diff --git "a/data_multi/gu/2020-34_gu_all_0057.json.gz.jsonl" "b/data_multi/gu/2020-34_gu_all_0057.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2020-34_gu_all_0057.json.gz.jsonl" @@ -0,0 +1,622 @@ +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/forex-reserves-hit-record-high-at-466-69-billion-dollars", "date_download": "2020-08-06T19:34:55Z", "digest": "sha1:QS5RXC4RWVNTAS32KULE7LPUPOLNVKWP", "length": 10898, "nlines": 107, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "ભારતનું વિદેશી હૂંડિયામણ 466.69 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું | Vyaapaar Samachar", "raw_content": "\nભારતનું વિદેશી હૂંડિયામણ 466.69 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું\nનવી દિલ્હી : ભારતના વિદેશી હૂંડિયામણે સતત 18માં સપ્તાહે નવો શિખર સર કર્યો છે. રિઝર્વ બેન્કના આંકડા મુજબ સતત 18માં સપ્તાહે 24 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 4.54 અબજ ડોલર વધીને 466.69 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયું છે. આમ સતત 18માં અઠવાડિયે દેશના વિદેશી હૂંડિયામણમાં વૃદ્ધિ નોંધાઈ છે.\nઅગાઉ 17 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 94.3 કરોડ ડોલર વધીને 462.16 અબજ ડોલર પર પહોંચ્યું હતું. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. સમિક્ષાધીન હેઠળના સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણના ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ વિદેશી ચલણમાં વધારો છે. તે વિદેશી હૂંડિયામણનો મુખ્ય ઘટક છે.\nસેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, 24 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી હૂંડિયામણનું સૌથી મોટું ઘટક વિદેશી ચલણ સંપત્તિમાં 4.47 અબજ ડોલરની વૃદ્ધિ થઈ છે અને આ વૃદ્ધિ 432.92 અબજ ડોલરે પહોંચી ગઈ છે.\nસપ્તાહ દરમિયાન દેશનો સોનાનો ભંડાર પણ 15.30 કરોડ ડોલર વધીને 28.72 અબજ ડોલર પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) સાથે દેશના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 8.5 લાખ ડોલર ઘટીને 3.62 અબજ ડોલરે પહોંચ્યું છે. આ સાથે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં દેશનું રિઝર્વ પોઝિશન 30 લાખ ડોલર ઘટતાની સાથે 1.44 અબજ ડોલર થયું છે.\nગત સપ્તાહે પણ વિદેશી હૂંડિયામણમાં થયો હતો વધારો\nવિદેશી હૂંડિયામણની અનામત 17 જાન્યુઆરી, 2020ના પૂરા થયેલા સપ્તાહ માટે 9430 લાખ ડોલર વધીને 462.16 અબજ ડોલરની સૌથી ઊંચી સપાટી બનાવી હતી. જે તેના આગલા સપ્તાહ માટે 580 લાખ ડૉલર વધીને 461.21 અબજ ડૉલરને સ્પર્શી હતી. સૂચિત સપ્તાહે હૂંડિયામણની અનામત વધવા માટે વિદેશી ચલણી અસ્ક્યામતમાં વધારો મુખ્ય બળ રહ્યું હતું. વિદેશી ચલણની અસ્ક્યામત સૂચિત સપ્તાહે 8670 લાખ ડૉલર વધીને 428.45 અબજ ડૉલર થઈ હતી.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વા���ગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00300.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/home-painting-rates-mumbai-gujarati/", "date_download": "2020-08-06T18:46:39Z", "digest": "sha1:G5LEHOG74FVPZHVMUIQDIG7VLZX4DV24", "length": 5842, "nlines": 99, "source_domain": "www.contractorbhai.com", "title": "ઘર ના પે���ટિંગ ની કિંમત, મુંબઈ - ContractorBhai", "raw_content": "\nઘર ના પેંટિંગ ની કિંમત, મુંબઈ\nજો તમે પહેલી વાર રંગ અથવા પેંટિંગ ની દુનિયાની ખોજ કરી રહ્યાછો તો, આ લેખ તમારી માટે છે.\nહવે વિભિન્ન પ્રકારના પેઈંટ ઉપલબ્ધ છે, જેમકે ડિસ્ટેમ્પર, લસ્ટર, પ્લાસ્ટિક, વેલ્વેટ.\nલસ્ટર બહુ સામાન્ય પેઈંટ છે ઘર માટે ,કારણ તે બહુ સહેલા છે સાચવી રાખવા તમે તમારી દિવાલોને સહેલાઈથી ધોઈ અને સાફ કરી શકો છો તમે તમારી દિવાલોને સહેલાઈથી ધોઈ અને સાફ કરી શકો છો વ્યવસાઇક જગ્યા જેમકે ઓફિસ માં વેલ્વેટ પેઈંટ વધુ ઉપયોગ કરવામાં આવે છે.\nલસ્ટર પેઈંટ ઓઈલ આધારિત છે જયારે વેલ્વેટ પેઈંટ પાણી આધારિત છે. આ કેમિકલના આધાર પર નક્કી કરેલ છે, કે દીવાલ ની સપાટી સાફ ભીના કપડાથી અથવા સાફ કપડાથી કરી શકાય છે. લસ્ટર પેઈંટ ઓઇલ આધારિત છે એટલે તે સાફ કરવામાટે સહેલું છે.\nએક સારા પેઈંટ ની પ્રક્રિયા 7 હાથ એટલે કે 7 કોટ હોય છે. પ્રાઇમર ના થોડા કોટ, લાંબી (પુટ્ટી) અને પેઈંટ ને મળાવીને 7 કોટ થાય છે.\nમુંબઈ જેવા શહેરમાં લસ્ટર પેઈંટ ની કિંમત રૂ 26 થી રૂ 30 પ્રતિ ચોરસ ફૂટ હોય છે.\nકેટલા પેઈંટ નું કામ કરવાની જરૂર છે, તેની ગણના કરવામાટે એક મોટું/રફ તરીકો – તમારા કાર્પેટ એરિયા ને 4 વડે ગુણાકાર કરો, ઉદાહરણ તરીકે : જો તમારું ઘર 600 ચોરસ ફૂટ છે, તો પેઈંટ કરવા માટે 600 x 4 = 2400 ની જરૂરત છે. જો તમારા પેન્ટરે રૂ.27 પ્રતિ ચોરસ ફૂટ કિંમત આપી છે તો, પેઈંટ ની કિંમત આ પ્રકાર થશે – 27 x 2400 = Rs 64800\nઆ રાશિ અનુમાનિત છે. વાસ્તવિક કિંમત માપ હિસાબે હશે, પરંતુ તમે વધુ ગણના માટે તૈયાર રેહજો.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2018/06/05/mrugesh-shah-2/?replytocom=237815", "date_download": "2020-08-06T19:39:04Z", "digest": "sha1:ZHZK5EHQ2FQHMJMIBEYO2VINAMCM7LPN", "length": 19050, "nlines": 166, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સ્વ. મૃગેશ શાહને શબ્દ અંજલી – સોનિયા ઠક્કર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસ્��. મૃગેશ શાહને શબ્દ અંજલી – સોનિયા ઠક્કર\nJune 5th, 2018 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 10 પ્રતિભાવો »\nઆજે ફરી એ જ તારીખ આવીને ઉભી રહી જેણે ચાર વર્ષ પહેલા આપણી ભાષા પાસેથી એનો અદનો ચાહક, સ્વયંસેવક અને સમર્પિત દીકરો ઝૂંટવી લીધેલો. સાહિત્યના નામે જ્યારે આજે અસંખ્ય સર્જકો અને પ્લેટફોર્મ ઊભા થયા છે, જે ગમે તે બધું જ સાહિત્યને નામે પીરસાય છે ત્યારે સાચા દિલથી પોતાની બધી જ ઈચ્છાઓ અને અપેક્ષાઓને સાહિત્યને અર્પણ કરી, ફક્ત અક્ષરની ધૂણી ધખાવનાર એની યાદ આવી જ જાય. એડીટીંગ, ટાઈપિંગના નામ પર પગારમાત્ર લઈ સાહિત્યને લોકો સુધી પહોંચાડવાની વાત કરનાર અસંખ્ય લોકો માટે મૃગેશ શાહ એક આદર્શ છે, હતા અને રહેશે…\nફેસબુક ઘણા સમયથી જૂની યાદોને વાગોળે છે, ત્યારે થોડા સમય પહેલા લોકોએ શેર કરેલા અનેક ફોટાઓ એક સજ્જનના કાર્યની પીઠ થાબડે છે. ખોટ તો કદી પૂરાશે નહિ પણ મિત્ર હોવાનો ગર્વ આજે પણ થાય છે. બધા જ એમને શ્રેષ્ઠ મિત્ર તરીકે આજે સ્મરે છે ત્યારે પુણ્યતિથિએ ફરી તેમનું સ્મરણ કરી લઈએ. પણ અમુક શ્રધ્ધાંજલિ શબ્દોમાં સમાતી નથી, આ શબ્દઅંજલીમાં ઘણું સમાવી શકાતું નથી.\nયોગ્ય લેખની પસંદગી, ટાઈપિંગ, પ્રૂફ, પોસ્ટ, વાચકો અને સર્જકોના ઈ-મેઈલના નિયમિત જવાબ, વાચકો તથા લેખકો સાથે જીવંત સબંધ, વેબસાઈટનું સતત ઓપરેટિંગ – આ બધી જ કામગીરી એકલાહાથે કરવી આજના સમયમાં જરાય સહેલું નથી. હાલમાં અનેક લોકો વિવિધ કામગીરી સંભાળી સાઈટને ધબકતી રાખવા મથે છે ત્યારે એકલા હાથે સાત કોઠા વીંધતો અભિમન્યુ યાદ આવી જ જાય. સાતમા કોઠે જેમ એ પરાજિત થયો એમ સાહિત્યનો અભિમન્યુ હાર્યો… પણ તેણે કરેલું કાર્ય આજે પણ ટોચ પર છે. મેસેજ, ફોન, ઈમેલ તથા ફેસબુકથી યાદ કરતા ભાવકો તથા લેખકોએ આજ દિન સુધી પુણ્યાત્માને સ્મરીને વંદન કર્યા છે. આજે પણ એ જ દિવસ છે, એણે પોતે ખપી જઈને પણ સાહિત્યની પોતાની ધગશ જીવતી રાખી છે, અનેકોને એમનું કાર્ય ધબકતું રાખવા પ્રેર્યા છે.\nઅંતમાં એટલું જ કહેવું છે કે વ્યક્તિની ખોટ પૂરાતી નથી પણ તેના કાર્યોની સુવાસ કદીયે ઓછી થતી પણ નથી. આજે પણ ધનંજયકાકા નિયમિત લેખ પસંદ કરી ફોન કરે છે, પુસ્તકોમાંથી યોગ્ય સાહિત્ય ચયન કરે છે. રીડ ગુજરાતી નામના પ્રગટેલા દીપમાં તેલ રેડે છે. જીજ્ઞેશભાઈ અનેક મોરચે યુદ્ધ લડીને પણ સાઈટ અપડેટ રાખી, પોસ્ટ મૂકી એના સપનાને જીવંત રાખે છે.\n‘મૈત્રીનો સૂર્ય’ પુસ્તકમાં મરીઝનું એક વાક્ય છે, ‘જેનો પતિ મરી જ���ય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેનાં માબાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એકસરખી રીતે નિષ્ફળ નીવડી છે.’ એક મિત્રને ગુમાવ્યાનો અફસોસ આંખમાં રહેશે પણ એમના મિત્ર હોવાનો ગર્વ ગરદન ટટ્ટાર કરશે.\nપુણ્યતિથિએ ફરી એક વાર આંસુભીના સ્મરણ સાથે રજા લીધા વિના ગયેલા મિત્રની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના…\nમૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે…\n« Previous સાચી દોલત – નીરજ શાહ\nવાસ્તુશાસ્ત્ર – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રિય વાચકમિત્રો, સંગીત માટે એમ કહેવાય છે કે સૂરની સમજ કોઈને હોય કે ન હોય પરંતુ તાલની સમજ જન્મજાત સૌને હોય છે. આ તાલ જ્યારે ચૂકી જવાય ત્યારે અટકી જવું જોઈએ. સાહિત્યમાં પણ એમ જ છે. નવા પુસ્તકો, લેખો, વાચકોની કૃતિઓ, સંપાદિત લેખો તેમજ વાચકોના પ્રતિભાવોનું આ કાર્ય સતત ચાલુ જ રહે છે પરંતુ ક્યારેક અમુક કારણોસર તાલ ચૂકી જવા જેવું ... [વાંચો...]\nએક વિરામ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે ગુરુવારે તેમજ આવતીકાલે શુક્રવારે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહિ, જેની નોંધ લેશો. શનિવારે નવા બે લેખો સાથે ફરી મળીશું. ઈ-મેઈલ તેમજ ટપાલથી લેખો મોકલનાર સૌ લેખકમિત્રોને થોડો સમય પ્રતિક્ષા કરવા વિનંતી. લેખોની સમીક્ષાના કાર્યમાં થોડો વિલંબ થયો હોવાથી આપને પ્રત્યુત્તર પાઠવી શકાયો નથી. અસુવિધા માટે ક્ષમા કરશો. લિ. તંત્રી, રીડગુજરાતી.\nવિશેષ નોંધ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, આપ સૌને વાચનમાં સરળતા રહે અને આપ આપના મનપસંદ લેખ સહેલાઈથી શોધી શકો તે માટે રીડગુજરાતીના સ્વરૂપમાં કેટલોક મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય છેલ્લા તબક્કામાં છે. આ કાર્યને સંપન્ન કરવા માટે સાઈટને થોડા સમય માટે સ્થગિત કરવી પડે તેમ છે. આથી, રીડગુજરાતી પર આશરે ત્રણ-ચાર દિવસ સુધી નવા લેખો પ્રકાશિત કરી શકાશે ... [વાંચો...]\n10 પ્રતિભાવો : સ્વ. મૃગેશ શાહને શબ્દ અંજલી – સોનિયા ઠક્કર\nમૃગેશભાઈ સદાય યાદ રહેશે..\nરિડ ગુજરાતીના માધ્યમથી મૃગેશભાઈ શબ્દદેહે વાચકો સમક્ષ હાજર જ રહેશે. નમન.\nસોનિયા ઠક્કરના લેખથી મૃગેશભાઈની સ્મૃતિ તાજી થઇ.\nમૃગેશભાઈ વિદેશમાં વસતા ગુજરાતિયો માટે એક મિત્ર, વિસામો, સમાજને જોડતી કડી, જીવને સારું લગાડે તેવ�� વ્યક્તિ હતા.\nઈશ્વરે તેમને આટલ જલ્દી શા માટે બોલાવી લીધા તે સમજની બહાર છે અને દુઃખદાયક છે.\nઘણાએ તેમના readgujarati.com ને લીધે શાતા અને આનંદ મેળવ્યા હશે. ફક્ત પાંચ જ પ્રતિભાવો જોઈને સંસારની વાસ્તવિકતાનો અનુભવ થાય છે.\nદેહ છોડ્યા પછી જીવની ગતી શું થાય છે તે ખબર નથી પણ ગીતાજીને પ્રમાણ માનીને આપણને પોતાને સાંત્વના આપવી રહી કે “પુણ્યશાળી માણસો જે સ્થાન પામે છે ત્યાં લાંબો સમય રહ્યા પછી મનુષ્ય પવિત્ર અને સાધનવાળાને ઘેર જન્મે છે. (૬.૪૧)”\nપણ મૃગેશભાઈને આપણા વચ્ચેથી લઇ જઇને ઈશ્વરે ખોટું કર્યું હોય તેમ લાગે છે.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/north-gujarat/gandhinagar-gujarat-police-takes-nominal-charges-for-vehicles-seized-in-lockdown-kp-975443.html", "date_download": "2020-08-06T19:55:10Z", "digest": "sha1:MLCINUSBVBGN73RX36EE7V6YCX2OXMI2", "length": 22457, "nlines": 249, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat police takes nominal charges for vehicles seized in lockdown– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nલૉકડાઉનમાં જપ્ત કરાયેલ વાહનો માટેનો દંડ થયો ઓછો, હવે માત્ર આટલા જ રૂપિયા વસૂલાશે\n15 એપ્રિલ સુધીમાં અંદાજે 99,487 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. આ વાહનોનાં માલિક પાસેથી અત્યાર સુધી પોલીસે પાંચ હજાર જેટલી રકમ વસૂલવામાં આવી હતી.\nમયૂર માંકડિયા, ગાંધીનગર : સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. આ વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે 25 માર્ચ, 2020થી લૉકડાઉન જાહેર કરવામાં આવેલું છે. લૉકડાઉનના સમયગાળા દરમ્યાન રાજ્યનાં લોકો દ્વારા અતિઆવશ્યક એવા તાકીદના કામો તથા દવાખાના અને સારવાર બાબતે નાના-મોટા વાહનોમાં હેરફેર દરમ્યાન પોલીસતંત્ર તરફથી આવા વાહનો જપ્ત કરવામાં આવેલ છે, 15 એપ્રિલ સુધીમાં અંદાજે 99,487 જેટલા વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વાહનોનાં માલિક પાસેથી અત્યાર સુધી પોલીસે પાંચ હજાર જેટલી રકમ વસૂલવામાં આવતી હતી. પરંતુ અમરેલી જિલ્લા ભાજપ ના મહામંત્રી કૌશિકભાઈ વેકરીયાની રજૂઆત બાદ દંડની રકમને ઓછી કરીને 500 અને 1000 રૂપિયા કરી દેવામાં આવી છે.\nસામાન્ય રીતે આ જપ્ત થયેલા વાહનો મુક્ત કરવાની સત્તા R.T.O.ને છે, પરંતુ લૉકડાઉનના સમયગાળા દરમ્યાન વાહનો મુક્ત કરવાની સતા પોલીસ તંત્રને આપેલી છે.ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું માનવું છે કે, કોરોના વાયરસના કારણે રાજ્ય અને દેશમાં ઓચિંતાના લાદવામાં આવેલ લૉકડાઉનનાં કારણે લોકો ખાસ કિસ્સામાં આવતાં-જતાં તેઓના વાહનો જપ્ત કરી લેવામાં આવેલા છે.\nવાહન માલિકો દ્વારા મોટર વ્હીકલ એક્ટને લગતો ભંગ કે ગુનો કર્યો નથી કે જેથી તેઓના વાહન જપ્ત કર્યા હોય પરંતુ લૉકડાઉન દરમ્યા‍ન અતિ આવશ્યક કામકાજે જતા તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે, જપ્ત કરેલા આ વાહનોનાં માલિક પાસેથી પોલીસ દ્વારા 5 હજાર જેટલી માતબર રકમ સુધીનો દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે હાલમાં દેશભરમાં જે લોકડાઉન ચાલી રહેલ છે તેમાં સામાન્ય અને મધ્યવર્ગના લોકોના પણ વાહન ડિટેન થયેલા છે, ત્યારે લોકના ધંધા રોજગાર બંધ હોય અને આવી પરિસ્થિતિમાં મોટો દંડ ભરવાનો થાય ત્યારે લોકોને આર્થિક રીતે ખુબજ સંકડામળ અનુભવતા હોય છે,\nજેથી લૉકડાઉન પૂરું થયા બાદ નોમિનલ ચાર્જ લઈ અને વાહન છોડવા માટે અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને ટેલેફોનિક રજૂઆત કરી અને નોમિનલ ચાર્જ લઈ અને વાહન છોડવા માટેની રજૂઆત કરી હતી. જે બાદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એ તત્કાલિ ધોરણે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજુઆત કરતા દંડની રકમમાં માતબર ઘટાડો કરી માત્ર 500 અને 1000 રૂપિયા કરી દેવામાં આવી છે.\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત ક��સ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00302.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-dalit-beanten-case-of-vithalapur-two-boy-ditain-ap-772019.html", "date_download": "2020-08-06T19:45:15Z", "digest": "sha1:6D3NL2SSDHZE6SRYLZZROEBUNLHO5J6H", "length": 23396, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - વિઠ્ઠલાપુર દલિત યુવક ઉપર અત્યાચાર કેસઃ બે આરોપી પોલીસ સમક્ષ થયા હાજર– News18 Gujarati", "raw_content": "\nવિઠ્ઠલાપુર દલિત યુવક ઉપર અત્યાચાર કેસઃ બે આરોપી પોલીસ સમક્ષ થયા હાજર\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nવિઠ્ઠલાપુર દલિત યુવક ઉપર અત્યાચાર કેસઃ બે આરોપી પોલીસ સમક્ષ થયા હાજર\nવિઠ્ઠલાપુર દલિત યુવકને માર મારનાર આરોપીઓ\nઅમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ગામમાં દલિત યુવક ઉપર કેટલાક યુવકોએ અત્યાચાર ગુજાર્યો હતો. જેનો વીડિયો પણ યુવકોએ ઉતાર્યો હતો. આ કેસમાં બે આરોપી પોલીસ સમક્ષ હાજર થયા છે. જેથી ST-SC સેલના DYSPએ બન્ને આરોપીઓની કરી અટકાયત કરી છે.\nસુત્રોના જણાવ્યા પ્રમાણે યુવકને માર મારવાની ઘટનાનો વીડિયો ઉતારનાર જયદીપ ઉર્ફે જયલો ઝાલા અને ચેહરસંગ ઠાકોર ઉર્ફે ભયલું પોલીસ સમક્ષ હાજર થયા છે. શનિવારે સવારે હાજર થયેલા બંને આરોપીઓ એદલા ગામના રહેવાસી છે. પોલીસે બંનેની પૂછપરછ હાથધરી છે. જેમાં યોગેશ નામના વધી એક આરોપીનું નામ ખુલ્યું છે. આ ઉપરાંત દલિત યુવકને માર મારનાર મુખ્ય આરોપી ભરત અત્યારે ફરાર છે. પોલીસે ફરાર આરોપીને પકડવાની તજવીજ પણ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.\nબેચરાજી પાસે આવેલા વિઠ્ઠલાપુરમાં દલિય યુવકને અમુક સમાજના યુવકો દ્વારા માર મારવાનો વીડિયો ��ામે આવ્યો હતો. વીડિયો પ્રમાણે કેટલાક યુવકો દલિત યુવકને લાતો મારી, ધોકા વડે ફટકારી, જમીન ઉપર પટકીને માફી માગવા માટે મજબૂર કરાતો દેખાઇ રહ્યો છે.\nવિઠ્ઠલાપુરના ગામના કિશોરને માર મરાયો\nવાયરલ થઈ રહેલા વીડિયોમાં શું દેખાઈ રહ્યું છેતાજેતરમાં સામે આવેલા વીડિયોમાં બે યુવકો એક કિશોરને ફટકારી રહ્યા છે. સામાપક્ષે કિશોર તેને છોડી દેવાની વિનંતી કરી રહ્યો છે. આ સમયે એક ત્રીજો વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો છે. વીડિયોમાં બે યુવકો એક કિશોરને પોતાને દરબાર કહેવા બદલ ફટકારીને માફી માંગવા કહી રહ્યા છે. શરૂઆતમાં બંને યુવકો કિશોર સાથે ધોલ-થપાટ કરે છે.\nબાદમાં કિશોરને લાકડીથી ફટકારે છે. જમીન નીચે પડી ગયેલા કિશોરને લાતો પણ મારવામાં આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક કિશોરને ઊંચકીને નીચે પણ ફેંકે છે. બંને કિશોર પાસે પોતાના પગ પકડાવીને માફી પણ મંગાવે છે. અંતે કિશોર ફરી ક્યારેક આવું નહીં કરવાનું કહીને ત્યાંથી ભાગી જાય છે. વીડિયોમાં કિશોર એવું પણ કહી રહ્યો છે કે જો હવે ફરીથી દરબાર કહું તો મને વિઠ્ઠલાપુર ગામ વચ્ચે ફટકારજો.\nકિશોરને માર મારી માફી મંગાવી\nતાજેતરમાં અનેક ઘટનાઓ આવી છે સામે\nજાતિવાદને લઈને થઈ રહેલી હિંસાના તાજેતરમાં અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં નામ પાછળ સિંહ લગાવવા બદલ કે પછી મૂછો રાખવા કે ઘોડો રાખવા બદલ યુવકોને માર મારીને માફી મંગાવવામાં આવી હતી. હવે ફરી આવો એક વીડિયો સામે આવતા ફરી જાતિવાદનું 'ભૂત' ધૂણવા લાગ્યું છે. પાલનપુર પાસેના ગામમાં પણ બાબરીની આમંત્રણ પત્રિકામાં નામ પાછળ સિંહ લખવાથી પણ મોટો હોબાળો થયો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nવિઠ્ઠલાપુર દલિત યુવક ઉપર અત્યાચાર કેસઃ બે આરોપી પોલીસ સમક્ષ થયા હાજર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવ��ષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://24india.in/this-magical-combination-of-turmeric-lemon-will-dissolve-belly-fat-quickly/", "date_download": "2020-08-06T18:59:42Z", "digest": "sha1:ASXZ7RPGETDF43YVJFVMEEPZRJ6LTSRV", "length": 16952, "nlines": 130, "source_domain": "24india.in", "title": "પેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાન��થી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome HEALTH પેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન\nપેટની ચરબીને જલ્દીથી ઓગાળશે હળદર-લિંબુનું આ જાદુઈ કૉમ્બિનેશન\nઆપણામાંથી ઘણા બધા લોકો આજે ઓવરવેટ છે અને બહાર નિકળેલી ફાંદથી પરેશાન છે. આવું શરીરમાં એનર્જીનાં ઇમબૅલેંસનાં કારણે થાય છે. આ ઇમબૅલેંસથી ફૅટનાં સેલ્સ બૉડીની અંદર જમા થવા લાગે છે, પરંતુ આ ઇમબૅલેંસને સાજુ કરવા માટે આયુર્વેદ આપણી મદદ કરી શકે છે.\nપેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર-લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં કૅલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, મૅગ્નેશિયમ અને ઝિંક જેવા ઢગલાબંધ મિનરલ્સ હોય છે. તેની સાથે જ તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ, નિયાસિન અને પ્રોટીન વગેરે પણ હોય છે.\nહળદરને ડાયેટમાં લેવાથી શરીરમાં સોજો નથી આવતો. સાથે જ તેમાંથી મોજૂદ એંટી-ઑક્સીડંટ ગુણો શરીરનું મેટાબૉલિઝ્મ વધારે છે અને ભૂખ ઓછી કરે છે.\nતેમાં કુર્કૂમિન હોય છે કે જે શરીરમાં ફૅટ જામતા રોકે છે. આ જ રીતે લિંબુમાં વિટામિન સી હોય છે કે જે વારંવાર ભૂખ લાગવાથી રોકે છે અને પેટ સાફ રાખે છે. તેનાથી શરીરનું મેટાબૉલિઝ્મ પણ વધે છે. તો આવો જોઇએ કે આ જાદુઈ કૉમ્બિનેશન કેવી રીતે કામ કરે છે \nહળદર-લિંબુ-ગરમ પાણી : 1 કપ ગરમ પાણીમાં અડધું લિંબુ નિચોવીને નાંખો અને સાથે 1/4 ટેબલ સ્પૂન હળદર મેળવો. આપ તેમાં મિઠાશ માટે 1/8 કપ ટેબલ સ્પૂન મધ પણ મળવી શકો છે. તેને હુંફાળું જ પી જાવો.\nહળદર-લિંબુ ગોલ્ડન પેસ્ટ : એક વાટકીમાં લિંબુનો રસ નાંખી તેની સાથે 1/4 ટી સ્પૂન હળદર મેળવો. પછી તેમાં 1/4 ટી સ્પૂન કાળી મરી અને 1/4 ટી સ્પૂન ઑલિવ ઑયલ તેલ નાંખીનું પેસ્ટ બનાવો. આપ આ પેસ્ટને 1-2 ટી સ્પૂન લો અને દિવસમાં બે થી ત્રણ વાર ખાવો. તેને ભોજન બાદ ખાવો, કારણ કે નરણા કોઠે કાચી હળદર ખાવાથી પેટમાં એસિડ વધશે.\nહળદર-લિંબુની ચા : મધ્યમ આંચ પર એક પૅનમાં 1 કપ દૂધ ઉકાળો. તેમાં 1/2 ટી સ્પૂન લિંબુનો રસ અને 1/2 ટી સ્પૂન મધ મેળવો અને ઉપરથી થોડુંક વૅનિલા એસેંસ પણ મેળવો. તે પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર મેળવો. આચ ધીમી કરો અને પાંચ મિનિટ સુધી ધીમી જ આંચમાં પકાવો. આંચને બંધ કરી આ ચાને ગાળી લો અને ગરમ જ પીવો.\nહળદર અને લિંબુનો કૉમ્બો સલાડ : પેટ ઓછું કરવા માટે આપ જે પણ સલાડ ખાવો, તેમાં 1 ટી સ્પૂન હળદર પાવડર અને 2 ટી સ્પૂન લિંબુનો રસ મેળવો. આ ઉપરાંત અડધું ટી સ્પૂન તજ પાવડર પણ મેળવી શકો છો. તેમાં શરીરનો સોજો પણ ઓછો થશે અને આપનું પેટણ પણ ઘટશે.\nસાવચેતી : આ રેસિપી લેતી વખતે આપે સાવચેતી રાખવાની જરૂર છે. જો આપને ગઠિયા, કિડની સ્ટોન કે ગૉલ સ્ટોન છે, કોઈ સર્જરી થવાની છે, તો આપ પ���તાનાં ડૉક્ટરને આ રેસિપી અંગે પૂછી લો. અને હા, જો આપ પ્રેગ્નંટ છો કે સ્તનપાન કરાવી રહ્યા છો, તો પણ સાવચેતી રાખો.\nPrevious articleજો તમે મોર્નિંગ સેક્સ ને શ્રેષ્ઠ માનતા હો તો તમે ખોટા છો\nNext articleસુરતના કતારગામ ઝોનમાં કોરોના બેકાબુ, તંત્રએ સધન કામગીરી શરૂ કરી\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં...\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો...\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nશું તમારું બાળક પેકેટમાં બંધ ચિપ્સ ખાઈ રહ્યું છે કેન્સર-મોટાપાનો શિકાર થઈ શકે છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/gold-and-silver-prices-skyrocketed-in-the-ahmedabad-market-ap-999568.html", "date_download": "2020-08-06T18:44:07Z", "digest": "sha1:VK47SONRAC5RMQJ6OPUMKG6ZPVPCC6HV", "length": 21935, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "Gold and silver prices skyrocketed in the Ahmedabad market ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અમદાવાદ\nઅમદાવાદઃ સોનું ચાંદી ખરીદવું થયું વધારે મોંઘું, ફટાફટ જાણીલો નવા ભાવ\nઅમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધારો થયો છે. જેની અસર ભારતીય બજારોમાં પડી રહી છે.\nઅમદાવાદઃ ગ્લોબલ માર્કેટમાં આવેલી તેજીના કારણે સ્થાનિક બજારોમાં સોનાનો ભાવ ફરીથી રેકોર્ડ સ્તર ઉપર પહોચ્યો હતો. બુધવારે દિલ્હી સરાફા બજારમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. જ્યારે અમદાવાદ માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભડકો થયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયા અને 10 ગ્રામ સોનામાં 100 રુપિયાનો વધારો નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)\nઅમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver rate in Ahmedabad): અમદાવાદ ઝવેરી બજારમાં આજે બુધવારે ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 1000 રૂપિાયનો ઉછાળો નોંધાતા ચાંદી ચોરસા 53,500 રૂપિયા અને ચાંદી રુપું 53,300 રૂપિાયના ભાવે બંધ રહી હતી. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાતા સોનું સ્ટાન્ડર્ડ (99.9) રૂ.50,800 અને સોનું તેજાબી (99.5) રૂ.50,600ની સપાટીએ બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનાનામાં પણ પ્રતિ 10 ગ્રામમાં 100 રૂપિયાનો વધારો થતાં દાગીનાનો ભાવ 49,785 રૂપિયા થયો હતો. (પ્રતિકાત્મક તસવીર)\nદિલ્હી બજારમાં સોના-ચાંદીનો ભાવ (Gold-Silver rate in Delhi): HDFC સિક્યોરિટી પ્રમાણે બુધવારે દિલ્હી સરાફા બજારમાં 99.9 સોનાના 10 ગ્રામનો ભાવ રૂ.49,986થી વધીને 50,230 રૂપિયા રહ્યો હતો. પાછલા બંધ ભાવમાં સોનામાં 10 ગ્રામદીઠ 244 રૂપિયાનો વધારો નોંધાયો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 673 રૂપિયાનો વધારો થતાં નવો ભાર 54,200 રૂપિયાએ પહોંચ્યો હતો. જોકે, આગલા દિવસે ચાંદીનો ભાવ 53,527 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)\nકેમ મોંઘું થયું સોનું-ચાંદી ખરીદવું HDFC સિક્યોરિટી કોમોડિટીના એનાલિસ્ટ (કોમોટિડી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચે વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધારો થયો છે. જેની અસર ભારતીય બજારોમાં પડી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)\nIBJA (India Bullion and Jewellers Association Ltd.)નું કહેવું છે કે અત્યારે સોનાનો ભાવ લગભગ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. જોકે, ટૂંક સમયમાં કોરોના વાયરસ ઉપર કાબૂ નહીં લેવાયો તો સોનાના ભાવ 2020ના અંત સુધીમાં 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/these-heartwarming-cricketers-got-married-to-bollywood-brides-056555.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:02Z", "digest": "sha1:C7KQO6VYLCHP5267YK5R7B6AXOYSZORY", "length": 15030, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ દિલવાલે ક્રિકેટરોએ બોલિવુડની દુલ્હનો સાથે કર્યા લગ્ન | These heartwarming cricketers got married to Bollywood brides - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ દિલવાલે ક્રિકેટરોએ બોલિવુડની દુલ્હનો સાથે કર્યા લગ્ન\nલોકડાઉન વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે લગ્ન કર્યા છે. ઉપરાંત, નતાશાએ ગર્ભાવસ્થાની ઘોષણા કરી હતી કે હાર્દિક પિતા બનશે. બોલિવૂડ અભિનેત્રીએ કોઈ ક્રિકેટર સાથે લગ્ન કર્યા હોય તેવું આ પહેલી વાર નથી. આ પહેલા પણ ઘણી એવી હીરોઇનો આવી ચુકી છે કે જેમણે પોતાના જીવનની લગામ ખેલાડીઓના હાથમાં આપી છે.\nઅનુષ્કા શર્મા-વિરાટ કોહલી, સાગરિકા ઘાટગે-ઝહિર ખાન, શર્મિલા ટાગોર-મન્સૂર અલી ખાન પટૌડી, મુહમ્મદ અઝહરુદ્દીન - સંગીતા બિજલાની, મઝહર ખાન - રીના રોય, હરભજન સિંઘ - ગીતા બસરા આવા સ્ટાર્સ અને ક્રિકેટરોના લગ્ન જોવા મળ્યા છે.\nઆ તારાઓના લગ્ન અને જીવનની ઘણીવાર ચર્ચા કરવામાં આવે છે. આજે પણ, આ તારાઓ તેમની અંગત જીવનમાં ખૂબ જ ખુશ છે અને હજી પણ સાથે છે. ચાલો અમે તમને બોલીવુડ અને કિક્રેટર્સના લગ્નની તસવીરો બતાવીએ.\nહાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિચ\nહાર્દિક પંડ્યાએ મોડેલ અને આઇટમ ગર્લ નતાશાને લોકડાઉનમાં લગ્ન કર્યા. લગ્નના સમાચાર પહેલા તેણે પિતા બનવાના સમાચાર પણ આપ્યા હતા. આ એક નવીન જોડી છે જેમાં ક્રિકેટર અને બોલિવૂડનું સંયોજન જોવા મળ્યું હતું.\nપહેલી જોડી: શર્મિલા ટાગોર-મન્સૂર અલી ખાન પટૌડી\nપોતાના સમયની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરે ભારતીય ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા. આ લગ્�� ત્યારે થયાં હતાં જ્યારે ક્રિકેટર અને બોલિવૂડમાં કદાચ પહેલા ક્યારેય કોઈ મેળ જોવા નહોતો મળ્યો. તે યુગમાં, બે જુદા જુદા ધર્મો અને બે જુદા જુદા કારકિર્દીનું સંયોજન ખૂબ સુંદર હતું.\nસૌથી વધુ ચર્ચિત જોડી: અનુષ્કા શર્મા - વિરાટ કોહલી\nક્રિકેટર અને અભિનેત્રીના ઘણાં લગ્ન થયા હતાં, પરંતુ આ જોડી જેટલું કોઇ લોકપ્રિય નહોતું. એ લગ્ન જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. ઇટાલીમાં લગ્ન પણ મુંબઈમાં રિસેપ્શન. બંનેની લવસ્ટોરી લગ્નજીવન તરફ વળી અને આજે પણ બંને એક સાથે ચર્ચામાં રહે છે.\nસાગરિકા ઘાટગે - ઝહીર ખાન\nઆ દંપતીએ 23 નવેમ્બર 2017ના રોજ લગ્ન પણ કર્યાં હતાં.\nસંગીતા બિજલાની - મહંમદ અઝહરુદ્દીન\nએક સમયે સલમાન ખાન સાથેના સંબંધો માટે ખૂબ મોટી હેડલાઇન્સ બનાવનારી સંગીતા બિજલાનીએ મહંમદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. અઝહરુદ્દીન પહેલાથી જ પરિણીત હતો પરંતુ બંનેના પ્રેમને કારણે તેણે પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.\nગીતા બસરા - હરભજન સિંહ\n5 વર્ષના સંબંધો બાદ ભારતીય ક્રિકેટર હરભજનસિંહે મોડેલ અને અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા હતા.\nહેઝલ કીચ - યુવરાજ સિંહ\nહેઝલ સાથે લગ્ન પહેલા યુવરાજ સિંહનું નામ દીપિકા પાદુકોણ સાથે જોડાયેલું છે. બંનેના એક સાથે ઘણા બધા સ્થળો દેખાતા હતા અને તે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે જાણીતા હતા. પરંતુ યુવરાજે હેરી પોટર ફેમ હેઝલ સાથે લગ્ન કર્યા છે.\nકોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8171 નવા કેસ, 204ના મોત\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nઆ છે જાણીતા બોલિવુડના સિતારાઓ જે જેલ જઇ ચુક્યા છે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nbollywood film sports cricket virat kohli anushka sharma marriage hardik pandya બોલિવુડ ફિલ્મ સ્પોર્ટસ ક્રિકેટ વિરાટ કોહલી અનુષ્કા શર્મા લગ્ન યુવરાજ સિંહ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/details-of-gypsum-board-used-in-flase-ceiling-gujarati/", "date_download": "2020-08-06T18:40:18Z", "digest": "sha1:5FYIX3O4ZJBTXJDJR5MX7YMJWD53YZXO", "length": 5233, "nlines": 94, "source_domain": "www.contractorbhai.com", "title": "જિપ્સમ બોર્ડ ની વિગતો ફોલ્સ સીલિંગ માટે - ContractorBhai", "raw_content": "\nજિપ્સમ બોર્ડ ની વિગતો ફોલ્સ સીલિંગ માટે\nજિપ્સમ બોર્ડ બિરલા સુપર જેવા બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા બનાવામાં આવે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જિપ્સમ બોર્ડ વિવિધ સામગ્રી મિશ્રણ માંથી બનાવામાં આવે છે, ખૂબ જ ચોક્કસ માપમાં મપાય છે. તેથી ખરાબ ગુણવત્તાની શક્યતા ઓછી છે. પીઓપી (પ્લાસ્ટર ઓફ પોરિસ) સરખામણીમાં જે સ્થાનિક વિસ્તારમાં વેચવામાં આવે છે તે ઘણી વખત ચોક્કસ માપમાં નથી હોતું.\nફોલ્સ સીલિંગ નો ખર્ચ પીઓપી અને જિપ્સમ બોર્ડ વચ્ચે અલગ પડે છે. જિપ્સમ બોર્ડ ફોલ્સ સીલિંગ પીઓપી કરતાં મોંઘુ હોય છે પરંતુ ગુણવત્તા સારી હોય છે.\nજિપ્સમ બોર્ડ સામાન્ય મોટા સાઈઝ 4 × 2 & 6 × 2 ફૂટ અને મોટાઈ 15mm હોય છે. જયારે પીઓપી હાથેથી બનાવામાં આવે છે. ખાસ તે 2×2 થી માટી બનાવવામાં નથી આવતી. પીઓપી માં ક્રેક આવવાની સંભાવના હોય છે. જિપ્સમ બોર્ડ ઘર ના કાર્યાલય માં વપરાય છે. જિપ્સમ બોર્ડ ફક્ત ફોલ્સ સીલિંગ માટેજ વપરાય છે.\nપીઓપી ફોલ્સ સીલિંગ અને દીવાલ માટે વાપરવામાં આવે છે, લોકો હવે જિપ્સમ બોર્ડ વધુ વાપરવા લાગ્યા છે. ડિઝાઇન જે ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવે છે જેમકે ગોળ અને વાંક વાળી, તે પીઓપી ની હોય છે.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00304.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/hot-pictures-ankita-lokhande-set-fire-on-internet-042051.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:23:56Z", "digest": "sha1:M2C2VZ2ICOI76ZTGSIPZIKTBNHXDZSF7", "length": 12804, "nlines": 161, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી | hot pictures of ankita lokhande set fire on internet - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી\n2018ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કેટલાય ટીવી સ્ટાર્સની તસવીરો વાયરલ થઈ છે. કોઈએ બિકીનીમાં તો કોઈએ બૉલ્ડ ફોટોશૂટ દ્વારા ખુદને ચર્ચામાં રહેવાની યુક્તિ અપનાવી હતી. હૉટ ફોટોથી ખુદને ચર્ચામાં રાખતા સ્ટાર્સમાં સૌથી આગળ કોઈ હોય તો અંકિતા લોખંડે છે. જી, હા અંકિતાની તસવીરો ગમે ત્યારે કારણ વિના જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.\nઅંકિતાએ ફરી ચર્ચા જગાવી\nપરંતુ આ વખતે તો અંકિતાએ બધી જ હદ પાર કરી દીધી છે. તાજેતરમાં જ અંકિતા રિશ્તે અવોર્ડ 2018માં પહોંચી હતી જ્યાં અંકિતાનો લૂક જોઈને સૌકોઈ જોતા જ રહી ગયા હતા.\nહેપ્પી બર્થડેઃ 50 વર્ષથી બૉલીવુડની સુપરસ્ટાર, આ ત્રણ હિરો હતા ફિદા\nજો કે આમ કહેવામાં કંઈ ખોટું નથી કે સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ બાદ અંકિતા લોખંડે લાંબા સમયથી સોશિયલ મીજિયા પર એક્ટિવ થઈ ગઈ છે.\nઅંકિતા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ તસવીરોને જોતા સ્પષ્ટ માલુમ પડે છે કે અંકિતા બૉલીવુડની કેટલીય સ્ટારને પોતાના ગ્લેમરથી ટક્કર આપવા માટે તૈયાર છે.જો કે હાલ અંકિતા કંગના રાણાવત સ્ટારર મણિકર્ણિકાના રલીઝની રાહ જોઈ રહી છે. અહિં જુઓ વધુ તસવીરો\nઅંકિતા હવે ટિપિકલ વહૂ વાળા રોલને નાના પડદા પર નિભાવવા માગતી નથી.\nપવિત્ર રિશ્તા બાદ અંકિતા ક્યારેય કો��� ટીવી શોમાં જોવા મળી નહોતી.\nમાત્ર સુશાંત સિંહ રાજપૂત\nપાછલા એક વર્ષથી અંતિ માત્ર સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટના સંબંધને લઈને ચર્ચામાં રહી.\nઅંકિતાએ પોતાના કરિયરની શરૂઆત પવિત્ર રિશ્તાથી કરી. જે બાદ એમને કેટલાય ટીવી શો ઑફર થયા. પરંતુ તે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માગતી હતી.\nકુશાલ ટંડનની સાથે પણ એમના અફેરના અહેવાલોથી ચર્ચા જાગી હતી.\nહાલમાં જ અંકિતા અને સુશાંતે એક કૉફી શોપમાં મુલાકાત કરી હતી.\nકંગના રાણાવત સાથે પોતાના આ નવા પ્રોજેક્ટને લઈને અંકિતા ભારે ઉત્સાહિત છે.\nબિગ બોસ 12: અનુપ જલોટાએ જસલિનને દગાખોર કહી, ભાઈ કહી મજા લીધી\nસુશાંતના સુસાઈડના 20 દિવસ બાદ પણ અંકિતાના આંસુ નથી અટકી રહ્યા\nઅંકિતા લોખંડેએ ઘરની દિવાલો પર પ્રેમથી સજાવ્યા સુશાંતના ફોટા\nસુશાંતના ડૉક્ટરે ખોલ્યો રાઝ, 'અંકિતાને ભૂલી નહોતા શકતા સુશાંત, બ્રેકઅપ બાદ..'\nPics: એકતા કપૂરે સુશાંત સિંહ માટે રાખી પ્રાર્થનાસભા, અંકિતા લોખંડે પણ પહોંચી\nશું અંકીતા લોખંડેએ કરી સગાઇ, તસવીરો લીક થયા બાદ અટકળો તેજ\nબૉયફ્રેન્ડના જન્મદિવસ પર અંકિતા લોખંડેએ શેર કરી હૉટ તસવીરો, જોતા રહી જશો\nબ્લેક ડ્રેસમાં અંકિતા લોખંડેની આવી ફોટો વાયરલ, ખુબ જ હોટ\nમણિકર્ણિકા ફિલ્મ રિવ્યુઃ કંગનાનો શાનદાર અવતાર, જંગ જીતી પરંતુ ફિલ્મ હારી ગઈ\nઅંકિતા લોખંડેએ બધી હદો પાર કરો, રાતોરાત ફોટો વાયરલ\nPics: ટીવીના રૂપેરી પડદાની સુંદરીઓનો અસલી ચહેરો\nઅફવાઓથી ત્રાસી ગયાં સુશાંત-અંકિતા, ટુંકમાં જ પરણી જશે\nPics : ટૉપ ટેન રીયલ લાઇફ ટીવી કપલ્સ\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/manoj-tiwary-who-played-cricket-in-the-lockdown-appeared-a-056315.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:04:06Z", "digest": "sha1:AQFODJAIUB4NQHCT2T6EEBNW34FGP7CN", "length": 13299, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "લોકડાઉનમાં ક્રિકેટ રમ્યા મનોજ તિવારી, માસ્ક પહેર્યા વગર લોકો વચ્ચે દેખાયા | Manoj Tiwary, who played cricket in the lockdown, appeared among the people without wearing a mask - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં ��હેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલોકડાઉનમાં ક્રિકેટ રમ્યા મનોજ તિવારી, માસ્ક પહેર્યા વગર લોકો વચ્ચે દેખાયા\nભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી લોકડાઉનનો બચાવ કરતાં હરિયાણા આવ્યા હતા અને અહીં ક્રિકેટ રમ્યા હતા. મેચ દરમિયાન સામાજિક અંતરનું પણ ઉલ્લંઘન કરાયું હતું. મનોજ આ બાબતે સહમત ન હતો, તેણે ભીડની વચ્ચે રહીને ગીત ગુનગુનાવ્યું હતુ. તેમણે માસ્ક વિના કાર્યક્રમમાં હાજરી આપી.\nમનોજ તિવારી દિલ્હી આવ્યા અને લોકડાઉનમાં ક્રિકેટ રમ્યા\nમનોજ તિવારી હરિયાણા ક્રિકેટ રમવા માટે દિલ્હીથી આવી રહ્યા હોવાનો કિસ્સો ઝડપાઈ રહ્યા છે. કોરોના સાથે લડતા દિલ્હી છોડીને તે હરિયાણાની સીલ સીમા પાર કરીને સોનીપત આવ્યા હતા. જ્યાં તેમણે શેઠપુરા ગામમાં ક્રિકેટ એકેડેમીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ અને આપના નેતાઓ આ અંગે સવાલો ઉભા કરી રહ્યા છે કે મનોજ તિવારીએ નિયમોનું પાલન કેમ ન કર્યું જ્યારે, હરિયાણા સરકારના આદેશ અનુસાર, ખેલાડીઓ રમવા માટે સ્ટેડિયમ જઈ શકે છે, પરંતુ તેઓ ભીડ કરી શકતા નથી. આ હોવા છતાં મનોજ તિવારી માસ્ક વિના આવ્યા હતા. તે સામાજિક અંતરનું પણ પાલન કર્યું ન હતું.\nક્રીકેટ રમ્યા અને ગીત પણ ગાયુ\nમળતી માહિતી મુજબ મનોજ તિવારીએ યુનિક ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની ટીમ વતી બેટિંગ કરી હતી અને 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી કુલ 67 રન બનાવ્યા હતા. આ પછી તે કેચ આઉટ થયા હતા. મનોજ તિવારીએ બોલિંગ પણ કરી હતી. કહેવાય છે કે તેણે ત્રણ ઓવર ફેંકી હતી. જો કે મનોજ તિવારીનો હરિયાણા પ્રવાસનો એક વીડિયો પણ સોશિયલ સાઇટ્સ પર ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે, તે ભીડની સામે ક્રિકેટ રમતો જોવા મળ્યા હતા.\nસોશિયલ ડીસ્ટેંસીંગનુ પાલન ન કરવા બદલ ટ્રોલ થયા\nલોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે, જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થયા બાદ હરિયાણા સરકારે દિલ્હીની બાજુની સરહદો સીલ કરી દીધી હતી, ત્યારે મીડિયાની હિ���ચાલ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, તો પછી મનોજ તિવારી આવા સમયે કેમ ક્રિયા હોવી જોઈએ નહીં. સમજાવો કે હરિયાણામાં સોનીપત કન્ટેનમેન્ટ ઝોન સાથે એક જિલ્લો પણ છે, જ્યાં કોરોનાના ઘણા સક્રિય દર્દીઓ હાજર છે.\nલૉકડાઉનમાં ઢીલ બાદ કોરોના કેસ વધ્યા, લોકો રિકવર થતા રહે તો ચિંતા નથીઃ કેજરીવાલ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pakistani-spy-detained-by-cid-and-border-intelligence-police-in-jaisalmer-032144.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:04:24Z", "digest": "sha1:JCC7K5JCQLA5H5NDXFVDVSYSINCHRB5I", "length": 10634, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "જેસલમેરની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ISI જાસૂસની ધરપકડ | Pakistani spy detained by CID and Border Intelligence police in Jaisalmer - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજેસલમેરની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ISI જાસૂસની ધરપકડ\nસીઆઇડી અને બોર્ડર ઇન્ટેલિજન્સ પોલીસે રાજસ્થાન ના જેસલમેરમાં પાકિસ્તાન ની ગુપ્ત એજન્સિ આઇએસઆઇ ના એક જાસૂસ ની ધરપકડ કરી છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ જાસૂસનું નામ હાજી ખાન છે, ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેના કિશનગઢ ગામ પાસે તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આઇએસઆઇ જાસૂસ પાસેથી સિમ કાર્ડ અને બીજો ઘણો સંદિગ્ધ સામાન મળી આવ્યો છે. હાલ સીઆઇડી અને બોર્ડર ઇન્ટેલિજન્સ પોલીસની સંયુક્ત ટુકડી આઇએસઆઇ જાસૂસ હાજી ખાનની પૂછપરછ કરી રહી છે.\nઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ એટીએસ એ મધ્ય પ્રદેશમાંથી આઇએસઆઇએસ ના 11 જાસૂસોની ધરપકડ કરી હતી. આ જાસૂસે કોલ સેન્ટરની આડમાં ભારતીય સેનાની મહત્વપૂર્ણ જાણકારીઓ લીક કરતા હતા. શુક્રવારે એટીએસ એ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.\nઅહીં વાંચો - પાકિસ્તાને ભારતીય સેનાના જવાન ચંદુ ચૌહાણને આપ્યા હતા ડ્રગ્સ\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nઆતંકવાદના આધારે જમીન પડાવી લેવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય\nચીને UNSCમાં કાશ્મીર વિશે કરી ચર્ચા, ભારતને કહ્યું આ અમારો આંતરીક મામલો\nપાકિસ્તાને જારી કર્યો નવો મેપ, કાશ્મીર અને જુનાગઢ પર કર્યો દાવો\nલાહોરમાં ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારીમાં પાકિસ્તાન\nભારતનો ઇન્ટેલિજન્સ સેટેલાઇટ EMISAT તિબ્બટની ઉપરથી પસાર થયો, LAC પર સૈનિકો લાવી રહ્યું છે ચીન\nવુહાનની લેબે પાકિસ્તાની મિલિટ્રી સાથે કરી સિક્રેટ ડીલ, ભારત સામે થઈ શકે ઉપયોગ\nમોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે ચીની કંપનીઓને નહિ મળે સરકારી કૉન્ટ્રાક્ટ્સ\nપીઓકેમાં ડેમ બનાવવા પર ભારતે કર્યો વિરોધ\nભારતીય અધિકારીઓ કુલભૂષણ જાધવને મળ્યા, રિપોર્ટની રાહ: વિદેશ મંત્રાલય\nકુપવાડામાં LOCના 100 મીટરના અંતરમાં 2 આતંકવાદી ઠાર, મળી આવ્યા ચીન-પાક.ની દોસ્તીના સબુત\nપાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં ય���દ્ધવિરામનો ભંગ કર્યો\npakistan jaisalmer cid police rajasthan spy border પાકિસ્તાન જેસલમેર સીઆઇડી પોલીસ રાજસ્થાન જાસૂસ બોર્ડર\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/vikas-dubey-should-not-go-to-nepal-and-become-another-dawood-somewhere-shiv-sena-057573.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:25Z", "digest": "sha1:TUZYWZIATI3T5IXXVVL3Y6OXZEQYS7XM", "length": 16554, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિકાસ દુબે નેપાળ જઇને ક્યાંક બીજો દાઉદ ન બની જાય: શિવસેના | Vikas Dubey should not go to Nepal and become another Dawood somewhere: Shiv Sena - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિકાસ દુબે નેપાળ જઇને ક્યાંક બીજો દાઉદ ન બની જાય: શિવસેના\nયુપીના કાનપુર એન્કાઉન્ટરને લઈને રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર વિપક્ષના નિશાના પર છે. શુક્રવારે કુખ્યાત વિકાસ દુબેને પકડવા ગયેલી પોલીસની ટીમે બદમાશો પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી, જેમાં 10 પોલીસ જવાન શહીદ થયા હતા. પોલીસકર્મીઓ પર થયેલા આ હુમલા બાદ વિકાસ દુબે હજી ફરાર છે. તે જ સમયે, હવે આ એન્કાઉન્ટરને લઈને શિવસેનાએ યુપી સરકાર પર પણ પ્રહાર કર્યા છે. પક્ષના મુખપત્ર સામના દ્વારા શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે કે જો આજે પણ આ તોફાનીઓ પોલીસ જવાનોને આ રીતે મારી નાખે છે, તો યોગી આદિત્યનાથની યુપીમાં શું બદલાવ આવ્યો છે\n'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' સરકારની પોલ ખુલી - શિવસેના\nસેનાએ યોગી આદિત્યનાથ પર ચહેરા પર કડક હુમલો કરતાં લખ્યું કે, \"કાનપુર એન્કાઉન્ટરની ઘટનાએ 'એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' સરકાર અને યુપીમા��� ગુનેગારોને પકડવાની દાવાઓનો પર્દાફાશ કર્યો છે. સરકારને જે સવાલ પૂછવો જોઈએ તે છે કે હત્યા અને લૂંટના 60 થી વધુ કેસ ધરાવતા વિકાસ દુબે કેવી રીતે મુક્ત રીતે ફરતા હતા. યોગી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન, પોલીસ એન્કાઉન્ટરમાં 113 થી વધુ બદમાશો માર્યા ગયા છે, તો વિકાસ દુબે કેવી રીતે બચી શક્યો શું પોલીસ પણ યુપી સરકારના આદેશ પર ગુનેગારોની યાદી બનાવી રહી છે\n'ઉત્તમ પ્રદેશમાં પોલીસકર્મીઓએ ખુન કેવી રીતે વહાવ્યુ'\nસામનાના સંપાદકીયમાં યોગી સરકારને પૂછવામાં આવ્યું હતું, 'કોરોનોવાયરસ પછી હવે યુપીમાં લોકોને ગુનેગારોના ડરથી લોકડાઉનમાં રહેવું પડશે ઉત્તરપ્રદેશ, જેને ઉત્તમ પ્રદેશ કહેવામાં આવે છે, ત્યાં પોલીસકર્મીઓનું લોહી કેવી રીતે વહેતું કરે છે ઉત્તરપ્રદેશ, જેને ઉત્તમ પ્રદેશ કહેવામાં આવે છે, ત્યાં પોલીસકર્મીઓનું લોહી કેવી રીતે વહેતું કરે છે એવી આશંકા કરવામાં આવી રહી છે કે વિકાસ દુબેને એન્કાઉન્ટર પહેલા એક પોલીસકર્મી પાસેથી પોલીસ આવ્યા હોવાના સમાચાર મળ્યા છે અને તેથી ચૌબપુરના એસએચઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. આથી યુપીમાં બદમાશો અને પોલીસ વચ્ચેના જોડાણનો પર્દાફાશ થયો છે.\n'વિકાસ દુબે નેપાળ ભાગી જાય અને ...'\nઆ ઉપરાંત વિકાસ દુબેના ગેરકાયદેસર મકાનને તોડી પાડવાના મુદ્દે શિવસેનાએ યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું છે. શિવસેનાએ લખ્યું, 'વિકાસ દુબેનું ઘર ગેરકાયદેસર છે, શું ગુપ્તચર વિભાગને 2 જુલાઈ પહેલા આ માહિતી મળી ન હતી જ્યારે વિકાસ દુબેને પકડ્યો ન હતો ત્યારે તેમનું મકાન ધરાશાયી થયું હતું, પરંતુ ગુનેગારોને ક્યારે તોડી પાડવામાં આવશે. જ્યારે વિકાસ દુબેને પકડ્યો ન હતો ત્યારે તેમનું મકાન ધરાશાયી થયું હતું, પરંતુ ગુનેગારોને ક્યારે તોડી પાડવામાં આવશે. શું ઘરનું ડિમોલિશન શહીદ થઈ ગયેલા પોલીસ કર્મીઓને પાછા લાવી શકે છે શું ઘરનું ડિમોલિશન શહીદ થઈ ગયેલા પોલીસ કર્મીઓને પાછા લાવી શકે છે આટલી મોટી ઘટનાને અંજામ આપીને વિકાસ દુબેનું ભાગી જવું એ પોલીસ સાથે તેમની કેવા પ્રકારની મિલનભંગની સાબિતી આપે છે. બની શકે કે વિકાસ દુબે નેપાળ ભાગી જાય અને તે નેપાળનો બીજો દાઉદ ઇબ્રાહિમ બને.\nબદમાશોએ પોલીસ પર હુમલો કર્યો હતો\nઆપણે જણાવી દઈએ કે ગંભીર કલમોમાં ઇતિહાસ શીટર વિકાસ દુબે વિરુદ્ધ 60 ફોજદારી કેસ દાખલ છે. ગુરુવારે મોડી રાત્રે પોલીસ ટીમે વિકાસ દુબેની શોધમાં બિકારુ ગામમાં દરોડા પાડવા ગયેલી ત્યારે ત્રાસવાદીઓએ તેના પર ફાયરિંગ કર્યું હતું. આ કેસ વિશે માહિતી આપતાં કાનપુર એસએસપીએ જણાવ્યું હતું કે 'અમને વિકાસ દુબે વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ મળી હતી, ત્યારબાદ પોલીસની ટીમને તેની ધરપકડ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. બદમાશો પહેલાથી જ ઘેરાયેલા હતા અને તેઓએ રસ્તામાં જેસીબી મશીન ગોઠવ્યું હતું. પોલીસ તેમના વાહનો પરથી ઉતરી જતાં પરેશાન ટીમોએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ દુષ્કર્મ કરનારાઓ છત પર છુપાઇને ફાયરિંગ કરી રહ્યા હતા, જેના કારણે અમારા 10 પોલીસકર્મી શહીદ થયા હતા.\nરાહુલ ગાંધી એ કરી રહ્યાં છે જે એક જવાબદાર વિપક્ષી નેતાએ ન કરવું જોઇએ: નડ્ડા\nઅયોધ્યા: નિમંત્રણ છતા રામ મંદીરના ભુમિપુજન કાર્યક્રમમાં સામેલ નહી થાય નેપાળના મહંત\nનેપાળના પ્રધાનમંત્રી પર ભડકી શીવસેના, ઓલીને ગણાવ્યા હિંદુ વિરોધી\nશ્રી રામ પર ઓલીના નિવેદનને લઇ ભડક્યા અયોધ્યાના સંત, કહ્યું માફી માંગે નેપાળના પીએમ\nનેપાળના પીએમ ઓલીની બકવાસ, કહ્યું- અસલી અયોધ્યા નેપાળમાં છે\nચીને નેપાળના રાષ્ટ્રપતિ ભવનમાં કરી ઘુસપેઠ, કાઠમાંડુના રોડ પર ઉતર્યા લોકો\nનેપાળમાં રાજકીય ઘમાસાન, PM ઓલીના ઘરે થયેલ બેઠકમાં બજેટ સત્ર કેંસલ કરવાનો ફેંસલો\nNepal: આજે રાષ્ટ્રને સંબોધિત કરશે નેપાળી પીએમ કેપી શર્મા ઓલી, મંગળવારે તબિયત બગડી\nનેપાળ-ભારત સરહદ : બેઉ દેશો વચ્ચે સરહદી બંધોના સમારકામનો વિવાદ કેમ થયો છે\nનેપાળમાં ચીન વિરૂદ્ધ ઘેરાબંધી, વિપક્ષ સંસદમાં લાવશે પ્રસ્તાવ\nબિહાર બોર્ડર પર નેપાળે બનાવ્યું વોચ ટાવર, ભારત પર રાખી રહ્યું છે નજર\nહવે નેપાળની સેનાએ બોર્ડર નજીક ટેંટ લગાવ્યા, તેજીથી હેલીપેડ તૈયાર કરી રહ્યું છે\nIndia- Nepal: ઉત્તર પ્રદેશમાં નેપાળની સરહદ નક્કી કરતા પિલર ગાયબ, SSBએ પેટ્રોલિંગ વધાર્યું\nnepal dawood ibrahim shivsena shiv sena police નેપાળ દાઉદ ઇબ્રાહીમ શિવસેના પોલીસ એન્કાઉન્ટર\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/18-years-old-then-get-apply-pan-card-gujarati-news/", "date_download": "2020-08-06T20:47:19Z", "digest": "sha1:NQKFD6WTQK3T6MLIYMPD3AIRVX2JNK5Y", "length": 11791, "nlines": 182, "source_domain": "www.gstv.in", "title": "તમારું બાળક 18 વર્ષનુ થઈ ગયુ છે તો બનાવો પાન કાર્ડ, આ સરળ રીતથી કરો અપ્લાઈ - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nતમારું બાળક 18 વર્ષનુ થઈ ગયુ છે તો બનાવો પાન કાર્ડ, આ સરળ રીતથી કરો અપ્લાઈ\nતમારું બાળક 18 વર્ષનુ થઈ ગયુ છે તો બનાવો પાન કાર્ડ, આ સરળ રીતથી કરો અપ્લાઈ\nપાન કાર્ડ કોઈપણ નાગરિક માટે એક મુખ્ય દસ્તાવેજોમાંથી એક માનવામાં આવે છે. નાણાકિય લેણ-દેણમાં તેનો વપરાશ કરવામાં આવે છે. જેમાં ઘણા પ્રકારની જાણકારી ઉપલબ્ધ હોય છે. જેમ કે, નામ, જન્મતારીખ, ફોટો, પાન નંબર વગેરે. ઘણી વખત વાલીના મનમાં એ પ્રશ્ન થાય છે કે, બાળકો માટે પાન કાર્ડ બનાવી શકાય છે કે હની. જો હાં તો કંઈ ઉંમરમાં બાળકો માટે પાન કાર્ડ બનાવી શકાય છે \nબેંક ઓફ બરોડામાં પડી છે ઢગલાબંધ જગ્યાઓ, 31મી જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ\nઆ લિંક પર કરો ઓનલાઈન એપ્લીકેશન\nજોકે, નિયમ પ્રમાણે તો, બાળક 18 વર્ષનુ થઈ જાય ત્યારે જ પાન કાર્ડ માટે અપ્લાઈ કરી શકાય છે. તે માટે વાલીએ NSDL ની વેબસાઈટની આ લિંક https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર ક્લિક કરવાનુ રહેશે. ઓનલાઈન અપ્લાઈ કરવા માટે આ https://tin-nsdl.com/services/pan/pan-index.html અથવા https://www.utiitsl.com/UTIITSL_SITE/ વેબસાઈટ પર જવુ પડશે. તેના હોમપેજ પર જ પાનકાર્ડ માટે અપ્લાઈ કરવાનો ઓપ્શન તમને મળી જશે. ત્યાં માગવામાં આવેલી જરૂરી માહિતી નાખી નવા પાન કાર્ડ માટે અપ્લાઈ કરી શકાય છે.\nઆ પ્રકારની ભરવી પડશે માહિતી\nતમારી સામે એક પેજ ખુલી જશે. જેમા તમારે સૌ પ્રથમ નવા કાર્ડ માટે ફોર્મ ભરવાનુ રહેશે. અહીંયા તમારે Application Type, Category, Application information (નામ, એડ્રેસ, ઈ-મેલ, મોબાઈલ નંબર) વગેરે ભરી જમા કરવુ પડશે. ત્યારબાદ આગળ આવા જ અન્ય સ્ટેપને ફોલો કરી તમે પાન માટે અરજી પૂર્ણ કરી શકશો.\nઆધાર નંબર પણ આપવો પડશે\nતમે તમારા મોબાઈલ થકી પણ પોતાનુ પાન કાર્ડ બનાવી શકો છો. તમને આ સુવિધા મોબાઈલ એપ ઉમંગ (Umang) થકી મળે છે. Google play Store માં જઈને આ એપને ઈંસ્ટોલ કરી લો અને ફરીથી એપને ઓપન કર્યા બાદ આગળના સ્ટેપમાં તમને ‘MY Pan’ સેક્શનમાં જાઓ. ફરી 49A ફોર્મને ધ્યાથી ભરવાનું રહેશે. તેમાં નામ, એડ્રેસ, મોબાઈલ નંબર વગેરેની જાણકારી માગવામાં આવે છે. તે સાથે જ તમને આધાર નંબર પણ આપવો પડશે. ફોર્મમાં બધી જાણકારીઓ ભર્યા બાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nકોરોનાનું ભયાનક ચિત્ર: દેશમાં ઘાતક વાયરસથી સંક્રમિતોનો આંક 17 લાખને પાર, 11 લાખથી વધુ કેસ ફક્ત જુલાઈમાં નોંધાયા\nચીનની આક્રમકતા સામે USAમાં વધ્યું ભારત તરફી સમર્થન, બંને અમેરિકન પાર્ટીઓ આપણી સાથે\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/spiritual-news-and-know-the-story-behind-the-sharmishtha-and-dasi-devyani", "date_download": "2020-08-06T19:28:36Z", "digest": "sha1:NMMN7S3FZ7QT7NHB6BSOHIIJI6BOXLCV", "length": 13177, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " આ કારણે રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠા દેવયાનીની દાસી બની | Spiritual News And Know the Story Behind The Sharmishtha and Dasi Devyani", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nધર્મ / આ કારણે રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠા દેવયાનીની દાસી બની\nઅસુરોના ગુરુ, રાજા અને પરમ પ્રેમાસ્પદ પૂજનીય આશ્રિત, મૃત સંજીવની વિદ્યાના તત્કાલીન એકમાત્ર પરમ નિષ્ણાત મનાતા, મહાપુરુષ શુક્રાચાર્યની સુપુત્રી દેવયાની. એ બંનેની વચ્ચે વિરોધ થયો. બંનેમાં મન એકાએક ઊંચાં થયાં. એનું કારણ સાધારણ હતું. બહારથી જોતાં સાધારણ પરંતુ અંદરથી અવલોકતાં અસાધારણ. શર્મિષ્ઠા તથા દેવયાની પોતાની સ્નેહાળ સૌન્દર્યસંપુટ સરખી સખીઓ સાથે સમીપવર્તી વનમાં વિહરવા માટે નીકળેલી. અને પછી થયું એવું કે....\nશર્મિષ્ઠા અને દેવયાની બંને સખીઓની વાર્તા\nઆ કારણે શુક્રાચાર્ય દેવયાનીથી થયા હતા દુઃખી\nઆ કારણે શર્મિષ્ઠાએ માગણીને માન્ય રાખી\nઆ રીતે બદલાઈ ગયા શર્મિષ્ઠા અને દેવયાનીના વસ્ત્રો\nઅતિશય આકર્ષક, સુંદર, એકાંત વનમાં જળક્રીડા કરીને તે સર્વે સુકુમારીઓ પોતાની જાતને પરમ સુખી અને બડભાગી માનતી બહાર નીકળીને વસ્ત્રોને શોધીને બનતી વહેલી તકે પહેરવા લાગી. દેવરાજ ઇન્દ્રે વાયુરૂપ બનીને તેમનાં વસ્ત્રોને એકઠાં અને અવ્યવસ્થિત કરી દીધેલાં. રાજા વૃષપર્વાની સુપુત્રી શર્મિષ્ઠાએ ઉતાવળમાં અને અજ્ઞાનને લીધે ભૂલમાં દેવયાનીનાં વસ્ત્રોને પહેરી લીધાં.\nવાત દેખીતી રીતે નાની હતી તોપણ તેણે ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું. દેવયાનીએ શર્મિષ્ઠાને પોતાનાં વસ્ત્રોને પહેરવા માટે, એના એવા અશિષ્ટાચાર બદલ ઠપકો આપ્યો તો શર્મિષ્ઠા પણ ક્રોધે ભરાઇને અનુચિત વચનોને વદવા માંડી. પછી શર્મિષ્ઠાએ આગળ વધીને દાઝયા પર ડામ દેતી હોય તેમ વસ્ત્ર વિનાની દેવયાનીને પાસેના કૂવામાં નાખી દીધી, અને દેવયાનીને મરેલી માનીને ક્રોધાગ્નિમાં સળગતાં અન્ય સખીઓ સાથે નગર તરફ પ્રયાણ કર્યું. એને માટે એને લેશપણ પશ્ચાતાપ ના થયો એ આશ્ચર્યકારક કહેવાય. કૂવો પાણી વગરનો હોવાથી દેવયાની દૈવેચ્છાથી બચી ગઇ છે એની એને ખબર નહોતી. કૂવામાં ક્રોધાતુર શર્મિષ્ઠા દ્વારા પાડી દેવાની પ્રક્રિયા દેવયાનીને માટે આશીર્વાદરૂપ થઇ. વિભુના વરદાનરૂપ નહુષ પુત્ર રાજા યયાતિ મૃગયાની ઇચ્છાથી પ્રેરાઇને એ વનમાં પ્રવેશ્યો ને પાણીની શોધ કરવા માંડ્યો ત્યારે એણે દેવયાનીને જોઇ. એણે એની માહિતી માગી ત્યારે દેવયા��ીએ પોતાનો ને પોતાના પિતાનો પરિચય પ્રદાન કરીને પોતાને કૂવામાંથી બહાર કાઢવાની પ્રાર્થના કરી. રાજા યયાતિએ એની પ્રાર્થનાને અનુલક્ષીને એને કરુણા કરીને કૂવામાંથી બહાર કાઢીને પોતાના નગર પ્રતિ પ્રયાણ કર્યું. દેવયાનીએ પોતાની પાસે પહોંચેલી ધૂર્ણિકા નામની દાસીને પોતાના પિતા પાસે મોકલીને જણાવ્યું કે હું વૃષપર્વાના નગરમાં નહિ આવું.\nઆ કારણે શુક્રાચાર્ય થયા હતા દુઃખી\nધૂર્ણિકાએ રાજા વૃષપર્વાના નગરમાં રહેતા શુક્રાચાર્યને દેવયાનીની સઘળી કથા કહી સંભળાવી. એ સાંભળીને શુક્રાચાર્ય ખૂબ જ દુઃખી થયા ને પોતાની સુપુત્રીને શોધવા વનમાં ગયા. એમણે એના સંતપ્ત અંતરને આશ્વાસન આપીને શાંત કરતાં કહ્યું કે \"દેવયાની, તું સ્તુતિ કરનારની, ભિક્ષુકની કે દાન લેનારની પુત્રી નથી. પ્રશસ્તિ ના કરનારા પરંતુ પ્રશસ્તિ પામનારા પિતાની પુત્રી છે. વૃષપર્વા, ઇન્દ્ર અને નહુષ પુત્ર યયાતિ સૌને તેની માહિતી છે. આ ભૂમિમાં કે સ્વર્ગલોકમાં જે કાંઇ છે તે સર્વનો હું સદાનો અધીશ્વર છું. હું જ પ્રજાના પરમહિતની ઇચ્છાથી જલધારાને છોડું છું. હું જ સઘળી ઔષધિઓને પોષું છું.\"\nઆ કારણે શર્મિષ્ઠાએ માગણીને માન્ય રાખી\nશુક્રચાર્યે પોતાની પુત્રી દેવયાની સાથે શર્મિષ્ઠા દ્વારા કરાયેલા દુર્વ્યવહારને માટે વૃષપર્વાને ઠપકો આપીને એના રાજ્યને ત્યાગવાની તૈયારી દર્શાવી ત્યારે વ્યથિત રાજાએ એમની પોતાની રીતે પ્રશંસા કરીને માફી માગી. શુક્રાચાર્યે એને દેવયાનીને પ્રસન્ન કરવા જણાવ્યું એટલે એ દેવયાની પાસે પહોંચ્યો. દેવયાનીએ કહ્યું કે મારા પરમ પૂજ્ય પિતા મને જ્યાં પણ આજ્ઞા આપે ત્યાં શર્મિષ્ઠા મને સહસ્ત્ર કન્યાઓ સાથે દાસી થઇને અનુસરે. વૃષપર્વાના કહેવાથી શર્મિષ્ઠાએ દેવયાનીની એ માગણીને માન્ય રાખી.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સ���્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/rupee-again-cross-74-mark-against-dollar-rbi-government-dispute", "date_download": "2020-08-06T18:36:16Z", "digest": "sha1:R4XAOBWI2IDFKQ7EBMBDKLFJ42P4UF2B", "length": 10906, "nlines": 107, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "સરકાર અને RBI વિવાદ વચ્ચે રૂપિયો ફરી 74/$ને પાર પહોંચ્યો | Vyaapaar Samachar", "raw_content": "\nસરકાર અને RBI વિવાદ વચ્ચે રૂપિયો ફરી 74/$ને પાર પહોંચ્યો\nઅમદાવાદ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર ભારતીય ચલણ પર પણ જોવા મળી છે. બુધવારના ટ્રેડિંગમાં ભારતીય રૂપિયો એકવાર ફરી ડોલરની સરખામણીએ 74ની સપાટીને પાર પહોંચ્યો છે.\nઆજે ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં ડોલર સામે રૂપિયો 0.43 પૈસા તૂટી 74.11ની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે દિવસના 12 વાગ્યે રૂપિયો, ડોલરની સરખામણીએ 74.04ની સપાટીએ ટ્રેડિંગ કરતો નજર આવ્યો હતો. ઉપરાંત દિવસના અંતે રૂપિયો નીચલી સપાટીએથી રિકવર થઈને 73.95 પર સેટલ થયો હતો. રૂપિયામાં આ નબળાઈ આયાતકારો મારફતે અમેરિકન ચલણ(ડોલર)ની વધતી માંગને કારણે જોવા મળી છે.\nફોરેક્સ ટ્રેડર્સનું માનવું છે કે વૈશ્વિક સ્તરે ડોલરમાં તેજી અને અન્ય ચલણોમાં ઘસારો અને સરકાર અને આરબીઆઈ વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર આજે ભારતીય ચલણ પર જોવા મળી છે. ફોરેન એક્સચેંજ પર રૂપિયો 73.91 પર ખુલ્યા પછી થોડા જ સમયમાં 43 પૈસા ગગડીને 74.11ની દિવસની નીચલી સપાટીએ પહોચ્યો હતો.\nઉપરાંત ટ્રેડરોએ કહ્યું કે,‘જોકે ક્રૂડ બજારમાં સ્થિરતાને કારણે રૂપિયામાં ઘસારો અમુક હદે નિયંત્રિત રહ્યો છે.’ તેમને બતાવી દઈએ કે વૈશ્વિક સ્તરે હાલ બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ 76 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડના ભાવ 66 ડોલર પ્રતિ બેરલ નજીક બોલાઈ રહ્યાં છે.\nઆ મહિને ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર વધઘટ જોવા મળી છે અને સંપૂર્ણ મહિના દરમિયાન ડોલર���ી સરખામણીએ રૂપિયો લગભગ 1.5% પટકાયો છે. નોંધનીય છે કે ગત સપ્તાહે આરબીઆઈએ કહ્યું હતું કે નવેમ્બર મહિના દરમિયાન સિસ્ટમમાં રૂ.40,000 કરોડની રોકડ નાખશે.પરંતુ સરકાર સાથેના વિવાદના કારણે રૂપિયા પર વિપરિત અસર જોવા મળી છે.\nતમને બતાવી દઈએ કે સોમવાર, જાપાન અને ભારત વચ્ચે કરન્સી સ્વેપ માટે 75 બિલિયન ડૉલરનો દ્વિપક્ષીય કરાર થયો હતો. ભારત સરકારનું કહેવું છે કે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટની મદદથી ફોરેન એક્સચેંજ અને દેશના કેપિટલ માર્કેટને વધુ મજબૂત બનાવવામાં મદદ થશે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમ��ન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/e-commerce-platform-has-more-than-twice-the-number-of-flipkart-sellers", "date_download": "2020-08-06T19:23:47Z", "digest": "sha1:PF762G5LWPFWEVL3AL7MJEX5YWJFJ7VU", "length": 9067, "nlines": 103, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "સરકારના ઇ-કોમર્સ સહાસે ફ્લિપકાર્ટને પછાડ્યું, 3 વર્ષમાં ટ્રાન્ઝેક્શન થયું બમણું | Vyaapaar Samachar", "raw_content": "\nસરકારના ઇ-કોમર્સ સહાસે ફ્લિપકાર્ટને પછાડ્યું, 3 વર્ષમાં ટ્રાન્ઝેક્શન થયું બમણું\nમુંબઈ : કેન્દ્ર સરકારનો ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગવર્મેન્ટ ઈ- માર્કેટપ્લેસ (GeM)ર૦૧૬માં લોન્ચ થયો હતો જેનો લક્ષ્ય ફ્લિપકાર્ટના સેલર સુધી પહોંચવાનો હતો. ફક્ત ત્રણ વર્ષમાં ગવર્મેન્ટ ઈ- માર્કેટપ્લેસનું ટ્રાન્ઝેક્શન રૂ.ર૮,૭૧૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. હાલ GeMનુ ટ્રાન્ઝેક્શન ફ્લિપકાર્ટ કરતા બમણું થઈ ગયુ છે.\nસત્તાવાર આંકડા અનુસાર, પોર્ટલ સાથે ર,પ૯,૦૦૦ સેલર્સ અને સર્વિસ પ્રોવાઈડર જોડાયેલા છે. હાલ ગ્રોસ સેલના આધારે ફ્લિપકાર્ટ દેશમાં બીજા ક્રમનો ઈ- માર્કેટપ્લેસ માનવામાં આવે છે પરંતુ ૧૦૦,૦૦૦ જેટલા સેલર્સે પ્લેટફોર્મ પરથી સારુ રિટર્ન મેળવ્યુ છે. ર૦૧૯-ર૦માં ટ્રાન્ઝેક્શન રૂ.પ૦,૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે અને ર૦ર૧ સુધીમાં તે રૂ.એક લાખ કરોડની ઈકોનોમીની સપાટી પ્રાપ્ત કરી શકે છે. અત્યારે સુધી ર૧ લાખ ઓર્ડર આવી ગયા છે જેમાંથી ર૦૧૮-૧૯માં ૧૭ લાખ ઓર્ડર આવ્યા હતાં ચાલુ વર્ષના અંત સુધી ઓર્ડરની સંખ્યા ૩૦૦,૦૦૦ની સપાટી સુધી પહોંચી શકે છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છ��� ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/union-budget-2019-what-do-fintech-startups-want-from-the-budget", "date_download": "2020-08-06T19:29:51Z", "digest": "sha1:2LK3J7LUIV6IXUJFDAVQNRCFEOFNLWLN", "length": 12760, "nlines": 115, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "યુનિયન બજેટ 2019: આગામી બજેટમાંથી ફાઇનટેક સ્ટાર્ટઅપ્સને છે આ આશા | Vyaapaar Samachar", "raw_content": "\nયુનિયન બજેટ 2019: આગામી બજેટમાંથી ફાઇનટેક સ્ટાર્ટઅપ્સને છે આ આશા\nદિલ્હી: નવેમ્બર 2016 માં, જ્યારે ભારત સરકારે ઉચ્ચ સંપ્રદાય ન���ંધ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે ફિનેટેકને લોકપ્રિયતા મળી હતી. પ્રારંભિક વિકાસ તરંગે વિશ્લેષકોને વિવિધ સેગમેન્ટ્સમાં ફાઇનાટે વૃદ્ધિ માટે ઉચ્ચ અંદાજો બનાવવાની આગેવાની આપી હતી.\nદાખલા તરીકે, ભારતના અગ્રણી વેપાર સંસ્થા નાસકોમએ 2020 સુધીમાં ભારતીય ફાઇટેક સોફ્ટવેર માર્કેટ 2.4 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો હતો. ઉપરાંત, એસોચેમ-PWDC ઇન્ડિયાના અભ્યાસ મુજબ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વેલ્યુ 2023 સુધી 135.2 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. તેમ છતાં, ભારતીય ફાઇનાન્શ સ્ટાર્ટઅપ્સ હજુ પણ સ્પષ્ટ દિશાનિર્દેશો, ટેક્સ સુધારણાને પ્રોત્સાહન આપવા અને લગભગ ટકાઉ વિકાસ માટે આવશ્યક સુરક્ષા આંતરમાળખા પર સ્પષ્ટતા માટે આકર્ષક છે.\nલોકશાહી બનવાની તેની શોધમાં, ફેબ્રુઆરી 2019 ના આંતરમંત્રી કેન્દ્રીય બજેટે ફાઈનટેક સ્ટાર્ટઅપ્સની ચોક્કસ જરૂરિયાતોને સંબોધ્યા નથી. અક્ષય મેહરોત્રા, સહપાઠીઓ અને CEO અર્લીસાલારી માને છે કે આવકવેરાના મુક્તિના સ્તરમાં વધારો કરીને ટેક્સ રાહત ઓફર કરીને અંતર્ગત કેન્દ્રિય અંદાજપત્ર 2019 મોટાભાગે મધ્યમ વર્ગો અને વસ્તીના પગારવાળા વિભાગમાં લક્ષ્ય રાખ્યો હતો.\nજો કે, નરેન્દ્ર-મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર ફરીથી પૂર્ણ બહુમતી સાથે કેવી રીતે સત્તામાં આવી છે તે ધ્યાનમાં લઈને, ફિનટેક સમુદાયને આગામી સંપૂર્ણ કેન્દ્રીય અંદાજપત્ર 2019 થી વધુ આશા છે.\nઇન્ક .42 ઉદ્યોગના અંતર વિશે વાત કરવા માટે ભારતીય ફાઇનાટેક ઇકોસિસ્ટમના અન્ય જાણીતા ખેલાડીઓ સુધી પહોંચ્યા, અને આગામી કેન્દ્રિય અંદાજપત્ર 2019 માં સરકાર તેમને કેવી રીતે સંબોધિત કરી શકે છે, જેને 5 જુલાઇએ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.\nઅમે જે સ્ટાર્ટઅપ્સ સાથે વાત કરી હતી તેમાં ઘણી જુદી જુદી અપેક્ષાઓ હતી, ત્યાં સંપૂર્ણ યુનિયન બજેટ 2019 થી ભારતીય ફાઇનાટ સ્ટાર્ટઅપ્સની કેટલીક સામાન્ય માંગ હતી. આનો સારાંશ નીચે મુજબ કરી શકાય છે:\nમૂડીના નિર્ણાયક સ્રોત તરીકે એનબીએફસીને જોઈને નાણાંકીય સેવાઓ બજારને પુનર્જીવિત કરવામાં સહાય કરો.\nફાઈનાટેકને મદદ કરવા માટે તણાવના સમયગાળામાં ટૂંકા ગાળાના મૂડીમાં નાણાકીય સંસ્થાઓને પ્રવેશ આપો.\nઆધારનો ઉપયોગ કરીને ઇકેવાયસી પર વધુ સ્પષ્ટતા અથવા દિશા અને ડિજિટલાઇઝેશન માટે વધુ દબાણ આપો.\nક્રેડિટ ઍક્સેસ કરવા માટે P2P ગતિશીલ મિકેનિઝમ મેળવવા માટે પ્રોત્સાહનો અને જોગવાઈઓ સાથે આવો.\nપ્રક્રિયાઓની સરળતા માટે આધાર-આધારિત ઇ-સાઇન અને ઇ-નેચ પાછા લાવો.\nથર્ડ પાર્ટી ઉત્પાદનોના વેચાણમાં નિયમનકારી રૂટ દ્વારા વધુ સ્વતંત્રતાને મંજૂરી આપો.\nડિજિટલ ધિરાણ દસ્તાવેજોને લાગુ થતા સ્ટેમ્પ ડ્યુટી રેટને ઠીક કરો.\nડિજિટલ સાક્ષરતા સુધારવા માટે સ્વચ્છ ભારત સેસની જેમ સેસ બનાવો.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ���યા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/ec-and-health-department-likely-to-make-separate-arrangement-for-covid-positive-mla-056635.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:43:44Z", "digest": "sha1:2U2V3HQ25SDQLQIM3I2J2PKHA3FYR2II", "length": 16428, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું કોરોના વાયરસથી સંક્રમિત ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે? | ec and health department likely to make separate arrangement for covid positive MLA - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશું કોરોના વાયરસથી સંક્રમિત ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે\nકોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે ત્યારે આગામી 19મી જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ પર મતદાન યોજાનાર છે. સફળ રીતે ચૂંટણી થઈ શકે તે માટે ચૂંટણી પંચ સ્વાસ્થ્ય વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે જેથી કરીને સંક્રમિત ધારાસભ્યોને મતદાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે. ચૂંટણી પંચ આ મામલે અલગ વ્યવસ્થા કરી શકે છે, જેથી કરીને અન્ય ધારાસભ્યોનું સ્વાસ્થ્ય કે જીવન ના જોખમાય.\nકોરોનાના કહેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી\nકોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રાખ્યો છે ત્યારે આગામી 19મી જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ પર મતદાન યોજાનાર છે. સફળ રીતે ચૂંટણી થઈ શકે તે માટે ચૂંટણી પંચ સ્વાસ્થ્ય વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યું છે જેથી કરીને સંક્રમિત ધારાસભ્યોને મતદાન માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે.\nઆવી ર��તે મતદાન થઈ શકે\nભાજપના 3 ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થતાં મતદાન દરમિયાન ચૂંટણી અધિકારીઓને પીપીઈ કીટથી સજ્જ કરવાની સંભાવનાઓ પણ ચૂંટણી પંચ તલાસી રહ્યું છે. જણાવી દઈએ કે ગુજરાતની ચાર રાજ્યસભાની સીટ સહિત દેશભરની કુલ 18 સીટ પર 26મી માર્ચના રોજ ચૂંટણી થનાર હતી પણ કોરોના વાયરસ મહામારીને કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.\nભાજપના ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત\nઅમદાવાદ ભાજપના પ્રેસિડેન્ટ અને નિકોલથી ધારાસભ્ય જગ્દીશ વિશ્વકર્મા અને નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ 19 હોસ્પિટલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ બંનેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ ઉપરાંત આજે વધુ એક ભાજપના ધારાસભ્ય સંક્રમિત થયા છે, વેજલપુરથી ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.\nમંજૂરી મળે તો લોકોનું સ્વાસ્થ્ય જોખમાય\nત્યારે જો આ સંક્રમિત ધારાસભ્યો જ આગામી દિવસોમાં ડિસ્ટાર્જ થઈ જાય ચે તો પણ નવા સ્વાસ્થ્ય પ્રોટોકોલ પ્રમાણે તેમણે 7 દિવસના ફરજીયાત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, એવી સમજૂતી પણ પ્રવર્તી રહી છે કે ત્યારે આવા ધારાસભ્યોને જો મતદાન કરવાની મંજૂરી આપી દેવામાં આવે તો અન્ય લોકોના પણ સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે.\nચૂંટણીમાં માત્ર 16 દિવસ બાકી\nહવે ચૂંટણીને માત્ર 16 દિવસો જ સમય બાકી છે ત્યારે પોલિટિકલ સર્કલમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેમને મતદાન કરવાની છૂટ મળશે કે નહિ, ભાજપમાં આવી ચર્ચા ખાસ થઈ રહી છે કેમ કે પોસ્ટલ બેલેટન સમય વીતી ગયો છે અને રાજ્યસભાની ચૂંટણી ધારાસભ્ય શારીરિક રીતે હાજર ના રહી શકે તો તેવી પરિસ્થિતિમા પ્રોક્સી મતદાન જેવી કોઈ વ્યવસ્થા નથી.\nચૂંટણી અધિકારીએ કહ્યું કે...\nચીફ ઈલેક્ટોરલ ઑફિસર ડૉ. મુરલી ક્રિશ્નાએ કહ્યું કે, \"કોવિડ 19 સ્થિતિને જોતા અમે અલગ વ્યવસ્થા કરી શકાય તે માટે સ્વાસ્થ્ય વિભાગ સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા છીએ. અમે આરોગ્ય વિભાગના થર્મલ ગન સાથે આરોગ્ય વિભાગના સ્ટાફની નિયુક્તિનું વિચારી રહ્યા છીએ અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેવી કિસ્સામાં અલગ એન્ટ્રી લગાવીશું. જો કે ECI તરફથી જાહેર થનાર ગાઇડાઇનનો ઈંતેજાર કરી રહ્યા હોવાથી અમે હજી સુધી કંઈપણ અંતિમ સ્વરૂપ આપ્યું નથી.\"\nરાજ્યસભાની સીટ જીતવા કેટલા મત જોઈએ\nભાજપ પાસે હાલ 103 ધારાસભ્યો છે, ત્રણ સીટ જીતવા માટે ભાજપને કુલ 106 વોટની જરૂરત છે. ��્યારે બાકી રહેતા આ ત્રણ વોટમાંથી એક વોટ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાનો મળી શકે છે કેમ કે અગાઉ તેમણે ભાજપને સમર્થન આપેલું હતું. જ્યારે કોંગ્રેસ પાસે હાલ કુલ 66 સીટ છે અને ચોક્કસ જીત માટે કોંગ્રેસે 71 વોટની જરૂરત છે.\nકોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ\nGujarat Rajya Sabha Election Results 2020: ભાજપ 3 સીટ જીત્યું, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર\nBTPના બંને ધારાસભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો, કહ્યું- અમારાં કામ નથી થયાં\nGujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ\nRajya Sabha Election 2020: ગુજરાતમાં ચાર સીટ માટે મતદાન, એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા સોલંકી\nRajya Sabha Election: ભાજપની 3 સીટ પર જીત, કોંગ્રેસની એક સીટ પર જીત\nભાજપનું હોર્સ ટ્રેડિંગ ના થઈ શક્યું હોવાના કારણે બે મહિના પહેલા ચૂંટણી ટળીઃ અશોક ગેહલોત\nGujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો\nભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલ\nકોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ\nરાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વિકેટો ખડવા લાગી, બે ધારાસભ્યોનાં રાજીનામાં\nગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે 19 જૂને મતદાન થશે, પાંચ ઉમેદવારો મેદાનમાં\nરાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી માટે તારીખોનુ ચૂંટણી પંચે કર્યુ એલાન\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/11/55.html", "date_download": "2020-08-06T19:40:17Z", "digest": "sha1:A3GK56MVWD6E4WEWDJ6EOH3CTITZNTME", "length": 3877, "nlines": 72, "source_domain": "www.gujaratigk.in", "title": "જાણીતા મલયાલમ કવિ અક્કીથમ અચુથન નમપુથિરીએ 55 મો જહાનપીઠ એવોર્ડ જીત્યો - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » જાણીતા મલયાલમ કવિ અક્કીથમ અચુથન નમપુથિરીએ 55 મો જહાનપીઠ એવોર્ડ જીત્યો\nજાણીતા મલયાલમ કવિ અક્કીથમ અચુથન નમપુથિરીએ 55 મો જહાનપીઠ એવોર્ડ જીત્યો\nજાણીતા મલયાલમ કવિ અક્કીથમ અચુથન નમપુથિરીએ 55 મો જહાનપીઠ એવોર્ડ જીત્યો\nજહાનપીઠ પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ મલયાલમ કવિ અક્કીથમ અચ્છુતન નમપુથિરીને 55 મા જહાનપીઠ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.\n1926 માં જન્મેલા અક્કીથામ અચ્યુથન નમપુથિરી, અક્કીથામ તરીકે પ્રખ્યાત મલયાલમ કવિતાનું એક ખૂબ જ આદરણીય નામ છે.\nપદ્મ શ્રી એવોર્ડ, તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ (1973), કેરળ સાહિત્ય અકાદમી એવોર્ડ (1972 અને 1988), મથ્રભૂમિ એવોર્ડ, વાયલાર એવોર્ડ, અને કબીર સન્માન સહિતના અનેક સાહિત્યિક એવોર્ડ મેળવ્યા છે. તેમની કૃતિઓનું અનેક ભારતીય અને વિદેશી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.\nજાણીતા મલયાલમ કવિ અક્કીથમ અચુથન નમપુથિરીએ 55 મો જહાનપીઠ એવોર્ડ જીત્યો Reviewed by GK In Gujarati on નવેમ્બર 30, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/20-tigers-lying-behind-a-chicken-gujarati-news/", "date_download": "2020-08-06T20:46:10Z", "digest": "sha1:6MKH3SH6EELCPMLBWER4OIR2S4XRMO57", "length": 11809, "nlines": 183, "source_domain": "www.gstv.in", "title": "પેટનો ખાડો પૂરવા એક મરઘીની પાછળ પડ્યા 20 વાઘ, જુઓ Photos - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nપેટનો ખાડો પૂરવા એક મરઘીની પાછળ પડ્યા 20 વાઘ, જુઓ Photos\nપેટનો ખાડો પૂરવા એક મરઘીની પાછળ પડ્યા 20 વાઘ, જુઓ Photos\nજ્યારે એક સાથે ઘણા શિકારી હુમલા કરતા હોય છે ત્યારે બચવુ મુશ્કેલ બની જાય છે. કંઈક આવો જ નજારો જોવા મળ્યો છે ચીનના એક ટાઈગર પાર્કમાં. અહીંયા 1000 થી વધારે વાઘ રહે છે. આ વાઘની વચ્ચે એક મરઘીને પકડવાની એવી હોડ મચી ગઈ છે જે જોવા લાયક હતી. તો આવો જોઈએ કે, આખરે આ મરઘીની સાથે આ વાઘે શું કર્યુ… \nવાઘની વચ્ચે એક મરઘીને છોડી દીધી\nઆ ઘટના 29 જુલાઈની છે. જ્યારે ચીનના હાર્બિન સ્થિત સાઈબેરિયન ટાઈગર પાર્કમાં હેંગદાઝી ફેલાઈન બ્રીડિંગ સેન્ટરમાં કોઈએ વાઘની વચ્ચે એક મરઘીને છોડી દીધી. આ મરઘીને પકડવા માટે વાઘે દોડ લગાવી, ઉછળ્યા, કુદ્યા, એકબીજા પર પડ્યા, પરંતુ મરઘીએ ઘણા સમય સુધી આ વાઘને પરેશાન કર્યા.\nતાકત અને અનુભવ હોય છે\nજોકે, ઘણી વખત તો વાઘ એકબીજા સાથે ટકરાઈ ગયા, શિકારને લઈને એકબીજા સાથે લડ્યા પણ અને એકબીજા પર પંજા પણ માર્યા, પરંતુ સ���ળતા તો તેને જ મળે છે. જેની પાસે તાકત અને અનુભવ હોય છે. આખરે સૌથી તાકતવર અને અનુભવી વાઘ મરઘીને દબોચી લીધી હતી એને આ તેનો નાશ્તો બની ગઈ. જણાવી દઈએ કે, હાર્બિનનું આ ટાઈગર પાર્ક ચીનનું સૌથી મોટુ સાઈબરેયિન ટાઈગર પાર્ક છે. આ 250 એકડથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલુ છે.\nવાઘોને જીવતા જાનવર ખવડાવે છે\nઅહીંયા પર 1000 થી વધારે સાઈબેરિયન ટાઈગર રહે છે. તે સિવાય શેર અને પ્યૂમાં પણ જોવા મળે છે. અહીંય પર ઘણીવખત પર્યટક ફરવા જાય છે. પર્યટક આ વાઘોને જીવતા જાનવર ખવડાવે છે. વધારે પડતા પર્યટકોની તરફથી મરઘીઓ જ ખવા મળે છે.\nબ્રીડિંગ સેન્ટર ખોલવામાં આવ્યુ\nઅહીંયા પર હાજર વાઘમાં નર વાઘનુ વજન લગભગ 225 કિલોગ્રામ સુધી હોય છે. આ વાઘ ખતમ ન થાય તેથી અહીંયા પર બ્રીડિંગ સેન્ટર ખોલવામાં આવ્યુ છે. આ બ્રીડિંગ સેન્ટરની મદદથી હવે અહીંય દર વર્ષે લગભગ 100 વાઘ શાવક જન્મ લઈ રહ્યા છે. બ્રીડિંગ સેન્ટર પર એક વાઘને રાખવા અને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં પાર્ક પ્રબંધનને લગભગ 4000 ડોલર્સ એટલે કે, 3 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. તેથી અહીંયા આવતા પર્યટકો પાસેથી ટિકિટના પૈસા પણ વધારે લેવામાં આવે છે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nકોંગ્રેસમાં ધમાસાણ: સોનિયાની હાજરીમાં તુ-તુ મૈં-મૈં થઈ જતાં બેઠક વહેલી સંકેલી લેવાઈ\nએક જ પ્રકારના માસ્ક પહેરીને કંટાળ્યા હોઉ તો આને ટ્રાય કરો, ભારતમાં ધૂમ મચાવી રહ્યા છે આવા માસ્ક\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં ��હેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/crime/delhi-woman-doctors-murder-mystery-solved-neighbour-doctor-arrested-866994.html", "date_download": "2020-08-06T18:49:01Z", "digest": "sha1:FNL6OF547PPP7KPV7PA7NCEWX2ZAN26O", "length": 23895, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Delhi woman Doctors Murder mystery solved, Neighbour doctor arrested– News18 Gujarati", "raw_content": "\nદિલ્હીની યુવા ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી ડોક્ટરની ધરપકડ\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nહોમ » ન્યૂઝ » ક્રાઇમ\nદિલ્હીની યુવા ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી ડોક્ટરની ધરપકડ\nડો. ગરીમા, ડો. વર્મા\nગરીમાના મકાન માલિકના જણાવ્યા પ્રમાણે એપાર્ટમેન્ટના ત્રીજા માળે ડો. ગરીમા એક રૂમમાં રહેતી હતી. તેની બાજુમાં બે પુરુષ ડોક્ટર, ચંદ્રપ્રકાશ વર્મા અને રાકેશ રહેતા હતા.\nનવી દિલ્હી : ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં એક 25 વર્ષીય મહિલા ડોક્ટરનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે અન્ય એક ડોક્ટરની ધરપકડ કરી છે. મહિલાની તેના ઘરે જ હત્યા કરી નાખવામાં આવી હતી.\nમધ્ય દિલ્હીના રણજીત નગર ખાતેથી ડો. ગરીમા મિશ્રાનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક તૂટેલું ચપ્પુ મળી આવ્યું હતું. હત્યાના દિવસથી ગરીમાના પાડોશી ડોક્ટર ચંદ્ર પ્રકાશ વર્મા ગાયબ હતો. હત્યા બાદ ડો. વર્મા તેના ઘરેથી બેગ લઈને બહાર જતો સીસીટીવીમાં નજરે પડ્યો હતો. પોલીસે તેની ઝારખંડના રૂરખીમાંથી ધરપકડ કરી છે.\nગરીમાના મકાન માલિકના જણાવ્યા પ્રમાણે એપાર્ટમેન્ટના ત્રીજા માળે ડો. ગરીમા એક રૂમમાં રહેતી હતી. તેની બાજુમાં બે પુરુષ ડોક્ટર, ચંદ્રપ્રકાશ વર્મા અને રાકેશ રહેતા હતા. મકાન માલિકે છેલ્લે ડોક્ટર ગરીમાને મંગળવારે રાત્રે 11.45 વાગ્યે જોઈ હતી.\nપોલીસના જણાવ્યા પ્રમાણે ડો. વર્માની જ્યારે રુરકીની કેનાલ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે કેનાલમાં કૂદીને આપઘાત કરવા જઈ રહ્યો હતો. મોબાઇલ ફોનના રેકોર્ડ અને વોટ્સએપની ગતિવિધિ પરથી તેની શોધખોળ કરવામાં આવી હતી. ડો. વર્માએ ડો. ગરીમાની હત્યા કરી હોવાનું કબૂલ કરી દીધું હતું. આરોપીને શોધવા માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં વિવિધ જગ્યાએ દરોડાં કરવામાં આવ્યા હતા.\nડો. ગરીમા એમબીબીએસનો અબ્યાસ પૂરો કર્યા બાદ એમડીની તૈયારી કરી રહી હતી. પોલીસને જણાવ્યા પ્રમાણે તેણી ઉત્તર પ્રદેશના બહુરઇચમાંથી અભ્યાસ માટે દિલ્હી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ગરીમા અને ડો. વર્મા બંને ભૂતકાળમાં સાથે કામ કરી ચુક્યા છે, તેમજ બંને ઉચ્ચાભ્યાસની તૈયારી કરી રહ્યા હતા.\nપોલીસ સૂત્રોએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, \"ચંદ્રપ્રકાશ વર્મા ગરીમાને પસંદ કરતો હતો, પરંતુ તેણી તેને એક સારા મિત્ર તરીકે જ જોતી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. શક્ય છે કે ડો. વર્માને બદલાની ભાવનાથી તેની હત્યા કરી નાખી હોય.\"\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nદિલ્હીની યુવા ડોક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી ડોક્ટરની ધરપકડ\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએ�� મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2013/09/", "date_download": "2020-08-06T19:35:40Z", "digest": "sha1:YUXVYQMCUYZP4QTGOMAKNOUZUWCCYO22", "length": 17344, "nlines": 119, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: September 2013", "raw_content": "\nતૈયાર સુખ વારસામાં નથી જોઈતું ...\nતૈયાર સુખ વારસામાં નથી જોઈતું ...\nસંતાનોના વહેવારથી દુઃખી થયેલા એક શ્રીમંત વૃદ્ધે હમણાં કહ્યુઃ ‘સંતાનોને સુખી કરવા માટે હું તો વધુ ને વધુ ધન મેળવવાની જંજાળ વધારતો ગયો. છેવટે એ ધન સંતાનોની નજરે જાતે નહીં કમાયેલી ઓચિંતી હાથ લાગેલી મિલકતની જેમ આવી ચડ્યું પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું પિતા સાથેની એમની સગાઈ માત્ર ધનની જ રહી, કેમ કે એ સિવાય તો સંતાનોને કશું આપ્યું જ નહોતું એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં એમને પ્રેમ નહોતો આપ્યો, મૈત્રી નહોતી આપી, સોબત નહોતી આપી. તેમની અંગત મૂંઝવણો સમજવાની કોશિશ કરી નહોતી કે તેમને કોઈ હૂંફ કે હિંમત આપી નહોતી. કારણકે આ બધા માટે મારી પાસે સમય જ નહોતો. મેં બધો સમય તેમના ‘સુખ’ માટે તેમની સરિયામ અવગણના કરીને માત્ર વધુ ને વધુ ધન કમાવા માટે જ વાપર્યો અને એમ કરીને તેમના ભવિષ્યને નિશ્ચિંત બનાવવાના ભ્રમમાં તેમના ચણતર-ઘડતરનાં વર્ષો વેડફી નાખ્યાં કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેનું સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે કોઈ બીજી કડી ઊભી કરી જ નહીં. સ્નેહ જેવી મજબૂત કડી બીજી કોઈ નથી, તેન��ં સાચું ભાન તો મને પોતાને જ નહોતું એટલે મારાં સંતાનો સાથે માત્ર ધનની સગાઈ- એક જ એ કડી રહી. તમને કદાચ મારી વાત સાચી નહીં લાગે, પણ હું સાચું જ કહું છું કે મારાં સંતાનો મારા મૃત્યુની રાહ જુએ છે હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય હું આ સંસારમાંથી હંમેશ માટે વિદાય લઉં અને તેમને મારું એકત્રિત કરેલું ધન પ્રાપ્ત થઈ જાય હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે હું એમને ધનનો વારસો આપીને જઈશ, તેની કૃતજ્ઞતા તેમના અંતરમાં નથી- અલબત્ત, વાંક મારો જ છે- તેમને લાગે છે કે તેમને કાયદેસર મળવાપાત્ર વારસા ઉપર હું અજગર બનીને બેઠો છું અને હું જાઉં તો એમનો વારસો એમને મળે\nઆ ગૃહસ્થની વેદનાનો પાર નહોતો. એક વધુ અગત્યનો મુદ્દો કદાચ તેમના ખ્યાલ બહાર ગયો હશે. તેમણે પોતાનાં સંતાનોના ભવિષ્યની ચિંતા કરીને જે ધનનો વારસો તૈયાર કર્યો, તેના કારણે તેમણે પોતાનાં સંતાનોને જ પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આડકતરી રીતે નાલાયક જાહેર કર્યા- તેમની શક્તિમાં જાણે કે તેમને કોઈ વિશ્વાસ જ નહોતો. પુત્રોના પરાક્રમની ધગશ મરી જ પરવારે તો તેમાં નવાઈ શી\nઅમેરિકાના એક અતિ શ્રીમંત ઉદ્યોગપતિએ પોતાનાં ધન-ધંધાનો વારસો પુત્રને આપવા આગ્રહ કર્યો, પણ પિતાની લાગણીને માન આપવા ખાતર પણ એ વારસો સ્વીકારવા પુત્ર તૈયાર ન થયો. પછી આ ઉદ્યોગપતિએ પોતાના પૌત્ર ઉપર મીટ માંડી. પૌત્ર સગીર મટીને પુખ્ત થયો, ત્યારે દાદાએ પોતાની સંપત્તિ તેને સોંપવા માંડી, ત્યારે પૌત્રે કહ્યું કે, ‘દાદા, મારે મારી પોતાની રીતે જીવવું છે\n‘મારે સ્વતંત્ર રીતે જીવવું છે મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે મારે મારું પોતાનું એક આકાશ છે અને એ આકાશમાં મારે ઊડવું છે તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી તમે મને સલામતી આપવા માગો છો, પણ મારે આવી સલામતી જોઈતી નથી મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની મારા પરાક્રમની બધી જ પાંખો બંધાઈ જાય એવી સોનેરી પિંજરાના પંખીની સલામતી મારે શું કામની તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં તમે મને સુખી જોવા ઇચ્છો છો, પણ દાદા, તમે જેને સુખો માનો છો તે મારે મન સુખ છે જ નહીં મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી મારે કોઈ તૈયાર સુખ પિતાના કે દાદાના વારસારૂપે જોઈતું જ નથી મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે મારું સુખ પણ મારે મારી જાતે જ રચવું છે હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી હું તો અહીં અમેરિકામાં રહેવા પણ માગતો નથી હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું હું તો જર્મની, ઇટલી અને ફ્રાંસ જવા માગું છું તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી તમારા જેવા શ્રીમંત માણસની ગુડ્ઝ ટ્રેનનો કીમતી દાગીનો મારે બનવું જ નથી મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે મારે તો મારી યાત્રા મારી રીતે હાથ ધરવી છે અને મારી રીતે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવું છે તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું તમે માઠું ન લગાડશો. હું તો તમારો પૌત્ર હોવાનો પણ સાફ ઇનકાર કરું છું જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને જે ક્ષણે હું તમારો પૌત્ર હોવાની વાત સ્વીકારી લઉં એ ઘડીએ મારું તો આવી જ બને તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું તમારા પૌત્ર થવું એટલે ગમે ત્યારે અપહરણનું જોખમ માથે લઈને જીવવું કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી કોઈ પ્રેમથી મારું અપહરણ કરે તો મને વાંધો નથી- કોઈ ધનને માટે મારું અપહરણ કરે- મારી જિંદગીની કિંમત માત્ર અમુક લાખ ડોલર માગે તે મને કબૂલ નથી’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી’ આ અમેરિકન ઉદ્યોગપતિએ છેવટે બધી જ મિલકત ધર્માદામાં આપી દીધી એટલે જ એક પ્રાચીન ઉક્તિ એવું કહે છે કે પુત્ર સપૂત થવાનો છે, એવું માનતા હો તો પછી ધનનો સંચય શું કામ કરો છો\nઅને તમને શંકા હોય કે પુત્ર કપૂત થશે તો તો પછી ધનનો સંચય કરવાનો કંઈ અર્થ જ નથી. કેમ કે તે તમારું ધન વેડફી નાખે એટલું જ જોખમ નથી- વધુ મોટું જોખમ એ છે કે તમારું જીવન વેડફી નાખવા જતાં પોતાનું જીવન પણ વેડફી નાખે\nખરેખર જિંદગીમાં સુખી થવા માટે માણસે જરૂરિયાતોની કે સુખસગવડોની યાદીમાં ક્યાંક તો ��ૂર્ણવિરામ મૂકવું જ પડે છે અને પૂર્ણવિરામ વહેલામાં વહેલી તકે મૂકવાને બદલે જે પોતાની યાદીને લાંબી ને લાંબી કર્યા કરે છે, તે માત્ર વધુ ને વધુ દુઃખને વહોર્યા વગર રહેતો નથી\nતૈયાર સુખ વારસામાં નથી જોઈતું ...\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/swati-maliwal-on-the-death-of-unnao-rape-victim-rapists-should-be-hanged-within-a-month-052001.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:54:36Z", "digest": "sha1:KKSHH2DIMPBCQRY32UJUMVJ7I3GDY6TT", "length": 14295, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો | Swati Maliwal on the death of Unnao rape victim, rapists in Unnao rape case should be hanged within a month - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nયુપીના ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ રેપ પીડિતાએ શુક્રવારે મોડી રાતે દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. રેપના આરોપીઓ દ્વારા જીવતી સળગાવી દેવાના પ્રયાસ બાદ પીડિતાને ગુરુવારે સાંજે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હજુ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હેવાનિયતની ઘટના બાદ દેશમાં ગુસ્સો ઓછો નથી થયો કે ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતના સમાચારે સભ્ય સમાજને વધુ એક જખમ આપી દીધો. વળી, ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત બાદ દિલ્લી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલનુ નિવેદન આવ્યુ છે.\nઆરોપીઓને એક મહિનામાં જ ફાંસી આપી દેવી જોઈએઃ સ્વાતિ માલીવાલ\nઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલે કહ્યુ, ‘હું ઉત્તર પ્રદેશ સરકારને અપીલ કરુ છુ કે આરોપીઓને એક મહિનામાં જ ફાંસી આપી દેવી જોઈએ.' સફદરગંજ હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા મુજબ ગેંગરેપ પીડિતાએ મોડી રાતે 11.40 વાગે અંતિમ શ્વાસ લીધા. ડૉક્ટરોની ટીમે કહ્યુ કે પીડિતાને બચાવવાની પૂરી કોશિશ કરવામાં આવી પરંતુ તેને બચાવી શકાઈ નહિ. પીડિતાના મોત બાદ ફરીથી એક વાર મહિલા સુરક્ષા વિશે સવાલ ઉઠવા લાગ્યા છે.\nપીડિતાને ઈલાજ માટે દિલ્લી લઈ જવાઈ હતી\nપીડિતા રાયબરેલીમાં પોતાની ફોઈના ઘરે રહેતી હતી. ગુરુવારે સવારે 4 વાગે તે ટ્રેન પકડવા માટે બેસવારા બિહાર રેલવે સ્ટશન જઈ રહી હતી. મીરા વળાંક પર ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તે ઘેરી લીધી અને દંડા અને ચાકૂથી વાર કર્યા. આ દરમિયાન જ્યારે તે ચક્કર ખઈને પડી ગઈ તો તેને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી. કેસની તપાસ રાયબરેલી પોલિસે કરી હતી અને બંને આરોપી જામીન પર બહાર હતા.\nઆ પણ વાંચોઃ ઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિ\nખરાબ રીતે બળી ચૂક્યુ હતુ પીડિતાનુ શરીર\nપીડિતા 90 ટકા સુધી બળવા છતાં પણ એક કિલોમીટર સુધી ચાલી હતી. તેણે ખુદ પોલિસને ફોન કર્યો અને આરોપીઓના નામ જણાવ્યા. ત્યારબાદ પોલિસે આરોપીઓને પકડવા માટે શોધ શરૂ કરી. બાદમાં એક એક કરીને બધા આરોપી પકડાઈ ગયા. ગેંગરેપ કરનાર મુખ્ય આરોપી અને તેના દોસ્તને ત્રણ દિવસ પહેલા જ જામીન મળ્યા હતા. પીડિતા કેસની સુનાવણી માટે કોર્ટમાં જઈ રહી હતી ત્યારે જ આ બંનેએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને તેને જીવતી સળગાવી દીધી.\nકાનપુર એન્કાઉન્ટર: ઉન્નવ ટોલ પ્લાઝા પર વિકાસ દુબેના પોસ્ટર લગાવાયા\nઉન્નાવ કેસમાં દોષી ધારાસભ્ય સેંગરની સજા પર આજે કોર્ટમાં થશે ચર્ચા\nઅયોધ્યા ચુકાદાથી લઈને ઉન્નાવ રેપ પીડિતા સુધી, યુપીની 9 મોટી ઘટનાઓ જેની દેશભરમાં થઈ ચર્ચા\nઉન્નાવ રેપ કેસ: પીડિતાની કબર પર ધરણે બેઠો પરીવાર, મૃતદેહ બહાર કાઢવાની આપી ચેતવણી\nઉન્નાવ રેપ કેસઃ એસપીએ પીડિતાની બહેનને કહ્યું- અહીં ઉભીને ફિલ્મ બનાવળાવી રહી છે\nઉન્નાવ રેપ કેસ: પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મ���ારાજ, લોકોએ કર્યો વિરોધ\nસામે આવ્યો ઉન્નાવ રેપ પીડિતાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, થયા ઘણા મહત્વના ખુલાસા\nઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\nઉન્નાવ રેપ કેસ: વિધાન સભાની સામે ધરણા પર બેઠા અખિલેશ યાદવ\nઉન્નાવ ગેંગરેપ પીડિતાનુ હોસ્પિટલમાં મોત, આરોપીઓએ જીવતી સળગાવી હતી\nઉન્નાવમાં ગેંગરેપની પીડિતાને જીવતી સળગાવી, બધા આરોપીની ધરપકડ\nઉન્નાવ રેપ કેસઃ પીડિતાનુ અપહરણ કરી 9 દિવસ સુધી 3 જણે કર્યો હતો બળાત્કાર\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/good-or-bad-to-listen-music-while-working", "date_download": "2020-08-06T19:13:08Z", "digest": "sha1:ZVPJKIAW7CYV3ZWE7SNFYZQXO3OQWPE2", "length": 8487, "nlines": 146, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ક્યારેય વિચાર્યું ! કામ કરતી વખતે સંગીત સાંભળવું સારું કે ખરાબ ? - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome ગુજ્જુ જેવા કોઈ નહી ક્યારેય વિચાર્યું કામ કરતી વખતે સંગીત સાંભળવું સારું કે ખરાબ \nગુજ્જુ જેવા કોઈ નહી\n કામ કરતી વખતે સંગીત સાંભળવું સારું કે ખરાબ \nઘણા લોકો કામ કરતી વખતે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરતાં હોય છે. આજની લાઈફસ્ટાઇલમાં માણસ કરતાં ઈયર ફોનની કિમત વધી ચૂકી છે.ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ જોવા મળે.જેના કાનમાં ઈયર ફોન કે હેડફોન ન હોય. કેટલાક લોકો કોન્સનટ્રેશન વધારવા માટે સંગીત સાંભળતા હોય છે.જોકે એમ 2 વર્ગ છે એમાનું એક વર્ગ મને છે કે સંગીત સાંભળતા કામ કરવાથી તેમની પ્રોડક્ટિવિટી વધે છે.ત્યારે બીજો વર્ગ માને છે કે સંગીત તેમના કામમાં ખલેલ પોહચાડે છે.\nનેધરલેન્ડના 2 વિધ્યાર્થીઓએ તેના ઉપરભ્યાસ કરવાનો નિર્ણય લીધો કે કામ કરતી વખતે સંગીત સાંભળનાર અને નહીં સાંભળનાર વ્યક્તિના માણસ ઉપર સંગીતની કેવી અસરો થાય છે.રિસેર્ચરોએ શોધયું કે હેપ્પી મ્યુઝિક સાંભળવાથી લોકોના મગજ ઉપર તેની સારી ઉપયોગિતા સાબિત થાય છે અને સકારાત્મક વિચારોના સંચાર માટે તે જરૂરી બને છે.\nજે લોકો રેગ્યુલર રીતે સંગીત સાંભળે છે.અને એન્જોય કરે છે.તેમના માટે સંગીત તેને ચાર્જ અપ કરે છે અને જેને કામ સમય�� સંગીતનો સોખ નથી તેઓ.મ્યુઝિક સાંભળવામાં સમય અને ધ્યાન કેન્દ્રિત કરશે.તેથી જરૂરી નથી કે દરેક વ્યક્તિ સંગીત સાંભળતી વખતે સારું કામ કરી શકે.\nPrevious articleઆમળા ડ્રિંક- એક હેલ્ધી જ્યુસ\nNext articleશા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે \nગુજ્જુ જેવા કોઈ નહી\nશા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે \nશું તમને ખબર છે આ ઇમોજીસનો ખરેખર અર્થ શું નીકળે છે\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર\nજાણો SBI બેંકે ATM નિયમોમાં કર્યો કયા મોટા ફેરફાર\nએક રિસર્ચ પ્રમાણે કોરોના વાઈરસ સામે લડવા અસરદાર દવા સાબિત થઈ...\nરોમેન્ટીક અંદાજમાં અનુષ્કાનો હાથ પકડતો નજર આવ્યો વિરાટ ન્યુઝીલેન્ડના જંગલમાં\nસુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ,ફિલ્મમાં જોવા મળશે સુશાંતનો હમશકલ\nરસોડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય\nએમેઝોન પ્રાઈમ વિડિયો આજે તેની ડિરેકટ ટુ ઓટીટી ફિલ્મ “પોનમગલ વંધલ”...\nજિયોના યુઝર્સ માટે મોટી જાહેરાત,જિયોએ બંધ કર્યા આ સસ્તા પ્લાન\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nશું તમને ખબર છે અમદાવાદ વિશેની અજાણી વાતો જેનાથી તમે...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-was-helping-riya-chakraborty-s-career-057591.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:47:56Z", "digest": "sha1:YDLRAWM3FXQOTPEJ22TPJRQGUD2YKDLP", "length": 14101, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંત કરી રહ્યોં હતો રિયા ચક્રવર્તીના કરિયરમાં મદદ, મહેશ ભટ્ટની ફિલ્મમાં અપાવવા માંગતા હતા રોલ | Sushant was helping Riya Chakraborty's career - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરી��ે એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંત કરી રહ્યોં હતો રિયા ચક્રવર્તીના કરિયરમાં મદદ, મહેશ ભટ્ટની ફિલ્મમાં અપાવવા માંગતા હતા રોલ\nતાજેતરમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે મહેશ ભટ્ટ, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ સડક 2 હોટ સ્ટાર પર રીલિઝ થશે. આ ઘોષણા સાથે નવીનતમ પોસ્ટ પણ ફિલ્મ નિર્માતા દ્વારા શેર કરવામાં આવી હતી. પરંતુ હવે આ ફિલ્મ વિશે સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીની વિગતો પણ બહાર આવી રહી છે.\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે રિયા ચક્રવર્તીને તેને સડક 2 માં કાસ્ટ કરવા કહ્યું હતું. તે જ સમયે, સડક 2 વિશે પણ ગપસપ હતી કે સુશાંત સિંહ રાજપૂતને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ બાદમાં આદિત્ય રોય કપૂરે તે મેળવી લીધી.\nસુશાંતના મૃત્યુ પછી મુકેશ ભટ્ટે જાતે જ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુશાંત રોડ 2 માટે તેની ઓફિસમાં આવ્યો હતો. પરંતુ તેમને આ ફિલ્મ માટે સ્થિર લાગ્યો નથી. આ સાથે જ મુકેશ ભટ્ટે એમ પણ કહ્યું હતું કે તે દરમિયાન તેણે સુશાંતની હાલતનો અંદાજ લગાવ્યો હતો.\nરિયા ચક્રવર્તી અને સડક 2\nબોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, સુશાંત સિંહ રાજપૂતે રિયા ચક્રવર્તીને સડક 2 માં લેવાની વાત કરી હતી. પરંતુ આ બન્યું નહીં.\nપછી સુશાંતે રિયાને આ ફિલ્મ માટે સંપર્ક કર્યો\nઆ જ અહેવાલમાં, એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે જ્યારે સુશાંત અને રિયા બંને રોડ 2 માં વાત કરવામાં અસમર્થ હતા, ત્યારે તેઓએ રૂમી જાફરીની રોમેન્ટિક ફિલ્મમાં સાથે કામ કરવાની તૈયારી કરી હતી. ફિલ્મ નિર્માતા રૂમી જાફરીએ કહ્યું હતું કે રિયા અને સુશાંત તેમની આગામી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે.\nસુશાંત રિયાની કરિયરમાં મદદ કરવા માંગતો હતો\nઆ જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતે રિયા ચક્રવર્તીની કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો. આને કારણે તે રિયાને સડક 2 માં લઇને રૂમી જાફરીની ફિલ્મ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.\nરિયા ચક્રવર્તી અને સુશાંત\nસુશાંત અને રિયા ચક્રવર્તી વિશે ઘણા સમયથી રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ બંને સાથે હોવાના સમાચાર મીડિયા કોરિડોરમાં આવતા રહ્યા.\nસુશાંતસિંહ રાજપૂતનો નિકટનો મિત્ર હોવાથી મુંબઈ પોલીસે લગભગ 9-10 કલાક પૂછપરછ કરી. તે જ સમયે, કામથી લઈને અંગત સંબંધો સુધીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.\nઅલકા લાંબાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ, 'કાલ સુધી એમને લલકારનાર...\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/priyanka-gandhi-only-social-media-leader-keshav-prasad-maurya-056717.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:06:50Z", "digest": "sha1:ZH3OVIXPZ535GDB6KHRMDH7V44U3SKUV", "length": 13898, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિયંકા ગાંધી માત્ર સોશિયલ મીડિયાના નેતા, તેનું નામ 'પ્રિયંકા ટ્વીટર વાડ્રા': કેશવ પ્રસાદ મૌર્ય | Priyanka Gandhi only social media leader: Keshav Prasad Maurya - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવા��� કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રિયંકા ગાંધી માત્ર સોશિયલ મીડિયાના નેતા, તેનું નામ 'પ્રિયંકા ટ્વીટર વાડ્રા': કેશવ પ્રસાદ મૌર્ય\nઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું છે કે તેઓ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ગ્રાઉન્ડ પર અસરકારક નેતા માનતા નથી. મૌર્યએ શનિવારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર તેમને એક મોટા રાષ્ટ્રીય નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે પરંતુ સત્ય વાત એ છે કે આ ગ્રાઉન્ડ પર આવું નથી. જો તેનો ગ્રાઉન્ડ ઇફેક્ટ હોત, તો રાહુલ ગાંધી તેમની બધી મહેનત છતાં અમેઠીથી ચૂંટણી હાર્યા ન હોત.\nઅમે તેમનું નામ 'પ્રિયંકા ટ્વીટર વાડ્રા' રાખ્યું છે\nકેશવ પ્રસાદ મૌર્યએ તંઝિયા ઉચ્ચારમાં કહ્યું, હું તેને ગંભીરતાથી લેતો નથી. ટ્વિટર પર એક્ટિવ હોવાથી અમે તેનું નામ 'પ્રિયંકા ટ્વિટર વાડ્રા' રાખ્યું છે. તેણી બે-ત્રણ દિવસ માટે દરરોજ ટ્વીટ કરે છે અને મીડિયા તેને બતાવવામાં લાગી જાય છે. મૌર્યએ કહ્યું કે, 2019 ની લોકસભાની ચૂંટણીમાં તે તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રચાર માટે અમેઠીમાં રાત-દિવસ રહ્યા હતા, પરંતુ તેઓ સ્મૃતિ ઈરાનીથી હારી ગયા હતા. આ તેમની સ્થિતિ સમજાવે છે.\nસારૂ નથી જોઇ શકતા કોંગ્રેસ નેતા\nમૌર્યએ કહ્યું કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા તમામ કામોમાં દોષ જુએ છે અને જો તે સરકાર પર દોષારોપણ કરવા માંગે છે તો કશું કરી શકાતું નથી. આ દ્રષ્ટિ ખામીયુક્ત છે, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ તેમની આંખો તપાસવી જોઈએ અને ચશ્મા પહેરવા જોઈએ. મૌર્યએ કહ્યું કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં તેનો આધાર ગુમાવી ચૂકી છે. તે જ સમયે, કોંગ્રેસ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ જોવા માંગતી નથી. ત્યાથી તેમની જમીન ખસકી રહી છે.\nઉત્તરપ્રદેશમાં સતત સક્રિય છે પ્રિયંકા\nપ્રિયંકા ગાંધી છેલ્લાં એક વર્ષથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ખૂબ સક્રિય છે. તે સતત ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની આત્મહત્યા, લોકડાઉનમાં પોલીસનું વલણ અને મજૂરોના મુદ્દા વિશે સતત બોલતી રહે છે. તેમણે ઉત્તર પ્રદેશના કામદારો માટે એક હજાર બસોની પણ વ્યવસ્થા કરી હતી, જે પાછળથી યુપી સરકાર દ્વારા પ્રવેશ આપવામાં આવી ન હતી. આ માટે કોંગ્રેસ ઉત્તર પ્રદેશના પ્રમુખની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ઘણા દિવસોથી ભાજપ અને કોંગ્રેસ સામ-સામે હતા.\nપતિએ જબરજસ્તી મહિલાને દારૂ પિવડાવી ચાર મિત્રો દ્વારા કરાવ્યો ગેંગરેપ\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપ્રિયકા ગાંધીએ ડો.કફીલની રિહાઇ માટે યોગી આદીત્યનાથને લખી ચિઠ્ઠી\nરાજસ્થાન રાજકીય ટકરાવ, ભાજપ સરકારે પોતાનું ચરિત્ર કર્યું સાફ: પ્રિયંકા ગાંધી\nગાજીયાબાદમાં પત્રકાર પર હુમલો, વિપક્ષે યોગી સરકાર પર કર્યો હુમલો, કહ્યુ જંગલરાજ\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\nસચિન પાયલટે તોડ્યુ મૌન- ભાજપ જોઈન નથી કરી રહ્યો, ગહેલોતથી નારાજ નથી\nરાજસ્થાન સંકટઃ BTP ધારાસભ્યએ વીડિયો શેર કરી કહ્યુ - અમને કેદ કરી લીધા છે\nસચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન\nજો રાહુલ અને પ્રિયંકાની આક્રમકતા પસંદ નથી, તો કોંગ્રેસ છોડી દો: દિગ્વીજય સિંહ\nસોનિયા ગાંધીની આગેવાનીમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કોંગ્રેસ\nUPમાં અપરાધીઓને સંરક્ષણ, ક્રાઇમ રેટ છુપાવે છે સરકાર: પ્રિયંકા ગાંધી\nપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/republic-tv-editor-arnab-goswami-booked-for-promoting-enmity-and-remark-against-sonia-gandhi-055358.html", "date_download": "2020-08-06T20:07:31Z", "digest": "sha1:O5D6R4VXJVF67IYOZMCD4VHXXDW4W6VK", "length": 13405, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ સામે FIR | Republic TV editor Arnab Goswami booked for promoting enmity and remark against Sonia Gandhi. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVideo: સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ સામે FIR\nરિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામી સામે સામાજિક વૈમનસ્યતાને પ્રોત્સાહન આપવાના કારણે નાગપુરમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ સાથે તેમના પર આરોપ છે કે તેમણે પાલઘર લિચિંગ ઘટના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. આ મામલે પણ તેમની સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે સાધુ એક ડ્રાઈવરની મહારાષ્ટ્રના પાલઘરમાં ભીડે મારી મારીને હત્યા કરી દીધી હતી. આ લોકો 16 એપ્રિલે સિલવાસા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લાના ગઢચિંચલે ગામમાં આ લોકોની સ્થાનિક ગ્રામીણોએ મારી મારીને હત્યા કરી દીધી હતી. મહત્વની વાત એ છે કે આ દરમિયાન ત્યાં ઘટના સ્થળે પોલિસ પણ હાજર હતી, તેમછતાં આ લોકોએ પોલિસ સામે આ લોકોને મારી મારીને હત્યા કરી દીધી.\nડીસીપી વિનીતા સાહૂએ કહ્યુ કે ગોસ્વામી સામે સેક્શન 117, 120બી, 153એ, 153બી, 295એ, 2909એ, 500,504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે છત્તીસગઢના રાયપુરમાં પણ એક કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર કોંગ્રેસે ગોસ્વામીની નિંદા કરીને એક નિવેદનમાં કહ્યુ કે પાલઘર મામલે કોઈ પુરાવા ન હોવા છતાં ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપ્યો. જ્યારે આખો દેશ કોરોના વાયરસ સંક્રમણ સામે લડી રહ્યો છે, આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે મીડિયાનો એક વર્ગ સમાજમાં નફરત ફેલાવી રહ્યો છે. ગોસ્વામીએ એક મહિલા સામે સમાજમાં નફરત ફેલાવવાનુ કામ કર્યુ છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સામે ટીવી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, આ સંપૂર્ણપણે અનૈતિક પત્રકારિતા છે. અમે આનો વિરોધ કરીશુ. અમે ભાઈચારોમાં ભરોસો કરીએ છે, આ રીતની નફર��� સહન ન કરી શકીએ. આ દેશની એકતા માટે ખતરનાક છે.\nઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી અને તેમની પત્ની પર બુધવારની રાતે જાનલેવા હુમલો કરવામાં આવ્યો. ગોસ્વામીએ કોંગ્રેસ પાર્ટી પર હુમલાનો આરોપ લગાવ્યો છે. અર્નબ પર બાઈક સવાર ગુંડાઓએ હુમલો એ વખતે કર્યો જ્યારે તે પોતાના ઘરમાંથી માત્ર 500 મીટરના અંતરે હતા. હુમલા વખતે અર્નબ ગોસ્વામીની પત્ની પણ સોનિયા પણ એ કારમાં હાજર હતી. હુમલા દરમિયાન અર્નબ ગોસ્વામી કાર ડ્રાઈવ રહ્યા હતા, હાલમાં અર્નબ અને તેમની પત્ની ઠીક છે.\nઆ પણ વાંચોઃ જે 20 વર્ષમાં ક્યારેય નહોતુ થયુ એ લૉકડાઉને કરી બતાવ્યુ\nપાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો\nપાલઘર કેસમાં મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 35 ની બદલી\nમોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'\nપાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...\nપાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી\nPalghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી\nપાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો\nPalghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો\nમોદીએ કોંગ્રેસ પર તાક્યું તીર, કહ્યું-PMના ઘરે જન્મ્યો નથી\nઠાકરે FB વિવાદ : શિવ સેનાએ પાલઘર બંધ કરાવ્યું\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\npalghar sonia gandhi maharashtra પાલઘર સોનિયા ગાંધી મહારાષ્ટ્ર\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/uk-prime-minister-boris-johnson-admitted-to-hospital-with-coronavirus-symptoms/174174.html", "date_download": "2020-08-06T18:59:24Z", "digest": "sha1:CXWVKIUOPW6OSDUOOZ7EFD5JXBAG2ZGG", "length": 5672, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા | નવગુજરાત સમય", "raw_content": "\nબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા\nબ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા\nજોનસન��ી તબિયત વધારે બગડશે તો વિદેશ મંત્રી જોમનિક દેશનો કાર્યભાર સંભાળશે\nકોરોના વાયરસનો પ્રકોપ બ્રિટનમાં સતત વધી રહ્યો છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનમાં પણ કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી વડાપ્રધાન જોનસનના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે વડાપ્રધાન જોનસનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યાર બાદ ડોક્ટર્સની સલાહ અનુસાર 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં તેઓએ પોતાને ક્વોરન્ટાઈન કરી લીધા હતા.\nબોરિસ જોનસનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના એક અઠવાડિયા સુધી ક્વોરન્ટાઈન રહ્યા બાદ તેમણે શુક્રવારના રોજ કહ્યું હતું કે તેઓ હજી પણ આગામી દિવસોમાં ક્વોરન્ટાઈનમાં રહેશે. તેઓએ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, હવે મારી તબિયત પહેલા કરતા સારી છે અને હું સાત દિવસથી ક્વોરન્ટાઈનમાં છું. તેમ છતા પણ મારામાં કોરોનાના નાના-મોટા લક્ષણો જોવા મળી રહ્યા છે. મારા શરીરનું તાપમાન વધી રહ્યું છે. તેથી સરકારની સલહાને અનુસરીને હું ત્યાં સુધી ક્વોરન્ટાઈન રહીશ જ્યાં સુધી મારામાંથી સંપૂર્ણ પણે નિકળી ન જાય ત્યાં સુધી.\nનોંધનીય છે કે બ્રિટન કોરોના વાયરસના ગંભીર સંકટ સામે લડી રહ્યું છે. પ્રિન્સ ચાર્લ્સ, વડાપ્રધાન જોન્સન સહિત હજારો લોકો વાયરસની લપેટમાં આવી ચૂક્યા છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો આ વાયરસના કારણે કાળનો કોળિયો બની ચૂક્યા છે. કોરોના વાયરસના કારણે જો જોનસનની તબિયત વધારે લથડશે તો વિદેશ મંત્રી ડોમનિક રાબ વડાપ્રધાનની કમાન સંભાળશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસ્પેનમાં સતત બીજા દિવસે 900થી વધારે કોરોનાગ્રસ્તોના મોત\nકોરોના મહામારી: પ્રવાસીઓ-શરણાર્થીઓને નાગરિકતાના તમામ અધિકારો આપશે પોર્ટુગલ\nનવ મહિના પછી ફૂલ ખિલાવશે લોકડાઉન, વિશ્વસ્તરે વધારે બાળકો પેદા થશે\nઈટાલીના વડાપ્રધાને દેશને સંબોધતા કહ્યું - ‘બહું લાંબા લોકડાઉન માટે તૈયાર રહેજો’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/09-07-2019/28071", "date_download": "2020-08-06T19:26:40Z", "digest": "sha1:JZUHUWJEDHGZDKALKHXX4IGO46ZTF2BK", "length": 14483, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીત બિજલાની થઇ 59 વર્ષની", "raw_content": "\nસલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સંગીત બિજલાની થઇ 59 વર્ષની\nમુંબઈ: બોલીવુડની જાણીતી અભિન��ત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સંગીતા બિજલાની મંગળવારે 59 થઈ ગઈ છે. સંગીતા બિજલાનીનો જન્મ મુંબઈના સિંધી પરિવારમાં 9 જુલાઈ, 1960 ના રોજ થયો હતો. બાળપણથી, સંગીતા બિજલાનીનું વલણ ગ્લેમર વિશ્વ પર હતું. સંગીતા મિસ ઇન્ડિયાની પસંદગી વર્ષ 1980 માં થઈ હતી. 1988 માં સંગીતાએ બોલીવુડમાં એક ફિલ્મ કાતિલ સાથે તેમની પહેલી ફિલ્મ બનાવી.એવું કહેવામાં આવે છે કે સલમાન ખાન અને સંગીતા બિજલાણી એક સમયના સંબંધમાં હતા પરંતુ તેઓ પોઇન્ટ બનાવી શક્યા નહીં. વર્ષ 1996 માં, સંગીતા બિજલાનીએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. જો કે, આ સંબંધ 2010 માં છૂટાછેડા સાથે સમાપ્ત થયો. આજની તારીખે ફિલ્મ ઉદ્યોગમાં સંગીતા બિજલાણી સક્રિય નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સર��ાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nઅમરેલીમાં ધાનાણીના ગઢમાં ગાબડુ : બગસરા પાલિકામાં ૪ બેઠક પર ભાજપનો કબ્જો : ૫ સભ્યોની પેટાચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર : ૧ બેઠક કોંગ્રેસના ફાળે access_time 1:26 pm IST\nખોરાકની ગુણવતાને લઇને રાજધાની ટ્રેનના મુસાફરો અસંતુષ્ટ :આઈઆરસીટીસીના સર્વેમાં ખુલાસો : રેલવે તંત્રની કેટલીય કવાયતો છતાં તમામ ટ્રેનમાં ભોજનની વ્યવસ્થા સુધરી નથી : એક્સપ્રેસ ટ્રેનોમાં ભોજન ગુણવતા અંગે સવાલ ઉઠતા રહ્યા છે ;સર્વે મુજબ રાજધાનીના ખોરાકને લઇને પણ યાત્રિકો સંતુષ્ઠ નથી access_time 12:50 am IST\nગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક થયું મંજૂર ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં બંને વિધાયક પસાર થયા છે. અશાંત ધારા વિધેયક અને જમીન મહેસૂલ સુધારા વિધેયક મંજૂર થયું છે બહુમતિથી બંને વિધેયક થયા ગૃહમાં પસાર.થયા છે access_time 11:38 pm IST\nતમામ સાંસદોને પોતાના મત વિસ્તારમાં 150 કી.મી.ની, પદયાત્રા કરવા સંસદીય દળની પીએમ મોદીનો આદેશ access_time 1:18 pm IST\nપેન્શન તથા પ્રોવિડંડ ફંડ ખાતાઓ સાથે ફરજીયાત આધાર કાર્ડ જોડવા વિરૃધ્ધ મદ્દાસ હાઇકોર્ટમાં દાવો દાખલઃ નામદાર જજશ્રીની બેંચે લાગતા વળગતાઓનો ખુલાસો માંગ્યો access_time 12:00 am IST\nરાયગઢની યાશી જૈને યુરોપના સૌથી ઉંચા શીખર ઉપર તિરંગો લહેરાવ્યો access_time 3:26 pm IST\nનવાગામના કવાર્ટરમાં કોળી યુવાન દિલીપની હત્યા પાછળ 'એક ફૂલ દો માલી' જેવું કારણ access_time 1:33 pm IST\n''ઇંધણ બચાવો'' '' સાયકલ ડે'' દ્વારા શરૂઆત કરાવતી મોદી સ્કૂલ access_time 3:33 pm IST\nબે માસથી મજૂરી કામ ન મળતાં કાલાવડના અરલા ગામે રમેશ સોલંકીએ એસિડ પી લીધું access_time 10:24 am IST\nગીરગઢડાના મહોબ્બતપરામાં શિક્ષકે ફૂટપટ્ટીથી ફટકારતા માસુમ વિદ્યાર્થીને હોસ્પિટલે ખસેડાયો access_time 9:53 am IST\nભુજના ભુજોડી પાસે એસટી બસ પલ્ટી ખાઈ જતા વૃદ્ધાનું મોત : પાંચ પ્રવાસીઓ ઘાયલ access_time 7:54 pm IST\nમાખાવડ-સાંગણવામાં પકડાયેલ ગંભીર વાયુ અને ભૂ-જળ પ્રદુષણ સંદર્ભે ઉદ્યોગના માલીક અને બે જમીન માલીકોને નોટીસ access_time 3:34 pm IST\nસુરતમાં ભેજાબાજે સ્માર્ટ ટીવી સાથે કેમેરો હેક કરીને દંપત્તિની અંગત પળોનું શુટિંગ કરીને પોર્ન સાઇટ ઉપર મુકી દીધુ access_time 4:32 pm IST\nસાબરકાંઠાના પોશીના તાલુકામાં અઢી ઇંચ વરસાદઃ સઇ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશાલી access_time 5:27 pm IST\nર વર્ષમાં રાજયમાં એક પણ બીપીએલ પરિવારનો ઘટાડો થયો નથી, વિકાસની માત્ર વાતો access_time 11:43 am IST\nઅમેરિકા અને ચીન આ અઠવાડિયાથી ફરી શરૂ કરશે વ્યાપાર વાર્તા access_time 6:18 pm IST\nકાઠમંડુમાં પૂરની ચેતવણી access_time 6:16 pm IST\nનર્કનો દરવાજો છે આ ખાડો access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરીકામાં જૈનાના પ્રમુખપદે મહેશભાઇ વાધરની નિયુકિત access_time 2:11 pm IST\nઇન્ડિયન અમેરિકન ડોકટરેટ સ્ટુડન્ટ સાહિલ શાહને ફેલોશીપઃ વર્તમાન સમયમાં વિશ્વ વ્યાપ્ત પાણીની તંગીના નિરાકરણ માટે સંશોધન કરશે access_time 9:40 am IST\nડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ :400 મીટર દોડમાં જીત્યો ગોલ્ડ મેડલ access_time 8:48 pm IST\nસચિન પછી ૩પ૦ વનડે રમવાવાળા બીજા ભારતીય બન્યા મહેન્દ્રસિંહ ધોની access_time 11:42 pm IST\nહની સિંહ સામે પંજાબના મોહાલીમાં નોંધાઈ ફરિયાદ.... access_time 4:54 pm IST\nતાકાતવર રાજકારણીના રોલમાં સંજય દત્ત access_time 11:39 am IST\nયે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કાર્તિક અને નાયરાના પુત્ર કાયરવનો રોલ પ્લે કરતા શૌર્ય શાહે શોને અલવિદા કહી દીધુ access_time 4:25 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/bengladeshi-tree-man-asks-to-cut-his-hands-wife-supports-883464.html", "date_download": "2020-08-06T19:54:27Z", "digest": "sha1:KNU4EBNGS4SLCBTVTOAOKCG7NOO6NUMV", "length": 25819, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "bengladeshi-tree-man-asks-to-cut-his-hands-wife-supports– News18 Gujarati", "raw_content": "\nહાથ-પગમાં ઉગી નીકળે છે ઝાડ પીડાથી બચવા કહ્યું, પ્લીઝ કાપી નાખો હાથ\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nહાથ-પગમાં ઉગી નીકળે છે ઝાડ પીડાથી બચવા કહ્યું, પ્લીઝ કાપી નાખો હાથ\n2016માં ટ્રી-મેનની હાલત એવી થઇ ગઇ હતી કે તેના હાથથી તે ભોજન લઇ શકતા કે કોઇ કામ પણ કરી શકતા નથી.\n2016માં ટ્રી-મેનની હાલત એવી થઇ ગઇ હતી કે તેના હાથથી તે ભોજન લઇ શકતા કે કોઇ કામ પણ કરી શકતા નથી.\nબાંગ્લાદેશના ટ્રી-મેન તરીકે ઓળખાતા અબ્દુલ બઝનદાર તેના હાથ કાપવા માંગે છે. તેઓએ સોમવારે કહ્યું, \"મહેરબાની કરીને મારા હાથ કાપી નાખો, હું આ દુઃખથી છુટકારો મેળવવા માંગું છું.\" ત્યાર બાદ તેની પત્નીએ પણ તેમને ટેકો આપ્યો. તેમની પત્ની જણાવ્યું હતું કે, \"હાથ કાપી નાખવાથી તે એક નરક જેવી પરિસ્થિતિ આવી જશે. તેઓને આ ભયંકર પીડાથી છુટકારો મળશે.\"\nઉગી નીકળી છે હાથ અને પગમાં વૃક્ષો જેવી ડાળીઓ\nટ્રી-મેનને પહેવી વખત 10 વર્ષની ઉમરમાં આ ક્રિયા શરુ થઇ ગઇ હતી, 2016થી અત્યાર સુધી 25 વખત અબ્દુલ બઝનદાર નામના આ વ્યક્તિની સર્જરી થઇ ચુકી છે. વર્ષ 2016માં તેનું ઓપરેશન કરીને 6 કિલો આ પ્રકારની રચના દૂર કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી કારણ કે ફરીથી આ પ્રકારના આકારના વૃક્ષ ઉગી નીકળા છે.\nટ્રી-મેનની બીમારી શું છે\nઅબ્દુલ બઝનદાર એપિડેર્મોડીસ્લાસિયા વેરુસિફોર્મિસ નામની બીમારીથી પીડિત છે. આ રોગને 'ટ્રી મેન સિન્ડ્રોમ' પણ કહેવામાં આવે છે. હવે અબ્દુલ 28 વર્ષનો છે. તે જમીનને સંબંધિત એક રોગ છે, જેમાં અસાધારણ તરીકે શારીરિક માળખામાં ત્વચા સાથે વિકસિત થાય છે.જિનેટિક અને રેયર ડિસીઝ ઇન્ફોર્મેશન સેન્ટર (ગાર્ડ) અનુસાર, આ રોગથી પીડિત લોકોની સંખ્યાને કહેવું મુશ્કેલ છે, પરંતુ અત્યાર સુધી દુનિયાભરમાં 200 થી વધુ કિસ્સાઓ આ રોગથી પીડિત હોવાનું સામે આવ્યું છે. આ સંસ્થા અનુસાર દર્દીનો આ રીતે ઉપચાર કરી શકાતો નથી. જો કે આ સમયે સર્જરી એક ચોક્કસપણે ઉપાય છે.\nપહેલા પણ અનેક વખત ટ્રી-મેન કરાવી ચુક્યા છે સર્જરી\n2016થી અનેક વખત બઝનદાર સર્જરી કરાવી ચુક્યા છે. વર્ષ 2016માં તેની હલાત એવી થઇ ગઇ હતી કે તે ખાઇ શકતા ન હતા, કંઇ કામ કરી શકતા ન હતા અને પાણી પણ પી શકતા ન હતી, ત્યા સુધી કે તેની દીકરીને પણ ખોળામાં લઇ શકતા નથી.\nજોકે એક વખત સર્જરી બાદ તેઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા અને છેલ્લા વર્ષે તો તેની દવાઓ પણ બંધ કરી દીધી હતી અને ડૉક્ટર પાસે જવાનું પણ બંધ કરી દીધુ હતુ. ત્યાર બાદ ફરીથી ઝાડની છાલ જેવી રચનાઓ વધવા લાગી, અને પગ સુધી તેના શરીરમાં ઉગી નીકળી.\nઅબ્દુલ બઝનદાર હવે કરવા માંગે છે સારવાર\nઅબ્દુલ બઝનદાર કહે છે, મેં હોસ્પિટલ છોડી ને ભૂલ કરી. મેં અન્ય પ્રકારનાં ઉપાયોનો સહારો લીધો પરંતુ ત્યાં કોઈ ફાયદો નથી. હવે હું સમજું છું કે મારે હોસ્પિટલમાં હોવું જોઈએ અને સારવાર પૂર્ણ કરવી જોઈએ.\nઅબ્દુલ કહે પ્લાસ્ટિક સર્જરી કરનાર સામાંતા લાલ સેન કહે છે કે, \"ડોક્ટર ટૂંક સમયમાં તેની સારવાર શરુ કરશે, પરંતુ સારવાર ફરીથી શરુ કરવી પડશે.\nઅબ્દુલ બઝનદારે કહ્યુ કે આ વૃક્ષ જેવો આકરા મારા શરીરના અન્ય ભાગોમાં વધવાની શરૂઆત થઇ ચુકી છે, હું આશા રાખું છું ડોકટરો મારી આ બીમારીને સારી રીતે યોગ્ય કરશે, જો કે, આ બીમારીની યોગ્ય સારવાર ન કરાવે તો તે કેન્સરમાં ફેરવાશે. પરંતુ આ પીડા અસહ્ય છે. મારે મારા હાથ કાપી નાખવા જોઇએ.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12મા�� ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nહાથ-પગમાં ઉગી નીકળે છે ઝાડ પીડાથી બચવા કહ્યું, પ્લીઝ કાપી નાખો હાથ\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/book/19868172/jeevi-lo", "date_download": "2020-08-06T19:59:12Z", "digest": "sha1:64GPPXF6FNWIFN5TXZFDKQNXPUNZGGAD", "length": 3527, "nlines": 162, "source_domain": "video.matrubharti.com", "title": "Jeevi lo by Vivek Mistry in Gujarati Human Science PDF", "raw_content": "\nહેલ્લો ,હા કાકા રીઝલ્ટ આવી ગયું છે સવારે લગભગ પોણા સાત-સાત વાગે અર્જુન નો ફોન આવ્યો. જયને 75 ટકા અને 95 પર્સન્ટાઈલ આવ્યા છે અર્જુને જયના પપ્પાને કહ્યું. તારે બેટા જય ના પપ્પા એ સામેથી પૂછ્યું. ...Read Moreમારે કાકા 88 પર્સન્ટાઈલ અને 66 આવ્યા છે. અર્જુન એ પ્રત્યુત્તર આપ્યો. સરસ બેટા જય ના પપ્પા એ કહ્યું. ફોન આવ્યા ની રીંગથી જય જાગી ગયો હતો અને બધી વાત સાંભળતો હતો.બસ પપ્પા ફોન મૂકી અને રિઝલ્ટ ચેક કરે એટલી જ વાર હતી.જય એ એનું પોતાનું રિઝલ્ટ જોયું પછી એના મિત્રો નું પણ જોઈ અને લગભગ બધા કરતા અને Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/index/14-04-2019", "date_download": "2020-08-06T19:34:49Z", "digest": "sha1:J64745BH2VI5GLRUHTHG4TRQR2XRQH4V", "length": 13109, "nlines": 108, "source_domain": "www.akilanews.com", "title": "ખેલ-જગત - અગ્રેસર ઓનલાઇન ગુજરાતી ન્યુઝ પોર્ટલ", "raw_content": "\nવર્લ્ડકપ મિશન : આજે ટીમ ઇન્ડિયાની વિધિવત ઘોષણા access_time 8:17 pm IST\nઆજે રોહિત શર્મા અને વિરાટ કોહલી આજે સામ સામે રહેશે access_time 8:18 pm IST\nIPL 2019 DC vs SRH ટકરાશે : જામશે જંગ : છેલ્લા બે પરાજયને ભૂલીને દિલ્હી સામે વિજય મેળવવા હૈદરાબાદ ક્રિકેટરો અધિરા access_time 1:11 pm IST\nચેન્નાઈ સુપરની વધુ એક ભવ્ય જીત : ટોપ પર હજુય અકબંધ access_time 9:35 pm am IST\nજર્મનીમાં આયોજીત બોક્સિંગ વર્લ્ડ કપમાં મીના કુમારીને ગોલ્ડ, બાસુમાત્રે અને સાક્ષીને સિલ્વર મેડલ મળ્યો access_time 1:10 pm am IST\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દેશ ભયમાં છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત ભાઈ શાહથી આ દેશને બચાવવા અમે તમામ પ્રયાસો કરીશું. access_time 11:40 pm IST\nકમલનાથે કાર્યકરોને લગાવી ફટકાર :કહ્યું હવે નહિ સુધારો તો ક્યારે સુધારશો :મધ્યપ્રદેશમાં 15 વર્ષ પછી સતામાં આવેલ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં તનતોડ મહેનત કરે છે :મુખ્યમંત્રી કાર્યકરોને સતત સલાહ આપે છે :રિવામાં કાર્યકરોના સંમેલનમાં કમલનાથે વિધાનસભામાં પરાજયનું ઉદાહરણ આપીને કહ્યું હવે નહીં સુધારો તો ક્યારે સુધારશો access_time 10:59 pm IST\nમનસેના પ્રમુખ રાજઠાકરે કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારોના સમર્થનમાં કરશે રેલી-સભા : એક્સમયના કટ્ટર વિરોધી રાજઠાકરે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપીનો કરશે પ્રચાર ; રાજઠાકરે મહારષ્ટ્રમાં 11 સભાઓ કરશે ; કોંગ્રેસના 4 ઉમેદવારો અને એનસીપીના 2 ઉમેદવારો માટે સભા કરશે access_time 1:02 am IST\nહિસારથી પુત્રને ટિકિટ આપતા કેન્દ્રીયમંત્રી બિરેન્દ્રસિંહ નારાજ ભાજપમાંથી રાજીનામુ ફગાવશે :પાર્ટી અધ્યક્ષને કરી રજૂઆત access_time 9:05 pm IST\nલોકસભા ચૂંટણી :બીજા તબક્કાના 251 ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ દાખલ :167 વિરુદ્ધ ગંભીર કેસ: 423 ઉમેદવારો કરોડપતિ access_time 9:15 pm IST\nઘરેલુ હિંસા તથા સેકસી હુમલાઓનો ભોગ બનતી સાઉથ એશિઅન મહિલાઓ માટે કાર્યરત સંસ્થા ''દયા'': યુ.એસ.ના હયુસ્ટનમાં ૩૧ માર્ચના રોજ ''દયા ડે'' ઉજવાયોઃ પીડિત મહિલાઓને મદદરૂપ થવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું access_time 8:39 pm IST\nકરણપરામાં આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં રાજેશ કડીયા પકડાયો access_time 12:34 pm IST\nછેડતીનું આળ મુકી છાત્રો પાસે પૈસા પડાવતી ટોળકી ૩ દિ'ના રિમાન્ડઃ વધુ બેની સંડોવણી access_time 3:45 pm IST\nસરકારી મિલ્કતોને નુકસાન, ફરજમાં રૂકાવટ સહિતના ગુના વારંવાર આચરતાં અનિલ ઓઝાને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર access_time 12:34 pm IST\nજુનાગઢમાં મિત્રના ઘરમાં મિત્રએ કરી ૩.પ લાખની ચોરી access_time 12:20 pm IST\nસુરેન્‍દ્રનગરમાં મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળીનું નિર્માણ access_time 4:25 pm IST\nનવી અંજાર-કુકમા પાઇપલાઇનથી ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં નર્મદાના પીવાના પાણી વધ્યાં access_time 6:16 pm IST\nઅમદાવાદમાં નકલી દારૂની ફેકટરી ઝડપાય : અેક શખ્‍સની ધરપકડ access_time 2:40 pm IST\nસુરજદાદાના આકરા મિજાજ... અમદાવાદમાં ૪૩ ડિગ્રી તાપમાનઃ ગરમીના કારણે લોકો પરેશાનઃ બે હજારથી વધુ લોકોને હિટ સ્ટ્રોકની અસર access_time 11:31 am IST\nડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે કરજણમાં બાઇક રેલી યોજાઇ access_time 7:54 pm IST\nઓસ્ટ્રેલિયામાં મેલબર્નની નાઈટ ક્લબ���ી બહાર બેફામ ફાયરિંગમાં ૪ વ્‍યકિતઓને ઇજા, રની હાલત ગંભીર: સાંજ સુધીમાં ઘટનાના મુળ સુધી પહોંચશે પોલીસ access_time 3:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nIPL 2019 DC vs SRH ટકરાશે : જામશે જંગ : છેલ્લા બે પરાજયને ભૂલીને દિલ્હી સામે વિજય મેળવવા હૈદરાબાદ ક્રિકેટરો અધિરા access_time 1:11 pm IST\nચેન્નાઈ સુપરની વધુ એક ભવ્ય જીત : ટોપ પર હજુય અકબંધ access_time 9:35 pm IST\nવર્લ્ડકપ મિશન : આજે ટીમ ઇન્ડિયાની વિધિવત ઘોષણા access_time 8:17 pm IST\nટીવીનો જાણીતો એક્ટર શરદ મલ્હોત્રા આ મહિને લગ્નના બંધનમાં બધાઇ જશે access_time 2:44 pm IST\nખુબસુરત એમી જેક્સન હાલ સગર્ભા છે: રિપોર્ટમાં ધડાકો access_time 1:40 pm IST\nસેક્સી મોની રોય આવનાર દબંગ-૩ ફિલ્મને લઇ ખુશ access_time 2:05 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/i-am-more-indian-than-union-minister-anantkumar-hegde-says-muslim-wife-of-karnataka-congress-chief-836225.html", "date_download": "2020-08-06T19:17:16Z", "digest": "sha1:OGNR2KGCUWOLVJNVSSSF2JTPEHCNGBO5", "length": 26590, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "I am More Indian Than Union Minister Anantkumar Hegde Says Muslim Wife of Karnataka Congress Chief– News18 Gujarati", "raw_content": "\nકોંગ્રેસ નેતાની મુસ્લિમ પત્નીએ કહ્યું, 'હું કેન્દ્રીય મંત્રી કરતા સવાઈ ભારતીય છું'\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nકોંગ્રેસ નેતાની મુસ્લિમ પત્નીએ કહ્યું, 'હું કેન્દ્રીય મંત્રી કરતા સવાઈ ભારતીય છું'\nદિનેશ ગુન્ડુ રાવે તબસ્સુમ નામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે.\nબેંગાલુરુ : કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ રવિવારે કર્ણાટકમાં એક જાહેર સભામાં આપેલા \"હિન્દુ ગર્લ\" નિવેદનનો મામલો ગરમી પકડી રહ્યો છે. આ મામલે સોમવારે કોંગ્રેસના સમર્થક તહસીન પૂનાવાલાએ પોતાની હિન્દુ પત્ની સાથે તસવીર પોસ્ટ કરીને મંત્રીને તેની સામે કાર્યવાહી કરવાની ચેલેન્જ ફેંકી હતી. આ મામલે કર્ણાટક કોંગ્રેસના નેતા દિનેશ ગુન્ડુ રાવે ટ્વિટ કરીને મંત્રીને તેમણે કર્ણાટક માટે શું કર્યું તેવો સવાલ પૂછ્યો હતો. જે બાદમાં મંત્રીએ રાવને આકરો જવાબ આપ્યો હતો.\nદિનેશ ગુન્ડુ રાવે તબસ્સુમ નામની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નને 25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જોકે, બીજેપીના કાર્યકરો આજ દિવસ સુધી આ આંતરધર્મિય લગ્ન બદલ બંનેને ટાર્ગેટ કરતા આવ્યા છે.\nદિનેશ ગુન્ડુ રાવના ટ્વિટના જવાબમાં અનંતકુમારે હેગડેએ તેમના પત્ની તબુ(તબ્બસુમ) રાવને નિશાન બનાવ્યા હતા. મંત્રીએ તેના જવાબમાં લખ્યું હતું કે, \"મારે ચોક્કસ @dineshgraoએ જે પ્રશ્નો પૂછ્યા છે તેનો જવાબ આપવો જોઈએ. આ વ્યક્તિ તેની કોઈ સિદ્ધિ જાહેર કરે તે પહેલા હું કહેવા માંગું છું કે, હું આ વ્યક્તિને એક \"મુસ્લિમ મહિલા\" પાછળ ચાલનાર તરીકે ઓળખું છું.\"\nદિનેશ ગુન્ડુ રાવ, પત્ની તબુ રાવ સાથે\nએનડીટીવી સાથે વાતચીત કરતા \"મુસ્લિમ મહિલા\"એ (તબસ્સુમ રાવ) જણાવ્યું કે, તેણી અને તેની દીકરીઓ વિરુદ્ધ આવી ધૃણાસ્પદ કોમોન્ટ્સ થતી રહી છે. મને ખુશી છે કે તેઓ હાલ દેશમાં નથી. હું નથી ઈચ્છતી કે તેઓ પણ આવી કોઈ સ્પર્ધામાં ઉતરે.\"\nઆવું ત્રીજી વખત બન્યું છે જ્યારે મારો કોઈ ગુનો ન હોવા છતાં મને નિશાન બનાવવામાં આવી હોય. હું બિલકુલ અરાજકીય વ્યક્તિ છું. જોકે, હું એક ભારતીય તરીકે સોશિયલ મીડિયામાં મારો પક્ષ રજુ કરું છું. અમારી અંગત જિંદગીમાં દખલ દેવાનો એ લોકોને કોઈ જ અધિકાર નથી. હું સક્રિય રાજકારણમાં નથી એટલે એ લોકોએ રાજકીય પ્રશ્નોમાં મને ઢસડવી ન જોઈએ.\"\nતબસ્સુમે આવી કોમેન્ટ બદલ સીધા અનંતકુમાર હેગડેને જવાબ આપ્યો ન હતો પરંતુ તેણે ટ્વિટરના માધ્યમથી કેન્દ્રીય મંત્રીને જવાબ આપ્યો હતો. ટ્વિટર પર તેમણે લખ્યું છે કે, \"હું અનંતકુમાર હેગડે કરતા સવાઈ ભારતીય છું, કારણ કે હું દેશના દરેક ધર્મનો આદર કરું છું.\"\nઆ અંગે તબ્બસુમે ટ્વિટર પર લખ્યું છે કે, \"મેં ક્યારેક પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા અંગે કોઈ વ્યક્તિગત કોમેન્ટ કરી નથી, આથી કોઈ વ્યક્તિ સસ્તા રાજકારણ માટે મારા નામનો ઉપયોગ કરે તેની સામે મને સખત વાંધો છે. કેન્દ્રીય મંત્રી તરફથી આવું નિવેદન થાય તે બિલકુલ યોગ્ય નથી.\"\nએનડીટીવી સાથે વાતચીતમાં તબ્બસુમે કહ્યું કે, તેના પતિએ મુસ્લિમ ધર્મ અંગિકાર નથી કર્યો, આથી તેણી બીજેપીનું આવું વર્તન સમજી નથી શકતી. એક સાંસદ અને કેન્દ્રીય મંત્રી તરફથી આવી કોમોન્ટ આવે તે ખરેખર શરમજનક વાત છે. બીજેપીએ આવી નિમ્ન સ્તરની કોમેન્ટ કરવાથી દૂર રહેવું જોઈએ. દરેક લોકોએ અમારા લગ્નનો સ્વીકાર કર્યો છે. મને એ વાત નથી સમજાતી ફક્ત બીજેપીના લોકો જ કેમ વારેવારે આવી વાત કરી રહ્યા છે. આ ખરેખરે નિરાશાજનક છે.\n07 ઓગ��્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nકોંગ્રેસ નેતાની મુસ્લિમ પત્નીએ કહ્યું, 'હું કેન્દ્રીય મંત્રી કરતા સવાઈ ભારતીય છું'\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/navsari-navsari-4-crore-loot-case-accused-arrested-by-surat-sog-ap-756663.html", "date_download": "2020-08-06T19:53:50Z", "digest": "sha1:IOMGHWXDYEKGKEUNPXBGA2GK6OCVD6H6", "length": 22829, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - નવસારીઃ આંગડિયા પેઢી કર્મચારીને લૂંટી લેનાર આરોપીને સુરત SOGએ પકડ્યો– News18 Gujarati", "raw_content": "\nનવસારીઃ આંગડિયા પેઢી કર્મચારીને લૂંટી લેનાર આરોપીને સુરત SOGએ પકડ્યો\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માં��\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nનવસારીઃ આંગડિયા પેઢી કર્મચારીને લૂંટી લેનાર આરોપીને સુરત SOGએ પકડ્યો\nગત ડિસેમ્બર મહિનામાં નવસારી હાઇવે ઉપર સોનાના દાગીના મળીને કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. આ કેસમાં સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે.\nગત ડિસેમ્બર મહિનામાં નવસારી હાઇવે ઉપર સોનાના દાગીના મળીને કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. આ કેસમાં સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે.\nગત ડિસેમ્બર મહિનામાં નવસારી હાઇવે ઉપર સોનાના દાગીના મળીને કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. આ કેસમાં સુરત એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે. એસઓજીએ લૂટના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથધરી છે.\nઅગાઉ લૂંટ અને મારામારીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે આરોપી\nમળતી માહિતી પ્રમાણે સુરત એસઓજી નવસારી આંગડિયા પેઢના કર્મચારીને લૂંટ લેનાર રિઝવન ઉર્ફે રિજ્જુને કામરેજના ખોલવાડા નજીકથી આજે એટલે કે ગુરુવારે પકડી પાડ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી અગાઉ લૂંટ અને મારામારીના ગુનામાં પકડાઇ ચુક્યો છે. લૂંટની ઘટનાને અંજામ આપીને આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હતો. જોકે, આજે એસઓજીએ તેને દબોચી લીધો હતો. આરોપીએ રોકડ રકમ સહિત રોનાના દાગીના મળી રૂ.4.8 કરોડની લૂંટને કરી હતી.\nલક્ઝરી બસ ડ્રાઇવરના ગળે ચપ્પુ મૂકી આપ્યો હતો ઘટનાને અંજામ\nઉલલેખનીય છે કે, ગત 8 ડિસેમ્બર 2017ના રોજ આરોપીએ નવસારી હાઇવે પર લક્ઝરી બસ ડ્રાઇવરના ગળે ચપ્પુ મૂકી આંગડિયા પેઢીના કર્મયારીને લૂંટી લીધો હતો. આરોપીએ કર્મચારી પાસેથી રોકડ રકમ સહિત સોનાના દાગીના મળી કુલ રૂ.4.8 કરોડની લૂંટ ચલાવી હતી. ઘટનાને અંજામ આપીને આરોપી નાસતો ફરતો હતો. જોકે, સુરત એસઓજીએ તેને પકડી પાડ્યો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nનવસારીઃ આંગડિયા પેઢી કર્મચારીને લૂંટી લેનાર આરોપીને સુરત SOGએ પકડ્યો\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/111152351/devotional-video", "date_download": "2020-08-06T19:03:31Z", "digest": "sha1:FCWIMXZF4VDKKM6Z4W34V5ZYN3LKZIS3", "length": 3627, "nlines": 136, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Religious video by kantibhai M sharma on 28-Apr-2019 07:51pm | Download Free", "raw_content": "\nન્યૂઝીલેન્ડ જીવતી જાગતી માણસાઈ ની એક તાજુબ વિડિઓ ચિત્ર છે એક સ્ત્રી એ બે સિંહ ના બચ્ચા માતા બની પાલન પોષણ કરી મોટા કર્યા પછી સરકારે ફરજીયાત ઝુ માં મુકવાની ફરજ પાડી , પણ ઘણા દિવસ પછી માતાની લાગણી રૂપે ઝુ મા સિંહોને મળવા ગઈ એને સ્વપ્ને પણ ખ્યાલ ના હતો કે મોટા સિંહો એની ખુબજ માતા તરીકે ઝૂ માં પણ યાદ કરી ચાહતા હશે..સ્ત્રી એક દિવસ ઝૂ માં તેને મળવા ગઈ ત્યારે કેવું દ્રશ્ય સર્જાયું તે જુવો\nઅને આપણે માણસ હોવા છતાંય માણસાઈ આપણા માં-બાપ પ્રત્યે નથી હોતી અને જીવતા જીવે કેવું વર્તન તેમની સાથે કેવુ કરીએ છીએ તે વિચારીએ. ......\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/06-07-2018/22624", "date_download": "2020-08-06T19:38:10Z", "digest": "sha1:GY7HELFHDAIXAVAOGQYIS6OMB575DPW2", "length": 16516, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "ચોમાસામાં તમારા મેકઅપ-બેગમાં રાખો આ વસ્તુઓ", "raw_content": "\nચોમાસામાં તમારા મેકઅપ-બેગમાં રાખો આ વસ્તુઓ\nજેમ-જેમ ઋતુ બદલે છે, તેમ તમારે બ્યુટી પ્રોડકટ્સ પણ બદલવી પડે છે. હવે જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે તો જરૂરી છે કે તમે તમારી મેક અપ કીટમાં પણ કંઈક બદલાવ લાવો. તો જાણી લો કે મેકઅપ કીટમાં શું સામેલ કરવુ જોઈએ.\nઉનાળામાં તો તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો. તો ચોમાસામાં પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઋતુ માટે મેટ સનસ્ક્રીમ સૌથી સારૂ ગણાવામાં આવે છે. તેને લગાવવાથી ત્વચાનું નેચરલ ઓઈલ દૂર થતુ નથી. તેને ચહેરાની સાથે હાથ-પગ અને શરીરના બધા ભાગ ઉપર લગાવો જે પાર્ટસ વરસાદમાં ખુલ્લા રહે છે.\nલિપસ્ટિક તમારા ચહેરાનો આખો લુક બદલી નાખે છે. ચોમાસામાં તમે મેટ લિપસ્ટિકને તમારા બેગમાં રાખો. જો તમને લિપસ્ટિક કરવી નથી ગમતી, તો બેગમાં લીપ બામ રાખો. તેને દિવસમાં ૨-૩ વાર એપ્લાય કરો. કારણ કે, ફાટેલા હોઠ તમારો લુક ખરાબ કરી શકે છે.\nજ્યારે ચોમાસામાં લાઈટ મેકઅપ કરવો ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ કરીને આંખ ઉપર વધારે મેકઅપ ઈન્ફેકશનનું કારણ પણ બની શકે છે. તેથી તમારી આંખોની સુંદરતા બનાવી રાખવા અને ચહેરાને ઈન્સટન્ટ ગ્લો આપવા માટે સ્મજ ફ્રી કાજલ લગાવો.\nચોમાસામાં શરીરમાંથી નેચરલ ઓઈલ દૂર થવા ન દેવુ જોઈએ. તેથી હાથને સાબુ કે હેન્ડવોશથી ધોવો તો ત્યારબાદ મોશ્ચરાઈઝ જરૂર કરજો. આ ઉપરાંત સ્નાન કર્યા બાદ આખા શરીર પર મોશ્ચરાઈઝર લગાવો, જેથી તમારી ત્વચા હંમેશની જેમ સુંદર રહે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nઅરવલ્લી : અરવલ્લી જિલ્લાની વધુ એક નદીમાં પૂર : બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું : ધામણી નદીમાં પૂર આવતા ૩૦ વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા : ચપલાવત ગામના વિદ્યાર્થીઓ નદીને બીજે પાર શાળાએ ગયા હતા : નદીમાં એકાએક પૂર આવતા ગામમાં જવાનો રસ્તો થયો બંધ access_time 7:14 pm IST\nરાજ્ય પર બનેલી વરસાદી સિસ્ટમ નબળી પડી:સિસ્ટમ નબળી પડતા અપેક્ષા મુજબ નહી વર્ષે વરસાદ:માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે મધ્યમથી ભારે વરસાદ access_time 11:21 pm IST\nપેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત બીજાદિવસે પણ વધારો :શુક્રવારે પેટ્રોલમાં લિટરે 14 પૈસા અને ડીઝલમાં 17 પૈસાનો વધારો ઝીંકાશે :ભાવ વધારો સવારે છ વાગ્યાથી લાગુ પડશે :આમ છેલ્લા બે દિવસથી પેટ્રોલને ડીઝલના ભાવમાં વધારો થયો છે access_time 10:33 pm IST\nગુદા માર્ગથી પેટમાં પહોંચી ગયો ગ્લાસઃ ૧૦ દિવસે બહાર નીકળ્યો access_time 11:40 am IST\nઝારખંડમાં મિશનરી ઓફ ચેરિટી પર બાળકોને વેચવાનો લાગ્યો આરોપ :બે નનની ધરપકડ access_time 12:00 am IST\nએપ્રિલ-મે માં લોકોએ કરી રેકર્ડબ્રેક હવાઇ યાત્રા access_time 3:30 pm IST\n૧૪મીએ જયશ્રી રામદેવપીર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ વિજયભાઇ આવશે access_time 3:36 pm IST\nછુટાછેડા પછી પણ પત્નિ પોલીસ કેસ કરશે એવા ભયથી ગાંધીગ્રામના આશિષગીરીએ ઝેર પીધું access_time 4:02 pm IST\n૪૪૪ બોટલ ઇંગ્લીશ દારૂના કેસમાં આગોતરા જામીન મંજુર access_time 3:50 pm IST\nભાવનગર : અખિલ ભારતીય સંત સમિતીની બેઠકમાં વિવિધ ઠરાવો access_time 11:41 am IST\nજેતપુરમાં પ્રેમી સાથે બેઠેલી યુવતિનું અપહરણ કરીને હોટલમાં ગોંધી રાખી દુષ્‍કર્મ આચરનાર આરોપીઓનું સરઘસ કઢાયુઃ બે આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માંગી access_time 6:14 pm IST\nભાવનગરમાં દેવસ્થાનો હટાવવા સામે રોષ-વિરોધ access_time 11:39 am IST\nઆણંદ નજીક ટુર પ્રોગ્રામનું આયોજન કરાવી બુકિંગના બહાને 7.55 લાખની ઠગાઈ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ access_time 5:17 pm IST\nઅમદાવાદમાં દારૂના સંભવિત સ્થળોએ દિવસમાં ત્રણ વખત રેડ કરવા પોલીસ કમિશનરનો આદેશ access_time 1:24 pm IST\nમોનસુની વરસાદમાં ૫ દિવસ વિરામ રહે તેવી પ્રબળ શક્યતા access_time 10:47 pm IST\nએક ભૂલના કારણે સાડા ત્રણ મિલિયન ડોલર��ો ચૂનો લાગ્યો access_time 6:39 pm IST\nહવે નવી ટેકનોલોજીની મદદથી ૪૦ વર્ષની વયે પણ પ્રેગનેન્ટ થઇ રહી છે સ્ત્રીઓ access_time 11:48 am IST\nઓમ શિનરિક્યો સંપ્રદાયના વડા શોકો અસહારાને મૃત્યુદંડ અપાયો access_time 11:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''અમેરિકન હેલ્થ કાઉન્સીલ ફીઝીશીઅન્શ બોર્ડ''માં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.પ્રીતિ રાણાઃ access_time 9:21 am IST\nઅમેરિકાના વિસ્કોસિનમાં ૧૫ ઓગ.નો દિવસ ''ઇન્ડિયા ડે'' તરીકે ઉજવાશે : ગવર્નરની ઘોષણાં access_time 12:38 pm IST\nઅમેરિકાના લોસ એન્જલસમાં ૫ જુલાઇ થી ૭ જુલાઇ ૨૦૧૮ દરમિયાન સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજનું ૮મું આંતરરાષ્ટ્રિય સંમેલનઃ કિ નોટ સ્પીકર તરીકે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી શુભેચ્છા સંદેશ પાઠવશેઃ પૂર્વ કેન્દ્રીય મિનીસ્ટર તથા વર્તમાન ગુજરાત ગૌસેવા મંડળ ચેરમેન ડો.વલ્લભભાઇ કથિરીયા તથા ડો.પ્રદીપભાઇ કણસાગરાનું બહુમાન કરાશેઃ ત્રિદિવસિય સંમેલન દરમિયાન યોગ, વર્કશોપ, સિનીઅર સિટીઝન, યુથ કારકિર્દી માર્ગદર્શન, ટેકસ પ્લાનીંગ, હેલ્થ, એજ્યુકેશન,વુમન ફોરમ, સહિત વિવિધ વિષયો ઉપર નિષ્ણાંતોનું માર્ગદર્શનઃ દૈનંદિન મનોરંજન કાર્યક્રમો access_time 8:57 pm IST\nરિયલ મેડ્રીડને છોડશે રોનાલ્ડો\nભારત પાસે સિરીઝ - વિજયની સિકસર ફટકારવાની તક access_time 4:01 pm IST\nભારતીય ટીમમાં સામેલ બે નવા ખેલાડીઓનું રેગીંગ access_time 4:02 pm IST\nવેબ સિરીઝમાં આવી રહી છે મલ્લિકા શેરાવત access_time 9:35 am IST\n'કુમકુમ' ફેમ જુહી પરમારના લગ્નના ૯ વર્ષ બાદ થયા છૂટાછેડા access_time 6:22 pm IST\nશાહરૂખનું ૧ મહિનાનું વિજળીનું બિલ આવે છે અધધ રૂ. ૪૩ લાખ access_time 11:45 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/15-10-2019/118611", "date_download": "2020-08-06T19:39:29Z", "digest": "sha1:PPOKDHTHRNBXU4XMWQLLEYDCZ5GHVVYG", "length": 15133, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "પબજીએ વધુ એક ભોગ લીધોઃ ટ્રેનની હડફેડે આવતા યુવકનું મોત", "raw_content": "\nપબજીએ વધુ એક ભોગ લીધોઃ ટ્રેનની હડફેડે આવતા યુવકનું મોત\nટ્રેનનો પાવો પણ વાગ્યો, લોકોએ રાડારાડી પણ કરી હતી છતા...\nભરૂચઃ મોબાઈલ ઉપર યુવાઓ વચ્ચે રમાતી પબજી ગેમે વધુ એક યુવકનો ભોગ લીધો છે. કાનમાં ઈયરફોન ભરાવી પબજી રમવામાં વ્યસ્ત ભરૂચના પગુથણ ગામના યુવકનું ટ્રેન હડફેટે આવી જતા મોત નિપજયું હતુ. યુવકની ઓળખ કપડા દ્વારા કરવામાં આવી હતી.\nઘટના સમયે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે અમારી રાડારાડી પણ યુવકે ઈયરફોન ભરાવ્યા હોવાથી સાંભળી ન હતી. પગુથણ ગામના ફારૂક દીવાન પાનોલીની કંપનીમાં ઈન્ટરવ્યુ માટે ઘરેથી નિકળ્યો હતો. તે ચાવજ રેલ્વે સ્ટેશન પાસેના પાટાના કિનારે ચાલતો- ચાલતો ઈયરફોન ભરાવી પબજી ગેમ રમી રહ્યો હતો.\nઆ દરમિયાન ડબલ ડેકર ટ્રેન ચાલકે ભરપુર હોર્ન વગાડયા હતા અને ત્યાં હાજર લોકોએ પણ રાડા રાડી કરી હતી છતા ફારૂક ઉપર તેની કોઈ અસર થઈ ન હતી. પોલીસ ડેડબોડી સીવિલ હોસ્પીટલે લઈ ગઈ હતી. જયાં ફારૂકના પરિવારે કપડાના આધારે તેની ઓળખ કરી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાને પોતાની આગવી ચૂંટણી પ્રક્રિયા છે, બીસીસીઆઇના પ્રમુખ કોણ થાય તે હું નક્કી નથી કરતો ફોટો bcci access_time 11:00 pm IST\nહરિદ્વાર સ્ટેશને ૨૫ જેટલી ટ્રેનો રદ્દ થતા હજ્જારો મુસાફરો રેલ્વે સ્ટેશન ઉપર રઝળી પડ્યા : ગુજરાત સહિતના દેશના વિવિધ ભાગોમાં જતા યાત્રાળુઓ ભારે પરેશાન access_time 3:56 pm IST\nદેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની ધરપકડ માટે ઇડીએ કરેલ અરજી ઉપર દિલ્હીની સીબીઆઈ કોર્ટ આવતીકાલે મંગળવારે ચુકાદો જાહેર કરશે access_time 11:12 pm IST\nડીકે શિવકુમારની માતા- પત્નિને સમન્સ access_time 1:24 pm IST\nપ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની ભત્રીજીથી સ્‍નેચિંગનો કેસ સુલઝાવવામાં સામેલ હતા ૭૦૦ પોલીસ કર્મી access_time 9:43 am IST\nદિકરા અને વહુએ ગૌરવથી મસ્તક ઉંચું કરી દીધું access_time 3:42 pm IST\nNSUIનો વેધક સવાલ પરીક્ષા રદ કરી તો શું અમારે ફૂગ્ગા-સીંગ-દાળીયા-છાપા વેચવાઃ કલેકટરને આવેદન access_time 3:35 pm IST\nજેડબ્લુની ૨૪મી વર્ષગાંઠ નિમિતે રકતદાન કેમ્પ access_time 12:17 pm IST\nપોપટપરાના સીંધી શખ્સની હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર access_time 3:46 pm IST\nજામનગર : ઓનલાઇન વારસાઇ અરજીમાં ખેડૂતોને ખર્ચથી બચાવવા સરળ પ્રક્રિયા જરૂરી access_time 1:31 pm IST\nજામનગરમાં વૃધ્ધનું છાતીમાં દુઃખાવાથી મોત access_time 1:33 pm IST\nસફાઇ, ગંદકી, અને રોગચાળા મામલે ધોરાજીની વિવિધ સંસ્થાઓ દ્વારા સામુહિક આવેદનપત્ર access_time 11:57 am IST\nવડોદરામાં તબીબોની ઘોર બેદરકારી : મહિલાની પ્રસુતિ બાદ બે પેડ તબીબો ભૂલી ગયાનો આરોપ access_time 10:49 pm IST\nવડોદરાના વઘોડીયા ટેક્નિકલ સંસ્થાનો વિડિઓ વાયરલ : સંચાલિકા દલિત અગોવાનોને કેન્ટીનમાં જતા અટકાવે છે access_time 7:57 pm IST\nરાજ્યમાં ડેંગ્યુથી હાહાકાર ફેલાયો : ૧૧થી વધુ મૃત્યુ access_time 9:41 pm IST\nવિશ્વમાં ત્રણમાંથી એક બાળક કુપોષણ કે મોટાપાથી પીડિત છે: યુનિસેફ access_time 6:49 pm IST\nબોલો, પોતાના જ ડોગી જેવા દેખાવાની સ્પર્ધા યોજાઇ છે access_time 3:18 pm IST\nપાકિસ્તાનની યાત્રા પર પહોંચ્યા બ્રિટનના શાહી પરિવારના રાજકુમાર વિલિયમ અને એમના પત્ની કેટ મિડલટનઃ ૧૩ વર્ષમાં પાકની પ્રથમ શાહી યાત્રા access_time 10:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંગાપોર સ્થિત ભારતીય મૂળના ડોકટર ૭૫ વર્ષીય હરિદાસ ઉપર પેશન્ટનું મોત નિપજાવવાનો આરોપઃ કોઇ પણ જાતના ટેસ્ટ કરાવ્યા વગર દર્દીને દવા તથા ઇન્જેકશન આપી દીધા access_time 8:16 pm IST\nવિશ્વ પ્રસિધ્ધ નાયગરા ધોધ ખાતે ફટાકડાની આતશબાજી યોજાશેઃ ઇન્ડો કેનેડા આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે ૨૬ ઓકટો.શનિવારથી ૨૭ ઓકટો.રવિવાર સુધી ઓન્ટારીયો મુકામે દિવાળી પર્વ ઉજવાશે access_time 8:31 pm IST\n''થોટ ઓફ ધ ડે'': BBC રેડિયો ઉપર નિયમિત પણે થોટ રજુ કરતાં ભારતીય મૂ���ના શીખ લોર્ડ ઇન્દરજીત સિંઘ નારાજઃ શીખ સિધ્ધાંતોના ઉલ્લેખથી મુસ્લિમો ખફા થવાના ભયે સેન્સરશીપ લદાતા BBC સાથે છેડો ફાયયો access_time 8:21 pm IST\nફવાદ મિર્જાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:35 pm IST\nબ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા ફરી મેદાનમાં ઉતરશે : સિરીઝ રમશે access_time 12:55 am IST\nજાણો ભારતીય ક્રિકેટ ટીમ હિટમેન વિશેની ખાસ વાતો.... access_time 5:33 pm IST\nઆયુષ્માન ખુરાનાની આ ફિલ્મ છે સૌથી વધુ કમાણી કરવામાં પહેલા નંબર પર access_time 5:25 pm IST\nમહિલાઓ માટે થોડી ઓછી ભૂમિકાની જરૂરિયાતઃ કબીર સિંહ ફિલ્મનું ફિમેલ વર્ઝન બનાવવાની જાહન્વી કપૂરને ઇચ્છા access_time 5:18 pm IST\nફિલ્મ 'ખુદા હાફિજ'ની શૂટિંગમાં વ્યસ્ત થયો વિદ્યુત જામવાલ access_time 5:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/29-today-history-of-india-and-world-in.html", "date_download": "2020-08-06T18:14:32Z", "digest": "sha1:A5IR4H326KA7WKYQTJHJL5YXQBQZ7D7H", "length": 5068, "nlines": 82, "source_domain": "www.gujaratigk.in", "title": "આજનો ઈતિહાસ 29 - સપ્ટેમ્બર [ Today History Of India and World in Gujarati 29 September ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n29 સપ્ટેમ્બર, 1650: ઇંગ્લેંડમાં પ્રથમ લગ્ન બ્યુરોની શરૂઆત થઈ.\n29 સપ્ટેમ્બર, 1808: ફિનલેન્ડમાં સ્વીડિશ અને રશિયન સૈનિકો વચ્ચેનો વિવાદ જાહેર થયો; તે 19 ઓક્ટોબરના રોજ સમાપ્ત થયો.\n29 સપ્ટેમ્બર, 1836: મદ્રાસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના.\n29 સપ્ટેમ્બર, 1885: વિશ્વનો પ્રથમ પેસેન્જર ઇલેક્ટ્રિક ટ્રામ 'વે બ્લેકપૂલ' ઇંગ્લેંડમાં શરૂ થયો.\n29 સપ્ટેમ્બર, 1927: યુએસ અને મેક્સિકો વચ્ચે ટેલિફોન સેવા શરૂ થઈ.\n29 સપ્ટેમ્બર, 1932: ભારતના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને નિર્માતા-દિગ્દર્શક મહેમૂદનો જન્મ થયો.\n29 સપ્ટેમ્બર, 1959: ભારતની આરતી શાહ ઇંગ્લિશ ચેનલને પાર કરનારી પ્રથમ એશિયન મહિલા બનવાની તૈયારીમાં છે.\n29 સપ્ટેમ્બર, 1970: ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમલ અબ્દુલ નાસિરનું અવસાન થયું.\n29 સપ્ટેમ્બર, 1971: બંગાળની ખાડીમાં આવેલા એક ચક્રવાત તોફાનમાં લગભગ 10,000 લોકો માર્યા ગયા\n.29 સપ્ટેમ્બર, 1977: સોવિયત સંઘે પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્પેસ સ્ટેશન સાલિયટ 6 ની ભ્રમણ કરી.\n29 સપ્ટેમ્બર, 1992: આફ્રિકન ખંડના દક્ષિણ ભાગમાં આવેલા દેશ એન્ગોલામાં પ્રથમ વખત મફત ચૂંટણીઓ યોજાઇ.\n29 સપ્ટેમ્બર, 2006: ઇરાની મૂળના અમેરિકી નાગરિક, વિશ્વની પ્રથમ મહિલા અવકાશી પર્યટક અનુશેહ અન્સારી સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યો.\nવિશ્વ હાર્ટ દિવસ [ આંતરરાષ્ટ્રીય દિવસ ]\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/mutual-funds/mutual-fund-news-india/mf-schemes-offered-by-banks-and-gov-companies-provide-safe-return", "date_download": "2020-08-06T18:15:07Z", "digest": "sha1:YSWNRACHLV5MBSQSDUKEFZUWZAJ4YU5A", "length": 11417, "nlines": 104, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "2019નો પોર્ટફોલિયોઃ બેન્કો, PSU બોન્ડ વાળી MF સ્કીમો આપશે સેફ રિટર્ન | Vyaapaar Samachar", "raw_content": "\n2019નો પોર્ટફોલિયોઃ બેન્કો, PSU બોન્ડ વાળી MF સ્કીમો આપશે સેફ રિટર્ન\nનવી દિલ્હીઃ રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 2018નું વર્ષ નિરાશ કરનારૂં રહ્યું. મોટા ભાગની ઈક્વિટી સ્કિમોએ બેન્ચ માર્ક ઈન્ડેક્સ કરતા નબળો દેકાવ કર્યો. મ્યુચ્યુઅલ ફંડ્સના ડેટા ટ્રેક કરનારી કંપની એકોર્ડ ફિનટેકના અનુસાર વર્ષ 2018માં 32 લાર્જ કેપ સ્કિમોના 30 ઈન્વેસ્ચમેન્ટ પ્લાન તેના બેન્ચમાર્ક ઈન્ડેક્સથી બહેતર રિટર્ન આપવામાં નાકામ રહ્યા છે. ખરેખર કંપનીઓના પ્રોફિટ ગ્રોથમાં કમી આવી અને પંડ મેનેજર્સ માટે ઈન્વેસ્ટમેન્ટ આઈડિયા શોધવા થોડા મુશ્કેલ થઈ ગયા.\nએક્સપર્ટ્સનું કહેવું છે કે 2019માં પણ કંપનીઓના પ્રોફિટ ગ્રોથ એવરેજ ઓછું રહેશે અને પસંદગીની થીમ જ કારગર સાબિત થસે. તેમના હિસાબે રિટેલ ઈન્વેસ્ટર્સને 2019માં અનિશ્ચિતતા ભર્યા માહોલમાં બેન્કિંગ અને પીએસયૂ બોન્ડ સ્કિમોન કોમ્બિનેશનમાં પૈસ લગાવવા યોગ્ય રહેશે. તેમનું કહેવું છે કે નાના રોકાણકારોને મોટી એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓના લિક્વિડ ફંડ સિવાય ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે એસઆઈપી દ્વાર બેલેન્સડ ફંડ્સ અને મલ્ટિ કેપ સ્કિમોમાં પૈસા લગાવવા જોઈએ. 2019માં યોજાનારી લોકસબાની ચૂંટણીના પરિણામોને લઈને તાજેતરમાં કોઈ સ્પષ્ટ ચિત્ર સામે નથી આવી રહ્યું. નવા વર્ષમાં અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી રેટ હાઈકની રફતાર કેવી રહેશે એ તો સ્પષ્ટ નથી. આ ઉપરાંત કેટલાક જિયોપોલિટિકલ (ભૂ-રાજનૈતિક) ઘટનાક્રમ પણ બજારોમાં ઉથલ પાથલનું કારણ બની શકે છે. એવામાં રિટેલ ઈન્વેસ્ટર્સને ઓછા રિસ્ક પ્રોફાઈલ વાલા એવા પોર્ટપોલિયોની જરૂર હશે જે તેમને ઊતર-ચઢાવ વાળા બજારમાં ઠીકઠાક રિટર્ન અપાવી શકે.\nમોર્નિંગ સ્ટારના ડાયરેક્ટર (પંડ રિસર્ચ) કૌસ્તુભ બેલાપુરકરે કહ્યું કે આગામી વર્ષે કેટલિક અહમ ઘટનાઓ બની શકે છે જેના લીધે બજારમાં ઊથલ પાથલ મચશે. તેનો સામનો કરવા માટે રિટેલ ઈન્વેસ્ટર્સને ડિફેન્સિવ પોર્ટપોલિયો બનાવવાની જરૂર પડશે. તેમના માટે એક્સચેન્જ ટ્રેન્ડેડ પંડ (ઈટીએફ), બેન્કિંગ અને પીએસયુ બોન્જ સ્કિમો, બેલેન્સ્ડ અને મલ્ટિ કેપ સ્કિમોમાં રોકાણ કરવું વધુ ���ારો વિકલ્પ સાબિત થશે. એનાથી તેમને રોકાણને બજારમાં થનારા ઊતાર-ચઢાવથી બચવવાની સાથે જ સારૂં રિટર્ન પણ હાંસલ કરવામાં મદદ મળશે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ��યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/19/maare-palavde/?replytocom=21359", "date_download": "2020-08-06T20:03:40Z", "digest": "sha1:MDO5U5M4BEJK3IWUOEPQFKZRA6FP5GQM", "length": 10537, "nlines": 122, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મારે પાલવડે બંધાયો…. – લોકગીત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમારે પાલવડે બંધાયો…. – લોકગીત\nFebruary 19th, 2012 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : અજ્ઞાત | 1 પ્રતિભાવ »\nમારે પાલવડે બંધાયો, જશોદાનો લાલ,\nઆખા રે મલકનો માણીગર મોહન,\nએક નાની શી ગાંઠે ગંઠાયો, જશોદાનો લાલ…. મારે…..\nઆંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ન ખૂટે,\nઆજ ઠીક નાથ હાથ મારે આવ્યો, જશોદાનો લાલ…. મારે…..\nમારે કાંકરિયું ને મટકી મારી તૂટે,\nમારગ આવી મારા મહીડાં નીત લૂંટે,\nમને લૂંટતા એ પોતે લૂંટાયો, જશોદાનો લાલ…. મારે….\nથંભ વિના આંખું આકાશ લટકાવ્યું.\nસૌને ટીંગાવનારો લટકંતો લાલ,\nમારા પાલવની કોરે ટીંગાયો, જશોદાનો લાલ… મારે….\n« Previous હરિ, કેટલી વાર \nપિતા-પહેલા ગુરુ – રમણલાલ સોની Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાચકોની પદ્યરચનાઓ – વાસુદેવ બારોટ, અંકુર ગામિત, બિપિન મેવાડા\nરીડગુજરાતીમાં વાચકોની પદ્યરચનાઓ સમયાંતરે પ્રસ્તુત કરવાનો શિરસ્તો છે. આ પદ્યરચનાઓ ભલે ગઝલરચના કે કાવ્યસર્જનના બધા માપદંડો પર ખરી ન ઉતરતી હોય પણ તે છતાં વાચકમિત્રોના પ્રથમ સર્જનને રીડગુજરાતી પર અમે સ્થાન આપીએ છીએ જેથી સહભાવકોના પ્રતિભાવથી તેઓ વધુ યોગ્ય સર્જન કરી શકે. આજે પ્રસ્તુત છે ત્રણ વાચકમિત્રો શ્રી વાસુદેવ બારોટ, શ્રી અંકુર ગામિત અને શ્રી બિપિન મેવાડાની પદ્યરચનાઓ.. સોનેટ ના વિસ્મરું ... [વાંચો...]\nકાકપ્રશસ્તિ – રમેશ આચાર્ય\nકાગડો મારું પ્રિય પક્ષી. આઈ.આઈ.એમ માં ભણેલા વિદ્યાર્થી જેવો, નીટ ઍન્ડ કલીન, અપ-ટુ-ડેટ. કાગડાના ગુણ અપાર, એનામાં રચાયેલા સરળકોણનો ના પાર. કથની અને કરણી એક હો એવી એની વિચારસરણી. શરીરે સહેજ ગંદકી લાગે તરત સાફ કરી તે હાંકી કાઢે. એના શરીરના રંગનું સંયોજન મને ગમે. સ્લેટિયા કાળા અને કાળા રંગનું એનું જુદ��પણું. કળાના વિદ્યાર્થીઓને એમાં શીખવાનું ઘણું. સંત જેવું એનું મન ઉદાર, કોયલને તરત કરે માફ. શ્રાદ્ધ એનો તહેવાર, એમાં એનો લાંબો વહેવાર. જ્ઞાતિપ્રિય અને ... [વાંચો...]\nસોરી બોસ – ભાવેશ ભટ્ટ\nતમે મને જે કામ માટે મોકલ્યો હતો, હું કરી ના શક્યો. તમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને, ચોખ્ખા બહાર આવવા કહ્યું, પણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો. તમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું, પણ મને તો એક આગિયોય ના મળ્યો. તમે મને ટોળાનો હિસ્સો બનીને રહેવાનું કહ્યું, હું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો. અને હા, તમે મને જે સમયનો તાકો ... [વાંચો...]\n1 પ્રતિભાવ : મારે પાલવડે બંધાયો…. – લોકગીત\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/cricket-anushka-sharma-was-not-in-selector-box-says-virat-kohli-on-farokh-engineer-controversy-mb-935431.html", "date_download": "2020-08-06T19:38:42Z", "digest": "sha1:KIE7HH2DWBGQWGXDLZYW6GTDVUJRCPPZ", "length": 22503, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "cricket anushka sharma was not in selector box says virat kohli on farokh engineer controversy mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » રમત-જગત\nવિરાટ કોહલીને ગુસ્સો આવ્યો, કહ્યુ- અનુષ્કાનું નામ વચ્ચે કેમ ખેંચો છો\nમારી પત્ની અનુષ્કા શર્મા સેલિબ્રિટી હોવાથી તેને હંમેશા ટાર્ગેટ કરવામાં આવે છે : વિરાટ કોહલી\nનવી દિલ્‍હી : ભારતીય કેપ્ટ�� વિરાટ કોહલી (Virat Kohli)એ ક્રિકેટ જગતમાં અનેક મોટો રેકોર્ડ બનાવ્યા છે. તે દુનિયામાં ક્રિકેટના મોટો સ્ટાર છે અને અનેક લોકોની પ્રેરણા પણ છે. કોહલીના શાનદાર ફોર્મ માટે તેના જેટલા વખાણ થાય છે તેની સામે તેના ફ્લૉપ થતાં કંઈ બીજી જ તસવીર હોય છે.\nકોહલીના ખરાબ ફાર્મ માટે હંમેશા તેની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma)ને નિશાને લેવામાં આવે છે. લાંબા સમયથી ફેન્સ અને અનેક દિગ્ગજ પણ અનુષ્કાને વિરાટનું ધ્યાન ભટકાવવાનું કારણ માને છે.\nહાલમાં જ પૂર્વ ભારતીય બેટ્સમેન ફારૂખ એન્જિનિયર (Farokh Engineer)એ પણ અનુષ્કા શર્માને નિશાને લીધી હતી અને કહ્યુ હતું કે વર્લ્ડ કપ (ICC World Cup) દરમિયાન સિલેકર્ટ્સ અનુષ્કા શર્માને કાફી વિશે પૂછી રહ્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ ખેલાડી ફારૂખ એન્જિનિયરના દાવા પર મૌન તોડતાં શનિવારે કહ્યુ કે, તેની પત્ની અનુષ્કા શર્મા સરળ નિશાન બને છે.\nમિત્રોની સાથે મેચ જોવા આવી હતી અનુષ્કા : એન્જિનિયરે હાલમાં પાંચ સભ્યોની સિલેક્ટર પેનલને ટાર્ગેટ કરતાં કહ્યુ હતુ્ર કે, તે પૈકી એક સિલેક્ટર અનુષ્કાને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન ચા પીરસતા જોવા મળ્યા હતા. કોહલી આ આરોપોથી ઘણો પરેશાન હતો અને તેણે કહ્યુ કે, અનુષ્કાનું નામ તેમાં ખેંચવું યોગ્ય નથી.\nકોહલીએ ઈન્ડિયા ટુડેને કહ્યુ કે, તે શ્રીલંકાની વિરુદ્ધ એક વર્લ્ડ કપ મેચ માટે આવી હતી અને ફેમિલી બોક્સ તથા સિલેક્ટર્સ બોક્સ અલગ હતું અને તે સમયે બોક્સમાં કોઈ સિલેક્ટર્સ નહોતા. તે બે મિત્રોની સાથે આવી હતી. જેમ મેં કહ્યુ કે, તે જાણીતી છે અને જ્યારે લકો તેનું નામ લે છે તો તમામનું ધ્યાન તેની પર જાય છે. કોહલીએ વધુમાં કહ્યુ કે, જ્યારે તમે સિલેક્ટર્સ વિશે કંઈક ઉલ્લેખ કરવા માંગો છો તો એવું કરો પરંતુ અનુષ્કાનું નામ વચ્ચે કેમ ખેંચો છો.\nઅનુષ્કા નિયમોને તોડનારી નથી : વિરાટે અનુષ્કાનો બચાવ કરતાં કહ્યુ કે, તેના વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. લોકોને સમજવું પડશે કે તે એવી વ્યક્તિ છે જેને ઘણી બધી સફળતા જોઈ છે. જ્યારે અમે મળ્યા હતા ત્યારે તે સુપરસ્ટાર હતી. જ્યાં સુધી વાત નિયમોને તોડવાની છે, અનુષ્કા એવી નથી જે નિયમોની વિરુદ્ધ જાય. તે મારા વ્યવસાયને સમજે છે અને અમે બંને એક બીજાના કામમાં દખલ નથી દેતા. જ્યારે ઘણા લાંબા સમય સુધી જૂઠાણું પીરસવામાં આવે છે તો તે સાચું લાવગા માંડ છે અને એવામાં સામે આવીને વાત કરવાની જરૂરી પડે છે.\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/blog-post_45.html", "date_download": "2020-08-06T18:30:01Z", "digest": "sha1:HJTQUPGZ6S3Q7IFQA22QDXX7GQPTMSQK", "length": 3146, "nlines": 70, "source_domain": "www.gujaratigk.in", "title": "બેલારુસની આર્ય સબલેન્કાએ વુહાન ઓપન ટેનિસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » Sports » બેલારુસની આર્ય સબલેન્કાએ વુહાન ઓપન ટેનિસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો\nબેલારુસની આર્ય સબલેન્કાએ વુહાન ઓપન ટેનિસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો\nબેલારુસની આર્ય સબલેન્કાએ વુહાન ઓપન ટેનિસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો\nબેલારુસની આર્ય સબલેન્કાએ વુહાન ઓપન ટેનિસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો\nઆર્યન સબલેન્કા ફાઇનલમાં અમેરિકન એલિસન રિસ્ક ઉપર 6-3, 3-6, 6-1થી જીતીને વુહાનમાં બેક-ટુ-બેક ટાઇટલનો દાવો કરનાર પ્રથમ ખેલાડી બની હતી.\nબેલારુસની આર્ય સબલેન્કાએ વુહાન ઓપન ટેનિસમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો Reviewed by GK In Gujarati on સપ્ટેમ્બર 30, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mobiles/above-10000+mobiles-price-list.html", "date_download": "2020-08-06T18:32:03Z", "digest": "sha1:74III4MWIATRKSL7AV6PPKBRIZI4FBHS", "length": 18850, "nlines": 524, "source_domain": "www.pricedekho.com", "title": "મોબીલેસ ભાવ India માં | મોબીલેસ પર ભાવ યાદી 07 Aug 2020 | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક��યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nમોબીલેસ India 2020માં ભાવ યાદી\nમોબીલેસ ભાવમાં India માં 7 August 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 1053 કુલ મોબીલેસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન યીતેલ અ૨૨ પ્રો 16 ગબ 2 બ્લેક છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Flipkart, Naaptol, Indiatimes, Snapdeal, Homeshop18 જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ મોબીલેસ\nની કિંમત મોબીલેસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન સોમસુંગ ગેલેક્સી Z ફ્લિપ ૨૫૬ગબ ૮ગબ પુરપ્લે Rs. 1,79,999 પર રાખવામાં આવી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન ઇવવો ટુફ ઇવરયુગ Rs.549 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nમોબીલેસ India 2020માં ભાવ યાદી\nહોનોર ૯ક્સ ૧૨૮ગબ સ્ટૉરાં� Rs. 16999\nહોનોર ૯ક્સ ૬ગબ રામ ૧૨૮ગબ સ Rs. 16999\nમોટો ક્સ૪ ૬૪ગબ સ્ટૉરાંગે � Rs. 21999\nઓપ્લસ 7 ૨૫૬ગબ સ્ટૉરાંગે ગ્ Rs. 34999\nહોનોર ૯એ 64 ગબ 3 બ્લુ Rs. 11999\nક્ઝિઓમી રેડમી નોટે 9 પ્રો � Rs. 13999\nક્ઝિઓમી રેડમી નોટે 9 પ્રો � Rs. 13999\n0 % કરવા માટે 61 %\nરૂ. 80000 અને તેથી વધુ\n4.1 ઇંચ તો 5 ઇંચ\n5.1 ઇંચ તો 5.5 ઇંચ\n5.6 ઇંચ તો 6 ઇંચ\n6.1 ઇંચ તો 6.5 ઇંચ\n6.5 ઇંચ અને તેથી વધુ\n૧૨ ગ઼ બઈ રામ\nહોનોર ૯ક્સ ૧૨૮ગબ સ્ટૉરાંગે ૪ગબ રામ\n- ઇન્ટરનલ મેમરી 128 GB\nહોનોર ૯ક્સ ૬ગબ રામ ૧૨૮ગબ સ્ટૉરાંગે બ્લેક\n- ઇન્ટરનલ મેમરી 128 GB\nમોટો ક્સ૪ ૬૪ગબ સ્ટૉરાંગે ૪ગબ રામ\n- ઇન્ટરનલ મેમરી 32 GB\nઓપ્લસ 7 ૨૫૬ગબ સ્ટૉરાંગે ગ્રે\n- ઇન્ટરનલ મેમરી 256 GB\nહોનોર ૯એ 64 ગબ 3 બ્લુ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nક્ઝિઓમી રેડમી નોટે 9 પ્રો ૬૪ગબ ૪ગબ વહીતે\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nક્ઝિઓમી રેડમી નોટે 9 પ્રો ૬૪ગબ ૪ગબ બ્લુ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nક્ઝિઓમી રેડમી નોટે 9 પ્રો ૧૨૮ગબ ૬ગબ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nસોમસુંગ ગેલેક્સી મઁ૩૦સ ૬૪ગબ ૪ગબ વહીતે\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nસોમસુંગ ગેલેક્સી મઁ૩૦સ ૧૨૮ગબ સ્ટૉરાંગે ૬ગબ રામ બ્લેક\n- ઇન્ટરનલ મેમરી 128 GB\nરિણમેં 6 પ્રો ૬૪ગબ ૬ગબ બ્લુ\n- સ્ક્રીન કદ 6.6Inches\nરિણમેં 6 પ્રો ૧૨૮ગબ ૮ગબ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nરિણમેં 6 પ્રો ૧૨૮ગબ ૬ગબ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nસોમસુ��ગ ગેલેક્સી મઁ૩૦સ ૧૨૮ગબ ૬ગબ બ્લુ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nસોમસુંગ ગેલેક્સી મઁ૩૦સ ૬૪ગબ ૪ગબ બ્લેક\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nસોમસુંગ ગેલેક્સી મઁ૩૦સ ૬૪ગબ ૪ગબ બ્લુ\n- ઇન્ટરનલ મેમરી 64 GB\nઅપ્પ્લે ઈફોને 11 ૧૨૮ગબ ગ્રીન\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૬૪ગબ ગ્રીન\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૬૪ગબ પુરપ્લે\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૧૨૮ગબ બ્લેક\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૬૪ગબ યેલ્લોઉં\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૬૪ગબ બ્લેક\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૧૨૮ગબ યેલ્લોઉં\n- સ્ક્રીન કદ 6.1Inches\nઅપ્પ્લે ઈફોને 11 ૧૨૮ગબ વહીતે\n- સ્ક્રીન કદ 6.1Inches\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00319.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/20-08-2019/115807", "date_download": "2020-08-06T19:03:08Z", "digest": "sha1:XDIZUDATORYYTKZHZTKWZ2WYHXL2QSHX", "length": 14878, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "ભાવનગરના ઘોઘા ગેટ પાસે બિઝનેસ સેન્ટર નજીક ગેરકાયદે દુકાનનું ડિમોલિશન", "raw_content": "\nભાવનગરના ઘોઘા ગેટ પાસે બિઝનેસ સેન્ટર નજીક ગેરકાયદે દુકાનનું ડિમોલિશન\nબીઝનેશ સેન્ટરમાં હેવમોર તરફના પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ દુકાન તોડી પડાઈ\nભાવનગર,: શહેરના ઘોઘાગેટ ખાતે આવેલ બીઝનેસ સેન્ટરના હેવમોર જવાના રસ્તે આવેલ પાર્કીંગની જગ્યામાં બનાવી દેવાયેલ ગેરકાયદેસર દુકાનનેજે મહારપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પડાઈ હતી અને મુદ્દામાલ કબ્જે લેવાયેલ હતો\nશહેરમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવાના ઝુબેશના ભાગરૂપે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારાઆ કાર્યવાહી કરીને પાર્કીંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ પણ આ જગ્યાએથી દબાણ દુર કર્યુ હતું. અને ફરી વખત દબાણ થઈ જતા તેને હટાવાયુ હતું. જો કે આ જગ્યાના ભાડાથી બીઝનેસ સેન્ટરના મેનેટનન્સનો કેટલોક ખર્ચ કાઢવામાં આવતો હોવાનું પણ જાણવા મળ્યુ છે. હાલમાં બીઝનેસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય વાહન પાર્કીંગ થઈ શકતુ નથી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nશ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી શાસ્ત્રીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં અમે શકય એટલા મેકિસમમ યંગ પ્લેયર્સને ચોથા ક્રમે રમાડવા ઉપર ફોકસ કર્યુ હતું. શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે access_time 4:00 pm IST\nસત્તાધાર ગાદીના મહંત તરીકે પૂ.વિજયબાપુની વરણીઃ મહામંડલેશ્વર પૂ.ભારતીબાપુએ કરી જાહેરાત access_time 3:52 pm IST\nનાણમંત્રીએ અખબારના કાગળ પરની આયાત શુલ્ક પાછો ખેંચવાની માંગ ફગાવી :10 ટકા શુલ્ક આપવો પડશે :નાણામંત્રી નિર્મલા સીતારામને અખબારી કાગળ પરનો 10 ટકા આયાત શુલ્ક પરત લેવાનો ઇન્કાર કર્યો access_time 1:15 am IST\n''વીમેન્સ ફેસ્ટ ૨૦૧૯'': યુ.એસ.ના જયોર્જીયામાં ફ્રેન્ડસ ઓફ એટલાન્ટાના ઉપક્રમે યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ મીટ એન્ડ ગ્રીટ, ડાન્સ, મનોરંજન, ગેઇમ્સ, ફેશન શો, એવોર્ડ વિતરણ, તથા લંચના આયોજનથી મહિલાઓ ખુશખુશાલ access_time 8:13 pm IST\n૪૦૦ કરોડથી વધુ ટર્નઓવર કરતી કંપનીઓ ઉપરનો ટેક્ષ તબક્કાવાર ઘટાડાશેઃ સીતારમન access_time 9:54 am IST\nISIના એજન્ટ સાથે ૪ ત્રાસવાદી ભારતમાં ઘુસ્યાઃ ગુજરાત-રાજસ્થાન સહિત હાઇએલર્ટ જાહેર access_time 9:55 am IST\nવોટરપોલો નેશનલ ચેમ્પિયનશીપ માટે ગુજરાતની ટીમનું સીલેકશન રાજકોટમાં access_time 4:10 pm IST\nરાજકોટના ASI અને કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસ :ASI વિવેક કુછડીયા સસ્પેન્ડ access_time 11:25 pm IST\nબાસ્કેટ બોલ કોર્ટનો નિતીનભાઇ ભારદ્વાજના હસ્તે પ્રારંભ access_time 4:14 pm IST\nવાંકાનેરમાં ટ્રાફિક નિયમન અંગે ઝુંબેશ આડેધડ પાર્કીગ કરતા ચાલકો દંડાયા access_time 11:34 am IST\nગોંડલ કોલેજ ચોકમાં ગાય માતાનો અડીંગો access_time 11:49 am IST\nટંકારાના હડમતીયા ગામે તળાવમાં ડૂબી જતા બે માસુમ પિતરાઈ ભાઈઓના કરૂણમોત access_time 10:11 pm IST\nઆતંકી હુમલાના એલર્ટ બાદ તાપીમાં સઘન બંદોબસ્ત : સોનગઢમાં ચેકપોસ્ટ શરૂ :હથિયારો સાથે જવાનો સજ્જ access_time 1:50 pm IST\nગુજરાત પેટાચૂંટણી : હારેલ નેતાઓને મોટી જવાબદારી access_time 9:51 pm IST\nડીસાના ભીલડી નજીક ટ્રકમાં સાબુની પેટીઓ નીચે સંતાડીને લવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો :બે આરોપી પકડાયા access_time 11:55 pm IST\nનદીની રેતીમાં ર૨૫૦ ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું access_time 3:53 pm IST\nનાઇજીરિયામાં બે બિલ્ડીંગ ધરાશાયી થતા 5 મોતને ભેટ્યા access_time 6:19 pm IST\nઇસ્લામિક સ્ટેટમાં જોડાયેલ સભ્યોના ચાર બાળકોને જર્મનીમાં આવવાની અનુમતિ મળી access_time 6:24 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઆલ્કોહોલનું સેવન લીવર માટે નુકશાનકારકઃ પુરૂષો કરતાં મહિલાઓ માટે વધુ ભયજનકઃ ઇન્ડિયન અમેરિકન સંશોધક સહિતની ટીમનો અહેવાલ access_time 8:55 pm IST\n''પાઘડીમાંથી બોમ્બ મળ્યો છે': ભારતીય મૂળના શીખ અગ્રણી રવિ સિંહ સાથે ઓસ્ટ્રીયા એરપોર્ટ ઉપર મહિલા કર્મચારીની મજાક સાથેની વંશીય ટિપ્પણીઃ માફી માંગવાનુ કહેતા ઇન્કાર access_time 8:56 pm IST\nએશિયા સોસાયટીના ''૨૧ યંગ લીડર્સ પ્રોગ્રામ''માં ઇન્ડિયન અમેરિકન જર્નાલીસ્ટ સહિત ૪ ભારતીયોને સ્થાન access_time 8:53 pm IST\nપ્રો કબડ્ડી લીગ-7: યુપી યોદ્ધાએ જયપુરને 32-24થી હરાવી access_time 5:57 pm IST\nશ્રીસંત પરની સજા ઘટાડી ૭ વર્ષ કરી દેવાઈ : રિપોર્ટ access_time 7:52 pm IST\n૧૧ સેકન્ડમાં ૧૦૦ મીટર દોડયા પછી વાયરલ થયેલ શખ્સ ટ્રાયલમાં આખરી સ્થાન પર રહ્યો access_time 10:23 pm IST\nદક્ષિણ ભારતીય ફિલ્મમા ડેબ્યુ કરશે જાહન્વી કપૂર access_time 5:27 pm IST\nપુનિત ઈસ્સરના પુત્ર સિદ્ધાંતને લોન્ચ કરશે સલમાન ખાન access_time 5:19 pm IST\nસૈફ સાથે કામ કરવું એ અદ્દભુત અનુભવઃ અનુપ્રિયા access_time 9:58 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%86%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF", "date_download": "2020-08-06T19:29:26Z", "digest": "sha1:423PLJEC7YQKC47TQ6AAT4J2HYDWZ3DU", "length": 9556, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome India આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી...\nઆસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ\nઅત્યારે એક તરફ કોરોનાવાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અનુક જગ્યા પર વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી છે,ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને તેની પત્ની તથા બોલિવૂડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યા છે.\nએક નિવેદનમાં બંનેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં સંકળાયેલી ત્રણ સંસ્થાઓ એક્શન એડ ઇન્ડિયા, રેપિડ રિસ્પોન્સ અને ગૂંજની તેઓ મદદ કરી રહ્યા છે. આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે આ બે રાજ્યના લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.\nજેને કારણે ઘણા લોકોના જીવનનો ભોગ લેવાયો છે તો ઘણાની આજીવિકા ઝૂંટવાઈ ગઈ છે.વિરાટે સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કરીને આ કપલે જણાવ્યું હતું કે આસામ અને બિહારના લોકો માટે અમે પ્રાર્થના કરતા રહીશું.\nવિરાટ અને મેં આ આફતમાં રાહત કાર્ય કરી રહેલી ત્રણ સંસ્થાઓને મદદ કરવાનો નિર્ણય લીધો છે અને અમે મદદ કરી રહ્યા છીએ.આ લોકપ્રિય દંપતિએ તેમના ફેન્સને પણ આ રીતે મદદ કરવાની અપીલ કરી છે.\nઆસામમાં પૂર અને જમીન ધસી પડવાને કારણે 133 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે 28 અને પૂરને કારણે 107 લોકોએ જીવ ગુમાવ્યા છે.\nThe post આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ appeared first on Gujju Media.\nPrevious articleગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ\nNext articleઘરે બનાવો બધાની પ્રિય રસમલાઇ,જાણો રસમલાઇ બનાવવની એકદમ ઇઝી રેસિપી\nમુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ\nમુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર કરી આ ચેતવણી\nઆજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના\nસેનિટાઈઝરની ખરીદી કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન,તમારા સ્વાસ્થ્ય પર પડી...\nસરકારે આપ્યું નિવેદન,ચાલુ નાણાકીય વર્ષના GDP દર પર જોવા મળશે લૉકડાઉનની...\nદેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ, ...\nદેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં...\nરાજ્યમાં કોરોનનો કહેર યથાવત,કેટલાક જિલ્લાઓના વેપારીઓએ કર્યું આંશિક લૉકડાઉન\nસુશાંત સિંહની આત્મહત્યા કેસને લઇ મહત્વના સમાચાર,મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન\nબોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર\nઆ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું...\nચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધને લઇને ચીને ઉઠાવ્યો મુદ્દો,ભારતે સામે આપ્યો આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2020/07/26/08/10/5927", "date_download": "2020-08-06T19:49:55Z", "digest": "sha1:IO47OGNFXSALPUFYUI4OBAF6RC6WNTKI", "length": 16462, "nlines": 91, "source_domain": "chintannipale.in", "title": "હવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં! રિયલી? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nહવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં રિયલી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nહવે માત્ર બ્રેકઅપ થાય છે,\nદૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nશું માણસ હવે પ્રેમમાં પણ પ્રેક્ટિકલ થઇ ગયો છે\nહાથ છૂટવાની વેદના હવે ઓછી અનુભવાય છે\nમાનો કે આવું છે તો શું એ ખોટું છે\nસમયની સાથે પ્રેમ કરવાની રીતો જ બદલાય છે કે\nપછી અહેસાસ પણ આછો થવા લાગે છે\nપછી પાછળ નજર પડે ત્યારે શું થાય છે\nઇક લબ્ઝ-એ-મુહબ્બત કા ઇતના હી ફસાના હૈ, સિમટે તો દિલ-એ-આશિક ફૈલે તો જમાના હૈ. 1960માં આ જગતમાંથી વિદાય લેનાર મશહૂર શાયર જિગર મુરાદાબાદીએ લખેલી આ જ રચનામાં એમ પણ કહ્યું છે ક���, યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમઝ લિજે, ઇક આગ કા દરિયા હૈ, ઔર ડૂબકે જાના હૈ પ્રેમ, ઇશ્ક, લવ, મહોબ્બત, પ્યાર આખરે શું છે પ્રેમ, ઇશ્ક, લવ, મહોબ્બત, પ્યાર આખરે શું છે કહેવાવાળા એમ કહે છે કે, પ્રેમ એટલે બે આત્માઓનું મિલન. પ્રેમના દરેક કિસ્સા અનોખા અને અલૌકીક હોય છે. દરેક ઘટનામાં એક પ્રેમી હોય છે, એક પ્રેમિકા હોય છે અને એક વિલન પણ હોય જ છે કહેવાવાળા એમ કહે છે કે, પ્રેમ એટલે બે આત્માઓનું મિલન. પ્રેમના દરેક કિસ્સા અનોખા અને અલૌકીક હોય છે. દરેક ઘટનામાં એક પ્રેમી હોય છે, એક પ્રેમિકા હોય છે અને એક વિલન પણ હોય જ છે દરેક પ્રેમ મુકમ્મલ થતા નથી. અમુક અધૂરા રહી જાય છે. કેટલાક મધુરા થઇને પૂરા થાય છે. પ્રેમ વિશે તો એ જ કહી શકે જેણે પ્રેમ કર્યો છે. જેણે ક્યારેય પ્રેમ કર્યો નથી એ એક અદ્્ભુત અહેસાસથી વંચિત રહી જાય છે. પ્રેમનો અંત કેવો આવે છે એના કરતા પણ વિશેષ તો એ છે કે, પ્રેમ કેવો થાય છે દરેક પ્રેમ મુકમ્મલ થતા નથી. અમુક અધૂરા રહી જાય છે. કેટલાક મધુરા થઇને પૂરા થાય છે. પ્રેમ વિશે તો એ જ કહી શકે જેણે પ્રેમ કર્યો છે. જેણે ક્યારેય પ્રેમ કર્યો નથી એ એક અદ્્ભુત અહેસાસથી વંચિત રહી જાય છે. પ્રેમનો અંત કેવો આવે છે એના કરતા પણ વિશેષ તો એ છે કે, પ્રેમ કેવો થાય છે પ્રેમમાં હોઇએ ત્યારે માણસને અને સ્વર્ગને હાથવેંતનું જ છેટું હોય છે\nશું પ્રેમને સમયની અસર થાય છે સો વર્ષ પહેલાંના પ્રેમ અને આજના પ્રેમમાં કોઇ ફેર હોય છે સો વર્ષ પહેલાંના પ્રેમ અને આજના પ્રેમમાં કોઇ ફેર હોય છે માણસના ઇમોશન્સને પણ શું સમયની અસર થાય છે માણસના ઇમોશન્સને પણ શું સમયની અસર થાય છે એક વિચાર એવો આવે કે, સમયની સાથે બધું જ બદલતું હોય તો પછી પ્રેમ કેમ ન બદલે એક વિચાર એવો આવે કે, સમયની સાથે બધું જ બદલતું હોય તો પછી પ્રેમ કેમ ન બદલે પ્રેમની કથાઓ ઉપર લાંબી નજર નાખીએ તો એક વાત તો સ્વીકારવી જ પડે કે, પ્રેમ કરવાની રીતમાં ચોક્કસ ફેરફારો થયા છે. અત્યારનો પ્રેમ હાઇટેક અને ઇન્સ્ટંટ થયો છે. મોબાઇલે એક્સપ્રેસ થવાના ચાન્સિસ અનેકગણા વધારી દીધા છે. એક સમય હતો જ્યારે વાત કેમ કરવી એ સવાલ હતો. મળવાના મોકો મળતા નહોતા. હવે વીડિયો કોલથી આખી રાત વાતો થાય છે. આશિકના ચહેરાના દીદાર કરવા માટે ટચ સ્ક્રીનથી કામ થઇ જાય છે. અગાઉ પત્ર વ્યવહાર માટે દોસ્ત કે બહેનપણીની મદદ લેવી પડતી હતી. હવે કમસે કમ એ બાબતમાં તો આત્મનિર્ભર થવાયું છે.\nશું પ્રેમ પૂરો થવાની રીત પણ બદલી ગઇ છે હવે જુદા પડવામાં એટલી વેદના નથી થતી જેટલી અગાઉ થતી હતી હવે જુદા પડવામાં એટલી વેદના નથી થતી જેટલી અગાઉ થતી હતી સંબંધ પૂરો થઇ ગયા પછી પણ એ આપણામાં કેટલો જીવતો રહે છે સંબંધ પૂરો થઇ ગયા પછી પણ એ આપણામાં કેટલો જીવતો રહે છે ગુલઝારે લખ્યું છે, હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે, વક્ત કી શાખ સે લમ્હેં નહીં તોડા કરતે ગુલઝારે લખ્યું છે, હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે, વક્ત કી શાખ સે લમ્હેં નહીં તોડા કરતે હાથ છૂટી ગયા પછી હાથની રેખાઓ સામે કેટલા સવાલો થતા હોય છે હાથ છૂટી ગયા પછી હાથની રેખાઓ સામે કેટલા સવાલો થતા હોય છે અધૂરા રહી જતા પ્રેમના સવાલો એવા હોય છે જેના જવાબો ક્યારેય મળતા નથી અધૂરા રહી જતા પ્રેમના સવાલો એવા હોય છે જેના જવાબો ક્યારેય મળતા નથી સાથ કેમ છૂટ્યો જિંદગીભર સાથ નિભાવવાનું સપનું કેમ અધૂરું રહી ગયું કારણ ગમે તે હોય, વાંક ગમે તેનો હોય, પણ જ્યારે છૂટાં પડવાનું હોય ત્યારે ઘણું બધું તૂટતું હોય છે. હવે શું એવું બધું બહુ આસાન થઇ ગયું છે કારણ ગમે તે હોય, વાંક ગમે તેનો હોય, પણ જ્યારે છૂટાં પડવાનું હોય ત્યારે ઘણું બધું તૂટતું હોય છે. હવે શું એવું બધું બહુ આસાન થઇ ગયું છે ફિલ્મ અભિનેતા અને લેખક પીયૂષ મિશ્રાએ એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે, હવે તો માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં ફિલ્મ અભિનેતા અને લેખક પીયૂષ મિશ્રાએ એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે, હવે તો માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં ખરેખર આવું હોય છે ખરેખર આવું હોય છે પીયૂષ મિશ્રાએ તો એમ પણ કહ્યું હતું કે, અગાઉના સમયમાં ચહેરા ચાડી ફૂંકી દેતા હતા કે, આ માણસનું દિલ તૂટ્યું છે. આંખો ઊંડી ઊતરી જતી હતી. ચહેરો ચીમળાઇ જતો હતો. ચાલ બદલાઇ જતી હતી. હવે એવું કંઇ નથી થતું. સવાલ એવો થાય કે, જો એવું નથી થતું તો કેવું થાય છે\nહવે તો બ્રેકઅપ પાર્ટી યોજવામાં આવે છે. જોરજોરથી ગીત ગાવા વગાડવામાં આવે છે કે, મેરે સૈયાજી સે આજ મેં ને બ્રેકઅપ કર લીયા પ્રેમ પૂરો થાય ત્યારે દોસ્તો જ કહે છે કે, મૂવ ઓન યાર પ્રેમ પૂરો થાય ત્યારે દોસ્તો જ કહે છે કે, મૂવ ઓન યાર ઐસા હોતા હૈ છોકરો કે છોકરી થોડો સમય ગૂમસૂમ રહીને પાછા કામે વળગી જાય છે. માનો કે આવું છે તો, એમાં ખોટું શું છે શું પ્રેમના નામના રોદણાં રડવા જરૂરી છે શું પ્રેમના નામના રોદણાં રડવા જરૂરી છે જૂની‘દેવદાસ’ ફિલ્મ આવી એ પછી પ્રેમભંગ થયો હોય એવા યુવાનો દારૂના રવાડે ચડી જતા હતા. એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ યંગસ્ટર્સને એવી અપીલ કરવી પડી હતી કે, દારૂ દિલ તૂટવાનો ઇલાજ નથી. ઇન્દીવરે એમ જ તો નહીં લખ્યું હોયને કે, છોડ દે સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ, પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ. મોટી ઉંમરના મોટા ભાગના લોકોને એવું કહેવાની જાણે આદત પડી હોય છે કે, અમારા જમાનામાં જે હતું એ બેસ્ટ હતું અને એ જ ગ્રેટ હતું. હવે ક્યાં કંઇ એવું છે જૂની‘દેવદાસ’ ફિલ્મ આવી એ પછી પ્રેમભંગ થયો હોય એવા યુવાનો દારૂના રવાડે ચડી જતા હતા. એ સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ યંગસ્ટર્સને એવી અપીલ કરવી પડી હતી કે, દારૂ દિલ તૂટવાનો ઇલાજ નથી. ઇન્દીવરે એમ જ તો નહીં લખ્યું હોયને કે, છોડ દે સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ, પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ. મોટી ઉંમરના મોટા ભાગના લોકોને એવું કહેવાની જાણે આદત પડી હોય છે કે, અમારા જમાનામાં જે હતું એ બેસ્ટ હતું અને એ જ ગ્રેટ હતું. હવે ક્યાં કંઇ એવું છે હવે તો જમાનો જ બદલાઇ ગયો છે. સાવ એવું નથી. પ્રેમ આજે પણ થાય છે. મિલન અને વિરહની થોડીક રીતો બદલી છે પણ તડપ તો એવીને એવી જ છે. બ્રેકઅપ પછી હસતા રહે એનો મતલબ જરાયે એવો નથી કે, વેદના થતી નથી. વેદનાઓ છૂપાવવાની કળા પણ કદાચ નવી જનરેશને શીખી લીધી છે. પ્રેમની તીવ્રતા કેવી છે એનો ઘણો મોટો આધાર પ્રેમીઓ કેવા છે તેના ઉપર પણ છે. જો પ્રેમને બદલે રમત થતી હોય તો તમે પ્રેમનો વાંક કાઢી ન શકો હવે તો જમાનો જ બદલાઇ ગયો છે. સાવ એવું નથી. પ્રેમ આજે પણ થાય છે. મિલન અને વિરહની થોડીક રીતો બદલી છે પણ તડપ તો એવીને એવી જ છે. બ્રેકઅપ પછી હસતા રહે એનો મતલબ જરાયે એવો નથી કે, વેદના થતી નથી. વેદનાઓ છૂપાવવાની કળા પણ કદાચ નવી જનરેશને શીખી લીધી છે. પ્રેમની તીવ્રતા કેવી છે એનો ઘણો મોટો આધાર પ્રેમીઓ કેવા છે તેના ઉપર પણ છે. જો પ્રેમને બદલે રમત થતી હોય તો તમે પ્રેમનો વાંક કાઢી ન શકો પ્રેમ પ્રેમ હોય છે, એ જીવાતો, ઝીલાતો અને મહેસૂસ થતો હોય છે. પ્રેમ ક્યારેય બદલ્યો નથી કે બદલવાનો નથી કારણ કે દિલ હજુ અગાઉની જેમ જ ઘડકે છે, શ્વાસ હજુ એ જ ગતિએ ચાલે છે, નિસાસો અગાઉની જેમ જ નીકળે છે અને આંખો હજુ એવી ને એવી ભીની થાય છે\nદર્દ ઇસકા નહીં કિ\nઆપ મિલ નહીં પાએંગે,\nફિક્ર તો સિર્ફ ઇસ બાત કી હૈ\nકિ હમ ભૂલ નહીં પાએંગે.\n( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 26 જુલાઇ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)\nપ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nતારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઓનલાઇન એજ્યુકેશનમાં શિક્ષકોની વેદના કોઇને સમજાય છે ખરી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં રિયલી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nપ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKruti on મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.apnubhavnagar.in/", "date_download": "2020-08-06T18:47:13Z", "digest": "sha1:NU2IMOZV3EOB3DJHLJF2R4UT46MYZ7SH", "length": 26440, "nlines": 528, "source_domain": "www.apnubhavnagar.in", "title": "Apnu Bhavnagar | Bhavnagar Biggest Social Media Platform | Daily Update Articles & Stories | Quote | History | Health | Sports | Knowledge | inspirations |Funny | Education | Travel | Lifestyle |", "raw_content": "\nસુસ્વાગતમ રાફેલ : રાફેલ ફાઇટર પ્લેનનું ભારતમાં આગમન\nઆકાશમાં જ્યારે ઘેરા વરસાદી વાદળની રેકોર્ડિંગ કરતી વખતે એક યુવાન સાથે…\nકોરોનાની સુરતમાં સ્થિતિ બહુ જ ખરાબ..આખરે ઓડિયો ક્લિપ વાયરલ કરનાર ડ્રાઇવરની…\n ક્યાં રાજયમાં કેટલો છે, માસ્ક ન પહેરવા પર દંડ\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nસૌરાષ્ટ્રના કાશી ગણાતા સિહોરમાં આવેલી ઐતિહાસિક શ્રી ગૌતમ ગુફા જોવા જેવી…\n1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે ભાવનગરના મહારાજાએ ભેટમાં આપેલ…\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય જાણો કઈ રીતે ઉત્તમ…\nવનસ્પતિઓ પણ અનેક રોગોની ચિકિત્સામાં ઉપયોગી..વાંચો આપણા વૈદ્ય શું કહે છે..\nબનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ…\nદૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન \nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nગૂગલે હટાવી આ 25 એપ્સ જે ફેસબુક પાસવર્ડની કરતા હતા…\nબી.એસ.એન.એલ.ની ઇન્ટરનેટ માટે નવો પ્લાન દરરોજ 5 જીબી ડેટા મળશે…\nસુશાંત કેસ���ી હવે થશે CBI તપાસ.. કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર…\nસોનુ સૂદને Twitter પર જાણ કરી અને તેલંગાણાના યદાદરી જિલ્લાના 3…\nસિંહનું ટોળું માંસ ખાતું હતું અને ખાતા ખાતા કર્યો હુમલો, અને…\nઆ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.વાંદરાઓ…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nસોનુ સૂદને Twitter પર જાણ કરી અને તેલંગાણાના યદાદરી જિલ્લાના 3…\nમાજી પૈસા માટે સડક ઉપર કરતબો કરી રહ્યા હતા, અને કોઈએ…\nવોર્ડ બોયએ પૈસા માગ્યા તો 6 વર્ષના બાળકે અને તેની…\nછેલ્લે 1961માં બન્યો હતો આવો ખાસ યોગ, શુભફળ મેળવવા આટલું કરો..\nનવા વર્ષ માં દિવસ અનુસાર કરો આ કાર્ય, આખું વર્ષ મળશે…\nજાણો આ નવું વર્ષ 2020 તમારા માટે કેવું રહેશે\nદીકરીના વિદાય સમયે ક્યારેય પણ ન આપો આ વસ્તુ, મા લક્ષ્મી…\nકોરોના ખતમ થયા પછી હરભજન સિંહ કરશે \nકોરોનાવાયરસ/ યુવરાજ સિંહ મદદ માટે આવ્યો આગળ, જાણો કેટલા રૂપિયાનું કર્યું…\nઆ ભારતીય ખેલાડીએ અંપાયરને કીધા અપ શબ્દો\nભાવેણાની બાલ યોગીની ઋચા ત્રિવેદી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2019, ઢાંકા (બાંગ્લાદેશ)…\nભાવેણાનો શૂટર હર્ષરાજસિંહ ગોહિલ જર્મની ખાતે રમનાર વલ્ડકપમાં ભારતની ટીમમાં ભાગ…\nભાવનગરથી માત્ર 25 કિ.મીના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે…\nબાળકો અને ફેમલી સાથે આનંદ માણવા જેવુ \nચોમાસું આવતા પહેલા જ આ મંદિરની છત પરથી ટપકવા લાગે છે…\nફરવા માટે સૌથી સસ્તા 3 દેશ, જ્યાં ભારતના 1 રૂપિયાની કિંમત…\nગુજરાતમાં આ જગ્યાએ આવીને પાંડવો થયા હતા, નિષ્કલંક, આ છે પૌરાણિક…\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nહરણે બે પગ પર ઉભા થઈ કર્યુ એવુ કામ, શાનદાર વીડિયો થયો વાયરલ..\n ઘોર કલિયુગ – દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ…\nસુશાંત કેસની હવે થશે CBI તપાસ.. કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર કરી, પટનાથી મુંબઈ કેસ ટ્રાન્સફરની રિયાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ\nસોનુ સૂદને Twitter પર જાણ કરી અને તેલંગાણાના યદાદરી જિલ્લાના 3 બાળકોને તેમના માતા પિતા ગુમાવ્યા બાદ દત્તક લીધા..\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nહરણે બે પગ પર ઉભા થઈ કર્યુ એવુ કામ, શાનદાર વીડિયો થયો વાયરલ..\n ઘોર કલિયુગ – દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ…\nસુશાંત કેસની હવે થશે CBI તપાસ.. કેન્દ્રએ બિહાર સરકારની અરજી મંજૂર કરી, પટનાથી મુંબઈ કેસ ટ્રાન્સફરની રિયાની અરજી પર સુપ્રીમમાં સુનાવણી ચાલુ\nમાઉન્ટ આબુનું નક્કી સરોવર દેશભક્તિના રંગે રંગાયું, પાણી વચ્ચે ઊંચો રાષ્ટ્રધ્વજ...\nભાવનગર પત્રકાર (જિજ્ઞેષ ઠાકર)- ગુજરાતીઓમાં માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ પડે એટલે હોઠ ઉપર ત્યાંનું સૌથી જાણીતું સ્થળ નક્કી સૌથી પહેલા આવે છે....\nકોરોનાને લઈ દુનિયામાં ભારતના આ રાજ્યનાં થયા ભરપૂર વખાણ..\n તાજમહેલની ટુર કરાવનાર ગાઈડને ટ્રમ્પે ખુશ થઈને કઈ વિશેષ...\nરાજકોટના આ સેવાભાવી યુવાનોને કંકોત્રી મોકલો, તેઓ ફ્રીમાં તમને શાકભાજી આપી...\nગર્ભ સંસ્કાર છે, એક અદભુત રહસ્ય જાણો કઈ રીતે ઉત્તમ...\n16 સંસ્કારોમાં ગર્ભાધાનને પ્રથમ સંસ્કાર માનવામાં આવે છે, દંપતી શ્રેષ્ઠ આત્માને ગર્ભમાં આમંત્રિત કરી શકે છે.. ગર્ભાવસ્થા દરમ્યાન ધ્યાન, મંત્ર,પ્રાર્થના,ગર્ભસંવાદ, શોર્ય કથાઓ, મધુર સંગીત.યોગ. આસન,સુક્ષમ...\nવનસ્પતિઓ પણ અનેક રોગોની ચિકિત્સામાં ઉપયોગી..વાંચો આપણા વૈદ્ય શું કહે છે..\n આ પૃથ્વી ઉપર એક પણ દ્રવ્ય એવું નથી કે જે ઔષધ નથી. પણ આપણી કમબખ્તી એ છે કે...\nબનાવો ઘરે જ આ ઉકાળો અને વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિ...\nદૂધ પીધા પછી ભૂલથી પણ આ વસ્તુનું ના કરતા સેવન \nCoronaથી ડરશો નહીં, પહેલા પોલીયો, અછબડા પણ ગંભીર બીમારી ગણાતા –...\nકોરોનાથી ડરવાની જરૂર નથી. કેમકે ભારતની પાસે છે \nતમે આ લેખ “આપણું ભાવનગર”ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે, તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખને તમારા ફેસબુક કે વ્હૉટ્સપમાં વધુમાં વધુ શેર કરો.\nબસ આવું જ કઈંક વાંચવા અને જીવન જરૂરિયાત તેમજ અન્ય વિશેષ મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “આપણું ભાવનગર” ફેસબુક પેજને લાઇક કરો, અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો, આભાર.\nખાસ નોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.\n આ જૂની વાર્તા..જે આજે સાચી જ લાગે છે, તમને...\nવાર્તા રે વાર્તા.. એ હાલો આજે હું તમને હું છું વાર્તા...\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nભાવનગર - સ્ટડીફાય એ કેન્ટેક ઈન્ડિયા અને અચિંત્ય લેબ્સનું ઓનલાઇન ઇ-લર્નિંગ માટેની મુખ્ય પ્રોડક્ટ છે. કેન્ટેક ઈન્ડિયાના માલિક દેવર્શભાઈ પંડ્ય��� અને અચિંત્ય લેબ્સના માલીક...\nસોનુ સૂદને Twitter પર જાણ કરી અને તેલંગાણાના યદાદરી જિલ્લાના 3...\nરાજેશ કરણમના નામના યુઝરે સોનુ સૂદને લખીને ટ્વિટ કર્યું છે, \"સોનુસુદ આ ત્રણ બાળકોએ તેમના માતાપિતાને યદાદ્રી ભુવનાગીરી જિલ્લા તેલંગાનાથી ગુમાવ્યા હતા, અને આ...\nમાજી પૈસા માટે સડક ઉપર કરતબો કરી રહ્યા હતા, અને કોઈએ...\nવોર્ડ બોયએ પૈસા માગ્યા તો 6 વર્ષના બાળકે અને તેની...\n આ જૂની વાર્તા..જે આજે સાચી જ લાગે છે, તમને...\nજંગલમાં એક સિંહે ફેકટરી ચાલુ કરી. એમા વર્કર માટે પાંચ કીડી હતી જે સમયસર આવી ને પોતાનુ બધુ કામ ઈમાનદારીથી કરતી. સિંહનો બિઝનેસ બરાબર...\nવાર્તા રે વાર્તા.. એ હાલો આજે હું તમને હું છું વાર્તા...\nઆપણે જાણીએ છીએ એ કે ગુજરાતી ભાષા આપણી માતૃ ભાષા છે, અને આપણને તેનો ગર્વ હોવો જ જોઈએ, પણ હાલ ગુજરાતી વાર્તા કે ગુજરાતી...\nકેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે ‘અનલૉક-2’ને...\nકેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે 'અનલૉક-2'ને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મધરાતથી અમલી બનશે. દુકાનો સાંજે આઠ વાગ્યા સુધી,...\nસરદાર પટેલની હત્યા કરવા આવેલ શખ્શો સામે ઢાલ બની ગયા આ...\nવોટ્સએપ પર આપત્તિજનક મેસેજ મોકલનાર પર કાર્યવાહી થશે, અહી કરી શકશો...\n PM-CARE ફંડ્સના નામ સાથે મળતાં આવતાં 68 જેટલાં નકલી UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ...\n‘સાઈબર પીસ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ ચેતવણી આપી છે કે આંખ મીંચીને કોરોનાના નામે દાન કરતાં પહેલાં સાવધાન થઈ જવાની જરૂર છે. ‘ધ ન્યૂઝ મિનિટ’ નામના...\n ભાવનગરમાં થાપનાથ મહાદેવ મંદિરેથી દેખાઈ રહી છે, માળનાથની ડુંગરમાળા..\nભાવનગર શહેર અને જિલ્લામાં માર્ગો પર દોડતા ૮ લાખ વાહનો અને કારખાનાઓમાં હાલ લોકડાઉનના કારણે બંધ હોઈ ભાવનગરમાં થાપનાથ મહાદેવ મંદિરેથી માળનાથ મહાદેવની પર્વતમાળા...\nગુજરાતી ભાષાનું વર્ણમાળામાં વિજ્ઞાન, આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર નહિ હોય \nગુજરાતી ભાષાનું વર્ણમાળામાં વિજ્ઞાન, આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર નહિ હોય આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના...\nભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અવશેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું...\nભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં છે હડ્ડપ્પન સંસ્કૃતિના અ��શેષો, આ મ્યુઝિયમ ઇ.સ.1895માં બંધાયેલું છે...જૂની પુસ્તકો, સિક્કાઓથી લઇ હથિયારો પણ આ મ્યુઝિયમમાં આજદિન સુધી સચવાયેલા છે. ભાવનગર શહેરમાં...\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nગૂગલે હટાવી આ 25 એપ્સ જે ફેસબુક પાસવર્ડની કરતા હતા...\nસોશિયલ મીડિયાના વધતા વલણમાં લોકો માનસિક તાણના વાતાવરણનો શિકાર બની ...\nઆઠ વર્ષની રેયાનની ચલાવે છે, YouTube પર Ryan’s World નામની ચેનલની...\nભાવનગરના આ યુવાનોએ બનાવી એડ્યુકેશન ઓનલાઇન ઇ-લર્નિંગ માટે.. એપ્લિકેશન..\nહરણે બે પગ પર ઉભા થઈ કર્યુ એવુ કામ, શાનદાર વીડિયો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/06/23/jivu-chhu/?replytocom=22530", "date_download": "2020-08-06T19:59:50Z", "digest": "sha1:QXHIICPC2XTA32ZTBPKE6SRB3Q77NWHS", "length": 10585, "nlines": 172, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીવું છું – એસ. એસ. રાહી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીવું છું – એસ. એસ. રાહી\nJune 23rd, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : એસ. એસ. રાહી | 13 પ્રતિભાવો »\n[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]\nતેથી જ તો તારાથી ઘણો દૂર જીવું છું,\nલોકો ન કહે કેટલો મજબૂર જીવું છું.\nસંદેહ તને હોય તો ખંખેરી નાખજે,\nતારા વગર મજા છે ને ભરપૂર જીવું છું.\nરસ્તાઓ, ગલીઓની જરૂરત નથી રહી,\nમેડી છે પ્રેમની અને મશહૂર જીવું છું.\nએકાન્તનો નશો મને ચઢતો રહે છે દોસ્ત,\nહું તો સુરા વિના બહુ ચકચૂર જીવું છું.\nમારામાં અને પેલા કબીરવડમાં સામ્ય છે,\nતેની જ જેમ હુંય ઘેઘૂર જીવું છું.\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nવાત એક સખા અને સખીની – હરિશ્ચંદ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારો પત્ર – પ્રણવ પંડ્યા\nશબ્દની દીવાલ મારો પત્ર છે દોસ્ત, મારું વ્હાલ મારો પત્ર છે ક્યાં જઈને પ્હોંચશે કોને ખબર ઊડતો ગુલાલ મારો પત્ર છે આભ પરબીડિયું ને અક્ષર તારલા કેટલો વિશાળ મારો પત્ર છે શાહીને બદલે લખ્યો છે લોહીથી એટલે તો લાલ મારો પત્ર છે મેં લિખિતંગ નામમાં આરસ મૂક્યો એક તાજમહાલ મારો પત્ર છે\nગઝલ – ચંદ્રેશ મકવાણા\nએક પરપોટો ફૂટ્યાની દાઝમાં નાવ ખટકી ગઈ નદીની આંખમાં. એટલી ડાળો ઉપર છે બેસણાં જેટલાં ફૂલો છે આ ફૂલછાબમાં શું ભૂ���્યો છું એય ભૂલી જાઉં હું ભૂલવું જો હોય મારા હાથમાં. એકપણ શેઢો સલામત ના રહે એટલાં છીંડાં પડ્યાં છે વાડમાં. હાશ આવી શ્વાસને અડકી જ ત્યાં આવી શ્વાસને અડકી જ ત્યાં અંત પલટાઈ ગયો શરૂઆતમાં\nસમજ સાથે – દર્શક આચાર્ય\nપ્હાડને તોડ પણ સમજ સાથે, જાતને જોડ પણ સમજ સાથે. સત્ય શું છે એ જાણવા માટે, ઘર ભલે છોડ પણ સમજ સાથે. દોસ્ત, દર્પણનાં સત્યને જાણી, કાચને ફોડ પણ સમજ સાથે. વ્હેણ જીવનનાં હોય જે બાજુ, નાવને મોડ પણ સમજ સાથે. સર કરીને બધાય સોપાનો, પગને તું ખોડ પણ સમજ સાથે.\n13 પ્રતિભાવો : જીવું છું – એસ. એસ. રાહી\nઅતિ સુન્દર ગઝ્લ ………….\nવાહ બાપુ વાહ એકાત નો નસો કૈઈ ઔર હૈ…….ખુબ સરસ..\nએકાન્ત નો નશો માણવા જેવો છેઃ\nમને ખુબ્બ જ્જ્જ્જ ગમ્યુ\nદિલ ને લગે તેવુ ચ્હે\nહુ રાહી સાહેબને ૧૯૭૪મા અમદાવાદ્ મા મળૅલ. તેનો કોન્ટૅક્ટ ન્ મ્બર મળી\nચન્દ્રેશ મક્વાના ગજબ નુ લખે ચ્હે. અભિનન્દન્.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/massive-fire-breaks-out-in-plastic-warehouse-of-kolkata-057547.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:12:26Z", "digest": "sha1:4APLVSSTPSEQ6ZIAJMC3EAUSYVKZYQIS", "length": 10771, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી | massive fire breaks out in plastic Warehouse of kolkata - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન���ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોલકાતાઃ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી\nકોલકાતાઃ કોલકાતા મહાનગરના બડાબાજાર વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઇ છે. ગોડાઉનમાં આગ લાગવાના કારણએ અફરા તફરી મચી ગઇ છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની સાત ગાડી પહોચી ચૂકી છે અને આગ ઓલવવાની કોશિશ કરી રહી છે. જણાવી દઇએ કે બડાબાજારમાં અગાઉ પણ કેટલીય ભીષણ આગની ઘટનાઓ બની ચૂકી છે.\nબડાબજાર વિસ્તારના બ્રેબોર્ન રોડ પર આવેલ કૈનિંગ સ્ટીટમાં એક એક બહુમાળીય માર્કેટ કોમ્પલેક્સમાં આગના લપેટાઓ જવા મળ્યા. જે બાદ લોકોએ પોલીસ અને ફાયર વિભાગને તરત સૂચિત કર્યા. સૂચના પર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ. જણાવી દઇએ કે આ કોમ્પલેક્સમાં પ્લાસ્ટિકના કેટલાય ગોડાઉન અને દુકાનો આવેલી છે. જોતજોતામાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું.\nઘટનાને પગલે ફાયર ફાયટરની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો કરી રહી છે, પરંતુ હજી સુધી આગ પર કાબૂ નથી મેળવી શકાયો. આગ કયા કારણસર લાગી તે અંગે હજી જાણી શકાયું નથી અને આગના કારણે જાનમાલને કોઇ નુકસાની થઇ કે નથી થઇ તે અંગે પણ કંઇ માહિતી મળી નથી.\nLunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચંદ્ર ગ્રહણ, જાણો કેમ\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઅમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત\nકંગના રનોતના ઘરની પાસે થયું ફાયરીંગ, અભિનેત્રીએ કહ્યું- આ રીતે સુશાંત પણ ડર્યા હશે\nસાણંદ GIDC ખાતે યુનિચાર્મ કંપનીના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ\nસોલવન્ટ પ્લાન્ટમાં લાગી આગ, ફાયર સેફ્ટી ન હોવાથી આખી ફેક્ટરી આગમાં લપેટાઈ\nગ્રેટર નોઈડા સ્થિત ઑટો પાર્ટ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ\nતમિલનાડુમાં હેલીકોપ્ટર થયુ ક્રેશ, જમીન પર પડતા જ લાગી આગ\nઆસામમાં તેલના કૂવામાં લાગી ભીષણ આગ, NDRFની ટીમ તૈનાત\nજમીન પડાવવા આવેલા ભુ-માફિયાએ મહિલાને લગાવી આગ, લોકો બનાવતા રહ્યા વીડિયો\nભરૂચની પેસ્ટિસાઈડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 40 શ્રમિકો ઘાયલ\nદિલ્હીના તુગલકાબાદ સ્થિત ઝૂંપડીમાં ભીષણ આગ લાગી\nલુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/palghar-lynching-maharashtra-hm-sent-sp-gaurav-singh-on-compulsory-leave-055763.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:13:13Z", "digest": "sha1:XI3BHSPHTP4HOACLCN763WLTS7JTNWEG", "length": 12254, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો | Palghar lynching: Maharashtra HM sent SP Gaurav Singh on compulsory leave. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો\nમુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સંતોને જેવી રીતે ઢોર માર મારી હત્યા કરી દેવામાં આવી હતી, તે બાદ આ મામલે મહારાષ્ટ્ર રાજ્ય ગૃહમંત્રીએ મોટી કાર્યવાહી કરી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે પાલઘરના એસપી ગૌરવ સિંહને રજા પર મોકલી આપવામાં આવ્યા છે, પાલઘર હત્યાકાંડને પગલે અનુશાસનાત્મક કાર્યવાહી અંતર્ગત એસપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે એડિશનલ એસપી પાલઘરના એસપીની જવાબદારી સંભાળશે. જણાવી દઈએ કે 16 એપ્રિલે મહારાષ્ટ્રના પાલઘરમાં બે સંતો અને તેમના ડ્રાઈવરને ઢોર માર મારી હત્યા કરી દેવામાં આવી હતી.\nઉલ્લેખનીય છે કે ઘટના 16 એપ્રિલની રાતની છે. જ્યારે બે સન્યાસી 70 વર્ષના ક્લપવૃક્ષ ગિરી અને 35 વર્ષના સુશીલ ગિરી મહારાજ મુંબઈના કાંદિવલીથી એક અંતિમ સંસ્કાર વિધિમાં સામેલ થવા માટે સુરત તરફ જઈ રહ્યા હતા. તેમણે કાંદિવલીથી સુરત જવા માટે એક કાર ભાડે લીધી હતી, જેને 30 વર્ષનો નિલેષ યેલગેડે ચલાવી રહ્યો હતો, રસ્તામાં કોઈ રૂકાવટ પેદા ના થાય તે માટે તેમણે પાલઘર જિલ્લાની પાછળવાળા રસ્તેથી ગુજરાતમાં ઘુસવાનો ફેસલો કર્યો.\nજ્યારે આ લોકોની કાર ગડચિંચલે ગામ પાસે પહોંચી તો તેમને ત્યાં વન વિભાગના એક સંત્રીએ રોક્યા. તેમની વાત સંત્રી સાથે થઈ જ રહી હતી કે કેટલાક ઉગ્ર લોકોએ તેમના પર હુમલો કરી દીધો, જે બાદ આ લોકોની માર મારી હત્યા કરી દેવામાં આવી. જણાવી દઈએ કે આ વિસ્તારમાં કેટલાક બાળકો ઉઠાવતી ગેંગના લોકો ફરી રહ્યા હોવાની સમગ્ર વિસ્તારમાં અફવા ફેલાણી હતી. જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગામવાળાઓએ એક ટૂકડી તૈયાર કરી હતી. દાવા મુજબ આ અફવાઓને પગલે જ સાધુઓની હત્યા કરવામાં આવી હતી.\nMaharashtra: ઔરંગાબાદમાં ટ્રેનની અડફેટે 15 મજૂરના મોત\nપાલઘર કેસમાં મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 35 ની બદલી\nVideo: સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ સામે FIR\nમોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'\nપાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...\nપાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી\nPalghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી\nપાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો\nPalghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો\nમોદીએ કોંગ્રેસ પર તાક્યું તીર, કહ્યું-PMના ઘરે જન્મ્યો નથી\nઠાકરે FB વિવાદ : શિવ સેનાએ પાલઘર બંધ કરાવ્યું\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nટીવી જગતમાંંથી એક ખરાબ સમાચાર, કલાકાર સમીર શર્માએ કરી આત્મહત્યા, પંખાથી લટકેલી મળી લાશ\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/government-is-depriving-the-poor-of-support-rahul-gandhi-057475.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:36:51Z", "digest": "sha1:DYCR35EEIFMWZL3TXU6BOR625SASEOAH", "length": 12223, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર | Government is depriving the poor of support: Rahul Gandhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nમોદી સરકારે રેલવેના ખાનગીકરણ તરફ પગલા લીધા છે. આ માટે સરકારે 109 જોડીની ટ્રેનોની દરખાસ્ત પણ માંગી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સરકારના આ નિર્ણયને ગમ્યું નથી અને તેમણે કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. ગુરુવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે રેલ્વે ગરીબોની એક માત્ર જીવાદોરી છે અને સરકાર તેમની પાસેથી આ છીનવી રહી છે. તમે જે પણ સ્નેચ કરવા માંગો છો તે છીનવી લો, પરંતુ યાદ રાખો - દેશની પ્રજા યોગ્ય જવાબ આપશે.\nઉલ્લેખનીય છે કે, મોદી સરકાર દ્વારા લાંબા સમયથી આ અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. હવે રેલવે મંત્રાલયે 109 જોડીની ખાનગી ટ્રેનો ચલાવવા માટે યોગ્યતાની માંગ કરી છે. સરકારને આશા છે કે તેનાથી ભારતીય રેલ્વેમાં રોકાણ વધશે. સાથે જ મુસાફરોને પણ સારી સુવિધા મળશે. મોદી સરકાર આ દરખાસ્તથી આશરે 30,000 કરોડ રૂપિયાના રોકાણની અપેક્ષા રાખે છે.\nતમને જણાવી દઈએ કે અગાઉ પણ કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આ���્યો હતો, જેના પર રાહુલ ગાંધી ઘણીવાર હુમલો કરનારા રહ્યા છે. પછી હવે તે રેલ્વે છે કે પહેલા એર ઈન્ડિયા વેચવાની વાત છે. મળતી માહિતી મુજબ આ ટ્રેનોનું સંચાલન ભારતીય રેલ્વેના ડ્રાઇવરો અને ગાર્ડ દ્વારા કરવામાં આવશે. આ 109 જોડીની ટ્રેનોનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે. જે મેક ઇન ઇન્ડિયાને વેગ આપશે. ખાનગી કંપનીઓના વાહકોને ધિરાણ, ખરીદી, સંચાલન અને જાળવણી માટે જવાબદાર રહેશે.\n2 બાળકોના બાપે પરણિતાને પ્રેમઝાળમાં ફસાવી, પોતાની બનેવી પાસે પણ દુષ્કર્મ કરાવ્યો\nરાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...\nરાજસ્થાન રાજકીય ટકરાવ, ભાજપ સરકારે પોતાનું ચરિત્ર કર્યું સાફ: પ્રિયંકા ગાંધી\nરાજસ્થાનમાં આગલા 7 દિવસમાં થઈ શકે છે ફ્લોર ટેસ્ટઃ સૂત્ર\nસ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ\nપત્રકારની હત્યા પર રાહુલ ગાંધીએ યોગી સરકારને ઘેરી, કહ્યું વાયદો રામ રાજનો અને આપ્યુ ગુંડારાજ\nકોંગ્રેસ નેતાઃ શું BJPમાં જઈને સચિન પાયલટ 45ની ઉંમરમાં PM બનવા ઈચ્છતા હતા\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું ચીને પીએમ મોદીને પોતાની જાળમા ફસાવ્યા\nચીને છીનવી આપણી જમીન, મોદી સરકારની કાયરતાની કીંમત દેશ ચુકવશે: રાહુલ\nવસુંધરા રાજેએ તોડ્યુ મૌનઃ કોંગ્રેસમાં આંતરિક વિવાદની કિંમત ચૂકવી રહી છે જનતા\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\nરાહુલ ગાંધીનું ટ્વીટ, કહ્યું- 10 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 20 લાખ કેસ થશે\nસચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી કરવી પડશે અરજી, કાલે સુનાવણી\nrahul gandhi government railway pm modi narendra modi રાહુલ ગાંધી સરકાર રેલ્વે ખાનગીકરણ પીએમ મોદી નરેન્દ્ર મોદી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/will-sachin-pilot-join-bjp-a-close-person-made-a-big-revelation-057844.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:13:01Z", "digest": "sha1:JWC5WLL5OZAK7PI2C2U3BBRJWQFQJHBI", "length": 15264, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "શું ભાજપમાં જોડાશે સચિન પાયલટ, નજીકના વ્યક્તિએ કર્યો મોટો ખુલાસો | Will Sachin Pilot join BJP, a close person made a big revelation - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશું ભાજપમાં જોડાશે સચિન પાયલટ, નજીકના વ્યક્તિએ કર્યો મોટો ખુલાસો\nરાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ વતી મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ મોરચો ખોલ્યા બાદ રાજ્ય સરકારને જોખમ છે. જો કે સીએમ અશોક ગેહલોત અને તેમના સમર્થકો કહે છે કે સરકાર પાસે પૂરતી સંખ્યાબળ છે અને સરકાર સંપૂર્ણ સલામત છે. સોમવારે કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલા પણ જયપુર પહોંચ્યા હતા અને સચિન પાયલોટને પાછા આવવા અપીલ કરી હતી, જે પણ મતભેદો બેસીને ઉકેલાશે. દરમિયાન, સચિન પાયલોટ ભાજપમાં જોડાવાની અટકળો પર, તેમના એક નજીકના સાથીએ કહ્યું છે કે પાયલોટ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં.\n'ભાજપના નેતાઓને મળવાની કોઈ યોજના નથી'\nહિન્દુસ્તાન ટાઇમ્સના સમાચારો અનુસાર સચિન પાયલોટના ખૂબ નજીકના સાથીએ કહ્યું હતું કે, ડેપ્યુટી સીએમ ભાજપમાં જોડાતા નથી અથવા વિપક્ષી પાર્ટી સાથે કોઈ પણ પ્રકારની બેઠક માટે તેમની કોઈ યોજના છે. જો કે, સચિન પાયલ જયપુરમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી ધારાસભ્ય પક્ષની બેઠકમાં ભાગ લીધો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કોંગ્રેસના 90 થી વધુ ધારાસભ્યોએ ભાગ લીધો છે.\nવ્હિપ જારી કરવું નિયમોની વિરૂદ્ધ\nસચિન પાયલોટના સહાયકે કહ્યું કે, જ્યારે કોઈ વિધાનસભા સત્ર ચાલતું નથી, ત્યારે મુખ્યમંત્રીએ આવી ચાબુક આપવી એ નિયમોની વિરુદ્ધ છે. વળી, મુખ્ય પ્રધાનના ઘરે બેઠક માટે કેવી રીતે વ્હિપ આપવામાં આવશે. ' નોંધનીય છે કે રવિવારે મોડી રાત્રે સચિન પાયલોટની કચેરી તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે રાજ્યની ગેહલોત સરકાર લઘુમતીમાં છે અને પાઇલટને 30 ધારાસભ્યોનો ટેકો છે. તે પછી ટૂં�� સમયમાં જ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ આપતા કહ્યું કે રાજ્યના 109 ધારાસભ્યોએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને સમર્થનનાં પત્રો રજૂ કર્યા છે.\nરાજસ્થાન સરકાર ઉપર સંકટના વાદળ\nઆપને જણાવી દઈએ કે રાજસ્થાન કોંગ્રેસ દ્વારા સોમવારે વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર રહેવા તમામ ધારાસભ્યોને એક વ્હિપ આપવામાં આવ્યું હતું. રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે, કોઈપણ કારણ વગર ગેરહાજર રહેનારા ધારાસભ્ય સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શનિવારે સીએમ અશોક ગેહલોતે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તેમની સરકાર ગબડવા માટે કાવતરું ઘડી રહી છે.\nકોંગ્રેસના નેતાઓ પર સચિન પાયલટની અવગણના કરવાનો આરોપ\nતે જ સમયે, સચિન પાયલોટની નજીકના નેતાનું કહેવું છે કે પાયલોટે અશોક ગેહલોતની કામગીરી અંગે અનેક વખત પક્ષના પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે, કોંગ્રેસ સંગઠન સચિવ કેસી વેણુગોપાલ અને દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સામે ફરિયાદ કરી હતી, પરંતુ તેની ફરિયાદ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. તમને જણાવી દઇએ કે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે રાજસ્થાન પોલીસની એસઓજીએ સચિન પાયલોટને રાજ્યની કોંગ્રેસ સરકારને પછાડવાના મામલે પોતાનું નિવેદન નોંધવા નોટિસ મોકલી હતી.\nત્રણ વાર CM બનવાની કોશિશ કરી ચૂક્યા છે સચિન, બહુમત મેળવવાની આ હતી યોજનાઃ સૂત્ર\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક\nરાજ્યપાલે માની સીએમ ગહેલોતની માંગ, વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી\nઅશોક ગેહલોતની મુશ્કેલીમાં થયો વધારો, BSPએ પક્ષકાર બનવા કરી અપીલ\nરાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી\nરાજસ્થાન: પોતાના આકાઓની વાત માની રહ્યાં છે ગવર્નર: સિંધવી\nગેહલોત સમર્થક ધારસભ્યોના ધરણા ખત્મ, રાજ્ય કેબિનેટની મીટીંગ ચાલું\nરાજભવનમાં વિરોધ પ્રદર્શન પર બેઠા ગેહલોત સમર્થક ધારાસભ્ય, રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર\nરાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમ���ંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટે\nસચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન\nsachin pilot bjp congress politics rajasthan સચિન પાયલટ ભાજપ કોંગ્રેસ રાજસ્થાન અશોક ગેહલોત રાજકારણ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/donald-trump-says-184-nations-going-through-hell-because-of-china-055519.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:41:10Z", "digest": "sha1:HUSTFLTTJ5EFWW5ZOC4HAGRLI4EG64JI", "length": 13858, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાં | Donald Trump says 184 nations ‘going through hell’ because Coronavirus wasn’t stopped at source. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n1 hr ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nફરી ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, બોલ્યા- એક દેશના કારણે 184 દેશ નરકમાં\nવૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચીન પર ભડકી ઉઠ્યા છે. તેમણે ફરી એકવાર કહ્યું કે ચીને કોરોના વાયરસને શરૂઆતમાં જ રોકવાની એકેય કોશિશ કરી નથી અને તેના કારણે આજે દુનિયાના 185 દેશ નરકમાં છે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે કેટલાય અમેરિકી સાંસદોએ ચીન પર ખનિજો અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલ નિર્ભરતા ઘટાડવાની માંગ કરી. અમેરિકામાં એક મિલિયન એટલે કે 10 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે અને 58955 લોકોના મોત થઈ ચૂક્યાં છે.\nચીનને કેટલીયવાર દોષી ઠેરવ્યું\nટ્રમ્પે પાછલા કેટલાય દિવસોથી ચીનને મહામારી માટે સાર્વજનિક રીતે દોષી ઠેરવતું આવ્યું ચે. અમેરિકી પ્રેસિડેન્ટે વાયરસને એક ���દ્રશ્ય દુશ્મન ગણાવ્યો અને સાથે જ તેની વિરુદ્ધ એક તપાસ શરૂ કરી દીધી. ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે થયેલ નુકસાનનું વળતર ચીન પાસેથી જ વસુલવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે રકમ જર્મનીથી ક્યાંય વધુ હશે. જર્મનીએ ચીન પાસેથી 140 બિલિયન ડોલરનું વળતર માંગ્યું છે. મંગળવારે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે મીડિયાને જાણકારી આપી. આ દરમિયાન તેમણે કહ્યું કે 184 દેશોમાં આ વાયરસ હેલો છે અને જેવું કે હું હંમેશા કહું છું. આના પર વિશ્વાસ કરવો બહુ મુશ્કેલ છે. આ એકદમ સમજથી બહાર છે. તેમણે આગળ કહ્યું કે, જ્યાંથી આ વાયરસ નીકળ્યો ત્યાં જ તેને રોકવો જોઈતો હતો જે ચીન હતો પરંતુ એવું ના થયું. અને હવે 184 દેશોએ નરક ભોગવવું પડી રહ્યું છે.\nસાંસદોની માંગ- ચીન પાસેથી વળતર વસૂલવામાં આવે\nઅમેરિકા ઉપરાંત યૂનાઈટેડ કિંગડમ, ફ્રાંસ અને જર્મનીએ પણ ચીનને દોષી ઠેરવ્યું છે. આ દેશોનું કહેવું છે કે મોટા પાયે થયેલ મોત અને વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થાને થયેલ નુકસાનને રોકી શકાતું હતું. આ દેશો મુજબ જો શરૂઆતમાં જ ચીને માહિતી શેર કરી હોત તો આજે હાલાત આવા ના હોત. કોરોના વાયરસનો પહેલો કેસ નવેમ્બર 2019ના મધ્યમાં હુબેઈ પ્રાંતના વુહાનમાં સામે આવ્યો હતો. અત્યાર સુધી દુનિયામાં બે લાખથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે અને સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે. કેટલાક અમેરિકી સાંસદો તરફતી માંગ કરવામાં આવી રહી છે કે ટ્રમ્પ પ્રશાસન ચીનથી વળતર વસૂલવામાં આવે, સાંસદો તરફથી ટ્રમ્પ પર સતત દબાણ વધી રહ્યું છે.\nપાછલા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2200 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 10 લાખ\nઅમેરિકામાં નોકરીનુ સપનુ જોઈ રહેલ લોકોને ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો\nટ્રંપે વ્હાઇટ હાઉસ ન છોડ્યું તો હાંકી કાઢવામાં આવશે: હાઉસ સ્પીકર નેન્સી પેલોસી\nUS ડિગ્રી હોલ્ડર ભારતીયો વતનમાં પાછા આવી શોધી રહ્યા છે નોકરી\nઅમેરિકાનો સ્પષ્ટ સંકેત, ચીન વિરુદ્ધની લડાઇમાં ભારતને જ સાથ આપશે\nઅમેરિકાઃ F-1 અને M-1 વિઝા નિયમોમાં થયો અસ્થાયી ફેરફાર, ભારતીય છાત્રોને પણ મળશે રાહત\nઅમેરિકાએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓ પર લગાવ્યો વિઝા પ્રતિબંધ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nઅમેરિકી કોંગ્રેસમાં પાસ થયુ બિલ, ચીનની સાથે બેંકોએ કર્યો બિઝનેસ તો લેવાશે એક્શન\nઅમેરિકામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 52 હજાર લોકો સંક્રમિત\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\nકોરોના વેક્સિનને લઇને ડોનાલ્ડ ટ્રંપની જાહેરાત, કહ્યું જલ્દી આપીશું ગુડ ન્યુઝ\nજ્યોર્જ ફ્લોયડનું મૃત્યુ: અભિનેતા ધ રોક એ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પડકાર્યા\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/files-by-google-mobile-file-gujarati-news/", "date_download": "2020-08-06T20:42:52Z", "digest": "sha1:65ZSXEPSAR2L7KUEMK6EVGRAWTKXZO6J", "length": 9863, "nlines": 177, "source_domain": "www.gstv.in", "title": "ફોનમાં ફાઈલ સુરક્ષિત રાખવા ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપમાં આવ્યું નવું ફિચર્સ - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nફોનમાં ફાઈલ સુરક્ષિત રાખવા ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપમાં આવ્યું નવું ફિચર્સ\nફોનમાં ફાઈલ સુરક્ષિત રાખવા ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપમાં આવ્યું નવું ફિચર્સ\nઆપણે આપણા સ્માર્ટફોનને હંમેશા લોક્ડ રાખતા હોઇએ તેમ છતાં સ્માર્ટફોનમાંની કેટલીક ફાઇલ્સ એવી હોઈ શકે જેને આપણે વધુ સલામત રાખવા ઇચ્છીએ. ‘ફાઇલ્સ બાય ગૂગલ’ એપમાં આ માટે નવી સુવિધા મળે તેવી શક્યતા છે. ‘ફાઇલ્સ બાય ગૂગલ એ એન્ડ્રોઇડ માટેની ફાઇલ મેનેજર એપ છે અને એન્ડ્રોઇડનું ૧૧મું વર્ઝન ધરાવતા ગૂગલ પિક્સેલ ફોમમાં તે ડિફોલ્ટ ફાઇલ મેનેજર તરીકે ઉમેરાયેલ છે.\n24 વર્ષની આ મહિલા કોન્સ્ટેબલો છે એકબીજાના ભરપૂર પ્રેમમાં: લેસ્બિયન સંબંધો હોવાથી ઘણા બન્યા દુશ્મનો, હવે પોલીસ આપશે રક્ષણ\nએન્ડ્રોઇડનું અન્ય વર્ઝન ધરાવતા ફોનમાં પણ આપણે આ એપ અલગથી ઉમેરી શકીએ છીએ. આ એપના નવા વર્ઝનથી તેમાં એક નવું ‘સેફ’ફોલ્ડર ઉમેરાઈ રહ્યું છે. આ ફોલ્ડરને આપણે હાઇડ રાખી શકીશું. તેમજ ચાર ડિજિટના પિનનો ઉપયોગ કરીને તેમાં સાઇઝને એન્ક્રિપ્ટ પણ કરી શકીશું. આ ફીચર હજી લાઇવ એપમાં રોલઆઉટ થઈ રહ્યું નથી માત્ર તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એટલે આ ફીચર ગમે ત્યારે પાછું ખેંચાય તેવી પણ શક્યતા છે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nહિમાલય વિશ્વનો સૌથી નબળો અને ખતરનાક પર્વત કેમ માનવામાં આવે છે આ છે તેનું રહસ્ય\nઇન્ફાસ્ટ્રકચર સેક્ટરમાં રોકાણથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે: RBI\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/mutual-funds/mutual-fund-news-india/what-is-a-direct-mutual-fund-how-anyone-can-invest-in-it-", "date_download": "2020-08-06T19:07:32Z", "digest": "sha1:7NWVOMPCLLX5FOGBWAILP2XEYAUGB77R", "length": 10994, "nlines": 106, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે? તેમાં કઇ રીતે કરી શકાય રોકાણ? | Vyaapaar Samachar", "raw_content": "\nડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે તેમાં કઇ રીતે કરી શકાય રોકાણ\nનવી દિલ્હી: મ્યુચ્યુઅલ ફંડ શેર બજારમાં રોકાણ કરવાનો એક માર્ગ છે. ભારતીય રોકાણકારોમાં મ્યુચ્યુઅલ ફંડ ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે. હાલના આંકડામાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. અહી અમે તમને જણાવીશું કે ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ શું છે, પરંતુ તે પહેલા જાણો કે આ મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે.\nમ્યુચ્યુઅલ ફંડ વ્યાવસાયિક રીતે સંચાલિત રોકાણ યોજના છે જ્યાં એક સંપતિ સંચાલિત કંપની (એએમસી), સ્ટોક, બોન્ડ, ડેરિવેટિવ્ઝ, સોનું, કોમર્શિયલ કાગળો, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ જેવી અલગ અલગ સિક્યોરિટીમાં ઘણા રોકાણકારો પાસેથી ભેગા કરવામાં આવેલા પૈસાનું રોકાણ કરે છે. તમે એક ડિસ્ટ્રિબ્યુટર દ્વારા અથવા સીધા જ એએમસી પાસેથી એક મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો. તમને લાભ સાથે ચોખ્ખો ડિવિડન્ડ મેળવવા માટેના વિકલ્પ સાથે મૂડી વધારા તરીકે ફાયદો થાય છે જે કુલ ખર્ચ ગુણોત્તર તરીકે ઓળખાય છે. તમે તેને તમારા ફંડ મેનેજરને તેમની સેવાઓ માટે ચૂકવણી કરો છો. મ્યુચ્યુઅલ ફંડની યુનિટ કિંમતને નેટ એસેટ વેલ્યુ તરીકે પણ ઓળખાય છે જેની ગણતરી દરેક ટ્રેડિંગ સત્રના અંતમાં કરવામાં આવે છે.\nમ્યુચ્યુઅલ ફંડનો ડાયરેક્ટ પ્લાન\nડાયરેક્ટ પ્લાન કસ્ટમર્સને સીધા જ ફંડમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. જેમાં કોઈ પણ પ્રકારની એંસિડેંટલ કોસ્ટ નથી હોતી અને એક્સપેન્સ રેશિયો બહુ ઓછો હોય છે. આ રેગ્યુલર ફંડથી સસ્તા હોય શકે છે અને તેના એનએવી અલગ હોય છે. સેબીએ તાજેતરમાં જ આદેશ આપ્યો હતો કે દરેક ફંડ/સ્કીમનો ડાયરેક્ટ પ્લાન હોવો જરૂરી છે. આ તે રોકાણકારો માટે હશે જેમને ડિસ્ટ્રિબ્યુટર સપોર્ટ નથી જોઈતો.\nડાયરેક્ટ રોકાણ માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ અને એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ. તેની કેવાયસી પ્રક્રિયા પણ થઇ હોવી જોઈએ. જો એવું નથી તો તેને ત્યારબાદ પણ કરાવી શકાય છે. ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ માટે ડીમેટ ખાતાની પણ જરૂર હોતી નથી.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1476", "date_download": "2020-08-06T19:25:43Z", "digest": "sha1:UOLF3ECRYQBJDCEBYNP4PVEDFF76OH2M", "length": 34458, "nlines": 213, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: હસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસ��વો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી\nNovember 17th, 2007 | પ્રકાર : હસો અને હસાવો | 16 પ્રતિભાવો »\nમુલ્લાં નસરુદ્દીન એમની યુવાનીમાં એક વાર બીબીને તેડવા સસુરાલ ગયા. બે મહિનાના વિરહ પછી મુલ્લાં અને એમનાં બીબી એક રૂમમાં ભેગા મળી બેઠાં હતાં. અને જોડેના રૂમમાં ટાંગેલી દીવાલ-ઘડિયાળમાં રાતના નવના ટકોરા પડ્યા. પછી અગિયાર ટકોરા ને પછી બાર…\n તારી સાથે હોઉં ત્યારે સમય કેટલો ઝડપથી વીતી જાય છે ’ ટકોરા સાંભળી મુલ્લાંએ બીબીને ભાવભર્યા સ્વરે કહ્યું.\n‘બસ, હવે મારા પ્યારા નસરુદ્દીન, પાગલ ન બનો આ ટકોરા તો મારા અબ્બાહજૂર પાસેની રૂમમાં ઘડિયાળ ઠીક કરી રહ્યા છે એના છે, સમયના નહિ.’ બીબીએ છણકો કરતાં કહ્યું.\n[જન્મથી મૃત્યુ સુધી પાણીના રેલાની જેમ ઝડપથી વહી રહેલા સમયના ટકોરા આપને સંભળાય તો કદાચ આપણે અત્યારે જેવા છીએ તેવા ન હોઈએ.]\nશૈલેન્દ્રનો પ્યારો કૂતરો ક્યાંક ખોવાઈ ગયો. ખૂબ શોધવા છતાં પત્તો ન લાગવાથી શૈલેન્દ્ર સ્થાનિક અખબારમાં જાહેરાત આપવા ગયો. જાહેરાતમાં લખ્યું હતું ‘…..કૂતરાને શોધી આપનારને રૂપિયા દસ હજાર ઈનામ.’\nઅખબાર કાર્યાલયમાં જાહેરાત આપી પાછા ફરતાં શૈલેન્દ્રને વિચાર આવ્યો, દસ હજાર રૂપિયામાં તો બીજા દસ કૂતરા ખરીદી શકાશે. એટલે દસ જ મિનિટમાં એ જાહેરાત કૅન્સલ કરાવવા અખબારની કચેરીએ પાછો ગયો, અને પૃચ્છા કરી, ‘અહીં જે સાહેબને હું જાહેરાતનું એક મૅટર હમણાં આપી ગયો હતો એ ક્યાં ગયા \n‘એ તો બહાર ગયા છે.’\n‘એ પણ નથી.’ ચપરાસીએ ઉત્તર આપ્યો.\n‘અચ્છા એમના વિભાગના હેડ ક્યાં છે \n‘એ પણ ચાલી ગયા.’\n‘સારું તો તંત્રીસાહેબ તો છે ને એમની કૅબીનમાં \n‘ના જી, એ પણ ગયા.’\n‘અરે ભાઈ, આખરે બધા જ એકસાથે ક્યાં ચાલી ગયા ’ શૈલેન્દ્રે એના લશ્કરી મિજાજ મુજબ ગરમ થઈ ચીસ પાડતાં કહ્યું,\n‘તમારા ખોવાયેલા કૂતરાને શોધવા. અને હવે હું પણ જઈ રહ્યો છું એ માટે.’ ચપરાસીએ જતાં જતાં કહ્યું.\n[જેનું દુનિયાની કોઈ સંપત્તિથી મૂલ્ય ન આંકી શકાય એવા ‘સર્વવ્યાપી’ની તલાશ માટે આપણામાં આવી પ્યાસ ક્યારે જાગશે \nએક પ્રધાનશ્રીને સંસદમાં વક્તવ્ય આપવા માટે કેટલીક વિગતો ને આંકડાઓની જરૂર હતી. એમના સેક્રેટરીએ કહ્યું, ‘સર, આ આંકડા ભેગા કરતાં તો લગભગ બે વર્ષ નીકળી જશે.’\n‘સારું, જવા દો’ પ્રધાનશ્રીએ ઉત્તર આપ્યો, પણ સેક્રેટરીના આશ્ચર્ય વચ્ચે પ્રધાનશ્રીએ સંસદમાં એમના વક્તવ્યમાં ભરપૂર આંકડા આપ્યા. નવાઈ પામેલા સેક્રેટરીએ પ્રધાનશ્રીને પૂછ્યું, ‘આ બધા આંકડા આપે ક્યાંથી મેળવ્યા \n‘મારા ભેજામાંથી જ. જો સાચા આંકડા મેળવવામાં બે વર્ષ લાગે તેમ હોય તો વિરોધ પક્ષોને એ આંકડા ખોટા સાબિત કરવામાં તો મારા પ્રધાનપદનાં પાંચ વર્ષ પૂરાં થઈ જશે.’ પ્રધાનશ્રીએ હસતાં હસતાં કહ્યું.\n[જૂઠ તરીકે સાબિત ન થઈ શકે એવાં કેટલાં જૂઠાણાં ‘સત્ય’ તરીકે આ દુનિયામાં ચાલી જાય છે અને પૂજાય પણ છે.]\nચમન મારવાડીના ફૉનની ઘંટડી રણકી. સામે છેડેથી મગન મારવાડી ટ્રંક કૉલ પર બોલતો હતો : ‘અરે ચમન, મારે તાત્કાલિક પાંચ હજાર રૂપિયા જોઈએ છે.’\n‘અરે ભાઈ, સંભળાતું નથી. ફૉનમાં કંઈક ખરાબી લાગે છે.’ ચમન મારવાડીએ ફૉનમાં બૂમ પાડી કહ્યું. આ સાંભળી ટેલિફોન ઑપરેટર વચમાં બોલી : ‘સર, પેલા ભાઈ આપની પાસે પાંચ હજાર રૂપિયા માગી રહ્યા છે. ફૉન તો બરાબર છે.’\nચમન મારવાડીએ ખિજાઈને ઑપરેટરને કહ્યું, ‘તને સંભળાય છે ને પેલો શું બોલે છે એ \n‘યસ સર.’ ઑપરેટરે કહ્યું.\n‘તો પછી તારી પાસેથી આપી દે એને પાંચ હજાર.’ ખિજવાયેલા સ્વરે બોલી ચમને ફૉન મૂકી દીધો.\n[સ્વાર્થ હોય ત્યાં ગણગણાટ પણ સાંભળવો ને બે પૈસા કાઢવાના આવે ત્યાં બૂમ સાંભળીનેય બહેરું થઈ જવાનું નાટક આપણેય રોજિંદી જિંદગીમાં કુશળતાથી ભજવીએ જ છીએ ને \nપતિએ ગુસ્સામાં આવી જઈને થપ્પડ મારી દેતાં રિસાયેલી પત્ની ફરિયાદ લઈને પોતાના બાપ પાસે પહોંચી. પિતાએ પૂછ્યું, ‘તારા પતિએ થપ્પડ ક્યાં મારી \n‘જમણા ગાલ પર’ ઉત્તર મળ્યો. જવાબમાં પિતાએ એના ડાબા ગાલ પર સટાક કરતો એક તમાચો ચોડી કહ્યું : ‘જા, હવે તારા પતિને કહેજે કે એણે મારી બેટીને માર્યું તો મેં એની પત્નીને મારીને બદલો વસૂલ કરી લીધો છે.’\n[દુનિયાની થપ્પડો ગમે તે સંબંધમાં આવે, પણ ગાલ તો… આપણો જ.]\n’ શિક્ષકે વર્ગના છોકરાઓને ઉદ્દેશીને કહ્યું, ‘હું તમને મારતો હોઉં તો પણ એટલા માટે મારું છું કે મને તમારા પર પ્રેમ છે. હું ઈચ્છું છું કે તમે જિંદગીમાં કંઈક બનો.’\nઅને એક વિદ્યાર્થીનો પ્રત્યુત્તર :\n‘સર, પ્રેમ તો મને પણ આપના પર એટલો જ છે જેટલો આપને અમારા પર છે, પણ હું નાનો છું એટલે આપની જેમ મારા પ્રેમનો પુરાવો નથી આપી શકતો.’\n[કોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.]\n સ્ટેશન માસ્તરસાહેબ આસામ મેલ ક્યારે આવે છે \n‘ત્રણ વાગ્યે ને દસ મિનિટે.’\n‘અચ્છા પ્લેટફોર્મ નંબર કયો છે \n‘ચાર નંબર પર જ આવશે, એ ચોક્ક્સને \n‘તમે કહો તો તમારા ઘેર મોકલી આપું.’ કંટાળેલા સ્ટેશન માસ્તરે રિસીવર પછાડતાં કહ્યું.\n[ઈશ્વર વિષેના આપણા આવા બે-તૂક સવાલો સાંભળીનેય જ્ઞાની પુરુષો કંટાળતા નથી એ નવાઈજનક નથી લાગતું \nજીવલેણ બીમારીમાંથી સાજા થયેલા દર્દીને દાક્તરનો આભાર માનતાં કહ્યું : ‘ડોક્ટરસાહેબ આપે ઘણો જ પરિશ્રમ લઈને મને તંદુરસ્તી બક્ષી છે. તમારો આભાર હું શી રીતે માનું \n‘બસ, બસ’ ડૉક્ટરે એને વચ્ચેથી રોકતાં કહ્યું, ‘ઈશ્વરને કંઈ કહેવાની જરૂર નથી. મારી ફીનો ચૅક ફાડી આપો – રિટર્ન ન થાય તેવો.’\n[ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં ઈશ્વર કરતાંય માણસનાં બનાવેલાં નાણાંનું મહત્વ વધુ છે એ આપણેય ક્યાં નથી જાણતા \nનાનો નટુ સ્કૂલની લાઈબ્રેરીમાંથી લાવેલું એક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચતો હતો. નટુની મમ્મીએ પુસ્તકનું નામ વાંચતાં આશ્ચર્યથી પૂછ્યું : ‘અરે નટુ, આ તો નાનાં બાળકોનો ઉછેર કેમ કરશો એ પુસ્તક છે, તું શું કરવા એ વાંચે છે એ પુસ્તક છે, તું શું કરવા એ વાંચે છે \n‘એ જાણવા માટે કે મારો ઉછેર તું એ પુસ્તક મુજબ બરાબર કરી રહી છે કે નહીં ’ નાના નટુએ ગંભીર ચહેરે ઉત્તર આપ્યો \n[પુસ્તકોમાંથી ઈશ્વરની પામવાના આપણા પ્રયત્નોય નાના નટુ જેવા બાલિશ છે ને \nરામજીને એક વખત રામલીલામાં રાવણનું પાત્ર મળ્યું. પાત્ર ભજવવાનું મહેનતાણું બસો રૂપિયા આવ્યું હતું, પણ રામલીલાના ડાયરેક્ટરે રામજીને ફક્ત સો રૂપિયા જ આપેલાં. રામલીલાનાં દશ્યોમાં રામ-રાવણનું યુદ્ધ આવ્યું. રામ બનેલા રામલીલાના ડાયરેકટરે જોયું કે રાવણે હવે હણાઈને પડી જવું જોઈએ, પણ પડતો નથી. એટલામાં એકાએક રાવણ બનેલા રામજીએ લડાઈ અટકાવી દીધી ને ધીમેથી ડાયરેક્ટરને કહ્યું : ‘પેલા બાકીના સો રૂપિયા લાવો, પછી લડાઈ આગળ ચાલશે.’\n‘મળી જશે, લડાઈ જલદી પતાવ’ ડાયરેકટરે ગુસ્સાભર્યા દબાયેલા સ્વરે કહ્યું.\n‘અરે હમણાં તો હું મરી જવાનો છું. હણાઈ ગયા પછી રૂપિયા લેવા ક્યાં આવવાનો હતો. ચાલો જલદી કરો, સો રૂપિયા કાઢો.’\nડાયરેક્ટરે આખરે ધીમે ધીમે રહીને સોની નોટનું પત્તું રાવણ બનીને લડતા રામજીના હાથમાં સરકાવ્યું. જુસ્સાભેર લડતાં લડતાં રાવણ ઢળી પડ્યો. રાવણના અભિનયને જોઈને ખુશ થયેલા પ્રેક્ષકોએ તાળીઓ લગાડી. ‘વાહ-વાહ’ એક જણે કહ્યું. ‘વન્સ-મોર’ બીજાએ કહ્���ું. અને ‘વન્સ-મોર’ સાંભળતાં જ રાવણ બનેલા રામજીએ સ્ટેજ ઉપરથી ઊભા થઈને ફરી રામ સામે લડાઈ આદરી.\n[વૃત્તિઓનો ‘વન્સ-મોર’ સંભળાતા આપણે પણ આપણી અંદરના ‘રામ’ સાથે આ જ રીતે વારંવાર લડાઈ છેડ્યા જ કરીએ છીએ ને \nમુલ્લાં નસરુદ્દીનને એક સમયે કોઈ ગોડાઉનના ચોકીદારની નોકરી મળી ગઈ. ગોડાઉનના માલિકે મુલ્લાંને ગોડાઉનની આસપાસ ફેરવ્યા અને પછી આગળના દરવાજે લઈ આવ્યો.\n‘મુલ્લાં અહીં આગળના દરવાજે તમારે ઊભા રહીને આખી રાત ગોડાઉનની ચોકી કરવાની છે. એ તમારી ડ્યુટી.’ ને મુલ્લાં માલિકને સલામ મારીને ચોકીદારી પર લાગી ગયા.\nએ જ રાત્રે ગોડાઉન તૂટ્યું અને ચોરો ગોડાઉનમાંથી માલ ઉઠાવી ગયા. સવારના પહોરમાં જાણ થતાં જ માલિક દોડતો આવી પહોંચ્યો અને મુલ્લાં પર ખીજવાયો.\n‘મુલ્લાં, તમે અહીં દરવાજે ચોકી કરતા હતા તો ગોડાઉન તૂટ્યું શી રીતે માલ ચોરાયો કઈ રીતે માલ ચોરાયો કઈ રીતે જરૂર તમે ચોરો સાથે મળી ગયા હોવા જોઈએ. અને મુલ્લાંનો મિજાજ ગયો.’\n‘જુઓ શેઠ, મારા જેવો નમકહલાલ નોકર તમને સિનેમામાંય જોવા નહીં મળે. હું આખી રાત આગળના દરવાજેથી ચસક્યો નથી. ચોરો ગોડાઉનનો પાછલો દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા એમાં હું શું કરું હું તો આગળના દરવાજે બરાબર ચોકી કરતો હતો.’\n[ઈન્દ્રિયોના દરવાજે ઉપવાસ-સંયમના ચોકીદારો મૂકતા આપણે સૌ મનના પાછળના દરવાજેથી ઘૂસી જતા વૃત્તિઓરૂપી ચોરો તરફ મુલ્લાં જેટલા જ અભાન હોઈએ છીએને \n‘પપ્પા, પપ્પા, ગઈ કાલે રાત્રે તો મેં દોઢ વાગ્યા સુધી સતત વાંચ્યું છે, ટી.વી. જોવા જઈ રહેલા બારમા ધોરણના વિદ્યાર્થી અમીને કહ્યું : ‘અમીન બેટા, તું મને ના બનાવ રાત્રે અગિયાર વાગ્યા પછી તો આખા એરિયાની લાઈટ ચાલી ગઈ હતી.’ પપ્પાએ ચશ્માંમાંથી ચાર આંખો કરતાં કહ્યું.\n‘તે જતી રહી હશે હું તો વાંચવાની લગનમાં એટલો મગન હતો કે લાઈટ જતી રહી એનીય મને ખબર નથી પડી. તમે જ નહોતું કહ્યું પપ્પા કે વાંચતી વખતે બીજા કશા તરફ ધ્યાન ન હોવું જોઈએ.’\n[અજ્ઞાનના અંધારામાં અટવાતા હોવા છતાં જિંદગીની પરીક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધાનો દંભ કરતા આપણેય ઈશ્વરને આ જ રીતે બનાવતાં હોઈએ છીએને \nબસ-સ્ટોપ પર ઊભેલા એક મનચલા હીરોછાપ યુવાને જોડે ઊભેલી સુંદર યુવતી સાથે વાત કરવાના ઈરાદે કહ્યું : ‘માફ કરજો, પણ મને લાગે છે કે મેં તમને આ પહેલાં પણ ક્યાંક જોયાં છે ને તમારી સાથે વાતચીત પણ કરી છે.’\nયુવતીએ મુસ્કુરાઈને મીઠામધ જેવા સ્વરે પ્રત્યુત્તર આપ્યો, ��આપનો અનુભવ શાયદ સાચો હોઈ શકે. હું અહીંના પાગલખાનામાં નર્સ છું.’\n[આમ તો આપણે બધાય આ દુનિયાના પાગલખાનામાં કેદ પાગલો જ છીએ ને \nએક ખ્યાતનામ ચિકિત્સક ધૂમ્રપાનથી થનારા નુકશાન વિષે વિદ્વતાપૂર્ણ ગણતરીબદ્ધ લૅકચર આપી રહ્યા હતા. ‘એક સિગારેટ પીવાથી ત્રણ દિવસનું આયુષ્ય ઘટે છે. એક મોટી સિગાર પીવાથી પૂરા એક અઠવાડિયાનું આયુષ્ય ઓછું થાય છે.’\nઑડિયન્સમાં બેઠેલા અશોકે કાગળ-પેન્સિલ-લઈને કંઈક હિસાબ લગાવ્યો અને તાળો મેળવ્યા પછી ઊભો થઈને બોલ્યો : ‘સાહેબ, તમારી ફૉર્મ્યુલા મુજબ મને અવસાન પામ્યે ત્રણસો વર્ષ થઈ ગયાં. હું જાણવા માગું છું કે આ સાચું છે કે ખોટું કેમ કે આગામી એક-બે દિવસમાં મારે એક-બે જરૂરી કામ કરવાનાં છે કેમ કે આગામી એક-બે દિવસમાં મારે એક-બે જરૂરી કામ કરવાનાં છે \n[સારી શિખામણ પણ જો અતિશયોક્તિભરી રીતે આપવામાં આવે તો આપનારની ગણતરીમાં આમ ગાબડાં જ પડવાનાં. ]\nચાલતાં ચાલતાં થાકી જતાં આખરે મુલ્લાં નસરુદ્દીનના ટાંટિયા દુ:ખી ગયા, પણ ઈશ્વરપુરા ગામ ન જાણે કેટલું દૂર હતું કે દેખાતું જ નહોતું.\n‘ઓ ભાઈ, આ ઈશ્વરપુરા હવે કેટલું આઘું છે.’ મુલ્લાંએ પોતાનાથી પાંચ ફૂટ આગળ ચાલતા સદરુદ્દીનને પૂછ્યું.\n‘પાંચ કિલોમીટર’ સદરુદ્દીને કહ્યું ને ઊભો રહી ગયો.\n‘પાંચ કિલોમીટર તું ઊભો ત્યાંથી ગણવાના કે અહીંથી ’ મુલ્લાંએ અડબડિયું ખાઈ ઊભા રહી જતાં થાકેલા સ્વરે પૂછ્યું.\n[ધર્મ-ધ્યાનની ધમાલ મચાવતાં મચાવતાં આપણે પણ ‘ઈશ્વર-પુરા’ ના અંતર અંગે જ્ઞાની પુરુષોને આવી જ બેવકૂફીભરી પૃચ્છા કરીએ છીએને \n« Previous પ્રેરણાત્મક ઘટનાઓ – સંકલિત\nદાઢી કેમ ઊગે છે – હરિપ્રસાદ વ્યાસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકિટી પાર્ટી- નિપુણ ચોકસી\nરવિવારની સુંદર સાંજ હતી અને શ્રીમતીજીએ ટહુકો કર્યો. શ્રીમતીજી જ્યારે જ્યારે ટહુકો કરે ત્યારે અચાનક હું ગભરાઈ જાઉં છું. મારા કાનમાં ખતરાની ઘંટી વાગવી શરૂ થઈ જાય છે. હવે પછી કાંઈક અવનવું કે અજુગતું કે પછી ન બનવાનું બનશે. એવું વિચારતા જ મારું નાજુક હૃદય ફફડી ઊઠે છે અને ધબકારા અનિયમિત થઈ જાય છે. એમના તરફથી સામાન્ય રીતે મને ટહુકાની ... [વાંચો...]\nબોસ, તમારા બોસ કેવા છે \nઘણા લોકો એવું માને છે કે ત્રાસવાદની સમસ્યા ફક્ત કાશ્મીર જેવાં સરહદી રાજ્યોમાં જ છે. પણ એવું નથી. આજકાલ દરેક ઑફિસમાં એક ત્રાસવાદી બેઠેલો હોય છે. એને બોસ કહેવામાં આવે છે. આવા ત્રાસવાદીઓને સૌથી પહેલાં તો આપણે ઓળખી લેવા ��ોઈએ અને પછી એમના ત્રાસવાદને કાબૂમાં રાખવાના ઉપાયો કરવા જોઈએ. મેગાફોન છાપ બોસ : આ લોકો જન્મથી જ બોસ થવા માટે સર્જાયેલા હોય ... [વાંચો...]\nચાલો રિપેરિંગ કરીએ – પ્રદ્યુમ્ન આચાર્ય\nસામાન્ય રીતે એવું મનાય છે કે મૌલિક પ્રતિભાશાળી વ્યક્તિઓ શોધખોળ કરે છે, જ્યારે સરેરાશ સામાન્ય બુદ્ધિઆંક ધરાવનારને રિપેરિંગ કરવું વધારે માફક આવે છે. પરંતુ મને આ લાગુ પડતું નથી. હું તો એમ સિદ્ધ કરવા માગું છું કે રિપેરિંગમાં પણ મૌલિકતા, કલ્પનાશીલતા હોઈ શકે. એક વખત અમારો સીલિંગફેન ચાલુ થતો ન હતો. બંદાએ લાકડી ઉઠાવી પંખાનાં પાંખિયામાં નાખી લાકડી જોરથી ઘુમાવી, ... [વાંચો...]\n16 પ્રતિભાવો : હસતાં જડશે હીરા – નસીર ઈસમાઈલી\nકોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.\nનાની નાની સુંદર વાતો બાદ સરળ બોધ વચનથી -જે મોટા ધર્મનાં થોથા ઉથલાવવાથી પણ સમજ ન પડે તેવી વાતો સરળતાથી સમજાય તેવી ‘હસતાં જડશે હીરા’ –બદલ\n“જન્મથી મૃત્યુ સુધી પાણીના રેલાની જેમ ઝડપથી વહી રહેલા સમયના ટકોરા આપને સંભળાય તો કદાચ આપણે અત્યારે જેવા છીએ તેવા ન હોઈએ”\n“જેનું દુનિયાની કોઈ સંપત્તિથી મૂલ્ય ન આંકી શકાય એવા ‘સર્વવ્યાપી’ની તલાશ માટે આપણામાં આવી પ્યાસ ક્યારે જાગશે \n“દુનિયાની થપ્પડો ગમે તે સંબંધમાં આવે, પણ ગાલ તો… આપણો જ”\n“કોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.”\n“પુસ્તકોમાંથી ઈશ્વરની પામવાના આપણા પ્રયત્નોય નાના નટુ જેવા બાલિશ છે ને \n“અજ્ઞાનના અંધારામાં અટવાતા હોવા છતાં જિંદગીની પરીક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધાનો દંભ કરતા આપણેય ઈશ્વરને આ જ રીતે બનાવતાં હોઈએ છીએને \nઅતુલ જાની (આગંતુક) says:\nખરેખર હસતાં હસતાં આટલાં બધા હીરા જડી ગયાં – નસીરજી “ઈ સ્માઈલ” સાથે આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\n���ૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-textile-workers-come-on-road-for-go-to-home-in-sachin-surat-lockdown-ap-975321.html", "date_download": "2020-08-06T19:03:56Z", "digest": "sha1:RKZSLWFFANTXWZGFG3PVOQMFE6W3YTEV", "length": 24743, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "textile workers come on road for go to home in sachin surat lockdown ap– News18 Gujarati", "raw_content": "\nસુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા, પોલીસે સમજાવીને પાછા મોકલ્યા\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા, પોલીસે સમજાવીને પાછા મોકલ્યા\nરોડ ઉપર આવેલા કારીગરોની તસવીર\nલોકડાઉનને લઇને કારીગરો પાસે નથી રૂપિયા કે નથી ખાવા માટે રાશન અને સૌથી વધુ વતનમાં રહેતા પરિવારની હાલત દયનીય બની છે.\nસુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઇને જે રીતે લોકડાઉન આપવામાં આવ્યુ છે. ત્યારે સુરતમાં (surat) રોજી રોટીની શોધમાં આવીને રહેતા પર પ્રાંતિય જે સુરતના કપડાં ઉધોગમાં કામ કરે છે. જોકે લોકડાઉનને (lockdown) લઇને કારીગરો પાસે નથી રૂપિયા કે નથી ખાવા માટે રાશન અને સૌથી વધુ વતનમાં રહેતા પરિવારની હાલત દયનીય બની છે. ત્યારે પરિવારની ચિંતા અને લઇને સતત વતન જવાની જીદ સાથે કારીગરનો મોટો વર્ગ રસ્તા પર ઉતરીને દેખાવ કરે છે ત્યારે આજે શહેરના છેવાડે આવેલ સચિન વિસ્તરમાં તલગ પૂર ગામ ખાતે રહેતા કારીગરીનો મોટો વર્ગ રસ્તા પર સમાન સાથે ઉતરીને દેખાવ કર્યો હતો જોકે પોલીસે બનાવ વાળી જગ્યા પર પહોંચીને કારીગરોને સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા.\nકોરોના વાયરસને લઇને સરકાર દ્વારા જે રીતે લોકડાઉન આપવામના આવ્યુ છે. ત્યારે ગુજરાતનું સુરત આમ તો કાપડ ઉધોગ મોટા પ્રમાણમાં આવેલા છે. ત્યારે સુરતમાં રોજી રોટીની શોધમાં સુરત આવીને વસવાટ કર્યો છે. જોકે કોરોનાને લઇને તમામ ઉધોગ બંધ છે તેવામાં કારીગર પાસે રૂપિયા નથી ઘરમાં રાશાન નથી અને જમવાના કોઈ વ્યવસ્થા નથી. ત્યારે આ મામલે સુરતના પાંડેસરા, લસકાણા, વેડરોડ અને વરાછામાં કારીગર રસ્તા પર ઉતર્યા હતા.\nઆ કારીગરોની માત્ર માંગ હતીકે તેમને તેમના વતન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવાની માંગ સાથે હંગામો મચાવ્યો હતો જોકે તંત્ર દ્વારા તેમની સમજાવી તેમના નિવાસ્થાન મોકલી આપવામાં આવિયા હતા જોકે તંત્ર દ્વારા તમની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.\nપણ આ કારીગરોને વતનમાં રહેતા પરિવાર પાસે નથી. રાશન કે નથી રાશન લેવાના રૂપિયા ત્યારે પોતાના પરિવારની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. ત્યારે પરિવાર પાસે પોહાચાવી જીદને લઇને સુરતના છેવાડે આવેલા સચિન તળગપુર ગામ ખાતે આજે મોટા પ્રમાણમાં કારીગરો સમાન સાથે વતન જવા માટે બહાર નીકળ્યા હતા.\nજોકે પોલીસને આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પહોંચીને તમામ લોકોને સમાજવીને તેમના ઘરે મોકલ્યા હતા. સતત સુરતમાં રહેતા કારીગર પોતાના વતન જવાને લઇને છેલ્લા 5 દિવસમાં અલગ અલગ 7 જગ્યા પર બહાર આવ્યા છે. ત્યારે સુરતમાં રહેતા અંદાજીત 7 લાખ કરતા કરીગારો વતન જવાની જીદને લઈએ છસવારે બહાર આવીને હંગામો મચાવે છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nસુરતઃ સચિનમાં કારીગરો વતન જવાની જીદ સાથે રસ્તા ઉપર ઉતર્યા, પોલીસે સમજાવીને પાછા મોકલ્યા\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/rajyasabha/news/page-8/", "date_download": "2020-08-06T19:56:02Z", "digest": "sha1:WKPDI7MMZ4IUXAV3LFANNO2BFPTZGLPW", "length": 20787, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "rajyasabha News | Read Latest rajyasabha News, Breaking Samachar – News18 Gujarati Page-8", "raw_content": "\nસંસદ Live : મહિષાસુર મુદ્દે મહાભારત, વિપક્ષે સ્મૃતિ ઇરાનીને કર્યો ઘેરાવ\nદિગ્વિજયે સંસદમાં ઉઠાવ્યો IBN7ના પત્રકાર સાથે થયેલ મારપીટનો મામલો\nસંસદમાં માયાવતી અને સ્મૃતિ ઇરાની બાખડી પડ્યા\nLIVE : માયાવતીએ ઉઠાવ્યો રોહિત વેમુલાનો મુદ્દો, રાજ્યસભામાં થયો હંગામો\nભાવનગરની વિમાની સેવા બંધ થતા અંતે રાજ્યસભાના સાંસદે આપ્યું નિવેદન\nકોંગ્રેસના સાંસદ પ્રવિણ રાષ્ટ્રપાલે પોતાના કથિત નિવેદન પર કરી સ્પષ્ટતા\nનેશનલ સ્પીકર્સ કોન્ફરન્સમાં સુર ઉઠ્યો- ગૃહમાં ગેર વર્તણૂંક કરનાર સામે પગલા લો\nસર્વે : સંસદ કામગીરીથી લોકો નાખુશ, 97 ટકા લોકોનું માનવું છે સંસદીય પ્રક્રિયામાં સુધાર જરૂરી\nતો હું એક બંદૂક લેતો અને એને ગોળી મારી દેતો : TMC સાંસદ\nLIVE : રાજ્યસભામાં જુવેનાઇલ જસ્ટિસ બિલ રજુ, નિર્ભયાના માતા-પિતા પણ હાજર\nરાજ્યસભામાં ઉઠી માંગ, પતંજલિના વિરૂદ્ધ થાય કાર્યવાહી\nCBI દરોડા કેજરીવાલ વિરૂદ્ધ નથી : કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી\nLIVE : દિલ્હી ઝૂંપડપટ્ટી અને પંજાબના મુદ્દે સંસદમાં હંગામો\nકોંગ્રેસ, સંસદમાંથી કોર્ટને ધમકાવી રહી છે : વેકૈયા નાયડૂ\nવડાપ્રધાનનું સાંસદોને સંબોધન, તૂ તૂ મેં મેંથી દેશ નથી ચાલતો\nસંસદનું શિયાળુસત્રઃરાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત\n'વોક ઓફ હોપ' યાત્રાનું ભરૂચમાં કરાયું સ્વાગત\nજીએસટી મુદ્દે ભરાઇ સરકાર, બોલાવશે વિશેષ સત્ર\nહવે સાબિત થઇ ગયુ કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે : રાજ્યસભામાં હંગામો\nરાજ્યસભામાં જીએસટી બિલ રજુ કરાતાં હંગામો, કાર્યવાહી સ્થગિત\nવિદેશ મંત્રી સુષમાનો બચાવ, કહ્યું લલિત મોદીના વિઝા માટે મેં ભલામણ નથી કરી\nગુરદાસપુર આતંકી હુમલા પર રાજ્યસભામાં હંગામો\nકલામના અંતિમ સંસ્કારના કારણે રાજ્યસભા 2 વાગે સુધી સ્થગિત\nરાજ્યસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\n���મેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://www.blueoceankayak.com/gu/3-6m-fishing-kayak-with-aluminum-seat.html", "date_download": "2020-08-06T19:35:47Z", "digest": "sha1:OKZESQ5RHBNNNDAGUAWXGHKBCEE75XX2", "length": 6480, "nlines": 219, "source_domain": "www.blueoceankayak.com", "title": "ચાઇના 3.6m એલ્યુમિનિયમ બેઠક ફેક્ટરી અને ઉત્પાદકો સાથે કયાક માછીમારી | ઓસિનસ", "raw_content": "\n10ft એક પેડલ હોડકું\n4M ડિલક્સ પ્રો એન્ગલર હોડકું\n3M ડિલક્સ પ્રો એન્ગલર હોડકું\n2.78m લેડી ગૈયા હોડકું\nએલ્યુમિનિયમ બેઠક 3.6m માછીમારી કયાક\nચુકવણી શરતો: એલ / સી, ડી / એ, ડી / પી, ટી / ટી\nસામગ્રી :: LLDPE એ / યુવી પ્રતિરોધક\nવોરંટી: હલ પર 3 વર્ષ\nવજન ક્ષમતા :: 250kgs\nલોડ કરી રહ્યું છે Qty / 20ft :: આ હોડકું ઓફ 24pcs\nલોડ કરી રહ્યું છે Qty / 40hq :: આ હોડકું ઓફ 78pcs\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\n3.6m એક માછીમારી કયાક બીઓકે-055\n2 x વોટરપ્રૂફ ઉપાય અજમાવો કવર (ચોરસ અને રાઉન્ડ પરિયોજનાઓ)\nબંજી સાથે 2 X સાઇડ હેન્ડલ\n2 x રબર કેરી સંભાળે\n1 x ડ્રેઇન પ્લગ\n8 x ડ્રેઇન કવર\n1 x બંજી પાછા સંગ્રહ વિસ્તાર પર (6 ડી વલયો સાથે)\n2 x માછીમારી લાકડી hodler\n1 x કપ ધારક\n1 x મશરૂમ બકલ એલ્યુમિનિયમ બેઠક બાંધવા\n1 x મત્સ્યઉદ્યોગ શોધક\n2 x સાઇડ એલ્યુમિનિયમ ટ્રેક\n2 x મોલ્ડેડ હલ બોક્સમાં વિસ્તાર (બંજી સાથે)\n1 * એલ્યુમિનિયમ બેઠક\nકોઈ સપાટ Sup સ્ટેન્ડ અપ સાધન વડે બોર્ડ\nએક બેઠક માછીમારી કયાક\nએક બેસો ટોચના હોડકું માછીમારી કયાક\n3M ડિલક્સ પ્રો એન્ગલર હોડકું\n4M ડિલક્સ પ્રો એન્ગલર હોડકું\nબ્લુ મહાસાગર હોડકું ન્યૂઝલેટર માટે સાઇન અપ કરો અને પ્રથમ તાજેતરની સમાચાર, ખાસ ઓફરો, અને ઇવેન્ટ્સ વિશે જાણવા શકે છે.\nનીંગબો ઓસિનસ આંતરરાષ્ટ્રીય વેપાર કું, લિમિટેડ\nપ્રોડક્ટ્સ માર્ગદર્શન - ફીચર્ડ પ્રોડક્ટ્સ- હોટ ટૅગ્સ - sitemap.xml - AMP મોબાઇલ\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://newsrule.com/gu/category/computer-internet/page/2/", "date_download": "2020-08-06T18:48:25Z", "digest": "sha1:KRU7IPHY757LUULD4USRNOMD47E3YA2Y", "length": 6839, "nlines": 85, "source_domain": "newsrule.com", "title": "કમ્પ્યુટર & ઈન્ટરનેટ આર્કાઇવ્ઝ - પેજમાં 2 ના 23 - સમાચાર રૂલ | વિજ્ઞાન & ટેકનોલોજી મનોરંજક સમાચાર", "raw_content": "\nબધા કમ્પ્યુટર વિશે & ઈન્ટરનેટ વિષય.\nકે જે કીબોર્ડ અને માઉસ હું મારા પીસી માટે ખરીદો જોઇએ\nમામી કંઈક વધુ સારું સાથે તેના જૂના કીબોર્ડ અને માઉસ બદલવા માંગો છો. ત્યાં પુષ્કળ હોય છે ... વધુ વાંચો\nMacOS સીએરા: ટોચના પાંચ વસ્તુઓ તમે વિશે એપલના નવા મેક સોફ્ટવેર નીડ\nમેક સિરી જમીનો, તમે હવે વિવિધ મેક અને iOS ઉપકરણો વચ્ચે વસ્તુઓ નકલ કરી શકો છો, તમારા ... વધુ વાંચો\nએન્ડ્રોઇડ 7.0 નૌઉગટ સમીક્ષા\nસૂક્ષ્મ સપાટી ફેરફારો, સુધારેલ સૂચનાઓ અને વધુ સારી મલ્ટીટાસ્કીંગ સહિત, મોટી માસ્ક ... વધુ વાંચો\n11 વિડિઓ ગેમ વલણો કે ઉદ્યોગ ભાવિ બદલો કરશે\nવર્ચ્યુઅલ રિયાલિટી વાતચીત ગરમ વિષય છે, પરંતુ અહીં તે કેવી રીતે અન્ય વલણો છે, થી વધારેલી ... વધુ વાંચો\nXbox એક એસ 4K ચલચિત્રો અને એચડીઆર આધાર સાથે ઓગસ્ટ ઉપલબ્ધ\nમાઇક્રોસોફ્ટ દ્વારા ગેમ્સ મશીન સંકોચાતો જશે 40% અને ફરીથી ડિઝાઇન નિયંત્રક ઉમેરે છે, આઈઆર ધડાકો કરનાર અને ... વધુ વાંચો\nવિશ્વમાં એક પોકેમોન સંકટ માં કરવામાં આવ્યો છે, પરંતુ રમત સમસ્યાઓ વિના નથી. આ ... વધુ વાંચો\nજો મારા લેપટોપ ચોરાઇ જાય કેવી રીતે હું મારા ડેટાને રક્ષણ કરી શકો છો\nસ્ટીવ ખબર જો તેમની વિન્ડોઝ તેના વ્યક્તિગત માહિતી રક્ષણ કરવા માટે કેવી રીતે માંગે છે 7 લેપટોપ શિકાર પડે ... વધુ વાંચો\n20 શ્રેષ્ઠ આઇફોન અને આઇપેડ Apps અને જૂન રમતો 2016\nજૂન નવા iOS એપ્લિકેશન્સ 2016 સમાવેશ થાય છે મોશન લીધેલા, સ્પ્લેશ - 360 વિડીયો કેમેરા, જીવંત, રોડીયો ... વધુ વાંચો\nજીવન હેક્સ: એપ્લિકેશન્સ કે જે તમે વિના ન હોઈ જોઈએ\nએલેક્સ hern એપ્લિકેશન્સ કે તે પર આધાર રાખે છે વિશે અમને જણાવ્યું. હવે હેન્નાહ જેન પાર્કિન્સન એપ્લિકેશન્સ વહેંચે ... વધુ વાંચો\nશ્રેષ્ઠ Wi-Fi બોલનારા છ\nદ્વારા સ્ટ્રીમ તેઓ શ્રેષ્ઠ રીતે સંગીત સાંભળવા માટે કરી રહ્યાં છો - અથવા પર સંગ્રહિત - અમારી ફોન. પરંતુ જે ... વધુ વાંચો\nNVIDIA શિલ્ડ ટીવી સમીક્ષા: તેજસ્વી કૃત્રિમ અપસ્કેલિંગ સાથે શ્રેષ્ઠ Android ટીવી બોક્સ\nશ્રેષ્ઠ સ્માર્ટફોન 2019: આઇફોન, OnePlus, સેમસંગ અને હ્યુઆવેઇ સરખામણીમાં અને ક્રમે\nઆઇફોન 11 પ્રો મેક્સ સમીક્ષા: મહાકાવ્ય બેટરી જીવન દ્વારા સાલ્વેજ્ડ બાય\nએપલ વોચ સિરીઝ 5 હાથ પર\nઆઇફોન 11: એપલ સારી કેમેરા સાથે નવા પ્રો સ્માર્ટફોન લોન્ચ\nકોફી આત્મઘાતી રિસ્ક ઘટાડો કરી શક્યા પીવાના\n5 તમારા બેડરૂમ ઉપર હરખાવું માટે વેઝ\nવરુના’ Howls કમ્પ્યુટર દ્વારા ID'd કરી શકાય\nપેજમાં 2 ના 23 અગાઉના123456આગામી છેલ્લા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/27/salmubarak-2011/?replytocom=14113", "date_download": "2020-08-06T20:03:59Z", "digest": "sha1:3K3SXFKYSP755YDDWAJTN4RP57MRPHNR", "length": 15038, "nlines": 207, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નૂતનવર્ષાભિનંદન – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nOctober 27th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 20 પ્રતિભાવો »\nઆજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન કરનારા સૌ વાચકમિત્રો, પ્રકાશકો, યોગદાન આપનારા સૌ દાતાઓ, લેખકમિત્રો અને અન્ય સૌને નવા વર્ષના સાલમુબારક. સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે દીપોત્સવી પર્વના વિશેષ લેખો પ્રકાશિત કરી શકાયા નથી પરંતુ હવે તા. 31-ઓક્ટોબરને લાભપાંચમથી આપણે નિયમિત નવા લેખોનું રસપાન શરૂ કરીશું. ત્યાં સુધી રીડગુજરાતી પર રજા રહેશે. ફરી એકવાર સૌને નૂતનવર્ષાભિનંદન. આભાર.\n« Previous દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી\nઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાચકમિત્રોને નોંધ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, બદલાતા સમય સાથે નવા નવા ઉપકરણો બજારમાં આવતા રહે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર સતત નવા શિખરો સર કરતું રહે છે. આ પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે, અને સાથે એટલું જ જરૂરી ��ે આપણાં સનાતન મૂલ્યોને સાથે લઈને ચાલવાનું. રીડગુજરાતીનો ઉદ્દેશ છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું સનાતન સાહિત્ય સૌના હૈયા સુધી પહોંચાડવાનો. આ માટે જરૂરી સુવિધાઓનો ઉમેરો સતત ... [વાંચો...]\nટેકનિકલ સહાયતા – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ ક્ષેત્રના વાચકમિત્રો કૃપયા અહીં નીચે આપેલા ઈ-મેઈલ પર સંપર્ક કરે તેવી ... [વાંચો...]\nદિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, વિ.સ. 2067ના અંતિમ દિવસ એટલે કે આ દિપાવલીના પર્વની આપ સહુને તથા આપના સૌ પરિવારજનોને શુભકામનાઓ. આખું વર્ષ જેમના ચરણોમાં બેસીને આપણે શુભ વાંચન, મનન અને ચિંતન કરીએ છીએ એ માતા સરસ્વતીને આજના મંગલ દિને ભાવપૂર્વક વંદન કરીએ. પ્રતિવર્ષ દિવાળીના દિવસો દરમ્યાન રીડગુજરાતી પર કંઈક રમૂજી અને હાસ્યલેખો આપણે માણતા હોઈએ છીએ. પરંતુ ચાલુ વર્ષે સર્વરની સમસ્યાઓ અને તેની આંતરિક ... [વાંચો...]\n20 પ્રતિભાવો : નૂતનવર્ષાભિનંદન – તંત્રી\nઆપને તથા પરિવારજનોને તેમજ ‘રીડગુજરાતી’ના વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nઆપને, પરિવારજનોને તેમજ રીડગુજરાતીના સૌ વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nસૌને નવા વરસની શુભેચ્છાઓ.\nહેપ્પી દિવાળી અને હૈપ્પી ન્યુ ઈયર\nદિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ\nઆપને તથા આપના પરિવારજનોને નુતનવરસના અભિનન્દન.\nમૃગેશભાઈ દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ .\nગુજરાતી નવું વર્ષ શરુ થઇ ગયું એની સહુને શુભેચ્છા.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શે��\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-tired-rumours-says-will-marry-ankita-soon-013764.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:41:56Z", "digest": "sha1:P4OR3RR54LMG5RPJAIM4TNKHRH3W6IXU", "length": 11295, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અફવાઓથી ત્રાસી ગયાં સુશાંત-અંકિતા, ટુંકમાં જ પરણી જશે | Sushant Tired Of Rumours Says Will Marry Ankita Soon - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅફવાઓથી ત્રાસી ગયાં સુશાંત-અંકિતા, ટુંકમાં જ પરણી જશે\nમુંબઈ, 11 નવેમ્બર : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડે સાથે તેમના સંબંધો અંગે ઉઠતી અફવાઓથી ત્રાસી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ ટુંકમાં જ લગ્ન કરી લેશે.\nતાજેતરમાં આવેલા સમાચારો સાચા માનીએ, તો સુશાંત અને અંકિતા વચ્ચે એક ઝગડો થયો હતો અને તેમણે પોતાના પ્રેમીને એક તમાચો પણ માર્યો હતો. જોકે સુશાંતે તે સમાચારો ફગાવી દીધાં છે. સુશાંતે રવિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું - હું એમ નથી ઇચ્છતો કે હંમેશા મારા અંગત જીવન અંગે વાર્તાઓ બનતી રહે. હું માત્ર એટલુ કહી શકું કે બધુ ઉકેલાઈ ગયું છે અને એવું કંઈ પણ થયુ નહોતું કે જેવી અફવા ફેલાઈ હતી.\nછેલ્લે શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મમાં પરિણીતી ચોપરા સાથે દેખાયેલા કાઇ પો છે ફૅમ સુશાંતે જણાવ્યું - અમે એ બાબતથી ખુશ ચીએ કે અમે બંને સાથે છીએ. આ સાથે જ હું એ વાત અંગે પણ ખૂબ ખુશ છું કે અમે ટુંકમાં જ લગ્ન કરી લઇશું. હાલમાં પોતાની આવનાર ફિલ્મોમાં વ્યસ્ત સુશાંતે જણાવ્યું - મારી પાસે હજી ઘણી સારી ફિલ્મો છું. હું દિબાકર બૅનર્જીની ડિકેટ્કિટ બ્યોમકેશ બખ્શી તેમજ શેખર કપૂરની પાની ફિલ્મોમાં કામ કરવા અંગે ઉત્સાહિત છું. તેમની અપેક્ષાઓ વધુ છે. તેથી મારે બહેતર કામ કરવું પડશે.\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-launched-garib-kalyan-rojgar-abhiyaan-through-video-conferencing-057066.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T19:42:15Z", "digest": "sha1:JJ6NT7YGF4KQCIO2LYWVB5VFKECRWZWZ", "length": 14110, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "PM મોદીએ લૉન્ચ કર્યુ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન', શ્રમિકોને મળશે રોજગાર | PM Modi launched Garib Kalyan Rojgar Abhiyaan through video conferencing - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મ���દી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPM મોદીએ લૉન્ચ કર્યુ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન', શ્રમિકોને મળશે રોજગાર\nકોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે માર્ચમાં લૉકડાઉન લાગુ કર્યુ હતુ. જેના કારણે દેશમાં લાકો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. હવે બેરોજગારોને રાહત આપવા માટે મોદી સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત કરી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ઉપરાંત 6 રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.\nઆ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરી રહ્યો છુ તો હું ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા ઈચ્છીશ કે બિહાર રેજિમેન્ટના જવાનોએ લદ્દાખમાં પરાક્રમ બતાવ્યુ. જેના કારણે દરેક બિહારીને આના પર ગર્વ છે. જે વીરોએ બલિદાન આપ્યુ છે તેમના પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પિત કરુ છુ. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા. તેમણે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મે બિહારના અલગ અલગ જિલ્લાઓમાં પાછા આવેલા મજૂરો સાથે વાત કરી. બધાનુ કહેવુ હતુ કે તે રાજ્યથી બહાર જવા નથી ઈચ્છતા, બસ મજબૂરી તેમને ખેંચી જાય છે. હવે આ યોજના શરૂ થવાથી મજૂરોને બીજા રાજ્યોમાં જવાની જરૂર નહિ પડે.\nપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જે હેઠળ 6 રાજ્યોના 116 જિલ્લાઓમાં 125 દિવસનુ આ અભિયાન પ્રવાસી શ્રમિકોની મદદ કરશે. આનો ઉદ્દેશ કોરોના સંકટકાળમાં ગ્રામીણ ભારતમાં રોજગાર જાળવી રાખવાનો છે. 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજને બે ભાગમાં વહેંચવા���ાં આવ્યુ છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ રૂપિયા ગરીબો અને મજૂરોને આપવામાં આવશે. વળી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ત્રણ મહિના સુધી મફત રાશન આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં મનરેગા હેઠળ કામ કરતા લોકોને હવે 182 રૂપિયાના બદલે 202 રૂપિયા મળશે. આનાથી તેમની આવકમાં 2000 રૂપિયાનો વધારો થશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ ગરીબ વૃદ્ધો, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોને એક-એક હજાર રૂપિયાની અનુગ્રહ રકમ આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે.\nસુશાંતના ડૉક્ટરે ખોલ્યો રાઝ, 'અંકિતાને ભૂલી નહોતા શકતા સુશાંત, બ્રેકઅપ બાદ..'\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\nરામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ\nહનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય\nnarendra modi nitish kumar bihar નરેન્દ્ર મોદી નીતિશ કુમાર બિહાર\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/akshay-kumar-bobby-deol-riteish-deshmukh-starrer-film-housefull-4-trailer-released-today/156943.html", "date_download": "2020-08-06T19:46:53Z", "digest": "sha1:SWPIXY6TR2IXAWR7A6KPW35OHGKI2SZC", "length": 2167, "nlines": 35, "source_domain": "navgujaratsamay.com", "title": "ફિલ્મ ‘હાઉસફૂલ 4’નું ટ્રેલર કોમેડી, ડ્રામા, કન્ફ્યૂઝનનો ફૂલ ડોઝ | નવગુજરાત સમય", "raw_content": "\nફિલ્મ ‘હાઉસફૂલ 4’નું ટ્રેલર કોમેડી, ડ્રામા, કન્ફ્યૂઝનનો ફૂલ ડોઝ\nફિલ્મ ‘હાઉસફૂલ 4’નું ટ્રેલર કોમેડી, ડ્રામા, કન્ફ્યૂઝનનો ફૂલ ડોઝ\nઆ સેક્શન ના વધુ સમાચાર\nએક્શન, ડ્રામા અને મસાલાથી ભરપૂર છે સિદ્ધાર્થ-રિતેશની ફિલ્મ ‘મરજાવાં’નું ટ્રેલર\nફિલ્મ ‘લાલ કપ્તાન’માં સૈફ અલી ખાનનો નાગા સાધુનો લૂક તમારા રૂંવાડા ઉભા કરી દેશે\nભૂમી અને તાપસીની અપકમિંગ ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું દમદાર ટ્રેલર જોયું કે નહીં....\nરાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું ટ્રેલર લોન્ચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://chandravatipraymarischool.blogspot.com/2013/05/", "date_download": "2020-08-06T18:30:49Z", "digest": "sha1:LCGWASEWDOAHNBELGBBNWNFBH4VGN4DB", "length": 3764, "nlines": 44, "source_domain": "chandravatipraymarischool.blogspot.com", "title": "શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા : મે 2013", "raw_content": "\nThanks for visit..... સુવિચાર :- \"તમે ન બોલો તમારા કામને બોલવા દો.\" મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.....\nશનિવાર, 11 મે, 2013\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • વહીવટી પત્રકો\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • વહીવટી પત્રકો: માહે જુલાઈ ૨૦૧૨ નું ધોરણ ૧ થી ૮ નું માસિક પત્રક સિવિલ વર્ક ના હિસાબી પત્રકો માહે જુલાઈ ૨૦૧૨ નું પગારબીલ સિક્કા રજીસ્ટર અને કે.રજા પત્રક ...\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • એકમ કસોટીઓ\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • એકમ કસોટીઓ: ધોરણ ૪ ની ગુજરાતી ગણિત પર્યાવરણ ની ટેસ્ટ પેપર ની એક્ષેલ્ ફાઈલ ધોરણ ૨ ની ગુજરાતી ટેસ્ટ પેપર ધોરણ ૩ ની ગુજરાતી એકમ વાર ટેસ્ટ પેપર ધો...\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: પાઠ્યપુસ્તકો\nપાઠ્યપુસ્તકો: પાઠ્યપુસ્તકો (સત્ર-૧) શિક્ષક મિત્રો, અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં ...\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: \"સુવિચારચિત્રો\"\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: \"સુવિચારચિત્રો\"\nશુક્રવાર, 10 મે, 2013\nઉંચા ડ્રોપ આઉટ ધરાવતી શાળાઓની ચકાસણી બાબત શાળાઓની યાદી ...\nઉંચા ડ્રોપ આઉટ ધરાવતી શાળાઓની ચકાસણી બાબત શાળાઓના ...: ઉંચો ડ્રોપ આઉટ ધરાવતી શાળાઓની યાદી માટે અહી ક્લિક કરો\nનવી પોસ્ટ્સ જૂની પોસ્ટ્સ હોમ\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nkonradlew દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aoxinhvacr.com/gu/news/our-new-year-holiday-arrangement", "date_download": "2020-08-06T19:16:21Z", "digest": "sha1:PKKFRS2F4LQJ7AR2RGJG3RK5TEP3YQO3", "length": 5648, "nlines": 246, "source_domain": "www.aoxinhvacr.com", "title": "અમારા નવું વર્ષ રજા એરેન્જમેન્ટ - ચાઇના AOXIN HVAC PART", "raw_content": "\nબી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nડી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nજી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nહીટ પમ્પ પાણી ડ્રાયર\nR22 ફિક્સ્ડ ઝડપ એસી\nR410a ફિક્સ્ડ ઝડપ એસી\nઉષ્મા પંપ હીટર માટે\nઅમારા નવું વર્ષ રજા એરેન્જમેન્ટ\nઅમારા નવું વર્ષ રજા એરેન્જમેન્ટ\nઅમે 14TH ફેબ્રુ ~ 23 TH ફેબ્રુ ન્યૂ યર રજા હોય છે.\nઆભાર તમારો વિશ્વાસ અને 2017 માં આધાર, નીંગબો Aoxin HVAC તમારી સાથે બધા સમય ભેગી કરશે.\nઅમને તમારા સંદેશ મોકલો:\n* કેપ્ચા: કૃપા કરીને પસંદ કરો હાર્ટ\nઅમે સીઆરએચ 2018 બેઇજિંગમાં હતા\nઅત્યંત સૂક્ષ્મ રોટરી કોમ્પ્રેસર શ્રેણી જીતી ...\nઅમારા નવું વર્ષ રજા એરેન્જમેન્ટ\nરૂમ 515 Hebang બિલ્ડીંગ બી, No.933 TianTong નોર્થ રોડ, નીંગબો, ચાઇના.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત. - દ્વારા પાવર Globalso.com\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/gold-bond-scheme-2020-know-about-issue-price-launch-date-gujarati-news/", "date_download": "2020-08-06T20:59:59Z", "digest": "sha1:ZMNKFV2DKKQUAP7ZGBOH6E3T3ILDGLQA", "length": 11041, "nlines": 179, "source_domain": "www.gstv.in", "title": "સોનામાં રોકણ કરવા માટે આ છે સૌથી સારો સમય, જાણો કેટલી થશે કિંમત - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nસોનામાં રોકણ કરવા માટે આ છે સૌથી સારો સમય, જાણો કેટલી થશે કિંમત\nસોનામાં રોકણ કરવા માટે આ છે સૌથી સારો સમય, જાણો કેટલી થશે કિંમત\nકોરોના કાળમાં દેશની સામાન્ય જનતાને સોવરેન ગોલ્ડ બોંડમાં રોકાણ કરવાની સોનેરી તક દઈ રહી છે. 3થી 7 ઓગષ્ટ સુધી ગોલ્ડ બોન્ડ સ્કિમ 2020-21 સીરીઝ પાંચ સામે આવી રહ્યાં છે. જેની કિંમત 5334 રૂપ્યા પ્રતિગ્રામ રાખવામાં આવી રહી છે.\nરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અનુસાર સોવરેન ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઈઝ 5334 રૂપિયા પ્રતિગ્રામ ર���ખવામાં આવી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં આ પાંચમી ખેપ છે જેને લોંચ કરવામાં આવી રહી થે. ખાસ વાત તો એ છે કે, પાછલી સીરીઝ કરતા આ વખતે ઈશ્યુ પ્રાઈઝમાં 482 રૂપિયા પ્રતિગ્રામ મોંઘી થઈ છે. પાછલા વર્ષમાં ઈશ્યુ પ્રાઈઝ 4852 રૂપિયા પ્રતિગ્રામ રાખવામાં આવી હતી. જેને 6 જુલાઈની વચ્ચે લાવવામાં આવી હતી.\nરિઝર્વ બેંક તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, ગોલ્ડ બોન્ડ ઓનલાઈન ટ્રાન્જેકશન કરનારાઓને પ્રતિગ્રામ ઉપર રૂપિયા 50 રૂપિયાની છુટ આપવામાં આવશે. જે બાદ ગોલ્ડ બોન્ડની કિંમત 5824 રૂપિયા પ્રતિગ્રામ થઈ જશે. મોદી સરકાર તરફથી એપ્રીલમાં ગોલ્ડ બોન્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેને 6 હપ્તામાં લાવવાની યોજના હતી. જેનો 5મો હપ્તો 3 ઓગષ્ટના રોજ આવી રહ્યો છે.\nકેવી રીતે નક્કી થાય છે કિંમત\nજાણકારોના પ્રમાણે જે અઠવાડીયામાં ગોલ્ડ બોન્ડ જાહેર કરવામાં આવે છે તેના પહેલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસમાં 999 શુદ્ધતા વાળા સોનાની ક્લોઝીંગ રેટની સરરેશ કિંમતને જ બોન્ડનો ઈશ્યુ પ્રાઈઝ બનાવી દેવામાં આવે છે. જ્યારે વાયદા બજારમાં સોનાની ઓગષ્ટ અનુબંધની કિંમતની વાત કરીએ તો શુક્રવારના રોજ 622 રૂપિયાના વધારા સાથે 53800 રૂપિયા ઉપર બંધ આવ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર અનુબંઘધની કિંમત 53515 રૂપિયા પ્રતિદસ ગ્રામ જોવા મળી રહી છે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nVideo: આકાશમાંથી અચાનક નીચે પડ્યો ઉલ્કાપિંડ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ\nધોની હવે ટીમ ઈન્ડિયા માટે ક્યારેય નહી રમે, આ પૂર્વ ઝડપી બોલરે જણાવ્યુ મોટું કારણ\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/24/samiksha/", "date_download": "2020-08-06T19:23:07Z", "digest": "sha1:UFIENERHXHBQVYSKHN5ZK5DRKDOGQ4VO", "length": 28909, "nlines": 245, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: સમીક્ષા – રોહિત શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસમીક્ષા – રોહિત શાહ\nJuly 24th, 2009 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : રોહિત શાહ | 22 પ્રતિભાવો »\n[ ‘નારી, તું તો ન્યારી ’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1990) સાભાર.]\nસમીક્ષાને હું નાનપણથી ઓળખું.\nશ્રીમંત માતાપિતાની એકની એક દીકરી. લાડકોડમાં ઉછરેલી એટલે જરા સ્વતંત્ર મિજાજની. કોઈ વખત જીદ ઉપર આવી જાય તો તોબા કરાવી મૂકે આડોશ-પાડોશમાં ય કોઈ એનું નામ ન લે આડોશ-પાડોશમાં ય કોઈ એનું નામ ન લે એની છાપ જ એવી પડેલી કે સૌ એનાથી ચેતીને ચાલે.\nપડોશમાં રહેતા નંદુકાકા અવારનવાર પુસ્તક માગવા આવે. એક વખત સમીક્ષા એકલી હતી ને નંદુકાકા આવ્યા :\n ઘરમાં બીજું કોઈ નથી \n‘ના, બધાં બહાર ગયાં છે. અને આજે તમને કોઈ પુસ્તક મળે તેમ પણ નથી \n‘લે, તને કોણે કહ્યું કે હું પુસ્તક લેવા આવ્યો છું \n‘એ તો હું તમને ઓળખું જ છું ને \n‘તમે સાહિત્યના શોખીન છો.’\n‘એ વાત ખરી, બેટા મને તો બાળપણથી જ સારાં સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે મને તો બાળપણથી જ સારાં સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે મારાં ફોઈ બા તો કહેતાં હતાં કે હવે મારો બીજો જન્મ ઉધઈ રૂપે જ થશે મારાં ફોઈ બા તો કહેતાં હતાં કે હવે મારો બીજો જન્મ ઉધઈ રૂપે જ થશે ’ કહીને નંદુકાકા હસી પડ્યા.\n‘પણ એક વાત કહું, નંદુકાકા \n‘તમને સાહિત્યનો શોખ હોય તો પોતાના પૈસા વાપરવા જોઈએ. પાડોશીનાં મફતિયાં પુસ્તકો વાંચવાની આદતને શોખ ન કહેવાય, પણ કુટેવ કહેવાય ’ સમીક્ષા બોલી. એનો વ્યંગ્ય સાંભળીને નંદુકાકાનો ચહેરો એવો તો ઓશિયાળો થઈ ગયો કે ન પૂછો વાત ’ સમીક્ષા બોલી. એનો વ્યંગ્ય સાંભળીને નંદુકાકાનો ચહેરો એવો તો ઓશિયાળો થઈ ગયો કે ન પૂછો વાત ત્યાં તો સમીક્ષાએ ઉમેર્યું, ‘ને તમે તો ઘણી વખત, વાંચવા લઈ ગયેલાં પુસ્તકો પાછાં ય નથી આપતા ત્યાં તો સમીક્ષાએ ઉમેર્યું, ‘ને તમે તો ઘણી વખત, વાંચવા લઈ ગયેલાં પુસ્તકો પાછાં ય નથી આપતા અમે યાદ કરાવીએ ત્યારે પાછાં આપો છો અમે યાદ કરાવીએ ત્યારે પાછાં આપો છો ’ બસ, એ દિવસથી નંદુકાકા પાડોશમાં કોઈને ત્યાં પુસ્તક તો શું છાપું લેવાય કદી ગયા નહિ \nએક વખત સમીક્ષા એના પપ્પા સાથે રેલવે દ્વારા પ્રવાસે ગઈ હતી. રાતની ટ્રેનનું રિઝર્વેશન કરાવેલું હતું. રાત્રે સાડા નવ વાગે ગાડી ઊપડી. પણ રિઝર્વેશન કોચનો કંડટકટર ટિકિટ ચેક કરવા બહુ મોડો આવ્યો. સમીક્ષા તો સૂઈ ગઈ હતી. કંડક્ટરે ટિકિટ માગી. સમીક્ષા બોલી :\n‘સવારે બતાવીશ. અત્યારે મને નિરાંતે સૂવા દો.’\n‘હું કાંઈ તમારો નોકર નથી, તે તમારા હુકમ મુજબ આવું.’ કંડક્ટરે સત્તાવાહી સ્વરમાં કહ્યું.\nસમીક્ષા તરત ઊભી થઈને બોલી : ‘એ મિસ્ટર તમે અત્યારે રેલવેના સર્વન્ટ જ છો. ગાડી સાડા નવ વાગ્યે ઊપડી હતી. તમે અત્યારે છેક બાર વાગ્યે ટિકિટ ચેક કરવા આવો છો. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા તમે અત્યારે રેલવેના સર્વન્ટ જ છો. ગાડી સાડા નવ વાગ્યે ઊપડી હતી. તમે અત્યારે છેક બાર વાગ્યે ટિકિટ ચેક કરવા આવો છો. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા \n‘એ તમારે જોવાનું નથી.’\n‘તો તમને મારી ઊંઘ બગાડવાની કોઈ સત્તા નથી.’\n‘હું ટિકિટચેકર છું. ગમે ત્યારે ટિકિટ માગી શકું છું.’\n‘તમે ટિકિટચેકર નથી, કંડક્ટર છો. ગાડી ઊપડે તેના અડધા કલાકમાં ટિકિટ તપાસી લેવી જોઈએ.’\n‘તમે મને મારી ડ્યુટી નહિ સમજાવો તો ચાલશે.’\n‘તો જાઓ, સવારે આવજો.’\n‘એમ નહિ ચાલે. ટિકિટ તો બતાવવી જ પડશે.’\n રિઝર્વેશનના પૈસા ખરચીને અમે ટિકિટ શા માટે મેળવીએ છીએ નિરાંતે સૂતાં સૂતાં યાત્રા કરી શકાય તે માટે. તમે અમને ઊંઘવા જ ના દો તો અમે પૈસા શેના આપીએ નિરાંતે સૂતાં સૂતાં યાત્રા કરી શકાય તે માટે. તમે અમને ઊંઘવા જ ના દો તો અમે ���ૈસા શેના આપીએ માટે હવે ચર્ચા બંધ કરો, નહિતર આગળના સ્ટેશને ગાડી થોભાવીને મારે લેખિત કાર્યવાહી કરવી પડશે.’ ને ટિકિટ જોયા વગર જ કંડક્ટર પાછો ગયો હતો. સમીક્ષા એટલે ઊડતું આઝાદ પંખી માટે હવે ચર્ચા બંધ કરો, નહિતર આગળના સ્ટેશને ગાડી થોભાવીને મારે લેખિત કાર્યવાહી કરવી પડશે.’ ને ટિકિટ જોયા વગર જ કંડક્ટર પાછો ગયો હતો. સમીક્ષા એટલે ઊડતું આઝાદ પંખી એને કોઈ કદી કેદ ન કરી શકે \nઅરે, એક વખત તો સમીક્ષા એક જગ્યાએ ઈન્ટરવ્યૂ આપવા ગયેલી. ત્યાં ઈન્ટરવ્યૂ લેનારે કહ્યું :\n‘તમારી શૈક્ષણિક લાયકાત તો બરાબર છે. પણ તમે બીજી બાબતમાં કેવી તૈયારી ધરાવો છો \n‘જુઓ, અત્યાર સુધીમાં આ જગા માટે કેટલાક ઉમેદવારોએ અમને રૂપિયા પચીસ હજાર આપવા સુધીની તૈયારી તો બતાવી જ છે. તમે તમારી રકમ કહો, એટલે અમે વિચારીશું \nસમીક્ષા પળભર તો એમને તાકી જ રહી, પછી બોલી,\n પહેલાં તો તમે મને પચાસ હજાર રૂપિયા આપવાની તમારી તૈયારી છે કે નહિ તે કહો, ત્યાર પછી જ હું વિચારીશ કે તમારા જેવા અધમ કક્ષાના લંપટો સાથે મારે કામ કરવું કે નહિ તમારાં મા-બાપ, પત્ની, બાળકો મૃત્યુ પામે ત્યારે એમનાં મડદાં વેચશો તો ય રૂપિયા તો મળશે. તમારે તો માત્ર રૂપિયા જ જોઈએ છે ને તમારાં મા-બાપ, પત્ની, બાળકો મૃત્યુ પામે ત્યારે એમનાં મડદાં વેચશો તો ય રૂપિયા તો મળશે. તમારે તો માત્ર રૂપિયા જ જોઈએ છે ને ’ ઈન્ટરવ્યૂ લેનારાના ચહેરા વીલા થઈ ગયા હતા. ખોટું તો એ જરાય સહન ન કરે ’ ઈન્ટરવ્યૂ લેનારાના ચહેરા વીલા થઈ ગયા હતા. ખોટું તો એ જરાય સહન ન કરે એના પપ્પાની ભૂલ હોય તો એમને ય રોકડું પરખાવી દે એના પપ્પાની ભૂલ હોય તો એમને ય રોકડું પરખાવી દે એથી જ એના પપ્પાને સતત એની ચિંતા રહ્યા કરતી હતી, કે સમીક્ષા માટે ઘર અને વર કેવાં શોધવાં \nને ત્યાં તો એક વખત સમીક્ષા પોતે જ કૉલેજમાં સાથે ભણતા વિશ્વાસને લઈને ઘેર આવી. પપ્પા સાથે એનો પરિચય કરાવતાં કહ્યું : ‘પપ્પા આ વિશ્વાસ ખૂબ હોશિયાર છે ને મને ખૂબ ગમે છે. જો કે આર્થિક રીતે ખૂબ ગરીબ છે, પણ સંસ્કારની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું તો આપને કશો વાંધો તો નથી ને આ વિશ્વાસ ખૂબ હોશિયાર છે ને મને ખૂબ ગમે છે. જો કે આર્થિક રીતે ખૂબ ગરીબ છે, પણ સંસ્કારની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું તો આપને કશો વાંધો તો નથી ને \n તારી પસંદગી હોય ત્યાં મારે સંમતિ જ આપવાની હોય. એક વડીલ તરીકે, તારા પિતા તરીકે તને એટલું કહું કે લગ્નની બાબતમાં ઉતાવળિયો નિર્ણય નહિ કરવો. તમે બન્ને મિત્રો છો. પરસ્પરનો પરિચય વધવા દો. પછી જ નિર્ણય કરજો.’ પપ્પાની સલાહ માનીને સમીક્ષા એકાદ વરસ માટે મૌન રહી. લગ્ન વિશે કશી જ વાત ન કરી. પણ છેલ્લે એણે એના પપ્પાને કહ્યું :\n વિશ્વાસની બાબતે મારો વિશ્વાસ જરાય ખોટો નથી પડ્યો. એ મને ચાહે છે. હું પણ તેને ચાહું છું.’\n‘તો મને કોઈ વિરોધ નથી.’\nઅને સમીક્ષા પરણીને સાસરે ગઈ.\nશરૂમાં તો બધું બરાબર ચાલ્યું. પણ પછી સમીક્ષાના પપ્પા પાસે એવી વાતો આવવા લાગી કે સમીક્ષા અને વિશ્વાસને રોજ રોજ ઝઘડા થાય છે. વિશ્વાસ તો ખૂબ ગુસ્સાવાળો છે. ગરીબ છે, પણ મિજાજનો પાર નથી તમારી સમીક્ષા તો દુ:ખી દુ:ખી છે તમારી સમીક્ષા તો દુ:ખી દુ:ખી છે ’ સમીક્ષાના પપ્પાને આ સમાચારથી આઘાત લાગ્યો. એક વખત સમીક્ષા પિયર આવી. એના પપ્પાએ કહ્યું :\n તારે મમ્મી હોત તો તું તારા દિલની વ્યથા ઠાલવીને હળવી થઈ શકી હોત, પણ હું તારો બાપ છું. જો કે બીજી રીતે તારો મિત્ર પણ છું. તું મને બધી વાત નિરાંતે કર.’\n‘એ તો મજામાં છે.’\n‘હું ય મજામાં જ છું ને \n‘મેં તો સાંભળ્યું છે કે વિશ્વાસ ખૂબ ગરમ મિજાજનો છે \n‘સાવ સાચું સાંભળ્યું છે, તમે.’\n‘તો તારા ઉપર પણ કોઈ વાર ગુસ્સે થતો જ હશે ને \n‘તો તને દુ:ખ નથી થતું \n એમાં દુ:ખની શી વાત છે વિશ્વાસ ગરમ સ્વભાવનો છે એની ના નહિ પણ એ મને પ્રેમ પણ ભરપૂર કરે છે. એના પ્રેમનો સાગર એટલો વિશાળ છે કે એનો ગુસ્સો તો મને તુચ્છ ખાબોચિયું જ લાગે વિશ્વાસ ગરમ સ્વભાવનો છે એની ના નહિ પણ એ મને પ્રેમ પણ ભરપૂર કરે છે. એના પ્રેમનો સાગર એટલો વિશાળ છે કે એનો ગુસ્સો તો મને તુચ્છ ખાબોચિયું જ લાગે મને વિશ્વાસ સામે કોઈ ફરિયાદ નથી. પપ્પા મને વિશ્વાસ સામે કોઈ ફરિયાદ નથી. પપ્પા લોકોને તો રજનું ગજ કરવાની આદત હોય છે. મને કોઈ વાતે દુ:ખ નથી. ઊલટાનું મને તો વિશ્વાસનો ગુસ્સો ય ખૂબ ગમે છે. જે આપણને સાચા હૃદયથી ચાહે, તેને ગુસ્સો કરવાનો હક્ક તો આપવો જ પડે ને લોકોને તો રજનું ગજ કરવાની આદત હોય છે. મને કોઈ વાતે દુ:ખ નથી. ઊલટાનું મને તો વિશ્વાસનો ગુસ્સો ય ખૂબ ગમે છે. જે આપણને સાચા હૃદયથી ચાહે, તેને ગુસ્સો કરવાનો હક્ક તો આપવો જ પડે ને \nસમીક્ષાના શબ્દોએ તેના પપ્પાના હૈયાને ટાઢક બક્ષી. સમીક્ષા સ્વમાની, જીદ્દી અને સ્વતંત્ર મિજાજની હતી. લગ્ન પછી એનામાં આટલું બધું પરિવર્તન એકાએક શી રીતે આવ્યું હશે કે પછી સમીક્ષા પહેલેથી જ એવી સમજુ અને શાણી હશે કે પછી સમીક્ષા પહેલેથી જ એવી સમજુ અને શાણી હશે કોણ જાણે તેથી જ તો જ્ઞાનીઓ કહે છે કે ‘સ્ત્રીને કદીય કોઈ પૂર્ણરૂપે ઓળખી શક્યું નથી ’ તમે શું માનો છો \n« Previous બુદ્ધિની બલિહારી – કનુભાઈ રાવલ\nત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસમજણનો સૂરજ – દુર્ગેશ ઓઝા\nસુકેતુએ લખેલા પચાસ પૈસાના નાનકડા પોસ્ટકાર્ડે બહુ મોટો ઝંઝાવાત ફેલાવી દીધો હતો. પ્રભાબહેન આમ તો બે દિવસથી અંદર ને અંદર આ વાતનો ધુંધવાટ સંઘરીને બેઠાં હતાં. એમાં પડોશી ચંપાબહેનનું આવવું... ને તણખો ભડકામાં પલટાવા લાગ્યો. પ્રભાકાકીને તો જાણે દોડવું’તું ને ઢાળ મળ્યો. ‘લે બોલ....’ પોતે હજાર વખત વારે-તહેવારે, ઘણા પ્રસંગોમાં સપરિવાર ટપકી પડ્યા છે ને હવે પોતાના ઘેર આવડો મોટો લગ્ન-પ્રસંગ ... [વાંચો...]\nસ્વિચ – શ્રીદેવી ભટ્ટ\nટ્રેનના ડબ્બામાં રાજ્યકક્ષાના યુવા-રમતગમત મહોત્સવમાં ભાગ લેવા જતી પાંચ સખીઓની ટોળી બેઠી છે. આપસમાં ઠઠ્ઠા-મશ્કરી, જૉક્સ વગેરે કરતાં, વાત-વાતમાં ભાષા વિશેની વાત નીકળી. કોષા બોલી : ‘આપણા રોજિંદા જીવનમાં કેટલાક અંગ્રેજી શબ્દો એટલા બધા ગુંથાઈ ગયા છે કે તેનો ગુજરાતી શબ્દ આપણને યાદ જ ન આવે.’ ‘એવું કંઈ નથી.’ શુભદા બોલી. ‘એમ તો ચાલ, સ્ટવનું ગુજરાતી બોલ તો જરા તો ચાલ, સ્ટવનું ગુજરાતી બોલ તો જરા ’ કોષાએ પૂછ્યું. ‘પ્રાઈમસ’ ... [વાંચો...]\nપૌરુષી માતૃત્વ – મીરા ભટ્ટ\n’ની બૂમરાણ ચોમેર ગૂંજી ઊઠી. હજુ તો સંદીપની ગાડી ‘વાત્સલ્ય ધામ’ના ઝાંપે પહોંચી નહોતી, ત્યાં દૂરથી ગાડી આવતી જોઈ, પાણીના રેલાની જેમ ચોમેરથી બાળકો ધસી આવ્યાં. ગાડીનું બારણું ખોલીને સંદીપ માંડ ઊભો થાય તે પહેલા તો નાના નાના હાથ એની કમરે વીંટળાઈ વળ્યા અને એ ચોમેરથી બાળકોના ઘરેકાથી ઘેરાઈ ગયો. આજે ‘વાત્સલ્ય ધામ’ની અધિષ્ઠાત્રી ‘મા કૃષ્ણા’નો ... [વાંચો...]\n22 પ્રતિભાવો : સમીક્ષા – રોહિત શાહ\nઆપને માનતા હતાકે સમિક્ષા દુખિ થાશે પન ઉલટુ થયૂ\n‘સ્ત્રીને કદીય કોઈ પૂર્ણરૂપે ઓળખી શક્યું નથી ’ … એ વાત સાચી પણ મને એવું લાગ્યું કે આ વાર્તા આ તથ્યને યોગ્ય રીતે મૂર્ત કરી ન શકી…\nસમીક્ષા પતિનો ગુસ્સો ચૂપચાપ પચાવી જાય તેવી તો નહોતી જ \nતેનામાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું એ જ આ વાર્તાની સાચી થીમ હતી\nઆ બધો જ પ્રેમ નો જ પ્રતાપ. પ્રેમ જ માણસ ને બદલી શકે છે. મા વગર ની સમીક્ષા ને ભરપુર પ્રેમ એના પતિ પાસે થી મળયો તો એને એનો ગુસ્સો પ્રેમ ની સામે તુચ્છ લાગે છે.\nશરૂ��તમાં જુની અને જાણીતી ‘રજની સિરિયલ આવી ગઈ. એમાં પણ રજનીને સમીક્ષાની જેમ દરેક સચ્ચાઈનો સામનો કરતાં અને જીતતા બતાવી હતી\nપણ પછી કહાણીમામ ટ્વિસ્ટ લાવીને સ્ત્રીનું સબળું પાસું સામે લાવી લેખકે કમાલ કરી\nઅને સમીક્ષાની ખરી ઓળખાણ વાંચકોને કરાવી.\nખુબ ઉપયોગી વેબસાઇટ જેણે અમારી વાચન ભુખ જગાડી છે.\nપ્રેમમાં જો “હું તને પ્રેમ કરુ છું, પણ…” ; આવો ‘પણ’ આવે તો સમજવુ કે પ્રેમ શરતોને આધીન છે.\nજે આપણને સાચા હૃદયથી ચાહે, તેને ગુસ્સો કરવાનો હક્ક તો આપવો જ પડે ને \nસમીક્ષાની ઉજળી બાજુ તેંનુ સાફ દિલ છે.\nતેના મનમાં ઝેર નથી.\nમાણસને ઓળખી શકે છે.\nસાચો પ્રેમ સમજી શકે છે.\nલેખકે શરુઆતમાં સમીક્ષાનું પાત્ર બહાદુર, આખાબોલું, મોર્ડન, જીદ્દી અને કંઈક અંશે intelligent પણ દર્શાવ્યુ છે.\nલગ્ન પછી ગરીબ પતિ સાથે રહીને તે પરંપરાગત ‘આદર્શ ભારતીય નારી’ એકાએક કેમ કરીને બની ગઈ તે વર્ણવ્યું હોત તો વાર્તા વધુ credible રહેત.\nનારીને અન્યાય સામે ” રણચંડી ” થતા સાંભળી છે……\nરણચંડીને ‘નારી ‘ થતી કદાચ મેં સાંભળી નથી.\nઅન્યાય ને હસતે મુખે\n‘ બોલ્ડ’ નારી તો પહેલી વારજ વાંચી.\n” નારી તુ કભી ના હારી\nયહીતો મરદોં કી લાચારી\nઇસી લીયે સંસાર યુધ્ધમે\nતેરા પલડા રહતા ભારી”\nખેર, હું તેનો પપ્પા હોત તો…\nથોડી વાર વાર્તા વાંચીને . . .સમીક્ષા. .ને સમજવાની કોશીસ કરવી પડે.ખેર હવે પ્રતિભાવો આવસે પત્ની પરાયણ જેવા.સંતોષભાઇ હવે પ્રતિભાવો નો મારો થાસે. . .સાવધાન.\nઅને હં નટુભાઇ આપણે તો શ્રીવિસ્વદીપ બારડની સાહિત્યની સાઇટ પર પણ મલીયે છીએ બરોબર ને\nનમસ્તે. . આવજો . . .આભાર . . .\nસ્ત્રીને કદીય કોઈ પૂર્ણરૂપે ઓળખી શક્યું નથી \nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/subramanian-swamy-express-his-grief-before-swearing-ceremony-of-narendra-modi-047403.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:57:02Z", "digest": "sha1:LA2G3JJF4ZAYT4FWLVL65UJT7766ZSJA", "length": 14052, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા સુબ્રમણ્યમ સ્વામીની છલકાઈ પીડા | Subramanian swamy express his grief before swearing ceremony of Narendra Modi. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમોદી સરકારના શપથ ગ્રહણ પહેલા સુબ્રમણ્યમ સ્વામીની છલકાઈ પીડા\nઆજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે, તેમની સાથે ઘણી મંત્રી પણ શપથ લેશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની પીડા વ્યક્ત કરી છે. સ્વામીએ પીએમ મોદીના શપથ ગ્રહણ પહેલા પોતાનું દુઃખ વ્યક્ત કરતા ટ્વિટર પર લખ્યુ કે મારે પોતાના નામની આગળ ચોકીદારની જગ્યાએ મજૂર શબ્દ જોડી લેવો જોઈએ કારણકે હું તમામ કેસ લડીને પાર્ટી માટે મંઝિલની બિલ્ડીંગ ઉભી કરુ છુ પરંતુ પોતાને રહેવા માટે મને આરામદાયક ફ્લેટ નથી મળતો. સ્વામીનો ઈશારો તેમને સરકારમાં મંત્રીમંડળ ના મળવા તરફ છે. જો તેમણે ખુલીને વાત નથી કરી પરંતુ તેમના ટ્વીટથી સ્પષ્ટ છે કે તે મોદી સરકારમાં શામેલ થવા માંગે છે.\nઆ પણ વાંચોઃ પીએમ મોદીના શપથ ગ્રહણમાં શામેલ થશે કોંગ્રેસઃ ગુલામ નબી આઝાદ\nકૃષ્ણએ આપ્યો હતો અર્જૂનને જવાબ\nસ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે તેમને કેમ આટલી મહેનત બાદ પણ સારો ફ્લેટ રહેવા માટે નથી મળતો. તેમણે મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે યુદ્ધ બાદ ભગવાન કૃષ્ણ અર્જૂનને આ સવાલનો જવાબ આપે છે. તમને જણાવી દઈએ કે આજે નરેન્દ્ર મોદી બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. મોદી સાથે તેમના મંત્રીમંડળના સાથી પણ મંત્રીપદના શપથ લેશે.\nકામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે\nવળી, સુબ્રમણ્યમ સ્વામી મોટો ખુલાસો કરી શકે છે. પોતાના ટ્વીટર હેન્ડલ પર સ્વામીએ �� વાતના સંકેત આપ્યા કે શું કોઈ મંત્રીને એ વાત માટે સજા થઈ શકે છે જો તે કોઈ કામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે. જો કે સ્વામીએ પોતાના ટ્વીટમાં આ મંત્રીના નામનો ખુલાસો કર્યો નથી પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે સ્વામી જલ્દી આ મંત્રીના નામનો ખુલાસો કરી શકે છે.\nવિપક્ષની મુશ્કેલીઓ વધી શકે\nસ્વામીએ ટ્વીટ કરીને લખ્યુ છે કે હું ભ્રષ્ટાચાર વિરોધી એક્ટની તપાસ કરી રહ્યો છુ કે શું શું કોઈ મંત્રીને એ વાત માટે સજા થઈ શકે છે જો તે કોઈ કામ કરાવવા માટે બે બોલિવુડ અભિનેત્રીઓની માંગ કરે. તેમણે આ બાબતે લોકોના સૂચન માંગ્યા છે. સ્વામીના સવાલના જવાબમાં ડૉક્ટર અશોક ધમીજાએ લખ્યુ છે કે હા, આવો કાયદો છે. સ્વામી સતત એવા દાવા કરતા આવ્યા છે જેથી વિપક્ષની મુશ્કેલીઓ વધી શકે. પરંતુ આ વખતે જોવાનું એ રહેશે કે તેમના નિશાના પર કોણ છે.\nસુબ્રમણ્યમ સ્વામીએ કર્યો મોટો દાવો કરી કહ્યુ - આ કારણે મુંબઈ પોલિસે સુશાંત કેસમાં ન નોંધી FIR\nભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ સુશાંતની હત્યા થઈ છે, બતાવ્યા 26 મોટા કારણો\nસુશાંત કેસઃ સુબ્રમણ્ય સ્વામી બોલ્યા - CBI તપાસ ન થઈ તો સુનંદા પુષ્કર કેસની જેમ કોર્ટમાં જઈશુ\nસુશાંત સિંહ કેસઃ સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણે ખાનને પૂછ્યા સવાલ, કહ્યુ - આમની સંપત્તિની તપાસ કરો\nBJP સાંસદ સુબ્રણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસની કરી માંગ\nRBI ગવર્નરને બરખાસ્ત કરવાની સુબ્રમણ્યમ સ્વામીએ કરી માંગ\nકંપનીઓને ચીનથી ભારત લાવવા માટે આ ત્રણ કામ કરવાં પડશે, શું આપણે તૈયાર છીએઃ સ્વામી\nમતદાન વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ વધારી ભાજપની ચિંતા, ઝાડુને મળી રહ્યા છે બંપર વોટ\nએર ઇન્ડિયાને વેચવાના સરકારના નિર્ણયના વિરોધમાં સુબ્રમણ્યમ સ્વામી, કહ્યું, આ દેશ વિરોધી સોદો\nપાકિસ્તાન અંગે સુબ્રમણિયમ સ્વામીએ મોટી ભવિષ્યવાણી કરી\nરાહુલ ગાંધી સામે ટિપ્પણી કરીને ફસાયા સુબ્રમણ્યમ સ્વામી, 4 કેસ ફાઈલ થયા\nસુનંદા પુષ્કર કેસઃ કોર્ટે ફગાવી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ માંગ\nsubramanian swamy bjp narendra modi સુબ્રમણ્યમ સ્વામી ભાજપ નરેન્દ્ર મોદી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/privacy-policy", "date_download": "2020-08-06T19:37:08Z", "digest": "sha1:YU5MLOGYGG56SYJ2THHTIRFQ6WXCDGAO", "length": 40182, "nlines": 169, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nગોપનીયતા નીતિમાં સુધારો અને લાગુ કર્યાની તારીખ: 29 જૂન, 2018\nગોપનીયતા નીતિનો હેતુ અને તેનો દાયરો\nઅમારી વેબસાઇટના તમામ યૂઝર્સની ગોપનીયતાનું સંરક્ષણ અને કાયદા પ્રમાણે યૂઝર્સની અંગત માહિતીને જાળવી રાખવી અને તેને દુરુપયોગ ન થવા દેવો એ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે સમજીએ છીએ કે અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને તમે અમને પોતાની અંગત માહિતી આપી રહ્યા છો અને અમે તમને આશ્વાસન આપીએ છીએ કે આ માહિતીની ગંભીરતાપૂર્વક સુરક્ષા કરવાને અમે પોતાની ફરજ સમજીએ છીએ.\nઅમે અમારા ગ્રાહકોની ગોપનીયતાના સંરક્ષણ માટે એકદમ પ્રતિબદ્ધ છીએ અને અમે ગ્રાહકોની માહિતી ગોપનીયતાનું અને વર્લ્ડ વાઇડ વેબ મારફત તેના પ્રસારનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી અને યોગ્ય પગલાઓ ઉઠાવ્યા છે અને અમારી ગોપનીયતા પ્રતિબદ્ધતા અથવા ગ્રાહક સાથે, જો કોઈ કરાર હોય તો તેના સંદર્ભ અનુસાર ગોપનીયતા માહિતીના ખુલાસા બદલ અમને જવાબદાર ગણાવી શકાય નહીં.\nગ્રાહકોએ માહિતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમને સહકાર આપવો જરૂરી છે અને આ વાતની ભલામણ કરવામાં આવે છે કે ગ્રાહકો પોતાની સંવેદનશીલ અંગત માહિતીની ખૂબ જ સાવધાનીપૂર્વક રક્ષા કરે તે જરૂરી છે, જેથી તેના સુધી કોઈ થર્ડ પાર્ટી કોઈપણ પ્રકારે ગેરકાયદેસર રીતે પહોંચ ન કરી શકે. ગ્રાહકોએ આ બાહેંધરી આપવાની રહેશે કે તેઓ પોતાની સંવેદનશીલ માહિતીનો કોઈની સામે પણ ખુલાસો કરશે નહીં અથવા તો સંવેદનશીલ અંગત માહિતીનો લેખિત અથવા અન્ય પ્રકારનો રેકોર્ડ નહીં રાખે જેના સુધી થર્ડ પાર્ટી પહોંચ મેળવી શકે.\nગ્રાહક કોઈપણ સંજોગોમાં, અને કોઈપણ પ્રકારે, સેવા લેવા દરમિયાન તેને પ્રાપ્ત થયેલી કંપની, તેના સહયોગીઓને લગતી કોઈપણ સંવેદનશીલ પ્રકારની માહિતી કોઈપણ વ્યક્તિને નહીં આપે. આ ફરજની પૂર્તિમાં ન��ષ્ફળ રહેવા પર તેને અહીં આપેલા નિયમોનો ગંભીર ભંગ મનાશે અને તેના કારણે કંપની અથવા તેના સહયોગીઓ કોઈપણ પ્રકારના નુકસાન પ્રત્યે પૂર્વગ્રહ વિના જ, ગ્રાહક જેના માટે સામાન્ય રીતે હકદાર છે, તે સેવાને રદ કરી દેશે.\nઆ ગોપનીયતા નીતિ, જેની રચના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (રિઝનેબલ સિક્યોરિટી પ્રેક્ટિસ એન્ડ પ્રોસિજર્સ એન્ડ સેન્સીટિવ પર્સનલ ડેટા ઓર ઇન્ફોર્મેશન) રૂલ્સ, 2011 (ઇન્ફોર્મેશન સિક્યોરિટી રૂલ્સ, 2011) અનુસાર કરવામાં આવી છે, તેમાં નીચેની બાબતો સામેલ કરવામાં આવેલી છે\nઅમે કઈ અંગત માહિતી એકત્ર કરીએ છીએ\nતે હેતુઓ જેના માટે અમે તે અંગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ\nઅંગત માહિતીની અન્યો સાથે વહેંચણી\n1. અમે કઈ અંગત માહિતી એકત્ર કરીએ છીએ\nઅમે ગ્રાહકના એકાઉન્ટ્સ વિશે, ગ્રાહકોના અમારી સાથેના સંબંધો કેટલી હદ સુધીના છે તે બાબતને ધ્યાનમાં રાખીને વિભિન્ન પ્રકારની અંગત માહિતી એકત્ર કરીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છે અને તેનું પ્રોસેસિગ કરીએ છીએ. અમે તમારી જે અંગત માહિતી એકઠી કરીએ છીએ તેમાં તમારું નામ, સરનામું, ઈમેઇલ એડ્રેસ, ટેલિફોન, મોબાઈલ નંબર, જન્મ તારીખ, અંગત ઓળખના પુરાવા જેવા કે પાસપોર્ટ નંબર, પરમનેન્ટ એકાઉન્ટ નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ, વ્યવસાય, સંપત્તિ અને આવક, ખાતાનું બેલેન્સ, ચુકવણીનો ઇતિહાસ, ખાતાની પ્રવૃત્તિ, ક્રેડિટ માટેની લાયકાત અને અન્ય અંગત ઓળખની માહિતી અને સંવેદનશીલ ડેટા અથવા તો માહિતી જે ઇન્ફોર્મેશન સિક્યોરિટી રૂલ્સ, 2011 અને નો યોર કસ્ટમર (કેવાયસી) નિર્દેશ, 2016 માં સમય-સમયાંતરે કરાયેલા સુધારા અનુસાર જરૂરી છે, તેનો સમાવેશ થાય છે. જોકે આ માહિતી આટલા પૂરતી જ મર્યાદિત નથી. તેના કરતા વધારે માહિતી પણ માગવામાં આવી શકે છે.\nતમારા વિશેની અંગત માહિતી વિભિન્ન પ્રકારના સ્રોતથી એકત્ર કરી શકાય છે, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ:\nઑનલાઇન અને ઇલેક્ટ્રોનિક ક્રિયાપ્રતિક્રિયા / અમારી કંપનીની વેબસાઇટ સહિતના સર્વે મારફત / ગ્રુપ કંપની, મોબાઈલ એપ્લીકેશન્સ,ટેક્ટ્સ મેસેજિંગ પ્રોગ્રામ્સ અથવા થર્ડ પાર્ટી સોશિયલ નેટવર્ક્સ પર એપ્લિકેશન, સહયોગીઓ અથવા બિનસહયોગી થર્ડ પાર્ટીઓ સાથેના ટ્રાન્ઝેક્શન્સ, ક્રેડિટ બ્યૂરો, રોજગાર પ્રદાતાઓ વગેરે.\nસીધા માર્કેટિંગ અભિયાનો, હાર્ડ કોપી રજિસ્ટ્રેશન સહિતના ઓફલાઇન ઇન્ટરેક્શન / અરજી પત્રકો, સ્પર્ધાત્મક એન્ટ્રીઓ/ કંપનીના કૉલ સેન્ટર્સ મારફત સ્પર્ધાઓ અને કરાર મારફત અને\nતમારા ઑનલાઇન ટારગેટ કન્ટેન્ટ (જેમ કે જાહેરાતો) સાથે ક્રિયાપ્રતિક્રિયા અથવા તો અમારી વતી, થર્ડ પાર્ટી વેબસાઇટ અથવા એપ્લીકેશન્સ દ્વારા તમને પૂરી પાડવામાં આવતી સેવાઓ.\n2. તે હેતુઓ જેના માટે અમે તે અંગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ\nઅમે વિભિન્ન પ્રકારના હેતુઓ માટે ગ્રાહકોની અંગત માહિતીનો ઉપયોગ અને તેને પ્રોસેસ કરીએ છીએ, જેમાં નીચેની બાબતો સામેલ છે, પણ સાથે જ તેના પુરતૂ મર્યાદિત નથીઃ:\nપ્રોડક્ટ્સ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે;\nવિનંતી પૂર્ણ કરવા માટે;\nવહીવટી નોટિસ અથવા સેવાના ઉપયોગ સંબંધિત એલર્ટ્સ મોકલવા માટે;\nટ્રાન્ઝેક્શન્સ સુગમ બનાવવા માટે;\nટલીક ચોક્કસ પ્રોડક્ટ્સ અને સેવાઓની ગ્રાહકો માટે ઓળખ અને ઉપયોગિતા ચકાસવા માટે;\nઅમારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વાતાવરણની સુરક્ષા અને સંચાલનને સુનિશ્ચિત કરવા માટે;\nતેનો માર્કેટિંગ અને જાહેરાતના પગલાઓ માટે ઉપયોગ કરવા માટે (દા.ત. ઈમેઇલ મારફત ન્યૂઝ લેટર્સ, ઑનલાઇન જાહેરાત) ;\nછેતરપિંડીને ઝડપી પાડવા, તેને નિવારવા અને તેની તપાસ કરવા માટે;\nલાગુ પડતા કાયદા, નિયમો અને શરતોનું અનુપાલન કરવા માટે;\nજાહેર જનતા, નિયામક એકમો અથવા સરકારી પ્રાધિકરણની વિનંતી પ્રત્યે પ્રતિભાવ આપવા માટે કાનૂની પ્રક્રિયાના પાલન હેતુસર;\nડેટા વિશ્લેષણ, ઑડિટ્સ, નવા પ્રોડક્ટ્સ અને સેવાઓનો વિકાસ કરવો અને તેમાં સુધારો કરવા જેવી આંતરિક બિઝનેસ પ્રક્રિયાઓ કરવા માટે;\nથર્ડ પાર્ટી સેવા પ્રદાતા એકમોને આપવા, જેઓ કંપનીને સેવા પૂરી પાડે છે અને જે સમાન પ્રકારના ગોપનીયતા નિયંત્રણોથી બંધાયેલ છે;\nવેચાણ, વિલિનિકરણ અથવા તો બિઝનેસ અથવા તેની પૈતૃક કંપની, પેટા કંપનીઓ, સહયોગીઓ અ સંબંધિત ગ્રુપ કંપનીઓના સમાન પ્રકારના પરિવર્તનના ભાગ રૂપે;\nકંપનીના એસાઇનમેન્ટ અથવા ટ્રાન્સફર અંગેના વિષયોને લગતા ટ્રાન્ઝેક્શનના મૂલ્યાંકન માટે કંપનીના અધિકારો માટે વાસ્તવિત અથવા તો પ્રસ્તાવિત એસાઇની અથવા ટ્રાન્સફરીને સક્ષમ બનાવવા.\nઅમારા બિઝનેસના નિયમન માટે અને અમારી વેબસાઇટ અને થર્ડ પાર્ટી વેબસાઇટ્સ પર વિસ્તૃત, પર્સનલાઇઝ્ડ ઑનલાઇન અનુભવ ઑફર કરવા માટે.\nમામ અન્ય સાંયોગિક અને જોડાયેલા હેતુઓ માટે જે સેવાની જોગવાઇઓ સાથે સંબંધિત છે.\nઅમે ડેટા સંરક્ષણને લગતા કાયદા અનુસાર, અને જ્યાં સુધી અમને જરૂર હોય ત્યાં સુધી તમારી અંગત માહિતીને પ્રોસેસ કરીએ છીએ.\n3. અંગત માહ���તીનો ખુલાસો\nઅંગત માહિતીને દસ્તાવેજમાં વર્ણવવામાં આવેલા કોઈપણ હેતુ કે આશય માટે બીજા સાથે વહેંચવામાં આવી શકે છે.\nઅમે અમારી સૂચનાઓના આધારે અને અમારી ગોપનીયતા નીતિ અને કોઈપણ અન્ય યોગ્ય ગોપનીયતા અને સુરક્ષા પગલાઓ અનુસાર અમારી પૈતૃક કંપની, પેટા કંપની, સહયોગીઓ અને સંબંધિત ગ્રુપ કંપનીઓ સાથે અંગત માહિતીને વહેંચી શકીએ છીએ. અમારી પૈતૃક કંપની, પેટા કંપનીઓ, સહયોગીઓ અને સંબંધિત ગ્રુપ કંપનીઓ અંગત માહિતીની રક્ષા કરવા માટે અને તેનો ઉપયોગ માત્ર યોગ્ય અને કાયદેસરના બિઝનેસ હેતુ માટે કરવા પ્રતિબદ્ધ છે.\nઅમે સેવાઓ ઉપલબ્ધ કરાવવા અથવા તો કોઈપણ સેવા સંબંધિત પ્રવૃત્તિઓ – જેવી કે ડાઇરેક્ટ માર્કેટિંગ, વ્યવસાયિક પ્રોડક્ટ્સ અને સેવાઓના વેચાણ માટે થર્ડ પાર્ટીને માહિતી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ અથવા તો માહિતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સંદર્ભમાં, ગ્રાહકની માહિતી એક કે વધારે કંપની અને તેમના પેટા કોન્ટ્રાક્ટર્સના એજન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સને માહિતી ઉપલબ્ધ કરાવવી જરૂરી હોઈ શકે છે, પણ આવા એજન્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ, અને પેટા-કોન્ટ્રાક્ટર્સે કંપની પાસેથી મળેલી માહિતીનો માત્ર ચોક્કસ હેતુઓ માટે ઉપયોગ કરવા માટે સહમત થવું પડશે.\nઅમે સાથે જ કાયદા હેઠળ અંગત માહિતી એકઠી કરવાનો અધિકાર પ્રાપ્ત સરકારી એજન્સીઓ સાથે પણ અંગત માહિતી વહેંચી શકીએ છીએ, જેમાં ગુના નિવારણ, ગુનાને ડિટેક્ટ કરવા અને સાઇબર બનાવો સહિતના ગુનાઓની તપાસ માટે, દોષી સામે કાનૂની કાર્યવાહી અને ગુનેગારને સજા મળી શકે તે માટે, ઓળખની ખરાઇ સહિતના કાર્યો માટે સંવેદનશીલ પર્સનલ ડેટા અથવા માહિતીની વહેંચણી કરી શકીએ છીએ.\nઅમે માત્ર તેવા ઓથોરાઇઝ્ડ કર્મચારીને જ ગ્રાહકની માહિતી સુધી પહોંચ કરવાની છૂટ આપીએ છીએ, જે કર્મચારી ગ્રાહકની માહિતીના નિયમન અને હેન્ડલિંગ માટે યોગ્ય તાલીમ ધરાવતા હોય. તેવા કર્મચારી જેઓ અમારી ગોપનીયતા નીતિનો ભંગ કરશે તેની શિસ્તાત્મક કાર્યવાહી કરવામાં આવશે.\nઅમે જ્યારે પણ સપોર્ટ સેવા પૂરી પાડવા માટે અન્ય સંગઠનોની સેવા લઈએ છીએ, ત્યારે અમે તેમની પાસે અમારી ગોપનીયતા નીતિને અનુમોદન કરવાની માગ કરવાની સાથે જ તેઓ નીતિનું પાલન કરે છે કે નહીં તેનું ઑડિટ કરવા માટે અમને મંજૂરી આપવા માટે કહીએ છીએ.\nતમે સેવા લો તે પહેલા અમે તમારી અંગત માહિતી લેતા પહેલા લેખિતમાં તમારી સ્પષ્ટ /ત્વરિત સહમતિ લઈશું (અને ઇલેક્ટ્રોનિક સહમતિ પણ). આ નીતિ માટે અંગત માહિતીમાં તમારી ઓળખ કરે તેવી માહિતી, જેમ કે તમારૂ નામ, જન્મતારીખ, બેંક ખાતાની વિગતો અથવા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની વિગતો, ફોન નંબર, ફેક્સ નંબર અથવા ઈમેઇલ એડ્રેસ વગેરેની માહિતી સામેલ છે. અને તેમાં લિંગ, પરિણિત છો કે અપરિણિત, તેની માહિતી, રહેઠાણનું શહેર વગેરે માહિતી પણ સામેલ છે. ઉપલબ્ધ કરાવવામાં આવેલી તમામ અંગત માહિતી જ્યાં છો ત્યાના આધારે રહેશે અને કંપની તમે પૂરી પાડેલી અંગત માહિતીની પ્રામાણિકતા કે ખરાઈ માટે જવાબદાર રહેશે નહીં.\nસેવામાં સેવા અને સુવિધાઓની તમામ જોગવાઇઓ અને અને સંબંધિત પ્રવૃત્તિઓ જે કંપનીના ગ્રાહક તરીકે પ્રોડક્ટ્સ અને સેવાઓ ઑફર કરાવાના ભાગરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.\nમાહિતીની સમીક્ષા/એકાઉન્ટ ડિએક્ટિવેશન/માહિતીને દૂર કરવી\nજો ગ્રાહક અમારી સાથે રજિસ્ટ્રેશન કરાવતી વખતે તેણે આપેલી માહિતીની કોઈપણ સમયે સમીક્ષા કરવા માગતો હોય અથવા તો તેના બાદ તમે તેમ કરવા માગતા હો તો, તમે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરીને તે માહિતીને સુધારીને તેમ કરી શકો છો. અને તમે અમને [rcfl.nodalofficer@relianceada.com] પર ઈમેઇલ કરી શકો છો.\nઅમે તમામ યુઝરોને એકાઉન્ટ સ્થાપિત કર્યા બાદ, અમારા તરફથી માર્કેટિંગ અને પ્રમોશનલ સંબંધિત કમ્યુનિકેશન મેળવવાથી બાકાત રહેવાની તક આપીએ છીએ. તમામ યુઝરોને તેમના યૂઝર એકાઉન્ટ રદ કરવાનો અને અમારી સેવાને ચાલુ રાખવાની તેમની અનિચ્છા અમારા ધ્યાનમાં લાવવાનો વિકલ્પ આપીએ છીએ. જો આ સાઇટ પર તમારો કોઈ અન્ય પ્રશ્ન હોય અથવા જો તમને કોઈ માહિતીની કે સ્પષ્ટિકરણની જરૂર હોય તો, કૃપા કરીને અમને rcfl.nodalofficer@relianceada.com પર ઈમેઇલ કરો.\nઅમારા વેબ પેજના ફ્લોની સમીક્ષામાં મદદ માટે, પ્રોત્સાહક અસરકારકતાના માપન માટે અને વિશ્વાસ અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે અમે અમારી સાઇટના કેટલાક ચોક્કસ પેજ પર કૂકીઝ જેવા ડેટા કલેક્શન ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. કૂકીઝ એ તમારી હાર્ડ ડ્રાઇવ્સમાં રહેલી નાની ફાઇલો છે જે અમને અમારી સેવા પૂરી પાડવામાં સહાયતા કરે છે. અમે કેટલીક વિશેષતાઓ પૂરી પાડીએ છીએ, જે માત્ર કૂકીના ઉપયોગ થકી જ ઉપલબ્ધ થાય છે. કૂકી સ્વયં તમને ઓળખતી નથી, પણ તે તમારા કમ્પ્યુટર, કમ્પ્યુટરના રિસોર્સ અને કમ્પ્યુટર સોર્સ સાથે જોડાયેલા ઉપકરણોને ઓળખે છે. અને તેમાં મોબાઈલ ફોન પણ સામેલ છે. સામાન્ય રીતે, કૂકીઝ કમ્પ્યુટરને એક યુનિક નંબર આપીને કા��� કરે છે, જે નંબરનો એસાઇનિંગ સાઇટની બહાર કોઈ અર્થ હોતો નથી. તમને સાથે જ આ વાતે પણ જાણકાર બનાવાય છે કે કંપની કૂકીઝના ઉપયોગ અથવા તો કંપનીની વેબસાઇટ પર જાહેરાતકર્તાઓ અથવા તો ડેટા હોસ્ટિંગ કરતી થર્ડ પાર્ટીઓને નિંયંત્રણમાં કરી શકતી નથી. જો તમે કૂકીઝ મારફત માહિતીનો સંગ્રહ ન થવા દેવા માગતા હો તો, તમે બ્રાઉઝરમાં જઈને સેટિંગ્સને બદલી શકો છો, જે તમને કૂકીઝ સુવિધાને તમારા વિવેક અનુસાર અને તમે સહમત થાવ તે પ્રમાણે, નકારવા કે સ્વીકારવાની છૂટ આપે છે.\nવેબસાઇટમાં પ્રવેશ માટે મોબાઈલ એપ્લિકેશન્સનો (APP) ઉપયોગ\nકોઈપણ APP મારફત સુવિધા/પ્રોડક્ટ્સ/સેવાઓનો ઉપયોગ કરવામાં આવે તેવી સ્થિતિમાં એપના ઉપયોગના નિયમન સંબંધિત વધારાના નિયમો અને શરતો લાગુ પડશે, જેમાં અંગત માહિતી એકઠી કરવી અને તેનો ખુલાસો કરવાની બાબત લાગુ પડશે અને તેને આ ગોપનીયતા નીતિની સાથે વાંચવાની રહેશે.\nઅમારી કંપની અથવા કોઈપણ થર્ડ પાર્ટી એકમ ઘણીવાર થર્ડ પાર્ટીને પોતાની વેબસાઇટ મારફત સબસ્ક્રિપ્શન અને/અથવા રજિસ્ટ્રેશન આધારિત સેવાઓ ઑફર કરવા માટે મંજૂરી આપે છે. અમારી કંપની આવી થર્ડ પાર્ટીઓની કોઈપણ પ્રવૃત્તિ અથવા નીતિઓ માટે જવાબદાર નથી અને તમે જ્યારે પોતાની ઓળખ થાય તેવી અંગત માહિતી આવી પાર્ટીઓને પૂરી પાડતા હો, ત્યારે તમારે તેની ચકાસણી કરવી જોઇએ. વધુમાં, જો ઉક્ત થર્ડ પાર્ટીઓ, જેને તેની સાઇટ પર સબસ્ક્રિપ્શન અથવા સેવાઓ ઑફર કરવાની મંજૂરી અપાયેલી હોય, તેણે જાહેર રેલા ફાયદા ન અપાય તો તેના માટે કંપની જવાબદાર નહીં રહે.\nઅંગત માહિતી જાળવી રાખવી\nઅમારી કંપની અથવા કોઈપણ થર્ડ પાર્ટી સેવા એકમો, અંગત માહિતિને જે હેતુ માટે માગવામાં આવી છે, તે હેતુ સિવાય અથવા તો અમલમાં રહેલા કાયદા પ્રમાણે અથવા તો ડેટા રિટેન્શન નીતિ અનુસાર તે માહિતીને લાંબા સમય સુધી પોતાની પાસે જાળવી રાખી ન શકે. એકત્ર કરાયેલી અંગત માહિતીનો ઉપયોગ માત્ર તે હેતુ માટે જ કરાશે જેના માટે તેને એકઠી કરાઇ છે અને જે રીતે તેના ઉપયોગ માટે તમે સહમત થયા છો. જોકે, આ અંગત માહિતી ત્યાં સુધી સર્વરમાં રહેશે,જ્યાં સુધી તેને કાયમી રીતે ડીલીટ ન કરી દેવામાં આવે.\nઅન્ય સાઇટ્સ સાથે લિંન્ક\nઅમારી વેબસાઇટ્સ વર્લ્ડ વાઇડ વેબ પર અન્ય વેબસાઇટ્સ સાથે લિન્ક છે. આ વેબસાઇટ્સની ગોપનીયતા નીતિ અમારા નિયંત્રણમાં નથી. એક વાર તમે અમારું સર્વર છોડી દો, તે બાદ તમે પૂરી પાડો તેવી કોઈપણ માહિ��ીનો ઉપયોગ તમે જે સાઇટની મુલાકાત લો છો, તેના ઓપરેટરની ગોપનીયતા નીતિ મારફત નિયમિત થશે. વધારાની માહિતી માટે તમે તેમની ગોપનીયતા નીતિ વાંચો તેની સલાહ અપાય છે.\nતમારી અંગત માહિતીનું આઇટી વાતાવરણમાં પ્રોસેસિંગ થાય અને તેને ગેરકાયદેસર પહોંચ, દુરુપયોગ, લોસ અને/અથવા વિનાસ, લાગુ પડતી કાનૂની અને નિયામક જરૂરિયાતોને ધ્યાનમાં લેવા જેવી બાબતો સહિત તેને સંરક્ષણ મળી રહે તે માટે અમે યોગ્ય ટેક્નીકલ અને સંગઠનાત્મક સુરક્ષા પગલા ભરીએ છીએ.\nફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક પ્રોસેસ-સ્પેસિફિક સુરક્ષા પગલા લઇએ છીએ. અમારા કર્મચારીઓ અ સેવા પ્રદાતાઓ, જેમને અમે કામે રાખ્યા છે તેઓ અમારી વ્યવસાયિક ગુપ્તતા સાથે બંધાયેલા છે અને તેમણે તમામ ડેટા પ્રોટેક્શન જોગવાઇઓનું પાલન કરવાનું રહેશે.\nઆઈપી એડ્રેસ બ્લોક કરવા\nકંપની પોતાના સર્વરમાં થયેલી કોઈપણ સમસ્યાના નિદાન માટે અને કંપનીને લાગે કે અમુક એડ્રેસ તેની વેબસાઇટનો અયોગ્ય રીતે ઉપયોગ કરે છે, તો તેવા કેટલાક એડ્રેસને બ્લોક કરવા સહિત વેબસાઇટને એડમિનિસ્ટર કરવા માટે કંપની ઇન્ટરનેટ પ્રોટોકૉલ (આઈપી) એડ્રેસની મદદનો ઉપયોગ કરે છે. આઈપી એડ્રેસનો ઉપયોગ વ્યાપક ડેમોગ્રાફિક માહિતી જેવી કે, બ્રાઉઝરનો પ્રકાર, વિઝિટરનો દેશ, વિઝિટિંગ ફ્રિક્વન્સી, ઓપરેટિંગ સિસ્ટમ વગેરે એકત્ર કરવા માટે કરાય છે.\nકૃપા કરીને નોંધ કરશો અમે આ ગોપનીયતા નીતિમાં સમય-સમયાંતરે પરિવર્તન કરી શકીએ છીએ. લાગુ પડતું વર્ઝન હંમેશા ચાલુ વર્ઝન હોય છે, જેમ ઉપર નિર્દિષ્ટ છે. (નીતિમાં સુધારો અને તેના લાગુ થવાની તારીખ).\nજો તમને તમારી અંગત માહિતીના પ્રોસેસિંગ અંગે કોઈ પ્રશ્ન હોય તો, કૃપા કરીને નીચેનાનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો\nતમામ માહિતી આપવી ફરજિયાત છે\nહું ADA ગ્રુપની હસ્તક રહેલી કોઈપણ /તમામ કંપનીઓ/સહયોગીઓ/પેટા કંપનીઓ/જોડાયેલી કંપનીઓ પાસેથી કોઈપણ માર્કેટિંગ ઑફર માટે મારો સંપર્ક કરાય તેમ નથી ઇચ્છતો. જોકે, હું સમજું છું કે મારી વર્તમાન પ્રોડક્ટ પર અપડેટ કરાયેલ તમામ સુવિધા અને ફાયદા, એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, સેવા અને ઓપરેશનલ એલર્ટ્સ અને અન્ય કમ્યુનિકેશન, અને બાકી રહેલી/ચુકવવા પાત્ર રકમ સંબંધિત કમ્યુનિકેશન/કોન્ટેક્ટ અથવા મારા એકાઉન્ટને લગતા અન્ય તમામ મહત્ત્વની બાબતોની માહિતી મને મળતી રહેશે.\nમુખ્ય નોડલ અધિકારી : સચિન બોરા\nસંવેદનશીલ અંગત ડેટાની વિનંતી અથવા સંવેદનશીલ અંગ�� ડેટામાં સુધારાની વિનંતી અથવા તો નીતિ અને પ્રેક્ટિસ અંગે માહિતી અને જે ડેટા રાખવામાં આવ્યો છે તેની માહિતી માટેની વિનંતી નીચેના સરનામે મોકલવાની રહેશે :\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2016/05/blog-post.html", "date_download": "2020-08-06T18:56:51Z", "digest": "sha1:72OXZPFPIRKPSVWQ523RWARMM3A6DRI6", "length": 20629, "nlines": 129, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: જિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ", "raw_content": "\nજિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ\nજિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ\nઆ એક એવા માણસની વાતછે જે એમ માનતો હતો કેપોતે જીવતો જાગતો માણસછે એ જ એનો મોટો હોદ્દો છે.પોતાની જિંદગીની દરેક પળતેણે માણી હતી. તદ્દન ગરીબમાણસ હતો, પણ તેનેપૈસાની ભૂખ પણ નહોતીઅને તેને મહત્ત્વાકાંક્ષા જેવુંપણ કંઈ નહોતું. તે બરાબરચુંમાળીસ વર્ષ જીવ્યો, પણઆટલી ઉંમરમાં પીડા તોપુષ્કળ વેઠી હતી. હાડકાંનામાળા જેવો લાગે. તબિયતનરમ જ રહે. તે ક્ષયરોગથીપીડાતો હતો, પણ તેને કદી એ રોગનો કે મોતનો ડર લાગ્યો નહોતો. એને મન જિંદગી એક ઉજાણી હતી. દરેકદિવસ તેને માટે ઉત્સવનો દિવસ હતો. આમ જુઓ તો સમાજમાંથી એ ફેંકાઈ ગયેલો માણસ હતો. ઓગણીસમાસૈકાનો એ ઊજળો અંગ્રેજ સમાજ- એમાં આવા ગરીબ અને સાચાદિલ માણસને શું સ્થાન હોય આ તો એકખાણિયાનો દીકરો. માંડ મેટ્રિક પાસ. તેની એક જ વિશેષતા નજરે ચઢે તેવી હતી કે તે લેખક હતો, પણ એકલેખક તરીકે પણ તરત કોઈના મનમાં વસી જાય એવો નહોતો. કેમ કે, ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રગતિનીબોલબાલાના એ દિવસો હતા. ત્યારે કોઈ માણસ કુદરતની અને ધરતીની ગોદની કે આકાશની અસીમતાની વાતકરે તો તે જુનવાણી લાગે - રહસ્યવાદી લાગે.\nઆ માણસનું નામ ડેવિડ હરબર્ટ લોરેન્સ. ઘણા બધા લોકો તેને 'લેડી ચેટર્લીઝ લવર' નવલકથાના લેખક તરીકે ઓળખે છે. આ નવલકથાને કારણે તે ખૂબ વગોવાયો હતો, પણ તેણે આ એક જ નવલકથા લખી નથી. તેણેચુંમાળીસ વર્ષની જિંદગીમાં ઘણી બધી નવલકથાઓ લખી. સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખી અને કવિતાઓ લખી.લેખોની સંખ્યા પણ નાનીસૂની નથી, પણ તેને જે ગમ્યું તે તેણે લખ્યું. કોઈને ખુશ કરવા માટે તેણે કશું લખ્યુંનથી. તેની એક નવલકથા સૌથી વધુ ચલણમાં છે - 'સન્સ એન્ડ લવર્સ.'\n'લેડી ચેટર્લીઝ લવર' તેની છેલ્લીનવલકથા, પણ તેને તેની હયાતીમાં કશી કીર્તિ મળી નહોતી કે કશું ધન મળ્યું નહોતું. ડેવિડ હરબર્ટ લોરેન્સગરીબી અને માંદગી છતાં ગમે ત્યાં ધરતીનું રૃપ જોવા નીકળી જ પડતો હતો. જાણે આખી પૃથ્વીને પોતાનીબાથમાં લઈને એ જીવવા માગતો હતો.\n'લેડી ચેટર્લીઝ લવર' નવલકથા એણે મધ્ય ઇટાલીના ટસ્કન પ્રદેશનીટેકરીઓમાં બેસીને લખી હતી. ડી.એચ. લોરેન્સ ઈ.સ. ૧૮૮૫માં ૧૧મી સપ્ટેમ્બરે જન્મ્યો હતો અને ઈ.સ.૧૯૩૦ની બીજી માર્ચે મૃત્યુ પામ્યો હતો.\nપાઇનના વૃક્ષ નીચે એ વાર્તા લખવા બેસતો ત્યારે જાણે સમાધિ લાગી જતી. ગરોળીઓ એની ઉપર દોડાદોડી,ચડ-ઊતરની રમત માંડે, પંખીઓ એની નજીક ઊડ્યા કરે અને કશા જ વિક્ષેપનો અનુભવ કર્યા વગર એ પોતાનુંલેખન કાર્ય કર્યા કરે.જે રીતે બતક પાણીમાં તરે, માછલી જળક્રીડા કરે અને પંખી ઊડે એટલી સહજતાથી એ લખ્યા કરે. લેખન એનામાટે એટલું સ્વાભાવિક હતું, પણ તેનો અર્થ એ નહીં કે એક કલાકારની કોઈ જ સભાનતા વિના જે કોઈ શબ્દ સૂઝેતે લખ્યા કરે એ તો પોતાનું હૃદય ઠરે એવી અભિવ્યક્તિ સુધી પહોંચવા માટે મથ્યા જ કરતો. છેલ્લી નવલકથા'લેડી ચેટર્લીઝ લવર' તેણે ત્રણ વાર લખી હતી.\nગરીબ હતો, કોઈ નોકરી જેવું આવકનું સાધન નહોતું. સમાજમાં કોઈ ખાસ સ્થાન નહોતું કે લેખકની બિરાદરીમાંપણ તેનું કોઈ માન નહોતું, પણ એને આ બધાંની જરૃર જ ક્યાં હતી એને તો જિંદગીની પ્રત્યેક નાડીનો ધબકારસાંભળવાની અને દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ હતી. એને નાની- કોઈ આકાંક્ષાઓ જ નહોતી.લોરેન્સ માનતો હતો કે, માણસો ખરેખર જીવતા જ નથી અને નાની-મોટી ઝંખનાઓ પાછળ આંધળી દોટ મૂકે છેઅને જીવવાનું જ ભૂલી જાય છે.\nઆ પૃથ્વી ઉપર કેટલા બધા મનુષ્યો જીવે છે અને છતાં એમાંથી કેટલા થોડા માણસો ખરેખર જીવે છે માણસભરપૂર જીવન જીવતો જ નથી. આ જિંદગીમાં અનુભવવા જેવું ઘણુંબધું છે, પણ લોકો બહુ થોડું જ જાણે કેઅનુભવે છે. એક નાની કે મોટી નોકરી, એક નાનું કે મોટું ઘર, ઘરમાં એક પત્ની- માણસ એક ચગડોળમાં બેસે છે,બેસી જ રહે છે, ઘરડો થઈ જાય છે અને એક દિવસ આ દુનિયા છોડીને ચાલ્યો જાય છે. અસીમ બ્રહ્માંડનાઝાકમઝોળ હિંડોળાનું રૃપ તો તેણે મુદ્દલ જોયું જ નથી હોતું. આ પૃથ્વી ઉપર વિસ્મયોની જે એક અનંત દુનિયા છેતેમાંથી પણ તેણે કશું જોયું નથી. શુદ્ધ પ્રેમપદાર્થનો પણ કોઈ અનુભવ એણે કર્યો નથી. એ પીડાથી બચ���નેજીવવા માગે છે, એ જોખમથી દૂર રહીને ચાલવા માગે છે, તે ઉપરછલ્લા આનંદોની વચ્ચે એક સલામત જિંદગીજીવવા માગે છે. એને કોઈ કુતૂહલ નથી, કોઈ ઉમંગ કે થનગનાટ નથી- કોઈ વિસ્મય જ નથી- એક અનંતગુફામાં વિસ્મયોના ઢેરના ઢેર એની આંખ સામે પડ્યા છે અને તે કશું જોતો નથી. તેની પાસે સમય જ નથી. પોતેજેને પ્રાપ્તિ સમજે છે તેવી પ્રાપ્તિથી 'સંતોષ' માને છે- જિંદગીની કિંમતી ક્ષણો વટાવીને તેના બદલામાં તે ખોટાસિક્કા કમાય છે, પણ આ દુનિયામાં આ જ ચલણ માન્ય છે એટલે એનો વહેવાર બરાબર ચાલે છે. લોરેન્સ માનેછે કે નાનાં- તમામ પ્રાણીઓનું પોતાનું વિસ્મયભર્યું- રહસ્યભર્યું અસ્તિત્વ છે. ફક્ત માણસો વિસ્મયની એલાગણી ગુમાવી બેઠા છે.\nદાદાએ જીવન જીવવાની કળા નું સચોટ ઉદાહરણ પૂરું પડ્યું છે. ખરેખર આજે સવારેજ મુંબઈ સમાચાર માં છપાએલ \"અધોરીઓ સાથે પાંચ દિવસ\" સુરેશ સોમપુરા ની પ્રસ્તાવના ના કેટલાક અંશો અહી રજૂ કરું છુ \" સવારે વહેલા ઊઠવાનું. એ જ રોજનો નિત્યક્રમ. ફરવા જવાનું, ચા પીવાની, છાપું વાંચવાનું, જમવાનું, બાળકો સાથે, પત્ની સાથે વાતો અને ચોક્કસ ગાડી યા બસ પકડવાની. પરિચિત ચહેરાઓની પરિચિત વાતો સાંભળ્યા કરવાની. એકાદ ઝોકું ખાઇને ટ્રેનમાંથી ઊતરવાનું અને સંત સરવરના પરબમાંથી ઠંડું પાણી પીને લિફ્ટમાં બેસી ઑફિસે પહોંચવાનું. ડહોળાયેલા રાજકારણની ડહોળાયેલી ચર્ચા, મોંઘવારીની ફરિયાદો, ફરિયાદોની ફરિયાદો અને રોજેરોજ એ જ જોક્સ, હવાઇ ગયેલી વાતો અને ખોટેખોટું હસવાનું અને જેને મળવા ઇચ્છતા ન હોઇએ તેવાને પણ ગંભીર થઇને કહેવાનું : ‘ઘણે દિવસે મળ્યા\" આ પ્રમાણે તેમણે માનવ જીવનની દૈનિક જીવન નું વર્ણન કર્યું છે ખરેખર દુનિયા માં જાણવા જેવુ છે\nતમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . આ મારી બ્લોગ નિ લિંક છે.\nજિંદગીની દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ ન���મ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-high-courts-decision-to-take-contempt-of-court-action-against-the-accused-who-called-the-judge-in-the-bail-case-ag-993557.html", "date_download": "2020-08-06T20:01:56Z", "digest": "sha1:X6FCPOZMSDZEF54BE7RCIRMK3GPPDN6A", "length": 24994, "nlines": 261, "source_domain": "gujarati.news18.com", "title": "High Courts decision to take contempt of court action against the accused who called the judge in the bail case ag– News18 Gujarati", "raw_content": "\nજામીનના કેસમાં જજને ફોન કરનાર આરોપી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્ણય\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nજામીનના કેસમાં જજને ફોન કરનાર આરોપી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્ણય\nઆદેશમાં નોંધ્યું છે કે કોર્ટની કાર્યવાહી અને ન્યાયની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને અવિશ્વાસ દર્શાવનાર અરજદાર કે એડવોકેટનો અપરાધ અક્ષમ્ય છે\nઅમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના જજને કોંગેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામે ભેદી ફોન કરી જામીનના કેસમાં સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરનારા આરોપી વિજય શાહ અને અલ્પેશ પટેલ વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા નોટિસ પાઠવવાનો હુકમ જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીએ કર્યો છે.\nતેમણે આદેશમાં નોંધ્યું છે કે કોર્ટની કાર્યવાહી અને ન્યાયની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને અવિશ્વાસ દર્શાવનાર અરજદાર કે એડવોકેટનો અપરાધ અક્ષમ્ય છે. આ સંજોગોમાં અરજદાર વિજય શાહની આગોતરા જામીન રદ કરવામાં આવે છે. તેમણે અલ્પેશ પટેલને લોભ લાલચ આપીને ધારાસભ્યના નામે ફોન કરી જામીનના કેસમાં કોર્ટની સહાનુભૂતિ મેળવવાનું કાવતરું ઘડી અલ્પેશ પટેલ નામની વ્યક્તિ જોડે ફોન અને મેસેજ કરાવીને કોર્ટના માન-મર્યાદા અને ગૌરવ પ્રત્યે તિરસ્કાર કર્યો છે. તેથી તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કાયદા મુજબની કાર્યવાહીનો હુકમ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણમાં ગુરુવારે અલ્પેશ પટેલ નામની વ્યક્તિએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.\nઆ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા\nતોફિકભાઇના મોબાઇલ ફોનથી જજને ફોન કર્યાનું અને આ જામીન અરજીના અરજદાર વિજય શાહના કહેવાથી જ ધારાસભ્યના નામે જજને ફોન કર્યાની ચોંકાવનારી કબૂલાત કોર્ટ સમક્ષ કરી હતી. હાઇકોર્ટના આદેશ મુજબ આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ તેમણે ક્યારેય ફોન કર્યો ન હતો. જ્યારે તોફિકભાઇના મોબાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 22મી તારીખે 8:30 વાગ્યાના અરસામાં તેમની દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો, જેણે મોં પર માસ્ક પહેરેલ હતું. તેણે એસટીડી છે એવું પૂછ્યું હતું પરંતુ એસટીડીની સુવિધા ન હોવાનું જણાવતાં એણે તોફીક ભાઈ પાસે ફોન કરવા માટે તેમનો મોબાઈલ માંગ્યો હતો. તોફિકભાઈએ માનવતાના ધોરણે મોબાઇલ આપ્યો હતો. દસ મિનિટ બાદ તે વ્યક્તિએ ફોન લાગતો નથી એમ કહી મોબાઈલ પરત આપી દીધો હતો. આ સમગ્ર ઘટના તેમની દુકાનની સામેના સીસીટીવીમાં પણ કેદ થઈ હશે. તોફિકભાઈના નિવેદનના આધારે સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે અલ્પેશને ગાંધીનગરથી પકડી પાડ્યો હતો.\nતોફિકભાઈએ તેની ઓળખ પણ કરી હતી. અલ્પેશ પટેલે કોર્ટમાં રજૂઆતની મંજૂરી માગી અને કોર્ટમાં કબૂલ્યું હતું કે ફોન તેણે જ કર્યો હતો અને મેસેજ પણ તેણે જ કર્યો હતો. જોકે આવું કરવા વિજય શાહ કે જે આ કેસનો મૂળ અરજદાર છે એણે અને એની પત્નીએ અલ્પેશ પટેલને ફોન કરવા કહ્યું હતું. એમણે અલ્પેશ પટેલને કહ્યું હતું કે જો ધારાસભ્યના નામે ફોન થશે તો જામીન મળી જશે. અલ્પેશ પટેલે આ ફોન ન હોતો કરવો જોઈતો પરંતુ તેને યોગ્ય વળતરની ખાતરી અપાઈ હતી. હાઇકોર્ટે આ તમામ હકીકતો અને નિવેદનો રેકોર્ડ પર લઇ આરોપી વિજય શાહના જામીન રદ કર્યા છે અને એને અને એના કહેવા પર જજને ફોન કરનાર અલ્પેશ પટેલને કન્ટેમ્પ્ટની નોટિસ પાઠવી છે. તથા કન્ટેમ્પ્ટના કેસોની સુનાવણી કરતી બેંચ સમક્ષ આ કેસ મૂકવા ચીફ જસ્ટિસનું સૂચન લેવાનું આદેશમાં નોંધી તેનો નિકાલ કર્યો છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nજામીનના કેસમાં જજને ફોન કરનાર આરોપી સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્ણય\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅ��ેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/unnao-rape-case-family-sitting-at-the-victim-s-grave-warns-to-evacuate-dead-body-052102.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:43:27Z", "digest": "sha1:NGSTNSEO4KEP5ACC4WHG6AJIMRE2HIUD", "length": 11700, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઉન્નાવ રેપ કેસ: પીડિતાની કબર પર ધરણે બેઠો પરીવાર, મૃતદેહ બહાર કાઢવાની આપી ચેતવણી | Unnao rape case: Family sitting at the victim's grave, warns to evacuate dead body - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઉન્નાવ રેપ કેસ: પીડિતાની કબર પર ધરણે બેઠો પરીવાર, મૃતદેહ બહાર કાઢવાની આપી ચેતવણી\nઉન્નાવ બળાત્કાર પીડિતાના સંબંધીઓ હવે તેની કબર પાસે ધરણા પર બેઠા છે. ખરેખર, પીડિત પરિવાર ઇચ્છે છે કે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની મુલાકાત લે. પરિવારના સભ્યોએ ચેતવણી આપી છે કે જો સીએમ તેમને મળવા નહીં આવે તો તેઓ મૃતદેહને કબરની બહાર કાઢશે. જો કે પોલીસ અને વહીવટી અધિકારીઓએ પરિવારને સમજાવ્યો છે અને તેઓને પરત મોકલી દીધા છે.\nબુધવારે બપોરે પીડિતાના પરિવારજનો ગામથી 2-3-. કિ.મી. દૂર મેદાનની એક કબર પર બેઠા હતા અને ધરણા કર્યા હતા. પોલીસે આરોપ લગાવ્યો છે કે પરિવાર કબર ખોદીને મૃતદેહને બહાર કાઢવા માંગતો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમને હજી સુધી ન્યાય મળ્યો નથી કે ન તો તેમને સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરાવવામાં આવી રહી છે.\nપરિવારના સભ્યોએ ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ મૃતદેહને બહાર કાઢશે, ત્યારબાદ હંગામો થયો હતો. આ પછી બિઘાપુર તાલુકાના એસડીએમ અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પરિવારને સમજાવ્યું કે એકવાર કોઈને સમાધિમાં દફનાવવામાં આવ્યા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી જ લાશ બહાર કાઢી શકાય છે. આ કાયદાનું ઉલ્લંઘન એ ગુનો છે અને કડક કાર્યવાહી પણ કરી શકાય છે. તેણે પરિવારને સમજાવ્યા અને પાછા મોકલી દીધા હતા.\nઉન્નાવ રેપ કેસ: કુલદીપ સિંહ સેંગર પહોંચ્યા હાઇકોર્ટને શરણે, તીસ હજારી કોર્ટના નિર્ણયને પડકારશે\nઉન્નાવ રેપ કેસ: પીડિતા અને તેના પરિવારને ઘર અને સુરક્ષા પૂરી પાડવા કોર્ટનો CBIને આદેશ\nઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સિંહ સેંગરને ઉંમરકેદની સજા, 25 લાખનો દંડ\nઉન્નાવ કેસમાં દોષી ધારાસભ્ય સેંગરની સજા પર આજે કોર્ટમાં થશે ચર્ચા\nઅયોધ્યા ચુકાદાથી લઈને ઉન્નાવ રેપ પીડિતા સુધી, યુપીની 9 મોટી ઘટનાઓ જેની દેશભરમાં થઈ ચર્ચા\nઉન્નાવ રેપ કેસ: દોષી કુલદીપસિંગ સેંગરને 20 ડિસેમ્બરે અપાશે સજા\nઉન્નાવ રેપ કેસ: અપહરણ અને રેપ કેસમાં કુલદીપ સેંગર દોષી સાબિત\nUnnao Rape Case: પીડિતાની બહેને કહ્યું- એક અઠવાડિયામાં આરોપીને સજા નહિ મળી તો અગ્નીસ્નાન કરી લઈશ\nઉન્નાવ રેપ કેસઃ એસપીએ પીડિતાની બહેનને કહ્યું- અહીં ઉભીને ફિલ્મ બનાવળાવી રહી છે\nસામે આવ્યો ઉન્નાવ રેપ પીડિતાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ, થયા ઘણા મહત્વના ખુલાસા\nઉન્નાવ પહોંચ્યા પ્રિયંકા ગાંધી, રેપ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત\nઉન્નાવ રેપ પીડિતાના મોત પર સ્વાતિ માલીવાલઃ એક મહિનાની અંદર આરોપીઓને ફાંસી આપો\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://24india.in/category/gujarat/", "date_download": "2020-08-06T18:19:52Z", "digest": "sha1:G6QCIWF7QXPO43L6GVE3TJOJSCCT3N4O", "length": 12982, "nlines": 156, "source_domain": "24india.in", "title": "GUJARAT Archives - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્ય��\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી...\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nગુજરાતની 50 ટેકનિકલ કોલેજોમાં 153 ડિગ્રી-ડિપ્લોમાં-પીજી કોર્સનો સંકેલો કરાયો\nકોરોના સંક્રમણનો ભોગ બનેલા શિક્ષણ સમિતિના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન શા...\nનર્મદ યુનિવર્સિટી દ્વારા p.hd અને M.phill માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ\nગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશીષ ભાટીયાની નિમણૂક કરાઈ\nહવે અમદાવાદની આ 15 હોસ્પિટલોમાં પણ થઈ શકશે કોરોનાની સારવાર, જાણી...\nકોરોનાના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓ પર એકમ કસોટીનું આક્રમણ\nનર્મદ યુનિ. દ્વારા પ્રથમ વર્ષ B.SC ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, 12,909...\nસુરત જિલ્લામાં 3 મોત અને નવા 82 કેસ સાથે કોરોના પોઝિટીવ...\nMBBS ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષાની તારીખ જાહેર...\nસેલ્ફ ફાઈનાન્સ કોલેજો દ્વારા ઉધરાવવામાં આવતી મસમોટી ફી સામે વિદ્યાર્થીઓ મેદાનમાં\nડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં આઘાત છવાયો\nભારતે કર્યો દુનિયાનો સૌથી મોટો સંરક્ષણ સોદો, 114 નવા કોંમ્બેટ ફાઈટર જેટ ખરીદશે\nતક્ષશિલા અગ્નિકાંડ : એક અધ��રી તૈયારી અને 22 જીવોનો અંત, તંત્રને જગાડવા સુરતમાં નીકળી...\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/international-news-in-gujarati/latest-news/international/news/landslide-buries-family-of-7-in-central-mexico-news-and-updates-1562935803.html", "date_download": "2020-08-06T18:28:30Z", "digest": "sha1:NP6SBL3ODECHY3QOCMXO72CGYCL2TSVZ", "length": 4600, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Landslide buries family of 7 in central Mexico News and updates|ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 4 સગીર સહિત 7ના મોત", "raw_content": "\nમેક્સિકો / ભૂસ્ખલનના કારણે એક જ પરિવારના 4 સગીર સહિત 7ના મોત\nબાળકો પરીક્ષામાં પાસ થયાની ખુશીમાં પરિવાર ઘરમાં પાર્ટી કરતા હતા\nપ્યૂબલા શહેરથી 15 કિમી દૂર સેન્ટ થોમસ ચૌટાલામાં ભારે વરસાદના કારણે એક પહાડનો હિસ્સો ટૂટી પડ્યો\nમેક્સિકો સિટી: મેક્સિકોમાં જમીન ઘસી પડવાના કારણે એક જ પરિવારના ચાર સગીર બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. ગુરુવારે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘટના પ્યૂબલા શહેરથી 15 કિમી દૂર સેન્ટ થોમસ ચૌટાલામાં બુધવારે રાતે થયો હતો. અહીં વરસાદના કારણે પહાડનો એક હિસ્સો ધસી પડ્યો હતો.\nસુરક્ષા એજન્સીના જણાવ્યા પ્રમાણે, પરિવારના બાળકો એક્ઝામમાં પાસ થયા હતા. તેથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું અને ઘરના સભ્યો પાર્ટી મનાવી રહ્યા હતા. રાતે અંદાજે 8 વાગે ભૂસ્ખલન સાથે પહાડનો એક હિસ્સો તેમના ઘર પર પડ્યો હતો. ઘટના પછી બે બાળકોને બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.\nજોખમી સ્થાનવાળા ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા\nઅધિકારીઓએ જણાવ્યું કે, ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમના કારણે પહાડ અને નદી કિનારે રહેતા લોકોને ઘર ખાલી કરાવવામાં આવ્યા છે. પ્યૂબલામાં સરકારના મહાસચિવ ફર્નાંડો મંજાઈલ્લાએ ઘટના સ્થળનું નિરક્ષણ કર્યા પછી ટ્વિટ કરીને કહ્યું છે કે, અમારો ઉદ્દેશ એક દુર્ઘટનાને રોકવાનો છે. જેથી કોઈના જીવ ન જાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/brahma-temples-in-india", "date_download": "2020-08-06T19:03:12Z", "digest": "sha1:4YUA5JDHT664S4FX65VQBT2TUS22NYTT", "length": 10683, "nlines": 155, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "બ્રહ્માજીના આ મંદિરો વિશે જાણો છો તમે? - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Informational બ્રહ્માજીના આ મંદિરો વિશે જાણો છો તમે\nબ્રહ્માજીના આ મંદિરો વિશે જાણો છો તમે\nઘણા ઓછા મંદિરો છે જે ખાસ કરીને બ્રહ્માજીની પૂજા માટે સમ��્પિત છે. માત્ર ભગવાન બૃહાની પૂજા માટે જાણીતા એવા કેટલાક મંદિરો વિશે જાણો.\nજગતપિતા બ્રહ્મા મંદિર, પુષ્કર\nઆ ભગવાન બ્રહ્માના તમામ મંદિરોમાં સૌથી પ્રસિદ્ધ મંદિર છે. જગતપિતા બ્રહ્મા મંદિર રાજસ્થાનના પુષ્કર તળાવ કિનારે સ્થિત છે. આ મંદિર ૧૪ મી સદીનું છે પરંતુ આ મંદિર ૨૦૦૦ વર્ષ જુનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર મુખ્યત્વે આરસ અને પથ્થર બ્લોક્સમાંથી બનેલા છે. મંદિરની વિશેષતા તેના નીચલા શિખર છે, જે ઘેરા લાલ રંગના છે.\nઆદિ બ્રહ્મા મંદિર, ખોખણ\nઆ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુ ખીણમાં આવેલું ભુટ્ટા નગરથી ૪ કિમી દૂર આવેલ છે. આ મંદિરની સૌથી મોટી લાક્ષણિકતા છે કે તે લાકડાની બનેલી વિશાળ ઇમારત છે. આ મંદિરના કેન્દ્રમાં ભગવાન આદિ બ્રહ્માજીની પ્રતિમા છે, જેની બાજુમાં ’ગઢ-જોગણી’ છે અને જમણી તરફ ’મણીકરણ-જોગની’ ની પ્રતિમા છે. ચાર માળનું આ મંદિર ૨૦ મીટર ઊંચું છે. મંદિરની હસ્તકલા પ્રસિદ્ધ પેગોડા બૌદ્ધ મંદિરો જેવી જ છે\nઆ મંદિર રાજસ્થાનના બાડમેર જિલ્લાના બલોટ્રા શહેરથી ૧૦ કિમી દૂર સ્થિત છે. મંદિરનો મુખ્ય સભાગૃહ જેસલમેરના જાણીતા પીળા પત્થરોથી બનેલ છે અને બાકીનું મંદિર જોધપુરી પત્થરોથી બનેલું છે. મંદિરમાં સ્થાપવામાં આવેલ બ્રહ્માની મૂર્તિ આરસપહાણથી બનેલી છે, જેની કોતરણીઓ મૂલ્યવાન છે. અહીં, દરરોજ ૨૦૦ કિલો ખોરાક પક્ષીઓને આપવામાં આવે છે.\nકેરળ રાજ્યના કોલ્લમ અને ઓલપુઝા જિલ્લાની સરહદે સ્થિત આ મંદિર અહીં એક પવિત્ર મંદિર છે. આ મંદિરની વિશેષતા એ છે કે ત્યાં કોઈ બિલ્ડિંગ સ્ટ્રક્ચર નથી, જેનો અર્થ અહી કોઈ દિવાલ, છત વગેરે નથી અને ત્યાં કોઈ ગર્ભાશય પણ નથી જેમાં દેવની પ્રતિમા હોઈ.\nઉલામાર કોઈલ બ્રહ્મા મંદિર, તિરુચિરાપલ્લી\nતમિલાનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાની બહાર આવેલું આ મંદિર હિન્દુ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સમર્પિત છે. આ મંદિર દ્રવીડીયન શૈલીનું છે અને ૮ મી સદીમાં મધ્યયુગીન ચોલા શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક મંદિરમાં હિન્દુ દેવતાઓની પૂજા માટે છ અલગ પીઠ આવેલ છે.\nPrevious articleઓછા બજેટમાં કરવા માંગો છો ફોરેન ટ્રીપ, તો બેસ્ટ ઓપ્શન છે શ્રીલંકા\nNext articleશું તમને ખબર છે આ ઇમોજીસનો ખરેખર અર્થ શું નીકળે છે\nકોરના મહામારી વચ્ચે ભારતીય રેલવેએ બનાવ્યો આ નવો રેકોર્ડ,કર્યું આ અભૂતપૂર્વ કામ\nસતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલન��� આટલા રૂપિયાનો કર્યો ઘટાડો\nકોરોના મહામારી વચ્ચે ફ્લિપકાર્ટે શરૂ કરી આ નવી સર્વિસ,આ સર્વિસ હેઠળ 90 મિનિટમાં જ કરશે ડિલિવરી\nઆનંદ એલ રાયની આ ફિલ્મમાં સ્પેશિયલ રોલ માટે અક્ષય કુમારે...\nલંડનમાં વેકેશન માળવા નીકળી આલિયા ભટ્ટ\nઓસ્ટ્રેલિયન મૂવી કનવેન્શનમાં આ ફિલ્મને મળ્યો એવોર્ડ\nગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી...\nકોરના મહામારી વચ્ચે ભારતીય રેલવેએ બનાવ્યો આ નવો રેકોર્ડ,કર્યું આ...\nજાણો કોરોના વાયરસથી કેવી રીતે થાય છે દર્દીનું મોત\nલુકને કમ્પ્લીટ કરશે બિંદીની આ સ્ટાઇલિશ ડિઝાઇન\nઆ અભિનેત્રીના ઘરમાં પણ કોરોનાની દસ્તક,BMC દ્વારા સીલ કરવામાં આવ્યો બંગલો\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nસતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના આટલા...\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યાં કોરોનાનાં નવાં લક્ષણો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravsays.wordpress.com/2013/09/19/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8-%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95-3/", "date_download": "2020-08-06T18:26:24Z", "digest": "sha1:VVLOMHT3J5WHPGKZZAZ2W32DYEI25YYY", "length": 50016, "nlines": 361, "source_domain": "niravsays.wordpress.com", "title": "સાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ તૃતીય પગલું | Nirav says", "raw_content": "\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ તૃતીય પગલું\n19 ગુરુવાર સપ્ટેમ્બર 2013\nAkira Kurosawa, एक हाथ की ताली, सूर्यभानु गुप्त, અકીરા કુરોસાવા, અકીરા કુરોસાવા'ની આત્મકથા, આત્મકથા જેવું કઈક, ઇકીરું, ઋષિ, ચંદ્રકાંત બક્ષી, જાપાન, ઝાંસી કી રાની, ઝ્યાં રેન્વા, ડર્સું ઉઝાલા, દંતકથા, દુષ્યંતકુમાર, મૈથિલીશરણ ગુપ્ત, રશોમોન, રામધારીસિંહ દિનકર, સત્યજીત રાય, સામુરાઈ, સાહિત્ય અને સર્જન, સિનેમા, સુભદ્રાકુમારી ચૌહાણ, સુર્યભાનુ ગુપ્ત, હિન્દી કાવ્ય-જગત, હેઈગો, Chandrkant Bakshi, Cinema, Dersu Uzala, Heigo Kurosawa, Ikiru, Jean Renoir, Legends, Poems, Rashomon, Sahity ane sarjan, Satyajit Ray, Satyajit Ray & Akira Kurosawa together, Something like an Autobiography, Surybhanu Gupt\nઆજે તૃતીય પગલું છે . . . કદાચિત ચોથું અને અંતિમ પગલું પણ આવશે અને પુરા પુસ્તક’ને આવરવાનો પ્રયાસ પૂર��ણ થશે . . . આજે વાતો માંડી છે , વિશ્વ-સિનેમા’ની અવિસ્મરણીય હસ્તી ” અકીરા કુરોસાવા ” તેમજ હિન્દી કાવ્ય-જગતના અભૂતપૂર્વ કવિ ” સુર્યભાનુ ગુપ્ત “ની . . .\nઆશા છે , ફરી આજે બે અંતિમો વચ્ચે રમણ કરવાની મજા આવશે .\n[ નોંધ : સુર્યભાનુ ગુપ્ત તથા અન્ય કવિઓ’ની રચના મૂળ હિન્દી’માં જ રખાઈ છે કે જેથી રસભંગ ન થાય { હું ” ગુજીન્દી ” ભાષામાં નથી માનતો 😉 } ]\nવીસમી સદીએ વિશ્વને ‘ સિનેમા ‘ નામની એક નવી કલા આપી , જેમાં વિજ્ઞાન’નો કલા માટે પ્રયોગ અને ઉપયોગ કરવામાં આવ્યો હતો . સિનેમાએ વિરાટ નામો આપ્યા અને એશિયાએ બે જબરદસ્ત કદાચ સર્વોત્કૃષ્ટ નામો આપ્યા : હિન્દુસ્તાન’નાં સત્યજીત રાય ( રે ) [ & ] અને જાપાન’નાં અકીરા કુરોસાવા [ & ] સપ્ટેમ્બર 6 , 1998ને દિવસે 88 વર્ષે અવસાન થયું ત્યારે કુરોસાવા 30 વર્ષમાં 55 ફિલ્મો વિશ્વસિનેમાને આપી ચુક્યા હતા . સત્યજીત રાય’ની જેમ એમને પણ 1990માં અમેરિકાએ એકેડમી એવોર્ડ આપ્યો હતો , લાઈફટાઈમ એચીવમેન્ટ કે જીવનભરની સિધ્ધિઓ માટે , સત્યજીત રાય’ને ‘ શેક્સપીયર ઓફ સિનેમા ‘નું બિરુદ મળ્યું હતું . કુરોસાવા ‘ તોલ્સતોય વિથ અ કેમેરા ‘ કહેવાતા હતા .\nજાપાને એમને મરણોપરાંત પીપલ્સ ઓનર એવોર્ડ આપ્યો હતો , જે એવોર્ડ 21 વર્ષમાં માત્ર 14 વ્યક્તિઓને જ અપાયો છે . સપ્ટેમ્બરની 13મીએ એમની અંતિમ વિધિમાં જાપાન અને જગતભરમાંથી અંદાજે 35,000 જેટલા માણસો આવ્યા હતા . . . જાપાને 20મી સદીની પોતાની એક જીવંત દંતકથાને ખોઈ નાખી હતી . કુરોસાવાને દફન કરતી વખતે એ જ પોશાક શરીરને પહેરાવવામાં આવ્યો હતો જે પોશાક માટે એ વિશ્વના સીનેમાંપ્રેમીઓમાં મશહુર હતા . હેટ , સનગ્લાસીસ , ઓસ્કાર એનાયત થયો હતો ત્યારે અપાયેલું જેકેટ . . . જાપાને એમને સિનેમાના સમ્રાટ તરીકે અંજલી આપી હતી .\nઅકીરા કુરોસાવા’ની ફિલ્મ ” રશોમોન ” 1950માં આવી અને જાપાનનો ફિલ્મ-ઉદ્યોગ દુનિયાની આંખમાં આવી ગયો . એક પછી એક યશસ્વી ફિલ્મો આવતી ગઈ અને કુરોસાવાની એ અસર આવી કે હોલીવુડ અને અમેરિકન દિગ્દર્શકો પણ એમની નકલ કરીને ફિલ્મો ઉતારતા ગયા . મેકબેથ અને કિંગ લીયર પરથી એણે જાપાનીઝ રૂપાંતરો આપ્યા , જે જાપાનના ઈતિહાસ’ને અનુરૂપ હતા . કેટલાક માને છે કે એની શ્રેષ્ઠ ફિલ્મ ‘ ઇકીરું ‘ ( જીવવું ) હતી અને મારું માનવું છે કે ‘ ડર્સું ઉઝાલા ‘ એની શ્રેષ્ઠ ફિલ્મ હતી . ઇકીરુ 1952માં આવી , ડર્સું ઉઝાલા 1975માં આવી . પણ કુરોસાવા’માંથી શ્રેષ્ઠ એક ફિલ્મ શોધવી જરા અઘરું કામ છે , આમાં કઈ ફિલ્મ ઓછી સારી છે એ પસંદ કરવાનું છે , માટે પસંદગી કઠીન બની જાય છે \nએશિયાના મહાન ફિલ્મ દિગ્દર્શક અને વિશ્વની સર્વકાલીન મહાન ફિલ્મ વિભૂતિઓમાં સ્થાન પામનાર કુરોસાવા’એ આત્મકથા લખી છે : ” Something like an Autobiography ( Link ) ” અથવા ‘ આત્મકથા જેવું કઈક ‘ આ આત્મકથા 20મી સદીના આરંભના જાપાનીઝ જીવન પર સરસ પ્રકાશ ફેંકે છે . આ આત્મકથા એની ફિલ્મ ‘રશોમોન‘ ( 1950) સુધી આવીને અટકી જાય છે . 1910માં જન્મેલા કુરોસાવાએ જાપાની સંયુક્ત કુટુંબ વિષે લખ્યું છે . 1942માં એ ફિલ્મ દિગ્દર્શક બને છે અને 1945માં એની પ્રથમ ગણાતી ફિલ્મ ” The man who tread on the tiger’s tail ” આવે છે . પણ આ આત્મકથાનો કદાચ સૌથી રસિક ભાગ એના જાપાનીઝ બાળપણ’નો છે , તત્કાલીન ટોક્યો’નો છે . 1981માં એ 71 વર્ષનો હતો ત્યારે તેણે આ આત્મકથા લખી હતી અને એ પછી કુરોસાવા 17 વર્ષ જીવે છે , પણ આત્મકથામાં કઈ ઉમેરો કરતો નથી . પ્રસ્તાવનામાં કુરોસાવા એક એકરાર કરે છે કે એના પર ફ્રેંચ ફિલ્મ દિગ્દર્શક ઝ્યાં રેન્વા‘ની ( Jean Renoir ) અમીટ અસર છે , આશ્ચર્યની વાત એ છે કે સત્યજીત રાય ઉપર પણ રેન્વા’ની જ અસર હતી અને એમણે રેન્વા’નાં સહાયક તરીકે કામ કર્યું હતું આ આત્મકથા 20મી સદીના આરંભના જાપાનીઝ જીવન પર સરસ પ્રકાશ ફેંકે છે . આ આત્મકથા એની ફિલ્મ ‘રશોમોન‘ ( 1950) સુધી આવીને અટકી જાય છે . 1910માં જન્મેલા કુરોસાવાએ જાપાની સંયુક્ત કુટુંબ વિષે લખ્યું છે . 1942માં એ ફિલ્મ દિગ્દર્શક બને છે અને 1945માં એની પ્રથમ ગણાતી ફિલ્મ ” The man who tread on the tiger’s tail ” આવે છે . પણ આ આત્મકથાનો કદાચ સૌથી રસિક ભાગ એના જાપાનીઝ બાળપણ’નો છે , તત્કાલીન ટોક્યો’નો છે . 1981માં એ 71 વર્ષનો હતો ત્યારે તેણે આ આત્મકથા લખી હતી અને એ પછી કુરોસાવા 17 વર્ષ જીવે છે , પણ આત્મકથામાં કઈ ઉમેરો કરતો નથી . પ્રસ્તાવનામાં કુરોસાવા એક એકરાર કરે છે કે એના પર ફ્રેંચ ફિલ્મ દિગ્દર્શક ઝ્યાં રેન્વા‘ની ( Jean Renoir ) અમીટ અસર છે , આશ્ચર્યની વાત એ છે કે સત્યજીત રાય ઉપર પણ રેન્વા’ની જ અસર હતી અને એમણે રેન્વા’નાં સહાયક તરીકે કામ કર્યું હતું કુરોસાવા’ની ઈચ્છા હતી કે કામ કરતા કરતા સેટ ઉપર જ દેહાંત થઇ જાય . . .\nકુરોસાવા અટક છે અને અકીરા નામ છે . આત્મકથાનું પહેલું વાક્ય છે : હું બાથટબ’માં નાગો હતો . . . કારણકે કુરોસાવાની પોતાના વિશેની આ પ્રથમ સ્મૃતિ છે પછી કુરોસાવા ઉમેરે છે , હું જન્મ્યો હતો એ તો સ્વાભાવિક રીતે . . . મને યાદ નથી , પણ મારી મોટી બહેન કહેતી હતી કે હું મારી મમ્મીના ગર્ભાશયમાંથી નીકળ્યો ત્યારે અવાજ કર્યો ન હતો અને મુઠ��ઠીઓ જોરથી વાળેલી હતી . કુરોસાવાની નાનપણની બીજી એક સ્મૃતિ હતી , અજવાળામાંથી એકાએક અંધારામાં જવાની અને વર્ષો પછી એને સમજાયું કે એની નર્સ એને પીઠ પર બાંધીને જ ટોઇલેટ’માં લઇ જતી હતી પછી કુરોસાવા ઉમેરે છે , હું જન્મ્યો હતો એ તો સ્વાભાવિક રીતે . . . મને યાદ નથી , પણ મારી મોટી બહેન કહેતી હતી કે હું મારી મમ્મીના ગર્ભાશયમાંથી નીકળ્યો ત્યારે અવાજ કર્યો ન હતો અને મુઠ્ઠીઓ જોરથી વાળેલી હતી . કુરોસાવાની નાનપણની બીજી એક સ્મૃતિ હતી , અજવાળામાંથી એકાએક અંધારામાં જવાની અને વર્ષો પછી એને સમજાયું કે એની નર્સ એને પીઠ પર બાંધીને જ ટોઇલેટ’માં લઇ જતી હતી છ ફીટ ઊંચા અને 150 પાઉન્ડથી વધારે વજનવાળા કુરોસાવા અકીરા લખે છે : What an Insult / કેવું અપમાન \nકુરોસાવાના પિતા જૂની સામુરાઈ પ્રણાલિકાવાળા લશ્કરી અફસર હતા , જેમણે જાપાનનો પ્રથમ તરણહોજ બાંધ્યો હતો : ઘરમાં સખત શિસ્ત હતી . એક વાર એક સફેદ કુતરો આંખ સામે બે ભાગમાં કપાઈ ગયો , એ પછી કુરોસાવા 30 વર્ષ પછી પણ ગુલાબી કે લાલ માછલી ખાઈ શકતો ન હતો નાનપણમાં ચામડાના નહિ પણ લાકડાના બુટ પહેરાવીને બાળકોને સ્કુલે મોકલાતા હતા . અકીરા પર એનાથી થોડા મોટા ભાઈ હેઈગો’ની ભરપુર અસર હતી અને અકીરા એના મોટા ભાઈ’ની પાછળ પડછાયા’ની જેમ ફરતો રહેતો હતો . . એણે અકીરાને પાણીમાં ફેંકીને ડૂબકીઓ મરાવી મરાવીને તરતા શીખવ્યું હતું નાનપણમાં ચામડાના નહિ પણ લાકડાના બુટ પહેરાવીને બાળકોને સ્કુલે મોકલાતા હતા . અકીરા પર એનાથી થોડા મોટા ભાઈ હેઈગો’ની ભરપુર અસર હતી અને અકીરા એના મોટા ભાઈ’ની પાછળ પડછાયા’ની જેમ ફરતો રહેતો હતો . . એણે અકીરાને પાણીમાં ફેંકીને ડૂબકીઓ મરાવી મરાવીને તરતા શીખવ્યું હતું એ આખો પ્રસંગ લગભગ દર્દનાક છે . હેઈગો’એ અકીરાને પાણીની બહાર કાઢીને સમજાવ્યું : ડૂબતો માણસ હંમેશા હસતો હસતો મરે છે એ આખો પ્રસંગ લગભગ દર્દનાક છે . હેઈગો’એ અકીરાને પાણીની બહાર કાઢીને સમજાવ્યું : ડૂબતો માણસ હંમેશા હસતો હસતો મરે છે તું પણ એમ જ કરતો હતો . . .\nજાપાન’નાં એ તાઈશો યુગમાં ( 1912 – 1926 ) શિક્ષક એ રાક્ષસનું બીજું સ્વરૂપ હતું . પ્રાથમિક સ્કુલમાં કુરોસાવાની સાથે ભણતો યુકુસાં કાઈનોસુકે જિંદગીભર અકીરા કુરોસાવાની ફિલ્મોના સ્ક્રિપ્ટ-લેખક તરીકે એની સાથે રહ્યો . એ જ રીતે જાપાન’નો મુખ્ય ઈરો તોશીરો મિફ્યુંન પણ કુરોસાવાની ઘણી ફિલ્મોમાં એનો હીરો રહ્યો હતો ( સત્યજીત રાય’ની ઘણીખરી ફિલ્મોમાં સૌમિત્ર ���ેટરજી જ હીરો રહેતો હતો . )\nઅકીરાથી હેઈગો દસ વર્ષ મોટો હતો અને ત્રણ મોટી બહેનો હતી . અકીરા કુટુંબમાં સૌથી નાનો હતો . અકીરા જન્મ્યો ત્યારે સૌથી મોટી બહેન પરણી રહી હતી . અકીરા ચોથા ધોરણ’માં હતો ત્યારે એની સૌથી વ્હાલી બહેન એકાએક બીમાર પડી અને મરી ગઈ . મૃત્યુ સમયે એ 16 વર્ષની હતી . મૃત્યુ પછી બૌદ્ધ પરંપરા પ્રમાણે એને જે નામ આપવામાં આવ્યું એ હતું : પીચ’ના વનમાં સ્વચ્છ સૂર્યકિરણ સહૃદય સ્ત્રી \nનાનપણમાં છોકરાઓને તલવારબાજી શીખવવામાં આવતી હતી અને વાંસની તલવારોથી તાલીમ અપાતી હતી , એ ‘ કેન્ડો ‘ તલવારપટુતા હતી . કુરોસાવા એની સ્કુલના વર્ગશિક્ષક વિષે લખે છે કે જિંદગીમાં પ્રથમ વાર મેં મનુષ્યહૃદયની બર્બરતા’નો અનુભવ કર્યો \nજાપાનમાં નાના છોકરાઓ કેલીગ્રાફી’નાં વર્ગો ભરતા , જેમાં અક્ષરો સરસ ચીતરવા અને લખવાની તાલીમ અપાતી હતી . શિક્ષકે અકીરાને કહ્યું કે હાથથી લખેલા અક્ષરોમાંથી ખુશ્બુ આવવી જોઈએ , છપાયેલા અક્ષરોમાંથી મરેલાની વાસ આવે છે વર્ષો પછી એક દિવસ એક શિક્ષકે કહ્યું હતું : કુરો-સાન’નું ( ‘સાન’ જાપાનમાં માનાર્થે લખાય છે , આપણા ‘જી ‘ની જેમ . . . ) લખવું એ લખવું નથી , ચિતરવું છે વર્ષો પછી એક દિવસ એક શિક્ષકે કહ્યું હતું : કુરો-સાન’નું ( ‘સાન’ જાપાનમાં માનાર્થે લખાય છે , આપણા ‘જી ‘ની જેમ . . . ) લખવું એ લખવું નથી , ચિતરવું છે . એક પ્રકરણમાં નાનપણમાં સાંભળેલા અવાજોનું માત્ર વર્ણન છે , જેમાંથી ભવિષ્યમાં પ્રકટ થનારા મહાન ફિલ્મ દિગ્દર્શક અકીરા કુરોસાવાનું માનચિત્ર ખડું થાય છે .\nજેમ આપણે ત્યાં ચાર દિન કી ચાંદની કહેવાય છે , એમ જાપાનમાં ‘ ત્રણ દિવસના સાધુ ‘ જેવો શબ્દપ્રયોગ થાય છે . કુરોસાવા સ્વીકારે છે કે એની પાસે વૈજ્ઞાનિક અભિગમ નથી . કાર ચલાવતા આવડતી ન હતી , કુરોસાવા લખે છે કે હું જયારે ફોન કરતો હોઉં ત્યારે ચિમ્પાન્ઝી’ની જેમ રીસીવર પકડું છું એમ મારો પુત્ર કહે છે શારીરિક શિક્ષણમાં કુરોસાવા’ને શૂન્ય મળતા હતા .\nસપ્ટેમ્બર 1 , 1923ને દિવસે ટોક્યોમાં ભયંકર ધરતીકંપ થયો હતો અને મોટાભાઈએ નાના 13 વર્ષના અકીરાને સાથે લઈને જબરદસ્તી ફેરવ્યો હતો . આગ અને રક્ત અને લાશો તથા મલબા બતાવ્યા હતા . બુઢ્ઢી પરિણીતાઓ જાપાનમાં દાંત રંગાવતી હતી . 1930માં લશ્કરમાં ભરતી થવાનો હુકમ આવ્યો હતો , પણ વીસ વર્ષીય કુરોસાવા નાપાસ થયો હતો . પછી કમ્યુનીસ્ટ આંદોલનમાં કુરોસવાના વર્ષો ગયા . મોટો ભાઈ સાઈલંટ ફિલ્મોની કોમેન્ટ્રી ���પવાનું કામ કરતો હતો , પછી ટોકીઝ આવી અને એનું કામ બંધ થઇ ગયું . એક દિવસ મોટા ભાઈ હેઈગો’એ 27મેં વર્ષે આત્મહત્યા કરી નાખી એ હંમેશા કહેતો હતો કે મારે 30માં જન્મદિવસ પહેલા મરી જવું છે . જિંદગીભર જેના પડછાયામાં એ મોટો થયો હતો એ તેજસ્વી મોટો ભાઈ સીડી ચડીને છેલ્લે બોલ્યો હતો : ‘ અકીરા , તું જા હવે . . એ હંમેશા કહેતો હતો કે મારે 30માં જન્મદિવસ પહેલા મરી જવું છે . જિંદગીભર જેના પડછાયામાં એ મોટો થયો હતો એ તેજસ્વી મોટો ભાઈ સીડી ચડીને છેલ્લે બોલ્યો હતો : ‘ અકીરા , તું જા હવે . . \nઅને છાપામાં આવેલી એક જાહેરખબર કુરોસાવાએ વાંચી : આસીસ્ટંટ ડાયરેક્ટરોની જરૂર છે અકિરાએ અરજી કરી અને કુરોસાવા નામની દંતકથાનો જન્મ થયો અકિરાએ અરજી કરી અને કુરોસાવા નામની દંતકથાનો જન્મ થયો ‘ આત્મકથા જેવું કઈક ‘ પુસ્તક એક જીનીયસને સમજવા માટે પણ વાંચવું પડે એવું છે . . .\nહિન્દી કવિતા સાથે એક જુનો નાતો રહ્યો છે , 1950નાં દશકથી જયારે મૈથિલીશરણ ગુપ્ત‘ને વાંચ્યા હતા :\nપછી સુભદ્રાકુમારી ચૌહાણ‘ની ઝાંસી કી રાની કવિતા લગભગ પૂરી ઝબાની હતી :\nઅને એક હિન્દી કવિતાની અમર લીટીઓ :\nકોની હતી આ ઉપરોક્ત કવિતા \n,નાં રચયિતા રામધારીસિંહ દિનકર હતા એમને કલકત્તા’ની સેંટ ઝેવિયર્સ કોલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે જોયા , સાંભળ્યા હતા અને હરિવંશરાય બચ્ચન’ની મધુશાલા . . .\nપછી 1969માં કલકત્તા છૂટી ગયું અને હિન્દી કવિતાઓ પણ છૂટી ગઈ . કવિ સંમેલનો છૂટી ગયા . ટીવી-કવિ સંમેલનોમાં ગોપાલદાસ નીરજ’નો મદહોશ ખેંચાતો અવાજ સાંભળતા રહેવા સુધી હિન્દી કવિતાનો નાતો રહ્યો . મિત્રો મળતા હતા , કહેતા રહેતા હતા કે હિન્દી કવિતાનું એ ધોરણ હવે ક્યા અને દુષ્યંતકુમારની કવિતાઓ વાંચવા મળી , ફરીથી હવાનો એક ઝોંકો આવ્યો અને એ 1950નો જાહોજલાલ દશક દિમાગ’માં ઝલઝલી ગયો . હિંદી કવિતાથી સંબંધ છૂટી ગયો હતો એ સત્ય હતું અને ફરીથી એક કાવ્યસંગ્રહ આવ્યો , નામ હતું : ” एक हाथ की ताली ” અને દુષ્યંતકુમારની કવિતાઓ વાંચવા મળી , ફરીથી હવાનો એક ઝોંકો આવ્યો અને એ 1950નો જાહોજલાલ દશક દિમાગ’માં ઝલઝલી ગયો . હિંદી કવિતાથી સંબંધ છૂટી ગયો હતો એ સત્ય હતું અને ફરીથી એક કાવ્યસંગ્રહ આવ્યો , નામ હતું : ” एक हाथ की ताली ” અને 1997માં પ્રકટ થયેલા આ કાવ્યસંગ્રહના કવિ હતા : સુર્યભાનુ ગુપ્ત ( सूर्यभानु गुप्त ) જે ગુજરાતી કાવ્યરસિકો અને પ્રબુદ્ધ શ્રોતાઓમાં ગુજરાતીના શીર્ષસ્થ કવિઓ જેટલા જ પ્રિય છે .\nસુર્યભાનુ ગ���પ્ત’નો આ પહેલો અને છેલ્લો કાવ્યસંગ્રહ છે અને એમાં ગીતથી ગઝલ અને હાઈકુ’થી દોહા સુધીના પ્રકારોની ગેય કવિતાઓ સંકલિત છે . 58 વર્ષીય સુર્યભાનુ ગુપ્ત 40 વર્ષોથી લખે છે અને 600 જેટલી કવિતાઓ સર્જી ચુક્યા છે અને ફિલ્મો માટે પણ ગીતો લખ્યા છે . એમની કવિતાઓમાં હિન્દી કવિઓની માત્ર ‘ વ્યંગ્ય કસવા ‘ની ઉપદ્રવી ખાસિયત નથી , પણ વિષાદાનંદ છે , અનુભવાનંદ છે . એ લખે છે : लोग . . . जन्मपत्रिया ओढ़े उम्र काट देते है ભાષાને રમાડવાનો એક કસબ કવિ પાસે છે : आईने चहेरा गए दिन-रात के सारे ભાષાને રમાડવાનો એક કસબ કવિ પાસે છે : आईने चहेरा गए दिन-रात के सारे ‘ મંચો ‘ની સાથે ‘તમંચો’નો પ્રાસ છે . કવિને પોતાના પેશા વિષે જાગરૂકતા છે . લખે છે :\nકદાચ સુર્યભાનુ ગુપ્ત એ સમજે છે , કારણકે ‘ શહર ‘ કાવ્યમાં એ એકરાર કરે છે :\nપક્ષી પાંખોથી હવાઓ પર લખે છે , ‘ ફાગુન ‘ કાવ્યમાં અને ‘ સબરંગ ‘ કાવ્યમાં :\nસુર્યભાનુ ગુપ્ત’ની ફટકાર ક્યારેક ઇલેક્ટ્રિક હંટર’ની જેમ વિંઝાઈ જાય છે : वही सुबह – शाम / वही वही काम / बिना लगे गोली , मन / बोले है राम અને . . . અંતે , घर बाँधा कुछ हटकर / कब्रों के पास . . એમની બે અત્યંત વેધક અને પ્રસિદ્ધ કવિતાઓ છે : પિતાજી કા બચ્ચા અને સુર્યાસ્ત . પિતાજી કાવ્યમાંથી એક અંશ :\nબીજી કવિતા સુર્યાસ્ત’માં ચહેરાઓ વિષે વાત છે . ભાષાની રવાની અનવરત છે . એક પંક્તિ :\nગઝલસર્જનમાં પણ સુર્યભાનુ ગુપ્ત’ની એ જ મસ્તમિજાજી સપાટી પર આવી જાય છે :\nગઝલોને લગભગ શીર્ષકો નથી , કદાચ જરૂર પણ નથી . એક એક લીટીનો પોતાનો અભિમાની પડઘો છે . એક અંશ અને થોડી લીટીઓ : पहाडो के कदों की खाइया है / बुलंदी पर बहुत निचाईया है . . અને , बीके पानी समंदर के किनारे . . \nએક ગઝલના ચંદ શેર :\nસુર્યભાનુ ગુપ્ત’ને વાંચ્યા પછી , નીરજ અને દુષ્યંતકુમાર પછીનો સિલસિલો સમજાતો ગયો છે . આ કવિતાઓ પૌરુષિક વેદનાની કવિતાઓ છે . આમાં सहरा में जला पानी . . . ની વાત છે અને अपने ही गले लगके , रोने की सज़ा पानी . . . ની વાત પણ છે . . \n{ Chap. 54 ~ સુર્યભાનુ ગુપ્ત : હિન્દી કવિતાના અભિમાની પડઘા . . . , Page – 228 }\nઅર્થ : ઋષિ એટલે એ વ્યક્તિ , જે દર્શન કરી શકે અને ઋષિ ન હોય એવી કોઈ વ્યક્તિ ક્યારેય કવિ બની શકે નહિ . ( from page 95 )\n{ અને મારા નમ્ર મતે ઉપરોક્ત વ્યક્તિઓમાંથી એક પાસે દર્શન છે અને બીજા પાસે કાવ્ય .}\n11 thoughts on “સાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ તૃતીય પગલું”\nજલસે જલસો … (રસપ્રદ ) જ્ઞાન નો મહાસાગર બનતી જાય છે આપની પોસ્ટ્સ પ્રભુ બંને લ���જેન્ડ માંથી બીજા લેજન્ડ વિષે જાણકારી નહોતી , અને પહેલા લેજંડ વિષે હતી પણ આટલી નહિ બંને લેજેન્ડ માંથી બીજા લેજન્ડ વિષે જાણકારી નહોતી , અને પહેલા લેજંડ વિષે હતી પણ આટલી નહિ અને શ્રેષ્ઠ ફોટા શોધી લાવીને એનો આસ્વાદ કરાવવામાં તો તમારી એક્સપર્ટlઈઝ તો છે જ. અને હાઈ લેવલ હિન્દી કવિતા નો આસ્વાદ પણ ગમ્યો . કીપ ઈટ અપ બંધુ 🙂\nનિરવની નજરે . . \nસપ્ટેમ્બર 19, 2013 પર 12:00 પી એમ(pm)\nમાણસ માત્ર જલસા’ને પાત્ર 🙂 . . . મને પણ અકીરા કુરોસાવા વિષે તેમની મુવીઝ સંબંધિત માહિતી હતી પણ અંગત સ્તરે કોઈ ખ્યાલ ન હતો . . . અને ડીટ્ટો , સુર્યભાનુ ગુપ્ત વિષે ( જરા પણ ખ્યાલ ન હતો , સિવાય કે તેમની તે કવિતા બરફ’વાળી . . . )\nઅને ચિત્રો ( અને ચલ-ચિત્રો [Gif] પણ ) તો મારા બ્લોગ’નો પ્રાણ છે . . . ક્યારેક તો પોસ્ટ લખાયાના સમય કરતા પણ વધુ સમય ચિત્રાવલી માંગી લે છે . . . પણ , જયારે ચિત્રો થકી શબ્દો’ને પાંખો મળે છે અને આપણી આંખો ઠરે છે ત્યારે . . .\nજયારે શબ્દો મૌન ધારણ કરે છે ત્યારે ચિત્રો બોલી ઉઠે છે 🙂\nસપ્ટેમ્બર 29, 2013 પર 12:52 પી એમ(pm)\nસપ્ટેમ્બર 19, 2013 પર 7:55 પી એમ(pm)\nનિરવની નજરે . . \nસપ્ટેમ્બર 19, 2013 પર 9:56 પી એમ(pm)\nક્ષમા કરશો પ્રીતિ’મેમ . . . અકસ્માતે આ કમેન્ટ સ્પામ એરિયામાં ચાલી ગઈ હતી , અને થોડો મોડો પડ્યો ( અકસ્માત’થી થાય તે અકસ્માત 🙂 )\nઆપની શુભેચ્છાઓ બદલ ખુબ આનંદ થયો , પણ ક્યારેક હું મારી જૂની પોસ્ટ્સ વાંચતો હોઉં છું ત્યારે થોડી વિચિત્રતા’ની લાગણી પણ થાય છે . . . કે કદાચિત આનાથી વધુ સુંદર અને વ્યવસ્થિત લખી શકાયું હોત પણ ત્યારે એમ થાય છે કે અપૂર્ણતા’ની પણ એક મજા છે .\nહું થમ્સ-અપ તો પીતો નથી , પણ આ થમ્બ્સ-અપ મને ખુબ પસંદ પડ્યું 🙂\nનિરવની નજરે . . \nસપ્ટેમ્બર 20, 2013 પર 7:38 પી એમ(pm)\nએક આંખોને ઠંડક આપેછે અને બીજું(કવિતા) મનને.\nનિરવની નજરે . . \nસપ્ટેમ્બર 20, 2013 પર 11:23 પી એમ(pm)\nઠંડક પરથી યાદ આવ્યું કે શિયાળો આવી રહ્યો છે . . . એય’ને ઠંડીમાં ગોદડા’માં ઘૂસીને ફિલ્મ જોવાની મજા અને કવિતા વાંચવાની મજા 🙂 . . . અને હાં . . . આંખો અને મન’ને ઠંડક વળે એટલે મળે મીઠી નિંદ્રા , કે જેનું કોઈ મુલ્ય નથી .\nસપ્ટેમ્બર 29, 2013 પર 12:51 પી એમ(pm)\nતમારી લાંબી પોસ્ટ વાંચવાનો મોકો રવિવારે જ મળે.. અને રવિવાર સુધરી જાય છે..\nનિરવની નજરે . . \nસપ્ટેમ્બર 29, 2013 પર 1:46 પી એમ(pm)\nઅરે ધન્યવાદ મિત્ર 🙂 . . . એટલે જ તો રવિવાર બનાવ્યો છે ( સારી સારી વસ્તુઓ માણવા અને બનાવવા \nતમે શું માનો છો જરા કહેશો . . જરા કહેશો . . \nમને અક્ષરદેહે મેળવો . . \nવેબગુર્જરી પર મારા બ્લોગ’નો પરિચય\nમરીઝ - એક તરબતર ઘટના\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ ચતુર્થ ( અંતિમ ) પગલું\nમારા પુસ્તકોની ઝાંખી – 3 : ગુજરાતી આત્મકથાઓ-સ્મૃતિઓ\nનિરવ પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nRucha પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nમારી મુલાકાતો આ બ્લોગ્સ પર . .\nઅક્ષર આનંદ ~ આનંદ ઠાકર\nરઝળપાટ ~ તુમુલ બુચ\nસ્કેન'ડ ગુજરાતી પુસ્તકો – વિદ્યાધરભાઈ\n« ઓગસ્ટ ઓક્ટોબર »\nખોજ કરો ને મોજ કરો . .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/government-bank-including-1482-urban-cooperative-banks-58-multi-state-cooperative-banks-being-under-supervisory-powers-of-rbi-km-992753.html", "date_download": "2020-08-06T19:43:12Z", "digest": "sha1:OTW2EDJLIBOPBL3ABS5WP236T5RSIGD5", "length": 23057, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "government-bank-including-1482-urban-cooperative-banks-58-multi-state-cooperative-banks-now-being-under-supervisory-powers-of-rbi-– News18 Gujarati", "raw_content": "\nકેબિનેટનો મોટો નિર્ણય : 1,540 સહકારી બેન્કો RBI હેઠળ આવશે, ગ્રાહકોને થશે ફાયદો\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nકેબિનેટનો મોટો નિર્ણય : 1,540 સહકારી બેન્કો RBI હેઠળ આવશે, ગ્રાહકોને થશે ફાયદો\nનવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે. આના કારણે ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રહેશે.\nનવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સહકારી બેન્કોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રાકશ જાવડેકરે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. નવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે. આના કારણે ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રહેશે.\nઆવશે વટહુકમ : સહકારી બેન્કોને આરબીઆઈ અંતર્ગત રાખવાને લઈ વટહુકમનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાતાધારકોની ચિંતાઓને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.\nનિયમોમાં ફેરફાર બાદ પણ સહકારી બેન્કોના પ્રબંધનની જવાદારી રજિસ્ટ્રાર પાસે જ રહેશે. આ ફેરફાર બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા લેવામાં આવ્યો છે, અને આ બેન્કોમાં સીઈઓની નિયુક્તિ માટે જરૂરી લાયકાતની મંજુરી આરબીઆઈ પાસે લેવી પ��શે.\nબેન્કિંગ નિયમન એક્ટમાં ફેરફાર કરી સરકારી બેન્કોને મજબૂતી પ્રદાન કરવામાં આવી છે. હાલમાં દેશભરમાં સહકારી બેન્કોમાં 8.60 લોકોના લગભગ 5 લાખ કરોડ રૂપિયા જમા છે. સહકારી બેન્કોના નિયમન આરબીઆઈ અનુસાર, કરવામાં આવશે. તેનું ઓડિટ પણ આરબીઆઈ નિયમ હેઠળ થશે. જો કોઈ બેન્ક નાણાકીય સંકટમાં ફસાય છે તો, તેના બોર્ડ પર દેખરેખ પણ આરબીઆઈ જ રાખશે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nકેબિનેટનો મોટો નિર્ણય : 1,540 સહકારી બેન્કો RBI હેઠળ આવશે, ગ્રાહકોને થશે ફાયદો\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/30-year-old-masonry-bridge-in-bamnasa-village-of-gujarat-washed-away-by-rains-057615.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:46:26Z", "digest": "sha1:MOZ2NY5R5N3VEZZRP7F2BX6TXAW3ASC7", "length": 13495, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતના જૂનાગઢમાં ભારે વરસાદનો કહેર, ધસી પડ્યો 30 વર્ષ જૂનો પુલ | 30 year old masonry bridge in bamnasa village of gujarat washed away by rains - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતના જૂનાગઢમાં ભારે વરસાદનો કહેર, ધસી પડ્યો 30 વર્ષ જૂનો પુલ\nગુજરાતના જૂનાગઢમાં સોમવારે ભારે વરસાદના કારણે એક પુલ ધસી પડ્યો છે. જેના અમુક ફોટા સમાચાર એજન્સી એએનઆઈએ શેર કરી છે. આ ઘટનાના અમુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેમાં લગભગ 12 લોકોને એક ખૂણા પર ઉભેલા જોઈ શકાય છે. અમુક રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવી રહ્યુ છે કે બામણસા ગામમાં સાબલી નદી પર બનેલો આ પુલ લગભગ 30 વર્ષ જૂનો હતો.\nગ્રામજનો કરતા હતા પુલનો ઉપયોગ\nગ્રામજનો એક સ્થળેથી બીજે જવા માટે આ પુલનો ઉપયોગ કરતા હતા. એવામાં પુલ ધસી પડવાથી તેમના માટે મોટી સમસ્યા થઈ ગઈ છે. આ બાબતે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીનુ કહેવુ છે, 'પુલ પહેલેથી જ જૂનો હતો અને તેના ઉપરથી ભારે વાહનોને લઈ જવા પર પ્રતિબંધ હતો. કારણકે પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હતો એટલા માટે એક ચેતવણીની સાઈન અહીં કરવામાં આવી હતી. પુલ પડી ગયા બાદ કોઈ ઘાયલ નથી થયુ.'\nઘણા વિસ્તારોમાં વરસાદનુ ભરાયુ પાણી\nઆ પુલના સમારકામ માટે બે વર્ષ પહેલા અનુરોધ કરવામાં આવ્યો હતો, જે હજુ પણ પેન્ડીંગ છે. પુલના ધસી પડવાથી અહીંના સ્થાનિક લોકો બાકી જિલ્લાથી એકદમ અલગ થઈ ગયા છે. પુલના ધસી ગયા બાદ નદી પણ ભરતીમાં છે. અધિકારીઓનુ કહેવુ છે કે સોમવારે અહીં ભારે વરસાદ થયો હતો ત્યારબાદ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. આ ઉપરાંત રસ્તા પર પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે અને ઘણા જિલ્લાના ખેતરોમાં પણ ઘણુ પાણી ભરાઈ ગયુ છે.\nઆ ઉપરાંત ગિર સોમનાથમાં દ્રોણેશ્વર પુલ પણ ધસી પડ્યો છે. વિસ્તારમાં વરસાદથી ઉત્પન્ન સ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમને પણ તૈનાત ���રવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)નુ કહેવુ છે કે ચોમાસુ આવુ જ રહેવાનુ છે અને આગલા બે દિવસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીએ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનુ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રની શૈત્રંજી નદી, ભાદર, વાસવાડી, વેણુ, કંડાવતી, સોમજ, રાવલ, ઓઝત, ન્યારી, મછુંદ્રી, ઢાઢર વગેરે નદીઓ ભરાઈ ગઈ છે. આ તરફ આજી બાંધ, ઓજત, ન્યારી, વેણુ, શૈત્રુજી સહિત એક ડઝન બાંધના ફાટક ખોલી દેવામાં આવ્યા છે.\n અહીં 2500 રૂપિયામાં વેચાય છે કોરોના નેગેટિવ રિપોર્ટ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nબાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે ખાનગી શાળાઓ, અદાલતે આપી મંજૂરી\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઅમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nવાંકાનેરમાં જુગાર રમતા 12 શખ્શોની મુદ્દામાલ સહિત એલસીબીએ કરી ધરપકડ\nકસ્ટડીમાં પિતાના મોત મામલે દીકરાએ CBI તપાસની માંગ કરી\nPM મોદીને આ વર્ષે રાખડી નહિ બાંધી શકે આ પાકિસ્તાની બહેન, પત્રમાં મોકલી દુઆ\nગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવન\nભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/badhaai-ho-movie-review/103227.html", "date_download": "2020-08-06T19:35:14Z", "digest": "sha1:WF6QCWYLHO74DTI67OLVQY5TQ3TIGTF5", "length": 6099, "nlines": 44, "source_domain": "navgujaratsamay.com", "title": "મૂવી રિવ્યૂઃ બધાઈ હો | નવગુજરાત સમય", "raw_content": "\nમૂવી રિવ્યૂઃ બધાઈ હો\nમૂવી રિવ્યૂઃ બધાઈ હો\nસ્ટાર કાસ્ટ: આયુષ્માન ખુરાના, સાન્યા મલ્હોત્રા, ગજરાજ રાવ, નીના ગુપ્તા, સુરેખા સીકરી\nડિરેક્ટર: અમિત રવિન્દ્રનાથ શર્મા\nડ્યૂરેશન: 2 કલાક 10 મિનિટ\nફિલ્મનો પ્રકાર: ફેમિલી, ડ્રામા, કોમેડી\nધારો કે તમે કોલેજ પછી નોકરી કરી રહ્યાં છો અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને સેટલ થવાનો પ્લાન કરી રહ્યાં છો. તમારા પપ્પા પણ રિટાયર્મેન્ટની નજીક છે અને અચાનક જ તમને જાણ થાય છે કે તમારી મમ્મી પ્રેગ્નન્ટ છે અને ઘરમાં એક નાનું મહેમાન આવવાનું છે તો તમારુ રિએક્શન કેવું હશે દશેરાના તહેવાર પર રીલિઝ થયેલી ફિલ્મ ‘બધાઈ હો’ પણ દિલ્હીના એક એવા જ યુવાન નકુલ કૌશિક (આયુષ્માન ખુરાના)ની સ્ટોરી છે. જે પોતાની સાથે ઓફિસમાં કામ કરતી ગર્લફ્રેન્ડ રેને(સાન્યા મલ્હોત્રા) સાથે લાઈફ સેટલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.\nસ્ટોરી મજેદાર ત્યારે બને છે જ્યારે એક દિવસ ઈન્ડિયન રેલવેમાં ટીટીની નોકરી કરનાર તેના પિતા જીતેન્દ્ર કૌશિક (ગજરાજ રાવ) તેને જણાવે છે કે તેની મોમ પ્રિયંવદા (નીના ગુપ્તા) પ્રેગ્નન્ટ છે. આ ન્યૂઝ નકુલ સહિત તેના ઘરના અન્ય મેમ્બર્સ તેની દાદી (સુરેખા સિકરી) અને તેના નાના ભાઈ ગુલર માટે પણ ખૂબ જ શોકિંગ હોય છે. કોઈને પણ સમજમાં નથી આવતું કે સંબંધીઓથી લઈને પાડોશીઓ સામે તેઓ આ સ્થિતિનો સામનો કઈ રીતે કરે.\nવૃદ્ધાવસ્થાની આ પ્રેગ્નન્સીને કારણે કૌશિક ફેમિલીને દરેક જગ્યાએ મજાકનું પાત્ર બનાવવામાં આવે છે. નકુલ જે દોસ્તોની મજાક કરતો હતો તેની સામે પણ શરમિંદા થવું પડે છે. આ દરેક માથાકુટમાં નકુલનું પોતાની ગર્લફ્રેન્ડ રેને સાથે બ્રેકઅપ પણ થઈ જાય છે. આખરે નકુલ અને તેનું ફેમિલી આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવે છે અને તે ગર્લફ્રેન્ડ અને મનાવે છે આ સવાલના જવાબ જાણવા માટે તમારે થિએટરમાં જવું પડશે.\n‘વિકી ડોનર’, ‘દમ લગા કે હઈશા’, ‘બરેલી કી બરફી’ અને ‘શુભ મંગલ’ સાવધાન જેવી ફિલ્મ્સથી દેસી અને એડલ્ટ કોમેડી જોનરમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકેલા આયુષ્માન ખુરાના બધાઈ હોમાં પણ ફુલ ફોર્મમાં જોવા મળે છે. આયુષ્માને ફરીએકવાર પોતાની જાતને સાબિત કરી છે. પાપા અને મમ્મીના રોલમાં ગજરાજ રાવ અને નીના ગુપ્તા જોરદાર લાગી રહ્યા છે. ‘દંગલ’ ફેમ સાન્યા મલ્હોત્રાએ ‘પટાખાં’ પછી ફરી ‘બધાઈ હો’માં સુંદર એક્ટિંગ કરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/why-ravan-family-is-more-poplar-than-ram-in-youngistan/175237.html", "date_download": "2020-08-06T18:58:11Z", "digest": "sha1:T6EX5NMFVAT5UUMBV4KFTBAFEH35CH5X", "length": 9669, "nlines": 53, "source_domain": "navgujaratsamay.com", "title": "કુંભકરણના બન્યા ફેન્સ અને મેઘનાદના બન્યા મીમ્સ | નવગુજરાત સમય", "raw_content": "\nકુંભકરણના બન્યા ફેન્સ અને મેઘનાદના બન્યા મીમ્સ\nકુંભકરણના બન્યા ફેન્સ અને મેઘનાદના બન્યા મીમ્સ\n1 / 1 રાવણ\nટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પર રાવણના પરિવારના સભ્યો રામ અને લક્ષ્મણ કરતાં વધુ લોકપ્રિય થયા છે.\nહાલ દૂરદર્શન પર વીસ વર્ષ જૂની રામાયણ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ આજે ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રભાવ પણ એટલો જ છે ત્યારે સોશિયલ મીડિયા પર રામ લક્ષ્મણ નહીં પણ રાવણના પરિવારના યુવાનો ફેન્સ બની રહ્યા છે.\nટીવી પર આવતી રામાયણના નાયક ભલે ભગવાન રામ અને લક્ષ્મણ હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઘણા યુવાનોને રાવણ, કુંભકરણ અને મેઘનાદ જેવા પાત્રો પસંદ પડ્યા છે.\nરાવણ એકદમ બોયફ્રેન્ડ મટીરીલ છે કારણ કે તેને ગિટાર વગાડતાં આવડે છે. તેનું બોડી સરસ છે.એની પાસે કૂલ ગાડી છે અને એ ક્લાસ ટોપર છે. વીણા, પુષ્પક વિમાન અને યુદ્ધના એક સીન માટે રાવણના ચાર ફોટો સાથે એક છોકરીએ સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરી હતી. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર કુમ્ભકરણ, મેઘનાદ, કાલનેમિ અને શુક જેવા લંકાના સૈનિકોના એકાઉન્ટ પણ બનેલાં છે.\nસોશયલ મીડિયા પર આખી રાવણ સેના\nસોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ કલાકારોના નામ પરથી અકાઉન્ટ બનાવ્યા છે અને સાથે જ ડિપીમાં તેમના ફોટો પણ રાખ્યા છે. લંકેશ(શ્રી મત કહો), લંકાધિપતિ રાવણ, મહારાજ રાવણ, કુંભકરણ, કુંભકર્ણ લંકાવાલે, મેઘનાદ, માયાવી ઇંદ્રજીત, કાલનેમિ જેવા વિવિધ અકાઉન્ટે આજકાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.\nમેઘનાદના એક અકાઉન્ટના બાયોમાં તો લખ્યું છે કે, ‘લંકાના વિદેશ મંત્રી, ગૃહમંત્રી તથા નાણા મંત્રી, ખોટી માહિતીના પ્રસારણ મંત્રી અને ખાનગી વિભાગના પ્રમુખ’. આવું જ એક મેઘનાદનું એકાઉન્ટ ધરાવતા@meghnad_lanka_88 સાથે થયેલી વાતમાં તેમણે જણાવ્યું કે, ‘મને મેઘનાદનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ બહુ ગમે છે. મને તેનો દેશપ્રેમ પણ ગમે છે.’ મજાની વાત તો એ છે કે આ અકાઉન્ટ દ્વારા થયેલી ટ્વીટ પર રામ, સીતા અને હનુમાન નામ ધરાવતા ટ્વીટર અકાઉન્ટ્સ પરથી ટ્વીટ થાય છે.\nઆ અંગે તેઓ કહે છે કે, ‘હું આમાંથી કોઈને જાણતો નથી. આ લોકો તેમની ઇચ્છાથી જ મારા ટ્વીટના જવાબ આપે છે. અને આ રીતે આખી રામાયણના પાત્રોના ટ્વીટ બની જાય છે.’\nલંકાના વીરોનો કોરોના પર હુમલો\nકોરોના વાયરસના કારણે ચાલી રહેલાં લોકડાઉન બાદ રામાયણ શરૂ થયું છે. ત્યારે યુવાનો આ પાત્રોની મદદથી સોશિયલ મીડિયા પર રમુજી રીતે કેટલીક સલાહ પણ આપે છે. એક મીમમાં લખ્યું હતું, ‘નારદ મુનિ સ્વતંત્ર વિચરણ કરે છે અને આજે પણ ફરે છે. તેથી તેમના લંકામાં આગમન પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જ્યાં સુધી કોરોના રહેશે ત્યાં સુધી લંકામાં તેમનો પ્રવેશ નિષેધ.’\nકુંભકરણ અને રાવણનો સંવાદ\nકેટલાંક મીમ્સમાં લોકોનું ટેલેન્ટ આ રીતે દેખાય છે, ‘રામને સીતા જીવિત મળ્યા એ રામની તાકાત હતી, પરંતુ રામને સીતા પવિત્ર મળ્યા એ રાવણની મર્યાદા હતી.’ તો એક મીમમાં તો લખ્યું હતું કે ‘મેઘનાદ પહેલો ‘શર્માજી કા બેટા’ હતો, જેના પર તેના પિતને ગર્વ હતું.’\nઆખરે વિલન તરીકે ઓળખાતા આ પાત્રો મીમ્સની દુનિયામાં આટલા લોકપ્રિય કેમ થયા\nઆ અંગે મીમર અંકુશ સકસેના જણાવે છે કે, રામ લક્ષ્મણ ભગવાન હતા, તેમના બધા જ સાથીઓ પણ કોઈને કોઈ અવતાર હતા. તેથી તેમનું બહાદુર હોવું અને યુદ્ધ જીતવું એ સ્વાભાવિક હતું. પરંતુ રાવણ, મેઘનાદ અને કુંભકરણ જેવા રાક્ષસોનું બહાદુર હોવું, ભગવના હોવાનું જાણવા છતાં તેમની સાથે લડવું અને ટક્કર પણ આપવી એ કોઈ સહેલી વાત નથી. તે ઉપરાંત દેશભક્તિ, પિતૃભક્તિ, પોતાનું કર્તવ્ય, મૃત્યુની જાણ હોવા છતાં ભાઈનો સાથ આપવો એ બધી ખૂબીઓ છે, જે લોકોને ગમે છે. તેથી અણે તેમના પર મીમ્સ બનાવીએ છીએ. આ બહાને અમે લોકોને કંઈક સારું પણ જણાવીએ છીએ, પણ મજાકિયા અંદાજમાં.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવર્લ્ડ હેરિટેજ ડેઃ લોકડાઉનમાં ઘેર બેઠાં માણો હેરિટેજ મોન્યુમેન્ટ્સનો નજારો\nલૉકડાઉને ફરીથી આપણી માનવતાને પડકાર ફેંક્યો છે\nજાણો, શા કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપ પ્રજ્વલિત કરવાની અપીલ કરી\nરૂપિયા લઇને કોઇને માતૃત્વ આપવું કે લેવું એ ગુનો ગણવો જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/virat-was-seen-in-black-outfit-with-anushka", "date_download": "2020-08-06T20:14:27Z", "digest": "sha1:4FF2CZDDC25KEVFDZC2FAZ2OABBOMK63", "length": 7878, "nlines": 146, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "અનુષ્કા સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો વિરાટ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Entertainment અનુષ્કા સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો વિરાટ\nઅનુષ્કા સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો વિરાટ\nબોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને હાલમાં જ પોતાના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અનુષ્કા શર્માની સાથે બ્લેક આઉટફિટ્માં એરપોર્ટ પર ટ્વિનિંગ કરતા જોવા મળ્યો હતો પતિ વિરાટ કોહલી. તે સમયે બન્નેની ખૂબ સુંદર તસ્વીરો સામે આવી છે. વિરાટ અને અનુષ્કા તે સમયે ખૂબ જ ચીલ મૂડમાં જોવા મળ્યા હતા.\nતમને જણાવી દઈએ કે આ પહેલા દિવાળી પર વિરાટ અને અનુષ્કાની સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.તે સાથે જ અનુષ્કા શર્મા હાલ ફારૂખ ઈન્જીનિયરના નિવેદન પર આપેલી કડક પ્રતિક્રિયાને લઈને પણ ખૂબ લાઈમ લાઈટમાં છે. વિરાટ અને અનુશ્કાના આ ઓલ બ્લેક લુકને ફેન્સે ખુબ પસંદ કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર બન્નેની તસ્વીરો ખુબ વાયરલ થઈ હતી. આ કપલ મેજર કપલ ગોલ્સ આપે છે. વિરુષ્કા હમેશા લાઇમ લાઈટમાં જોવા મળે છે.\nPrevious articleનાગિન 4માં જોવા મળશે રાખી વિજન\nNext articleઆલિયા ભટ્ટ એરપોર્ટ પર થઈ સ્પોટ\nસુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ\nટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ\nજાંબાઝ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળી જાહન્વી કપૂર.. ફિલ્મ ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર થયું રિલીઝ..\nગુજરાતમાં આર્થિક સ્થિતિની સમીક્ષા કરવા બનાવવામાં આવી કમિટિ,ગુજરાત સરકારે ઘડ્યો...\nજાણો કોરોના વાયરસ વચ્ચે કેટલો રહે છે ફુડ ઇન્ફેક્શનનો ખતરો\nકોરિયન ફિલ્મ મિસ એન્ડ મિસિસ કોપ્સની બનશે હિંદી રીમેક\nશું તમે ક્યારેય બાજરીની ઇડલી બનાવી છે બાજરીની ઈડલી બનાવવાની રીત\nIndian Oil લાવી રહી છે આ ખાસ સર્વિસ,ઇલેક્ટ્રિક વાહનોને પેટ્રોલ પંપ...\nનિર્મલા સીતારમણના નિવેદન પર ઋચા ચઢ્ઢાએ સાધ્યું નિશાન\nચાર મહિના બાદ શરૂ થયું આ ઍરપોર્ટ,દિવાળી સુધી ઉડી શકે છે...\nઆ ભૂલને કારણે મારુતિ સુઝુકીએ લાખો બલેનો અને વૅગર-આરને મંગાવી પાછી\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nબોક્સઓફિસ પર ટકરાશે સલમાન-અક્ષયની ફિલ્મર્સ\nઉરી સર્જિકલ સ્ટ્રાઈક પાછળની કહાની કહેશે આ નવી વેબ સિરીઝ.. જાણો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/this-fortune-500-company-is-looking-for-its-ceo-for-a-month", "date_download": "2020-08-06T19:35:13Z", "digest": "sha1:YU4JEYCIOTQ4ABPLG5OGJGYPMNOEOEIW", "length": 10947, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "આ કંપનીમાં એક મહિના માટે CEO બનવાનો મોકો, મળશે રૂ.1.6 લાખ પગાર | Vyaapaar Samachar", "raw_content": "\nઆ કંપનીમાં એક મહિના માટે CEO બનવાનો મોકો, મળશે રૂ.1.6 લાખ પગાર\nઅમદાવાદ : ફોર્ચ્યુન 500માં સ્થાન ધરાવતું સ્વિત્ઝરર્લેન્ડનું Adecco Group વિધાર્થીઓ અને કેરિયરની શરૂઆત કરનારા લોકોને ઉત્કૃષ્ટ તક પુરી પાડી રહ્યું છે જે માટે તેણે પ્રોગ્રામ પણ લૉન્ચ કર્યું છે. આ પ્રોગ્રામમાં ઉમેદવારોને વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસની સાથે એક કંપનીમાં કામ કરવાનો વાસ્તવિક અનુભવ મળશે કે કઈ રીતે મોટી કંપનીઓમાં કામ કરવામાં આવે છે. પ્રોગ્રામ હેઠળ ઉમેદવારને એક માસ માટે કંપનીના CEO બનાવવામાં આવશે તેમજ રૂ.1.6 લાખ વેતન અપાશે. આ ઉપરાંત ટ્રાવેલ એલાઉન્સ, આવાસ અને અન્ય લાભ આપવામાં આવશે. બાદમાં પસંદગી પામેલ CEO કાયમી રીતે કંપની સાથે કામ કરવાનું ચાલુ રાખી શકે છે અથવા ક્લાયન્ટ ઓર્ગનાઈઝેશન સાથે જોડાઈ શકે છે.\nધ એડેકો ગ્રુપ ઇન્ડિયાનાં એમડી માર્કો વાલ્સેચીએ જણાવ્યું હતું કે પ્રોગ્રામને ચોક્કસાઈપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ બિઝનેસ ઈનીટેટીવ, સ્પેશ્યલ પ્રોજેક્ટ, બિઝનેસ ઓપરેશન, પ્લાન માર્કેટ સ્ટ્રેટેજીની તકો પુરી પાડવામાં આવશે અને તેનું હું બારીકાઇથી નિરીક્ષણ કરીશ. ચાલુ માસના અંતમાં આ અંગે વિસ્તૃત જાહેરાત કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું. માર્કોએ જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ 47 દેશોના ઉમેદવારો માટે ખુલ્લો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ટોપ ટીયર અને ટીયર 2 વિશ્વવિદ્યાલયોમાંથી સૌથી વધુ અભ્યર્થીઓ આવ્યા છે.\nઆ પ્રોગ્રામનો ઉદ્દેશ યુવાનોને વાસ્તવિક દુનિયાની તાલીમ આપવાનો છે જેથી કોર્પોરેટ જગતમાં તેઓ તેમનો વિશ્વાસ અને જોખમ વધી શકે છે. તેઓએ કહ્યું હતું કે આ કાર્યક્રમ તમામ દેશોમાં એક સાથે ચાલશે. ભારતમાં એક માસ માટે CEO બનવા માટેનું પ્રથમ પગલું 10 ઉમેદવારોન શોર્ટલિસ્ટથી થશે. આ અંતિમ 10 ઉમેદવારોમાંથી એક માસ માટે વૈશ્વિક CEO બનાવવા માટે પસંદ કરવામાં આવશે.\nવ્યાપાર સમાચાર હવે ટેલીગ્રામ ઉપર પણ ઉપલબ્ધ છે. આ લીંક https://t.me/Vyaapaar ક્લીક કરો અને મેળવો શેરબજાર, નાણાબજાર અને કોમોડીટીઝના તાજા સમાચાર.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયા��ી આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A4%E0%AB%80-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%A4-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AA%B5", "date_download": "2020-08-06T18:44:00Z", "digest": "sha1:UQBIIKW3HLKWLTKE7VZX2ONN3EBJWT6G", "length": 7653, "nlines": 153, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "વધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ શેક - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness વધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ શેક\nવધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ શેક\nઅત્યારે એક તરફ કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ દિવસેને દિવસે ગરમીનુ પ્રમાણ પણ વધતુ જાય છે,ત્યારે લોકડાઉનમાં આપણે કઇ બહારનું ઠંડુ ખાઇ શક્તા નથી,ત્યારે તમારા પરિવાર માટે આજે જ બનાવો ઓરિઓ બિસ્કીટ શેક\n1 પેકેટ ઓરિઓ બિસ્કીટ\n4/5 બરફ નાં પીસ\n1 ચમચી ચોકો ચિપ્સ\nસૈા પ્રથમ ઑરીઓ બિસ્કીટ લેવા. તેનાં પીસ કરી લો. પછી એક ગ્લાસ દૂધ લેવું. પછી તેમા ખાંડ નાખી દો.પછી એક મીકસી લઈ તેમાં દૂધ ખાંડ અને બરફ નાંખી થોડીવાર ક્રશ કરી લો. પછી એક ગ્લાસ લો.તૈયાર કરેલું મિશ્રણ તેમાં નાંખી દો. ઉપરથી ચોકો ચિપ્સ અને ઓરિયો બિસ્કીટ મૂકી. ગાર્નિશ કરો. તૈયાર છે ટેસ્ટી ઑરિયો મિલ્ક શેક\nThe post વધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ શેક appeared first on Gujju Media.\nPrevious articleલોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ\nNext articleલોકડાઉનના કારણે અભિતાભ બચ્ચનની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે રિલીઝ\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી\nકોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ એક સફળતા\nફિલ્મ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ ફરીથી થઇ શકે છે શરૂ,આ નિયમો કરવા પડશે ફોલો\nજાણો શું છે ડિજિલોકર,કેવી રીતે બનાવાય છે ડિજિલોકર પર એકાઉન્ટ\nરામ મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ નરેન્દ્ર મોદી આ તારીખે જઇ શકે છે અયોધ્યા,...\nકોરોનાના કહેરથી સૌથી અસરગ્રસ્ત દેશ બન્યો અમેરિકા, અખબારના 11 પાનામાં ન્યૂઝ નહીં માત્ર...\nઅર્જુન રામપાલના પત્ની મહેર સાથે થયા ડિવોર્સ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજ��ાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોના વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે આ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને...\nકોરોના વાયરસને લઈને મહત્વનો ખુલાસો,એક વખત કોરોના થઈ ગયા પછી કેટલો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://aurogujarat.com/%E0%AA%9A%E0%AB%87%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AB%82-4/", "date_download": "2020-08-06T20:44:35Z", "digest": "sha1:Z7PKICPMDYPATIA34G7THRQ2SNLNMEIU", "length": 11395, "nlines": 172, "source_domain": "aurogujarat.com", "title": "ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.10 – ઑરોગુજરાત", "raw_content": "\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nપ્ર.2 ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ / વિભાગ -1 / શ્રી અરવિંદનું માર્ગદર્શન\nચેતનાનાં કેન્દ્રો અને ભૂમિક��ઓ – પૃ.10\nપ્રશ્ન : આજે બેવડા પ્રકારનું દબાણ અનુભવાયું. એક આંખોના પાછળ ના ભાગમાંથી આવતું હતું. બીજું બંને કાનમાં પ્રવેશ પામ્યું હતું અને એ બંનેનું મિલન મુખમાં થયું.\nઉત્તર : એ આંતર મન તેમજ બાહ્ય મન (અભિવ્યક્તિ કરતું મન) બંને પર દબાણ દર્શાવે છે – કદાચ એ બંનેની ક્રિયાઓને એ જોડી આપે છે. મુખના નીચેના ભાગ પરનું સમગ્ર દબાણ હંમેશ અભિવ્યક્તિ કરતાં મન (શારીરિક ને મનોમય) પરનું કાર્ય દશવિ છે. એનું ચક્ર ગળામાં આવેલું છે.\nપ્રશ્નઃ મસ્તકના વચ્ચેના ભાગમાં કંઈક ખૂલી રહ્યું હોય એવું અનુભવાય છે. એ કયો ભાગ છે શું ત્યાં કોઇ ચક્ર છે \nઉત્તર : એ બ્રહ્મરંધ છે, જેના દ્વારા શરીરની અંદર ઉચ્ચ તેમજ નિમ્ન ચેતના વચ્ચે સંપર્ક સધાતો હોય છે. એ માર્ગ છે, ચક્ર નહિ. ચક્ર તો એ ભાગમાં મસ્તકની ઉપર સહસ્દલ કમલ આવેલું, છે તે છે. હૃદય કેન્દ્રમાં જે સ્થાન છે તે ચૈત્યપુરુષના ઉદ્ઘાટન માટેનું સ્થાન છે. હાલ તમે જે કરી રહ્યા છો એ છે પરમાત્મા પ્રત્યેનું ઉપરની દિશાનું ખુલ્લાપણું અને એને માટે આંતર મનનું કેન્દ્ર એ યોગ્ય સ્થાન છે. હૃદય કેન્દ્ર એ માત્ર ચૈત્ય પુરુષનું જ સ્થાન છે એવું નથી. ચૈત્ય તત્વને આવરી રહેલ લાગણીપ્રધાન પ્રાણતત્ત્વનું સ્થાન પણ હૃદય કેન્દ્રમાં જ છે.\nપ્રશ્ન : કોઇક વખત નાભિ કેન્દ્ર પાસે મને શૂન્યાકારની લાગણી થઈ આવે છે. એ આંતર કે બાહ્ય પ્રાણનું કેન્દ્ર છે \nઉત્તર : એ આંતર પ્રાણનું કેન્દ્ર છે. પરંતુ ત્યાં જે લાગણી થઈ આવે છે તે બાહ્યમાં પણ વિસ્તરી શકે છે.\nઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.6\nચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.7\nચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.8\nPrevious story ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.9\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/more-than-100-covid-19-deaths-in-us-in-24-hours-senator-rand-paul-report-positive-too/173010.html", "date_download": "2020-08-06T19:11:25Z", "digest": "sha1:NAGCNWFT7LFNEJYMOJXDDA6DXFT2EUXF", "length": 4068, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "કોરોના વાયરસ: અમેરિકામાં 24 કલાકમાં 100થી વધુ લોકોના થયા મોત | નવગુજરાત સમય", "raw_content": "\nકોરોના વાયરસ: અમેરિકામાં 24 કલાકમાં 100થી વધુ લોકોના થયા મોત\nકોરોના વાયરસ: અમેરિકામાં 24 કલાકમાં 100થી વધુ લોકોના થયા મોત\n1 / 1 કોરોના વાયરસ: અમેરિકામાં 24 કલાકમાં 100થી વધુ લોકોના થયા મોત\nઅમેરિકાના સેનેટરને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો\nજીવલેણ કોરોના વાયરસે વિશ્વના મોટા ભાગના દેશોમાં પગપેસારો કર્યો છે. વીતેલા 24 કલાકમાં કોરોના વાયરસનથી 100થ�� વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોનાને કારણે 389 લોકોના મોત થયા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીએ આ આંકડા જાહેર કર્યા છે.\nરિપોર્ટ મુજબ, અમેરિકામાં લગભગ 30 હજાર લોકો આ જીવલેણ વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકન સેનેટર રેંડ પોલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. રવિવારે રેંડ પોલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોલની ઓફિસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.\nઅમેરિકામાં કોરોના વાયરસને કારણે વેપાર ઠપ થઈ ગયા છે અને લાખો લોકોની નોકરીઓ જવાનો ભય છે. આ ઉપરાંત સ્કૂલ બંધ છે અને લોકો ઘરમાં બંધ છે. આવામાં દેશની અર્થવ્યસ્થાને જોરદાર ફટકો લાગ્યો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોના વાયરસનો વ્હાઈટ હાઉસમાં પણ પગપેસારો\nકોરોના સંકટ: આખુ વિશ્વ લોકડાઉનની સ્થિતિમાં, WHOએ ચેતવણી આપી\nનોબેલ વિજેતા અર્થશાસ્ત્રીનો દાવો- અર્થવ્યસ્થાની સ્થિતિ 2008ની મંદીથી પણ વધારે ખરાબ થઈ શકે છે\nડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને ચીની વાયરસ કહેતા આ અભિનેત્રી ભડકી ઉઠી \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/lunar-eclipse-2020-in-corona-time-do-not-do-these-things-during-chandragrahan-must-do", "date_download": "2020-08-06T19:17:47Z", "digest": "sha1:27DNPT26MILEEPHQ3Z5RE7WZAOZURLEY", "length": 9787, "nlines": 116, "source_domain": "www.vtvgujarati.com", "title": " આજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણઃ ભૂલથી પણ ન કરશો આ કામ નહીં તો પડશે મોટી મુશ્કેલી, જાણો દાનનો નિયમ | lunar eclipse 2020 in corona time do not do these things during chandragrahan must do this", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nચંદ્રગ્રહણ 2020 / આજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણઃ ભૂલથી પણ ન કરશો આ કામ નહીં તો પડશે મોટી મુશ્કેલી, જાણો દાનનો નિયમ\nઆજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ જોવા મળશે. કોરોના મહામારીના ડર વચ્ચે અદ્ભૂત આકાશી નજારો જોવા મળશે. જાન્યુઆરી 2020માં પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. બીજુ ચંદ્રગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ હશે. આંશિક ગ્રહણ હોવાના કારણે સૂતકના નિયમો લાગૂ પડશે નહીં. ગુજરાતમાં ગ્રહણ રાત્રે 11.15 કલાકે જોવા મળશે. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ સર્જાય છે. રાત્રે 12.54 કલાકે મહત્તમ અસર જોવા મળશે તો રાત્રે 2.34 કલાકે ગ્રહણ પૂર્ણ થશે. 59 ટકા જેટલો ચંદ્ર પૃથ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે ગ્રહણકાળના સમયે ચંદ્રમા વૃશ્વિક રાશિમાં રહેશે.\nઆજે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ જોવા મળશે\nગુજરાતમાં ગ્રહણ રાત્રે 11.15 કલાકે જોવા મળશે\n59 ટકા જેટલો ચંદ્ર પ��થ્વીના પડછાયાથી ઢંકાયેલો જોવા મળશે\nગ્રહણમાં ન કરો આ કામ\nચંદ્રગ્રહણના સમયે વાળમાં તેલ ન નાંખવું.\nખાવાનું -પીવાનું, સૂવાનું ટાળવું\nસાથી સાથેના સંબંધો ન બનાવવા,\nકપડાં ધોવા, તાળું ખોલવું, બ્રશ કરવું વગેરે કામ ટાળો.\nગ્રહણ સમયે ભગવાનને અડવું નહીં,\nગ્રહણ સમયે ખાવાનું ખાવાથી નરકમાં યાતનાઓ વેઠવી પડે છે.\nઆ સમયના દરેક નિયમો બાળકો, રોગી અને વૃદ્ધ વ્યક્તિને લાગૂ પડતા નથી.\nસ્કંધ પુરાણ અનુસાર અન્યનું અનાજ કે ખાવાનું ખાવાથી પુણ્યનો નાશ થાય છે.\nગ્રહણમાં કોઈ શુભ કામ કરવું નહીં, મનમાં ભગવાનનું સ્મરણ કરવું.\nગ્રહણ પહેલાં શું કરશો\nગ્રહણ શરૂ થતાં પહેલાં નાહીને તૈયાર થઈ ભગવાનની પૂજા અર્ચના અને હવન કરો.\nમાન્યતા અનુસાર ગ્રહણમાં સંયમ રાખો અને દાનનું અનેકગણું ફળ મળે છે તેથી તે કરો.\nગ્રહણ બાદ અચૂક કરો આ કામ\nચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રને લગતા મંત્રનો જાપ કરવો જોઈએ.\nગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો, નવા કપડા પહેરો અને પછી કંઈક દાન કરો.\nઆ પછી અન્ય કેટલાક કામ કરવાનું પ્રારંભ કરો.\nગ્રહણ સમાપ્ત થયા પછી ગંગાના પાણીને આખા ઘરમાં છાંટો અને શુદ્ધિકરણ કરો.\nગ્રહણના અંતે ઘરની નજીકના મંદિરમાં પૂજા કરો અને દાન કરો.\nએવું પણ માનવામાં આવે છે કે ગ્રહણના અંતમાં ગાયને રોટલી ખવડાવવાથી સારું ફળ મળે છે.\nમાતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ગ્રહણ સમાપ્ત થયા પછી ઇન્દ્રદેવની પૂજા કરવાનો રિવાજ છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હ��થમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/katrina-kaif-will-make-a-super-hero-action-film-announcemen-053531.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:28:41Z", "digest": "sha1:LSVW77WEU2CHONBHHKRTPPEHKTUNDVA7", "length": 13141, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેટરીના કૈફ કરશે સુપર હીરો એક્શન ફિલ્મ, જલ્દી થઇ શકે છે જાહેરાત | Katrina Kaif will make a super hero action film, announcement soon - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેટરીના કૈફ કરશે સુપર હીરો એક્શન ફિલ્મ, જલ્દી થઇ શકે છે જાહેરાત\nટાઇગર ઝિંદા હૈમાં સલમાન ખાનની સાથે કેટરીના કૈફે અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફની એક્શનની ખૂબ પ્રશંસા થઈ હતી. હાલમાં, 2019 માં ભારત રિલીઝ થયા બાદ ચાહકો કેટરિના કૈફ અને સલમાન ખાનને ફરી એક સાથે જોવા માંગે છે. પરંતુ હવે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે એક નવું પ્લાનિંગ કર્યું છે. અલી અબ્બાસ ઝફરની એક ખાસ સુપરહીરો એક્શન ફિલ્મ છે. જેના માટે તેણે કેટરીના કૈફને કાસ્ટ કરવાનું મન બનાવી લીધું છે. મુંબઈ મિરર દ્વારા અહેવાલ મુજબ, અલી અબ્બાસ ઝફર સુપરહીરો ફિલ્મ કેટરીના માટે લખી રહ્યો છે. નિર્માણ અને નિર્દેશનની જવાબદારી તે પોતે લેશે.\nઆ ફિલ્મમાં કેટરિના કૈફ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં ટાઇગર ઝિંદા હૈ લેવલનું એક્શન બતાવવામાં આવશે. પરંતુ કદાચ આ વખતે કેટરિના કૈફ સાથે સલમાન ખાન પણ વિકી કૌશલ મળી શકે છે.\nમેને પ્યાર ક્યું કિયા\nમૈન પ્યાર ક્યૂ કિયામાં કેટરીના અને સલમાનની જોડીએ રોમાંસ કર્યો હતો. પરંતુ ���િલ્મનું ધ્યાન સુષ્મિષા સેન પર પણ હતું. આ હોવા છતાં, ફિલ્મે બોક્સ ઓફિસ પર 25.68 કરોડની કમાણી કરી હતી.\nમૈન પ્યાર ક્યો કિયા પછી સલમાન અને કેટરિના કૈફ પાર્ટનરમાં દેખાયા હતા. પરંતુ તેની જોડી ગોવિંદા સાથે દેખાઇ હતી. આ ફિલ્મની કોમેડીએ જોરદાર કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 60 કરોડની કમાણી કરી હતી.\nજ્યારે સલમાન અને કેટરિનાની જોડીએ પડદા પર આવી ત્યારે તહેલકો મચાવ્યો હતો. એક થા ટાઇગરમાં એક્શન અને રોમાન્સ દ્વારા કેટરીના અને સલમાનની જોડીએ 199 કરોડની કમાણી કરી હતી. જે 2012 ની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી.\nએક થા ટાઇગરના બીજો ભાગ વર્ષ 2017માં ટાઇગર ઝિંદા હૈ રિલીઝ કરી હતી. ચાહકો આ જોડીની પૂરી દિલથી રાહ જોતા હતા. ત્યારબાદ ફરી બંનેની જોડીએ ધમાલ મચાવી હતી. ટાઇગર ઝિંદા હૈએ કુલ 339.16 કરોડની કમાણી કરી છે. તે કેટરીનાની સૌથી મોટી બ્લેકબસ્ટર સાબિત થઈ હતી.\nરણબીર અને કેટરીના ફરી એકવાર 2010 માં રીલિઝ થયેલી પ્રકાશ ઝાની મલ્ટીસ્ટારર ફિલ્મ રાજનીતિમાં દેખાયા હતા. આ ફિલ્મની સૌથી મોટી શરૂઆત ભારતમાં 94 કરોડ અને વિશ્વમાં 143 કરોડ હતી.\nDelhi Assembly election: કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ આપ કાર્યકરને મારી થપ્પડ\nકેટરીના કૈફે પોતાના ઘરમાં જ કર્યુ બર્થડે સેલિબ્રેશન, જુઓ Pics\nકેટરીના કેફની મોડલિંગના દિવસોની રેર તસવીરો, જુઓ કેટલી બદલાઇ ગઇ એક્ટ્રેસ\nBirthday: 17 વર્ષથી મુંબઈના આ કરોડોના ઘરમાં રહે છે કેટરીના કૈફ, જુઓ Pics\nકેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ કર્યુ એલાન, કર્યુ આ નેક કામ\nરાજનીતિથી શરૂ થઇ રણબીર-કેટરીનાની લવ સ્ટોરી, બોલ્ડ ફોટો થયા હતા લીક\nPics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના\nઆલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડિમાં થઈ ગઈ કેટરીના કૈફની એન્ટ્રી આવી રીતે ધમાકો કરશે\nકેટરીના કૈફે ઝાડૂથી કરી નાખી અક્ષયની પિટાઈ, સૂર્યવંશીના સેટથી Viral Video\nબાંગ્લાદેશ ટી20 ક્રિકેટ મેચોની ગ્રાંડ ઓપનીંગમાં પહોંચ્યા સલમાન-કેટરીના, ડાંસ કરતા વિવાદ\nફેન્સ માટે સ્પેશિયલ સરપ્રાઈઝ, કેટરીનાએ શેર કર્યો Video\nકેટરીના કેફની ક્યારેય ન જોઈ હોય તેવી સેક્સી તસવીરો, જુઓ\nબોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/delhi-election-results-aap-workers-dance-manoj-tiwari-song-053613.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:08:48Z", "digest": "sha1:SVWTIFIVKMSJKKQYF2NRZPXQ5S4RZU3S", "length": 11562, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: દિલ્લીમાં જીત બાદ મનોજ તિવારીના ગીત ‘રિંકીયા કે પાપા' પર આપનો ડાંસ | Delhi election results aap workers dance manoj tiwari song - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVideo: દિલ્લીમાં જીત બાદ મનોજ તિવારીના ગીત ‘રિંકીયા કે પાપા' પર આપનો ડાંસ\nદિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. આપ કાર્યાલય પર કાર્યકર્તા ડાંસ કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના ગીતો પર ડાંસ કરતો આપ કાર્યકર્તાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો. આમાં આપ કાર્યકર્તા ભાજપ નેતા મનોજ તિવારીના ગીતો પર ડાંસ કરી રહ્યા છે. વીડિયોને સુમિત કુમાર નામના યુઝરે શેર કર્યો છે.\nદિલ્લી વિધાનસભાની 70 સીટો પર આજે મતગણતરી થઈ રહી છે. આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી રહી છે. દિલ્લીમાં બહુમત માટે 36 સીટોની જરૂર છે. આમ આદમી પાર્ટી 60 સીટો પર લગલગ સ્પષ્ટ રીતે આગળ છે. એવામાં સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ ત્રીજી વાર દિલ્લીના સીએમ બનશે.\nદિલ્લીની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. ચૂંટણીમાં કુલ 62.59 ટકા મતદાન થયુ હતુ. જેના પરિણામો આજે આવી રહ્યા છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 વિધાનસભા સીટ મેળવી હતી. ભાજપે ત્રણ સીટો મેળવી હતી. જ્યારે કોંગ્રેસના હાથે એક પણ સીટ નહોતી આવી. આ ચૂંટણીમાં પણ પરિણામો બહુ અલગ નથી દેખાઈ રહ્યા.\nઆ પણ વાંચોઃ કેજરીવાલને હરાવવાની અપીલ કરવાર કુમાર વિશ્વાસે આપની જીત પર શું કહ્યુ\nમોદી સરકાર ચીનના બહિષ્કારની વાતો કરે અને તેની જ પાસેથી લોન લે છે\nCovid-19: રડાવી દેશે દિલ્લીના આ પત્રકારની આપવીતી, રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી મદદનો ભરોસો આપ્યો\nદિલ્લી હિંસાઃ અંકિત શર્માના પિતાએ FIRમાં વર્ણવ્યુ દુઃખ, કહ્યુ - અત્યંત ક્રૂરતાથી થઈ પુત્રની હત્યા\nહનુમાન ભક્તિઃ AAP નેતા મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવશે\nદિલ્હી બાદ હવે યૂપીમાં શરૂ થયું AAPનું અભિયાન, આ દિગ્ગજ નેતાએ કમાન સંભાળી\nBJPને ટક્કર આપવાની તૈયારી, 24 કલાકમાં AAPના ‘રાષ્ટ્ર નિર્માણ અભિયાન'માં જોડાયા 11 લાખ લોકો\nઅરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રામલીલા મેદાનમાં થશે સમારંભ\nDelhi Election Results 2020: જીત બાદ આપ ધારાસભ્ય પર હુમલો, 1નુ મોત\nદિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ\nઆપની જીત બાદ સુનીતા કેજરીવાલઃ આ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ, આજે સત્યની જીત થઈ\nદિલ્લીની જનતાએ ભાજપ અને અમિત શાહને લગાવ્યો કરન્ટઃ અમાનતુલ્લાહ ખાન\nAAPને શુભેચ્છા, અમે જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએઃ જીતુ વાઘાણી\naam aadmi party arvind kejriwal bjp delhi manoj tiwari આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ભાજપ દિલ્લી મનોજ તિવારી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://help.twitter.com/gu/rules-and-policies/personal-information", "date_download": "2020-08-06T19:56:15Z", "digest": "sha1:HHKGUB3J2Y6QNIA5QR4MOW3HEH5RCL73", "length": 18719, "nlines": 137, "source_domain": "help.twitter.com", "title": "ખાનગી માહિતી નીતિ:", "raw_content": "\nતમે અન્ય લોકોની સ્પષ્ટ અધિકૃતતા અને પરવાનગી વગર તેમની અંગત માહિતી પ્રકાશિત અથવા પોસ્ટ નહીં કરી શકો. અમે ખાનગી માહિતી જાહેર કરવાની ધમકી આપવાનું અથવા અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહન આપવાનું પ્રતિબંધિત કરીએ છીએ.\nકોઈની પરવાનગી વગર તેમની અંગત માહિતીને ઑનલાઇન શેર કરવી, જેને કેટલીકવાર ડોક્સિંગ કહેવામાં આવે છે, તે તેમની ગોપનીયતા અને Twitterના નિયમોનું ઉલ્લંઘન છે. અંગત માહિતી શેર કરવાથી અસરગ્રસ્ત લોકો માટે ગંભીર સલામતી અને સુરક્ષા જોખમો ઊભા થઈ શકે છે અને તે શારીરિક, ભાવનાત્મક અને નાણાકીય મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.\nઆ નીતિ હેઠળ રિપોર્ટ્સની સમીક્ષા કરતી વખતે, અમે સંખ્યાબંધ બાબતોને ધ્યાનમાં લઈએ છીએ, જેમાં સામેલ છે:\nકેવા પ્રકારની માહિતી શેર કરવામાં આવી રહી છે\nઅમે આને ધ્યાનમાં લઈએ છીએ કારણ કે અમુક પ્રકારની ખાનગી માહિતી, જો પરવાનગી લીધા વગર શેર કરવામાં આવે તો, તે અન્યો કરતાં વધુ જોખમો ધરાવે છે. લોકોની માહિતીને શેર કરવામાં આવે તેના પરિણામે થતાં શારીરિક નુકસાનથી તેમને સુરક્ષિત રાખવું એ અમારું પ્રાથમિક લક્ષ્ય છે, તેથી અમે ભૌતિક સ્થાન જેવી માહિતીને અન્ય પ્રકારની માહિતી કરતાં વધુ જોખમી માનીએ છીએ.\nમાહિતી કોણ શેર કરી રહ્યું છે\nજાણ કરવામાં આવેલી માહિતી કોણ શેર કરી રહ્યું છે અને તેની સાથે સંબંધિત વ્યક્તિની સંમતિ તેમની પાસે છે કે નહીં તે પણ અમે ધ્યાનમાં લઈએ છીએ. અમે આવું કરીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે ઘણીવાર લોકો તેમની વ્યક્તિગત માહિતીના કેટલાક સ્વરૂપો જાહેરમાં શેર કરવા માંગે છે. ઉદાહરણ તરીકે, પ્રોફેશનલ નેટવર્કિંગ માટે કે સામાજિક ઘટનાઓ સંકલિત કરવા માટે માટે કોઈ વ્યક્તિગત ફોન નંબર અથવા ઈમેલ શેર કરવા, અથવા કુદરતી આપત્તિ પછી સહાય માટે કોઈ વ્યક્તિના ઘરનું સરનામું સાર્વજનિક રૂપે શેર કરવા.\nશું માહિતી બીજે ક્યાંક ઑનલાઇન ઉપલબ્ધ છે\nજો જાણ કરવામાં આવેલી માહિતી Twitter પર શેર કરતાં પહેલાં બીજે ક્યાંક શેર કરવામાં આવી હતી, ઉદા., કોઈ વ્યક્તિ પોતાનો વ્યક્તિગત ફોન નંબર તેમની પોતાની સાર્વજનિક રૂપે સુલભ વેબસાઇટ પર શેર કરી રહી હોય, તો માલિકે તેને સાર્વજનિક રૂપે ઉપલબ્ધ કરેલી હોવાથી અમે આ માહિતીને ખાનગી તરીકે માની શકતા નથી. નોંધ: ભૌતિક નુકસાનની સંભાવનાના લીધે, ઘરનું સરનામું શેર કરવા બદલ અમે કાર્યવાહી કરી શકીએ છીએ, ભલે પછી તે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ હોય.\nમાહિતી શા માટે શેર કરવામાં આવી રહી છે\nમાહિતી શેર કરનાર વ્યક્તિનો ઉદ્દેશ્ય પણ અમારી માટે મહત્વનો છે. ઉદાહરણ તરીકે, જો અમને લાગે કે કોઈ વ્યક્તિ અપમાનજનક હેતુથી અથવા અન્ય વ્યક્તિને પજવવા માટે અથવા બીજી વ્યક્તિને પજવવા માટે અન્યોને પ્રોત્સાહિત કરવા માટે માહિતી શેર કરી રહી છે, તો અમે કાર્યવાહી કરીશું. બીજી બાજું, જો કોઈ વ્યક્તિ હિંસાત્મક ઘટના પછીની કટોકટીની સ્થિતિમાં સંકળાયેલ વ્યક્તિની મદદ માટે તેમની માહિતી શેર કરી રહી હોય, તો અમે કદાચ કાર્યવાહી નહીં કરીએ.\nઆ નીતિના ઉલ્લંઘનમાં શું આવે છે\nઆ નીતિ હેઠળ, માહિતી સાથે સંબંધિત વ���યક્તિની પરવાનગી વગર, તમે નીચે આપેલ પ્રકારની અંગત માહિતી શેર કરી શકતા નથી:\nશેરીના સરનામાં, GPS યામો અથવા સ્થાનો સંબંધિત અન્ય ઓળખ માહિતી કે જે ખાનગી માનવામાં આવતી હોય, તેના સહિત ઘરનું સરનામું અથવા ભૌતિક સ્થાનની માહિતી;\nસરકાર દ્વારા જારી કરવામાં આવેલ ID અને સામાજિક સુરક્ષા અથવા અન્ય રાષ્ટ્રીય ઓળખ નંબરો સહિત ઓળખ દસ્તાવેજો - નોંધ: જે પ્રદેશોમાં આ માહિતી અંગત માનવામાં આવતી નથી ત્યાં અમે મર્યાદિત અપવાદો કરી શકીએ છીએ;\nબિન-સાર્વજનિક વ્યક્તિગત ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ સહિત સંપર્ક માહિતી;\nબેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની વિગતો સહિત નાણાકીય એકાઉન્ટ માહિતી; અને\nબાયોમેટ્રિક ડેટા અથવા મેડિકલ રેકોર્ડ્સ સહિત અન્ય અંગત માહિતી.\nનીચે આપેલ વર્તણૂકોની પણ પરવાનગી નથી:\nકોઈપણ વ્યક્તિની અંગત માહિતી સાર્વજનિક રૂપે જાહેર કરવાની ધમકી આપવી;\nએવી માહિતી શેર કરવી કે જેનાથી અન્ય લોકો કોઈપણ વ્યક્તિની ખાનગી માહિતીને હૅક કરી શકે અથવા તેમની સંમતિ વગર તેમાં પ્રવેશ મેળવી શકે છે, ઉદા., ઑનલાઇન બેંકિંગ સેવાઓ માટેની સાઇન-ઇન ઓળખ વિગતો શેર કરવી;\nકોઈપણ વ્યક્તિની અંગત માહિતીને પોસ્ટ કરવાના બદલામાં બક્ષિસ અથવા આર્થિક વળતરની માંગણી કરવી અથવા ઑફર કરવી;\nકોઈપણ વ્યક્તિની અંગત માહિતી પોસ્ટ ના કરવાના બદલામાં, બક્ષિસ અથવા આર્થિક વળતરની માંગણી કરવી જેને ઘણીવાર બ્લેકમેઇલ કહેવામાં આવે છે;\nઆ નીતિના ઉલ્લંઘનમાં શું નથી આવતું\nનીચે દર્શાવેલી બાબતો આ નીતિના ઉલ્લંઘનમાં નથી આવતી:\nલોકોએ પોતાની અંગત માહિતી શેર કરવી:\nબીજે ક્યાંક જાહેરમાં ઉપલબ્ધ હોય તેવી માહિતી બિન-અપમાનજનક રીતે શેર કરવી; અને\nઅમે જેને અંગત માનતા નથી તેવી માહિતી શેર કરવી, જેમકે:\nશિક્ષણ અથવા રોજગારીનું સ્થળ;\nવ્યાપારિક મિલકત અથવા વ્યવસાયના સ્થળો સાથે સંબંધિત જાહેરમાં ઉપલબ્ધ હોય તેવી સ્થાનની માહિતી;\nગપશપ, અફવાઓ, આરોપો અને આક્ષેપો; અને\nટેક્સ્ટ સંદેશા અથવા અન્ય પ્લેટફોર્મના સંદેશાના સ્ક્રીનશૉટ્સ (સિવાય કે તેમાં ફોન નંબર જેવી અંગત માહિતી ન હોય).\nઆ નીતિના ઉલ્લંઘનોની જાણ કોણ કરી શકે છે\nકોઈપણ વ્યક્તિ સ્પષ્ટપણે અપમાનજનક રીતે શેર કરવામાં આવેલી અંગત માહિતીની જાણ કરી શકે (ભલે પછી તેમની પાસે Twitter એકાઉન્ટ હોય કે ના હોય). સ્પષ્ટપણે અપમાનજનક હેતુ સાથે માહિતી શેર કરવામાં આવી ન હોય તેવા કિસ્સામાં, અમલીકરણ કાર્યવાહી કરતા પહેલાં અમન��� આ માહિતીના માલિક (અથવા વકીલ જેવા કોઈ અધિકૃત પ્રતિનિધિ) સાથે સીધી વાત કરવી પડશે.\nહું આ નીતિના ઉલ્લંઘનોની જાણ કેવી રીતે કરી શકું છું\nતમે નીચે જણાવ્યા મુજબ એપ્લિકેશનમાં સમીક્ષા કરવા માટે આ સામગ્રીની જાણ કરી શકો છો:\n\\{\\{ htc-icon:chevron_down }} આઈકોનમાંથી ટ્વીટની જાણ કરો પસંદ કરો.\nતે અપમાનજનક અથવા હાનિકારક છે પસંદ કરો.\nઅંગત માહિતી સામેલ છે પસંદ કરો.\nતમે જાણ કરી રહ્યા છો તે માહિતીનો પ્રકાર પસંદ કરો.\nતમે જાણ કરી રહ્યા છો તે માહિતીની માલિકી કોણ ધરાવે છે તેના આધારે સંબંધિત વિકલ્પ પસંદ કરો.\nસમીક્ષા માટે જાણ કરવા માટે 5 ટ્વીટ સુધી પસંદ કરો.\nતમારો રિપોર્ટ જમા કરો.\nતમે નીચે જણાવ્યા મુજબ સમીક્ષા કરવા માટે આ સામગ્રીની ડેસ્કટૉપ દ્વારા જાણ કરી શકો છો:\n\\{\\{ htc-icon:chevron_down }} આઈકોનમાંથી ટ્વીટની જાણ કરો પસંદ કરો.\nતે અપમાનજનક અથવા હાનિકારક છે પસંદ કરો.\nઅંગત માહિતી સામેલ છે પસંદ કરો.\nતમે જાણ કરી રહ્યા છો તે માહિતીનો પ્રકાર પસંદ કરો.\nતમે જાણ કરી રહ્યા છો તે માહિતીની માલિકી કોણ ધરાવે છે તેના આધારે સંબંધિત વિકલ્પ પસંદ કરો.\nસમીક્ષા માટે જાણ કરવા માટે 5 ટ્વીટ સુધી પસંદ કરો.\nતમારો રિપોર્ટ જમા કરો.\nતમે જે પ્રકારની અંગત માહિતીની જાણ કરવા માંગો છો તે પસંદ કરીને, અમારા અંગત માહિતી રિપોર્ટ ફોર્મ દ્વારા પણ સમીક્ષા કરવા માટે આ સામગ્રીની જાણ કરી શકો છો.\nજો તમે આ નીતિનું ઉલ્લંઘન કરશો તો શું થશે\nઅમારી અંગત માહિતી નીતિનું ઉલ્લંઘન કરવાના પરિણામો ઉલ્લંઘનની ગંભીરતા અને એકાઉન્ટના ઉલ્લંઘનોનાં અગાઉના ઇતિહાસ પર આધારિત હોય છે.\nપહેલી વાર જ્યારે તમે આ નીતિનું ઉલ્લંઘન કરો છો, ત્યારે અમારી આવશ્યકતા રહેશે કે તમે આ સામગ્રી દૂર કરો તમે ફરીથી ટ્વીટ કરી શકો તે પહેલાં અમે તમારા એકાઉન્ટમાંથી તમને હંગામી ધોરણે લૉક પણ કરીશું. જો પહેલી ચેતવણી પછી તમે ફરીથી આ નીતિનું ઉલ્લંધન કરશો તો, તમારું એકાઉન્ટ કાયમી ધોરણે રદ બાતલ કરવામાં આવશે. જો તમને લાગતું હોય કે તમારું એકાઉન્ટ ભૂલથી રદ બાતલ કરવામાં આવ્યું હતું, તો તમે અપીલ જમા કરી શકો છો.\nઅમલીકરણ વિકલ્પોની અમારી શ્રેણી અને નીતિ વિકાસ અને અમલીકરણ માટેના અમારા અભિગમ વિશે વધુ જાણો.\nમાલિકની સંમતિ વગર અન્ય પ્રકારની સામગ્રીનું વિતરણ કરવું એ હૅક કરેલ સામગ્રી નીતિના અમારા વિતરણ હેઠળ કાર્યવાહીયોગ્ય બની શકે છે.\nચાલો Twitter પર જઈએ\nતમારા એકાઉન્ટનું સંચાલન કરવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/aj.bhushan/bites", "date_download": "2020-08-06T18:31:09Z", "digest": "sha1:22ZQS2SJHBDXHDVNP6KFV5I3562ZM4ZS", "length": 6044, "nlines": 284, "source_domain": "video.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by AJ Bhushan | Matrubharti", "raw_content": "\nવહેતું સ્મરણ ને વહેતી નદી\nભીંજવે કોજરુર કોઇ ને કો'ક દી\nમારી આંખમાં તું વહેલી સવાર\nસમું પડતી, ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે\nસોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ,ને થાતું પરભાત મને યાદ છે , થાતું પરભાત તને યાદ છે \nઆંખ સ્હેજ બંધ થાય ને ,દરિયો ખુલે\nશ્વાસમાં સુગંધ જાય ને , દરિયો ખુલે\nભીતરે અકબંધ થાય ને , દરિયો ખુલે\nએક અનોખી કથા જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે પ્રેમની અપાર ઝંખના છે - 'રજપૂતાણી'\nઆજે જાણો અનુ-આધુનિક યુગની નવતર પ્રેમકથા \"બીજું કોઈ નથી\" વિષે\nવાત છે ગુજરાતી સાહિત્યમાં ઇતિહાસ તાદ્રશ્ય કરનાર 'ધૂમકેતુ' ના અમરપાત્ર - 'ચૌલાદેવી'\nકેટલાય પહોંચી ગયા જેથી શરૂઆતમાં\nએવું તે શું હતું એ છેલ્લી વાતમાં\nફૂલોથી થયા એટલા બધા ઝખ્મી કે\nભમરા પણ ફરતા થયા કંટકોની નાતમાં\nબધા ન આપો તારા તોડવાનું વચન\nએ ઉગે તો કેટલા ઉગે એક રાતમાં\nએ આંખ પર કાયમ બિલોરી કાચ હોય છે\nતિખારાને સૂર્ય માને હરેક મુલાકાતમાં\nવર્તુળાકારી સફર ના હે સફરીઓજ્યાં હો ત્યાં જ આવો વાત વાત માં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/04/16/bapa-sitaram/", "date_download": "2020-08-06T18:49:41Z", "digest": "sha1:VL6VIIHYM45LW4CHRTRVU4DSVF4WEJUS", "length": 17084, "nlines": 126, "source_domain": "www.aksharnaad.com", "title": "બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧) – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અક્ષરનાદ વિશેષ » બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)\nબાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)\nApril 16, 2008 in અક્ષરનાદ વિશેષ / ધર્મ અધ્યાત્મ tagged જીજ્ઞેશ અધ્યારૂ\nહમણા બગદાણા જવાનું સૌભાગ્ય મળ્યુ. અચાનક જ મારા માતા પિતા અને સમગ્ર પરિવાર સાથે બગદાણા જવાનો પ્રોગ્રામ થઈ ગયો. મહુવા થી ફક્ત ૩૨ કી.મી. પર આવેલુ બગદાણા ગામ અને ત્યાંના સંત બાપા બજરંગ દાસ વિષે બહુ સાંભળ્યુ છે. પણ બગદાણા ધામ માં જવાનું સૌભાગ્ય હમણાં જ મળ્યુ. એટલે બહુ ઊત્સાહ હતો.\nમહુવા થી સરકારી બસ માં બેઠા. આમ તો છકડા અને જીપો પણ જાય છે. પણ અમે બસ માં બેઠા. પોણો કલાકે અમે બગદાણા પહોંચ્યા. રસ્તામાં ખેતરો અને હરીયાળી જોઈને મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયુ. અને બગદાણા પહોંચી ને તો જે આનંદ થયો છે કે ના પૂછો વાત. મંદિર માં પ્રવેશતા ��� કાળ ભૈરવ ભગવાન ની મૂર્તિ છે. ત્યાં પગે લાગી ને અમે ગાદી મંદીર તરફ ગયા. બજરંગદાસ બાપા ના ચરણોના ફોટા ત્યાં છે, અને તેમનો વિશાળ ફોટો છે…ફોટા માં ય બાપા જાણે મલકતા હોય….ને જાણે કહેતા હોય કે “મારા વ્હાલા..આ તો મારા રામજી નું ધામ….આનંદ કરો…” બજરંગ દાસ બાપા બંડી પહેરતા, અને છોકરાવ સાથે એમને ખૂબ ગોઠતુ, બધા છોકરાઓ તેમની પાસે જઈને કહેતા બાપા સીતારામ અને બાપા તેમને બંડીના ખીસ્સા માં થી ચોકલેટ આપતા. લોકો અહીં માનતા પૂરી કરવા ચોકલેટ ની કોથળીઓ મૂકે છે અને પૂજારી બાપા એ ચોકલેટ ત્યાં દર્શન માટે આવતા નાના છોકરાઓને આપે છે અને બોલાવે છે સીતારામ…\nત્યાંથી દર્શન કરી અને પ્રસાદ ધરી અમે બાપા ના સમાધિ મંદિર તરફ ગયા. સમાધિ મંદિર માં દર્શન અને પ્રદક્ષિણા કરી ને અમે બાપા જે વૃક્ષ નીચે બેસતા તે તરફ ગયા. ત્યાં ધ્યાન મંદિર છે અને ત્યાં એ ઝાડ ની ડાળીઓ માં એવો આકાર બને છે કે જો તમે ધ્યાન અને શ્રધ્ધા થી જુઓ તો અદલ બાપા ની પ્રતિકૃતિ દેખાય.\nમૂળ મંદિર ની બાજુ માં એક બીજુ મંદિર છે. હજી બંધાઈ રહેલા આ મંદિર માં બાપાની ચાંદી ની મૂર્તિ છે. અને ત્યાં રામ લક્ષમણ સીતા અને હનુમાનજી નું પણ મંદિર છે તેને રામ પંચાયત નામ આપ્યુ છે. સમગ્ર પરિસર અત્યંત ચોખ્ખુ અને સુંદર છે. શાંતિ અને નિરામય સુંદરતા ની અનેરી અનુભૂતિ અહીં થાય છે. મંદિરના પ્રવેશ દ્વારની ડાબી બાજુ ચા કોફી દૂધ કાઊન્ટર છે. પાથરણા પર બેસો અને સ્વયંસેવકો આવી તમને રકાબી આપશે…અને તરત જ ગરમા ગરમ ચા તમારા સ્વાગત માટે તૈયાર છે. કોઈ પણ ભેદભાવ વગર, નયો પૈસો ય લીધા વિના મળતી આ ચા પ્રસાદી છે કે અમૃત તે તો પીધા પછી તમે નક્કી જ ના કરી શકો. અને પ્રસાદ તો એક જ વાર હોય તેમ ભૂલી તમે બીજી રકાબી પીવા મજબૂર થઈ જાવ.\nઅમને બાપાની સાંજ ની આરતી માં શામેલ થવાનો અવસર મળ્યો, કહો કે સૌભાગ્ય મળ્યુ. આરતી ના સમયે, ધૂપની સુગંધ માં તરબતર થઈને કોઈક અદમ્ય આધ્યાત્મિક પ્રેરણા થી તમે એવા મગ્ન થઈ જાવ છો કે એ અડધો કલાક ક્યાં વીતી જાય એ ખબર જ નથી પડતી. અને એવામાં જ આરતી પૂરી થાય અને પછી પડે હરીહર નો સાદ….આત્માનો ઓડકાર લેવાનો અવસર.\nબાપાના મંદિર થી થોડે દૂર આવેલ છે અન્ન ક્ષેત્ર, નામે ગોપાલ ગ્રામ, જ્યાં સતત અવિરતપણે ચાલે છે જમાડવાની વ્યવસ્થા. અહી હરીહર નો સાદ પડતા જ બધા મંદિર માં થી ગોપાલ ગ્રામ તરફ જવા નીકળ્યા. અહીં પણ હાર બંધ પાથરણા પાથરેલા હોય છે. મારા અનુમાન પ્રમાણે જ્યારે અમે જમવા બેઠા ત્યારે ત્યાં બીજી દસેક પંગત ચાલતી હતી અને એક પંગત માં હશે પચાસેક માણસ. સ્ત્રિઓ અને સાધુઓ નો જમવા માટે નો અલગ વિભાગ હતો. પહેલા આવ્યા થાળી વાટકા અને પછી તરત બૂંદી ના લાડુ, ગાંઠીયા, રીંગણા બટેટા નું શાક, રોટલી, દાળ અને પછી ભાત……આ ભોજન નો સ્વાદ જ કાંઈક અલગ છે. જમ્યા પછી થાળી અને વાડકા જાતે ધોવાના છે, વધેલુ એંઠવાડ કુંડી માં નાખી દો એટલે એ ગાય કૂતરા માટે ભેગુ થાય, પછી સાબુ ના પાણી ના કુંડ માં સારી રીતે થાળી વાડકા ધુઓ અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ જમા કરાવો, જો બરાબર સાફ નહીં કર્યા હોય તો પાછા મળશે.\nઅહીં વ્યવસ્થા કેમ થાય છે, ખાવાનું બનાવવા માટે શાક ભાજી, અનાજ વગેરે ક્યાંથી આવે છે એ વિષે પૂછશો તો કોઈ કાંઈ જવાબ નહીં આપે…બધા કહેશે બાપા સીતારામ. એક મિત્ર મારફત મને જાણવા મળ્યુ કે આ બધી વ્યવસ્થા દાન પર થયેલી છે પણ કોણ શું અને કેટલુ આપે છે એ જાણવાનો પ્રયત્ન ના કરવો. અહીં ગુરૂ પૂર્ણીમા અને બાપા ની જન્મ જયંતિ પર લોકો હજારો ની સંખ્યા માં ઊમટી પડે છે. જમવાનું બનાવવા અને પીરસવા અહીં અસંખ્ય સેવા મંડળ છે. અમે જમ્યા તે દિવસે પીંગળી ગામ નું સેવા મંડળ હતુ, જુદા જુદા ગામ ના યુવાનો ભેગા થઈને આવા સેવા મંડળ બનાવે છે. અહીં આવા સો થી વધારે સેવા મંડળ છે. ટ્રેક્ટર માં ભરાઈ ને યુવાનો અહીં આવે છે અને સેવા ની સુવાસ ફેલાવી ને કોઈ પણ નામ ની કામના વગર જતા રહે છે. કોઈ મતલબ નહીં, કોઈ લાલચ નહીં ફક્ત ને ફક્ત સેવા.\nબાપા ના જીવન અને તેમના વિષે થોડી વધારે વાતો આવતી કાલે….\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૧)”\nઆવા મઝાનાં સંતોથી સીંચાતી પાવનભુમી જ પવીત્રતાનું ઝરણું વહાવે છે, અને એ અમૃત સનાતન ધર્મને પોસે છે.\n← જીવનની વાસ્તવિક્તા – જીગ્નેશ અધ્યારૂ\nબાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૨) →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ ��થા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/10/02-today-history-of-india-and-world-in.html", "date_download": "2020-08-06T18:26:09Z", "digest": "sha1:3AVD3PJWIY7ESHXSB4HXVDD22UNU32T2", "length": 5251, "nlines": 86, "source_domain": "www.gujaratigk.in", "title": "આજનો ઈતિહાસ 02 ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 02 October ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n02 ઓક્ટોબર, 1492: બ્રિટનના કિંગ હેનરી સાતમાએ ફ્રાન્સ પર આક્રમણ કર્યું.\n02 ઓક્ટોબર, 1787: નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં મેગડેન હાઉસ ખોલ્યું.\n02 ઓક્ટોબર, 1869: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. આજનો દિવસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.\n02 ઓક્ટોબર, 1889: અમેરિકન રાજ્યોની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદની શરૂઆત વોશિંગ્ટન ડી.સી. માં થઈ.\n02 ઓક્ટોબર, 1895: પ્રથમ અખબારમાં પ્રથમ કાર્ટૂન કોમિક સ્ટ્રીપ પ્રકાશિત થઈ.\n02 ઓક્ટોબર, 1942: સ્ટેબિલાઇઝેશન એક્ટ યુનાઇટેડ સ્ટેટ્સમાં લાગુ થયો.\n02 ઓક્ટોબર, 1946: સામ્યવાદીઓએ બલ્ગેરિયા કબજે કર્યું.\n02 ઓક્ટોબર, 1951: શ્યામ પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.\n02 ઓક્ટોબર, 1952: સમુદાય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ.\n02 ઓક્ટોબર, 1983: નીલ કિનાક બ્રિટીશ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા.\n02 ઓક્ટોબર, 1985: દહેજ પ્રતિબંધ સુધારો કાયદો આ દિવસે ભારતમાં અમલમાં આવ્યો.\n02 ઓક્ટોબર, 2001: નાટોએ 19 રાષ્ટ્રના સંગઠનને અફઘાનિસ્તાન પર હુમલો કરવાની મંજૂરી આપી.\n02 ઓક્ટોબર. 2004: અમેરિકન સમોઆ નોર્થ અમેરિકન નંબરિંગ પ્લાનમાં જોડાયો.\n02 ઓક્ટોબર. 2012: નાઇજિરીયામાં બંદૂકધારી દ્વારા 20 વિદ્યાર્થીઓ માર્યા ગયા.\nઆંતરરાષ્ટ્રીય અહિંસાનો દિવસ (આંતરરાષ્ટ્રીય દિવસ)\nમહાત્મા ગાંધી જન્મદિવસ (ગાંધી જયંતિ) (રાષ્ટ્રીય દિવસ)\nલાલ બહાદુર શાસ્ત્રી જન્મદિવસ (રાષ્ટ્રીય દિવસ)\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://chandravatipraymarischool.blogspot.com/p/blog-page.html", "date_download": "2020-08-06T19:22:42Z", "digest": "sha1:HFVKPCL7C7RF3FGBICJADTQ77UT53HM3", "length": 2151, "nlines": 39, "source_domain": "chandravatipraymarischool.blogspot.com", "title": "શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા : સ્વાગત", "raw_content": "\nThanks for visit..... સુવિચાર :- \"તમે ન બોલો તમારા કામને બોલવા દો.\" મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.....\nઆપ સૌ નું મારા આ નવા બ્લોગ પર સ્વાગત છે. મારા સહ કર્મચારી મિત્ર શ્રી પી.સી.મહેતા અને પી.સી.તલવાડી તથા જી.એમ.ઠાકોર ની પ્રેરણા થી મારી શાળા શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા નો બ્લોગ શરૂ કરેલ છે. જે શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા મિત્રોને સહભાગી થવા સૌ ને મારૂ નિમંત્રણ છે.\nશ્રી ભરતસિંહ. કે. ચૌહાણ\nશ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nkonradlew દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/26-06-2019/116169", "date_download": "2020-08-06T19:25:07Z", "digest": "sha1:ZFETZ5RRV5CLRYWHTZQJA4WBF72CTJIH", "length": 17117, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટના ગોંડલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થશે", "raw_content": "\nરાજકોટના ગોંડલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થશે\nરાજકોટઃ શહેરમાં ચારેય દિશાએથી પ્રવેશવા માટેના મુખ્ય રસ્તાઓ એટલે કે પ્રવેશદ્વાર સમા રસ્તાઓ ઉપર રાજકોટમાં પ્રવેશવાની હદ જ્યાંથી શરૂ થાય છે તે સ્થળે વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી રાજકોટની એક અલગ ઓળખ ઉભી થાય તેવા કલાત્મક પ્રવેશદ્વારોનું નિર્માણ મ્યુ. કોર્પોરેશન દ્વારા થઈ રહ્યુ છે. જે અંતર્ગત હવે ગોંડલ રોડ ઉપર ગોંડલ ચોકડી ખાતે રાજકમલ પેટ્રોલ પંપ પાસે, સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કલાત્મક પ્રવેશદ્વારનું નિર્માણ થનાર છે જેની ડીઝાઈન ફાઈનલ થઈ ગઈ છે. તસ્વીરમાં આ કલાત્મક ���્રવેશદ્વારની પ્રતિકૃતિ નજરે પડે છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\n૩૦મી જૂને નરેન્દ્રભાઈ મોદી રેડીયો પર કહેશે મન કી બાત access_time 6:28 pm IST\nપાકિસ્તાનમાં ભારતીય રાજદૂતો સાથે ગેરવર્તણુક : ભારતે નોંધાવ્યો વિરોધ : ગેરવર્તણુકના ૬ મામલામાં નોંધાવ્યો વિરોધ : ૧૩મીએ ભારતીય રાજદૂતોનો પીછો કરાયો હતો તેમજ ઈફતાર પાર્ટીમાં પણ ગેરવર્તણુક કરાઈ હતી access_time 3:40 pm IST\nનરેન્દ્રભાઇ આવતીકાલથી ત્રણ દિવસ જાપાનના પ્રવાશે : G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી આપશે હાજરીઃ ૨૭ થી ૨૯ જુન સુધી જાપાનના ઓસાકામાં યોજાશેઃ સંમેલન અમેરીકાના ડોનાલ્ટ્ર ટ્રમ્પ સાથે મુલાકાત કરશેઃ રશીયા, ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે નરેન્દ્રભાઇ access_time 1:09 pm IST\nછેલ્લા ૨ વર્ષમાં પાકિસ્તાની નાગરિકોને અપાયેલા વીઝાની સંખ્યા ૮૭૬૬૯ઃ બાંગલાદેશી નાગરિકોને વિવિધ શ્રેણી હેઠળ અપાયેલા વીઝાની સંખ્યા ૨૩ લાખ ઉપરઃ લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં માહિતી આપતા ગૃહ રાજયમંત્રી access_time 8:43 pm IST\nકોંગ્રેસની મહાસમસ્યાઃ ન વિજય પચાવી શકે છે અને ન પરાજય સ્વીકારી શકે છે access_time 3:20 pm IST\nઇમરજન્સી કોર્ટના અનાદરનો દાખલો : વડાપ્રધાનનરેન્દ્ર મોદીનો ધડાકો access_time 12:00 am IST\n'હું બરખાબેનનો માનેલો ભાઇ છું, તું એને ખરાબ વિડીયો કેમ મોકલે છે' કહી બે લાખ રૂપિયા માંગી મોચી આધેડની બેફામ ધોલધપાટ access_time 3:46 pm IST\n17મી જુલાઈથી વીજકંપની દ્વારા 1,5 ટનનું એ,સી,આપવાની : શોશ્યલ મીડિયામાં જબરી અફવા :પીજીવીસીએલે કર્યો ખુલાસો access_time 8:47 pm IST\nહિમાની રિસોર્ટ્સમાં સમરવેવ વેલકમ મોનસૂન પૂલ પાર્ટીઃ ડીજે ડોલાવશે : મિડીયા સપોર્ટ 'અકિલા' અને નાઇન ઇવેન્ટ્સનો સહયોગ : ખિરસરા પેલેસ પાછળ આવેલા નયનરમ્ય હિમાની રિસોર્ટસમાં ૩૦મીએ સાંજે ૭ વાગ્યે જાણે દિવસ ઉગશેઃ જબરદસ્ત માહોલ સર્જાશે : યુવા હૈયાઓમાં ફેમસ ડી.જે. રોહિત ગિડા, રશિયન ડી.જે. પાશા ડોલ તથા રાજકોટીયન ડી.જે. અક્કી સોૈને એક એકથી ચડીયાતી ધૂન પર થીરકવા મજબૂર કરી દેશે : માત્ર કપલને જ એન્ટ્રીઃ પૂલમાં ડાન્સ ઉપરાંત મોકટેઇલ્સની અનેરી મજા માણી શકાશે :પૂલમાં ભીંજાવા ન ઇચ્છતા ડાન્સરસિકો માટે બહાર ડાન્સ ફલોરની અલગ સુવિધા : પાસ મેળવવા મેડ હાઉસ મોકા-કાલાવડ રોડ, એ. કે. મોબાઇલ-યાજ્ઞિક રોડ, મહાવીર સ્ટોર કાલાવડ રોડ તથા મોબાઇલ નં. ૯૫૧૨ ૧૦૯ ૧૦૯ ઉપર સંપર્ક કરો access_time 3:58 pm IST\nવંથલીમાં યોગ સાથે સેવા યજ્ઞ access_time 2:10 pm IST\nસુરેન્દ્રનગરના ખારવા ગામમાં સગીરા ઉપર દુષ્કર્મઃ ગર્ભ રાખી દીધો access_time 1:13 pm IST\nઉપલેટાના લીલાખા ગામમાં વૃધ્ધા શાંતાબેન દાઝયાઃ રાજકોટ ખસેડાયા access_time 11:45 am IST\nસુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 250 દવાઓની અછતના કારણે દર્દીઓની હાલત કફોડી access_time 5:31 pm IST\nમેડિકલ કોર્સ માટે ૨૪૮૪૦ વિદ્યાર્થીઓની નોંધણી કરાઈ access_time 9:21 pm IST\nવડોદરામાં ભંગારના ગોડાઉનમાં આકસ્મિક આગઃ જાન‌હાનિ અટકી access_time 5:34 pm IST\nપિતા-પુત્રની આ ફોટો જોઈને સહુ કોઈને હદય કંપી ઉઠશે access_time 6:39 pm IST\nપાકિસ્તાનના લોરલાઈમાં પોલીસકર્મી શહીદ: ત્રણ આતંકી ઠાર access_time 6:42 pm IST\nઅમેરિકામાં શરણાર્થીઓની હાલત ખરાબ: જમીન પર સુવા માટે લોકો મજબુર access_time 6:37 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબ્રિટન તથા ભારતની 100 પ્રભાવશાળી મહિલાઓમાં સુશ્રી નિર્��લા સિથારમણ : બ્રિટનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણેલા ભારતના પૂર્વ રક્ષામંત્રી તથા વર્તમાન ફાઇનાન્સ મિનિસ્ટર ,ઉપરાંત બ્રિટન સ્થિત ભારતીય મૂળના સાંસદ સુશ્રી પ્રીતિ પટેલએ પણ સ્થાન મેળવ્યું : બ્રિટનના ગ્રહમંત્રી સાજીદ જાવેદએ જાહેર કરેલી યાદી access_time 12:03 pm IST\n''ઇન્ટરનેશનલ કોનાર્ક ફેસ્ટીવલ''ઃ યુ.એસ.ના હયુસ્ટનમાં ઓડિસી એકેડમી આયોજીત પ્રોગ્રામથી ૩૦૦ ઉપરાંત દર્શકો મંત્રમુગ્ધઃ સિતાર તથા તબલાની જુગલબંધી, સુર્યસ્તુતિ, યોગા,કલાસિકલ ડાન્સ, વિષ્ણુ દશાવતાર તથા રામાયણના પ્રસંગો વર્ણવતી કૃતિઓ રજુ કરાઇ access_time 9:04 pm IST\nશ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો-કેનેડાના પાંચમાં પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ : પ૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજય બાપાના હસ્તે વૃક્ષારોપણ access_time 4:24 pm IST\nવર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે એજેબેસ્ટન મેદાનમાં રોમાંચક મુકાબલો access_time 12:24 pm IST\nઢાંકા,બાંગ્લાદેશ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભાવેણાની બાલ યોગની ઋચા ત્રિવેદી access_time 11:21 am IST\nછાતીમાં દુખાવો થવાથી હોસ્પિટલાઇઝ બ્રાયન રૂમમાં જલદી પાછો ફરીશ : રીપોર્ટ નોર્મલ : આજે રજા આપશે access_time 1:37 pm IST\nહ્રિતિક રોશનની નવી ફિલ્મ 'સુપર 30'નું નવું પોસ્ટર રિલીઝ access_time 5:34 pm IST\nકિયારા અડવાણી કરણ જોહર નિર્મિત નેટફ્લિક્સ ફિલ્મ 'ગિલ્ટી'માં નજરે પડશે access_time 5:29 pm IST\nએકતા કપૂરની આગામી ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યાં'નું પોસ્ટર થયું રિલીઝ access_time 5:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/2-congress-mla-resign-right-before-rajya-sabha-election-in-gujarat-056622.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:48:15Z", "digest": "sha1:W7VBL7GM3N4SGMIXATB2QADQTOKF5ZHK", "length": 13459, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વિકેટો ખડવા લાગી, બે ધારાસભ્યોનાં રાજીનામાં | 2 Congress MLA resign right before rajya sabha election in gujarat - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વિકેટો ખડવા લાગી, બે ધારાસભ્યોનાં રાજીનામાં\nઆગામી 19મી જૂને ગુજરાતની 4 રાજ્યસભા સીટ પર ચૂંટણી થનાર છે જેને લઈ ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે અને હજી પણ એક ધારાસભ્ય રાજીનામું આપવાની તૈયારીમાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જેને પગલે આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણીમાં કાટાની ટક્કર થઈ શકે છે.\nકરજણથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે અને કપરાડાથી ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામાં આપી દીધાં છે. આ મામલે ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિેવેદીએ આ બંને ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોવાની પુષ્ટિ કરી છે.\nરાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, 'અક્ષય પટેલ કાલે મળવા આવ્યા હતા અને રૂબરુમાં તેમણે રાજીનામું આપી દીધું છે. જે બાદ કાલે સાંજ જ જીતુભાઈ ચૌધરી પણ મને મળવા આવ્યા હતા અને તેમણે પણ રાજીનામું આપી દીધું છે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાથી મારે રાજીનામું સ્વીકારવું પડે.' વધુમાં તેમણે જણાવ્યું કે બંને ધારાસભ્યોના માસ્ક ઉતારી તેમના ચહેરા જોઈ તેમની ઓળખ પણ કરવામાં આવી હતી. સૂત્રો મુજબ હજી પણ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સંપર્માં નથી.\nરાજીવ સાતવે ટ્વીટ કરીને આ મામલે કહ્યું કે, 'અત્યારે દેશમાં ઈતિહાસનો સૌથી મોટી સ્વાસ્થ્ય, આર્થિક અને હ્યુમન આપદા ચાલી રહી છે ત્યારે પણ ભાજપ રાજ્યસભા માટે ધારાસભ્યોને ખરીદવામાં પોતાની બધી એનરજી વેડફવા સિવાય બીજું કંઈ વિચારી નથી શકતું.'\nવિધાનસભામાં પાર્ટી મુજબ સીટનું ચીત્ર\nમાર્ચ મહિના પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના કુલ પાંચ ધારાસભ્યએ રાજીનામાં આપ્યા બાદ વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની કુલ સંખ્યા 68 થઈ ગઈ હતી જ્યારે ભાજપની સંખ્યા 103 છે. ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા નરહરી અમીનને પણ રાજ્યસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા હોય કોંગ્રેસ માટે ત્રીજી સીટ જીતવી પણ અઘરી પડી શકે છે. 103 ધારાસભ્યો સાથે ભાજપ 2 સીટ આસાનીથી જીતી જશે અને જો નરહરી અમીનની બાજી કામે લાગી ગઈ તો ત્રણ સીટ પર કબ્જો જમાવી શકે છે.\nભારત લાવવાના સમાચાર પર બોલ્યા વિજય માલ��યા- રિપોર્ટ ખોટા છે\nGujarat Rajya Sabha Election Results 2020: ભાજપ 3 સીટ જીત્યું, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર\nBTPના બંને ધારાસભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો, કહ્યું- અમારાં કામ નથી થયાં\nGujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ\nRajya Sabha Election 2020: ગુજરાતમાં ચાર સીટ માટે મતદાન, એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા સોલંકી\nRajya Sabha Election: ભાજપની 3 સીટ પર જીત, કોંગ્રેસની એક સીટ પર જીત\nભાજપનું હોર્સ ટ્રેડિંગ ના થઈ શક્યું હોવાના કારણે બે મહિના પહેલા ચૂંટણી ટળીઃ અશોક ગેહલોત\nGujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો\nભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલ\nશું કોરોના વાયરસથી સંક્રમિત ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે\nકોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ\nગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે 19 જૂને મતદાન થશે, પાંચ ઉમેદવારો મેદાનમાં\nરાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી માટે તારીખોનુ ચૂંટણી પંચે કર્યુ એલાન\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/jharkhand/articles/advisory-article", "date_download": "2020-08-06T18:55:03Z", "digest": "sha1:BZLM3DREKT5TIY7NR25YBL377AWRIWF2", "length": 18010, "nlines": 241, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\nસલાહકાર લેખવિડિઓપાણીનું વ્યવસ્થાપનકૃષિ જ્ઞાન\nઝેબા : ખેડૂતો માટે આશીર્વાદ\n• સ્ટાર્ચ આધારિત પાણી શોષક છે • તેના વજન કરતા 400 ઘણું વધારે પાણી શોષે છે. • રુટ સિસ્ટમમાં પાણી અને પોષક તત્વોને જકડી રાખે. • જરૂરિયાત સમયે પાણી અને પોષક તત્વો પૂરા...\nસલાહકાર લેખ | ત્રિકેવ100\nગાજર ઘાસ ( કોંગ્રેસ ઘાસ)નું નિયંત્રણ\n• ગાજર ઘાસ ખેતી અને મનુષ્ય બંને માટે નુકશાનકારી છે. • તે નીંદણ સૌથી વિનાશક નીંદણ છે કારણ કે તે ખેતી માં વિવિધ સમસ્યાઓનું કારણ બને છે. • આને કારણે,...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસલાહકાર લેખકૃષિ જાગરણટ્રેક્ટરકૃષિ જ્ઞાન\nખેડુતો તેમના ટ્રેક્ટર બળતણ વપરાશને ઘટાડી શકે છે, આ છે રીત\nટ્રેકટરની મદદથી, ખેડુતો તેમના ખેતીવાડી ના કામને મોટા પ્રમાણમાં સરળ બનાવી શકે છે. ટ્રેક્ટરની સાથે ઘણા પ્રકારના કૃષિ સાધન નો ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી પાક વાવણી...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસલાહકાર લેખવિડિઓમાટીનું વ્યવસ્થાપનકૃષિ જ્ઞાન\nજમીન ચકાસણી માટે માટીના નમૂના લેવાની પદ્ધતિ\n• ખેતરમાંથી 8 થી 10 જગ્યાએથી જમીનના નમૂના એકત્રિત કરવા. • માટીના નમૂના લેવા માટે, અંગ્રેજીના \"વી\" આકાર નો ખાડો કરીને નમૂનો લેવો. • જ્યાં પાકના...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખવિડિઓકૃષિ જ્ઞાન\nખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવવાના ફાયદા\n• ખેડૂત ભાઈઓ, ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવીને, ફક્ત કામ જ ઝડપી અને સરળ નથી, પણ આપણો સમય બચાવે છે. • કેવી રીતે જાણવા માટે આ વિડિઓ જુઓ.\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nડુંગળી અને લસણમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન\nડુંગળી અને લસણમાં વધુ ઉત્પાદન લેવા માટે નુકશાનકારક રોગ અને જીવાતોનું નિયંત્રણ જરૂરી છે. આર્થિક દૃષ્ટિ એ કેટલાક મુખ્ય હાનિકારક જીવાતો અને રોગો છે, જે પાકને અતિશય નુકસાન...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખટ્રેક્ટરકૃષિ જ્ઞાન\nટ્રેક્ટર ઘણા પ્રકારના નાના નાના ઉપકરણોથી બનેલું હોય છે જેનો સમયસર જાળવણી ન કરવામાં આવે તેના કામ પર અસર પડે છે, જેમ કે ટ્રેક્ટરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય, વધુ બળતણની...\nસલાહકાર લેખ | કૃષક જગત\nશેરડીપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\n•\tવિઘટન થયેલ શેરડીમાં 28 થી 30 % ઓર્ગેનિક કાર્બન, તેમજ નાઇટ્રોજન 0.5, ફોસ્ફરસ 0.2% અને પોટેશિયમ 0.7% હોય છે. જેમાં સરેરાશ ૩ થી ૬ ટન પ્રતિ એકર શેરડીના અવશેષ હોય છે....\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસલાહકાર લેખપાક સંરક્ષણવિડિઓકૃષિ જ્ઞાન\nજાણો, જંતુનાશક દવા છાંટતી વખતે કરતી વખતે કઈ વાતો નું રાખવાનું છે ધ્યાન \n• દરેક જંતુનાશક દવાઓનો ભલામણ કરેલ માત્રામાં છંટકાવ કરવો જોઈએ. • કૃષિ અધિકારીઓ, કૃષિ ડોકટરોની સલાહ જંતુનાશકો ખરીદવી જોઈએ. • દવાઓ ખરીદતી વખતે, સમાપ્તિ...\nસલાહકાર લેખ | અન્નદાતા\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nશિયાળામાં પાકને હિમથી બચાવવાની રીત જાણો\nમોટાભાગના પાકને શિયાળાની સીઝનમાં હિમથી પ્રભાવિત થાય છે. સામાન્ય રીતે ડિસેમ્બર થી જાન્યુઆરી વચ્ચે હિમ થવાની શક્યતા વધુ રહે છે. હિમની અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખવિડિઓસંતરાકૃષિ જ્ઞાન\nજમીન ચકાસણી માટે નમૂના લેવાની રીત\n• જમીન ચકાસણી માટે નમૂના કેવી રીતે લેવા • ક્યાં વિસ્તારોમાંથી જમીનના નમૂના પસંદ કરવા જોઈએ • ક્યાં વિસ્તારોમાંથી જમીનના નમૂના પસંદ કરવા જોઈએ • જમીન ચકાસણી સંબંધિત માહિતી અને તેના ઉપયોગ. • આ તમામ વિશે જાણવા માટે...\nસલાહકાર લેખ | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખવિડિઓપેરુકૃષિ જ્ઞાન\nજામફળની ઉન્નત ખેતીનું રહસ્ય\n• જામફળની ખેતી એ વધુ આવક આપતો બાગાયતી પાક છે. • તેના માટે સારી નિતારવાળી જમીન અનુકૂળ રહે છે.\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખવિડિઓસંતરાકૃષિ જ્ઞાન\nનારંગી ની આધુનિક ખેતી પદ્ધતિ\n•\tનારંગી એ બાગાયતમાં મોટી આવક આપનાર પાક છે._x000D_ •\tનારંગી ની ખેતી માટે યોગ્ય નિતાર વાળી જમીન યોગ્ય છે._x000D_ •\tઉનાળામાં (એપ્રિલ- મેં) દરમ્યાન 1 મીટર * 1 મીટર *૧...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nસારી ગુણવત્તાની ડુંગળીના બીજ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ માહિતી\nકોઈપણ જાતની ઉત્પાદન ક્ષમતા તેમાં રહેલ આનુવંશિક ગુણધર્મો પર આધારીત છે. તેથી, જો તેની ઉત્પાદન ક્ષમતા જાળવવી હોય તો, તે ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજના ઉત્પાદનમાં કોઈ ભેળસેળ...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખવિડિઓકૃષિ જ્ઞાન\nએલોવેરા( કુંવારપાઠું) : ઓછા ખર્ચ માં વધુ નફો\n•\tકુંવારપાઠું નો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન સામગ્રી બનાવવા સ્વાસ્થવર્ધક વસ્તુઓ બનાવવા માટે થાય છે. •\tતેની ખેતી દરેક પ્રકારની જમીનમાં કરી શકાય, પરંતુ જમીન સારા નિતારવાળી...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nદાડમની ખેતી કરીને વધુ નફો મેળવો\n•\tદાડમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધારે છે. જેના દ્વારા ખેડૂત ભાઈઓ તેની ખેતી કરીને વધુ નફો મેળવી શકે છે._x000D_ •\tદાડમની રોપણી માટે યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nબાગાયતી પાકમાં જોવા મળતા જમીનજન્ય થતા રોગોનું નિયંત્રણ\nકેરી, પપૈયા અને જામફળ, કેળા જેવા બગીચામાં ફૂગના રોગોને કારણે સુકારો રોગો આવે છે. પ્રારંભિક તબક્કામાં, ઝાડની શાખાઓ પીળી થઈ જાય છે અને પછી સૂકાઈ જાય છે. તેનાથી ઉત્પાદન...\nસલાહકાર લેખ | ડીડી કિસાન\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\n• પ્રિય ખેડૂત ભાઈઓ, આજે આપણે ટપક સિંચાઈથી થતા ફાયદા વિશે જાણીશું. • ખેડૂત ભાઈઓ ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા ખર્ચમાં 70 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. • આના દ્વારા પાકમાં...\nસલાહકાર લેખ | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nબટાકામાં રોગ - જીવાતનું સંકલિત વ્યવસ્થાપન\nમોલો મસી : _x000D_ આ જીવાતના પુખ્ત વયના અને બચ્ચા બંને પાનમાંથી રસ ચૂસે છે જેના કારણે પાન પીળા થઈ વળી જાય છે._x000D_ નિયંત્રણ : થાયોમેથોકઝામ 25% ડબ્લ્યુપી @ 40 ગ્રામ...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણસલાહકાર લેખકૃષિ જ્ઞાન\nઘરે જ જાણો, જુદા જુદા ખાતર તપાસવાની રીત\nઆ વિડિઓમાં આપણે જાણીશું કે, યુરિયા, નીમ યુરિયા, એસ.એસ.પી, એમ.ઓ.પી, ઝીંક સલ્ફેટ ને ઘરે જ તપાસી ને જાણીશું કે તે અસલી છે કે નકલી._x000D_ તો જુઓ આ વિડિઓ અને કરો તમારા...\nસલાહકાર લેખ | ડીડી કિસાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/rajasthan/articles/paddy", "date_download": "2020-08-06T19:44:03Z", "digest": "sha1:SCBGDAMUEALCHBWU3BIXCZCEXWNRFSDK", "length": 16134, "nlines": 241, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\nડાંગરઆજનો ફોટોપાક સંરક્ષણકૃષિ જ્ઞાન\nખેડૂત નામ - શ્રી કૃણાલ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી @ 200 ગ્રામ પ્રતિ 300 લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરઆજનો ફોટોપાક સંરક્ષણકૃષિ જ્ઞાન\nડાંગરના પાકમાં છેદક નો ઉપદ્રવ\nખેડૂતનું નામ - શ્રી ગજેન્દ્ર હિરવાણી રાજ્ય - છત્તીસગઢ સલાહ - ક્લોરેન્ટ્રેનિલિપ્રોલ 00.40% ગ્રેન્યુઅલ @4 કિલો પ્રતિ એકર છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસ્વસ્થ અને આકર્ષક ડાંગર પાક\nખેડૂતનું નામ - શ્રી માનસ કુમાર રાજ્ય - છત્તીસગઢ સલાહ - 12: 61: 00 @ 75 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી માં ભેળવીને કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણગુરુ જ્ઞાનડાંગરવિડિઓકૃષિ જ્ઞાન\nઉનાળુ ડાંગર��ાં ચૂસીયાંનું વ્યવસ્થાપન\n• ડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના થડના સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. • બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડના થડમાંથી રસ ચૂસે છે. • ...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરના પાકમાં અંગારીયો રોગ અને તેની સારવાર\nડાંગરના પાકમાં આ રોગની અસર વધુ જોવા મળે છે, આ રોગ અસ્ટેલોજીનોયડી વાયરસ નામના ફૂગથી ફેલાય છે. તે મુખ્યત્વે ડાંગરની કંટી નીકળવાની અવસ્થાએ વધુ પડતો વરસાદ, વાદળછાયું અને...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરપાક સંરક્ષણગુરુ જ્ઞાનકૃષિ જ્ઞાન\nડાંગરની કંટી અવસ્થાએ આવતી જીવાતો વિશે જાણો\nમોટાભાગના રાજ્યોમાં ડાંગરનું વાવેતર થઇ ચૂક્યુ છે. કેટલાક વિસ્તારમાં ડાંગરની કંટી નીકળવાની અવસ્થાની શરુ થઇ ગઇ છે. આ સમયે જો જીવાત નિયંત્રણ માટેની કાળજી ન રાખવામાં આવે...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nમહત્તમ ડાંગર ઉપજ માટે ખાતરની ભલામણ કરેલ માત્રા આપો\nખેડૂતનું નામ: શ્રી. મહિપાલ રેડ્ડી રાજ્ય: કર્ણાટક સલાહ : એકર દીઠ 50 કિલો યુરિયા, 8 કિલો ઝીંક સલ્ફેટ ને ભેળવીને આપવું જોઈએ.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nસ્વસ્થ અને આકર્ષક ડાંગરનો પાક\nખેડૂતનું નામ: શ્રી. કમલદીપ રાજ્ય: પંજાબ સલાહ : એકર દીઠ 25 કિલો યુરિયા, 50 કિલો 10:26:26, અને 8 કિલો ઝીંક સાથે ભેળવીને આપો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરના ચૂસીયાંનું સંકલિત વ્યવસ્થાપન\nડાંગરના પાકમાં મુખ્યત્વે લીલા, બદામી અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડમાંથી રસ ચૂસી નુકસાન કરે છે અને પાક જાણે બળી...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nજાપાનમાં ડાંગર રોપણીની ટેકનોલોજી\n1. ફોરરોપણી પહેલા ધરુંને કોકોપિટ ટ્રેમાં તૈયાર કરો 2. મશીનમાં ઓટોમેટિક વોટર રેલિંગ સિસ્ટમ જોડાયેલી છે, જે ઉછેરના તૈયારીઓ માટે સમયની બચત કરે છે. 3. આ તકનીક ખેતરમાં ડાંગરના...\nઉનાળું ડાંગરમાં ભૂખરા તડતડીયાનું નિયંત્રણ\nઇમિડાક્લોપ્રાઈડ 17.8 એસએલ @ 3 મિલિ અથવા એસેટામિપ્રિડ 20 એસપી @ 4 ગ્રામ અથવા ડિનોટોફ્યુરન 20 એસજી @ 4 ગ્રામને પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ .\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉ���્ટર\nખેડૂતની આગોતરી યોજનાને લીધે ચોખાના પાકમાં વધારો\nખેડૂતનું નામ - શ્રી. ગુરપાલ સિંઘ રાજ્ય - પંજાબ સૂચનો - પ્રતિ એકર 50 કિલો યુરિયા, 50 કિગ્રા 10:26:26, 8 કિલો ઝીંક સલ્ફેટનું મિશ્રણ આપો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડાંગરમાં ભુખરી કંટીનો રોગ\nકંટી નીકળવાના સમયે મેન્કોઝેબ ૭૫ વેપા ૩૦ ગ્રા અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે દવા છાંટો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nડાંગરમાં આવતા ચૂસિયાંનું વ્યવસ્થાપન\nડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના લીલા ચૂસીયાં, બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે છે. ચૂસીયાંના બચ્‍ચાં તથા પુખ્‍ત એમ બંને અવસ્‍થા છોડના થડમાંથી...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nઆ જીવાતના શરીરમાંથી અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ” તરીકે ઓળખાય છે જે કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. હોય તો અસરકારક પગલાં ભરો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nગાભમારાની ઇયળના અટકાવ માટે ડાંગરના ધરુવાડિયાથી જ કાળજી રાખો\nઇયળ દ્રારા થડનો ગર્ભ ખાવાને કારણે વચ્ચેનો પીલો સુકાઇ જાય છે તેને ‘ડેડ હાર્ટ’ કહે છે. આવો નુકસાનવાળો પીલો ખેંચતા સહેલાઇથી ખેંચાઇ આવે છે. સંકલિત વ્યવસ્થાપન - o ઉપદ્રવ...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nતાજી રોપેલ ડાંગરના તંતુમુળને ખાઈને નુકસાન કરે છે. ફોરેટ ૧૦ જી ૧૦ કિ.ગ્રા/હે દાણાદાર દવા જમીનમાં આપવાથી તેનું અસરકારક નિયંત્રણ મળે છે.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nડાંગરમાં પાન વાળનાર ઇયળ\nક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ ૫૦ વેપા ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં મેળવી છંટકાવ કરવો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nડાંગરના ગાભામારાની સચોટ દવા\nક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ ટકા દાણાદાર દવા ૧૦ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે ફેરરોપણીના ૩૦-૩૫ દિવસે અને ત્યાર બાદ ૧૫-૨૦ દિવસે ક્યારીમાં આપો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપો\nઆમ કરવાથી ગાભમારાની માદા ફૂદીંએ પાનની ટોચ ઉપર મુકેલ ઇંડાંના સમુહનો નાશ થશે અને ઇયળનો ઉપદ્રવ ઘટશે.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/pakistan-seeks-repayment-relief-from-china-on-belt-and-road-repayment-amid-allegation-on-overcharging-by-power-plants-ag-993773.html", "date_download": "2020-08-06T19:48:02Z", "digest": "sha1:I6QDOE6CGWOZJOHKW5D6UNLOSVUAEI7I", "length": 24974, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "pakistan seeks repayment relief from china on belt and road repayment amid allegation on overcharging by power plants ag– News18 Gujarati", "raw_content": "\nચીનની ચાલમાં ફસાયું પાકિસ્તાન, કેવી રીતે ચીની કંપનીઓએ પાકમાં ફેલાવી ભ્રષ્ટ્રાચારની જાળ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nચીનની ચાલમાં ફસાયું પાકિસ્તાન, કેવી રીતે ચીની કંપનીઓએ પાકમાં ફેલાવી ભ્રષ્ટ્રાચારની જાળ\nતસવીર : ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પેજ, ફેસબુક\nબીજિંગના દબાણ પછી પાકિસ્તાન સરકારે આ રિપોર્ટના કારણે જરૂરી તપાસને આટોપી લીધી છે\nનવી દિલ્હી : ચીની કંપનીઓ પર પાવર પ્રોજેક્ટના ખર્ચમાં ભારે વઘારો કરવાના આરોપ લગાવ્યા પછી હવે પાકિસ્તાન ચીનથી બેલ્ટ એન્ડ રોડ રિપેમેન્ટ (Belt & Road Repayment) પર ચર્ચા કરવામાં લાગ્યું છે. બંને દેશો વચ્ચે ચર્ચાનો રાઉન્ડ એવા સમયે શરૂ થયો છે જ્યારે થોડાક દિવસ પહેલા જ પાકિસ્તાનની એક કમિટીએ ચીન અને ઘરેલું પાવર કંપનીઓ દ્વારા જરુર કરતા વધારે ખર્ચનો ખુલાસો કર્યો છે. કોરોના વાયરસની મહામારીના કારણે ગંભીર આર્થિક સંકટના (Pakistan Financial Crisis)આ રાઉન્ડમાં પાકિસ્તાન બેલ્ટ એન્ડ રોડ રિપેમેન્ટને લઈને વાતચીત કરવા લાગ્યું છે. જેથી વર્તમાન આર્થિક સંકટમાં તેને થોડીક રાહત મળી શકે.\nઇસ્લામાબાદ દ્વારા જાહેર કરેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 વર્ષના લાઇફટાઇમ વાળા પ્રોજેક્ટ માટે હુઆનેંગ શેનડોંગ રુયી એનર્જી અને પોર્ટ કાસિમ ઇલેક્ટ્રિક પાવર કંપની નામના કોલસા પ્લાંટ્સ લગભગ 3 અરબ ડોલર વધારાનો ખર્ચ કરી રહ્યા છે. જેમાં વ્યાજ ભુગતાન પણ સામેલ છે. આ બંને પ્લાંટ્સના સેટઅપ કોસ્ટ પર જ એકલા 32 અરબ રૂપિયા વધારે ખર્ચ કર્યા છે.\nઆ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનનો સદુપયોગ, ખેડૂતે એક મહિનાની મહા-મહેનતે અલ્ટ્રા મીની ટ્રેકટર બનાવ્યું\nહવે બીજિંગના દબાણ પછી પાકિસ્તાન સરકારે આ રિપોર્ટના કારણે જરૂરી તપાસને આટોપી લીધી છે. ફાઇનેન્સિયલ ટાઇમ્સે આ મામલા સાથે જોડાયેલ કેટલાક સૂત્રોના હવાલાથી લખ્યું છે કે હાલ પ���કિસ્તાન સરકાર પાવર ટેરિફમાં વાતચીત કરવાના બદલે આગામી 10 વર્ષ માટે રિપેમેન્ટ ટાળવા પર વિચાર કરી રહી છે. એક પાકિસ્તાની કેબિનેટ મંત્રીએ કહ્યું કે વર્તમાન આર્થિક સ્થિતિને જોતા અમે રાહતનો દરેક પ્રયત્ન કરી રહ્યા છીએ. આ જ કારણ છે કે સૌ પહેલા અમે સ્વતંત્ર વીજળી ઉત્પાદકો સાથે અનૌપચારિક રીતે ડીલ કરી રહ્યા છીએ. જોઈએ છીએ કે આમાં આગળ શું પ્રગતિ થાય છે અને આ પછી અમે કોઈ ઔપચારિક પ્રક્રિયા પૂરી કરીશું.\nએલિસ વેલ્સ નામના એક પૂર્વ અમેરિકી ફૂટનીતિજ્ઞએ સતત 62 અરબ ડોલરના ખર્ચ પર બની રહેલ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર(China-Pak Economic Corridor)ની ટિકા કરી છે. વેલ્સનું કહેવું છે કે તેમાં કોઈ પારદર્શિતા નથી અને ચીની કંપનીઓને અપ્રત્યાશિત લાભ પહોંચાડવાની ગેરન્ટી છે. ચીન વર્તમાન સ્થિતિનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન પર બોઝ ડાલી રહ્યું છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nચીનની ચાલમાં ફસાયું પાકિસ્તાન, કેવી રીતે ચીની કંપનીઓએ પાકમાં ફેલાવી ભ્રષ્ટ્રાચારની જાળ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્ત��� સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-in-surat-seven-people-committed-suicide-in-24-hours-km-994391.html", "date_download": "2020-08-06T19:26:11Z", "digest": "sha1:MKFTEHF5FXBFJDQCETUCCE3LG3N7MAG5", "length": 30781, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "In Surat, seven people committed suicide in 24 hours– News18 Gujarati", "raw_content": "\nસુરતમાં આપઘાતના કેસ વધ્યા, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરતમાં આપઘાતના કેસ વધ્યા, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી\nસુરતમાં 24 કલાકમાં સાત લોકોએ આપઘાત કર્યો\nસમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે.\nસુરત શહેરમાં આત્મહત્યાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.સમયની સાથે સાથે હવે લોકોની સહનશક્તિ ધીરેધીરે ઓછી થઈ રહી હોય તેમ નજીવી બાબતોમાં લોકોને માઠું લાગી આવે છે અને આપઘાત કરી લેતા હોય છે. સુરત શહેરમાં પણ છેલ્લા માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન 11 વર્ષની કિશોરી સહીત કુલ 7 વ્યક્તિઓએ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. અમરોલી, કાપોદ્રા, સલાબતપુરા, સરથાણા, લિંબાયત, અઠવા અને ખટોદરા પોલીસમાં આ આપઘાતના કેસો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી આપઘાતના કેસોમાં વધારો થયો છે. ત્યારે પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવેલા છે. જે લોકો હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગે તેને પોલીસ મદદ પણ કરી રહી છે.\nકેસ-1: અમરોલી જૈન મંદિરની પાછળ નિર્મલનગર શક્તિ કોમ્પ્લેક્ષમાં રહેતી 18 વર્ષીય રીટાબેન અનિલભાઈ જાગડેએ ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે તેના બેડરૂમાં ફાંસોખાઈ લીધો હતો. પોલીસની તપાસમાં રીટા પાસેથી તેની માતાએ મોબાઈલ ફોન લઈ લીધો હતો. જેથી તેણીને ગુસ્સો આવતા અંદરના રૂમમાં જઈ રૂમના બંને દરવાજા અંદરથી સ્ટોપર મારી બંધ કરી દીધા હતા અને પોતાની ઓઢણી પંખા ઉપર બા��ધી ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા અમરોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nકેસ-2 : સરથાણાના પાસોદરા સાંઈ શ્રઘ્ધા રો-હાઉસમાં રહેતા ઈશ્વર મગન બારૈયા (ઉ.વ.30) એમ્બ્રોઈડરીના ધંધા સાથે સંકળાયેલા છે. ઈશ્વરભાઈ ગત તારીખ 26મીના શુક્રવારના રોજ ઘરેથી કોઈને પણ કહ્ના વગર ચાલી ગયા હતા. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાંયે તેમની કોઈ ભાળ નહી મળતા સરથાણા પોલીસમાં તેમના મીસીંગ અંગેની જાણવા જાગ અરજી કરવામાં આવી હતી. પોલીસની શોધખોળ વચ્ચે ઈશ્વરભાઈ બારૈયા પાસોદરા ગામ અોમ રો હાઉસ વિભાગ-૧ની બાજુમાં આવેલા ખેતરમાં ઝાડ ઉપર દોરી બાંધી ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે વધુ તપાસ શરુ કરી છે.\nકેસ-3 : સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભાઠેના પંચશીલનગર ખાતે રહેતા સાનિયા નદીમ અન્સારી (ઉ.વ.11)એ ગઈકાલે બપોરે બાર વાગ્યે અગ્મ્યકારણોસર પોતાના ઘરમાં દુપટ્ટો લાકડા સાથે બાંધી ફાંસો ખાઈ લીધો હતો.સાનિયાને તેના પિતા નંદિમ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મરણ જાહેર કરી હતી. બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી હતી. જયારે અન્સારી પરિવારની માત્ર 11 વર્ષની દીકરીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.\nકેસ-4: અઠવા પોલીસની હદમાં આવેલ નાનપુરા બહુમાળી બિલ્ડિંગ પાસે ભાટીયા મોહલ્લો યજ્ઞપુરુષ એપાર્ટમેન્ટમાં રહેતી ધારાબેન પાર્થભાઈ વૈદ (ઉ,.વ.21)એ ગઈકાલે સવારે પોણા બારેક વાગ્યાના આરસામાં પોતાના ઘરમાં અગમ્યકારણસર પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઈ આપધાત કર્યો હતો. વધુમાં ધારાબેનના લગન્ને ચાર મહિના થયા હતા. ધરાબેનના આપઘાત પાછળ હજુ કોઈ કારણ જાણવા મળ્યું નથી. ત્યારે લગ્નને માત્ર ચારકજ મહિના થયા હોવાના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આગામી સમયમાં તેના પતિ સહીત પરિવારજનોના નિવેદન પણ લેવાશે.\nકેસ-5 : ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર પનાસગામ ગણેશક્રુપા સોસાયટીમાં રહેતા રાકેશ જયંતી રાઠોડ (ઉ.વ.34)એ ગઈકાલે સાંજે પોતાના ઘરમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસોખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા તાબડતોડ પોલીસને જાણ કરવામાં આવતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રાકેશ��ી લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાકેશના આપઘાતને પગલે પરિવારનો આધારસતાભ છીનવાયો છે. રાકેશે કયાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ત્યારે પોલીસે તેના પરિવારજનોના નિવેદન લેવાના શરુ કર્યા છે.કેસ-6 : લિંબાયત વિસ્તારમાં આવેલ સુભાષનગર ગલી નં-2માં રહેતા અભિષેક વિનોદકુમાર દુબે (ઉ.વ.20)એ શનિવારે સવારે સાડા આઠ વાગ્યાથી રવિવારના રાત્રેના નવ વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના રૂમમાં અંદરથી દરવાજા બંધ કરી કલરના ડબ્બા પર ચડી છત ઉપરના પંખાના હુક સાથે ટુવાલનો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માત્ર 20 વર્ષના અભિષેકે આપઘાત કરી લેતા તેના પરિવારની હાલત કફોડી થવા પામી છે. અભિષેકે કયાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે હાલ તો પોલીસે તેની લાશ પોસ્ટમોર્ટમમાં મોકલી આગળની તપાસ શરુ કરી છે.\nકેસ-7 : કાપોદ્રા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ વરાછા મેઈન રોડ ઈન્દીરાનગર ખાતે રહેતા ભગવતી અબુભાઈ સુથાર (ઉ.વ.22)એ ગઈકાલે સાંજે ઘરે કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. ભગવતી સુથારને તાબડતોડ સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં તેની હાલત વધુ ખરાબ હોવાના કારણે ત્યાંથી વધુ સારવાર માટે તેના નાના ભાઈ નારણભાઈએ યુનીક હોસ્પિટલમાં ખસેડ્યા હતા ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મરણ જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nસુરતમાં આપઘાતના કેસ વધ્યા, 24 કલાકમાં 11 વર્ષની કિશોરી સહીત 7 વ્યક્તિએ જીવનલીલા સંકેલી\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વ��રો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/built-in-hob-or-cooktop-what-type-of-cooking-range-shall-i-buy-gujarati/", "date_download": "2020-08-06T19:07:35Z", "digest": "sha1:EFYT6JL3YGRSSHVSZIO22Q6VZADFWL5L", "length": 6971, "nlines": 107, "source_domain": "www.contractorbhai.com", "title": "બિલ્ટ ઈન હોબ અથવા કુક્ટોપ - કયા પ્રકાર નું કુકીંગ રેન્જ ખરીદવું જોઈએ ? - ContractorBhai", "raw_content": "\nબિલ્ટ ઈન હોબ અથવા કુક્ટોપ – કયા પ્રકાર નું કુકીંગ રેન્જ ખરીદવું જોઈએ \nએક ઘર માલિક જે મૂંઝવણ માં હતા કે કયા પ્રકાર નું કુકીંગ રેન્જ ખરીદવું – બિલ્ટ ઈન હોબ અથવા કુક્ટોપ ,\nકુકીંગ રેન્જ 2 પ્રકાર ના હોય છે,\nકુકીંગ રેન્જ લેતી વખતે અથવા નક્કી કરતી વખતે બે વસ્તુ ઘર માલિકે ધ્યાન માં રાખવી જોઈએ,\nતેછે જગ્યા ની ક્ષમતા અને રસોડામાં કામ કરવાની કાર્યક્ષમતા\nગેસ કુક્ટોપ એક ગેસ સ્ટવ છે જે સ્ટેન્ડ સાથે હોય છે અને પોર્ટેબલ છે.\nપરંપરાગત રીતે આજે પણ તમને ઘણા ઘરો માં તે ગેસ સ્ટવ જોવા મળશે\nજયારે બિલ્ટ ઈન હોબ એક સ્થાયી ગેસ સ્ટવ છે. બિલ્ટ ઈન હોબ બેસાડવા માટે રસોડા ના પ્લેટફોર્મ ને (Granite countertop) તે જગ્યાએ થી કાપવું પડશેબિલ્ટ ઈન હોબ માં ફક્ત તેના બર્નર અને તેની સપાટી દેખાય છે, બાકી વસ્તુ જેમકે ગેસ પાઇપ તે પ્લેટફોર્મ ની અંદર વયુ જાય છે. બિલ્ટ ઈન હોબ તમારા રસોડા ની શોભા વધારે છે.\nબિલ્ટ ઈન હોબ અને કુક્ટોપ આ બન્ને માં સારા વિકલ્પો ઉપલબ્ધ છે, સ્ટાઈલિશ દેખાવ વાળા – જેમકે ગ્લાસ ફિનિશ, ફેન્સી, ડેકોરેટિવ કુકીંગ રેન્જ\nબિલ્ટ ઈન હોબ નો એક ગેર ફાયદો એ છેકે તે જમવાનું બનાવવા માં વધુ સમય લગાડે છે કુક્ટોપ ની તુલનામાં. કુક્ટોપ ની વિપરીત તેના બર્નર યુરોપીઅન સ્ટાઇલ માં ડિઝાઇન થયેલા છે જે ધીમા બડે છે.જો તમે કુક્ટોપ ગેસ સ્ટવ વાપરેલો છે તો તમને તેનો અંતર ખબર પડી જશે.\nબિલ્ટ ઈન હોબ અને કુક્ટોપ આ બન્ને 2 બર્નર, 3 બર્નર, 4 બર્નર અને 5 બર્નર માં ઉપલબ્ધ છે.બિલ્ટ ઈન હોબ કુક્ટોપ ની તુલના માં મોંઘા છે, મુંબઈ અને પુના જેવા શહેર માં તમને 2 બર્નર ના ગેસ રૂપિયા 1500/- સુધી મળી રહેશે, જયારે બિલ્ટ ઈન હોબ ની શરૂઆત ની કિંમત રૂપિયા 8000/- થી 25000/- તેની ડિઝાઇન, સ્ટાઇલ અને બર્નર ની સંખ્યા પાર નિર્ભર કરે છે. તેનો રખરખાવ નો ખર્ચ પણ ઊંચો છે. પરંતુ તે ચોક્કસ પણે તમારા રસોડાની શોભા વધારે છે.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amazon-big-basket-liquor-will-do-home-delivery-approved-in-west-bengal-057075.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:04:53Z", "digest": "sha1:TRHQCRMDZQFM3IOYHCVUSWSFZ54AT7Q4", "length": 11401, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "એમેઝોન-બિગ બાસ્કેટ દારૂની કરશે હોમ ડિલીવરી, પંશ્ચિમ બંગાળમાં મળી મંજુરી | Amazon-Big Basket Liquor Will Do Home Delivery, Approved In West Bengal - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએમેઝોન-બિગ બાસ્કેટ દારૂની કરશે હોમ ડિલીવરી, પંશ્ચિમ બંગાળમાં મળી મંજુરી\nઇ-કોમર્સ સાઇટ્સ એમેઝોન અને બિગ બાસ્કેટ હવે દારૂની હોમ ડિલિવરી પણ કરશે. આ કંપનીઓને પશ્ચિમ બંગાળમાં આ માટે મંજૂરી મળી ગઈ છે. વેસ્ટ બંગાળ સ્ટેટ બેવરેજીસ કોર્પએ એક નોટિસમાં કહ્યું છે કે, એમેઝોન એ કંપનીઓમાંની એક છે જે સત્તાધિકારીઓ સાથે નોંધણી માટે પાત્ર છે. એમેઝોન સિવાય બિગ બાસ્કેટ પશ્ચિમ બંગાળમાં પણ દારૂ પહોંચાડશે. એમેઝોનને આ માટે એમઓયુ પર સહી કરવા આમંત્રણ અપાયું છે. એમેઝોન અને બિગબેસ્કેટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી.\nનવ ક��ોડથી વધુ લોકોની વસ્તી સાથે પશ્ચિમ બંગાળ ભારતનું ચોથું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. પશ્ચિમ બંગાળમાં દારૂનું બજાર આશરે 27.2 અબજ ડોલર છે ભારતમાં સ્વિગી અને જોમાટો જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશનોએ કેટલાક રાજ્યોમાં દારૂ પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું છે.\nહકીકતમાં, માર્ચમાં જ્યારે દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે સરકારે દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો.ત્યારબાદ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો અને દુકાનોમાં ખૂબ ભીડ જોવા મળી હતી. જે બાદ ઘણા રાજ્યોએ દારૂના ઓનલાઇન વેચાણને મંજૂરી આપી હતી. ત્યારથી, ઇ-કોમર્સ કંપનીઓ દારૂના ઘરેલુ ડિલિવરીમાં રસ દાખવી રહી છે.\nએમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું - લોકો ચીની ચીજોનો બહિષ્કાર કરે\nભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો\nતમિલનાડુમાં દારૂની દુકાન ખોલવાનો સુપ્રીમે કર્યો આદેશ\nદિલ્હીમાં દારૂ માટે શરૂ થયેલ ઇ ટોકનની ડીમાંડ વધી, પોર્ટલ થયું ઠપ્પ\nદારૂના વેચાણ પર પ્રતિબંધની માંગ કરતી યાચિકા સુપ્રીમે કરી ખારીજ, હોમ ડિલિવરી પર સરકાર કરે વિચાર\nઅખાડા પરિષદે સીએમ યોગીને પૂછ્યા સવાલ- દારૂની દુકાન ખુલી શકે તો મંદિર કેમ નહિ\nલૉકડાઉન દરમિયાન મહિલાઓએ દારૂ ખરીદ્યો, રામગોપાલ વર્મા બોલ્યા- દેખો કૌન હૈ\nદિલ્હીઃ દારૂની દુકાનોમાં લાગી લાંબી લાઈનો, જુઓ વીડિયો\nઆ ભાજપશાસિત રાજ્યમાં હવે કરિયાણાની દુકાનો પર પણ મળશે દારૂ\nલોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી 500 કરોડનો ડ્રગ્સ, દારૂ અને રોકડ રકમ જપ્ત\nચૂંટણી પહેલા આટકોટમાંથી ઝડપાયો 3.7 લાખનો દારૂ, એક આરોપીની ધરપકડ\nગુજરાતમાં ગેરકાયદેસર દારૂના વેચાણમાં છેલ્લા 5 વર્ષમાં 400% ઉછાળો\nબિહારમાં દારૂની ખરીદીના 1,33,339 મામલામાં ફક્ત 141 ને સજા\nliquor west bengal government એમેઝોન દારૂ હોમ ડિલીવરી પશ્ચિમ બંગાળ ડિલીવરી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/inspite-of-clash-with-gandhiji-bhagat-singh-spread-revolution-012517.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:05:05Z", "digest": "sha1:7TMIQ2OGZCMVBWCXV52WBVWPCEQPI3D7", "length": 27088, "nlines": 161, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગાંધી વિરોધી ભગત પરંતુ ફેલાવી લોકક્રાંતિ | Inspite of clash with Gandhiji Bhagat Singh spread Revolution - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગાંધી વિરોધી ભગત પરંતુ ફેલાવી લોકક્રાંતિ\n(રાકેશ પંચાલ) ચરોતર : લોકક્રાંતિનો અર્થ શુ થાય છે. લોકો દ્રારા કરવામાં આવતો વિરોધ કે પછી જ્યારે સમાજના સૌથી નાના વર્ગના નાક ઉપર પાણી પહોચી જાય અને ત્યારે લડાતી જીવન મરણની જંગ મોટા ભાગના ભારતના નાગરિક માને છે કે ભારતને આઝાદી તો મળી છે પરંતુ ખરેખર ભારત આઝાદ થયો નથી. આઝાદીને પચાસ વર્ષથી વધારે થઈ ગયા છે. તેમ છંતા ભારતનો મધ્યમ અને નીચલો વર્ગ કેમ ભારતના માનીતા વિકાસથી ખુશ નથી.\nશું ખરેખર ભારતના સામાન્ય નાગરિકને દેશના વિકાસની વ્યાખ્યા ખબર છે. જે વિકાસદરની વાત રાજનેતાઓ દ્વારા કરવામાં આવે છે તેનો સંબધ માણસના બે ટંકના ભોજન, સ્વચ્છ કપડા અને એક પોતિકા મકાન સાથે જોડાયેલો છે \nઆપણા ઘરમાં કોઈ પાલતુ જાનવર હોય અને જો તેને બે ટાઈમનું ભોજન અને સારુ વાતાવરણ પુરૂ પાડવામાં ન આવે ત્યારે તે પાલતુ જાનવર આપણી શું હાલત કરે તેવી હાલત જ્યારે સમાજના મધ્યમ વર્ગથી લઈને નીચલા સ્તરની થાય ત્યારે માની લેવુ કે આપણે હજૂ પણ ગુલામીની સ્થિતીમાં છે અને લોકતંત્ર અને આઝાદીની વાતોએ મોટા માણસો અને જુઠા રાજનેતાઓની ખોટી વાતો છે. અને જ્યારે સમાજમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય ત્યારે એક અવાજનું નિર્માણ થાય છે.\nજે ખરેખર દેશને આઝાદી આપવમાં મોટો ફાળો ભજવે છે. આઝાદી પછી દેશમાં અનેક વખત આ ક્રાંતિકારી અવાજ ઉભો થયો અને બેસી પણ ગયો. તે ઈતિહાસના પાના ઉપર આઝાદી પછી લખી પણ દેવામાં આવ્યો. પરંતુ સ્થિતી હજુ જેમની તેમ છે.સમાજ માટે બંધારણ જરૂરી છે પણ જ્યારે બંધારણ સમાજના મધ્યમ વર્ગ અને નીચલા સ્તર માટે ગળાની ફ���ંસ બની જાય અને મોટા વ્યક્તિઓ માટે મોકળુ મેદાન તો સમાજ માટે ઘણું ઘાતક સાબિત થાય છે.\nજે સરકાર સમાજના દરેક વર્ગની જવાબદારી સાથે મુગા જાનવર અને પ્રકૃતિની કાળજી લેવા માટે સક્ષમ હોય અને તે પ્રત્યે બંધાયેલી હોય તે સાચી સરકાર છે. પછી તેનો વિકાસમાં સૌથી છેલ્લો નંબર હોય તો પણ તે પ્રજાના હિતમાં માની શકાય.રામયુગ માં ભારતનો નંબર શું હતો તે અત્યારે ખબર નથી. પરંતુ અત્યારે પણ ભારતનો નાગરિક અભિમાનથી કહી શકે છે પહેલા ભારતમાં રામ રાજ્ય હતું. જ્યારે પ્રજા સુખી હતી. તેવા રામરાજ્યની કલ્પના આજના દિવસોમાં કરવામાં આવે તો હસુ આવી જાય તો નવાઈ નહીં. આજનો વ્યક્તિ બે ટંકની રોટી ભેગી કરવામાં મરી રહ્યો છે. પૈસાવાળો વધુ પૈસાવાળો અને ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે.\nદિવસેને દિવસે વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગ અને ગરીબોની કમર તોડી નાખી છે. એક તરફ નાત-જાત અને ધર્મના ભેદભાવ વચ્ચે જીવતો ભારતના નાગરિકમાં ઘીરે-ઘીરે તંત્ર ઉપરનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. ભુતકાળમાં એશિયાના મોટાભાગના મુસ્લિમ દેશામાં હિંસાત્મક ક્રાંતિ જોવા મળી હતી. જેમાં વર્ષોની રાજ કરી રહેલા કુંટુબોનો પ્રજાએ ખાતમો કરી નાખ્યો હતો.\nપહેલા રાજાશાહી અને ત્યાર બાદ અંગ્રેજ અને હવે લોકતંત્ર નામે મજબૂર બનેલો આજનો નાગરીક હમેશા પિસાતો રહ્યો છે. માણસની પ્રકૃતિ છે જે હમેશા અમીર બનવા ઈચ્છે છે. કોઈ માણસ તમને ક્યારે એવુ નહીં કે મારી ગરીબ બનવું છે. દરેક માણસ સુખી સંપન્ન થવા માંગે છે. ત્યારે સવાલએ થાય છે કે દેશમાં દરેક નાગરીકને એક સરખી વિકાસની તક કેમ આપવી જેથી સમાજમાં બે ભાગમાં ન વહેંચાય જાય. જ્યારે સમાજ બે ભાગમાં વહેંચાઈ જાય ત્યારે સામાન્ય નાગરિકથી અસર થાય છે. જ્યારે દેશ ઘર્મ જાતિના નામે વહેચાય છે ત્યારે સામાન્ય નાગરિક લાચાર બની જાય છે. દેશમાં જે કંઈ ક્રાંતિકારી પેદા થાય છે ત્યારે તેની તુલના મહાત્મા સાથે કરી દેવામાં આવે છે.\nમહાત્માએ અંગ્રેજો સામે લડવા માટે અહિંસાને હથિયાર બનાવ્યું હતુ. તે વખતે સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા પણ ક્રાંતિકારી થયા જે મહાત્માથી વિપરીત દિશામાં ગયા પરંતુ તેમનો ભાવ ક્રાંતિનો હતો.અત્યારનો નીચલો વર્ગ એકલો અટુલો છે મધ્ચમ વર્ગ મજબૂર છે મધ્ચમ વર્ગ મજબૂર છે જ્યારે નાગરિક કઈં પણ કરવાની સ્થિતીમાં ન હોય. ત્યારે ક્રાંતિની શરૂઆત થાય છે. જ્યારે નાગરિક પળે-પળે મરતો જાય છે. અને તેવી સ્થિતીમાં આવી જાય છે. જ્યારે તેની ચારેય દિશાએ અંધારૂ છવાઈ જાય છે. ત્યારે એક અવાજ ઉઠે છે. જે નીડર અવાજ હોય છે. જે મરો મારવાની સ્થિતીમાં હોય છે. અને તે વખતે થાય છે લોકક્રાંતિ. જેમાં દેશની દિશા અને વ્યવસ્થાનું પરિવર્તન થાય છે.\nજ્યારે સમાજમાં નૈતિક મુલ્યનું મહત્વ ન રહે ત્યારે ભષ્ટ્રાચારની શરૂઆત થાય છે. અને જો સમાજમાં ભષ્ટ્રાચાર દિવસેને દિવસે વધતો જાય તે માટે જવાબદાર સરકાર બને છે. જન સમર્થન વગર ક્રાંતિ શક્ય છે. જ્યાં સુધી ગામડાનો એક-એક માણસ ઘરની બહાર ન નીકળે ત્યાર સુધી અસરકારક લોકક્રાંતિ શક્ય નથી. ભારતમાં અત્યાર સુધીમાં અનેક નાના- મોટા આંદોલન થયા છે. પણ લોકક્રાંતિ હજુ સુધી થઈ નથી. હવે ભારતને શું લોકક્રાંતિની જરૂર છે. જે ક્રાંતિથી ભારત પુરેપુરી આઝાદી મેળવશે. દેશને ભુલભુલામણી આઝાદી મળી છે. જેનાથી દેશનો નાગરિક હજુ પણ સંતુષ્ટ નથી. હજુ પણ દેશનો મોટો વર્ગ વિદેશમાં રહેવાનુ વધારે પંસદ કરે છે. આપણમાં રાષ્ટ્ર કરતાં ઘર્મ અને નાત-જાતનો દિવો વધારે બળે છે. રાજનીતિએ સામાન્ય માણસ માટે રસ્તા બંધ કરી દીધા છે.\nસમાજસેવા સાંસારિક માણસ માટે શક્ય નથી. એટલે જ કદાચ અન્ના હજારે સાંસારિક જીવનથી દૂર રહ્યા હતાં. કારણે કે તેમના લગ્ન દેશ સાથે થયાં હતાં. દેશનો નાગરિક જ્યારે પહેલા દેશ સાથે લગ્ન કરશે ત્યારે દેશ મજબૂત બનશે. પરંતુ બાળકના જન્મથી લગ્ન લોભ,લાલચ અને રૂપિયા સાથે કરી દેવામાં આવે છે. જેથી દિવસેને દિવસે સમાજ નૈતિક મુલ્યોથી દૂર થઈ રહ્યો છે. ભષ્ટ્રાચાર જેવા દૂષણો વધી રહ્યા છે. આંદોલન થાય છે પણ સમાજ તેની દિશા નક્કી કરી શક્તો નથી. તેવામાં દેશના નાગરિકે પ્રબળ મન સાથે પોતાની જાતને તૈયાર કરવી પડશે. પોતાની લડાઈ પોતાની જાતે લડવી પડશે.\nજ્યારે તમારા જ ઘરમાં તમારો જ કોઈ પોતિકો દમનનીતિ અપનાવે ત્યારે તમે શું કરો શું તે વખતે તમે અલગ ઘર બનાવશો કે પછી પોતિકાને ઘરની બહાર કાઢશો. તેમાં ચોક્કસ પહેલા પોતિકાને સમજાવવાની કોશિશ કરવામાં આવશે. અને જો સમજણની નીતિ કામ ન આવે ત્યારે દમન સામે જંગ લડવામાં આવશે. જો દમનને સહન કરશો તો દમનકારી વધુ મજબૂત બનશે. અને તે અંહકારી બની જશે. ત્યારે તમારૂ અસ્તિત્વ ,તમારુ જીવન અર્થહીન બની જશે. જ્યારે દેશમાં નાગરિકને પોતાના અસ્તિત્વની લડાઈ લડવાની જરૂર પડે છે. ત્યારે ત્યાં ક્રાંતિનો જન્મ થાય છે.\nજે દેશમાં ગરીબ બનવા માટે બે ઘડીનો સમય લાગતો નથી અને અમીરની ચાદર પેઢીઓ સુધી મળતી નથી. જ્યાર��� ગામડાનો માણસ વિકાસની તકોથી વંચિત રહી જ્યારે છે ત્યારે તેના ઘરમાં ગરીબીનો જન્મ થાય છે. અને જ્યારે અમીરના ઘરમાં અમીરીની ચાદર જરૂર કરતા વધારે વધી જાય છે. ત્યારે અંહકાર અને રાજનીતિનો જન્મ થાય છે. દેશમાં પરિવર્તનની જરૂર ત્યારે પડે છે જ્યારે વ્યવસ્થામાં છબરડા હોય. સામાન્ય વર્ગને તેનો લાભ ન મળતો હોય. ત્યારે સમાજમાં વ્યવસ્થા પરિવર્તનની જરૂર પડે છે. દેશના વિકાસમાં ભણતર અને રોજગાર મહત્વનો ભાગ ભજવે છે.\nપરંતુ તે માટે પોતાનુ વતન અને પોતિકાને છોડવા પડે તેનાથી વધારે કમનસીબી શું હોય . જે લોકો સાથે વર્ષો વીતાવ્યાં તેમને વિકાસ માટે છોડવા પડે તે વિકાસનો કોઈ અર્થ નથી. સમાજ માટે બંધારણ હોય છે. બંધારણ માટે નિયમ અને વ્યવસ્થાની જરૂર પડે છે. પરંતુ જ્યારે નિયમ અને બંધારણનું અમલીકરણ સરખુ ન થાય ત્યારે દેશ વહેંચાતો જાય છે. ત્યારે એક રાજ્ય બીજા રાજ્યથી અલગ થાય છે. રાજકીચ રાજનીતિ તેનો લાભ લે છે. નાગરિક ભારતનો મટીને રાજ્યનો છે. રાષ્ટ્રીય ભાષા મટીને રાજકીય ભાષાનો જન્મ થાય છે. રાજ્યમાં નાત-જાતની રાજનીતિ શરૂ થાય છે. દેશનો એક નાગરિક બીજા નાગરિકથી અલગ દેખાય છે.\nજ્યારે દેશમાં એક્તાની લહેર ઉઠે છે. ત્યારે તોડવાની રાજનીતિ કરતા લોકો ચિંતામાં મૂકાઈ જાય છે. ત્યારે તેઓ અંગેજ જેવી દમનનીતિ અપનાવે છે. ત્યારે તેઓ સમાજમાં ખુલ્લા પડી જાય છે. આઝાદ દેશને પંચાસ વર્ષથી વધારે થયા છે. દેશમાં ગરીબી, ભષ્ટ્રાચાર, મોંઘુ ભણતર અને નાત-જાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચે છે. ત્યારે દેશમાં એક ક્રાંતિકારીનો જન્મ છે. જેના સહારે પ્રજા તંત્ર સામે લડાઈ લડે છે. દેશમાં ક્રાંતિ અચાનક આવતી નથી. તેના માટે વર્ષોનો સમય લાગે છે. અને ક્રાંતિ એક દિવસ અચાનક જ્વાળામુખીની જેમ ફૂટે છે. જ્યારે બંધારણ ક્રાંતિ સામે મજબૂર બની જાય છે. જ્યારે દેશની જનતા અનાથ બની જાય છે. ત્યારે,\nજ્યારે સ્વાભિમાનનો જન્મ થશે,\nત્યારે દેશનો જન જન મળશે,\nત્યારે અવાજ થી અવાજ મળશે,\nપ્રાંતવાદનો જે વખતે અંત થશે,\nજાતિવાદનુ દૂષણ ત્યારે દૂર થશે,\nત્યારે સમાજ એક તારે બંધાશે,\nરાજનીતિ રાષ્ટ્રનીતિ માટે લડવા મજબૂર થશે,\nત્યારે દેશમાં એકસરખો દરેક માટે વિકાસ થશે.\nદેશમાં ગરીબીની બિમારી ખૂણેખૂણેથી દૂર થશે ,\nત્યારે દેશમાં પ્રેમનો ખૂણેખૂણો પ્રકાશથી ચમકશે,\nદેશની ગુલામી મટી ખરાં ભારત નિર્માણ થશે,\nUS કોંગ્રેસ સમિતિએ પાસ કર્યો પ્રસ્તાવ, ભણાવવામાં આવશે મહાત્મા ગાંધ���ના વિચારો\nGeorge Floyd Death: પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું\nમહાત્મા ગાંધીના પૌત્રવધુ ડૉ. શિવાલક્ષ્મી ગાંધીનું 96 વર્ષે નિધન\n18 માર્ચનો ઈતિહાસઃ ગાંધીજીને જેલની સજા, અને બીજું શું ખાસ\nજેડીયુમાંથી હાંકી કાઢ્યા પછી પ્રશાંત કિશોરનો નીતિશ કુમાર પર શાબ્દિક હુમલો- કર્યા 5 ગંભીર આક્ષેપ�\nબાપૂ પર નિવેદનબાજી માટે સામે આવી હેગડેની સફાઈ, પાર્ટીએ પણ લીધી એક્શન\nમહાત્મા ગાંધી પર હેગડેના નિવેદનથી ભાજપ હાઈકમાન્ડ નારાજ, બિનશરતી માફી માંગવા કહ્યુ\nભાજપ સાંસદે મહાત્મા ગાંધીજીના સ્વતંત્રતા સંઘર્ષ અને સત્યાગ્રહને ગણાવ્યો ડ્રામા\nઉર્મિલા માંતોડકરે CAAને ગણાવ્યો કાળો કાયદો, અંગ્રેજોના રૉલેટ એક્ટ સાથે કરી તુલના\nસિબ્બલે અનુરાગ ઠાકુરના નારાઓ પર આપી પ્રતિક્રીયા, કહ્યું - આ ગાંધીનુ ભારત નથી\nમહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે SCમાં અરજી, કોર્ટે કહ્યુ, તેઓ એનાથી પણ પરે\nગાંધીજી પર શૉર્ટ ફિલ્મ બનાવીને જીતી શકો છો 2 લાખ રૂપિયા, ગુજરાત સરકારની ઘોષણા\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/02/05/dukh-sathi/?replytocom=233525", "date_download": "2020-08-06T19:35:29Z", "digest": "sha1:RNOUJB6TB427X3TWHTRZUQR35UATQ5WP", "length": 36670, "nlines": 166, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી\nFebruary 5th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : પુષ્કર ગોકાણી | 7 પ્રતિભાવો »\n[ ‘માનવીનાં મન’ પુસ્તકમાંથી સાભાર.]\n[dc]મ[/dc]નને આપણે સમજતા નથી તેથી ઘણી આંટીઘૂંટીઓ ઊભી થાય છે અને વ્યવહારમાં ક્લેશ થાય છે. આપણે સૌ પ્રથમ વિચારવું જોઈશે કે મન શું ચાહે છે. મનનું વલણ કઈ તરફ રહે છે. મનની મૂળભૂત માંગ શું છે મનની ખાસિયત શું છે મનની ખાસિયત શું છે આપણે કદી આ વાત સમજ્યા જ નથી, તેથી મન મૂંઝવણ ઊભી કરે છે.\nમન કાંઈક ઈચ્છે છે. તે પ્રમાણે કરવા જતાં, સામા માણસની અને વાતાવરણની પ્રતિકૂળતા ઊભી થતાં મન પાછું પડે છે, મનમાં સંઘર્ષ શરૂ થાય છે અને તેમાંથી નીકળવા મન ત્યાર પછી અનેક ઝાંવાં નાખે છે. તેમાં મન સમતુલા ખોઈ નાખે છે અને એવાં કાર્યો થાય છે કે વધુ દુઃખ ઉત્પન્ન થાય છે. આપણે એ દુઃખોથી શા માટે ડરીએ છીએ જરા ઊંડે ઊતરીને આનો વિચાર કરીએ. દુઃખ શું છે જરા ઊંડે ઊતરીને આનો વિચાર કરીએ. દુઃખ શું છે મન શા માટે દુઃખથી ભારે લાગે છે મન શા માટે દુઃખથી ભારે લાગે છે આપણે રૂઢિ, પરંપરા અને સંસ્કારથી દુઃખ પ્રત્યે વિચિત્ર દષ્ટિથી જોઈએ છીએ. શારીરિક કષ્ટથી ડરીએ છીએ. રોગ અને દર્દથી ગભરાઈએ છીએ. પણ ખરેખર બીવા જેવું છે ખરું આપણે રૂઢિ, પરંપરા અને સંસ્કારથી દુઃખ પ્રત્યે વિચિત્ર દષ્ટિથી જોઈએ છીએ. શારીરિક કષ્ટથી ડરીએ છીએ. રોગ અને દર્દથી ગભરાઈએ છીએ. પણ ખરેખર બીવા જેવું છે ખરું વિશ્વમાં ઘણા માણસોને એવો રોગ થાય છે કે જેથી તેને દુઃખની સંજ્ઞા થતી જ નથી. યહૂદીઓમાં એ રોગ વધારે વ્યાપ છે. તેને ‘ડીસ-એનેટોમી’ કહે છે. આ રોગમાં તે માણસને કોઈ ટાંકણી ખોસી દે તોય તેને દુઃખ થતું નથી. ઘડીભર આપણને લાગશે કે દુઃખની સંજ્ઞા ન થાય તો કેવું સારું વિશ્વમાં ઘણા માણસોને એવો રોગ થાય છે કે જેથી તેને દુઃખની સંજ્ઞા થતી જ નથી. યહૂદીઓમાં એ રોગ વધારે વ્યાપ છે. તેને ‘ડીસ-એનેટોમી’ કહે છે. આ રોગમાં તે માણસને કોઈ ટાંકણી ખોસી દે તોય તેને દુઃખ થતું નથી. ઘડીભર આપણને લાગશે કે દુઃખની સંજ્ઞા ન થાય તો કેવું સારું આને તો રોગ કહેવાય જ નહિ આને તો રોગ કહેવાય જ નહિ આ સ્થિતિ તો એક આશીર્વાદ સમી છે. દુઃખની ચિંતા જ નહિ આ સ્થિતિ તો એક આશીર્વાદ સમી છે. દુઃખની ચિંતા જ નહિ પણ હવે તે રોગીની જીવનચર્યા જુઓ. અહીં રજૂ કરેલી બધી જ વાતો સાચી બનેલી છે.\nએક યુવાન વહેલી સવારે ઘડિયાળના એલાર્મથી જાગી ઊઠે છે. તેને ઊઠવું નથી તેથી તે એલાર્મ બંધ કરવા બેલ તરફ હાથ ફેલાવે છે. હાથે એલાર્મને વાગતો નથી અને ટેબલ ઉપર રહેલ ગ્લાસને વાગે છે. ગ્લાસ નીચે ભોંય પર પડી તૂટી જાય છે. પછી જાગ્રત અવસ્થામાં તે યુવાન ઊભો થઈને એલાર્મ બંધ કરે છે. દરમિયાન તેના પગ તૂટી ગયેલ ગ્લાસના કાચના ટુકડા ઉપર પડે છે. આથી તેનો પગ ચીરાય છે, પણ તે યુવાનને દુઃખની સંજ્ઞા ન થતી હોઈ કાંઈ ખબર પડતી નથી. ઘણું લોહી વહી ગયા પછી તેને કોઈ પ્રવાહીમાં તે ચાલે છે તેવો સ્પર્શ થતાં તે નીચે જુએ છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેને વાગ્યું છે અને તેમાં એટલું બધું લોહી વહી જાય છે કે હૉસ્પિટલમાં દાખલ કરવો પડે છે. જો તેને દુઃખની ખબર પડતી હોત તો તેણે તરત જ પગ ઉઠાવી લીધો હોત ને લોહી બંધ કરવા માટે પાટાપિંડી કરી લીધાં હોત. પરિણામે તેનું આટલું બધું લોહી વહી જાત નહિ અને હૉસ્પિટલમાં રહેવું પણ પડત નહિ. દુઃખની આપણને સંવેદના ન થાય કે દુઃખની ખબર આપણને ન પડે તે પણ એક વિકૃતિ છે. આમ દુઃખ ન થવું એ ખરેખર જ એક મોટી બીમારી છે. દુઃખ જીવનની અંદર સલામતી આપે છે. દુઃખની જાણ થતાં જ મનુષ્ય સ્વાભાવિકપણે તેનાથી બચવા યત્ન કરે છે, અને તેના શરીરની સંભાળ રાખે છે. આમ, દુઃખ તો શરીરનો સાચો રખેવાળ છે.\nવળી શારીરિક દુઃખ જેમ શરીરને સાચવવા-દરકાર રાખવા માટે ચેતવણીરૂપ બને છે તેમ, તે દુઃખ સહન કરવાની આપણી ક્ષમતા પણ વધારે છે. પહેલી વખત છાતીમાં ગભરામણ થાય ત્યારે મૃત્યુ પાસે આવ્યું જાણી આપણે અધમૂવા થઈ જઈએ છીએ, ધમાલ કરી મૂકીએ છીએ. પણ જ્યારે ડૉક્ટર જણાવે છે કે, ‘આ તો ગૅસની તકલીફ છે, વાયુનો પ્રકોપ છે.’ ત્યારે તરત હોશમાં આવી જઈએ છીએ. ફરી વાયુ ન થાય તેવો ખોરાક અને ઔષધ લઈએ છીએ. તેમ છતાં કોઈ વાર અનિયમિત થતાં કે વિવિધ ખોરાક લેવાતાં ફરી વાયુ થાય છે તો હવે ગભરાતા નથી, અધમૂવા થઈ જતા નથી. પણ મનની સમતુલા રાખીને તરત ઔષધ લઈએ છીએ. આપણે જોયું કે પહેલાં થયેલા વાયુપ્રકોપના દુઃખે આપણને બીજી વખત થયેલા વાયુપ્રકોપના હુમલામાં મનની સમતુલા આપી, તે દુઃખમાં સહન કરવાની ક્ષમતા આપી કોઈ પણ શારીરિક દુઃખ એવી નવી તાકાત આપે છે. પ્રતિકાર કરવા માટે શરીરને તૈયાર કરે છે. તેથી જ તો આપણે શરીરમાં વિવિધ રોગ થાય તેવી રસી દાખલ કરી, તે રોગનો હળવો હુમલો વહોરી લઈએ છીએ. તેના દ્વારા તૈયાર થયેલ શરીર ભવિષ્યમાં આવી પડનાર હુમલા સામે રક્ષણ કરી શકે છે. ભવિષ્યમાં શીળી, ઓરી, અછબડા, બાળલકવા, ધનુર, કોલેરા, ટાઈફોઈડ, મોટી ઉધરસ વગેરે ન થાય તે માટે ડૉક્ટરો બાળકોને જન્મ્યા પછી આ પ્રકારની રસી આપી તે રોગને હળવા પ્રકારે તે શરીરમાં દાખલ થવા દે છે. જેથી બાળકની ક્ષમતા, એટલે શરીરમાં ભવિષ્યમાં તે રોગ સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે તો શીળી નીકળે ત્યારે ઘરગથ્થુ ઈલાજમાં ગરમ વસ્તુ ખવડાવાય છે, જેથી શરીરમાં શીળી વગેરે ગરમી વિશેષ પ્રમાણમાં નીકળે અને શરીર વધારે પ્રતિકારશક્તિ મેળવે. આમ, અજાણતાં આપણે દુઃખને પૂજીએ છીએ, આવકારીએ છીએ. દરેક રોગ, શરીરને દુઃખ આપે છે; પણ તે દુઃખ ભવિષ્યમાં આવી પડનારા મોટા દુઃખ સામે લડવા માટે, પ્રતિકાર કરવા માટે અને સહન કરવા માટે સાવ નવી જ વિશિષ્ટ શક્તિ (ક્ષમતા) આપે છે, લાયકાત આપે છે.\nતેથી શું દુઃખનો તિરસ્કાર કરવો વાજબી છે દુઃખ તો તમારું સાચું સાથી છે. આ સમજ આવે એટલે દુઃખમાં આપણે પ્રસન્નચિત્ત રહી શકીએ. ધીમે ધીમે જીવન પ્રત્યે આપણી એક સાચી સમજ કેળવાય, કે દરેક દુઃખ આપણી શક્તિ વધારે છે દુઃખ તો તમારું સાચું સાથી છે. આ સમજ આવે એટલે દુઃખમાં આપણે પ્રસન્નચિત્ત રહી શકીએ. ધીમે ધીમે જીવન પ્રત્યે આપણી એક સાચી સમજ કેળવાય, કે દરેક દુઃખ આપણી શક્તિ વધારે છે પ્રગતિ માટે દુઃખ એક સોપાન છે. દુઃખનાં પગથિયાં ચડતાં ચડતાં મનુષ્ય પોતાની જાતને ઘણી ઊંચી લઈ જાય છે. કોઈક વાર લાગે કે દુઃખથી શરીરની બધી શક્તિ હણાઈ ગઈ છે. પણ તે તો એક બિનકાયમી તબક્કો છે. તે દુઃખ દ્વારા શરીર એક એવી શક્તિ મેળવે છે કે તેનાથી મોટા દુઃખ સામે લડવું આસાન બને છે, જીવનની કઠોરતા ઝીલવા સમર્થ થવાય છે. તેમ કરતાં કરતાં કદાચ શરીરમાં મૃત્યુ આવે તો તે પણ પછી જાણે કે ચેતના માટે આ શરીર નકામું થયું છે તો લાવ બીજું શરીર ધારણ કરી લઉં, એવી સરળતાથી તેવી વ્યક્તિઓ શરીરને છોડી દે છે. સંતપુરુષો આવા અભિગમથી મૃત્યુથી ડરતા નથી. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી રમણ મહર્ષિએ પોતાના શરીરમાં થયેલા કૅન્સરના મહાવ્યાધિને વધાવી લીધો હતો. તેવા અસાધ્ય રોગમાં પણ એમનું મન પ્રસન્ન હતું, વળી દુઃખને વધાવનાર મનુષ્ય તો મૃત્યુ સાથે દોસ્તી બાંધી લે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસને અંતકાળે વિવેકાનંદજીએ કહ્યું :\n‘પ્રભુ, આપ તો સમર્થ છો, આ રોગને શમાવી લો.’\n‘શરીરનો આવડો બધો મોહ તને ક્યાંથી થયો, નરેન \n‘પ્રભુ, આપના જેવી મહાન ચેતનાને ધારણ કરનાર શરીર પણ અમારે મન બહુ જ પુણ્યમય તીર્થ છે – મંદિર છે, તે શરીરને સાચવી લો, અમારે માટે સાચવી લો.’\n‘કદાચ સાચવી લઈશું તો શું થશે ’ પરમહંસ બોલ્યા, ‘ગાંડા, પછી તો તમે કોઈ તમારી મેળે આગળ વધી શકશો નહિ. મારે કારણે પાંગળા રહેશો અને પરમાત્માને પામવા માટે તો દરેકે પોતાની રીતે, છેવટે બધા ટેકા છોડીને આગળ વધવાનું છે ’ પરમહંસ બોલ્યા, ‘ગાંડા, પછી તો તમે કોઈ તમારી મેળે આગળ વધી શકશો નહિ. મારે કારણે પાંગળા રહેશો અને પરમાત્માને પામવા માટે તો દરેકે પોતાની રીતે, છેવટે બધા ટેકા છોડીને આગળ વધવાનું છે આ મૃત્યુ તો મારે માટે દિવ્યતાનું દ્વાર છે. અન્યને મૃત્યુ નવપલ્લવિત શરીર આપે છે. ચેતનાને સાચો વિશ્રામ મળે તેવું શરીર આપે છે. મને મૃત્યુ આપશે પરમ ચેતના સાથેનું ઐક્ય. આવો અવસર શા માટે છોડી દઉં આ મૃત્યુ તો મારે માટે દિવ્યતાનું દ્વાર છે. અન્યને મૃત્યુ નવપલ્લવિત શરીર આપે છે. ચેતનાને સાચો વિશ્રામ મળે તેવું શરીર આપે છે. મને મૃત્યુ આપશે પરમ ચેતના સાથેનું ઐક્ય. આવો અવસર શા માટે છોડી દઉં શરીર તો છૂટવા દેવું જ યોગ્ય છે શરીર તો છૂટવા દેવું જ યોગ્ય છે કુદરત આપણી ઘણી જ સંભાળ રાખે છે. તેના કાયદાનું અતિક્રમણ કરવામાં આપણી ભલાઈ નથી.’ રામકૃષ્ણે જીવનના અંતિમ સમયે આપેલું આ જ્ઞાન, તેમના જીવનમાં તેમણે દુઃખનો કેવો મધુર સ્વીકાર કર્યો છે તે સમજાવે છે.\nદુઃખ ન હોય તો સુખની અનુભૂતિ પણ થતી નથી. દુઃખ જેટલું તીવ્ર હોય તેટલી જ સુખની તીવ્રતા અનુભવાય છે. ખૂબ દુઃખ આવી પડે ત્યારે અને તેમાંથી મુક્ત થઈએ ત્યારે જે રાહત અનુભવાય છે તે સુખકારક લાગે છે. પ્રસૂતિની તીવ્ર વેદના બાળકના જન્મનો અનેરો આનંદ આપે છે. બાળક ઉપર વહાલની ભૂમિકા ઊભી કરે છે. આમ દુઃખ જીવનના રક્ષણ માટે જરૂરી છે. સુખની સંવેદના માટે તો દુઃખ ન હોય તો ચાલી શકે નહિ. બહુ ગહેરાઈથી વિચારશો તો લાગશે કે જીવનમાં જે ગતિ છે તે દુઃખને લીધે છે. નિત્ય સુખ હોય તો માણસની ગતિ સંભવિત નથી.\nએક માણસને શારીરિક દુઃખ થાય તો તેના ઈલાજ માટે તે ડૉક્ટર પાસે કે અનુભવી પાસે દોડી જશે. તે દુઃખ નિવારવા આર્થિક સદ્ધરતા મેળવવા અન્ય પરિશ્રમ પણ કરશે. કોઈ વળી ભૌતિક કષ્ટ વેઠતો હશે તો પોતાની સગવડો વધારવા માટે, પૈસા માટે દોડધામ કરશે. રોજ તે ઘરમાં શું સગવડો નથી એ વિચારો અને એ સગવડો ઊભી કરવા વધારાના પૈસા મેળવવા તે વધારે શ્રમ કરશે. આ શ્રમ તેને શારીરિક રીતે ઉપયોગી થઈ પડે એવું પણ બને. આમ દુઃખ તેના જીવનને દિશા આપે છે, શરીરને પોષણ પણ આપે છે. જો સુખને બરોબર સમજશો તો જણાશે કે તે જીવનને સમતુલા આપી શકતું નથી. પરદેશથી તમારા સ્નેહી આવ્યા છે. તમે એને ચાહો છો. તેમને ખૂબ વહાલ કરો છો. તમે એને સ્ટેશન ઉપર લેવા જાવ છો, તેને જોઈને તમે ભેટી પડો છો. તે પણ તમને બહુ જ સ્નેહથી બાઝી પડે છે, પોતાની સાથે પ્રેમથી દબાવે છે. તમોને સુખની પરાકાષ્ઠા લાગે છે. પણ જુઓ, તે થોડી વધારે વાર તમોને બાથમાં દાબી રાખે છે, હવે તમારી લાગણી બદલાઈ છે. સુખને બદલે તમને કષ્ટ થાય છે. હવે તે ક્યારે છોડે તે માટે તમે ધીમો પ્રયત્ન કરો છો. જો તે તમારા પ્રયત્નને નાકામિયાબ બનાવીને હજુયે તમને વળ���ી રહે તો થોડી વારમાં એક ધિક્કારની લાગણી જન્મે છે. ‘તે શા માટે મને છોડતો નથી તે કેવો જંગલી છે તે કેવો જંગલી છે ’ તમે વધુ પ્રયત્ન કરી છૂટવા મથો છો અને તેમ છતાં તે ન છોડે તો તમે મોંએ કાંઈ અઘટતું બોલી પડો છો. સુખની- લાંબા સુખની આવી વલે થાય છે.\nદુઃખમાંથી તો સુખ મેળવવાની દિશા રહે છે, સુખ મળે તેવી આશા રહે છે, ઉત્સાહ રહે છે, સુખ મળે ત્યારે એક સંતોષ અને રાહતની લાગણી રહે છે. પણ સુખમાંથી જે પ્રાપ્ત થાય છે તે બહુ જ નિરાશાજનક હોય છે. મળેલું સુખ છીનવાઈ ન જાય તેનો ભય રહે છે. લાંબો સમય તેવું સુખ રહેતાં કંટાળો રહે છે. જીવનમાંથી રસ ઊડી જાય છે. દુઃખ તમોને પાછળ જોવાની- જીવનને મૂલવવાની તક આપે છે. દુઃખથી તમે ધર્મ તરફ વળવા પ્રયત્ન કરો છો. દુઃખના અનુભવથી તમે બીજાના દુઃખને સમજી શકો છો. બીજાને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહો છો. દુઃખ સામા માણસને પ્રેમ, સહકાર અને હૂંફ આપે છે. સુખમાં તમે અન્યને ભૂલી જાવ છો. ધર્મથી વિમુખ બનો છો. અહંકારને આવકારો છો. તેને કારણે આસપાસનાં સૌના તિરસ્કારનું ભાજન બની જાવ છો. જો દુઃખને સમજશો તો તમોને તે જીવનઘડતર માટે સોનારૂપ લાગશે. તમારી ક્ષમતા અને લાયકાત દુઃખથી વધે છે. દુઃખ જીવનમાં રસ આપે છે. દુઃખને આવી રીતે સમજશો તો તમારા મનમાં પ્રસન્નતા અનુભવાશે. સુખ કરતાં એ અનેકગણી ઊંચી લાગણી છે. આપણે કદી દુઃખનો સારો વિચાર જ નથી કર્યો જીવનમાં તેને તિરસ્કારી, તેનાથી ડરી, તેને દૂર કરવા દોડીએ છીએ. એમાં ને એમાં જીવનને નિરાશામય, ક્લિષ્ટ અને ધૂંધળું બનાવી દઈએ છીએ. ઈશ્વરે આપણને મોકલેલા એ આશીર્વાદને આપણે સ્વીકારી શકતા નથી.\nઆપણા સાંસ્કૃતિક વારસા અને વૈભવ તરફ નજર કરો. ભૂતકાળમાં થયેલા મહાન પુરુષોની મહત્તા, તેમણે સહન કરેલાં દુઃખથી છે. રંતિદેવ અને કુંતા માતાજીએ તો પરમાત્મા પાસે દુઃખ જ માગ્યાની કથાઓ આપે વાંચી હશે. દુઃખ પ્રત્યે આપણો માનસિક અભિગમ – આપણી મનની ભૂમિકા જ્યારે બદલાશે ત્યારે જીવનમાં ફોરમ પ્રગટશે, જીવન જીવવાની મજા માણી શકાશે. તેથી હું એમ નથી કહેતો કે સદાયે દુઃખ આવી પડે એવી પ્રાર્થના કરો, કે દુઃખ ઊભું થાય તેવા પ્રસંગો ઊભા કરો. હું એમ પણ નથી કહેતો કે આવી પડેલા દુઃખમાંથી છૂટવા પ્રયત્ન ન કરો. ઉપર્યુક્ત વિશ્લેષણનો એવો અર્થ થતો નથી. તેમાં તત્વ આટલું જ છે : દુઃખ પ્રત્યે આપણી જે ભાવના છે તેને સમજો અને તે સમજ જ દુઃખ પ્રત્યે આપણો અભિગમ બદલશે. દુઃખ આવી પડે ત્યારે આ સમજ હશે તો મન તેમાંય પ્ર��ન્ન રહેશે. દુઃખથી મૂંઝાશો નહિ; આવી પડેલા દુઃખમાં સમતા રાખશે, માનસિક સમતુલા અનુભવશે. દુઃખને કારણ પછી માણસ મગજ ગુમાવીને અન્યને દુઃખ ઉત્પન્ન થાય તેવું કાંઈ નહિ કરી બેસે. દુઃખમાં મન તટસ્થ રહેતાં દુઃખનો સમતાપૂર્વક સામનો કરી શકશે. તેમાંથી નીકળવાનો સાચો માર્ગ ખોળી શકશે.\nદુઃખમાંયે મનને આ રીતે સમજવું તે માનસિક વિકાસ છે.\n« Previous શમણાંની સ્વતંત્રતા – મહાશ્વેતા દેવી (અનુ. એન. પી. થાનકી)\nઅબ પછતાયે ક્યા હોત હૈ…. – આશા વીરેન્દ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅમારો વનપ્રવેશ – આશા વીરેન્દ્ર\n(‘જનકલ્યાણ’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) જીવનનાં વનમાં પ્રવેશ કરતાંની સાથે તનની સમસ્યાઓ પરચો બતાવવા માંડી. ઘનઘોર વનમાં દાખલ થતાં જ ગીચ ઝાડી પાછળ છુપાયેલ વિકરાળ પશુઓ ત્રાડ પાડીને ડરાવવા માંડે તેમ એકાવન, બાવન કે બહુ બહુ તો ત્રેપનમાં પેઠાં કે ડરામણા રોગો- જેવા કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, આર્થરાઈટીસ ને આની સિવાયના નીતનવા રોગો જડબું ફાડીને ઊભા જ હોય. સિંહને ... [વાંચો...]\nબાળક એક ગીત (ભાગ-૧૧) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ”\nલગ્નની ધમાલમાં તારી સાથે વાત પણ થઇ નથી. લગ્ન સરસ રીતે પતી ગયા છે. રિશેપ્શનમાં નિશિતમામા અને મામી સાથે હું જ સ્ટેજ પર ઉભી રહી હતી. એ પહેલાં ફોટોગ્રાફર અંકલે મારા ને તારા પપ્પાના સરસ ફોટા પાડ્યા છે. ૧લી તારીખે પાછા અમદાવાદ આવ્યા ત્યારે શનિવાર હતો અને ઓફિસમાં અડધો દિવસ. પણ ઓફિસમાં કામ જ એટલું હતું કે આખો દિવસ ઓફિસનું કામ ... [વાંચો...]\nવૃદ્ધાવસ્થાનું નવયૌવન – મીરા ભટ્ટ\nતાજેતરમાં એક શિબિરમાં બોલવા માટે મને વિષય સોંપાયો- ધડપણના સંબંધો હવે સંબંધ એ સંબંધ છે, તેમાં વળી ઘડપણ શું કે બાળપણ શું હવે સંબંધ એ સંબંધ છે, તેમાં વળી ઘડપણ શું કે બાળપણ શું જિન્દગી આખું ગાયું કે- અસ્ત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા જિન્દગી આખું ગાયું કે- અસ્ત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે લઈ જા ’ તો હવે આ ઉતરાવસ્થામાં એ પરમસત્યનાં કોઈ એંધાણ મળ્યાં કે નહીં એનો તાગ તો મેળવવો પડે ને ’ તો હવે આ ઉતરાવસ્થામાં એ પરમસત્યનાં કોઈ એંધાણ મળ્યાં કે નહીં એનો તાગ તો મેળવવો પડે ને ઉતરાવસ્થા એ કાંઈ જીવનસંધ્યા સ્વાગતનું ટાણું ... [વાંચો...]\n7 પ્રતિભાવો : દુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી\nદુઃખને સાચુ સાથી માનીને જિંદગી જીવવાની સાચી સમજ આપતો સચોટ લેખ ગમ્યો.\nએક નુકતેચીની કરવાની કે … છઠ્ઠા ફકરામાં��ી છેલ્લી લીટીમાં ” અસંભવિત ” શબ્દને બદલે ‘ સંભવિત ‘ શબ્દ હોવો જોઈએ.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆપનો ખૂબ ખૂબ આભાર.\nભૂલ સુધારી લીધી છે.\n“રાહેી મનવા દુખકેી ચિન્તા ક્યુ સતાતેી હે દુખ તો અપનાસાથેી હે”\nદુખ્ને સાથ માનેીને જિવન ગુજારવાનેી ગુરુચાવેી આપતો લેખ ગમ્યો.\nઆ આર્ટિકલ વાચિને મને ઘણિ ખુશિ થઈ.તમારો ખુબ ખુ આભાર.\nદુઃખને ગળે લગાડો. ના. આ વિચાર મને યોગ્ય નથી લાગતો. જરાક જુદી રીતે વિચારીએ. દુખ અને સુખ તો એ નામ છે, અલગ અલગ પરિસ્થિતિઓ ના જે આપણે ઉભા કરેલા છે. આપણને ગમે કે ફાયદો કરાવે તે સુખ અને જે ના ગમે કે ચિંતા કરાવે તે દુખ. જરાક જુદી રીતે વિચારીએ. ના ગમતી વાત દુખ નથી પણ તે એક ચેલેન્જ છે. ચેલેન્જ સ્વીકારવાની આદત થશે તો દુખ નામની વસ્તુ રહેશે જ નહિ. સુખ અને દુખ ની પરિસ્થિતિ માં જો આપણે સ્થિર રહીએ તો જીવન જીવવાની એક અલગ જ મજા રહેશે. દુઃખમાં ગભરાવું નહિ અને સુખ માં છકી જવું નહિ.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/about-us", "date_download": "2020-08-06T18:42:09Z", "digest": "sha1:BINZFDCBM7U3D7FUI7WUAQPWQGEPGZ7G", "length": 10556, "nlines": 114, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝન���સ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nમેનેજમેન્ટના મહત્વના વ્યક્તિ (કેએમપીએસ)\nઝડપથી વધી રહી ભારતીય અર્થવ્યવસ્થામાં, એસએમઈ ક્ષેત્રએ ઝડપી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા બજાવી છે. પરંતુ દેશના અર્થતંત્રમાં પ્રશંસનીય યોગદાન હોવા છતાં, મોટાભાગના ભારતીયો ભંડોળના ઔપચારિક સ્રોતોનો ઉપયોગ કરી શકતા નથી. અમે દરેક વ્યક્તિની વૃદ્ધિને સક્ષમ કરવા માટે છીએ જેઓ રાષ્ટ્રની વૃદ્ધિને સમર્થન કરે છે.\nઅમે દરેક નાના અને મધ્યમ એન્ટરપ્રાઇઝ (એસએમઈ) અને રીટેલ ગ્રાહકને તેમની સાચી સંભવિતતા અને સ્વ-નિર્ભર કંપનીઓ બનવા માટે સક્ષમ કરીને તેના સાચા અર્થમાં ભારતને સ્વતંત્ર બનાવવાના અભિયાનમાં પ્રતિબદ્ધ છીએ. છેલ્લા 9 વર્ષોથી, અમારા કસ્ટમાઇઝ્ડ અને સુલભ નાણાકીય ઉકેલો દ્વારા, અમે સમગ્ર દેશમાં 4,00,000 થી વધુ એમએસએમઇમાંથી સફળ વાર્તાઓ ઉભી કરી છે અને રૂ. 88,000 કરોડથી વધુ રકમનું વિતરણ કરવામાં મદદ કરી છે.\nગ્રાહકને સશકત કરીને અને તેમનાં વેપારના સપનાને સાકાર કરવામાં મદદ કરતી વખતે, અમે આશા કરીએ છીએ કે ભારત આત્મ-નિર્ભરતાની દિશામાં આગળ વધશે.\nરિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિ.ના મુખ્ય મૂલ્યોને જાળવી રાખીને, અમે અમારા ગ્રાહકોને વિકસિત નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતા નાણાકીય સોલ્યુશન્સની વ્યાપક શ્રેણીને દર્શાવવા માટે હવે એક નવું બ્રાન્ડ નામ અપનાવ્યું છે.\nરિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સને રિલાયન્સ મની તરીકે ફરીથી બ્રાન્ડિંગ કરવામાં આવ્યું છે.\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-on-self-isolation-with-nick-jons-shared-videos-amid-coronavirus-pandemic-054453.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:38:58Z", "digest": "sha1:EQEFE266DL4WDP7IQ2A63M2JMLX3WBCM", "length": 14282, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "નિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયો | priyanka chopra on self isolation with nick jons shared videos amid coronavirus pandemic. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયો\nદુનિયાભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ જોખમ મંડરાઈ રહ્યુ છે. જેની ચપેટમાં ઘણા દેશ આવી ચૂક્યા છે. ભારતમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. વાયરસથી બચાવ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દરેક જરૂરી પગલા લઈ રહી છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા છે. તે છેલ્લા 8 દિવસથી પતિ નિક જોનસ સાથે ઘરમાં બંધ (સેલ્ફ આઈસોલેશન) છે.\nવાયરસ અંગે જાગૃતિ ફેલાવી\nજો કે પ્રિયંકા સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં વાયરસ અંગે જાગૃતિ ફેલાવવાની પૂરી કોશિશ કરી રહી છે. એક વીડિયોમાં પ્રિયંકાએ કહ્યુ, હું આશા રાખુ છુ કે તમે બધા સુરક્ષિત હશો. હું બસ આવીને હલો કરવા ઈચ્છતી હતી. આપણુ જીવન સંપૂર્ણપણે ઉલટપુલટ થઈ ગયુ છે. આ એક ફિલ્મ જેવુ લાગી રહ્યુ છે પરંતુ એવુ નથી. હું અને નિક છેલ્લા એક અઠવાડિયાથી ઘરમાં બંધ છે. આજે અમારા સેલ્ફ આઈસોલેશનનો 8મો દિવસ છે. તે કહે છે, અમારુ શિડ્યુલ ઘણુ અલગ હતુ. અમારી આસપાસ આખો દિવસ ઘણા લોકો રહેતા હતા અને હવે અચાનક આવુ થઈ રહ્યુ છે. હું ઘણુ વિચિત્ર અનુભવી રહી છે. મને લાગે છે કે તમે પણ કંઈક આવુ જ અનુભવી રહ્યા હશો. અમે અત્યારે દરેક રીતે બચાવ કરી રહ્યા છે, અમે સ્વસ્થ અને સુરક્ષિત છે. અમે સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રેકટીસ કરી રહ્યા છે.\nઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ\nઆ ક્રમમાં પ્રિયંકાએ કોવિડ 19 વાયરસ પર કામ કરી રહેલા ડૉક્ટર અને આરોગ્ય સંગઠનના અધિકારીઓ સાથે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 12.30 વાગે લાઈવ કરવાની ��ાત પણ કહી. તેણે આની સૂચના ટ્વિટર દ્વારા આપી છે. વીડિયો શેર કરીને પ્રિયંકાએ લખ્યુ - ડૉ. ટ્રેડૉસ સાથે મે કાલે(ગુરુવારે) 12.30 વાગે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાઈવ રહીશ. ડબ્લ્યુએચઓથી મારિયા વૉન કર્કહોવ અને ગ્લોબલ સિટિઝનના સીઈઓ હ્યુ ઈવાંસ પણ સાથે હશે. તેમને તમે કોવિડ 19 વિશે બધા સવાલ પૂછી શકો છો જેના જવાબ તમને સીધા યોગ્ય સોર્સથી મળશે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાએ યુનીસેફ અંગે ઘણી વાતો જણાવી છે. તેણે આનો એક આર્ટિકલ પણ શેર કર્યો છે અને જણાવ્યુ કે કોરોના વાયરસ વિશે બાળકો સાથે કેવી રીતે વાત કરવી.\nવર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયકા ચોપડા છેલ્લી વાર ફિલ્મ 'ધ સ્કાઈ ઈઝ પિંક'માં દેખાઈ હતી. ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ હતા. હાલમાં પ્રિયંકા પોતાના ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાં ‘મેટ્રિક્સ 4', ‘ધ વ્હાઈટ ટાઈગર' અને ‘વી કેન બી હીરોઝ' શામેલ છે.\nઆ પણ વાંચોઃ સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી\nબૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટા\nBirthday: નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાના રોમેન્ટીક ફોટા, જોઈને નજર નહિ હટે\nપોલિસ કસ્ટડીમાં પિતા-પુત્રના મોત પર ભડક્યા સ્ટાર્સ, પ્રિયંકા ચોપડા સહિત આ સ્ટાર્સે ઉઠાવ્યો અવાજ\nનેપોટિઝમ પર ચર્ચા વચ્ચે પ્રિયંકા ચોપડાનો જૂનો વીડિયો - મારા માટે બહુ મુશ્કેલ સમય હતો\nપ્રિયંકા ચોપડાએ શેર કરી પોતાની બેડરૂમ સિક્રેટ, આ હોય છે નિક જોનસની ડિમાન્ડ\nVideo: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો\nCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા\nપ્રિયંકા ચોપરાએ શેર કરી નિક જોનાસ સાથે પહેલી તસવીર, નિકે આપ્યો જવાબ\nકોરોનાના ડર વચ્ચે WHOના ડાયરેક્ટરે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણને કરી આ અપીલ\nPics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના\nનિક જોનસે સંભળાવી દીધુ - હા, પ્રિયંકા ચોપડા મારાથી 10 વર્ષ મોટી છે\nહિંમત હોય તો 10 મિનિટ માટે પ્રિયંકા ચોપડા જેવો ડ્રેસ પહેરીને બતાવોઃ હિના ખાન\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/18-01-2019/157890", "date_download": "2020-08-06T18:45:43Z", "digest": "sha1:GH3TVSF2R76TDM2QCLT77KGCAOY6SOEW", "length": 18495, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "ડીઆઈપીપી દ્વારા FDIના સત્તાવાર આંકડા જાહેર નહીં કરાતા વિશ્લેષકો વિમાસણમાં", "raw_content": "\nડીઆઈપીપી દ્વારા FDIના સત્તાવાર આંકડા જાહેર નહીં કરાતા વિશ્લેષકો વિમાસણમાં\nછેલ્લા છ મહિનાથી આંકડા જાહેર નહીં થતા એનાલિસ્ટો તથા રેટિંગ એજન્સીઓ દ્વારા સવાલ ઊભા કરાયા\nનવી દિલ્હી :દેશમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ના સત્તાવાર આંકડા જાહેર થવામાં વિલંબની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ધ ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી એન્ડ પ્રોડકશન (ડીઆઈપીપી) દ્વારા એફડીઆઈના આંકડા એકત્રિત કરીને તે જાહેર કરવામાં આવે છે પરંતુ છેલ્લા છ મહિનાથી આંકડા જાહેર નહીં થતા એનાલિસ્ટો તથા રેટિંગ એજન્સીઓ દ્વારા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે. છેલ્લે ગયા વર્ષના જુન ત્રિમાસિકના આંકડા ઓગસ્ટમાં આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ડીઆઈપીપીને નિયમિત રીતે ઈનપુટસ પૂરી પાડી રહી હોવા છતાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. અગાઉ આ આંકડા દર ત્રણ મહિને જાહેર કરાતા હતા.\nરિઝર્વ બેન્ક દ્વારા અંદાજિત આંકડા જારી કરવામાં આવે છે. રિઝર્વ બેન્કના આંકડા પર નજર નાખવામાં આવતા જણાય છે કે વર્તમાન નાણાં વર્ષમાં એફડીઆઈમાં સાધારણ ઘટાડો થયો છે. વર્તમાન સરકારના કાળમાં આ પહેલી જ વખત એવું બન્યું છે જેમાં એફડીઆઈ આંકમાં ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, ભારતે વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી ૪૦.૯૮ અબજ ડોલરનો ગ્રોસ ઈન્ફલોઝ મેળવ્યો છે જે ગયા નાણાં વર્ષના આ ગાળાની સરખામણીએ બે ટકા ઓછો છે. વર્તમાન સરકારના સમયગાળામાં પ્રથમ નાણાંકીય વર્ષમાં એફડીઆઈમાં ૨૫ ટકા વૃદ્ધિ જોવાઈ હતી.\nડીઆઈપીપી દ્વારા આંકડા જાહેર નહીં કરાવાને કારણે રેટિંગ એજન્સીઓ, બેન્કો, એનાલિસ્ટો તથા પ્રાઈવેટ ઈક્વિટી કંપનીઓ દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ૨૦૧૮માં ભારતે એફડીઆઈ માટેના સાનુકૂળ મથક તરીકેનું બિરુદ ગુમાવી દીધું છે. ભારત હવે ટોચના ૧૦ મથકોમાં નથી રહ્યું. નોટબંધી તથા જીએસટીને કારણે દેશ સામે ઊભા થયેલા પડકારોની અસર રોકાણકારોના વિશ્વાસ પર પડી છે. ભારત તરફનો તેમનો વિશ્વાસ ડગમગી ગયો છે.\n2૦૧૮ પૂર્વેના બે વર્ષમાં વધ્યા બાદ ભારતનું સ્થાન નીચે જઈને ૧૧માં ક્રમે આવી ગયું છે. વિગતવાર ડેટાની માહિતીના અભાવે એફડીઆઈના નાણાં કયા દેશમાંથી આવે છે તે પણ જલદી સ્પષ્ટ થતું નથી. ભારતમાં ટેકસ હેવન દેશો ખાતેથી મોટી માત્રામાં એફડીઆઈ આવતું હોવાનું મનાય રહ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\n2018માં 250થી વધુ આતંકવાદીઓને ઠાર કરાયા :54 આતંકીઓની ધરપકડ કરાઈ :ઉતરી સેનાના કમાન્ડર લેફ્ટિનૅન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું કે ગતવર્ષે ધાટીમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યમાં છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ છે access_time 1:11 am IST\nદિલ્હીના પાલમ એરપોર્ટ ઉપર સવારે ગાઢ ધુમ્મસની ચાદરઃ વિઝીબીલીટી ઝીરો તાપમાનઃ ફલાઈટ મોડીઃ ૧૦II વાગ્યા પછી સ્થિતિમાં સુધારો access_time 3:15 pm IST\nકોલંબીયામાં કાર બોમ્બ વ��સ્ફોટઃ ૧૦ના મોત, ૬૫થી વધુ ઘાયલ :કોલંબીયાની રાજધાની બોગોટામાં એક પોલીસ કેડેટ ટ્રેનીંગ એકેડમીમાં પ્રચંડ કાર વિસ્ફોટ : અફરાતફરી મચી ગઈ access_time 3:14 pm IST\nહૈદાબાદમાં માત્ર પારાપેટ વિનાની અગાસી ઉપરથી પતંગ નહિ ઉડાવવા કહેવાયેલઃ અફવાનુ ખંડન access_time 3:17 pm IST\nયુ.એસ.ના ઓરેગોનમાં શીખ સ્ટોર ક્લાર્ક હરવિન્દર સિંઘને ક્રૂરતા પૂર્વક મારવા બદલ 24 વર્ષીય યુવાન એન્ડ્ર્યુ રામસે વિરુધ્ધ ' હેટ ક્રાઇમ 'આરોપ : વસ્તુ ખરીદવા આવેલ યુવાન પાસે આઇ ડી કાર્ડ માંગતા હુમલો કરી ઈજાઓ પહોંચાડી access_time 7:12 pm IST\nમહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું ૪૦ યુનિવર્સિર્ટીઓ દ્વારા સન્માન access_time 4:09 pm IST\nરર વહાલુડીઓ કાલથી ગોવાની સહેલગાહે access_time 2:54 pm IST\nકુંભારવાડામાં ભાવેશભાઇ કોળી અને પુત્ર કોૈશિક પર આહિર શખ્સોનો હીચકારો હુમલો access_time 3:32 pm IST\nરાજકોટનું વિકાસ એન્જીન પુરપાટ દોડશે access_time 3:36 pm IST\nભાવનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો access_time 11:49 am IST\nપડધરીમાં મહિલા જાગૃતિ શિબિર access_time 9:25 am IST\nલોધીકા તાલુકામાં સ્કાય પ્રોજેકટનો પ્રારંભ ૭૦ ખેડૂતો દ્વારા સોલાર વિજ ઉત્પાદન access_time 11:54 am IST\nઆંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર આપતી હોસ્પિટલ શરૂ થઇ છે access_time 9:52 pm IST\nપાલનપુરમાં કોમર્શિયલ બાંધકામ મુદ્દે સ્થાનિકો - બિલ્ડર આમનેસામને :મારામારીમાં એકને ઇજા access_time 10:26 pm IST\nઅમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાફિકનો ધમધમાટ :અભેદ કિલ્લામાં ફેરવાયું access_time 10:05 pm IST\n17 મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકી રાખીને આ શખ્સે વિશ્વ રેકોર્ડ બનાવ્યો access_time 6:08 pm IST\n૧૧૦ વર્ષ જૂના ઝાડને કપાતું બચાવવા મહિલાએ એમાં લાઇબ્રેરી બનાવી દીધી access_time 11:34 am IST\nપાક પીએમના રૂપમાં પ વર્ર્ષ નહી ટકી શકે ઇમરાનખાનઃ જરદારી access_time 10:36 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n\" પ્રવાસી ભારતીય દિવસ (PBD) \" : ઉત્તરપ્રદેશના વારાણસીમાં 21 થી 23 જાન્યુ 2019 ના રોજ કરાયેલું આયોજન : 22 તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે : 23 જાન્યુ ના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને હસ્તે એવોર્ડ વિતરણ સાથે સમાપન થશે : PBD માં આવેલા ભારતીયોને 24 તારીખે કુંભમેળામાં લઇ જવાની ખાસ વ્યવસ્થા : અત્યાર સુધીમાં 5802 NRI એ રજીસ્ટ્રેશન કરાવી લીધું : access_time 6:30 pm IST\nસિંગાપોરમાં ભારતીય મૂળના 34 વર્ષીય એમ.ક્રિષ્નન ઉપર 40 વર્ષીય મહિલાની હત્યાનો આરોપ : બંને વચ્ચેના સબંધોનો ખટરાગ જવાબદાર હોવાનું અનુમાન access_time 10:57 am IST\nનાઈરોબીમાં આતંકી હુમલો : મૃતામ્તાઓને શાશ્વતી શાંતિ મળે તે અર્થે સ્વામિનારાયણ મંદિરે સામૂહિક પ્રાર્થના access_time 11:48 am IST\nધોનીની વધુ એક ફિફટી : ભારત - ૧૬૫/૩ access_time 4:13 pm IST\n#10yearchallenegeનો રોગ ક્રિકેટરોને પણ લાગતો : જોવા મળ્યા સોશિયલ મીડિયા પર બદલાવ... access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયન ઓપન :સેરેનાએ બોઉચાર્ડને હરાવી : હાલેપ-સ્વિટોલીનાની આગેકૂચ access_time 9:59 pm IST\n૧૯૬૨માં ચીન સાથે થયેલા યુ્દ્ધ વખતે અેકલાહાથે ૭૨ કલાક સુધી ચીનની સેનાને રોકી રાખનાર જાંબાઝ યોદ્ધા જશવંતસિંહ રાવતની બાયોપિક ફિલ્મ ૭૨ અવર્સ-માર્ટિયર હુ નેવર ડાઇડ આજે રિલીઝ થઇ access_time 5:32 pm IST\nભૂમિ પેડનેકર ૪૫ દિવસ સુધી રૂમમાં પુરાઇ રહી\n8 માર્ચના રિલીઝ થશે જોયા અખ્તરની વેબ સિરીઝ 'મેડ ઈન હેવન' access_time 5:29 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/rupee-extends-losses-trades-at-day-s-low", "date_download": "2020-08-06T18:27:08Z", "digest": "sha1:7BOIFD3W4L5PSZB64TDOZ6ZUO7BRBW5P", "length": 8731, "nlines": 103, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "રૂપિયો ર૮ પૈસાની ખરાબીમાં છ મહિનાને તળિયે પહોંચ્યો | Vyaapaar Samachar", "raw_content": "\nરૂપિયો ર૮ પૈસાની ખરાબીમાં છ મહિનાને તળિયે પહોંચ્યો\nઅમદાવાદ : ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થતા અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીને પગલે આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૭૧.૧૭એ ખૂલી સેશન દરમિયાન ૭૧.૦પની ઊંચી અને ૭૧.૪૭ની નીચી સપાટી બનાવી અંતે ર૮ પૈસાની ખરાબીમાં ૭૧.૪૩ બંધ હતો. અન્ય કરન્સીમાં પાઉન્ડ સામે રૂપિયો ૧૦ પૈસાની આગેકૂચમાં ૮૬.૪૬ અને યુરો સામે રૂપિયો ૪૧ પૈસાની નરમાઈમાં ૭૯.રપ બંધ હતો. જ્યારે જાપાનીઝ યેન સામે રૂપિયો એક પૈસાની નજીવી ખરાબીમાં ૬૬.૯૬ બંધ હતો.\nચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ચાર ટકા નબળો પડયો છે જ્યારે વિદેશી રોકાણકારોએ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી ૮.૧ર અબજ ડોલરની લેવાલી કરી હતી જ્યારે ડેટ માર્કેટમાં ર.૮૩ અબજ ડોલર ઠાલવ્યા છે. ડોલર ઈન્ડેક્સ ૦.૦પ ટકાના વધારામાં ૯૮.૧૯ ક્વોટ થયો હતો. આજે એફઆઆઈએ રૂ.૩૦પ.૭૩ કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે જ્યારે ડીઆઈઆઈએ રૂ.૩૮૬.ર૩ કરોડની લેવાલી કરી હતી.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/madhya-gujarat/ahmedabad-in-ahmedabad-men-play-garba-in-woman-dress-918543.html", "date_download": "2020-08-06T19:14:44Z", "digest": "sha1:LJIKGGOHSGMMG5OEG7ZV4UAKMZ43C4WI", "length": 27590, "nlines": 347, "source_domain": "gujarati.news18.com", "title": "Video: in-ahmedabad-men-play-garba-in-woman-dress– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nVideo: અમદાવાદની પોળમાં છેલ્લા 203 વર્ષથી સ્ત્રીના વેશમાં ગરબે ઘૂમે છે પુરુષો\nVideo: અમદાવાદની પોળમાં છેલ્લા 203 વર્ષથી સ્ત્રીના વેશમાં ગરબે ઘૂમે છે પુરુષો\nVideo: અમદાવાદની પોળમાં છેલ્લા 203 વર્ષથી સ્ત્રીના વેશમાં ગરબે ઘૂમે છે પુરુષો\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nઅમદાવાદઃ વધુ એક હત્યાનો બનાવ, મહિલાની હત્યા કરી આરોપીએ રૂમની બહાર માર્યું તાળું\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nશ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની અટકાયત, રાજકીય કનેક્શનના પણ થયા ખુલાસા\nઅમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM Rupani એ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ\nહોસ્પિટલમાં દર્દનાક ઘટના મામલે CM Vijay Rupani એ મૃતકોના પરિવારને સહાયની કરી જાહેરાત\nAhmedabad હોસ્પિટલમાં દર્દનાક ઘટના મામલે CM Rupani અને PM Modi એ દુઃખ વ્યક્ત કર્યું\nઅમદાવાદની આગનો પ્રત્યક્ષદર્શી,'આગ લાગી ત્યારે નાની હતી પણ ICUમાં બ્લાસ્ટ થતા સ્થિતિ વણસી'\nઅમદાવાદ : રિસાયેલી પત્નીને લેવા ગયેલા પતિ અને પરિવાર પર સાસરિયાએ કર્યો હુમલો\nAhmedabad COVID હોસ્પિટલમાં ભીષણ આગ મામલે Congress એ કડક પગલાં લેવાની કરી માંગ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nઅમદાવાદઃ વધુ એક હત્યાનો બનાવ, મહિલાની હત્યા કરી આરોપીએ રૂમની બહાર માર્યું તાળું\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nશ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતની અટકાયત, રાજકીય કનેક્શનના પણ થયા ખુલાસા\nઅમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM Rupani એ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ\nહોસ્પિટલમાં દર્દનાક ઘટના મામલે CM Vijay Rupani એ મૃતકોના પરિવારને સહાયની કરી જાહેરાત\nAhmedabad હોસ્પિટલમાં દર્દનાક ઘટના મામલે CM Rupani અને PM Modi એ દુઃખ વ્યક્ત કર્યું\nઅમદાવાદની આગનો પ્રત્યક્ષદર્શી,'આગ લાગી ત્યારે નાની હતી પણ ICUમાં બ્લાસ્ટ થતા સ્થિતિ વણસી'\nઅમદાવાદ : રિસાયેલી પત્નીને લેવા ગયેલા પતિ અને પરિવાર પર સાસરિયાએ કર્યો હુમલો\nAhmedabad COVID હોસ્પિટલમાં ભીષણ આગ મામલે Congress એ કડક પગલાં લેવાની કરી માંગ\nમૃત દર્દીઓનાં પરિવારોનો આક્ષેપ, હૉસ્પિટલે જાણ ન કરી, સવારે ટીવી જોઇને ખબર પડી\nAhmedabad ના શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટનાથી લોકોમાં રોષ\nઅમદાવાદની હૉસ્પિટલમાં આગ : ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવાનો CMનો આદેશ\nઆગની ઘટના મામલે મોટો ખુલાસો, હોસ્પિટલના તમામ સાધનો એક્સપાઇરી ડેટના નીકળ્યા\nCOVID હોસ્પિટલમાં આગની ઘટના મામલે તંત્ર અને આરોગ્યની ટિમ તપાસ માટે હાજર\nAhmedabadની ખાનગી COVID હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત\nPM મોદીએ અમદાવાદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું, CM રૂપાણી-મેયર સાથે કરી વાત\nઅમદાવાદની ખાનગી કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત\nMBBS વિદ્યાર્થીઓને ફરજીયાત Covid ડયુટીમાં જવા સરકારનો આદેશ, હાઈકોર્ટની વચગાળા રાહત\nઅમદાવાદમાં વ્યાજખોરનો આતંક, 'મુન્નાને 13 લાખને બદલે વ્યાજ સાથે 19 લાખ ચૂકવ્યા, આપે છે ધમકી\nવર્ષ 2002માં ગુજરાતના આ કારસેવક રામ મંદિર માટે હોંશે હોંશે ગયા પણ...\n ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રક્રિયામાં 50 ટકાથી વધુ બેઠકો ખાલી\nઅમદાવાદના Don બનવા કુખ્યાત અજ્જુ ચોરે દહેશત ફેલાવવા રચ્યું કારસ્તાન, CCTVથી ભાંડો ફૂટ્યો\nઅમદાવાદમાં પોલીસની હાજરીમાં જ બે વેપારીને જાહેરમાં માર મરાયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ\nબોપલવાસીઓને મોટી રાહત, AMCએ ડમ્પિગ સાઈટ હટાવવાનું શરૂ કર્યુ\nશાળાઓ ન ખુલે ત્યાં સુધી માત્ર ટ્યૂશન ફી લેવાનો આદેશ, સરળ હપ્તા કરવાની ટકોર\nઅમદાવાદમાં વધુ એક હત્યા, બાઈક સ્લીપ થઈ જતાં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો\nઅમદાવાદની વિચિત્ર ઘટના: ATMમાંથી પૈસા ન નીકળતા યુવકે લાતો મારીને પથ્થર ફેંક્યા\nઅમદાવાદ : હું તેમને પિતાની જેમ માનતી પણ તેમણે તમામ હદ વટાવી કપડા ઉતારવાની કોશિશ કરી અને...\nHCએ ગુજરાત સરકારને લીધી આડે હાથે, કહ્યું કોરોનાના ટેસ્ટ વધારો, સંક્રમણનું અસલી ચિત્ર બતાવો\nઅમદાવાદ : હત્યા કરીને ફરાર થઈ ગયેલા વિજય ઉર્ફે બકરાની માતા સાથે ધરપકડ\nમાસ્ક ન પહેરવા પર દંડ વધવો જોઈએ, પહેલા 1000 પછી 5000 સુધીનો દંડ કરવો જોઈએ : હાઈકોર્ટ\nVideo: Alpesh Thakorએ વાગોળી જૂની યાદો, રામ રથયાત્રાની તસવીરો જાહેર કરી\nઅમદાવાદમાં ફરી હત્યાનો બનાવ , અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની ચર્ચા\n રક્ષાબંધનના દિવસે જ સાતેક દિવસની તરછોડાયેલી બાળકી મળી\nIT વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા ફેસલેસ પાયલટ પ્રોજેકટ સમગ્ર દેશમાં લાગુ કરાશે\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કે��� નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/valsad-tithal-sea-on-high-alert-due-to-heavy-rain-forecast-in-gujarat", "date_download": "2020-08-06T19:44:18Z", "digest": "sha1:FYG5C7646UM5U3BPPHLYNVYERWHK3GUS", "length": 8370, "nlines": 100, "source_domain": "www.vtvgujarati.com", "title": " વલસાડ તીથલના દરિયે કરંટ: માછીમારોને વોર્નિંગ, વરસાદી માહોલમાં આકાશ પણ ગોરંભાયું | valsad tithal sea on high alert due to heavy rain forecast in gujarat", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nહવામાન / વલસાડ તીથલના દરિયે કરંટ: માછીમારોને વોર્નિંગ, વરસાદી માહોલમાં આકાશ પણ ગોરંભાયું\nઆગામી પાંચ દિવસ વરસાદી માહોલને પગલે દરિયો માતેલો સાંઢ બન્યો છે. પાણીના 10 ફૂટથી પરણ વધુ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. માછીમારોને દરિયે ન જવા વોર્નિંગ આપી દેવામાં આવી.\nવલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો, દરિયામાં ભરતીનો સમય\nતિથલ બીચ પર પ્રવાસીઓને આવવાની મનાઈ\nવલસાડના દરિયે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં મહાસાગર માતેલો સાંડ જેવું સ્વરૂપ ધારણ કર્યુ છે. માછીમારોને દરિયો ન ખેડવા વોર્નિંગ આપી દેવામાં આવી છે.\nતીથલના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. દરિયામાં ભરતી સમયે દરિયો તોફાની બન્યો છે અને તાલુકાઓમાં વરસાદી ઝાપટા થયા છે જ્યારે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે.\nરાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશન સક્રિય થતાં હવાનામ વિભાગે આવનાર પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે. આવનાર પાંચ દિવસમાં એટલે કે પાંચ, છ અને સાત જુલાઇએ દક્ષિણ ગુજરાત અને પાછળના બે દિવસ એટલે કે, આઠ અને નવ જુલાઇ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા કરાઇ છે.\nદિવ દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે વડોદરા, વલસાડ, તાપી સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાયક્લોનિલ સર્ક્યુલેશન સક્રિય થતાં આવનાર પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી શક્યતા જોવાઇ રહી છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nRain Monsoon weather Forecast Valsad વલસાડ વરસાદ આગાહી હવામાન ચોમાસું\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/mp3-players-ipods/soroo-sr-888-8-gb-mp3-player-metalic-green-12-display-price-piS4wl.html", "date_download": "2020-08-06T19:39:16Z", "digest": "sha1:OSJDIUW73MMKZP2PS4QN5JB7RTADKKOR", "length": 11431, "nlines": 270, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nમ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\nસોરો મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે નાભાવ Indian Rupee છે.\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે નવીનતમ ભાવ Aug 05, 2020પર મેળવી હતી\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લેફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે સૌથી નીચો ભાવ છે 348 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 348)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે - વપરાશકર્તા સમીક્ષાઓ\nસરેરાશ , પર 879 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે વિશિષ્ટતાઓ\nસુપપોર્ટેડ ફૉર્મટસ MP3, WMA\nપ્લેબેક ટીમે Upto 4 Hr\nસમાન મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\n( 334 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 11 સમીક્ષાઓ )\n( 12 સમીક્ષાઓ )\n( 24 સમીક્ષાઓ )\n( 534 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 8 સમીક્ષાઓ )\n( 244 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther સોરો મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\n( 7 સમીક્ષાઓ )\n( 89 સમીક્ષાઓ )\n( 82 સમીક્ષાઓ )\n( 178 સમીક્ષાઓ )\nView All સોરો મ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ\n( 1 સમીક્ષાઓ )\n( 9669 સમીક્ષાઓ )\n( 12 સમીક્ષાઓ )\n( 8 સમીક્ષાઓ )\n( 17 સમીક્ષાઓ )\nમ્પ૩ પ્લેયર્સ & ઇપોડસ Under 383\nસોરો સર 888 8 ગબ મ્પ૩ પ્લેયર મેટાલિક ગ્રીન ૧ 2 ડિસ્પ્લે\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/mutual-funds/mutual-fund-news-india/liquid-mf-rules-may-tighten-by-sebi", "date_download": "2020-08-06T18:57:47Z", "digest": "sha1:F5FKNLJAPXX36JUGQWNXDVLXZSKVKMQT", "length": 10389, "nlines": 106, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "લિક્વિડ MFના નિયમો આકરાં બનાવવા સેબી સજ્જ | Vyaapaar Samachar", "raw_content": "\nલિક્વિડ MFના નિયમો આકરાં બનાવવા સેબી સજ્જ\nનવી દિલ્હીઃ સેબી લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડના નિયમો ચુસ્ત બનાવવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. લિક્વિડ ફંડ 8 લાખ કરોડથી વધુ રકમનું ભંડોળ ધરાવે છે અથવા તો તેમા આવતા ભંડોળની અનિયતતાને અંકુશમાં લાવવા માટે તે આ પ્રકારની દરખાસ્તનું આયોજન ધરાવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લીઝિંગ એન્ડ ફાઇનાન્સ (IL&FS)ની નાદારીના પગલે તેણે આના પર વિચારણાનો પ્રારંભ કર્યો છે.\nસેબી લિક્વિડ ફંડમાં લોક-ઇન પીરિયડ ટૂંકો કરવાનું આયોજન ધરાવે છે, જેથી રોકાણકારો અને મુખ્યત્વે મોટી કંપનીઓ તેમની વધારાની રોકડ ત્યાં પાર્ક કરી શકે. સેબી સિવાય લિક્વિડ ફંડ્સ માટે બોન્ડ્સના મૂલ્યને માર્ક ટુ માર્કેટ કરવાનું અને મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં મુશ્કેલીમાં મૂકાયેલા ડેટ પોર્ટફોલિયોને અલગ તારવવાનું પણ ફરજિયાત કરે તેમ છે.\nઆ પગલું સેબી દ્વારા નીમવામાં આવેલા મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝરી કમિટીની સોમવારની બેઠકમાં ચર્ચાય તેવી સંભાવના છે. લોક-ઇન પીરિયડના લીધે ભંડોળની અસ્થિરતા ઘટશે અને તેના લીધે સંસ્થાકીય રોકાણકારોમાં આ પ્રોડક્ટની લોકપ્રિયતા ઘટશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.\nમોટાભાગની બેન્કો ક્વાર્ટરના અંતે તેમના મૂડી પર્યાપ્તતાના નિયમોનું પાલન કરવા માટે તેમનો પોર્ટફોલિયો ફેરબદલ કરે છે, આથી ત્રણ મહિના પૂર્વે જ સિક્યોરિટીઝ વેચે છે તેથી આ રોકાણને મૂડી પર્યાપ્તતા તરીકે ગણવાની જરૂર પડતી નથી. તેઓ પાછા એક જ સપ્તાહમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદી લે છે.\nઆ પ્રકારના પગલાના લીધે બિનજરૂરી અસ્થિરતા ઊભી થાય છે. ભૂતકાળમાં એવા ઉદાહરણ જોવા મળ્યે છે જ્યાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ 60,000 કરોડથી 70,000 કરોડનું રિડેમ્પશન જોવા મળ્યુ છે અને ચોખ્ખો મૂડીપ્રવાહ પણ ઘણો ઊંચો જોવા મળ્યો છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મ��ી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-big-revelation-in-the-case-of-calling-a-gujarat-high-court-judge-in-the-name-of-a-congress-mla-ag-993218.html", "date_download": "2020-08-06T18:10:50Z", "digest": "sha1:GHCB5GE4KS4XJJCI4N6PLCVOZURZ7AZ2", "length": 24566, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "big revelation in the case of calling a Gujarat High Court judge in the name of a Congress MLA ag– News18 Gujarati", "raw_content": "\nગુજરાત હાઇકોર્ટના જજને કોંગ્રેસી ધારાસભ્યના નામે ફોન કરવા મામલે મોટો ખુલાસો\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nગુજરાત હાઇકોર્ટના જજને કોંગ્રેસી ધારાસભ્યના નામે ફોન કરવા મામલે મોટો ખુલાસો\nપોલીસે અલ્પેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો\nઅમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીને એક જામીન અરજીના સંદર્ભે કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના નામે ���ોન કરવાના મામલે એક મોટો ખુલાસો થયો છે. પોલીસે અલ્પેશ પટેલ નામના એક શખ્સની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. અલ્પેશ પટેલે તોફીકભાઈના મોબાઈલ ફોન ઉપરથી જજ બેલાબેન ત્રિવેદીને ધારાસભ્યના નામે ફોન કર્યાનું અને આ જામીન અરજીના અરજદાર વિજય શાહના કહેવાથી ફોન કર્યાની ચોંકાવનારી કબૂલાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી.\nહાઈકોર્ટે અલ્પેશ પટેલને તમામ વિગતો સાથે સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો અને નોધ્યું હતું કે અલ્પેશ રમેશભાઈ પટેલ આવતીકાલ સુધીમાં આ સોગંદનામું હાઇકોર્ટમાં જમા કરાવી દે જેથી સમગ્ર પ્રકરણમાં જેની પણ પ્રથમ દર્શનીય સંડોવણી હોય એ તમામની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. આ સમગ્ર પ્રકરણની સુનાવણી બાદ હાઇકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે આ કેસમાં ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા નિવેદનમા જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પણ કોઈ કોલ કર્યો ન હતો. જામીન અરજી કરનાર વિજય શાહ કોંગ્રેસનો કાર્યકર છે અને ધારાસભાની ચૂંટણીમાં વિજય શાહે નિરંજન પટેલની મદદ પણ કરી હતી અને તેમની સાથે પારિવારિક સંબંધો છે. જ્યારે કે જેના ફોનનો ઉપયોગ થયો હતો એ તોફિકભાઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે 22મી તારીખે 8:30 વાગ્યાના અરસામાં તેમની દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો, જેણે મોં પર માસ્ક પહેરેલ હતું. તેણે એસટીડી છે એવું પૂછ્યું હતું પરંતુ એસટીડીની સુવિધા ન હોવાનું જણાવતાં એણે તોફીક ભાઈ પાસે ફોન કરવા માટે તેમનો મોબાઈલ માંગ્યો હતો. તોફિકભાઈએ માનવતાના ધોરણે મોબાઇલ આપ્યો હતો. દસ મિનિટ બાદ તે વ્યક્તિએ ફોન લાગતો નથી એમ કહી મોબાઈલ પરત આપી દીધો હતો.\nઆ પણ વાંચો - સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ, સીએમ રૂપાણીએ કુલ 20 હજાર કરોડના પ્રોજેક્ટની સમીક્ષા કરી\nઆ સમગ્ર ઘટના તેમની દુકાનની સામેના સીસીટીવીમાં પણ કેદ થઈ હશે. તોફિકભાઈના નિવેદનના આધારે સીસીટીવી ફૂટેજ પરથી પોલીસે અલ્પેશને ગાંધીનગરથી પકડી પાડ્યો હતો. તોફિકભાઈએ તેની ઓળખ પણ કરી હતી. અલ્પેશ પટેલે કોર્ટમાં રજૂઆતની મંજૂરી માગી અને કોર્ટમાં કબૂલ્યું હતું કે ફોન તેણે જ કર્યો હતો અને મેસેજ પણ તેણે જ કર્યો હતો. જોકે આવું કરવા વિજય શાહ કે જે આ કેસનો મૂળ અરજદાર છે એણે અને એની પત્નીએ અલ્પેશ પટેલને ફોન કરવા કહ્યું હતું. એમણે અલ્પેશ પટેલને કહ્યું હતું કે જો ધારાસભ્યના નામે ફોન થશે તો જામીન મળી જશે. અલ્પેશ પટેલે આ ફોન ન હોતો કરવો જોઈતો પરંતુ તેને યોગ્ય વળતરની ખાતરી અપાઈ હતી.\nજ્યારે આ વાત ખુલી ત્યારે તેને સાવચેત થઈ જવા પણ વિજય શાહે કહ્યું હતું. મિકેનિકલ એન્જિનિયર અલ્પેશ આણંદના જીતોડિયા ગામનો રહેવાસી છે અને ઇન્સ્યોરન્સ સર્વેયરનું કામ કરે છે. આ કેસની વધુ સુનાવણી 26મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nઅમદાવાદને મળ્યું ભારતીય રેલવેનું સૌથી શક્તિશાળી ઈલેક્ટ્રીક એન્જિન, જાણો - ખાસીયતો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nગુજરાત હાઇકોર્ટના જજને કોંગ્રેસી ધારાસભ્યના નામે ફોન કરવા મામલે મોટો ખુલાસો\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/24-04-2018/14887", "date_download": "2020-08-06T18:44:30Z", "digest": "sha1:XW2BJSHLAIJGMSX5LV6XD7V6IQVG3JRW", "length": 20929, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "‘‘સ્‍પ્રિંગ કલર એન્‍ડ કલ્‍ચરલ ફેસ્‍ટીવલ'': યુ.એસ.ના સાઉથ બ્રન્‍સીવક, ન્‍યુજર્સી મુકામે આગામી ૨૯ એપ્રિલ રવિવારના રોજ IACFNJ દ્વારા ઉજવાનારો ઉત્‍સવઃ હોલી સેલીબ્રેશન, ડાન્‍સ, લાઇવ ડી જે મ્‍યુઝીક, વેન્‍ડર બુથ્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામોની ભરમારઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\n‘‘સ્‍પ્રિંગ કલર એન્‍ડ કલ્‍ચરલ ફેસ્‍ટીવલ'': યુ.એસ.ના સાઉથ બ્રન્‍સીવક, ન્‍યુજર્સી મુકામે આગામી ૨૯ એપ્રિલ રવિવારના રોજ IACFNJ દ્વારા ઉજવાનારો ઉત્‍સવઃ હોલી સેલીબ્રેશન, ડાન્‍સ, લાઇવ ડી જે મ્‍યુઝીક, વેન્‍ડર બુથ્‍સ સહિત વિવિધ મનોરંજન પ્રોગ્રામોની ભરમારઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ\n(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.સ્‍થિત ‘‘ઇન્‍ડો અમેરિકન કલ્‍ચરલ ફાઉન્‍ડેશન ઓફ સેન્‍ટ્રલ જર્સી'' (IACFNJ)ના ઉપક્રમે આગામી ૨૯ એપ્રિલ ૨૦૧૮ રવિવારના રોજ સાઉથ બ્રન્‍સવીકમાં રીચલર પાર્ક, એન્‍ડ કલ્‍ચરલ ફેસ્‍ટિવલનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૧૧ વાગ્‍યાથી બપોરે ૩ વાગ્‍યા સુધીનો રહેશે.\nકોમ્‍યુનીટીને એક છત્ર હેઠળ એકત્રિત કરી સંગઠિત કરવાના હેતુથી ઉજવાનારા આ હોળી-ધૂળેટી ઉત્‍સવમાં ૩૦૦ ઉપરાંત લોકો ઉમટી પડવાની ધારણા છે છેલ્લા ૨ દસકાથી નોર્થ બ્રન્‍સીવક, ફ્રેન્‍કલીન પાર્ક, પ્રિન્‍સેટોન જંકશન, મોનરો, ઇસ્‍ટ બ્રન્‍સવીક તથા ઇસ્‍ટ એન્‍ડ વેસ્‍ટ વિન્‍ડસોર સહિતના વિસ્‍તારોના યુવા સમુહમાં ખૂબ જ લોકપ્રિય થઇ ચૂકેલા IACFNJના ઉપક્રમે દર વર્ષે ભારતના જુદા જુદા લોકપ્રિય તહેવારો જેવા કે સ્‍વાતંત્ર્ય દિવસ, નવરાત્રિ ગરબા, હોળી-ધૂળેટી, ઉપરાંત પિકનિક હોલી-ડે પાર્ટી સહિતની ઉજવણી થાય છે. જેમાં મ્‍યુઝીક, ડાન્‍સ, તેમજ સાંસ્‍કૃતિ કાર્યક્રમો સહિત વિવિધ આયોજનો કરવામાં આવે છે. જે આબાલ વૃધ્‍ધ સહિતની તમામ ઉંમરના લોકોને ધ્‍યાને લઇને કરાય છે.\n૨૯ એપ્રિલના રોજ ઉજવાનાર સ્‍પ્રિંગ ફેસ્‍ટીવલમાં હોલી સેલિબ્રેશન, ધુળેટી,ડાન્‍સ, વેન્‍ડર બુથ્‍સ, લાઇવ ડી જે સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. નોનપ્રોફિટ IACFNJ આયોજીત આ ઉજવણીને સફળતાપૂર્વક સંપન્‍ન કરાવવા પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલ, ચેરમેન શ્રી હિતેષ પટેલ, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી મહેશ પટેલ, તથા શ્રી દેવેન પટેલ, સેક્રેટરી શ્રી મેક શાહ, ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, જોઇન્‍ટ સેક્રેટરીસુશ્રી સુરભિ અગ્રવાલ, તેમજ ટ્રસ્‍ટીઓ, તથા એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર્સ સહિત વોલન્‍ટીઅર્સ જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં તમામ માટે વિનામુલ્‍યે પ્રવેશ છે પાર્કિગની વ્‍યવસ્‍થા એમ્‍પલ પાર્કીગ ખાતે રાખવામાં આવી છે.\nઆગામી ૧ જુલાઇ ૨૦૧૮ રવિવારના રોજ મર્સર કાઉન્‍ટી પાર્ક, વેસ્‍ટ પિકનિક એરીયા ખાતે સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્‍યા દરમિયાન સમર પિકનિકનું આયોજન કરાયું છે. તથા ૧૯ ઓગ.૨૦૧૮ના રોજ શ્રી સ્‍વામિનારાયણ ટેમ્‍પલ, ઓલ્‍ડ YMCA , ૩૨૯ કલ્‍વર રોડ, મોનમાઉથ જંકશન ખાતે સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્‍યા દરમિયાન ભારતના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે. ��િશેષ જાણકારી માટે www.IACFNJ.org દ્વારા અથવા iacfnj@yahoo.com દ્વારા સંપર્ક સાધવા પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલ Mob. ૮૪૮-૩૯૧-૦૪૯૯ ની યાદીમાં જણાવાયું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nપાટણનાં મીઠીધારીયાલ ગામ પાસે જીપનો થયો ભયંકર અકસ્માત : અકસ્માતમાં ત્રણ લોકોના મોત : ઘણા લોકો ઘાયલ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. access_time 8:43 pm IST\nમહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST\nઅમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST\nઅમેરિકામાં આ વર્ષે યોજાનારી કોંગ્રેસની ચૂંટણીમાં ૨૦ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો રેસમાં: તમામ ૨૦ ઉમેદવારોનું મળીને કુલ ૧૫.૫ મિલીયન ડોલર જેટલું ચૂંટણી ફંડ ભેગુ થઇ ગયું: વર્તમાન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થી ૩.૫ મિલીયન ડોલરના ચૂંટણી ફંડ સાથે અગ્રક્રમે access_time 10:00 pm IST\nમુંબઈની 5 વર્ષની બાળકીનું શાળાની 58 વર્ષની મહિલાએ કર્યું શારીરિક શોષણ :ગુપ્તાંગમાં ઇજા access_time 2:42 pm IST\nસાઉદી અરબ અને તેના સહયોગી દેશો દ્વારા યમનના ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં મિસાઇલ હૂમલોઃ ૨૦ લોકોના મોતઃ દુલ્હન સહિત ૪૦ને ઇજા access_time 12:00 am IST\nરાજકોટના રેલ્વે સ્ટેશનમાં પ્લેટ ફોર્મ ઉપર શૌચાલય વ્યવસ્થાનો અભાવ access_time 4:18 pm IST\nઆંબેડકર ભવન પાસે મહિલાનું એકટીવા સળગાવવાના ગુન્હામાં બે શખ્સો જેલ હવાલે access_time 4:50 pm IST\nરૂ. સાત લાખનો ચેક પાછો ફરતા બફના ધંધાર્થી સામે કોર્ટમાં ફરિયાદ access_time 4:31 pm IST\nતળાજાના જીનીંગોને બેંકમાંથી જોઇતા નાણા ન મળતા તકલીફ access_time 11:37 am IST\nમોરબીમાં ક્રિકેટ મેચના સટ્ટા પર એલસીબી ત્રાટકીઃ ઇલ્યાસ પકડાયો access_time 12:41 pm IST\nજામજોધપુરમાં તસ્કરો ત્રાટકયાઃ ટ્રેકટરના બે શોરૂમ માંથી એક લાખની રોકડનો હાથફેરો access_time 11:39 am IST\nઅમદાવાદ મનપા સંચાલિત બીઆરટીએસની આવક અઠ્ઠની-ખર્ચ રુપયો :પાંચ વર્ષમાં 4910 લાખની ખોટ access_time 12:03 am IST\nબેંકની લોન ન ભરતા વાપીના BMW કારના માલિકની ધરપકડ access_time 3:59 pm IST\nનવસારીના કછોલમા અગમ્ય કારણોસર 15 વર્ષીય કિશોરીએ ફાસો ખાધો access_time 5:53 pm IST\nકાબુલમાં આત્મઘાતી હુમલામાં મૃતક આંક વધીને 69એ પહોંચ્યો access_time 5:33 pm IST\nબસ દુર્ઘટનામાં ઘાયલોની મુલાકાતે પહોંચ્યા કિમ જોગ ઉન access_time 5:33 pm IST\nગરમીમાં કરો યોગ્ય બૂટ-ચપ્પલની પસંદગી access_time 9:50 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં પ મે ૨૦૧૮ના રોજ સુંદરકાંડના પાઠઃ જુન માસમાં મંદિરની રજત જયંતિ ઉજવાશે access_time 10:21 pm IST\n‘‘ચિનગારી'': ગુજરાત તથા ઝિમ્‍બાબ્‍વેના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતા બાળકોને ઉચ્‍ચ શિક્ષણ અપાવવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.ના ��શિઅન અમેરિકન સિનિયર સેન્‍ટર ઓફ ધેરેવિલે તથા શ્રી ગટુભાઇના સંયુક્‍ત ઉપક્રમે ૧૧મે ૨૦૧૮ મધર્સ ડે નિમિતે કરાયેલુ આયોજનઃ શ્રી કિરીટ મિસ્‍ત્રીના ગીત,ગઝલ તથા ગરબાની મોજ માણવાનો લહાવો access_time 10:01 pm IST\nમાત્ર ૮ ડોલરની મુડી સાથે ભારતના ચેન્‍નાઇથી અમેરિકા ગયેલા શ્રી એમ.આર.રંગાસ્‍વામીની રોમાંચક કથાઃ ઓરેકલના ફાઉન્‍ડર લેરી એલિસનના વ્‍યક્‍તિત્‍વમાંથી પ્રેરણાં મેળવી સિલીકોન વેલ્લીના અગ્રણી ઇન્‍વેસ્‍ટર બન્‍યાઃ એશિઅન અમેરિકન યુવા સમુહને વ્‍યાવસાયિક તથા રાજકિય ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપતો વીડિયો NJLPના ઉપક્રમે રિલીઝ કરાયો access_time 9:57 pm IST\nસાઉથ આફ્રિકામાં પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા રમશે પાંચ ટેસ્ટ, ૧૩ વન-ડે અને ૯ ટી-૨૦ access_time 4:35 pm IST\nસપના ચૌધરીના ગીત પર મસ્ત ડાન્સ કરતા ક્રિસ ગેઈલનો વિડિયો વાઈરલ access_time 4:30 pm IST\nરાજકુમારની આગામી ફિલ્મનું ટ્રેલર કંઈક હટકે છે access_time 5:45 pm IST\nકૃષ્ણા અને ભારતી સાથે મળી લાવી રહ્યા છે નવો કોમેડી શો access_time 9:52 am IST\n'પ્રેસ્ટિજ'ની બ્રાંડ એંબેસડર બની વિદ્યા બાલન access_time 5:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2013/12/13/story-19/", "date_download": "2020-08-06T19:50:43Z", "digest": "sha1:UQL4EVA3WKBJIMHJLOH6XZRXA3CBIKJ7", "length": 31860, "nlines": 197, "source_domain": "www.aksharnaad.com", "title": "સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા\nસંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા 7\nDecember 13, 2013 in ટૂંકી વાર્તાઓ tagged રીતેશ મોકાસણા\nસંસ્કૃતિનો જન્મ કયારે થયો હતો એના માં-બાપ કોણ છે એના માં-બાપ કોણ છે કોઈને ખબર નથી તેને પણ કંઈ ખબર નથી. તેને એટલીજ ખબર છે કે ભરતભાઈ અને ભારતીબેને તેને ઉછેરીને મોટી કરેલી છે. તેના માં-બાપે તેના લાલનપાલન માં કોઈજ કચાશ નથી છોડી. રાજા જેમ રાજકુમારીને મોટી કરે તેમ જ એને જતન મળ્યું છે. જૂની વાર્તાની જેમ દિવસે ન વધે એટલી રાતે વધતી જાય છે. આજુબાજુના લોકોમાં પણ એનું માન છે. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામા સમજણ પણ વધતી ગઈ, લોકોમાંય તે લાડકી બની ગઈ.\nબે દીકરાની સાથોસાથ સંસ્કૃતિને પણ એવી જ જતનથી ઉછેરેલી છે. ત્રણે માટે કદી પણ મા-બાપે વેરો આંત્રો કે અન્યાયને સ્થાન નથી આપ્યું. એમાય સંસ્કૃતિને બધા લોકો વધુ માન આપતા. સંસ્કૃતિ બધા લોકોમાં પ્યારી ને માનીતી થવાનું કારણ એ પણ હતું કે તે ખૂબસુરત, ભોળી, મળતાવ���ી ને મીઠું મીઠું બોલનારી છે.\n“મા, મા, મને એક નવી ઢીંગલી અપાવીશ” કાલી કાલી ભાષામાં તે હમેશા તેની માં ભારતી પાસે અવનવી વસ્તુઓની માંગણી કરતી.\n“સારું, મારી મોટી ઢીંગલી માટે એક નાની ઢીંગલી લાવી આપીશ. બસ ..” ને માથે ટપલી મારતા ભારતીબેન હરખમાં ને હરખમાં પોતાની દીકરી મોટી થતી જાય છે તેનો ગર્વ કરતા. આજુબાજુના કોઈની પણ દીકરી કરતા તેમની દીકરી વધુ સારી લાગતી. નાના ગામડામાં સંસ્કૃતિનો જન્મ થયેલો. દીકરી ને દીકરાઓનો ઉછેર કરતા તેમના મા-બાપ ફૂલ્યા સમાતા નથી. બીજાના સંતાનને જોઈને વધુ હરખમાં આવી જાય છે. અને એમાય તો સંસ્કૃતિ પર તો એમને વધુ ગુમાન છે. જોકે સંસ્કૃતિ પર તેમનું ગુમાન ખોટું પણ નહોતું. હજારોમાં એ ઝળકી ઉઠતી હતી. ચારેકોર એની પ્રસંશા થતી હતી. સૌના મુખે એકજ નામ હતું ‘સંસ્કૃતિ’.\n“ભારતી, મારી ઈચ્છા સંસ્કૃતિને શહેરમાં મોકલવાની છે. ત્યાં ભણશે ને વધુ હોશિયાર થશે. અને વધુ તેનું અને આપણું નામ રોશન કરશે.”\n“તમે પણ મારી હૈયાની વાત કરી દીધી.” ભારતીએ પણ ટાપસી પૂરી, ને સંસ્કૃતિ હવે શહેરમાં આવી ગઈ છે. ગામડાની એક નાદાન દીકરીને ધીરે ધીરે શહેરનો રંગ લાગવા લાગ્યો.\nઆજ સંસ્કૃતિ છ મહિના પછી શહેરથી આવી હતી. તેની માં ભારતીબેન તો ફૂલ્યા સમાતા નથી. લાંબુ ફ્રોક પહેરીને ગામમાં ફરતી દીકરી હવેતો સ્કર્ટ મીડી ને પેન્ટ શર્ટ પહેરવા લાગી છે. બોલવાની અદા પણ બદલાઈ ગઈ છે.\n“કોણ હશે બોલ જો” ગીતાની આંખ પર હાથ મૂકતા તે બોલી\n“નહિ… બસ ગીતા છ મહિનામાં ખાસ ફ્રેન્ડને ભૂલી પણ ગઈ\n“અરે…સંસ્કૃતિ….. વાહ, કયારે આવી શહેરથી\n“અરે.. આ કપડામાં તું વધુ સારી લાગે છે. કહે શું ખબર છે. શહેરમાં ફાવી ગયું \n“હા, ધીરે ધીરે બધું ફાવી જશે ને પિતાજીને વધુ ઈચ્છા છે તો.. જવાદે એ બધું કહે તને મારા વગર ગમતું કે\n“કેવી વાત કરે છે.. સંસ્કૃતિ વગર ગમાડવાનું અઘરું છે, પણ તારા પર મારો અધિકાર તો નથી. તું ગઈ ત્યારે હું રડી પડેલી યાદ છે\n“હા યાદ છે.” ને તે ગીતાને વળગી પડી.\n“જો સંસ્કૃતિ, શહેરમાં જઈને તારી કારકિર્દી ઉજવળ બનતી હોય તો કેટલું સારું ને તારા માટેથી તો હું સહન કરી લઈશ. તું મારી ચિંતા ના કરતી. હું તો એક નદીની પાણીની ધાર જેમ છું. તેની જેમ ગામમાં અવિરત વહેતી રહીશ.”\n“ગીતા તારી મિત્ર હોવાનો મને ગર્વ છે. ને આશા રાખું કે આપણી મિત્રતા અખંડ રહે.” ગીતા થી છૂટી પડીને તે ઘરે આવી. માંએ જમવાનું બનાવી લીધું હતું. ઘણા દિવસ પછી આજે તે માના હાથની બનાવેલી રસોઈ ��ાશે. ખાતા ખાતા મનમાં ઉન્માદ જાગે છે, ને તે ભાવ વિભોર થઇ જાય છે.\n“મા તારા હાથની રસોઈ ખાધા પછી મને શહેરમાં ખાવાનું મન પણ નહિ થાય. ને તારા જેવી રસોઈ ખબર નહિ કેમ કોઈ બનાવી નહિ શકતું હોય \n“પેટ ભરીને રોજ ખા, ને જયારે જઈશ ત્યારે નાસ્તાનો ડબરો ભરી આપીશ.” વેકેશન પૂરું કરીને સંસ્કૃતિ શહેર જતી રહી. ને આમજ ધીરે ધીરે તે જાણે કદી ગામડામાં રહીજ ના હોય તેમ વર્તવા લાગી.\n“ગીતા.. કેવી દેખાય છે તું ..”\n“મતલબ.. એકદમ ગમાર.. હા.. હા.. હા..” ને તે જોશથી હસવા લાગી.\n“ઠીક છે, હસ મારા પર… પણ એ ના ભૂલ કે તું પણ એકવાર આવા જ કપડાંમાં મારી જેમ આજ ગામમાં તું એ રહેતી.”\n“રહેતી હતી.. રાઇટ, પણ અત્યારે નહિ ને\n“જો સંસ્કૃતિ હું કંઈ તારી જેમ અહીં હરી ફરીને મારો વેશ બદલવા નથી માંગતી. ને વળી મારા માં-બાપ તારા જેવા કંઈ સદ્ધર નથી. છોડ બધું.. ચલ મારા ખેતરે જઈએ અત્યારે મકાઈ ડોડા ખૂબ આવ્યા છે ને મને ખબર છે તને ભાવે છે.. ચલ”\n“ના.. આજ નહિ ફરી ક્યારેક…” ને તે પોતાના ઘરે પાછી ફરી.\nતેના ગયા બાદ ગીતા વિચારવા લાગી કે મકાઈ ડોડા નું નામ પડતાં એકદમ ખુશ થઇ જવા વળી સંસ્કૃતિ આજ આવું કેમ કરે છે ને જાણે કશી પડી ના હોય તેમ ઘરે જતી રહી. પછી તો ઘણી વાતોની ગીતાને નવાઈ લાગી.. પણ કહેવાય છે કે રોજ બનતી ઘટના ક્રમથી નવાઈ નથી રહેતી. ગીતા તો ઘણી વાર ભારતીબેન સાથે વાત કરી બેસતી.\n“માસી, તમને એવું નથી લાગતું કે સંસ્કૃતિને આપના ગામ કરતા શહેરમાં વધુ ફાવી ગયું છે\n“જો ગીતા.. મારા ખ્યાલથી હવે તે શહેરમાંજ રહેશે ને કદાચ તેને લગ્ન પછી તો આપણે કોણ એને અહીં રોકવા વાળા \nને એવું જ થયું.. સંસ્કૃતિ માટે છોકરો પસંદ કરવાની ઘડી આવી ગઈ. તેના માં-બાપ બધાને છોકરા માટે ભલામણ કરતા રહે છે ને તેઓ પણ તક મળે ત્યાં વાત ચલાવતા રહે છે.\n“સંસ્કૃતિ કેટલી સુંદર દેખાય છે, તો એના માટે છોકરો પણ એવોજ ખોળવો પડશે.”\n“તમારી વાત સાચી છે.. પણ એકવાર સંસ્કૃતિને પુછી તો લઈએ કે તેને ગામડાનો છોકરો ગમશે કે કેમ\n“જો ભારતી ભલે તેનો ઉછેર ગામડામાં થયો પણ આપણે તો એના માટે શહેર નો જ છોકરો પસંદ કરીશું. મારી વાત સાચી છે ને \n“તમને તો ખબર છે કે મને આમાં કંઈ વધુ ગમ ન પડે.”\n“સારું આવતા મહીને આપણે શહેર માં જઈને સંસ્કૃતિ સાથે વાત કરી લઈએ.”\n“સારું..” બીજા મહીને બંને શહેરમાં ગયા પણ વીલા મોઢે પાછા આવ્યા. કારણકે સંસ્કૃતિએ ગામડાનો છોકરો તો ઠીક પણ પોતાની પસંદના છોકરા સાથે જ લગ્ન કરવાનું કહ્યું. ભારતીબેન જરા થોથવાયા પણ ભરતભા��� એ મન માનવી લીધું કે જમાનો બદલી ગયો છે, ઠીક છે જોઈએ હવે સંસ્કૃતિ કેવો છોકરો પસંદ કરે છે\nસમય જતા વાર નથી લાગતી, હવે તો તેમના ભાઈઓ ને સગા સંબંધીઓ પણ કહેવા લાગ્યા કે સંસ્કૃતિને પરણાવો, એમાંજ ડહાપણ છે. વાત તેના માં-બાપે સ્વીકારી પણ ખરી.\n“સંસ્કૃતિ, હવે અમે નક્કી કર્યું છે કે આવતી દિવાળી પછી તારા લગ્ન થઇ જાય.”\n“તમારી વાત સાથે હું સંમંત છું, પણ મારી દ્રષ્ટીએ હજી સમય નથી પાક્યો ને તમે સારી રીતે જાણો છો કે મારી પસંદ નીચી નહિ હોય\n“નીચી કે ઉંચી મારે કશું નથી સાંભળવું.. કાં તો હા કહે નહિ તો અમે છોકરો પસંદ કરી લઈએ.” ભારતી બેન જરા ઉશ્કેરાઈને બોલ્યા.\n“શું માં તું એ, જો મારી બધી ફ્રેન્ડ મારી સામે જોઇને હશે છે..” ને તે માં ને વળગી પડી.\n“મને ખબર હતી એટલેજ હું ગીતાને પણ સાથે લઇ આવી છું. કંઈ કહે ગીતા આને…” અત્યાર સુધી ચુપ ગીતાને પણ આમાં સામેલ કરી. “માસી હવે તો કદાચ સંસ્કૃતિ મારી વાત પણ નહિ મને.” ને ગીતા પણ વચ્ચેથી ખસી ગઈ.\nવાતનો દોર લંબાયો નહિ ને ઉલટું સંસ્કૃતિ તેની માં ને ભાંડવા લાગી “શા માટે ગીતા ને સાથે લઇ આવી.. જો ને કેવી ગામડિયણ લાગે છે…. કાલે મને બધી ચીબ્લીઓ ચીડવશે કે તારી ફ્રેન્ડ તો અસ્સલ ગમાર છે.”\n”ચુપ ….ફરી વાર બોલી છે તો, ભૂલી ગઈ એ જ ગીતા સાથે રમીને તો તે પૂરું બાળપણ વિતાવ્યું છે.” ભારતીબેન ગુસ્સે થાય એટલે તે ચૂપ થઇ ગઈ.\nબંને શહેરથી પાછા આવ્યાકે સંસ્કૃતિએ ધડાકો કર્યો, “મારે એક વિદેશ સ્થિત છોકરા સાથે લગ્ન કરવા છે.” ને તેના માં-બાપે હસતા મોઢે ને રડતી આંખે સંસ્કૃતિને વિદેશ જવા માટે વિદાઈ આપી. હવે તો સંસ્કૃતિ વિદેશમાં રહે છે, મોબાઈલ ને નેટ પરથી માં-બાપ સાથે અવાર નવાર વાત કરે છે.\n“માસી સંસ્કૃતિ કેમ છે\n“ગીતા, એતો એકદમ ફાઈન છે ને ખુબજ ખુશ છે કહેતી કે આ મહીને જમાઈએ ગાડી લઇ લીધી છે, એય મજાના ગાડીમાં બંને ફરે છે.”\n“વાહ.. ખૂબ સરસ… મને યાદ કરે છે \n”હમ.. હા હા કેમ નહિ કહેતી કે ગીતા મળે તો કહેજો કે આવીશ ત્યારે પહેલા એને મળવા આવીશ.”\nગીતાથી ભારતીબેનનો કંઈક છુપાવતો ચહેરો અછાનો ના રહ્યો. તે પામી ગઈ કે માસી તેને ખોટું ના લાગે માટે જુઠ્ઠું બોલી રહ્યા છે. હવે તો સંસ્કૃતિ એકદમ ફેશનેબલ કપડા પહેરે છે, અડધું અંગ પણ ના ઢંકાય તેટલા પાર્ટીઓ માણે છે, મિત્રો સાથે ફરવા જાય છે. ઘણા વિદેશી મિત્રો એની ખૂબસુરતી અને આકર્ષણથી અંજાઈ ગયા છે. તેથી દોસ્ત પણ થઇ ગયા છે. કયારેક પાર્ટીમાં કોઈ આગ્રહ કરેતો દારૂ પણ પીવાનું ચૂ���તી નથી. ને ક્યારેક સિગારેટ પણ પી લે છે… કારણ અહીં તેને કોઈ તો ટોકવાવાળું નથી, ગીતા તેને ખુબ ટોકતી પણ અહીં તો કોઈ નથી, એનો પતિ, તે પોતે પણ ખાતો પીતો હોય ત્યાં સંસ્કૃતિને ક્યાં ટોકે \nસંસ્કૃતિ બગડીને બેહાલ થઇ ગઈ. તેનો પતિ પણ તેનાથી કંટાળી ગયો, આથી તેણે ભારતભાઈ ને ફોન કર્યો કે “તમે તમારી દીકરીને જીવતી જોવા માંગતા હોય તો આવી ને લઇ જાવ નહિ તો હું અહીંથી પ્લેનમાં મોકલી આપું છું. સંસ્કૃતિ ફરી એકવાર પોતાના નાના ગામડામાં આવી ગઈ છે. લોકો જોઇને પણ શરમાય તેવા કપડા પહેરીને આવી હતી. ભારતીબેને સમજાવીને એને પેન્ટ અને શર્ટ પહેરાવ્યા.\n“જોયું ભરત, કોઈનું નહિ માનવાનું પરિણામ ” પડોશી લંકેશભાઈએ કહ્યું.\nપણ ભરતભાઈ તો એકદમ ચૂપ હતા, નીચું જોઇને ઉભા રહ્યા.\n“તમારી વાત સાચી છે લંકેશભાઈ, પહેલી વાર જયારે સંસ્કૃતિને શહેરમાં મોકલવાનું નક્કી થયું ત્યારે સંસ્કૃતિ પણ જવા તૈયાર નહોતી, પણ ભરતભાઈને સંસ્કૃતિ પર વધુ ગુમાન હતું કે આટલા પરગણામાં એના જેવું કોઈ નથી, હવે સરખાવો બધા સાથે. આમાં સંસ્કૃતિનો કોઈ વાંક નથી.” બીજાએ એમાં સૂર પુરાવ્યો.\n“હા મેં પણ એકવાર એમને ટકોરેલા જયારે પહેલી વાર તેણે એકદમ ટૂંકું ફ્રોક પહેરેલું, આપણી મર્યાદા એજ છે..”\n“હા એ જ તો આપની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ એ આપણું સૌથી કિંમતી ઘરેણું છે, જયારે તમે તો સંસ્કૃતિને વિદેશના હવાલે કરી દીધી.”\nચારે બાજુથી ભારતભાઈ ઉપર જાણે વરસાદ થયો હોય તેમ બધા તૂટી પડ્યા. એટલે એક સજ્જન જે પાછળ ઉભેલા તે બોલ્યા, “જે વીતી ગયું તે ફરી હાથ નથી આવવાનું પણ બધા નક્કી કરો કે સંસ્કૃતિઓ તો આપણી દીકરી છે ને તેને આપણે જ સાચવવાની છે, એનું જતન કરવાનું છે. જે સંસ્કૃતિને આપના વડીલો સદીઓથી કેળવતા આવ્યા ને જતન કરતા આવ્યા, તો હવેથી પ્રતિજ્ઞા કરીએ કે આપણે સંસ્કૃતિને જીવની જેમ સાચવીશું.”\nવાતને બધાએ વધાવી લીધી…\nરીતેશભાઈની આ વાર્તા ઘણા સમય બાદ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહી છે. ગામડામાં જન્મીને ઊછરેલી સંસ્કૃતિને શહેરી જીવનનો લાગેલો ચસકો તેને અને તેના પરિવારને કઈ રીતે પરેશાન કરે છે, અને તેમાંથી તેઓ કઈ રીતે મુક્ત થઈ શકે છે એ જ આ વાર્તાનો મુખ્ય સાર છે. રીતેશભાઈ તેમની આ કૃતિઓ દ્વારા સર્જનના નવા પાઠ સતત શીખતા રહે, વાચકોના પ્રતિભાવો તેમને વધુ સરસ અને ઉપર્યુક્ત સર્જન કરવા પ્રેરતા રહે એ જ આશા સાથે આજે આ કૃતિ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ વાર્તા પાઠવવા બદક રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n7 thoughts on “સંસ્કૃતિ (વાર્તા) – રીતેશ મોકાસણા”\nરાજેશભાઈ , વાર્તા નો મર્મ એટલો જ કે ભારત દેશ એક અખંડ સંસ્કૃતિ દેશ છે આપ સર્વે વાચકોનો ખુબ ખુબ આભાર… જીગ્નેશ ભાઈએ મારો ઉત્સાહ ખુબ વધારેલ છે. અક્ષરનાદ હવે એક મોટું ઝાડ બની ગયુ છે, અને ઘણા મારા જેવા નવા કવિ કે લેખકો એની છાયા નીચે મોટા થયા છીએ….ખુબ ખુબ આભાર એમનો પણ.\nવાહ રિતેશભાઈ વાહ, પાત્રોના નામ થકી રૂપક મુકીને ખુબજ ધારદાર વાર્તા ની રજુઆત કરી છે. પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આજીવન એક જ વાત સમજાવતાં રહ્યા હતાં કે ધર્મ વગર સંસ્ક્રુતી નો ઉદ્ધાર નથી માટે શ્રી મદ ભગવદ ગીતાનો સાથ આવશ્યક છે.\nબધા મિત્રોનો આભાર ….આમજ ઉત્સાહિત કરતા રહેશો.\nવાર્તને જિણવટથી જોશો તો વધુ મજ આવશે.\nસરસ વાત્ કહિ હો, આભાર્.\nખુબજ સાચી વાત, આપણી સસ્ક્રૂતિ આપણૅજ સાચવવાની છે. આવી ઉપયોગી સમજવા લાયક વાત આપવા માટે આપનો ખુબ આભાર.\n← મૂળુભાની પુત્રવિદાય (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ\nમાને એમ કે… – વિનોદ ગાંધી, આસ્વાદ : ઉર્વશી પારેખ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/panchmahal-27-cartoon-miraj-tobacco-caught-by-zalod-police-in-raid-jm-977414.html", "date_download": "2020-08-06T19:55:30Z", "digest": "sha1:65QJOTIGYFBO2YX4Q3DOC26PULFNPASA", "length": 22847, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "Lockdown 2.0 : 27 cartoon Miraj Tobacco caught by Zalod Police JM– News18 Gujarati", "raw_content": "\nલૉકડાઉન : તમાકુના બંધાણીઓ માટે નીકળેલો મિરાજ ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસે 2.26 લાખની મિરાજ કબ્જે લીધી\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nલૉકડાઉન : તમાકુના બંધાણીઓ માટે નીકળેલો મિરાજ ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસે 2.26 લાખની મિરાજ કબ્જે લીધી\nપોલીસે 2.26 લાખ રૂપિયાનો જથ્થો ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે લીધો છે.\nરાજ્યમાં લૉકડાઉનની સ્થિતિમાં પાનમાવાના બંધાણીઓના હાલ બેહાલ, મિરાજનો મોટો જથ્થો ઝડપાયો\nઝાલોદ : રાજ્યમાં એક તરફ લૉકડાઉનનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે તેવામાં વ્યસનીઓના હાલ બેહાલ થયા છે. વ્યસનીઓ પોતાના માદક દ્રવ્યો મેળવવા માટે તમામ હદ વટાવી રહ્યા છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં પાનની દુકાન ખૂલતા જ તેમાં પડાપડી કરનારા ગેરજવાદાર લોકોના વાયરલ વીડિયોની હજુ શાહી નથી સૂકાઈ ત્યાં ફરી એક વાર તમાકુને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે મિરાજના મોટા જથ્થા ભરેલા ટ્રકને ઝડપી પાડી પ્રતિબંધ હોવા છતાં હેરફેર કરી રહેલા ટ્રકને કબ્જે લીધો છે.\nબનાવની વિગત એવી છે કે રાજ્યમાં રાષ્ટ્રીય લૉકડાઉન 2.0 કાર્યરત છે. લૉકડાઉનના નિયમો મુજબ પાનના ગલ્લાની દુકાનો ખોલવાની છૂટ નથી. આ સ્થિતિમાં તમાકુના કાળાબઝારે માજા મૂકી છે. દરમિયાન ગઈકાલે રાજ્યના મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા ઝાલોદના અનવરપુરા પાસે પોલીસે પ્રતિબંધીત તમાકુ ભરેલી ટ્રક ઝડપી પાડી છે.\nઆ પણ વાંચો : સુરેન્દ્રનગર : ગુટખાની દુકાન ખુલતા જ લોકોએ કરી પડાપડી, video જોઇને મગજ ચકરાઈ જશે\nપોલીસે રૂટિન તપાસ માટે ટ્રકને રોકી હતી. પોલીસના જવાનો જ્યારે ટ્રકની તલાશી લઈ રહ્યા હતા ત્યારે તેમાંથી મોટી માત્રામાં મિરાજનો જથ્થો મળી આવ્યો હતો. ઝાલોદ પોલીસે આ તપાસ દરમિયાન રૂપિયા 2.26 લાખ રૂપિયાની મિરાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં ટ્રક સહિત 7.26 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.\nસુરેન્દ્રનગરમાં વીડિયો વાયરલ થયો , દુકાન ખુલતા જ પડાપડી\nસુરેન્દ્રનગરમાં એક વીડિયો ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એક દુકાનમાં જવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. પહેલીવારમાં થાય કે આ વીડિયો કોઇ કરિયાણાની દુકાનનો છે પરંતુ એવુ નથી. આ વીજિયો પાન-મસાલા વેચાણ કરતી એક દુકાનનો છે. મહત્વનું છે કે, જ્યારથી લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારથી જ પાન, મસાલા, બીડીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે આ વ્યસનનાં બંધાણીને પાન, મસાલો, બીડી મળવાની બંધ થઇ ગઇ છે. જોકે, સુરેન્દ્રનગરના સાયલાનો એક ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ કરી છે. આ દુકાનનાં માલિક સામે ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nલૉકડાઉન : તમાકુના બંધાણીઓ માટે નીકળેલો મિરાજ ભરેલો ટ્રક ઝડપાયો, પોલીસે 2.26 લાખની મિરાજ કબ્જે લીધી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/machine-integration.html", "date_download": "2020-08-06T18:52:09Z", "digest": "sha1:LDN5Z7KCR46TPFT4V2MAWCXINVDH3W4F", "length": 5004, "nlines": 67, "source_domain": "gu.nicefiller.com", "title": "મશીન એકીકરણ - એનપીએસીકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nખેર » મશીન એકીકરણ\nએનપીએકે���ે સંપૂર્ણ સંકલિત પેકેજિંગ લાઇન્સ પ્રદાન કરે છે. ક્રમ પર એકીકૃત અને સહેલાઇથી કાર્ય કરવા માટે તમામ મશીનો મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક રીતે એકીકૃત છે. અમારું વ્યાપક ઉત્પાદન મૂલ્યાંકન, ડિઝાઇન અને ઇજનેરી સફળ એકીકરણની ખાતરી આપે છે.\nએનપીએકેકે ગ્રાહકના પ્લાન્ટમાં ટર્નકી સિસ્ટમ્સ બનાવી અને સ્થાપિત કરે છે અને અમારા બધા એકીકૃત પેકેજિંગ લાઇન સાધનો માટે તાલીમ, દસ્તાવેજીકરણ અને અન્ય આવશ્યક સપોર્ટ પ્રદાન કરે છે.\nઇન્ટિગ્રેટેડ પેકેજિંગ લાઇન સાધનો સંબંધિત વધુ informationંડાણપૂર્વકની માહિતી માટે, કૃપા કરીને અમને ઇમેઇલ આપો.\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/mutual-funds/mutual-fund-news-india/life-insurers-gets-better-return-in-equity-market", "date_download": "2020-08-06T19:36:44Z", "digest": "sha1:UEQHCWKZYQY7BI5DLHZ2WOY3MOHTTVUK", "length": 9952, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "છેલ્લા પાંચ વર્ષમાં વીમા કંપનીઓની ઇક્વિટી-ફિક્સ્ડ એસેટમાં ઉછાળો | Vyaapaar Samachar", "raw_content": "\nછેલ્લા પાંચ વર્ષમાં વીમા કંપનીઓની ઇક્વિટી-ફિક્સ્ડ એસેટમાં ઉછાળો\nનવી દિલ્હીઃ જીવન વીમા કંપનીઓએ તેમની એસેટ્સમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 35.6 ટકા વૃદ્ધિ નોંધાવી છે. લાઇફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના આંકડા દર્શાવે છે કે ફિકસ્ડ ઇન્કમ અને ઇક્વિટી એસેટ્સે સંયુક્ત રીતે 35.6 લાખ કરોડની રકમ ડિસેમ્બરના ક્વાર્ટરના અંતે નોંધાવી હતી, જે પાંચ વર્ષ પૂર્વેના સમાન સમયગાળા દરમિયાન 22.9 લાખ કરોડ હતી.\nવીમા કંપનીઓ ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના સૌથી મોટા રોકાણકાર છે. પણ ફિક્સ્ડ ઇન્કમ એસેટ્સનું પ્રમાણ ઊંચુ છે, કારણ કે તે લાંબા ગાળાનું રોકાણ છે. મોટાભાગની પ્રોડક્ટ્સનો સમયગાળો 10થી 15 વર્ષનો છે અને વીમા કંપનીઓ તેથી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.\nડિસેમ્બર ક્વાર્ટરના અંતે ફિકસ્ડ ઇન્કમ એસેટ્સ 26.5 લાખ કરોડ હતી અને ઇક્વિટી એસેટ્સ 8.69 લાખ કરોડ હતી. વીમા કંપનીઓની ક્ષમતા તેમની ક્લેમ સેટલમેન્ટ ક્ષમતાના આધારે નક્કી થાય છે. સામાન્ય માન્યતા એવી છે કે વીમા કંપનીઓ કોઈ ક્લેમ ચૂકવતી નથી, પણ આંકડા કંઇક અલગ જ ચિત્ર દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં જીવન વીમા કંપનીઓ દ્વારા ચૂકવાતા ડેથ ક્લેમ્સમાં 45.5 ટકાનો વધારો થયો છે. આ આંકડો 2014-15ના ત્રીજા ક્વાર્ટરના 12,479 કરોડથી વધીને 2018-19ના ત્રીજા ક્વાર્ટરના અંતે 18,164 કરોડ થયો છે.\nઆ જ રીતે આ સમયગાળા દરમિયાન વિતરકોના પ્રોત્સાહનમાં પણ વધારો થયો છે. ડેટા મુજબ ચૂકવાતા કમિશનની ટકાવારી 70 ટકા વધીને 2018-19ના ત્રીજા ક્વાર્ટરના અંતે 18,779 કરોડ થઈ હતી.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/anamika-shukla-case-this-is-a-test-of-corruption-priyanka-056801.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:06:20Z", "digest": "sha1:PEMGOMRGEOHCKCILM4DSCSU52N267PVQ", "length": 16899, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "અનામિકા શુક્લા કેસ: આ ભ્રષ્ટાચારની કસોટી છે, પ્રિયેકાએ યોગી સરકાર પર કર્યો હુમલો | Anamika Shukla case: This is a test of corruption, Priyanka attacks yogi government - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅનામિકા શુક્લા કેસ: આ ભ્રષ્ટાચારની કસોટી છે, પ્રિયેકાએ યોગી સરકાર પર કર્યો હુમલો\nઉત્તરપ્રદેશમાં આ દિવસોમાં અનામિકા શુક્લાનું નામ ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે તે એક નહીં પણ ઘણી શાળાઓમાં એક સાથે ફરજ બજાવતી હતી. એટલું જ નહીં, તેણે સરકાર પાસેથી પગાર પણ મેળવ્યો હતો. વિજ્ઞાન શિક્ષકના આ કૃત્યથી દરેક આશ્ચર્યચક��ત અને પરેશાન છે, તો પછી આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. તે જ સમયે, બીજી બાજુ, અસલી અનામિકા શુક્લા ગોંડાની બીએસએ ઓફિસ પહોંચી હતી. જણાવ્યું હતું કે આજદિન સુધી તેણે કોઈ જોબ નથી કરી. તેના શૈક્ષણિક પ્રમાણપત્રોનો કોઈએ દુરૂપયોગ કર્યો છે. તે નિર્દોષ અને બેરોજગાર છે. દરમિયાનમાં, અનામિકા શુક્લ એપિસોડમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.\nઆ ભ્રષ્ટાચારની કસોટી છે\nકોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને યુપીની યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું, 'આ ભ્રષ્ટાચારની કસોટી છે. યુપી સરકારે અનામિકા શુક્લાના ઘરે જવું જોઈએ અને તેના સંપૂર્ણ પરિવારની માફી માંગવી જોઈએ. ગરીબીથી પીડિત અનામિકા શુક્લાને પણ ખબર નહોતી કે આ તેમના નામે ચાલે છે. યુપી સરકાર અને તેમના શિક્ષણ વિભાગના નાક નીચે ચાલતી લૂંટ પ્રણાલીએ એક સામાન્ય મહિલાને શિકાર બનાવી હતી. આ ચૌપટ રાજ્યની મર્યાદા છે.\nઅનામિકાને મળવો જોઇએ ન્યાય: પ્રિયંકા ગાંધી\nબીજી ટ્વીટ કરતી વખતે પ્રિયંકા ગાંધીએ ત્રણ માંગણી કરી છે. તેમણે લખ્યું, 'અનામિકાને ન્યાય મળવો જોઈએ. માનહાનિ વળતર તેમને આપવું જોઈએ, તેમને સરકારી નોકરી આપવામાં આવે અને તરત જ આખા પરિવારને સુરક્ષા પૂરી પાડવી જોઇએ. ખરેખર, અનામિકા શુક્લાના દસ્તાવેજ પર, રાજ્યના ઘણા જિલ્લાઓમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ઘણા લોકો નોકરી ચલાવતા હતા. જાણવા મળ્યું છે કે અણમિકા શુક્લા મૂળ ગોંડા જિલ્લાની છે. અણમિકા શુક્લાએ પોતાનું શિક્ષણ ગોંડામાં જ પૂર્ણ કર્યું અને અહીં લગ્ન કર્યા. તે તેના પતિ અને બાળક સાથે રહે છે.\nશૈક્ષણિક રેકોર્ડનો કપટપૂર્વક ઉપયોગ થતો હતો\nઅણમિકા શુક્લાએ ગોંડડાના કસ્તુરબા ગર્લ્સ ઇન્ટર કોલેજ રેલ્વે કોલોનીમાંથી હાઇ સ્કૂલ પાસ કરી છે. આ પછી, તેણીએ બેની માધવ જંગ બહાદુર ઇન્ટર કોલેજ પરસપુરથી ઇન્ટરમીડિયેટ કર્યું અને શ્રી રઘુકુળ મહિલા વિદ્યાપીઠ સિવિલ લાઇનથી બી.એસ.સી. આગળ, અનામિકાએ જિયાપુર બરુવા જલાકી ટંડા આંબેડકરનગરથી બી.એડ આદર્શ ગર્લ્સ પી.જી. કોલેજ કરી અને રેગ્યુલેટરી ઓથોરિટી ઉત્તર પ્રદેશ 23 અલંગંજ અલ્હાબાદથી TET પરીક્ષા પાસ કરી. અનમિકા શુક્લાએ કહ્યું કે તેણે વર્ષ 2017 માં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ તે બાળક નાનું હોવાને કારણે તે જોબમાં જોડાયો નથી. બીએસએએ કહ્યું કે અનમિકા શુક્લા દ્વારા એફિડેવિ�� આપવામાં આવી છે કે તેના શૈક્ષણિક રેકોર્ડનો કપટપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.\nબીએસએ ઇન્દ્રજિત પ્રજાપતિએ શું કહ્યું\nમૂળભૂત શિક્ષણ અધિકારી ઇન્દ્રજિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે અણમિકા શુક્લા પોતે બહાર આવી છે. અણમિકા શુક્લા ગોંડા જિલ્લાની રહેવાસી છે અને તે અહીં ભણેલી છે. તેણી પોતાના નામે અન્ય જિલ્લાઓમાં નોકરીની માહિતી પર તેના દસ્તાવેજો લાવે છે. જો અમે એસ.પી.ઓ. ઓફિસમાંથી આવતા દસ્તાવેજ સાથે મેળ ખાઈ ગયા, તો તેમાં થોડો તફાવત જોવા મળ્યો. સાઇન કેટલાક સ્કેન કરે છે, બાકીનો નંબર અને રોલ નંબર બધા સમાન છે. દસ્તાવેજ બરાબર સ્કેન કર્યું. બીએસએ અનુસાર, અનમિકા શુક્લાએ જણાવ્યું હતું કે તેણે લખનઉના સુલતાનપુરના જૈનપુર સ્થિત કસ્તુરબા ગાંધી શાળામાં વિજ્ઞાન શિક્ષક માટે અરજી કરી હતી. દસ્તાવેજની કેટલીક ફોટોસ્ટેટ નકલો ત્યાંથી મળી આવી છે અને ત્યાંથી કેટલીક દુરૂપયોગ કરવામાં આવ્યો છે.\nસોદુ સુદ પાસે મદદ માંગનારા લોકોએ ટ્વીટ કર્યા ડિલીટ, આ વિવાદ પર બોલ્યા સોનુ સુદ\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપ્રિયકા ગાંધીએ ડો.કફીલની રિહાઇ માટે યોગી આદીત્યનાથને લખી ચિઠ્ઠી\nરાજસ્થાન રાજકીય ટકરાવ, ભાજપ સરકારે પોતાનું ચરિત્ર કર્યું સાફ: પ્રિયંકા ગાંધી\nગાજીયાબાદમાં પત્રકાર પર હુમલો, વિપક્ષે યોગી સરકાર પર કર્યો હુમલો, કહ્યુ જંગલરાજ\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\nસચિન પાયલટે તોડ્યુ મૌન- ભાજપ જોઈન નથી કરી રહ્યો, ગહેલોતથી નારાજ નથી\nરાજસ્થાન સંકટઃ BTP ધારાસભ્યએ વીડિયો શેર કરી કહ્યુ - અમને કેદ કરી લીધા છે\nસચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન\nજો રાહુલ અને પ્રિયંકાની આક્રમકતા પસંદ નથી, તો કોંગ્રેસ છોડી દો: દિગ્વીજય સિંહ\nસોનિયા ગાંધીની આગેવાનીમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કોંગ્રેસ\nUPમાં અપરાધીઓને સંરક્ષણ, ક્રાઇમ રેટ છુપાવે છે સરકાર: પ્રિયંકા ગાંધી\nપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા ��ર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/jiomart-and-whatsapp-to-join-many-retail-grocery-stores-in-india-to-fight-amazon-and-flipkart-vz-976163.html", "date_download": "2020-08-06T20:00:59Z", "digest": "sha1:4CZEDJD6MIKL2JZX2SQA5RDOLKIZBUIX", "length": 26636, "nlines": 283, "source_domain": "gujarati.news18.com", "title": "JioMart and Whatsapp to join Many Retail Grocery Stores in India to fight amazon and flipkart– News18 Gujarati", "raw_content": "\nJio-Facebook ડીલ : JioMart વૉટ્સએપ સાથે કરશે કામ, કરોડો કરિયાણા દુકાનદારોને જોડશે\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nJio-Facebook ડીલ : JioMart વૉટ્સએપ સાથે કરશે કામ, કરોડો કરિયાણા દુકાનદારોને જોડશે\nરિલાયન્સે ગત 31મી ડિસેમ્બરના રોજ Amazon અને Flipkartને ટક્કર આપવા માટે પોતાનું નવું ઈ-કૉમર્સ સાહસ 'જિયો માર્ટ' (JioMart) લૉંચ કર્યું હતું.\nનવી દિલ્હી : દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)માં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ફેસબુકે (Facebook) મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ જિયો પ્લેટફૉર્મ (Jio Platformર્મ, રિલાયન્સ રિટેલ (Reliance Retail) અને ફેસબુકના મેસેજિંગ પ્લેટફૉર્મ વૉટ્સએપમાં પણ એક કૉમર્શિયલ પાર્ટનરશિપ નક્કી કરવામાં આવી છે, જે ફેસબુક-રિલાયન્સ જિયો ડીલનો જ એક ભાગ હશે. આ ડીલ અંતર્ગત ફેસબુક 43,574 કરોડ રૂપિયામાં જિયોની 9.99 ટકા ભાગીદારી ખરીદશે.\nહકીકતમાં આ ડીલથી ભારતમાં રિટેલ શૉપિંગની રીત જ બદલાઈ શકે છે. કારણ કે જિયોમાર્ટ (JioMart) અને ફેસબુકના વૉટ્સએપથી દેશના કરોડો કરિયાણા દુકાનદારો અને ગ્રાહકોને જોડવાની તૈયારીમાં છે. આ રીતે રિલાન્સ રિટેલ પહેલાથી જ બિઝનેસ કરી રહેલા અમેઝોન અને ફ્લિપકાર્ટને બરાબરની ટક્કર આપવા જઈ રહી છે.\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બુધવારે પોતાના એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વૉટ્સએપ સાથે રિલાયન્સની આ કૉમર્શિયલ પાર્ટનરશીપ JioMart પ્લેટફોર્મ પર બિઝનેસને આગળ ધપાવવા અને મેસેન્જર પર નાના વેપારીઓને જોડવા માટે કરવામાં આવી છે. વૉટ્સએપ પહેલા જ ભારતના નાના વેપારીઓને જોડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.\nઆ પણ વાંચો : Jio અને Facebook વચ્ચેની ભાગીદારી ભારતને ડિજિટલ સોસાયટીમાં અગ્રેસર બનાવશેઃ મુકેશ અંબાણી\nક્યારે શરૂઆત થઈ હતી\nરિલાયન્સે ગત વર્ષે 31મી ડિસેમ્બરના રોજ એમેઝોન અને ફ્લિપકાર્ડને પડકાર ફેંકવા માટે પોતાનું નવું ઈ-કૉમર્સ સાહસ 'જિયો માર્ટ' સૉફ્ટવેર લૉંચ કર્યું હતું. જેને 'દેશની નવી દુકાન' નામ આપવામાં આવ્યું હતું. હાલ નવી મુંબઈ, થાણે અને કલ્યાણ ક્ષેત્રમાં ઑનલાઇન ખરીદદારો જિયો માર્ટની સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે. બહુ ઝડપથી તેને બાકીને શહેરમાં લૉંચ કરવામાં આવશે.\nઆ પણ વાંચો : Reliance Jioમાં ભાગીદારી ખરીદવાથી Facebookને થશે આ ફાયદો\nMoneyControlના સમાચાર પ્રમાણે રિલાયન્સ ખૂબ લાંબા સમયથી દુનિયાનું સૌથી મોટું ઑનલાઇન-ટૂ-ઑફલાઇન ઈ-કૉમર્સ પ્લેટફૉર્મ બનવા માટે તૈયારી કરી રહી છે. હાલ દેશમાં 15 હજાર કરિયાણા સ્ટોર ડિજિટાઇઝ થયા છે. રિલાયન્સ પોતાના હાઇસ્પીડ 4G નેટવર્કના માધ્યમથી ગ્રાહકોને તેના આસપાસના કરિયાણા સ્ટોર્સને જોડશે જેનાથી ગ્રાહકો ઘરબેઠાં સામાન મંગાવી શકશે.\nઆ પણ વાંચો : જાણો Reliance Jio-Facebookની ડીલ કઈ રીતે દેશના ટેલીકૉમ સેક્ટરની તસવીર બદલી નાખશે\nએટલું જ નહીં જિયો માર્ટ પોતાના યૂઝર્સને 50 હજારથી વધારે ગ્રોસરી પ્રોડક્ટ્સ, ફ્રી હોમ ડિલીવરી, સામાન પરત કરવા પર કોઈ પૂછપરછ નહીંની નીતિ, અને એક્સપ્રેસ ડિલીવરીનું વચન જેવી સેવા ઑફર કરી રહ્યું છે.\nઆ ડીલથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પોતાનું દેવું ઓછું કરવા માટે મદદ મળશે. ફેસબુકની ભારતમાં સ્થિતિ વધારે મજબૂત થશે. ફેસબુક માટે ભારત હાલમાં સૌથી મોટું બજાર છે.\n(ડિસ્ક્લેમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nJio-Facebook ડીલ : JioMart વૉટ્સએપ સાથે કરશે કામ, કરોડો કરિયાણા દુકાનદારોને જોડશે\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2015/03/", "date_download": "2020-08-06T18:39:56Z", "digest": "sha1:AD72Q775O3TPB22IJRD3Y366MI55WAS4", "length": 26140, "nlines": 131, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: March 2015", "raw_content": "\nછેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો\nજે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છ���. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વિચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે.\nછેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ ��ુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે.\nછેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ કરી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે.\nમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે\nમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે\nનોર્વેના નોબેલ પારિતોષિકવિજેતા લેખક નટ હેમસનની ‘અલગારી’ કથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા ‘હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબ, રોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગે, જૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે.\n જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.’ શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોય, પોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.\nઅંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતી, પણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા મા���સોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે.\nતબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આર્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભાર, પોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ‘ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ‘ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથી, તે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે.\nઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાં, તે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીને, ચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને ‘હસતાં હસતાં’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા એમની વિનોદવૃત્તિ, ધારદાર કટાક્ષો, વક્રોક્તિઓ આજે પણ આપણને જરાય ‘વાસી’ લાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો\nભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી....\nમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળ�� કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/bhagavad-gita", "date_download": "2020-08-06T19:19:27Z", "digest": "sha1:4MXSMPHYTWM2GTMSVIDR6FBA63WP3GGN", "length": 4285, "nlines": 120, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "Bhagavad Gita - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nકાર્ડિફ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું લંડનમાં થયું આયોજન\n3 લાખ લોકોને નોકરી આપશે સોનૂ સુદ,જન્મદિવસ પર કર્યુ મોટુ એલાન\nમહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર,અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ...\nરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ,, એક જ દિવસમાં...\nગુજ્જુ જેવા કોઈ નહી\nશા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે \nકોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો...\n143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા\nપર્યટકો માટે ખૂલ્યું હિમાચલ,ફરવા જવા માટે કરવું પડશે આ ગાઈડલાઈનનું પાલન\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/according-trai-jio-beats-rivals-4g-downloading-speed-032864.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:13:11Z", "digest": "sha1:TA4RN7OK6CUBBP7RCP4LGBDG4FZF23FO", "length": 15005, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "જીયોના તમામ ગ્રાહકો માટે ખુશખબરી, કારણ કે આ ખબર જ એવી છે | according to trai jio beats rivals in 4g downloading speed. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજીયોના તમામ ગ્રાહકો માટે ખુશખબરી, કારણ કે આ ખબર જ એવી છે\nરિલાયન્સ જીયોની સાથે જોડાયેલી આ મોટી ખબર તમામ જીયો ગ્રાહકોને ખુશ કરી દેશે. મુફત સેવા આપનાર રિલાયન્સ જીયોએ જ્યાં આવવાની સાથે ટેલિકોમ કંપનીઓની વચ્ચે પ્રાઇસ વોર શરૂ કરાવી દીધુ હતું તેણે હવે ડાઉનલોડિંગ સ્પીડ મામલે પણ તમામ લોકોને પછાડ્યા છે. નોંધનીય છે કે જીયોએ સતત 6 મહિનાથી વધુ સમય સુધી તેના તમામ ગ્રાહકોને મફતમાં ફોન સુવિધા અને ઇન્ટરનેટ આપ્યું છે. વળી આમ કરીને તેણે ભારતની ટેલિકોમ ક્ષેત્રે મોટી કંપનીઓ જેવી કે એરટેલ અને આઇડિયા સમેત વોડાફોન ના અનેક ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે.\nRead also : OMG: એક દેશની GDP જેટલી થઇ ગઇ છે અંબાણીની સંપત્તિ\nવળી હજી પણ જીયોમાં જે ઓફર ચાલી રહી છે તે મુજબ નજીવા ખર્ચે આવનારા 3 મહિના સુધી પણ જીયો તેના ગ્રાહકોને વિશેષ સુવિધાઓ આપી રહ્યું છે. આ તમામની વચ્ચે હજી એક વધુ સારા સમાચાર જીયો માટે આવ્યા છે. જે વાત તેના ગ્રાહકો પણ સ્વીકારશે. તો જાણો વિગતવાર આ શું સારા સમાચાર છે જેણે જીયો સમતે તેના ગ્રાહકોને પણ ખુશ કરી લીધા છે....\nટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇના આંકડા મુજબ ઇન્ટરનેટ સ્પીડમાં રિલાયન્સ જીયોએ તમામ કંપનીઓને પાછળ પછાડી દીધા છે. અને નંબર 1 સ્થાન મેળવી લીધુ છે. આ પહેલા એરટેલ જેવી જે કંપનીઓ સારી સ્પીડ આપતી હતી તેને પણ જીયોએ પાછળ કરી લીધી છે અને સ્પીડ મામલે બની ગઇ છે નંબર વન ટેલિકોમ કંપની.\nટ્રાઇના જણાવ્યા મુજબ રિલાયન્સ જીયોની સ્પીડ આઇડિયા અને એરટેલ કરતા પણ બેગણી વધારે છે. ટ્રાઇ મુજબ ફેબ્રુઆરીમાં રિલાયન્સ જીયો નેટવર્ક પર ડાઉનલોડિંગ સ્પીડ 16.48 એમબીપીએસ હતી. જો કે તે જાન્યુઆરી કરતા ઓછી છે તેમ છતાં તેણે તમામ અન્ય કંપનીઓને પાછળ કરી દીધુ છે.\nરિલાયન્સ જેવું જ માર્કેટમાં આવ્યું તેણે તેની તમામ સેવાઓ મફત આપવાનું શરૂ કર્યું. આ વચ્ચે ખરાબ નેટવર્કના કારણે લોકોએ જીયોમાં અનેક ફરિયાદો પણ કરી. તેવામાં રિલાયન્સ જીઓએ અન્ય ટેલિકોમ કંપનીઓથી સારી હોવાની વાત કહી અને મફતમાં ગ્રાહકોને પ્રિમિયમ સુવિધાઓ પણ આપી. એટલું જ નહીં તેવી પણ આશા સેવાઇ રહી છે કે આવનારા દિવસોમાં રિલાયન્સ જીઓનું નેટવર્ક હજી પણ સારું થઇ જશે. કારણ કે હવે જીયોએ ચાર્જ લેવાનો પણ શરૂ કરી દીધો છે. અને લોકો ઇન્ટરનેટનો ઉપયોગ પણ વિચારીને કરશે.\n5 મિનિટમાં મૂવી ડાઉનલોડ\nકંપનીની તરફથી તેવી ઓફર આપવામાં આવી હતી કે 5 મિનિટમાં જ તમે અમારી સ્પીડના કારણે સમગ્ર મૂવી ડાઉનલોડ કરી શકો છો. વળી તે વાત તો બધા જ જાણે છે કે સૌથી વધારે ફાસ્ટ નેટવર્ક કોનું છે તે વાતને લઇને જીયો અને એરટેલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને જણા પોત પોતાની સ્પીડને લઇને દાવાઓ કરી રહ્યા છે. પણ હવે ટ્રાઇના આંકડા જોઇને જીયોની વાતમાં દમ હોય તેમ લાગે છે.\nડાઉનલોડિંગ સ્પીડમાં ટ્રાઇ મુજબ રિલાયન્સ જીયો નંબર વન છે. તે પથી બીજા નંબર આશ્ચર્યજનક રીતે આવે છે આઇડીયા. જેની સ્પીડ છે 8.33 એમબીપીએસ. અને ત્રીજા નંબરે આવે છે એરટેલ જેની સ્પીડ ટ્રાઇ મુજબ છે 7.66 એમબીપીએસ છે. વોડાફોન આ ક્રમમાં ચોથા નંબર છે અને તેની સ્પીડ 5.66 એમબીપીએસ છે. સાથે જ બીએસએનએલ પાંચમાં નંબરે 2.89 એમબીપીએસ સ્પીડ આપે છે.\nRead aslo : દેશના દરેક નાગરિકને મળશે ફ્રી પગાર, મોદી સરકારની નવી યોજના\nTRAIએ આપી નવા વર્ષની ભેટ, 130 રૂપિયામાં 200 ટીવી ચેનલ જોઈ શકશો\nટીવી ચેનલો પર મળી રહેલા ડિસ્કાઉન્ટ પર ટ્રાઈની નજર\nTrai ઘ્વારા એરટેલ ડિજિટલ ટીવીને ફટકાર લગાવવામાં આવી\nનવા નિયમોને અવગણવાનું Cable TV અને DTH કંપનીઓને મોંઘુ પડશે\nTRAI ની ડેડલાઈન પુરી, પસંદ નથી કરી શક્યા પ્લાન, તો જાણો શું થશે\nકેબલ-DTH ગ્રાહકોને રૂ. 130 નો ફિક્સડ ચાર્જ ચૂકવવાની જરૂર નથી, શરતો પૂરી કરવી પડશે\n31 જાન્યુઆરી સુધ��માં સિલેક્ટ કરી લો તમારા ટીવી ચેનલ્સ, નહિતર આપમેળે શરૂ થઈ જશે બેઝિક પેક\nફેબ્રુઆરીથી FREE માં જોઈ શકશો TV ચેનલ, TRAI ના ફરમાન પછી કેબલ ઓપરેટરોએ આ શરતને પૂરી કરવી પડશે\nTrai: લોકોને ખોટી માહિતી આપી રહ્યું હતું ટાટા સ્કાય\nકોલ ડ્રોપ પર થશે દંડ, 1લી ઓક્ટોબરથી TRAIનો નવો નિયમ લાગુ\n1 ઓક્ટોબરથી તમને કોલ કરવો પડશે સસ્તો, TRAI એ લીધો નિર્ણય\nJioની આ વાત ટ્રાઇ માની લે તો ગ્રાહકોને લાગશે જેકપોટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sarjak.org/2019/%E0%AA%A8%E0%AB%81%E0%AA%B8%E0%AA%96%E0%AA%BE-%E0%AA%98%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2020-08-06T20:49:34Z", "digest": "sha1:6TSYMRWXVPPZIHE3NAMZPSPXSMQPZGRN", "length": 14322, "nlines": 281, "source_domain": "sarjak.org", "title": "નુસખા ઘણાં કરે છે » Sarjak", "raw_content": "\nનુસખા ઘણાં કરે છે\nઅજવાળું આપવાના નુસખા ઘણાં કરે છે.\nસૂરજ ની જેમ સ્મરણો કાયમ કૃપા કરે છે.\nઆ જિંદગી તો કેવી કેવી કળા કરે છે.\nરગ દુઃખતી દબાવી જીવાડવા કરે છે.\nઆઘું ને પાછું થઈ ને મન તો જગ્યા કરે છે.\nગમતાં ની સ્થાપના ને ખુદની તમા કરે છે.\nમેં લાગણીની વ્યાખ્યા બસ આટલી જ સમજી,\nઋણ ચૂકવ્યા કરે છે, તો યે વધ્યા કરે છે.\nમન સ્થિર થઈ શક્યું છે, આ એક વાત થી કે,\nએના વિચાર મારો પીછો કર્યા કરે છે.\nહું મૂળ ને ચકાસું, તું ડાળખી વખાણે,\nસહમત થવાના આમ જ અર્થો જુદા કરે છે.\nઆગળ નથી જવાતું એના વગર તો ક્યાંયે,\nઆ રાહ જોતી પળ તો એવી ગમ્યા કરે છે.\nસબરસ સ્વાદ ખારો નામ મીઠું કહે પ્રભાત.\nચપટીક નાંખાે સ્વાદ ભરપુર કહે પ્રભાત.\nકાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૨ )\nહવે શું એમાં મારી સહેજ પણ ભૂલ હતી શું હું એવું ચાહતી હતી કે એ કુમળો જીવ ગર્ભમાં જ મરે.. શું હું એવું ચાહતી હતી કે એ કુમળો જીવ ગર્ભમાં જ મરે.. પણ આપણો આ કહેવતો ‘સમાજ’ એવો છે જ એવો, દરેક બાબત ને ગોળ ફેરવી સ્ત્રી પર લાવીને ઉભી કરી દે છે… પણ આપણો આ કહેવતો ‘સમાજ’ એવો છે જ એવો, દરેક બાબત ને ગોળ ફેરવી સ્ત્રી પર લાવીને ઉભી કરી દે છે… ગમે તે થાય, દોષી તો સ્ત્રી જ હોય છે નહી ગમે તે થાય, દોષી તો સ્ત્રી જ હોય છે નહી ”, એની આંખમાં લાલાશ તરી આવી. એ ખુબ ભયંકર રીતે ગુસ્સે લાગી રહી હતી ”, એની આંખમાં લાલાશ તરી આવી. એ ખુબ ભયંકર રીતે ગુસ્સે લાગી રહી હતી આ જ ગુસ્સો હું એની આંખમાં પહેલા પણ જોઈ ચુક્યો હતો આ જ ગુસ્સો હું એની આંખમાં પહેલા પણ જોઈ ચુક્યો હતો ખરેખર, સમાજમાં સ્ત્રીઓ ની જે હાલત હોય છે, એ બાબતે કાંચી ખુબ જ સેન્સીટીવ હતી \nસાથ જેવા તેવા બનવુ છે\nઆ વિચારી હું ટૂંકો ઠર્યો\nલાજને એમ તાર તાર ન કર\nવધુ પડતા પ્રદર્શનથી છે રાજી\nગુજરાતી સાહિત્યમાં ડખાપુરાણ : મુનશી તો ડૂમાની ચોપડી સામે રાખી કોપી મારતા હતા\nએવોર્ડ : એક વિચારધારા\nતિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું\nચીની ઉંદર કેવી રીતે પાંજરામાં પુરાશે\nબલુચિસ્તાન પાકિસ્તાનના શાસનથી આઝાદી માંગે છે\nટિકટોક તમે ધારો એના કરતાં વધુ ખતરનાક હતું\nTikTok Banned : આજે ગુજરાતી છાપામાં જે શ્રદ્ધાંજલી હોવી જોઈએ\nએક માત્ર સાચા નેતાજી – સુભાષચંદ્ર બોઝ અને મૃત્યુનું રહસ્ય…\nદિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…\nમાણસ આજીવન બે જંગ નિરંતર લડતો રહે છે. એક જંગ બહારની દુનિયા સાથેનો હોય, અને બીજો જંગ પોતાની જાત સાથે લડવાનો હોય છે. આમ જ આંતરિક-બ્રાહય યુદ્ધ લડતા લડતા હૃદયના સંતુલનનું પલ્લું કોઈ એક બાજુ નમી ના પડે એ સતત ધ્યાન રાખવાનું હોય છે.\nઓહ માય ગોડનું સાઉથ ઇન્ડિયન વર્ઝન : ગોપાલા ગોપાલા\nમેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ\nહેલ્લારો – અતિઉત્સાહનું નિરાશાજનક પરિણામ\nઅજર, અમર, ઉજ્જવળ બહેનની રાખડી છે\nઅંધાર પડકારતી જ્યોત બનજો\nઆખિર સચ ક્યા હે… આયુર્વેદમાં ચાલી રહેલ માન્યતા અને ગેર માન્યતા વચ્ચેનો મહાલેખ\nઅભિમન્યુ : ભાગ ૨ | ૨૦૧૪થી અપનાવેલી દુરંદેશી નીતિથી ઘૂંટણે આવશે ચાઈના\nદિલ બેચારા : ખુલ કે જીના તરીકા તુમ્હે શિખાતી હૈ…\n, મને માસૂમ રહેવાં દેજો\nભાગ : ૯ – અધારણીય વેગો | ઇમ્યુનિટીની રામાયણ, આયુર્વેદની નજરે\nચાલીસ વરસ ફરજ નિભાવી ચીની ઘૂસણખોરીને પડકાર આપનાર વીર જવાનની કહાની\nઉમેરો હોય તો બોલ, મને બાદબાકી નહીં ફાવે\nદસ લાખ કેસ પછી કોરોનાનું પર્સનલ મેનેજમેન્ટ\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nlatakanuga on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nનિખિલ વધવા on ભાગ : ૧ – પ્રસ્તાવના | ઇમ્યુનિ…\nhardik on સંબંધોની એબીસીડી\nKINDNESS on કાગળ ને પેન તારા મૂક\nVipul on હાસ્યની હેલી વરસાવતું મેડ મેગે…\nસરકતી સાંજ on કોણ હૃદયને હચમચાવશે\nએક અઘરું પુસ્તક લેવાઇ ગયું છે,‘અનાર્યનાં અડપલાં’\nબ્લેક પેન્થર કોઈને પસંદ કેમ નથી આવી રહી \nલેબમાં જઈને આ પ્રયોગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/11-09-2019/119964", "date_download": "2020-08-06T18:14:51Z", "digest": "sha1:WA7YIKVD7CIQWO6PWGP2L6BGGTWRE2G4", "length": 19053, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "કસ્તુરબાધામ કિસાન સામુદાયીક મંડળીના પ્રમુખને કામ કરવા સામે લવાદ કોર્ટની રોક", "raw_content": "\nકસ્તુરબાધામ કિસાન સામુદાયીક મંડળીના પ્રમુખને કામ કરવા સામે લવાદ કોર્ટની રોક\nરાજકોટ, તા. ૧૧ : અત્રેની લવાદ કોર્ટ, રાજકોટના સીનીયર જજ શ્રી એચ.પી. ભટ્ટએ રાજકોટ તાલુકાના શ્રી કસ્તુરબાધામ કિશાન સામુદાયીક મંડળ લી.ના શ્રી અરજણભાઇ રાજાભાઇ રૈયાણીની પ્રમુખ તરીકેની નિમણૂંકની કાર્યવાહી અન્વયે મંડળીના વ્ય. કમીટી સભ્યો શ્રી લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા વિગેરે દ્વારા દાવો દાખલ કરીને અરજણભાઇ રાજાભાઇ રૈયાણી પ્રમુખ તરીકે કામગીરી કરે નહીં તેવો દાવો દાખલ કરીને મનાઇ હુકમની માંગણી કરેલ અને તેમાં લવાદ કોર્ટ દ્વારા અરજણભાઇ રાજાભાઇ રૈયાણીને પ્રમુખ તરીકે કામગીરી કરે નહીં તેવો હુકમ ફરમાવેલ છે.\nઆ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાની કસ્તુરબાધામ કિશાન સામુદાયીક સેવા મંડળી લી.ના પ્રમુખ તરીકે ચૂંટણી યોજવામાં આવેલ અને તેમાં લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા અને અરજણભાઇ રાજાભાઇ રૈયાણી બન્ને ઉમેદવારોને મત સરખા મળતા અરજણભાઇ રાજાભાઇ રૈયાણીના ટેકેદાર દ્વારા શ્રી રાજકોટ ડી.કો-ઓપ. બેંક લી.ના પ્રતિનિધિશ્રી નમેરાનો મત ફાડી નાખીને અરજણભાઇ રાજાભાઇ રૈયાણીને વધુ મત મળેલ છે તેમ ગણીને પ્રમુખ તરીકે ચૂંટાયેલ જાહેર કરેલ અને તે સામે હરદેવસિંહ જાડેજા ગ્રુપના લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા સહીતના કમીટી સભ્યોએ ીવાદ કોર્ટમાં દાવો દાખલ કરેલ.\nલવાદ કોર્ટના જજશ્રી એચ.પી. ભટ્ટ દ્વારા કેસની ગંભીરતા ધ્યાને લઇને રાજકોટ લવાદ કોર્ટના ઇન્ચાર્જમાં હોવા છતાં સુનાવણી રાખેલ. લવાદ કોર્ટના જજશ્રી એચ.પી. ભટ્ટ દ્વારા પક્ષકારોની રજુઆતો સાંભળી, રેકર્ડ તપાસીને વાદી શ્રી લવજીભાઇ બારસીયાની રજૂઆતમાં તથ્યતા જણાતા એવા તારણ સાથે હુકમ કરેલ છે કે પક્ષકારે ચોખ્ખા હાથે આવવું જોઇએ, મતપત્ર ફાડવું તે ગેરવ્યાજબી છે, તેનાથી કયો મતની કયાદેસરતા નક્કી થઇ શકે તેમ જણાવીને વાદીનો દાવો પ્રથમ દર્શનીય જણાતા અને અરજણભાઇ રૈયાણીની પ્રમુખ તરીકેની વરણી યોગ્ય નહીં લાગતા તેઓને પ્રમુખ તરીકે કામગીરી કરતા લવાદ કોર્ટ દ્વારા રોક લગાવતો હુકમ ફરમાવેલ છે.\nઆ કામમાં શ્રી લવજીભાઇ ઠાકરશીભાઇ બારસીયા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર ફ��દુ, સુભાષ પટેલ, સતિષ દેથલીયા, રેનિશ માકડીયા રોકાયેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી access_time 10:04 am IST\nલગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી' access_time 2:58 pm IST\nગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો access_time 5:45 pm IST\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nયુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે access_time 10:41 pm IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\nપશ્ચિમ બંગાળઃ કોરોનાના સૌથી વધારે નવા કેસ ૨૮૧૬ નોંધાયાઃ ૬૧ના મોત access_time 11:04 pm IST\nબપોરે ૩ વાગે લેવાયેલ ઇન્સેટ તસ્વીરમાં ગુજરાત ઉપર વાદળો ગાયબ થઇ ગયા છે. સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વરસાદી માહોલ રહેશે. કાલથી વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી જશે access_time 4:15 pm IST\nવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST\nમોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST\nદિલ્લી, પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી પુત્રીઃ હત્યા કરી પ્રાકૃતિક મોત દેખાડવાની કોશિષમાં પિતાની ધરપકડ access_time 12:00 am IST\n૪૦૦૦ મોટર લઇ જતું તોતીંગ જહાજ પલ્ટી મારી ગયું access_time 1:07 pm IST\nઘાટીમાં ઘુસણખોરી કરવા 275 આતંકી તૈયાર: એલઓસી પર લૉન્ચ-પેડ્ઝ ફરીથી એક્ટિવ access_time 12:01 pm IST\nબાબરાના કલોરાણા-વાવડા વચ્ચે વિનુભાઇ અને કાનજીભાઇ પર હુમલો access_time 1:19 pm IST\nજુલુસમાં નહીં જોડાતા તાજીયા સાથે રઝાનગરમાં મહોર્રમ પર્વ સંપન્ન access_time 3:29 pm IST\nઓરિસ્સાના મજૂરનું શિતલ પાર્કમાં સાઇટ પર બેભાન થયા બાદ મોત access_time 1:16 pm IST\nકાલે ગણપતિજીની મૂર્તિઓના વિસર્જન સાથે ગણેશ મહોત્સવનો વિરામ access_time 11:18 am IST\nસોમનાથ ટ્રસ્ટની નવી સુવિધાથી સોમનાથ દાદાના દર્શન ઘરે બેઠા થશે access_time 3:34 pm IST\nચોરવાડ તાલુકાના નોટીફીકેશન બાદ મુખ્ય મથક ચોરવાડ માટે હકારાત્મક અભિગમની માંગણી : મુખ્યમંત્રીને રજૂઆત access_time 11:25 am IST\nગુજરાતમાં ગણેશ વિસર્જનને લઈને તૈયારી : શ્રદ્ધાળુ સજ્જ access_time 8:38 pm IST\nબનાસકાંઠા જીલ્લાના રૂણી ગામના ભાવિકની અંબાજી માતાજી પ્રત્યે અનોખી આસ્થાઃ ચાલવાના બદલે દંડવત કરતા કરતા પહોંચીને ચરણોમાં મસ્‍તક ઝુકાવશે access_time 5:06 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જુની ટેન્ટ સિટી તોડી પાડીને રજવાડી ઠાઠ સાથેની નવી ટેન્ટ સીટીનુ નિર્માણ access_time 5:38 pm IST\nપુરપાટ ઝડપે જતી કાર ચલાવતા ચલાવતા ડ્રાઈવરને અચાનક આવી ઊંઘ: ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ access_time 6:35 pm IST\n૯૦૦૦ રૂપિયાના ટ્રાફિક મેમોને પડકારવા ભાઇએ ૨૭ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા access_time 3:21 pm IST\nપાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી: દૂધ થયું 140 રૂપિયા પ્રતિ લીટર access_time 6:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nUAEમાં રોજી રોટી રળવા ગયેલા ૨૦૦ ભારતીયો પગારથી વંચિતઃ ટુંક સમયમાં પ્રશ્ન હલ થઇ જશે તેવી ભારતીય દૂતાવાસની હૈયાધારણ access_time 12:00 am IST\nU.A.E. માં ભારતીય મૂળના પતિએ પત્નીની હત્યા કરીઃ ર સંતાન માતા વિહોણા access_time 8:59 pm IST\nઅમેરિકામાં ૧૫ ઓકટો.૨૦૧૯થી નવો પબ્લીક ચાર્જ રૂલ અમલી કરાશેઃ ટ્રમ્પ વહીવટી તંત્રની ઘોષણાં : ફેડરલ સહાય મેળવનાર ઇમીગ્રન્ટ���નું કાયમી નાગરિકત્વ રદ કરી દેવાશેઃ ઓછામાં ઓછી વાર્ષિક આવક ૪૧ હજાર હશે તો જ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકાશેઃ નવી જોગવાઇ ગેરબંધારણીય તથા અમાનવીય હોવા બદલ ઠેર ઠેર દેખાવો સાથે કોર્ટમાં દાવો દાખલ access_time 12:00 am IST\nઅફઘાનિસ્‍તાન અને ઝિમ્‍બાબ્વે વિરૂદ્ધ રમાનારી ટી-૨૦ ત્રિકોણીય સિરીઝની પ્રથમ બે મેચ માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમની જાહેરાત access_time 5:18 pm IST\nપર્યાવરણમાં ફેરફારને લીધે ગરમીથી બચવા ક્રિકેટમાં હીટ રૂલ લાવવાની ભલામણ access_time 3:39 pm IST\nકેપ્ટન શુભમન ગિલ સદી ચુકી ગયો પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની ક્રિકેટ મેચમાં ભારત-એની ટીમે ૧૩૯ રનની લીડ મેળવી access_time 5:20 pm IST\nઆવી રહ્યો છે નવો શો નમઃભગવાન શિવ અને વિષ્ણુની મિત્રતાની કહાની access_time 9:53 am IST\nફિલ્મ પ્રસ્થાનમમાં અલી ફાજલ-અમાયરા પર અભિનીત ગીત 'દિલ દરિયાન' રિલીઝ access_time 5:11 pm IST\nટાઇગર સાથે રોમાન્સ માટે શ્રધ્ધા તૈયાર access_time 9:53 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%9C%E0%AA%A8%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82", "date_download": "2020-08-06T20:12:06Z", "digest": "sha1:5AIJJFLS7RC2OWMCFZ2CM2XUZSTIMR5F", "length": 9429, "nlines": 148, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Entertainment જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો...\nજનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ\nકોરોના વાયરસે દેશભરમાં હાહા-કાર મચાવ્યો છે,કોરોના વાઇસર સામે રક્ષણ મેળવવા ભારત સરકારે જનતા કર્ફ્યુનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ રવિવારના રોજ જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે. આ વિચારને લોકોએ વધાવી લીધો છે. જનતા કર્ફ્યુના સપોર્ટમાં અનેક સેલેબ્સ આગળ આવ્યા છે.\nતેઓ લોકોને પણ જનતા કર્ફ્યુનો સપોર્ટ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યું કે, સમગ્ર દેશ જનતા કર્ફ્યુમાં રહેશે. હું આને સપોર્ટ કરું છું અને કાલે 22 માર્ચે સાંજે 5 વાગ્યે મારા ઘરની બારી, અગાસી પર જઈને તાળી, ઘંટી, શંખ વગાડીને એ દરેકનું સમ્માન કરીશ જે નિઃસ્વાર્થ, કઠિન પરિસ્થિતિઓમાં પણ મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી કરવામાં કાર્યરત છે.\nતેમણે આ ટ્વીટ સાથે એક ફોટો પણ શેર કર્���ો છે જેમાં લખ્યું છે ડોકટર ભગવાનનું બીજું રૂપ છે. અમિતાભ બચ્ચન કોરોના વાઇરસને લઈને ઘણી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.\n22 માર્ચના રોજ મોદીએ સવારે 7 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે. ઉપરાંત સાંજે 5 વાગ્યે ઘરના દરવાજા પાસે કે બારી પાસે કે અગાસી પર આવીને જીવના જોખમે વિવિધ સેવાઓ પૂરી પાડનાર દરેક નિઃસ્વાર્થ કાર્યકરોનો આભાર માનવા પણ કહ્યું છે. તાળી પાડી કે થાળી વગાડી તેમનો આભાર માનવા કહ્યું છે.\nThe post જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ appeared first on Gujju Media.\nPrevious articleબોલિવુડમાં પ્રવેશ્યું કોરોના, કોરોનાની ચપેડમાં આવી બોલિવુડ સિંગર કનિકા કપૂર\nNext articleદેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ, સોશિયલ મિડિયાના માધ્યમથી આપ્યા વિશેષ સંદેશ\nસુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ\nટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ\nજાંબાઝ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળી જાહન્વી કપૂર.. ફિલ્મ ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર થયું રિલીઝ..\nજાણો શા માટે આજે યુટ્યુબે બ્લેક લોગો કર્યો,તેની પાછળ છે આ...\nજાણો કોરોનામાં દુનિયાનો સૌથી મોટા પરિવારની શું છે હાલત\nસંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની કેટલીક અજાણી...\nફેશન ટ્રેન્ડ: ઉનાળામાં યલો કલર છે સૌથી ટ્રેન્ડીંગ.. ઇન્ડિયન સ્કિન ટોન...\nનાગિન 4માં જોવા મળશે રાખી વિજન\n499 વર્ષ પછી હોળીના દિવસે ગુરૂ અને શનિનો દુર્લભ યોગ, ...\nકોરોના મહામારીમાં કેમ એકમાત્ર હથિયાર છે વેન્ટિલેટર.. સમજો વેન્ટિલેટરનો ઉપયોગ..\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nસુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું...\nમલાઇકાએ ઉજવ્યો પોતાનો બર્થ ડે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/web-hosting-comparison/hostgator-vs-inmotionhosting/", "date_download": "2020-08-06T18:38:31Z", "digest": "sha1:KQAXJ27CU242E6CE55R2DGHBCMYYA4JQ", "length": 29897, "nlines": 284, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "Hostgator વિ ઇનમોશન હોસ્ટિંગ", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ ચૂંટે છે\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ અનલિમિટેડ વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વી.પી.એસ. હોસ્ટિંગ પ્રોવાઇડર્સ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nHost બધી હોસ્ટ સમીક્ષાઓ\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nસ્કેલા હોસ્ટિંગસ્પેન વીપીએસ હોસ્ટિંગ $ 13.95 / mo થી પ્રારંભ થાય છે.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nટીએમડીહોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક વેબસાઇટ હોસ્ટ કરો કાર્યકારી વેબસાઇટને હોસ્ટ કરવાની બે રીત.\nવેબ હોસ્ટ પસંદ કરો હોસ્ટિંગ શોપર્સ માટે 16-પોઇન્ટ ચેકલિસ્ટ.\nસેટઅપ SSL શીખો વિશ્વસનીય CA થી સસ્તા SSL ની તુલના કરો અને ખરીદો.\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nતમારો બ્લોગ વધારો તમારા બ્લોગને પ્રમોટ કરવા અને તેને વધારવા માટેના 15 રસ્તાઓ.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nએક વેબસાઇટ બનાવો તમારી પોતાની વેબસાઇટ બનાવવાની ત્રણ સરળ રીતો.\nવી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nશ્રેષ્ઠ વીપીએન શોધો કેવી રીતે પસંદ કરવું અને ક્યાં વીપીએન ખરીદવું\nડબલ્યુએચએસઆર વેબ ���ોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ પાછળ ઇન્ફ્રા અને ટેક પ્રગટ કરો.\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nવેબ હોસ્ટ તુલના એક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nમુખ્ય પૃષ્ઠ > વેબ હોસ્ટિંગ તુલના > Hostgator વિ ઇનમોશન હોસ્ટિંગ\nHostgator વિ ઇનમોશન હોસ્ટિંગ\nસમીક્ષા યોજના બેબી ક્લાઉડ પાવર\nડિસ્કાઉન્ટ પહેલાં ભાવ $13.95 / મહિનો $10.99 / મહિનો\nખાસ ડિસ્કાઉન્ટ ગેટર સાઇટ બિલ્ડર માટે 55% સુધી બચત કરો 40% એક-વાર ડિસ્કાઉન્ટ\nપ્રોમો કોડ ડબ્લ્યુએચએસઆરબિલ્ડ (લિંક સક્રિય કરો)\nવેબસાઈટ ની મુલાકાત લો\nવેબસાઈટ ની મુલાકાત લો\nસોલિડ સર્વર પ્રદર્શન - અપટાઇમ હોસ્ટિંગ> 99.99%\nફાસ્ટ સર્વર - યુનાઇટેડ સ્ટેટ્સ વપરાશકર્તાઓ માટે 50MS ની નીચે TTFB\nખાસ ડિસ્કાઉન્ટ - પ્રથમ વખત વપરાશકર્તાઓ માટે 45% સસ્તું\nનવા વપરાશકર્તાઓ માટે મફત સ્થળ સ્થળાંતર\nઅમારા 2014 અને 2016 સર્વેક્ષણ પર આધારિત સૌથી વધુ લોકપ્રિય બ્લોગર્સની હોસ્ટિંગ પસંદગી\nઅપવાદરૂપ સર્વર પ્રદર્શન - અપસ્ટાઇમ હોસ્ટિંગ> 99.98%\nપ્રભાવશાળી લાઇવ ચેટ અને તકનીકી સપોર્ટ\nબધા માટે વન-સ્ટોપ સોલ્યુશન - તમને એક પ્લાનમાં બધી હોસ્ટિંગ સુવિધાઓની જરૂર છે\nબધા પ્રથમ વખત ગ્રાહકો માટે મફત સ્થળ સ્થળાંતર સેવા\n90-day મની બેક ગેરેંટી - હોસ્ટિંગ માર્કેટમાં શ્રેષ્ઠ\nરૂમના મોટાભાગના વિકાસ માટે - ઉપરોક્ત VPS અને સમર્પિત હોસ્ટિંગ\nજો તમે હવે ઇનમોશન સાથે હોસ્ટ કરો છો તો 50% સાચવો (WHSR વિશિષ્ટ ડિસ્કાઉન્ટ)\nએકંદરે અમે ઇનમોશન હોસ્ટિંગ સાથેના અમારા અનુભવથી ખુશ છીએ\nમોંઘા નવીકરણ ફી - પ્રથમ મુદત પછી ભાવ જમ્પ 40%\nઅનલિમિટેડ હોસ્ટિંગ સેવા વિવિધ સર્વર વપરાશ અવરોધ દ્વારા મર્યાદિત\nલાઇવ ચેટ સપોર્ટ માટે પ્રાસંગિક રૂપે લાંબી રાહ જોવી\nફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સર્વર સ્થાન\nપ્રારંભિક સાઇન અપ પછી, ભાવ વધે છે\nકોઈ ઇન્સ્ટન્ટ એકાઉન્ટ સક્રિયકરણ નથી\nફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સર્વર સ્થાન\nડેટા ટ્રાન્સફર અનમેટ કરેલ અનલિમિટેડ\nસંગ્રહ ક્ષમતા અનલિમિટેડ અનલિમિટેડ\nનિયંત્રણ પેનલ CPANEL CPANEL\nવિશેષ ડોમેન રેગ. .Com ડોમેન માટે $ 12.95 / વર્ષ $ 14.95 / વર્ષ\nખાનગી ડોમેન રેગ. $ 14.95 $ 12.99 / વર્ષ\nઑટો સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલર મોજો માર્કેટપ્લેસ Softaculous\nકસ્ટમ ક્રોન નોકરીઓ હા હા\nસાઇટ બૅકઅપ્સ કોડગાર્ડ - $ 2 / mo હા, $ 2 / mo (બેકઅપ મેનેજર)\nસમર્પિત આઇપી $ 4 / mo $ 48 / વર્ષ\nમફત એસએસએલ હા ઑટો એસએસએલ\nબિલ્ટ ઇન સાઇટ બિલ્ડર હા બોલ્ડગ્રીડ\nHostgator વિ ઇનમોશન હોસ્ટિંગ: વિજેતા કોણ છે\nબહેત��� હોસ્ટિંગ પ્રદર્શન - 99.95% થી ઉપરનો સમય, ટીટીએફબી <500MS\nપ્રથમ વખત વપરાશકર્તાઓ માટે મફત સ્થળ સ્થળાંતર\nમૂળભૂત યોજના $ 3.99 / mo થી શરૂ થાય છે\n90 દિવસ પૈસા પાછા ગેરંટી\nજ્યારે તમે WHSR પ્રોમો લિંક દ્વારા ઑર્ડર કરો છો ત્યારે 50% ડિસ્કાઉન્ટ (વિશિષ્ટ)\nઇનમોશન હોસ્ટિંગની મુલાકાત લો\nપ્રથમ એક્સએચટીએક્સમાં ડબલ્યુએચએસઆર દ્વારા સમીક્ષા કરાઈ, ઇનમોશન હોસ્ટિંગ એ અન્ય યજમાન છે જે એક સ્ટર્લિંગ પ્રતિષ્ઠા છે જેણે પોતાને સફળતા મળી હોવાનું સાબિત કર્યું છે. તે સાચી એક-સ્ટોપ હોસ્ટિંગ દુકાન છે અને લગભગ કોઈ પણ વ્યક્તિને - એકલા, નાના-સમયના બ્લોગરથી મોટા વ્યવસાયો સુધી પહોંચી શકે છે.\nબીજી તરફ HostGator એ ઘણાને અજાણ્યા નથી. તેમનો સુંદર માસ્કોટ ઘરગથ્થુ વિષય હોઈ શકતો નથી, પરંતુ કંપની આજે કરોડો રૂપિયામાં સારી છે. 2012 HostGator માં વેચવામાં આવી હતી એન્ડ્યોરન્સ ઇન્ટરનેશનલ ગ્રુપ અને પોસ્ટ સ્થાનાંતરણ અવધિમાં કેટલીક હિકઅપ્સ જોવા મળી.\nWordPress હોસ્ટિંગ માટે Inotion ટ્રમ્પ્સ\nઉપર જણાવેલ પ્રમાણે, ઇનમોશન વેબ હોસ્ટિંગ જરૂરિયાતોના સ્તરની વહેંચણી કરે છે, શેર્ડ એકાઉન્ટ્સથી VPS અથવા સમર્પિત સર્વર્સ સુધી. તેમની પાસે વિવિધ પ્રકારની યોજનાઓ છે અને તે વર્ડપ્રેસ સાઇટ્સ માટે વિશિષ્ટ કૅટેગરીમાં પણ છે.\nસામાન્ય હોસ્ટિંગ સુવિધાઓ સિવાય, ઇનમોશન WordPress હોસ્ટિંગ એકાઉન્ટ્સ, થીમ્સ અને પ્લગિન્સ બોલ્ડગ્રીડ દ્વારા, જે વપરાશકર્તાઓને તેમની એન્ટ્રી લેવલની WordPress યોજનાઓ પર પણ તેમની સાઇટ્સના પ્રદર્શન (અને દેખાવ) ને વધારવા માટે વધારાની સુવિધાઓની એક મજબૂત સૂચિ પ્રદાન કરે છે. યોજનાના ભાવમાં વધારો થતાં, જેટેટ પૅકેજ અથવા પ્રોફેશનલ શામેલ કરવા જેવી સુવિધાઓ કરો.\nબીજી તરફ હોસ્ટગેટર પણ ઘણી બધી સેવાઓ પ્રદાન કરે છે પરંતુ તેમની માનક વહેંચાયેલ વેબ હોસ્ટિંગ યોજનાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે તેઓ પાસે વર્ડપ્રેસ જેવા એપ્લિકેશનો માટે એક ક્લિક ઇન્સ્ટોલેશન હોય છે, ત્યારે તે તદ્દન ફ્રીલ-ફ્રી લાગે છે.\nWordPress હોસ્ટિંગની લોકપ્રિયતા પર લીવરેજ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તે અહીં ખૂબ સારી રીતે કાપી શકતું નથી કારણ કે ત્યાં તેમની WordPress હોસ્ટિંગ યોજનાઓ અને તેમની સામાન્ય વહેંચણી યોજનાઓ વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી લાગતું. એક વસ્તુ જે આપણે તાજેતરમાં નોંધી હતી તે શામેલ છે ઇમેઇલ માર્કેટિંગ લક્ષણો.\nબંને ઉત્તમ કામગીરી છે\nજેમ તેઓ કહે છે, પુરાવો પુડિંગમાં છે અને ઇનમોશન હોસ્ટિંગ એ શ્રેષ્ઠ રસોઈયા છે. તેમના સર્વર્સ ઉત્તમ છે અને ડબલ્યુએચએસઆર પરીક્ષણએ તેમને (મોટાભાગે) 99.95% અપટાઇમના ઉદ્યોગના ધોરણ કરતાં વધુ રહેવા માટે સમર્થ હોવાનું દર્શાવ્યું છે.\nતે પણ સારું છે કે વિવિધ સ્થળોએના અમારા પરીક્ષણોએ સારી ઝડપે સંકેત આપ્યો છે, જે હોસ્ટની શોધમાં એક મુખ્ય દિશા છે. તેઓ એવી સાઇટ્સને ફિલ્ડ કરી શકે છે જે 450ms ની નીચે ટાઇમ ટુ ફર્સ્ટ બાઇટ (ટીટીએફબી) ને ગૌરવ આપે છે.\nસદભાગ્યે તેમના માટે હોસ્ટગેટર 99.99% અને ફાસ્ટ સર્વર્સથી વધુ સમય સુધી અપટાઇમ સાથે નોંધપાત્ર પ્રદર્શન આંકડા દર્શાવે છે. અમારા સ્પીડ પરીક્ષણોમાં અમે તેમને તેમના યુએસ સર્વર્સમાંથી 50MS ની પ્રતિક્રિયા હેઠળ ઘડિયાળમાં રાખ્યા.\nઓક્ટોબર 2018 માટે ઇનમોશન હોસ્ટિંગ અપટાઇમ: 100%\nઇનમોશન હોસ્ટિંગ, ટીટીએફબી <200MS પર અમારી તાજેતરની સ્પીડ ટેસ્ટ.\nશું ત્યાં કોઈ કૅચ છે\nInMotion હોસ્ટિંગ વિશે સામાન્ય રીતે નાપસંદ કરવું ખૂબ જ નાનું છે. સેવાના નવીકરણ પરના સામાન્ય ભાવોના વધારા ઉપરાંત, નોંધ કરવાની ફક્ત એક વાત એ છે કે તેમની પાસે ત્વરિત એકાઉન્ટ સક્રિયકરણ નથી.\nતેમના મહાન પ્રભાવને લીધે હોસ્ટગેટર થોડી વધુ જટીલ છે. EIG એ કંપનીને હસ્તગત કર્યા પછી, 2013 અને 2014 માં તેમની પાસે બે મુખ્ય સેવા આઉટેજ છે. હજી સુધી છતાં, તેઓ ડબલ્યુએચએસઆર દ્વારા હાથ ધરાયેલા બે સર્વેક્ષણમાં ટોચના સ્થાને રહ્યા હતા.\nતે એવું કંઈક કહેવું જોઈએ કે તેમની પાસે કોઈપણ સમસ્યાઓ હોવા છતાં, હોસ્ટગેટર વપરાશકર્તાઓ હજી પણ તેમની સાથે રહેવા માટે પૂરતી ખુશ છે.\nઇનમોશન હોસ્ટિંગ એ ખૂબ દુર્લભ અને થોડા છે જેમણે ડબલ્યુએચએસઆર પાસેથી ફાઇવ સ્ટાર સમીક્ષા મેળવી છે. આનું કારણ પ્રદર્શનમાં શ્રેષ્ઠતા નથી, પણ કારણ કે તેઓ તેમની હોસ્ટિંગ યોજનાઓને પૂર્ણ કરવા માટે વધારાની માઇલ ગયા છે.\nફક્ત ફરીથી માર્કેટ પ્લાનની જગ્યાએ, ઇનમોશનએ વધુ વિશ્વસનીય તરીકે આવવા માટે તેમના WordPress હોસ્ટિંગમાં પર્યાપ્ત ધ્યાન આપ્યું છે. આનો મતલબ એ નથી કે હોસ્ટગેટર અહીંથી ગુમાવ્યો છે કારણ કે તેમની પાસે પણ સારો દેખાવ આધાર છે.\nહું કહું છું કે સ્ટાન્ડર્ડ નો-ફ્રીલ્સ એકાઉન્ટ્સ માટે, હોસ્ટગેટર એક ઉત્તમ પસંદગી હશે, પરંતુ જો તમે ચોક્કસ વિશિષ્ટ જરૂરિયાતોને અનુકૂળ થવાનું વિચારી રહ્યાં છો, તો તે ઇનમોશન પર નજીકથી નજર રાખવામાં મદદ કરશે.\nસરખામણી કરવા માટે કયો વેબ હોસ્ટ\nખાતરી નથી કે ક્યાંથી શરૂ કરવું અહીં ત્રણ \"જોઈ જવું જોઈએ\" સૂચનો છે:\nA2 હોસ્ટિંગ વિ ઇનમોશન હોસ્ટિંગ વિરુદ્ધ ઇન્ટરસેવર - સર્વશ્રેષ્ઠ ઑલ-રાઉન્ડર હોસ્ટિંગ સેવાઓ\nબ્લુહોસ્ટ વિ ઇનમોશન હોસ્ટિંગ વિ સાઇટગ્રાઉન્ડ લોકપ્રિય બ્લોગ / બજેટ હોસ્ટિંગ સેવાઓ\nકિન્સ્ટા vs સાઇટગ્રાઉન્ડ વિ WP એન્જિન લોકપ્રિય સંચાલિત વર્ડપ્રેસ હોસ્ટિંગ સેવાઓ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગ વિ બ્લુહોસ્ટ\nAxNUMX હોસ્ટિંગ વિ સાઇટગૉઉન્ડ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગ વિ હોસ્ટિંગર\nBlueHost વિ ઇનમોશન હોસ્ટિંગ\nGoDaddy વિ ઇનમોશન હોસ્ટિંગ\nHostgator વિ ઇનમોશન હોસ્ટિંગ\nHostinger વિ ઇનમોશન હોસ્ટિંગ\nઇનમોશન હોસ્ટિંગ vs સાઇટગ્રાઉન્ડ\nકિન્સ્ટા વિ WP એન્જિન\nસાઇટગ્રાઉન્ડ વિ WP એન્જિન\nજાહેરાત: WHSR આ વેબસાઇટ પર સૂચિબદ્ધ હોસ્ટિંગ કંપનીઓ તરફથી રેફરલ શુલ્ક મેળવે છે. અમારી અભિપ્રાયો વાસ્તવિક અનુભવ અને વાસ્તવિક હોસ્ટિંગ સેવા ડેટા પર આધારિત છે. કૃપા કરીને અમારી સમીક્ષા નીતિ વાંચો વેબ હોસ્ટને કેવી રીતે રેટ કરીએ તે સમજવું.\nસરખામણી કરવા માટે હોસ્ટિંગ પસંદ કરો\n1 અને 1 હોસ્ટિંગ\nવેબ હોસ્ટિંગ સિક્રેટ જાહેર\nવેબહોસ્ટિંગસેરેટવેલ (WHSR) લેખને પ્રકાશિત કરે છે અને વપરાશકર્તાઓ માટે સાધનો વિકસાવે છે જે વેબસાઇટ હોસ્ટિંગ અને બનાવવામાં મદદ કરે છે.\nવિશે . ગ્લોસરી . અનુવાદ . ડિસક્લેમર\nઅમને અનુસરો: ફેસબુક . Twitter\nવેબરાવેન્યુન એસડીએન ભાડ (1359896-W)\n2 જલાન એસસીઆઈ 6/3 સનવે સિટી આઇપોહ\nઅમારી સાઇટ્સ: હોસ્ટસ્કોર . બિલ્ડટિસ\nવેબસાઇટ ટૂલ્સ અને ટિપ્સ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી: સંપૂર્ણ પ્રારંભિક માર્ગદર્શિકા\nPlesk વિ cPanel: હોસ્ટિંગ નિયંત્રણ પેનલ સરખામણી કરો\nઅનલિમિટેડ હોસ્ટિંગ વિશે સત્ય\nવેબસાઇટ બિલ્ડર: વિક્સ / Weebly\nશું વીપીએન કાયદેસર છે વીપીએન વપરાશ પર પ્રતિબંધ મુકનારા દેશો\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nતમારું આઈપી સરનામું કેવી રીતે છુપાવવા અથવા બદલવું\nવી.પી.એન. સમીક્ષાઓ: ExpressVPN / NordVPN / સર્ફશાર્ક / CyberGhost / ટોરગાર્ડ\nતમને કેટલી હોસ્ટિંગ બેન્ડવિડ્થની જરૂર છે\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nતમારી વેબસાઇટને બીજા વેબ હોસ્ટ પર કેવી રીતે ખસેડવી\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nચેટર્બેટ અને 10 અન્ય બિલ્ટ-ઇન-જાંગો વેબસાઇટ્સ\nસાઇટગ્રાઉન્ડ હોસ્ટિંગના 10 સસ્તા વિકલ્પો\nશ્રેષ્ઠ નિ Webશુલ્ક વેબ હોસ્ટિંગ સાઇટ્સ (2020)\nઆ લિંકને અનુસરશો નહીં અથવા તમને સાઇટ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.yrkseal.com/gu/products/o-ring/encapsulated-o-ring/", "date_download": "2020-08-06T19:26:10Z", "digest": "sha1:6WB24EO5F3H6O62ZDHQN52QWSN2ASEEE", "length": 4414, "nlines": 189, "source_domain": "www.yrkseal.com", "title": "સમાઇ હે રિંગ ઉત્પાદકો | ચાઇના સમાઇ હે રિંગ સપ્લાયર્સ & ફેક્ટરી", "raw_content": "\nઅમારી કંપની પર આપનું સ્વાગત છે\nસ્થિતિસ્થાપકતાનો સ્પાઇડર અને કસ્ટમ સ્પેર પાર્ટ\nહે Ring2 ઓ રિંગ\nબ્રેક હેમર સીલ કિટ\nસ્થિતિસ્થાપકતાનો સ્પાઇડર અને કસ્ટમ સ્પેર પાર્ટ\nહે Ring2 ઓ રિંગ\nબ્રેક હેમર સીલ કિટ\nPZ એનબીઆર હવાવાળો સિલિન્ડર સીલ\nDH પુ હાઇડ્રોલિક વાઇપર સીલ\nDH04 પુ ડસ્ટ વાઇપર સીલ\nYX ડી પુ હાઇડ્રોલિક રોડ સીલ\nHBY રબર રોડ બફર સીલ\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nNO.68 Xinzhuang ઉદ્યોગ ઝોન, Gaoqiao ટાઉન, Haishu એરિયા, નીંગબો, ચાઇના\nચાઇના હાઇડ્રોલિક હવાવાળો સિલ્સ ઇન્ડસ્ટ્રી ...\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%81%E0%AA%9D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B8", "date_download": "2020-08-06T19:30:46Z", "digest": "sha1:DICQGAH6IAJBVE5FILKWTR2BIYX42SEB", "length": 10145, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Technology ટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી\nટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી\nથોડા સમય પહેલા જ ઘણી મોટી હસ્તીઓ ના ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા, ત્યારે પછી તે અંગે સ્પષ્ટ કરવામાં આવી હતી.માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર, આવકમાં ઘટાડો થવાને કારણે રેવેન્યૂ વધારવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલના વિકલ્પની શોધ કરી રહ્યું છે.\nમળતી માહિતી મુજબ ટ્વિટરના સ્થાપક અને સીઈઓ જેક ડોર્સીએ ગુરુવારે કહ્યું કે કંપની આવક વધારવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ પર વિચાર કરી રહી છે. કારણ કે, ટ્વિટરની આવકનો મુખ્ય સ્રોત જાહેરાત છે અને તેમાં થોડા સમયથી ઘટાડો નોંધાયો છે. તેથી, કંપની આવક ઉભી કરવા માટેના અન્ય વિકલ્પોની શોધ કરી રહી છે.\nઆ સૂચવે છે કે જેક ડોર્સીએ બીજા ક્વાર્ટરમાં આવકનાં પરિણા���ો જોતા, નવી વ્યૂહરચના અંગે સંકેત આપ્યા છે.વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ડેલી એક્ટિવ યુઝર્સમાં 186 મિલિયનની વૃદ્ધિ હોવા છતાં, જાહેરાતની આવકમાં ઘટાડો થયો છે.\nપરંતુ કંપની કેટલા સમય સુધી આને રજૂ કરશે તે હજી જાહેર કરાયું નથી. થોડા સમય પહેલા જ ટ્વિટરે નોકરી માટે એક જાહેરાત પોસ્ટ કરી હતી. જે વાયરલ થઈ હતી. એવું જાણવા મળ્યું હતું કે ટ્વિટર સબ્સ્ક્રિપ્શન મોડેલ વિશે વિચારી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ‘ગ્રિફોન’ નામની કંપની માટે જોબ પોસ્ટ કરવામાં આવી હતી.\nઆપને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ ટ્વિટર સાયબર એટેકની ચર્ચા થઈ હતી. જેમાં હેકરોએ વિશ્વની અનેક મોટી હસ્તીઓનાં ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં હતાં. તેમાં યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક જેવી વિશ્વની 130 કરતાં વધુ હસ્તીઓ શામેલ હતી. હેકરોએ હેક એકાઉન્ટ પાસેથી બિટકોઇનની માંગ કરી હતી.\nThe post ટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી appeared first on Gujju Media.\nPrevious articleએક્શન અને થ્રિલરથી ભરપુર છે વિદ્યુત જામવાલની ખુદા હાફીઝ.. ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર થયું રિલીઝ..\nNext articleકોરોનાવાયરસના વધતા કહેર વચ્ચે શું અનલોક 3માં ખુલશે શાળા-કોલેજ અને સિનેમા હૉલ સરકાર કરી રહી છે વિચાર\nજાણો શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો ઈન્ટરનેટની સ્પીડ વધારવા અપનાવો આ રીત\nઓબામા સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેક કરનાર યુવકની ધરપકડ,1 દિવસમાં કમાયો હતો આટલા લાખ ડોલર\n59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના...\nઆઈફોન 12ની કિંમતનો થયો ખુલાસો,જાણો નવા Apple ફોનમાં કેવા છે ફીચર્સ\nબોલિવુડ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ એક્ટર ગોવિંદાને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો\nકિંજલ દવે ના નવા ફોટા જે ક્યાય જોવા મળ્યા નહી મળે.\nઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ કર્યો દાવો,48 કલાકમાં થઈ શકે છે કોરોના વાયરસનો નાશ\nઆ તારીખ પછી વેચાયેલાં BS-IV વાહનોનું નહીં થાય રજિસ્ટ્રેશન\nદબંગ 3નું નવું પોસ્ટર થયું રિલીઝ\nઆજથી રોજ 20 દિવસ સુધી ભારતના આકાશમાં દેખાશે આ અનોખો ધૂમકેતૂ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિય���ના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nઉબર ઇટ્સએ ફૂડ ડિલિવરી ડ્રોન કર્યો રજૂ\nજુઓ, 48 મેગાપિક્સલ કેમેરાવાળા Redmi Xનો ફર્સ્ટ લૂક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/04/06/ek-isharo/?replytocom=45591", "date_download": "2020-08-06T19:59:25Z", "digest": "sha1:NQQHQOBEZXSQCUVQG6EJGKUDCIT3YAQE", "length": 11132, "nlines": 171, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એક ઈશારો – ‘દિલ’ મોરબીયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક ઈશારો – ‘દિલ’ મોરબીયા\nApril 6th, 2013 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : મોરબીયા | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોરબીયાભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9726502550 સંપર્ક કરી શકો છો.]\nલાખ વિરોધાભાસ લઈને આવું છું\nએક ઈશારો ખાસ લઈને આવું છું\nમીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે\nઅમૃતની કડવાસ લઈને આવું છું\nપહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ\nએક નવું આકાશ લઈને આવું છું.\nઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર\nહું તો શ્રાવણ માસ લઈને આવું છું\nફરી ફરી આ માટીની ખુશ્બુ લેવા જ,\nચાર ઉછીના શ્વાસ લઈને આવું છું.\nનોખા નોખા રસ્તા ‘દિલ’ અજમાવું તોય\nએની એ જ તલાશ લઈને આવું છું.\n« Previous રામચરિત – ચિરાયુ પંચોલી\nઅવતાર – નટવર હેડાઉ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગઝલ – ખલીલ ધનતેજવી\nઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો. હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને, લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો. એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું, એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો. આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને, એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને, મારો દીવો સીધો ... [વાંચો...]\nગઝલ – રશીદ મીર\nચાર ખૂણા છે, ચાર ભીંતો છે, ઘરને પોતાની થોડી રીતો છે. ફૂરચે ફૂરચા ઉડી જશે જોજો, આ તો સંબંધનો પલીતો છે. ઢાળી લે છે નયન મળે છે જ્યાં, શખ્સ કેવો આ ઓળખીત��� છે. રાત જામી છે કંઠ આપો જો, થોડી ગઝલો છે, થોડાં ગીતો છે. થોડા શબ્દોમાં ભાવ સોંસરવો, ‘મીર’ એવો ગઝલ ખરીતો છે.\nગઝલ – હેમેન શાહ\nએકે ડાળે પાન નથી, આ કેવા દિવસો આવ્યા છે; કોઈ ગળામાં ગાન નથી, આ કેવા દિવસો આવ્યા છે. રાત-દિવસ એ માત્ર ફૂલોની લેવડદેવડ કરશે પણ; ફોરમની પહેચાન નથી, આ કેવા દિવસો આવ્યા છે. વાદળ, સરિતા, કૂવો, ખેતર ને આંખો કે વાતોમાં; જળનું અનુસંધાન નથી, આ કેવા દિવસો આવ્યા છે. કાં તો બાજી, કાં તો પ્રલોભન, કાં તો એ હથિયાર હશે; ચહેરા પર મુસ્કાન નથી, આ કેવા દિવસો ... [વાંચો...]\n12 પ્રતિભાવો : એક ઈશારો – ‘દિલ’ મોરબીયા\nમને ગઝલ બહુ જ ગમિ….લખતા રહો …\nચોથી લીટીમાં – કડવાસ- ને બદલે ” કડવાશ ” જોઈએ. સુધારવા વિનંતી.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nનવાનો આનંદ લઈને આવવુ અને અનુભવવુ. તાજી હવા ચલી -જેવો અહેસાસ કરાવ્યો.\nતમારા વાક્ય મા ઉચર સારા ૬\nસરસ અહેસાસ કરાવ્યો મોરબિયા ભઐ\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/chinese-army", "date_download": "2020-08-06T20:11:45Z", "digest": "sha1:PXH2MEFSNAZEXPKT3TWRTV2PZYWEEPU6", "length": 6714, "nlines": 120, "source_domain": "gujarati.oneindia.com", "title": "Chinese Army News in Gujarati: Latest Chinese Army Samachar, Videos and Photos - Oneindia Gujarati", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nચીનની દરેક ચાલનો જવાબ આપી રહી છે ભારતીય સેના, શિયાળાને લઇ મહત્વનો ફેસલો લીધો\nગલવાનમાં 100થી વધારે ચીની સૈનિક માર્યા ગયા, ચીની સરકારે કર્યો દાવો\nશું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું\nVideo: લદ્દાખમાં ચીનની સીમા પર ભારતીય સેનાની એક્સરસાઈઝનો વીડિયો વાયરલ\nચીનની ડર્ટી ગેમ, વાર્તાલાપ વચ્ચે બોર્ડર પર હજારો કમાંડોનો વીડિયો જાહેર કર્યો\nભારત અને ચીન સીમા વિવાદ પર આજે દિવસભર શું બન્યુ\nIndia China tension: ભારત-ચીન કમાંડર્સ વચ્ચે વાતચીત ખતમ, લે. જનરલ પાછા\nચીની સેનાએ પેંગોંગ ઝીલ આસપાસ લગાવ્યા છે ટેન્ટ, જુઓ ફોટા\nજિનપિંગની ભારત મુલાકાત વખતે ચીની સૈનિક ઘૂસ્યા હતા ભારતમાં, જાણો કેવી ઉકેલાયુ હતુ સંકટ\nજાણો ભારત-ચીન માટે શું છે લદ્દાખના ચુશુલનુ મહત્વ, શું થયુ હતુ 62ના યુદ્ધમાં\nIndia China Border talks: 'ભારત-ચીન વચ્ચે LAC સ્પષ્ટ નહિ થાય તો સ્થિતિ LOC જેવી થઈ જશે'\nજાણો કોણ છે આજે સીમા પર ચીની જનરલને મળનાર લે.જનરલ હરિંદર સિંહ\nIndia China Tension: ભારત ચીન સીમા પર તણાવ ઘટ્યું, ચીની સેના 2 કિમી પાછળ હટી\nIndia-China Tension: ટ્રમ્પના મંત્રી બોલ્યા- કેટલીય જગ્યાએ પોતાની સેના વધારી રહ્યું છે ચીન\nભારતીય સીમામાં ઘુસ્યા ચીનના બે હેલિકોપ્ટર\nપાડોસીઓ સાથે યુદ્ધની તૈયારીમાં વેગ લાવે સેનાઃ ચીન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%B9%E0%AA%B5%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AA%A1-%E0%AA%9F%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A5%E0%AB%80", "date_download": "2020-08-06T19:18:33Z", "digest": "sha1:6GPWRC3RJD5LWAJLP2IZALP5FZVQO4X6", "length": 10112, "nlines": 151, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "હવે માત્ર એક બ્લડ ટેસ્ટથી કોરોનાવાઈરસનો દર્દી સ્વસ્થ થશે કે પછી તેની હાલત ગંભીર બનશે તે જાણી શકાશે - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness હવે માત્ર એક બ્લડ ટેસ્ટથી કોરોનાવાઈરસનો દર્દી સ્વસ્થ થશે કે પછી તેની...\nહવે માત્ર એક બ્લડ ટેસ્ટથી કોરોનાવાઈરસનો દર્દી સ્વસ્થ થશે કે પછી તેની હાલત ગંભીર બનશે તે જાણી શકાશે\nવિશ્વભરમાં કોરોનાવાઈરના સંક્રમિતોનો આંકડો 65 લાખને પાર પહોંચ્યો છે. ચોક્કસ દવા અને રસીની આશાઓ વચ્ચે નવાં ઈનોવેશન અને રિસર્ચ કરવામાં આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ બ્લડ ટેસ્ટથી કોરોના પીડિતોનાં સ્વાસ્થ્યનો અંદોજા લગાવી શકાય તેવી મિકેનિઝમ તૈયાર કરી છે. તેનાથી બ્લડ ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે કોરોનાવાઈરસથી પીડિત દર્દીનું સ્વાસ્થ્ય આગામી દિવસોમાં કેવું રહેશે. લંડનની ફ��રેંસિસ ક્રિક ઈનસ્ટિટ્યૂટના સંશોધકોએ લોહીમાં રહેલાં 27 પ્રોટનની ઓળખ કરી છે, જે વાઈરસથી પીડિત લોકોનાં સ્વાસ્થ્યની જાણકારી આપી શકે છે.\nપ્રોટીન પેટર્ન આધારે અંદાજો\nરિસર્ચમાં સામેલ સંશોધકોના જણાવ્યા અનુસાર, દર્દીઓમાં કોરોનાનું સ્તર કેટલું છે તે જાણવા માટે એક સ્પેક્ટ્રોમીટરની મદદ લઈ શકાય છે. નજીવી કિંમતાં તે સંભવ છે. શરીરમાં રહેલાં લોહીના પ્લાઝ્માના રિપોર્ટની મદદથી પ્રોટીન પેટર્નને આધારે કોરોનાનું સ્તર જાણી શકાશે.\nઈન્ટરક્યૂલિન IL-6 પ્રોટીનનું કનેક્શન\nસંશોધકોએ બર્લિનના એક હોસ્પિટમાં કોરોનાવાઈરસના 48 દર્દીઓ પર આ પ્રયોગ કર્યો હતો. તેમાં સામે આવ્યું કે, ઈન્ટરક્યૂલિન IL-6 પ્રોટીનનું કનેક્શન શરીરની અંદરના સોજા સાથે છે. કોરોના જેટલો ગંભીર હશે તેટલો સોજો વધારે હશે અને તેના માટે આ પ્રોટીન જવાબદાર છે.\nકોરોનાથી પીડિત લોકોને કેવી સારવાર આપવી તે જાણી શકાશે\n‘સેલ સિસ્ટમ’ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, ઈન્ટરક્યૂલિન IL-6 પ્રોટીન ડોક્ટરને એ જાણવામાં મદદ કરે છે કે દર્દીને કેટલાં સ્તરે સંક્રમણ થયું છે અને તેની હાલત ગંભીર બનશે કે નહીં. આ સાથે જ ડોક્ટર્સ એ પણ જાણી શકશે કે કયા દર્દીની સારવાર કેવી રીતે કરવી જોઈએ. દર્દીઓના પ્રોટીન પેટર્નથી તેનો અંદાજો લગાવી શકાય છે.\nThe post હવે માત્ર એક બ્લડ ટેસ્ટથી કોરોનાવાઈરસનો દર્દી સ્વસ્થ થશે કે પછી તેની હાલત ગંભીર બનશે તે જાણી શકાશે appeared first on Gujju Media.\nPrevious articleપૂર્ણિમા સ્નાન માટે ગર્ભગૃહથી મૂર્તિઓ બહાર લાવવામાં આવી, આજે રાતથી 22 જૂન સુધી ભગવાન જગન્નાથ ક્વોરન્ટીન રહેશે\nNext articleમુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી\nકોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ એક સફળતા\nફિલ્મ બાલાનું યોજાયું ખાસ સ્ક્રિનિંગ\nરણબીર કપૂર-આલિયા ભટ્ટ 2020માં કરી શકે છે લગ્ન\nરણવીર સિંહ એરપોર્ટ પર થયો સ્પોટ\nઋષિ કપૂરના નિધન બાદ પત્ની નીતુ કપૂરે શેયર કરી એક ઈમોશનલ પોસ્ટ\nકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ, ક્યોંકિ સાસ ભી કભી...\nઆ શિયાળામાં બનાવો આમળાનો મુરબ્બો\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં ��વેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nસતત માસ્ક પહેરવાના કારણે થતી મુશ્કેલીથી બચવા રાખો આ વાતનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/know-why-heart-stroke-and-cardiac-arrest-are-frequent-while-bathing-052408.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:30:31Z", "digest": "sha1:BHRN3YRTJVCJ7JCZGRKDNSCYQ5FSMMQR", "length": 11640, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "બાથરૂમમાં સ્નાન કરતી વખતે જ કેમ આવે છે હાર્ટ એટેક, જાણો કારણ | બાથરૂમમાં સ્નાન કરતી વખતે જ કેમ આવે છે હાર્ટ એટેક, જાણો કારણ - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબાથરૂમમાં સ્નાન કરતી વખતે જ કેમ આવે છે હાર્ટ એટેક, જાણો કારણ\nકેટલીકવાર એવા કિસ્સા સાંભળવા મળે છે કે જેમાં બાથરૂમમાં કાર્ડિઆક એરેસ્ટ કે હાર્ટ એટેક આવવાથી વ્યક્તિનું મૃત્યુ થાય. પરંતુ શું તમે જાણો છો કે બાથરૂમમાં હ્રદય સંબંધી સમસ્યા અચાનક થવાનું કારણ શું છે ચાલો જાણીએ કે સ્નાન કરવા દરમિયાન જ કેમ હાર્ટ એટેક આવે છે.\nમાથા પર ઠંડુ પાણી\nડૉક્ટર્સના કહેવા પ્રમાણે સ્નાન કરવા દરમિયાન હ્રદયના દર્દીઓએ સતર્ક રહેવું જોઈએ. સ્નાન કરવા દરમિયાન પાણી સીધું માથા પર નાખતા પહેલા તળિયાને પાણીમાં નાખો અને પછી ધીરે ધીરે શાવરમાં માથાને પાણી નીચે લઈ જાવ. કારણ કે જો ઠંડુ પાણી સીધું માથા પર પડે તો બ્લડ સપ્લાય પર સીધી અસર પડે છે. કેટલાક કિસ્સામાં બ્લડ સપ્લાય એટલો ખરાબ થઈ જાય છે કે દિલ ધડકવામાં મુશ્કેલી પડે છે અને જે જીવલેણ સાબિત થાય છે.\nટૉઈલેટ પ્રેશરથી પણ તમને હાર્ટ એટેક આવી શકે છે. ટૉઈલેટ સીટ પર બેસવાથી કે ઈન્ડિયન સ્ટાઈલ ટોઈલેટનો ઉપયોગ કરવાથી અથવા વધુ જોર કરવાથી કે વધુ સમય બેસી રહેવાથી બ્લડ સર્ક્યુલેશનને અસર પહોંચે છે. તેનાથી હ્રદયની ધમણી પર દબાણ વધે છે, જેને કારણે હાર્ટ એટેક કે કાર્ડિઆક એરેસ્ટ આવી શકે છે.\nસ્નાન કરવા દરમિયાન શરીરમાં બ્લડ પ્રેશરને અસર પહોંચે છે. અચાનક ઠંડા પાણી નીચે જવું, બૉડી સાફ કરવામાં વધુ પ્રેશર કરવું, બંને પગના ટેકે વધુ સમય બેસવું, ફટાફટ નાહવું, બાથટબમાં વધુ સમય રહેવાથી પણ બ્લડ પ્રેશરને અસર પહોંચે છે. આવું થવાથી બ્લડ ફ્લોને અસર થાય છે અને ધમણી પર પ્રેશર વધે છે, જેના કારણે હાર્ટ એટેક કે કાર્ડિઆક એરેસ્ટ આવી શકે છે.\nજરૂરી નથી કે વેક્સીનથી ઠીક થઈ જશે કોરોના વાયરસ, લાંબી લડાઈ માટે તૈયાર રહોઃ WHO\n5 ઓગસ્ટથી ખુલશે જીમ અને યોગા સેન્ટર, સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી ગાઇડલાઇન\nકોરોનાથી સર્વાધિક મોત મામલે ભારત બન્યો દુનિયાનો પાંચમો દેશ\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\nભારતમાં કોરોનાના મામલાઓએ 15 લાખને પાર, 33620 લોકોનો લીધો જીવ\nજો તમે પણ કરો છો N-95 માસ્કનો ઉપયોગ તો થઇ જાઓ સાવધાન\nકાવાસાકી બિમીરી: કોરોનાગ્રસ્ત બાળકોને બનાવે છે શિકાર\nદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,884 નવા કેસ, 671 લોકોનું મોત\nએક દિવસમાં કોરોનાના સૌથી વધુ 29,429 નવા મામલા સામે આવ્યા, 528ના મોત\nઆ અઠવાડિયે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી જશે: રાહુલ ગાંધી\nબચ્ચન પરિવારના 26 સ્ટાફ મેમ્બર્સ કોરોના નેગેટીવ, જાણો અમિતાભ-અભિષેકની હેલ્થ અપડેટ\nકોરોના નાગરિકોને અપાશે આ ઇંજેક્શન, DCGAએ આપી મંજુરી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/prakru0215gmailcom/bites", "date_download": "2020-08-06T19:38:06Z", "digest": "sha1:DTWWEMNI3A37HDEUL26R3Z6N7NX3A7D6", "length": 5500, "nlines": 289, "source_domain": "video.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by alpprashant | Matrubharti", "raw_content": "\nતારી પ્રતીક્ષામાં વીતે જેની પળેપળ, એની હું કથા શું કહું\nસમજતી નથી તું જ્યાં વાત સરળ, એની હું વ્યથા શું કહું\nઆ મહોબ્બતનો ���થી કોઈ ઈલાજ\nબસ થઈ જવું પડે છે એમાં તારાજ\nતું આવે યાદ મને, એવી મને ફુરસત નથી\nવાંચી ચહેરો, કોઈ કહે નહિ કે હું મસ્ત નથી\nએક મુદ્દત પછી આજે કોઈ અમને મળ્યું છે\nથીજેલાં શ્વાસે, આજે કોઈ અમને મળ્યું છે\nના હરફ ઉચ્ચારાયો, ના આંખોએ મટકું માર્યું\nકેમ કે વરસો બાદ આજે કોઈ અમને મળ્યું છે\nઆ મુહબ્બતે તો દોસ્તી નો જીવ લીધો\nહર્યા ભર્યા ઉપવનને એણે તો દવ દીધો\nભલે છે, આ મનમંદિરમાં તારો વાસ\nપણ લેવા ને શ્વાસ, તું જોઈએ પાસ\nહું દઉં છું તને સાદ, તું સાંભળી લે\nરાધા કરે તને યાદ, તું વાંસળી લે\nવાતાવરણમાં ઠંડક ને મુજ ભીતર એક આગ જલે\nજીવન મરણનો પ્રશ્ન થયો મારે, તારા એક સવાલે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rajasthan-congress-conducted-meeting-to-convene-sachin-gehlot-057861.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:37:09Z", "digest": "sha1:GFQAIULDQMBGPL3VHTQOINP2AOQUYYND", "length": 12367, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી | Rajasthan Congress conducted meeting to convene sachin gehlot - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી\nનવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે આજે ફરી એકવાર સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. મહત્વની વાત એ છે કે અગાઉ સોમવારે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવવામા આવી હતી જેમાં સચિટ પાયલટ અને તેના વિશ્વાસનીય ધારાસભ્યોએ ભાગ નહોતો લીધો. પરંતુ સચિન પાયલટને મનાવવાની કોશિશમાં આજે ફરી એકવાર ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે આજે સવારે 10 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક થશે.\nસુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને લેખિતમાં આમંત્રણ મોકલવામાં આવશે. અમે સચિન અને તેના ધારાસભ્યોને અપીલ કરીએ છીએ કે તેઓ આ બેઠકમાં ભાગ લે. અમે અપીલ કરીએ છીએ કે તેઓ બેઠકમાં આવે અને રાજસ્થાનની 8 કરોડ જનતાની હળીમળીને સેવા કરવા પર ચર્ચા કરે. એટલું જ નહિ સુરજેવાલાએ કહ્યું કે જો કોઇપણ પ્રકારનો મતભેદ છે તો ખુલ્લા દિમાગથી તેમણે બોલવું જોઇએ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સમસ્યા સાંભળવા તૈયાર છે અને તેનો હલ કાઢવા માટે પણ તૈયાર છે.\nસુરજેવાલાએ કહ્યું કે જો કોઇપની સાથે કંઇપણ મતભેદ છે તો તે ખુલ્લા મન અને દિમાગથી આવીને કહેવું જોઇએ. પાર્ટી સુપ્રીમો સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌકોઇને સાંભળવા અને સમાધાન ખોજવા માટે તૈયાર છે. જ્યારે બપોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના કુલ પાંચ દિગ્ગજ નેતાઓએ સચિન પાયલટ સાથે વાત કરી અને દિલ્હીથી જયપુર પરત જવાનો અનુરોધ કર્યો.\nસચિન પાયલટને મનાવવા પાંચ દિગ્ગજ નેતાઓની વાત, જયપુર જવાની આપી સલાહ\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક\nરાજ્યપાલે માની સીએમ ગહેલોતની માંગ, વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી\nઅશોક ગેહલોતની મુશ્કેલીમાં થયો વધારો, BSPએ પક્ષકાર બનવા કરી અપીલ\nરાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી\nરાજસ્થાન: પોતાના આકાઓની વાત માની રહ્યાં છે ગવર્નર: સિંધવી\nગેહલોત સમર્થક ધારસભ્યોના ધરણા ખત્મ, રાજ્ય કેબિનેટની મીટીંગ ચાલું\nરાજભવનમાં વિરોધ પ્રદર્શન પર બેઠા ગેહલોત સમર્થક ધારાસભ્ય, રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર\nરાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટે\nસચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/auto-sector-festive-season-sale-mercedes-benz-delivers-over-200-cars-in-a-single-day-tut/158124.html", "date_download": "2020-08-06T19:39:11Z", "digest": "sha1:WOYRRNMHSIOSITIA7U4BTRVIVUJIH5KA", "length": 7449, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "મંદીના સમયમાં મર્સીડીઝના વેચાણમાં દેખાયો નોંધપાત્ર વધારો ! એક દિવસમાં વેચાઈ 200 કાર | નવગુજરાત સમય", "raw_content": "\nમંદીના સમયમાં મર્સીડીઝના વેચાણમાં દેખાયો નોંધપાત્ર વધારો એક દિવસમાં વેચાઈ 200 કાર\nમંદીના સમયમાં મર્સીડીઝના વેચાણમાં દેખાયો નોંધપાત્ર વધારો એક દિવસમાં વેચાઈ 200 કાર\nદેશની ઓટો ઇન્ડસ્ટ્રી હાલ મંદીના સમયમાંથી પસાર થઇ રહી છે અને સતત કારના વેચાણમાં ઘટાડો જોવા માટે મળી રહ્યો છે. આ વચ્ચે લક્ઝરી કાર બનાવનારી જર્મનીની કંપની મર્સીડીઝ બેન્ઝની કારની ડિમાન્ડ વધી ગઈ છે.\nદેશના ઓટોમોબાઇલ સેક્ટરમાં હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે. મંદીના કારણે સમગ્ર દેશમાં કારોના વેચાણની સંખ્યામાં ઘટાડો જોવા માટે મળી રહ્યો છે. મારુતિ સુઝુકી અને ટાટા જેવી કંપનીઓ પોતાના પ્રોડકશનમાં ઘટાડો કરી રહી છે. પરંતુ આ મંદીમાં લક્ઝરી કાર બનાવનારી જર્મનીની કંપની મર્સીડીઝ બેન્ઝની ડિમાન્ડ વધી ગઈ છે.\nમર્સીડીઝ બેન્ઝે દશેરાના અવસરે દેશના અલગ અલગ વિસ્તારમાં 200થી વધારે કારોની ડિલિવરી કરી હતી. મંગળવારના રોજ એટલે કે દશેરાના દિવસે લોકો કાર અથવાતો અન્ય વાહનો ખરીદવાનું શુભ માનતા હોય છે.\nમર્સીડીઝ બેન્ઝ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે દશેરાના દિવસે સૌથી વધારે કાર ગુજરાત અને મુંબઈમાં વેચાઈ હતી, મુંબઈમાં 125થી વધારે કાર અને ગુજરાતમાં 74થી વધારે કારની ડિલિવરી કરવામાં આવી હતી.\nઆ વાતની પુષ્ટિ કરતા મર્સીડીઝ બેન્ઝના ભારતના સીઈઓ માર્ટિન શ્વેનકે કહ્યું હતું, દશેરા અને નવરાત્રિ દરમિયાન મુંબઈ અને ગુજરાતના ગ્રાહકો તરફથી અમને ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી હતી. કંપનીએ સી અને ઈ ક્લાસ સેડાનની સાથે જીએલસી અને જીએલઈ જેવા SUV વાહનોની આપૂર્તિ કરી હતી. તેમણે આગળ જણાવ્યું હતું, આવી જ પ્રક્રિયા અમને 2018ની નવરાત્રિમાં પણ મળી હતી.\nમર્સીડીઝ બેન્ઝનું આ નિવેદન એ સમયે આવ્યું છે કે જયારે ટાટા મોટર્સે પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા નેનો કારના વેચાણની જાણકારી આપી હતી. ટાટા મોટર્સે જાણકારી આપતા જણાવ્��ું હતું કે 2019માં માત્ર એક જ નેનો કાર વેચાઈ છે. કંપનીએ પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. નેનો કારને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને માર્કેટમાં ઉતારવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં ટાટા મોટર્સ તરફથી કહેવામાં આવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકો નેનો દ્વારા પોતાનું કાર લેવાનું સપનું પૂર્ણ કરી શકશે.\nછેલ્લા 10 મહિનાથી ઓટો સેક્ટરમાં મંદીનો દોર ચાલી રહ્યો છે. વેચાણ ઓછું થવાના કારણે મારુતિ સુઝુકી,ટાટા,અશોક લીલેન્ડ અને મહિન્દ્રા જેવી મોટી કંપનીઓએ પ્રોડક્શનમાં ઘટાડો કર્યો છે,તો ઘણી કંપનીઓએ પ્લાન્ટને પણ બંધ કરવો પડ્યો છે. છેલ્લા થોડા સમયમાં ઓટો સેક્ટર સાથે જોડાયેલા લોકોની પણ છટણી કરવામાં આવી છે તેવું પણ જાણવા માટે મળ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nછેલ્લા નવ મહિનામાં વેચાઈ માત્ર એક Tata Nano કાર, જાણો શું છે કંપનીનો પ્લાન\nKTM એ સાડા આઠ લાખ રૂપિયામાં લોન્ચ કરી નવી બાઈક 790 Duke, જાણો તેના ફીચર્સ\nબુધવારના રોજ લોન્ચ થશે મારુતિની નવી એમપીવી XL6, કારમાં હશે બે કેપ્ટન સીટ\nભારતમાં લોન્ચ થઇ CF Moto 300NK બાઈક, આ બાઇકોને આપશે ટક્કર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://aurogujarat.com/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-aphorism-357/", "date_download": "2020-08-06T20:40:43Z", "digest": "sha1:3HI2EBTF2F55GHUH5TEQKFFQIGS3GFLG", "length": 9149, "nlines": 170, "source_domain": "aurogujarat.com", "title": "ચાતુર્વર્ણ – (Aphorism-357) – ઑરોગુજરાત", "raw_content": "\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nFeatured / શ્રી અરવિંદ\n6.અસ્વાભાવિક યાંત્રિક કર્મ આત્મ વિકાસ માટે નિકૃષ્ટ કોટીનું બની રહે છે\n15. ક્ષાત્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ\nNext story દિવ્ય પ્રભુનો આખરી વિજય અવશ્ય છે જ\nPrevious story મારી મદદ અનુભવતા શીખી લેવું જોઇએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/corporate-rate-reductions-will-encourage-startups-increase-fdi", "date_download": "2020-08-06T18:19:33Z", "digest": "sha1:VHTAVMRKPTDROLV3O5MTGJ75XNDFC6M5", "length": 11642, "nlines": 108, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "કોર્પોરેટ ટેક્સ ઘટતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે, FDIમાં પણ વૃદ્ધિ થશે: કાર્વી સ્ટોક બ્રોકિંગ | Vyaapaar Samachar", "raw_content": "\nકોર્પોરેટ ટેક્સ ઘટતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળશે, FDIમાં પણ વૃદ્ધિ થશે: કાર્વી સ્ટોક બ્રોકિંગ\nઅમદાવાદ- નાણા પ્રધાન દ્વારા આજે કોર્પોરેટ ટેક્સના દરોમાં મોટા ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે, આ બાબતે કાર્વી સ્ટોક બ્રોકિંગના સીઈઓ રાજીવ સિંધે તેમના કેટલાક મંતવ્યો જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારે પ્રાણીઓની આત્માને જીવંત રાખવા માટે એક હિંમતવાન તેમજ મોટા પગલાંની આજે જાહેરાત કરી છે.\nઉચ્ચ કોર્પોરેટ ટેક્સ રેટનો અર્થ એ હતો કે, ભારતીય કંપનીઓ સ્પર્ધાત્મક ન હતી અને તેથી આ પગલું તેને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યું છે, જે તેને મદદ કરશે. ઉપરાંત આ પગલાં દ્વારા ફોરેન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ(FDI)ને પણ પ્રોત્સાહન મળશે.\nઅસરકારક ટેક્સ રેટ હવે ૨૫.૧૭ ટકા છે અને નવી કંપનીઓ માટે આ અસરકારક ટેક્સ રેટ ૧૭ ટકા રહેશે. તેથી એવું પણ કહી શકાય કે, આ પગલું સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત નાણામંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે, જુલાઈ પહેલાં જાહેર કરવામાં આવેલા બાયબેક પર કોઈ ટેક્સ લાગૂ પડશે નહીં તેમજ કેપિટલ ગેઈન ઉ���ર પણ કોઈ સરચાર્જ લાગશે નહીં.\nકોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થોડા સમય માટે એજેન્ડા પર રહ્યો છે, અને તે કેપેક્સ ચક્રને વેગ આપવામાં મદદ કરશે. આ ઉપરાંત તે કંપનીઓની માંગમાં વધારો કરવા તેમજ કિંમતોમાં ઘટાડો કરવા માટેની સ્પેશ પણ પૂરી પાડે છે. કોર્પોરેટ ટેક્સના ઘટાડાથી અર્થતંત્રના પુનર્જીવન માટેનો લાંબો રસ્તો નક્કી કરવો જોઈએ.\nસરકારનો અંદાજ છે કે, નાણાકીય અસર જીડીપીના આશરે ૦.૭ ટકા છે, અને તેના પરિણામે બોન્ડ યીલ્ડમાં પણ વધારો થયો છે. આ પગલાંને કારણે અર્થતંત્રને ફાયદો થશે અને ટેક્સના ઘટાડાને પરિણામે અર્થતંત્ર વૃદ્ધિ પામશે. આ ઉપરાંત વર્ષ પછીના નાણાકીય વર્ષમાં તેમજ આગામી નાણાકીય વર્ષમાં નીચા ટેક્સ રેટને સરભર કરવામાં પણ મદદ મળશે.\nરાજીવ સિંધે વધુમાં જણાવતાં કહ્યું કે, હું એવી આશા રાખી છું કે કેટલાક સેક્ટરોમાં જેવા કે, બેન્કિંગ, એફએમસીજી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ અને ઓટો કંપનીઓ સૌથી મોટો લાભ મેળવશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ભારતમાં નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ૧૫ ટકાના કોર્પોરેટ રેટ સાથે આકર્ષક બનશે, તે પણ એવા સમયે જ્યારે વિશ્વ વેપાર યુદ્ધના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિ��� માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-and-taapsee-pannu-tweet-on-tamilnadu-custodial-death-057281.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:55:08Z", "digest": "sha1:CN2BV4WG6KILVZ6WWM3WIOF7RUZICEPB", "length": 12738, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "પોલિસ કસ્ટડીમાં પિતા-પુત્રના મોત પર ભડક્યા સ્ટાર્સ, પ્રિયંકા ચોપડા સહિત આ સ્ટાર્સે ઉઠાવ્યો અવાજ | Priyanka chopra and Taapsee pannu tweet on Tamilnadu Custodial Death. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપોલિસ કસ્ટડીમાં પિતા-પુત્રના મોત પર ભડક્યા સ્ટાર્સ, પ્રિયંકા ચોપડા સહિત આ સ્ટાર્સે ઉઠાવ્યો અવ��જ\nતમિલનાડુમાં એક કેસ સામે આવ્યો છે જ્યાં પોલિસ કસ્ટડીમાં પિતા અને પુત્રના કથિત રીતે મોત બાદથી લોકો ઘણા દુઃખી છે અને લોકોમાં ગુસ્સો પણ છે. સોશિયલ મીડિયામાં આ કેસ ઘણો છવાયેલો છે અને લોકો આના વિશે વાત કરી રહ્યા છે. હવે આ કેસમાં લોકો તેમને ન્યાન અપાવવાની વાત કરી રહ્યા છે પરંતુ કેસ એટલો વધુ તૂલ પકડી ચૂક્યો છે કારણકે બૉલિવુડના સ્ટાર્સ અત્યારે આના પર બોલી રહ્યા છે. આ લિસ્ટમાં પ્રિયંકા ચોપડા, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસૂઝા અને તાપસી પન્નૂ સહિત સ્ટાર્સ શામેલ છે. જયરાજ અને તેમના દીકરી ફેનિક્સને ન્યાય અપાવવા માટે સ્ટાર્સે ટ્વિટ કર્યુ છે. મદ્રાસ હાઈકોર્ટે આખા કેસમાં પોલિસ પાસે જવાબ માંગ્યો છે. જુઓ કયા સ્ટાર્સ અવાજ ઉઠાવી રહ્યા છે...\nએક વીડિયો હાલમાં જ વાયરલ થયો હતો જેને સુચિત્રા નામની એક છોકરીએ કહ્યુ હતુ કે ઈંગ્લિશમાં આ વીડિયો એટલા માટે બનાવી રહી છે કારણકે સાઉથ ઈન્ડિયન ભાષામાં કોઈને સમજમાં ના આવતો અને કોઈ અવાજ ના ઉઠાવતુ. પ્રિયંકા ચોપડાએ લખ્યુ છે કે, 'જ્યારથી આ સમાચાર વિશે મે સાંભળ્યુ છે ત્યારથી હલી ગઈ છુ. આવુ કોઈ સાથે ના થવુ જોઈએ. ભલે તેણે કોઈ પણ ક્રાઈમ કર્યુ હોય. દોષિતોને સજા જરૂર આપવી જોઈએ. પુરાવાની જરૂર છે અને તેમના પરિવાર પર શું વીતી રહી હશે એ હું સમજુ છુ. પ્રાર્થના કરી રહી છુ.. આપણે સૌએ અવાજ ઉઠાવવાની જરૂર છે.'\nતાપી પન્નુએ પણ આ બાબતે ટ્વિટ કરીને પોતાની વાત કહી છે.. તે આ ઘટનાનથી ઘણો વધુ દુઃખી છે.\nજેનેલિયા ડિસૂઝાએ ટ્વિટ કરીને આ બાબતે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેણે લખ્યુ છે કે.. ઘણી ચોંકી ગઈ છુ અને શોકમાં છુ.\nરિતેશ દેશમુખે ટ્વિટ કરીને કહ્યુ કે... આ આખા દેશ માટે ઘણા શરમની વાત છે કે આવી ઘટના થઈ છે. રિતેશ દેશમુખ ઘણા દુઃખી છે.\nનવાઝુદ્દીને પત્ની આલિયાને મોકલી લીગલ નોટિસ, પોતાના પર લાગેલા આરોપો પર તોડ્યુ મૌન\nબૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટા\nBirthday: નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાના રોમેન્ટીક ફોટા, જોઈને નજર નહિ હટે\nનેપોટિઝમ પર ચર્ચા વચ્ચે પ્રિયંકા ચોપડાનો જૂનો વીડિયો - મારા માટે બહુ મુશ્કેલ સમય હતો\nપ્રિયંકા ચોપડાએ શેર કરી પોતાની બેડરૂમ સિક્રેટ, આ હોય છે નિક જોનસની ડિમાન્ડ\nVideo: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો\nCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા\nપ્રિયંકા ચોપરાએ શેર ક��ી નિક જોનાસ સાથે પહેલી તસવીર, નિકે આપ્યો જવાબ\nનિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયો\nકોરોનાના ડર વચ્ચે WHOના ડાયરેક્ટરે પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણને કરી આ અપીલ\nPics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના\nનિક જોનસે સંભળાવી દીધુ - હા, પ્રિયંકા ચોપડા મારાથી 10 વર્ષ મોટી છે\nહિંમત હોય તો 10 મિનિટ માટે પ્રિયંકા ચોપડા જેવો ડ્રેસ પહેરીને બતાવોઃ હિના ખાન\npriyanka chopra taapsee pannu પ્રિયંકા ચોપડા તાપસી પન્નૂ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/up-sisters-dead-bodies-found-on-hanging-with-tree-investigation-underway-828840.html", "date_download": "2020-08-06T18:55:32Z", "digest": "sha1:NSLAI4ZFBN3IJQSBHR7TZWZCXYVDGL2A", "length": 22070, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "up sisters dead bodies found on hanging with tree investigation underway– News18 Gujarati", "raw_content": "\nમાતાએ ઠપકો આપતાં બે બહેનોએ ઘર છોડ્યું, ઝાડ પર લટકતી મળી લાશ\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nમાતાએ ઠપકો આપતાં બે બહેનોએ ઘર છોડ્યું, ઝાડ પર લટકતી મળી લાશ\nબે બહેનો કવિતા અને સીમાની લાશ રવિવારે સવારે ગામની નજીકમાં જ એક ઝાડ પર લટકતી મળી હતી\nબે બહેનો કવિતા અને સીમાની લાશ રવિવારે સવારે ગામની નજીકમાં જ એક ઝાડ પર લટકતી મળી હતી\nન્યૂઝ18 ગુજરાતી: રવિવારે ઉત્તર પ્રદેશના સંભલ જલ્લાના ગુન્નોરમાં એક ઝાડ પર બે બહેનોની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તબક્કે પોલીસ આ ઘટનાને આત્મહત્યા માની રહી હતી.\nપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુન્નોરના ધુમનાદીપુર ગામમાં રહેતી બે બહેનો કવિતા અને સીમાની લાશ રવિવારે સવારે ગામની નજીકમાં જ એક ઝાડ પર લટકતી મળી હતી. બન્ને બહેનોની ઉંમર 18 અને 19 વર્ષ હતી. શરૂઆતમાં એવું લાગ્યું હતું કે બન્ને યુવતીઓએ આત્મહત્યા કરી છે.\nમાતાએ ઠપકો ��પતાં બન્ને બહેનો નાસી ગઇ હતી\nપરિવારજનોએ જણાવ્યું કે, શનિવારે તેઓ બહાર ગયા હતા. સાંજે પરત ફર્યા બાદ બન્ને બહેનોને તેની માતાએ કોઇ મુદ્દે ઠપકો આપ્યો હતો. જે બાદ રાત્રે જ બન્ને બહેનો ગુમ થઇ ગઇ હતી.\nઆ મામલે યુવતીઓના પિતાએ કહ્યું કે, સવારે 4:30 વાગ્યે તેમની પત્નીએ તેમને જણાવ્યું કે બન્ને દીકરીઓ ઘરમાં નથી. જે બાદ લગભગ 5:00 વાગ્યે ઘરથી 50 મીટર દૂર ઝાડ પર બન્ને બહેનોની લાશ લટકતી મળી હતી. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nમાતાએ ઠપકો આપતાં બે બહેનોએ ઘર છોડ્યું, ઝાડ પર લટકતી મળી લાશ\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/21-05-2019/29154", "date_download": "2020-08-06T18:49:49Z", "digest": "sha1:OEUDNVKGON3JRC2A3BASIANGXZYET5KM", "length": 14607, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "બાંગ્લાદેશે પાકિસ્તાની નાગરિકોના વિઝા રોક્યા", "raw_content": "\nબાંગ્લાદેશે પાકિસ્તાની નાગરિકોના વિઝા રોક્યા\nનવી દિલ્હી: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્છસ ચાલી રહેલ કૂટનીતિક વિવાદો વચ્ચે ઇસ્લામાબાદ સ્થિત બાંગ્લાદેશ ઉચ્ચાયોગે એક અઠવાડિયા માટે પાકિસ્તાની નાગરિકના વિઝા રોકી દેવાનો નિણર્ય જાહેર કર્યો છે એક બાંગ્લાદેશી અધિકારી દવાએ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 1971ના મુક્તિ સંગ્રામના ઘણા યુદ્ધ અપરાધીઓને ફાંસી દેવનો 013માં નિર્ણય કરવામાં આવ્યો છે.આ પછી બને દેશો વચ્ચે સંબંધ તણાવવાળા થઇ ગયા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઆણંદના ઉમરેઠમાં ડુબી જવાથી ૪ જાનૈયાના મોત : આણંદના ઉમરેઠમાં મહિસાગર નદીમાં ન્હાવા ગયેલા પાંચ માંથી ચારના મોતઃ ઉમરેઠ પ્રતાપપુરા ગામની ઘટનાઃ એક બાળક અને ત્રણ મહિલાના મોત નિપજયા access_time 3:10 pm IST\nચર્ચના પ્રમુખ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં એક શખ્શની ધરપકડ :કેરળના સાયરો -માલાબાર ચર્ચના પ્રમુખ કાર્ડિનલ જોર્જ એલેન્સરી વિરુદ્ધ નકલી દાસત્વએજ બનાવાના આરોપમાં 24 વર્ષીય યુવકની ધરપકડ access_time 1:27 am IST\nરાફેલ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા બદનક્ષીના તમામ કેસો અનિલ અંબાણી પાછા ખેંચી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 4:54 pm IST\nઉત્તર પ્રદેશના અલીગઢમાં વિચિત્ર ઘટનાઃ હોસ્પિટલમાં ચેકઅપ સમયે મહિલાના મોઢામાં બ્લાસ્ટ access_time 12:00 am IST\nવીવીપેટ સ્લીપના વેરિફિકેશન માટેની ચૂંટણી પંચ સમક્ષ માંગ access_time 7:29 pm IST\nધારા ૩૭૦ ખતમ ન થવી જોઇએ અને યુનિફોર્મ સિવિલ કોડ ફરજીયાત નહીઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર access_time 11:43 pm IST\nપોલીસ હેડકવાર્ટર તાલિમ ભવન ખાતે રોજગાર લક્ષી સંમેલન યોજાયું access_time 3:05 pm IST\nપ્રદ્યુમન પાર્ક ઝુમાં ૧ સિંહ બાળનો જન્મ access_time 3:07 pm IST\n૧૫૦ રીંગ રોડ પર આસ્થા એન્કલેવમાં અભયભાઇ તન્નાના ફલેટમાં આગઃ ૧ાા લાખનું નુકસાન access_time 1:42 pm IST\nમાળીયા મિંયાણા પાસે ટ્રકે બે ભેંસ સહિત ૪ પશુને હડફેટે લીધા access_time 11:35 am IST\nમાળીયાહાટીનામાં રિઝવાન સિનિયર સીટીઝન મહિલાઓ માટે એક અનોખી પહલ access_time 11:49 am IST\nનાગવા બીચ ઉપર વેકેશનની મોજઃ access_time 11:33 am IST\nકામના પ્રેશરથી કંટાળી જજે રાજીનામુ આપી દીધુ access_time 10:26 am IST\nમહેસાણાઃ કડીના રાજપુર ગામ નજીક શાકો ફલેક્સ કંપનીમાં લાગેલી આગ ૧૨ કલાકે કાબુમાંઃ ૩૦ લાખ લિટર પાણીનો છંટકાવ કરવો પડ્યો access_time 5:29 pm IST\nહિંમતનગર-ચિલોડા હાઇવે પર બસની પાછળ કાર ધડાકાભેર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતમાં પરિવારના સભ્યો પૈકી એકનું મોત access_time 5:39 pm IST\nદાઢી ઝડપથી વધારવા માટે Follow કરો આ ટીપ્સ access_time 10:44 am IST\nવિડીયો ગેમની આદત નુકશાન કારક સાબિત થશે:WHO access_time 6:13 pm IST\nલોનનું ઘાસ ન કાપવા પર ફલોરિડામાં શખ્સને રૂ. ર૦.૯૦ લાખનો દંડ ફટકારાયો access_time 10:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં સન્નીવલે હિન્દૂ ટેમ્પલ ખાતે આવતીકાલ મંગળવારે સંકટ ચતુર્થી ઉજવાશે : શ્રી ગણેશ અભિષેકમ , અર્ચના ,આરતી ,તથા પ્રસાદ સાથે થનારી ઉજવણી : 25 મે શનિવારે શ્રી જગન્નાથ પૂજા તથા સુંદરકાંડના પાઠનું આયોજન access_time 9:31 am IST\nઅમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર એલિઝાબેથ વોરનના ચૂંટણી કમ્પેનમાં સુશ્રી કુનૂક ઓઝાની પસંદગીઃ તમામ ૫૦ સ્ટેટમાં પ્રચાર કામગીર��� સંભાળવા ડેપ્યુટી નેશનલ ઓર્ગેનાઇઝીંગ ડીરેકટર તરીકે જવાબદારી સંભાળશે access_time 7:39 pm IST\nઅમેરિકામાં વસતા ભારતીયો પણ વતનની લોકસભા ચૂંટણીઓના પરિણામો જાણવા આતુર : 22 મે 2019 બુધવારે રાત્રે TVAsia એડિસન ન્યુજર્સી મુકામે ભેગા થવા કોમ્યુનિટી મેમ્બર્સને આમંત્રણ : NRI 4 MODI ના ઉપક્રમે આયોજિત આ પ્રોગ્રામ અંતર્ગત તમામ માટે ચા નાસ્તાની વ્યવસ્થા access_time 11:55 am IST\nવિશ્વ કપ 2019 માટે આઇસીસીએ ઉબેર સાથે કર્યો કર્યો કરાર access_time 5:47 pm IST\n૧૯૮૩ અને ૨૦૧૧ આપણા માટે ગર્વની ક્ષણ હતી, આ વખતે પણ તેનાથી અલગ નહીં હોયઃ મહિલા ક્રિકેટર મિતાલી રાજે ટ્વિટ કરીને વિશ્વકપ માટે ભારતીય ટીમને શૂભેચ્‍છા પાઠવી access_time 4:44 pm IST\nબેડમિન્ટન સ્ટાર સાયના પહોંચી લાફટર-શોમાં access_time 3:19 pm IST\nરાજનીતિ કોઇ કોમેડી શો નથી : સિધ્ધુને લઇ પંજાબના મંત્રી સાધુસિંહ ધર્મસોત access_time 11:46 pm IST\nઅક્ષયએ શેયર કર્યો 'હાઉસફુલ-4'ની કલાકાર ટીમ સાથેનો ફોટો access_time 5:19 pm IST\nમેડિટેશન ફોટોગ્રાફી - પોઝ કેમ આપે વર્કશોપ શરૂ કરી રહી છુ :ટવિંકલ ખન્ના access_time 11:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/tag/human-interest", "date_download": "2020-08-06T19:37:29Z", "digest": "sha1:4FX5JNBALFN43YD7YTCCR7GS5LSV4UAL", "length": 6371, "nlines": 119, "source_domain": "www.vtvgujarati.com", "title": " Tag | VTV Gujarati", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nલાચારી / 300 રૂપિયાની મજૂરીએ કામ કરી રહ્યો છે રેસર, ઘર આખું ભરેલું છે મેડલથી\nઅનોખી પહેલ / દીકરીના લિવિંગ સર્ટિફિકેટમાં આ અમદાવાદના આ રિક્ષાવાળાએ જે લખાવ્યું તે...\nસલામ / રોજ 15 કિ.મી ચાલીને પત્ર પહોંચાડતા આ પોસ્ટમેન થયા રિટાયર્ડ, લોકોએ પદ્મશ્રીની...\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nવાયરલ / જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nહોનારત / અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા, 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત\nએલર્ટ / કોરોના મહામારીમાં ડુંગળીના કારણે આ નવી બીમારીનો વધ્યો ખતરો, CDCએ લક્ષણો સાથે જાહેર કર્યું એલર્ટ\nહવામાન / બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nEk Vaat Kau / લેબનનમાં ભયાનક બ્લાસ્ટ: હવા કેટલું નુકસાન કરી શકે તે જાણીને...\nEk Vaat Kau / સરકારની આ નવી ગાઈડલાઈન જાણી લેજો, આવતીકાલથી લાગુ\nઅગ્નિકાંડ / શ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા...\n / નિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય'\nદૂર્ઘટના / અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડની આ તસવીરો જોઈ આંખો...\nસંસ્મરણો / ખોડાજી ઠાકોરે કહ્યું, એકતાયાત્રાના સારથી મોદીજી હતા, અમે...\nરક્ષાબંધન / ગુજરાતના જાણીતા કલાકારો અને દિગ્ગજ નેતાઓએ રક્ષાબંધનની આવી...\nગૌરવ / 100 વર્ષના ઇતિહાસમાં અમેરિકાના પટેલ સમાજમાં પ્રથમ વખત બન્યું...\nOMG / રાજકોટનો આ શખ્સ કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપી કરે છે ગણતરી,...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/05/sorry-boss/?replytocom=14307", "date_download": "2020-08-06T19:56:30Z", "digest": "sha1:6CR2SPCWM3UMK5ITMMZJNSEKU3EX5JXL", "length": 12311, "nlines": 151, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સોરી બોસ – ભાવેશ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસોરી બોસ – ભાવેશ ભટ્ટ\nNovember 5th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ભાવેશ ભટ્ટ | 5 પ્રતિભાવો »\nતમે મને જે કામ માટે મોકલ્યો હતો,\nહું કરી ના શક્યો.\nતમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને,\nચોખ્ખા બહાર આવવા કહ્યું,\nપણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો.\nતમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,\nપણ મને તો એક આગિયોય ના મળ્યો.\nતમે મને ટોળાનો હિસ્સો બનીને રહેવાનું કહ્યું,\nહું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો.\nઅને હા, તમે મને જે સમયનો તાકો સાચવવાં આપ્યો હતો,\nઊલટાનું એણે તો મારા જ લીરે-લીરા ઉડાવી દીધા.\nઆઈ એમ એક્સ્ટ્રીમલી સૉરી બોસ,\nબોસ તમે મને ડિસમિસ ના કરતા, પ્લીઝ મને ફરી એક વાર…..\n« Previous લીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’\nજીવ્યા હતા – ચંદ્રેશ મકવાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ\nગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપીધાર્યું, માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે. કવિજન ગોપ થઈને જીવે. ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે, ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે. કૃષ્ણચરણમાં માથું મૂક્યું, અહો શ્યામનું મુખ છે ઝૂક્યું, અધર માનીને ગોપવનિતા ચૂમતી ધીમે ધીમે. ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ... [વાંચો...]\nપંખી – ડૉ. સિલાસ પટેલિયા\nપલળી ગયેલી પાંખે આ ધોધમાર વરસાદમાં હવે પંખીને ઊડવું નથી પાણીમાં બૂડવું ય નથી માળામાં ય ક્યાં પવન ટકવા દે છે વંટોળ તાણી લાવે છે જળ જળ અનરાધાર ઝીંકાય છે વૃક્ષ પર દબાઈ દબાઈ લપાઈ લપાઈ પંખી આ ઝીંક ઝીલે તો કેટલી ઝીલે વંટોળ તાણી લાવે છે જળ જળ અનરાધાર ઝીંકાય છે વૃક્ષ પર દબાઈ દબાઈ લપાઈ લપાઈ પંખી આ ઝીંક ઝીલે તો કેટલી ઝીલે મગના દાણા જેવી આંખ ઊંચી કરી પંખીએ આકાશ ભણી માંડી તેજ નથી છે ભેજ મગના દાણા જેવી આંખ ઊંચી કરી પંખીએ આકાશ ભણી માંડી તેજ નથી છે ભેજ વરસાદને વાળવા આંખ કઈ રીતે મથે વરસાદને વાળવા આંખ કઈ રીતે મથે પંખીએ પાંખ ખંખેરી, માથું ધુણાવ્યું ને ધોધમાર ... [વાંચો...]\nઆવજો, વા’લી બા – ઝવેરચંદ મેઘાણી\nઆવજો આવજો, વા’લી બા એક વાર બોલ : ભલે ભાઈ, તું જા એક વાર બોલ : ભલે ભાઈ, તું જા પાછલી તે રાતને પહેલે પરોડિયે ....... ઝબકીને તું જ્યારે જાગે ....... રે મા પાછલી તે રાતને પહેલે પરોડિયે ....... ઝબકીને તું જ્યારે જાગે ....... રે મા ઝબકીને તું જ્યારે જાગે, ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને ....... પડખું ખાલી લાગે, હો મા ઝબકીને તું જ્યારે જાગે, ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને ....... પડખું ખાલી લાગે, હો મા માડી, મને પાડજે હળવા સાદ, પડઘો થઈ હું દૈશ જવાબ – આવજો.... તારા હૈયા પરે ખેલવા ને ગેલવા ....... આવું બની હવાનો હિલોળો; ....... રે મા માડી, મને પાડજે હળવા સાદ, પડઘો થઈ હું દૈશ જવાબ – આવજો.... તારા હૈયા પરે ખેલવા ને ગેલવા ....... આવું બની હવાનો હિલોળો; ....... રે મા \n5 પ્રતિભાવો : સોરી બોસ – ભાવેશ ભટ્ટ\nતમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને,\nચોખ્ખા બહાર આવવા કહ્યું,\nપણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો.\nતમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,\nપણ મને તો એક આગિયોય ના મળ્યો.\n���્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;કાદવમાં પછી ખૂંપી ગયો. ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે આમ જીવન જીવતા થાકી ગયો. મારી મરજી હો, ન તારી મરજી ……………………………..\nબોસ તમે મને ડિસમિસ ના કરતા …. પણ\nહુ જ તમને ડીસમીસ કરૂ છુ….\nટોળામા રહેવા છતા એનો હિસ્સો ન બની શક્યો \nનીર્વીવાદ,કેટલાય લોકોને આવી દુવીધા જીવનભર સતાવતી હોય છે.\nનવી તાજગી લાવનારને આવી બીક. રચના ગમી. અભિનંદન.\nતમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,\nપણ મને તો એક આગિયોય ના મળ્યો.\nસાચી જ વાત કહી.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/crime/hindu-gemale-leader-who-shot-at-mahatma-gandhis-effigy-in-up-arrested-839027.html", "date_download": "2020-08-06T19:05:14Z", "digest": "sha1:AZNGCHRMKVIBKBCK5BQJ22IXBPZAFKPG", "length": 21938, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Hindu gemale leader who shot at mahatma Gandhis Effigy in up Arrested– News18 Gujarati", "raw_content": "\nગાંધીજીના નિર્વાણદિને તેમની હત્યાની ઉજવણી કરનાર મહિલા નેતાની ધરપકડ\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nહોમ » ન્યૂઝ » ક્રાઇમ\nગાંધીજીના નિર્વાણદિને તેમની હત્યાની ઉજ���ણી કરનાર મહિલા નેતાની ધરપકડ\nહિંદુ મહાસભાની નેતા પુજા શુકન પાંડેએ 30મી જાન્યુઆરીએ ગાંધીજીના પોસ્ટરની સામે બંદૂક તાકીને તસવીર ખેંચાવી હતી.આ ઘટનાના પગલે તેની ધરપકડ કરાઈ છે.\nન્યૂઝ 18 ગુજરાતી: મહાત્મા ગાંધીના નિર્વાણદિને તેમના પોસ્ટર સામે બંદૂક તાકીને ફોટો ખેંચાવી તેમની હત્યાની ઉજવણી કરનાર હિંદુ મહિલા નેતા પુજા શકુન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. અખિલ ભારત હિંદુ મહાસભાની નેતા પુજા, તેના પતિ અશોકની અલીગઢ ખાતેથી પોલીસે ધરપકડ કરી છે.\nઉત્તર પ્રદેશ પોલીસે આ ઘટનામાં 12 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ભગવો પહેરીને ગળામાં માળ નાંખી સાધવીના સ્વાંગમાં પુજા પાંડે અને તેના સાગરીતોએ ગાંધીજીની હત્યાની ઊજવણી કરતો વીડિયો તૈયાર કર્યો હોવાનો અહેવાલ દેશભરમાં પ્રસિદ્ધ થયો હતો, જેના પગલે આ ઘટનાની ચોમેર ટીકા થઈ હતી. દક્ષિણપંથી વિચારધારા ધરાવતા આ જુથ દ્વારા ગાંધીજીના નિર્વાણદિનને શોર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.\nહિંદુ મહાસભા દ્વારા અગાઉ પણ ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેને મહાન દેશભક્ત દર્શાવાવનો પ્રયાસ કરાયો છે. વર્ષ 2015માં હિંદુ મહાસભાના સ્વામી પ્રણવાનંદ દ્વારા કર્ણાટકના 6 જિલ્લામાં ગોડસેનું પૂતળું મૂકવાની જાહેરા કરવામાં આવી હતી. તેમના મતે ગાંધીજીની હત્યા દેશભક્તિ હતી જે, ગોડસેએ સાવરકરના આશિર્વાદથી કરી હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nગાંધીજીના નિર્વાણદિને તેમની હત્યાની ઉજવણી કરનાર મહિલા નેતાની ધરપકડ\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/south-gujarat-man-threatens-murder-of-girl-friends-brother-while-making-tiktok-video-in-surat-kp-995059.html", "date_download": "2020-08-06T19:06:24Z", "digest": "sha1:X6WJT5J5AVMWTT7IWR2WHDH6E3G4MT33", "length": 22415, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "man threatens murder of girl friends brother while making TikTok video in Surat– News18 Gujarati", "raw_content": "\nસુરતમાં TikTok વીડિયો બનાવતા યુવતીને યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી, ભાઇને મારી નાખવાની ધમકી આપી\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nસુરતમાં TikTok વીડિયો બનાવતા યુવતીને યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી, ભાઇને મારી નાખવાની ધમકી આપી\nયુવાને ભાઈનો મોબાઇલની લૂંટ પણ કરી હતી.\nસુરત : શહેરનાં લીંબાયત વિસ્તારમાં રહેતી અને ટિક્ટોક વીડિયો બનાવતી યુવતીને એક યુવાન સાથે વીડિયો બનાવતા સમયે થયેલી દોસ્તી ભારે પડી. કારણકે યુવતીએ યુવાન સાથે દોસ્તી કરી ત્યારે યુવાને આ યુવતીને ગિફ્ટમાં મોપેડ આપ્યું હતું. પણ યુવતીએ સંબંધ કાપી નાખતા યુવાને યુવતીના ભાઈને મોપેડ પરત આપી દેવાનું કહી ચપ્પુ બતાવી ધાક-ધમકી આપનાર યુવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાય છે. યુવાને ભાઈનો મોબાઇલની લૂંટ પણ કરી હતી.\nસુરતનાં લિંબાયત વિસ્તારમાં રહતી યુવતી ટિક્ટોક વીડિયો બનાવે છે. થોડા સમય પહેલા પોતાની બહેનપાણી સાથે ટિક્ટોક વીડિયો બનાવવા ગઈ હતી ત્યારે એક એક યુવકના સંપર્કમાં આવી હતી અને બંનેવ વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યાર બાદ આ યુવતી અને યુવક અનેક વખત મળતા હતા અને સાથે ફરવા પણ જતા હતા. જોકે, યુવક સલમાન ચાંદ મહોમદ અંસારીએ આ યુવતીને એક મોપેડ ગિફ્ટમાં આપી હતી.\nઆ પણ વાંચો- સુરતમાં કોરોનાનાં કેસમાં વધારો થતા રત્નકલાકારોએ ફરીથી હિજરત શરૂ કરી\nત્યાર બાદ અચાનક આ યુવતીએ યુવાન સાથે સંબંધ કાપી નાખ્યો હતો. જેને લઇને આ યુવકને ગુસ્સો આવ્યો હતો. જેના કારણે સલમાન તેને હેરાન પરેશાન કરતો હતો. 26મી જુને સલમાનનો ફોન યુવતી ભાઈ પર આવ્યો હતો અને જણાવ્યું કે, તારી બહેન પાસે જે એક્ટિવા મોપેડ છે તે મારા નામ પર રજીસ્ટ્રર છે અને તેના પૈસા પણ મે આપેલા છે.\nજેથી તારી બહેનને કહી દે કે, મને એક્ટિવા આપી દે, સલમાને યુવતીના ભાઈને મળવા માટે ચામુંડા રેસ્ટોરન્ટની સામે પુલ નીચે બોલાવ્યો હતો. જયાં સલમાન અંસારીએ યુવતીના ભાઈને ચપ્પુ બતાવી મોબાઇલ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇને યુવતીના ભાઈએ આ મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nસુરતમાં TikTok વીડિયો બનાવતા યુવતીને યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી, ભાઇને મારી નાખવાની ધમકી આપી\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/bhagat-singh-azad-were-terrorists-says-uk-historian-016066.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:49:08Z", "digest": "sha1:MUBS6PXYY526JSMQ3YSXIXW4XIVPPAR7", "length": 12058, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "બ્રિટનના ઇતિહાસકારે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી ગણાવ્યા | Bhagat Singh, Azad were terrorists, says UK historian - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિં��� કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nબ્રિટનના ઇતિહાસકારે ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી ગણાવ્યા\nસૂરત, 17 ફેબ્રુઆરી: બ્રિટેનના એક ઇતિહાસકારે તાજેતરમાં જ આયોજિત એક વ્યાખ્યાનમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓ ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી ગણાવી વિવાદ ઉભો કરી દિધો છે. વારવિક યૂનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ હાર્ડીમેને કહ્યું હતું કે જે આતંકવાદી સમૂહોએ મહાત્મા ગાંધીને શિકાર બનાવ્યા, તે તેમના અહિંસક આંદોલનની સાથે ક્યાંય હાજર ન હતા.\nબ્રિટેનના ઇતિહાસના પ્રોફેસરે કહ્યું, 'જેમને ગાંધીજીને શિકાર બનાવ્યા તેમાંથી કેટલીક જાણીતી હસ્તીઓ હતી ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ. આ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન અને હિન્દુસ્તાન રિપબ્લિક સોશિયલિસ્ટ એસોશિએશનમાં સામેલ હતા.' હાર્ડીમેન 14 ફેબ્રુઆરીના રોજ 24મા આઇપી દેસાઇ મેમોરિયલ લેક્ચરમાં '1915-1947 દરમિયાન ભારતમાં અહિંસક વિરોધ' વિરોધ પર વ્યાખ્યાન આપી રહ્યાં હતા.\nહાર્ડિમેને આગળ કહ્યું હતું કે ગાંધીના આંદોલનને બીજી રીતના વિરોધના લીધે લાભ મળ્યો. તેમને કહ્યું હતું કે 'દરેક અહિંસક આંદોલનનો એક હિંસક સમૂહ હોય છે જે તે જ લક્ષ્યોને સશસ્ત્ર આંદોલનના માધ્યમથી પ્રાપ્ત કરવા માંગે છે. આ સમૂહ મોટાભાગે બોમ્બ બ્લાસ્ટ, ગોળીબારી અને હત્યાઓ જેવી આતંકવાદી કાર્યોમાં સામેલ રહે છે. અહિંસક આંદોલનને એટલા માટે ફાયદો મળ્યો કારણ કે વહિવટી તંત્રને લાગતુ હતું કે ખતરનાક આતંકવાદીઓની તુલનામાં તેમનો સામનો કરવો આસાન છે.'\nઆતંકવાદી શબ્દનો ઉપયોગ અપમાજનક રીતે નહી\nબીજી તરફ હાર્ડીમેનની ભારતીય ક્રાંતિકારીઓ વિરૂદ્ધ ટિપ્પણીઓથી વ્યાખ્યાનમાં હાજર દર્શકો ક્રોધિત થઇ ગયા હતા. તેમણે તેમને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, તો બીજી તરફ મામલો ઉગ્ર બનતાં હાર્ડીમેને કહ્યું હતું કે 'મેં આતંકવાદી શબ્દનો ઉપયોગ એક અપમાનજનક શબ્દના રૂપમ���ં કર્યો નથી.'\nShaheed Diwas 2020: ભારતમાં 23 માર્ચે કેમ મનાવાય છે શહીદ દિવસ, અહીં જાણો\nમહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર, ભાજપ કોર કમિટીની આજે બેઠક, થશે નિર્ણય\nભગતસિંહને ન આપી શકાય શહીદનો દરજ્જોઃ પંજાબ સરકાર\nગોડસેના બદલે ભગતસિંહ જેવું બનવાનું પસંદ કર્યો એટલે કેસ થયો : હાર્દિક પટેલ\nપાકિસ્તાનમાં પણ ઉજવાય છે ભગત સિંહનો શહિદ દિવસ\nજાણો: શહિદ ભગત સિંહ વિશે કેટલાક તથ્યો\nશહીદ દિવસ: સૌથી પહેલા કાનપુરે કહ્યું હતું ભગતસિંહને શહીદ-એ-આઝમ\nભગત સિંહની ઇચ્છા હતી કે તેમને ગોળીથી મારવામાં આવે\nગાંધી વિરોધી ભગત પરંતુ ફેલાવી લોકક્રાંતિ\nપત્રકાર બનવા માંગતા હતા શહીદ-એ-આઝમ ભગતસિંહ\n''જો ભગત સિંહ ના હોત તો અધુરી રહેતી આઝાદીની ગાથા''\nશહીદ એ આઝમ ભગતસિંહ સાથે જોડાયેલા 10 ફેક્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/videos", "date_download": "2020-08-06T18:39:51Z", "digest": "sha1:5GDMHOUFZST2XZQ4FNE75FRJORVO37RI", "length": 7754, "nlines": 133, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Videos", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઅદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો\n*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 12 કાર્યશીલ મૂડી કારભાર\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 11 વ્યાપારિક સાતત્ય\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 10 ધન એકત્રિત કરવા ની રીતો\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 09 પ્રોફેશનલ મેનેજમેન્ટ\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 08 વ્યાપાર પ્લાન નો મહત્ત્વ\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 07 માર્કેટિંગ અને વ્યવસાયની તક\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 06 સરકાર. યોજનાઓ અને ���ેમનાં ફાયદા\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 02 ક્રેડિટ રેટિંગનો લાભ\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 01 ક્રેડિટ હિસ્ટ્રી નો મહત્વ\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 05 નાણાકીય શિસ્ત\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 04 બાહ્ય પરિબળો નો પ્રભાવ\nપ્રકાશિત તારીખ : 5/19/16\nસેલ્ફ-રિલાયન્સ મંત્રાજ | 03 ફાઇનેંસરો ની સાથે ડીલ કરવું\nપ્રકાશિત તારીખ : 5/19/16\nવાર્તાઓ સફળતા ની | એપિસોડ 12\nપ્રકાશિત તારીખ : 5/19/16\nવાર્તાઓ સફળતા ની | એપિસોડ 11\nપ્રકાશિત તારીખ : 5/19/16\nવાર્તાઓ સફળતા ની | એપિસોડ 10\nપ્રકાશિત તારીખ : 5/19/16\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/bollywood/television/news/taarak-mehta-ka-ooltah-chashmah-makeup-artist-anand-parmar-died-126711963.html", "date_download": "2020-08-06T19:14:36Z", "digest": "sha1:VP6FA3MBDBYUMZFSRPDORELT63HBBKPC", "length": 4516, "nlines": 79, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Taarak Mehta Ka Ooltah Chashmah Makeup artist Anand Parmar died|‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન", "raw_content": "\nદુઃખદ / ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન\nમુંબઈઃ ‘તારક મહેતા..’માં ડો. હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદના અચાનક નિધન બાદ હવે સિરિયલના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. તેઓ છેલ્લાં 10 દિવસથી બીમાર હતાં અને આઠ ફેબ્રુઆરીના રોજ તેમનું નિધન થયું હતું.\nલાંબા સમયથી શો સાથે સંકળાયેલા હતાં\nઆનંદ પરમારના અંતિમ સંસ્કાર રવિવાર (નવ ફેબ્રુઆરી)ના રોજ સવારે મુંબઈના કાંદિવલી વેસ્ટમાં કરવામાં આવ્યા હતાં. ‘તારક મહેતા...’ સિરિયલના કલાકારો તેમને આનંદદાદા કહીને બોલાવતા હતાં. તેઓ છેલ્લાં 12 વર્ષથી આ શો સાથે સંકળાયેલા હતાં. આનંદ પરમારના અચાનક નિધનથી ટીમને ઘણો જ આઘાત લાગ્યો છે અને તેમના નિધનને કારણે આજે (રવિવાર) શૂટિંગ પણ એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.\nશોના કલાકારોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી\nબબિતાનો રોલ પ્લે કરતી મુનમુન દત્તાએ ઈન્સ્ટા સ્ટોરીમાં આનંદ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોમલભાભી એટલે કે અંબિકા રંજનકરે ઈન્સ્ટાગ્રામમાં ���નંદ પરમારની તસવીર પોસ્ટ કરીને તેમને યાદ કર્યાં હતાં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2020/03/21-world-down-syndrome-day-in-gujarati.html", "date_download": "2020-08-06T19:06:32Z", "digest": "sha1:US56QU2V7DB7PBL6YRR4TD6PRAPBRVHX", "length": 3312, "nlines": 74, "source_domain": "www.gujaratigk.in", "title": "વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે: 21 માર્ચ [ World Down Syndrome Day in Gujarati: 21 March ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nવર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે: 21 માર્ચ\nવર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસ દર વર્ષે 21 માર્ચે મનાવવામાં આવે છે.\nવર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે 2020 ની થીમ “We Decide”.\nવર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ડાઉન સિન્ડ્રોમની જન જાગૃતિ લાવવા માટે મનાવવામાં કરવામાં આવે છે.\nડિસેમ્બર, 2011 માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 21 માર્ચને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે તરીકે ઘોષણા કરીને A/RES/66/149 ઠરાવ પસાર કર્યો હતો.\nપ્રથમ વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ 21 માર્ચ, 2012 મનાવવામાં આવ્યો હતો.\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/chingari-app-crosses-10-million-downloads-in-short-time-after-tik-tok-ban", "date_download": "2020-08-06T19:48:37Z", "digest": "sha1:KK6DTSY3ONOIHN6VGVXE3OWXIBHIBHVV", "length": 9568, "nlines": 102, "source_domain": "www.vtvgujarati.com", "title": " ટિક ટોક એપ બંધ થતા આ ભારતીય એપને ઘી કેળા; ટુંકા સમયમાં 1 કરોડથી વધુ યુઝર્સ જોડાયા | Chingari app crosses 10 million downloads in short time after tik tok ban", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nચિંગારી એપ / ટિક ટોક એપ બંધ થતા આ ભારતીય એપને ઘી કેળા; ટુંકા સમયમાં 1 કરોડથી વધુ યુઝર્સ જોડાયા\nદેશમાં 59 ચાઈનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ હોવાના કારણે ટિક ટોકને સ્પર્ધા આપવા વાળી એપ્લિકેશનોમાં જબરદસ્ત વધારો થયો છે. ચિંગારી એપ્લિકેશન પણ ટિક ટોક જેવો જ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. હવે આ એપ્લિકેશને નવી સિદ્ધિ હાંસલ કરી છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનને 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.\nચિંગારી એપ્લિકેશનના કો ડેવલપર સુમિત ઘોષે એપ્લિકેશન પર વીડિયો પ્રદર્શન વિશેની માહિતી શેર કરી છે. મળતી માહિતી મુજબ, એપ પર અત્યાર સુધીમાં 148 મિલિયન વીડિયો જોવામાં આવ્યા છે, જ્યારે 3.6 મિલિયન વીડિયોને લાઈક કરવામાં આવ્યા છે. ચિંગારી એપ્લિકેશનના વપરાશકારો પાસે હવે 1 કરોડથી વધુ છે.\nચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ બાદ એપના યુઝર્સમાં તેજીથી વધારો\nકંપનીનું લક્ષ્ય છે કે આ મહિને 100 મિલિયન વપરાશકારો સુધી પહોંચવું. નોંધનીય છે કે ચિંગારી એપ્લિકેશનના આ આંકડાઓ છેલ્લા 22 દિવસના છે. તમને જણાવી દઈએ કે ચ���ંગારી એપને ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધના થોડા દિવસો પહેલા લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ પ્રતિબંધ બાદ એપના યુઝર્સમાં તેજીથી વધારો જોવા મળી રહ્યો છે.\nફક્ત 72 કલાકમાં 5 લાખ ડાઉનલોડ્સ નોંધાયા\nઅગાઉ, એપ્લિકેશનના ડેવલપર્સે ખુલાસો કર્યો હતો કે એપ્લિકેશન દર કલાકે 1 લાખ કરતા વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી રહી છે. ચિંગારી એપ દ્વારા ફક્ત 72 કલાકમાં 5 લાખ ડાઉનલોડ્સ નોંધાયા છે. ડેવલપર્સે પણ ચાઇનીઝ એપ્સ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવાના નિર્ણયની પ્રશંસા કરી છે અને ટિક ટોકના વપરાશકર્તાઓને ચિંગારી એપ્લિકેશનમાં જોડાવા કહ્યું છે.\nઆ એપ્લિકેશન 100% ભારતીય છે: ઘોષ\nઘોષે કહ્યું, \"હું નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર માનું છું. અમે ટિક ટોકના બધા વપરાશકર્તાઓને ચિંગારી એપ્લિકેશન ઉપર આવવા અને વાપરવા માટે આવકારીએ છીએ, આ એપ્લિકેશન 100% ભારતીય છે, ખાસ કરીને ભારતીયો માટે બનાવાઈ છે.\"\nહજુ થોડા સુધારાની જરૂર\nચિંગારી એપ્લિકેશનનું ઇન્ટરફેસ ટિક ટોક જેવું જ છે, પરંતુ અત્યારે થોડા સુધારાની જરૂર છે. જો તમે ગૂગલ પ્લે સ્ટોર પરના વપરાશકર્તાની કૉમેન્ટ્સ પર નજર નાખો તો ઘણા વપરાશકર્તાઓએ કેટલીક સુવિધાઓ કામ ન કરવાની ફરિયાદ કરી છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડક���તી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/08/26/sankat-mochan/", "date_download": "2020-08-06T19:55:08Z", "digest": "sha1:AIGHDZLJVRZQBSIQZJXIKBCMNJI6UAAL", "length": 22576, "nlines": 172, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સંકટમોચન – કુમાર જિનેશ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસંકટમોચન – કુમાર જિનેશ શાહ\nAugust 26th, 2011 | પ્રકાર : સત્યઘટના | સાહિત્યકાર : કુમાર જિનેશ શાહ | 13 પ્રતિભાવો »\nધડામ…. એક આંચકા ભેર ધડાકો થયો ઝોકે ચઢેલા બધા પ્રવાસીઓ હેબતાઈને જાગી ગયા. અમારી બસનો પાછલો ભાગ પસાર થઈ રહેલા ડમ્પરના પછવાડે અથડાઈ ગયો હતો. મેં સૌથી પહેલું કામ ડ્રાઈવર સીટ ઉપર નજર નાખવાનું કર્યું. ત્યાં સુલેમાનભાઈને બેઠેલા જોઈ ઘણો ખરો સ્વસ્થ થઈ ગયો.\nવરસોથી ભૂજ-મહુવા રૂટ ઉપર એસ.ટી. હંકારતા સુલેમાનભાઈ ભચાઉ ડેપોના જૂના ડ્રાઈવર છે. આજે રાત્રે 10:30 વાગ્યે તેઓએ બસનું સ્ટીયરીંગ સંભાળ્યું ત્યારે અમે તંદ્રાવસ્થામાં ગરક હતા. પૂરા છ ફૂટના, ભીને વાન સુલેમાનભાઈ રાત જામે ત્યારે પહેરેલું શર્ટ કાઢી નાખે અને તેમનું કસરતી કસાયલું શરીર છતું થાય. માથા પર કુરુસિયાની ધોળી ટોપી તેમના વ્યક્તિત્વને એક ગંભીર ઓપ બક્ષે. બસ ઉપર એમનો ગજબનો કાબૂ. એવા એ સુલેમાનભાઈના હાથમાં બસનું સુકાન હોતાં હું નિરાંતે કશું થયું જ ના હોય તેમ આંખ બંધ કરીને બેસી રહ્યો. ગાડી પૂરપાટ દોડતી હતી. સૂરજબારીના દરિયેથી આવતી શીતળ પવન લહેરખી અને મધરાતની અસર થકી અમે ઝોકે ચડ્યા જ હતા કે અચાનક કોક પેટ્રોલ પંપ ઉપર બસ ઊભી રહી ગઈ. થોડી વાર તો નીંદરથી ભારે થઈ ગયેલી પાંપણોને ઊંચક્યા વગર જ બેઠા રહ્યા. પણ પછી પ્રવાસીઓમાં હિલચાલ થતાં અમે પણ ઘેન ખંખેરી નીચે ઊતર્યા. ટાયર પંચર હતું અને અમારી બસ પંચર બનાવનારની કૅબિન પાસે જ ઊભી હતી. સુલેમાનભાઈ પોતાની કામગીરીમાં પરોવાઈ ગયા હતા.\nસ્ટેપની કાઢી લેવાઈ. જેક ચઢાવ્યો પણ બસ ઊંચકાઈ નઈ. તપાસ કરતાં ખબર પડી કે હાઈડ્રોલિક જેકમાં ઑઈલ નથી. ઑઈલ વગર આ જેક તો કામ કરે જ નહીં. અને જેક ચઢાવ્યા વગર ટાયર બદલી ના શકાય…. હે ભગવાન અમે બધા હનુમાનજય���તી નિમિત્તે અસ્મિતાપર્વમાં ભાગ લેવા મહુવા જતા હતા. આવતી કાલે સવારના પહેલા સત્રમાં પહેલું જ વ્યાખ્યાન મારા પ્રિય કવિ માધવ રામાનુજ વિશે હતું. આ વિક્ટ સ્થિતિના કારણે હવે અમે સમયસર પહોંચી નહીં શકીએ એવું ધારીને અમે ત્રણેય મિત્રો મહુવા પહોંચવાના બીજા વિકલ્પો શોધવા ચર્ચામાં ઊતર્યા.\nસુલેમાનભાઈએ અમારી લાગણી લક્ષ્યમાં લઈને જેકની સગવડ કરવાનું કહ્યું. અમે દરેક આવતાં જતાં વાહનોને હાથ ઊંચા કરી કરીને થોભાવાનો પ્રયત્ન કરવા લાગ્યા જેથી જેક માંગી શકાય. એમાં નિષ્ફળતા મળી એટલે ચારેકોર નજર ફેરવી. થોડે દૂર સાવ નાનું અંધારિયા ઢાબા જેવું સ્થળ દેખાયું. હું અને નખત્રાણાથી આવેલા ગુજરાતીના યુવાન પ્રોફેસર એ બાજુ દોડ્યા. પાસે જઈને જોયું તો સાત આઠ ટ્રકો ઊભી કરીને ડ્રાઈવર કલીનર વગેરે ખાટલાઓ ઢાળી સૂતા હતા. અમે દરેકને જગાડીને પ્રથમ ‘જય સિયારામ’ કહેતા અને પછી અમારી મુશ્કેલી સમજાવતા. કોક પાસે જેક હતો જ નહીં, કોઈકનો બગડી ગયો હતો, કોક વળી પોતાની બીજી ટ્રકને આપી દીધો હતો. આમ અનેક પ્રકારે નકારાત્મક પ્રતિક્રિયા સાંપડતાં અમે તદ્દન નિરાશ થઈ ગયા હતા. અમારી આ બધી હિલચાલ સહેજ દૂર એક રૂમની બહાર ખાટલે સૂતો માણસ જોઈ રહ્યો હશે તે ઊભો થઈને પાસે આવ્યો. તેણે સામેથી ‘જય સિયારામ’ કહી વાતની શરૂઆત કરી. અમારી તકલીફ સમજતાં જ અમને પોતાની કૅબિન જેવી રૂમ ઉપર લઈ ગયો.\nઆશરે પાંત્રીસેક વરસની ઉંમરના એ યુવાને કૅબિન ખોલી અમને હાઈડ્રોલિક જેક આપ્યો. પ્રોફેસર ઉત્સાહમાં ઊંચકવા ગયા પણ ઉપાડી ના શક્યા. જેક ત્રીસેક કિલો જેટલો વજનદાર હતો. અમારી મૂંઝવણ જોઈને યુવાને રમકડાની જેમ જેક ઉપાડીને અમારી સાથે ચાલવાનું શરૂ કરી દીધું. બસના તમામ યાત્રીઓ અમને જોઈ રાજી થઈ ગયા. સુલેમાનભાઈ જેક લગાડી, બસને ઊંચક્યા પછી, ટાયરના નટ બોલ્ટ ખોલવાની કવાયતમાં પરોવાયા. પણ બોલ્ટમાં કાટ લાગી ગયો હોવાથી એ કેમેય ખુલ્યાં નહીં. ટોમી ભરાવીને તેની ઉપર કંડકટર આખે આખો ચઢી ગયો અને પરિણામે લોખંડના સળિયાથી બનેલી ટૉમી બેવડી વળી ગઈ. માર્યા ઠાર ફરી પાછો પેલો યુવાન જે અમને ટાયર બદલવામાં મદદ કરતો હતો, એ પોતાની ઓરડી પર દોડી જઈ ટોમી લઈ આવ્યો. એમની મદદ અને સુલેમાનભાઈના અથાગ પરિશ્રમથી સ્ટેપની ફિટ થઈ ગઈ. હવે ટાયરનું પંકચર રિપૅર થતું હતું ત્યાં જ પેલા યુવાનનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન ઉપર ફલેશ થતો નંબર જોઈ એ વિનમ્રતાથી બોલ્યો – ‘આઉં ફારૂખ બોલતો. કચ્છજી એસ.ટી. બસ મેં પંચર થઈ ગ્યો આય. એનકે જેક ડેનેલા કરીને કૅબિન ખોલાઈ આય….’\nહકીકતે, આ યુવાને અડધી રાતે રૂમ ખોલીને લાઈટ બાળી હતી તેથી સામે જ ક્યાંક મોટી ઑફિસથી ઉપરીનો ‘શું થયું’ તેની પૃછા કરતો ફોન હતો. ફારૂખે 125 ટ્રકોનો કાફલો સંભાળતાં પોતાના ઉપરીને આખી સ્થિતિ કચ્છી ભાષામાં શાંતિથી જે રીતે સમજાવી તે અમે એક કચ્છી હોવાને નાતે સગર્વ સાંભળી રહ્યા હતા. ફારૂખનો ફોન મુકાયો એટલે અમે આભાર અને શાબાશીના ભાવ સાથે તેને કચ્છીમાં જ પૂછ્યું : ‘યાર ફારૂખ, તું તો મુસલમાન છો પણ તે છતાં ‘જય સિયારામ’ કહીને અમને બોલાવ્યા હતા ’ યુવાન મલકાતો હતો. પછી કહે, ‘સાહેબ, તમે કચ્છના છો તે તો મેં તમારી બોલી ઉપરથી જ જાણી લીધું હતું. અને પાછા બાપુના ઘરે મહુવા જવાના છો, તે પણ જાણ્યું. મેં મહુવામાં બે વરસ નોકરી કરી છે. એટલે મેં સામેથી ‘જય સિયારામ’ કહ્યું. આ સુલેમાન કાકાને જોઈને તમે પણ ‘અસ્સલામ આલેકુમ’ કહ્યું હતું ને ’ યુવાન મલકાતો હતો. પછી કહે, ‘સાહેબ, તમે કચ્છના છો તે તો મેં તમારી બોલી ઉપરથી જ જાણી લીધું હતું. અને પાછા બાપુના ઘરે મહુવા જવાના છો, તે પણ જાણ્યું. મેં મહુવામાં બે વરસ નોકરી કરી છે. એટલે મેં સામેથી ‘જય સિયારામ’ કહ્યું. આ સુલેમાન કાકાને જોઈને તમે પણ ‘અસ્સલામ આલેકુમ’ કહ્યું હતું ને બસ એમ જ…..\nજેક અને ટૉમીનું કામ પૂરું થઈ ગયું હતું. અમે બસની સાથોસાથ કચ્છીયતને પણ ઊંચકાતી અનુભવી હતી. મુસલમાન નહીં પણ ‘કચ્છી માડુ’ જેવા એ સંકટમોચનને સલામ…\n« Previous પ્રસાદ (ભાગ-2) – દેવેન્દ્ર એલ. ત્રિવેદી\nત્રણ પ્રેરક ઘટનાઓ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા\nદશેક વરસ પહેલાંની વાત. સમય દિવસના દોઢેક વાગ્યાનો થયો હશે. હું જમીને ઘડીક વામકુક્ષી કરવા પલંગમાં આડે પડખે થઈ કંઈક વાચન કરતો હતો. ધીરે ધીરે આંખો ઘેરાવા માંડી હતી. એવામાં કોઈએ ડેલીનું બારણું ખટખટાવ્યું. ‘કોણ હશે ’ પ્રશ્ન સાથે ઊઠીને જોયું તો ઘર આગળ એક ગાડી ઊભી હતી. એના ડ્રાઈવરે બારણું ખટખટાવ્યું હતું. ગાડીમાંથી એક શિક્ષિત અને જાજરમાન કુટુંબના સભ્યો – ... [વાંચો...]\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\n972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચ��� વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની ... [વાંચો...]\nએક આહલાદક અનુભવ – દિવ્યા જોષી\nઆજે આપણે આધુનિક વિકાસની દ્રષ્ટીએ ઘણા આગળ વધ્યા છીએ, પરંતુ પ્રાચીન સંસ્કૃતિનો અમૂલ્ય વારસો અને ભારતીય પરંપરાથી તેટલા જ દૂર ધકેલાતા જઈએ છીએ. જીવનનાં પાયાનાં મૂલ્યોને આજે હ્રાસ થતો જણાય છે. પશ્ચિમની અસર તળે અંજાઈને સારાસારના વિવેક વગર, પશ્ચિમનું બધું ઉતમ માની, આંધળું અનુકરણ કરતાં અચકાતા નથી. હાલમાં પશ્ચિમમાં લોકો ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત જીવનમૂલ્યો અને તત્વોને ઝડપથી સ્વીકારવા લાગ્યા છે. જયારે ... [વાંચો...]\n13 પ્રતિભાવો : સંકટમોચન – કુમાર જિનેશ શાહ\nખૂબ સરસ કથા. એક કચ્છી તરીકે મને પણ ગર્વ થયો.\nઅનુકરણીય તેમ જ હ્ર્દયસ્પર્શી વાત. એ મદદગારને સલામ. ઘણી વાર કહેવાતા મોટા માણસો કે પોતાના ગણતા માણસો પાસેથી ટાણે સહાય નથી મળતી ત્યારે નાનો કે સાવ અજાણ્યો માણસ પોતીકો બની કોઈ પણ જાતની ગણતરી કે અપેક્ષા વિના મદદે ચડી આવે છે.ને ત્યારે આંખ ને હ્રદય પ્રેમથી છલકાઈ જાય છે. ખુબ સરસ સત્યઘટના. અભિનંદન.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/stained-notes-can-be-put-to-use-know-rbi-rules-of-coloured-currency-notes-on-holi-2020-mb-965218.html", "date_download": "2020-08-06T19:08:36Z", "digest": "sha1:UOMJZAAULTXAWNJC57B4SO3SBMI6T75A", "length": 25382, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "stained-notes-can-be-put-to-use-know-rbi-rules-of-coloured-currency-notes-on-holi-2020-mb– News18 Gujarati", "raw_content": "\nHoli 2020: નોટો પર લાગ્યો રંગ તો ચિંતા ન કરો, જાણો શું છે RBIનો નિયમ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nHoli 2020: નોટો પર લાગ્યો રંગ તો ચિંતા ન કરો, જાણો શું છે RBIનો નિયમ\nરંગ લાગવાના કારણે ગંદી થયેલી કે ફાટી ગયેલી નોટોને બદલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો\nરંગ લાગવાના કારણે ગંદી થયેલી કે ફાટી ગયેલી નોટોને બદલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો\nનવી દિલ્હી : હોળી (Holi 2020) રમતી વખતે લોકો પોતાના ખિસ્સામાં રાખેલી ચલણી નોટોનું ધ્યાન નથી રાખતા, જેના કારણે નોટો પર રંગ લાગી જાય છે કે પછી ગંદી થઈ જાય છે. રંગ લાગેલી નોટોને બજારમાં ચલાવવાની મુશ્કેલી થાય છે, કારણ કે મોટાભાગના દુકાનદાર (Shopkeepers) આવી નોટો લેવાનો ઇન્કાર કરી દે છે. મૂળે લોકોને આશંકા હોય છે કે આ નોટ ચાલશે નહીં. જો તમારી પાસે પણ રંગ લાગેલી નોટો છે કે પછી કોઈ નોટ ફાટી ગઈ છે, તો તમે આ નોટોને સરળતાથી બેંક (Bank)માં જમા કરાવીને બદલી શકો છો. કોઈ પણ બેંક આ નોટોને બદલવાથી ઇન્કાર ન કરી શકે. જોકે, જો તમે નોટોને લઈને કેટલીક વાતોનું ધ્યાન ન રાખ્યું તો આપની 500 અને 2000 રૂપિયાની નોટ પણ રદ થઈ શકે છે.\nઅમે નકલી નોટોની વાત નથી કરી રહ્યા. આપની પાસે આ નોટ એકદમ નવી અને અસલી હશે. તેને ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ જાહેર કરી હશે, પરંતુ એક ભૂલ તેને રદ કરાવી દેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2017માં એક સકર્યુલર બહાર પાડ્યો હતો. આ સકર્યુલર એ વિશે હતો કે બેંક કઈ નોટોનો સ્વીકાર કરી શકે છે અને કઈ નહીં. સકર્યુલર મુજબ, જો કોઈ પણ નોટ પર કોઈ રાજકીય સ્લોગન લખેલું હોય, તો આ નોટ અસ્વીકાર્ય હશે. તેને કોઈ પણ બેંક માન્ય નહીં કરે. આરબીઆઈએ પોતાના સકર્યુલરમાં સ્પષ્ટ કર્યું છે કે આવી નોટ ટેન્ડર નહીં રહે. એનો મતલબ એ છે કે આવી નોટ દેશની કોઈ પણ બેંક માન્ય નહીં કરે. તે પૂરી રીતે રદ થઈ જશે. પછી તેની વેલ્યૂ ગમે તે હ��યે\nભારતીય રિઝર્વ બેંક મુજબ, કોઈ પણ બેંક રંગાયેલી નોટોને લેવાથી ઇન્કાર ન શકી શકે. જોકે તેની સાથે જ RBIએ લોકોને સૂચન કર્યું છે કે આ નોટોને ગંદી ન કરો.\nજાણી જોઈને ફાડવામાં આવેલી નોટ\nસકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે બેંક આવી કોઈ પણ નોટનો સ્વીકાર ન કરે, જે જાણી જોઈને ફાડવમાં આવી હોય. આરબીઆઈનું કહેવું છે કે, આમ તો જાણી જોઈને ફાડવામાં આવેલી નોટોની ઓળખ મુશ્કેલ છે, પરંતુ જો ફાટેલા નોટોને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડી શકે છે.આ પણ વાંચો, HOLI 2020: જીવનમાં એક વાર આ 5 હોળીની ઉજવણી અચૂક માણવી જોઈએ\nઆવી રીતે બદલાઈ શકાશે નોટ\nજો તમારી પાસેની નોટ મેલી થઈ ગઈ છે કે પછી ફાટી ગઈ છે, પરંતુ તેની પર તમામ જરૂરી જાણકારી વાંચી શકાય છે તો બેંક આવી નોટને બદલવાથી ઇન્કાર ન કરી શકે. સકર્યુલર મુજબ બેંકોને એવી પણ નોટ બદલવી પડશે જે બે ટુકડામાં ફાટેલી હશે. પરંતુ નોટો પર જરુરી જાણકારી હોવી જોઈએ. બેંકોને તે નોટોનો પણ સ્વીકાર કરવો પડશે જે ચોંટાડેલી હોય.\nઆ પણ વાંચો, HOLI 2020: દુનિયાના 5 દેશ જ્યાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે હોળી જેવા તહેવાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nHoli 2020: નોટો પર લાગ્યો રંગ તો ચિંતા ન કરો, જાણો શું છે RBIનો નિયમ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્�� બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/111120401/good%20morning-video", "date_download": "2020-08-06T19:28:41Z", "digest": "sha1:PNW4QHCPVZ6CM6JQ2A7EZDBNJEOL66VY", "length": 4990, "nlines": 173, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Good Morning video by AJ Devanshi on 29-Mar-2019 08:00am | Download Free", "raw_content": "\nઅભી નંદન છે એમને \nમહામહિમ રામનાથ કોવીંદ ને સલામ....સન્માન કરવા બદલ\nનારી તુ નારાયણી....આથી વિશેસ એમનાં વિશે કાઈ ન હોઈ શકે\nપરિવાર નો support ના મળ્યું ,છતાં પણ સમજ માં પોતાનું સ્થાન બનાવ્યું, really brave woman \nસરળ નહીં રહ્યું હોય જીવન, સખત સંઘર્ષ કર્યો હશે. મા-બાપ અને સમાજ બન્ને તરફ થી સહકાર ના મળે છતાં અડગ ઊભું રહેવું, ખૂબ મુશ્કેલ હોય છે . પરંતુ એ એક દ્રષ્ટાંત બની ગયા બીજી મહિલા ઓ માટે. સલામ છે.\nનમન છે મારા દેશની નારી ને\nજગતનુ કોઇ પણ કામ નાનુ કે અઘરુ નથી.\nધૈર્ય, દઢનિશ્ચ,અને ખુમારી દ્વારા ચોક્કસ સફળતા પામી શકાય\nઅડગ મનના મુસાફરને હિમાલય પર્વત પણ નથી નળતુ ‌.\nનારી સૌદર્ય શાંત ગુણો સાથે એક જગદંબા શક્તિ નું સ્વરૂપ છે.\nActually girls માં એક dedication હોય છે જેના કારણે એ જે કરે છે એમ ગળાડૂબ થઈ ને કામ કરે છે અને એટલેજ તે જે કાંઈ કરે તેમાં સફળ બને છે.\nશિલા એ ચટ્ટાન છે એમ સાબીત કરી બતાડ્યુ છે .... અભિનંદન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/20-roads-include-16-of-panchayat-closed-due-to-heavy-rain-in-saurashtra", "date_download": "2020-08-06T18:44:18Z", "digest": "sha1:KRADEQQKV2AY3I2ZGJ576AGLQEJ6RYZ7", "length": 9954, "nlines": 104, "source_domain": "www.vtvgujarati.com", "title": " સૌરાષ્ટ્રમાં જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો, આ 20 માર્ગ વરસાદને કારણે કરાયા બંધ | 20 Roads include 16 of panchayat closed due to heavy rain in saurashtra", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nગુજરાત / સૌરાષ્ટ્રમાં જવાનું વિચારતા હોવ તો ખાસ વાંચો, આ 20 માર્ગ વરસાદને કારણે કરાયા બંધ\nરાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી મેઘ મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જો કે, ભારે વરસાદ પડવાને કારણે 20 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે આ નિર્ણયને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થશે.\nરાજ્યમાં વરસાદને કારણે 20 રસ્તાઓ કરાયા બંધ\n4 સ્ટેટ હાઈવે સહિત 20 ર���્તાં બંધ કરવામાં આવ્યા\nસૌથી વધુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા કરાયા બંધ\nપ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બંધ કરવામાં આવેલ 20 રસ્તાઓ પૈકી પંચાયતના 16 માર્ગો સામેલ છે. બંધ રોડમાં મોટાભાગના રસ્તાઓ સૌરાષ્ટ્રના છે. દેવભૂમિ દ્વારકામાં 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પણ બંધ થયા છે.\nરાજ્યમાં 20 રસ્તાઓ બંધ કરાયા\nઉલ્લેખનીય છે કે, 4 સ્ટેટ હાઈવે સહિત 20 જેટલા રસ્તાઓ વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ અને દ્વારકામાં 1-1,જામનગરમાં 2 માર્ગ બંધ કરાયા છે તો જૂનાગઢમાં 4, પોરબંદરમાં 8 માર્ગ વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે.\nસૌરાષ્ટ્રમાં વરસી રહ્યા છે મેઘરાજા\nરાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા વરસી રહ્યા છે. તો ક્યાંક ભારે વરસાદના કારણે નુકસાનની ઘટના પણ સામે આવી છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા તો ક્યાં દીવાલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે કેટલીક જગ્યાએ ખેડૂતો ખુશખુશાલ પણ નજરે પડ્યા હતા.\nઅમરેલીના બાબરા, લાઠી, સાવરકુંડલા, કાનાતળાવ, હાથસણી, નેસડી, ચારખડીયા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારો કડીયાળી, વઢેરા, બલાણા ગામે પણ વરસાદ પડ્યો હતો. અમરેલીના ગીરમાં લીલી ચાદર છવાઇ ગઇ છે.\nરાજકોટના લોધિકા, વડ વાજડી, વિરડા વાજડી, મેટોડા અને જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ઝાંઝરડા, મોતીબાગ, કાળવા, ભવનાથમાં વરસાદ પડ્યો હતો. તો વડોદરામાં રાજમહેલ રોડ, કાલાઘોડા સર્કલ, રાવપુર અને દાંડિયા બજાર બ્રીજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોળા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.\nઆ સાથે ખંભાળીયા, ધ્રાંગધ્રા, તાપી, અરવલ્લી, સુરત અને દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ખંભાળીયામાં ધીમીધારે વરસાદ થયો છે. હર્ષદપુર, ધરમપુર, યોગેશ્વરનગરમાં વરસાદ થયો છે. નગરગેઇટ, ચારરસ્તા વિસ્તારમાં વરસાદ થયો છે. તેમજ ખંભાળીયા આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલ���ઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1155&print=1", "date_download": "2020-08-06T18:46:07Z", "digest": "sha1:T3PFWFM2AL6I26IRJVHL3IYDMBXNHDKJ", "length": 25868, "nlines": 38, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » ભગવાનની ટપાલ – ગુણવંત શાહ » Print", "raw_content": "\nભગવાનની ટપાલ – ગુણવંત શાહ\n[ ગુજરાતી સાહિત્યના વાચકોને ‘ગુણવંત શાહ’ નામનો પરિચય આપવાની જરૂર ન હોય. ‘કાર્ડિયોગ્રામ’, ‘વિચારોના વૃન્દાવનમાં’ થી લઈને ‘રામાયણ : માનવતાનું મહાકાવ્ય’ સુધી તેમની લેખન યાત્રા જીવન, આરોગ્ય, ધર્મ, ચિંતન, વિચાર, અધ્યાત્મ, શિક્ષણ, પ્રવાસ વગેરે જેવા અનેક ઘાટોથી પસાર થઈ છે. માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ, પરંતુ હિન્દી, મરાઠી, અંગ્રેજી, તમિળ ભાષામાં તેમના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમના પુસ્તક ‘ભગવાનની ટપાલ’ માં લખાયેલા લેખો અને વિચારો આપણા જીવનને સહજધર્મની વધારે નજીક લઈ જાય છે અને માનવતાના મૂલ્યોને વિકસાવવામાં મદદરૂપ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ આદરણીય શ્રી ગુણવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]\n[1] રોજ પ્રભુને ‘થૅન્ક યૂ’ કહેજો.\nએક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય સાબુને, મહેનતને કે પાણીને સાબુને, મહેનતને કે પાણીને ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે :\n1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે.\n2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય.\n3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.\nઆવું વિચારનારો ધોબી કંઈ સાબુવિરોધી કે પુરુષાર્થવિરોધી માણસ ન હતો. ભક્ત તે છે, જેને બઘી ઘટનાઓમાં ઈશ���વરની કૃપાનાં જ દર્શન થાય છે. કશુંક અનિચ્છનીય બને તો તેમાં પણ ભગવદકૃપા નિહાળે તેનું જ નામ ભક્ત ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે : ‘હે માલિક ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે : ‘હે માલિક જેવી તારી મરજી.’ વિચારે ચડી ગયેલો પ્રબુદ્ધ ધોબી આપણો ગુરુ બની શકે.\nકૃપાનુભૂતિ ભક્તનો સ્થાયીભાવ છે. જીવન યોગ્ય વિકલ્પની પસંદગીનું બનેલું છે. જ્યાં પોલ સાર્ત્ર મહાન અસ્તિત્વવાદી હતો. એણે પસંદગી (ચોઈસ)નો મહિમા કર્યો. ભક્તની શ્રદ્ધા પસંદગી-મુક્તિ (ચોઈસલેસનેસ) પર એટલે કે ઈશ્વરની ઈચ્છાને આધીન રહેવા પર અધિક હોય છે. પાંડવ-ગીતામાં માતા કુન્તી કૃષ્ણને પ્રાર્થનાપૂર્વક કહે છે : ‘હે હૃષીકેશ મારાં કર્મોને પરિણામે જે જે યોનિમાં મારો જન્મ થાય, તે તે જન્મમાં મારી ભક્તિ દઢ રહો.’\nસ્વકર્મ-ફલ-નિર્દિષ્ટાં યાં યાં યોનિં પ્રજામ્યહમ |\nતસ્યાં તસ્યાં હૃષીકેશ, ત્વયિ ભક્તિર દઢા’સ્તુ મે ||\nરોજ રોજ બનતી નાનીમોટી અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણું ‘હોવું’ પણ એની કૃપાના અસ્ખલિત પ્રવાહ વગર શક્ય નથી. પ્રતિક્ષણ શ્વાસોચ્છવાસ ચાલે છે તેથી તો આપણે ‘છીએ’ બાળક જન્મે ત્યાં તો પ્રાણવાયુ તૈયાર હોય છે. એને તરસ લાગે ત્યાં તો પાણી તૈયાર હોય છે. એને ભૂખ લાગે ત્યાં તો માતાનું ધાવણ તૈયાર હોય છે. એને હૂંફ જોઈએ ત્યાં માતાની સોડ તૈયાર હોય છે. એ નીરખી શકે એ માટે પ્રકાશ તૈયાર હોય છે. એ હરીફરી શકે એ માટે અવકાશ તૈયાર હોય છે. એ વાત્સલ્ય પામી શકે એ માટે માતાનો ખોળો તૈયાર હોય છે. આવો કૃપાપ્રવાહ જીવન પૂરું થાય ત્યાં સુધી અટકતો નથી.\nમાણસની નાડીના ધબકારા ઘણુંખરું લયબદ્ધ રહે છે. માણસનું બ્લડપ્રેશર ઘણુંખરું નૉર્મલ રહે છે. ઘણાખરા માણસો સગી આંખે આસપાસની સૃષ્ટિ જોઈ શકે છે. ઘણાખરા કાન જીવનભર સાંભળી શકે છે તે જેવીતેવી કૃપા નથી. આકાશમાં પથરાયેલું મેઘઘનુષ્ય ભાળી શકાય છે. કોયલના ટહુકા સાંભળી શકાય છે. સ્વજનનો હૂંફાળો સ્પર્શ પામી શકાય છે. ભરચક ટ્રાફિકમાંથી રસ્તો પાર કરી શકાય છે. કાર કે સ્કૂટર દ્વારા ઝડપભેર નિર્ધારિત સ્થાને જઈ શકાય છે. પરિવારનો પ્રેમ જીવનના સ્વાદમાં વધારો કરનારો જણાય છે. પુષ્પોની સુગંધ પામી શકાય છે. ડુંગર ચડી શકાય છે. ખેતરમાં ડોલતાં કણસલાંને વિસ્મય��ૂર્વક નિહાળી શકાય છે. અજાણી વ્યક્તિનું સ્મિત ઝીલી શકાય છે અને વરસાદમાં પલળી શકાય છે. ચૂલા પરથી ઊતરતો રોટલો ચાવીને ખાઈ શકાય છે. કોઈના સુખે સુખી થઈ શકાય છે અને કોઈના દુ:ખે દુ:ખી થઈ શકાય છે. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે વિચારી શકાય છે. ક્યારેક કોઈની યાદમાં રડી શકાય છે. માણસને આનાથી વધારે શું જોઈએ કૃપાનો ધોધ વહેતો રહે છે.\nવિખ્યાત સૂફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : ‘મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથુ કાપી નાખું’ રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો ’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે. હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :\nફકત એક જ વખત પ્રાર્થના કરો\nઅને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો,\nતો તે પણ પૂરતું છે.\nઆપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. પેલા ધોબીને જે સમજાયું તે આપણને સમજાય એ શક્ય છે. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે.’\n[2] ટહુકો એટલે વસંતનો વેદમંત્ર\nભગવાને માણસને આંખ આપીને કમાલ કરી છે. આંખ વડે સમગ્ર સૃષ્ટિને નિહાળવી એટલે શું, તે તો આંખ ચાલી જાય ત્યારે જ સમજાય. ડૉ. પાર્કર કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં આંખનો આવિર્ભાવ થયો ત્યાર પછી ઉત્ક્રાંતિની ઝડપ ઘણી વધી ગઈ. ઉત્ક્રાંતિના ઈતિહાસમાં કરોડો વર્ષો એવાં ગયાં, જ્યારે પૃથ્વી પર વિચરતી જીવસૃષ્ટિમાં ક્યાંય આંખ ન હતી. માણસ બીજું કંઈ ન કરે અને પોતાની આંખ પર મનન કરે તોય અડધો સાધુ બની જાય. પૃથ્વી પર નજર માંડતી પ્રત્યેક આંખ દિવ્ય છે. તમે અત્યારે આ લખાણ સગી આંખે વાંચી રહ્યા છો એ પણ દિવ્ય ઘટના છે.\n‘દિવ્ય’ એટલે દૈવી, અદ્દભુત, પ્રકાશમાન અથવા સુંદર. કવિ ન્હાનાલાલે ‘અદ્દભુત’નો મહિમા કર્યો.\nસહુ અદ્દભુતોમાં તુજ સ્વરૂપ અદ્દભુત નીરખું,\nમહાજ્યોતિ જેવું નયન શશિ ને સૂર્ય સરખું;\nદિશાની ગુફાઓ પૃથિવિ ઊંડું આકાશ ભરતો,\n તે સૌથીયે પર પરમ તું દૂર ઊડતો.\nઅદ્દભુતને નીરખીને ધન્ય થવું એ જ અધ્યાત્મ ધન્ય થઈને અહંકારશૂન્ય થવું એ જ જ્ઞાન ધન્ય થઈને અહંકારશૂન્ય થવું એ જ જ્ઞાન અહંકારશૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ અહંકારશૂન્ય થઈને નમન કરવું એ જ ભક્તિ નમનની ભાવનાથી કર્મો કરવાં એ જ કર્મયોગ \nપૃથ્વી પર જ્યાં નજર પડે ત્યાં દિવ્યતાનો નિવાસ છે. આકાશમાં ગણ્યા ગણાય નહિ એટલા તારાઓ ટમટમે છે. લગભગ એવડી મોટી સંખ્યામાં આપણા શરીરમાં કોષ છે. પ્રત્યેક કોષ પોતાનું કર્તવ્ય બજાવતો રહે ત્યાં સુધી આપણે જીવીએ છીએ. ક્ષણે ક્ષણે મરનારા અને આપણને જિવાડનારા એ અતિસુક્ષ્મ કોશોને આપણે ક્યારેય જોયા નથી. જરાય થંભી જઈને વિચારીએ તો થાય કે જીવન કોષલીલા છે. બહારની વિરાટ સૃષ્ટિ અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ અંગે વિચારવાનું રાખીએ તો કદાચ પાપ કરવાનું મુશ્કેલ બની જાય. પાપ કરવાનું જ મુશ્કેલ બની જાય એવું જીવન એટલે દિવ્ય જીવન. પ્રત્યેક માનવનો જન્મસિદ્ધ અધિકાર છે કે તે એવા જીવન ભણી ગતિ કરે. એમ કરવામાં એ પડે, આખડે અને એનાં ઘૂંટણ છોલાઈ જાય, તોય બધું ક્ષમ્ય છે. સાધનામાં નિષ્ફળતા ક્ષમ્ય છે, પરંતુ પ્રયત્નનો અભાવ અક્ષમ્ય છે. માનવતા તરફથી દિવ્���તા ભણીની, અંધકારથી પ્રકાશભણીની અને અસુંદરથી સુંદર ભણીની જીવનયાત્રા ગમે તેટલી ધીમી હોય કે વાંકીચૂકી હોય તોય યાત્રાળુ ધન્ય છે. નિર્વાણની દિશામાં ધીમી ગતિએ હીંડનારો એ બોધિસત્વ છે. કોઈ યાત્રાળુ સામાન્ય નથી. પ્રત્યેક યાત્રાળુ અસામાન્ય છે, કારણ કે તે અનન્ય છે, અદ્વિતિય છે અને અપુનરાવર્તનીય છે. પ્રવાસી તો આપણે બધાં છીએ, પરંતુ આપણામાંથી કેટલાક યાત્રાળુ તરીકે જીવનારા છે. દિવ્યાનુભૂતિમાં આવી યાત્રાળુવૃત્તિ ઉપકારક બને છે.\nનવજાત શિશુની આંખ દિવ્યતાના બિંદુ સમી દીસે છે. સ્તનપાન કરતું બાળક આંખો મીંચીને માતા સાથે એકરૂપ બની રહે ત્યારે દિવ્યાનુભૂતિ એટલે શું તે નીરખનારને સમજાય. પુષ્પ પર પતંગિયું બેઠું હોય અને આપણે એ ઘટનાને ધ્યાનસ્થ ચિત્તે નીરખીએ તો કદાચ દિવ્યાનુભૂતિ પામીએ એમ બને. ગાયનું વિયાવું એ દિવ્ય માતૃઘટના છે. આ જગતમાં જોવા મળતી માતૃઘટનાઓ એકચિત્તે આત્મસ્થ કરવી એ દિવ્યાનુભૂતિ પામવાનો સુંદર ઉપાય છે. દિવ્યાનુભૂતિ કેવળ મહાત્માઓનો ઈજારો નથી. જે ક્ષણે અદ્દભુતનો અહેસાસ માનવીના ચિત્તને થાય તે ક્ષણ દિવ્યાનુભૂતિની ક્ષણ છે. નાની નાની બાબતોમાં અદ્દભુતની અનુભૂતિ થાય તે પણ આસ્તિકતા ગણાય.\nઅર્જુન સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ છે. કૃષ્ણ ગીતામાં એને અનાર્યોએ સેવેલો, સ્વર્ગથી દૂર લઈ જનારો અને અપકીર્તિકારક એવો મોહ ત્યજવાનું કહે છે. કૃષ્ણ આગળ કહે છે : ‘હે પાર્થ તું કાયર ન થા. તને આ ઘટતું નથી. તું હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને ઊભો થા.’ અર્જુન માટે કૃષ્ણે જે શબ્દો પ્રયોજ્યા તે આપણને આબાદ લાગુ પડે છે. આવા ખાસ અર્થમાં અર્જુન આપણો ખરો પ્રતિનિધિ છે. એની સઘળી મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે. એનો વિષાદ પણ આપણો વિષાદ છે. એનો વિષાદ ‘વિષાદયોગ’ કહેવાયો કારણ કે એના સારથિ કૃષ્ણ હતા. આપણા જીવનરથના સારથિ કૃષ્ણ બને તો કંઈ વળે તું કાયર ન થા. તને આ ઘટતું નથી. તું હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને ઊભો થા.’ અર્જુન માટે કૃષ્ણે જે શબ્દો પ્રયોજ્યા તે આપણને આબાદ લાગુ પડે છે. આવા ખાસ અર્થમાં અર્જુન આપણો ખરો પ્રતિનિધિ છે. એની સઘળી મર્યાદાઓ આપણી મર્યાદાઓ છે. એનો વિષાદ પણ આપણો વિષાદ છે. એનો વિષાદ ‘વિષાદયોગ’ કહેવાયો કારણ કે એના સારથિ કૃષ્ણ હતા. આપણા જીવનરથના સારથિ કૃષ્ણ બને તો કંઈ વળે અર્જુનને કૃષ્ણ તરફથી ‘દિવ્યચક્ષુ’ મળ્યાં. જે અર્જુનને મળે તે આપણને શા માટે ન મળે અર્જુનને કૃષ્ણ તરફથી ‘દિવ્��ચક્ષુ’ મળ્યાં. જે અર્જુનને મળે તે આપણને શા માટે ન મળે અર્જુનની બીજી બધી મર્યાદાઓ હશે, પરંતુ એ અત્યંત ઋજુ સ્વભાવનો નિખાલસ માનવ હતો. જ્યાં ઋજુતા નથી ત્યાં અર્જુનતા ન હોય અને જ્યાં અર્જુનતા ન હોય ત્યાં દિવ્યાનુભૂતિ અશકય છે. સરોવરના સ્વચ્છ જળમાં શરદપૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ ઝિલાય છે. સ્વચ્છ હદય વિના દિવ્યતાની ઝલક પ્રાપ્ત થાય ખરી અર્જુનની બીજી બધી મર્યાદાઓ હશે, પરંતુ એ અત્યંત ઋજુ સ્વભાવનો નિખાલસ માનવ હતો. જ્યાં ઋજુતા નથી ત્યાં અર્જુનતા ન હોય અને જ્યાં અર્જુનતા ન હોય ત્યાં દિવ્યાનુભૂતિ અશકય છે. સરોવરના સ્વચ્છ જળમાં શરદપૂર્ણિમાના ચંદ્રનું પ્રતિબિંબ ઝિલાય છે. સ્વચ્છ હદય વિના દિવ્યતાની ઝલક પ્રાપ્ત થાય ખરી દિવસે દિવસે અર્જુન જેવી પાત્રતા કેળવવી એ જ ગીતામાર્ગ છે. જો પાર્થ ભીનો હોય, તો પાર્થસારથિ તૈયાર જ હોવાના \nએમ કહેવાય છે કે ખ્રિસ્તી સંત બંધુ લોરેન્સને વૃક્ષને જોઈને આત્માનુભૂતિ થયેલી. વૃક્ષને જોવાનું સહેલું છે, નીરખવાનું સહેલું છે, નીરખવાનું સહેલું નથી. કેરલોસ કેસ્ટનેડાએ લખેલા પુસ્તક ‘સૅપરેટ રીઆલિટી’માં ડૉન જુઆન અમેરિકનને કહે છે : ‘તું વૃક્ષને ખરેખર જુએ છે ખરો ’ એ પુસ્તકમાં આખું પ્રકરણ ‘Seeing’ પર છે. એક તબક્કે ડૉન જુઆન અમેરિકનને પૂછે છે : ‘તેં અંધકારને ‘જોયો’ ખરો ’ એ પુસ્તકમાં આખું પ્રકરણ ‘Seeing’ પર છે. એક તબક્કે ડૉન જુઆન અમેરિકનને પૂછે છે : ‘તેં અંધકારને ‘જોયો’ ખરો ’ આપણે જોવાની, સાંભળવાની અને જીવવાની કળા ગુમાવી બેઠાં છીએ. જો આપણને જોતાં આવડી જાય તો પ્રત્યેક વૃક્ષ એક યુનિવર્સિટી બની જાય. જો આપણે જીવનને વહાલ કરીશું તો કદાચ જીવન પણ આપણને વહાલ કરશે. અત્યારે બાગમાં ખિસકોલીની દોડાદોડ નીરખવાનો કાર્યક્રમ ચાલે છે. ચપળતાની વ્યાખ્યા ખિસકોલી પાસેથી શીખવી રહી. કોયલનો ટહુકો સંભળાય ત્યારે એટલું સમજવું રહ્યું કે એ ટહુકો હજારો કિલોમીટરનું અંતર કાપીને આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોંચ્યો છે. એ ટહુકો વસંતનો વેદમંત્ર છે. આપણી સંવેદનાશૂન્યતા એ ટહુકાને કાન દઈને સાંભળવાની છૂટ નથી આપતી. જો આપણું હૃદય બધી રીતે નવપલ્લવિત હોય તો એક ટહુકો પણ દિવ્યાનુભૂતિ માટે પૂરતો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/documents.asp", "date_download": "2020-08-06T18:15:52Z", "digest": "sha1:2CQFJZXZWNJTEWHA5BGDXDDNDDKRC3P4", "length": 5826, "nlines": 74, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nવેકેશન તથા રજાઓ અંગેની માહિતી\nમાધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા શાળાને આપવામાં આવતા વાર્ષિક કેલેન્ડરમાં દર્શાવ્યા મુજબ શાળામાં વેકેશન રાખવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળી વેકેશન ઓકટોબર – નવેમ્બર માસમાં 3 વીકનું હોય છે. જયારે સમર વેકેશન મે- જુન માસમાં 5 વીકનું હોય છે.\nરજાઓનું નામ દિવસ રજાઓનું નામ દિવસ\nરક્ષાબંધન 1 મકરસંક્રાંતિ 1\nસ્થાનિક રજા 1 ઉતરાણની સ્થાનિક રજા 1\nસ્થાનિક રજા 1 પ્રજાસતાક દિન 1\nજન્માષ્ટમી 1 મહાશિવરાત્રી 1\nસ્વાતંત્ર્ય દિન 1 ઈદે મિલાદ 1\nપારસીઓનું નૂતનવર્ષ 1 સ્થાનિક રજા 1\nરમજાન ઈદ 1 ધૂળેટી 1\nદશેરા 1 ચેટીચાંદ 1\nમહાત્મા ગાંધી જયંતિ 1 રામનવમી 1\nદિવાળી વેકેશન 21 મહાવીર જયંતિ 1\nબકરી ઈદ 1 ગુડફ્રાઈડે 1\nનાતાલ 1 ડૉ.આંબેડકર જયંતિ 1\nમોહરમ 1 ઉનાળુ વેકેશન 35\nકુલ રજાઓ 76 +4 સ્થાનિક રજાઓ = 80\nમાધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા શાળાને આપવામાં આવતા વાર્ષિક કેલેન્ડરમાં દર્શાવ્યા મુજબ શાળામાં પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર ના પ્રથમ વીકમાં, દ્રિતીય પરીક્ષા જાન્યુઆરીના પ્રથમ વીકમાં અને વાર્ષિક પરીક્ષા એપ્રિલના બીજા વીકમાં લેવામાં આવે છે.\nધોરણ 5 થી 7 ના બાળકોને સરકાર તરફથી મધ્યાહન ભોજન આપવામાં આવે છે.\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://niravsays.wordpress.com/2012/12/09/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF-1/", "date_download": "2020-08-06T18:30:08Z", "digest": "sha1:CUMI42FUFV6KC7AUZ6EDBDIBRAXWSNB6", "length": 57750, "nlines": 423, "source_domain": "niravsays.wordpress.com", "title": "મારું સત્ય – 1 | Nirav says", "raw_content": "\nમારું સત્ય – 1\n09 રવિવાર ડીસેમ્બર 2012\nચાલો આટલા દિવસો સુધી તમારી માથે મુવીઝ ઝીંક્યા ઝીંક કર્યા બાદ મને સત્ય લાધ્યું અને હું મારું સત્ય લઈને હાજર થયો 🙂 તો બ્લોગર મિત્રો અને વડીલો આજે ફરી વળીએ પુસ્તકને ખોળે મસ્તક રાખીને શબ્દયાત્રાની અદભુત કેડી પર . . .\nતો હવે આવનારા થોડાક દિવસો વાતો થશે , અદભુત કવિ અને વક્તા શ્રી અંકિત ત્રિવેદી અને શ્રી હર્ષ ભટ્ટ સંપાદિત અદભુત એવી સત્યની સફરે લઇ જનારા પુસ્તક , ” મારું સત્ય “ની . . . અને હા , હું મોટાભાગે આ પુસ્તકના ત્રણ ભાગ કરવાનું વિચારી રહ્યો છું તો બસ આવનારા દિવસોમાં મજા જ મજા 🙂\n39 જેટલા ગુજરાતી સાહિત્ય અને સમાજક્ષેત્રે દિગ્ગજોના જીવનનું સત્ય અથવા તો એમ કહો કે તેમનું સત્ય , તેમની લાગણી , તેમનો ઝુકાવ , તેમની માન્યતા , તેમના સંઘર્ષો અને તેમાંથી બંધાતું તેમનું સત્ય . . . એક રીતે કહીએ તો તેમનું જીવન તેમના ક્યાં સત્યને લીધે બંધાયું છે , જીવાયું છે અને હજી પણ આગળ તેની જ મદદથી તેઓ આગળની કેડી કંડારશે . તે આ પુસ્તકમાં અનન્ય રીતે ઝીલાયું છે . . . મોટાભાગે તો મેં તેમની વાતોમાંથી મને કઈક જે અડી ગયું છે { સ્પર્શી ગયું છે 🙂 } તેનો અહી ઉલ્લેખ કર્યો છે અને પહેલા 17 લેખકોમાંથી થોડાક મહાનુભાવોની વાતો અહી રજુ કરી રહ્યો છું . . . બાકીના દિગ્ગજોની વાતો બાદમાં 🙂\nશરૂઆત કરીએ ભૂતકાળની હવાઓમાથી આપણા દિલો-દિમાગને ઝંકૃત કરી નાખતા ઝબરદસ્ત શબ્દોથી . . .\nસત્યની શોધના સાધનો જેટલા કઠણ છે તેટલા જ સહેલા છે . એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે . સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે . જગત આખું રજકણને કચડે છે , પણ સત્યનો પુજારી તો રજકણ સુધ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે \nઅને એ લેવાયા છે . . ” સત્યના પ્રયોગો “ની પ્રસ્તાવનામાંથી . . By one & only ” Gandhi Bapu ”\n1} ” છે ” અને ” રહેશે ” ની વચ્ચે – અંકિત ત્રિવેદી\nઅનુભવને જો ઉંમર સાથે જ લેવાદેવા હોય તો મારું સત્ય – ‘ પાશેરામાં પહેલી પુણી ‘ – જેવું લેખાશે અને અનુભવ તથા ઉંમરને જુદા જુદા પલ્લામાં રાખીએ તો ઉમાશંકર જોશીની કવિતાને શ્વાસમાં ભરીને કહી શકું કે ” માઈલોના માઈલો મારી અંદર પ્રવાસ ચાલે છે . . ” હું તો એ પ્રવાસના રસ્તે પડેલી મારી પગલીઓની લીપી ઉકેલવાનો પ્રયાસ કરું છું . પ્રત્યેક પગલી મને વિસ્મયથી જુએ છે અને રસ્તો વધુ લાંબો થતો જાય છે . છતાય મુંઝાતો નથી . મારી મૂંઝવણને શબ્દમાં ઉતારીને ઉજવું છું .\nઆ સત્ય ક્યારેક મારી પાસે પ્રશ્નો પુછાવડાવે છે અને જવાબો પણ મારી પાસેથી જ અપાવડાવે છે . વાંચવાનો શોખ છે છતાય એવું શું છે જે મારી પાસે કવિતા લખાવડાવે છે વેદ , ઉપનિષદ , ઋચાઓ આટલું બધું લખાઈ ગયું છે . નરસિંહ , મીરાં , કબીરે લખ્યું છે . પછી મારે શું કામ લખવું જોઈએ વેદ , ઉપનિષદ , ઋચાઓ આટલું બધું લખાઈ ગયું છે . નરસિંહ , મીરાં , કબીરે લખ્યું છે . પછી મારે શું કામ લખવું જોઈએ અને ‘ મારું સત્ય ‘ ઘૂંટાતું જાય છે . ગીતનો લય મારી પીઠ થાબડે છે . ગઝલના છંદો મને હુંફ આપે છે . એ માધ્યમથી એકાંત મુખર નથી થતું વધુ શાંત પ્રશાંત બને છે . એને કોઈના આધાર કે અવલંબનની જરૂર નથી રહેતી . . . બ્રહ્માંડના અલૌકિક નાદને આહલાદી શકું છું . એમ કરતા હું મને સાંભળી લેતો હોઉં છું અને મારા સત્ય પરથી ધૂળ ઉડતી જાય છે .\nકુદરતની જેમ વધુ નજીક જવાનો પ્રયત્ન કરું છું તેમ દુનિયા વધુ પાસે આવતી જાય છે . હું સંકોચાતો જાઉં છું , પેલો તડકો જે બારી પાસે આવીને મારો થઇ જાય છે , તેની સાથે વાતો કરું છું અલકમલકની . . . પછી દુનિયાને જોવાનું સત્ય બદલાઈ જાય છે . ‘ મારું સત્ય ‘ મારા પુરતું સીમિત થઇ જાય છે અને હાં , પેલો ‘ માઈલોનો માઈલોનો પ્રવાસ ‘ મારું મનોબળ વધારતો રહે છે .\n2} શૂન્ય થઈને પામવાનો પ્રયાસ – કાઝલ ઓઝા વૈધ\nજેને પોતાનો કોઈ આકાર કે સ્વરૂપ નથી , જે કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી , જે કોઈ વિચાર કે મન:સ્થિતિ નથી , જેને કોઈ ચહેરો – નામ કે ઓળખાણ નથી એવા સત્યનું આટલું મહત્વ કેમ છે \nઅહી એક ઝેન કથા યાદ આવે છે ; એક ઝેન સાધુને એક દીવો લઇ જતા બાળકને કઈક શીખવાડવાનો સંકલ્પ થયો અને તેમણે તેને રોકીને પૂછ્યું ; ‘ તને ખબર છે કે આ જ્યોતિ ક્યાંથી આવે છે \nછોકરાએ સાધુ સામે જોઇને બીજી જ ક્ષણે ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો અને કહ્યું કે જ્યાં આ જ્યોતિ જતી રહી , ત્યાંથી જ તે આવે છે { મેં અગાઉ પણ સાંભળેલી , આ મારી અત્યંત પ્રિય કથા છે 🙂 }\nમને બાળપણથી જ એક વાત શીખવવામાં આવી છે કે સત્ય ક્યારેય કશું મેળવવા માટે ન આચરવું . સત્યનું આચરણ તમારી લાગણીની કે જીવનની લેવડદેવડનો ભાગ હોઈ જ ન શકે . સત્ય તો એટલા માટે હોઈ છે કે એ છે જ \nસમયની સાથે મારામાં ઉગેલા સત્યે મને શીખવાડ્યું કે હું ‘કોઈ’નાં માટે કઈ ન કરું . જે કાઈ કરું તે મારા પોતાના માટે જ કરું . સાચું બોલું તો એટલા માટે , કારણ કે મને સાચું બોલીને સારું લાગે છે .કોઈના દુ:ખમાં એના પડખે ઉભી રહું , તો એટલા માટે , કારણ કે એમ કરીને મને સંતોષ થાય છે . ઈમાનદારી રાખું તો એટલા માટે , કારણ કે મને ઈમાનદાર હોવાથી મારા પોતાના પરત્વે માન જાગે છે .\nજિંદગીનું ગણિત કોઈ પણ સમયે , કોઈ પણ ઉંમરે ફરી ગણી શકાય એવું મને લાગ્યું છે અને એને માટે શુન્યથી જ શરુ કરવું પડ��� . શૂન્યતા ખાલીપો નથી . શૂન્યતા અધુરપ પણ નથી . શૂન્યતા કોઈ એવી ચીજ નથી , જેમાં કોઈ વ્યક્તિએ પોતાની આસપાસ કશું ન હોવાની લાગણી અનુભવવી પડે . શૂન્યતા તો ખરેખર છલોછલ હોવાનો એક નવઅનુભવ છે . જેમાં પહેલું પગથીયું કદાચ ખાલી થવાનું છે . નવા જન્મતા બાળકના કે મૃત્યુ પામેલી વ્યક્તિના ખાલી હાથની મુઠ્ઠી , સત્યનો અનુભવ છે . ખાલી મુઠ્ઠીમાં કશું જ નથી અથવા હવા છલોછલ ભરેલી છે . એવી હવા , જેને આપણે જોઈ નથી શકતા , પણ અનુભવી શકીએ છીએ – સત્યની જેમ .\nમને બાઈબલ નું એક વાક્ય મારા સમગ્ર સત્યની ઓળખ તરીકે કહેવાનું મન થાય છે ; ” તમને પ્રાર્થના કરવાનો અને તમારી માંગણી મુકવાનો પુરેપુરો અધિકાર છે , પણ સામે એટલી તૈયારી જરૂર રાખજો કે પ્રાર્થનાનો જવાબ ક્યારેક નાં પણ હોઈ શકે ”\n3} મારું સત્ય શું છે \nફ્રેંચ લેખક માઈકલ મોન્ટે એ 1580નાં એક નિબંધમાં લખેલું કે માણસ પોતે એક ઉંદર બનાવી શકતો નથી , પણ ડઝન બંધ ઈશ્વર અને સેંકડો ધર્મ પેદા કરે છે .જાણે બધા માટે સત્ય અલગ અલગ હોય સત્ય બોલો અને ધર્મનું આચરણ કરો એ જ સૂત્ર હોવું જોઈએ . મેં મારો ધર્મ 40 વર્ષથી નક્કી કર્યો તે પત્રકારત્વ મારે માટે ધર્મ-કર્મ અને સત્ય છે , પણ તે પહેલા 4 વર્ષનો હતો ત્યારથી સખત કામ કામ કામ એ જ મારે માટે સત્ય હતું . આજે પત્રકારત્વમાં હું બની શકે તેટલું સત્ય જાળવી શકું તે મારું સત્ય છે – ધર્મ છે .\nઈશ્વર પણ તમામ સમયે ભેરે આવતો નથી .ત્યાર પછી આપણે પોતે જ આપણી જાતને ઈશ્વર બનીને તારવાનું હોય છે . તે માટે મેં કવિ પ્રહલાદ પારેખની કવિતા પસંદ કરી છે :\nઆપણે ભરોસે આપણે હાલીએ\nબળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી\nકોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે\nકોણ લઇ જાય સામે પાર\nએનો કરવૈયો કો આપણી બહાર નહિ\nઆપણે જ આપણા છઈએ હો ભેરુ .\nબચપણમાં બીજાનો ધર્મ અમારે માટે ત્રાસરૂપ હતો . પરીક્ષામાં વહેલા ઉઠીને વાંચવાનું હોય ત્યારે નજીકના શંકરના મંદિરમાં ઘણા ભક્તો જોર જોરથી ઘાંટા પડે . બે હોઠ વચ્ચે આંગળી નાખીને જોરજોરથી હરરરર કરીને જાણે શંકર ભગવાન બહેરા હોય તેમ ઘંટ વગાડે . આજે પણ કેટલાક વિદ્વાનો તેમના કહેવાતા ધર્મનો અતિરેક કરે છે પલાંઠી મારીને અડધો કે એક કલાક ધ્યાનમાં બેસવામાં હું માનતો નથી . આ ક્ષણે હું લેખ લખું છું તે પણ મારી પૂજા જ છે .\n4} સત્યને હજુ સુધી આંચ નથી આવી — ઈશા – કુન્દનિકા\nસત્ય એક સુંદર શબ્દ છે – પ્રિય લાગે તેવો અને પવિત્ર . આખા શબ્દકોશમાંથી જુજ શબ્દો જ એવા મળે જેમની પવિત્રત�� અને સુંદરતા હજુ અકબંધ રહ્યા હોય . પ્રેમ શબ્દનો દાખલો લઈએ – એ કેવો તો નિમ્ન , સ્થૂળ , દૈહિક ક્ષણિક આકર્ષણોની ધૂળમાં રજોટાઈને મેલો ને ગંદો થઇ ગયો છે એવા શબ્દો છે – પ્રગતિ , વિકાસ અને કદાચ બીજાઓ કબુલ ન કરે , પણ એવો મેલો , અતિ મેલો થઇ ગયેલો શબ્દ છે “સુખ” \nગીતા મારું એક પ્રિય પુસ્તક છે , તેનો પાઠ નિયમિત કરું છું , પણ તેમાં સ્ત્રી અને ક્ષુદ્ર વિષે જ્યાં અરુચિકર ઉલ્લેખ છે તેના પર મેં ચોકડી મૂકી છે . આ ન્યાય મારું સત્ય છે . સમાનતાની આ વિભાવના મારું સત્ય છે . સમાજે પોતાના સ્વાર્થી હિતની રક્ષા કાજે ઘણા તુત સર્જ્યા છે . ‘ અખંડ સૌભાગ્યવતી ‘ વાળી વાત પણ એક મહાતુત છે . કયું સૌભાગ્ય કોનું સૌભાગ્ય સુભાગ્યમાંથી સૌભાગ્ય શબ્દ કેવી રીતે ઉદભવ્યો અને એનો સ્ત્રી માટે આવો સાંકડો , ક્ષુદ્ર અર્થ કોણે પ્રચલિત કર્યો \nમારી એક વાર્તા ‘ જવા દઈશું તમને ‘માં મેં લખેલું કે આનંદથી મરી શકવું તે મોટું સૌભાગ્ય છે . હું તો એમ ઈચ્છું કે આ અ.સૌ . શબ્દને વ્યવહારમાંથી જ નહિ , શબ્દકોશમાંથી પણ રદ કરવા આવે . આવા બીજા પણ થોડા તુત છે ‘ મંગલ સૂત્ર ‘ – અને તરેહ તરેહના વ્રતો . જે માત્ર સ્ત્રીઓ કરે છે અને પતિ મેળવવા કે પતિના રક્ષણ માટે કરે છે . કોઈ પતિએ શું પત્ની માટે ક્યારેય વ્રત કર્યું છે ભાઈ , બધી જ બાબતો સ્ત્રીને જ લાગુ પડવાની ભાઈ , બધી જ બાબતો સ્ત્રીને જ લાગુ પડવાની પુરુષ સાવ છુટો , નફકરો , પોતાનું બધું અકબંધ સાચવી રાખનારો \nઈચ્છા રાખીએ કે કોઈ દિવસ સત્યનો સૂર્ય ઝળહળે અને લેભાગુ રાજકારણીઓ , જુઠ્ઠા નેતાઓ , લાંચિયા અમલદારો , હિંસકતાને વરેલા ધર્માંધોની જમાત અંધકારમાં ઓગળી જાય અને સામાન્ય નિર્દોષ મનુષ્યો માટે પૃથ્વી પરનું જીવન સહજ આનંદમય બની રહે . મનુષ્યજાત શું કદી સત્ય નીરખશે \n5} તેરી મહેફિલ મેં લેકિન હમ ન હોંગે – ચંદ્રકાંત બક્ષી\nસત્યનો જાય હો , સત્યમેવ જયતે , સત્યનો જ જય થાય છે , નાનૃતમ , અસત્યનો નહિ , સત્ય જીવનનો એકમાત્ર આધાર છે , મૂલાધાર છે . સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે . અસત્ય તજો . સત્ય નિદ્રંદ છે , નિર્વિકલ્પ છે . સત્ય વિધેયક છે . અસત્ય વિનાશક છે . ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ ઈશ્વર છે આનાથી ઉપર કોઈ વ્યાખ્યા નથી .\nવર્ષો પહેલા મુરારિદાસ હરિયાણી AKA મુરારિબાપુ મુંબઈમાં મારે ઘરે આવ્યા હતા , મને તલગાજરાડાના તેમના સાહિત્યોત્સવમાં પ્રવચન આપવાનું આમંત્રણ આપવા . એ મને ‘ બક્ષી બાબુ ‘ કહે અને હું તેમને ‘ મુરારીબાપુ ‘ કહું . ઘણી બધી બ���બતો પર સપ્રેમ અને સાદર અમે એકબીજાની વાત પર અસહમત થઈએ છીએ અને ઘણા મુદ્દાઓ પર અમારું બંનેનું શાલીન અને શિષ્ટ મતૈક્ય હોય છે . મેં નાં પડી , હું વક્તાઓના કાફલામાં કે ભક્તોના ટોળામાં ઘૂસીને હજાર ડોલરની સખાવત ખિસ્સામાં સરકાવનારો લેખક નથી , મને માત્ર મારી ગુજરાતી પ્રજાના ગુલામ થવાનો ગર્વ છે . જે દિવસે ગુજરાતી પ્રજા મને ફેંકી દેશે , હું ખુશીથી કલમ તોડી નાખીને , મારા સોફા પર બેસીને , વ્હીસ્કીનો ગ્લાસ લઈને મહેંદી હસનની કેસેટ સાંભળતો રહીશ ; મુહબ્બત કરનેવાલે કમ ના હોંગે / તેરી મહેફિલમે લેકિન હમ ન હોંગે . . \nકબર છેલ્લી અદાલત છે . ભૂતકાળના ધુમાડામાં બધી જ સિધ્ધિઓ ના-પાયાદાર બનતી જાય છે , પણ માણસને માટે અંતિમ આશીર્વાદ સર્જનહારે બનાવી દીધો છે : મૌત મારું સત્ય મને જીસસ અને મહાવીર અને રામ અને કૃષ્ણ અને બુદ્ધ અને મહંમદ અને મોઝીઝ્નો સમકક્ષ બનાવી દે છે . . .\n6} સત્ય તો શોધનો પર્યાય છે . . – ચંદ્રકાંત ટોપીવાળા\nબાઈબલમાં કહ્યું છે કે ‘ તું સત્ય જાણશે અને સત્ય તને છોડાવશે . ‘ અરે ભાઈ , અહી તો ખાલી ‘સત્ય’ બોલું છું અને આભાસી સત્ય , કામ ચલાઉ સત્ય , પરમ સત્ય , પૂર્ણ સત્ય , આંશિક સત્ય , અર્ધ સત્ય , નગ્ન સત્ય , કેવળ સત્ય , શુદ્ધ સત્ય , બહારનું સત્ય , અંદરનું સત્ય , ગહન સત્ય – એમ જાણે કે સત્યની અક્ષૌહોણી સેના મારી સામે ખડી થઇ જાય છે . મને પરસેવો છૂટવા માંડે છે , મારા ગાત્રો ગળવા ચાલુ થઇ જાય છે . ખાલી સત્ય બોલવાથી હું આ સ્થિતિમાં મુકાતો હોઉં તો મારું સત્ય તું હું કેમનું સહન કરીશ મારું સત્ય એમ કહું ત્યારે તમારું , તેઓનું , બીજા બધાનું સત્ય બહાર રહી જાય છે . એ લોકોના સત્યનું શું \nઆથી જ કહેવાયું છે કે જે સત્યની શોધમાં છે તેમાં શ્રદ્ધા રાખો . જેને સત્ય મળી ગયું છે , એના તરફ શંકાથી જુઓ , કારણ મળી ગયેલું સત્ય તો નર્યું જુઠ્ઠાણું છે . સમજી લેવાની જરૂર છે કે ડુંગળીના પડોને ઉખેડી ઉવેખીને ડુંગળીના સત્યને શોધવા જનારા છેવટે ભોંઠા જ પડે સત્ય તો શોધનો પર્યાય છે . કેવેફીના ‘ઇથાકા’નીજેમ એનું કોઈ મુલ્ય નથી . મુલ્ય તો શોધનું છે , શોધના પ્રવાસનું છે , શોધની પ્રક્રિયાનું છે . ક્ષિતિજની જેમ એ પડકારે છે , ક્ષિતિજની જેમ એ આકર્ષે છે પણ ક્ષિતિજની જેમ એ આઘું ને આઘું જ રહે છે . સત્ય તો બહાનું છે . શોધ આનંદ છે . “મારું સત્ય” મારી શોધ છે .\n7} કવિતાની સાક્ષીએ સત્ય – ચિનુ મોદી\nબહુ વરસો પહેલા એક લાંબી કવિતા લખેલી . એની પહેલી પંક્તિઓ હતી :\nકહી ગયા છ�� ઓચ્છવલાલ\nજે નર નારી ખાય બગાસું\nએના મુખમાં આવી પડશે એક પતાસું .\nઆ ઓચ્છવલાલને ન ઓળખ્યા આપના પદ્મશ્રી કવિ સિતાંશુનાં મગનના કઝીન , લાભશંકર ઠાકરના લઘરાનો માસીયાઈ ભાઈ , રમેશ પારેખના આલા ખાચરનો પૂર્વજ . મતલબ કે હું આપના પદ્મશ્રી કવિ સિતાંશુનાં મગનના કઝીન , લાભશંકર ઠાકરના લઘરાનો માસીયાઈ ભાઈ , રમેશ પારેખના આલા ખાચરનો પૂર્વજ . મતલબ કે હું નાયક ચિનુ મોદી તો વી-નાયક ઓચ્છવલાલ . મારો ઓલ્ટર ઈગો .\nતો સત્ય શબ્દ દ્વારા , ખાસ ગઝલના શેરમાં :\nસત્યનો સંગ્રામ છે , રામ સામે રામ છે .\nમારી નવલકથા ‘ કાળો અંગ્રેજ ‘માં મેં સત્યને ‘ સાકરની એક કટકી ‘ કહી છે અને એનું ગીત છે , જેનું મુખડું આમ છે .\nખીસ્કોલા નાં ટોળા વચ્ચે , ધૂળને ઢગલે ,\nવણચાખેલી પડી રહી છે , સાકરની એક કટકી રે ;\nરણની વચ્ચે ફંગોળાઈ , હડસેલાઈ , હિલ્લોળા લે ,\nહિલ્લોળા લે એક નદી , તે વાત સદાયે ખટકી રે – સાકરની એક કટકી રે .\nસત્યને આપણે સાકરની કટકી કહીએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણને તો વારસામાં ડાયાબીટીસ મળેલો છે \n8} સત્યની શરૂઆત એ જીવનનો અંત છે – જય વસાવડા\nજુના ધર્મગ્રંથો પછી આ શબ્દની ‘બ્રાંડ’ બનાવી દેનાર ગાંધીજીને સરવાળે ન સત્ય સાંપડ્યું , ન સ્વપ્ન સિદ્ધિ , ન સુખ . મહાત્માજી મૃત્યુ પર્યંત મંતવ્યને સત્ય સ્થાપિત કરતા રહ્યા , પણ કમસે કમ સત્યની વ્યાખ્યા બાબતે એ જડ નહોતા , એ મોકળાશ માટે એમને સલામ . એમના પછી એટલો સત્યનિષ્ઠ નાગરિક જાહેરજીવનમાં જોવો મુશ્કેલ છે . સત્ય એટલે સનાતન જીવનમુલ્યો વાળી વ્યાખ્યા હવે ઘસાઈ ચુકી છે . સત્ય એટલે વ્યક્તિગત અનુભવો , આદતો અને આસપાસના સંબંધો , વાતાવરણ , સંદર્ભોમાંથી ઘડાતી માન્યતાઓ – એ કદાચ વધુ વાસ્તવિક છે , પણ એ ય સત્ય છે કે ભ્રમ આપણે જીવીએ , જાણીએ , અનુભવીએ છીએ એ જ સત્ય છે કે એ માયા છે અને સત્ય એને પેલે પાર છે \nAny way , મારું સત્ય આવા તત્વ જ્ઞાનમાંથી મને કદી જડ્યું નથી . આવી ઉપદેશાત્મક ફિલસૂફીમાંથી મને કંટાળો જ આવ્યો છે . મારી સત્યની વ્યાખ્યાનું ઘડતર કોઈ ચિંતન કે ધર્મના ગ્રંથોને બદલે મજાની વૈશ્વિક બાળ વાર્તાઓથી થયું છે . મમ્મી પપ્પા પાસે ઘરે ભણ્યાની ગહેરી અસર તરીકે એ ઘડાઈ અને વધતા જતા ફિલ્મો , સાહિત્ય , માનવસંબંધોના સંપર્કથી ઘૂંટાઈ પણ ખરી . જાણીને કોઈનું પણ કરવા તો શું ઈચ્છવાની પણ વિરુદ્ધ એવી સિધ્ધાંતનિષ્ઠ માનસિકતા મજબુત બની .\n‘ ખોટા શબ્દો ચાલે , પણ કોઈનેય છેતરવાના ખોટા ઈરાદા ન ચાલે ‘ની દ્રઢ વૃતિને લીધે મને ફાયદા કરતા હંમેશા નુકશાન વધુ થયું છે . અને જેવું છે તેવું – મારું એ સત્ય મારાથી છૂટતું નથી . એ છે : પારદર્શકતા . . . કહો કે દંભ મુક્તિ . એમાં ‘ કાણાને કાણો ‘ કહેવાની તોછડાઈ પ્રયત્નપૂર્વક દુર રાખી છે , પણ અંતરત્માની અદાલતને હર પળ , હર હંમેશ મોજુદ રાખી છે .\nપારદર્શકતાનાં અંગત સત્યની સાથે જીવનને જાણવા-માણવા માટે વિસ્મય, પ્રેમ, આનંદને સત્યરૂપે સ્વીકાર્યા છે . અંતે તો બધી જ ક્રિયાઓની સુખાનુભૂતિ આ ત્રીવેણીમાં જ સમાયેલી છે . આ છે તો જીંદગી છે અને પછી પ્રગટે છે પ્રકૃતિનું સત્ય – જેમાં મારા-તમારા તમામ સત્યો અને એના શબ્દો ઓગળી જાય છે . જેનું નામ છે : “મૃત્યુ” . કદાચ સત્યની શરૂઆત એ જીવનનો અંત છે \nબધાનો હોઈ શકે છે સત્યનો વિકલ્પ નથી ,\nગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી .મનોજ ખંડેરિયા\nમારા હૃદયનો અર્થ મારામાં જાગ્રત થયો ત્યારથી મને જ્ઞાન થયું છે કે પ્રેમ અને એકતાનો અનુભવ કરવો એ જ જીવન છે , આપણા સુવર્ણમય રૂપાંતરનું એ જાદુ છે . એટલામાં , હે ઋષિ હું જાણું કે શોધું છું તે બધું સત્ય સમાઈ જાય છે . શ્રી અરવિંદ .\nડિસેમ્બર 9, 2012 પર 1:05 પી એમ(pm)\nબહુ ઉત્તમ શ્રેણી શરુ કરી છે….બહુ સરસ…ગમ્યું….\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 9, 2012 પર 1:46 પી એમ(pm)\nડિસેમ્બર 9, 2012 પર 2:00 પી એમ(pm)\nલેખિકા બહેને કહેલી ઝેન કથા સારી છે , મેં તો પહેલી વાર વાંચી \n-કુન્દનિકા બેન પ્રત્યેનું માન જયારે જયારે તેમને વાંચું ત્યારે ત્યારેખુબ વધતું જાય છે . પુરુષપ્રધાન સમાજનો સાચા અર્થમાં વિરોધ તેઓ એ કર્યો છે અને ઘણી બધી સ્ત્રીઓ ના જીવનમાં તેમના લખાણથી પરિવર્તન આવતું હશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે\n-બક્ષી સાહેબની વાત સાંભળીને બોલાઈ ગયું “વાહ , શું વાત છે ” જેમ મહેંદી હસનનો કોઈ શેર સાંભળીને ના બોલાઈ જાય …..એવી જ રીતે ….\n– છેલ્લે લટકામાં નીરવભાઈ એ એમનું સત્ય લખ્યું હોત તો હજી બીજા બે ભાગ છે ને હજી બીજા બે ભાગ છે ને \nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 9, 2012 પર 2:10 પી એમ(pm)\n1} કાજલ ઓઝા અને કુન્દનિકાબેન જયારે જયારે બોલે છે કે લખે છે ત્યારે ત્યારે કાન કે આંખ માત્ર તેમના જ બની જાય છે . . . Two Magnificent Ladies { શ્રી વર્ષા પાઠકને પણ વાંચશો , તેઓ પણ સારા કાન ખેંચે છે } અને કાજલ ઓઝાનું વકતવ્ય તો તમે હમણા જ ગયેલા અસ્મિતા પર્વ દરમ્યાન સાંભળેલું જ હશે , ન સાંભળ્યું હોય તો કદાચ તમને તે રીડગુજરાતી પર મળી જશે .\n3} હજી મારા સત્ય વિષે મંથન કરવા માટે તો હું નાનું બાળક કહેવાઉં , પણ છેલ્લા ભાગમાં કૈક ઉલાળીયાં કર��ાની હિંમત કરી લઈશ , અને તમને બધાયને પણ ભેગો લેતો જઈશ 😉\nડિસેમ્બર 9, 2012 પર 8:42 પી એમ(pm)\nઘણી વાતોનું સત્ય સમજવા વારંવાર મંથન કરવું પડશે.\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 9, 2012 પર 9:46 પી એમ(pm)\nહા , પ્રજ્ઞાજુમેમ , સત્યને તો વલોવવું જ રહ્યું તો જ તેનું આખરી મંથન રૂપી “નવનીત” પ્રાપ્ત થશે 🙂\nજીવન કલા વિકાસ said:\nડિસેમ્બર 10, 2012 પર 4:54 પી એમ(pm)\nઆ દિલ ને તો ગમી જ ગયું યાર..\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 10, 2012 પર 6:13 પી એમ(pm)\nચાલો એક યાર તરફથી વધુ એક સત્ય મળ્યું 🙂\nજય સ્વામીનારાયણ ; મિત્ર .\nજીવન કલા વિકાસ said:\nડિસેમ્બર 11, 2012 પર 4:28 પી એમ(pm)\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 11, 2012 પર 5:33 પી એમ(pm)\nડિસેમ્બર 11, 2012 પર 7:00 પી એમ(pm)\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 11, 2012 પર 9:51 પી એમ(pm)\nડિસેમ્બર 11, 2012 પર 6:52 પી એમ(pm)\n મને તો ફક્ત ગાંધીબાપુ જ ગમ્યા \nઅને વગર પુછે મારું સત્ય લખી નાખું \n‘હું મારી જાતને જેવો છું તેવો સ્વીકારી શકું’\nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 11, 2012 પર 9:50 પી એમ(pm)\nકેમ ફક્ત ગાંધીબાપુ જ ગમ્યા ફોડ પાડીને કહો તો કઈક ખબર પડે .\nઅને જગદીશ સર આપણે તો ના છુટકે આપણે જેવા છીએ તેવા સ્વીકારે જ છૂટકો 🙂 . . આપણાથી બચીને જવાના પણ ક્યા . . આપણે તો આપણી સાથે રહેવા ટેવાવું જ પડે 😉\nમજાક મજાકમાં ગંભીર જવાબ આપવાનું કાઠું છે. પણ નિર્દોશ બાળકની વાત સ્વયં સ્પષ્ટ છે. સત્યને પારદર્શિતા સાથે સીધો સંબંધ છે. પારદર્શિતા સુક્ષ્મતાથી જ આવી શકે. સુક્ષ્મતાનો અહેસાસ થઈ શકે, વર્ણન નહીં. ઘન પદાર્થના અણુઓ (દા.ત. બરફ) દુર દુર થતા જાય, ત્યારે પ્રવાહી બને (પાણી) અને પારદર્શક બને, પણ અસ્તિત્વ તો નોંધાવે જ. હજુ વધુ છુટા પડે તો વરાળ બને, અને વધારે છુટા પડતા હવામાં પોતાના અસ્તિત્વને વીલીન કરી દે જેનો ફક્ત અહેસાસ જ થાય. આપણે જાતને ઓળખીએ છીએ તે ભ્રમ છે. જો ઓળખી શકીએ તો આપણે પણ સત્યને પામી શકીએ, વીલીન થઈ જઈએ.રજકણની નીચે હોઈએ પણ દેખાઈએ નહી.\nઆપણે જાતને ઓળખતા નથી, તેથી જ આવું બધું લખી લખીને ‘સ્વ’ સાબીત કરવા પ્રયત્ન કરીએ છીએ, સ્વને પામ્યા પછી કશું જ નથી, રહે છે ફક્ત આકાશ \nનિરવ ની નજરે . . \nડિસેમ્બર 12, 2012 પર 3:12 પી એમ(pm)\nસત્યને પામ્યા બાદ કશું જ કહેવાનું રહેતું નથી , એ વાત સાચી પણ . . . . . જો કોઈ કશું વર્ણન જ નહિ કરે તો તેની સત્યની એ યાત્રા માત્ર તેના જ પુરતી મર્યાદિત રહી જશે અને જો આપણે આપણા કાચા તો કાચા . . . અધૂરા તો અધૂરા . . .અનુભવોને નહિ વહેંચીએ તો તે મોટો અપરાધ ગણાશે . . .\nક્યારેક આવા જ અપૂર્ણ કે સંપૂર્ણ શબ્દો લખીને કે વહેંચીને ક્યારેક આપણે જાણે અજાણે બીજાને રાહ ચીંધી દેતા હોઈએ છીએ અને સરવાળે આપણને મળે કે ન મળે કોઈ બીજો વ્યક્તિ એક ડગલું આગળ જરૂર વધી શકે છે 🙂\nડિસેમ્બર 12, 2012 પર 7:13 પી એમ(pm)\nઆપણા અનુભવો વહેંચીએ, ટીકાઓ નહી \nવધુ મારી આજની પોસ્ટમાં ……\nનિરવ ની નજરે . . \nએ હાલો , ત્યારે જગદીશસરના બ્લોગમાં . . ત્યાં વાતું કરીશું 🙂\nસત્ય એટલે જ્ઞાન દીપકનું અજવાળું …સદા લાભવંતું. માનવીની પ્રબુધ્ધતા એ યુગયુગનું અજવાળું.\nસૌની વાતો માણી ને ગમી.\nનિરવ ની નજરે . . \nહા , રમેશ સર . . સત્ય એટલે માણસનું જાગી જવું , એ એક એવું અજવાળું છે કે જે અંદરથી સ્વયંભુ પ્રકાશે છે 🙂\nઘણા સમય બાદ , આપનું આગમન ગમી ગયું 🙂\nતમે શું માનો છો જરા કહેશો . . જરા કહેશો . . \nમને અક્ષરદેહે મેળવો . . \nવેબગુર્જરી પર મારા બ્લોગ’નો પરિચય\nમરીઝ - એક તરબતર ઘટના\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ ચતુર્થ ( અંતિમ ) પગલું\nમારા પુસ્તકોની ઝાંખી – 3 : ગુજરાતી આત્મકથાઓ-સ્મૃતિઓ\nનિરવ પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nRucha પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nમારી મુલાકાતો આ બ્લોગ્સ પર . .\nઅક્ષર આનંદ ~ આનંદ ઠાકર\nરઝળપાટ ~ તુમુલ બુચ\nસ્કેન'ડ ગુજરાતી પુસ્તકો – વિદ્યાધરભાઈ\n« નવેમ્બર જાન્યુઆરી »\nખોજ કરો ને મોજ કરો . .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/12/blog-post_25.html", "date_download": "2020-08-06T18:21:53Z", "digest": "sha1:SVMQVHE5YYNJMLFAHTDDXAVWEHGVLESW", "length": 3606, "nlines": 74, "source_domain": "www.gujaratigk.in", "title": "શિવાંગી સ્વરૂપ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાયલોટ બની છે - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » શિવાંગી સ્વરૂપ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાયલોટ બની છે\nશિવાંગી સ્વરૂપ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાયલોટ બની છે\nશિવાંગી સ્વરૂપ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાયલોટ બની છે\nશિવાંગી સ્વરૂપ ભારતીય નૌકાદળના ફિક્સ-વિંગ ડોર્નીયર સર્વેલન્સ વિમાનો ઉડાડનારી પહેલી મહિલા પાઇલટ બની છે.\nતે 2 ડિસેમ્બર, 2019 ના રોજ ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા પાઇલટ તરીકે જોડાયો છે.\nતે કોચીમાં ઓપરેશન ડ્યુટીમાં સામેલ થશે.\nસબ-લેફ્ટનન્ટ શિવાંગી બિહારના મુઝફ્ફરપુરના છે. તેણીએ ડીએવી પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી લેફ્ટનન્ટ શિવાંગીએ સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બી.ટેક કર્યું.\nશિવાંગી સ્વરૂપ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા પાયલોટ બની છે Reviewed by GK In Gujarati on ડિસેમ્બર 04, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/the-lockdown-will-last-till-july-31-in-west-bengal-057202.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:18:12Z", "digest": "sha1:PTEEYASK7RHEKNWX4CFJJTJSYM4EXA3A", "length": 11465, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "પશ્ચિમ બંગાળમાં 31 જુલાઇ સુધી રહેશે લોકડાઉન, મમતા સરકારે કરી જાહેરાત | The lockdown will last till July 31 in West Bengal - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપશ્ચિમ બંગાળમાં 31 જુલાઇ સુધી રહેશે લોકડાઉન, મમતા સરકારે કરી જાહેરાત\nકોરોના કેસ સતત વધી રહ્યા છે. કેસ ઘટતા જાય છે તેના કરતા ઝડપી દરે વધી રહ્યા છે. છેલ્લા 30 દિવસમાં કોરોનાના લગભગ 3 લાખ કેસ નોંધાયા છે. આવા કિસ્સાઓમાં, લોકડાઉનને ઉઠાવવું કરવું વધુ જોખમી હોઈ શકે છે. તેને ગંભીરતાથી લઈને પશ્ચિમ બંગાળએ લોકડાઉન 31 જુલાઈ સુધી વધાર્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે મોડી સાંજે એક મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકડાઉન 31 જુલાઇ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.\nલોકડાઉન 5 30 જૂને સમાપ્ત થશે. તે પૂરો થાય તે પહેલાં જ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, લોકડાઉન લંબાવીને 31 જુલાઇ સુધી લંબાવ્યું છે. તમને જણાવી દઇએ કે બંગાળમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે, આવી સ્થિતિમાં સરકારે વિલંબ કર્યા વિના લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે લોકડાઉનમાં શરતો સાથે થોડો ભંગાણ હશે.\nસરકારે કહ્યું છે કે લોકડાઉન પણ પહેલા કરતા મોટી હદ સુધી હળવા કરવામાં આવશે. આજે, પશ્ચિમ બંગાળ સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, ત્યારબાદ કોરોના અને રાજ્યના વધતા જતા કેસો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પછી, મમતા બેનર્જી સરકારે લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય કર્યો. આ અગાઉ ચેન્નાઈ, ગુવાહાટીમાં પણ લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.\nકો��ોનાનો કહેર, વિશ્વમાં 93 લાખથી વધુ લોકો સંક્રમિત, જાણો ક્યાં કેટલા કેસ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/bjp-government-zumta-gujarat-congress/158154.html", "date_download": "2020-08-06T18:39:39Z", "digest": "sha1:F3BWKWBINFIPTLJZCEAMJP5YR2JTQ25K", "length": 6511, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "ભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું ગુજરાત’ બનાવી દીધું: ધાનાણી | નવગુજરાત સમય", "raw_content": "\nભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું ગુજરાત’ બનાવી દીધું: ધાનાણી\nભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું ગુજરાત’ બનાવી દીધું: ધાનાણી\n‘સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા લાજવાને બદલે ગાજી રહી છે’\n- ‘સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા લાજવાને બદલે ગાજી રહી છે’\nનવગુજરાત સમય > ગાંધીનગર\nમુખ્યપ્રધાન ગૃહ વિભાગનો હવાલો ધરાવે છે ત્યારે તેઓ ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનું વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવી કહ્યું છે કે, નશાની ઓથમાં નિષ્ફળતાને ઢાંકવા મથતી સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. રાજ્યમાં બે વર્ષમાં રૂ. ૨૫૦ કરો��નો દારૂ પોલીસ પાસે પકડાવી અને મળતિયાઓ મારફતે રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુનો માલ ગલીએ-ગલીએ ઠાલવ્યો છે. ભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું-લડખડાતું-ડમગમતું ગુજરાત’ બનાવી દીધું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.\nવિપક્ષી નેતા ધાનાણીએ સરકારના કડક દારૂબંધીના દાવાને પડકારતા જણાવ્યું છે કે, આજે ઠેર ઠેર દેશી-વિદેશી દારૂ, ગાંજો, હેરોઈન વગેરે નશીલા પદાર્થોના નશામાં યુવાધન ઝુમી રહ્યું છે. નવી પેઢીને ગાંજો, અફિણ, કોકેઈન, હેરોઈન જેવા ડ્રગ્સ અને દારૂ જેવા દૈત્યના નશાની લત લગાડી અને સત્તાની સદંતર નિષ્ફળતાઓને ઢાંકવાના સરકારી ષડયંત્રથી ડગમગતું ગુજરાત હવે ભારતના ભવિષ્યને લડખડાવી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો મોટો જથ્થો પકડાય છે ત્યારે દેશી દારૂ કદાચ રાજ્યમાં બનતો હશે, પરંતુ વિદેશી દારૂ-બિયર તો રાજ્યમાં બનતો નથી.\nકોંગ્રેસના રાજમાં લતીફ અને સુરતીથી ભયનો માહોલ હતો\nકોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીના નિવેદનો અંગે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ભાજપની સરકાર સત્તારૂઢ થઇ પછી જ દારૂબંધીનો કડક અમલ શરૂ થયો છે. કોંગ્રેસના રાજમાં ચારેબાજુ દારૂના ધંધાર્થીઓ અને હપ્તાખારીનું રાજ હતું. કોંગ્રેસના નેતાઓ અને મંત્રીઓના બંગલા બૂટલેગરોના આશ્રયસ્થાન બન્યા હતા. ગામડાઓ ગુંડાઓના ત્રાસથી ધ્રુજતા હતા. લતીફ અને મહંમદ સુરતી જેવા ગુંડાઓ બેફામ હતા. ગુજરાતમાં ભયનો માહોલ હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n22મી ઓક્ટોબરે ગૃહ પ્રધાન અમિત શાહ જન્મદિવસ હોવાથી ગુજરાત આવશે\nકોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુરુવારે સુરતમાં, ૧૧મીએ અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે\nગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ચારેબાજુ દારૂના ધંધાર્થીઓ અને હપ્તાખોરો ફૂલ્યા ફાલ્યા હતા : જીતુ વાઘાણી\nગુજરાત પેટા ચૂંટણી 2019 : ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈને નારાજગી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/10/02-2019-today-current-affairs-in.html", "date_download": "2020-08-06T18:33:58Z", "digest": "sha1:OALH3YFQ6R6K6Y3QKS4XYAYIUFN5FNLE", "length": 8897, "nlines": 96, "source_domain": "www.gujaratigk.in", "title": "02 ઓક્ટોબર, 2019 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 02, October 2019 ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nયુનેસ્કો અને ડીડી ગાંધીની 150 મી વર્ષગાંઠ પર ટીવી શોનું પ્રસારણ કરશે\nદેશના જાહેર સેવા પ્રસારણકર્તા યુનેસ્કો અને દૂર���ર્શન, 1-2 ઓક્ટોબર 2019 ના રોજ ટીવી દ્વિભાષીય કાર્યક્રમ 'મહાત્મા લાઇવ્ઝ' અથવા 'બાપુ જિંદા હૈ' પ્રસારિત કરવા માટે હાથ મિલાવ્યા છે.\nદ્વિભાષીય કાર્યક્રમ - 'મહાત્મા જીવંત' / 'બાપુ જિંદા હૈ' - 1 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યે પ્રસારિત થશે અને 2 ઓક્ટોબરના રોજ બપોરે 2 કલાકે ડીડી ન્યૂઝ પર રાષ્ટ્રવ્યાપી પુનરાવર્તિત કરવામાં આવશે\nકે.એસ.ધટવાલિયાને પીઆઈબીના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા\nપ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે વરિષ્ઠ ભારતીય માહિતી સેવા અધિકારી, કે.એસ. ધટવાલિયાની નિમણૂક કરવામાં આવી છે.\nનવી દિલ્હીમાં આરોગ્યમંથનનું આયોજન કરવામાં આવ્યું હતું\nનરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 'આરોગ્યમંથન'માં ભાગ લીધો હતો.\n'આયુષ્માન ભારત' અથવા 'વડા પ્રધાન જન સેવા યોજના' ના એક વર્ષ પૂરા થવા નિમિત્તે તેનું આયોજન કરવામાં આવ્યું છે.\nમુંબઈમાં ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન\nભારત ટૂરિઝમ ફિલ્મ ડિવિઝનના સહયોગથી 2 થી 6 ઓક્ટોબર 2019 દરમિયાન મુંબઇના જેબી હોલમાં ગાંધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે.\nઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ઓફિસ ધરાવનારી એસબીઆઇ પ્રથમ ભારતીય બેંક બની છે\nભારતીય સ્ટેટ બેંકે 30 ઓક્ટોબર 2019 ના રોજ તેની મેલબોર્ન ઓફિસ ખોલી હતી.\nઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં શાખા ધરાવનારી એસબીઆઇ પ્રથમ ભારતીય બેંક બની છે.\nવિલ્સન-સતિષ જોડીએ એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો\n10 મીટર પ્લેટફોર્મ સિંક્રોનાઇઝ ડાઇવિંગ ઇવેન્ટમાં ભારતના એન વિલ્સન સિંઘ અને સતિષકુમાર પ્રજાપતિએ 10 મી એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.\nબેંગલુરુમાં એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપ યોજાઇ.\nફ્રેન્સર ભવાની દેવીએ ટોરનોઇ સેટેલાઇટ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો\nભારતીય ફેન્સર સીએ ભવાની દેવીએ બેલ્જિયમના ઘેંટમાં ટournરનોઇ સેટેલાઇટ સ્પર્ધા (વિશ્વ કક્ષા) માં રજત પદક જીત્યો.\nબ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનાં ગ્રાઉન્ડ-એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.\nભારતે ઓડિશાના બાલાસોર જિલ્લાના ચાંદીપુર કાંઠે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું ગ્રાઉન્ડ-એટેક વર્ઝન સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.\nનીતી આયોગના સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સમાં કેરળ ટોચ પર છે\nનીતી આયોગ દ્વારા શરૂ કરાયેલા \"સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઈન્ડેક્સ\" ��ાં કેરળ ટોચ પર છે. રાજસ્થાન બીજા સ્થાને જ્યારે કર્ણાટક ત્રીજા સ્થાને રહ્યું.\nજાપાનના કેન્ટો મોમોટાએ કોરિયા ઓપન જીત્યું\nજાપાનની ટોચના ક્રમાંકિત કેન્ટો મોમોટાએ કોરીયા ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટમાં પુરુષોનો સિંગલ્સનો ખિતાબ તાઇવાનના બીજા નંબરના ચોવ ટિયન-ચેન પર જીત મેળવીને જીત મેળવી હતી.\nઆરબીઆઈએ જય ભગવાન ભોરિયાને પીએમસી બેંકના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે.\nજય ભગવાન ભોરિયાએ એસ.વર્યમસિંહની જગ્યા લીધી છે.\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/gujarat-monsoon-update-last-24-hours-169-taluka-rain", "date_download": "2020-08-06T19:38:04Z", "digest": "sha1:H4WRCOBQQK32OZLYU4DDU5CWOVLRKBQ2", "length": 7898, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ | Gujarat monsoon update last 24 hours 169 taluka rain", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nમેઘમહેર / ગુજરાતમાં આજે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ\nરાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પર મેઘમહેર યથાવાત રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આજરોજ વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.\nછેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ\nસૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો\nગાંધીધામમાં સવા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ\nગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મેઘમહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ અંજારમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.\nરાજ્યમાં ગાંધીધામમાં સવા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ, તલાલામાં 2 ઈંચ, જસદણમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાધનપુર, સરસ્વતિ, દાંતા, પડધરી, વેરાવળ, ગઢડા, કાલાવડ, વાંસદા, ધોળકા, માળિયામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિરમગામ-જામ કંડોરણા-ભચાઉ-સાણંદમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.\nહવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામતા વહે���ી સવારનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\ngujarat Monsoon Rain alert હવામાન વિભાગ વરસાદ આગાહી ગુજરાત\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/south-gujarat/navsari-anand-patel-says-the-movement-is-not-inspired-by-congress-in-matter-of-mla-audio-clip-954209.html", "date_download": "2020-08-06T19:59:19Z", "digest": "sha1:NPCZ455H43ULXZDFNENRMM4Y3EM2ISVO", "length": 27029, "nlines": 339, "source_domain": "gujarati.news18.com", "title": "video: Anand Patel says the movement is not inspired by Congress in matter of MLA audio clip– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » દક્ષિણ ગુજરાત\nvideo: ગણદેવી MLA ઓડિયો ક્લિપ મામલે અનંત પટેલે કહ્યું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નહીં\nગણદેવી MLA ઓડિયો ક્લિપ મામલે અનંત પટેલે કહ્યું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નહીં\nગણદેવી MLA ઓડિયો ક્લિપ મામલે અનંત પટેલે કહ્યું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નહીં\nનવસારી : 14000 માછીમારો કાલથી દરિયો ખેડવાની શરૂઆત કરશે, Coronaના કારણે માઠી દશા બેઠી\nVideo: Navsariમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે C.R.Patilએ કાર્યકરો સાથે કરી મુલાકાત\nNavsari: વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ડાંગરનો પાક બગાડવાંની ચિંતાનો માહોલ\nNavsari: ગણદેવી પોલીસને મળી મોટી સફળતા, હવાલાના રૂપિયાની અશંકામાં 3 લોકોની થઈ અટકાયત\nNavsariમાં Coronavirusના કેસ વધતાં તંત્ર હરકતમાં, માછીમારો ક્વોરન્ટાઇન કરાયા\nNavsariનાં બોરસી ખાતે દરિયાના પાણીના કારણે કબરનું ધોવાણ થયું\nNavsariના કાર્યકરોએ કરી ઉજવણી, પાટિલ પાસે કાર્યકરોને ઘણી અપેક્ષાઓ\nVideo: નવસારી જિલ્લાના નંદનવન પર ફરી એક વાર તીડની આફત, ચીકુની વાડીમાં નુકસાનની આશંકા\nનવસારીઃ Coronavirus ના કેસ વધતા બપોરે 2 વાગ્યા બાદ સજ્જ બંધ, જુઓ News18 Reality Check\nNavsariમાં સ્કૂલ ફી ભરવા વાલીઓેને દબાણ, બિલીમોરાની કે.બી.પટેલ સ્કૂલ સામે આક્ષેપ\nનવસારી : 14000 માછીમારો કાલથી દરિયો ખેડવાની શરૂઆત કરશે, Coronaના કારણે માઠી દશા બેઠી\nVideo: Navsariમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે C.R.Patilએ કાર્યકરો સાથે કરી મુલાકાત\nNavsari: વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોમાં ડાંગરનો પાક બગાડવાંની ચિંતાનો માહોલ\nNavsari: ગણદેવી પોલીસને મળી મોટી સફળતા, હવાલાના રૂપિયાની અશંકામાં 3 લોકોની થઈ અટકાયત\nNavsariમાં Coronavirusના કેસ વધતાં તંત્ર હરકતમાં, માછીમારો ક્વોરન્ટાઇન કરાયા\nNavsariનાં બોરસી ખાતે દરિયાના પાણીના કારણે કબરનું ધોવાણ થયું\nNavsariના કાર્યકરોએ કરી ઉજવણી, પાટિલ પાસે કાર્યકરોને ઘણી અપેક્ષાઓ\nVideo: નવસારી જિલ્લાના નંદનવન પર ફરી એક વાર તીડની આફત, ચીકુની વાડીમાં નુકસાનની આશંકા\nનવસારીઃ Coronavirus ના કેસ વધતા બપોરે 2 વાગ્યા બાદ સજ્જ બંધ, જુઓ News18 Reality Check\nNavsariમાં સ્કૂલ ફી ભરવા વાલીઓેને દબાણ, બિલીમોરાની કે.બી.પટેલ સ્કૂલ સામે આક્ષેપ\nNavsariમાં લોકો ટહેલવા નીકળી પડ્યા, પોલીસ અટકાવીને ઘરે મોકલ્યા\nVideo: નવસારીમાં Coronavirus નો હાહાકાર, એક જ દિવસમાં 11 પોઝિટિવ કેસ\nશાબાશ : ખેરગામની દીકરીએ 19 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપીને સંસ્કારો ઝળકાવ્યા\nNavsariમાં 5300 શિક્ષકો સાથે 900 શાળાઓ ખૂલી, પુસ્તકો વિદ્યાર્થીના ઘરે મોકલાશે\nઉમરગામના દહેરી ગામના લોકોમાં સ્થળાંતર કરાવતી ટીમ સામે રોષ\nનવસારીમાં Cyclone Nisaraga ની અસર શરૂ, દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ\nનવસારી : કોરોનાના કહેર વચ્ચે મામલતદાર સહિત ત્રણ અધિકારી લાંચ લેતા ઝડપાયા\nNavsari : કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ, ત્રણેય દર્દી મુંબઇ થી આવ્યા હતા\nLockdown માં શ્રમિકોની કપરી સ્થિતિ, ખનીજ માફિયાએ મજૂરોને રસ્તે રઝળતા છોડ્યા\nનવસારીનાં સાંસદ સી.આર. પાટીલને કોરોના દરમિયાન કામગીરી બદલ મળ્યું સન્માન\nNavsari: Lockdownના પાલન માટે અપાઇ સૂચના, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવા સુચના\nનવસારીઃ ચલણી નોટ ફેંકનાર CCTVમાં કેદ, ખડસુપા ગામ પાસે ચલણી નોટ ફેંકી\nCanadaમાં Coronavirusનાં કારણે એક ગુજરાતીનું મોત, મુળ નવસારીના બિલીમોરાના રહેવાસી\nVideo: નવસારીમાં કોન્ટ્રાક્ટર હોમ ક્વોરન્ટાઇન, મરોલીનો કોન્ટ્રાક્ટર આવ્યો હતો સંપર્કમાં\nનવસારી: ચીખલીમાં Lockdownમાં લગ્ન કરવું પડ્યું ભારે, પોલીસે વરરાજા-વરવધુની કરી અટકાયત\nનવસારી: તંત્રની મોટી બેદરકારી આવી સામે, બોગસ પરમીટના આધારે લોકોને મોકલાય છે વતન\nNavsariનો યુવાન Italyથી પરત ફર્યો, યુવાનને હોમ ક્વોરન્ટાઇન કરાયો\nNavsariમાં અફવા ફેલાવનાર સાવધાન, વિવિધ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ\nNavsariમાં APMC સહિતની માર્કેટો બંધ, Janta Curfew સમર્થનમાં રસ્તાઓ સૂમસામ\nનવસારીઃ Coronavirusને લઇને આરોગ્ય તંત્ર હરકતમાં, બે શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ\nનવસારી: પાર્કિંગમાં મુકેલા વાહનોમાં અચાનક લાગી આગ, કારણ હજુ અકબંધ\nનવસારી : ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ નાપાસ થવાની બીકે જીવન ટૂંકાવ્યું\nનવસારી: પાલિકા અને ગ્રામ પંચાયત સામસામે આવતા પાણીની ટાંકીનું કામ અટક્યું\nNavsariમાં આંતલિયામાં પાણી ટાંકીના કામ મામલે ગ્રામ પંચાયત અને પાલિકા સામસામે\nચીખલી તાલુકા પંચાયતનાં પ્રમુખની દીકરીએ સાસરિયાનાં ત્રાસથી આપઘાત કર્યો\nનવસારી: સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત, એક વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/business-tips-5-ways-to-make-big-earn-money-at-home", "date_download": "2020-08-06T18:25:20Z", "digest": "sha1:GNN3N7UG36VRK4YLMPJSO4LO5YIF77UO", "length": 14145, "nlines": 112, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "Business Tips : જાણો ઘરે બેસી મોટી કમાણી કરવાની 5 રીત | Vyaapaar Samachar", "raw_content": "\nBusiness Tips : જાણો ઘરે બેસી મોટી કમાણી કરવાની 5 રીત\nનવી દિલ્હી : જો થોડી સમજદારી દાખવવામાં આવે તો ઘરે બેસી મોટી કમાણી કરી શકાય છે. કેટલાક એવા કામ હોય છે જે ઘરે બેસી આસાનીથી શરૂ કરી શકાય છે. અહીં અમે તમને એવા 5 કામોની જાણકારી આપી રહ્યા છીએ, જે ઘરે બેસી ઓનલાઈન થાય છે. એવામાં તમારે ભાગદોડ કરવાની પણ જરૂર રહેશે નહીં. માત્ર કારોબાર શરૂ કરવા માટે શરૂઆતમાં કેટલાક લોકોને હળવું-મળવું પડે છે, ઘણીવાર તો આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે.\nમાર્કેટ રિસર્ચ એનાલિસ્ટ (Market research analyst) બની કરો કમાણી\nકારોબાર સેક્ટરમાં આજકાલ માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ (Market research analyst)ની ઘણી માંગ છે. તે માટે આ સેક્ટરમાં સારી શરૂઆત કરી શકાય છે. આ કામ વગર બિઝનેસ કે પછી ઓનલાઈન કોઈ કંપની સાથે કરાર કરી કરવામાં આવી શકે છે. આ કામ માટે તમારે કંપનીના પ્રોડક્ટ, ક્વોલિટી અને કિંમત બાબતે ગ્રાહકોની સલાહની જાણકારી એકઠી કરવાની હોય છે. આને લોકો પાર્ટટાઈમ બિઝનેશ (Part Time Business)ના રૂપે પણ કરી શકે છે. આ કામમાં રિસર્ચ કરીને કંપનીને ડેટા અને ગ્રાહકોનું ફીડબેક આપવાનું હોય છે. આ દરમિયાન પોતાના પ્રોડક્ટની ક્વોલિટીને લઈને બીજા પ્રોડક્ટની તુલનાની બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ કામ કરીને દર મહિને સરળતાથી 20થી 30 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે.\nનાણાંકીય સલાહકાર (Financial advisor) બની કરો કમાણી\nજો તમારી પાસે નાણાંકીય માર્કેટ અંગેની જાણકારીની સાથે પોતાનું કોમ્પ્યુટર કે લેપટોપ છે તો આ કામ તમે ઘરે બેસીને નાણાંકીય સલાહકાર (Financial adviser)નું કાણ પણ શરૂ કરી શકો છો. જો આ કામને ઓનલાઈન કરો છો તો પોતાની ઓફિસ ખોલવાની જરૂર નથી, પણ જો આ કામ ઓફિસ સ્થાપિત કરીને કરવા ઈચ્છો છો તે પણ સંભવ છે. આ કામ દરમિયાન તમારી ગ્રાહકો સાથે મુલાકાત, ઘણીવાર કોન્ફરન્સ અટેન્ડ કરવી પડતી હોય છે. જોકે તે બાબત જરૂરી છે કે, નાણાંકીય ક્ષેત્રની કંપનીઓ તે લોકોને તેમની સાથે જોડે છે જેમની પાસે પ્રોફેશનલ ડિગ્રી હોય છે.\nઓનલાઈન એકાઉન્ટન્ટ (Online accountant)થી પણ કમાણી\nઓનલાઈન એકાઉન્ટન્ટ (Online accountant)નું કામ કરીને પણ સારી કમાણી કરી શકાય છે. આજકાલ આ કામની ખુબ જ ડિમાન્ડ છે. ઘણી કંપનીઓ નવા લોકોને તક આપે છે. આવી કંપનીઓની સાથે આરામથી કામ કરી શકાય છે. આ કામથી દર મહિને 15થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. જોકે આ કામ તે લોકો જ કરી શકે છે જેમની પાસ�� એકાઉન્ટની જાણકારી, પ્રોફેશનલ ડિગ્રી હોય છે.\nગ્રાફિક ડિઝાઈનર (Graphic Designer)ની ડિમાન્ડ વધી\nઆજકાલ મીડિયા હાઉસ, ફિલ્મ અને એડવર્ટાઈઝિંગ એજન્સીમાં ગ્રાફિક ડિઝાઈનની ડિમાન્ડ ખુબ વધી ગઈ છે. અહીં તમે પ્રોજેક્ટ મુજબ ઘરે બેસી કામ કરી શકો છો. આ કામ કરીને તમે આરામથી 15 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ કામને કરવા માટે તમારી પાસે ગ્રાફિક ડિઝાઈનિંગને લગતા સોફ્ટવેર હોવા જોઈએ. તમારી પાસે જેટલી ક્રિએટિવ સ્કિલ હશે, તમારી કમાણી તેટલી જ વધુ હશે.\nએપ્લિકેશન સોફ્ટવેર ડેવલર (Application software developer) દ્વારા કમાણી\nનવા નવા ફીચર્સના ફોન, કોમ્પ્યુટર, લેપટોપ માર્કેટમાં સતત લોન્ચ થઈ રહ્યા છે. એવામાં નવા એપ અને સોફ્ટવેર ડેવલપર્સની માંગ વધતી જઈ રહી છે. જો તમારી પાસે આ બાબતે કાર્યક્ષમતા છે તો તમે જરૂરથી આ કામ ઘરે બેસી કરી શકશો અને ખુબ કમાણી પણ કરી શકો છો. આ કામ દરમિયાન ઓનલાઈન એપ ડેવલપેન્ટ દ્વારા રૂપિયા કમાવી શકાય છે. આ કામને શરૂ કરીને દર મહિને આરામથી 20થી 30 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. જોકે આ કામ માટે સૌથી જરૂરી છે ક્રિએટીવ સ્કિલ, નવા સોફ્ટવેર ડેવલપિંગ આઈડિયા, નવા એપ્લિકેશન ડિઝાઈન અને પ્રોગ્રામ, ફીચર્સ જનરેટ કરવાની ક્ષમતા.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં ��ોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/black-white-bikini-contest-riya-sen-036793.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:24:49Z", "digest": "sha1:OB6FEMN5D5MCQ2GBTICOBDBIPJ5YYVOC", "length": 12325, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "Hot Photosને કારણે ફરી ચર્ચામાં છે આ બંગાળી બ્યૂટી! | black white bikini contest riya sen - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nHot Photosને કારણે ફરી ચર્ચામાં છે આ બંગાળી બ્યૂટી\nરિયા સેન પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે. બોલિવૂડમાંથી ગાયબ થવા છતાં પણ તે અવાર-નવાર સમાચારોમાં ચ���કતી રહે છે. બોલ્ડ સ્ટેટમેન્ટ્સ, હોટ તસવીરો, સિક્રેટ મેરેજ સેરેમની વગેરે કારણોસર અવાર-નવાર તેનું નામ સાંભળવા મળે છે. તેના લગ્નના થોડા સમય પહેલાં મોનોક્રોમ બિકિનીમાં તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. હવે તેણે ફરીથી પોચાના ટ્વીટર પર બ્લેક બિકિનીમાં એક તસવીર પોસ્ટ કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.\nરિયા સેનનો બ્લેક બિકિનીનો આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેણે આ ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો, જેમાં તે ખૂબ હોટ લાગી રહી હતી. આ પહેલાં પણ રિયા સેનની આવી અનેક તસવીરો વાયરલ થઇ ચૂકી છે.\nરિયા સેનના લગ્ન એક ફોટોગ્રાફર સાથે થયા છે. આથી સમજી શકાય છે કે, એની આટલી સુંદર તસવીરો કોણ લઇ રહ્યું હતું. રિયાએ પૂના ખાતે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા અને આ અંગે મીડિયામાં જાણ કરવામાં નહોતી આવી.\nઆમ છતાં, રિયા સેનના મેરેજની વાતો ફેલાઇ ગઇ હતી. રિયા સેનના મેરેજની તસવીરો પહેલાં જ રિયા અને તેના હસબન્ડે હનીમૂન પર જતાં પહેલાં લીધેલ સેલ્ફી વાયરલ થઇ હતી, જેને કારણે લગ્નની વાતોને વધુ જોર મળ્યું હતું.\nત્યાર બાદ રાઇમા સેને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર રિયા સેનના લગ્નનો સુંદર ફોટો પોસ્ટ કર્યો હતો અને એ સાથે જ રિયા સેનના લગ્નની વાત કન્ફર્મ થઇ હતી. એ પછી એવી પણ અફવા ઉડી હતી કે રિયા સેન પ્રેગનેન્ટ હોવાને કારણે તેના તાત્કાલિક લગ્નનો નિર્ણય લેવામાં આવ્યો હતો.\nઆ તમામ અફવાઓના લગભગ 1 મહિના બાદ રિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ તમામ વાતોને અફવાઓ ગણાવતા નકારી હતી. હાલ રિયા સેન બંગાળી ફિલ્મો ઉપરાંત વેબ સીરિઝમાં વ્યસ્ત છે. તેની વેબ સીરિઝ પણ વિવિધ હોટ સિનને કારણે ખૂબ ચર્ચામાં રહી છે.\nનાની ઉંમરમાં સેક્સી અને બોલ્ડ લુક માટે દબાવ, તંગ આવીને છોડ્યું બોલિવુડ: રીયા સેન\nરિયા સેનના હુસ્ન પર ફિદા ફેન્સ બોલ્યા, તમને જોઈને કોઈ મરી જાય તો જવાબદાર કોણ\nબર્થડે સ્પેશિયલ: બોલિવૂડ અભિનેત્રી રીયા સેનના હોટ ફોટોએ ફેંસને કર્યા મદહોસ\nરિયા સેનનો સેક્સી વીડિયો કરી દેશે તમને દીવાના, જુઓ હૉટ Video\nરિયા સેને ઇન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ\nબ્લેક બિકીનીમાં રિયા સેને મચાવી ધમાલ, ફોટા થઈ જશો પાણીપાણી\nવેબ સીરિઝમાં બોલ્ડ સિન્સ આપવા અંગે રિયા સેનનો ખુલાસો\nરિયા સેને સોશિયલ મીડિયા પર શેર કરી Super Hot થ્રોબેક તસવીર\nસાચી નીકળી અફવા, આ એક્ટ્રેસે ગુપચુપ કરી લીધા છે લગ્ન\nબ્લેક બિકિનીમાં રિયા સેનની તસવીરો થઇ વાયરલ\n ફરી ટેપલેસ થઇ આ એક્ટ્રેસ..વાયરલ થયા ફોટો\nરિયા સેને ફરીથી એવું શું કર્યું કે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ\nriya sen bikini photo bollywood રિયા સેન બિકિની ફોટો બોલિવૂડ\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/business-loan-emi-calculator", "date_download": "2020-08-06T19:02:43Z", "digest": "sha1:PI37BZOP6ND36K4AYAIYYHEWPCSXPAYJ", "length": 8363, "nlines": 118, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Business Loan Calculator | SME Loan EMI Calculator | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nવેપાર વિસ્તાર લોનના ઈએમઆઈ/\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nલોન રકમ જરૂરી છે. કૃપા કરીને માન્ય લોન રકમ દાખલ કરો.\nવ્યાજ દર જરૂરી છે. કૃપા કરીને માન્ય વ્યાજ દર દાખલ કરો.\nઅવધિ જરૂરી છે. કૃપા કરીને માન્ય અવધિ દાખલ કરો.\nલોન સામાન્યરીતે સંપૂર્ણ રકમના રૂપમાં આવી જાય છે, અને તેને વ્યાજની સાથે હપતામાં ચુકવવામાં આવે છે. આ નાણાં જે દર મહિને હપ્તામાં ચુકવવામાં આવે છે તે ઈએમઆઈ અથવા લોનના માસિક હપ્તા સમાન છે. લોન મુદતની અંદર લોન ચુકવવા માટે દર મહિને તમે જે રકમની ચુકવણી કરો છો તે ઈએમઆઈ છે.\nરિલાયન્સ કમર્શિયલ લોન ઈએમઆઈ કેલક્યુલેટરનો ઉપયોગ કેવી રીતે કરીએ\nતમારા લોનની ઈએમઆઈને જાણવાના નીચેના 3 મુખ્ય લોન માપદંડ:\nલોન રકમ - લોન રકમ માટે આપવામાં આવેલી જગ્યામાં તમે જેટલી લોન લેવા ઈચ્છતા હોય તેટલી રકમ દાખલ કરો. ઉદાહરણ માટે: રુ. 2,00,000.\nવ્યાજનો દર (ટકા) - લોન પર લાગુ વ્યાજ દરને કેલક્યુલેટરમાં ટકામાં દાખલ કરવો જોઈએ.\nમુદત (વર્ષોમાં) - તમારા લોનની મુદત પસંદ કરો અને 'સબમિટ કરો' બટન પર ક્લિક કરીને તમારા માસિક ઈએમઆઈની ગણતરી કરો. રિલાયન્સ તમને 6 મહિનાથી લઈને 4 વર્ષ સુધીની સુવિધાજનક ચુકવણી મુદતનો વિકલ્પ આપે છે.\nKnow more about એસએમઈ લોન્સ/બિઝનેસ એક્સપેંશન લ��ન્સ\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/aishwarya-rai-bachchan-attends-paris-fashion-week-with-her-daughter-aaradhya/157194.html", "date_download": "2020-08-06T19:41:46Z", "digest": "sha1:DFKZ5SU2TEYFKIO4OGHN6HTWHZU2QZQ5", "length": 1963, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "દીકરી સાથે પેરિસ ફેશન વીકમાં જોવા મળ્યો ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ | નવગુજરાત સમય", "raw_content": "\nદીકરી સાથે પેરિસ ફેશન વીકમાં જોવા મળ્યો ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ\nદીકરી સાથે પેરિસ ફેશન વીકમાં જોવા મળ્યો ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ\nઆ સેક્શન ના વધુ સમાચાર\nબોલીવુડની ક્યૂટ ઍકટર અનન્યા પાન્ડેનોહોટ ફોટોશૂટ\nસુષ્મિતાએ પહેલી વખત બોયફ્રેન્ડ સાથેની આટલી રોમેન્ટિક તસવીરો શેર કરી\nમેગેઝીનના કવર પેજ માટે સારા અલી ખાનનું ગ્લેમરસ ફોટોશૂટ\nબોલીવુડ સ્ટાર્સએ કરી ISRO કરી પ્રશંસા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/bollywood/television/news/bigg-boss-13-first-look-of-the-trophy-the-winner-would-take-home-126719122.html", "date_download": "2020-08-06T19:58:56Z", "digest": "sha1:WQP4GGKMAUCONCFNL55BHO7R6HKQRYCH", "length": 3199, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Bigg Boss 13: First look of the trophy the winner would take home|વિનરને મળનાર ટ્રોફીનો ફર્સ્ટ લુક લીક થયો, 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ", "raw_content": "\nબિગ બોસ 13 / વિનરને મળનાર ટ્રોફીનો ફર્સ્ટ લુક લીક થયો, 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ\nટેલિવિઝન ડેસ્ક: ‘બિગ બોસ 13’ હવે પૂરી થવા પર છે. 15 ફેબ્રુઆરીના રોજ ફિનાલે એપિસોડ યોજવાનો છે. વિનરની ટ્રોફીનો ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ ટ્રોફી લાલ રંગની છે.\nહોસ્ટ સલમાન ખાનના આ શોમાં હાલ શેહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા, પારસ છબરા, માહિરા શર્મા, અસીમ રિયાઝ, આરતી સિંહ અને રશ્મિ દેસાઈ છે. આ સીઝન લાંબી ચાલવાને કારણે કન્ટેસ્ટન્ટને ચાર મહિના જેટલા સમય માટે બિગ બોસના ઘરમાં રહેવું પડ્યું છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/abhyash.asp", "date_download": "2020-08-06T18:20:12Z", "digest": "sha1:352WRYGH2GTFEBEFMPMCM6XOFIUPQ7SL", "length": 12023, "nlines": 75, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રય��્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nવિદ્યાથીઓના અભ્યાસમાં મા –બાપે શું ધ્યાન આપવું જોઈએ \n• મા – બાપે પોતાના પુત્ર કે પુત્રીના અભ્યાસમાં સતત જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે.\n• ધોરણ-10 કે 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની ઉમંર કાચી છે. તેઓ તરૂણ અવસ્થામાં હોય છે. આ અવસ્થામાં કેટલાય પ્રશ્રોથી તેઓ પીડાતા હોય છે. મા-બાપનું સહકારભર્યું વલણ જરૂરી છે.\n• તેઓ સવારે વહેલાં ઉઠીને વાંચતા હોય ત્યારે મા-બાપ પૈકી કોઈ એકે તેની સાથે ઊઠી જઈ તેની જરૂરીયાતો પ્રત્યે તથા તેને કંપની આપી તેને પ્રોત્સાહીત કરવો જોઈએ.\n• મા-બાપ કે કુટુંબના અન્ય સભ્યોએ એક વર્ષ માટે ટી.વી. જોવું બંધ કરવું જોઈએ.\n• બાળક જે શિક્ષક પાસે શિક્ષણ લેતો હોય તે સાહેબને દર મહીને એકાદ વખત મળવાનું રાખો.\n• બાળકના મિત્રો કોણ કોણ છે ખોટી કંપનીમાં જોડાયો નથી ને તેની જાણકારી માટે જાગૃત રહો. મિત્રો ખોટા મળી જવાથી તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિદી વેડફાઈ જશે.\n• ખાસ કરીને ગણિત જેવા વિષયમાં રોજે રોજનું કાર્ય કરે છે. કે કેમ તેની તપાસ કરતા રહો.\n• બાળકના અભ્યાસસંબંધી વિચારવા-પ્રેરણા આપવા મા-બાપે દરરોજ વધુમાં વધુ સમય ફાળવવો.\n• બાળક પોતાના અભ્યાસની વિગતો સતત મા – બાપને જણાવતો રહે તેવો વિશ્વાસ સંપાદન કરો.\n• બાળકના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવી.\n• બાળકને નિયમિત શાળાએ મોકલો. કોઈ કારણસર આવી શકે તેમ ન હોય તો રજા ચિઠ્ઠી મોકલો.\n• વિદ્યાર્થી થોડા તાસ ભરીને શાળામાંથી ઘરે આવી જાય તો શાળામાં ફોન કરી સાચું કારણ જાણવા પ્રયત્ન કરો. કેટલીક વખત વિદ્યાર્થી જુઠું બોલીને મા-બાપને બનાવવા પ્રયત્ન કરે છે.\n• કેટલીક વખત વિદ્યાર્થી ગૃપમાં શાળામાંથી અમુક તાસ ભરી જતા રહેતા હોય છે. ત્યારે વાલીને જણાવે છે. કે બધા જતા રહયા તેથી હું પણ આવ્યો. આવા ગૃપ લીડરને શોધી કાઢો જે બધાનું શિક્ષણ બગાડે છે.\n• વિદ્યાર્થીની નોટબૂક વિષયવાર ખાસ ચકાસો-કેટલીક વખત તેમની નોટબુક કોરી હોય છે.વર્ગકાર્ય અને ગૃહકાર્યની નોટો જોવાથી વર્ગમાં તે કેવા નિયમિત તા��� ભરે છે.તેનો વાલી ને ખ્યાલ આવે.\n• વિદ્યાર્થી 24 કલાક માંથી 18 કલાક વાલી પાસે જ હોય છે. તેથી આ 18 કલાકમાં વિદ્યાર્થી કેટલું વાંચે છે. કેટલું ઉંધે છે. તેના પર ધ્યાન આપો. દરરોજ ઓછામાં ઓછુ 5 કલાક અને વધુમાં વધુ 7 કલાકથી વધારે ઉંઘ ન ખેચે તેના પર ધ્યાન આપશો.\n• બાળકના ખોરાક પર પુરતું ધ્યાન આપો કારણકે શરીરની તંદુરસ્તી માટે જરૂરી છે. તેના શરીરના વિકાસ માટે સમતોલ અને પૌષ્ટિક ખોરાક આપો. બહારનું ખાવાની ટેવ હોય તો બંધ કરાવવો.\n• તમારા બાળકને બધાની વચ્ચે અપમાનિત ના કરો. વારંવાર તેની ટીકા કરી તેને ઉતારી પાડવાનો પ્રયત્ન કરશો નહિ. ઉલ્ટું તેની નાની મોટી સિધ્ધિ માટે તેને શાબાશી આપી સતત તેને પ્રોત્સાહિત કરો.\n• બાળકના લાગણીતંત્ર પર અસર ન થાય તે માટે તેના પર વારંવાર ગુસ્સે ન થવુ તથા મા-બાપના કથનો અતિરશયોકિત ભરેલા ન હોવા જોઈએ. પોતાના બાળકો તરફ માલિકીભાવ ન રાખો. તેનું સ્વતંત્ર વ્યકિતત્વ છે. તેના ઉછેરમાં કાળજી રાખો.\n• ધોરણ-10-12ના બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મહેનત કરીને ઉર્તીણ થાય તે માટે તેને પ્રોત્સાહિત કરો. ચોરી કરવાનો વિકલ્પ પસંદ કરાવશો તો તેનું જીવન બગડશે. આ સત્ય હકીકત સ્વીકારો.\nઅમારે તમોને પણ સાંભળવા છે.\nઅમારી પણ કેટલીક ભૂલો કે ક્ષતિ થતી હોય છે. આખરે અમારે પણ જીવંત વ્યકિતઓ સાથે કામ લેવાનું છે. શિક્ષક હંમેશા સ્વમાનથી જીવવા ટેવાયેલો હોય છે. શિક્ષક પાસે સત્યની, પ્રમાણિકતાની, નિષ્ઠાની અને સદગુણોની ઊંચી અપેક્ષા સમાજ રાખે છે. શિક્ષક આ અપેક્ષાઓ પૂર્ણ કરવા સતત પ્રયત્નશીલ હોય છે. તેથી જ સમાજમાં તેને ગુરૂનું સ્થાન પ્રાપ્ત થયું છે. પણ બાળક ગુરૂ પાસે ખૂબ ઓછો સમય રહે છે. તેથી ઘરના સમાજના સંસ્કારોને પ્રતિબિંબ તેના પર વિશેષ પડે છે. બાળકના ઉજવળ ભવિષ્ય માટે આપણે સૌ સાથે બેસીને વિચારોનું આદાન પ્રદાન કરીએ તેવો અમારા શુભ પ્રયત્ન છે. અમારા પક્ષે કોઈ ખામી કે ક્ષતિ હોય તો અમોને વિના સંકોચે તે જણાવો અમો તેને સુધારવા સંનિષ્ઠ પ્રયત્નો કરીશું. અમારે પણ સાંભળવા છે તેથી અમોએ ઘર ચલો અભિયાન શરૂ કરીને વાલીનો ઘરે જઈને સંપર્ક કરવાનો એક આગવો પ્રયાસ કર્યો છે. તેમાં આવનાર શિક્ષક મિત્રો સાથે નિખાલસ ચર્ચા કરી સાથ સહકાર આપવા નમ્ર વિનંતી.\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/02/12/vicharna-gazal/?replytocom=18418", "date_download": "2020-08-06T19:56:49Z", "digest": "sha1:VVRITCGCC3F6JB7YXCEAZYIBO7PZIHQT", "length": 11158, "nlines": 150, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વિચારનાં – પરાજિત ડાભી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવિચારનાં – પરાજિત ડાભી\nFebruary 12th, 2012 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : પરાજિત ડાભી | 5 પ્રતિભાવો »\nવસ્ત્રો નથી વણાતાં પાકા વિચારનાં,\nખડકી રહ્યો છું તો પણ તાકા વિચારના \nભાષા નથી ઉકલતી મારી લખી મને,\nખોલીને રોજ બેસું છાપાં વિચારનાં \nભટકી ન જાય જો જો અર્થોના કાફલા,\nદીવા બળી રહ્યા છે ઝાંખા વિચારના \nતો પણ શબદની પોઠો સોંસરવી નીકળે,\nબારીક સોયનાં છે નાકાં વિચારનાં \nઅસ્તિત્વ તોય મારું તરસ્યું રહી ગયું,\nહું પી ગયો છું દરિયા આખા વિચારના \nમહેફિલને લ્યો ગઝલનો આ ચાંદલો કરી,\nચોડી રહ્યો પરાજિત ચોખા વિચારના \n« Previous હતો આદમી એ….. – અલ્પેશ ‘પાગલ’\nગઝલ – ગુંજન ગાંધી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજિંદગીની વાત – હર્ષ બ્રહ્મભટ્ટ\nહર ગઝલરૂપે જીવાતી જિંદગીની વાત છે સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે સર્વ સુખદુઃખથી ભરી દિવાનગીની વાત છે માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં, આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે. હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં, લાજ લુંટાઈ રહી........, શરમિંદગીની વાત છે માત્ર બુદ્ધિથી સમજવા આમ ફાંફાં માર નહીં, આંખ મીંચી જો જરી, આ બંદગીની વાત છે. હર વખત કેવળ કુતૂહલવશ ન જો ટોળા મહીં, લાજ લુંટાઈ રહી........, શરમિંદગીની વાત છે ના થતી તેથી દવાની કે દુઆઓની અસર, ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે ના થતી તેથી દવાની કે દુઆઓની અસર, ખૂબ પીડે છે એ મનની માંદગીની વાત છે મ્હેલનો માણસ કદી સમજી શકે ના 'હર્ષ' આ, બાદશાહી ... [વાંચો...]\nગઝલ – અંકિત ત્રિવેદી\nન દર્શન થાય કે સાચી દુઆ પણ નહીં મળે ત્યાંથી... જવા દે તું, તને ગમતી હવા પણ નહીં મળે ત્યાંથી... ચલો દુનિયાના રસ્તે આપણી બાજુ વળી જઈએ, નથી દુર્જન મળે એવા, ભલા પણ નહીં મળે ત્યાંથી... સમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી, બધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી... ન નકશા છે, ન રસ્તા છે, નથી પગલી, નથી કંઈ પણ, રખડવાથી વધારે આવ-જા પણ ... [વાંચો...]\nકઈ રીતે કૂદી જાઉં – ડૉ. કિશોર મોદી\nભૂ��વા સમું બધું ભૂલી જાઉં, એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં. મોગરે મઘમઘી જઈ પાછો, ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં. આમ તો તક અપાર મળી છે, થાય કે વિહગ થૈ ઊડી જાઉં. આયખું અમૃતભર્યું મળ્યું છે, એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં. બ્હાર નીકળવું છે, પૂછું તેથી બિંબથી કઈ રીતે કૂદી જાઉં તારી યાદ લઈ ઘૂમું કિશોર, નામને હરપળે ચૂમી જાઉં.\n5 પ્રતિભાવો : વિચારનાં – પરાજિત ડાભી\nખૂબ સુંદર વિચારવંત ગઝલ\nઅસ્તિતવ તોયે તરસ્યુ રહી ગયુ મારુ,\nહુ પી ગયો છુ દરીયો આખા વીચારનો\nહું અચંભિત છું કે એટલી અદ્દભુત ગઝલ ને ઘણાં ઓછા પ્રતિસાદ મળ્યા છે.\nમારી વાંચે લી સારી ગઝલો માની આ એક સારી ગઝલ છે. ખુબ સુંદર.\nતો પણ શબદની પોઠો સોંસરવી નીકળે,\nબારીક સોયનાં છે નાકાં વિચારનાં \nકાલિદાસ વ.પટેલ {વાગોસણા} says:\nમજાની ગઝલ આપી. વિચારના ઝાંખા દીવા બળતા હોય ત્યારે વિચારના કાફલા ભટકી જાય પણ ખરા … આબાદ કલ્પના \nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/bank-of-america-expects-rbi-to-build-550-billion-forex-reserves", "date_download": "2020-08-06T19:25:34Z", "digest": "sha1:R4QADCN5ZYMDQ74XXNWHVGC2NMWFLFEJ", "length": 11203, "nlines": 109, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "RBI પાસે હશે 550 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળ | Vyaapaar Samachar", "raw_content": "\nRBI પાસે હશે 550 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળ\nઅમદાવાદ : ભાર���નું વિદેશી હૂંડિયામણ અનામત દર મહિને રેકોર્ડ ગતિએ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ અને રૂપિયાની સ્થિરતાને કારણે વધી રહ્યું છે. ભારતનું ફોરેક્સ રીઝર્વ સપ્ટેમ્બર મહિનાથી એકતરફી ગતિએ આગળ વધી રહ્યું છે અને આગામી સમયમાં પણ આ હરણફાળ વૃદ્ધિ ચાલુ રહેવાનું અનુમાન બેંક ઓફ અમેરિકાએ વ્યકત કરી છે.\nબેંક ઓફ અમેરિકા(BofA)એ કહ્યું કે ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળ 550 અબજ ડોલરના વિક્રમી સ્તરે પહોંચી શકે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દરેક ઘટાડે રૂપિયાના ઘસારાની ચિંતા કર્યા વગર જ ડોલરની ખરીદારી કરી રહી છે.\n14મી ફેબ્રુઆરીના રોજ ભારતનું વિદેશી રીઝર્વ 476 અબજ ડોલરના વિક્રમી શિખરે પહોંચ્યું હતુ. 2018-19ના 15.4 અબજ ડોલરના ઘટાડાની સામે આ વર્ષે આરબીઆઈએ 49 અબજ ડોલરના વિદેશી ચલણની ખરીદારી કરી છે.\nબેંક ઓફ અમેરિકાએ કહ્યું કે ભારત જેવી વિકાસશીલ દેશમાં 550 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ યોગ્ય ગણાશે.\nબેંક ઓફ અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ઇન્દ્રનિલ સેન ગુપ્તા અને આસ્થા ગુડવાણીના જણાવ્યા અનુસાર આરબીઆઈ મુખ્ય ત્રણ કારણો- આયાત સામે રક્ષણ મેળવવા, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના રોકાણોને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા અને ટૂંકા ગાળાના વિદેશી દેવા પર યોગ્ય વળતર જળવાઈ રહે-તે હેતુસર આરબીઆઈએ વધારે રીઝર્વ એકત્ર કરવાની યોજના બનાવી છે.\nએક વર્ષનું ઈમ્પોર્ટ કવર અગાઉના 14.4 મહિનાથી ઘટીને હવે 11.1 મહિના થયું છે. 2005-06માં આયાત દેશની જીડીપીના 21.9% હતુ,જે હાલ ઘટીને 16.4% થયું છે અને તેને કારણે જ આ લેવલ ઉંચુ જોવા મળી રહ્યું છે.\nઅંદાજે જીડીપીના 20% સુધીના આયાતની સામે રક્ષણ મેળવવા માટે ફોરેક્સ રીઝર્વ 535 અબજ ડોલરની આસપાસ હોવું આવશ્યક છે,તેમ બેંકનું માનવું છે. બીજું કે એફપીઆઈ રોકાણો સામે 100 ટકા કવર જાળવવા માટે ઓછામાં ઓછા 520 અબજ ડોલરની જરૂર પડશે અને અંતે ટૂંકા ગાળાના બાહ્ય દેવા અને એફપીઆઈના ડેટ રોકાણની સામે સુરક્ષા પેટે 594 અબજ ડોલર જરૂરી બનશે.\nબેંક ઓફ અમેરિકા માર્ચ, 2020 સુધીમાં રૂપિયાને ડોલરની સામે સરેરાશ 70.5ના લેવલની આસપાસ જોઈ રહ્યું છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2019/09/23/poem-meera-joshi/", "date_download": "2020-08-06T19:24:56Z", "digest": "sha1:DIKIGCGTG2PFE6CXCH37HV5UDZKI34N7", "length": 15009, "nlines": 227, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વરસાદી અછાંદસ રચનાઓ – મીરા જોશી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સા���િત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવરસાદી અછાંદસ રચનાઓ – મીરા જોશી\nSeptember 23rd, 2019 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મીરા જોશી | 11 પ્રતિભાવો »\nતું ને હું બન્ને પલળીએ,\nસુખ કોણ લઈ જાય છે\nટપ ટપ ટપકતાં પાંદમાં,\nએક પછી એક પછી એક\nએમ સમય પણ ટપકતો જાય છે…\nવરસાદ અટકી ગયો ને\nપાંદનું ‘રડવું’યે બંધ થઈ ગયું,\nપણ આ ક્ષણો તો ટપકતી જ જાય છે,\nજે આજ સુધી ટપકી રહી છે\nયાદોનું અતિત ધોવાઈ રહ્યું છે…\nફર્શ પર વહી રહેલી એ ધારમાં\nતને વહી જતો જોઈ રહી છું,\nપણ શું તું ફરી આવીશ..\nએ જ ભીંત પર નવી યાદોની\nવરસાદના ભીંજવવામાં મજા હતી…\nચોમાસું મારી આંખોમાં વસી ગયું,\nવરસાદનું ભીંજવવું વાછટ જેવું લાગ્યું..\nને ચોમાસું મારા હ્રદયે બેસી ગયું છે..\nવરસાદની જેમ ભીંજવી જાય\nનાકામ સાબિત થઈ ગયું,\n« Previous શું આપણે ખરેખર સારા છીએ\nતમાચો – ગિરિમા ઘારેખાન Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહો મુબારક પ્રણય-મસ્તી યૌવન, તને, સૌ શિશુના તરંગોની સૃષ્ટિ બને; જડ મંહી ચેતનાને નિહાળી જવા, દષ્ટિ સૌની મસીહાની દષ્ટિ બને. હર કળી ફૂલ, હર ફૂલમાં બાગ હો, બાગમાં રોજ તાજી બહારો રહે; જેમ ઋતુ આવીને જાય પણ રણ મહીં, તપ્ત રેતી તણો નિત પથારો રહે. રાત થઈ જાય પાલવ કોઈ રૂપનો, ભાત રંગીન એની સિતારા બને; આપવા મિલનનો કોલ પ્રિય પાત્રને, સૂર્ય ને ચંદ્ર નાજુક ઈશારા બને. કારવાનો તણી રાહમાં જિંદગી, સફરનો માત્ર ... [વાંચો...]\nઓધા, મંદિર આવજો – દાસી જીવણ\nમારે પૂરવની છે પ્રીત્યું રે બાળપણની પ્રીત્યું રે .................. ઓધા મંદિર આવજો રે. દાસી માથે શું છે દાવો મારે મો’લ નાવે માવો .................. આવડલો અભાવો રે... ઓધા... વાલે મળ્યે કરીએં વાતું, ભાંગે મારા દિલની ભ્રાંત્યું .................. આવી છે એકાંત્યુ રે..... ઓધા..... જોઈ જોઈ વોરીએં જાત્યું, બીબા વિનાના પડે ભાત્યું, .................. ભાર ઝીલે ભીંત્યું રે..... ઓધા.... દાસી જીવણ ભીમને ભાળી વારણાં લીધાં વારી વારી .................. દાસીને દીવાળી રે..... ઓધા.....\nભવસાગર – મધુમતી મહેતા\nકોને તરવા છે ભવસાગર અમે તો જાશું વહેતા રે ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને, એમ જ સહેતાં સહેતાં રે કોશેટે પુરાઈ ગયા છે પકડી રેશમતંતુ રે ફરક પડે શું એને સઘળા ભલે ગણે ભૈ જંતુ રે આંખ ઊઘડશે પાંખ ઊઘડશે કેશવ કેશવ કહેતાં રે ઝાકળ, ઝંઝા, તેજ, તિમિરને એમ જ સહેતાં સહેતાં રે પતંગિયાને હોય ન ��ાળા કોયલને ના શાળા રે ડૂબકી દે ગંગામાં તોયે રહે કાગજી કાળા રે નામ ઉછીનાં શાને માટે રહેશું મધુમતી મહેતા ... [વાંચો...]\n11 પ્રતિભાવો : વરસાદી અછાંદસ રચનાઓ – મીરા જોશી\nખૂબ સરસ વરસાદી કાવ્યો.\nવરસાદી કાવ્યોમાં ભિંજાઈને મન તરબતર થઈ ગયું… ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઉપર વરસાદ, નીચે દરિયો… આ મારી મનપસંદ રચના.\nરચનાઓ વાંચી પ્રતિભાવ આપવા માટે સૌનો આભાર.\nપ્રેમ-સ્નેહનાં મેઘબિંદુ ટપકતાં આપનાં વર્ષા કાવ્યો વાંચી મન તરબતર થઈ ગયું.\n” હું સ્ત્રેી બની ને ચોમાસું મારા હ્રદયે બેસી ગયું … ડૂસકાં બનીને \nઆવી ” વાસ્તવિક ” કલ્પના એક સ્ત્રી લેખિકા જ કરી શકે ને \nએક વિનંતી કરવાની કે … ” જે ગવાય તે સચવાય ” ના ન્યાયે છંદ , રાગ , ઢાળ વગેરેમાં લખાયેલ ગેય કાવ્યો વધુ ગવાતાં હોય છે અને પરિણામે વધુ સમય સુધી સચવાતાં રહે છે. તો આપ આટલું સારુ લખો છો તો … આવાં ‘ગેય’ કાવ્યો આપો ને \nપ્રયત્ન કરો… આપ જરૂર લખી શકશો.\nકાલિદાસજી, આપનો ખુબ ખુબ આભાર, મારી રચનાઓને વાંચી પસંદ કરવા બદલ.\n‘ગેય’ કાવ્યો લખી શકું, એટલી સાહિત્યપ્રતિભા મારા લેખનમાં હજુ નથી આવી છતાં, આપના સૂચન મુજબ છંદ શીખવાની કોશિશ કરીશ.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2020/01/25.html", "date_download": "2020-08-06T18:41:37Z", "digest": "sha1:PLS5CYIAUI7DUEOPJSAVSLQ4RSFHGGLR", "length": 3420, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "25મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક જાન્યુઆરીમાં યોજાશે - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » Summits and Meetings » 25મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક જાન્યુઆરીમાં યોજાશે\n25મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક જાન્યુઆરીમાં યોજાશે\n25મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક જાન્યુઆરીમાં યોજાશે\nપશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 25 મી બેઠક આ મહિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે.\nમહારાષ્ટ્ર, આ વખતે મુખ્ય કોઓર્ડિનેટર, ઓનલાઇન મહિલાઓની સલામતી માટેનો માર્ગદર્શક અને સાયબર ગુંડાગીરીને તેના અગ્રતા એજન્ડા તરીકે અટકાવવાના રસ્તાઓ રજૂ કરશે.\nગૃહ મંત્રાલયના નેતૃત્વ હેઠળ કાર્યરત આ કાઉન્સિલમાં ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ અને દીવની યુ.ટી., અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે.\n25મી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક જાન્યુઆરીમાં યોજાશે Reviewed by GK In Gujarati on જાન્યુઆરી 07, 2020 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/25/aapna-pita/?replytocom=25760", "date_download": "2020-08-06T19:51:08Z", "digest": "sha1:ZXEN7AT34FEAEY2WDYP4MRLGRQTDPIDP", "length": 59500, "nlines": 212, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ\nJuly 25th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અરવિંદ પટેલ | 15 પ્રતિભાવો »\n[ નિવૃત્તિબાદ સર્જનાત્મક પ્રવૃત્તિમાં સક્રિય રહેવાની કોશિશ કરતા નવોદિત સર્જક શ્રી અરવિંદભાઈનો (સુરત) આ લેખ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે prabhuprerna@gmail.com અથવા આ નંબર પર +91 8866616244 સંપર્ક કરી શકો છો.]\n[dc]હ[/dc]મણાં થોડો વખત પહેલા જ નેટ પર ‘પિતા’ વિષેના એક લેખમાં ફરિયાદના સૂરમાં કહેવાયું હતું કે માતા વિષે ખૂબ લખાય છે, કહેવાય છે, બોલાય છે, પણ પિતા વિષે એટલું બોલાતું નથી, કહેવાતું નથી કે લખાતું પણ નથી. લખનારની વાતમાં મહદઅંશે તથ્ય પણ છે. આ લેખમાં પણ શક્ય એટલા તટસ્થ ભાવે ગૃહસ્થ જીવનમાં માતા અને પિતાની ભૂમિકાને જરા અલગ દષ્ટિકોણથી દર્શાવવાનો ��્રયત્ન કર્યો છે. થોડી પૂર્વભૂમિકામાં માતા કરતાં પિતાને જીવનમાં કેમ ઓછું મહત્વ મળે છે તેનું સુક્ષ્મ વિશ્લેષણ કરી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અહીં ફક્ત સામાન્ય ઘરના માતાપિતાની જ વાત કરી છે. અતિ ધનવાન માતાપિતાની વાત ઘણી જ જુદી હોય છે, જેની અહીંયા ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. કુદરતી રીતે જ માતા અને પિતાના કાર્યક્ષેત્ર મહદઅંશે ભિન્ન હોવાં ઉપરાંત મનોવૈજ્ઞાનિક રીતે પણ થોડા જુદા પડતા હોય છે. માતાનાં કાર્યક્ષેત્રમાં બાળક માટે ગર્ભધારણ કરવો, બાળ જન્મ, બાળઉછેર એવાં કાર્યો છે કે જે પિતા ક્યારેય કરી શકે એમ નથી.\nતે સિવાય વધારામાં ઘરની સારસંભાળ, સાફસફાઈ, ઘરના તમામ સભ્યોની પેટની ભૂખ સંતોષવા રસોઈ કરી પ્રેમથી જમાડવા, સહુને જમાડી પછી સહુથી છેલ્લે જમવું, બધાનો સમય સાચવવાનો, ઘરમાં શક્ય એટલા સહુને ખુશ રાખવાના, ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી વગેરે એવાં કાર્યો છે જે અત્યંત વિશિષ્ટ પ્રકારના છે. આવા બધા જ કાર્યોમાં માતાએ પોતાના પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતાને, મમતાને, વાત્સલ્યને નીચોવી નાખવા પડતા હોય છે. માતા ગમે તેવી ગંભીર માંદગીમાં પણ તેની જવાબદારી અને ફરજ નિભાવવાની પૂરતી કોશિશ કરતી હોય છે. વહેલા ઊઠી મોડા સૂવું, બધાની સગવડ અગવડનું બરાબર ધ્યાન રાખવું, સહુને સાચવી લેવા ને સંભાળી લેવા – આ દરેક કાર્યો એવાં અનોખાં, અનન્ય, અલગ અને અપૂર્વ છે જેને પરિપૂર્ણ કરવા કુદરતે માતાને અનોખી, આગવી આવડત અને સૂઝબૂઝ આપ્યા છે. માતાની પાસે ઘર ચલાવવા જે સમજણ, સહિષ્ણુતા, સબૂરી અને સમાધાનવૃત્તિ હોય છે તેવી અપેક્ષા પિતા પાસે રાખી શકાય નહિ. આથી જ પ્રેમાળ, માયાળુ, વાત્સલ્યપૂર્ણ માતાનું મહત્વ જીવનમાં મૂઠ્ઠી ઊંચેરું ગણાયું છે. જો કે માતાની મમતાની તોલે પિતૃપ્રેમની તુલના કરવી અયોગ્ય છે. માતાની સરખામણીમાં પિતા પોતાનો પરિવાર પ્રેમ પ્રત્યક્ષ સ્વરૂપે જલ્દીથી અભિવ્યક્ત કરી શકતા નથી. માતૃપ્રેમ માતાના વાણી વર્તન વ્યવહારમાં માયા, મમતા, વાત્સલ્ય, લાગણી દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે તરત જ વ્યક્ત થઈ જતો હોય છે. પિતા પોતાના ફરજ, જવાબદારી પરિપૂર્ણ કરી પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા પરોક્ષ સ્વરૂપે પ્રેમ અભિવ્યક્ત કરતાં હોય છે જેને આપણે ઓળખવામાં પાછા પડીએ છીએ. તેથી તેમને સમજવામાં પણ ગેરસમજ થતી રહે છે.\nપિતાનું કાર્યક્ષેત્ર મહદઅંશે ઘર બહારનું હોય છે. તેથી તેમનો મોટાભાગનો સમય ઘર બહાર પસાર થતો હો��� છે. સંતાનો માટે પિતાનો સંપર્ક સહજતાથી કે સરળતાથી કરી શકવાનું મુશ્કેલ હોય છે. સંતાનો પોતાની જરૂરિયાત કે સમસ્યાની સહુ પ્રથમ રજૂઆત માતા સમક્ષ કરતાં હોય છે. આમ સંતાનો માટે પિતા સુધી પહોંચવાનું માધ્યમ જ માતા હોય, સંતાનો માટે પૂરી સમજણ આવે ત્યાં સુધી તેમને માટે તો માતા જ સર્વસ્વ હોય છે. ઘણીવાર પરિવાર માટે માતાનાં ત્યાગ, ભોગ, બલિદાન એવાં અનન્ય હોય છે કે જેનો જોટો જડવો મુશ્કેલ હોય છે. તેથી સંતાનોની દષ્ટિએ માતાનું મહત્વ આ કારણે પણ ઘણું વધી જતું હોય છે. પિતાના મોટાભાગના કાર્યો બુદ્ધિથી કરવાના હોય છે. તેમાં ઘણીવાર લાગણીનું તત્વ નથી હોતું કે ઓછું હોય છે. ઘણીવાર પિતાએ કુટુંબના લાંબાગાળાનાં હિતમાં કડક, કઠોર, નિર્ણયો કરવા પડતા હોય છે કે લેવા પડતા હોય છે, જે પિતાને થોડાઘણા અળખામણા કે અપ્રિય બનાવી શકે છે. ઘણીવાર થાય છે એવું કે માતાના વધુ પડતા લાડ પ્રેમ અને મમતાના કારણે સંતાનોને અવળે રસ્તે ચડી જતાં વાર નથી લાગતી ત્યારે સંતાનોને સીધા રસ્તે લાવવા, પિતાએ અત્યંત કઠોર નિર્ણયો કુટુંબના હિતમાં ના છૂટકે લેવા પડતા હોય છે, ત્યારે પણ સંતાનો તો પિતાને જ તિરસ્કારની નજરે જોવાના. પિતાનાં કડક, કઠણ, કઠોર વ્યક્તિત્વની પાછળ એમની કરડાકી જણાય આવે પણ એની પાછળ છૂપાયેલું કૂણું, કોમળ હૃદય આપણે ઝટ ઓળખી શકતા નથી. પિતાએ પોતાની આવકના પ્રમાણમાં ઘરના સહુ સભ્યોની આશા, અપેક્ષાઓ સંતોષવાના હોય છે જો પિતા આવી આશા, અપેક્ષા સંતોષવામાં થોડા ઘણા પણ પાછા પડે તો પિતા તરફ તરત અણગમો વ્યક્ત કરતાં વાર નથી લાગતી. છતાં પિતા જીવનમાં આવા કેટલાંયે કડવા ઘૂંટ ગળી જઈ પોતાની જવાબદારી, ફરજ પૂરી નિષ્ઠાથી કરવામાં પાછા નથી પડતા. આપણા આ પિતાની આપણા જીવનમાં ભૂમિકાને અને તેમના પણ મહત્વને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ.\nમાતાનું જીવનમાં સ્થાન જ એવું અનેરું છે કે જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછાં છે. પણ થાય છે એવું કે માતાના ગુણગાન ગાવામાં સમગ્ર કુટુંબના અસ્તિત્વના આધારસ્તંભ એવા પિતાને આપણે જાણે અજાણે કદાચ ઓછું મહત્વ આપીએ છીએ કે તેની અવગણના થઈ જતી હોય છે. માતા અને પિતા કુટુંબજીવનના રથના બે પૈંડા ગણાય. એકબીજા વિના બંને અધૂરા અને અપૂર્ણ ગણાય. બંને એકબીજા પર નિર્ભર. એટલે જ કહેવું હોય તો કહી શકાય કે પિતાને જાણે અજાણે અન્યાય થઈ જતો હોય એવું લાગે છે. પરિવારમાં પિતાના અમૂલ્ય ફાળાને આપણે ભૂલી જઈએ છીએ તે કેમ ચાલે માતા ઘરનું માંગ���્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું કે નથી કહેવામાં આવતું કારણ કે પિતા પરિવાર માટે જે કંઈ મહેનત મજૂરી કરે છે તે તો તેની ફરજ ગણાય, જવાબદારી ગણાય તેથી તેની નોંધ લેવાનું જરૂરી નથી ગણાતું. છતાં ઘરમાં પિતાનો પ્રભાવ અને પ્રભુત્વ, આધિપત્ય અને વર્ચસ્વ તો પિતાના જ હોય છે. ઘરના અગત્યના બધા જ નિર્ણયો લેવામાં પિતાનો જ અભિપ્રાય આખરી ગણાતો હોય છે.\nસાહિત્યકારોએ, સંત મહાત્માઓએ, વ્યાખ્યાનકારોએ પણ માતાના ખૂબ વખાણ કરી, માતાને વિવિધ ઉપમાઓ આપી વધાવ્યાં છે. માતાનું મહત્વ જીવનમાં અદ્વિતિય અનુપમ છે અને રહેશે. માતાનો મહિમા સહુ ગાતા રહે છે અને ગવાય તેમાં કશું ખોટું પણ નથી. સ્ત્રીનું માતા તરીકેનું ઋણ પુરુષ ક્યારેય નહિ ચૂકવી શકે. સ્ત્રી સહુથી પહેલા માતા છે. સ્ત્રીના બીજા બધા સ્વરૂપોનું મહત્વ પછી આવે છે. દરેક પુરુષે જન્મ તો સ્ત્રીની કૂખે જ લેવો પડતો હોય છે. એટલે જ માતાનો દરજ્જો ખરેખર ખૂબ જ ઊંચો છે. તેમ છતાં પુરુષનું પિતા તરીકેનું મહત્વ ભૂલી જઈએ તો કેમ ચાલે જાણે અજાણે આપણા સહુથી પિતાની અવગણના થઈ જતી હોય એવું નથી લાગતું જાણે અજાણે આપણા સહુથી પિતાની અવગણના થઈ જતી હોય એવું નથી લાગતું પિતાની સારપ વિશે કે સદગુણો વિશે ભાગ્યે જ ચર્ચા થશે અથવા તો આંખઆડા કાન કરવામાં આવતા હોય છે. પરંતુ તેના નકારાત્મક પાસા પર જ વિશેષ ધ્યાન આપવામાં આવતું હોય છે.\nતો આવો ઓળખીએ, જાણીએ, સમજીએ આપણા પિતાના અગણિત ઉપકારને. સહુથી પ્રથમ જોઈએ તો કુટુંબના, પરિવારના સભ્યોનો ભરણપોષણનો ભાર તો કૂદરતી રીતે પિતાના માથે જ હોવાનો, ખરું ને તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માંગણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માં��ણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય તે જવાબદારી તો પિતાની જ હોય ને. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય. હકીકતમાં જોવા જઈએ તો ઘરના આર્થિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈભવનો આધાર તો મહદઅંશે પિતાની આવક અને કમાણી ઉપર જ હોય છે. જો કે આજની મોંઘવારીના જમાનામાં ઘણીવાર ઘરના આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવા માતા પોતાની ઘર ગૃહસ્થીની જવાબદારી સંભાળવા ઉપરાંત સ્વરોજગાર કે નોકરી ધંધા, વ્યવસાયમાં જોડાઈને આર્થિક રીતે મદદરૂપ થવા પ્રયત્ન કરતી હોય છે ત્યારે બેવડી જવાબદારી સંભાળી પોતે પિતા કરતાં વહેંત ઊંચી ગણાવા લાગે છે. પિતા અમુક ઉંમર પછી નોકરી, ધંધા, વ્યવસાયમાંથી નિવૃત્ત થતાં હોય છે પણ માતાને જીવનના અંત સુધી ભાગ્યે જ નિવૃત્તિ માણવા મળે છે.\nઆ રીતે પણ માતાને પિતા કરતાં મહત્વ વધારે મળતું હોય છે. અહીં આપણે માતાપિતાની પોતાના ઘર પ્રત્યેની જવાબદારી અને ફરજ જો સ્પષ્ટ કરીએ તો સમજાશે કે માતાનો કુટુંબ પ્રત્યેનો ‘સમર્પણભાવ’ અને પિતાની પોતાની ફરજ અને જવાબદારી પ્રત્યેની સંનિષ્ઠાથી જ ગૃહસ્થજીવનનું ગાડું દોડતું રહે છે. માતાને મોટે ભાગે ઘરની, પરિવારની રોજિંદી જવાબદારીઓ સંભાળવાની હોય છે. બાળ ઉછેરથી માંડીને, રસોઈપાણી, ઘરની સાફસફાઈ, કચરા-પોતાં, વાસણ ઘસવા, કપડાં ધોવા વગેરે. જે કામમાં પિતાને સૂગ ચઢતી હોય તેવા કામ માતા ખૂબ જ સરળતાથી અને સહજતાથી કરી નાખતી હોય છે. ઘરના દરેક કામ લાગણી સાથે જોડાયેલા હોય છે તેથી માતા આવા દરેક કામ ખૂબ જ લાગણી અને આત્મીયતા સાથે કરી લેતી હોય છે. તેમજ આવા કામમાં માતાના કલા અને કૌશલ્ય સાથે કુનેહ પ્રદર્શિત થતાં હોય છે. માતાના મોટાભાગના ઘરના કામકાજ રસોઈ, બાળ ઉછેર વગેરે એવાં હોય છે કે તાત્કાલિક ધ્યાન માંગી લે છે અને તાત્કાલિક પૂરા કરવાનાં હોય છે. માતાની જવાબદારી કે ફરજ ચોવીસ કલાક અને ત્રણસોને પાંસઠ દિવસની હોય છે પણ પિતાનું કાર્યક્ષેત્ર થોડું અલગ પ્રકારનું હોય છે. તેમને હંમેશા આર્થિક જવાબદારીને કારણે પોતાના કામમાં બુદ્ધિનો ઉપયોગ વધુ રહેવાનો અને હંમેશા આર્થિક અસલામતી રહેતી હોવાના કારણે ચિંતાનું ભારણ વધુ રહેતું હોય છે. તેથી લાંબાગાળાના ભવિષ્યના ખૂબ જ અગત્યના કામનો બોજો પિતાના માથે જ સ્વાભાવિક રીતે રહેતો હોય છે.\nઘર પરિવારને લગતો કોઈ એકાદ ખોટો નિર્ણય પણ જો લેવાઈ જાય તો ઘરની બરબાદી થતાં વાર નથી લાગતી. આવ�� લાંબાગાળાનાં કાર્યોમાં સહુ પ્રથમ મૂકવું હોય તો રોટી કપડાં અને એ પછી સૂંદર મજાનું મકાન. ભાડે રહેતા લોકોને પોતાનું સુંદર મઝાનું ઘર હોય એવું સ્વપ્ન કોને ન હોય આજના જમાનામાં ઘરનું ઘર લેવું હોય તો પિતાના માથે ટાલ પડી જ ગઈ સમજો. પોતાના ઘરનું ઘર બનાવવામાં આખા જીવનની સઘળી બચત ખર્ચાઈ જતી હોય છે. બેંક લૉનની સગવડ કરવાની તેમજ વધારાના ખર્ચની જોગવાઈ કરતાં પિતાની યુવાની ગિરવે મૂકાઈ જતી હોય છે. પોતાનું ઘર થાય એટલે સુંદર સાજ સજાવટ, શોભા-શણગાર કરવા પડે એના ખર્ચનો ભાર તથા પોતાની પત્ની, પુત્ર-પુત્રીના કપડાંલત્તા, સાડી, ડ્રેસ, સોનાના દાગીના વગેરેની માંગણીઓ તો પિતાએ સંતોષવી જ પડે. પુત્ર, પુત્રીને ઉચ્ચ શિક્ષણ માટે સારી સ્કૂલ કૉલેજના એડમિશન તેમજ ભણતરના ખર્ચની ચિંતા તો સહુ પ્રથમ પિતાએ જ કરવી પડે. પુત્ર-પુત્રી ઉંમરલાયક થાય એટલે તેમને પરણાવવા માટેનાં ખર્ચની ચિંતામાં પિતાના માથાના વાળ ક્યારે ધોળા થઈ ગયા તેની ખબરેય નથી પડતી. આ બધી જ આર્થિક જવાબદારીના ભારણ પિતાના માથે જ હોય છે. પોતાના વૃદ્ધ માતાપિતાની સારસંભાળ, સારવાર માંદગીના ખર્ચનું ભારણ તો પાછું વધારાનું હોય. કુટુંબના સારા માઠા પ્રસંગોને સારી રીતે પાર પાડવાના આર્થિક ભારણને કારણે ક્યારે કેડ બેવડ વળી ગઈ ને પોતાના મોઢા પર ક્યારે અકાળે વૃદ્ધત્વ છવાઈ ગયું તેની બિચારાને ખબરેય નથી પડતી. આ જવાબદારી ને પરિપૂર્ણ કરવા ઘણીવાર નોકરી હોય તો ઓવરટાઈમ, વેપાર-ધંધા હોય તો વેપાર-ધંધાને કેવી રીતે વધારતા જઈએ તો આવકની વૃદ્ધિ થાય તે માટે વિચારીને કુટુંબના ભોગે કમાણી કરવાનું તો પિતાને જ હોય ને આજના જમાનામાં ઘરનું ઘર લેવું હોય તો પિતાના માથે ટાલ પડી જ ગઈ સમજો. પોતાના ઘરનું ઘર બનાવવામાં આખા જીવનની સઘળી બચત ખર્ચાઈ જતી હોય છે. બેંક લૉનની સગવડ કરવાની તેમજ વધારાના ખર્ચની જોગવાઈ કરતાં પિતાની યુવાની ગિરવે મૂકાઈ જતી હોય છે. પોતાનું ઘર થાય એટલે સુંદર સાજ સજાવટ, શોભા-શણગાર કરવા પડે એના ખર્ચનો ભાર તથા પોતાની પત્ની, પુત્ર-પુત્રીના કપડાંલત્તા, સાડી, ડ્રેસ, સોનાના દાગીના વગેરેની માંગણીઓ તો પિતાએ સંતોષવી જ પડે. પુત્ર, પુત્રીને ઉચ્ચ શિક્ષણ માટે સારી સ્કૂલ કૉલેજના એડમિશન તેમજ ભણતરના ખર્ચની ચિંતા તો સહુ પ્રથમ પિતાએ જ કરવી પડે. પુત્ર-પુત્રી ઉંમરલાયક થાય એટલે તેમને પરણાવવા માટેનાં ખર્ચની ચિંતામાં પિતાના માથાના વાળ ક્યારે ધોળા થઈ ગયા તેની ખબ��ેય નથી પડતી. આ બધી જ આર્થિક જવાબદારીના ભારણ પિતાના માથે જ હોય છે. પોતાના વૃદ્ધ માતાપિતાની સારસંભાળ, સારવાર માંદગીના ખર્ચનું ભારણ તો પાછું વધારાનું હોય. કુટુંબના સારા માઠા પ્રસંગોને સારી રીતે પાર પાડવાના આર્થિક ભારણને કારણે ક્યારે કેડ બેવડ વળી ગઈ ને પોતાના મોઢા પર ક્યારે અકાળે વૃદ્ધત્વ છવાઈ ગયું તેની બિચારાને ખબરેય નથી પડતી. આ જવાબદારી ને પરિપૂર્ણ કરવા ઘણીવાર નોકરી હોય તો ઓવરટાઈમ, વેપાર-ધંધા હોય તો વેપાર-ધંધાને કેવી રીતે વધારતા જઈએ તો આવકની વૃદ્ધિ થાય તે માટે વિચારીને કુટુંબના ભોગે કમાણી કરવાનું તો પિતાને જ હોય ને આખા કુટુંબની જવાબદારીઓ અને માંગણીઓના ભાર નીચે દબાયેલા પિતાને કામના ભારણના કારણે ઘરે આવતા ભૂલેચૂકે જો મોડું થઈ જાય તો એવું કહેવાય છે કે પિતા પરિવારને પૂરતો સમય નથી આપતાં કે હરવા-ફરવા નથી લઈ જતાં. પણ ઘણા પરિવારના મોટાભાગના સભ્યો પિતાની મજબૂરી, લાચારી, પરેશાની સમજવાનો ભાગ્યે જ પ્રયત્ન કરતાં હોય છે.\nકુટુંબના સભ્યો તો પોતાની જરૂરિયાતોની માંગણી મૂકી દે પણ એ જરૂરિયાતને કેવી રીતે પરિપૂર્ણ કરવી તેના વિષે વિચારવાનું, પ્રયત્નો કરવાના હોય તો તે પિતાએ જ કરવાના હોય છે. આ બધા ટેન્શનમાં, ચિંતામાં, તાણમાં તણાઈને ક્યારે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગના કે કૈંક અસાધ્ય એવાં રોગોનાં દર્દી થઈ ગયા એ ખબરેય નથી પડતી. આખરે તો પિતા છે ને ઘરની સમસ્યાઓ, ફરિયાદો હોય તો તેને ઉકેલવાની જવાબદારી પિતાના માથે જ હોય. આમ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં પિતાની મર્યાદિત આવક અને પરિવારના સભ્યોની અમર્યાદિત જરૂરિયાતો, આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી કરવામાં, સંતોષવામાં જ બિચારા પિતાનું આખું આયખું અટવાયા કરે છે અને પોતાનું આયુષ્ય ક્યાં પૂરું કરી નાખ્યું એની જાણ સુદ્ધાં નથી રહેતી. આવી જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં પાછા પડતા કે ઊણા ઉતરતા પિતાની દશા પરિવારમાં ઘણી ભૂંડી થઈ જતી હોય છે. એવાં કેટલાયે કિસ્સા આપણા સાંભળવામાં આવે છે. પિતાને એની પોતાની સમસ્યાઓ પણ હોય છે, ફરિયાદો પણ હોય છે પણ તે કોને કહે ઘરની સમસ્યાઓ, ફરિયાદો હોય તો તેને ઉકેલવાની જવાબદારી પિતાના માથે જ હોય. આમ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં પિતાની મર્યાદિત આવક અને પરિવારના સભ્યોની અમર્યાદિત જરૂરિયાતો, આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પૂરી કરવામાં, સંતોષવામાં જ બિચારા પિતાનું આખું આયખું અટવાયા કરે છે અને પ��તાનું આયુષ્ય ક્યાં પૂરું કરી નાખ્યું એની જાણ સુદ્ધાં નથી રહેતી. આવી જવાબદારીઓ પરિપૂર્ણ કરવામાં પાછા પડતા કે ઊણા ઉતરતા પિતાની દશા પરિવારમાં ઘણી ભૂંડી થઈ જતી હોય છે. એવાં કેટલાયે કિસ્સા આપણા સાંભળવામાં આવે છે. પિતાને એની પોતાની સમસ્યાઓ પણ હોય છે, ફરિયાદો પણ હોય છે પણ તે કોને કહે આવામાં પિતા જો ભૂલેચૂકે પોતાનો પિત્તો ગુમાવી દે તો પિતાને બદનામી મળતા વાર નથી લાગતી. પિતાને જાણે હૃદય ના હોય, દિલ ના હોય… એણે તો પથ્થર જેવા થઈને જ રહેવાનું. એને તો રડવાની પણ છૂટ નહીં કારણ કે એ તો પુરુષ કહેવાય, મનમાં મૂંઝાયા કરે, પણ પોતાની વ્યથા કોની આગળ ને કેવી રીતે વ્યક્ત કરે આવામાં પિતા જો ભૂલેચૂકે પોતાનો પિત્તો ગુમાવી દે તો પિતાને બદનામી મળતા વાર નથી લાગતી. પિતાને જાણે હૃદય ના હોય, દિલ ના હોય… એણે તો પથ્થર જેવા થઈને જ રહેવાનું. એને તો રડવાની પણ છૂટ નહીં કારણ કે એ તો પુરુષ કહેવાય, મનમાં મૂંઝાયા કરે, પણ પોતાની વ્યથા કોની આગળ ને કેવી રીતે વ્યક્ત કરે પિતાએ તો પોતાની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાતને પોતાના હૃદયમાં જ ધરબીને રાખવાના હોય. પોતાના પુત્ર કે પુત્રી જો કહ્યામાં ના હોય અને પત્નીનો જો જોઈતો સાથ ના મળે તો બિચારા પિતાએ ક્યાં જવું પિતાએ તો પોતાની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાતને પોતાના હૃદયમાં જ ધરબીને રાખવાના હોય. પોતાના પુત્ર કે પુત્રી જો કહ્યામાં ના હોય અને પત્નીનો જો જોઈતો સાથ ના મળે તો બિચારા પિતાએ ક્યાં જવું ઉંમરલાયક પુત્ર-પુત્રી આડાઅવળા માર્ગે દોરાઈ જઈને ખોટે રસ્તે ચઢી ના જાય તેની ચિંતા માતાની સાથે પિતાને પણ એટલી જ હોય છે.\nઘરબહારની બધી જ જવાબદારી પરિપૂર્ણ કરવા દોડવાનું તો મોટેભાગે પિતાએ જ હોય છે પરિવારના ભરણપોષણની સઘળી જવાબદારી પરિપૂર્ણ કરવા આર્થિક ભારણને પહોંચી વળવા કોઈક વાર ભ્રષ્ટાચારના ખોટા રસ્તે પગ દોડવા માંડે તો અપયશ તો પિતાને જ મળવાનો ને પરિવારના ભરણપોષણની સઘળી જવાબદારી પરિપૂર્ણ કરવા આર્થિક ભારણને પહોંચી વળવા કોઈક વાર ભ્રષ્ટાચારના ખોટા રસ્તે પગ દોડવા માંડે તો અપયશ તો પિતાને જ મળવાનો ને પરિવારના પાલનપોષણ કરવામાં, આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવામાં પૂરતા પરિશ્રમ, પ્રયત્ન છતાં નિષ્ફળતા મળતા ક્યારેક નબળા મનના પિતા પોતાનો અપરાધભાવ ભૂલવા માટે જ્યારે ભૂલેચૂકે વ્યસનના રવાડે ચઢી જાય છે ત્યારે જાણેઅજાણે પરિવારના પતનનો પાયો નંખાઈ જતો હોય છે. ત્યારે ઘરના સભ્યોને જવાબદારીમાંથી છૂટી પડતાં વાર નથી લાગતી. આવા સમયે બદનામી તો પિતાની જ થતી હોય છે. બિચારો પિતા જાય તો જાય ક્યાં પરિવારના પાલનપોષણ કરવામાં, આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવામાં પૂરતા પરિશ્રમ, પ્રયત્ન છતાં નિષ્ફળતા મળતા ક્યારેક નબળા મનના પિતા પોતાનો અપરાધભાવ ભૂલવા માટે જ્યારે ભૂલેચૂકે વ્યસનના રવાડે ચઢી જાય છે ત્યારે જાણેઅજાણે પરિવારના પતનનો પાયો નંખાઈ જતો હોય છે. ત્યારે ઘરના સભ્યોને જવાબદારીમાંથી છૂટી પડતાં વાર નથી લાગતી. આવા સમયે બદનામી તો પિતાની જ થતી હોય છે. બિચારો પિતા જાય તો જાય ક્યાં ઘરની બધીજ મોટી સમસ્યાઓના ઉકેલ લાવવાની જવાબદારી તો પિતાની જ હોય ને ઘરની બધીજ મોટી સમસ્યાઓના ઉકેલ લાવવાની જવાબદારી તો પિતાની જ હોય ને છતાં ઘણીવાર સમસ્યાઓના સમાધાન શોધવામાં સંજોગો અને પરિસ્થિતિને કારણે નિષ્ફળ જતાં પિતાની અકળામણને કોઈ ઓળખી નથી શકતું તેથી તેઓ અળખામણા થઈ જતાં હોય છે. ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે \nરોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઈ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવાનું પ્રમાણમાં ઘણું અઘરું હોય છે માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઈ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવાનું પ્રમાણમાં ઘણું અઘરું હોય છે કારણ કે સાંત્વન આપવામાં હૃદયની ભીની લાગણીઓને નીચોવી નાંખવાની હોય છે. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ પિતાએ તો ભાવવિભોર થયા વિના, લાગણીના પ્રવાહમાં તણાયા વિના પોતાની અંતરની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાત જેવા ભાવોને દબાવી રાખવાના હોય છે. અશ્રુ પ્રવાહને પરાણે રોકી અંતરમાં ધરબી દેવાનો હોય છે. પોતાના પરિવારના સભ્યના મૃત્યુ સમયે પણ પિતાએ તો મક્કમતા દાખવી બધાને સાંત્વના જ આપવાની હોય, આશ્વાસન આપવાનું હોય ત્યારે એનાથી રડાય ખરું કારણ કે સાંત્વન આપવામાં હૃદયની ભીની લાગણીઓને નીચોવી નાંખવાની હોય છે. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ પિતાએ તો ભાવવિભોર થયા વિન��, લાગણીના પ્રવાહમાં તણાયા વિના પોતાની અંતરની વ્યથા, વ્યગ્રતા, વિષાદ કે વલોપાત જેવા ભાવોને દબાવી રાખવાના હોય છે. અશ્રુ પ્રવાહને પરાણે રોકી અંતરમાં ધરબી દેવાનો હોય છે. પોતાના પરિવારના સભ્યના મૃત્યુ સમયે પણ પિતાએ તો મક્કમતા દાખવી બધાને સાંત્વના જ આપવાની હોય, આશ્વાસન આપવાનું હોય ત્યારે એનાથી રડાય ખરું એણે તો વિપરીત પરિસ્થિતિમાં, આપત્તિમાં, વિપત્તિમાં સંજોગો સામે લડી લેવા અડીખમ ઊભા રહેવાનું હોય છે. એટલે જ તો એમને પિતા કહ્યા હશે, ખરું ને એણે તો વિપરીત પરિસ્થિતિમાં, આપત્તિમાં, વિપત્તિમાં સંજોગો સામે લડી લેવા અડીખમ ઊભા રહેવાનું હોય છે. એટલે જ તો એમને પિતા કહ્યા હશે, ખરું ને ગરીબ કુટુંબનાં, પરિવારના પિતાની તો વાત જ અલગ છે. પરિવારના ભરણપોષણ ખાતર માતાની સાથે પિતાએ પણ આપેલા ભોગને ધ્યાનમાં લઈએ તો ખબર પડે કે બિચારા પિતાએ ક્યાં ક્યાં ને કેવી રીતે ઓછી આવકમાં મહિનો પૂરો કરવા સંતુલન સાધવું પડે છે. પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા, તેમનું ફાટેલું ગંજી, જૂનો લેંઘો, તેમના દાઢી વધેલા ચહેરામાં તેમની કરકસર છૂપાયેલી હોય છે. પિતા પોતાના ખર્ચમાં કરકસર કરીને પણ સંતાનોને હરવાફરવા, રેસ્ટોરન્ટ, ફિલ્મો જોવાં 200-500 રૂપિયા આપી રાજી રાખતા હોય છે. પિતાનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે પરોક્ષ સ્વરૂપે વ્યક્ત થતાં પિતાના આ પ્રેમને આપણે ઝટ ઓળખી નથી શકતાં.\nમાતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. માતા અને પિતા બંનેનું મહત્વ જીવનમાં અનેરું હોય છે. માતા પોતાની જે કંઈ પણ ફરજ જવાબદારી પરિપૂર્ણ કરતી હોય છે તેની પાછળનો ટેકો તો પિતાનો હોય છે. બંને જણ એકબીજાના ટેકા વિનાં, સહકાર વગર ઘરની બધી જ જવાબદારીઓ કે ફરજ યોગ્ય રીતે પરિપૂર્ણ કરી શકે નહિ. માતાની કર્તવ્ય પરાયણતા અને પિતાની કર્તવ્ય નિષ્ઠા ઘરગૃહસ્થીને શાંતિ, સલામતી અને સ્થિરતા આપતાં હોય છે. કોઈના મહત્વને ઓછું આંકી ન શકાય. માતા કે પિતા દરેક જણ પોતપોતાન સ્થાને સર્વશ્રેષ્ઠ છે. ખરેખર જોવા જઈએ તો માતાએ ઘરની પોતાની સઘળી આર્થિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવા પિતા ઉપર આધારિત હોય છે અને પિતાની પોતાની આર્થિક સિવાયની બધી જ જરૂરિયાતો ઘરમાં પરિપૂર્ણ થતી હોય છે. છેવટે જે કંઈ છે તે તો ઘરે જ હોય છે. અંતમાં એટલું કહી શકાય કે માતા જે કંઈ છે તે પિતાને કારણે હોય છે અને પિતાની સફળતા પાછળ માતાનો હાથ અવશ્ય હોવાનો. પિતાએ માતાનું સૌભાગ્ય છે અને માતા એ પિતાનું સદભાગ્ય છે. માતાપિતા બંને સંતાનોનું ભાગ્ય ઘડનાર ભાગ્યવિધાતા છે. સંતાનો તો માતાપિતાનું ભવિષ્ય છે. તેઓ એકબીજાના સાથ સહકાર સાથે સંવાદ સાધી સંતાનોના સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સ્વસ્થતા, સૌહાર્દ અને ભલા માટે જ સતત પ્રયત્નશીલ હોય છે. બસ, આપણે આપણા માતાપિતાને યાદ કરી, આદર આપી, કદર કરવામાં બેદરકાર ના રહીએ. આપણે તેમને મનોમન વંદન કરી તેમનું ઋણ ચૂકવવા પ્રયત્નશીલ રહીએ.\n« Previous ક્રાઇસ્ટ ધી રીડીમર (Christ the Redeemer)નું પૂતળું – પ્રવીણ શાહ\nઅમારાં અનોખાં લગ્ન – જનક પરીખ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆજકાલ – ઈલાક્ષી પરમાનંદ મર્ચંટ (અ) ગઈકાલ હાલો છોકરાઓ, ઊઠી જાવ તો, આજે નવા વરસ જેવું પરબ છે. જલદી ઊઠીને, નહાઈ-ધોઈને, પાઠપૂજા કરી ભગવાનના આશીર્વાદ લો. પછીથી ગામમાં દરેક ઘરે જઈને વડીલોના આશીર્વાદ લો. આશીર્વાદનું ધન એવું છે કે ઘરના અને બહારના આશીર્વાદ ભેગા થાય અને ફળે તો જીવતર સુધરી જાય અને વહુ, તમે પણ મજાના તૈયાર થઈ પોળમાં દરેક ઘરે ... [વાંચો...]\nજિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – સંકલિત\nરવિશંકરજી પચ્ચીસ એવાં પગલાં બતાવે છે, જેનો અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી કઈ રીતે બહેતર બનાવી શકે એ અંગે આંતરખોજ કરવી જરૂરી છે. સૌથી પહેલાં તમે તંદુરસ્ત છો કે નહીં તે જાણી લો. તંદુરસ્તી એટલે રોગમુક્ત શરીર, કંપનમુક્ત શ્વાસ, પ્રાણમુક્ત મન, ભયમુક્ત બુદ્ધિ, વળગણવિહોણી સ્મૃતિ, સર્વનો સમાવેશ કરતો અહમ અને ગ્લાનિમુક્ત આત્મા. ... [વાંચો...]\nએકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ\n(‘સમ્યક જીવન’ શીર્ષક હેઠળ મૃગેશભાઈએ “આપણી આસપાસમાં રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતા ચિંતનાત્મક લેખો સંગ્રહ” માં પાંચ લેખ છે. ‘એકવીસમી સદીમાં પ્રગતિ’ એ પહેલો લેખ છે.) આપણી પ્રવૃત્તિઓ ઘણી વાર ખૂબ વિચિત્ર પ્રકારની અને ન સમજાય એવી હોય છે. પ્રત્યેક મનુષ્યની રસ અને રૂચિ તો ભિન્‍ન હોવાં જ જોઈએ, પણ સમાજમાં આજ કાલ પરસ્પર ... [વાંચો...]\n15 પ્રતિભાવો : આવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ\nઆવો આપણા પિતાને પણ ઓળખીએ – અરવિંદ પટેલ તા.જુલાઈ, ૨૫ લેખમાં\nખૂબ સુંદર નિરિક્ષણ તથા સુક્ષ્મ વિશ્લેષણ મુકાયું છે.\n૧. આ લેખમાં પણ શક્ય એટલા તટસ્થ ભાવે ગૃહસ્થ જીવનમાં માતા અને પિતાની ભૂમિકાને જરા અલગ દષ્ટિકોણથી ��ર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.\n૨.માતાની સરખામણીમાં પિતા પોતાનો પરિવાર પ્રેમ પ્રત્યક્ષ સ્વરૂપે જલ્દીથી અભિવ્યક્ત કરી શકતા નથી.\n૩.પિતા પોતાના ફરજ, જવાબદારી પરિપૂર્ણ કરી પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા પરોક્ષ સ્વરૂપે પ્રેમ અભિવ્યક્ત કરતાં હોય છે જેને આપણે ઓળખવામાં પાછા પડીએ છીએ. તેથી તેમને સમજવામાં પણ ગેરસમજ થતી રહે છે.\n૪. પિતાના મોટાભાગના કાર્યો બુદ્ધિથી કરવાના હોય છે. તેમાં ઘણીવાર લાગણીનું તત્વ નથી હોતું કે ઓછું હોય છે. ઘણીવાર પિતાએ કુટુંબના લાંબાગાળાનાં હિતમાં કડક, કઠોર, નિર્ણયો કરવા પડતા હોય છે કે લેવા પડતા હોય છે,\n૫. માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા \n૬.સ્ત્રીનું માતા તરીકેનું ઋણ પુરુષ ક્યારેય નહિ ચૂકવી શકે. સ્ત્રી સહુથી પહેલા માતા છે.\n૭. સભ્યોનો ભરણપોષણનો ભાર તો કૂદરતી રીતે પિતાના માથે જ હોવાનો, ખરું ને તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માંગણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય તેથી પિતાની એ જવાબદારી અને ફરજ થઈ પડે છે કે ખૂબ જ સમજી વિચારીને દૂરદષ્ટિ રાખી, દૂરંદેશી વાપરી ઘર પરિવારનો ભાર ઉપાડે અને સફળતાપૂર્વક ઘર પરિવારનું સંચાલન કરે. તેથી ઘરના સહુ સભ્યોની માંગણીઓ સંતોષવાની જવાબદારી કોણે ઉપાડવાની હોય તે જવાબદારી તો પિતાની જ હોય ને. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય.\n૮. પિતાએ અત્યંત કઠોર નિર્ણયો કુટુંબના હિતમાં ના છૂટકે લેવા પડતા હોય છે, ત્યારે પણ સંતાનો તો પિતાને જ તિરસ્કારની નજરે જોવાના. પિતાનાં કડક, કઠણ, કઠોર વ્યક્તિત્વની પાછળ એમની કરડાકી જણાય આવે પણ એની પાછળ છૂપાયેલું કૂણું, કોમળ હૃદય આપણે ઝટ ઓળખી શકતા નથી.\n૯. લાંબાગાળાની, મહત્વની જવાબદારીઓનો સઘળો ભાર ઘણે ભાગે તો પિતાના માથે જ હોય. હકીકતમાં જોવા જઈએ તો ઘરના આર્થિક સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વૈભવનો આધાર તો મહદઅંશે પિતાની આવક અને કમાણી ઉપર જ હોય છે.\n૧૦.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે ��ંયમની દીવાલ હોય છે.\n૧૧. માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.\nઆજના કાળમાં પુત્રીને પુત્ર સમોવડી બનાવવા પિતાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે.પણ ઘરે ઘરે પુત્રી સ્ત્રી સહજ સ્વભાવને કારણે માતાને વધુ મહત્વ આપે છે. અને મા પણ પુત્રીની દરેક વાતોને વધુ મહત્વ આપે છે. જેના કારણે દિકરીને સાસરે જવા માટેના\nનિર્ણયો પણ વિલંબિત થાય છે. જે આજના સમાજની મહત્વની સમસ્યા બની ગઈ છે. આમાં વાંક કોનો જોવો\nબીજું કઈ વધુ નથી લખતો\nપીતા જ આડા રસતૅ છે તઍમનઍ જવાબદારઈ નઉ ભાન નથી\nઆપના પિતા વિશે જાણી દુઃખ થયું. પિતા કેમ અવળે રસ્તે છે કે તેમને જવાબદારીનું કોઈ ભાન નથી આવું ઘણા કિસ્સામાં બને છે તેથી બધા જ પિતાને ખરાબ હોવાનો દોષ આપી શકાય નહિ. છતાં આ પ્રકારની જે પરિવારમાં સમસ્યા હોય ત્યારે પરિવારના સભ્યોએ સમસ્યાના મૂળ શોધીને ઉકેલ લાવવો જોઈએ. પરિવારના સહુ સભ્યોએ સાથે બેસી સમજણ, સમાધાન, સહિષ્ણુતા અને સબુરી રાખી શાંતિપૂર્વક ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઈએ. ઘણીવાર પિતાને ખબર હોય છે કે હું મારા પરિવારની જવાબદારી બરાબર સંભાળી નથી શકતો તે કારણસર થતો અપરાધભાવ કોરી ખાવાથી તેને દબાવવાના પ્રયત્નોમાં પિતા અવળે રસ્તે જતાં રહેતાં હોય છે.\nઆપના પ્રતિભાવનાં જવાબમાં મોડો જવાબ આપવા માટે દીલગીર છું\nહર્ષ આર જોષી says:\nખૂબ જ સુંદર વિચાર છે આપનો. તમે પિતાની જિંદગીના એવા પાસા દર્શાવ્યા છે જે સૌ જાણતા હોવા છતાં તેના પ્રત્યે આંખ આડા કાન કરે છે. પણ આપનો લેખ વાંચ્યા પછી વાંચનારનો દ્રષ્ટિકોણ અવશ્ય બદલાશે.\nસહુ પ્રથમ તો હું દિલગીર છું કે આપના પ્રતિભાવના જવાબમાં ત્વરિત જવાબ કોઈને કોઈ કારણસર આપવાનું રહી જતું હતું.આપે જે ઝીણવટપૂર્વક લેખ વાંચીને છણાવટ કરી ત્વરિત પ્રતિભાવ આપવા બદલ આભાર.\nસહુ પ્રથમ તો આપના પ્રતિભાવના જવાબમાં ત્વરિત જવાબ આપવાનું સંજોગોવશાત રહી જતું હતું તે બદલ દિલગીર છું.આપના સુંદર પ્રતિભાવ માટે આભાર.\nમાતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.\nઆપના પ્રતિભાવ બદલ આભાર. મોડો જવાબ આપવા માટે દિલગીર છું.\nઆપના પ્રતિભાવ માટે મોડો આભાર માનવા માટે દિલગીર છું. આભાર.\nસમાજ પણ બીબામાં ઢાળી દઇ શું પિતાને અન્યાય નથી કરતો શાસ્ત્રો પણ માત્રુદેવો ભવ, પિત્રુદેવો ભવ કહે જ છે. ઇમારતના વખાણ કરવા યોગ્ય જ છે પણ પાયાને ભૂલવું �� જોઇએ. સુંદર સમજણ આપતો લેખ ઘણા લોકોના પિતા તરફના વલણમાં થતા અન્યાયમાં જરૂર સહાયભૂત થશે. સુંદર લેખ બદલ આભાર.\nઆપના સુંદર પ્રતિભાવ બદલ આભાર. આપના પ્રતિભાવનો મોડો જવાબ આપવા માટે દિલગીર છું.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/ajay-devgan-got-trolled-by-twitter-users-on-vimal-pan-masala", "date_download": "2020-08-06T18:57:02Z", "digest": "sha1:D2R5GTWAXKJX7QNMF4AJPJC4DITTM3KN", "length": 9144, "nlines": 106, "source_domain": "www.vtvgujarati.com", "title": " અજયે દવાનું પ્રમોશન કર્યુ તો યુઝરે લખ્યું તમારા કહેવા માટે આ ખાવાનું શરૂ કર્યુ હતું અને હવે... | ajay devgan got trolled by twitter users on vimal pan masala", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nTroll / અજયે દવાનું પ્રમોશન કર્યુ તો યુઝરે લખ્યું તમારા કહેવા માટે આ ખાવાનું શરૂ કર્યુ હતું અને હવે...\nઅજય દેવગણ સોશ્યલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. લોકોને કોરોના વાયરસ વિશે જાગૃત કરવા સાથે, તેઓ તેમની ફિલ્મો વિશેની માહિતી પણ શૅર કરે છે. અજય દેવગણ પોતાની એક પોસ્ટ લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. તેણે તેના ટ્વિટર એકાઉન્ટ પર ઇમ્યુનિટી વધારવાની દવાની પોસ્ટ મૂકી છે. અજય દેવગણની આ પોસ્ટ પર, યુઝર્સે તેમને આડેહાથ લીધા છે. તેમના પાન મસાલાની જાહેરાતને લઈને કેટલાક ટ્વિટર યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યાં છે.\nઅજયે તેના ટ્વિટર પર કરી મેડિસીન પ્રમોટ\nયુઝરે કહ્���ું પાન મસાલાની આદત લાગી\nવિદેશી કંપનીને પ્રોત્સાહન કેમ\nઅજયે પોતાની ટવીટમાં લખ્યું છે: \"હેલો મિત્રો, હું એક મહિના કરતા વધારે સમયથી આ જવા લઉ છું. આ દવા ખૂબ જ અસરકારક રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. તમે જો આ દવાને અજમાવવા માંગતા હો, તો તમે તેને એમેઝોન ઇન્ડિયાથી ખરીદી શકો છો. \"અજય દેવગનના આ ટ્વીટ પર તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું: \"અરે સાહેબ, મેં તમારા કહેવા પર પાન મસાલા ખાવાનુ શરૂ કર્યુ હતુ, હવે ટેવ છૂટતી નથી.\"\nઅજય દેવગણના ટ્વીટ પર, બીજા એક યુઝરે લખ્યું: \"સાહેબ, જ્યારે આયુર્વેદ કંપનીઓએ ઇમ્યૂનિટી બૂસ્ટર માટે તેમની કીટ વહેંચી છે, ત્યારે તમે વિદેશી કંપનીઓને કેમ પ્રોત્સાહન આપી રહ્યા છો \nતમને જણાવી દઈએ કે અજય દેવગણ ટૂંક સમયમાં 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા' સાથે ફરી એકવાર છવાશે. ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. અજય દેવગન છેલ્લે 'તન્હાજી: ધ અનસંગ વોરિયર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. વર્ષની શરૂઆતમાં, તન્હાજીએ 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી કાજોલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ��વિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/documents-required-for-used-car-loan", "date_download": "2020-08-06T19:52:05Z", "digest": "sha1:VR7O45OMLLTXI5N6PH4UVED7HVIP4ID4", "length": 7293, "nlines": 126, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Documents Required for Used Car Loan | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nજુની કાર પર લોન માટેની આવશ્યક ડૉક્યૂમેન્ટ્સ \nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nયૂજ્ડ કાર લોન્સ માટે દસ્તાવેજ/\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nજુની કાર પર લોન માટેની આવશ્યક ડૉક્યૂમેન્ટ્સ\nનીચે વપરાયેલ કાર લોન માટે જરૂરી કેટલાક દસ્તાવેજો છે\nપાસપોર્ટની કૉપી હા હા ના હા હા\nજન્મતિથિની સાથે ફોટો ડ્રાઇવિંગ લાઇસેંસ હા હા ના હા હા\nવોટર આઇડી કાર્ડ હા ના ના હા\nજન્મતિથિની સાથે ફોટો ડ્રાઇવિંગ લાઇસેંસ હા હા ના હા હા\nપાન કાર્ડ હા ના ના હા હા\nવીજળીનું બિલ ના હા હા ના ના\nટેલીફોન નું બિલ ના હા ના ના ના\nક્રેડિટ કાર્ડ સ્ટેટમેંટ. અને ક્રેડિટ કાર્ડ કૉપી ના હા ના ના હા\nબૈંકરનો સત્યાપન ના ના ના ના હા\nનિયોજકનો પ્રમાણપત્ર/આઇડી ના હા ના ના ના\nનિશાળે/કૉલેજ છોડવાનું પ્રમાણ પત્ર હા ના ના ના ના\nબેંકને ચુકવણી કરેલી આઈપીના ક્લિયરેંસની કૉપી ના ના ના ના હા\nલીઝ કરાર ના હા ના ના ના\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%AC%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%8F%E0%AA%B8%E0%AA%8F%E0%AA%B8", "date_download": "2020-08-06T19:02:24Z", "digest": "sha1:QGILJE2H65YOOGKCD4RUCU66N5527RLZ", "length": 9745, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "બાહુબલીના ડાયરેક્ટર એસએસને થયો કોરોના,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્���ુ જેવા કોઈ નહી\nHome Entertainment Bollywood બાહુબલીના ડાયરેક્ટર એસએસને થયો કોરોના,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ...\nબાહુબલીના ડાયરેક્ટર એસએસને થયો કોરોના,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી\nકોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલીના બાહુબલી-2ના નિર્દેશક એસએસ રાજામૌલીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને અને પરિવારને સામાન્ય તાવ હતો. ત્યાર બાદ તેઓએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો.\nઆ વાતની જાણકારી રાજામૌલીએ પોતે જ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી છે. તેના આ ટ્વિટ પર લોકોએ ટ્વિટ કર્યું છે અને તેમના જલ્દી સાજા થવાની શુભકામનાઓ પણ પાઠવી છે.\nત્યારે રાજામૌલીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મને અને મારા પરિવારને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો. ધીમે ધીમે તે જાતે જ ઘટી ગયો પણ અમે કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમાં જાણવા મળ્યું છે કે અમારામાં કોરોનાના સામાન્ય લક્ષણો છે.\nડોક્ટરે અમને હોમ ક્વૉરન્ટાઈનની સલાહ આપી છે. અમે હોમ ક્વૉરન્ટાઈન થયા છે. અત્યારે અમારામાં કોઈ લક્ષણો અનુભવાઈ રહ્યા નથી. તેમ છતાં અમે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન્સ ફોલો કરી રહ્યા છે.\nતેની સાથે જ તેમને લખ્યું કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે જલ્દી એન્ટીબોડી ડેવલપ થયા જેથી અમે પ્લાઝમા ડોનેટ કરી શકીએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો રાજામૌલી અત્યારે ફિલ્મ આરઆરઆર પર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં એન્ટી રામા રાવ જૂનિયર લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરણ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.\nThe post બાહુબલીના ડાયરેક્ટર એસએસને થયો કોરોના,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી appeared first on Gujju Media.\nPrevious articleકોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણીને લઈ સરકારનો સ્પષ્ટ નિર્દેશ\nNext articleસતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના આટલા રૂપિયાનો કર્યો ઘટાડો\nસુશાંતના કેસને લઈને મોટા સમાચાર,CBI કરશે સુશાંતસિંહ કેસની તપાસ\nકોરોનાકાળની સૌથી દમદાર મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે ‘રાત અકેલી હૈ’.. જાણો આ ફિલ્મનો રિવ્યુ…\n3 લાખ લોકોને નોકરી આપશે સોનૂ સુદ,જન્મદિવસ પર કર્યુ મોટુ એલાન\nકોરોનાની લડાઈમાં ગુજરાતને મોટી સફળતા,મળ્યુ એક આશાનું કિરણ\nવરસાદની સિઝનમાં બનાવો ચટાકેદાર સ્વીટ કોર્ન ��ેળ,ટેસ્ટી સ્વીટ કોર્ન ભેળ બનાવવાની...\nબોલિવુડની આ અભિનેત્રીના ડ્રાઇવરનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ\nવધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ...\nઆ પોપ્યુલર ટીવી એક્ટર કોરોના સંક્રમિત,રિપોર્ટ પોઝિટિવ આવતા સોશ્યલ મીડિયા પર...\nઆ મોટી કંપની કરશે જિઓમાં રોકાણ,થશે આટલા કરોડ રૂપિયાની ડીલ\nજાણો આવતીકાલથી કઇ ઇન્ડસ્ટ્રી થશે શરૂ,સરકારે બદલી ગાઇડલાઈન\nઅમેરિકામાં કોરોનાના કહેરની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ઼ ટ્રમ્પે કરી આ મોટી...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nલોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ...\nસંજય દત્તના બર્થડે પર KGF -2નો વિલન અધીરાનો ફર્સ્ટ લુક કર્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/do-hanuman-chalisa-mantra-jaap-in-this-way-and-you-will-blessed-by-hanumanji", "date_download": "2020-08-06T18:51:19Z", "digest": "sha1:LC2PACZJ533HOJFJMMHSJJ5VG6ROKAJA", "length": 9447, "nlines": 103, "source_domain": "www.vtvgujarati.com", "title": " આવતીકાલે હનુમાન જયંતિઃ હનુમાન ચાલીસાના પાઠ સાથે કરો 1 ઉપાય, શનિનો પ્રકોપ થશે દૂર | Do Hanuman Chalisa Mantra jaap in this way and you will blessed by Hanumanji", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nજ્યોતિષ વિજ્ઞાન / આવતીકાલે હનુમાન જયંતિઃ હનુમાન ચાલીસાના પાઠ સાથે કરો 1 ઉપાય, શનિનો પ્રકોપ થશે દૂર\nપૃથ્વી પર જીવંત ચૈતન્ય બ્રહ્મનું સ્વરૂપ એટલે હનુમાનજી. હનુમાનજી પરમ પરાક્રમી, મહાવીર, શિવના અગિયાર માં રુદ્ર અવતાર અને રામજીના પ્રિયભક્ત છે. જેથી હનુમાનજીની ભક્તિથી શિવ અને વિષ્ણુ બંનેની ભક્તિ નું ફળ મળે છે. હનુમાનજીની રામ ભક્તિ એટલી અનન્ય છે કે શ્રીરામ કરતા હનુમાનજીના મંદિર વધુ છે. તમને ગલી ગલીમાં હનુમાનજીના મંદિર મળશે. પૃથ્વી પર હાલ જીવંત કોઈ દેવ હોય તો એ છે હનુમાનજી. તેથી તેમની સાધના અને ભક્તિનું ચોક્કસ ફળ મળે જ છે. જ્યોતિષ વિશેષજ્ઞ હેમેન્દ્રભાઈ મિસ્ત્રી કહે છે કે આવતીકાલે હનુમાન જયંતિએ આ મંત્રનો જાપ કરો અને સાથે જ આ રીતે પાઠ કરવાથી શનિનો પ્રકોપ પણ ઘટશે.\nહનુમાન ચાલીસાનું છે વિશેષ મહત્વ\nહનુમાનની ભક્તિનું છે ખાસ મહત્વ\nહનુમાનજીની સાધનાથી મળે છે અપાર સુખ\nહનુમાન જયંતિ, શનિવાર અને મંગળવારે હનુમાનજીની સાધના અને સ્તુતિનું વિશેષ ફળ મળે છે. એકાગ્રતાપૂર્વક શુદ્ધ અવસ્થામાં, ગુગલ કે લોબાનનો ધૂપ કરીને, ચૂરમાના લાડુનો ભોગ ધરાવીને કરેલી સાધના કે ભક્તિનું વિશેષ ફળ મળે છે. યાદ રાખો સંકટ આવ્યા પહેલા કરેલી સાધના કે ભક્તિથી સંકટ રોકી શકાય. સંકટ આવ્યા બાદ કરેલી સ્તુતિ કે સાધના ફળદાયી નથી.\n1. \"હનુમાન ચાલીસા \"નો નિયમિત એકાગ્રતા પૂર્વક પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધારી શકાય અને કુવિચાર, કુસંગતથી મુક્તિ મેળવી શકાય.\n2. નિયમિત \"બજરંગબાણ\" નો પાઠ ગુગલ કે લોબાનનો ધૂપ કરીને કરવાથી નેગેટિવ ઉર્જા કે અદ્રશય બાધાથી મુક્તિ મેળવી શકાય છે.\n3. \"સંકટ મોચન હનુમાન અષ્ટક \"નો પાઠ નિયમિત કરીને ભવિષ્યમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવી શકાય છે.\n4. શનિવારે હનુમાનજીના પગ પર તેલ, સિંદૂર, અડદ મિક્સ કરીને ચઢાવીને હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી શનિ ગ્રહના પ્રકોપથી બચી શકાય છે.\n5. \"નાસે રોગ હરે સબ પીર ,જપત નિરન્તર હનુમંત બલબીરા\" મંત્ર 108 નિયમિત કરવાથી કોરોના વાઇરસ કે અન્ય રોગથી મુક્તિ મેળવી શકાય .\n6. \"ૐ હું હું મહાબલાય હું હું ૐ ફટ \" આ મંત્ર નો નિયમિત 15 મિનિટ જાપ કરીને ગમે તેવા ભય માંથી મુક્તિ મેળવી શકાય છે .\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nDharma hanuman chalisa Jaap blessed Hamanumaji ધર્મ હનુમાનજી ચાલીસા પાઠ ભક્તિ મહત્વ મંગળવાર શનિવાર\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/over-yogi-s-statement-nepali-pm-oli-says-don-t-threaten-us-056820.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:11:08Z", "digest": "sha1:G3H3N6K7U2K3KFHEM53VCRISIPLIKMJM", "length": 18573, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "નેપાળની સંસદમાં ઉઠ્યો યોગી આદિત્યનાથનો મુદ્દો, પીએમ ઓલી બોલ્યા- ધમકાવવા ના જોઈએ | over yogi's statement nepali pm oli says don't threaten us - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનેપાળની સંસદમાં ઉઠ્યો યોગી આદિત્યનાથનો મુદ્દો, પીએમ ઓલી બોલ્યા- ધમકાવવા ના જોઈએ\nનવી દિલ્હીઃ બુધવારે નેપાળની સંસદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમત્રી યોગી આદિત્યનાથના નિવેદનને લઈ બહુ દલીલો થઈ. જેના જવાબમા નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ કહ્યું કે, યોગી આદિત્યનાથે નેપાળને ધમકી આપવી યોગ્ય નથી અને આ વિશે ભારત સરકારે તેમને કહી દેવું જોઈએ. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથે કાળાપાણી મુદ્દે નેપાળની હરકતો વિશે કહ્યું હતું કે તેમણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તિબેટનો શું અંજામ થયો. હકીકતમાં તેમણે નામ લીધા વિના જ ચીનને લઈ નેપાળ સરકારને ચેતવણી આપવાની કોશિશ કરી હતી. પરંતુ નેપાળણાં હજી વામપંથી વિચારધારાની સરકાર છે, જેમાં ચીનની દખલઅંદાજી બહુ વધુ જણાવવામા આવી રહી છે.\nઆદિત્યનાથની ટિપ્પણી યોગ્ય નથીઃ ઓલી\nબુધવારે નેપાળી સંસદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ મામલો ઉઠાવવામા આ્યો. નેપાળા પીએમ કેપી શર્માએ યોગીનું નામ લઈને કહ્યું કે તેમને કહી દેવું જોઈએ કે નેપાળને ધમકી ના આપે. ઓલીએ આ વાત નેપાળની નીચલા સદન પ્રતિનિધિ સભામાં કહી છે ઓલીએ નેપાળ સંસદમાં કહ્યું, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથજીએ નેપાળ વિશે કેટલીક વાતો કહી છે. તેમની ટિપ્પણી અયોગ્ય છે. મોદી સરકારે તેમને અનુરોધ કરવો જોઈએ કે આવા મુદ્દા પર ટિપ્પણી ના કરવી જોઈએ અને તેમના અધિકાર ક્ષેત્રમાં નથી એ તેમને જણાવવું જોઈએ.\nનવા નક્શા પર નેપાળી સંસદમાં મોહર લાગવાની તૈયારી\nઓલીએ કહ્યું કે જો ભારત વાતચીતમાં રસ દાખવે છે તો એક હળ ખોજવામાં આવી શકાય છે. તેમણે કહ્યું કે તેમની સરકારે ભારત સાથે કાળાપાણી વિવાદનો હલ કાઢવાની કોશિશ કરી છે, પરંતુ ભારતે યોગી આદિત્યનાથને કહેવું જોઈએ કે નેપાળે ધમકી આપવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, 1961 અને 62થી ભારતે કાલાપાનીમાં પોતાની સેનાના જવાનોને તહેના કરી રાખ્યા છે. પરતુ તે જમીન અમારી છે. ભારત કૃત્રિમ કાળી નદીના આધાર પર આ ક્ષેત્ર પર પતાનો દાવો રાખઈ રહ્યું છે. તેમણે એ વિસ્તારમાં દેવી કાળીનું એક મંદિર પણ બનાવી લીધું છે, જ્યારે એ ક્ષેત્ર અમારું છે. પરતુ અમારો દાવો ઐતિહાસિક દસ્તાવેજો અને તથ્યો પર આધારિત છે. જણાવી દઈએ કે નેપાળઈ સંસદમાં તયાંના એક રાજનૈતિક નક્શમાં લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા કાનૂની રૂપે પોતાનો જણાવવા માટે બીજા સંવધાન સંશોધન પર ચર્ચા ચાલી રહી છે.\nયોગી આદિત્યનાથે આવું કેમ કહ્યું હતું\nજણાવી દઈએ કે કાલાપાની ક્ષેત્ર પર નેપાળના દાવા વિશે યોગી આદિત્યનાથે પાછલા અઠવાડિયે કહ્યું હતું કે આપણા દેશની રાજનૈતિક સુમાઓ નક્કી કરતા પહેલા નેપાળને તેના પરિણામ વિશે વિચારી લેવું જોઈએ. તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે તિબ્બટની શું હાલત થઈ યુપીના મુખ્યમંત્રીએ નેપાળની સાથે ભારતના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધનો હવાલો આપતા કહ્યું હતું કે ભારત અને નેપાળ ભે બે દેશ હોય, પરંતુ આ એક જ આત્મા છે. બંને દેશ વચ્ચે સદીઓ જૂનો સાંસ્કૃતિક સંબંધ છે, જે સીમાઓના બધનથી નક્કી નથી થઈ શકતો. તેમણે કહ્યું હું કે નેપાળની સરકારે આપણા સંબંધોના આધારે જ કોઈ ફેસલો કરવો જોઈએ. જો તેઓ ચેતશે નહિ તો તિબ્બટના હાલ કેવા થયા તે યાદ રાખવું જોઈએ.\nશું છે કાળી નદીનો મુદ્દો\nહિમાલયના ક્ષેત્રમા કાલાપાની વિસ્તાર પોતાના સામરિક મહત્વના કારણે મહત્વનું થઈ જાય છે. અહીં નેપાળથી આ નદીના ઉદ્ભવને લઈ વિવાદ કરી રહ્યા છે. નેપાળો દાવો છે કે આ નદી હમાલયના ઉપરી વસ્તારમાં લિંપિયાધુરાથી નીકળે છે, જેના કારણે લિપુલેખ ઘાટી સહિત તે ત્રિકોણીય જમીન ��ર તેનો દાવો બને છે. જ્યારે ભારતનું કહેવું છે કે આ નદી લિંપિયાધુરાથી નહિ બલકે તેના નીચલા એક સ્થળેથી નીકળે છે. નેપાળની માનસિકતા પર સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે અચાનક ભારતીય વિસ્તારને પોતાનો ગણાવવો કેમ શરૂ કરી દીધો છે, એને ખબર જ છે કે નેપાળી જનતાને થોડા સમય માટે ભટકાવી શકાય છે, પરંતુ તેઓ આ જમીન ક્યારેય હાંસલ ના કરી શકે.\nઓલીના દમાગમાં કંઈક ખિચડી તો પાકી રહી છે\nઓળીએ નેપાળના સંસદમાં જે કંઈપણ કહ્યું છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે તેમના દમાગમાં ભારત સાથેની સીમાને લઈ કંઈક ઉથલપાથલ તો ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભારત સાથે સીમા પર કંઈક બીજો વિવાદ પણ છે, વિશેષ રીતે યૂપી-બિહારના બોર્ડ પર સુસ્તામાં પરંતુ, હાલ તેમની સરકાર પહેલા કાલાપાની મુદ્દા પર ફોકસ કરી રહી છે. તેમણે કહ્યું કે કાલાપાનીને લઈ મુખ્ય વિવાદ છે અને અમને વિશ્વાસ છે કે અમે રાજનયિક રીતે અમારી જમીન પરત લેશું, કેમ કે અમારી પાસે આ સાબિત કરવા માટે સબૂત છે કે નેપાળ જ આ વિસ્તારનો અસલી માલિક છે.\nJ&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર\nઅયોધ્યા: નિમંત્રણ છતા રામ મંદીરના ભુમિપુજન કાર્યક્રમમાં સામેલ નહી થાય નેપાળના મહંત\nનેપાળના પ્રધાનમંત્રી પર ભડકી શીવસેના, ઓલીને ગણાવ્યા હિંદુ વિરોધી\nશ્રી રામ પર ઓલીના નિવેદનને લઇ ભડક્યા અયોધ્યાના સંત, કહ્યું માફી માંગે નેપાળના પીએમ\nનેપાળના પીએમ ઓલીની બકવાસ, કહ્યું- અસલી અયોધ્યા નેપાળમાં છે\nચીને નેપાળના રાષ્ટ્રપતિ ભવનમાં કરી ઘુસપેઠ, કાઠમાંડુના રોડ પર ઉતર્યા લોકો\nવિકાસ દુબે નેપાળ જઇને ક્યાંક બીજો દાઉદ ન બની જાય: શિવસેના\nનેપાળમાં રાજકીય ઘમાસાન, PM ઓલીના ઘરે થયેલ બેઠકમાં બજેટ સત્ર કેંસલ કરવાનો ફેંસલો\nNepal: આજે રાષ્ટ્રને સંબોધિત કરશે નેપાળી પીએમ કેપી શર્મા ઓલી, મંગળવારે તબિયત બગડી\nનેપાળ-ભારત સરહદ : બેઉ દેશો વચ્ચે સરહદી બંધોના સમારકામનો વિવાદ કેમ થયો છે\nનેપાળમાં ચીન વિરૂદ્ધ ઘેરાબંધી, વિપક્ષ સંસદમાં લાવશે પ્રસ્તાવ\nબિહાર બોર્ડર પર નેપાળે બનાવ્યું વોચ ટાવર, ભારત પર રાખી રહ્યું છે નજર\nહવે નેપાળની સેનાએ બોર્ડર નજીક ટેંટ લગાવ્યા, તેજીથી હેલીપેડ તૈયાર કરી રહ્યું છે\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A7%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0-4", "date_download": "2020-08-06T19:27:03Z", "digest": "sha1:LC2WDPW7EOJMDU6OQQVHHZPVM63ECSCB", "length": 9068, "nlines": 148, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ લોકડાઉન - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome India કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ...\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ લોકડાઉન\nદેશમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે કોરોનાને પગલે દેશ અનલોક 3 તરફ આગળ વધી રહ્યો છે ત્યારે કોરોનાને ધ્યાનમાં રાખીને બિહારની નીતિશ સરકારે રાજ્યમાં લોકડાઉન 16 ઓગસ્ટ સુધી વધારી દીધું છે.\nમળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર, પ. બંગાળ સહિત અનેક રાજ્યોએ કોરોનાને પગલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. જોકે બિહારમાં કેટલીક છુટછાટ આપવામાં આવી છે.આ સાથે સાથે કેટલીક છુટછાટ પણ આવી છે. લોકડાઉન દરમિયાન બિહારમાં તમામ સામાજિક, રાજનીતિક, રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ સભાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.\nઆપને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર, પ. બંગાળ સહિત અનેક રાજ્યોએ કોરોનાને પગલે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે,એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉનને 31 ઓગસ્ટ સુધી વધારી દીધુ છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ છે. મહારાષ્ટ્રના 4 લાખથી વધારે કેસ છે.\nઆપને જણાવી દઇએ કે 14 હજારથી વધારે લોકોના મોત નિપજ્ય છે. જોકે રાજ્યમાં મિશન બિગન અગેન હેઠળ કેટલીક સાવધાની સાથે 5 ઓગસ્ટથી મોલ અને શૌપિંગ કોમ્પલેક્ષ ખોલવામાં આવી રહ્યા છે.\nThe post કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ લોકડાઉન appeared first on Gujju Media.\nPrevious articleરક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી\nNext articleઆજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ\nમુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ\nમુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને ���ારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર કરી આ ચેતવણી\nઆજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના\nફિલ્મ શુભ મંગલ ઝ્યાદા સાવધાનનું વારાણસીમાં થશે શૂટિંગ\nકમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ,નવો ઓર્ડર આવ્યા પછી ફરશે ડ્યુટી પર...\nફિલ્મ જયેશભાઇ જોરદારનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ\nમોટા પરદા પર જોવા મળશે મસ્તાની અને બાહુબલીની જોડી,નાગ અશ્વિનની આગામી...\nસુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓ કરવામાં આવી ગંગામાં વિસર્જિત\nવરસાદની સિઝનમાં બનાવો ગરમ-ગરમ મકાઇના ભજીયા,ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી\nઆજથી સમગ્ર દેશમાં લાગુ થયું અનલોક-2,ખાસ જાણો આ મહત્વના ફેરફાર\nફિલ્મ ગુડ ન્યૂઝનો ફિલ્મ મેકિંગ વિડિયો થયો વાયરલ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nજ્યાં દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતનું આ...\nદેશના આ મોટા શહેરમાં આજે મધરાતથી ફરીથી લાગુ થશે લોકડાઉન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/facebook-libra-first-have-to-pass-indian-remitannce-market-for-sucess", "date_download": "2020-08-06T19:17:08Z", "digest": "sha1:TC6553Q4KAO7KU4RDEIVIRTTDAYZMPET", "length": 15450, "nlines": 106, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "ફેસબુકના લિબ્રાને સફળ થવા પ્રથમ પરીક્ષા ભારતીય રેમીટન્સ બજારને આપવી પડશે | Vyaapaar Samachar", "raw_content": "\nફેસબુકના લિબ્રાને સફળ થવા પ્રથમ પરીક્ષા ભારતીય રેમીટન્સ બજારને આપવી પડશે\nમુંબઈ : જુનમાં જયારે ફેસબુકએ ૨૦૨૦ના મધ્ય સુધીમાં પોતાનો ડીજીટલ કરન્સી કોઈન “લિબ્રા” બજારમાં ઉતારવાની જાહેરાત કરી ત્યારે ભારત અને ચીન સહીત જગતભરના દેશોના નાણાકીય વ્યવસ્થા સંભાળતા અધિકારોના ભંવા તણાયા હતા. કારણ એ છે કે ભારતે તો ક્રીપ્ટોકરન્સી ટ્રેડીંગ પર પ્રતિબંધ મુકતો ખરડો સંસદમાં લાવવાની યોજના જાહેર કરીને ૧૦ વર્ષની જેલનું પ્રાવધાન કરવાની નિર્ધાર્યું છે. કરન્સી બજારમાં હવે એવી ચર્ચા પણ છે કે લિબ્રાને ક્રીપ્ટોકરન્સી ગણવામાં આવશે કે નહિ. કારણ કે દરેક દેશની સત્તાવાર કરન્સી તેનાથી પ્રભાવિત થવાની છે. એટલુજ નહિ લાંબા સમય સુધી ઘણા બધા દેશોની ચિંતાઓન��� તેણે સામનો કરવાનો આવશે. અસંખ્ય મીડિયાનાં અહેવાલ કહે છે કે લીબ્રાનું લક્ષ્યાંક ભારતીય બજાર નહિ હોય.\n૨૦૧૪થી જ પીપલ્સ બેંક ઓફ ચાઈના તો પોતાનો જ ડીજીટલ કોઈન બજારમાં ઉતારવાનું વિચારીને ક્રીપ્ટોકરન્સી પર કેન્દ્રીય નિયંત્રણો ધરાવે છે. ચીનની સેન્ટ્રલ બેન્કના રીસર્ચ ડીરેક્ટર વાંગ ચીન કહે છે કે અમે લીબ્રાના અવતરણ પર ચાંપતી નજર રાખીને બેઠા છીએ. ક્રીપ્ટો બજારમાં આગેવાની લેવા અમારે હજુ ઘણું બધું સંશોધન કરવાની બાકી છે, પણ અમે આ બધું ખુબ વહેલાથી શરુ કરી દીધું છે. જગતભરના રાજકારણીઓ આ નવનીત ડીજીટલ કરન્સીના અલોકિક ઈરાદાઓ શુ છે તે જાણવા ઉત્સુક છે, એક વાત નિશ્ચિત છે કે લિબ્રા હવે રાજકારણનો અખાડો બની જવાનો છે. એક વાત નક્કી છે કે બેંક એકાઉન્ટ કરતા ફેસબુક એકાઉન્ટ ધરાવનારાઓની સંખ્યા આખી દુનિયામાં ક્યાય વધુ છે તેથી જ ફેસબુકનો કરન્સી બજારમાં પ્રવેશ, મોટો પ્રભાવ ઉભો કરશે.\nલિબ્રા કઈ રીતે કામ કરશે અને તેનું નિયમન કઈ રીતે થશે હવે ક્રીપ્ટોકરન્સી એનાલીસ્ટો પણ આશ્ચર્ય સાથે પૂછી રહ્યા છે કે હવે શુ થશે, ફેસબુકની પોતાની અદાલત હશે હવે ક્રીપ્ટોકરન્સી એનાલીસ્ટો પણ આશ્ચર્ય સાથે પૂછી રહ્યા છે કે હવે શુ થશે, ફેસબુકની પોતાની અદાલત હશે પોતાની જ આર્મી કે પોલીસ હશે પોતાની જ આર્મી કે પોલીસ હશે ૧૫ વર્ષ અગાઉ હાવર્ડ યુનીવર્સીટી હોસ્ટેલની એક ડોર્મેટરીમાં ફેસબુકનો જન્મ થયો હતો, હવે તે પૃથ્વી આખીની શક્તિશાળી મીડિયા સંસ્થા બની ગઈ છે. અબજો લોકો આજે તેમાંથી માહિતીનો ખજાનો, સમાન વિચારધારાવાળા મિત્રો, પોતાનો મત બાંધવાની પ્રક્રિયા અને પોતાનો પ્રભાવ પાડવાના જાતભાતના તુક્કા શોધતા હોય છે. જો ફેસબુક રેમીટન્સ બજાર માટે ગંભીર હશે તો તેને સૌથી પહેલા ચિંતિત ભારતીયોને સમજાવવાની કસોટીમાંથી પાસ થવું પડશે.\nરેમીટન્સ (બિનરહેવાસી ભારતીયોના દેશમાં પરત આવતા નાણા) બજાર હવે ભાંગી પાડવા માટે તૈયાર થઇ ગયું છે. ભારત એ જગતમાં સૌથી મોટું રેમીટન્સ બજાર છે, વર્લ્ડ બેંકનો તાજો અભ્યાસ કહે છે કે જો ૨૦૦ ડોલરનું વૈશ્વિક પેટ ટુ પેર રેમીટન્સ કરવું હોય તો સરેરાશ ૭ ટકા (૧૪ ડોલર) પેમેન્ટ કરવું પડે છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો તાજો સર્વે કહે છે કે વિદેશમાં રહેતા ભારતીય કુટુંબો વર્ષે ૮૦ અબજ ડોલર પોતાના ઘરે મોકલતા હોય છે, આમાનો અંદાજે ૨૫ ટકા હિસ્સો અમેરિકાથી અને ૫૦ ટકા મધ્યપૂર્વના દેશોમાંથી આવે છે.\nજો લિબ્રાન��� સફળ થવું હશે તો તેને પહેલી પરિક્ષા ભારતીય બજારમાં પાસ કરવી પડશે. જાગતિક બજારમાં બિનબેંકીગ વ્યવહારો ચીન પછી ભારતમાં સૌથી વધુ થાય છે. આનો અર્થ એ થાય કે ફેસબુક બિનબેંકીગ વ્યવહારો અને રેમીટન્સ બજાર માટે ખુબ ગંભીર છે, તેથી જ તેનો પ્રથમ લક્ષ્યાંક ભારતીય બજાર જ હોઈ શકે છે. આમ પણ ૩૦ કરોડ વપરાશકારો સાથે ભારત એ ફેસબુકની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બજાર છે. છેલ્લા એક દાયકામાં સૌથી સફળ નવી પેમેન્ટ નેટવર્ક અલીપે, વિચેટ પે અને પેપાલ ગણાય છે.\nઆ તમામને તેમના વ્યાપક ઓનલાઈન નેટવર્ક પાર્ટનરો તરફથી પોતાની નેટવર્ક સ્થાપિત કરવામાં ખુબ મોટો લાભ પણ મળ્યો છે. કરન્સી એનાલીસ્ટો તો કહે છે કે ભારતમાં લિબ્રા સફળ થશે, તે બાબતે હજુ કોઈ સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. પહેલા તો તમામ ભારતીય નાગરીકો પોતાની બેંકનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આધાર કાર્ડ ઇસ્યુ કરવાની પ્રક્રિયા અને કેવાયસીને અતિઉત્સાહમાં નાટ્યાત્મક રીતે સરળ બનાવી દેવાયા. હવે સાચા ભારતીય નાગરિકોની ઓળખાણને વ્યાપક રીતે ચકાસવાની ભારતમાં પોતાની સમસ્યા ઉભી થઇ ગઈ છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/grievance-redressal-policy", "date_download": "2020-08-06T18:12:56Z", "digest": "sha1:DFJRSLT4VUF7WIBTLK32I2SCSR4N53CY", "length": 8780, "nlines": 144, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nરિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ.\n6th ફ્લોર, સાઉથ વિંગ,\nઑફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે,\nસાંતાક્રૂજ ઈસ્ટ, મુંબઈ - 400055.\nરિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ\n6th ફ્લોર, સાઉથ વિંગ,\nઑફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે,\nસાંતાક્રૂજ ઈસ્ટ, મુંબઈ - 400055.\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/interesting-fact-about-2015-dont-miss-it-025291.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:40:09Z", "digest": "sha1:BQK5FOM27COYIAJA6ZFCNZXWWQ2TXYI4", "length": 9535, "nlines": 155, "source_domain": "gujarati.oneindia.com", "title": "Dont Miss it: જાણો વર્ષ 2015ની રસપ્રદ વાતો | Interesting Fact About 2015, Dont Miss it - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nDont Miss it: જાણો વર્ષ 2015ની રસપ્રદ વાતો\nઆપણે સામાન્ય રીતે એવું કહેતા હોઇએ છીએ કે જે બની ગયું તે બની ગયું, વિતિ ગયેલો સમય અને વહી ગયેલું પાણી ક્યારેય પાછા ફરતા નથી. પરંતુ આજકાલ ફેસબુક અને વોટ્સએપ પર એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2015 અને વર્ષ 1997નું કેલેંડર એક સમાન છે, એટલા માટે જે લોકો કહે છે કે વિતિ ગયેલો સમય પાછો નથી આવતો તે આજથી એવું કહેવાનું છોડી દે.\nમેસેજ કંઇક આ પ્રકારનો છે...\n2015 અંગેની રસપ્રદ જાણકારી...\nજે કેલેંડર 1997નું હતું............\nએ જ કેલેંડર 2015નું છે.\nદિવસ અને તારીખો અહીં સુધી કે તહેવાર પણ સમાન છે કોણ કહે છે કે..\nવિતેલો સમય પાછો નથી ફરતો...\n2015માં 1997નો આનંદ માણો અને આપણે 90ના દાયકામાં ફરીથી પાછા આવી ગયા છીએ....\nYear 2015: 14 મહાન ખેલાડી જેમણે ક્રિકેટને કહ્યું અલવિદા\nવર્ષ 2015ની તે દર્દનાક ખબરો જે તમને હચમચાવી દેશે\nBest Actress 2015: દીપિકા, અનુષ્કા કે પ્રિયંકા જાણો કોણે મારી બાજી\nYear 2015: ગૂગલ સર્ચ એન્જિનની રેસમાં સની લિયોનીથી હાર્યા મોદી\nજાણો કંઇ છે 2015ની મસ્ટ વોચ બાયોપીક ફિલ્મો\n2015માં શનિની મજબૂત અને અશાંત ઊર્જાનો ભારત પર પ્રભાવ\nવાંચો વર્ષ 2015માં ભારત દેશનું વાર્ષિક રાશિફળ\nભારતીય રાજકારણમાં 2015ની મહત્વપૂર્ણ સંભાવનાઓ\nજાણો 2015માં નવો બિઝનેસ શરૂ કરવાના શુભ મુહૂર્ત\nવર્ષ 2015માં થશે મોદી સરકારની યોજનાઓની પરીક્ષા\nઆ હોલિડે લિસ્ટ જોઇને પ્લાન કરો 2015ની રજાઓ\nટૉપલેસ થઈ સની લિયોન, વિદ્યાબલનનો સેક્સી અવતાર, જુઓ ગ્લેમરસ 2019 કેલેન્ડર\nyear 2015 calender happy new year facebook whatsapp કેલેન્ડર હેપ્પી ન્યૂ ઇયર ફેસબુક વોટ્સએપ નવુ વર્ષ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/monsoon-intense-rainfall-spell-over-northeast-bihar-east-up-during-9-10-july", "date_download": "2020-08-06T19:10:20Z", "digest": "sha1:3YWEERLJOM32UGYEGNBX2AZZNP4VYUHO", "length": 9672, "nlines": 104, "source_domain": "www.vtvgujarati.com", "title": " આવનારા 2 દિવસમાં મુંબઈ સહિત આ જગ્યાઓએ થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી | monsoon intense rainfall spell over northeast bihar east up during 9-10 july", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nઆગાહી / આવનારા 2 દિવસમાં મુંબઈ સહિત આ જગ્યાઓએ થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી\nપૂર્વોત્તર અને પૂર્વી ભારતમાં 9-12 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 2 દિવસમાં પૂર્વી ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં અલગ અલગ જગ્યાઓએ વરસાદની શક્યતા છે. આ સમયે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંની શક્યતા છે. બિહાર તથા આસામના અનેક વિસ્તારોમાં લોકો પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં અનેક જિલ્લામાં કેટલાક દિવસોથી વરસાદ જોવા મળી રહ્યો છે.\nઆવનારા 2 દિવસમાં ભારે વરસાદની શક્યતા\nહવામાન વિભાગે કરી વરસાદને લઈને આગાહી\nબિહાર અને આસામ કરી રહ્યા છે પૂરની સ્થિતિનો સામનો\nહવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ 9 જુલાઈથી હિમાચલના પહાડી ઉત્તરની તરફ આગળ વધવાની શક્યતા છે. તેના આધારે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં 9 અને 10 જુલાઈએ અલગ અલગ સ્થાનો પર વરસાદની શક્યતા છે. આ ભારે વરસાદ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 9-12 જુલાઈ સુધીમાં થઈ શકે છે.\nહવામાન વિભાગના આધારે મુંબઈ, મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં અટકી અટકીને વરસાદ થવાની શક્યતા છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈ અને દક્ષિણ કોંકણ તટ પર ભારે વાદળ જોવા મળી રહ્યા છે. આ કારણે મુંબઈ સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.\nછેલ્લા 24 કલાકથી મુંબઈમાં ભારે વરસાદ\nમુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ થયો છે અને તે વધુ ચાલુ રહે તેવી શક્યતા છે. નવી મુંબઈમાં પાણી ભરાયાના સમાચાર આવી રહ્યા છે. આ સિવાય ગુજરાતમાં પણ વરસાદની મોસમ જામી છે જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં રવિવારથી સતત વરસાદ થઈ રહ્યો છે. અહીં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજકોટમાં સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. હવામાન વિભાગે બુધવારે અહીં વરસાદ ઘટવાની આગાહી જણાવી છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/reducing-interest-rates-due-to-rising-inflation-more-risky-than-in-us", "date_download": "2020-08-06T19:03:23Z", "digest": "sha1:2SCEELZRTYCFBK7FKM5ZHESZQUHQXMKB", "length": 15069, "nlines": 107, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "રૂપિયા 72.50નાં ભાવ સુધી પેનિક બટન દબાવ્યા વગર સોદા હોલ્ડ કરવા વાજબી | Vyaapaar Samachar", "raw_content": "\nરૂપિયા 72.50નાં ભાવ સુધી પેનિક બટન દબાવ્યા વગર સોદા હોલ્ડ કરવા વાજબી\nમુંબઈ: રૂપિયો વધુ નબળો પડવા સંદર્ભે જ્યાં સુધી ધરખમ ફન્ડામેન્ટલ્સ અને ચાર્ટના સંકેત ઉપલબ્ધ નહિ થાય ત્યાં સુધી ડોલર સામે વધુ મંદી થવી શક્ય નથી, એવું આ તબક્કે કરન્સી ડીલરો મની રહ્યા છે. સોમવારે રૂપિયાએ ૭૨ ટચ કર્યા પછી યુ ટર્ન લીધો હતો. ચાર્ટ પર ટૂંકાગાળાની રાઈઝીંગ ચેનલ સ્થાપિત થઇ છે, ત્યારે કેટલાંક કરન્સી ડીલરો તેને પુલબેક પગલું ગણે છે. ગુરુવારે રૂપિયો પાછળ હટીને રૂ. ૭૧.૬૫ થયો. ટ્રેડરોએ આ તબક્કે રૂ. ૭૦.૭૦થી ૭૨.૫૦નાં ભાવ સુધી પેનિક બટન દબાવ્યા વગર સોદા હોલ્ડ કરવા વાજબી ગણાશે. ક્રુડ ઓઈલમાં શોર્ટ સેલ (મંદીના સોદા) વધી રહ્યું છે અને બીજી તરફ કોરોના વાયરસની તલવાર લટકી રહી છે એમ કહીને અમેરિકન નાગરિકોને પણ ચેતવણી આપી દેવાઈ છે કે કોરોના વાયરસ ગમ્મે ત્યારે આપણા ઉંબરે આવીને ઉભવાની શક્યતા છે.\nઆ મહીને અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૧.૫ અબજ ડોલર અને ડેટ શ્રેણીમાં ૧.૪૮ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. ભારતમાં વધતા ફુગાવાને લીધે વ્યાજદર ઘટાડવાનું અમેરિકા કરતાય વધુ મુશ્કેલ બની ગયું છે. ક્રુડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે તે સાથે જ હૂંડિયામણ નજાર અને ઓવરબોટ જાગતિક શેરબજારમાં ગાબડા પડી રહ્યા છે ત્યારે કૈક અંશે રૂપિયો સંરક્ષિત રહ્યો છે. ભારતનો હાલનો રીટેઈલ ફુગાવાદર ૭.૫૯ ટકા છે. આવશ્યકતા પડશે તો ૧.૫ ટકા એ રહેલા ફૂગાવામાં સામે ફુગાવા વૃદ્ધિનું જોખમ લીધા વગર અમેરિકાન ફેડરલ રીઝર્વ પાસે વ્યાજદર ઘટાડવાની જગ્યા છે.\nરિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ તારીખ બે માંર્ચ અને ૯ માર્ચે એમ વધારાના બે હપ્તામાં પ્રત્યેક ૨૫૦૦૦ કરોડના, ત્રણ વર્ષના લોંગ ટર્મ રેપો ઓપરેશન્સ (એલટીઆરઓ) બોન્ડ બહાર પાડવાની જાહેરાત આ સપ્તાહે કરી દીધી છે. દ્વિમાસિક પોલીસી રીવ્યુની યોજનાના ભાગ રૂપે, આરબીઆઇએ રૂ. ૧ લાખ કરોડના બોન્ડ રીપર્ચેઝ કરવાના કરાર સાથે જ કોમર્સિયલ બેંકો તેમના ધિરાણ વ્યાજદરો ઘટાડી શકે તે હેતુથી બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરી છે. ગવર્નર શક્તીકાંત દાસે કહ્યું હતું કે તેઓ ફુગાવા વૃદ્ધિથી ચિંતિત છે, પણ વ્યાજદર ઘટાડવાની વધુ જગ્યા પણ ઉપલબ્ધ છે.\nઅસંખ્ય લોકો ધારતા હતા તેના કરતા વધુ ઝડપે ભારતની ઈકોનોમી ધીમી પડી છે, તેને ધ્યાનમાં રાખીને ૨૦૧૯મા આરબીઆઈએ પાંચ વખત વ્યાજદર ઘટાડ્યા હતા. જાન્યુઆરીમાં આઈએમએફ એ કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર વધુ ગતિથી ધીમું પડી રહ્યું હોવાથી જાગતિક ઈકોનોમી સ્લોડાઉનનો વેગ વધ્યો છે. અલબત્ત, ડોલર સામે રૂપિયાએ મુલ્ય ગુમાવ્યું હોવા છતાં પાંચ ઉત્તમ કામગીરી નિભાવનારા ઉભરતા અર્થતંત્રોની કરન્સીમાં રૂપિયો સ્થાન ધરાવ��� છે. કરન્સી એનાલીસ્ટો એવી આશા રાજે છે કે રીઝર્વ બેંક કરન્સી બજારમાં ઇન્ટ્રાડે અફડાતફડીને કાબુમાં રાખશે. જો ભાવ રૂ. ૭૨.૫૦ વટાવશે તો, રિઝર્વ બેંકે આકરા પગલાં સાથે બજાર મધ્યસ્થી કરવી પડશે. ૧૦ વર્ષના સરકારી બેન્ચમાર્ક બોન્ડનું યીલ્ડ ૬.૩૨ ટકા રહ્યું હતું.\nભારતમાંથી વિદેશી રોકાણ પાછું ખેંચાઈ રહેવા સાથે કોરોના વાયરસે રોકાણકારના સેન્ટીમેન્ટને હચમચાવી દીધું છે. ચીનમાં કોરોના વાયરસને લીધે મૃત્યુ આંક ૨૭૯૦એ પહોચ્યો છે, નવા સેંકડો કેસ સાથે કુલ સંખ્યા ૭૮૦૦૦ પાર કરી ગઈ છે. કારોના વાયરસને લીધે જાગતિક અર્થતંત્રો ખાડે જાય તેનો ભય અનુભવતા અમેરિકન રોકાણકારોએ વિદેશ્માનું જોખમી રોકાણ પાછું ખેચવું શરુ કર્યું છે તેને પગલે અમેરિકન ડોલર વૈશ્વિક કરન્સી બજારમાં વધુ પડતો મજબુત થવા લાગ્યો છે. છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ ૯૮.૯૭ મુકાયો હતો. ગત સપ્તાહે આ ઇન્ડેક્સ એપ્રિલ ૨૦૧૭ પછીની નવી ઉંચાઈએ પહોચ્યો હતો.\n(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://24india.in/the-sbi-report-will-create-problems-for-the-modi-government-now-the-manmohan-government-will-look-good/", "date_download": "2020-08-06T19:55:49Z", "digest": "sha1:7ADTAOPEAPIWWEIDLGB4ALVDJIYQWAQS", "length": 14550, "nlines": 126, "source_domain": "24india.in", "title": "મોદી સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે SBIનો આ રિપોર્ટ,હવે મનમોહન સરકાર સારી લાગશે - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદે��� પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome ALL INDIA મોદી સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે SBIનો આ રિપોર્ટ,હવે મનમોહન સરકાર સારી...\nમોદી સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે SBIનો આ રિપોર્ટ,હવે મનમોહન સરકાર સારી લાગશે\nભારતીય સ્ટેટ બેંકના એક રિપોર્ટમાં જીડીપીને લઈને ચેતવણી આપવામાં આવી છે. એસબીઆઈના રિપોર્ટ મુજબ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતનો જીડીપી 5 ટકાથી નીચે આવી શકે છે તેમજ સમગ્ર નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 6 ટકાથી નીચે આવી શકે છે.\nઆ પહેલાં રિઝર્વ બેંકે કહ્યું હતું કે આ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહી શકે છે. મહત્વપૂર્ણ છે કે એપ્રિલથી જૂનના કવાર્ટર દરમિયાન જીડીપી ગ્રોથ રેટ 5.8 ટકા નોંધાઈ હતી. ઘટતું જતું રોકાણ તેમજ અનેક સેકટરના ખરાબ પ્રદર્શનને કારણે જીડીપી ગ્રોથની સ્પીડ ઘટી રહી છે.\nઆ પહેલાં નાણાંકીય વર્ષ 2012-13માં જાન્યુઆરીથી માર્ચના સમયગાળા દરમિયાન જીડીપી ગ્રોથ 5 ટકાથી નીચે 4.3 ટકા સુધી જોવા મળ્યો હતો. એસબીઆઈના ઈકોરેપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ત્રીજા કવાર્ટરમાં જીડીપીનો ગ્રોથ વધી શકે છે. તેમાં કહેવાયું છે કે સરકારી ખર્ચ વધતા અને કંપનીઓના વેચાણ વધવાને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથમાં થોડો સુધારો થઈ શકે છે.\nઆ પહેલાં પણ અનેક ઈકોનોમિસ્ટ અને સર્વેના અનુમાન જાહેર કરાયું છે કે સપ્ટેમ્બરના કવાર્ટરમાં જીડીપીમાં ઘણો જ ઘટાડો જોવા મળી શકે છે. તો આઈએમએફ દ્વારા પણ 2019 માટે જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 6.1 ટકા કરવામાં આવ્યા છે. જ્યારે આરબીઆઈએ ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથના અનુમાન 6.9થી ઘટાડીને 6.1 ટકા કરી દીધા છે.\nPrevious articleજયંતિ ભાનુશાળી હત્યા કેસના ફરાર આરોપી મનિષા અને સુજીતભાઉ પકડાયા, જાણો ક્યા હતા\nNext articleગીરનારની લીલી પરીક્રમાને લઇને મોટા સમાચાર, આ નિર્ણય કલેકટર લઇ શકે\nકોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે\nઅમિત શાહને શા માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી\nસમગ્ર ભારત દેશ કોરોનાના સકંજામાં, કુલ સંક્રમિતનો આંકડો 18 લાખને પાર\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો...\nબોલિવુડના આ ત્રણ મહારથીઓ એક સાથે 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ટકરાશે\nપાકિસ્તાનની સિંધુમાં બોટ પલટી, 8 ના મોત, 15 લાપતા\nઅંકલેશ્વર GIDC કંપનીમાં લાગી ભીષણ આગ, અફરા-તફરીનો માહોલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cabinet-expansion-in-madhya-pradesh-28-new-ministers-sworn-in-057462.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:09:23Z", "digest": "sha1:JMH2NIHBRALX334HCKCW5D5SVOFRQQ2F", "length": 13952, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "મધ્ય પ્રદેશમાં મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 નવા મંત્રીઓએ લીધી શપથ | Cabinet expansion in Madhya Pradesh, 28 new ministers sworn in - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમધ્ય પ્રદેશમાં મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 નવા મંત્રીઓએ લીધી શપથ\nલાંબી રાહ જોયા બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે પોતાના પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો. દરમિયાન રાજભવન ખાતે રાજ્યપાલ આનંદી બેન પટેલે 28 નવા મંત્રીઓના શપથ લીધા. જેમાં 20 કેબિનેટ અને 8 રાજ્ય પ્રધાનો શામેલ છે. આ સમય દરમિયાન, ખાસ વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાના છાવણીના 11 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. શપથ ગ્રહણ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા ખુદ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ સાથે રાજભવનમાં હાજર હતા.\nસીએમ શિવરાજ ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, જગદીશ દેવડા, બિસાહુલાલ સિંહ, યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્રસિંહ, આંદલસિંહ કંસાના, બ્રિજેન્દ્ર પ્રતાપસિંહ, વિશ્વાસ સારંગ, ઇમરાતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રદ્યુમનસિંહ તોમર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર, પ્રેમસિંહ પટેલ, હરદીપસિંહ ડુંગ, અરવિંદસિંહ ભદૌરીયા, ડો.મોહન યાદવ, રાજવર્ધન સિંહ અને મહેન્દ્રસિંહ સિસોદીયાને કેબીનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે ભરતસિંહ કુશવાહા, ઈન્દરસિંહ પરમાર, રામખિલાવન પટેલ, રામકિશોર કંવેરા, બ્રિજેન્દ્રસિંહ યાદવ, ગિરરાજ દાંડોદિયા, સુરેશ ધાકડ અને ઓ.પી.એસ. ભદોરિયાને રાજ્ય પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. તે જ સમયે, શપથ લીધા પછી, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને લખ્યું છે કે આજે મારા પદના શપથ લેનારા મારા બધા સાથીઓને હાર્દિક અભિનંદન. અમે બધા મધ્યપ્રદેશની પ્રગતિ, વિકાસ અને કલ્યાણનાં લક્ષ્યો હાંસલ કરવા સાથે મળીને કામ કરીશું. મને ખાતરી છે કે રાજ્યના નવનિર્માણમાં તમને પૂર્ણ સહયોગ અને યોગદાન મળશે.\nહકીકતમાં, સિંધિયા તરફી છ પ્રધાનો સહિત 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ કમલનાથે પણ 20 માર્ચે રાજીનામું આપવું પડ્યું અને 15 મહિના જૂની કોંગ્રેસની સરકાર પડી. 23 માર્ચે શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે કોરોના રોગચાળા અને લોકડાઉન વચ્ચે 29 દિવસ એકલા હાથે સરકાર ચલાવી હતી. આ પછી, 21 મી એપ્રિલે 5 મંત્રીઓવાળી મિનિ કેબિનેટે શપથ લીધા, જેમાં કોંગ્રેસના બે પ્રધાનો, પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, જેમણે કોંગ્રેસ છોડી દીધી, તે તુલસી સિલાવત અને ગોવિંદસિંહ રાજપૂત હતા.\nપાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો\nબીજેપી ઓફીસમાં સીએમ શિવરાજ સિંહ આપી રહ્યાં હતા ભાષણ, બેહોશ થઇને પડી ગયા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર\nકમલનાથ સરકાર તોડી પાડવાને લઇને શિવરાજ સિંહનો કથિત ઓડીયો વાયરલ\nમધ્યપ્રદેશમાં 15 જુન સુધી રહેશે લોકડાઉન, શિવરાજ સિંહ ચૈહાણે કરી ઘોષણા\nMPમાં હવે માત્ર બે ઝોન, શિવરાજ સિંહ ચૌહાણ સરકારે ઓરેંજ ઝોન કર્યું ખત્મ\nબીજા રાજ્યોમાં ફસાયેલ મજુરે માટે શિવરાજ સરકારે લીધો મોટો નિર્ણય, ખાતામાં મોકલશે પૈસા\nશિવરાજ સિંહે 'અગ્નિપથ' ની તર્જ પર લખેલી કવિતા કરી શેર\nકોરોનાના વધતા કેસોની વચ્ચે મધ્ય પ્રદેશમાં એસ્મા લાગુ, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ સાથે કહી આ વ�\nઅપક્ષ ધારાસભ્યએ સીએ��� કમલનાથનું ટેન્શન વધાર્યું, કહ્યું- મારી સામે વધુ વિકલ્પો ખુલ્લા\nમધ્યપ્રદેશના PMT કૌભાંડમાં ભાજપના નેતા ઉમા ભારતીની સંડોવણીનો આરોપ\nમોદી કેબિનેટની બેઠક પુરી, લીધા આ મહત્વના ફેંસલા\nPM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનટની બેઠક, લેવાઈ શકે છે મહત્વના નિર્ણયો\nકેબિનેટ વિસ્તારથી ઉમા ભારતી નાખુશ, ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખી ચિઠ્ઠી\nshivraj sinh chauhan cabinet madhya pradesh minister oath government mp bjp congress શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટ મધ્ય પ્રદેશ મંત્રી મંત્રીમંડળ શપથ ગ્રહણ સરકાર એમપી ભાજપ કોંગ્રેસ politics\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.oubochem.com/gu/", "date_download": "2020-08-06T19:33:48Z", "digest": "sha1:U3CELRGTN4SIBDGXLHAFSMDWTEHJEEKL", "length": 7401, "nlines": 174, "source_domain": "www.oubochem.com", "title": "Anionic Polyacrylamide, Cationic polyacrylamide, Nonionic Polyacrylamide - Oubo", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે\nતેથી શા માટે OuBo કેમિકલ\nઓ'બ્રાયન ઇટાલી અને એશિયા પેસિફિક ઉત્પાદન આધાર - ક્વિન્ગડાઓ OUBO કેમિકલ કો ,. લિ વિશ્વમાં Polyacrylamide અગ્રણી ઉત્પાદક છે. અમે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ polyacrylamide, જે પેટન્ટ માટે અરજી કરી પેદા કરવા માટે. અમે વધુ તકનિકી સંચય માટે દર વર્ષે સંશોધન કે € 2 સો મિલિયન મૂકો.\nગ્લોબલ suppling સાંકળ. બધા સામગ્રી વિશ્વના તમામ પાસેથી ખરીદવામાં આવે છે, અમારા સપ્લાયરોની જેમ SNF, સાઇનોપેક, એની અને તેથી પર, ઉત્પાદન રેખાઓ બધી આપોઆપ છે. બધા ઉત્પાદનો ISO9001 સાથે પાલન, અને દરેક બેચ ઉત્પાદન ક્યુસી ટીમ દ્વારા ડિલિવરી પહેલાં 3 વખત પરીક્ષણ કરવામાં આવશે.\nઅમે બહેતર ગુણવત્તા અને સ્પર્ધાત્મક ભાવ સાથે 8 વર્ષ માટે Polyacrylamide ઉત્પાદન વિશેષતા. અમારી તકનિકી ટીમ પૂર્વ વેચાણ, વેચાણ માં જોડાવા અને પછી વેચાણ પ્રક્રિયા પસંદગી, ઉત્પાદન પરીક્ષણ તમે આધાર અને પછી વેચાણ સેવા છે. અમે વચન: વ્યાવસાયિક ટેકનિકલ ટીમ તમે યોગ્ય પસંદગી કરી મદદ કરે છે.\nઅમારી તકનિકી ટીમ પૂર્વ વેચાણ, વેચાણ માં જોડાવા અને પછી વેચાણ પ્રક્રિયા પસંદગી, ઉત્પાદન પરીક્ષણ તમે આધાર અને પછી વેચાણ સેવા છે. અમે વચન: વ્યાવસાયિક ટેકનિકલ ટીમ તમે યોગ્ય પસંદગી કરી મદદ કરે છે.\nક્વિન્ગડાઓ Oubo કેમિકલ કું, લિમિટેડ 2011, જેમાં ક્વિન્ગડાઓ, ચાઇના ઓફ ફ્રી ટ્રેડ ઝોન સ્થિત થયેલ છે માં સ્થાપવામાં આવી હતી, અને તે SNF બિઝનેસ ભાગીદાર ઓ'બ્રાયન ઇટાલી, કે જે Polyacrylamide વિશ્વના વિખ્યાત ઉત્પાદક છે શાખા, અને એ પણ છે . ઓ'બ્રાયન ના ક્યુસી સિસ્ટમ કડક અને વ્યાપક છે, છેલ્લા 10 વર્ષોમાં, બિઝનેસ વૃદ્ધિ દર વર્ષે 10% છે. ક્વિન્ગડાઓ Oubo કેમિકલ કો, લિમિટેડ અત્યંત ગુણવત્તા, સેવામાં પ્રતિબદ્ધ છે, અને પોલિમર ઉત્પાદન અને એપ્લિકેશન દરમિયાન પર્યાવરણ પ્રભાવ વધુ ધ્યાન ચૂકવવા છે.\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n805Room, નં .13, બી ઝોન, વેન્ડા મેન્શન, ક્વિન્ગડાઓ, શેનડોંગ પ્રાંત\nમાલની બેચ રશિયનને મોકલવામાં આવી હતી ...\nમધ્ય પૂર્વમાં નિકાસ કરો\nનમૂના ઓન લાઇન પરીક્ષણ\nક્વિન્ગડાઓ OUBO કેમિકલ કો ,. લિમિટેડ શરૂ કરો ...\n© કોપીરાઇટ - 2019-2020: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sachin-pilot-has-given-disqualification-notice-for-anti-party-activities-by-rajasthan-assembly-speak-057906.html", "date_download": "2020-08-06T19:08:18Z", "digest": "sha1:WYAI6OLMM25DWO4EFGJQHBMDVQOQOQZV", "length": 12488, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડેપ્યુટી સીએમ પદેથી હટાવાયા બાદ સચિન પાયલટને વધુ એક ઝટકો | Sachin Pilot has given disqualification notice for Anti Party Activities by Rajasthan Assembly Speaker. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n1 hr ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nડેપ્યુટી સીએમ પદેથી હટાવાયા બાદ સચિન પાયલટને વધુ એક ઝટકો\nરાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ સતત વધતુ દેખાઈ રહ્યુ છે. સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી હટાવાયા બાદ કોંગ્રેસ હવે તેમને વિધાનસભાથી અયોગ્ય ઘોષિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભા સ્પીકરે સચિન પાયલ��� સહિત કોંગ્રેસના 19 વિદ્રોહી ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવાના આરોપમાં અયોગ્ય ગણવા માટે નોટિસ મોકલી શુ્ક્રવારે જવાબ માંગ્યો છે. વાસ્તવમાં આ પગલાં દ્વારા કોંગ્રેસ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હોવાની સ્થિતિમાં બહુમતના આંકડાને ઘટાડવા ઈચ્છે છે.\nસચિન પાયલટ અને અન્ય વિદ્રોહી નેતાઓને મોકલાયેલ નોટિસમાં પૂછવામાં આવ્યુ છે કે તેમણે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં શામેલ થવા અને કોંગ્રેસ ધારાસભ્ય દળની બે બેઠકોમાં કારણ જણાવ્યા વિના ગેરહાજર રહેવા માટે અયોગ્ય કેમ ન ગણવા જોઈએ. વળી, સચિન પાયલટ પણ આજે આ આખા પ્રકરણ પર પ્રેસ કૉન્ફરન્સ કરવાના છે. આ પહેલા સચિન પાયલટે મંગળવારે ટ્વિટ કરીને લખ્યુ હતુ, 'સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નહિ.'\nતમને જણાવી દઈએ કે મંગળવારે જયપુરના ફેરમોન્ટ હોટલમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બીજી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શામેલ થવા માટે કોંગ્રેસે સચિન પાયલટને પણ અપીલ કરી હતી પરંતુ તે શામેલ ન થયા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સચિન પાયલટે પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે કોંગ્રેસને બહાર કરવામાં આવે. ત્યારબાદ કોગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ બહાર આવીને માહિતી આપી કે સચિન પાયલટને ડેપ્યુટી સીએમ અને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ પદેથી હટાવી દેવાયા છે.\n17 જુલાઈએ UNની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીનુ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક\nરાજ્યપાલે માની સીએમ ગહેલોતની માંગ, વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી\nઅશોક ગેહલોતની મુશ્કેલીમાં થયો વધારો, BSPએ પક્ષકાર બનવા કરી અપીલ\nરાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી\nરાજસ્થાન: પોતાના આકાઓની વાત માની રહ્યાં છે ગવર્નર: સિંધવી\nગેહલોત સમર્થક ધારસભ્યોના ધરણા ખત્મ, રાજ્ય કેબિનેટની મીટીંગ ચાલું\nરાજભવનમાં વિરોધ પ્રદર્શન પર બેઠા ગેહલોત સમર્થક ધારાસભ્ય, રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર\nરાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટ���સ પર લાગ્યો સ્ટે\nસચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2020/04/13/chandu-maheriya/", "date_download": "2020-08-06T19:19:06Z", "digest": "sha1:2AILA4SBOKJNASIX5VGLVLYICWACMJU5", "length": 27549, "nlines": 191, "source_domain": "govindmaru.com", "title": "‘મુકનાયક’ની શતાબ્દી અને પત્રકાર ડૉ. આંબેડકર – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\n‘મુકનાયક’ની શતાબ્દી અને પત્રકાર ડૉ. આંબેડકર\n(સૌજન્ય : મુળનીવાસી દીનદર્શીકા – 2020)\nઅછુતોના સવાલોને વાચા આપવા\nઆગવું સામયીક હોવું જોઈએ એમ માનતા\nબાબાસાહેબ ડૉ. આંબેડકરે જીવનના જુદાજુદા\nતબક્કે પાંચ સામયીકો ચલાવ્યાં હતાં.\nતેમના પ્રથમ મરાઠી દલીત પાક્ષીક\n‘મુકનાયક’નું આ શતાબ્દી વરસ છે.\nકોલ્હાપુરના સુધારક રાજવી શાહુ મહારાજની આર્થીક મદદથી 31 જાન્યુઆરી, 1920ના રોજ ‘મુકનાયક’નો આરમ્ભ થયો હતો. આશરે સવાત્રણેક વરસ ચાલેલું ‘મુકનાયક’ દલીત પત્રકારત્વનો પહેલો સબળ આવીષ્કાર મનાય છે. જો કે એ પુર્વેની દલીત પત્રકારત્વની ભુમી સાવ વંધ્ય નહોતી. કેટલાંક દલીત સામયીકો જરુર પ્રકટ થતાં હતાં; પરન્તુ તે અપર્યાપ્ત, વેરવીખેર અને ઘણાં અશક્ત હતાં.\nડૉ. આંબેડકરે તુકારામનો આ અભંગ ‘મુકનાયક’ના ધ્યેયમન્ત્ર તરીકે પસન્દ કર્યો હતો :\nકાય કરું આતા ધરુનીયા ભીડ\nની:શંક હે તો વાજવીલે\nનવ્હે જગી કોણી, મુકીયાંચા જાણ,\nસાર્થક લાજુન નવ્હે હીત.\nઅર્થાત્ ‘હવે હું સંકોચ રાખીને શું કરું આમ પણ અત્યાર સુધી હું બીંદાસ બોલતો રહ્યો છું. દુનીયામાં મુંગાનું કોઈ કામ નથી. શરમથી કોઈ અર્થ કે હીત સરતા નથી. ટુંકમાં, હું ચુપ બેસવાનો નથી.’\nબાબાસાહેબે તેમનું સામયીક કરોડો બેજુબાનોની જુબાન બનશે તે તુકારામના અભંગના આ શબ્દો થકી સ્પષ્ટ કર્યું હતું. પ્રવેશાંકના તન્ત્રીલેખ ‘મનોગત’માં ‘મુકનાયક’ની જરુરીયાત ચીંધતા લખ્યું હતું, “અમારા બહીષ્કૃત લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ભવીષ્યમાં થવાનો છે તેનો ઉકેલ શોધવા માટે, તેમના ભવીષ્ય અને ભાવી માર્ગ શોધવાની ચર્ચા માટે સામયીક કરતાં મોટું અ���્ય કોઈ સાધન નથી.” એ સમયે પ્રગટ સામયીકો સન્દર્ભે તેમનું અવલોકન હતું કે, ‘મુમ્બઈ ઈલાકામાંથી પ્રકાશીત સમાચારપત્રો જોતાં જણાય છે કે તેમાંના મોટાભાગનાં તો કેટલીક વીશેષ જાતીઓનાં હીતોની રક્ષા કરનારાં છે. તેમને બીજી જાતીઓનાં હીતોની તો પરવા નથી જ; પણ ક્યારેક તો તેઓ બીજી જાતીઓની વીરોધમાં પણ પ્રવૃત્ત હોય છે. બુદ્ધીવાદ જેમને માન્ય છે એવાં કેટલાંક સારાં સામયીકો પણ પ્રગટ થઈ રહ્યાં છે. તે ગૌરવની વાત છે. તેમાં બહીષ્કૃત સમાજના પ્રશ્નોની વારંવાર ચર્ચાઓ થાય છે. પરન્તુ તેમાં સંપુર્ણપણે બહીષ્કૃતોના જ પ્રશ્નોની ચર્ચા થાય તે શક્ય નથી.” દલીતોના આગવા સામયીકની અનીવાર્યતા અને તેના ઉદ્દેશ વીશે તેમનું માનવું હતું કે, “બહીષ્કૃતોનાં જીવન સંબંધીત પ્રશ્નોનું ઉંડાણથી અધ્યયન કરવા માટે એક સ્વતંત્ર સમાચારપત્ર હોવું જોઈએ એ વાતનો કોઈ જ ઈન્કાર કરી શકે તેમ નથી. એ જરુરીયાત પુરી કરવા માટે આ સામયીક(મુકનાયક)નો જન્મ થયો છે. વાચકો ગ્રાહકોનો સહયોગ મળશે તો ‘મુકનાયક‘ આપણા લોકોના ઉત્થાન માટે નીડરતાથી ઉચીત માર્ગ બનાવશે.”\n1917માં વીદેશમાં અભ્યાસ કરીને પરત ભારત આવેલા ડૉ. આંબેડકરના ભારે જીવન સંઘર્ષના એ દીવસો હતા. દલીત ચળવળમાં ઝંપલાવતાં પુર્વે તેઓને ઘરના બે છેડા ભેગા કરવા યોગ્ય કામની તલાશ હતી. તો વીદેશમાં અધુરા રહેલા અભ્યાસની પણ ચીંતા હતી. આ તમામ સ્થીતીમાં 29 વરસના યુવાન આંબેડકરે ‘મુકનાયક’નો આરમ્ભ કર્યો. મરાઠીમાં બાર ભાગમાં બાબાસાહેબનું વીસ્તૃત જીવનચરીત્ર લખનાર ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેના જણાવ્યા મુજબ બાબાસાહેબ આ સામયીકના સર્વેસવા હતા; પરન્તુ તન્ત્રી નહોતા. પહેલાં પાંચેક અંકોના તન્ત્રી પાંડુરંગ નંદરામ ભટકર અને તે પછીના અંકોના તન્ત્રી જ્ઞાનદેવ ધ્રુવનાક ઘોલપ હતા. 31મી જાન્યુઆરી, 1920થી એપ્રીલ 1923 સુધી ‘મુકનાયક” પ્રગટ થયું હતું. તે દરમીયાનનો મોટો ગાળો (5 જુલાઈ, 1920થી ૩ એપ્રીલ, 1923) ડૉ. આંબેડકર લંડનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા. તેમ છતાં તેમણે સતત ‘મુકનાયક’ની ફીકર રાખી હતી. ‘મુકનાયક’ના તમામ અંકો તો આજે પ્રાપ્ય નથી. પરન્તુ 1991ના ‘આંબેડકર શતાબ્દી‘ વરસે મહારાષ્ટ્ર સરકારે ‘આંબેડકરી સાહીત્ય‘ના બેનમુન સમ્પાદક વસંત મુનના સમ્પાદનમાં ‘મુકનાયક‘ના ઉપલબ્ધ તમામ અંકો ગ્રંથરુપે પ્રકાશીત કર્યા હતા.\nજાણીતા લેખક અને પત્રકાર ડૉ. શ્યૌરાજસીંહ બેચૈને પત્રકાર ડૉ. આંબેડકર વીશે ગહન સંશોધન કરીને ડૉ. આંબેડકરના મરાઠી ભાષામાં પ્રગટ સામયીકોનો બીનમરાઠી ભાષીઓને પરીચય કરાવ્યો છે. 13 તન્ત્રીલેખો સહીત લગભગ ચાળીસેક લખાણો ડૉ. આંબેડકરે ‘મુકનાયક’માં લખ્યા હતા. ભારતમાં પ્રવર્તતો જાતીભેદ, દલીતોની સ્થીતી અને દલીતોની દૃષ્ટીએ સ્વરાજ જેવા વીષયો પર ડૉ. આંબેડકરે પોતાના વીચારો રજુ કર્યા છે. દલીત ચળવળના અહેવાલો અને સમાચારો અહીં છે. વાચકોના પત્રો અને તે પર સમ્પાદકના જવાબો પણ છે. અસ્પૃશ્યતા અને વર્ણવ્યવસ્થા વીશેના ડૉ. આંબેડકરના નીર્ભીક વીચારો મુકનાયકમાં પ્રગટ થયા છે. જન્મ આધારીત જાતીપ્રથાને એક સીડી વગરના મીનાર સાથે સરખાવી તેમણે પ્રવેશાંકના સમ્પાદકીયમાં લખ્યું હતું, ‘હીદુ સમાજ એક બહુમાળી ઈમારત જેવો છે. તેના પ્રત્યેક માળે એકએક જાતી વસે છે; પરન્તુ આ ઈમારતમાં કોઈ સીડી જ નથી. એટલે જે જ્યાં વસે છે ત્યાં જ જીવેમરે છે. ન કોઈ ઉપર જઈ શકે છે કે ન નીચે આવી શકે છે.’ નવયુવાન આંબેડકરને બ્રીટીશ ગુલામી મંજુર નહોતી; પરન્તુ અસ્પૃશ્ય ભારત પણ સ્વીકાર્ય નહોતું. તેથી તો તેમણે 28 ફેબ્રુઆરી, 1920ના સમ્પાદકીયમાં ‘આ સ્વરાજ નથી તે તો અમારા ઉપર રાજ છે’, તેમ કહીને અધીકારવંચીત બહીષ્કૃતોના અધીકારોની યાદી રજુ કરી અંતે લખ્યું હતું, ‘સ્વરાજ આપો તો એવું આપો જેમાં અમારો પણ થોડો હીસ્સો હોય’.\nઆંબેડકરી ચળવળમાં આરમ્ભથી જ ગુજરાતનું યોગદાન રહ્યું છે. ડૉ. આંબેડકરના સામયીકોમાં પણ ગુજરાતના ઉલ્લેખો જોવા મળે છે. ‘મુકનાયક’ના સત્તરમા અંક (25 સપ્ટેમ્બર, 1920)ના સમ્પાદકીય ‘આપણું આંદોલન’માં તેમણે હજારો વરસોથી ચાલતા અસ્પૃશ્યોના જાગૃતી આંદોલનોનો ચીતાર આપ્યો છે. તેમાં સૌ પ્રથમ ગુજરાતના પાટણના સહસ્ત્રલીંગ તળાવમાં વીર માયા નામક દલીત યુવાનના બલીદાનની અને બદલામાં તેમણે અસ્પૃશ્યોને અપાવેલા ‘માનવ અધીકાર‘ની વાત કરી છે.\nઅસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપવા એક મુખપત્ર હોવું જોઈ એ વાત ડૉ. આંબેડકરને વીલાયતમાં વીદ્યાભ્યાસ દરમીયાન જ સમજાઈ ગઈ હતી. પોતાના સમગ્ર જાહેર જીવન દરમીયાન જુદા જુદા તબક્કે એમણે કુલ પાંચ સામયીકો : ‘મુકનાયક’ (1920), ‘બહીષ્કૃત ભારત’ (1927), ‘સમતા’ (1928), ‘જનતા’ (1930), અને ‘પ્રબુદ્ધ ભારત‘ (1956) ચલાવ્યા હતા. સાડા ત્રણ દાયકાના પત્રકારત્વ ક્ષેત્રના ખેડાણમાં બાબાસાહેબે માતબર પ્રદાન કર્યું હતું. પોતાના સામયીકોનાં નામો પણ તેમણે તત્કાલીન સ્થીતી અને સમયસન્દર્ભને ધ્યાનમાં રાખીને પસન્દ કર્યા હતા. જ્યારે દલીતો સાવ જ મુક ��તા, અબોલ હતા ત્યારે ‘મુકનાયક’ અને જ્યારે તેમની સામાજીક સ્થીતી બહીષ્કૃતોની હતી ત્યારે ‘બહીષ્કૃત ભારત’, સમાનતામુલક સમાજની સ્થાપના માટે ‘સમતા’ અને અધીકારપ્રાપ્તી માટે ‘જનતા’, દલીતોના ધર્મપરીવર્તન પછી તેમણે ‘જનતા’નું નામ બદલીને ‘પ્રબુદ્ધ ભારત’ રાખ્યું. ધર્મપરીવર્તન કરીને દલીતો ‘પ્રબુદ્ધ‘ બની ગયા છે તેવો આ સામયીકના નામકરણ પાછળ ડૉ. આંબેડકરનો ઉદ્દેશ હતો.\nદલીત પત્રકારત્વ પર અમીટ છાપ છોડી જનારા ડૉ. આંબેડકરના પ્રથમ સામયીક ‘મુકનાયક’ના શતાબ્દી વરસે એક સદી જુના દલીત પત્રકારત્વની નબળી ધારા અને ભારતીય મીડીયામાં હાંસીયાના લોકોના અલ્પ સ્થાનનો સવાલ ઉભો છે.\n‘સંદેશ’ દૈનીકના તારીખ : 29 જાન્યુઆરી 2020ની ‘અર્ધસાપ્તાહીક’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘ચોતરફ’માંથી, લેખકના અને ‘સંદેશ’ના સૌજન્યથી સાભાર…\nલેખક સમ્પર્ક : શ્રી. ચંદુ મહેરીયા, 1790, અબુ કસાઈની ધાબાવાળી ચાલી, રાજપુર પોષ્ટ ઓફીસ સામે, અમદાવાદ – 380 021 સેલફોન : 97231 16317 ઈ.મેલ : maheriyachandu@gmail.com\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com\nમીત્રોનાં લેખો / કાવ્યો\nNext ‘હું મારા બૉસ મી. જોન્સનની હત્યા કરવાનો છું’\nખુબ સરસ અને સરળ ભાષા માં પ્રસ્તુતિકરણ \nડૉ. આંબેડકર વીશે ખાસ જાણકારી મને નથી. આ માહીતી બદલ એના લેખક ચંદુ મહેરીયા અને ગોવીન્દભાઈનો આભાર.\nકાય કરું આતા ધરુનીયા ભીડ\nની:શંક હે તો વાજવીલે\nનવ્હે જગી કોણી, મુકીયાંચા જાણ,\nસાર્થક લાજુન નવ્હે હીત.\nપ્રેરણાદાયક સંદેશ આપનાર મુકનાયક ડૉ. આંબેડકર\nસામયીક ‘મુકનાયક’ને અનેકાનેક ધન્યવાદ\nશ્રી ચંદુ મહેરીઆજીનો લેખ સરસછે અને ખુબ ગમ્યો.\nસ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ અઘોગતીનું મૂળ : વર્ણવ્યવસ્થા. જરુરથી વાંચવા વિનંતિ છે.\nશુદ્રોની જીંદગી , હિંદુઓમાં કેવી હતી અને ગાંઘીજીના તેમને ‘ હરિજન ‘ બનાવ્યા પછી કેવી છે તે અભ્યાસ ખૂબ જરુરી છે.\nભારતનું બંઘારણ ડો. આંબેડકરે બનાવ્યુ હતું. તે વખતે પણ શુદ્રો હરિજન બન્યા હતાં કે કેમ ઓફીસીયલી કદાચ બન્યા હોય. સામાજીક રીતે \n‘ મુકનાયક‘ ની વઘુ વિગત ગમી.\nડો. બાબાસાહેબ આંબેડકરને લાખો પ્રણામ.\nમને આ સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ અઘોગતીનું મૂળ : વર્ણવ્યવસ્થા’ ની લીન્ક મોકલવા વિનંતી.\nવિનોદ વામજા ઉપલેટા says:\nખુબ જ સરસ લેખ. ચંદુ મહેરિયા અને ગોવીંદ મારૂને ધન્યવાદ.\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/behavioral-changes-may-make-corona-virus-battle-more-challenging-a-study/174104.html", "date_download": "2020-08-06T19:58:08Z", "digest": "sha1:TW3V5QRCBQ6J5MRV3HDWJFHCQ6HDUZJY", "length": 9024, "nlines": 47, "source_domain": "navgujaratsamay.com", "title": "બિહેવિયરલ ચેન્જીઝ કોરોના વિરુદ્ધની જંગને વધારે મુશ્કેલ બનાવી શકે | નવગુજરાત સમય", "raw_content": "\nબિહેવિયરલ ચેન્જીઝ કોરોના વિરુદ્ધની જંગને વધારે મુશ્કેલ બનાવી શકે\nબિહેવિયરલ ચેન્જીઝ કોરોના વિરુદ્ધની જંગને વધારે મુશ્કેલ બનાવી શકે\nછેલ્લે 1918માં આટલી તીવ્રતા ધરાવતી મહામારી સ્પેનિશ ફ્લૂ હતી જેણે ભારે ગભરાટ ફેલાવ્યો હતો\nકોવિડ-19 મહામારીની માનવજાતના આરોગ્ય અને સંપત્તિ પરની અસરો અભૂતપૂર્વ છે. આ ગ્રહ પરની લગભગ દરેક વ્યક્તિને એનાથી અસર થઇ છે. આટલી તીવ્રતા ધરાવતી મહામારી છેલ્લે 1918માં સ્પેનિશ ફ્લૂ હતી.\nછેલ્લી એક સદીમાં દુનિયાએ અનેક મહામારી જોઈ છે. જેમ કે, 1957 અને 1968માં ઇન્ફ્લૂએન્ઝા અને 2009માં એચવનએનવન, પરંતુ કોવિડ-19 જેટલો ગભરાટ કોઈ મહામારીએ ફેલાવ્યો નથી.\nસ્વાભાવિક રીતે એક માનવીને અત્યંત દુખદ સમાચાર સ્વીકારવામાં મુશ્કેલી થાય છે. આવી સ્થિતિમાં ત્રણ પ્રકારના બિહેવિયર જોવા મળે છે. આ ત્રણ પ્રકારના બિહેવિયર્સ અત્યારે આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને આગામી થોડા મહિના સુધી ઓબ્ઝર્વ કરતા રહીશું. તમે પોતે અને તમારા લવ્ડ વન્સ આ મેન્ટલ હેલ્થની ટ્રેપમાં ફસાઈ ન જાય એની ખાતરી રાખવી રહી.\nસોપ્રથમ બિહેવિયર પેટર્ન ઈન્કાર કરવાની હોય છે. જ્યારે પણ ડોક્ટર કોઈ પેશન્ટને ગંભીર બીમારી હોવાનું તેને જણાવે છે ત્યારે કેટલાક આ વાત માનવા તૈયાર હોતા નથી. ચોક્કસ એના લીધે વ્યક્તિ પડી ભાંગતી નથી અને તેનું શરીર બીમારી સામે સારી રીતે લડી શકે છે પરંતુ એક હકીકત એ પણ છે કે આવી સ્થિતિમાં વ્યક્તિ બીમારીને દૂર કરવા માટે ગંભીરતાથી કોશિશ કરતી નથી. જેનું ખૂબ જ ખરાબ પરિણામ આવી શકે છે\nકોવિડ-19ની વાત કરીએ તો વુહાનમાંથી સૌપ્રથમ જે ચિત્ર ઉભરી આવ્યું હતું એની ઉપેક્ષા કરવામાં આવી હતી. વુહાન ઘણું દૂર છે અને એની આપણા દેશમાં કોઇ જ અસર નહીં થાય એમ માની લેવામાં આવ્યું હતું. એશિયામાં જ્યારે આ બીમારી ફેલાવા લાગી ત્યારે અમેરિકા તેમજ યુરોપિયન દેશોએ એને ગંભીરતાથી ન લીધી. તેઓ એમ જ માનતા રહ્યા કે આપણે ત્યાં એની કોઈ અસર નહી થાય.\nતાઇવાન જેવા દેશોએ 2003માં સાર્સનો સામનો કર્યો હતો. જેના લીધે તેઓ આ મહામારી ગંભીર હોવાનું શરૂઆતમાં જ સમજી ગયા હતા અને એ મુજબ તેમણે કાર્યવાહી કરી હતી. જેમણે આ મહામારીની પોતાના પર અસર થઈ શકે છે એમ માનવાનો ઇનકાર કર્યો હતો એવા દેશોની હાલત અત્યારે કફોડી છે.\nસમસ્યા આવે ત્યારે બીજી બિહેવિયર પેટર્ન એ જોવા મળે છે કે, વ્યક્તિ તાત્કાલિક સાવચેતીના પગલા લે છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ હકારાત્મક રહીને પ્રિકોશન માટે પૂરતા પગલા લે તો શક્ય છે કે તે સમસ્યાનો સામનો કરી શકે.\nકોવિડ-19ના કેસીસ વધતા અનેક દેશોમાં જોવા મળ્યું છે કે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા. હેન્ડ સેનિટાઇઝર્સ અને માસ્કની પણ ખૂબ ખરીદી થવા લાગી. વ્યક્તિ પ્રિકોશન માટે પગલાં લે એ એક રીતે યોગ્ય છે, પરંતુ કોવિડ-19ના કેસમાં પ્રિકોશન લેવાની કોશિશમાં ખૂબ ગભરાટ ફેલાઈ ગયો. જેની વિપરીત અસર થઈ શકે.\nત્રીજી બિહેવિયર પેટર્ન એ છે કે સતત ગુડ ન્યૂઝ માટે કામના કરવી. જેમ કે અત્યારે આખી દુનિયા આ બીમારીના પેશન્ટ્સ કેટલા ઝડપથી રિકવરી થઈ રહ્યા છે એના પર સતત નજર રાખી રહી છે. જેના લીધે સતત કોવિડ-19 વિશેનું કવરેજ જોવામાં આવે છે. જેના લીધે પેનિક થાય છે.\nએટલાં માટે જ કોરોના સામેની લડાઈ જેટલી શરીરમાં થઈ રહી છે એટલી જ ભયાનક લડાઈ મનમાં પણ થઈ રહી છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ અગમચેતી માટે પગલાં લેવા જોઈએ પરંતુ દહેશતનો અનુભવ ન કરવો જોઈએ.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nચીનના વેટ માર્કેટથી ફેલાયો કોરોના, ઓસ્ટ્રેલિયાએ WHO અને UN સમક્ષ કાર્યવાહીની માંગ કરી\nસિંગાપોરમાં શાળા-કોલેજો સહિત મોટાભાગના કાર્યસ્થળો એક મહિના માટે બંધ\nઉત્તર કોરિયા, યમન સહિત વિશ્વના 15 દેશોમાં હજુ કોરોના પહોંચ્યો નથી\nરશિયાઃ ચેપગ્રસ્ત તબીબને મળ્યા બાદ રાષ્ટ્રપતિ પુતિને દૂર રહી કામ કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/10/blog-post_19.html", "date_download": "2020-08-06T18:45:03Z", "digest": "sha1:5QTWIW33VHOY4OZGTP7NMUTUIE23VRBS", "length": 3250, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "સુધાકર શુક્લાને આઈબીબીઆઈના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » સુધાકર શુક્લાને આઈબીબીઆઈના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે\nસુધાકર શુક્લાને આઈબીબીઆઈના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે\nસુધાકર શુક્લાને આઈબીબીઆઈના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે\nકેબિનેટની એપોઇન્ટમેન્ટ્સ કમિટી (એસીસી) એ સુધાકર શુક્લાની સંપૂર્ણ સમયના સભ્ય, ઇન્સોલ્વન્સી અને બ��ંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા (આઈબીબીઆઈ) ની નિમણૂકને મંજૂરી આપી છે.\nતે 1985 ના ભારતીય આર્થિક સેવા અધિકારી છે.\nતેમની સેવાનો સમયગાળો 05 વર્ષ અથવા 65 વર્ષ સુધીની છે.\nસુધાકર શુક્લાને આઈબીબીઆઈના સંપૂર્ણ સમયના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે Reviewed by GK In Gujarati on ઑક્ટોબર 19, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/18-year-old-tiktok-star-end-life-suffering-from-depression-delhi-057578.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:09:53Z", "digest": "sha1:NDNU27LEWUF53UKMAWEVX7FFEDMW4WZJ", "length": 11855, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "18 વર્ષની ટિકટૉક સ્ટારે કરી આત્મહત્યા, છાત્રાના હતા લાખો ફોલોઅર્સ | 18 year old tiktok star end life suffering from depression delhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n18 વર્ષની ટિકટૉક સ્ટારે કરી આત્મહત્યા, છાત્રાના હતા લાખો ફોલોઅર્સ\nદિલ્લીમાં 18 વર્ષની ટિકટૉક સ્ટાર એક છાત્રાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. સોમવારે તેની લાશે કઝિનના રૂમમાંથી મળી. દિલ્લી યુનિવર્સિટીની આ છાત્રાના વીડિયો એપ પર લાખો ફોલોઅર હતા. આ એપને હાલમાં જ સરકારે બેન કરી દીધી છે. તેની આત્મહત્યા જેવા પગલાં ઉઠાવવા પાછળ ટિકટૉક બેન થવાનુ પણ એક કારણ માનવામાં આવી રહ્યુ છે.\nછાત્રોની આત્મહત્યા કેસની તપાસ પોલિસે શરૂ કરી દીધી છે પરંતુ હજુ કોઈ સુસાઈડ નોટ નથી મળી. જણાવવામાં આવી રહ્યુ છે કે છાત્રા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી અને હાલમાં જ ટિકટૉક બેન થયા બાદ વધુ હેરાન થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે છોકરી છેલ્લા 2-3 મહિનાથી ડિપ્રેશનમાં હતી અને સોમવારે પોતાનુ જીવન ખતમ કરી લીધુ. પરિવારે છાત્રાના મોત બાદ પોલિસને સૂચના આપી. પોલિસે છાત્રાનો ફોન પણ કબ્જામાં લીધો છે. તપાસ માટે પોલિસે આવુ કર્યુ છે.\nહાલમાં જ ટિકટૉક પર બેન બાદ આત્મહત્યાના કમસે કમ પાંચ આવા કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી આ પગલુ લેવાનુ કારણ આનાથી જોડાયેલુ માનવામાં આવી રહ્યુ છે. 26 જૂને ટિકટૉક સ્ટાર સિયા કક્કડે પણ આત્મહત્યા કરી લીધી હતી. દિલ્લી પોલિસ સિયાના કેસની પણ તપાસ કરી રહી છે. આ અંગે પોલિસ સિયાના સંબંધીઓ, પરિચિતો અને સ્કૂલના દોસ્તો સાથે પૂછપરછ કરી રહી છે. આ બાબતે સિયા કક્કડના મેનેજરની પણ પોલિસ પૂછપરછ કરી ચૂકી છે. સિયા પણ ડિપ્રેશનનો શિકાર હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ એક છાત્રાએ ટિકટૉક બેનથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી.\nફિલ્મ નિર્માતા અશોક પંડિતે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હશે\nમનોજ બાજપેયીનો મોટો ખુલાસો, આત્મહત્યા કરવાની તૈયારીમાં હતા\nસુશાંત સિંહ રાજપુતે કેમ કરી આત્મહત્યા, આ 10 કારણ જાણી થઇ જશો દુખી\nડિપ્રેશનમાંથી બહાર આવવા માટે અપનાવો આ 10 પ્રાકૃતિક ઉપાય\nતમે કે તમારુ કોઈ પોતાનુ ડિપ્રેશનમાં છે કે નહિ, જાણો આ 7 લક્ષણોથી\nસુશાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ\nશું હવે દિલ તૂટેલા યુવા દિલોનો ઈલાજ વિજ્ઞાનમાં સંભવ છે\nદીપિકા પાદુકોણને મળ્યો ક્રિસ્ટલ અવૉર્ડ, પોતે પણ બની હતી ડિપ્રેશનનો શિકાર\nકુશલની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ, જિગરના ટુકડા સાથે ફોટો પોસ્ટ કરી સૌને રડાવી ગયો એક્ટર\nડિપ્રેશનમાંથી બહાર નીકળવાના 10 પ્રાકૃતિક ઉપાય\nVIDEO: જિંદગીનો આ કિસ્સો જણાવતા રોઈ પડી દીપિકા પાદુકોણ\nઆ આદતોના કારણે બરબાદ થાય છે તમારી સેક્સ લાઈફ, સૌથી વધુ જવાબદાર છે પોર્ન \n તો ચંદ્રને કરો પ્રસન્ન\ndepression delhi tiktok suicide ડિપ્રેશન દિલ્લી આત્મહત્યા\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/shaheen-bagh-the-protesters-opened-the-route-from-kalindi-t-053818.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T20:01:14Z", "digest": "sha1:DTWPDICXZMELLJNLCR6Q36KO333AVJSQ", "length": 13812, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "શાહીન બાગ: પ્રદર્શનકારીઓએ કાલિંદીથી જામિયા જવાનો રસ્તો ખોલ્યો | Shaheen Bagh: The protesters opened the route from Kalindi to Jamia - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિ���ગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશાહીન બાગ: પ્રદર્શનકારીઓએ કાલિંદીથી જામિયા જવાનો રસ્તો ખોલ્યો\nશાહીન બાગના પ્રદર્શનને કારણે શનિવારે જામિયાથી કાલિંદી તરફનો રસ્તો ખુલી ગયો છે. આ રસ્તો જામિયાથી નોઇડા સુધી કાલિંદિ કુંજ થઈને જાય છે. દક્ષિણ-પૂર્વના ડીસીપીએ અહેવાલ આપ્યો છે કે પ્રદર્શનકારીઓના એક જૂથે રસ્તો ખોલી નાખ્યો, જ્યારે બીજા જૂથ બંધ રહ્યો છે. આ પછી ફરીથી રસ્તો ખોલવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત આંતરભાષિયો સાથે વાત કર્યા પછી આ રસ્તો ખુલ્યો હોવાનું જણાવાયું છે.\nરસ્તો ખોલીને કરી ઉજવણી\nઆ દરમિયાન પ્રદર્શનકારીઓ રસ્તો ખોલીને ઉજવણી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વિરોધીઓ અગાઉ પણ આ રસ્તો ખોલવાનું કહેતા હતા. આ રસ્તો જામિયાથી ઓખલા હેડથી કાલિંડી કુંજ અને નોઇડા સેક્ટર 37 તરફ આવે છે. જોકે, પોલીસે મહામાયા ફ્લાયઓવર પર રસ્તો બંધ કરી દીધો હોવાથી આ રસ્તો ખુલવામાં બહુ રાહત થશે નહીં.\n15 ડિસેમ્બરથી રસ્તા છે બંધ\nશાહીન બાગમાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ ચાલી રહેલા ધરણાને કારણે ગયા વર્ષે 15 ડિસેમ્બરથી ઘણા માર્ગો બંધ કરાયા છે. ત્યારબાદ આ રસ્તો પણ બંધ હતો. સુપ્રીમ કોર્ટે રસ્તો ખોલવા અને વચ્ચેનો રસ્તો શોધવા માટે અહીં છેલ્લા ચાર દિવસથી વાટાઘાટો કરી રહેલા મધ્યસ્થિઓની પણ નિમણૂક કરી છે.\nસરકારે નિયુક્ત કર્યા મધ્યસ્થી\nસુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થિઓ સાથે વાતચીત બાદ શનિવારે શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પણ સાઇડ રસ્તો ખોલવા સંમત થયા છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ વચેટિયાઓને જણાવ્યું છે કે તેઓ રસ્તાની એક તરફ બેઠા છે અને તેમને બીજી બાજુથી ટ્રાફિક ખસેડવામાં કોઈ વાંધો નથી. વિરોધ પ્રદર્શન કરનારાઓને સુરક્ષા અને રસ્તો ખોલવા માટેની કેટ��ીક શરતો અંગે વિશ્વાસ છે. શનિવારે શાહીન બાગ પહોંચેલા આર્બિટ્રેટર વરિષ્ઠ એડવોકેટ સંજય હેગડે અને એડવોકેટ સાધના રામચંદ્રન સામે વિરોધીઓ પાસે રસ્તો ખોલવાનો વિકલ્પ રાખ્યો હતો. વિરોધ કરનારાઓએ કહ્યું છે કે ડિવાઇડર પર એલ્યુમિનિયમ શીટ્સ વડે રસ્તાને વહેંચીને અંતર વહેંચવું જોઈએ. દિલ્હી પોલીસ પર વિશ્વાસ ન હોવાને કારણે વિરોધ પ્રદર્શનને 24 કલાક સુરક્ષા પૂરી પાડવા અંગેના આદેશો જારી કરો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુરક્ષાની ખાતરી આપી હતી. જો આવું થાય, તો બીજાનો માર્ગ ખોલી શકાય છે.\nયુનિફોર્મ સિવિલ કોડ પર કોંગ્રેસ નેતા સુરજેવાલે આપ્યું નિવેદન, કહ્યું UCCને લોકો પર ના થોપી શકાય\nયેરૂશલમમાં પીએમ નેતન્યાહૂ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન\nસુશાંત માટે ઓનલાઇન પ્રોટેસ્ટ, અંકીતા લોખંડેએ દીવો જલાવી લખ્યો ઇમોશનલ મેસેજ\nઅમેરિકાઃ 5 વર્ષની પ્રદર્શનકારી બાળકીએ પોલીસનેપૂછ્યું- તમે અમને મારી નાખશો\nGeorge Floyd Death: પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ બહાર ગાંધીજીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું\nઅમેરીકામાં ચાલું હીંસા પર બોલ્યા બરાક ઓબામા, કહ્યું જ્યોર્જ ફ્લોયડને પોલીસ આપે ન્યાય\nGeorge Floydની હત્યા, ગળા પર દબાણ પડવાથી મોત થયું હતુંઃ રિપોર્ટ\nસેના પ્રમુખે ચીન પર સાધ્યું નિશાન, કહ્યુ તેના કહેવા પર નેપાળ કરી રહ્યું છે વિરોધ\n20 મેના રોજ બીએમએસ કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન\nતેલંગણામાં કામદારોનું હિંસક વિરોધ પ્રદર્શન, એક પોલીસકર્મી ઘાયલ\nલૉકડાઉનનો વિરોધઃ બંદૂકો લઈ રસ્તા પર ઉતરી આવ્યા અમેરિકનો\nદારૂના વિરોધમાં આવી રસ્તા પર આવી ભરૂચની મહિલાઓ, દારૂ બંધ કરવા પીઆઇને કરી રજુઆત\nFact Check: દિલ્હી હિંસામાં ગોળી ચલાવનાર શાહરુખ કે અનુરાગ મિશ્રા, જાણો હકીકત\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://niravsays.wordpress.com/tag/the-grandmaster/", "date_download": "2020-08-06T19:49:30Z", "digest": "sha1:TIOZYQEUQKDTQXQFPGH4IO7BOY6E6MV5", "length": 10090, "nlines": 178, "source_domain": "niravsays.wordpress.com", "title": "The Grandmaster | Nirav says", "raw_content": "\n1] ચાલો તો આખરે હું અવતર્યો 😉 મતલબ કે પુન+રાગ+મન પામ્યો અને એ પણ એ કારણે કે એકવાર મેં કમીટમેંટ …\n1] બોયઝ એન્ડ ગર્લ્સ . . સાં��ળો સાંભળો અને ન સાંભળવું હોય તોયે થોડીક વાર પુરતું સાંભળી લો \nમને અક્ષરદેહે મેળવો . . \nવેબગુર્જરી પર મારા બ્લોગ’નો પરિચય\nમરીઝ - એક તરબતર ઘટના\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ ચતુર્થ ( અંતિમ ) પગલું\nનિરવ પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nRucha પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nમારી મુલાકાતો આ બ્લોગ્સ પર . .\nઅક્ષર આનંદ ~ આનંદ ઠાકર\nરઝળપાટ ~ તુમુલ બુચ\nસ્કેન'ડ ગુજરાતી પુસ્તકો – વિદ્યાધરભાઈ\nખોજ કરો ને મોજ કરો . .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-video-a-driver-attacked-a-traffic-trb-jawan-with-razors-in-surat-police-arrested-driver-ap-995269.html", "date_download": "2020-08-06T19:46:30Z", "digest": "sha1:EMBDZMVPQJUIMPSOZQ25YGEIEFI7F45D", "length": 24466, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "a driver attacked a traffic TRB jawan with Razors in surat ap– News18 Gujarati", "raw_content": "\nVideo:સુરતમાં વાહન બાજુમાં લેવાનું કહેતા આવેશમાં આવી ચાલકે ટ્રાફિક TRB જવાન ઉપર અસ્ત્રા વડે કર્યો હુમલો\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nVideo:સુરતમાં વાહન બાજુમાં લેવાનું કહેતા આવેશમાં આવી ચાલકે ટ્રાફિક TRB જવાન ઉપર અસ્ત્રા વડે કર્યો હુમલો\nયુવાન છોડવા સ્થનિક લોકો સાથે કેટલીક મહિલાઓ પણ દોડી આવી હતી. જેને લઇને મહિલાઓ સાથે પણ પોલીસને ઘર્ષણ થયું હતું.\nસુરતઃ શહેરના ઉન વિસ્તાર શના મીલ બેકરી ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણ રૂપ પાર્ક બોલેરો પીક અપ વાનને સાઇડ પર લેવાનું કહેતા ચાલકે ટીઆરબી જવાન (TRB jawan) સાથે પહેલા માથાકૂટ કરી હતી. ત્યારબાદ કન્ટ્રોલ રૂમને (control room) ફોન કરવા જતાં તેના પર અસ્ત્રા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના સાથે કર્મચારીનો મોબાઇલ ફોન (Mobile phone) તોડી નાંખી નાખતા પોલીસે (police) ધરપકડ કરી હતી.\nકોરોના વાયરસના (coronavirus) લોકડાઉન (lockdown) બાદ સતત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોને (Traffic rules) લઇને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તેવામાં ગતરોજ સચિન નજીક ઉન પાટિયા શના મીલ બેકરી ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહેલા ટીઆરબી જવાન આકાશ પાડુંરંગ પવાર પોતાની ફરજ પર હાજર હતો. તે સમયે રસ્તા ને નડતર રૂપ એક ગાડી ઉભી હતી.\nઆ ટીઆરબી જ��ાન દ્વારા આ ગાડી ચાલકઆતીફ હુસેનમીયા શેખ ગાડી હટાવાનું કહેતા તે આ જવાન સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. આ ગાડી ચાલક ઉશ્કેરાય ગયો હતો અને ગાડી ચાલકએક ફેંટ મારી દેતા ટીઆરબી આકાશને લોહી નીકળવા લાગ્યું હતું. જેથી તેણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા પોતાનો મોબાઇલ ફોન કાઢ્યો હતો.\nઆ પણ વાંચોઃ-કૂદરતે ફરીથી બિહાર ઉપર વરસાવ્યો કહેર, આકાશી વીજળી પડવાથી 25 લોકોના મોત\nઆ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ચોટીલાના ગુંદા ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ, કાકા-ભત્રીજાની હત્યા\nપરંતુ આતીફે મોબાઇલ ફોન ખેંચી રસ્તા પર ફેંકી તોડી નાંખ્યો હતો અને ખિસ્સામાંથી અસ્ત્રો કાઢી કપાળ અને માથાના ભાગે મારી દેતા ગંભીર ઇજા થઇ હતી. જોકે ઘટનાની જાણકારી સચિન જીઆઇડીસી પોલીસને (sachin GIDC police) મળતા તે પણ બનાવ વાળી જગ્યા ઉપર દોડી આવ્યા હતા. અને આ યુવાનને ઝડપી પાડ્યો હતો.\nસુરતમાં બોલેરો પીક અપ વાન ચાલકે ટીઆરબી જવાન ઉપર હુમલો કર્યો pic.twitter.com/mBBrqksONf\nજોકે યુવાન છોડવા સ્થનિક લોકો સાથે કેટલીક મહિલાઓ પણ દોડી આવી હતી. જેને લઇને મહિલાઓ સાથે પણ પોલીસને ઘર્ષણ થયું હતું. પોલીસે ટીઆરબી જવાન પર હુમલો કરનાર ગાડીના ડ્રાઈવરની સરકારી કર્મચારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે ધરપકડ કરી હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nVideo:સુરતમાં વાહન બાજુમાં લેવાનું કહેતા આવેશમાં આવી ચાલકે ટ્રાફિક TRB જવાન ઉપર અસ્ત્રા વડે કર્યો હુમલો\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક ��ાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/ajab-gajab/interesting/news/jewellery-shop-in-surat-selling-tricolour-theme-rakhis-1565681804.html?ref=hf", "date_download": "2020-08-06T18:48:00Z", "digest": "sha1:FMPSCKIZACR65YV5B2P6T3BLI3OLNJL2", "length": 4274, "nlines": 74, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "jewellery shop in surat selling tricolour theme rakhis|સુરતની જ્વેલરી શોપે તિરંગા અને કલમ 370 થીમ પર સોના-ચાંદીની રાખડી બનાવી", "raw_content": "\nહટકે રાખડી / સુરતની જ્વેલરી શોપે તિરંગા અને કલમ 370 થીમ પર સોના-ચાંદીની રાખડી બનાવી\nચાંદીની રાખડી 500 રૂપિયાથી શરુ થાય છે\nસુરત: આ વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન એમ બંને તહેવાર એક જ દિવસે છે. રાજ્યભરમાં રક્ષાબંધનની સાથોસાથ સ્વતંત્રતા દિનની પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. હાલ દેશમાં અનેક જગ્યાએ લોકો કલમ 370 અને 35A નાબૂદ થઈ હોવાની ઉજવણી કરી રહ્યા છે, તેવામાં સુરત શહેરના એક જ્વેલરી શોપે અનોખી રાખડી બનાવી છે. આ રાખડીમાં બંને તહેવારનું કોમ્બિનેશન છે અને ચાંદીની રાખડીની કિંમત 500 રૂપિયાથી શરુ થાય છે.\nસોના અને ચાંદીમાંથી બનાવેલી આ રાખડીની થીમ આર્ટિકલ 370 અને 35A પર રાખી છે. રાખડીમાં ઇન્ડિયાનો નક્શો અને રાષ્ટ્રધ્વજ પણ બનાવેલો છે. જ્વેલરી શોપના માલિકે કહ્યું કે, દર વર્ષે રાખડી માટે અમે યુનિક કોન્સેપ્ટ લઈને આવીએ છીએ. હાલ દેશમાં પોલિટિકલ વાતાવરણ જોઈને અમે 370 કલમ ખતમ કરવા મુદ્દે રાખડી બનાવવાનું વિચાર્યું હતું. અમે ગ્રાહકોની ચોઈસ અને અફોર્ડેબલ પ્રાઇસને ધ્યાનમાં રાખીને સોના અને ચાંદીની રાખડી બનાવી છે. અમને ખુશી છે કે, ગ્રાહકોને આ થીમની રાખડી ગમી રહી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/14-04-2019/103221", "date_download": "2020-08-06T18:37:44Z", "digest": "sha1:7Y7LXO3YPW2KS4J2JO63LWO5FK6NLY6I", "length": 15682, "nlines": 127, "source_domain": "www.akilanews.com", "title": "સાંસદ મોહનભાઇ કુંડારિયાનો ઓડિયો કલીપ વાયરલ :જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનુભાઈ ડોડીયાને 70થી 75 ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી", "raw_content": "\nસાંસદ મોહનભાઇ કુંડારિયા���ો ઓડિયો કલીપ વાયરલ :જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનુભાઈ ડોડીયાને 70થી 75 ટકા મત નહીં મળે તો મંડળી બંધ કરાવી દેવાની ધમકી\nરાજકોટ લોકસભા બેઠકના ભજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાની ઓડિયો કલીપ વાઇરલ થઇ છે કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ ડોડીયા સાથેની વાતચીતની ઓડિયો કલીપ વાઇરલ થઇ છે જેમાં મોહનભાઇ કુંડારીયા ૭૦ ટકા મત નહિ મળે તો મંડળી બંધ કરી દેવાની ધમકી આપી હતી નાનુભાઈએ કહ્યું ધમકી ના આપો, કહો તો રાજીનામુ આપી દઈશ\nભાજપના લોકસભા ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા પર કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ ડોડીયાએ આરોપ લગાવ્યો છે કે, તેમને મોહનભાઇ દ્વારા મત માટે ધમકી ભર્યો ફોન કરવામાં આવ્યો છે.\nલોકસભાની ચૂંટણી જાહેરતા બાદ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ઓડિયો-વીડિયો ક્લીપ વાયરલ થઇ છે ગઈકાલે રાજકોટ જિલ્લામાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવડિયાને લોકો પ્રશ્ન પૂછતાં હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ આજે રાજકોટ ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા દ્વારા ભાજપને 70થી 75 ટકા મત મળે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનુભાઈ ડોડીયાને ધમકી ભર્યો ફોન કરવાનો ઓડિયો વાઈરલ થયો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમા�� શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nશત્રુઘનસિંહાએ ફિલ્મ ઉદ્યોગ પર સીધો હુમલો કર્યો :ચમચા કલ્ચર તરીકે નવાજ્યા :ભારતીય જનતા પક્ષના બળવાખોર સાંસદ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર સીધો જ હુમલો કર્યો છે અને તેમને ચમચા કલ્ચર તરીકે નવાજ્યા હતા access_time 11:37 pm IST\nકમલનાથે કાર્યકરોને લગાવી ફટકાર :કહ્યું હવે નહિ સુધારો તો ક્યારે સુધારશો :મધ્યપ્રદેશમાં 15 વર્ષ પછી સતામાં આવેલ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં તનતોડ મહેનત કરે છે :મુખ્યમંત્રી કાર્યકરોને સતત સલાહ આપે છે :રિવામાં કાર્યકરોના સંમેલનમાં કમલનાથે વિધાનસભામાં પરાજયનું ઉદાહરણ આપીને કહ્યું હવે નહીં સુધારો તો ક્યારે સુધારશો access_time 10:59 pm IST\nહાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો.:કોંગ્રેસે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવ્યું:રાહુલ-પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બન્યો હાર્દિક. આગામી 7 દિવસમાં હાર્દિક 50થી વધુ સભાઓ સંબોધશે. access_time 5:08 pm IST\nપશ્ચિમ બંગાળમાં ફરી રાજકારણ ગરમાયુ : રામનવમીએ બાઇકરેલીને મંજૂરી નહિ :વિહિપના કાર્યકરોમાં ભારે રોષ access_time 12:00 am IST\nચૂંટણી પરિણામ બાદ ગઠબંધન તૂટશે :માયાવતી છેડો ફાડશે:અખિલેશ યાદવ વાંદરાની જેમ દોડશે access_time 11:13 pm IST\nભારત ત્રાસવાદી-જેહાદીને છોડશે નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર access_time 12:00 am IST\nહત્યા-હત્યાના પ્રયાસના ગુનામાં બંને પોલીસમેન સહિત ૪એ રાત લોકઅપમાં વીતાવીઃ છરી કોણે ઝીંકી બીજા કોણ-કોણ સામેલ\nઆરટીઓ નજીક જ હેમાંશુ મોચી અઢી વર્ષથી ધડાધડ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતો'તો\n૧૭એપ્રિલ સુધીમાં તમામ મતદાતાનાં ઘરે વોટર્સ પહોંચાડી દેવાશે access_time 3:55 pm IST\nવલ્લભીપુરથી બહુચરાજીની પદયાત્રાનો પ્રારંભ :માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન access_time 8:24 pm IST\nસુરેન્‍દ્રનગરમાં મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળીનું નિર્માણ access_time 4:25 pm IST\nનવી અંજાર-કુકમા પાઇપલાઇનથી ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં નર્મદાના પીવાના પાણી વધ્યાં access_time 6:16 pm IST\nસીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ એન્ડ સ્મોલ કોઝ કોર્ટનું ઉદધાટન કરતાં કાર્યકારી ચીફ જસ્ટિસ એ.એસ.દવે access_time 5:59 pm IST\nભાજપના ઉમેદવાર ,કિરીટ સોલંકીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :પ્રચાર ખર્ચનો તાળો મળતો નથી access_time 9:16 pm IST\nઅમદાવાદમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટના કમર્ચારીનું ચૂંટણી ટ્રેનિંગ દરમિયાન હાર્ટ એટેકથી મોત access_time 11:13 am IST\nઓસ્ટ્રેલિયામાં મેલબર્નની નાઈટ ક્લબની બહાર બેફામ ફાયરિંગમાં ૪ વ્‍યકિતઓને ઇજા, રની હાલત ગંભીર: સાંજ સુધીમાં ઘટનાના મુળ સુધી પહોંચશે પોલીસ access_time 3:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવર્લ્ડકપ મિશન : આજે ટીમ ઇન્ડિયાની વિધિવત ઘોષણા access_time 8:17 pm IST\nIPL 2019 DC vs SRH ટકરાશે : જામશે જંગ : છેલ્લા બે પરાજયને ભૂલીને દિલ્હી સામે વિજય મેળવવા હૈદરાબાદ ક્રિકેટરો અધિરા access_time 1:11 pm IST\nઆજે રોહિત શર્મા અને વિરાટ કોહલી આજે સામ સામે રહેશે access_time 8:18 pm IST\nખુબસુરત એમી જેક્સન હાલ સગર્ભા છે: રિપોર્ટમાં ધડાકો access_time 1:40 pm IST\nધ તાશકંદ ફાઈલ્સ- શાસ્ત્રીજીના મોતની કહાની પરદા પર જીવિત થતી નથી access_time 2:44 pm IST\nટીવીનો જાણીતો એક્ટર શરદ મલ્હોત્રા આ મહિને લગ્નના બંધનમાં બધાઇ જશે access_time 2:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-03-2018/83685", "date_download": "2020-08-06T18:41:11Z", "digest": "sha1:L3HZXSOYTHEROXDS6GEEQSTT5O2U77SI", "length": 14471, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "વિસાવદરમાં જેતલવડની વાડીમાંથી રૂ.૨૪ હજારના ૩૦ મણ ચણાની ચોરી", "raw_content": "\nવિસાવદરમાં જેતલવડની વાડીમાંથી રૂ.૨૪ હજારના ૩૦ મણ ચણાની ચોરી\nજુનાગઢ તા.૧૩: વિસાવદર તાલુકાના જેતલવડના ગીરધર રણછોડ ભાલાળાની ગામની સીમમાં આવેલ વાડીમાં તસ્કરો ખાબકયા હતા.\nરાત્રિના સમયે આવેલા તસ્કરો વાડીમાંથી રૂ.૨૪ હજારની કિંમતના ૩૦ મણ ચણા તેમજ રૂ.૪૦૦૦ની બે બેટરી ચોરી ગયા હતા.\nઆ અંગે વિસાવદર પોલીસે ફરિયાદ નોંધી સીમ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસ��યટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nસપાના સુપ્રીમો અખિલેશ યાદવને મોટો આંચકોઃ રાજયસભા સાંસદ નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા : ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપી જયારે પાર્ટીના નેતાની ટિકિટ કાપીઃ જયા બચ્ચનને રાજયસભાના ઉમેદવાર બનાવતા અગ્રવાલના આકરા પ્રહાર access_time 12:55 pm IST\nનેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST\nટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST\nઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપરાશની વસ્‍તુઓ વેચવા મુકીઃ હિન્‍દુઓના ઉહાપોહથી તાત્‍કાલિક માફી માંગી આવી વસ્‍તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી access_time 9:40 pm IST\nતનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન access_time 10:17 am IST\nમહારાષ્ટ્રમાં ખેડૂતોનો મહામોરચો મુંબઈ પહોંચતા સરકાર ઝૂકી: ત્રણ ખેડૂત નેતાઓની મુખ્ય ભૂમિકા access_time 12:00 am IST\nસૌરાષ્ટ્રના સિંહણ, તિર્થસ્વરૂપા, વચનસિધ્ધિકા બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં access_time 3:32 pm IST\nરેલનગર અંડરબ્રિજના રસ્તા પર લાઇટના થાંભલાઓ તોડી નખાયા : લાખોનું નુકશાન access_time 4:35 pm IST\nસરસ્વતી વિદ્યાલયમાં પોલીયો રસીકરણ access_time 3:51 pm IST\nકચ્છની મુખ્ય સરકારી હોસ્પીટલ અદાણી - જી. કે.જનરલમાં પેરાસીટામોલ સહિત જરૂરી દવાઓ જ નથીઃ કોંગી આગેવાનની ઉગ્ર રજૂઆત access_time 11:43 am IST\nસાવરકુંડલાના વિજપડીમાં ઓછી ઉંચાઈવાળા બોર્ડના વિદ્યાર્થીનું તેડીને સ્વાગત access_time 1:00 pm IST\nકચ્છના અંજારમાં મહિલા સંચાલિત જુગાર કલબ ઝડપાઈઃ ૩ મહિલા, ૫ પુરૂષોની ધરપકડ access_time 10:59 am IST\nઅમદાવાદના વસ્ત્રાપુરના સાંકડા રસ્તાને પહોળા કરવા માટે ડિમોલિશનઃ રોડને ૩૬ મીટર પહોળો કરાશેઃ વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્‍યાનો ઉકેલ access_time 7:55 pm IST\nગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સે-13માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.43 લાખની મતાની ઉઠાંતરી કરી access_time 6:28 pm IST\nડીસામાં તેલીયારાજા સામે ઓછા વજનની રાવ કરનાર યુવકે લમધાર્યો access_time 11:00 pm IST\nસ્માર્ટફોનથી બ્લડ-પ્રેશર માપવા માટે ઍપ આવશે access_time 3:31 pm IST\nકાજુના પેકેટમાંથી નીકળ્યો દાંત access_time 3:32 pm IST\nયમનમાં સૈન્ય કિચન પર કાર બોંબ વિસ્ફોટમાં 4 સૈન્યકર્મીના મોત access_time 8:07 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર પૂર્ણેન્‍દુ દાસગુપ્તાને સ્‍ટેટ તથા નેશનલ કક્ષાનો એવોર્ર્ડ : ટેકસાસ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી દાસગુપ્તાને ‘‘ટેકસાસ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ'' તથા નેશનલ કેમિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ એવોર્ડથી સન્‍માનિત કરાયા access_time 9:36 pm IST\nઇન્‍ડિયન અમેરિકન બીઝનેસમેન નિકેશ પટેલને ૨૫ વર્ષની જેલસજાઃ લોન કૌભાંડ મામલે સજા ફરમાવતી વખતે શિકાગો ડીસ્‍ટ્રીકટ જજએ શેતાની દિમાગની ઉપમા આપી access_time 9:36 pm IST\nઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપરાશની વસ્‍તુઓ વેચવા મુકીઃ હિન્‍દુઓના ઉહાપોહથી તાત્‍કાલિક માફી માંગી આવી વસ્‍તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી access_time 9:40 pm IST\nસ્પેનના સોલેરે જીત્યો પેરિસ-નીસ રોડ સાઇક્લિંગનો ખિતાબ access_time 5:18 pm IST\nક્રિકેટના સુપરપાવર બનવા શ્રીલંકા ૪૮ લાખના ખર્ચે કરશે નવા સોફટવેરનો ઉપયોગ access_time 3:40 pm IST\nડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારે બીસીસીઆઈ: ગાંગુલી access_time 5:20 pm IST\nરોમિયો અકબર વોલ્ટરમાં સુશાંતસિંહ રાજપૂતના બદલે જોન access_time 10:11 am IST\n'બાગી-2'નું ત્રીજું સોન્ગ થયું લોન્ચ access_time 3:49 pm IST\nઆ બૉલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે નેહા કક્ક્ડ access_time 3:44 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00402.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1128&print=1", "date_download": "2020-08-06T19:17:33Z", "digest": "sha1:S7GCWSGIMZ4MEX4BHTJJNZVJTV5E7454", "length": 19356, "nlines": 28, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » અમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’ » Print", "raw_content": "\nઅમદાવાદની પોળો – ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ’\nઅમદાવાદની સાચી ઓળખ તેની પોળો છે. પોળોના પરિચય વિના અમદાવાદની ઓળખ અધૂરી ગણાય છે. યુનોએ અમદાવાદની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી છે. ‘પોળ’ શબ્દ આવ્યો ક્યાંથી ‘પોળ’ શબ્દ મૂળ ‘પ્રતોલી’ માંથી ઉદ્દભવ્યો છે. પ્રતોલી-પ્રઓલી-પ્રઆલિ-પોલિ-પોલ-પોળ પોળ એટલે કોઈ એક જ્ઞાતિ-સમૂહ કે ધંધાના માણસોને રહેવા માટે ફાળવવામાં આવતો કે વસાયેલો વિસ્તાર, જેમાં એ લોકો સમૂહમાં રહી શકે. શ્રેણીઓના સમયને અનુકૂળ આ વિભાગીકરણ કુટુંબ કે સમૂહને સલામતી ને પરસ્પર સંબંધ આપે છે. પોળોનો ઈતિહાસ જોતાં એણે આ કાર્યને સાર્થક કર્યાના ઘણા દાખલા છે.\nપોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત છે. પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાં પાટણ વસેલું હતું. અહમદશાહે આ શહેરની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્ત પોળ’ તરીકે ઓળખાવા લાગી. માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. મુસ્લિમ તવારીખમાં તેનું કોઈ સમર્થન જોવા મળતું નથી. આસમાની-સુલતાની કાળની પોળોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એનો અર્થ એવો નથી થતો કે તે સમયે મહોલ્લા કે લત્તા નહોતા. મુઘલ કાલના દસ્તાવેજોમાં ઢીકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ, ભંડેરપુર પોળ વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. મુઘલ કાલના અંતથી પોળોની રચના થવા માંડી. મરાઠા હકૂમતમાં પોળોની રચનાને વેગ મળ્યો. અમદાવાદની ઘણી ખરી પોળો 1760 થી 1818 ના સમયગાળાની વસેલી છે, જેની સંખ્યા 360 જેટલી હતી. છ ઘરોની પોળ (ખાંચો) થી માંડીને આશરે 300 થી 3000 જેટલાં ઘરોની મોટી પોળ (જાણે કે એક મોટી વસાહત) આ શહેરમાં છે.\nઆ નગરના અગાઉ રસ્તાઓ પહોળા હતા. મહોલ્લાઓ પહોળા હતા. પોળો પહોળી હતી. તો પ્રશ્ન ઊભો થાય છે કે પોળો સાંકડી કેમ થઈ મરાઠા રાજમાં સુબા, અમલદારો અને સિપાઈઓનો ત્રાસ હતો. લોકોમાં સલામતીનો મોટો પ્રશ્ન હતો. રાજના ત્��ાસથી બચવા માટે લોકો સમૂહમાં રહેવા લાગ્યા. એક જ જ્ઞાતિના કે સંપ્રદાયના લોકો સાંકડ-માંકડ રહેવા લાગ્યા. અમલદારને નાણાં આપતાં રસ્તા વચ્ચે મકાન બાંધવાની પરવાનગી મળી જતી. રસ્તો સાંકડો કે વાંકો થાય તેની તેમને ચિંતા નહોતી. અહમદીમાં લખાયેલું આ લખાણ લેખકે નજરે જોયેલી ઘટના છે. લોકો સમૂહમાં હોય તો સલામતી વધારે. પોળનો દરવાજો બંધ કર્યો એટલે સબ સલામત. વધારે સલામતી માટે ‘પોળિયો’ (ચોકીદાર) રાખતા. પોળના દરવાજા ઉપર ‘મેડી’ તેના રહેઠાણ અને નિરક્ષણ માટે બની. મુશ્કેલીના દિવસોમાં પોળના રહીશો એકબીજાના હિતેચ્છુ બનીને રહેવા લાગ્યા. પોળમાં જેમ વધારે અને વધારે ઘરો બંધાતા ગયાં, તેમ તેમ પોળો સાંકડી થતી ગઈ. અમૂક પોળોમાં ઘરમાં ઊભા રહીને બીજા ઘરની વ્યક્તિ સાથે હાથ મિલાવી શકાય મરાઠા રાજમાં સુબા, અમલદારો અને સિપાઈઓનો ત્રાસ હતો. લોકોમાં સલામતીનો મોટો પ્રશ્ન હતો. રાજના ત્રાસથી બચવા માટે લોકો સમૂહમાં રહેવા લાગ્યા. એક જ જ્ઞાતિના કે સંપ્રદાયના લોકો સાંકડ-માંકડ રહેવા લાગ્યા. અમલદારને નાણાં આપતાં રસ્તા વચ્ચે મકાન બાંધવાની પરવાનગી મળી જતી. રસ્તો સાંકડો કે વાંકો થાય તેની તેમને ચિંતા નહોતી. અહમદીમાં લખાયેલું આ લખાણ લેખકે નજરે જોયેલી ઘટના છે. લોકો સમૂહમાં હોય તો સલામતી વધારે. પોળનો દરવાજો બંધ કર્યો એટલે સબ સલામત. વધારે સલામતી માટે ‘પોળિયો’ (ચોકીદાર) રાખતા. પોળના દરવાજા ઉપર ‘મેડી’ તેના રહેઠાણ અને નિરક્ષણ માટે બની. મુશ્કેલીના દિવસોમાં પોળના રહીશો એકબીજાના હિતેચ્છુ બનીને રહેવા લાગ્યા. પોળમાં જેમ વધારે અને વધારે ઘરો બંધાતા ગયાં, તેમ તેમ પોળો સાંકડી થતી ગઈ. અમૂક પોળોમાં ઘરમાં ઊભા રહીને બીજા ઘરની વ્યક્તિ સાથે હાથ મિલાવી શકાય એક-બીજાના ઘરના છાપરા ઉપર સહેલાઈથી જઈ શકાય. એક પોળમાંથી બીજી પોળમાં જઈ શકાય. ભૂલભૂલામણી જેવી આવી પોળો માટે અવિનાશ વ્યાસે સુંદર સુગમ સંગીતની નીચેની રચના કરીને પોળની સાચી ઓળખાણ આપી છે :\nએક વસાહતની જેમ દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, ચોગાન અને ઓટલો જેવી સગવડો હોય. પહેલાં સાર્વજનિક જાજરૂ હતાં. ખૂલ્લી જગ્યા ને ચોકઠું (ચોગાન) કહેવામાં આવે, જ્યાં વાર-તહેવારે જમણવાર, પ્રસંગ કે નવરાત્રિમાં ગરબા ગાઈ શકાય. ધાર્મિક સંસ્કૃતિના પ્રતિબિંબ જેવી કલાત્મક પરબડી-ચબૂતરો સવિશેષ ધ્યાન ખેંચે છે, જેમાં ‘મૂઠી દાન’ નો ખ્યાલ આવે છે. કૂતરા કે ગાયને આપવા માટેના ‘ચાટ’ પણ જોવા મળે. બ��ગલાના રક્ષણ માટે રખાતાં કૂતરાં કે ચોકીદારની અહીં હવે જરૂર નથી. સુખ-દુ:ખમાં લોકો એક જ અવાજે એકઠાં થઈ જાય છે. અહીં જેવાં આત્મીયતા, સ્નેહ, લાગણી બીજે ક્યાંય જોવા નહિ મળે. અહીંનો ‘વાડકી વ્યવહાર’ જગપ્રસિદ્ધ છે. સવારે બાળકની બાબતમાં ઝઘડેલી બહેનો, સાંજે સાથે બેસીને ગોટા ખાય છે. આ બધી પોળની વિશેષતાઓ છે.\nપોળની ભૂગોળ સાપસીડીની રમત જેવી છે. તેની ભૂગોળ પોળનો રહેવાસી જ સમજી શકે બીજા કોઈની હિંમત નહિ બીજા કોઈની હિંમત નહિ અક્ક્લ નહિ જ્યારે શહેરમાં હુલ્લડો કે તોફાનો થાય છે ત્યારે પોળ રણક્ષેત્ર બની જાય છે. ત્યારે આવેલા લશ્કરના જવાનો પણ પોળનો ભૂગોળ નહિ સમજતાં, માથે હાથ મૂકી બેસી જાય છે. પોળમાં પોલીસ પેસતાં ડરે તેમને પથ્થરોનો વરસાદ સહન કરવાની તૈયારી રાખવી પડે તેમને પથ્થરોનો વરસાદ સહન કરવાની તૈયારી રાખવી પડે આઝાદીની ચળવળમાં આ પોળો ખૂબ સક્રિય રહી હતી. ઘણા નેતાઓ અહીં ભૂગર્ભમાં સંતાઈ ગયા હતા.\nશહેરની પોળોનાં નામોનો ઈતિહાસ છે. શહેરની સૌથી મોટી પોળ ‘માંડવીની પોળ’ છે. શહેર મધ્યે આવેલાં ચૌટા કે ચોરામાં નવરાત્રિ વખતે માતાજીની માંડવી મૂકવામાં આવતી અને તેની આજુબાજુ ગોળ વર્તુળમાં બહેનો ગરબા ગાતી. જે પ્રથાને કારણે માંડવી નામ પડ્યું મારા ગામમાં પણ માંડવી વિસ્તાર છે. આ માંડવીની પોળ અનેક પોળોનો સમુદાય છે. ફાંટા છે, ખાંચા છે અને જોડાણો છે. પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએ સ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનો ફાળો નાનો-સૂનો નથી. જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી, ઘાશીરામ, જાદા ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.\nપોળોનાં નામોમાં પશુ, પ્રાણીઓ અને જીવડાંઓનો સમાવેશ થયો છે. તેમાં ચામાચિડિયાની પોળ, જળકુકડીની પોળ, દેડકાંની પોળ, કાગડા શેરી, લાંબા પાડાની પોળ, મરઘા વાડ, હરણવાળી પોળ, બકરી પોળ, વાંદરા બુરજ વગેરેનો ઉલ્લેખ થઈ શકે તેનો ઈતિહાસ શોધવો મુશ્કેલ પડે તેનો ઈતિહાસ શોધવો મુશ્કેલ પડે ‘કળજુગ’, ‘ચકાપકા’, ‘ભૂખડી મોલાત’ અને ‘કીડી-પાડા’ ની પોળ જેવાં ચિત્ર-વિચિત્ર નામો પણ જોવા મળે છે. મારું મૂળ ગામ ગોઝારિયા. અમારા પૂ���્વજ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં જ્યાં આવી વસેલાં, ત્યાં હાલમાં ‘ગોઝારિયા ની પોળ’ જોવા મળે છે. દરેક પોળમાં ચૈત્ર માસના કોઈ એક દિવસે ‘ધારાવડી’ કાઢવામાં આવે છે, જેમાં નવગ્રહની પૂજા, હોમ-હવન કર્યા પછી સમૂહ ભોજનનો કાર્યક્ર્મ પણ હાલમાં યોજાય છે. પોળ છોડી બહાર વસેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહેતા હોય છે. બાહ્ય અનિષ્ટોથી બચવા માટે પોળના લોકો આ પરંપરાગત ધાર્મિક વિધિ કરતા હોય છે.\nશહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએ ઓટલો જોવા મળે. મુખ્ય દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટે ખુલ્લી જગ્યા ‘ચોક’ આવે. વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે. માંડી પછી વચ્ચેનો ઓરડો આવે, જેમાં પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું જોવા મળે. છેલ્લે અંદરનો ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય. સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકો જોવા મળે. ઘરનાં બારણાં અને તેની બારસાખ ઉપર કોતરણી જોવા મળે. બારસાખને ટોડલો અને બાજુમાં ગોખ હોય. નાના ગોખ દીવા મૂકવા માટે વપરાતા. વચલા ઓરડામાં મોટા ગોખ વસ્તુઓ મૂકવા માટે વપરાતા. કિંમતી વસ્તુઓ અને દાગીના મૂકવા માટે ‘પટારો’ હોય. આ બધી ઘરની સામાન્ય રચના થઈ. સૌ કોઈ તેમની જરૂરિયાત મુજબ ફેરફાર અને લાકડામાં કોતરણી કરાવે.\nઅમદાવાદમાં પાણીની ખેંચ હોવાથી, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ઘરમાં પાણીનાં ટાંકા બનાવવામાં આવતાં. જેમાં સંગ્રહ કરેલું પાણી, મુશ્કેલીના સમયમાં કામમાં લેવાતું. થોડાક વર્ષો પહેલાં બાલા હનુમાનથી ખાડીયા વચ્ચેની 16 પોળોનાં 65 ટાંકાઓમાંથી 11 ટાંકાના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જે ટેસ્ટિંગમાં બેક્ટેરિયા-પ્રૂફ પીવાલાયક પાણી સાબિત થયું હતું. મ્યુનિસિપાલિટીના પાણીના નળ શરૂ થતાં, ટાંકાના પાણીનો વપરાશ બંધ થયો. ઘણા લોકોએ ટાંકા પુરાવી દીધાં છે.\nસમય સમયનું કામ કરે છે. ‘લિવિંગ લેજેન્ડ’ જેવી પોળોમાં પરિવર્તન આવવા માંડ્યા છે. શહેરમાં હુલ્લડો કે તોફાનો થતાં તેની મોટી અસર પોળો ઉપર પડી અને કાળચક્ર મુજબ પોળો તૂટવા માંડી છે. શહેરની મુખ્ય પોળ, માંડવીની પોળ વાસણ બજારમાં ફેરવાઈ ગઈ છે. સાંકડી શેરીની પોળોમાં ચાંદી ગાળવાની ફેકટરીઓ થઈ ગઈ છે. ધના સુથારની પોળમાં ઈલેક્ટ્રોનિક્સવાળાઓએ પગ લાંબા કર્યા છે. પાદશાહની પોળમાં કાપડ બજાર શરૂ થઈ ગયું છે. રાયપુર ચકલાંમાં વસ્ત્રભંડારો થઈ ગયાં છે. ઘીકાંટામાં એન્જિનિયરીંવ વર્કસ અને લેધર વર્કસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક જગ્યાએ મોટાં મોટાં સંકુલો બની ગયાં છે અને બની રહ્યાં છે. ‘લિવિંગ હેરિટેજ’ જેવી પોળો મૃતપ્રાય બની રહી છે અને કાળચક્ર મુજબ પોળો તૂટવા માંડી છે. શહેરની મુખ્ય પોળ, માંડવીની પોળ વાસણ બજારમાં ફેરવાઈ ગઈ છે. સાંકડી શેરીની પોળોમાં ચાંદી ગાળવાની ફેકટરીઓ થઈ ગઈ છે. ધના સુથારની પોળમાં ઈલેક્ટ્રોનિક્સવાળાઓએ પગ લાંબા કર્યા છે. પાદશાહની પોળમાં કાપડ બજાર શરૂ થઈ ગયું છે. રાયપુર ચકલાંમાં વસ્ત્રભંડારો થઈ ગયાં છે. ઘીકાંટામાં એન્જિનિયરીંવ વર્કસ અને લેધર વર્કસ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક જગ્યાએ મોટાં મોટાં સંકુલો બની ગયાં છે અને બની રહ્યાં છે. ‘લિવિંગ હેરિટેજ’ જેવી પોળો મૃતપ્રાય બની રહી છે આ પણ એક કાળ ચક્ર છે. હેરિટેઝ જેવાં મકાનો બચાવવા કોર્પોરેશન કે સરકારે આગળ આવવાની જરૂર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/10/29/suryay-namah/print/", "date_download": "2020-08-06T18:53:25Z", "digest": "sha1:MJE6PWHZ4PK74BQRMFPPHUZS75TM3OTD", "length": 11390, "nlines": 38, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com » સૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા » Print", "raw_content": "\nસૂર્યાય નમઃ – હર્ષદ કાપડિયા\n(‘અતીતનો રણકાર’ પુસ્તકમાંથી સાભાર)\nનદીકાંઠે જળમાં ઊભા રહીને, સૂર્ય સામે હાથ ઊંચા કરીને, કળશમાંથી જળ અભિષેક કરતા માનવીની મુદ્રા મને ખૂબ ગમે છે. કહેવાય છે કે સૂર્ય સામે કળશમાંથી જળધારા થાય છે ત્યારે તેમાંથી પસાર થઈને આંખમાં પ્રવેશતાં સૂર્યકિરણો આંખ માટે ગુણકારી છે અને એનાથી આંખનું તેજ વધે છે. સૂર્ય આપણા દેવ. એમના થકી જ આપણા વિશ્વનું અસ્તિત્વ છે એ આપણા પૂર્વજો જાણતા હશે એટલે જ તો તેમણે પંચમહાભૂતમાં ધરતી, પવન, જળ, આકાશની સાથે તેજ એટલે કે સૂર્યપ્રકાશને સામેલ કર્યો.\nઆપણા પૂર્વજોએ સૂર્યમંદિર બાંધ્યાં છે. એમાંનું એક મંદિર તો ગુજરાતમાં પણ છે, પરંતુ વખત જતાં અન્ય ભગવાનની સરખામણીમાં સૂર્યદેવ ઓછા પૂજાયા. તેઓ પળેપળે પ્રકાશ અને તડકાના સ્વરૂપમાં શક્તિનો ધોધ વહાવતા રહ્યા. આપણે અથાણાં, કપડાં અને પાપડ સૂકવવા, મીઠું બનાવવા આ શક્તિનો ઉપયોગ કરતા રહ્યા. યુગો વીતી ગયા. સૂર્યમંદિરો અંધકારમાં ધકેલાઈ ગયાં. તેમની શક્તિનો વધુ વ્યાપક રીતે ઉપયોગ કરવાની સભાનતા આપણે કેળવી શક્યા નહીં. આપણે આપણી પૂજા, આરાધનાને નવું અર્થઘટન આપી શક્યા નહીં. એ માટે આપણે વિદેશીઓ તરફ નજર કરવી પડે છે.\nજોકે આપણે હવે જાગ્યા છીએ એ મોટી વાત છે. સૌર ઊર્જાનું મહત્વ સમજ્યા છીએ. હમણાં જ સમાચાર વાંચ્યા કે શિરડીના મંદિરની ધર્મશાળામાં રસોઈ કરવા માટે સૌર ઊર્જા વપરાશે અને રોજનો લગભગ ૨૦૦ કિ.ગ્રા. એલ.પી.જી. બચશે. વર્ષે સાતેક લાખ રૂપિયાની બચત થશે. ગુજરાત અને રાજસ્થાનમાં તો સૂર્યનો તડકો મબલખ મળે. પણ આપણે ત્યાં સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું વલણ ખાસ જોવા મળતું નથી. ઉદ્યોગોમાં એનો ઉપયોગ થાય છે, પણ મોટા પ્રમાણમાં નહીં. સોસાયટીઓમાં સામૂહિક ગિઝર બેસાડી શકાય. શિયાળામાં પાણી ગરમ કરવા વપરાતી કેટલી બધી વીજળી બચે. હૉસ્પિટલોમાં કપડાં ધોવા માટે એમાંથી ગરમ પાણી મેળવી શકાય. આવી અનેક રીતે વીજળીની તંગી ઓછી કરી શકાય. આવાં બોઇલર કે ગિઝરવાળાં મકાનોને તમે મોઢેરાના સૂર્યમંદિર સાથે સરખાવી શકો.\nઊર્જાની બાબતમાં ઝીણું કાંતતા શ્રી કનુભાઈ કામદારે પ્રકૃતિ નામની સંસ્થા શરૂ કરી છે. તેઓ મને હિસાબ માંડવાનું કહે છે કે એક વર્ષમાં એક વ્યક્તિ માત્ર એક જ ડ્રાય સેલ વાપરીને ફેંકી દે તો દેશમાં નકામા સેલનો કેટલો મોટો ઢગલો થાય. એક અબજ સેલના ઢગલાની કલ્પના કરી જુઓ. એનો ઝેરી કચરો જમીનમાં જાય. એને વનસ્પતિ ગ્રહણ કરે અને અંતે આપણા આહારમાં આવે. ઊર્જાના પરંપરાગત સ્ત્રોત ખૂટી રહ્યા છે અથવા તો તેને લીધે પ્રદૂષણ વધતું જાય છે. વળી ઊર્જાની જરૂરિયાત પણ વધતી જાય છે. આવા સમયમાં સૌથી સ્વચ્છ અને મબલખ પ્રમાણમાં મળતી સૌર ઊર્જાને નાથવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનાં ગ્રામીણ વિસ્તારોમાં તો સૌર ઊર્જાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. ભારતમાં, ખાસ કરીને ગુજરાતનાં ગામડાંમાં પણ સૌર ઊર્જાને કામે લગાડવી જોઈએ.\nશ્રી કનુભાઈ કામદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં સૌર ઊર્જાથી ચાલતાં ફાનસ પહોંચાડવા ધારે છે. તેઓ કહે છે કે સૌર ફાનસ શરૂઆતમાં કદાચ મોંઘું લાગે, પણ એમાં રોજ ઘાસતેલ પૂરવાનો ખર્ચ થતો નથી ને પર્યાવરણ દૂષિત થતું નથી. તેને ચાર્જ કરવા માટે સવારે તડકામાં મૂકી દો એટલે વાત પૂરી અને તેની બૅટરી બે વર્ષ ચાલે છે.\nતેમણે કહ્યું કે મોહે જો દેરોની સંસ્કૃતિમાં માટીના મોટા પાઇપ દ્વારા સૂર્યપ્રકાશને ઘરમાં પહોંચાડવામાં આવતો હતો. આજે સૌર ઊર્જાના જ્ઞાનન�� પ્રકાશ વાપરીને આપણે લોકોનાં જીવન ઊજળાં કરી શકીએ. ફાનસ તો ગામડાનું એક પ્રતીક ગણાતું. હવે સૌર ફાનસ આધુનિક જમાનાનું નવા જીવનપ્રવાહનું પ્રતીક બની શકે. તેઓ સ્ટ્રીટ લાઇટ, કૉમ્પ્યૂટર, વૉટર પંપ સિસ્ટમ પણ ચલાવવાની યોજના ધરાવે છે. તેઓ કહે છે કે ધરતીકંપથી તારાજ થયેલા વિસ્તારોમાં નવસર્જન થઈ રહ્યું છે ત્યારે સૌર ઊર્જાને સામેલ કરવાના પ્રયાસ થવા જોઈએ.\nસામાન્ય લોકો માને છે કે સૌર ઊર્જા ખૂબ ખર્ચાળ છે, પરંતુ આપણે લાંબા ગાળાનો વિચાર કરતા નથી. એ લાંબા ગાળે સોંઘી પડે છે. વળી, એને ગમે એવા અંતરિયાળ વિસ્તારમાં પણ વાપરી શકાય છે. વાયર નાખવાની ને મોટા પ્લાન્ટ સ્થાપવાની જરૂર ન પડે એટલે એ સરળ પણ પડે. એનાથી રેફ્રિજરેટર ચલાવી શકાય અને એમાં દવાઓ રાખી શકાય. એનાથી ટીવી ચલાવી શકાય અને અંતરિયાળ વિસ્તારોમાં મનોરંજન તથા શિક્ષણનો પ્રસાર કરી શકાય.\nસૂર્યની સામે સૌર ફાનસ જાણે કે સૂર્યદેવના નવા સ્વરૂપની આરતી ઉતારી રહ્યાં છે. આવી ઘડીએ આપણા કવિ નાનાલાલના પેલા કાવ્યનો ભાવાર્થ યાદ આવે કે ચાંદની વરસી રહી છે. એને ઝીલવા માટે માટે ફૂલના કટોરા લાવો. આજના જમાનામાં કહેવું જોઈએ કે સૂર્યની શક્તિ વરસી રહી છે. એને ઝીલવાનાં સાધન વિકસાવો. પેલી કવિતા યાદ છે : ‘મારી વેણીનાં ફૂલ કરમાય રે, સૂરજ ધીમા તપો.’ હવે ગવાશે : ‘અમારા ઊર્જા સ્ત્રોત સુકાય રે, સૂરજ તપતા રહો.’\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2427&print=1", "date_download": "2020-08-06T18:21:43Z", "digest": "sha1:LZOTAZMKRNLLTC3ODNMXW64BX3VMRMY7", "length": 30071, "nlines": 19, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » વડગામની વાટે – મૃગેશ શાહ » Print", "raw_content": "\nવડગામની વાટે – મૃગેશ શાહ\nવર્ષાઋતુની સાંજનું સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઊઠ્યું હતું. બપોરથી સતત વરસતા એકધારા વરસાદે હવે થોડો પોરો ખાધો હતો. સંધ્યાના આગમનની છડી પોકારતા પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. ખેતરમાં ઊભા થયેલા બાજરીના ડૂંડા પવનથી મસ્તીમાં ડોલી રહ્યા હતા અને તેની વચ્ચે ધીમે પગલે ચાલતો મયૂર પોતાના મીઠા ટહુકાથી જાણે વર્ષાનું અભિવાદન કરી રહ્યો હતો બીજી તરફ, અસ્તાચળે આથમતો સૂરજ સંધ્યાની રંગોળી પૂરવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ આ ઘેરી વળેલી કાળાડિબાંગ વાદળોની ઘનઘોર ઘટા તેની રંગોળીના રંગોને અસ્તવ્યસ્ત કરી રહી હતી. વાદળોની ગડગડાહટ અને વીજળીના ચમકારાથી એમ લાગતું હતું કે હજુ મેઘરાજા જાણે ‘બીજા રાઉન્ડ’ની તૈયારી ���રી રહ્યા છે બીજી તરફ, અસ્તાચળે આથમતો સૂરજ સંધ્યાની રંગોળી પૂરવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ આ ઘેરી વળેલી કાળાડિબાંગ વાદળોની ઘનઘોર ઘટા તેની રંગોળીના રંગોને અસ્તવ્યસ્ત કરી રહી હતી. વાદળોની ગડગડાહટ અને વીજળીના ચમકારાથી એમ લાગતું હતું કે હજુ મેઘરાજા જાણે ‘બીજા રાઉન્ડ’ની તૈયારી કરી રહ્યા છે પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા વડગામ તરફ જતાં રસ્તાની બંને બાજુ વેરાયેલું કૂદરતનું આ અફાટ સૌંદર્ય મનને તરબતર કરી રહ્યું હતું. ઉબડ-ખાબડ કાચા રસ્તા અને ગીચ ઝાડીઓમાંથી પસાર થઈને અમારી બાઈક ગ્રામ્ય વિસ્તારની સાંકડી એવી મુખ્ય સડક પર આવી પહોંચી હતી. આ સૂમસામ અને નિર્જન રસ્તા પરથી પસાર થતાં અમે પૂરઝડપે વડગામ તરફ જઈ રહ્યા હતાં.\nઅહીં ‘અમે’ એટલે હું અને નિતિનભાઈ પટેલ. પાલનપુરમાં આવેલી બનાસ ડેરીમાં ફરજ બજાવતા 38વર્ષીય નિતિનભાઈ અભ્યાસે કોમર્સ ગ્રેજ્યુએટ છે, વાંચન-રમતગમત-ઈન્ટરનેટ સર્ફિંગના તેઓ શોખીન છે – પરંતુ આ એમનો ખરો પરિચય નથી તેમના વિચારો અને તેમનું વ્યક્તિત્વ કંઈક નોખા પ્રકારનું છે. પોતે પ્રાપ્ત કરેલા શિક્ષણ અને જ્ઞાનનો ગામના વિકાસમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે એ માટેના તેમના સતત પ્રયાસો છે. તેઓ ઈચ્છે છે કે તેમના ગામવાસીઓ ફક્ત ભજન-કીર્તન અને શુષ્ક કર્મકાંડમાંથી બહાર નીકળીને વર્તમાન સમય સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે. પ્રત્યેક નાગરિક પોતાના પગ પર ઊભો રહી પગભર બને. વિકાસ અને વિજ્ઞાનનું સાયુજ્ય સધાય. પરંતુ આ બધું કરવું કેવી રીતે તેમના વિચારો અને તેમનું વ્યક્તિત્વ કંઈક નોખા પ્રકારનું છે. પોતે પ્રાપ્ત કરેલા શિક્ષણ અને જ્ઞાનનો ગામના વિકાસમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે એ માટેના તેમના સતત પ્રયાસો છે. તેઓ ઈચ્છે છે કે તેમના ગામવાસીઓ ફક્ત ભજન-કીર્તન અને શુષ્ક કર્મકાંડમાંથી બહાર નીકળીને વર્તમાન સમય સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે. પ્રત્યેક નાગરિક પોતાના પગ પર ઊભો રહી પગભર બને. વિકાસ અને વિજ્ઞાનનું સાયુજ્ય સધાય. પરંતુ આ બધું કરવું કેવી રીતે આમ આદમીના મગજમાં આ વાત કેવી રીતે ઉતારવી આમ આદમીના મગજમાં આ વાત કેવી રીતે ઉતારવી કઈ પ્રવૃત્તિથી આ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થઈ શકે \nવેલ, નિતિનભાઈ કંઈ ફંડફાળાની પાવતીબુક લઈને નીકળી પડતાં નથી તેઓએ વિકાસનું મંગલાચરણ પોતાનાથી કર્યું. નોકરીના સમયબાદ નવરાશની પળોમાં મનુભાઈ પંચોળીથી માંડીને ગુણવંત શાહ અને છેક ડૉ. આઈ.કે. ��ીજળીવાળાના ચિંતન અને જીવનપ્રેરક લેખો વાંચ્યા અને વિચાર્યા. ગ્રામવિકાસ માટે શિક્ષણ, બાળવિકાસ અને સ્વચ્છતા જેવી પાયાની બાબતોનો અભ્યાસ કર્યો. એ પછી બીજા તબક્કામાં તેઓએ ‘ઈન્ટરનેટ’નો સહારો લીધો. વડગામમાં ઘરે બેઠાં કૉમ્પ્યુટર અને ‘ડાયલ-અપ’ કનેકશન દ્વારા કલાકો સુધી નેટ-સર્ફિંગ કરીને મહત્વની માહિતી એકઠી કરી. તેવામાં એક દિવસ એમને મળી www.nabuur.com નામની એક વેબસાઈટ, કે જે ગ્રામીણ વિકાસ અને સમાજસેવાના કામો કરવા ઈચ્છનાર લોકોનું આંતરાષ્ટ્રીય સ્તરનું એક ‘કોમ્યુનીટી નેટવર્ક’ છે. આ નેટવર્કમાં જોડાયેલા લોકો ગ્રામવિકાસ માટે એકબીજા સાથે માહિતી અને વિચારોનું આદાનપ્રદાન કરે છે. ભારતના કેટલાક ગ્રામ્ય વિસ્તારો તેમાં જોડાયેલા છે તેવી જાણ થતાં નિતિનભાઈએ તેમાં જોડાઈને પોતાના ગામનો પરિચય તે વેબસાઈટ પર મૂક્યો : http://www.nabuur.com/en/village/vadgam વડગામના વિકાસ માટે આયોજનબદ્ધ કાર્ય કેવી રીતે કરી શકાય તે બાબતે તજજ્ઞોના સૂચનો મેળવ્યાં અને એમ કરતાં એમનો સંપર્ક નેધરલેન્ડના વતની અને તે વેબસાઈટના મેનેજર ‘મિ. પીલે’ સાથે થયો.\nઅહીંથી નિતિનભાઈના કાર્યક્ષેત્રનો એક નવો અધ્યાય શરૂ થયો. મિ. પીલેએ તેમને મિત્ર તરીકે એક આખો પ્રોજેક્ટ તૈયાર કરી આપ્યો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા તેઓએ નાનામાં નાની વિગતને ધ્યાનમાં લઈને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું. માત્ર એટલું જ નહિ, નિતિનભાઈના નિમંત્રણથી તેઓ ભારતની મુલાકાત દરમ્યાન તેમની પત્ની સાથે ત્રણ દિવસ વડગામ આવીને રોકાયા અને ભારતીય સંસ્કૃતિ, ગ્રામવ્યવસ્થા, પાયાની જરૂરિયાતો અને શિક્ષણ વિશે વિગતે અભ્યાસ કર્યો. ગામવાસીઓના પ્રેમ અને આદરથી અભિભૂત થઈને વિદાય લેતાં આ દંપતી સજળનેત્રે બોલી ઊઠ્યું કે : ‘અમને તો એમ લાગ્યું કે અમે જાણે આ ગામના ઈશ્વર બની ગયા છીએ એટલો સદભાવ અમને અહીં મળ્યો છે જે દુનિયાના પટ પર અમે ક્યાંય જોયો નથી.’\nમિ.પીલેની મુલાકાત બાદ તેમના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગથી ગામના શિક્ષિત અગિયાર નવયુવાનોની એક કમિટિ બની અને પરિણામે નિતિનભાઈના નેતૃત્વ હેઠળ રચાયું : ‘વડગામ સોશિયલ ઍન્ડ વેલફેર ટ્રસ્ટ’. શિક્ષણ, બાળઉછેર, સ્વચ્છતા અને રમતગમતના પાયાના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આ ટ્રસ્ટ દ્વારા વડગામમાં સૌથી પહેલી પ્રવૃત્તિ યોજાઈ : ‘ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ’. યુવાનોને ઉત્સાહિત કરીને તેમને શારીરિક રીતે સ્ફૂર્ત કરે તે માટે યોજાયેલા આ કાર���યક્રમમાં આસપાસના ગામની 20 થી 25 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો અને સૌ ગામવાસીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઊમટી પડ્યા. આ કાર્યક્રમની અદ્દભુત સફળતા બાદ થોડાક મહિનાઓ પછી એક ‘ચિત્ર સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું; જેમાં 37 જેટલા બાળકોએ ભાગ લઈને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો આનંદ મેળવ્યો. ઈન્ટરનેટ પર મૂકાયેલા આ ચિત્રોથી પ્રભાવિત થઈને અમેરિકાના એક મુરબ્બીએ તેને ‘ઓનલાઈન આર્ટ ગેલેરી’માં સ્થાન આપ્યું. એ પછી તો વડગામમાં અનેક નાની-મોટી પ્રવૃત્તિઓ સતત યોજાતી રહી. આજે શિક્ષણ-વિકાસની વાત હોય કે ગૃહઉદ્યોગ હોય, બાળકોનો કેમ્પ હોય કે પછી ભાદરવી પૂનમે પગપાળા જતાં યાત્રિકો માટે મફત ચા-નાસ્તો હોય – સૌ પ્રકારના કામો માટે ગામના યુવાનો કટિબદ્ધ થઈને ઉત્સાહપૂર્વક કામે લાગી જાય છે. ઈન્ટરનેટ દ્વારા નિતિનભાઈની આ પ્રવૃત્તિઓ વિશે દેશ-વિદેશના અનેક લોકો જાણતાં થાય છે અને તેના પરિણામે તેમને યોગ્ય આર્થિક મદદ પણ મળતી રહે છે. વિવિધ પ્રવૃત્તિઓના આ ક્રમમાં એક દિવસ નિતિનભાઈને ‘સાહિત્ય’ વિશે કંઈક કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર સ્ફૂર્યો અને તેમનો મારી સાથે સંપર્ક થતાં વડગામ ખાતે ચાલુ માસમાં સૌપ્રથમ વાર ‘કેળવણી અને સાહિત્ય’ વિશેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વક્તવ્ય આપવા માટે એક વરસાદી સાંજે હું તેમની સાથે બાઈક પર સૂમસામ અને નિર્જન રસ્તેથી પસાર થતાં વડગામ તરફ જઈ રહ્યો હતો.\nપ્રકૃતિના સાંનિધ્યમાં ખૂલ્લાં ખેતરો વચ્ચે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચીને અમે વાળુ કરીને આંગણામાં ખાટલાઓ ઢાળીને બેઠા. વાદળોના ગડગડાટની સાથે મંદ મંદ હવા વહી રહી હતી. ખેતરેથી પાછા ફરેલા શ્રમિકો ઘડીક આરામ ફરમાવી રહ્યા હતા. સામેની ઓસરીમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. દેવતા પર શેકાતા મીઠા રોટલાની સોડમ ચોમેર પ્રસરી રહી હતી. રાત્રિના અંધકારને કારણે આસપાસનું કુદરતી સૌંદર્ય નજરે ચઢે તેમ નહોતું પરંતુ મોરના ટહુકાઓ એ વાતની સાક્ષી પૂરી રહ્યા હતા કે સવાર માણવા જેવી હશે એટલામાં ‘એ મે’માન આવ્યા છે ચાલો રામ-રામ કરી આવીએ…’ કહેતાં કેટલાક ગામવાસીઓ મળવા આવી પહોંચ્યા. ‘ક્યારે આવ્યા એટલામાં ‘એ મે’માન આવ્યા છે ચાલો રામ-રામ કરી આવીએ…’ કહેતાં કેટલાક ગામવાસીઓ મળવા આવી પહોંચ્યા. ‘ક્યારે આવ્યા અમારું ગામ કેવું લાગ્યું અમારું ગામ કેવું લાગ્યું કેટલું રોકાશો, સાહેબ ’ એમ કહી તેઓ પોતાનો પ્રેમભાવ વ્યક્ત કરી રહ્યા હતા. તેમના ગામમાં આવતીકાલે કોઈ વિશેષ કાર્યક્રમ છે એવો ઉત્સાહ તેમના મુખ પર તરવરી રહ્યો હતો. સ્થાનિક શાળાના શિક્ષક, ગોપાલક, ગામના મુખ્ય વડીલો અને કેટલાક નવયુવાનો એક પછી એક મળવા આવી રહ્યા હતાં. ત્યાં તો અચાનક આંધી-પવન સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો. ભારે વરસાદને કારણે વીજળી ડૂલ થતાં જાણે તમામ ભૌતિક વસ્તુઓનો આંચળો ફગાવીને માનવજીવન ફરીથી તેની પ્રાકૃતિક સપાટી પર કેવળ મૈત્રી અને પ્રેમના આધારે મહોરી રહ્યું હોય એવી અનુભૂતિ અંતરમાં થઈ રહી હતી.\n બીજા દિવસની એ સવારનું શું અદ્દભુત સૌંદર્ય હતું પ્રકૃતિની ગોદમાં રહેલું આ નાનકડું વડગામ જાણે આળસ મરડીને ધીમે ધીમે બેઠું થઈ રહ્યું હતું. સૂર્યોદયનું દ્રશ્ય જ એવું અનુપમ લાગી રહ્યું હતું કે જાણે આ પૃથ્વીના પટ પર આપણે પહેલીવાર સૂર્યોદય જોઈ રહ્યા હોઈએ પ્રકૃતિની ગોદમાં રહેલું આ નાનકડું વડગામ જાણે આળસ મરડીને ધીમે ધીમે બેઠું થઈ રહ્યું હતું. સૂર્યોદયનું દ્રશ્ય જ એવું અનુપમ લાગી રહ્યું હતું કે જાણે આ પૃથ્વીના પટ પર આપણે પહેલીવાર સૂર્યોદય જોઈ રહ્યા હોઈએ સ્વચ્છ ખુલ્લાં આકાશની સાથે વાતો કરતાં વિશાળ ખેતરો સવારની તાજગીથી સ્ફૂર્તિમાં ડોલી રહ્યા હતા. ખિસકોલીઓની દોડાદોડ, પતંગિયાઓની ચંચળતા, કબૂતરોની મદમસ્ત ચાલ અને કાબરોની કલબલથી વાતાવરણ ભર્યું ભર્યું લાગી રહ્યું હતું. ઊગતા સૂર્યનું પ્રથમ કિરણ પાછળના વાડાને પોંખતા ઘરની આરપાર નીકળીને છેક આગળના આંગણાં સુધી પહોંચી રહ્યું હતું. આસપાસમાં વસતા ખેડૂતો તો પ્હો ફાટતાં પહેલાં જ ખેતરોમાં જઈ પહોંચ્યા હતાં. ગ્રામીણ મહિલાઓ માથે બેડાં મૂકીને પીવાનું પાણી લાવી રહી હતી. પશુપાલકો દૂધકેન્દ્રમાં દૂધ જમા કરવાવા માટે માથે દૂધનું કેન મૂકીને સાંકડી કેડીઓ પરથી પસાર થઈ રહ્યાં હતાં. સવારના આ સૌંદર્યને મોકળા મને માણવા અમે નિતિનભાઈના એક મિત્રના ખેતરે જઈ પહોંચ્યા. ગામની સીમનો વિસ્તાર, વિવિધ પ્રકારના વૃક્ષો અને કળા કરતા મોરના સૌંદર્યનું રસપાન કરતાં અમે માટીથી લીંપેલી મઢૂલીએ પહોંચ્યા. ખુલ્લા આકાશ નીચે ખેતરોના ખોળે વૃક્ષની છાયામાં રાખેલા ખાટલા પર બેસીને સવારની ચાનો આનંદ માણ્યો. જુદા-જુદા પ્રકારની ગાયો, શિયાળુ-ઉનાળુ પાકો, ગામની સીમાડાના વિસ્તારો અને વરસાદના પાણીથી જમીનની ફળદ્રુપતામાં થતા ફેરફાર વિશે માહિતી મેળવી. તેમના મિત્રે ખૂબ આદર સાથે આસપાસના વિસ્��ારોની મુલાકાત કરાવી. વેદકાળના કોઈ તપસ્વી ઋષિના આશ્રમ જેવી શાંતિ ચોપાસ પથરાયેલી હતી. આવી સુંદર સવારનું આકંઠ પાન કરીને અમે ઘરે પરત ફર્યાં. પ્રાત:કર્મથી પરવારી, સવારનો પૌષ્ટિક નાસ્તો આરોગીને કાર્યક્રમનો સમય થતાં અમે સૌ નિર્ધારિત સ્થળે પહોંચ્યા.\nહૉલ પર પહોંચતા જ સરપંચશ્રી, ગામના અગ્રણીઓ તથા વડીલોએ પ્રેમભર્યો આવકાર આપ્યો. નક્કી થયેલા ક્રમ મુજબ પ્રાર્થના અને દીપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ. સૌ પ્રથમ મંચસ્થ સૌ વક્તાઓ તેમજ મહાનુભાવોનું શાલ તથા પુષ્પગુચ્છથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું. 100થી પણ વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગામવાસીઓએ સૌ વક્તાઓનું અભિવાદન કર્યું. ત્યારબાદ નિતિનભાઈએ ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ આ પહેલા યોજાયેલા કાર્યક્રમોનો ટૂંકો પરિચય આપ્યો. ગામવિકાસની પ્રવૃત્તિઓમાં જોડાયેલા તમામ યુવાનોનું તેમણે સ્મરણ કર્યું. ત્યાર પછીથી આંતકવાદીઓ અને ગુનેગારોને પકડવામાં જેમણે અપ્રતિમ સાહસ અને કૌશલ્ય દાખવ્યા છે તેમજ જેમને ચાલુ વર્ષે ‘રાષ્ટ્રપતિ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે એવા શ્રી દાનસિંહજી સોલંકીનું ગામના ગૌરવવંતા વ્યક્તિ તરીકે શાલથી સન્માન કરવામાં આવ્યું. તેમણે પોતાના વક્તવ્યમાં ગામવાસીઓને નિર્ભય સાથે જાગૃત રહેવાની વાત કરી અને આ સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. એ પછી ‘કેળવણી અને સાહિત્ય’ની ભૂમિકા બાંધતા પાલનપુરના વતની એવા શ્રી ભરતભાઈ શાહે વિકાસ માટે વાંચનની અનિવાર્યતા સમજાવી. તેમના દ્વારા પાલનપુરમાં શરૂ કરાયેલ ‘જ્ઞાન પરબ’નો અનુભવ વિસ્તારથી વર્ણવ્યો અને બાળકોને વાંચન પ્રતિ જાગૃતિ આવે તેવી રસપ્રદ વાતો સરળ ઉદાહરણથી તેમણે ગામવાસીઓને સમજાવી.\nહવે મુખ્ય વક્તા તરીકે મારે ‘કેળવણી અને સાહિત્ય’ વિશે કેટલીક વાતો રજૂ કરવાની હતી. વાતની શરૂઆત કરતાં મેં કહ્યું કે : ‘વડગામ એ વિજ્ઞાન અને પ્રકૃતિનો સમન્વય કરતું ગામ હોય તેમ લાગી રહ્યું છે; કારણ કે અહીં પ્રકૃતિ સાથેનો નાતો અકબંધ જળવાયો છે અને સાથે વિજ્ઞાનની આંગળી પકડતાં ઉપકરણો જેવા કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરેથી ગામ સુસજ્જ બની રહ્યું છે. આથી આ વડગામ માટે ખરેખર ‘વડ-ગામ’ નહીં પરંતુ ‘વડ-નગર’ શબ્દ પ્રયોજવો વધારે ઉચિત લાગે છે. જેવી રીતે ઉત્તરપ્રદેશને ટૂંકમાં આપણે ઉ.પ્ર કહીએ છીએ તેમ વડગામમાં રહેલો ‘વડ’ શબ્દ એ જાણે ‘વન્ડરફૂલ ડેવલપમેન્ટ’ નું ટૂંકું રૂપ હોય એમ લ���ગે છે ’ શિક્ષણ, કેળવણી અને સાહિત્ય વિશે વાત કરતાં મેં જણાવ્યું કે ‘શિક્ષણ તો પાયાનું અનિવાર્ય અંગ છે. પ્રથમ પગથિયું છે. એના વિના વિકાસની કલ્પના ન થઈ શકે. પરંતુ એ શિક્ષણ જ્યારે વર્ગખંડો, વિષયો અને કલાકોની સમયમર્યાદામાંથી બહાર નીકળીને જ્યારે સતત ચાલતી એક પ્રક્રિયા બને છે ત્યારે તે કેળવણી તરીકે ઓળખાય છે. કેળવણી એટલે કશુંક સતત ઘૂંટાતું તત્વ. જે આપણા જીવનને લોટની કણકની જેમ કેળવીને આપણને સ્થિતિસ્થાપક બનાવી દે તે જ સાચી કેળવણી. શિક્ષણનું સાર્થક્ય કેળવણીમાં છે. ફક્ત વંચાય નહીં, પરંતુ વાંચેલું અનુભવાય અને આચરી શકાય એટલી જે ઊંચાઈ બક્ષે તેનું નામ કેળવણી. સાહિત્ય એ કેળવણીનું સાધન બને છે. તેનું વાંચન આપણને શિક્ષણમાં કેળવણી ઉમેરતાં શીખવાડે છે. તે ‘સ્વ’ થી ‘સર્વ’ સુધી પહોંચવાની આપણને ચાવી બતાવે છે. જીવનનું યથાર્થ દર્શન રજૂ કરે છે. આથી, સાહિત્યનું વાંચન એ જીવનનું એક અનિવાર્ય અંગ બની રહે છે.’ આ સંદર્ભમાં કેટલાક સરળ દ્રષ્ટાંતો આપીને મેં ‘કેળવણી અને સાહિત્ય’ નો અર્થ સામાન્ય માનવી સમજી શકે તે રીતે સ્પષ્ટ કરવાની કોશિશ કરી. છેલ્લે, જીવનના વિકાસમાં સાહિત્યની ભૂમિકા અને તેનું મહત્વ સમજાવતાં મેં વાત પૂરી કરી અને સમગ્ર કાર્યક્રમ બપોરે બાર વાગ્યે સરસ રીતે સંપન્ન થયો.\nનિતિનભાઈના આ કાર્યને બિરદાવીને, તેમના પરિવાર સાથે સમૂહ-ભોજન લઈને હું બપોરે પરત ફરી રહ્યો હતો ત્યારે મનમાં થયું કે જો દરેક ગ્રામ્ય વિસ્તારને આવા એક ‘નિતિનભાઈ’ મળી જાય તો વિકાસની પ્રક્રિયાનો વેગ કદાચ બમણો થઈ જાય. પોતાની નોકરી અને પરિવારની જવાબદારીઓ છતાં એક સામાન્ય વ્યક્તિ તરીકે સમાજ માટે નિષ્ઠાપૂર્વક કંઈક કરી છૂટવાની અસામાન્ય તૈયારી સાથે સતત આગળ વધી રહેલા નિતિનભાઈ સાચે જ ધન્યવાદને પાત્ર છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા શિક્ષિત નવયુવાનો માટે નિતિનભાઈના કાર્યો એક આદર્શરૂપ બની રહેશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. સમાજ સેવાનું કાર્ય કરી રહેલા ‘વડગામ સોશિયલ ઍન્ડ વેલફેર ટ્રસ્ટ’ના સૌ નવયુવાનોને અભિનંદન અને તેમના આ કાર્યોની સુવાસ ચોમેર પ્રસરતી રહે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.\n[ આપ નિતિનભાઈનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9879595732. સરનામું : નિતિન એલ.પટેલ, મુકામ : લક્ષ્મણપુરા (વડગામ), પોસ્ટ તાલુકો : વડગામ-385410 જિલ્લો. બનાસકાંઠા.]\n[ વડગામનો વૈભવ – ફોટો આલ્બમ – ક્લિક કરીને ચિત્રને મોટા સ્વરૂપે જોઈ શકાય છે.]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/04/06/ek-isharo/?replytocom=56953", "date_download": "2020-08-06T20:02:35Z", "digest": "sha1:WOMJJSQAHZ7PXRY4M6FKJE7OKT56GADQ", "length": 11345, "nlines": 171, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એક ઈશારો – ‘દિલ’ મોરબીયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક ઈશારો – ‘દિલ’ મોરબીયા\nApril 6th, 2013 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : મોરબીયા | 12 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી મોરબીયાભાઈનો (મોરબી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9726502550 સંપર્ક કરી શકો છો.]\nલાખ વિરોધાભાસ લઈને આવું છું\nએક ઈશારો ખાસ લઈને આવું છું\nમીઠા મીઠા ઝેર પિરસનારા વચ્ચે\nઅમૃતની કડવાસ લઈને આવું છું\nપહેલી પહેલી નાજુક પાંખો ફફડી ત્યાં જ\nએક નવું આકાશ લઈને આવું છું.\nઉપર છલ્લી પ્યાસ તમારી છે નહીંતર\nહું તો શ્રાવણ માસ લઈને આવું છું\nફરી ફરી આ માટીની ખુશ્બુ લેવા જ,\nચાર ઉછીના શ્વાસ લઈને આવું છું.\nનોખા નોખા રસ્તા ‘દિલ’ અજમાવું તોય\nએની એ જ તલાશ લઈને આવું છું.\n« Previous રામચરિત – ચિરાયુ પંચોલી\nઅવતાર – નટવર હેડાઉ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમાણસ તો યે મળવા જેવો…. – મકરંદ મુસળે\nલાખ ભલે ને હોય કુટેવો, માણસ તોયે મળવા જેવો. સૌ પૂછે છે : ‘સારું છે ને ’ સાચો ઉત્તર કોને દેવો ’ સાચો ઉત્તર કોને દેવો આપ ભલેને હોવ ગમે તે, હું ય નથી કંઈ જેવો તેવો. દર્પણને ઘડપણ આવ્યું છે, હું તો છું એવો ને એવો. વાતે વાતે ફતવા કાઢે, હેં ઈશ્વર, તું આવો કેવો આપ ભલેને હોવ ગમે તે, હું ય નથી કંઈ જેવો તેવો. દર્પણને ઘડપણ આવ્યું છે, હું તો છું એવો ને એવો. વાતે વાતે ફતવા કાઢે, હેં ઈશ્વર, તું આવો કેવો બાળક ખાલી આંખ મિલાવે, ત્યાંજ મને છૂટે પરસેવો. વીજના ચમકાર જેવું હોય છે, આયખું પળવાર જેવું હોય છે. લે, કપાયા દુઃખના ... [વાંચો...]\nક્યાં સુધી – વીરેન મહેતા\nઆપણો કક્કો જ સાચો ક્યાં સુધી કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી બાથમાં લેવા ગગન ઊડી પતંગ પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી બાથમાં લેવા ગગન ઊડી પતંગ પ્હોંચશે માંજો આ કાચો ક્યાં સુધી વસ્ત્રથી ઝાઝાં હવે છે થીગડાં એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી વસ્ત્રથી ��ાઝાં હવે છે થીગડાં એ જ દોરો, સોય, ઢાંચો ક્યાં સુધી ને શરીરી સત્યને શ્રી માનતાં તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી ને શરીરી સત્યને શ્રી માનતાં તું જશે લૈ આ લબાચો ક્યાં સુધી સાર સઘળો છે અઢી અક્ષર મહીં પુસ્તકો દળદાર વાંચો ક્યાં સુધી \nપાછું – હર્ષ બ્રહ્મભટ્ટ\nકયા જનમનું અચાનક થયું સ્મરણ પાછું નજરની સામે એ જ વન અને હરણ પાછું. બધું જ યાદ રજેરજ ને ભુલકણો પણ છું, બધે જ શોધતો ફરું છું બાળપણ પાછું બધી જ છીનવી લેશે શિશુની મૌલિકતા, શીખવશે સર્વ વડીલો અનુકરણ પાછું. બધું જ માંડ ગોઠવાય અહીં જીવનમાં, બધું જ ક્ષણમાં વિખેરી જાતું મરણ પાછું. પહાડનું એ પીગળેલું હર્ષ હૈયું છે, નહીં ધકેલી શકો પ્હાડમાં ઝરણ પાછું.\n12 પ્રતિભાવો : એક ઈશારો – ‘દિલ’ મોરબીયા\nમને ગઝલ બહુ જ ગમિ….લખતા રહો …\nચોથી લીટીમાં – કડવાસ- ને બદલે ” કડવાશ ” જોઈએ. સુધારવા વિનંતી.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nનવાનો આનંદ લઈને આવવુ અને અનુભવવુ. તાજી હવા ચલી -જેવો અહેસાસ કરાવ્યો.\nતમારા વાક્ય મા ઉચર સારા ૬\nસરસ અહેસાસ કરાવ્યો મોરબિયા ભઐ\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/12/01-01-december-world-aids-day.html", "date_download": "2020-08-06T18:42:48Z", "digest": "sha1:7TQL6M22SRO3UDAK5HBDHBZPE5AQNVZ7", "length": 4165, "nlines": 76, "source_domain": "www.gujaratigk.in", "title": "01 ડિસેમ્બર: વિશ્વ એડ્સ દિવસ [ 01 December : World Aids Day ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nએડ્સ / એચ.આય.વી વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક સ્તરે લોકોને શિક્ષિત કરવા માટે વાર્ષિક 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.\nએડ્સનું સંપૂર્ણ સ્વરૂપ એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ છે.\nએડ્સ એ એક લાંબી બિમારી છે જે એચ.આય.વી (હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સ વાયરસ) વાયરસથી થાય છે.\nરોગને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને લોકો ચેપ અને રોગોથી વધુ સંવેદનશીલ હોય છે.\nતે શરીરના તમામ પેશીઓમાં જોવા મળે છે પરંતુ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી દ્વારા લોહી, વીર્ય, માતાના દૂધ વગેરે દ્વારા ફેલાય છે.\nજાતીય સંપર્ક, રક્ત સંક્રમણ, પેરીનેટલ ટ્રાન્સમિશન દ્વારા એચ.આય.વી સંક્રમિત થાય છે.\nલક્ષણોમાં તાવ, સાંધાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, ગળામાં દુખાવો, થાક, નબળાઇ, અજાણતાં વજન ઘટાડવું વગેરે શામેલ હોઈ શકે છે.\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/5-members-contesting-in-4-rajya-sabha-seat-of-gujarat-056534.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:00:22Z", "digest": "sha1:LI723VLEIYZMSRUKH5VMYMFGYFCZ7UUR", "length": 11158, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે 19 જૂને મતદાન થશે, પાંચ ઉમેદવારો મેદાનમાં | 5 members contesting in 4 rajya sabha seat of gujarat - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે 19 જૂને મતદાન થશે, પાંચ ઉમેદવારો મેદાનમાં\nઅમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભની ચાર સીટ માટે 19 જૂને મતદાન થશે. આ ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસના કુલ પાંચ ઉમેદવાર મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણએ કહ��યું કે 19 જૂને સવારે નવ વાગ્યાથી રૂંઢાના ચાર વાગ્યા વચ્ચે મતદાન થશે. મતની ગણતરી એ દિવસે જ સાંજે પાંચ વાગ્યે શરૂ થશે.\nઆ ચૂંટણી 26 માર્ચે થનાર હતી. પરંતુ કોરોના વાયરસના કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભાની જે ચાર સીટ ખાલી થઈ છે, તેમાંથી ત્રણ ભાજપ પાસે હતી જ્યારે એક કોંગ્રેસ પાસે હતી.\nકોંગ્રેસે વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે અજય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે. જો ભાજપ અંતિમ સમયે અમીનને ઉમેદવાર નથી બનાવતું તો ચૂંટણીની જરૂરત ના પ઼ડત.\nચૂંટણી કમિશને દેશભરમાં ખાલી પડેલી રાજ્યસભાની કુલ 18 સીટ પર ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આંધ્ર પ્રદેશ અને ગુજરાતની 4-4 સીટ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 3-3 સીટ, ઝારખડમાં 2 સીટ, મણિપુર અને મેઘાલયમાં 1-1 સીટ ખાલી હોય ત્યાં ચૂંટણી થનાર છે.\nGold Rate: અનલૉક 1.0ના પહેલા જ દિવસે સોનાએ રેકોર્ડ તોડ્યો, ચાંદી 50,000ને પાર\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nબાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે ખાનગી શાળાઓ, અદાલતે આપી મંજૂરી\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઅમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nવાંકાનેરમાં જુગાર રમતા 12 શખ્શોની મુદ્દામાલ સહિત એલસીબીએ કરી ધરપકડ\nકસ્ટડીમાં પિતાના મોત મામલે દીકરાએ CBI તપાસની માંગ કરી\nPM મોદીને આ વર્ષે રાખડી નહિ બાંધી શકે આ પાકિસ્તાની બહેન, પત્રમાં મોકલી દુઆ\nગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવન\nભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gandabhaivallabh.wordpress.com/2013/05/", "date_download": "2020-08-06T18:12:12Z", "digest": "sha1:VPBOLSUOTOWW3N6EUJ4JQQGLYO3BTN7B", "length": 97366, "nlines": 397, "source_domain": "gandabhaivallabh.wordpress.com", "title": "મે | 2013 | Gandabhai Vallabh", "raw_content": "\nઆરોગ્ય અને અન્ય વીષયો\nઆ.લ.સં.- જી.સી.- પ્રકરણ ૧૪ : ચાર બંદુકો\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૧૪ : ચાર બંદુકો\nમારા કરાડીના નીવાસ દરમીયાન મારા ફોઈભાઈ સ્વ. રણછોડભાઈએ જુવારના ખેતરમાં બંદુકનો લાલ કપડામાંથી વીંટાળેલો લોખંડનો ભાગ બતાવ્યો. અમારા હાથમાં આવેલી આ પ્રથમ બંદુક. ત્યાર પછી અમને કોઈએ માહીતી આપી કે સ્વ. ઉંકાભાઈ દાજીભાઈની વાડી પાસે આવેલા કુવામાં બંદુક છે. તપાસ કરતાં ત્યાંથી આ બીજી બંદુક પણ મળી. ત્યાર બાદ ત્રીજી બંદુક માટે માહીતી મળી કે સ્વ. પાંચા રામજીની વાડીમાં બંદુક છે. વાડીમાં તપાસ કરતાં એક ઝાંટના ઝાડ નીચે બંદુક હતી. આ રીતે ત્રણ બંદુકો અમારી પાસે થઈ. અમારી પાસે કારતુસો ન હોવા છતાં અમે કાર્યક્રમ હોય ત્યારે આ બંદુકો લઈ જતા. સોડીયાવડ આગળના કેદી છોડાવવાના કાર્યક્રમમાં મેં ચોથી બંદુક મેળવી. પાછળથી બંદુકોને સમરાવીને આટના મેથીયા ફળીયાના મામાની વાડીમાં એક પેટીમાં મુકી જમીનમાં દાટી હતી. વખત જતાં લાકડું સડી જતાં તેને ભરુચ મોકલી અને ઉપયોગમાં લઈ શકાય એવી બનાવી. એને પેટીમાં મુકી કરાડીમાં એક ખેતરમાં દાટી. પણ ખેતર ખેડતાં હળ સાથે આ પેટી અથડાતાં ગજબ થઈ ગયો પાછળથી અમે તેને પટેલ ફળીયામાં ખસેડી. અમે આ બંદુક સમારોહ પુર્વક સરકારને સુપરત કરવા માગતા હતા. એક બંદુક સ્મૃતી તરીકે અમારી પાસે રાખવા માગતા હતા, પણ સરકાર એમાં સંમત ન થઈ. છેવટે અમારા કબજામાંથી એ ગૌરવવંતી બંદુકો સરકારના કબજામાં જઈ પડી\nમુક્તીજંગે લડતાં લડતાં ભાગું હું કાયર થઈ;\nદેહ મારો તું બાળી દેજે, દેવી\nન હું જીવતો રહું, બસ હું એટલું ચાહું.\nમુક્તીજંગે લડતાં લડતાં બેસું હું થાકી જઈ;\nમને શક્તીનાં પીણાં રે પાજો, દેવી\nફરી હું લડવા જાઉં, બસ હું એટલું માગું.\nમુક્તીજંગે લડતાં લડતાં પડું હું ઘાયલ થઈ;\nમારા ઘા રુઝાવી દેજે, દેવી\nનહીં હું હાય પોકારું, આઝાદીનાં ગીત હું ગાઉં.\nમુક્તીજંગે લડતાં લડતાં મરું હું ઘાયલ થઈ;\nદેહ મુજ આવરી દેજે, દેવી\nમારી માને કહેજો એમ, ‘મર્યો હું વીરની જેમ’.\nટૅગ્સ:આ.લ.સં.- જી.સી.- પ્રકરણ ૧૪ : ચાર બંદુકો, લડતાં લડતાં\nઆ.લ.સં. – જી.સી. પ્રકરણ ૧૩ લેખકનો વધુ પરીચય\nપ્રકરણ ૧૩ : લેખકનો વધુ પરીચય (ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ આત્મપરીચય)\nમારું જાહેર જીવન વીદ્યાર્થી અવસ્થાથી શરુ થયેલ તે ��ત્યાર સુધી ચાલુ રહ્યું છે. હું સ્વાતંત્ર્ય સેનાની તરીકે પરીચીત છું. બીજી મારી ઓળખ ધારાસભ્ય તરીકેની છે. પુર્વ ધારાસભ્ય કાઉન્સીલ વર્ષ ૨૦૦૫માં મને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળ્યો છે. ત્રીજી ઓળખ ચર્ચાપત્રી તરીકેની છે. હું તેર વર્ષ જીલ્લા લોકલ બોર્ડનો સભ્ય રહ્યો. પંદર વર્ષ ધારાસભ્ય રહ્યો. થોડા મહીના માટે હું પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકે રહ્યો. બે વાર પક્ષનો દંડક-વ્હીપ રહ્યો. ખત્રી સમીતીના પ્રમુખ તરીકે પણ કામ કર્યું. કોમનવેલ્થ કોન્ફરન્સમાં ભાગ લેવા ગુજરાત પાર્લામેન્ટરી એસોસીયેશન તરફથી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવ્યો હતો. મેં ન્યુઝીલેન્ડનો ત્રણવાર, ઈન્ગ્લેન્ડનો ત્રણવાર અને અમેરીકા-કેનેડાનો બે વાર પ્રવાસ કર્યો છે.\nકોંગ્રેસ સંગઠનમાં પણ મેં વર્ષો સુધી કામ કર્યું. જલાલપોર તાલુકા સમીતીના મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે કામ કર્યું અને છેવટે સુરત જીલ્લા સમીતીના મંત્રી તરીકે કામ કર્યું.\nકોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે હું સંસ્થા કોંગ્રેસમાં રહ્યો. તેના પણ ભાગલા પડ્યા. હું જનતાદળમાં રહ્યો અને વલસાડ જીલ્લા સમીતીના મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે કામ કર્યું. થોડો સમય ગુજરાત જનતાદળના ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું.\nસહકારી પ્રવૃત્તીમાં રસ હોય ૧૯૪૭માં સ્થપાયેલ જલાલપોર કાંઠા વીભાગ વીવીધ કાર્યકારી સહકારી મંડળીના મંત્રી તરીકે કામ કર્યું. વચમાં મંડળીના પ્રમુખ તરીકે પણ કામ કર્યું. પાછળથી ફરી મંત્રી તરીકે પણ કામ કર્યું. વીદેશના પ્રવાસે જતાં મંત્રીપદ છોડ્યું. હાલ વ્યવસ્થાપક સમીતીનો સભ્ય છું. નવસારી તાલુકા સહકારી ખાદીવેચાણ સંઘની વ્યવસ્થાપક સમીતીના સભ્ય તરીકે વર્ષો સુધી કામ કર્યું. એક વાર સંઘનો પ્રમુખ પણ બન્યો. વીદેશના પ્રવાસે જતી વેળા એ પદ પણ છોડ્યું. નવસારી વીભાગ કેળવણી ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી ૨૫ વર્ષ સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહ્યો. હાલ ટ્રસ્ટી છું.\nભારત વીદ્યાલય કરાડી – હાઈસ્કુલની સ્થાપના થઈ ત્યારથી કારોબારીનો સભ્ય છું. એક વાર મંત્રી તરીકે પણ કામ કરેલું. ગાંધીકુટીર કરાડીની સ્થાપના થઈ ત્યારથી જોડાયેલ છું. હાલ સંચાલક છું. કાંઠા વીભાગ કોળી સમાજની સંસ્થામાં પણ સમીતીનો સભ્ય છું. ગાંધી સ્મૃતી મંદીર કરાડીમાં સહસંચાલક છું. વલસાડ જીલ્લા ખાદી અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી લી.નો પ્રમુખ હતો. આ સંસ્થાના સાત ભંડારો છે. કાંતણ અને વણાટ કેન્દ્ર ધરમ���ુરમાં છે.\nમારા વતન મટવાડની લાયબ્રેરી સમીતી, વારીગૃહ સમીતી, મટવાડ વીકાસ મંડળ, વાલીમંડળ, પોસ્ટઓફીસ મકાન બાંધકામ સમીતી, મટવાડ આરોગ્ય કેન્દ્રની સમીતી તેમ જ રમતગમત મંડળ, શ્રી રામજી મંદીર એમાં રમતગમત મંડળના મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. મને રમતગમતમાં ખુબ રસ છે. શરુઆતની ટીમમાં હું કેપ્ટન હતો અને ફાસ્ટ બોલર હતો. નવસારી જીલ્લા ક્રીકેટ એસોસીયેશનની રચનામાં ભાગ ભજવ્યો હતો. આ સંસ્થા સાથે સંકળાયેલ છું.\nલેખક અને કવી તરીકે મારી નીચેની પુસ્તીકાઓ પ્રગટ થયેલ છે.\n૩. ચાલો ચાલો રણમેદાન અને બીજાં ગીતો\n૪. આઝાદીની લડતનાં સંસ્મરણો\n૫. કૃષ્ણ અને કૃષ્ણભક્તીનાં ગીતો\n૬. જય ગુજરાત અને બીજાં ગીતો\nઅમે ‘આઝાદીની લડત’નું સંપાદન કર્યું, એ મારું મહત્ત્વનું પ્રકાશન છે. હજી વર્ષા ગીતો અને બીજાં ગીતો પ્રગટ કરવાનાં છે. ઈશ્વર જીવાડશે તો હજી વધુ કામ કરવું છે.\nટૅગ્સ:પ્રકરણ ૧૩ : લેખકનો વધુ પરીચય (ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ)\nઆ.લ.સ્મ.- જી.સી. પ્રકરણ ૧૨ : મારી શરણાગતી અને જેલયાત્રા\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૧૨ : મારી શરણાગતી અને જેલયાત્રા\nઅમે ૯મી ઑગષ્ટ, ૧૫મી ઑગષ્ટ, ૨જી ઓક્ટોબર, ૨૬મી જાન્યુઆરી, ૬ઠ્ઠી એપ્રીલ વગેરે દીવસો ઉજવતા. પ્રભાતફેરી, સરઘસ, ધ્વજો ચઢાવવા વગેરે કાર્યક્રમો રાખવામાં આવતા. આ ઉપરાંત ચોરા બાળવાનું, દારુ-તાડીનાં પીઠાં બાળવાનું, નીશાળનાં દફતરો બાળવાનું પણ ચાલતું. અમે દાંડીનો ઉતારો બાળ્યો. પોલીસ પટેલ નાનુભાઈ દેસાઈના ઘરેથી રેકોર્ડ લઈ લીધા. નીશાળનાં દફતરો પણ બાળ્યાં. આવે વખતે અમારે ખુબ તકેદારી રાખવી પડતી. કોઈની જાનહાની ન કરવી એટલી મર્યાદા અમે રાખી હતી અને છેવટ સુધી એનું પાલન થયું. પરંતુ આવી છુપી પ્રવૃત્તીનાં ભયસ્થાનો પણ હતાં. અમારી ટુકડીમાં પણ કેટલીક વાર અનીચ્છનીય વ્યક્તીઓ ભળી જતી હતી એવું અમે જોયું. જીવસટોસટના જોખમો અમે ખેડતા હતા. છતાં પોલીસને જોઈને અમારે ભાગવું પડતું હતું આ બધું ‘કરેંગે યા મરેંગે’ના સુત્ર અનુસાર દેશની આઝાદી માટે અમે કરતા હતા.\n૧૯૪૫માં ગાંધીજીને છોડવામાં આવ્યા. ગાંધીજીએ બહાર આવ્યા બાદ જાહેર કર્યું કે,\n“જેઓ ભુગર્ભમાં રહી લડત ચલાવતા હોય તેઓ બહાર આવે અને ખુલ્લી રીતે પ્રવૃત્તી કરે અને ધરપકડ વહોરે.”\nઅમે ભુગર્ભમાં રહીને પ્રવૃત્તી કરતા હતા, અને અમારા પર વૉરંટો હતાં. અમે ગાંધીજીના આદેશ પર વીચાર કર્યો. છેવટે શરુઆતમાં મારે અને મારા સાથી અને મીત્ર શ્રી દયાળભાઈ મકનજીએ જલાલપોર હાજર થવું એવું નક્કી થયું. અમે પટેલ ફળીયેથી એક બળદગાડામાં જલાલપોર થાણામાં હાજર થયા. અન્ય સાથીઓએ અમને વીદાય આપી હતી. અમને પકડવામાં આવ્યા અને કાચી જેલમાં પુરવામાં આવ્યા. અમને વારાફરતી બોલાવીને માહીતી મેળવવા પુછવામાં આવ્યું. પણ અમે કશી માહીતી આપી નહીં. અમને મારઝુડ કરવામાં આવી નહીં. અમે અગાઉથી ખબર આપીને પકડાયા છતાં પોલીસ દફતરે નોંધાયું:\n“પોલીસને મળેલી બાતમીને આધારે ગુનેગારો જ્યારે જતા હતા ત્યારે પોલીસોએ તેમને પકડી પાડ્યા.”\nહું ‘જી. સી.’ તરીકે ઓળખાતો અને મારા મીત્ર ‘ડી. એમ.’ તરીકે. અમારા વીષે પોલીસે ખુબ સાંભળ્યું હતું. અમને પકડવા આકાશપાતાળ એક કર્યાં હતાં. અમારા વીષે તેઓએ જુદી જ કલ્પના કરી હતી. પણ જ્યારે અમને નાના છોકરાઓ જેવા જોયા ત્યારે તેઓ માની શક્યા નહીં કે આ જ જી. સી. અને ડી. એમ. છે.\nઅમને થોડો વખત જલાલપોર લોક-અપમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં અમારી ઓળખ પરેડ થઈ. હકીકતમાં પરેડ પહેલાં અમને વારાફરતી કાઢીને ઓળખ તો આપી દેવામાં આવી હતી. પછી પરેડમાં પોલીસો અમને બતાવીને કહેતા, ‘વો થા, વો થા\nજલાલપોરથી અમને બારડોલી લઈ જવામાં આવ્યા. ત્યાં બહાર રહેલા અમારા બીજા સાથીઓ પણ આવ્યા. અમારી સાથે પોલીસ જે રીતે વર્તી તેથી તેઓએ પણ હાજર થવાનું વીચાર્યું. તેઓ બધા જ હાજર થઈ ગયા અને બારડોલી આવી પહોંચ્યા. તેમાં શ્રી રવજીભાઈ છીબાભાઈ, સ્વ. જેરામભાઈ છીબાભાઈ, શ્રી નાનુભાઈ છીબાભાઈ, સ્વ. કનુભાઈ રામજીભાઈ, શ્રી હીરાભાઈ મકનજી, કોથમડીના શ્રી સુખાભાઈ સોમાભાઈ વગેરે હતા. અમને સામાન્ય કેદીઓ માટેની ઓરડીઓમાં રાખવામાં આવ્યા હતા. આ ઓરડીઓમાં બીજા કેદીઓને પણ રાખવામાં આવતા. દીવસે તો અમને ઝાડા-પેશાબ માટે બહાર કાઢવામાં આવતા હતા. પરંતુ રાત્રે ઓરડીમાં જ બધું કરવું પડતું હતું. કોઈ વાર તો અમે પંદર-વીસ જણ પણ થઈ જતા. ખુબ ત્રાસજનક હતું, છતાં ભોગવ્યે જ છુટકો હતો. કનુભાઈ સંગીત જાણતા હતા. તેઓ બારી પર બેસીને ગીત ગાતા:\nધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે આ,\nમેરા બુલ બુલ સો રહા હે, શોરગુલ ન મચા. ધીરે…\nઆયે બાદરવા બરસને આયે,\nનન્હીં નન્હીં બુંદન ગરજ ગરજ અબ,\nચહુ ઓરસે બીજલી ચમકત – આયે\nઆવાં અને બીજાં હળવાં ગીતો પણ ગવાતાં. ભાઈશ્રી નાનુભાઈ અખાડીયન હતા. તેમની પાસેથી અમે કુસ્તી શીખ્યા. જાત જાતની વાતો અમે કરતા. હું વાંચન-લેખન અને ધ્યાનમાં ઠીક ઠીક સમય આપતો. તે વખતે કાગળ પેન્સીલ તો અમને મળતાં નહીં. છતાં આશ્રમભજનાવલી, મંગલ પ્રભાત વગેરે ગાંધી સાહીત્યની નાની પુસ્તીકાઓ સાથે બાંધીને એક ચોપડી મારી પાસે હતી. ભાઈશ્રી લલ્લુભાઈ મકનજીએ મને આ ભેટ આપી હતી. આ ચોપડીની કોરી જગ્યા પર મેં અનેક ગીતો લખ્યાં. પાછળથી નોટનો પણ ઉપયોગ કર્યો. મેં સરેરાશ દરરોજ એક કાવ્ય લખ્યું હતું. જેમાંથી કેટલાંક ગાંધીગીતોમાં પ્રસીદ્ધ થયાં હતાં. એમાં એક લાંબું કાવ્ય પણ મેં લખ્યું હતું.\nબારડોલીમાં અમારો કેસ ચાલ્યો. કેસ સેશન્સ કમીટ થયો. અમને સુરત લઈ જવામાં આવ્યા. ત્યાં અમારો બચાવ સ્વ. મોતીભાઈ વીણે કર્યો. એમણે આ બચાવ એવી રીતે કર્યો કે જેથી અમારી હીંમત વધી અને અમે પણ ગૌરવ અનુભવ્યું.\nઆ વખતે સ્વ. મોતીભાઈએ કહેલું, ‘સ્વતંત્ર ભારતમાં બહાદુરી માટે વીક્ટોરીઆ ક્રોસ જેવો એવોર્ડ અપાતો હશે તો આ “ગોસાંઈ છીબા”ને આપવો જોઈએ.’\nસ્વતંત્ર ભારતમાં બહાદુરીના એવોર્ડ આપવામાં આવે છે. પણ સરકારનું કોઈએ ધ્યાન ખેંચ્યું નથી. આવો એવોર્ડ મળે કે ન મળે અમને સંતોષ છે કે આઝાદી માટે અમે ખરા દીલથી કામ કર્યું હતું. અને પ્રાણની પરવાહ કરી નહોતી.\nતા. ૯-૪-૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતીના શુભ હસ્તે રાષ્ટ્રપતી ભુવનમાં સન્માન કરવામાં આવ્યું.\nઅમારા પર ફાંસીની સજા થઈ શકે એવા આરોપ મુકવામાં આવ્યા હતા. પરંતુ હું તો નીર્દોષ છુટ્યો. અમારા મીત્ર દયાળભાઈ મકનજી વગેરેને થોડા મહીનાની સજા થઈ. ૧૯૪૨માં ઘર છોડેલું. ૧૯૪૬માં ઘરે આવ્યો. તેમાં ૨૭ મહીના તો ભુગર્ભવાસમાં કાઢ્યા હતા. છુટ્યા ત્યારે દેશમાં કોંગ્રેસના આગેવાન નેતાઓને છોડવામાં આવ્યા હતા અને વાટાઘાટો ચાલતી હતી. સમાધાન થતાં અમારા બીજા સાથીઓનો પણ છુટકારો થયો. અમારા જેવા બીજા અનેક કાર્યકરો પણ છુટ્યા. અને છેવટે ૧૯૪૭ની ૧૫મી ઑગષ્ટ આવી. ભારતમાતાની ગુલામીનાં બંધન તુટ્યાં અને દેશ આઝાદ થયો. અમારાં મન નાચી ઉઠ્યાં. અમારી આંખમાં હરખનાં આંસું આવ્યાં.\n૧૯૬૧માં મટવાડમાં લોકોએ શહીદસ્મારક રચ્યું. સ્વ. મોતીભાઈ વીણે એનું ઉદ્ઘાટન કર્યું. દર ૨૨મી ઑગષ્ટે આ શહીદસ્મારક આગળ શહીદોને પુષ્પાંજલી આપવામાં આવે છે. અને પછી ૧૯૪૨નાં સંસ્મરણો રજુ કરવામાં આવે છે. આ કાર્યક્રમની એક પરંપરા ઉભી થઈ છે. જ્યારે પણ ૧૯૪૨ની ૨૨મી ઑગષ્ટ આવે છે, ત્યારે તે વખતનાં સ્મરણો તાજાં થાય છે. ત્યારે મન ભરાઈ જાય છે અને શરીરનાં રુએરુઆં ખડાં થઈ જાય છે.\nઆજે તો આ વાતોને ૫૪ વર્ષ પુરાં થવા આવ્યાં. બે પેઢી આથમ�� તેનું સ્થાન નવી પેઢી લઈ રહી છે. આ પેઢી અને ત્યાર પછીની પેઢી તેમના પુર્વજોએ આઝાદીની લડતમાં રચેલી ગૌરવગાથાઓનું સ્મરણ કરે એ જરુરી છે. તેથી આ સંસ્મરણો રજુ કર્યાં છે. વાચકોને સંસ્મરણો ગમશે એવી આશા રાખું છું.\nટૅગ્સ:આ.લ.સ્મ.- જી.સી. પ્રકરણ ૧૨ : મારી શરણાગતી અને જેલયાત્રા\nપ્રકરણ ૧૧ : પાણીમાં મારી કસોટી\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૧૧ : પાણીમાં મારી કસોટી\nઅમે અવારનવાર દેલવાડા જતા આવતા. એક વાર હું દેલવાડા ગયો હતો. વચમાં પુર્ણા નદી આવતી હતી. મોટેભાગે ભરતી આવતાં પહેલાં નદી ઓળંગી જતા. કોઈ વાર મછવાનો ઉપયોગ કરતા. દેલવાડાથી કરાડી આવવા નીકળ્યો. જરા મોડું થઈ ગયું, એટલે નદીમાં ભરતીનાં પાણી આવી ગયાં. મછવા જતા હતા. હાથ કર્યો, બુમ પાડી, પણ કોઈ મછવાએ લીધો નહીં. એટલે હું ગોંગદા ખાડી તરીને આગળ ગયો. ત્યાંથી મછવાવાળાને બુમ પાડી, પણ કોઈ સાંભળે નહીં. એમ કરતાં સાંજ થઈ. પાણી ખુબ વધ્યું. એટલા બધા પાણીમાં લાંબું અંતર તરવાની મારી શક્તી નહોતી. આખરે અંધારું થયું. મેઘલી રાત હતી. વીજળી ચમકતી હતી. શીયાળવાં ભુંકતાં હતાં. હું માઈલો સુધી વીસ્તરેલ ભરતીના પાણીની વચ્ચે થોડી કાદવવાળી જગ્યામાં બેસી રહ્યો. કાદવમાં જ એકલો સુતો. સવારે પાણી ઓસર્યાં ત્યારે તરીને સામે કાંઠે ગયો. સીમમાં તો ઘણી વાર એકલા સુવાનું થતું પણ તે બધી જગ્યાઓ છેક અપરીચીત નહોતી. વળી મોટેભાગે અમે પાથરવાનું–ઓઢવાનું રાખતા. પણ અહીં તો ઉપર આભ, નીચે કાદવવાળી ધરતી અને ફરતે દરીયાનું પાણી. ઈશ્વર પર શ્રદ્ધા રાખી રાત વીતાવી. તે દીવસોમાં આવી મુશ્કેલીઓ સહન કરવાનું સહજ બની ગયું હતું. જ્યાં જાનની પરવા ન હોય ત્યાં બીજી કઈ મુશ્કેલી લાગવાની હતી\nદેશના બનાવોના સંપર્કમાં અમે હતા. સ્વ. છોટુભાઈ પુરાણી અને સ્વ. ચંદ્રશંકર ભટ્ટની ટુકડીના કાર્ય વીષે અમે જાણતા હતા. તેમના એક કાર્યક્રમમાં અમારા બે સાથીઓએ ભાગ પણ લીધો હતો. અમારામાંથી શ્રી નાનુભાઈ છીબાભાઈ અને શ્રી કનુભાઈ છીબાભાઈ વાયરલેસના સંદેશા મોકલવાનું શીખવા ગયા હતા. અમે મુંબઈના સંપર્કમાં પણ હતા. ત્યાંથી અમને ગુપ્ત સંદેશવ્યવહારનાં સાધનો મળવાની વાતો ચાલતી હતી. એ લેવા માટે મુ. શ્રી પી.સી. પટેલ મુંબઈ ગયા. તેઓ મરોલી ઉતર્યા ત્યારે તેઓ કેટલાક બાટલા અને પેટીઓ લાવ્યા. આ પેટીમાં ડાયનેમાઈટ્સ, જામગીરીની દોરડીઓ, ગંધક તેમ જ બીજા સ્ફોટક પદાર્થો હતા. અમે મરોલી સ્ટેશનેથી હેમખેમ આ માલ ઉ���ાર્યો, અને પછી દેલવાડાની સીમમાં એક ખેતરમાં દાટ્યો. તે દીવસોમાં આવા સ્ફોટક પદાર્થો સાથે પકડાય તો ફાંસીથી ઓછી સજા નહીં થાય. છતાં આવાં સાહસો કરવાનું તે દીવસોમાં સ્વાભાવીક હતું. પાછળથી આવો સ્ફોટક મસાલો અમે કરાંખટ ખસેડ્યો. ત્યાં એક ભાઈના ખેતરમાં દાટવામાં આવ્યો. અમે થોડા જણા જ આ જાણતા હતા. પરંતુ અમે જ્યારે સામગ્રી કરાંખટ લેવા ગયા ત્યારે એ સામગ્રી કોઈ ચોરી ગયું હતું\nટૅગ્સ:આ.લ.સં. જી.સી. પ્રકરણ ૧૧ : પાણીમાં મારી કસોટી\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૧૦ : પત્રીકા અને પીસ્તોલ\nમેં કાંઠાવીભાગ પત્રીકા શરુ કરી હતી. અમારી પાસે એક સાઈક્લોસ્ટાઈલ મશીન હતું. સીમમાં એક ખેતર હતું. ત્યાં એક ઉકરડો હતો. આ ઉકરડામાં બખોલ કરીને આ મશીન અમે રાખતા. પત્રીકા કાઢવા માટે એક છાપરીમાં બેસતા, અને કામ પુરું થયે પાછું સંતાડી દેતા. આ પત્રીકાના કામમાં સ્વ. જેરામભાઈ છીબાભાઈના નાના ભાઈ લલ્લુભાઈ મને ખુબ મદદ કરતા. આ પત્રીકા કાંઠાવીભાગમાં નીયમીત રુપે પહોંચતી. જાહેરની જગ્યાએ ચોંટાડવામાં આવતી. આ પત્રીકા ક્યાંથી પ્રગટ થાય છે અને કોણ પ્રગટ કરે છે તે શોધવા પોલીસે ઘણી મહેનત કરી, પણ છેવટ સુધી તેઓ કંઈ કરી શક્યા નહીં.\nઅમે રાત્રે સુવા માટે ઘરબહાર નીકળી જતા. સાથે ઓઢવા – પાથરવા લઈ લેતા. મોટે ભાગે સીમમાં જતા. થોડે થોડે દીવસે જગ્યા બદલતા રહેતા. જ્યાં રહેતા ત્યાં ખબરદારી રાખતા. અમે કરાડીથી મછાડની સીમમાં પણ સુવા જતા. અમે કરાડીના સ્મશાન પર પણ સુવા જતા. અમે ખારપાટની ખુલ્લી જગ્યામાં પણ સુઈ રહેતા. જુવાર કપાઈ ગયા પછી કડબના પુળાની ગંજી કરી હોય તેમાં વચ્ચે થોડું પોલાણ કરી સુઈ રહેતા અને બહારથી પુળા મુકી બંધ કરી દેતા. અમારામાં રવજીભાઈ અને રણછોડભાઈને બીડી પીવાની ટેવ. તેમને ગોદડામાં ભરાઈને બીડી પીવાનું કહેતા. રણછોડભાઈને ઘોરવાની આદત. રાત્રે બધું સુમસામ હોય ત્યારે દુર સુધી સંભળાય. એટલે હું તેમની પડખે જ સુતો અને ઘોરવા માંડે એટલે પડખું ફેરવી દેતો. કેટલીક વાર રાત્રે બેત્રણ વાગ્યા સુધી વારાફરતી ચોકી પણ કરતા. આ બધું છતાં લોકોનો સહકાર ન હોય તો થોડા દીવસો પણ કાઢી શકાયા ન હોત. પોલીસોની હીલચાલની ખબર પડતી ત્યારે કોઈ કોઈ વાર સીમમાં એકલા પણ સુવું પડતું. અમને માહીતી મળ્યા કરતી. વળી પોલીસોને પણ અમારો ડર રહેતો હતો.\nસાંજનો સમય હતો. આટથી શ્રી મગનભાઈ નાનાભાઈ આવ્યા હતા. અવારનવાર અમે મળતા તો ખરા જ. તેઓ ઘ��ર જવા તૈયાર થયા. તેમને પત્રીકા આપવામાં આવી. તેમને વળાવવા અમે રવજીભાઈ સાથે ગયા. ધલ્લાની ખાડી આગળનો પુલ વટાવ્યો એટલે સામે એક પોલીસ મળ્યો. તેના હાથમાં ધા હતો.\nસંતોષકારક જવાબ મળ્યો નહીં, એટલે તેણે થેલી તપાસી. થેલીમાં પત્રીકા જોઈ એટલે કહે,\nઆગળ મગનભાઈ અને રવજીભાઈ. પાછળ ધા સાથે પોલીસ. રવજીભાઈ પાસે પીસ્તોલ હતી. મગનભાઈએ ઈશારાથી તેની માગણી કરી. રવજીભાઈએ વીચાર્યું કે કાંઈ કરીશું નહીં તો પકડાઈ જઈશું. ગામમાં ગયા પછી પીસ્તોલનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ. એટલે એણે નીર્ણય કર્યો કે, જે કાંઈ કરવું હોય તે અહીં જ કરવું જોઈએ. એટલે એઓ છલાંગ મારી બાજુએ ખસ્યા, અને હવામાં પીસ્તોલ ફોડી. પોલીસ તો આભો જ થઈ ગયો. ‘યે ભી રખતા હે’ જવાબની રાહ જોયા વીના પછી તે ભાગ્યો. મછાડ ગયો. ત્યાંથી બે વેઠીયા લીધા પછી બીજા રસ્તે મટવાડ ગયો.\nપ્રકરણ ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ\nઅમારી પ્રવૃત્તી ચાલુ જ રહેતી. પત્રીકા લેવા માટે હું નવસારી પણ જતો. અમે કરાડીથી ઉત્તરના રસ્તે ખંડારક જતા અને ત્યાંથી બોદાલી અને બારોબાર જલાલપોર થઈ નવસારી પહોંચતા. ધરમદાસ મેડીકલ સ્ટોર્સની સામેના મકાનમાં અમે જતા. તે સીવાય બાજુના મહોલ્લામાં શ્રી રઘુનાથજી નાયક રહેતા હતા. ત્યાં જતા. પત્રીકા વગેરે લાવતા. લડત અંગે ચર્ચાવીચારણા પણ કરતા.\nઅનાજના પ્રશ્નની વીચારણા અંગે એક સંમેલન શ્રી મીનુ મસાણીના પ્રમુખપદે મુંબઈમાં કોર્પોરેશનના સભાખંડમાં મળ્યું. તે સંમેલનમાં ભાગ લેવા મને મોકલવામાં આવ્યો. પુ. દિવાનજીભાઈએ સ્વ. વૈકુંઠભાઈ મહેતા પર ચીઠ્ઠી લખી આપી હતી. હું તેઓશ્રીને મળ્યો, અને કાંઠા વીભાગની મુશ્કેલી દર્શાવી. સભાખંડમાં પોલીસો પણ હતી. અમારા જેવા વૉરંટવાળા પણ સભામાં હશે તેનો ખ્યાલ તેમને ક્યાંથી હોય છતાં મારા મનમાં ભડક તો રહેતી જ.\nબેત્રણ વાર રાત્રે હું મારા ઘરે પણ જઈ આવ્યો. ત્યાં રહેવાની ઈચ્છા થાય, બા-બાપુજી રહેવા ન દે. તેમને પકડાઈ જવાની બીક રહેતી. તેમને એમ કે પકડાશે તો ખુબ મારશે. પરંતુ હેમખેમ મળીને પાછો જતો એટલે તેમને સંતોષ થતો.\nઅમને અમારા જેલમાં ગયેલા ભાઈઓને મળવાની ઈચ્છા થતી. મટવાડના બનાવ અંગેનો કેસ સુરતમાં સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. અમારામાંથી કેટલાક વૉરંટવાળા ત્યાં જઈ પણ આવ્યા. મને પણ સાહસ કરવાની ઈચ્છા થઈ. એક દીવસે કેસ ચાલ���ો હતો ત્યારે હું પણ ત્યાં જઈ આવ્યો, અને અનેક સાથીઓને જોઈ આવ્યો. થોડાને મળ્યો પણ ખરો. પોલીસો અમને શોધતા હતા. પણ અમારા વીષે તેમનો ખ્યાલ એવો હતો કે અમે ઉંચા અને તગડા હોઈશું. આ તેમનો ખોટો ખ્યાલ અમારા લાભમાં હતો. તેથી અમે તેમની ઝપટમાં આવ્યા નહીં.\nદેલવાડામાં એક ખેતરમાંથી અમારામાંથી આચાર્ય મણિભાઈ, પી.સી. પટેલ, શ્રી દયાળભાઈ કેસરી તેમ જ દેલવાડાના શ્રી ડાહ્યાભાઈ બુધીભાઈ, સોલંકી, ગોવિંદભાઈ વગેરે પકડાયા. તેઓ વાતો કરીને મોડા સુતા હતા. પોલીસોને મળેલી બાતમીના આધારે પોલીસોએ ખેતરને ઘેરો ઘાલ્યો અને સૌ ઉંઘતા હતા તે દશામાં જ ઝડપી લીધા. કેટલાકને તો જગાડવા પડ્યા. આ ભાઈઓને નવસારીની જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમનામાંથી કેટલાકને મટવાડવાળા કેસમાં અને કેટલાકને સોડીયાવડવાળા કેસમાં સંડોવવામાં આવ્યા. સાબુમાં ગાબડી પાડી તેમાં અમે સંદેશો મોકલતા. તેમના તરફથી પણ સંદેશા અમને મળતા. અમે તેમને જેલમાંથી છોડાવવાની યોજના વીચારતા હતા. એક દીવસે પટેલફળીયામાં અમે આ યોજના અંગે રવજીભાઈના ઘરે વીચારતા હતા, તેવામાં શ્રી કેશવભાઈ બુધીભાઈ દોડતા આવ્યા અને ‘પોલીસ’ એટલું કહ્યું એટલે અમે ભાગ્યા. પોલીસોએ ત્રીપાંખીયો ધસારો કરી ફળીયાને ઘેરવા ધાર્યું હતું. મારી અને પોલીસની વચ્ચે માંડ થોડા ફુટનું અંતર હતું. વાડો કુદી હું મછાડ તરફ ભાગ્યો. નીશાળફળીયાની ખાડી સુધી એક પોલીસ મારી પાછળ પડ્યો. પછી આગળ આવવાની હીંમત તેણે કરી નહીં. બીજા જેઓ ઉત્તરે સ્મશાન તરફ ભાગ્યા હતા, તેમનો પોલીસોએ પીછો પકડ્યો. એક માઈલ દુર પુર્ણા નદી સુધી તેઓ પાછળ પડ્યા. પરંતુ અમારા સાથીઓ પુર્ણા તરીને સામે કાંઠે પહોંચી ગયા. અને હાથ હલાવી પોલીસોને આહ્વાન કર્યું. પણ પોલીસોએ પુર્ણામાં પડવાની હીંમત કરી નહીં. અને ખાલી હાથે પાછા ફર્યા. અમારામાંથી કેટલાકના પગે ધુળથી દાઝવાથી ફોલ્લા પણ પડ્યા હતા. પોલીસોએ અમારા માટે એવો અભીપ્રાય બાંધ્યો કે આ બધાને દોડવામાં અને તરવામાં કોઈ પહોંચી શકે નહીં. એ વાત થોડી સાચી પણ હતી.\nઆ ગાળામાં મારા મામાનું અવસાન થયું. પોલીસોને એની ખબર પડી. પોલીસોને એમ કે સ્મશાનમાં અમે બધા હાજર રહીશું. પોલીસોની ધારણા ખોટી નહોતી. અમે સ્મશાને ગયા હતા. અમે પોલીસોને આવતા જોયા એટલે વીખેરાયા. પોલીસ કેટલેક સુધી અમારી પાછળ પડીયે પણ પછી તેઓ હીંમત કરી શક્યા નહીં. ખાસ શીકાર તો હાથમાં આવ્યો નહીં એટલે સ્મશાનમાંથી મારા પીતાજી વગેરેને પ��ડ્યા. જો કે પાછળથી તેમને છોડી દેવામાં આવ્યા હતા.\nકેદીઓને જેલમાંથી છોડાવવાની અમારી યોજના અમે સંપુર્ણ ઘડી કાઢી હતી. એક ભાડુતી ટેક્સી જેલના દરવાજે લઈ જવી, પછી અમે મુલાકાતે જઈએ ત્યાં થોડા પોલીસને પકડે પછી કેદીઓને છોડાવી ટેક્સી ડ્રાઈવરને બાજુએ મુકી અમારામાંથી એક જણે ટેક્સી હંકારી જવી. આ ટેક્સી અમુક જગ્યાએ છોડી દેવી અને અમારે પછી યોજના મુજબ ભાગી છુટવું. આ યોજના અમે જેલમાં મોકલી. યોજના પાર પાડવા વીષે અમને શંકા નહોતી, પણ જેઓ જેલમાં હતા તેઓમાંથી બધાએ તૈયારી બતાવી નહીં. એટલે આ યોજના અમલમાં મુકવાનું સાહસ અમે કરી શક્યા નહીં. પાછળથી ખબર પડી કે જેલમાંથી કોઈ કેદી ભાગી ગયા પછી જેલ સત્તાવાળા ચેતી ગયા હતા.\nદેલવાડામાં શરુઆતના દીવસોમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા. બલુચી પોલીસોને બોલાવી લીધા પછી જુલમ કંઈક ઓછો થયો એટલે મોટા ભાગના લોકો પાછા ફર્યા. છેવટે અમે લડતમાં સક્રીય ભાગ લેનારા બાકી રહ્યા. તેમાંયે કરાડીના ભાઈઓ કરાડી પાછા ફર્યા. અમારું ઘર પોલીસ ગેટથી બહુ દુર નહીં એટલે ઘરે જવાનું અમારા માટે તો શક્ય જ ન હતું. અમારામાંથી સ્વ. પુરુષોત્તમ હીરાભાઈ એમના સાસરેથી પકડાયા. ભાઈશ્રી દયાળભાઈ મકનજી એમની કાકીને ત્યાં કરાડી રહ્યા. એમના ભાઈ હીરાભાઈ બોરીફળીએ એમના મીત્રને ત્યાં રહ્યા. છેવટે હું પણ મારી ફોઈને ત્યાં કરાડી રહેવા ગયો. આમ અમે વૉરંટવાળઓ કરાડીમાં આવીને રહ્યા. ત્યાં રહીને પણ અમારી પ્રવૃત્તી તો ચાલતી જ.\nટૅગ્સ:પ્રકરણ ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ\nપ્રકરણ ૮ : પોલીસોના હાથમાંથી છટક્યા\nઆઝાદીની લડતનાં સંસ્મરણો : ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૮ : પોલીસોના હાથમાંથી છટક્યા\nથોડા દીવસો બાદ હું કરાડી પાછો ફર્યો ત્યારે મને ફોઈએ કહ્યુ, ‘દીકરા આવ્યો’ મારી મમાઈ એક ઝુંપડામાં રહેતી. મારી મમાઈ મને મારી સુખલીનો ગોસાંઈ કહેતી. તેને મળું ત્યારે તે મારા માથે હાથ ફેરવતી અને આશીર્વાદ આપતી. તેની ફાટીતુટી ઝુંપડીમાં હું કેટલીક વાર અમારી ટુકડીની એક રીવોલ્વર મુકી જતો. કેટલીક વાર ત્યાં બેસીને પત્રીકા પણ કાઢતો. ફળીયાના લોકો અમે વૉરંટવાળા છીએ અને પોલીસો અમને શોધે છે તે જાણતા હતા. અમારાં પરાક્રમો પણ જાણતા હતા, છતાં તેઓએ અમને આશરો આપ્યો અને સાથ આપ્યો. આ લોકોનો ઉપકાર શી રીતે ભુલી શકાય\nમારું મોસાળ અહીં જ હતું. બીજા મામાઓનાં ઘર પણ આજુબાજુમાં જ હતાં. આ દીવસોમાં અમારા વીભાગમાં અન્નસં��ટ પણ ઘેરું બન્યું. આ વીભાગમાં વસ્તીના પ્રમાણમાં જમીન ઓછી હતી. અનાજ ઓછું પાક્યું હતું. વળી સરકારની પણ કીન્નાખોરી હતી. અમે મળીને ‘કાંઠાવીભાગ રાહત સમીતી’ની સ્થાપના કરી. લોકો પાસે રુપીયા ૭૫,૦૦૦ની લોન મેળવી. મટવાડ, આટ અને બોરીફળીયામાં દુકાનો કરી. અમે ગાયકવાડી પ્રદેશમાંથી પણ અનાજ લાવતા અને કેટલીક વાર અમે હોડીમાંથી તે ઉતારતા. અમારા સ્વ. રણછોડભાઈ અને રવજીભાઈ માટે તો ગુણ ઉંચકવી સહેલું હતું. વારંવાર મળતી અમારી રાહત સમીતીના ઠરાવો મોટેભાગે હું ઘડતો. સરકારને આ ઠરાવો કોંગ્રેસની કારોબારીના ઠરાવો જેવા લાગતા.\nએક વાર ખાદીકાર્યાલયથી થોડા અંતરે પુર્વમાં આવેલ રણછોડ ભુવનમાં રાહત સમીતીના કાર્યકરો અને પુરવઠા અધીકારીની સભા રાખવામાં આવી હતી. આ સભામાં કરાડીથી અમે પણ ગયા હતા. સભા ચાલતી હતી. અમે હવે નીકળવાની તૈયારી કરતા હતા. હું બહાર આવ્યો. સાદા પોશાકમાં એક ભાઈ આવ્યા. મને પુછ્યું, ‘તમારું નામ ગોસાંઈભાઈ\nહું સમજી ગયો કે, આ પોલીસ હોવો જોઈએ. મેં હા કહી અને ‘શું કામ છે’ એવું પુછ્યું એટલે તેણે મારું ખમીશ ગળામાંથી પકડ્યું. મેં જોરથી કુદકો માર્યો, પણ પેલા ભાઈએ છોડ્યો નહીં. આ વખતે રવજીભાઈ વહારે ધાયા. તેમણે પેલાને એક તમાચો ચોડી દીધો. મેં પણ જોર કર્યું. ખમીશ ફાટી ગયું. નીચે પહેરેલું પહેરણ પણ ચીરેચીરા થઈ ગયું. હું છટક્યો. સામે જ ચાર પોલીસો મળ્યા. તેઓ થોડે સુધી મારા પર દોડ્યા. પણ હું હાથમાં આવ્યો નહીં. મારી ચંપલ અને ઈન્ડીપેન, કાગળો વગેરે ત્યાં રહી ગયું. મારા શરીર પર ફક્ત અડધી પાટલુન હતી. આ રીતે ગામમાં પ્રવેશવાનુ મારા માટે મુશ્કેલ હતું, છતાં બીજો કોઈ ઈલાજ પણ નહોતો. હું ફોઈના ઘરે આવ્યો ત્યારે તેણે પુછ્યું, ‘દીકરા, આ શું’ એવું પુછ્યું એટલે તેણે મારું ખમીશ ગળામાંથી પકડ્યું. મેં જોરથી કુદકો માર્યો, પણ પેલા ભાઈએ છોડ્યો નહીં. આ વખતે રવજીભાઈ વહારે ધાયા. તેમણે પેલાને એક તમાચો ચોડી દીધો. મેં પણ જોર કર્યું. ખમીશ ફાટી ગયું. નીચે પહેરેલું પહેરણ પણ ચીરેચીરા થઈ ગયું. હું છટક્યો. સામે જ ચાર પોલીસો મળ્યા. તેઓ થોડે સુધી મારા પર દોડ્યા. પણ હું હાથમાં આવ્યો નહીં. મારી ચંપલ અને ઈન્ડીપેન, કાગળો વગેરે ત્યાં રહી ગયું. મારા શરીર પર ફક્ત અડધી પાટલુન હતી. આ રીતે ગામમાં પ્રવેશવાનુ મારા માટે મુશ્કેલ હતું, છતાં બીજો કોઈ ઈલાજ પણ નહોતો. હું ફોઈના ઘરે આવ્યો ત્યારે તેણે પુછ્યું, ‘દીકરા, આ શું’ હું હસ્યો અને પછી બધી વાત��� કરી.\nહું છટક્યો એટલે પોલીસો રણછોડ ભુવન પહોંચી ગયા. ત્યાં રવજીભાઈ અને રામજીભાઈ ફકીરભાઈ પાછળના વાડામાંથી છટક્યા. પોલીસો અને પુરવઠા અધીકારી વચ્ચે શબ્દયુદ્ધ થયું.\nપોલીસો કહે: ‘વૉરન્ટવાળા અહીં હતા તો ખબર આપી કેમ નહીં\nપુરવઠા અધીકારી: ‘મારી રજા વીના મારી સભામાં દખલ કેમ કરી\nથોડીવારમાં અમે બધા ભેગા થયા. અમારી સભામાંથી એક તલાટીને માહીતી માટે ગામમાં મોકલેલો. તેણે પોલીસોને ખબર આપી હોવી જોઈએ. તે દીવસોમાં હું સેવાદળનો પોશાક પહેરતો હતો. એટલે નીશાની પરથી મને ઓળખ્યો હોવો જોઈએ. પોલીસોને લાગ્યું કે શીકારો છટકી ગયા.\nટૅગ્સ:પ્રકરણ ૮ : પોલીસોના હાથમાંથી છટક્યા\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૭ : સોડીયાવડનો પ્રસંગ\nઅમારામાંથી કેટલાક કરાડી ધલ્લેફળીયે રહેતા. તેઓ એક ઘરમાં સુતા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. શ્રી દયાળભાઈ કેસરી, શ્રી જેરામભાઈ સુખાભાઈ, સ્વ. રામભાઈ ઉંકાભાઈ અને શ્રી નારણભાઈ ઉંકાભાઈ ઉંઘતા ઝડપાઈ ગયાના સમાચાર અમે સુતા હતા ત્યાં જ અમને મળ્યા. ભાઈશ્રી રવજીભાઈ અને રણછોડભાઈ એની ખાતરી કરી આવ્યા. તેમણે જણાવ્યું કે કોઈએ આપેલી બાતમીને આધારે વેઠીયાઓની મદદથી દરોડો પાડવામાં આવ્યો હતો. તેઓને પકડીને મટવાડ લઈ જવામાં આવ્યા. આ ભાઈઓને જ્યારે જલાલપોર પોલીસથાણે લઈ જાય ત્યારે હુમલો કરી તેમને છોડાવવા એવો વીચાર અમને સુઝ્યો. તુરત જ સંદેશવાહકો મોકલવામાં આવ્યા. અમે કરાડીની સીમમાં રવજીભાઈના ખેતરે મળ્યા. કોઈ પણ ભોગે કેદીઓને છોડાવવા એવો અમે નીરધાર કર્યો. કેદીઓને કયે રસ્તે લઈ જવાના છે તેની તપાસ માટે અમે બે ભાઈઓને મોકલ્યા. તેમના તરફથી સંદેશો આવ્યો કે મોટી સડક પર થઈને ગાલ્લામાં બેસાડીને લઈ જવાના છે. સોડીયાવડ આગળ હુમલો કરવો એવું અમે વીચાર્યું. પોલીસોને બાંધી દેવા અને કેદીઓને છોડાવવા એવું અમે ગોઠવ્યું. તે વખતે જુવારની કાપણી ચાલતી હતી. ધોળે દીવસે આ સાહસ કરવાનું હતું. અમે જુદી જુદી ટોળીમાં વહેંચાઈ ગયા. રસ્તામાં મારું ખેતર પણ આવતું હતું. ત્યાં થઈને નીકળ્યો. મારાં પત્ની વગેરે હતાં. તેમને અમારા કાર્યક્રમનો અણસારો આવવા દીધો નહીં. અમે સોડીયાવડ આગળ પહોંચ્યા. અમે થોડા જ હતા. કેટલાક મીત્રો સમયસર આવ્યા નહીં. અમે સોડીયાવડની દીવાલે લપાયા. કેદીવાળું ગાડું ત્યાં આવે ત્યારે હુમલો કરવાનો હતો. સૌથી આગળ શ્રી રવજીભાઈ છીબાભાઈ હતા. પછી સ્વ. રણછોડભાઈ રવજીભા�� હતા. પછી શ્રી નરસિંહભાઈ મંગાભાઈ હતા. પછી અમે હતા. કેટલાકે ઓળખાય નહીં તે માટે બુકાની બાંધી હતી. એવામાં કેદીને લઈને બે બાળદગાડી આવી. એકમાં કેદીઓ અને પોલીસો હતા, અને બીજામાં કેદીનાં કુટુંબીજનો અને બે નામીચા વેઠીયા વગેરે હતા. કોથમડીનો એક મુસ્લીમ ત્યાં હતો. તેને અમે પરબમાં બેસાડી દીધો હતો. પાણી પીવા માટે કાફલો અટક્યો એટલે અમે તુરત જ હુમલો કર્યો. પણ અમારામાંથી નરસિંહભાઈ મંગાભાઈએ હવામાં પીસ્તોલ ફોડી એટલે અમારી પાછળના ભાઈઓને એમ થયું કે પોલીસે ગોળીબાર કર્યો. એટલે તેઓ પાછા હટ્યા. બાકીના ચારપાંચ જણ આગળ વધ્યા. તેઓએ કેદીવાળા ગાલ્લા પર હલ્લો કર્યો અને કેદીઓને છોડાવવા પ્રયત્ન કર્યો. એટલે પોલીસ કુદી પડ્યા અને ઝપાઝપી થઈ. એમાં મુખ્યત્વે રવજીભાઈ, રણછોડભાઈ રવજીભાઈ અને મોખલેવાળા સ્વ. છગનભાઈ રણછોડભાઈ હતા. આ ઝપાઝપી દરમ્યાન મેં જોયું કે એક બંદુકવાળો પોલીસ છટકીને દુર ગયો. મને લાગ્યું કે હવે મટવાડનું પુનરાવર્તન થશે. એને જો નહીં અટકાવવામાં આવે તો નક્કી ગોળીબાર કરશે અને અમારા પર ગોળી છોડશે. ક્ષણવારમાં મેં વીચાર કરી લીધો અને દોડીને પોલીસની બંદુકને વળગી પડ્યો. પોલીસ મારાથી ઉંચો અને બળવાન હતો. તેણે બહુ પ્રયાસો કર્યા, પણ મેં બંદુક છોડી નહીં. એટલે તેણે મેં પકડી રાખેલી બંદુક મારા માથા પર ઝીંકવા માંડી. માથામાંથી લોહી નીકળ્યું. અમારું આ દ્વંદ્વયુદ્ધ ચાલતું હતું તેવામાં મારા સાથીઓનું ધ્યાન ગયું અને તેમાંથી સ્વ. ઉંકાભાઈ ભીખાભાઈએ અને શ્રી નરસિંહભાઈ મંગાભાઈ વગેરેએ પોલીસ પર હુમલો કર્યો. એટલે મેં પોલીસ પાસેથી બંદુક ખુંચવી લીધી. પછી અમે ભાગ્યા. આ હુમલામાં ભાઈશ્રી નરસિંહભાઈને હાથમાં કાંટો વાગ્યો અને હાથમાંની પીસ્તોલ ત્યાં પડી ગઈ હતી. મારા હાથમાં બંદુક હતી. પોલીસ શુન્યમનસ્ક બની જોયા કરતા હતા. બંદુક નવી જ હતી. અમે તે એક ખેતરમાં દાટી દીધી. દુર સુધી અમે ભાગ્યા, પછી વીસામો કર્યો. રાત્રે અમે છુટા પડ્યા. મને માથામાં ઘા પડ્યો હતો. તેમાં એક ઝાડનો પાલો વાટીને ભર્યો. મને સ્વ. મગનભાઈ કેશવભાઈના ખેતરમાં રાખવામાં આવ્યો. આ ખતેરમાં હું ત્રણેક દીવસ પડી રહ્યો. બહુ થોડા લોકો આ જાણતા હતા. મગનભાઈના ઘરથી ખાવાનું આવતું હતું.\nકેદીઓમાંથી ફક્ત દયાળભાઈ કેસરી ભાગી છુટ્યા હતા. બીજા ભાઈઓએ ભાગવાનું સાહસ ન કર્યું. તેમને પોલીસથાણે લઈ જઈને બાતમી માટે ખુબ માર માર્યો. પણ તેઓએ અમારામાંથી કેટલાકને ઓળખ્યા હ���વા છતાં જરા પણ માહીતી ન આપી, અને ખુબ સહન કરવું પડ્યું. અમારા ગામના સ્વ. ગાંડાભાઈ છીબાભાઈ પોલીસોને રસ્તે મળ્યા હતા, એટલે પોલીસે તેમને શક પરથી પકડ્યા અને તેમને એટલો બધો મુઢ માર માર્યો કે વાદળ થાય ત્યારે ’૪૨ને યાદ કરતા. તેમણે પણ કશી માહીતી આપી નહીં. સરકારે આ બનાવને ખુબ ગંભીર ગણ્યો. સરકારે પાછળથી પકડાયેલા ભાઈઓ પર આ કેસ દાખલ કર્યો, અને તે દીવસોમાં આ કેસ ‘સોડીયાવડ કેસ’ તરીકે પ્રખ્યાત થયો. એમાં અમારા બચાવપક્ષે ભરુચના રાષ્ટ્રવાદી વકીલ સ્વ. મોતીભાઈ વીણે બચાવ કર્યો હતો.\nGrahshanti Yagna -ગ્રહશાંતી યજ્ઞ\nGrahshanti Yagna -ગ્રહશાંતી યજ્ઞ\nટૅગ્સ:Grahshanti Yagna -ગ્રહશાંતી યજ્ઞ\nપ્રકરણ ૬ : ભાંગફોડની પ્રવૃત્તીઓ\nઆઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ\nપ્રકરણ ૬ : ભાંગફોડની પ્રવૃત્તીઓ\nઅમે હવે રીતસરના ભાંગફોડના કાર્યક્રમો યોજવા માંડ્યા હતા. જુદી જુદી ટુકડી બનાવવામાં આવી હતી. મારે કોથમડી ગામના ચોરાને આગ લગાડવાની હતી. હું દેલવાડાથી મટવાડ પહોંચ્યો. મોખલા ફળીયામાં અમારે ભેગા થવાનું હતું. ટુકડીના બધા સભ્યો આવ્યા નહીં, છતાં અમે જેટલા હતા તેટલા ભાઈઓએ કાર્યક્રમનો અમલ કરવાનું વીચાર્યું. અમે આઠેક જણ હોઈશું. સ્વ. કેશવભાઈ નાનાભાઈ, શ્રી ગોસાંઈભાઈ વાલાભાઈ, સ્વ. મગનભાઈ કેશવભાઈ વગેરે હતા. અમારી પાસે કેરોસીન ભરેલી બાટલીઓ અને કાકડા હતા. અમારી પાસે લાકડી સીવાય કશાં હથીયારો હતાં નહીં. કોઈ પણ હથીયાર ધારણ ન કરવું તેમ જ પોશાકપરીવર્તન ન કરવું એટલું મેં મારા પુરતું નક્કી કર્યું હતું. અમે હીંમતથી ગામમાં પેઠા. ચોરાના મકાન પર કેરોસીન છાંટ્યું, અને વાંસ સાથે બાંધેલા કાકડાથી ચોરો સળગાવવા પ્રયત્ન કર્યો. પરંતુ આગ લાગે જ નહીં. દરમ્યાન ગામમાં ચડભડ થવા માંડી. કુતરાં તો ભસતાં જ હતાં. લોકો હાકોટા પાડવા લાગ્યા. આ બાજુ અમે કેરોસીન છાંટીને કાકડાથી સળગાવવા પ્રયત્ન કરતા હતા. બુમાટો વધતો જતો હતો. અમને લાગ્યું કે ઘેરાઈ જઈશું. તેથી ચોરાને થોડી આગ લાગી એટલે અમે ચોરો છોડ્યો. કેટલાક લોકોએ અમારો પીછો પકડ્યો અને અમારે ઠીક ઠીક દોડવું પડ્યું. છેવટે કોઈ પાછળ ન દેખાયું એટલે અમે શ્વાસ હેઠો મુક્યો. અમે જોખમ ખેડ્યું એનો અમને સંતોષ હતો.\nતે જ દીવસે બોદાલીનો ચોરો બાળવાનો પણ પ્રયત્ન હતો. તેમાં થોડી સફળતા પણ મળી હતી. આ બનાવથી સરકાર ચોંકી ઉઠી અને અમને પકડવા વધારે સક્રીય બની. પાછળથી અમે વ્યવસ્થીત કાર્યક્રમો ઘડ્યા અને આ ચોરાને અને ��ીશાળને આગ લગાડી હતી – નીરાંતે.\nશીયાળો ચાલુ હતો. અમોને કનાઈ ખાડી પરનો રેલ્વે પુલ ઉડાવવાનો સંદેશ મળ્યો. એક ટુકડી નવસારી તરફથી આવવાની હતી અને બીજી અમારા તરફથી. રાત્રે આઠેક વાગે અમે દસબાર જણ નીકળ્યા. રસ્તે એકસાથે જોડાયા. તે દીવસોમાં અમે એક સંકેત ગોઠવ્યો હતો કે એક પક્ષ ‘વંદે’ બોલે અને સામો પક્ષ ‘માતરમ્’ જવાબ આપે તો જાણવું કે તે આપણા પક્ષનો છે. બીજો એક સંકેત એવો હતો કે અમે ત્રણવાર બેટરીનો પ્રકાશ પાડીએ અને સામો પક્ષ પણ ત્રણવાર બેટરીનો પ્રકાશ પાડે તો જાણવું કે તે આપણા પક્ષનો છે. કનાઈના કાર્યક્રમમાં જતાં અમે આ સંકેતનો ઉપયોગ કર્યો.\nઅમે એરુ સુધી મટવાડ –નવસારી રસ્તા પર ગયા. પછી અમે એક પછી એક વાડો ભાંગીને રસ્તો પાડીને આગળ વધ્યા. એ કામમાં અમારા એકબે સાથી ખુબ કુશળ હતા. મને તો ક્યાં જઈએ છીએ એનો ખ્યાલ નહોતો રહ્યો. પણ તેઓ બધું જાણતા હતા. ઓછામાં ઓછી વીસેક વાડો વટાવીને અમે એક જગ્યાએ પહોંચ્યા. એ જગ્યા મને પરીચીત લાગી. અમે પહોંચ્યા, પણ નવસારીવાળી ટુકડી નહોતી આવી. અમે બેત્રણ ભાઈઓને તપાસ માટે મોકલ્યા. પાછળથી સંકેતની આપલે કરી પત્તો મેળવ્યો. તે ટુકડી બરાબર સજ્જ થઈને આવી હતી. કેટલાક તો કાળા પોશાકમાં ચકચકતાં હથીયાર સાથે આવ્યા હતા. જોતાં પરખાય નહીં એવા હતા. કેટલાકે કાનટોપી પહેરી હતી. તે બુકાનીની ગરજ સારતી. બોંબ તેમની પાસે હતા. અમારામાંથી કેટલાકે તેમનો બોજો હળવો કર્યો. અને કાર્યક્રમ ગોઠવ્યો. પછી એક ખીણમાં ઉંડી નાળમાં બેસીને બોંબ સાથે જામગીરી જોડી. આ દૃશ્ય એટલું બધું પ્રેરક લાગતું હતું કે જાણે કોઈ જુદી જ દુનીયામાં હોઈએ. ગેરીલા લડાઈ આવી રીતે જ ચાલતી હશે ને પીઠ પાછળ મોટો થેલો નાખીને, હાથમાં લાકડી લઈને ટેકરા પર ચઢતા ભાઈઓને જોઈને મને હીમાલય પર ચઢતા સાહસીકોનું સ્મરણ થયું. રાત્રે ટ્રેનનો અવાજ એટલો બધો ભયંકર લાગતો હતો કે કાચા પોચાના હાંજા ગગડી જાય. હું તો દીશાયે ભુલી ગયો હતો.\nતૈયારી થઈ એટલે અમે બધા ટુકડીમાં વહેંચાયા. એક ટુકડી પુલના પાયામાં બોંબ મુકનાર, બે ટુકડી રેલ્વેની બેઉ બાજુ ચોકી કરનાર. હું ચોકી કરનાર બીજી ટુકડીમાં હતો. ગાડીના આવવા-જવાના સમયોની અમને ખબર હતી. ચોકી કરનાર બીજી ટુકડીએ રેલવે પર ‘રોન’ લગાવતા બે ચોકીદારોને પકડ્યા અને તેમને બેસાડી દીધા. અમારી ટુકડીમાં સ્વ. રામભાઈ ઉંકાભાઈ ટીખળી સ્વભાવના હતા. તેમણે ધા (એક જાતનું ધારવાળું હથીયાર) ઘસવા માંડ્યો એટલે તેમાંના એક જણે તો ગભરાઈને ધોતીયું બગાડ્યું\nએવામાં ગાડી વેડછા સ્ટેશને આવી. બોંબ જોઈએ એ રીતે મુકાયા. છતાં ઢીલ કરવામાં જોખમ હતું. એટલે જામગીરી ચેતાવવામાં આવી. પછી બોંબ ફુટ્યા. એ અવાજો ભયંકર હતા. આવો અવાજ જીદંગીમાં મેં પહેલો જ સાંભળ્યો. પંખીઓ માળામાં જાગી ગયાં અને ઉડવા લાગ્યાં. મને મહાભારતમાં વર્ણવેલા ધનુષ્ય ટંકારનો ખ્યાલ આવ્યો. જાણે ધરતી ને આભ ધ્રુજી ગયાં. પુલ તુટ્યો નહીં. અમે આશા રાખી હતી કે ગાડી બંધ રહેશે. બપોરે ટપાલ આવી એટલે જાણ્યું કે ગાડી અટકી નહોતી.\nઅમે પાછા ફરતાં રસ્તો ભુલ્યા. તારા જોઈને અમે સીધા પશ્ચીમમાં ગયા. એમ કરતાં રસ્તો હાથ લાગ્યો અને આટમાં આવ્યા ત્યારે લોકો જાગી ગયાં હતાં અને આંગણાં વાળતાં હતાં. ખુબ ઉતાવળથી અમારામાંથી ઘણાખરા જુવારવાળી સીમમાં પેસી ગયા. તેઓ ઘેર ગયા ત્યારે પનીહારીઓ પાણી લાવતી હતી. હું એટલો બધો થાકી ગયો હતો કે, રસ્તે એક ઓળખીતાની વાડીમાં રોકાઈ ગયો. અમે આખી રાતમાં વીસેક માઈલ ચાલ્યા હતા. સવારે ભયંકર અવાજ થયાની વાત સાંભળી. આ દીવસે બી.બી. એન્ડ સી. આઈ. રેલવે પર ઘણી જગ્યાએ બોંબ મુકાયા હતા, પણ ખાસ સફળતા મળી નહીં.\nસાગરા પુલને ઉડાવવાનો અમે બીજી વાર પ્રયત્ન કર્યો. આ બખતે નવસારી તરફના ભાઈઓ અને અમે થોડાક જણ હતા. આ વખતે ડાયનેમાઈટ મુકવાના હતા. દીવાલમાં ડાઈનેમાઈટ મુકવા ડ્રીલ પણ લાવ્યા હતા. નરાજો પણ હતી, અને તાર કાપવાની કાતરો પણ હતી. ડ્રીલની બીજી જગ્યાએ અજમાયશ કરી હતી, છતાં સફળતા મળી નહીં. એટલે નરાજે દીવાલમાં બાકોરાં પાડવા લાગ્યા. વીસેક મીનીટ થઈ હશે ને ચેતવણી મળી. અમે દુર ખસી ગયા. ‘રોન’ લગાવનાર બંદુકધારી ચાર પોલીસો આવતા હતા. તેઓ પુલ પર થઈને પસાર થઈ ગયા. અમારા કાર્યક્રમની તેમને ખબર પડી ગઈ હોત તો મહામહેનતે અમે ડાઈનેમાઈટ ગોઠવી. ઉપરથી લાકડાના ચોરસા લગાવ્યા. પાછળ જામગીરી ચાંપી. એ દરમ્યાન થોડા તાર પણ કાપ્યા. આ વખતે પણ અવાજો તો ભયંકર થયા. તેના પડઘા પડ્યા. પાછળથી જોયું તો જ્યાં જ્યાં ડાઈનેમાઈટ મુકી હતી ત્યાં મોટાં ગાબડાં પડી ગયાં પણ પાયો પડ્યો નહીં. અમે નીરાશ થયા. આ વખતે અમારી ચોકીદાર ટુકડીએ બે ચોકીદારને પકડ્યા હતા. તેમને એક વાડામાં બાંધ્યા હતા. અમારા એક સાથીએ ધડાકા થયા પછી પેલા ચોકીદારને બાંધેલા બંધ લેવા જવાનો આગ્રહ કર્યો. મને ગમ્યું નહીં, છતાં અમે ગયા. બંધ લાવ્યા. ગાડી અટકી નહીં. જ્યારે જ્યારે સુરત જવાનું થાય છે, અને સાગરાના પુલ પર સાંધેલાં ગાબડાં જોઉં છું ત્યારે આ દીવસ સાંભરી આવે છે. આ કાર્યક્રમમાં અમે દેલવાડાથી આવ્યા હતા. તેમાં દેલવાડાના યુવાનો સામેલ હતા.\nઓંજલનું પીઠું બાળવાનું અમે ગોઠવ્યું. અંધારું થતાં ઓંજલની સીમમાં પહોંચી ગયા. પછી બીજા સાથીઓ આવ્યા. નક્કી કરેલા સમયે અમે તળાવ પર પહોંચ્યા. કુતરાં ભસ્યાં. પીઠામાંથી બેટરી લઈને પારસી નીકળ્યો. તેણે અમારા પર બત્તી પાડી. અમે ખુબ નજીક જઈ પહોંચ્યા હતા. અમારામાંના કેટલાકે ડાઈનેમાઈટના અવાજો કર્યા, અને વાડ સળગાવી. માલીક બંદુક લઈને પાછો નીકળ્યો. અમારા પર ગોળી છોડી. અંધારામાં બેત્રણ ગોળી સાવ અમારી નજીક થઈને ગઈ. અમારામાંથી ત્રણ જણ પાસે પીસ્તોલ હતી. તે તાકવામાં આવી પણ એકે કામ આપ્યું નહીં અમે પીછેહઠ કરી. ગામમાં બુમ પડી. આખું ગામ જાગી ગયું. ખજુરાંના ચોકીદારો ફરી વળ્યા. ઘેરાઈ જઈશું કે શું એવું અમને લાગ્યું. પણ કોઈએ અમારો સામનો કર્યો નહીં. આ કાર્યક્રમમાં આટના સ્વ. મગનભાઈ નાનાભાઈની ચંપલ છુટી ગઈ હતી. પોલીસે તેનો કબજો લીધો અને જ્યારે કોઈ પકડાતું ત્યારે તેને પહેરાવી જોતા.\nત્યાર બાદ અમે ધોળે દીવસે પીઠામાં જાન લઈ જઈને પીઠાને બાળવાનું વીચાર્યું. આખરે દારુ પીવાના બહાને દીવાબત્તીના સમયે જવાનું ગોઠવ્યું. અમે બધા સમયસર આવી પહોંચ્યા હતા. ત્રણેક ટુકડીમાં વહેંચાયા. બે જણા દારુ માટે પુછવા ગયા, પણ દુકાન બંધ હતી. દારુ માગ્યો પણ ન આપ્યો. બીડી માગી તે પણ ન આપી. બારણું ખુલે તો એમાં ઘુસી જવાની અમારી યોજના હતી. ઘરમાં બધાં જાગતાં હતાં. અમારો કાર્યક્રમ રદ થયો. પણ કેટલાકે અચાનક અબ્રામાના પીઠે જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. મેં વાંધો લીધો પણ મારું ચાલ્યું નહીં. આખરે અબ્રામા ગયા, જ્યાં દારુની દુકાન હતી. દારુ ઢોળી દીધો અને અમે આવતા હતા ત્યારે એક ચોકીદારે હોંકારો કર્યો. અમારા તરફથી પીસ્તોલના બાર સાંભળીને ચમકી ગયો. અમે અબ્રામા છોડ્યા પછી પંદરેક મીનીટ બાદ પોલીસની મોટર આવી પહોં ચી હતી\nએક રાત્રે અમે સુતા હતા. કુતરાના ભસવાનો અવાજ થયો. એટલે અમે જાગ્યા. હું અને રવજીભાઈ છીબાભાઈ અમે બે જણા તે રાત્રે હતા. અમે ઉઠ્યા. રવજીભાઈએ મને કહ્યું,\n“તમે અહીં રહો હું જોવા જાઉં”.\nહું એકલો પડ્યો. ઠંડી રાત હતી. રવજીભાઈ થોડીવારે આવ્યા અને કહ્યું,\n“પોલીસો હતા. હું તેની પાછળ પાછળ ગયો, અને શું કરે છે તે જોતો હતો. રામજીભાઈ ફકીરભાઈ ઘરે જ સુતા હતા. તેમને ત્યાં તપાસ કરી. રામજીભાઈ એક ઘરમાંથી બીજા ઘરમાં અને ત્યાંથી ત્રીજા ઘરમાં ઢોરની ગમાણમાં જઈને સંતાઈ ગયા. આ વખતે હું મારાં પત્ની અને પુત્ર સાથે કરાડી પટેલ ફળીયામાં રહેતો હતો. પોલીસે મારે ત્યાં તેમ જ રણછોડભાઈ રવજીભાઈને ત્યાં તપાસ કરી. કોઈ મળ્યું નહીં અને ખાલી હાથે પાછા ફર્યા.”\nરવજીભાઈ ખુબ સાહસીક – અમારા કાર્યક્રમમાં તેઓ હંમેશા આગળ રહેતા.\nભારત વીદ્યાલયના આચાર્ય મણિભાઈ અમારા સંપર્કમાં રહેતા. તેઓ આવવાના હતા. અને તેમને તવડીથી બોદાલીવાળા ઓવારા આગળ થઈને ઉતારી લાવ્યા. મધરાત થઈ ગઈ હતી. અમે કરાડી જવાને બદલે તે રાત્રે મછાડના તાડફળીયે શ્રી ગોપાળભાઈ ભુલાભાઈને ત્યાં રોકાયા. રસ્તાની બાજુમાં જ આ ઘર આવેલું. અને હજી જાગતા જ હતા. તેવામાં અવાજો સંભળાવા લાગ્યા. થોડીવારમાં તો પોલીસ પલટનને અમે આવતી જોઈ. પચાસેક પોલીસો હશે. અમે તેમને જોઈ શકતા હતા. અમને કોઈએ જોયા હોત તો અમે ખરેખર મુશ્કેલીમાં મુકાયા હોત. જો કે અમે ભાગવાની તૈયારી રાખી હતી. કરાડીની જે સીમમાં અમે સુતા હતા તે બધા વીસ્તારમાં આ પોલીસો ફરી વળ્યા. ઝાડો ઉપર પણ જોઈ વળ્યા. સીમમાં આવેલ ઝુંપડાં પણ જોઈ વળ્યા. છેવટે કોઈ મળ્યું નહીં એટલે કરાડી જેકને ત્યાં ગયા. ત્યાં જેક તો મળ્યા નહીં એટલે જેકના બાપુજી ફકીરકાકાને પકડીને લઈ ગયા અને મુ. પી.સી.ને બદલે તેમના મામાને પકડીને લઈ ગયા.\nટૅગ્સ:પ્રકરણ ૬ : ભાંગફોડની પ્રવૃત્તીઓ\nમારી પસંદગી પૈકી કંઈક\nBlog Statsઃ વાચકોની સંખ્યા\nAushadho Ane Rogo ઔષધો અને રોગો-પુસ્તક\nઆઝાદીની લડત-દયાળભાઈ કેસરીનું પુસ્તક\nઆરોગ્ય ટુચકા – પુસ્તક\n૫૦૦ આરોગ્ય ટુચકા-ભાગ ૧\nઆરોગ્ય ટુચકા ૬૯૨. અરીઠાં\nઆરોગ્ય ટુચકા ૬૯૧. અતીસાર-ઝાડામાં અરલુનો રસ અને મધ\nઆરોગ્ય ટુચકા ૬૯૦. ચામડીના રોગોમાં અરણી\nઆરોગ્ય ટુચકા ૬૮૯. અરડુસીનો રસ અને મધ\nઆરોગ્ય ટુચકા ૬૮૮. એક રસાયન પ્રયોગ\nઆરોગ્ય ટુચકા ૬૮૭. અતીવીષની કળી\nઆરોગ્ય ટુચકા ૬૮૬. કફના રોગમાં અગથીયો\nઆરોગ્ય ટુચકા ૬૮૫. આધાશીશી\nઆરોગ્ય ટુચકા ૬૮૪. અંડકોષનો સોજો\nઆરોગ્ય ટુચકા ૬૮૩. અળાઈ પર નારંગી\nઆરોગ્ય ટુચકા ૬૮૨. અલ્સરમાં સુકી મેથી\nઆરોગ્ય ટુચકા ૬૮૦. ઉપવાસ\nઆરોગ્ય ટુચકા ૬૭૯. લોહીમીશ્રીત કફવાળી ઉધરસ\nઆરોગ્ય ટુચકા ૬૭૮. ઉધરસમાં પીપર\nઆરોગ્ય ટુચકા ૬૭૭. આંખના તેજ માટે ત્રીફળા\nગાંડાભાઈ વલ્લભ પર ૬૭૪. આંકડીમાં ગોરોચન ચુર્…\ncan hemp oil regrow… પર ૬૭૪. આંકડીમાં ગોરોચન ચુર્…\nગાંડાભાઈ વલ્લભ પર આરોગ્ય ટુચકા ૬૭૭. આંખના તેજ મા…\njasa pembuatan websi… પર આરોગ્ય ટુચકા ૬૭૭. આંખના તેજ મા…\nગાંડાભાઈ વલ્લભ પર આરોગ્ય ટુચકા ૬૭૮. ઉધરસમાં…\n« એપ્રિલ જૂન »\nસરદાર વલ્લભભાઈ અને કાશ્મીર સમસ્યા\nNavgrah Pooja નવગ્રહ પૂજા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/information-needed-for-the-common-man-following-this-code-it-is-easy-to-know-whether-the-medicine-is-genuine-or-counterfeit-ap-999875.html", "date_download": "2020-08-06T19:20:24Z", "digest": "sha1:KRIQQQ6GSV45U3HKS2GTUNHW4IPXT3M4", "length": 21164, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "Information needed for the common man Following this code it is easy to know whether the medicine is genuine or counterfeit ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » વેપાર\nસામાન્ય માણસ માટે જરૂરી જાણકારી આ કોડ બાદ આસાનીથી જાણી શકાશે દવા અસલી છે કે નકલી\nક્યૂઆર કોડથી દવાઓનું ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં મદદ મળશે. આનાથી નકલી અને હલકી ગુણવત્તાની દવાઓને દર્દીઓ સુધી પહોંચાડવાની સંભાવના ઓછી થઈ જાય છે.\nનવી દિલ્હીઃ સરકાર (Government) 2011થી દવાઓ (medicines) ઉપર ક્યૂઆર કોડ (QR Code on Medicines) લગાવવાની કોશિશ કરી રહી છે પરંતુ અત્યાર સુધી આવું શક્ય થયું નથી. પરંતુ હવે સફળતા મળતી હોય એવું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં દવાઓ ઉપર (QR) કોડ જોવા મળી શકે છે. આ ક્યૂઆર કોડ લગાવવાથી ફાયદો એ થશે કે આનાથી જાણી શકાશે કે દવા અસલી છે કે નકલી. સાથે જ આ દવાની ટ્રેકિંગ પણ કરી શકાશે. (પ્રતિકાત્મક તસવીર)\nTOIમાં છપાયેલા સમાચાર પ્રમાણે આ અંગે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે આની રુપરેખા તૈયાર કરશે. ક્યૂઆર કોડથી દવાઓનું ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં મદદ મળશે. આનાથી નકલી અને હલકી ગુણવત્તાની દવાઓને દર્દીઓ સુધી પહોંચાડવાની સંભાવના ઓછી થઈ જાય છે. (પ્રતિકાત્મક તસવીર)\nવડાપ્રધાન મંત્રી કાર્યાલય, નીતિ આયોગ, કોમર્સ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સ અને સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રતિનિધિઓએ છેલ્લા સપ્તાહમાં બેઠક થઈ જેમાં આ મામલાને નિપટવા માટે અને આ અંગે ટૂકસમયમાં એક અધિસૂચના રજૂ કરવામાં આવશે. TOI પ્રમાણે સ્વાસ્થ્ય સચિવની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. જે 21 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. (પ્રતિકાત્મક તસવીર)\nસરકાર 2011થી આ દવાઓ ઉપર ક્યૂઆર કોડ શરુ કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ દવા કંપનીઓ અને લોબી ગ્રૂપ્સે ટ્રેસિંગ અને ટ્રેકિંગ અંગે વિભિન્ન વિભાગો દ્વારા રજૂ દિશાનિર્દેશો ઉપર ચિંતા વ્યક્ત કરી છે. (પ્રતિકાત્મક તસવીર)\nતેમનું કહેવું છે કે આ માટે એક સિંગલ ક્યૂઆર કોડ સિસ્ટમ હોવી જોઈએ. એક સૂત્રએ કહ્યું કે આ ઉપર કન્ફ્યૂઝન હતું. છેવટે આ મામલો ઉકેલાયો છે. તાજેતરમાં થયેલી બેઠકમાં એ નિર્ણય લેવામ��ં આવ્યો હતો કે, એક જ ક્યૂઆર કોડ હોવો જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/all-shops-in-shopping-complexes-to-open-on-odd-even-basis-in-delhi-056108.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T19:12:24Z", "digest": "sha1:XLRQNQO6SIETE6FPOBY6BQ55LQ6AE5MW", "length": 12331, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "લૉકડાઉન 4: દિલ્લીમાં આ શરતો સાથે ખુલશે દુકાનો અને ચાલશે બસ-કેબ | All shops in shopping complexes to open on odd-even basis in Delhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલૉકડાઉન 4: દિલ્લીમાં આ શરતો સાથે ખુલશે દુકાનો અને ચાલશે બસ-કેબ\nલૉકડાઉન 4માં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અમુક છૂટ આપી છે. કેન્દ્રની ગાઈડલાઈન્સ બાદ દરેક રાજ્ય પોતાના રાજ્યો માટે નવી ગાઈડલાઈન્સ જારી કરી રહ્યુ છે. દિલ્લી સરકારે પણ લૉકડાઉન 4 માટે ગાઈડલાઈન્સ જારી કરી છે. નવી ગાઈડલાઈન્સમાં ઘણી છૂટ દિલ્લીવાળાઓને મળી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉન 4માં જરૂરી સામાનોની દુકાનોને પહેલાની જેમ છૂટ આપી છે. વળી, ઑડ-ઈવન ફ઼ૉર્મ્યુલા પર શોપિંગ કૉમ્પ્લેક્સ ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી છે.\nવળી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખોલવામાં આવશે પરંતુ દર્શકોને મંજૂરી નહિ હોય. વળી, દિલ્લીમાં કેબ, બસો, ઈ રિક્ષા વગેરે શરતો મુજબ ચાલશે. જ્યારે મેટ્રો, થિયેટર, ધાર્મિક સ્થળ, પાર્લર, શિક્ષણ સંસ્થાઓ વગેરે દિલ્લીમાં બંધ રહેશે. વળી, રેસ્ટોરાંથી હોમ ડિલીવરીની સુવિધા હશે. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલે પહેલા પણ કહ્યુ હતુ કે આપણે કોરોના સાથે જીવવાની આદત શીખી લેવી જોઈએ. તેમણે લૉકડાઉન 4ની ગાઈડલાઈન્સ જારી કરીને કહ્યુ કે આપણે આપણી અર્થવ્યવસ્થાને ધીમે ધીમે ખોલવાની દિશામાં આગળ વધવાનુ છે.\nમુખ્યમંત્રીએ લૉકડાઉનમાં ઢીલ આપીને કાલથી દિલ્લીમાં બધી સરકારી અને બધા પ્રાઈવેટ ઓફિસને પૂરી ક્ષમતા સાથે ખોલવાના નિર્દેશ આપ્યા પરંતુ કહ્યુ કે પ્રાઈવેટ ઓફિસ કોશિશ કરે કે બની શકે તેટલુ ઘરેથી કામ કરવામાં આવે. કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં સાંજે 7 વાગ્યાથી લઈને જરૂરી સેવાઓને છોડીને બિનજરૂરી કામો માટે બહાર આવવાની મંજૂરી નહિ હોય. વળી, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓઅને બિમાર લોકોને ઘરેથી બહાર નીકળવાની મંજૂરી નહિ હોય.\nસાઈકલ પર બોરીમાં દિવ્યાંગ દીકરીને લઈને નીકળ્યો મજૂર પરિવાર, રડાવી દેશે ફોટા\nદિલ્હીમાં ડિઝલ 8 રૂપિયા સસ્તું થયુ, કેજરીવાલ સરકારે વેટમાં કર્યો ઘટાડો\n100 રૂપિયા ન આપતા પલટી દીધી હતી લારી હવે મળી રહી છે લાખોની મદદ\nCM કેજરીવાલનુ મોટુ એલાન, દિલ્લીના જરૂરિયાતમંદોને ઘરે જ મળશે રાશન\nપીએમ મોદીએ અરવિંદ કેજરીવાલની કરી પ્રશંસા, કહ્યું - કામ આવી દિલ્હી સરકારની રણનીતિ\nઅલકા લાંબાએ કેજરીવાલ પર કર્યો કટાક્ષ, 'કાલ સુધી એમને લલકારનાર...\nડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક\nદિલ્લીમાં કોરોના પર કેન્દ્રનુ અનુમાન ખોટુઃ સીએમ અરવિંદ કેજરીવાલ\nકોરોનાથી 24 કલાકમાં 507ના મોત, 18653 નવા કેસ મળ્યા\nદિલ્લીમાં કોરોનાના ઈલાજ માટે બનાવવામાં આવશે 'પ્લાઝમા બેંક'\nઅમિ��� શાહના નિવેદન પર 'આપ'નો પલટવારઃ અનલૉકથી વધ્યા કેસ માટે માંગી મદદ\nદિલ્લીને કેવો ઈલાજ જોઈએ, 'અમિત શાહ મૉડલ કે કેજરીવાલ મૉડલ'\nદિલ્હીમાં કોરોના વાયરસને લઇને નવો પ્લાન, 6 જુલાઇ સુધી થશે દરેક ઘરની સ્ક્રિનિંગ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mount-abu-coldest-with-mercury-dipping-to-4-002931.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:34:18Z", "digest": "sha1:TYSF76N4RBRITCEH3PWO5JW33OC45BYD", "length": 10811, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "માઉન્ટ આબુ બન્યું ઠંડુગાર, ચાર ડિગ્રી તાપમાન | Mount Abu coldest in Rajasthan with mercury dipping to 4 - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમાઉન્ટ આબુ બન્યું ઠંડુગાર, ચાર ડિગ્રી તાપમાન\nજયપુર, 13 ડિસેમ્બર: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં તાપમાન ઘટતું જોવા મળ્યું છે આ સાથે ઠંડા પવનો ફૂંકાવવાના એંઘાણ વર્તાઇ રહ્યાં છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ગુરૂવારે તાપમાન ઘટીને 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી ચોવીસ કલાકોમાં ભારે ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે.\nહવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સીકરમાં 8.0, શ્રીગંગાનગરમાં 8.5, ચિતોડગઢમાં 9.4, ડબોકમાં 9.6, ચુરૂમાં 9.9, જેસલમેરમાં 12.2, અજમેરમાં 12.5, જોધપુરમાં 12.6, પિલાનીમાં 12.7, કોટામાં 13.2, બાડમેરમાં 13.4 અને બીકાનેરમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.\nરાજસ્થાનમાં લગભગ દિવાળી પછી ધીરે-ધીરે ઠંડીની અસર શરૂ થઇ જાય છે અને આ વખતે ડિસેમ્બરમાં જ ઠંડીએ પોતાનો ચમકારો શરૂ કરી દિધો છે. છેલ્લાં બે ત્રણ દિવસોમાં કેટલીક જગ્યાએ લગભગ પાંચ ડિગ્રીથી વધુ ઘટાડો નોંધાયો હોવાથી ઠંડીમાં વધારો થયો છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યાં છે અને તેમને ઠેર ઠેર તાપણાં સળગાવીને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે.\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nએમપી, રાજસ્થાન બાદ કોંગ્રેસને વધુ એક રાજ્યમાં ઝટકો, બીજેપીમાં જોડાયા 6 નેતા\nરાજસ્થાન સિયાસી સંકટમાં સીએમ ગેહલોતના પુત્રની એન્ટ્રી\n14 ઓગષ્ટ સુધી જયપુર હોટલમાં જ રહેશે ધારાસભ્ય, મંત્રી કામ માટે જ લઇ જવાશે સચિવાલય\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nસંવિધાનની 10મી અનુસુચી, જાણો શું છે એવું જેનાથી રાજસ્થાન બન્યું રાજનિતીનો અખાડો\n30 વર્ષીય વહુએ લિવર ડોનેટ કરી 61 વર્ષના સસરાને જીવનદાન આપ્યું\nરાજસ્થાનઃ 27 વર્ષીય મહિલા પર બંદૂકની અણીએ ગેંગરેપ, આરોપી ફરાર\nકોંગ્રેસને મોટી રાહત, હાઇકોર્ટે BSP ધારાસભ્યોની અરજી નકારી\nરાજ્યપાલે માની સીએમ ગહેલોતની માંગ, વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી\nઅશોક ગેહલોતની મુશ્કેલીમાં થયો વધારો, BSPએ પક્ષકાર બનવા કરી અપીલ\nરાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી\nrajasthan mount abu jaisalmer રાજસ્થાન માઉન્ટ આબુ ભારત જેસલમેર\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/used-car-loan-eligibility", "date_download": "2020-08-06T19:35:04Z", "digest": "sha1:TVJR6VXRLX35QOGMWMCZRMPVUU7HBVX2", "length": 7842, "nlines": 118, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Used Car Loan Eligibility | Pre Owned Car Loan Eligibility | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nજુની કાર પર લોનની પાત્રતા પહેલેથી ખરીદેલી કાર લોનની પાત્રતા પહેલેથી ખરીદેલી કાર લોનની પાત્રતા \nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટન�� વિગતો અપડેટ કરો\nયૂજ્ડ કાર લોન્સ માટે યોગ્યતા/\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nજૂની ગાડી પર લોનની યોગ્યતા\nનીચેના ટેબલમાં જૂની ગાડીની ફાયનાન્સ લાયકાત માટેની વિગતોનો ઉલ્લેખ છે\nએક જૂની ગાડી પર તમારુ દિલ આવી ગયું છે. રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ તમારી બધી જરૂરિયાતોને પૂરી કરવા માટે તમને ઉકેલ આપશે. વપરાયેલી અને નવી કારો માટે અમારી કસ્ટમાઇઝ કાર લોનથી તમારા સપનાની કારને ઘરે લાવો\nનીચે આપેલા કાર લોનના લાયકાત માપદંડ જુઓ અને હવે ડ્રાઇવરની સીટ સંભાળો –\nપાત્ર અરજદાર નોકરિયાત વ્યકિત, માલિકો, સ્વ-રોજગારલક્ષી વ્યકિતઓ, ભાગીદારી પેઢીઓ, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ, લિમિટેડ કંપનીઓ, ટ્રસ્ટ, એચયૂએફએસ.\nધ્યાન રાખો: આરસીએફથી લોન લેવા માટે બધા અરજદારનું ભારતીય હોવું આવશ્યક છે.\nન્યૂનતમ લોન રકમ રૂ. 1 લાખ\nમુદત જૂની ગાડી - 12 મહિના થી 60 મહિના\nવ્યક્તિગત અને માલિક) લોનની અરજી કરતી વખતે અરજદારની ન્યૂનતમ વય- 21 વર્ષ હોવી જોઈએ.\nમહત્તમ વય - સ્વ રોજગાર ધરાવતી વ્યક્તિઓ માટે 65 વર્ષ અને લોનની મુદત પૂરી થયા બાદ પગારદાર ગ્રાહક માટે 60 વર્ષ હોવી જોઈએ.\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/spains-bogus-passport-scandal-exposed-eight-caught-in-vadodara/158113.html", "date_download": "2020-08-06T18:46:29Z", "digest": "sha1:73IRCP2LD53ZR5X7ACDVGYCTANLIRTS3", "length": 9461, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "સ્પેનના બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ : વડોદરામાંથી આઠ પકડાયા | નવગુજરાત સમય", "raw_content": "\nસ્પેનના બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ : વડોદરામાંથી આઠ પકડાયા\nસ્પેનના બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ : વડોદરામાંથી આઠ પકડાયા\n1 / 1 વડોદરાના રાજશ્રી ટોકીઝ પાસે ગેલોર્ડ ટી પોઇન્ટ પાસેથી પકડાયેલી ટોળીમાં બે મૂખ્ય સૂત્રધાર વિસનગર તથા એક અમદાવાદના નામચીનનો સમાવેશ\nસ્પેનના પાંચ બોગસ પાસપોર્ટ તથા ૧૭ ભારતીય પાસપોર્ટ મળી આવ્યા\nવડોદરાની રાજશ્રી ટોકીઝની નજીકમાં શંકાસ્પદ હીલચાલના આધારે પકડાયેલા આઠ ય���વાનો પાસેથી બોગસ પાસપોર્ટ કૌભાંડનો ઘટસ્ફોટ થઇ ગયો હતો. તેમની પાસેથી સ્પેનના પાંચ બોગસ તથા ૧૭ ભારતીય પાસપોર્ટ મળી આવ્યા હતા. ઝડપાયેલી ટોળકીમાં વિસનગરના બે મુખ્ય સંચાલક, એક અમદાવાદના નામચીન સહિત મોટાભાગના ઉત્તરગુજરાતના યુવાનોનો સમાવેશ થાય છે. વિસનગરના યુવાનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે અમદાવાદના નામચીનની સામે બોગસ પાસપોર્ટ અને વિઝા કૌભાંડના કેટલાક ગુના દાખલ પણ થયેલા છે.\nપોલીસના સત્તવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના સયાજીબાગ કાલાઘોડા સામે આવેલી રાજશ્રી ટોકીસ સામે ગેલોર્ડ ટી પોઇન્ટ પર કેટલાક યુવાનોની શંકાસ્પદ હીલચાલ હતી. આ અંગેની એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ. એચ.એમ. ચૌહાણને બાતમી મળતા તેઓએ સ્થળ પર પહોચીને આઠ જેટલા યુવાનોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તેમની પાસેથી એક કાળા કલરની બેગમાં મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.\nપોલીસે અટક કરેલાઓમાં દેવેન વિષ્ણુભાઇ નાયક (રહે. ૩૦ર,પિરામીડ એપાર્ટમેન્ટ ,જુના રોડ બજાર કાંકરીયા રોડ,કાંકરીયા, અમદાવાદ), કીર્તિકુમાર વેલજીભાઇ ચૌધરી (રહે.રંગાકુઇ ગામ તા.વિસનગર, જી.મહેસાણા), હીતેષભાઇ ભરતભાઇ પટેલ (રહે.ગાયત્રીનગર સોસા.,માંકણેજ તા.જી.મહેસાણા), રાકેશકુમાર નારાયણભાઇ પ્રજાપતિ (રહે.નંદાલીગામ તા.ખેરાલુ જી.મહેસાણા), પ્રિયાંક નરેન્દ્રભાઇ પટેલ (રહે.ભાવસોર ગામ તા.વિજાપુર જી.મહેસાણા), પાર્થ દશરથભાઇ પટેલ (રહે. ગાયત્રીનગર, માંકણજ ગામ તા.જોટાણા જી.મહેસાણા), અલ્પેશકુમાર જયંતિભાઇ પટેલ (રહે.વિહાર તા.માણસા જી.ગાંધીનગર) તથા નિલેશ હસમુખભાઇ પંડયા (રહે.ડી/૩૦૪,રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ ,ડીમાર્ટ રોડ,નરોડા નિકોલ,અમદાવાદ)નો સમાવેશ થતો હતો.\nતેમની પાસેની બેગમાંથી ભારતીય પાસપોર્ટ કુલ-૧૭ તથા સ્પેનના બોગસ પાસપોર્ટ કુલ-પ મળી કુલ-રર પાસપોર્ટ તથા હીતેષભાઇ ભરતભાઇ પટેલના નામનુ રીપબ્લીક ઓફ ઇસ્ટોનીયાનુ ઓળખ પત્ર મળી આવ્યુ હતુ.\nપોલીસના સત્તાવાર પ્રવક્તાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યુ હતુ કે, દેવન તથા કીર્તિ બે મુખ્ય સૂત્રધાર છે. છેલ્લા છ થી સાત વર્ષથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાયમાં સંકળાયેલા છે. વિસનગર ખાતે તેઓ ઓફીસ ધરાવે છે. જ્યારે નિલેશ હસમુખ પંડ્યાની સામે બનાવટી પાસપોર્ટ-વિઝા કૌભાંડના અમદાવાદના કેટલાક કેસ થયેલા છે. જ્યારે અન્ય પાંચ લોકોના સ્પેનના બનાવટી પાસપોર્ટ આ ટોળકીએ બનાવી આપ્યા હતા. જે ���ાસપોર્ટ આ ટોળકીએ બેગલુરુ ખાતે બનાવડાવ્યા હોવાનુ પ્રાથમીક તબક્કે બહાર આવી રહ્યુ છે.\nબનાવટી પાસપોર્ટના આધારે સ્પેન મોકલવા માટે પ્રાથમીક તબક્કે ઇસ્ટોનીયા મોકલવાના ત્યાર બાદ સ્પેન પહોચાડવા માટે આ ટોળકી દ્વારા મોટા પ્રમાણે ધંધો કરવામાં આવતો હતો. આ પાસપોર્ટ અંગે સ્પેન એમ્બેસીનો પણ સંપર્ક કરીને ચકાસણી કરાવવામાં આવશે. આ તમામ લોકો વડોદરા બહારના હતા તેમ છતાં વડોદરામાં કેમ આવ્યા તે બાબતેની પણ તેઓની તપાસ ચાલી રહી છે. હાલમાં તો તેઓની સામે સ્પેનના બોગસ પાસપોર્ટ બનાવી ગ્રાહકો સાથે છેતરપીડીં, ઠગાઇ કરી આર્થિક ફાયદો મેળવવા માટેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી કરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્સવ સમા વિજયા દશમીએ રાવણનું દહન\nગરબા જોઇ પરત આવતાં બે બાઇકને અકસ્માત નડતા ત્રણનાં મોત : બે ઘાયલ\nછોટાઉદેપુર થી વડોદરાની એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂના નશામાં ચકચુર\nપાદરાના રણુ ખાતે ભારતને પાકિસ્તાન બનાવીને ભાંડનાર લઘુમતી કોમના ચારની ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/bites/gujarati/song", "date_download": "2020-08-06T19:30:55Z", "digest": "sha1:YNHSSMBGTN6AOJXULAJCPXSM2S5LSI53", "length": 6293, "nlines": 224, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Song Status and Whatsapp Status | Matrubharti", "raw_content": "\nરક્ષાબંધન પર એક ગીત.........👇👇👇\nઆવી જોને આજે શ્રાવણની પૂર્ણિમા,\nહૈયે હરખ ન માતો મારે દલડે...( 2 )\nબેનડી આજે જુએ વીરાની વાટડી,\nભાઈલો મારો આજે આવશે આગણે..( 2 )\nરાખડી સાથે થાળી લઈ ઉભી બેનડી,\nરાખડી બાંધી કુમ કુમ કરવો ચાંદલો..( 2 )\nજુગ જુગ જીવો રુડો મારો વીર જો,\nલેવા છે ઓવારણા એના વેગળા...( 2 )\nઆફત જ્યારે આવશે બેનીની મેડીયે,\nદુ:ખડાં ભાગવા આવશે ભેરુ ભાઈલો...( 2 )\nભાઈ-બહેનની જોડી સરજી શામળે,\nપ્રેમતણા પારણીયે બંધાણી પ્રીતડી.......( 2 )\n(આવતી રક્ષાબંધન પર એક ઊર્મિ ગીત પ્રસ્તુત કરું છું)\n\"આંસુ આવે તો રડી લેજો,બસ મન હળવું કરી લેજો\"\n(કોઈ બહેનને રડાવવાની મારી ઈચ્છા નથી છતાં પણ હૈયે આવ્યો ભાવ લખતા મન મારુ રોકાયું નહીં. કોઈ બહેનનો વીર આવી રીતે સંદેશના મોકલે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું)\nદેશના સીમાડે મારુ પાળિયું.(૨)\nવિરલો તારો જુવે જાજેરી વાટ રે,મારી બેનને કહેજો,\nબાંધી તિરંગે રાખડી મોકલે.(૨) દેશના.....\nમેતો દેશને કાજે બલિદાન આપ્યું,(૨)\nઆપ્યું કાંઈ રક્ત ભારતી માતને મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે...(૨)દેશના.....\nમારે હતા પરણાવવાને તને ઓરતા,(૨)\nરહી ગઈ કાંઈ હૈયા કેરી ખોટ રે મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે(૨) દેશના....\nમાઁ તો મારી ભોળું પારેવડું,(૨)\nબાપુ મારા રામ તણો અવતાર રે,મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે(૨) દેશના.....\nઆજ મુને મારુ એ ફળિયું સાંભરે(૨)\nસાંભરે કાંઈ બેની તારો સંગાથ રે,મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે(૨) દેશના......\nજોને ભટકે બેની મારો આતમીયો.(૨)\nજાગે કાંઈ મળવાની તને આશ રે,મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે(૨)દેશના....\nદિવસ રક્ષાબંધ કેરો આવ્યો(૨)\nકરજે તારા વિરને બેની માફ રે,મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે.(૨)\nદેશના સીમાડે મારુ પાળિયું...(૨)\nવિરલો તારો જુવે જાજેરી વાટ રે,મારી બેનને કહેજો.\nબાંધી તિરંગે રાખડી મોકલે.(૨)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/page-14/", "date_download": "2020-08-06T19:47:45Z", "digest": "sha1:O67OJ25NTHKLAS5N7T5W5KQ3FKFVTT3B", "length": 22931, "nlines": 288, "source_domain": "gujarati.news18.com", "title": "રમત-જગત India News in Gujarati: Gujarati News Online, Today's રમત-જગત News – News18 Gujarati Page-14", "raw_content": "\nInd vs WI : વિરાટના આક્રમક 94*, ભારતનો 6 વિકેટે વિજય\nઅડધી સિઝનમાંથી ઝુંટવી લીધી હતી કેપ્ટનશિપ, હવે તે ટીમનો માલિક બનશે ગંભીર\nકેચ કર્યા પછી તબરેજ શમ્સીએ મેદાન પર વતાવ્યું જાદુ, રુમાલને બનાવી દીધો ડંડો\nઆ બૉલરની અજીબ બૉલિંગ એક્શન જોઈને તમે પણ રહી જશો દંગ\nગીત ગાવાનો પ્રયત્ન કરતા મહેન્દ્રસિંહ ધોનીનો આ Video થઈ રહ્યો છે Viral\nકોહલી બન્યો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન, સ્મિથને પાછળ ધકેલ્યો\nમેચ દરમિયાન ભારતીય ક્રિકેટરને હાર્ટ અટેક આવ્યો, હૉસ્પિટલ પહોંચતા પહેલા મોત\nએમએસ ધોની મુશ્કેલીમાં ફસાયો, આમ્રપાલી મામલામાં FIR નોંધાઈ\nBCCI ઑફિસમાં આવે છે ફોન - પ્લીઝ, ધોનીને નિવૃત્તિ ના લેવા દેતા\nક્રિકેટર મનિષ પાંડે અને ઍક્ટ્રેસ અશ્રીતા શેટ્ટીનાં લગ્નની ખાસ તસવીરો\nસૌરવ ગાંગુલીનો 'ક્રાંતિકારી' નિર્ણય, IPL મેચોમાં હશે 5 અમ્પાયર\nક્રિકેટર મનીષ પાંડે આ એક્ટ્રેસ સાથે આજે પ્રભુતામાં પગલાં માંડશે\nશું MS ધોની T-20 વર્લ્ડ કપ રમશે ગાંગુલીએ આ જવાબ આપ્યો\nવિરાટ કોહલીને ગુસ્સો આવ્યો, કહ્યુ- અનુષ્કાનું નામ વચ્ચે કેમ ખેંચો છો\nમેચ ફિક્સિંગમાં ફસાયો ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર, ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે\nસિટી ફૂટબોલ ગ્રૂપે ઇન્ડિયન સુપર લીગની મુંબઈ સિટી એફસીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો\n1347 વિકેટ ઝડપનાર મુરલીધરનની બીજી ઇનિંગ્સ શરુ, આ પ્રાંતનો ગર્વનર બન્યો\nક્રિકેટર કાલિસે અડધા ચહેરા ઉપર દાઢી રાખી, દુનિયા સલામ કરી રહી છે\nધોની CSKમાંથી રિલીઝ થવા માંગે છે, IPL 2021માં પણ ધોની રમશે\nશિખર ધવન વિન્ડીઝ સીરીઝથી બહાર, આ ખેલાડી સ્થાન લેશે\nબાંગ્લાદેશે આ ટૂર્નામેન્ટ માટે BCCI પાસે ધોની સહિત 7 ખેલાડી માંગ્યા\nVideo: બે હૉકી ટીમો વચ્ચે ઝઘડો થતાં ખેલાડીઓને દોડાવી-દોડાવીને ફટકાર્યા\n37 વર્ષીય આ ભારતીય ક્રિકેટર માટે કન્યા શોધી રહ્યો છે હરભજન સિંહ\nશું પસંદગી સમિતિની બેઠકમાં સામેલ થાય છે અનુષ્કા શર્મા, આ છે હકીકત\nટીમ ઇન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ લખ્યો, 142 વર્ષમાં પ્રથમ વખત આવું બન્યું\nડે-નાઇટ ટેસ્ટ : વિરાટ કોહલીની સદી, ભારત જીતથી 4 વિકેટ દૂર\nસૌરવ ગાંગુલીના બોલાવવાથી ભારત આવી છું, અહીં ઘણો પ્રેમ મળ્યો : શેખ હસીના\nભારતમાં પહેલીવાર ડે-નાઇટ ટેસ્ટ મેચમાં પિંક બૉલનો ઉપયોગ, જાણો ઈતિહાસ\nડે-નાઇટ ટેસ્ટ : પૂજારા, કોહલીની અડધી સદી, ભારતે 68 રનની લીડ મેળવી\nઐતિહાસિક ઈડન ગાર્ડન્સ પર 'ગુલાબી' અધ્યાય લખવા 'વિરાટ સેના' ઉતરશે\nવેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન\nડે-નાઇટ ટેસ્ટમાં ફાસ્ટ બૉલર્સનો દબદબો, આવો છે પિંક બૉલ ટેસ્ટનો રેકોર્ડ\nગુરુવારે ટીમ ઇન્ડિયાની પસંદગી, પંત સહિત આ 3 ખેલાડી થઈ શકે છે બહાર\nઐતિહાસિક ટેસ્ટ પહેલાં Eden Gardens પિંક લાઇટમાં ઝળહળ્યું\nસુરતમાં સૈયદ મુસ્તાક અલી ટી-20ની સુપર લીગ અને ફાઇનલ યોજાશે\nધોનીને રિલીઝ કરી રહી છે CSK આ સવાલ પર ફ્રેન્ચાઇઝીએ આપ્યો આવો જવાબ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/we-alerted-about-covid-19-virus-first-not-china-says-world-health-organization-vz-995810.html", "date_download": "2020-08-06T19:24:42Z", "digest": "sha1:NHTQBZDIUD3W377REAODXXCF2ZN6WDWP", "length": 25102, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "We alerted about Covid 19 virus first not China Says WHO– News18 Gujarati", "raw_content": "\nWHOએ કહ્યું- કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ વખત ચીને નહીં, અમે જાણકારી આપી\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nWHOએ કહ્યું- કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ વખત ચીને નહીં, અમે જાણકારી આપી\nWHO હેડક્વાર્ટર (ફાઇલ તસવીર)\nWHO તરફથી કહેવામાં આવ્યું કે વુહાનમાં 'વાયરલ ન્યૂમોનિયા' અંગે ચીને નહીં પરંતુ ચીન સ્થિત અમારા કાર્યાલયે સૌપ્રથમ વખત જાણકારી આપી હતી.\nજીનીવા : કોરોના વાયરસ (Coronavirus)ના ચેપના પ્રથમ તબક્કા વિશે ચીન પહેલા વિશ્વ આરોગ્ય સંગઠને (World Health Organization) જાણકારી આપી હતી. WHO તરફથી જણાવવામાં આવ્યું કે ચીનના વુહાનમાં ન્યૂમોનિયાના કેસ અંગે ચીને નહીં પરંતુ ચીન સ્થિત WHO કાર્યાલયે જાણકારી આપી હતી. WHO તરફથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના આરોપોને નકારવામાં આવ્યા છે. હકીકતમાં ટ્રમ્પ તરફથી WHO પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ડબલ્યૂએચઓ આ મહામારીને રોકવા માટે જરૂરી જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું હતું. આ ઉપરાંત WHO તરફથી ચીન પ્રત્યે નરમ વલણ અપનાવવામાં આવ્યું છે.\nનવમી એપ્રિલના રોજ WHOએ જાહેર કરી હતી સૂચના\nદુનિયામાં કોરોના મહામારીને લઈને WHOના શરૂઆતના પગલાંની ટીકા થયા બાદ સ્વાસ્થ્ય સંસ્થા તરફથી પ્રથમ સૂચના નવમી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી હતી. જેમાં WHO તરફથી ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે હુબેઈ પ્રાંતના વુહાના મ્યુનિસિપલ હેલ્થ કમિશને 31 ડિસેમ્બરના રોજ ન્યૂમોનિયાના કેસોની માહિતી આપી હતી. જોકે, એ વાત સ્પષ્ટ કરવામાં આવી ન હતી કે આ જાણકારી ચીનના અધિકારીઓ તરફથી આપવામાં આવી હતી કે પછી કોઈ અન્ય સ્ત્રોત પા���ેથી મળી હતી.\nઆ પણ વાંચો : અમદાવાદ RTO વડાપ્રધાન મોદીની વિનંતીને પણ ગણકારતી નથી\n31 ડિસેમ્બરના રોજ વાયરલ ન્યૂમોનિયા અંગે જાણકારી મળી હતી\nવિશ્વ આરોગ્ય સંગઠન તરફથી આ અઠવાડિયે જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં ઘટનાઓ અંગે વધારે જાણકારી આપવામાં આવી છે. જેમાંથી સંકેત મળ્યો છે કે ચીન સ્થિત WHOની ઓફિસે જ 31મી ડિસેમ્બરના રોજ 'વાયરલ ન્યૂમોનિયા; અંગે સૂચના આપી હતી.\nવીડિયોમાં જુઓ : સીએમ રૂપાણી સુરતની મુલાકાતે પહોંચ્યા\nઆ પણ વાંચો : બીજેપી નેતાએ ભાઈ સાથે મળીને પોલીસ સાથે કરી મારપીટ, જુઓ વાયરલ વીડિયો\nવિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશક ટેડ્રૉસ એડહૉનમ ગીબ્રિયેસસે પ્રૅસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ચીન તરફથી પ્રથમ રિપોર્ટ 20 એપ્રિલના રોજ આવ્યો હતો. જેમાં એવો કોઈ ઉલ્લેખ ન હતો કે આ રિપોર્ટ ચીનના અધિકારી તરફથી મોકલવામાં આવ્યો છે કે પછી કોઈ અન્ય સ્ત્રોત તરફથી મોકલવામાં આવ્યો છે. પરંતુ જીનીવા સ્થિત સંસ્થાએ આ અઠવાડિયે નવી ક્રોનોલોજી રજૂ કરી છે, જેમાં આ ઘટના અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેના પરથી એવો સંકેત મળે છે કે ચીન સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યાલયે 31 ડિસેમ્બરના રોજ 'વાયરલ ન્યૂમોનિયા' અંગે સૂચના આપી હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nWHOએ કહ્યું- કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ વખત ચીને નહીં, અમે જાણકારી આપી\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્ત���રોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-dalit-movement-demanding-the-government-5-700482.html", "date_download": "2020-08-06T19:38:13Z", "digest": "sha1:BV2WZQ7KANTMKMYHO7SIUCPHYHVSEZMJ", "length": 21995, "nlines": 264, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - દલિતોનું ન્યાય માટે આદોલન ચાલુ રહેશે, અમદાવાદમાં યોજાશે મહા સંમેલન– News18 Gujarati", "raw_content": "\nદલિતોનું ન્યાય માટે આદોલન ચાલુ રહેશે, અમદાવાદમાં યોજાશે મહા સંમેલન\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nદલિતોનું ન્યાય માટે આદોલન ચાલુ રહેશે, અમદાવાદમાં યોજાશે મહા સંમેલન\nઅમદાવાદઃઉનાના મોટા સમઢીયાળા ગામના દલિતો પરના અત્યાચાર મામલે દલિતો વડે અનેક પ્રકાના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ અનુસંધાનમાં ઉના દલિત અત્યાચાર લડત સમિતી વડે આગામી 31મી જુલાઇના રોજ તમામ દલિત સંસ્થાઓ તેમજ દલિત સંઘર્ષ સમિતીઓને એકઠી કરીને અમદાવાદની કલેકટર કચેરી, સુભાષચોક ખાતે મહાસંમેલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.\nઅમદાવાદઃઉનાના મોટા સમઢીયાળા ગામના દલિતો પરના અત્યાચાર મામલે દલિતો વડે અનેક પ્રકાના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ અનુસંધાનમાં ઉના દલિત અત્યાચાર લડત સમિતી વડે આગામી 31મી જુલાઇના રોજ તમામ દલિત સંસ્થાઓ તેમજ દલિત સંઘર્ષ સમિતીઓને એકઠી કરીને અમદાવાદની કલેકટર કચેરી, સુભાષચોક ખાતે મહાસંમેલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.\nઅમદાવાદઃઉનાના મોટા સમઢીયાળા ગામના દલિતો પરના અત્યાચાર મામલે દલિતો વડે અનેક પ્રકાના કાર્યક્રમો અપાઇ રહ્યા છે. આ અનુસંધાનમાં ઉના દલિત અત્યાચાર લડત સમિતી વડે આગામી 31મી જુલાઇના રોજ તમામ દલિત સંસ્થાઓ તેમજ દલિત સંઘર્ષ સમિતીઓને એકઠી કરીને અમદાવાદની કલેકટર કચેરી, સુભાષચોક ખાતે મહાસંમેલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.\nઆરટીઓ સર્કલ, રાણીપ પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન ખાતે ઉના દલિત અત્યાચાર લડત સમિતી ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની બેઠક મળી હતી.જેમાં જીજ્ઞેશ મેવાણી (સામાજીક કાર્યકર્તા, ઉના દલિત અત્ય��ચાર લડત સમિતી) સહિતે ઉનાથી શરૂ થયેલા દલિત આક્રોશને વધારે વેગવંતો કરીને આગામી 31મી જૂુલાઇના રોજ સમિતી એક મોટું મહા સંમેલન બોલાવાની જાહેરાત કરી હતી\nદલિત આક્રોશ આંદોલનની આગથી કેટલાક દલિતો માટે વર્તમાન રાજ્ય સરકાર પર દબાણ લાવવાનું જાણે એક અવસર મળ્યો હોય તેવું આજની બેઠક પછીની જાહેરાત પરથી લાગતો હતો. દલિતો વતીથી આ સમિતીએ મુખ્યત્વે પાંચ માંગણીઓ રાજ્યસરકાર પાસે મુકવાની જાહેરાત કરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nદલિતોનું ન્યાય માટે આદોલન ચાલુ રહેશે, અમદાવાદમાં યોજાશે મહા સંમેલન\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/people-trolling-urmila-matondkar-on-social-media-over-her-tweet-055293.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:12:44Z", "digest": "sha1:W6ASBFBZRZNH2FVAF2RLECN5L57U7GNS", "length": 15145, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે... | people trolling urmila matondkar on social media over her tweet on maharashtra palghar mob lynching case - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ ���તી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...\nમુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘરમાં થયેલ હિંસાથી આખો દેશ પરેશાન છે. અહીં મુંબઈથી સુરત જતા ત્રણ લોકોની ભીડે હત્યા કરી નાખી હતી. ઘટના દરમિયાન પોલીસ ત્યાં જલ હાજર હતી. આ મામલે રિપોર્ટ લેતાં મહારાષ્ટ્ર સરકારે તપાસનો આદેશ આપ્યો છે. સાથે જ 100થી વદુ લોકોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. આ દરમિયાન અભિનેત્રી ઉર્મિલા માતોડકરે એક એવું ટ્વીટ કર્યું જેને પગલે તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.\nમહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ટ્વીટને રીટ્વીટ કર્યું\nજણાવી દઈએ કે ઉર્મિલાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના એક ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું કે, 'તમારા બધા લોકોની તસલ્લી માટે' આની સાથે જ તેમણે હાથ જોડી એક ઈમોજી પણ શેર કર્યું. અનિલ દેશમુખે પોતાના ટ્વીટમાં કહ્યું કે, મુંબઈથી સુરત જતા ત્રણ લોકોની પાલઘરમાં હત્યા થયા બાદ મારા આદેશથી આ હત્યાકાંડમાં સામેલ 101 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ઘટનાને વિવાદાસ્પદ બનાવી સમાજમાં દરારો પાડનારાઓ પર પણ પોલીસ નજર રાખશે.\nલોકો બોલ્યા- તસલ્લી નહિ ધમકી વધુ લાગી રહી છે\nઉર્મિલાએ પોતાના ટ્વીટમાં તસલ્લી શબ્દનો ઉપયોગ કર્યો જે લોકોને પસંદ ના આવ્યું, જેને પગલે અભિનેત્રી ટ્રોલ થઈ રહી છે. એક યૂઝરે ઉર્મિલાના ટ્વીટ પર કહ્યું, શર્મનાક, નિર્દોષ વૃદ્ધ સંતોની લાશ પર તસલ્લી તમારા જેવી અસંવેદનશીલને જ થઈ શકે છે માત્ર આટલી જ પ્રક્રિયાથી આમને તસલ્લી પણ મળી ગઈ. અભય નામના યૂઝરે કહ્યું કે, તસલ્લી નહિ ધમકી વદુ લાગી રહી છે.\nઉર્મિલા પર લોકો ભડક્યા\nઉર્મિલાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા અભય નામના યૂઝરે કહ્યું કે, શું તસલ્લી, કોઈ તમારા ઘરનો સભ્ય મૃત્યુ પામ્યો હોત તો પણ તમે આવા શબ્દ બોલત, થોડીપણ માણસાઈ નથી. હત્યાકાંડની સજા ફાંસી હોવી જોઈએ. પંકજ નામના યૂઝરે કહ્યું કે, વીડિયોમાં દેખાઈ રહ્યું છે તેમ પાલઘરમાં કોઈ 1 કે 2 પોલીસવાળા નહોતા... આખી પોલીસ ફૌજ હોવા છતાં આ લિંચિંગ થઈ. પોલીસને એવી શુ��� મજબૂરી હતી કે તેમની આંખો સામે જ જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકારે જવાબ આપવો પડશે.\nત્રણ લોકો મુંબઈથી સુરત કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા, ત્યારે પાલઘરની સામે આવતા જ અચાનક ભીડ તેમના પર ટૂટી પડી. ભીડે આ ત્રણેયને કારમાંથી બહાર ખેંચી લીધા હતા, આ લોકો ભાડાની કારતી સુરત જઈ રહ્યા હતા. માત્ર એટલું જ નહિ, લોકોએ પોલીસની કાર પર પણ હુમલો કર્યો હતો. મામલામાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે અમને ઘટનાની જેવી જાણકારી મળી કે ત્યાં પહોંચી ગયા, હુમલાખોર ગ્રામીણોની સંખ્યા એટલી વધુ હતી કે અમે પીડિતોને બચાવી ના શક્યા. જણાવી દઈએ કે ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ પણ જોવા મળી રહી છે.\nકોરોનાની આડમાં ઋણ નીતિની જાળ ફેલાવી રહ્યુ છે ચીન, ભારતની સુરક્ષાને ખતરો\nઉર્મિલા માંતોડકરે CAAને ગણાવ્યો કાળો કાયદો, અંગ્રેજોના રૉલેટ એક્ટ સાથે કરી તુલના\nમુંબઈમાં કોંગ્રેસને ઝાટકો, ઉર્મિલા માતોંડકરે પાર્ટી છોડી\nArticle 370: કાશ્મીરી વહુ ઉર્મિલાએ વ્યક્ત કરી સાસુ-સસરાની ચિંતા, મોદી સરકાર પર સાધ્યુ નિશાન\nઉર્મિલાએ ચૂંટણી પંચમાં ઈવીએમ ગરબડી અંગે ફરિયાદ કરી\nસારુ છે વાદળ નથી, ડૉગીને મળી રહ્યા છે રડારના સિગ્નલ, પીએમ મોદી પર ઉર્મિલાએ કર્યો કટાક્ષ\nપરેશ રાવલના જૂતા મારવાના નિવેદન પર ઉર્મિલાએ કહ્યુઃ જનતા બધુ જાણે છે\nચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઑટો ડ્રાઈવર' બની ઉર્મિલા માતોંડકરઃ જુઓ Pics\nમુંબઈ નોર્થ લોકસભા સીટથી ઉર્મિલા માતોંડકર ચૂંટણી લડશે, કોંગ્રેસે ટિકિટ આપી\nઉર્મિલા માંતોડકર કોંગ્રેસમાં શામેલ, રાહુલ ગાંધીએ કર્યુ સ્વાગત\nસલમાન ખાનને 10 એક્ટ્રેસે કર્યા રિજેક્ટ, ભારત પહેલા બની ચૂક્યો છે લાંબો રેકોર્ડ\nPics : ચાલીસે પણ ચુલબુલાં છે રંગીલા ગર્લ\nક્વૉરંટાઈન નિયમ તોડવાનો આરોપ લગાવનારાને સોનમ કપૂરે આપ્યો જડબાતોડ જવાબ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/", "date_download": "2020-08-06T19:52:21Z", "digest": "sha1:A5YGP5TLB6SCSXIDJC5PLI7FSVTMRFRD", "length": 13886, "nlines": 113, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Consumer & Commercial Loan Finance in India- Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nવાંચો, ગ્રાહક અમારા વિષે શું વિચારે છે\nજ્યારે સિક્યોરેન્સ સિસ્ટમ્સ પ્રા. લિમિટેડ, મુંબઇ આધારિત સુરક્ષા સેવાઓ કંપની અમારી પાસે આવી, ત્યારે તેઓ બિઝનેસ નવા હતા. તો પણ, કંપનીએ સફળ સાહસોમાં પ્રગતિ કરવાની વિશાળ સંભાવના દર્શાવી હતી. એટલે અમારી ટીમે તેમની લોન અરજી પર પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો. તે વાતો હવે ઈતિહાસ બની ગઈ છે. આજે, સિકયુરન્સ સિસ્ટમ્સ સિક્યુરીટી પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં પ્રાઇવેટ બેન્કોને પોતાના ગ્રાહક તરીકે ધરાવતી અગ્રણી કંપનીઓમાંથી એક છે. પરિચયની કોઈ જરૂર નથી, તેઓ ત્યારથી લઈને આજ સુધી અમારા મૂલ્યવાન ગ્રાહકોમાંથી એક છે.\nસિક્યોરેન્સ સિસ્ટમ્સ પ્રા. લિમિટેડ.\nજયારે લક્ષ્મણ કાલૂજી પલીયારે કંસ્ટ્રક્શન ઇક્વિપમેંટ લોન માટે અમારો સંપર્ક કર્યો, ત્યારે તેઓ જૂના પરંપરાગત ઉપકરણોનો ઉપયોગ કરીને કંઇક નાના-મોટા નિર્માણ અને ખોદાણના કામની સાથે-સાથે જૂની પદ્ધતિથી રેતીનું પરિવહન કરતા હતા. તેમની પાસે કોઈ સિબિલ રેકોર્ડ અથવા ક્રેડિટ ઈતિહાસ ન હતો અને તેમનું કાચુ ઘર જ તેમની એકમાત્ર પ્રૉપર્ટી હતી. તેમ છતાં, અમારી ટીમને સમજાયું છે કે લક્ષ્મણ નિર્માણ ઉપકરણ મશીનરીનું ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવે છે. છેલ્લે લક્ષ્મણના વિષે તપાસ કર્યા પછી, તેને લોનનું વિતરણ કરવામાં આવ્યું. આજે, લક્ષ્મણ એક આલીશાન બંગલામાં રહે છે અને તે 5 નિર્માણ ઉપકરણ મશીનોનો માલિક છે. માત્ર આટલું જ નહિ, પણ તેણે તેના ભાઈના વ્યવસાયનું સંચાલન કરવામાં પણ મદદ કરી. ત્યારથી લક્ષ્મણ માત્ર અમારા મૂલ્યવાન ગ્રાહક જ નહીં, પણ અમારા વધતા જતા પરિવારના સભ્ય પણ છે\nજયારે મંઝર હુસૈન ખાને લોન માટે અમારો સંપર્ક કર્યો, ત્યારે તે જમીન ખનન અને વિકાસનો પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા. તેમ છતાં તે આ વ્યવસાયમાં 5 વર્ષથી વધુ સમયથી કાર્યરત હતા, પણ 'મોટા સાહસિક' બનવાના સપનાને પૂરું કરવામાં અસમર્થ હતા. અમારી ટીમે નજીકના ભવિષ્યમાં વિકાસશીલ ક્ષેત્રોમાં ઉભી થવા વાળી વ્યવસાયિક તકોનો અંદાજો લગાવી દીધો હતો. મંજરની ઘણી મેહનતથી પ્રભાવિત થઈને છેલ્લે અમારી ટીમે લોન મંજૂર કરી દીધી. પાછલા કેટલાક વર્ષોમાં, અમારા સંબંધ ખૂબ મજબૂત બન્યા છે અને મંઝર અમારા સૌથી મૂલ્યવાન ગ્રાહકો પૈકી એક છે\nવિજય એ અમારી પાસે lpk 909 ટિપર લોન માટે નું આવેદન કર્યું હતું. તે કોઈપણ વ્યવસાયિક લાઇસન્સ અથવા ચુકવણી ઈતિહાસ વગર એક FTU (પહેલી વારના ઉપયોગકર્તા) ગ્રાહક હતા. તેમ છતાં, તેમની પાસે પ્રૉપર્ટીની જમાવટ અને તેની અસ્તિત્વક્ષમતા અંગેની ઊંડાણપૂર્વકની માહિતી હતી અને તેમણે પ્રૉપર્ટીમાંથી નોંધપાત્ર નફો પણ મેળવ્યો હતો. અમારી ટીમે સામૂહિક રૂપથી નિર્ણય લઈને વિજયની લોન અરજી પર પ્રક્રિયા કરી. આજે, જે પ્રૉપર્ટીથી તેમણે ફાયદો કમાયો છે, તેનાથી જ જલ્દી એક ટિપર ખરીદીને પોતાનો વ્યવસાય વધારવાનો પ્લાન બનાવી રહ્યા છે.\nસુનિતાએ માત્ર 80 ચોરસ ફુટની નાની દુકાનથી પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કર્યો હતો. તેમને નાણાંકીય મુશ્કેલીઓ હોવા છતાં, તેણી અને તેમના પતિ, એક ઑટો રિક્ષા ચાલક છે અને તેમના બાળકોના ઉચ્ચ શિક્ષણ પર તેમણે ક્યારેય સમાધાન કર્યું નથી. જ્યારે સુનિતાએ પોતાની પ્રથમ હોમ લોન માટે અમારી ટીમનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે માત્ર તેની કમાણી અને બચતના આધારે નહિ પણ તેના પાત્રની મજબૂતાઇનું પણ અવલોકન કર્યું હતું. અને તેમનું અનુમાન સાચુ નીકળ્યું. આજે, સુનિતા અમારા મૂલ્યવાન ગ્રાહકોમાંથી એક છે, જે તેના સપનાના ઘરમાં રહે છે.\nજયારે વિમલ અમારી પાસે હોમ લોન લેવા માટે આવ્યા ત્યારે તેઓ 20 વર્ષથી પોતાની ડ્રાઈ-ક્લીનિંગની દુકાન ચલાવી રહ્યા હતા. પરંતુ એમણે આના માટે ક્યારેય ટેક્સ રિટર્ન ભર્યો ન હતો. ત્યારે અમારી ટીમે વિમલના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કર્યો. તેમણે વિમલની પેન્શન અને ભાડાની આવકને તેમની સામાન્ય વ્યવસાયિક આવકના રૂપમાં લઈને તેમનો કેસ બનાવ્યો, જેથી તેમને લોન લેવામાં મદદ મળી. આજે, વિમલ એના ઘરનો માલિક, અને અમારા બહુમૂલ્ય ગ્રાહક છે.\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/16-10-2018/103912", "date_download": "2020-08-06T19:44:59Z", "digest": "sha1:UZVLMVIFPPNC5SWY73PVQ6HXBK33YFLD", "length": 15632, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "ત્રણ દિવસ પહેલા ગૂમ થયેલી નવાગામની ૧૪ વર્ષની શિલ્પાની તળાવમાંથી લાશ મળીઃઆપઘાત", "raw_content": "\nત્રણ દિવસ પહેલા ગૂમ થયેલી નવાગામની ૧૪ વર્ષની શિલ્પાની તળાવમાંથી લાશ મળીઃઆપઘાત\nકોળી પરિવારની બાળા દૂકાને જવાનું કહીને નીકળી ગઇ'તીઃ કારણ જાણવા પોલીસની મથામણ\nરાજકોટ તા. ૧૬: નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી શિલ્પા વાલજીભાઇ સરવૈયા (ઉ.૧૪) નામની કોળી બાળ ત્રણ દિવસ પહેલા ગૂમ થઇ ગઇ હતી. તેની ગત સાંજે ગામના તળાવમાંથી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીએ આપઘાત કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.\nજાણવા મળ્યા મુજબ રંગીલા સોસાયટીની બાળા શિલ્પા સરવૈયા ત્રણ દિવસ પહેલા ઘરેથી દૂકાને જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ ગઇ હોઇ પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર ઘરમેળે જ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગત સાંજે પાંચેક વાગ્યે તળાવમાં એક છોકરીની ફુલાઇ ગયેલી લાશ મળી આવતાં તપાસ થતાં આ લાશ ગૂમ થયેલી શિલ્પાની હોવાનું જણાતાં ગામના સરપંચ જગાભાઇએ પોલીસને જાણ કરી હતી. કુવાડવાના એએસઆઇ પીએસઆઇ મોલીયા, ડી. કે. ડાંગર અને નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. લાશ ફુલાઇ ગઇ હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો હોવાનું ખુલ્યું છે. જો કે કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે. મૃત્યુ પામનારના પિતાને કરિયાણાની દૂકાન છે. તેણી બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતી. (૧૪.૫)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હ��ું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nઅલ્હાબાદનું નામહવે 'પ્રયાગરાજ': શહેરનું નામ બદલવાને યોગી કેબિનેટ આપી મંજુરીઃ ૪૪૪ વર્ષ બાદ નામમાં પરિવર્તન access_time 3:36 pm IST\nબનાસકાંઠ:રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો:આજથી DAP, ASP ખાતરના ભાવમાં વધારો :ASP ખાતરમા.૨૫ અને DAP ખાતરમાં ૬૦નો વધારો કરાયો :ASP ખાતરમાં ૫૦ કિગ્રાનો ભાવ ૧૦૪૦ અને DAP ખાતરમાં ૫૦ કિગ્રાનો ભાવ ૧૪૦૦ થયો :૧૫ દિવસમાં બીજીવાર કરાયો ભાવ વધારો access_time 2:01 pm IST\nસુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST\nમારી પાસે બચાવમાં ફકત સત્‍ય અને સત્‍ય જ છે : પત્રકાર પ્રિયા રમાણી access_time 10:09 am IST\n'મી-ટુ'ની ધણેણાટી શરૃઃ એમ.જે.અકબરે પ્રિયા ઉપર કરેલા કેસની સુનાવણીઃ ૯૭ વકીલોની ફોજ access_time 3:41 pm IST\nબેન્‍કો દ્વારા અપાતા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા ઉપર ચાર્જ પણ વસુલાય છે access_time 6:00 pm IST\n૩૬ વર્ષથી શકિત આરાધના કરતુ નાલંદા ગરબી મંડળ : પ્રાચીન અર્વાચીનની ઝાકમઝોળ access_time 3:47 pm IST\nબ્લેક ગોલ્ડ ટી દ્વારા દિપાવલી બમ્પર સ્કીમનો પ્રારંભ access_time 11:41 am IST\nકોઠારીયા નજીક પાટા ઓળંગતી વેળાએ ટ્રેનની ઠોકરે ચડતાં પોરબંદરના વિપુલ ડાભીનું મોત access_time 11:49 am IST\nજામનગરમાં નામચીન અનિલ મેર ઉપર જીવલેણ હુમલો : ત્રણથી ચાર શખ્શોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો access_time 10:01 pm IST\nજામનગર જિલ્લામાં રોગચાળા નિયંત્રણ માટે દરેડમાં આરોગ���ય સભા-ઉકાળાનું વિતરણ access_time 11:52 am IST\nસોમનાથ સરદાર ચોકમાં ગરબા ઉત્સવ access_time 11:58 am IST\nઅંકલેશ્વરઃ પાલિકા પ્રમુખ અને નીરાંત નગરનાં રહિશો વચ્ચે ઘર્ષણ access_time 8:31 pm IST\nજરૂર પડે તો વધુ ખેતરોમાં પાક કાપણી અખતરા કરવા સરકારનો આદેશ access_time 3:43 pm IST\nડિસેમ્બરથી એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન નહીં આપવાના નિર્ણંય સામે પાલનપુરમાં રોષ ફેલાયો access_time 8:58 am IST\nપાકિસ્તાનમાં મૃતકના ખાતામાંથી 460 કરોડની લેણદેણ થઇ હોવાનું ખુલાસો access_time 5:40 pm IST\nરશિયામાં કામચતકા પ્રાયદ્વીપ પર ભૂકંપના ઝટકા access_time 5:36 pm IST\nસ્પેસ સ્ટેશનમાં અંતરીક્ષ યાત્રીઓ પાસે ૬ મહિના સુધીનો સામાન ઉપલબ્ધ-રૂસ access_time 10:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nદર 3 માંથી 2 ઇન્ડિયન અમેરિકન ટ્રમ્પ શાસનથી નારાજ : 6 નવે.ના રોજ યોજાનારી મધ્ય સત્રીય ચૂંટણીઓમાં 68 ટકા ભારતીયોનો ઝોક ડેમોક્રેટ પાર્ટી તરફ : ભારતીયોની વધુ વસ્તી ધરાવતા 34 સ્ટેટના સર્વેમાં બહાર આવેલી વિગત access_time 12:55 pm IST\nઅમેરિકાના ડલાસમાં ભારતીય સંસ્કૃતિની વાહ..વાહ.. ગુરૂકુળમાં ભારતીયો ગરબે ઘુમ્યા અને ઝુમ્યા access_time 3:21 pm IST\nરશિયામાં મીની ગુજરાત : ઓરેનબર્ગ શહેરમાં મેડિકલનો અભ્યાસ કરતા ભારતના યુવક યુવતીઓએ નવરાત્રી ઉત્સવ ઉજવ્યો access_time 12:04 pm IST\nશ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ access_time 1:27 pm IST\nબીજા ટાટા ઓપનમાં ભાગ લેશે દક્ષિણ કોરિયાના ટેનિસ ખેલાડી હિયોન ચુંગ access_time 4:55 pm IST\nઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટકરવાના કોહલીને મળે છે 88 લાખ રૂપિયા access_time 8:08 pm IST\nરિચા ચઢ્ઢાએ શરૂ કર્યું 'ઇનસાઇડ એજ સીઝન 2'નું શૂટિંગ access_time 4:39 pm IST\nફિટનેસની બાબતમાં દીપિકા પાદુકોણ હમેશા રહે છે સર્તક access_time 4:45 pm IST\nઆ ફિલ્મમાં આમિર ખાન- અમિતાભ બચ્ચન લગાવશે સાથે ઠુમકા access_time 4:43 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2020/01/11-2020-today-current-affairs-in.html", "date_download": "2020-08-06T19:15:23Z", "digest": "sha1:EFGZHY33NGXYZOF6TO65D2SYIXBIWKOU", "length": 4145, "nlines": 78, "source_domain": "www.gujaratigk.in", "title": "11 જાન્યુઆરી, 2020 : આજની વર્તમાન બાબતો [ Today Current Affairs in Gujarati 11, January 2020 ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nવિશાખાપટ્ટનમ માર્ચ 2020 માં આંતરરાષ્ટ્રીય નેવલ ઇવેન્ટ ‘મિલન’ નું આયોજન કરશે.\nભારતના જન્મેલા લેખક જસબિંદર બિલાને યુકેના બાળકોના પુસ્તકનો એવોર્ડ મેળવ્યો.\nઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના સર્વે દ્વારા બહાર પાડવામાં આવેલ રેન્કિંગ અનુસાર, કેરળના 3 શહેરો વિશ્વના ઝડપથી વિકસતા શહેરી વિસ્તારોમાં સ્થાન ધરાવે છે.\nલદાખે 7મી ���ાષ્ટ્રીય આઇસ હોકી ચેમ્પિયનશીપ મહિલા ટ્રોફી જીતી.\nવિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગ 2020: ભારત આ યાદીમાં 84 મા ક્રમે છે.\nપ્રો.એમ.એસ. સ્વામિનાથન અને ડો. જી. મુનીરત્નમને મપ્પાવરપુ વેંકૈયા નાયડુ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા.\n'પરીક્ષા પે ચર્ચા 2020' 20 મી જાન્યુઆરીએ યોજાશે.\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=409", "date_download": "2020-08-06T19:24:54Z", "digest": "sha1:GVSBWHPZGNWOSN3IFVD7774H43YPFDZG", "length": 27909, "nlines": 145, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સન્ડે જ સન્ડે… – હરીશ નાગ્રેચા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસન્ડે જ સન્ડે… – હરીશ નાગ્રેચા\nJune 5th, 2006 | પ્રકાર : સાહિત્ય-લેખો | 24 પ્રતિભાવો »\nછેલ્લા પાંચેક દિવસના તાવ અને શરદીને કારણે નિરામયીનો ચાર વર્ષનો કલાપી ચીડિયો થઈ ગયો હતો. આજે પપ્પાએ-વિક્રમે ઊઠાડ્યો કે તરત જ એને વાકું પડ્યું અને ‘મમ્મી ક્યાં’ ના ભેંકડાથી જ સવાર પાડી; એમાં દૂધ પીતાં, નિરામયી અને વિક્રમની વાત પરથી એને ખબર પડી કે આજ તો મમ્મી ઑફિસ જવાની છે, તે થયું… દૂધ પડતું મૂકીને કલાપીએ રઢ પકડી.. એકધારું રડવા માંડ્યું : ‘મમ્મીઈઈ…. એંએંએં.. તું ઑફિસ નહિ જાય ને….એંએંએં…’ નિરામયી આજ ઑફિસ ન જાય તો ચાલે એમ નહોતું. એક તો રજા મંજૂર થઈ નહોતી, ને આજ શનિવાર એટલે ઑફિસ પણ બે વાગ્યા સુધી જ. હવે તો કલાપી પણ સારો થઈ ગયો હતો. પાછું વંદનાને પણ કહેવડાવ્યું હતું.\nવિક્રમ સાડા આઠે ગયો. નિરામયીએ કામ આટોપવા માંડ્યું અને તરડાઈ જતા કર્કશ અવાજે રડતા કલાપીએ પાલવ પકડી એને અનુસર્યા કર્યું. કલાપીને કચવાતો જોઈ નિરામયીનું મન ડામાડોળ થઈ ઊઠયું હતું. ‘જવું કે નહિ’ ની દુવિધા નિરામયીની કામની વધઘટ થતી ગતિમાં પ્રત્યક્ષ થતી હતી. અંતે નિરામયીએ નિર્ણય લીધો : જવું જ. કારણકે કલાપી તો જે દિવસે પણ એ ઑફિસે જશે તે દિવસે કચાટ કર્યા વગર રહેશે જ નહિ. એણે કામ પતાવી તૈયાર થવા માંડ્યું અને તૈયાર થતી મમ્મીને જોઈ કલાપીએ ‘તું તૈયાર ના થા ને મમ્મી… તું ના જાને… મમ્મી…’ ની કાકલૂદી કરવા મ��ંડી.\nનિરામયી તૈયાર થઈ વંદનાની રાહ જોઈ રહી. નિરામયી ઑફિસે જાય તો કલાપીને કોણ રાખે એ મૂંઝવણનો તોડ વંદના હતી. વંદના સવારે કૉલેજથી છૂટી સીધી મોટી બહેનને ત્યાં આવી જતી ને નિરામયી આવતાં સુધી ત્યાં જ રહેતી. દિવસ દરમિયાન એનો અભ્યાસ પણ થતો અને કલાપી પણ સચવાતો. દશેક મિનિટમાં વંદના આવવી જ જોઈએ એમ વિચારતાં નિરામયીએ કલાપીને પટાવવા માંડ્યો. પણ આજ કલાપી જિદે ચડ્યો હતો. કોઈ વાત એ કાને ધરતો નહતો, કોઈ લાલચ એને આકર્ષતી નહોતી. ‘મમ્મી ના જાને’ એ ત્રણ શબ્દો સિવાય ન તો કંઈ એ બોલતો હતો, ન કંઈ એ બીજું સાંભળવા માગતો હતો. નિરામયીએ સોફા પર બેસતાં, કલાપીને પોતાના અંગમાં સંકોરી, પુચકારી, પીઠ પર હાથ ફેરવતાં ગોઠડી કરવા માંડી : ‘તમને ખબર નથીઈઈ…. એ મૂંઝવણનો તોડ વંદના હતી. વંદના સવારે કૉલેજથી છૂટી સીધી મોટી બહેનને ત્યાં આવી જતી ને નિરામયી આવતાં સુધી ત્યાં જ રહેતી. દિવસ દરમિયાન એનો અભ્યાસ પણ થતો અને કલાપી પણ સચવાતો. દશેક મિનિટમાં વંદના આવવી જ જોઈએ એમ વિચારતાં નિરામયીએ કલાપીને પટાવવા માંડ્યો. પણ આજ કલાપી જિદે ચડ્યો હતો. કોઈ વાત એ કાને ધરતો નહતો, કોઈ લાલચ એને આકર્ષતી નહોતી. ‘મમ્મી ના જાને’ એ ત્રણ શબ્દો સિવાય ન તો કંઈ એ બોલતો હતો, ન કંઈ એ બીજું સાંભળવા માગતો હતો. નિરામયીએ સોફા પર બેસતાં, કલાપીને પોતાના અંગમાં સંકોરી, પુચકારી, પીઠ પર હાથ ફેરવતાં ગોઠડી કરવા માંડી : ‘તમને ખબર નથીઈઈ…. મારો કલાપી તો બહુઉઉ…..ડાહ્યો છે. રડવાનું તો નાઆઆઆ…..મ જ નહિ ને મારો કલાપી તો બહુઉઉ…..ડાહ્યો છે. રડવાનું તો નાઆઆઆ…..મ જ નહિ ને મમ્મી જાય તો પણ એ જરાઆ….ય ના રડે. કેમ કલ્પુ મમ્મી જાય તો પણ એ જરાઆ….ય ના રડે. કેમ કલ્પુ ’ નિરામયીએ લાડ લડાવતાં સભય વાત છેડી. કલાપી મૂગો જ ખોળામાં પડી રહ્યો. નિરામયીએ આશા સાથે વધુ હામ ભીડી : ‘કલ્પુ, મમ્મી ઑફિસ જાય ’ નિરામયીએ લાડ લડાવતાં સભય વાત છેડી. કલાપી મૂગો જ ખોળામાં પડી રહ્યો. નિરામયીએ આશા સાથે વધુ હામ ભીડી : ‘કલ્પુ, મમ્મી ઑફિસ જાય \n‘નાઆઆઆ…..’ કલાપીએ રડવાનું શરૂ કરતાં નન્નો લંબાવ્યો.\n‘જો બેટા, હું આવીશ ત્યારે તારા માટે ‘કૅડબરી નટ્સ’ લઈ આવીશ, તને ભાવે છે ને હા, પછી તને ફુગ્ગા પણ જોઈતા’તા કેમ હા, પછી તને ફુગ્ગા પણ જોઈતા’તા કેમ કેટલા લાવું ને મારા ડાર્લિંગને બીજું શું જોઈએ છે, મને કહે તો \n’ મમ્મી પર આવીને અટકેલા ટૂંકા જવાબને નિરામયીએ સાંભળ્યો ના સાંભળ્યો કરી નાખ્યો.\n‘જો કલ્પુ, એમ જિદ ના કરીએ. વંદન��માસી હમણાં આવશે. એની સાથે તું ખાશેપીશે ત્યાં તો મમ્મી આવી જશે, નહિ \n’ કલાપીએ રડવાનું ચાલુ રાખ્યું.\n‘પણ કલ્પુ, મમ્મી આજ નહિ જાય તો મમ્મીને મેનેજર કાકા વઢશે \n‘તો તું શું કામ જાય છે…..’ કલાપીએ ઘડીક રડવાનું બંધ કર્યું.\n‘જો બેટા, મમ્મી કામ પર ના જાય તો મમ્મીને પૈસા પણ ના મળે; પૈસા વિના આપણને ઘરમાં કેટલી તાણ પડે પણ હા, મારા રાજાબેટાના પપ્પા સાહેબ થશે ને, એટલે પછી મમ્મી નહિ જાય… બસ પણ હા, મારા રાજાબેટાના પપ્પા સાહેબ થશે ને, એટલે પછી મમ્મી નહિ જાય… બસ પણ ત્યાં સુધી તો મમ્મી ઑફિસ જાય કે નહિ પણ ત્યાં સુધી તો મમ્મી ઑફિસ જાય કે નહિ ’ ‘નહીંઈઈઈ…’ કલાપીએ જોરથી રડવા માંડ્યું. લાચાર નિરામયી ચૂપ થઈ ગઈ. એણે ફરી એક યત્ન કર્યો : ‘જો કલ્પુ, જેમ મોટાં છોકરાંઓને નિશાળે જવું જ પડે, તેમ મોટાં માણસોએ પણ ઑફિસ જવું જ પડે. પપ્પા પણ ગયા અને હવે મમ્મી પણ જાય ’ ‘નહીંઈઈઈ…’ કલાપીએ જોરથી રડવા માંડ્યું. લાચાર નિરામયી ચૂપ થઈ ગઈ. એણે ફરી એક યત્ન કર્યો : ‘જો કલ્પુ, જેમ મોટાં છોકરાંઓને નિશાળે જવું જ પડે, તેમ મોટાં માણસોએ પણ ઑફિસ જવું જ પડે. પપ્પા પણ ગયા અને હવે મમ્મી પણ જાય \n‘હિનાના પપ્પા ઑફિસે જાય છે; એની મમ્મી ક્યાં જાય છે તું પણ ના જાનેએંએંએં….મમ્મીઈઈએંએંએં… તું પણ ના જાનેએંએંએં….મમ્મીઈઈએંએંએં…\nકલાપીએ પાડોશમાં રહેતી હિનાની વાત કરતાં પાછું એં’કાર સાથે રડવા માંડ્યું. કલાપી ભોળવાયો નહિ. નિરામયી હારી. એ અકળાઈ ઊભી થઈ ગઈ. મમ્મીને ઊભી થતી જોઈ કલાપીએ એકદમ બાઝી પડતાં એની સાડી પકડી લીધી. પકડને લીધે ચીપીને વાળેલી પાટલીઓ ખેંચાઈ આવી….\nનિરામયી ચિડાઈ : ‘આ શું ’ એ આક્રોશી ઊઠી. સાડી પહેરતાં પાછી પાંચ મિનિટ જશે એ વિચારે એનાથી કલાપીને ધોલ મરાઈ ગઈ. એકાએક માર પડતાં કલાપી કળ ખાઈ અવાક બની મમ્મી સામે તાકી રહ્યો. પેટના જણ્યાની બે આંખો સોયાની જેમ માના જિગરમાં પરોવાઈ ગઈ. નિરામયીનો જીવ કકળી ઊઠ્યો. એણે પાટલીનો ડૂચો ખોસતાં કલાપીને તેડી લીધો ને નિરામયીના લંબાયેલા હાથમાં ઊંચકાઈ જઈ ડૂસકાં ભરતો કલાપી માને વળગી પડ્યો. નિરામયીએ ઘડિયાળ સામે જોયું. 9:06 ની લોકલ એ ચૂકી ગઈ હતી. એણે કલાપીની પીઠ થાબડતાં આંટાફેરા મારવા માંડ્યા. સતર્ક, કે કલાપી સૂઈ જાય તો….. \nમાને કંઠે વળગેલો કલાપી સૂતો નહિ. એનું મન સભય વિચારતું હતું કે સૂઈ જઈશ તો મમ્મી ચાલી જશે ક્ષણો સુધી કલાપીને સ્થિર પડેલો જાણી નિરામયીને થયું કે પોતાની લોલિત હાલચાલથી એની આંખ મળી ગઈ હશે. એણે ત્રાંસી આંખે ખભા પર જોયું. માની અપૂર્વ હૂંફ માણતા તૃપ્ત કલાપીની નજર નિરામયીની નજરમાં, બંધ થતા દૂરબીનની ભૂંગળીઓ અન્યોન્યમાં સરકી જાય તેમ સમાઈ ગઈ અને દીકરાની આંખમાં મમ્મીની લુચ્ચાઈ પકડી પાડ્યાની નિર્દોષ ખુશાલી છલકી ઊઠી. કલાપીએ જાણીજોઈને મસ્તીમાં આંખ દાબી, મીંચી દીધી.\nનિરામયીએ ફરી હિલોળતાં કલાપીને સમજાવવા માંડ્યો : ‘કલ્પુ, મમ્મીએ તને કેટલા લાડ કર્યાં હવે મમ્મી જાય \n‘નાઆઆઆઆ…આ’ કલાપીએ અવસાત અટકી જતાં ચીડ કાઢી.\n‘જો…. મમ્મી, આજે જશે; કાલે નહિ જાય ને પછી તો છે ને, છેએએએ..ક પરમ દિવસે જશે ’ નિરામયીએ ‘છેક’ શબ્દ લંબાવી પરમ દિવસને વર્ષો જેટલો આઘો કાઢ્યો.\n‘મમ્મી….આજ… નહિ…’ બાળહઠ ચાલુ જ હતી.\n‘કલ્પુ, આમ ગાંડા થવાય જો આજે શનિવાર છે અને કાલે સન્ડે જો આજે શનિવાર છે અને કાલે સન્ડે સન્ડેને દિવસે મમ્મી ઑફિસ ના જાય….. સન્ડેને દિવસે મમ્મી ઑફિસ ના જાય….. \n‘તો, મમ્મીઈઈઈ….., આજ સન્ડે કર ને \nનિરામયીની ધીરજ ખૂટી ગઈ; તર્કશક્તિ હાંફી ગઈ. હતાશ નિરામયીની નજર ભીંત પર લટકતા ડટ્ટાવાળા કૅલેન્ડર પર પડી. બાળરાજાના ધ્યાનમાં ઊતરે એમ અભિનય સહ સમજાવવા એ કૅલેન્ડર તરફ ફરી. ડટ્ટા પર શુક્રવારની તારીખ હજી મોજૂદ હતી. નિરામયી કલાપીને બચી કરતાં કૅલેન્ડર પાસે લઈ ગઈ. કલાપી કુતૂહલભરી નજરે જોઈ રહ્યો.\n‘કલ્પુ’ , એણે કલાપીનું કૅલેન્ડર તરફ ધ્યાન દોર્યું.\n‘આ જો ગઈકાલની કાળા રંગની તારીખ, શુક્રવાર. એ તો ગયો.’ નિરામયીએ પતાકડી ફાડી નાખી. ‘આ બીજી કાળી તારીખ, શનિવારની; તે આજ’ નિરામયીએ પતાકડી ઊંચી કરી : ‘ને આ લાલ રંગની તારીખ રવિવારની, સન્ડે ની સન્ડે આવે, લાલ તારીખ દેખાય એટલે મમ્મીને રજા સન્ડે આવે, લાલ તારીખ દેખાય એટલે મમ્મીને રજા રજા એટલે મમ્મી ઑફિસ ના જાય; તારી જોડે કરે મઅઅ…જા રજા એટલે મમ્મી ઑફિસ ના જાય; તારી જોડે કરે મઅઅ…જા ’ નિરામયી બાળકની જેમ હાથનાં લટકાં કરતી ને ચહેરાનાં હાવભાવ બદલતી બોલતી હતી : ‘પણ બેટા, સન્ડે તો કાલે છે; આજ મમ્મી જાય ’ નિરામયી બાળકની જેમ હાથનાં લટકાં કરતી ને ચહેરાનાં હાવભાવ બદલતી બોલતી હતી : ‘પણ બેટા, સન્ડે તો કાલે છે; આજ મમ્મી જાય \nનિરામયીએ છેલ્લો પ્રશ્ન ભાગ્યે જ પૂરો કર્યો હશે, ત્યાં જ વંદના ‘મોડું થઈ ગયું નહિ, બહેન’ ના સ્વરમાં ક્ષમાયાચના કરતી નિવેશમાં દેખાઈ. ઉતાવળે વંદનાને કલાપી સુપરત કરતાં નિરામયીએ સાડી વ્યવસ્થિત કરી, હેન્ડબેગ ઉપાડી, લેટ-માર્ક ન પડે એ ભયે 9:25 ની લોકલ માટે લગભગ દોડવા જ માંડ્યું. કલ્પુ બોલ્યો, રડ્યો કે પછી ભણકારા વાગ્યા, પણ નિરામયી સાંભળી રહી : ‘મમ્મી. આજ જ સન્ડે કર ને….\nઑફિસમાં નિરામયીને ચેન ન પડ્યું. દરેક કાગળમાં કલ્પુ તરવરતો રહ્યો; દરેક અર્ધવિરામ ને અવતરણચિહ્નથી કલાપીનાં અશ્રુ ટપકતાં રહ્યાં. નિરામયીને બેધ્યાન ને ગૂમસૂન જોઈને મિસ દલાલે પૂછ્યું પણ ખરું, કે કેમ મિસિસ મહેતા, તબિયત સારી નથી હિજરાતી નિરામયી બેચાર વાર ‘કલૉક રૂમ’ માં જઈ એકલી આંસુ પણ પાડી આવી, અને આ દરમિયાન વચ્ચે વચ્ચે એની નજર ઘડિયાળ તરફ દોડતી રહી. અંતે બે વાગ્યા ને સમયની કરવતે વિદારાયેલી નિરામયી લગભગ ઊડી જ…..\nજાણે રાહ જ જોતી હોય તેમ નિરામયીને જોતાં જ વંદના ચિડાઈ તતડી ઊઠી : ‘બેના, તું જાણે ને આ તારો બાબો જાણે તારા કલ્પુએ તો નાકે દમ લાવી દીધો છે. તું ગઈ, પછી નથી એ પળ એક જંપ્યો કે નથી જંપવા દીધી મને. એક લપડાક મારી હોય તોય પાપ ન લાગે તારા કલ્પુએ તો નાકે દમ લાવી દીધો છે. તું ગઈ, પછી નથી એ પળ એક જંપ્યો કે નથી જંપવા દીધી મને. એક લપડાક મારી હોય તોય પાપ ન લાગે ને…. લે જો, તારા ચિરંજીવીનાં કારસ્તાન ને…. લે જો, તારા ચિરંજીવીનાં કારસ્તાન ’ વંદનાએ નિરામયીના હાથમાં કૅલેન્ડર પર આપ્યું. નિરામયીની આંખો કૅલેન્ડર પર ફરી વળી. કૅલેન્ડર કૅલેન્ડર જ હતું. તારમાં પરોવાયેલી પતાકડીઓ પૂઠાંને વળગી રહી હતી. નિરામયીએ વિચારમાં યંત્રવત્ સઘળી પતાકડીઓ ઉથલાવી જોઈ, પહેલેથી છેલ્લે સુધી બધી જ લાલ હતી, ફકત લાલ જ ’ વંદનાએ નિરામયીના હાથમાં કૅલેન્ડર પર આપ્યું. નિરામયીની આંખો કૅલેન્ડર પર ફરી વળી. કૅલેન્ડર કૅલેન્ડર જ હતું. તારમાં પરોવાયેલી પતાકડીઓ પૂઠાંને વળગી રહી હતી. નિરામયીએ વિચારમાં યંત્રવત્ સઘળી પતાકડીઓ ઉથલાવી જોઈ, પહેલેથી છેલ્લે સુધી બધી જ લાલ હતી, ફકત લાલ જ નિરામયીનું હૈયું દ્રવી ઊઠ્યું. એનાં સજળ નયનો કલ્પુને શોધી રહ્યાં. એ રૂંવેરૂંવેથી કલ્પુને ઝંખી રહી. ડ્રોઈંગરૂમનાં ઉંબર પર ખમીસના બટનને દાંત વચ્ચે ચગળતો મમ્મીનો લાલ, ઝીણી આંખ કરી મૂક ઝરમર મરકતો હતો કે, ‘નહિ મમ્મી… હવે તો સન્ડે જ સન્ડે…. નિરામયીનું હૈયું દ્રવી ઊઠ્યું. એનાં સજળ નયનો કલ્પુને શોધી રહ્યાં. એ રૂંવેરૂંવેથી કલ્પુને ઝંખી રહી. ડ્રોઈંગરૂમનાં ઉંબર પર ખમીસના બટનને દાંત વચ્ચે ચગળતો મમ્મીનો લાલ, ઝીણી આંખ કરી મૂક ઝરમર મરકતો હતો કે, ‘નહિ મમ્મી… હવે તો સન્ડે જ સન્ડે….\n« Previous મણિયારો – લોકગીત\nસાહિત્યક્ષેત્ર – ધીરુબહેન પ��ેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆપણાં લગ્નગીતો – પ્રતિમા જે. દવે\nઆપણાં લગ્નગીતોમાં ગણેશવંદનાનું મહત્વ છે. ગણેશવંદનાની ભાવનામાં સંસાર અને કુટુંબ ધન-ધાન્યથી ભરપૂર રહે, કુટુંબમાં દીકરા અને દીકરીઓ-વહુઓ સર્વેનું મંગળ કરે તેવી કામના સાથે લોકભાષામાં ગણેશજીનું આહવાન કરી સ્થાપના કરવામાં આવે છે. ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે પકવાન સેવ, સુંવાળી લાપસી લાડુડે બાંધી પાળ જેને તે ઘેર ચાર દીકરા તેનો ધન્ય ધન્ય અવતાર ચારે વહુઆરુ પાયે પડે જો પૂજ્યા હોય મોરાર જેને તે ઘેર એક દીકરી તેનો ધન્ય ધન્ય અવતાર સાચવ્યાં સંઘર્યાં ... [વાંચો...]\nપ્રભુ સાથે સંવાદ – અનુ. ડૉ. વસંત પરીખ\nપ્રભુ : ‘હેલ્લો, તેં મને ફોન કરેલો ’ નાગરિક : ‘તમને, મેં કોલ ’ નાગરિક : ‘તમને, મેં કોલ ના તો – પણ તમે કોણ ના તો – પણ તમે કોણ ’ પ્રભુ : ‘હું ભગવાન બોલું છું. મેં તારી પ્રાર્થનાઓ સાંભળી. તેથી મને થયું કે લાવ તારી જોડે ગપસપ કરું.’ નાગરિક : ‘હા, પ્રાર્થના તો કરું છું પણ એ તો જરાક મનને ઠીક લાગે એટલા પૂરતું જ. ખરેખર હું ... [વાંચો...]\nસંગીત, નૃત્ય, ચિત્રકામ વગેરેની જેમ લેખનકળા પણ પોતાની આંતરિક સમૃદ્ધિને અભિવ્યકત કરવાનું એક સર્વોચ્ચ માધ્યમ છે. પોતાની માતૃભાષામાં પોતાના વિચારો રજૂ કરવાનો આનંદ કંઈ ઓર જ હોય મનુષ્ય માત્ર પર જો દુનિયામાં સૌથી વધારે કોઈ વસ્તુનો પ્રભાવ પડતો હોય તો તે છે ‘વિચારોનો’. એ વિચારોને બીજા સુધી પ્રવાહિત કરવાનું માધ્યમ એટલે લેખન મનુષ્ય માત્ર પર જો દુનિયામાં સૌથી વધારે કોઈ વસ્તુનો પ્રભાવ પડતો હોય તો તે છે ‘વિચારોનો’. એ વિચારોને બીજા સુધી પ્રવાહિત કરવાનું માધ્યમ એટલે લેખન લેખનકલા વિશાળ છે અને તેના અનેક ... [વાંચો...]\n24 પ્રતિભાવો : સન્ડે જ સન્ડે… – હરીશ નાગ્રેચા\nઅમિત પિસાવાડિયા (ઉપલેટા) says:\nસરસ , લેખ વાંચવાની મજા આવી .\nહરીશભાઇ નાગ્રેચા ને અભિનંદન ..\nમાની મમતા અને બાળસહજ માનસનું તાદૃશ દર્શન \nમાતાના વિયોગમાં પુત્ર હિજરાતો હતો કે પુત્રના વિયોગમાં માતા હિજરાતી હતી..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારત���યતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/heart-wrenching-video-of-migrants-son-who-trying-to-wake-up-dead-mother-056387.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T20:09:11Z", "digest": "sha1:FZWRHY5RMEXRK7GJL5DBJBBGLFAL2O5I", "length": 14408, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video | heart wrenching video of migrants son who trying to wake up dead mother - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video\nલૉકડાઉનમાં મજૂરોની હાલત કોઈનાથી છૂપી નથી. કામધંધા ઠપ્પ થયા બાદ પલાયન કરવા માટે મજબૂર મજૂરો હજુ પણ પોતાના ઘરે પહોંચી શક્યા નથી. કોઈ 10 દિવસથી પગપાળા જઈ રહ્યુ છે તો કોઈ સાયકલ ચલાવીને જઈ રહ્યુ છે. ભૂખ-તરસથી સેંકડો-હજારો કિલોમીટર દૂરની સફર અને હવે ગરમીનો કહેર. સ્થિતિ એ થઈ ગઈ છે કે મજૂર હવે ગરમી અને તડકાના કારણે દમ તોડી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોએ લોકોને હચમચાવી દીધા છે.\nમરી ચૂકેલી માને જગાડવાની કોશિશ કરી રહ્યો માસુમ\nસોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયો બિહારના મુઝફ્ફરપુરનો બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો એક રેલવે સ્ટેશનનો છે જ્યાં એક માસુમ બાળક જમીન પર સૂઈ પોતાની મા સાથે રમી રહ્યુ છે, તેને જગાડવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ તેને ખબર નથી કે હવે મા હંમેશા માટે સૂઈ ચૂકી છે. બાળક પોતાની માના શરીર પડેલી ચાદરને હટાવવાની કોશિશ કરે છે કે કદાચ તેની મા ઉઠી જાય અને તેને પોતાના ખોળામાં લઈ લે પરંતુ અફસોસ કે આવુ નથી થતુ. તેને ખબર નથી કે મા જે ચાદર ઓઢીને સૂતી છે તે હવે તેનુ કફન બની ચૂક્યુ છે.\nભીષણ ગરમીમાં ચાર દિવસથી ભૂખી મહિલાનુ મોત\nસોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો સાથે એ દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભીષણ ગરમીમાં ચાર દિવસથી ટ્રેનમાં ભૂખી મહિલાનુ મોત થઈ ગયુ છે. માના પતિના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે ગુજરાતથી શરૂ થયેલ 4 દિવસાી લાંબા સફરે તેની પત્નીનો જીવ લઈ લીધો. તેણે કટિહાર જવાનુ હતુ. આ તરફ એક મુંબઈથી એક દર્દનાક કહાની સામે આવી છે. અહીં પોતાના ગામ જવા માટે એક મહિલા તડકામાં કલાકો સુધી ઉભી રહી. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ અને છેવટે તડકામાં તેની તબિયત ખરાબ થઈ ગઈ. હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી.\nકોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે લોકોના ખાતામાં મોકલ્યા 3000 રૂપિયા\nમુંબઈમાં ટ્રેનની રાહમાં મહિલાએ તડકામાં દમ તોડ્યો\nવાસ્તવમાં, નાલાસોપારામાં રહેતી વિદ્યોત્તમા શુક્લા(57) ઉત્તર પ્રદેશના જોનપુર જવા માટે વિદ્યોત્તમા સવારે જ પોતાના ઘરેથી નીકળી હતી. મુંબઈના વસઈ પશ્ચિમ વિસ્તારના સનસિટી ગ્રાઉન્ડમાં તે તડકામાં બેઠી હતી. તે ઘણી વાર સુધી રાહમાં હતી કે ટ્રેન આવે અને પોતાના ગામ માટે તે રવાના થઈ શકે. ઘણા કલાકો સુધી તડકામાં તે ગામ જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી. સવારથી બપોર થઈ ગઈ પરંતુ ટ્રેનના કોઈ સમાચાર નહોતો. બપોરે 2 વાગે અચાનક તે ચક્કર ખઈને બેભાન થઈ ગઈ. પોલિસે ત્યારબાદ ઘટના સ્થળે હાજર લોકોની મદદથી તેને નજીકની હોસ્પટલમાં ભરતી કરવામાં આવી. અહીં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી.\nબિહારઃ જ્યારે પ્રેમિકાના જીજાએ પ્રેમીની માતાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો અશ્લિલ વીડિયો…\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nબિહાર સરકારે સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી\nઅમારી ટીમ સુશાંત કેસની તપાસ કરવામાં સક્ષમ, સીબીઆઈની જરૂર નથી: બિહાર ડીજીપી\nઉદ્ધવ ઠાકરેનુ મોટુ નિવેદનઃ સુશાંત સિંહ કેસને મહારાષ્ટ્ર વિરુદ્ધ બિહાર ન બનાવો\nસુશાંત કેસઃ પટના હાઈકોર્ટમાં અરજી દાખલ, CBIને તપાસ સોંપવાની માંગ\nસુશાંત સિંહના વકીલનો દાવો - મુંબઈ પોલિસમાં એવુ કોઈ છે, જે રિયા ચક્રવર્તીની મદદ કરી રહ્યુ છે\nવકીલનો ખુલાસોઃ સુશાંતના પરિવારે ફેબ્રુઆરીમાં જ રિયા સામે કરી હતી ફરિયાદ\nપૂરથી આસામ અને બિહારમાં સ્થિતિ ભયાનક, 37 લાખ લોકો પ્રભાવિત\nબિહારઃ સાત નરાધમોએ સગીરાને પીંખી નાખી, ગેંગરેપનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો\nબિહારઃ વીજળી પડવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.aoxinhvacr.com/gu/inv-compressor-r410a-3-2.html", "date_download": "2020-08-06T19:11:24Z", "digest": "sha1:BQNA3BK7H7HWCSUFPB2BNJXINLFE3WLO", "length": 14510, "nlines": 329, "source_domain": "www.aoxinhvacr.com", "title": "GMCC એર કન્ડિશનિંગ વેરિયેબલ વોલ્યુમ્સ ડીસી Inverter રોટરી કમ્પ્રેસર R410A - ચાઇના AOXIN HVAC PART", "raw_content": "\nબી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nડી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nજી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nહીટ પમ્પ પાણી ડ્રાયર\nR22 ફિક્સ્ડ ઝડપ એસી\nR410a ફિક્સ્ડ ઝડપ એસી\nઉષ્મા પંપ હીટર માટે\nGMCC એર કન્ડિશનિંગ વેરિયેબલ વોલ્યુમ્સ ડીસી Inverter રોટરી કમ્પ્રેસર R410A\nGMCC એર કન્ડિશનિંગ વેરિયેબલ વોલ્યુમ્સ ડીસી Inverter રોટરી કમ્પ્રેસર R410A\nGMCC એર કન્ડિશનિંગ ડીસી Inverter રોટરી ટ્વીન Cylind ...\nGMCC લીલા પ્રશીતક રોટરી એસી પર્યાવરણ Friendl ...\nGMCC એર કન્ડિશનિંગ ડીસી Inverter ટ્વીન સિલિન્ડર રો ...\nGMCC એર કન્ડિશનિંગ વેરિયેબલ વોલ્યુમ્સ ડીસી Inverter આર ...\nGMCC એર કન્ડિશનિંગ ડીસી Inverter રોટરી સિંગલ Cyli ...\nGMCC લીલા પ્રશીતક રોટરી એર કન્ડિશનિંગ Compr ...\nGMCC લીલા પ્રશીતક રોટરી એર કન્ડિશનિંગ Compr ...\nGMCC એર કન્ડિશનિંગ વેરિયેબલ વોલ્યુમ્સ ડીસી Inverter રોટરી કમ્પ્રેસર R410A\nઅમારા કોમ્પ્રેશરના ઉચ્ચ ગુણવત્તા અને વાજબી ભાવ આવે છે, ત્યાં સ્પષ્ટીકરણ શ્રેણી અમે નીચે પ્રમાણે પાડે છે:\n1.Various વિખ્યાત બ્રાન્ડ, GMCC, એલજી, સેમસંગ, DAIKIN, સાન્યો વગેરે\n2.Only બ્રાન્ડ નવી અને મૂળ પેકિંગ હવા condittioning અને ફ્રીઝરમાં કોમ્પ્રેસર કોમ્પ્રેસર.\n3.household અને વ્યાપારી કોમ્પ્રેસર.\nઠંડક ક્ષમતા 4.Large શ્રેણી: ઘરગથ્થુ: સામાન્ય રીતે 7000 ~ 30000BTU; કોમર્શિયલ: 3 ~ 12HP.\nએફઓબી ભાવ: $ વાટાઘાટ\nપેકિંગ સંખ્યા: 9 ~ 120Pieces / પૂંઠું\nFatory પુરવઠા ક્ષમતા: વર્ષ દીઠ 50 મિલિયન પિસીસ\nપોર્ટ: નીંગબો / શંઘાઇ\nચુકવણી શરતો: એલ / સી, ટી / ટી\nઅમને ઇમેઇલ મોકલો PDF તરીકે ડાઉનલોડ કરો\nઅમારી કંપની છે, જે GMCC, એલજી, સેમસંગ, સાન્યો, DAIKIN સહિતના નોંધપાત્ર બ્રાન્ડ કોમ્પ્રેસર એક એજન્ટ છે શ્રેષ્ઠ ���ામગીરી કોમ્પ્રેશરના પૂરી પાડે\nતમને એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર અને રેફ્રિજરેશન કોમ્પ્રેસર વિવિધ ઉત્પાદન પોર્ટફોલિયો ઓફર કરવા, અમારા શ્રેણી સિંગલ, ટ્વીન આવરી લે છે, રોટરી કોમ્પ્રેસર અને નીચાં દબાણના અને સ્ક્રોલ compressor.It ઊંચા દબાણ બે તબક્કામાં તમામ એપ્લિકેશન સંપૂર્ણ આધાર સાથે તમને આપવા માટે સક્રિય તમારી જરૂરિયાતો છે.\nઉત્પાદન ગુણવત્તા અને સલામતી મૂલ્યાંકન સિસ્ટમ કે દરેક ઉત્પાદન તબક્કે ઉત્પાદનો માટે મૂળભૂત ગુણવત્તા અને સલામતી મૂલ્યાંકન કરે છે. ગુણવત્તા દ્વાર પદ્ધતિ હેઠળ, અમારા બધા ઉત્પાદનો દરેક ગુણવત્તા એક ચેકલિસ્ટ પર આધારિત દ્વાર ખાતે સુરક્ષા તપાસ પસાર થાય છે, ગુણવત્તા અને સલામતીના મુદ્દાઓ સાથે ઉત્પાદનો નિકાસ અટકાવે છે.\nઅમે પણ માન્યતા અમારા ગુણવત્તા અને યુરોપ, ઉત્તર અમેરિકા, ચાઇના અને જાપાન થી સ્થિરતા હાંસલ કર્યો છે.\nઅમે તમારા બધા બિઝનેસ મંચ કે અમારા ગ્રાહકો અપેક્ષાઓ કરતાં વધી જાય માટે સંતોષ સ્તર પહોંચાડવા, અને, ઝડપી ચોક્કસ અને વિવિધ સર્વિસ & તમારા વ્યવસાય ભાગીદાર ઉકેલ મારફતે અમારા ગ્રાહકો માટે સૌથી વધુ કિંમત પ્રદાન કરવા માટે પ્રયત્ન કરે છે વચન.\nસિરીઝ લાક્ષણિક મોડલ Displ. (સીસી) કુલિંગ કેપેસીટી (ડબલ્યુ) | (BTU) પાવર (વોટ) સીઓપી (W / ડબલ્યુ) કમ્પ્રેસર ઊંચાઈ (એમએમ) વિસર્જનને પાઇપ આઈડી (એમએમ) ખેંચાણએ પાઇપ આઈડી (એમએમ) રીમાર્ક\nચલ વોલ્યુમો ડીસી INV કોમ્પ્રેસર ટેસ્ટ પરિસ્થિતિઃ SEER60\nવરાળ ઈન્જેક્શન ડીસી inverter કોમ્પ્રેસર ટેસ્ટ પરિસ્થિતિઃ SEER60\nઆઇ સીસીસી કોમ્પ્રેસર ટેસ્ટ પરિસ્થિતિઃ SEER60\nT3 ડીસી inverter ટ્વીન સિલિન્ડર ટેસ્ટ પરિસ્થિતિઃ SEER60\nચલ ડિસ્પ્લેસમેન્ટ & inverter એન્ડ ગેસ ઇન્જેક્શન ટેકનોલોજી સાથે સંઘાન કોમ્પ્રેસર\n1.The ગરમી ક્ષમતા 50 ° સે આઉટલેટ હવાના તાપમાન -15 ° સે આસપાસના તાપમાન પર 85% દ્વારા સુધારેલ છે, અને.\nઝડપી પ્રશીતન અને ગરમી 2.achieving અડધો સમય બચત છે.\n3.variable ગેસ ઈન્જેક્શન ટેકનોલોજી ઉચ્ચ કાર્યક્ષમતાના કામગીરી કરે છે;\n4.double ડિસ્પ્લેસમેન્ટ અડધા ઝડપ ચાલી મોટી ક્ષમતા કામગીરી પર ઓછી હાંસલ કરે છે.\nબધા ઉત્પાદનો seaworthy પૂંઠું માં પેક કરવામાં આવે છે\nગત: GMCC એર કન્ડિશનિંગ ડીસી Inverter રોટરી સિંગલ સિલિન્ડર કમ્પ્રેસર R410A\nઆગામી: GMCC R410A સ્થિર આવર્તન એર કન્ડિશનિંગ રોટરી કમ્પ્રેસર 230V 60Hz\nGmcc એર કન્ડીશનર કોમ્પ્રેસર\nGMCC હીટ પમ્પ ડ્રાયર રોટરી કમ્પ્રેસર CO2 ના ડીસી હું ...\nHPWH માટે R410a કમ્પ્રેસર\nબીએમજી / BMA એલજી reciprocating R600A ફ્રીજ પોર્ટેબલ ...\nસાન્યો સ્ક્રોલ કમ્પ્રેસર R407C-B9 (60Hz 380V) HIG ...\nHPWH માટે R410a કમ્પ્રેસર\nસાન્યો સ્ક્રોલ કમ્પ્રેસર R410A-B8 (50 હટર્ઝ 380-415V ...\nઅમે સીઆરએચ 2018 બેઇજિંગમાં હતા\nઅત્યંત સૂક્ષ્મ રોટરી કોમ્પ્રેસર શ્રેણી જીતી ...\nઅમારા નવું વર્ષ રજા એરેન્જમેન્ટ\nરૂમ 515 Hebang બિલ્ડીંગ બી, No.933 TianTong નોર્થ રોડ, નીંગબો, ચાઇના.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત. - દ્વારા પાવર Globalso.com\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/vrat-tyohar-august-2020-rakshabandhan-janmashtami-ganesh-chaturthi-dates-gujarati-news/", "date_download": "2020-08-06T21:02:08Z", "digest": "sha1:5MFJTSETWTMJB2EIXVPXBY3RG65YHJMG", "length": 12398, "nlines": 185, "source_domain": "www.gstv.in", "title": "તહેવારોનો મહિનો: આ મહિનામાં આવી રહી છે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી, નોંધી લો આ તારીખો - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nતહેવારોનો મહિનો: આ મહિનામાં આવી રહી છે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી, નોંધી લો આ તારીખો\nતહેવારોનો મહિનો: આ મહિનામાં આવી રહી છે જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી, નોંધી લો આ તારીખો\nઓગષ્ટ મહિનાની શરૂઆત થઈ ચુકી છે. 3 ઓગષ્ટના રોજ રક્ષાબંધન છે.ઓગષ્ટના આ મહિનાનામાં કેટલાક મહત્વના તહેવારો આવી રહ્યાં છે. જેમાં જન્માષ્ટમી અને ગણેશચતુર્થી મુખ્ય છે. ગણેશ ચતુર્થી બાદ હરતાલિકા તીજ પણ આવશે. આ સિવાય આ મહિનામાં કજરી ત્રીજ, સંકટ ચતુર્થી પણ મનાવવામાં આવશે, દો કે આ તમામ તહેવારો અને ઉત્સાહો ઉપર કોરોના સંક્રમણની માર પડ્યો છે. જેના કારણે ક્યાંય ભીડ જોવા મળશે નહી. લોકો પાસે અપીલ કરવામાં આવી રહી છે કે તે ઘરોમાં રહીને તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરે.\nરક્ષાબંધન ( 3 ઓગષ્ટ, 2020)\nભાઈ બહેનના પ્રેમના પ્રતિક દિવસ રક્ષાબંધન 3 ઓગષ્ટ, સોમવારે આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈના દિર્ઘાયુ માટે અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરીને રાખડી બાંધે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપે છે. આ દિવસે શ્રાવણી કર્મના માધ્યમ��ી બ્રાહ્મણ જનૌઈ બદલાવે છે.\nજન્માષ્ટમી ( 12 ઓગષ્ટ, બુધવાર )\nસમગ્ર વિશ્વમાં શ્રીકૃષ્ણનો જન્મદિવસ 12 ઓગષ્ટના રોજ મનાવવામાં આવશે. જગ્યાએ જગ્યાએ મટકી ફોડનું આયોજન કરવામાં આવતુ હોય છે. મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. ધર્મગ્રંથોમાં લખાયું છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની આઠમના રોજ રોહીણી નક્ષત્રમાં મધ્યરાત્રીના સમયે થયો હતો.\nસ્વતંત્રતા દિવસ ( 15 ઓગષ્ટ, શનિવાર )\nદેશની આઝાદીના આ પર્વને 15મી ઓગષ્ટના રોજ મનાવવામાં આવશે. કોરોના સંક્રમણની અસર આ ઉત્સવ ઉપર પડશે. સરકાર ગાઈડ જાહેર કરી ચુકી છે જે નિયમોનું પાલન કરીને સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે.\nહરતાલિકા ત્રીજ ( 21 ઓગષ્ટ, શુક્રવાર )\nમહિલાઓ માટે મહત્વપૂર્ણ અને કઠોર વ્રત હરતાલિકા ત્રીજનો તહેવાર છે. ભાદરવા માસની તૃતિયાના રોજ મનાવવામાં આવે છે. આ વખતે 21 ઓગષ્ટના રોજ મબિલાઓ અને છોકરીઓ આખો દિવસ નિર્જલ રહીને સૌભાગ્યવતી રહેવાનું વરદાન માગે છે.\nગણેશ ચતુર્થી ( 22 ઓગષ્ટ, શનિવાર )\nગણપતિ બાપાનો જન્મદિવસ આ વર્ષે 22 ઓગષ્ટને શનિવારના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર પ્રથમપુજ્ય ગણેશજીનો જન્મ ભાદરવા માસની શુક્લપક્ષની ચતુર્થીના રોજ થયો હતો. ગણેશ મંદિરોને શણગારવામાં આવશે. જગ્યાએ જગ્યાએ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nગહેલોતની સીધી પીએમ મોદીને વિનંતી, રાજસ્થાનમાં ચાલી રહેલો તમાશો કરાવો બંધ\nસૌરાષ્ટ્ર કોંગ્રેસના આ દિગ્ગજ નેતાના પરિવારના 22 સભ્યો આવ્યા કોરોનાની ઝપેટમાં\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/products/labeling-machine", "date_download": "2020-08-06T19:30:56Z", "digest": "sha1:FZXPGXARZVVEP75LQP5CLIBVIVLW5LRY", "length": 4639, "nlines": 85, "source_domain": "gu.nicefiller.com", "title": "વેચાણ માટે ચાઇના લેબલિંગ મશીન - એનપીએસીકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nખેર » ઉત્પાદનો El લેબલિંગ મશીન\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=408&print=1", "date_download": "2020-08-06T18:52:57Z", "digest": "sha1:WMJSPAAVOPPVBJDJZOIWOZ7LJX6ELGUO", "length": 2592, "nlines": 33, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » મણિયારો – લોકગીત » Print", "raw_content": "\nહાં……..મણિયારો તે મણિયારો તે,\nહલુ હલુ થઈ રે વિયો રે…. (2)\nમુઝા દલડાં ઉદાસીમાં હોય રે,\nછેલ મુઝો, વરગાણી મણિયારો,\nહે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.\nહાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે (2)\nકાંઈ હું રે ઢળકતી ઢેલ રે,\nછેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો.\nહાં……..મણિયારો તે મહેરામણ મીઠડો (2)\nકંઈ હું તો સમદરિયાની લહેર રે,\nહેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.\nહાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે (2)\nકાંઈ હું તો વાદળ કેરી વીજ રે,\nહેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.\nહાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,\nહાં રે આંજેલ એમાં મેશ રે,\nહેલ મુઝો, વરણાગી મણિયારો,\nહેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.\nહાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,\nકાંઈ હું રે કોયલડીનો કંઠ રે,\nછેલ મુઝો, હાલારી મણિયારો,\nહે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.\nહાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે (2)\nકાંઈ હું રે, છલકતું એમાં નીર રે,\nછેલ મુઝો, વરણાગી મણિયારો,\nછેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/bites/111236937", "date_download": "2020-08-06T19:54:45Z", "digest": "sha1:V64RZCGP7BW7K5RA55NZEU575AXWODOG", "length": 3538, "nlines": 129, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Folk status by Rajesh Patel on 15-Aug-2019 11:13:53pm | Matrubharti", "raw_content": "\nહું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,\nબની રહુ કાયમ નુ સંભારણું,\nઅવિરત વહેતી રહે પ્રેમ ધારા મુજ થકી,\nહું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,\nબની રહુ કાયમ નુ સંભારણું,\nઅવિરત વહેતી રહે પ્રેમ ધારા મુજ થકી,\nએવુ ઇચ્છુ હું સદા ઈશ થકી,\nમારા થકી કોઇનુ દિલ કદી ના દુભાય,\nકે ના કોઈ દૂર કદી મારાથી જાય,\nવટવૃક્ષ નહીં પણ બની રહું નાનુ એક તરણુ,\nહું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,\nબની રહુ કાયમ નુ સંભારણું,\nમારગ મા કોઈના કદી કંટક બની ના નડુ,\nમાનવતા ની મહેક પ્રસરાવી મારી છબી એના દિલ મા જડુ,\nકડવુ વેણ ના દઉ કોઈને કદી, મીઠપ ના બે બોલ બોલી ને,\nલઉ સૌનુ હું શરણુ,\nહું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,\nબની રહુ કાયમ નુ સંભારણું,\nજુઠા જગત ના આ રીત રિવાજો ને દઉ હું ઠુકરાવી,\nનાતજાત ના ભેદભાવ ને સદાય માટે સળગાવી,\nમાનવ બની ને આવ્યા છીએ માણસ થઇ જીવી લઇએ,\nકવિતા રૂપે આપુ સૌને આવુ રૂડુ નજરાણું,\nહું તો વહેતુ પ્રેમ નું એક ઝરણું ,\nબની રહુ કાયમ નુ સંભારણું......\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/corona-virus-was-hiding-in-the-body-that-previous-tests-were-wrong-a-puzzle-to-doctors/174375.html", "date_download": "2020-08-06T18:50:52Z", "digest": "sha1:G3OP75V2KSGZ7EOS73TTX5ZW4MDR76HT", "length": 6266, "nlines": 44, "source_domain": "navgujaratsamay.com", "title": "કોરિયાના સાજા થયેલા 51 દર્દીમાં કોરોનાએ ઉથલો માર્યો | નવગુજરાત સમય", "raw_content": "\nકોરિયાના સા���ા થયેલા 51 દર્દીમાં કોરોનાએ ઉથલો માર્યો\nકોરિયાના સાજા થયેલા 51 દર્દીમાં કોરોનાએ ઉથલો માર્યો\nઆ વાયરસ શરીરમાં છૂપાઇ રહ્યો હતો કે અગાઉના ટેસ્ટ ખોટા હતા, તબીબો માટે કોયડો\nદક્ષિણ કોરિયામાં સંપૂર્ણ સ્વસ્થ જાહેર થઇ ચૂકેલા કોરોનાના 51 દર્દીઓ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂર્ણ કર્યા બાદ ચકાસણીમાં ફરી પોઝિવિટ જણાતાં તબીબી વિજ્ઞાનીઓ ચોંકી ઉઠ્યા છે.\nકોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર ડેઇગુના આ તમામ દર્દીઓને અગાઉ ચેપમુક્ત જાહેર કરી દેવાયા હતા. પરંતુ બહુ ટૂંકા ગાળામાં ફરી આ દર્દીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.\nડેઇગુના દક્ષિણ કોરિયામાં કોરોનાના રોગચાળાનું એપીસેન્ટર બન્યું છે. આ ઘટના બાદ ત્યાં એપિડેમોલોજિકલ તપાસ માટે એક ખાસનિષ્ણાત ટીમ મોકલવામાં આવી છે.\nઆ સેન્ટરને ડિરેક્ટર જનરલ જિઓંગ યુનક્યેંઓન્ગના જણાવ્યા અનુસાર એવું બની શકે છે કે આ વાયરસનો ચેપ આ દર્દીઓના શરીરમાં સુષુપ્ત બની ગયો હોય અને થોડા સમય પછી તે ફરી રિએક્ટિવેટ થયો હોય.\nઆ ઘટનાને કારણે એવી શંકા પ્રબળ બની છે કે કોરોના એક છૂપા ભયની જેમ શરીરમાં છૂપાયેલો રહી શકે છે. તે મટી ગયો છે એવો દેખાવ કેવળ એક ભ્રમ હોઇ શકે છે. આ અગાઉ ચીનના તબીબોએ પણ આવી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે રિએક્ટિવિટે થયેલો કોરોના વધુ ઘાતક હોઇ શકે છે.\nકોરોના વાયરસનાં મૂળ ઉત્પત્તિ સ્થાન વુહનાનના તબીબોએ પણ જણાવ્યું હતું કે આશરે દસ ટકા દર્દીઓમાં એવું જોવા મળ્યું હતું કે તેઓ સાજા થઇ ગયા છે તેવું માની લેવાયા બાદ ફરી તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. લી લીઆંગ નામનો 36 વર્ષનો એક દર્દી આ રીતે અગાઉ સ્વસ્થ જાહેર થયા બાદ બીજી વખત પોઝિટિવ બન્યો હતો અને તે પછી તેનું મૃત્યુ નીપજ્યું હતું.\nજોકે, યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગલિઆના ઇન્ફ્કેશિયસસ ડિસિઝ પ્રોફેસર પૌલ હન્ટરે જણાવ્યું હતું કે આ કેસો કોરોના રિએક્ટિવેટ થવા ઉપરાંત અગાઉના ટેસ્ટમાં ખામી રહી ગઇ હોવાના પણ હોઇ શકે છે. વ્યક્તિગત રીતે હું માનું છું કે આ દર્દીઓને અગાઉ ખોટી રીતે નેગેટિવ જાહેર કરી દેવાયા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોવિડ-19 : લીબિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહમૂદ જિબ્રિલનું નિધન\nબિહેવિયરલ ચેન્જીઝ કોરોના વિરુદ્ધની જંગને વધારે મુશ્કેલ બનાવી શકે\nચીનના વેટ માર્કેટથી ફેલાયો કોરોના, ઓસ્ટ્રેલિયાએ WHO અને UN સમક્ષ કાર્યવાહીની માંગ કરી\nસિંગાપોરમાં શાળા-કોલ��જો સહિત મોટાભાગના કાર્યસ્થળો એક મહિના માટે બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/27/salmubarak-2011/?replytocom=14140", "date_download": "2020-08-06T18:36:38Z", "digest": "sha1:XJDYUGHIPZ4NRRILOJTFSD3HIMPBIWEF", "length": 14801, "nlines": 207, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નૂતનવર્ષાભિનંદન – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nOctober 27th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 20 પ્રતિભાવો »\nઆજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન કરનારા સૌ વાચકમિત્રો, પ્રકાશકો, યોગદાન આપનારા સૌ દાતાઓ, લેખકમિત્રો અને અન્ય સૌને નવા વર્ષના સાલમુબારક. સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે દીપોત્સવી પર્વના વિશેષ લેખો પ્રકાશિત કરી શકાયા નથી પરંતુ હવે તા. 31-ઓક્ટોબરને લાભપાંચમથી આપણે નિયમિત નવા લેખોનું રસપાન શરૂ કરીશું. ત્યાં સુધી રીડગુજરાતી પર રજા રહેશે. ફરી એકવાર સૌને નૂતનવર્ષાભિનંદન. આભાર.\n« Previous દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી\nઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાચકમિત્રોને નોંધ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, બદલાતા સમય સાથે નવા નવા ઉપકરણો બજારમાં આવતા રહે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર સતત નવા શિખરો સર કરતું રહે છે. આ પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે, અને સાથે એટલું જ જરૂરી છે આપણાં સનાતન મૂલ્યોને સાથે લઈને ચાલવાનું. રીડગુજરાતીનો ઉદ્દેશ છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું સનાતન સાહિત્ય સૌના હૈયા સુધી પહોંચાડવાનો. આ માટે જરૂરી સુવિધાઓનો ઉમેરો સતત ... [વાંચો...]\nવિશેષ નોંધ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી પર 'Responsive Layout' ની સુવિધા ઉમેર્યા બાદ હવે તેની મોબાઈલ આવૃત્તિ અંગે કામ ચાલી રહ્યું છે. બધા જ પ્રકારના ��ોબાઈલ પર સરળતાથી ગુજરાતી વાંચી શકાય એ માટેનો એક માર્ગ કંઈક ઝાંખો-ઝાંખો દેખાઈ રહ્યો છે. એની પર આગળ વધવાનું કાર્ય ઘણું જટિલ અને સમય માંગી લે તેવું છે. આથી, આ સપ્તાહના અંત સુધી રીડગુજરાતી પર નવા લેખો પ્રકાશિત કરી ... [વાંચો...]\nએક વિરામ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે ગુરુવારે તેમજ આવતીકાલે શુક્રવારે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહિ, જેની નોંધ લેશો. શનિવારે નવા બે લેખો સાથે ફરી મળીશું. ઈ-મેઈલ તેમજ ટપાલથી લેખો મોકલનાર સૌ લેખકમિત્રોને થોડો સમય પ્રતિક્ષા કરવા વિનંતી. લેખોની સમીક્ષાના કાર્યમાં થોડો વિલંબ થયો હોવાથી આપને પ્રત્યુત્તર પાઠવી શકાયો નથી. અસુવિધા માટે ક્ષમા કરશો. લિ. તંત્રી, રીડગુજરાતી.\n20 પ્રતિભાવો : નૂતનવર્ષાભિનંદન – તંત્રી\nઆપને તથા પરિવારજનોને તેમજ ‘રીડગુજરાતી’ના વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nઆપને, પરિવારજનોને તેમજ રીડગુજરાતીના સૌ વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nસૌને નવા વરસની શુભેચ્છાઓ.\nહેપ્પી દિવાળી અને હૈપ્પી ન્યુ ઈયર\nદિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ\nઆપને તથા આપના પરિવારજનોને નુતનવરસના અભિનન્દન.\nમૃગેશભાઈ દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ .\nગુજરાતી નવું વર્ષ શરુ થઇ ગયું એની સહુને શુભેચ્છા.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/sports/cricket/latest-news/news/india-all-out-263-runs-against-new-zealand-xi-in-tour-match-126751542.html?ref=ht", "date_download": "2020-08-06T19:00:15Z", "digest": "sha1:G5HGWUN6RVGIJYHQ7OJGLXLXF6PZZNWQ", "length": 4331, "nlines": 77, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "India all out 263 runs against New Zealand XI in tour match|ન્યૂઝીલેન્ડ-11 સામે ભારત 263 રનમાં ઓલ આઉટ, 8 બેટ્સમેન દસના આંકડાંને વટાવી ન શક્યા", "raw_content": "\nઅભ્યાસ મેચ / ન્યૂઝીલેન્ડ-11 સામે ભારત 263 રનમાં ઓલ આઉટ, 8 બેટ્સમેન દસના આંકડાંને વટાવી ન શક્યા\nપૃથ્વી શો, શુભમન ગીલ, રિદ્ધિમાન સાહા અને અશ્વિન શૂન્ય રને આઉટ\nપ્રથમ ઈનિંગમાં હનુમા વિહારીએ 101 રન અને પુજારાએ 93 રન બનાવ્યા\nસ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ ઈલેવન વચ્ચે હેમિલ્ટનમાં ત્રણ દિવસીય અભ્યાસ મેચ રમાઈ રહી છે. શુક્રવારે પ્રથમ દિવસે ભારતની ટીમ 263 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતના 8 ખેલાડીઓ 10 રનના સ્કોરને વટાવી શક્યા નહતા તેમાંથી ચાર બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે.\nટોસ જીતીને ભારતે બેટિંગ લીધી હતી. પૃથ્વી શો, શુભમન ગીલ, રિદ્ધિમાન સાહા અને અશ્વિન શૂન્ય રને આઉટ થયા હતા. મયંક અગ્રવાલ એક રન, રિષભ પંત સાત રન, ઉમેશ યાદવ નવ રન અને રવિન્દ્ર જાડેજા આઠ રન બનાવી શક્યા. પ્રથમ ઈનિંગમાં હનુમા વિહારીએ 101 રન અને પુજારાએ 93 રન બનાવ્યા હતા.\nબોલિંગ : સ્કોટ કુગલિન: 14-2-40-3, બ્લેર ટિકનેર : 15-3-37-0, ડેરેસ મિશેલ : 7-1-15-0, જિમી નીશમ : 13-3-29-1, જેક ગિબ્સન : 10-1-26-2, ઈશ સોઢી : 14.5-0-72-3, રચિન રવિન્દ્ર : 5-1-30-0.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-gujarat-patidar-anamat-andolan-hardik-patel-paas-699369.html", "date_download": "2020-08-06T20:01:05Z", "digest": "sha1:5PDNRLA53FO6N64EREARJ6SH6ULFDAC7", "length": 22243, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - 'પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે': પાસ– News18 Gujarati", "raw_content": "\n'પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે': પાસ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\n'પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે': પાસ\nહાર્દિક પટેલ જેલ મુક્ત થતાં પાટીદાર અનામત આંદોલનમાં જાણે કે ફરી એકવાર જુસ્સો આવી ગયો છે. હાર્દિક પટેલ આજે સવારે વિરમગામ માદરે વતન આવ્યો હતો ત્યારે પાસના નેતાઓએ હૂંકાર કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકારે જે રીતે પાટીદારો પર દમન ગુજાર્યું છે એ જોતાં પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે.\nહાર્દિક પટેલ જેલ મુક્ત થતાં પાટીદાર અનામત આંદોલનમાં જાણે કે ફરી એકવાર જુસ્સો આવી ગયો છે. હાર્દિક પટેલ આજે સવારે વિરમગામ માદરે વતન આવ્યો હતો ત્યારે પાસના નેતાઓએ હૂંકાર કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકારે જે રીતે પાટીદારો પર દમન ગુજાર્યું છે એ જોતાં પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે.\nઅમદાવાદ #હાર્દિક પટેલ જેલ મુક્ત થતાં પાટીદાર અનામત આંદોલનમાં જાણે કે ફરી એકવાર જુસ્સો આવી ગયો છે. હાર્દિક પટેલ આજે સવારે વિરમગામ માદરે વતન આવ્યો હતો ત્યારે પાસના નેતાઓએ હૂંકાર કર્યો હતો કે, રાજ્યની ભાજપ સરકારે જે રીતે પાટીદારો પર દમન ગુજાર્યું છે એ જોતાં પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે.\nપાસ નેતાઓની એક્સક્લુસિવ મુલાકાત\nવિરમગામ ખાતે હાર્દિક પટેલના પિતા, પાસના નેતા કેતનભાઇ પટેલ, ચિરાગ પટેલ, ધારાસભ્ય હર્ષલ રીબડીયા સહિત અગ્રણીઓએ પ્રદેશ18 ઇટીવી સાથે એક્સક્લુસિવ મુલાકાત કરી હતી.\nઆંદોલનને વધુ ઉગ્ર બનાવાશે\nઆંદોલનની આગળની રણનીતિ અંગે વાતચીત કરતાં પાસ નેતા કેતન પટેલે કહ્યું હતું કે, આંદોલન જે ગતિએ ચાલતું હતું એના કરતાં હવે વધુ ઉગ્ર બનાવાશે અને અનામતની માંગને વધુ અસરકારક બનાવાશે.પાટીદાર સીએમે સમાજ માટે કંઇ ન કર્યું\nપાસ નેતા કેતન પટેલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અગાઉના મુખ્યમંત્રીઓએ એમના સમાજ માટે કંઇકને કંઇક કરેલું છે જ્યારે હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં અમે જે અનામત માંગી રહ્યા છીએ એ આપવામાં નથી આવતી. આ મુખ્યમંત્રીએ સમાજ માટે કંઇક કર્યું નથી\nએસપીજીનું કામ અનામતની લડાઇ લડવાનું નથી\nપાસ નેતા ચિરાગ પટેલે કહ્યું હતું કે, એસપીજીનું કામ અનામતની લડાઇ લડવાનું નથી. એસપીજી અનામત માટે પાસને સમર્થન આપી રહ્યું છે. એસપીજીનું કામ મહિલાઓને રક્ષણ આપવાનું જેવું છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n'પાટીદાર સમાજ 2017માં ભાજપને નહીં બક્ષે': પાસ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/monsoon-enters-maharashtra-heavy-rain-alert-in-mumbai-thane-056906.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:08:42Z", "digest": "sha1:7D5OYSVYJLEDB5GVICFBGCNUVELCKR3Q", "length": 12936, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "મહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી | monsoon enters maharashtra, heavy rain alert in mumbai, thane - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nમુંબઇઃ દક્ષિણ-પશ્ચિમ મૉનસૂને રવિવારે મહારાષ્ટ્રમાં દસ્તક આપી દીધી છે, જે બાદ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે, આજે મુંબઇમાં ભારે વરસાદ થવાની આશંકા છે, માયાનગરીની આજુબાજુના વિસ્તારોમાં પાછલા 24 કલાકથી થઇ રહેલા વરસાદને જોતા બપોરે 1 વાગ્યા સુધી અહીં મહત્તમ વરસાદ થવાની સંભાવના જતાવવામાં વી રહી છે, જ્યારે ઠાણે અને પશ્ચિમ મુંબઇમાં મધ્યમ વરસાદ થવાના અણસાર છે માટે હવામાન વિભાગે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.\nમુંબઇ, ઠાણે, પાલઘર, રાયગઢમાં મુશળધાર વરસાદની ચેતવણી\nમુંબઇ ઉપરાંત આજે પાલઘર, ઠાણે, રાયગઢ, સિંધુદુર્ગ અને રત્નાગરી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થવાની પૂરી આશંકા છે, વરસાદનો સિલસિલો ચાર-પાંચ દિવસ સુધી આવી રીતે જ ચાલુ રહેશે. જ્યારે નક્કી કરેલી સીમાથી એક દિવસ પહેલા મૉનસૂન એમપી પહોંચી ગયું છે, જે બાદ આજે કેટલાય જિલ્લામાં ભારે વરસાદના અણસાર છે, આઇએમડીએ શહડોલ, જબલપુર, હોશંગાબાદ અને ઇન્દોર સંભાગમાં વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.\nકેટલાય રાજ્યોમાં ચોમાસું વહેલું પહોંચ્યું\nહવામાન વિભાગના વૈજ્ઞાનિક આર કે જેનામનીએ જણાવ્યું કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોને ચોમાસાએ કવર કર્યા છે અને તેની સ્પીડ યોગ્ય છે, જે બાદ નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં હાલ હીટ વેવના કારણે 42-44 ડિગ્રી તાપમાન છે.\nસારો વરસાદ થવાની આશંકા\nદક્ષિણ રાજસ્થાનમાં આગલા 2-3 દિવસમાં વરસાદ થઇ શકે છે, દિલ્હીમાં આંધી તોફાન રહેશે અને તાપમાન 39-41 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે 18 જૂનની આસપાસ દિલ્હીમાં મૉનસૂન દસ્તક આપશે જેનાથી સારો વરસાદ થવાની આશંકા છે.\nઆગલા 24 કલાકમાં અહીં ભારે વરસાદ થશે\nહવામાન વિભાગ મુજબ આગલા 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઓરિસ્સાના કેટલાક ભાગો, છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વી મધ્ય પ્રદેશ, તટીય કર્ણાટક, કોંકણ ગોવા અને ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.\nપાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના બે અધિકારીઓ લાપતાઃ સૂત્ર\nમુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના\nમુંબઈમાં ભારે વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ, 24 રૂટ પર બસો કરાઈ ડાયવર્ટ\nમુંબઈમાં ફરીથી મંડરાયો અતિ ભારે વરસાદનો ખતરો, 3 કલાકમાં આવી શકે છે આંધી-તોફાન\nઅસમમાં પૂરથી વિનાશ, અત્યાર સુધી 85 લોકોના મોત, મદદ માટે તૈયાર UN\nચોમાસાએ પહેલીવાર દિલ્હીમાં તબાહી મચાવી, જોતજોતામાં ઝૂંપડીઓ તણાઇ ગઇ, આપ સરકારે સફાઇ આપી\nભારે વરસાદના કારણે મુંબઈમાં રેડ એલર્ટ, મરીન લાઈનમાં બિલ્ડિંગ ધરાશાયી\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી\nભારે વરસાદના કારણે દ્વારકા નગરી ડૂબી પાણીમાં, 1નુ મોત\nકચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટ\nદેશના આ રાજ્યોમાં બદલાશે મોસમનો મિજાજ, આંધી-તોફાન સાથે વિજળીની સંભાવના\nHigh Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલ��સે આપ્યો ખોટો મેસેજ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/pakistan-vs-afghanistan-live-score-icc-world-cup-2019-match-in-leeds-imad-takes-pak-to-narrow-win-884695.html", "date_download": "2020-08-06T19:26:30Z", "digest": "sha1:MRKC2CUHMHRDPU2B4LRIZ7IGJUOT6TN5", "length": 22111, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Pakistan vs Afghanistan Live Score, ICC World Cup 2019 Match in Leeds: Imad Takes PAK to Narrow Win– News18 Gujarati", "raw_content": "\nAfg vs Pak : પાકિસ્તાન માંડ-માંડ જીત્યું, સેમિ ફાઇનલની આશા જીવંત\nઅમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nAfg vs Pak : પાકિસ્તાન માંડ-માંડ જીત્યું, સેમિ ફાઇનલની આશા જીવંત\nઆ જીત સાથે પાકિસ્તાન 8 મેચમાં 9 પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયું\nઆ જીત સાથે પાકિસ્તાન 8 મેચમાં 9 પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયું\nબોલરોના શાનદાર પ્રદર્શન પછી ઇમાદ વસીમના અણનમ 49 રનની મદદથી પાકિસ્તાને આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 49.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો.\nઆ જીત સાથે પાકિસ્તાન 8 મેચમાં 9 પોઇન્ટ સાથે ચોથા સ્થાને આવી ગયું છે. તેણે સેમિ ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત બનાવી રાખી છે.\nફખર ઝમાન ખાતું ખોલાયા વિના આઉટ થતા પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી. ઉમામ ઉલ હક(36) અને બાબર આઝમે(45) બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. આ પછી હફિઝ 19, હરિસ સોહેલ 27 અને સરફરાઝ અહમદ 18 રને આઉટ થતા પાકિસ્તાને 156 રને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. અંતમાં ઇમાદ વસીમે અણનમ 49 રન બનાવી ટીમને જીત અપાવી હતી.\nઆ પણ વાંચો - અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચમાં મારપીટ, તોડફોડ\nઅગાઉ અફઘાનિસ્તાનના અશગર અફઘાન અને નજીબુલ્લાહ ઝરદાને 42-42 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય રહમત શાહે 35, ઇકરામ અલીએ 24 રનની ઇનિંગ્સ રમી હતી. અશગર અને ઇકરામે સૌથી વધારે 64 રનની ભાગીદારી નોંધાવી હતી.\nપાકિસ્તાન તરફથી શાહિન શાહ આફ્રિદીએ 4 વિકેટ, ઇમાદ વસીમ-વહાબ રિયાઝે 2-2 વિકેટ, જ્યારે શાદાબ ખાને 1 વિકેટ ઝડપી હતી. અફઘાનિસ્તાનના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્���ો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nAfg vs Pak : પાકિસ્તાન માંડ-માંડ જીત્યું, સેમિ ફાઇનલની આશા જીવંત\nઅમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\nઅમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-10-2018/103971", "date_download": "2020-08-06T18:29:06Z", "digest": "sha1:PJKL42YGRP6Z24YNSGEOHFQ7S5LAOTMH", "length": 18706, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "સાથિયા પુરાવો રાજ.... જૈન વિઝન સોનમ ગરબામાં રાત પડે ને દિવસ ઉગે", "raw_content": "\nસાથિયા પુરાવો રાજ.... જૈન વિઝન સોનમ ગરબામાં રાત પડે ને દિવસ ઉગે\nરાજકોટ : જૈન વિઝન પ્રેરિત સોનમ ગરબામાં સાતમા નોરતે રજવાડી મેલા ગ્રોઉન્ડમાં ખેલૈયાઓએ દાંડિયા રાસની ભારે જમાવટ કરી હતી. રૈયા રોડ ઉપરના રજવાડી મેલા ગ્રાઉન્ડ માં રાત્રે ૯ કલાકે આદ્યશકિત માતાજીની મંગલ આરતી - સ્મૃતિ બાદ ગીત સંગીત અને ડીજેના સંગેથે જૈન વિઝનના ખેલૈયાઓએ ઉમંગ ઉત્સાહ અને અનેરા થનગનાટ વચ્ચે પ્રાચીન - અર્વાચીન દાંડિયારાસ ની ખેલૈયાઓએ અલગ અલગ સ્ટેપમાં અદભુત કૌશલ્ય દાખવ્યું હતું સાથિયા પુરાવો રાજ ઘમ્મરિયાં લાલ ઘમ્મરિયાં જુલણ મોરલી વાગીરે રાજાના કુંવર તારા વિના શ્યામ મને અકેલડું લાગે એવા અનેક ગીતો ઉપર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા જૈન વિઝન નવરાત્રી મોહત્સવમાં શિસ્ત શાંતિ અને પારિવારિક માહોલને કારણે જનમેદની ઉમટી પડે છે સાતમા નોરતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, અમીનેશભાઈ રૂપાણી, તથા મુંબઈથી ઉપસ્થિત દિલેશભાઈ ભાયાણી , જૈન અગ્રણી પ્રવીણભાઈ કોઠારી, ડી.વાય.એસ.પી. હિમાંશુભાઈ દોશી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર મનીશભાઈ રાડીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, અડવોકેટ પિયુષભાઇ શાહ, હિતેષભાઇ વ્યાસ, નાગરિક બેંકના ડિરેકટર દીપકભાઈ મકવાણા, અપના બજારના અરવિંદભાઇ સોજીત્રા, બ્રિજેશભાઇ મલકાણ, જૈન યુવાના પ્રમુખ ભાવેશભાઈ અજમેરા, ક્રિપ્ટન ગ્રેનિટો પ્રાં.લી.ના ધર્મેશભાઈ પટેલ, સેરા સેનિટરીના નેમિશભાઈ રાવલ, જીવણસિંહ બારોટ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફૂટબોલ કોચ), રાજુભાઇ સંઘવી, સી.પી.દલાલ, ગૌતમભાઇ કાંગડ, ડો. દિનેશભાઇ ચૌહાણ, ડો. જાગૃતિબેન ચૌહાણ, અરવિંદભાઈ શાહ (આર પી ગ્રુપ), મુકેશભાઈ દોશી ( દીકરાનું ઘર), બકુલભાઈ રૂપાણી, સુનિલભાઈ વોરા, કિરીટભાઈ આદ્રોજા, ધર્મેશભાઈ જીવાણી, નિધીબેન ચોટલીયા, મેહુલભાઈ કામદાર, યોગેશભાઈ ગોડા, યોગેનભાઈ દોશી, મીનુબેન દોશી, ચીમનભાઈ દોશી, ભારતીબેન દોશી વિ. ઉપસ્થિત રહ્યા હતા.(૩૭.૧૭)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી access_time 10:04 am IST\nલગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી' access_time 2:58 pm IST\nગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો access_time 5:45 pm IST\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nયુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે access_time 10:41 pm IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટ���ો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\n#MeToo ના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરે આપ્યું રાજીનામું : 20 જેટલી મહિલાએ લગાવ્યો હતો આરોપ : મને કાયદા પર પૂરો ભરોસો છે, મારા પર ખોટા આરોપો લગાવ્યા છે - એમ.જે. અકબર access_time 6:35 pm IST\nપંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST\nસુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST\nભાજપ ઉત્તર ભારતમાં રામ અને હવે કેરળમાં અયપ્પાને નામનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે:સુનિલકુમાર access_time 7:56 pm IST\nNSUIના પ્રમુખ ફિરોઝખાનનું રાજીનામું: એક સ્ટુડન્ટે જાતીય શોષણનો લગાવ્યો'તો આરોપ access_time 12:00 am IST\nસબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ મામલે હિંસક અથડામણ :પોલીસે ખાનગી વાહનો પર ગુસ્સો ઉતાર્યો access_time 9:48 pm IST\nવિરપુર જવું કે સત્તાવાર જવું... રઘુવંશી બીટ્સ રાસોત્સવનો આનંદ માણતા ખેલૈયાઓ access_time 3:47 pm IST\nગંજીવાડાની શોભના ડેકાણીને મરવા માટે મજબૂર કરનાર પતિ સહિત ત્રણની ધરપકડ access_time 4:00 pm IST\nવોર્ડ નં. ૧૦ના વિવિધ વિસ્તારમાં રૂ. ૮૫.૪૨ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નંખાશે access_time 3:50 pm IST\nભાવનગરમાં ઇસ્કોન મેગા સિટીમાં ક્રોમા શો-રૂમનો પ્રારંભ access_time 12:24 pm IST\nબોટાદ નગરપાલીકાને વેસ્ટ કલેકશન માટે ૧૧ વાહનોની ભેટ access_time 12:22 pm IST\nવિસાવદરના વડાળાની વાડીમાં ઝેરી જનાવર કરડતા રતાભાઇ આહીરનું મોત access_time 12:11 pm IST\nસરદાર પટેલના સ્ટેચ્યુના લોકાપર્ણ બાદ નવેમ્બરમાં પ્રત્યેક અલગ-અલગ દિવસે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાવો ગુજરાત આવશે access_time 3:33 pm IST\nકપાસ સૂકાવા લાગ્યોઃ શિયાળુ પાકના નામે નાહી નાખવાનું\nકઠલાલ અમદાવાદ હાઇવે પર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાતા બેને ગંભીર ઇજા access_time 5:03 pm IST\nઅમેરિકાના મેરીલેન્ડ રીછના બચ્ચાનું માથું પ્લાસ્ટિકના ડબ્બામાં ફસાઈ જતા અફડાતફડી access_time 6:33 pm IST\nરશિયાએ યુરોપીય પદને છોડવાની ધમકી આપી access_time 6:25 pm IST\nખોટુ બોલતું પકડી પાડવાની આ દેશની વિધી સાંભળી રાતભર તમને ઊંઘ નહિ આવે access_time 11:57 am IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં ૧૯ તથા ૨૦ ઓકટો.ના રોજ વિજયાદશમી ઉત્સવ ઉજવાશેઃ બદ્રીકાશ્રમ કેલિફોર્નિયા, તથા DFW હિન્દુ ટેમ્પલ ડલાસ મુકામે ૧૯ ઓકટો.તથા વલ્લભધામ હવેલી નવીંગ્ટન મુકામે ૨૦ ઓકટો.ના રોજ રાવણ દહન access_time 10:12 pm IST\nરોજગારીનો શૂન્ય દર અને સલામતીના અભાવે હોન્ડુરાસના 3 હજાર ઇમિગ્રન્ટ્સ અમેરિકા ભણી : ગ્વાટેમાલા પોલીસ દ્વારા યુ.એસ.બોર્ડર ઉપર ઘૂસણખોરી અટકાવવાનો પ્રયાસ access_time 12:43 pm IST\nયુ.એસ.માં લાઇમસ્ટોન અલબામા કમિશ્નર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી હનુ કાર્લાપાલેમઃ લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા, રોજગારી વધારવા તથા ઇન્ફાસ્ટ્રકચર સુવિધા વધારવાનો હેતુ access_time 10:08 pm IST\nઇઝરાયલના એકમાત્ર ઓલંપિક સ્વર્ણપદક વિજેતા ગોલ ફ્રીડમેનને પૈસાની જ:રતઃ સ્વર્ણ પદક વેંચવા મજબૂર access_time 10:46 pm IST\nડેનમાર્ક ઓપન: પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી શ્રીકાંત અને સમીરે access_time 5:22 pm IST\nવેસ્ટ ઇન્ડીઝના કોચ પર બે મેચનો પ્રતિબંધ access_time 4:03 pm IST\nસલમાનની ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરની બોલીવુડમાં એન્ટ્રી:'રાધા ક્યુ ગોરી મેં કયો કાલા 'ફિલ્મથી ડેબ્યુ access_time 10:26 pm IST\nમી ટુ આંદોલનમાં જોડાયા બપ્પી લાહિરી: '10 વર્ષ પછી કોઈ વાતને કહેવાનો મતલબ નથી' access_time 5:07 pm IST\nપ્રનૂતન અને ઝહિરની જોડીને સલમાન ખાન લાવશે બોલીવૂડમાં access_time 8:32 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.glassmosaicwalltile.com/gu/jy16-ph07a-figure-mosaic-gold-and-silver-mosaic-background-wall-backsplash.html", "date_download": "2020-08-06T18:52:06Z", "digest": "sha1:BVC27FC2CF4XBNQRK22VTP3FIBGWADKH", "length": 5116, "nlines": 94, "source_domain": "www.glassmosaicwalltile.com", "title": "Figure Mosaic gold and silver Mosaic background wall backsplash_Jinyuan mosaic", "raw_content": "સોનું ચાંદી કાચ મોઝેક દીવાલ ટાઇલ\n » પ્રોડક્ટ્સ » મોઝેક પેટર્ન\nJY16-PH07A આકૃતિ મોઝેક સોના અને ચાંદીના મોઝેક પૃષ્ઠભૂમિ દીવાલ backsplash\n4.મૂળ: ચાઇના મોઝેક પુરવઠોકર્તા માં બનાવો\n5.વપરાયેલ: વોલ અને ફલોર મોઝેક ટાઇલ્સ\n6.બ્રાન્ડ : Jinyuan મોઝેક\nઇન્કવાયરી ફોર્મ ( અમે શક્ય તેટલી વહેલી તકે તમને પાછા મળશે )\nપાછલું: JY16-PH31C કલા આધુનિક મોઝેક યુરોપિયન રેસ્ટોરેન્ટ પૃષ્ઠભૂમિ દીવાલ મોઝેક\nઆગળ: JY16-PH18A લિવિંગ રૂમ દીવાલ ચાંદીના પેટર્ન મોઝેક કલા સજાવટ વધીને\nકદાચ તમે પણ પસંદ આવી\nદીવાલ સજાવટ માટે JY16-PH26C ગોલ્ડન કાચ મોઝેક પઝલ\nપૃષ્ઠભૂમિ દીવાલ માટે JY16-PH84B ગોલ્ડન કાચ મોઝેક પઝલ\nJYR-02 પાત્રો કાચ મોઝેક પેટર્ન કારખાનું સીધું વેચાણ\nJYR-03 કાળો અને સફેદ ગ્રે પોર્ટ્રેટ ગ્લાસ મોઝેક કલા પઝલ સિરીઝ પુરવઠોકર્તા\nવિદ્યુદ્વિશ્લેષણથી ચાંદીનો ઢોળ ચડાવેલી કાચ મોઝેક (18)\n24K વાસ્તવિક સોનું મોઝેક (16)\nરંગીન સોનું મોઝેક (8)\nસામગ્રી મિશ્ર મોઝેક (41)\nમોઝેક કલા કામ (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ ટિફની મોઝેક (16)\nગ્લાસ ઈંટ મોઝેક (24)\nયુરો સ્પેનિશ મોઝેક (24)\nરેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (6)\nકોઈ રેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (0)\nક્રિસ્ટલ ગ્લાસ મોઝેક (20)\nકમાનવાળા સ્ફટિક મોઝેક (11)\nસ્ક્વેર સ્ફટિક મોઝેક (9)\nપ્રાચીન સોનું વરખ મોઝેક (0)\nમઢેલા કાચનો મોઝેક (0)\nસોનું રેખા મોઝેક (21)\nઆઇસ જેડ મોઝેક (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ છત ગુંબજ (13)\nરંગીન કાચ વિન્ડો (5)\nસ્ટેનલેસ સ્ટીલ મોઝેક (12)\nસિરામિક પેબલ મોઝેક ટાઇલ (12)\nસિરામિક સ્વિમિંગ પૂલ મોઝેક ટાઇલ (6)\nગ્લેઝ કાચ મોઝેક (16)\nમિત્ર પર શેર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/11/21/progress-in-21-century/?replytocom=216712", "date_download": "2020-08-06T19:16:46Z", "digest": "sha1:Z2RSBIOXY62OSIKPICNR3H6KQJBLINMY", "length": 21292, "nlines": 133, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ\nNovember 21st, 2016 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : મૃગેશ શાહ | 4 પ્રતિભાવો »\n(‘સમ્યક જીવન’ શીર્ષક હેઠળ મૃગેશભાઈએ “આપણી આસપાસમાં રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતા ચિંતનાત્મક લેખો સંગ્રહ” માં પાંચ લેખ છે. ‘એકવીસમી સદીમાં પ્રગતિ’ એ પહેલો લેખ છે.)\nઆપણી પ્રવૃત્તિઓ ઘણી વાર ખૂબ વિચિત્ર પ્રકારની અને ન સમજાય એવી હોય છે. પ્રત્યેક મનુષ્યની રસ અને રૂચિ તો ભિન્‍ન હોવાં જ જોઈએ, પણ સમાજમાં આજ કાલ પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓમાં રોકાયેલા માણસો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આપણે પણ કદાચ એવી કોઈ અસહજ પ્રવૃત્તિમાં રોકાયેલા હોઈ શકીએ \nએ પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની છે. જેમ કે, એકબાજુ આપણે શારીરિક શ્રમ ઘટાડવા માટે વિજ્ઞાને વિકસિત કરેલાં સાધનો જેવા કે વોશિંગ મશીન, મિક્સર, ઘરઘંટી તથા વાહનો વગેરેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ અને બીજી બાજુ શરીર વધી ન જાય અને સપ્રમાણ રહે તે માટે યોગ, કસરત અને સ્વિમિંગ સેન્ટરોનો સહારો લઈને ડાયાબિટીસ પર કાબૂ રાખતાં હોઈએ છીએ. બહારનું ખાવા-પીવાની વાત આવે ત્યારે આપણે એક પણ હોટલનો સ્વાદ બાકી રાખવાનું ચૂકતા નથી અને સાથે સાથે ઘરના ખાવાનામાં પણ વૈવિધ્ય જોઈએ છે અને હોટલનું ખાવાનું પણ ઘર જેવું જોઈએ છે. આ રીતે આપણી પસંદગી મૂળ કયા પ્રકારની છે તે કહેવું મુશ્કેલ છે.\nઆ બધાની સાથે સાથે આપણી સમાજવ્યવસ્થા, રહેવાની રીત, સામાજિક વ્યવહારો એ બધું પણ ખૂબ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક બાજુ આપણને શહેરોનો ઘોંઘાટ ગમે છે, વૈભવી અને આલિશાન બનાવવા માટે રાત-દિવસ પૈસા પાછળ દોડધામ કરીએ છીએ અને બીજી બાજુ શાંતિની શોધમાં, ઘોંઘાટથી દૂર ભાગવા માટે, શહેરોની નજીકમાં ફાર્મહાઉસો બનાવીએ છીએ. આપણને પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને એક સાથે જોઈએ છે. કોઈ ચીજવસ્તુ ખરીદવાની હોય ત્યારે ગરીબ ફેરિયાને બે રૂપિયા વધારે આપવા પડે તો આપણે ‘ટેવ પડી જાય’ એમ કહીએ છીએ અને કથાઓ-સત્સંગમાં ‘લોકોનો સ્વભાવ ના સુધરે’ એમ કહેવામાં પણ આપણો પહેલો નંબર હોય છે. સમાજનો ઉચ્ચ વર્ગ ભણતરને અતિશય મહત્વ આપીને ‘બોજ’રૂપ બનાવી દે છે અને વળી પાછું તુરંત પોતાના ભૂલની પ્રાયશ્ચિતરૂપે ‘ભાર વગરના ભણતર’ની ખોજ કરતાં હોય છે. એક એક મિનિટના સમયનું આયોજન આપણા ‘પ્લાનર’માં તૈયાર હોય છે અને બીજી બાજુ ‘ટાઈમપાસ’ પ્રવૃત્તિઓ પણ આપણે શોધતાં હોઈએ છીએ. ખરેખર આપણી રસ અને રૂચિ ખૂબ બદલાઈ ગઈ છે. આપણી પ્રવૃત્તિઓમાં વૈવિધ્યતાને બદલે વિચિત્રતાઓ આવી ગઈ છે.\nસમાજને બતાવવા માટે માનદ્‍ પદવીઓ, સમારંભો અને સન્‍માનોની ઈચ્છા આપણે રાખતાં નથી પણ તેમ છતાં ઘરે બેઠાં બેઠાં ટી.વીના દરેક ‘ગેમ-શો’માં ભાગ લેવાનું ચૂકતાં નથી. આપણને શેરબજારમાં પણ રસ છે અને સત્સંગમાં જવું પણ ગમે છે. પરદેશ જનારાં લોકો પોતાના કર્મો ભોગવે છે એમ આપણે કહીએ છીએ અને જ્યારે આપણે પોતે જવાનું થાય ત્યારે ‘वसुधैव कुटुम्बकम्’ ‘આખું વિશ્વ મારું કુટુંબ છે’ એવી ભાવના સમાજ સામે રજૂ કરીએ છીએ. સમાજમાં આપણે સંસ્કારની વાતો કહેતા હોઈએ છીએ અને જ્યારે આપણા પોતાના છોકરાં જુદા રહેવા ચાલ્યા જાય ત્યારે તેને ‘સગવડ’ એવા સુંદર નામે છુપાવતા હોઈએ છીએ.\nહકીકતમાં આપણે શું કહેવું છે, શું કરવું છે એ બધામાં આપણે ગૂંચવાઈ ગયાં છે. આ પરસ્પર વિરોધાભાસી વ્યક્તિત્વ એ ‘પાણીનો બહિષ્કાર કરીને બરફ ખાવા’ જેવી વાતો છે. આપણે આ બધાં પરસ્પર વિરોધી વિચારોમાંથી બહાર આવવું જોઈએ. જીવનને જો યોગ્ય ગતિ આપવી હશે તો આપણે આમ ગોળ-ગોળ ફરવાનું બંધ કરવું પડશે. ‘રાત્રે ઉજાગરા કરીને દિવસે સૂવાની’ વાત જેવી આ પ્રવૃત્તિઓને શાસ્ત્રકારો દંભ કહે છે. જેને સરળ, સહજ અને નિખાલસ જીવન જીવવું છે તેમણે આ બધામાંથી બહાર નીકળવું જોઈએ.\nઅત્યારના સમયમાં વિજ્ઞાનના સાધનો, હોટલોનો ઉપયોગ, આધુનિક સાધનો અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ખોટાં નથી પણ તેમાં ‘અતિ’ નામનું જે તત્વ ઉમેરીને આપણે દોટ મૂકી છે તે આપણને વધારે થકવી દે છે અને તેના જ પરિણામે જીવનમાં શાંતિનો અનુભવ, ભૌતિક વિકાસ હોવા છતાં થતો નથી. મનની અસ્વસ્થતાને કારણે ડનલોપના ગાદલાં પર આપણને ઊંઘ આવતી નથી, રૂમનું એ.સી. આપણને ઠંડક આપતું નથી અને સગાંવહાલાંને ત્યાં ક્ષણમાં પહોંચી જવાય તેવા વાહનો હોવા છતાં સ્નેહનો તંતુ જોડાતો નથી. જીવનમાં જે કંઈ મળે તેને સહજતાથી પ્રાપ્ત કરવાની જરૂર છે, દેખાદેખીથી ઉધામા કરવાથી જે આપણી પાસે હોય તે પણ ભોગવી શકાતું નથી. પ્રસન્‍ન ચિત્તથી વિવેકપૂર્વક વસ્તુઓનો ઉપયોગ કરવો એ જાગૃત મનુષ્યનું લક્ષણ છે.\nઆપણે પરસ્પર વિરોધી પ્રવૃત્તિઓને છોડીને થોડી જાગૃતિ કેળવીશું તો એ એકવીસમી સદીમાં આપણી સાચી પ્રગતિ ગણાશે.\n« Previous તર્ક વિતર્ક કુતર્ક – વિજય શાહ\nમંગલ મંદિર ખોલો – નીલમ દોશી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૫ : સમાપ્ત) – અરવિંદ પટેલ\nપુત્રવધુના આગમનને આનંદથી આવકારીએ આપણે વહુએ સાસરે જઈ કઈ રીતે તેની જવા���દારી, ફરજ નિભાવવા, કેવી રીતે રહેવું, બોલવું ચાલવું, વર્તવું વગેરેની ચર્ચા કરતાં રહીએ છીએ, માતા પણ પોતાની પુત્રીને આ વાતનું ધ્યાનમાં રાખી કેળવતી રહે છે, સંસ્કારિત કરતી રહે છે, ટોકતી રહે છે. આ બાબતે સદાયે ચિંતિત રહેતી હોય છે. પરંતુ સાસરે આવેલી વહુને પરિવારજનોએ કેવી રીતે સાચવવી, સંભાળવી તેની ... [વાંચો...]\nચંદુ – ભગીરથ બ્રહ્મભટ્ટ\n(‘માણસાઈનાં ધરુ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને પ્રસ્તુત પુસ્તક મોકલવા બદલ જનક્લ્યાણ કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એ કૉલેજમાં અધ્યાપક તરીકે હું નવોસવો. પ્રથમ દિવસે જ કૉલેજના પ્રેમમાં પડી જવાયું. કૉલેજના પ્રવેશદ્વારની ડાબી તરફ મુકાયેલા નોટિસ બોર્ડ પર એક સુવિચાર લખાયેલો : ‘દુઃખનું એક દ્વાર બંધ થાય ત્યારે બીજું ખૂલે છે, પરંતુ આપણે બંધ થયેલા ... [વાંચો...]\nગાંધીજી સાથેનો એક યાદગાર પ્રસંગ – રામમનોહર લોહિયા\nઆ દિવસોમાં એક સવારે મારે ગાંધીજી સાથે સારી એવી લાંબી વાતચીત થઈ અને એમણે મને સાંજે ફરી મળવા આવવા કહ્યું, કેમ કે એમને મારી સાથે કશીક અગત્યની વાત કરવાની હતી. લોર્ડ માઉન્ટબેટન સાથેની વાટાઘાટોના આ દિવસો જ એવા હતા કે બીજી તો શી વાત કરવાની હોય એટલે કે એમની સાયં પ્રાર્થના પૂરી થઈ અને એ થોડું ચાલ્યા હશે ત્યાં ... [વાંચો...]\n4 પ્રતિભાવો : એકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ\nબધે કામ લાગે તેવી એક માત્ર ચાવી.\n“જીવનમાં જે કંઈ મળે તેને સહજતાથી પ્રાપ્ત કરવાની જરૂર છે, દેખાદેખીથી ઉધામા કરવાથી જે આપણી પાસે હોય તે પણ ભોગવી શકાતું નથી. પ્રસન્‍ન ચિત્તથી વિવેકપૂર્વક વસ્તુઓનો ઉપયોગ કરવો એ જાગૃત મનુષ્યનું લક્ષણ છે.”\nએકવીસ મી સદી ની પ્રગતિ વૈજ્ઞાનિક, તથા દરેક ક્ષેત્ર માં ખુબ જ સુંદર છે. આજ થી ૧૫૦ વર્ષ પહેલા ની જિંદગી અને આજ ની જિંદગી માં ખુબ જ ફરક છે. આપણને ગમે અને ગર્વ અનુભવીએ તેવા છે. જોકે , આ બધામાં આપણે ક્યાંક ખોવાઈ ના જઇયે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સાધન નો ઉપયોગ કરો પણ સાધનના ગુલામ ના બનો. પ્રગતિ ની દોડ માં આપણે આપણું પોતાનું વ્યક્તિત્વ ગુમાવી ના દઈએ તેનું ધ્યાન રાખવું પડશે. દારૂ નો નશો અને પ્રગતિ નો નશો બંને સરખા જ છે. પ્રગતિને પચાવી જાણીયે, ગુલામી નો અનુભવ ના થવો જોઈએ. જે કઈ થૈ રહ્યું છે, મૉટે ભાગે સારું જ છે. હકારાત્મક અભિગમ રાખીશું તો સુખીથી આનંદ માં રહી શકીશું.\nપ્રસન્‍ન ચિત્તથી વિવેકપૂર્વક વસ્���ુઓનો ઉપયોગ કરવો એ જાગૃત મનુષ્યનું લક્ષણ છે.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/fans/table-fan+fans-price-list.html", "date_download": "2020-08-06T18:44:30Z", "digest": "sha1:24MWARQ7VZX7SY3ZH2PYVEDOQMLEGDZN", "length": 14196, "nlines": 322, "source_domain": "www.pricedekho.com", "title": "ટેબલે ફેન ફાનસ ભાવ India માં 07 Aug 2020 પરસૂચિ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nટેબલે ફેન ફાનસ India ભાવ\nટેબલે ફેન ફાનસ India 2020માં ભાવ યાદી\nટેબલે ફેન ફાનસ ભાવમાં India માં 7 August 2020 ના રોજ તરીકે. ભાવ યાદી ઓનલાઇન શોપિંગ માટે 18 કુલ ટેબલે ફેન ફાનસ સમાવેશ થાય છે. India સૌથી નીચો ભાવ ઉત્પાદન વિશિષ્ટતાઓ, કી લક્ષણો, ચિત્રો, રેટિંગ્સ અને વધુ સાથે શોધો. આ શ્રેણીમાં સૌથી લોકપ્રિય ઉત્પાદન V ગાર્ડ સેલ્ફી મુલતીપુરપોસે 3 બ્લડે ટેબલે ફેન બ્લેક યેલ્લો છે. ન્યૂનતમ ભાવ એક સરળ ભાવ સરખામણી માટે Naaptol, Homeshop18, Ebay, Indiatimes, Snapdeal જેવા તમામ મુખ્ય ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે.\nમાટે ભાવ રેંજ ટેબલે ફેન ફાનસ\nની કિંમત ટેબલે ફેન ફાનસ જ્યારે અમે ઉત્પાદનો બજારમાં ઓફર કરવામાં આવી વિશે તમામ વાત બદલાય છે. સૌથી વધુ ખર્ચાળ ઉત્પાદન ઓરિએન્ટ 400 મમ તબેલા 27 3 બ્લડે ટેબલે ફેન કૉમર્શિઅલ ગ્રે Rs. 2,349 પર રાખવામાં આ��ી છે. આ વિપરીત, સૌથી ઓછી કિંમતની ઉત્પાદન ઓમેગા ઓલ પુરપોસે 12 ઇંચ 3 બ્લડે ટેબલે ફેન Rs.999 પર ઉપલબ્ધ છે. ભાવમાં આ ફેરફારો પ્રીમિયમ ઉત્પાદનો માંથી પસંદ કરવા માટે ઓનલાઇન દુકાનદારોને સસ્તું શ્રેણી આપે છે. ઓનલાઇન કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR ઓનલાઇન ખરીદી માટે વગેરે જેવા તમામ મુખ્ય શહેરોમાં માન્ય છે\nલોકપ્રિય ભાવ યાદીઓ તપાસો.:. અનબ્રાંડેડ ટેબલે ફેન Fans Price List, ઓરકીયા ટેબલે ફેન Fans Price List, ઓથેર ટેબલે ફેન Fans Price List, સબ ટેબલે ફેન Fans Price List, બજાજ ટેબલે ફેન Fans Price List\nટેબલે ફેન ફાનસ India 2020માં ભાવ યાદી\nઉષા મિસ્ટર P 3 બ્લડે ટેબલે ફ Rs. 1997\nV ગાર્ડ એન્ટર ટફ 400 મમ 3 બ્લડ� Rs. 1842\nલુમિનોસ બડી 3 બ્લડે ટેબલે � Rs. 1607\nઉષા મિસ્ટર ટેબલે 3 બ્લડે ટ� Rs. 2090\nહવેલ્લ્સ સ્વિંગ લક્સ 3 બ્લ Rs. 1999\nઉષા મિસ્ટર 3 બ્લડે ટેબલે ફ� Rs. 2141\nઓમેગા ઓલ પુરપોસે 12 ઇંચ 3 બ્� Rs. 999\n0 % કરવા માટે 25 %\nઉષા મિસ્ટર P 3 બ્લડે ટેબલે ફેન\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Mistair P\nV ગાર્ડ એન્ટર ટફ 400 મમ 3 બ્લડે ટેબલે ફેન બ્લુ વહીતે\n- સ્વીપ કદ (એમએમ) 400 mm\nલુમિનોસ બડી 3 બ્લડે ટેબલે ફેન ઓલિવે ચંપગને\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Buddy\nઉષા મિસ્ટર ટેબલે 3 બ્લડે ટેબલે ફેન વહીતે\n- સ્વીપ કદ (એમએમ) -\nહવેલ્લ્સ સ્વિંગ લક્સ 3 બ્લડે ટેબલે ફેન\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Swing LX\nઉષા મિસ્ટર 3 બ્લડે ટેબલે ફેન\n- સ્વીપ કદ (એમએમ) 225 mm\n- મોડેલ નામે Mistair\nઓમેગા ઓલ પુરપોસે 12 ઇંચ 3 બ્લડે ટેબલે ફેન\n- સ્વીપ કદ (એમએમ) -\nહવેલ્લ્સ I કૂલ 3 બ્લડે ટેબલે ફેન સિલ્વર બ્લેક\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે I cool\nહવેલ્લ્સ બર્ડી 3 બ્લડે ટેબલે ફેન બ્લેક\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Birdie\nV ગાર્ડ સેલ્ફી મુલતીપુરપોસે 3 બ્લડે ટેબલે ફેન બ્લેક યેલ્લો\nબજાજ ઉલ્ટીમાં પ્ત૦૧ 4 બ્લડે ટેબલે ફેન\nલુમિનોસ બડી 3 બ્લડે ટેબલે ફેન રોયલ ઓરંગે\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Buddy\nહવેલ્લ્સ સ્વિંગ ઝ્ક્સ 3 બ્લડે ટેબલે ફેન\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Swing ZX\nઉષા માક્ષર ટેબલે 3 બ્લડે ટેબલે ફેન વહીતે\n- સ્વીપ કદ (એમએમ) -\nઓરિએન્ટ 400 મમ ડેસ્ક 25 3 બ્લડે ટેબલે ફેન બ્લુ\n- સ્વીપ કદ (એમએમ) 400 mm\nબજાજ ઉલ્ટીમાં 3 બ્લડે ટેબલે ફેન\n- સ્વીપ કદ (એમએમ) -\n- મોડેલ નામે Ultima\nબજાજ ઉલ્ટીમાં પ્ત૦૧ ૨૦૦મમ 4 બ્લડે ટેબલે ફેન વહીતે\n- સ્વીપ કદ (એમએમ) -\nઓરિએન્ટ 400 મમ તબેલા 27 3 બ્લડે ટેબલે ફેન કૉમર્શિઅલ ગ્રે\n- સ્વીપ કદ (એમએમ) 400 mm\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી ���ડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/finch-s-prediction-by-the-end-of-2019-rupees-would-be-75-per-dollar", "date_download": "2020-08-06T18:21:35Z", "digest": "sha1:ZWIY7FXGMF3PQ5S5LNG3T27FARXIPPAN", "length": 10136, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "વર્ષ 2019ના અંતે $ સામે રૂપિયો 75નું નવું તળિયું દેખાડશેઃ ફિચ | Vyaapaar Samachar", "raw_content": "\nવર્ષ 2019ના અંતે $ સામે રૂપિયો 75નું નવું તળિયું દેખાડશેઃ ફિચ\nનવી દિલ્હીઃ ફિન્ચ રેટિંગ્સનું અનુમાન છે કે 2019ના અંત સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો તૂટીને 75ના . જ્યારે ગુરૂવારે રેટિંગ એજન્સીએ ચાલુ નાણાંકીય વર્ષ માટે બારતના જીડીપી વૃધ્ધિ દરના અનુમાનને 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરી નાખ્યો છે.\nફિન્ચે તેના વૈશ્વિક આર્થિક પરીદ્રશ્યમાં કહ્યું કે ચાલુ ખાતાની ખોટ વધતા તથા વૈશ્વિક વિત્ત મોંઘું થવાથી રૂપિયામાં ગિરાવટ આવશે. આ સમયે રૂપિયો 71 પ્રતિ ડોલર ચાલી રહ્યો છે. ફિન્ચે કહ્યું કે તેનું અનુમાન છે કે આગામી મહિનાઓમાં ખાદ્ય વસ્તુઓના ભાવ સ્થિર થવાથી નાણાંના ફૂગાવામાં થોડો વધારો થશે. આ ઉપરાંત રૂપિયામાં ગિરાવટથી આયાતનું મુલ્ય વધશે.\nફિન્ચે કહ્યું કે ચાલુ ખાતાની ખોટ વધવા અને વૈશ્વિક સ્ત પર વિત્તની સ્થિતિ કડક થવાથી રૂપિયા પર નીચે આવવાનું દબાણ રહેશે. અમારૂં અનુમાન છે કે 2019ના અંત સુદીમાં રૂપિયો 75 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર હશે. એશિયામાં હાલમાં રૂપિયો સૌથી ખરાબ દેખાવ કરનારું ચલણ છે. ઓક્ટોબરમાં રૂપિયો 74 પ્રતિ ડોલરના નીચલા સ્તર સુધી ગયો હતો. નવ ઓક્ટોબરે રૂપિયો તેના સર્વકાલિન નીચા સ્તર 74.39 રૂપિયા પ્રતિ ડોલરને સ્પર્ષયો હતો.\nબીજી તરફ વધુ રોકણ અને ઋણ ઉપલબ્ધતામાં કમીને જોતા ફિન્ચે જીડીપીના અનુમાનને ઘટાડ્યો છે. ફિન્ચે કહ્યું કે 2019-20 અને 2020-21માં ભારતનો આર્થિક વૃધ્ધિ દર ક્રમશઃ સાત ટકા અને 7.1 ટકા રહેવાનું અનુમાન છે. નાણાંકીય વર્ષ 2017-18માં દેશની અર્થવ્યવસ્થા 6.7 ટકાના દરથી આગળ વધી હતી. આ પહેલાં સપ્ટેમ્બરમાં વૃધ્ધિ દરને 7.8 ટકા અને જૂનમાં 7.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/bihar-abandoning-elderly-parents-will-now-land-sons-daughters-in-jail-880231.html", "date_download": "2020-08-06T19:07:30Z", "digest": "sha1:GXCD3725QMZZSDLWCCLJQCWHGLT7AZ46", "length": 21992, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "bihar-abandoning-elderly-parents-will-now-land-sons-daughters-in-jail– News18 Gujarati", "raw_content": "\nજો નહીં કરો માતા- પિતાની સેવા તો થઇ શકે છે જ���લ\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nજો નહીં કરો માતા- પિતાની સેવા તો થઇ શકે છે જેલ\nમાતાપિતાની ફરિયાદ ફરિયાદ મળતા જ આવા સંતાનો પર પગલાં લેવાશે.\nબિહાર મંત્રીમંડળની મંગળવારે થયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે બિહારમાં રહેનારા સંતાનો હવે માતા-પિતાની સેવા નહીં કરે તો તેમને જેલની સજા થઇ શકે છે.\nબિહારમાં હવે માતા-પિતાની સેવા નહીં કરવા પર જેલ પણ જવું પડી શકે છે. મંગળવારે બિહાર કેબિનેટની બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો બિહારમાં રહેતા દીકરાઓ માતા-પિતાની સેવા નહીં કરે તો તેઓને જેલ થઈ શકે છે. માતાપિતાની ફરિયાદ ફરિયાદ મળતા જ આવા સંતાનો પર પગલાં લેવામાં આવશે.\nબિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતા હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં કુલ 15 દરખાસ્તો મુકવામાં આવી હતી. બેઠક પછી પત્રકારોને માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે બિહાર સરકારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી ઘટનાઓમાં બિહાર સૈનિકોના શહીદોના આશ્રિતોને નોકરી આપવાનું પણ નક્કી કર્યું છે.\nઆ બેઠકમાં રાજ્યની વૃદ્ધિ પેન્શન યોજનાને બિહાર પબ્લિક સર્વિસના અધિકાર અધિનિયમ 2011ના અતર્ગત લાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી. હવે કોઈપણ વડીલ દ્વારા આપવામાં આવેલી અરજીન પર વિકાસ અધિકારીને 21 દિવસની અંદર ઉકેલ લાવવો પડશે. આ ઉપરાંત ભાગલપુરમાં ગંગા નદી પર નવો પુલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nજો નહી�� કરો માતા- પિતાની સેવા તો થઇ શકે છે જેલ\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2015/05/29/culture-can-kill-5/", "date_download": "2020-08-06T18:52:58Z", "digest": "sha1:CSFIA6LOU5D754YHXZYSTW3CLDVXZZCA", "length": 39471, "nlines": 229, "source_domain": "govindmaru.com", "title": "અધ્યાત્મનો અનુબન્ધ – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nમુળ લેખક : સુબોધ શાહ\nરજુઆતકર્તા : મુરજી ગડા\n‘આપણા પછાતપણાનું સૌથી મહત્ત્વનું કારણ આપણી પ્રાચીન માન્યતાઓમાં રહેલું છે. મનુષ્યો એમની માન્યતાઓ અનુસાર વર્તન કરે છે અને માન્યતાઓ બાળપણમાં મળેલા સંસ્કારોથી ઘડાય છે. આપણી માન્યતાઓ, આપણાં વલણો, રીતરીવાજો, રુઢીઓ, એ સર્વ ભારતીય સંસ્કારોનો એક ભાગ છે; અને એ સંસ્કારોનાં મુળ અતી પ્રાચીન કાળથી ધર્મમાં રહેલાં છે. તેથી ભારતીય સંસ્કારોને યથાયોગ્ય રીતે વર્ણવવા કે બદલવા હોય, તો સૌથી પહેલાં ધર્મ અને અધ્યાત્મની વાત કરવી પડે.’ –સ્વામીવીવેકાનંદ.\nઆ લેખનો વીષય ‘ધર્મ કે અધ્યાત્મ’ નથી. પણ એમના વીના જો આપણા કુટપ્રશ્નો સમજી શકાતા ન હોય, તો સૌ પ્રથમ એ બન્ને સમજવાં પડે. અધ્યાત્મના ગંભીર અને વ્યાપક વીષયમાં બહુ ઉંડી ડુબકી માર્યા વીના આ પ્રકરણમાં એની થોડીક કામ પુરતી વાતો જ કરીશું.\nશ્રદ્ધા બદલવી સહેલ નથી. શીક્ષણ કે તર્કશક્તી, બુદ્ધી કે પંડીતાઈ, વીચાર કે વીવેક, એમાંનું કાંઈ ધર્મ અને શ્રદ્ધા સામે કામ કરતું નથી. છતાં કો’ક આંચકો, કૈંક ઉથલપાથલ, કો’ક મરણ જેવો પ્રસંગ, આવું કંઈક બને અને માણસની માન્યતાને એક જ ક્ષણમાં પલટી નાખે એ શક્ય છે. હજાર દલીલો જે કામ ના કરી શકે તે કામ એક અકસ્માત કરે છે. આવી શ્રદ્ધા માણસના સમગ્ર અભીગમને, સમસ્ત વર્તનને બદલી શકે છે. અધ્યાત્મ એ માણસને બદલનાર સૌથી મોટી શક્તી છે.\n♦ માન્યતા (Belief) અને શ્રદ્ધા (Faith) :\nપ્રશ્ન, પુરાવો, તર્ક કે શંકા વીના કોઈ માન્યતા સ્વીકારીને એને દૃઢતાથી વળગી રહીએ ત્યારે, વ્યાવહારીક વીષયમાં એને નીષ્ઠા કે વીશ્વાસ, અને આધ્યાત્મીક વીષયમાં એને શ્રદ્ધા કહેવાય છે. સમાજમાંથી, કુટુમ્બમાંથી અને ધર્મમાંથી ગ્રહણ કરીને ઉંડી માન્યતાઓને આપણે સ્વીકારી લઈએ છીએ. વીચારશક્તી પુરી વીકાસ પામેલી ન હોય એટલી નાની ઉંમરમાં આ બનતું હોય છે. મોટા થયા પછી એમને બદલવાનું તો દુર રહ્યું; એ વીશે પ્રશ્ન કરવાનાં બુદ્ધી, શક્તી, જ્ઞાન, રસ, રુચી, હીમ્મત કે સમય સુધ્ધાં, બહુ ઓછા લોકો પાસે જોવા મળે છે. પરીણામે રુઢીગત માન્યતાઓ ચીલાચાલુ સ્વરુપમાં સર્વસ્વીકૃત બનતી જાય છે. જેની પાસે શક્તી ને જ્ઞાન હોય તેવા અનેક પાસે રસ, રુચી કે હીમ્મત હોય જ એ હમ્મેશાં શક્ય નથી. તેઓ પોતાની રુઢ માન્યતાઓને બુદ્ધીથી સાચી (Rational) ઠેરવવા પ્રયત્નશીલ રહેતા હોય છે. શ્રદ્ધા એ રંગીન કાચનાં ચશ્માં જેવી છે. વાસ્તવીક હકીકતને જે રંગનાં ચશ્માંમાંથી જોઈએ એ જ રંગની એ દેખાય; બીજા બધા રંગ એમાંથી બાદ થઈ જાય. પછી એ જ રંગ સાચો એમ સાબીત કરવાનાં કારણો આપણે બુદ્ધી વાપરીને શોધી કાઢીએ, ને આપણી માન્યતાને સાચી ઠેરવીએ. ઈશ્વરમાં ઉંડી શ્રદ્ધાવાળો માણસ ગમે તેટલો ભયાનક ધરતીકંપ જોયા પછી પણ ‘હે ઈશ્વર, તું દયાળુ છે’, એવું બોલવાનું ભાગ્યે જ બંધ કરે છે. માન્યતા કરતાં સત્ય હકીકત સાવ જુદી હોય ત્યારે માણસ શબ્દોની રમતથી, ચબરાકી ભરેલી દલીલોથી, કે અપ્રામાણીક છટકબારીઓ શોધીને પોતાની માન્યતાનો બચાવ કરે છે. અનેક ડાહ્યા ને પ્રામાણીક સજ્જનોએ ગુલામીની અને અસ્પૃશ્યતાની ઘૃણાજનક પ્રથાને સારી ને સાચી ઠેરવવા દલીલો કરી છે. એ જ રીતે જીહાદ, ક્રુરતા, ક્રુઝેડ, ડાકણો, પૃથ્વીકેન્દ્રીય વીશ્વ, આ બધું એક સમયે તર્કસંગત (Rationalize) કરવામાં આવતું હતું એ ઈતીહાસ–સીદ્ધ હકીકત છે. હીન્દુ સમાજની મુર્તીપુજા, વીધીવીધાન, વીધવાઓનાં પુનર્લગ્નનો વીરોધ, વગેરે ઘણી બધી માન્યતાઓ આ વર્ગમાં આવે છે. ખ્રીસ્તી ધર્મમાં જીસસના પુનરુત્થાન વીશે, જૈનોમાં કંદમુળ ન ખાવા વીશે, આવી જ પરીસ્થીતી છે.\nધાર્મીક માન્યતા એ શ્રદ્ધાનો વીષય છે; બુદ્ધીનો નહીં, એમ કહેવાય છે. સીક્કાની સારી બાજુને શ્રદ્ધા કહીએ તો એ જ સીક્કાની બીજી બાજુને અન્તીમવાદ કે ધર્માંધતા કહેવી પડે. ‘મારા સત્યમાં મારી અડગ અને અનન્ય શ્રદ્ધા છે; મારું સત્ય જ સાચું, પુરેપુરું સાચું અને એમાં સત્ય સીવાય બીજું કંઈ જ નહીં.’ ડાહ્યા માણસો આમ બોલે કે નહીં તો પણ, એમની આવી શ્રદ્ધાનો અર્થ સામેવાળાના સત્યમાં અશ્રદ્ધા જ થયો. અન્તીમવાદીઓ, માર્ગ ભુલેલા મુર્ખાઓ ભાગ્યે જ હોય છે; મોટા ભાગના પોતાના ધર્મની માન્યતાઓમાં અડગ અને અનન્ય શ્રદ્ધાવાન એવા ઈશ્વરભક્ત હોય છે. બીન લાદેન અને અલ–કાએદાને તો બધા જાણે છે. અમેરીકામાં ‘Solar Temple’ નામના વ્યક્તીપુજક સમ્પ્રદાયથી 74 માણસો માર્યા ગયા હતા; જીમ જોન્સ નામના ગુરુએ આત્મઘાતી ‘People’s Temple’ સ્થાપ્યું હતું. અમેરીકન સમાજમાં જો આવું બની શકે, તો ભારતમાં ભગવાનો છાશવારે ઉગી નીકળે એમાં આશ્ચર્ય શાનું ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.\nઅનેક માણસો સામાન્ય બુદ્ધીને બાજુએ રાખી લોજીક સામે લડવા ઈશ્વરનો ઉપયોગ કરે છે. યાત્રાએ જતાં જ મારા મીત્રને ગમ્ભીર કાર અકસ્માત થયો. એને સો ટકા ખાતરી થઈ ગઈ કે ઈશ્વરની દયાએ જ એને બચાવ્યો. પણ યાત્રા જ અટકી પડી; લાખોનો ખર્ચ, ભયંકર વેદના અને કાયમી અપંગ દશા. આ બધાં માટે કયો શયતાન જવાબદાર કારનો ડ્રાઈવર ધોધમાર વરસાદ, હૉસ્પીટલની બેદરકારી, પોતાની કમનસીબી, ગયા જનમનાં પાપ કે કલીયુગ કોર્ટમાં વીમા કંપનીના કેસમાં વીદ્વાન જજ સાહેબે આ બધાંની જવાબદારી ટકાવાર ઠરાવી આપી તેમ છતાં; એ બાબતમાં એના મનમાં થોડીક શંકા રહી ગઈ ખરી કોર્ટમાં વીમા કંપનીના કેસમાં વીદ્વાન જજ સાહેબે આ બધાંની જવાબદારી ટકાવાર ઠરાવી આપી તેમ છતાં; એ બાબતમાં એના મનમાં થોડીક શંકા રહી ગઈ ખરી જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે. આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે. આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.\nમાન્યતા કે શ્રદ્ધા માનવજીવનનો પ્રેરણાસ્રોત છે. માણસની માન્યતાઓ એના જાગૃત કે અજાગૃત માનસમાં રહેલી હોઈ શકે; એના શબ્દો, રીતીનીતી, વીગતો કે વાર્તાઓ બદલાતાં રહે; પણ પોતાની માન્યતાઓને અનુસરીને જ માણસો કામ કરતા રહે છે. માણસ કેવો છે, શું કરે છે, કેવી રીતે એ કરે છે, એ બધાનો આધાર એની માન્યતાઓ પર હોય છે. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે. તેથી વ્યક્તી અને સમાજ ઉપર કોઈપણ પ્રકારની માન્યતાની સારી–નરસી અસરો શી થાય છે એનો તલસ્પર્શી અભ્યાસ અતી આવશ્યક છે. અભ્યાસ કર્યા પછી એની નીખાલસ ચર્ચા–વીચારણા કરવામાં કોઈ બંધન હોવું જરુરી નથી. વ્યક્તીગત રીતે અને સમુહમાં, એમ બન્ને રીતે ધર્મ આચરવામાં આવે છે અને ધર્મ એ આધ્યાત્મીક ઉપરાન્ત એક સામાજીક સંસ્થા પણ છે; જેમ શાસનતન્ત્ર છે; જેમ આર્થીક વ્યવસ્થાપન–તન્ત્ર છે; જેમ વીજ્ઞાન છે. આ બધી સંસ્થાઓનો ઉંડો પ્રભાવ સમાજ પર પડતો હોય છે અને તેમની ચર્ચાઓ આપણે કાયમ કરીએ જ છીએ. તો પછી શુભ આશયથી ધર્મની યથાયોગ્ય ચર્ચા શા માટે ટાળવી જોઈએ\nશ્રી. સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણ ઉપરથી, ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના ડીસેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…\nરજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com\nઅત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.\n♦●♦●♦ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.\nનવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..\nઅક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશી બાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર, નવસારી. પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66 ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in\nપ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ : 29/05/2015\nPrevious ‘છોકરીઓએ વ્રત ન કરવાં’ તેવો નીયમ સ્કુલમાં ક્યારે \nNext હું – છોગા વગરની માણસ\nશ્રી સુબોઘભાઇના શબ્દે શબ્દ સાથે સહમત છું.\nખુબ જ સુંદર લેખ અને ગુજરાતીમાં રજુઆત પણ ઘણી જ સરસ.\nઆ નીચેની બાબતો કેટલી સચોટ રીતે રજુ કરી છે:\n“ધર્મોના ચુસ્ત અનુયાયીઓને સહીષ્ણુતા દાખવવાનું કામ બહુ આકરું પડે છે. દરેક ધર્મ બીજા ધર્મને માર્ગ ભુલેલો ગણે છે. આપણી માન્યતા સત્ય પર નહીં; શ્રદ્ધા પર આધારીત હોય; છતાં આખી દુનીયાને આપણે મનાવવાની કોશીશ કરીએ છીએ કે અમારું અર્ધસત્ય એ જ એકમેવ પુર્ણ સત્ય છે.”\n“જોશીએ ભાખેલું ભવીષ્ય સાચું પડે ત્યારે જ્યોતીષશાસ્ત્રમાં લોકોની શ્રદ્ધા દૃઢ થાય છે; પણ ખોટું પડે ત્યારે ભાગ્યે જ શ્રદ્ધાને લોકો દુર કરી શકે છે.”\n“આપણે હીન્દુઓ યુદ્ધોમાં જતાં પહેલાં ગુરુના આશીર્વાદ લેતા, પુજાઓ કરતા, શુકન જોઈને નીકળતા; આપણા દુશ્મનો એવું કાંઈ કરતા નહીં. હજાર વરસના પરાજયો પછી આપણી આ માન્યતાઓ બદલાઈ ખરી ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો ‘જ્યાં ધર્મ, ત્યાં જ વીજય’ એ માન્યતાની ચકાસણી તો ઠીક; એ વીશે જરાક સંશય સુધ્ધાં આપણામાં પેદા થયો માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય માન્યતાની પુનર્વીચારણા કરવાને બદલે માણસો હમ્મેશાં નવી નવી વ્યાખ્યાઓ શોધીને પોતાની માન્યતાઓને હકીકત જોડે બન્ધબેસતી કરે છે. અને પછી એ સાબીત કરવા પંડીતાઈપુર્ણ શાસ્ત્રો લખે છે. શ્રદ્ધા સાચી પડે તો દૃઢ થાય; ખોટી પડે તો વધારે દૃઢ થાય શ્રદ્ધાનો આ અજબ જાદુ છે.”\nસુબોધ શાહનો લેખ બહુ ગમે છે .\n…. મહાવીર કે મહમદમાં શ્રદ્ધા ધરાવતા માણસો વીચાર – વાણી – વર્તનમાં તદ્દન જુદા હોય છે, એ તો સહેલાઈથી ધ્યાનમાં આવે એવી વાત છે…..\nPingback: ધર્મ અને શ્રદ્ધાની શક્તી | અભીવ્યક્તી\n“ગુરુ વગર જ્ઞાન નહી” આ વાક્યને હિંદુ ધર્મમાં બ્રહ્મ વાક્ય માનવામાં આવે છે અને આજ હિંદુ ધર્મની મોટી ટ્રજેડી છે. એક વાર કોઈને ગુરુ બનાવી દો એટલે ખલાસ. ગુરુને દુનિયાની બધી જ વાતોની માહિતી છે, એમ માનવા લાગો. ઘરની, ઘરના સબંધોની, સંસારની, સમાજની, રાજ્યની, દેશની, કે વિશ્વની…, આ બધાની જાણકારી એમની પાસે કેવી રીતે હોઈ શકે એ પણ આપણી જેમ માણસ જ છે. હું એક બુધ્ધિશાળી એન્જિનિયર કે સાયન્ટીસ હોઉં, તો મને મારા વિષય વિષે જાણકારી હોઈ શકે, પણ બીઝનેસ અથવા વકીલાત વિષે હું કેટલું જાણું એ પણ આપણી જેમ માણસ જ છે. હું એક બુધ્ધિશાળી એન્જિનિયર કે સાયન્ટીસ હોઉં, તો મને મારા વિષય વિષે જાણકારી હોઈ શકે, પણ બીઝનેસ અથવા વકીલાત વિષે હું કેટલું જાણું એટલે આ ગુરુઓ સર્વજ્ઞાની હોતા જ નથી અને હોઈ પણ ના શકે. જ્ઞાનની પણ એક મર્યાદા હોય છે. આખુ જીવન જ્ઞાન મેળવતા રહો તોય થોડા તો અધૂરા જ રહેવાના. પૂર્ણ જ્ઞાની કેવી રીતે બની શકો એટલે આ ગુરુઓ સર્વજ્ઞાની હોતા જ નથી અને હોઈ પણ ના શકે. જ્ઞાનની પણ એક મર્યાદા હોય છે. આખુ જીવન જ્ઞાન મેળવતા રહો તોય થોડા તો અધૂરા જ રહેવાના. પૂર્ણ જ્ઞાની કેવી રીતે બની શકો પણ આ કહેવાતા ગુરુઓ માટે સમાજમાં ઘેટાઓની ક્���ાં કમી હોય છે\nઅરે, ગુરુએ ધર્મના થોથા ઉથલાવ્યા છે એટલે એ થોડી ઘણી ધર્મની વાતો કરી શકે, પણ સંસારના વિકટ પ્રશ્નો એ ક્યાંથી ઉકેલી શકે. એમણે તો કદી સંસાર માંડ્યો નથી એનો અનુભવ, એનુ જ્ઞાન એમની પાસે ક્યાંથી હોઈ શકે પણ ભોળી અને હાથે કરીને મૂરખ બનતી પ્રજા દરેક પ્રશ્નોના જવાબ એમની પાસે માગવા જશે. ખોટા જવાબો મેળવશે, પસ્તાસે પરંતુ શિખશે નહીં. પેલી ગુરુશ્રદ્ધા, અંધશ્રદ્ધા એમની બુધ્ધીને શીખવા નહીં દે.\nગુરુનુ સ્થાન ગાઈડ જેવું હોવુ જોઈએ. શિક્ષક જેવું હોવુ જોઈએ, જે એમની વાતોને દબાણપૂર્વક માનવા મનાવવાનો આગ્રહ ના રાખે પરંતુ એમની વાતો સાંભળવા અને સાંભળ્યા બાદ વિચાર, મનન કરવા પ્રેરે. ગુરુને એક ગાઈડ, માર્ગદર્શક, આંગળી ચીંધનાર બનાવી શકાય. પણ ખૂબ સાવધાન રહેવું પડે. એ pedestal પર પહોંચી ના જાય કે પછી આપણે એમને pedestal પર પહોંચાડી ના દઇએ એ જોવું રહ્યું. ટૂંકમાં પોતે પોતાના ગુરુ બનવું જોઈએ. મારો ગુરુ હું, એ સત્ય સ્વિકારવુ રહ્યું.\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/coronavirus-spain-more-than-900-people-died/173977.html", "date_download": "2020-08-06T19:27:39Z", "digest": "sha1:XH7XWEM3ZIT2SL2FWOTNCDKVYOFI5NJG", "length": 4979, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "સ્પેનમાં સતત બીજા દિવસે 900થી વધારે કોરોનાગ્રસ્તોના મોત | નવગુજરાત સમય", "raw_content": "\nસ્પેનમાં સતત બીજા દિવસે 900થી વધારે કોરોનાગ્રસ્તોના મોત\nસ્પેનમાં સતત બીજા દિવસે 900થી વધારે કોરોનાગ્રસ્તોના મોત\nઈટાલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત નિપજ્યા છે\nસ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 900થી વધારે લોકોના મોત નિપજ્યા છે. દેશમાં આવું સતત બીજી વખત થયું છે જ્યારે સંક્રમણના કારણે એક જ દિવસમાં 900થી વધારે લોકોના મોત નિપજ્યા હોય. સરકાર તરફથી શુક્રવારના રોજ જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઈટાલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધારે લોકોના મોત નિપજ્યા છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 932 લોકોએ કોરોના વાયરસના કારણે અંતિમ શ્વાસ ભર્યા છે.\nદેશમા અત્યાર સુધીમાં આ સંક્રમણના કારણે 10,935 લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમજ 1,176,710 લોકો જીવલેણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પરથી એ વાતની પુષ્ટિ થાય છે કે નવા કેસ અને મૃતકોની સંખ્યામાં વૃદ્ધિ થવાના પ્રમાણમાં સતત ઘટાડો નોંધાયો છે.\nગયા અઠવાડિયાના મધ્યમાં સંક્રમણ દર 20 ટકા અને ગુરૂવારના રોજ 7.9 ટકા વધી ગયો હતો જ્યારે નવા આંકડાઓ અનુસાર તેમાં 6.8 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત દરરોજ કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં થઈ રહેલા વધારાના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. શુક્રવારના રોજ મૃતકની સંખ્યામાં 9.3 ટકાના દરથી વૃદ્ધિ થઈ હતી જ્યારે ગુરૂવારના રોજ આ દર 10.5 ટકા અને 25 માર્ચના રોજ આ દર 27 ટકા હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોના મહામારી: પ્રવાસીઓ-શરણાર્થીઓને નાગરિકતાના તમામ અધિકારો આપશે પોર્ટુગલ\nનવ મહિના પછી ફૂલ ખિલાવશે લોકડાઉન, વિશ્વસ્તરે વધારે બાળકો પેદા થશે\nઈટાલીના વડાપ્રધાને દેશને સંબોધતા કહ્યું - ‘બહું લાંબા લોકડાઉન માટે તૈયાર રહેજો’\nકોરોનાથી બરબાદ થયેલી અર્થવ્યવસ્થાને પગલે જર્મનીમાં રાજ્ય નાણામંત્રીએ આત્મહત્યા કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/15-10-2019/119880", "date_download": "2020-08-06T19:48:47Z", "digest": "sha1:7JCMMY6X3NL2MRNWQP4R4RKVKF42YNUH", "length": 16742, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "બેડી ચોકડી પાસે ટ્રક ડીવાઇડર ટપી રેલવેના પુલની દિવાલ સાથે અથડાયોઃ ફેકાઇ જતા કલીનરનું મોત", "raw_content": "\nબેડી ચોકડી પાસે ટ્રક ડીવાઇડર ટપી રેલવેના પુલની દિવાલ સાથે અથડાયોઃ ફેકાઇ જતા કલીનરનું મોત\nજામનગરથી વડોદરા જતી વખતે બનાવઃ જામનગરના કલીનર ૬૭ વર્ષના ગુલશનભાઇ મુરીયાએ દમ તોડયો\nરાજકોટ તા. ૧પ :.. મોરબી રોડ બેડી ચોકડી પાસે ટ્રક ડીવાઇડર ટપી રેલવેના પુલની દીવાલ સાથે અથડાતા ફંગોળાઇ જતા જામનગરના વૃધ્ધ કલીનરનું મોત નિપજયુ હતું.\nમળતી વિગત મુજબ જામનગરમાં કાળી બંગલી દરબારગઢ પાસે વોરાવાડમાં રહેતા કલીનર ગુલશનભાઇ હમદભાઇ મુરીયા (ઉ.૬૭) ગઇકાલે જીજે-૧૦-ટીટી-૩૪૯૪ નંબરના ટ્રકમાં બેસી જામનગરથી વડોદરા જતા હતા ત્યારે મોરબી રોડ બેડી ચોકડીથી સોખડા તરફ ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી ડીવાઇડર કુદાવી સામેના ભાગે રેલવેના પુલની દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કલીનર ગુલશનભાઇ હમદભાઇ મુરીમા ટ્રકમાંથી ફેંકાઇ જતા તેને ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ વૃધ્ધ કલીનર ગુલશનભાઇને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. બનાવની જાણ થતા બી. ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે. આર. સરવૈયા તથા રાઇટર અશ્વિનભાઇ રાઠોડે ટ્રક ચાલક નવલસિંહ ચંદુભા જાડેજા (રહે. જામનગર) વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક ર��ધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nBCCIની નવી ટીમ સૌરવ ગાંગુલીનું ટ્વીટ : દાદા ૧૦ મહિના માટે પ્રેસીડેન્ટ બનશે બાદ નવા કાયદા પ્રમાણે કૂલીંગ ઓફ પીરીયડમાં જતા રહેશે access_time 3:13 pm IST\nપટણામાં તાજેતરમાં સર્જાયેલ મહાભયાનક પુર હોનારત અંગે બિહારના ચીફ સેક્રેટરીએ 11 ઇજનેરોને શોકોઝ નોટિસ આપી: સાત દિવસમાં તેમની સામે આકરા પગલાં લેવાશે અને એક્ઝિક્યુટીવ એન્જિનિયરની બદલી કરી નાખવામાં આવી છે,:એલએનટીના પ્રોજેક્ટ મેનેજરને પણ શોકોઝ નોટિસ અપાઈ :જેવો નમામિ ગંગે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા access_time 10:56 pm IST\nટાટા કંપની ટુંક સમયમાં ઇલે. મોટર સાયકલ લાવશે ટોર્ક મોટર માં રોકાણ કરવા રતન તાતા જઈ રહ્યા છે, તેમની કંપની આગામી થોડા મહિનાઓમાં તેમના ફ્લેગશીપ ઇલેકિટ્રક મોટર સાયકલને લોન્ચ કરવા તૈયારી કરી રહેલ છે. access_time 12:01 pm IST\nકાશ્‍મીરમાં ર હિજબુલ આતંકીન��� ધરપકડઃ અન્‍ય આતંકીઓને હથિયાર સપ્‍લાય કરતા હતા. access_time 11:43 pm IST\nઉતરાખંડમાં ૩૦૦ મીટર ઉંડા નાલામા કાર પડવાથી ૧ વર્ષીય બાળક સહિત એક જ પરિવારના પ લોકોના મોત થયા access_time 11:28 pm IST\nબપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 12:57 pm IST\nવીવીપી કોલેજમાં રાસોત્સવ : સાંપ્રદાયિક એકતાના દર્શન access_time 3:25 pm IST\nશહેરી જનોને ખાડાઓમાંથી મુકિતઃ આજથી રસ્તા કામનો પ્રારંભ access_time 4:21 pm IST\nબાળાને રૈયામાં જ્યાં લઇ ગયો એ જગ્યાએ હવસખોર બાબલો પહેલા બકરા ચારતો એટલે પરિચીત હતો access_time 3:34 pm IST\nતસ્વીરકાર ભાટી એન.ને ગુજરાત મિડીયા એવોર્ડ અર્પણ access_time 10:27 am IST\nજૂનાગઢ મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટે : તંત્ર દ્વારા અનેક વિસ્તારમાં ચેકીંગ કરાયું access_time 11:45 pm IST\nજામનગર મ્‍યુનિ. કમિશનર દ્વારા શિક્ષકો સાથે ડેન્‍ગ્‍યુ અટકાયત માટે પરિસંવાદ યોજાયો access_time 10:34 am IST\nઅમદાવાદના મેમનગરમાં મહિલાને ફેસબુક પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી વિદેશ ગિફ્ટ મોકલવાના બહાને નરાધમે 7.50 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ access_time 5:50 pm IST\nલઘુતમ ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા ડાંગર,મકાઈ અને બાજરીની ખરીદી શરૂ access_time 12:25 am IST\nબેસ્ટ એન્કરીંગ માટે દેવાંગ ભટ્ટને ગુજરાત મિડીયા એવોર્ડ : તેમના 'અતિથિ' કાર્યક્રમે રેકોર્ડ સર્જયો access_time 3:46 pm IST\nહવે નહીં સહન કરવી પડે ઈંસુલિનના ઈંજેકશન: આ કેપ્સુલની મદદથી મળશે સારવાર access_time 6:43 pm IST\nનશા મુક્તિના નામે અભદ્ર ખેલ: નાઈજિરિયામાંથી 300 બાળકોને છોડાવવામાં આવ્યા access_time 6:44 pm IST\nજાપાનમાં હેગીબસ તૂફાનથી મરનારાઓની સંખ્યા વધીને ૬૬ થઇ access_time 10:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''થોટ ઓફ ધ ડે'': BBC રેડિયો ઉપર નિયમિત પણે થોટ રજુ કરતાં ભારતીય મૂળના શીખ લોર્ડ ઇન્દરજીત સિંઘ નારાજઃ શીખ સિધ્ધાંતોના ઉલ્લેખથી મુસ્લિમો ખફા થવાના ભયે સેન્સરશીપ લદાતા BBC સાથે છેડો ફાયયો access_time 8:21 pm IST\nઇન્ડિયન અમેરિકન ટ્રક ડ્રાઇવર ગુરપ્રિત સિંઘ વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી શરૃઃ એપ્રિલ ૨૦૧૯માં પત્ની સહિત ૪ પરિવારજનોની હત્યા કર્યાનો આરોપ access_time 8:15 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસના ચૂંટણી કમ્પેનમાં શ્રી રામ વિલ્લીવાલમની નિમણુંકઃ ઇલિનોઇસ સ્ટેટ સેનેટર શ્રી રામ સાઉથ એશિઅન મતદારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે access_time 8:13 pm IST\nપાકિસ્તાનમાં અમને કેદીઓની જેમ રાખવામાં આવેલા : શ્રીલંકા યુવા ખેલાડીઓનો ધડાકો access_time 3:15 pm IST\nભારત અને પાકિસ્‍તાન એમ બંને દેશો માટે ટેસ્ટ મેચ રમનાર ���્રિકેટર ગુલ મોહમ્મદનો આજે જન્મદિવસ access_time 5:12 pm IST\nમહિલા ટેનિસ: ગોફએ જીત્યું પોતાનું પહેલું ડબ્લ્યુટીએ ખિતાબ access_time 5:39 pm IST\nમહિલાઓ માટે થોડી ઓછી ભૂમિકાની જરૂરિયાતઃ કબીર સિંહ ફિલ્મનું ફિમેલ વર્ઝન બનાવવાની જાહન્વી કપૂરને ઇચ્છા access_time 5:18 pm IST\nભંસાલીની ફિલ્મમાં રણવીરે આલિયા ભટ્ટ સાથે કામ કરવાની કહી ના access_time 5:26 pm IST\nજરીના ખાનની પંજાબી ફિલ્મ ડાકાનું સોન્ગ લોન્ચ access_time 5:16 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/big-relief-to-yes-bank-customers-payment-upto-2-lac-towards-loans-can-be-done-jm-965715.html", "date_download": "2020-08-06T19:19:06Z", "digest": "sha1:G5GG7Q3YKAZ4XG5UWMCNE2LQ26S5FGHK", "length": 24447, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Big Relief to Yes Bank Customers Payment upto 2 lac towards loans can be done JM– News18 Gujarati", "raw_content": "\nYES Bank ના ગ્રાહકોને મોટી રાહત, બીજી બેંકમાંથી 2 લાખ રૂ.થી વધારેનું RTGS કરી શકાશે\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nYES Bank ના ગ્રાહકોને મોટી રાહત, બીજી બેંકમાંથી 2 લાખ રૂ.થી વધારેનું RTGS કરી શકાશે\nYES Bank ક્રેડિટ કાર્ડ અને લોનના હપ્તા ભરવા માટે RTGS સુવિધા શરૂ કરવામાં આવી છે.\nનવી દિલ્હી : યસ બેંક (YES Bank) ના ગ્રાહકો હવે તેમના ક્રેડિટ કાર્ડના (Credit Card) અને લોનના હપ્તા ભરવા માટે અન્ય બેંકમાંથી રૂપિયા 2 લાખ રૂપિયાથી વધારેનું પેમેન્ટ અન્ય બેંકના ખાતામાંથી કરી શકશે. આ પેમેન્ટ ઓનલાઇન રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ ( RTGS) દ્વારા કરી શકાશે. NEFT દ્વારા 2 લાખ રૂપિયા સુધીના પેમેન્ટની જ સુવિધા છે.\nયસ બેંકે બુધવારે ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. યસ બેન્કે ક્રેડિટ કાર્ડ અથવા લોનની બાકી રકમની ચુકવણી માટે બીજા બેંક ખાતામાંથી આઇએમપીએસ અને એનઇએફટીની સુવિધા શરૂ કરી હતી. હવે બેંકે પણ આ પ્રકારની ચુકવણી માટે રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સેવાઓ શરૂ કરી છે. આરટીજીએસ દ્વારા 2 લાખ રૂપિયાથી વધુની ચુકવણી કરી શકાય છે. NEFT દ્વારા માત્ર 2 લાખ રૂપિયા સુધી ચૂકવણી કરવાની સુવિધા છે.\nઆ પણ વાંચો : SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, બચત ખાતામાં નહી રાખવું પડે મિનિમમ બેલેન્સ\nબેંકે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, યસ બેન���કની બાકી ચૂકવણી માટે આરટીજીએસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. હવે તમે યસ બેન્કના ક્રેડિટ કાર્ડની બાકી હપતો અથવા અન્ય કોઈપણ બેંક ખાતામાંથી લોન ચૂકવી શકો છો.\nરિઝર્વ બેંકે ગેરવહીવટને જોતા યસ બેન્કનો વહીવટ પોતાના હાથમાં લીધો છે. આ પછી, 5 માર્ચથી 3 એપ્રિલ સુધીના સમયગાળા માટે, યસ બેન્કના ગ્રાહકોને મહત્તમ 50 હજાર ઉપાડવાની મર્યાદા લાગુ કરવામાં આવી છે. રિઝર્વ બેંકે નિયંત્રણ લીધા પછી, યસ બેંકના ઓનલાઇન ટ્રાંઝેક્શન સેવાઓ પર અસ્થાયી પ્રતિબંધ મૂકાયો હતો. યસ બેન્કના ખાતામાંથી હજી પણ ઓનલાઇન પેમેન્ટ ચુકવણી પર પ્રતિબંધ છે.\nઆ પણ વાંચો : સુરત : વરાછાની 12 વર્ષની પાટીદાર દીકરીએ મરતા મરતા પાંચ વ્યક્તિને આપ્યું જીવનદાનરાણા કપૂરની કસ્ટડી 16 માર્ચ સુધી લંબાઈ\nમુંબઇની એક વિશેષ અદાલતે YES બેંકના સ્થાપક રાણા કપૂરની કસ્ટડીમાં બુધવાર, 16 માર્ચ સુધી વધારો કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગના આરોપમાં કપૂરની ધરપકડ કરી છે. કપૂરની અટકાયત અવધિ 11 માર્ચ સુધી હતી. સમયમર્યાદાની સમાપ્તિને ધ્યાનમાં રાખીને ઇડીએ કપૂરને જસ્ટિસ પી.પી. રાજવૈદ્યની વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nYES Bank ના ગ્રાહકોને મોટી રાહત, બીજી બેંકમાંથી 2 લાખ રૂ.થી વધારેનું RTGS કરી શકાશે\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયા��\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/health-tips/what-causes-two-periods-in-one-month-is-there-any-reason-to-worry-057628.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-08-06T20:10:22Z", "digest": "sha1:VD5GUJGRRZQYRBIYETBALKS6RXHV6X4T", "length": 14612, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "એક મહિનામાં બે વાર પીરિયડ્ઝ આવ્યા તો શું ગભરાવવાની જરૂર છે? | What causes two periods in one month? Is there any reason to worry? - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nએક મહિનામાં બે વાર પીરિયડ્ઝ આવ્યા તો શું ગભરાવવાની જરૂર છે\nબે પીરિયડ વચ્ચેનો સરેરાશ સમયગાલો 28 દિવસનો હોય છે પરંતુ આ 21થી 35 દિવસમાં આવતા પીરિયડને સામાન્ય જ માનવામાં આવે છે. દરેક મહિલાની પીરિયડ સાઈકલમાં ફરક હોય છે. પરંતુ જ્યારે કોઈ મહિલાને એક કે બે મહિનામાં માત્ર એક પીરિયડ્ઝ આવવા લાગે કે પછી એક મહિનામાં બે-ત્રણ વાર આવે તો તેને અનિયમિત પીરિયડ કહેવામાં આવે છે. આ એ મહિલા માટે બહુ સીરિયસ સમસ્યા છે. આ સમસ્યાથી આગળ જઈને નવપરિણીત યુવતીઓ મા નથી બની શકતી. વળી, બીજી પણ ઘણી આરોગ્યને લગતી સમસ્યાઓ સામે આવી શકે છે. બને તેટલુ જલ્દી આ સમસ્યાથી છૂટકારો મેળવવો જોઈએ. અમુક મહિલાઓમાં નિયમિત રીતે બે સપ્તાહનુ માસિક ચક્ર હોય છે જ્યારે અમુક મહિલાઓ માટે આ એક અસ્થાયી સમસ્યા છે. જો તમે પોતાના પીરિયડ્ઝમાં આકસ્મિક ફેરફાર અનુભવતા હોય તો બને તેટલુ જલ્દી પોતાના ડૉક્ટર ��ે ગાયનેકોલોજીસ્ટને મળો.\nમહિનામાં 2 વાર પીરિયડ્ઝ આવવાના કારણ\nજો તમારો ફાઈબ્રોઈડ્ઝ, અલ્સર કે જલ્દી મેનોપૉઝનો પારિવારિક ઈતિહાત હોય તો આ બધી બાબતો એક મહિનામાં બે વાર પીરિયડ્ઝ આવવાનુ જોખમ વધારી શકે છે. સાથે જ જો મહિલાને અનિયમિત બ્લીડિંગનો ઈતિહાસ હોય તો તેના પીરિયડ્ઝને ટ્રેક કરવાથી કોઈ અન્ય સમસ્યાને વધુ ઝડપથી ઓળખવામાં મદદ મળી શકે છે. આનાથી તેના પીરિયડ્ઝની માહિતી ડૉક્ટર સાથે શેર કરવી પણ સરળ બનાવી શકે છે. વધુ અને સતત બ્લીડિંગનો સ્વાસ્થ્ય પ્રભાવ એનીમિયા રૂપે જોવા મળે છે જે તેના લોહીમાં આયર્નની ઉણપના કારણે હોય છે.\nઅલ્સર પણ હોઈ શકે છે કારણ\nપીરિયડ્ઝ દરમિયાન અલ્સરની સમસ્યા ભારે બ્લીડિંગનુ કારણ બની શકે છે. આ બ્લીડિંગને ઘણી વાર ભૂલથી માસિક ચક્રનુ બ્લીડિંગ સમજવામાં આવે છે કારણકે આ એક નિયમિત સમય સુધી આવી શકે છે અને આમાં લોહીના ધક્કા પણ નીકળી શકે છે.\nઆપણને લાગે છે પ્રેગ્નેન્સીનો અર્થ છે પીરિયડ્ઝ અટકી જવા. પરંતુ પ્રેગ્નેન્ટ થયા બાદ વચ્ચે વચ્ચે બ્લીડિંગ થતી રહેવુ સામાન્ય વાત છે. ખાસ કરીને શરૂઆતના ત્રણ મહિનામાં. આ સેક્સ કે કસરત કર્યા બાદ થઈ જાય છે.\nગર્ભાશયમાં કોઈ કારણે ભ્રૂણ પોતાની જાતે અંત આવી ગયો હોય તેને ગર્ભપાત કહેવાય છે. લગભગ 15થી 18 ટકા ગર્ભાવસ્થા ગર્ભપાતમાં સમાપ્ત થઈ જાય છે. ગર્ભાવસ્થાના પહેલા ત્રિમાસિકમાં વજાઈનલ બ્લીડિંગનો અનુભવ થવો સામાન્ય વાત છે પરંતુ ગર્ભપાતનો એક સંકેત પણ હોઈ શકે છે. માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.\nજો કોઈ મહિલા વધુ તણાવમાં હોય ત્યારે પણ આની સીધી અસર પીરિયડઝ પર પડે છે. તણાવના કારણે લોહીમાં સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે અને આ કારણે પીડિયડ બહુ લાંબા અથવા બહુ નાના હોઈ શકે છે. સન 2015મમાં મેડિકલ સ્ટુડન્ટ્સે 100 મહિલાઓ પર એક રિસર્ચ કર્યુ હતુ જેમાં જોયુ કે હાઈ સ્ટ્રેસ લેવલ ઈરરેગ્યુલર પીરિયડ્ઝ સાથે સીધી રીતે જોડાયેલુ છે. જો તમે સ્ટ્રેસમાં હોય તો હેવી બ્લીડિંગ થઈ શકે છે અથવા મહિનામાં બે વાર પીરિયડ્ઝ પણ આવી શકે છે.\nસુશાંતના સુસાઈડના 20 દિવસ બાદ પણ અંકિતાના આંસુ નથી અટકી રહ્યા\nજરૂરી નથી કે વેક્સીનથી ઠીક થઈ જશે કોરોના વાયરસ, લાંબી લડાઈ માટે તૈયાર રહોઃ WHO\n5 ઓગસ્ટથી ખુલશે જીમ અને યોગા સેન્ટર, સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરી ગાઇડલાઇન\nકોરોનાથી સર્વાધિક મોત મામલે ભારત બન્યો દુનિયાનો પાંચમો દેશ\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\nભારતમાં કોરોનાના મામલાઓએ 15 લાખને પાર, 33620 લોકોનો લીધો જીવ\nજો તમે પણ કરો છો N-95 માસ્કનો ઉપયોગ તો થઇ જાઓ સાવધાન\nકાવાસાકી બિમીરી: કોરોનાગ્રસ્ત બાળકોને બનાવે છે શિકાર\nદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,884 નવા કેસ, 671 લોકોનું મોત\nએક દિવસમાં કોરોનાના સૌથી વધુ 29,429 નવા મામલા સામે આવ્યા, 528ના મોત\nઆ અઠવાડિયે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી જશે: રાહુલ ગાંધી\nબચ્ચન પરિવારના 26 સ્ટાફ મેમ્બર્સ કોરોના નેગેટીવ, જાણો અમિતાભ-અભિષેકની હેલ્થ અપડેટ\nકોરોના નાગરિકોને અપાશે આ ઇંજેક્શન, DCGAએ આપી મંજુરી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ankita-lokhande-house-wall-filled-with-sushant-and-her-romantic-pics-057393.html?utm_source=articlepage-Slot1-2&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:51:18Z", "digest": "sha1:BA5K2OVTXGGEHBAMKNVFH6XBMF7ADGQW", "length": 12273, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "અંકિતા લોખંડેએ ઘરની દિવાલો પર પ્રેમથી સજાવ્યા સુશાંતના ફોટા | Ankita lokhande house wall filled with sushant and her romantic pics - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅંકિતા લોખંડેએ ઘરની દિવાલો પર પ્રેમથી સજાવ્યા સુશાંતના ફોટા\nસુશાંત સિંહ રાજપૂતના નિધનથી હજુ સુધી તેમનો પરિવાર અને ફેન્સ આનાથી બહાર આવી શક્યા નથી અને આમાં લાંબો સમય લાબો સમય લાગી શકે છે. પરિવાર માટે સુશાંતની કમી કોઈ ભરી નથી શકતુ પરંતુ આ દરમિયાન અંકિતા લોખંડે પણ શામેલ છે જેના દુઃખને અત્યારે અનદેખુ ન કરી શકાય. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂત અન��� અંકિતા લોખંડેના નજીકના દોસ્ત સંદીપ સિંહે ખુલાસો કરીને કહ્યુ કે સુશાંતના જવાથી અંકિતાને મોટો શોક લાગ્યો છે. તે ફોન પર વાત કરતા કરતા રડવા લાગે છે. મીડિયામાં પણ અંકિતાએ હજુ સુધી સુશાંતની સુસાઈડ પર કોઈ નિવેદન આપ્યુ નથી.\nઆ દરમિયાન બંનેનો પવિત્ર રિશ્તા સંબંધ ફરીથી ચર્ચામાં છે. અંકિતાના ઘરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જ્યાં ઘરની દિવાલો પર માત્ર સુશાંતના ફોટા જોવા મળી રહ્યા છે. ચાલો તમને બતાવીએ આ વાયરલ ફોટા...\nઘરની દિવાલો પર સુશાંતના ફોટા\nતમે આ ફોટોમાં જોઈ શકે છે કે અંકિતા લોખંડે પોતાની મા સાથે ઉભી છે. તેમની પાછળ ઘણા ફોટામાં જોવા મળી રહી છે. અંકિતા અને સુશાંત એક સાથે રોમેન્ટીક પોઝ આપતા જોવા મળી રહી છે.\nઅંકિતા અને સુશાંતનો જૂનો ફોટો\nઅંકિતા અને સુશાંતને ફેન્સે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે. જેને ખૂબ જોવામાં અને પસંદ કરવામાં આવી રહ્યો છે.\nઆ ફોટાથી સમજી શકો છો કે બંને એકબીજા સાથે કેટલો પ્રેમ કરતા હતા.\nબ્રેક અપ બાદ પણ દોસ્તી\nપોતાના 7 વર્ષના બ્રેકઅપ બાદ પણ બંને વચ્ચે દોસ્તી જળવાઈ રહી હતી. અંકિતા સુશાંત માટે તેની દરેક ફિલ્મની સફળથાની પ્રાર્થના જરૂર કરતી.\nસુશાંત સાથે પોતાનો આ સ્પેશિયલ ફોટો અંકિતાએ પોતાના ઘરમાં ફ્રેમ કરાવીને રાખ્યો હતો.\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nsushant singh rajput ankita lokhande સુશાંત સિંહ રાજપૂત અંકિતા લોખંડે\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/two-dogs-saved-life-of-one-year-old-child-by-fighting-with-cobra-892291.html", "date_download": "2020-08-06T19:58:24Z", "digest": "sha1:H3TH6ADNVL2XEUT5ZD3FEYHXIOAMR3O5", "length": 22649, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "Two Dogs Saved life of One year old Child by fighting with Cobra– News18 Gujarati", "raw_content": "\nVideo : કૂતરાએ એક વર્ષના બાળકને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nVideo : કૂતરાએ એક વર્ષના બાળકને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો\nકૂતરાના માલિક જેમ સલિમે સીએનએન ફિલિપાઇન્સને જણાવ્યું હતું કે મીલીના મોતથી તેને ખૂબ દુઃખ થયું છે.\nહંમેશા એવું નથી હોતું કે દરેક હિરો ફક્ત મનુષ્યો જ હોય. પ્રાણીઓએ પોતાના માલિકોને બચાવવા માટે જીવ આપી દીધાના બનાવો પણ આવતા રહે છે. આવી જ રીતે કૂતરાને ખૂબ જ વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. ફિલિપાઇન્સમાં આવા જ એક બનાવમાં એક કૂતરાએ એક વર્ષના બાળકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. સીએનએન ફિલિપાઇન્સ તરફથી તેના ફેસબુક હેન્ડલ પર આ અંગેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.\nહકીકતમાં હચશુંડ (Dachshund) પ્રજાતિના બે કૂતરાએ એક વર્ષના બાળકને બચાવવા માટે કોબ્રા સાથે બાથ ભીડી લીધી હતી ફિલિપાઇન્સના ઉત્તર કોટાબાટોના કિડપવન શહેરમાં એક કોબ્રા એક ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન બે કૂતરાઓએ તેનો રસ્તો રોક્યો હતો.\nસીસીટીવીમાં જોઈ શકાય છે કે મીલી અને એક અન્ય સફેદ ડચશુંડ કૂતરો સાપને ઘરમાં જતો અટકાવવા માટે તેને સતત બચકા ભરી રહ્યા છે. આ દરમિયાન સાપે પણ કૂતરાઓને દંશ આપી દીધો હતો.\nકૂતરા અને કોબ્રા વચ્ચે થયેલી આ જંગમાં અંતે કોબ્રાનું મોત થાય છે. જોકે, આ દરમિયાન સફેદ કલરનો ડચશુંડ બચી ગયો હતો પરંતુ મીલીના શરીરમાં કોબ્રાનું ઝેર વધારે પ્રમાણમાં પ્રસરી ગયું ��ોવાથી તેનું મોત થયું હતું.\nકૂતરાના માલિક જેમ સલિમે સીએનએન ફિલિપાઇન્સને જણાવ્યું હતું કે મીલીના મોતથી તેને ખૂબ દુઃખ થયું છે. જોકે સાથે સાથે તેને એ વાતનું અભિમાન પણ છે કે મીલીના સાહસને કારણે તેના બાળકનો જીવ બચી ગયો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nVideo : કૂતરાએ એક વર્ષના બાળકને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.aoxinhvacr.com/gu/tags", "date_download": "2020-08-06T18:56:47Z", "digest": "sha1:PW5XEFT5ROKFRN5WFRV6HUKLAWEESFA3", "length": 20645, "nlines": 240, "source_domain": "www.aoxinhvacr.com", "title": "હોટ ટૅગ્સ - નિંગ્બો AOXIN HVAC PART CO લિમિટેડ", "raw_content": "\nબી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nડી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nજી સિરીઝ સ્ક્રોલ કમ્પ્રેસર\nહીટ પમ્પ પાણી ડ્રાયર\nR22 ફિક્સ્ડ ઝડપ એસી\nR410a ફિક્સ્ડ ઝડપ એસી\nઉષ્મા પંપ હીટર માટે\nGmcc કમ્પ્રેસર, આર -12 કરવા R134a કમ્પ્રેસર રૂપાંતર , સેમસંગ ફ્રીજ કમ્પ્રેસર ભાવ, સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર ભાવ, સેમસંગ સ્પ્લિટ એસી કમ્પ્રેસર નથી વર્કિંગ , વેચાણ માટે R22 કમ્પ્રેસર, Gmcc એર કન્ડીશનર કોમ્પ્રેસર, સાન્યો સ્ક્રોલ કમ્પ્રેસર, reciprocating કમ્પ્રેસર, સ્ક્રોલ કમ્પ્રેસર, સાન્યો કમ્પ્રેસર, વેચાણ માટે એસી કમ્પ્રેસર, સ્ક્રોલ એર કન્ડીશનર કમ્પ્રેસર ઉત્પાદકો, R22 કમ્પ્રેસર, Oleo પેરા કમ્પ્રેસર R134a , R134a કમ્પ્રેસર ઓઇલ ચાર્ટ , એલજી લીનિયર કમ્પ્રેસર રેફ્રિજરેટર પાણી ફિલ્ટર , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર ભાવ, કમ્પ્રેસર R22 પ્રશીતક, એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર ભાવ દિલ્હી ખાતે , સેમસંગ ડિજિટલ Inverter કમ્પ્રેસર એસી , R22 એર કન્ડીશનર, એલજી ફ્રીજ કમ્પ્રેસર નથી વર્કિંગ , R22 એસી કમ્પ્રેસર, LBP કમ્પ્રેસર, સેમસંગ એસી કમ્પ્રેસર શરૂ ન , એલજી કમ્પ્રેસર R134a , સ્ક્રોલ કમ્પ્રેસર ઉત્પાદકો, R22 5 ટન કમ્પ્રેસર, આડું સ્ક્રોલ કમ્પ્રેસર, એસી એર કમ્પ્રેસર, ઉચ્ચ કાર્યક્ષમતાના સ્ક્રોલ કમ્પ્રેસર, ઇલેક્ટ્રોલક્ષ કમ્પ્રેસર R134a GP12 ટીબી , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર રિલે ભાવ ભારતમાં , સેમસંગ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર કમ્પ્રેસર ઘોંઘાટ , સેમસંગ એસી કમ્પ્રેસર ભાવ, સેમસંગ ડિજિટલ Inverter કમ્પ્રેસર રેફ્રિજરેટર ભાવ , સેમસંગ કમ્પ્રેસર Sk1a1c-L2w , સેમસંગ વિન્ડો એસી કમ્પ્રેસર ભાવ , પાણી કુલર કમ્પ્રેસર ભાવ યાદી , R134a પ્રશીતક કમ્પ્રેસર ઓઇલ , R22 3 ટન કમ્પ્રેસર, સેમસંગ વિન્ડો એસી કમ્પ્રેસર શરૂ ન , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર હોટ , R134a ZEL રેફ્રિજરેશન કમ્પ્રેસર , સેમસંગ ફ્રીજ કમ્પ્રેસર પુરવણી , સેમસંગ એસી કમ્પ્રેસર ભાવ ચેન્નાઇ માં , હિટાચી કમ્પ્રેસર R134a , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર ભાવ યાદી , ઇલેક્ટ્રોલક્ષ કમ્પ્રેસર R134a , એલજી ફ્રીજ કમ્પ્રેસર, એસી Inverter કમ્પ્રેસર, કમ્પ્રેસર રેફ્રિજરેટર, રેફ્રિજરેટર ભાવ ભારતમાં કમ્પ્રેસર , R134a કમ્પ્રેસર વિસર્જનને પ્રેશર , સેમસંગ ફ્રીજ કમ્પ્રેસર ભાવ મુંબઇ માં , કમ્પ્રેસર એકોસ્ટિક ગિટાર માટે , રેફ્રિજરેટર કોમ્પ્રેસર કિંમત , ભારત એલજી ફ્રીજ કમ્પ્રેસર ભાવ , R22 કમ્પ્રેસર ડિસ્ચાર્જ ડિસ્ટેમ્પર રંગથી રંગવું તુરે , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર વોરંટી સમયગાળા , એસી માટે કમ્પ્રેસર, R22 સ્ક્રોલ કમ્પ્રેસર, સ્ક્રોલ પ્રકાર કમ્પ્રેસર, કુલર કમ્પ્રેસર લઘુ સાયકલિંગ , Inverter એસી કમ્પ્રેસર વર્કિંગ પ્રિન્સીપલ , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર ભાવ દિલ્હી ખાતે , કુલર કમ્પ્રેસર મકાનમાં વીજળીપ્રવાહના અખંડ માર્ગો , સેમસંગ એસી કમ્પ્રેસર સમારક���મ ખર્ચ , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર બનાવી ઘોંઘાટ , R134a કમ્પ્રેસર તેલ , પિસ્ટન રિંગ કમ્પ્રેસર હાર્બર ફ્રેટ , ઘર એસી કમ્પ્રેસર R22 , એસી ભાવ યાદી માટે કિર્લોસ્કર કમ્પ્રેસર , હર્મેટિક કમ્પ્રેસર R134a , કિર્લોસ્કર પાણી કુલર કમ્પ્રેસર ભાવ યાદી , ફ્રીજ માટે કમ્પ્રેસર, સાન્યો રેફ્રિજરેશન કમ્પ્રેસર, R410a કમ્પ્રેસર, એલજી પોર્ટેબલ એર કન્ડીશનર કમ્પ્રેસર ફેંકે બંધ , સેમસંગ ફ્રીજ ફ્રિઝર કમ્પ્રેસર, રેફ્રિજરેટર કોમ્પ્રેસર, એલજી પોર્ટેબલ એર કન્ડીશનર કમ્પ્રેસર નથી વર્કિંગ , Reciprocating કમ્પ્રેસર લેક્ચર નોટ્સ , એસી કમ્પ્રેસર માટે વેચાણ હૈદરાબાદ , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર સતત દોડનાર, શ્રેષ્ઠ ઘર એર કન્ડીશનર કમ્પ્રેસર બ્રાન્ડ , એ / સી કમ્પ્રેસર R134a , R134a હીટ પમ્પ કમ્પ્રેસર , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર શરૂ ન , R134a કમ્પ્રેસર ભાવ ભારતમાં , ફ્રીજ કમ્પ્રેસર ભાવ, સેમસંગ એસી કમ્પ્રેસર નથી વર્કિંગ , Daikin સ્ક્રોલ કમ્પ્રેસર, સેમસંગ ફ્રીજ કમ્પ્રેસર, ભાવ એસી કોમ્પ્રેસર, કુલર કમ્પ્રેસર, ઉચ્ચ ગુણવત્તા કમ્પ્રેસર, હાઇ પ્રેશર કમ્પ્રેસર, Gmcc કમ્પ્રેસર કેટલોગ Pdf , Gmcc કમ્પ્રેસર સમીક્ષા , R134a કમ્પ્રેસર ભાવ , પેનાસોનિક R600a કમ્પ્રેસર , ઇલેક્ટ્રોલક્ષ કમ્પ્રેસર R134a Gp14tb , Gmcc કમ્પ્રેસર કેટલોગ , એસી ભાવ માટે હિટાચી કમ્પ્રેસર , કમ્પ્રેસર એસી માટે કામ નથી , એલજી ફ્રીજ કમ્પ્રેસર ગરમથી , પોર્ટેબલ એર કન્ડીશનર કમ્પ્રેસર શરૂ નહીં , R134a કમ્પ્રેસર પુરવણી , પોર્ટેબલ એર કન્ડીશનર કમ્પ્રેસર દે બંધ , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર ચાલુ ન કરશે , R22 એસી કમ્પ્રેસર પુરવણી , રેફ્રિજરેટર કોમ્પ્રેસર ચાલતું નથી , JDK R22 કમ્પ્રેસર સમીક્ષા , એલજી લીનિયર કમ્પ્રેસર રેફ્રિજરેટર તાપમાન , R1 34a કમ્પ્રેસર સાયકલિંગ , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર Mk183cl2u / E07 , વોલ્ટાસ પાણી કુલર કમ્પ્રેસર વોરંટી , સેમસંગ ફ્રીજ કમ્પ્રેસર ભાવ ચેન્નાઇ માં , સેમસંગ ફ્રીજ ફ્રિઝર કમ્પ્રેસર નથી વર્કિંગ , સેમસંગ કમ્પ્રેસર વોરંટી , વેરિયેબલ સ્પીડ કમ્પ્રેસર રેફ્રિજરેટર સેમસંગ , રોટરી સ્ક્રૂ એર કન્ડીશનર કમ્પ્રેસર, નીચા તાપમાન ઠંડા ક્રોમ્પેસર્સ, ઘર માટે એસી કમ્પ્રેસર, એલજી એર કન્ડીશનર કમ્પ્રેસર ભાવ યાદી, સેમસંગ કમ્પ્રેસર, કમ્પ્રેસર દે Ar R134a , એલજી એર કન્ડીશનર કમ્પ્રેસર, એલજી એસી કમ્પ્રેસર ભાવ, સેમસંગ ફ્રીજ ફ્રિઝર કમ્પ્રેસર ખૂબ ગરમ , એર કન્ડીશનર કમ્પ્રેસર મકાનમાં વીજળીપ્રવાહના અ���ંડ માર્ગો , શા માટે રેફ્રિજરેટર કોમ્પ્રેસર છે હોટ , 12 વોલ્ટ R134a કમ્પ્રેસર , એલજી રેફ્રિજરેટર લીનિયર કમ્પ્રેસર ઘોંઘાટ , સેમસંગ એસી કમ્પ્રેસર ભાવ હૈદરાબાદ માં , કુલર કમ્પ્રેસર દબાણ , Isentropic કાર્યક્ષમતા કમ્પ્રેસર R134a , તોશિબા રોટરી કમ્પ્રેસર R410a , કમ્પ્રેસર R134a ભાવ , મિત્સુબિશી આડું સ્ક્રોલ કમ્પ્રેસર , R134a એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર , Reciprocatin ગ્રામ કમ્પ્રેસર ઓપરેટિંગ સિદ્ધાંત , કમ્પ્રેસર Embraco R134a , R410a કમ્પ્રેસર પુરવણી , વેચાણ માટે ટરને એસી કમ્પ્રેસર , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર કિંમત , Danby વાઇન કૂલર કમ્પ્રેસર પ્રોબ્લેમ , એર કન્ડીશનર કમ્પ્રેસર લાઇફટાઇમ , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર વિક્રેતા ચેન્નાઇ માં , પોર્ટેબલ એર કન્ડીશનર કમ્પ્રેસર નથી વર્કિંગ , reciprocating કમ્પ્રેસર નેચરલ ગેસ , તેકુમસેહ R134a કમ્પ્રેસર , કુલર કમ્પ્રેસર ચાલી નથી ચાલો , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર ચાલુ રાખે , આર -12 વિ R134a કમ્પ્રેસર , એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર મુશ્કેલીનિવારણ , શ્રેષ્ઠ એર કન્ડીશનર કોમ્પ્રેસર બ્રાન્ડ , પોર્ટેબલ એર કન્ડીશનર કોમ્પ્રેસર બનાવી ઘોંઘાટ , કમ્પ્રેસર સેલ્સ, ઉચ્ચ કાર્યક્ષમતાના રોટરી કમ્પ્રેસર, ડીસી Inverter કમ્પ્રેસર, રેફ્રિજરેટર કિંમતો માટે કમ્પ્રેસર, R600a કમ્પ્રેસર, શ્રેષ્ઠ એર કન્ડીશનર કમ્પ્રેસર, 12V ડીસી R134a કમ્પ્રેસર , સેમસંગ રેફ્રિજરેટર કમ્પ્રેસર, એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર, ઘર એસી કમ્પ્રેસર, R410a કમ્પ્રેસર વિસર્જનને તાપમાન , સેમસંગ ફ્રીજ નથી કમ્પ્રેસર વર્કિંગ , કોપલેન્ડ સ્ક્રોલ કમ્પ્રેસર R22 Zr38ka , એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર ચાલી રહેલ પરંતુ કુલિંગ નથી , Danfoss R410a ક્રોમ્પેસર્સ , સેમસંગ ડિજિટલ Inverter કમ્પ્રેસર રેફ્રિજરેટર , પિસ્ટન કમ્પ્રેસર એસી ભારતમાં , એલજી ફ્રીજ કમ્પ્રેસર ભાવ દિલ્હી ખાતે , સેમસંગ એસી કમ્પ્રેસર ભાવ યાદી , પિસ્ટન કમ્પ્રેસર તેલ , Kulthorn કમ્પ્રેસર R134a , Donper R600a કમ્પ્રેસર , એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર મનોહર , સેમસંગ કમ્પ્રેસર પરિભ્રમણ ભૂલ , R22 કમ્પ્રેસર અપ ઠંડું , સેમસંગ કમ્પ્રેસર Bk190cl2c , R134a મીની કમ્પ્રેસર Rotativo , એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર તેલ , એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર ક્લચ સમસ્યાઓ , રોટરી કમ્પ્રેસર R410a, એલજી રેફ્રિજરેટર કમ્પ્રેસર સમારકામ ખર્ચ , સ્ક્રોલ એર કન્ડીશનર કમ્પ્રેસર, Gmcc રોટરી કમ્પ્રેસર, R600a પ્રશીતક સપ્લાયર્સ, રેફ્રિજરેટર કમ્પ્રેસર ભાવ, HVAC કમ્પ્રેસર, એર કન્ડીશનીંગ કોમ્પ્રેસર squeal , સેમસંગ કમ���પ્રેસર પ્રારંભ રિલે , એસી માટે પિસ્ટન કમ્પ્રેસર , એસી એકમ દીઠ ભાવ માટે કમ્પ્રેસર ,\nઅમે સીઆરએચ 2018 બેઇજિંગમાં હતા\nઅત્યંત સૂક્ષ્મ રોટરી કોમ્પ્રેસર શ્રેણી જીતી ...\nઅમારા નવું વર્ષ રજા એરેન્જમેન્ટ\nરૂમ 515 Hebang બિલ્ડીંગ બી, No.933 TianTong નોર્થ રોડ, નીંગબો, ચાઇના.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત. - દ્વારા પાવર Globalso.com\nઈ - મેલ મોકલો\nWhatsApp ઑનલાઇન ચેટ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/tanushree-dutta-lawyer-nitin-satpute-gives-statement-on-sushant-singh", "date_download": "2020-08-06T19:01:16Z", "digest": "sha1:NV567ACXKBYZR3DMANPRFBNRACUAGET4", "length": 8648, "nlines": 97, "source_domain": "www.vtvgujarati.com", "title": " સુશાંતનો કેસ આ વકીલ હાથમાં લે તેવી માંગ, બૉલીવુડના સૌથી મોટા કેસથી જોડાયેલું છે નામ | Tanushree Dutta lawyer Nitin Satpute gives statement on sushant singh", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nબૉલીવુડ / સુશાંતનો કેસ આ વકીલ હાથમાં લે તેવી માંગ, બૉલીવુડના સૌથી મોટા કેસથી જોડાયેલું છે નામ\nઅભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા શરૂ થયેલ MeToo મૂવમેન્ટે દેશભરમાં ઘણા લોકોને આગળ આવવા અને બોલવાની પ્રેરણા આપી હતી. MeToo મૂવમેન્ટમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણાં નામ સામે પણ આવ્યાં હતાં. આવામાં સુશાંત સિંહના કેસમાં તનુશ્રીના વકીલ નીતિન સતપુતે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે.\nએક ન્યૂઝ ચેનલને આપેલા પોતાના વીડિયોમાં નીતિન સતપુતે કહ્યું છે કે વર્ષ 2008 માં તનુશ્રી સાથેના જાતીય સતામણીને લોકોએ 2017 માં #MeToo મૂવમેન્ટ તરીકે અપનાવી હતી.\nતેમણે કહ્યું છે કે સુશાંતના કેસ અંગેની તપાસમાં અલગ અલગ સ્તરે તપાસ ખુલી રહી છે અને જો સુશાંતને સાઈડલાઈ કરાયો હોય અથવા તો ટાર્ગેટ કરાયો હોય તો આ તદ્દન અયોગ્ય છે. સુશાંતની આત્મહત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં આવી ગઈ છે. પ્રાઈમા ફેસી મુજબ આ કેસ આત્મહત્યાનો લાગે છે પરંતુ તર્ક-વિતર્ક અને તપાસ આ કેસના જુદા જુદા પરિબળો સામે લાવી રહ્યું છે.\nતેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તપાસની શરૂઆતમાં નેપોટિઝમનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં પજવણીનો મામલો લાગી રહ્યો છે. તનુશ્રી દત્તાનું ઉદાહરણ આપતાં નીતિન સતપુતે કહ્યું કે 2008 માં જ્યારે તનુ સાથે જાતીય સતામણી થઈ હતી અને 2017 માં કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. જો તપાસમાં એવું બહાર આવે છે કે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોય તો આવા લોકોને સજા મળવી જોઈએ.\nનીતિન સતપુતનું કહેવું છે કે તેમને ઘણાં લોકોએ અપ્રોચ કર્યો છે કે તેમણે સુશાંતના મામલામાં જોવું જોઈએ અને જે લોકોના નામ ઈન્વેસ્ટિગેશનમાં આવે છે અને જેણે સુશાંતને સાઈડ કોર્નર કર્યો છે અથવા નેપોટિઝમનો શિકાર બનાવ્યો છે તેમને કડક સજા અપાવે અને તેના પર કાર્યવાહી કરે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/after-lockdown-locust-created-new-problem-for-farmers-of-amreli-056341.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T20:03:09Z", "digest": "sha1:F2M7IOXA4XWAGOUHFFSBYB2NR4IGEGK2", "length": 11526, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "લૉકડાઉન વચ્ચે ખેડૂતોને બમણો માર, અમરેલીમાં તીડનું આક્રમણ | after lockdown locust created new problem for farmers of amreli - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆ��, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલૉકડાઉન વચ્ચે ખેડૂતોને બમણો માર, અમરેલીમાં તીડનું આક્રમણ\nધારીઃ લૉકડાઉને તો ખેડૂતોની મુ્શ્કેલી વધારી જ હતી સાથે જ હવે હજારો તીડના આક્રમણે ખેડૂતોને ચિંતામાં નાખી દીધા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં તીડનો ત્રાસ વધી રહ્યો છે. અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓમાં તીડનું આક્રમણ થયું હતું. કોરોના મહામારી વચ્ચે તીડના આક્રમણથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.\nઅમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી કે કે પટેલે જણાવ્યું કે રણતીડ મોટેભાગે પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં વધુ જોવા મળતાં હોય છે પરંતુ હમણા થોડા સમયથી સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યાં છે. ગતરોજ લીલીયાના સનાળિયા ગામે તીડ જોવા મળ્યા હતા જેઓ ભાવનગર બાજુથી પવનની દશા સાથે અહીં આવ્યાં અને ફરી ભાવગનર તરફ પરત ફર્યાં છે.\nઅમરેલીના જાફરાબાદમાં તીડનું તાંડવ, ખેડુતોની ચિંતામાં વધારો\nઅગાઉ પણ સાબરકાંઠા સહિતના ક્ષેત્રોમાં તીડે આક્રમણ કર્યું હતું, તે સમયે વિજય રૂપાણી સરકારે સ્કૂલના શક્ષકોને તીડ ભગાડવા માટે જવાબદારી સોંપીને ભારે વિવાદમાં પણ આવ્યા હતા. હાલ ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે દવા, લીંબોળીનો અર્ક, ક્લોરપાયરીફોસ જેવા રસાયણોનો છંટકાવ કરવાથી પણ તીડનો નાશ થાય છે.\nમાત્ર અમરેલી જ નહિ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો પણ તીડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યાં તીડોએ બે દશકાનો સૌથી ખતરનાક હુમલો કર્યો છે. જે ખેડૂતોના ફાલને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.\nICUમાં યુવતી પર ગેંગરેપ, કાગળ પર લખીને જણાવ્યો હેવાનિયતનો કિસ્સો\nઆ વર્ષે 3 અઠવાડિયા વહેલી પૂરી થઈ જશે કેસર કેરીની સીઝન\nગીરના જંલમાં એશિયાઈ સિંહોની વસતીમાં 29% વધારો, સંખ્યા 674 થઈ\nઅમરેલીના રાજુલાના વાવેરા ગામે બે જૂથ વચ્ચે ઘર્ષણ\nઅમરેલીમાં માસ્ક ના પહેરનારા 874 લોકોને 1.90 લાખનો દંડ\nસંબંધી મૃત્યુ પામ્યાનું બહાનું બનાવી ગ્રીન ઝોન અમરેલીમાં ઘૂસ્યા ચાર લોકો\nઅમદાવાદઃ બિટકોઈન ખંડણી કેસમાં સસ્પેન્ડેડ SPને મળ્યા જામીન\nઅમરેલીના ફરવા લાયક આ સ્થળો છે રમણીય, એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ\nSBI, અમરેલીના સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી તસ્કરોએ 1 કરોડથી વધુ લૂટી લીધા\nગુજરાતના અમરેલીમાં સ્કૂલ બસ ઊંઘી વળતા, 20 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત\nવિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીનું નામ ફાઇનલ\nહાર્દિકે કોંગ્રેસના મુખ્યમંત્રી અંગે આ કોનું નામ લીધું કે વિવાદ થયો\nઓખીથી અમદાવાદ અને અમરેલીમાં વરસાદ\namreli gujarat અમરેલી ગુજરાત\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/11/blog-post_95.html", "date_download": "2020-08-06T19:28:28Z", "digest": "sha1:3QJUPXBC3ZO5VQPTMHTUJS7TRINCPSPU", "length": 3194, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન ડ્રેગન એવોર્ડ જીત્યો - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન ડ્રેગન એવોર્ડ જીત્યો\nનવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન ડ્રેગન એવોર્ડ જીત્યો\nનવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન ડ્રેગન એવોર્ડ જીત્યો\nભારતીય અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને કાર્ડિફ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2019 માં હિન્દી સિનેમામાં તેમની કૃતિઓ માટે પ્રતિષ્ઠિત ગોલ્ડન ડ્રેગન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.\nઆ મહોત્સવ યુનાઇટેડ કિંગડમના વેલ્સમાં યોજાયો હતો.\nદિગ્ગજ હોલીવુડ સ્ટાર-અભિનેત્રી ડેમ જુડિથ ઓલિવિયા ડેંચને પણ સમારોહમાં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.\nનવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન ડ્રેગન એવોર્ડ જીત્યો Reviewed by GK In Gujarati on નવેમ્બર 04, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://24india.in/solar-eclipse-will-happen-tomorrow-these-four-zodiacs-have-a-lot-to-handle/", "date_download": "2020-08-06T19:44:29Z", "digest": "sha1:ZT3HQUYGN3GUT3VWED67NJVBI4UC4UWU", "length": 15869, "nlines": 132, "source_domain": "24india.in", "title": "આવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટ�� વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમા�� બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome EDITORIAL આવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nવર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે થશે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ સૂર્યગ્રહણમાં સૂર્ય, ચંદ્રમાની સાથે જ્ઞાન, પ્રગત્તિ અને સંતાનનો કારક ગુરૂ બૃહસ્પતિ આ ત્રણેય ગ્રહ એક જ રેખામાં હશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ તમામ રાશિઓ પર પડશે કેટલીક રાશિઓ પર શુભ તો કેટલીક રાશિઓ પર અશુભ અસર થશે.\nઆ રાશિઓ માટે શુભ હશે સૂર્ય ગ્રહણનો પ્રભાવ\nસૂર્ય ગ્રહણનો પ્રભાવ રાશિચક્રની એવી ત્રણ રાશિઓ માટે સારો રહેશે આ ત્રણ રાશિઓને ખુબજ શુભ ફળ પ્રાપ્ત થશે. જેમાં કર્ક, ધનુ અને કુંભ રાશિના જાતકોને લાભકારી પરિણામ પ્રાપ્ત થશે. જ્યારે અન્ય રાશિઓ માટે આ સૂર્યગ્રહણ વધારે લાભકારક રહેશે નહી. જેમાંથી ચાર રાશિઓ એવી પણ છે કે જેમના પર સૂર્ય ગ્રહણનો પ્રભાવ સર્વાધિક જોવા મળશે.\nવર્ષ 2019નું છેલ્લુ સૂર્ય ગ્રહણ મેષ રાશિ માટે અશુભ પ્રભાવકારી રહેશે. આ અવધિમાં આ રાશિના જાતકોની તબિયત કથળશે. અંગત જીવનમાં પણ મુશ્કેલીઓ અનુભવશો. માનસિક તણાવ રહેશે. માનસિક સમસ્યામાં વૃદ્ધિ થશે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં પડકારોનો સામનો કરવાનો રહેશે. આવા સમયે ધીરજથી નિર્ણય લેવો હિતાવહ છે.\nમિથુન રાશિના જાતકો માયે સૂર્ય ગ્રહણનો પ્રભાવ નકારાત્મક પડશે. આ સમય દરમિયાન મોટુ પરિવર્તન આવશે. પડકારો માટે લડવા તૈયાર રહેજો. પરિસ્થિતિઓ વિપરિત જરૂર હશે પરંતુ પાછળથી અનુકુળ પરિણામ પ્રાપ્ત થશે. કોઈ નવું કાર્ય કરતા ન ગભરાશો.\nસૂર્ય ગ્રહણના પ્રભાવથી તુલા રાશિના જાતકોના જીવનમાં વિપરીત પરિસ્થિતિઓ આવશે. પોતાનાઓ વચ્ચે મતભેદ થશે. આ સમયે જે પણ નિર્ણય લો તેને વિચારીને ધીરજથી લેશો. થોડી લાપરવાહી પણ મુશ્કેલી સર્જી શકશે. મનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય તો દૂર કરવો. મનમાં નકારાત્મક વિચારો આવવા ન દેશો. આનાથી સમસ્યા થશે.\nવૃશ્ચિક રાશિ પર આ સૂર્ય ગ્રહણથી નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન તબિયતમાં સુધારો થશે. દિનચર્યામાં પરિવર્તન આવશે. ખાવાપીવા પર વિશેષ ધ્યાન આપજો બહારની વસ્તુઓ ન ખાશો.\nPrevious articleડાંગમાં આહવા-ચીંચલી રોડ પર જીપ પલ્ટી મારતા બે ના મોત, 16 ઘાયલ\nNext articleવડોદરાના પરિવારને મધ્યપ્રદેશમાં નડ્યો અકસ્માત,પરિવારના 4 લોકોના મોત\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nબોલિવુડના આ ત્રણ મહારથીઓ એક સાથે 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ટકરાશે\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઅંકલેશ્વર GIDC કંપનીમાં લાગી ભીષણ આગ, અફરા-તફરીનો માહોલ\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/kutchh-saurastra/bhavnagar-boy-killed-by-unknown-man-in-bhavnagar-868659.html", "date_download": "2020-08-06T19:23:15Z", "digest": "sha1:CU5STKPZHFNTBBPP6I5GZPOVZJ636RNG", "length": 21955, "nlines": 270, "source_domain": "gujarati.news18.com", "title": "boy killed by unknown man in bhavnagar– News18 Gujarati", "raw_content": "\nભાવનગરઃ બોરતળાવ વિસ્તારમાં યુવકની છરી વડે કરાઇ હત્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ\nપાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારથી જ ધમાકેદાર બેટિંગ\nકચ્છ : રાપરના કૉંગ્રેસના મહિલા ધારાસભ્યના પતિનો ક��રોના રિપોર્ટ પોઝિટિવ\nહોમ » ન્યૂઝ » કચ્છ-સૌરાષ્ટ્ર\nભાવનગરઃ બોરતળાવ વિસ્તારમાં યુવકની છરી વડે કરાઇ હત્યા\nભાવનગરના બોરતળાવના સ્ત્રાવ વિસ્તરામાં યુવાનની છરી વડે હત્યા કરવામા આવી હતી.\nચિરાગ ત્રિવેદી, ભાવનગરઃ ભાવનગરમાં યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.\nમળતી માહિતી પ્રમાણે ભાવનગરના બોરતળાવના સ્ત્રાવ વિસ્તરામાં યુવાનની છરી વડે હત્યા કરવામા આવી હતી. આ વિસ્તારમાં યુવકની છરી વડે હત્યા રાયેલી લાશ મળી આવી હતી. સાથે સાથે મૃતદેહ પાસે એક એક્ટિવા પણ મળી આવ્યું છે.\nસુત્રોના જણાવ્યા પ્રમાણે આ અજાણ્યા યુવકની ઓળખ કરવાની તજવીજ હાથધરવામાં આવી છે. અને તેની પાસે મળેલી એક્ટિવાનો નંબર GJ 04 CN 9770 છે. અને આ એક્ટિવા કોની છે એ પણ તપાસનો વિષય છે.\nઘટનાની જાણ થતાં જ બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયા હતા. આ યુવક સરદારનગરમાં સ્ટેશનરીમાં કામ કરતો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. યુવાનના શરીર ઉપર છીના ઘા મારેલી ઇજાઓ દેખાય છે.\nઉલ્લેખનીય છે કે, બોરતળાવ સ્ત્રાવ વિસ્તાર લવર પોઇન્ટ તરીકે જાણીતો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nભાવનગરઃ બોરતળાવ વિસ્તારમાં યુવકની છરી વડે કરાઇ હત્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ\nપાંચ દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારથી જ ધમાકેદાર બેટિંગ\nકચ્છ : રાપરના કૉંગ્રેસના મહિલા ધારાસભ્યના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/pm-modi-talks-to-russian-president-putin-057474.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:57:53Z", "digest": "sha1:2G4K66NSFQAF6QCLIQHP3WZUYVZE2RH3", "length": 11467, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, બંધારણમાં સંશોધન માટે આપી શુભકામના | PM Modi talks to Russian President Putin - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, બંધારણમાં સંશોધન માટે આપી શુભકામના\nરશિયામાં બુધવારે બંધારણમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2036 સુધી દેશના રાષ્ટ્રપતિ રહી શકશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તે જ સમયે, બીજા વિશ્વ યુદ્ધમાં વિજયની 75 મી વર્ષગાંઠ અને બંધારણ સુધારણામાં મળેલા મત બદલ તેમને અભિનંદન આપ્યા. આ દરમિયાન બંનેએ ભારત-રશિયાની વાર્ષિક દ્વિપક્ષીય સમિટ પર પણ ચર્ચા કરી હતી.\nવાટાઘાટો દરમિયાન, પીએમ મોદી અને પુતિન દ્વિપક્ષીય સંપર્કો અને પરામર્શની ગતિ જાળવવા સંમત થયા હતા જેથી આ વર્ષના અંત સુધીમાં ભારતમાં વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠક થઈ શકે. પીએમ મોદીએ દ્વિપક્ષ���ય સમિટમાં રાષ્ટ્રપતિ પુટિનને આવકારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. તે જ સમયે, રશિયન રાષ્ટ્રપતિ પુટિને ફોન કોલ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. બંને દેશો વચ્ચે તમામ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્ચાર કર્યો.\nકેન્દ્રથી રાજ્યને નથી મળ્યુ ફંડ, વેતન આપવા માટે પૈસા નથીઃ મહારાષ્ટ્ર\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nમસ્જિદ શિલાન્યાસમાં મને કોઇ બોલાવશે નહી અને હું જઇશ પણ નહી: યોગી જી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nકાલનો દિવસ ઐતિહાસિક, મારૂ સપનું થશે પુરૂ: લાલક્રુષ્ણ અડવાણી\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nઅયોધ્યા: નિમંત્રણ છતા રામ મંદીરના ભુમિપુજન કાર્યક્રમમાં સામેલ નહી થાય નેપાળના મહંત\nરામ મંદીર ભુમી પુજન: ઇકબાલ અંસારીને મળ્યું પહેલું નિમંત્રણ\nકોરોના ટેસ્ટ પહેલા પીએમ આવાસમાં મિટીંગમાં શામેલ થયા હતા અમિત શાહ: સુત્ર\npm modi russia president government narendra modi પીએમ મોદી રશિયા સંવિધાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સરકાર નરેન્દ્ર મોદી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/five-crocodiles-were-caught-from-vadodara-and-the-surrounding-area/158129.html", "date_download": "2020-08-06T18:24:02Z", "digest": "sha1:SYS3JN5P3LVPZIDBHKDCZ4KWEBIZ63S4", "length": 6075, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "મગર નગરી વડોદરા અને આસપાસના વિસ્તારમાંથી પાંચ મગર પકડાયા | નવગુજરાત સમય", "raw_content": "\nમગર નગરી વડોદરા અને આસપાસના વિસ્તારમાંથી પાંચ મગર પકડાયા\nમગર નગરી વડોદરા અને આસપાસના વિસ્તારમાંથી પાંચ મગર પકડાયા\n1 / 1 એક જ રાતમાં વડોદરાના વિવિધ વિસ્તારમાંથી ચાર મગર પકડાયા : એક હાલોલ રોડ પર કંપની પરિસરમાંથી ર��સ્ક્યૂ કરાયો\nરસ્તા પર અને રહેણાંક વિસ્તારમાં આવી જતાં મગરને નદી-નાળામાં ફરીથી છોડી દેવા સુધીની પ્રક્રિયા પર ઉઠતા સવાલ\nનોંધપાત્ર મગર ધરાવતી વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી બહાર આવતાં મગર હવે રસ્તાઓ પર તથા રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાની ઘટનાઓ વડોદરા શહેરમાં સામાન્ય બનતી જઇ રહી છે. રસ્તા પરથી તથા રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યૂ કરવામાં આવતાં મગરને ફરીથી નદી-નાળામાં છોડી મુકવાની વનવિભાગની પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર મગર વિવિધ વિસ્તારોમાંથી પકડાયા હતા. તેવી જ રીતે વડોદરાથી હાલોલ જવાના રસ્તા પર આવેલી એક કંપની પરિસરમાંથી એક મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.\nસૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર દુમાડ નજીક એક નવ ફૂટના મગરને જીવદયા પ્રેમી હેમંત વઢવાણા અને વન વિભાગની ટીમે રાત્રે દોઢ વાગ્યે રેસ્ક્યૂ કર્યો હતો. આ અરસામાં આ ટીમ દ્વારા વડોદરાની સયાજી હોટલ પાસેથી સાડા ત્રણ ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. તદ્ ઉપરાંત લાલબાગ બ્રિજ પાસેથી ૪.૪ ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ ત્રણેય મગરને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.\nઆ ઉપરાંત વાિલ્ટ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આજવા થીમ પાર્ક પાસેથી રાત્રે સાડા બાર વાગે વાગ્યે ૮.૫ ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. આ મગરને આજવા સરોવરમાં છોડી દેવામાં આવ્યો હતો.\nતેવી જ રીતે જીએસપીસીએની ટીમના સ્વયંસેવક કરણ પરમાર, દેવલ પરમાર, રેનવ કદમ તથા પી.બી.મકવાણાની સાથે હાલોલ કેનાલ પહેલા આવેલી જાની કંપનીના પરિસરમાંથી દસ ફૂટની લંબાઇ ધરાવતા મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હોવાનું જીએસપીસીએના રાજ ભાવસારે જણાવ્યુ હતુ.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસ્પેનના બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ : વડોદરામાંથી આઠ પકડાયા\nભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્સવ સમા વિજયા દશમીએ રાવણનું દહન\nગરબા જોઇ પરત આવતાં બે બાઇકને અકસ્માત નડતા ત્રણનાં મોત : બે ઘાયલ\nછોટાઉદેપુર થી વડોદરાની એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂના નશામાં ચકચુર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/31-05-2018/19155", "date_download": "2020-08-06T18:26:06Z", "digest": "sha1:7JC47AFZK6JPLH7F35L2LGCJRF26WIKO", "length": 14634, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "સાઈનાએ માણી સફારીની મજા", "raw_content": "\nસાઈનાએ માણી સફારીની ���જા\nભારતીય ટેનિસ ખેલાડી સાઈના નેહવાલ અત્યારે થાઈલેન્ડ ઓપન ગ્રાં પ્રિ માટે બેન્ગકોકમાં છે. તેણે સફારી વર્લ્ડમાં એક જિરાફને ખવડાવતો વિડીયો- ગ્રે અપલોડ કરતાં લખ્યુ હતું કે સો કયુટ.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી access_time 10:04 am IST\nલગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી' access_time 2:58 pm IST\nગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો access_time 5:45 pm IST\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nયુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે access_time 10:41 pm IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\nજેડીયુ લાલઘુમઃ કેન્દ્ર ઉપર પ્રહારઃ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાએ ચુટણીના પરિણામમાં અસર પાડી-લોકો ગુસ્સામાં છે access_time 3:06 pm IST\nનુરપુર સીટ પર સપાના નઇમ ઉલ હસનનો 6211 મતથી વિજય : ભાજપના ��વનીસિંહનો પરાજય : આ બેઠક પહેલા ભાજપ પાસે હતી : લોકેન્દ્રસિંહના નિધનથી ખાલી પડેલી સીટમાં પેટા ચૂંટણી થઈ હતી access_time 1:31 pm IST\nહિલ સ્ટેશન સિમલામાં અભૂતપૂર્વ પાણીની સમસ્યા :છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરતા લોકો ફરી રસ્તામાં ઉતર્યા :પાણીની તંગીને કારણે 30 રેસ્ટોરન્ટ બંધ :નપા અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ; રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું :નળને બદલે ટેંકરોથી પાણીનું વિતરણ :કાળાબજારી અને તંત્રની બેદરકારી સામે લોક રોષ access_time 1:38 am IST\n૮૦ ટકા દેશવાસીઓ આધાર ડેટાને સલામત માનતો નથી\nBSNLની ધમાકેદાર યોજના :હવે લેન્ડ લાઈન ફોનમાં ચેટિંગ,મેસેજિંગ અને વિડિઓ કોલિંગની મળશે સુવિધા access_time 12:00 am IST\nયુ.એસ.માં IHCNJના ઉપક્રમે ૨૦મે ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો ફ્રી હેલ્‍થ કેમ્‍પઃ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વિહોકન ખાતે યોજાયેલા કેમ્‍પનો ૧૫૦ દર્દીઓએ લાભ લીધોઃ આગામી કેમ્‍પ ૮ જુલાઇ ૨૦૧૮ના રોજ બાલાજી ટેમ્‍પલ ખાતે access_time 9:44 pm IST\nરાધેક્રિષ્‍ના સોસાયટીમાં ભીખુભા જાડેજાના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : જુગાર રમતા ૯ પકડાયા access_time 3:02 pm IST\nપીએસઆઇ રામ પરીવાર તથા શાળાનું ગૌરવઃ ધનલ access_time 4:20 pm IST\nએક લાખની લાંચનો બીજો હપ્‍તો સ્‍વીકારતા ઇજનેર જાગૃત નાગરીકની સહાયથી ઝડપાયા access_time 3:02 pm IST\nજસદણના લાલાવદર ગામે વિજશોક લાગતા બાવાજી પરિવારના એકના એક પુત્ર મુકેશનું મોત access_time 5:04 pm IST\nજોડીયાને ઉંડ-ર ડેમમાંથી પાણી વિતરણની એકમાત્ર સુવિધા ઝુંટવાઇ access_time 11:59 am IST\nપાણશીણામાં વાવાઝોડુઃ અડધો ઇંચ વરસાદઃ ૭ વૃષો ધરાશાયીઃ છાપરા ઉડયા access_time 11:27 am IST\nજેલની સજા પુરી થયા પછી સમાજમાં ફરીથી નવી શરૂઆત કરે તે હેતુથી વડોદરામાં જેલના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરશે access_time 4:49 pm IST\nવેલ્યુઅેશન કમ્પ્લીશન સર્ટીફીકેટ માટે ૧ લાખની લાંચ માંગનાર વડોદરાના શિનોર તાલુકા પંચાયતના મદદનીશ અેન્જિનિયર નૈનેશ શાહની ધરપકડ access_time 6:07 pm IST\nઆઈવીઆઈ ફર્ટીલીટી દ્વારા કેન્સર સામે જંગ જીતેલા લોકોને કોમોથેરીપી access_time 4:16 pm IST\nઇસ્લામિક સ્ટેટે બેલ્જીયમ હુમલાની જવાબદારી લીધી access_time 6:33 pm IST\nજાપાનમાં શિકાર દરમ્યાન 122 ગર્ભવતી મિંક વ્હેલના મોત access_time 6:32 pm IST\nઘરના કામમાં મદદ આપે તેવા વર્ચુઅલ એજેંટ વૈજ્ઞાનિક તૈયાર કરી રહ્યા છે access_time 6:32 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં હેલ્‍થ એન્‍ડ હયુમન સર્વિસીઝ દ્વારા નવનિર્મિત ટાસ્‍ક ફોર્સના ચેર તરીકે સુશ્રી વનિલા સિંઘની નિમણુંક : છેલ્લા ૧૩ વર્ષથી સ્‍ટેનફોર્ડમાં ક���લનિકલ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહેલા ફીઝીશીયન સુશ્રી સિંઘ ૨૮ મેમ્‍બરની બનેલી ટાસ્‍ક ફોર્સ કમિટીનું નેતૃત્‍વ કરશે access_time 9:42 pm IST\nભારત સહિત વિદેશોમાંથી આવતા તબીબો માટે વીઝા પોલીસી સરળ બનાવોઃ બ્રિટનમાં આરોગ્‍ય સેવાઓ માટે મેડીકલ સ્‍ટાફની તંગીને ધ્‍યાને લઇ ૭૧ ટકા પ્રજાજનોનું મંતવ્‍યઃ YOUGOV પોલનો સર્વે access_time 9:43 pm IST\n‘‘ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાયરે ગોરમા'': અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૨૫ થી ૨૯ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રત'' ઉજવાશે access_time 12:35 am IST\nએક વર્ષના પ્રતિબંધ બાદ ફરી પુર્નગમન કરશે ક્રિકેટર સ્મિથ access_time 4:37 pm IST\nલાયોનેલ મેસીની ગોલ હેટ્રિકથી મળી જીત access_time 4:38 pm IST\nભારત સામેની મેચ માટે ઓસ્ટ્રેલિયા 'એ' ટીમની જાહેરાત access_time 4:40 pm IST\nકૌન બનેગા કરોડપતિ સીઝન-10 શોનો ફર્સ્ટ પ્રોમો વિડિઓ રિલીઝ access_time 1:15 am IST\nશ્રધ્ધા, ક્રિતી, પરિણીતી નહિ ફાતિમા થઇ ફાઇનલ access_time 7:55 pm IST\nહજુ પરિવાર વધારવા નથી ઇચ્છતા રવિ દુબે અને સરગુન મહેતા access_time 10:23 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/12/2019.html", "date_download": "2020-08-06T19:13:30Z", "digest": "sha1:XDGSEZE2GKU5MTCUVGN6FPI6PPK2I3W6", "length": 3423, "nlines": 72, "source_domain": "www.gujaratigk.in", "title": "ટોની જોસેફે ‘અર્લી ઈન્ડિયન્સ’ માટે શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઈઝ 2019 જીત્યો - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » ટોની જોસેફે ‘અર્લી ઈન્ડિયન્સ’ માટે શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઈઝ 2019 જીત્યો\nટોની જોસેફે ‘અર્લી ઈન્ડિયન્સ’ માટે શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઈઝ 2019 જીત્યો\nટોની જોસેફે ‘અર્લી ઈન્ડિયન્સ’ માટે શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઈઝ 2019 જીત્યો\nઅંગ્રેજી લેખક ટોની જોસેફે 12 મો ‘શક્તિ ભટ્ટ પ્રથમ પુસ્તક પ્રાઇઝ’ જીત્યો છે.\nતેમને તેમના 2018 ના પુસ્તક, “પ્રારંભિક ભારતીય: અમારા પૂર્વજોની વાર્તા અને આપણે ક્યાંથી આવ્યા\" માટે એનાયત કરાયો હતો.\nઆ એવોર્ડની સ્થાપના 2008 માં કરવામાં આવી હતી અને તેમાં ટ્રોફીની સાથે રૂ. ૨ લાખ આપવામાં આવે છે.\nટોની જોસેફે ‘અર્લી ઈન્ડિયન્સ’ માટે શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઈઝ 2019 જીત્યો Reviewed by GK In Gujarati on ડિસેમ્બર 04, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/category/india", "date_download": "2020-08-06T19:29:08Z", "digest": "sha1:RNFH6L6IC5Q3HTSSYVZSWUIA5MG7HCXL", "length": 7442, "nlines": 179, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "India Archives - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nમુંબઈમાં વરસાદથી મચ્યો હાહાકાર,વરસાદે તોડ્યો આટલા વર્ષોનો રેકોર્ડ\nમુંબઈમાં સતત ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચિંતાજનક બની સ્થિતિ,સરકારે જાહેર કરી આ ચેતવણી\nઆજે રામ જન્મભૂમિનો થશે શિલાન્યાસ,પીએમ મોદી અયોધ્યા જવા થયા રવાના\nકોરોના વાયરસની મહામારી વચ્ચે બની અનોખી ઘટના,આ રાજ્યમાં સેનિટાઇઝર પીવાના કારણે 9 લોકોનાં કમકમાટીભર્યા મોત\nઆસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી વધારવામાં...\nજેની આતુરતાથી જોવાઇ રહી હતી રાહ તેવા રાફેલ વિમાનોએ ભારતમાં...\nઆ તારીખથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાશે નિયમો,ફરજિયાત કરવુ...\nકોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં...\nકોરોના વેક્સિનની શોધમાં આ દેશ નીકળ્યો સૌથી આગળ,શોધી લીધો સૌથી...\nકોરોનાવાયરસના વધતા કહેર વચ્ચે શું અનલોક 3માં ખુલશે શાળા-કોલેજ અને ...\nલોકડાઉનમાં બિસ્કિટ બન્યા લોકોનો સહારો, આ બિસ્કિટ કંપનીએ કરી બમ્પર કમાણી\nરાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે લાંબા સમય બાદ વસુંધરા રાજેએ તોડ્યુ...\nપતંજલિને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, કોરોનિલના ટ્રેડમાર્ક પર લગાવ્યો પ્રતિબંધ\nરાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ,રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલોટની અરજી સ્વીકારી\nબ્લેક કાર્બન સ્વાસ્થ્ય માટે હાનિકારક\nરાજ્યમાં એસટી બસ સેવાને લઈને મોટા સમાચાર,આ દિવસથી શરૂ થશે એસટી...\nજાણો શા માટે અમૂલ દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટ પર થયો...\nરક્ષાબંધનના તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની...\nપાક્કા ગુજરાતીની ઓળખ છે આ Funny વાતો, હસી-હસીને થઇ જશો લોટપોટ\nદિવાળીની પ્રાચીન પરંપરા છે માટીના કોડિયામાં દીવા\nદુનિયાભરમાં બે કલાક બંધ રહ્યું વોટ્સએપ, સામે આવ્યું આ મોટું કારણ\nઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/delhi-violence-congress-delegation-memorandum-to-president-kovind-sonia-gandhi-manmohan-singh-053927.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:59:24Z", "digest": "sha1:S3S4CDQDMMN73QROAWWFUIYWCLM7ENDG", "length": 14023, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્લી હિંસાઃ મનમોહન સિંહે કહ્યુ - 'રાજધર્મ' માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે રાષ્ટ્રપતિ | Delhi violence Congress delegation memorandum to President Ram Nath Kovind Sonia Gandhi Manmohan Singh - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્લી હિંસાઃ મનમોહન સિંહે કહ્યુ - 'રાજધર્મ' માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે રાષ્ટ્રપતિ\nદિલ્લીમાં થયેલી હિંસા માટે કોંગ્રેસ નેતાઓનુ પ્રતિનિધિમંડળ ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા. કોંગ્રેસ નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને તેમને મેમોરેન્ડમ સોંપ્યુ. રાષ્ટ્રપતિને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યુ, અમે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો છે કે તે રાજધર્મની રક્ષા માટે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે. જે રીતની હિંસા દિલ્લીમાં થઈ તે શરમજનક છે, સરકાર પોતાની ફરજમાં ફેલ થઈ છે. રાષ્ટ્રપતિએ આના પર પોતાના અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ.\nકોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે અમારી રાષ્ટ્રપતિને અપીલ છે કે અમિત શાહને ગૃહમંત્રીના પદેથી હટાવવામાં આવે. ગૃહમંત્રી તરીકે અમિત શાહ પોતાનુ કામ યોગ્ય રીતે કરી શક્યા નથી અને દિલ્લીમાં જાનમાલને ભારે નુકશાન થયુ છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે રાષ્ટ્રપતિએ કહ્યુ કે તે અમારી માંગોને ધ્યાનમાં લે,, અમે મુલાકાતથી સંતુષ્ટ છે. સોનિયા ગાંધીએ કેન્દ્ર સાથે સાથે દિલ્લી સરકારને પણ ઘેરી છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર અને દિલ્લીની સરકાર હિંસીની મૂક દર્શક બની રહી અને આના પર કાબુ મેળવવાની કોઈ કોશિશ કરવામાં આવી નથી. હિંસામાં 34 લોકોના જીવ ગયા છે, વેપાર-ધંધા ચોપટ થઈ ગયા છે, લોકોએ દુકાનો અને ઘર લૂંટી લીધા છે. આ બધુ દેખાડી રહ્યુ છે કે સરકાર કેટલી હદે નિષ્ફળ રહી છે. ઉત્તર પૂર્વ દિલ્લીમાં હિંસા માટે કોંગ્રેસ દિલ્લીના આમ આદમી પાર્ટી અને કેન્દ્રની એનડીએ સરકાર પર હુમલાવર છે. હિંસામાં 34 લોકોના જીવ ગયા છે અને 200થી વધુ લોકો ઘાયલ છે.\nસંપત્તિઓને પણ ભારે નુકશાન થયુ છે. બુધવારે પણ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્લી સરકારના બિનજવાબદાર વલણે રાજધાનીને હુલ્લડમાં ઝોંકી દીધી. ગાંધીએ કહ્યુ કે આ ભયાનક હિંસાની અમિત શાહ અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે જવાબદારી લેવી જોઈએ. અમિત શાહે તરત જ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ.\nદિલ્લી હિંસાના વિરોધમાં બુધવારે કોંગ્રેસે ગાંધી સ્મૃતિ સુધી શાંતિમાર્ચ પણ કાઢી. આ માર્ચનુ નેતૃત્વ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કરી રહ્યા હતા. તેમની સાથે સુષ્મતિતા દેવ, કેસી વેણુગોપાલ અને અન્ય કોંગ્રેસી નેતા શાંતિ માર્ચમાં શામેલ થયા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે હું દિલ્લીના લોકોને અપીલ કરુ છુ કે તે હિંસા ના કરે, શાંતિ જાળવી રાખે અને સાવચેતી રાખે.\nઆ પણ વાંચોઃ સંજય મિશ્રાની પત્ની સાથે છે રઘુબીર યાદવને છે નાજાયજ સંબંધ, બંનેને છે 14 વર્ષનો પુત્ર\nખુશખબરીઃ આ મહિને નહિ વધે LPG સિલિન્ડરના ભાવ, જાણો શું રહેશે કિંમત\nPM મોદીને આ વર્ષે રાખડી નહિ બાંધી શકે આ પાકિસ્તાની બહેન, પત્રમાં મોકલી દુઆ\nદેશભરમાં આજે મનાવાઈ રહી છે બકરી ઈદ, જામા મસ્જિદમાં અદા કરાઈ નમાઝ\nઅયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીન\n20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસમાં જયા જેટલી અને તેમના બે સહયોગીઓને 4 વર્ષની જેલ\nલૉકડાઉનમાં ચાર ગણી વધી એડલ્ટ ટૉય્ઝ અને આવી આઈટમની માંગ, સર્વેમાં ખુલ્યા ઘણા રાઝ\nદિલ્હીમાં ડિઝલ 8 રૂપિયા સસ્તું થયુ, કેજરીવાલ સરકારે વેટમાં કર્યો ઘટાડો\nસ્કૂલની ફી ભરવા માટે ધોતો હતો કાર, ઝૂંપડીમાં ભણીને 12 CBSEમાં લાવ્યો 92%\nરાજસ્થાનના DGPએ ચિઠ્ઠી લખી હરિયાણા-દિલ્લી પોલીસથી કરી આ માંગ\nદિલ્હીમાં 23.48% લોકોમાં કોરોના વાયરસ એન્ટિબોડી મળી\nCM કેજરીવાલનુ મોટુ એલાન, દિલ્લીના જરૂરિયાતમંદોને ઘરે જ મળશે રાશન\nઆજથી દિલ્હી AIIMSમાં કોરોના વાયરસની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ થશે\ndelhi congress sonia gandhi manmohan singh amit shah દિલ્��ી કોંગ્રેસ સોનિયા ગાંધી મનમોહન સિંહ અમિત શાહ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/crime/morbi-raid-526427.html", "date_download": "2020-08-06T19:57:59Z", "digest": "sha1:VTP3FZWGOSUSUVS4GJJUWBSPDSCEICMF", "length": 25350, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - મોરબીમાં ખનીજ ચોરીના દુષણને ડામવા ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા– News18 Gujarati", "raw_content": "\nમોરબીમાં ખનીજ ચોરીના દુષણને ડામવા ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nહોમ » ન્યૂઝ » ક્રાઇમ\nમોરબીમાં ખનીજ ચોરીના દુષણને ડામવા ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા\nમોરબી# મોરબી પંથકમાં બેરોકટોક થતી ખનીજ ચોરી અને ઓવરલોડ દોડતા વાહનો સિરદર્દ સમાન બની રહ્યાં છે. આ દુષણને ડામવા માટે મોરબીના ખાણ ખનીજ વિભાગે કમર કસી છે. મોરબીની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે, જેને લઇને ખનીજ ચોરીના અનેક ટ્રકો થોડા દિવસો પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે આજે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ભરીને નીકળેલા 7 ટ્રકોને ઝડપી લઈને 1 કરોડથી પણ વધારેનો મુદામાલ જપ્ત કરીને ટ્રકના ચાલકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nમોરબી# મોરબી પંથકમાં બેરોકટોક થતી ખનીજ ચોરી અને ઓવરલોડ દોડતા વાહનો સિરદર્દ સમાન બની રહ્યાં છે. આ દુષણને ડામવા માટે મોરબીના ખાણ ખનીજ વિભાગે કમર કસી છે. મોરબીની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે, જેને લઇને ખનીજ ચોરીના અનેક ટ્રકો થોડા દિવસો પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે આજે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ભરીને નીકળેલા 7 ટ્રકોને ઝડપી લઈને 1 કરોડથી પણ વધારેનો મુદામાલ જપ્ત કરીને ટ્રકના ચાલકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nમોરબી# મોરબી પંથકમાં બેરોકટોક થતી ખનીજ ચોરી અને ઓવરલોડ દોડતા વાહનો સિરદર્દ સમાન ��ની રહ્યાં છે. આ દુષણને ડામવા માટે મોરબીના ખાણ ખનીજ વિભાગે કમર કસી છે. મોરબીની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ ગોઠવીને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે, જેને લઇને ખનીજ ચોરીના અનેક ટ્રકો થોડા દિવસો પૂર્વે ઝડપી લેવામાં આવ્યા છે, ત્યારે આજે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ભરીને નીકળેલા 7 ટ્રકોને ઝડપી લઈને 1 કરોડથી પણ વધારેનો મુદામાલ જપ્ત કરીને ટ્રકના ચાલકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.\nમોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી, પરવાના વિના ખનીજનું પરિવહન કરનારા અને ઓવરલોડ ખનીજ ભરીને નીકળતા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે વોચમાં હતા, ત્યારે મોરબી માળિયા રોડ પરથી પસાર થતી સાત ટ્રકોને રોકીને તેના કાગળો તપાસતા, દરેક ટ્રકમાં ત્રણથી પાંચ-છ ટન જેટલું ઓવરલોડ ખનીજ ભરેલું હતું અને નિયમોનો ભંગ કરીને પરમીટ કરતા વધારે ખનીજ ભરીને પરિવહન કરવામાં આવી રહ્યું હતુ. જે મામલે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે કડક કાર્યવાહી હાથ ધરીને તમામ 7 ટ્રકોના ચાલકોની અટકાયત કરીને સાતેય ટ્રકો અને ખનીજ મળીને કુલ 1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને મોરબી બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.\nમોરબી પંથકમાં પરવાના વિના ખનીજ પરિવહનના દુષણ સાથે ઓવરલોડ વાહનો પણ મોટી સમસ્યા છે, ત્યારે આ કામગીરીને લોકો આવકારી રહ્યાં છે, તેમજ ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. મોરબી ખાણ ખનીજ વિભાગ આ દુષણોને ડામવા માટે સતત વોચ ગોઠવીને તેમજ પેટ્રોલિંગ કરીને કાર્યવાહી કરી રહ્યું છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nમોરબીમાં ખનીજ ચોરીના દુષણને ડામવા ખાણ ખનીજ વિભાગે પાડ્યા દરોડા\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://niravsays.wordpress.com/tag/chandrkant-bakshi/", "date_download": "2020-08-06T19:48:41Z", "digest": "sha1:7JTYPQF4QUWRYIITXFMUCPJCWPAS24J5", "length": 10336, "nlines": 178, "source_domain": "niravsays.wordpress.com", "title": "Chandrkant Bakshi | Nirav says", "raw_content": "\n1} ઘણા મિત્રો અને વાચક’મિત્રો લાંબા સમયથી કહેતા હતા કે ભઈ’સાબ હવે બહુ ફિલ્મી થયા , કૈક વાંચવા અંગે વાંચવા …\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ તૃતીય પગલું\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ પ્રથમ પગલું\nમારું સત્ય – 1\nચાલો આટલા દિવસો સુધી તમારી માથે મુવીઝ ઝીંક્યા ઝીંક કર્યા બાદ મને સત્ય લાધ્યું અને હું મારું સત્ય લઈને હાજર થયો …\nમને અક્ષરદેહે મેળવો . . \nવેબગુર્જરી પર મારા બ્લોગ’નો પરિચય\nમરીઝ - એક તરબતર ઘટના\nસાહિત્ય અને સર્જન : ચંદ્રકાંત બક્ષી ~ ચતુર્થ ( અંતિમ ) પગલું\nનિરવ પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nRucha પર સુભાષ ભટ્ટ સાથે સંવાદ\nમારી મુલાકાતો આ બ્લોગ્સ પર . .\nઅક્ષર આનંદ ~ આનંદ ઠાકર\nરઝળપાટ ~ તુમુલ બુચ\nસ્કેન'ડ ગુજરાતી પુસ્તકો – વિદ્યાધરભાઈ\nખોજ કરો ને મોજ કરો . .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/05/sorry-boss/?replytocom=14320", "date_download": "2020-08-06T19:41:59Z", "digest": "sha1:GTEB6W7IDPEDSSKXNRXNUEHURJ2RUVXS", "length": 13134, "nlines": 151, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સોરી બોસ – ભાવેશ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસોરી બોસ – ભાવેશ ભટ્ટ\nNovember 5th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ભાવેશ ભટ્ટ | 5 પ્રતિભાવો »\nતમે મને જે કામ માટે મોકલ્યો હતો,\nહું કરી ના શક્યો.\nતમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને,\nચોખ્ખા બહાર આવવા કહ્યું,\nપણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો.\nતમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,\nપણ મને તો એક આગિયોય ના મળ્યો.\nતમે મને ટોળાનો હિસ્સો બનીને રહેવાનું કહ્યું,\nહું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો.\nઅને હા, તમે મને જે સમયનો તાકો સાચવવાં આપ્યો હતો,\nઊલટાનું એણે તો મારા જ લીરે-લીરા ઉડાવી દીધા.\nઆઈ એમ એક્સ્ટ્રીમલી સૉરી બોસ,\nબોસ તમે મને ડિસમિસ ના કરતા, પ્લીઝ મને ફરી એક વાર…..\n« Previous લીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’\nજીવ્યા હતા – ચંદ્રેશ મકવાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકોઈક – રેણુકા દવે\nકોઈક તો એવું જોઈએ ........... જેની સાવ અડોઅડ હોઈએ આમ તો નર્યાં સપનાંઓને આંબવા લાગી હોડ એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ સપનાંઓને બાજુએ મૂકી શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી, તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું ........... કોઈક તો હોવું જોઈએ ........... જેની સાવ અડોઅડ હોઈએ આમ તો નર્યાં ઝાંઝવાભર્યું રણ છે જીવનવાટ પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ ઝાંઝવાઓમાં નેજવાં જેવું મઝધારે એક નાવનું હોવું આમ ન ... [વાંચો...]\nએક લાંબી ફલાઈટમાં – પ્રબોધ ર. જોશી\nકુટુંબથી વિખૂટા પડી ગયેલા બેબસ ચહેરા કમ્પ્યૂટરમાં ખોવાઈ જવા મથતા ટચ-સ્ક્રીનને સ્પર્શ કરતાં કરતાં કશાયને સ્પર્શી શકવાની ક્ષમતા ખોઈ બેઠેલા ‘એક્સેલ’માં મીંડાંઓ ઉપર મીંડાં મીંડાં ઉમેરી મનોમન ખુશ થતા બારી બહાર ભૂરાં ભૂરાં વાદળ કે કશુંય ન જોતા ચહેરા એકમેકની સામે કાટખૂણે જોઈ લુખ્ખું લુખ્ખું હસી લેતા અમથી અમથી વાતો કરતા કે છાપાંની હેડલાઈનો કે એવું તેવું જોતા ન-જોતા ચહેરા રીસ્ટ-વૉચના વિખૂટા કાંટા જોઈ ઘડીભર વિમાસણમાં મુકાતા અને પછી સમયને બદલી નાખવા કમર કસતા ચહેરા. આટલે ઊંચે પહોંચીને પણ પોતાનું આકાશ ન જોઈ શકતા ચહેરા.... .... ફલાઈટની ઘરરરરાટીમાં એકાએક ગુમ થઈ જતા ચહેરા.\nસગર્ભાવસ્થાનું ગીત – રીના મહેતા\nકોરીકટાક હું તો માટી હતી ને મારી ભીતર એક બીજ એવું ફણગે.... અધરાતે મધરાતે ઝબકીને જાગું કોઈ લીલુંછમ લીલુંછમ ફરકે..... સૂકી બપોરની વેળામાં જાણે કે ઝરમરતાં ફોરાંઓ ઝીલું, આમતેમ આમતેમ ઊડે પતંગિયાં કે ખીલું હું ખીલું હું ખીલું.... એકટલાઅટૂલા એક વાયરાને ભેટું તો વાંસળી થઈને એ તો છલકે.... કોરીકટાક હું તો..... ���ારામાં કોઈ ઝીણી પગલી પાડે ને પછી મારામાં રસ્તાઓ ખૂટે ટમટમતો તારલો આભેથી ઉતર્યો કે અંધારે અજવાળાં ફૂટે હાલરડું હળવેથી રુદિયામાં હીંચે ને આકાશે દોર ... [વાંચો...]\n5 પ્રતિભાવો : સોરી બોસ – ભાવેશ ભટ્ટ\nતમે મને શ્વાસોનાં કાદવમાં ધકેલીને,\nચોખ્ખા બહાર આવવા કહ્યું,\nપણ હું તો કાદવથી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો.\nતમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,\nપણ મને તો એક આગિયોય ના મળ્યો.\nશ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;કાદવમાં પછી ખૂંપી ગયો. ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે આમ જીવન જીવતા થાકી ગયો. મારી મરજી હો, ન તારી મરજી ……………………………..\nબોસ તમે મને ડિસમિસ ના કરતા …. પણ\nહુ જ તમને ડીસમીસ કરૂ છુ….\nટોળામા રહેવા છતા એનો હિસ્સો ન બની શક્યો \nનીર્વીવાદ,કેટલાય લોકોને આવી દુવીધા જીવનભર સતાવતી હોય છે.\nનવી તાજગી લાવનારને આવી બીક. રચના ગમી. અભિનંદન.\nતમે મને સંબંધોના અંધારામાંથી સૂરજ શોધી લાવવા કહ્યું,\nપણ મને તો એક આગિયોય ના મળ્યો.\nસાચી જ વાત કહી.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mamta-banerjee-s-party-openly-supports-kejriwal-says-vote-f-053297.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:52:10Z", "digest": "sha1:ZTCTBNW4XB62BNXQMBMRZJPPHZNCR2LQ", "length": 13947, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "મ���તા બેનર્જીની પાર્ટીનું કેજરીવાલને ખુલ્લેઆમ સમર્થન, કહ્યુ દિલ્હીની જનતા આપને વોટ આપો | Mamta Banerjee's party openly supports Kejriwal, says vote for Delhi's AAP - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમમતા બેનર્જીની પાર્ટીનું કેજરીવાલને ખુલ્લેઆમ સમર્થન, કહ્યુ દિલ્હીની જનતા આપને વોટ આપો\nમમતા બેનરજીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને ગુરુવારે આપ પાર્ટીના ઉમેદવારો માટેના પ્રચાર અભિયાનમાં ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે 'અરવિંદ કેજરીવાલ અને આપના તમામ ઉમેદવારોને મત આપો.\nટીએમસી એ આપને આપ્યું સમર્થન\nબ્રાયને પોતાના ટ્વીટમાં ખાસ રાઘવ ચડ્ડાનો ઉલ્લેખ કર્યો છે. જે આપની ટિકિટ પર રાજેન્દ્ર નગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વીડિયોમાં બ્રાયન દિલ્હીના રાજેન્દ્ર નગર મતદારક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે. અહીં તે તમને ટેકો આપવા આવ્યો હતો. આમાં તેઓ કહે છે, \"આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી અને પ્રદૂષણના સંદર્ભમાં કરવામાં આવેલા વચનો પૂરા થયાં.\" તેમનું કહેવું છે કે, 'રાજેન્દ્ર નગરના રાઘવ ચડ્ડા અહીંથી ઉમેદવાર છે. તમારા માટે મત આપો રાઘવ ચડ્ડાને મત આપો. આમ આદમી પાર્ટીએ ખૂબ સારું કરવું જોઈએ.\nપુર્વ ધારાસભ્ય લડી રહ્યા છે ભાજપ તરફથી ચૂંટણી\nપૂર્વ ધારાસભ્ય આર.પી.સિંઘ રાજેન્દ્ર નગરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તે જ સમયે, AAP એ આ બેઠક પરથી બેઠકના ધારાસભ્ય વિજેન્દ્ર ગર્ગ વિજયને બદલે રાઘવ ચડ્ડાને ટિકિટ આપી છે. રાઘવ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા છે. કોંગ્રેસે આ બેઠક પર વિદ્યાર્થી નેતા રોકી તુસાદને ટિકિટ ���પી છે. આ અગાઉ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ કેજરીવાલને ટેકો આપ્યો હતો જ્યારે તેઓ દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરના નિવાસસ્થાને 2018 માં ધરણા પર બેઠા હતા. તે સમયે મમતા બેનર્જી પણ કેજરીવાલને મળી હતી.\nરાજીવ કુમાર કેસમાં કેજરીવાલે મમતાને આપ્યો હતો ટેકો\nગયા વર્ષે તે જ સમયે, અરવિંદ કેજરીવાલે કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ વડા રાજીવ કુમારના કેસમાં કેન્દ્ર સામે બેનર્જીને ટેકો આપ્યો હતો. બેનરજીએ સામાન્ય ચૂંટણી દરમિયાન કેજરીવાલ પર થયેલા હુમલાની નિંદા પણ કરી હતી અને આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે, દિલ્હી 8 ફેબ્રુઆરીએ મતદાન કરશે, જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.\nપશ્ચિમ બંગાળ: 31 ઓગસ્ટ સુધી વધારાયું લોકડાઉન, સીએમ મમતાએ કરી જાહેરાત\nમમતા બેનરજીએ ભાજપ પર સાધ્યુ નિશાન, કહ્યું - હિંદુ-મુસ્લિમ દંગા ભડકાવવાની કોશીશ કરી રહી છે એક પાર્ટી\nપશ્ચિમ બંગાળમાં 31 જુલાઇ સુધી રહેશે લોકડાઉન, મમતા સરકારે કરી જાહેરાત\nઅમ્ફાન: સેનાની 5 ટુકડીઓ કોલકાતા પહોંચી, યુદ્ધ ધોરણે રાહત કાર્ય ચાલુ\nપીએમ મોદીએ ચક્રવાત અમ્ફાનને કારણે થયેલી વિનાશનુ નિરીક્ષણ કર્યુ, સીએમ મમતા હતા સાથે\nCyclone Amphan: પીએમ મોદીએ પ્રભાવીત લોકોને મદદનું આપ્યું આશ્વાસન, અમિત શાહે કરી મમતા બેનરજી સાથે કરી\nલોકડાઉન 4: મમતા સરકારે લીધો મહત્વનો ફેંસલો, 21 મે પછી ખોલાસે તમમાટ મોટા સ્ટોર્સ\nપશ્ચિમ બંગાળ: બીજા રાજ્યમાં ફસાયેલા લોકો માટે ચલાવાશે 105 ટ્રેન, મમતા સરકારની લીલી ઝંડી\nપશ્ચિમ બંગાળઃ હોસ્પિટલે કરોનાના દર્દીનો અંતિમ સંસ્કાર કરી દીધા, પરિવારને 4 દિવસ પછી ખબર પડી\nસ્ક્રિપ્ટ અનુસાર થઇ રહ્યું છે કામ, અમને પુછતા પણ નથી: મમતા બેનરજી\nકોરોના: પશ્ચિમ બંગાળ પર સિધિ નજર રાખશે કેન્દ્ર, એપ દ્વારા મળશે જાણકારી\nઅમિત શાહના પત્ર બાદ બેકફુટ પર મમતા સરકાર, 8 શ્રમિક ટ્રેનોને આપી મંજુરી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/mutual-funds/mutual-fund-news-india/is-smart-beta-mf-greater-than-mutual-fund-", "date_download": "2020-08-06T19:27:33Z", "digest": "sha1:6L7LDTLERETJ7UQX57OKNBB445RM2P6C", "length": 10131, "nlines": 103, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "શું લાર્જક��પ મ્યુચ્યુઅલ ફંડથી વધુ સારા છે સ્માર્ટ બીટા MF? | Vyaapaar Samachar", "raw_content": "\nશું લાર્જકેપ મ્યુચ્યુઅલ ફંડથી વધુ સારા છે સ્માર્ટ બીટા MF\nમુંબઈઃ રોકાણકારો માટે રોકાણના વિકલ્પોની કોઈ કમી નથી. તેમણે એક્ટિવ અને પેસિવ રોકાણ રણનીતિની ખૂંટ સાથે પોતાને બાંધીને રાખવાની કોઈ જરૂર નથી. તેઓ સ્માર્ટ બીટા સ્ટ્રેટેજીનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. આ એક્ટિવ અને પેસિવ રોકાણની વચ્ચેનો માર્ગ છે. આ રીતની રોકાણ રણનીતિને અપનાવનારા ફંડોની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે. પણ શું સ્માર્ટ બીટા ફંડ આપના માટે યોગ્ય છે ક્યાં ફિટ બેસે છે સ્માર્ટ બીટા ક્યાં ફિટ બેસે છે સ્માર્ટ બીટા એક્ટિવ રોકાણમાં ફંડ મેનેડર સ્કીમોના બેન્ચમાર્ક ઈન્ડેક્સના મુકાબલે વધુ રિટર્ન મેળવવાનો પ્રયાસ કરે છે. આ વધુ રિટર્નને અલ્ફા પણ કહેવામાં આવે છે. આ બાબતે ફંડ મેનેજર શેરોમાં રોકાણના અનુપાતને બેન્ચમાર્ક ઈન્ડેક્સથી અલગ રાખે છે. તેઓ એ શેરોમાં પણ રોકાણ કરે છે કે જે ઈન્ડેક્સનો હિસ્સો નથી હોતા.\nએક્ટિવ રીતે મેનેજ કરવામાં આવતા ફંડ વધુ ફી ચાર્જ કરે છે. કેમકે સફળ સ્ટોકની ઓળખ કરવામાં મેનેજર પોતાનો સમય અને સંશાધન લગાવે છે. ઈન્ડેક્સ ફંડ અને એક્સેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) જેવી પેસિવ સ્કીમો એજ સ્ટોકમાં એટલા જ અનુપાતમાં રોકાણ કરે છે જેટલો ઈન્ડેક્સ હોય છે. આ રીતેના ફંડ રોકાણકારો પાસેથી ખૂબજ ઓછો ચાર્જ કરે છે. કેમકે એમાં સક્રિય પ્રબંધનની જરૂર નથી હોતી. પેસિવ અને એક્ટિવ રોકાણ સ્ટ્રેટેજીની પોત-પોતાની મર્યાદા છે. આ બાબતના એક નિષ્ણાતનું કહેવું છે કે, જો આપ પેસિવ ફંડની સાથે માત્ર ઈન્ડેક્સ ટ્રેક કરો છો તો આપ શેરોના શાનદાર પ્રદર્શનને ચૂકી જશો. તો વળી એક્ટિવ ફંડ અલ્ફાનું વચન આપ છે. પરંતુ ખરેખર તો ખર્ચ કાઢ્યા બાદ કોઈક જ તે આપી શકે છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન���ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-rajya-sabha-election-btp-mlas-protest-at-last-minute-057047.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T19:56:31Z", "digest": "sha1:3V6IU4P22R2DV4B4DTPFVRJZL2BXSJ3O", "length": 14898, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ | Gujarat Rajya Sabha Election: BTP MLAs protest at last minute - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nGujarat Rajya Sabha Election: બીટીપીના ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો, કરી આ માંગ\nગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે અને ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ મતદાન કરી દીધું છે જ્યારે બીટીપી (Bhartiya Tribal Party)ના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ ઠેંગો દેખાડી દીધો છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે બીટીપીના બંને ધારાસભ્યોના મત અતિ મહત્વના હતા. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને જ છોટૂ વસાવા અને તેમના દીકરા મહેશ વસાવાને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.\nછેલ્લી ઘડીએ ઠેંગો બતાવ્યો\nત્યારે બીટીપીના બે ધારાસભ્યોએ કહ્યું કે જ્યાં સુધી આદિવાસીઓ, પ્રવાસીઓ અને દલિતોના કલ્યાણને લઇ તેમને લેખિતમાં આશ્વાસન આપવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ મતદાન નહિ કરે. બીટીપીના પ્રમુખ છોટૂ વસાવા અને તેમના દીકરા મહેશ વાસાવાનો વોટ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ઘણો મહત્વને છે.\nમહેશ વસાવાએ પત્રકારોને કહ્યું કે, \"જ્યાં સુધી લેખિતમાં આશ્વાસન નહિ મળે ત્યાં સુધી મતદાન નહિ કરીએ. અમે એક સ્વતંત્ર પાર્ટી છીએ જેણે ભાજપ અને કોંગ્રેસ બંનેથી દૂરી બનાવી રાખી છે.\" વધુમાં તેમણે કહ્યું કે સંવિદાનની પાંચમી અુસૂચી અને પીઈએસએ અધિનિયમ લાગૂ કરવાને લઇ લેખિતમાં આશ્વાસન મળવા સુધી મારા પિતા અને મેં મતદાન ના કરવાનો ફેસલો લીધો છે. અમારું મતદાન કરવું જરૂરી છે પરંતુ જે લોકોના અમે પ્રતિનિધિ છીએ એ લોકો અમારા માટે વધુ મહત્વના છે.\nબંને પાર્ટી પર આરોપ લગાવ્યો\nઆરોપ લગાવતા કહ્યું કે બંને પાર્ટીઓએ પોતાના પ્રતિનિધિત્વમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ, અલ્પસંખ્યક સમુદાય અને પ્રવાસી શ્રમિકોના કલ્યાણને લઇ કંઇ નથી કર્યું. છોટૂ વસાવાએ કહ્યું કે આશ્વાસન મળ્યા બાદ જ અમે મતદાન કરવા અંગે વિચારશું. ભાજપ અને કોંગ્રેસ બંનેને બીટીપી તરફથી વોટ મળશે તેવી ઉમ્મીદ છે.\nભાજપે મનાવવાની કોશિશ કરી\nગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તેમની ભાજપ સરકારે અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કેટલાંય કામ કર્યાં છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ પર કેન્દ્રિત યજનાઓ પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. પીઈએસએ અધિનિયમ ગુજરાતમાં મારા શાસનમાં લાવવામાં આવ્યો. મને વિશ્વાસ છે કે બીટીપી ભાજપના પક્ષમાં મતદાન કરશે.\nઅમિત ચાવડાએ કહ્યું- બીટીવી અને કોંગ્રેસની વિચારધારા એકસમાન\nજ્યારે ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ વિશ્વાસ જતાવ્યો કે બીટીપીના ધારાસભ્ય ચૂંટણીમાં તેમના પાર્ટીને સમર્થન આપશે. તેમણે કહ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ હતી જેણે પીઈએસએ અધિનિયમને આગળ વધાર્યો. અમારા ધારાસભ્યોએ આ લાગૂ કરવા માટે ગુજરાત વિધાનસભાની અંદર અને બહાર લડાઇ લડી. કોંગ્રેસ અને બીટીપીની વિચારધારા એકસમાન છે અને અમને વિશ્વાસ છે કે અમને તેમનો વોટ મળશે.\nગુજરાત રાજ્યસભા ચુંટણી બની રસપ્રદ, કોંગ્રેસ-ભાજપને સતાવી રહ્યો છે આ ડર\nGujarat Rajya Sabha Election Results 2020: ભાજપ 3 સીટ જીત્યું, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર\nBTPના બંને ધારાસભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો, કહ્યું- અમારાં કામ નથી થયાં\nRajya Sabha Election 2020: ગુજરાતમાં ચાર સીટ માટે મતદાન, એમ્બ્યુલન્સ લઇ વિધાનસભા પહોંચ્યા સોલંકી\nRajya Sabha Election: ભાજપની 3 સીટ પર જીત, કોંગ્રેસની એક સીટ પર જીત\nભાજપનું હોર્સ ટ્રેડિંગ ના થઈ શક્યું હોવાના કારણે બે મહિના પહેલા ચૂંટણી ટળીઃ અશોક ગેહલોત\nGujarat Rajya Sabha Election 2020: જાણો તારીખ, સીટનું ગણીત અને સમીકરણો\nભાજપમાં સામેલ થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યોને ચપ્પલથી મારવા જોઈએઃ હાર્દિક પટેલ\nશું કોરોના વાયરસથી સંક્રમિત ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે\nકોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ\nરાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વિકેટો ખડવા લાગી, બે ધારાસભ્યોનાં રાજીનામાં\nગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે 19 જૂને મતદાન થશે, પાંચ ઉમેદવારો મેદાનમાં\nરાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી માટે તારીખોનુ ચૂંટણી પંચે કર્યુ એલાન\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/heavy-shower-in-maharashtra-all-citizens-are-advised-to-remain-indoors-imd-issues-orange-alert-for-057501.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:31:13Z", "digest": "sha1:LT325BJ4RS7PSWTS4CNGYL3YLBGJNQQD", "length": 13380, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ | Heavy Shower in Maharashtra, All citizens are advised to remain indoors, IMD issues orange alert for Mumbai. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઓરેન્જ એલર્ટઃ મુંબઈમાં ભારે વરસાદ, પોલિસે કરી લોકોને આ અપીલ\nમુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ઠાણે અને પાલઘરમાં આજે સવારથી જ વાદળો મહેરબાન છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં આજ અને કાલ માટે હવામાન વિબાગમાં ઑરેન્જ એલર્ટ જારી કર્યુ હતુ. વરસાદના કારણે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસવે પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. જો કે વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. સ્ટાર એરના રાજસ્થાનના કિશનગઢથી ઈન્દોર જઈ રહેલી ફ્લાઈટને વરસાદના કારણે અમદાવાદ મોકલવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈનની દિલ્લીથી ઈન્દોર આવી રહેલી ફ્લાઈટને ખરાબ હવામાનના કારણે ભોપાલ મોકલી દેવામાં આવી છે.\nમુંબઈ પોલિસે લોકોને કરી અપીલ\nમુંબઈ પોલિસે લોકોને અપીલ કરી છે કે તે આજે અને કાલે ઘરેથી બહાર ના નીકળે અને લોકોને સતર્ક રહેવાની જરૂર છે. મુંબઈ ઉપરાંત આવતા 24 કલાક દરમિયાન ગુજરાતના પૂર્વ ક્ષેત્રો, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ અને અસમના અમુક ભાગોમાં મોનસુન સક્રિય રહેશે, અમુક જગ્યાઓ હળવાથી મધ્યમ વરસાદ હોવાના અણસાર છે જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદ થશે.\nદક્ષિણ ભારતમાં વરસશે વાદળ\nઆવતા 24 કલાક દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાના, કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામા��� ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એક-બે જગ્યાએ ભારે વરસાદનુ પણ અનુમાન છે. પુૂર્વોત્તર ભારત અને પૂર્વ બિહારના અમુક ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે વરસાદનો આ સિલસિલો આવતા બે દિવસ સુધી જારી રહેવાની સંભાવના છે.\nદેશના લગભગ 10 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nઘણા રાજ્યોમાં મૂસળધાર વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં દબાણ બનવાથી આવતા 48 કલાક દરમિયાન દેશના લગભગ 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા છે. આઈએમડીએ કહ્યુ છે કે ગુજરાત, દીવ-દમણ, અંદમાન તેમજ નિકોબાર દ્વીપ સમૂહ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, નૉર્થ ઈસ્ટ, યુપી, બિહાર, ઝારખંડ, એમપી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બધાને સચેત રહેવા માટે કહ્યુ છે.\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nટીવી જગતમાંંથી એક ખરાબ સમાચાર, કલાકાર સમીર શર્માએ કરી આત્મહત્યા, પંખાથી લટકેલી મળી લાશ\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nમુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના\nUPSCના ઇન્ટરવ્યુમાં સવાલ, મુંબઇ IITમાં કેમ ફરે છે ગાય, મળ્યો રોચક જવાબ\nમુંબઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, વાહનો ઉપર પડ્યા ઝાડ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nMumbai Rain: ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ મુંબઈ, બે દિવસનું રેડ અલર્ટ\nમુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓ\nપટના SSPને જબરજસ્તી ક્વોરન્ટાઇન કરવા પર BMCએ આપી સફાઇ\nmumbai weather monsoon rain flight maharashtra મુંબઈ હવામાન ચોમાસુ વરસાદ ફ્લાઈટ મહારાષ્ટ્ર\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/fbi-director-says-china-is-greatest-threat-to-us", "date_download": "2020-08-06T18:39:19Z", "digest": "sha1:R3SGYKUMEVTMKMAM7SVRQAUYXQW5R6SB", "length": 10169, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " ભારત -ચીન તણાવમાં FBI ડાયરેક્ટરે ચીનને સૌથી મોટો ખતરો ગણાવતા કહ્યુ��� કે ચીન... | fbi director says china is greatest threat to us", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસંકટ / ભારત -ચીન તણાવમાં FBI ડાયરેક્ટરે ચીનને સૌથી મોટો ખતરો ગણાવતા કહ્યું કે ચીન...\nલદાખમાં ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે અમેરિકા પણ ચીન સામે સતત હુમલો કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સનો સંદેશ સ્પષ્ટ છે કે ચીનના ગેરવર્તનને હવે વધુ સહન કરવામાં આવશે નહીં. આ જ કારણ છે કે યુ.એસ.એ દક્ષિણ ચીન સમુદ્રમાં તેની નૌકાદળ તહેનાત કરી દીધી છે. હવે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) ના ડિરેક્ટરએ ચીન સામે મોરચો ખોલ્યો છે.\nદર 10 કલાકે ચીન સંબંધિત કાઉન્ટર-ઇન્ટેલિજન્સનો કેસ સામે આવે છેઃ FBI\nરાષ્ટ્રપતિ શી જિનપિંગે ફોક્સ હન્ટ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે\nચીન પોતાના નાગરિક અને વિશ્વ માટે જોખમી છે\nએફબીઆઇના ડિરેક્ટરએ કહ્યું છે કે જાસૂસી અને ચોરી જેવી ચીની સરકારની ક્રિયાઓ અમેરિકન ભાવિ માટે દૂરગામી જોખમ ઉભુ કરી શકે છે. એફબીઆઈના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ આ વાત વોશિંગ્ટનની હડસન ઇન્સ્ટિટ્યૂટમાં કરી હતી. તેમણે કહ્યું કે ચીને વિદેશમાં રહેતા ચાઇનીઝ નાગરિકોને ઘરે પરત આવવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. ચીન અમેરિકાના કોરોના વાયરસ સંશોધનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું, ચીન કોઈપણ રીતે વિશ્વના મહાસત્તા બનવાના પ્રયાસો કરી રહ્યું છે.\nમંગળવારે એક કલાક સુધી ચાલેલા ભાષણમાં એફબીઆઇના ડાયરેક્ટરએ અમેરિકાન નીતિઓને પ્રભાવિત કરવા માટે ચીન તરફથી થઈ રહેલ દખલ, આર્થિક જાસૂસી, ડેટા ચોરી, ગેરકાયદેસર રાજકીય પ્રવૃત્તિઓ, લાંચ અને બ્લેકમેઇલ કરવા સહિતના તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.\nક્રિસ્ટોફરે કહ્યું, સમસ્યા એ છે કે દર 10 કલાકે ચીન સંબંધિત કાઉન્ટર-ઇન્ટેલિજન્સનો કેસ સામે આવે છે. અમેરિકામાં હાલમાં આશરે 5000 જેટલા કાઉન્ટર-ઇન્ટેલિજન્સ કેસ છે, જેમાંથી અડધા ચીનથી સંબંધિત છે.\nએફબીઆઇના ડિરેક્ટરે જણાવ્યું હતુ કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફોક્સ હન્ટ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત વિદેશમાં ચીનની સરકાર માટે જોખમી હોય તેવા ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અમે અહીં ચીનના રાજકીય હરીફો અને માનવાધિકારના ભંગ અંગેના વિવેચકો વિશે વાત કરી રહ્યા છીએ. ચીની સરકાર તેમના પરત આવવા માટે દબાણ લાવવા માંગે છે અને આ માટેની ચીની યુક્તિઓ આઘાતજનક ���ે.\nઅમેરિકન અધિકારીએ કહ્યું, \"ફોક્સ હન્ટનું લક્ષ્ય ન મળ્યા બાદ ચીની સરકારે યુ.એસ. માં તે વ્યક્તિના પરિવારને એક પ્રતિનિધિ મોકલ્યો.\" તેણે તેના પરિવારને કહ્યું કે આ માણસ પાસે બે વિકલ્પ છે. કાં તો તે તુરંત જ ચીન પરત આવે અથવા આત્મહત્યા કરી લે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nUS fbi director China ભારત -ચીન લદ્દાખ અમેરિકા\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/reliance-industries-to-provide-foods-for-50-lakh-people-in-india-amidst-corona-crisis-mb-970542.html", "date_download": "2020-08-06T19:53:07Z", "digest": "sha1:347MGEKFWKUFBPPTB3DDTD6EKGW3XLLB", "length": 26659, "nlines": 282, "source_domain": "gujarati.news18.com", "title": "reliance-industries-to-provide-foods-for-50-lakh-people-in-india-amidst-corona-crisis-mb– News18 Gujarati", "raw_content": "\nકોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nક���રોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ પહેલથી મોટી સંખ્યામાં ભૂખનો સામનો કરી રહેલા મજૂરો, ઘરવિહોણા લોકોને મદદ મળશે\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ પહેલથી મોટી સંખ્યામાં ભૂખનો સામનો કરી રહેલા મજૂરો, ઘરવિહોણા લોકોને મદદ મળશે\nમુંબઈઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) ના કારણે ઊભા થયેલા સંકટની સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ 10 દિવસો સુધી 50 લાખ લોકોને માટે ભોજનની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે આ જાણકારી આપી. આ ભારતમાં પોતાની રીતે સૌથી વધુ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવાનો વિશેષ પ્રોગ્રામ છે. તેનાથી કોરોના સંકટથી મોટી સંખ્યામાં ભૂખનો સામનો કરી રહેલા મજૂરો, ઘરવિહોણા લોકોને મદદ મળશે. મૂળે, દેશમાં 21 દિવસના લૉકડાઉનની વચ્ચે એવા અહેવાલ આવી રહ્યા હતા કે મજૂરો, ઘરવિહોણા લોકોને ખાવાનું પણ નથી મળતું.\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે COVID-19ના કારણે દેશમાં ઊભા થયેલા સંકટની સ્થિતિનો સામનો કરવા માટે અને પણ અનેક મોટા પગલા ઉઠાવ્યા છે. આ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation)એ 100 પથારીઓની પહેલી COVID-19 હૉસ્પિટલ માત્ર બે સપ્તાહમાં તૈયાર કરી હતી.\nમુકેશ અંબાણીએ શું કહ્યું\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે 'અમને વિશ્વાસ છે કે ભારત જલદીથી કોરોના વાયરસ દુર્ઘટના પર વિજય મેળવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આખી ટીમ સંકટની આ ઘડીમાં દેશની સાથે છે અને કોવિડ -19 સામેની આ લડત જીતવા માટે તમામ સહાયતા કરશે.\n‘રિલાયન્સ દેશવાસીઓની સાથે છે’\nરિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું કે, 'જેમ જેમ રાષ્ટ્ર કોવિડ -19 રોગચાળો સામે લડવા માટે એક થયો છે, તેમ રિલાયન્સ ફાઉન્ડેશન પોતાના દેશવાસીઓ અને મહિલાઓ સાથે મજબૂતી સાતે ઉભું છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ પ્રથમ પંક્તિમાં લડતા હોય છે.અમારા ડોકટરો અને કર્મચારીઓએ ભારતની પ્રથમ કોવિડ -19 હોસ્પિટલ સ્થાપવામાં મદદ કરી છે અને અમે કોવિડ -19 ની સ્ક્રીનીંગ, પરીક્ષણ, નિવારણ અને સારવારમાં સરકારને સમર્થન આપવા પ્રતિબદ્ધ છીએ.\nનોંધનીય છે કે, સોમવારે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પીએક કેર્સ ફંડમાં 500 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. RIL દ્વારા જ આપવામાં આવેલી જાણકારી મુજબ, પીએમ કેર્સ ફંડમાં 500 કરોડ ઉપરાંત કંપની મહારાષ્ટ્ર અને ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ 5-5 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપશે.\nઆ પણ વાંચો, લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ\nમાસ્ક અને PPEનું પણ ઉત્પાદન કરી રહી છે RIL\nરિલાયન્સ એક લાખ માસ્ક અને હજારોની સંખ્યામાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) પણ તૈયાર કરી રહ્યું છે. જેથી દેશના સ્વાસ્થ્યકર્મીઓનું ધ્યાન રાખવામાં આવી શકે. ઇમરજન્સી વાહનોમાં પણ ફ્રી ફ્યૂઅલ અને ડબલ ડેટા રિલાયન્સ પહેલા જ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.\n(ડિસ્ક્લેમરઃ ગુજરાતી ન્યૂઝ18 ડૉટ કૉમ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)\nઆ પણ વાંચો, PM CARES Fundમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 500 કરોડ આપવાની જાહેરાત, બે રાજ્યને 5-5 કરોડની સહાયતા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nકોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ��યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/india/cbi-turmoil-arvind-kejriwal-retweets-pm-modis-2013-post-806833.html", "date_download": "2020-08-06T18:39:39Z", "digest": "sha1:3URI4N3JYNSVRVAJOIVESEJEQQAEJIJJ", "length": 24297, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "CBI Turmoil: Arvind Kejriwal Retweets PM Modis 2013 Post– News18 Gujarati", "raw_content": "\nCBIમાં ધમાચકડી વચ્ચે PMને ટાર્ગેટ કરીને કેજરીવાલે મોદીના 2013નાં ટ્વિટને કર્યું રિટ્વિટ\nમુંબઈમાં ભારે વરસાદથી 2005 જેવા પૂરનો ખતરો, આદિત્ય ઠાકરેએ કહ્યું - ઘરેથી બહાર ન નીકળો\nLIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી\nરામ મંદિર : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ\nહોમ » ન્યૂઝ » દેશ\nCBIમાં ધમાચકડી વચ્ચે PMને ટાર્ગેટ કરીને કેજરીવાલે મોદીના 2013નાં ટ્વિટને કર્યું રિટ્વિટ\nઅરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)\n\"સીબીઆઈના અધિકારીઓને રજા પર મોકલી દેવા પાછળ શું કારણ છે મોદી સરકાર શું છૂપાવી રહી છે મોદી સરકાર શું છૂપાવી રહી છે\nનવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને સકંજામાં લેતા તેમના દ્વારા જ વર્ષ 2013માં કરવામાં આવેલા એક ટ્વિટને રિટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં મોદીએ તત્કાલિન યુપીએ સરકાર પર ઇન્ટેલિજન્સ સિસ્ટમનો દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.\nનોંધનીય છે કે હાલની એનડીએ સરકારે સીબીઆઈના વર્તમાન ચીફ અલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવાતા દેશની સર્વોચ્ચો તપાસ સંસ્થા સામે જ અનેક આંગણીઓ ચીંધવામાં આવી રહી છે.\nઆ અંગે ટ્વવિટ કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર સામે એવો સવાલ ઉઠાવ્યો છે કે શું રાફેલ ડીલ સંદર્ભે તો સીબીઆઈ ચીફને રજા પર નથી મોકલી દેવાયાને.\nઆ પણ વાંચોઃ રજા પર ઉતારી દેવાયેલા CBI ચીફના ઘર બહારથી ચાર શકમંદની ધરપકડ\nકેજરીવાલે પીએમ મોદીએ 5મી જૂન, 2013ના રોજ કરેલા એક ટ્વિટને જ રિટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું હતું કે, \"આ ખરેખર દુર્ભાગ્યનની વાત છે કે કેન્દ્ર સરકાર વિરોધીઓને ચૂપ કરવા માટે દેશની ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જ્યાં સીબીઆઈ આઈબીના અધિકારીઓ સામે સવ��લ ઉઠાવી રહી છે.\"\nમોદીએ જ્યારે ટ્વિટ કર્યું હતું ત્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની નિમણૂક સમિતિએ મંગળવારે રાત્રે સીબીઆઈના તત્કાલિન ડિરેક્ટરને રજા પર ઉતારીને સીબીઆઈની કમાન જોઈન્ટ ડિરેક્ટર એમ નાગેશ્વર રાવને સોંપી દીધી હતી.\nઅન્ય એક ટ્વિટમાં કેજરીવાલે લખ્યું છે કે, \"સીબીઆઈના અધિકારીઓને રજા પર મોકલી દેવા પાછળ શું કારણ છે લોકપાલ એક્ટ અંતર્ગત નિમણૂક કરવામાં આવેલી તપાસ એજન્સીના ચીફ સામે આવું પગલું લેવાની સત્તા મોદી સરકારને કયા કાયદા હેઠળ મળે છે લોકપાલ એક્ટ અંતર્ગત નિમણૂક કરવામાં આવેલી તપાસ એજન્સીના ચીફ સામે આવું પગલું લેવાની સત્તા મોદી સરકારને કયા કાયદા હેઠળ મળે છે મોદી સરકાર શું છૂપાવી રહી છે મોદી સરકાર શું છૂપાવી રહી છે\nવધુ એક ટ્વિટમાં તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આવું પગલું કદાચ રાફેલ ડીલને લઈને લેવામાં આવ્યું હોઈ શકે. વિપક્ષ આ ડીલમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી રહ્યું છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nCBIમાં ધમાચકડી વચ્ચે PMને ટાર્ગેટ કરીને કેજરીવાલે મોદીના 2013નાં ટ્વિટને કર્યું રિટ્વિટ\nમુંબઈમાં ભારે વરસાદથી 2005 જેવા પૂરનો ખતરો, આદિત્ય ઠાકરેએ કહ્યું - ઘરેથી બહાર ન નીકળો\nLIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી\nરામ મંદિર : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ\nમુંબઈમાં ભારે વરસાદથી 2005 જેવા પૂરનો ખતરો, આદિત્ય ઠાકરેએ કહ્યું - ઘરેથી બહાર ન નીકળો\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુ���ાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://bete.intway.com.dating.lt/index.php?lg=gu", "date_download": "2020-08-06T18:31:00Z", "digest": "sha1:ET3KWM3YPVOOX7HODTW6ZBTBZREWVTJC", "length": 7850, "nlines": 97, "source_domain": "bete.intway.com.dating.lt", "title": "Internet Flirts", "raw_content": "\nમનપસંદ કરવા માટે આ સાઇટ ઉમેરો\nકુલ: 7 041 298 જોડાયા ગઈ કાલે : 25 ઓનલાઇન વપરાશકર્તાઓ : 71 873\nતમારા નવા મિત્રો શોધો\nવિડિઓ ચેટ . કોણ ઓનલાઇન છે\nસ્લાઇડ શો તરીકે દૃશ્ય\nજે મને જોઈ છે\nતમારા વધારાના ફોટા અપલોડ કરો\nપસંદ કરો ચુકવણી સિસ્ટમ\nહું છું માગી એક ઉંમર માટે\nઅફઘાનિસ્તાનઅલ્બેનિયા અલજીર્યાઍંડોરા અંગોલાએન્ગુઇલાએન્ટિગુઆ અને બર્બુડા અર્જેન્ટીના આર્મીનિયાઅરુબાઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયાઅઝરબૈજાનબહામાસ બેહરીનબાંગ્લાદેશબાર્બાડોસબેલારુસબેલ્જિયમબેલીઝબેનિનબર્મુડાભૂટાનબોલિવિયાબોસ્નિયા અને હર્ઝેગોવિના બોટ્સવાના બ્રાઝીલબ્રુનેઇ દારુસલામ બલ્ગેરિયાબુર્કિના ફાસો બરુન્ડી કંબોડિયાકેમરૂનકેનેડાકેપ વર્દ ચાડ ચીલીચાઇનાકોલંબિયાકોમોરોસ કોંગોકુક આઇલેન્ડ કોસ્ટા રિકા કોટ ડ'આઇવર ક્રોએશિયાક્યુબા સાયપ્રસચેક રિપબ્લિક ડેનમાર્ક ડોમિનિકન રિપબ્લિક East Timorઇક્વેડોરઇજીપ્ટઅલ સાલ્વાડોર એક્વીટોરીયલ ગીનીયા એરિટ્રીયા એસ્ટોનિયાઇથોપિયાફેરો ટાપુઓ ફીજી ફિનલેન્ડફ્રાન્સ ફ્રેન્ચ પોલીનેશિયા ગાબોન ગેમ્બિયાજ્યોર્જિયા જર્મની ઘાના ગ્રીસગ્રીનલેન્ડગ્રેનેડાગ્વાડેલોપ ગ્વાટેમાલાગિની ગિની- બિસુ ગયાનાહૈતીહોન્ડુરાસ હોંગ કોંગ હંગેરી આઇસલેન્ડભારત ઇન્ડોનેશિયા ઈરાનઇરાકઆયર્લેન્ડ ઇઝરાયેલઇટાલીજમૈકા જાપાનજોર્ડનકઝાકિસ્તાન કેન્યા કિરિબૅતીનાકોરિયાKosovoકુવૈતકીર્ઘીસ્તાનલાઓસલેટવિયાલેબનોનલેસોથોલાઇબેરીયાલિબિયાલૈચટેંસ્ટેઇનલિથુઆનિયા લક્ઝમબર્ગમકાઉમેસેડોનિયા મેડાગાસ્કર મલાવીમલેશિયામાલદીવ માલી માલ્ટા માર્ટિનીક મોરિશિયસ મેક્સિકોમોલ્ડોવા મોનાકોમંગોલિયામોન્ટેનેગ્રોમોરોક્કો મોઝામ્બિકમ્યાનમારનામિબિયાનેપાળનેધરલેન્ડ નેધરલેન્ડ્સ એન્ટીલ્સ ન્યુ કેલેડોનીયા ન્યુ ઝિલેન્ડ નિકારાગુઆ નાઇજરનાઇજીરીયાનોર્વેઓમાનપાકિસ્તાનપનામાપપુઆ ન્યુ ગીની પેરાગ્વે પેરુફિલિપાઇન્સપોલેન્ડપોર્ટુગલકતાર રિયુનિયન રોમાનિયારશિયારવાન્ડાસેન્ટ કિટ્સ અને ને��િસ સેન્ટ લુસિયા સેન્ટ પીઅર એન્ડ મીક્વેલન સેન્ટ વિન્સેન્ટસમોઆ સૅન મેરિનો સાઓ ટોમ અને પ્રિંસિપી સાઉદી અરેબિયા સેનેગલ સર્બીયાસીયેરા લીયોન સિંગાપુરસ્લોવેકિયા સ્લોવેનીયાસોલોમન આઇલેન્ડ સોમાલિયાદક્ષિણ આફ્રિકા સ્પેઇન શ્રિલંકાસુદાનસુરીનામસ્વાઝીલેન્ડસ્વીડનસ્વિટ્ઝર્લૅન્ડસીરિયાચાઇના ઓફ તાઇવાન, પ્રાંત તાજિકિસ્તાનતાંઝાનિયાથાઇલેન્ડટોગો ટ્રિનીદાદ અને ટોબેગો ટ્યુનિશિયા તુર્કી તુર્કમેનિસ્તાનટર્ક્સ એન્ડ કેઇકોસ આઇલેન્ડ તુવાલુયુગાન્ડા યુક્રેનસંયુક્ત આરબ અમીરાત યુનાઇટેડ કિંગડમ યુનાઇટેડ સ્ટેટ્સ યુનાઇટેડ સ્ટેટ્સ માઈનોર આઉટલાઈન્ગ હું ઉરુગ્વેઉઝબેકિસ્તાન વેનૌતા વેનેઝુએલાવિયેતનામયેમેનઝામ્બિયાઝિમ્બાબ્વેVaticanRepublic of Seychelles\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://sadlovestatus.com/top-gujarati-status-for-whatsapp-2016/", "date_download": "2020-08-06T19:33:33Z", "digest": "sha1:5AI3SCWKHVXPBBNPD7EL5GC3SKBNIW7L", "length": 7826, "nlines": 105, "source_domain": "sadlovestatus.com", "title": "Top Gujarati Status For WhatsApp 2016 | Whatsapp Status Hut", "raw_content": "\n1.) શંકા ના સ્ક્રેચ તો પડી જ જાય છે…\n2.) એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..\n3.) એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે\n5.) મને રેતી થી શું લેવા દેવા…,તૂ ન હોય એ હર જગ્યા રણ ( – રમેશ પારેખ )\n6.) કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ,બાજી કોણ મારી જશે એ છે અકબંધ,\n8.) દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી\n10.) ” પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર\n11.) ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો…જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે..\n14.) સંબંધ પર હંમેશા વિશ્વાસ નુ સ્ક્રિન ગાર્ડ લગાડેલુ રાખુ છુ.. તો પણ ન જાણે કેમ..\n16.) જો વધુ પડતા મૃદુ સ્વભાવ વાળા થશો તો તમારા આશ્રિતો પણ તમને અપમાનિત કરશે..(ચાણક્ય)\n17.) સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતતને સવારે આંખમાંથી શું વહ્યું \n2.- આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે કોઈ આવ્યા છે સપનું લૈને, કોઈ રાત લઈને આવ્યા છે.\n3.- પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે,ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે.\n6.- વાંધો નથી, રણમાં બે-ચાર ગુલાબને ખીલવામાં,… ચિંતા છે, કદર કરે એવાં પતંગિયા તો આવશે ને. …\n7.- ક્યાંથી સમજાય એને મારી વ્યથા… હું મૌન રહી રડું ને એ શબ્દોમાં દુઃખ શોધે……………….\n15.- સ્મરણ વળગી પડે ત્યારે થવા દો ચાયની ચુસ્કી, જુના મિત્રો મળે ત્ય���રે થવા દો ચાયની ચુસ્કી. નથી સાકર, નથી પત્તી, નથી પાણી, નથી એ દૂધ, બધા એવું ભળે ત્યારે થવાદો ચાયની ચુસ્કી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/choose-filling-machine.html", "date_download": "2020-08-06T19:40:30Z", "digest": "sha1:BB2XEAD2OKZWLLUTVTDVWTUHGWYHO6U4", "length": 5209, "nlines": 74, "source_domain": "gu.nicefiller.com", "title": "ફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું? - એનપીએસીકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nખેર » ફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nએનપીએકેકે કેટલાક સૂચનો આપ્યા છે\nત્યાં ઘણા પ્રકારનાં ફિલિંગ મશીન, પિસ્ટન ભરવાનું મશીન, ગુરુત્વાકર્ષણ ભરવાનું મશીન, વજન અને ભરવાનું મશીન, ઓવરફ્લો ફિલિંગ મશીન અને તેથી વધુ છે.\n1. તમારા પ્રવાહીની વિચિત્રતા\nપિસ્ટન ફિલિંગ મશીન એ પ્રવાહીની શ્રેષ્ઠ પસંદગી છે સ્નિગ્ધતા, જેમ કે શેમ્પૂ, લોશન, કેચઅપ, સાલા જામ, તેલ.\nજો તમે પ્રવાહી પાણીની જેમ પાતળા અને કાટ કાiveવા વગર પણ ફીણવાળો છો, તો તમે ઓવરફ્લો ભરવાનું મશીન અથવા વોલ્ટેટ્રિક ફિલિંગ મશીન પસંદ કરી શકો છો.\nતમે નીચેના ચાર્ટનો સંદર્ભ આપી શકો છો:\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/page-15/", "date_download": "2020-08-06T19:27:25Z", "digest": "sha1:Y7EKG4ORGYC3HWGWSJJZNP3GPYAM75IA", "length": 22859, "nlines": 288, "source_domain": "gujarati.news18.com", "title": "રમત-જગત India News in Gujarati: Gujarati News Online, Today's રમત-જગત News – News18 Gujarati Page-15", "raw_content": "\nવેસ્ટ ઇન્ડીઝ સામે રમવા માંગે છે રોહિત શર્મા, પસંદગીકારો આરામ આપવાના મૂડમાં\nIPL 2020માં યુવ���ાજ સિંહ નહીં રમી શકે, આ છે કારણ\nહૈદરાબાદ : અડધી સદી ફટકાર્યા બાદ બેટ્સમેનનું હાર્ટ અટેકથી મોત\nઆ બોલરની વિચિત્ર એક્શન દુનિયાભરમાં છવાઈ, શું તમે વીડિયો જોયો\nગર્લફ્રેન્ડ સાથે ફરી રહ્યો છે હાર્દિક પંડ્યા, પ્રશંસકોએ આવી રીતે ઓળખ્યા\nભારતનો ઇનિંગ્સ અને 130 રને વિજય, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના 300 પૉઇન્ટ\nધોની ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આવી રીતે તૈયારી કરી રહ્યો છે, બહાર આવ્યો VIDEO\nપ્રથમ ટેસ્ટ : મયંક અગ્રવાલની બેવડી સદી, ભારતે 343 રનની લીડ મેળવી\nInd Vs Ban : મયંક અગ્રવાલની ધમાલ, 5 ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી\nપ્રથમ ટેસ્ટ : બાંગ્લાદેશ 150 રનમાં આઉટ, દિવસના અંતે ભારતનો સ્કોર 86/1\nદીપક ચાહરે ફરી કમાલ કરી, ત્રણ દિવસમાં બીજી હેટ્રિક ઝડપી\nસ્મિથ, વોર્નર પછી બૉલ સાથે છેડછાડના મામલામાં આ ખેલાડી ફસાયો, Video વાયરલ\nબાંગ્લાદેશ સામે શ્રેણી જીત પછી હાર્દિક પંડ્યાનું સ્થાન ખતરામાં, જાણો કારણ\nકોહલી માટે આ જીત માથાનો દુખાવો સાબિત થશે : રોહિત શર્મા\nચાહર ટી20માં હેટ્રિક લેનારો પહેલો ભારતીય, બનાવ્યો રેકોર્ડ\nInd vs Ban: દીપક ચાહરની હેટ્રિક, ભારતે 2-1થી શ્રેણી જીતી\nઆ 15 વર્ષની મહિલા ક્રિકેટરે સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો\nIPL 2020: અશ્વિન દિલ્હી કેપિટલ્સમાં રમશે, આટલા કરોડમાં થયો કરાર\nરોહિતે શર્માએ મેળવી આ ખાસ સિદ્ધિ, ભારતનો પ્રથમ ક્રિકેટર બન્યો\nInd vs Ban: રાજકોટ ટી-20માં ભારતનો 8 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર\nવિરાટ કોહલીની IPL ટીમમાં રમેલા બે ખેલાડીની સ્પૉટ ફિક્સિંગમાં ધરપકડ\nરોહિતે રાજકોટ મેચમાં આ 4 કામ ન કર્યા તો જ ટીમ ઈન્ડિયા સીરીઝ હારી જશે\nરાજકોટ : રોહિત શર્માએ કહ્યું, 'હું અને શિખર ઇનિંગની શરૂઆત આક્રમક કરીશું'\n'મહા' વાવાઝોડાનો ખતરો, શું રાજકોટમાં T-20 મેચ રમાશે\nહોટલમાં રુમ માટે 8.3 ફૂટ લાંબા અફઘાની ક્રિકેટ પ્રશંસકે ભટકવું પડ્યું\nરોહિત શર્મા રાજકોટમાં પુરી કરશે અનોખી સદી, વર્લ્ડનો બીજો ક્રિકેટર બનશે\nBCCI આઈપીએલના ખર્ચા ઓછા કરશે, 30 કરોડ રુપિયા બચાવવા કર્યો પ્લાન\nપંજાબનો સાથે છોડીને આ ટીમ સાથે જોડાશે અશ્વિન, જલ્દી થશે જાહેરાત\nખેલાડીઓ અને દર્શકો ઉપર કીડાઓનો હુમલો, મેચ રદ કરવી પડી\nફીફા અન્ડર-17 ફૂટબૉલ વર્લ્ડ કપ 2020 માટે અમદાવાદના 4 મેદાનની પસંદગી\nએમએસ ધોની બાંગ્લાદેશ સામે કોમેન્ટ્રી કરશે, શું ખતમ થઈ ગઈ ક્રિકેટ કારકિર્દી\nવિરાટ એકસમયે પિતા સાથે સ્કૂટર પર ફરતો હતો, આજે ઘરે ઉભી છે કરોડોની ગા���ીઓ\nBCCI કરી શકે છે મોટી જાહેરાત, અમેરિકામાં IPL ટીમો રમશે\nઇન્સ્ટાગ્રામ કિંગ છે કોહલી, એક પોસ્ટથી કમાઇ છે આટલા લાખ\nજો કોહલીના પરિવારે આ નિર્ણય ન લીધો હોત, તો તે અત્યારે પાકિસ્તાન ટીમમાં હોત\nT20: બાળકો જેવી ભૂલો કરી ટીમ ઈન્ડિયા હાર્યું, જાણો હારનાં 5 કારણો\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/14933-new-covid-19-patients-were-registered-in-24-hours-in-india-057146.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:38:02Z", "digest": "sha1:TCQRPQVUMIXWSCJTZUVXS653EG76A4EX", "length": 12105, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 14933 નવા દર્દી નોંધાયા | 14933 new covid 19 patients were registered in 24 hours in india - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્���િંગ ના મેસેજ આવે છે\nદેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 14933 નવા દર્દી નોંધાયા\nનવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સીનને લઇ દુનિયાના અલગ અલગ દેશ રિસર્ચમાં લાગ્યા છે, પરંતુ હજી સુધી એકેયને સફળતા મથી નથી. આ દરમિયાન ભારતમાં પણ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે કોરોના વાયરસના 14933 નવા કેસ નોંધાયા, જે બાદ દેશમાં કોરોની સંક્રમિતોની સંખ્યા વધીને 440215 થઇ ગઇ છે. જ્યારે કોરોના વાયરસના કારણે પાછલા 24 કલાકમાં 312 દર્દીના મોત થયાં છે અને મૃતકોનો આંકડો વધીને 14011 થઇ ગયો છે.\nકેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2 લાખ 48 હજાર 190 દર્દી ઠીક થઈ ચૂક્યા ચ અને હાલ એક્ટિવ કેસ 1 લાખ 78 હજાર 14 છે. જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલાત બગડી રહ્યા છે. સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસના 2909 નવા કેસ સામે આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે દિલ્હીમાં દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 3589 દર્દી ઠીક થઇ પોતાના ઘરે પાછા ફર્યા.\nઆ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામથી પ્રશાસનની લાપરવાહીનો મોટો મામલો સામે આવ્યો છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત 17 લોકો લાપતા જણાવવામાં આવી રહ્યા છે. તમામ કોરોના દર્દી કાર બનાવનાર કંપની મારૂતિ સુઝુકીના કર્મચારી છે અને માનસર સ્થિત કંપનીના પ્લાન્ટમાં કામ કરતા હતા. આ લોકો ઝજ્જર અને ગુરુગ્રામના રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપનીએ પોતાના પરિસરમાં જ ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપિત કર્યું છે, જ્યાં અહીં રહેતા લોકોની ગણતરી કરવામાં આવી તો માલૂમ પડ્યું કે 17 લોકો લાપતા છે.\nઅમેરિકામાં નોકરી કરતા ભારતીયોને ઝટકો, ટ્રમ્પે ડિસેમ્બર સુધી H-1B વિઝા કર્યા રદ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવ��� પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lt-gen-harinder-singh-to-represent-indian-army-at-border-meeting-know-everything-about-him-056688.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T20:06:26Z", "digest": "sha1:G4BYSJF7YEWRGJKZ62ESFLGUER5Z7XHL", "length": 17017, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો કોણ છે આજે સીમા પર ચીની જનરલને મળનાર લે.જનરલ હરિંદર સિંહ | Lt Gen Harinder Singh to represent Indian Army at border meeting. Know everything aboout him. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજાણો કોણ છે આજે સીમા પર ચીની જનરલને મળનાર લે.જનરલ હરિંદર સિંહ\nછ જૂન એટલે કે આજે લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ વિવાદને ઉકેલવાા હેતુથી બૉર્ડર પર બેઠક થવાની છે. વિવાદ શરૂ થવાના એક મહિના બાદ યોજાનાર બેઠકમાં માત્ર ભારત અને ચીન નહિ પરંતુ દુનિયાભરના વિશેશજ્ઞોની નજર ટકેલી છે. આ બેઠકને સીમા પર ભારત અને સેના વચ્ચે ચાલી રહેલ ટકરાવને ટાળવા માટે ઘણી સંવેદનશીલ માનવામાં આવી રહી છે. ભારત તરફથી લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ વાતચીતને લીડ કરશે. આવો તમને જણાવીએ કે કોણ છે લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ. લે. જનરલ સિંહે 10 વર્ષ પહેલા ચીન પર ટિપ્પણી કરી હતી અને 10 વર્ષ બાદ તે ચીની સેના સાથે વિવાદ ઉકેલવા માટે તૈયાર છે.\nલેહ સ્થિત 14મી કૉર્પ્સના કમાંડર\nલે.જનરલ હરિંદર સિંહ લદ્દાખની રાજધાની લેહ સ્થિત 14મી કૉર્પ્સના કમાંડર છે. આ કમાંડરને ફાયર એન્ડ ફ્યુરીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે ઉધમપુર સ્થિત નૉર્ધન આર્મી કમાંડ હેઠળ આવે છે. લે. જનરલ સિંહને કમાઉન્ટર ઈનસર્જીના એક્સપર્ટ માનવામાં આવે છે. 14 કૉર્પ્સને કમાંડ કરતા પહેલા તે સેનાના ઘણા મહત્વના પદો પર સેવાઓ આપી ચૂક્યા છે. 14 કૉર્પ્સ પર આવતા પહેલા તે ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઈન્ટેલીજન્સ, ડાયરેક્ટ જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન્સ અને ડાયરેક્ટર જનરલ ઑફ લૉજિસ્ટિક્સ એન્ડ સ્ટ્રેટેજિક મૂવમે્ટને સંભાળી ચૂક્યા છે. નેશનલ ડિફેન્સ એકેડમી(એનડીએસ)થી પાસઆઉટ લે. જનરલ હરિંદર સિંહ આફ્રિકામાં યુનાઈટેડ મિશન સાથે પણ તૈનાત રહ્યા છે.\nવર્ષ 2010માં શું કહ્યુ હતુ ચીન વિશે\nવર્ષ 2010ં લે.જનરલ સિંહ કર્નલના પદ પર હતા અને તેમણે 'ઈમરજિંગ લેન્ડ વૉરફાઈટિંગ ડૉક્ટરાન્સ એન્ડ કેપેબિલિટીઝ' ના ટાઈટલ સાથે પેપર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યુ હતુ કે ભારત અને ચીન સન 1962 બાદથઈ જ પોતાની સીમાઓને ઉકેલવામાં લાગ્યા છે. સીમા પર ટકરાવ એક એવો મુદ્દો છે જેને રોકવામાં ન આવે તો તે એક સ્થાનક સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. 10 વર્ષ બાદ હવે લેં. જનરલને જવાબદારી સોંપવામાં આવી છે કે તે આ ટકરાવને ઉકેલવાનો રસ્તો કાઢે. એ વાત પણ રસપ્રદ છે કે લે. જનરલ સિંહ લેં.જનરલ વાયકે જોથી 14 કૉર્પ્સને કમાંડ કરી રહ્યા હતા અને હવે તે નૉર્ધન આર્મી કમાંડર છે. લે. જનરલ વાય કે જોશીને ચીનના મુદ્દાઓના વિશેષજ્ઞ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે તેમણે લે. જનરલ સિંહને આજની બેઠક માટે સારા નિર્દેશ આપ્યા હશે.\nજમ્મુ કાશ્મીરનો સારો એવો અનુભવ\nતેમની પાસે જમ્મુ કાશ્મીરનો સારો એવો અનુભવ છે. તે નૉર્થ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયનને કમાન્ડ કરી ચૂક્યા છે. એનડીએથી પાસઆઉટ થયા બાદ લે. જનરલ સિંહ મરાઠા લાઈટ ઈંન્ફેન્ટીમાં કમીશન્ડ થયા હતા. આ ઉપરાંત તે ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ (ડીએસએસી)થી પણ ગ્રેજ્યુએટ છે. સિંગાપુર સ્થિત એસ રાજારત્નમ સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ અને ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ(આઈડીએસએ)માં પણ તે સીનિયર રિસર્ચ ફેલો રહ્યા છે. તેમને લખવાનો પણ શોખ છે અને તેમના ઘણા નિબંધ અને પેપર્સ પબ્લિશ થઈ ચૂક્યા છે. તેમનુ એક પુસ્તક જેનુ ટાઈટલ છે એસ્ટાબ્લિશિંગ ઈન્ડિયાઝ મિલિટ્રી રેડીનેસ કંસર્ન એન્ડ સ્ટ્રેટેજી રિલીઝની રાહ જોઈ રહી છે.\nથઈ ચૂકી છે 10 રાઉન્ડની વાતચીત\nભારત અને ચીનની સેનાઓ વચ્ચે લાઈન ઑફ એક્ચ્યુએલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ વિવાદને ઉકેલવાના હેતુથી છ જૂને વાતચીત થશે. લેફ્ટનન્ટ જનરલ સ્તરની આ વાતચીતમાં પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ તણાવે ઉકલેવાના વિકલ્પો વિશે વાત થઈ શકે છે. સેનાના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારત તરફથી 14 કૉર્પ્સના કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ હાજર રહેશે અને પોતાના ચીની સમકક્ષ સાથે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરશે. આ વિવાદને ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે 10 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. આમાંથી ત્રણે મેજર જરનલ સ્તરની હતી. સેનાના વિશેષજ્ઞ માની રહ્યા છે કે લદ્દાખના સ્થિતિ જૂન 2017માં ડોકલામમાં પેદા થયેલી સ્થિતિઓથી સંપૂર્ણપણે અલગ છે.\nભારત-ચીન સૈન્ય કમાંડરોની આજે બેઠક, શું સીમા પર તણાવ ઘટશે\nચીનની ઘૂસણખોરી માનતા દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટમાંથી ગાયબ\nલદ્દાખમાં ચીની બૉર્ડર પર 35,000 જવાનો તૈનાત, ચીનને જવાબ આપવા તૈયાર છે સેના\nચીની રાજદૂતે લદ્દાખની પેંગોંગ ઝીલ પર કર્યો દાવો, કહ્યુ - ભારતીય જવાન LAC પાર કરવાનુ ટાળે\nરાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...\nલદ્દાખ પહોંચ્યા રક્ષામત્રી રાજનાથ સિંહ, LAC- LOC પણ જશે\nચુશુલમાં 15 કલાક ચાલેલી કોર કમાંડર બેઠક પૂરી, સેનાએ આપ્યુ અધિકૃત નિવેદન\nIndia-China Faceoff: ચુશુલમાં 14 કલાક ચાલ્યો કમાંડર લેવલનો વાર્તાલાપ\nભારત - ચીન સીમા વિવાદ: લદાખમાં ફરી થશે કમાંડર સ્તરની બેઠક\nદેશની જમીન પર નથી કોઇ વિદેશીની તાકાત: BSF ડીજી એસએસ દેસવાલ\nભારત-ચીન સીમા વિવાદ પર બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર, બન્ને દેશો વચ્ચે બની ડિએસ્કેલેશનની સહમતી\nVideo: ચીનના રાજદૂતે જારી કર્યો વીડિયો, ભારતને યાદ અપાવ્યા 2000 વર્ષના મૈત્રી સંબંધો\nપુર્વી લદ્દાખમાં ફિંગર 4માં પાછળ હટ્યા ચીની સૈનિક\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/04/30/nava-lekho/?replytocom=33011", "date_download": "2020-08-06T19:27:23Z", "digest": "sha1:Q3473WENAJXMGQ2P5BRBKYO6XNIJD7CJ", "length": 19368, "nlines": 210, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નવા લેખો ક્યારે ? – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nApril 30th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : | 17 પ્રતિભાવો »\nઆમ તો મેં આપને થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે ડૉક્ટરે મને કોમ્પ્યુટરનો સતત ઉપયોગ કરવાની ના પાડી છે. કારણ માત્ર એટલું છે કે દરેક કામ જ્યારે એકલા હાથે કરવાનું હોય ત્યારે બ્રેક જરૂરી છે અને હું હાલમાં આ નિયમનું બરાબર પાલન કરી રહ્યો છું અને તેનાથી તાજગી પણ અનુભવી રહ્યો છું. થોડું ઘણું નવું વાંચીને બાજુ પર રાખું છું, સંગીતનો આનંદ લઉં છું, ચાલવાની અને પ્રકૃતિને માણવાની મજા પણ ક્યારેક લઈ લઉં છું. આ મારા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અને એનાથી મને લાગી રહ્યું છે કે હવે હું ધીમે ધીમે હળવાશ અનુભવી રહ્યો છું. મનને આરામ મળી રહ્યો છે. સાત વર્ષનો સતત થાક જાણે ઊતરી રહ્યો છે. તેથી હજુ આ જ રીતે અનિયમિતપણે લેખો મુકવાની ઈચ્છા રાખું છું. મને લાગે છે આ ક્રમ 31 મે-2013 સુધી ચાલશે. મને પણ અંદરથી એમ લાગી રહ્યું છે કે હવે થોડો આરામ જરૂરી છે, બહારની દુનિયાનો સંપર્ક જરૂરી છે. આપને તો ખ્યાલ હશે જ કે આજકાલ રિયાલિટી-શૉમાં એટલે જ સિઝન-2, સિઝન-3 આવતા હોય છે. એટલે આપણે કંઈ મહિનો રજા નથી પાડી દેવી પણ મન થાય ત્યારે હું કંઈક શક્ય એટલું મુકતા રહેવાની કોશિશ કરતો રહીશ. બસ, આ એકાદ-બે મહિનાની અનિયમિતતા માટે માફી ચાહું છું. વાચકોને કેટલી લાગણી હોય છે એ હું સમજી શકું છું. ઘણાના ફોન ઈ-મેઈલ મળતા રહે છે. સૌ વાચકમિત્રોને મારા પ્રણામ.\n« Previous સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે \nગાંધીજી સાથેનો એક યાદગાર પ્રસંગ – રામમનોહર લોહિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારી દીકરીઓ – જગદીશ શાહ\nને દીકરીઓ માટે અંતરના ઊંડાણથી ખૂબ જ પ્રેમ છે. અમારું પહેલું સંતાન દીકરો (કપિલ) હતો. પછી 4-5 વરસે બીજું સંતાન આવવાનું હતું ત્યારે અમે છોકરીની આશા રાખી હતી પણ આવ્યો દીકરો ભરત. અમારી મનની મનમાં જ રહી ગઈ. પછી સગી નહીં તો વહાલી દીકરીઓ મેં શોધવા માંડી. આમે��� મારાથી 18-20 વરસ નાની મહિલાને હું ‘બેટા’થી જ સંબોધું છું. ક્યારેક તેથી ... [વાંચો...]\n‘આપો ઉત્તર ઓ સપ્તવર્ણી’ પુસ્તક પરિચય – વંદના શાંતુઈન્દુ\nપો ઉત્તર ઓ સપ્તવર્ણી’ કવિતા સંગ્રહ મૂળ હિન્દી કવિયત્રી સુશ્રી બિનય રાજારામ, જેનો ગુજરાતી અનુવાદ કર્યો છે સુશ્રી નિર્ઝરી મહેતાએ. અનુવાદનું કામ એ એક અનુષ્ઠાન છે જે નિર્ઝરીબેને સુપેરે પાર પાડ્યું છે. આ કાવ્યસંગ્રહમાં કુલ પચાસ કાવ્યો સામેલ છે; જેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. દરેકને ‘વર્ણ’ એવું નામ આપવામાં આવ્યું છે. પ્રથમ વર્ણ પુરાતન સાથે સંવાદ છે. દ્વિતીય વર્ણમાં ... [વાંચો...]\nફલાવરવાઝ બોલ્યું…. – જયશ્રી\nએક દંપતિને દેશવિદેશ ફરવાનો બેહદ શોખ. પૈસે ટકે સદ્ધર એટલે જ્યાં જાય ત્યાંની કોઈ ને કોઈ સુંદર કલાકૃતિ ખરીદી લાવે અને પોતાનું ઘર શોભાવે. એમ કરતાં કરતાં એમની પાસે 500થી વધુ કલાકૃતિઓ ભેગી થઈ ગઈ હતી એટલે એમણે પોતાના જ ફલૅટના બે રૂમમાં નાનકડું સંગ્રહાલય બનાવ્યું અને અવારનવાર પોતાનાં સગાંવહાલાં અથવા મિત્રમંડળમાંથી કોઈને ને કોઈને આમંત્રે અને હોંશે હોંશે પોતાનું ... [વાંચો...]\n17 પ્રતિભાવો : નવા લેખો ક્યારે \nચોક્કસ મન અને શરીર આરામ માંગે જ અને એનું કહ્યું કરીયે તો આપણને જરુર હોય ત્યારે એ પણ આપણું કહ્યું કરે\nઆપે લખ્યું કે ‘એકલે હાથે….’હૃદયપૂર્વક ઈચ્છું કે એ હાથને બીજો હાથ જલ્દી સાંપડે\nઆશા રાખું કે પહેલા કરતા ઘણી તાજગી અને આનંદ અનુભવી રહ્યા હશો\nજો આપને યોગ્ય લાગે તો આનંદભાઈની જેમ જ એક દરખાસ્ત મુકું. આમ તો હું અત્યારે અમેરિકા છું, પણ મારી જોડે થોડું, પણ સારું, સાહિત્ય છે. જો આપને યોગ્ય લાગે અને આપની મંજૂરી હોય તો હું એ લેખો ગુજરાતીમાં ટાઈપ કરી ReadGujarati.com પર મુકવા તૈયાર છું. આમ તો મારાથી એ લેખો સીધા વેબસાઈટ પર નહિ મુકાય, એટલે જો તમે કહો તો એ લેખો હું તમને ઈમેઈલ કરી શકું. એટલે તમારે માત્ર એને વેબસાઈટ પર જ મુકવાના રહેશે. એ રીતે તમને આરામ પણ મળી રહેશે અને અમારા જેવાને ગુજરાતી સાહિત્યની થોડી-ઘણી સેવા કરવાનો મોકો પણ મળી રહશે. આ વિચાર વિષે પણ એક વિચાર કરી જોજો\nઆપના પ્રતિભાવની રાહ જોતો એક વાંચક,\nપહેલું સુખ તે જાતે નર્યા. પહેલાં શરીર પછી બીજું બધું. આ અનુભવના આધારે કહું છું કારણ કે હું તેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો છું. હવે કમ્પ્યૂટર પર બેસવાનું ટાઈમટેબલ અનુસરું છું.\nકંઇ કામ કાજ હોય તો કેજો પાછા, શરમાતા નઈ\nમારી કાંઇ જરૂર હોય તો ���િના સંકોચે જણાવજે.હેલ્પ કરવાનો મોકો મળશે તો જરૂર આનંદ જ થશે.\nઆપની હકિકત વાસ્તવિક છે. આપની નમ્રતા એમાં ચાર ચાંદ પુરે છે.\nઆપની તન્દુરસ્તી પૂર્વવત જોમ પકડે એવી હાર્દિક શુભેચ્છાઓ.\nપરમકૃપાળુ પરમાત્માને તેમજ ગુરુહરિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને નમ્ર પ્રાર્થના.\nતમારેી સુવિધા નો ઉપયોગ કરો અને તેમા ઉપર થેી ૫ નમ્બર ના ખાના મા જાઓ એટ્લે પ્રોબ્લમ સોલ્વ\nશરિરને જેટલી જરુર ખોરાકની છે તેટલી જ જરુર આરામની પણ છે. તમારા સારા સ્વાસ્થ્યની અમારે ખાસ જરુર છે. જરુરી આરામ કરો તેવી વિન્ંતિ છે.\nસમય સમય બલવાન છે તમારિ તબિયત સારિ રહે અને બધા ને ફરિ રોજ નવિ વિચાર યાત્રા પર જવા મળે . એવિ આપને અને તમારા તરફ\nવાચક મિત્રો ને મારિ શુભ કામના. અત્યારના યુગમા સાહેબ સારા વિચારોઆપવા વાળા અને સારા સારા વિચારો લેવા વાળા બન્ને મહાન ગણાય માટે પ્રેમથિ જે સદ્\nવિચારો આપે એ ધન્યવાદ ને પાત્ર છે માટે આપને અને લેખક મિત્રો નો ખુબ ખુબ આભાર …\nદિનેશ ભટ્ટ ના નમસ્કાર્\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/there-is-nothing-communal-in-palghar-mob-lynching-case-uddhav-thackeray-055271.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:49:18Z", "digest": "sha1:GMEBZORW2RMJYI3KXXDGSGG7TM4PIA4J", "length": 12801, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી | There is nothing communal in Palghar mob lynching case-Uddhav Thackeray - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપાલઘર ઘટના પર CM ઉદ્ધવઃ આ સાંપ્રદાયિક મામલો નથી, અફવા ફેલાવનાર પર થશે કાર્યવાહી\nપાલઘર મોબ લિંચિંગ બાબતે રાજકારણ ગરમાતુ જોવા મળતા હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એક્શનમાં આવી ગયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં બે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વળી, એડીજી સીઆઈડીને કેસની તપાસ સોંપવામાં આવી છે જે ટૂંક સમયમાં કેસનો વિસ્તૃત રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને આપશે. વળી, સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને આ બાબતે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.\nપાલઘર મોબ લિંચિંગની ઘટના બાદ જારી એક વીડિયો સંદેશમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે તેમણે આ બાબતે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. ઘટનાની ગંભીરતાને જોતા ત્યાં હાજર બે પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસની તપાસ માટે એડીજી સીઆઈડી ક્રાઈમ અતુલચંદ્ર કુલકર્ણીને જવાબાદારી સોંપવામાં આવી છે. વળી, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે જેમાં પાંચ મુખ્ય આરોપી પણ શામેલ છે. વળી, સીએમ ઉદ્ધવે સ્પષ્ટ કર્યુ કે આ ઘટના ધર્મ સાથે જોડાયેલી નથી. માટે અફવા ફેલાવનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.\nશું છે સમગ્ર કેસ\nવાસ્તવમાં મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજીને મારી મારીને હત્યા કરી દીધી. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગીરી મહારાજ, 70 વર્ષીય ચિંકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડે તરીકે થઈ છે. નિલેશ સાધુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણે લોકો મુંબઈથી સુરત કોઈની અંત્યેષ્ટિમાં શામેલ થવા જઈ રહ્યા હતા.પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુના ટોળુ આમના પર તૂટી પડ્યુ. ગ્રામીઓએ પોલિસની ગાડી પર પણ હુમલો કર્યો. જણાવવામાં આવી રહ્યુ છે કે આ સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી બાળકચોર ટોળકીની અફવા ફેલાઈ હતી. લોકોએ તેમને આ ટોળકીના સમજી લીધા અને હુમલો કરવાનુ શરૂ કરી દીધુ અને મારી મારીને હત્યા કરી દીધી.\nઆ પણ વાંચોઃ પાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો\nપાલઘરમાં સંતોની હત્યા બાદ એસપી સામે કાર્યવાહી, રજા પર મોકલી આપ્યો\nપાલઘર કેસમાં મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 35 ની બદલી\nVideo: સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ સામે FIR\nમોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'\nપાલઘર મામલે ઉર્મિલા માતોડકરના ટ્વીટ પર લોકો ભડક્યા, લોકોએ કહ્યું કે...\nPalghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી\nપાલઘર મામલોઃ ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો\nPalghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો\nમોદીએ કોંગ્રેસ પર તાક્યું તીર, કહ્યું-PMના ઘરે જન્મ્યો નથી\nઠાકરે FB વિવાદ : શિવ સેનાએ પાલઘર બંધ કરાવ્યું\nઅલીગઢમાં લોકડાઉનનું પાલન કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો, સેના તૈનાત\nકોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના ઘરે હુમલો, સ્ટાફ સાથે કરી મારપીટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/a-us-official-has-said-that-coronavirus-gets-weaken-quickly-in-sunlight-heat-humidity-055386.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:24:23Z", "digest": "sha1:RDLXC74WLH7V5CLXHHX3B2PFCSCK6UGU", "length": 14823, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "તીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો | A US official has said that Coronavirus gets weaken quickly in sunlight, heat and humidity. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nતીવ્ર ગરમીઅને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો\nઅમેરિકાના એક અધિકારીએ કહ્યુ છે કે એવુ લાગી રહ્યુ છે કે કોરોના વાયરસ સૂરજની તીવ્ર પ્રકાશ, ગરમી અને ભેજમાં ઝડપથી નબળો પડી રહ્યો છે. ગુરુવારે આ અધિકારીએ દાવો કર્યો કે આવનારા વાતાવરણમાં જ્યારે ગરમીઓ શરૂ થઈ જશે તો મહામારીના સંક્રમણની સંભાવના ઘટી શકે છે. વાયરસના કારણે અત્યાર સુધી અમેરિકામાં 50,243 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 886,709 લોકો આનાથી પ્રભાવિત છે.\nસૂરજની તીવ્ર ગરમીમાં વાયરસ ખતમ\nઅમેરિકી સરકાર તરફથી થયેલા રિસર્ચમાં આ વાતને સાબિત કરવામાં આવી છે કે વાયરસ ઘરની અંદર અને સૂકી પરિસ્થિતિમાં જીવતો રહે છે પરંતુ જેમ જેમ વધુ તાપમાન અને ભેજના વાતાવરણમાં આવે એટલે નબળો પડી જાય છે. હોમલેન્ડ સિક્યોરિટીના સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી એક રિસર્ચ કરવામાં આવ્યુ છે અને આના કાર્યકારી પ્રમુખ વિલિયમ બ્રાયન તરફથી આ વાત કહેવામાં આવી છે. વ્હાઈટ હાઉસમાં ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન બ્રાયને કહ્યુ, ‘વાયરસ સૂરજની તીવ્ર ગરમીમાં ત્વરિત ખતમ થઈ જાય છે.'\nગરમ હવામાનમાં નબળી પડશે મહામારી\nરિસર્ચમાં કહેવામાં આવ્યુ કે જે પરિણામો આવ્યા છે તેનાથી આશા જાગી છે કે કોરોના વાયરસ બીજી બિમારીઓ જેવી કે ફ્લુની જેમ વર્તશે જે ગરમ હવામાનમાં ઓછી સંક્રમક થાય છે. પરંતુ કોરોના વાયરસ સિંગાપુર જેવા દેશોમાં ખતરનાક સાબિત થઈ રહ્યો છે જ્યાં હવામાન ગરમ જ રહે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે રિસર્ચના પરિણામોમાં સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે સાથે જ જૂના રિસર્ચનો હવાલો પણ આપ્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના યરસ ગરમીની ઋતુમાં નબળો પડી શકે છે.\nટ્રમ્પ બોલ્યા મે પહેલા પણ કહી હતી આ વાત\nરાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રીફિંગમાં કહ્યુ, મે પહેલા પણ કહ્યુ હતુ કે કોરોના વાયરસ ગરમી અને તીવ્ર રોશનીમાં ખતમ થઈ શકે છે પરંતુ ત્યારે લોકોને મારુ નિવેદન ગમ્યુ નહોતુ. અમેરિકાના 16 રાજ્યો અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા અને પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજના બનાવી રહ્યા છે. જૉર્જિયા અને સાઉથ કેરોલિનામાં લોકોને ફરીથી બિઝનેસ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનનુ કહેવુ છે કે રાજ્યો પાસે જ્યાં સુધી એ અંગેનુ પ્રમાણ ન મળે કે તેમના ત્યાં સંક્રમણના કેસોમાં ઘટાડો આવ્યો છે ત્યાં સુધી તેમણે થોડી રાહ જોવી જોઈએ.\nMITના અભ્યાસમાં પણ કહેવામાં આવી આ વાત\nથોડા દિવસો અગાઉ પ્રતિષ્ઠિત મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(એમઆઈટી) તરફથી થયેલા એક રિસર્ચમાં પણ એ રીતનો દાવો કરવામં આવ્યો છે. એમઆઈટી તરફથી થયેલા રિસર્ચમાં કહેવામાં આવ્યુ હતુ કે જે જગ્યાએ તાપમાન 4થી 10 ડિગ્રી વચ્ચે હતુ ત્યાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો હતો. રિસર્ચ મુજબ 10 માર્ચ બાદ કેસમાં ઝડપથી વધારો જોવામાં આવ્યો હતો અને જે જગ્યાએ તાપમાન 18 ડિગ્રીથી નીચે રહ્યુ ત્યાં દર્દીઓની સંખ્યા વધી હતી. જો કે અમુક લોકોએ રિસર્ચને માનવાનો ઈનકાર કરી દીધો હતો.\nઆ પણ વાંચોઃ કોરોના વાયરસ વચ્ચે આગલા મહિને WHOમાં ભારતને મળશે મોટી જવાબદારી\nરામ મંદીર: અયોધ્યામાં જ નહી પણ અમેરીકામાં પણ ચાલી રહી છે તૈયારીઓ\nચીન સામે ભારતના કડક વલણે બીજા દેશોને પણ આપી તાકાત: US\nટ્રંપે વ્હાઇટ હાઉસ ન છોડ્યું તો હાંકી કાઢવામાં આવશે: હાઉસ સ્પીકર નેન્સી પેલોસી\nUS ડિગ્રી હોલ્ડર ભારતીયો વતનમાં પાછા આવી શોધી રહ્યા છે નોકરી\nBitcoin Scam: ઓબામા, નેતન્યાહૂ અને ગેટ્સ સહિત મોટી હસ્તીઓના ટ્વિટર અકાઉન્ટ હેક\nઅમેરિકાઃ F-1 અને M-1 વિઝા નિયમોમાં થયો અસ્થાયી ફેરફાર, ભારતીય છાત્રોને પણ મળશે રાહત\nઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરીકાએ ચીન પર લગાવ્યો મોટો આરોપ\nચીન સાથે સંઘર્ષમાં ભારત સાથે રહેશે અમેરીકી સેના: વ્હાઇટ હાઉસ\nચીનની આ મોબાઇલ કંપનીઓને અમેરિકા ખતરારૂપ કેમ માને છે\nસાઈથ ચાઈના સી પર ઘેરાયુ ચીન, અમેરિકાએ તૈનાત કરી વૉરશિપ્સ\nકોરોનાથી કોણ પહેલા બિમાર પડશે, એ જોવા માટે લાગી રહ્યો છે સટ્ટો\nઅમેરિકી કોંગ્રેસમાં પાસ થયુ બિલ, ચીનની સાથે બેંકોએ કર્યો બિઝનેસ તો લેવાશે એક્શન\nus donald trump washington white house યુએસ ડોનાલ્ડ ટ્રમ્પ વૉશિંગ્ટન વ્હાઈટ હાઉસ\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલા���ીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/trump-to-temporarily-suspend-immigration-into-us-to-protect-jobs-of-his-citizens-055287.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:29:24Z", "digest": "sha1:NNM5ZIRILZPDZRJKCIHBPBNHZGKYZFJZ", "length": 13126, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "રોજગાર સુરક્ષિત કરવા અમેરિકા અન્ય દેશના નાગરિકો પર રોક લગાવશે | Trump to temporarily suspend immigration into US to protect jobs of his citizens. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરોજગાર સુરક્ષિત કરવા અમેરિકા અન્ય દેશના નાગરિકો પર રોક લગાવશે\nવૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી રૂપે અન્ય દેશોથી આવતા નાગરિકો પર રોક લગાવવાનો ફેસલો લીધો છે. અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ ફેસલો અમેરિકી નાગરિકોની નોકરીને સુરક્ષિત કરવાના હેતુસર લીધો છે. અત્યાર સુધી કોરોના વાયરસ મહામારીને કારણે અમેરિકામાં સૌથી વધુ મોત થયાં છે. અહીં 40500 લોકોના મોત થયાં છે. આ મહામારીની સૌથી વધુ અસર અમેરિકાની અર્થવ્યવસ્થા પર પણ પડી છે.\nઅદ્રશ્ય દુશ્મન સાથે જંગનો હવાલો\nટ્રમ્પે મંગળવારે સવારે ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું કે, અદ્રશ્ય દુશ્મન તરફતી થઈ રહેલા હુમલાને જોતા અને મહાન અમેરિકાના નાગરિકોની નોકરીઓની રક્ષાની જરૂરતને જોતા અમેરિકામાં અસ્થાયી રીતે બિનપ્રવાસીને રદ્દ કરવાનો એક આદેશ કરીશ. પાછલા મહિને 22 મિલિયન એટલે કે 2.2 કરોડ અમેરિકી નાગરિકોને બેરોજગારી ભથ્થા મળ્યા હતા અને આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. જ્યારે એપ્રિલ મહિનામાં પણ લાખો અમેરિકીઓએ આના માટે અપ્લાય કર્યું છે. અમેરિકા મહામારીના કારણે વિશાળ મંદી તરફ વધી રહ્યું છે અને અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે કેટલાક અસાધારણ ફેસલા પણ લેવામાં આવનાર છે.\nમાર્ચના મહિનામાં રિટેલ વેચાણમાં રેકોર્ડ ગિરાવટ નોંધાયી હતી. વર્ષ 1946 બાદ ફેક્ટરીઓના ઉત્પાદનમાં પણ રેકોર્ડ ગિરાવટ નોંધાણી. અમેરિકી અર્થશાસ્ત્રી હેવા એ વાતની સંભાવના જતાવી રહી છે કે અર્થવ્યવસ્થા જે પહેલા જ મંદીમાં આવી ચૂકી છે હવે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ મોટી ગિરાવટ તરફ છે. ટ્રમ્પે કોરોના વાયરસ મહામારીના કારણે ચૌપટ થયેલ અમેરિકી અર્થવ્યવસ્થાને સુધારવા માટે યોજના બનાવી છે. તાજા આંકડા મુજબ 1.6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા છે. ટ્રમ્પે પાછલા દિવસોમાં કહ્યું હતું કે તે ધીરે ધીરે અમેરિકી અર્થવ્યવસ્થા ખોલશે. ટ્રમ્પે કહ્યું કે તાજા આંકડાઓના આધાર પર આપણા વિશેષજ્ઞોની ટીમથી પરામર્શ બાદ અમે એ વાત પર એકમત થયા કે હવે આગલી લડાઈ લડવાનો સમય આવી ગયો છે.\nનોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ખતરામાં, સર્જરી બાદથી હાલાત ખરાબ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/vntqvwvw7140.mb/bites", "date_download": "2020-08-06T19:21:21Z", "digest": "sha1:MZOJY7LNXEGDNOIZUJHUDIZ5H5LMWZE4", "length": 5416, "nlines": 271, "source_domain": "video.matrubharti.com", "title": "Quotes, Poems and Stories by શરદ ધામેલિયા | Matrubharti", "raw_content": "\nજીવનની દીશા શોધતુ બીંદુ\nએકલવાયી આ દુનિયા માં, આખો ચાર્જ કરી દેય, એ મીત્ર એક કોલ તારો \nએમના નામ ને સાફ રાખવા,\nમેં હવા નેય નથી કીધું,\nકે તે સુકવેલા એ બિંદુ,\nઆ રંગ બદલતી દુનિયા માં, ચાલું હું ઘુંટણીયે, મારે નથી રંગાવવુ, પછી ભલે ને છોલાય ઘુંટણ.\nઆવ મનભરીને માણીએ સહવાસ આ શબ્દો નો,\nહૈયા થી કરીએ પ્રવાસ આજ વિશ્વનો\nવાત નવી આજ માંડીએ,\nહું સથવારો આજીવન નો,\nજો સાથ હોય એ, ને લાગે મન ની મોકળાશ\nકલમ પડી ટુંકી આજે સંજોગોના વાદળા સામે,\nવરસી લાગણીઓ જાણે, અશ્રુ ઓના પૂર તાણે,\nબહુ ભુલવા છતાં વાગોળાય એ ધડી વ્હાલા દીકરા તારી,\nકયા ખોવાઈ ગયો એ પીતા ઘડીમાં એ કફનો ના ચીર તાણી.\nઆ બાપ ની દીકરી જયારે પાપા બોલેને ત્યારે, આસપાસ શૂન્યાવકાશ સર્જાય ને ખાલી એક શબ્દ સંભળાય,\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Print_news/17-05-2018/78182", "date_download": "2020-08-06T18:59:29Z", "digest": "sha1:BHOM5AQQ6EDDK2U6AFHJLGQT7QFRUMEC", "length": 3368, "nlines": 10, "source_domain": "www.akilanews.com", "title": "ગુજરાત", "raw_content": "\nતા. ૧૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૨ ગુરૂવાર\n૨૦૦૦ આચાર્યોની જગ્યા રદ્દઃ ભારે રોષ\nભરતી કરી અને હવે છૂટા કરી અન્ય જગ્યાએ મુકાશે : ૧ હજારથી વધુ ફરજ બજાવતા આચાર્યોને અસર\nરાજકોટ તા. ૧૭ : રાજયની પ્રાથમિક શાળામાં આચાર્યોની કુલ ૧૧,૩૯૭ જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી અને તેના આધારે એચટાટની પરીક્ષા લઈને ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા મંજૂર કરેલ જગ્યાઓ પૈકીની ૧૯૨૯ જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ભારે રોષ ફેલાયો છે, કારણ કે જે જગ્યાઓ રદ કરવામાં આવી છે તેમાં અંદાજે ૧ હજારથી વધુ જગ્યાઓ એવી છે કે જયા આચાર્યો ફરજ બજાવી રહ્યાં છે.\nબીજી તરફ આ નિર્ણયનાં પગલે ભ્રષ્ટાચાર પણ વધવાની શકયતાઓ સર્જાશે કારણ કે, જે નિમણુંકો મળેલી છે તે મેરિટનાં આધારે પસંદગીની સ્કૂલો મળી છે અને હવે સ્કૂલ બદલવાનો વારો આવશે ત્યારે સારી સ્કૂલોમાં જવા માટે અને મોકલવા માટે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરશે તેવુ સુત્રો જણાવી રહ્યાં છે.\nનિયામક દ્વારા કરેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે, આરટીઈ એકટની જોગવાઈઓ મુજબ ધોરણ.૧થી ૫માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થી અથવા તો ધોરણ ૬થી ૮માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા અથવા તો ધોરણ ૧થી ૫માં ૧૫૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા અને ધોરણ ૬થી ���માં ૧૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાનો માપદંડ જળવાતો નથી તેવી ૧૯૨૯ પ્રાથમિક સ્કૂલોની મુખ્ય શિક્ષકોની જગ્યાઓ રદ કરવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/commodities/commodity-advise-india/reduction-in-silver-refraction-will-form-a-healthy-foundation-for-boom", "date_download": "2020-08-06T18:56:23Z", "digest": "sha1:U2JAAFI3DQ6KPKY2JTFMTPHAXMGOEZCV", "length": 14378, "nlines": 106, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે | Vyaapaar Samachar", "raw_content": "\nચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે\nમુંબઈ: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા રોકાણકારોએ ચાંદીમાં લેણ વધારી દીધું છે. પાંચ સપ્ટેમ્બરે ચાંદી ૧૯.૭૫ ડોલરની ઉંચાઈએ પહોચી નફારૂપી વેચવાલીમાં મંગળવારે ઘટીને ૧૭.૮૫ ડોલર થઇ હતી. આ સાથે આવા પ્રત્યાઘાતી ઘટાડા આવે તેનાથી રોકાણકારે મૂંઝાઈ જવાની જરૂર નથી. વાસ્તવમાં બજાર જ્યારે તેજીના રાહે ચાલતી હોય, ત્યારે આવા પુલબેક ઘટાડા નવા ઊંચા ભાવ માટે આવશ્યક હોય છે.\nઆમ પણ ચાંદીમાં તેજી ખુબ ઝડપથી આવી હતી, તેથી આવા ઘટાડા કે ઉછાળા બજારના સેન્ટીમેન્ટને વધુ તંદુરસ્ત બનાવતા હોય છે. આ તબક્કે ૫૦ દિવસની મુવિંગ એવરેજ આસપાસ બાયરોએ બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભાવ ૧૮ ડોલર આસપાસ નોંધાય ત્યારે રોકાણકારે બાર્ગેન બાઈંગની તક હાથવગી કરવી જોઈએ. નિશ્ચિતપણે આખા જગતની સેન્ટ્રલ બેન્કોએ તેમની નાણા નીતિમાં દે દામોદર દાળમાં પાણી નાખવાનું શરુ કર્યું છે, તેથીજ લાંબાગાળે પ્રેસિયસ મેટલ્સ સતત ભાવ વધારો જોવાતો રહેશે.\nભાવ ઉંચે જવાની શક્યતા જોવાઈ રહી છે, સાથોસાથ આગામી ટૂંકાગાળામાં ઘણી બધી એવી ઘટનાઓ બનશે, જે ભાવને ઉંચેથી નીચે પછાડવા માટે નિમિત્ત બની શકે છે. સોનાની તુલનાએ જોઈએ તો ચાંદી હજુ પણ સસ્તી છે. વર્તમાન માર્કેટ સિનારિયોમાં ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાથી ખરીદી શકાતી ચાંદીનો દર) સૂચવે છે કે ચાંદી સોનાની ચમકને ઝાંખી પાડી દેશે. ૩ જુલાઈથી પાંચ સપ્ટેમ્બર સુધીના માત્ર બે જ મહિનામાં ચાંદીના ભાવ ૩૫ ટકા જ્યારે ���ોનું ૧૪ ટકા વધ્યા હતા. જો તમે એવું માનતા હો કે સોનું હજુ ખુબ ઉંચે જશે તો, ગોલ્ડ/સિલ્વર રેશિયો જોતા અહીંથી તમારા માટે વધુ સારી નફાકારક વ્યૂહ રચના સોનામાં મંદી કરીને ચાંદીમાં તેજી કરવાની હોવી જોઈએ.\nગોલ્ડ/સિલ્વર રેશિયો ૯૨.૫૦થી ઘટીને મંગળવારે ૮૩ થયો હતો. પણ જો લાંબાગાળાની પંચાવનની રેશિયો સરેરાશ જોઈએ તો વર્તમાન રેશિયો પણ ખુબ ઉંચો છે. આનો અર્થ હરગીઝ એવી નથી કે ટૂંકાગાળામાં ચાંદી મોટી તેજીના સંકેત આપે છે. પણ ટેકનીકલ રીતે જોવા જઈએ તો ચાંદી અને સોનામાં ભરપુર તેજીનો અન્ડરટોન ભરેલો પડ્યો છે, જે સટ્ટાકીય બાયરોને સતત આકર્ષતા રહેશે. ગત સપ્તાહે બજારમાં એવા અહેવાલ આવ્યા હતા કે ચીનના સત્તાવાર ઇકોનોમિક આંકડા સક્યત: સાવ સાચા નથી અને સરકાર તે વધુ પડતા ફુલાવીને દાખવી રહી હોવાની શક્યતા છે.\nઆ અહેવાલ તો ત્યાં સુધી કહે છે કે સરકાર જીડીપીનો જે વાર્ષિક ગ્રોથ રેટ દાખવી રહી છે તેના કરતા અડધા, માત્ર ૩ ટકા જોટલો જ છે. બજારના જાણતલોને આ સમાચારથી કોઈ આશ્ચર્ય નથી થયું. હોંગકોંગમાં રવિવારે જે પ્રકારે સરકાર સામે જે પ્રદર્શનો થયા તે બુલિયન બજાર માટે ચિંતાનો વિષય છે. કોમોડીટી બજારમાં ડબલ્યુટીઆઈ ક્રુડ ઓઈલ વાયદો મજબુત થઇ ૫૮ ડોલર પ્રતિ બેરલ થયો. અમેરિકન ડોલરની બાસ્કેટ ઇન્ડેક્સ સહેજ નબળો પડ્યો છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવ મુચીને સોમવારે કહ્યું હતું કે ઓક્ટોબરમાં શરુ થનારી ચીન સાથેની નવેસરની ટ્રેડ વોર સંદર્ભની ચર્ચા તંદુરસ્ત પરિણામ લાવે તેવી શક્યતા છે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જકાત યુદ્ધથી અમેરિકન ઇકોનોમીને હજુ સુધી કોઈ અસર થઇ નથી. રોકાણકાર કઈ મામો નથી, તે બે લાઈનો વચ્ચેનું અર્થઘટન બરાબર સમજી શકે છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત ���ર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00442.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.aksharnaad.com/tag/alp-trivedi/", "date_download": "2020-08-06T19:12:43Z", "digest": "sha1:RXFZP6XK5XARP7UEFT7ZV27RSUWHK2BQ", "length": 17774, "nlines": 119, "source_domain": "www.aksharnaad.com", "title": "અલ્પ ત્રિવેદી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » અલ્પ ત્રિવેદી\nસાહિત્યકાર મુજબ સંગ્રહ... : અલ્પ ત્રિવેદી\nજ્ઞાનેશ્વરના રત્નો – સંત જ્ઞાનેશ્વર 3\nDecember 14, 2011 in પ્રાર્થના, ગરબા અને ભજન tagged અલ્પ ત્રિવેદી / જ્ઞાનદેવ\nમૃણાલીની દેસાઈ ‘જ્ઞાનદેવ’ માં લખે છે, ‘જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળા મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઈના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘા���તાં નથી, કોઇને ઉઘાડવા દેતા’ તો મુક્તાબાઈ કહે છે, ‘તાટી ઉઘડા જ્ઞાનેશ્વરા’ તેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે’ તો મુક્તાબાઈ કહે છે, ‘તાટી ઉઘડા જ્ઞાનેશ્વરા’ તેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે એ તાળા છે જ્ઞાનભંડાર પર પડેલા અજ્ઞાનના અને અંધવિશ્વાસના – અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે. આજે પ્રસ્તુત છે તેમની વાણીના કેટલાક સંકલિત અંશો.\nકવિ અર્જુનને કૃષ્ણોપદેશ …. – અલ્પ ત્રિવેદી 5\nMay 6, 2011 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અલ્પ ત્રિવેદી\nશ્રી હરેશભાઈ ત્રિવેદી ‘અલ્પ’ ના કાવ્યસંગ્રહ ‘પછી’ નો આસ્વાદ લેખ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહના વિવિધતા ભર્યા સંચયમાંથી એક અનોખું અછાંદસ – (કવિ) અર્જુનને કૃષ્ણોપદેશ. મનપ્રદેશમાં રહેતા શબ્દો જ્યારે અક્ષરદેહ ધારણકરીને કાગળ પર અવતરિત થવા આનાકાની કરતા હોય અને એ ખેંચતાણને લઈને શસ્ત્ર હેઠા મૂકવા તૈયાર થયેલા અર્જુનને નાદરૂપી શ્રીકૃષ્ણ મનમાં પડઘાતા શું કહે છે…. આવો જાણીએ એ જવાબ શ્રી અલ્પ ત્રિવેદીના આ સુંદર અછાંદસ દ્વારા.\nને હું એકલો – અલ્પ ત્રિવેદી 7\nDecember 20, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અલ્પ ત્રિવેદી\nશ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. ‘ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.\nચાલો ગઝલ શીખીએ… ભાગ ૧૪ – અલ્પ ત્રિવેદી (ગઝલરચનાની લપસણી ભૂમી) 2\nOctober 30, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / ચાલો ગઝલ શીખીએ tagged અલ્પ ત્રિવેદી / ગઝલ રચના\nઆ પહેલા આ શૃંખલામાં આપણે ગઝલની પૃષ્ઠભૂમી, લઘુ ગુરૂ અક્ષરો વિશે, ગઝલના શુદ્ધ તથા મિશ્ર અને વિકારી છંદો, છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો, એના અંગો રૂપ રદીફ, કાફીયા, મત્લા અને મક્તા, ફિલ્મી ગઝલો, ગઝલના છંદો પારખવા તથા ગઝલરચના વિશેના ખ્યાતનામ પુસ્તકો વિશે ટૂંક પરિચય વગેરે વિશે જાણ્યું. આજે પ્રસ્તુત છે ‘ગઝલની લપસણી ભૂમી’ એ વિષય પર શ્રી અલ્પ ત્રિવેદી દ્વારા આ શૃંખલા માટે લખાયેલ વિશેષ લેખ. તેમનું મૂળ નામ હરેશભાઈ ત્રિવેદી, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક – આચાર્ય. આરંભકાળથી પ્રતિભા સંપન્ન અને ચીવટવાળા કવિ. તેમની સર્જનયાત્રામાં ક્યાંય જરાય ઉતાવળ નહીં, ઉલટું ખૂબ સંયમના દર્શન થાય છે. થોડા જ સમય પહેલા તેમના ગઝલસંગ્રહ ‘પછી…’ નું વિમોચન થયું હતું. અક્ષરનાદ પર ચાલી રહેલી ‘ચાલો ગઝલ શીખીએ…’ શૃંખલા માટે પ્રસ્તુત વિશેષ કૃતિ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.\nપાર્થની આંખે મત્સ્યવેધની ઘટના.. ‘પછી’ – તરૂણ મહેતા 6\nAugust 2, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય / પુસ્તક સમીક્ષા tagged અલ્પ ત્રિવેદી / તરૂણ મહેતા\nકવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ ‘પછી..’ નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે (પહેલાની રચનાઓ માટે અહીં ક્લિક કરો). આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન ‘પછી..’ નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે.\nચિત્ર દોરેલાં બધાં પાછાં મળે – અલ્પ ત્રિવેદી 6\nJuly 3, 2010 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged અલ્પ ત્રિવેદી\nશ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની એક નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તે પછીથી તેઓ શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાના સ્વાધ્યાય પરિવારમાં જોડાયા અને વર્ષો સુધી તેમાં ખૂબ સક્રિય રહ્યાં અને હજુ પણ છે. એ સમયગાળામાં તેમની રચનાત્મકતા તેમણે રચેલા ભાવગીતોમાં સુપેરે વ્યક્ત થઇ.\nપ્રસ્તુત કૃતિ તેમની ગઝલરચનાની હથોટીનો ખ્યાલ સુપેરે આપી જાય છે. અક્ષરનાદને આ રચના પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.\nમુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી 3\nSeptember 24, 2009 in બાળ સાહિત્ય tagged અલ્પ ત્રિવેદી\nશ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ ���તી. તેમનો કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/Rules.asp", "date_download": "2020-08-06T19:08:47Z", "digest": "sha1:WC2OOSIXTKFULOSIUK22GXFBPIREBNX2", "length": 8317, "nlines": 162, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રય��્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nશૈક્ષણિક વર્ષનો આરંભ જૂનથી શરૂ થાય છે. શાળાના શૈક્ષણિક વર્ષને બે સત્રમાં વિભાજીત કરવામાં આવે છે.સામાન્ય રીતે પહેલું સત્ર જૂન થી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બર થી મે સુધીનું હોય છે. વાલીઓ પોતાના બાળકોના પ્રવેશ માટે શાળામાંથી સૌ પ્રથમ પ્રવેશ ફોર્મ મેળવતા હોય છે. શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, ગુણપત્રક અને ફોટોગ્રાફ જરૂરી હોય છે. શાળામાં પ્રવેશ પ્રક્રીયા ઉનાળું વેકેશનથી શરૂ કરી દેવામાં આવે છે. પ્રવેશ માટે પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણેય વિભાગનાં અલગ-અલગ કર્મચારીઓ પ્રવેશની કામગીરી કરતાં હોય છે. વિષય પસંદગીનું ફોર્મ (ધોરણ-11-12 માટે)\nજૂથ વિષયનું નામ અને કોડ નંબર વિષય પસંદગી\nવિષયનું નામ અને કોડ નંબર વિષય પસંદગી\nગમે તે બે વિષય (1)સંસ્કૃત (129)\nગમેતેબે વિષય (1)વાણિજય વ્યવસ્થા(046)\nગમે તે ત્રણ વિષય – (1)અર્થશાસ્ત્ર (022)\nગમે તે ત્રણ વિષય – (1)અર્થશાસ્ત્ર (022)\n(2) તત્વજ્ઞાન (136) (2) આંકડાશાસ્ત્ર(135)\n(3) સમાજશાસ્ત્ર (139) (3) સમાજશાસ્ત્ર (139)\n(5) કમ્પ્યુટર એજયુકેશન (331-332) (5) કમ્પ્યુટર એજયુકેશન (331-332)\nશાળામાં જુદા-જુદા વિભાગો ન્યુ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અલગ અલગ કર્મચારીઓ પ્રવેશની કામગીરી કરે છે. પ્રવેશ વખતે જે તે વિભાગના કર્મચારીને પ્રવેશ ફી રોકડ રકમ આપી જમા કરાવવાની હોય છે. પ્રવેશ મેળવ્યા બાદ બાકી રહેતી ફી વિદ્યાર્થીઓ વર્ગ શિક્ષકને વર્ષના અંત સુધી જમા કરાવે છે. ફી મોડી આપવા બદલ વિદ્યાર્થીઓ વર્ગ શિક્ષકને વર્ષના અંત સુધી જમા કરાવે છે. ફી મોડી આપવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ પ્રકારનો દંડ શાળા ધ્વારા વસૂલ કરવામાં આવતો નથી. વિદ્યાર્થીઓના પુનપ્રવેશ વખતે પ્રવેશ ની પ્રક્રિયા ફરીથી કરવી પડતી હોવાથી નિયમ મુજબ એની ફી વસૂલ કરવામાં આવે છે.\nશાળાનો ગણવેશ કે.જી. થી 12 સુધી\nવિધાર્થીઓ :- સફેદ શર્ટ અને એસ કલરનો પેન્ટ\nવિધાર્થીનીઓ :- એસ કલરનું ટોપ અને સફેદ કચ્છી\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/himachal-pradesh/articles/onion", "date_download": "2020-08-06T19:08:51Z", "digest": "sha1:2KCHP5XJKSJBTXCVA66SMNFEOMIRZ22T", "length": 17070, "nlines": 241, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\nડુંગળી સંગ્રહણ માટે ખેડૂતનો દેશી જુગાડ\n• ખેડૂત આ જુગાડ થી ૧૦ વર્ષથી ડુંગળી નું સંગ્રહણ કરી રહ્યા છે. • આ જુગાડ થી ખેડૂત 6 મહિના સુધી ડુંગળી સંગ્રહિત કરી શકે છે. • આ જુગાડ બનાવવા માટે અંદાજિત ખર્ચ ૧ થી...\nવીડીયો | નાટ્યતા સ્ટુડિયો\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના યોગ્ય વિકાસ માટે\nખેડૂતનું નામ - શ્રી અનિકેત મહાદિક રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 20:20:20 @ 75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વ પ્રતિ પંપ 15 ગ્રામ મુજબ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં થ્રિપ્સ નો ઉપદ્રવ\nખેડૂતનું નામ - શ્રી દીપલ ઠાકુર રાજ્ય - મધ્યપ્રદેશ સલાહ - લેમ્બડા-સાયહેલોથ્રીન 05.00% ઇસી @ 120 મિલી પ્રતિ એકર મુજબ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં ફૂગ અને ચુસીયા જીવાતનું સંક્રમણ\nખેડૂત નું નામ: શ્રી ધર્મેન્દ્ર કુશવાહા રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: લેમ્બડાસાયલોથ્રિન 5% ઇસી @ 10-12 મિલી અને કાર્બેન્ડાઝિમ 12% + મેંન્કોઝેબ 63% ડબલ્યુપી @ 35 ગ્રામ...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણગુરુ જ્ઞાનડુંગળીવિડિઓકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં થ્રિપ્સ જીવાત નું નિયંત્રણ\n•\tડુંગળી ના પાક માં થ્રિપ્સ મુખ્ય જીવાત છે. _x000D_ •\tઆ જીવાત માં પ્રકોપ ના કારણે ઉત્પાદન પર અસર થાય છે. _x000D_ •\tતેના નિયંત્રણ માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો._x000D_ _x000D_ સંદર્ભ...\nગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીના પાકમાં એગ્રોસ્ટાર ની 'ગોલ્ડ સર્વિસ' નો કમાલ\nરાજસ્થાનના નાગૌર જિલ્લાના ડીડવાના તાલુકાના ખેડૂત ગોપાલ રામે, એગ્રોસ્ટાર માંથી ગોલ્ડ સર્વિસ લીધી હતી, જેના કારણે તેના ડુંગળીના પાકમાં એક પણ રોગ લાગ્યો નથી અને પાકનો...\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં ચુસીયા જીવાત અને ફૂગના નિયંત્રણ માટે\nખેડૂત નામ: શ્રી રમેશ ભાઈ રાજ્ય: ગુજરાત સલાહ: ઓક્સિડેમેટોન મિથાઈલ 25% ઇસી @ 480 મિલી અને ઝીનેબ 75% ડબલ્યુ પી @ 600 ગ્ર���મ પ્રતિ 300 લિટર પાણીમાં ભેળવીને પ્રતિ એકર છંટકાવ...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીમાં ચુસીયા જીવાત અને ફુગનું સંક્રમણ\nખેડૂતનું નામ: શ્રી. કલ્પા જી રાજ્ય: કર્ણાટક સલાહ : ઇમીડાક્લોપ્રિડ 70% ડબલ્યુજી @ 7 ગ્રામ પ્રતિ પંપછંટકાવ કરવો અને છંટકાવ કર્યાના 4 દિવસ પછી, કાર્બેન્ડાઝિમ 12% + મેંન્કોઝેબ...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીપાક સંરક્ષણઆજ ની સલાહકૃષિ જ્ઞાન\nલીંબુ અને મોસંબીમાં રસ ચૂસનાર ફૂદાથી થયેલ નુકસાનને ઓળખો\nઆ ફૂદાની ઇયળ નિંદામણ અને અન્ય શેઢા-પાળા પરના વેલા ઉપર નભે છે. ફૂદાં મોટા કદના અને નારંગી- બદામી રંગના હોય છે જે ફળમાં કાણૂં પાડી રસ ચૂસે છે. પડેલ કાણૂ ફળમાં સોય નાંખીને...\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં પોષક વ્યવસ્થાપન\nખેડૂતનું નામ: શ્રી. વિશાલ ગાવડે રાજ્ય: મહારાષ્ટ્ર સલાહ : પ્રતિ પંપ 12:61:00 @ 100 ગ્રામ + 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીપાક સંરક્ષણઆજ ની સલાહકૃષિ જ્ઞાન\nડુંગળીની કળીની માખી વિષે જાણો\nસફેદ રંગની ઈયળો જમીનમાં રહેલી ડુંગળીની કળીના અંદરના ભાગમાં કાણું પાડી નુકસાન કરે છે. ૫રીણામે છોડ મુરજાયેલો દેખાય અને પીળો ૫ડી જાય છે. જીવાત ડુંગળીના દડામાં ૫ણ રહે છે....\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nપાક સંરક્ષણડુંગળીઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં ફૂગ અને ચુસીયા જીવાતનો ઉપદ્રવ\nખેડૂતનું નામ: શ્રી ધર્મેન્દ્ર કુશવાહ રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: ઇમીડાક્લોપ્રિડ 70% ડબલ્યુજી @ 7 ગ્રામ અને કાર્બેન્ડાઝિમ 12% + મેન્કોઝેબ 63% ડબલ્યુપી @ 35 ગ્રામ પ્રતિ છંટકાવ...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં રોગ અને પોષક તત્વોનું વ્યવસ્થાપન\nખેડુતનું નામ - શ્રી સિદ્ધારામ બિરાદર રાજ્ય- કર્ણાટક સલાહ - મેન્કોઝેબ 75% ડબલ્યુપી @ 30 ગ્રામ અને ત્યારબાદ 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીપાક પોષકઆજ ની સલાહકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકની ગુણવત્તામાં સુધારો\nડુંગળીની ગુણવત્તા સુધારવા માટે વિકાસના તબક્કે સલ્ફર 90% @ 3 કિલો પ્રતિ એકર બે વાર આપવું જોઈએ.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nડુંગળીના ભાવમાં આવી સ્થિરતા\nનવી દિલ્હી: જરૂરી ચીજવસ્તુઓના ભાવની સમીક્ષા કર્યા પછી સરકારે કહ્યું કે ડુંગળીના ભાવ સ્થિર થઈ ગયા છે. અને હવે ઉનાળામાં વાવેલા ડુંગળીના પાકના આગમન સાથે તેના ભાવમાં નરમ...\nકૃષિ વાર્તા | પંજાબ કેસરી\nડુંગળીપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીનુંમહત્તમ ઉત્પાદન માટે યોગ્ય પોષણ વ્યવસ્થાપન\nખેડૂતનું નામ : શ્રી. સિદ્ધરામ બિરાદર રાજ્ય: કર્ણાટક સલાહ : 19:19:19 @ 100 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીની નિકાસ પર પ્રતિબંધ\nનવી દિલ્હી - દેશભરમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે. ડુંગળી 60 થી 80 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી...\nકૃષિ વાર્તા | પુઢારી\nઅફઘાનિસ્તાનની ડુંગળી પહોંચી ભારતમાં\nનવી દિલ્હી: ડુંગળી લાંબા સમય સુધી રડાવશે નહીં, કારણ કે અફઘાનિસ્તાને ભારત સાથેની મિત્રતા નિભાવી દેશમાં ડુંગળી મોકલવાનું શરૂ કર્યું છે. દેશની પશ્ચિમ સરહદ પર આવેલા રાજ્ય...\nકૃષિ વાર્તા | પુઢારી\nડુંગળીપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાક પર ફૂગનો ઉપદ્રવ\nખેડૂતનું નામ - શ્રી દિપક પાટિલ રાજ્ય- મહારાષ્ટ્ર ઉપાય - કાર્બેન્ડાઝિમ 12% + મેન્કોઝેબ 63% ડબલ્યુપી @ 35 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nડુંગળીપાક સંરક્ષણઆજનો ફોટોકૃષિ જ્ઞાન\nડુંગળીના પાકમાં કાળીયા રોગનું નિયંત્રણ\nખેડૂતનું નામ: શ્રી. પુરુષોત્તમ જી રાજ્ય: કર્ણાટક ઉપાય : પ્રોપીનેબ 70% @ 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/headphones-headsets/sony-mdr-xb450bv-price-pwbs9p.html", "date_download": "2020-08-06T19:04:12Z", "digest": "sha1:SHNJD3OJJEJ752Y3RWL55OGYJ53TK3MO", "length": 9818, "nlines": 239, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસોની મર્ડો ક્ષબ૪૫૦બવ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસોની હીડફોનએસ & હેળસેટ્સ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવા��ાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સોની મર્ડો ક્ષબ૪૫૦બવ નાભાવ Indian Rupee છે.\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવ નવીનતમ ભાવ Jul 23, 2020પર મેળવી હતી\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવએમેઝોન માં ઉપલબ્ધ છે.\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવ સૌથી નીચો ભાવ છે 23,500 એમેઝોન, જે 0% એમેઝોન ( 23,500)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સોની મર્ડો ક્ષબ૪૫૦બવ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 67 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસોની મર્ડો ક્ષબ૪૫૦બવ વિશિષ્ટતાઓ\nઆવૃત્તિ પ્રતિક્રિયાને 5 Hz\nઅદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ Media player\nકેબલ લંબાઈ 1.2 Meter\nવોરંટી સારાંશ Warranty Card\nસમાન હીડફોનએસ & હેળસેટ્સ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 827 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 164 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 15 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 15 સમીક્ષાઓ )\n( 3 સમીક્ષાઓ )\n( 34 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 80 સમીક્ષાઓ )\nહીડફોનએસ & હેળસેટ્સ Under 25850\n3.9/5 (67 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pen-drives/sandisk-iltra-16-gb-pen-driveblack-price-pvs7Go.html", "date_download": "2020-08-06T18:51:02Z", "digest": "sha1:ATHRAVG4B5R5S2SAMSZAODUZC4NFAZBV", "length": 10674, "nlines": 250, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં સંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક નાભાવ Indian Rupee છે.\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક નવીનતમ ભાવ Jul 31, 2020પર મેળવી હતી\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેકફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક સૌથી નીચો ભાવ છે 940 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 940)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી સંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 82 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક વિશિષ્ટતાઓ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 5 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 3 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther સંડીસ્ક પેન ડ્રાઈવેસ\n( 1 સમીક્ષાઓ )\n( 269 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All સંડીસ્ક પેન ડ્રાઈવેસ\n( 1 સમીક્ષાઓ )\n( 100 સમીક્ષાઓ )\n( 100 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nપેન ડ્રાઈવેસ Under 1034\nસંડીસ્ક ઈલટ્રા 16 ગબ પેન ડ્રાઈવે બ્લેક\n4.2/5 (82 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/aligadh-murder-case-pepole-on-the-road-raf-stand-by-878980.html", "date_download": "2020-08-06T19:59:44Z", "digest": "sha1:J7AYNXMU5B645O3X6OQSOXHCZ6ELIKXI", "length": 21821, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "Aligadh murder Case, pepole on The Road, RAF stand by– News18 Gujarati", "raw_content": "\nબાળકીના મર્ડર કેસના પગલે અલીગઢમાં ભારેલો અગ્નિ, RAF તહેનાત\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nબાળકીના મર્ડર કેસના પગલે અલીગઢમાં ભારેલો અગ્નિ, RAF તહેનાત\nઅલીગઢમાં ટેન્શના પગલે રેપીડ એક્શન ફોર્સ તહેનાત કરાઈ છે.\nઅલીગઢના ટપ્પલ વિસ્તારમાં બાળકીનું અપહરણ થયું હતું ત્યારબાદ તેની લાશને ઘર નજીક ફેંકી દેવામાં આવી હતી.\nન્યૂઝ 18 ગુજરાતી : અલગીગઢમાં બાળકીના મર્ડર બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. એક બાળકીનું અપહરણ અને ત્યારબાદ તેની હત્���ાના પગલે અલગીઢમાં રસ્તા પર ટોળાના ટોળા ઉમટી પડ્યા છે. કઈક અજુગતું ન થાય તેની તકેદારીના ભાગરૂપે સરકારે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરી છે.\nકસ્બામાં રેપીડ એક્શન ફોર્સ RAF તહેનાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક ચોક્કસ સમુદાયના લોકો આ ઘટના બાદ પલાયન કરવા લાગ્યા છે. લોકોના મનમાં ડરનો માહોલ છે. ભયના માહોલના પગલે અલીગઢમાં બજારો ટપોટપો બંધ થવા લાગી છે. આ પ્રકારની સ્થિતી હોવા છતાં પોલીસ કે પ્રસાશન હરફ સુધ્ધા ઉચારવા રાજી નથી.\nઆ પણ વાંચો : 2021માં બંગાળમાં 250થી વધારે બેઠક જીતવાની તૈયારીમાં બીજેપી\nપોલીસે આ ઘટનમાં અત્યારસુધી ચાર આરોપીઓની ધરકડ કરી છે. મુખ્ય આરોપી જાહિદ તેની પત્ની શાહિસ્તા સહિત ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. એસએસપી આકાશ કુલહરિએ જણાવ્યું હતું કે શાહિસ્તાના દુપટ્ટામાં બાળકીનો મૃતદેહ વિટળાયેલો હતો. પીડિત પરિવાર સાથે એસએસપીએ મુલાકાત કરી હતી અને કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હોવાની માહિતી આપી છે.\nપૈસાના વિવાદમાં હત્યાટપ્પલ વિસ્તારમાં પૈસાની લેણ-દેણના કારણે 2.5 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને કચરા પેટીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બાળકીના પિતાની ફરિયાદના આધારે આરોપી ઝાહિદ અને અસલમની ધરપકડ કરવામાં આવી હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nબાળકીના મર્ડર કેસના પગલે અલીગઢમાં ભારેલો અગ્નિ, RAF તહેનાત\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rajasthan-crisis-sachin-pilot-team-releases-video-indicating-that-congress-mla-support-057865.html", "date_download": "2020-08-06T20:10:40Z", "digest": "sha1:OY23F2NDNW2O3SLIYWS6AG6AAAPTIAVB", "length": 15076, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન | Rajasthan Crisis: Sachin Pilot team releases video indicating that congress MLA supports him. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન\nરાજસ્થાનમાં રાજકીય સંગ્રામ સતત યથાવત છે. રાજ્યના અશોક ગહેલોત સરકાર પર રાજકીય સંકટ મંડરાઈ રહ્યુ છે. પાર્ટી માટે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને મનાવવા મુશ્કેલ જણાવી રહ્યા છે. જો કે અશોક ગહેલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા દાવો કરી રહ્યા છે કે તેમની પાસે પૂર્ણ બહુમતથી ઘણી વધુ સંખ્યા છે પરંતુ સચિન પાયલટના જૂથે પાર્ટીના દાવાની પોલ ખોલી દીધી છે. સચિન પાયલટની ટીમે એક વીડિયો જારી કર્યો છે જેમાં બતાવવામાં આવ્યુ છે કે રાજસ્થાનના ધારાસભ્ય તેમના સમર્થનમાં છે.\nવીડિયોમાં જોઈ શકાય છે 15 ધારાસભ્યો\nવીડિયોમાં જોઈ શકાય છે કે લગભગ 15 ધારાસભ્યો એક સાથે બેઠા છે અને આ બધા ધારાસભ્ય સચિન પાયલટના જૂથના છે. રાજસ્થાનમાં રાજકીય સંકટના મુખ્ય કેન્દ્ર સચિન પાયલટે રવિવારે દાવો કર્યો હતો કે અશોક ગહેલોત સરકાર લઘુમતમાં છે, તેમની પાસે 30 ધારાસભ્યોનુ સમર્થન છે. જો કે સચિન પાયલટની ટીમ તરફથી જે વીડિયો જારી કરવામાં આવ્યો ���ે તેમાં ખુદ સચિન પાયલટ નથી દેખાઈ રહ્યા પરંતુ વીડિયોમાં અમુક ધારાસભ્યો જરૂર દેખાય છે. વીડિયોમાં કોંગ્રેસ ધારાસભ્ય ઈન્દર રાજ ગુર્જર, પીઆર મીણા, જીઆર ખતાના, હરીશ મીણા અને અન્ય બેને જોઈ શકાય છે. આ વીડિયો માનેસરની હોટલનો હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે જેને સચિન પાયલટની ઑફિસના ધારાસભ્ય તરફથી જારી કરવામાં આવ્યો છે.\nદિલ્લીમાં અડ્ડો જમાવ્યો છે સચિન પાયલટે\nલાંબા સમયથી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો કે જે છેવટે આ વખતે ખુલીને સામે આવી ચૂક્યો છે. સચિન પાયલટે બાગી સૂર બતાવીને ગહેલોત સરકારેને લઘુમતની સરકાર ગણાવી દીધી છે. તે છેલ્લા ઘણા દિવસોથી દિલ્લીમાં અડ્ડો જમાવીને બેઠા છે. અહીં સુધી કે સોમવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં પણ તે શામેલ નથી થયા. સચિન પાયલટને મનાવવા માટે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ નેતા સતત કોશિશ કરી રહ્યા છે. આ કડીમાં એક વાર ફરીથી આજે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે અને સચિન પાયલટને અપીલ કરવામાં આવી છે કે તે પાછા આવી જાય.\nશરૂઆતમાં કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે સચિન પાયલટ પાસે 16 ધારાસભ્યોનુ સમર્થન છે પરંતુ સોમવારની સાંજે પાર્ટી તરફથી કહેવામાં આવ્યુ કે સચિન પાયલટ પાસે માત્ર 10-12 ધારાસભ્યોનુ સમર્થન છે. સોમવારની સવારે કોંગ્રેસના 12 ધારાસભ્યો જયપુરમાં ધારાસભ્ય દળની બેઠકમાંથી ગાયબ હતા. બેઠક બાદ કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે અશોક ગહેલોત સરકાર પાસે 106 ધારાસભ્યોનુ સમર્થન છે. અહીં મહત્વની વાત સમજવી જરૂરી છે કે રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટો છે માટે બહુમત માટે ગહેલોત સરકારને 101 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે.\nશિવાજીની મૂર્તિ પર કૉમેડી કરવા બદલ અગ્રિમા જોશુઆ પર થઈ શકે છે કાર્યવાહી\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક\nરાજ્યપાલે માની સીએમ ગહેલોતની માંગ, વિધાનસભા સત્ર બોલાવવાની આપી મંજૂરી\nઅશોક ગેહલોતની મુશ્કેલીમાં થયો વધારો, BSPએ પક્ષકાર બનવા કરી અપીલ\nરાજસ્થાનઃ સ્પીકર સીપી જોશીએ સુપ્રીમ કોર્ટમાં પાછી લીધી પોતાની અરજી\nરાજસ્થાન: પોતાના આકાઓની વાત માની રહ્યાં છે ગવર્નર: સિંધવી\nગેહલોત સમર્થક ધારસભ્યોના ધરણા ખત્મ, રાજ્ય કેબિનેટની મીટીંગ ચાલું\nરાજભવનમાં વિરોધ પ્રદર્શન પર બેઠા ગેહલોત સમર્થક ધારાસભ્ય, રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર\nરાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટે\nસચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/download-documents", "date_download": "2020-08-06T18:29:43Z", "digest": "sha1:G2KO4663H3FGWPCEZ76DJA23UT5XV2CI", "length": 5308, "nlines": 98, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nચેક જમા કરવાનો ફૉર્મ\nઆંતરીક નિયમ અને પ્રક્રિયાઓ\nરિલાયંસ મની (રિલાયંસ કર્મશિયલ ફાઈનેન્સ લિમિટેડ) - GST વિવરણ\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=918", "date_download": "2020-08-06T18:49:59Z", "digest": "sha1:S73KCB262HNILBBTE4F33VXYTANBMD6Q", "length": 10067, "nlines": 121, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ભીંત ઉપર – આદિલ મન્સૂરી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાત�� કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભીંત ઉપર – આદિલ મન્સૂરી\nFebruary 10th, 2007 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 14 પ્રતિભાવો »\n« Previous બટાકાપૌંઆ તો તારાબહેનનાં જ \nજવા દે – રશીદ મીર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા\nમંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો, જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય મંગલ મંદિર ખોલો, જીવનવન અતિ વેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લો, લો, દયામય મંગલ મંદિર ખોલો નામ મધુર તમ રટ્યો નિરંતર શિશુસહ પ્રેમે બોલો; દિવ્ય તૃષાતુર આવ્યો બાલક, પ્રેમ – અમીરસ ઢોળો, દયામય \n – રમેશ ત્રિવેદી કોણે આ આકાશ ચીતર્યું ચાંદો-સૂરજ-તારા, કોણે વન વન ઉપવન સર્જ્યાં ફૂલના રંગ-ફુવારા કોણે સર્જ્યાં ઝાકળ મોતી કીડી-કેરી આંખો, કોણે સર્જ્યાં ઝરણાં-હરણાં પતંગિયાની પાંખો કોણે સર્જ્યાં ઝાકળ મોતી કીડી-કેરી આંખો, કોણે સર્જ્યાં ઝરણાં-હરણાં પતંગિયાની પાંખો ચીતર્યા કોણે મેઘધનુ શા રંગબેરંગી મોર, મધમીઠાં આ સર્જ્યા કોણે કોકિલના કલશોર ચીતર્યા કોણે મેઘધનુ શા રંગબેરંગી મોર, મધમીઠાં આ સર્જ્યા કોણે કોકિલના કલશોર છમ્મલીલી આ ધરતી રંગરંગ વાદળીઓ, કોણે ચીતર્યો જુઓ મોજથી વહાલભર્યો આ દરિયો છમ્મલીલી આ ધરતી રંગરંગ વાદળીઓ, કોણે ચીતર્યો જુઓ મોજથી વહાલભર્યો આ દરિયો કોણે સર્જી માવડી – ઘરઘર બાળ કનૈયા, નેહ ભરેલાં નયણાંર સામે નાચે તાતા થઈયા કોણે સર્જી માવડી – ઘરઘર બાળ કનૈયા, નેહ ભરેલાં નયણાંર સામે નાચે તાતા થઈયા . સૌને ગમે – ઝીણાભાઈ દેસાઈ ... [વાંચો...]\nહરિને ભજતાં – પ્રેમળદાસ\nહરિને ભજતાં હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ, વદે વેદ વાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણાકશ્યપ માર્યો રે, વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે..... હરિને.... વા’લે નરસિંહ મહેતાનો હાર, હાથો હાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે.... હરિને... વા’લે મીરાંબાઈના ઝેર, હળાહળ પીધાં રે; પાંચાલીના પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે.... હરિને.... આવો હરિભજવાનો લ્હાવો, ભજન કોઈ કરશે રે; કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોના દુ:ખ હરશે રે.... હરિને....\n14 પ્રતિભાવો : ભીંત ઉપર – આદિલ મન્સૂરી\nકોઇ આ કવિતાનો અર્થ સમજાવશે\nકોઈ અમને પણ સમજાવો………\nએક દીવસ કવિ ને જે ધુન ચડી તે આ કવિતા,\nલેખક online available નથી અને મૃગેશભાઈ રજા પર છે….\nઆ કવિતાનો અર્થ કોણ સમજાવશે\nસરળ કવિતાનો સરળ અર્થ\nમોત અને પછી ફોટામાં બેઠી ચકલી સજી ધજીને\nતમને કવિતા સમજાણી હોય તો અમને પણ સમજાવો, ને ન સમજાણી હોય તો અમારી Lineમાં આવી જાઓ…\nતમે કયા ફૂલની વાત કરી રહ્યા છો હમણાં વસંતઋતુ ચાલી રહી છે અને દરેક બાગમાં ફૂલો મહેકી રહ્યા છે… \nચાલો ત્યારે, લખતા રહેશો…\nહ્જુ સુધી મૃગેશભાઈ રજા પર થી પાછા આવ્યા નથી \nકોઇક તો તઈયાર થાવ આવિતા સમજાવ્વા મઅટે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/Gujarat-government-to-set-up-82-new-automatic-weather-stations.html", "date_download": "2020-08-06T18:36:56Z", "digest": "sha1:THW7I56JGEY77TLVC22IYMFEMNXNB22S", "length": 3026, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "ગુજરાત સરકાર 82 નવા સ્વચાલિત હવામાન મથકો સ્થાપશે - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » ગુજરાત સરકાર 82 નવા સ્વચાલિત હવામાન મથકો સ્થાપશે\nગુજરાત સરકાર 82 નવા સ્વચાલિત હવામાન મથકો સ્થાપશે\nગુજરાત સરકાર 82 નવા સ્વચાલિત હવામાન મથકો સ્થાપશે.\nરાજ્યમાં જળ સંસાધન સંચાલનને સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે, ગુજરાત સરકારે જાહેરાત કરી કે રાજ્યભરમાં 82 નવા સ્વચાલિત હવામાન મથકો શરૂ કરવામાં આવશે.\nઆ હવામાન મથકો સપાટીના પાણી વિશેની રીઅલ-ટાઇમ માહિતી પ્રદાન કરશે.\n26.25 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત, હાલના 50 હવામાન મથકો પણ અપગ્રેડ કરવામાં આવશે.\nગુજરાત સરકાર 82 નવા સ્વચાલિત હવામાન મથકો સ્થાપશે Reviewed by GK In Gujarati on સપ્ટેમ્બર 29, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/04/11/vedna-anand/?shared=email&msg=fail", "date_download": "2020-08-06T20:00:54Z", "digest": "sha1:76TYPVVNTQJXOZDHJL6NGVMNG6PPXOXJ", "length": 26452, "nlines": 161, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્ર��ણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા\nApril 11th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા | 8 પ્રતિભાવો »\n[‘વિચારવલોણું’ સામાયિક એપ્રિલ-2011માંથી સાભાર.]\nઅમેરિકાની એક અગ્રણી કવિયત્રી તરીકે આજે પણ જેની ગણના થાય છે તે ઈમિલી ડિકિન્સન એક ગરીબ અને દુઃખી નારી હતી, પણ તે દુઃખી અને ગરીબ હોવા છતાં તેનાં સ્વમાન અને સ્વતંત્રતા અકબંધ રહ્યાં હતાં. તેના મૃત્યુને એક સૈકાથી વધુ સમય વીતી ગયો છતાં આજે પણ તમે તેની કવિતા પર નજર કરો તો તરત તેના હૃદયમાંથી ઊગેલી લીલીછમ કાવ્યમાલા તમારી આંખને ભીની કર્યા વગર ન રહે – માત્ર ભીની જ નહીં કરે, તે તમારી નજરને થોડી વધુ તેજીલી અને વધુ સ્નેહભરી બનાવ્યા વગર નહીં રહે. પોતાનાં કાવ્યો વિશે ઈમિલી ડિકિન્સન કહે છે : ‘આ (કાવ્યો) જગતને મેં લખેલો એક પત્ર છે. દુનિયાએ મને કદી જવાબ આપ્યો નથી. મારો આ સંદેશો મેં નહીં જોયેલા હાથમાં હું મૂકું છું. એને સદભાવથી મૂલવજો.’\nઈમિલી અમેરિકામાં એમહર્સ્ટ (મેસેચ્યુસેટ્સ) ખાતે ઈ.સ. 1830માં જન્મી હતી અને છપ્પન વર્ષની ઉંમરે ઈ.સ. 1886માં મૃત્યુ પામી. તેણે લગભગ સત્તરસો કાવ્યો લખ્યાં હતાં પણ તેમાંથી બહુ જૂજ કાવ્યો તેના જીવનકાળ દરમિયાન પ્રગટ થયાં હતાં. એકપણ કાવ્યસંગ્રહ તેની હયાતીમાં બહાર પડ્યો નહોતો. તેના મૃત્યુ પછી તેના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયા. રાતદહાડો શ્રમ કરીને તે ગુજારો કરતી હતી. ઘર છોડીને તે કદી ક્યાંય ગઈ નહોતી, પણ તેની કવિતામાં તે તેના વાસ્તવિક જીવનની બધી જ મર્યાદાઓને ઓળંગી જાય છે. તેની પાર તે તમને ધરતી પર અને આકાશમાં ઠેરઠેર સફર કરાવે છે. ઈમિલી જીવનની, પ્રેમની, પ્રકૃતિની અને અમરત્વની કવિતા કરે છે. તેની કવિતાના વિષયો અને તેમાં પ્રગટ થતી ઊર્મિઓ પ્રત્યેક વ્યક્તિને ‘પોતીકાં’ લાગે છે. ઈમિલી એટલી શરમાળ છે કે તે માત્ર એકાંતમાં પોતાની જાત સાથે જ જીવે છે. એની આકાંક્ષા એક જ છે : ‘જો હું કોઈક એકાદ વ્યક્તિનું હૈયું ભાંગતું બચાવી શકું તો મને લાગે છે કે હું તદ્દન નિરર્થક નથી જીવી.’ તેની એક નાનકડી કવિતામાં તે આગળ કહે છે : ‘જો હું એકાદ જિંદગીની વેદના ઓછી કરી શકુ���, કોઈકની પીડાને થોડી હળવી કરી શકું અગર કોઈ એકાદ મૂર્છિત પંખીને તેના માળામાં પાછું મૂકી શકું તો મને લાગે છે કે હું છેક નિરર્થક નથી જીવી.’\nઈમિલી માટે કવિતા શ્વાસોચ્છવાસ જેવી સહજ છે. તેને દુનિયાદારીના ભપકા-દમામ ગમતા નથી. એક કાવ્યમાં તે કહે છે : ‘પહેલા હૃદય આનંદ માગે છે અને પછી વેદનામાંથી છુટકારો અને પછી વેદનાને બૂઠી બનાવનારાં કંઈક દર્દશામકો અને પછી ‘ઊંઘી’ જવાનું અને પછી-ઈશ્વરેચ્છા-મૃત્યુની મુક્તિ ’ એણે વેદના ખૂબ પીધી છે અને પચાવી છે. એક ઓર કાવ્યમાં કહે છે : ‘હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે ’ એણે વેદના ખૂબ પીધી છે અને પચાવી છે. એક ઓર કાવ્યમાં કહે છે : ‘હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.’ એક બીજી રચનામાં એ કહે છે : ‘વેદનાની આરપાર નિહાળેલો આનંદ કેટલો રમણીય લાગે છે હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.’ એક બીજી રચનામાં એ કહે છે : ‘વેદનાની આરપાર નિહાળેલો આનંદ કેટલો રમણીય લાગે છે મળવો અસંભવ હોવાથી કેટલો સુંદર દેખાય છે મળવો અસંભવ હોવાથી કેટલો સુંદર દેખાય છે દૂરદૂરનો પહાડ હીરા-માણેક જેવો દેખાય છે. નજીક જઈએ ત્યાં હીરા ઝાંખા પડી જાય છે અને માત્ર આકાશ નજરે પડે છે.’\nજીવતાં હોવું એ જ આનંદ : જીવતાં હોવાનો જ એક આનંદ છે, પણ એ આનંદ પણ માણસ મિલકતની જેમ સંતાડી રાખે છે. અડોશપડોશમાં, સગાંસંબંધીઓમાં, બીજે ક્યાંક મોત દરોડો પાડે છે ત્યારે રખે મારો ‘દલ્લો’ લૂંટાઈ જાય તેનો ડર તેની પાસે એ મિલકત જાહેર કરાવે છે અને પછી મોત કોઈકને ઉપાડી ગયું પણ પોતે બચી ગયા – પોતાનો ‘દલ્લો’ બચી ગયો તેનો આનંદ એક ક્ષણિક ઊભરારૂપે પ્રગટ થાય છે. પણ જીવતા હોવાનો જ આ એક અનોખો આનંદ રોજબરોજના જીવનમાં પ્રગટ થતો નથી. આપણો ઘણો બધો સમય આપણા માટે કિંમતી પોશાક તૈયાર કરવામાં અને કિંમતી રહેઠાણ તૈયાર કરવામાં જાય છે. પોશાકો તૈયાર થઈ જાય, રહેઠાણ તૈયાર થઈ જાય, આખી જિંદગી ખૂબ ખૂબ મહેનત કરીને ઘણું કમ��યા તેનું ‘માનપત્ર’ પણ તૈયાર થઈ જાય – પણ પછી મૂળ માણસ પાસે નિજાનંદે જીવવાનો ઝાઝો વખત રહ્યો જ નથી હોતો. આનંદથી જીવવા માટે પણ એક મિજાજ જોઈએ છે. પણ આપણે જે જાતજાતની ચીજોની પાછળ દેખાદેખીથી દોડ્યા, તેમાં વારંવાર પેટ ઉપર ચાલ્યા અને પેલા મસ્ત મિજાજનું તો સત્યનાશ કાઢી નાખ્યું. માણસ જીવવામાં પણ કોઈકની નકલ કરે છે, જાણ્યે કે અજાણ્યે, તે પોતાની જિંદગીની કોઈ મૌલિક કિતાબ લખવા બેસતો જ નથી.\nકેટલાક માણસો માને છે, સુખસંપત્તિનાં સાધનો ગમે તે ભોગે ઊભાં કરવાં, પેદા કરવાં એનું નામ જિંદગી. બીજા કેટલાક વળી માને છે કે સાચાં કે ખોટાં જાતજાતના માનપત્રો અને પ્રમાણપત્રો ભેગાં કરવાં એ જ જિંદગી બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંય સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને ‘સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબ’ સમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે બીજા કેટલાક વળી એમ જ માને છે કે બસ ક્યાંક નજર ચોંટેલી રહેવી જોઈએ, નહીં પોતાની અંદર જોવાનું, નહીં આસપાસ નજર કરવાની, નહીં દિલને ઢંઢોળવાનું કે નહીં મગજને ક્યાંય સાચી રીતે કસોટીએ ચઢાવવાનું. દુનિયા જેને ‘સુખ’, ‘આનંદ’, ‘વૈભવ’, ‘નસીબ’ સમજે છે તે તો માત્ર રૂપિયાની જાદુગરી છે એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવો-બસ એટલે ગમે તેમ કરીને ગમે તે ભોગે રૂપિયા મેળવો-બસ એ માટે ભલે બધું જ હોમી દેવું પડે. જિંદગીમાં જે કંઈ લીલુંછમ છે તે બધું ભલે બળીને કાળુમેંશ કે રાખ થઈ જાય. પછી માણસ પાસે કંઈ જ બચતું નથી. તે પોતે પણ બચી શકે તેમ નથી હોતો ત્યારે તેને અંતિમ ક્ષણે સંભવતઃ ભાન થાય છે કે જિંદગીમાંથી કશું કામનું તો પામ્યા નહીં અને જે પામ્યા તે હવે પોતાના કોઈ કામનું તો રહ્યું જ નથી. જીવતા કે મૂઆ પછી વીમાની એક પોલિસી પાકે એટલું જીવ્યા. બાકી, જીવવા જેવું જે ઘણુંબધું હતું તે તો ન જ જીવ્યા.\nપોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યા હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ અને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત – આ બધામાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો મોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની, નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી જઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.\n« Previous બદલી જો – હર્ષ બ્રહ્મભટ્ટ\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nતપસ્વી – અશ્વિન વસાવડા\n(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) અમારા શહેરમાં નવાબી સમયનો આ વિશાળ મોતીબાગ ગુજરાતના સુંદર અને મોટા બગીચામાં અગ્રેસર હશે. પ્રવેશદ્વારથી અંદર જતા પહોળા રસ્તાની બંને બાજુ ‘પેન્ડલુમ’ આસોપાલવ અને લીસાં લીલાંછમ થડવાળાં ‘બૉટલબ્રશ’નાં વૃક્ષોની હાર. રંગબેરંગી ફૂલો, લાંબા રસ્તાને શોભામય બનાવે છે. આગળ જતાં એક મેદાન તેમાં લીલાંછમ ઘાસની ચાદર પાથરેલી હોય તેવું લાગે. તેની ફરતે આવેલાં વૃક્ષો આ ... [વાંચો...]\nસજના સાથ નિભાના… – રોહિત શાહ\nસંબંધોમાં સાચું-ખોટું કેટલાક રિલેશન્સ પંપાળીને જતન કરવા જેવા હોય છે, તો કેટલાક રિલેશન હૈયાની દાબડીમાં સંતાડી રાખવા જેવા હોય છે. કેટલાક સંબંધોની જાહેરાતો કરીને ગૌરવ લેવાય છે, તો કેટલાક સંબંધોનું માત્ર શોષણ થતું રહે છે. સંસારના શો-કેસમાં કેટલાક સંબંધો વ્યક્તિની ગેરહાજરીમાં હૂંફ અને શાતા આપતા રહે છે. સંબંધની વાત જ નિરાળી છે. કોઈ વખત પ્રવાસમાં થોડીક ક્ષણોના સહવાસમાં કે આકસ્મિક ... [વાંચો...]\nજીવન સાફલ્યની વાટે….. – દિનેશ પટેલ\nપરિવર્તનની રીત એક સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો ખૂબ સંપથી રહેતા હતાં. ત્યાંના લોકો ખૂબ જ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો હતો કે એ નગરના રાજાને પાંચ વર્ષ થાય એટલે નદીપારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આવવા કેવો વિચિત્ર કાયદો છતાં આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે ... [વાંચો...]\n8 પ્રતિભાવો : વેદનાની આરપાર નિહાળેલો આનંદ – ભૂપત વડોદરિયા\n“: ‘હું ઝીણી નજરે મને મળતા દરેક શોકને માપી જોઉં છું. મારા શોકનું વજન મારા જેટલું જ છે કે તેનું કદ કંઈક નાનું છે મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે મને અચંબો થાય છે – બીજાઓ વેદના લાંબા સમયથી વેઠી રહ્યા હશે કે તેમની વેદના હમણાંની જ હશે હું મારી વેદનાની તારીખ તો કહી શકતી નથી – મારું દુઃખ બહુ જૂનું લાગે છે.’ “\nદરેક ક્ષણને આનન્દ મા વેદના ની વચ્ચે કેવી રીતે જીવવુ તેની વસ્તવિક જિવન ની કથા નુ સુન્દર આલેખન.આચરણ મા મુકવા જેવો લેખ. આભાર.\nઅભ્યાસપૂર્ણ લેખની આ વાત -આ તારણ ” પોતાની અંદર જ પરમ આત્માના કે પરમ શક્તિનાં દર્શન કર્યા હોત, સમગ્ર સૃષ્ટિમાં પ્રાણ\nઅને પદાર્થના અગણિત આવિષ્કારોમાં પરમ આત્માના કે પરમ શક્તિના એક અંશરૂપે પોતાની જ છબીનાં પણ દર્શન કર્યાં હોત – આ\nબધામાં પોતાને ભેળવીને અને પોતાનામાં આ બધું મેળવીને જીવ્યા હોત તો જિંદગીનો આનંદ કાંઈક જુદો જ હોત. એવું કર્યું હોત તો\nમોતની ક્ષણે મૂલ્યવિહીન મીંડું બની ગયાની, નામશેષ થઈ ગયાની લાગણી ન થાત, પણ પ્રેમ અને પ્રકાશની પરમ ચેતનામાં ભળી\nજઈને મુક્તિ પામ્યાનો આનંદ જ થયો હોત.” આંખ ખોલનારું છે.મૂળ કાવ્યોના અભ્યાસીની વાત…Dickinson poems reflect her\nહજુ પણ ઘણા ખૂણાઓમાંથી મળશે. પરંતુ ધન્યવાદ મૃગેશભાઈ. આવા ઘણાઓ માટે તમે કૃષ્ણ રુપી સારથી બની આગળ આવ્યા છો અને આ માધ્યમ પૂરુ પડ્યુ છે.\n1219- વેદનાની આરપાર નિહાળેલો આનંદ ……સ્વ.ભૂપત વડોદરિયા | વિનોદ વિહાર says:\n[…] સૌજન્ય …રીડ ગુજરાતી.કોમ […]\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/person-born-to-a-foreigner-can-t-be-a-patriot-pragya-thakur-057350.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:17:06Z", "digest": "sha1:UA4WCZLSND6VCBPIAI5ZOXDLFOI55IHX", "length": 13226, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "વિદેશી મહિલાની કૂખેથી જન્મેલ બાળક ક્યારેય દેશભક્ત ન હોઈ શકેઃ પ્રજ્ઞા ઠાકુર | person born to a foreigner can’t be a patriot: Pragya Thakur - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nવિદેશી મહિલાની કૂખેથી જન્મેલ બાળક ક્યારેય દેશભક્ત ન હોઈ શકેઃ પ્રજ્ઞા ઠાકુર\nપોતાના નિવેદનો માટે હંમેશા ટીકાઓનો શિકાર રહેતી સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરીથી એવુ કંઈ કહ્યુ છે જેના પર હોબાળો મચવો નક્કી છે. તેમણે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી પર નામ લીધા વિના એક વિવાદિત ટિપ્પણી કરી છે. મીડિયા સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે વિદેશી મહિલાા ગર્ભમમાંથી જન્મેલ વ્યક્તિ ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.\nએક વિદેશીના પેટમાંથી જન્મેલ વ્યક્તિ શું જાણે દેશપ્રેમ શું છે\nસાંસદે કહ્યુ કે કોંગ્રેસે પોતાનામાં ઝાંખીને જોઈ લેવુ જોઈએ એક વાર, તેમની પાર્ટીમાં ન તો બોલવાની સભ્યતા છે, ના તો સંસ્કાર છે અને ના દેશભક્તિ. હું તો એક જ વાત કહીશ, તેમના નેતા બે-બે દેશોની સભ્ય છે, દેશભક્તિ આવશે ક્યાંથી, એક વિદેશીના પેટમાંથી જન્મેલાને શું સમજમાં આવશે કે દેશ અને દેશપ્રેમ શું હોય છે\nપ્રજ્ઞા ઠાકુરને યાદ આવ્યા ચાણક્ય...\nપ્રજ્ઞા ઠાકુરના કથનનો ઉલ્લેખ કરીને કહ્યુ કે ચાણક્યએ કહ્યુ હતુ કે જે આ ભૂમિનો પુત્ર છે, અહીં જન્મ્યો છે એ જ આ દેશની રક્ષા કરી શકે છે, વિદેશી મહિલાા ગર્ભમાંથી જન્મેલો કોઈ દેશભક્ત ન હોઈ શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પાર્ટી પર તેમને યાતના આપવાનો આરોપ લગાવ્યો હતો. સાધ્વીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ રાજમાં આપવામાં આવેલી યાતનાઓના કારણે તેમની એક આંખની રોશની જતી રહી હતી. પોતાની તબિયત વિશે જણાવતા તેમણે કહ્યુ હતુ કે પૂર્વ યુપીએ સરકારમાં તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવી, તેમની સાથે મારપીટ કરવામાં આવી જેના કારણે તેમની એક આંખ ખરાબ થઈ ગઈ.\nમારી એક આંખની રોશની જતી રહીઃ પ્રજ્ઞ�� ઠાકુર\nપ્રજ્ઞા ઠાકુરે કહ્યુ હતુ કે મે નવ વર્ષ સુધી કોંગ્રેસની યાતનાઓ સહન કરી. આ દરમિયાન મને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ થઈ. મારી આંખોથી લઈને માથા સુધી સોજા આવી ગયા હતો, આના કારણે મને આજે પણ એક આંખમાં ધૂંધળુ દેખાય છે અને બીજી આંખમાં તો બિલકુલ નથી દેખાતુ. તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં માલેગાંવ વિસ્ફોટ મામલે આરોપી રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહે કોગ્રેસ પર જેલમાં રહેવા દરમિયાન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.\nUPના રાજ્યપાલ આનંદીબેનને રાષ્ટ્રપતિએ આપી MPની વધારાની જવાબદારી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\nએમપી, રાજસ્થાન બાદ કોંગ્રેસને વધુ એક રાજ્યમાં ઝટકો, બીજેપીમાં જોડાયા 6 નેતા\nકોંગ્રેસમાં જોડાયેલા BSP 6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટીસ\nરાજસ્થાન સિયાસી સંકટમાં સીએમ ગેહલોતના પુત્રની એન્ટ્રી\n14 ઓગષ્ટ સુધી જયપુર હોટલમાં જ રહેશે ધારાસભ્ય, મંત્રી કામ માટે જ લઇ જવાશે સચિવાલય\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક\nસંવિધાનની 10મી અનુસુચી, જાણો શું છે એવું જેનાથી રાજસ્થાન બન્યું રાજનિતીનો અખાડો\nકોંગ્રેસ બોલ્યુ: PUBG બંધ કરવા માંગે છે મોદીજી, પરંતુ યુવા....\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/indo-china-conflict-cait-appeals-to-bollywood-sports-fraternity-to-stop-chinese-goods-endorsements-mb-991074.html", "date_download": "2020-08-06T19:31:18Z", "digest": "sha1:BWGEAJJK4JZUQG2SYXCTEFT2WAVSLWPB", "length": 25964, "nlines": 280, "source_domain": "gujarati.news18.com", "title": "Indo-china-conflict-cait-appeals-to-bollywood-sports-fraternity-to-stop-chinese-goods-endorsements-mb– News18 Gujarati", "raw_content": "\nઆમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્���ોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nઆમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’\nવિરાટ કોહલી અને આમિર ખાનની ફાઇલ તસવીર\nCAIT સાથે જોડાયેલા 7 કરોડ વેપારીઓએ ‘ભારતીય સન્માન-અમારું અભિયાન’ આંદોલન હેઠળ ચાઇનીઝ સામાનનો બહિષ્કાર કરવાનું કેમ્પેન શરૂ કર્યું છે\nનવી દિલ્હીઃ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ બૉલિવૂડના સ્ટાર્સ અને ખેલાડીઓને અપીલ કરી છે કે દેશહિતમાં ચાઇનીઝ કંપનીઓની વિજ્ઞાપન બંધ કરી દે. પૂર્વ લદાખમાં LAC પર ભારતીય સૈનિકો પર ક્રૂરતાપૂર્વક હુમલો કરવાના વિરોધમાં CAITએ ચાઇનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારની અપીલ કરી છે.\nCAIT ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું, ‘અમે બૉલિવૂડ અને રમત જગતને અપીલ કરીએ છીએ કે દેશહિતને ધ્યાનમાં રાખીને ચીની સામાનના બહિષ્કારમાં CAITનો સાથ આપો. અમે અપીલ કરીએ છીએ કે જે પણ સેલિબ્રિટી ચાઇનીઝ સામાનોના વિજ્ઞાપન કરી રહ્યા છે તેઓ તાત્કાલિક તેને રોકી દે.’\nCAITએ કહ્યું કે, ચીની સેનાએ લદાખમાં ભારતીય સૈનિકો પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો છે. તેમાં આપણા 20 સૈનિક શહીદ થયા છે. આ કારણે દરેક ભારતીય આક્રોશથી ભરેલો છે. દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે અને દરેક ચીનને જવાબ આપવા માંગે છે, સૈન્યના માધ્યમથી ઉપરાંત આર્થિક રીતે પણ. વેપારીઓના આ સૌથી મોટા સંગઠન CAITએ કહ્યું કે, તેના સામે જોડાયેલા 7 કરોડ વેપારીઓએ ‘ભારતીય સન્માન-અમારું અભિયાન’ આંદોલન હેઠળ ચાઇનીઝ સામાનનો બહિષ્કાર કરવાનું કેમ્પેન શરૂ કર્યું છે. CAITએ ડિસેમ્બર 2021 સુધી ચીનથી આયાત 1 લાખ કરોડ રૂપિયા સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.\nCAITએ અપીલ કરી છે કે જે પણ સેલિબ્રિટી ચાઇનીઝ સામાનોના વિજ્ઞાપન કરી રહ્યા છે તેઓ તાત્કાલિક તેને રોકી દે.આ પણ વાંચો, PM મોદીએ ‘આત્મનિર્ભર ભારત’નો અર્થ સમજાવ્યો, વાંચો ભાષણની ખાસ વાતો\nCAITએ કહ્યું કે આ કેમ્પેનને ઝડપ આપવા માટે અમારે બૉલિવૂડ અને રમત જગતને જોડાવવા માટે અપીલ કરી રહ્યા છીએ. અમે તે તમામ સ્ટાર્સને અપીલ કરીએ છીએ જેઓ હાલમાં ચાઇનીઝ સામાનની વિજ્ઞાપન કરી રહ્યા છે, દેશહિતમાં તેઓ આવું કરવાનું બંધ કરી દે. જોકે પૈસા કમાવવા માટે કોઈ પણ કાયદેસર કામ ��રી શકાય છે અને બંધારણમાં તેની ગેરન્ટી પણ આપવામાં આવી છે, પરંતુ આવા પ્રસંગે જ્યારે માતૃભૂમિ માટે કેટલાક કામોને છોડી દેવા જોઈએ. આપણો ઈતિહાસ આવા લોકોથી ચમકદાર છે જેઓએ પોતાનાથી પહેલા દેશહિતને રાખ્યું.\nપબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ સૂચના મુજબ, અમે વિશેષ રૂપથી આમિર ખાન, સારા અલી ખાન, વિરાટ કોહલી, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, બાદશાહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણબીર કપૂર, રણવીર સિંહ, સલમાન ખાન, આયુષ્માન ખુરાના, શ્રદ્ધા કપૂરને અપીલ કરીએ છીએ કે તેઓ ચાઇનીઝ પ્રોડક્ટસની વિજ્ઞાપન બંધ કરી દે. ઉલ્લેખનીય છે કે આ સ્ટાર્સ ચાઇનીઝ મોબાઇલ ફોન ઓપ્પો, શાઓમી અને રિયલમી જેવી મોબાઇલ કંપની અને બીજા ઉત્પાદનોની વિજ્ઞાપન કરે છે.\nઆ પણ વાંચો, પ્રવાસી શ્રમિકો માટે સરકારનો મેગા પ્લાન, PM મોદી 20 જૂને લૉન્ચ કરશે ગરીબ કલ્યાણ રોજગાર સ્કીમ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nઆમિર ખાન, દીપિકા, વિરાટ કોહલીને CAITની અપીલ, ‘ચાઇનીઝ પ્રોડક્ટસને પ્રમોટ ન કરો’\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ ક��્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/reliance-industries-chairman-mukesh-ambani-become-sixth-richest-person-in-the-world-ag-999182.html", "date_download": "2020-08-06T19:58:48Z", "digest": "sha1:KLQPDYCOFW7PWA6XJDA4JMWBRMJDJVOS", "length": 24783, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "reliance industries chairman mukesh ambani become sixth richest person in the world ag– News18 Gujarati", "raw_content": "\nદુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nદુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી\nદુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી\nમુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અરબ ડોલર થઈ, ગુગલના કો-ફાઉન્ડર લેરી પેજને પાછળ રાખી આ સિદ્ધી મેળવી\nનવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (RIL)ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani)દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ગુગલના કો-ફાઉન્ડર લેરી પેજ (Google Co-Founder Larry Page)ને પાછળ રાખી તેમણે આ સિદ્ધી મેળવી છે. બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સ (Bloomberg Billionaire Index)ના મતે મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 72.4 અરબ ડોલર થઈ ગઈ છે. આ પહેલા મુકેશ અંબાણીએ દુનિયાના સૌથી મોટા ઇન્વેસ્ટર અને હેથવે વર્કશાયરના વોરન બફેટને પાછળ રાખ્યા હતા. જે આઠમાં સ્થાને હતા. તમને જણાવી દઈએ કે દુનિયાના 10 સૌથી અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી આખા એશિયા મહાદ્વિપમાં એકમાત્ર વ્યક્તિ છે.\nકેવી રીતે વધી મુકેશ અંબાણીની સંપત્તિ\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની સંપત્તિમાં વધારાનું કારણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં (RIL Share Price)સતત વધારો થઈ રહ્યો છે. માર્ચથી અત્યાર સુધી RILના શેરમાં ડબલ વધારો થયો છે. હાલમાં જ રિલાયન્સની ટેકનોલોજી એકમ જિયો પ્લેટફોર્મ્સે (Jio Platforms) ઘણી વૈશ્વિક કંપનીઓ સાથે ડીલની જાહેરાત કરી છે, જેમાં ફેસબુક પણ સામેલ છે. આ પછી RILના શેરમાં વધારો જોવા મળી ર��્યો છે.\nઆ પણ વાંચો - રિલાયન્સે ઈતિહાસ રચ્યો, 12 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ પાર કરનારી દેશની પહેલી કંપની\nત્રણ મહિનામાં રિલાયન્સ જિયો (Reliance Jio)માં 12 વિદેશી કંપનીઓ રોકાણ કરી ચૂકી છે. ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર્સ, vista, જનરલ એટલાંટિક, KKR,મુબાડલા, સિલ્વર લેક, ADIA, TPG, L Catterton, PIFએ જિયોમાં રોકાણ કર્યું છે. રિલાયન્સે જિયો પ્લેટફોર્મ્સમાં ભાગીદારીના વેચાણથી 117,588.45 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આઈઆઈએલને અત્યાર સુધી જિયો પ્લેટફોર્મ્સની 25.09 ભાગીદારી માટે રોકાણ મળી ચૂક્યું છે.\nવર્તમાનમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇ કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ (Jeff Bezos)છે. બેજોસની કુલ સંપત્તિ 184 અરબ ડોલર છે. આ લિસ્ટમાં 115 અરબ ડોલર સાથે બિલ ગેટ્સ બીજા નંબરે છે. આ પછી બર્નાર્ડ અરનોલ્ટ (નેટવર્થ - 94.5 અરબ ડોલર), માર્ક ઝુકરબર્ગ (નેટવર્થ - 90.8 અરબ ડોલર), સ્ટેલે બાલમર (નેટવર્થ - 74.6 અરબ ડોલર) અને મુકેશ અંબાણી (નેટવર્થ - 72.4 અરબ ડોલર) છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nદુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બન્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ��ાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/panchmahal-video-viral-of-the-kissing-between-the-boy-and-girl-student-in-the-classroom-in-morva-hadaf-panchmahal-km-950792.html", "date_download": "2020-08-06T19:24:58Z", "digest": "sha1:2FVHLUF5D4UCU6DKOXZ256HFGBNTNDRX", "length": 22380, "nlines": 258, "source_domain": "gujarati.news18.com", "title": "Video viral of the kissing between the boy and girl student in the classroom in morva hadaf panchmahal– News18 Gujarati", "raw_content": "\nપંચમહાલ: વર્ગખંડમાં ખુલ્લેઆમ છેલ્લી પાટલીએ વિદ્યાર્થી-વિદ્યાર્થિની કરવા લાગ્યા Kiss, Video વાયરલ\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nપંચમહાલ: વર્ગખંડમાં ખુલ્લેઆમ છેલ્લી પાટલીએ વિદ્યાર્થી-વિદ્યાર્થિની કરવા લાગ્યા Kiss, Video વાયરલ\nસ્કૂલમાં વર્ગખંડમાં જ ખુલ્લેઆમ વિદ્યાર્થિ અને વિદ્યાર્થિની વચ્ચે કિસનો વીડિયો વાયરલ થતા ચકચાર\nઆ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વર્ગખંડમાં એક વિદ્યાર્થિ અન્ય વિદ્યાર્થિઓની હાજરીમાં છેલ્લી પાટલી પર બેસી વિદ્યાર્થિનીને ખુલ્લે આમ લીપ કિસ કરી રહ્યો છે\nશિક્ષણ જગતમાંથી એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે શિક્ષણ જગત શર્મસાર બની રહ્યું છે. રાજકોટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની સાથે શરીર સુખની માંગ કરતો ઓડિયો વાયરલ થયાની ઘટનાને હજુ ગણતરીના કલાકો જ થયા છે એવામાં શિક્ષણ જગત માટે કલંક સમાન બીજો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.\nઆ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વર્ગખંડમાં એક વિદ્યાર્થિ અન્ય વિદ્યાર્થિઓની હાજરીમાં છેલ્લી પાટલી પર બેસી વિદ્યાર્થિનીને ખુલ્લે આમ લીપ કિસ કરી રહ્યો છે, આ વીડિયોમાં અન્ય વિદ્યાર્થિનીઓ પણ જોવા મળી રહી છે, જે આ કારસ્તાન જોઈ શરમાઈ રહી છે. સાથે ઓડિયો પણ સંભળાઈ રહ્યો છે, જેમાં અન્ય યુવકો જે વીડિયો બનાવી રહ્યા છે, તેમનો અવાજ સંભળાય છે, તેઓ કિસ કેટલા સમયથી ચાલી રહી છે, તેની સેકન્ડો ગણી રહ્યા છે.\nવીડિયોની હકીકત મુદ્દે માલુમ થાય છે કે, આ વીડિયો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની કૃષિકાર વિદ્યાલયની શાળાનો છે. જેમાં વિદ્યાર્થી ખુલ્લેઆમ વર્ગખંડમાં વિદ્યાર્થિની સાથે શિક્ષણ જગતને શરમમાં મુકે તેવી હરકત કરી રહ્યો છે.\nશું છે પુરી હકીકત\nવીડિયો વાયરલ થયા બાદ સ્કૂલના પ્રિન્સીપાલે મીડિયાને જણાવ્યું કે, આ વીડિયો વાયરલ થય�� બાદ મારી જાણમાં આવતા ખબર પડી કે, આ અમારી મોરવા હડફની સેકન્ડરી સ્કૂલનો જ છે. આ ઘટના 23 જાન્યુઆરીની છે, જેમાં રિશેષના સમયે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા, તે સમયે આ રીતે કિસ કરવાનો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ મામલાની જાણ જિલ્લા શિક્ષણને થતા શિક્ષણ નીરિક્ષક પણ સ્કૂલમાં તપાસ માટે આવ્યા હતા. અમે વીડિયોને આધારે જે વિદ્યાર્થીઓ આમાં સામેલ છે, તેમના વાલીઓને બોલાવી સોમવારે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક પગલા ભરીશું.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nપંચમહાલ: વર્ગખંડમાં ખુલ્લેઆમ છેલ્લી પાટલીએ વિદ્યાર્થી-વિદ્યાર્થિની કરવા લાગ્યા Kiss, Video વાયરલ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/11-10-2018/147770", "date_download": "2020-08-06T18:17:05Z", "digest": "sha1:BGTV4UONKTYETR2QWVZUGY4PMRJJQH2W", "length": 18649, "nlines": 136, "source_domain": "www.akilanews.com", "title": "ચક્રવાતી તોફાન 'તિતલી 'ઓરિસ્સા ત્રાટકવાની તૈયારી :પાંચ જિલ્લાઓને ખાલી કરવા આદેશ", "raw_content": "\nચક્રવાતી તોફાન 'તિતલી 'ઓરિસ્સા ત્રાટકવાની તૈયારી :પાંચ જિલ્લાઓને ખાલી કરવા આદેશ\nતમામ અધિકારીઓની રજા રદ:ઓરિસાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમમાં ભૂસ્ખલનની સંભાવના\nભુવનેશ્વર ;ઓરિસ્સા સરકારે ગંજમ,પુરી,ખુર્દા ,જગતસિંહપુર,અને કેન્દ્રપાડા જિલ્લાના વહીવટીતંત્રને ચક્રવાતી તુફાન 'તિતલી 'ની રાહમાં આવનારા તમામ સંભવિત ક���ષેત્રોને ખાલી કરાવવા આદેશ આપ્યો છે\nહવામાન વિભાગ દ્વારા ચક્રવાત તિતલીના ગંભીર સ્તર પર પહોંચવાની સૂચના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે આ પાંચ જિલ્લાના અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે કોઈ એવી દુર્ઘટના ના બને,ગંજમ જિલ્લામાં પહેલા જ જિલ્લો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થવાની સમીક્ષા બાદ પટનાયકે કહ્યું કે તમામ સ્કૂલો,કોલેજો અને આંગણવાડી કેન્દ્રોને બંધ રાખશે જોકે શિક્ષકો ફરજ પર રહેશે\nમુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પધીએ કહ્યું કે રાજ્યમાં 11 ઓક્ટોબરે યોજાનાર છાત્ર સંઘની ચૂંટણીને રદ કરી દેવાઈ છે\nચક્રવાત અને ભારે વરસાદની શક્યતાને પગલે તમામ અધિકરીઓની રજા રદ કરી દેવાઈ છે વરસાદ અને તુફાનમાં સમગ્ર રાજ્ય ઝપટમાં આવવાની શક્યતા છે\nભારતીય હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં બનેલ ચક્રવાત તિતલી ગંભીર સ્તરથી આધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધી રહયું છે ઓરિસ્સાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કાલિંગાપતનમ વચ્ચે ભુશુંખલનની પણ સંભાવના છે આગામી 12 કલાક ભારે ગંભીર સ્તરે પહોંચવાની શકયતા છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી access_time 10:04 am IST\nલગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી' access_time 2:58 pm IST\nગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો access_time 5:45 pm IST\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nયુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે access_time 10:41 pm IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\nજૂનાગઢ-વંથલીના ટીકર ગામે આધેડની બોથડ પદાથઁના ઘા મારી હત્યા:આધેડની કોહવાયેલ હાલતમા તેના જ ઘર માથી લાશ મળી:લાશને પીએમ માટે જામનગર સીવીલમા ખશેડાઇ: મૃતકના ભાઇની ફરીયાદ લઇ પોલીસે અજાણ્યાં શખ્શો સામે ખૂનનો ગૂન્હો દાખલ કયોઁ access_time 11:16 pm IST\nસબરીમાલા માફક સુન્ની મસ્જિદોમાં પ્રવેશની મંજૂરી માટે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે કેરળની મુસ્લિમ મહિલાઓ :ઝુહરાએ કહ્યું 'હું સમાનતા માટે આમ કરી રહી છું :સુન્ની મસ્જિદોની અંદર મહિલાઓને જવાની અનુમતિ અપાતી નથી:કેરળ સ્થિત મુસ્લિમ મહિલા સંગઠન હવે સુન્ની મસ્જિદોમાં પ્રવેશ માટે સર્વોચ્ચ અદાલત પહોંચશે access_time 12:43 am IST\nસુરેન્દ્રનગર:ધ્રાંગધ્રાનાં ઘોળી ગામે જૂથ અથડામણ:ધોળીનાં સરપંચ પર ફાઈરીંગ:જૂથ અથડામણમાં ત્રણ વધુ રાઉંડ ફાઈરીંગ:ધોળીનાં સરપંચને ગોળી વાગતા સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા:ધોળીમાં અગાઉ જૂથ અથડામણ થઈ હતી તેમાં 12 રાઉંડ થયા હતા ફાઈરીંગ: ધ્રાંગધ્રા પોલિસ ઘટના સ્થળે દોડી access_time 11:15 pm IST\nચક્રવાતી તોફાન 'તિતલી 'ઓરિસ્સા ત્રાટકવાની તૈયારી :પાંચ જિલ્લાઓને ખાલી કરવા આદેશ access_time 12:00 am IST\nયુ.એસ.માં નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં નવવિલાસ નવરાત્રી મહોત્સવ : 10 ઓક્ટો થી શરૂ થયેલ ઉત્સવ 20 ઓક્ટો સુધી ઉજવાશે : મુંબઈના ગાયકવૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે : ગરબાપ્રિય ગુજરાતી પરિવારો ફ્રી એન્ટ્રી મેળવી ફન-ફૂડ અને ફ્રી પાર્કિંગ સાથે ગરબે ઘૂમવાનો લ્હાવો લૂંટશે access_time 12:32 pm IST\nકોંગ્રેસનો મંત્ર ભાગલા પાડો અને રાજ કરો, ભાજપનો મંત્ર 'સબકા સાથ સબકા વિકાસ : વડાપ્રધાન મોદી access_time 12:00 am IST\nરસુલપરામાં કાજલ ગોહેલ પર દારૂડિયો પતિ તલવારથી તૂટી પડ્યોઃ ત્રણ ઘા કર્યા access_time 3:43 pm IST\nપાટણવાવ મોટીમારડ ગામેથી વર્લીફીચર��ો જુગાર પકડી પાડતી એલ.સી.બી રાજકોટ access_time 11:15 pm IST\nવોર્ડ નં.૧૧ ના પંચશીલ સોસાયટીમાંથી ૧૧ ગેરકાયદે નળ કનેકશન કપાત access_time 3:31 pm IST\nમાળીયા મિંયાણા વિસ્તારમાં અલગ-અલગ બે જગ્યાએથી બે વૃદ્ધાની લાશ મળી access_time 6:02 pm IST\nકોડીનારના છારા ગામે કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ઠાગાઠૈયા : મામલતદારને આવેદન access_time 11:58 am IST\nદેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત access_time 12:01 pm IST\nપરપ્રાંતીય મામલે અલ્પેશ ઠાકોર સામે કેસ કરવા મુદ્દે ભાજપ સરકારમાં દ્વિધા access_time 10:34 am IST\nસુરતમાં સાડીના વેપારી સાથે 17.66 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ access_time 5:31 pm IST\nગુજરાતના હુમલાના બિહારમાં ઘેરા પડઘા:પટનામાં સવર્ણ સેના અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી access_time 1:05 am IST\nબ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીની નિમણુંક કરી access_time 10:43 pm IST\nતુલસીના પાનને જો દુધમાં નાખીને પીવામાં આવે તો અનેક પ્રકારના શારીરિક લાભ access_time 6:05 pm IST\nવરિયાળી-દુધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન access_time 9:22 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ ત્રીજુ નોરતું '' : યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે થઇ રહેલી નવરાત્રિ ઉત્‍સવની ઉજવણી અંતર્ગત આજ તૃતીયા ચંદ્રદર્શનઃ દેવી ચંદ્રઘટાની ઉપાસના કરાશે : સાંજે ગુરૂ પ્રવેશમ નિમિતે ગુરૂપ્રિતી પૂજા access_time 9:54 pm IST\nભારતીય અમેરિકન નિક્કી હેલી અસાધારણ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છેઃ તેમણે બીજી નોકરીમાં વધુ પૈસા કમાવાના હેતુથી અમેરિકાનું એમ્‍બેસેડર પદ છોડયુ છેઃ અમારા તરફથી તેમના સન્‍માનમાં કોઇ કમી નહીં આવેઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું મંતવ્‍ય access_time 9:53 pm IST\nયુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન access_time 12:31 pm IST\nતાજાવાલા ટ્રોફીમાં રાજકોટ રૂરલ વિજેતાઃ ધૂંઆધાર ૧૩૪ રન ફટકારી સમર્થ વ્યાસ મેન ઓફ ધ મેચ access_time 3:26 pm IST\nચોથી વન-ડેના આયોજનની મુંબઈ ક્રિકેટ એસોસીએશનની વિનંતીને બોર્ડે નકારી access_time 3:59 pm IST\nનવી ટી-૨૦ લીગ અને ટી-૧૦ લીગને હવે આઈસીસી સરળતાથી મંજૂરી નહિં આપે access_time 3:59 pm IST\nઋત્વિક રોશન સામે કંગના રનૌતના ચોંકાવનારા આક્ષેપોથી બોલિવૂડમાં હલચલ access_time 5:52 pm IST\nહિન્દી ઉપરાં��� તેલગુમાં પણ રિલીઝ થશે શ્રધ્ધાની ફિલ્મ access_time 9:22 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/lawyer-found-sleeping-in-bed-wearing-t-shirt-during-online-hearing-supreme-court-slaps-him-057079.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:05:51Z", "digest": "sha1:NZNK5WIXN5K7CIFVD5QF75KXYP4BG4HV", "length": 12452, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઑનલાઈન સુનાવણી વખતે ટી શર્ટ પહેરી બેડ પર સૂતા જણાયા વકીલ, સુપ્રીમ કોર્ટે ઝાટક્યા | Lawyer found sleeping in bed wearing T-shirt during online hearing, Supreme Court slaps him - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઑનલાઈન સુનાવણી વખતે ટી શર્ટ પહેરી બેડ પર સૂતા જણાયા વકીલ, સુપ્રીમ કોર્ટે ઝાટક્યા\nકોરોના વાયરસના કારણે સરકારે બધી અદાલતોને માર્ચમાં જ બંધ કરી દીધી હતી. આ દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જરૂરી કેસોની સુનાવણી થાય છે. હવે સુ્પ્રીમ કોર્ટમાં ડિજિટલ સુનાવણી દરમિયાન એક વકીલ ટી-શર્ટ પહેરેલા દેખાયા. જેના પર કોર્ટે તેમને ઝાટક્યા છે. સાથે જ બધા વકીલોને પણ ભવિષ્યમાં આમ ન કરવાની સલાહ આપી છે.\nવાસ્તવમાં હરિયાણાના રેવાડીની એક પારિવારિક અરજી કોર્ટમાં પેન્ડીંગ છે. જેને બિહારના જહાનાબાદની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની અરજી પરસુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન એક વકીલ ટી શર્ટ પહેરીને બેડ પર સૂતા જણાયા. જેના પર કોર્ટે વાંધો દર્શાવ્યો. સાથે જ વકીલને શિષ્ટાચારનુ પાલન કરવાની સલાહ આપી. કોર્ટે કહ્યુ કે વર્તમાન સમયમાં આખી દુનિયા કોરોના મહામારીના કારણે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. એવામાં કોર્ટને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરવી પડી રહી છે. આ દરમિયાન વકીલોનુ ટીશર્ટ પહેરીને કોર્ટમાં રજૂ થવુ યોગ્ય નથી.\nકોર્ટે કહ્યુ કે બધા વકીલોએ ઑનલાઈન સુનાવણી દરમિયાન શિષ્ટાચારનુ પાલન ���રવુ જોઈએ. સાથે જ વકીલોએ આવી તસવીર બતાવવાથી બચવુ જોઈએ. કોર્ટની ફટકાર બાદ વકીલે માફી માંગી, જેને ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટે સ્વીકારી લીધી. આ રીતનો આ કોઈ પહેલો કેસ નથી. આ પહેલા રાજસ્થાનની હાઈકોર્ટમાં પણ આવી ઘટના બની ચૂકી છે. જ્યાં એક કેસની વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનાવણી થઈ રહી હતી. આ દરમિયાન વકીલ બનિયાન પહેરીને કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જેના પર ન્યાયાધીશે વાંધો દર્શાવ્યો હતો.\nસોલવન્ટ પ્લાન્ટમાં લાગી આગ, ફાયર સેફ્ટી ન હોવાથી આખી ફેક્ટરી આગમાં લપેટાઈ\nસુશાંત કેસઃ નિર્ભયાના વકીલ સીમાએ કહ્યુ - સુસાઈડ નહિ ડેડ બૉડી જોઈને પ્લાન્ડ મર્ડર લાગી રહ્યુ છે\nટ્રોલર પર ભડકી સ્વરા ભાસ્કર, કહ્યું વકીલ છો તો જાહિલ નહી હો\nનિર્ભયાના દોષિઓનો કેસ લડનાર વકીલ એ.પી.સિંહ કોણ છે, ફાંસી ટાળવા માટે અપનાવ્યા હથકંડા\nનિર્ભયા કેસ: ન્યાયાધીશે કહ્યું, તમારા અસીલોનો ભગવાનને મળવાનો સમય આવી ગયો છે\nસુપ્રીમ કોર્ટના જજે કહ્યુઃ કળયુગમાં આપણે વાયરસ સામે નથી લડી શકતા\nનિર્ભયા કેસ: 2021 સુધી ફાંસી ટાળવા માંગે છે દોષિ મુકેશ, નવી પિટિશન દાખલ કરી\nનિર્ભયા કેસની સુનાવણી દરમિયાન બેભાન થયા SCના જજ, ફાંસી પર ચાલી રહી હતી દલીલ\nનિર્ભયા ગેંગરેપ કેસમાં નવો વળાંક, દોષિત પવને કોઈ વકીલની પસંદગી કરી નથી, કોર્ટ આપી શકે છે આ આદેશ\nલખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ, કેટલાય વકીલો ઘાયલ થયા\nહનીમૂન પર મમ્મીને પણ સાથે લઈ ગયો, પત્નીએ આપ્યા તલાક, વાંચો તલાકના અજીબો-ગરીબ કારણો\nનિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે દોષિ વિનયનો હથકંડો થયો ફેલ, કોર્ટે ફગાવી અરજી\nનિર્ભયા કેસ: સ્પેશ્યલ લીવ પીટીશન પર થઇ સુનવણી, વકીલે કહ્યું ઘટના દરમિયાન સગીર હતો પવન\nlawyer supreme court new delhi વકીલ સુપ્રીમ કોર્ટ નવી દિલ્લી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00450.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Other_section/Detail/22-01-2019/12/0", "date_download": "2020-08-06T18:22:44Z", "digest": "sha1:ZDTLGBRHJEVKICNENW2UL5J5D7ZJSVFV", "length": 14253, "nlines": 107, "source_domain": "www.akilanews.com", "title": "Akila News | Latest Gujarati News Portal - આજના ગુજરાતી સમાચાર", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી access_time 10:04 am IST\nલગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી' access_time 2:58 pm IST\nગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો access_time 5:45 pm IST\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nયુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે access_time 10:41 pm IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\ncctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST\nBJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એ���ાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST\nબનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST\nઆર્થિક મોરચે મોદી સરકાર સુપરહીટઃ આઈએમએફનો દાવો access_time 10:28 am IST\n૨૦૧૭-૧૮માં રાજ્યોના જીડીપી ગ્રોથના મામલામાં બિહારનો ડંકોઃ પ્રથમ ક્રમેઃ આંધ્ર બીજા અને ગુજરાત ત્રીજા ક્રમેઃ ક્રીસીલ access_time 10:29 am IST\nસિંગાપોરના પ્રાઇમ મિનીસ્ટરના નિવાસ સ્થાને બોમ્બ મુકાયોઃ દારૂના નશામાં પબ્લીક બુથ ઉપરથી ફોન કરનાર ભારતીય મૂળના ૬૧ વર્ષીય ગણેશનને ૪ માસની જેલસજા access_time 7:56 pm IST\nજીવનનું પ્રથમ પગથીયું જે ભૂલતાં નથી તે અંતિમ પગથીયું કદી ચૂકતાં નથીઃ પૂ. નમ્રમુનિ મ.સા. access_time 3:48 pm IST\nસંસારીઓની મુડી સંપતિ, સાધુઓની મુડી જ્ઞાનઃ પૂ. ધીરજમુનિ મ.સા. access_time 4:11 pm IST\nકાલે ચેમ્બરના પ્રમુખ તરીકે વીપીની તાજપોશી access_time 4:01 pm IST\nપૂ. વિરદાદા જશરાજજીનાં શૌર્યદિનની સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી access_time 11:33 am IST\nગાંધીજી દાંડી તરફ ગયા, આપણે ગાંધીજી તરફ જઇએઃ માંડવિયા access_time 10:23 am IST\nવિશ્વાસ એ જીવનનુ મહત્વનું પાસુઃ પૂ.મોરારીબાપુ access_time 4:20 pm IST\nગળતેશ્વરના મેનપુરામાં અગાઉ યુવતીને જીવતી સળગાવનાર પિતા-પુત્રને અદાલતે આજીવન કેદની સજાની સુનવણી કરી access_time 5:46 pm IST\nકપડવંજ રૂરલ પોલીસે રેલીયા ચેક પોસ્ટ નજીકથી ચોરખાનામાં લઇ જવાતો 4 લાખનો દારૂનો જથ્થો દબોચ્યો access_time 5:46 pm IST\nલોકોના ધસારા વચ્ચે ફલાવર શોની તારીખને અંતે લંબાવાઈ access_time 8:27 pm IST\nએક સેંસર રાખશે ડાયાબિટીઝ સહીત ઘણીબધી બીમારીઓ પર નજર access_time 6:12 pm IST\nસજા ભોગવી રહેલા પૂર્વ પાક પી.એમ. શરીફનુ હ્રદય સામાન્ય કરતા મોટુઃ મેડીકલ રીપોર્ટ access_time 11:49 pm IST\nમિસાઇલ હેડ કવાર્ટરની જેમ કામ કરી રહેલ ઉતર કોરિયાના અઘોષિત બેસ : થિંક ટૈંક access_time 10:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસિંગાપોરના પ્રાઇમ મિનીસ્ટરના નિવાસ સ્થાને બોમ્બ મુકાયોઃ દારૂના નશામાં પબ્લીક બુથ ઉપરથી ફોન કરનાર ભારતીય મૂળના ૬૧ વર્ષીય ગણેશનને ૪ માસની જેલસજા access_time 7:56 pm IST\nહવે પેપર પાસપોર્ટને બદલે ઇલેકટ્રોનિક ચિપ સાથેના ઇ-પાસપોર્ટ આપવાની તૈયા���ીઃ વિદેશોમાં વસતા ભારતીયો વતનના બ્રાન્ડ એમ્બેસેડર છેઃ તેમને સુખી અને સલામત રાખવા કેન્દ્ર સરકાર કટિબધ્ધઃ ૧૫મા ભારતીય પ્રવાસી દિનના ઉદઘાટન પ્રસંગે વારાણસી મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન access_time 7:57 pm IST\nયુ.એસ.માં ન્યુજર્સી સ્થિત કોમ્યુનિટી લીડર,રાજકીય કાર્યકર,વડનગરા બ્રાહ્મણ શ્રી સુભાષભાઈના પત્ની શ્રીમતિ પ્રતિમાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન : 19 જાન્યુ 2019 ના રોજ ટુંકી બિમારી બાદ અંતિમશ્વાસ લીધા : 21 જાન્યુ ના રોજ સ્મશાનયાત્રા યોજાઈ : સ્નેહીજનોએ શ્રદ્ધાંજલી આપી access_time 12:11 pm IST\nન્યુઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમ 1600મી વનડે મેચ રમશે access_time 6:25 pm IST\nલા લીગામાં બાર્સીલોનાએ 3-1થી લેગાનેસને કરી પરાસ્ત access_time 6:26 pm IST\nઅમુક ઉમર પછી મા અને પત્નિની ભુમિકા જ મળે છેઃ ફરીદા access_time 10:07 am IST\nહું આજે બાલા સાહેબના લીધે જીવિત છું: અમિતાભ બચ્ચન access_time 4:37 pm IST\nહરિન્દરના બીજા પુસ્તક પરથી સિકવલ બનશે access_time 10:06 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/forex-kitty-swells-by-1-45-bn-dollar-below-430-bn-mark-rbi-report", "date_download": "2020-08-06T18:28:56Z", "digest": "sha1:I3FS6TLQKOK6WLGVPWN74J6GHCNFNAIW", "length": 10391, "nlines": 109, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "રેકોર્ડ લેવલથી વિદેશી હૂંડિયામણમાં 1.45 અબજ ડોલરનો ઘટાડો | Vyaapaar Samachar", "raw_content": "\nરેકોર્ડ લેવલથી વિદેશી હૂંડિયામણમાં 1.45 અબજ ડોલરનો ઘટાડો\nદેશના ફોરેન કરન્સી એસેટમાં થયેલ મોટાપાયે ઘટાડાને કારણે કુલ વિદેશી હૂંડિયામણ અનામતમાં ગત સપ્તાહે નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું આરબીઆઈના રીપોર્ટમાં જાણવા મળ્યું છે.\nરેકોર્ડ ઉચ્ચતમ સ્તર પહોંચેલા ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં આ સપ્તાહે ઘટાડો જોવા મળ્યો છે. બજેટમાં સરકારના FPI સરચાર્જના આકરા ડામ બાદ વિદેશી રોકાણકારોને રોકાણ પરત ખેંચતા અને રૂપિયામાં પણ ડોલરની સામે નરમાઈને કારણે દેશના ફોરેક્સ રીઝર્વમાં 23મી ઓગષ્ટના સપ્તાહે ઘટાડો નોંધાયો છે.\nRBIના સાપ્તાહિક રીપોર્ટ અનુસાર 23મી ઓગષ્ટના સપ્તાહે દેશનું કુલ વિદેશી હૂંડિયામણ અનામત 1.45 અબજ ડોલરના ઘટાડા સાથે ફરી 430 અબજ ડોલરથી ઘટી ગયું છે. ફોરેન કરન્સી એસેટમાં આવેલ ઘટાડાને કારણે કુલ રીઝર્વ 429.050 અબજ ડોલર હોવાનું RBIના રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.\nઅગાઉના સપ્તાહે વિદેશી હૂંડિયામણ અનામત 7.08 કરોડ ડોલર ઘટીને 430.501 અબજ ડોલરના આંક સાથે નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર નજીક જ ટક્યું હતુ.\nસાપ્તાહિક રીપોર્ટ અનુસાર વિદેશી હૂં��િયામણ અનામતમાં મહત્વનો ભાગ ધરાવતા ફોરેન કરન્સી એસેટ(FCAs) 1.198 અબજ ડોલર ઘટીને ફરી 397.128 અબજ ડોલર થયું હતુ.\nફોરેન કરન્સી એસેટ, જે કુલ રીઝર્વમાં નોંધપાત્ર ભાગ ધરાવે છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે.\nસોનાના ભાવમાં એકતરફી તેજી છતા સોનાનું રીઝર્વ સામાન્ય 24.32 કરોડ ઘટીને 26.867 અબજ ડોલર પર પહોંચ્યું છે.\nઆરબીઆઈએ રજૂ કરેલ રીપોર્ટ અનુસાર IMF પાસે રહેલ SDR 45 લાખ ડોલર ઘટીને 1.433 અબજ ડોલર રહ્યું છે. આ સિવાય કુલ રીઝર્વ 42 લાખ ડોલરના ઘટાડા સાથે 3.621 અબજ ડોલર રહ્યું છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/indian-inc-start-the-dollar-bond-issue-after-conditions-favourable", "date_download": "2020-08-06T19:17:43Z", "digest": "sha1:T5XXDDI4WSOCBCVVZNIIVNXN7NYLF3UY", "length": 10671, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "સ્થિતિ સાનુકૂળ થતા ભારતીય કંપનીઓમાં ડોલરમાં બોન્ડ જારી કરવાનું ચલણ વધ્યું | Vyaapaar Samachar", "raw_content": "\nસ્થિતિ સાનુકૂળ થતા ભારતીય કંપનીઓમાં ડોલરમાં બોન્ડ જારી કરવાનું ચલણ વધ્યું\nનવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં નીચા વ્યાજદર અને વિદેશી ચલણમાં હેજિંગનો ખર્ચ નીચો થવાના પગલે ભારતીય કંપનીઓ માટે વિદેશમાંથી ઋણ લેવુ અને તેમા પણ ખાસ કરીને ડોલર બોન્ડ દ્વારા ઋણ લેવુ વધારે આકર્ષક બન્યું છે.\nવિદેશી ઋણના મોરચે નબળો સમય વીતી ગયા પછી હવે ભારતમાં બેન્કોથી લઈને ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ તથા મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ હવે ભંડોળ ઊભું કરવા માટે વિદેશના ઋણ બજારમાં દોટ લગાવી છે. તાજેતરમાં જ ઇન્ડ્સઇન્ડ બેન્કે તેના સૌપ્રથમ ડોલર બોન્ડ દ્વારા 40 કરોડ ડોલર એકત્રિત કર્યા હતા.\nતેના પૂર્વે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીએ ફેબ્રુઆરીમાં ડોલરમાં બોન્ડ દ્વારા 40 કરોડ એકત્રિત કર્યા હતા. તાજેતરમાં સિક્યોર્ડ રેટિંગ મેળવનારી અથવા તો આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગના મોરચે અપગ્રેડ થનારી બીજી કંપનીઓ પણ ડોલરમાં બોન્ડ ઇશ્યુ લાવવાની તૈયારીમાં છે. આ કંપનીઓમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડ, જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ, વેદાંત રિસોર્સિસ લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.\nડોલરમાં ઋણ લેવાના ધસારાને વેગ મળવા માટેના પરિબળોમાં અમેરિકાના બોન્ડ યીલ્ડમાં થયેલો ઘટાડો મહત્વનો મનાય છે, તેના લીધે વિદેશમાંથી ભંડોળ મેળવવાનો ખર્ચ ઘટ્યો છે. આઇઓસીના બોન્ડના ભાવ અમેરિકન ટ્રેઝરી યીલ્ડ સાથે સાથે સંલગ્નતા ધરાવે છે, તેના લીધે વૈશ્વિક યીલ્ડ ઘટે ત્યારે તેમનો ધિરાણ મેળવવાનો ખર્ચ ઘટે છે.\n2018માં ડોલર ડેટ માર્કેટમાં ભારતીય કોર્પોરેટ બોન્ડ્સનો મર્યાદિત પુરવઠો જોવા મળ્યો હોવાથી હવે વિદેશી રોકાણકારો તેમા ભાગ લેવા માટે આતુર છે. 2018માં સમગ્ર વર્ષ દરમિયાન ડોલરમાં ડેટ જારી કરવાનું પ્રમાણ ઘણું ઓછું રહેવાના લીધે ભારતીય કંપનીઓના બોન્ડ પ્રત્યે વિદેશી રોકાણકારો આકર્ષાયા છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2013/02/", "date_download": "2020-08-06T19:01:43Z", "digest": "sha1:SHWZ3DRZPIEHRYDHJRSQYVDCVRUVIH3W", "length": 31280, "nlines": 148, "source_domain": "www.aksharnaad.com", "title": "February 2013 – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nમઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના – ડૉ. મહેબૂબ દેસાઈ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4\nFebruary 26, 2013 in અક્ષરનાદ વિશેષ / જીવન દર્શન tagged ડાઉનલોડ / ડૉ. મહેબૂબ દેસાઈ\n‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ – આજે આ અનોખા પુસ્તકને અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું, હિન્દુ અને ઈસ્લામ – બંને ધર્મોનું રસદર્શન, મનન અને ચિંતન તથા તેના જીવનમાં અનુભવેલા ઉદાહરણોને ટાંકીને શ્રી ડૉ. મહેબૂબ દેસાઈએ આ સુંદર ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. અક્ષરનાદને આ પુસ્તક નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડૉ. મહેબૂબભાઈને અનેક શુભકામનાઓ.\nત્રણ કાવ્યો.. – પન્ના નાયક 7\nFebruary 23, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged પન્ના નાયક\n‘વિદેશિની’ ના નામે કાવ્યો લખતા શ્રી પન્નાબેન નાયકના કાવ્યોનું સંકલન કરીને શ્રી સુરેશભાઈ દલાલે ‘કાવ્ય-કોડિયાં’ અંતર્ગત લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં, એ સંગ્રહમાંથી આજે ત્રણ અનોખા અછાંદસ અહિં પ્રસ્તુત કર્યા છે.\nવર્તમાન નાટકો.. – મણિલાલ દ્વિવેદી (‘સુદર્શન’ સામયિક, જુલાઈ ૧૮૯૬) 5\nFebruary 22, 2013 in ગુજરાતી નાટક tagged મણિલાલ દ્વિવેદી\nચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. જીવન, ધર્મ, ગૃહ, રાજ્ય, સમાજ, શિક્ષણ અને સાહિત્ય એમ જીવનનાં સર્વ મુખ્ય ક્ષેત્રોની મીમાંસા કરતી તાત્વિક વિચારશ્રેણી અને અતુલ બળશાળી શૈલી વાળા લેખો લખીને તેમણે ગુજરાતી ભાષા અને પ્રજાની અપ્રતિમ સેવા બજાવી છે. 1885ના ઓગસ્ટમાં શરૂઆત કરી પ્રિયંવદા માસિકની, અને પાંચ વર્ષ એટલે ઓક્ટોબર 1890 થી તે���ે ‘સુદર્શન’ નામ આપ્યું. તે તેમના છેલ્લા શ્વાસ પર્યંત, એટલે કે ઓક્ટોબર 1898 સુધી ચાલ્યું. પ્રસ્તુત લેખ સુદર્શન માસિકના જુલાઈ ૧૮૯૬ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની તત્કાલીન ગુજરાતી નાટ્યકળા વિષયક આલોચના અને તેની કથળતી જતી ગુણવત્તા પરત્વેની ચિંતા અને એ વિશેની સમૂળી વિચારસરણી આ લેખમાં ઝળકે છે.\nત્રણ લઘુકથાઓ… – નિમિષા દલાલ 16\nFebruary 21, 2013 in ટૂંકી વાર્તાઓ tagged નિમિષા દલાલ\nનિમિષાબેન રચિત ત્રણ સુંદર લઘુકથાઓ આજે પ્રસ્તુત છે. લઘુકથાઓમાં ગૂઢ અર્થ અને કૃતિનું ટૂંકુ પરંતુ સચોટ અને સબળ માળખું તેને ધાર બક્ષે છે અને નિમિષાબેનની પ્રસ્તુત કૃતિઓમાં એ સુપેરે અનુભવી શકાય એમ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.\nતુલસી ક્યારો.. – નિનુ મઝુમદાર 5\nFebruary 20, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged નિનુ મઝુમદાર\nસાહિત્યમાં જેમને વ્રજ, અવધિ મૈથિલી, બંગાળી, ભોજપુરી અને ગુજરાતી કાવ્યનો અભ્યાસ જેમને સાંપડ્યો છે અને સંગીતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બંગાળનું લોકસંગીત અને રાગદારીનો સારો અભ્યાસ જેમને સાંપડ્યો તેવા શ્રી નિનુ મઝુમદારની ઉપરોક્ત રચના ‘તુલસી ક્યારો’ અનોખી છે. તેમના ૧૯૬૬માં પ્રસિદ્ધ થયેલ સંગ્રહ ‘નિરમાળ’ માંથી આ રચના લેવામાં આવી છે. વિરહગ્રસ્ત એવી નાયિકા તુલસીક્યારે પાણી સીંચે છે અને વ્હાલમની વાટ જુએ છે. તુલસીક્યારાને લક્ષમાં રાખીને વિરહની અભિવ્યક્તિ કરતા આ કાવ્યની રચના અદભુત છે.\nગીતાબોધ.. – મહેન્દ્ર નાયક 5\nFebruary 19, 2013 in અક્ષરનાદ વિશેષ / ચિંતન નિબંધ tagged મહેન્દ્ર નાયક\nદરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કો��� ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.\nઆંસુડા સારતી એક દીકરી.. – ભરત કોટડીયા 13\nગર્ભનું જાતિ પરીક્ષણ અને સ્ત્રી ભૃણ હત્યા જેવા જઘન્ય પાપ વિશે કાંઈ પણ કહેવા કરતા શ્રી ભરતભાઈ કોટડીયાની આ કૃતિ વાચકો સમક્ષ મૂકવી ઉચિત ગણું છું. આ કૃત્યોની સામે ઉભા થવાની જાગૃતિ વધુ ને વધુ ફેલાય એ જરૂરી છે. કદાચ જેની ગર્ભમાં હત્યા થઈ છે એ દીકરી આમ જ અનુભવતી હશે.. નહીં કૃતિ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ ભરતભાઇનો ખૂબ ખૂબ આભાર.\nસાજન, થોડો મીઠો લાગે.. – હરિન્દ્ર દવે 9\nFebruary 15, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged હરિન્દ્ર દવે\nગઈકાલે દૂરના એક સગાંના લગ્નમાં મહુવાથી સોમનાથ જતા રસ્તામાં અસંખ્ય લગ્નો થતાં, જાન જતી અને આવતી જોઈ અને આજે પણ અસંખ્ય યુગલો લગ્નના પવિત્ર બંધનમાં એકબીજાનો હાથ ઝાલીને બંધાશે, જીવનભર સાથે ચાલવાના વચન સાથે પ્રેમનો એક નવો અધ્યાય શરૂ થશે. આ સમયે એ સર્વે નવપરણિતોને શ્રી હરિન્દ્ર દવેનું ઉપરોક્ત ગીત, ‘હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક ક્યાંક દીઠો લાગે \nશ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત.. 13\nFebruary 14, 2013 in અક્ષરનાદ વિશેષ / મુલાકાત\nશ્રી વિશાલ મોણપરા ગુજરાતી નેટજગતનું એક જાણીતું નામ છે, ભાષાના ઓનલાઈન વિકાસ માટે ફક્ત ભાષાવિદોનો ખપ નથી, એ સાથે સાથે નવીન ટેકનોલોજી સાથે તેની કદમતાલ મેળવવી સતત જરૂરી છે. અને વેબવિશ્વમાં ગુજરાતીના વિકાસમાં અનેક નાવિન્યસભર સુવિધાઓ સાથે વિકલ્પો ઉપલબ્ધ કરાવનાર વિશાલભાઈ એક એવા ભાષાપ્રેમી છે જેમની પદ્યરચના જેટલી જ સબળ તેમના દ્વારા વિકસાવાયેલી સુવિધાઓ છે. વિશાલભાઈ સાથે થયેલ એક ઈ-મુલાકાત આજે વાચકો સાથે વહેંચી રહ્યો છું, આશા છે આપણે સૌ તેમના અને તેમના જેવા માતૃભાષાના સેવકોને યોગ્ય સન્માન આપી શકીશું. પ્રસ્તુત છે વિશાલભાઈ સાથેની પ્રશ્નોત્તરી. આ મુલાકાત બદલ વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.\nઅંતર્યાત્રા – વિજય જોશી 6\nFebruary 13, 2013 in અનુદીત / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged વિજય જોશી\nશ્રી વિજયભાઈ જોશીની પ્રસ્તુત અછાંદસ રચના તેમના જ એક અંગ્રેજી કાવ્યનો ગુજરાતી અનુવાદ છે. માણસ બ્રાહ્યજગતમાં તો અનેક યાત્રાઓ કરે છે, પરંતુ આંતરજગતમાં યાત્રા ક્વચિત જ થતી હોય છે. સૌથી મહત્વની યાત્રા અંતર્યાત્રા જ હોય છે પણ તેનો માર્ગ ભાગ્યે જ કોઈને ખબર હોય છે, સાચા પથ અંગેનું માર્ગદર્શન અને એ આખીય યાત્રા સ્વત્વની ખોજ છે. આવી જ વિચારસરણી સાથેની યાત્રા કરતા વિજયભાઈની આ કૃતિ ખરેખર સુંદર અને મર્મસભર છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.\nમાણસ – જીજ્ઞા ત્રિવેદી 18\nFebruary 12, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged જીજ્ઞા ત્રિવેદી\nભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા – નિરાશા, સંભવ – અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.\nપ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ 9\nFebruary 11, 2013 in અક્ષરનાદ વિશેષ / અનુદીત tagged અશોક વૈષ્ણવ\nનેતૃત્વના ગુણો કેળવવા એ આજના સંઘર્ષભર્યા જાહેર જીવનની એક આગવી અને અનોખી જરૂરીયાત છે, સમાજજીવનમાં હોય કે વ્યવસાય ક્ષેત્રે, દરેક સ્થળે તેની જરૂરત રહે છે, અને આ ગુણો દરેક ક્ષેત્રમાં પ્રગતિના માપદંડ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રભાવશાળી નેતૃત્વ માટેના આવા જ ૧૦૧ ગુણો શ્રી તન્મય વોરાએ તેમના બ્લોગ qaspire.com પર મૂક્યા છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી અશોક વૈષ્ણવે કરીને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા ઉપલબ્ધ કરાવ્યો છે. આશા છે સર્વે વાચકમિત્રોને એ ઉપયોગી થઈ રહેશે.\nશિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ 4\nFebruary 9, 2013 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged રાજેન્દ્ર શાહ\n૨૮ જાન્યુઆરી ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના એક આધારસ્તંભ છે. તેમના અનેક પ્રચલિત કાવ્યસંગ્રહો જેવા કે ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧), શ્રુતિ (૧૯૫૭), મોરપીંછ (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૩), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), ઉદગીતિ (૧૯૭૮) સત્વશીલ અને છતાંય વિપુલ સંખ્યામાં તેમણે કરેલા કાવ્યસર્જનની સાક્ષી પૂરે છે. કલ્પનાની કલમે સૌઁદર્ય નિહાળતી નજરે તેમણે આલંકારિક રીતે કરેલું શિયાળાની સાંજનું વર્ણન આહ્લાદક અને સૌંદર્યસભર છે. શિયાળાની સાંજે પ્રણયગોષ્ઠી કરતા યુગલની આ સૌંદર્યપ્રચૂર વાત ખૂબ સુંદર રીતે મૂકાઈ છે. પ્રસ્તુત રચના લોકમિલાપ દ્વારા પ્રસિદ્ધ કાવ્યકોડિયા અંતર્ગત શ્રી રાજેન્દ્ર શાહના કાવ્યોના જયન્ત પાઠકે કરેલા સંકલનમાંથી લેવામાં આવ્યું છે.\nવિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5\nFebruary 6, 2013 in અક્ષરનાદ વિશેષ / કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય tagged ડાઉનલોડ / વિપિન પરીખ\nઅક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.\nમાનસીક તાણથી બચવાના વીસ ઉપાય – એ. બી. મહેતા, અનુ. મંજરી મેઘાણી 12\nFebruary 4, 2013 in ચિંતન નિબંધ tagged મંજરી મેઘાણી\nનોકરીમાં હોય કે અંગત જીવનમાં, એક અથવા બીજી રીતે આપણે ઘણી વખત તાણ અને માનસિક પરિતાપમાં જીવીએ છીએ. ભોપાલના સીનીયર સીટીઝન્સ ફોરમના ઉપપ્રમુખ શ્રી એ. બી. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ ‘માનસીક તાણથી બચવાના વીસ ઉપાય’ એ શીર્ષક હેઠળ મંજરીબેન મેઘાણીએ કર્યો છે. સ્પષ્ટ, ચોક્કસ દિશાનિર્દેશ સાથેના અને અચૂક એવા આ ઉપાયો એક વખત અજમાવી જવા જેવા ખરાં. સન્ડે ઈ-મહેફિલ દ્વારા પ્રસિદ્ધ થયેલ આ કૃતિ અક્ષરનાદને પ્રગટ કરવાની તક આપવા બદલ શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખૂબ ખૂબ આભાર.\nવરસાદ (લઘુકથા) – દુર્ગેશ ઓઝા 18\nFebruary 2, 2013 in ટૂંકી વાર્તાઓ tagged દુર્ગેશ ઓઝા\nકુમાર સામયિકના ડિસેમ્બર 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલી લેખક શ્રી દુર્ગેશભાઈ ઓઝાની પ્રસ્તુત લઘુકથા ‘વરસાદ’ મર્મસભર છે, ટૂંકી છે અને ખરેખર માઈક્રોફિક્શન અને લઘુકથાની વચ્ચેની લંબાઈ ધરાવતી અનોખી કૃતિ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.\nઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ 3 3\nFebruary 1, 2013 in Know More ઇન્ટરનેટ tagged એન્ડ્રોઈડ / જીજ્ઞેશ અધ્યારૂ\nઅક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ હતો ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો, જે તેના વધી રહેલા વપરાશકારોને જોતા વધુ ઉપર્યુક્ત બની રહે છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીઓમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/18-10-2019/26885", "date_download": "2020-08-06T18:53:58Z", "digest": "sha1:YI6F42YC3H5YWIVFMSOITXBKU4DP6VJO", "length": 17103, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "બેડમિન્ટન : સિંધુ, સમીર અને પ્રણિત પ્રિ-ક્વાર્ટરફાઇનલમમાંથી બહાર", "raw_content": "\nબેડમિન્ટન : સિંધુ, સમીર અને પ્રણિત પ્રિ-ક્વાર્ટરફાઇનલમમાંથી બહાર\nનવી દિલ્હી: વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ મંગળવારે ડેનમાર્ક ઓપન બેડમિંટન ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસ્કા તુનજંગને 22-20 21-18થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, ભારતના પીવી સિંધુ, સમીર વર્મા અને બી સાઇ પ્રણીત ગુરુવારે પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા બાદ બહાર થઈ ગયા હતા. પાંચમી ક્રમાંકિત સિંધુને 40 મિનિટમાં કોરિયાની એનસી યંગે 21-14 21-17થી હરાવી હતી.વિશ્વની છ નંબરની સિંધુએ તેની કારકીર્દિની પ્રથમ મુકાબલો 19 મી ક્રમાંકિત યંગ સામે કરી હતી જેમાં તે હારી ગઈ હતી. ઓગસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સિંધુ સારા ફોર્મમાં નથી રહી અને તે ગયા મહિને અનુક્રમે ચાઇના ઓપન અને કોરિયા ઓપનમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી અને અહીં પણ તેની બેગ બીજા રાઉન્ડમાં ટાઇ થઈ ગઈ હતી.આ પૂર્વે પુરૂષોની સિંગલ્સ કેટેગરીમાં સમીરનો પ્રીક્ટોરેટર ફાઈનલમાં ચાઇના ચેન લોંગે સતત પાંચ મેચમાં 38 મિનિટમાં 21-12, 21-10થી પરાજય આપ્યો હતો. કારકિર્દીની ત્રણ મેચોમાં પાંચમા ક્રમાંકિત ચેન લોંગ સામે વર્લ્ડ રેન્કિંગમાં વિશ્વના 17 મા નંબરના સમીરની આ ત્રીજી હાર છે. બી સાઇ પ્રણીતને વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી અને ટોચની ક્રમાંકિત જાપાનની કેન્ટો મોમોટાએ 33 મિનિટમાં 21-6, 21-14થી હરાવી. આ સાથે સિંગલ્સ કેટેગરીમાં ભારતીય પડકારનો અંત આવ્યો.ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ આઠમી ક્રમાંકિત સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતને બહાર કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન, પુરુષ ડબલ્સમાં ભારતીય જોડી સાત્વિકેસરાજ રણકીરેડિ અને ચિરાગ શેટ્ટી પણ બીજા રાઉન્ડમાં 16-21, 15-21થી છઠ્ઠા ક્રમાંકિત ચીની જોડી હાન ચાંગ કે અને ઝૂ હ Ha ડોંગની 31 મિનિટમાં હારી ગઈ. ચીની જોડી સામે કારકિર્દીની બે મેચમાં ભારતીય જોડીની આ બીજી હાર છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nપ્રજાના પ્રતિનિધિઓને ઓળખી લેજો : મહારાષ્ટ્ર વિધાનસભાના 3237 ઉમેદવારોમાંથી 1007 કરોડપતિ : 916 ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ : જેમાં ભાજપ અને શિવસેનાના 171 ,કોંગ્રેસના 156 , તથા 280 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ : મહારાષ્ટ્ર ઈલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા બહાર પડાયેલી માહિતી access_time 8:00 pm IST\nપાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી સરફરાઝને પાણીચું : ટી-૨૦માં બાબર આઝમ અને ટેસ્ટમાં અઝહર અલીને કમાન સોપાઇ access_time 3:46 pm IST\nદિલ્હીમાં ધારાસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિત 5 આરોપીઓને 6 માસની જેલ : 2015 ની સાલમાં ચૂંટણી સમયે મતદારોને બાટવા માટે ઘરમાં બ્લેન્કેટ અને શરાબ છુપાવ્યાંની શંકાથી ભાજપ આગેવાનના ઘરમાં ઘુસી તલાસી લીધી હતી access_time 8:10 pm IST\nઆસામની જિયાભરાલી નદીમા ૪પ યાત્રીઓ વાળી નાવ પલ્‍ટી ગઇ એક લાપતા access_time 11:00 pm IST\nપાકિસ્તાને કહ્યું ત્રણ પશ્ચિમી નદીઓ પર વિશેષાધિકાર : પાણીને રોકવાની વાત ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાશે access_time 10:57 pm IST\nમહારાષ્ટ્રમાં ભાજપને એકલા હાથે સાદી બહુમતી મળી જશે : હરિયાણા પણ જીતી જશે access_time 11:33 am IST\nમ્યુ.કોર્પોરેશન દ્વારા ઉકાળા વિતરણ access_time 3:31 pm IST\nકાળી ચૌદશની ગેરમાન્યતાના ખંડન માટે વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં જનજાગૃતિ કાર્યક્રમો access_time 11:42 am IST\nરૂદ્રા ક્રેડીટ સોસાયટીના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા access_time 3:38 pm IST\nજામકંડોરણા-જેતપુર રોડમાં ફોફળ ડેમના વેસ્ટ વિયરના રસ્તામાં પાણીના લેવલના સાઇન બોર્ડ તથા રોડ બાઉન્ડ્રી સ્ટોન મુકવા માંગ access_time 11:46 am IST\nખંભાળિયાના વડત્રા ગામનો વિજપ્રશ્ન નવુ સબસ્ટેશન સ્થાપી હલ કરાશે access_time 11:53 am IST\nપાક દ્વારા દરિયાઇ સરહદે તુર્કીની સબમરીન તૈનાત કરવાની અટકળો વચ્ચે નેવીના વાઇસ એડમીરલ કચ્છની ક્રિક સરહદે access_time 10:54 am IST\nવિરમગામ પંથકમાં મહીલાઓ દ્વારા 'કરવા ચોથ'નું વ્રત કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ access_time 8:10 pm IST\nકાલે શિક્ષણ બોર્ડની અંતિમ સામાન્ય સભા access_time 12:09 pm IST\nધાનેરામાં ડેપ્થેરિયા રોગના કારણે પાંચ બાળકોના મોત access_time 9:36 pm IST\nઇતિહાસ બદલવાની તૈયારીમાં છે નાસા access_time 6:37 pm IST\nઅફઘાનિસ્તાનમાં સુરક્ષાબળોની કાર્યવાહીમાં 12 આતંકવાદીઓને ઠાર માર મારવામાં આવ્યા access_time 6:34 pm IST\nએક પણ સેકેંડ રોકાયા વગર સતત 20 કલાક સુધી હવામાં ઉડશે આ ફ્લાઇટ: દુનિયાની સૌથી લાંબી યાત્રા થશે access_time 6:36 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nમેક્સિકોની સરહદ પાર કરી અમેરિકામાં ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ નિષ્ફળ : 311 ભારતીયોને મેક્સિકન સરકારે પરત ધકેલ્યા : એજન્ટોને વ્યક્તિદીઠ આપેલા 25 થી 30 લાખ રૂપિયા પાણીમાં access_time 11:20 am IST\nઅમેરિકાની બિઝનેસ સ્કૂલોમાં અભ્યાસ કરવા જતા ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો : ગયા વર્ષે 57 ટકાની સરખામણીમાં આ વર્ષે 45 ટકા સ્ટુડન્ટ્સએ એડમિશન માટે માંગણી કરી access_time 12:10 pm IST\nપાકિસ્તાનમાં પંજા સાહેબ ગુરુદ્વારામાં આગ : સામાન્ય નુકશાન : કોઈ જાનહાની નહીં access_time 12:42 pm IST\nઆચાર સંહિતાના ઉલ્લઘન કરવા બદલ યૂએઇના 3 ક્રિકેટર પ્રતિબંધિત access_time 6:02 pm IST\nબેડમિન્ટન : સિંધુ, સમીર અને પ્રણિત પ્રિ-ક્વાર્ટરફાઇનલમમાંથી બહાર access_time 5:52 pm IST\nકાલે ટીમ ઈન્ડિયા વ્હાઈટવોશના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે access_time 3:33 pm IST\nઅરે વહાલા, હું તો હજી જીવું છું access_time 9:51 am IST\nઅમરીશ પુરીના પૌત્રની ફિલ્મનું નામ આવ્યું સામે access_time 5:18 pm IST\nજેઠાલાલની દુકાનમાં દિવાળીની ઘરાકી સમયે જ ચોતરફ પાણી પાણી access_time 11:45 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/11/05-today-history-of-india-and-world-in.html", "date_download": "2020-08-06T18:11:09Z", "digest": "sha1:H2H2ZROEZ6XRQ52QOCP2IYXVBVU44MRL", "length": 3646, "nlines": 74, "source_domain": "www.gujaratigk.in", "title": "આજનો ઈતિહાસ 05 નવેમ્બર [ Today History Of India and World in Gujarati 05 November ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n5 નવેમ્બર, 1639માં મૈસાપ્યુસેટ્સમાં પહેલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઇ હતી.\n5 નવેમ્બર, 1920માં ઇંડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના કરાઇ હતી.\n5 નવેમ્બર, 1930માં અમેરિકાના મહાન સાહિત્યકાર સિલેયર લેવિસને પોતાની કૃતિ બાબિત્ત માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.\n5 નવેમ્બર, 1996માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફારૂક અહમદ ખાને બેનઝીર ભુટ્ટો સરકારને હટાવી પાક નેશનલ એસેમ્બલી ભંગા કરી હતી.\n5 નવેમ્બર, 1917માં હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સોનાની બનારસી દાસ ગુપ્તાનો જન્મ થયો હતો.\n5 નવેમ્બર, 2008માં હિન્દી ફિલ્મો નિર્માતા - નિર્દેશક બી. આર ચોપરાનું નિધન થયું હતું.\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://24india.in/after-corona-bubonic-plague-pandemic/", "date_download": "2020-08-06T18:10:02Z", "digest": "sha1:J7LC5WJMVU67GFMXZD6QTTROKBLPKJ6D", "length": 13336, "nlines": 123, "source_domain": "24india.in", "title": "કોરોના બાદ હવે ચીનમાં આ નવો વાયરસ ઉદ્દભવ્યો, શરીરને કરી નાખે છે કાળું - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome NATIONAL કોરોના બાદ હવે ચીનમાં આ નવો વાયરસ ઉદ્દભવ્યો, શરીરને કરી નાખે છે...\nકોરોના બાદ હવે ચીનમાં આ નવો વાયરસ ઉદ્દભવ્યો, શરીરને કરી નાખે છે કાળું\nઉત્તર ચીનના એક શહેરમાં રવિવારે બ્યૂબાનિક પ્લેગનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જે બાદ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ચીનની સરકારી પીપલ્સ ડેલી ઓનલાઈનના રિપોર્ટ અનુસાર, બયન્નૂરમાં આ રોગનો પ્રથમ દર્દી મળ્યો છે, જેને ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.\nબ્યૂબૉનિક પ્લેગ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી થાય છે. જે જીવલેણ હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે એન્ટી બાયોટિક દવાઓથી તેની સારવાર શક્ય છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, આ બીમારી જંગલી ઉંદરમાં મળનારા બેક્ટેરિયાથી ફેલાય છે. આ બેક્ટેરિયાનું નામ યર્સિનિયા પેસ્ટિસ બેક્ટીરિયમ છે. જે શરીરમાં રક્સ અને ફેફસા પર હુમલો કરે છે.આ રોગમાં આંગળીઓ કાળી પડવા લાગે છે. આ સાથે જ શરીરમાં અસહ્ય દુ:ખાવો અને તાવ આવે છે. આ રોગથી મળનારા મોતને બ્લેક ડેથ પણ કહેવામાં આવે છે.\nPrevious articleગુજરાતમાં જળબંબાકાર, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબક્યો\nNext articleઅમેરીકામાં સ્ટુડન્ટ વિઝા પર ભણતા વિદ્યાર્થીઓને લઈને કરાઈ આ મોટી જાહેરાત\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં આઘાત છવાયો\nપાકિસ્તાનની સિંધુમાં બોટ પલટી, 8 ના મોત, 15 લાપતા\nશું તમારું બાળક પેકેટમાં બંધ ચિપ્સ ખાઈ રહ્યું છે કેન્સર-મોટાપાનો શિકાર થઈ શકે છે,...\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/samasya-ane-samadhan-dilip-mehta/", "date_download": "2020-08-06T18:15:38Z", "digest": "sha1:OYMKHUBBLVT5GCCPPWXHNAGFMH4SJOX5", "length": 6807, "nlines": 254, "source_domain": "www.kutchgurjari.org", "title": "સમસ્યા અને સમાધાન | Kutch Gurjari", "raw_content": "\nસમસ્યા અને સમાધાન - દિલીપ કે. મહેતા, કોચીન\nસંપૂર્ણ સ્વાર્થી બની ગયેલી દુનિયામાં\nઆજ કોઈને કોઈની પડી નથી\nમારું તારુંમાં અટવાઈ ગયા છે.\n‘આપણું’ શબ્દ શોધ્યો જડતો નથી.\nનૈતિક મૂલ્યો સિવાયના દરેક ક્ષેત્રે,\nબેશક પ્રગતિ થઈ છે બેસુમાર.\nભૌતિક સુખ સામગ્રી વધી છે પારાવાર\nસાથે લાવી છે અશાંતિ અપાર.\nહા પાડવી, પણ કરવું નહી,\nનથી થયું એ કહેવું નહીં\nબિન્દાસ બની ગયા છે સૌ\nકોઈ કામ ગંભીરતાથી કરવું નહીં.\nવૉટ્‌સેપ વિગેરેમાં ખોવાઈ ગઈ છે નવી પ્રજા\nએમને વાળવા છે બહુ મુશ્કેલ,\nપરિણામો પ્રત્યે સજાગ રહેવા ચેતવવું,\nબીજો કોઈ સૂઝતો નથી ઉકેલ.\nનવી પ્રજા મોજમસ્તીમાં માને છે,\nકરકસર, સાદગીની વાતો ગમતી નથી.\nદરેક વસ્તુમાં મર્યાદા હોવી જોઈએ\nએ હકીકત દિલ-દિમાગમાં ઊતરતી નથી.\nસતત પરિવર્તન છે દુનિયાનો દસ્તૂર,\nએ કોઈથી ખાળી શકાતો નથી\nજે થાય તે થવા દયો\nસમજૂતી કર્યા વગર છૂટકો નથી.\nજૂનું બધું સોનું નથી હોતું,\nનવું બધું નથી હોતું પિત્તળ\nબંનેનું સારું અપનાવતા શીખશું તો જ\nજીવન બની શકશે શાંતિમય સરળ.\n(કચ્છ ગુર્જરી ડિસેમ્બર ૨૦૧૯ માસના અંકમાં પ્રકાશિત થયેલ કૃતિ)\nસાધર્મિક ભક્તિ 01 July 2020 71\nઅન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન 01 April 2020 48\nરાજસ્થાન યાત્રા પ્રવાસ 01 April 2020 47\nનવી કારોબારી કમિટી 01 April 2020 46\nછ ગાઉની ભાવયાત્રા 01 April 2020 23\nમારા જીવનમાં 'હું' કયાં\nમૌન - એક શસ્ત્ર\nપિતાની વાત બાળકની સંગાથ\nચાલો થોડી કરકસર કરિયે\nપાનખરના પાંદડા જેવુ જીવન બની ગયું છે\nચાતુર્માસ પ્રવેશ - આયંબિલસાલા નવિનીકરણ\nઅન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/navjot-singh-sidhu-troubles-increased-protests-started-in-his-own-area-049282.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:10:57Z", "digest": "sha1:EU5GS5YREAPGYFKILIVWLRYWTVS3XTKT", "length": 14451, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવજોત સિંહ સિદ્ધુની મુસીબત વધી, પોતાના જ ક્ષેત્રમાં જ વિરોધ શરુ | Navjot Singh Sidhu troubles increased, protests started in his own area - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nનવજોત સિંહ સિદ્ધુની મુસીબત વધી, પોતાના જ ક્ષેત્રમાં જ વિરોધ શરુ\nકોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ પંજાબની અમરિંદર સિંહ સરકારની બહાર નીકળ્યા પછી પણ સમાપ્ત થઈ રહી નથી. તેમનું મંત્રી પદ ગયું, બંગલા ગયા, હવે તેમના માથે જમીની સમસ્યાઓનો બોઝ પણ વધી ગયો છે. તેના વિસ્તારના લોકોએ તેમને પૂછવાનું શરૂ કર્યું છે કે તેમણે ધારાસભ્ય તરીકે શું કર્યું છે. એવો આરોપ છે કે ચૂંટણી જીત્યા બાદથી તે પોતાના મત વિસ્તારના વિસ્તારોમાં પણ દેખાઈ પણ રહ્યા નથી. આ અંગે હાલમાં એક વિરોધ પણ શરુ થયો છે.\nઆર્ટિકલ 370: જવાનો પર શેહલા રસીદે લગાવેલા ગંભીર આરોપોને સેનાએ ફગાવ્યા\nનવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટી આશા સાથે કોંગ્રેસમાં જોડાયેલા સિદ્ધુ હવે તેમની જ પાર્ટીમાં સંપૂર્ણ રીતે અલગ દેખાઈ રહ્યા છે. તેની અસર તેના મત વિસ્તારના લોકોમાં પણ જોવા મળી રહ્યો છે, જ્યાં તેનો વિરોધ શરૂ થયો છે. અહેવાલો અનુસાર અમૃતસરના બટલા રોડ પર આવેલા ન્યુ પ્રિતનગરમાં તાજેતરમાં ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ અને કાઉન્સિલર જસવિન્દર વિરુદ્ધ ભારે હોબાળો થયો છે. લોકોમાં આક્રોશ છે કે તેમના વિસ્તારમાં વિકાસની કામગીરી ચાલી રહી નથી. નારાજ રહેવાસીઓનો આક્ષેપ છે કે 2017 માં ધારાસભ્ય બન્યા ત્યારથી સિદ્ધુએ તેમના વિસ્તારમાં પોતાનો ચહેરો બતાવ્યો નથી.\nસ્થાનીય સમસ્યા અંગે સિદ્ધુની નારાજગી\nઅમૃતસરના લોકો ફરિયાદ કરી રહ્યા છે કે નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિધ્ધુએ ફક્ત આ ક્ષેત્રમાં વિકાસની ખાતરી આપી છે, પરંતુ કંઇ કરવામાં આવ્યું નથી. લોકો એટલા ગુસ્સે છે કે જો સિદ્ધુ તેમની જવાબદારીઓને સમજવામાં મોડું થાય તો પણ તેઓ તેમને ઘેરી લે છે અને તેમનું પુતળું દહન કરશે તેવી ચેતવણી આપી રહ્યા છે. હકીકતમાં, ન્યૂ પ્રેતનગર વિસ્તારમાં આશરે 200-250 મકાનો છે, પરંતુ શેરીઓમાં ખાડાવાળા રસ્તાઓ છે, જેના કારણે લોકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને રાતના સમયે તેમની મુશ્કેલીઓ વધુ વધી જાય છે.\nપંજાબમાં નવજોત સિંહ સિદ્ધુનું કદ ઘટી રહ્યું છે\nઅમરિંદર સિંહ કેબિનેટમાંથી બહાર નીકળ્યા પછી, પંજાબ સરકારમાં સિદ્ધુનું કદ ઘટી રહ્યું છે, પક્ષમાં હજી સુધી કોઈ જવાબદારી મળી નથી. ���ોંધનીય છે કે સિદ્ધુને સરકારમાંથી હટાવ્યા બાદ સામાન્ય રીતે જાહેર જીવનથી દૂર જોવામાં આવે છે અને તે પક્ષમાં પણ સક્રિય નથી. નોંધપાત્ર વાત એ છે કે, નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કેબિનેટમાં તેમનો પોર્ટફોલિયો બદલવા સામે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ટ્વિટર પર તેમના રાજીનામાની કોપી અપલોડ કરતી વખતે સિદ્ધુએ લખ્યું કે તેઓ કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યા છે. વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી પછીથી પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાને કારણે નવજોત સિંહ સિદ્ધુને રાજીનામું આપવાની ફરજ પડી હતી.\nનવજોત સિંહ સિદ્ધુના કોંગ્રેસ છોડવાના સમાચાર પર કેપ્ટન અમરિંદર સિંહે કર્યો ખુલાસો\nતો શું AAPમાં સામેલ થવા જઇ રહ્યાં છે નવજોત સિંહ સિદ્ધુ\nનવજોત સિંહ સિદ્ધુએ શરુ કરી પોતાની યુટ્યુબ ચેનલ, અલગ અંદાજમાં દેખાયા\nતો આ કારણે સિદ્ધુએ છોડ્યો હતો કપિલ શર્મા શો\nતો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ પૂરી થઈ ગઈ\nનવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાત\nઅમેઠીમાં રાહુલ ગાંધીની હાર પર નવજોત સિંહ સિદ્ધુ ફસાયા\nઅમરિંદર સિંહે સિદ્ધુ પર ફોડ્યું હારનું ઠીકરું, કહ્યું- બાજવાને ગળે લગવવાનું નુકસાન\nઅમરિંદર સિંહના કારણે ટિકિટ કપાવાના પત્નીના દાવા પર સિદ્ધુઃ એ ક્યારેય ખોટુ નથી બોલતી\nપીએમ મોદી પર સિદ્ધુના પ્રહારો થયા તેજ, 5 ‘નવી ગાળો'થી સાધ્યુ નિશાન\nપીએમ મોદી એ નવવધુ જેવા છે જે રોટલી ઓછી વણે છે અને બંગડીઓ વધુ ખણકાવે છેઃ સિદ્ધુ\nભાષણ આપી રહેલ સિદ્ધુ પર મહિલાએ ફેંક્યુ ચંપલ, પૂછવા પર જણાવ્યુ કારણ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/us-dollar-hit-a-two-year-low-in-global-market", "date_download": "2020-08-06T18:52:47Z", "digest": "sha1:DTPNY6WS5LL2YF3XTWYI3QSLJ5DM7PZA", "length": 8373, "nlines": 102, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "વૈશ્વિક બજારમાં US ડોલર બે વર્ષની નીચી સપાટીએ | Vyaapaar Samachar", "raw_content": "\nવૈશ્વિક બજારમાં US ડોલર બે વર્ષની નીચી સપાટીએ\nઅમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી, કોરોનાના વધી રહેલા કેસ અને બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા���ા કારણે ઈમર્જીંગ ઈકોનોમી તરફ ફંટાઈ રહેલા ડોલર પ્રવાહના કારણે અમેરિકન ડોલર આજે બે વર્ષની નીચી સપાટીએ પટકાયો હતો. અમેરિકન ડોલર આજે યુરો અને સેફ હેવન ગણાતા જાપાનીઝ યેન સામે સૌથી વધુ પટકાયો હતો. અમેરિકન ચલણનું વિશ્વની ટોચનની છ કરન્સી સામે મુલ્ય નક્કી કરતા ડોલર ઇન્ડેક્સમાં છેલ્લા સાત દિવસથી અને સતત છ સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે.\nઆજે ડોલર ઇન્ડેક દિવસની નીચી સપાટી ૯૩.૫૫૮ થઇ અત્યારે ૯૩.૭૬૦ની સપાટીએ છે. આજે ડોલર ઇન્ડેક્સમાં ૦.૬૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ડોલર સામે યુરો ૦.૬૭ ટકા અને બ્રિટીશ પાઉન્ડ ૦.૬૩ ટકા વધ્યા છે. યેન સામે ડોલર ૦.૬૫ ટકા ઘટેલો છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોન��� પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/blog/security/how-to-setup-a-vpn/", "date_download": "2020-08-06T18:46:15Z", "digest": "sha1:YNVCUJDE33YUEVF3F4F6J433XJIV3FUB", "length": 41208, "nlines": 218, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "વીપીએન કેવી રીતે સેટ કરવું: એક વ Walkક-થ્રુ માર્ગદર્શિકા - WHSR", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ ચૂંટે છે\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ અનલિમિટેડ વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વી.પી.એસ. હોસ્ટિંગ પ્રોવાઇડર્સ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nHost બધી હોસ્ટ સમીક્ષાઓ\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nસ્કેલા હોસ્ટિંગસ્પેન વીપીએસ હોસ્ટિંગ $ 13.95 / mo થી પ્રારંભ થાય છે.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nટીએમડીહોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક વેબસાઇટ હોસ્ટ કરો કાર્યકારી વેબસાઇટને હોસ્ટ કરવાની બે રીત.\nવેબ હોસ્ટ પસંદ કરો હોસ્ટિંગ શોપર્સ માટે 16-પોઇન્ટ ચેકલિસ્ટ.\nસેટઅપ SSL શીખો વિશ્વસનીય CA થી સસ્તા SSL ની તુલના કરો અને ખરીદો.\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nતમારો બ્લોગ વધારો તમારા બ્લોગને પ્રમોટ કરવા અને તેને વધારવા માટેના 15 રસ્તાઓ.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nએક વેબસાઇટ બનાવો તમારી પોતાની વેબસાઇટ બનાવવાની ત્રણ સરળ રીતો.\nવી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nશ્રેષ્ઠ વીપીએન શોધો કેવી રીતે પસંદ કરવું અને ક્યાં વીપીએન ખરીદવું\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ પાછળ ઇન્ફ્રા અને ટેક પ્રગટ કરો.\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nવેબ હોસ્ટ તુલના એક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nમુખ્ય પૃષ્ઠ » WHSR બ્લોગ » વીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nલેખ દ્વારા લખાયેલ: જેરી લો\nઅપડેટ કરેલું: 16, 2020 મે\nશબ્દ વર્ચ્યુઅલ ખાનગી નેટવર્ક (VPN) કેટલાક માટે ડરામણ અવાજ કરી શકો છો. વાસ્તવિકતામાં, તેઓ અન્ય એપ્લિકેશન આધારિત સેવાઓ કરતાં વધુ વાપરવા માટે જટિલ નથી. આ વી.પી.એન. સેટઅપ માર્ગદર્શિકાનો હેતુ તમે સેવા માટે સાઇન અપ કરી લો પછી એકવાર પ્રારંભ કેવી રીતે કરવો તે વિશેનો ખ્યાલ આપવાનો છે.\nજોકે મોટાભાગના વીપીએન તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવશે, હ્રદય પર તે બધા સમાન સેવા પ્રદાતા છે. ખ્યાલ તમારા માટે છે કે તમે તમારા ડિવાઇસથી વીપીએન સર્વરથી કનેક્ટ થાઓ અને તમને આપેલ ઓળખપત્રોનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો.\nઘણી અન્ય વેબ-આધારિત સેવાઓની જેમ, વીપીએન ઘણા પ્લેટફોર્મ્સ પર ઉપયોગી થવા માટે બનાવવામાં આવી છે. સંવર્ધન માટે, અમે તમને બતાવીશું કે કોઈ વિશેષ સેવા કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને કેવી રીતે સેટ કરવી (ExpressVPN) ઉપલબ્ધ કેટલાક પ્લેટફોર્મ પર.\nવીપીએન સેટ કરવાની અહીં કેટલીક રીતો છે:\nવિન્ડોઝ 10 પર વીપીએન સેટ કરી રહ્યું છે\nAndroid પર VPN સેટ કરી રહ્યું છે\nઆઇઓએસ પર સેટ કરી રહ્યું છે\nબ્રાઉઝર-આધારિત વીપીએન કનેક્શન્સ સેટ કરી રહ્યું છે\nરાઉટર પર સેટ કરી રહ્યું છે\nઅન્ય ઉપકરણો પર સેટ કરી રહ્યું છે\nમહત્વપૂર્ણ નોંધ: મેન્યુઅલ ઇન્સ્ટોલેશન માટે, ઘણાં વીપીએન સર્વિસ પ્રોવાઇડર્સ પાસે તમારે ઉપયોગ કરવાની જરૂર છે તેના માટે વિવિધ ઓળખપત્રો છે. તમારું સેવા લ loginગિન નામ / ઇમેઇલ અને પાસવર્ડ વાપરવા માટે યોગ્ય ઓળખપત્રો ન હોઈ શકે. તમારા વીપીએન પ્રદાતા સાથે તપાસો કે કયા ઓળખપત્રો જરૂરી છે.\nભાવોની તુલના અને યોજનાઓની સમીક્ષા સાથેની શ્રેષ્ઠ વીપીએન સેવાઓની સૂચિ અહીં છે.\nવિન્ડોઝ 10 પર વીપીએન સેટ કરી રહ્યું છે\nવિંડોઝ મશીનો પર તમે વીપીએન સેટ કરી શકો છો તેની કેટલીક રીતો છે, પરંતુ તેમના દ્વારા પ્રદાન થયેલ વિન્ડોઝ ઇન્સ્ટોલર ફાઇલનો ઉપયોગ કરવો એ સૌથી સહેલો છે. અન્ય પદ્ધતિઓ પણ કામ કરે છે પરંતુ થોડું વધારે કામ કરવાની જરૂર છે.\nઉદાહરણ - એક્સપ્રેસવીપીએન વિંડોઝ એપ્લિકેશન. વીપીએન સર્વર સાથે જોડાવા માટે, તમારે ખરેખર એપ્લિકેશન પરના મોટા પાવર બટનને હિટ કરવાની જરૂર છે અને તે તમને તમારા સ્થાન માટેના શ્રેષ્ઠ સર્વરથી કનેક્ટ કરશે. જો તમે કોઈ વિશિષ્ટ સર્વર પસંદ કરવા માંગતા હો, તો સ્માર્ટ સ્થાન બ boxક્સની જમણી બાજુના ત્રણ બિંદુઓ પર ક્લિક કરો. તે સર્વર્સની સૂચિ ખોલશે જે તમે પસંદ કરી શકો છો.\nતમારા વીપીએન માટે ઇન્સ્ટોલેશન ફાઇલને ડાઉનલોડ કરો. આ સામાન્ય રીતે તેમની વેબસાઇટ પરથી મેળવી શકાય છે જેમ કે એક્સપ્રેસવીપીએન વિંડોઝ ઇન્સ્ટોલેશન ફાઇલ અહીં.\nતે જ સમયે, તમે જે ફાઇલને ડાઉનલોડ કરી છે તે પૃષ્ઠ પર તમારા સક્રિયકરણ કોડની નોંધ લેશો. નોંધ લો કે આ પગલું તમે ઉપયોગ કરો છો તે VPN પર આધારિત છે, કેટલાકને ફક્ત તમે સાઇન અપ કરેલ વપરાશકર્તાનામ અને પાસવર્ડની જરૂર પડી શકે છે.\nસેટઅપ શરૂ કરવા માટે ઇન્સ્ટોલર ફાઇલ પર બે વાર ક્લિક કરો.\nએકવાર ઇન્સ્ટોલેશન થઈ જાય, પછી એપ્લિકેશન શરૂ કરો અને તમારા સક્રિયકરણ કોડને પ્રથમ વખત પ્રારંભ કરવા માટે તેમાં પેસ્ટ કરો.\nવિંડોઝ ડિવાઇસીસ પર વીપીએનનો ઉપયોગ કરવાની અન્ય પદ્ધતિઓ શક્ય છે, પરંતુ અમે ખરેખર તેમની ભલામણ કરતા નથી, કારણ કે તમે એપ્લિકેશનની સંપૂર્ણ સુવિધાઓ પ્રાપ્ત કરશો નહીં. ઉદાહરણ તરીકે, ઓપનવીપીએન જીયુઆઈ ક્લાયંટનો ઉપયોગ તમને વિશિષ્ટ સર્વરોથી કનેક્ટ કરવા માટે સક્ષમ બનાવશે, પરંતુ તમને અન્ય ઘણા પ્રોટોકોલ્સ, કીલ સ્વીચ અથવા એપ્લિકેશન ટ્રાફિક મેનેજમેન્ટ આપશે નહીં.\nજો તમે નક્કી કરો છો કે તમે કોઈ કારણોસર વીપીએનની વિંડોઝ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે વિન્ડોઝ 10 માં મૂળ વીપીએન હેન્ડલિંગ સુવિધાને પસંદ કરી શકો છો:\nવિંડોઝ પર મેન્યુઅલ ગોઠવણી\nતમે સાઇન અપ કરેલ VPN ની વધારાની સુવિધાઓને ગુમાવવા સિવાય, જો તમે મેન્યુઅલ સેટઅપ સાથે જવાનું નક્કી કરો છો, તો તમે ફક્ત પીપીપી પ્રોટોકોલ સાથે પણ મર્યાદિત છો. વિંડોઝ મૂળ વીપીએન હેન્ડલિંગ. આ પ્રોટોકોલ થોડો સમયનો છે અને સામાન્ય રીતે ક્યાં કરતાં ઓછા સુરક્ષિત હોવાનું જાણવા મળે છે IKEv2 અથવા OpenVPN.\nતમારા ડેસ્કટ .પ પર, નેટવર્ક અને ઇન્ટરનેટ સેટિંગ્સ ખોલો, પછી 'વીપીએન' વિકલ્પ પસંદ કરો અને પછી 'એક વીપીએન કનેક્શન ઉમેરો' ક્લિક કરો.\nવીપીએન પ્રદાતા માટે 'વિંડોઝ (બિલ્ટ-ઇન) પસંદ કરો, પછી કનેક્શન નામ ઉમેરો જે તમને કનેક્શનને ઓળખવા દેશે (દા.ત. એક્સપ્રેસવીપીએન સિંગાપુર).\nસર્વર સરનામું તમારી વીપીએન સેવામાંથી મેળવવું જોઈએ. જો તમને તે મળતું નથી, તો ગ્રાહક સેવાને પૂછવાનો પ્રયાસ કરો. (તે URL જેવા દેખાવા જોઈએ, દા.ત. nyc1-abcd-l2tp.expressprovider.com)\nવીપીએન પ્રકાર માટે, પીપીટીપી પસંદ કરો.\nપછી તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરો.\nતમને જોઈતા દરેક સર્વર સ્થાન માટે તમારે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાની જરૂર પડશે, જેથી તમે જોઈ શકો કે વીપીએન પ્રોવાઇડર્સ વિન્ડોઝ એપ્લિકેશનનો ઉપયોગ કરવો તે કેટલું સરળ હશે. વિંડોઝ પર જાતે જ વીપીએન સેટ કરવાની આ એક રીત છે.\nદુર્ભાગ્યે, બધી મેન્યુઅલ પદ્ધતિઓ માટે વિન્ડોઝ એપ્લિકેશનનો ઉપયોગ કરતાં વધુ પ્રયત્નોની જરૂર પડશે.\nAndroid ઉપકરણો પર વીપીએન સેટ કરી રહ્યું છે\nઉદાહરણ - પ્લે સ્ટોર પર એક્સપ્રેસવીપીએન, સેટઅપ માટે ફક્ત \"ઇન્સ્ટોલ કરો\" ક્લિક કરો.\nજો તમે ક્યારેય Android ફોનની માલિકી લીધી હોય અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હોય - તો તમારા ડિવાઇસ પર વીપીએન મેળવવું લગભગ તે જ રીતે હશે. તમારે ફક્ત Play Store લોંચ કરવાની અને તમારા VPN પ્રદાતાની શોધ કરવાની અને 'ઇન્સ્ટોલ' ને ટેપ કરવાની જરૂર છે.\nમેક / આઇઓએસ ડિવાઇસીસ પર વીપીએન કેવી રીતે સેટ કરવું\nમેક પર વીપીએન સેટ કરવું એ ખરેખર તમે વિંડોઝમાં અનુસરો તે પ્રક્રિયા જેવું જ છે.\nતમારા વીપીએન સેવા પ્રદાતા પાસેથી ઇન્સ્ટોલર ડાઉનલોડ કરો.\nઇન્સ્ટોલર ચલાવો અને તેને તેનું કાર્ય કરવા દો.\nએપ્લિકેશન લોંચ કરો, પછી મેક સેટઅપ પૃષ્ઠ પર ઓળખાણપત્ર સાથે સાઇન ઇન કરો.\n'કનેક્ટ કરો' ને હિટ કરો અને તમે સેટ છો.\nઆઇઓએસ સાથે વીપીએનનો ઉપયોગ\nઆભાર, કોઈ પણ પ્રકારના મોબાઇલ ડિવાઇસ સાથે મોટાભા��ના વીપીએનનો ઉપયોગ કરવો ખરેખર સરળ છે અને આઇઓએસ વપરાશકર્તાઓ માટે તે એન્ડ્રોઇડની જેમ સરળ છે. તમારે ફક્ત એપ્લિકેશન સ્ટોરમાંથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને સાઇન ઇન સ્ક્રીન પર તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર છે.\nબ્રાઉઝર-આધારિત VPN એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરી રહ્યું છે\nએક્સપ્રેસવીપીએન ખાસ કરીને ક્રોમ અને ફાયરફોક્સ બંને માટે બ્રાઉઝર -ડ-sન્સને સપોર્ટ કરે છે. દુર્ભાગ્યે, આ સમયે તેમનું સફારી એક્સ્ટેંશન હજી તૈયાર નથી, તેથી MacOS વપરાશકર્તાઓને તેના બદલે એપ્લિકેશન પર આધાર રાખવો પડશે.\nલગભગ તમામ વીપીએનઝમાં બ્રાઉઝર એક્સ્ટેંશનના કેટલાક સ્વરૂપ હશે જેનો તમે ઉપયોગ કરી શકો છો. તમારું એક છે કે નહીં તે જોવા માટે, ફક્ત તમારા બ્રાઉઝરના એક્સ્ટેંશન પૃષ્ઠ પર તેને શોધો.\nતમારા બ્રાઉઝરને લોંચ કરો અને મેનૂમાં પ્લગઇન્સ અથવા એક્સ્ટેંશન પસંદ કરો.\nવીપીએન માટે શોધ કરો અને તેને તમારા બ્રાઉઝરમાં ઉમેરવાનું પસંદ કરો.\nતમારા બ્રાઉઝર ટૂલબાર પરના વીપીએન ચિહ્ન પર ક્લિક કરો અને પછી તમારા ખાતામાં સાઇન ઇન કરો.\nતમારે કયા સર્વર જોઈએ છે તે પસંદ કરો અને તમે જવા માટે સારા છો.\nરાઉટર્સ પર વીપીએન સેટ કરી રહ્યું છે\nમોટાભાગના વીપીએન રાઉટર્સ પર પણ ઇન્સ્ટોલ કરી શકાય છે, પરંતુ બધા રાઉટર્સ તેમને ટેકો આપતા નથી. તમારા રાઉટર VPN ને સપોર્ટ કરે છે કે કેમ તે જોવા માટે, તમારી એડમિન પેનલમાં લ inગ ઇન કરો અને જુઓ કે ત્યાં ત્યાં 'VPN' નામનું ટેબ છે. જો તે થાય, તો તમે જવા માટે સારા છો.\nમોટાભાગના વીપીએન પ્રદાતાઓ તે જ સમયે કનેક્ટેડ ઉપકરણોની સંખ્યાને મર્યાદિત કરે છે. તમારા હોમ નેટવર્ક પર વી.પી.એન. સેટઅપ તમને તમારા રાઉટર દ્વારા વી.પી.એન. નેટવર્ક પર ગમે તેટલા ઉપકરણોને કનેક્ટ કરવાની મંજૂરી આપે છે.\nસામાન્ય માર્ગદર્શિકા તરીકે, તમારે જાતે જ ઓપનવીપીએન સેટ કરવા માટે શું કરવું પડશે તે અહીં છે:\nતમારા વીપીએન સેવા પ્રદાતા પાસેથી ઓપનવીપીએન ગોઠવણી ફાઇલોને ડાઉનલોડ કરો.\nતમારે OpenVPN કનેક્શનના દરેક સ્થાન (અને પ્રકાર) માટે એક ફાઇલની જરૂર પડશે. ત્યાં બે પ્રકારનાં ઓપનવીપીએન કનેક્શન છે - ટીસીપી અને યુડીપી.\nતમારી રાઉટર એડમિનિસ્ટ્રેશન પેનલમાં લ inગ ઇન કરો અને વીપીએન ટ tabબ પસંદ કરો.\n'વીપીએન ક્લાયંટ' પર ક્લિક કરો અને પછી 'પ્રોફાઇલ ઉમેરો' પર ક્લિક કરો\nઓપનવીપીએન ટ tabબ પસંદ કરો અને તેનું વર્ણન દાખલ કરો (જેને તમે તમારા કનેક્શનને નામ આપવા માંગો છો), પછી તમારું વપરાશકર્તા નામ અને પાસવર્ડ.\nતમે પહેલાં ડાઉનલોડ કરેલી ગોઠવણી ફાઇલોમાંથી એક આયાત કરો.\n'ઓકે' હિટ કરો, પછી તમે હમણાં બનાવેલ કનેક્શનની બાજુમાં 'એક્ટિવેટ' પર ક્લિક કરો.\nતમે અમને ઇચ્છતા દરેક કનેક્શન સ્થાન માટે તમારે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવી પડશે.\nએ પણ ધ્યાનમાં લો કે તમે બનાવેલા મર્યાદિત સંખ્યામાં જોડાણો છે, તેથી સમજદારીપૂર્વક પસંદ કરો. કનેક્શન સ્થળો બદલવાનું તમારા રાઉટર એડમિનની આ પેનલ પર પણ કરવું પડશે.\nજો તમે એક્સપ્રેસવીપીએન જવાનું નક્કી કરો છો, તો તેમની પાસે આ કરવાની બીજી રીત છે અને તે સુસંગત રાઉટર મોડેલો માટે ફર્મવેર ફ્લેશિંગ દ્વારા છે. દરેક રાઉટરના ફર્મવેર માટેની માર્ગદર્શિકા સંભવિત ખૂબ જ અલગ છે, તેથી વિગતવાર સૂચનાઓ માટે તમે એક્સપ્રેસવીપીએન સાઇટની મુલાકાત લીધી છે તેની ખાતરી કરો. ફર્મવેર ફ્લેશ દ્વારા સ્થાપિત કરો.\nનોંધ કરો કે જો તમે પ્રક્રિયાથી અજાણ છો તો આ કરવાનું સંભવિત જોખમી છે.\nઅન્ય ઉપકરણો પર વીપીએન સેટ કરી રહ્યું છે\nવીપીએન ખૂબ સર્વતોમુખી હોય છે અને તેઓ જે પ્રોટોકોલનો ઉપયોગ કરે છે તે ઘણીવાર પ્લેટફોર્મ-સ્વતંત્ર હોય છે. આનો અર્થ એ કે તેઓ મોટાભાગે લગભગ કોઈપણ કનેક્ટેડ ડિવાઇસ પર કાર્ય કરે છે. લિનક્સ, એન્ડ્રોઇડ ટીવી, ફાયરટીવીઝ, Appleપલ ટીવી, ટેબ્લેટ્સ અને વધુ શામેલ કરવા માટે તમે વીપીએન સેવાને કનેક્ટ કરી શકો છો તે કેટલાક અન્ય પ્લેટફોર્મ.\nઆ પ્લેટફોર્મ્સ માટેની વિશિષ્ટ સેટઅપ સૂચનાઓ માટે, તમારે તમારા VPN પ્રદાતા સાથે તપાસ કરવી જોઈએ કે જે તમારા ઉપકરણ દ્વારા સપોર્ટેડ છે.\nહજી સુધી, આ માર્ગદર્શિકાએ વિવિધ ઉપકરણો પર ચલાવવા માટે વીપીએન ઇન્સ્ટોલ કરવાની અને મેળવવાની મૂળભૂત બાબતોને આવરી લીધી છે. જો કે, તમે તમારા વીપીએન કનેક્શનને પણ કસ્ટમાઇઝ કરી શકો છો. તમારી એક્સપ્રેસવીપીએન એપ્લિકેશનમાં તમે કરી શકો છો તે અહીંની કેટલીક બાબતો છે:\nવીપીએન સર્વર્સ તમને તમારા સ્થાનને બગાડવાની મંજૂરી આપે છે. આના ઘણા ફાયદા હોઈ શકે છે, જેમાં નેટફ્લિક્સ જેવા પ્રાદેશિક સામગ્રી બ્લોક્સને બાયપાસ કરવામાં સક્ષમ હોવા સહિત. તમે કનેક્ટ કરો છો તે કોઈપણ વીપીએન સર્વરની વેબસાઇટમાં તમારું વીપીએન સર્વર સ્થિત છે તે સ્થાન પરથી આવતા તમારા કનેક્શનને શોધતી વેબસાઇટ્સ હશે.\nઘણા વીપીએન્સમાં એક સુવિધા શામેલ હોય છે જે માલવેર સાઇટ્સને અવરોધિત કરવામાં મદદ કરે છે. જો કે, સેવા પ્રદાતાના આધારે આને વિવિધ વસ્તુઓ કહેવામાં આવે છે.\nવ્હાઇટલિસ્ટ ટ્રાફિક અથવા એપ્લિકેશન્સ\nકેટલાક વીપીએન તમને તમારી જરૂરિયાતોને આધારે સેવા દ્વારા કયા એપ્લિકેશનો અને ડેટા ફ્લો કરે છે તે નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે. તમારે વીપીએન દ્વારા બધું ચલાવવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે, વ્હાઇટલિસ્ટ કરતી વખતે તમે તમારા વેબ બ્રાઉઝિંગ માટે તમારા વીપીએન ચાલુ રાખી શકો પી 2 પી એપ્લિકેશન, અથવા .લટું.\nમેં અગાઉ કહ્યું તેમ, જુદા જુદા પ્રોટોકોલોમાં વિવિધ લાક્ષણિકતાઓ હોય છે. મોટા ભાગના વીપીએન પાસે તમારી પસંદગી માટેના કેટલાક, કેટલાક એવા છે જે વિશિષ્ટ વીપીએનથી અલગ હોઈ શકે છે.\nજો તમને લાગે છે કે તમારું વીપીએન કનેક્શન તમારા સંતોષને આધારે નથી કરી રહ્યું, તો તમે પ્રદર્શનને વ્યવસ્થિત કરી શકો છો તે એક પ્રયોગનો ઉપયોગ કરી રહેલા પ્રોટોકોલને બદલીને છે.\nએન્ક્રિપ્શન સ્તરને સમાયોજિત કરો\nબીજી વસ્તુ જે વીપીએન પ્રભાવને અસર કરે છે તે છે એન્ક્રિપ્શન. અંગૂઠાના નિયમ મુજબ, એન્ક્રિપ્શનનું સ્તર જેટલું .ંચું છે, તમારી વીપીએન ઝડપ ધીમી છે. એન્ક્રિપ્શન ત્યાં એક કારણ માટે છે - તે તમારા ડેટાને સુરક્ષિત રાખે છે. આને કારણે, બધા વીપીએન તમને એન્ક્રિપ્શન રેટને સમાયોજિત કરવાની મંજૂરી આપશે નહીં.\nસુરક્ષાને આગળ વધારવા માટે, ઘણી ઉચ્ચ-સ્તરની વીપીએન સેવાઓ મલ્ટિહોપ અથવા ડબલ વીપીએન સેવાઓ પ્રદાન કરે છે. આનો અર્થ એ કે તમારું કનેક્શન બે જુદા જુદા VPN સર્વર્સ દ્વારા રૂટ થયેલ છે. ઉદાહરણ તરીકે, તમે Australiaસ્ટ્રેલિયાના સર્વર સાથે કનેક્ટ થઈ શકો છો, પછી કનેક્શન યુએસ-આધારિત સર્વર દ્વારા રૂટ કરી શકો છો. આ પ્રભાવને થોડું અસર કરી શકે છે, પરંતુ તમારું રક્ષણનું સ્તર નોંધપાત્ર રીતે વધારી શકે છે.\nનિષ્કર્ષ: તમારે ક્યાં વીપીએન ઇન્સ્ટોલ કરવું જોઈએ\nઆ દિવસોમાં ઘણા ઉપકરણો વેબ સાથે જોડાયેલા હોવા સાથે, તમારે ખરેખર તમારા દરેક ઉપકરણો પર વીપીએન કનેક્શન સેટ કરવું જોઈએ. મોટાભાગના વીપીએન ખાતા દીઠ એક સાથે ઘણા બધા કનેક્શન્સને મંજૂરી આપશે. ExpressVPNઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓને તે જ સમયે પાંચ ઉપકરણો સાથે કનેક્ટ થવાની તક આપે છે.\nમોબાઇલ ઉપકરણોના વપરાશકર્તાઓ માટે, તે હજી વધુ મહત્વપૂર્ણ છે કારણ કે તે તે જ છે જેની સાથે તમે તમારી સાથે બહાર ફરવા જઇ શકો છો. સાર્વજનિક વાઇ-ફાઇ કુખ્યાત રીતે અસુરક્ષિત છે, તેથી તે શ્રેષ્ઠ પરિસ્થિત��ઓ છે કે જેના હેઠળ વી.પી.એન. ઉપયોગી થઈ શકે.\nકેટલાક વીપીએન સ્માર્ટ ટીવી સાથે પણ કામ કરે છે, તમને નેટફ્લિક્સ જેવી અન્યથા પ્રતિબંધિત પ્રાદેશિક સામગ્રી સેવાઓથી કનેક્ટ થવા દે છે. વી.પી.એન. ની વૈવિધ્યતા તેમને એક આપે છે ઉપયોગ કિસ્સાઓમાં મહાન સંખ્યા, તેથી બધી પ્રામાણિકતામાં, તેમની સંપૂર્ણ સંભાવના માટે તેનો ઉપયોગ કરવા માટે કોઈ બહાનું નથી.\nWebHostingSecretRevealed.net (WHSR) ના સ્થાપક - હોસ્ટિંગ સમીક્ષા વિશ્વસનીય અને 100,000 ના વપરાશકર્તાઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. વેબ હોસ્ટિંગ, એફિલિએટ માર્કેટિંગ અને એસઇઓ માં 15 વર્ષથી વધુનો અનુભવ. ProBlogger.net, Business.com, SocialMediaToday.com અને વધુ માટે ફાળો આપનાર.\n1 અને 1 હોસ્ટિંગ સમીક્ષા\nઆ જેવું જ લેખો\nછુપા મોડ સમજાવાયેલ: શું તે તમને અનામિક બનાવે છે\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nસાવચેત રહો: ​​ચાઇનામાં કામ કરે છે તે બધા વીપીએન સમાન નથી\nવી.પી.એન. ના ઘણા ઉપયોગી કેસો: વી.પી.એન. ઉપયોગી કેવી રીતે થઈ શકે\nશું વીપીએન કાયદેસર છે 10 દેશો કે જે વીપીએનના વપરાશ પર પ્રતિબંધ મૂકે છે\nવેબ હોસ્ટિંગ સિક્રેટ જાહેર\nવેબહોસ્ટિંગસેરેટવેલ (WHSR) લેખને પ્રકાશિત કરે છે અને વપરાશકર્તાઓ માટે સાધનો વિકસાવે છે જે વેબસાઇટ હોસ્ટિંગ અને બનાવવામાં મદદ કરે છે.\nવિશે . ગ્લોસરી . અનુવાદ . ડિસક્લેમર\nઅમને અનુસરો: ફેસબુક . Twitter\nવેબરાવેન્યુન એસડીએન ભાડ (1359896-W)\n2 જલાન એસસીઆઈ 6/3 સનવે સિટી આઇપોહ\nઅમારી સાઇટ્સ: હોસ્ટસ્કોર . બિલ્ડટિસ\nવેબસાઇટ ટૂલ્સ અને ટિપ્સ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી: સંપૂર્ણ પ્રારંભિક માર્ગદર્શિકા\nPlesk વિ cPanel: હોસ્ટિંગ નિયંત્રણ પેનલ સરખામણી કરો\nઅનલિમિટેડ હોસ્ટિંગ વિશે સત્ય\nવેબસાઇટ બિલ્ડર: વિક્સ / Weebly\nશું વીપીએન કાયદેસર છે વીપીએન વપરાશ પર પ્રતિબંધ મુકનારા દેશો\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nતમારું આઈપી સરનામું કેવી રીતે છુપાવવા અથવા બદલવું\nવી.પી.એન. સમીક્ષાઓ: ExpressVPN / NordVPN / સર્ફશાર્ક / CyberGhost / ટોરગાર્ડ\nતમને કેટલી હોસ્ટિંગ બેન્ડવિડ્થની જરૂર છે\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nતમારી વેબસાઇટને બીજા વેબ હોસ્ટ પર કેવી રીતે ખસેડવી\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nચેટર્બેટ અને 10 અન્ય બિલ્ટ-ઇન-જાંગો વેબસાઇટ્સ\nસાઇટગ્રાઉન્ડ હોસ્ટિંગન�� 10 સસ્તા વિકલ્પો\nશ્રેષ્ઠ નિ Webશુલ્ક વેબ હોસ્ટિંગ સાઇટ્સ (2020)\nઆ લિંકને અનુસરશો નહીં અથવા તમને સાઇટ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2017/09/11/07/15/4566", "date_download": "2020-08-06T18:34:12Z", "digest": "sha1:Q4OL73IP2RSGDYGBGRGBIRIKPP37VKLH", "length": 19262, "nlines": 84, "source_domain": "chintannipale.in", "title": "દિલ પર હાથ મૂકીને કહેજો, તમને નેટ વગર ચાલે? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nદિલ પર હાથ મૂકીને કહેજો, તમને નેટ વગર ચાલે\nદિલ પર હાથ મૂકીને કહેજો,\nતમને નેટ વગર ચાલે\nમોબાઇલ અને ઇન્ટરનેટ આપણા સહુની જિંદગીનો\nએવો હિસ્સો બની ગયાં છે કે એના વગર\nલાઇફની કલ્પના જ ન થઈ શકે\n82 ટકા લોકોએ હમણાં એવું કહ્યું કે,\nઇન્ટરનેટ વગર જિંદગી બેકાર છે\nઇન્ટરનેટે સંબંધોથી માંડી જિંદગીની\nવ્યાખ્યા જ બદલી નાખી છે.\nહજુ તો ઘણુંબધું બદલાવાનું છે.\nજસ્ટ વેઇટ એન્ડ વોચ\nઆપણા દેશમાં અને આખી દુનિયામાં અત્યારે જો કંઈ ‘મોસ્ટ હેપનિંગ’ હોય તો એ છે મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં આવતાં પરિવર્તન દરરોજ નહીં, દરેક મિનિટે અહીં કંઈક નવું ને નવું આવતું જાય છે. એક-બે દિવસ તમે અપડેટ ન રહો તો તમે આઉટડેટડે થઈ જાવ છો. યંગ જનરેશનને સતત નવું જોઈએ છે. આજે જે નવું છે એ કાલે જૂનું જ નહીં, વાસી થઈ જાય છે. માણસની આંગળીઓ મોબાઇલના સ્ક્રીન પર સતત ફરતી રહે છે. ટેરવાની સંવેદનાઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. આંગળી ફરે એટલે આખી દુનિયા મોબાઇલના પડદે ઊઘડી જાય છે. નો ડાઉટ, બધું જ બહુ રોમાંચક અને જલસો પડે એવું છે. દુનિયામાં જે કંઈ નવું આવે છે એ બધું આખરે તો લોકો માટે જ છે ને દરરોજ નહીં, દરેક મિનિટે અહીં કંઈક નવું ને નવું આવતું જાય છે. એક-બે દિવસ તમે અપડેટ ન રહો તો તમે આઉટડેટડે થઈ જાવ છો. યંગ જનરેશનને સતત નવું જોઈએ છે. આજે જે નવું છે એ કાલે જૂનું જ નહીં, વાસી થઈ જાય છે. માણસની આંગળીઓ મોબાઇલના સ્ક્રીન પર સતત ફરતી રહે છે. ટેરવાની સંવેદનાઓ પણ હવે ડિજિટલ થઈ ગઈ છે. આંગળી ફરે એટલે આખી દુનિયા મોબાઇલના પડદે ઊઘડી જાય છે. નો ડાઉટ, બધું જ બહુ રોમાંચક અને જલસો પડે એવું છે. દુનિયામાં જે કંઈ નવું આવે છે એ બધું આખરે તો લોકો માટે જ છે ને દરેકના ફાયદા અને ગેરફાયદા તો હોવાના જ છે. દરેકની પોતાની ચોઇઝ હોય છે કે ખાડામાં પડવું છે કે પછી ટોચ ઉપર પહોંચવું છે દરેકના ફાયદા અને ગેરફ��યદા તો હોવાના જ છે. દરેકની પોતાની ચોઇઝ હોય છે કે ખાડામાં પડવું છે કે પછી ટોચ ઉપર પહોંચવું છે સમજનું એવું છે ને કે એ રાતોરાત નથી આવતી, એ તો આવતાં આવતાં આવે છે. મોબાઇલ અને નેટ વાપરવાની જેને ગતાગમ નથી એને પણ સમય આવ્યે સમજાઇ જશે કે આ ટચૂકડા ગેઝેટને કેટલો સમય આપવો\nબાય ધ વે, તમારા દિલ પર હાથ રાખીને જવાબ આપો તો, તમને મોબાઇલ અને નેટ વગર ચાલે ખરું આપણા દેશમાં થયેલા એક સર્વેમાં સોમાંથી બ્યાંસી લોકોએ કહ્યું છે કે, ભાઈ અમને તો ન ચાલે. મોબાઇલ વગર તો જિંદગી બેકાર લાગે, વ્યર્થ લાગે આપણા દેશમાં થયેલા એક સર્વેમાં સોમાંથી બ્યાંસી લોકોએ કહ્યું છે કે, ભાઈ અમને તો ન ચાલે. મોબાઇલ વગર તો જિંદગી બેકાર લાગે, વ્યર્થ લાગે મોટાભાગના લોકો માટે હવે તો નેટ એ જીવન જરૂરિયાતની વસ્તુ જેવું બની ગયું છે મોટાભાગના લોકો માટે હવે તો નેટ એ જીવન જરૂરિયાતની વસ્તુ જેવું બની ગયું છે મોબાઇલ હાથની આદત બની ગયો છે અને ટેરવાં સ્ક્રીન માટે તડપતાં રહે છે. મોટાભાગના લોકો ઊઠીને પહેલું કામ વોટ્સએપ ચેક કરવાનું કરે છે. મોબાઇલની વાત નીકળે કે સવારે આવતા ગુડ મોર્નિંગના મેસેજની ચર્ચા થાય ત્યારે મોટાભાગના લોકોનું કહેવું એવું હોય છે કે માથાનો દુખાવો છે. મોબાઇલ બહુ સમય ખાઈ જાય છે. વર્ચ્યુલ વર્લ્ડના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ છે. લોકો વખાણે કે વગોવે પણ એક હકીકત એ છે કે મોબાઇલ, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વગર માણસને મજા આવતી નથી. એ ન હોય તો એવું લાગે છે કે જાણે દુનિયાથી સાવ કટ્ઓફ થઈ ગયા છીએ.\nનેટ વગર ન ચાલે એવું કહેવામાં આપણા દેશના લોકો આખી દુનિયામાં સૌથી મોખરે છે માર્કેટિંગ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા હમણાં દુનિયાના 23 દેશોમાં એક ઓનલાઇન સર્વે થયો. 25થી 35 વર્ષના 18180 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો. આપણા દેશમાં સૌથી વધુ 82 ટકા લોકોએ કહ્યું કે, નેટ વગર ન ચાલે. નેટ વગર બધું નક્કામું લાગે. આપણી પાછળ કોણ છે માર્કેટિંગ રિસર્ચ ફર્મ ઇપ્સોસ દ્વારા હમણાં દુનિયાના 23 દેશોમાં એક ઓનલાઇન સર્વે થયો. 25થી 35 વર્ષના 18180 લોકોએ આ સર્વેમાં ભાગ લીધો. આપણા દેશમાં સૌથી વધુ 82 ટકા લોકોએ કહ્યું કે, નેટ વગર ન ચાલે. નેટ વગર બધું નક્કામું લાગે. આપણી પાછળ કોણ છે યુનાઇટેડ કિંગડમના 78 ટકા લોકો, ચીનના 77 ટકા, જર્મની અને અમેરિકાના 73 ટકા, રશિયાના 66 ટકા, સ્પેનના 65 ટકા, ઇટલી અને જાપાનના 62 ટકા લોકોએ એવું કહ્યું કે નેટ તો જોઈએ જ. એના વગર બધું અટકી જાય યુનાઇટેડ કિંગડમના 78 ટકા લોકો, ચી��ના 77 ટકા, જર્મની અને અમેરિકાના 73 ટકા, રશિયાના 66 ટકા, સ્પેનના 65 ટકા, ઇટલી અને જાપાનના 62 ટકા લોકોએ એવું કહ્યું કે નેટ તો જોઈએ જ. એના વગર બધું અટકી જાય એક દિવસ પણ નેટ વગર રહી ન શકાય\nનેટની વાત નીકળી છે તો સાઇબર વર્લ્ડમાં દુનિયા ક્યાં છે અને ક્યાં જઈ રહી છે તેની થોડીક વિગતો પર પણ નજર નાખવા જેવી છે. 2016માં દુનિયામાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 3.5 અબજ હતી. મતલબ કે દુનિયાની 45 ટકા વસ્તી ઇન્ટરનેટ વાપરતી હતી. આપણા દેશની વાત કરીએ તો 2016માં આપણે ત્યાં 46 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા. આ આંકડો 2021માં 64 કરોડ સુધી પહોંચશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. સોશિયલ નેટવર્કિંગ પણ સતત વધી રહ્યું છે. આપણા દેશમાં 2016માં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના ટોટલ યુઝર્સ 21.65 કરોડ હતા. 2021 સુધીમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના યુઝર્સની સંખ્યા 36 કરોડથી વધી જશે એવું માનવામાં આવે છે. એટલે જ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ સહિતની તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની નજર આપણા દેશ પર મંડાયેલી છે. લોકોને પકડી અને જકડી રાખવા માટે એ લોકો નવા નવા નુસખાઓ અજમાવી રહ્યા છે. એક વખત એપ ખોલે પછી માણસ ચીપકી રહેવો જોઈએ\nઆપણા દેશના લોકો ઓનલાઇન શોપિંગમાં પણ બહુ આગળ છે. દુનિયાના દેશો દ્વારા થતી ઓનલાઇન ખરીદીની ગ્લોબલ સરેરાશ 38 ટકાની છે. જોકે, આપણા દેશમાં 49 ટકા લોકો ઓનલાઇન ખરીદી કરે છે. 2016માં આપણા દેશમાં એક લાખ કરોડ ઓનલાઇનું શોપિંગ થયું હતું. આપણા દેશમાં મોલને જે સૌથી મોટો ફટકો પડ્યો છે તેનું સૌથી મોટું કારણ ઓનલાઇન શોપિંગ છે. ઘરબેઠા વસ્તુઓ મળી જતી હોય તો કોઈ ધક્કો શા માટે ખાય શાકભાજી અને કરિયાણું પણ ઓનલાઇન મંગાવાય છે એ હવે નવી વાત નથી રહી.\nમોબાઇલ અને ઇન્ટરનેટે લોકોની લાઇફ-સ્ટાઇલ જ સંપૂર્ણપણે ચેન્જ કરી નાખી છે. લોકો ટેલિવિઝન જોવાનું પણ ટાળી રહ્યા છે તેનું કારણ એ છે કે ટીવી પર આવતી સિરિયલ્સ કરતાં વધુ સારી અને સાસુ-વહુ અને નાગીન કરતાં વધુ સેન્સિબલ સિરિયલ્સ હવે મોબાઇલની જુદી જુદી એપ્લિકેશન્સમાં આવવા માંડી છે. મોબાઇલની મજા એ છે કે એ હાથવગું છે અને સતત આપણી સાથે હોય છે. કંઈક થાય તો તરત નોટિફિકેશન આવે છે અને બધી ખબર પડી જાય છે. જોકે, હવે રોમાંચ પણ જલદીથી પૂરો થઈ જાય છે બધુ જાણે દૂધના ઊભરા જેવું થઈ ગયું છે.\nમોબાઇલ અને નેટનું બિલ એ હવે આપણા બજેટનો નાનકડો હિસ્સો પડાવી જાય છે. ઘર કે ઓફિસમાં વાઈ-ફાઇ ન હોય તો લોકોને આશ્ચર્ય થાય છે. મોબાઇલ ટેધરિંગ હવે નાનાં બાળકોને પણ આવડી ગયું છે. ઓવરઓલ જોઈએ તો મજાની વાત છે. ગેરફાયદા ઘણા છે, પણ હવે એ તો લોકોએ સમજવું પડે ને કે કેટલો સમય ચોંટી રહેવું કોઈ જબરજસ્તી થોડી કરે છે. થાય છે એવું કે આપણે પોતે જ વળગેલા રહીએ છીએ અને વાંક મોબાઇલનો કાઢીએ છીએ. હજુ નવું છે એટલે ક્રેઝ છે, સમય જશે એમ મોબાઇલ ડિસિપ્લિન પણ આવશે જ. બાય ધ વે, આપણા દેશમાં 82 ટકા લોકોએ કહ્યું કે ઇન્ટરનેટ વગર ન ચાલે કોઈ જબરજસ્તી થોડી કરે છે. થાય છે એવું કે આપણે પોતે જ વળગેલા રહીએ છીએ અને વાંક મોબાઇલનો કાઢીએ છીએ. હજુ નવું છે એટલે ક્રેઝ છે, સમય જશે એમ મોબાઇલ ડિસિપ્લિન પણ આવશે જ. બાય ધ વે, આપણા દેશમાં 82 ટકા લોકોએ કહ્યું કે ઇન્ટરનેટ વગર ન ચાલે આ વાત પછી એક સવાલ એ ઊઠ્યો છે કે આ બાકીના 18 ટકા કોણ હતા આ વાત પછી એક સવાલ એ ઊઠ્યો છે કે આ બાકીના 18 ટકા કોણ હતા અલબત્ત, એ વિશે કોઈ ખુલાસો થયો નથી અલબત્ત, એ વિશે કોઈ ખુલાસો થયો નથી એ લોકો આ 82 ટકા કરતાં વધારે સુખી અને ખુશ હતા કે કેમ એ પણ સવાલ તો છે જ એ લોકો આ 82 ટકા કરતાં વધારે સુખી અને ખુશ હતા કે કેમ એ પણ સવાલ તો છે જ ગમે તે હોય, એક વાત તો સાચી છે કે મોટાભાગના લોકોને મોબાઇલ અને નેટ વગર ચાલતું નથી. અલબત્ત, એમાં કંઈ ખોટું પણ નથી, જરૂરી તો છે જ, બસ કેટલો અને કેવો ઉપયોગ કરવો એનું પ્રમાણભાન રહેવું જોઈએ. અચ્છા એક વાત કહો તો, તમે કેટલા કલાક મોબાઇલ વાપરો છો ગમે તે હોય, એક વાત તો સાચી છે કે મોટાભાગના લોકોને મોબાઇલ અને નેટ વગર ચાલતું નથી. અલબત્ત, એમાં કંઈ ખોટું પણ નથી, જરૂરી તો છે જ, બસ કેટલો અને કેવો ઉપયોગ કરવો એનું પ્રમાણભાન રહેવું જોઈએ. અચ્છા એક વાત કહો તો, તમે કેટલા કલાક મોબાઇલ વાપરો છો ગમે એટલો વાપરો, તમારું કામ અને તમારું મગજ ન બગડે એનું ધ્યાન રાખજો. મોબાઇલ આપણા માટે છે, આપણે મોબાઇલ માટે નથી એટલું યાદ રહે તો ઘણું છે\nમેરા ઝમીર બહુત હૈ સજા કે લિયે,\nતૂ દોસ્ત હૈ તો નસીહત ન કર ખુદા કે લિયે,\nવો કશ્તિયાઁ મેરી પતવાર જિન કે તૂટ ગયે,\nવો બાદબાઁ જો તરસતે રહે હવા કે લિયે.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 10 સપ્ટેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)\nઆત્મા અમર હશે, પણ એ હોંકારો ક્યાં દે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહું ખરાબ ન લગાડું એટલે તારે સારું નહીં લગાડવાનું – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઓનલાઇન એજ્યુકેશનમાં શિક્ષકોની વેદના કોઇને સમજાય છે ખરી : દૂરબીન – કૃષ્ણ���ાંત ઉનડકટ\nતારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં રિયલી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nપ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKruti on મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2007/03/", "date_download": "2020-08-06T19:44:20Z", "digest": "sha1:7FAYXJOTQB2LX66RG7ENCTUU3OLT6VJT", "length": 8783, "nlines": 114, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: March 2007", "raw_content": "\nઘણા વખત પછી અહી બ્લોગ કરવાનો તક મળયો છે. રીઝન ઇસ કે મારી પાસે ગુજરાતી ફોંટ ન હતા એસ આઇ ગોટ મી અ ન્યુ કોમ્પ્યુટર અને તે પણ તેને ફાઇનલી મ્યુસીક સ્ટુડિયો બનાવ્યુ અનીવેઝ, હવે ફરી ગુજરાતી લખવાનુ રી-સ્ટાર્ટ કરુ છુ. સો, ઇફ યુ રીડ એંડ ફાઇંડ ગુડ તો ફાઇન પણ મારી ગુજરાતી લખવાની પ્રક્ટીસ શુરુ\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://aurogujarat.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%9C%E0%AB%87/", "date_download": "2020-08-06T20:48:04Z", "digest": "sha1:H64TAWFXJDFK34DQJSWZLC3UWEYBWSRY", "length": 7231, "nlines": 151, "source_domain": "aurogujarat.com", "title": "શ્રીમાંને સાથે રાખજે – ઑરોગુજરાત", "raw_content": "\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ��ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/10/08/kshama-karjo/?replytocom=239518", "date_download": "2020-08-06T19:37:28Z", "digest": "sha1:32KOHMMM6MRIQYB3RWWG4J4YAL444CMT", "length": 31470, "nlines": 168, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ\nOctober 8th, 2013 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : દિનેશ પાંચાલ | 10 પ્રતિભાવો »\n[‘ધરમકાંટો’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર.]\nપુરુષો ઘણીવાર કહે છે ભગવાનનો પાર પામી શકાય પણ સ્ત્રીના હૃદયનો પાર પામી શકાતો નથી. એમ કહીને તેઓ ચાલાકીપૂર્વક સ્ત્રીને સમજવાની કડાકૂટથી દૂર રહેતા આવ્યા છે. કદાચ એ તેમનો પલાયનવાદ છે. વિચારો તો તરત સમજાય એવી વ���ત છે. સ્ત્રી પણ એક ઇંસાન છે. તેને ન સમજી શકાય એવી જટિલ બનાવવાની ઈશ્વરને કોઈ આવશ્યકતા ન હતી. (સ્ત્રી ક્યારેક તો પોતાના ગમા-અણગમાઓ ચીખીચિલ્લાઈને વ્યક્ત કરતી હોય છે, છતાં પુરુષ તેની આશા-અપેક્ષાઓને અવગણતો આવ્યો છે.) સ્ત્રીને સમજવા કરતાં તેને પોતાની ઇચ્છા મુજબ સમજાવી લેવામાં જ પુરુષોને વિશેષ મજા આવે છે. પ્રત્યેક શહેરોમાં હવે નાનાંમોટાં સ્ત્રી-સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે. એમાં જોરશોરથી પ્રચારવામાં આવે છે કે સ્ત્રીઓ અબળા નથી. સ્ત્રીઓ પુરુષ સમોવડી છે. આવું સાંભળી વિચારમાં પડી જવાય છે. દિન-પ્રતિદિન વધી રહેલા સ્ત્રી પ્રત્યેના અત્યાચારો સામે સ્ત્રીઓને જાગૃત કરવા આવું પ્રચારાતું હોય તો ઠીક છે, અન્યથા સ્ત્રીના તનમનના ઋજુ બંધારણના પરિપ્રેક્ષ્યમાં વિચારશું તો સમજાશે કે સ્ત્રીને કુદરતે સહેતુક નાજુક બનાવી છે અને સ્ત્રીને પુરુષસમોવડી બનાવવાનો તો સવાલ જ પેદા થતો નથી. કેમકે ખુદ કુદરતને જ તેના અમુક ચોક્કસ લક્ષ્યાંકરૂપે તેમ કરવાનું પરવડ્યું નથી. અન્યથા કુદરત માટે સ્ત્રીઓને મજબૂત મસલ્સ કે દાઢી મૂછ આપવાનું અશક્ય ન હતું. સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો મને તો ફૂલને પથ્થર સમોવડું બનાવવા જેવી લાગે છે.\nસદીઓથી પુરુષો દ્વારા સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે. કાળક્રમે શિક્ષણનો વ્યાપ વધતાં સ્ત્રીઓમાં જાગૃતિ આવી અને પોતાના પર થતા અત્યાચારો સામે સ્ત્રીઓએ અવાજ ઉઠાવ્યો. એ ઠીક જ થયું. એનાં કેટલાંક સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે, પરંતુ સ્ત્રી અને પુરુષના મનોદૈહિક બંધારણમાં ખુદ કુદરતે કેટલાક તફાવતો રાખ્યા છે. તેને નજર અંદાજ કરી શકાવાના નથી. કારણ ગમે તે હશે, પણ સ્ત્રીના મનોદૈહિક બંધારણમાં કુદરતે પુરુષની તુલનામાં ઋજુતાનું મોણ થોડું વધારે નાખ્યું છે વિજ્ઞાન જે અજીબોગરીબ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે તેને પરિણામે બાવીસમી સદીમાં શક્ય છે વિજ્ઞાન માતૃત્વની જવાબદારી સ્ત્રીને માથેથી ઉઠાવીને પુરુષના શિરે લાદે વિજ્ઞાન જે અજીબોગરીબ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે તેને પરિણામે બાવીસમી સદીમાં શક્ય છે વિજ્ઞાન માતૃત્વની જવાબદારી સ્ત્રીને માથેથી ઉઠાવીને પુરુષના શિરે લાદે પુરુષો બાળકને સ્તનપાન કરાવી શકે એવું પણ કદાચ શક્ય બને, પરંતુ એ કેવળ એક વિજ્ઞાનસર્જિત વ્યવસ્થા હશે. પ્લાસ્ટિકનાં ફૂલ સુંદર હોય પણ તેમાં રસ કે સુગંધ ન હોવાથી ભમરાને તેનું ખેંચાણ રહેતું નથી. ��ક સ્ત્રીના હૈયામાં હિલોળતો માતૃત્વનો મહાસાગર પુરુષના હૈયામાં નહીં ઊછળી શકે. સૃષ્ટિમાં થોડું વાત્સલ્ય ટકી રહ્યું છે તે માતાને કારણે. દાઉદ કે ઓસામા સહિતના આતંકવાદીઓમાં થોડીઘણી પણ માયા મમતા રહી હોય તો તેનાં મૂળિયાં માતાના દૂધમાં પડેલા છે. એ અલગ વાત છે કે ઘણા કુપુત્રો માતાના દૂધને લજવે છે. બાકી કોઈ માતા કદી દાઉદ ઇબ્રાહીમને જન્મ આપતી નથી. ગાંધારી કદી કૌરવોને જણ્યાનું ગૌરવ લેતી નથી.\nસ્ત્રી યુદ્ધના મોરચે મશીનગન કે તોપ ચલાવી શકે છે. હવાઈ જહાજ ઉડાડી શકે છે. ચંદ્ર પર પહોંચી શકે છે. પ્રધાનમંત્રી બની આખા દેશનો કારભાર સંભાળી શકે છે. મૂળ વાત એ કહેવી છે કે આ બધી સિદ્ધિ કે પ્રગતિઓ જોયા પછી પણ સ્ત્રીને અબળા ગણીશું તો તે સત્યની વધુ નજીકની વાત હશે. બલકે હું તો કહીશ કે કુદરતને સાચી રીતે સમજી શક્યાની વિવેકબુદ્ધિ ગણાશે. ગેરસમજ ટાળવા એક સ્પષ્ટતા કરી દઉં કે અહીં અબળાનો અર્થ હું હરગિજ એવો નથી કરતો કે પુરુષસમાજે સ્ત્રીને અબળા ગણીને તેનું શોષણ કરતાં રહેવું. બલકે ફૂલની નજાકતતા જ તેની વિશેષ ઋજુ માવજતની જરૂરિયાત સૂચવે છે. રામચંદ્રજી સીતાજીની આવી માવજત નહોતા લઈ શક્યા. એમણે સીતાજીની સગર્ભા અવસ્થાને લક્ષમાં લીધા વિના ત્યાગ કરેલો. મને તે વાજબી જણાયો નથી અમારા બચુભાઈ કહે છે, ‘મને રામ પ્રિય છે, પરંતુ મારી રામભક્તિ અંડર પ્રોટેસ્ટ રહી છે. સીતાના વકીલ તરીકે અદાલતમાં મને રજૂ કરવામાં આવે તો હું સીતાજીને થયેલા અન્યાયો અંગે રામને એવા સવાલો પૂછું કે એમને ભોંય ભારે પડી જાય.’\nકુદરતે સ્ત્રીને નાજુક બનાવી એથી એણે ચૂલાચૌકી અને બાળકોની દેખભાળ જેવાં ઘરગથ્થુ કામ સંભાળ્યાં. પુરુષને મજબૂત બનાવ્યો એથી એણે દુનિયાની તડકી-છાંયડી વેઠી રોટલો રળી લાવવાનું કઠિન કામ સ્વીકાર્યું. સહજ રીતે, આપમેળે આ બધું ગોઠવાયું. સ્ત્રી પુરુષની જવાબદારીના આવા બટવારા ભગવાને જાતે ધરતી પર આવીને કરી આપ્યા નથી. કાળક્રમે માનવસમાજનો વિકાસ થતો ગયો તેમ તેની જરૂરિયાતો વધતી ગઈ. તે મુજબ વ્યવસ્થાઓ પણ બદલાતી રહી. અસલની સ્ત્રી ઘર અને બાળકો સંભાળીને બેસી રહેતી. તે સમયમાં માણસને એ પરવડતું, પરંતુ હવે દિનપ્રતિદિન થઈ રહેલા માનવવિકાસને કારણે વધુ મેનપાવરની આવશ્યકતા ઉદ્ભવી. મોંઘવારી વધી. સ્ત્રીઓમાં પણ શિક્ષણને કારણે જાગૃતિ આવી, એથી સ્ત્રીઓ પણ ઘર છોડી નોકરી કરવા લાગી. પુરુષને પણ સ્ત્રી તરફથી પ્રાપ્ત થતો આર્થિક સહયોગ રાહ��જનક લાગ્યો. હવે બધા નોકરી કરતી કન્યા શોધે છે, ત્યારે દીકરીને અભણ રાખવાનું કોઈને પરવડતું નથી. પરંતુ ઉપર કહ્યું તેમ આ બધું કુદરતી નથી. જરૂરિયાતલક્ષી પરિવર્તનો છે. જેમજેમ પ્રાકૃતિકતા તરફથી માણસની દોટ પ્રાકૃતિકતાથી આધુનિકતા તરફ વધતી ગઈ, તેમ માણસે કુદરતના કાયદા-કાનૂનો તોડીને પોતાની રીતે જીવન ગોઠવવા માંડ્યું. એમાં ઘણું સારું થયું અને કેટલુંક ખરાબ પણ થયું, પરંતુ એ બધી વ્યવસ્થા વચ્ચે માણસમાં કુદરતે મૂકેલા પ્રકૃતિદત્ત ટાઇમબોમ્બ સમયે સમયે ફૂટતા જ રહ્યા છે. બાળકને નાનપણથી ઓછી માત્રામાં ઝેરની ટેવ પાડવામાં આવે તો શક્ય છે તે મોટી ઉંમરે સો ગ્રામ ઝેર પણ પચાવી શકે, પરંતુ તેથી એમ ન કહી શકાય કે ઝેર એ માનવીનો ખોરાક છે. એક સ્ત્રી નોકરી કરવા નીકળે છે, ત્યારે એ સ્ત્રી મટીને સંપૂર્ણ પુરુષ બની જતી નથી. તે પોતાની તમામ સ્ત્રીસહજ કમજોરીઓ કે ખૂબીઓ સાથે જ નોકરી કરે છે. તેઓ કોઈ મનદુ:ખ અનુભવે તો ઑફિસનો ખ્યાલ કર્યા વિના આસાનીથી રડી પડે છે. (રડવું એ કાયરતા નથી. સ્ત્રીની સહજ પ્રકૃતિ છે.) પુરુષો માટે રુદન એટલું સહજ નથી હોતું.\nજરૂર પડી એટલે સ્ત્રીઓએ યુદ્ધને મોરચે જવું પડ્યું. પણ ઘરમાંથી સાપ નીકળે તો સ્ત્રી મારતી નથી. પુરુષ જ એ કામ કરે છે. સ્ત્રી આકાશમાં હવાઈ જહાજ ઉડાવતી થાય તેથી તેની પ્રકૃતિદત્ત ઋજુતા નષ્ટ થઈ જતી નથી. આકાશમાં વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા થાય છે, ત્યારે તે ભયભીત બની પુરુષની છાતીમાં લપાઈ જવાનું પસંદ કરે છે. જરૂર પડ્યે તે ઝાંસીની રાણી બની દુશ્મનોના પેટમાં ભાલા ભોંકી શકે છે, પરંતુ ટી.વી.ની વાઇલ્ડ લાઇફમાં હરણને ફાડી ખાતો વાઘ જુએ છે ત્યારે આપોઆપ તેની આંખ મીંચાઈ જાય છે. આજપર્યંત એકાદ સમ ખાવા પૂરતોય એવો કિસ્સો નોંધાયો નથી, જેમાં પોતાની છેડતી કરનાર કોઈ ગુંડાને કોઈ સ્ત્રીએ સેંડલો મારી ખતમ કરી નાખ્યો હોય. એની તુલનામાં મહોલ્લામાં ચોર પકડાયો હોય તો પુરુષો તેને એવો માર મારે છે કે ક્યારેક તે મૃત્યુ પામે છે. અરે . . . ક્યારેક તો જે ઘરમાં ચોરી થઈ હોય એ ઘરની સ્ત્રી જ પુરુષોને કહે છે, ‘બસ થયું હવે એને વધુ મારશો નહીં, ક્યાંક મરી જશે. પોલીસને હવાલે કરી દો.’ સ્ત્રી અબળા નથી, સબળા છે એવું તેને હિંમત આપવા કહેવાતું હોય ત્યાં સુધી ઠીક, બાકી રોજરોજ એવી સબળાઓને ખૂબ સરળતાથી સળગાવી દેવામાં આવે છે. સ્ત્રીની ઋજુતા અને પુરુષની કઠોરતા વચ્ચેના જંગમાં પુરુષની કઠોરતા હંમેશા જીતી જાય છે. સમાજમાં એ ���ઠોરતાની બિનહરિફ વરણી થઈ જાય છે.\nખૂબ ભણેલી સ્ત્રીઓને પણ મેં પતિનો માર ખાઈને હીબકાં ભરતી જોઈ છે. (ક્યારેક તો પતિદેવની દેહસમૃદ્ધિ સૂકા દાતણ જેવી હોય. પત્ની અડબોથ મારે તો પતિદેવ બે ગુલાંટ ખાઈ જાય એવી સ્થિતિ હોય છે) છતાં એવા સંજોગોમાં પણ માર સ્ત્રીઓ જ ખાતી હોય છે. મારવા માટે હાથ કરતાં હિંમતની વધુ જરૂર પડે છે. આક્રમક પ્રકૃતિની જરૂર પદે છે. સ્ત્રીઓ પાસે એવી પ્રકૃતિ નથી હોતી. (સ્ત્રીઓ પુરુષોને મારતી નથી એ વાત સાથે કેટલાક વિક્ટીમાઈઝ્ડ પતિઓ સંમત નથી થવાના પણ અત્રે એવા અપવાદોને લક્ષમાં લેવાના નથી.) સમાજમાં જિવાતા જીવનમાંથી ડગલે ને પગલે સ્ત્રીની ઋજુતાના પુરાવાઓ પ્રાપ્ત થઈ શકે છે. દુ:ખદ બીના એ છે કે સ્ત્રીના એ પ્રકૃતિદત્ત સદ્ગુણોનો મલાજો પુરુષ જાળવી શક્યો નથી. પુરુષે તો બોરડી જેટલી વધુ નીચી તેટલી તેને વધુ ઝૂડી છે. અને આપણો આખો સમાજ જાણે બોરડીઓનું વન જોઈ લ્યો \n« Previous જીવન સંગીત – સુરેશ દલાલ\nલગ્ન માટે હા-ના કરવામાં વિલંબ કરશો તો પસ્તાશો હોં – રોહિત શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – પ્રો. જશવંત શેખડીવાળા\nસૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતમાં ભળી જનારાં રાજ્યોમાં ભાવનગર એક અગ્રણી રાજ્ય હતું. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનારા સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં ભાવનગર પ્રથમ હતું. અન્ય રજવાડાં ભાવનગરના રાજા અને રાજ્ય તરફ માન અને અહોભાવથી જોતાં હતાં. ભાવનગર ભૌગોલિક દષ્ટિએ સૌરાષ્ટ્રમાં હતું, પરંતુ તેનો ... [વાંચો...]\nભિખારી – જેકબ ડેવિસ\nહું અને મારી પત્‍ની અમદાવાદથી સુરત આવતાં હતાં. ટ્રેનમાં સીટીંગનું રીઝર્વેશન કરાવેલું હતું. પણ આમ તો અમદાવાદથી વલસાડ સુધી જતી ટ્રેન કવીનમાં રીઝર્વેશન ડબ્‍બામાં પણ ગીરદી પાર વગરની હોય. એમાંય સ્‍ટેશન ૫ર ગાડી આવે ત્‍યારે કીડીયારું ઉભરાયું હોય અજગરને કીડીઓએ ભરડો લીઘો હોય એમ ડબ્‍બે ડબ્‍બે માણસો તૂટી ૫ડે અજગરને કીડીઓએ ભરડો લીઘો હોય એમ ડબ્‍બે ડબ્‍બે માણસો તૂટી ૫ડે હા, તમે રીઝર્વેશન કરાવેલું હોય તો તમને તમારી સીટ ... [વાંચો...]\nપ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ જ, બીજું કશું ન હોય પ્રેમ સિવાય… – જનક નાયક\n(‘સંવેદન’ સામયિકના માર્ચ-૨૦૧૫માંથી) દર ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે આવે અને પ્રેમનો ઊભરો પશ્ચિમમાંથી ધસમસતો આવે. આમ પણ આપણે ઉત્સવપ્રિય પ્રજા છીએ. એટલે દરરોજ કોઈક ને કોઈક તહેવાર હોવો જ જોઈએ એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે. સોડાની બાટલી ખોલીએ ને જેવો ઊભરો આવે, અથવા ગેસ પર દૂધ ગરમ થઈને ઊભરાય પછી જે રીતે ઉભરો શમી જાય એમ જ આપણો ઉત્સવ જે તે દિવસ ... [વાંચો...]\n10 પ્રતિભાવો : ક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ\n જીવન સરીતામા દીનેશભાઈના લેખોનો હું ચાહક છું.\nસાધુ બાવાઓ સ્ત્રીઓની આવી નબળાઈઓના પાક્કા અભ્યાસી હોય છે. ધર્મ,અંધશ્રધ્ધા,ઢોંગ અને ધતીંગના બળે ડરાવી ભરપૂર ગેરલાભ ઉઠાવવામા કોઇ કસર નથી છોડતા. એમાથી સ્ત્રીજાતીને બહાર કાઢવા, શીક્ષીત જાગ્રત સ્ત્રીઓએ જ રેશનાલીસ્ટ(વાસ્તવિકતા)ના બળે અભીયાન શરુ કરવાની ખાસ જરુર છે.\nસ્ત્રેી વિષેની સમાજમાં પ્રવર્તમાન વાસ્તવિકતા દર્શાવતો સાહિત્યિક લેખ વાંચેીને આનંદ થયો. ખૂબ ખૂબ આભાર્.\nસ્ત્રીઓ ને અન્યાય એ આપણા સંસ્કૃતિક માળખાનો વાંક છે. આપણે સ્ત્રી ને સમાન સમજી નથી અને સમજવા તૈયાર પણ નથી. આ બાબતે આપણે પશ્ચિમ ની સંસ્કૃતિ પાસે થી શીખવું પડશે. ભણતર, શિક્ષણ, ઘડતર, સમાન હક્ક, ઘણું બધું ફેરફાર કરવા ની જરૂર છે. જ્યાં જ્યાં લોકો એ આવા ફેરફારો સ્વીકાર્ય છે, ત્યાં વાતાવરણ સુંદર છે. સ્ત્રી પુરુષ સમાન થઇ તે આપણા સમાજ માટે સારું છે.\nખરેખર સ્ત્રી અને પુરુષ એક જ સિક્કા ની બE બાજુ છે એક બીજા ના સાથ સહકાર થી જ જીવન ની ગાડી ચાલે છે\nસ્ત્રી વિષે સરસ લખ્યું, પણ થોડું અધૂરું નથી લાગતું \nહજુ ઘણું બધું લખી શકાયુ હોત.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B2", "date_download": "2020-08-06T20:00:02Z", "digest": "sha1:LTCHBZP2OG55VCEMBHJRDPYU2TVOECLL", "length": 9807, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "આવતી કાલે ઉપરાષ્ટ્રપતિ લૉન્ચ કરશે ભારતની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ,જાણો કઇ છે આ એપ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Informational આવતી કાલે ઉપરાષ્ટ્રપતિ લૉન્ચ કરશે ભારતની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ,જાણો કઇ છે...\nઆવતી કાલે ઉપરાષ્ટ્રપતિ લૉન્ચ કરશે ભારતની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ,જાણો કઇ છે આ એપ\nજો તમે કોઈ મેડ ઈન ઈન્ડિયા ઍપની તલાશમાં છો તો તમારી શોધનો હવે અંત આવી ગયો છે. આવતીકાલે એટલે કે 5 જુલાઈએ દેશની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ Elyments (એલિમેન્ટ્સ) લૉન્ચ થવાની છે. ખાસ વાત એ છે કે આ ઍપનું લૉન્ચિં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ કરવાના છે.\nભારતમાં 50 કરોડ લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે પરંતુ દુઃખની વાત એ છે કે તેમાંથી મોટા ભાગના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વિદેશી કંપનીઓના છે જેથી ડેટાની ગોપનીયતા અને ડેટાની માલિકી લઈને હંમેશા વિવાદ રહેતો હોય છે. આવામાં મેડ ઈન ઈન્ડિયા ઍપને લઈને હવે એ વિવાદ થઈ રહ્યો છે કે ચાઈનીઝ ઍપ્સ પર પ્રતિબંધ લગાવીને લોકો દેશી ઍપ્સ ડાઉનલોડ કરી રહ્યાં છે.\nElyments ને 1000થી વધુ આઈટી પ્રોફેશનલ્સે તૈયાર કરી છે. આ ઍપ ભારતમાં બનેલી પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ છે, આમ તો તે પહેલેથી જ ગૂગલ પ્લે-સ્ટોર પર હાજર છે અને એક લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી ચે. પરંતુ તેનું સત્તાવાર લૉન્ચિંગ 5 જુલાઈ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કરશે.\nઆ લૉન્ચિંગ પર આર્ટ ઑફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર પણ હશે. ઉપરાંત સ્વામી રામદેવ, અયોધ્યા રામી રેડ્ડી, સુરેશ પ્રભુ, આર.વી દેશપાંડે, અશોક પી હિંદુજા, એમ વી રાવ, સજ્જન જિંદાલ જેવી હસ્તીઓ પણ હાજર હશે.\nElyments ઍપના યુઝર્સનો ડેટા દેશમાં જ સુરક્ષિત રહેશે અને યુઝર્સની સ્પષ્ટ સહમતિ વિના કોઈ થર્ડ પાર્ટીને અપાશે નહીં. આ ઍપ 8 અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. આ ઍપમાં સોશ્યલ મીડિયા ફીડ ઉપરાંત ઑડિયો વીડિયો કૉલિંગની પણ સુવિધા છે.\nThe post આવતી કાલે ઉપરાષ્ટ્રપતિ લૉન્ચ કરશે ભારતની પ્રથમ સોશ્યલ મીડિયા ઍપ,જાણો કઇ છે આ એપ appeared first on Gujju Media.\nPrevious articleકેફેમાં મળતી કોલ્ડ કોફી બનાવો ઘરે,કોલ્ડ કોફી બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nNext articleઇરાનથી વિશ્વના સૌથી મોટા સમાચાર, ઇઝરાયલે ઇરાનના પરમાણુ સેન્ટર પર કર્યો બોમ્બ એટેક\nકોરના મહામારી વચ્ચે ભારતીય રેલવેએ બનાવ્યો આ નવો રેકોર્ડ,કર્યું આ અભૂતપૂર્વ કામ\nસતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના આટલા રૂપિયાનો કર્યો ઘટાડો\nકોરોના મહામારી વચ્ચે ફ્લિપકાર્ટે શરૂ કરી આ નવી સર્વિસ,આ સર્વિસ હેઠળ 90 મિનિટમાં જ કરશે ડિલિવરી\nપ્રિયંકા ચોપરાના નામે નવી ઉપલબ્ધિ\nરક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી\nએક સમયે આ દેશ હતો કોરોના સક્રમણમાં સૌથી ઉપર,હવે કર્યો કોરોના...\nવોશિંગ મશીનમાં કપડાંને ધોતી વખતે રાખો આટલું ધ્યાન\nકોરોના કહેર વચ્ચે હવે રાજ્યમાં આટલી જગ્યાએ પડી શકે છે કમોસમી...\nસિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને...\nલોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nલોકડાઉનમાં આવ્યા સારા સમાચાર, આટલા રૂપિયા સસ્તો થયો રસોઈ ગેસનો સિલિન્ડર\nજાણો શા માટે ફક્ત ચાર કલરમાં હોય છે પાસપોર્ટ,દરેક રંગનો અર્થ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/career-horoscope-of-july-month-2020-business-rashifal", "date_download": "2020-08-06T18:32:45Z", "digest": "sha1:XFSFDC55SGH5LUZ2IGIOWSFIOLTF63FC", "length": 13597, "nlines": 107, "source_domain": "www.vtvgujarati.com", "title": " જુલાઈ મહિનામાં આ 7 રાશિના જાતકોને થશે ધનલાભ, જાણી લો માસિક રાશિફળ | career horoscope of july month 2020 business rashifal", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nમાસિક રાશિફળ / જુલાઈ મહિનામાં આ 7 રાશિના જાતકોને થશે ધનલાભ, જાણી લો માસિક રાશિફળ\nનવો મહિનો એટલે કે જુલાઈ એક નવી આશા લઈને આવ્યો છે. કરિયર અને નોકરીને લઈને જુલાઈ મહિનો અનેક રાશિ માટે ખાસ રહેશે. આ મહિને 12 રાશિના જાતકોને સામાન્ય લાભ રહેશે પણ સાથે જ આ 7 રાશિના લોકોન��� કરિયર અને નોકરીમાં પણ લાભ મળી શકે છે. જાણી લો કઈ 7 રાશિને શું ફાયદો મળશે.\nકાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને સાથે જ વરિષ્ઠ અધિકારી પણ તમારા પક્ષમાં રહેશે. તમારા કાર્યક્ષેત્રમાં પદમાં વધારો થવાની શક્યતા રહેશે. ટીમના સાથીઓ પર વધારે ભરોસો ન કરો અને સાથે તેમના માથે કોઈ મોટું કામ ન સૌંપો. નહીં તો તમારા માટે મુશ્કેલી આવી શકે છે. આ મહિનાનો ઉત્તરાર્ધ સારો રહેશે, જે લોકો વેપાર કરે છે તેમના માટે સમય અનુકૂળ રહેશે. તેમની યોજનાઓના કારણે વ્યાપારમાં વધારો થશે અને સાથે બિઝનેસ વધશે.\nકરિયરના કેસમાં આ મહિનો તમારા માટે સારો રહેશે. આ મહિને કેટલાક લોકોની ટ્રાન્સફર થઈ શકે છે અને નવી જગ્યા મુશ્કેલીભરી હોઈ શકે છે. પણ ધીરે ધીરે સ્થિતિ અનુકૂળ બની શકે છે. આ સમયે તમારા ઉપરના અધિકારીઓની સાથેનો તમારો તાલમેલ સારો રહેશે. તેનો લાભ તમને કામમાં મળશે. ટેક્નીકલ ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે આ મહિનો અનુકૂળ રહેશે. જો તમે વેપાર કરો છો તો આ સમયે તમને સારા પરિણામો મળી શકે છે.\nકરિયરના કેસમાં તમને અનુકૂળ પરિણામો મળશે. થોડા લોકોને સ્થળાંતરની સૂચના મળી શકે છે. જ્યારે કેટલાક લોકો પોતાની પસંદથી નોકરી છોડી અન્ય નોકરીમાં જોડાઈ શકે છે. આ નવી નોકરી તેમના માટે લાભદાયી સાબિત થશે. કાર્યના સંબંધમાં યાત્રા શક્ય બની શકે છે જે મહત્વની રહેશે. પોતાના કામ પર ધ્યાન આપો. દશમ ભાવમાં શનિ તમને કાર્યમાં સ્થાયિત્વ આપશે. જો તમે વેપાર કરો છો તો વિદેશી વ્યાપારમાં જબરદસ્ત સફળતા પણ મળશે.\nકરિયરની વાત કરીએ તો તમારા માટે અનુકૂળ પરિણામ મળશે. કેટલાક લોકો સ્થાનાંતરણની સૂચના મેળવી શકે છે. કેટલાક પોચાની પસંદથી નોકરી છોડીને અન્ય નોકરી મેળવશે. આ નવી નોકરી તેમના માટે ફળદાયી સાબિત થશે. કાર્યના સંબંધમાં કેટલીક યાત્રાઓ કરવી પડે તે શક્ય છે. તમારા કામ પર ધ્યાન આપો અને સાથે જ દશમ ભાવનો શનિ તમારા કામમાં તમને સ્થાયિત્વ આપશે. જો તમે વ્યાપાર કરો છો તો વિદેશ વ્યાપારમાં પણ તમને સફળતા મળશે.\nદશમ ભાવમાં સ્વામી અષ્ટમ ભાવમાં રાહુની સાથે હોવાથી કાર્યક્ષેત્રમાં વધારે ચુનોતી મળશે. તમારા માટે કાર્યસ્થળ પર ટકવું મુશ્કેલ રહી શકે છે. જો તમે દ્ઢ મનોબળ ધરાવો છો તો સ્થિતિ સારી રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં 16 તાપીખે સૂર્યનો ગોચર તમારા નવમા ભાવમાં હશે તો તમને ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મળશે. કેટલાક લોકોના ટ્રાન્સફરના યોગ બની શકે છે. ત��ારા પદ, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને સાથે તમારા માન સન્માનમાં પણ વધારો થશે. જો તમે વ્યાપાર કરો છો તો તેમને માટે સમય સારો રહેશે અને શુક્ર દેવની કૃપા પૂર્ણ રૂપથી તમારા પક્ષમાં રહેશે.\nકરિયરની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા પક્ષમાં રહેશે. સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે અને સાથે કાર્યક્ષેત્રમાં તમારી ધાક રહેશે. પરિવારની સ્થિતિની અસર તમારા કામ પર પડી શકે છે. આ માટે તમે ચિંતાઓને તમારા પર હાવી ન થવા દો અને કામ પર ધ્યાન આપો. તમારા વરિષ્ઠ અધિકારીઓની સાથે સંબંધ સારા રહેશે. તમારા વિરોધીઓથી સચેત રહો. સહકર્મી તમારા પક્ષમાં દેખાશે અને તમે તેમની પાસેથી લાભ પણ મેળવી શકો છો. મહિનાના ઉત્તરાર્ધમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને શક્ય છે કે તે કોઈ દંડાત્મક કાર્યવાહીનું રૂપ લઈ શકે છે. આ માટે તમારા કામને પ્રતિ સાવધાન અને ઈમાનદાર રહો.\nકરિયરની વાત કરીએ તો આ મહિનો સારો રહેશે. જો તમે નોકરી કરો છો તો આ મહિને તમારું મન નોકરી છોડીને નવી નોકરી કરવાનું રહેશે. જો તમે એવો પ્રયાસ કરો છો તો શક્ય છે તમને સફળતા પણ મળશે, કેમકે નવી નોકરી પહેલાથી પણ સારી રહેશે અને તમારા પદમાં પણ વધારો થશે. જો તમે કોઈ વેપાર કે ધંધો કરો છો તો આ સમયે તમારી મહેનત ફળશે. જો કે તમારે કેટલાક વિરોધીઓથી સાવધાન રહેવાની પણ જરૂર છે. માર્કેટમાં હરિફાઈને ધ્યાનમાં રાખીને નવી રણનીતિ સાથે કામ કરવાથી સફળતા ચોક્કસથી મળશે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનાર��ે, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/GovAVSchool.asp", "date_download": "2020-08-06T19:29:55Z", "digest": "sha1:AHVWW2OFIBQXCAUOG7FTOHFT3E335R5P", "length": 7466, "nlines": 56, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nઈ.સ. 1909 માં શ્રીમંત સરકારશ્રી તરફથી સરકારી વર્નાકયુલર સ્કૂલ ચાલતી હતી. તેમાં અંગ્રેજી માધ્યમના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર આમ ધોરણ 1 થી 4 ના વર્ગો ચાલતા હતા. આ તમામ વર્ગોમાં અંગ્રેજીમાં શિક્ષણ અપાતું હતું. વિદ્યાથીની ઉંમર દસ કે અગિયારની થાય ત્યારે વાલી અંગ્રેજી માધ્યમની આ શાળામાં પ્રવેશ મેળવવા અરજી કરતાં તે સમયે ધોરણ-1 થી 4 પ્રાથમિક શિક્ષણ ગણાતું અને ધોરણ-5 થી 7 માધ્યમિક શિક્ષણ ગણાતું જયારે ધોરણ-7 ફાઈનલ ગણાતું.ધોરણ -7(મેટ્રિક)પાસ કર્યા પછી કોલેજનું શિક્ષણ લઈ શકાય. સરકાર તરફથી સંચાલિત ગામમાં આ એક માત્ર શાળા હતી.આ શાળાના સ્ટાફની માહિતી શોધવા ખૂબ પ્રયત્ન કર્યો પણ માહિતી મળી શકી નથી. આ સરકારી એ.વી.સ્કૂલમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓની માહિતી ઈ.સ. 1909 ના જનરલ રજીસ્ટરમાં દર્શાવી છે. આ સરકારી એ.ની. સ્કૂલનો વહીવટ પાછળથી ઈ.સ. 1954માં સમિતિને (ટ્રસ્ટને) સોંપી દેવામાં આવ્યો હતો. વૃધ્ધ વડીલોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે ઈ.સ. 1930 -35ના અરસામાં સરકારી એ.વી. સ્કૂલના હેડ માસ્તર શ્રી કાછીયા સાહેબ હતા. તેમનું પૂરું નામ મૂળજીભાઈ કાલીદાસ કાછીયા જાણવા મળ્યું છે. સ્ટાફમાં તે સમયે છોટુભાઈ શુકલ તથા નટવરલાલ પુરાણી હતાં.\nઅમારી શાળા સ્ટેશન રોડ પર આવેલ છે. સંખેડા તાલુકાની નામાંકિત શાળાઓમાંની એક છે. અમારી શાળામાં કે.જી. થી ધોરણ-12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાના પટ��ંગણમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટેની એક માળની પાકી બિલ્ડીંગ છે. અમારી શાળામાં જુનિયર અને સિનિયર કે.જી. ના બાળકો માટે એક અલાયદી પાકી બિલ્ડીંગ છે તથા ધોરણ 1 થી 7 માટે એક માળનું પાકું બિલ્ડીંગ છે. શાળાની પાછળના ભાગમાં 15000 ચો.ફુ.નું વિશાળ મેદાન આવેલ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ રમતો રમે છે. વિવિધ ઉત્સવોની ઉજવણી પ્રસંગે, સરકારી કાર્યક્રમોમાં તેમજ ચૂંટણી જેવા કાર્યક્રમોમાં અમારી શાળાનો ઉપયોગ થાય છે. શાળા બસસ્ટેન્ડથી બિલકુલ નજીક આવેલ હોવાથી અપડાઉન કરનાર વિદ્યાર્થીઓને પણ કોઈ મુશ્કેલી પડતી નથી\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2006/07/", "date_download": "2020-08-06T18:14:42Z", "digest": "sha1:3BIMQSR4AMYV5Q7QORSKXCWQQ2JFM4QD", "length": 15984, "nlines": 118, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: July 2006", "raw_content": "\nઆજના યુગનો કોઇ સૌથી મોટો અભિશાપ હોય તો તે છે ‘ઉતાવળ’. અત્યારે તમામ ચીજોમા’ઇંન્સ્ટન્ટ’ ની બોલબાલા છે. ખાવામા પણ ‘ફાસ્ટ ફુડ’ આપણે એક સપ્તાહમા અંગ્રેજી ભાષાનુ પ્રભુત્વ મેળવવુ છે, ગણિતના માસ્ટર થઇ જવુ છે. પળવારમા ‘ટેમ્પરેચર’ ડાઉન કરે તેવી ગોળીઓ જોઇએ. બધુ ફટાફટ પતાવવાનુ આપણે એક સપ્તાહમા અંગ્રેજી ભાષાનુ પ્રભુત્વ મેળવવુ છે, ગણિતના માસ્ટર થઇ જવુ છે. પળવારમા ‘ટેમ્પરેચર’ ડાઉન કરે તેવી ગોળીઓ જોઇએ. બધુ ફટાફટ પતાવવાનુ આપણને જરાય ઢીલ ના ગમે આપણને જરાય ઢીલ ના ગમે આ રીતે માણસ સમય મેળવે છે. પછી તે ગમે તે માર્ગે ઉડાઉપણે ખર્ચે છે. ઝડપથી અને ઝાઝુ કામ કરવામાખોટુ નથી. પણ દળીદળીને ઢાંકણીમાની જેમ હાથ ઉપરના કામો ઝડપથી આટોપી લઇને સમયની ખોટી બચત કરીને, પછી વેડફી નાખવાનુ ખોટુ છે. આમા તો એક સમયચોરી છે અને ખાસ તો કાળપુરુષની બેઅદબી છે. ટુકા રસ્તા કઢવાના પ્રયાસોમાથી આપણા જીવનમા પારાવાર કુત્રિમતા જન્મી છે. ધીરજના ફળ મીઠા છે તેમ કેહનારા બેવકુફ નહોતા. તેમા કાળપુરુષની અદબ હતી. આપણાથી મોટી શકતિના, આપણાથી જુદી શક્તિઓના પ્રભાવનો સ્વિકાર હતો. કેટલાક ક્યારેક ઉતાવળમા ફાવી જતા હશે, પણ મોટે ભાગે શાંતિ અને ધીરજથી ફાવતા હોય છે.\nઉતાવળે જીવીને પછી નિરાંતે મરવાનુજ છે. આ પરમ વાસ્વિકતા છે. જીવનના વર્ષોમા ખુબ ખુબ ઉતાવળ ભરીને બાકીના બધા વર્ષો ખાલીખમ બનાવી દેવાથી શુ વરસને દિવસે જેવુ કરી નાખીને તમામ આયુષ્ય જ તમે કાપી નાખો છો. જિઁદગીમાઁ ઝડપ ભરીને તમે તેની મીઠાશને ખતમ કર્યા કરો છો તેથી શુ વરસને દિવસે જેવુ કરી નાખીને તમામ આયુષ્ય જ તમે કાપી નાખો છો. જિઁદગીમાઁ ઝડપ ભરીને તમે તેની મીઠાશને ખતમ કર્યા કરો છો તેથી શુ ઉતાવળ ગુણાકાર જેવી લાગતી હશે, કુદરતના ક્રમમા તમે તેનો વિચાર કરશો તોતે બાદબાકી જેવી લાગશે, કુદરતના ક્રમમાઁ તમે તેનો વિચાર કરશો તો તે બાદબાકી જેવી લાગશે.\nનવલકથા માટે નોબેલ ઇનામ મેળવનાર ફ્રેન્ચ નવલકથાકાર આન્દ્ર જીદને કોઇકે પુછ્યુ: “તમારા જીવનની પરમ આનઁદની ક્ષણ કઇ” જીદે કહ્યુ : “સહારાના રણમા એક વાર મળેલો ઠઁડા પાણીનો ચઁબુ” જીદે કહ્યુ : “સહારાના રણમા એક વાર મળેલો ઠઁડા પાણીનો ચઁબુ” પ્રખર સહારાની તરસ વિના ઠઁડા પાણીનુઁ અમૃત ક્યાઁથી પારખી શકાય” પ્રખર સહારાની તરસ વિના ઠઁડા પાણીનુઁ અમૃત ક્યાઁથી પારખી શકાય મીઢાશતો આપણે ઝઁખીએ છીએ, પણ મીઠાશને મીઠાશ બનાવવાના તત્વો આપણે કાઢી નાખવાઁ છે. વિરહ વિના મિલનની મીઠાશ શી મીઢાશતો આપણે ઝઁખીએ છીએ, પણ મીઠાશને મીઠાશ બનાવવાના તત્વો આપણે કાઢી નાખવાઁ છે. વિરહ વિના મિલનની મીઠાશ શી ભુખ વિના ભોજનની મીઠાશ શી ભુખ વિના ભોજનની મીઠાશ શી થાક વિના આરામની મીઠાશ શી\nજલ્દી જલ્દી જીવી નાખવુઁ છે, પણ જલ્દી મરી જવુ નથી. પરસ્પર વિરોધી એવા આ પરિણામ માટે આપણે બધી કોશિશ કરીએ છીએ. જિઁદગીના ભમરડાને કોઇકે જાળ ચઢાવેલી છે. તેની ગતિએ તેને ઘુમવા દો. તેમાઁ ક્રુત્રિમ ગતિ ભરવાની કડાકુટ છોડો. ઘુમતો ભમરડો અભિમાન કરે કે હુઁજ ઘુમુઁ છુ. ધારુ તો\nઝડપથી ઘુમી શકુઁ છુ, તેના જેવુજ મિથ્યાભિમાન માણસનુ છે. માણસ ઘુમતોજ દેખાય છે અને છતાઁ આખી બાજી તેના હાથનીજ નથી માણસ દોડે છે અને એક રાક્ષશીટ્રક ક્ષણવારમા તેને માઁસનો રોટલો કરી નાઁખે છે. ક્યાઁ ગઇ ભાઇ તારી ગતિ, તારી ઉતાવળ માણસ દોડે છે અને એક રાક્ષશીટ્રક ક્ષણવારમા તેને માઁસનો રોટલો કરી નાઁખે છે. ક્યાઁ ગઇ ભાઇ તારી ગતિ, તારી ઉતાવળ તારુ ઘડિયાળ ક્યાઁ છે તારુ ઘડિયાળ ક્યાઁ છે માણસ સલામત ખઁડ્માઁ ડનલોપીલોના ગાદલામા સુતો છે અને ઓચિઁતુ હ્રદય બઁધ પડી જાય છે. દોડતા હોઇએ કે સુતા હોઇએ, આપણી ગતિને કોણ કાપી નાઁખે છે માણસ સલામત ખઁડ્માઁ ડનલોપીલોના ગાદલામા સુતો છે અને ઓચિઁતુ હ્રદય બઁધ પડી જાય છે. દોડતા હોઇએ કે સુતા હોઇએ, આપણી ગતિને કોણ કાપી નાઁખે છે સઁગ્રામના લડ્વૈયાઓનેય અદ્શ્ય રક્ષણની જરુર પડે છે અન્દ પલઁગમાઁ પોઢેલાને પણ સઁગ્રામના લડ્વૈયાઓનેય અદ્શ્ય રક્ષણની જરુર પડે છે અન્દ પલઁગમાઁ પોઢેલાને પણ બધી ગતિ ને સલામતી આપણા હાથમા છે તેવુઁ માનવાની ભુલ ન કરો. જીદગી જીવવા માટે છે. તેને બરાબર જીવો. માણીને જીવો. વર્ષોની ફુટ્પટ્ટીથી તેની મીઠાશનુઁ માપ નથી નીકળવાનુઁ. સાડા પાઁચ વારનુઁ જિઁદગીનુઁ પાનેતર છે. દોઢ્ડાહ્યા વાણોતરની જેમ સત્તર વાર માપવાની ઝડપ કરશો તો તેથી લઁબાઇ વધવાની નથી. આઁસુની બાદબાકી અને સ્મિતના ગુણાકાર માટે આઁકડાની ઘાલમેલ છોડી દો. સુરજ સમયસર ઉગે છે અને સમયસર આથમે છે. પણ વચ્ચે ક્યાઁય ખોટી ઝડપ કરતો નથી. રાતે જાગીને દિવસે ઉઁઘવા કરતાઁ દિવસે જાગીને રાતે ઉઁઘવાનુજ ઠીક છે. આમ તો વાત એની એજ લાગે છે. પણ એની એજ વાત છે તો આમ ઉલટાવી શા માટે બધી ગતિ ને સલામતી આપણા હાથમા છે તેવુઁ માનવાની ભુલ ન કરો. જીદગી જીવવા માટે છે. તેને બરાબર જીવો. માણીને જીવો. વર્ષોની ફુટ્પટ્ટીથી તેની મીઠાશનુઁ માપ નથી નીકળવાનુઁ. સાડા પાઁચ વારનુઁ જિઁદગીનુઁ પાનેતર છે. દોઢ્ડાહ્યા વાણોતરની જેમ સત્તર વાર માપવાની ઝડપ કરશો તો તેથી લઁબાઇ વધવાની નથી. આઁસુની બાદબાકી અને સ્મિતના ગુણાકાર માટે આઁકડાની ઘાલમેલ છોડી દો. સુરજ સમયસર ઉગે છે અને સમયસર આથમે છે. પણ વચ્ચે ક્યાઁય ખોટી ઝડપ કરતો નથી. રાતે જાગીને દિવસે ઉઁઘવા કરતાઁ દિવસે જાગીને રાતે ઉઁઘવાનુજ ઠીક છે. આમ તો વાત એની એજ લાગે છે. પણ એની એજ વાત છે તો આમ ઉલટાવી શા માટે રાતની ઉઁઘને અને દિવસની જાગ્રુતિને તેની પોતાની મીઢાશ છે. એ મીઢાશ જેવી છે તેવી માણવામાઁ શો વાઁધો છે રાતની ઉઁઘને અને દિવસની જાગ્રુતિને તેની પોતાની મીઢાશ છે. એ મીઢાશ જેવી છે તેવી માણવામાઁ શો વાઁધો છે સાદા દાખલાને ઉતાવળથી અઘરો બનાવવાની ચેષ્ટા છોડી દો.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્��� કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-lion-and-leopard-died-in-gujarat-in-2-years-844559.html", "date_download": "2020-08-06T19:54:58Z", "digest": "sha1:BJJBEQ2WTEMYNDXCG2UZQ2JOHKC5DA7G", "length": 21306, "nlines": 260, "source_domain": "gujarati.news18.com", "title": "lion and leopard died in Gujarat in 2 years– News18 Gujarati", "raw_content": "\nસરકારે સ્વીકાર્યુ, રાજ્યમાં બે વર્��માં 194 સિંહ, 321 દીપડાનાં મોત થયા મોત\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nસરકારે સ્વીકાર્યુ, રાજ્યમાં બે વર્ષમાં 194 સિંહ, 321 દીપડાનાં મોત થયા મોત\nગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 84 બાળ સિંહ સાથે 194 સિંહ અને 75 બચ્ચા સાથે કુલ દીપડા 321 મૃત્યુને ભેટયા હોવાની વાત સામે આવી છે.\nન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 84 બાળ સિંહ સાથે 194 સિંહ અને 75 બચ્ચા સાથે કુલ દીપડા 321 મૃત્યુને ભેટયા હોવાની વાત સામે આવી છે. ગઇકાલે શુક્રવારે વિધાનસભાની પ્રશ્નોત્તરમાં વનમંત્રીએ આપેલા જવાબમાં આ બંને વન્યપ્રાણીમાં વર્ષ 2017 કરતા 2018માં મૃત્યુદર વધ્યાનું કહેવાયુ છે. સરકાર જણાવે છે કે આમાંથી મહત્તમ મૃત્યુ કુદરતી રીતે થયા જ્યારે 194માંથી 27 સિંહ અને 321માંથી 86 દીપડા જ અકુદરતી રીતે મૃત્યુ પામ્યાનું જણાવવામાં આવ્યું છે.\nઆ ઉપરાંત શુક્રવારનાં વિધાનસભાનાં પ્રશ્નોત્તર સત્રમાં અન્ય મહત્વનાં પ્રશ્નો પણ પૂછવામાં આવ્યાં. ગુજરાતમાં સરકારી પ્લેન અને હેલિકોપ્ટર પાછળ બે વર્ષમાં રૂપિયા 12 કરોડ 16 લાખથી વધારે ખર્ચો થયો છે. નાગરીક ઉડ્ડયન મંત્રીએ આપેલા જવાબમા સરકારી પ્લેનના મેઈન્ટેનન્સ પાછળ વર્ષ 2019માં રૂ. 2.35 કરોડ અને 18 રૂ.3.14 કરોડથી વધુ વાપર્યાનું સ્વિકારાયુ છે. આ બે વર્ષમાં સૌથી વધુ ખર્ચ રૂ.6 કરોડ 66 લાખથી વધારે રકમ તો માત્ર હેલિકોપ્ટર માટે વપરાઈ છે.\nઆ ઉપરાંત રાજ્યનાં ઉત્સવો અંગે મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર્યું કે રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રિ મહોત્સવ પાછળ સરકારે બે વર્ષમાં રૂ.43 કરોડથી વધારે ખર્ચો કર્યો છે. તેમાંથી દેશી-વિદેશી મહેમાનોની સરભરા માટે રૂ.4 કરોડથી વધારે વાપર્યાનું સ્વિકારતા પ્રવાસન મંત્રીએ એકલા પંતગોત્સવમાં જ રૂ.17 કરોડ 10 લાખથી વધારે ખર્ચ કર્યાનું જણાવ્યુ છે. પતંગોત્સવમાં 223 વિદેશીઓ માટે પણ સરકારે ધુમ ખર્ચો કર્યો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્��િટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nસરકારે સ્વીકાર્યુ, રાજ્યમાં બે વર્ષમાં 194 સિંહ, 321 દીપડાનાં મોત થયા મોત\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/virat-kohli-ms-dhoni-not-named-in-icc-team-of-the-world-cup-announced-here-is-playing-xi-ag-889457.html", "date_download": "2020-08-06T19:53:31Z", "digest": "sha1:DW2IHDDVSIL6DPVRTIDX63RHMJRZJITM", "length": 21041, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "virat kohli, ms dhoni not named in icc team of the world cup announced here is playing xi ag– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » ક્રિકેટ\nઆઈસીસીની ટીમમાં વિરાટ કોહલી અને ધોનીને ન મળ્યું સ્થાન\nઆઈસીસીએ વર્લ્ડ કપની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી\nઆઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું છે. આઈસીસીએ વર્લ્ડ કપની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી. જોકે ટીમમાં ભારતના બે પ્લેયર રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.\nઆઈસીસીની વર્લ્ડ કપ ટીમમાં ઇંગ્લેન્ડના જેસન રોય અને ભારતના રોહિત શર્માની ઓપનિંગ તરીકે પસંદગી કરી છે. બંનેએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રોયે 7 ઇનિંગ્સમાં 63.28ની એવરેજથી 443 રન બનાવ્યા છે. જ્યારે રોહિત ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન (648) બનાવનાર બેટ્સમેન છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સનને આઈસીસી વર્લ્ડ કપ ઇલેવનનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. વિલિયમ્સને વર્લ્ડ કપમાં 9 ઇનિંગ્સમાં 578 રન બનાવ્યા છે. જો રુટ પણ ટીમમાં સામેલ છે.\nબેન સ્ટોક્સ - શાકિબ ઓલરાઉન્ડર તરીકે પસંદ થયા - 8 મેચમાં 606 રન અને 11 વિકેટ ઝડપનાર શાકિબ અલ હસનને ટીમમાં સ્થાન મળ્યું છે. ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સે 465 રન બનાવ્યા હતા અને 7 વિકેટ ઝડપી હતી. બંને ઓલરાઉન્ડર તરીકે સ્થાન બનાવવા સફળ રહ્યા છે.\nવિકેટકીપરની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીને સ્થાન આપવામાં આવ્યું છે. કેરીએ 10 મેચમાં 375 રન બનાવવા ઉપરાંત 18 કેચ અને 2 સ્ટમ્પ���ંગ કર્યા હતા. બોલર તરીકે વર્લ્ડ કપમાં સૌથી વધારે 27 વિકેટ ઝડપનાર મિચેલ સ્ટાર્ક, 20 વિકેટ ઝડપનાર જોફ્રા આર્ચર, 21 વિકેટ ઝડપનાર લોકી ફર્ગ્યુશન અને 18 વિકેટ ઝડપનાર જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે.\nઆઇસીસી વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવન - જેસન રોય, રોહિત શર્મા, કેન વિલિયમ્સન (કેપ્ટન), જો રુટ, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર, લોકી ફર્ગ્યુશન, જસપ્રીત બુમરાહ.\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/14-06-2018/80283", "date_download": "2020-08-06T18:54:52Z", "digest": "sha1:IBRTLE3XQR445OIHPMP4GUFJ4YWKB3OY", "length": 15180, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદ-ગાંધીનગરના કેબ ડ્રાઈવર્સની હડતાળથી લોકોને હાલાકી", "raw_content": "\nઅમદાવાદ-ગાંધીનગરના કેબ ડ્રાઈવર્સની હડતાળથી લોકોને હાલાકી\nઅમદાવાદ :રવિવારથી અમદાવાદ અને ગાંધીનગરના રેડિયો કેબ ડ્રાઈર્સ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં હડતાલ પર છે. કેબ ડ્રાઈવર્સની ફરિયાદ છે કે કંપનીએ તેમના ઈન્સેન્ટિવ્સ કાપી નાખ્યા છે અને ફ્યુઅલના વધતા ભાવનું વળતર પણ તેમને આપવામાં નથી આવ્યું. આને કારણે તેમણે નુકસાન ઉઠાવવું પડે છે. આ હડતાલથી સામાન્ય જનતા, અપ-ડાઉન કરનારા મુશ્કેલીમાં છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nશ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારીની ગોળી મારીને હત્યા : જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તેઓ 'રાઇઝિંગ કાશ્મીર' અખબારના સંપાદક હતા. : સત્તારૂઢ પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી) ના નઇમ અખતરે જણાવ્યું,કે જ્યારે ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને ગોળી મારી હતી. access_time 8:36 pm IST\nપેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST\nઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરન��� દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST\nબાંદીપોરાના જંગલમાં બે આતંકવાદી ઠાર : સેનાનો એક જવાન પણ શહીદ access_time 6:10 pm IST\nયુપીમાં મીની વાવાઝોડુઃ ૧૨ના મોતઃ અનેકને ઈજા access_time 11:40 am IST\nસેમસંગે ટીવીના ભાવમાં ૨૦% સુધી ઘટાડો કર્યો access_time 10:15 am IST\nરાજકોટ યાર્ડમાં મગફળી વિભાગમાં મજુરોની હડતાલ સંદર્ભે કાલે મીટીંગ access_time 4:27 pm IST\nમેનીએકસ ડાન્સ એકેડેમીક દ્વારા રવિવારે ડાન્સનો વર્કશોપઃ અમરસિંહ નટ તાલીમ આપશે access_time 4:12 pm IST\nખંઢેર બની રહેલ ભવ્ય સંસ્કૃતિને બચાવવા રૂપાણી સરકાર ત્વરીત પગલા લ્યે તેવી લાગણી access_time 4:13 pm IST\nકેશોદના ભીખારામ હરીયાણીના હત્યા કરનારા પોલીસને હાથવેંતમાં access_time 12:42 pm IST\nધ્રોલ પોલીસ સ્ટેશનના માલ-સામાનના ગોડાઉનમાં વિસ્ફોટઃ એક પોલીસમેન ગંભીરઃ ટોટાના કારણે વિસ્ફોટ થયાનું પ્રાથમિક તારણ access_time 5:16 pm IST\nખંભાળીયા પાલિકા પ્રમુખપદે ભાજપના શ્વેતાબેન શુકલ-ઉપપ્રમુખ પી.એમ. ગઢવી access_time 3:53 pm IST\nપાલનપુરમાં ખોટી રીતે ડ્રગ્સ ડિલીંગના કેસમાં સંડોવી દેવાનો કેસ બે દાયકા બાદ ફરીથી ખુલ્યો access_time 7:44 pm IST\nઆણંદમાં રેલવે કર્મચારીની હત્યાને લઈને પોલીસે બેની ધરપકડ કરી access_time 5:53 pm IST\nગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયની લોઅર કોર્ટોમાં જુનિ. કલાર્ક (આસીસ્ટંટની) જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ access_time 11:56 am IST\nજાણો દુનિયાના આ ખાસ દેશ વિષે access_time 7:38 pm IST\nપાકિસ્તાને પીઓકેના દર્જમાં બદલાવ પર ભારતના વિરોધને ખારીજ કર્યો access_time 7:40 pm IST\nશું તમને કકડીને ભૂખ લાગી હોય ત્યારે બહુ ગુસ્સો આવી જાય છે\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકામાં GOPIO સેન્‍ટ્રલ જર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુનના રોજ એવોર્ડ વિતરણ પ્રોગ્રામ યોજાયોઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્‍માન કરાયું access_time 9:40 am IST\nયુ.કે.સરકાર ટૂંક સમયમાં વીઝા નીતિ ઉદાર બનાવશેઃ ડોકટરો તથા નર્સોની તંગીને ધ્‍યાને લઇ વાર્ષિક ૨૦૭૦૦ વીઝાની મર્યાદામાં વધારો થશેઃ કૌશલ્‍ય ધરાવતા વિદેશી કુશળ કર્મચારીઓ તથા ભારતના મેડીકલ વ્‍યવસાય સાથે જોડાયેલા લોકો માટે તકો વધશે access_time 10:03 pm IST\n‘‘ગાંધી ગોઇંગ ગ્‍લોબલ ૨૦૧૮'': અમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ થી ૧૬ ડીસેં. દરમિયાન મહાત્‍મા ગાંધીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવાશેઃ ગાંધીઅન સોસાયટીના ઉપક્રમે થનારી ત્રિદિવસિય ઉજવણી અંતર્ગત ચિત્ર પ્રદર્શન, સાહિત્‍ય વિતરણ, ફિલ્‍મ નિદર્શન ઉદબોધન, સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે access_time 10:51 pm IST\nફૂટબોલ વર્���્ડ કપ : ભારતના રેસ્ટોરન્ટનું મેનુ : નેમારની ફ્રી કિક ચિકન, મેસ્સી મેજિક પિઝા' access_time 4:31 pm IST\nફિફા વર્લ્ડકપ:રશિયન મહિલાઓ ફૂટબોલ ફેન્સ સાથે યૌનસંબંધો બનાવી શકે છે :પુતિને ખુલ્લી છૂટ આપી access_time 12:52 am IST\nભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ : ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર access_time 4:34 pm IST\nસલમાનનાં જીજાજી આયુષ શર્માની 'લવરાત્રિ'નું ટિઝર રિલીઝ:ગુજરાતી ગરબો 'છોગાડા તારા'ની જામી રમઝટ access_time 12:48 am IST\nહોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને access_time 3:57 pm IST\nફિલ્મ 'ધડક' માટે હીરો કે હિરોઈન કરતા વિલનને મળ્યા વધુ રૂપિયા access_time 10:00 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/know-the-importance-of-karma-for-good-life", "date_download": "2020-08-06T18:21:15Z", "digest": "sha1:NWXH2BFNAI65PWBCXM4RBSL7DZZAL2O2", "length": 14763, "nlines": 104, "source_domain": "www.vtvgujarati.com", "title": " સુખી થવા માટેનો સરળ રસ્તો છે નિરંતર પુણ્ય કરતાં રહો, આવો છે ઋષિનો સંદેશ | Know the Importance of karma for good Life", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nધર્મ / સુખી થવા માટેનો સરળ રસ્તો છે નિરંતર પુણ્ય કરતાં રહો, આવો છે ઋષિનો સંદેશ\nઆપણાં શાસ્ત્રોમાં કાંઇ કેટલીય અદ્દભૂત વાતો છુપાયેલી પડી છે. આજના ઝડપી યુગમાં આ બધી વાતો શાસ્ત્રોમાં દબાઇ પડી છે. આવો આજે આપણે એક પુરાણ કથા જાણીએ. સાથે એ પણ જાણીએ કે તેમાં કેટલીક અદ્ભુત વાતો છે. તે વખતના ઋષિ મુનિ કેટલી અદ્ભુત શક્તિઓ ધરાવતા હતા.\nશાસ્ત્રોમાં છે સુખી થવાનો ખજાનો\nઋષિ મુનીઓએ કહી હતી આ કથા\nપાપ કર્મ સમાપ્ત ન થાય ત્યાં સુધી સુખી થવાતું નથી\nઆપણાં શાસ્ત્રો એમ જણાવે છે કે જે મનુષ્ય પુણ્યશાળી હોય છે તેને તેની બીજા ભવમાં તથા તે ભવમાં પણ અપાર સુખ પ્રાપ્ત થાય છે. વળી જે મનુષ્ય પુણ્યની સરખામણીમાં પાપ વધારે કરતો હોય અથવા જે પૂર્વ જન્મમાં ખૂબ પાપી હોય તે મનુષ્ય આ જન્મમાં તથા જ્યાં સુધી તેના પાપ કર્મ સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ કાળે સુખી થઈ શકતો નથી. તેના જીવનમાં અપાર કષ્ટો તથા વિઘ્નો આવે છે.\nઆવા સમયે જો તે મનુષ્ય ધીર તથા જ્ઞાની હશે તો વગર કહે સમજી જશે કે આ બધા મારા પૂર્વ જન્મના પાપ કર્મ ઉદયમાં આવ્યાં છે તેથી હું આવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમય તેણે શક્ય તેટલું પ્રભુ ચિંતન તથા શક્ય એટલાં પુણ્ય કરવા આમ કરવાથી તેનો આવતો જન્મ પાપ કર્મનો અંત આવતા જ સુખદ પરિસ્થિતિમાં પરિણમશે.\nપ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર નિબંદન રાજા રાજ્ય કરતો હતો. તેને એક પુત્ર હતો. જેનું નામ ઇક્ષ્વાકુ હતું. આ ઈક્ષ્વાકુ એ જ ત્રિશંકુ. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના પિતા એ જ ઈક્ષ્વાકુ. જેની આજે આપણે કથા વાંચવા જઇ રહ્યા છે. ઈક્ષ્વાકુ નાનપણથી જ કુમાર્ગે ચડી ગયો હતો. તેણ કેટલીય બ્રાહ્મણ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં. આથી તેની ઘણી ફરિયાદ રાજા નિબંધન પાસે ગઇ. પુત્રના કારણે શરમજનક સ્થિતિમાં મુકાયેલા નિબંધન રાજાએ પુત્ર ઈક્ષ્વાકુને દેશવટો આપ્યો. રાજા પણ પુત્રનાં અપલક્ષણોથી કંટાળી મંત્રીઓને રાજ્યની લગામ સોંપી વનવગડામાં ફરવા લાગ્યો. આમ અયોધ્યા નગર રણી ધણી વગરનું થયું. તેમાંય વળી અનાવૃષ્ટિ થઇ. આ સમયમાં વિશ્વામિત્ર ઋષિ પણ અરણ્યમાં તપ કરવા ચાલ્યા ગયા. તેમનાં સ્ત્રી સંતાનો ભૂખ્યાં તરસ્યાં ટળવળવા લાગ્યાં છે. આ સમયે ઈક્ષ્વાકએ થોડું માંસ લાવી આપી તેમનું પાલનપોષણ કર્યું, પરંતુ તે વખતે તેના હાથથી ગુરુ વશિષ્ટનો કોઇ અપરાધ થઇ ગયો. એ અપરાધ એ કે તેના હાથે મહાત્મા વશિષ્ટની ગાયનો વધ થઇ ગયો. તે ગાયનું માંસ જ તેણે વિશ્વામિત્રનાં પત્નીને સંતાનોનો જીવ બચાવવા આપ્યું હતું.\nમહાત્મા વશિષ્ટે શ્રાપ આપ્યો\nઆથી મહાત્મા વશિષ્ટે ક્રોધમાં આવી તેને શ્રાપ આપ્યો હતો કે, ‘બ્રાહ્મણ સ્ત્રીનો અપાહાર, પિતાનો ક્રોધ અને ધેનુનો વધ એ ત્રણ શંકુ (પાતકને લીધે તું ત્રિશંકુ થા.’ ત્યારથી તે ત્રિશંકુની જેમ વને વન ભટકવા લાગ્યો હતો. કાળાંતરે તેના પિતા તેમના રાજ્યમાં પાછા ફર્યા, પરંતુ તેમણે ત્રિશંકુને યાદ સુધ્ધાં પણ ન કર્યો. આ કારણે વ્યાકુળ થયેલો ત્રિશંકુ આપઘાત કરવા ગયો. તે વખતે એક દેવે તેને કહ્યું કે, ‘તું દેહ ત્યાગ ન કર, તારા પિતા તને અપનાવશે અને રાજ્ય પણ આપશે.’ આથી ત્રિશંકુએ આપઘાત ન કર્યો. કેટલાક સમય પછી તેના પિતાએ તેને બોલાવી રાજ્ય આપ્યું.\nવશિષ્ટે યજ્ઞ કરાવવાની ના પાડી\nએક વખત રાજ્ય કરતાં કરતાં ત્રિશંકુને વિચાર આવ્યો કે જીવતે જીવ સ્વર્ગમાં જવું જોઇએ. ત્યાંના દિવ્ય ભોગ ભોગવાય તે માટે એક યજ્ઞ કરું. તે વશિષ્ટ પાસે ગયો. વશિષ્ટે યજ્ઞ કરાવવાની ના પાડી. તેથી તેણે વશિષ્ટને કહ્યું, ‘મેં તમારી ગાય મારી હતી તેથી તમે ના પાડો છો. હવે હું બીજા ઉપાધ્યાયને બોલાવી યજ્ઞ કરાવીશ.’ આથી વશિષ્ટે તેને શ્રાપ આપ્યો કે, ‘તું અધમ થા.’ વશિષ્ટના શ્રાપથી ત્રિશંકુ અધમ થયો. તેને ઘણો શોક થયો. તે વખતે જ તે વિશ્વામિત્ર પાસે ગયો. તેણે તેમને કહ્યું કે, ‘ખરાબ કાળમાં મેં તમારા કુટુંબને સાચવ્યું હતું. તમે મને જીવતે જીવ સ્વર્ગમાં જવા યજ્ઞ કરાવો.’ ઋષિએ તેને જીવતે જીવ સ્વર્ગમાં જવા યજ્ઞ કરાવવા બ્રાહ્મણોને બોલાવ્યા. કોઇ બ્રાહ્મણ ગૌહત્યારાનો યજ્ઞ કરાવવા તૈયાર થયા નહીં. તેથી વિશ્વામિત્રે વશિષ્ટના પુત્રોને શ્રાપ આપી અધમ બનાવ્યા. આથી કેટલાક બ્રાહ્મણ લોકલાજે આવ્યા.\nયજ્ઞ શરૂ થયો. દેવો આહુતિ નહોતા લેતા. આથી વિશ્વામિત્રે પોતાનાં તપોબળથી નવું સ્વર્ગ રચ્યું. ત્રિશંકુ આકાશમાં ઊડવા લાગ્યો. તે સ્વર્ગમાં જવા ગયો. ઇન્દ્રે તેને અટકાવ્યો. તેને કહ્યું કે, ‘ગુરુના શ્રાપથી બળેલા તું માનવસ્વરૂપે સ્વર્ગ ન પામી શકે. તારું પતન થાય.’ ત્રિશંકુ આકાશમાંથી નીચે પડવા લાગ્યો. તેથી વિશ્વામિત્રે તેને તિષ્ઠતિ તિષ્ઠતિ કહી અટકાવ્યો. આથી શરમાયેલા ઇન્દ્રે તેનો માનવદેહ લઇ તેને સ્વર્ગમાં લીધો. આ પછી તેણે અનેક વર્ષો સુખી સ્વર્ગમાં પોતાના તપોબળ જ્યાં સુખી ખૂટ્યાં નહીં ત્યાં સુધી સ્વર્ગનાં સુખ ભોગવ્યાં.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nDharma Karma Good Life Importance સુખી ધર્મ રસ્તો પુણ્ય કથા મહર્ષિ વશિષ્ઠ સંદેશ\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/shabana-azmi-s-car-accident-on-mumbai-pune-expressway-veter-053008.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:09:17Z", "digest": "sha1:IAIG52QM2OQX4MJ42DNA5S5VWTHKXJSX", "length": 10201, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શબાના આઝમીની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થઇ અભિનેત્રી | Shabana Azmi's car accident on Mumbai-Pune Expressway, veteran actress seriously injured - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શબાના આઝમીની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થઇ અભિનેત્રી\nબોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે આ ઘટના મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર ત્યારે બની જ્યારે તે પોતાની કાર સાથે ક્યાંક જઈ રહી હતી. તે દરમિયાન તેમની કાર એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં પીઢ અભિનેત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ શબના આઝમીનો ચહેરો પણ ઉઝરડાઓ સાથે જોવા મળ્યો છે. તેના નાક અને મોઢામાં ઇજા થઈ છે. અભિનેત્રીને એમજીએમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તેમની કારનો આગળનો ભાગના ભુક્કા થઇ ગયા હતા.\nઅભિનેત્રી મિનિષા લાંબાની સેક્સી તસવીરોએ લગાવી આગ, એકલા જ જોજો\nજાવેદ અખ્તરે ટ્વિટ કરીને જણાવ્યુ હવે કેવી છે શબાના આઝમીની તબિયત\nશબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ\nશાહરુખને નકલી મુસ્લિમ કહેવા પર ટ્રોલર્સ પર ભડકી શબાના, કહ્યું- ઈસ્લામ આટલો કમજોર નથી\nશબાના આઝમીના સમર્થનમાં આવી સ્વરા ભાસ્કર, ટ્વીટ કરી આલોચકોની બોલતી બંધ કરી\nMe Too: કરણ જોહર અને શબાના આઝમી કેમ નથી બોલતા- કંગના રાનૌટ\nપૌંઆનો ફોટો શેર કરતાં આ લેજન્ડરી એક્ટ્રેસ થયા ટ્રોલ\nReview નીરજા: ના ગદ્દર...ના દબંગ...આ છે રિયલ હિરો નીરજા\nGay to God Mother : જુઓ ‘ચોસઠી’ શબાના આઝમીના Daring રોલ\nશબાના-જાવેદનું ઘર બન્યું ‘હોળી સમરાંગણ’ : અદિતી-દીયાની ફુલ મસ્તી\nએકલી રહી ગઈ ‘તુમ્હારી અમૃતા’ : શબાના વ્યાકુળ\nશબાના આઝમી : ફાયર ફૅમ સમલૈંગિક પ્રેમિકા કે બંદૂકધારી ગૉડ મધર\nશબાના આઝમીના હાથે ફ્રૅક્ચર, લાગ્યું પ્લાસ્ટર\nshabana azmi actress bollywood film car accident mumbai pune hospital શબાના આઝમી અભિનેત્રી બોલીવુડ ફિલ્મ કાર અકસ્માત મુંબઇ ઘાયલ હોસ્પિટલ\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/the-number-of-infected-people-in-the-country-will-cross-10-lakh-this-week-rahul-gandhi-057872.html", "date_download": "2020-08-06T19:11:46Z", "digest": "sha1:NA4OSS6TGPFMVYFF3R5DASNOWA7YGDGZ", "length": 12372, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ અઠવાડિયે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી જશે: રાહુલ ગાંધી | The number of infected people in the country will cross 10 lakh this week: Rahul Gandhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ અઠવાડિયે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી જશે: રાહુલ ગાંધી\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર દેશમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંગળવારે ડબ્લ્યુએચઓનો એક અહેવાલ શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે આ અઠવાડિયે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 મિલિયનને વટાવી જશે. સોમવારે રાહુલ ગાંધીએ ચેપ ફેલાવા વિશે કોરોના ગ્રાફ શેર કર્યો હતો. જેમાં ભારતમાં કોરોના ફાટી નીકળવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી.\nરાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ સાથે કામ કરવા માટે નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે મંગળવારે એક ન્યૂઝ રિપોર્ટ શેર કરતાં તેમણે ટ્વિટ કર્યું હતું કે આ અઠવાડિયે આ આંકડો આપણા દેશમાં 10,00,000 ને વટાવી જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ રાહુલ દ્વારા શેર કરેલા સમાચારમાં કહ્યું છે કે જો નક્કર પગલા લેવામાં નહીં આવે તો કોરોના વાયરસનો રોગચાળો વધુ વકરશે.\nઆ અગાઉ પણ રાહુલ મોદી હોસ્પિટલોમાં કોવિડ -19 મેનેજમેન્ટ અને ગેરવહીવટ માટે સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. તેમણે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને નિષ્ફળતા પણ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કોવિડ -19 સામે લડવું તે સંપૂર્ણ નિરાકરણ નથી. સોમવારે ગાંધીએ કેન્દ્રને પૂછ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં સતત વધારાને કારણે કોવિડ -19 સામેની લડતમાં ભારત સારી સ્થિતિમાં છે કે કેમ. તેમણે વિશ્વના ઘણા દેશોમાં કોવિડના ચેપના ભારતમાં કોરોના વાયરસના કેસોમાં થયેલા વધારાની તુલનામાં આલેખ શેર કર્યો હતો. કોવિડ -19 સામેની લડતમાં ભારત સારી સ્થિતિમાં છે\nરાજસ્થાનઃ સચિન પાયલટને મનાવવા આજે બીજી વખત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભ��્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/nasa-lunar-loo-challenge-for-human-waste-management-in-space-win-exciting-price-ch-993732.html", "date_download": "2020-08-06T20:02:09Z", "digest": "sha1:HOJVXVMHWBLFJ26MJAPIOJMXZP5O4VGG", "length": 23485, "nlines": 279, "source_domain": "gujarati.news18.com", "title": "nasa lunar loo challenge for human waste management in space win exciting price– News18 Gujarati", "raw_content": "\nNASAની Lunar Loo Challenge, ચંદ્ર પર ટૉયલેટની બેસ્ટ ડિઝાઇન બનાવો અને...\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nNASAની Lunar Loo Challenge, ચંદ્ર પર ટૉયલેટની બેસ્ટ ડિઝાઇન બનાવો અને...\nઆ હરિફાઇ જીતીને તમે પણ મોટું ઇનામ મેળવી શકો છો.\nચંદ્ર (Moon)ને બીજી પૃથ્વી બનાવવા માટે આપણે સતત પ્રયાસો કરી રહ્યા છે. તે વચ્ચે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (US Space Agency NASA)ની તરફથી આજ અંતર્ગત એક ખાસ કૉમ્પીટિશન શરૂ કરવામાં આવ્યું છે. આ કૉમ્પિટીશનમાં નાસા (NASA)એ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને ચંદ્ર પર સ્થાઇ ટોયલેટ (Lunar Loo Challenges)ની ડિઝાઇન બનાવાની ચેલેન્જ આપી છે. ચંદ્ર પર ટૉયલેટની ડિઝાઇનને કૉમ્પિટિશનને જીતનારને નાસાની તરફથી ઇનામ આપવામાં આવશે.\nનાસા Artemis Mission હેઠળ ચંદ્ર પર 2024 સુધી બેસ તૈયાર કરવાની યોજના પર કામ કરી રહી છે. આ મિશન માટે નાસાએ ચંદ્ર પર ટોયલેટની જરૂર પડશે. આ જ કારણે નાસા દ્વારા ઇનોવેટિવ ડિઝાઇન શોધવા માટે આ કૉમ્પીટિશન શરૂ કરવામાં આવ્યું છે. અને જે પણ વૈજ્ઞાનિક કે એન્જિનિયરની ડિઝાઇન નાસા દ્વારા સેલેક્ટ કરવામાં આવશે તેને 26.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે.\nઉલ્લેખનીય છે કે ચંદ્ર પર ધરતી જેવું ગુરુત્વાકર્ષણ બળ નથી. તેવામાં ચંદ્ર પર દરેક વસ્તુ હવામાં ફરે છે. આ કારણે ત્યાં ટૉયલેટ બનાવવું નાસા માટે એક મોટો પડકાર સમાન છે. અત્યાર સુધી અંતરીક્ષ યાત્રી એડલ્ટ ડાઇપર્સનો ઉપયોગ કરતા હતા. અને તેને પોતાની બેગમાં જ રાખતા હતા. 1975માં નાસાએ અપોલો મિશન પછી સામે આવેલી એક રિપોર્ટમાં કહ્યું હતું કે Defecation and Urination અંતરીક્ષમાં એક ચિંતાનો વિષય છે.\nનાસા દ્વારા ચંદ્ર પર ટોયલેટની ડિઝાઇન બનાવવા માટે એક ખાસ ���ાઇડલાઇન પણ જાહેર કરી છે. આ ગાઇડલાઇન મુજબ ટૉયલેટની ડિઝાઇન બનાવતી વખતે આ ગાઇડલાન્સનું પણ ધ્યાન રાખવું પડશે.\n1. ટૉયલેટમાં Micro-Gravity અને Lunar Gravity પર કામ કરતું હોવું જોઇએ.\n2. તેનું દ્વવ્યમાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં 15 કિલોથી ઓછું હોવું જોઇએ.\nત્યારે હવે આ માટે કેવી ડિઝાઇન લોકો બનાવશે તે જાણવાની ઉત્સુકતા રહેશે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nNASAની Lunar Loo Challenge, ચંદ્ર પર ટૉયલેટની બેસ્ટ ડિઝાઇન બનાવો અને...\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/articles", "date_download": "2020-08-06T19:32:56Z", "digest": "sha1:ZWCEKMYQETV2TFVRW6JJW5XAITTCQKQ3", "length": 13067, "nlines": 161, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Articles", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગત�� અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઅદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો\n*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું\nભારતીય એસએમઇ(SMEs) સામાન્ય ચૂંટણી 2019 થી શું અપેક્ષા રાખે છે\nઆ રીતે વૈકલ્પિક ધિરાણ પ્લેટફોર્મ્સ ભારતના SMEs ના નાણાંકીય સમાવેશમાં અગ્રણી છે\nબ્રાંડ એક્સ્ટેંશનની કલા શીખો\nતમે તમારા બિઝનેસ માટે કેટલી હદે જશો સ્થાપકો દ્વારા કરેલાં ક્રેઝી બ્રાન્ડિંગના 8 પ્રયાસો\nઅહીં તમારા બિઝનેસ માટે કેટલીક ઈમેઇલ સુરક્ષા ટિપ્સ છે\nવુમેન એમ્પ્લોઇઝના સશક્તિકરણ દ્વારા બિઝનેસ ગ્રોથને વેગ આપો\nતમારી નાની બિઝનેસ વેબસાઈટ માટે આ કૂલ ટિપ્સથી વિશિષ્ટ બનો\nકૉલ્ડ કૉલિંગની રમતને વેગ આપવા માટે કેટલીક ટિપ્સ\nગેમ ઑફ થ્રોન્સમાંથી શીખવા લાયક બિઝનેસ લીડરશીપના પાઠ\nપુસ્તકો બિઝનેસ લીડર્સ માટે શીખવાનો એક મહાન સ્ત્રોત છે: કેમ તે જાણવા માટે વાંચો\nશું તમે હેલ્થકેરમાં છો ભારતમાં બ્લોકચેન કઈ રીતે આ ઇન્ડસ્ટ્રીનું રૂપાંતરણ કરી શકે છે\nસફળતાના10 પાઠ જે તમે સ્ટારબક્સ અબજોપતિ સીઈઓ(CEO) હોવર્ડ સ્કલ્ટ્સ પાસેથી શીખી શકો છો\nતમારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો કેશ રિવોર્ડ્સ સિવાય કેટલાક સરસ આઈડિયા અહીં જણાવેલ છે\nઆ ગુણો એક અસાધારણ સેલ્સપર્સને બાકીઓથી અલગ કરે છે\nઆ રીતે તમે તમારી SME સંસ્કૃતિમાં નાણાંકીય શિસ્ત બનાવી શકો છો\nઆ 4 શ્રેષ્ઠ CEOs ના નેતૃત્વ બોધપાઠ\nતમારા બિઝનેસના ભવિષ્યની બેહતર આગાહી કેવી રીતે કરવી\n5 કારણો કે તમારા બિઝનેસને શા માટે HR મેનેજમેન્ટ સૉફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ\nમેનેજરો માટે તેમની નિષ્ફળતાઓ જાહેર કરવી શા માટે મહત્વપૂર્ણ છે\nઇન્વૉઇસ ડિસ્કાઉન્ટિંગ શું છે અને તમારું બિઝનેસ તેનાથી કેવી રીતે લાભ લઈ શકે છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1340", "date_download": "2020-08-06T19:33:44Z", "digest": "sha1:CHSQLE7GV42DWZKWRT3O7XI7GEAEDK42", "length": 12187, "nlines": 129, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: વૃક્ષોની લીલા – ગુણવંત ઉપાધ્યાય", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવૃક્ષોની લીલા – ગુણવંત ઉપાધ્યાય\nવૃક્ષોની નિત્ય લીલા લીલી નજરથી ચાખું,\nભીની થયેલ આંખો ગજવામાં કેમ રાખું \nવૃક્ષોમાં જોઉં છું હું પાલક પિતાનો ચહેરો,\nવડવાઈમાં વસેલું મારું યે કૂળ આખું.\nપગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,\nબસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.\nજન્માક્ષરો યે ક્યાં છે, ક્યાં હાથ, હસ્તરેખા,\nમારું ભવિષ્ય મિત્રો કઈ રીત કોઈ ભાખું \nવૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;\nબારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું \n« Previous માનવ પરિવાર – લતા હિરાણી\nફરાળી વાનગીઓ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસામે કિનારે – મનહર મોદી\nકહે છે, ઉનાળો તો આંસુઓ સારે ને કારણ પૂછું છું તો કપડાં નિતારે. તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં એ હમણાં બતાવું કે કાલે સવારે અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું કે પડછાયો મારો છે સામે કિનારે. ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળું ભલી આંખ મારા જ જેવું વિચારે. અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે એ જાણીને જે ... [વાંચો...]\nસમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ ‘નિનાદ’\nથોડે સુધી જઈને અટકી ગયાં હશે, મારો વિચાર નક્કી સમજી ગયાં હશે સપનામાં કંકુવરણી કંકોતરી પઢું, મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે. નહિતર ન હોય આવો માહોલ રણ મહીં, હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે, મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે સપનામાં કંકુવરણી કંકોતરી પઢું, મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે. નહિતર ન હોય આવો માહોલ રણ મહીં, હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે, મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે, એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે. આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે, એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે. આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી \nબે ગઝલો – સુનીલ શાહ\nરકતમાં બોળી કલમ અવકાશથી અવકાશને ભરતો રહ���યો, તારા મિલનની આશમાં ખરતો રહ્યો. ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો, હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો. રાજી થયો પાનાં જીવનનાં ઓળખી, હું દાવ જોકરનો સદા રમતો રહ્યો. ક્યાંયે જુદી ભાસે દશા તો આપણી, તું આમ બળતી હુંય તો બળતો રહ્યો. જો હો વ્યથા કે કોઈની પણ હો કથા, બસ રક્તમાં બોળી કલમ લખતો રહ્યો. તોડજે મૌનને તોડજે તું મૌનને તડપ્યા વગર, જીંદગી જાશે પછી ... [વાંચો...]\n12 પ્રતિભાવો : વૃક્ષોની લીલા – ગુણવંત ઉપાધ્યાય\nવૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;\nબારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું \n“પગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,\nબસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.”\nગઈ ૨૫મી એપ્રીલે ‘આરબર ડે’ને દિવસે વૃક્ષો અંગેની પ્રવૃતિઓ હોય છે.તેમાં એક પ્રોજેસ્ટ કાવ્ય હરિફાઈનો પણ હોય છે. જેવાકે હાઈકુ,ત્રણ લાઈનના ૫-૭-૫ સીલેબેલ્સની, પાચ લાઈનના કાવ્ય…વર્ણન ૪,કાર્ય ૬,લાગણીનુ વર્ણન ૮ અને ટાઈટલ માટે બીજા શબ્દો\n૨ સીલેબેલ્સ,વૃક્ષોના ચિત્રો પરથી કાવ્ય,વૃક્ષો અંગે મારું સ્વપ્ન વિ.તે બધા કાવ્યો કરતા પણ આ કાવ્ય સુંદર લાગ્યું-માણ્યું.\nઆ ‘બે દરો દિવારકા એક ઘર બસાના ચાહિએ’ની કલ્પનાને પોતાના અને વૃક્ષોના સ્વરુપમાં\n“વૃક્ષોની નિત્ય લીલા લીલી નજરથી ચાખું,\nભીની થયેલ આંખો ગજવામાં કેમ રાખું \nવૃક્ષોમાં જોઉં છું હું પાલક પિતાનો ચહેરો,\nવડવાઈમાં વસેલું મારું યે કૂળ આખું.”\nમન પ્રસન્ન કરી દે છે.\nપગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,\nબસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.\nજ્ન્માક્ષરો યે ક્યાં છે, ક્યાં હાથ, હસ્તરેખા,\nમારું ભવિષ્ય મિત્રો કઈ રીત કોઈ ભાખું \nવૃક્ષોને મારી વચ્ચે બસ સામ્ય છે તો એ છે;\nબારી કે બારણાંઓ કંઈ છે જ ક્યાં કે વાખું \nઅને છેલ્લા ત્રણ શેરો-આફ્રીન થઈ ગયા.\nભીની થયેલ આંખો ગજવામાં કેમ રાખું \n“પગલાં અહીં જ એનાં સૌથી પ્રથમ પડેલાં,\nબસ ત્યારથી પડ્યું છે પૃથ્વીને લીલું લાખું.”\nવૃક્ષોમાં જોઉં છું હું પાલક પિતાનો ચહેરો,\nવડવાઈમાં વસેલું મારું યે કૂળ આખું.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સ���હિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/student.asp", "date_download": "2020-08-06T19:19:48Z", "digest": "sha1:566I4KOZTLYEIDKTGOAI6KBI4SU7NYQO", "length": 4845, "nlines": 68, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nશાળાના વિદ્યાર્થીઓને ઈનામ ફંડમાં દાન આપનાર દાતાઓની યાદી\nક્રમ રકમ દાતાઓના નામ વિગત\n1 10000/- શ્રી સી.એમ.શાહ (ભૂ.પૂ.આચાર્ય) ના સ્મરણાર્થે હસ્તે તેમના પુત્રો તરફથી 23/01/98\n2 10000/- ગજરાબેન રમણલાલ શાહના સ્મરણાર્થે હસ્તે શ્રી બી.આર. શાહ (રૂ. 2000 રૂ 8000 રૂ. 10000 ) 29/12/97\n3 2001/- શ્રી હષદભાઈ ઉપાધ્યાય તરફથી (ટી.ડી.ઓ.) 27/12/99\n4 5000/- શ્રી મનુભાઈ અગ્રવાલ તરફથી (બોડેલી)\n5 2201/- સ્વ.અમિત રાણાના સ્મરણાર્થે ધોરણ-6 બ હસ્તે રમેશભાઈ રાણા 24/01/2000\n6 1000/- શ્રી જે.એમ.પટેલ (નિવૃત શિક્ષક) 13/09/2000\n7 1000/- શ્રી વિષ્ણુભાઈ જોષી (નિવૃત શિક્ષક) 13/09/2000\n8 15000/- સ્વ. સમીર શાહ મેમોરીયલ ટ્રસ્ટ્ર તરફથી 11/02/2002\n9 15000/- સ્વ.ભીખાભાઈ દલસુખભાઈ પારેખના સ્મરણાર્થે 01/01/2004\n11 5000/- સ્વ.શાંન્તાબેન નગીનભાઈના સ્મણાર્થે હસ્તે ડૉ.નગીનભાઈ\n12 5000/- શ્રી દેવેન્દ્રભાઈ ચંપકલાલ દરજી તરફથી\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.qp-petproducts.com/gu/", "date_download": "2020-08-06T19:46:30Z", "digest": "sha1:YJQCJQMLHQAYCOHHNIAHF2HA6DENEQEJ", "length": 4355, "nlines": 159, "source_domain": "www.qp-petproducts.com", "title": "કેટ Scratcher કેટ હાઉસ કેટ Scratcher ટ્રી, કેટ Scratcher કાર્ડબોર્ડ - Loyi", "raw_content": "\nDIY કેટ રમકડાં બ્રિજ શેપ્ડ કેટ લહેરિયું\nવેક એક મોલ કેટ રમકડાની ત્રિકોણ કાર્ડબોર્ડ કેટ Scratcher\nહોલસેલ કેટ પ્રોડક્ટ્સ બેડ કેટ લહેરિયું Scratcher બેડ\nશા માટે પસંદ કરો\nસારી ગુણવત્તા અને વાજબી કિંમત\nઅમે ગંભીરતાપૂર્વક વચન કે અમે શ્રેષ્ઠ ગુણવત્તા ઉત્પાદનો, સૌથી સ્પર્ધાત્મક ભાવ અને સૌથી પ્રોમ્પ્ટ વિતરણ સાથે બધા ગ્રાહકો પૂરી પાડે છે.\nગ્રાહક અને ગુણવત્તા પ્રથમ\nઅમે હંમેશા વિકાસના વર્ષો અને બધા સ્ટાફ અથક પ્રયત્નો પછી ઈમાનદારી, મ્યુચ્યુઅલ લાભ, સામાન્ય વિકાસ, અનુસરો પાલન કરે છે.\nહોલસેલ કેટ પ્રોડક્ટ્સ પ્રીમિયમ લાઉન્જ ચેર કેટ ...\nહોલસેલ કેટ પ્રોડક્ટ્સ બેડ કેટ લહેરિયું Scrat ...\nઅમે સાથે ગુણવત્તા products.Request માહિતી ગ્રાહકો પૂરી પાડે નમૂનાની & અવતરણો, અમારો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે\n© કોપીરાઇટ - 2010-2019: સર્વાધિકાર સુરક્ષિત.\nટિપ્સ - હોટ પ્રોડક્ટ્સ - સાઇટમેપ - AMP મોબાઇલ\nકેટ વુડ Scratcher, લવલી કેટ ટ્રી Scratcher, Play House Scratcher, લહેરિયું કાર્ડબોર્ડ કેટ scratchers, Corrug કેટ Scratcher, પેટ કાર્ડબોર્ડ કેટ Scratcher સ્લીપિંગ બેડ ,\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/18-03-2019/26106", "date_download": "2020-08-06T19:04:28Z", "digest": "sha1:RAQQINUU4XWNKG2P5KTD5F4M5SK7R4UP", "length": 13281, "nlines": 129, "source_domain": "www.akilanews.com", "title": "સાઉથ સ્ટાર વિશાલે ગર્લફ્રેન્ડ અનીશા સાથે કરી સગાઇ", "raw_content": "\nસાઉથ સ્ટાર વિશાલે ગર્લફ્રેન્ડ અનીશા સાથે કરી સગાઇ\nમુંબઈ: સાઉથ સુપરસ્ટાર વિશાલે પોતાની ગર્લફ્રેન્ડ અનીશા સાથે હૈદરાબાદમાં સગાઈ કરી છે. આ સગાઈના અવસર પર અમુક ખાસ મહેમાન અને સાઉથ સ્ટાર્સ હાજર હતા. વિશાલ અને અનીશા બન્ને એક બીજાને છલ્લા ઘણા સમયથી ડેટ કરી રહયા હતા.આ બન્ને કપલ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં લગ્ન કરી લેશે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nપશ્ચિમ બંગાળમાં એકલે હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ : માર્કસવાદી સામ્યવાદી પક્ષના ડાબેરી મોરચા સાથેની વાતો ગઈકાલે પડી ભાંગ્યા પછી પશ્ચિમ બંગાળ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી છે access_time 3:54 pm IST\nઘઉંની સીઝન સૌરાષ્ટ્રમાં ઘઉંની સિઝન શરૂ થતા ઘઉંની લણણીની કામગીરી કરતાં ધરતીપુત્રો સહકુટુંબ કોટડાસાંગાણી રોડ પર ઘઉંના વાવેતરમાં નજરે પડે છે access_time 11:21 am IST\nડીએમકે દ્વારા 20 ઉમેદવારોની યાદી જાહેર :કનિમોઝી તૂટીકોરીનથી લડશે ચૂંટણી :ભાજપના ઉમેદવાર સાથે કનિમોઝીની થશે ટક્કર :ડીએમકે દ્વારા પેટાચૂંટણી માટે 18 વિધાનસભા ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા :તામિલનાડુમાં 18 એપ્રિલે લોકસભા ચૂંટણી થશે :લોકસભા માટેના ઉમેદવારોની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ટી,આર,બાલુ,એ,રાજા,દયાનિધિ મારન ,એસ,એસ,પલાનીમનીક્ક્મનો સમાવેશ કરાયો access_time 12:54 am IST\nપારીકરના દુખદ નિધન બાદ રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું access_time 12:00 am IST\nપોતે વર્ષો સુધી સત્તા ભોગવી હવે પોતાના લાડલાઓ માટે ધમપછાડા કરે છે દિગ્ગજો access_time 11:24 am IST\nખાનગી મેસેજી સુરક્ષા મૂળભૂત આવશ્યતા હોવાથી વોટ્સઅેપ દ્વારા ફેક ન્યુઝ-વાયરલ થતા નકલી મેસેજ અટકાવવા કડક પગલા access_time 4:52 pm IST\nગંજીવાડાની સગીરાના અપહરણના ગુનામાં સાાત મહિનાથી ફરાર અજય ઉર્ફે અજો પકડાયો access_time 3:46 pm IST\nસાધુ વાસવાણી સ્કુલ દ્વારા રમતોત્સવ access_time 3:59 pm IST\nરાજકોટની ૧૫ બેંકોના ૧૨૭ કરોડથી વધુ વસુલવા પાર્ટીઓની મિલ્કતો જપ્ત કરવા મામલતદારોને કલેકટરનો આદેશ access_time 3:58 pm IST\nપૂજ્ય રમેશભાઈ ઓઝા સ્કૂટર ઉપર બેસીને વૃંદાવનમાં કથા સ્થળે પહોંચ્યા access_time 12:16 pm IST\nધામળેજ ગામે શિકાર કરતા ૧૪ મૃત કુંજપક્ષી સાથે ૪ શખ્સો ઝડપાઇ ગયા access_time 11:30 am IST\nકોડીનાર બસ સ્ટેન્ડમાં હોન્ડા રાખવા બાબતે પેઢાવાડાના શખ્સને ઢીબી નાખ્યો access_time 11:27 am IST\nઆનંદીબેન કે અનાર પટેલ લોકસભાની ચૂંટણી નહિ લડે access_time 4:02 pm IST\nહાર્દિક સમાજના મુદ્દા પરથી ભટકી, કોંગ્રેસનો હાથો બની જતા નારાજ લોકોમાં રોષ ફેલાયો :વરુણ પટેલ access_time 7:56 pm IST\nડો. માવજીભાઈનું અનોખુ દવાખાનુ \nહવે ઘેટાં ચરાવવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે ન્યુઝીલેન્ડમાં access_time 3:53 pm IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nતમારાં મળ, મૂત્રને લાળનું સેમ્પલ તપાસીને શરીરની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ વાનગીઓ પીરસશે ટોકયોની આ રેસ્ટોરાં access_time 11:35 am IST\nએન. આર. આઈ. સમાચાર\n\" ચાઇ પે ચર્ચા ફોર નમો \" : કેનેડાના ટોરોન્ટોમાં 23 માર્ચ 2019 ના રોજ ' NRI ફોર નમો ' ના ઉપક્રમે યોજાનારો પ્રોગ્રામ : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેનારને જ પ્રવેશ access_time 8:43 am IST\nતૈયાર થઈ જાઓ IPLના નોન-સ્ટોપ રોમાંચ માટે access_time 3:42 pm IST\nઇન્ડિયન વેલ્સનો ખિતાબ ફેડરરને હરાવીને ડોમિનિક થીએમએ જીત્યો access_time 5:43 pm IST\nઆ વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતાઃ આઇસીસી access_time 5:01 pm IST\nજાસૂસના જીવન પરની ફિલ્મમાં અર્જૂન access_time 9:55 am IST\n79 વર્ષની ઉંમરમાં બંગાળી અભિનેતા ચિન્મોય રોયનું નિધન access_time 5:10 pm IST\nટીવી ચેનલ લોન્ચ કરશે સલમાન ખાન: કપિલ શર્માનો શો થશે શિફ્ટ access_time 5:13 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/lake-drowned-three-death-chokdi-village-surendranagar", "date_download": "2020-08-06T19:27:19Z", "digest": "sha1:7HD23US4OLXYCU4CW47Q5HFFJDPD52NY", "length": 6759, "nlines": 97, "source_domain": "www.vtvgujarati.com", "title": " સુરેન્દ્રનગરઃ તળાવમાં પડી ગયેલા બાળકને બચાવવા ગયેલા અન્ય બે સભ્યો પણ ડૂબ્યા, એકજ પરિવારના 3 સભ્યોના મોત | lake Drowned three death Chokdi village Surendranagar", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nદુર્ઘટના / સુરેન્દ્રનગરઃ તળાવમાં પડી ગયેલા બાળકને બચાવવા ગયેલા અન્ય બે સભ્યો પણ ડૂબ્યા, એકજ પરિવારના 3 સભ્યોના મોત\nસુરેન્દ્રનગરના ચોકડી ગામે અરેરાટી મચાવતી ઘટના સામે આવી છે. જેમાં એકજ પરિવારના ત્રણ લોકો તળાવમાં ડૂબ્યા છે. એક બાળકને બચાવવા જતા અન્ય બે લોકો ડૂબ્યા. આ ઘટનામાં એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યાં છે.\nસુરેન્દ્રનગરના ચોકડી ગામમાં 3 લોકો તળાવમાં ડૂબ્યા\nબાળકને બચાવવા જતા અન્ય બે લોકો પણ ડૂબ્યા\nડૂબવાથી પરિવારના ત્રણેય સભ્યોના મૃત્યુ\nસુરેન્દ્રનગરના ચોકડી ગામમાં એક બાળક પડ્યું હતું. આ બાળકને બચાવવા અન્ય 2 લોકોએ પણ તળાવમાં ઝંપવાવ્યું હતું. જોકે આ ઘટનામાં એક જ પરિવારના ડૂબવાથી મોત નિપજ્યાં છે. આ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. તો પોલીસ અને ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી હતી. આ ટીમ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/budget-proposals-have-also-resolved-angel-tax-issues-of-startups", "date_download": "2020-08-06T19:22:50Z", "digest": "sha1:A6VYBIHNGSG5JNA5ZQBHAJ5HOTWDZZKJ", "length": 11534, "nlines": 106, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "સ્ટાર્ટઅપ્સના મૂડીરોકાણના પ્રવાહમાં બમણો વધારો થયોઃ નાસ્કોમ | Vyaapaar Samachar", "raw_content": "\nસ્ટાર્ટઅપ્સના મૂડીરોકાણના પ્રવાહમાં બમણો વધારો થયોઃ નાસ્કોમ\nનવી દિલ્હીઃ મોદી સરકારે બજેટમાં પ્રત્યક્ષ રીતે રોજગાર આપવા બાબતે સ્ટાર્ટ-અપ પર ભાર મૂક્યો. 4 વર્ષ જૂના ‘સ્ટાર્ટ-અપ ઇંડિયા’માં લોકોનો રસ વધવા લાગ્યા છે. ખાસ કરીને યુવાનોનો. સમગ્ર દેશમાં આશરે 20 હજાર સ્ટાર્ટઅપ્સ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. તેને શરૂ કરવા અને સફળ બનાવવા માટે આગળના દ્વાર પણ ખોલવામાં આવી રહ્યા છે. સરકારનું લક્ષ્ય હવે નોકરીના બદલે ��ોકરી આપનારાઓની સંખ્યા વધારવાનું છે. મોદીએ 2016માં સ્ટાર્ટ-અપ ઇંડિયા અભિયાનનો આરંભ કર્યો હતો. અત્યાર સુધી 19,782 સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.\nડીપીઆઈઆઈટીએ મહારાષ્ટ્રમાં 8402, દિલ્હીમાં 7903, કર્ણાટક અને કેરળમાં 5512 સ્ટાર્ટઅપ શરૂ કરવા મંજૂરી આપી છે. આ બાબતે સૌથી વધુ વસ્તી ધરાવતું ઉત્તરપ્રદેશ રાજ્ય પાંચમાં સ્થાન પર છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મોદીના ગુજરાતમાં સ્ટાર્ટ-અપ ઇંડિયા બાબતે ઉત્સાહ જોવા મળી રહ્યો નથી કેમકે ગુજરાતમાંથી ફક્ત 2693 સ્ટાર્ટઅપ્સનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.\nઉદ્યોગપતિઓનું માનીતું પંજાબ પણ સ્ટાર્ટ-અપ શરૂ કરવા બાબતે ઘણું પાછળ છે કેમકે ત્યાંથી ફક્ત 498 સ્ટાર્ટ-અપનું રજીસ્ટ્રેશન થયું છે. જો કે ડીપીઆઈઆઈટીએ ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રથમ સ્ટાર્ટઅપ રેંકિગ બહાર પાડી હતી જેમાં 6 અલગ-અલગ વર્ગો પર આધારિત રેંકિગમાં ગુજરાત પ્રથમ સ્થાને હતું.\nફોર્બ્સ ઇંડિયાની રિપોર્ટ મુજબ 2019માં સૌથી વધુ સ્ટાર્ટ-અપ શરૂ કરવા બાબતે કર્ણાટકની રાજધાની બેંગલુરુ પ્રથમ સ્થાન પર છે. સ્ટાર્ટઅપમાં રાજસ્વના આધાર પર કંપનીઓને 3 અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવે છે. પ્રથમ યૂનિકોર્ન (Unicorn) જેમાં એક કંપનીની વેલ્યુ 1 બિલિયન ડોલર અથવા તેનાથી વધુ હોય છે. તેના બાદ બીજી સૂનિકોર્ન(Soonicorn) કે જે યૂનિકોર્ન બનવાની રાહ પર હોય છે અને ત્રીજી મિનિકોર્ન (Minicorn) કે જે બહુ શાનદાર પ્રદર્શન કરતી હોય છે તેવું માનવામાં આવે છે.\nસ્ટાર્ટ-અપ ઇંડિયા અભિયાન હેઠળ દેશના મોટા શહેરો કરતા નાના શહેરોમાં આ અભિયાનને વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. જો સ્ટાર્ટઅપ ઇંડિયા અભિયાન સફળ રહેશે તો ઇન્વેસ્ટર્સને તો લાભ થશે જ પરંતુ હજારો લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષરૂપે રોજગાર મળશે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમ���\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/thunderstorm-with-light-to-moderate-rain-in-these-states-imd-057418.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:31:56Z", "digest": "sha1:L53DFRJY3JYILX22OWAFEHQGF3QSSOLE", "length": 11987, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "Weather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના | Thunderstorm with light to moderate rain in these states: IMD - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nભારતીય હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદનુ અનુમાન છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગલા 2 કલાકની અંદર હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બિહારના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે.\nઉત્તર પશ્ચિમ ભારતના મેદાની ક્ષેત્રોમાં વરસાદ થઈ શકે છે...\nતમને જણાવી દઈએ કે આઈએમડીએ માહિતી આપી છે કે દિલ્લીમાં આગલા 3થી 4 દિવસમાં વધુ વરસાદ થવાની સંભાવના નથી ત્યારબાદ વરસાદમાં થોડો વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.\nયુપીમાં જારી રહેશે વરસાદનો દોર\nઆઈએમડીના ઉપ મહાનિર્દેશક આનંદ શર્માએ માહિતી આપીને કહ્યુ કે અત્યારે ગરમીનો પ્રકોપ રાજધાનીમાં રહેશે. વળી, પૂર્વ યુપીમાં ભારે વરસાદ થવાના વધુ અણસાર છે. રાજ્યમાં વરસાદનો સિલસિલો ગુરુવાર 2 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે.\nઆગલા 24 કલાકમાં અહી થશે જોરદાર વરસાદ\nજ્યારે સ્કાઈમેટ મુજબ આગલા 24 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, તટીય કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આશા છે. આ ભાગોમાં અમુક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે જેના કારણે અહીં એલર્ટ છે.\nસોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલો, 1 જવાન શહીદ, 2ની હાલત ગંભીર\nમુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના\nમુંબઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, વાહનો ઉપર પડ્યા ઝાડ\nમુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓ\nમુંબઈમાં ભારે વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ, 24 રૂટ પર બસો કરાઈ ડાયવર્ટ\nઉત્તર-મધ્ય ભારતમાં ચોમાસા માટે ખરાબ સમાચાર, અમેરિકી એજન્સીનો દાવો\nમુંબઈમાં ફરીથી મંડરાયો અતિ ભારે વરસાદનો ખતરો, 3 કલાકમાં આવી શકે છે આંધી-તોફાન\nમુંબઈમા�� હાઈટાઈડનુ એલર્ટ, સમુદ્રમાં બપોરે 4.52 મીટર સુધી ઉઠી શકે છે લહેરો\nઅસમમાં પૂરથી વિનાશ, અત્યાર સુધી 85 લોકોના મોત, મદદ માટે તૈયાર UN\nભારે વરસાદના કારણે મુંબઈમાં રેડ એલર્ટ, મરીન લાઈનમાં બિલ્ડિંગ ધરાશાયી\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nWeather Alert: યુપી, પંજાબ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ\nગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી\nweather delhi haryana uttar pradesh thunderstorm imd monsoon summer punjab bihar હવામાન દિલ્લી હરિયાણા વરસાદ ઉત્તર પ્રદેશ આઈએમડી ચોમાસુ ઉનાળો પંજાબ બિહાર\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/who%E0%AA%8F-%E0%AA%88%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%B0%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8", "date_download": "2020-08-06T19:40:03Z", "digest": "sha1:OFYT4YMJPMOLVJ73NJNHM7NDVXMLXZSE", "length": 10335, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "WHOએ ઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની રોકી ટ્રાયલ,આ ગંભીર જોખમ ઊભું થતું હોવાનો કર્યો દાવો - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness WHOએ ઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની રોકી ટ્રાયલ,આ ગંભીર જોખમ ઊભું થતું હોવાનો કર્યો દાવો\nWHOએ ઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની રોકી ટ્રાયલ,આ ગંભીર જોખમ ઊભું થતું હોવાનો કર્યો દાવો\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખીને કોરોનાવાયરસની સારવાર માટે મેલેરિયાની ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વિનના ટ્રાયલને અટકાવી દીધી છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું હતું કે તેઓએ સાવચેતીરૂપે કોરોના વાયરસની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનના ક્લિનિકલ ટ્રાયલ અસ્થાયીરૂપે બંધ કરી દીધા છે. ગયા અઠવાડિયે લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસના અહેવાલ બાદ સંગઠને આ નિર્ણય લીધો છે.\nરિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ ડ્રગના ઉપયોગથી કોરોના દર્દીઓના મોતની શક્યતા ઘટવાના બદલે વધી જાય છે. ડબ્લ્યુએચઓ વડાએ આ માહિતી વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.નોંધનીય છે જે લેસેન્ટ અધ્યયનમાં કોવિડ 19ના લગભગ 15000 દર્દીઓના ડેટા પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.\nહાઇડ્રોક્સિક્લોરોક્વિન એ મેલેરિયા માટેની જૂની અને સસ્તી દવા છે અને તે કોવિડ 19 ની સારવાર માટે અસરકારક સારવાર માનવામાં આવે છે. અગાઉ, એવા ઘણા અહેવાલો આવ્યા છે કે જેમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કોવિડ 19 ના દર્દીઓ પર કોઈ અસર કરતી નથી.\nબોસ્ટનના અધ્યયનના મુખ્ય લેખક અને બ્રિગામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ સેન્ટર ફોર એડવાન્સ હાર્ટ ડિસીઝિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર મનદીપ આર મેહરાએ જણાવ્યું હતું કે આ પ્રથમ મોટા પાયે અભ્યાસ છે જે કોવિડ 19ના દર્દીઓને ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ ન કરવાનું સાબિત કરે છે. અમારા તારણો સૂચવે છે કે આ દવા લેવાથી મૃત્યુનું જોખમ તેમજ કાર્ડિયાક સમસ્યાઓમાં વધારો થઇ શકે છે.\nUSAના એક અહેવાલ અનુસાર USAમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનનો ઉપયોગ કરવાથી કોઈ ફાયદો થઈ રહ્યો નથી અને આ મેલેરિયા વિરોધી દવા આપવામાં આવેલા મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.\nThe post WHOએ ઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની રોકી ટ્રાયલ,આ ગંભીર જોખમ ઊભું થતું હોવાનો કર્યો દાવો appeared first on Gujju Media.\nPrevious articleકોરોનાની લડાઈમાં ગુજરાતને મોટી સફળતા,મળ્યુ એક આશાનું કિરણ\nNext articleલોકડાઉનમાં બોલિવુડના આ અભિનેતા કરી રહ્યા છે શૂટિંગ,તસ્વીરો થઇ વાયરલ\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી\nકોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ એક સફળતા\nઅમદાવાદમાં પ્રવેશતા પહેલા કરાવું પડશે આ કામ,શહેરની બોર્ડર પર આરોગ્યની ટીમ કરાઈ તૈનાત\n50 લોકોને અપાયો કોરોના વાયરસ રસી Covaxinનો પહેલો ડોઝ,વૈજ્ઞાનિકોએ શરૂ કરી બીજા તબક્કાની તૈયારી\nશું ગ્રહો તમને હેરાન કરે છે \nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nઉબર ઇટ્સએ ફૂડ ડિલિવરી ડ્રોન કર્યો રજૂ\nમુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો દિપીકાનો કૂલ અંદાજ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુ���રાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોના પર મોટો ખુલાસો,આ વિટામિનના અભાવના કારણે વધે છે મૃત્યુનું જોખમ\nકોરોનાના વધતા કહેર વચ્ચે મહત્વના સમાચાર, ભારતમાં બનશે ઓક્સફોર્ડ ફોર્મૂલાની કોરોના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1506", "date_download": "2020-08-06T18:40:49Z", "digest": "sha1:TGAKYWDBEG6RNLCIPT2IBVGV56HC5ULR", "length": 23473, "nlines": 103, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\n‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા\nહવે કક્કામાં સગડીના ‘સ’ને બદલે સફરજનનો ‘સ’ બોલાવાય છે. ગૅસ અને માઈક્રોવેવના જમાનામાં આજના બાળકો સગડી વિશે ક્યાંથી જાણે તેથી તો એક નાનું બાળક સગડીમાં સળગતા લાલ કોલસાને પહેલી વાર દીઠીને બોલી ઊઠે છે : ‘મારે લાલ-લાલ કોલછા ખાવા છે તેથી તો એક નાનું બાળક સગડીમાં સળગતા લાલ કોલસાને પહેલી વાર દીઠીને બોલી ઊઠે છે : ‘મારે લાલ-લાલ કોલછા ખાવા છે ’ સગડીમાં જાદુથી મક્કાઈ બનતી હોય એમ બીજું બાળક કહે છે : ‘મક્કાઈ આપો ને ’ સગડીમાં જાદુથી મક્કાઈ બનતી હોય એમ બીજું બાળક કહે છે : ‘મક્કાઈ આપો ને ’ ત્રીજું તો વળી હાંડવાને માંડવો કહી બોલે છે : ‘જલદી માંડવો ખાવા આપો ને ’ ત્રીજું તો વળી હાંડવાને માંડવો કહી બોલે છે : ‘જલદી માંડવો ખાવા આપો ને \nઅલબત્ત, અમનેય સગડી, કોલસા, તેની કાકડી, તડતડ ઊઠતાં તણખાં, વીંઝાતો પંખો, એનું સળગવું – ન સળગવું વગેરે વિશે પેલાં બાળકો કરતાં લગીરે ઓછું કૌતુક નહોતું હતો તો એ જ એકધારો રવિવાર. પણ, ગમતું અખબાર બુકસ્ટોલ પર લેવા જવાના દર વખતના ક્રમ વચ્ચે લાકડાની વખાર અમારા ધ્યાનમાં આવી ગઈ. ‘કોલસા મળે કે હતો તો એ જ એકધારો રવિવાર. પણ, ગમતું અખબાર બુકસ્ટોલ પર લેવા જવાના દર વખતના ક્રમ વચ્ચે લાકડાની વખાર અમારા ધ્યાનમાં આવી ગઈ. ‘કોલસા મળે કે ’ લાકડાં ભેગાં લાકડાં જેવાં સ્વભાવના થઈ ગયેલા એક માણસે હા પાડતાં કહ્યું : ‘કોથળી લઈ આવો તો આપું.’ અમારા હાથ ખાલી હતા. રસ્તા પર ક્યાંક કોથળી ઊડતી હોય એ જોવા નજર દોડાવી. અરે ’ લાકડ��ં ભેગાં લાકડાં જેવાં સ્વભાવના થઈ ગયેલા એક માણસે હા પાડતાં કહ્યું : ‘કોથળી લઈ આવો તો આપું.’ અમારા હાથ ખાલી હતા. રસ્તા પર ક્યાંક કોથળી ઊડતી હોય એ જોવા નજર દોડાવી. અરે પ્લાસ્ટીકની રૂપાળી ડસ્ટબીનમાં છાનુંમાનું જોઈ લીધું. કોલસા જ લઈ જવા હતાને પ્લાસ્ટીકની રૂપાળી ડસ્ટબીનમાં છાનુંમાનું જોઈ લીધું. કોલસા જ લઈ જવા હતાને છેવટે એક દુકાનમાં કશું ખરીદીને કોથળી મેળવી. કોલસા લીધા અને ભેગો કાળોકાળો રોમાંચ પણ લીધો. ઘરે આવી ગૅસ પર ચઢવાની તૈયારી કરતાં હાંડવાના વાસણને અટકાવ્યું. ઘૂળ ખાતી એક સગડી બહાર કાઢી.\nસગડી, માટલાનું ઊંધિયું, કોડિયામાં કરાતાં વઘારવાળી દાળ, ચૂલામાં શેકેલો રીંગણનો ઓળો વગેરેના ભારે શોખીન મિત્ર પણ સગડી સળગાવવાના અમારા ભગીરથ પ્રયાસમાં જોડાયા. અડધો કલાકે ચાર-પાંચ કાકડી, ડઝનેક દિવાસળી બાળ્યાં પછી સગડી બરાબર સળગી. ધૂળવાળા પિત્તળના તપેલાને માંજી તેને સગડી પર મૂક્યું. તેમાં વધાર મૂક્યો. અરે અહીં તો બધું સાવ નિરાંતવું હતું. ગૅસ પર ઝપાટાભેર તડતડ કરી રઘવાટ કરી મૂકતી રાઈ પણ આજે એયને નિરાંતજીવે ઝીણું-ઝીણું તડતડ તતડી. હાંડવાનું ખીરું રેડ્યા પછી ઉપર તાવી ઢાંકી થોડા કોલસા ઉપર પણ મૂક્યા. બસ, હવે કલાક પછી જ એને જોવાનો. પડ્યોપડ્યો નિરાંતે થયા કરે. પણ, અમારા અધીરાં જીવોને ક્યાં નિરાંત હતી અહીં તો બધું સાવ નિરાંતવું હતું. ગૅસ પર ઝપાટાભેર તડતડ કરી રઘવાટ કરી મૂકતી રાઈ પણ આજે એયને નિરાંતજીવે ઝીણું-ઝીણું તડતડ તતડી. હાંડવાનું ખીરું રેડ્યા પછી ઉપર તાવી ઢાંકી થોડા કોલસા ઉપર પણ મૂક્યા. બસ, હવે કલાક પછી જ એને જોવાનો. પડ્યોપડ્યો નિરાંતે થયા કરે. પણ, અમારા અધીરાં જીવોને ક્યાં નિરાંત હતી થોડી થોડી વારે કોઈ પંખો વીંઝતું. કોઈ કોલસા ચીપિયા વડે ઉપરતળે કરતું. કોઈ નીચે બળી તો નહિ જાય એની ફિકર કરતું. પણ પછી ખાસ્સી વારે ઉપર ગુલાબી-ગુલાબી પોપડો થયો.\nમારા મનમાં એ જ ક્ષણે વીસ વર્ષના પોપડા ઊખડી ગયા. જૂના રસોડાની બારી પાસે સગડી સામે અબોટિયાની રેશમી પીળી સાડી પહેરી પાતળા ચીપિયા વડે રોટલી શેકતાં દાદી સમક્ષ નાની પિત્તળની થાળી જાણે મેં ધરી દીધી. ફટ્ટ દઈને ફૂલેલા દડા જેવી રોટલે થાળીમાં પડી. વરાળ નીકળી ગઈ. રોટલી સંકોરાઈ ગઈ. કોલસા ઉપરતળે કરતાં દાદીના હાથ પર તડતડ તણખા ઝર્યા ને હું સહેજ બીને આઘી ખસી ગઈ. વર્ષોનાં વર્ષો એ સગડી ઉપર હજારો રોટલીઓ થઈ હશે. સમજણી થઈ ત્યારથી જોતી આવતી એ બેઠા ઘાટની નાજૂક-નમણી સગડી મને બહુ ગમતી, દાદીની જેમ જ. બપોરે બધાં જંપી ગયાં હોય ત્યારે લીંપણવાળી પાછલી ઓરડીમાં ધોવાઈને એકલી બેઠેલી એ સગડી પાસે હું પહોંચી જતી. તાપ વઘધટ કરવા માટે વપરાતા નાનકા બારણાને ધીમેધીમે ખોલબંધ કરતી. સગડી વચ્ચે જાળી હતી એથી કે કોણ જાણે કેમ, હું એની સાથે જેલ-જેલ રમતી ક્યારેક જેલમાં પુરાઈ જતી તો ક્યારેક બહાર નીકળી જતી. કોઈ આવવાનો ભાસ થાય કે ઝપ્પ દઈને સગડી પાસેથી ખસી જતી.\nબીજે દહાડે સવારે અગાસીમાં સળગવા મૂકેલી સગડીને પંખો વીંઝતા આશ્ચર્યપૂર્વક કોલસા વચ્ચેની કાકડી હું જોઈ રહેતી. ભમભમિયા પ્રાઈમસને કાકડો અને નાજુકડી સગડીને કાકડી રેશમી સાડી પહેરેલાં દાદી અદ્ધરથી અમારી થાળીમાં રોટલી નાખતાં, ત્યારે પાટલા પર અર્ધગોળાકારે બેઠેલાં અમને ત્રણેને વારાફરતી રોટલી ઝીલવાની મજા પડતી. ખરી-ખરી, થોડી બળેલી રોટલી ખાવાની શોખીન બહેન દાદીને ‘હજી કડક, હજી કડક કરો’ કર્યા કરતી. તે એક દહાડો દાદીએ મીઠા ગુસ્સામાં આખ્ખી રોટલી કાળીમેંશ બાળીને એની થાળીમાં નાખતાં કહ્યું : ‘લે મૂઈ રેશમી સાડી પહેરેલાં દાદી અદ્ધરથી અમારી થાળીમાં રોટલી નાખતાં, ત્યારે પાટલા પર અર્ધગોળાકારે બેઠેલાં અમને ત્રણેને વારાફરતી રોટલી ઝીલવાની મજા પડતી. ખરી-ખરી, થોડી બળેલી રોટલી ખાવાની શોખીન બહેન દાદીને ‘હજી કડક, હજી કડક કરો’ કર્યા કરતી. તે એક દહાડો દાદીએ મીઠા ગુસ્સામાં આખ્ખી રોટલી કાળીમેંશ બાળીને એની થાળીમાં નાખતાં કહ્યું : ‘લે મૂઈ ખા હવે ’ એ બળેલી રોટલીનો કાળો રંગ, દાદીનો કૃત્રિમ ગુસ્સાવાળો ચહેરો, બહેનનું રડમસ છોભીલું મોઢું, થાળીમાં પડેલી એ ન ખાઈ શકાય તેવી રોટલી – બધું કાળના કાળા રંગમાં સેળભેળ થઈ ગયું.\nસગડી ઉપર બા પણ દાદીની જેમ જ રોટલી કરતી. એની એ બારી, એની એ સગડી, એની એ રોટલી – હાથ બદલાયા. દાદીની નમણાશ અને બાનું ખડતલપણું રોટલીના બે પાતળા પડ વચ્ચે આબાદ રીતે હળીમળી જતું. ઘરમાં ગૅસ આવ્યો છતાંય ક્યાંય સુધી સગડી પર માત્ર રોટલી કરવાનો ક્રમ ચાલુ રહ્યો. દાયકાઓથી વપરાઈ-વપરાઈને, તપી-તપીને, ધોવાઈ-ધોવાઈને પેલી નાજુક સગડી પણ હવે દાદીના શરીર જેવી ઘરડી થઈ ગઈ હતી. તેનું તળિયું કટાઈને કાણું થયું હતું. જે નાના બારણાને ખોલ-બંધ કરીને હું રમતી હતી તે એક છેડેથી તૂટીને નમી જતાં વસાતું જ નહોતું. સગડીને ખબર ન પડે એમ હું એની તૂટેલી જાળીમાંથી હંમેશા માટે બહાર નીકળી ગઈ હતી. મારા મન અને શરીરનું કદ હવે પેલી ગમતીલી જેલમાં સમાઈ શકે એવું રહ્યું પણ નહોતું. પથારીવશ રહેતા દાદીના નિષ્પ્રાણ હાથની જેમ સગડી પણ ઠંડીગાર રહેવા લાગી. એની ઉપર નિરાંતે શેકાતી ‘નિરાંત’ ક્યારે પેલી કાળી રોટલીની જેમ બળીને ખાખ થઈ ગઈ તેની સરત પણ ન રહી. સગડી ઘરના કદી ન વપરાતાં એક ખૂણે સરી ગઈ. લીંપણની ભોંયનો જે ભાગ કોલસાની ગુણી પડી રહેવાને કારણે સદા કાળોમેશ રહેતો ત્યાં હવે કોલસાની કણી પણ લાધવી મુશ્કેલ બની. કદીમદી બાને કંસાર બનાવવો હોય ત્યારે સગડી સળગાવવાનો જુસ્સો ચઢતો. પણ પછી તો નૉનસ્ટીકની બોલબાલામાં એય ચોમાસાના પલળી ગયેલા કોલસા જેવો ટાઢો પડી ગયો.\nસગડી સળગાવવાની, તેનો માફકસરનો તાપ રાખવાની અને તેમાં નિરાંતે રસઝરતી રસોઈ કરવાની કલા વીસરાઈ ગઈ. કલા કડાકૂટ બની ગઈ અને છેવટે કડાકૂટ પણ ભૂંસાઈ ગઈ. પરંતુ, સદનસીબે રવિવારની એ સાંજે મારી સમક્ષ એક સગડી સળગી. પેલી વહાલી સગડી જેવું અનુસંધાન આ બીજી સગડી સાથે ન સધાયું છતાં બીજે દહાડે મેં પણ દાદીની માફક વિશિષ્ટ રંગ-રૂપ-ગંધવાળી નમણી રોટલી બનાવી. રાતે ગૅસની ઉપર બનાવેલી ઊની ભાખરીની જગ્યાએ દાદી સવારની વધેલી ટાઢી રોટલીનો આગ્રહ કેમ રાખતાં તે આટલા વર્ષે સમજાયું. રોટલી કરી લીધાં પછી નિત્ય અગ્નિદેવને આહુતિ આપતાં દાદીને યાદ કરી મેં પણ લાલચોળ અંગાર પર ઘી અને ભાત મૂક્યાં. તડતડ અવાજ કરતો ધુમાડો સગડીમાંથી ફૂટી નીકળ્યો. મારી આંખમાં પાણી આવ્યાં. ધીમે રહીને કોલસા પણ હોલવાઈ ગયા. તેની ઉપર રાખોડી રંગની રાખ રહી હતી. દોઢ દાયકામાં દાદીના દેહની રાખ તો ક્યાંની ક્યાં ઊડી ગઈ \n« Previous બારેમાસ – ખલીલ ધનતેજવી\nસુખીરામનું ખમીસ – અનુ. સુમન શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસર્જનકર્મ એટલે ઉપનિષદયાત્રા – દિનકર જોષી\nપ્રત્યેક માણસની પ્રવૃત્તિઓનું નાભિકેન્દ્ર આનંદની પ્રાપ્તિ છે. આ આનંદના ભિન્ન ભિન્ન રૂપો છે. કોઈવાર આ આનંદ મનોરંજન તરીકે ઓળખાય છે. કોઈવાર એને મઝા તરીકે ઓળખી કાઢવામાં આવે છે. નાટક, સિનેમા કે ટેલિવિઝનના પડદા ઉપર કોઈ સિરિયલ જોઈને મનોરંજન મળે છે એમ માણસ માને છે. બુલ-ફાઈટિંગથી માંડીને ક્રિકેટ કે ફૂટબોલની રમતોમાં એને મઝા પડે છે એમ એ કહે છે. સમુદ્રની ભરતીના ... [વાંચો...]\nઆપણું ઘર – પ્રો. (ડૉ.) દોલતભાઈ દેસાઈ\n[પૂર્વભૂમિકા : શૈલુએ પૂછયું : ‘હાથને પાંચ આંગળી કેમ ’ અમે કહ્યું : ‘કેમ વળી ’ અમે કહ્યું : ‘કેમ વળી પાંચ જ હોય ને પાંચ જ હોય ને શૈલુએ પૂછ્યું : ‘અમે એ નથી પૂછતાં હોં શૈલુએ પૂછ્યું : ‘અમે �� નથી પૂછતાં હોં એ પાંચ આંગળીનો મર્મ શો એ પાંચ આંગળીનો મર્મ શો ’ અમે કહ્યું : ‘શૈલુ ’ અમે કહ્યું : ‘શૈલુ હાથને જોઈ દરરોજ ઊઠીએ છીએ પ્રભાતે, હાથ એ કર્મનું પ્રતીક હાથને જોઈ દરરોજ ઊઠીએ છીએ પ્રભાતે, હાથ એ કર્મનું પ્રતીક પ્રથમ આંગળી તે, ‘હું અને કુટુંબ’ બીજી આંગળી તે, ‘હું અને વ્યવસાય (નોકરી/ધંધો)’ ત્રીજી આંગળી ... [વાંચો...]\nબધું ચિંતન બધાંને ન પચે – સર્વેશ વોરા\nપાંચ આંગળીઓ સરખી હોતી નથી. બે માણસ સરખાં હોતાં નથી. એક જ આહાર, એક જ વાતાવરણ, એક જ પરિવારમાં જન્મેલાં બે ભાંડરું સરખાં હોતાં નથી. દરેક દરેક વ્યક્તિની સમજણશક્તિ અલગ હોય છે. ઘટનાઓ પ્રત્યેના પ્રતિભાવો અલગ હોય છે. વ્યક્તિ વયથી મોટી થાય એટલે એની સમજણશક્તિ અચૂકપણે વધે જ એવું જરૂરી નથી. છતાં પણ વયની બાબતમાં એટલું તો કબૂલ કરવું પડે કે જો વ્યક્તિ ... [વાંચો...]\n19 પ્રતિભાવો : ‘સ’ સગડીનો ‘સ’ – રીના મહેતા\n૧૯૫૦થી ૧૯૭૦ના સમયગાળામાં ચુલા પર અને સગડી પર ઘણી રસોઇ બનવી ચે.બધુ જ યાદ આવી ગયુ.આહા કેવા હતા એ દિવસોકોઇ લા દે મેરે બીતે હુએ વો દિન– એ જમાનાની વાતો આજે પૌત્રને નવાઈ જેવી લાગે ચે.ગેસના ચુલા વાપરવાના ટાઈમમાં સગડીની રાખ ભુલાઈ જ ગઈ—-\nસાચી વાત પણ.. અત્યારે સગડી કરવી પોસાય નહી..સગડીના બદલામા બીજુ ઘણુ પ્રદુષણ થાય છે….પણ હા સગડીની રોટલી વધારે મીઠી લાગે….\nતે જમાનો યાદ કરાવ્યો\nસાથે અનુષ્ટુપ છંદમાં કવિતા યાદ આવી\nવૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,\n કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે \nગરમ સગડીની વાત મનમાઁ કેવી હુઁફ અને ઠઁડક પ્રસરાવી ગઇ \nI didn’t understand the context of the statement “દોઢ દાયકામાં દાદીના દેહની રાખ તો ક્યાંની ક્યાં ઊડી ગઈ \nરિના મહેતા લેખિત લેખ વાચિ ને બા નિ બના વે લિ સગડી નિ.ખીચડી,સેકેલિ પાપડી,ભાખરિ,યાદ આવિ ગયા, ને બા ખુબયાદ આવ્યા,કેટલા પ્રેમ થિ ભોજન કરાવતા તે હેત યાદ આવિ ગયુ,આવા સમભારણા આપણા બાળકો ને કહિ એ ,તો પિઝા ના યુગને સગડી ના રોટલા નો સ્વાદ ના સમજાય,\nReadgujarati.com » રીનાબેન મહેતા સાથે મુલાકાત – મૃગેશ શાહ says:\n[…] લેખો સાઈટ પર માણ્યા છે, જેવા કે ‘સ સગડીનો સ’, ‘મારી ગોદડીને હૂંફના ટાંકા’, ‘તાળું […]\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/jiomart-whatsapp-partners-to-bring-kirana-stores-online-jm-999562.html", "date_download": "2020-08-06T19:40:17Z", "digest": "sha1:PDFOXIDXNXUZWC64WLN73VJEROCXKSM6", "length": 24597, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "JioMart WhatsApp Partners to Bring Kirana Stores Online JM– News18 Gujarati", "raw_content": "\nReliance AGM 2020: જિઓ માર્ટ અને WhatsApp સાથે મળી કરિણાયાની દુકાનોને ઓનલાઇન લાવશે\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nReliance AGM 2020: જિઓ માર્ટ અને WhatsApp સાથે મળી કરિણાયાની દુકાનોને ઓનલાઇન લાવશે\nઆરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 43મી એજીએમમાં કરી મોટી જાહેરાત\nજિઓ માર્ટ વોટ્સએપનું પ્લેટફોર્મ વાપરશે જેના દ્વારા ઇકોમર્સની દુનિયામાં કરિણાયાની દુકાનોનો પ્રવેશ થઈ શકશે\nઆજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM (RIL 43rd AGM 2020) મળી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) શેરહોલ્ડર્સને વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. આ એજીએમમાં રિલાયન્સ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી, જેમાંની એક જાહેરાત જિઓ માર્ટને લગતી છે. દેશના કેટલાક ઠેકાણે કાર્યરત જિયો માર્ટ હવે ભારતભરમાં વિકાસ પામશે. દેશના 200 શહેરોમાં શરૂ થયેલું જિઓ માર્ટ હવે દેશભરમાં પહોંચશે. ફેસબૂક સાથેના જિઓના જોડાણ બાદ હવે જિઓ માર્ટ કરિયણાની દુકાનોને ઓનલાઇન લાવવા માટે વોટ્સએપનો ઉપયોગ કરશએ.\nઆરઆઇએલની એજીએમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે દેશભરમાં 400 મિલિયન યૂઝર્સને જિઓ માર્ટ મદદ કરશે. જિઓના પ્લેટફોર્મની મદદથી દેશની ઓફાલાઇન કરિણાની દુકાનોને ઓનલાઇન લાવવામાં આવશે. આ પગલું સાકાર થતા નાના કરિણાયાના વેપારીઓનો ધંધો વિકાસ પામશે.\nઆ પણ વાંચો : Jio આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5G સર્વિસ - મુકેશ અંબાણીની જાહેરાત\nવર્તમાન સમયમાં અને નજીકના ભવિષ્ય��ાં જિઓ માર્ટનું ધ્યાન કરિયાણું અને ખાદ્ય પદાર્થો પર કેન્દ્રીત રહેશે. જોકે, ભવિષ્યમાં અન્ય ક્ષેત્રોના દ્વાર પણ ખુલશે. જિઓ માર્ટના આગામી તબક્કામાં ઇલેક્ટ્રોનિકનો સમાવેશ કરવામાં આવશે.\nજાહેરાત મુજબ જિઓ માર્ટ દ્વારા નવા ગ્રાહકોને પ્રથમ ઓર્ડર સાથે કોવિડ કેર કીટ આપવામાં આવશે. જે રાજ્યોમાં અને ક્ષેત્રોમાં જિઓ માર્ટ આવશે ત્યાં માત્ર 40 મિનિટના નજીવા સમયમાં જિઓ માર્ટના પ્લેટફોર્મ એક કરિયાણાની દુકાનો ઓનલાઇન થઈ શકશે.\nજિઓ માર્ટે જિઓ મીટ સાથે વિકસીત થશે. જિઓ મીટના માધ્યમથી સ્વાસ્થ્ય અને શિક્ષણના ટેકનોલોજી એરિયામાં ખૂબ મદદ મળી શકશે. જિઓ માર્ટ દેશા અનેક શહેરોમાં ખૂબ જ ઝડપથી વિકસવા માટે આગળ વધી રહ્યું છે.\nઆ પણ વાંચો : Reliance AGM 2020: JioMeet એપને 14 દિવસમાં 50 લાખથી વધારે વખત ડાઉનલોડ કરાઈ\n(ડિસ્કલેમર : ગુજરાતી.ન્યૂઝ18.કોમ નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટનો એક ભાગ છે જેનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આધીન છે. રિયાલન્સ જિઓ પણ તેનો જ ભાગ છે. )\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nReliance AGM 2020: જિઓ માર્ટ અને WhatsApp સાથે મળી કરિણાયાની દુકાનોને ઓનલાઇન લાવશે\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/category/%E0%AA%B5%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%AD-%E0%AA%88%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE/", "date_download": "2020-08-06T19:54:21Z", "digest": "sha1:ZAFCGXODDO5W5J3FXXIOFDOUMJ3RMT4O", "length": 13276, "nlines": 121, "source_domain": "govindmaru.com", "title": "વલ્લભ ઈટાલીયા – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઆધુનીક મહર્ષી : પ્રા. રમણભાઈ પાઠક ‘વાચસ્પતી’\nપ્રા. રમણભાઈ પાઠકે પોતાનાં લખાણોમાં રૅશનાલીઝમનાં તમામેતમામ પાસાંની ઉંડાણપુર્વક તથા અભ્યાસપુર્વકની વ્યાપક ચર્ચા કરી છે. રમણભાઈની લેખન–પ્રવૃત્તીમાં રુપીયો ગૌણ; રૅશનાલીઝમનો પ્રચાર જ મુખ્ય બાબત રહી છે. 19મી સદીમાં સુરતને નર્મદની…\nમરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ\nમરણોત્તર કલ્પનાવીહાર અને હાનીકારક ક્રીયાકાંડ –વલ્લભ ઈટાલીયા મૃત્યુ પછી શું કદાચ કદીયે ન જાણી શકાય એવા પ્રશ્ને માણસને હજારો વર્ષથી અજબગજબનો કલ્પનાવીહાર કરાવ્યો છે. પૃથ્વી પર માનવી જ એકમાત્ર…\nઘરના ટોડલે દીવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના…\nસમય સહેજ પડખું ફેરવે છે અને વરસ બદલાઈ જાય છે. સમયને કામચોરી, લાગવગ અને ભ્રષ્ટાચાર કર્યા વગર પોતાનો ધર્મ નીભાવવાની ટેવ છે. બેસતા વર્ષનો દીવસ એ મારો અત્યંત પ્રીય તહેવાર…\nશીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર\nશીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર [સુરતની ખુબ જ જાણીતી શાળા શ્રી વી. ડી. દેસાઈ વાડીવાળા ભુલકાં ભવન વીદ્યાલયમાં યોજાયેલા શીક્ષક સમ્મેલનમાં, શીક્ષક ભાઈ–બહેનો, આચાર્યો અને કેળવણીકારોથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં મુખ્યવક્તા…\n(મારા બ્લોગ પર પ્રતીભાવ આપવાનો દરેક વાચકમીત્રને હક્ક છે. પરન્તુ કેટલાક મીત્રો અતીરેક કરે છે, વીષયાન્તર કરે છે અને પોતાના બ્લોગની લીંક મુકી ‘મારું આ વાંચો ને તે વાંચો’ એવી…\nસારા વીચારો એ સારા માણસની સાચી સમ્પત્તી છે – વલ્લભભાઈ ઈટાલીયા (‘દીવ્યજીવન સંઘ’, નવસારી દ્વારા 2010ની ત્રીજી નવેમ્બરે(વાગ્બારસના દીને), નવસારી ખાતે ‘સરસ્વતી વંદના’ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શહેરના 15…\n‘પ્રયોગશાળા એટલે વીજ્ઞાનનું પ્રસુતીગૃહ’ – વલ્લભ ઈટાલીયા [જી.સી.ઈ.આ��.ટી., ગાંધીનગર પ્રેરીત જીલ્લા શીક્ષણ અને તાલીમભવન, સુરત; જીલ્લા શીક્ષણાધીકારી કચેરી, સુરત અને પી. પી. સવાણી વીદ્યાભવન, સુરતના સંયુક્ત ઉપક્રમે વેદવ્યાસ સંકુલ –…\n‘વીવેકપંથી’ એટલે તંત્રી ગુલાબ ભેડાનું આઠ વરસનું સંતાન…\n‘વીવેકપંથી’ એટલે તંત્રી ગુલાબ ભેડાનું આઠ વરસનું સંતાન... – વલ્લભભાઈ ઈટાલીયા (વીવેક બુદ્ધીવાદી માસીક ‘વીવેકપંથી’ના એક સોમા અંકનો વીમોચન–સમારોહ 2010ની 13મી જુને મુમ્બઈ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે વીમોચક ભાઈ…\nમાનવતા એ જ દેશભક્તી\nમાનવતા એ જ દેશભક્તી –વલ્લભભાઈ ઈટાલીયા માણસ પ્રદર્શનપ્રેમી પ્રાણી છે. માણસ જે છે એનાથી સારો દેખાવાનો સતત પ્રયાસ કરતો રહે છે; જે છે એનાથી સારો બનવાનો પ્રયાસ ભાગ્યે જ કરે…\nવાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન \nવાસ્તુશાસ્ત્ર: વીજ્ઞાન કે અજ્ઞાન –વલ્લભભાઈ ઈટાલીયા વાસ્તુશાસ્ત્ર એ છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને શહેરોમાં ઝડપથી ફેલાઈ રહેલું સામાજીક દુષણ છે. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ જેવા કહેવાતા શાસ્ત્રો ભોળા,…\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મત���ેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00469.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1346", "date_download": "2020-08-06T18:28:20Z", "digest": "sha1:LVAOY7MA2CLSVYL7IBBAWZYHZKJ27YFY", "length": 22767, "nlines": 110, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ગુરુભક્ત આરુણિ – અજ્ઞાત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nગુરુભક્ત આરુણિ – અજ્ઞાત\nગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુર્ગુરુર્દેવો મહેશ્વર: |\nગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ: ||\n‘ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ ભગવાન શિવ છે. ગુરુ જ સાક્ષાત્ પરબ્રહ્મ છે. આવા ગુરુદેવને નમસ્કાર.’\nગુરુ મળે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજની કેળવણી, આજનું શિક્ષણ તો ગુરુને વંદના કરવી તો દૂર રહી, ગુરુને ઠમઠોરવા સુધીની કક્ષાએ પહોંચી ગયું છે. સાચી વાત તો એ છે કે ગુરુએ સ્વયં ધનની લાલચે પોતાનું ગૌરવ ગુમાવ્યું છે. ગુરુ પાસે તો કેવળ વિદ્યા સિવાય અન્ય ધન હોવું જ ન જોઈએ. આ સભ્યતા, આ સંસ્કારને વિશ્વવિદ્યાલયોના ગુરુદેવો ખોઈ બેઠા છે. ધનલોભી હોવાને કારણે જ ગુરુઓની પાસેથી જ્ઞાન ચાલ્યું ગયું છે, તો એ અદ્યાપકો પોતાના વિદ્યાર્થીઓને શું આપવાના છે \nજીવનમાં શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. શ્રદ્ધાથી જ જીવી શકાય છે, સંશયથી નથી જીવી શકાતું. સંશયાત્માનો વિનાશ થાય છે એમ ગીતામાં ભગવાન શ��રી કૃષ્ણે કહ્યું છે. આપણે કોઈક માણસ પર તો શ્રદ્ધા રાખવી જ જોઈએ. શ્રદ્ધા વગર તો સરકાર પણ ચાલતી નથી, શાસનતંત્ર પણ ચાલતું નથી. પરંતુ દુર્ભાગ્યે ઘણા માણસોને પોતાની જાત પર પણ શ્રદ્ધા નથી હોતી. આત્માએ કરેલો સંકલ્પ, ચંચળ મનના સંશયો સ્વીકારતા નથી. પરિણામે કોઈ પણ શુભ કાર્ય થઈ શકતું નથી. સુકાન વગરનું જહાજ અને શ્રદ્ધા વગરનો માણસ, આ બન્નેની દશા શું થાય એ આપણે જાણીએ છીએ. ગુરુદેવ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કરતાં પણ મહાન છે. આવા ગુરુદેવ પાસેથી, એમનાં ચરણે બેસી શ્રદ્ધા દ્વારા જ વિદ્યા મેળવી શકાય છે. ગુરુ હંમેશાં પોતાના શિષ્યોનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ભક્તિ જોઈ ગુરુદેવ પ્રસન્ન થાય છે અને પોતાની પાસેથી સકળ વિદ્યાઓ એ શિષ્યને આપે છે.\nઆધુનિક યુગમાં ઠેરઠેર વિદ્યાલયો છે, ઉચ્ચ વિદ્યાલયો છે અને વિશ્વવિદ્યાલયો પણ છે, પરંતુ પ્રાચીનકાળમાં આવું કશું ન હતું. વિદ્વાન અને તપસ્વી ગુરુદેવો અરણ્યોમાં પોતાના આશ્રમો રાખતા હતા અને વિદ્યા મેળવવા ઉત્સુક શિષ્યોએ ગુરુના આશ્રમે વિદ્યા-ઉપાર્જન કરવા જવું પડતું. આશ્રમોમાં આજનાં મહાવિદ્યાલયોની જેમ જ છ કલાકનું જ શિક્ષણ અપાતું ન હતું. શિષ્યોને જ ગુરુના આશ્રમમાં સ્વચ્છતા જાળવવી પડતી. યજ્ઞો માટે સમિધાઓ, કાષ્ઠ લાવવાં પડતાં. ગુરુ સ્વયં પણ શિષ્યો સાથે કામ કરતા અને વિદ્યા પણ શીખવતા. ગુરુની કૃપા જે શ્રદ્ધાવાન શિષ્ય વધારે મેળવતો એને વધુ વિદ્યા મળતી.\nપ્રાચીનકાળમાં આવા એક ગુરુદેવ હતા. એમનું નામ મહર્ષિ આયોદધૌમ્ય હતું અને એમની પાસે ત્રણ શિષ્યો વિદ્યા મેળવતા હતા – આરુણિ, ઉપમન્યુ અને વેદ. ધૌમ્ય મહર્ષિ ભારે પરિશ્રમી હતા અને શિષ્યો પાસેથી પણ શ્રમજનક કામો કરાવતા. એમના આ ત્રણે શિષ્યો ગુરુભક્ત હતા. ગુરુદેવ આજ્ઞા આપે એ કાર્ય તેઓ ખંત અને ચીવટથી કરતા. પરિશ્રમી ધૌમ્ય ઋષિના આશ્રમે બહુ ઓછા શિષ્યો વિદ્યા મેળવવા આવતા, પણ જે કોઈ આવતા એ બધા સકળ વિદ્યાઓ, જ્ઞાન અને શ્રદ્ધા-ભક્તિ લઈને જ આશ્રમમાંથી બહાર જતા.\nવર્ષાઋતુ ચાલતી હતી. પાંચાલદેશના શિષ્ય આરુણિને ગુરુએ આજ્ઞા આપી : ‘પ્રિય આરુણિ તું અત્યારે જ ખેતરે પહોંચી જા અને ખેતરને પાળા બાંધી દે કે જેથી વરસાદનું જળ ખેતરની બહાર ન નીકળી જાય. બધું જળ ખેતરમાંથી વહી જશે તો પાક સારો નહીં ઊતરે. વર્ષાનું જળ ખેતરમાં જ શોષાઈ જવું જોઈએ.’\nઆજ્ઞા સ્વીકારી આરુણિ ખેતર પર આવ્યો. વરસાદ મુશળધાર તૂટી પડ્યો હતો. ખેતર જળથી છલકાઈ ગયું હતું. ખેતરને પાળા બાંધેલા હતા, પરંતુ એક ઊંચી જગાએથી પાળો તૂટી ગયો અને એમાંથી વેગપૂર્વક જળ વહી રહ્યું હતું. આરુણિએ પાવડો લીધો અને ભીની માટીથી પાળાને પૂરવા લાગ્યો, પરંતુ અનરાધાર વર્ષાને કારણે ખેતરમાંથી જે વેગથી પાણી બહાર નીકળતું હતું એ આરુણિએ પૂરેલી ભીની માટીને ખેંચી જતું. તનતોડ શ્રમ કરી આરુણિ પાળાને પૂરવા મથી રહ્યો, પરંતુ એનો શ્રમ એળે જતો હતો. છેવટે પાવડો ફગાવી તૂટેલા પાળાની આડે પોતે સૂઈ ગયો. આમ થવાથી પાણી રોકાઈ ગયું. થોડી વાર પછી વરસાદ પણ બંધ રહ્યો. પરંતુ ખેતરમાં પાણી ભરેલું હતું. જો પોતે ઊભો થાય તો બધું પાણી નીકળી જાય. એ ચૂપચાપ પડી રહ્યો અને રાત પડી ગઈ.\nસંધ્યાકર્મથી પરવારી મહર્ષિએ શિષ્યોને બોલાવ્યા. એમણે આરુણિને ન જોયો.\n આપે જ એને પ્રાત:કાળે ખેતરના પાળાનું રક્ષણ કરવા મોકલ્યો છે.’\n’ મહર્ષિ ચમકી ગયા : ‘શું હજુ એ ખેતરેથી પાછો નથી ફર્યો \n‘ના જી, હજુ સુધી એ દેખાયો નથી.’\n‘આ વાત તો ચિંતાજનક છે.’ ગુરુ બોલ્યા : ‘ચાલો, આપણે એને શોધી કાઢવો જોઈએ.’\nપોતાના બન્ને શિષ્યોને સાથે લઈ મહર્ષિ ધૌમ્ય આરુણિને શોધવા નીકળ્યા. ત્રણેએ મળીને આરુણિને ખૂબ શોધ્યો. પરંતુ આરુણિ ન મળ્યો. છેવટે મહર્ષિએ હાક લગાવી :\nઆરુણિ ગુરુદેવના અવાજને ઓળખી ગયો. એ બોલ્યો : ‘ગુરુદેવ, હું અહીં પાળો બનીને પડ્યો છું.’\nઅવાજની દિશા તરફ મહર્ષિ અને બન્ને શિષ્યો ચાલ્યા. એમણે જોયું કે ખેતરમાંથી વહી જતા પાણીને રોકવા આરુણિ તૂટેલા પાળાની આડે પાળો બનીને પડ્યો છે. એને આ રીતે પડેલો જોઈ મહર્ષિ બોલ્યા : ‘પુત્ર, હવે તું અહીં આવ.’\nઆરુણિ ઊભો થયો. શરીર પરથી માટી હટાવી એ ગુરુ પાસે આવ્યો. પોતાના શિષ્યની આવી ગુરુભક્તિ જોઈ મહર્ષિનું હૃદય ભરાઈ આવ્યું. એમણે આરુણિને છાતીએ દબાવ્યો, પ્રેમથી એનું મસ્તક સૂંધ્યું અને આશીર્વાદ આપ્યા : ‘વત્સ તારી ગુરુભક્તિથી હું પ્રસન્ન છું. તારે હવે કશું વાચન નહીં કરવું પડે. સકળ વિદ્યાઓ તને મળશે. તું સર્વશાસ્ત્રવિશારદ બનીશ અને તારી કીર્તિ ભારતભરમાં ફેલાશે. તને મારા આશીર્વાદથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. આજથી તારું નામ ઉદ્દાલક રહેશે અને આ નામે જ તને પ્રસિદ્ધિ મળશે.’ આ આરુણિ મુનિ ઉદ્દાલક નામથી પ્રસિદ્ધિ થયા, જેમનો સંવાદ ઉપનિષદમાં આવે છે.\n« Previous ઉમ્મીદવાર છે – હરીન્દ્ર દવે\nમાળો ઝૂલ્યો ડાળે – નીતિ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nયક્ષપ્રશ્ન – મહાભારત વનપર્વ\nકામ્યક વનમાંથી નીકળીને પાંડવો દ્વૈતવનમાં આવીને રહેવા લાગ્યા. તેઓ એક બ્રાહ્મણને ત્યાં રોકાયેલા. એકવાર એવું બન્યું કે યજ્ઞ માટેનું કાષ્ઠ (લાકડું) એક મૃગે શીંગડા ઘસતાં એમાં ભરાયું. તેથી મૃગ એ કાષ્ઠ લઈને ભાગ્યું. બ્રાહ્મણે યજ્ઞ માટે એ કાષ્ઠ લાવી આપવાનું પાંડવોને કહ્યું તેથી પાંડવો ઉતાવળે એ મૃગ પાછળ દોડ્યા. તેઓ તેને વીંધી શક્યા નહિ કે પકડી શક્યા નહિ અને ઘણે ... [વાંચો...]\n – સં. આદિત્ય વાસુ\nઉપવાસ કેમ કરવામાં આવે છે આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ‘ઉપવાસ’ શબ્દનો અર્થ જાણી લઈએ. ‘ઉપ’ એટલે સમીપે – નજીક અને ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ ... [વાંચો...]\n (ભાગ-2) – સં. પ્રા. બી. એમ. પટેલ\nજિગર અને અમી : 1-2 (1943-1944) : ચુનીલાલ વ. શાહ એક મૂલ્યનિષ્ઠ નાયક અને પતિવ્રતા નારીના પ્રેમની સત્યઘટનાત્મક નવલકથા. જનમટીપ (1944) : ઈશ્વર પેટલીકર પાટણવાડિયા કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી, ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી નવલકથા. દીપનિર્વાણ (1944) : મનુભાઈ પંચોળી ‘દર્શક’ વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા આ નવલકથામાં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની ... [વાંચો...]\n10 પ્રતિભાવો : ગુરુભક્ત આરુણિ – અજ્ઞાત\nઅજ્ઞાતે-ગુરુભક્ત આરુણિના દ્રુષ્ટાંતથી ગુરુપરંપરા અને આજની કેળવણીનો સમન્વય કરી ગહન વિષય સમજાવવાનો પ્રયાસ કર્યો છે.\n“ગુરુ મળે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ આજની કેળવણી, આજનું શિક્ષણ તો ગુરુને વંદના કરવી તો દૂર રહી, ગુરુને ઠમઠોરવા સુધીની કક્ષાએ પહોંચી ગયું છે. સાચી વાત તો એ છે કે ગુરુએ સ્વયં ધનની લાલચે પોતાનું ગૌરવ ગુમાવ્યું છે. ગુરુ પાસે તો કેવળ વિદ્યા સિવાય અન્ય ધન હોવું જ ન જોઈએ. આ સભ્યતા, આ સંસ્કારને વિશ્વવિદ્યાલયોના ગુરુદેવો ખોઈ બેઠા છે. ધનલોભી હોવાને કારણે જ ગુરુઓની પાસેથી જ્ઞાન ચાલ્યું ગયું છે, તો એ અદ્યાપકો પોતાના વિદ્યાર્થીઓને શું આપવાના છે \nજેવું છેક નીરાશાજનક ચિત્ર નથી એવું સંતોનૂં માનવૂં છે. શિષ્��ોએ અંતઃકરણ,તેમાં ખાસ કરીને મન અને બુધ્ધી શુધ્ધ કરવાના છે પછી સદગુરુ સામેથી મળવા આવશે.પછીની પ્રક્રિયામાં તો શ્રીકૃષ્ણે કહ્યુ તેમ “મામેકં શરણં…” સંપૂર્ણ શરણાગતીથી યોગક્ષેમ વહનની શ્રધ્ધા રખવાની છે.\nઅધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે …\nગુરુ બિન કૌન બતાવે બાટ \nભ્રાંતિ કી પહાડી નદિયા બિચમેં અહંકાર કી લાટ…\nકામ ક્રોધ દો પર્વત ઠાડે લોભ ચોર સંઘાત…\nમદ મત્સરકા મેહ બરસત માયા પવન બહે દાટ…\nકહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…\nપ્રણિપાતેન જણાવવાનું કે આ અતિગહન વિષય સમજવામા ભુલ હોયતો મારી છે, સંતોની નથી .\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/avalanche-hits-army-positions-in-the-siachen-glacier-many-jawan-stuck-under-snow-051616.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:51:36Z", "digest": "sha1:RAOLJKD3MKJ73H6OS5XTH7PRBUWDNVJJ", "length": 12253, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ, 2 કુલીના મોત | Avalanche hits Army positions in the Siachen Glacier many jawans stuck under snow. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ, 2 કુલીના મોત\nસિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે અહીં તૈનાત સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા છે જ્યારે આ દૂર્ઘટનામાં બે કુલીના મોત થઈ ગયા છે. સેના અનુસાર સિયાચીન ગ્લેશિયરમાં આવેલા હિમસ્ખલનના કારણે કુલ આઠ લોકો બરફ નીચે દબાઈ ગયા હતા. જેમને ત્યાંથી કાઢવા માટે ઘટના સ્થળે રાહત અને બચાવ દળને રવાના કરવામાં આવ્યા.\nસેના તરફથી આપેલી માહિતી અનુસાર દૂર્ઘટનામાં 8 લોકો બરફ નીચે દબાઈ ગયા હતા જેમાં 7 લોકોની હાલત ઘણી ગંભીર હતી. બરફ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં 6 લોકોનો મોત થઈ ગયા. મૃતકોમાં સેનાના જવાન અને 2 કુલી શામેલ છે. આ લોકોના મોત હાઈપોથર્મિયા એટલે કે શરીરનુ તાપમાન બહુ ઓછુ થઈ જવાના કારણે થયા છે. માહિતી અનુસાર આ હિમસ્ખલન ઉત્તરી ગ્લેશિયરમાં આવ્યુ હતુકે જે લગભગ 19000 ફૂટથી ઉપરની ઉંચાઈ પર સ્થિત છે. આ હિમસ્ખલન આજે બપોરે લગભગ 3.30 વાગે આવ્યુ. જ્યારે આ હિમસ્ખલન ઉત્તરી ગ્લેશિયર પર આવ્યુ તો એ વખતે સેનાની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી.\nતમને જણાવી દઈએ કે સિયાચીન ગ્લેશિયર કારાકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. સિયાચીન ગ્લેશિયરને દુનિયાનુ સૌથી ઉંચુ સૈન્ય ક્ષેત્ર માનવામાં આવે છે. અહીં થતી શરદીનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો છો કે અહીં શરીરના અંગ સુન્ન થઈ જાય છે. અહીં તૈનાત સૈનિકોને અતિશય ઠંડી હવાઓનો પણ સામનો કરવો પડે છે. અહીં ઘણીવાર હિમસ્ખલનના સમાચાર સામે આવતા રહે છે. અહીં ક્યારેક ક્યારેક તાપમાન શૂન્યથી 60 ડિગ્રી નીચે સુધી પણ જતુ રહે છે. આ પહેલા અહીં હિમસ્ખલનના કારણે ઘણા જવાનોના જીવ જઈ ચૂક્યા છે.\nઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા શરદ પવાર\n10 કલાકની કમાંડર વાર્તા બાદ ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો\nઉત્તરાખંડના લિપુલેખ પાસે બોર્ડર પર ચીનના 1000 સૈનિક\nભારતનો ઇન્ટેલિજન્સ સેટેલાઇટ EMISAT તિબ્બટની ઉપરથી પસાર થયો, LAC પર સૈનિકો લાવી રહ્યું છે ચીન\nચીને છીનવી આપણી જમીન, મોદી સરકારની કાયરતાની કીંમત દેશ ચુકવશે: રાહુલ\nદેપ સંગ અને દૌલત બેગ ઓલ્ડીમાં બાધકામ કરી રહ્યું છે ચીન, ભારતે કર્યો વિરોધ\nમેક ઇન ઇન્ડિયાનો નવો રેકોર્ડ, ડીઆરડીઓએ સૈન્ય માટે હેવી ડ્રોપ સિસ્ટમ કરી તૈયારી\nકુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 આતંકવાદી ઠાર મરાયો\nભારત ચીન વચ્ચે વાતચીત જારી, બન્ને પક્ષ લેના હટાવવા માટે રાજી: વિદેશ મંત્રાલય\nદેશની જમીન પર નથી કોઇ વિદેશીની તાકાત: BSF ડીજી એસએસ દેસવાલ\nભારત-ચીન સીમા વિવાદ પર બોલ્યા વિદેશ મંત્રી એસ જયશંકર, બન્ને દેશો વચ્ચે બની ડિએસ્કેલેશનની સહમતી\nકુપવાડામાં LOCના 100 મીટરના અંતરમાં 2 આતંકવાદી ઠાર, મળી આવ્યા ચીન-પાક.ની દોસ્તીના સબુત\nપુર્વી લદ્દાખમાં ફિંગર 4માં પાછળ હટ્યા ચીની સૈનિક\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/14-04-2019/103247", "date_download": "2020-08-06T18:19:04Z", "digest": "sha1:FVIYWZZTM7YVJB4UOSQUCNDCZJZJHRAN", "length": 18804, "nlines": 126, "source_domain": "www.akilanews.com", "title": "દૂધસાગર ડેરી ભાજપ સરકાર સામે પડી : વલણને લઇ ચર્ચા", "raw_content": "\nદૂધસાગર ડેરી ભાજપ સરકાર સામે પડી : વલણને લઇ ચર્ચા\nકોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટે અપીલ કરાઈ : ડેરીએ પશુપાલકોની બેઠક બોલાવી ભાજપ સરકાર દ્વારા થતી ખોટી હેરાનગતિ મામલે પત્રિકા વહેંચતાં સોપો પડ્યો\nઅમદાવાદ,તા. ૧૪ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયેલો છે અને ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સ્ટાર પ્રચારકો પોતપોતાના પક્ષના આક્રમક પ્રચાર કરી પ્રચંડ લોકજુવાળ ઉભા કરવામાં જોતરાયા છે ત્યારે બીજીબાજુ, રાજયના અમુક જિલ્લાઓ અને ક્ષેત્રોમાંથી રાજકીય પક્ષોને વિરોધ અને નારાજગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આજે ઉત્તર ગુજરાતમાં આવું જ કંઇ વાતાવરણ ભાજપ વિરોધી જોવા મળ્યું હતું. સહકારીક્ષેત્રની નામાંકિત એવી મહેસાણાની દૂધસાગર ડેરી જ હવે ભાજપ સરકાર સામે આકરા પાણીએ આવી હતી અને પશુપાલકોની બેઠકમાં કોંગ્રેસને જીતાડવા અપીલ કરી નાંખી હતી. દૂધસાગર ડેરીના આ વલણને લઇ રાજયના સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, તો ભાજપની છાવણીમાં પણ સોપો પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. સત્તાપક્ષના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તો સામાપક્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા, કોંગી ધારાસભ્યો, હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજકીય વાતાવરણને ચૂંટણીમય બનાવી તેનો ભરપૂર લાભ ઉઠાવવાના મૂડમાં છે તેવા સમયે મહેસાણાની દૂધસાગર ડેરીના નિર્ણયથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. ડેરીએ આજે પશુપાલકોની બેઠક બોલાવીને ભાજપ સરકાર દ્વારા થતાં ખોટી હેરાનગતિ મામલે પત્રિકા વહેંચી હતી. એટલું જ નહી, વર્તમાન ભાજપની સરકાર સામે બાંયો ચઢાવીને કોંગ્રેસને જીત અપાવવા માટે અપીલ કરી હતી. દૂધસાગર ડેરીની મહેસાણા સ્થિત અર્બુદા હોલ ખાતે ડેરી દ્વારા પશુપાલકોની મિટિંગ યોજાઈ હતી. તેમાં ભાજપ સરકાર ડેરીને ખોટી રીતે હેરાન કરતી હોવાનો મુદ્દો ચર્ચાયો હતો. ડેરીના વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરીએ મિટિંગમાં જણાવ્યું હતું કે, ડેરીને અન્યાય થતો હોવાથી હવે સરકાર બદલવાની જરૂર છે. ઉત્તર ગુજરાતમાં ડેરી કોંગ્રેસને મદદ કરશે. તેમાં ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઠાકોર સેનાના મહેસાણા પ્રમુખ રામજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. પશુપાલકોને કોંગ્રેસને જીતાડવા માટે ડેરીના ચેરમેને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે દૂધસાગર ડેરી બે જિલ્લા મહેસાણા અને પાટણમાં લાખોની સંખ્યામાં પશુપાલકો માટે જીવનનો આધાર છે. ઉત્તર ગુજરાત ભાજપ માટે બહુ મહત્વનું સ્થાન છે અને તેથી ભાજપની છાવણીમાં આજના ઘટનાક્રમને લઇ સોપો પડી ગયો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\n'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી access_time 10:04 am IST\nલગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી' access_time 2:58 pm IST\nગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝા એ રાજયભરના જુદા જુદા શહેરોના પોલીસ ઇન્સ્પેકટરો અને પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીની મોટો ઘાણવો કાઢ્યો access_time 5:45 pm IST\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nયુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે access_time 10:41 pm IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાક��ર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\nશત્રુઘનસિંહાએ ફિલ્મ ઉદ્યોગ પર સીધો હુમલો કર્યો :ચમચા કલ્ચર તરીકે નવાજ્યા :ભારતીય જનતા પક્ષના બળવાખોર સાંસદ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર સીધો જ હુમલો કર્યો છે અને તેમને ચમચા કલ્ચર તરીકે નવાજ્યા હતા access_time 11:37 pm IST\nહાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો સૌથી મોટો સ્ટાર પ્રચારક બન્યો.:કોંગ્રેસે હાર્દિકને પ્રચાર માટે હેલિકોપ્ટર ફાળવ્યું:રાહુલ-પ્રિયંકા બાદ ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક બન્યો હાર્દિક. આગામી 7 દિવસમાં હાર્દિક 50થી વધુ સભાઓ સંબોધશે. access_time 5:08 pm IST\nકમલનાથે કાર્યકરોને લગાવી ફટકાર :કહ્યું હવે નહિ સુધારો તો ક્યારે સુધારશો :મધ્યપ્રદેશમાં 15 વર્ષ પછી સતામાં આવેલ કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં તનતોડ મહેનત કરે છે :મુખ્યમંત્રી કાર્યકરોને સતત સલાહ આપે છે :રિવામાં કાર્યકરોના સંમેલનમાં કમલનાથે વિધાનસભામાં પરાજયનું ઉદાહરણ આપીને કહ્યું હવે નહીં સુધારો તો ક્યારે સુધારશો access_time 10:59 pm IST\nયુપી : બીજા ચરણમાં માયાવતી અને વડાપ્રધન નરેન્દ્ર મોદી વચ્ચે સીધો જંગ access_time 8:05 pm IST\nજેટના પાયલોટ સ્પાઇસમાં ૫૦ ટકા ઓછા પગાર સાથે access_time 11:14 pm IST\nઘરેલુ હિંસા તથા સેકસી હુમલાઓનો ભોગ બનતી સાઉથ એશિઅન મહિલાઓ માટે કાર્યરત સંસ્થા ''દયા'': યુ.એસ.ના હયુસ્ટનમાં ૩૧ માર્ચના રોજ ''દયા ડે'' ઉજવાયોઃ પીડિત મહિલાઓને મદદરૂપ થવા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું access_time 8:39 pm IST\nકુવાડવામાંથી ૧૭ વર્ષની સગીરા ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો access_time 12:35 pm IST\nસરકારી મિલ્કતોને નુકસાન, ફરજમાં રૂકાવટ સહિતના ગુન��� વારંવાર આચરતાં અનિલ ઓઝાને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર access_time 12:34 pm IST\nઆરટીઓ નજીક જ હેમાંશુ મોચી અઢી વર્ષથી ધડાધડ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતો'તો\nચૈત્રી આઠમ નિમિત્તે કચ્છ શ્રી આશાપુરા માતાજી મંદિર સહિત ધાર્મિક જગ્યાઓમાં હવન access_time 3:33 pm IST\nવલ્લભીપુરથી બહુચરાજીની પદયાત્રાનો પ્રારંભ :માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન access_time 8:24 pm IST\nસુરેન્‍દ્રનગરમાં મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળીનું નિર્માણ access_time 4:25 pm IST\nભાજપના ઉમેદવાર ,કિરીટ સોલંકીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી :પ્રચાર ખર્ચનો તાળો મળતો નથી access_time 9:16 pm IST\nજૂની અદાવતમાં હનીટ્રેપ:વેપારીને ફસાવી રૂપિયા પડાવવા ષડયંત્ર:મહિલા સહીત ત્રણની ધરપકડ access_time 10:25 pm IST\nફેક ઈંસ્ટ્રાગ્રામ આઈડી બનાવી મહિલાને બદનામ કરતો અભિષેક ઉર્ફે ગુડ્ડુ શર્મા ઝડપાયો access_time 10:30 pm IST\nઓસ્ટ્રેલિયામાં મેલબર્નની નાઈટ ક્લબની બહાર બેફામ ફાયરિંગમાં ૪ વ્‍યકિતઓને ઇજા, રની હાલત ગંભીર: સાંજ સુધીમાં ઘટનાના મુળ સુધી પહોંચશે પોલીસ access_time 3:39 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nIPL 2019 DC vs SRH ટકરાશે : જામશે જંગ : છેલ્લા બે પરાજયને ભૂલીને દિલ્હી સામે વિજય મેળવવા હૈદરાબાદ ક્રિકેટરો અધિરા access_time 1:11 pm IST\nઆજે રોહિત શર્મા અને વિરાટ કોહલી આજે સામ સામે રહેશે access_time 8:18 pm IST\nવર્લ્ડકપ મિશન : આજે ટીમ ઇન્ડિયાની વિધિવત ઘોષણા access_time 8:17 pm IST\nધ તાશકંદ ફાઈલ્સ- શાસ્ત્રીજીના મોતની કહાની પરદા પર જીવિત થતી નથી access_time 2:44 pm IST\nટીવીનો જાણીતો એક્ટર શરદ મલ્હોત્રા આ મહિને લગ્નના બંધનમાં બધાઇ જશે access_time 2:44 pm IST\nખુબસુરત એમી જેક્સન હાલ સગર્ભા છે: રિપોર્ટમાં ધડાકો access_time 1:40 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2020/03/blog-post_8.html", "date_download": "2020-08-06T19:18:17Z", "digest": "sha1:K4H5UQKGPLHUUZ3HO7CIASNXXXXYNWFW", "length": 3510, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "જેવેલિન ફેંકનાર શિવપાલસિંઘ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયો - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » Sports » જેવેલિન ફેંકનાર શિવપાલસિંઘ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયો\nજેવેલિન ફેંકનાર શિવપાલસિંઘ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયો\nજેવેલિન ફેંકનાર શિવપાલસિંઘ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયો\nભારતીય ભાવિ ફેંકનાર શિવપાલસિંહે આ વર્ષે ટોક્યોમાં તેની પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવમાં ક્વોલિફાય કર્યું છે.\nટોક્યો ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થનાર સ્ટાર એથ્લેટ નીરજ ચોપડા પછી શિવપાલ બીજા ભારતીય ભાવિ ફેંકનાર બન્યો છે.\n24 વર્ષીય શિવપાલે 10 માર્ચે મેકઅર્થર સ્ટેડિયમ ખાતેની એસીએનડબ્લ્યુ મીટિંગમાં ગોલ્ડ જીતવાના પાંચમા પ્રયાસમાં ભાલાને 85.47 મીટરની અંતરે ફેંકીને 85 મી ક્વોલિફાઇંગ ધોરણને પાર કર્યો હતો.\nજેવેલિન ફેંકનાર શિવપાલસિંઘ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયો Reviewed by GK In Gujarati on માર્ચ 11, 2020 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "https://24india.in/a-treason-case-has-been-registered-against-rahul-gandhi-and-zakir-hussain-and-will-be-heard-on-august-5/", "date_download": "2020-08-06T18:47:07Z", "digest": "sha1:YPJ2YBDJE5RZBRW2XGF4IA4LYKCG73DD", "length": 15137, "nlines": 126, "source_domain": "24india.in", "title": "રાહુલ ગાંધી અને જાકીર હુસેન સામે દેશદ્રોહનો કેસ દાખલ, 5 ઓગસ્ટે સુનાવણી થશે - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે ���રો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome POLITICS રાહુલ ગાંધી અને જાકીર હુસેન સામે દેશદ્રોહનો કેસ દાખલ, 5 ઓગસ્ટે સુનાવણી...\nરાહુલ ગાંધી અને જાકીર હુસેન સામે દેશદ્રોહનો કેસ ���ાખલ, 5 ઓગસ્ટે સુનાવણી થશે\nભારત અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદના સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાઉન્સિલર ઝાકિર હુસેનની વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં વકીલે જૌનપુર જિલ્લાની સીજેએમ કોર્ટમાં રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. કોર્ટે 5 ઓગસ્ટે સુનાવણી માટે કેસ દાખલ કર્યો છે.\nસિવિલ કોર્ટના એડવોકેટ સુરેન્દ્ર પ્રતાપે રાહુલ ગાંધી અને ઝાકિર હુસેનની ટિપ્પણીને દેશદ્રોહી ગણાવીને સીજેએમ કોર્ટમાં અરજી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્ણાયક તબક્કામાં છે. આવા સમયે, રાષ્ટ્રિય પક્ષના નેતા વતી સમર્પન મોદીએ વડા પ્રધાન પર ટિપ્પણી કરવી એ હાસ્યજનક છે.\nકોંગ્રેસના કાઉન્સિલર ઝાકીર હુસેનનાં ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, તે ચીનની સેના ભારતમાં પ્રવેશ કરે છે અને અમારા સૈનિકોની હત્યા કરે છે અને કલમ 370 અને લદ્દાખ વિશે વિવાદિત ટિપ્પણી કરી રહ્યું છે. વડા પ્રધાન વિરુદ્ધ નફરતની ટિપ્પણી પણ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનોથી તેઓ ખૂબ દુખી છે.\nતેમણે આ કેસમાં બ્રિજેશ સિંહ, કુમાર સિદ્ધાર્થ સિંહ, વિનોદ શ્રીવાસ્તવ, અજય ગુપ્તા, બ્રિજેશ નિશાદ, સૂર્યમણી પાંડે વગેરેને નામ આપ્યું છે.\nએડવોકેટએ કહ્યું છે કે જ્યારે બંને દેશોની સૈન્ય સરહદ પર તૈનાત છે, ત્યારે આવી ટિપ્પણી આવા નાજુક સમયમાં દેશમાં અશાંતિ અને અસ્થિરતા પેદા કરવા જઈ રહી છે. આનાથી દુશ્મન દેશોને ફાયદો થાય અને દેશનું મનોબળ નબળું પડે. સુરેન્દ્ર પ્રતાપે કોર્ટમાંથી માંગ કરી હતી કે આરોપીઓ સામે પોલીસ સ્ટેશનના બજારમાં આદેશ કરવામાં આવે, જેથી દેશને નબળો પાડનારા લોકો શીખે.\nPrevious articleનેપાળી વડા પ્રધાન કેપી શર્મા ઓલીની તબિયત લથડી, છાતીમાં દુખાવાની ફરિયાદ\nNext articleબાબા રામદેવની દવા કોરોનીલ પર પ્રતિબંધ હટાવ્યો, આયુષ મંત્રાલયે વેચવાની મંજૂરી આપી\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં...\nરાજીનામા બાદ અલ્પેશ ઠાકોરની આવી પહેલી પ્રતિક્રીયા, કોંગ્રેસ વિશે આપ્યું શર્મનાક નિવેદન\nઅંકલેશ્વર GIDC કંપનીમાં લાગી ભીષ��� આગ, અફરા-તફરીનો માહોલ\nડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં આઘાત છવાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/02/22/job-employee-requirement/", "date_download": "2020-08-06T19:58:41Z", "digest": "sha1:UJWDCTBLDYZOPFUVNV2BUZOG3K42HGB3", "length": 10334, "nlines": 149, "source_domain": "www.aksharnaad.com", "title": "નોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ… – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » હાસ્ય વ્યંગ્ય » નોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ…\nનોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ… 6\nFebruary 22, 2008 in હાસ્ય વ્યંગ્ય tagged જીજ્ઞેશ અધ્યારૂ\nનોકરી ની જાહેરાતો માં ના કેટલાક જાણીતા વાક્યોના અજાણ્યા મતલબ\nCOMPETITIVE SALARY: અમે અમારા પ્રતિસ્પર્ધી કરતા ઓછું ચૂકવીને હજીય competitive છીએ.\nJOIN OUR FAST-PACED COMPANY : તમને જેટલુ આવડતુ હોય એ બસ છે. તમને ટ્રેનીંગ આપવાનો સમય કે પૈસા અમારી પાસે નથી.\nCASUAL WORK ATMOSPHERE: દીવસની બે ચ્હા, એક પાણીની બોટલ (ઠંડી) અને જીન્સ-ટી શર્ટ પહેરવાની છૂટ (તમારા માં ડેરીંગ હોય તો ઈયરીંગ પણ પહેરો)\nMUST BE DEADLINE ORIENTED: નોકરીના પહેલા દીવસે તમે શેડ્યુલથી છ મહીના પાછળ છો…\nSOME OVERTIME REQUIRED: કોઈકવાર દરેક રાત અને કોઈકવાર દરેક વીક-એન્ડ (ઓવર ટાઈમને પૈસા સાથે કોઈ Professional સંબંધ નથી)\nDUTIES WILL VARY: તમારો કોઈ એક બોસ નથી…….અનેક છે..\nCAREER-MINDED: અપરણીત મહીલા અને પરણીત પુરૂષો જ એપ્લાય કરે….\nAPPLY IN PERSON: જો તમે દેખાવમાં સારા નહીં હો….કે પછી જી હજુરી કરો તેવા નહી લાગો તો …..જગ્યા ભરાઈ ગઈ છે\nNO PHONE CALLS PLEASE: નોકરી જનરલ મેનેજરના સાળાને અપાઈ ગઈ છે….ઈન્ટર્વ્યુ તો ફક્ત TA/DA લેવા માટે છે.\nPROBLEM-SOLVING SKILLS A MUST: અમારી કંપની માં મેનેજમેન્ટના કોઈ ઠેકાણાં નથી. તમે થૉડુ ધણું મેનેજ કરવાની ટ્રાય કરો….\nREQUIRES TEAM LEADERSHIP SKILLS: મેનેજર ની જવાબદારી અને ટ્રેઈની નો પગાર.\nTHOSE WHO APPLIED EARLIER NEED NOT APPLY : જેમણે અમને એક વાર રીજેક્ટ કર્યા છે એ બીજી વાર મહેરબાની ના કરે….\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n6 thoughts on “નોકરી માટે ની જાહેરાત….નવી ખણખોદ…”\nઆપનો રુદય પુર્વક ખુબ જ આભાર\n← જાવેદ અખ્તરના કાવ્યો\nબાળકોને પૂછો પ્રેમનો મતલબ… →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બ��ળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/old-woman-two-accused-arrested-gujarati-news/", "date_download": "2020-08-06T20:53:20Z", "digest": "sha1:E4LUNNPWRPDTQ33MSRSOQYVO334JHG2E", "length": 11569, "nlines": 180, "source_domain": "www.gstv.in", "title": "માનવતા થઈ શર્મશાર: 83 વર્ષના વૃદ્ધા સાથે કર્યું સામૂહિક દુષ્કર્મ, નશામાં ધૂત યુવકોએ કરી હૈવાનિયત - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nમાનવતા થઈ શર્મશાર: 83 વર્ષના વૃદ્ધા સાથે કર્યું સામૂહિક દુષ્કર્મ, નશામાં ધૂત યુવકોએ કરી હૈવાનિયત\nમાનવતા થઈ શર્મશાર: 83 વર્ષના વૃદ્ધા સાથે કર્યું સામૂહિક દુષ્કર્મ, નશામાં ધૂત યુવકોએ કરી હૈવાનિયત\nમાનવતાને શરમજનક સ્થિતીમાં મુકે તેવી એક ઘટના ઝારખંડથી આવી છે. જ્યાં 83 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે બે યુવકોએ ગેંગરેપ કર્યો છે. આ આશ્ચર્યજનક ઘટનાથી ગામના લોકો ખૂબ નારાજ છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે. ગ્રામજનો આ બંને અપરાધીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.\nમહિલા વૃદ્ધા સાથે થયો રેપ\nઆ ઘટના ઝારખંડના ચત્રા જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કેંદુવા સહોર ગામે ગુરુવારે રાત્રે આ બનાવ બન્યો હતો. વૃદ્ધ મહિલા ઘરે એકલા સૂતા હતા. ત્યારે જ નશામાં ધૂત ગામના બે યુવકો દારૂના નશામાં વૃદ્ધ મહિલાના ઘરે ઘૂસી ગયા હતા અને બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટનામાં સામેલ એક 22 વર્ષિય રાજેશકુમાર સિંહ અને 19 વર્ષ રતનસિંહ પકડાયા છે. જ્યારે આ બાબતની માહિતી ગામમાં ફેલાઇ હતી, ત્યારે કેટલાક લોકો દ્વારા તેને પકડી પાડવાની માગ સાથે ઘસી આવ્યા હતા. પીડિતાને પણ પોલીસમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી.\nપરંતુ પીડિતાએ કોઈની વાત ન માની અને લાકડીઓના ટેકે ટેકે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે પોલીસને પોતાનો કેસ જણાવ્યો હતો. વૃદ્ધ મહિલાની ફરિયાદ સાંભળીને પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈએ પણ આ ઘટના પર વિશ્વાસ ન કર્યો. આ પછી, પીડિતાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી હતી, ત્યારબાદ દરેકને સત્ય બહાર આવ્યું હતું.\nપોલીસે તુરંત જ કેસ નોંધ્યો હતો અને થોડા કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રભારી મનોજ પાલે જણાવ્યું હતું કે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. ગ્રામજનો તેમની સામે કડક સજાની માંગ કરી રહ્યા છે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nમહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં ��ેકોર્ડ બ્રેક 322 દર્દીઓનાં નિપજ્યા મોત, નવા 9601 કેસો નોંધાવાથી પરિસ્થિતિ બની વધુ ગંભીર\nરક્ષાબંધન પર સસ્તુ સોનું ખરીદવાની તક, મોદી સરકાર આપી રહી છે તહેવારમાં ભેટ\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/dharm-bhakti/more-than-6000-greeting-cards-distributed-to-the-board-students-in-kumkum-temple-km-963316.html", "date_download": "2020-08-06T18:46:13Z", "digest": "sha1:43RJE55TNNGXUSYTZ4DRWIXBP3YZABE3", "length": 24502, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "More than 6000 greeting cards distributed to the board students in Kumkum Temple– News18 Gujarati", "raw_content": "\nકુમકુમ મંદિર: બોર્ડના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા ૬૦૦૦થી વધુ શુભેચ્છા કાર્ડનું વિતરણ કરાયું\nમણિનગર ગાદી સંસ્થાન દ્વારા ગૌમાતાને 10 હજાર કિલો ઘાસચારો નીરવામાં આવ્યો\nજીવનમાં દુ:ખ, માંદગી અને નિરાશા દૂર કરશે આ સરળ વાસ્તુ ટિપ્સ\nVideo: શ્રાવણનાં સોમવારે આ પાઠ કરવાથી મહાદેવ જીવનના તમામ દુખ કરે છે દૂર\n7 સંકેત જણાવે છે શરૂ થવાનો છે તમારો ખરાબ સમય\nહોમ » ન્યૂઝ » ધર્મભક્તિ\nકુમકુમ મંદિર: બોર્ડના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા ૬૦૦૦થી વધુ શુભેચ્છા કાર્ડનું વિતરણ કરાયું\nસાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, તમે વર્ષ દરમ્યાન મહેનત કરી છે તો હવે તો પરીક્ષામાં હિંમત રાખીને પાણી છે તો દેખાડી દો, ઢીલા ના પડશો.\nતા. ૫ માર્ચથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થતો હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે ધો. ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓએ શ્રી ��્વામિનારાયણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરીને આરતી ઉતારી હતી.\nમહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા વર્ષે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પાઠવી શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા. અને પરીક્ષામાં લખવા માટે પેન અર્પણ કરી હતી.\nકુમકુમ મંદિર દ્રારા વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા ૬૦૦૦થી વધુ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.\nઆ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ભયને ભગાડી નિર્ભય રહેવું જોઈએ અને હિંમત રાખી હસતા રહેવું જોઈએ. પરીક્ષાનો ડર કાઢી નાંખવો જોઈએ. ચિંતા છોડી ભગવાનનું ચિંતવન કરશો તો ભગવાન અવશ્ય સહાય કરશે. તમારી સાથે ભગવાન છે તે તમને અવશ્ય સફળતા અપાવશે જ એવી હિંમત રાખીને પરીક્ષા આપજો.\nઉનાળાના સમયમાં રણમાં ઝાંઝવાના નીર કહેતાં પાણી આપણને દેખાય છે,વાસ્તવિક તે પાણી હોતું નથી પણ દેખાય છે, તો વિદ્યાર્થી મિત્રો તમારામાં તો પાણી છે, તે તમારે પરીક્ષામાં દેખાડવાનું છે, તમે વર્ષ દરમ્યાન મહેનત કરી છે તો હવે તો પરીક્ષામાં હિંમત રાખીને પાણી છે તો દેખાડી દો, ઢીલા ના પડશો.\nવિદ્યાર્થીઓ મહેનત કરીને અવશ્ય ભણવું જ જોઈએ, સારા માર્કસ લાવવા જ જોઈએ, તો જ તમે સફળ થશો, એ વાત સાચી છે, પરંતુ એનો એ અર્થ નથી કે, એકાદ પરીક્ષામાં તમારા માર્કસ ઓછા આવે કે, કદાચ ફેલ થઈ જાવ, એટલે તમે જીંદગીનો જંગ હારી ગયા, એવું નથી.તેથી હિંમત રાખીને, પરીક્ષા આપો અને પરીણામની ચિંતા ના કરશો. તમારું અત્યારનું કર્તવ્ય છે કે, મહેનત કરીને, પરીક્ષા આપવી. બાકી બધું ભગવાન ઉપર છોડી દેવું, ભગવાન જે કરશે, તે સારું કરશે.કોઈ પણ કાર્યની સિધ્ધ માટે બે હાથની જરુર પડે છે તેમ કોઈ પણ કાર્યની સફળતા પ્રાપ્ત કરવા માટે પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપાની જરુર પડે છે.\nશ્રી સ્વામિનારાયણ ભગવાન તમને પરીક્ષામાં લખવા માટે દિવ્ય બળ – બુધ્ધિ અને શકિત અર્પે. તમોએ વર્ષ દરમ્યાન મહેનત કરી છે તેનું તમને યોગ્ય ફળ આપે એવી અમો પ્રાર્થના કરીએ છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nકુમકુમ મંદિર: બોર્ડના વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા ૬૦૦૦થી વધુ શુભેચ્છા કાર્ડનું વિતરણ કરાયું\nમણિનગર ગાદી સંસ્થાન દ્વારા ગૌમાતાને 10 હજાર કિલો ઘાસચારો નીરવામાં આવ્યો\nજીવનમાં દુ:ખ, માંદગી અને નિરાશા દૂર કરશે આ સરળ વાસ્તુ ટિપ્સ\nVideo: શ્રાવણનાં સોમવારે આ પાઠ કરવાથી મહાદેવ જીવનના તમામ દુખ કરે છે દૂર\n7 સંકેત જણાવે છે શરૂ થવાનો છે તમારો ખરાબ સમય\nમણિનગર ગાદી સંસ્થાન દ્વારા ગૌમાતાને 10 હજાર કિલો ઘાસચારો નીરવામાં આવ્યો\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/vadodara-vadodara-artist-prachi-mourya-murder-case-lover-vasim-arrested-864648.html", "date_download": "2020-08-06T19:19:46Z", "digest": "sha1:ARL6S6NX5QGHAJZNTAVUTHFTTP4OAHE4", "length": 24575, "nlines": 267, "source_domain": "gujarati.news18.com", "title": "Vadodara Artist Prachi Mourya Murder Case, Lover Vasim Arrested– News18 Gujarati", "raw_content": "\nવડોદરા : પ્રેમીએ ત્રણ વખત ગળું દબાવ્યું, બચી જતાં ફાંસો આપી મારી નાખી\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nવડોદરા : પ્રેમીએ ત્રણ વખત ગળું દબાવ્યું, બચી જતાં ફાંસો આપી મારી નાખી\nપ્રાચીને 2015ના વર્ષમાં તેના જૂનિયર વસીમ ઉર્ફે અરહાન સિકંદન નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.\nવડોદરા : વડોદરાના ચકચારી પ્રાચી મૌર્ય હત્યા કેસને પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને હત્યાના ગુનામાં એક યુવકની ધરપકડ કરી લીધી છે. પોલીસના કહેવા પ્રમાણે યુવતીએ બ્રેકઅપ કરી લીધા બાદ યુવક રઘવાયો થયો હતો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આવેશમાં આવીને દોઢ કલાકની અંદર ત્રણ વખત ગળું દબાવવા છતાં પ્રેમિકા બચી જતાં પ્રેમીએ ચોથી વખત તેને દુપટ્ટાથી ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.\nગુરુવારે સવારે જૂના પાદરા રોડ પરથી એક યુવતીની લાશ મળી હતી. આ લાશ ઓર્ચિંડ બંગલોમાં રહેતી 25 વર્ષની પ્રાચી યુવરાજ મૌર્યની હોવાનું ખુલ્યું હતું. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે પ્રાચીને 2015ના વર્ષમાં તેના જૂનિયર વસીમ ઉર્ફે અરહાન સિકંદન નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, છેલ્લા થોડા દિવસોથી પ્રાચીએ વસીમ સાથેનો પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો.\nબંનેના સંબંધોમાં આવી હતી તિરાડ\n2015 પછી પ્રાંચી અને વસીમ એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. આ દરમિયાન વસીમને માલુમ પડ્યું હતું કે પ્રાંચી મોડે સુધી ઓનલાઇન રહે છે, અને તે કોઈ અન્ય યુવક સાથે સંપર્કમાં છે. આ વાતને લઈને બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. જે બાદમાં પ્રાચીએ વસીમને બ્લોક કરી દીધો હતો.\nસમયજતાં પ્રાચીએ એક સ્ટુડિયોમાં ડ્રામા આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. અહીં પ્રાચીને અંકિત નામના યુવક સાથે પચિચય થયો હતો. બંને સારા મિત્રો બની ગયા હતા. આ વાતની ખબર જ્યારે વસીમને પડી ત્યારે તે ગુસ્સે ભરાયો હતો અને તેણે મનોમન પ્રાચીને પતાવી દેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.ડ્રામામાં ભાગ લઈને પરત આવી રહી હતી પ્રાચી\nહત્યાની આગલી રાત્રે પ્રાંચી એક ડ્રામામાં ભાગ લઈને વડોદરા પરત ફરી હતી. પરત આવ્યા બાદ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અંકિત તેને લેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન વસીમ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને બંને સાથે બબાલ કરી હતી. આ દરમિયાન અંકિત ત્યાંથી જતો રહ્યો હતો જે બાદમાં પ્રાચી અને વસીમ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વસીમે પ્રાચીનું ગળું દબાવી દીધું હતું.\nત્રણ વખત ગળું દબાવ્યા બાદ જીવતી હતી પ્રાચી\nગળું દબાવ્યા બાદ પ્રાચી બેભાન બની ગઈ હતી. કોઈ જોઈ જશે તેવી શંકાએ વસીમ આસપાસ ફરવા લાગ્યો હતો. બાદમાં બીજી વખત તેણે ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક કાર ત્યાં આવી જતાં તે દૂર ચાલ્યો ગયો હતો. બાદમાં તેણે ત્રીજી વખત ત્યાં આવીને પ્રાચીનું ગળું દબાવી દીધું હતું. ત્રણ વખત ગળું દબાવ્યા બાદ તે ઘરે જવા માટે નીકળો ગયો હતો પરંતુ પ્રાચી પાસેનો મોબાઇલ લેવા માટે તે પરત આવ્યો હતો. આ દરમિયાન તેને માલુમ પડ્યું હતું કે પ્રાચી કણસી રહી છે, તો તેણે દુપટ્ટાથી ફાંસો આપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.\nવસીમને ટ્યૂશન આપતી હતી પ્રાચી\nપ્રાચી અને વસીમ પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં ઈસીનો અભ્યાસ કરતા હતા. આ દરમિયાન પ્રાચીની મુલાકાત વસીમ સાથે થઈ હતી. અભ્યાસ દરમિયાન વસીમને બેકલોગ આવતા પ્રાચીએ તેને ટ્યૂશન આપવ��નું શરૂ કર્યું હતું. આ માટે વસીમ પ્રાચીના ઘરે જ આવી જતો હતો. ઘરે કોઈ ન હોવાથી બંનેને એકલતાનો લાભ મળતો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nવડોદરા : પ્રેમીએ ત્રણ વખત ગળું દબાવ્યું, બચી જતાં ફાંસો આપી મારી નાખી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/blog_xi-jinping-horoscope-and-future-of-china-year-ahead.action", "date_download": "2020-08-06T19:31:18Z", "digest": "sha1:4JQFDOKBDZQYDLV7OE6XAO47T4GRKDXX", "length": 16436, "nlines": 143, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "રાષ્ટ્રપતિ શી જિનપીંગના હાથમાં ફરીથી ચીનની કમાન: કેવું રહેશે ચીનનું ભાવિ? ચાલો ગણેશજીથી જાણીએ", "raw_content": "\nરાષ્ટ્રપતિ શી જિનપીંગના હાથમાં ફરીથી ચીનની કમાન: કેવું રહેશે ચીનનું ભાવિ\nવર્ષ 1960- 70 મા અાધુનિક ચીનના સ્થાપક માઓ ઝેડોંગ ખૂબ જ શક્તિશાળી વ્યક્તિની નામના ધરાવતા હતા. તાજેતરમાં ચીનમાં ફરીથી રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયેલા શી જિનપીંગ પણ માઓ ઝેંડોગની રાહે ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ચીનની વિધાનસભાએ દેશના રાષ્ટ્રપતિ પદ માટેની બે ટર્મની સમય મર્યાદાને નાબૂદ કરવાનો કાયદો પસાર કર્યો છે. જેને કારણે શી જિનપીંગ ફરી અેક વખત ચીનની કમાન સંભાળવા માટે સુસજ્જ થયા છે. તેનાથી ચીન અને વિશ્વના દેશો પર શું અસર થશે તે જાણવા માટે ગણેશજીઅે તેની કુંડળીનો અભ્યાસ કરીને અહીંયા જણાવ્યું છે.\nજિનપીંગના વડપણ હેઠળ મજબૂત સરકારનું નિર્માણ\nચીન શનિની મહાદશાના અંતિમ ચરણમાંથી પસાર થઇ રહ્યું છે જે ચીનમાં અામૂલ પરિવર્તન અને સંપૂર્ણ ચિત્રમાં બદલાવના સંકેત અાપે છે. વધુમાં, ગુરુની અાંતર દશા દર્શાવે છે કે શી જિનપીંગના વડપણ હેઠળ અાંતરિક રાજકારણમાં પણ ઘર્ષણ અને સંઘર્ષનો માહોલ પ્રવર્તેલો રહેશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.\nશું કારકિર્દીમાં સંઘર્ષનો સામનો કરી રહ્યા છો તો અાજે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ પાસેથી ચોક્કસ માર્ગદર્શન પ્રાપ્ત કરીને જીવનમાં અામૂલ પરિવર્તનના સાક્ષી બનો.\nમહાસત્તા બનવાની પ્રબળ ઇચ્છા\nવધુમાં, મંગળ સપ્તમ અને શનિ અષ્ટમ સ્થાનમાં છે. અા બન્ને ગ્રહો દસમા સ્થાનને જુએ છે. જે ચીનની મહાસત્તા બનવાની પ્રબળ ઝંખનાને દર્શાવે છે. શી જિનપીંગ અા લક્ષ્યને પાર પાડવા માટે સખત મહેનત કરશે. ભારત-ચીનના સંબંધો વિશે પણ વાંચવુ ગમશે.\nવિપક્ષને અાપશે જડબાતોડ જવાબ\nમિથુન રાશિમાં બુધ, મંગળ તેમજ સૂર્યની મજબૂત યુતિથી શી જિનપીંગ શિસ્તબદ્વ રીતે દેશની કમાન સંભાળશે. તે દેશ પર તેના શાસનની પકડને પણ વધુ મજબૂત બનાવવાનું સામર્થ્ય હાંસલ કરશે. તે તેના સ્થાનને વધુ શક્તિશાળી બનાવીને વિપક્ષને પણ જડબાતોડ જવાબ અાપશે તેવું ગણેશજી જોઇ રહ્યા છે.\nશું તમે નોકરીમાં ફેરબદલ કરવા માંગો છો શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય શું તમારો અા નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય અમારા વિદ્વાન જ્યોતિષીઓનું માર્ગદર્શન પ્રાપ્ત કરીને તમારી દરેક શંકાઓ દૂર કરો.\nઅન્ય દેશો માટે ચિંતાનું કારણ બની શકે ચીન\nચીનના અાંતરિક રાજકારણના સમાચાર મીડિયા અને બાહ્ય જગતમાં પ્રસારિત ના થવા પાછળનું કે તેની ગુઢતા પાછળનું કારણ કર્કમાં રહેલો ગોચરનો રાહુ છે. કમ્યુનિસ્ટ પાર્ટીની કુંડળી પણ પક્ષમાં મહત્વના પરિવર્તનનો અણસાર અાપે છે. ભ્રામક રાહુ શાસનકારી સરકાર માટે કેટલાક અણધાર્યા વિધ્નો ઊભા કરે તેવી સંભાવના પ્રબળ છે. અાંતરિક વિગ્રહ કે લડાઇના પણ સંકેત છે. ખાસ કરીને 11 માર્ચ 2019 બાદ ભાગલાવાદી ચળવળ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. અેપ્રિલ 2019 થી ઓક્ટોબર 2019 સુધીનો સમય શી જિનપીંગ માટે પડકારજનક રહેશે. અા દરેક પ્રકારની ઉથલ પાથલ અન્ય દેશો માટે પણ ચિંતાનું કારણ બને તેવી ગણેશજી ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.\nગણેશાસ્પિક્સ ડોટ કોમ ટીમ\nતમારી અંગત સમસ્યાઓનું નિવારણ પ્રાપ્ત કરવા માટે અમારા વિદ્વાન જ્યોતિષીઓનું માર્ગદર્શન મેળવો.\nદાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nશું નજીકના ભવિષ્યમાં લગ્નની સંભાવના ��ે\nશું લગ્નમાં વિલંબનાં કારણે આપ ચિંતિત છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો વધુ પડતી ગુંચવણો અને સંઘર્ષના કારણે કંટાળી ગયા છો અમે આપની જન્મકુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આપની સમસ્યાના સચોટ ઉકેલ માટે યોગ્ય ઉપાય સુચવીશું. તેનાથી ચોક્કસ આપને રાહત થશે.\nભારત-પાકિસ્તાન-ચીન સંબંધોઃ શું ભારતની નીતિ ‘પહેલો સગો પડોશી’ની રહેશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nવસુંધરા રાજે સિંધિયાનું વર્ષ 2018 : રાજકારણમાં કપરાં ચઢાણો માટે તૈયાર રહેવું પડશે\nબજેટ 2018 કેવું રહેશે – વિકાસલક્ષી કે ચૂંટણીલક્ષી\nસ્મૃતિ ઇરાની 2018 – રાજકારણમાં પ્રગતિના સફર તરફ અાગળ વધતું પ્રભાવશાળી વ્યક્તિત્વ..\nમોદી સરકારઃ ‘સબકા વિશ્વાસ’ને સાર્થક કરશે\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nજીજ્ઞેસ મેવાણી 2018 : વર્ષ 2018મા અવરોધોની વચ્ચે સતર્કતા રાખીને ચાલવું પડશે\nમાયાવતી- પ્રારંભિક અવરોધો બાદ પ્રગતીની આશા વધશે\nનરેન્દ્ર મોદીનું રાશિભવિષ્ય 2018 – દેશમાં રાષ્ટ્રીય અેક્તા પ્રસ્થાપિત કરવા તરફ કદમ માંડશે\nભાઇ બહેનના પ્રેમનું અનેરું પર્વ રક્ષાબંધન – તારીખ, મુહૂર્ત અને મહત્વ\nરાશિ અનુસાર ભાઇના કાંડે રાખડી બાંધીને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સુરક્ષા લાવો.\nશ્રાવણ મહિનાના સોળ સોમવારના વ્રતનું મહત્વ અને પૂજા વિધિ\nઆ મહિને થશે ગુરુનું રાશિ પરિવર્તન, તમારા પર શું અસર પડશે તે જાણો\nવર્ષ 2020નું પહેલું સૂર્યગ્રહણ 21 જૂને, જાણો ગ્રહણ અને રાશિઓ પર તેના પ્રભાવ વિશે\nકેપ્ટન કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા વધુ સારું પરફોર્મન્સ આપશે\nજ્યોતિષીય સિદ્ધાંતોના આધારે વિરાટ કોહલીની સૂર્ય કુંડળીનું વિશ્લેષણ કરીને આ વર્ષમાં તેના પરફોર્મન્સ અંગે ચિતાર આપવામાં આવ્યો છે.\nઓલિમ્પિકમાં ભારતનો દેખાવઃ ખેલાડીઓ શરૂઆત સારી થશે પરંતુ મેડલ જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nશેરબજારમાં જાન્યુઆરીના મધ્ય સુધી ચેતીને ચાલજો, વર્ષાંતમાં ���ેજીની શક્યતા સારી છે\nવિક્રમસંવતના નવા વર્ષના આરંભે ગ્રહોની સ્થિતિ તેમજ આખા વર્ષ દરમિયાન ગ્રહોના રાશિ પરિવર્તન અને ચાલના અભ્યાસના આધારે આવનાર વર્ષ કેવું રહેશે તેનું ફળકથન અહીં આપવામાં આવ્યું છે.\nપહેલા ત્રણ મહિના સુધી ક્રૂડમાં ખૂબ સાચવીને ચાલવા જેવું છે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nભારત-પાકિસ્તાન-ચીન સંબંધોઃ શું ભારતની નીતિ ‘પહેલો સગો પડોશી’ની રહેશે\nગણેશાસ્પીક્સના જ્યોતિષી દ્વારા સ્વતંત્ર ભારતની કુંડળીનો અભ્યાસ કરીને આ સંબંધોની ભાવિ સ્થિતિનો જ જ્યોતિષીય દૃશ્ટિએ સંભવિત ચિતાર આપવાનો પ્રયાસ કરાયો છે.\nમોદી સરકારઃ ‘સબકા વિશ્વાસ’ને સાર્થક કરશે\nકેન્દ્રીય બજેટ 2019 વિશે ભવિષ્યવાણી: મોદી સરકાર 2.0નું બજેટ કેવું રહેશે\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9F", "date_download": "2020-08-06T19:11:14Z", "digest": "sha1:FFRJSOTJDYFFYTIHNNTOBBBS6HFVW46J", "length": 11461, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "કોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Gujarat કોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ\nકોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ\nકોરોના વાયરસના કારણે કેટલાક સમય સુધી લોકડાઉન હતુ અત્યારે અનલોક કરી દેવામાં આવ્યું છે પરંતુ હજી પણ બજારમાં જોઇએ એટલા પ્રમાણમાં બિઝનેસ થઇ રહ્યો નથી, છેલ્લા 100 દિવસમાં ભારતીય રિટેલ બિઝનેસમાં કોરોના વાયરસના કારણે લગભગ 15.5 લાખ કરોડનો વેપારમાં ખોટ ગઈ છે. પરિણામે ઘરેલુ ધંધામાં આટલી હદે ઉથલપાથલ જોવા મળી છે.\nલોકડાઉન ખુલ્યાના 45 દિવસ પછી પણ દેશભરના વેપારીઓ સર્વાધિક નાણાકીય કટોકટીના કારણે ખૂબ જ પરેશાન છે, ખૂબ ઓછા કર્મચારીઓ અને ગ્રાહકો દુકાનોમાં આવે છે. જ્યારે બીજી તરફ વેપારીઓએ ઘ��ી આર્થિક જવાબદારી પૂરી કરવી પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર અથવા રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને કોઈ આર્થિક પેકેજ ન મળતા વેપારીઓ ભારે સંકટની સ્થિતિમાં છે અને આ સદીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.\nત્યારે દેશમાં ઘરેલુ વેપારની વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દેશમાં ઘરેલુ વેપાર તેના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને છૂટક વેપાર ચારે બાજુ છે.\nજેની સાથે બાજુમાં ખરાબ ધબકારા છે. જો આ સ્થિતિને તાત્કાલિક સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં લગભગ 20% દુકાનો બંધ કરવાની ફરજ પડશે, જેના કારણે બેરોજગારી પણ મોટી સંખ્યામાં વધી શકે છે.\nમળતી માહિતી મુજબ દેશનો સ્થાનિક વેપાર એપ્રિલમાં લગભગ 5 લાખ કરોડ હતો, જ્યારે મે મહિનામાં લગભગ સાડા ચાર લાખ કરોડ અને જૂનમાં લોકડાઉન હટાવ્યા બાદ આશરે 4 લાખ કરોડ રૂપિયા હતા. તે જ સમયે જુલાઈના 15 દિવસમાં લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.\nકોરોનાના કારણે દેશભરના વ્યવસાય બજારોમાં ખૂબ શાંત જોવા મળી રહ્યા છે અને સામાન્ય રીતે વેપારીઓ દરરોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ તેમના ધંધા બંધ કરે છે અને તેમના ઘરે જાય છે. દેશભરના વેપારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોનાના અનલોક સમયગાળા પછી ફક્ત 10% ગ્રાહકો બજારોમાં આવી રહ્યા છે, જેના કારણે વેપારીઓનો વ્યવસાય ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે.\nThe post કોરોના વાયરસના કારણે રિટેલ દુકાનોને મોટું નુકસાન,20 ટકા દુકાનો બંધ થવાની અણીએ appeared first on Gujju Media.\nPrevious articleગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી\nNext articleવરસાદની સિઝનમાં ઘરે બનાવો ગરમા ગરમ સ્વીટ કોર્ન સૂપ ,જાણો ટેસ્ટી સ્વીટ કોર્ન સૂપ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nઅમદાવાદની હોસ્પિટલમાં આગ, આગને કારણે 8 કોરોના દર્દીના મોત\nરાજયમાં સારા વરસાદનો અનુમાન,ગુજરાતમાં આ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કરવામાં આવી આગાહી\nગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ\nસંજય દત્તે જેલમાં વિતાવેલા સમય વિશે કરી ખાસ વાત\nકાર્તિક અને દીપિકા એરપોર્ટ પર થયા સ્પોટ\nલોકડાઉનમાં બ્યુટીને નિખ���રવા કરો આ ઉપાય,આ નુસખા તમારી સ્કિનની સમસ્યાઓ કરશે...\nકોરોનાના કહેરથી સૌથી અસરગ્રસ્ત દેશ બન્યો અમેરિકા, અખબારના 11 પાનામાં...\nઆ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી...\nકોરોના સામેની લડતમાં કામ આવી રહ્યા છે આયુર્વેદિક ઉપાય, દર્દીઓને અપાય...\nવિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલની જાહેરાત,આ સૌથી મોટી સુવિધા કરશે...\nરોમેન્ટીક અંદાજમાં અનુષ્કાનો હાથ પકડતો નજર આવ્યો વિરાટ ન્યુઝીલેન્ડના જંગલમાં\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nજાણો શું છે લોકડાઉન 4.0ની ગાઇડલાઇન,શું રહશે ચાલુ અને શું રહશે...\nમુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00473.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/finance-minister-of-india-nirmala-sitharaman-live-update-today-big-announcement-for-farmer-and-labours-mb-981878.html", "date_download": "2020-08-06T18:16:03Z", "digest": "sha1:DWUJTMQBQ6GLJJLZIHGZOUSE3SQ7YFDW", "length": 23695, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "finance-minister-of-india-nirmala-sitharaman-live-update-today-big-announcement-for-farmer-and-labours-mb– News18 Gujarati", "raw_content": "\nનાણા મંત્રી 4 વાગ્યે સ્ટ્રીટ વેન્ડર માટે કરી શકે છે મોટી જાહેરાત, ખાતામાં આવશે પૈસા\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nનાણા મંત્રી 4 વાગ્યે સ્ટ્રીટ વેન્ડર માટે કરી શકે છે મોટી જાહેરાત, ખાતામાં આવશે પૈસા\nઆજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ફોકસ રહી શકે છે\nઆજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ફોકસ રહી શકે છે\nનવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સતત બીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વિસ્તૃત જાણકારી આપશે. CNBC આવાજને સૂત���રોથી મળતી જાણકારી મુજબ, આજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ફોકસ રહી શકે છે. સ્ટ્રીટ વેન્ડરો માટે વિશેષ સ્કીમની જાહેરાત થઈ શકે છે. જેથી તેઓ ફરીથી પોતાનો વેપાર શરૂ કરી શકે. સરકાર આ લોકોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી શકે છે.\nખેડૂતો માટે થઈ શકે છે મોટી જાહેરાત- ખેડૂતોનને લગભગ 2 લાખ કરોડ રૂપિયાના Special Credit આપવાની જાહેરાત થઈ શકે છે. અસંગઠિત ક્ષેત્રોના કામદારો અને શ્રમિકો માટે વિશેષ છૂટની જાહેરાત થઈ શકે છે.\nઆ પહેલા, નાણા મંત્રીએ બુધવારે પહેલા ચરણમાં સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSME)ને મજબૂતી આપવા માટે લગભગ 6 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી.\nઆ પણ વાંચો, 161 દેશોના GDPથી ઘણું મોટું છે ભારતનું કોરોના બચાવનું આર્થિક રાહત પેકેજ\nનોંધનીય છે કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. બુધવારે તેનો પહેલો હપ્તાની વિગત નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપી. તેમાં નાના ઉદ્યોયોમાં કાક કરનારાઓને રાહત આપવામાં આવી છે.\nલક્ષ્મણ રૉય, ઇકોનોમિક એન્ડ પોલિસી એડિટર, CNBC આવાજ\nઆ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nઅમદાવાદને મળ્યું ભારતીય રેલવેનું સૌથી શક્તિશાળી ઈલેક્ટ્રીક એન્જિન, જાણો - ખાસીયતો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nનાણા મંત્રી 4 વાગ્યે સ્ટ્રીટ વેન્ડર માટે કરી શકે છે મોટી જાહેરાત, ખાતામાં આવશે પૈસા\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/05/09/dikari-article/?replytocom=1963", "date_download": "2020-08-06T20:04:37Z", "digest": "sha1:AJ4XJIN47EBS2SOLBG6U23CODKJ7XDJD", "length": 49883, "nlines": 373, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: દીકરી – અનિલ આચાર્ય", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nદીકરી – અનિલ આચાર્ય\nMay 9th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : અનિલ આચાર્ય | 45 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી અનિલભાઈ આચાર્ય (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998010379 અથવા આ સરનામે anilacharya30@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]\n‘દીકરી’. દીકરી નામે એક શમણું. દીકરી શમણું છે, દિલમાં જન્મેલું, આંખમાં આંજેલું અને પાણીમાંની પોયણીની જેમ ઊર્મિમાં ઉછરેલું શમણું. દરેક મા-બાપનું શમણું. આંસુનાં વહેણમાં અને વિયોગમાં થીજી ગયેલું આંસુ, તે શમણું.\nદીકરી જન્મે છે ને ઘરનાં આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. તેની આંખોમાં વિસ્મયનો સમંદર લહેરાતો હોય છે. તેનાં કોમળ હાથ-પગ જાણે વૃક્ષોની ડાળી. તેની કોમળ આંગળીઓ જાણે વાસંતી વાયરામાં ડાળ પર વસંતની લહેરાતી કોમળ કૂંપળો. તે ચંચળતા જીવતી રહે છે. તે ખુશ્બુ ધરે છે. તે રડે ને મન ઉદાસ. તે હસે ને મનમાં વસંત ખીલી ઊઠે છે. ‘દીકરી’ મોટી થતી રહે છે. હવે ખોળામાં સમાતી નથી. ગોદ પછી ઘર અને ઘર પછી આંગણું નાનું પડવા લાગે છે. તેના પગલાંઓ હવે આંગણાની બહાર જવા આતુર બની જાય છે.\nઆમ પણ દીકરી જન્મવા સાથે જ એક સફરની શરૂઆત થઈ જાય છે. તે સફર એટલે ઘરથી દૂર થવાની સફર. મા-બાપનાં ઘરથી પતિનાં ઘર સુધીની મંઝિલ. એ લકીર બહુ જ ઝાંખી ઝાંખી હોય છે પણ ક્રમશઃ સ્પષ્ટ બનતી ચાલે છે. આ અહેસાસ મા-બાપનાં મનમાં ઘૂંટાતો રહે છે. સતત ઝાંખી લકીર વધુ ને વધુ તાદશ્ય થતી રહે છે. ‘દીકરી’ની ઉંમર વધતી ચાલે છે. પ્લે-સેન્ટર, પ્રાથમિક-માધ્યમિક સ્કૂલ, કૉલેજ અને કદાચ નોકરીની શરૂઆત… આ દરેક મુકામો ક્રમશઃ દૂરની લકીર ખેંચતાં ખેંચતાં જુદા પડવાની ખૂબ નજીક લાવી દે છે. તે સાથોસાથ છેલ્લાં વર્ષોનાં સમયમાં પણ દીકરી તો કદાચ તેની મસ્તીમાં જ છે. તેને પોતાની હથેળીમાંથી બીજાની હથેળીમાં સોંપવાનો સમય આવી રહ્યો છે તે અહેસાસ, ઘૂંટન કે મૌન-રુદન મા-બાપનાં હૈયાને વધુ ને વધુ પીડી રહ્યું છે. દીકરીને ખોટું ન લાગે એ માટે તેની થતી ભૂલ માટે કરાતો સાહજિક ઠપકો દેતાં પણ હવે મન અચકાય છે. તેની અપ્રત્યક્ષ કોઈ ફરમાઈશ પૂરી કરવા મન આતુર બની જાય છે. ‘હવે આપણી સાથે કેટલા દિવસ ’ તે ભાવ તેમના દરેક વર્તનમાં વ્યક્ત થતો રહે છે. ‘કોને ખબર કેવું ઘર મળશે ’ તે ભાવ તેમના દરેક વર્તનમાં વ્યક્ત થતો રહે છે. ‘કોને ખબર કેવું ઘર મળશે ’નું માનસ હવે સમયનાં આ ટુકડામાં બધી ખુશી, તેની બધી ઈચ્છાઓ પૂરી કરવા આતુર બની જાય છે. દીકરી આટલી મોટી થઈ ગઈ ’નું માનસ હવે સમયનાં આ ટુકડામાં બધી ખુશી, તેની બધી ઈચ્છાઓ પૂરી કરવા આતુર બની જાય છે. દીકરી આટલી મોટી થઈ ગઈ ખબર પણ ન પડી…. એ ભાવ મનથી છલકાય છે.\nહવે તેની જીદ, બાલીશ માંગ, તેનાં પગલાંનાં અવાજો કે તેનું ખિલખિલાટ હસવું કે અચાનક ખામોશ રહેવું કે ઘર કરતાં મિત્રવર્તુળમાં વધારે રહેવું કે તેનું નાની નાની વાતમાં ખોટું રિસાવું કે ઘર પરત થવામાં થોડું મોડું પડવું અને તેની ફરિયાદ સાંભળવી – આ બધું રૂટિન હવે મા-બાપને મન વિશિષ્ટ બની જાય છે. પ્રત્યાઘાત હવે રોજનાં જેવા નથી. દીકરીને માઠું ન લાગી જાય તે તેમને મન વિશેષ છે. વાંચતાં વાંચતાં દીકરી તેની પથારીમાં સૂઈ ગઈ છે, લાઈટ ચાલુ છે, નાઈટડ્રેસ બદલ્યો નથી, ઠંડી હવાને રસ્તો કરી આપતી બારી ખુલ્લી રહી ગઈ છે, પૂરું ઓઢ્યું પણ નથી, પથારીમાં જ મોબાઈલ અને ટીવીનું રિમોટ પડ્યું છે – પહેલાં ગુસ્સે થઈને તેને જગાડી, આ બધું વ્યવસ્થિત કરીને જ સુવે એવો આગ્રહ રાખતી મા હવે તેમ કરતી નથી. એ આગ્રહ પણ હવે નથી રાખતી. દીકરીની ઊંઘને ખલેલ ન પહોંચે તે રીતે પુસ્તક હળવેથી તેના હાથનીચેથી સેરવી લે છે. અવાજ ન થાય તેમ બારી બ��ધ કરી દે છે. ઓઢણ વ્યવસ્થિત કરે છે. મોબાઈલ-રીમોટ તેની જગ્યાએ મૂકી દે છે. છેલ્લે લાઈટની સ્વીચ ઑફ કરતાં પહેલાં પોતાની આંખ પર ચશ્મા પહેરી દીકરીની ખૂબ નજીક જઈ તેનો ચહેરો નિરાંતે નિહાળે છે. તેની સામે જ પોતાની પથારીમાં તે લાઈટ બંધ કરીને સૂઈ જાય છે ત્યારે એણે ચશ્મા તો ઉતારી લીધા હોય છે પરંતુ તેની આંખોએ આંસુ પહેરી લીધા હોય છે.\nસવારે દીકરીનું વહેલું ઊઠવું જરૂરી છે પણ હવે તેની ઊંઘમાં ખલેલ પાડવી ગમતી નથી. ક્યારેક ઉશ્કેરાઈ જતી મા હવે ધીમા અવાજે ઉઠાડતા કહે છે : ‘બેટા, ઉઠ મોડું થઈ ગયું છે….’ ગુસ્સે થતા તેમાં પ્રેમ તો હતો જ પરંતુ હવે આંગણે આવીને ઊભેલી વિદાયમાં તે વ્યાજબી અને વ્યવહારુ ગુસ્સો પણ કરવો ગમતો નથી. હવે લાગણીનો સાગર તેના કિનારા તોડીને તેની સાથેનાં સમયને ભર્યો ભર્યો બનાવી દેવા આતુર છે. કિનારા તોડી છલોછલ વહેવાનો ઉન્માદ છે. હવે એક નવું મન જીવાઈ રહ્યું છે. દીકરી કેટલા દિવસ સાથે જિંદગીભર તો દોડવાનું છે જ ને જિંદગીભર તો દોડવાનું છે જ ને સાસરે તો જવાબદારી નિભાવવાની જ છે ને સાસરે તો જવાબદારી નિભાવવાની જ છે ને તેની સાથેના આ મુકામને પ્રેમ, દરકાર, પ્યાર, પોતાપણાથી ભરી દેવા, સજાવી દેવા દિલ આતુર છે. આ નિરાંત, આ પ્રેમ, આ દરકાર પછી મળે ન મળે. તે મળશે તેના વિશે સાશંક નથી પણ પ્રીત આપી છલકાવું છે, છલકાઈ જવું છે.\nદીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય તે વહેંચાય એ પણ નથી ગમતું, તેથી જ તો દીકરીના જીવનમાં પ્રવેશેલા પુરુષનો સ્વીકાર હંમેશા ‘સ્લો-મોશન’માં થાય છે. માતા જાણે છે કે તે મોટી થઈ ગઈ છે. હવેની દુનિયા જ તેની સાચી દુનિયા છે. તે દુનિયાનો વ્યવહાર છે. પોતે પણ જીવાતા તે વ્યવહારમાં જ પોતાની માતાની ઘરેથી પતિના ઘરે આવેલી છે. છતાંય છૂટા પડવું ગમતું નથી. ક્ષિતિજ સમક્ષ આવીને ઉભેલી વિદાયનો વિષાદ ઉદાસ કરી દે છે. પોતે જ નિર્ધારેલી વિદાયની ઘડી છે અને તોય સાતફેરાનાં ચોઘડીયા માતાપિતાને બેચૈન કરી મૂકે છે. તેઓ મનોમન બોલી ઊઠે છે:\n‘અમે જ નિર્ધારી હતી\nન જા, ન જા, ન જા….’\nએ પછી સપ્તપદીનાં સાતફેરા ફરવાની ક્ષણ આવીને ઊભી રહે છે. ઉંમરભરની શરમ જાણે આજે જ તેની પાંપણોમાં વસી ગઈ છે અને તે ભારમાં પાંપણો ઝૂકેલી રહે છે. જાણે બધી ચંચળતા, જીદ, મસ્તી ભૂલાઈ ગઈ છે અને રિસાઈને ચાલી ગઈ છે. નવી દુનિયાનો ઉમંગ છે અને છૂટી રહેલા નૈહરનો વિષાદ છે. સજાવટ, ઉમંગભર્યા લગ્નગીતો, આભૂષણો, હથેળીમાં ધરેલી મહેંદી – આ બધામાં પ્રસંગનો આફતાબ છે પણ તે દીકરીનાં કર્ણપટ પર ‘કન્યા પધરાવો સાવધાન’નાં ગોર મહારાજનાં શબ્દો અથડાય છે અને હોઠ કંપી ઊઠે છે, ગાલ પર છલકાતા આંસુમાં જાણે વહી જાય છે માતાપિતાનું સાનિધ્ય, વાત્સલ્ય. વર-કન્યાનાં ‘હસ્તકુંભ’માં શમણાંનાં મિલન છે પણ મા-બાપનું શમણું છે દીકરી જે હવે પરાયું બની જાય છે. આવતીકાલનાં શમણાં દીકરીની આંખોમાં છે અને શમણાંભરી આંખોમાં આંસુનાં પૂર ઉમટ્યા છે.\nઘરની દીવાલને કંકુના થાપામાં હથેળીનો સ્પર્શ સોંપી વિદાય થવાની ક્ષણો આવી ગઈ છે. અસ્તિત્વ રડી પડે છે. આંસુ ખાળી શકતા નથી. માતાપિતાની હથેળી છૂટી રહી છે અને તે પોતાની હથેળીનાં સ્પર્શની મુલાયમ યાદ દિવાલમાં રોપીને હવે જઈ રહી છે. સમય સરકતો રહેશે, ઋતુ નવી નવી આવતી રહેશે. દિવાલ પરનાં થાપા ધીમે ધીમે ઝાંખા બનતા જશે પરંતુ તે સ્પર્શ, તે સંવેદના કે તે અહેસાસ કદી ઝાંખો નહીં પડે. દીકરી, એક શમણું હથેળીમાંથી હવે સરકી ગયું છે.\nબીજા દિવસની સવાર ઊગે છે પરંતુ હવે તે ચંચળ પગલાં નથી, મીઠી જીદ નથી, મધુર ટહુકો નથી, રીસામણાં-મનામણાં નથી. દીકરીનાં વોર્ડરોબનું ખૂલવું કે બંધ થવું નથી. તેની પ્રિય ટીવી સિરિયલની ચેનલના નંબર પર રીમોટ પર ફરતી રહેતી તેની આંગળીઓના સ્પર્શ હવે નથી. તેને ગમતી ખુરશી ખાલી પડી છે. તેને ગમતો, તેના રૂમની બારી પાસેનો ખૂણો ઉદાસ છે. બારીએથી ડોકીયાં કરી રોજ ‘ગુડમોર્નિંગ’ કરતા સૂર્યને તથા મધુમાલતીનાં ફૂલોને તેના નહીં હોવાનો વિષાદ છે. આંગણાંનો હિંચકો હિબકાં ભરે છે. તેને પગ નથી, પગલાં નથી, મસ્તી નથી, ચંચળતા નથી. તેના પુસ્તકો, પરિધાનો, તેની પથારી, તેનો પોતાનો જ કૉફી મગ, તેના બચપનથી આજ સુધી સાચવી રાખેલી ‘બાર્બી ડૉલ’, તેના વાળને સજાવતા અનેક કાંસકાઓ, તેને ગમતાં ગીતોની અનેક સીડીઓ ખામોશ છે. ઘરની બહાર જતી વખતે ‘જાઉં છું….’ કહેતો ટહુકો કે બહારથી ઘેર આવતા તેની સાથે ધસી આવતો ઉમંગી વાયરો – હવે કશું જ નથી. જે છે તેમાં ઉમંગ નથી. દીકરી અને દરેક માબાપની આ નિયતિ છે.\nદીકરી, એક શમણું, આપણું છતાં પરાયું. દીકરી આપણી તોયે પરાયી. હથેળીમાંથી સરકી જાય છે પણ હૃદયમાં તો સદા બિરાજે છે. દીકરી જન્મે છે ત્યારે જુદા પડવાની, દૂર થવાની એક ઝાંખી લકીર લઈને અવતરે છે. તે લકીર ક્રમશઃ વિસ્તરે છે, ફેલાય છ�� અને સ્પષ્ટ થતી જાય છે. તે દૂરીનું દુઃખ છે પણ શમણાંને તો જીવાડવા પડે છે. તે આપણી હથેળીમાંથી બીજાની હથેળીમાં ‘પાસ-ઓન’ કરવા પડે છે. જીવતાં રહે એ માટે એ શમણાં સુપ્રત કરવાના હોય છે. તે આપણા જ સજાવેલા સ્વપ્નો છે. તે હવે બીજાની આંખોનાં શમણાં બનીને જીવે છે, જીવાય છે. હવે તેઓ સજાવે છે, સાચવે છે. દીકરી બે ઘર વચ્ચે આવ-જા કરતી રહે છે, એક નવો સંસાર બનતો રહે છે. એક નવો બાગ, નવા ફૂલો, નવી મહેક, નવા શમણાંનો જન્મ…\n દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકરી તમારા સ્તબ્ધ, વિષાદી, આઘાતભર્યા મનમાં થીજી ગયેલા આંસુને વહેતા કરી તમને હળવા રાખે છે. દીકરી તમારા સ્મિત પાછળનાં રૂદનને વાંચી શકે છે. દીકરી તમારા વિષાદી મનનો સંગાથ છે. દીકરી પ્રભાતનાં ફૂલ પરનું ઝાકળબિંદુ છે. તેના મુલાયમ સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. દીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી દીકરી છે એક શમણું – પોતાનું તોય પરાયું… પરાયું તોય પોતાનું… દીકરી…એટલે દીકરી…એટલે દીકરી…\n« Previous બિયું – મહેશ શાહ\nસરાઈ હરાની એક સવાર – મીનાક્ષી ચંદારાણા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપાદર – મણિલાલ હ. પટેલ\nગઈ કાલ સુધીના ગામની એક છબિ આંખેથી ઓઝલ થતી નથી. એ છબિ તે પાદરની. ચરોતરમાં પાદરને ભાગોળ કહે છે, પણ અમારા પંચમહાલમાં (તથા દક્ષિણે ભરૂચ સુરત તરફ) ગામના મુખ્ય પ્રવેશને પાદર કહે છે. પાદરેથી જ ગામ પરખાઈ આવે. પાદર એટલે ગામનો ચહેરો-મહોરો. માટેરી, નાળિયેરી બેઢાળિયાં ઘરોવાળાં ગામો.... એનાં મોટાં ફળિયાં.... પ્રત્યેક ઘર પછીતે મોટા વાડા, વાડામાં ખળું, ઘાસનાં કૂંધવાં, નાવાધોવાના ... [વાંચો...]\nજીવનવિદ્યા – પ્રવીણ દરજી\nફરી એક વાર શિક્ષણમાં પરિવર્તનની વાત આપણી સામે આવ��� છે. પરિવર્તન તો સૌ ઈચ્છે છે પણ પરિવર્તન કેવું, તેની આધારશિલા કઈ તે વિશે આપણે સૌ કંઈક અસ્પષ્ટ છીએ. વળી એ મુદ્દો લાંબી વિચારણા માગી લે તેવો, તેમજ ખાસ્સી ધીરજ ધારવી પડે એવો પણ છે. કારણ કે શિક્ષણ બદલીએ છીએ ત્યારે અમુકતમુક પુસ્તકો બદલતાં નથી, અમુક વિષયનું ઉમેરણ કે તમુક વિષયની ... [વાંચો...]\nજાગરણ – ભૂપત વડોદરિયા\nતમારી પ્રતીતિ તમને જ થઈ શકે માણસની મોટી કરુણતા એ છે કે તે નક્કર નિર્જીવ વસ્તુને એકદમ વળગી પડે છે. માણસ આને ‘હકીકત’ કહે છે અને માણસ માને છે કે આ ‘હકીકત’ની માર્ગદર્શિકા તેના પંથને અજવાળવા માટે પૂરતી છે, પણ સૂફીઓની વાત સાચી છે કે માણસ જેને ‘હકીકત’ કહે છે તે ઘણી વાર તો આળસથી ઊંઘી ગયેલી શંકાઓ કે વહેમો ... [વાંચો...]\n45 પ્રતિભાવો : દીકરી – અનિલ આચાર્ય\nઆખ મા આસુ આવિ ગયા.\n દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે\nખુબજ લાગણી સભર લેખ.પરંતુ છેલ્લો ફકરો….તેને તો આંખ મા આંસુ આણી દિધા.\nદીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી દીકરી છે એક શમણું – પોતાનું તોય પરાયું… પરાયું તોય પોતાનું… દીકરી…એટલે દીકરી…એટલે દીકરી…\nગઈ કાલે મધરસ ડે હતો, મારી દિકરી જે ૧૪ વરસની છે અને મારે મન હજી નાની છે (આમ તો મા-બાપ ને મન તે કદી મોટી થતિ જ નથી) જે સવાર ના ઢંઢૉળે નહિ ત્યાં સુધી ઉઠે નહી તે સવાર ના ૪.૩૦ વાગે મારા મોબાઈલ ના એલારામ થી જાગી ગઈ, આમતો તે પોતાના એલારામ થી ૭.૦૦ વાગે પણા ઉઠિ નથી શકતી.અને પથારી માથી ઉભી થઈ, મને લાગ્યુ બાથરુમ લાગી હશે તેતો રુમ નો દરવાજો ખોલી બહાર ગઈ અને પાછા આવી ને લાઈટ કરી અને હાથમા જોઉ છુ તો દુંદર મઝા નો ડિઝાઈર સેટ…….. પૂછ્યુ કે ક્યારે લાવી ને કોની સાથે જઈ ને લઈ આવી તો કહે, એકલી સોપર્સ સ્ટોપ જઈ ને લાવી.કોની સાથે તો કહે ���કલી કારણ બહેનપણી જે મકાનમાજ રહે છે અને કાયમ તેની જોડે જ હોય છે તે બહારગામ ગઈ હતી. પૈસા ક્યાં થી લાવી તો કહે, એકલી સોપર્સ સ્ટોપ જઈ ને લાવી.કોની સાથે તો કહે એકલી કારણ બહેનપણી જે મકાનમાજ રહે છે અને કાયમ તેની જોડે જ હોય છે તે બહારગામ ગઈ હતી. પૈસા ક્યાં થી લાવી તો કહે પપ્પા પાસે થી લીધા…..ને ખુટતા પોતાના ઉમેર્યા. ત્યારે લાગ્યુ કે જે દિકરી ને હું બે કદમ એકલી ચાલવા નહોતી દેતિ તે ૧ કી.મી. દુર ના મોલ મા રિક્ષા મા બેસી ને પોતાની મેળે મારા માટે ખરિદી કરી આવી અને તે પણ કોઈ પણ મોટા લાવે તેવી વસ્તુ………….ત્યારે લાગ્યુ કે હવે તો તે મોટિ થઈ ગઈ………અને કાળજા કેરો માતો કટકો થેડા વરસ મા મારાથી ક્યાં દુર ચાલી જશે.\nમારો સંદેશો મળે તો….\n(હવે કોમેંટ્સની કોપી મળતી નથી..\nશ્રી સોલી કાપડિયા સ્વરમાં દિકરી વિદાય પર એક ગીત છે જે સાંભળી આંખોમાં દરિયો ઉમટશે.\nલીલુડાં પાંદડાંની ઉછળતી વેલ હવે કંકુનાં પગલાં દઈ ચાલી\nલાગણીનાં તાંતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી\nજય આભાર, જરુર થી સાંભળીસ.\nએક સુધારો…ઉપરોક્ત કડીમાં લાગણીના બદલે…રાખડી વાંચવું.\nલીલુડાં પાંદડાની ઉછળતી વેલ હવે કંકુનાં પગલાં દઈ ચાલી\nરાખડીના તાંતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી\nગીતનો પૂર્વાધ શ્રી સોલી કાપડિયા અને ઉત્તરાર્ધ સુશ્રી નિશા ઉપાધ્યાય(૯૯%)ના સ્વરમાં છે.\nVery nice Jay Patel. મને મરુ ગામ યાદ આવિ ગય. આભાર\nખુબજ સરસ લાગ્નિ સભર\nઆ વાત જે દીકરી છે તે કે જેને દીકરી છે તે જ સમજી શકે.\nદીકરી એટલે દીકરી એટલે દીકરી….\n‘દીકરી’ અને ‘કન્યા વિદાય’ના ઘણાં જ કાવ્યો-લેખો વાંચ્યા છે, તેમાં શિરમોર કહી શકાય તેવો શ્રી. અનિલભાઇ આચાર્યનો આ સરસ લેખ છેં.\nમારે ત્રણ દીકરીઓ છે, ત્રણેય સાસરે છે પણ આ લેખ વાચી જાણે કે મારી દીકરીઓના બાળપણથી માંડીને વિદાય સુધીના તમામ પ્રસંગો જીવંત થયા, સ્વાભાવિક આંખો ભીની થઈ . . .\nઆ તકે એક વાત કહ્યા વગર નથી રહી શક્તો કે, એક બાપ માટે જીવનમાં એની દીકરીના દુ:ખથી માટું કોઇ જ દુ:ખ ના હોઈ શકે. આ વ્યથા દીકરીના બાપથી વધુ કોણ સમજી શકે તેમ છતાં બાપ, દીકરીને દુ:ખ સહી લેવા આ કાવ્ય પંકતિમાં સલાહ આપે છે-\n દુ:ખ રે હોય તે વેઠીએ,\n સુખ તો વેઠે છે સૌ.”\nઆ છે આપણી સંસ્કૃતિ \nઆખ મા આશુ આવિ ગયા. બહુજ સરસ છે.\n‘અમે જ નિર્ધારી હતી\nન જા, ન જા, ન જા….’\nસુંદર… આંસુ આવી ગયા…\nખુબ જ સરસ….. શ્રી અનિલભાઈ આ લેખ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર…..\nભાઇશ્રેી અનિલભાઇના શબ્દ��શબ્દમાઁ ભાવ અને\nરસ ભળ્યાઁ છે.દીકરી તો તુલસીક્યારો છે..\nહઁમેશાઁ પૂજા થવી જોઇએ.ભાઇશ્રેીની ભાષામાઁ-\nમાધુર્ય,ઓજસ અને પ્રસાદગુણો વસેલાછે.પરમ\nકૃપાળુ પરમેશ્વરના આશીર્વાદ એમની પર ઊતરો \nદીકરી પોતાને વિદાય વખ્તે જે તક્લિફ થાય તેવિ જ તક્લિફ તેને મા-બાપને તેનિ જરુર હોય ત્યારે પોતે તેનિ મદ્દદે ન જઇ શકે ત્યારે થાય, મા-બાપ પન ઘનિ વખત દિક્રરિને સાસ્રરે ગયા બાદ પોતાનિ બિમારિ જેવિ વાત કર્ તા નથિ કારન કે તેને ખબર હોય છે કે દિક્રરિ ને ખબર પદ્શે તો ચિતા થશે.\nદીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી દીકરી છે એક શમણું – પોતાનું તોય પરાયું… પરાયું તોય પોતાનું… દીકરી…એટલે દીકરી…એટલે દીકરી…\nદ્કિરિ વ્હાલ નો દરિઓ\nજાને પ્રેમ થિ ભરિઓ\nક્રરિઉ તેનુ પ્રેમ્થિ જતન્\nદિક્રરિ વહાલ નો દરિઓ\nખુબ સુન્દર લેખ અને ઇમોસનલ કરિ દે એવુ ચ્હે અને અશા ચે કે અવા બિજા સુન્દર લેખ અપ્તા રહો\nબહુ જ સરસ્ લેખ ચ્હે.હુ પન એક દિકરિે ચુ . મા બાપ નિ દિકરિ હોવુ એ દુનિયા નો સૌથિ બગ્યશઅલિ જન્મ ચે. દિકરિ વિના નુ ઘર એ એક ખાલિ મકાન ચ્હે.\nસુંદર અતિસુંદર અને ભાવવાહી શબ્દોમાં ભાવને વાચકના મનસુધી લઈ જઈને ભાવવિભોર કરી દે તેવું લખાણ…ધન્યવાદ.અનિલભાઈને\nખુબ સુન્દર લેખ વાચતા વાચતા આન્ખોમા આસુ આવિ ગયા…..\nમારા પ્પ્પાના મોબાઇલ પરનું વોલપેપર ઍટલે હું (દીકરી), મારા પ્પ્પાના કોમપ્યુટર પરનું વોલપેપર એટલે હું (દીકરી)\nકૈલાસ પંડિતની પ્રખ્યાત રચના ‘દીકરો મારો લાડકવાયો’ પરથી કવિ મુકેશ માલવણકરે આ હાલરડાંની રચના કરી છે. માણીયે આ હાલરડું: “દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર”\nદીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર,\nએ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.\nદીકરી તારાં વ્હાલનો દરિયો જીવનભર છલકાયપામતાં જીવન માતપિતાનું ધન્ય થઇ જાય,એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હજાર…\nઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ,રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયારરૂપમાં તારાં લાગે મને પરિનો અણસાર…\nકાલી-ઘેલી વાણીથી ઘર ઘ��ઘરો થઇને ગૂંજેપાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમેદીકરી તું તો માતપિતાનો સાચે છે આધાર…\nહૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલાવુંહાલરડાંની રેશમી રજાઇ તને હું ઓઢાડુંપાવન પગલે તારા મારો ઊજળો છે સંસાર…\n“દીકરીતો પારકી થાપણ કહેવાય” – અવિનાશ વ્યાસ\nસાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય\nદીકરીતો પારકી થાપણ કહેવાય\nદીકરી ને ગાય, દોરે ત્યાં જાય\nદીકરીતો પારકી થાપણ કહેવાય\nબેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે\nરમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે\nબેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય\nબેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nદીકરી ને ગાય, દોરે ત્યાં જાય\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nતારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે\nસોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે\nબેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nઆમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી\nસુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી\nબેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય\nદીકરી તો પારકી થાપણ કહેવાય\nમમ્મી, પપ્પા , ગર ની યાદ અને આખ મા આસુ આવી ગયા\nદિકરિ નો અર્થ દુખ ને દુર કરનરિ અને જિવન મા ખુશિયો લાવ નારિ…\nબહુજ સરસ અતિ સુન્દર્.\nઆંખ માંથી આંસુ આવી ઞયા.\nઆપણે દીકરી માટે કૈક વધારે પડતા ભાવનાશીલ હોઈએ છીએ. હવે આજે જમાનો બદલ્યો છે. દીકરીઓ અને દીકરાઓ બંને સમાન જ છે. આજે છોકરીઓ કોર્પોરેટ દુનિયા માં પહોંચી ગઈ છે. દીકરી ને દીકરા સમાન જ ગણો તે આજ ના જમાનાની જરૂરિયાત છે. દીકરી ના લગ્ન ની ચિંતા. દીકરી ના કરિયાવર ની ચિંતા. આ બધું હવે જુનું થઇ ગયું. દીકરી ને દીકરા જેટલી જ અભ્યાસ ની તકો આપો અને તેને દીકરો ગણી ને તેટલી જ સ્વંત્રતા આપો. બીજી કોઈ જ ચિંતા ના કરો. સારા સંસ્કાર આપો તેને તેના નિર્ણયો તેને જ લેવા દો.\nમાબાપની દીકરી માટેની લાગણીઓને અદભુત રીતે રજૂ કરવામાં આવી છે.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/commodities/commodity-advise-india/iron-ore-boom-will-imposed-prices-at-65-in-2020", "date_download": "2020-08-06T18:10:14Z", "digest": "sha1:7M4DDNWRYKFUO43FDAY74EFBX54BXZ2Z", "length": 14245, "nlines": 108, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "આયર્ન ઓરની આસમાની-સુલતાની તેજી પૂરી, વર્ષ 2020માં ભાવ 65 ડોલર થશે | Vyaapaar Samachar", "raw_content": "\nઆયર્ન ઓરની આસમાની-સુલતાની તેજી પૂરી, વર્ષ 2020માં ભાવ 65 ડોલર થશે\nમુંબઈ: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત અર્થતંત્રોમાં વૃદ્ધિ વિકાસદર ધીમો પડતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઈલ પ્રોજેક્ટોમાં સ્ટીલની માંગ ઘટવા લાગી છે, આમ આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી હવે પૂરી થવામાં છે.\nદેલીયાન કોમોડીટી એક્સચેન્જ પર જાન્યુંઆરો ૨૦૨૦ બેન્ચમાર્ક આયર્ન ઓર વાયદો ૩.૫ ટકા ઘટને બે સપ્તાહની નીચી સપાટીએ શુક્રવારે (આજે) ૬૨૪.૫ યુઆન (૮૮ ડોલર) મુકાયો હતો. ૨૧ ઓગસ્ટ પછી એક જ દિવસમાં આ પહેલો મોટો ઘટાડો નોંધાયો છે. ચાઈના પોર્ટ પર ડીલીવરી શરતે, ૬૨ ટકા સ્ટીલ કન્ટેન્ટ સ્પોટ આયર્ન ઓર ભાવ સતત ચોથા દિવસે ઘટીને ૯૧ ડોલર મુકાયા હતા. ભારતમાં નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને પણ હાઈગ્રેડ આયર્ન ઓરના ભાવ ટન દીઠ રૂ. ૨૦૦ ઘટાડીને રૂ. ૨૭૦૦ અને નબળી ઓરના રૂ. ૨૪૬૦ કર્યા હતા.\nભારત અને ચીન સહીત જગતભરમાં બાંધકામ તેમજ અન્ય ઉદ્યોગોમાં સ્ટીલની માંગમાં થઇ રહેલા ઘટાડાને પગલે રોકાણકારોમાં પણ આયર્ન ઓરના ભાવ ઘટાડાનો ડર બેસી ગયો છે. સ્ટીલ અને ��યર્ન ઓર ડેટા એનાલીટીક સંસ્થાઓ તો કહે છે કે ભારત અને ચીન જેવા દેશોનાં શેરબજારોમાંથી વિદેશી રોકાણનું બાષ્પીભવન થઇ રહ્યું છે, તેણે પણ નોન ફેરસ મેટલ કોમ્પ્લેકસના આંતરપ્રવાહને નબળો પાડી દીધો છે. માંગમાં સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને આગેવાન ભારતીય સ્ટીલ ઉત્પાદક કંપની જેએસડબ્લ્યુનાં મેનેજીંગ ડીરેક્ટર શેષાગીરી રાવ કહે છે કે આગામી વર્ષથી આયર્ન ઓરના ભાવ વેગથી ઘટશે. તેમણે એક આગાહીમાં કહ્યું હતું કે ૨૦૧૯ના બાકીના સમયમાં ભાવ ૮૦થી ૮૫ ડોલર અને આગામી વર્ષે ૬૦થી ૬૫ ડોલર સુધી ઘટી શકે છે.\nએક અહેવાલ કહે છે કે આયર્ન ઓરના ભાવ આગામી વર્ષોમાં લાંબાગાળા માટે ઘટવાને તૈયાર થઇ ગયા છે. જગતનાં કુલ આયર્ન ઓરની ૬૦ ટકા માંગ ધરાવતા ચીનમાં વપરાશ નબળો પડી ગયો છે. અને જો ભારત જેવા ઉભરતા અર્થતંત્રોમાં વપરાશ વધશે, તો પણ ચીનની નબળાઈ સામે તે સરભર નહિ કરી શકે. આવી સ્થિતિથી વાકેફ ભારત સરકારે સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા પાસે (જુદીજુદી ખાણોના મુખ પાસે) પડેલી નબળા ગ્રેડની ૨૫ ટકા એટલે કે ૭૦૦ લાખ ટન ઓરનો વહેલીતકે નિકાલ કરવાની મંજુરી, સ્ટીલ મંત્રાલયે એક ટ્વીટર હેન્ડલ પર આપી દીધી છે. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના મેનેજીંગ ડીરેક્ટર વી આર શર્મા કહે છે કે ભારતીય રેલ્વે દર વર્ષે ૧૭ લાખ ટન સ્ટીલનો વપરાશ કરે છે. આમાનો ૧૦ લાખ ટન હિસ્સો સેઈલ અને બાકીનો ૭ લાખ ટન હિસ્સો જિંદાલ પૂરો પાડે છે.\nભારતીય સ્ટીલ મંત્રાલય મુજબ સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા પાસે ૧૬૨૦ લાખ ટન લો ગ્રેડની ઓર જમા થઇ પડી છે. આમછતાં સત્તાવાળાઓ સેઈલને આ જથ્થો સ્થાનિક એન્ડ યુઝરને વેચવાની પણ પરવાનગી નથી આપતા. આ પગલાં પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે ભારતમાં કેટલીક ખાણો હવે મૃતપ્રાય: અવસ્થામાં આવી ગઈ છે. માર્ચ ૨૦૨૦ સુધીમાં ૩૦ ખાણો જે હાલમાં ઉત્પાદન માટે ડચકા ખાય છે તેને બંધ કરી દેવામાં આવશે.\n(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/railway-made-rupees-35-thousand-crore-by-selling-scrap-050728.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:04:36Z", "digest": "sha1:CEUVGTWB7XW7V6M5XYPE45Z5Q4IZET2Y", "length": 12225, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેલ્વેએ ભંગાર વેચીને 35 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી | Railway Made Rupees 35 Thousand Crore By Selling Scrap - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરેલ્વેએ ભંગાર વેચીને 35 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી\nકમાવવાના ઘણા રસ્તાઓ છે. ભારતીય રેલ્વેએ તેનું ઉદાહરણ આપ્યું છે. જી હા, ભારતીય રેલ્વેએ ભંગાર વેચીને તેના ખજાનામાં એક મોટી રકમ ઉમેરી છે. રેલવેની તરફથી એક આરટીઆઈ અરજીના જવાબમાં બહાર પાડવામાં આવેલી વિગતો અનુસાર, વિભાગે છેલ્લા 10 વર્ષમાં ભંગારમાંથી 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે.\nઆપને જણાવી દઈએ કે રેલવે મંત્રાલયે છેલ્લા 10 વર્ષમાં વેચેલા ભંગાર અંગે જાહેર કરેલી વિગતો દર્શાવે છે કે વિભાગે વર્ષ 2009-10 થી 2018-19ના સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના ભંગાર વેચીને 35,073 કરોડ રૂપિયા કમાયા છે. આમાં કોચ, વેગન્સ અને ટ્રેકનું ભંગાર શામેલ છે.\nરેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી વિગતોમાં માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત, મધ્યપ્રદેશના માલવા-નિમંડ ઝોનના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકરને કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ભંગાર 4409 કરોડ રૂપિયા વર્ષ 2011-12 માં વેચવામાં આવ્યું, જયારે સૌથી ઓછું ભંગાર વર્ષ 2016-17 માં 2,718 કરોડની કમાણી થઇ હતી.\nરેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વેચાયેલા ભંગારમાં રેલ્વે ટ્રેકનો સૌથી મોટો હિસ્સો છે. 2009-10 થી 2013-14 દરમિયાન 6,885 કરોડ રૂપિયાનું ભંગાર વેચવામાં હતું, જ્યારે 2015-16થી 2018-19ના સમયગાળા દરમિયાન 5,053 કરોડ રૂપિયાનું ભંગાર વેચ્યું. એકંદરે, 10 વર્ષમાં રેલ પરિચાલનના ટ્રેકના વેચાણથી 11,938 કરોડ રૂપિયાની આવક થઈ છે.\nરેલવે ટ્રેક સ્ક્રેપ્સથી એક વાત સ્પષ્ટ છે કે રેલવે ટ્રેકનું ભંગાર વર્ષ 2009-15થી 2013-14ના પાંચ વર્ષના સમયગાળાની તુલનામાં 2014-15થી 2018-19ની વચ્ચે ઘટ્યો છે. તેના પરથી એવું જણાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રેલ્વે ટ્રેકમાં થોડો ફેરફા�� કરવામાં આવ્યો છે. જો રેલ્વે ટ્રેકમાં કોઈ ફેરફાર થાય છે, તો તે જ પ્રમાણમાં જૂના ટ્રેકનું ભંગાર નીકળે છે.\nએક જ એજન્ટે 11,17,000 રૂપિયાની 426 રેલ્વે ટિકિટ બુક કરી દીધી\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nપ્રાઈવેટ કંપનીઓ 109 રૂટ પર 151 ટ્રેનોનું સંચાલન કરશે, આ શરતો પાળવી પડશે\nરેલ્વેએ બદલ્યો ટિકિટ ચેકીંગનો નિર્ણય, મુસાફરી પહેલા કરવું પડશે આ કામ\nસોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી\nઆગલા 10 દિવસમાં ટ્રેન સેવા કરાશે શરૂ, રેલ્વેએ આપી જાણકારી\nશ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ\nરેલ્વેના હોસ્પિટલમાં કોરોનાની દસ્તક, મહિલા ડોક્ટરને પોઝિટીવ\n3 મે સુધી લૉકડાઉન લંબાયા બાદ ટિકિટ બુકિંગ વિશે રેલવેએ આપ્યા નવા નિર્દેશ\nતમારી ટ્રેનની ટિકિટ ન કરતા કેંસલ, રેલ્વે નાખશે તમારા ખાતામાં પૈસા\nકોરોનાના ખતરા વચ્ચે રેલવેનો મોટો ફેસલો, 25 માર્ચ સુધી રેલવે સેવા બંધ રહેશે\nતેજસ ટ્રેનની હોસ્ટેસ પાસેથી ફોન નંબર માંગી પરેશાન કરતા યાત્રીઓ\nરેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujjugeek.in/india-is-not-for-sale/", "date_download": "2020-08-06T19:36:41Z", "digest": "sha1:L3IUP7L46FHX7YMKSNKFFNWSVGAPGMKQ", "length": 4061, "nlines": 90, "source_domain": "gujjugeek.in", "title": "‘ભારત માતા ઇઝ નોટ ફોર સેલ’ : શૌર્ય ભારદ્વાજ | GujjuGEEK", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\n‘ભારત માતા ઇઝ નોટ ફોર સેલ’ : શૌર્ય ભારદ્વાજ\nPrevious articleઅંગ્રેજોને પડેલો એક જોરદાર તમાચો : કાકોરી કાંડ\nNext articleભારતની ઑલિમ્પિક્સ સફર : નોર્મન પ્રીચાર્ડથી પી.વી.સિંધુ સુધી\nહું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. ગુજરાતી કવોરા પર પણ મેં હવે રોજ, સમય કાઢીને 2–3 જવાબ લખવાનો નિર્ણય લીધો છે. (16/02/2020) આ ઉપરાંત મેં, ગુજરાતને ગર્વ અપાવે તેવા તથ્યો અને કિસ્સાઓ પર રિસર્ચ કરીને 1–1મિનિટના ટૂંકા વિડીયો માટે લેખો લખવાનું શરુ કર્યું છે. જો તમે જોડાવા માંગતા હોય તો તમે ��ને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો \n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 5 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://24india.in/two-youths-drowned-while-bathing-in-a-lake-in-ichchapore-village/", "date_download": "2020-08-06T18:49:43Z", "digest": "sha1:Z54UWWYDB7N646CP6S7NEFQP3C3DZ5FF", "length": 12936, "nlines": 122, "source_domain": "24india.in", "title": "ઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબવાની મોત થયું - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક��કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome GUJARAT ઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબવાની મોત થયું\nઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબવાની મોત થયું\nબંને યુવક હર્ષ કોસંબીયા (ઉંમર- 21 વર્ષ) અને ગૌરવ ટેલર (ઉંમર-19) ઈચ્છાપોર ગામના તળાવમાં ન્હાવા પડ્��ા હતા. બાદમાં બંને ડૂબવા લાગ્યા હતા. જેથી બંને જણાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તળાવ નજીક દોડી આવ્યા હતા. જોત જોતામાં આખું ગામ ભેગું થઈ ગયું હતું. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરાઈ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. ત્યારપછી ફાયર વિભાગે બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. થોડા સમય બાદ ફાયરની ટીમે હર્ષ અને ગૌરવની લાશ પાણીમાંથી બહાર કાઢી હતી. હર્ષ નર્સિંગમાં જ્યારે ગૌરવ ITIમાં અભ્યાસ કરતો હતો. બંનેના મોતથી પરિવારજનોમાં આભ ફાટ્યું છે.\nPrevious articleદિલ્હી સરકાર હેઠળની યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી\nNext articleસુરતીઓ સ્વંયભૂ લોકડાઉનના મુડમાં, જાન હૈ તો જહાન હૈ\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો...\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nતક્ષશિલા અગ્નિકાંડ : એક અધૂરી તૈયારી અને 22 જીવોનો અંત, તંત્રને જગાડવા સુરતમાં નીકળી...\nશું તમારું બાળક પેકેટમાં બંધ ચિપ્સ ખાઈ રહ્યું છે કેન્સર-મોટાપાનો શિકાર થઈ શકે છે,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/smriti-irani-angry-at-deepika-padukone-s-visit-to-jnu-said-052838.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:03:27Z", "digest": "sha1:KCUCF25MHP3TGW6PSGIJ4N7UG3ERTNNF", "length": 14212, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "દીપિકા પાદુકોણની જેએનયુ મુલાકાતથી નારાજ થઇ સ્મૃતિ ઈરાની, કહ્યું- તે ભારતના ટુકડા ઇચ્છતા લોકો સાથે ગઇ | Smriti Irani, angry at Deepika Padukone's visit to JNU, said - She stood with those who want pieces of India - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી ���કો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદીપિકા પાદુકોણની જેએનયુ મુલાકાતથી નારાજ થઇ સ્મૃતિ ઈરાની, કહ્યું- તે ભારતના ટુકડા ઇચ્છતા લોકો સાથે ગઇ\nજવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતનો મામલો આગ પકડતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ બાબતે ચર્ચા ચાલી રહી છે, જ્યારે એક વર્ગ તેમના નિર્ણયની પ્રશંસા કરી રહ્યો છે, ત્યારે ઘણા લોકો અને નેતાઓએ તેને પબ્લિસિટી ગણાવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું નિવેદન પણ આવ્યું છે.\nદીપિકા પાદુકોણ વિરોધી પાસે કેમ ગઇ\nદીપિકા પાદુકોણ જેએનયુ જવાના મુદ્દે સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'દરેકને જાણવું છે કે દીપિકા પાદુકોણ વિરોધીઓની વચ્ચે કેમ ગયો હું જાણવા માંગુ છું કે દીપિકા પાદુકોણનું રાજકીય દિલચસ્પી શું છે હું જાણવા માંગુ છું કે દીપિકા પાદુકોણનું રાજકીય દિલચસ્પી શું છે કોઈપણ જેણે સમાચાર વાંચ્યા છે તે જાણવાનું પસંદ કરશે કે દીપિકા ત્યાં કેમ ગઈ કોઈપણ જેણે સમાચાર વાંચ્યા છે તે જાણવાનું પસંદ કરશે કે દીપિકા ત્યાં કેમ ગઈ ઈરાનીએ કહ્યું, \"અમારા માટે આશ્ચર્યજનક વાત નથી કે તે ભારતના ટુકડા કરવા માંગતા લોકોની સાથે ઉભી હતી, તે તેમની સાથે ઉભી હતી, જેમણે લાકડીઓ વડે છોકરીઓના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો.\nદિલ્હી પોલીસ હિંસાની ઘટનાની તપાસ કરી રહી છે - ઇરાની\nસ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, 'હું તેમના અધિકારને નકારી શકું નહીં, દીપિકાએ 2011 માં તેમની રાજકીય જોડાણ વિશે વાત કરી હતી કે તે કોંગ્રેસને ટેકો આપે છે. જો લોકો આનાથી આશ્ચર્યચકિત થાય છે, તો તે ફક્ત એટલા માટે છે કે તેમને આ વિશે જાણ ન હતી. ' તે જ સમયે, ઇરાનીએ જેએનયુમાં થયેલી હિંસાના મામલે કહ્યું હતું કે તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ દ્વારા તપાસનો પાસા કોર્ટ સમક્ષ રખાય નહીં ત્યાં સુધી કંઇ કહેવું યોગ્ય રહેશે નહીં.\nભાજપના સાંસદે આ ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી\nસ્મૃતિ ઈરાની પહેલા, દક્ષિણ દિલ્હીના ભાજપના સાંસદ રમેશ બિધૂરીએ લોકોને દીપિકાની ફિલ્મ ન જોવાની અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે દીપિકાએ ટુકડે ટુકડે ગેંગને ટેકો આપ્યો હતો, જ્યાંથી તેની ફિલ્મ છપાકને બાયકોટ કરવી જોઇએ. આપણે જણાવી દઇએ કે આજે 10 જાન્યુઆરીએ દીપિ��ા પાદુકોણની ફિલ્મ 'છપાક' મોટા પડદે રજૂ થઈ રહી છે, આ ફિલ્મ એસિડ એટેક પીડિત લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. સોશ્યલ મીડિયા પર, દીપિકા પાદુકોણ પર ઘણા વપરાશકર્તાઓ દ્વારા આરોપ છે કે તે તેની ફિલ્મ 'છપાક'ના પ્રમોશન અને પ્રચાર માટે જેએનયુ કેમ્પસમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મળવા આવી હતી.\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nમસ્જિદ શિલાન્યાસમાં મને કોઇ બોલાવશે નહી અને હું જઇશ પણ નહી: યોગી જી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરવિશંકર પ્રસાદ થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન, અમિત શાહ સાથે કરી હતી મુલાકાત\nરામ મંદીર: ભુમિ પુજનમાં ભાગ નહી લે ઉમા ભારતી, લિસ્ટમાંથી નામ હટાવવા કરી માંગ\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nઅયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીન\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/why-china-is-praising-pm-modi-rahul-gandhi-057129.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:05:11Z", "digest": "sha1:HOO536YGGJDSI7HELKTXWLQXJQDGKKIT", "length": 13222, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિમાં વિવાદ પર રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ, કહ્યું, કેમ પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યું છે ચીન | Why China is praising PM Modi: Rahul Gandhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવ��ાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસિમાં વિવાદ પર રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ, કહ્યું, કેમ પીએમ મોદીની પ્રશંસા કરી રહ્યું છે ચીન\nકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન સાથે સરહદ વિવાદને લઈને ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર એક અંગ્રેજી અખબારના સમાચાર શેર કરતી વખતે રાહુલ ગાંધીએ પૂછ્યું કે ચીને આપણા સૈનિકોને માર્યા, જમીન પર કબજો કર્યો. આટલા સંઘર્ષ પછી પણ ચીન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કેમ કરી રહ્યું છે તમને જણાવી દઇએ કે સર્વપક્ષીય બેઠક બાદથી કોંગ્રેસ પાર્ટી પીએમ મોદીના નિવેદન અંગે કેન્દ્ર સરકાર પર સતત સવાલ ઉભા કરી રહી છે.\nતમને જણાવી દઈએ કે અગાઉ રાહુલ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિવેદનને ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતના સારા માટે હું આશા રાખું છું કે પીએમ મોદી નમ્રતાથી પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહની સલાહ સ્વીકારશે. જણાવી દઈએ કે દેશના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા અપીલ કરી છે, તેની સાથે તેમણે કહ્યું હતું કે અમે પીએમ મોદી અને તેમની સરકારને સાવચેત રહેવા અને શબ્દો પસંદ કરવા અપીલ કરીએ છીએ, આજે આપણે ઇતિહાસ છીએ અમે એક નાજુક તબક્કે ઉભા છીએ, અમારી સરકારના નિર્ણય અને સરકારના પગલાઓ નક્કી કરશે કે ભાવિ પેઢીઓ આપણું આકારણી કેવી રીતે કરશે, તેથી જે કંઇ પણ કહેવામાં આવે છે, તેના વિશે વિચારશીલ બનો.\nતેમના નિવેદનમાં, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પણ વડા પ્રધાન મોદીને સલાહ આપી હતી, તેમણે કહ્યું હતું કે અમે ન તો ચીનના ધમકીઓ અને દબાણનો ભોગ બનીશું અને ન તો આપણી પાર્થિવ અખંડિતતા સાથે કોઈ સમાધાન સ્વીકારીશું, વડા પ્રધાનને આપેલા નિવેદનમાં તેમનું કાવતરું વલણ તેને દબાણ ન કરવું જોઈએ, હવે ચીન સાથે મળીને પ્રતિક્રિયા આપવાનો સમય છે, વડા પ્રધાન દ્વારા તેમના શબ્દો અને ઘોષણાઓ દ્વારા દેશના સુરક્ષા અને વ્યૂહાત્મક હિતો ઉપર પડેલા પ્રભાવ પ્રત્યે દેશ હંમેશાં સભાન રહેવું જોઈએ.\nલદ્દાખ પર આર્મી ચીફની ટૉપ કમાંડર્સ સાથે મહત્વની બેઠક, કરી શકે છે લદ્દાખનો પ્રવાસ\nરાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...\nરાજસ્થાન રાજકીય ટકરાવ, ભાજપ સરકારે પોતાનું ચરિત્ર કર્યું સાફ: પ્રિયંકા ગાંધી\nરાજસ્થાનમાં આગલા 7 દિવસમાં થઈ શકે છે ફ્લોર ટેસ્ટઃ સૂત્ર\nસ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ\nપત્રકારની હત્યા પર રાહુલ ગાંધીએ યોગી સરકારને ઘેરી, કહ્યું વાયદો રામ રાજનો અને આપ્યુ ગુંડારાજ\nકોંગ્રેસ નેતાઃ શું BJPમાં જઈને સચિન પાયલટ 45ની ઉંમરમાં PM બનવા ઈચ્છતા હતા\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું ચીને પીએમ મોદીને પોતાની જાળમા ફસાવ્યા\nચીને છીનવી આપણી જમીન, મોદી સરકારની કાયરતાની કીંમત દેશ ચુકવશે: રાહુલ\nવસુંધરા રાજેએ તોડ્યુ મૌનઃ કોંગ્રેસમાં આંતરિક વિવાદની કિંમત ચૂકવી રહી છે જનતા\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\nરાહુલ ગાંધીનું ટ્વીટ, કહ્યું- 10 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 20 લાખ કેસ થશે\nસચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી કરવી પડશે અરજી, કાલે સુનાવણી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://bollymp3online.com/song/%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B5%E0%AB%80%E0%AA%A1%E0%AB%80%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%AE", "date_download": "2020-08-06T19:11:06Z", "digest": "sha1:A3A27PF4AO2ER52TEYBZ6DA4M53FEWKA", "length": 5374, "nlines": 56, "source_domain": "bollymp3online.com", "title": "એક્સ એક્સ વીડીયો કોમ - Bollywood Mp3 Online", "raw_content": "\nએક્સ એક્સ વીડીયો કોમ\nએક્સ એક્સ વીડીયો કોમ\nછોકરીઓને કેવી રીતે ચોદાવુ ગમે | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\njordar vodio BP દેશી સેકસી વીડીયો\nતમે આ રેકોર્ડિંગ ક્યારે સંભળાય છે Gujarat call recording ચકાસવા નહીં જોડાવા રહો કહાની ગુજરાતી સેકસી\nચોદતી વખતે ધ્યાનમાં રાખો || સેક્સ ટિપ્સ || સેક્સ | સેક્સી | બીપી | ગુજરાતી સેકસી વીડીયો | bipi\nપહેલી રાત્રે કેટલી વખત કરવું જોઈએ | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ��િપ્સ\nપતિએ લોકડાઉનમાં બહાર જવા કરેલુ બહાનું પડ્યું ભારે / રિયલ કોમેડી વીડીયો / Gujarati Comedy video 2020\nએક છોકરી ઘોડા પાસે ચોદાઇ | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો\n60 વર્ષની ઉંમરે કરવાની મજા આવે | સેકસી | બીપી | બીપી વીડીયો | સેકસી વીડિયો | સેકસ | ગુજરાતી બીપી\nછોકરીઓને કેવી રીતે ચોદાવુ ગમે | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સ ટિપ્સ\njordar vodio BP દેશી સેકસી વીડીયો\nતમે આ રેકોર્ડિંગ ક્યારે સંભળાય છે Gujarat call recording ચકાસવા નહીં જોડાવા રહો કહાની ગુજરાતી સેકસી\nચોદતી વખતે ધ્યાનમાં રાખો || સેક્સ ટિપ્સ || સેક્સ | સેક્સી | બીપી | ગુજરાતી સેકસી વીડીયો | bipi\nપહેલી રાત્રે કેટલી વખત કરવું જોઈએ | સેક્સ | સેક્સી | બીપી વીડીયો | ગુજરાતી સેકસી વીડીયો | સેક્સટિપ્સ\nપતિએ લોકડાઉનમાં બહાર જવા કરેલુ બહાનું પડ્યું ભારે / રિયલ કોમેડી વીડીયો / Gujarati Comedy video 2020\nએક છોકરી ઘોડા પાસે ચોદાઇ | બીપી | સેકસ | બીપી વીડીયો | સેકસી વીડિયો\n60 વર્ષની ઉંમરે કરવાની મજા આવે | સેકસી | બીપી | બીપી વીડીયો | સેકસી વીડિયો | સેકસ | ગુજરાતી બીપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/how-to-visit-heritage-monuments-virtually/175229.html", "date_download": "2020-08-06T19:41:26Z", "digest": "sha1:K3LXWFBLOUSS7BOZWRJCIX7L72O2DI3M", "length": 9354, "nlines": 50, "source_domain": "navgujaratsamay.com", "title": "વર્લ્ડ હેરિટેજ ડેઃ લોકડાઉનમાં ઘેર બેઠાં માણો હેરિટેજ મોન્યુમેન્ટ્સનો નજારો | નવગુજરાત સમય", "raw_content": "\nકળા - સાહિત્ય - રંગમંચ\nવર્લ્ડ હેરિટેજ ડેઃ લોકડાઉનમાં ઘેર બેઠાં માણો હેરિટેજ મોન્યુમેન્ટ્સનો નજારો\nવર્લ્ડ હેરિટેજ ડેઃ લોકડાઉનમાં ઘેર બેઠાં માણો હેરિટેજ મોન્યુમેન્ટ્સનો નજારો\n1 / 1 તાજ મહેલ\nઘેરબેઠાં દેશ અને દુનિયાના જાણીતા સ્થળોની કોઈ જ પ્રકારના ખર્ચ વિના પણ મુલાકાત લઈ શકાય છે.\nઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યના અભ્યાસુઓ અને રસ ધરાવતાં પ્રવાસીઓ માટે હેરિટેજ ડેનું વિશેષ મહત્ત્વ હોય છે. 18 એપ્રિલે ઉજવાતા વર્લ્ડ હેરિટેજ ડેને ઇન્ટરનેશલ ડે ફોર મોન્યૂમેન્ટ્સ એન્ડ સાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ખાસ ઉજવણી અને આ ઇમારતોની જાણવણી અને મહત્ત્વ અંગે લોકો જાણે તે હેતુથી ઇકોમોસ(ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યૂમેન્ટ્સ એન્ડ સાઇટ્સ) દ્વારા યૂનેસ્કોની સાથે રહીને વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે તેની ઉજવણી મેટેની થીમ પણ આપવામાં આવે છે.\nઆ વખતની થીમ ‘શેર્ડ કલ્ચર, શેર્ડ હેરિટેજ ��ન્ડ શેર્ડ રિસ્પોન્સીબિલિટી’ છે, મતલબ કે સહિયારી સંસ્કૃતિ, સહિયારો વારસો અને સહિયારી જવાબદારી. સામાન્ય રીતે તો લોકો વિવિધ પ્રવાસ દરમિયાન કે કેટલાંક સ્થાનિકો આવા કોઈ ખાસ દિવસો પર હેરિટેજ સાઇટ્સની મુલાકાત લેતા હોય છે. પરંતુ હાલ લોકડાઉનની સ્થિતિમાં તે શક્ય નથી. ત્યારે આવા અભ્યાસીઓ અને રસ ધરાવતા પ્રવાસીઓ સિવાયના લોકો માટે પણ આ સ્થળોની વર્ચ્યૂઅલ મુલાકાત રસપ્રદ બની રહે તેવી છે. લોકડાઉનમાં પણ તમે ઘરની બહાર નીકળ્યા વિના આ સ્થપત્યોની વર્ચ્યુઅલ મુલાકાત લઈ શકો છો.\nગાંધી આશ્રમની વર્ચ્યૂઅલ મુલાકાત\nઅમદાવાદમાં આવેલાં ગાંઘી આશ્રમમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. આશ્રમ એક એવું સ્થળ છે જે અમેરિકાના રાષ્ટ્રપતિ જેવા હાઇ પ્રોફાઇલ વીઆઈપી ગેસ્ટ આવવાના હોય તેમ છતાં બંધ નથી રહેતો. તેમાં દરરોજ મુલાકાતીઓ આવી શકે છે. પરંતુ હાલ કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિમાં ગાંધી આશ્રમ પહેલી વખત બંધ છે. ત્યારે તમે ઘેર બેઠાં પણ ગાંધી આશ્રમની ઓડિયો ગાઇડ સાથે વર્ચ્યુઅલ મુલાકાત લઈ શકો છો. તેની સાથે સાથે ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તોની ધૂન પણ સાંભળી શકો છો.\nતેના માટે ગાંધી હેરિટેજ પોર્ટલની વેબસાઇટ પરથી સમગ્ર આશ્રમ ઉપરાંત મણીબહેન ભવનની પણ આવી વર્ચ્યુઅલ ટૂર કરી શકો છો. જેના માટેના વિકલ્પો ગાંધી હેરિટેજ પોર્ટલની વેબસાઇટ પર છે. આ જ રીતે પોરબંદરમાં આવેલા ગાંધીજીના જન્મ સ્થાન કિર્તી મંદીરની પણ વર્ચ્યુલ મુલાકાત લઈ શકો છો.\nગૂગલ સ્ટ્રીટ વ્યૂ દ્વારા થ્રીડી ટૂર\nઇન્ડોનેશિયાનું બરબદૂર બૌદ્ધ મંદીર\nગૂગલ અર્થ દ્વારા દુનિયાભરના સ્થાપત્યોના સ્ટ્રીટ વ્યૂ તૈયાર કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે ગૂગ દ્વારા સૌથી વધુ વર્ચ્યૂલ ટૂરમાં જોવાતાં આવા સ્થાપત્યોની એક યાદી પણ બનાવી છે.\nજેમાં ભારતનાં તાજમહેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાજ મહેલ દુનિયાની સાત અજાયબીઓમાંનો એક છે. અને ભારતનું એક એવું સ્થળ છે જ્યાં દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે.\nઆ યાદીમાં આ ઉપરાંત ઇજિપ્તમાં આવેલાં ગિઝાના પિરામીડ, ઇટાલીના પોમ્પીનો કેટલોક વિસ્તાર, ઇન્ડોનેશિયાનું બરબદૂર બૌદ્ધ મંદીર, કમંબોડિયામાં અંગકોરવાટ, ફ્રાન્સનો ગાર્ડન્સ ઓફ વર્સેલ્સનો મહેલ, ઓસ્ટ્રિયાનો શોનબ્રન પેલેસ જેવા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.\nઆ સિવાય ગૂગલ સ્ટ્રીટ વ્યૂની એપ્લિકેશન પણ કોઈ પણ સ્થળ સર્ચ કરીને તેનો થ્રીડી વ્યૂ જોઈ શકાય છે. ���િશ્વમાં આજે યૂનેસ્કોની યાદીમાં 1121 સ્થળોનો સમાવેશ થાય છે. તેમાંથી 869 સ્થળો સાંસ્કૃતિક છે, 213 કુદરતી છે અને 39 સ્થળો એવા છે, જેમાં કુદરતી અને સાંસ્કૃતિકનું મિશ્રણ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n‘નાનું શું એક કામ કર, તારી અંદર જ તું તારી તપાસ કર’\nલોકડાઉનમાં ‘ધ્યાન’ થકી લોક-ઈન (ખરેખર Look In) થતાં શીખીએ\nરાજયોગિની દાદી હૃદયમોહિનીજી બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા\nબીજાને વિપદા આવે તો કોમેડી, પોતાને આવે તો ટ્રેજેડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/mann-ki-baat-pm-modi-recited-sanskrit-shlok-and-indirectly-referred-china-as-dusht-993970.html", "date_download": "2020-08-06T19:58:30Z", "digest": "sha1:2EWFIZT6LGVSBPOEM6WKCNCZN4STS24V", "length": 25801, "nlines": 283, "source_domain": "gujarati.news18.com", "title": "Mann Ki baat PM Modi recited Sanskrit Shlok and indirectly referred china as dusht– News18 Gujarati", "raw_content": "\n‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર કહ્યું ‘દુષ્ટ’\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\n‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર કહ્યું ‘દુષ્ટ’\n‘જે સ્વભાવથી દુષ્ટ છે, તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ ઘમંડમાં અને તાકાતનો પ્રયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે’\n‘જે સ્વભાવથી દુષ્ટ છે, તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ ઘમંડમાં અને તાકાતનો પ્રયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે’\nનવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' (Mann Ki Baat)માં દેશમાં કોરોના વાયરસ (Coronavirus) અને પૂર્વ લદાખ સરહદે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ (Indian China Conflict) અંગે વિગતે પોતાના મનની વાત રજૂ કરી. લદાખમાં થયેલા સંઘર્ષ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે તો આંખમાં આંખ નાખીને પડકાર આપતા પણ જાણે છે. પૂર્વ લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાને આકરો જવાબ મળ્યો છે. વિશેષમાં PM મોદીએ નામ લીધા વગર ચીન (China)ની તુલના દુષ્ટ તરીકે કરી હતી.\nશ્લોકનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ ચીનની તુલના દુષ્ટ સાથે કરી\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત માં સંસ્કૃતના એક શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને તેનો અર્થ જણાવ્યો હતો. અ શ્લોકની મદદથી વડાપ્રધાને પડોશી દેશની તુલના દુષ્ટ તરીકે કરી હતી.\nઅર્થાત, જે સ્વભાવથી દુષ્ટ છે, તે વિદ્યાનો પ્રયોગ વ્યક્તિ વિવાદમાં ધનનો પ્રયોગ ઘમંડમાં અને તાકાતનો પ્રયોગ બીજાને તકલીફ આપવામાં કરે છે. પરંતુ સજ્જનની વિદ્યા જ્ઞાન માટે, ધન મદદ માટે, અને તાકાત રક્ષા માટે ઉપયોગ થાય છે. ભારતે પોતાની તાકાતનો હંમેશા સાચી ભાવના સાથે ઉપયોગ કર્યો છે. ભારતનો સંકલ્પ છે- ભારતના સ્વાભિમાન અને સંપ્રભુતાની રક્ષા. ભારતનું લક્ષ્ય છે- આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે- વિશ્વાસ, મિત્રતા. ભારતનો ભાવ છે- બંધુતા, આપણે આજ આર્દશોની સાથે આગળ વધતા રહીશું.\nઆ પણ વાંચો, કોરોના અને લદાખ વિવાદ પર અમિત શાહે કહ્યું, PM મોદીના નેતૃત્વમાં બંને યુદ્ધ જીતીશું\nચીન સાથે થયેલા સંઘર્ષમાં શહીદ થયેલા 20 સૈનિકોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, લદાખમાં આપણા જે વીર જવાન શહીદ થયા છે, તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરી રહ્યો છે, શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સમગ્ર દેશ તેમનો કૃતજ્ઞ છે, તેમની સામે નત-મસ્તક છે. આ સાથીઓના પરિવારની જેમ જ દરેક ભારતીય તેમને ગુમાવવાનું દર્દ પણ અનુભવી રહ્યો છે.\nઆ પણ વાંચો, ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું, લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાઓને આકરો જવાબ મળ્યો\nઆ ઉપરાંત PM મોદીએ કહ્યું કે, આપણા તમામ પ્રયાસ એ દિશામાં હોવા જોઈએ જેનાથી સરહદોની રક્ષા માટે દેશની તાકાત વધે, દેશ વધુ સક્ષમ બને, દેશ આત્મનિર્ભર બને- આજ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ પણ હશે. લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાને આકરો જવાબ મળ્યો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર ���હ્યું ‘દુષ્ટ’\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/priyanka-gandhi-remembers-amitabh-bachchan-s-mother-on-hanuman-jayanti-055014.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:08:30Z", "digest": "sha1:VRBVYQ2MUQHRGSWQVWEKRR7DYBQKATGP", "length": 13504, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિયંકા ગાંધીએ હનુમાન જયંતિ પર અમિતાભ બચ્ચનની માતાને યાદ કરી, કહ્યો રોચક કીસ્સો | Priyanka Gandhi remembers Amitabh Bachchan's mother on Hanuman Jayanti - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપ્રિયંકા ગાંધીએ હનુમાન જયંતિ પર અમિતાભ બચ્ચનની માતાને યાદ કરી, કહ્યો રોચક કીસ્સો\nઆજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રખ્યાત હસ્તીઓએ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ તેમના બાળપણની યાદો શેર કરી હતી. પ્રિયંકા ગાંધી વાડ્��ાએ અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનને યાદ કરી છે. પ્રિયંકાએ જણાવ્યું કે, તેજી બચ્ચન હનુમાન ભક્ત હતા. તેઓ તેમના માટે મંદિરમાંથી બંગડીઓ લાવતો હતો. સાથે જ પ્રિયંકાએ એક ક્યૂટ મેસેજ પણ લખ્યો છે.\nશેર કરી જુની યાદો\nપ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું- શ્રીમતી તેજી બચ્ચન એક મોટા હનુમાન ભક્ત હતા. ઘણીવાર મંગલવારે મને દિલ્હીના હનુમાન મંદિરમાં લઈ જતા અને મારા માટે કાચની બંગડીઓ ખરીદતા અને હનુમાનની કથા સંભળાવતા. મેં તેમની પાસેથી હનુમાન ચાલીસાના ઘણા શ્લોકો શીખ્યા. આજે તેણ નથી, પરંતુ તેની ભક્તિનું પ્રતીક હૃદયમાં છે. આપ સૌને હનુમાનજયંતીની ખૂબ ખૂબ શુભેચ્છા.\nઆ પહેલા હરિવંશ રાય બચ્ચનની જન્મજયંતિ પર લખ્યો હતો ખાસ મેસેજ\nઆ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ગાંધીને બચ્ચન પરિવારના કોઈને યાદ આવે. આ પહેલા અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની જન્મજયંતિ પ્રસંગે પ્રિયંકાએ હરીવંશ રાય બચ્ચન માટે એક ખાસ સંદેશ લખ્યો હતો. હરિવંશ રાય બચ્ચનનો ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું - હરિવંશ રાય જી, જેને આપણે કાકા બચ્ચન તરીકે ઓળખતા હતા, તે અલ્હાબાદનો એક મહાન પુત્ર હતો. એક સમય એવો હતો જ્યારે મારા પિતાના અવસાન પછી, હું બચ્ચન જીની કૃતિ લાંબા સમય સુધી વાંચતી હતી. તેના શબ્દોથી મારા મગજમાં શાંતિ થઈ, જેના માટે હું જીવનભર તેમની આભારી રહીશ.\nસોનિયા અને રાજીવ ગાંધીના લગ્નમાં બચ્ચન પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા\nહરિવંશ રાયની પત્ની તેજી બચ્ચન અને નહેરુની પુત્રી ઇન્દિરા ગાંધી વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. સોનિયા અને રાજીવ ગાંધીના લગ્નમાં બાળ પરિવારની મહત્વની ભૂમિકા હતી. ઇન્દિરાને સમજાવવા માટે તેજ બચ્ચને સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેજી બચ્ચને માત્ર સોનિયા ગાંધીને જ નહીં, પરંતુ તેમના બાળકો - રાહુલ અને સોનિયાને પણ હિન્દી શીખવ્યું.\n'રોક ઓન' સ્ટાર પુરાબ કોહલીનો આખો પરિવાર કોરોના પોઝિટિવ\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપ્રિયકા ગાંધીએ ડો.કફીલની રિહાઇ માટે યોગી આદીત્યનાથને લખી ચિઠ્ઠી\nરાજસ્થાન રાજકીય ટકરાવ, ભાજપ સરકારે પોતાનું ચરિત્ર કર્યું સાફ: પ્રિયંકા ગાંધી\nગાજીયાબાદમાં પત્રકાર પર હુમલો, વિપક્ષે યોગી સરકાર પર કર્યો હુમલો, કહ્યુ જંગલરાજ\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\nસચિન પાયલટે તોડ્યુ મૌન- ભાજપ જોઈન નથી કરી રહ્યો, ગહેલોતથી નારાજ નથી\nરાજસ્થાન સંકટઃ BTP ધારાસભ્યએ વીડિયો શેર કરી કહ્યુ - અમને કેદ કરી લીધા છે\nસચિન પાયલટની ટીમે વીડિયો જારી કરી દાવો કર્યો - અમારી પાસે છે ધારાસભ્યોનુ સમર્થન\nજો રાહુલ અને પ્રિયંકાની આક્રમકતા પસંદ નથી, તો કોંગ્રેસ છોડી દો: દિગ્વીજય સિંહ\nસોનિયા ગાંધીની આગેવાનીમાં બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કોંગ્રેસ\nUPમાં અપરાધીઓને સંરક્ષણ, ક્રાઇમ રેટ છુપાવે છે સરકાર: પ્રિયંકા ગાંધી\nપ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ, 1 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/23-03-2019/23743", "date_download": "2020-08-06T18:51:50Z", "digest": "sha1:4QPPHDWUOWNQOECOEYI2OVTZBFWNGRZA", "length": 15792, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "બોલો લ્યો, ભારતીય ટીમ આર્મી કેપ પહેરી મેચ રમ્યા તેમાં પણ પાકિસ્તાનને મરચા લાગ્યા", "raw_content": "\nબોલો લ્યો, ભારતીય ટીમ આર્મી કેપ પહેરી મેચ રમ્યા તેમાં પણ પાકિસ્તાનને મરચા લાગ્યા\nઆઈપીએલનું પ્રસારણ પાકિસ્તાનમાં નહિં થાય : હુમલા વખતે ભારતે પણ બેન મૂકયો'તો\nભારતમાં આજથી શરૂ થઈ રહેલી આઈપીએલ ટુર્નામેન્ટનું પાકિસ્તાનમાં પ્રસારણ કરાશે નહીં એમ પાકિસ્તાન સરકારે ે નિર્ણય લીધો છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણપ્રધાન ફવાદ ચૌધરીએ આ પ્રકારનો આદેશ આપતાં સ્થાનિક ન્યુઝ-ચેનલને જણાવ્યું હતું કે પાકિસ્તાન આઈપીએલનું પ્રસારણ કરવા મંજૂરી નહીં આપે.\nપુલવામા હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનોની શહીદીને પગલે ભારતે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સુપર લીગ ૨૦૧૯નું પ્રસારણ અટકાવ્યું હતું. આ ઉપરાંત સુપર લીગનો પ્રસારણ સોદો કરનારી કંપની ત્પ્ઞ્-રિલાન્યસે પણ ટુર્નામેન્ટમાંથી પોતાની હિસ્સેદારી પાછી ખેંચી લીધી હતી. ચૌધરીએ આ વિશે ટીકા કરતાં જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટર્સે ઓસ્ટ્રેલિયા સામેની રાંચીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં લશ્કરની કેપ પહેરી હતી. અમે ક્રિકેટ અને રાજકારણને અલગ રાખવા પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આર્મી કેપ સાથે મેચ રમી હતી. આ કૃત્ય બદલ તેમની સામે કોઈ પગલાં પણ લેવાયાં ���હોતાં.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nગુજરાત કેડરના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર શ્રી એસ. કે. મહેતાની કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે. access_time 10:01 pm IST\nકોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થનાર ગઠબંધન મુજબ કોંગ્રેસ ૨૪ અને ૨૦ બેઠક ઉપર ચૂંટણી લડશે access_time 5:31 pm IST\nશંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ૨૬મીએ ભાજપ પ્રવેશ કરશે : સાબરકાંઠામાં વિજય વિશ્વાસ સંમેલનમાં કેસરીયો ખેસ પહેરશે access_time 5:31 pm IST\n\" આજા ફસાજા\" : અમારી કંપનીના મેમ્બર બની વિશ્વના દેશોની ફાઈવસ્ટાર હોટલોમાં રહેવાનો તથા ફરવાનો આનંદ માણો : દુબઈ���ાં અરેબિયન ટાઈમ્સ એન્ડ ટુરિઝમ કંપનીના નામે સેંકડો લોકોને મેમ્બર બનાવી લાખો ડોલરની છેતરપિંડી access_time 8:45 am IST\n28મી સુધી સ્‍પ્રીંગ ઇક્‍વીનોક્‍સઃ લૂ લાગવાથી બચવા માટે પાણી અને લિક્‍વીડ પદાર્થ લેવા સલાહ access_time 12:00 am IST\nમહારાષ્ટ્રમાં 'પ્રેસ' લખેલી મસિર્ડીઝ કારમાંથી બે કરોડની રોકડ મળી access_time 3:24 pm IST\nરાજકોટ જેલમાંથી નાસી છુટેલ ભાવનગરનો કેદી ઝડપાયો access_time 3:21 pm IST\nવાવડીમાં મકાન વેરાનો વિરોધઃ અધિકારીઓ ખાલી હાથે પાછા ફર્યા access_time 3:43 pm IST\nકોઠારિયા સોલવન્ટમાં સગર દંપતિ અને પુત્ર પર બે ભરવાડ શખ્સોનો હુમલો access_time 10:01 am IST\nખંભાળિયાના બજાણામાં કેરોસીન છાંટી સળગી જતાં ૧૦ર વર્ષિય વૃધ્ધાનું મોત access_time 12:13 pm IST\nમોરબી એસઓજીએ ઉંટબેટ ગામના કરીમને દેશી બંદુક સાથે ઝડપી લીધો access_time 11:57 am IST\nસુરેન્દ્રનગર સફાઇ કામદારો દ્વારા ચિમકી access_time 12:01 pm IST\nઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન બીટ્ટાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત access_time 10:37 pm IST\nગુજરાત પોલીસ તંત્રમાં સ્ટાફ ઓછો અને 'ઢસરડો' જાજો એવુ 'મ્હેણુ' ભાંગે તેવા દિવસો હવે દૂર નથી access_time 3:56 pm IST\nસુરત નજીક બનશે ખોડલધામ જેવું ભવ્ય મંદિર:ચૂંટણી લડવા અંગે યોગ્ય સમયે જવાબ આપીશ : નરેશ પટેલ access_time 12:40 am IST\nદુબઈમાં 2 ભારતીઓએ પાકિસ્તાની સાથે મળીને 900 જ્યૂસના ડબ્બાની ચોરી કરી access_time 6:00 pm IST\nકોલાનું કેન ગટગટાવી દીધા પછી ખબર પડી કે અંદર મરેલો ઉંદર હતો access_time 11:42 am IST\nયુએસની સ્કુલમાં ગોળીબારીમાં બચી ગયેલી વિદ્યાર્થીનીએ 'ગ્લાની' ને કારણે આત્મહત્યા કરી access_time 11:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત'' અમેરિકાના કોલંબસ સ્‍ટેટના મિસીસીપી ટાઉનમાં વસતા ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ‘‘હોલી ઉત્‍સવ'' ઉજવ્‍યોઃ કોલંબસ ટાઉન મેયર તથા આસી. ફાયર ઓફિસરએ હાજરી આપી access_time 12:00 am IST\nસંતરામ મંદિરના સંતશ્રી હરિદાસજી મહારાજની અમેરિકામાં ન્યુજર્સી ખાતે એપ્રીલ ૬ના રોજ સત્સંગ પઘરામણી access_time 8:51 pm IST\n\" આજા ફસાજા\" : અમારી કંપનીના મેમ્બર બની વિશ્વના દેશોની ફાઈવસ્ટાર હોટલોમાં રહેવાનો તથા ફરવાનો આનંદ માણો : દુબઈમાં અરેબિયન ટાઈમ્સ એન્ડ ટુરિઝમ કંપનીના નામે સેંકડો લોકોને મેમ્બર બનાવી લાખો ડોલરની છેતરપિંડી access_time 8:45 am IST\nદોહા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે ૮૫ ગોલ્ડની સાથે ૩૬૮ મેડલ્સ જીત્યા access_time 6:33 pm IST\nગયા વર્ષે IPLમાં કેમ ન રમ્યો એનો જવાબ ભારતીય ક્રિકેટ બોર્ડ જ આપી શકે : સ્મિથ access_time 3:42 pm IST\nઆઈસીસી વનડે મહિલા રેકિંગમાં ભ���રતીય ખેલાડીનું સ્થાન યથાવત access_time 6:35 pm IST\nતમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપિકમાં નજરે પડશે કંગના રનૌત access_time 6:10 pm IST\nમલ્ટીસ્ટારર ફિલ્મ 'ધ તાશકંદ ફાઇલ્સ'થી મિથુન અને શ્વેતાનું પોસ્ટર આવ્યું સામે access_time 6:12 pm IST\nમણિકર્ણિકા' બાદ કંગના રનૌત કરશે જયલલિતાની બાયોપિક; તમિલ અને હિન્દી ભાષામાં બનશે access_time 12:11 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/pastchairman.asp", "date_download": "2020-08-06T19:32:03Z", "digest": "sha1:3ONESXQMZZ45IHVCWYX4W6EC4MEWRFWJ", "length": 7432, "nlines": 184, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nટ્રસ્ટના ભૂતપૂર્વ હોદેદારોની માહિતી\n(1) ભૂતપૂર્વ પ્રમુખોની માહિતી\n(2) ભૂતપૂર્વ ઉપ-પ્રમુખોની માહિતી\n(3) ભૂતપૂર્વ મંત્રીઓની માહિતી\n1.શાળા ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખશ્રીની માહિતી\nદેસાઈ જગજીવનદાસ પિતાંબરદાસ 1936પૂર્વે\nદેસાઈ મોહનલાલ રણછોડદાસ 1936 થી 1955\nબક્ષી મણીલાલ મગનલાલ (દરબાર) 1955 થી 1956\nપારેખ વિઠ્ઠલદાસ દલસુખભાઈ 1956 થી 1967\nબક્ષી મણીલાલ મગનલાલ 1967 થી 1968\nપારેખ વિઠ્ઠલદાસ દલસુખભાઈ 1968 થી 1974\nશાહ મોહનલાલ મગનલાલ 1974 થી 1986\nડૉ. જેઠાલાલ કેશવલાલ પરીખ 1986 થી 1990\nદેસાઈ વસંતલાલ ઓચ્છોવલાલ 1990 થી 1997\nશાહ વિઠ્ઠલદાસ સોમાલાલ 1997 થી 2005\nશાહ પરીમલભાઈ શાંતિલાલ 2005 થી.......\n2. શાળા ટ્રસ્ટના ભૂતપૂર્વ ઉપ –પ્રમુખશ્રીની માહિતી\nપારેખ દલસુખભાઈ ભાઈચંદભાઈ 1936 થી 1942\nવૈધ ઓચ્છોવલાલ સંપતરાવ 1942 થી 1955\nશાહ રતનલાલ ચંદુલાલ 1955 થી 1957\nબક્ષી મણીલાલ મગનલાલ 1957 થી 1960\nશાહ અંબાલાલ છોટાલાલ 1960 થી 1965\nશાહ ચીમનલાલ ચુનીલાલ 1965 થી 1967\nપારેખ ગોવિંદલાલ દલસુખભાઈ 1967 થી 1968\nબક્ષી મણીલાલ મગનલાલ 1968 થી 1971\nશાહ હીરાલાલ પરસોતમદાસ 1971 થી 1973\nશાહ મોહનલાલ મગનલાલ 1973 થી 1974\nડૉ. જેઠાલાલ કેશવલાલ પરીખ 1974 થી 1982\nશાહ ઓચ્છોવલાલ મોહનલાલ 1982 થી\nશાહ સુંદરલાલ અંબાલાલ 1986 થી 1990\nખરાદી જયંતિલાલ જેઠાલાલ 1990 થી 1997\nપટેલ ભાઈલાલભાઈ દાદાભી 1997 થી 2005\nદેસાઈ બકુલભાઈ ભગવાનભાઈ 2005થી\n3. શાળા ટ્રસ્ટના ભૂતપૂર્વ મંત્રીશ્રીન�� માહિતી\nહોદેદારશ્રીનું નામ સમય ગાળો\nવૈધ ઓચ્છોવલાલ સંપતરાવ 1936 થી 1942\nવકીલ જેઠાલાલ હિંમતલાલ 1942 થી 1947\nડૉ. જેઠાલાલ કેશવલાલ પરીખ 1947 થી 1955\nશાહ અંબાલાલ ગોરધનદાસ 1955 થી 1967\nશાહ કંચનલાલ ચુનીલાલ 1967 થી 1968\nશાહ અંબાલાલ ગોરધનદાસ 1968 થી 1974\nશાહ વિઠ્ઠલદાસ સોમાલાલ 1974 થી 1980\nપરીખ ઓચ્છોવલાલ મોહનલાલ 1980 થી 1982\nશાહ વિઠ્ઠલદાસ સોમાલાલ 1982 થી\nશાહ હરીવદનભાઈ ઓચ્છવલાલ 1990 થી\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/railway-s-new-directive-for-ticket-booking-after-lockdown-in-increases-till-3-may-055135.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:13Z", "digest": "sha1:GJHF6E7K44RM4JNKLEZDEUKBVMJVTOXQ", "length": 14421, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "3 મે સુધી લૉકડાઉન લંબાયા બાદ ટિકિટ બુકિંગ વિશે રેલવેએ આપ્યા નવા નિર્દેશ | Railway's new directive for ticket booking after LOCKDOWN increases till 3 May - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n3 મે સુધી લૉકડાઉન લંબાયા બાદ ટિકિટ બુકિંગ વિશે રેલવેએ આપ્યા નવા નિર્દેશ\nકોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન લંબાવવાના નિર્ણય બાદ રેલવેએ પણ મોટુ એલાન કર્યુ છે. ભારતીય રેલવેએ પોતાની બધી પેસેન્જર સેવાઓને પણ 3 મે સુધી બંધ કરવાની ઘોષણા કરી છે. એટલે કે 3 મે સુધી હવે મુસાફરોને ટિકિટોની કોઈ બુકિંગ નહિ મળે અને જે મુસાફરોની ટિકિટ 15 એપ્રિલથી 3 સુધી માટે બુક છે તે બધાના ટિકિટના પૈસા રેલવે મુસાફરોને રિફંડ કરવામાં આવશે.\nરેલવેએ 3 મે સુધી માટે બધી યાત્રી સેવાઓ સ્થગિત કરી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી લૉકડાઉનને 3 મે સુધી માટે લંબાવવાના એલાન સાથે જ ભારતીય રેલવેએ બધી પેસેન્જર સેવાઓ પણ 3 મે સુધી સ્થગિત કરી દીધી છે. આ પહેલા ભારતીય રેલવેએ 14 એપ્રિલ સુધી મા���ે બધા યાત્રી સેવાઓ સ્થગિત કરી દીધી હતી પરંતુ તેણે 15 એપ્રિલથી નિર્ધારિત સમયપત્રક મુજબ ટિકિટનુ બુકિંગ ચાલુ રાખ્યુ હતુ. પીએમ મોદીના એલાન બાદ રેલ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે ભારતીય રેલવે બધી યાત્રી ટ્રેન સેવાઓ, મેલ-એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રોનો, ઉપનગરીય ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વેગેર 3 મેની રાત 12 વાગ્યા સુધી પહેલાની જેમ સ્થગિત રહેશે. આનો અર્થ એકે 3 મે સુધી દેશભરમાં કોઈ પણ યાત્રી ટ્રેન નહિ ચાલે અને જે મુસાફરોએ આ દરમિયાન કોઈ પણ ટ્રેનમાં પોતાની ટિકિટ બુક કરાવી રાખી છે, રેલવે એ બધા મુસાફરોના ટિકિટના પૈસા પૂરેપૂરા પાછા આપશે એટલે કે કોઈ કેન્સલેશન ચાર્જ નહિ લાગે.\nમુસાફરોની ટિકિટના પૈસા પાછા મળશે\nજે મુસાફરોએ 3 મે સુધી કોઈ ટ્રેનમાં આઈઆરસીટીસી દ્વારા ઈ-ટિકિટ બુક કરાવી રાખી છે તેમણે પોતાની ટિકિટ કરાવવાની કોઈ જરૂર નહિ પડે અને તેમના ખાતામાં ટિકિટના પૈસા ખુદ જ રિફંડ કરી દેવામાં આવશે. જો કે જે મુસાફરો પાસે પીઆરએસ હેઠળ કાઉન્ટર ટિકિટ છે. તેમને કહેવામાં આવ્યુ છે કે લૉકડાઉન દરમિયાન ટિકિટ વાપસી માટે રેલવે સ્ટેશન કે રિઝર્વેશન કાઉન્ટર પર આવવાની ઉતાવળ ન કરો. આ હેતુથી રેલવેએ ટિકિટ કેન્સલ કરાવવાની સમયસીમા લંબાવી દીધી છે અને તેને લૉકડાઉન બાદ રદ કરાવી શકાય છે. માટે મુસાફરોએ લૉકડાઉનમા ટિકિટ કેન્સલનુ ટેન્શન લેવાની જરૂર નથી અને તેમના પૈસા પણ પાછા મળી જશે.\nમાલ અને પાર્સલ ટ્રેનો ચાલતી રહેશે\nજો કે ભારતીય રેલવે જરૂરી વસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે માલ અને પાર્સલ ટ્રેનોનુ પરિચાલન પહેલાની જેમ ચાલુ રાખશે. હવે તો ઈ-કૉમર્સની મોટી કંપનીઓ જેવી કે ફ્લિપકાર્ટ અને ઈન્ડિયા પોસ્ટ પણ પોતાનો સામાન મોકલવા માટે પાર્સલ ટ્રેનોનો ઉપયોગ કરી રહ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટર અત્યારે રેલવેના 58 રૂટો પર 109 પાર્સલ ટ્રેનોનુ સંચાલન કરી રહ્યુ છે. એટલુ જ નહિ કોરોના વાયરસ મહામારી સામે નિપટવા માટે ભારતીય રેલવે પોતાના ઉત્પાદન યુનિટના સમય મુજબ ઉપયોગી ઉત્પાદનોમાં લાગેલુ છે.\nઆ પણ વાંચોઃ પીએમ મોદીએ 3 મે સુધી જ કેમ લંબાવ્યુ લૉકડાઉન, આ છે કારણ\nલૉકડાઉન 3માં સરકારે આપી ઑનલાઈન ડિલીવરીને મંજૂરી, મંગાવી શકશો સામાન\nજાણો સામાન સુરક્ષિત પહોંચાડવા કેટલું પ્લાસ્ટિક વપરાય છે\nએમેઝોન અને ફ્લિપકાર્ટમાં મળતી ઓફરની તપાસ કરશે સરકાર\nસેલના નામે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં થઇ રહી છે છે���રપિંડી, જાણો\nમંદી વચ્ચે 1.4 લાખ ભારતીયોને એમેઝોન, ફ્લિપકાર્ટે આપી નોકરી\nટૂંક સમયમાં ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડે સેલ શરૂ થશે\nRBI એ ઇ-વૉલેટ કંપનીઓને આપી 6 મહિનાની અવધિ\nફ્લિપકાર્ટ છોડ્યા બાદ બિન્ની બંસલે તોડ્યુ મૌન, જણાવ્યુ શું કરી રહ્યા છે હવે\nફ્લિપકાર્ટ પર ફક્ત એક રૂપિયામાં મળી રહ્યું છે સરસવ તેલ- તુવર દાળ\nબિન્ની બંસલની ફરિયાદ પર મહિલા સામે કેસ નોંધાયો, થોડા દિવસ જાંચ પછી બંધ\nફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપ્યું, લાગ્યા ગંભીર આરોપો\nફ્લિપકાર્ટને 3200 કરોડ રૂપિયાનું નુકશાન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/introduction-to-toughened-glass-gujarati/", "date_download": "2020-08-06T18:25:54Z", "digest": "sha1:ZBQD4GSEAPKIKOSVVYMZ2CMVLT664KHM", "length": 12759, "nlines": 112, "source_domain": "www.contractorbhai.com", "title": "ટફન ગ્લાસ વિષે પરિચય - ContractorBhai", "raw_content": "\nટફન ગ્લાસ વિષે પરિચય\nટફન ગ્લાસ શું છે \nટફન ગ્લાસ તે એક પ્રકારનો ગ્લાસ છે જે માળખાકીય હેતુઓ માટે વપરાય છે. ટફનિંગ તે પ્રક્રિયા છે જે થર્મલ અથવા કેમિકલ પ્રક્રિયા દ્વારા તૈયાર કાંતવામાં આવે છે ગ્લાસ ની મજબૂતી વધારવા માટે ટફન ગ્લાસ ત્યાં વાપરવામાં આવે છે જ્યાં મજબૂતી, થર્મલ ગુણધર્મો અને સલામતી સૌથી વધુ મહત્વનું હોય. તે પ્રોજેક્ટ માટે વપરાય છે જેમકે , બિલ્ડીંગ, ઓફિસ, ઈંટેરીઅર વગેરે ટફન ગ્લાસ ત્યાં વાપરવામાં આવે છે જ્યાં મજબૂતી, થર્મલ ગુણધર્મો અને સલામતી સૌથી વધુ મહત્વનું હોય. તે પ્રોજેક્ટ માટે વપરાય છે જેમકે , બિલ્ડીંગ, ઓફિસ, ઈંટેરીઅર વગેરે ટેમ્પર્ડ ગ્લાસ તે બીજા પ્રકારનો ગ્લાસ છે જે ટફન ગ્લાસ જેવો જ હોય છે. આ બંને ગ્લાસ ઘર માલિકો દ્વારા ગેર સમાજ થાય છે.\nચાલો આ બંને વચ્ચે નો તફાવત જાણીયે\nટફન ગ્લાસ અને ટેમ્પર્ડ ગ્લાસ વચ્ચે નો તફાવત\nટફન ગ્લાસ ગેસ ભઠ્ઠી માં બનાવવામાં આવે છે. ટેમ્પર્ડ ગ્લાસ તે થોડો સખત હોય છે. જયારે ટફન ગ્લાસ વિદ્યુત ભઠ્ઠી માં બનાવવામાં આવે છે જે ટફન ગ્લાસ ને 4-5 ગણું મજબૂત બનાવે છે ટેમ્પર્ડ ગ્લાસ કરતા ટફન ગ્લાસ કરતા ઓછી મજબૂતી હોવાને કારણે, ટેમ્પર્ડ ગ્લાસમાં તૂટફૂટ થાય છે. જયારે ટેમ્પર્ડ ગ્લાસ તૂટે છે, ત્યારે તેના ટુકડાઓ થાય છે જે કોઈને પણ વાગી શકે છે. પરંતુ જયારે ટફન ગ્લાસ તૂટે છે તો તેના નાના-નાના કણ થઈ જાય છે રાખ ની જેમ, જેનાથી કોઈ ઇજા થતી નથી.\nટફન ગ્લાસ ની સપાટી પર 10,000-15,000 પીએસઆઈ (psi) લાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે અને કિનારી પર 9,000પીએસઆઈ (psi) થી ઓછું નહિ. તેને તેટલું કોમ્પ્રેસ્સ કરવામાં આવે છે કે તે વધુ મજબૂતી આપે છે ટફન ગ્લાસ ને. ટફન ગ્લાસ વધુ સારું થર્મલ મજબૂતી આપે છે અને તે પ્રતિરોધક છે કોઈપણ તાપમાન માં.\nકિંમત માં કોઈ ખાસ ફરક નથી ટફન ગ્લાસ અને ટેમ્પર્ડ ગ્લાસ માં. એક સામાન્ય માણસ સામે જો આ બંને ગ્લાસ રાખવામાં આવે તો બહુજ મુશ્કેલ હોય છે તેને ઓળખવું અને અહીં છેતરપિંડી થવાની શક્યતા હોય છે. સામાન્યરીતે ટફન ગ્લાસ હંમેશ સર્ટિફિકેટ સાથે વહેંચવામાં આવે છે. તો અમે ઘર માલિકને સુજાવ આપશું કે ગ્લાસ પર લાગેલા ટેગ, માર્ક અથવા સ્ટીકર ને જોવું જોઈએ જેની પર ગ્લાસ ની વિગતો લખેલી હોય છે.\nઈંટેરીઅર માટે ટફન ગ્લાસ\nટફન ગ્લાસ પહેલા ફક્ત માળખાકીય હેતુઓ માટે વપરાતું હતું પણ હવે તેના ગુણ અને ફાયદાની જાગૃત્તા થી, ઘર માલિક, ઈંટેરીઅર ડિઝાઈનર અને ઠેકેદારો એ ઘર અને ઓફિસ માં વાપરવાનું શરુ કર્યું છે. તેને સામાન્ય રીતે દરવાજા અને ભાગલા પાડવામાટે વાપરવામાં આવે છે ફ્રેમ વગર. 2 મહત્વના ફાયદાઓ છે ટફન ગ્લાસ ના કે તેની મજબૂતી વધારે હોય છે અને તૂટવાથી કોઈને ઇજા થતી નથી.\nકેવી રીતે ટફન ગ્લાસે લોકપ્રિયતા મેળવી\nટફન ગ્લાસ નવી વસ્તુ નથી. તે ભારતીય બજારમાં 30 વર્ષ પહેલા રજુ કરાયું હતું ટફન ગ્લાસ ગુણ બધાને ખબર નહોતી એટલે તે વધુ માત્રામાં વપરાતું નહોતું ટફન ગ્લાસ ગુણ બધાને ખબર નહોતી એટલે તે વધુ માત્રામાં વપરાતું નહોતું બીજું કારણ તે હતું કે મોંઘુ હોવાને કારણે ઘણા ઓછા લોકો બનાવતા હતા. પરંતુ હવે ઘણા લોકો તેને બનાવે છે, જાગૃત્તા છે અને હવે ટફન ગ્લાસ ઘણા વ્યાજબી ભાવમાં અને સરળતાથી ઉપલબ્ધ છે.\nવર્ષ 2000 માં ટફન ગ્લાસ બજારે અચાનક વધુ વિકાસ જોયો ભારત માં તે ફક્ત એક્સ્ટેરીઅર નહિ પણ ઈંટેરીઅરમાં પણ વપરાતું હતું તે ફક્ત એક્સ્ટેરીઅર નહિ પણ ઈંટેરીઅરમાં પણ વપરાતું હતુંબહારના દેશોમાં ટફન ગ્લાસ ઘણા વર્ષોથી વપરાતું આવ્યું છે.\nટફન ગ્લાસ હવે બહુજ મહત્વ અને જરૂરી વસ્તુ બની ગયી છે પ્રોજેક્ટ માટે, ફસાડ બનાવવા માટે, પાર્ટીશન, વગેરે.. અગાઉ જેમ કહ્યું તેમ તે મજબૂતી માટે વપરાય છે. તે વધુ ચાલે છે, સામાન્ય ગ્લાસ વાપરવામાં આવે છે કેમકે તેનાથી કોઈને ઇજા થઈ શકે છે. ભારતીય સરકારે નિયમ પસાર કર્યો છે સખ્તાઈ થી તાફેન ગ્લાસ વાપરવા માટે.. અગાઉ જેમ કહ્યું તેમ તે મજબૂતી માટે વપરાય છે. તે વધુ ચાલે છે, સામાન્ય ગ્લાસ વાપરવામાં આવે છે કેમકે તેનાથી કોઈને ઇજા થઈ શકે છે. ભારતીય સરકારે નિયમ પસાર કર્યો છે સખ્તાઈ થી તાફેન ગ્લાસ વાપરવા માટે કેસ થઈ શકે છે જો કોઈ સામાન્ય ગ્લાસ વાપરે ખાસ કરીને માળખાકીય હેતુ માટે\nબીજા અન્ય પ્રકારના ગ્લાસ\nઅહીં અલગ પ્રકારના ગ્લાસ જેમકે ડિઝાઈનર ગ્લાસ, ઈમ્પોર્ટેડ ગ્લાસ, મેડ ઈન ચાઈના ગ્લાસ બજારમાં ઉપલબ્ધ છે.\nડિઝાઈનર ગ્લાસ જે અલગ રંગો, અને ડિઝાઇનમાં બનાવામાં આવે છે ઘરમાલિક/ગ્રાહક ની પસંદગી મુજબ. ડિઝાઈનર ગ્લાસ માટે ડિઝાઇન કેટલોગ અથવા સંદર્ભ થી પછી ઈચ્છીત સાઈઝ અને શૈલી માં બનાવવામાં આવે છે. ડિઝાઇન ગ્લાસ પર હંમેશ માટે બનાવવામાં આવે છે. ડિઝાઈનર ગ્લાસ અલગ પધ્ધતિ થી બનાવવામાં આવે છે હાથેથી અથવા કેમિકલ પ્રક્રિયા થી, પછી એસિડ ઈફેક્ટ, ક્રીષ્ટલ, વગેરે પ્રક્રિયા \nબીજા ગ્લાસ આયાત કરવામાં આવે છે બીજા દેશો માંથી જેમ દુબઈ, યુ.કે, યુ.એ.ઈ, અમેરિકા, યુરોપ વગેરે\nમેડ ઈન ચાઈના ગ્લાસ બહુ મોટા પ્રમાણમાં આયાત થતા હતા. પરંતુ હવે તે અન્ય દેશોના કાચ આયાત અનુચિત કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\nભારતમાં 3-4 કંપની છે H&G, Saint Gobain, Modiguard, Gold Plus, ASI જે ગ્લાસ બનાવે છે. ગ્લાસ સ્થાનિક વિસ્તાર માં નથી બનાવામાં આવતા કારણ કોઈ સ્થાનિક અથવા સામાન્ય માણસ મોટા યુનિટ અને તેનો ખર્ચ પરવડી ના શકે.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\nઇલેક્ટ્રિકલ એમ.સી.બી.(MCB) અને પેનલ બોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/narmada-dam-generates-an-estimated-360-crores-electricity-in-two-months/158136.html", "date_download": "2020-08-06T19:07:38Z", "digest": "sha1:2PO6LMVTZZ5EX5TKL7H5ZRCBPE4TV42Z", "length": 5794, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "નર્મદા ડેમમાં બે મહિનામાં અંદાજે ૩૬૦ કરોડની વીજળીનું થયુ ઉત્પાદન | નવગુજરાત સમય", "raw_content": "\nનર્મદા ડેમમાં બે મહિનામાં અંદાજે ૩૬૦ કરોડની વીજળીનું થયુ ઉત્પાદન\nનર્મદા ડેમમાં બે મહિનામાં અંદાજે ૩૬૦ કરોડની વીજળીનું થયુ ઉત્પાદન\n1 / 1 ચોવીસ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯૪૬૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ��વારા ૧૮૭૪ મેગાવોટ વીજ ઉત્પાદન\nડેમની સપાટી ૧૩૮.૫૮ મીટરે : ૮૮૯૫૧ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૯૬૭૮૧ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના પાંચ દરવાજા ખોલાયાં\nકેવડીયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા બે મહિનામાં રૂપિયા ૩૬૦ કરોડની વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. ડેમની સપાટી ૧૩૮.૫૩ મીટરે પહોચી હતી. હજી પણ ડેમમાં ૮૮૯૫૧ ક્યુસેક પાણીની આવક સામે ૯૬૭૮૧ ક્યુસેક પાણીની જાવક રહી હતી. ડેમના પાંચ દરવાજા હજી પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.\nગત તારીખ ૯મી ઓગષ્ટના રોજ ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે છ યુનિટ આજ દિન સુધી સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે. ૯મી ઓક્ટોબર ના રોજ સવારના આઠ વાગે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન R.B.P.H ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯૪૬૦ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ પચાસ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન ૧૮૭૪ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલુ છે.\nચાલુ વર્ષે ભારે વરસાદને પગલે પ્રથમ વખત નર્મદા ડેમ તેની ઐતિહાસિક ૧૩૮.૬૮ મીટરની સપાટીએ પહોંચ્યો હતો. ડેમમાં પાણીની આવક થતાં બે મહિનામાં અંદાજે 360 કરોડની વીજળીનું ઉત્પાદન થયું છે. જે આગામી 2 વર્ષ સુધી ગુજરાતને સિંચાઇ અને પીવાનું પાણી મળતુ રહેશે. હજુ પણ નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવે છે. જેને સાઇઠ દિવસ પૂર્ણ થયા છે. આ ૬૦ દિવસમાં આસરે ૮૦ લાખ ક્યૂસેક પાણી નર્મદામાં વહી ગયું છે. તેનાથી ભરૂચનો ખારાશનો પટ્ટ સુધારી ગયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆમોદ નજીક જીપ પલ્ટી ખાઇ જતાં ત્રણના મોત : ચાર ઘાયલ\nમગર નગરી વડોદરા અને આસપાસના વિસ્તારમાંથી પાંચ મગર પકડાયા\nસ્પેનના બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાશ : વડોદરામાંથી આઠ પકડાયા\nભક્તિ અને શક્તિના સમન્વયના ઉત્સવ સમા વિજયા દશમીએ રાવણનું દહન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/04/07/college-days/", "date_download": "2020-08-06T19:55:04Z", "digest": "sha1:P7MGPHCTACQDPAM7GTEDBDXRAJQDYCOG", "length": 15157, "nlines": 120, "source_domain": "www.aksharnaad.com", "title": "કોલેજના એ દિવસો – વિકાસ બેલાણી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » વિચારોનું વન » કોલેજના એ દિવસો – વિકાસ બેલાણી\nકોલેજના એ દિવસો – વિકાસ બેલાણી\nApril 7, 2008 in વિચારોનું વન tagged વિકાસ બેલાણી\nકોલેજના એ દિવસો જ્યારે પણ યાદ આવે ત્યારે મનમાં ને મનમાં હસી પડાય છે……..એવા કેટલાક પ્રસંગો અહીં રજુ કરવા માંગુ છું.\nમારા શહેરથી ૪૦ કિમી દુર બીજા શહેરમાં મારી કોલેજ હતી. સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૫ નું અમારું ટાઇમ-ટેબલ. ઊંઘ પ્રત્યે એ દિવસોમાં પણ મને આટ્લો જ લગાવ હતો,સવારે ૮.૪૫ ની બસ પકડું તો હું ૧૦.૧૫ વાગતા પહોંચી જાઊં…પણ મારી ઊંઘ મારા પર પોતાનું આધીપત્ય સાબીત કરવા માંગતી હોય એમ હું ઘણી વાર પહોંચી ગયા પછી પણ બસમાં ઊંઘતો જ રહી જાઊં અને બસ ઉપડી જાય, છેલ્લે હું આગળના કોઇ સ્ટોપે ઉતરી જાઉં…અને પાછો કન્ડક્ટર અકબરભાઇને ટકોર કરતો આવું કે બિચારા સ્ટૂડન્ટસને ઊંઘમાંથી ઉઠાડવા એ એમની નૈતીક ફરજ છે.\nઆટલેથી જ મારી ઊંઘ મારો પીછો છોડી દેતી એવું નહોતું….પહેલા લેક્ચરમાં પણ હું મોટાભાગે એ અવસ્થામાં રહેતો. અમે ત્રણ મિત્રો, હું, મીતેષ ને પારસ હંમેશા સાથે જ બીજા નંબરની બેન્ચ પર બેસતા અને મસ્તી કરતા. મને યાદ છે કે અમારે એક જોશી સાહેબનો લેક્ચર આવતો અને મારો એક ખાસ મિત્ર ડિકે (દિવ્યકાન્ત) પગની બે આંગળીઓની વચ્ચે લેઝર ગન રાખી સાહેબના કપાળ પર ફેંકતો તો એવું લાગતુ કે જાણે ધિંગાણે ચડવા જતા રાજપુતના ભાલે કોઇએ કંકુથી તિલક કર્યું હોય બીજો એક દોસ્ત હતો રવિ, એને જુદી આદત બીજો એક દોસ્ત હતો રવિ, એને જુદી આદત એ જ્યારે પણ જોશી સાહેબનું લેક્ચર હોય ત્યારે પહેલા આગળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” પછી ક્લાસમાં આવવાના બદલે પાછળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” અને બધા હસી પડતા. મીતેષ તો વળી અલગારી સંત જેવો એને મન કોઇ પણ વિષય, કોઇ પણ સાહેબ, કોઇ પણ લેક્ચર, બાજુની હરોળની છોકરીઓ, એમની અદાઓ,એમની વેશભૂષા કરતા વધારે મહત્વના ના હતા. લેક્ચર પત્યા પછી એને જે તે વિષયને લગતુ કાંઇ પણ પુછો તો એને ખબર ના હોય, એ તો બસ શ્રુંગાર રસનું પાન કરતો હોય.\nઅમારે સાંજે લેબ અટેન્ડ કરવાની હોય,એમાં તો અમારા તોફાનો એની પરાકાશ્ઠાએ હોય. અમે બધા આમ તો ભવિષ્યના ઇલેક્ટ્રીક એન્જીનીયર, પણ એતો ભવિષ્યના અમારુ એક ગ્રુપ એમા બધા તોફાની અમારુ એક ગ્રુપ એમા બધા તોફાની સર કોઇ સરકીટ સમજાવતા હોય,પ્રેક્ટીકલ કરાવતા હોય ત્યારે લગભગ બધાજ બોર થતા હોય, એમા અમારા એક દોસ્ત નાથુ દેસાઇ (દેહઇ) ને વળી જુદી આદત સર કોઇ સરકીટ સમજાવતા હોય,પ્રેક્ટીકલ કરાવતા હોય ત્યારે લગભગ બધાજ બોર થતા હોય, એમા અમારા એક દોસ્ત નાથુ દેસાઇ (દેહઇ) ને વળી જુદી આદત એ વાયરોના નાના-નાના ટુકડા લે અને એને બન્ને છેડેથી વાળી દે, પછી એ પ્રેક્ટીકલ કરી રહેલા છોકરાઓના પેન્ટના નાકામાં એવી રીતે ભરાવી દે કે જોનારને એ પુંછડી જેવું લાગે એ વાયરોના નાના-નાના ટુકડા લે અને એને બન્ને છેડેથી વાળી દે, પછી એ પ્રેક્ટીકલ કરી રહેલા છોકરાઓના પેન્ટના નાકામાં એવી રીતે ભરાવી દે કે જોનારને એ પુંછડી જેવું લાગે બીજા પાછા સત્કાર્યમાં સાથ આપતાં હોય એમ એ પુંછડીઓનું ઇન્ટર-કનેકશન કરે. પ્રેક્ટીકલ પત્યા પછી જ્યારે બધા છૂટા પડે અને પૂંછડીઓ ખેંચાય ત્યારે ખબર પડે કે આપણે તો બંધાઇ ગયા.\nઅમારે એક સાહેબનું શોર્ટ નામ KSP પણ બધા એમને DSP કહેતા, એમનો લેક્ચર હોય ત્યારે બહુજ મજા પડતી, એમાં થતું એવું કે સાહેબ લેક્ચર દરમિયાન જ્યારે પણ બોર્ડ સામે ફરીને કાંઇક લખતા હોય ત્યારે પાછળ બધા ઉભા થઇ જતા અને અમારી સામે ફરે એટ્લામાં બધા બેસી જતા. આવું આખા લેક્ચર દરમિયાન થતું. લેક્ચર પતે એટલે બધા જોરથી હસી પડતા.\nએક સાહેબ હતા ગદાણી સાહેબ પણ બધા મોટા ભાગે એમને ગદાધારી સાહેબ તરીકે ઓળખતા. એમની ખાસીયત એ હતી કે એમનો અવાજ ઘણો બુલંદ હતો, આખી કોલેજમાં સંભળાય એવો મોટાભાગે એમનો લેક્ચર લંચ પછી હોય અને અમે બધા એ સમયે આમ પણ વામકુક્ષીની અવસ્થામાં હોય, એમાં એક વાર એવું બનેલું કે સાહેબ અમને બધાને ડાર્ક રૂમમાં લેક્ચર માટે લઇ ગયા, સાહેબે લાઇટો બંધ કરી પ્રોજેકટર ચાલુ કર્યું અને પછી બુલંદ વાજે એક્ષપ્લેનેશન આપવાનું ચાલુ કર્યું, પણ ઉનાળાનો ધોમ્-ધખતો બપોર, ઉપરથી જમ્યા પછીનો ભારે સમય, અને એર-કંડિશનરની ઠંડી હવા મોટાભાગે એમનો લેક્ચર લંચ પછી હોય અને અમે બધા એ સમયે આમ પણ વામકુક્ષીની અવસ્થામાં હોય, એમાં એક વાર એવું બનેલું કે સાહેબ અમને બધાને ડાર્ક રૂમમાં લેક્ચર માટે લઇ ગયા, સાહેબે લાઇટો બંધ કરી પ્રોજેકટર ચાલુ કર્યું અને પછી બુલંદ વાજે એક્ષપ્લેનેશન આપવાનું ચાલુ કર્યું, પણ ઉનાળાનો ધોમ્-ધખતો બપોર, ઉપરથી જમ્યા પછીનો ભારે સમય, અને એર-કંડિશનરની ઠંડી હવા લેક્ચર પત્યા પછી સાહેબે જ્યારે લાઇટ ચાલુ કરી ત્યારે ખબર પડી કે ૯૦% લોકો ઊંઘતા હતાં. મને યાદ છે સાહેબે એ પછી કહેલુ કે આવુ દૃશ્ય એમણે એમની જિંદગીમાં પહેલી વાર જોયું હતું.\nઅને આવું તો બીજુ ઘણુ થતું, પણ એ બધા પ્રસંગો અહીં એક સાથે લખવા બેસું તો કેટલાય પેજ ભરાય, આપનો સ્નેહ મળતો રહેશે તો આવા બીજા પણ ��નુભવો લખતો રહીશ. ….\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n← જૈન ધર્મ અને નવકાર\nન્યૂટન રમે છે થપ્પો →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://valsad.nic.in/gu/public-utility/%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%B9%E0%AB%87%E0%AA%A1-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%93%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B8/", "date_download": "2020-08-06T19:26:39Z", "digest": "sha1:R4XPFJ2YTDIEV5LFJPGO6PVTLNBUYFNW", "length": 4022, "nlines": 101, "source_domain": "valsad.nic.in", "title": "વલસાડ હેડ પોસ્ટ ઓફિસ | જીલ્લો વલસાડ, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nએસટીડી અને પિન કોડ્સ\nકલેક્ટર કચેરી ની શાખાઓ-વલસાડ\nજમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારી\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nવલસાડ હેડ પોસ્ટ ઓફિસ\nવલસાડ હેડ પોસ્ટ ઓફિસ\nતિથલ રોડ, સિંચાઇ કોલોની, કાપડિયા ચાલ, વલસાડ\nકેટેગરી / પ્રકાર: ટપાલ\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Jun 30, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ghaziabad-delhi-border-sealed-once-again-know-the-rule-056316.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T19:22:33Z", "digest": "sha1:W4EEKJ7TMYXDJPXGR2OCKBAG4WP7SGIM", "length": 15131, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગાઝિયાબાદ-દિલ્હીની બોર્ડર ફરી એકવાર સીલ, જાણો નિયમ | Ghaziabad-Delhi border sealed once again, know the rule - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગાઝિયાબાદ-દિલ્હીની બોર્ડર ફરી એકવાર સીલ, જાણો નિયમ\nજીલ્લા ડીએમ દિલ્હી અને ગાઝિયાબાદની સરહદ ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સીલ કરવા આદેશ આપ્યો છે. ગાઝિયાબાદમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા કેસોને કારણે ડીએમ દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડીએમએ આદેશમાં કહ્યું છે કે, સત્તાવાર પાસ ધરાવતા લોકોને જ દિલ્હીથી ગાઝિયાબાદ બોર્ડર પર પ્રવેશ આપવામાં આવશે. આવશ્યક સેવાઓથી સંબંધિત લોકોને જરૂરી ઓળખ કાર્ડ બતાવવા પડશે.\nજીલ્લા ગાઝિયાબાદમાં છેલ્લા દિવસોમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થયો છે. આ વધેલા કેસોનો મોટો હિસ્સો ગાઝિયાબાદ-દિલ્હીની મુસાફરી કરતા લોકો સાથે છે. તેથી, મુખ્ય તબીબી અધિકારીની ભલામણને આધારે, જિલ્લા પ્રશાસને દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર પહેલાની જેમ (લોકડાઉન 2 ની જેમ) પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 26 એપ્રિલ 2020 ના રોજ જારી કરાયેલા હુકમ મુજબ જે મર્યાદાઓ અને શરતો હેઠળ દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર સીલ કરવામા�� આવી હતી, તે જ વ્યવસ્થા અગાઉના આદેશો પર પણ લાગુ થશે.\nભારે વાહનો, માલ વહન કરનારી ટ્રક, બેંકિંગ સુવિધાઓ સાથે જોડાયેલા વાહનો અને આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓથી સંબંધિત વાહનોને કોઈ પૂછપરછ કર્યા વગર કોઈ પરવાનગી લીધા વિના ગાઝિયાબાદ બોર્ડર પરથી પસાર થવા દેવામાં આવશે. એમ્બ્યુલન્સને પણ કોઈપણ પ્રતિબંધ વિના ખસેડવાની મંજૂરી આપવામાં આવશે.\nડોકટરો, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, બેંક કર્મચારીઓ માટે પાસની જરૂર રહેશે નહીં. તેમના ઓળખપત્રો ટ્રાફિક માટે પૂરતા હશે અને તેમને માન્યતા આપવામાં આવશે.\nગાઝિયાબાદથી દિલ્હી જતા કચેરીઓમાં કાર્યરત સરકારી કર્મચારીઓ માટે, ઓફિસ દ્વારા જારી કરાયેલ એક અલગ પાસની જરૂર પડશે. તમને ફક્ત ઓળખ કાર્ડના આધારે જ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગાઝિયાબાદ જિલ્લા વહીવટીતંત્રે દિલ્હી સરકારની કચેરીઓને કર્મચારીની 33 ટકા મર્યાદાને ધ્યાનમાં રાખીને પાસ ઇશ્યૂ કરવા જણાવ્યું છે. પાસ ઇસ્યુ ન થાય ત્યાં સુધી તેઓને ફક્ત ઓળખકાર્ડના આધારે મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે.\nઓફિસના સમય અનુસાર, તેઓને સવારે 9 વાગ્યા સુધી દિલ્હી બોર્ડરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, ત્યાંથી પરત ફરતા આ કર્મચારીઓને સાંજના 6 વાગ્યા પછી જ ગાઝિયાબાદ બોર્ડરમાં પ્રવેશ આપવામાં આવશે.\nમીડિયા કર્મચારીઓને ફક્ત તેમના અધિકૃત ઓળખ કાર્ડ બતાવવાની જરૂર છે. દિલ્હી કોર્ટના વકીલોને ઓળખ કાર્ડના આધારે આવવા-જવાની મંજૂરી આપવામાં આવશે.\nદિલ્હી-ગાઝિયાબાદ વચ્ચેની આવવા-જવા માટે જરૂરી કામ http://164.100.68.164/upepass2 લિંક પર પાસ આપવામાં આવશે.\nદિલ્હીના હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કોઈપણને ગાઝિયાબાદ બોર્ડરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગાઝિયાબાદના હોટસ્પોટ વિસ્તારમાં, બહારથી આવતા કોઈપણ પર પ્રતિબંધ રહેશે અને આ વિસ્તારોની બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવશ્યક સેવાઓ, દવા, આરોગ્ય જેવી આવશ્યક સેવાઓને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવશે.\nપીએમ મોદીએ પદ્મશ્રી બલબીર સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખન��� મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\ncoronavirus ghaziabad delhi rule government ગાઝિયાબાદ દિલ્હી બોર્ડર નિયમ સરકાર કેન્દ્ર સરકાર\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/bathroom-leakage-from-upper-floor-gujarati/", "date_download": "2020-08-06T19:17:37Z", "digest": "sha1:4TVCEU5UJLINQABGSXZJGSDJZM3MQLVM", "length": 8890, "nlines": 103, "source_domain": "www.contractorbhai.com", "title": "બાથરૂમ લીકેજ ઉપરના માળ થી - ContractorBhai", "raw_content": "\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\nબાથરૂમ માં લીકેજ થવાના ઘણા કારણ છે, તૂટેલી દીવાલ, ફૂગ વૃદ્ધિ, વગેરે કોઈપણ કામ કરતા પહેલા, લીકેજ નું કારણ શોધવું જરૂરી છે.\nજો તમારું બાથરૂમ બીજા માળે છે અથવા પાડોશી નું બાથરૂમ તે જગ્યાએ છે. સમસ્યા પાણી પુરવઠા લાઇન અથવા બાથરૂમ ફિટિંગમાં હોઈ શકે છે – વહેવાનો હરકોઈ જાતનો નળ અથવા નાલીમાં અહીં ઉપરવાળા પાડોશી એ પ્રથમ લીકેજ થવાના કારણ શોધવા જોઈએ. લીકેજ, જો પાણી પુરવઠા અથવા ગટર લાઇન કારણે છે તો તેને સૌથી પહેલા દુરસ્ત કરવું જોઈએ અહીં ઉપરવાળા પાડોશી એ પ્રથમ લીકેજ થવાના કારણ શોધવા જોઈએ. લીકેજ, જો પાણી પુરવઠા અથવા ગટર લાઇન કારણે છે તો તેને સૌથી પહેલા દુરસ્ત કરવું જોઈએ અહીં ફ્લોરિંગ ફરજિયાતપણે બદલવું પડશે અહીં ફ્લોરિંગ ફરજિયાતપણે બદલવું પડશે કેમકે ટાઇલ પર લીકેજ ની અસર પડશે જેથી ભવિષ્યમાં તિરાડો શકે છે. પરંતુ બાથરૂમમાં ફ્લોરિંગ બદલાવો, ત્યારે વૉટરપૃફિંગ કરવું જોઈએ કેમકે ટાઇલ પર લીકેજ ની અસર પડશે જેથી ભવિષ્યમાં તિરાડો શકે છે. પરંતુ બાથરૂમમાં ફ્લોરિંગ બદલાવો, ત્યારે વૉટરપૃફિંગ કરવું જોઈએ એકવાર વૉટરપૃફિંગ થઈ ગયા પછી ઘર માલિકને આગામી 4-5 વર્ષ માટે ચિંતા કરવાની જરૂર નથી (અથવા તેથી વધુ)\nહાલના બાથરૂમ માં વોટરપૃફિંગ ની પ્રક્રિયા\n1. પહેલા જૂની ટાઇલ તોડવામાં આવે છે, અને સપાટીને સમતલ કરવામાં આવે છે વૉટરપૃફિંગ કરવા માટે\n2. વૉટરપૃફિંગ કેમિકલ લગાડવામાં આવે છે સપાટી પર અને ખાસ કરીને દિવાલના સાંધામાં. કેમિકલ ઈમ્પોર્ટેડ વાપરવામાં આવે છે.\n3. કેમિકલ બે વખત લગાડવામાં આવે છે. પહેલો કોટ લગાડ્યા પછી બીજો કોટ 2-3 કલાક પછી લગાડવામાં આવે છે, પરંતુ તે ધ્યાન રાખવું કે બીજો કોટ ઉંધી દિશા માં લાગવો જોઈએ પહેલા જે કોટ લાગ્યો તેનાથી જો પહેલો કોટ ઉભી દિશા માં લાગ્યો હોય તો બીજો કોટ આડી દિશામાં લાગવો જોઈએ\nતમે જો ભીનાશ નો ધબ્બો ફરીથી છતમાં જોવો તો તેમાં 99% સંભાવના છેકે લીકેજ ડ્રેન પાઈપમાં છે. આ પ્રોબ્લેમ આવે છે જયારે “નાની ટ્રેપ” બરોબર નહિ લગાડી હોય ત્યારે આ ટ્રેપ નાનું કાણું હોય છે જ્યાંથી તમારા બાથરૂમ નું પાણી બહાર જાય છે.અંદરની બાજુ જે લાગે છે તેને “ટ્રેપ” કહેવાય છે. ફક્ત નિષ્ણાંત ઠેકેદાર અને કડિયા ને ખબર હોય છે કે આ મહત્વપૂર્ણ જગ્યા છે જેને નાના પાઇપ થી ચીન્ધવુ જોઈએ વધુ કાળજી માટે આ ટ્રેપ નાનું કાણું હોય છે જ્યાંથી તમારા બાથરૂમ નું પાણી બહાર જાય છે.અંદરની બાજુ જે લાગે છે તેને “ટ્રેપ” કહેવાય છે. ફક્ત નિષ્ણાંત ઠેકેદાર અને કડિયા ને ખબર હોય છે કે આ મહત્વપૂર્ણ જગ્યા છે જેને નાના પાઇપ થી ચીન્ધવુ જોઈએ વધુ કાળજી માટે તેને ખાસ કરીને “વાટા” કહેવામાં આવે છે (સામાન્ય પ્લમ્બિંગ ભાષા મુંબઈમાં)\n“વાટા” (પાઇપ ને કવર કરવું) ને નાનું કામ ઓછા રૂપિયા 50 થી 100 રૂપિયા સુધી થઈ જાય છે, જે વધુ અવગણના થાય છે કાડિયાઓ દ્વારા આ નાની અવગણના ભવિષ્યમાં હજાર રૂપિયાનું નુકશાન કરાવે છે.\nથોડા કિસ્સાઓમાં, લીકેજ મટેરીઅલ માં હોય છે જો તે ખરાબ આવી જાય. અહીં તમારે આખું જોડાણ બદલવાની જરૂર પડે છે ડાઇવર્ટર પણ અહીં જોડાણ ઢીલું રેહવાની પણ સંભાવના હોય છે મટેરીઅલ અને પાણી ની લાઈન વચ્ચે અહીં જોડાણ ઢીલું રેહવાની પણ સંભાવના હોય છે મટેરીઅલ અને પાણી ની લાઈન વચ્ચે આ સમસ્યા નો ઉકેલ મટેરીઅલને થોડું હાજી ફિટ કરવાથી થઈ શકે છે.\nજેમ આપણે ઉપર જોયું, તે ઘણું મહત્વનું છે લીકેજ નું કારણ જાણવું જો ફ્લોરને ને બદલવામાં આવે બાથરૂમ માં તો નાની ટ્રેપ ને પણ બદલવું જરૂરી છે. સામાન્ય રીતે વધુ સમસ્યા નથી થતી જો પાઇપિંગમાં CPVC પાઇપ્સ વાપરવામાં આવે પાણી ના જોડાણ અને ડ્રેન સિસ્ટમ માં.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nઇલેક્ટ્રિકલ એમ.સી.બી.(MCB) અને પેનલ બોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://24india.in/mobile-lock-open-witout-password/", "date_download": "2020-08-06T19:55:01Z", "digest": "sha1:UTFLLWZ3RRQIQME67NJDFH23G7ZXXLP5", "length": 15838, "nlines": 127, "source_domain": "24india.in", "title": "પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથ�� યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોના વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome EDITORIAL પાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ...\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મો��ાઈલનો લોક\nભારતમાં સૌથી વધારે લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. સ્માર્ટફોન આજકાલ આપણી એક જરૂરિયાત બની ગયા છે. તેનો ઉપયોગ આપણ માત્ર કોલિંગ માટે જ કરતાં નથી. સ્માર્ટફોનનો ઉપયોગ બેન્કિંગથી લઇને કેબ બુક કરવા માટે પણ કરવામાં આવે છે.\nકેટલીક વખત પોતાના સ્માર્ટફોનમાં આપણે પાસવર્ડ લગાવી ભૂલી જઈએ છીએ, તો તેના માટે હેરાન થવાની જરૂરત નથી, કેમ કે આ રીતે સરળતાથી તમારો સ્માર્ટફોનનો પાસવર્ડ ઓપન કરી શકશો.\nહાલના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ તો લગભગ તમામલોકો કરી રહ્યા છે, અને જે લોકો તેનો ઉપયોગ નથી કરી રહ્યા, તેમણે પણ તેની જરૂરત લગભગ પડશે. એવામાં આ સમાચાર તે તમામ સ્માર્ટફોન યૂઝર્સ માટે છે.\nફેક્ટ્રી રિસેટ કરો – જો તમે એવું ઈચ્છતા હોય કે, ફોનમાં જે ડેટા એટલે કો ફોટો અને ગીતો તમને ન મળે તો જ આ સ્ટેપને ફોલો કરજો, કારણ કે, આ રીતે તમે જો તમારો ફોન અનલોક કરો છો તો, ફોનનો તમામ ડેટા ડિલીટ થઈ જશે. તો પણ આ રીત અપનાવી તમે તમારો ફોન અનલોક કરવા ઈચ્છો છો તો પહેલા ફોનને ઓફ કરી લો, ત્યારબાદ વોક્યુમ ડાઉન બટન અને પાવર બટનને એક સાથે કેટલીક સેકન્ડ સુધી દબાવી રાખો, કેટલીક સેકન્ડ આવું કર્યાબાદ તમે રિકવરી મોડમાં એન્ટર કરો. ત્યારબાદ તમે Yes, delete all user dataને ક્લિક કરો, ત્યારબાદ પોતાના ફોનને રિબૂટ કરી લો, આ રીતે આ રીતે તમારો ફોન અનલોક થઈ જશે.\nએન્ડ્રોયડ ડેટા રિકવરી – જો તમારો ફોન અનલોક થઈ જાય તો આ રીત સૌથી બેસ્ટ છે, કેમ કે આમાં ના તો તમારે જીમેઈલની જરરૂ પડશે અને ના તમારા ફોનમાં ડેટા ડિલીટ થશે. આના માટે તમારે પહેલા તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં એન્ડ્રોયડ ડેટા રિકવરી સોફ્ટવેયરને ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમે તમારા મેઈન વિન્ડોમાં અનલોક પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ ફોનને યૂએસબી (USB) કેબલની મદદથી કોમ્પ્યુટર કે લેપટોપ સાથે તેને કનેક્ટ કરો. ત્યારબાદ ત્યાં આપેલા નિર્દેશોને ફોલો કરો અને આ રીતે તમારો લોક ફોન મીનિટોમાં અનલોક થઈ જશે.\nPrevious articleશાળાના અભ્યાસક્રમમાં થઈ શકે છે મોટો ફેરફાર, હવે ફક્ત 3 વર્ષ અને પ્રાથમિક શિક્ષણ પુરું\nNext articleસુરતના રીંગરોડ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ચોરીનો પર્દાફાશ, યુવકે મેનેજરની જાહેરમાં કરી ધોલાઈ, જુઓ વિડીયો\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર���ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nબોલિવુડના આ ત્રણ મહારથીઓ એક સાથે 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ટકરાશે\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nઅંકલેશ્વર GIDC કંપનીમાં લાગી ભીષણ આગ, અફરા-તફરીનો માહોલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/how-ncp-chief-sharad-pawar-charismatically-overturn-the-political-game-in-maharashtra-mb-934025.html", "date_download": "2020-08-06T19:37:27Z", "digest": "sha1:AELMJBLC7GJOGBF6QYIMTKRFM5JIM4RZ", "length": 29097, "nlines": 282, "source_domain": "gujarati.news18.com", "title": "how ncp chief sharad pawar charismatically overturn the political game in maharashtra mb– News18 Gujarati", "raw_content": "\nOPINION: થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nOPINION: થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે\nએનસીપી પ્રમુખ શરદ પવાર (ફાઇલ તસવીર)\nમહારાષ્ટ્રના ઘમાસાણમાં શરદ પવારે તમામ વિપરિત સ્થિતિઓનો સામનો કરી વિરોધીઓને ચોંકાવી દીધા\nપીયૂષ બબેલે : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ભારતીય રાજનીતિનું એવું વડનું વૃક્ષ છે, જેને નાની-મોટી આંધીઓ તો શું મોટા-મોટા ઝંઝાવાતો પણ હલાવી ન શકે. નવેમ્બરમાં ચાલી રહેલા તાજા ઘટનાક્રમથી દૂર જો 2011ની 24 નવેમ્બર પર જઈએ તો એક રસપ્રદ ઘટના યાદ આવશે. આ એ સમય હતો જ્યારે શરદ પવાર તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ મંત્રી હતા. તેની સાથે જ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા. આ એ સમય હતો જ્યારે કથિત ભ્રષ્ટાચારની વિરુદ્ધ અન્ના હજારેનું આંદોલન શિખર પર હતું. યુવા રાજનીતિના ભ્રષ્ટાચારથી કંઈક વધુ જ નારાજ હતા. આવા સમયે એક સાર્વજનિક કાર્યક્રમમાં શરદ પવાર પણ ગયા હતા.\nકાર્યક્રમ ખતમ થયા બાદ જ્યારે શરદ પવાર ત્યાંથી જવા લાગ્યા તો અચાનક ભીડમાંથી એક યુવક આવ્યો અને તેણે શરદ પવારને ગાલ પર લાફો મારી દીધો. થપ્પડના પ્રહારથી પવાર એક સમયે હલી તો ગયા પરંતુ તેમના ચહેરા પર ગુસ્સાના કો�� ભાવ નહીં આવ્યા. આ ઉપરાંત, તેઓ તાત્કાલીક પોતાની જાતને સંભાળીને પોતાના રસ્તે આગળ વધી ગયા. જ્યારે આ ઘટના ચર્ચામાં આવી અને કોઈ પત્રકારે અન્ના હજારે પાસે તેની પ્રતિક્રિયા માંગી તો અન્નાએ કહ્યુ, 'બસ માત્ર એક જ લાફો માર્યો.'\nએક જ ઘટના પર મહારાષ્ટ્રના બે લોકોની આવી પ્રતિક્રિયા હતી. એક તરફ શરદ પવાર હતા, જે થપ્પડ ખાઈને પણ નિર્વિકાર બની રહ્યા. બીજી તરફ અન્ના હજારે હતા જેઓ ઘટનાની નિંદા કરવાને બદલે કટાક્ષ કરવા લાગ્યા. આજે 8 વર્ષ બાદ પવાર રાજનીતિમાં એવી જ સ્થિતિમાં છે જે 8 વર્ષ પહેલા હતા, પરંતુ અન્ના હજારેની સાર્વજનિક જીવનમાં એવી સ્થિતિ નથી રહી જે ભ્રષ્ટાચારની વિરુદ્ધ આંદોલન દરમિયા હતી.\nદીકરી સુપ્રિયા સુલેની સાથે શરદ પવાર (ફાઇલ તસવીર)\nદરેક સ્થિતિમાં પોતાને સંભાળી રાખવી શરદ પવારના વ્યક્તિત્વ અને રાજનીતિની ખાસિયત છે. સૌએ જોયું કે ગત શનિવારે જ્યારે શરદ પવાર ઊંઘી રહ્યા હતા તો તેમના ભત્રીજા અજિત પવારે બીજેપીની સાથે મળી નાયબ-મુખ્યમંત્રીના શપથ લઈ લીધા. પવાર જેવા પાકટ રાજનેતા માટે આ રાજકીય થપ્પડ જેવું જ હતું, પરંતુ તેઓએ તેના વિશે એવી જ પ્રતિક્રિયા આપી, જે 8 વર્ષ પહેલા પડેલા લાફા પર આપી હતી.\nશરદ પવારે અજિત પવાર વિશે અત્યાર સુધી કોઈ આકરું નિવેદન નથી આપ્યું. આ ઘટના બાદ પણ એવું કહ્યુ કે રાજનીતિ અને પરિવાર અલગ-અલગ ચીજો છે. તેઓએ અભિષેક મનુ સિંઘવી સહિત અનેક કૉંગ્રેસી નેતાઓના કટાક્ષનું પણ માઠું લગાડ્યું નહીં. સિંઘવીએ કહ્યુ હતું, 'પવાર તૂ સી ગ્રેટ હો.'\nમહારાષ્ટ્રમાં મોટા ઉલટફેર બાદ પણ શરદ પવાર પોતાના કામમાં લાગેલા રહ્યા. તેઓએ શિવસેના અને કૉંગ્રેસનો વિશ્વાસ જીવંત કર્યો. ત્યારબાદ અજિત પવારની સાથે ગયેલા પોતાના ધારાસભ્યોને એક પછી એક પરત લઈ આવ્યા. તમામ ધારાસભ્યોની પરેડ કરાવી. આ ઉપરાંત, જે સિંઘવી તેમની પર કોમેન્ટ કરી રહ્યા હતા તે જ હવે વિપક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં શરદ પવારના ગઠબંધન માટે દલીલો રજૂ કરતાં જોવા મળ્યા. હવે તાજો ઘટનાક્રમ એ છે કે અજિત પવારે એનસીપીના નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેઓ શું નિર્ણય લે છે એ અલગ વાત છે પરંતુ શરદ પવારે દરેક સ્તરે સંવાદ અને મેળ-મિલાપ તો કરી જ દીધા.\nભત્રીજા અજિત પવારની સાથે શરદ પવાર (ફાઇલ તસવીર)\nસૌને સાથે લેવાનું આ હુનર છે જે શરદ પવારને સૌથી અલગ બનાવે છે. તેઓ કૉંગ્રેસમાં કેટલી વાર આવ્યા અને કેટલી વાર ગયા, તેની ગણતરી કરવી મુશ્કેલ છે. જ્યારે ખુરશી સામે દેખાઈ તો તેઓએ પોતાનો નિર્ણય બદલવામાં વિલંબ ન કર્યો. જે સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે તેઓએ કૉંગ્રેસ છોડી, તેમની જ છત્રછાયામાં બનેલી સરકારમાં તેઓ મંત્રી બની ગયા.\nમહારાષ્ટ્રમાં કૉંગ્રેસની ઓછી સીટી આવી હોવા છતાંય કૉંગ્રેસના મુખ્યમંત્રી સ્વીકારી લીધા. અને હવે જ્યારે રાજનીતિ ત્યાં સુધી પહોંચી તો પ્રખર વિરોધી શિવસેનાની સરકાર બનાવી રહ્યા છે. આ બધું કરવાની વચ્ચે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 40 મિનિટ માટે આરામથી મળી લે છે.\nશરદ પવાર માટે સૌના દ્વાર ખુલ્લા છે અને પવારના ઘરે પણ બધાનું સ્વાગત છે. પરંતુ આ મેળ-મિલાપમાં તેઓ પોતાનું લક્ષ્ય નથી ભૂલતા. તેઓ ભારતીય રાજનીતિનું એક પાત્ર છે જેની પાસેથી તેમના વિરોધી પણ કંઈક શીખવા માંગશે.\nફડણવીસ સરકારને 'સુપ્રીમ' આંચકો, કાલે 5 વાગ્યા પહેલા બહુમત સાબિત કરવો પડશે\nહવે મહારાષ્ટ્રમાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હશે, જાણો કારણ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nOPINION: થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/kanpur-know-10-points-about-vikas-dubey-killed-in-encounter-in-just-10-minute-up-stf", "date_download": "2020-08-06T19:28:57Z", "digest": "sha1:NSBWX64AWNFQ22MO6I47HVAWIXUDJRD6", "length": 11873, "nlines": 115, "source_domain": "www.vtvgujarati.com", "title": " 7 દિવસથી ભાગતો વિકાસ દુબે આખરે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર, 10 મુદ્દામાં જાણો સમગ્ર ઘટના | kanpur know 10 points about vikas dubey killed in encounter in just 10 minute up stf when what happened", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nકાનપુર હત્યાકાંડ / 7 દિવસથી ભાગતો વિકાસ દુબે આખરે 10 મિનિટના એન્કાઉન્ટરમાં થયો ઠાર, 10 મુદ્દામાં જાણો સમગ્ર ઘટના\nઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબેને યૂપી એસટીએફે ઠાર માર્યો છે. ઉજ્જૈનથી પકડાયેલો વિકાસ દુબે યૂપી એસટીએફની 3 ગાડીઓની મદદથી લગભગ 700 કિમી દૂર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુરના દેહાતમાં અચાનક એસટીએફની એ ગાડી પલટી ખાઈ ગઈ જેમાં વિકાસ દુબે હતો. ત્યારબાદ જે એન્કાઉન્ટર શરૂ થયું તેમાં 10 મિનિટમાં જ વિકાસ દુબેનું મોત થયું અને 4 સિપાહીઓ પણ ઘાયલ થયા હતા. એસએસપી અને હોસ્પિટલના ડોક્ટર્સે વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે. કાનપુરના મોહિત અગ્રવાલે પણ ગેંગસ્ટર વિકાસ દુબેના મોતની પુષ્ટિ કરી છે.\nઉત્તર પ્રદેશના કાનપુરમાં અપરાધી વિકાસ દુબે થયો ઠાર\n10 મિનિટના એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતર્યો વિકાસ દુબે\nકાનપુર હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ હતો વિકાસ દુબે\nકાનપુરના એસએસપી દિનેશ કુમાર પ્રભુએ જણાવ્યું કે એસટીએફની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ સમયે આરોપી વિકાસ દુબેએ કારમાં સવાર પોલીસકર્મીની પિસ્તોલ છીનવી અને ફાયરિંગ સાથે ભાગવાની કોશિશ કરી. આ સમયે એસટીએફની અન્ય ગાડીઓ પણ પહોંચી અને પોલીસની જવાબી કાર્યવાહી એટલે કે ફાયરિંગમાં વિકાસ દુબેને ગોળી વાગી હતી. આ ઘટનામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે જેમાં એક ઈન્સ્પેક્ટર, એક એએસઆઈ અને બે સિપાહી સામેલ છે.\n10 મિનિટમાં થયો આ કમાલ, માર્યો ગયો વિકાસ દુબે\nયૂપી એસટીએફની 3 ગાડીઓ વિકાસ દુબેને ઉજ્જૈનથી લઈને નીકળી હતી.\nસવારે 7.15 મિનિટે કાનપુરના બર્રા પોલીસ વિસ્તારમાં એસટીએફની કાર પલટી.\nજ્યાં સુધી એસટીએફના કાફલામાં સામેલ અન્ય 2 ગાડીઓ રોકાય ત્યાં સુધીમાં દુર્ઘટનાગ્રસ્ત ગાડીમાંથી વિકાસ દુબે નીકળ્યો અને પોલીસની પિસ્તોલથી ફા��રિંગ શરૂ કરી ભાગવાની કોશિશ કરી.\nએસટીએફના જવાનોએ સમયસૂચકતા દાખવી અને પોલીસ કર્મી તેની પાછળ ભાગ્યા.\nબંને તરફથી ફાયરિંગ સતત ચાલુ રહ્યું.\nવિકાસ દુબેને ગોળી વાગી, 4 પોલીસ કર્મી પણ ઘાયલ થયા.\n7.25 મિનિટે એન્કાઉન્ટર ખતમ થયું.\nવિકાસ અને પોલીસ કર્મીઓને હોસ્પિટલ લઈ જવાયા.\nડોક્ટર્સે વિકાસ દુબેને મૃત જાહેર કર્યો\nઆઈજી અને એસએસપીએ પણ ગેંગસ્ટરના મોતની પુષ્ટિ કરી.\nઉજ્જૈનમાંથી પકડાયો હતો વિકાસ\nયૂપીનો મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે ઉજ્જૈનમાંથી પકડાયો હતો. મધ્યપ્રદેશ પોલીસે તેને યૂપી પોલીસને સોંપ્યો હતો. તેને સડક માર્ગે યૂપી એસટીએફની ટીમ કાનપુર લાવી રહી હતી. આ પહેલાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ગુરુવારે એક વ્યક્તિએ યૂપીને મોસ્ટ વોન્ટેડ અપરાધી વિકાસ દુબે કહેવાનો ડ્રામા કર્યો.મળતી માહિતી અનુસાર મહાકાલ મંદિર પરિસરમાં પહોંચીને તે પોતાને વિકાસ દુબે કહેવડાવી રહ્યો હતો. મંદિરના સુરક્ષા ગાર્ડે તેને પકડ્યો અને પોલીસને સૂચના આપી. મહાકાલ સ્ટેશન પોલીસ તેને ગાડીમાં બેસાડીને કંટ્રોલ રૂમ તરફ આગળ વધી. જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે પણ તે બૂમો પાડી રહ્યો હતો કે હું વિકાસ દુબે છું...કાનપુરવાળો.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nKanpur vikas dubey Gangster up Encounter વિકાસ દુબે એન્કાઉન્ટર કાનપુર ઉત્તરપ્રદેશ પોલીસ એસટીએફ\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2007/04/", "date_download": "2020-08-06T18:32:45Z", "digest": "sha1:R6TRRDHBGGVC7CFGVSFIE3O4PN6LEEV3", "length": 22205, "nlines": 122, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: April 2007", "raw_content": "\nઉત્તર ગુજરાત રત્ન: વસઁત પરીખ\nઆપણે ત્યાઁ માણસ જાહેરજીવનના રાજકારણ સિવાયના કોઇ પણ ક્ષેત્રે ભલે મોભાદાર સ્થાન ધરાવતો હોય યા તે ક્ષેત્રમાઁ તેની ઉલ્લેખનીય કામગીરી હોય છતાઁ જો તે ચાલુ મઁત્રી કે મુખ્યમઁત્રી, પૂર્વ મુખ્યમઁત્રી ન હોય તો એના અવસાન સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાઁ આવતુઁ નથી. જો કે આવા માણસોને જનતાનુઁ ઓનર એટ્લુ બધુ મળે છે કે તેને સરકારી ગાર્ડ ઓફ ઓનરની જરુર પડતી નથી. પરઁતુ સરકારમાઁ અમુક નિર્ણય સારા લેવાતા હોય છે. થોડા સમય પહેલા, કે.કા.શાસ્ત્રી અને તાજેતરમાઁ વસઁત પરીખને આવુ ગાર્ડ ઓફ ઓનર અપાયુ તે એક સરકારનુ યોગ્ય પગલુ કહેવાય.\nકે.કા.શાસ્ત્રી વિષ્વ હિઁદુ પરિષદ સાથે સઁકળાયેલા હતા અને ડો. વસઁત પરીખ અમારા ગામના - એટલેકે વડનગરના અને જે ગામ મુખ્યમઁત્રી નરેન્દ્ર મોદીનુઁ પણ ગામ અને તેથી કહી શકાયકે આવુ માન સરળતાથી મળી શકે પરઁતુ જો આવી પ્રણાલીકા ચાલુ રહે તો અનેક જનહીતમા સઁકળાયેલા લોકોને માન આપી પ્રોત્સાહીત કરી શકાય. રાજકારણ સિવાય ક્યારેય ચુઁટણી ના ચુઁટાયા હોય પણ લોક્સેવા તે ધર્મ સમજીને આખી જીદગી પસાર કરનાર અનેક સારા માણસોને પણ ગાર્ડ ઓફ ઓનર મળવુઁ જોઇએ.\n79 વર્ષની વયે વસઁતભાઇએ ચિર વિદાય લીધી અને ભાવી પેઢી ભાગ્યે માની શકે કે 1967 થી 1971 દરમિયાન તે વિધાનસભામાઁ હતા. ગાઁધીજી અને સર્વોદય વિચારધારાને વળેલા વસઁતભાઇ પરીખને મળવાનુ સોભાગ્ય મને તેમના મરણના થોડા દિવસ પહેલા થયેલુ. મારા કાકાજી ભગવાનદાસ પટેલ સાથે તેઓ અમારે ઘરે આવ્યા હતા અને કાકા ની સાથે વડનગર જવાના હતા. ચા-પાણી કર્યા બાદ, મેઁ તેનને મારુ પુસ્તક ‘ગાર્ડિયન ઓફ એંજલ્સ” બતાવ્યુઁ અને બધી વાત કરી. શાઁત ચિત્તે સાઁભરી તેમણે મને ગુજરાતીમાઁ બહાર પાડાવાની સલાહ આપી. અને તેમના ગયા બાદ મારા દાદા ગોપાલભાઇએ વસઁતભાઇનો વિસ્તારથી પરિચય આપ્યો. ભગવાનદાસકાકા ની લોક્સેવાની મને ખબર હતી પણ વસઁતભાઇની વાતો સાઁભરી મને લાગ્યુઁ કે આપણે તેમની પાસેથી વધુ નહી તો થોડુઁ પ્રોત્સાહન લેવુ જોઇએ. માત્ર રૂ.5400 લોકફાળામાઁ અપક્��ની ચુટણી લડી, પોતાનો ધારાસભ્યનો પગાર જે રૂ.350 હતો, તે પણ તેમણે લોકવિકાસમા વાપર્યુઁ. બસ ભાડા સુધીના ખર્ચનુ ઓડિટ કરાવ્યુ. ગુજરાત અને બિહારમાઁ આઁખોના દર્દીયોનાઁ મફત ઓપરેશન કરાવ્યા જેનો આઁકડો માઁડવો મુશ્કેલ છે. તેમના ચાહકો માનતાકે વિધાનસભા કરતા પ્રજાને તેમની વધુ જરૂર હતી. જેમના હૈયામાઁ જનતા ની સઁવેદના જીવનભર ધબકતી હતી તેવા ગુજરાતના સઁનિસ્ઠ લોકસેવક એવા વસઁતભાઇ ના મરણથી ગુજરાતે એક આદર્શ સમાજસેવક ગુમાવી દીધા છે. શ્રી નરેન્દ્ર મોદી સતત ત્રણ દિવસ હોસ્પિટલ-સિવિલમા, તેમની સ્મશાન યાત્રામાઁ અને વડનગર શોકસભામાઁ હાજરી આપી ઝાઁખી કરાવી કે વસઁતભાઇ નુ કેટલુ પ્રદાન હતુ ગુજરાતની સેવામા. ડો. વસઁતભાઇ 2001 કચ્છ ભૂકઁપ વખતે પોતાના સર્વ કામ છોડીને પોતાની ટીમ સાથે તાત્કાલીક પહોઁચી જતા અને તે આગવા કામ સદા કચ્છ ના અને ગુજરાતના લોકોને યાદ રહેશે. તેમણે કેટ્લાક ગામ દત્તક લીધા અને નવનિર્માણ સાથે નોઁધપાત્ર કામગીરી બજાવી. સુનામી વાવાઝોડામાઁ પણ તેમણે ઉલ્લેખનીયા ફાળો આપ્યો. ડો. વસઁત પરીખે, સામાજિક, રાજકિય, આર્થિક તેમજ કેળવણી ક્ષેત્રે અનેક પ્રકારની કામગીરી કરી છે.\nવસઁતભાઇનો જન્મ મુળ ઉત્તર પ્રદેશમા અલિગઢ માઁ વસઁતપઁચમીના દિવસે થયો હતો. નાનપણમાઁ માતા-પિતા ગુમાવનાર વસઁતભાઇને પાલક માતા-પિતાએ નબળી પરિશ્થિતિમાઁ પણ અરોગ્યનુ શિક્ષણ આપવામાઁ ખુબ મહેનત કરેલી. વસઁતભાઇનુ બાળપણ ગરીબીમાઁ વિગ્યુ અને મઁબઇમાઁ ફેરીયા તરીકે ફળો વેચીને પોતે ઘરમાઁ મદદ કરતા. ત્યારબાદ જામનગર સરકારી મેડિકલ કોલેજમાઁ અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર ઉનિવર્સિટિમાઁ પ્રથમ આવ્યા હતા. પછી સરકારી નોકરીમાઁ જોડાયા હતા. આ દર્મિયાન વસઁતભાઇનો સઁપર્ક સર્વોદય કાર્યકર દ્વારકાદાસ જોષી સાથે થયો અને વસઁતભાઇ સરકારી નોકરી છોડીને વડનગર નાગરિક હોસ્પિટલમાઁ ગરીબ દર્દીઓની સેવામાઁ જોડાયા હતા.\nઉત્તર ગુજરાતના લોકો માટે વસઁતભાઇ દર્દીયો માટે ભગવાનનુઁ રૂપ ધરાવતા. તેમણે અનેક નિ:શુલ્ક નિદાન કેમ્પોનુ ગુજરાત અને બહાર અયોજન કર્યુ, હજારો લોકોની આઁખની સારવારમાઁ જીવન સમર્પિત કર્યુઁ. 1967 માઁ ગુજરાત વિધાનસભાના સભ્ય બની લોકોને આર્થિક રીતે સધર બનાવવા ખુબ મહેનત કરી તથા લોકોમાઁ ઉધોગો પ્રત્યે અભિગમ કેળવવામાઁ ઘણા બધા લઘુ ઉધોગો ઉભા કરાવ્યા હતા. ઉત્તર ગુજરાતને ધરોઇ બઁધ ની ભેટ આપનાર તરીકે વસઁતભાઇને લોકો યાદ રહેશે. તે સમયના ઇઁદિરા ગાઁધીને રૂબ���ૂ મળીને વસઁતભાઇએ આ યોજના કાર્યરત કરી હતી.\nખુબીની વાત એ છે કે મારુ પુસ્તક જોયા પછી પણ વસઁતભાઇએ મને અણસાર ન આપ્યોકે તેઓ ખુદ લેખક છે અને તેમના ગયા પછી મને ખબર પડીકે સાહિત્યક્ષેત્રે તેમનો મોટો ફાળો છે. ગીતા પ્રવેશ, કુંતી, છ્બી જેવા બેતાલીસ પુસ્તક નુ સર્જન કરી સમાજને એક અદભુત સાહિત્યાની ભેટ આપી છે. ગોપાલદાદાએ કહ્યુ કે ત્રણ વર્ષ પહેલા તેમની પત્નીનુઁ મરણ થતા ખુબજ એકલતા અનુભવતા હતા અને તુટી ગયા હતા. વસઁતભાઇએ પોતાના વસિયતનામા માઁ દેહ્દાનની ઇચ્છા વ્યકત કરી હતી જેથી બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદના તબીબી શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓને અભ્યાસ માટે સઁશોધન ઉપયોગી બને. જિદગી પર પોતાનો દેહનો લોકો માટે ઉપયોગી સેવામા પ્રયોગ કર્યો અને મરણ બાદ દેહદાન કર્યુ. તેમણે એક જગ્યાએ લખ્યુઁ છે, “મારા શરીરમાઁ યઁત્રની સહાયથી બનાવટી જીવન રેડશો નહિ. મારી જગ્યાને મ્રૂત્ય શય્યા ન લેખશો, એને જીવન શય્યા ગણજો. મારા શરીરને બીજા કોઇનુઁ જીવન ચેતનવઁતુ બને તે માટે ઉપયોગમાઁ લેજો.” આવા હતા વસઁતભાઇ. તેઓ દલિત અને વઁચિતોની તરફેણ કરનારા રચનાત્મક આગેવાન હતા. તેમણે બનાસકાઁથામાઁ ભીષણ દુષ્કાળની પરિસ્થિતિ જોઇ હતી અને તેના પર એક પુસ્તિકા પણ લખી છે. તેમને ખાતરી થઇ હતી કે નર્મદાના પાણી ગુજરાતમાઁ જ્યાઁ સુધી પહોઁચે ત્યાઁ સુધી પહોઁચાડવા જ રહ્યાઁ. કોઇ તેમા અવરોધ ના આવે અને આ મઁતવ્ય તેમણે મેઘા પાટકરને પણ લખી જણાવ્યુઁ હતુ.\nવસઁતભાઇએ એક વખત સાબરમતી જેલમાઁ હતા ત્યારે તેમની પત્નિને પત્રો લખ્યા હતા અને પુસ્તક બહાર પાડ્યુ જેમાઁ તેમણે વ્યક્તિ અને સમાજની વેદના-સઁવેદનાઓ અદભુત પરિચય આપ્યો છે. ધારાસભ્ય હતા તે સમયનુ પુસ્તક પણ બહાર પાડ્યુ જેમાઁ નૈતિક રાજકારણના પ્રયોગપરસ્તો માટે ગીતા સમાન છે. આત્મકથા લખાવીને બહાર પાડવાનુ કામ અધુરુ છોડી વસઁતભાઇ વિદાય લીધી અને આવા રાજપુરૂષની આત્મકથાથી અનેક વઁચીત રહેશે.\nનરેન્દ્રભાઇ મોદી વડનગરમાઁ જ્યારે શોકસભા વખતે હાજર હતા ત્યારે વસઁતભાઇની મુક તસ્વીર જાણે કહી રહી હતી કે રાજકારણ ની સાથે સાથે જન હિતમા સ્વને સોઁપી દેનાર ઉત્તમ પુરુષ છે. જન સેવા, તેજ અમુલ્ય સેવા અને સઁસારી છતાઁ સાધુચરિત લોકસેવક બનવુ તે આનુઁ નામ. નરેન્દ્ર મોદી માટે વસઁતભાઇ એક આદર્શ હતા.\nઉત્તર ગુજરાત રત્ન: વસઁત પરીખ\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પ��્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/coronavirus-latest-news/buxar-youth-in-a-quarantine-center-of-buxar-eat-diet-of-ten-people-alone-ch-985525.html", "date_download": "2020-08-06T19:51:09Z", "digest": "sha1:TB72ZR2FAY3QMMMQBVDBD642UBCEPD5B", "length": 21984, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "buxar youth in a quarantine center of buxar eat diet of ten people alone– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\n40 રોટલી, 80 લિટ્ટી, 10 પ્લેટ ભાત ખાતો આ યુવક ક્વૉરન્ટીન સેન્ટર માટે બન્યો મુશ્કેલી\nક્વૉરન્ટીન સેન્ટરમાં રસોયા પણ અનુપ માટે ખાવાનું બનાવીને થાક્યા છે.\nકોરોનાવાયરસ (Corona Epidemic) સંક્રમણને રોકવા માટે બનાવવામાં આવેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં યોગ્ય ખાવા-પીવાની અને રહેવાની સુવિધાઓ નથી મળતી તેવી તો તમે અનેક ખબર સાંભળી હશે. પણ હવે અમે તમને એક તેવા યુવક વિષે જણાવવા જઇ રહ્યા છો જેની સામે ક્વૉરન્ટીન સેન્ટર પર બે હાથ જોડી દીધા છે. જો કે આમાં યુવકનો કોઇ વાંક નથી. તેનો ખોરાક જ એટલો જ કે કોઇ પણ ચોંકી જાય. 21 વર્ષીય યુવક અનુપ ઓઝા હાલ તેના ભોજનના કારણે દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.\nઆ યુવક એક બે નહીં કુલ 10 માણસોનું ભોજન એકલા ખાઇ શકવા સક્ષમ છે. અનુપ પરદેશની પરત ફર્યા પછી પટના/ બક્સરની એક શાળામાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. જો કે તેનું ખાવાનું જોઇને આ સેન્ટરની સાર સંભાળ કરનાર કર્મચારીઓ અને અધિકારીઓના પણ પરસેવા છૂટી ગયા છે. 21 વર્ષનો આ યુવક આરામથી 10 લોકોનું ખાવાનું આરોગી જાય છે. વાત રોટલીની હોય કે રોટલી પછીના ભાત ખાવાની અનુપ જમવા બેસે એટલે લોકો તે કેટલું ખાઇ શકે છે તે જોવા બેસી જાય છે. અહીં એક દિવસ બિહારનું જાણતી ભોજપ લિટ્ટી ચોખ્ખા બનાવ્યું હતું. તે દિવસે અનુપે 85 લિટ્ટીઓ ખાઇ ઓડકાર બોલાવ્યો હતો\nઅનુપ સામાન્ય રીતે આઠ થી 10 પ્લેટ ભાત અને 35-40 રોટલીઓ દાળ અને શાક સાથે લે છે. બક્સરના મંઝવારીના રાજકીય બુનિયાદી વિદ્યાલયમાં આવેલા ક્વૉરન્ટીન સેન્ટરમાં રસોયા અનુપ માટે ખાવાનું બનાવીને થાક્યા છે. જો કે એક યુવક આટલું બધુ ખાઇ શકે છે તે જોવા માટે અહીં મોટા અધિકારીઓ પણ આવી ચૂક્યા છે જે તેનું ભોજન જોઇને દંગ રહી ગયા છે.\nઅનુપ બક્સર જિલ્લાના સિમરી વિસ્તારના ગોપાલ ઓઝાનો પુત્ર છે. તે એક સપ્તાહ પહેલા જ અહીં આવ્યો છે. પરિવારના લોકોએ કહ્યું કે અનુપ લોકડાઉન પહેલા રાજસ્થાનમાં રોજગાર શોધવા માટે ગયો હતો. પણ લોકડાઉનના કારણે તે દોઢ મહિના જેવો રાજસ્થાનમાં જ ફસાઇ પડ્યો.\nઅનુપ જે ક્વૉરન્ટીન સેન્ટરમાં રહે છે ત્યાં 87 પ્રવાસી છે. પણ ખાવાનું 100 વધુ લોકોનું બને છે. જે પાછળ અનુપનું ખાનપાન જવાબદાર છે. અનુપના ગામ અને પરિવારજનોનું કહેવું છે કે તે નાનપણથી જ વધુ ખાય છે. તેની સાથે શર્ત લગાવો તો તે એક વારમાં 10 જેટલા સમોસા ખાઇ શકે છે. જો કે હાલ તો અનુપનો આટલા ખોરાક આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. (પ્રતિકાત્મક તસવીર)\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/apply-for-moratorium", "date_download": "2020-08-06T19:44:12Z", "digest": "sha1:7JBPSIT4VDV65BVV643BX6SVWGQ47CSF", "length": 4712, "nlines": 91, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Apply for Moratorium", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/cck/", "date_download": "2020-08-06T19:53:48Z", "digest": "sha1:2AS5W6ALKLQNVWYHQUWWEPEF6GE2H5X6", "length": 13677, "nlines": 116, "source_domain": "govindmaru.com", "title": "ચમત્કાર ચકાસણી કેન્દ્રો – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nગુજરાત રાજ્યમાં ચમત્કારનો પર્દાફાશ કરતાં કેન્દ્રોના કાર્યકરો સ્કુલો, હાઈ સ્કુલો, કૉલેજો, રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની શીબીરો, જ્ઞાતીમંડળોના મેળાવડામાં તથા અન્ય સંસ્થાઓમાં જાહેર કાર્યક્રમોમાં જઈને કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓના પ્રયોગો કરે છે. આ કહેવાતા ચમત્કારો કે હાથચાલકીઓનું વૈજ્ઞાનીક રહસ્ય પણ સમજાવે છે. જો કોઈ તાન્ત્રીક, માન્ત્રીક, જ્યોતીષ, ભુવા, ભારાડી, બાપુ કે ઈસમ પડકાર ઝીલીને, કશી બનાવટ વગર ચમત્કાર સાબીત કરી બતાવે તો, ‘ચતુર ભવન’, ન્યુ સી. જી. રોડ, ચાંદખેડા, ખાતેનો આશરે રુપીયા એક કરોડનો બંગલો તેમ જ રુપીયા પાંચ લાખ રોકડ ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત વર્ષોથી ચતુરભાઈએ આપી રાખી છે. જો ચમત્કાર સાબીત થાય તો ચમત્કારીને લાવનાર વચેટીયાને પણ શરતોને આધીન પચાસ હજાર રુપીયા રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સીવાય ઉપરોક્ત અન્ય સંસ્થાઓએ પણ એક લાખ રુપીયાથી લઈ 15 લાખ રુપીયા સુધીના ઈનામોની જાહેરાતો કરી છે. અંકલેશ્વરના ભાઈ અબ્દુલ વાકાણીએ પણ એવી જાહેરાત કરી જ છે; પરન્તુ આજદીન સુધી કોઈએ ચમત્કાર સાબીત કર્યો નથી.\nઆ માહીતી મને મળી શકી તેટલી જ છે. જેથી જો કોઈ વ્યક્તી કે ગામ અને તેમનાં કામનું નામ રહી ગયું હોય તો તે માહીતી ની:સંકોચ મને govindmaru@gmail.com આઈડી પર મને મેલ મોકલવા વીનન્તી છે.\n(01) ‘સત્યશોધક સભા’, સુરતના સક્રીયકાર્યકરો :\nનીવૃત્ત આચાર્ય સીદ્ધાર્થ દેગામી – 94268 06446, નીવૃત્ત આચાર્ય સુનીલ શાહ – 94268 91670, જવાંમર્દ માધુભાઈ કાકડીયા – 98255 32234, કલાશીક્ષકો ગુણવન્ત અને કરુણાબહેન ચૌધરી – 98251 46374, પરેશ લાઠીયા – 98257 70975, ઝહોરાબહેન સાયકલવાળા – 98257 05365, એડવોકેટ જગદીશ વક્તાણા – 94261 15792), એડવોકેટ/નોટરી ભરત શર્મા – 98257 10011, મહેશ જોગાણી – 98241 22520, જાદુગર પ્રવીણ મયાત્રા – 9824564643, મુકુન્દ ગજ્જર – 9825342751.\n(02) ‘સત્યશોધક સભા’, નવસારીના રાકેશ ધીવર – 9428212843\n(03) ‘સત્યશોધક સભા’, વ્યારાના સંજય ઢીમ્મર – 9879847038\n(04) ‘જનવીજ્ઞાન જાથા’, રાજકોટના જયન્ત પંડ્યા – 98252 16689.\n(05) ‘ચમત્કાર ચકાસણી કેન્દ્ર’, ચાંદખેડા, અમદાવાદના ચતુર ચૌહાણ – 98982 16029\n(06) ‘ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશન’, અમદાવાદના સક્રીયકાર્યકરો :\n(07) ‘રુપાલની પલ્લીફેમ’ લંકેશ ચક્રવર્તી (ગામ : ભુવાલડી, તાલુકો : દસક્રોઈ) – 94263 75381.\n(08) ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી’, ગોધરાના મુકુન્દ સીંધવ – 90332 06009.\n(09) ‘લોક વીજ્ઞાન કેન્દ્ર’, ગોધરાના ડૉ. સુજાત વલી – 99794 22122)\n(10) ‘રૅશનલ સમાજ’, ગાંધીનગરના ડૉ. અનીલ પટેલ – 93278 35215.\n(11) ‘બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી’, પાલનપુરના સક્રીય કાર્યકરો :\nઅશ્વીન કારીઆ (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) – 9374018111, જગદીશ સુથાર (આચાર્યશ્રી, એન. એલ. ઝવેરી સાર્વજનીક હાઈસ્કુલ, ગઢ તાલુકો : પાલનપુર) – 94281 94175, ગીરીશ સુંઢીયા[નીવૃત્ત એન્જીનીયર (વેસ્ટર્ન રેલવે) પાલનપુર] – 94266 63821, પરેશ રાવલ – 98987 75385 તેમ જ દીપક આકેડીવાળા – 96383 93145.\n(12) ‘વહેમ અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’, નડીયાદના ડૉ. જેરામ દેસાઈ – 87803 85795, 99259 24816\n(13) ‘વહેમ અન્ધશ્રદ્ધા નીવારણ કેન્દ્ર’, આણંદના સોમભાઈ પ્રજાપતી – 9429958817\n(14) ‘કૉમ્યુનીટી સાયન્સ સેન્ટર’, વડોદરાના દીનેશ ગાંધી – 98259 16874\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહા���ી થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pil-filled-in-gujarat-highcourt-for-ensure-personal-protection-054715.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:13:25Z", "digest": "sha1:UVQC5W4UP2ULB7MGXD7GX6CJSSXKEPHT", "length": 12839, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના સામે લડતા આરોગ્યકર્મીઓની સ્વાસ્થ્ય સેવા નિશ્ચિત કરવા HCમાં જાહેર હિતની અરજી | pil filled in gujarat highcourt for ensure personal protection equipments to health employees - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના સામે લડતા આરોગ્યકર્મીઓની સ્વાસ્થ્ય સેવા નિશ્ચિત કરવા HCમાં જાહેર હિતની અરજી\nગુજરાત હાઇકોર્ટની કામગીરી કોરોના વાયરસ સંક્રમણને કારણે ઠપ્પ કરી દેવામાં આવી છે. કોઇ ખાસ અગત્યની મેટરના કેસમાં જ હાઇકોર્ટ દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી કરવાનો હાઇકોર્ટ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. ત્યારે, ગુજરાત હાઇકોર્ટમાં કોરોના વાઇરસની મહામારીમાં ફરજ બજાવી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે યોગ્ય સુવિધા ઉભી કરવા માંગ કરતી જાહેર હિતની અરજી કરવામાં આવી છે.\nહાઇકોર્ટમાં જાહેર હિતની અરજી\nઅરજદાર દ્વારા જાહેર હિતની અરજીમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા પ્રમાણે કોરોના સામે આરોગ્ય કામગીરીમાં જોડાયેલા સ્વાસ્થ્ય કર્મીઓને પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ આપવા માંગ કરવામાં આવી છે. આરોગ્યકર્મીઓને ગ્લોવ્સ, N-95 માસ્ક, મેડિકલ માસ્ક, ગાઉન સહિતના જરૂરી સાધનોનો આપવાની માંગ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતાં 10% સ્વાસ્થ્ય કર્મીઓને પણ કોરોના ચેપ લાગવાની સંભાવના હોય છે.\nસિક્યોરિટી નિશ્ચિત કરવા અરજદારની રજૂઆત\nPIL માં અરજદારે રજૂઆત કરી છે કે, કોરોનાને રોકવા માટે વિકસિત દેશો પણ સંકટ ભોગવી રહ્યા છે ત્યારે, ભારત એક વિકાસશીલ દેશ છે. અહીં પૂરતા PPE એટલે કે, પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પણ ઉપલબ્ધ નથી. અરજદારે પીઆઇએલમાં સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા લોકોને તમામ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ પુરા પાડવા અને તેમની સિક્યોરિટી નિશ્ચિત કરવા રજૂઆત કરી છે.\nલોકડાઉન સુધી થતી હતી મેડિકલ ઇક્વિપમેન્ટની નિકાસ\nઉલ્લેખનિય છેકે, જાન્યુઆરીના અંતમાં ભારતમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેના કારણે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે મેડિકલ ઇક્વિપમેન્ટસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતું, 27મી ફેબ્રુઆરીના રોજ વધુ આઠ સાધનોની નિકાસને છુટ અપાઇ હતી. ભારતમાં કોરોના વકરવા છતાં લોકડાઉનની જાહેરાત સુધી માસ્ક સહિતના સાધનો નિકાસ થતી હતી. વિવિધ મીડિયા દ્વારા પણ આ નિકાસ સામે રજૂઆત કરવામાં આવી હતી.\nબ્રિટનના પીએમ બોરિસ જૉનસનને પણ કોરોના વાયરસ, આઈસોલેટ કરાયા\nસુપ્રીમ કોર્ટ પહોંચ્યો વિકાસ દૂબે એનકાઉન્ટર કેસ, તપાસ માટે કરાઈ 4 અરજી\nદેશનું નામ ઇંડિયાથી ભારત કરવાની યાચીકાની સુનવણી સુપ્રીમમાં ટળી\nસિવિલ હોસ્પિટલની હાલાત કાળી કોઠરીથી પણ ખરાબ થઈ ગઈઃ ગુજરાત હાઈકોર્ટ\nતમિલનાડુમાં દારૂની દુકાન ખોલવાનો સુપ્રીમે કર્યો આદેશ\nદિલ્હી હિંસા સંબંધિત પીઆઈએલની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે\nગાર્ગી કોલેજ છેડતી: સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ, સીબીઆઈ પાસે તપાસની માંગ\nહરેન પંડ્યાની હત્યાની નવેસરથી તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી\nબેલેટ ���ેપરથી ચૂંટણી નહિ થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી\nસુપ્રીમ કોર્ટે Me Too મામલે તત્કાળ સુનાવણીનો કર્યો ઈનકાર\nએડલ્ટરી કાયદોઃ ‘યાચિકા ફગાવી દો, લૉ કમિશન જોઈ રહી છે કેસ': કેન્દ્ર\nબિન-હિંદુઓને પણ મળે શ્રી જગન્નાથ મંદિરમાં દર્શનનો લાભઃ સુપ્રિમ કોર્ટ\nગીર તળાજા રેન્જમાં પવન ચક્કી નાખવા સામે PIL\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/congress-leader-navjot-singh-sidhu-future-in-politics-048489.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:04:30Z", "digest": "sha1:S2UZEMJ4QJWZ4A3IM4YMWK25CIODX4KN", "length": 19488, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "તો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ પૂરી થઈ ગઈ? | congress leader navjot singh sidhu future in politics - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nતો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ પૂરી થઈ ગઈ\nઆખરે સિદ્ધુએ રાજીનામુ આપી દીધું. ઠોકો... ઠોક ઠોક કરીને જનતાનું મનોરંજન કરનાર સિદ્ધુ પહેલા ક્રિકેટના મેદાનમાં ફોર સિક્સ પટકારતા હતા. પછી રાજકારણની પીચ પર મહાવરા, શેર શાયરી સાથે ભાજપ તરફથી ફટકાબાજી કરી. આ સાથે જ ટીવી પર મનોરંજન ચેનલ પર તેમનું ઠોકો અને દે તાલી ચાલતું રહ્યું. હવે જ્યારે ભાજપમાં સિદ્ધુને મનગમતી પોઝિશન ન મળી તો તે કોંગ્રેસમાં જોડાઈ ગયા. અને કોંગ્રેસ તરફથી પંજાબની પીચ પર રમવા લાગ્યા. પરંતુ પંજાબમાં કોંગ્રેસની ટીમના કેપ્ટન હતા અમરિંદર સિંહ. કેપ્ટને હાઈકમાન્ડના દબાણમાં સિદ્ધુને ટીમમાં સામેલ કર્યા પરંતુ મનમાની ન કરવા દીધી. આખરે સિદ્ધુએ રાજીનામુ આપી દીધું. આ રાજીનામું સીએમ અમરિંદર સિંહને મળી ગયું પરંતુ આખરી નિર્ણય હજી પાકી છે. અમરિંદર સિંહ ઉતાવળ નથી કરી રહ્યા, પરંતુ તેમણે સિદ્ધુને મેસેજ આપી દીધો છે કે કે પક્ષમાં શિસ્ત જરૂરી છે. મનમાની નહીં ચાલે. સવાલ એ છે કે સિદ્ધુ હવે શું કરશે\nસિતમ કરતે હે વો, ખુદા જાને ખતા ક્યા હૈ....\nહાલ તો લાગી રહ્યું છે કે પંજાબની રાજકીય પીચ પર આક્રમક બેટિંગ કરી રહેલા સિદ્ધુ હિટવિકેટ થઇ ચૂક્યા છે. જો કે તે આઉટ છે કે નહીં તેનો નિર્ણય થર્ડ અમ્પાયર એટલે કે હાઈમાન્ડ કરશે. આ પહેલા કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુ પર બરાબર કામ ન કરતા હોવાનો આરોપ લગાવી તેમના ખાતા બદલી નાખ્યા હતા. પરંતુ સિદ્ધુએ વીજળી વિભાગની જવાબાદી ન સંભાળી અને 1- જૂને કોંગરેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામુ મોકલી આપ્યું. સિદ્ધુએ આ વાતનો ખુલાસો એક મહિના બાદ ત્યારે કર્યો જ્યારે રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી ચૂક્યા હતા. સિદ્ધુ પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકારમાં મંત્રી છે, પરંતુ તેઓ રાજીનામુ આપી ચૂક્યા છે. જો કે રાહુલ ગાંધી હવે અધ્યક્ષ નથી. આ મામલે મજાક બન્યા બાદ સિદ્ધુ હવે રાજીનામુ અમરિંદર સિંહને મોકલ્યું છે. અમરિંદર સિંહ, સિદ્ધુને શિસ્તવિહોણાં ગણાવી રહ્યા છે. અને સિદ્ધુને લાગે છે કે તેમને પરેશાન કરાઈ રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે,'સિતમ કરતે હૈ વો ખુદા જાને ખતા ક્યા હૈ' બીજી તરફ કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અધ્યક્ષ સોધી રહ્યા છે. ત્યારે લાગે છે કે નવા અધ્યક્ષ જ સિદ્ધુ અને કેપ્ટનનો ઝઘડો ઉકેલી શક્શે.\nકોંગ્રેસમાં સામેલ થયા ત્યારથી જ સિદ્ધુ અને અમરિંદર સિંહના સંબંધો સારા નહોતા. સિદ્ધુ જેટલા મહત્વા કાંક્ષી છે, કેપ્ટન તેને એટલા જ પંજાબના રાજકારણથી દૂર રાખવા માગતા હતા. એટલે સુધી કે તે સિદ્ધુને મંત્રીમંડળમાં રાખવા નહોતા ઈચ્છતા, પરંતુ તે સમયે સિદ્ધુ પર હાઈકમાન્ડ મહેરબાન હતા એટલે તેમની દરેક વાત માનવામાં આવી. તેનાથી સિદ્ધુની મહત્વાકાંક્ષા અને અમરિંદરની નારાજગી વધતી હતી. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં તો ક્યારેક કરતારપુર કોરિડોરના શિલાન્યાસ કાર્યક્રમમાં પાકિસ્તાન જવાના સિદ્ધુના નિર્ણય પર અમરિંદર નારાજ હતા. તો પત્નીને પસંદગીની બેઠક પર ચૂંટણી લડાવવા તો ક્યારેક ગમતો વિભાગ ન મળવાને લઈ સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે ટક્કરના અહેવાલ આવતા હતા. પરંતુ સ��થી મોટું કારણ હતું સિદ્ધુની મહત્વાકાંક્ષા. સિદ્ધુનું રાજીનામું તેનું જ પરિણામ છે.\nરાજકારણ શેર શાયરીથી નહીં તાકાતથી ચાલે છે.\nસિદ્ધુ ભાજપ તરફથી 10 વર્ષ સાંસદ રહ્યા. કોંગ્રેસમાં સામેલ થઈને વિધાનસભા જીતીને મંત્રી પણ બન્યા. પરંતુ જે રીતે કેપ્ટન અમરિંદર સિંહ અને સિદ્ધુ વચ્ચે તલવારો ખેંચાઈ ત્યારથી જ નક્કી હતું કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. પંજાબમાં 2014ની લોકસબા ચૂંટમીમાં કોંગ્રેસને માત્ર 3 બેઠક મળી હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ જ 17ની વિધાનસભામાં કોંગ્રેસે 2 તૃતિયાંશ બહુમતી મેળવી. અને સત્તા રટ શિરોમણી અકાલી દળ તેમજ ભાજપ ગઠબંધનને હરાવીને 10 વર્ષ બાદ સત્તામાં કમબેક કર્યું. કોંગ્રેસ છેલ્લા બે વર્ષમાં ગુરદાસપુર લોકસબા અને શાહકોટ વિધાનસભાની પેટાચૂંટણી, નગરપાકિલા, પંચાય ચૂંટણીમાં મોટા અંતરથી જીત મેળવી. સિદ્ધુને હિન્દી બોલવામાં અને પ્રચાર કરવામાં મહારત છે, એટલે 2019ની લોકસબા ચૂંટણીમાં સિદ્ધુનો ઉપયોગ પંજાબમાં સ્ટાર પ્રચારક તરીકે થયો. ચૂંટમી પ્રચાર દરમિયાન સિદ્ધુએ ભાજપ પર જબરજસ્ત પ્રહાર કર્યા. પરંતુ પંજાબ લોકસબા ચૂંટણીની કમાન અમરિંદરસિંહના હાથમાં જ રહી. 13 લોકસભા સીટ ધરાવતા પંજાબમાં જ્યારે પરિણામ આવ્યા તો 8 બેઠક જીતને કેપ્ટને અહેસાસ કરાવી દીધો કે કદ અને પ્રભાવમાં તે સિદ્ધુ કરતા આગળ છે, રાજકારણ મહાવરાથી નહીં તાકાતથી ચાલે છે.\nતો શું પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ સમાપ્ત\nતો શું આ ઘટનાને પંજાબમાં સિદ્ધુની રાજકીય ઈનિંગ પુરી થવાનો સંકેત માની લેવામાં આવે એવું લાગતું તો નથી. તેના ઘણા કારણ છે. હાલ કેપ્ટન અમરિંદરસિંહ પંજાબ અને પંજાબ કોંગ્રેસ પર પકડ ધરાવે ચે. એટલે સુધી કે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે તેમને પોટેન્સિયલ કેન્ડિડેટ મનાઈ રહ્યા છે. પરંતુ તેમના નામ પર સહમતી નથી સધાઈ. હાલ તો રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી ચૂક્યા છે. પરંતુ હાઈકમાન્ડ એવું નથી ઈચ્છા કે અમરિંદર સિંહ એટલા મોટા થઈ જાય કે પ્રિયંકા અને રાહુલને પડકાર આપે. એટલે હજી ગેમ પૂરી નથી થઈ. બોલ હવે પટિયાલા નરેશ અને પંજાબના સીએમ અમરિંદર સિંહની કોર્ટમાં છે. પરંતુ સિદ્ધુની રાજકીય ઈનિંગ હજી પૂરી નથી થઈ.\nપંજાબ: ઝેરી દારૂ પિવાના કારણે મરનારાઓની સંખ્યા 85 થઇ, 13 અધિકારી સસ્પેંડ\nઝેરી દારૂ પીવાથી પંજાબમાં 21 લોકોના મોત, તપાસ માટે SITની રચના\nપંજાબના તરનતારનમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ��રતા 3.1\n55 વર્ષના દેવરે 65 વર્ષની ભાભી પર રેપ કર્યો, પહોંચી ગયો જેલ\nUG છેલ્લા વર્ષની પરિક્ષાની તારીખ જાહેર કરે DU: કોર્ટ\nWeather Updates: દેશના આ 6 રાજ્યોમાં આંધી-તોફાનની સંભાવના\nપંજાબની બધી યુનિવર્સિટીમાં એક્ઝીટ ક્લાસની પરીક્ષા 15 જુલાઈ સુધી સ્થગિત\nકોરોનાના વધતા મામલાને ધ્યનમાં રાખી પંજાબમાં વીકેન્ડ લોકડાઉન, જાણો નવી ગાઇડલાઇન\nમહારાષ્ટ્ર-ગુજરાત નહિ પરંતુ આ 5 રાજ્યો લૉકડાઉન બાદ ઈકોનૉમી સુધારવામાં મદદ કરી રહ્યા છે\nમહાભારતના ઈન્દ્ર માટે લૉકડાઉનમાં ગુજરાન ચલાવવુ મુશ્કેલ, ઈન્ડસ્ટ્રીને કરી મદદની અપીલ\nબિગ બૉસ ફેમ શહેનાઝ ગિલના પિતા પર રેપનો આરોપ, બૉયફ્રેન્ડને મળવા આવેલી યુવતી પર રેપ\nપંજાબ સરકારે લોકડાઉનમાં કર્યો વધારો, 31 મે સુધી રહેશે લાગુ\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/after-sushant-singh-tv-actor-sushil-gowda-committed-suicide-057685.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:53:48Z", "digest": "sha1:U2LPHB4FIMEZ2M5TFW424QFCIGPYSHTR", "length": 13708, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંત સિંહ બાદ ટીવી એક્ટર સુશીલ ગૌડાએ કર્યું સુસાઇડ | After Sushant Singh, TV actor Sushil Gowda committed suicide - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંત સિંહ બાદ ટીવી એક્ટર સુશીલ ગૌડાએ કર્યું સુસાઇડ\nબોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે વર્ષ 2020 ખૂબ ખરાબ રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂત બાદ કન્નડ અભિનેતા સુશીલ ગૌડાનું મોત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. તેણે કર્ણાટકના પોતાના ઘરે આત્મહત્યા ક��ી હતી. પોલીસને હજી સુધી તેની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. તેમના મૃત્યુના સમાચાર મળતાં જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.\n30 વર્ષનો હતો સુશીલ\nઅહેવાલ મુજબ, અભિનેતા સુશીલે 'અંતાપુરા' સિરિયલમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય તે ફિટનેસ ટ્રેનર પણ હતો. તાજેતરમાં જ તેને કન્નડ ફિલ્મમાં પણ નોકરી મળી જેમાં કન્નડ સ્ટાર દુનિયા વિજય મુખ્ય ભૂમિકામાં હતો. દરમિયાન, મંગળવારે તેણે કર્ણાટકના પોતાના વતન મંડ્યામાં આત્મહત્યા કરી હતી. તે લગભગ 30 વર્ષનો હતો. અચાનક જ તેના પ્રશંસકો આત્મહત્યાના સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે. અનેક સેલિબ્રિટીઓએ તેમના મોત પર શોક વ્યક્ત કર્યો છે.\n'આત્મહત્યા સમસ્યાનું સમાધાન નથી'\nઅભિનેતા દુનિયા વિજયે સુશીલના નિધન પર શોક વ્યક્ત કરતાં લખ્યું છે કે જ્યારે મેં તમને પ્રથમ વાર જોયો ત્યારે તમે મારા માટે એક હીરોની જેમ દેખાતા હતા. ફિલ્મની રજૂઆત પહેલા જ તમે દુનિયાને રવાના કરી દીધી હતી. આત્મહત્યા એ સમસ્યાનું સમાધાન નથી. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ વર્ષે મૃત્યુની પ્રક્રિયા બંધ નહીં થાય. અભિનેત્રી અમિતા રંગનાથે તેની ઇન્સ્ટાગ્રામ વાર્તા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે મેં સવારે ઉઠતાની સાથે જ આ સમાચાર સાંભળ્યા અને આશ્ચર્ય થયું. સુશીલ એક સારો માણસ હતો. અંતાપુરાના શૂટિંગ દરમિયાન બંનેએ ઘણી યાદગાર પળો વિતાવી હતી.\nસુશાંતે ગયા મહિને આત્મહત્યા કરી હતી\nસુશાંત સિંહ રાજપૂતે ગયા મહિને મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે આત્મહત્યા કરી હતી. આ દરમિયાન તેના ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. જેના કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા, જોકે, તેના પોસ્ટમોર્ટમ અને વિસેરા અહેવાલમાં તે સ્પષ્ટ હતું કે તેણે આત્મહત્યા કરી છે. સુશાંતની બહેન અનુસાર, તે લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. તેની ઘણી ફિલ્મો હાથની બહાર નીકળી ગઈ હતી. દરમિયાન, બોલિવૂડના અનેક સ્ટાર્સે તેમના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે.\nપ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં ગ્લોબલ અને સ્વદેશી કંપનીઓ લઇ રહી છે ઇન્ટરેસ્ટ\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/narendra-modi-meets-armed-forces-chiefs-discuss-border-issue-022446.html", "date_download": "2020-08-06T20:11:15Z", "digest": "sha1:6POXCAQLEN4KTETLDO7DP6JPPKVQZS3W", "length": 12793, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics: નરેન્દ્ર મોદીએ આપ્યો સેનાઓને મંત્ર, નવા પડકારોનો સામનો કરવા માટે રહો તૈયાર | Narendra Modi meets armed forces chiefs and discuss border issues - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPics: નરેન્દ્ર મોદીએ આપ્યો સેનાઓને મંત્ર, નવા પડકારોનો સામનો કરવા માટે રહો તૈયાર\nનવી દિલ્હી, 18 ઓક્ટોબર: શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના, વાયુસેના અને નૌસેના પ્રમુખની સાથે ટોપ કમાંડરો સાથે મુલાકાત કરી. બ���ર્ડર પર ચાલુ તણાવ વચ્ચે નરેન્દ્ર મોદીની આ મુલાકાતના અર્થ નિકાળવામાં આવી રહ્યાં છે. શુક્રવારે થયેલી આ મુલાકાતમાં રક્ષા મંત્રી અરૂણ જેટલી અને ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે જ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલ પણ હાજર હતા.\nસેનાને નબળી પડવા નહી દઇએ\nનરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં ત્રણ સેનાઓના પ્રમુખોને વિશ્વાસ અપાવ્યો કે ગત 10 વર્ષોમાં સેનાઓને જે વસ્તુની ઉણપ રહી છે, તેને જલદીમાં જલદી દૂર કરવામાં આવશે.\nસેના પ્રમુખોને આપ્યું પ્રેજેંટેશન\nઆ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે સીમા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરી. સેના પ્રમુખોએ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રેજેંટેશન પણ આપ્યું.\nસીઝફાયર વૉયલેશન કરી સમીક્ષા\nસૂત્રોનું માનીએ તો નરેન્દ્ર મોદીએ આ મીટિંગ દરમિયાન સેના પ્રમુખો સાથે કાશ્મીરમાં પાક દ્વારા સાથે સતત થઇ રહેલા સીઝફાયર વૉયલેશન અને ચીન દ્વારા ચાલુ સીમા વિવાદ વિશે પુરી જાણકારી લીધી.\nઅલ કાયદા અને આઇએસઆઇએસ પર પણ વાત\nમોદીએ આ દરમિયાન રક્ષા તૈયારીઓ અને યુદ્ધની તૈયારીઓ વિશે પણ વાત કરી. સાથે-સાથે અલ કાયદાની ધમકી અને આઇએસઆઇએસની હાજરી પર ચર્ચા કરી. મોદીએ સેના પ્રમુખો અને કમાંડર્સને સ્પષ્ટ કર્યું તે આગામી સમયમાં નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો.\nદર છ મહિનામાં આ કંબાઇંડ કમાંડર્સ મીટિંગ થાય છે. આમ તો મોદી પહેલાં પણ ત્રણ સેનાઓના પ્રમુખો સાથે મુલાકાત કરી ચૂક્યાં છે પરંતુ પ્રથમ અવસર હતો જ્યારે તે વૉર રૂમમાં થઇ રહેલી મીટિંગમાં પહોંચ્યા.\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રી���ામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\nરામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ\nહનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/the-high-court-sought-an-answer-from-the-government-on-the-preparations-for-the-delhi-earthquake-056769.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:06:32Z", "digest": "sha1:FW7YSL4FKZFRBTV3DAFUAZ5DHL3AJ5Y2", "length": 12156, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્હીમાં ભુકંપને લઇને તૈયારીઓ વિશે હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા, સરકારે માંગ્યો જવાબ | The High Court sought an answer from the government on the preparations for the Delhi earthquake - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્હીમાં ભુકંપને લઇને તૈયારીઓ વિશે હાઇકોર્ટે વ્યક્ત કરી ચિંતા, સરકારે માંગ્યો જવાબ\nછેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં સતત એક ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે આ ધરતીકંપોની તીવ્રતા વધારે નથી, જેના કારણે કોઈ નુકસાન થયું નથી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે ભૂકંપથી સંભવિત સંભવિત જોખમો માટે સરકાર શું તૈયારી કરી રહી છે તેનો જવાબ માંગ્યો છે. કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી કોર્પોરેશનને ભૂકંપ અંગેના વ્યવહાર માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને આ યોજના કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તે અંગે વહેલી તકે સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.\nસમજાવો કે છેલ્લા બે મહિનામ���ં દિલ્હી-એનસીઆરમાં 14 વખત આંચકા અનુભવાયા છે. સોમવારે દિલ્હીમાં ફરીથી ધરતીકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 ની તીવ્રતા ધરાવે છે. કૃપા કરી કહો કે 29 મે, 2020 ના રોજ સૌથી વધુ 4.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પુનરાવર્તિત ભૂકંપ વિશે નિષ્ણાંતોએ શું કહ્યું છે તે ચિંતાજનક છે. નિષ્ણાતો માને છે કે દિલ્હીમાં વારંવાર ભુકંપ આવે તે પાછળનું કારણ દિલ્હી-એનસીઆરનો દોષ છે જે આ સમયે સક્રિય છે.\nનિષ્ણાંતોના મતે, દિલ્હી-એનસીઆરમાં સક્રિય ખામીની સ્થિતિ 6.5 ની તીવ્રતાના ભુકંપની સંભાવના છે. એનસીએસના ભૂતપૂર્વ વડા ડો.એ.કે. શુક્લાએ જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીનો ભૂકંપ સંભવિત જમીન પર સ્થિત છે, ઉપરાંત તેને હિમાલય પટ્ટોથી પણ મોટો ભય છે. આને કારણે અહીં 8 ની તીવ્રતાનો ભૂકંપ પણ આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, જો હિમાલયના પટ્ટામાં કોઈ મોટો ભૂકંપ આવે તો તેની રાજધાની પર ભારે અસર પડે છે.\nઆર્ટ્સ, સાયન્સ કે કોમર્સ, ધોરણ 10 પછી શું કરવું\nબાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે ખાનગી શાળાઓ, અદાલતે આપી મંજૂરી\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nકોંગ્રેસમાં જોડાયેલા BSP 6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટીસ\nHCએ બદલ્યો ટ્રાયલ કોર્ટનો ફેંસલો, જયા જેટલીની 4 વર્ષની સજા સસ્પેંડ\nકોંગ્રેસને મોટી રાહત, હાઇકોર્ટે BSP ધારાસભ્યોની અરજી નકારી\nરાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટે\nસચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન\nપાયલટ જૂથની અરજી પર હાઈકોર્ટ 24 જુલાઈએ સંભળાવશે ચુકાદો\nહાઇકોર્ટે સ્વિકારી પાયલટના પક્ષની અરજી, ડબલ બેચ કરશે સુનવણી\nસચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી કરવી પડશે અરજી, કાલે સુનાવણી\nશરજીલ ઇમામે રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટે જામીન ફગાવ્યા\nદિલ્હી હિંસા: જામિયાની વિદ્યાર્થી સફુરા જરગરને હાઈ કોર્ટે આપ્યા જામીન\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/27-03-2019/101750", "date_download": "2020-08-06T19:01:50Z", "digest": "sha1:OJMRMLVPATO5QMMINPMIQMUPCD7OFHBP", "length": 19602, "nlines": 135, "source_domain": "www.akilanews.com", "title": "સુરતમાં મૈં ભી ચોકીદાર અભિયાનની અસર :કર્મચારીને 12 લાખના હીરાનું પેકેટ મળ્યું :મૂળ માલિકને સુપ્રત કર્યા", "raw_content": "\nસુરતમાં મૈં ભી ચોકીદાર અભિયાનની અસર :કર્મચારીને 12 લાખના હીરાનું પેકેટ મળ્યું :મૂળ માલિકને સુપ્રત કર્યા\nકર્મચારી હેમંત ધામેલીયાએ હીરાનું પેકેટ મૂળ માલિકને એસો,મારફત પરત કર્યું\nસુરત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'મૈં ભી ચોકીદાર' અભિયાનની અસર સુરતમાં જોવા મળી હતી એક કર્મચારીને 12 લાખના હીરા મળ્યા હતાં ત્યારે તે કર્મચારીએ વડાપ્રધાન ર મોદીની ઈમાનદારીથી પ્રભાવિત થઈ પોતાને ચોકીદાર ગણાવી આ હીરા અસલી માલિકને સુપ્રત કર્યા હતા.\nસુરતમાં શહેરમાં આશરે 12 લાખની કિંમતના હીરા એક કર્મચારીને મળ્યા હતાં. જે હીરાબજાર સાથે સંકળાયેલા અશોક ધામેલીયાના હતા.અશોકે પોતાનું હીરાનું પડીકું ગૂમ થયાની જાણકારી મળી ત્યારથી શોધવાના ઘણા પ્રયત્ન કર્યા હતા પણ મળ્યું નહોતું.\nગત સપ્તાહમાં એક કર્મચારી હેમંત શંકર ભાવસારને હીરાનું એક પેકેટ મળી આવ્યું હતું.તેમણે પ્રામાણિકતા બતાવીને કંપનીમાં પરત આવીને પોતાના મેનેજરને એ પેકેટ આપી દીધું હતું. કંપનીમાં હીરાના કેરેટ્સ તપાસતાં જણાઈ આવ્યું કે પેકેટમાં સહેલાઇથી 10-12 લાખના હીરા ચી. કંપની દ્વારા સુરત ડાયમંડ એસોશિએસનને આ વાતની જાણ કરવામાં આવી હતી.\nત્યારે સુરતના એક ડાયમંડ પ્રોસેસરે પોતાના હીરા ખોવાયા હોવાની એસોશિએસનને જાણ કરી હતી. તેમને ખોવાયેલા હીરાને લગતા વિવિધ પ્રકારના સ્પેશિફિકેશન્સ પૂછવામાં આવ્યા હતા.આખરે હીરા અસલ માલિક સુધીપહોંચ્યા હતા.હેમંતે જણાવ્યું કે, તે વડાપ્રધાન મોદીની જેમ પોતાને ચોકીદાર માને છે અને વડાપ્રધાન મોદીની ઈમાનદારીથી પ્રભાવિત થઇ તેણે આ પગલું ભર્યું છે.\nપ્રામાણિક કર્મચારીને અને હીરાના મૂળ માલિકને ડાયમંડ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.બહુ સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા કર્મચારીએ લાખોના હીરા મળવા છતાં પોતાની પ્રામાણિકતા જાળવી રાખી હતી.મૂળ ભાવનગરના વતની અને છેલ્લા 30 વર્ષથી સુરત હીરા બજાર સાથે સંકળાયેલા અશોક ધમેલીયાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સામાન્ય રીતે હીરા બજારમાં પડીકા ગુમ થવાના કિસ્સા અવાર-નવાર બનતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હીરાની કિંમત કરતાં હેમંતની ઇમાનદારીની કિંમત છે. હેમંતની ઈમા���દારીને જોઈ અશોકભાઈએ તેના 14 હજારના પગારથી વધારે 21 હજારની રકમ ઇનામમાં આપી હતી.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nકોંગ્રેસ પાર્ટીએ મારી સાથે ચર્ચા કર્યા પછી ગરીબોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાની યોજના જાહેર કરી હતી : દેશના ખેડૂતો તથા ગરીબો માટેની આ ન્યુનતમ આય યોજનાનો અમલ શક્ય છે તથા જરૂરી છે : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજનનું મંતવ્ય access_time 7:54 pm IST\nરાજકોટમાં ૩૯.૩ ડિગ્રી : કાલે અને શુક્રવારે પારો ૪૨ ડિગ્રીની નજીક પહોંચી જશે : શહેરમાં તાપ સાથે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : કાલે ગુરૂવારે અને શુક્રવારે ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જવ���ની પૂરી સંભાવના : ગરમીનો દોર જારી રહેશે access_time 3:45 pm IST\nમ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કુલ ૧૨૫૦ મિલ્કતો સીલ : મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજ દિન સુધીમાં કુલ ૧૨૫૦ મિલ્કત સીલ કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં અંદાજીત ૮૫૦ મિલ્કત સીલ કરવામાં આવી હતી. access_time 3:31 pm IST\nજીએમઆરના એકમમાં ર૦ ટકા હિસ્સો ખરીદી ટાટાની એરપોર્ટ કારોબારમા એન્ટ્રી access_time 12:07 am IST\nકૌભાંડી નિરવ મોદીના ચિત્રોની હરરાજીઃ ૫૦ કરોડ ઉપજયા access_time 3:28 pm IST\nશિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સંચાલકોએ પ્રશંસા દિનની કરેલી રંગેચંગે ઉજવણીઃ ૫૫ જેટલા સ્વયંસેવક ભાઇ-બહેનોનું કરવામાં આવેલું અભિવાદનઃ સંસ્થાના પ્રમુખ રમણભાઇ પટેલે સ્વયંસેવકોને કરેલું પ્રેરક ઉદ્બોધન અને સર્વેએ આપેલ સહકાર બદલ આભારની વ્યકત કરેલી લાગણીઓઃ આગામી ૧૪મી એપ્રીલે મળનાર સભામાં ભગવાન રામના જન્મદિનની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે access_time 6:11 pm IST\n'મૈં ભી ચોકીદાર' રાજકોટમાં હોર્ડીગ્ઝથી પ્રચાર access_time 3:48 pm IST\nવિકાસ કોને કહેવાય તે નરેન્દ્રભાઇના નેતૃત્વવાળી સરકારે દુનિયાને બતાવી દીધુ : પરષોતમ રૂપાલા access_time 3:46 pm IST\nઆજે વિશ્વ રંગભૂમિ દિન access_time 9:44 am IST\nતળાજામાં યુવાનના પેટમાં છરીના બે ઘા ઝીંકાયા access_time 12:13 pm IST\nસાયલામાં પાક વિમા પ્રશ્ને ખેડુતો દ્વારા રેલી-આવેદન access_time 12:01 pm IST\nપોરબંદર લોકસભા બેઠકમાં હાર જીતમાં સૌથી વધુ માર્જીન ૨૦૧૪માં ૨.૬૭ લાખ મતો access_time 11:57 am IST\nપાટીદારો અને ભાજપવાળાનું પણ અમિતભાઈ શાહ સામે ચૂંટણી લડવા દબાણ: શંકરસિંહ વાઘેલાનો દાવો access_time 8:33 pm IST\nધાનેરા તાલુકામાં દીપડાનો આતંક:સતત દસ કલાક સુધી આતંક મચાવી 3 પર હુમલો કરતા લોકોમાં ભયની લાગણી access_time 5:49 pm IST\nબોરસદ તાલુકાના કઠણમાં જમીન બાબતે થયેલ તકરારમાં ઢોરમાર મારી છાપરું સળગાવી દેતા ફરિયાદ access_time 6:01 pm IST\nઅમેરિકાની આ હોસ્પિટલના ડિલિવરી યુનિટમાં કામ કરતી તમામ નવેનવ નર્સ છે પ્રેગ્નન્ટ access_time 11:52 am IST\nખેતર પર વીજળી પડતાં ૩૭.૫૦ કરોડ રૂપિયાનાં પક્ષીઓ મરી ગયાં access_time 11:54 am IST\nતિબેટ પર અમેરિકાના રીપોર્ટ પર બોલ્યુ ચીનઃ યુએસ દખલ અંદાજી કરવાનુ બંધ કરે access_time 12:20 am IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં \" એકલ હ્યુસ્ટન ચેપટર \" પ્રેસિડન્ટ તરીકે શ્રી યોગેશ ( યોગી ) પટેલની નિમણુંક : 2019-20 ની સાલ માટે જવાબદારી સંભાળશે access_time 12:40 pm IST\nઅમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જસ્ટીસ ડીપાર્ટમેન્ટના અધીકારીઓએ એફોર્ડેબલ કેરએકટ અથવા ઓબામા કેર એકટને સંપૂર્ણપણે નાબુદ કરવા ન્યુ ઓર્લીયન્સની ડીસ્ટ્રીકટ અપીલ્સ કોર્ટના નામદાર ન્યાયાધીશની અદાલતમાં દાદ માંગવામાં આવીઃ ઓબામા કેર એકટ અંગે હાઉસમાં છેવટ સુધી લડી લેવા માટે હાઉસના સ્પીકર નેન્સી પલોસીનો રણટંકારઃ પ્રજાના હિતાર્થે ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના સભ્યો એક રાગીતાથી કાર્ય કરશેઃ ન્યાયની અદાલતમાં આ સમગ્ર પ્રકરણ અંગે હવે આરપારની લડાઇ ખેલાશે access_time 6:10 pm IST\n''ફૂડ બેંક ફોર ન્યુયોર્ક'': શહેરના જરૂરિયામંદ પરિવારોને ભોજન પુરૂ પાડવા ઇન્ડિયન અમેરિકન કાઉન્સીલ (IAC)ના ઉપક્રમે શરૂ કરાયેલો સેવાયજ્ઞઃ ૬ લાખ ૧૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરી દીધા access_time 8:02 pm IST\nમિયામી ઓપનના ક્વાર્ટરફાઇનલમાં રોબર્ટ બોટીસ્ટા access_time 5:50 pm IST\nઆમ્રપાલી સમૂહથી બાકી રૂ ૪૦ કરોડ વસૂલવા ધોની સુપ્રિમ કોર્ટ પહોંચ્યો access_time 10:48 pm IST\nટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ પોતાના બાળપણના કોચને છોડ્યો access_time 3:41 pm IST\n'RAW' ના પ્રોમોશન દરમિયાન મૌની રોયનો જોવા મળ્યો ગ્લેમરસ લુક access_time 5:22 pm IST\nએમી જેક્સને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ access_time 5:20 pm IST\n'વિક્રમ બેતાલ'ની કાસ્ટમાં સામેલ થઇ ચારુ અસોપા access_time 5:27 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/10/11.html", "date_download": "2020-08-06T18:16:31Z", "digest": "sha1:4D4KV72PP6FODRXGHCI4GCWJEJJTJ5KC", "length": 3317, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "11મી ન્યૂક્લિયર એનર્જી કોનક્લેવ નવી દિલ્હીમાં યોજાઇ હતી - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » 11મી ન્યૂક્લિયર એનર્જી કોનક્લેવ નવી દિલ્હીમાં યોજાઇ હતી\n11મી ન્યૂક્લિયર એનર્જી કોનક્લેવ નવી દિલ્હીમાં યોજાઇ હતી\n11મી ન્યૂક્લિયર એનર્જી કોનક્લેવ નવી દિલ્હીમાં યોજાઇ હતી.\nઉત્તર પૂર્વી ક્ષેત્રના કેન્દ્રીય વિકાસ રાજ્ય મંત્રી (I / C), MoS PMO, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ, ડો. જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં પરમાણુ ઉર્જા સંમેલન 2019ના 11મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું.\nકોનક્લેવની થીમ: \"પરમાણુ ઉર્જાના અર્થશાસ્ત્ર- સલામત અને ખર્ચ-અસરકારક ટેક્નોલોજીઓ તરફ ઇનોવેશન\".\nતેનું આયોજન ઈન્ડિયા એનર્જી ફોરમ (આઇઇએફ) દ્વારા કરવામાં આવ્યું હતું.\n11મી ન્યૂક્લિયર એનર્જી કોનક્લેવ નવી દિલ્હીમાં યોજાઇ હતી Reviewed by GK In Gujarati on ઑક્ટોબર 19, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://aurogujarat.com/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97/", "date_download": "2020-08-06T20:54:41Z", "digest": "sha1:TJZCTGPZTGKRO6WSHZ6SP6VZS22A7D3Z", "length": 13425, "nlines": 155, "source_domain": "aurogujarat.com", "title": "શ્રી અરવિંદનો પૂર્ણયોગ – ઑરોગુજરાત", "raw_content": "\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nશ્રી અરવિંદ -શ્રી માતાજી વિશે અને ગુજરાતનું યોગદાન\nશ્રી અરવિંદનું જીવન-દર્શન (૧૮૭૨-૧૯૫૦)\nશ્રી માતાજીનુંં જીવન દર્શન(૧૮૭૮-૧૯૭૩)\nઆશ્રમમાં ઉજવાતા મહત્ત્વના દિવસો\nશ્રી અરવિંદનો સ્વાતંત્ર્યદિનનો સંદેશ\nગુજરાતમાં અને વડોદરામાં શ્રી અરવિંદ\nવડોદરાના પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ ત્રીજા\nગુજરાતી સાધકોનો જીવન પરિચય\nલેખો અને અભ્યાસ નોંધ\nનવસારી કેન્દ્રમાં પ્રશ્નોત્તરી શ્રી અંબુભાઈ પુરાણી સાથે -[ માર્ચ-૧૯૬0]\nચાર સહાય – શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ\n‘ધર્મ -વ્યાધગીતા ‘ની કથા\nચાતુર્વર્ણ વ્યવસ્થા – યોગમાર્ગનો સમન્વય\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો\nશ્રી અરવિંદના મુખ્ય ગ્રંથો -1\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅંંબાલાલ પુરાણી રચિત ગ્રંથો\nઅવતરણો – અન્ય વાર્તાલાપો અને લેખો\nઅન્ય વાર્તાલાપો અને લેખો\nશ્રી અરવિંદ યોગને બે દષ્ટિબિંદુથી નિહાળે છે. એક વ્યક્તિ પોતાના આંતર વિકાસને ઝડપી બનાવવા યોગનો આશ્રય લે છે. મધર નામની પુસ્તિકામાં શ્રી અરવિંદ કહે છે એવી બે જ શક્તિઓ છે જેમના કાર્યનો એકી સાથે યોગ થાય તો આપણી યોગસાધનાના મહાન અને કષ્ટ સાધક ઉદ્દેશને સિદ્ધ કરવા સમર્થ બને. એક નીચેથી એટલે માનવતામાંથી સાદ કરતી સ્થિર અને સદા જાગ્રત અભિપ્સા તથા ઊર્ધ્વલોકમાંથી ઉત્તર આપતી પ્રભુની કરુણા. આ અભિપ્સા જાગ્રત થાય એટલે એનો અંતરાયરૂપ જે કાંઈ હોય તેનો પરિત્યાગ કરવો રહ્યો. આ પ્રક્રિયાની સાથે સાથે જ્યારે માનવ પ્રભુને પોતાનું અશેષ આત્મસમર્પણ કરે છે ત્યારે અભિપ્સા, પરિત્યાગ, સમર્પણનો માનવ પ્રયત્ન પ્રભુની કૃપાને ખેંચી લાવે છે અને જે આંતરપ્રગતિ અન્યથા સૈકાઓમાં ના થાય એ થોડા વર્ષમાં ઘટિત થાય છે. આ વ્યક્તિનો યોગ છે. એમાં જગતનાં કાર્યોનો ત્યાગ કરવાનો નથી પરંતુ શ્રીમદ ભગવદગીતાના કર્મયોગને અનુરૂપ સર્વ કામો સમર્પિત ભાવથી કરવાના છે.\nબીજો પ્રકૃતિનો યોગ છે, પૃથ્વીની અને માનવતાની ઝડપી ઉત્ક્રાંતિ માટેનો સામુહિક યોગ છે. રૂપાંતરણના આ મહાયોગ માટે પૃથ્વીના ભૌતિક અણુઓમાં પ્રથમ અતિમનસ ચેતનાને ઉતારી પ્રસ્થાપિત કરવી પડે. 1910 થી 1926 સુધી શ્રી અરવિંદ ઘોષે તપ કરી 24 નવેમ્બર 1926ને દિવસે અતિમનસ ચેતનાને પૃથ્વીના તત્વમાં પ્રસ્થાપિત કરી. આના આધાર પર સર્વોચ્ચ, મહાસમર્થ, કાળજયી રૂપાંતર કરવા માટે સમર્થ એવી અતિમનસ ચેતનાને અવતારવા માટે 1926 પછી શ્રી અરવિંદ તપસ્યા કરવા એકાંતમાં ચાલ્યા ગયા. તે અવતરણની ભૂમિકા તૈયાર કરવા તેમણે પોતાનો દેહ છોડી દેવાનું નક્કી કર્યું તથા માતાજીને આ કાર્ય પૂર્ણ કરવાનું સૂચન કર્યું. તદઅનુસાર તા. 5 ડિસેમ્બર 1950ને દિને વહેલી સવારે 1:26 કલાકે શ્રી અરવિંદ દેહમાંથી ખસી ગયા. માતાજીએ આ કાર્ય ચાલુ રાખ્યું અને 29મી ફેબ્રુઆરી 1956ને દિવસે સાંજે 7:00 વાગે અતિમનસ ચેતનાનું પૃથ્વી પર પ્રસ્થાપન શક્ય બન્યું. ત્યારથી માંડીને અતિમનસ ચેતના અત્યાર સુધી કાર્ય કરી રહી છે અને સમગ્ર રીતે પૃથ્વીનું ઝડપથી રૂપાંતરણ સાધી રહી છે. માનવજાત અતિમનસના રૂપાંતરકાર્યને સંમતિ આપશે તો શાંતિથી સમન્વય રીતે રૂપાંતર સિદ્ધ થશે. માનવો અને રાષ્ટ્રો સહકાર નહીં કરે તો તેમનો નાશ કરીને પણ અતિમનસ ચેતના શક્તિ તેના ઉદ્દેશો સિદ્ધ કરશે. પ્રભુની અને દિવ્ય શ્રીમાંની જે શક્તિ રૂપાંતર માટે કાર્ય કરી રહી છે ને એક હોવા છતાંય અનેકરૂપે અનુભવાય છે તે વ્યક્તિગત, વૈશ્વિક અને વિશ્વાતીત રૂપે સમજવી રહી, અનુભવવી રહી. આ શ્રીમાંની શક્તિને આપણામાં કાર્ય કરવા માટે આપણે પોકારવાની છે. એ પોકાર પૂર્ણરૂપે પ્રતિઘોષિત થવાં અભિપ્સા પરિત્યાગ અને સમર્પણથી તૈયાર થયેલ માનવચિત્તમાં શ્રીમાંની કૃપા કાર્યનું અવતરણ થાય છે અને માનવનું રૂપાંતર સિદ્ધ થાય છે.\nશ્રી અરવિંદ : રાષ્ટ્રનેતા અને મહાયોગી – જયેશભાઈ દેસાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/category/%E0%AA%AE%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AB%8B-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2020-08-06T19:01:55Z", "digest": "sha1:HTGQ3A2AXBKBYFBMPTM6NSAZFZIEIFUO", "length": 13802, "nlines": 121, "source_domain": "govindmaru.com", "title": "મીત્રોનાં લેખો / કાવ્યો – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nCategory: મીત્રોનાં લેખો / કાવ્યો\nમીત્રોનાં લેખો / કાવ્યો\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nઆયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી રૅશનાલીસ્ટ થયેલા નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક અને લેખક એન. વી. ચાવડાએ ઉચ્ચકોટીના વીદ્વાન, ઉમદા સમાજહીત ચીંતક અને લેખક…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nનવેમ્બર, 2004ના ‘અખંડ આનન્દ’ માસીકમાં દીવંગત રામપ્રસાદ પ્રેમશંકર બક્ષીનું ‘રૅશનાલીસ્ટ’ પાસું ઉજાગર કરતો લેખ પ્રગટ થયો હતો. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકમીત્રોને સાદર છે... Continue reading \"રામપ્રસાદ બક્ષી : ‘હું…\nમીત્રોનાં લેખો / કાવ્યો\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\nઅન્ધશ્રદ્ધા છોડીને વીચારશીલતા અને સ્વવીવેક દાખવવાનો અનુરોધ કરતી પુસ્તીકા ‘ભારેલા અગ્નીના તણખા’માંથી માનનીય શ્રી. યશવંત મહેતાએ ચુંટી કાઢેલ 30 ‘રૅશનલ પંક્તીઓ’ પ્રસ્તુત છે. Continue reading \"‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\"\nમીત્રોનાં લેખો / કાવ્યો\n1987માં મેં મારી અન્તીમ ક્રીયા બાબતે એક વસીયતનામું તૈયાર કર્યું હતું. જેમાં સમયાન્તરે સમજણ વધતાં સુધારા–વધારા કર્યા છે. મારા કુટુમ્બીજનો–મીત્રોને અનુરોધ કરું છું કે પોતાના અંગત મોહને બાજુ પર રાખી…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ\nઆજકાલ અંજલી આપવાના અનેક પ્રકારો ફુલ્યા–ફાલ્યા છે. એક જાણીતી વ્યક્તી જતી રહે ત્યારે તમે એનું શું યાદ કરશો મરી ગયેલા મહાનુભાવ વીશે મીડીયામાં કે સાહીત્યમાં કોઈપણ સ્વસ્થ ચર્ચા થાય એ…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nદેશની આઝાદી પછી અનેક મહાવીદ્વાનો દ્વારા ‘રામ–ભાગવત–શીવકથાઓ’ થકી ધર્મ અને અધ્યાત્મના અવીરત પ્રચાર પછી; પણ આજે 72 વર્ષ પછી આપણો સમાજ ‘સત્ય’ સમજવા તો ઠીક; પરન્તુ સાંભળવાયે તૈયાર થઈ શકતો ન…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nપ્રખ્યાત કથાકાર મોરારીદાસ હરીયાણી ગુજરાતના વરીષ્ઠ રૅશનાલીસ��ટ પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ના સમ્પર્કમાં આવ્યા. ત્યાર પછી તેઓએ બારડોલીમાં ‘રામકથા’ કરી હતી. આ કથામાં હીન્દુ સમાજને સાચું માર્ગદર્શન મળે તે માટે તેઓને પુછવામાં આવેલાં…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nશું માનસીક શાંતી બાબા–ફકીરોની કરામતોથી મળે છે\nકોઈને રોવડાવીને તમે હસી શકો કોઈને દુઃખી કરીને તમે સુખી થઈ શકો કોઈને દુઃખી કરીને તમે સુખી થઈ શકો કોઈને ધીક્કારીને તમે પ્રેમ પામી શકો કોઈને ધીક્કારીને તમે પ્રેમ પામી શકો કોઈને નાના બનાવીને તમે મોટા થઈ શકો કે પછી અન્ય વ્યક્તીઓના જીવનમાં…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nશું ધર્મશાસ્ત્રોમાં લખેલી બધી વાતો સાચી છે\nહું શ્રીલંકામાં ‘યુનાઈટેડ નેશન્સ’ની સેવા બજાવતો હતો. કેન્ડી શહેરમાં એક વહેલી સવારે હું ચાલવા નીકળ્યો હતો. રસ્તામાં એક અજાણ્યા ભાઈ સામે મળ્યા. સફેદ ટી શર્ટ અને વાદળી ચડ્ડી પહેરેલા સોહામણા…\nમીત્રોનાં લેખો / કાવ્યો\nછે ને, આ સદીનો ચમત્કાર\nએમ.એલ.એ., મન્ત્રી, સીનેસ્ટારો, સંગીતકાર, જીલ્લા પંચાયતના પ્રમુખ, ડી.એસ.પી., ન્યાયાધીશો અને કેટલાય આઈ.એ.એસ. ઑફીસરોની લોકપ્રીયતા, નામના તથા સામાજીક પ્રતીષ્ઠાનો લાભ લેનાર જ્યોતીષી શ્રી. કે. એચ. પાઠકે કઈ આગાહી કરી\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ ���ખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjugeek.in/colonel-sanders-story/", "date_download": "2020-08-06T19:07:21Z", "digest": "sha1:M4TBRV4ZX4JUJIN64HPENVAWBUEDPQJC", "length": 4182, "nlines": 92, "source_domain": "gujjugeek.in", "title": "Story of સર કર્નલ સેન્ડર્સ / Founder@KFC #gujjugeekslides | GujjuGEEK", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nઅહીં ક્લિક કરો : ઉંમર માત્ર આંકડો છે \nNext articleસફળતા પહેલાની નિષ્ફળતા : જે કે રોઉલિંગ\nહું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. ગુજરાતી કવોરા પર પણ મેં હવે રોજ, સમય કાઢીને 2–3 જવાબ લખવાનો નિર્ણય લીધો છે. (16/02/2020) આ ઉપરાંત મેં, ગુજરાતને ગર્વ અપાવે તેવા તથ્યો અને કિસ્સાઓ પર રિસર્ચ કરીને 1–1મિનિટના ટૂંકા વિડીયો માટે લેખો લખવાનું શરુ કર્યું છે. જો તમે જોડાવા માંગતા હોય તો તમે મને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો \n‘ગુજરાત પ્રિંટીંગ પ્રેસ’ અને તેની સમયરેખા \nકાન્હો બધા ને આટલો પ્રિય કેમ \nપપ્પા અને સોશિયલ મીડિયા \n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 5 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137278", "date_download": "2020-08-06T19:51:17Z", "digest": "sha1:DMSJOPOWGJVJJKFIG4X4LYRMHNLPT3VY", "length": 14433, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "પુલવમામાં ત્રણ આતંકીઓ ઠાર ;છતરપોર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન :ઇન્ટરનેટ સેવા બંધ", "raw_content": "\nપુલવમામાં ત્રણ આતંકીઓ ઠાર ;છતરપોર વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન :ઇન્ટરનેટ સેવા બંધ\nશ્રીનગર :જમ્મુ - કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર પુલવામાં છતરપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. તેમજ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બાતમીના આધારે સુરક્ષા દળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. જેમાં આતંકી તરફથી ગોળી બાર થતા જવાબમાં જવાનોએ ગોળીબાર કર્યો હતો.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nએમ.કે.ભાવનગર યુનિવર્���િટીના અધ્યાપકો દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફે.બક્ષી ઉપર થયેલ અત્યાચાર વિરુદ્ધ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું.. access_time 10:39 pm IST\nયુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST\nગાંધીનગરમાં નીતીનભાઇ પટેલને મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર મળશેઃ ભાજપના ૩ ધારાસભ્યોની નારાજગીનો મામલેઃ પોતાના અસંતોષ અંગે કરશે ચર્ચા access_time 4:25 pm IST\nબજારમાં તેજી : સેન્‍સેકસ ૩૦૦ પોઇન્‍ટ અપ access_time 3:45 pm IST\nઆ ૭૫ વર્ષના વ્યકિતના લગ્ન બન્યા ચર્ચાનું કારણ, તેના જીવનસાથીને જોઇને દરેકની આંખો થઇ પહોળી access_time 1:32 pm IST\n૨૮ ટકાનો સ્‍લેબ સમાપ્‍ત થવો જોઈએઃ અરવિંદ સુબ્રમણ્‍યમ access_time 9:54 am IST\nવધુ પ૦ હજાર ‘ચા'ના પ્‍લાસ્‍ટીક જપ્ત કરતું કોર્પોરેશનઃ ત્રણેય ઝોનમાં દરોડાનો દોર access_time 4:53 pm IST\nચીલઝડપ અને બાઇક ચોરીનો ભેદ ઉકેલાયોઃ મહિલા સહિત બે પકડાયા access_time 5:19 pm IST\nરાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઇ વોરાને શુભેચ્છા access_time 3:53 pm IST\nમોરબીના પટેલ આધેડને હનીટ્રેપમાં ફસાવી એક કરોડની માંગણી : એક આરોપીને એલસીબીએ ઝડપી લીધો access_time 7:17 pm IST\nમાલિયાસણમાં જુના મનદુઃખને લીધે રસિક પાનસુરીયા પર લાકડી-પાઇપથી હુમલો access_time 11:28 am IST\nભાવનગર વલ્લભીપુર રોડ ઉપર અકસ્માતમાં યુવાનનું નિપજેલ મોત access_time 11:48 am IST\nઅમદાવાદના ખોખરામાં સ્કૂલ નજીક બિનવારસી થેલીમાં દેશી બનાવટના બૉમ્બ મળતા દોડધામ access_time 1:16 pm IST\nવડોદરામાં એટીએમમાં રૂપિયા લોડ કરવા ગયેલી ટીમ પર હુમલો કરીને છ લાખનું લૂંટમાં વપરાયેલ બ્લેક કાર મળી access_time 1:18 pm IST\nઇડરમાં કલાકોના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ access_time 8:55 pm IST\nઈંડોનેશિયાના બાલીમાં જવાળામુખીમાં વિસ્ફોટ તથા 450 ફ્લાઇટ રદ કરવામાં આવી access_time 6:36 pm IST\nઆપ્રવાસન મુદ્દા પર વિરોધ કરી રહેલ 600 પ્રદર્શનકારીની ધરપકડ access_time 6:45 pm IST\nદક્ષિણી સીરિયાઈ પર હવાઈ હુમલામાં 22 નાગરિકના મોત access_time 6:38 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઇન્ડિયન અમેરિકન સોફ્ટવેર એન્જીનીઅર સુધાકર રેડ્ડી ઉપર ઇન્સાઇડર ટ્રેડિંગનો આરોપ : કંપનીના ગ્રાહકોની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરી ગેરકાયદે નફો કર્ય�� access_time 8:32 pm IST\nમોસ્ટ સક્સેસફુલ ફિમેલ લીડર્સ 2018 : અમેરિકાના સિલિકોન વેલી બિઝનેસ જર્નલ દ્વારા બહાર પડાયેલી 100 પ્રતિભાશાળી મહિલાઓની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી ગીતા ભાર્ગવ સહિત 11 મહિલાઓને સ્થાન access_time 8:30 pm IST\nભારતના પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર તથા હાલના ગુજરાત ગૌસેવા વિકાસ બોર્ડ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા અમેરિકાના પ્રવાસે: બીજેપી મિત્રો,એન.આર.આઇ.તથા ડોક્ટર ગ્રુપ્સ સાથે મુલાકાત કરશે:6 થી 8 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર પટેલ ક્લચર સમાજ આયોજિત સમારંભમાં હાજરી આપશે access_time 12:05 pm IST\nઇંગ્લેન્ડે 28 રનથી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું access_time 5:42 pm IST\nજર્મનીનો સુપરફેન 'આસામ'માં : લોન લઈ બનાવ્યું ઓડીટોરીયમ : જર્મની વર્લ્ડકપમાં હારી જતા નિરાશ access_time 4:15 pm IST\nધૂમ-૪માં જોવા મળશે સલમાન અને રણવીર\nબદલામાં મારો અભિનય પડકારજનક છે: તાપસી પન્નુ access_time 5:33 pm IST\nબૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો શેર access_time 12:17 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%89%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%8F%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC-2", "date_download": "2020-08-06T20:02:33Z", "digest": "sha1:XVHXL2GULX5XJSUNNY2GMXEPCWD64P7N", "length": 8950, "nlines": 160, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Recipes ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા...\nઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત\nશ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે, તો રોજ-રોજ કઇને કઇ નવી ફરારી વાનગી બનાવતા હશો તો આ વખતે કોરોના વાયરસને કારણે આપણે બહારથી પણ કોઇ વસ્તુ લાવવાનું પસંદ કરતા નથી, તો આવા સમયે ઘરે જ આપણે સરસ અને એકદમ ટેસ્ટી ફરારી વાનગી બનાવીએ તો શ્રાવણ મહિનામાં ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા\n૧ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા\n૧/૩ કપ શેકેલી મગફળી , હલકો ભુક્કો કરેલી\n૧ ટીસ્પૂન ખમણેલું આદૂ\n૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં\n૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર\n૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ\nતેલ , તળવા માટે\nસાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણા��ાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.\nઆ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને કાઢી લો.લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.\nThe post ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત appeared first on Gujju Media.\nPrevious articleઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત\nNext articleલોકપ્રિય શો કપિલ શર્મા શોનું શૂટિંગ થયું શરૂ,પ્રથમ ગેસ્ટ તરીકે જોવા મળશે આ એક્ટર\nરક્ષાબંધનના તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની રેસિપી\nઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી\nવરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી\nકોરિયોગ્રાફર સરોજ ખાનને મળી મોટી ઉપલબ્ધિ\nઋષિ કપૂરના નિધન બાદ પત્ની નીતુ કપૂરે શેયર કરી એક ઈમોશનલ પોસ્ટ\nDTH કંપની પર કોરોનાની મોટી અસર, છેલ્લા 2 મહિનામાં ગુમાવ્યા 15 લાખ ગ્રાહકો\nજાણો દિવાસાનું મહત્વ, દિવસા પર કઇ વસ્તુની કરવામાં આવે છે વિશેષ પૂજા\nકોરોના ઈફેક્ટ : જરુરિયાતમંદોની મદદ માટે ધાર્મિક સંસ્થાઓ આવી આગળ, BAPS દ્વારા શાકભાજીનું નિ:શુલ્ક...\nકોરોના સામે લડવા ઘરે બનાવો સેનિટાઇઝર,જાણો સેનિટાઇઝર બનાવવાની રીત\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nઆમળા ડ્રિંક- એક હેલ્ધી જ્યુસ\nઆ શિયાળામાં બનાવો આમળાનો મુરબ્બો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8", "date_download": "2020-08-06T19:10:40Z", "digest": "sha1:7RJFBTNCKFHQB5HLTFET5IPN5TIUG7GM", "length": 10876, "nlines": 151, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્��ો રદ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Gujarat ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર...\nગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ\nકોરોના વાયરસના કારણે કેટલાય સમયથી શાળા-કોલેજ બંધ છે અને ઓનલાઇલ શિક્ષણને લઇ રોજ નવી નવી વાતો આવતી રહેતી હોય છે,ત્યારે ઓનલાઈન એજ્યુકેશને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.\nગુજરાત હાઈકોર્ટમાં આજે ઓનલાઈન એજ્યુકેશન અને ફી માંફી અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર રદ્દ કર્યો છે અને શાળાઓને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા આદેશ આપ્યા છે.\nઓનલાઇન શિક્ષણ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ છે. રાજ્ય સરાકરે રજૂ કરેલો ફી માફીનો પરિપત્ર કોર્ટ રદ્દ કર્યો છે. જો કે હજુ નવો પરિપત્ર ન આવે ત્યાં સુધી આ મુદ્દે કંઇજ સ્પષ્ટતા નથી થઇ.\nજો કે હાલ કોર્ટે સરકારની સંપૂર્ણ ફી માફીની રજૂઆતને નકારી છે. જો કે આ સાથે સરકારે ઓનલાઇન શિક્ષણ ચાલું રાખવા માટેના શાળાઓને આદેશ કરાયા છે. શાળા સંચાલકોની મુદ્દા જાણ્યા બાદ ફરી નવો પરિપત્ર જાહેર કરાશે.\nગુજરાત હાઈકોર્ટમાં આજે ઓનલાઈન એજ્યુકેશન અને ફી માંફી અંગેની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારનો સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર રદ્દ કર્યો છે અને શાળાઓને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા આદેશ આપ્યા છે.\nઓનલાઇન શિક્ષણ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. CJ વિક્રમનાથ-પારડીવાલાની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે HCમાં પરિપત્ર રજૂ કર્યો છે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો. શાળા શરૂ ન થાય ત્યા સુધી ફી ન લેવા પરિપત્ર કર્યો હતો.\nશાળા સંચાલકોનો કેસ લઈને અમે જરૂરી નિર્દેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ. હાઇકોર્ટેનુ શાળા સંચાલકોને સૂચન આપી છે કે, શાળા સંચાલકો ભણાવાનું ચાલુ રાખે. અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા અને શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે.\nThe post ગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ appeared first on Gujju Media.\nPrevious articleઆજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે ર���લીઝ\nNext articleઆસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ\nઅમદાવાદની હોસ્પિટલમાં આગ, આગને કારણે 8 કોરોના દર્દીના મોત\nરાજયમાં સારા વરસાદનો અનુમાન,ગુજરાતમાં આ ચાર દિવસ સાર્વત્રિક વરસાદની કરવામાં આવી આગાહી\nકોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણીને લઈ સરકારનો સ્પષ્ટ નિર્દેશ\nવર્કઆઉટ કરતી વખતે ન પહેરવું જોઇએ માસ્ક,થઇ શકે છે આ નુકસાન\nજો તમારા ફોનમાં બેટરી અને ડેટા જલ્દી વપરાય જતા હોય તો...\nસૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14ને હોસ્ટ કરવા સલમાન ખાને વધારી...\nપરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનુ નિવેદન,આવતીકાલથી થશે GTUની પરીક્ષાનો પ્રારંભ\nદેશમાં જલ્દી ખૂલશે થિયેટર જાણો કઇ કઇ બાબતોની રાખવી પડશે કાળજી...\nઆ ભૂલને કારણે મારુતિ સુઝુકીએ લાખો બલેનો અને વૅગર-આરને મંગાવી પાછી\nકોરોના વાયરસની મહામારીમાં હોટેલમાં રોકાવું કેટલું સુરક્ષિત,રાખવુ પડશે આટલી વસ્તુઓનું ખાસ...\nઆ વ્યક્તિને પાછળ પાડી મુકેશ અંબાણી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nમહેસાણાની TikTok સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી કરોના પોઝિટિવની ઝપેટમાં\nઅમદાવાદમાં બેકાબૂ બન્યો કોરોના,અમદાવાદ એસવીપી હાઉસફુલ, સિવિલ પણ પેક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/south-gujarat-live-rahul-ganhi-slam-pm-modi-in-bardoli-862288.html", "date_download": "2020-08-06T20:00:10Z", "digest": "sha1:5AKBP2JDDDWFLG244WM2UEKGKXPZHGKZ", "length": 25181, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "live Rahul Ganhi slam PM Modi In Bardoli– News18 Gujarati", "raw_content": "\nબારડોલીમાં રાહુલના પીએમ મોદી પર પ્રહાર કહ્યું, 'હું ખેડૂતોનો ચોકીદાર છું'\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બારડોલીના બીજાપુરમાં સભા સંબોધશે, દક્ષિણ અને મધ્યગુજરાતની બેઠકો માટે પ્રચાર કરશે.\nનોટબંધી પર રાહુલનો પ્રહાર\nખેડૂતોનું દેવું માફ થયુ \nભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બોડેલીમાં\nઅમિત શાહ પહોંચ્યા વલસાડમાં કહ્યું આઝાદી બાદ જે વલસાડ જીતે છે તેની જ સરકાર બને છે.\nરાહુલ ગાંધીએ બાજીપુરાના મંચ પરથી કહ્યું કે નોટબંધીમાં ઇમાનદાર લોકો જ લાઈનમાં ઊભા હતા એક પણ ચોર લાઈનમાં જોવા મળ્યો નહોતો\nલાફા કાંડ મામલે ટ્વીટર પર હાર્દિકનો ભાજપ સામે રોષ કહ્યું, 'આજે લાફો મરાવ્યો છે, ગોળી પણ મરાવી શકે છે'\nરાહુલ ગાંધીએ બોડેલીમાં કહ્યું હું ખેડૂતોનો ચોકીદાર છું, તમારા ચોકીદાર અનિલ અંબાણીના ઘરની બહાર જોવા મળે છે, હું ખેડૂતોનો ચોકીદાર છું. જેવી અમારી સરકાર આવી એવું તુરંત જ અમે ખેડૂતોને મદદ કરીશું\nબોડેલીમાં અમિત શાહની રેલીનું સમાપન થયું અમિત શાહે ફીર એક બાર મોદી સરકારના નારા લગાવ્યા હવે તેઓ ધરમપુરના માલવણપાડામાં સભા સંબોધવા જશે.\nરાહુલ ગાંધીએ બોડેલીમાં કહ્યું કે વાયદો હતો 15 લાખ રૂપિયા આપવાનો પરંતુ મોદીજીએ તો તમારી 500-100 રૂપિયાની જૂની નોટ લઈ લીધી\nબાજીપુરામાં રાહુલ ગાંધીએ કહ્યું શું તમારૂ દેવું માફ થયું વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હક્કના પૈસાની ચોરી કરી છે. અમારી સરકાર બની તો અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું\nબારડોલીમાં પહોંચ્યા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, બારડોલીના બાજીપુરમાંથી સંબોધી રહ્યાં છે, સભા\nઅમિત શાહે બોડેલીમાં કહ્યું જો કેન્દ્રમાં મોદી સરકાર ના બની હોત તો આપણે હજી સુધી નર્મદાના પાણી માટે વલખા મારતા હોત. કેન્દ્ર સરકારે ગુજરાતને બુલેટ ટ્રેન, એઇમ્સ હોસ્પિટલ તથા રાજ્યના શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં જરૂરી દરેક પગલાં ભર્યા છે.\nભાજપના અધ્યક્ષ બોડેલીના મંચ પરથી કરી રહ્યાં છે કોંગ્રેસ પર પ્રહાર\n55 વર્ષ અને 5 પેઢી સુધી એક જ પરિવારે દેશ પર સાશન કર્યું છે. હું તેમને પૂછવા માંગુ છે કે આદિવાસી તથા ગરીબોના નામે રાજનીતિ કરી પરંતુ તેમના સુધી કઈ સુવિધા પહોંચાડવામાં આવી.: રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @AmitShah #BharatMangeModiDobara\nકોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બારડોલીના બાજીપુરા ખાતે એક જનસભામાં ઉપસ્થિત રહ્યાં. તેમણે દક્ષિણ ગુજરાતની બેઠકો પરથી વડાપ્રધાન મોદી પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું વડાપ્રધાને રાફેલ કરતાં પણ વધુ ચોરી ગુજરાતના ખેડૂતોના પૈસામાંથી કરી છે. મોદીજી ખેડૂતોનું કેરોસીન લઈ ગયા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમને પૈસા નથી આપ્યા પરંતુ તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપ્યા છે. રાહુલે કહ્યું તમે ઉદ્યોગપતિના ચોકીદાર છો હું ખેડૂતોનો ચોકીદાર છું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના બોડેલી ખાતે એક સભા સંબોધી હતી. આ સભામ���ં તેમણે કહ્યું હતું કે ભાજપ ગુજરાતમાં 26 બેઠકો જીતશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત આપણું છે, અને નરેન્દ્ર ભાઈ પણ આપણા છે. આપણે ગુજરાતની તમામ બેઠકો પર જીત અપાવવાની છે. બારડોલીમાં ભાજપે વર્તમાન સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે, તેમની સામે કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ.તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. દક્ષિણ ગુજરાતની અન્ય બેઠકો પર સુરતમાં ભાજપના દર્શના જરદોશ અને કોંગ્રેસ વતી અશોક અધેવાડા વચ્ચે જંગ છે. નવસારી બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ સી આર પાટીલને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે તેમની સામે ધર્મેશ પટેલને સીટ બેઠક આપી છે. વલસાડમાં કોંગ્રેસના જીતુ ચૌધરી સામે ભાજપના વર્તમાન સાંસદ ડૉ. કે.સી. પટેલનો જંગ છે, જ્યારે ભરૂચ બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે યુવા નેતા શેરખાન પઠાણને ટિકિટ આપી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/autopsy-reportsy-report-of-sushant-singh-reveales-the-reason-of-death-056904.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T19:47:38Z", "digest": "sha1:LBFBXSOZWG6VNMMF3BYIJEKACYW5DKKO", "length": 12391, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઑટોપ્સી રિપોર્ટમાં થયો સુશાંત સિંહના મોતનો ખુલાસો | Autopsy reportsy report of Sushant singh reveales the reason of death. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિ���હ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઑટોપ્સી રિપોર્ટમાં થયો સુશાંત સિંહના મોતનો ખુલાસો\nમુંબઈની મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના ડૉ. આરએન કૂપરે આત્મહત્યા કરનાર સુશાંત સિંહ રાજપૂતના શરીરનુ પોસ્ટમૉર્ટમ કર્યુ. સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમૉર્ટમનો પ્રાથમિક રિપોર્ટથી એ માલુમ પડે છે કે ગળે ફાંસો ખાવાના કારણે શ્વાસ રૂંધાવાથી સુશાંતનુ મોત થયુ છે. સુશાંતના અચાનક મોતથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને દરેકના મનમાં એક જ સવાલ છે - કેમ તે માત્ર 34 વર્ષનો હતો.\nપાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનો\nસુશાંત સિંહ કે જેણે ટેલીવુડથી શરૂ કરી બૉલિવુડ સુધી સફર કરીને સ્ટારડમ મેળવ્યુ તે પોતાના માતપિતાના પાંચ સંતાનોમાં સૌથી નાનો હતો. તે તેની પાછળ ચાર બહેનો અને પિતાને વિલાપ કરતા મૂકી આ દુનિયા છોડી ગયો. પશ્ચિમ ઝોનના અધિક પોલિસ કમિશ્નરે પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, 'સુશાંતનુ બૉડી બાંદ્રા ખાતેના ઘરે લટકેલી હાલતમાં મળી આવ્યુ હતુ.'\nકોઈ સુસાઈડ નોટ નહિ\nબાંદ્રા પોલિસ સૂત્રો તરફથી જાણવા મળ્યુ કે પ્રાથમિક માહિતી અનુસાર પહેલા અકસ્માત મોત રિપોર્ટ કરવામાં આવ્યો હતો. વળી, ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નહોતી. સુશાંત છેલ્લી વાર નીતેશ તિવારીની ફિલ્મ છિછોરેમાં વર્ષ 2019માં જોવા મળ્યા હતા જેમાં તેમણે આત્મહત્યા કરવા માંગતા દીકરાને આશાનો સંદેશ આપતા પિતાની ભૂમિકા ભજવી હતી.\nસુશાંતની પૂર્વ મેનેજરે કરી આત્મહત્યા\nઉલ્લેખનીય છે કે સુશાંતની પૂર્વ મેનેજરે પણ થોડા દિવસ અગાઉ જ આત્મહત્યા કરી પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. 28 વર્ષની દિશા સલિયન9 જૂને પોતાના ઘરે હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. દિશાના મોત પર સુશાંતે શોક વ્યક્ત કરતી પોસ્ટ પણ લખી હતી.\nમાના નિધનના 17 વર્ષ બાદ સુશાંતે પૂરી કરી હતી મુંડનની મન્નત\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: ક���ણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/28-02-2019/110609", "date_download": "2020-08-06T18:32:53Z", "digest": "sha1:C5EOSRNRXXM2G5SGLKSKMOSCPF2GMZK4", "length": 18126, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "રૂ. બે લાખ ૬૦ હજારનો ચેક પાછો ફરતાં જાન્હવી ડેવલોપર્સના ભાગીદારો સામે ફરિયાદ", "raw_content": "\nરૂ. બે લાખ ૬૦ હજારનો ચેક પાછો ફરતાં જાન્હવી ડેવલોપર્સના ભાગીદારો સામે ફરિયાદ\nરાજકોટ તા.૨૮: રાજકોટની જહાનવી ડેવલોપર્સ તથા તેના પાર્ટનરો મોહનભાઇ ધરમસીભાઇ હાપલીયા તથા જિસ્મતાબેન મોહનભાઇ હાપલીયા વિરૂધ્ધ રૂ.૨,૬૦,૦૦૦/-નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ચેક રીટર્ન થવા બદલ આરોપીઓ જહાનવી ડેવલોપર્સ તથા તેના પાર્ટનરો મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા તથા જિસ્મતાબેન મોહનભાઇ હાપલીયા વિરૂધ્ધ ફરિયાદ થતા કોર્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ.\nફરીયાદીની ટુકમાં વિગત એવી છેકે ફરીયાદી બલવીરભાઇ સુખલાલભાઇ જરીયાએ આરોપીઓને ધંધામાં પૈસા જરૂરીયાત ઉભી થતા ફરીયાદી પાસે હાથ ઉછીના માંગતા. ફરીયાદીએ જાન્યુઆરી-૨૦૧૭માં રૂ.૨,૬૦,૦૦૦ હાથ ઉછીના આપેલા ત્યારબાદ ફરીયાદીએ આરોપીને આપેલ હાથ ઉછીની રકમની પરત માંગણી કરતા આરોપીએ ફરિયાદીને રૂ.૨,૬૦,૦૦૦/-ના બે ચેક ફરિયાદીના નામના આપેલા જે બંને ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખતા ચેક વટાવાયા વગર ''ફંડઇનસફીસીયન્ટ''ના શેરા સાથે પરત ફરેલ હતો.\nફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત ત્રણેય આરોપીઓને લેણી રકમની ડીમાન્ડ નોટીસ પાઠવેલ જે નોટીસ બજી જવા છતાં તેમાં જણાવેલ સમયમાં આરોપીઓએ ફરિયાદીને બંને ચેક મુજબની રકમ ન ચુકવતા ફરીયાદીએ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ રાજકોટના એડી.ચીફ. જ્યું.મેજી.ની કોર્ટમાં ''ધી નેગોસ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ''ની કલમ-૧૩૮ તથા ૧૪૧ મુજબની ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ કોર્ટ રજીસ્ટર લઇ આરોપીઓ જહાનવી ડેવલોપર્સ તથા તેના પાર્ટનરો મોહનભાઇ ધરમશીભાઇ હાપલીયા તથા જસ્મીતાબેન મોહનભાઇ હાપલીયાને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરેલ છે.\nઆ કામમાં ફરીયાદી બલવીરભાઇ સુખલાલભાઇ જરીયા વતિ રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી હિતેશ આર.ભાયાણી રોકાયેલ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુ���લાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nપાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેર્યાઃ ૧૧ યુવકો વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ : ઝારખંડમાં પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરવા બદલ ૧૧ યુવકો વિરુદ્ઘ દેશદ્રોહનો કેસ દાખલ : જિલ્લા વહીવટી તંત્રએ સાંજે બૈદયપૂર ગામમાં ધારા ૧૪૪ લાગુ કરી : પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરેલી યુવકોની કથિત તસ્વીરને લઈને તંગદિલીઃ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 11:35 am IST\nપુલવામા ખાતેના આતંકી હુમલામાં જૈસે મોહમ્મદની સંડોવણી અંગેનું ચોક્કસ વિગતો સાથેનું ડોઝિયર ભારતે પાકિસ્તાનને સુપરત કરી દીધું છે. access_time 1:01 am IST\nછોટાઉદેપુર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં હોબાળો : ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો :શારીરિક ટેસ્ટમાં નાપાસ થયા હોય તેવા ઉમેદવારોને સિલેક્ટ કરી લેવાયા હોવાનો આરોપ : ટેસ્ટમાં પાસ ઉમેદવારોને બાકાત કરી દેવાતા ભરતી રદ કરવામાં આવે તેવી માગ access_time 1:14 am IST\n''સ્લોન રિસર્ચ ફેલો'': યુ.એસ.ના આલ્ફ્રેડ પી સ્લોન ફાઉન્ડશનએ બહાર પાડેલી ૨૦૧૯ની સાલના ૧૨૬ ફેલોની યાદીમાં સ્થાન મેળવતા ૧ ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન access_time 7:48 pm IST\nપાકિસ્તાનને તમાચો : મસુદ વિરૂધ્ધ ભારતની પડખે રહ્યા અમેરિકા - બ્રિટન અને ફ્રાંસ access_time 11:50 am IST\nસેનાનું પરાક્રમ નહિ અટકે : લડાઇ જીતવાની છે access_time 3:16 pm IST\nરીનાબેન શાહે લેસ્ટરમાં ગુજરાતી માહોલ સર્જયો access_time 4:00 pm IST\nરાજકોટ જિલ્લા પંચાયતના ૧૨ સભ્યો સામેનો કેસ બે અઠવાડિયામાં પૂરો કરવા હાઈકોર્ટનો આદેશ access_time 12:09 pm IST\nવસંતના વધામણા...હિરાણી કોલેજમાં ઉજવાયો અવસર access_time 3:58 pm IST\nજામનગર મરીન પોલીસ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ માછીમારોના આઈડી કાર્ડ સહિત બોટોમાં સઘન ચેકીંગ access_time 10:25 pm IST\nસ્વામી દયાનંદ સરસ્વતીજીનાં જન્મદિન નિમિતે ટંકારામાં ઋષિ બોધોત્સવ access_time 3:56 pm IST\nસબંધીની સ્મશનયાત્રાએ જતાં જામનગરના ભાનુશાલી પરિવારની જીપ માંડવી નજીક ઝાડ સાથે અથડાતા એકનું મોત : ત્રણને ઇજા access_time 3:46 pm IST\nબનાસકાંઠા જિલ્લામાં હાઇએલર્ટ :સુઈગામ અને વાવ વિસ્તારમાં માં અવરજવર પર પ્રતિબંધ access_time 12:26 pm IST\nશિક્ષક સંઘ અને એસટી કર્મચારી યુનિયનની સરકાર સાથે બેઠક :પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ access_time 12:27 am IST\nવડોદરાના કુંઢેલામાં માઇનોર કેનાલ માટે ખેડૂતોને ઓછું વળતર ચુકવતા અન્યાયની ફરિયાદ access_time 6:15 pm IST\nડોનાલ્ડ ટ્રમ્પ અને કિમજોંગની મુલાકાત માટે વિયેતનામને કેમ પસંદ કરાયુ \nઉતરી કેલિફોર્નિયામાં રશિયન ���દીમાં પૂર આવતા જનજીવન અસ્તવ્યસ્ત access_time 7:27 pm IST\nકાયરોમાં ટ્રેન દુર્ઘટનામાં મ્રુતકઆંક વધીને 20એ પહોંચ્યો access_time 7:28 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''બમ બમ ભોલે'': યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ૪ માર્ચ ૨૦૧૯ના રોજ શિવરાત્રી પર્વ ઉજવાશેઃ રૂદ્રાભિષેક, મહામૃત્યુંજય જાપ, હોમ,અર્ચના, ડાન્સ સહિત વિવિધ કાર્યક્રમોના આયોજનોઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ access_time 7:56 pm IST\n''ટોપ 25 વીમેન ઇન હેલ્થકેર'': યુ.એસ.ની મોડર્ન હેલ્થકેરએ બહાર પાડેલ ૨૦૧૯ની સાલની યાદીમાં ઇન્ડિયન અમેરિકન સુશ્રી સીમા વર્માને સ્થાન access_time 7:37 pm IST\n''યંગ આર્ટીસ્ટસ ૨૦૧૯'': અમેરિકાના યંગ આર્ટસ ફાઉન્ડેશનના ઉપક્રમે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા ૭૦૦ ઉપરાંત યંગ આર્ટીસ્ટસમાં સ્થાન મેળવતા ૧૫ ઇન્ડિયન અમેરિકન યુવા કલાકારોઃ લિટરરી, ડીઝાઇન, તથા પર્ફોમીંગ આર્ટસ ક્ષેત્રે સિધ્ધી મેળવનાર આ તમામ કલાકારોને ૧૦ હજાર ડોલર આપી કારકિર્દી આગળ વધારવા પ્રોત્સાહિત કરાશે access_time 7:39 pm IST\nતુર્કીશ વુમેન્સ કપમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમ ઉઝબેકિસ્તાન સામે હારી access_time 5:24 pm IST\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દરેક ટીમ મજબૂત છે: વિલિયમસન access_time 4:51 pm IST\nભાસ્કરન અને સૂર્યકુમાર ચેસમાં ભારતને કરશે રિપ્રેઝન્ટ access_time 3:49 pm IST\nનવાજુદ્દીન સાથે કામ કરવું કંઈક શીખવા માટેનો અનુભવ છે: શ્વેતા ત્રિપાઠી access_time 4:55 pm IST\nતમારી માનસિકતા પર શરમ આવે છે : ભારતીય પાયલોટની મજાક ઉડાવવા પર વિણા મલિકને સ્વરા access_time 12:45 am IST\nપરિવારમાં સ્વાગત છે ઇશિતાઃ ભાઇના રોકેની તસ્વીર શેયર કરીઃ પ્રિયંકા access_time 12:46 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/weather-forecast-up-bihar-expected-heavy-rain-rainfall-hit-gujarat-on-6-th-june-056664.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:37:44Z", "digest": "sha1:RYBTBLIX4O6T27A4T6PG5AIBMGMF3C6T", "length": 13284, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "આગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા | weather forecast: UP, bihar expected heavy rain, rainfall hit gujarat on 6th june - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC ���ર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆગામી કેટલાક કલાકમાં દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમાં તોફાનની આશંકા\nનવી દિલ્હીઃ ભારતીય હવામાન વભાગે આજે દિલ્હી સહિત દેશના 7 રાજ્યોમા આંધી તફાનની આશંકા વ્યક્ત કરી છે, વિભાગ મુજબ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરાનગર, બિજનૌર, હરિયાણાના કૈથલ અને બલ્લભગઢ, ઉત્તરાખંડના રૂડકી, બિહાર, ઝારખંડ, કર્ણાટક, એમપી અને છત્તીસગઢમાં આગલા કેટલાક કલાકોમા ભારે વરસાદ થઈ શકે છ અને આ દરમિયાન તેજ હવા ચાલવાનું અનુમાન છે, આઈએમડીએ આ રાજ્યોમાં અલર્ટ જાહેર કર્યું છે.\nદિલ્હીમાં 10 જૂન સુધી લૂનો સામનો નહિ થાય\nજણાવી દઈએ કે અગાઉ હવામાન વિભાગે કહ્યું હતું કે દિલ્હીમાં 10 જૂન સુધી લૂનો સામનો નહિ કરવો પડે કેમ કે બુધવારથી દક્ષિણ-પ્ચિમી હવાઓ દિલહી-એનસીઆરમાં નમી લાવી રહી છે અને આગામી દિવસોમાં હવે રાજધાનીમાં વરસાદ પડી શકે છે.\nદિલ્હીમાં 20 જૂન સુધી ચોમાસું પહોંચશે\nભારતીય હવામાન વિભાગે કહ્યું કે રાજધાની દિલ્હીમા 20 જૂન સુધી મૉનસૂન પહોંચશે અને આ દરમિયાન ઘણો સારો વરસાદ થશે પરંતુ અગાઉ પ્રીમ મૉનસૂન વરસાદ દલ્હી અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ થશે.\nહવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવમાં પશ્ચમી હિમાલયી ક્ષેત્રમાં હળવા વરસાદની સંભવના છે, ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગલા 48 કલાક દરમિયાન અલગ અલગ આંધી સાથે તોફાન અને કરા પડવાની વાત કહેવામાં આવી રહી છે.\nયૂપીના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અલર્ટ\nવિભાગે અગાઉ યૂપીના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અર્ટ જાહેર કર્યું હતું, આઈએમડીએ કહ્યું કે ઉત્તર પ્રદેશા સંત રવિદાસ નગર, મિર્જાપુર, વારાણસી, સોનભદ્ર, ચંદૌલી, ગાજીપુર, લલિતપુર, ઝાંસી, મહોબા, સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ વગેરે ક્ષેત્રોમાં આગામી ત્રણ કલાકોમાં વરસાદ અને આંધી તોફાન આવી શેક છે.\n6 તારીખે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી\nભારતીય હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આવતી કાલે 6 જૂનના રોજ મહેસાણા, સાબરકાઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બટાદ, બરડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોતાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર હવેલી, દબણ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઓછાથી મધ્યમ વરસાદની આગાહી છે.\nકેરળમાં ગર્ભવતી હાથણીના મોત કેસમાં એક વ્યક્તિની ધરપકડ\nમુંબઇમાં ધોધમાર વરસાદ, 8 રૂટ પર બસ ડાયવર્ટ કરવામાં આવી\nમુંબઇમાં ભારે વરસાદનું અલર્ટ, હાઈ ટાઇડની પણ આશંકા\nક્યાણપૂરમાં બારે મેઘ ખાંગા, રાવલની સ્થિતિ ચિંતાજનક\nRed Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી\nગુજરાતના સાત જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી\nકોરોના કહેર વચ્ચે મુંબઇમાં વરસાદી આફતની આગાહી, IMDએ ઓરન્જ અલર્ટ જાહેર કર્યું\nહિમાચલ પ્રદેશમાં થશે ચોમાસાની એન્ટ્રી, આજે 7 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ\nWeather Forecast Today: ગુજરાત-મુંબઇમાં વરસાદનું અલર્ટ, સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ\nમહારાષ્ટ્ર પહોંચ્યું ચોમાસું, મુંબઇમાં મુશળધાર વરસાદની આગાહી\nગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ\nગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું નિસર્ગ, જુઓ લાઈવ\nગુજરાત અને મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાનનો ખતરો, રેડ અલર્ટ જાહેર\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/news/page-626/", "date_download": "2020-08-06T18:33:19Z", "digest": "sha1:UMLJK2YG4ETYN6YBKXSGB7UJO6WRBOET", "length": 6286, "nlines": 234, "source_domain": "www.kutchgurjari.org", "title": "માનસી ભગિની વૃંદ, મુંબઈ | Kutch Gurjari", "raw_content": "\nમાનસી ભગિની વૃંદ, મુંબઈ\nમાનસી ભગિની વૃંદ, મુંબઈ\nOrganised by : માનસી ભગિની વૃંદ\nSanstha : માનસી ભગિની વૃંદ\nગત કાર્યક્રમ પીકનીકમાં સૌએ પાણીના ફુવારાની મજા લીધી. ચાલો તૈયાર થઈ જાઓ પ્રતીત ગુજરાતી કલાકાર દિલીપ રાવલ સાથે હાસ્યના ફુવારાને માણવા અને જિંદગીની Philosophyને જાણવા. નાસ્તાની લિજ્જત સાથે પેટ પકડીને હસતો-હસાવતો કાર્યક્રમ ‘હસ તું હરદમ’.\nસ્થળ : મૈસુર એસોસિએશન (માટુંગા), કીંગ સર્કલ.\nતારીખઃ૨૪-૧૨-૨૦૧૯, મંગળવાર. * સમય : બપોરે ૧ થી ૫\nગેસ્ટ ચાર્જ: ૨૦૦ રૂા.\nFees Renewal : ૨ વર્ષના ૧૨૦૦ રૂા. ભરી કાર્ડ મેળવી લેવા.\nમાનસી ચેરીટી અભિયાન પૂરજોશમાં ચાલુ છે. જરૂરિયાતમંદ બહેનોને માનસી ચેરિટી અભિયાનની જાણકારી આપી મદદરૂપ બની આંગ���ી ચિંધ્યાનું પુણ્ય કમાવ.\nસંપર્ક : નૂતન – ૯૯૮૭૦૨૯૨૧૦ * મીનાબેન - ૯૮૨૧૦૫૫૬૧૫\nગુણાબેન – ૭૫૦૬૨૫૮૨૫૭ * નીરૂબેન - ૯૩૨૪૦૪૪૪૬૬\nસાધર્મિક ભક્તિ 01 July 2020 71\nઅન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન 01 April 2020 48\nરાજસ્થાન યાત્રા પ્રવાસ 01 April 2020 47\nનવી કારોબારી કમિટી 01 April 2020 46\nછ ગાઉની ભાવયાત્રા 01 April 2020 23\nમારા જીવનમાં 'હું' કયાં\nમૌન - એક શસ્ત્ર\nપિતાની વાત બાળકની સંગાથ\nચાલો થોડી કરકસર કરિયે\nપાનખરના પાંદડા જેવુ જીવન બની ગયું છે\nચાતુર્માસ પ્રવેશ - આયંબિલસાલા નવિનીકરણ\nઅન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/modi-government-strict-action-against-pmgkay-scheme-free-ration-people-complain-toll", "date_download": "2020-08-06T19:25:14Z", "digest": "sha1:MY4BVLKIUC36ABA2D4YNYVC5XZU3KOAW", "length": 10398, "nlines": 103, "source_domain": "www.vtvgujarati.com", "title": " મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો ફરિયાદ | modi government strict action against pmgkay scheme free ration people complain toll free numbers", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nનિર્ણય / મોદી સરકારની આ સ્કીમમાં ફ્રીમાં અનાજ આપવાની આનાકાની કરવા માટે થશે કડક કાર્યવાહી, અહીં કરો ફરિયાદ\nમોદી સરકારની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિસ્તારની મંજૂરી આપવામાં આવી છે.આ વાતની જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં એ લોકોને પણ અનાજ આપવામાં આવશે જેમની પાસે રાશનકાર્ડ નથી. જાણો કઈ રીતે આ યોજનાનો લાભ ગરીબોને મળશે અને જો લાભ ન મળે તો તેઓ કઈ રીતે ફરિયાદ પણ કરી શકે છે. કેન્દ્ર સરકારે થોડા દિવસો અગાઉ PMGKAYના આધારે 81 કરોડથી પણ વધારે લોકોને નવેમ્બર 2020 સુધીમાં ફ્રીમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી.\nગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને મોટો નિર્ણય\nજો ફ્રી રાશનનો લાભ ન મળે તો આ રીતે કરો ફરિયાદ\nઅનાજ આપવાની આનાકાની કરવા બદલ થશે કડક કાર્યવાહી\nઆ નિયમોના આધારે મળી શકશે અનાજ\nઆ યોજનાનો લાભ એ લોકોને પણ આપવામાં આવશે જેમની પાસે રાશન કાર્ડ નથી. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે. આ યોજનામાં ગુલાબી, પીળા અને ખાખી રાશનકાર્ડ ધારકોને 5 કિલો પ્રતિ વ્યક્તિ ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ પ્રતિ પરિવાર ફ્રીમાં આપવામાં આવશે.\nઆ નંબર પર કરી શકાશે ફરિયાદ\nજો કોઈ કાર્ડધારકને ફ્રીમાં અનાજ લેવામાં તકલીફ પડી રહી છે તો તેની ફરિયાદ સંબંધિત જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રક કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાય કેન્દ્ર પર કરી શકાય છે. આ માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યો છે. ગ્રાહક પોતાની ફરિયાદ આ નંબરો પર નોંધાવી શકે છે. અનેક રાજ્ય સરકારોએ અલગથી પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.\nપીએમ મોદીએ દેશવાસીઓને સંબોધનમાં કરી હતી જાહેરાત\nઉલ્લેખનીય છે કે 30 જૂને પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને તેમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મદદથી દેશના ગરીબોને નવેમ્બરમાં ફ્રીમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી, કોરોનાકાળમાં માર્ચ મહિનાથી મોદી સરકારે 81 કરોડ ગરીબોને ફ્રીમાં રાશન વહેંચ્યું છે. પહેલાં તેની અંતિમ તારીખ 30 જૂન રાખવામાં આવી હતી હવે તેને વધારીને નવેમ્બર 2020 કરવામાં આવી છે.\nમંત્રાલયે કર્યો છે આ દાવો\nકેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાનના આધારે આ યોજનામાં હવે દેશના 81 કરોડથી વધારે લાભાર્થીઓને અલગથી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ પરિવાર દીઠ ફ્રીમાં આપવામાં આવશે. આ યોજનાના આધારે એપ્રિલમાં 93 ટકા, મે મહિનામાં 91 ટકા અને જૂનમાં 71 ટકા લાભાર્થીઓને ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nmodi government PMGKAY Scheme complain Number ફરિયાદ અનાજ મોદી સરકાર ફ્રી અનાજ કાર્યવાહી\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/last-video-indian-army-jawan-aurangzeb-released-terrorists-b-039577.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:13:37Z", "digest": "sha1:AMTII3GS7CLSDNUBFZQJZGSBJT5742H2", "length": 12851, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "Video: આતંકીઓએ જારી કર્યો સેનાના જવાન ઔરંગઝેબનો અંતિમ વીડિયો | Last video of Indian Army jawan Aurangzeb released by terrorists before he was killed. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nVideo: આતંકીઓએ જારી કર્યો સેનાના જવાન ઔરંગઝેબનો અંતિમ વીડિયો\nઆતંકીઓએ 44 રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનો એક વીડિયો શુક્રવારે જારી કર્યો છે. આ વીડિયો ઔરંગઝેબની હત્યાની પહેલાનો છે. રાઈફલમેન ઔરંગઝેબ 44 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે તૈનાત હતા અને આતંકીઓએ ગુરુવારે તેમનું અપહરણ એ સમયે કર્યુ જ્યારે તે ઈદની રજાઓ માટે પોતાના ઘરે જઈ રહ્યા હતા. પુલવામાંથી 10 કિલોમીટર દૂર ગુસૂ ગામમાં ગોળીઓ ચલાવી પુંછના રહેવાસી ઔરંગઝેબની હત્યા કરી દીધી. તેમની લાશ પોલિસ અને સેનાની સર્ચ ટીમને મળી હતી.\nઆતંકી કરી રહ્યા હતા પૂછપરછ\nઆ વીડિયોમાં આતંકી ઔરંગઝેબની પૂછપરછ કરતા જોવા મળે છે. આતંકીઓએ આ અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. વીડિયોમાં તેમણે કાળી ટી-શર્ટ અને વાદળી જીન્સ પહેરેલુ છે અને તેઓ આતંકીઓના સવાલોના જવાબો આપી રહ્યા છે. વીડિયોમાં તે કહેતા દેખાય છે કે તેમણે અને મેજર રોહિત શુક્લાએ કાશ્મીરમાં સમીર ટાઈગર સહિત ઘણા આતંકીઓને માર્યા છે. ઔરંગઝેબે આતંકીઓને જણાવ્યુ કે તેણે મેજર રોહિત શુક્લા સાથે મળી લશ્કર-એ-તૈયબાના ત્રણ ટૉપ કમાન્ડર્સ અને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર્���ને માર્યા છે. ગુરુવારની સાંજે તેમનો મૃતદેહ મળી હતો. ગુરુવારે સવારે આતંકીઓએ તેમનું અપહરણ કર્યુ હતુ.\nપિતાએ આપ્યુ બદલો લેવાનું અલ્ટીમેટમ\nપોલિસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આતંકીઓએ ઔરંગઝેબના માથા અને ગળામાં ગોળી મારી છે. રાઈફલમેન ઔરંગઝેબ 4 જમ્મુ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રીના જવાન હતા પરંતુ શોપિયાના શાદીમર્ગ સ્થિત 44 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ સાથે જોડાયેલા હતા. ઔરંગઝેબના પિતાએ શુક્રવારે રાજ્ય અને કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે તે 72 કલાકની અંદર તેમના પુત્રના હત્યારાને શોધે નહિતર તે પોતે પોતાના દીકરાની મોતનો બદલો લેવા માટે નીકળી પડશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યુ કે, \"હું નરેન્દ્ર મોદીને મારા પુત્રના હત્યારાને શોધવા માટે 72 કલાકનો સમય આપુ છુ નહિતર પછી હું જાતે મારા પુત્રના મોતનો બદલો હત્યારાઓ પાસેથી લઈશ.\"\nજમ્મુ અને કાશ્મીરઃ પુલવામામાં સુરક્ષાબો અને આતંકવાદીઓ વચ્ચે હિંસક અથડામણ\nજમ્મુ-કાશ્મીર: પુલવામામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓ કર્યા ઠાર\nમસુદ અજહર ફરી બનાવી રહ્યોં છે પુલવામાંને દહેલાવાની યોજના\nપુલવામામાં વિસ્ફોટકો ભરેલી ઝડપાયેલી કારના માલીકની થઇ ઓળખ\nપુલવામા: IED ભરેલી આતંકીઓની કાર ઝડપી, IGએ જણાવ્યું કેવી રીતે હુમલો કર્યો નાકામ\nપુલવામાઃ આતંકવદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ, કારમાંથી 20 કિલો IED મળ્યો\nપુલવામાં હુમલામાં આતંકવાદીઓ પાસે કેવી રીતે પહોંચ્યું હતુ RDX\nજમ્મુ કાશ્મીર: પુલવામામાં CRPF અને પોલીસ પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ\nપુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયો\nપુલવામા એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર, લૉકડાઉનમાં પણ ચાલી રહી છે અથડામણ\nકાશ્મીર ઘાટીમાં પાછલા 24 કલાકમાં 9 આતંકી ઠાર, એક જવાન શહીદ\nપુલવામાના અવંતીપુરામાં એન્કાઉન્ટર, આર્મી જવાન અને એસપીઓ શહીદ\npulwama jammu kashmir indian army aurangzeb jawan murder killing isi pakistan hizbul mujahideen પુલવામા જમ્મુ કાશ્મીર ભારતીય આર્મી ઔરંગઝેબ જવાન હત્યા પાકિસ્તાન હિઝબુલ મુજાહિદ્દીન\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/blog-post_87.html", "date_download": "2020-08-06T18:20:09Z", "digest": "sha1:UE5LEGJ5WVWTBE74ZJSUD7BF6H7LY34P", "length": 3172, "nlines": 72, "source_domain": "www.gujaratigk.in", "title": "સુમિત નાગલે એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » Sports » સુમિત નાગલે એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું\nસુમિત નાગલે એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું\nસુમિત નાગલે એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું\nભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે મેન્સ સિંગલ્સ એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટ જીતી હતી.\nસુમિત નાગલે આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં રમાયેલી એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટનો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.\nતેણે આર્જેન્ટિનાના ફેસુન્ડો બોગ્નિસને 6-4, 6-2થી હરાવીને આ ખિતાબ જીત્યો હતો.\nસુમિત નાગલે એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું Reviewed by GK In Gujarati on સપ્ટેમ્બર 30, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/59-%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%AA-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7-%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2020-08-06T20:08:04Z", "digest": "sha1:FYESJEYKY3PYKMI6KTIFSSUJN5DCKLWD", "length": 10755, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Technology 59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની...\n59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nભારત અને ચીન વચ્ચે સરહદ તંગદિલી દરમિયાન ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સાથે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે સરકારે ચીનની વધુ 275 જેટલી એપ્સ પર બેન મૂકવાની તૈયારી કરી રહી છે અને તે માટે સરકાર તપાસ કરી રહી છે કે આ એપ્સ કેવી રીતે નેશનલ સિક્યોરિટી અને યુઝર્સ પ્રાઇવેસી માટે જોખમ બની રહી છે. એવી માહિતી છે.\nભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે 47 વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે પહેલેથી જ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે પ્રતિબંધિત મોટાભાગની એપ્લિકેશનો અગાઉ પ્રતિબંધિત એપ્લિકેશનોની ક્લોનીંગ એપ્લિકેશંસ હોવાનું કહેવામાં આવે છે.\nએવું કહેવામાં આવી રહ્યું છે કે આ 47 એપ્સ દેશના ડેટા પ્રોટોકોલનું ઉલ્લંઘન ��ણ કરી રહી હતી અને તેમના ઉપર ડેટા ચોરી કરવાનો પણ આરોપ છે. આ એપ્સ વપરાશકર્તાઓની ખાનગી અને ગુપ્ત માહિતીનો ઉપયોગ કરી રહી હતી અને તેઓએ ગોપનીયતા કાયદાનું ઉલ્લંઘન પણ કર્યું હતું, જેના કારણે કેન્દ્ર સરકારે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.\nઆ અગાઉ, 29 જૂને, ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રતિબંધિત કરવામાં આવેલી એપ્લિકેશન્સમાં ટિકિટલોક, યુસી બ્રાઉઝર, શેર ઇટ વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય હેલો, લાઈક, કેમ સ્કેનર, શીન કવાઈ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાયડુ મેપ, કેવાય, ડીયુ બેટરી સ્કેનર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે આઇટી એક્ટ 2000 હેઠળ આ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.\nલદાખની ગાલવાન ખીણમાં 15-16 જૂનની રાત્રે, ચીની સેના સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. તે પછીથી, ભારતના લોકોમાં ચીન અને તેના ઉત્પાદનો સહિતની તમામ એપ્લિકેશનો અંગે ગુસ્સો હતો, ત્યારબાદ સરકારે 29 જૂને 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં સૌથી જાણીતું નામ ટિટ્ટોક હતું.\nThe post 59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ appeared first on Gujju Media.\nPrevious articleજેઠાલાલે કર્યુ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ,પહેલા જ દિવસે થઇ ગયો ફોલોઅર્સનો ઢગલો\nNext articleકોરોના વેક્સિનની શોધમાં આ દેશ નીકળ્યો સૌથી આગળ,શોધી લીધો સૌથી સસ્તો ઈલાજ\nજાણો શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો ઈન્ટરનેટની સ્પીડ વધારવા અપનાવો આ રીત\nઓબામા સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેક કરનાર યુવકની ધરપકડ,1 દિવસમાં કમાયો હતો આટલા લાખ ડોલર\nટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી\nતહેવારોની સિઝનમાં નવું વાહન ખરીદવું બન્યું સરળ,આ તારીખથી થઇ રહ્યો...\nઅમેરિકાના ઇમિગ્રેશન-કસ્ટમ એન્ફોર્સમેન્ટનો નવો આદેશ,નવા વિદ્યાર્થીઓને હાલ અમેરિકામાં નહીં મળે પ્રવેશ\nશું દેશમાં વધતા કોરોના કેસને પગલે ફરીથી લોકડાઉન લાગુ થશે\nરક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માર્કેટમાં ધૂમ મચાવી રહી છે “ફૂડ” રાખડી\nગમે તેમ કરીને હુ ઓફિસે પહોંચ્યો. આજે મારો ઇન્ટરવ્યુ હતો.\nDTH કંપની પર કોરોનાની મોટી અસર, છેલ્લા 2 મહિનામાં ગુમાવ્યા 15...\nજાણો 4 મે થી ક્યા શું રહશે ચાલુ અને શું રહશે...\nકોરોના, ફ્લૂ અને શરદી વચ્ચે છે મોટું અંતર.. હવાથી નહીં પણ...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nગેમીંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર,લોકડાઉન પગલે ફેસબુકે લોન્ચ કરી ગેમિંગ એપ્લિકેશન\nદુનિયાભરમાં બે કલાક બંધ રહ્યું વોટ્સએપ, સામે આવ્યું આ મોટું કારણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/things-to-know-while-buying-gold-coins-042326.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:08:36Z", "digest": "sha1:BMFZNXGXRE6NSU5ZNWW3MY3NLHLDZGTW", "length": 15855, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "સોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન | Things To Know while buying gold coins - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન\nપીળી ધાતુ એટલે કે સોનું આપણા સેન્ટીમેન્ટ્સ સાથે જોડાયેલું છે. જે લોકો સોનાની શુદ્ધતા વિશે જાણે છે અને સોનાની કિંમતને સમજે છે, તે જ્વેલર્સ સાથે ભાવતાલ નથી કરતા. પરંતુ જે લોકોને કિંમત વિશે ખ્યાલ નથી તેઓ ભાવતાલની પ્રક્રિયા કરે છે. સોનું ખરીદતા પહેલા આપણે તેના વિશે કેટલીક બેઝિક વસ્તુઓ જાણવી જરૂરી છે, જેથી આપણી સાથે દગો ન થાય.\nગોલ્ડ બોન્ડની સ્કીમ વિશે જાણો 10 જરૂરી વાત\nતો તમે સોનાના સિક્કા ખરીદો તે પહેલા આ પોઈન્ટ્સ વાંચી લો, જે તમને સ્માર્ટ ગોલ્ડ શોપર બનાવશે.\nસોનાના ઘરેણાં હંમેશા કેરેટમાં વેચાય છે. કેટલીકવાર લોકો અંગ્રેજી શબ્દ caratને ભળતું સમજી બેસે છે. હકીકતમાં Carat શબ્દ હીરાને માપવાનો માપદંડ છે. 24 કેરેટનું સોનુ સૌથી શુદ્ધ મનાય છે, પરંતુ તે ખૂબ જ નરમ હોય છે. મોટા ભાગની જ્વેલરી આ જ કેરેટમાં બ��ે છે. તો જ્વેલર્સ મોટા ભાગે 22 કેરેટ કે તેનાથી ઓછાનું સોનું વેચે છે.\nએટલે કે જો કોઈ પણ પ્રકારનું ઘરેણું કે સોનું 24 કેરેટનું હશે તો તેમાં 22 કેરેટ સોનું હશે અને 2 કેરટ ઝિંક, કોપર, કેમિયમ કે ચાંદી હશે. આ ધાતુઓ સાથે મિશ્ર ધાતુ સોનાના ઘરેણાના રંગ નક્કી કરે છે. આ જ રીતે તમને વ્હાઈટ ગોલ્ડ કે ગુલાબી ગોલ્ડ પણ મળે છે. તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો 22 કેરેટનું સોનું ક્યારેક ક્યારેક આછા બ્રાઉન કલરનું દેખાય છે. આવું થવાનું કારણ કૉપર છે.\nએક સામાન્ય વ્યક્તિ જાણી શકે છે કે કયું સોનું 22 કેરેટનું છે અને કયું 18 કેરેટનું. ભારતમાં સોનાની શુદ્ધતા અને પરખ માટે હોલમાર્કનું ચિહ્ન તમામ ગોલ્ડ જ્વેલરીમાં લેગલું હોય છે. જો કોઈ ઘરેણા કે સોનાના સિક્કામાં આ નિશાન ન હોય તો તમારે આવું સોનું ન ખરીદવું જોઈએ. શુદ્ધતાને તપાસવા માટે આ સૌથી સારી રીત છે. જે ભારતીય માપદંડ બ્યુરો દ્વારા અપાઈ છે.\nભારતીય માપદંડ બ્યુરોમાં ગોલ્ડના કેરેટ અને જે વર્ષે સોનાનો હોલમાર્ક કરાવાયો હોય છે તે નોંધવામાં આવે છે. વર્ષને આલ્ફાબેટની જેમ નોંધવામાં આવે છે, જેમાં સૌથી પહેલા વર્ષનો કોડ અને પછી કેરેટ હોય છે. દાખલા તરીકે 22K916 એટલે કે 22 કરેટ.\nઆ રીતે નક્કી થાય છે સોનાની કિંમત\nસોનાની કિંમત બે રીતે નક્કી થાય છે. એક છે કેરેટ અને બીજી મિશ્ર થતી ધાતુ. સોનાના ઘરેણાની કિંમત આવી રીતે કાઢવામાં આવે છે. સોનામાં જે મિશ્ર ધાતુ છે તેના વજનની સાથે ગુણાકાર કર્યા બાદ મેકિંગ ચાર્જ અને જીએસટીને ઉમેરવાથી પરફેક્ટ કિંમત મળે છે. Gold * Weight + making charges + Gst\nસોનુ ખરીદતા પહેલા જાણો કિંમત\nસોનું ખરીદતા પહેલા તમારે તેની કિંમત કોઈ પ્રામઆમિક વેબસાઈટથી જાણી લેવી જોઈએ. સોનાના મેકિંગ ચાર્જ ભારતમાં નક્કી નથી. જ્વેલર કે જ્વેલરીના હિસાબ પ્રમાણે તે નક્કી થાય છે. ક્યારેક ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.\nગોલ્ડની કિંમત જ્વેલરી અને તેમાં લાગેલા સ્ટોન પર નક્કી થાય છે. ધ્યાન રાખો કે જ્વેલર સ્ટોનવાળી જ્વેલરીની કિંમત પણ એટલી હોય જેટલી સ્ટોન વગરનીની છે. સ્ટોન વગરની જ્વેલરી માટે પહેલા જ્વેલરીનું વજન કરાવી લો કારણ કે અલગ અલગ સ્ટોનની કિંમત પણ અલગ અલગ હોય છે.\nસોનું તમે ફક્ત જ્વેલર જ નહીં પરંતુ બેન્ક અને ઓથોરાઈઝ્ડ વિક્રેતાઓ પાસેથી પણ ખરીદી શકો છો. જેમાં MMTC મોટું ઉદાહરણ છે. તે સોના ચાંદીના વેચાણ માટે સરકાર અધિકૃત એકમ છે. એસબીઆઈ જેવી બેન્કમાંથી તમે સોનાના સિક્કા ખરીદી શકો છો.\nજો ત���ે ઘરેણા ખરીદવા ઈચ્છતા હો તો ઓનલાઈન પણ ખરીદી શકો છો.ઘણા એવા જ્વેલર્સ છે જે ઓનલાઈન સોનું વેચે છે.\nમોટા ભાગના ગ્રાહકોને એ જ સલાહ અપાય છે કે કોઈ પણ સોનાના પેકિંગમાં જો છેડછાડ થઈ હોય તો તેને ન ખરીદો. જો પેકેટ ફાટેલુ તૂટેલુ હોય, પેકેજિંગની તારીખ સ્પષ્ટ ન હોય, ડેમેજ હોય તો સોનું ન ખરીદો.\nખુશખબરીઃ અનલૉક 2માં ખરીદો સસ્તુ સોનુ, 6 જુલાઈથી મોદી સરકાર વેચશે ગોલ્ડ, જાણો ઑફર\nસોનાની કિંમત સપ્તાહના પહેલા દિવસે રેકોર્ડ સ્તરે\nGold પર રોકાણ કરવાનો સારો મોકો, જલદી જ કિંમત 68000ને પાર, જાણો કારણ\nGold Rate: જલદી જ સોનું 50 હજારને પાર તો ચાંદી 53 હજારને પાર પહોંચશે\nએક ઝાટકામાં માલામાલ થયો આ ખેડૂત, ખેતરમાંથી નીકળ્યો ખજાનો\nGold Rate: 47 હજારને પાર કર્યા બાદ ધડામ થયું સોનું, કિંમતમાં કડાકો\nGold Rate: અનલૉક 1.0ના પહેલા જ દિવસે સોનાએ રેકોર્ડ તોડ્યો, ચાંદી 50,000ને પાર\nGold Rate: 7 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયા સોનાના ભાવ\nGold Rate: રેકોર્ડ સ્તરે પહોંચી ધડામ થયું સોનું, જલદી જ 50000ને પાર પહોંચશે\nGold: લૉકડાઉનમાં 11 મેથી સોનું થશે બહુ સસ્તું, આટલા ઓછા ભાવે વેચશે સરકાર\nસોનાના ભાવમાં થયો મોટો ઘટાકો, જાણો આજના ભાવ\nCorona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમત\ngold consumer customer સોનું સોની ગ્રાહક સોનાના સિક્કા gold coin\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00498.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/23/sukh-tev/?replytocom=226358", "date_download": "2020-08-06T18:25:15Z", "digest": "sha1:TZUMJKBTSLPBYBEVM37RBXL7ME4IMCPY", "length": 31782, "nlines": 182, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા\nMay 23rd, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હરેશ ધોળકિયા | 14 પ્રતિભાવો »\n[ પ્રેરણાત્મક લેખોના પુસ્તક ‘શક્યતાની ક્ષિતિજ’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[dc]આ[/dc]ધુનિક અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાતા વિલિયમ જેમ્સે એક જગ્યાએ લખ્યું છે કે ઓગણીસમી સદીની મહાન શોધો ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં નથી થઈ. ઓગણીસમી સદીની મહાન શોધો રહી છે ‘શ્રદ્ધાના સ્પર્શવાળી મનની શક્તિની.’ તે કહે છે કે દરેક માનવમાં અમાપ શક્તિનો અનંત ઝરો છે જેની સહાયથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકાય છે.\nપણ મનની આ શક્તિથી સુખ મળી શકે \nપ્રશ્ન એ છે કે સુખ ક્યારે મળે \nસાચું અને શાશ્વત સુખ આપણા જીવનમાં તે ક્ષણે આવશે જ્યારે આપણને એ સાક્ષાત્કાર થશે, સમજ આવશે કે આપણી કોઈ પણ નબળાઈને આપણે પાર કરી શકીએ છીએ. એ ક્ષણે આવશે જ્યારે આપણે અનુભવશું કે આપણું મન આપણા પ્રશ્નોને હલ કરી શકે છે, અતિક્રમી શકે છે, આપણા શરીરને સાજું કરી શકે છે, આપણાં સ્વપ્નોને સાકાર કરી શકે છે. બસ તે ક્ષણે આપણે સુખી હોઈશું. આપણને અત્યારે ક્યારે સુખ મળે છે તે ક્ષણે આપણે સુખી હોઈશું. આપણને અત્યારે ક્યારે સુખ મળે છે ઘરમાં બાળક જન્મે, લગ્ન થાય, કૉલેજમાં ગ્રૅજ્યુએટ થઈએ. ઈનામ મળે, પ્રમોશન મળે, ગમતી વ્યક્તિ મળે, પ્રવાસ કરીએ…. વગેરે વગેરે ઘરમાં બાળક જન્મે, લગ્ન થાય, કૉલેજમાં ગ્રૅજ્યુએટ થઈએ. ઈનામ મળે, પ્રમોશન મળે, ગમતી વ્યક્તિ મળે, પ્રવાસ કરીએ…. વગેરે વગેરે આવી અગણિત યાદી તૈયાર કરી શકીએ જેના દ્વારા આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવમાં, તે બધાં શાશ્વત સુખ આપી શકે આવી અગણિત યાદી તૈયાર કરી શકીએ જેના દ્વારા આપણે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. પણ વાસ્તવમાં, તે બધાં શાશ્વત સુખ આપી શકે અંતરના ગહનતમ ભાગમાંથી આપણે સમજીએ છીએ કે આ બાબતો કાયમી સુખ નથી આપી શકતી. આ અનુભવો અદ્દભુત છે, પણ શાશ્વત નથી. બાળક મૃત્યુ પામે તો અંતરના ગહનતમ ભાગમાંથી આપણે સમજીએ છીએ કે આ બાબતો કાયમી સુખ નથી આપી શકતી. આ અનુભવો અદ્દભુત છે, પણ શાશ્વત નથી. બાળક મૃત્યુ પામે તો લગ્નજીવન નિષ્ફળ જાય તો લગ્નજીવન નિષ્ફળ જાય તો પાસ થયા પછી નોકરી ધંધો ન મળે તો પાસ થયા પછી નોકરી ધંધો ન મળે તો ગમતી વ્યક્તિ બેવફા નીકળે તો ગમતી વ્યક્તિ બેવફા નીકળે તો એટલે આ બધા અનુભવો ઉત્તમ હોવા છતાં ક્ષણિક છે – પરપોટા જેવા.\nએટલે જ, તેના જવાબમાં, એક વિચારક કહે છે કે, ‘જે ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, તે સુખી છે.’ આનો અર્થ એવો કરી શકાય કે જે વ્યક્તિ પોતાના મનના ડહાપણની શક્તિ પર ભરોસો રાખે, તેને આધારે દોરાય, તેના પાસેથી જ માર્ગદર્શન મેળવે, દિશાસૂચન મેળવે….. તે વ્યક્તિ શાંત અને સ્વસ્થ બનશે. વ્યક્તિ જેવી બધા તરફ પ્રેમ, શાંતિ અને શુભેચ્છા પ્રગટ કરે, તરત જ તે પોતાના જીવન માટે, આવનાર દિવસો માટે, સુખનું બહુમાળી મકાન બાંધવાની શરૂઆત કરે છે. સુખ માટે પ્રથમ વાત એ યાદ રાખવાની જરૂર છે કે ‘સુખ એ મનની સ્થિતિ છે.’ કોઈ પણ વ્યક્તિએ યાદ રાખવું પડશે કે સુખ કે દુઃખ – બન્નેમાંથી ગમે તે આપણને ‘પસંદ’ કરવાની છૂટ છે. આ વાક્ય વિચિત્ર રીતે સાદું લાગે તેવું છે ને તે છે જ કદાચ તેથી જ મોટા ભાગના લોકો સુખના માર્ગમાં ઠેસ ખાધા કરે છે. તેમને સુખ મેળવવાની આ સાદી ચાવી નથી મળતી. સાચી વાત તો એ છે કે જીવનમાં સત્યો સાદાં, ગતિશીલ અને સતર્ક હોય છે. તેઓ જ સુખ-શાંતિ આપી શકે છે. એટલે, પાયાની વાત એ યાદ રાખવાની જરૂર છે કે સુખની ટેવ પાડવી પડશે. જીવનમાં સુખ પસંદ કરવું પડશે. અત્યારે જે દુઃખનો શોખ કેળવ્યો છે, દુઃખને પાળ્યું છે, દુઃખને વળગી બેઠા છીએ, તે ટેવ છોડવી પડશે. સતત સુખના વિચાર કરવા પડશે. તેને જીવવું પડશે.\nપણ સુખની ટેવ પાડવી કેમ \nદરરોજ પ્રભાતના જ્યારે આપણી સુંદર આંખો ગાઢ અંધકારને છોડી પ્રકાશમાં ખૂલે, ત્યારે તરત ઊભા ન થતાં શાંતિથી પથારી પર જ આસન લઈ આવું વિચારવું : ‘પરમ કૃપાળુ કુદરત આજે અને દરરોજ સવારે મારા જીવનની સંભાળ રાખે છે. આજે સમગ્ર દિવસ મારા હિત માટે જ જશે. આજનો દિવસ મારા માટે અદ્દભુત અને નૂતન દિવસ છે. આવો અદ્દભુત દિવસ ફરી નહીં આવે. આજે આખો દિવસ મને પ્રભુનું માર્ગદર્શન મળ્યા કરશે અને હું સમૃદ્ધ થઈશ. દિવ્ય પ્રેમ મને વીંટળાઈ વળ્યો છે. મને પોતામાં સમાવે છે અને મને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે જ્યારે શુભ પ્રત્યેથી મારું મન ભટકવા લાગશે ત્યારે તરત હું શુભ અને કલ્યાણકારી તત્વ પર જ વિચાર કરીશ. હું વિશ્વનાં સઘળાં શુભ તત્વોને મારાં માનસિક લોહચુંબકથી આકર્ષીશ. આજે હું અવશ્ય સુખી થઈશ.’ દરરોજ આ વિચારથી દિવસની શરૂઆત કરવી. આ વિચાર પચતો જશે કે તરત વ્યક્તિ સુખને પસંદ કરતી જશે. તે પ્રકાશમાન અને સુખી વ્યક્તિ બનતી જશે. સમગ્ર દિવસ દરમ્યાન તે આ વિચારને જ વાગોળ્યા કરશે અને તેમ તેમ તે સુખને પોતા તરફ આકર્ષાશે.\nમનોવિજ્ઞાની મરફીએ નોંધ્યું છે કે તેણે એક એવા ખેડૂતને જોયો હતો જે આખો દિવસ પ્રસન્ન દેખાતો. ગીતો ગણગણ્યા કરતો અને રમૂજો કરતો. મરફીએ તેને તેની પ્રસન્નતાનું કારણ પૂછ્યું, તો ખેડૂતે જવાબ આપ્યો કે ‘મને સુખી કરવાની તો મને ટ���વ છે. સવારે જાગું ત્યારે અને રાત્રે સૂવા જાઉં ત્યારે હું મારા કુટુંબને, મારા પાકને, મારાં પશુઓને, ગામલોકોને આશિષ આપું છું અને ઈશ્વરનો ખૂબ આભાર માનું છું.’ આ ખેડૂત છેલ્લા ચાળીસ વર્ષથી આ વિચારનો મહાવરો કરતો હતો. મનોવિજ્ઞાનના આ નિયમનો આપણને ખ્યાલ જ છે કે જે વિચાર નિયમિત રીતે પદ્ધતિસર વાગોળવામાં આવે છે, ફરી ફરી વિચારવમાં આવે છે, તે આપણા આંતરિક મનમાં ઊતરે છે, પચે છે અને ટેવમાં પરિણમે છે. આ ખેડૂતને પણ ખબર પડી ગઈ હતી કે ‘સુખ તો ટેવ છે.’ (Happiness is a habit)\nબીજી વાત : સુખી થવા માટે સુખી થવાની ‘ઈચ્છા’ કરવી પડશે. કેટલાક લોકો લાંબા વખતથી એવા ઉદાસીન થઈ ગયા હોય છે, તેમને દુઃખની એવી ટેવ પડી ગઈ હોય છે કે જો તેમને અદ્દભુત, આનંદપ્રદ સમાચાર વડે સુખી કરવાનો પ્રયાસ કરવામાં આવે તો તેમની સ્થિતિ પેલી સ્ત્રી જેવી થશે જેણે આના પ્રત્યાઘાત રૂપે જવાબ આપ્યો હતો કે ‘સુખી થવું એ ખોટું છે.’ તેઓ જૂની ટેવોની ઘરેડમાં એવા બંધાઈ ગયા હોય છે કે સુખના પ્રદેશમાં પારકાપણું અનુભવે છે. એક વૃદ્ધા ઘણાં વર્ષોથી વાની દર્દી હતી. તે પોતાના ઘૂંટણને પંપાળતી અને કહેતી, ‘મારો વા આજે તો ભયંકર છે. હું બહાર નથી જઈ શકતી. તે મને દુઃખી કરે છે.’ તેનું ધ્યાન તેનાં પુત્ર-પુત્રીઓ અને પડોશીઓ રાખતાં હતાં, પણ વૃદ્ધાને તો વા ગમી ગયો હતો. તેનું દુઃખ તે માણતી હતી. તેને તેની એવી તો ટેવ પડી ગઈ હતી કે સુખી થવાની ઈચ્છા થતી જ ન હતી. તેને વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા હતા, પ્રાર્થનાઓ શીખવવામાં આવી હતી, જેથી તેનું મનોવલણ બદલે, પણ તેને તેમાં રસ જ ન પડ્યો. આવી મનોદશા ઘણા લોકોમાં હોય છે. તેઓ દુઃખનો શોખ રાખે છે. તેમને તેમાં જ મજા પડે છે. તેઓ એવું વિચારે છે કે, ‘આજનો દિવસ ખરાબ છે અને મને નુકશાન જવાનું જ છે’, ‘હું હંમેશ મોડો જ પડું છું.’, ‘બીજાને સફળતા મળશે, મને તો કદી નહીં મળે.’ આવું વલણ સવારના પહોરમાં જો કેળવાય, તો તે સહજ રીતે મનમાં સ્થિર થશે અને વ્યક્તિ દુઃખી જ થવાની.\nખરેખર તો એવું વિચારવાનું છે કે જે વિશ્વમાં આપણે રહીએ છીએ, તે આપણા મનમાં આવતા વિચાર અને વ્યવહારનું જ પરિણામ છે. રોમના તત્વજ્ઞાની રાજા સૉલૉમને કહ્યું છે કે, ‘માણસનું જીવન તેના વિચારોથી જ બને છે.’ (A man’s life is what his thoughts make it.) અમેરિકન વિચારક ઈમર્સન પણ એ જ મતલબનું વાક્ય કહે છે, ‘માણસ આખો દિવસ વિચારે તેવો બને છે.’ જે પ્રકારના વિચારો મનમાં વારંવાર સેવવામાં આવે, તે જ ભૌતિક પરિસ્થિતિમાં પરિણમે છે.’ માટે �� કદી નકારાત્મક વિચારો ન કરવા. પરાજિત વિચારો ન કરવા. ઉદાસીન થવાય તેવું ચિંતન ન કરવું. મનને વારંવાર યાદ દેવડાવવું કે આપણે આપણી માનસિક સ્થિતિથી બહાર કશું નહીં અનુભવી શકીએ.\nમોટા ભાગના લોકો બીજી ભૂલ એ કરે છે કે તેઓ રેડિયો, ટીવી, મોટર, સ્કૂટર, વિશાળ બંગલો, સ્વિમિંગ પુલ વગેરે દ્વારા સુખ મેળવવા પ્રયત્ન કરે છે. પણ સુખ કદી આવી રીતે ખરીદી શકાતું નથી. સુખનું સામ્રાજ્ય તો વ્યક્તિના વિચારોમાં અને ભાવનાઓમાં છે. સુખ માટે બાહ્ય પરિસ્થિતિ બદલાવવાની જરૂર નથી. કોઈ શહેરના મેયર બનાય, ધંધામાં મૅનેજર બનાય, વડા બનાય તો જ સુખી થવાય એવું માનવાની જરૂર નથી. સુખ તો માનસિક અને આધ્યાત્મિક અવસ્થા છે. મનના દૈવી નિયમો સમજી તેને અનુકૂળ થવાથી જ સુખી થવાશે. વચ્ચે વર્તમાનપત્રમાં એક સમાચાર આવેલા કે એક ઘોડો રસ્તાના એક ખૂણે આવ્યો, ત્યારે ત્યાં પથ્થર જોઈ ખચકાઈ ગયેલો. પછી જ્યારે ત્યાં આવતો ત્યારે ઊભો રહી જતો. ખેડૂતે પછી તો પથ્થરોને ઉખેડીને ફેંકી દીધેલા અને રસ્તો સરસ કરી નાખ્યો, છતાં પચીસ વર્ષ સુધી જ્યારે પણ ઘોડો ત્યાંથી પસાર થતો, ત્યારે ત્યાં ક્ષણભર પણ ખચકાઈ જતો. કેમ પેલા પથ્થરની સ્મૃતિ તેના મનમાં જડાઈ ગઈ હતી. સુખમાં પણ આવું જ છે. સુખ મેળવવા માટે કોઈ પથ્થર આપણી આડે નથી- સિવાય કે મન અને કલ્પનામાં. એ વિચારવું એ કોઈ ભય તો આપણને નથી નડતો ને પેલા પથ્થરની સ્મૃતિ તેના મનમાં જડાઈ ગઈ હતી. સુખમાં પણ આવું જ છે. સુખ મેળવવા માટે કોઈ પથ્થર આપણી આડે નથી- સિવાય કે મન અને કલ્પનામાં. એ વિચારવું એ કોઈ ભય તો આપણને નથી નડતો ને અને ચિંતા અને ભય પણ આખરે તો મનના વિચાર જ છે ને અને ચિંતા અને ભય પણ આખરે તો મનના વિચાર જ છે ને તેનો ઉપાય છે તેને મનમાંથી હાંકી કાઢી સફળતા, સિદ્ધિ વગેરેથી શ્રદ્ધા દ્વારા મનને પુનઃ મજબૂત કરવું.\nએક એવો વેપારી હતો જે ધંધામાં નિષ્ફળ ગયો હતો. તેણે કહ્યું કે, ‘મેં ભૂલો કરી, પણ હું ખૂબ શીખ્યો છું. હું પાછો તેમાં જઈશ અને મને શ્રદ્ધા છે કે હું સફળ થઈશ જ.’ તેણે પોતાના મનના માર્ગમાં પડેલા પથ્થરને પિછાણ્યો. તે ભયભીત ન થયો. ન મૂંઝાયો. તેણે આ પથ્થરને ઉખેડી મનની આંતરિક શક્તિના બળે ભય-ચિંતા-ઉદાસીનતાને દૂર કર્યા. તેનું સૂત્ર સાદું હતું : ‘પોતામાં માનો ને સફળ થાવ અને સુખી થાવ.’\nસુખ મેળવવાની છેલ્લી વાત.\nસુખી વ્યક્તિ તે છે જે પોતાના શ્રેષ્ઠત્વને (best) સતત પ્રગટ કરે છે. શ્રેષ્ઠ લોકો જ સુખી છે અને સુખી લોકો જ પોતાનું શ્રેષ્ઠત્વ પ્રગટ કરી શકે છે. આપણામાં રહેલ ઈશ્વર જ શ્રેષ્ઠ છે. દૈવી પ્રેમ, પ્રકાશ, સત્ય, સૌંદર્યને વધુમાં વધુ પ્રસરાવવામાં આવે, તો વ્યક્તિ આ જ ક્ષણે વિશ્વની સૌથી સુખી વ્યક્તિ બનશે. માટે જ એપિક્યુરસ કહે છે, ‘મનની શાંતિ અને સુખનો એક જ ઉપાય છે : સવારે ઊઠો, આખો દિવસ કામ કરો કે રાત્રે સૂવા જાવ, ત્યારે બાહ્ય પરિસ્થિતિની ચિંતા ન કરો. તે બધું ઈશ્વરને અર્પણ કરો.’ એટલે જ ગીતાનું આ વાક્ય મનમાં કોતરી રાખવું : ‘મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે.’\n[કુલ પાન : 136. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]\nરેલ્વે સ્ટેશન – કલ્પેશ સોલંકી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહસ્તમેળાપથી હ્રદયમેળાપ સુધી…. (ભાગ-૪) – અરવિંદ પટેલ\n. ગ્રામ્ય વાતાવરણમાં રહેતાં લગ્ન લાયક સંતાનોની દયનીય સ્થિતિ થોડી સામાન્ય પણ અગત્યની કહેવાય એવી ગ્રામ્ય વાતાવરણમાં રહેતાં લગ્ન લાયક સંતાનોની સ્થિતિ પહેલા કરતાં થોડી વધુ નાજુક થઈ છે. હાલની પરિસ્થિતિમાં ગામડામાં રહેતાં પુખ્ત ઉમરના સંતાન માટે છોકરી કે છોકરો શોધવો મુશ્કેલ થઈ ગયો છે. શહેરની ભાગ્યેજ કોઈ છોકરી ગામડાના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થશે. તેજ રીતે ગામડાની છોકરી પણ ... [વાંચો...]\nક્ષમા કરજો : સ્ત્રી અબળા છે અને અબળા જ રહેશે – દિનેશ પાંચાલ\nપુરુષો ઘણીવાર કહે છે ભગવાનનો પાર પામી શકાય પણ સ્ત્રીના હૃદયનો પાર પામી શકાતો નથી. એમ કહીને તેઓ ચાલાકીપૂર્વક સ્ત્રીને સમજવાની કડાકૂટથી દૂર રહેતા આવ્યા છે. કદાચ એ તેમનો પલાયનવાદ છે. વિચારો તો તરત સમજાય એવી વાત છે. સ્ત્રી પણ એક ઇંસાન છે. તેને ન સમજી શકાય એવી જટિલ બનાવવાની ઈશ્વરને કોઈ આવશ્યકતા ન હતી. (સ્ત્રી ક્યારેક તો પોતાના ગમા-અણગમાઓ ... [વાંચો...]\nઝાકળબિંદુ – મીરા ભટ્ટ\nવિદ્વાન-ગમારની સ્પર્ધા સેંકડો વર્ષો પહેલાંની વાત છે. કદાચ લોકકથા પણ હોય. નામદાર પોપનો અચાનક આદેશ થયો કે બધા જિપ્સીઓએ વેટિકન છોડીને જતાં રહેવું. જિપ્સી સમાજમાં તો હલચલ મચી ગઈ, એટલે પોપે એક દરખાસ્ત મૂકી કે, ‘જો તમે ઈચ્છો તો જિપ્સી ધર્મના એક અગ્રણી સાથે પોતે ધર્મચર્ચા કરવા તૈયાર છે. એ ચર્ચામાં જો જિપ્સીની જીત થશે તો તેઓ વેટિકનમાં રહી શકશે ... [વાંચો...]\n14 પ્રતિભાવો : સુખની ટેવ પાડવી પડશે – હરેશ ધોળકિયા\nખુબ જ સુંદર અને સાંદગી લેખ મજા આવી\nબહુ સરસ મન ને બ્હુજ ગમે તેવિ વાત સહજ રિતે રજુ કરવા બદલ આભાર્\nબહ સ્રરસ….હ્કીકત મા સુખિ થવુ આપણા પોતાના હાથ મા જ છે.\nલેખ વાચિને સુખનો અનુભવ થયો……\nબહુજ સરસ વાત તમે કહિ જિવન મા સુખ નિ ચાવિ આપના હાથ મા ચે\n‘મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતાનો જ શત્રુ છે.’ખુબ જ સુંદર સુખી વ્યક્તિ તે છે જે પોતાના શ્રેષ્ઠત્વને (best) સતત પ્રગટ કરે છે. શ્રેષ્ઠ લોકો જ સુખી છે બહુ જ સમજ્વા જેવો લેખ છે ધન્યવાદ ………\nખુબ સરસ લેખ છે..\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/staff.asp", "date_download": "2020-08-06T19:25:07Z", "digest": "sha1:6V4ZZGSGPI6MNMA5PVZQFDTOIW362JU5", "length": 10520, "nlines": 249, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nશ્રીમતિ સુશીલાબેન ગોકુલદાસ પરીખ\nશ્રીમતિ સંધ્યાબેન નટવરલાલ શાહ\nશ્રીમતિ પ્રમોદાબેન ઓચ્છવલાલ શાહ\nશ્રીમતિ હીનાબેન જયંતિલાલ દરજી\nશ્રીમતિ અમિતાબેન ગોવિંદભાઈ ભાવસાર\nશ્રી અશ્નિનકુમાર શાંતિલાલ પ્રજાપતિ\nશ્રી વિપુલભાઈ અરવિંદભાઈ તડવી\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી ભૂપેન્દ્રભાઈ રમણલાલ શાહ\nશ્રી ચતુરભાઈ વાલજીભાઈ રોહીત\nશ્રી નાથુભાઈ વાલસીંગભાઈ ડામોર\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી જનકભાઈ પાર્વતીશંકર પંડયા\nશ્રી શૈલેન્દ્રસિંહ કરણસિંહ ગઢવી\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી સબુરભાઈ મનસુખભાઈ ડામોર\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી મુકેશભાઈ જશભાઈ પરમાર\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રીમતિ ગીતાબેન રતનસિંહ પરમાર\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રીમતિ હસુમતિબેન સોમાભાઈ માહલા\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી મલજીભાઈ વાલાભાઈ કટારા\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી જસવંતભાઈ મંગળભાઈ પરમાર\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રીમતિ મનીષાબેન બાબરભાઈ પટેલ\nDesignation : શિક્ષણ સહાયક\nશ્રી મયંકભાઈ દિલીપભાઈ પટેલ\nશ્રી રસિકભાઈ નાથાભાઈ પટેલ\nDesignation : ઉ.મા. સુપરવાઈઝર\nશ્રી બાલમુકુન્દ ઓચ્છવલાલ જાની\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી પ્રફુલભાઈ જશભાઈ સુથાર\nશ્રી વિઠલભાઈ કેસુરભાઈ કોલી\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી કીર્તિકુમાર કચરાભાઈ પટેલ\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી લવભાઈ ઈતુભાઈ જાદવ\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી દિલીપભાઈ હિરાલાલ જોષી\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી મનહર લાલજીભાઈ ઈંટવાલા\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી મૈત્રેય હરીશભાઈ મહેતા\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી દશરથભાઈ કેદરભાઈ રાઠવા\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી હરેશકુમાર ચીમનભાઈ વઘાસીયા\nDesignation : મદદનીશ શિક્ષક\nશ્રી અશોકભાઈ રતનલાલ શાહ\nશ્રી દિનેશભાઈ ત્રિભોવનભાઈ રાવલ\nDesignation : વહીવટી સહાયક\nશ્રી મનુભાઈ કાલીદાસ તડવી\nશ્રી નટવરભાઈ અંબાલાલ રાણા\nશ્રી રોહીતકુમાર પરસોતમદાસ શાહ\nશ્રી રાહુલકુમાર મુકુંદલાલ શાહ\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/01/21/chuta-cheda/?replytocom=29664", "date_download": "2020-08-06T19:45:33Z", "digest": "sha1:6VVVXFKI6DAE4A4CA2DISSR2ROEU5RQS", "length": 29879, "nlines": 175, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: છૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nછૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી\nJanuary 21st, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિરંજન ત્રિવેદી | 12 પ્રતિભાવો »\n[ ‘ગુજરાત’ સામયિક ‘દીપોત્સવી અંક’-2012માંથી સાભાર.]\n[dc]છૂ[/dc]ટાછેડાની કંકોત્રી ન હોય.\nલગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યાં છે. પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી. પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી. આમ તો જાપાન રૂઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ લગ્ન, જનમ-જનમ કે ફેરે જેવું ગણાય છે. પણ હવે ત્યાં પણ નવો પવન વાયો છે. લગ્ન તો શાનથી કરે, છૂટાછેડા પણ શાનથી \nઆપણા સમાજમાં પણ બદલાવ દેખાવા માંડ્યો છે. હવે છૂટાછેડા કોઈ અજાણ્યો શબ્દ કે ઘટના નથી. આજથી ચાલીસ-પચાસ વર્ષ પહેલાં છૂટાછેડા શબ્દ, શબ્દ કોશમાં હતો, પણ હકીકતમાં નહતો, લોકો લગ્ન તો કરતા હતા, પણ છૂટાછેડા લેતા ન હતા. ‘પડ્યું પાનું નિભાવી લેવું’ આ કહેવત તેના કારણે જ આવી. છૂટાછેડા લેવા હોય, પણ કાનૂની રીતે શક્ય કે સરળ નથી. ધારો કે કોઈ યુવક પચ્ચીસ વરસે લગ્ન કરે. બે વર્ષે ખબર પડે કે આની સાથે નહીં ફાવે એટલે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરે…. સત્યાવીસ વરસે શરૂ કરેલી કાર્યવાહી એ સત્તાવન વર્ષનો થાય ત્યાં સુધી પણ ચાલતી હોય. પછી ક્યારે તે છૂટો થાય ક્યારે બીજું પાત્ર મેળવવા પ્રયત્ન કરે ક્યારે બીજું પાત્ર મેળવવા પ્રયત્ન કરે આ તકલીફના કારણે આપણે ત્યાં છૂટાછેડાના કિસ્સા ખાસ જોવા ન મળતા. તમને સમાજમાં કુંવારા, પરણેલા, વિધુર (વિધવા) મળી રહે, પણ છૂટાછેડાવાળા, ટોર્ચ લઈને ગોતો તો પણ ન મળે.\nતમારે કોઈ વ્રતનું ઉજવણું કરવાનું હોય, જેમાં કુંવારકા-બટુકો જમાડવાના હોય તો તુરત મળી રહે. સૌભાગ્યવતી મહિલાઓ જમાડવાની હોય તો ઢગલો મળી રહે, પણ જો કોઈ એવું વ્રત હોય કે જેમાં પાંચ છૂટાછેડાવાળી કે છૂટાછેડાવાળાને જમાડવા છે તો તે ન જ મળે. અત્યાર સુધી આ સ્થિતિ હતી. પરિવર્તનની હવા લગ્ન પ્રથામાં પણ હવે જોવા મળે છે. હવે છૂટાછેડાનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. જે જાપાનમાં થયું છે તે હવે આપણે ત્યાં પણ થશે. આપણે ત્યાં પણ છૂટાછેડાવાળા કે વાળી દેખાવા માંડ્યા છે. તમે કોઈ સોસાયટીમાં મંગળભાઈનું ઘર શોધતા હોય તો તમે કોઈને પૂછો :\nપેલો પૂછે : ‘એમના વિષે બીજું કંઈ \nતમે કહો કે હમણાં જ એમના છોકરાએ છૂટાછેડા લીધા છે.\nતો પેલો કહેશે : ‘અમારી સોસાયટ���માં ત્રણ જણાને ત્યાં છૂટાછેડા થયેલા છે.’\nહવે આ શક્ય છે. હવે લગ્નની જાહેરાતમાં પણ છૂટાછેડાવાળા દેખાવા માંડ્યા છે. તે ઉમેદવાર આગળ એક વિશેષણ ઉમેરાય છે નિર્દોષ, ડાયવર્સી છોકરો… જેણે ડાયવોર્સ લીધા છે તે પોતાને નિર્દોષ ડાયવર્સી ઓળખાવશે અને જે મહિલાથી તે છૂટો પડ્યો છે તે પણ પોતાની જાહેરાતમાં પોતાને નિર્દોષ ડાયવર્સી તરીકે ઓળખાવે છે. નહીં તુજમેં કોઈ દોષ દોષ…. કવિએ આ લોકો માટે જ કદાચ કહ્યું હશે. છૂટાછેડાને ઈજ્જત મળે તેવી ઘટનાઓ સમાજમાં બની રહી છે. છૂટાછેડાવાળાઓ કોઈ ખરાબ કામ તેમનાથી થયું હોય તેવું હવે અનુભવતા નથી. આ વિકાસના કારણે માતાનું કન્યાદાન કરનાર પણ મહિલા હવે જોવા મળે છે.\nહવે છૂટાછેડામાં પણ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. પેલો ફિલ્મી નાયક કહેતો હતો ને ‘જીતે હૈં શાન સે મરેંગે શાન સે’ લગ્ન એ લગ્નજીવનનો જન્મ કહેવાય તો છૂટાછેડા એ લગ્નજીવનનું મરણ કહેવાય. જન્મની ઉજવણી થાય તો મરણની ઉજવણી પણ થાય ‘મરતે હૈ શાન સે….’ હોલીવુડની એક અભિનેત્રીએ તેના છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી હતી. અલબત્ત તેમાં હું ગયો ન હતો, પણ એ સમાચાર મેં છાપામાં વાંચેલા…. છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી શકાય તેવો એક કિસ્સો જાણમાં છે. ઓલ ટાઈમ ગ્રેટ ગોલ્ફનો ખેલાડી ટાઈગર વૂડે છૂટાછેડા માટે પત્નીને કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ટાઈગર વૂડે તેની પત્નીને છૂટાછેડા આપવા માટે કરોડો રૂપિયા આપવા પડે, મતલબ કે ‘ટાઈગરે’ વાઘણને રૂપિયા આપ્યા, છૂટવા માટે કે છોડવા માટે ’ હોલીવુડની એક અભિનેત્રીએ તેના છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી હતી. અલબત્ત તેમાં હું ગયો ન હતો, પણ એ સમાચાર મેં છાપામાં વાંચેલા…. છૂટાછેડામાં શાનદાર પાર્ટી આપી શકાય તેવો એક કિસ્સો જાણમાં છે. ઓલ ટાઈમ ગ્રેટ ગોલ્ફનો ખેલાડી ટાઈગર વૂડે છૂટાછેડા માટે પત્નીને કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ટાઈગર વૂડે તેની પત્નીને છૂટાછેડા આપવા માટે કરોડો રૂપિયા આપવા પડે, મતલબ કે ‘ટાઈગરે’ વાઘણને રૂપિયા આપ્યા, છૂટવા માટે કે છોડવા માટે આપણે ત્યાં કિશોરકુમારે ચાર લગ્ન કર્યા હતા. એક પત્ની ગુજરી ગઈ હતી, પણ બે સાથે છૂટાછેડા લીધા હતા. પણ આ કિસ્સામાં થયેલી લેતી-દેતી બહાર આવી ન હતી. કિશોરની ચારે પત્નીઓ વાંદરા (મુંબઈ) પરાની રહેવાસી હતી. કિશોર મજાક કરતા કહેતો કે મેરે નસીબ મેં બંદરિયા હી લીખી થી.\nપશ્ચિમના જેવા છૂટાછેડાનો મહિમા આપણે ત્યાં હજુ થયો નથી. (થવામાં છે) ઈલિઝાબેથ ટેલરે આઠ લ���્ન કર્યા હતા. એટલે કે સાત છૂટાછેડા લીધા હતા. તે વિષે મેં એક લેખ ‘લગ્ને લગ્ને કુંવારા’ લખ્યો હતો જે મારા પુસ્તક ‘નીરવ નિરંજન’માં છે. (આ જાહેરાત નથી, માહિતી છે.) છૂટાછેડાની પ્રથાનો આપણા સમાજમાં પ્રવેશ અંગે એક વાત કરું. પ્રખ્યાત કોલમ લેખક ‘શોભા-ડે’ તેને તમે કોલમિકા કહી શકો. આ બહેને ચાર વાર લગ્ન કર્યાં છે. મતલબ કે ત્રણ વાર છૂટાછેડા લીધેલા છે. આપણે ત્યાં પુરુષો અનેકવાર લગ્ન કરતા હતા. પાંડવો તો ફરવા જવા નીકળે અને એકાદ લગ્ન કરી લે. સામાન્ય માણસ બે-ત્રણ વાર લગ્ન કરતો હતો. કોઈક ઉત્સાહી (કે હિંમતબાજ) ચાર વાર પણ લગ્ન કરતા અને તેથી કહેવત બની કે ‘ચોથી ચોક પૂરે’. શ્રીમતી શોભા-ડેને આ પુરુષ પ્રધાન કહેવત ખૂંચી હશે કે ચોથી ચોક પૂરે, એટલે એમણે ચાર વાર લગ્ન કરી બતાવ્યા. ‘ચોથો ચમન કરાવે’ તેવી કોઈ કહેવત ‘કોઈને’ કરવાનો તેમનો આશય હોઈ શકે. કહેવાનો આશય એ કે હવે પરિવર્તન આવી રહ્યું છે. છૂટાછેડા વધી રહ્યા છે. એને સન્માનજનક ગણવામાં આવી રહ્યા છે. કેટલાંક વૃદ્ધો, ‘અમારા સમયમાં આવું ન હતું’ તેવું બોલતા સંભળાય છે. (કદાચ તેમાં ઈર્ષાનો ભાવ હોઈ શકે.) હવે છૂટાછેડાની સંખ્યા વધશે ત્યારે તેને લગતા આનુષાંગિક વ્યવસાયો, રીવાજો ઊભા થશે.\nનવા પ્રકારની છૂટાછેડાની કંકોત્રીઓ પ્રચલિત થશે. જેમ કંકોત્રીના પ્રથમ પાને ‘શુભ-લગ્ન’ તેવું છાપેલું હોય છે તેમ છૂટાછેડા કંકોત્રીમાં ‘હાશ-છૂટ્યા’ તેવું છાપેલું હશે. તેમાં પણ છૂટાછેડા લેનાર યુવકના નાના નાના ભત્રીજા-ભત્રીજીઓ લખશે…. ‘મારા કાકાના છૂટાછેડામાં ઝલૂલ ઝલૂલથી આવશો….’ સ્વજનના જે છૂટાછેડા પ્રસંગમાં ‘મહાલવા’ આવશે તે પણ સજી-ધજીને આવશે, કોઈના બેસણામાં સજધજ કે ના જવાય. બેસણામાં જતા તમારે બ્યુટીપાર્લરની સેવા ન લેવાય. બેસણામાં આયોજકો પણ દુ:ખી હોય છે અથવા તેઓ દુઃખી છે તેવી છાપ પાડવા પ્રયત્ન કરે છે. પણ છૂટાછેડા સમારંભમાં આયોજકો આનંદમાં હોય છે. કારણ કે તેમાં ધ્યેય સિદ્ધ થયું છે. ત્યાં ઠઠારો કરીને જવાય. આપણે તેના આનંદમાં સહભાગી થવાનું છે. ભવિષ્યમાં વાડી કે પાર્ટી પ્લોટ છૂટાછેડા માટે બૂક થઈ શકશે. કેટરર્સ, વાજા વગેરે છૂટાછેડાની સેવાઓ આપવા હાજર થશે. અત્યારે ઘણા દરજીઓ ‘મેરેજ સૂટ’ની જાહેરાત આપે છે. પછી ‘ડાયવૉર્સ શૂટ’ની જાહેરાત પણ જોવા મળશે. જેઓ લગ્ન પછી ટૂંકા સમયમાં જ છૂટાછેડા લેશે, એ લોકો કદાચ ‘મેરેજ સૂટ’નો જ ‘ડાયવૉર્સ સૂટ’ તરીકે ઉપયોગ કરશે. આપણા જીવનમાં અ��ેરિકન અસરો જોવા મળે છે. અમેરિકામાં મોટા મોટા બિલ્ડિંગ્સ હોય છે, પણ ત્યાં લગ્ન જીવન ટૂંકા હોય છે. આપણે પણ તે અસરમાં આવી રહ્યા છીએ.\nઅત્યારે આપણા પંચાગોમાં લગ્નના મૂહુર્તો આવે છે તેમ ભવિષ્યના પંચાગોમાં છૂટાછેડાના મૂહુર્તો પણ જોવા મળશે. (આ મારી ભવિષ્યવાણી છે.) ઓફિસોમાં લગ્ન માટે રજા અરજીઓ આવે છે, તેમ ભવિષ્યમાં છૂટાછેડામાં હાજર રહેવા કર્મચારીઓ રજા અરજી કરતા જોવા મળશે. કોઈક ઓફિસમાં સંવાદ સાંભળવા મળશે. ઑફિસના બોસ કહેશે :\n‘અરે દવે, આ મહિનામાં તમે ત્રીજી વાર છૂટાછેડામાં જવા માટે રજા માગી છે.’\n‘શું કરું સાહેબ, મારા નજીકના સગા છૂટાછેડા લેતા હોય તો મારે હાજરી તો આપવી પડે ને સાથે મેં છૂટાછેડાની કંકોત્રી પણ બીડી જ છે.’\n‘મિસ્ટર દવે, તમારા કુટુંબીજનો ઝડપથી છૂટાછેડા લઈ રહ્યા છે અને તમે વારંવાર રજા માગો છો. જો આમ જ થશે તો આ ઑફિસમાંથી જ તમારે છૂટાછેડા લેવા પડશે.’ આ સિવાય પણ છૂટાછેડા સમારંભની પ્રથા વિકસતા, આ પ્રસંગમાં કરેલો ચાંલ્લો પાછો અપાય કે નહીં તેની ચર્ચા પણ થશે અથવા છૂટાછેડા લેનારને શુભેચ્છા માટે કોઈ ભેટ-સોગાદ આપવાની હોય કે નહીં તેની ચર્ચા પણ થશે અથવા છૂટાછેડા લેનારને શુભેચ્છા માટે કોઈ ભેટ-સોગાદ આપવાની હોય કે નહીં આની પણ ચર્ચા જરૂરી છે. સમૂહ લગ્નોની જેમ સંસ્થાઓ ‘સમૂહ-છૂટાછેડા’નું આયોજન પણ કરશે. કદાચ, સમાજ વિકસતો છે તેમાં સમય સાથે ફેરફાર થતા જ હોય છે. આ બધું ભવિષ્યનો સમય બતાવશે. છૂટાછેડાની કંકોત્રી, છૂટાછેડાના મૂહુર્તો, બધું છપાશે. બેન્ડવાજાવાળા એ વખતે નરસિંહ મહેતાનું ભજન બેન્ડમાં વગાડશે. ‘ભલું થયું ભાંગી જંજાળ…’ અને છૂટાછેડા લેનાર વ્યક્તિના નજીકના સગા-યુવાનો તેના તાલે નાચતા જોવા મળશે. પાર્ટી પ્લોટમાં નૂસરત ફતેહઅલીની રેકોર્ડ પણ વાગતી હશે : ‘મેરે બાદ કીસકો સતાઓગે……’\nઆજે આમાંનું કશું નથી…કબૂલ, પણ ભવિષ્યમાં તે બની શકે છે. ત્યારે લોકો મને જૂલેવર્નોની જેવો ગણી યાદ કરશે. (જેણે આવતીકાલની વાત, આજે કરી હતી.)\n« Previous સ્વશિક્ષણ સાધના – વિમલા ઠકાર\nચિનગારી – મૂકેશ મોદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગુલાબડોસી – જ્યોતીન્દ્ર દવે\nરા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોક, તેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તો, એ રસ્તાના એક છેવાડે ‘હમણાં પડું છું, હમણાં પડું છું’ એમ કહેતું હોય તેવું, કમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પણ એ ગુલાબની બધી પાંખડીઓ ખરી ગયેલી અને ... [વાંચો...]\nશુભ મુહૂર્ત વિશે કેટલુંક શુભ ચિંતન – રતિલાલ બોરીસાગર\nદરેક શુભ કામમાં મુહૂર્ત જોવાય છે. લોકશાહીમાં ચૂંટણી શુભ ઘટના કહેવાય. જોકે વારંવાર આવી પડતી ચૂંટણી લોકશાહી માટે શુભ કહેવાય કે કેમ તે પ્રશ્ન છે. પણ ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે બધા – બધા નહિ તો મોટા ભાગના ઉમેદવારો મુહૂર્ત સાચવવાનો પ્રયત્ન કરે છે. બિનસાંપ્રદાયિક ગણાતા અને/અથવા ગણાવડાવતા ઉમેદવારો પણ મુહૂર્ત સાચવવાની કાળજી રાખે છે – બધા નહિ તો કેટલાક તો ... [વાંચો...]\nગાલની કમાલ – ડૉ. નલિની ગણાત્રા\nવહાલ પ્રદર્શિત કરવા ગાલે હળવો ચીંટિયો ભરાય છે, હળવી ટપલી મરાય છે કે પપ્પી કરાય છે. આ બધું એક સાથે આંખ, નાક, કાન કે કપાળ પર થઈ શકતું નથી. તેથી જ ગાલ એ વહાલના પરમ અધિકારી ગણી શકાય. ગાલ શબ્દ કદાચ વહાલનો અપભ્રંશ પણ હોય ચીંટિયો, ટપલી અને પપ્પી હળવાં હોય તો જ વહાલમાં ખપે. એમાં જો ઉગ્રતા ભળે ... [વાંચો...]\n12 પ્રતિભાવો : છૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી\nસત્ય વાસ્તવિકતા ભવિશ્યવાનેી આગાહેીનુ સુચન કરતો રમુજેી લેખ્.\nયુ,એસ્.એ. સ્થીત લેખકની “પાર્ટી છુટા છેડા”ની રસપ્રદ-રમુજ વાર્તા વાચવામા છે. જે આવનારા સમયનો સંકેત હતો.\nમાનવીની અપેક્ષાઓ જ સંબંધોને છુટાછેડા જેવા કર્મ કરવા મજબુર કરે છે.\nગજબ લેખ છે, પણ શું કરીએ જીવન ને ઝેર બનાવા બદલે છુટા છેડા સારા;-P\nહિન્દી કવિ લેખક કરન નિમ્બાર્ક, મુંબઈ\nભવિષ્યની વાસ્તવિકતા દર્શાવતો વર્તમાન લેખ.સુંદર….\nરમુજી લેખ, લેખ માટે નિરંકજન ભાઈ ને ધન્યવાદ.\nઆમ તો આ હાસ્ય લેખ છે. પરંતુ ઘણી વખત હસતા હસતા ગંભીર વાતો કહેવાઈ જાય છે. સાચું સમજીએ તો આ જીવન એક રમત જ છે. જે વ્યક્તિઓ જીવન ને ખુબ જ ગંભીરતા થી લેતા હોય છે તેઓ દુખી થતા હોય છે. લગ્ન જીવન માં પણ કૈય્ક આવું જ છે. જો તમે હળવાશ થી જીવો તો મજા આવશે. બને તેટલા પારદર્શક રહેવું. સેન્સ ઓફ હ્યુમર સારી રાખવી. બને ત્યાં સુધી ઈગો પ્રોબ્લેમ રાખવો નહિ. સાચા અર્થ માં એક બીજા ને સમજીશું તો જીવન સુંદર બનશે.\nખરેખર આ લેખ હાસ્યનેી સાથેસાથે ઘણુઁબધુ કહેી જાય છે.\nહાસ્ય વાર્તામા ત દ્ ન નવતર પ્રયોગ.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – ���્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/world-first-noise-barrier-in-china-for-birds-891541.html", "date_download": "2020-08-06T19:11:16Z", "digest": "sha1:5S3ILLVMNBJ5KBEDCPZLKRXACAYXOW7G", "length": 20302, "nlines": 251, "source_domain": "gujarati.news18.com", "title": "world-first-noise-barrier-in-china-for-birds?– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » અજબગજબ\nપક્ષીઓના જીવ બચાવવા માટે કરાયો આ પ્રયોગ, જાણીને રહી જશો દંગ\nચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની પેહલી હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયર બનાવવામાં આવી છે.\nસમગ્ર વિશ્વમાં નવી ટેકનીકોની મદદથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, પરંતુ આ વિકાસની ખરાબ અસર પ્રાણીઓ અને પક્ષીઓ પર પડે છે. જો કે, અનેક દેશોમાં જીવ-જંતુઓની ખૂબ કાળજી રાખવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને ચીનના ગુઆંગડોંગ પ્રાંતના જિઆંગમેનમાં વિશ્વની પેહલી હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયર બનાવવામાં આવી છે.\nસમગ્ર બેરિયરની લંબાઈ બે કિલોમીટર છે. આ બેરિયર 355 કિલોમીટર લાંબી જિઆંગમેન-ઝાંજિયાંગ હાઇ સ્પીડ રેલવે ટ્રેક પર તૈયાર કરવામાં આવી છે. હકીકતમાં, આ બેરિયર તૈયાર કરવાની હેતુ 30,000 પક્ષીઓને બચાવવાનો છે. રેલવે નોઇઝ બેરિયરથી વેટલેન્ડનું અંતર 800 મીટર છે. અહીં એક નાનો ટાપુ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં એક વિશાળ પક્ષીઓનાં માળા છે\nજ્યારે તેની નજીક ટ્રેક બનાવવાની તૈયારી થઇ રહી છે, ત્યારે વિરોધીઓએ તેનો વિરોધ કર્યો અને કહ્યું કે ટ્રેનોનો અવાજ પક્ષીઓ માટે ભય છે. અવરોધ તૈયાર કરવા મારે ત્રણ-ચાર વર્ષ થયા. અને 192 કરોડ રૂપિયાના ખર્ચમાં ત્રણ વર્ષ લાગ્યાં.\nઆ હાઇ સ્પીડ રેલના અવાજ બેરિયરમાં 42260 ���ોઇઝ એબ્સોર્વસ લગાવવામાં આવ્યાં છે. આ રીતે તેની ડિઝાઇન કરવામાં આવી છે. નિષ્ણાંતો અનુસાર બેરિયરની ઉમર 100 વર્ષ છે. આના પર ચક્રવાતની પણ અસર થશે નહીં.\nશોધકર્તા આ ફેરફાર જાણવા માટે વેટલેન્ડ નજીકના ટ્રૅક પર ગયા જાણવા માટે ગયા. તેઓએ જોયું કે આ અવરોધ એટલો અસરકારક હતો કે તે ટ્રેનોના અવાજને 0.2 ડિગ્રી સુધી મર્યાદિત કરી દીધો છે.\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/what-can-go-wrong-with-glass-surfaced-hobs-cooktops-gujarati/", "date_download": "2020-08-06T19:48:15Z", "digest": "sha1:F3NJRVYSHLIETY5CYBAMMXI2AF2LNJCV", "length": 7842, "nlines": 98, "source_domain": "www.contractorbhai.com", "title": "શું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે - ContractorBhai", "raw_content": "\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nગ્લાસ ફિનિશ વાળા હોબ કાળા રંગના હોય છે કારણ કાળા રંગનો કાચ વાપરવામાં આવે છે. જે ગ્લાસ વાપરવામાં આવે છે તે અક્કડ ગ્લાસ હોય છે, ખુબજ સખત હોય છે અને ગરમીની કોઈ ખાસ અસર તેના પર થતી નથી. પરંતુ ઘણા ઘર-માલિક ચિંતિત હોય છે ગ્લાસ તૂટવાના કારણ ને લીધે પણ હું તમને જાણવું કે બાજુ ઓછા સંજોગો માં ઘર-માલિકોને આવી તકલીફ થાય છે. અહીં ફક્ત 1% ચાન્સ હોય છે તૂટવાના પણ હું તમને જાણવું કે બાજુ ઓછા સંજોગો માં ઘર-માલિકોને આવી તકલીફ થાય છે. અહીં ફક્ત 1% ચાન્સ હોય છે તૂટવાના અમે સુજાવ અપશુકે જયારે તમે ગ્લાસ સપાટી/ફિનિશ હોબ/સ્ટોવ ખર��દો તો તે 3mm જાડાઈ વાળું ગ્લાસ હોબી ખરીદો જ્યાં તૂટવાની સંભાવના ઘણી ઓછી હોય છે.\nથોડા કારણો ગ્લાસ તૂટવાના ગ્લાસ ફિનિશ હોબ/સ્ટોવ જેમકે –\n1. જો ઘર માલિકે ભૂલથી ગરમ વાસણ ગ્લાસ ની સપાટી પર રાખી દીધુ, તો ગ્લાસ માં તિરાડ પડવાના અથવા તો ધીરે ધીરે તૂટવાના ચાન્સ છે.\n2. ગ્લાસ તે ઘરમાં તૂટી શકે છે જે ઘરમાં ગેસ તંદૂર નિયમિત રીતે વપરાય છે. ઘણા પંજાબી, ગુજરાતી, મારવારી ના ઘરોમાં તંદૂર હોય છે સ્ટાર્ટર અને તંદુરી રોટી બનાવવા માટે ગેસ તંદૂર માતુ અપ્લાયન્સ છે જે હોબના બર્નર માં ફિટ નથી થતું ગેસ તંદૂર માતુ અપ્લાયન્સ છે જે હોબના બર્નર માં ફિટ નથી થતું ગેસ તંદુર આખા હોબને ઘેરી લેછે ગેસ તંદુર આખા હોબને ઘેરી લેછે જયારે ગેસ તંદુર વપરાયછે ત્યારે નીચેની સપાટી વધુ ગરમ થાય છે, અને જયારે તે ગ્લાસ પર રાખવામાં આવે છે ત્યારે તે વધુ ગરમ થવાને કારણે તૂટી શકે છે. તેમાં કોઈ કારણ નથી કે તમે તે હોબ કેટલું મોંઘુ અને બ્રાન્ડેડ ખરીદેલું છે. જો ગેસ તંદુર વાપરો છો તો 100% તૂટવાના આસાર છે.\n3. ગ્લાસ માં તિરાડો પડી શકે છે જો ભૂલથી ગ્લાસની સપાટી પર થાળું પાણી રેડી દીધું હોય ગેસ બંધ કર્યાના તરત બાદ. તરત બદલાયા તાપમાન થી વિસ્તરણ અને સંકોચન થાય છે ગ્લાસ નું જેથી તે તૂટી શકે છે.\n4. ગ્લાસ કદાચ તૂટી શકે છે જો તેને બનાવતી વખતે બરોબર લગાડ્યો ના હોય.\n5. છેલ્લે, જો ગેસ લીકેજ હોય તોપણ ગ્લાસ તૂટી શકે છે. જો ઘર-માલિકને ગેસ ની વાસ આવેતો તરતજ સિલિન્ડર નું નોબ બંધ કરી દેવું જોઈએ ગેસ જે વાલ્વ દ્વારા અંદર આવે છે જે લેયર બનાવી શકે છે ગ્લાસ અને સીરામીક બેઝ વચ્ચે, જે ધીરે ધીરે તૂટી શકે છે. સામાન્યરીતે ગેસ લીકેજ ને કારણે ગ્લાસ તૂટવું ઓછું થાય છે કેમકે વાલ્વ સારા કેલિબર નો વાપરવામાં આવે છે. આ ઇટાલિયન વાલ્વ હોય છે જે ભારતીય કુકટોપમાં જોવા નથી મળતો ગેસ જે વાલ્વ દ્વારા અંદર આવે છે જે લેયર બનાવી શકે છે ગ્લાસ અને સીરામીક બેઝ વચ્ચે, જે ધીરે ધીરે તૂટી શકે છે. સામાન્યરીતે ગેસ લીકેજ ને કારણે ગ્લાસ તૂટવું ઓછું થાય છે કેમકે વાલ્વ સારા કેલિબર નો વાપરવામાં આવે છે. આ ઇટાલિયન વાલ્વ હોય છે જે ભારતીય કુકટોપમાં જોવા નથી મળતો તો તમને ગેસ લીકેજ જોવા મળશે કૂકટોપમાં હોબ કરતા\nગ્લાસ ફિનિશ વાળા હોબ વધુ ચર્ચિત છે આધુનિક યુગમાં.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ���પરના માળ થી\nઇલેક્ટ્રિકલ એમ.સી.બી.(MCB) અને પેનલ બોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/india-china-faceoff-former-army-chief-vk-shing-revealed-reason-behind-violent-clash-in-ladakh-galwan-valley-mb-994203.html", "date_download": "2020-08-06T19:46:16Z", "digest": "sha1:7HZHVSNGPME5ZLSG3BNYK3RDIDJB2F7G", "length": 23837, "nlines": 277, "source_domain": "gujarati.news18.com", "title": "india-china-faceoff-former-army-chief-vk-shing-revealed-reason-behind-violent-clash-in-ladakh-galwan-valley-mb– News18 Gujarati", "raw_content": "\nગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન\nભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણ પાછળનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું- પૂર્વ આર્મી ચીફ\nભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણ પાછળનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું- પૂર્વ આર્મી ચીફ\nનવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં LAC પર ભાત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ (India China Faceoff)ને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ વીકે સિંહ (VK Singh)એ મોટો દાવો કર્યો છે. વીકે સિંહ મુજબ, ભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું. પૂર્વ આર્મી ચીફનું કહેવું છે કે અચાનક લાગેલી આગથી ભારતીય સૈનિક ભડક્યા હતા. એ કહેવું મુશ્કેલ છે કે ચીની સૈનિકોના તંબૂમાં શું રાખવામાં આવ્યું હતું જેના કારણે આ આગ લાગી.\nન્યૂઝ ચેનલ ABP સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે ચીની સેનાના તંબૂમાં આગ લાગવાના કારણે ઘર્ષણ થઈ ગયું. આ ઘર્ષણ દરમિયાન આપણા લોકો ચીની સેનાની ઉપર હાવી થઈ ગયા. ચીને પોતાન વધુ લોકો બોલાવ્યા. અમારા લોકોએ પણ પોતાના વધુ જવાન બોલાવી દીધા. ચીનના લોકો ઝડપથી આવી ગયા, પછી આપણા લોકો આવ્યા. અંધારામાં 500થી 600 લોકોની વચ્ચે ઘર્ષણ થયું.\nઆ પણ વાંચો, લદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો\nપૂર્વ આર્મી ચીફનો દાવો છે કે પહેલા આપણા ત્રણ લોકો હતાહત થયા હતા. પછી આપણા અને ચીની સૈનિકો નદીમાં પડી ગયા હતા. ઈજા અને નદીમાં પડવાના કારણે આપણા વધુ 17 જવાન શહીદ થયા. 70 જેટલા ઘાયલ થયા હતા.\nઆ પણ વાંચો, ખુલાસો ભારતીય સૈનિકો સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ\nવીકે સિંહે કહ્યું કે ચોક્કસપેણ ચીન ક્યારેય નહીં જણાવે કે કેટલા લોકો હતાહતા થયા. પરંતુ હું સમજું છું કે જે રીતે ભારતીય જવાનોએ ચીની સૈનિકોને જવાબ આપ્યો હતો, તેના કારણે 40થી વધુ ચીની સૈનિક હતાહતા થયા છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/covid-19-zydus-cadilla-begins-human-trials-for-potential-coronavirus-vaccine-mb-999438.html", "date_download": "2020-08-06T19:13:09Z", "digest": "sha1:GYJNPAAZBZLVDW6RCVJYPADJYMOZIIFH", "length": 21599, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "covid-19-zydus-cadilla-begins-human-trials-for-potential-coronavirus-vaccine-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nસારા સમાચારઃ કોરોનાની વેક્સીન બનાવનારી ભારતીય કંપની Zydusએ શરૂ કર્યું હ્યૂમન ટેસ્ટિંગ\nકંપનીએ કહ્યું કે ZYCoV-D, પ્લાસ્મિડ ડીએનએ વેક્સીનને પ્રી-ક્લિનિકલ ટૉક્સિસિટી અધ્યયનોમાં સુરક્ષિત માનવામાં આવે છે\nનવી દિલ્હીઃ ભારતીય દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadilla)એ બુધવારે જણાવ્યું કે, તેણે એક સંભવિત કોરોના વેક્સીન (Corona Vaccine) માટે માનવ પરીક્ષણ (Human trials) શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું કે ZYCoV-D, પ્લાસ્મિડ ડીએનએ વેક્સીનને પ્રી-ક્લિનિકલ ટૉક્સિસિટી અધ્યયનોમાં સુરક્ષિત માનવામાં આવે છે. આ પહેલા આ કોરોના વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલમાં પ્રતિરક્ષા અને ઇમ્યુનિટી ટેસ્ટના સારા પરિણામ સામે આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)\nZydusએ આ મહિનાથી શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પ્લાસ્મિડ ડીએનએ વેક્સીન ઉમેદવાર (ZyCoV-D)ને અમદાવાદના વેક્સીન ટેક્નોલોજી સેન્ટરમાં પ્રીક્લિનિકલ સ્ટેજને સફળતાપૂર્વક પૂરું કર્યા બાદ ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયા એ ઝાયડસ કેડિલા (Zydus Cadilla)ને આ વેક્સીન મનુષ્યો પર પરીક્ષણ કરવાની મંજૂરી આપી દીધી છે. (પ્રતીકાત્મક તસવીર)\nનોંધનીય છે કે, અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વાયરસ વેક્સીન પોતાના પહેલા ટ્રાયલમાં સંપૂર્ણપણે સફળ રહી. ન્યૂ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 45 સ્વસ્થ લોકો પર આ વેક્સીનના પહેલા ટેસ્ટનું પરિણામ ઘણું સારું રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)\nઆ વેક્સીને પ્રત્યેક વ્યક્તિની અંદર કોરોનાથી જંગ માટે એન્ટીબોડી વિકસિત કરી. મોડર્નાની વેક્સીનનો વધુ એક સારી વાત એ રહી કે તેની કોઈ ખાસ સાઇડ ઇફેક્ટ થી રહી જેના કારણે વેક્સીનના ટ્રાયલને રોકી દેવામાં આવે. (પ્રતીકાત્મક તસવીર)\nઆ ઉપરાંત અનેક ભારતીય કંપનીઓ પણ કોરોનાની દવા બનાવવામાં લાગી છે. મંગળવારે બાયોફોર ઇન્ડિયા ફાર્મા.એ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસે કોવિડ-19ની દવા ફેવિપિરાવિરના નિર્માણ માટે લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. આ દવાનો ઉપયોગ COVID-19 હળવાથી મધ્યમ મામલામાં કરી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)\nઆ ઉપરાંત ડીસીજીઆઈ તરફથી ભારતમાં એક્ટિવ ફાર્મા. ઇગ્રીડેંટસના ઉત્પાદન અને તેના નિકાસ માટે પણ મંજૂરી આપી દીધી છે. (પ્રતીકાત્મક તસવીર)\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભે��્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/tech/corona-virus-detected-by-thermometer-guns-do-online-shopping-at-home-ap-963897.html", "date_download": "2020-08-06T19:22:35Z", "digest": "sha1:FWVU3ETYTBPDJGHLHVBYL7DOIOAEMUSO", "length": 24556, "nlines": 261, "source_domain": "gujarati.news18.com", "title": "Corona virus detected by thermometer guns do online shopping at home ap– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\nથર્મલ ગનથી થઈ રહી છે કોરોના વાયરસની ઓળખ, ઘરે બેઠા માત્ર આટલા રૂપિયામાં મંગાવો\nકોરોના વાયરસના શંકાસ્પદ કેસ ઝડપથી પ્રકાશમાં આવી રહ્યા છે. સૌથી વધારે આની અસર ટૂરિઝમ ઉપર પડી રહી છે. તાજમહેલ જનારા કોઈપણ પ્રવાસીને થર્મલ ગનથી તપાસ કરવામાં આવી રહી છે. દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અને પોર્ટ ઉપર થર્મલ ઈમેઝિનરી ઉપકરણથી તપાસ કરવામાં આવી રહી છે.\nકોરોના વાયરસના દેશભરમાં કુલ 26 કેસ સામે આવ્યા છે. જેના પગલે સરકાર પણ હરકતમાં આવી છે. ખાસ કરીને વિદેશોમાં આવનારા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને કોરોના વાયરસને વધતા રોકી શકાય. બુધવારે કોરોના વાયરસના શંકાસ્પદ કેસ ઉત્તર પ્રદેશના આગરા અને નોઈડામાં મળ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં સતર્કતા વધારવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)\nઉત્તર પ્રદેશના આગરામાં પ્રવાસીઓની તપાસ શરુ કરવામાં આવી હતી. તાજ મહેલ ઉપર આવી રહેલા પ્રવાસીઓને થર્મલ ગન (Thermometer Gun)થી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)\nઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના શંકાસ્પદ કેસ ઝડ��થી પ્રકાશમાં આવી રહ્યા છે. સૌથી વધારે આની અસર ટૂરિઝમ ઉપર પડી રહી છે. તાજમહેલ જનારા કોઈપણ પ્રવાસીને થર્મલ ગનથી તપાસ કરવામાં આવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)\nતાજમહેલ પાસે એક થર્મલ ગન લગાવવામાં આવી રહી છે. ટૂરિસ્ટ અહીં ફરવા માટે આવતા હોય છે. તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અને પોર્ટ ઉપર થર્મલ ઈમેઝિનરી ઉપકરણથી તપાસ કરવામાં આવી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)\nએરપોર્ટ અને સીપોર્ટ ઉપર એક્સપર્ટ્સની ટીમ દ્વારા થર્મ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચીન, ઈંગ્લેન્ડ, હોન્ગકોંગ, સિંગાપુર, જાપાન અને કોરિયા જેવા દેશોમાંથી આવનારા મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)\nથર્મલ ગન અંગેઃ- એક્સપર્ટ પ્રમાણે થર્મલ ગનથી સ્ક્રીનિંગ થકી કોરોના વાયરસ કે પથી કોઈ અન્ય રોગથી પીડિત વ્યક્તિની ઓળખ કરી શકાય છે. થર્મલ સ્ક્રીનિંગ દરમિયાન એક સ્વસ્થ્ય વ્યક્તિ અને અન્ય વાયરસ ગ્રસ્ત વ્યક્તિમાં અંતર જોઈ શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)\nઓનલાઈન બુક કરાવી શકો છો થર્મલ ગનઃ- ઈકોમર્સ વેબસાઈટ ઉપર થર્મલ ઘન ઉપલબ્ધ છે. જેની શરૂઆતની કિંમત 3000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની છે. તમે આ ગનને ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકો છો. જોકે, માનવામાં આવી રહ્યું છે કે સ્ક્રીનિંગ દરમિયાન એક્સપર્ટની મદદ જરૂરી છે. (પ્રતિકાત્મક તસવીર)\nશું અસર થાય છે આ ગનની ખાસિયત એ છે કે આ ગનમાંથી નીકળતી તરંગોથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી. થર્મલ ગનને માથા નજીક લઈ જઈને તાપમાન માપવામાં આવે છે. જેનાથી સ્વસ્થ્ય વ્યક્તિ અને સંદિગ્ધ રોગી વચ્ચેના તાપમાનનું અંતર જોઈ શકાય છે. (પ્રતિકાત્મક તસવીર)\nThermometer Gunથી કેવી રીતે થાય છે દર્દીની ઓળખ આ સ્કેનર વ્યક્તિના શરીરના તાપમાનના આધાર ઉપર શંકાસ્પદ રોગીની જાણ થઈ શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે, એક સામાન્ય સ્વસ્થ્ય વ્યક્તિની તુલનાએ કોરોના પીડિતના શરીરનું તાપમાન વધારે હોય છે. પ્રાથમિક રીતે આ યંત્રથી પુષ્ટી થયા બાદ શંકાસ્પદ દર્દીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)\nથર્મલ ગનની વિશેષતાઃ- થર્મલ ગન એક ઈન્ફ્રારેડ કેમેરાની જેમ કામ કરે છે. સ્ક્રીનિંગ તરમિયાન આનાથી પસાર થનાર વ્યક્તિના શરીરમાં હાજર વાયરસ ઈન્ફ્રારેડ તસવીરોમાં દેખાય છે. ડોક્ટરોના પ્રમાણે વ્યક્તિના શરીરમાં વાયરસ ખતરનાક લેવલે પહો���ચ્યો હોય છે. (પ્રતિકાત્મક તસવીર)\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/28.html", "date_download": "2020-08-06T18:56:34Z", "digest": "sha1:F2FUGUMWIUKAZMSWUENSURFNTYUAHAW2", "length": 3074, "nlines": 72, "source_domain": "www.gujaratigk.in", "title": "ડો. કે. શિવ રેડ્ડીએ 28માં સરસ્વતી સન્માનથી નવાજ્યા - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » ડો. કે. શિવ રેડ્ડીએ 28માં સરસ્વતી સન્માનથી નવાજ્યા\nડો. કે. શિવ રેડ્ડીએ 28માં સરસ્વતી સન્માનથી નવાજ્યા\nડો. કે. શિવ રેડ્ડીએ 28માં સરસ્વતી સન્માનથી નવાજ્યા\nઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ દ્વારા 28મો સરસ્વતી સન્માન ડો. કે. શિવ રેડ્ડીને આપવામાં આવ્યો.\nતેમના સંગ્રહ પાકકકી ઓટગિલિટ 2018 માટે તેમને સરસ્વતી સન્માનથી નવાજવામાં આવ્યા હતા.\nકે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડની સ્થાપના કરવામાં આવે છે અને વર્ષમાં એક વાર એનાયત કરવામાં આવે છે.\nડો. કે. શિવ રેડ્ડી તેલુગુ કવિ છે.\nડો. કે. શિવ રેડ્ડીએ 28માં સરસ્વતી સન્માનથી નવાજ્યા Reviewed by GK In Gujarati on સપ્ટેમ્બર 30, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1691", "date_download": "2020-08-06T19:36:33Z", "digest": "sha1:V57YDQG7PAPKWPJY4K5Z6C6YCBXKQICT", "length": 19612, "nlines": 113, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: રેવડી – સંકલિત", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિ���ંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nFebruary 10th, 2008 | પ્રકાર : સાહિત્ય-લેખો | 12 પ્રતિભાવો »\nપંખી ઘરડું થાય તોય ઊડી શકે છે. વહેલ માછલી ઘરડી થાય તોય તરી શકે છે. હરણ ઘરડું થાય તોય દોડી શકે છે. સિંહ ઘરડો થાય તોય ગર્જના કરી શકે છે. વૃક્ષ ઘરડું થાય તોય લીલું રહી શકે છે. માણસ ઘરડો થાય તોય વિચારી શકે છે. સભાનતાની છેલ્લી ક્ષણ સુધી એનું વિચારવાનું અટકતું નથી. યૌવનનો સંબંધ મનની વૃત્તિ સાથે હોય છે. વિચારને ઘડપણ હોતું નથી. આપણા કોઈ ઋષિ ઘરડા ન હતા. તેઓના ચિર યૌવનનું રહસ્ય એમના બ્રહ્મભાવમાં પડેલું હોવું જોઈએ. જીવનની છેલ્લી ક્ષણ સુધી કૃષ્ણ યુવાન હતા. તેઓ યુવાન હતા કારણ કે તેઓ યોગેશ્વર હતા. – ગુણવંત શાહ.\nહૃદયની ભીનાશ બાહ્ય કર્મમાં નહીં હોય તો તે સ્વધર્માચરણ સૂકું રહેશે. તેને નિષ્ફળતાનાં ફળફૂલ નહીં બેસે. ધારો કે આપણે માંદાની સારવારનું કામ માથે લીધું. પણ એ સેવાકર્મની સાથોસાથ દિલમાં કોમળ દયાભાવ નહીં હોય તો રોગીની સેવાનું એ કામ કંટાળો આપનારું અને નીરસ થઈ જશે. એ એક બોજો લાગશે. ખુદ રોગીને પણ તેનો ભાર લાગશે. એ સારવારમાં મનનો સહકાર નહીં હોય તો એ સેવામાંથી અહંકાર પેદા થયા વગર નહીં રહે. હું આજે એને ઉપયોગી થાઉં છું માટે એણે મને ઉપયોગી થવું જોઈએ; એણે મારાં વખાણ કરવાં જોઈએ; લોકોએ મારી કદર કરવી જોઈએ; એવી એવી અપેક્ષા ચિત્તમાં ઉત્પન્ન થશે. અથવા આપણે આટલી સેવા કરીએ છતાં આ રોગી નાહક ચિડાઈને કચકચ કર્યા કરે છે, એમ આપણે કંટાળીને બબડ્યા કરીશું. માંદો માણસ કુદરતી રીતે ચીડિયો થઈ જાય છે. તેની કચકચ કરવાની આદતથી જેના મનમાં સાચો સેવાભાવ નહીં હોય તેવા સેવા કરવાવાળાને કંટાળો આવશે. – વિનોબા.\nઓરિસાનું એક નાનું સ્ટેશન, ગાંધીજી અને ઠક્કરબાપા પ્લૅટફોર્મ પર ગાડીની રાહ જોતા ઊભા હતા. એટલામાં એક વૃદ્ધ ફાટેલા કપડા પહેરેલ આદિવાસી એમની પાસે આવ્યો અને ગાંધીજીના ચરણોમાં પડી ગયો. આ દશ્ય જોઈને ઠક્કરબાપાને ખૂબ આશ્ચર્ય થયું. બાપુ એ આદિવાસીને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા. શરીર પર માત્ર એક લંગોટી, ઊંડી ઊતરી ગયેલી આંખો, શરીરમાં ન લોહી કે ન માંસ, જાણે જીવતું-જાગતું હાડપીંજર એ એવો જ હતો.\nઆદિવાસીએ ગાંધીજીના ચરણોમાં એક પૈસો પણ મૂક્યો. બાપુની ���ંખો ચમકી ઊઠી. એ બોલી ઊઠ્યા : ‘અરે ભાઈ આ પૈસો શું કરવા આપે છે આ પૈસો શું કરવા આપે છે \nઆદિવાસી બોલ્યો : ‘બાપુજી, દેવદર્શન જઈએ છીએ ત્યારે એમને કંઈક તો ધરવું જોઈએ. આ અમારો વારસાનો રિવાજ છે.’\nબાપુએ પૂછ્યું : ‘પણ ભલા ભાઈ આ એક પૈસાને હું શું કરું આ એક પૈસાને હું શું કરું ’ આદિવાસીએ જવાબમાં કહ્યું : ‘કોઈ મારાથી વધુ ગરીબને આપજો.’\n‘ઠીક છે.’ કહી બાપુએ પૈસો લઈ લીધો. અને બાજુમાં ઊભેલા પોતાના એક નિ:સ્વાર્થ સેવક ગોપબન્ધુ દાસને કહ્યું : ‘આ લોકો ભારતનો આત્મા છે, આવો ફટેહાલ કંગાલ આદિવાસી પણ પોતાનાથી વધુ ગરીબોને મદદ કરવાને પોતાનો ધર્મ માને છે. એનું શરીર ભલે દુર્બળ છે પણ એનો આત્મા તો બળવાન છે. – (હિન્દી પરથી અનુવાદિત. ‘હિતરક્ષક’ જાન્યુઆરી 2007.)\nઘણી વાર પ્રાર્થના કર્યા પછીયે અમારી તકલીફો જેમની તેમ રહે ત્યારે અમે અધીર થઈ જઈએ છીએ કે : અરે ભગવાન તો કાંઈ સાંભળતો નથી; આટલી વિનંતિ કરી, પણ ભગવાને સહાય તો કરી નહિ.\nઅમારે તો તત્કાળ ઉકેલ જોઈતો હોય છે – આજે ને આજે જ, અને વળી અમારી રીતનો ઉકેલ જોઈતો હોય છે – અમારી સઘળી સામાન્યતાઓ, ક્ષુદ્રતાઓ, મૂર્ખતાઓ સાચવી રાખીને અમે તમારી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ. પણ – તમને કશી વાતની ઉતાવળ નથી. જવાબ આપવાની તમારી પોતાની રીત છે. જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે. અમે ઉતાવળ કરીએ તેથી કાંઈ વળતું નથી. અમે તો માત્ર શાંત થઈ, ધીરજથી પ્રતિક્ષા કરી શકીએ.\nતમે એકી સપાટે બધાં વિધ્નો દૂર કરી દો એમ બને, અથવા ખબર પણ ન પડે એમ ધીરેથી સંજોગ બદલી નાખો એમ પણ બને. અથવા વિધ્નોને ઓળંગી જવાની અમને શક્તિ આપો એમ બને, અથવા કોઈ અગ્નિ-સ્પર્શથી અમારી ચેતનાનું એવું રૂપાંતર કરો એ વિધ્નો અમને વરદાન લાગે, એમ પણ બને. બધી મહાન ઘટનાઓ ચુપચાપ બને છે. તમારી સમજ પણ અમારા હૃદયમાં ચુપચાપ ઊતરે છે. પણ અમને એટલી તો ખાતરી જ છે કે અમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો, તમારી સહાય મળ્યા વગર રહેતી નથી; પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય \n« Previous મગર અને શિયાળ – ગિજુભાઈ બધેકા\nસ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવનના રંગ – સંકલિત\nધંધાકીય આબરૂનું સંરક્ષણ – ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટ આશરે દશ-પંદર વર્ષ પહેલાંની આ વાત છે. કલોલના એક પૈસાદાર વેપારીએ લગ્નપ્રસંગે સોનાના દાગીના ઘડાવવાના હતા. આથી કલોલના એક હોશિયાર અને પ્રતિષ્ઠિત સોનીને તેણે ચોપ્પન તોલા સોનું આપ્યું. આઠ દિવસમાં તમામ દાગીના તૈયાર કરી આપવાની શરતે એડવાન્સમાં થોડા પૈસા પણ આપી દીધા. સોનીએ દાગીના તૈયાર કરવા માંડ્યા. કલોલમાં તેની શાખ બહુ સારી હતી. ... [વાંચો...]\nચિંતાનો પીંડ – ભગીરથ બ્રહ્મભટ્ટ\nરજાનો દિવસ હતો. હું મારી રૂમમાં સહેજ આડો પડેલો. પંખો ધીમે ધીમે ચાલતો હતો. એટલામાં બારણું ખખડયું. ‘કોણ ’ મેં પૂછયું. ‘એ તો હું ખુડી.’ ‘ખુલ્લું જ છે. આવ ને ’ મેં પૂછયું. ‘એ તો હું ખુડી.’ ‘ખુલ્લું જ છે. આવ ને ’ સ્મિતાળવી ખુડી હળવેથી બારણું ખોલી, ત્યાં જ થોભી. ખુડી એ મારી કામવાળી. ખૂબ નિયમિત, પ્રમાણિક, કામઢી. દેખાવે શ્યામ પણ ચોખ્ખી. કામ સિવાય ઊંચે નજરેય ન કરે એટલી શરમાળ. હું સહેજ ચોંક્યો. એ ધીમે ... [વાંચો...]\nમબલખ મસ્તી – ગઝલો અને કાવ્યો.\nટહુકો – અંકિત ત્રિવેદી ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી તને કહું છું જૂનો લહેકો થઈને કઈ રીતે આવી તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ, દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ, દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર, નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી ભુલાયેલી ઘણીયે સાંજને પૂછું છું રસ્તા પર, નર્યા વરસાદમાં તડકો થઈને કઈ રીતે આવી તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસતાં, ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી ... [વાંચો...]\n12 પ્રતિભાવો : રેવડી – સંકલિત\n“અમારે તો તત્કાળ ઉકેલ જોઈતો હોય છે – આજે ને આજે જ, અને વળી અમારી રીતનો ઉકેલ જોઈતો હોય છે – અમારી સઘળી સામાન્યતાઓ, ક્ષુદ્રતાઓ, મૂર્ખતાઓ સાચવી રાખીને અમે તમારી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ. પણ – તમને કશી વાતની ઉતાવળ નથી. જવાબ આપવાની તમારી પોતાની રીત છે. જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે. અમે ઉતાવળ કરીએ તેથી કાંઈ વળતું નથી. અમે તો માત્ર શાંત થઈ, ધીરજથી પ્રતિક્ષા કરી શકીએ.”…….\nઅતુલ જાની (આગંતુક) says:\nસંકલિત રેવડી મમળાવવાની બહુ મજા પડીઃ-\nબ્રહ્મભાવમાં પડેલુ ચિર યૌવનનું રહસ્ય સમજાવતા શ્રી ગુણંવત શાહ,\nબાહ્ય કર્મમાં હ્રદયની ભીનાશને ઉમેરવાથી જ સ્વધર્માચરણ સુકુ બનતું અટકે છે તેવી સુંદર સમજણ આપતા શ્રી વિનોબાજી,\nફટેહાલ કંગાલ આદિવાસી કે જે પોતાનાથી વધુ ગરીબોને મદદ કરવાને પોતાનો ધર્મ માને છે. જેનું શરીર ભલે દુર્બળ છે પણ એનો આત્મા તો બળવાન છે. આવા બળવાન આત્માના દર્શન કરવાની દૃષ્ટિ આપતા ગાંધિજી,\nઉંડી આરતથી પ્રાર્થના કરીએ તો, પ્રભુની સહાય ��ળ્યા વગર રહેતી નથી; પછી ભલે એનું સ્વરૂપ આપણી કલ્પના પારનું હોય તેવી સદબુદ્ધિ આપાણામાં ખીલવનાર શ્રી કુંદનિકાજી\nસર્વનો ખુબ ખુબ આભાર.\nઆ લોકો ભારતનો આત્મા છે, આવો ફટેહાલ કંગાલ આદિવાસી પણ પોતાનાથી વધુ ગરીબોને મદદ કરવાને પોતાનો ધર્મ માને છે. એનું શરીર ભલે દુર્બળ છે પણ એનો આત્મા તો બળવાન છે\n….આ આત્માનો અવાજ આજકાલ દબાઈ ગયો છે \nઅમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો, તમારી સહાય મળ્યા વગર રહેતી નથી; પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય\n………..કદાચ રાહ જોવા માં જ આપણી ધીરજ જવાબ દઈ જાય છે…..\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/imd-alerts-8-states-and-goa-for-moderate-to-heavy-railfall-057758.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:39:50Z", "digest": "sha1:2BLZC73PXRO6ZJ2TYSY3UUYFNSBPXVBC", "length": 12094, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી | IMD alerts 8 states and Goa for moderate to heavy railfall. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી\nભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેમાં ગોવામાં જોરદાર વરસાદ થવા��ી સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે કહ્યુ કે આવનારા બેથી ત્રણ કલાકમાં નોર્થ ગોવા અને સાઉથ ગોવામાં ભારે વરસાદ થઈ શકે છે માટે લોકોને સાવચેત રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલેથી જ દેશના આઠ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ હતુ.\nજાણો વિભાગે ક્યાં ક્યાં કર્યુ ભારે વરસાદનુ એલર્ટ\nઆવતા 24 કલાક દરમિયાન ગિલગિટ બાલ્ટીસ્તાન, દિલ્લી ઉત્તર પ્રદેશ, પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આજે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.\nઅહીં થશે હળવાથી મધ્યમ વરસાદ\nદિલ્લી-એનસીઆર, બિહાર અને ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, હરિયાણા, પંજાબ અને એમપીમાં હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે. હવામાની સ્થિતિ જણાવતી સંસ્થા સ્કાઈમેટે ચેતવણી આપી કે છે કે અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદ આવી શકે છે.\nઅહીં પણ વરસશે વાદળ\nવળી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વોત્તર ભારત, ઓરિસ્તા, તટીય આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાયલસીમી, કેરળ, આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.\nવિકાસ દુબેના એન્કાઉન્ટર સમયે શું શું થયુ, નજરે જોનારાએ કહાની જણાવી\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nખુશખબરીઃપર્યટકો માટે ખોલવામાં આવ્યુ ગોવા, જાણો શું છે નિયમ\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nકોરોનાથી મુક્તિ માટે ગોવા મોડેલ અપનાવશે મહારાષ્ટ્ર સરકાર: ઉદ્ધવ ઠાકરે\nGood News: ગોવા પછી હવે મણિપુર બન્યુ કોરોના મુક્ત, બધા દર્દી થયા રિકવર\nગોવામાં નોર્વેના વ્યક્તિને કોરોનાવાઈરસનું સંક્રમણ, દિલ્હી, આગરા, આસામ અને મેઘાલય ફરવા ગયો હતો\nફિલ્મ ‘મલંગ' જોઈને ભડક્યા CM પૂછ્યુ - શું ગોવામાં થાય છે માત્ર આ ગંદી વાતો\nજાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા\nનિર્ભયા કેસના દોષિતોની ફાંસીમાં વિલંબ પર બ્રિટિશ મહિલાનુ આવ્યુ નિવેદન\nકોંગ્રેસના ચાર નેતાઓએ પાર્ટી છોડી, કહ્યું સીએએ-એનઆરસીના નામે લઘુમતીઓને ડરાવે છે કોંગ્રેસ\nધારાસભ્ય બનતા જ નૈતિકતા ભુલી જાય છે લોકો: સત્યપાલ મલિક\nમહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેના��ી નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/two-wheeler-loans-features", "date_download": "2020-08-06T18:21:13Z", "digest": "sha1:DCZPC3QLLMQRSMMGBW4IIYUSK3MWGEME", "length": 5649, "nlines": 110, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Two Wheeler Loan Features | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઑન-રોડ કિંમત પર 100%ની ફંડિંગ\n100% કાગળ વગર અપ્રૂવલ\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GAD-infog-tips-and-trick-know-sim-card-owner-name-process-gujarati-news-5665339-PHO.html", "date_download": "2020-08-06T19:47:22Z", "digest": "sha1:H6U6ELKKDAEZWEVQOXUCJHMKCT6WL752", "length": 4165, "nlines": 77, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Find Sim Card Owner Name, here is best tips|કોના નામે રજિસ્ટર છે તમારું સિમ કાર્ડ, આ રીતે જાણી શકો છો તમે", "raw_content": "\nકોના નામે રજિસ્ટર છે તમારું સિમ કાર્ડ, આ રીતે જાણી શકો છો તમે\nમોબાઇલનું સિમ કાર્ડ કોના નામ રજિસ્ટર છે, તેને જાણવા માટે આ બેસ્ટ ટિપ્સ છે\nગેજેટે ડેસ્કઃ અહીં અમે એક એવી ટ્રિક્સ બતાવીએ છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે કયુ સિમ કાર્ડ કોના નામ રજિસ્ટર છે. તમે અન્ય કોઇપણ સિમ વિશે પણ માહિતી મેળવી શકો છો. આ માટે તમારે એક એપ ડાઉનલૉડ કરવી પડશે, તમારી પાસે જે ટેલિકૉમ કંપનીનો નંબર છે તેની એપ તમારે ડાઉનલૉડ કરવી પડશે. આઇડિયા, એરટેલ, વૉડાફોન, ડૉકોમો બધાની એપ પ્લે સ્ટૉર પર અવેલેબલ છે. બધી એપમાં ઓનરનું નામ જાણવાની પ્રૉસેસ એકસરખી જ છે. અહીં અમે આઇડિયા નંબરના સિમ ઓનર વિશે ���તાવી રહ્યા છીએ.\n- ઘણીવાર આપણને પોતાનેજ ખબર નથી હોતી કે આપણુ સિમ કોના નામે રજિસ્ટર છે, આપણે કોના નામ સિમ ખરીદ્યું હતું. આવામા આ ટ્રિક ખુબ કામ આવી શક છે.\n- આજકાલ નકલી આઇડેન્ટીટી પર સિમ ઇશ્યૂના અનેક કિસ્સા સામે આવે છે. આવામાં આ ટ્રિક ખુબ કામ આવી શકે છે.\nનોટઃ આ ટ્રિકથી બે ટેલિકૉમ કંપનીઓ બીએસએનએલ અને એરટેલના સિમની માહિતી નથી મળી શકી.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો સિમ ઓનરના નામ જાણવાની પ્રૉસેસ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=3636", "date_download": "2020-08-06T19:14:38Z", "digest": "sha1:5TZDMFUQMOLE4QQTU4L6NCO4RQDCLH5V", "length": 27992, "nlines": 172, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: અમરતવાણી – સં. રમેશ સંઘવી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅમરતવાણી – સં. રમેશ સંઘવી\nApril 17th, 2009 | પ્રકાર : સાહિત્ય-લેખો | 18 પ્રતિભાવો »\nકન્ફ્યુશિયસે ઘણી ડહાપણની વાત કહેલી છે. એક વખત કહેલું : ‘મોટા માણસોની હાજરીમાં ત્રણ દોષોને દૂર રાખવા. પહેલો દોષ ઉતાવળિયાપણાનો – તમારો બોલવાનો વારો આવે તે પહેલાં બોલવું તે. બીજો દોષ, શરમાળપણાનો – તમારો બોલવાનો વારો આવે ત્યારે ન બોલવું તે અને ત્રીજો દોષ બેદરકારીનો – સાંભળનારના ચહેરા તરફ નજર રાખ્યા વિના બોલવું તે.’ પછી કહે : ‘સજ્જન બીજાના અભિપ્રાયો પ્રત્યે મન ખુલ્લું રાખે છે, પણ તેની સાથે પૂરેપૂરો સંમત થઈ જતો નથી. જ્યારે દુર્જન બીજાના અભિપ્રાયો સાથે પૂરેપૂરો સંમત થઈ જાય છે, પણ તેમના પ્રત્યે મન ખુલ્લું રાખતો નથી.’\nટૉલ્સટૉયને કોઈએ પૂછ્યું : ‘માણસના ઘડતરનું મૂલ્ય શું ’ ટૉલ્સ્ટોય કહે : ‘લોઢાનો એક ટુકડો વેચો તો એક રૂપિયો મળે. પણ જો તેમાંથી ઘોડાની નાળ બનાવો તો અઢી રૂપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા ઉપજે. લોઢું તો એનું એ જ અને એટલું જ, પરંતુ એનું જેવું ઘડતર કરો એવું એનું મૂલ્ય અંકાય. માણસ વિશે પણ આવું જ છે. માણસનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય પણ વિશેષ થાય.\nએક પ્રભુપરાયણ અંગ્રેજી દંપતી હતાં. પતિને એક વખત ધંધામાં મોટી ખોટ ગઈ. પતિ ચિંતામાં પડી ગયો. પત્નીએ જ��યું કે પતિ રાત દિવસ ચિંતામાં રહે છે. પત્નીએ પતિને બોધ આપવા એક યુક્તિ કરી કોઈના મૃત્યુ પ્રસંગે શોક પ્રદર્શિત કરવાં કાળાં કપડાં પહેરવાનો ઈંગ્લેન્ડમાં રિવાજ છે. તે બાઈએ કાળાં કપડાં ધારણ કર્યા. પતિએ એ જોઈને પૂછ્યું : ‘કોણ મરી ગયું કોઈના મૃત્યુ પ્રસંગે શોક પ્રદર્શિત કરવાં કાળાં કપડાં પહેરવાનો ઈંગ્લેન્ડમાં રિવાજ છે. તે બાઈએ કાળાં કપડાં ધારણ કર્યા. પતિએ એ જોઈને પૂછ્યું : ‘કોણ મરી ગયું કેમ કાળાં કપડાં પહેર્યાં છે કેમ કાળાં કપડાં પહેર્યાં છે \nપત્નીએ કહ્યું : ‘પરમાત્માનું મરણ થયું છે તેથી કાળાં કપડાં પહેર્યાં છે.’\nપુરુષને આશ્ચર્ય થયું : ‘કેવી ગાંડી વાત કરે છે પરમાત્માનું તે કદી મૃત્યુ થતું હશે પરમાત્માનું તે કદી મૃત્યુ થતું હશે \nપત્નીએ જવાબ આપ્યો : ‘તો પછી તમે શાની ચિંતા કરો છો ચિંતા કરવાવાળો તો માથે બેઠો છે.’ પતિ શરમાણો. સમજી ગયો. તેણે ચિંતા કરવાનું છોડી દીધું.\nરાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો :\n હું આપનો મસિયાઈ ભાઈ છું. મને મદદ કરો. મારે બત્રીસ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતા અચકાવા લાગ્યા. બે ભાઈ છે જે મુશ્કેલીથી થોડું કામ કરે છે. પત્ની પણ ઊંધા-ચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોતાં આપ કંઈ મદદ કરો તો સારું.’ રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી. સભાજનોને આશ્ચર્ય થયું.\n‘આ દરિદ્ર આપનો માસિયાઈ ભાઈ કેવી રીતે \nરાજા કહે : ‘તેણે મારા કર્તવ્યનું ભાન કરાવ્યું છે. તેના મોંમા બત્રીસ દાંત હતા જે પડી ગયા. બે પગરૂપી મિત્ર હતા તે ડગમગી ગયા. બે ભાઈ હાથ છે જે અશક્ત હોવાથી થોડું જ કામ કરી શકે છે. બુદ્ધિ તેની પત્ની હતી જે સાઠે બુદ્ધિ નાઠી જેવું થયું છે. મારી મા અમીરી અને તેની મા ગરીબી – આ બંને બહેનો એટલે અમે મસિયાઈ ભાઈ છીએ. મારે આવા ગરીબ-અશક્તનાં કામો કરવાં જ જોઈએ.\nએક ચિત્રકારને શાંતિનું ચિત્ર દોરવાનું કહેવામાં આવ્યું. તેણે વાવાઝોડાનું દશ્ય દોર્યું. આકાશમાં કાળાં વાદળ ઝળૂંબી રહ્યા હતાં. ચિત્રના કેન્દ્રમાં એક મોટો ધોધ બનાવ્યો હતો. જલરાશિ ગર્જના સાથે ઉપરથી નીચે પડતો હતો અને ભયાનક લાગી રહ્યો હતો. આ બધાની વચમાં એક ટચુકડું પંખી એક વિશાળ ખડકની ટોચ ઉપર બેઠું હતું. આજુબાજુના વાતાવરણથી અસ્પૃશ્ય એ પંખી મધુર ગીતના રાગ છોડી રહ્યું હતું. જીવનના ઝંઝાવાતમાં અનંત શાંતિનો અનુભવ કરાવતું હતું. સાચી શાંતિનો સ્પર્શ જીવનના ઝંઝાવાત વચ્ચે જ થઈ શકે.\nએક વાર બાઉલ પાસે જિજ્ઞાસુ સાધક આવ્યો. કહે : ‘મને થોડું સત્ય આપો.’ બાઉલ કહે : ‘અરે ભાઈ જો લેવું હોય તો પૂરું સત્ય લે. થોડુંક સત્ય તું બરદાસ્ત નહીં કરી શકે.’\nઆગંતુકે ખુલાસો માગ્યો એટલે બાઉલે તેના માથા પર બે-ત્રણ મણ વજનના પાણી ભરેલા બે હાંડા મૂક્યા. પેલાથી વજન સહન થયું નહીં, એટલે બાઉલે તે હાંડા ઉતારી લીધા અને કહે : ‘ચાલો મારી સાથે નદીએ.’ ત્યાં તેણે પેલાને પાણીમાં ડૂબકી મરાવી પછી કહે : ‘અહીં પેલા બે હાંડા કરતાંય વધારે પાણી માથા પર હતું છતાં તેનો ભાર ન લાગ્યો. કારણ કે પૂર્ણ સત્યનો ભાર નથી હોતો, પણ તેને અલગ થોડાક સત્યરૂપે લેવામાં આવે છે ત્યારે ભાર લાગે છે.’\nએક આંધળો માણસ ભીખ માગી રહ્યો હતો. એક નાના બોર્ડમાં લખેલું : ‘હું આંધળો છું. મહેરબાની કરીને મને મદદ કરો.’ બપોરનો સમય હતો, તેના વાસણમાં થોડા સિક્કા હતા. એ વખતે ત્યાંથી એક લેખક પસાર થયા. તેમની નજર એ બોર્ડ પર પડી. તેમણે એ લખાણ લૂછીને તેના પર બીજું કંઈક લખી દીધું અને થોડા સિક્કા નાખીને જતો રહ્યો. સાંજ સુધી તો એ ભીખારીનું પાત્ર સિક્કાઓથી ભરાઈ ગયું હતું પેલો લેખક સાંજે જ્યારે પાછો આવ્યો ત્યારે ભીખારી પગલાંના અવાજથી તેને ઓળખી ગયો અને પૂછ્યું : ‘તમે બોર્ડ પર એવું તો શું લખ્યું કે આજે આટલા બધા સિક્કા મળ્યા પેલો લેખક સાંજે જ્યારે પાછો આવ્યો ત્યારે ભીખારી પગલાંના અવાજથી તેને ઓળખી ગયો અને પૂછ્યું : ‘તમે બોર્ડ પર એવું તો શું લખ્યું કે આજે આટલા બધા સિક્કા મળ્યા \nત્યારે પેલો લેખક કહે : ‘મેં તમારી વાતને જરા બીજી રીતે રજૂ કરેલી. મેં લખેલું કે આજથી વસંત શરૂ થઈ રહી છે, પણ હું જોઈ શકતો નથી ’. વાત કહેવાની રીત પણ કેવી મહત્વની છે \nમંદિર બંધાઈ રહ્યું હતું. ચોગાનમાં ત્રણ મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા. ત્રણેનું કામ એક સરખું હતું. ત્રણેનું વેતન એક સરખું હતું. બાજુમાંથી પસાર થતા એક સજ્જને એ ત્રણ મજૂરોમાંથી એકને પૂછ્યું : ‘એલા, શું કરી રહ્યો છે તું ’ જવાબ મળ્યો : ‘દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે ’ જવાબ મળ્યો : ‘દેખાતું નથી પથ્થર તોડી રહ્યો છું તે \nબીજાને પૂછ્યું : ‘દોસ્ત, તું શું કરી રહ્યો છે \nબીજાએ જવાબ આપ્યો : ‘કુટુંબ માટે રોટલો રળી રહ્યો છું.’\nઆવો જ સવાલ ત્રીજાને પૂછ્યો તો તેણે જવાબ આપ્યો : ‘ભગવાનનું મંદિર બાંધી રહ્યો છું.’ વાત એક જ, દષ્ટિ કેવી જુદી જુદી જીવનમાં દષ્ટિથી જ ફેર પડે છે. ઘણાને પોતાનું કામ ટાઈમપાસ લાગે છે અને ��ણાને મન તે અમૂલ્ય હોય છે.\nએક વ્યક્તિ પોતાની નવી ગાડીમાં બેસીને મકાનના કમ્પાઉન્ડની બહાર નીકળી રહ્યો હતો. એના પાડોશીએ પૂછ્યું : ‘તમે નવી ગાડી લીધી ’ તે વ્યક્તિ કહે : ‘લીધી નથી, મારા ભાઈએ આપી છે.’ પાડોશીથી બોલાઈ જવાયું, ‘ભગવાન, મારી પાસે પણ આવી ગાડી હોત તો કેવું સારું ’ તે વ્યક્તિ કહે : ‘લીધી નથી, મારા ભાઈએ આપી છે.’ પાડોશીથી બોલાઈ જવાયું, ‘ભગવાન, મારી પાસે પણ આવી ગાડી હોત તો કેવું સારું ’ ત્યારે પેલો કારચાલક કહે : ‘તું એમ બોલ કે મારે પણ આવો ભાઈ હોત તો કેવું સારું ’ ત્યારે પેલો કારચાલક કહે : ‘તું એમ બોલ કે મારે પણ આવો ભાઈ હોત તો કેવું સારું ’ આ બંનેના સંવાદ એક ત્રીજી વ્યક્તિ સાંભળી રહી હતી. તે નજીક આવીને કહે : ‘તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ ’ આ બંનેના સંવાદ એક ત્રીજી વ્યક્તિ સાંભળી રહી હતી. તે નજીક આવીને કહે : ‘તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ હું જ આવો ભાઈ બની શક્યો હોત તો કેવું સારું હું જ આવો ભાઈ બની શક્યો હોત તો કેવું સારું ’ બીજો કોઈ આપણા માટે કંઈક કરે તે વાત જ કેવી વિચિત્ર \nહજામ પાસે લેનિન વાળ કપાવવા ગયા. વાળંદની દુકાનમાં પોતાનો વાળ કપાવવાનો વારો આવવાની રાહ જોઈને બેઠેલા બીજા લોકો આ મહાન નેતાને જોઈને ઊભા થઈ ગયા, તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જે વાળ કપાવવા રાહ જોઈ રહ્યા તે સહુ ગ્રાહકોએ પોતાનો વારો જતો કરીને કોમરેડ લેનિનને ઘણાં કામો હશે માટે પહેલાં એમના વાળ કાપવા માટે વાળંદને કહ્યું. આ જોઈ લેનિને દઢતાથી કહ્યું : ‘ના. મારો વારો આવે ત્યાં સુધી હું વાટ જોઈશ.’ સહુ કહે : ‘તમારો સમય ઘણો કિંમતી છે, અનેક જવાબદારી ભર્યાં કામો કરવાનાં હોય છે.’ ત્યારે લેનિને દઢતાથી કહ્યું : ‘ના. કોમરેડ. આ સમાજમાં કોઈનુંય કાર્ય બીજાના કાર્યથી ઓછું અગત્યનું નથી. મજૂર, શિક્ષક, ઈજનેર કે પક્ષના સેક્રેટરી – એ સહુનું કામ સરખા મહત્વનું છે. આ જ આપણો સિદ્ધાંત અને આપણી શિસ્ત છે. તે જ આપણું કર્તવ્ય છે. આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કોઈ દાખલો બેસાડવા માંગતો નથી.’\nએક બૌદ્ધ ભિક્ષુ મંદિરમાં ગીત ગાઈ રહ્યો હતો. ‘પાણી મેલું કેમ નથી થતું કારણ કે તે વહે છે. પાણી સડતું કેમ નથી કારણ કે તે વહે છે. પાણી સડતું કેમ નથી કારણ કે તે વહે છે. પાણી બધાંને નિર્મળ કેમ કરે છે કારણ કે તે વહે છે. પાણી બધાંને નિર્મળ કેમ કરે છે કેમકે એ વહે છે. પાણીના માર્ગમાં અડચણો કેમ નથી આવતી કેમકે એ વહે છે. પા��ીના માર્ગમાં અડચણો કેમ નથી આવતી કેમ કે એ વહે છે. પાણીના એક ટીપામાંથી ઝરણું, ઝરણામાંથી નદી, નદીમાંથી મહાનદી અને મહાનદીમાંથી સમુદ્ર કેમ બને છે કેમ કે એ વહે છે. પાણીના એક ટીપામાંથી ઝરણું, ઝરણામાંથી નદી, નદીમાંથી મહાનદી અને મહાનદીમાંથી સમુદ્ર કેમ બને છે કેમ કે એ વહે છે. આથી, હે મારા જીવન, તું રૂંધાઈ ન જા. વહેતું રહે, વહેતું રહે….’\n[કુલ પાન : 216. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-04, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ. ફોન : +91 98985 12121]\n« Previous હસતાં-રમતાં – સંકલિત\nહું તને ચાહું છું – વિનોદ જોશી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભીતરનું સામર્થ્ય – અનુ. સોનલ પરીખ\nએકવીસમી સદીના અભિશાપોથી બચો ઘણીવાર દિવસો સુધી અસંતોષ અને હતાશા પીછો છોડતા નથી. બધું ઊંધું જ પડતું જાય છે. હેતુવિહીન, અર્થહીન દિવસોની આ હારમાળાથી એવા તો ત્રાસી જવાય છે કે આવી જિંદગી શા માટે જીવવી જોઈએ એવું પૂછવાની યે શક્તિ બચતી નથી. પણ આવી જ અવસ્થામાં ઘણીવાર પોતાને જાણવા-સમજવાનો એક મોકો મળી જાય છે, કારણ કે એવી પળોમાં આપણે પોતાને ... [વાંચો...]\nવીસરાઈ ગયેલા સુરતી ખાયણાં – જોરાવરસિંહ જાદવ\nઆપણા લોકસમાજમાં કેટલીક વાતો કહેવતો, જોડકણાં કે ઉક્તિરૂપે કહેવાતી આવી છે જેમ કે : ખપ્પર તો જોગણીનું રાજ તો વિક્રમ રાજાનું યોગ તો રાજા ભરથરીનો હાંક તો હનુમાનની ધર્મ તો વિષ્ણુનો દેશ તો ગુજરાતનો આ ગુજરાતનીયે એક કહેવત : ‘સુરતનું જમણ ને કાશીનું મરણ’ આપણે સૌ જાણીએ છીએ. કતારગામની પાપડી અને સુરતની ઘારી સ્વાદમાં આજેય અજોડ છે. એમ દક્ષિણ ગુજરાતના લોકસાહિત્યમાં લવિંગિયાં મરચાં જેવા ‘ખાયણાં’ પણ બેનમુન ... [વાંચો...]\nસંબંધોનું રસાયણશાસ્ત્ર – ડૉ. ભારતી રાણે\nબે વરસ પહેલાં એક વિચિત્ર પ્રસંગ બન્યો : એક મિત્રે દોઢ મહિનાનું ડોબરમૅન ગલૂડિયું ભૅટ આપ્યું. શ્વાનપાલનનો કોઈ શોખ પણ નહીં અને અનુભવ પણ નહીં, એટલે વિનમ્રતાથી એને સ્વીકારવાની અશક્તિ દર્શાવી; પણ મિત્રના અતિઆગ્રહ અને બાળકોની જીદ સામે નમતું જોખવું પડ્યું. એક એવી જિજ્ઞાસા તો ખરી કે દુનિયામાં લાખો લોકો કેમ કૂતરાં પાળતાં હશે થયું કે કૂતરો બહુ વફાદાર ... [વાંચો...]\n18 પ્રતિભાવો : અમરતવાણી – સં. રમેશ સંઘવી\nપ્રેરણા દાયક વાતોનું સુંદર સંકલન\nખુબ જ સરસ લેખ..ખરેખર આત્મિક ગ્યાન આપનાર.\nવિચારોના મણકાઓની આ માળા ગમી.\nખાસ કરીને ૧૧ મો મણકો.\nપાણીના વહેવાની જેમ વિચારોને પણ ભાષાની મયૉદામાં વહેવા દો…\nબહુ જ મીઠા અમીઝરણા.\nસંઘવીસાહેબનો ખૂબ જ આભાર.\nમારી બે ફેવરિટ ઝેનકથાઓઃ\nસરસ પ્રેરણાદાયક વાતો. મહાત્મા ટોલસ્ટોયની માણસના ઘડતર વાળી વાત બહુ ગમી.\nવાહ્ , ખુબ સરસ. ૮ અને ૯ તો ઉત્તમ.\nઘણીજ સરસ , જીવનમા ઉતારવા જેવી અને સરળ દ્રષ્ટાંત સાથે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sachin-and-scindia-are-good-friends-congress-has-lost-two-big-young-leaders-priya-dutt-057900.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:04:41Z", "digest": "sha1:VMKSIX5CW4EGAUS4TCBEJTKZYITV2FP4", "length": 14334, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "સચિન અને સિંધિયા સારા મિત્ર, કોંગ્રેસે બે મોટા યુવા નેતા ગુમાવ્યા: પ્રિયા દત્ત | Sachin and Scindia are good friends, Congress has lost two big young leaders: Priya Dutt - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસચિન અને સિંધિયા સારા મિત્ર, કોંગ્રેસે બે મોટા યુવા નેતા ગુમાવ્યા: પ્રિયા દત્ત\nરાજસ્થાનમાં રાજકીય ગરમાવો વચ્ચે રાજકારણ ગરમાવા લાગ્યું છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રિયા દત્તે ટ્વિટ કરીને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટને કેબિનેટમાંથી હટાવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. પ્રિયા દત્તે સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી છોડી દેવા પ��� વ્યથા વ્યક્ત કરી છે. તેણે કહ્યું, 'બીજા મિત્રએ પાર્ટી છોડી દીધી. સચિન અને જ્યોતિરાદિત્ય બંને સાથી અને સારા મિત્રો હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી પાર્ટીએ બે મોટા યુવાન નેતાઓ ગુમાવ્યા, તેમની પાસે ઘણી સંભાવનાઓ છે.\nનોંધપાત્ર વાત એ છે કે રાજસ્થાનના રાજકારણમાં હલચલ મચી છે, રાજસ્થાન કોંગ્રેસ વિધાનસભા પક્ષની મંગળવારે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેતાં સચિન પાયલોટને પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્ય પ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, પાયલોટ તરફી પ્રધાનોને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા છે. સચિન પાયલોટ પણ આથી ખૂબ નારાજ છે અને એવી આશંકા છે કે તેઓ પણ તેમની પાર્ટીની ઘોષણા કરશે. તમને જણાવી દઇએ કે આ સાથે, પાર્ટીએ ગોવિંદસિંહ દોતાસરાને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.\nરાજસ્થાનમાં રાજકીય લડતની વચ્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રિયા દત્તે ટ્વિટ કરીને કહ્યું કે, 'બીજા મિત્રે પાર્ટી છોડી દીધી છે. સચિન અને જ્યોતિરાદિત્ય બંને સાથી અને સારા મિત્રો હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી પાર્ટીએ બે મોટા યુવાન નેતાઓ ગુમાવ્યા, તેમની પાસે ઘણી સંભાવનાઓ છે. હું માનતો નથી કે મોટી મહત્વાકાંક્ષા રાખવી તે ખોટું છે. બંનેએ મુશ્કેલ સમયમાં સખત મહેનત કરી.\nબીજી તરફ કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાનું કહેવું છે કે સચિન પાયલોટ અને તેના સાથી ધારાસભ્યો ભાજપના કાવતરામાં ભટકી ગયા છે. મને દુ: ખ છે કે આ લોકો 8 કરોડ રાજસ્થાનીઓ દ્વારા ચૂંટાયેલી કોંગ્રેસ પાર્ટીની સરકારને ગબડવાની યોજના ઘડી રહ્યા છે. આ અસ્વીકાર્ય છે, તેથી કોંગ્રેસે દુ sadખી હૃદયથી નિર્ણય કર્યો છે કે ગોવિંદસિંહ દોતાસરાને રાજસ્થાનના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સચિન પાયલોટને તેમના પદથી રાહત મળી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સચિન પાયલોટ મૂંઝવણમાં મૂકાઈ ગયો અને ભાજપના જાળમાં ફસાઈ ગયો અને કોંગ્રેસની સરકાર ગબડવા લાગ્યો. છેલ્લા 72 કલાકથી કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટ અને અન્ય નેતાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો.\nશું અશોક ગેહલોતના બહુમત નો દાવો ખોટો\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nમસ્જિદ શિલાન્યાસમાં મને કોઇ બોલાવશે નહી અને હું જઇશ પણ નહી: યોગી જી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરવિશંકર પ્રસાદ થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન, અમિત શાહ સાથે કરી હતી મુલાકાત\nરામ મંદીર: ભુમિ પુજનમાં ભાગ નહી લે ઉમા ભારતી, લિસ્ટમાંથી નામ હટાવવા કરી માંગ\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nઅયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીન\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/career", "date_download": "2020-08-06T18:48:43Z", "digest": "sha1:QYWX3XKMZXMJ6FPCGIMCLMO3IRJKH6JM", "length": 9333, "nlines": 107, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઅમારી સાથે જોડીને અમીર બનો\nરિલાયન્સ મની (રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ) માં, ભવિષ્યમાં અમારી પાસે મોટા ભાગની યોજનાઓ છે શું તમે એવી કંપનીનો ભાગ બનવા માંગો છો કે જે ઇતિહાસ બનાવે છે, જ્યારે તે મોટી બનાવે છે પછી પર વાંચો. શું તમે તે કંપનીનો હિસ્સો બનવા ઈચ્છો છો જે વિશાળ બનવાની સાથે-સાથે ઈતિહાસ પણ રચી રહી છે પછી પર વાંચો. શું તમે તે કંપનીનો હિસ્સો બનવા ઈચ્છો છો જે વિશાળ બનવાની સાથે-સાથે ઈતિહાસ પણ રચી રહી છે\nકંઇક મોટું ઈચ્છી રહ્યા છો\nસપનાને પૂરું કરવા માટે, અમે હંમેશાં મોટા વિચારકો અને સફળ લોકોની શોધમા��� રહીએ છીએ. જે કર્મચારીઓ પાસે ઝડપી ગતિ, અતિશય પ્રતિભા, તરત શીખવાની ક્ષમતા, મોટી મહત્વાકાંક્ષી છે તથા પડકારોને પ્રેમ કરે છે અને સર્વશ્રેષ્ઠ બનવાની ઉત્કટતા ધરાવે છે.\nજો તમે અમારી સાથે કામ કરો છો, તો તમે મોટા પાયે આગળ વધવાની આશા રાખી શકો છો.\nમોટી જવાબદારીઓ, સારી સંભાવનાઓ\nઅમે સશક્તિકરણ, પ્રતિનિધિમંડળ અને ગણના ની જોખમ લેવામાં વિશ્વાસ કરીએ છીએ. તમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની અને ઘણી બધી જવાબદારીઓને સંભાળવાની તકો આપવામા આવશે, જે તમને વિકાસના આગલા સ્તરની વૃદ્ધિ માટે તૈયાર કરશે.\nમોટા વિચારોને પ્રોત્સાહન આપવું\nઅમારી સફળતા અમારા કર્મચારીઓ પર આધારિત છે. એટલે, અમે કર્મચારીઓ ને ઉદ્યમી બનવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમારી સાથે કામ કરવાનો મતલબ છે એક એવી ટીમની સાથે કામ કરવું જે આગળ વધવાની નવી તકો શોધતી રહે છે અને શ્રેષ્ઠ પરિણામો માટે સતત પ્રયત્ન કરે છે.\nરિલાયન્સ સૌથી સફળ ભારતીય કંપનીઓમાંથી એક છે અને અમારી પાસે હજુ પણ વિસ્તરણ કરવાની મહત્વાકાંક્ષી યોજના છે. અમારા વ્યવસાયના વિકાસ અને વિસ્તરણથી સતત નવી તકો પ્રાપ્ત થાય છે.\nકંઇક મોટાની શોધમાં છીએ\nઅમે માનીએ છીએ કે કામના સિવાય પણ તમારી કોઈ બીજી દુનિયા હશે. અમે એક અનૌપચારિક કાર્ય સંસ્કૃતિના માધ્યમથી તમાર કામ અને જીવનમાં સમતુલા બનાવવામાં મદદ કરીએ છીએ, અને અમારા કર્મચારીઓને કામ/જીવનમાં સંતુલન બનાવી રાખવા માટે સહાય પણ કરીએ છીએ.\nરિલાયન્સ મની (રિલાયન્સ વ્યવસાયિક ફાઇનાન્સ લિમિટેડ) પર કેરિયર વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો\nવર્તમાન જોબ ઓપનિંગ્સ માટે અહીં ક્લિક કરો\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/10/blog-post_31.html", "date_download": "2020-08-06T19:27:32Z", "digest": "sha1:PDAFU2QACMVW6KPO23XVGLTMPYRZPT2H", "length": 3503, "nlines": 72, "source_domain": "www.gujaratigk.in", "title": "સ્વચ્છતા સર્વેક્ષણ: જયપુર, જોધપુર, દુર્ગાપુરા ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » સ્વચ્છતા સર્વેક્ષણ: જયપુર, જોધપુર, દુર્ગાપુરા ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે\nસ્વચ્છતા સર્વેક્ષણ: જયપુર, જોધપ��ર, દુર્ગાપુરા ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે\nસ્વચ્છતા સર્વેક્ષણ: જયપુર, જોધપુર, દુર્ગાપુરા ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે\nજયપુર, જોધપુર અને દુર્ગાપુરા 720 સ્ટેશનોમાંથી ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે.\n109 ઉપનગરી સ્ટેશનોમાં અંધેરી, વિનાર અને નાયગાંવ રેલ્વે સ્ટેશન ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે.\nઉત્તર પશ્ચિમ રેલવે પછી દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે અને પૂર્વ મધ્ય રેલ્વે ટોચનું રેલ્વે ક્ષેત્ર છે.\nસ્વચ્છતા સર્વેક્ષણ: જયપુર, જોધપુર, દુર્ગાપુરા ટોચના ત્રણ સ્વચ્છ રેલ્વે સ્ટેશન છે Reviewed by GK In Gujarati on ઑક્ટોબર 03, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/cautiously-from-corona-nepal-sealed-all-borders-with-india-china/173098.html", "date_download": "2020-08-06T19:14:36Z", "digest": "sha1:5RH3BRBZ54KGPMU3ZGTKDA4FO3NU3K65", "length": 3916, "nlines": 38, "source_domain": "navgujaratsamay.com", "title": "કોરોનાથી સાવચેતઃ નેપાળે ભારત-ચીન સાથેની તમામ બોર્ડર સીલ કરી | નવગુજરાત સમય", "raw_content": "\nકોરોનાથી સાવચેતઃ નેપાળે ભારત-ચીન સાથેની તમામ બોર્ડર સીલ કરી\nકોરોનાથી સાવચેતઃ નેપાળે ભારત-ચીન સાથેની તમામ બોર્ડર સીલ કરી\n29 માર્ચની અડધીરાત સુધી બોર્ડર પર માનવીય ગતિવિધિ બંધ\nહિમાલયની ગોદમાં આવેલા નેપાળ દેશની સરકારે કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે સોમવારથી એક સપ્તાહ માટે ભારત અને ચીન સાથેની પોતાની સરહદ સીલ કરી દીધી છે. નેપાળના નાણામંત્રી યુબા રાજ ખાતીવાડે રવિવારે રાત્રે જણાવ્યું હતું કે, 29 માર્ચની અડધી રાત સુધી નેપાળ બોર્ડર પર માનવીય ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે. જોકે, ભારત અને પાકિસ્તાનથી ચીજવસ્તુઓના જરુરી પુરવઠો લાવવાની ગતિવિધિ રાબેતા પ્રમાણે ચાલું રહેશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, સરકારે દક્ષિણ અને ઉત્તર તરફની બંને સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો છે, કારણ કે આખા દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા કોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત છે. સરહદ પર માનવીય ગતિવિધિ ચાલું રહે તો નેપાળમાં કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો રહેલો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપાકિસ્તાનમાં કોરોના વાયરસની બીમારીના કુલ 800 કેસ નોંધાયા\nકોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી\nપાકિસ્તાનમાં લોકડાઉન કરી શકતા નથી, ઘરમાં જ રહો : ઈમરાન ખાન\nકોરોના વાયરસ: લોકો ઘરે છે કે નહીં તે જાણવા માટે તાઈવાનની સરકાર તેમના મોબાઈલ ટ્રેક કરી રહી છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/11/today-important-current-affairs_13.html", "date_download": "2020-08-06T18:23:30Z", "digest": "sha1:TVFEOBN6EVXVOZL7XQL6M4R3I5GOXKGT", "length": 4009, "nlines": 86, "source_domain": "www.gujaratigk.in", "title": "Today Important Current Affairs Questions and Answers ( 13 November, 2019 ) - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n1. કઈ ભારતીય વ્યક્તિને ABLF ગ્લોબલ એશિયન એવોર્ડ - 20 19 આપવામાં આવ્યો \n- કુમાર મંગલમ બિરલા ( આદિવ્ય બિરલા ગ્રુપ )\n2. ' પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટીંગ ડે ' ( જાહેર સેવા પ્રસારણ દિવસ ) કઈ તારીખે ઉજવવામાં આવે છે\n3. વિશ્વનુ સૌથી પ્રાચીન અને જાણીતું પ્રાકૃતિક મોતી તાજેતરમાં કયા ટાપુ પરથી શોધવામાં આવ્યું \n4. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું \n5. ડિસેમ્બર - 2019માં યોજાનારી ભારત - રશિયાની ત્રણેય સેનાઓની પ્રથમ કવાયતનું નામ જણાવો\n6. અબુધાબી ખાતે મંત્રીપરિષદની 19મી IORAનું પૂરું નામ જણાવો.\n7. ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર કે જેમનું તાજેતરમાં નિધન થયું છે, તેમનું નામ જણાવો.\n8. મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતી કયા દિવસ તરીકે મનાવાય છે \n- રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ( 11 નવેમ્બર )\n- કેશવ ગુહા ( લૉન્ચ તારીખ : 11 - 11 - 2019 )\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/nathuram-godse-former-chief-minister-mehbooba-mufti-jammu-kashmir", "date_download": "2020-08-06T19:50:24Z", "digest": "sha1:UKE5FYY5GIMQ6WAAVS5FPLRDX5N2CHAZ", "length": 8011, "nlines": 100, "source_domain": "www.vtvgujarati.com", "title": " જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનું નિવેદન | Nathuram Godse former chief minister Mehbooba Mufti jammu kashmir", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nચૂંટણી / મહેબૂબા મુફ્તીનું નિવેદન, 'મને દેશદ્રોહી કહેશો તો ગર્વ થશે, કારણ કે...'\nભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વ પ્રજ્ઞા ઠાકુર દ્વારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બદા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આવી દેશભક્તિ અમારા લાયક નથી.\nરાજકીય પક્ષ મક્કલ નિધિ મય્યમના પ્રમુખ કમલ હાસન દ્વારા નાથૂરામ ગોડસેને આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી ગણાવ્યા બાદ થયેલ વિવાદ સતત વિકર્યો છે. ગુરૂવારે ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા પર નિશાન સાધતા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તીએ એક ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં મહેબૂબા મુફ્તીએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું કે આવી દેશભક્તિ અમાર લાયક નથી.\nસાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહેબૂબાએ પો��ાના ટ્વીટમાં લખ્યું, જો એક હિન્દુ કટ્ટરવાદી જેમણે મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હોય તેમને દેશભક્ત ગણાવવામાં આવી રહ્યા છે તો મને ગર્વ છે કે મને દેશદ્રોહી કહેવામાં આવે છે. એવો રાષ્ટ્રવાદ અને દેશભક્તિ અમારાથી ન થાય, આ તમને મુબારક.\nજણાવી દઇએ કે મહેબૂબાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કમલ હાસન દ્વારા નાથૂરામ ગોડસેને આતંકવાદી ગણાવ્યા બાદ આ નિવેદન પર સતત રાજનીતિ થઇ રહી છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/rupee-edges-higher-against-us-dollar-1553", "date_download": "2020-08-06T19:45:19Z", "digest": "sha1:YEH26AH2XIW6RRQEYIVCWD65JQ3SX5J7", "length": 8773, "nlines": 103, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "રૂપિયો 7 પૈસાના સુધારામાં 68.86 બંધ | Vyaapaar Samachar", "raw_content": "\nરૂપિયો 7 પૈસાના સુધારામાં 68.86 બંધ\nઅમદાવાદ : એશિયન કરન્સીઓમાં તેજી આવતા ડોલર સામે રૂપિયો સાત પૈસાના સુધારામાં ૬૮.૮૬ બંધ હતો. દિવસ દરમિયાન ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૬૮.૭૭થી ૬૮.૯૮ની રેન્જમાં ટ્રેડ થઈ અંતે સાત પૈસાની તેજીમાં ૬૮.૮૬ બંધ હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયો ૧.૩૦ ટકા મજબૂત થયો છે જ્યારે વિદેશી રોકાણકારોએ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી ૬.૩ર અબજ ડોલરની લેવાલી કરી છે જ્યારે ડેટ માર્કેટમાંથી ૪પપ૧ લાખ ડોલરની વેચવાલી કરવામાં આવી છે.\nએશિયન કરન્સીમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સાઉથ કોરિયન વોન ૦.ર૩ ટકા, ઈન્ડોનેશિયન રૂપી ૦.૧૧ ટકા, ફિલિપાઈન્સ પેસો ૦.૧ ટકા, મેલેશિયન રિંગિટ ૦.૦પ ટકા તેજીમાં જોવા મળ્યા હતાં. જ્યારે થાઈ બહત ૦.૧ર ટકા ડાઉનમાં અપવાદ હતો. અન્ય કરન્સીમાં પાઉન્ડ સામે રૂપિયો ૩૩ પૈસાની પીછહેઠમાં ૯૧.૧ર અને યુરો સામે રૂપિયો બે પૈસાના સુધારામાં ૭૭.૯૦ બંધ હતો. જ્યારે જાપાનીઝ યેન સામે રૂપિયો ર૧ પૈસાની આગેકૂચમાં ૬ર.૩૯ બંધ હતો.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://agrostar.in/amp/gu/himachal-pradesh/articles/banana", "date_download": "2020-08-06T18:44:47Z", "digest": "sha1:MCRHN7TUKPMGSKU4SBLMS6R2DLS6IZ6G", "length": 8591, "nlines": 150, "source_domain": "agrostar.in", "title": "નવા કૃષિ લેખો અને પોસ્ટ - એગ્રોસ્ટાર", "raw_content": "\n• કેળાના પાકમાં બંચ/ ફળોનું એકરૂપતા સુનિશ્ચિત કરવા પાક વ્યવસ્થાપન યોગ્ય રીતે કરવું જરૂરી છે. • ઉનાળામાં, તાપમાનને ધ્યાનમાં રાખીને પાણીનું વ્યવસ્થાપન કરો. • સમય -...\nલણણીના સમય પહેલા કેળાના કદની તપાસ કરવામાં આવે છે. કેળાની ધાર (ગાંઠ)ને કાપણી દરમિયાન થતા નુકસાનથી બચાવવા માટે રક્ષણાત્મક ફોમની ગાદી રાખવામાં આવે છે. કેળાના ખેતરમાં...\nઆંતરરાષ્ટ્રીય કૃષિ | ડોલટયૂબ\nકેળાના પાકમાં યોગ્ય વિકાસ માટે ખાતર અને ફૂગનાશકોનો ઉપયોગ\nખેડૂતનું નામ: શ્રી સુરેશ બાબુ રાજ્ય: આંધ્રપ્રદેશ સલાહ : ઝીનેબ 68% + હેક્સાકોનાઝોલ 4% ડબલ્યુપી @ 30 ગ્રામ + કસુગામાયસિન 3% 25 મિલી મુજબ છંટકાવ કરવો અને એકર દીઠ 19:19:19...\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nમહત્તમ ઉપજ માટે કેળમાં પોષણ વ્યવસ્થાપન\nખેડૂતનું નામ - શ્રી મરાસમી રાજ્ય- તમિલનાડુ સલાહ - એકર 19: 19: 19 @ 5 કિલો ટપક અને સૂક્ષ્મ પોષણ તત્વોનો પ્રતિ પંપ 20 ગ્રામ છંટકાવ કરવો જોઈએ.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nગ્રેડ (જી) -9 કેળાની પ્રસિદ્ધિ જાત અને મૂલ્યસંર્વધન\nપરિચય • કેળા પોટેશિયમ અને ફાઈબરથી ભરપૂર હોય છે. • તે અસ્થમા, કેન્સર, હાયપરટેન્શન, ડાયાબિટીસ, હૃદય રોગ અને પાચન સમસ્યાઓ અટકાવવામાં મદદ કરે છે. • પાકેલા કેળાને રૂમના...\nસલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકેળની સારી ગુણવત્તા માટે ભલામણ કરેલ ખાતર આપો\nખેડૂતનું નામ: શ્રી આદર્શ રાજ્ય: કર્ણાટક સલાહ: એકર દીઠ 13:0:45 @ 5 કિલો ટપક દ્વારા આપવું જોઇએ.\nઆજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ\nકેળની સારી ગુણવત્તા માટે\nફેરરોપણીના ૭-૮ મહિના બાદ પોટેશિયમ સલ્ફેટ ૧૦ ગ્રામ + સ્ટીકર 0.૫ પ્રતિ લીટર પાણીમાં ઓગાળીને કેળની લુમ્બ ઉપર છંટકાવ કરવો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nથ્રીપ્સના નુકસાનને કારણે કેળા ઉપર કાટ જેવા ડાઘા ઉપસી આવે છે અને ગુણવત્તા બગાડે છે. થ્રીપ્સનું નિયંત્રણ શરુઆતથી જ કરો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nકેળાંના સારા ઉત્પાદન અને ગુણવત્તા માટે\nકેળાંમાં ફેરરોપણીના 7 મહિના અને આઠ મહિના પછી એક લિટર પાણી સાથે પોટેશિયમ સલ્ફેટ 10 ગ્રામ અને સ્ટીકર 0.5 મિલી સાથે પાન પર અને લૂમ પર છંટકાવ કરો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\nકેળના થડના ચાંચવાનો કાયમી ઉપાય\nલૂમ ઉતાર્યા પછી કેળના સર્વે અવશેષો ખેતરમાંથી નિકાલ કરવો અથવા તેમનો સેન્દ્રીય ખાતર બનાવવામાં ઉપયોગ કરી લેવો.\nઆજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/the-thief-spoke-in-front-of-sp-sir-go-to-jail-for-stealing-there-is-chicken-fish-and-cheese-to-eat-for-free-mb-993865.html", "date_download": "2020-08-06T19:58:05Z", "digest": "sha1:2LLLOC2EET3D3GZ3O6PLYGI5JWS27UV5", "length": 25432, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "the-thief-spoke-in-front-of-sp-sir-go-to-jail-for-stealing-there-is-chicken-fish-and-cheese-to-eat-for-free-mb– News18 Gujarati", "raw_content": "\n…સર જેલ જવા માટે ચોરી કરીએ છીએ, ત્યાં મરઘો, માછલી અને પનીર ફ્રીમાં ખાવા મળે છે\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\n…સર જેલ જવા માટે ચોરી કરીએ છીએ, ત્યાં મરઘો, માછલી અને પનીર ફ્રીમાં ખાવા મળે છે\n‘જેલમાં અનેક પ્રકારના પકવાન પણ ફ્રીમાં મળી જાય છે તો કેમ જેલમાં ન જઈએ’\n‘જેલમાં અનેક પ્રકારના પકવાન પણ ફ્રીમાં મળી જાય છે તો કેમ જેલમાં ન જઈએ’\nપ્રમોદ કુમાર, કૈમૂરઃ બિહાર (Bihar)ના કૈમૂર (Kaimur) જિલ્લામાં એક ચોંકાવાનારો કેસ સામે આવ્યો છે. અહીં કેટલાક ચોર એટલા માટે ચોરી કરે છે જેથી જેલમાં જતાં તેમને પેટ ભરીને ખાવાનું મળી શકે. ખાસ વાત એ છે કે પકડાઈ જતાં ચોરોએ એસપીની સામે આ વાત કહી છે. ચોરોએ એસપીની સામે ચોરી કરવાની વાત કબૂલતાં કહ્યું કે, સર અમે મરઘો, પનીર ખાવા માંગીએ છીએ. પરંતુ જેલમાં કોઈ કામ વગર જ સારું ખાવાનું મળી જાય છે. સાથોસાથ જેલમાં અનેક પ્રકારના પકવાન પણ ફ્રીમાં મળી જાય છે તો કેમ જેલમાં ન જઈએ. મૂળે, પોલીસે ચોરી કાંડનો ખુલાસો કરતાં જણાવ્યું કે 23 જૂને કરમચટ પોલીસ સ્ટેશનના થિલૌઈ ગામ સ્થિત એક ઘરમાં ચોરી થઈ હતી. તેમાં ચોરોએ લાખો રૂપિયાના ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી હતી. ચોરીના આરોપમાં 8 ચોરની ધરપકડ કરવામાં આવી, જેમાં એક દુકાનદાર પણ સામેલ છે. સાથોસાથ પાંચ લાખના ઘરેણાં પણ જપ્ત કર્યા છે.\nચોર ટોળકીના લીડરે શું કહ્યું\nચોરીના આરોપમાં ધરપકડ કરાયેલા ગુડ્ડૂ મુસહરે જણાવ્યું કે ઘરમાં કાક કરનારા નોકરે પૈસાની લાલચમાં ચોરી કરાવી હતી. અમે પણ પૈસાની લાલચમાં આવી ગયા. ઘરે રહીએ છીએ તો અમને કોઇ કામ પણ નથી આપતું. ગરીબીના કારણે સૂકું-ફીક્કું ખાવું પડે છે. કોઈ મામલે જેલ જાયે છે તો પેટ ભરીને ખાવાનું મળે છે. તેણે કહ્યું કે જેટલા દિવસ જેલમાં રહે છે સારા ખાવાની વ્યવસ્થા થઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા અનેક ચોર પ્રોફેશનલ છે જે કામ કરવા નથી માંગતા જ્યારે ચોરી એટલા માટે કરે છે કે જેલ જઈશું તો ત્યાં મરઘી, માછલી અને પનીર ખાવા મળશે. આ ચોરોનું કહેવું છે કે ચોરી કરી જેલ જાય છે તો સારું ખાવાનું મળે છે. બીજી તરફ, એકે જણાવ્યું કે અમે મર્ડર કી જેલમાં જાય છે તો સરભરા વધી જાય છે.\nઆ પણ વાંચો, 4 હુમલાખોરોએ જિમ સંચાલકને ગોળીઓથી વીંધી દીધો, ઘટનાસ્થળે જ થયું મોત\nકૈમૂરના એસપી શું કહે છે\nજિલ્લાના એસપી દિલનવાજ અહમદે જણાવ્યું કે, કરમચટ પોલીસ સ્ટેશનમાં ઘરમાં ભીષણ ચોરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં પાંચ લાખ રૂપિયાના ઘરેણાં અને પૈસાની ચોરી થઈ હતી. વૈજ્ઞાનિક અનુસંધાનથી મામલાનો ખુલાસો થયો અને 7 ચોરોની ધરપકડ કરવામાં આવી.આ પણ વાંચો, ડેમમાં માછલી પકડવા ગયેલા યુવક પર આદમખોર મગરનો હુમલો, ભાઈની નજર સામે જ મોત\nતેમણે આપેલી માહિતીના આધારે દુકાનદારને પણ ઝડપવામાં આવ્યો જ્યાંથી પાંચ લાખ રૂપિયાના ઘરેણાં અને 16 હજાર રૂપિયા જપ્ત કર્યા. પોલીસ મામલાની તપાસમાં લાગી છે કે ચોર ટોળકીમાં કેટલા લોકો સામેલ છે. અને ક્યાં-ક્યાં ચોરીની ઘટનાને અંજામ આપે છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n…સર જેલ જવા માટે ચોરી કરીએ છીએ, ત્યાં મરઘો, માછલી અને પનીર ફ્રીમાં ખાવા મળે છે\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/business-plan-affected-by-corona-sharechat-retrenches-101-employees", "date_download": "2020-08-06T18:58:49Z", "digest": "sha1:4O5NJHHN6FVESMHQ7MCC37AKXMQCPIF4", "length": 8777, "nlines": 106, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "કોરોનાથી બિઝનેસ પર ગંભીર અસર, આ કંપનીએ પણ 101 કર્મચારી છૂટા કર્યા | Vyaapaar Samachar", "raw_content": "\nકોરોનાથી બિઝનેસ પર ગંભીર અસર, આ કંપનીએ પણ 101 કર્મચારી છૂટા કર્યા\nનવી દિલ્હી : પ્રાદેશિક ભાષાની સોશ્યલ મીડિયા કંપની શેરચેટે કોરોના વાયરસના રોગચાળાને કારણે બજારની અનિશ્ચિતતા વચ્ચે તેના 101 કર્મચારીઓને કાઢી મુકવાની જાહેરાત કરી છે.\nટ્વિટર-સમર્થિત કંપનીએ તેના કર્મચારીઓને મોકલેલા ઈ-મેલમાં જણાવ્યું કે, ભવિષ્યમાં કંપનીને વધુ સારી સ્થિતિમાં લાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે.\nશેરચેટના સહ-સ્થાપક અને સીઈઓ અંકુશ સચદેવાએ જણાવ્યું કે, આજે અમે 101 શેરચેટ્સના કર્માચરીઓને છુટા કરી રહ્યા છીએ.\nઆ અમારા માટે ઘણો મુશ્કેલ નિર્ણય હતો. અમને આશા છે કે, તમે આ વાતને સમજશો ક���, સંગઠન જાળવવા અમારે આ પગલું ભરવું પડી રહ્યું છે.\nછેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન કોરોના વાયરસના કારણે કારોબાર ઠપ થવાને લઈને ટેકનોલોજી સંબંધિત કંપનીઓ જેવી કે, ઉબેર, જોમાટો અને સ્વિગીએ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાની જાહેરાત કરી છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/south-gujarat-bardoli-station-traffickers-torture-56-thousand-stolen-gujarati-news-712758.html", "date_download": "2020-08-06T19:43:45Z", "digest": "sha1:YLV55AXPL4G7UDMINNFQL2NP3ODFYVOZ", "length": 23180, "nlines": 269, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - બારડોલી સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચાર દુકાનના તાળાં તૂટ્યાં– News18 Gujarati", "raw_content": "\nબારડોલી સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચાર દુકાનના તાળાં તૂટ્યાં\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nબારડોલી સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચાર દુકાનના તાળાં તૂટ્યાં\nબારડોલી #બારડોલી સ્ટેશન વિસ્તારમાં લબરમુંછીયા યુવાનો દ્વારા ચાર દુકાનોના તાળા તોડી અંદરથી 56 હજારની મત્તાની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં મળી અવાતાં પોલીસે ગણતરીના કલાકમાં એક સગીર સહીત ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી હતી.\nબારડોલી #બારડોલી સ્ટેશન વિસ્તારમાં લબરમુંછીયા યુવાનો દ્વારા ચાર દુકાનોના તાળા તોડી અંદરથી 56 હજારની મત્તાની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં મળી અવાતાં પોલીસે ગણતરીના કલાકમાં એક સગીર સહીત ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી હતી.\nબારડોલી #બારડોલી સ્ટેશન વિસ્તારમાં લબરમુંછીયા યુવાનો દ્વારા ચાર દુકાનોના તાળા તોડી અંદરથી 56 હજારની મત્તાની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં મળી અવાતાં પોલીસે ગણતરીના કલાકમાં એક સગીર સહીત ત્રણ તસ્કરોને ઝડપી પાડ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી હતી.\nબારડોલીના સ્ટેશન વિસ્તારમાં આવેલ બુટ ચપ્પલની ઝેડઆઈ ફૂટવેર નામની દુકાનમાં ગત રાત્રીએ તસ્કરોએ શટરનું તાળું તોડી ગલ્લામાં મુકેલ રોકડા 56 હજારની ચોરી થઈ હતી. તસ્કરોએ બાજુમાં આવેલ ધનલક્ષ્મી જનરલ સ્ટોર નામની દુકાનને નિશાન બનાવી હતી જયાંથી શટર ઊંચકી અંદરથી પરચુરણની ચોરી કરી હતી.\nઆ ઉપરાંત દુકાનની બાજુમાં આવેલ ગલીની અંદર આવેલ વર્ધમાન કલેક્શન અને માય ફેશન પોઈન્ટ નામની દુકાનના શટર તોડ્યા હતા, પરંતુ બંને દુકાનોમાં અંદરના દરવાજાનું તાળું ખોલી નહીં શકતા ખાલી હાથે જવું પડ્યું હતું.\nપોલીસે સીસીટીવી ફુટેજને આધારે આ શખ્સોને ઓળખી લેતા અહીંના બાબેનમાં રહેતા બન્ને રીઢા ગુનેગારો મનિયા ઉર્ફે મનોજ બાબુરાવ શિંદે અને વિષ્ણુ સીતારામ શિંદે (બંને રહે, રેલ્વે સ્ટેશનની પાછળ, બાબેન, બારડોલી)ને દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં તસ્કરો પાસેથી 6 હજારની રકમ મળી આવી હતી.\nતસ્કરોની કબૂલાત મુજબ દુકાનમાંથી અંદાજે 15 થી 16 હજારની ચોરી કરી હતી. જો કે નોંધાયેલ ફરીયાદ મુજબ 56 હજારની ચોરી કરી ના હોવાથી બાકીની રકમનો તાળો નહીં મળતાં પોલીસે ચોરીની રકમ તેમજ અન્ય બીજી ચોરીનો ભેદ ઉકેલવા વધુ તાપસ હાથ ધરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nબારડોલી સ્ટેશન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, ચાર દુકાનના તાળાં તૂટ્યાં\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/canceling-your-train-ticket-the-train-will-put-money-into-your-account-054648.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:21:03Z", "digest": "sha1:75S4OZXCNYU7OMLOABPP2QBZ3DJGWOFY", "length": 10206, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "તમારી ટ્રેનની ટિકિટ ન કરતા કેંસલ, રેલ્વે નાખશે તમારા ખાતામાં પૈસા | Canceling your train ticket, the train will put money into your account - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nતમારી ટ્રેનની ટિકિટ ન કરતા કેંસલ, રેલ્વે નાખશે તમારા ખાતામાં પૈસા\nદેશમાં આઈઆરસીટીસીએ 31 માર્ચ સુધી ટ્રેનની સેવા રદ કરી દીધી હતી, જેના કારણે ઘણા લોકો તેમની ટિકિટ રદ કરવામાં વ્યસ્ત હતા, હવે રેલ્વેએ તેમને ટિકિટ રદ ન કરવાની અપીલ કરી છે.\nઆજથી દેશમાં 21 દિ1વસનો લોકડાઉન લાદવામાં આવ્યો છે, જેના પછી માનવામાં આવે છે કે દેશમાં ટ્રેન સેવા 14 એપ્રિલ સુધી મુલતવી રાખી શકાય છે. આવી સ્થિતિમાં, વધુને વધુ લોકો ટ્રેનની ટિકિટનું રિફંડ મેળવવા માટે ટિકિટ રદ કરતા હતા.\nઆઈઆરસીટીસીએ હવે લોકોને અપીલ કરી છે કે તેઓ તેમની ટિકિટ રદ ન કરે, તેઓ આપમેળે મુસાફરોના ખાતામાં રદ થયેલી ટ્રેનની ટિકિટનું રિફંડ મૂકી રહ્યા છે અને લોકોને ખાતરી આપી છે કે તેમને સંપૂર્ણ પૈસા પાછા આપવામાં આવશે.\nહોસ્પિટલોમાં સફેદ કપડાંમાં દેખાતા લોકો ભગવાનનું સ્વરૂપ: પીએમ મોદી\nરેલ્વેના ખાનગીકરણ પર રાહુલ ગાંધીએ કર્યો હુમલો, કહ્યું ગરીબોનો સહારો છીનવી રહી છે સરકાર\nપ્રાઈવેટ કંપનીઓ 109 રૂટ પર 151 ટ્રેનોનું સંચાલન કરશે, આ શરતો પાળવી પડશે\nરેલ્વેએ બદલ્યો ટિકિટ ચેકીંગનો નિર્ણય, મુસાફરી પહેલા કરવું પડશે આ કામ\nસોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી\nઆગલા 10 દિવસમાં ટ્રેન સેવા કરાશે શરૂ, રેલ્વેએ આપી જાણકારી\nશ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ\nરેલ્વેના હોસ્પિટલમાં કોરોનાની દસ્તક, મહિલા ડોક્ટરને પોઝિટીવ\n3 મે સુધી લૉકડાઉન લંબાયા બાદ ટિકિટ બુકિંગ વિશે રેલવેએ આપ્યા નવા નિર્દેશ\nકોરોનાના ખતરા વચ્ચે રેલવેનો મોટો ફેસલો, 25 માર્ચ સુધી રેલવે સેવા બંધ રહેશે\nતેજસ ટ્રેનની હોસ્ટેસ પાસેથી ફોન નંબર માંગી પ��ેશાન કરતા યાત્રીઓ\nરેલ્વેએ ભંગાર વેચીને 35 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી\nરેલવે કર્મચારીઓને જલસા, 78 દિવસનું બોનસ મળશે\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/bites/gujarati/blog", "date_download": "2020-08-06T18:59:26Z", "digest": "sha1:B4UVWPTUQ4U26YKFFEVKFBHPTLNZMXIK", "length": 3506, "nlines": 183, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Blog Status and Whatsapp Status | Matrubharti", "raw_content": "\nલગ્ન એ કાર્ડ જેવું છે. શરૂઆતમાં તમારે\nફક્ત બે હૃદય અને હીરાની જરૂર છે...\n\"નિસરણી સમજીને ચઢતાં રહ્યા આ જીંદગીને,\nથાકી ગયા ને આડી કરી તો નનામી થઈ ગઈ...\"\nતમે સાવ સીધી રીતે મળો તો મજા આવે\nખોટા કોઇ બહાનાં વગર મળો તો મજા આવે\nજરા વિચારી જૂઓ તમે નિરાંતે બેસીને \nજે હોય ખ્યાલ એ ખ્યાલમાં મળો તો મજા આવે\nનથી કારણ કોઈ મારું,નથી કારણ કોઈ તમારું\nસાવ અકારણ જ મળો તો મજા આવે\nવાત એવી નથી કે સમય મારો સારો નથી..\nબસ માંગી શકું તને આકાશમાં એવો તારો નથી...\nજરૂરી નથી કે બધે તલવાર લઈને ફરો,\nધારદાર ઈરાદાઓ પણ જીત અપાવે છે.🙏\nમારી જિંદગીનો રંગ બહુ જ ગાઢ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/08/12/amrut-olkar/", "date_download": "2020-08-06T18:16:01Z", "digest": "sha1:GCM6PHISBRICGHF4RWWDDASJZ7XBTXP4", "length": 32733, "nlines": 257, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nAugust 12th, 2009 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. આઈ. કે. વીજળીવાળા | 30 પ્રતિભાવો »\n[ ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં થોડા સમય અગાઉ પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે. તેમાંના કેટલાક લેખ આપણ��� થોડા મહિનાઓ અગાઉ માણ્યા હતા. આજે માણીએ બે વધુ લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com ]\n[અ] બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ\nએક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :\n[1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય – (રિબેકા, 8 વર્ષ)\n[2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ ’ – (બિલિ, 4 વર્ષ)\n[3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ ’ – (ક્રિસ્ટી, 6 વર્ષ)\n[4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ ’ – (ટેરી, 4 વર્ષ)\n[5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં ’ બસ, એને જ પ્રેમ કહેવાય ’ બસ, એને જ પ્રેમ કહેવાય – (ડેની, 7 વર્ષ.)\n[6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ ’ – (બૉબી, 7 વર્ષ.)\n[7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ ’ – (નોએલ, 7 વર્ષ.)\n[8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય ’ – (ટોમી, 6 વર્ષ.)\n[9] ‘મારી મમ્મી મને સ���વડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ ’ – (કલેર, 6 વર્ષ.)\n[10] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી ’ – (ક્રિસ, 7 વર્ષ.)\n[11] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય ’ – (મૅરી એન, 4 વર્ષ.)\n[12] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ ’ – (કરેન, 7 વર્ષ.)\nનથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા તેં વળી દાદાને શું કહ્યું તેં વળી દાદાને શું કહ્યું \n’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી \n…..બસ, આ જ પ્રેમ \n[બ] ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે \n[1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી \n[2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે, પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા.\n[3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે, પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા.\n[4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે, હા આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે \n[5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય, પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે.\n[6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે, પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ���યું હતું એ તો જરૂર પૂછશે.\n[7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી, પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ \n[8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે, પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે.\n[9] પોતાની જાતને મદદરૂપ થવા માટે આપણે શું શું કર્યું એમાં એને થોડોક પણ રસ નહીં હોય, પરંતુ બીજાને મદદરૂપ થવા આપણે શું કરી છૂટ્યા એ અંગે એ બધું જ વિગતે પૂછશે.\n[10] આપણા કેટલા અને કેવા સરસ મિત્રો હતા એની થોડીક પણ પૂછપરછ એ નહીં કરે, પરંતુ અન્ય લોકો સાથે આપણે કેટલો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરતા હતા એ વાત એને મન ખૂબ જ અગત્યની હશે.\n[11] આપણા પોતાના હક્કોની જાળવણી માટે આપણે કેવો અને કેટલો સંઘર્ષ કર્યો એના વિશે ભગવાન કંઈ જ નહીં પૂછે, પરંતુ બીજાના અધિકારોની જાળવણી માટે આપણે કેટલું લડ્યા એની રજેરજ માહિતી એ માગશે.\n[12] આપણે કેવા ઉચ્ચ પડોશમાં રહેતા હતા એની એને જરાય પડી નહીં હોય, પરંતુ આપણા પડોશીઓ સાથે આપણો વ્યવહાર કેવો હતો એ જાણવામાં એને જરૂર રસ હોવાનો \n[13] આપણી ચામડીના કે ચહેરાના રંગને એ જોવાનો જ નથી, એ તો આપણા ચારિત્ર્યના ચહેરાને જ જોશે અને એ અંગે જ પૂછશે.\n[14] આપણે બોલ્યા એ કેટલી વખત આચરણમાં મૂક્યું એ અંગે એ નહીં પૂછે, પરંતુ એવું કેટલી વાર નથી બન્યું એ અંગે જરૂર પૂછાશે.\n[15] અને છેલ્લે…. પોતાના હાથ ફેલાવીને સર્વ સુખ અને શાંતિના દરવાજા ખોલીને આપણી રાહ જોઈ રહેલો એ એવું નહીં જ પૂછે કે આટલી બધી વાર શું કામ થઈ, પરંતુ એ એવું જ પૂછશે કે આ બધું તમારા માટે જ છે, પણ આ બધું છોડીને ફાલતુ વસ્તુઓ માટે જતા તો નહીં રહો ને \n[કુલ પાન : 87. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : http://gujaratibestseller.com/ અથવા આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]\n« Previous પ્રેરક પ્રસંગો – સંકલિત\nજ્યારે બારી ખૂલી જાય છે – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભાવિ પુત્રવધૂને પત્ર – જયવતી કાજી\nમારી ભાવિ લાડલી પુત્રવધૂ શુચિતા, શુચિ, હવે થોડા સમયમાં તું કુમકુમ પગલે અમારા ઘેર આવશે. અમારે માટે તો બસ, એ આનંદનો અદકેરો ઉત્સવ જ હશે. દીકરો મોટો થાય, ભણે ગણે અને કામધંધામાં સ્થિર થ���ો જાય એટલે માબાપનાં મનમાં એક જ વિચાર ઘોળાય. દીકરો ક્યારે પરણશે કેવી વહુ લાવશે ક્યારે ઘરમાં ગૃહલક્ષ્મીનાં પગલાં થશે અમારાં મનમાં પણ હરખ ... [વાંચો...]\nભરેલું ઘર – રવીન્દ્ર પારેખ\n સ્કૂલેથી આવી ગયો હશે તું. અને હું નોકરી કરવા સ્કૂલે આવી છું. આમ તો રોજનું છે આ. બોર્ડ પર ‘બાળકોની કાળજી’નો પાઠ ભણાવું છું ત્યારે તને ફ્રિજ ખોલતો જોઉં છું. ટાઢી રોટલી લઈને અથાણું શોધતો તું દેખાય છે. રસોડામાં ક્યાંક શાક ઢાંકેલું હોય તો તે લેવા તું ફાંફાં મારી રહ્યો છે, પણ ટેબલ પર પડેલી ચિઠ્ઠી તારી ... [વાંચો...]\n‘છે’ ને છે તરીકે અને ‘નથી’ ને નથી તરીકે સ્વીકારીએ \nમહાભારતના કર્ણ પર્વમાં એક એવી ઘટના આવે છે કે જે લોકોના ધ્યાન ઉપર ઓછી મુકાઈ છે પણ એનું અર્થઘટન અને એનો સંકેત ઘણો વ્યાપક છે. યુદ્ધના સત્તરમા દિવસે વિજય માટે ઉતાવળા થઈ ગયેલા યુધિષ્ઠિર યુદ્ધમાં ઘાયલ થયા અને રોષપૂર્વક અર્જુનને એમણે ભારે ઠપકો આપ્યો. અર્જુનનું પૌરુષ અને એનું ગાંડીવ ધનુષ્ય નિર્વિય છે તથા શત્રુનો પરાજય કરવામાં અસમર્થ છે એવી ધિક્કારની ... [વાંચો...]\n30 પ્રતિભાવો : અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nમનનીય વિચારોથી ગુંથાયેલી સુંદર પુસ્તિકા.\nપ્રેમની વ્યાખ્યાઓ તો બાળકોની ઉંમરના પ્રમાણમાં અદ્ભુત છે.\nઅ અને બ બેજ પ્રસંગો આટલા રળીયામણા છે તો આખા પુસ્તક્ની તો વાતજ નિરાળી હશે.\n‘ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ’ Excellent one….\nડો. આઈ કે વીજડીવાલા નો આભાર\nપ્રેમની કેટલી સુંદર વ્યાખ્યાઓ. વારંવાર વાંચવા ગમે એવુ પુસ્તક.\nપ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ\n[6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ ’ – (બૉબી, 7 વર્ષ.)\n[7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ ’ – (નોએલ, 7 વર્ષ.)\n[8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય ’ – (ટોમી, 6 વર્ષ.)\n[9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ ’ – (કલેર, 6 વર્ષ.)\nપ્રેમ ની આ વ્યાખ્યાઓ dictionaries મા તો ના જ હોય ને\nડૉ. વીજળીવાળાનો લેખ વાંચીએ અને હ્રદયમાં હરખના હીલ્���ોળા લહેરાય તેનું નામ પ્રેમ.\nઆપણે કેવા પ્રતિભાવો આપ્યા અને બીજાને કેટલાં ઉતારી પાડ્યાં તેવું ભગવાન નહીં પુછે, પણ મૃગેશભાઈએ મહેનતથી મુકેલા, જીવન ઘડતરનું ભાથું બાંધી આપનારા લેખોમાંથી કેટલું જીવનમાં ઉતાર્યું તે જરૂર પુછશે. (જો કે તેને તે ખબર જ હશે \nજાનીભાઈ, ખુબ સરસ કોમેન્ટ્….અભિનન્દન એક ભાવનગરી તરફથી…….\nઆપ ભાવનગરી છો તે જાણીને મારા “ભાવ” “નગર” માં એક આનંદની લહેરખી દોડી ગઈ. અને ડો. વીજળીવાળા પણ આપણા “ભાવ” “નગર” ના જ સ્તો વળી.\nજે નુ અન્તર પ્રે મથેી તરબોલ હોય તે જ આવુ પિરસિ શકે ઉમદા મા નવેી ને અન્તર ના અભિ નન્દન્\nડો. વીજળીવાળાનો ચમકારો હર હંમેશ આંજી નાંખનાર હોય છે . મનને આંજી નાંખી એવો.\nપ્રેમની અદભુત અને અદ્વિતિય વ્યાખ્યા તો એ જ કે પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ ઓર નામ ન દો..\n નેી બાળક્નેી સમજ અને ભગવાનના પ્રશ્નો બન્ને લેખ ખુબ અસરકારક \nખુબ સુન્દર , મ્રુગેશભાઈ, વીજળીવાલા ના લેખો કાયમ અલગ જ હોય છે, અને અતુલભાઈ ની કોમેન્ટ પણ બહુ સરસ છે.\nબાળક ને પ્રેમની સમજણ આપવાની જ ન હોય….બાળક ને ઈશ્વર એક જ સમજણ આપીને મોકલે છે અને તે છે……. “પ્રેમ”……. બાળક એ જ “પ્રેમ” નું સાક્ષાત અવતરણ છે.\nપછી આપણે બધાં તેની પાછળ પડી જઈએ છીએ……તેને જલ્દી “આપણા જેવું” બનાવી દેવા માટે.\nસરસ . . . મારા માટે તો પ્રેમ એટલે મિત્રતા . . .\nસૌ જાણ છે કે પ્રેમ ને સમજાવવા માટે વિશ્વ ની કોઇપણ ભાષા નો શબ્દકોષ ઓછો પડશે\nતેમ છતાઁ પ્રેમ ની સમજણ આપવાનો એક ઉમદા પ્રયાસ.\nપ્રેમ એક અઢિ અક્ષરનો શબ્દ સમજવામાં ઘણી વખત આખી જિન્દગી પસાર થઈ જાય છે.\nસોલી કાપડીયાજી ના ગીત મુજબ કહુ તો સ્વપ્નમાં પળાય એવો કાયદો.\nઆંસુ એ પ્રેમની શાંત ભાષા છે… આંસુ જ્યારે કારણ સાથે આવે છે ત્યારે તમારે સમસ્યા હોય છે. પણ વગર કારણે જ્યારે આંસુ આવે છે ત્યારે એ પ્રેમ જ હોય છે……………………….\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/zero-movie-review/115398.html", "date_download": "2020-08-06T18:10:16Z", "digest": "sha1:7WPM5WXJD5JO6IV6M55P3ILYC7MIXE3G", "length": 7477, "nlines": 48, "source_domain": "navgujaratsamay.com", "title": "મૂવી રિવ્યૂ: ઝીરો | નવગુજરાત સમય", "raw_content": "\nશાહરુખ ખાનની ઝીરો ફિલ્મ અંગે ફેન્સમાં ખૂબ ક્રેઝ છે. બોલીવુડના ટ્રેડ એનાલિસ્સ્ટ પણ માને છે કે ફિલ્મ પહેલા દિવસે 30 કરોડ નજીક ઓપનિંગ કરશે. ફિલ્મમાં શાહરૂખ એક ઠિંગણા તરીકે પડદા પર જોવા મળશે. દર્શકોનું ઝીરો તરફનું વલણ તેના વીએફએક્સનો ઉપયોગ પણ છે. ઝીરોમાં શાહરૂખ ખાન સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ છે. ખાસ વાત એ છે કે અનુષ્કા સાથે શાહરુખની આ ચોથી ફિલ્મ છે અને કેટરિના કૈફ સાથે બીજી. ત્રણેય આ પહેલા જબ તક હૈ જાનમાં એકસાથે જોવા મળ્યા હતા.\nફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય છે અને વાર્તા લખી છે હિમાંશુ શર્માએ. આ જોડી આ પહેલા દર્શકોને તનુ વેડ્સ મનુ સીરિઝ અને રાંજના જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે. ફિલ્મમાં સંગીત અજય અતુલનું છે અને એક ગીત હીર- તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યું છે. ફિલ્મની લંબાઈ 164 મિનિટની છે અને 200 કરોડના બજેટમાં બનાવાઇ છે. ઝીરોને 5965 સ્ક્રીન પર રિલીઝ કરાઇ છે.\nઝીરોની વાર્તા શરૂ થાય છે મેરઠના 38 વર્ષ બઉઆ સિંહ (શાહરુખ ખાન)થી. જેના ઓછી હાઇટના કારણે લગ્ન નથી થતા. તેના પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. બઉઆ એક મેરેજ બ્યુરો દ્વારા આફિયા ભિંડર (અનુષ્કા શર્મા) નામની એક વૈજ્ઞાનિકને મળે છે જે સેરેબ્રલ પાલસી રોગથી પીડિત છે.\nઆફિયા ઝીરો ગ્રેવિટી પર સંશોધન કરે છે. ઉપરાંત માર્સ માટે તે એક એક્સપીડિશન તૈયાર કરી રહી છે. બઉઆ તેને મળે છે અને પ્રેમનું નામ લઇને કપટ કરે છે. પરંતુ આફિયા તેના ઘર પહોંચે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. બૌઆના પેરેન્ટ્સ લગ્ન નક્કી કરે છે. પરંતુ બૌઆ લગ્નના મંડપમાંથી ભાગી જાય છે.\nવાર્તાની બીજી તરફ બઉઆ અભિનેત્રી બબીતા ​​કુમારી (કેટરીના કૈફ)નો મોટો ફેન છે. એક રાત્રે દારૂના નશામાં ધૂત બબીતા, બૌઆને એક કિસ કરે છે. લગ્નના દિવસે બૌઆ જ્યારે ઘોડા પર સવાર થાય છે, ત્યારે તેને એક ડાન્સ કોન્ટેસ્ટ દ્વારા બબીતા ​​કુમારી સાથે એક સાંજ પસાર કરવાની તક મળે છે. પરંતુ, બૌઆ અને બબીતાને પોત-પોતાની મંજિલ મળે છે અને ત્યાંથી ઊલટી ગણતરી શરૂ થાય છે.\nઝીરોની આત્મા આનંદ એલ. રાય\nઝીરોમાં આનંદ એલ.રાયની ફિલ્મના દરેક પાંસા હાજર છે. સાઉથ ઇન્ડિયન પાત્ર, સાઉથ ઇન્ડિયન અભિનેતા, લગ્નથી ભાગી જવું બધું જ ઝીર���માં છે. શાહરુખ ખાન ભલે ફિલ્મનો ઝીરો છે, કેટરીના કૈફનું ગ્લેમર અને અનુષ્કાનો અભિનય તમને બાંધીને રાખશે. પરંતુ આ ફિલ્મની આત્મા આનંદ એલ રાય છે.\nમજબૂત કડી અને એક્ટીંગ\nએક વસ્તુ જે ફિલ્મને બાંધી રાખે છે તે છે ફિલ્મના ડાયલોગ્સ જે બખુબી લખાયેલા છે. આ ઉપરાંત ફિલ્મનું vfxનું કામ ખાસ કરીને સ્પેસ સીન શ્રેષ્ઠ છે. શાહરૂખ ખાને પોતાની કારકિર્દીના આ પડાવમાં ખૂબ ચેલેન્જિંગ રોલ ભજવ્યો છે.\nઅનુષ્કા શર્માની વાત કરીએ તો એક સુંદર અભિનેત્રી જો મહેનત કરી સુંદર ન દેખાવવાનો પ્રયત્ન કરે તો સુંદરતા તેના પરફોરમન્સમાં દેખાય છે. બીજી તરફ ઠગ્સ ઓફ હિંદુસ્તાનની સરખામણીએ કેટરીના કૈફનો આ ફિલ્મમાં જે રોલ છે તેનાથી દર્શકો ખૂબ પ્રભાવિત થયા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમૂવી રિવ્યૂઃ બધાઈ હો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/comparing-italian-marble-to-vitrified-tiles-indian-marble-gujarati/", "date_download": "2020-08-06T19:55:54Z", "digest": "sha1:WDM7QFIGG6O5NHSXJHXWNDCER2O6C3NR", "length": 7075, "nlines": 100, "source_domain": "www.contractorbhai.com", "title": "ઇટાલિયન માર્બલ ની તુલના વિટ્રિફાઇડ ટાઇલ અને ભારતીય માર્બલ સાથે - ContractorBhai", "raw_content": "\nઇટાલિયન માર્બલ ની તુલના વિટ્રિફાઇડ ટાઇલ અને ભારતીય માર્બલ સાથે\nજો તમે ઘરની મરમ્મત અથવા નવીનીકરણ કરાવી રહ્યા છો તો તમારી પાસે ઘણા વિકલ્પ છે. નિરપેક્ષ રૂપથી જો પૈસા નું માનદંડ ના હોય તો, કોઈ ઇટાલિયન માર્બલ શા માટે લેશે, વિટ્રિફાઇડ ટાઇલ અને ભારતીય માર્બલ કરતા\nઈટાલીના માર્બલ વિરુદ્ધ વિટ્રિફાઇડ ટાઇલ\nઈટાલીના માર્બલ સૌથી સારું મટેરીઅલ છે રહેવાના સ્થાન માટે તે એક કુદરતી સમરૂપ ઉત્પાદ છે. ઇટાલિયન માર્બલ 18mm થી 20mm સુધી મોટી સ્લેબ માં ઉપલબ્ધ છે. તેને જ્યાંથી પણ કાપો, અંદરનું મટેરીઅલ એક જેવુંજ હશે.\nજયારે આપણે વિટ્રિફાઇડ ટાઇલ્સ ની તુલના ઇટાલિયન માર્બલ સાથે કરે છે, વિટ્રિફાઇડ ટાઇલ્સ ની ઉપરની સપાટી છે જે ઇટાલિયન માર્બલ ની છબી છાપવામાં આવે છે, જેને પછી પકાવવામાં આવે છે. તેની માટે વિટ્રિફાઇડ ટાઇલ્સ સમરૂપ નથી હોતી અને તે સોલિડ બોડી નથી હોતી\nમાનો કે તમારા ઘરમાં ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ 5-7 વર્ષોથી લાગેલું છે અને નવું કરવા માંગો છો, તેને તમે પાછું પોલિશ કરાવી શકો છો. કેમકે તે સમરૂપ\nમટેરીઅલ છે તે પોલિશને અવશોષિત કરશેતમને એકદમ નવું ફિનિશ મળશે, એક નવા ફ્લોર સાથેન જે ટાઇલ્સ ના માં શક્ય નથી. જો ટાઇલ્સ થોડા વર્ષો બાદ ઝાખી થાય જાય, તો તમારી પાસે કોઈ વિકલ્પ ન���ી. તેને તોડીને ફેકવી પડશે અથવા નવું ફ્લોરિંગ કરવું પડશે\nજો તમે 20 વર્ષ બાદ પણ માર્બલ ને ફરીથી પોલિશ કરશો તો તે નવા જેવું દેખાશે તેથી ઇટાલિયન માર્બલ પાછળ આવર્તી વ્યય નથી.\nઇટાલિયન માર્બલ વિરુદ્ધ ઓછી કિંમતના ભારતીય માર્બલ\nકોઈપણ માર્બલ ની સપાટી સારી છે, થોડા વર્ષો બાદ તમે માર્બલ ની સપાટીને પોલિશ કરીને નવું રૂપ આપી શકો છો લોકો તેમની પસંદ અને ના પસંદ ના આધાર પર, ભારતીય માર્બલ અને ઇટાલિયન માર્બલ ની પસંદગી કરે છે.\nપરંતુ ભારતીય માર્બલ માં વધુ પ્રકાર નહિ હોવાથી લોકો ઇટાલિયન માર્બલ પસંદ કરે છે. ભારતીય માર્બલ માં વધુ વિભિન્ન પ્રકાર અને રંગો નથી. જયારે ઇટાલિયન માર્બલ માં 100 થી પણ વધુ રંગો ઉપલબ્ધ છે.\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/india/bail-rejected-who-killed-7-year-pradyuman-in-ryan-international-school-vz-736409.html", "date_download": "2020-08-06T19:42:10Z", "digest": "sha1:7O6XKK5AC2JLNWYBAF7B3MK2VQABTMZI", "length": 22896, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - 7 વર્ષના પ્રદ્યુમનની હત્યા કરનાર 16 વર્ષના સ્ટુડન્ટની જામીન અરજી ફગાવાઈ– News18 Gujarati", "raw_content": "\n7 વર્ષના પ્રદ્યુમનની હત્યા કરનાર 16 વર્ષના સ્ટુડન્ટની જામીન અરજી ફગાવાઈ\nમુંબઈમાં ભારે વરસાદથી 2005 જેવા પૂરનો ખતરો, આદિત્ય ઠાકરેએ કહ્યું - ઘરેથી બહાર ન નીકળો\nLIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી\nરામ મંદિર : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ\nહોમ » ન્યૂઝ » દેશ\n7 વર્ષના પ્રદ્યુમનની હત્યા કરનાર 16 વર્ષના સ્ટુડન્ટની જામીન અરજી ફગાવાઈ\nસીબીઆઈનું કહેવું છે કે કિશોરે પ્રદ્યુમનની હત્યા કર્યાની કબૂલાત કરી લીધી છે\nગુડગાંવઃ રેયાન ઇન્ટરનેશલ સ્કૂલમાં સાત વર્ષના સ્ટુડન્ટ પ્રદ્યુમનની હત્યાના આરોપી 16 વર્ષના કિશોરને કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. નોંધનીય છે કે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે આ કેસમાં 16 વર્ષના કિશોરને પુખ્ત વયનો ગણીને કેસ ચલાવવાનો આદેશ કર્યો છે.\nકિશોર પર બીજા ધોરણમાં ભણતા સ્ટુડન્ટની હત્યાનો આરોપ છે. કિશોરે સ્કૂલની પરીક્ષા અને સ્કૂલમાં પેરેન્ટ્સ અને ટિચર્સ મીટિંગ રદ થાય તે માટે પ્રદ્યુમનની હત્યા કરી નાખી હતી.\nગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ બીજા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના પ્રદ્યુમનનો મૃતદેહ સ્કૂલના વોશરૂમમાંથી મળ્યો હતો. પ્રદ્યુમનની ગળું કાપીની હત્યા કરી નાખવામાં આવી હતી. ગુડગાંવ પોલીસે આ કેસમાં પહેલા એક બસ કન્ડક્ટરની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસમાં 11માં ધોરણમાં ભણતા એક સ્ટુડન્ટની ધરપકડ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે સ્ટુડન્ટે પોતાનો ગુનો કબૂલી લીધો છે.\nસીબીઆઈના જણાવ્યા પ્રમાણે સ્કૂલના વોશરૂમ બહાર લાગેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ધરપકડ કરવામાં આવેલો કિશોર સૌથી છેલ્લે વોશરૂમમાંથી નીકળ્યો હતો. નવેમ્બરમાં ધરપકડ બાદ કિશોરને બાળ સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.\nસૂત્રોના જણાવ્યા પ્રમાણે કિશોરની અનેક વખત પૂછપરછ કરવામાં આવી છે. જેમાં તે દર વખતે અલગ-અલગ નિવેદનો આપી રહ્યો છે. કિશોરના પિતાએ આક્ષેપ લગાવ્યો છે કે, ગૂનાની કબૂલાત માટે તેના પુત્રનો ટોર્ચર કરવામાં આવ્યો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n7 વર્ષના પ્રદ્યુમનની હત્યા કરનાર 16 વર્ષના સ્ટુડન્ટની જામીન અરજી ફગાવાઈ\nમુંબઈમાં ભારે વરસાદથી 2005 જેવા પૂરનો ખતરો, આદિત્ય ઠાકરેએ કહ્યું - ઘરેથી બહાર ન નીકળો\nLIVE: આ મંદિર માનવતાને પ્રેરણા આપતું રહેશે, રામ સૌના છે, સૌમાં વસેલા છે - PM મોદી\nરામ મંદિર : અયોધ્યાના સરયૂ તટ પર થઈ સંધ્યા આરતી, મંત્રોના ઉચ્ચારણથી ગૂંજ્યું વાતાવરણ\nમુંબઈમાં ભારે વરસાદથી 2005 જેવા પૂરનો ખતરો, આદિત્ય ઠાકરેએ કહ્યું - ઘરેથી બહાર ન નીકળો\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-gujarat-congress-leader-arjun-modhwadia-on-petrol-diesel-price-hike-vz-993143.html", "date_download": "2020-08-06T19:49:04Z", "digest": "sha1:YTHLZFHQ6OFMJDU3LYGLDCQXNOIHZ64T", "length": 22375, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarat Congress Leader Arjun Modhwadia On Petrol Diesel price Hike– News18 Gujarati", "raw_content": "\nઆઝાદીના આટલા વર્ષે ડીઝલે પેટ્રોલને પછાડ્યું તે બદલ પીએમ મોદીને અભિનંદન : અર્જુન મોઢવાડિયા\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઆઝાદીના આટલા વર્ષે ડીઝલે પેટ્રોલને પછાડ્યું તે બદલ પીએમ મોદીને અભિનંદન : અર્જુન મોઢવાડિયા\nઅર્જુન મોઢવાડિયા (ફાઇલ તસવીર)\nકૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ઘેરી.\nઅમદાવાદ : દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price Rise)ના ભાવ અંગે કૉંગ્રેસ (Congress)સહિત વિપક્ષની પાર્ટી વિરોધ પ્રગટ કરી રહી છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના નેતા અર્જુન મોઠવાડિયા (Congress Leader Arjun Modhwadia)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને અભિનંદન આપતા કહ્યુ કે, આઝાદીના ઇતિહાસમાં પેટ્રોલે ડીઝલને પછાડયું છે. છેલ્લા 20 થી 25 દિવસમાં ભાવમા વધારો કર્યો છે. સરકારે 5મી જૂને પેટ્રોલ અને ડીઝલ એક્સાઇઝ ડ્યુટી નાખી. આ પ્રકારનો વધારો પહેલા ક્યારેય નથી થયો.\nઅર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, \"એક તરફ સરકાર બુસ્ટર ડોઝ આપવાની વાત કરે છે અને બીજી તરફ પ્રજા પાસેથી 18 લાખ કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી કરોડો રૂપિયા વસૂલી લીધા છે. ભાવ વધારાથી પ્રજા લૂંટાઈ રહી છે. આજે 40 ડોલરમાં એક બેરલ ક્રૂડ મળે છે. ભૂતકાળમાં ભાવ વધતા હતા ત્યારે આજે ગલીઓમાં દેખાવો કરનારા કેમ ચૂપ છે અમારી માંગ છે ભાવ પહેલાની સ્થિતિમાં લાવવામાં આવે. યુપીએ સરકારની નીતિ પ્રમાણે કામ થાય તો આજે 40 રૂપિયે પેટ્રોલ મળી શકે તેમ છે.\"\nઆ પણ વાંચો : જગન્નાથ મંદિરના મહંતે હવે કહ્યુ, 'સરકારે ખૂબ મહેનત કરી'\nકૉંગ્રેસના અર્જુન મોઠવાડિયએ કોરોના ટેસ્ટિંગ કીટ મામલે નિવેદન આપતા કહ્યુ કે, ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ કીટ 750 રૂપિયામાં તૈયાર થાય છે. આજ કીટના 4500 લેવાય છે. અગાઉ પણ ટેસ્ટિંગ કીટના ભાવો નક્કી કરવા તાકીદ કરાઈ છે પરંતુ હજુ પણ ટેસ્ટિંગના ભાવ નક્કી નથી થયા.\nઆ પણ વાંચો : ભાજપના વરુણ પટેલે હ���ર્દિક પટેલનને કહ્યો તકસાધુ\nઅન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ટેસ્ટિંગના ભાવ વધારે છે. ગુજરાત સરકારની બેવડી નીતિને કારણે ખાનગી લેબો આજે સામાન્ય લોકોને લૂંટી રહી છે. રાજ્ય સરકારે ખોટા ખર્ચા અને ઉત્સવો પર કાપ મૂકવાની જરૂર છે. લૉકડાઉનના પાલનમાં દંડની જોગવાઈ હતી. જે તે સમયે પાલન કરાવવાનો હેતુ હતો પરંતુ આજે તે આવકનો સ્ત્રોત બની ગયું છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nઆઝાદીના આટલા વર્ષે ડીઝલે પેટ્રોલને પછાડ્યું તે બદલ પીએમ મોદીને અભિનંદન : અર્જુન મોઢવાડિયા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/unseen-hot-pics-of-katrina-kaif-she-is-looking-stunning-051455.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:33:57Z", "digest": "sha1:HLDMS2IKDVK23SRD3LNM2MVRY7DOCZWB", "length": 12549, "nlines": 160, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેટરીના કેફની ક્યારેય ન જોઈ હોય તેવી સેક્સી તસવીરો, જુઓ | unseen hot pics of katrina kaif, she is looking stunning - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેટરીના કેફની ક્યારેય ન જોઈ હોય તેવી સેક્સી તસવીરો, જુઓ\nસુપરસ્ટાર એક્ટ્રેસ કેટરીના કેફ જે કોઈપણ ફિલ્મનો ભાગ બને છે તે ફિલ્મ ચાલે કે ના ચાલે પરંતુ તેના ફેન્સને ભરપૂર પ્રેમ મળે છે. તેની હૉટ એન્ડ સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળતી હોય તેવું બહુ ઓછું જોવા મળે છે. બ્લેક ડ્રેસમાં જોવા મળી રહેલ કેટરીના કૈફ આ સેક્સી તસવીરોમાં ભરે બોલ્ડ લાગી રહી છે. જો કે આ તસવીરો જૂની છે પરંતુ કેટરીના કેફે કહેર મચાવ્યો છે. આની સાથે જ તેમની કેટલીક હૉટ તસવીરો અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ જે શાનદાર છે. જુઓ કેટરીના કેફની ક્યારેય ન જોઈ હોય તેવી સેક્સી તસવીરો..\nકેટરીના કેફની આ તસવીર ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી ચે અને ફેન્સ તેને બહુ શેર પણ કરી રહ્યા છે. કેટરીના કેફ શાનદાર લાગી રહી છે.\nકેટરીના કેફ બૉલીવુડના સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક છે અને લોકો તેને બહુ પસંદ કરે છે.\nકેટરીના કૈફે ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવા માટે ઘણું સ્ટ્રગલ કર્યું હતું. તેમને હિન્દી પણ સારી રીતે નહોતું આવડતું.\nઅમિતાભ બચ્ચનની ફિલ્મ બૂમમાં તેમને પહેલો મોકો મળ્યો હતો પરંતુ તેઓ પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યાં\nફિલ્મ બૂમમાં એક બોલ્ડ સીનને પગલે તેની ઈમેજ એક સેક્સી એક્ટ્રેસની જ થઈ ગઈ હતી.\nજે બાદ કેટરીના કૈફે કેટલાય ધમાકા કર્યા અને સુપરહિટ ફિલ્મો પણ આપી.\nહાલ તે બૉલીવુડની સૌથી ટૉપ એક્ટ્રેસમાંથી એક છે. તેનું ફેન ફોલોઈંગ પણ તગડું છે.\nકામ ઓછું કરી રહી છે\nતે સતત કામ ઓછું કરતી રહી છે. હાલ તે સૂર્યવંશીનું શૂટિંગ કરી રહી છે.\nકરિયરના શરૂઆતમાં સલમાન ખાને સાથે તેના અફેરની ચર્ચા થઈ રહી હતી.\nપૂનમ પાંડેનો બાથરૂમ Video વાયરલ, બોલ્ડનેસ જોઈ ફેન્સના હોશ ઉડ્યા\nહાલ તે માત્ર પોતાના કામ પર જ ફોકસ કરી રહી છે અને બહુ ખુશ છે.\nકેટરીના કૈફે પોતાના ઘરમાં જ કર્યુ બર્થડે સેલિબ્રેશન, જુઓ Pics\nકેટરીના કેફની મોડલિંગના દિવસોની રેર તસવીરો, જુઓ કેટલી બદલાઇ ગઇ એક્ટ્રેસ\nBirthday: 17 વર્ષથી મુંબઈના આ કરોડોના ઘરમાં રહે છે કેટરીના કૈફ, જુઓ Pics\nકેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ કર્યુ એલાન, કર્યુ આ નેક કામ\nરાજનીતિથી શરૂ થઇ રણબીર-કેટરીનાની લવ સ્ટોરી, બોલ્ડ ��ોટો થયા હતા લીક\nPics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના\nઆલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડિમાં થઈ ગઈ કેટરીના કૈફની એન્ટ્રી આવી રીતે ધમાકો કરશે\nકેટરીના કૈફ કરશે સુપર હીરો એક્શન ફિલ્મ, જલ્દી થઇ શકે છે જાહેરાત\nકેટરીના કૈફે ઝાડૂથી કરી નાખી અક્ષયની પિટાઈ, સૂર્યવંશીના સેટથી Viral Video\nબાંગ્લાદેશ ટી20 ક્રિકેટ મેચોની ગ્રાંડ ઓપનીંગમાં પહોંચ્યા સલમાન-કેટરીના, ડાંસ કરતા વિવાદ\nફેન્સ માટે સ્પેશિયલ સરપ્રાઈઝ, કેટરીનાએ શેર કર્યો Video\nબોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/amit-shah-is-hungry-for-votes-when-bengal-is-battling-corona-and-storm-tmc-056778.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:05:34Z", "digest": "sha1:RTYN7Q5FG3PE3JSVFXRZXKZZL6FMRJRJ", "length": 12600, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "જ્યારે બંગાળ કોરોના અને તોફાનથી લડી રહ્યું છે ત્યારે અમિત શાહ વોટના ભુખ્યા: TMC | Amit Shah is hungry for votes when Bengal is battling corona and storm: TMC - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજ્યારે બંગાળ કોરોના અને તોફાનથી લડી રહ્યું છે ત્યારે અમિત શાહ વોટના ભુખ્યા: TMC\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળ માટે 'ડિજિટલ રેલી' યોજી હતી. આ દરમિયાન તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર ઉગ્ર હુમલો કર્યો. અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટી બંગાળની સંસ્કૃત���ને જીવંત બનાવશે. અમિત શાહના ભાષણ પર ટીએમસીએ પ્રતિક્રિયા આપી છે. તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતા અને બંગાળના પ્રધાન પાર્થ ચેટર્જીએ કહ્યું કે, જ્યારે રાજ્ય રોગચાળો અને કુદરતી આફતો સાથે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે અમિત શાહની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે. બંગાળ, આ માણસનો ચહેરો યાદ રાખો, જે ફક્ત તમારા મત માટે ભૂખ્યા છે અને બીજું કંઇ નહીં.\nઅમિત શાહની નિંદા કરતાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, અમિત શાહે, જેમણે ખુદ ભારતના સર્વશક્તિને જોખમમાં મૂક્યો છે, તેમણે બંગાળની સંસ્કૃતિને 'પુનસ્થાપિત' કરવાની વાત કરી હતી. શું તે યાદ નથી, તે મમતા બેનર્જીએ જ વિદ્યા સાગરની પ્રતિમાને પુનર્સ્થાપિત કરી હતી, જેની નજર સમક્ષ તેના લોકોએ બર્બરતા પુર્વક તોડી હતી.\nઆ પહેલા અમિત શાહની એક રેલીમાં મમતા બેનર્જી પર હુમલો કરતા તેમણે કહ્યું હતું કે રવિન્દ્ર સંગીત જે બંગાળમાં સાંભળતું હતું તે આજે બોbમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. લોકોની ગોળીબાર, ખૂન અને ચીસોનો અવાજ સુન્ન છે. કોમી રમખાણોથી તેના આત્માને મોટું નુકસાન થયું છે. હું તમને ખાતરી આપવા માંગુ છું કે ભાજપ માત્ર બંગાળમાં જમાવટ માટે નથી આવ્યો, ભાજપ ફક્ત રાજકીય પક્ષના વિસ્તરણ માટે નથી આવ્યો, ભાજપ બંગાળની અંદર આપણી સંગઠન પાયો મજબૂત કરવા માંગે છે પરંતુ ભાજપ ફરીથી બંગાળ સંસ્કૃતિક બંગાળ બનાવવા માંગે છે.\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nપશ્ચિમ બંગાળઃ ભાજપ કાર્યકર્તાની હત્યા કરી શબ ઝાડ પર લટકાવ્યુ, BJPએ TMC પર લગાવ્યો આરોપ\nપશ્ચિમ બંગાળ: 31 ઓગસ્ટ સુધી વધારાયું લોકડાઉન, સીએમ મમતાએ કરી જાહેરાત\nમમતા બેનરજીએ ભાજપ પર સાધ્યુ નિશાન, કહ્યું - હિંદુ-મુસ્લિમ દંગા ભડકાવવાની કોશીશ કરી રહી છે એક પાર્ટી\nBJP MLA Death: બંગાળના રાજ્યપાલનો મમતા સરકાર પર હુમલો, રાજનૈતિક હત્યા પર ઉઠાવ્યા સવાલ\nPM મોદીના ભાષણમાં ઉત્તર કોરિયાના તાનાશાહની ઝલકઃ TMC સાંસદ\nકેન્દ્ર અને બંગાળ વચ્ચે વિવાદ ચાલુ, અમિત શાહે મમતા બેનરજીને લખ્યો પત્ર\nઆ કોલકાતા છે દિલ્હી નહી, હું ગોળી મારો ના નારા સહન કરીશ નહીં: મમતા બેનર્જી\nજમીન વિવાદમાં મહિલા ટીચરને રસ્સીથી બાંધીને ઘસેડી, ટીએમસી નેતા પર આરોપ\nમમતા બેનર્જીની પાર્ટીનું કેજરીવાલને ખુલ્લેઆમ સમર્થન, કહ્યુ દિલ્હીની જનતા આપને વોટ આપો\nમમતા બેનરજીએ એનપીએરને ગણાવ્યો ખતરનાક, કહ્યું આ એનઆરસીનો છે પુર્વ સંકેત\nબંગાળના ભાજપના પ્રમુખે આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું CAAનો વિરોધ કરનાર શેતાન અને કીડા\nCAA પર વિપક્ષને વધુ એક ઝટકો, મમતા બાદ હવે માયાવતી બેઠકમાં નહિ થાય શામેલ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/actresses-who-strike-a-balance-between-marriage-and-career/171147.html", "date_download": "2020-08-06T19:31:16Z", "digest": "sha1:VGXPCDUYRPRFIA2J3MXOVRTCL6ZHDY3O", "length": 13674, "nlines": 49, "source_domain": "navgujaratsamay.com", "title": "લગ્ન અને કેરિયર વચ્ચે સંતુલન સાધતી અભિનેત્રીઓ | નવગુજરાત સમય", "raw_content": "\nલગ્ન અને કેરિયર વચ્ચે સંતુલન સાધતી અભિનેત્રીઓ\nલગ્ન અને કેરિયર વચ્ચે સંતુલન સાધતી અભિનેત્રીઓ\n1 / 1 લગ્ન અને કેરિયર વચ્ચે સંતુલન સાધતી અભિનેત્રીઓ\nઆજથી થોડા દાયકા અગાઉ બોલીવૂડમાં કોઈપણ અભિનેત્રી પોતાની કેરિયરની ટોચે હોય ત્યારે લગ્ન કરતાં ખચકાતી, કારણ કે લગ્ન પછી મોટે ભાગે તેને કામથી દૂર થઈ જવું પડતું. આજે સમય બદલાઈ ગયો છે. આજની અભિનેત્રીઓ સફળતાના શિખરે હોય ત્યારે લગ્ન કરી રહી છે, એટલું જ નહીં, લગ્ન અને માતૃત્વ પછી પણ પોતાની કેરિયર પર પૂરતું લક્ષ્ય આપીને તેને આગળ ધપાવી રહી છે. લગ્નજીવન અને પ્રોફેશન વચ્ચે સરસ સંતુલન સાધીને જીવતી અભિનેત્રીઓ સાચે જ કાબિલે દાદ છે. આવો, જાણીએ આવી કેટલીક અભિનેત્રીઓ પાસેથી તેમની વાત.\nબોલીવૂડની સૌથી લોકપ્રિય અને ચહીતી અભિનેત્રી દીપિકા પાદુકોણનું માનવું છે કે લગ્ન તમારા જીવનમાં શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસાવે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે લગ્નએ તેને સ્થિરતા અને સલામતીની લાગણી બક્ષી છે. જોકે, લગ્ન કે પરિણીતા તરીકેના તેને સ્ટેટસને તેણે ક્યારેય પોતાની કરિયરને આડે આવવા દીધું નથી. તેણે લગ્ન પહેલાં પણ જણાવ્યું હતું કે તે પોતાની કેરિયર કે પ્રોફેશનાલાઝિમ સાથે કોઈ પ્રકારનું સમાધાન નહીં કરે. દીપિકાનું માનવું છે કે તમારી પોતાની આગવી પહેચાનને લગ્ન પછી ખોઈ દેવાની જરૂર નથી, પરંતુ સાથે સાથે તમારે તમારા પાર્ટનરની જરૂરિયાતોને સમજવાની અને તેનો આદર કરવાની પણ જરૂર છે. આ બન્ને વચ્ચે સંતુલન સાધીને જીવવું એ દામ્પત્યજીવનમાં ખૂબ મહત્ત્વનું છે.\nગ્લોબલ આઈકોન બની ચૂ���ેલી પ્રિયંકા ચોપ્રા જોનાસ લગ્ન કર્યા પછી પણ એક્ટિવ છે, બલકે લગ્ન બાદ વધુ એક્ટિવ રહે છે અને હોલીવૂડ તથા બોલીવૂડ બન્નેમાં કામ કરે છે. તેણે પોતાની એક પ્રોડક્શન કંપની પણ સ્થાપી છે, જે અંતર્ગત તે પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મોનું નિર્માણ કરે છે. પ્રિયંકા પોતાની સફળતાનો યશ પોતાના પતિ નિક જોનસને આપે છે તે કહે છે, “અમે અમારા વર્ક શેડ્યુલ્સ વચ્ચે સરસ બેલેન્સ સાધ્યું છે અને એ જ અમારી રિલેશનશીપની સૌથી શ્રેષ્ઠ બાબત છે. જ્યારે નિક કોન્સર્ટ ટુર્સ પર હોય છે, ત્યારે હું મારા વર્ક શેડ્યુલ્સને એવી રીતે ગોઠવું છું જેથી હું તેની સાથે રહી શકું અને જ્યારે હું કામ કરતી હોઉં છું ત્યારે તે મારી સાથે હોવાની કોશિશ કરે છે. આ બાબતને અમે બહુ સારી રીતે સમજીએ છીએ કે અમારા માટે અમારું કામ મહત્ત્વનું છે. અમારા વચ્ચેની આ પરસ્પર સમજણ અમારા સંબંધને વધુ મજબૂત બનાવે છે.”\nપચાસથી પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીનાએ લગ્ન પછી અને પુત્ર તૈમુરના જન્મ પછી પણ પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને એક સાથે અભિનેત્રી અને માતાની ભૂમિકાને સફળ રીતે નિભાવી બતાવી છે. નારીની શક્તિમાં અપાર વિશ્વાસ ધરાવતી કરીને કહે છે, “આપણે સ્ત્રીઓ મલ્ટીટાસ્કિંગ કરવામાં કુશળ છીએ અને હું પ્રત્યેક મિનિટે તેનો આનંદ ઉઠાવું છું. હું મારા કામ માટે પણ સમય ફાળવું છું અને મારા સંતાન માટે પણ.” કરીના તેના કામ પ્રત્યે જેટલી પ્રતિબદ્ધ છે, તેટલી જ પ્રતિબદ્ધ એક માતા તરીકે પણ છે તે સહુ કોઈ જાણે છે. તેને પોતાના કામ માટે ઘણી વાર દેશ-વિદેશમાં શૂટિંગ માટે જવું પડે છે અને ત્યારે તે પુત્ર તૈમુરને હંમેશા પોતાની સાથે લઈ જાય છે. કામ અને માતૃત્વ વચ્ચે સુંદર સંતુલન સાધીને કરીનાએ બોલીવૂડમાં એક મિસાલ કાયમ કરી છે.\nઅનુષ્કા શર્માએ 2018માં ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં છે. અનુષ્કા અને વિરાટ બન્ને પોતપોતાની કેરિયર માટે ખૂબ લગાવ ધરાવે છે, પરંતુ પોતાની વ્યક્તિગત જિંદગી પર તેની અસર પડવા દેતા નથી. લગ્ન પછી પણ અનુષ્કાએ પોતાનું કામ ચાલુ રાખ્યું છે. “અમારી પ્રાથમિકતાઓ વિશે અમે ખૂબ સ્પષ્ટ છીએ, પણ સાથોસાથ અમે બન્ને સાથે મળીને કશુંક કરવાની કોશિશ કરીએ છીએ, જેથી અમને બન્નેને એકબીજા સાથે સમય વીતાવવાની વધુ તક મળે. જો મારી પાસે સમય હોય તો વિરાટની વિદેશની ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાં હું તેની સાથે જઉં છું.” અનુષ્કા શર્મા જણાવે છે.\nબોલીવૂડની ફેશનિસ્ટા ��ણાતી સોનમ કપૂરે ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે, જે દિલ્હી રહે છે અને લંડનમાં પણ ઘર ધરાવે છે, પોતપોતાના કામના કારણે બન્નેને લાંબો સમય એકમેકથી દૂર રહેવું પડે છે, પણ સોનમનું માનવું છે કે તેનું કામ અને લગ્ન બન્ને તેના જીવનનો અંતરંગ હિસ્સો છે. તેનું માનવું છે કે કોઈ પણ સંબંધ ત્યારે જ ટકે, જ્યારે બન્ને પાર્ટનર તરફથી તે માટેના પ્રયાસો કરવામાં આવે. તે કહે છે, “આનંદનું કામ ફ્લેક્સીબલ હોવાથી મોટે ભાગે તે જ હું જ્યાં કામ કરતી હોઉં તે શહેરમાં આવી પહોંચે છે. ક્યારેક એનું કામ ખૂબ મહત્ત્વનું હોય ત્યારે હું પણ ઘણા સારા પ્રોજેક્ટ્સને અસ્વીકૃત કરીને તેની પાસે પહોંચી જઉં છું, જેથી તે પોતાના કામ પર પૂરતું ધ્યાન આપી શકે.”\nનેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા પછી પણ પોતાનું કામ ચાલુ રાખ્યું છે, એટલું જ નહીં, પોતાની દીકરી મહેરના જન્મના થોડા જ મહિના પછી સેટ પર જઈ શૂટિંગ ચાલુ કરી દીધું છે. 38 વર્ષીય આ ટેલેન્ટેડ અભિનેત્રીએ લગ્ન કે માતૃત્વને પોતાના કામની આડે આવવા દીધું નથી. લગ્ન પછી તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું મા પણ બનવા ઈચ્છું, એક્ટિંગ પણ કરવા ચાહું છું, બધું જ કરવા માંગું છું. હું મારા પરિવારને અને મારાં કામને – બન્નેને ચાહું છું. એકને ખાતર બીજાને ત્યજવાની જરૂર નથી, માત્ર બન્ને વચ્ચે સમાયોજન સાધવાની જરૂર છે. જો તમે સરસ રીતે એ સમાયોજન સાધી શકો તો પરિવાર અને તમારા કામ – બન્નેને એન્જોય કરી શકો છો.”\nઆ સેક્શન ના વધુ સમાચાર\nદિલ્હી હિંસા પર રોહિત શેટ્ટીએ કહ્યું- થોડા દિવસ સુધી શાંત રહેવાની જરૂર છે\nVideo: મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’નું ધમાકેદાર ટ્રેલર તમે જોયું કે નહીં...\nદેશમાં શાંતિ બનેલી રહે તે માટે કોઈ પણ ભૂમિકા ભજવવા તૈયાર: રજનીકાંત\nટ્રાન્સજેન્ડર્સ માટે અક્ષય કુમારની પહેલ, ઘર નિર્માણ માટે 1.50 કરોડ રુપિયા દાન કર્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/18-01-2019/97060", "date_download": "2020-08-06T19:25:26Z", "digest": "sha1:B2WC5MZSETE5PNYJNL2ONIRWADO7EPIC", "length": 14698, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "બોરસદના અમીયાદ નજીક મહી કેનાલમાં ગાબડાં: તિરાડ લીકેજ થતા આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યું", "raw_content": "\nબોરસદના અમીયાદ નજીક મહી કેનાલમાં ગાબડાં: તિરાડ લીકેજ થતા આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યું\nબોરસદ: તાલુકાના અમીયાદ પાસેથી પસાર થતી મહિકેનાલમાં ઠેર-ઠેર ગાબડા અને તિરાડોને પગલે લીકેજ થતુ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળી ખેડુતોને લાખો રૂપીયાનું નુકશાન થઈ રહ્યું હોવાની સ્થાનીક ખેડુતોમાં ફરીયાદો ઉઠવા પામી છે.\nબોરસદ તાલુકાના અમીયાદ ગામ પાસેથી પસાર થતી મહીકેનાલ કુવા સહિત કેનાલમાં તિરાડો અને ગાબડાઓને કારણે કેનાલમાં છોડવામાં આવતું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળી રહ્યું છે. જેને પગલે આજુબાજુ ૧૦૦થી વધુ વિઘા જમીનો ઉપર કેનાલનું પાણી ફરી વળતાં સ્થાનીક ખેડુતોના મહામુલા પાકને નુકશાન થઈ રહ્યું હોવાની સ્થાનીક ખેડુતોમાં બુમ ઉઠવા પામી છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST\nવિપ્રોના ત્રીજા ક્વાર્ટરનો પ્રોફિટ 2545 કરોડ રૂપિયા : ગયા વર્ષની સરખામણીમાં 32 ટકાનો વધારો : 3 શેરદીઠ 1 શેરનું બોનસ જાહેર કર્યું : વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કરતા રોકાણકારો ખુશખુશાલ access_time 7:24 pm IST\nદેહગામના કોલ્ડસ્ટોરેજમાં બ્લાસ્ટ થતાં ૪ના મોત : જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનીયા ગેસની લાઈન ફાટતા બ્લાસ્ટ થયો હતો : જેમાં ૪ના મોત, ૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડાયા access_time 5:58 pm IST\nઆર્થિક આધારે 10 ટકા અનામત આપવાના નિર્ણંય સામે ડીએમકે હાઈકોર્ટમાં પહોંચ્યું :સુપ્રીમમાં NGOની પિટિશન access_time 10:08 pm IST\nઅભ્યાસ માટે બ્રિટેન ગયેલ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામા વધારો access_time 10:52 pm IST\n૨૦,૦૦૦ કરોડના રિફંડના દાવા અટકાવ્યા access_time 11:29 am IST\nયાજ્ઞિક રોડ પર કુબેર કોમ્પ્લેક્ષમાં ૩ ઓફીસને સીલ મારતી વેરા શાખા access_time 4:14 pm IST\nઆંધ્રપ્રદેશના કાકીનાડામાં રાષ્ટ્રીય મહિલા પરિષદ access_time 2:50 pm IST\nસદરમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો વરલી ફીચરના જૂગાર પર દરોડોઃ ૧૧ ઝડપાયા, ૧૦ ભાગી ગયા access_time 2:51 pm IST\nજામનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં સ્લમ વિસ્તારના શૌચાલય સહિત પ્રશ્નોએ વિપક્ષ વરસી પડયું access_time 4:19 pm IST\nલીંબડીમાં ચોરી અટકાવોઃ રજુઆત access_time 11:41 am IST\nસુરેન્દ્રનગરમાં એન.એસ.યુ.આઈ. દ્વારા બહેતર ભારત અભિયાન access_time 10:11 am IST\nકપડવંજ-ડાકોર રોડ પર આઈશરે સાયકલને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત: ચાલકનું કમકમાટી ભર્યું મોત access_time 5:49 pm IST\nડાંગમાં નર્સિંગ કોલેજમાં સારા માર્ક્સની લાલચ આપી ટયુટરે વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરતા અરેરાટી access_time 5:46 pm IST\nIISLના એનસીડી બોન્ડ્સનો ઇશ્યુ ૨૨ જાન્યુઆરીએ ખુલશે access_time 10:05 pm IST\nઅહીંયા મૃત્યુ પછી પણ મૃતદેહને સંભાળીને રાખવામાં આવે છે access_time 6:09 pm IST\nકેંસરથી લડવામાં મદદરૂપ થઇ શકે છે નવી સ્ટેમ સેલ પદ્ધતિ access_time 6:06 pm IST\nઆલ્કોહલ પોયઝનીંગથી બચવા માટે ડોકટરોએ દર્દીના પેટમાં પ લીટર બીયર ભર્યો access_time 10:26 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nસાઉદી અરેબિયામાં પેટિયું રળવા ગયેલા યુ.પી.ના 3 વતનીઓની હત્યા : ડ્રાઈવર તરીકે નોકરી કરતા ત્રણે ભારતીયોને નોકરીમાં રાખનાર માલિકે જ મારી નાખ્યા access_time 8:36 am IST\nનાઈરોબીમાં આતંકી હુમલો : મૃતામ્તાઓને શાશ્વતી શાંતિ મળે તે અર્થે સ્વામિનારાયણ મ��દિરે સામૂહિક પ્રાર્થના access_time 11:48 am IST\nH-1B વીઝા ધારકોનું અમેરિકાના અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન છેઃ તેમના માટે સુરક્ષાના ધારાધોરણોમાં ફેરફાર,કાર્ય સ્થળે યોગ્ય વાતાવરણ, પગારમાં ઉત્તરોતર વધારો, તથા હક્કો આપી શોષણ થતું અટકાવવું જરૃરીઃ અમેરિકન થીંક ટેન્કનો અહેવાલ access_time 8:37 am IST\n૬૧ વર્ષમાં પહેલી વાર રણજીની સેમી ફાઈનલમાં પહોંચ્યુ કેરળઃ કવોર્ટર ફાઈનલમાં ગુજરાતને ૧૧૩ રનથી હરાવ્યુ access_time 3:27 pm IST\nસાયના અને શ્રીકાંત કવાર્ટર ફાઈનલમાં access_time 11:55 am IST\nવર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2018 માટે વિનેશ ફોગટનું નામ નોમિનેટ access_time 5:09 pm IST\n'દબંગ-3'માં આ કન્નડ અભિનેતા હશે વિલન... access_time 5:32 pm IST\nબોલો લ્યો... કરણી સેનાને પડ્યો ફિલ્મ 'મણિકર્ણિકા'સામે વાંધો... access_time 5:31 pm IST\nદીપિકાના મતે આવી ફિલ્મો થાય છે બોક્સ ઓફિસ પર હિટ.... access_time 5:31 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/337-applications-from-mobile-snatch-your-private-information-gujarati-news/", "date_download": "2020-08-06T20:44:32Z", "digest": "sha1:G3I3MRTSR6YPWBBYHZOUYAE64A7T6HK3", "length": 11330, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "રાખજો ખાસ સાવચેતી, મોબાઈલમાંથી 337 એપ્લીકેશન તફડાવે છે તમારી ખાનગી માહિતી - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nરાખજો ખાસ સાવચેતી, મોબાઈલમાંથી 337 એપ્લીકેશન તફડાવે છે તમારી ખાનગી માહિતી\nરાખજો ખાસ સાવચેતી, મોબાઈલમાંથી 337 એપ્લીકેશન તફડાવે છે તમારી ખાનગી માહિતી\nકમ્પ્યુટર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયા (સર્ન ઈન)ના અહેવાલમાં બ્લેકરોક નામના માલવેરથી મોબાઈલ યુઝર્સને બચવાની ચેતવણી આપવામાં આવી છે. આ માલવેર મોબાઈલની 337 જેટલી એપ્સને નિશાન બનાવતો હોવાથી ખૂબ જ પ્રાઈવેટ માહિતી તફડાવી શકે છે. આ સરકારી સાઈબર સિક્યુરિટી એજન્સીએ ચેતવણી આપતા કહ્યું હતું કે છેક મે માસથી સક્રિય થયેલો આ માલવેર દુનિયાભરના અસંખ્ય યુઝર્સની માહિતી તફડાવી ચૂક્યો હોવાથી તેનાથી બચવું જરૂરી છે.\nબેકિંગ અને વિવિધ પેમેન્ટ એપ્સને નિશાન બનાવે છે\nબેકિંગ અને વિવિધ પેમેન્ટ એપ્સને નિશાન બનાવતો આ માલવેર ક્રેડિટ કાર્ડ પીન, પાસવર્ડ, યુઝરનેમ, પેમેન્ટ ડિટેલ વગેરે માહિતી સતત તફડાવતો રહે છે. એટલું જ નહીં, ઈ-મેઈલ અને ઈ-કોમર્સ માટે રજિસ્ટર કરાયેલી વિગતો પણ આ માલવેરની મદદથી હેકર્સ સુધી પહોંચે છે. સર્ન-ઈનના કહેવા પ્રમાણે આ માલવેર ટ્રોઝન પ્રકારનો માલવેર છે અને તે દુનિયાભરમાં સક્રિય થયો છે.\nયુઝર્સની પ્રાઈવસી માટે ગંભીર ખતરો\nઆ માલવેરને બેકિંગની વિગતો ચોરવા માટે ખાસ તૈયાર કરાયો છે. એ પોપ્યુલર એપ્સની વિગતો મેળવીને યુઝર્સની પ્રાઈવસી માટે ગંભીર ખતરો સર્જે છે. એજન્સીએ યુઝર્સને આ માલવેરથી બચવાની સૂચના આપતા કહ્યું હતું કે બેકિંગ અને પેમેન્ટ્સ તેમ જ ઈ-કોમર્સ એપ્સની પ્રાઈવસી પરમિશન ખાસ તપાસી લેવી. એપ ચાલતી હોય એ વખતે જ પરમિશન મળે એવો વિકલ્પ મોબાઈલમાં ઉપલબ્ધ હોય તો એના પર પસંદગી ઉતારવી વધારે સલામત છે. અજાણી લિંક પરથી એપ ડાઉનલોડ ન કરવી. ગૂગલનું નોટિફિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી જ અપડેટ કરવું. તેની અલગ લિંક હોય તો તેમાંથી અપડેટ ન કરવું. કોઈ પણ એપને પરમિશન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nએશિયાટિક સિંહોના નિવાસસ્થાન સાસણમાં પ્રવાસીઓને આકર્ષવા 26 કરોડના ખર્ચે નવા આકર્ષણો ઉમેરવા રોડમેપ તૈયાર\nઅહીંની સરકાર હોટલમાં ખાવા પર આપી રહી છે અડધોઅડધ છૂટ, 50 ટકા બિલ સરકાર ભરશે\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/valentine-week-auspicious-timing-for-love-shubh-muhurat-of-celebrating-valentine-astrosage-com-mb-955750.html", "date_download": "2020-08-06T19:59:13Z", "digest": "sha1:EMMVCCVZDB57FDYXL3ICYUN6UXO6JGZD", "length": 24594, "nlines": 288, "source_domain": "gujarati.news18.com", "title": "valentine week auspicious timing for love shubh muhurat of celebrating valentine astrosage com mb– News18 Gujarati", "raw_content": "\nValentine Weekમાં આ સમયે પાર્ટનરને જણાવો દીલની વાત, ક્યારેય નહીં કહે 'ના'\nVIDEO: Raksha Bandhan Special: ઘરે બનાવો રાજસ્થાની મિષ્ટાન 'ઘેબર'\nસમયસર રસીકરણ: બાળકના સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય\nએક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે તો અજમાવો આ 5 ટ્રિક્સ\nઉપવાસમાં બનાવો 'સાબુદાણાની ખીર', પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ\nહોમ » ન્યૂઝ » લાઇફ સ્ટાઇલ\nValentine Weekમાં આ સમયે પાર્ટનરને જણાવો દીલની વાત, ક્યારેય નહીં કહે 'ના'\nઆ શુભ મુહૂર્ત પર જો તમે કોઈને પ્રપોઝ કરશો કે ગિફ્ટ આપશો તો આપને સકારાત્મક પરિણામ મળી શકે છે\nઆ શુભ મુહૂર્ત પર જો તમે કોઈને પ્રપોઝ કરશો કે ગિફ્ટ આપશો તો આપને સકારાત્મક પરિણામ મળી શકે છે\nValentine Week: આજે વેલેન્ટાઇન વીકને સમગ્ર વિશ્વમાં અને દેશમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. દરેક પ્રેમી યુગલ અને કોઈને એકતરફી પ્રેમ કરનારો દરેક વ્યક્તિ ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઇન વીકની રાહ જુએ છે. જે લોકો સિંગલ છે તેઓ પોતાની ભાવનાઓને તે વ્યક્તિની સામે વ્યક્ત કરે છે જેને તે પ્રેમ કરે છે. એવું ભાગ્યે જ થાય છે કે આ દરમિયાન પ્રેમ પ્રસ્તાવને કોઈ દ્વારા ઠુકરાવી દેવામાં આવે. જે લોકો પહેલાથી જ પ્રેમમાં છે તેઓ પોતાના લવમેટને આકર્ષિત કરવા માટે આ સમયે અનેક પ્રકારની ગિફ્ટ અને સરપ્રાઇઝ આપે છે. આપનું આ સપ્તાહ સારું રહે અને યોગ્ય સમયે તમે યોગ્ય કામ કરી શકો તેના માટે આપને વેલેન્ટાઇન દિવસ સુધીના દરેક દિવસના હિસાબથી જણાવીશું શુભ મુહૂર્ત. આ શુભ મુહૂર્તના સમયે જો તમે કોઈને પ્રપોઝ કરશો કે ગિફ્ટ આપશે તો આપને તેના સકારાત્મક પરિણામ મળી શકે છે.\nપ્રોમિસ ડે (11 ફેબ્રુઆરી)\nવેલેન્ટાઇન વીકનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી જોડા એક બીજાને સાથ નિભાવવાનો વાયદો આપે છે. તેની સાથે જ કેટલાક અન્ય વાયદા પણ પ્રેમી-પ્રેમિકા કરે છે જેને તેઓ આજીવન નિભાવવા માંગે છે. પ્રોમિસ ડે માટે શુભ મુહૂર્ત આ મુજબ છે...\nવેલેન્ટાઇન વીકનો છઠ્ઠો દિવસ હોય છે હગ ડે, આ દિવસે પ્રેમી જોડા પ્રેમના અહેસાસને અનુભવ કરવા માટે એક બીજાને આલિંગન કરે છે. અ દિવસ માટે શુભ મુહૂર્ત નીચે મુજબ છે...\nકિસ ડે (13 ફેબ્રુઆરી)\nઆ દિવસે દરેક પ્રેમી-પ્રેમિકા માટે ખૂબ ખાસ હોય છે. આ દિવસે કરવામાં આવેલું એક પ્રેમ ભરેલું ચુંબન પ્રેમી જોડાની વચ્ચે નિકટતા લાવે છે. આ દિવસ માટે શુભ મુહૂર્ત નીચે આપવામાં આવ્યા છે.\nવેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી)\nવેલેન્ટાઇન ડે દરેક પ્રેમી કે પ્રેમિકા માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પોતાના લવમેટની સાથે સમય પસાર કરવાની અલગ જ મજા હોય છે. દરેક શખ્સ જે પ્રેમમાં પડે છે તે આ દિવસે લવમેટને અહેસાસ કરાવવાનો પ્રયાસ કરે છે કે તેનાથી વધુ આ દુનિયામાં કોઈ નથી. આ દિવસે દરેકને પોતાના સંગી માટે સમય ચોક્કસ કાઢજો જોઈએ.\nવેલેન્ટાઇન ડેના શુભ મુહૂર્ત\nઆ પણ વાંચો, Ravi Varma Calendar 2020 : શ્રુતિ હાસન બની 'રાધા' તો બાહુબલીની 'શિવાગામી' દમયંતી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nValentine Weekમાં આ સમયે પાર્ટનરને જણાવો દીલની વાત, ક્યારેય નહીં કહે 'ના'\nVIDEO: Raksha Bandhan Special: ઘરે બનાવો રાજસ્થાની મિષ્ટાન 'ઘેબર'\nસમયસર રસીકરણ: બાળકના સારા સ્વાસ્થ્ય માટે અનિવાર્ય\nએક મહિનામાં વાળનો ગ્રોથ વધારવો છે તો અજમાવો આ 5 ટ્રિક્સ\nઉપવાસમાં બનાવો 'સાબુદાણાની ખીર', પેટ રહેશે તૃપ્ત નહીં લાગે ભૂખ\nVIDEO: Raksha Bandhan Special: ઘરે બનાવો રાજસ્થાની મિષ્ટાન 'ઘે��ર'\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-surat-boy-make-friendship-with-foreign-women-on-facebook-864733.html", "date_download": "2020-08-06T19:52:30Z", "digest": "sha1:YXBFRZDPHRMTNKH26BZZ2OAR4M3UZ6X4", "length": 24277, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "surat boy make friendship with foreign women on facebook– News18 Gujarati", "raw_content": "\nફેસબુક ઉપર વિદેશી મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવી સુરતના યુવકને પડી ભારે\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nફેસબુક ઉપર વિદેશી મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવી સુરતના યુવકને પડી ભારે\nમહિલા ફેસબુક ફ્રેન્ડે વરાછાના યુવકને મોંઘીદાટ ગિફ્ટો આપવાની લાલચ આપીને રૂ. 2.81 લાખની ટોપી પહેરાવી દીધી હતી.\nન્યૂઝ18ગુજરાતીઃ સોશિયલ મીડિયા થકી છેતરપીંડિના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. આવી જ એક છેતરપીંડિ સુરતના યુવક સાથે બની છે. મહિલા ફેસબુક ફ્રેન્ડે વરાછાના યુવકને મોંઘીદાટ ગિફ્ટો આપવાની લાલચ આપીને રૂ. 2.81 લાખની ટોપી પહેરાવી દીધી હતી.\nમળતી માહિતી પ્રમાણે સુરતના વરાછામાં મરઘાં કેન્દ્ર પાસે કિરણપાર્ક સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ગોપાલભાઇ વાલજીભાઇ ગાંગાણી મેડિકલ સ્ટોરમાં જોબ કરે છે. તેમના ભાઇ દિલીપની ફેસબુક ઉપર એક વિદેશી યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. તે યુવતી અંગ્રેજીમાં ચેટિંગ કરતી હોય દિલીપને વાચતીમાં ફાવટ નહીં આવતા ગોપાલ તે ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટિંગ કરો હતો. આ રીતે ફ્રેન્ડશિપ કરી વાતોમાં ભોળવી તે યુવતીએ ગોપાલને પોતાના વોટ્સએપ નંબર આપ્યો હતો. વોટ્સએપ ઉપર ચેટિંગ સાથે ફોટાની પણ આપ-લે થઇ હતી.\nદરમિયાન આ યુવતીએ વિશ્વાસ કેળવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવાની ગોપાલનેસ્કીમ આપી હતી. કંપનીની એનિવર્સરી હોય આઇફોન, આઇપેડ, ગોલ્ડ ચેઇન, ઘડિયાળ, પરફ���યુમ, પાઉન્ડ વગેરે આપવાની વાત કરવા સાથે આ મોંઘીદાટ ગિફ્ટના ફોટા પણ વોટ્સએપ ઉપર મોકલી આપ્યા હતા. ઉપરાંત ગોપાલ પાસે એડ્રેસ પણ મેળવી લીધું હતું.\nત્યારબાદ ગત તા. 23મીએ અજાણ્યા નંબર ઉપરથી ગોપાલ ઉપર કોલ આવ્યો હતો. હું દિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગમાંથી વાત કરું છું તમારું યુકેથી પાર્સલ આવ્યું છે. એમ કહી ચાર્જના નામે નાણાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પાર્સલમાં પાઉન્ડ હોવાની વાત કરીને પણ ચાર્જના નામે નાણા ટ્રાન્સફર કરાવાયા હતા.\nઆ પણ વાંચોઃ-દહેજના રૂપિયાથી દંપતી ઓસ્ટ્રેલિયા ગયું, સપ્તાહમાં પતિએ પત્નીને કાઢી મૂકી\nઇન્ટરનેશનલ ટ્રાન્સફર કોડ જનરેટ કરવાના નામે પણ રૂ. .84 લાખ મળી કુલ રૂપિયા 2.81 લાખ પડાવી લીધા હતા. બાદમાં ભેજાબાજોએ ગોપાલભાઇને રિઝર્વ બેન્ક લેટર ઓફ ગેરન્ટીનું પ્રમાણપત્ર સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમનું પૂજા શર્માના નામનું આઇડી કાર્ડ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આ રીતે ગિફ્ટના નામે જાળમાં ફસાવી ગોપાલભાઇ પાસેથી રૂ. 2.81 લાખ પડાવી લીધા હતા. ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથધી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nફેસબુક ઉપર વિદેશી મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવી સુરતના યુવકને પડી ભારે\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ ��ાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/heavy-rainfall-in-the-districts-of-saurashtra-bhavnagar-record-3-6-inch-rains-056776.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T19:42:34Z", "digest": "sha1:JYNN5ZGU3K3DLLJRPF2VLGFMVG4WQ23W", "length": 12883, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ | Heavy rainfall in the districts of saurashtra, bhavnagar record 3.6 inch rains. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગુજરાતઃ અરબ સાગર નજીકના ઘણા જિલ્લાઓમાં વરસ્યા મેઘ, ભાવનગરમાં સાડા 3 ઈંચ વરસાદ\nમોનસુનના આગમન વચ્ચે વાદળોના ગડગડાટથી સમુદ્ર તટીય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઠંડા પવન સાથે સાથે જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં જોરદાર વરસાદ થયો. રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ તેમજ જામનગર વગેરે જિલ્લા તરબતર થઈ ગયા. ભાવનગરમાં ઘણા સ્થળો પર સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો. વળી, રાજકોટ જિલ્લાના ગોંડલમાં સવા 2 ઈંચ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. અમેરેલી જિલ્લાા સાવરકુંડલામાં 2 ઈંચ, બગસરા, સુરેન્દ્રનગર, જિલ્લાના લિંબડી, સાયલામાં એક ઈંચ, પડઘરીમાં પોણો ઈંચ, ઉના તેમજ વેરાવળમાં અડધો ઈંચ વરસાદ થયો.\nમાહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, સુરેન્દ્રનગરના ધાંગધ્રા, વઢવાણ, જૂનાગઢના કોડીનાર, ગિર ગઢડા, જામનગર જિલ્લાના કાલાવડમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાા વલ્લભીપુર, ગારિયાધાર, ઘોઘા તેમજ જેસર તેમજ અમરેલીમાં પણ હળવો વરસ��દ જોવા મળ્યો. ભાવનગર શહેરની વાત કરીએ તો અહીં જોરદાર વરસાદના કારણે ઠેર ઠેર ઘણા ઈંચ પાણી ભરાઈ ગયુ. લોકોએ જણાવ્યુ કે સોમવારે બપોરે અચાનક વિજળી કડકી અને પછી વરસાદ થઈ. મૂસળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયુ છે. અચાનક આવેલા વરસાદથી વાહન ચાલકો તેમજ સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.\nઅન્ય શહેર ઘોઘા રોડ, ગાયત્રીનગર વિસ્તારના શિવરંજની સોસાયટીમાં વિજળી પડવાનુ અનુમાન છે. વળી, રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં બપોરે વરસાદ આવ્યો. જેના કારણે શહેરના બધા વિસ્તારોમાં પાણી-પાણીની સ્થિતિ થઈ ગઈ. વાદળો છવાઈ જવાના કારણે વાહન ચાલકોને દિવસે પણ ચાલુ રાખવી પડી. અહીં સતત ચોથા દિવસે વરસાદ થયો. આ તરફ રાજકોટ-જામનગર હાઈવે પર પડઘરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વિજળી બાદ વરસાદ થયો. પોરબંદરના બામશાણામાં સારો વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ વરસાદના સમાચાર છે. બપોર બાદ ઘનઘોર ઘટા છવાયા બાદ મેઘ વરસ્યા.\nબાળકોના સ્કૂલના સમય અને સિલેબસમાં થશે ઘટાડોઃ HRD મંત્રી\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nબાળકો પાસેથી ટ્યુશન ફી લઈ શકે છે ખાનગી શાળાઓ, અદાલતે આપી મંજૂરી\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઅમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, 8 લોકોના મોત\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nવાંકાનેરમાં જુગાર રમતા 12 શખ્શોની મુદ્દામાલ સહિત એલસીબીએ કરી ધરપકડ\nકસ્ટડીમાં પિતાના મોત મામલે દીકરાએ CBI તપાસની માંગ કરી\nPM મોદીને આ વર્ષે રાખડી નહિ બાંધી શકે આ પાકિસ્તાની બહેન, પત્રમાં મોકલી દુઆ\nગુજરાતના એક ડૉક્ટરે 75મી વાર ડોનેટ કર્યુ પ્લાઝમા, ઘણા લોકોના બચાવ્યા જીવન\nભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો\ngujarat bhavnagar weather rain monsoon rajkot jamnagar ગુજરાત ભાવનગર હવામાન વરસાદ ચોમાસુ રાજકોટ જામનગર\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસ���ી તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2009/06/25/govind-maru-16/?replytocom=487", "date_download": "2020-08-06T18:13:51Z", "digest": "sha1:7K5XAACLWURILS6TXVAHCGWEDZHGPZMH", "length": 18439, "nlines": 176, "source_domain": "govindmaru.com", "title": "સાચા બ્રાહ્મણ – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nગુજરાતમીત્ર, સુરતના વરીષ્ઠ પત્રકારશ્રી ભગવતીકુમાર શર્માએ ‘આપણે બધા’માં તા.17/06/1992ના રોજ આજના બ્રાહ્મણના બ્રાહ્મણત્વ ઉપર શંકા કરી અને સાચા બ્રાહ્મણ બનવા માટે જે બાબતો ઉપર ભાર મુક્યો છે- તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ બાબત મારી નજરે ભ્રમણા જ માત્ર હોય એવું લાગે છે. વ્યવહારમાં આવું બનતું નથી અને બનશે પણ નહીં. વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા બની રહેવાનો ઉદ્દેશ ધરાવતા બ્રાહ્મણો પૈકી શ્રી શર્માએ વર્ણવેલા ગુણો પ્રમાણેના સાચા બ્રાહ્મણો તૈયાર થાય તો પણ આવા મુઠ્ઠીભર સાચા બ્રાહ્મણોથી ભારતવર્ષમાં બ્રાહ્મણોની તાસીર ભુંસાવાની નથી. હા, જો જન્મથી જ સૌને દીગ્ગજ માનીને સૌને ઉપનયન તથા વેદાધ્યયનો અધીકાર આપ્યો હોત તો ભારતવર્ષની બધી જ પ્રજા યોગ્યતા પ્રમાણે આગળ વધી શકી હોત. તો જ શ્રી શર્માની અંતીમ પંક્તી ‘બ્રાહ્મણજન એટલે ઉંચી કોટીએ પહોંચેલું માનવ્ય- બીજું કશું નહીં; ન ન્યાત, ન જાત’, વ્યવહારમાં ઉણી ઉતરી શકે \nબ્રાહ્મણોએ વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા થવા સીવાય આ અગાઉ કશું કર્યું ન હતું અને હાલ પરીસ્થીતી બદલતા તેઓ થોડા ઢીલા પડ્યા છે. વર્તમાન પરીસ્થીતી પહેલા ભણવાનું કાર્યક્ષેત્ર બ્રાહ્મણોએ તેઓની પાસે રાખ્યું હતું. શુદ્ર (દલીત, આદીવાસી, બક્ષી-મંડલ પંચની તમામ જાતીઓ)ને જનોઈ નહીં, જનોઈ વીના વેદાધ્યયન નહીં અને વેદાધ્યયન વીના બ્રહ્મજ્ઞાન નહીં. આ રીતે જે જ્યાં જન્મ્યો ત્યાં જ પડ્યો રહ્યો. પરંતુ પાદરીઓની માફક બ્રાહ્મણોએ પણ પોતાની પાઠશાળાઓના દ્વાર સૌના માટે ખુલ્લા મુકી દીધા હોત અને સૌની સાથે માનવતાનો નાતો બાંધીને ભણાવ્યા હોત તો ભારતવર્ષની પ્રજા સાક્ષરતાથી પરીપુર્ણ થઈ હોત. બ્રાહ્મણો જેને શુદ્ર સમજીને આજે પણ તેની સાથે એક યા બીજી રીતે ઓરમાયું વર્તન દાખવે છે. આધુનીક આભડછેટ અપનાવે છે તે જ પ્રજાને મીશનરીઓએ સેવા કરી શીક્ષીત અને સંસ્કારી બનાવે છે. શું ખ્રીસ્તી પાદરીઓ અને તેની મીશનરી સંસ્થા જેવા બ્રાહ્મણો- ગુરુઓ અને સંસ્થાઓ શું આપણી પાસે નથી તો શ્રી શર્માની ઉંચી કો���ીએ પહોંચેલા માનવરુપી બ્રાહ્મણની અપેક્ષા સંતોષશે ખરી \n‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૦૭/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …\nPrevious વીશ્વશાંતી માટે ખતરો\nજેણે બ્રહ્મને જાણ્યું, બ્રહ્મનો જેને સાક્ષાત્કાર થયો હોય તે બ્રાહ્મણ. કહેવાતી બ્રાહ્મણ જ્ઞાતીમાં જન્મ થયો હોય તેથી બ્રાહ્મણ બની જવાતું નથી.\nગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે જન્મને આભારે વર્ણો સર્જાયા નથી. આનાથી મોટો આધાર કોઈનોય લેવાની જરુર ખરી હીન્દુઓને સમજવા માટે આટલું પુરતું છે.\nગીતાજીમાં તો અથર્વવેદનીય ટીકા કરાઈ છે. મનુસ્મૃતી જેવા ગ્રંથોમાં હીન્દુઓની કેવી વીડંબના થઈ છે આ કોઈએ સાચા હીન્દુત્ત્વને સમજાવ્યું જ નથી.\nજન્મે બ્રાહ્મણ હોવા છતાં હું આ વાત સાથે પુર્ણ રીત સહમત છું.\nપણ નાતજાતના વાડાઓના મુળ એટલા ઉંડા છે કે, તે ક્યારે દુર થશે , એ કહેવું મુશ્કેલ છે.\nઅહીં અમેરીકામાં પણ કોઈ મળે યો તરત આપને તેની અટક જાણવા અતુર બની જઈએ છીએ. અહીં પણ નાત જાત પ્રમાણે ચાલતાં મંડળોઇ છે ; અને અહીંના મંદીરોમાં પુજારી તરીકે કોઈ અબ્રાહ્મણ સ્વીકારાયો હોય તેવું મારા જાણવામાં નથી.\nઆંતરજ્ઞાતીય / આંતરધર્મીય લગ્નો કદાચ આનો ઉકેલ બને.\nજેણે બ્રહ્મને જાણ્યું, જે બ્રહ્મની નજીક હોય તે બ્રાહ્મણ \nશ્રીમદ ભગવદ ગીતામાં સ્પષ્ટ જણાવાયું છે કે\nચાર વર્ણ મેં સર્જીયા, ગુણ ને કર્મે માન\nતેનો કર્તા હું છું છતા, અકર્તા મને જાણ.\nઉપરોક્ત શ્લોકમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે વર્ણાશ્રમ વ્યવસ્થા જન્મને આધારે નહી પણ ગુણ અને કર્મને આધારે નક્કી થાય છે.\nત્યાર બાદ બ્રાહ્મણના નીચે મુજબના કાર્યો વર્ણવાયા છે.\n૧. શાંતિ ૨.તપ ૩.ક્ષમા ૪.શૌચ ૫. શ્રદ્ધા ૬. નિગ્રહ ૭. આર્જવ ૮. જ્ઞાન ૯. વિજ્ઞાન\nઆ નવ કર્મો જેના સ્વાભાવિક હોય તેને બ્રાહ્મણ જાણવો. આ ઉપરાંત ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ના કર્મો પણ વર્ણવ્યા છે. સહુ કોઈએ તે જોઈ જવા જેવા છે. અને પોતાના જેવા કર્મો હોય તે પ્રમાણે પોતાની જાતી નક્કી કરી લેવી જોઈએ. અને આ જ બાબત પુરવાર કરે છે કે ઉપરોક્ત કર્મો કરીને કોઈ પણ બ્રાહ્મણ બની શકે છે અને આવી લાયકાત જેનામાં ન હોય તે જન્મે બ્રાહ્મણ હોય તો પણ બ્રાહ્મણ ગણાય નહી.\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓ���ા કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/eye-catcher/this-himachal-road-is-not-for-the-faint-hearted-to-travel-video-goes-viral-ch-986036.html", "date_download": "2020-08-06T20:00:53Z", "digest": "sha1:NG2KG5LCGCHZITTB2ENZVMEBUZIE4T4H", "length": 22686, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "this himachal road is not for the faint hearted to travel video goes viral– News18 Gujarati", "raw_content": "\nહિમાચલ પ્રદેશના આ ખતરનાક રોડને જોઇને તમારો શ્વાસ અટકી જશે, Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પ�� યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nહોમ » ન્યૂઝ » અજબગજબ\nહિમાચલ પ્રદેશના આ ખતરનાક રોડને જોઇને તમારો શ્વાસ અટકી જશે, Viral Video\n\"અતુલ્ય ભારત, મુશ્કેલ રસ્તાઓ હંમેશા એક સુંદર જગ્યા તરફ જાય છે.\"\nપહાડી વિસ્તારમાં ગાડી ચલાવવી પડકારરૂપ હોય છે. એક તરફ પહાડ, બીજી તરફ ખીણ અને તેમાં સામે ખતરનાક વળાંક આવો જ એક વીડિયો સોશિયલ મીડિયમાં (Social media) વાયરલ થયો છે. તેને શેર કર્યો છે આઇઆરએસ ઓફિસર અંકુર રાપડિયાએ. વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે આ ખતરનાક રસ્તો હંમેશા સુંદર ગંણત્વય સુધી પહોંચાડે છે. આ વીડિયો હિમાચલના ચંબાના સાચ ખીણ વિસ્તારનો છે.\n54 સેકન્ડનો આ વીડિયો ખરેખરમાં તમારા શ્વાસ થંભાવી દેશે. ગાડીની હળવી ગતિએ જાય છે. જ્યાં એક તરફ વિશાળકાળ પર્વત છે. તો બીજી તરફ ઊંડી ખીણ. જરાક પણ તમે ચૂક્યા તો સીધા ખીણ ભેગા. પણ જો આ ખીણને ન દેખો અને આસપાસની સુંદરતાને જુઓ તો કુદરત સોળે કળાએ ખીલી છે. ઉપર વાદળી આકાશ છે, ઝરણાં છે, પહાડ એક સુંદર દ્રશ્ય આંખો સામે તૈયાર કરે છે.\nઆ વીડિયો શેર કરતા આઇઆરએસ ઓફિસરે લખ્યું છે કે \"અતુલ્ય ભારત, મુશ્કેલ રસ્તાઓ હંમેશા એક સુંદર જગ્યા તરફ જાય છે. હિમાચલમાં ચંબાની સાચ ખીણનો વીડિયો. આ રોડ 8-9 મહિના બરફથી ઢંકાયેલો રહે છે.\" ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં હાલ લોકડાઉનના સમયે આવા અલગ અલગ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને અનેક લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વાર લોકો દ્વારા જોવામાં આવ્યો છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પ���ટલ પાસે ફાયર NOC\nહિમાચલ પ્રદેશના આ ખતરનાક રોડને જોઇને તમારો શ્વાસ અટકી જશે, Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\nપપ્પૂ યાદવનો ખતરનાક સ્ટન્ટઃ રેલવે પુલ પર ચલાવ્યું બુલેટ, જુઓ VIDEO\nVIDEO: ઉંઘતા સમયે યુવકના પેન્ટમાં ઘૂસ્યો કોબરા સાપ, ડરથી 7 કલાક પિલર પકડી ઉભો રહ્યો\nબાઇકમાં પેટ્રોલ પૂરાવતી વખતે અચાનક આગ લાગતાં થઈ દોડાદોડી, જુઓ Viral Video\nકૂતરાએ માલિકની સાથે ગીત પર કરી જુગલબંધી, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pakistan-army-brutally-killed-bsf-jawan-attempted-behead-hi-041364.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:06:14Z", "digest": "sha1:47TUAPZBRXOOBGNV6WIOL7XEUCEPEJHZ", "length": 12412, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાક સેનાની બેટ ટીમે બીએસએફ જવાનના મૃતદેહ સાથે કરી બર્બરતા | Pakistan army brutally killed BSF jawan, attempted to behead him. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nપાક સેનાની બેટ ટીમે બીએસએફ જવાનના મૃતદેહ સાથે કરી બર્બરતા\nપાકિસ્તાને ફરીથી એક વાર હ્રદય કંપાવી દેનારી ઘટનાને અંજામ આપ્યો છે. પાકિસ્તાન સેના તરફથી એક ભારતીય જવાનના શબ સાથે છેડછાડ કરવાના સમાચાર છે. આ જવાન થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગયો હતો અને બાદમાં જવાનનું શબ મંગળવારે જમ્મુ સ્થિત ભારત-પાકિસ્તાનની આંત��રાષ્ટ્રીય બોર્ડર પર મળી આવ્યુ હતુ. ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.\nસર્ચ પાર્ટીને બોર્ડર પર મળ્યુ શબ\nમૃત જવાનના શબ સાથે પાકિસ્તાનની સેનાએ બર્બરતા કરી છે અને તેનું માથુ કાપવાની પણ કોશિશ કરી. પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ (બેટ) દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ જવાન પર હુમલો કરીને તેની પાસેના હથિયારો લૂંટી લેવામાં આવ્યા. ત્યારબાદ આ જવાનનું ગળુ કાપવામાં આવ્યુ. જવાનના શબને ચાકુઓથી છૂંદી નાખવામાં આવ્યુ. તેના શરીર પર ઘણી ઈજાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. પાક આર્મીની નિર્દયતા આટલેથી રોકાઈ નહિ. પાક સ્નાઈપરે તેને ગોળી મારી અને બાદમાં જવાનનું માથુ, ધડથી અલગ કરવાની પણ કોશિશ કરવામાં આવી.\nઆ પણ વાંચોઃ અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મોટી સફળતા, મિડલમેન ભારતને સોંપવાનો ચૂકાદો\nપીટીઆઈએ એક સીનિયર અધિકારીના હવાલાથી જણાવ્યુ કે સર્ચ પાર્ટીને જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે જે સમયે બીએસએફ જવાન ફેંસિંગની નજીકના વિસ્તારમાં સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે જવાન પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. ત્રણ દિવસ પહેલા જમ્મુના રાજૌર સેક્ટરમાં સ્થિત નૌશેરામાં પણ પાકિસ્તાન સેના તરફથી થયેલા ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો. પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સ્થિત ફોરવર્ડ પોસ્ટ પર ફાયરિંગ કરી હતી. પાકની આ ફાયરિંગનો સેના તરફથી આકરો જવાબ આપવામાં આવ્યો હતો.\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nઆતંકવાદના આધારે જમીન પડાવી લેવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય\nચીને UNSCમાં કાશ્મીર વિશે કરી ચર્ચા, ભારતને કહ્યું આ અમારો આંતરીક મામલો\nપાકિસ્તાને જારી કર્યો નવો મેપ, કાશ્મીર અને જુનાગઢ પર કર્યો દાવો\nલાહોરમાં ઐતિહાસિક ગુરુદ્વારાને મસ્જિદમાં બદલવાની તૈયારીમાં પાકિસ્તાન\nભારતનો ઇન્ટેલિજન્સ સેટેલાઇટ EMISAT તિબ્બટની ઉપરથી પસાર થયો, LAC પર સૈનિકો લાવી રહ્યું છે ચીન\nવુહાનની લેબે પાકિસ્તાની મિલિટ્રી સાથે કરી સિક્રેટ ડીલ, ભારત સામે થઈ શકે ઉપયોગ\nમોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે ચીની કંપનીઓને નહિ મળે સરકારી કૉન્ટ્રાક્ટ્સ\nપીઓકેમાં ડેમ બનાવવા પર ભારતે કર્યો વિરોધ\nભારતીય અધિકારીઓ કુલભૂષણ જાધવને મળ્યા, રિપોર્ટની રાહ: વિદેશ મંત્રાલય\nકુપવાડામાં LOCના 100 મીટરના અંતરમાં 2 આતંકવાદી ઠાર, મળી આવ્યા ચીન-પાક.ની દોસ્તીના સબુત\nપાકિસ્તાને પૂંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો\npakistan pakistan army bsf jawan jammu kashmir પાકિસ્તાન પાકિસ્તાન આર્મી બીએસએફ જવાન જમ્મુ કાશ્મીર\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://dbparekhschoolsankheda.com/later.asp", "date_download": "2020-08-06T19:31:47Z", "digest": "sha1:GROBJLBK3PRFAKEAQTIWEFJTSSS2KRPQ", "length": 12909, "nlines": 66, "source_domain": "dbparekhschoolsankheda.com", "title": "www.dbparekhschoolsankheda.com", "raw_content": "ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ\nવિઝન – 2011 તથા ટ્રસ્ટ શાળiની માહિતી\nપરિણામ ઊંચુ લાવવા માટેના અમારા પ્રયત્નો\nવિદ્યાથીઓના અભ્યાસમાં શું ધ્યાન આપવું જોઈએ \nશાળા માટે મળેલ દાન\nગરીબ વિદ્યાર્થીફંડમાં દાન આપનાર દાતા\nઅમેરિકા પ્રવાસ દરમ્યાન બિલ્ડીંગ ફંડ\nનિરોગી બાળ વર્ષ નિમિતે\nશુ તમે સ્કુલ વિશે તાજેતરમાં થયેલા કાર્યક્રમોની માહિતી મેળવવા ઈચ્છો છો.\nસ્કૂલ ની ફી ન્યુઝ લેટર માટે રજીસ્ટ્રેશન ઈમેલ ઇ.ડી લખો\nસરકારી એ.વી.સ્કૂલને બદલે સંખેડા સિનિયર એ.વી.સ્કૂલમાં (પ્રાઈવેટ) વિદ્યાર્થીઓનો ઘસારો વધુ રહેવા લાગ્યો. સરકારી એ.વી. સ્કૂલનો વહિવટ આ સમિતિને (ટ્રસ્ટને) સોંપી દેવાની શ્રીમંત સરકારશ્રીની ઈચ્છા હતી એવું 1942 ના પત્ર વ્યવહારથી સ્પષ્ટ થાય છે.\nસરકારી એ.વી. સ્કૂલની તબદિલી (Handover)-\nભૂતપૂર્વ વડોદરા રાજયની સરકારી એ.વી. સ્કૂલ (એંગ્લો વર્નાકયુલર સ્કૂલ) નો વહિવટ આ સમિતિને (ટ્રસ્ટને) સોંપી દેવાની ઈચ્છા હતી એવું 1942 ના પત્ર વ્યવહારથી સ્પષ્ટ થાય છે.સમિતિના સેક્રેટરી જેઠાલાલ હિંમતલાલ વકીલ તથા ઉપપ્રમુખ શ્રી ઓચ્છવલાલ સપતરામ વૈધને આ માટે સરકારશ્રી સાથે વાટાઘાટો કરવાની સતા મળી. છેવટે તા. 1/7/1945 થી સરકારી એ.વી.સ્કૂલનો વહિવટ ત્રણ વર્ષ માટે સિનિયર એ.વી.સ્કૂલ ફંડ સમિતિને (ટ્રસ્ટને)તબદીલ (Handover) કરવાનો ઠરાવ તા. 27/11/1944 ના રોજ વિધાઅધિકારી કચેરી અંગ્રેજી શાખાના વડાશ્રી જયોતિન્દ્રભાઈ મહેતાની સહીથી થયો હતો. ગ્રાન્ટ ઈન એઈડ (અનુદાન- -સહાય)નો પ્રશ્ર નિયમોનુસાર શાળાનું કામકાજ શરૂ થાય ત્યારબાદ નકકી થશે એવો ઠરાવ થયો. આમ પ્રજાકીય મંડળને શાળાનો વહિવટ કરવાની સતા મળી.આ મૂળ સરકારી શાળા જેની પગારની અને નિભાવની ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાન ��હાય) ધારા હેઠળ ગ્રાન્ટ મળે છે. જેના વહિવટ માટે વખતો વખત 5-10-15 વર્ષ માટેની મુદત સરકારશ્રી લંબાવી આપાતી હતી.\nદલસુખ ભાઈચંદભાઈ પારેખ (ડી.બી.પારેખ)સાર્વજનિક હાઈસ્કૂલ –\nશિક્ષણનો વ્યાપ વધવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધવા માંડી સરકારી એ.વી.સ્કૂલનું બિલ્ડીંગ નાનું પડવા લાગ્યું. નવા ઓરડાઓની જરૂરિયાત ઊભી થઈ. સમિતિની (ટ્રસ્ટની) સભામાં સદગત પારેખ દલસુખભાઈ ભાઈચંદદાસ જેઓ આ સંસ્થાના ઉપ-પ્રમુખ હતા તેમના વારસો એ સદગતના સ્મરણાર્થે તેમના પિતાનું નામ આપવાની શરતે હાઈસ્કૂલ બિલ્ડીંગ ફંડમાં રૂ. 12001 +3001 =15002,આપવાની ઈચ્છા તા. 20/8/1944 ના રોજ દર્શાવી એ સભામાં રૂ.2101, સાયન્સ હોલ બાંધવા સૂર્યાવાલા છોટાલાલ પ્રેમાનંદ શાહે ઈચ્છા દર્શાવી.એ સભામાં રૂ.2001,સેન્ટ્રલ હોલ બાંધવા માટે પરીખ ચીમનલાલ મોહનલાલે પોતાના પિતાના સ્મરણાર્થે આપવાની ઈચ્છા દર્શાવીએ સભામાં “બિલ્ડીંગ ફંડ સમિતિ”ની રચના થઈ.અનેક નામી-અનામી દાતાઓએ હાઈસ્કૂલનું બિલ્ડીંગ બાંધવા માટે દાન આપ્યું તેમનું લીસ્ટ અલગ દર્શાવ્યું છે. કુલ લોકમદદની રકમ રૂ. 44,442 ની નોંધ જોવા મળી છે.\nશ્રીમંત વડોદરા નરેશ પ્રતાપસિંહ ગાયકવાડની મદદ\nહાઈસ્કૂલ ભવિષ્યનો વિચાર કરીને બાંધવાની હતી તેથી સમિતિએ સંખેડા ગામમાં અન્ય જગ્યાએ (સ્ટેશન રોડ જવાના રસ્તે) હાઈસ્કૂલ બાંધવા માટે જમીન પસંદ કરી.અને બાંધકામ શરૂ કર્યું. શ્રીમંત વડોદરા નરેશ પ્રતાપસિંહ ગાયકવાડની સરકારે આ મકાન ફંડમાં રૂ. 30,000/- ની મંજૂર કરેલ રકમ નામદાર મુંબઈની સરકારની સંમતિથી આ સંસ્થાને વિક્રમ સંવત 2006, ઈ.સ.1950માં મળી. વર્ષ ઈ.સ.1950 માં હાઈસ્કૂલનું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું ત્યારે તેની પાછળ થયેલ ખર્ચની રકમ રૂ. 80,001/- હતી ઉપલો મંજલો પાછળથી બાંધવામાં આવ્યો હતો. સદર મકાનની ઉદઘાટન વિધિ કરવા માટે મુંબઈ પ્રાંતના બાંધકામ ખાતાના પ્રધાન ડૉ.જીવરાજભાઈ મહેતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું.\nસરકારશ્રી ની શિક્ષણ અંગેની નીતિ –\nસમય જતાં સરકારશ્રીએ શિક્ષણની નવી નીતિનો અમલ કર્યો તે મુજબ ધોરણ 5 થી 11 નો માધ્યમિકને બદલે ધો.5 થી 7 ને પ્રાથમિક શિક્ષણમાં સમાવેશ કર્યો. મે -1946 સુધી સિનિયર એ.વી.સ્કૂલમાં ધોરણ 7 (ફાઈનલ) મેટ્રિક સુધીના વર્ગો રહયા. શિક્ષણની નવી નીતિ આવતાં જુન -1946 થી ધોરણ 5 થી 11 માધ્યમિક શિક્ષણ બન્યું અને ધોરણ 1 થી 4 પ્રાથમિક શિક્ષણ ગણાવા લાગ્યું. જુના ધોરણ-5,6,7 ના વર્ગો ધોરણ-8,9,10 ના વર્ગો ગણાવા લાગ્યા ધોરણ-11 એટલે મેટ્રિક કહેવાય. જુન-1946 ���ી સિનિયર એ.વી.સ્કૂલનું નામ બદલવામાં આવ્યું. નવું નામ ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ આપવામાં આવ્યું. ધોરણ 5 થી 7 માંના શિક્ષકો-જુની નીતિ પ્રમાણે માધ્યમિકના હતા. પણ હવે તેઓ પ્રાથમિકના રક્ષિત તરીકે ઓળખાવા લાગ્યા. તેમને માધ્યમિક શિક્ષકો જેવા તમામ લાભ આપવાનું સરકારે નકકી કર્યું. વર્ષ 29-10-1965 પહેલા નિમણૂંક પામેલા શિક્ષકોને રક્ષિત શિક્ષકો ગણ્યા.\nવર્ષ- 1976 માં શિક્ષણમાં ફરી નવી નીતિનો અમલ થયો. તે પ્રમાણે 10+2 ની નવી તરાહનો અમલ થયો. માધ્યમિક શિક્ષણમાં ધોરણ-8,9,10 ના વર્ગો રહયાં. ધોરણ 10 પાસ એટલે એસ.એસ.સી. પાસ કહેવાય ત્યાર બાદ ઉચ્ચ માધ્યમિકમાં ધોરણ 11 અને 12 નો સમાવેશ થયો.ધોરણ 12 પાસ એટલે એચ.એસ.સી.પાસ કહેવાય.\nઆમ આ શાળા જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ ગઈ. દરેક વિભાગ આજ કેમ્પસમાં ચાલુ થયા. અલગ અલગ સમયે જે તે વિભાગના દાતાનું નામ મળવાથી નામકરણ પણ થયું. આજ કેમ્પસમાં જરૂરિયાત પ્રમાણે નવા બિલ્ડીંગ પણ થયા.\nશ્રી ભૂપેન્દ્રભાઈ આર.શાહ (શાળાના વર્તમાન આચાર્ય)\n| મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | અમારો સંપર્ક |\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2014/10/", "date_download": "2020-08-06T19:41:29Z", "digest": "sha1:ZS7ZO2MNTMM2L6ZBZVV3IIAHIH7FN7OQ", "length": 24606, "nlines": 125, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: October 2014", "raw_content": "\nદિવાળી ખરેખર શું છે\n(વહાલી વસમી ઝીંદગી માંથી)\nઍક સંવેદનશીલ જુવાને હમણા કહ્યુકે, દીવાળીને હવે બહુ થોડા દિવસ રહ્યા. ચોપસ ખરીદી ખરીદી ચાલશે. હજુ બોનસ બોનસ ચાલે છે. પછી લોકો બે ચાર દીવસ રૂપિયાની તદાફડી અન ટેટાબાજી ચલાવશે. કોણ જાણે દિવાળીનો સાચો આનંદ જણાતો નથી. લોકો પહેલા કરતા અત્યારે વધારે દુખી છે, ઍવૂ નથી. તેથી ઉલ્ટુ, અગઊના કરતા અત્યારે ઍકંદરે સુખ સગવડો વધી છે. છતાં દિવાળી નો ઉત્સાહ જણાતો નથી.\nવાત સાચી છે. હોળીના રંગ બદલાયા છે. તે વધુ કીમતી બન્યા છે. વધુ કીમતી વસ્ત્રો ઉપર તે ઘુટાય છે. પણ હોળીનો આનંદ દેખાતો નથી. દિવાળી આવે તે પહેલા લોકો પોતાની શક્તિ પ્રમાણે ઘરના રંગાવે છે. સાફ્સુફી કરે છે. નવા વસ્ત્રોની ખરીદી કરવા વિચારે છે. તરેહ તરેહ ના ખર્ચ નો અંદાજ લગાવે છે. બોનસ ઉપર ટાપીને બેસે છે. ગમે તેમ વધારાનો બંદોબસ્ત પણ કરી લે છે. આ બધા ખર્ચના ધૂમધડાકા પછી રોજીંદા જીવન માં એક સુનકાર ફેલાવે છે. તારીખના વધુ પાના ફાટે છે અને ગૃહસ્ત ને ગૃહિણી વિચાર કરે છે કે આ તે દિવાળી કે દેવાળુ \nપાના રંગોની ���જાવટ, સાફસૂફીનો ચળકાટ કે રોશનીની ઝગમગાટ છતાં સાચી રોનક દેખાતી નથી. નાનકડા ગામડામાં બેઠેલા એક ગરીબ માનસ ની ઝુપડી બહાર ટમટમતા દીવડા જેટલું દૈવત પાણ શહેરોની ઝાક્ઝમાળ જોવા મળતું નથી. ગામડામાં જન્મેલો અને શહેરમાં સુખી થયેલો માણસ વિજળી કે ગોળના હરડા પ્રગટાવીને જોઈ રહે છે. તેની યાદદાસ્ત કહે છે કે એક બાળક તરીકે એણે કોઈ ગામડે જેવી દિવાળી ઉજવી હતી દિવાળી નથી. એક કિશોર તરીકે એણે માત્ર પોટાશ ફોડ્યો હતો., સદા લાવીન્ગ્યા એક એક ગણીને ફોડ્યા હતા.છતાં તેમાં આનંદ હતો. તે આનંદ આજે નથી. આજે તો કાનમાં ધાક પડી જાય તેવા બુલંદ ટેટા, રોકેટ વગેરે કાઈ કાઈ ફૂટે છે. પણ એમાંથી કર્કશ ઘોંઘાટ અને નાકને સંકોચી દે તેવી તીવ્ર વાસ સિવાય કઈ પણ નીપજતું નથી.\n આનું કારણ એ છે કે આપણે વ્યવસાયી જીવન જેવી ધમાલ તહેવારોની ઉજવણીમાં પણ ભરી દીધી છે. અપને તહેવારોની મજાનું પણ ખર્ચ કરવાના જુવારી જુસ્સાના ત્રાજવે ટાંગી દીધું છે. જેમાં વધુ નાણા ખર્ચીએ તેમ વધુ મજા અપણે બધી બાબતોમાં આવું સમીકારણ ગોખી નાખ્યું છે. આપણને સમજાતું નથી કે અંતરમાં સાચા આનંદના નાનકડા ઝરણાની તોલે ગંજાવર ખર્ચના કોઈ કાડાકા ભડાકા આવી શકે તેમ નથી. તમારા અંતરમાં આનંદનું ઝરણું હોયુ છે. એના તળ સજા હોય તોં સાદામાં સાદી ઉજવણીમાંથી સુંદરમાં સુંદર રંગોળી પ્રગટે છે. આનંદનું ઝરણું સુકાઈ ગયું હશે તોં બહારની કોઈ ઝાક્ઝમક, કોઈ ચહલ પહલ, કોઈ ખાણી પીણી ઉત્સવનો સાચો આનંદ આપી નહિ શકે. દુનિયામાં બધું પૈસાથી થઇ શકે, તેવો અપણો બ્રહ્મ ભાંગ્યો નથી. જેમ વધુ નાણાં ખર્ચીએ તેમ વધુ આનંદ આવે તેવો ખયાલ હજુ છુટ્યો નથી. દિલમાં આનંદ ના હોય અને અપણે ગમે તેવા રંગીનસફાઈદાર વસ્ત્રો સજીયે કે દીવાનખાનું શણગારીએ તોં તેથી મજા આવતી નથી. આવી ઉજવણી એક ધમાલ બની જાય છે. જીવાનસંગર્ષ ની બધી ધમાલ, બધી ઉતાવળ, બધો સ્પર્ધાભાવ અપને તહેવારોની ઉજવણીમાંથી જન્મે છે. સદા કોડીયાકે એક નાની મીણબત્તી નું શાંત શીતળ અજવાળું છોડીને અપને વીજળી તોરણોની ખરચાળ લાબુક્ઝાબુકના દેખાવમાં ખોવાઈ ગયા છીએ.\nલોકો દિવાળી નિમિત્તે મીઠી અને ફરસાણ બનાવે છે કે તૈયાર મીઠાઈઓ ઉપાડી લાવે છે, પણ તેનો સ્વાદ માણવાની માનસિક તૈયારી ક્યાં સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડધામ ચાલુ રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડધામ ચાલુ સાચા ઉમળકાના સથાવાલા વિના માત્ર કર્તવ્યપાલન નો ખેલ હોય છે. આજે શેઠને ઘરે જવું પડશ, આજે સાહેબને માલ્વુંજ પડશે - આમાં પણ ધંધાદળી સંબંધોની લાચાર સગાઇ બોલે છે. કોઈને મન મુકીને મળવાની વાતજ નથી. ફાયદાકારક સંબંધોને ચોપડે કોઈક જમા કરાવી દેવાની ગણતરી હોય છે.\nદિવાળી પ્રકાશનો ઉત્સવ માટીને માત્ર અંધકાર ની ઉજાણી બની ગઈ છે. તેનું કારણ અપનો પોતાનો બદલાઈ ગયેલો અભિગમ છે. જીવન પ્રત્યેનું આપનું વલણ બદલાઈ ગયું છે. દિવાળી ટાણે પણ આપણને આજ ઉપાધી પીડતી રહે છે. દિવાળી ખરેખર શું છે એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી અમાસને છેડે ચાંદ ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ ક���ે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી અમાસને છેડે ચાંદ ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ કરે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો એક વર્ષનો છેડો બીજા વર્ષનો મંગલ આરંભ છે. જિંદગીના હરેક તબક્કાને આ વાત લાગુ પડે છે. મધુર શૈશવ પૂરું થતા તોફાની બાળપણ રમવા માંડે છે. અને બાળપણની વિદાયને કિશોર અવસ્થા ભુલાવી દે છે. કિશોર કાળ ની સમાપ્તિને યૌવનની વસંત નવી ચાલ શીખવે છે. યૌવનનો અંત પીછાનીયે તે પહેલા ઘરના ઘોડિયે ફરી પોતાનાજ પ્રાણપ્રહ્વામાંથી પ્રગટેલું શૈશવ ખેલવા માંડે છે. હરેક ખરતા પાનની ઓથે નવી કુંપળ ઉભી છે. માટીના કોડીયા તૂટતા રહે છે. પણ જિંદગીનો દીવો નવી વાટ માં અખંડ જાગરણ કાર્ય કરે છે.\nદિવાળી ખરેખર માણવી છે પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો પહેલી વાળ ફટાકડાની સળંગ લુંમની તડાફડી હાથમાંજ થવા દેવાની હિંમત મેળવનારો કિશોર યાદ કરો. અને, એ દિવાળી યાદ કરો જયારે એક જવાન તરીકે તમે આવી રહેલા કારતકની ઠંડીનો ચમકારો પહેલી વાર સ્ત્રીની હૂંફની ઝંખના કરી હોય. દિવાળી માણવીજ હોય તોં તમારા અંતરમાં બેઠેલા બાળકને, કિશોરને, જુવાનને સાદ પાડો\nદિવાળીનો આનંદ પ્રકાશ ના તોરણમાં નથી, તમારા અંતરના માંડવે રમતા અગીયામાં છે. દિવાળીનો ઉમંગ વીજળીક ગોળાની રંગીન છટા માં નથી, કોડિયાની માટીની વાસ પારખવાની તમારી ધ્રાનેન્દ્રિયામાં કે મીણબત���તી ના ઓગળતા મીણ માં ચમકતા તમારા હૃદય ભાવોની પીછાણમાં છે. દિવાળીની મજા મોંઘી મીઠાઈમાં નથી, તમારા એવા ને એવા તાજા સ્વાદમાં છે. દિવાળી નવા વસ્ત્રોમાં રમતી નથી, તમારી અંદર જીવતા રહેલા બહુરૂપીની કાળમાં જીવે છે. દિવાળી મોટા ફટાકડામાં બોલતી નથી, તમારા હૈયામાં ગાજતા ઉમંગ ના પડઘમમાં બોલે છે. દિવાળી તમારા વાહનની તેજ રફતાર માં ડોડતી નથી, તમારા ચરણની ઉતાવળી ગતિમાં દોડે છે. દિવાળી તમારા વેપારના ચોપડામાં કે તમારી નોકરીના પગાર પત્રકમાં નથી, જુના-નવા સંબધનો જમા ઉતારમાં છે.\nદિવાળી આવી છે તોં વિષ્ણુ બનો, લક્ષ્મી આવશે. દિવાળી આવી છે તોં તમે શંકર બનો, પાર્વતી તમને શોધી રહી છે. તમારી જીંદગીના તમે બ્રહ્મા બનો - નવું વર્ષ, નવી જીંદગી, નવી દુનિયા ખડી કરવાનું તમારા હાથમાંજ છે.\nદરેકને મારા વતી પ્રણામ અને નવા વર્ષની શુભકામના - ભાઈ નો આ લેખ દિવાળી વિષે એક અનેરો આનંદ આપને આપશે એની મને ખાતરી છે. દિવાળી આપના સહુના અંતરમાં રહેલા ઉત્સાહનો પર્વ છે અને ખરેખર અંધારી અમાસને છેડે ચાંદ ઉભેલો હોય છે - એક નવી રોશની નું તેજ નવા વર્ષમાં સહુને મળે તેવી મારી શુભેચ્છા\nદિવાળી ખરેખર શું છે\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક ન��મ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/crime/nri-marriage-valsad-theft-619502.html", "date_download": "2020-08-06T19:55:17Z", "digest": "sha1:FNFBREP2PBWWCP7QGDF3VBAWZG54NI7M", "length": 24575, "nlines": 275, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - NIRને એક ચોકલેટ લાખોમાં પડી,લગ્નના માહોલમાં ટાબરિયા ગેંગનો હાથફેરો– News18 Gujarati", "raw_content": "\nNIRને એક ચોકલેટ લાખોમાં પડી,લગ્નના માહોલમાં ટાબરિયા ગેંગનો હાથફેરો\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nહોમ » ન્યૂઝ » ક્રાઇમ\nNIRને એક ચોકલેટ લાખોમાં પડી,લગ્નના માહોલમાં ટાબરિયા ગેંગનો હાથફેરો\nવાપીઃ લગ્નનો આનંદ માણી રહેલા એક પરિવારના પ્રસંગમાં ઘુસી ગયેલી ટાબરીયા ગેંગે તરખાટ મચાવી હાથફેરો કરતા લગ્નનો માહોલ ચિંતામાં પ્રસર્યો હતો. મહિલાઓની શોભા સમાન દાગીનાઓ પર નજર બગાડી રહ્યા છે. વલસાડમાં એનઆરઆઇના લગ્ન પ્રસંગમાં એક એનઆરઆઇ મહિલાની નજર ચુંકવીને આવી જ એક ટાબરીયા ગેંગે રોકડ તેમજ દાગીના ભરેલી બેંગ તફડાવી હતી. વલસાડના કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત એક એન આર આઈ પરિવાર જયરે લગ્ન માં મસ્ત હતો ત્યારે એક ટાબરિયા એ લાખો ની ચોરી કરી છે.\nવાપીઃ લગ્નનો આનંદ માણી રહેલા એક પરિવારના પ્રસંગમાં ઘુસી ગયેલી ટાબરીયા ગેંગે તરખાટ મચાવી હાથફેરો કરતા લગ્નનો માહોલ ચિંતામાં પ્રસર્યો હતો. મહિલાઓની શોભા સમાન દાગીનાઓ પર નજર બગાડી રહ્યા છે. વલસાડમાં એનઆરઆઇના લગ્ન પ્રસંગમાં એક એનઆરઆઇ મહિલાની નજર ચુંકવીને આવી જ એક ટાબરીયા ગેંગે રોકડ તેમજ દાગીના ભરેલી બેંગ તફડાવી હતી. વલસાડના કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત એક એન આર આઈ પરિવાર જયરે લગ્ન માં મસ્ત હતો ત્યારે એક ટાબરિયા એ લાખો ની ચોરી કરી છે.\nવાપીઃ લગ્નનો આનંદ માણી રહેલા એક પરિવારના પ્રસંગમાં ઘુસી ગયેલી ટાબરીયા ગેંગે તરખાટ મચાવી હાથફેરો કરતા લગ્નનો માહોલ ચિંતામાં પ્રસર્યો હતો. મહિલાઓની શોભા સમાન દાગીનાઓ પર નજર બગાડી રહ્યા છે. વલસાડમાં એનઆરઆઇના લગ્ન પ્રસંગમાં એક એનઆરઆઇ મહિલાની નજર ચુંકવીને આવી જ એક ટાબરીયા ગેંગે રોકડ તેમજ દાગીના ભરેલી બેંગ તફડાવી હતી. વલસાડના કન્ટ્રી ક્લબ ખાતે આયોજિત એક એન આર આઈ પરિવાર જયરે લગ્ન માં મસ્ત હતો ત્યારે એક ટાબરિયા એ લાખો ની ચોરી કરી છે.\nમુળ બરોડાના અને વરસોથી ઓસ્ટ્રેલિયા રહેતો પરિવાર પુત્રની જાન લઇને વલસાડ આવ્યો હતો.એન.આર.આઈ પરિવારનો લગ્ન પ્રસંગમાં સોનાના દાગીનાનું આકર્ષણ વધારે જોવા મળે છે અને આ એન.આર.આઈ મહિલા લાખો ના દાગીના બેગ લાવામાં આવ્યું હતા .પુરા પરિવાર ના સોનાના દાગીના જે બેગ માં હતી તે બેગ લઇને બેસેલા ઇન્દિરાબેન પટેલની નઝરચૂકવી એક બાળક બેગ લઈ ને રફુચક્કર થય ગયું હતું.\n10 થી 12 વર્ષનો આ છોકરો પાર્ટી પ્લોટમાં ફરી રહ્યો હતો અને ઇન્દિરાબેનની બાજુ માં આવીને બેસી ગયો ત્યારબાદ તેને ઇન્દિરા બેન પાસે ચોકલેટની માંગણી કરી આથી ઇન્દિરા બેન ચોકલેટ લેવા જતા તેમનું ધ્યાન હટ્યું અને આ બાળક લાખો ના દાગીના ભરેલા પર્સ લઈને રફુચક્કર થાય ગયો હતો . આ બેગ માં મોબાઈલ,40 હાજર રોકડા અને લાખો ના દાગીના તેમજ ઓસ્ટ્રેલીયન ડોલર પણ હતા.�� મામલે વલસાડ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nNIRને એક ચોકલેટ લાખોમાં પડી,લગ્નના માહોલમાં ટાબરિયા ગેંગનો હાથફેરો\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/out-from-odi-series-against-south-africa-due-to-injury/158081.html", "date_download": "2020-08-06T18:56:46Z", "digest": "sha1:S4MM4NKFBJJXTU4AAV6ANZ5RBAYKGGDK", "length": 5463, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "ઇજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાંથી સ્મૃતિ મંધાના આઉટ | નવગુજરાત સમય", "raw_content": "\nઇજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાંથી સ્મૃતિ મંધાના આઉટ\nઇજાના કારણે સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાંથી સ્મૃતિ મંધાના આઉટ\nચાર ટી-20 મેચોની શ્રેણીમાં ભારતે સાઉથ આફ્રિકાની મહિલા ટીમને 3-1થી હરાવી છે.\nબુધવારથી અત્રે શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકાની મહિલા ટીમ સામેની વન-ડે ઇન્ટરનેશનલ મેચ માટે ઓપનર સ્મૃતિ મંધાના ઇજાના કારણે નહીં રમી શકે. તેના કારણે ભારતીય ટીમના જુસ્સાને મોટો ધક્કો પહોંચ્યો છે. રવિવારે નેટ પ્રેક્ટિસ દરમિયા��� 23 વર્ષીય સ્મૃતિને પગના આગળના ભાગે બોલ વાગ્યો હતો. તેના કારણે તેને ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે.\nસ્મૃતિના સ્થાને સીમ બોલિંગ ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમના હેડ કોચ ડબ્લ્યૂ. વી. રામને કહ્યું હતું કે સ્મૃતિના ટીમમાં પુનરાગમન માટેનો નિર્ણય NCA ખાતે ફિઝિયોથેરાપિસ્ટ તમામ તબીબી રિપોર્ટ જોયા પછી કરશે. તેમનું કહેવું હતું કે સ્મૃતિને સામાન્ય ફ્રેક્ચર છે, પરંતુ તેના પુનરાગમન માટે કોઈ ચોક્કસ સમય આપી શકાય તેમ નથી. ઇજાની જગ્યાએ થોડો સોજો પણ છે એટલે જે નિર્ણય લેવાશે તે તબીબી નિષ્ણાતો દ્વારા લેવાશે.\nટીમની કેપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે મંધાનાની ગેરહાજરીના કારણે અન્ય ખેલાડીને તક મળશે. અલબત્ત તે અનુભવી ખેલાડી છે, પરંતુ ડોમેસ્ટિક મેચોમાં અન્ય ખેલાડીઓએ પણ સારા એવા રન બનાવ્યા છે.\nઆ શ્રેણી આઇસીસી મહિલા ચેમ્પિયનશિપનો ભાગ નથી એટલે નવોદિત ખેલાડીઓને તક આપવામાં કોઈ વાંધો નહીં આવે. હું આશાવાદી છું કે જેને તક મળશે તે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવશે. સુરતમાં હાલમાં જ પૂર્ણ થયેલી ચાર ટી-20 મેચોની શ્રેણીમાં ભારતે સાઉથ આફ્રિકાની મહિલા ટીમને 3-1થી હરાવી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nભારત-સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ વન ડે સીરિઝનો બુધવારથી વડોદરામાં આરંભ\nઆરે કોલોની વિવાદમાં રોહિત શર્માએ કહ્યું ઝાડ કાપવા યોગ્ય નથી\nભારતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી\nભારત આફ્રિકા સામે ટેસ્ટ જીતવાની કગારે, અશ્વિને મુરલીધરનના રેકોર્ડની બરોબરી કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/facebooks-cryptocurrency-libra-will-not-launch-in-india", "date_download": "2020-08-06T19:37:01Z", "digest": "sha1:SLM5ONRYKQO32SQKPNRX7LYUZZGFRJMD", "length": 12475, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "ફેસબુક આ કારણસર તેની ક્રિપ્ટોકરન્સીને ભારતમાં લોન્ચ કરશે નહીં | Vyaapaar Samachar", "raw_content": "\nફેસબુક આ કારણસર તેની ક્રિપ્ટોકરન્સીને ભારતમાં લોન્ચ કરશે નહીં\nનવી દિલ્હી : સોશિયલ નેટવર્ક સાઇટ ફેસબુકની આગામી વર્ષે ભારતમાં લોન્ચ થનારી ક્રિપ્ટોકરન્સી લિબ્રા ભારતમાં ઉપલબ્ધ થશે નહીં. હાલના નિયમો હેઠળ, બ્લોકચેન કરેંસીમાં દેશના બેન્કિંગ નેટવર્કનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ અંગેની માહિતી રાખનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ડીઝીટલ વોલેટ એ દેશોમાં ઉપલબ્ધ નહીં થાય, જ્યાં ક્રિપ્ટોકરન્સી પર બેન (પ્રતિબંધ) છે અ��વા ફેસબુક પર તેમાં ઓપરેટ કરવાને લઈને પ્રતિબંધ લાગેલો છે. ફેસબુકે મંગળવારે જાહેરાત કરી હતી કે તેની પેટાકંપની કેલિબ્રા 2020માં ક્રિપ્ટોકરેંસી લોન્ચ કરશે.\nઅન્ય એક સ્રોતએ જણાવ્યું હતું કે, \"ફેસબુકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ને ભારતમાં તેની ક્રિપ્ટો કરન્સી માટે કોઈ એપ્લિકેશન આપી નથી.\" આરબીઆઈએ પણ આ અંગે મીડિયા તરફથી મોકલવામાં આવેલા સવાલોનો જવાબ આપ્યો નથી. ફેસબુકના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, \"અમે કેલિબ્રાના વ્હોટ્સએપ પર કામ કરવા અને વિશ્વભરમાં તેને ઉપલબ્ધ કરાવવાની અપેક્ષા રાખીએ છીએ.\" ફેસબુકએ 28 સંગઠનો સાથે ભાગીદારી કરી છે, જેમાં વિઝા, માસ્ટરકાર્ડ, ડ્રિન્કૂ અને ઉબેર, વર્ચ્યુઅલ ચલણ સ્વીકારશે. આ ક્રિપ્ટો મેસેજિંગ એપ્લિકેશન, લિબ્રા દ્વારા લોંચ કરવામાં આવશે, તે બંને વ્હોટ્સએપ અને ફેસબુક પર ઉપલબ્ધ હશે.\nવ્હોટ્સએપ પાસે ભારતમાં 40 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે, જ્યારે ફેસબુકના દેશમાં યુઝર્સની સંખ્યા 30 કરોડથી વધુ છે. ગયા વર્ષે એપ્રિલમાં, આરબીઆઇએ નિયમન કરાયેલા ફર્મ્સને ત્રણ મહિનામાં ટ્રાંઝેક્શનને રોકવા માટે આદેશ આપ્યો હતો. આના માટેનું કારણ આ ચલણ સાથે સંકળાયેલા જોખમો હતા. દેશમાં બિટકોઈન ટ્રેડિંગ કંપનીઓએ આરબીઆઇના પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસની આગામી સુનાવણી 23 જુલાઇએ થશે.\nએક કાનૂની નિષ્ણાતે જણાવ્યું હતું કે, ભારતના રેગ્યુલેશન્સ એક નેટવર્કમાં ઓપરેટ કરનાર ડિજિટલ એસેટ્સ અને રૂપિયા જેવી કરન્સી સાથે લેન - દેનવાળા ડીઝીટલ પેમેન્ટ્સની વચ્ચે અંતર કરતા નથી. ટેક્નોલોજીસ પર ફોક્સ કરનાર લો - ફર્મ એકગાઇ લોના ફાઉન્ડર અનિરુદ્ધ રસ્તોગીએ જણાવ્યું હતું કે, 'જો ફેસબુક લિબ્રાને ક્લોઝ સિસ્ટમમાં રહેવા માટે બનાવે ચ્ચે, જેમાં તેની ટ્રાન્ઝેક્શન તેના નેટવર્કમાં જ હશે, તો આરબીઆઇને ચિંતિત થવું જોઈએ નહીં કારણ કે તેની બહાર અસર થશે નહીં. જો આ એક ક્લોઝ સિસ્ટમમાં ઓપરેટ કરવા માટે નથી તો આ તે પ્રકારનું ડીઝીટલ એસેટ્સ છે, જેને લઈને આરબીઆઇ સતર્ક છે.\nઅન્ય એક નિષ્ણાંતે જણાવ્યું કે,લિબ્રાનો ઉપયોગ કરનાર કોઈ ઇંટેટી આરબીઆઇના નિયમોની સાથે જ આઇટી એક્ટની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરી શકે છે અને તેને દેશમાં દંડનો સામનો કરવો પડશે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ���ીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/27/salmubarak-2011/?replytocom=14177", "date_download": "2020-08-06T19:22:37Z", "digest": "sha1:KSJ4S6AV3MFCYXGD7CT5KHJ24JWG6D3Y", "length": 14842, "nlines": 207, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: નૂતનવર્ષાભિનંદન – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nOctober 27th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 20 પ્રતિભાવો »\nઆજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન કરનારા સૌ વાચકમિત્રો, પ્રકાશકો, યોગદાન આપનારા સૌ દાતાઓ, લેખકમિત્રો અને અન્ય સૌને નવા વર્ષના સાલમુબારક. સર્વર પરની ટેકનિકલ ક્ષતિને કારણે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે દીપોત્સવી પર્વના વિશેષ લેખો પ્રકાશિત કરી શકાયા નથી પરંતુ હવે તા. 31-ઓક્ટોબરને લાભપાંચમથી આપણે નિયમિત નવા લેખોનું રસપાન શરૂ કરીશું. ત્યાં સુધી રીડગુજરાતી પર રજા રહેશે. ફરી એકવાર સૌને નૂતનવર્ષાભિનંદન. આભાર.\n« Previous દિપાવલી પર્વની શુભકામનાઓ – તંત્રી\nઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમિત્રો, આપ સૌને આ સમાચાર આપતા અત્યંત આઘાત અને દુઃખ અનુભવું છું. આજે બપોરે ૧૨.૧૫ કલાકે મૃગેશભાઈ અવસાન પામ્યા છે. સદગતની અંતિમ ક્રિયા આજે સાંજે ૪.૩૦ કલાકે વડોદરાના બહુચરાજી સ્મશાન ખાતે થશે. સમગ્ર રીડગુજરાતી પરિવાર, ગુજરાતી સાહિત્યના સર્વે પ્રેમીઓને માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને ... [વાંચો...]\nરીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2012 – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, મે માસનો મધ્યાહ્ન એટલે રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની શરૂઆત. વર્ષ 2007થી આ ઉપક્રમ શરૂ થયો છે અને પ્રતિવર્ષ આશરે 50-60 જેટલા વાચકમિત્રો તેમાં ભાગ લે છે. આ સ્પર્ધાની વિશેષતા એ છે કે તે માત્ર નવોદિતો માટે જ છે. જેમનું એક પણ પુસ્તક પ્રકાશિત થયું હોય તેઓ આમાં ભાગ લઈ શકતા નથી. તેથી કરીને ‘વિદ્વાન લેખકોની આગળ આપણું લખાણ તો કેવું લાગશે ... [વાં���ો...]\nરીડગુજરાતી : આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી\nઆજના આ મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો તથા સર્વને મારા પ્રણામ. આજે સાત વર્ષ પૂરા કરીને રીડગુજરાતી આઠમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું આપણી અંદર ઊગતું પણ જાય છે સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક લોકોને મળવાનું ... [વાંચો...]\n20 પ્રતિભાવો : નૂતનવર્ષાભિનંદન – તંત્રી\nઆપને તથા પરિવારજનોને તેમજ ‘રીડગુજરાતી’ના વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nઆપને, પરિવારજનોને તેમજ રીડગુજરાતીના સૌ વાચક મિત્રોને દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન\nસૌને નવા વરસની શુભેચ્છાઓ.\nહેપ્પી દિવાળી અને હૈપ્પી ન્યુ ઈયર\nદિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ\nઆપને તથા આપના પરિવારજનોને નુતનવરસના અભિનન્દન.\nમૃગેશભાઈ દિપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ .\nગુજરાતી નવું વર્ષ શરુ થઇ ગયું એની સહુને શુભેચ્છા.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-an-demanded-was-made-to-allow-the-opening-of-private-tuition-classes-km-993186.html", "date_download": "2020-08-06T19:21:04Z", "digest": "sha1:TV4F7HPTJQPUXX7HD6YVNJESMUXSUOT7", "length": 23657, "nlines": 261, "source_domain": "gujarati.news18.com", "title": "An demanded was made to allow the opening of private tuition classes km– News18 Gujarati", "raw_content": "\nહવે રાજ્યમાં ખાનગી ક્લાસીસ ખોલવાનો પણ અવાજ બુલંદ થયો, 'ભાડા ચઢી રહ્યા - આવક બંધ'\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nહવે રાજ્યમાં ખાનગી ક્લાસીસ ખોલવાનો પણ અવાજ બુલંદ થયો, 'ભાડા ચઢી રહ્યા - આવક બંધ'\nમાત્ર ધોરણ 10 ને ધોરણ 12ના કલાસીસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કલાસીસ સંચાલકોએ કરી છે. ક્લાસીસ સંચાલકો કોરોના સંક્રમણને રોકવાના તમામ નિયમોનું પાલન કરશે તેવી બાંહેધરી પણ આપવા આવી છે.\nઅમદાવાદ : કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે અલગ અલગ ધંધા રોજગાર નિયમોના પાલન સાથે ખોલવાની મંજૂરી આપી છે, તેવામાં હવે ખાનગી કોચિંગ ક્લાસીસ શરૂ કરવાની પણ માંગ બુલંદ થઈ છે. જે માટે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન ગુજરાત અગ્રણીઓએ રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં રજુઆત કરી છે.\nકોરોના વાયરસના કેસ વધતા 21 માર્ચ બાદ લોકડાઉન જાહેર થઈ ગયું, અને આ લોક ડાઉનને ત્રણ મહિના ઉપરનો સમય થયા અને લગભગ મોટા ભાગના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા. જોકે જૂન મહિનાની શરૂઆતમાં અનલોક વન સાથે જ સરકારે છૂટછાટો આપતા ઘણા ધંધાઓ શરૂ થઈ ગયા, અને હાલ જાણે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. જોકે ત્રણ મહિનાથી શાળાઓ અને શૈક્ષણિક કાર્ય બંધ છે. આગામી ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસ સુધી શાળા કોલેજ ખુલે તેવા અણસાર નથી. જોકે આ બધાની વચ્ચે ત્રણ મહિનાથી ખાનગી કોચિંગ ક્લાસના ધંધાને પણ અસર થઈ છે. જેને લઈ હવે ખાનગી ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપવાની માંગ ઉઠી છે.\nખાનગી ક્લાસીસ સંચાલકોનું એસોસિએશન ફેડરેશન ઓફ એકેડેમિક એસોશિએશન ગુજરાત હાલ આગળ આવ્યું છે. આ એસોસિયેશનના ચેરમેન વિજયભાઈ મારુ જણાવે છે કે, રાજ્યભરમાં 15 હજારથી વધુ અને અમદાવાદમાં 4500 જેટલા ખાનગી કોચિંગ કલાસ છે. જેમના મોટાભાગે કલાસીસ સંચાલકો એવા છે કે, જેઓ ભાડે જગ્યા રાખી ક્લાસીસ ચલાવે છે. પણ ત્રણ મહિનાથી ક્લાસીસ સદંતર બંધ હોવાથી મુશ્કેલીઓ વધી છે. આવક ઝીરો છે અને તેની સામે જગ્યાનું ભાડું ચઢી રહ્યું છે. ઉનાળા દરમિયાન જ સૌથી વધુ વેકેશન બેચ ચાલતી હોય છે કે પછી ઈંગ્લીશ સ્પિકિંગ ક્લાસીસ ધમધોકાર ચાલતા હોય છે પણ ઉનાળા દરમિયાન જ લોકડાઉન જાહેર થતા આ બધી વેકેશન બેચ બંધ રહી. ક્લાસીસ બંધ કરવા પડ્યા જેની ઘણી મુશ્કેલીઓ પડી. 15 હજાર ક્લાસીસમાં ઘણા એવા છે કે ખૂબ નાના પાયે ચાલતા હોય તે���ને તો જાણે ધંધો પડી જ ભાંગ્યો છે.\nજો બધા ધોરણના કલાસીસના ખોલી શકાય તો માત્ર ધોરણ 10 ને ધોરણ 12ના કલાસીસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ કલાસીસ સંચાલકોએ કરી છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચિવ વિનોદ રાવને લેખિતમાં રજુઆત કરી છે. આ મામલે ઝડપથી નિર્ણય લેવા જણાવ્યું છે. જે માટે ક્લાસીસ સંચાલકો કોરોના સંક્રમણને રોકવાના તમામ નિયમોનું પાલન કરશે તેવી બાંહેધરી પણ આપવા આવી છે. જો સરકાર આ મામલે યોગ્ય નિર્ણય નહિ લે તો ક્લાસીસ સંચાલકો 1લી તારીખથી જાતે કલાસીસ ખોલી કાઢશે તેવી ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nહવે રાજ્યમાં ખાનગી ક્લાસીસ ખોલવાનો પણ અવાજ બુલંદ થયો, 'ભાડા ચઢી રહ્યા - આવક બંધ'\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/delhi-election-results-2020-subhas-chopra-stepped-down-after-cong-defeat-will-manoj-tiwari-resign-053622.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:19:19Z", "digest": "sha1:4L52LJ7JLIR63G5EH5DV2DTDVG66KG3U", "length": 13987, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ? | Delhi Election Results 2020: Subhas Chopra Stepped Down after Congress defeat will Manoj Tiwari Resign? - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મન��જ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nદિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ\nદિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમીની પ્રચંડ જીત બાદ ભાજપ અને કોંગ્રેસમાં ખલબલી મચી ગઈ છે. ત્રીજી વાર સત્તા પર બિરાજમાન થવા જઈ રહેલ આમ આદમી પાર્ટીની જીતે કોંગ્રેસ અને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. આપની જીતની સાઈડ ઈફેક્ટ એવી થઈ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ હારની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સુભાષ ચોપડાએ હારની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આઈપી દીધુ. એવામાં સૌની નજર હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પર ટકી છે. શું હારની જવાબદારી લઈને મનોજ તિવારી પોતાના પદેથી રાજીનામુ આપશે.\nવળી, પાર્ટીની અંદરથી સમાચાર આવી રહ્યા છે કે આગલા થોડા દિવસોમાં મનોજ તિવારી દિલ્લી પ્રદેશ ભાજપની ખુરશી છોડી દેશે. પાર્ટીની કારમી હાર બાદ ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ દિલ્લીની કમાન કોઈ નવા ચહેરાને સોંપી શકે છે. મનોજ તિવારી આમ પણ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે. એવામાં પાર્ટાં ફેરબદલ આમ પણ નક્કી જ હતી. માનવામાં આવી રહ્યુ છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને દિલ્લી સંગઠનની કમાન સોંપી શકે છે.\nવાસ્તવમાં પાર્ટીએ દિલ્લીમાં પૂર્વાંચલિઓની મતબેંક સાધવાના ચક્કરમાં મનોજ તિવારીના હાથાં કમાન સોંપી પરંતુ ચૂંટણી પરિણામો જોયા બાદ લાગ્યુ નહિ કે મનોજ તિવારી આમાં સફળ થઈ શક્યા. વળી, મનોજ તિવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદથી જ પાર્ટીની અંદર સ્થાનિક નેતાઓમાં નારાજગી શરૂ થઈ ગઈ હતી. પાર્ટીમાં માત્ર ત્રણ વર્ષ જૂના મનોજ તિવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવાય��� બાદથી ભાજપમાં અંતર્કલહની સ્થિતિ બની ગઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને તેની અસર પણ જોવા મળી. મનોજ તિવારીના કાર્યકાળમાં એમસીડી અને લોકસભા ચૂંટણીમાં ભાજપનુ પ્રદર્શન જરૂર શાનદાર રહ્યુ પરંતુ આનો શ્રેય તેમને ન આપી શકાય કારણકે લોકસભામાં ભાજપને મોદીના નામ પર મત મળ્યા તો વળી એમસીડી ભાજપનો ગઢ રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષની કાબેલિયત વિધાનસભા ચૂંટણીમાં દેખાય છે જેમાં મનોજ તિવારી ફેલ રહ્યા. હવે જોવાનુ એ રહેશે કે મનોજ તવારી પર ભાજપ શું નિર્ણય લે છે.\nઆ પણ વાંચોઃ જીત બાદ હનુમાન મંદિર પહોંચ્યા કેજરીવાલ, 14 ફેબ્રુઆરીએ લઈ શકે છે શપથ\nમોદી સરકાર ચીનના બહિષ્કારની વાતો કરે અને તેની જ પાસેથી લોન લે છે\nCovid-19: રડાવી દેશે દિલ્લીના આ પત્રકારની આપવીતી, રાહુલ ગાંધીએ વીડિયો શેર કરી મદદનો ભરોસો આપ્યો\nદિલ્લી હિંસાઃ અંકિત શર્માના પિતાએ FIRમાં વર્ણવ્યુ દુઃખ, કહ્યુ - અત્યંત ક્રૂરતાથી થઈ પુત્રની હત્યા\nહનુમાન ભક્તિઃ AAP નેતા મહિનાના પહેલા મંગળવારે સુંદરકાંડનો પાઠ કરાવશે\nદિલ્હી બાદ હવે યૂપીમાં શરૂ થયું AAPનું અભિયાન, આ દિગ્ગજ નેતાએ કમાન સંભાળી\nBJPને ટક્કર આપવાની તૈયારી, 24 કલાકમાં AAPના ‘રાષ્ટ્ર નિર્માણ અભિયાન'માં જોડાયા 11 લાખ લોકો\nઅરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ લેશે મુખ્યમંત્રી પદના શપથ, રામલીલા મેદાનમાં થશે સમારંભ\nDelhi Election Results 2020: જીત બાદ આપ ધારાસભ્ય પર હુમલો, 1નુ મોત\nઆપની જીત બાદ સુનીતા કેજરીવાલઃ આ મારી બેસ્ટ બર્થડે ગિફ્ટ, આજે સત્યની જીત થઈ\nદિલ્લીની જનતાએ ભાજપ અને અમિત શાહને લગાવ્યો કરન્ટઃ અમાનતુલ્લાહ ખાન\nVideo: દિલ્લીમાં જીત બાદ મનોજ તિવારીના ગીત ‘રિંકીયા કે પાપા' પર આપનો ડાંસ\nAAPને શુભેચ્છા, અમે જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએઃ જીતુ વાઘાણી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/twitter-ceo-jack-dorsey-is-donating-1-billion-dollar-to-fight-global-corona-pandemic/174380.html", "date_download": "2020-08-06T20:03:25Z", "digest": "sha1:BXVJDLTWWDI67B6IHCLUXBXQ3NX7UX56", "length": 5228, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "કોરોના વિરુદ્ધ લડાઇમાં Twitterના CEOએ ખોલ્યો ખજાનો, 76 અબજ રુપિયાનું દાન | નવગુજરાત સમય", "raw_content": "\nકોરોના વિરુદ્ધ લડાઇમાં Twitterના CEOએ ખોલ્યો ખજાનો, 76 અબજ રુપિયાનું દાન\nકોરોના વિરુદ્ધ લડાઇમાં Twitterના CEOએ ખોલ્યો ખજાનો, 76 અબજ રુપિયાનું દાન\n1 / 1 કોરોના વિરુદ્ધ લડાઇમાં Twitterના CEOએ ખોલ્યો ખજાનો, 76 અબજ રુપિયાનું દાન\nદુનિયાભરમાંથી કોરોના સામે લડવા માટે એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલુ આ સૌથી મોટુ દાન: ગાર્ડિયન રિપોર્ટ\nદાનની આ રકમ તેમની નેટવર્થનો 28 ટકા ભાગ\nTwitterના ફાઉન્ડર અને સીઇઓ જેક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે 1 બિલિયન ડોલર(આશરે 76.13 અબજ રુપિયા) દાનપેટે આપવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, દાનની આ રકમ તેમની નેટવર્થનો 28 ટકા ભાગ છે. Twitterના CEOએ જણાવ્યુ કે, તેઓ Squaireમાં રોકેલા 1 બિલિયન ડોલરની ઇક્વિટીને એક ચેરિટેબલ ટ્રસ્ટમાં ડોનેટ કરશે. તેમણે કહ્યુ કે આ ફંડ Start Small LLCને વૈશ્વિક કોરોના મહામારી સામેની લડત માટે આપવામાં આવી રહ્યા છે. Squaire એક કંપની છે જેના કો-ફાઉન્ડર જેક ડોર્સી જ છે. તેમણે ટ્વીટ થકી આ માહિતી આપી હતી.\nગાર્ડિયનની એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાંથી કોરોના સામે લડવા માટે એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલુ આ સૌથી મોટુ દાન છે. જેફ બેજોસની વાત કરીએ તો તેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમણે 100 મિલિયન ડોલર અમેરિકન ફૂડ બેન્કમાં ડોનેટ કર્યા છે.\nBloomberg Billionaires Index મુજબ Twitter અને Squaireના કો-ફાઉન્ડર જેક ડોર્સીની નેટ વર્થ 3.9 બિલિયન ડોલર છે. જોકે આ અંગે ખુલાસો નથી કરાયો કે આ ફંડ કોરોનો વિરુદ્ધ લડત માટે ક્યાં મોકલવામાં આવશે.\nજેક ડોર્સીએ ટ્વીટ સાથે એક ગૂગલ ડોક્યુમેન્ટ પણ અટેચ કર્યુ છે, જેના દ્વારા તેઓ ઇચ્છે છે કે આપેલા ફંડને પબ્લિકલી ટ્રેક કરવામાં આવે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાન અને ખૂબ જ સારા નેતા છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ\nચાર દાયકામાં પહેલીવાર પેટન્ટ ફાઇલ કરવામાં અમેરિકાને પછાડી ચીન ટોચ પર\nકોરોનાઃ દુનિયામાં મૃત્યુઆંક 74,000ને પાર, અમેરિકામાં 24 કલાકમાં 1,255ના મોત\nભારત મેલેરિયાની દવા નહીં આપે તો જોઈ લેવાની ટ્રમ્પે ધમકી ઉચ્ચારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.bitbybitbook.com/gu/1st-ed/creating-mass-collaboration/open-calls/open-call-conclusion/", "date_download": "2020-08-06T19:09:33Z", "digest": "sha1:FS5VBFGVPOPCIDIKZ6MTDAYM33JO6VW6", "length": 20893, "nlines": 265, "source_domain": "www.bitbybitbook.com", "title": "Bit By Bit - સમૂહ સહયોગ બનાવવા - 5.3.4 ઉપસંહાર", "raw_content": "\n1.1 એક શાહી બ્લોટ\n1.2 ડિજિટલ વય માટે આપનું સ્વાગત છે\n1.4 આ પુસ્તક થીમ્સ\n1.5 આ પુસ્તકની રૂપરેખા\nશું આગળ વાંચવા માટે\n2.3 મોટી માહિતીના દસ સામાન્ય લક્ષણો\nશું આગળ વાંચવા માટે\n3.2 વિરુ���્ધ નિરીક્ષણ પૂછવું\n3.3 કુલ મોજણી ભૂલ ફ્રેમવર્ક\n3.5 પ્રશ્નો પૂછવા નવી રીતો\n3.5.1 ઇકોલોજિકલ ક્ષણિક આકારણીઓ\n3.6 મોટું ડેટા સ્ત્રોતો સાથે સંકળાયેલા સર્વેક્ષણો\nશું આગળ વાંચવા માટે\n4 ચાલી રહેલ પ્રયોગો\n4.2 પ્રયોગો શું છે\n4.3 પ્રયોગો બે પરિમાણો: લેબ ક્ષેત્ર અને એનાલોગ-ડિજિટલ\n4.4 સરળ પ્રયોગો બહાર ખસેડવા\n4.4.2 સારવાર અસરો વૈવિધ્યનો\n4.5 તે થાય બનાવવા\n4.5.1 અસ્તિત્વમાંના વાતાવરણનો ઉપયોગ કરો\n4.5.2 તમારા પોતાના પ્રયોગ બનાવો\n4.5.3 તમારા પોતાના ઉત્પાદનનું 4.5.3 કરો\n4.5.4 શક્તિશાળી સાથે ભાગીદાર\n4.6.1 શૂન્ય ચલ ખર્ચ ડેટા બનાવો\n4.6.2 તમારા ડિઝાઇનમાં નીતિશાસ્ત્ર બનાવો: બદલો, રિફાઇન કરો અને ઘટાડો\nશું આગળ વાંચવા માટે\n5 સમૂહ સહયોગ બનાવવા\n5.2.2 રાજકીય ઢંઢેરાઓ ના ભીડ-કોડિંગ\n5.4 વિતરણ માહિતી સંગ્રહ\n5.5 તમારા પોતાના ડિઝાઇનીંગ\n5.5.6 અંતિમ ડિઝાઇન સલાહ\nશું આગળ વાંચવા માટે\n6.2.2 સ્વાદ, સંબંધો અને સમય\n6.3 ડિજિટલ અલગ છે\n6.4.1 વ્યક્તિઓ માટે આદર\n6.4.4 કાયદો અને જાહેર વ્યાજ માટે આદર\n6.5 બે નૈતિક માળખા\n6.6.2 સમજ અને મેનેજિંગ જાણકારીના જોખમ\n6.6.4 અનિશ્ચિતતા ના ચહેરા નિર્ણયો\n6.7.1 IRB એક માળ, એક છત છે\n6.7.2 બીજું દરેકને શુઝ માં જાતે મૂકો\n6.7.3 સતત, સ્વતંત્ર નથી કારણ કે સંશોધન નીતિશાસ્ત્ર વિચારો\nશું આગળ વાંચવા માટે\n7.2.1 રેડીમેડ્સ અને કસ્ટમમેડસનું સંમિશ્રણ\n7.2.2 સહભાગી કેન્દ્રિત માહિતી સંગ્રહ\n7.2.3 સંશોધન ડિઝાઇન એથિક્સ\nઆ અનુવાદ કમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવી હતી. ×\nખુલ્લા કૉલ્સ તમને સમસ્યાઓની ઉકેલો શોધવા માટે સક્ષમ કરે છે જે તમે સ્પષ્ટપણે જણાવી શકો છો પરંતુ તે તમે તમારી જાતને હલ કરી શકતા નથી.\nબધા ત્રણ ઓપન કોલ પ્રોજેક્ટ Netflix પુરસ્કાર, Foldit, પીઅર-ટુ-પેટન્ટ-સંશોધકો એક ચોક્કસ ફોર્મ પ્રશ્નો પૂછતા, ઉકેલો વિનંતિ, અને પછી શ્રેષ્ઠ ઉકેલો હતો. સંશોધકો પણ પૂછો શ્રેષ્ઠ નિષ્ણાત જાણવાની જરૂર ન હતી, અને ક્યારેક સારા વિચારો અનપેક્ષિત સ્થળોએ તરફથી આવ્યા હતા.\nહવે હું ઓપન કોલ પ્રોજેક્ટ્સ અને માનવીય કમ્પ્યુટેશન પ્રોજેક્ટ્સ વચ્ચેના બે મહત્વપૂર્ણ તફાવતોને પણ પ્રકાશિત કરી શકું છું. પ્રથમ, ઓપન કોલ પ્રોજેક્ટ્સમાં સંશોધક એક ધ્યેય (દા.ત., મૂવી રેટિંગ્સની આગાહી) નો ઉલ્લેખ કરે છે, જ્યારે માનવ ગણતરીમાં, સંશોધક એક માઇક્રોટાસ્ક (દા.ત., એક આકાશગંગાને વર્ગીકરણ કરે છે) સ્પષ્ટ કરે છે. બીજું, ખુલ્લા કોલ્સમાં, સંશોધકો શ્રેષ્ઠ યોગદાન ઇચ્છતા હોય છે- જેમ કે મૂવી રેટિંગ્સની આગાહી કરવા માટે શ્રેષ્ઠ ઍલ્ગોરિધમ, પ્રોટીનનું સૌથી ઓછું ઊર્જા રૂપરેખાંકન, અથવા અગાઉની કલાના સૌથી સુસંગત ઘટક-તમામ તમામ પ્રકારની સરળ સંયોજન નહીં યોગદાન\nખુલ્લા કૉલ્સ અને આ ત્રણ ઉદાહરણો માટેના સામાન્ય ટેમ્પલેશનને જોતાં, સામાજિક રિસર્ચમાં કયા પ્રકારનાં સમસ્યાઓ આ અભિગમ માટે યોગ્ય હોઈ શકે છે આ બિંદુએ, મને સ્વીકારવું જોઈએ કે હજુ સુધી ઘણા સફળ ઉદાહરણો નથી (કારણોસર હું એક ક્ષણમાં સમજાવું છું). ડાયરેક્ટ એનાલોગની દ્રષ્ટિએ, કોઈ વ્યક્તિને કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા વિચારને ઉલ્લેખ કરવા માટેના પ્રારંભિક દસ્તાવેજની શોધ કરતી એક ઐતિહાસિક સંશોધક દ્વારા ઉપયોગમાં લેવાતી પીઅર-ટુ-પેટન્ટ શૈલી ખુલ્લી કૉલની કલ્પના કરી શકે છે. સંભવિત સંબંધિત દસ્તાવેજો એક જ આર્કાઇવમાં ન હોય ત્યારે વ્યાપકપણે વિતરિત કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની સમસ્યાનો ખુલ્લો કૉલ અભિગમ ખાસ કરીને મૂલ્યવાન હોઇ શકે છે.\nવધુ સામાન્ય રીતે, ઘણી સરકારો અને કંપનીઓ પાસે સમસ્યાઓ હોય છે જે કોલ્સ ખોલવા માટે જવાબદાર હોઈ શકે છે કારણ કે ઓપન કૉલ્સ એલ્ગોરિધમ્સ પેદા કરી શકે છે જેનો પૂર્વાનુમાનો માટે ઉપયોગ કરી શકાય છે અને આ આગાહીઓ ક્રિયા માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા હોઈ શકે છે (Provost and Fawcett 2013; Kleinberg et al. 2015) . ઉદાહરણ તરીકે, જેમ Netflix ચલચિત્રો પર રેટિંગ્સની આગાહી કરવા માગે છે, સરકારો પરિણામોની આગાહી કરવા માગી શકે છે, જેમ કે રેસ્ટોરેન્ટ્સને નિરીક્ષણ સંસાધનોને વધુ અસરકારક રીતે ફાળવવા માટે આરોગ્ય-કોડ ઉલ્લંઘન થવાની સંભાવના છે. આ પ્રકારની સમસ્યાથી પ્રેરિત, એડવર્ડ ગ્લેસેર અને સહકાર્યકરો (2016) સિટી બૉસ્ટને યેલપ સમીક્ષાઓ અને ઐતિહાસિક નિરીક્ષણ ડેટાના ડેટાના આધારે રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને સ્વચ્છતાના ઉલ્લંઘનની આગાહી કરવા માટે ખુલ્લા કૉલનો ઉપયોગ કરે છે. તેઓનો અંદાજ છે કે ઓપન કોલ જીતનાર અનુમાનિત મોડેલ દ્વારા રેસ્ટોરન્ટ ઇન્સ્પેકટરોની ઉત્પાદકતામાં 50% જેટલો સુધારો થશે.\nઓપન કૉલ્સ પણ સંભવિત રૂપે સિદ્ધાંતોને તુલના કરવા અને પરીક્ષણ કરવા માટે વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે, ફ્રેજિલ ફેમિલીઝ એન્ડ ચાઈલ્ડ વેલ્બીંગ સ્ટડીએ લગભગ 20 જુદા જુદા યુ.એસ. શહેરોમાં જન્મેલા લગભગ 5,000 બાળકોને ટ્રેક કર્યા છે (Reichman et al. 2001) . સંશોધકોએ આ બાળકો, તેમના પરિવારો અને તેમના વ્યાપક જન્મ સમયે વાતાવરણ અને 1, 3, 5, 9, અને 15 વર્ષનાં વયનો માહિતિ એકત્રિત કર્યો છે. આ બાળકો વિશેની તમામ માહિ���ી જોતાં, સંશોધકોના પરિણામોની આગાહી કેટલી સારી રીતે થઈ શકે, જેમ કે કોલેજમાંથી ગ્રેજ્યુએટ કોણ કરશે અથવા, કેટલાક સંશોધકો માટે તે વધુ રસપ્રદ રહેશે તે રીતે વ્યક્ત, જે આ પરિણામોની આગાહીમાં ડેટા અને સિદ્ધાંતો સૌથી અસરકારક રહેશે અથવા, કેટલાક સંશોધકો માટે તે વધુ રસપ્રદ રહેશે તે રીતે વ્યક્ત, જે આ પરિણામોની આગાહીમાં ડેટા અને સિદ્ધાંતો સૌથી અસરકારક રહેશે આમાંના કોઈ પણ બાળકો હાલમાં કૉલેજમાં જવા માટે પૂરતી જૂની નથી, તેથી આ એક ભવિષ્યવાણી સાચી હશે, અને સંશોધકોને રોજગારી આપવાની ઘણી વિવિધ વ્યૂહરચનાઓ છે. એક સંશોધક જે માને છે કે પડોશી જીવનનાં પરિણામોને આકાર આપવા માટે મહત્વપૂર્ણ છે, તે એક અભિગમ લેશે, જ્યારે એક સંશોધક જે પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સંપૂર્ણપણે અલગ કંઈક કરી શકે છે. આમાંથી કયું અભિગમ વધુ સારી રીતે કાર્ય કરશે આમાંના કોઈ પણ બાળકો હાલમાં કૉલેજમાં જવા માટે પૂરતી જૂની નથી, તેથી આ એક ભવિષ્યવાણી સાચી હશે, અને સંશોધકોને રોજગારી આપવાની ઘણી વિવિધ વ્યૂહરચનાઓ છે. એક સંશોધક જે માને છે કે પડોશી જીવનનાં પરિણામોને આકાર આપવા માટે મહત્વપૂર્ણ છે, તે એક અભિગમ લેશે, જ્યારે એક સંશોધક જે પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સંપૂર્ણપણે અલગ કંઈક કરી શકે છે. આમાંથી કયું અભિગમ વધુ સારી રીતે કાર્ય કરશે અમને ખબર નથી, અને શોધવા માટેની પ્રક્રિયામાં, અમે પરિવારો, પડોશી, શિક્ષણ અને સામાજિક અસમાનતા વિશે કંઈક અગત્યનું કંઈક શીખી શકીએ છીએ. ભવિષ્યમાં, આ આગાહીઓ ભાવિ ડેટા સંગ્રહને માર્ગદર્શન આપવા માટે ઉપયોગમાં લેવાય છે. કલ્પના કરો કે ત્યાં થોડાં કોલેજ ગ્રેજ્યુએટ્સ હતા, જેમને કોઈ મોડેલ દ્વારા સ્નાતકની આગાહી કરવામાં ન આવી હોય; આ લોકો ફોલો-અપ ગુણાત્મક ઇન્ટરવ્યૂ અને એથ્રોનોગ્રાફિક અવલોકનો માટે આદર્શ ઉમેદવારો હશે. આમ, આ પ્રકારના ખુલ્લા કૉલમાં, પૂર્વાનુમાનનો અંત નથી; તેના બદલે, તેઓ અલગ અલગ સૈદ્ધાંતિક પરંપરાઓને સરખાવવા, સમૃદ્ધ બનાવવા અને એકસાથે જોડવાનો એક નવો માર્ગ પ્રદાન કરે છે. કૉલેજમાં જશે તે આગાહી કરવા માટે આ પ્રકારના ખુલ્લા કૉલ ફ્રેજિલ ફેમિલીઝ અને ચાઈલ્ડ વેલ્બીંગ સ્ટડીના ડેટાનો ઉપયોગ કરવા માટે ચોક્કસ નથી; તેનો ઉપયોગ કોઈ પણ પરિણામની આગાહી કરવા માટે થઈ શકે છે જે આખરે કોઈપણ સમાંતર સામાજિક ડેટા સેટમાં એકત્રિત કરવામાં આવશે.\nજેમ મેં અગાઉ આ વિભાગમાં લખ્યું હતું, ત્યા�� ખુલ્લા કોલ્સનો ઉપયોગ કરીને સામાજિક સંશોધકોના ઘણા ઉદાહરણો નથી. મને લાગે છે કે આ કારણ છે કે સોશિયલ વૈજ્ઞાનિકો સામાન્ય રીતે તેમના પ્રશ્નો પૂછે છે તે રીતે ઓપન કૉલ્સ સારી રીતે અનુકૂળ નથી. નેટફ્લિક્સ પારિતોષિક પરત ફર્યા, સામાજિક વિજ્ઞાનીઓ સામાન્ય રીતે સ્વાદની આગાહી વિશે પૂછતા નથી; તેના બદલે, તેઓ પૂછશે કે વિવિધ સામાજિક વર્ગોના લોકો માટે સાંસ્કૃતિક જુદા જુદા કેવી રીતે અને શા માટે અલગ છે (દા.ત., Bourdieu (1987) ). આવા \"કેવી રીતે\" અને \"શા માટે\" પ્રશ્ન સહેલાઈથી ચકાસી શકાય તેવા સોલ્યુશન્સ તરફ દોરી જાય છે, અને તેથી કૉલ્સ ખોલવા માટે નકામું લાગે છે. આમ, એવું લાગે છે કે ઓપન કોલ્સ સમજૂતી પ્રશ્નો કરતાં પ્રશ્નો આગાહી માટે વધુ યોગ્ય છે. જો કે તાજેતરના સિદ્ધાંતવાદીઓએ, સામાજિક વૈજ્ઞાનિકોએ સમજૂતી અને આગાહી (Watts 2014) વચ્ચે વિઘટન પર પુનર્વિચાર કરવા માટે કહ્યું છે. પૂર્વાનુમાન અને સમજૂતીના બ્લૂર્સ વચ્ચેની રેખા તરીકે, મને આશા છે કે ખુલ્લા કૉલ્સ સામાજિક સંશોધનમાં વધુને વધુ સામાન્ય બનશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/pre-sales-service.html", "date_download": "2020-08-06T19:30:04Z", "digest": "sha1:DIFL5UCYVSPTP3TAXY7OXPBRQDH26MPN", "length": 6282, "nlines": 72, "source_domain": "gu.nicefiller.com", "title": "પ્રી-સેલ્સ સર્વિસ - એનપીએસીકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nખેર » પૂર્વ વેચાણ સેવા\nજો તમને લિક્વિડ પેકેજિંગની સમસ્યા છે અથવા કોઈ વિશેષ જરૂર છે, તો અમને એક ઇમેઇલ આપો. પ્રોફેશનલ્સની અમારી એનપીએકેકે ટીમ તમારા સખત પડકારનો સામનો કરવા માટે તૈયાર છે તમે જે કહેવાનું છે તે અમે સાંભળીશું, ખરેખર સાંભળીશું.\nતમારી વેચાણ પૂર્વેની પરામર્શ દરમિયાન એનપીએકેકે સહયોગી તમને સંભવત likely નીચેના માટે પૂછશે:\nતમારા ઉત્પાદનના નમૂનાઓ મોકલો, અને\nફિનિશ્ડ પ્રોડક્ટનું સ્કેચ અથવા ડ્રોઇંગ (જો ઉપલબ્ધ હોય તો પ્રોટોટાઇપ)\nબદલામાં, ટીમ નીચેની બાબતો પ્રદાન કરશે:\nતમારા માટે વ્યક્તિગત એપ્લિકેશનની સલાહ અને ભલામણ કરો\nમાનક ઉપકરણો માટે મૂળભૂત તાલીમ પેકેજો\nઅમારા ઉપકરણો તમે જેની અપેક્ષા કરો છો તે બરાબર કરે છે તેની ખાતરી કરવા માટે, એનપીએકેકે ઉપકરણોનો દરેક ટુકડો અને અમે ડિઝાઇન કરેલી દરેક ભરણ લાઇન અમારા પ્લાન્ટમાં સ્ટેજ કરવામાં આવે છે અને તમારા ઉત્પાદનનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં ���વે છે. આ કરવાથી, તમારા પ્લાન્ટમાં ઇન્સ્ટોલેશન દરમિયાન તમારું ડાઉનટાઇમ ઓછું કરવામાં આવે છે અને જ્યારે અમે પૂર્ણ કરીશું ત્યારે તમારું ઓપરેશન સરળતાથી વહેશે. આ અનન્ય એપ્લિકેશન ગેરેંટી માટે એનપીએકેકે વધારાનો ચાર્જ લેતો નથી.\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/products/filling-line", "date_download": "2020-08-06T19:24:20Z", "digest": "sha1:3J4Y2YXUNAQWVIBGXNTOLCXFKJF46UI5", "length": 4811, "nlines": 88, "source_domain": "gu.nicefiller.com", "title": "ચાઇના વેચાણ માટે લાઇન ભરવા માટે - એનપીએસીકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nખેર » ઉત્પાદનો Illing ભરવાની લાઇન\nનાળિયેર તેલ આપોઆપ ભરવાની લાઇનો\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/it-is-not-possible-to-exclude-indians-trapped-in-corona-affe-054912.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:54:04Z", "digest": "sha1:DUMZ4GLSF7JQELCI637HX5BSKHVJXJTJ", "length": 13158, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના અસરગ્રસ્ત દેશોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા શક્ય નથી: કેન્દ્ર સરકાર | It is not possible to exclude Indians trapped in corona-affected countries: the central government - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના અસરગ્રસ્ત દેશોમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા શક્ય નથી: કેન્દ્ર સરકાર\nકેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે લોકડાઉનને કારણે જે પરિસ્થિતિ છે તેમાં કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી ભારતીયોને કા toવું શક્ય નથી. આ વાત વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી એક અરજીના પ્રશ્નના જવાબમાં કહેવામાં આવી છે. એડવોકેટ ગૌરવ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અને કોર્ટને વિનંતી કરી કે બાંગ્લાદેશમાં ફસાયેલા તબીબી વિદ્યાર્થીઓને બહાર કાઢવા વિદેશ મંત્રાલયને આદેશ આપે.\nશુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં વિદેશ મંત્રાલયે આપેલા સોગંદનામામાં એમ કહેવામાં આવ્યું છે કે હાલમાં બાંગ્લાદેશ અથવા કોઈ દેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અથવા નાગરિકોને લાવવું શક્ય નહીં બને. કારણ કે ભારતમાં લોકડાઉન અમલમાં છે અને આ સમયે તમામ ફ્લાઇટ્સ પણ બંધ છે. બાંગ્લાદેશ સરકારે પણ 26 માર્ચથી 14 એપ્રિલ સુધી લોકડાઉન લગાવી દીધું છે. ન્યાયાધીશ સંજીવ સચદેવા અને નવીન ચાવલાની ખંડપીઠને કહેવામાં આવ્યું હતું કે વિદેશમાં ભારતીય દૂતાવાસોને ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ અને સુવિધાની કાળજી લેવાનું કહેવામાં આવ્યું છે.\nવિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન\nવિદેશ મંત્રાલય દ્વારા અ���ાલતને જાણ કરવામાં આવી હતી કે સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે વિવિધ દેશોમાં હેલ્પલાઈન ઉભી કરી છે. તે વિદેશમાં ફસાયેલા નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે 24 કલાક કામ કરે છે. સરકાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન 1698 લોકોને ચીન, જાપાન, ઈરાન અને ઇટાલીથી બહાર કાઢ્યા છે.\nકોરોના વાયરસના વધતા પ્રભાવને કારણે હાલ વિશ્વમાં ગડબડીનો માહોલ છે. ભારતીય નાગરિકો ઘણા દેશોમાં ફસાયેલા છે. કેટલાક તબીબી વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓને લાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ સાંભળીને કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.\nકોરોના વાયરસ: મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના 11 જવાનોને કોરોના પોઝિટિવ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/mamta-banerjee-says-worship-places-to-open-in-west-bengal-frrom-june-1-056437.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:38:20Z", "digest": "sha1:TGOZB47WKKMXXFB3VUAD56FCBVIUBLLO", "length": 12940, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "મમતા બેનર્જીનુ મોટુ એલાન, પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળો | Mamta Banerjee says worship places to open in West Bengal from June 1 - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nમમતા બેનર્જીનુ મોટુ એલાન, પશ્ચિમ બંગાળમાં 1 જૂનથી ખુલશે ધાર્મિક સ્થળો\nપશ્ચિમ બંગાળમાં એક જૂન એટલે કે સોમવારથી બધા ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવશે જે હાલમાં લૉકડાઉનના કારણે બંધ છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શુક્રવારે કહ્યુ છે કે બધા પૂજા સ્થળો, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ એક જૂનથી ખુલી જશે. જો કે અમુક શરતો હજુ પણ ચાલુ રહેશે. એક સમયે 10થી વધુ લોકો સાથે પૂજા નહિ કરી શકે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પર કોઈ ધાર્મિક સભા પણ નહિ કરી શકાય.\nકોરોના વાયરસ ફેલાયા બાદ દેશમાં બે મહિનાથી વધુ સમયથી લૉકડાઉન છે. 25 માર્ચે દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ બધા ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજો, મૉલ સિનેમા હૉલ અને તમામ વસ્તુઓ બંધ કરી દેવામાં આવી હતી. માત્ર જરૂરી સામાનની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. 25 માર્ચ બાદ લૉકડાઉનને ચાર વાર વધારવામાં આવી ચૂક્યુ છે. હાલમાં લૉકડાઉનનો ચોથો તબક્કો છે જે 31 મેના રોજ ખતમ થઈ રહ્યો છે. એવામાં 31 મે બાદ સરકારની શું રણનીતિ હશે તેના પર સૌની નજર છે. પશ્ચિમ બંગાળ સરકારે ધાર્મિક સ્થળોને શરતો સાથે ખોલવાની મંજૂરી આપવાનો ઈશારો કરી દીધો છે જે 1 જૂનથી અમુક છૂટ આપવા જઈ રહ્યા છે. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હજુ 31 મે બાદની સ્થિતિ પર કંઈ કહ્યુ નથી.\nવળી, બીજી તરફ કોરોના વાયરસનો ખતરો દેશ અને દુનિયામાં સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ચૂકી ���ે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 7,466 નવા કેસ સામે આવ્યા છે અને 175 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 1,65,799 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ 4,706 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 89,987 સક્રિય કેસ છે એટલે કે આ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 71,106 લોકો અત્યાર સુધી સંક્રમણ બાદ રિકવર થઈ ચૂક્યા છે અને તે હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.\nલૉકડાઉનમાં થયેલ છટણી અને સેલેરી કાપ પર નાણા મંત્રાલયની નજર, આપ્યા ડેટા મેળવવાના નિર્દેશ\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2014/", "date_download": "2020-08-06T19:23:13Z", "digest": "sha1:T6XABXXWDHXGXUXFVLTMBBQ7PYA2XSF2", "length": 46083, "nlines": 152, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: 2014", "raw_content": "\nદિવાળી ખરેખર શું છે\n(વહાલી વસમી ઝીંદગી માંથી)\nઍક સંવેદનશીલ જુવાને હમણા કહ્યુકે, દીવાળીને હવે બહુ થોડા દિવસ રહ્યા. ચોપસ ખરીદી ખરીદી ચાલશે. હજુ બોનસ બોનસ ચાલે છે. પછી લોકો બે ચાર દીવસ રૂપિયાની ત���ાફડી અન ટેટાબાજી ચલાવશે. કોણ જાણે દિવાળીનો સાચો આનંદ જણાતો નથી. લોકો પહેલા કરતા અત્યારે વધારે દુખી છે, ઍવૂ નથી. તેથી ઉલ્ટુ, અગઊના કરતા અત્યારે ઍકંદરે સુખ સગવડો વધી છે. છતાં દિવાળી નો ઉત્સાહ જણાતો નથી.\nવાત સાચી છે. હોળીના રંગ બદલાયા છે. તે વધુ કીમતી બન્યા છે. વધુ કીમતી વસ્ત્રો ઉપર તે ઘુટાય છે. પણ હોળીનો આનંદ દેખાતો નથી. દિવાળી આવે તે પહેલા લોકો પોતાની શક્તિ પ્રમાણે ઘરના રંગાવે છે. સાફ્સુફી કરે છે. નવા વસ્ત્રોની ખરીદી કરવા વિચારે છે. તરેહ તરેહ ના ખર્ચ નો અંદાજ લગાવે છે. બોનસ ઉપર ટાપીને બેસે છે. ગમે તેમ વધારાનો બંદોબસ્ત પણ કરી લે છે. આ બધા ખર્ચના ધૂમધડાકા પછી રોજીંદા જીવન માં એક સુનકાર ફેલાવે છે. તારીખના વધુ પાના ફાટે છે અને ગૃહસ્ત ને ગૃહિણી વિચાર કરે છે કે આ તે દિવાળી કે દેવાળુ \nપાના રંગોની સજાવટ, સાફસૂફીનો ચળકાટ કે રોશનીની ઝગમગાટ છતાં સાચી રોનક દેખાતી નથી. નાનકડા ગામડામાં બેઠેલા એક ગરીબ માનસ ની ઝુપડી બહાર ટમટમતા દીવડા જેટલું દૈવત પાણ શહેરોની ઝાક્ઝમાળ જોવા મળતું નથી. ગામડામાં જન્મેલો અને શહેરમાં સુખી થયેલો માણસ વિજળી કે ગોળના હરડા પ્રગટાવીને જોઈ રહે છે. તેની યાદદાસ્ત કહે છે કે એક બાળક તરીકે એણે કોઈ ગામડે જેવી દિવાળી ઉજવી હતી દિવાળી નથી. એક કિશોર તરીકે એણે માત્ર પોટાશ ફોડ્યો હતો., સદા લાવીન્ગ્યા એક એક ગણીને ફોડ્યા હતા.છતાં તેમાં આનંદ હતો. તે આનંદ આજે નથી. આજે તો કાનમાં ધાક પડી જાય તેવા બુલંદ ટેટા, રોકેટ વગેરે કાઈ કાઈ ફૂટે છે. પણ એમાંથી કર્કશ ઘોંઘાટ અને નાકને સંકોચી દે તેવી તીવ્ર વાસ સિવાય કઈ પણ નીપજતું નથી.\n આનું કારણ એ છે કે આપણે વ્યવસાયી જીવન જેવી ધમાલ તહેવારોની ઉજવણીમાં પણ ભરી દીધી છે. અપને તહેવારોની મજાનું પણ ખર્ચ કરવાના જુવારી જુસ્સાના ત્રાજવે ટાંગી દીધું છે. જેમાં વધુ નાણા ખર્ચીએ તેમ વધુ મજા અપણે બધી બાબતોમાં આવું સમીકારણ ગોખી નાખ્યું છે. આપણને સમજાતું નથી કે અંતરમાં સાચા આનંદના નાનકડા ઝરણાની તોલે ગંજાવર ખર્ચના કોઈ કાડાકા ભડાકા આવી શકે તેમ નથી. તમારા અંતરમાં આનંદનું ઝરણું હોયુ છે. એના તળ સજા હોય તોં સાદામાં સાદી ઉજવણીમાંથી સુંદરમાં સુંદર રંગોળી પ્રગટે છે. આનંદનું ઝરણું સુકાઈ ગયું હશે તોં બહારની કોઈ ઝાક્ઝમક, કોઈ ચહલ પહલ, કોઈ ખાણી પીણી ઉત્સવનો સાચો આનંદ આપી નહિ શકે. દુનિયામાં બધું પૈસાથી થઇ શકે, તેવો અપણો બ્રહ્મ ભાંગ્યો નથી. જેમ વધુ નાણાં ખર્ચીએ તેમ વધુ આનંદ આવે તેવો ખયાલ હજુ છુટ્યો નથી. દિલમાં આનંદ ના હોય અને અપણે ગમે તેવા રંગીનસફાઈદાર વસ્ત્રો સજીયે કે દીવાનખાનું શણગારીએ તોં તેથી મજા આવતી નથી. આવી ઉજવણી એક ધમાલ બની જાય છે. જીવાનસંગર્ષ ની બધી ધમાલ, બધી ઉતાવળ, બધો સ્પર્ધાભાવ અપને તહેવારોની ઉજવણીમાંથી જન્મે છે. સદા કોડીયાકે એક નાની મીણબત્તી નું શાંત શીતળ અજવાળું છોડીને અપને વીજળી તોરણોની ખરચાળ લાબુક્ઝાબુકના દેખાવમાં ખોવાઈ ગયા છીએ.\nલોકો દિવાળી નિમિત્તે મીઠી અને ફરસાણ બનાવે છે કે તૈયાર મીઠાઈઓ ઉપાડી લાવે છે, પણ તેનો સ્વાદ માણવાની માનસિક તૈયારી ક્યાં સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે સ્વાદ અપને માણી શકતા નથી. કારણકે દરેક ચીજની સાથે આપને અદેશ્ય આવું કિંમત દર્શાવતું પતાકડું ચીટકાવી દીધું હોય છે. કોઈ અપની મીઠી વખાણે ત્યારે આપનાથી બોલી જવાય છે : અરે, આ બધું કેટલું મોઘું થઇ ગયું છે તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને તહેવારો માણીએ છીએ તે પણ અપના નાના નાના અસન્તોષો નું આણુ પાથરીને રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડધામ ચાલુ રોશની બરાબર પ્રગટાવીએ છીએ પણ મનની આંખ વીજળીના મીટર ઉપર ચોટેલી હોય છે. ફટાકડા ફોડીએ છીએ, પણ તેનો આનંદ એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત છીએ, પણ તેનો આનંદ, એ ફટાકડાની સાથે રૂપિયા ફૂટી રહ્યા છે તેના ભાનમાં લુપ્ત થઇ જાય છે. બેસતા વર્ષના અભિનંદનોની આપલે માટે માનો કાંટો મોટર, સ્કુટર કે રીક્ષાના મીટર ઉપરજ કાંપયા કરતો હોય છે. મિલનમાં ઉમળકો નથી. મિલનમાં નિરાંત નથી. જાણે હુતુતુ રમતા હોઈએ તેમ સ્નેહીયો, સંબંધીયોના બારણે હાથ દીધો ના દીધો અને વળી દોડ��ામ ચાલુ સાચા ઉમળકાના સથાવાલા વિના માત્ર કર્તવ્યપાલન નો ખેલ હોય છે. આજે શેઠને ઘરે જવું પડશ, આજે સાહેબને માલ્વુંજ પડશે - આમાં પણ ધંધાદળી સંબંધોની લાચાર સગાઇ બોલે છે. કોઈને મન મુકીને મળવાની વાતજ નથી. ફાયદાકારક સંબંધોને ચોપડે કોઈક જમા કરાવી દેવાની ગણતરી હોય છે.\nદિવાળી પ્રકાશનો ઉત્સવ માટીને માત્ર અંધકાર ની ઉજાણી બની ગઈ છે. તેનું કારણ અપનો પોતાનો બદલાઈ ગયેલો અભિગમ છે. જીવન પ્રત્યેનું આપનું વલણ બદલાઈ ગયું છે. દિવાળી ટાણે પણ આપણને આજ ઉપાધી પીડતી રહે છે. દિવાળી ખરેખર શું છે એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી અમાસને છેડે ચાંદ ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ કરે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે એ કહે છે કે અંધકાળથી ડરવાની જરૂર નથી. ગમે તેવી અંધાળી અમાસને છેડે ચાંદ ઉભેલો હોય છે. ગમે તેવી અંધાર્ળી રાતના છેલ્લા પ્રહાળ માં સુરજ હાજર થવા તેનો રેશમી સાફો બાંધી રહ્યો હોય છે. અંધકાર અને પ્રકાશની આ ફેર ફૂદેડી ચાલ્યાજ કરે છે અને ચાલ્યાજ કરવાની છે. દિવાળીનું કાજળ આંખમાં આંજો - નુતન વર્ષનું તેજ કિરણ તેમાંથી ફૂટશે સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો સમયની તીમ્પણું ભલભલાને થકવી નાખે તેવું હોય છે. એટલે તેમાં આવા પ્રકરણો તોં પાડવાજ પડે. કથા સળંગ છે. પણ તેના ચઢાવ ઉતાર આવા પ્રકરણોને આભારી છે. એક પ્રકરણની સમાપ્તીમાં નવા પ્રકરણનો આરંભ સંતાયેલો હોય છે. જીંદગીમાં આસો કારતકની સગાઇ સમજો એક વર્ષનો છેડો બીજા વર્ષનો મંગલ આરંભ છે. જિંદગીના હરેક તબક્કાને આ વાત લાગુ પડે છે. મધુર શૈશવ પૂરું થતા તોફાની બાળપણ રમવા માંડે છે. અને બાળપણની વિદાયને કિશોર અવસ્થા ભુલાવી દે છે. કિશોર કાળ ની સમાપ્તિને યૌવનની વસંત નવી ચાલ શીખવે છે. યૌવનનો અંત પીછાનીયે તે પહેલા ઘરના ઘોડિયે ફરી પોતાનાજ પ્રાણપ્રહ્વામાંથી પ્રગટેલું શૈશવ ખેલવા માંડે છે. હરેક ખરતા પાનની ઓથે નવી કુંપળ ઉભી છે. માટીના કોડીયા તૂટતા રહે છે. પણ જિંદગી���ો દીવો નવી વાટ માં અખંડ જાગરણ કાર્ય કરે છે.\nદિવાળી ખરેખર માણવી છે પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો પહેલીજ વારના ફટાકડાથી ડરતી શૈશવની આંગળીયો તમારા કરચલી ભરેલા હાથમાં શોધો પહેલી વાળ ફટાકડાની સળંગ લુંમની તડાફડી હાથમાંજ થવા દેવાની હિંમત મેળવનારો કિશોર યાદ કરો. અને, એ દિવાળી યાદ કરો જયારે એક જવાન તરીકે તમે આવી રહેલા કારતકની ઠંડીનો ચમકારો પહેલી વાર સ્ત્રીની હૂંફની ઝંખના કરી હોય. દિવાળી માણવીજ હોય તોં તમારા અંતરમાં બેઠેલા બાળકને, કિશોરને, જુવાનને સાદ પાડો\nદિવાળીનો આનંદ પ્રકાશ ના તોરણમાં નથી, તમારા અંતરના માંડવે રમતા અગીયામાં છે. દિવાળીનો ઉમંગ વીજળીક ગોળાની રંગીન છટા માં નથી, કોડિયાની માટીની વાસ પારખવાની તમારી ધ્રાનેન્દ્રિયામાં કે મીણબત્તી ના ઓગળતા મીણ માં ચમકતા તમારા હૃદય ભાવોની પીછાણમાં છે. દિવાળીની મજા મોંઘી મીઠાઈમાં નથી, તમારા એવા ને એવા તાજા સ્વાદમાં છે. દિવાળી નવા વસ્ત્રોમાં રમતી નથી, તમારી અંદર જીવતા રહેલા બહુરૂપીની કાળમાં જીવે છે. દિવાળી મોટા ફટાકડામાં બોલતી નથી, તમારા હૈયામાં ગાજતા ઉમંગ ના પડઘમમાં બોલે છે. દિવાળી તમારા વાહનની તેજ રફતાર માં ડોડતી નથી, તમારા ચરણની ઉતાવળી ગતિમાં દોડે છે. દિવાળી તમારા વેપારના ચોપડામાં કે તમારી નોકરીના પગાર પત્રકમાં નથી, જુના-નવા સંબધનો જમા ઉતારમાં છે.\nદિવાળી આવી છે તોં વિષ્ણુ બનો, લક્ષ્મી આવશે. દિવાળી આવી છે તોં તમે શંકર બનો, પાર્વતી તમને શોધી રહી છે. તમારી જીંદગીના તમે બ્રહ્મા બનો - નવું વર્ષ, નવી જીંદગી, નવી દુનિયા ખડી કરવાનું તમારા હાથમાંજ છે.\nદરેકને મારા વતી પ્રણામ અને નવા વર્ષની શુભકામના - ભાઈ નો આ લેખ દિવાળી વિષે એક અનેરો આનંદ આપને આપશે એની મને ખાતરી છે. દિવાળી આપના સહુના અંતરમાં રહેલા ઉત્સાહનો પર્વ છે અને ખરેખર અંધારી અમાસને છેડે ચાંદ ઉભેલો હોય છે - એક નવી રોશની નું તેજ નવા વર્ષમાં સહુને મળે તેવી મારી શુભેચ્છા\nતકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં\nતકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં\nસારી તબિયત સારી રીતે જીવવા માટે છે. માત્ર તબિયત ટકાવવા માટે કંઈ જીવવાનું નથી. આપણે જાણીછીએ કે નબળી તબિયત સાથે ઘણા લોકો લાંબું જીવ્યા અને સુખેથી જીવ્યા છે અને ઘણું કાર્ય કરી ગયા છે. બીજી બાજુ સંપૂર્ણ નીરોગી એવા કેટલાય લોકો ખાસ કશું જ કર્યા વગર માત્ર ‘હાજરી’ પુરાવતા રહ્યા છે. આયુષ્ય��ે તબિયતની સાથે થોડો સંબંધ છે-ખરેખર ઝાઝો સંબંધ નથી એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય એક માણસ હૃદયરોગના પાંચ હુમલા છતાં ટકી રહે અને બીજો માણસ પહેલા જ હુમલામાં ખપી જાય આનો ભેદ આપણે જાણતા નથી.\nઅમેરિકાના પ્રમુખ ફ્રાંકલીન ડિલીનો રૂઝવેલ્ટનું કમર નીચેનું અડધું અંગ ભરજુવાનીમાં ખોટું પડી ગયું, છતાં તેમણે જાહેર જીવનનું કાર્યક્ષેત્ર ન જ છોડ્યું અને તબિયતના ગંભીર પ્રશ્નમાં પણ કદી નાસીપાસ થયાની લાગણીને મચક ના આપી. કેટલાક લોકો તબિયતની બાબતમાં એટલા માટે ગાંજી જાય છે કે તેઓ પોતાના રોગને કે તબિયતની નાદુરસ્તીને ‘શિક્ષા’ ગણે છે પણ તેને ઈશ્વરની કે નસીબની કોઈ શિક્ષા ગણવાની જરૂર જ નથી. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું અને બીજા પ્રશ્નો પણ હતા. રામકૃષ્ણ પરમહંસે કદી શરીરની મર્યાદાને શિક્ષા કે પોતાની અશક્તિ કે ગેરલાયકાતરૂપે જોઈ નહોતી. સ્વામી વિવેકાનંદને પણ તબિયતના પ્રશ્નો હતા. સંતશ્રી મોટાની શારીરિક પીડાની વાતો જાણીતી છે, પણ આ લોકોએ કદી નરમ તબિયતને નિષ્ક્રિયતાના બચાવનામા તરીકે વાપરી નથી અને પોતાના દુઃખનું કારણ પણ ગણી નથી. માણસનું શરીર તો માટીનું છે-આપણે જાણીએ છીએ કે અત્યંત મજબૂત બાંધાના અને પોલાદનાં યંત્રોમાં પણ કોઈ ને કોઈ કારણે, ક્યારેક ને ક્યારેક કોઈક ભાગ બગડે છે અને ખોટકો ઊભો થાય છે. માણસને પોતાના શરીરમાં કોઈ ત્રૂટીનો અનુભવ થાય તો તે માટે તેણે ઈશ્વરનો, મા-બાપનો કે પોતાની જાતનો કોઈ વાંક કાઢવાની જરૂર નથી કે પોતાની જાતને ઠપકો આપવાની પણ જરૂર નથી.\nએક પ્રૌઢ વયના વેપારીને તબિયતના કેટલાક પ્રશ્નો હતા અને તેમણે યોગ્ય ઉપચાર અને કાળજી વડે પોતાની તબિયતને ખૂબ સરસ બનાવી દીધી. આ અંગે તેમના એક મિત્રે તેમને અભિનંદન આપ્યાં ત્યારે તેમણે હસીને કહ્યું કે, ‘હું તો વેપારી છું. કોઈ માંદું ઔદ્યોગિક એકમ ખરીદ કરીને તેને કમાતું કરી દઉં તો જ હું સારો વેપારી ગણાઉં મેં મારા શરીરને ઈશ્વરે મને સોંપેલું એક ‘સિક યુનિટ’, માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઈશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું કામ સોંપ્યું છે તેમ સમજીને યોગ્ય ઉપચારો કર્યા મેં મારા શરીરને ઈશ્વરે મને સોંપેલું એક ‘સિક યુનિટ’, માંદું ઔદ્યોગિક એકમ ગણ્યું અને ઈશ્વરે મને બાહોશ વહીવટકર્તા સમજીને મારા માંદા શરીરનું સમારકામ કરવાનું કામ સોંપ્��ું છે તેમ સમજીને યોગ્ય ઉપચારો કર્યા એ ઈશ્વરની દયા કે મારા પ્રયાસો સફળ નીવડ્યા, બાકી એથી વધુ ઝાઝો યશ હું લઈ શકું નહીં.’\nઆ વેપારીએ જે વાત કરી તેમાં પણ એક નોંધપાત્ર મુદ્દો છે. શરીર માંદું પડે, નબળું પડે, કંઈક ઉપદ્રવ કરે તો તેને ધિક્કારો નહીં. તેના પ્રત્યે અણગમો કે ‘લાચાર બિચારું’ એવી લાગણી ના કેળવો. આ શરીર પણ ઈશ્વરની-માતાપિતાની મોટી બક્ષિસ ગણીને તેને દુરસ્ત કરવા પ્રયત્ન કરો, પણ જિંદગીની મુખ્ય ચિંતાનું મહત્ત્વ તેને ન જ આપો. તબિયત સુધારવા બધું જ કરો પણ બાકીનું ભગવાન પર છોડી દો.\nસાચી વાત એ છે કે તમે તબિયતને જિંદગીની પરીક્ષાનો મુખ્ય પ્રશ્ન જ નહીં ગણો તો તમે કેટલીક અકારણ તંગદિલીથી બચી જશો. આજે તો હવે એ હકીકત સ્વીકારાઈ ચૂકી છે કે તબિયતની સુધારણામાં દર્દીની માનસિક પ્રસન્નતા અને મનોબળ ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જિંદગીના એકંદર મુકાબલાને જે વાત લાગુ પડે છે તે જ વાત તબિયતની બાબતને પણ લાગુ પડે છે. જિંદગીનો મુકાબલો માણસે સામી છાતીએ કરવો જોઈએ અને વાસ્તવિકતા ઉપર ઢાંકપિછોડો કરવો નહીં જોઈએ. તબિયતની બાબતમાં કેટલાક લોકો હકીકતો કબૂલ કરવાની ના પાડે છે અને તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.\nકેટલીક વાર એવું બને છે કે દર્દીનું મનોબળ મજબૂત હોય છે પણ તેમનાં સ્વજનો એકદમ લાગણીશીલ થઈને સાચી હકીકત દર્દીથી છુપાવે છે, પણ આ વલણ ખોટું જ છે. તમે દર્દીને સાચી હકીકતથી વાકેફ કરો તો તે પોતાના રોગનો વધુ સારી રીતે વધુ મક્કમતાથી મુકાબલો કરી શકશે અને પોતે પોતાના જીવન વિશે વિચારી પણ શકશે. થોડીક વાર રડશે પણ પછી હિંમત ભેગી કરશે. તેમાં તમે મદદ કરી શકો છો, પણ તમે તેને અંધારામાં રાખશો તો તેને કોઈ જ ફાયદો થવાનો નથી. મોડે મોડે એ જયારે આ વાત જાણશે ત્યારે તેને વધુ મોટો આઘાત લાગવાનો છે અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવી લાગણી તે અનુભવ્યા વગર રહેશે નહીં.\nજીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી\nજીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી\nસ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં ભારતના મઠાધીસ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું ભારતના મઠાધીસ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા- વિશ્વ ધર્મ પરિષદમાં ભારતના ‘પ્રતિનિધિ’ તરીકે ગયા ત્યારે તેમને કોઈ ‘પ્રતિનિધિ’ તરીકે સ્વીકારવા તૈયાર નહોતું પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે પરિષદને હજુ વાર હતી- હજુ સમય હતો. ભારતમાંથી કોઈ સંસ્થા તેમને પોતાના પ્રતિનિધિ હોવાનું પ્રમાણપત્ર આપે તો સ્વામી વિવેકાનંદ આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં માનભેર હાજરી આપી શકે પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં પણ ત્યારે તેમને આવું પ્રતિનિધિત્વનું પ્રમાણપત્ર આપવા ભારતની કોઈ ર્ધાિમક સંસ્થા તૈયાર થઈ નહીં ભારતના મઠાધીશોએ સાફ ના જ પાડી ભારતના મઠાધીશોએ સાફ ના જ પાડી સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં ‘પ્રતિનિધિત્વ’ અમેરિકાના એક વિદેશી ગૃહસ્થે જ મેળવી આપ્યું- તેણે મેલાંઘેલાં કપડાંમાં આ ભારતીય યુવાન સંન્યાસીની વાણી સાંભળી અને કહ્યું કે કોઈ પણ પરિષદમાં ઈશ્વર કે ધર્મ વિશેની વાત કરવા માટે આ માણસની પાસે કોઈ પ્રમાણપત્ર માગવું તે સૂર્યના પ્રકાશ ફેલાવવાના અધિકાર માટે સૂર્ય પાસે પ્રમાણપત્ર માગવા બરોબર છે સ્વામી વિવેકાનંદને વિશ્વ ધર્મ પરિષદમાં ‘પ્રતિનિધિત્વ’ અમેરિકાના એક વિદેશી ગૃહસ્થે જ મેળવી આપ્યું- તેણે મેલાંઘેલાં કપડાંમાં આ ભારતીય યુવાન સંન્યાસીની વાણી સાંભળી અને કહ્યું કે કોઈ પણ પરિષદમાં ઈશ્વર કે ધર્મ વિશેની વાત કરવા માટે આ માણસની પાસે કોઈ પ્રમાણપત્ર માગવું તે સૂર્યના પ્રકાશ ફેલાવવાના અધિકાર માટે સૂર્ય પાસે પ્રમાણપત્ર માગવા બરોબર છે સ્વામી વિવેકાનંદને મદદ કરવાની પ્રેરણા ઈશ્વરે જ અમેરિકાના એ માણસના દિલમાં મૂકી અને સ્વામી વિવેકાનંદની વાણી ગુંજી ઊઠી- અમેરિકામાં જ નહીં, સમગ્ર સંસારમાં સ્વામી વિવેકાનંદને મદદ કરવાની પ્રેરણા ઈશ્વરે જ અમેરિકાના એ માણસના દિલમાં મૂકી અને સ્વામી વિવેકાનંદની વાણી ગુંજી ઊઠી- અમેરિકામાં જ નહીં, સમગ્ર સંસારમાં સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવન જોઈએ તો તેમને માટે પણ આશા રાખવાનું કોઈ કારણ રહ્યું નહોતું અને ઈશ્વરમાં પણ લગીરેય શ્રદ્ધા રાખવાને કોઈ કારણ રહ્યું નહોતું સ્વામી વિવેકાનંદનું પૂર્વજીવન જોઈએ તો તેમને માટે પણ આશા રાખવાનું કોઈ કારણ રહ્યું નહોતું અને ઈશ્વરમાં પણ લગીરેય શ્રદ્ધા રાખવાને કોઈ કારણ રહ્યું નહોતું પણ સાચી શ્રદ્ધા કોઈ જ કારણો કે પ્રમાણોની ઓશિયાળી હોતી નથી. જેમણે અનુભવ કર્યો છે તે જાણે છે કે સત્યની જેમ જ શ્રદ્ધા પણ સ્વયંસિદ્ધ હોય છે.\nજીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક આધાર વિના પણ ચાલતું નથી.\nતમે ઈશ્વરનો આધાર ન સ્વીકારો તો છેવટે કોઈ માણસનો કે કોઈ સિદ્ધાંતનો કે કોઈ આદર્શનો આધાર લેવો જ પડે છે એચ.જી. વેલ્સ સફળ લેખક બન્યા. ધન પામ્યા, બંગલો બનાવ્યો પછી એમના એક મિત્ર તેમને ઘેર મળવા ગયા. મિત્રે બંગલો જોયો. એચ.જી. વેલ્સ પોતે એક નાનો ખંડ વાપરતા હતા. મિત્રે પૂછ્યું કે, આ મોટો ખંડ કોણ વાપરે છે એચ.જી. વેલ્સ સફળ લેખક બન્યા. ધન પામ્યા, બંગલો બનાવ્યો પછી એમના એક મિત્ર તેમને ઘેર મળવા ગયા. મિત્રે બંગલો જોયો. એચ.જી. વેલ્સ પોતે એક નાનો ખંડ વાપરતા હતા. મિત્રે પૂછ્યું કે, આ મોટો ખંડ કોણ વાપરે છે એચ.જી. વેલ્સે કહ્યું કે, ‘અમારી કામવાળી એચ.જી. વેલ્સે કહ્યું કે, ‘અમારી કામવાળી’ મિત્રને આશ્ચર્ય થયું ત્યારે એચ.જી. વેલ્સે ખુલાસો કર્યો- ‘મારી માતા પણ કામવાળી હતી’ મિત્રને આશ્ચર્ય થયું ત્યારે એચ.જી. વેલ્સે ખુલાસો કર્યો- ‘મારી માતા પણ કામવાળી હતી\nએચ.જી. વેલ્સે માતાને શ્રદ્ધાનો આધાર બનાવી. કોઈ આ રીતે પિતાને, ગુરુને કે મિત્રને આ હોદ્દો આપે છે. આમાં કશું ખોટું પણ નથી. કેમ કે માતા, પિતા, ગુરુ જ નહીં, કોઈ પણ માણસમાં ઈશ્વર તો બેઠો જ છે. ક્યારેક એ તમારો પરીક્ષક બને ત્યારે તમને તે અણગમતો લાગે છે, પણ તે તમારો મિત્ર અને માર્ગદર્શક પણ હોઈ શકે છે એટલે સહાયક પણ એ જ બને.\nજે માણસ આશા રાખે છે તેની કસોટી પણ થાય છે. તેમાં આશા ‘નપાસ’ થાય તો તેનું દુખ લાગે, પણ માણસે સમજવું રહ્યું કે તેની આશા નપાસ થઈ તેનો અર્થ એ કે હજુ વધુ તૈયારીની જરૂર છે આ રીતે શ્રદ્ધા પણ કસોટીએ ચઢે છે અને હકીકતે વધુ ને વધુ કસોટીમાંથી પસાર થઈને શ્રદ્ધા વધુ અણિશુદ્ધ બને છે. શ્રદ્ધા તકલાદી હશે તો તેને તૂટતાં વાર નહીં લાગે. અમેરિકાના ચિંતક-લેખક મહાત્મા એમર્સનનો દીકરો ગુજરી ગયો ત્યારે તેમને એક ધક્કો લાગ્યો. પછી છેક ૬૯ વર્ષની ઉંમરે ઘર બળી ગયું ત્યારે બીજો મોટો ખળભળાટ થયો. માણસ છીએ એટલે દુખ તો લાગે જ, પણ છેવટે માણસે દુખને પણ દવાની જેમ પીવું જ પડે છે અને પોતાની ‘સ્વસ્થતા’ને વિશેષ શક્તિશાળી બનાવવી પડે છે. એક એવો સમય આવે છે કે જયારે માણસને સમજાય છે કે સાચો ખેલાડી હોવું તેનો અર્થ રમતની કુશળતાની સજજતા હોવી તે છે. તે રમતનાં સાધનોની પ્રાપ્તિ કે માલિકી નથી. એ જ વાત માણસને લાગુ પડે છે. જીવનને સમજવાની અને માણવાની જેટલી ‘સજજતા’ માણસમાં વધારે એટલું એનું જીવન ચઢિયાતું. ખેલાડીને સફળતા મળે, તે જીતે અને નિષ્ફળ પણ જાય- તે હારે પણ ખરો, પણ સારો ખેલાડી સારો જ રહે છે. એક કે અમુક ખેલના પરિણામ ઉપર તેના છેવટના મૂલ્યાંકનનો આધાર નથી. જિંદગીનો મુકાબલો કરવાની જેટલી ક્ષમતા-સજજતા તેનામાં વધારે એટલો તે માણસ વધુ ‘પ્રાણવાન’. ગમે તેટલી ઊંડી ખીણમાં ગબડ્યા પછી પણ આકાશમાં તારાની સાથે નજર સાંધો અને ઊંચું નિશાન પકડી જ રાખો ત્યારે તમારું જીવન સાર્થક દૃષ્ટાંત બને છે. જિંદગીના સ્થૂળ-ક્ષુદ્ર હેતુઓની પાછળ દોડો ત્યારે તમને તેમાંથી ગમે તે મળે- તેનાથી તમારા જીવનચરિત્રમાં કોઈ રંગ ઉમેરાતો નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જયાં આશા કે શ્રદ્ધા વગર માણસ કંઈ પણ કરી શક્યો હોય. અમુક આશા સાથે, અમુક શ્રદ્ધા સાથે જ આગળ વધવું પડે છે- આ પ્રારંભિક મૂડી વગર તો એકપણ ડગલું આગળ વધી ન શકાય- સંશોધનનો લાંબો પંથ કાપી પણ ન શકાય\nમાણસનો ઇતિહાસ એવાં અનેક દૃષ્ટાંતોથી ભરપૂર છે જેમાં માણસ ગરીબ હોય, દુખી હોય, રોગગ્રસ્ત હોય, અપંગ હોય- જાતજાતનાં દુર્ભાગ્યોથી ઘેરાયેલો હોય અને છતાં તે એક ‘આત્મા’ રૂપે, એક દૈવતભર્યા વ્યક્તિત્વરૂપે, એક જબરદસ્ત હસ્તીરૂપે ઝળહળી ઊઠ્યો હોય અને જગતનો કોઈ ને કોઈ ખૂણો અજવાળી ગયો હોય\nદિવાળી ખરેખર શું છે\nતકલીફનો ઉપચાર કરો - ચિંતા નહીં\nજીવનમાં શ્રદ્ધા વિના ચાલતું નથી તો શ્રદ્ધાના કોઈક ...\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્ર���ાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદક, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://mahadevautoadwisor.ueniweb.com/", "date_download": "2020-08-06T19:21:17Z", "digest": "sha1:DG4LYPTHI5LMRWQ62ABXY3ZWRUNJZ4M7", "length": 3807, "nlines": 63, "source_domain": "mahadevautoadwisor.ueniweb.com", "title": "Murlidhar Auto Adwisor - Financial Advisor", "raw_content": "\nમુર્લિધર ઓટો એડવાઇઝર નાણાકીય સલાહકાર કેન્દ્ર છે જ્યાં અમે અમારા ગ્રાહકોને તેમની નાણાકીય બાબતોની યોજના અને વ્યવસ્થા કરવામાં મદદ કરીએ છીએ. અમારું મુખ્ય હેતુ સંપત્તિમાં વધારો કરવામાં અને તેમના નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સહાય કરવાનો છે. અમે એવા નિષ્ણાતોને પ્રદાન કરીએ છીએ જે દરેક વ્યક્તિગત ક્લાયંટની નાણાકીય જરૂરિયાતોનું મૂલ્યાંકન કરશે અને તેમના નાણાકીય રોકાણો, ઇચ્છાઓ, વીમો, કર અને તેનાથી સંબંધિત નિર્ણયો લેવામાં મદદ કરશે. અમારી સેવાઓનો આનંદ માણવા અથવા વધુ પૂછપરછ કરવા માટે, કૃપા કરીને સ્થાનિક વિસ્તારમાં અમારી મુલાકાત લો અથવા અમારા બુકિંગ ફોર્મ દ્વારા અમારો સંપર્ક કરો.\nઅમારી પાસે તમારી પાસે કુશળ અને અનુભવી સલાહકારોની શ્રેષ્ઠ ટીમ છે. તેમનો ધ્યેય તમારા માટે શ્રેષ્ઠ નાણાકીય યોજના બનાવવાની સાથે સાથે તમારી જરૂરિયાતો અને હેતુઓને પહોંચી વળવા માટેના ધ્વનિ નાણાકીય ઉકેલો પ્રદાન કરવાની છે. સફળતા પર શ્રેષ્ઠ તકની ખાતરી કરવા માટે, અમે તમારા વ્યક્તિગત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે તમારી સાથે નજીકથી કાર્ય કરીએ છીએ. અમારા સ્ટાફ સારી રીતે પ્રશિક્ષિત અને વ્યવસાયી છે અને નાણાકીય વિશ્વની નવીનતમ સમાચાર પર અપ-ટુ-ડેટ રહે છે, તેની ખાતરી વૈશ્વિક સલાહ પ્રવાહો સાથેની અમારી સલાહ ચાલુ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/11/8-8-november-international-day-of.html", "date_download": "2020-08-06T19:11:16Z", "digest": "sha1:24FD5MGGJP4VU5PMTZCY25VXG5XYHROP", "length": 4024, "nlines": 74, "source_domain": "www.gujaratigk.in", "title": "8 નવેમ્બર - આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ [ 8 November - International Day of Radiology in Gujarati ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n8 નવેમ્બર - આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ\nઇન્ટરનેશનલ સોસાયટી ઓફ રેડિયોગ્રાફર્સ એન્ડ રેડિયોલોજીકલ ટેક્નોલોજિસ્ટ્સ (ISRRT) દ્વારા આંતરરાષ્ટ્રીય દિવસના રેડિયોલોજી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.\nતે દર વર્ષે 8 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.\nઆંતરરાષ્ટ્રીય રેડિયોલોજી ડે 2019 ની થીમ \"સ્પોર્ટ્સ ઇમેજિંગ\" છે.\n2019 ની થીમ આવશ્યક ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ઇમેજિંગ વ્યાવસાયિકો રમત-સંબંધિત ઇજાઓની તપાસ, નિદાન, પૂર્વસૂચન અને સારવારમાં રમે છે, દર્દીઓની સંભાળ અને સારવારની ગુણવત્તામાં વધારો કરે છે\n2007 થી 8 નવેમ્બરના રોજ વર્લ્ડ રેડિયોગ્રાફી ડે ઉજવવામાં આવે છે, રોન્ટજેનની ( Roentgen ) X-રેડિયેશનની શોધની તારીખને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2020/01/2019_26.html", "date_download": "2020-08-06T18:57:32Z", "digest": "sha1:DFGPZW5W74NLZE2S2HMSGAFQJ7IPKJ36", "length": 3241, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "ઓડિશાના પુરી જિલ્લાને સ્વચ્છતા દર્પણ એવોર્ડ્સ 2019 પ્રાપ્ત થયો - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » ઓડિશાના પુરી જિલ્લાને સ્વચ્છતા દર્પણ એવોર્ડ્સ 2019 પ્રાપ્ત થયો\nઓડિશાના પુરી જિલ્લાને સ્વચ્છતા દર્પણ એવોર્ડ્સ 2019 પ્રાપ્ત થયો\nઓડિશાના પુરી જિલ્લાને સ્વચ્છતા દર્પણ એવોર્ડ્સ 2019 પ્રાપ્ત થયો\nઓડિશાના પુરી ડિસ્ટ્રિક્ટને પીવાના પાણી અને સેનિટેશન વિભાગ તરફથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેની નવીનતાઓ અને પહેલ માટે સ્વચ્છતા દર્પણ એવોર્ડ્સ 2019 પ્રાપ્ત થયો.\nનવી દિલ્હીમાં એવોર્ડ સમારંભ યોજાયો હતો.\nઆ એવોર્ડ ભારતીય બોલિવૂડ અભિનેતા આમિર ખાને રજૂ કર્યો હતો, જેમણે અધિકારીઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.\nઓડિશાના પુરી જિલ્લાને સ્વચ્છતા દર્પણ એવોર્ડ્સ 2019 પ્રાપ્ત થયો Reviewed by GK In Gujarati on જાન્યુઆરી 16, 2020 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%9D%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%9F%E0%AB%87", "date_download": "2020-08-06T19:44:36Z", "digest": "sha1:AD6VW3R54M324U6GVP4NBLKWYP7G3JOE", "length": 10191, "nlines": 160, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "વરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Recipes વરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી\nવરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી\nવરસાદની સિઝનમાં ટેસ્ટી અને તળેલી વસ્તું ખાવાની ખૂબ મજા આવતી હોય ���ે,જેમ કે દાલવડા સમોસા ભજીયા તો આજે આપણે ટેસ્ટી મિનિ સમોસા બનાવવની રેસિપી જોઇશું જે બનાવવામાં પણ ખૂબ સરળ છે. અને તમારા ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે.\n1 ચમચી લાલ મરચું પાઉડર\n2 ચમચી જીરું પાઉડર\n500 ગ્રામ શેકેલી સીંગ\n1 ચમચી ગરમ મસાલો\n2 ચમચી આમચૂર પાઉડર\nટેસ્ટી મીની સમોસા બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે શેકેલી સીંગને તે ક્રિસ્પી અને થોડી ગોલ્ડન થાય તેવી સાંતળી લો. સીંગને હવે પ્લેટમાં કાઢીને ઠંડી થવા દો. તે ઠંડી થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો.પેનમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ અને જીરું ઉમેરીને તતડવા દો. બાદમાં તેમા મીઠું, ગરમ મસાલો, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને આમચૂર ઉમેરીને 30 સેકન્ડ માટે હલાવો. બાદમાં તેમાં ક્રશ કરેલી સીંગ ઉમેરીને મિક્સ કરી લો. ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો.\nએક બાઉલમાં મેદો, 1 ચમચી તેલ અને મીઠું લઈને મિક્સ કરો. બાદમાં તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને સોફ્ટ કણક બાંધી લો. તેને 20 મિનિટ માટે રેસ્ટ આપો.કણકમાંથી નાના-નાના બોલ્સ બનાવી લો. તેમાંથી પૂરી વણીને વચ્ચેથી કટ કરી લો.\nહવે તેમાં સીંગમાંથી તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને સમોસાનો શેપ આપી દો.આ જ રીતે બધા સમોસા તૈયાર કરી લો.એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે સમોસાને તેમો ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળી લો. ગેસની ફ્લેમ ધીમી રાખવી. તો તૈયાર છે મિનિ સમોસા. આ સમોસાને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.\nThe post વરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી appeared first on Gujju Media.\nPrevious articleગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે લાગુ પડવામાં આવશે આ કાયદો,34 વર્ષ બાદ 20 જુલાઈએ થશે લાગુ\nNext articleરાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે લાંબા સમય બાદ વસુંધરા રાજેએ તોડ્યુ મૌન, રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ અંગે કર્યુ ટ્વીટ\nરક્ષાબંધનના તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની રેસિપી\nઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી\nઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત\n‘જુગાડ’ ની બાબતમાં આનો તો કોઈ જવાબ નથી, આ ભાઈએ તો દિશા પટણીને પણ પાછળ મૂકી દીધી..\nમહેસાણાની TikTok સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી કરોના પોઝિટિવની ઝપે��માં\nકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકોને ઘરમાં રહેવાની કરી અપીલ, ક્યોંકિ સાસ ભી કભી બહુ થીની ક્લિપ મૂકીને લોકોને જાગ્રત કરવાનો કર્યો પ્રયાસ\nઆમળા ડ્રિંક- એક હેલ્ધી જ્યુસ\nકેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ… ...\nફિલ્મ પૃથ્વીરાજની શૂટીંગ જલ્દી થશે શરૂ\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા પીવો...\nઘરે બનાવો ટેસ્ટી હરિયાળી કબાબ,ટેસ્ટી અને હેલ્થી હરિયાળી કબાબ બનાવવાની એકદમ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/isjk-terrorist-student-sharda-university-ehtesham-bilal-has-returned-to-home-043147.html", "date_download": "2020-08-06T18:45:19Z", "digest": "sha1:WFYVL5YDTYAMLX533NSES3FXKZUCDKUG", "length": 15377, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "ISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યો | ISJK terrorist and student of Sharda University Ehtesham Bilal has returned back to home after his parents appeal. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nISISમાં શામેલ થયેલો શારદા યુનિવર્સિટીનો છાત્ર ઘરે પાછો આવ્યો\n28 ઓક્ટોબરના રોજ શારદા યુનિવર્સિટીમાંથી ગાયબ થયેલો કાશ્મીરી છાત્ર એહતેશામ બિલાલ સોફીને શ્રીનગરના ડાઉનટાઉનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. કાશ્મીરના વર્તમાનપત્રા કાશ્મીર રીડરે આ વાતની જાણકારી આપી છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બિલાલ પોતાના પરિવારની અપીલ પર પોતાના ઘરે પાછો આવી ગયો છે. કાશ્મીર રીડર મુજબ બિલાલને ���ેના પરિવારની મદદથી જ રાજ્ય પોલિસે ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાએ સૂત્રોના હવાલાથી લખ્યુ છે કે બિલાલને ખાનયારથી ધરપકડ કરવામાં આવી છે. બિલાલ આતંકવાદી સંગઠન આઈએસજેકેમાં શામેલ થતા પહેલા અહીં રહેતો હતો અને અહીંથી જ તેની ધરપકડ કરવામાં આવી. આઈએસજેકે, આઈએસઆઈએસનો જ હિસ્સો છે.\nઆ પણ વાંચોઃ રિમોટ કંટ્રોલની જેમ કામ કરતા હતા જસ્ટીસ દીપક મિશ્રાઃ જસ્ટીસ કુરિયન\nબિલાલ એક એન્જિનિયરીંગ છાત્ર હતો અને શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત આ યુનિવર્સિટીમાં છાત્રો સાથે ચર્ચા બાદ તેને પીટવામાં આવ્યો હતો. આઈએસઆઈએસના ઝંડા સામે કાળા રંગના કપડામાં બિલાલનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટોમાં તેણે ઘણા ગ્રેનેડ્ઝ પણ પોતાના શરીર પર બાંધેલા હતા. આ સાથે તેણે આતંકવાદ સાથે જોડાવાનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ તેની એક ઓડિયો ટેપ પણ આવી હતી જેમાં તેણે આતંકવાદ સાથે જોડાવાની વાત કહી હતી પરંતુ આ ટેપની પુષ્ટિ કરી શકાઈ નહોતી. એહતેશાના પિતાએ કહ્યુ કે તે ખુદાના આભારી છે કે બસ તેમનો પુત્ર ઘરે પાછો આવી ગયો છે. તેને પિતાએ જો કે જણાવ્યુ કે રવિવારે સાંજે પોલિસ તેને ઘરેથી લઈ ગઈ છે. તે બિમાર હતો અને તેના શરીરના એક હિસ્સામાંથી લોહી નીકળી રહ્યુ હતુ. પરંતુ તેમણે નહોતુ જણાવ્યુ કે તેને ઈજા કેવી રીતે થઈ.\nનામનું એલાન નહિ થાય\nબિલાલની ચિંતિત માએ સતત તેને અપીલ કરી હતી કે તે ઘરે પાછો આવી જાય. બિલાલની માએ વીડિયો મેસેજ પોતાના પુત્રને મોકલ્યા હતા અને તેને ઘરે આવવા માટે કહ્યુ હતુ. કહેવામાં આવી રહ્યુ છે કે તેની ધરપકડની પૂરી યોજના પોલિસે બનાવી હતી. પોલિસે અધિકૃત રીતે તેની ધરપકડનું એલાન તો કર્યુ પરંતુ હજુ સુધી નામ નથી જણાવ્યુ. પોલિસના હવાલાથી કાશ્મીર રીડરે લખ્યુ છે, ‘પરિવારની મદદથી પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને મુખ્યધારામાં પાછો લાવવામાં આવ્યો છે. આગળની જાણકારીની તમે રાહ જુઓ.' પોલિસ તરફથી બિલાલના નામનું એલાન કરવામાં આવ્યુ નથી.\nઆ કારણસર નામ સર્વજનિક નહી કરે પોલિસ\nપોલિસે તેનું નામ સાર્વજનિક ન કરવા પાછળ કોઈ કારણ જણાવ્યુ નથી. સૂત્રોનું કહેવુ છે કે આવુ એટલા માટે કરવામાં આવ્યુ છે જેથી આતંકવાદનો રસ્તો છોડ્યા બાદ તેને સામાન્ય જીવન જીવવામાં કોઈ મુશ્કેલી ન થાય. ભલે પોલિસે હજુ સુધી તેનું નામ સાર્વજનિક નથી કર્યુ પરંતુ એહતેશામ તે બીજો આતંકી છે જેણ ઘરે પાછા આવવા માટે આતંકવાદનો રસ્તો છોડ્યો છે. એહતેશામ પહેલા ફૂટબોલરથી આતંકી બનેલા માજીદ ખાન પણ વર્ષ 2017માં આતંકવાદ છોડીને ઘરે પાછો આવ્યો હતો.\nઆ પણ વાંચોઃ કેન્સરનો ઈલાજ કરાવીને મુંબઈ પાછી આવી સોનાલી બેન્દ્રે\nઆતંકવાદના આધારે જમીન પડાવી લેવા માંગે છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય\nચીને UNSCમાં કાશ્મીર વિશે કરી ચર્ચા, ભારતને કહ્યું આ અમારો આંતરીક મામલો\nજમ્મુ કાશ્મીરઃ આતંકીઓએ સરપંચને ઘરની બહાર ગોળી મારતા થયુ મોત\nપાકિસ્તાને જારી કર્યો નવો મેપ, કાશ્મીર અને જુનાગઢ પર કર્યો દાવો\nજમ્મુ કાશ્મીરઃ પુંછના બાલાકોટમાં પાકિસ્તાનની ફાયરિંગમાં સેનાનો જવાન શહીદ\nમહેબુબા મુફ્તનો PSA હેઠળ અટકાયતનો સમયગાળો 3 મહિના વધ્યો\nજમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોનને રીહા કરાયા\nJ&K: લેફ્ટનન્ટ ગવર્નરના ચૂંટણીવાળા નિવેદન પર ઇસીએ જતાવ્યો વાંધો\nવધતા કોરોના મામલાઓના કારણે કાશ્મીરમાં 27 જુલાઇ સુધી લોકડાઉન\nઅમરનાથ યાત્રા 2020: કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા કરાઇ રદ્દ\nસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ મંદિર જશે\nશોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર, 3 આતંકી ઠાર\njammu kashmir srinagar isis જમ્મુ કાશ્મીર શ્રીનગર આઈએસઆઈએસ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/do-the-small-one-thing-check-yourself-inside-you/174821.html", "date_download": "2020-08-06T19:00:41Z", "digest": "sha1:JK2GYN6VKLFIWDZMMLOAWT24FI3K7MBN", "length": 15872, "nlines": 61, "source_domain": "navgujaratsamay.com", "title": "‘નાનું શું એક કામ કર, તારી અંદર જ તું તારી તપાસ કર’ | નવગુજરાત સમય", "raw_content": "\nકળા - સાહિત્ય - રંગમંચ\n‘નાનું શું એક કામ કર, તારી અંદર જ તું તારી તપાસ કર’\n‘નાનું શું એક કામ કર, તારી અંદર જ તું તારી તપાસ કર’\n1 / 1 ‘નાનું શું એક કામ કર, તારી અંદર જ તું તારી તપાસ કર’\n- ધ્યાનનો હેતુ માત્ર રોગનિવારણનો નથી જ, પરંતુ મૂળ હેતુ પરમતત્ત્વની પ્રાપ્તિ અને આત્યંતિક દુ:ખની નિવૃત્તિ(નિર્વાણ) છે\nસાંપ્રત > પદ્મશ્રી ડો.સુધીર શાહ\nઆપણે ગતાંકમાં જાણ્યું કે ધ્યાનની સાચી ઉપલબ્ધિ વિચારો, વિકારો, અહંકારના ઉન્મૂલનની સાથોસાથ શાંતિ, સમતા, કરુણા, નમ્રતા અને અંતે સમાધિની પ્રાપ્તિ થવી એ છે. અગાઉ મેડિકલ સાયન્સ ધ્યાનને એક માનસિક ભ્રમણા(Hallucinations) માનતું હતું, પરંતુ ૧૯૯૫થી ૨૦૦૨ સુધીના પ્રયોગો દ્વારા એ સિદ્ધ થયું કે એ ન્યૂરોલોજિકલ પ્રક્રિયા અને ન્યૂરોબાયોલોજિકલ ઇવેન્ટ છે. ત્યારબાદ ૧૦,૦૦૦થી વધુ પ્રમાણિત જર્નલમાં પ્રસિદ્ધ થયેલા રીસર્ચ-પેપર્સ અનુસાર ધ્યાન દ્વારા જે રોગોમાં વત્તા-ઓછા અંશે ફાયદા જણાયા છે, તે નીચે મુજબ છે :\nશાંતિ, સમતા, કરુણા, નમ્રતા અને અંતે સમાધિની પ્રાપ્તિ થવી એ છે. અગાઉ મેડિકલ સાયન્સ ધ્યાનને એક માનસિક ભ્રમણા(Hallucinations) માનતું હતું, પરંતુ ૧૯૯૫થી ૨૦૦૨ સુધીના પ્રયોગો દ્વારા એ સિદ્ધ થયું કે એ ન્યૂરોલોજિકલ પ્રક્રિયા અને ન્યૂરોબાયોલોજિકલ ઇવેન્ટ છે. ત્યારબાદ ૧૦,૦૦૦થી વધુ પ્રમાણિત જર્નલમાં પ્રસિદ્ધ થયેલા રીસર્ચ-પેપર્સ અનુસાર ધ્યાન દ્વારા જે રોગોમાં વત્તા-ઓછા અંશે ફાયદા જણાયા છે, તે નીચે મુજબ છે :\nમનોદૈહિક તથા જીવનશૈલીને થતા ફાયદા :\nમનોદૈહિક તથા જીવનશૈલીને કારણે થતાં રોગો જેમ કે સંધિવા, એલર્જી-ચર્મરોગો, દમ, બ્લડપ્રેસર, ડાયાબિટીસ, હૃદયરોગ, પેટના રોગો, એસિડીટી, કબજિયાત, તણાવ, આધાશીશી, મસ્તિષ્કના રોગો અને સોજો, કમર-ગરદનના દુ:ખાવા, ચામડીના રોગો, લકવો, ચિંતા-હતાશા, સ્થૂળતા, અનિદ્રા જેવા ઊંઘના રોગોમાં નિયમિત ધ્યાનથી ફાયદો થાય છે. ઉપરાંત, ધ્યાન Endocrine system સુદૃઢ રાખે, central nervous systemને સ્વસ્થ રાખે છે.\nધ્યાનથી થતા મેડિકલ ફાયદા\n- ધ્યાન દરમિયાન વ્યક્તિગત રીતે ઓક્સિજનના વપરાશમાં ૧૬ ટકાનો ઘટાડો થાય છે, જે ઊંઘ દરમિયાન થતા ૧૨ ટકા કરતાં ચાર ટકા વધુ છે. તેથી ઓછા કલાકમાં ઊંઘ કરતાં વધુ સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે.\n- ધ્યાન કરવાથી stressમાં રાહત મળે છે. વિવિધ હોર્મોન-સ્રાવમાં થતી વધ-ઘટ નિયંત્રણમાં આવે છે. stress hormone ઘટે છે તથા મન શાંત અને પ્રસન્ન બને છે.\nસ્વાયત્ત ચેતાતંત્ર(autonomic nervous system)ને નિયંત્રિત કરવામાં તે ખૂબ જ ઉપયોગી બને છે. એટલે જો નિયમિત ધ્યાન કરવામાં આવે તો ૫૦ ટકા હોસ્પિટલ એડમિશન પણ ઘટી શકે.\nધ્યાન રમિયાન શરીરનાં પાંચ તંત્રો 1. ચેતાતંત્ર(Neurological), 2.માનસિક(Psychological), 3.ચયાપચય (Metabolism), 4.સ્વાયત્ત ચેતાતંત્ર(Autonomic) અને 5. અંત:સ્રાવી (Endocrine) - પર ખૂબ જ જટિલ, સૂક્ષ્મ અને સકારાત્મક અસરો થાય છે.\nધ્યાન દ્વારા જે ફાયદાઓ થાય છે, તે અંગેના વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલાં તારણો આ મુજબ છે : ન્યૂરોલોજિકલ, ન્યૂરોફિઝિયોલોજિકલ, ���્યૂરોબાયોલોજિકલ અસરો, ન્યૂરોટ્રાન્સમીટર(કેમિકલ્સ), ન્યૂરોઇલેક્ટ્રિકલ (મગજની વિદ્યુત તરંગો પર), મગજના રુધિરાભિસરણ પર - ક્ષેત્રનો સમાવેશ થાય છે. જે અંતર્ગત કેટલાકને વિસ્તારપૂર્વક સમજીએ :\nન્યૂરોફિઝિઓલોજિકલ(EEG) : મગજમાં સુગઠિત, સુવ્યવસ્થિત આલ્ફા તરંગો બને છે, જેનાથી મનની શાંતિ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. થિટા, ડેલ્ટા તરંગોમાં એવા પ્રકારનો ફેરફાર થાય છે કે જેનાથી અંત:સ્ફૂરણા વધે, સંવેદનશીલતા, સકારાત્મકતા, સર્જનાત્મકતા અને પ્રજ્ઞા(વિશિષ્ટ મેધા)ની પ્રાપ્તિ થાય છે.\nન્યૂરોબાયોલોજિકલ : SPECT, PET, fMRIના સંશોધન દરમિયાન જે તારણ પ્રાપ્ત થયું છે તે અનુસાર મગજનાં પ્રીફ્રન્ટલ (Prefrontal) કોર્ટેક્ષમાં રુધિરાભિસરણ સમૃદ્ધ બને, ચયાપચય સુધરે અને વિશિષ્ટ ન્યૂરોટ્રાન્સમિટરની વૃદ્ધિ થાય. જેનાથી નિર્ણયશક્તિ, વિવેકબુદ્ધિ તથા નેતૃત્વની શક્તિ (Leadership Quality) વધે છે. નિદ્રા ઘટે, સ્મૃતિશક્તિનો વિકાસ થાય. સાથે મગજના પેરાઇટલ(Parietal) કોર્ટેક્ષ(ખાસ કરીને ડાબી બાજુ)માં રુધિરાભિસરણ તથા ચયાપચય ખૂબ ઘટી જાય છે. તેથી, ધ્યાનની ઉચ્ચતમ અવસ્થામાં ઇચ્છા, વૃત્તિ, અહંકાર, રાગ-દ્વેષ જેવા વિકારો અને વિચારો ઘટી જાય છે, કારણ કે સ્થળ, કાળ અને વ્યક્તિનો પૂર્વાપરનો સંબંધ ઘટી જાય છે. લાંબા સમય સુધી ધ્યાન કરવાથી સદ્ગુણોનો વિકાસ થાય, બુદ્ધિ તીક્ષ્ણ બને અને પ્રજ્ઞાનો વિકસિત બને. જેનાથી મનની બધી પ્રવૃત્તિઓનું શમન થાય છે, જે છેવટે ‘અ-મન દશા’ તરફ દોરી જાય છે.\nઅંત:સ્રાવી ગ્રંથીઓનાં હોર્મોન્સ પણ તાલબદ્ધ થવાથી તેમજ પરાનુકંપી તંત્ર, ચયાપચયની ક્રિયા તાલબદ્ધ રીતે સુચારુ રીતે કાર્યરત થતાં મનોદૈહિક, જીવનશૈલીને લગતા રોગોનું શમન થાય છે અને ધ્યાન કરનારા માનવનું આયુષ્ય દીર્ઘ-લાંબુ થાય છે. માટે જ ઋષિ-મુનિઓ તથા ધ્યાનીઓનું જીવન પ્રશાંત હોય, નાડીના ધબકારા ધીમા હોય, બ્લડપ્રેશર ઓછું રહે. તેથી તેઓ રોગમુક્ત રહે અને દીર્ઘજીવી હોય છે.\nજોકે, અહીં આપણે એ યાદ રાખવાનું છે કે ધ્યાનનો હેતુ માત્ર રોગોના નિવારણનો નથી જ, પરંતુ ધ્યાનનો મૂળ હેતુ તો અગાઉ જણાવ્યું તે મુજબ પરમતત્ત્વની પ્રાપ્તિ અને આત્યંતિક દુ:ખની નિવૃત્તિ(નિર્વાણ) છે.\nસમગ્ર જીવનકાળ દરમિયાન આપણે માત્ર શરીર માટે દોડધામ કરીએ છીએ, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે આપણા અસ્તિત્વના મહત્ત્વના ભાગ મન અને આત્મા માટે આપણે એક ટકો પણ સમય ફાળવતાં નથી. જેથી, આપણે દુ:ખોની ઘટમાળ અને બીમારીઓના શિકાર થઈએ છીએ. વાસ્તવમાં મન અને આત્માને સ્વસ્થ રાખવા માટે સ્વાધ્યાય, પ્રાર્થના, તપ, યમ-નિયમ અને મુખ્યત: ધ્યાન કરવું જોઈએ. આ શાસ્ત્રનિર્દિષ્ટ સાધના માર્ગ છે.\n*ધ્યાન અંગે મહાન વિભૂતિઓનાં અમરવાક્યો*\nપૃથ્વી પર દેહ ધારણ કરનારા દેહાતીત મહાન વિભૂતિઓના ધ્યાન અંગે અમરવાક્યો આ મુજબ છે :\nસ્વામી વિવેકાનંદજી (પોતાના જીવનનું અંતિમ વાક્ય) : ‘જ્યાં સુધી હું આવું અને તમને બોલાવું ત્યાં સુધી તમે સતત ધ્યાનમગ્ન રહો.’\nઓશો રજનીશજી : ‘હું તમને શીખવાડવા માટે નહીં, પરંતુ જગાડવા માટે આવ્યો છે.’\nસૂફી સંત રુમી : ‘નાનું શું એક કામ કર, તારી જ અંદર તું તારી તપાસ કર’.\nભગવાન બુદ્ધ (તેઓએ મૃત્યુશૈયા પરથી કહેલું કે) : જે સર્જાયું છે પછી તે વ્યક્તિ હોય કે વસ્તુ, તે નાશવંત છે. માટે તમો મુક્તિની દિશામાં નિષ્ઠાપૂર્વક અને અવિતરણપણે આગળ વધો.\nપ્રભુ મહાવીર : હે ગૌતમ, ક્ષણાર્ધનો પણ પ્રમાદ કરીશ નહીં. મન-વચન-કાયાના યોગથી કોઈપણ પ્રમાદયુક્ત વિચાર-વાણી કે વર્તન ન થાય તે માટે સતત જાગૃત રહેજે, એ સાચું ધ્યાન છે. તું આત્મા વડે આત્માને જીતી લે.\nચલો, આપણે લોકડાઉનનો સદુપયોગ કરી, દરરોજ નિયમિત ધ્યાન કરીએ, જેનાથી આપણી જીવનશૈલી સકારાત્મક બનશે. ધ્યાન શારીરિક-માનસિક લાભ તો અપાવશે જ, પરંતુ સુપાત્રને પરમતત્ત્વની પ્રાપ્તિ અને નિર્વાણ કરાવવા સમર્થ બનશે. સૌનું શુભ થાઓ, સૌનું મંગલ થાઓ, સૌનું કલ્યાણ થાઓ. Stay Home, Stay Safe, Take Care.\n(લેખક જાણીતા , ન્યૂરોલોજિસ્ટ છે)\nઆ સેક્શન ના વધુ સમાચાર\nલોકડાઉનમાં ‘ધ્યાન’ થકી લોક-ઈન (ખરેખર Look In) થતાં શીખીએ\nરાજયોગિની દાદી હૃદયમોહિનીજી બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા\nબીજાને વિપદા આવે તો કોમેડી, પોતાને આવે તો ટ્રેજેડી\nમાણસોમાં રોકાણ કરીશું તો આખીને આખી પેઢીઓ બદલાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/will-elections-for-4-rajya-sabha-seats-be-postponed/173005.html", "date_download": "2020-08-06T18:44:49Z", "digest": "sha1:BLC36FZQNSJNUVASNZ25GM7WRB7TTA3V", "length": 6130, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી મોકૂફ રખાશે? | નવગુજરાત સમય", "raw_content": "\nગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી મોકૂફ રખાશે\nગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી મોકૂફ રખાશે\nરાજ્યમાં સતત બગડતી સ્થિતિ વચ્ચે સરકારે શરૂ કરેલી વિચારણા\nગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મોકૂફ રાખવાની દિશામાં વિચારણા શરૂ કરાઈ છે. જોકે, સરકાર આ અંગેનો નિર્ણય સોમવારે જાહેર કરશે. રાજ્યસભામાં, ગુજરાતની ખાલી પડેલી ૪ બેઠકો માટે ૨૬મીએ યોજાનારી ચૂંટણી પણ મોકૂફ રાખવા કેન્દ્દિય ચૂંટણી પંચને રજૂઆત (વિનંતી) કરવા અંગે પણ વિચારાયું છે.\nરાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં રવિવારે, કોરોનાના વધારાના નવા પાંચ પોઝિટીવ કેસ આવ્યા છે એટલે ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને કુલ 18 જેટલી થઈ ગઈ છે. જેમાં ૩ (ત્રણ) કેસ તો, ગાંધીનગરમાં જ પોઝિટીવ આવ્યા છે એટલે હવે, વિધાનસભાનું સત્ર મોકૂફ રાખવાની બાબત કરવાની સરકારે વિચારણા કરી છે. સોમવારે તેની જાહેરાત કરાશે.\nઅહીં નોંધનીય બાબત એ છે કે, ગુજરાત વિધાનસભામાં અત્યારે રાજ્ય સરકારનું બજેટ સત્ર ચાલે છે. સરકારે તેનું બજેટ તો, ગૃહમાં રજૂ કરી દીધું છે પરંતુ ટેકનિકલી, વિધાનસભા ગૃહમાં ‘વિનિયોગ વિધેયક’ પસાર ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારને નવા ૨૦૨૦-૨૧ માટેના નવા નાણાકીય વર્ષ માટે એકપણ રુપિયો ખર્ચવાની સત્તા મળતી નથી એટલે જો, સરકાર બજેટ સત્રને મોકૂફ રાખવાનો નિર્ણય કરે તો, આ ‘વિનિયોગ વિધેયક’ પસાર કરવાનું બાકી રહે તેવા સંજોગોમાં ગુજરાત સરકાર શું કરી શકે તેના ઉપાયો જાણવા માટેની કવાયત ચાલી રહી છે.\nજોકે, આ બાબતનો એક ઉપાય એ છે કે, રાજ્ય સરકાર એકાદ-બે કલાક માટે સત્રની બેઠક ચાલુ રાખીને જે સરકારી વિભાગોના બજેટ (અંદાજપત્રિય માંગણીઓ)પસાર થવાની બાકી છે. તેને ગિલોટીનથી પસાર કરાવીને ‘વિનિયોગ વિધેયક’ પણ ચર્ચા વિના જ બહુમતિથી પસાર કરાવીને, રાજ્ય સરકાર ૧લી, એપ્રિલથી તમામ પ્રકારના ખર્ચ કરવાની સત્તા હાંસલ કરી શકે છે. જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં વિરોધ પક્ષની ભૂમિકા, સહકાર પણ અતિ મહત્વનું સાબિત થવાનું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nRTI નિયમભંગઃ તલાટી, મામલતદાર, PI, TDO સહિત 79ને દંડ\nવિપક્ષી નેતા ધાનાણીનું જનતા કર્ફ્યુને સમર્થન: ખાસ સહાય પેકેજની મુખ્યમંત્રી પાસે કરી માંગ\nકેન્દ્ર સરકારે નિર્ભયા ફંડ હેઠળ ગુજરાતના સખી કેન્દ્રો માટે મંજૂર કરેલી રકમ ~ 6.79 કરોડ થઈ\nવિધાનસભા બાંધનારા આદિવાસીઓના માથે છત નથી: મેવાણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.valve-pipe-fitting.com/gu/long-radius-bend-2.html", "date_download": "2020-08-06T19:12:43Z", "digest": "sha1:EWSDQBCRKXHGFLJOJX6TFL7EIZVAQ2DX", "length": 14614, "nlines": 331, "source_domain": "www.valve-pipe-fitting.com", "title": "ચાઇના લાંબા ત્રિજ્યા બેન્ડ ઉત્પાદકો અને સપ્લાયર્સ | Kingnor", "raw_content": "\nકાસ્ટ આયર્ન / નરમ આયર્ન વાલ્વ\nમેટલ બેઠા ગેટ વાલ્વ\nસ્થિતિસ્થાપક બેઠા ગેટ વાલ્વ\nડબલ કોરવાળા બટરફ્લાય વાલ્વ\nGrooved અંતે બટરફ્લાય વાલ્વ\nઘસડવું પ્રકાર બટરફ્લાય વાલ્વ\nવેફર પ્રકાર બટરફ્લાય વાલ્વ\nબ્રાસ / કાંસ્ય વાલ્વ\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nISO2531-EN545 નરમ આયર્ન પાઇપ ફિટિંગ\nપીવીસી પાઇપ માટે નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nઓછામાં ઓછા જીએસી C110 કોરવાળા DI ફિટિંગ\nઓછામાં ઓછા જીએસી C153 એમજે DI ફિટિંગ\nસાંધા કારણકે તેમાં વધુ તોડવું\nયાંત્રિક સંયુક્ત પ્રતિબંધ ગ્લેન્ડ\nટીપી આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nનાળાકાર couplings અને ફિટિંગ\nકાર્બન સ્ટીલ બટ્ટ-વેલ્ડિંગ પાઇપ ફિટિંગ્સમાં\nસ્ટેનલેસ સ્ટીલ બટ્ટ-વેલ્ડિંગ પાઇપ ફિટિંગ્સમાં\nસ્ટેઈનલેસ સ્ટીલ થ્રેડેડ પાઇપ ફિટિંગ્સમાં\nબનાવટી સ્ટીલ પાઇપ ફિટિંગ્સમાં\nસ્તનની ડીંટી અને સોકેટ્સ\nકોપર અને બ્રાસ ટ્યુબ\nબોલ્ટ્સ સામેલ છે અને નટ્સ\nરબરનો પટો અને સિલ્સ\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nઓછામાં ઓછા જીએસી C110 કોરવાળા DI ફિટિંગ\nકાસ્ટ આયર્ન / નરમ આયર્ન વાલ્વ\nમેટલ બેઠા ગેટ વાલ્વ\nસ્થિતિસ્થાપક બેઠા ગેટ વાલ્વ\nડબલ કોરવાળા બટરફ્લાય વાલ્વ\nGrooved અંતે બટરફ્લાય વાલ્વ\nઘસડવું પ્રકાર બટરફ્લાય વાલ્વ\nવેફર પ્રકાર બટરફ્લાય વાલ્વ\nબ્રાસ / કાંસ્ય વાલ્વ\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nISO2531-EN545 નરમ આયર્ન પાઇપ ફિટિંગ\nપીવીસી પાઇપ માટે નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nઓછામાં ઓછા જીએસી C110 કોરવાળા DI ફિટિંગ\nઓછામાં ઓછા જીએસી C153 એમજે DI ફિટિંગ\nસાંધા કારણકે તેમાં વધુ તોડવું\nયાંત્રિક સંયુક્ત પ્રતિબંધ ગ્લેન્ડ\nટીપી આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nનાળાકાર couplings અને ફિટિંગ\nકાર્બન સ્ટીલ બટ્ટ-વેલ્ડિંગ પાઇપ ફિટિંગ્સમાં\nસ્ટેનલેસ સ્ટીલ બટ્ટ-વેલ્ડિંગ પાઇપ ફિટિંગ્સમાં\nસ્ટેઈનલેસ સ્ટીલ થ્રેડેડ પાઇપ ફિટિંગ્સમાં\nબનાવટી સ્ટીલ પાઇપ ફિટિંગ્સમાં\nસ્તનની ડીંટી અને સોકેટ્સ\nકોપર અને બ્રાસ ટ્યુબ\nબોલ્ટ્સ સામેલ છે અને નટ્સ\nરબરનો પટો અને સિલ્સ\nવેફર પ્રકાર બટરફ્લાય વાલ્વ, F101, પિન સાથે સ્ટેમ\nડબલ તરંગી ડબલ કોરવાળા બટરફ્લાય વાલ્વ\nકોરવાળા અંતે NRS લવચિક બેઠા ગેટ વાલ્વ-DIN3352 F5\nકોરવાળા અંતે NRS લવચિક બેઠા ગેટ વાલ્વ-DIN3352 F4\nHDPE પાઇપ્સ માટે ફ્લેંજ ઍડપ્ટરો પ્રતિબંધિત\nસ્ટેઈનલેસ સ્ટીલ બેન્ડ સમારકામ clamps\nનામ: ઓછામાં ઓછા જીએસી C110 નરમ આયર્ન પાઇપ FittingsStandard: ઓછામાં ઓછા જીએસી C110Pressure: 250PSIJoint પ્રકાર: કોરવાળા JointFinishing: આંતરિક સિમેન્ટ અસ્તર સાથે, ઝીંક અને બીટુમેન સાથે બાહ્ય paintingEpoxy કોટિંગ અથવા paintingItems: બેન્ડ 90 ° / 45 ° / 22.5 ° / 11.25 °, બેન્ડ, Reducer રિડ્યુસિંગ , ટી, ક્રોસ, બ્લાઇન્ડ ફ્લેંજ્સ કેપ્સ, સ્પૂલ, સ્લીવમાં, GlandSize: 2 \"-48\"\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nનામ: ઓછામાં ઓછા જીએસી C110 નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nસ્ટાન્ડર્ડ: ઓછામાં ઓછા જીએસી C110\nસંયુક્ત પ્રકાર: કોરવાળા સંયુક્ત\nફીનિશિંગ: સિમેન્ટ અસ્તર સાથે આંતરિક, જસત અને પેઇન્ટિંગ બીટુમેન સાથે બાહ્ય\nઇપોક્રીસ કોટિંગ અથવા પેઇન્ટિંગ\nબેન્ડ 90 ° / 45 ° / 22.5 ° / 11.25 °, બેન્ડ, Reducer, ટી, ક્રોસ, બ્લાઇન્ડ ફ્લેંજ્સ કેપ્સ, સ્પૂલ, રૅકર્ડ પરના લખાણમાં, ગ્લેન્ડ રિડ્યુસિંગ\nઆગામી: એક કોતર આપોઆપ એર વાલ્વ, થ્રેડેડ અંતે\nચાઇના નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nનરમ કાસ્ટ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nનરમ કાસ્ટ આયર્ન પાઇપ્સ અને ફિટિંગ\nનરમ આયર્ન Grooved પાઇપ ફિટિંગ્સમાં\nનરમ આયર્ન તેથી કોરવાળા પાઇપ ફિટિંગ્સમાં\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં કોરવાળા Tee\nપીવીસી પાઇપ માટે નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં Grooved\nનરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં-ઑલ કોરવાળા Tee\nRM.2401-2404 લકી મેન્સન, No.660 શાંગચેંગ જેવા રોડ, Pudong જિલ્લો, શંઘાઇ, ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nચાઇના નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં, નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં Grooved, નરમ આયર્ન Grooved પાઇપ ફિટિંગ્સમાં, નરમ આયર્ન પાઇપ ફિટિંગ્સમાં, All Category\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/falling-rupee-credit-negative-for-india-inc-moodys", "date_download": "2020-08-06T18:53:52Z", "digest": "sha1:JGXJTNV5VAO7QYLHI5NEFNFZSZBEO3DM", "length": 11185, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "રૂપિયાના ધોવાણથી કંપનીઓ સામે નેગેટિવ ક્રેડિટનું જોખમઃ મૂડીઝ | Vyaapaar Samachar", "raw_content": "\nરૂપિયાના ધોવાણથી કંપનીઓ સામે નેગેટિવ ક્રેડિટનું જોખમઃ મૂડીઝ\nમુંબઇઃ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત ઘટાડાથી સામાન્ય પ્રજા, રિઝર્વ બેન્ક, સરકાર, કોર્પોરેટ સેક્ટર અને વેપારીઓ સામે નવી મુશ્કેલીઓ ઊભી થઇ છે. ગ્લોબલ રેટિંગ એન્જસી મૂડીઝે જણાવ્યું કે, રૂપિયો સસત નબળો પડવાના લીધે ભારતીય કંપનીઓ સામે નેગેટિવ ક્રેડિટનું જોખમ સર્જાશે. તેમાંય ખાસ કરીને એવી એન્ટિટી-કંપનીઓ જેઓ રૂપિયામાં આવક સર્જન કરે છે પરંતુ કામકાજ, મૂડીખર્ચ સહિતી કામગીરી કરવા આવશ્કયક નાણાંકીય ભંડોળ માટે અમ���રિકન ડોલર ઉપર આધાર રાખે છે તેમને ગંભીર પ્રતિકુળ અસર થવાની ચિંતા સતાવી રહી છે.\nમૂડીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને સિનિયર ક્રેડિટ ઓફિસર અન્નાલિઝા ડાઇચિરાએ જણાવ્યું કે, અમેરિકન ડોલર સામે રૂપિયો 72ની સપાટી ગુમાવી નવા ઐતિહાસિક તળિયે ક્વોટ થયો છે અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયાના મૂલ્યમાં 13 ટકા સુધીનું ધોવાણ થયું છે.\nતેમણે વધુમાં જણાવ્યું કે, કેટલાંક અમેરિકન ડોલર રેવન્યૂ અને ફાઇનાન્સિયલ હેજર્સ સહિત મોટાભાગની ભારતીય કોર્પોરેટ કંપનીઓ સુરક્ષિત છે. મૂડીઝનો રિપોર્ટ આઇટી, ઓઇલ-ગેસ, કેમિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કોમોડિટી, સ્ટીલ અને રિટલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટર સહિતની 24 ભારતીય કોર્પોરેટ કંપનીઓની સમિક્ષા ઉપર આધારિત છે. આ તમામનું રેટિંગ તેના નિરિક્ષણ હેઠળ છે.\nમૂડીઝે જણાવ્યું કે, તે ઉપરાંત રૂપિયાની નબળાઇની અસર પણ વિવિધ રહેશે અને તેવી જ રીતે નિકાસ અને ખર્ચનો આધાર તેમજ તેમના ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર પ્રાઇઝિંગ એક્સપોઝર ઉપર પણ નિર્ભર રાખે છે. વાર્ષિક સર્વેમાં નિવેદન ટિપ્પણી કરી કે, સાઉથ અને સાઉથ-ઇસ્ટ એશિયાની ઊંચી યિલ્ડ ધરાવતી કંપનીઓનું યુએસ ડોલર ડેટ એક્સપોઝર્સના અનુસંધાને ડોલર સામે રૂપિયો નબળાઇમાં 78ના સ્તરે જઇ શકે છે. નબળાં ક્રેડિટના સંદર્ભમાં 6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધુ 10 ટકાના ધોવાણનો સિનારિયો છે. ઉપરાંત સબસિડિયરી સહિત કંપનીઓનું અમેરિકન ડોલરનું આગામી 12 મહિનામાં પરિપક્વ થનાર ઋણ સાથે સંકળાયેલા રિફાઇનાન્સિંગ રિસ્ક મેનેજેબલ છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કા��થી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00522.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/bharuch-neighbour-boy-harassment-1-3-year-old-baby-girl-in-bharuch-868299.html", "date_download": "2020-08-06T19:53:13Z", "digest": "sha1:5K2PZF75ALUN77MT4MURCXTG6BQWFB3B", "length": 23965, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "neighbour boy harassment 1.3 year old baby girl in bharuch– News18 Gujarati", "raw_content": "\nભરૂચઃ પડોશી યુવકે દોઢ વર્ષની બાળકીને ઉપાડી જઇ આચર્યું દુષ્કર્મ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nભરૂચઃ પડોશી યુવકે દોઢ વર્ષની બાળકીને ઉપાડી જઇ આચર્યું દુષ્કર્મ\nભરૂચના સુવા ગામે એક વર્ષ અને ત્રણ માસની માસુમ ફૂલ જેવી બાળકાને ઉપાડી જઇને યુવાને દુષ્કર્મ આચર્યું હતું.\nન્યૂઝ18ગુજરાતીઃ ભરૂચના વાગરા તાલુકાના સુવા ગામે એક વર્ષ અને ત્રણ માસની માસુમ ફૂલ જેવી બાળકાને રવિવારેરાત્રે ઉપાડી જઇને અદાણી સીમના બાવળિયા તરફ લઇ જઇ મૂળ યુપીના પરપ્રાંતિય યુવાને દુષ્કર્મ આચરતા સમગ્ર જિલ્લામાં હાહાકારમ મચી ગયો છે.\nમળતી માહિતી પ્રમાણે ભોગ બનેલી બાળાને બેભાન અવસ્થામાં ભરૂચ બાદ વધુ સારવાર મમાટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મોડી રાત્રે દહેજ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.\nમાનવતાને શર્મસાર કરતી ઘટના રવિવારે રાત્રે વાગરા તાલુકાના સુવા ગામે ઘટી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે રહેતો મુકેશ બંસીલાલ ચૌધરી છેલ્લાત્રણ વર્ષથી રોજગારી અર્થે દહેજમાં સ્થાયી થયો છે. દહેજની મેગમણી કંપનીમાં લેબરમાં કામ કરી સુવામા ભાડેથી રહેતો હતો. તેની બાજુમાં જ સ્થાનિક પરિવારના મોભી પોતાની પોતાની પત્ની, પાંચ વર્ષના પુત્ર અને એક વર્ષ ત્રણ માસની ફૂલ સમાન પુત્રી સાથે રહેતા હતા.\nરવિવારે રાત્રે 7 વાગ્યા અરસામાં 1.3 વર્ષની બાળકી ઘરબહાર રમી રહી હતી. ત્યારે મુકેશ ચૌધરીએ પોતાની સૈતાનિયત છતી કરી માનવ જાતને લઝવતું કૃત્ય આચર્યું હતું. બાળકીને ઉઠાવી જઇ અદાણીની સીમમાં આવેલા બાવળીયામાં લઇ ગયો હતો. જ્યાં મરાધમ મુકેશે 1.3 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.\nજે બાદ સ્થળ ઉપરથી તે નાસુ છૂટ્યો હતો. ત્રણ કલાક સુધી માતા-પિતાએ ઘર આંગણે રમી રહેલી પોતાની બાળકીની ગ્રામજનો સાથે શોધખોળ આરંભી હતી. રાત્રે 10 વાગ્યાના અરસામાં બાળકી લોહીથી લથબથ અને બેભાન અવસ્થામાં મળી આવતા માતા-પિતા હતપ્રત બની ગયા હતા.\nઆ પણ વાંચોઃ-સુરતઃ 40 વર્ષ જૂની બિલ્ડિંગ નમી, કાટમાળમાં દટાયેલા કરોડોના હીરા બહાર કઢાયાબાળાને તરત જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. બાળાને અંતરગ ભાગો ગાલ અને મોઢામાંથી લોહી નીકળતું હતું. માતા-પિતાની ફરિયાદના આધઆરે દહેજ પોલીસે ફરાર આરોપી મુકેશને પકડીને અપહરણ અને પોસ્કો હેઠળ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nભરૂચઃ પડોશી યુવકે દોઢ વર્ષની બાળકીને ઉપાડી જઇ આચર્યું દુષ્કર્મ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-man-make-fake-account-of-girl-on-instagram-in-surat-kp-994794.html", "date_download": "2020-08-06T19:57:34Z", "digest": "sha1:FVI6WZ26FZJNWGFHAWOHNKQZI5DXMBIP", "length": 23677, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "man make fake account of girl on instagram in Surat– News18 Gujarati", "raw_content": "\nસુરત : યુવતીનાં લગ્ન તોડવા યુવકે ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ અને પછી ...\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : યુવતીનાં લગ્ન તોડવા યુવકે ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ અને પછી ...\nસુરતના અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીના અડાજણ ખાતે રહેતા યુવક સાથે લગ્નની વાત ચાલી રહી હતી. ત્યારે આ યુવતીના લગ્ન તોડવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી અજાણ્યો યુવક તે યુવતીનો પ્રેમી હોવાનું કહીને યુવતીના ચારિત્ર સાથે ભાભીના ચારિત્ર અંગે પણ મેસેજ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.\nમૂળ સૌરાષ્ટ્રના જૂનાગઢના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારની 21 વર્ષીય પુત્રી વરાછા વિસ્તારમાં નોકરી કરી પરિવાર આર્થિક મદદ કરતી હતી. ત્યારે આ યુવતીના લગ્ન મામલે અડાજણ ખાતે રહેતા પરિવારના યુવાન સાથે વાત ચાલતી હતી. આ દરમિયાન ગત 4 ફેબ્રુઆરીના રોજ અડાજણ ખાતે રહેતા યુવાનના ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં જે યુવતી સાથે લગન વાત ચાલી રહી હતી તેના ચારિત્ર અંગેના મેસેજ આવ્યા હતા. જોકે મેસેજ કરનાર યુવકે યુવતીના પ્રેમી તરીકેની ઓળખ આપી હતી. આ સાથે યુવાનને યુવતીથી દૂર રહેવાની ધમકી આપી હતી.\nઆ પણ વાંચો - સુરત : સરકારી હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર પતિએ દહેજ માટે તબીબ પત્નીને માર માર્યાની ફરિયાદ\nજોકે અડાજણ ખાતે રહેતા યુવકના ઘરે કોઈ ચિઠ્ઠી મૂકી ગયું હતું તેમાં લગ્ન વાત ચાલતી હતી તે યુવતી સાથે યુવકની ભાભીનાં ચારિત્ર વિશે બિભત્સ લખાણ લખેલું હતું. જોકે, પરિવાર દ્વારા આ વાત ધ્યાન પર નહીં લેવાતા આ મેસેજ કરનાર યુવાને 15 દિવસ બાદ ફરી મેસેજ કરી લગ્ન કરનાર યુવકને પોતાની પ્રેમિકા સાથે ઇન્સ્ટાગ્રામ પર કરેલ વાતના સ્ક્રીન શોટ મોકલ્યા હતા. જોકે, આ બાબતે યુવકે લગ્નની વાત ચાલતી હતી તે યુવતીને પૂછતાં યુવતી પાસે આવું કોઈ એકાઉન્ટ નથી તેમ જણાવ્યું હતું. જ એકાઉન્ટ છે તેની વિગત આપી હતી.\nકોઈ યુવક લગ્ન તોડવા માટે આવુ કૃત્ય કરતું હોવાનું યુવકના પરિવારને માલૂમ પડતા યુવકના પિતા તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ આપી હતી. જ્યાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ લઇને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nસુરત : યુવતીનાં લગ્ન તોડવા યુવકે ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ અને પછી ...\nસુરતની મેરીયટ ���ોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/pics-ekta-kapoor-organised-a-prayer-meet-for-sushant-singh-at-her-residence-056982.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:08:06Z", "digest": "sha1:UCTPBVKDGV3JYCBQABPQWICDRRPYWPWU", "length": 13766, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics: એકતા કપૂરે સુશાંત સિંહ માટે રાખી પ્રાર્થનાસભા, અંકિતા લોખંડે પણ પહોંચી | Pics: Ekta Kapoor organised a prayer meet for Sushant Singh Rajput at her residence. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPics: એકતા કપૂરે સુશાંત સિંહ માટે રાખી પ્રાર્થનાસભા, અંકિતા લોખંડે પણ પહોંચી\nસુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લેતા સૌ કોઈ શોકમાં છે. તેમના જવાનુ દુઃખ ક્યારેય ઓછુ નહિ થાય. તેમના આત્માની શાંતિ માટે એકતા કપૂરે પોતાના ઘરે એક પ્રાર્થના સભા રાખી. આ પ્રાર્થના સભામાં સુશાંત સિંહ રાજપૂતની પવિત્ર રિશ્તા કો-સ્ટાર અંકિતા લોખંડે પણ પહોંચી. સુશાંત અને અંકિતાએ એક સાથે ઉંચાઈઓ જોઈ હતી.\nપો��ાની સ્માઈલથી લોકોનુ દિલ જીતી લેશે\nએકતા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુશાંતને યાદ કરીને વીડિયો પણ મૂક્યો છે જેમાં તે શોમાંથી સુશાંતના અમુક ફોટા હતા. આ શોએ સુશાંતને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. જ્યારે આ શો લૉન્ચ થવાનો હતો ત્યારે ઝી ટીવીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે સુશાંત એ રોલ માટે પરફેક્ટ નથી. પરંતુ એકતા સુશાંત માટે લડી હતી કે આ છોકરો પોતાની સ્માઈલથી લોકોનુ દિલ જીતી લેશે.\nઆ રીતે પહોંચી અંકિતા\nસુશાંત સિંહ રાજપૂતની પ્રાર્થનાસભામાં અંકિત લોખડે પણ પહોંચી. અંકિતા સાથે તેના દોસ્ત સંદીપ સિંહ પણ હતા. સંદીપ અંકિતા સાથે આખો દિવસ રહ્યા.\nતૂટી ચૂકી છે અંકિતા\nસુશાંતના મોતથી અંકિતા લોખંડે સંપૂર્ણપણે તૂટી ચૂકી છે. તે સુશાંતના બાંદ્રાવાળા ફ્લેટમાં પણ પહોંચી હતી જ્યાં તે ખૂબ રડી હતી.\nઅંકિતા, સુશાંતના પરિવારને મળી. તેમના પિતા અને બહેનોને સાંત્વના આપી પરંતુ હાલમાં સુશાંત સાથે જોડાયેલ દરેક વ્યક્તિ શોકમાં છે.\nકાંપી ગઈ હતી આઈ\nપવિત્ર રિશ્તામાં સુશાંતની આઈની ભૂમિકા ભજવનાર કલાકાર ઉષા નાડકરની આ સમાચારથી કાંપી ગયા હતા. તેમનુ કહેવુ હતુ કે હું વિચારી નથી શકતી કે એક પિતાને કેવુ લાગ્યુ હશે તેના અંતિમ સંસ્કાર કરતી વખતે. ખબર નહિ તેણે આવુ કેમ કર્યુ. એ તો બહુ સારો છોકરો હતો. એકદમ શાંત અને હસમુખ. મહેનતુ.\nઋત્વિક ધન્જાનીએ લોકોને ભલામણ કરીને કહ્યુ કે આપણે કહી રહ્યા છે Rest in peace પરંતુ આપણે એનો અર્થ ભૂલી ગયા છ્. આસપાસ એટલો અવાજ છે કે કોઈ પણ શાંતિથી કેવી રીતે રહી શકે છે.\nબધુ કેવી રીતે બદલાયુ\nએખ સપ્તાહ પહેલા જ પવિત્ર રિશ્તાની ટીમે 11 વર્ષ પૂરા થવા પર પાર્ટી કરી હતી. એકતા કપૂરનુ કહેવુ હતુ કે તેને સમજમાં નથી આવી રહ્યુ કે એક સપ્તાહમાં બધુ કેવી રીતે બદલાઈ ગયુ.\nજાણો પોતાની સાચી ઉંમર, આ જ છે ખુશ રહેવાનો સાચો મંત્ર\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/12/02-02-december-international-day-for.html", "date_download": "2020-08-06T18:39:20Z", "digest": "sha1:MVJUHEKURGQUXZ2ZRT62BEBTL2G5NFZR", "length": 3859, "nlines": 74, "source_domain": "www.gujaratigk.in", "title": "02 ડિસેમ્બર: ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ [ 02 December : International Day for the Abolition of Slavery ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n02 ડિસેમ્બર: ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ\nગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 02 ડિસેમ્બરે મનાવવામાં આવે છે.\nઆ દિવસ માનવ હેરફેરને સમાપ્ત કરવા અને માણસોના શોષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે.\nયુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2 ડિસેમ્બર 1949 ના રોજ માનવ વેપાર અને વેશ્યાગીરી સામેના સંઘર્ષ અધિવેશનને મંજૂરી આપી.\nસંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 2 ડિસેમ્બરને ગુલામી નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો.\nયુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2004 ને આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદીના વર્ષ તરીકે જાહેરાત કરી.\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/imd-expected-very-heavy-rain-in-gujarat-in-next-few-hour-057561.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:48:58Z", "digest": "sha1:2K6KMDH4FO7NWM4B74BS2ISVGVAAPNAO", "length": 12930, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "High Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ | IMD Expected Very Heavy Rain in Gujarat in next Few Hour. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની ���પાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nHigh Alert: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ\nભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આવતા બે કલાકની અંદર સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદનુ અનુમાન છે અને એટલા માટે અહીં એલર્ટ જારી થયુ છે. હવામાન વિભાગ માછીમારોને સમુદ્રમાં જવાથી રોક્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પોલિસે જણાવ્યુ કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિજળી પડવાથી એક ખેડૂતનો જીવ ગયો છે જ્યારે એક વ્યક્તિનુ ડૂબવાના કારણે મોત થયુ છે.\nવરસાદનો આ દોર અટકવાનો નથી\nઆઈએમડીએ કહ્યુ છે કે વરસાદનો આ દોર અટકવાનો નથી અને આવતા ત્રણ દિવસ સુધી આમ જ ચાલુ રહેશે. હવામાન વિજ્ઞાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગલા ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે દ્વારકાના અમુક ભાગોમાં પૂરની સ્થિતિ છે.\nઅહીં પણ થઈ શકે છે ઘનઘોર વરસાદ\nઆવતા 24 કલાક દરમિયાન તટીય આંધ્રપ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાના, કર્ણાટક, કોંકણ તેમજ ગોવા, ગુજરાતના પૂર્વ ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઘણી જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એક-બે જગ્યાએ ભારે વરસાદનુ પણ અનુમાન છે. પૂર્વોત્તર ભારત અને પૂર્વ બિહારના અમુક ક ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે વરસાદનો આ સિલસિલો આવતા બે દિવસ સુધી ચાલી રહેવાની સંભાવના છે.\nઉત્તરાખંડમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના\nવળી, ઉત્તરાખંડમાં પણ મૂસળધાર વરસાદની સંભાવના છે. આઈએમડીએ પિથોરાગઢ, બાગેશ્વર, નૈનીતાલ પૌડી અને દહેરાદૂનમાં આવતા 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને એટલા માટે અહીં યલો એલર્ટ જારી થયુ છે. વળી, રુદ્ર પ્રયાગ અને ઉત્તર કાશી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.\nઅનલૉક-2: આજથી ખુલ્યા દેશભરના ઐતિહાસિક સ્મારક, તાજમહેલ માટે હજુ જોવી પડશે રાહ\nમુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના\nમુંબઈમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, વાહનો ઉપર પડ્યા ઝાડ\nમુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓ\nમુંબઈમાં ભારે વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ, 24 રૂટ પર બસો કરાઈ ડાયવર્ટ\nઉત્તર-મધ્ય ભારતમાં ચોમાસા માટે ખરાબ સમાચાર, અમેરિકી એજન્સીનો દાવો\nમુંબઈમાં ફરીથી મંડરાયો અતિ ભારે વરસાદનો ખતરો, 3 કલાકમાં આવી શકે છે આંધી-તોફાન\nમુંબઈમાં હાઈટાઈડનુ એલર્ટ, સમુદ્રમાં બપોરે 4.52 મીટર સુધી ઉઠી શકે છે લહેરો\nઅસમમાં પૂરથી વિનાશ, અત્યાર સુધી 85 લોકોના મોત, મદદ માટે તૈયાર UN\nભારે વરસાદના કારણે મુંબઈમાં રેડ એલર્ટ, મરીન લાઈનમાં બિલ્ડિંગ ધરાશાયી\nઆખા દેશમાં ચોમાસુ સક્રિય, આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, 4 દિવસની એલર્ટ\nWeather Alert: યુપી, પંજાબ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ\nગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી\nweather gujarat monsoon rain imd હવામાન ગુજરાત ચોમાસુ વરસાદ આઈએમડી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-chief-jp-nadda-hits-back-at-ex-pm-manmohan-singh-057119.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:10:38Z", "digest": "sha1:LSWGTDIIMVI5JR75TKXMUD52ADRKSNKG", "length": 13136, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ એ જ કોંગ્રેસ છે જેણે લડ્યા વિના જમીન સરેન્ડર કરીઃ જેપી નડ્ડા | BJP chief JP Nadda hits back at ex pm Manmohan Singh - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n1 hr ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n1 hr ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ એ જ કોંગ્રેસ છે જેણે લડ્યા વિના જમીન સરેન્ડર કરીઃ જેપી નડ્ડા\nદેશના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહે લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી અથડામણ વિશે પીએમ નરેન્દ્ર મોદી પર સોમવારે નિશાન સાધ્યુ. હવે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ મનમોહન સિંહ પર પલટવાર કર્યો છે. નડ્ડાએ મનમોહન સિંહના નિવેદનના શબ્દોને ખેલ ગણાવીને કહ્યુ કે તે એ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે જેણે અસહાય સ્થિતિમાં 43 હજાર વર્ગ કિલોમીટરની જમીન ચીનને સરેન્ડર કરી દીધી હતી.\nભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યુ કે મનમોહન સિંહેની લદ્દાખની ટિપ્પણી માત્ર શબ્દોનો ખેલ છે. કોંગ્રેસના મોટા નેતાઓના આચરણથી કોઈ પણ ભારતીયને આ રીતના નિવેદન પર વિશ્વાસ નહિ થાય. યાદ રાખો કોંગ્રેસે હંમેશા સેના પર સવાલ ઉઠાવ્યા છે. નડ્ડાએ આગળ લખ્યુ કે, 'મનમોહન સિંહ એ પાર્ટીના છે જેમણે ચીનને 43000 કિમી જમીન સરેન્ડર કરી દીધી. યુપીએ શાસન દરમિયાન લડ્યા વિના સરકારે સરેન્ડર કરતા લોકોએ જોઈ છે. વારંવાર સેનાને નાની ગણાવવામાં આવી હતી.'\nજેપી નડ્ડાએ સીધી રીતે મનમોહન સિંહને તેમનો કાર્યકાળ યાદ કરાવ્યો. નડ્ડાએ ટ્વિટમાં લખ્યુ કે તમારા પીએમ રહેતા સેંકડો સ્કવેર કિલોમીટર ભારતીય જમીન ચીન સામે સરેન્ડર કરી દેવામાં આવી. ચીને 2010થી 2013 વચ્ચે 600 વારથી વધુ વખત ઘૂસણખોરી કરી. નડ્ડાએ લખ્યુ કે ડૉ. મનમોહન સિંહ નિશ્ચિત રીતે વિવિધ વિષયો પર પોતાના વિચારો શેર કરી શકે છે પરંતુ પીએમઓની જવાબદારી તેમની નથી. એ ઓફિસમાં યુપીએવાળી સિસ્ટમ સાફ થઈ ગઈ છે જ્યાં સુરક્ષાબળોનુ અપમાન કરવામાં આવતુ હતુ.\nભાજપ અધ્યક્ષે પૂર્વ પીએમ અને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યુ કે ડૉ.મનમોહન સિંહ અને કોંગ્રેસ પાર્ટીએ આપણી સેનાઓનુ વારંવાર અપમાન બંધ કરી દેવુ જોઈએ. વારંવાર તેમના સાહસ પર પ્રશ્નચિહ્ન ન ઉભા કરવા જોઈએ. આવુ આ લોકો એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક વખતે પણ કરી ચૂક્યા છે. નિવેદન છે કે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજો. ખાસ કરીને આવા મુશ્કેલીના સમયમાં. સુધરવા માટે ક્યારેય મો઼ડુ નથી થતુ.\nપ્લાઝમા ડોનેટ કરવાના નામે દિલ્લી વિધાનસભા અધ્યક્ષ સાથે છેતરપિંડી\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nમસ્જિદ શિલાન્યાસમાં મને કોઇ બોલાવશે નહી અને હું જઇશ પણ નહી: યોગી જી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરવિશંકર પ્રસાદ થયા સેલ્ફ ક્વોરેન્ટાઇન, અમિત શાહ સાથે કરી હતી મુલાકાત\nરામ મંદીર: ભુમિ પુજનમાં ભાગ નહી લે ઉમા ભારતી, લિસ્ટમાંથી નામ હટાવવા કરી માંગ\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nઅયોધ્યામાં ભૂમિ પૂજનનુ આખી દિલ્લીમાં થશે લાઈવ પ્રસારણ, લાગશે મોટી-મોટી LED સ્ક્રીન\nએમપી, રાજસ્થાન બાદ કોંગ્રેસને વધુ એક રાજ્યમાં ઝટકો, બીજેપીમાં જોડાયા 6 નેતા\nરાજસ્થાન સિયાસી સંકટમાં સીએમ ગેહલોતના પુત્રની એન્ટ્રી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/shashi-tharoor-country-needs-a-genuinely-liberal-party-to-strengthen-congress-amid-rajasthan-tensio-057827.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:24:33Z", "digest": "sha1:Y3LOSDPBOMBXJRWC5AIOUGJXLACXQNIL", "length": 13833, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજસ્થાન રાજકીય સંકટઃ શશિ થરુરે કરી કોંગ્રેસને મજબૂત કરવાની અપીલ | shashi tharoor: Country needs a genuinely liberal party to strengthen congress amid rajasthan tensions - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n1 hr ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાજસ્થાન રાજકીય સંકટઃ શશિ થરુરે કરી કોંગ્રેસને મજબૂત કરવાની અપીલ\nકોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વિટ કરીને પાર્ટીને મજબૂત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે દેશને એક ઉદારવાદી પાર્ટીની જરૂર છે. એક એવી પાર્ટી જે દરેક વર્ગને સાથે લઈને ચાલે, સાથે જ જેમાં ભારતના બહુલવાદનુ સમ્માન પણ હોય. શશિ થરૂરે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'હું પૂરા વિશ્વાસ કરુ છુ કે આપણા દેશને એક ઉદારવાદી પાર્ટીની જરૂર છે, જે મધ્યમમાર્ગીઓની આગેવાનીમાં સમાવેશી રાજનીતિ અને ભારતના બહુલવાદના સમ્માન માટે પ્રતિબદ્ધ હોય. ગણતંત્રના સંસ્થાપક મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા બધા લોકોને કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરવુ જોઈએ.'\nશશિ થરૂરે કર્યુ આ ટ્વિટ\nશશિ થરૂરે આ ટ્વિટ એવા સમયમાં કર્યુ છે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતા સચિન પાયલટના ભાજપમાં શામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. સચિન પાયલટ એ કહી ચૂક્યા છે કે રાજસ્થાન સરકાર લઘુમતમાં છે. સચિન પાયલટે કહ્યુ છે કે તે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં શામેલ નહિ થાય. આ બેઠક સોમવારે સવારે 10.30 વાગે અશોક ગહેલોતના આવાસ પર થવાની છે.\nસચિન પાયલટનુ કહેવુ છે કે તેમના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત થઈ નથી. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 27 ધારાસભ્ય અને અમુક અન્ય ધારાસભ્ય તેમની સાથે છે. વળી, ગહેલોત જુથના 100થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે તે સચિન પાયલટના સંપર્કમાં નથી. તે કોંગ્રેસનો આંતરિક મામલો છે.\nપોલિસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને નોટિસ મોકલી હતી. તેમને રાજ્યની કોંગ્રેસ સરકારને પાડવાના આરોપો પર સવાલ પૂછવાના હતા. પૂછપરછની નોટિસ મળ્યા બાદ પાયલટ પોતાની જ સરકારમાં શંકાની નજરથી જોવા પર નારાજ જણાયા છે. આ સિલસિલામાં પાયલટ શનિવારે 12 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યો સાથે દિલ્લી પહોંચ્યા હતા. જો કે એસઓજીએ ત્યારબાદ મુખ્યમંત્રી અશોક ગહેલોતનુ પણ નિવેદન નોંધવા માટે નોટિસ મોકલી. આ નોટિસ પણ 10 જુલાઈએ જ મોકલવામાં આવી હતી.\nઆ દેશે બનાવી દુનિયાની સૌથી પહેલી કોરોના વેક્સીન બધા ટેસ્ટ રહ્યા સફળ\nપ્રિયંકા ગાંધીના 'રામ બધ��ના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન\nરાજસ્થાન: સીએમ અશોક ગેહલોતે ધારાસભ્યોને જેસલમેર કર્યા શિફ્ટ, જણાવ્યું કારણ\nકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, હાલત સામાન્ય\nએમપી, રાજસ્થાન બાદ કોંગ્રેસને વધુ એક રાજ્યમાં ઝટકો, બીજેપીમાં જોડાયા 6 નેતા\nકોંગ્રેસમાં જોડાયેલા BSP 6 ધારાસભ્યોને હાઇકોર્ટની નોટીસ\nરાજસ્થાન સિયાસી સંકટમાં સીએમ ગેહલોતના પુત્રની એન્ટ્રી\n14 ઓગષ્ટ સુધી જયપુર હોટલમાં જ રહેશે ધારાસભ્ય, મંત્રી કામ માટે જ લઇ જવાશે સચિવાલય\nરાજસ્થાન સરકારે ગવર્નરને 31 જુલાઇએ વિધાનસભા સત્ર બોલાવવા કરી અપીલ\nCM ગહેલોતે રાજ્યપાલની શરતોનો કર્યો અસ્વીકાર, સત્ર બોલાવવુ સરકારનો હક\nસંવિધાનની 10મી અનુસુચી, જાણો શું છે એવું જેનાથી રાજસ્થાન બન્યું રાજનિતીનો અખાડો\nકોંગ્રેસ બોલ્યુ: PUBG બંધ કરવા માંગે છે મોદીજી, પરંતુ યુવા....\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/viral-video-of-tiger-in-sabarkantha-gujarati-news/", "date_download": "2020-08-06T21:03:09Z", "digest": "sha1:3CZSZP7ACLETQGL2YJ6WZNVOCT5CNLTM", "length": 9376, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "આ જિલ્લામાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યુ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nઆ જિલ્લામાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યુ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ\nઆ જિલ્લામાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યુ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ\nસાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારમાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે.હિંમતનગરના રાયગઢ અને હુંજ પંથકમાં વાઘ ફરી રહ્યો છે તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પંદરેક દિવસ પહેલા વાઘણ અને તેનુ બચ્ચુ ઇડર વિસ્તારમાં દેખાયાની પણ ચર્ચા સંભળાઈ રહી છે.\nઇડર અને જમુસરમાં પણ દેખાયો વાઘ\nતો બીજી તરફ ઇડરના વસાઇ અને‌ જુમસરમાં પણ વાઘ જોવા મળ્યાની લોક મુખે ચર્ચાઓ થઇ રહી છે. ઇડરના‌ જિવદયા પ્રેમીઓએ પણ આ વિસ્તારમાં વાઘ‌ હોવાની પુષ્ટિ કરી છે. માદા વાઘણ અને તેનુ બચ્ચુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.જો કે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nસુશાંતસિંહ રાજપુતની બહેને પીએમ મોદીની માગી મદદ, ઓપન લેટરમાં લખ્યું- પુરાવા સાથે…\nરામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં સોનાજડિત પેટીમાં મોકલવામાં આવશે આ અમુલ્ય ભેટ,જાણો એવું તો શું છે ખાસ\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી ���ાહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/used-car-loans-features", "date_download": "2020-08-06T18:41:10Z", "digest": "sha1:TZMAS46L7DFRHJZY2QQLUVX54UBWULYK", "length": 5662, "nlines": 108, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Features of Used Car Loan | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nયૂજ્ડ કાર લોન્સ લોનની વિશેષતાઓ/\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nજુની કાર પર લોનની વિશેષતાઓ\nજૂના વાહનો માટે ફાઇનાન્સ\nજૂના વાહનોના ફરી થી ફાઇનાન્સ અને ખરીદી\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/yatra-s-yatra-with-us-based-ebix-inc-terminated-cancel-pending-merger", "date_download": "2020-08-06T19:00:08Z", "digest": "sha1:5OIRPVWE2P5IV6MXAX265KMVCB4CZFOS", "length": 10024, "nlines": 107, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "Yatra.comની એબિક્સ સાથેની યાત્રા પડી ભાંગી, મર્જર અટકાવ્યું | Vyaapaar Samachar", "raw_content": "\nYatra.comની એબિક્સ સાથેની યાત્રા પડી ભાંગી, મર્જર અટકાવ્યું\nનવી દિલ્હી: ઓનલાઈન ટ્રાવેલ કંપની Yatra (યાત્રા)ને અમેરિકાની કંપની Ebix ઈન્કે 2,323.6 કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત ગત વર્ષે માર્ચ-જુલાઈ વચ્ચે કરી હતી. જોકે આ કંપનીની મર્જર પ્રક્રિયા હજી બાકી હતી અને હવે યાત્રાએ આ સોદો માંડી વાળ્યો છે.\nયાત્રાએ એબિક્સ પર મર્જર સંધિના ઉલ્લંઘનનો આક્ષેપ કરીને બાકીના મર્જરને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય યાત્રા એબિક્સ સાથેનું મર્જર થતા સંભવિત નુકશાન અને એબિક્સે પહોંચાડેલા નુકશાન અંગે પણ વિચારણા કરી રહી છે.\nયાત્રાએ એબિક્સ પર દાવો માંડવાની તૈયાર કરી લીધી છે,તેમ આ બાબત સાથે સંલગ્ન સૂત્રોએ માહિતી આપી છે.\nસલમાન ખાન યાત્રા કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપનીમાં તેમની પાસે લગભગ 5 ટકા ભાગીદારી છે. સલમાન ખાન વર્ષ 2012માં યાત્રા બ્રાન્ડના એમ્બેસેડર બન્યા હતા અને તેના બદલામાં યાત્રા ડોટ કોમ તેના એનજીઓ બીઈંગ હ્યુમનને સપોર્ટ કરવાનું નક્કી કર્યું હતું. યાત્રાને ખરીદનાર અમેરિકન કંપની એબિક્સ વીમા, હેલ્થકેર, નાણાકીય સેવાઓ અને ઈ-લર્નિંગના બિસનેસમાં છે.\nયાત્રાને ખરીદવાનો આ સોદો 33.78 કરોડ ડોલર (2,323.6 કરોડ રૂપિયા)માં થયો હતો. સોદા હેઠળ યાત્રાનું ઈબિક્સમાં વિલય કરી દેવામાં આવશે. આ વિલય પછી તે ભારતની સૌથી મોટી ટ્રાવેલ સર્વિસ કંપની બની જશે.\nઈબિક્સની ભારતીય સબસિડિયરી EbixCashએ વર્ષ 2018માં મુંબઈની કંપની મર્કરી ટ્રાવેલ્સ અને દિલ્હીની લેજર કોર્પને ખરીદી હતી. પરંતુ આ સોદો ઈબિક્સની ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટી ડિલ છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/24/mahabharat-kutumb/?replytocom=189622", "date_download": "2020-08-06T19:38:18Z", "digest": "sha1:E4TV2DT2VR342SVRMKSK3X6QB7WVODYR", "length": 25110, "nlines": 141, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મહાભારત અને આપણું કુટુંબ – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમહાભારત અને આપણું કુટુંબ – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી\nJuly 24th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હર્ષ રાજેન્દ્રકુમાર જોષી | 5 પ્રતિભાવો »\n[ અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા યુવા સર્જક શ્રી હર્ષભાઈનો આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે emailharshjoshi@yahoo.in અથવા આ નંબર પર +91 9998823453 સંપર્ક કરી શકો છો.]\nમહાભારતએ એવું કાવ્ય છે જે હજારો વર્ષ પૂર્વે લખાયેલું હોવા છતાં વર્તમાન પરિસ્થિતિ, વર્તમાન જીવનશૈલી, વર્તમાન સમાજ અને સમાજમાં રહેલા કુટુંબો કે તેની બાબતો સાથે સંપૂર્ણ સંગત થાય છે. એક લાખ શ્લોકોથી પણ વધુ સંખ્યા ધરાવનાર મહાકાવ્યમાંથી એક નાનકડું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિ સાથે કરવાનો પ્રયાસ કર્યો છે. આપણા સમાજમાં દરેક ઘર રામાયણ અને મહાભારત બંને છે. જ્યારે કુટુંબમાં સંપ વર્તાય અને રામરાજ્ય જેવું વાતાવરણ બને ત્યારે તે ઘર/ કુટુંબ રામાયણનું રૂપક બને છે. જયારે તે જ ઘરમાં કોઈ કારણસર કલેશ ઉતપન્ન થાય તો એ સ્થૂળ અર્થમાં મહાભારતનું રૂપક બને છે. આમ એક જ ઘર બેઉ રામાયણ અને મહાભારત હોવાના જ. જેનું પ્રમાણ વત્તું-ઓછું હોઈ શકે.\nજયારે એક જ ઘરના બાળકો વચ્ચે કલેશ કે વૈમનસ્ય ઉત્પન્ન થાય તેની પાછળ ઘણાં કારણો હોય છે. એમાંનું એક કlરણ વડીલો પોતે પણ છે કદાચ ક્યારેક મૂળ કારણ પણ હોય કદાચ ક્યારેક મૂળ કારણ પણ હોય આ વાતને અનુલક્ષીને મહાભારતના કેટલાક પ્રસંગો/પાત્રોનું અર્થઘટન કરીએ. મહાભારત થવા પાછળ કોઈ એક જ કારણ કે પાત્ર જવાબદાર ન હતું. મહાભારતના યુદ્ધની પૂર્વ ભૂમિકા ઘણા બધા કારણો કે પાત્રોએ તૈયાર કરી હતી. માટે ગમે તે એક પાત્રને માથે કાંટાળો તાજ પહેરાવવો એ નાદાનિયત છે. મૂળ ભીષ્મપિતામહની વાત કરીએ તો તેમનું સમગ્ર જીવન/પાત્ર ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું છે. ભીષ્મપિતામહ શાસ્ત્ર વિશારદ હોવા છતાં પોતાને ‘અર્થનો દાસ’ ગણાવે છે અને સત્યના પક્ષે જવામાં નિષ્ફળ થાય છે. ભીષ્મ એ કૌરવો અને પાંડવોના વડીલ છે. મોખરાના વડીલ આ વાતને અનુલક્ષીને મહાભારતના કેટલાક પ્રસંગો/પાત્રોનું અર્થઘટન કરીએ. મહાભારત થવા પાછળ કોઈ એક જ કારણ કે પાત્ર જવાબદાર ન હતું. મહાભારતના યુદ્ધની પૂર્વ ભૂમિકા ઘણા બધા કારણો કે પાત્રોએ તૈયાર કરી હતી. માટે ગમે તે એક પાત્રને માથે કાંટાળો તાજ પહેરાવવો એ નાદાનિયત છે. મૂળ ભીષ્મપિતામહની વાત કરીએ તો તેમનું સમગ્ર જીવન/પાત્ર ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું છે. ભીષ્મપિતામહ શાસ્ત્ર વિશારદ હોવા છતાં પોતાને ‘અર્થનો દાસ’ ગણાવે છે અને સત્યના પક્ષે જવામાં નિષ્ફળ થાય છે. ભીષ્મ એ કૌરવો અને પાંડવોના વડીલ છે. મોખરાના વડીલ જેમની જવાબદારી એક વડીલ તરીકેની અત્યંત મહત્વ પૂર્ણ હોય. મહાભારતની કથાઓમાં વર્ણવ્યું છે તેમ બાળપણથી જ કૌરવો અને પાંડવો એમ બે જૂથ પડી ગયા હતાં. બાળપણની નાદાનિયતમાં થતાં બે જૂથો વચ્ચેના ઝઘડા ભવિષ્યમાં મોટું રૂપ ધારણ કરેછે. જ્યારે પણ આ બેઉ પક્ષોના બાળકોની નાની નાની ફરિયાદોથી માંડીને છેક યુદ્ધ સુધી જે પણ વાત ભીષ્મ પાસે પહોચતી ત્યારે હરહંમેશ એ સાચો ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે.\n‘મારે મન કૌરવો અને પાંડવો બેઉ સરખાં છે. કૌરવો અને પાંડવો મારી બે આંખો છે.’ આવી અન્ય ડાહી ડાહી શાસ્ત્રોની વાતો કરીને ભીષ્મ કાયમ વચલો માર્ગ કાઢતા, જે વચલો માર્ગ આખરે યુદ્ધ ભણી લઈ ગયો. જયારે પણ કૌરવ-પાંડવોની વાત ભીષ્મ પાસે જતી ત્યારે ભીષ્મ જાણતાં હોવા છતાં કે પાંડવોના પક્ષે ધર્મ છે, એ પાંડવ���ને સાચો ન્યાય આપી શક્યા નથી. તેઓ હંમેશા વચલો માર્ગ કાઢીને નિરાકરણ લાવતા કે મારે તો બેઉ સરખા છેવટે તેઓ બંનેમાંથી એક પણ પક્ષને સાચો ન્યાય નથી આપી શક્યા. ભીષ્મે પોતાની ‘ભીષ્મ વૃત્તિ’ અકબંધ રાખી જે યુદ્ધ પાછળના ઘણાબધા કારણોમાંનું એક કારણ બની \nવર્તમાન પરિસ્થિતિમાં પણ ઘણાં ઘરમાં આમ જ ચાલે છે. જેમને બે (કે તેથી વધુ) સંતાન હોય તે માતા-પિતા એમ જ કહેશે કે મારે તો બેઉ સરખા માતા-પિતાના બે બાળકોની વિચારસરણી / વિચારદ્રષ્ટિ સંપૂર્ણપણે જુદી અને વિરુધ્ધ દિશામાં હોવા છતાં માતા-પિતા કાયમ વચલા માર્ગે જ ન્યાય કરશે અને એમ કરવામાં બેઉમાંથી એક પણ બાળકને સાચો ન્યાય નહિ આપી શકે.\nકૌરવો અને પાંડવો તો અધર્મ અને ધર્મનું પ્રતિક છે પણ વાત આપણા ઘરની હોય ત્યારે બેઉ બાળકો એટલે કે અધર્મ અને ધર્મ એમ જ ન હોય. બેઉ બાળકો સાચા પરંતુ જુદી જુદી દિશામાં ચાલનારા હોઈ શકે છે. આવે વખતે પણ માતા-પિતા બાળકોની વૃત્તિ સમજે નહિ અને સાચો ન્યાય ન તોળી શકે ત્યારે સ્વાભાવિકપણે જ બેઉ બાળકો વચ્ચે મતભેદ ઉતપન્ન થાય છે. જે ભવિષ્યમાં મોટા કુટુંબ-કલેશનું કારણ બની શકે છે. તે વખતે માતા-પિતા સંતાનોના વાંક કાઢે તે યોગ્ય તો ન જ ગણાય અને માતા-પિતા તો શું, આખો સમાજ માતા-પિતાને બિચારો બનાવી દઈને સંતાનોને દોષ દૃષ્ટિથી જુએ છે. બેમાંથી એક બાળક કંઈક ખોટું કરે ત્યારે શિક્ષા તો બેઉને કરવાની અને માતા-પિતા તો શું, આખો સમાજ માતા-પિતાને બિચારો બનાવી દઈને સંતાનોને દોષ દૃષ્ટિથી જુએ છે. બેમાંથી એક બાળક કંઈક ખોટું કરે ત્યારે શિક્ષા તો બેઉને કરવાની કેમ કારણકે માતા-પિતા માટે તો બેઉ સરખાં અરે, કાયમ એવું ન હોય અરે, કાયમ એવું ન હોય આવી વૃત્તિ રાખવાથી જ બાવાનાં બેઉ બગડે છે. ખોટી બાબતોમાં જ આવું થાય છે એવું નથી, ક્યારેક સારા વિષય કે વસ્તુની બાબતમાં પણ આવું થાય છે. હકીકતમાં બેમાંથી એક ને તે વિષય કે વસ્તુ ગમે તેટલી સારી હોવા છતાં ન પણ પસંદ હોય આવી વૃત્તિ રાખવાથી જ બાવાનાં બેઉ બગડે છે. ખોટી બાબતોમાં જ આવું થાય છે એવું નથી, ક્યારેક સારા વિષય કે વસ્તુની બાબતમાં પણ આવું થાય છે. હકીકતમાં બેમાંથી એક ને તે વિષય કે વસ્તુ ગમે તેટલી સારી હોવા છતાં ન પણ પસંદ હોય છતાં બેઉને સરખું રાખવાની વૃત્તિ આંતરવિગ્રહ પેદા કરે છે.\nબેઉ બાળકોની પસંદ બિલકુલ જુદી જુદી હોઈ શકે છે. એકને સાયન્સમાં તો બીજાને સાહિત્યમાં રસ હોઈ શકે છે. એકને રમતોમાં તો બીજાને સંગીતમાં રસ હોઈ શકે છે. એક વાચાળ તો બીજું શાંત હોઈ શકે છે. એક બહિર્મુખી તો બીજું અંતર્મુખી હોઈ શકે છે. એક ને નોકરી તો બીજા ને ધંધો પસંદ હોઈ શકે છે. એક ભૌતિકવાદી તો બીજું અધ્યાત્મવાદી હોઈ શકે છે. ખોટું બેમાંથી કોઈ નથી પરંતુ વડીલોનો ખોટો ન્યાય ખોટી પરિસ્થિતિ પેદા કરે છે. જો બાળકો સાથે તેમને તેમના મનપસંદ વિષયને અનુલક્ષીને વ્યવહાર કરવામાં આવે તો સારું પરિણામ સંભવી શકે છે. પરંતુ જો બેઉની પ્રકૃતિ વિરુદ્ધ જ છે તેમ જાણવા છતાં બેઉને એક જ લાકડીએ હાંકીએ અને બેઉને સરખા રાખવાની ઘેલછાને અનુસરીને બેઉને અન્યાય જ કરીએ તો પરિણામ વિપરીત જ આવે.\n નિઃશંકપણે બેઉને સરખા રાખવા પાછળ માતા-પિતાની ભાવના તો ઉદ્દાત જ હોય છે. તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. પરંતુ જો આપણા સમાજના માતા-પિતાઓમાં સહેજ દીર્ઘદ્રષ્ટિ કેળવાય તો આખો સમાજ કેળવાય. વિભક્ત કુટુંબની જગ્યાએ સંયુક્ત કુટુંબ જ રહે. માતા-પિતાને છ છ મહીને ઘર બદલવાનો વારો ન આવે. સમાજની દ્રષ્ટીએ કાયમ મા-બાપ જ બિચારા અને સંતાનો જ દોષી સાબિત થતા રહે છે, તેવું ન થાય ભીષ્મે તો ‘ભીષ્મ વૃત્તિ’ અકબંધ રાખી પણ હવે પરિવર્તનની જરૂર છે.\n« Previous વારાણસીમાં…. – મૃગેશ ગજ્જર\nક્રાઇસ્ટ ધી રીડીમર (Christ the Redeemer)નું પૂતળું – પ્રવીણ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલેખકથી ઉફરા પન્નાકાકા – મેધા ત્રિવેદી\nઘરના આંગણમાં ખીલેલાં ચંપાનાં લીલાંછમ પર્ણો વચ્ચે ઊગેલાં શ્વેત ફૂલો, અડધાં આંગણમાં ખરતાં ને અડધાં આંગણની બહાર. બન્ને બાજુની ધરાને સુરભિત કરતાં આ ફૂલો જેવા જ પન્નાકાકાય. જેટલી સૌરભ એમના લેખનની એટલો જ પમરાટ એમના નિજી જીવનનો. ગૌર, તેજસ્વી, શાંત ચહેરો, વાંકડિયા વાળ, સપ્રમાણ દેહ, ચોખ્ખું સાફ મન. હંમેશાં શ્વેત કપડાંમાં દીપતા પન્નાકાકા મારી યાદમાં તો આમ જ બેસે. સાંજ પડે ... [વાંચો...]\nભાગ્યરેખા – રાજેશ અંતાણી\n(‘નવચેતન’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) બાલ્કની તરફ જવાનું ન હતું – એ તરફ જવા માટે કોઈક રોકી રહ્યું હતું. તે છતાં પણ મહેશભાઈના પગ બાલ્કની તરફ વળ્યા. એમની ઈચ્છા બાલ્કનીમાં જોવાની હતી કે – કંપાઉન્ડવૉલની સમાંતર બહાર, ગેઈટ સુધી આવતી સડક પરથી કોઈ ઘરમાં આવી રહ્યું છે કે કેમ દૂરથી બાલ્કનીમાં એ લોકોને આવતાં જોવાઈ જવાથી કંઈક સારું રહે. મહેશભાઈના ... [વાંચો...]\nઆ ઉપભોક્તાવાદ.. – ડૉ. દિનકર જોષી\n(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) હમણાં થોડા સમય પહેલાં માર��� મુંબઈથી ભાવનગર જવાનું થયું હતું. હું ભાવનગર જવાનો છું એ જાણીને મુંબઈના એક મિત્રે મને કહ્યું કે ભાવનગરથી પાછા ફરતી વખતે મારે એમના માટે ભાવનગરી ગાંઠિયા લેતા આવવા. એમના કહેવા મુજબ જ્યારે ભાવનગરથી હું પાછો ફર્યો ત્યારે ત્યાંના એક જાણીતા ગાંઠિયાવાળાની દુકાને જઈને મેં કહ્યું – ‘ગાંઠિયાનાં અર્ધો અર્ધો ... [વાંચો...]\n5 પ્રતિભાવો : મહાભારત અને આપણું કુટુંબ – હર્ષ રાજેન્દ્રકુમાર જોષી\nઘણુખરુ મા-બાપને સંતાનોના ઝઘડામા પીસાવુ જ પડતુ હોય છે. જ્યારે ક્યાંક કુટુંબની શાંતી માટે મા-બાપ દુખી દીલે પણ થોડા ઘણા અન્યાયના ભોગે સાભળે તેવા સંતાનોને સમજાવી લેતા હોય છે.\nઆપણા શાસ્ત્રો માં રામાયણ અને મહાભારત મુખ્ય ગ્રંથો છે. એવું કહેવાય કે ઘર માં રામાયણ નું પુનરાવર્તન થાય તો સારું પણ મહાભારત નું પુનરાવર્ત ના થાય. મહાભારત એ મહા ગ્રંથ કહેવાય. કેટલ બધા પાત્રો કેટલી બધી વાતો ઈતિહાસ નું પુનરાવર્તન થાય છે આજે પણ દરેક ઘર માં મહાભારત ના પાત્રો જીવે છે. ભીષ્મ, દુર્યોધન, ધ્રુતરાષ્ટ્ર , શ્રી કૃષ્ણ, માતા કુંતી, યુધીસ્થીર, અર્જુન, ગણાય નહિ એટલા \nસારા પણ છે અને ખરાબ પણ છે. આજે પણ આ મહા ગ્રંથ સારું જીવન જીવવાના બોધ આપે છે. અને વર્ષો પછી પણ સારું શિક્ષણ આપશે. જમાનો ભલે બદલાય, તથ્ય નહિ બદલાય \nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/12-09-2019/115756", "date_download": "2020-08-06T18:47:43Z", "digest": "sha1:ZJNGA2IS3MH5QKN4BRPHIWJKGVFQIO2X", "length": 16322, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "સ્વામી વિશ્વવલ્લભ દાસ સામે ફરિયાદ નોંધવા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ડીજીપીને પત્ર પાઠવ્યો", "raw_content": "\nસ્વામી વિશ્વવલ્લભ દાસ સામે ફરિયાદ નોંધવા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ડીજીપીને પત્ર પાઠવ્યો\nઅપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માંગ\nઅમદાવાદ : સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મોરારી બાપુનો વિવાદ વચ્ચે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત (SC ST)જાતિ પર કરવામાં આવેલ જાતીય ટિપ્પણી મામલે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.\nવગામના ધારાસભ્ય અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને સ્વામી વિશ્વવલ્લભ દાસ દ્વારા અનુસૂચિત જાતિ સમુદાય પર અપમાનજનક જાતિગત ટિપ્પણી કરવા મુદ્દે એટ્રોસીટી એક્ટ 1989 કલમ તથા સુધારા-2015ની કલમ, IPCની કલમ અને ઇનફરમેશન ટેકનોલોજી એકટ-2000હેઠળ ફરિયાદ નોંધવા પત્ર લખી માંગ કરી છે.\nઆ પત્રમાં જીગ્નેશ મેવાણી રાજ્ય પોલીસ વડાને જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર રૂસ્તમ બાગ સુરતના સ્વામી વિશ્વવલ્લભદાસ અનુસુચિત જાતિ વિશે, બંધારણીય અને કાયદાકીય પ્રતિબંધિત એવા શબ્દોનો જાહેર સભામાં ઉલ્લેખ અને ટિપ્પણી કરી છે\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nનવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST\nવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST\nરાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST\nકેન્દ્ર દંડ ઘટાડે, નવો મોટર વાહન કાનૂન અત્યારે લાગૂ ન કરેઃ મહારાષ્ટ્ર access_time 12:28 am IST\n''વર્લ્ડ સ્કૂલ ડીબેટીંગ ચેમ્પીયનશીપ સ્પર્ધા'' : જુલાઇ ૨૦૨૦માં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા પસંદ કરાયેલી યુ.એસ.ની ડીબેટ ટીમમાં સ્થાન મેળવતા ર ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ access_time 12:00 am IST\nગાયના મુદ્દા પર રાજનીતી શરૂ થઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીમોદી પર આકરા પ્રહારો access_time 12:00 am IST\nગણપતી મંગલ મહોત્સવમાં કોળી, વોરા, પ્રજાપતી, સોરઠીયા રજપૂત અને મોચી સમાજના હસ્તે મહાઆરતી access_time 3:31 pm IST\nલાલપરી મફતીયા પરામાંથી ૧૬ વર્ષની સગીરાને દીપક ભગાડી ગયો : અપહરણનો ગુનો access_time 3:48 pm IST\nપોલીસ અધિકારીઓનું સન્માન કરતા બાવાખાન access_time 3:34 pm IST\nસરધારની સ્વામિનારાયણ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન મશીનનું લોકાર્પણ access_time 12:06 pm IST\nમોરબી સીરામીક ઉદ્યોગકારોને જીપીસીબીએ 400 કરોડનો મસમોટો દંડ ફટકાર્યો access_time 12:01 am IST\nજામખંભાળિયામાં બે કલાકમાં ધોધમાર છ ઇંચ ખાબક્યો :જામજોધપુરમાં કુલ ચાર ઇંચ વરસાદ access_time 7:43 pm IST\nઅમદાવાદ જીલ્લાના વિરમગામમાં ભાજપ યુવા મોર્ચા દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરાઇ access_time 7:55 pm IST\nખેલ મહાકુંભના પ્રારંભે રમત-ગમત જગતની હસ્તીઓ અમદાવાદમાં access_time 3:42 pm IST\nમહેસાણામાં હોટલ માલિક પર હુમલાને લઇ પ્રજાપતિ સમાજ દ્વારા મૌન રેલીઃ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ access_time 5:23 pm IST\nસફળતાની તરફ આગળ વધી રહ્યું છે બીજિંગ: દુનિયાના પ્રદુષિત શહેરોમાંથી આવી જશે બહાર access_time 6:46 pm IST\nબોલ્ટન સાથે મારા સારા સંબંધ હતા, એમણે કેટલીક ઘણી મોટી ભુલો કરી હતીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા access_time 11:45 pm IST\nચીને ત્રણ ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું access_time 6:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''સાઉથ એશિઅન્શ ફોર ધ પિપલ'': અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસના ચૂંટણી પ્રચાર માટેનું લોંચીંગ access_time 8:44 pm IST\nમહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ચાલાન બાબતે વિવાદ વકર્યો : લોકોની ભીડને કાબુ કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો access_time 10:33 pm IST\nકાશ્મીરમાં વસતા લોકો માટે સંદેશા વ્યવહાર ઉપરનો પ્રતિબંધ તાત્કાલિક દૂર થવો જોઇએઃ માનવ અધિકારોની રક્ષા થાય તેમજ ધાર્મિક સ્વાતંત્ર્ય જળવાઇ રહે તે માટે ભારત સરકાર ઉપર દબાણ લાવવું જરૃરીઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ સહિતના લો મેકર્સની સેક્રેટરી ઓફ સ્ટેટ સમક્ષ રજુઆત access_time 8:58 pm IST\nપાકિસ્તાન પ્રવાસ માટે આ ખેલાડીને સોંપાઈ શ્રીલંકા ટીમની કમાન access_time 5:29 pm IST\nપ્રો કબડ્ડી લીગ-7: જયપુર પિન્ક પેન્થર્સ અને હરિયાણા સ્ટિલર્સનો મુકાબલો 32-32થી ટાઈ access_time 5:28 pm IST\nઆફ્રિકા સામે ભારતીય ટેસ્ટ ટીમ ઘોષિત : કેએલ રાહુલ બહાર access_time 7:49 pm IST\n40ની થઇ બૉલીવુડ અભિનેત્રી ટ્યૂલિપ જોશી access_time 5:14 pm IST\nઆયુષ્માન-નુસરતની ફિલ્મ 'ડ્રિમ ગર્લ'નું ગીત 'ગટ ગટ' રિલીઝ access_time 5:16 pm IST\nધર્મેન્દ્રની સુપરહિટ ફિલ્મ 'ચુપકે ચુપકે'ની રીમેક માટે રાજકુમારે લીધી આટલી મોટી રકમ access_time 5:21 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1362", "date_download": "2020-08-06T18:58:57Z", "digest": "sha1:T65YPD4QYWY7LPCMA6UI6V2Q44HUZSBB", "length": 18512, "nlines": 91, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ", "raw_content": "\n��્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ\nSeptember 18th, 2007 | પ્રકાર : આધ્યાત્મિક લેખો | 10 પ્રતિભાવો »\n[‘અખંડ આનંદ’ – સપ્ટેમ્બર’07 માંથી સાભાર.]\nભગવાને આપણને જે કંઈ આપ્યું છે તેનો આપણે સદુપયોગ કરીએ તો જ ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા લેખાય. આપણને જો ભગવાન તરફથી આંખોનું વરદાન મળ્યું છે તો તેનો ઉત્તમમાં ઉત્તમ લાભ લેવો જોઈએ. આપણી આંખોને ઉકરડા ને ગંદકી જોવામાં શા માટે વાળીએ શા માટે આપણે આપણી આંખોને બાગબગીચા તરફ – જે સુન્દર અને રમણીય છે તે તરફ ન વાળીએ શા માટે આપણે આપણી આંખોને બાગબગીચા તરફ – જે સુન્દર અને રમણીય છે તે તરફ ન વાળીએ આપણે ઉકરડા જોવાના થાય તો તે તેની સફાઈ કરવા માટે, ફૂલ છોડ માટેનું ખાતર કરવા માટે જોવાના થાય. ઉકરડા તો આપણી મર્યાદા છે, મજબૂરી છે, નબળાઈ છે. ખરેખર તો બાગબગીચા – એ જ આપણી પસંદગી હોય, આપણું સર્જન હોય, આપણાં સામર્થ્ય ને સિદ્ધિ હોય. આપણું કર્મ – આપણો ધર્મ તો હોય ઉકરડા નિવારવાનો અને તે સાથે બાગબગીચા વધારવાનો.\nધારો કે, કોઈ આપણને ખોબો ભરીને રૂપિયા આપે અને આપણે જો એ રૂપિયા બીડીઓ ફૂંકવામાં કે દારૂજુગારમાં વેડફી દઈએ તો તે દુર્વ્યય જ છે. એ રૂપિયા કોઈની ભૂખ ભાંગવામાં વપરાય, કોઈ ગરીબનાં લૂગડાંલત્તા માટે વપરાય, કોઈની માંદગી મટાડવા કે ભીડ ભાંગવા માટે વપરાય તો તેમાં એ રૂપિયાનો સદવ્યય છે. આ શરીર પણ આપણને ભગવાન તરફથી મળેલી મહામૂલી બક્ષિસ છે; એ વરદાનરૂપ છે. તેનોયે આપણે યોગ્ય રીતે – પૂરેપૂરો સદુપયોગ કરીએ તેમાં જ આપણી સાર્થકતા છે; તેમાં જ આપણાં સમજણ અને શાણપણ છે. જીભનો ઉપયોગ કોઈને ગાળ દેવામાં, કોઈની નિંદાકૂથલી કરવામાં શા માટે કરવો જીભથી કોઈને મર્માઘાત આપવાથી ફાયદો શો જીભથી કોઈને મર્માઘાત આપવાથી ફાયદો શો ચપ્પુથી શાક પણ સુધારાય અને કોઈને ઘા પણ કરાય; પરંતુ શા માટે ચપ્પુનો દુરપયોગ કરી આપણે ઘાતકી બનવું ચપ્પુથી શાક પણ સુધારાય અને કોઈને ઘા પણ કરાય; પરંતુ શા માટે ચપ્પુનો દુરપયોગ કરી આપણે ઘાતકી બનવું ઘાતકી બનવામાં શું મજા છે ઘાતકી બનવામાં શું મજા છે આપણે આપણા હાથનો ઉપયોગ કોઈને તમાચો મારવામાં નહીં પણ પ્રેમથી પંપાળવામાં કરવો જોઈએ. આપણને ભગવાને જે કંઈ સત્વબળ આપ્યું છે તે અસતને ઉત્તેજવા માટે નહીં પણ સતની તહેનાત માટે આપ્યું છે. આપણો સાચો સ્વાર્થ, આપણી સાચી સલામતી… અને આપણું સાચું સુખ સતના પક્ષે રહેવામાં જ છે તે જેટલું વહેલું અનુભવાય ને સમજાય તેટલું સારું. અસતની ઓથ તો આત્મહ્રાસ ને આત્મહત્યાને જ નોતરનારી નીવડે.\nઆપણે મન, વચન અને કર્મથી આપણા ઈષ્ટદેવને જે પસંદ હોય તે જ કરવાનું હોય. ગાંધીજી કહેતા : ‘હું કોઈ પણ કામ કરું છું ત્યારે સમાજના છેવાડાના – છેલ્લામાં છેલ્લા આદમીનો વિચાર કરું છું.’ આપણને પણ એ રીતે કોઈ પણ કામ કરતાં એ આપણા ઈષ્ટદેવને ગમશે કે નહીં તેનો વિચાર કરવો જોઈએ. જે આપણા ઈષ્ટદેવને નાપસંદ તે આપણા માટેય સદંતર અગ્રાહ્ય. આપણા થકી સર્વથા ભગવાનનું કામ થાય એમાં જ આપણો તો ભગવદભાવ હોય. બાળક જેમ માતાપિતાની આંગળીએ વળગીને ચાલે એમ આપણે ભગવાનને વળગીને ચાલવું જોઈએ ને તો જ ભવની ભુલભુલામણીમાં અટવાવાનું ન બને.\nઆપણે તો ભગવાનનું ગમતું કરીને જ આનંદ લેવાનો હોય. આપણે આપણા ‘હું’ ને એવો મોટો ને ભારે ન બનાવીએ કે જેથી એ જ આપણને રોકનારી – રૂંધનારી – ભગવાનથી અલગ પાડી દેનારી ‘ભેદની ભીંત’ બની જાય. આપણે આપણા ‘હું’ને વકરાવીને – બહેકાવીને ભગવાનના કૃતઘ્ન ન બનીએ. જે ભરોસો ભગવાને આપણામાં મૂક્યો તેને આપણે બેવફા ન નીવડીએ. બેવફાઈ કે વિશ્વાસઘાત જેવું બીજું મોટું પાપ નથી. આપણું આ ધરતી પર આવવું એને આપણે ભગવાનની ઈચ્છા જ માનીએ અને એની ઈચ્છાને વશ વર્તીને ચાલવામાં આપણા હોવાની ધન્યતા માનીએ. ભગવાન શું, ભગવાનની ઈચ્છા શું, આપણું હોવું એટલે શું – આ બધા પ્રશ્નોનીયે ઘણી ઘણી બારીકીથી વાદ-ચર્ચા થઈ શકે પણ એમાં આપણે જવાનું ટાળી, આપણી અસલિયતનું જ્યાં પગેરું પકડાય ત્યાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું થાનક માનીને – ત્યાં અઠે દ્વારકા કરીને, માણસાઈપૂર્વકની આપણી જીવનચર્યામાં ભગવદભાવનો અનુભવ ને આનંદ લેતાં થઈએ. આપણને હંમેશાં યાદ રહે કે આપણે ચિદાનંદસ્વરૂપ છીએ, શિવ સ્વરૂપ છીએ. ચિદાનંદરૂપ શિવોડહં શિવોડહં |\n« Previous બે લલિતનિબંધો – રીના મહેતા\nઘરની રસમ – ગિરીશ ગણાત્રા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમાઈલસ્ટોન – નરેશ શાહ\n[ તંત્રીનોંધ : આમ તો ભાગ્યેજ એવું કોઈ વ્યક્તિ હશે કે જે ‘પૂ. મોરારિબાપુ’ નામથી અપરિચિત હોય. વાત શાસ્ત્રની હોય, સાહિત્યની હોય કે પછી સંગીતની; તમામ બાબતો બાપુની પાસેથી સાંભળવી ગમે એમ જ નહિ, પરંતુ અત્યંત રસપ્રદ અને રોચક લાગે. વ્યક્તિના મન, ચિત્ત અને જીવનને પુષ્ટ કરે તેવી તેમની સુંદર વાણી સાંભળીને એમ લાગે છે કે વ્યક્તિ અંદરથી એક પૂર્ણતાનો ... [વાંચો...]\nશ્રી રામનવમી – સંત શ્રી તુલસીદાસ\nચો : એક બાર રઘુનાથ બોલાએ | ગુરુ દ્વિજ પુરબાસી સબ આએ || બૈઠે ગુરુ મુનિ અરુ દ્વિજ સજ્જન | બોલે બચન ભગત ભવ ભંજન || એક વાર શ્રી રઘુનાથજીના તેડાવેલા ગુરુ વશિષ્ઠજી, બ્રાહ્મણો અને અન્ય સર્વ નગરનિવાસી સભામાં આવ્યા. જ્યારે ગુરુ, મુનિ, બ્રાહ્મણ તથા અન્ય સર્વે સજ્જન યથાયોગ્ય બેસી ગયા, ત્યારે ભક્તોના જન્મ-મરણને નાશ કરનાર શ્રીરામજી વચન ... [વાંચો...]\nશ્રી હનુમાન જયંતિ – સંત શ્રી તુલસીદાસજી\n આપ પવનથી ઉત્પન્ન થયેલા છો. આપના પરાક્રમો પ્રસિદ્ધ છે. આપની ભુજાઓ વિશાળ છે, આપનું બળ અગાધ છે. આપની પૂંછ ખૂબ લાંબી છે. આપનું શરીર સુમેરુ પર્વતની સમાન વિશાળ અને તેજસ્વી છે. આપના શરીર પરના રોમ વિજળીની રેખાઓ અને જ્વાળાઓની સમાન ઝગમગે છે. આપની જય હો આપનું મુખ ઉદયકાલીન સૂર્યની સમાન સુંદર છે અને ... [વાંચો...]\n10 પ્રતિભાવો : ભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ\nબહુ સરસ લેખ. જો સમાજમાં આવા વિચારો સ્થિર થાય તો મોટા ભાગના વૈયક્તિક અને સામાજીક પ્રશ્નોનો ઉકેલ આપોઆપ થઈ જાય.\nભગવાન પ્રત્યેની આપણી કૃતજ્ઞતા – ચંદ્રકાન્ત શેઠ જેવાની જોરદાર કલમથી લખેલી વાત વારંવાર ચિંતન મનન કરવા જેવી છે.\n“ચપ્પુથી શાક પણ સુધારાય અને કોઈને ઘા પણ કરાય; પરંતુ શા માટે ચપ્પુનો દુરપયોગ કરી આપણે ઘાતકી બનવું ઘાતકી બનવામાં શું મજા છે ઘાતકી બનવામાં શું મજા છે આપણે આપણા હાથનો ઉપયોગ કોઈને તમાચો મારવામાં નહીં પણ પ્રેમથી પંપાળવામાં કરવો જોઈએ. આપણને ભગવાને જે કંઈ સત્વબળ આપ્યું છે તે અસતને ઉત્તેજવા માટે નહીં પણ સતની તહેનાત માટે આપ્યું છે. આપણો સાચો સ્વાર્થ, આપણી સાચી સલામતી… અને આપણું સાચું સુખ સતના પક્ષે રહેવામાં જ છે તે જેટલું વહેલું અનુભવાય ને સમજાય તેટલું સારું. અસતની ઓથ તો આત્મહ્રાસ ને આત્મહત્યાને જ નોતરનારી નીવડે.”\nતેને માટે વિનોબાજી એક સુત્ર આપ્યું છે.\nસહજ રીતે સમજી શકાય તેવો ઉપાય-“આપણી અસલિયતનું જ્યાં પગેરું પકડાય ત્યાં જ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું થાનક માનીને – ત્યાં અઠે દ્વારકા કરીને, માણસાઈપૂર્વકની આપણી જીવનચર્યામાં ભગવદભાવનો અનુભવ ને આનંદ લેતાં થઈએ. આપણને હંમેશાં યાદ રહે કે આપણે ચિદાનંદસ્વરૂપ છીએ, શિવ સ્વરૂપ છીએ. ચિદાનંદરૂપ શિવોડહં શિવોડહં | ”\nનમન ચંદ્રકાન્ત શેઠને-તેમના વિચરોને.\nસત્ય ને પાળવુ તેમજ તેનિ રાહ પર ચાલવુ ધર્મના નામ માટે કાઈ ભુલ ના થાય તે જોવાનિ જવાબદારિ પણ આપડિજ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/dharm-bhakti/page-7/", "date_download": "2020-08-06T19:50:20Z", "digest": "sha1:H7U3D5VVHWCXM6V3S6IN4VQNIMY72GU4", "length": 22937, "nlines": 287, "source_domain": "gujarati.news18.com", "title": "ધર્મભક્તિ India News in Gujarati: Gujarati News Online, Today's ધર્મભક્તિ News – News18 Gujarati Page-7", "raw_content": "\nરિવોલ્વરની ગોળી, તમામ જીવલેણ વાયરસો કરતા પણ ધૂમ્રપાન વધુ ખતરનાક\n14 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\n13 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n12 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\n11 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n10 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\n09 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nકોરોના સંકટ : કુમકુમ મંદિરે 5 લાખ, શ્રીજી ધામ મંદિરે 2 લાખનો ચેક CM રાહત ફંડમાં આપ્યો\nહનુમાન જયંતી: અહીં હનુમાનજી મહારાજની મૂર્તિને પહેરાવવામાં આવ્યું શ્રીરામ લખેલું માસ્ક\n08 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\nહનુમાન જયંતી પર ભૂલથી પણ ન કરો આ પાંચ કામ, નહીં તો...\nબુધવારે હનુમાન જન્મોત્સવ : આ દિવસે માત્ર આટલું કરવાથી તમામ સંકટ થઈ જશે દુર\nમાનવતા મહેંકી: મણીનગર ગાદી સંસ્થાન દ્વારા રોજ 500થી વધુ પરિવારને અપાય રહ્યું ભોજન\nહનુમાન જયંતીએ જોવા મળશે Super Pink Moonનો અદભૂત નજારો, જાણો શુભ સંયોગ\n07 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n06 એપ્રિલ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\n05 એપ્રિલ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nસંકટમોચન હરશે સંકટ, ઘીનો દીવો કરીને હનુમાનજીનાં આ મંત્રનો જાપ કરવાથી ��ોરોના પણ રહેશે દૂર\nઆજે બ્રહ્મચર્યભંગ એ યુવાનો માટે શાસ્ત્રનિયમ લોપ નહીં, પરંતુ સર્વસામાન્ય થઈ ગયો\nકોરોના સંકટ : મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને CM રાહત ફંડમાં 25 લાખ અર્પણ કર્યા\nકુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૩૯મી જયંતી અને ર૭મો પાટોત્સવ ઉજવાશે\nમણિનગર કુમકુમ મંદિર દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે ડોક્યુમેન્ટરી ક્લિપ બનાવવામાં આવી\nBAPS: દુઃખનું મૂળ છે અહંકાર, જીવનમાંથી હું હટે તો દુઃખ મટે\nમણિનગર ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રમિકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી\nકણભા સ્વામિનારાયણ ગુરુકૂળ દ્વારા રાહત ફંડમાં અપાયા 25 લાખ, ગરીબો માટે જમવાની કરી વ્યવસ્થા\nકોરોના સંકટ : ન્યુ રાણીપ શ્રી સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ મંદિર રોજ 700 ગરીબોને કરાવશે ભોજન\n31 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n30 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\n29 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\n28 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\n27 માર્ચ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ\nNavratri Second Day: નવરાત્રીનો બીજો દિવસ, માં બ્રહ્મચારિણીનું માહત્મ્ય અને ચમત્કારી મંત્ર\n26 માર્ચ 2020: વાંચો આજનું રાશિ ભવિષ્ય\nચૈત્રી નવરાત્રી : રોજ બોલો મા દુર્ગાના આ 32 નામ, તમામ મહામારી અને સંકટ થશે દૂર\nજીવનમાં ચારિત્ર્યરૂપી પુષ્પો નહિ ખીલવ્યા હોય તો જીવનના બાગનો અંત આવતા વાર નહીં લાગે\nઆજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, શક્તિપીઠોમાં ભક્તોની હાજરી નહીં\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અ��ાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9C%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE-%E0%AA%9F%E0%AA%95", "date_download": "2020-08-06T19:06:32Z", "digest": "sha1:KUYJF5PW4WW2YSWVXYE5MDMTKC5AB7FJ", "length": 9524, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "આજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Entertainment આજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ\nઆજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ\nકોરોના વાયરસના કારણે ઘણુ બધુ ચેન્જ થયુ છે,ઘણા ફેરફાર થયા છે, ત્યારે અત્યારે અનલોકમાં ઘણી બધી વસ્તુ ખોલી દેવામાં આવી છે,પરંતુ હજી પણ થિયેટર ખોલવામાં આવ્યા નથી.ત્યારે કોરોના વાયરસને કારણે હવે બોક્સ ઓફિસ પર ફિલ્મો રિલીઝ કરવાની સ્ટાઇલ બદલાઈ ગઈ છે.\nજોકે એક ચીજ બદલાઈ નથી અને તે છે એક સાથે ફિલ્મો રજૂ કરવાનો ક્લેશ. બોક્સ ઓફિસને બદલે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવાનો સિલસિલો શરૂ કરાયો છે. આવામાં તમામ સ્ટાર્સ ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી ફિલ્મોના પ્રચારમાં લાગી જતા જોવા મળ્યા છે.\nહવે ઘણી ફિલ્મોની રિલીઝની તારીખ જાહેર થઈ છે તો એક રસપ્રદ વાત નોંધવામાં આવી છે.જોકે મજાની વાત તો એ છે કે અલગ અલગ પ્લેટફોર્મ પર તે રિલીઝ કરાશે. વિદ્યા, નવાઝ અને કૃણાલની ફિલ્મો અનુક્રમે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર પર આવશે તો વિદ્યુતની ફિલ્મ ઝી5 પરથી રિલીઝ કરાશે.\nવિદ્યા બાલનની શકુંતલા દેવી, કૃણાલ ખેમુની લૂટકેસ, નવાઝુદ્દીન સિદ્દિકીની રાત અકેલી હૈ અને વિદ્યુત જામનાલની યારા આ ચાર ફિલ્મો એક સાથે એક જ દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.\nજોકે મજાની વાત તો એ છે કે અલગ અલગ પ્લેટફોર્મ પર તે રિલીઝ કરાશે. વિદ્યા, નવાઝ અને કૃણાલની ફિલ્મો અનુક્રમે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ અને ડિઝની હોટસ્ટાર પર આવશે તો વિદ્યુતની ફિલ્મ ઝી5 પરથી રિલીઝ કરાશે.\nThe post આજે ડિજિટલ પ્લેટફોર્મ ટકરાશે આ ચાર ફિલ્મો,અલગ અલગ પ્લેટફોર્મ પર થશે રિલીઝ appeared first on Gujju Media.\nPrevious articleકોરોના વાયરસના વધતા કહ���ર વચ્ચે આ રાજ્યમાં 16 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ લોકડાઉન\nNext articleગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ\nસુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ\nટીવી જગતમાં કોરોનાનો પગપેસારો,પાર્થ સમથાન બાદ ટીવી જગતની આ એક્ટ્રેસનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ\nજાંબાઝ ઓફિસરના દમદાર રોલમાં જોવા મળી જાહન્વી કપૂર.. ફિલ્મ ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર થયું રિલીઝ..\nલોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nઆ ભૂલને કારણે મારુતિ સુઝુકીએ લાખો બલેનો અને વૅગર-આરને મંગાવી પાછી\nઆ રીતે બનાવો ઊંધિયું મસાલો\nશું આપ જાણો છો કેમ સૂર્ય ને જળ અર્પણ કરવામાં આવે...\nદેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે...\nઆ તારીખે શાળામાંથી મેળવી શકાશે ધોરણ-10ની માર્કશીટ, કરવું પડશે સોશિયલ...\nનો ટાઈમ ટુ ડાઇનું ટ્રેલર થયુ રિલીઝ\nઆ કંપનીએ બનાવ્યું દુનિયાનું સૌથી નાનું ‘એર કન્ડિશનર,ગરમી-ઠંડી પ્રમાણે સેટ કરી...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nધ બોડીનું નવું સોન્ગ થયું રીલીઝ\nએક્ટ્રેસ રૂહી સિંહનું બિકિનીમાં સિઝલિંગ Hot ફોટોશૂટ, Pics જોઈ જોતા જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/met-gala-2017-priyanka-chopra-s-swag-outshines-deepika-padukone-s-gorgeousness-033372.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T20:13:54Z", "digest": "sha1:TSKBOTHYC5AIQTCEHRHWZNCBYMLA3T4J", "length": 14503, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "Met Gala 2017: પ્રિયંકા છવાઇ, દીપિકા ફરી પછડાઇ | Met Gala 2017 Priyanka Chopra's swag outshines Deepika Padukone's gorgeousness - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nMet Gala 2017: પ્રિયંકા છવાઇ, દીપિકા ફરી પછડાઇ\nમેગ ગાલા 2017માં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બંન્ને હાજર રહી હતી. આ બંન્નેનો મેટ ગાલા લૂક હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દીપિકા અને પ્રિયંકા બંન્ને આ ઇવેન્ટમાં એકબીજાથી બિલકુલ વિપરીત અંદાજમાં જોવા મળી હતી.\nપ્રિયંકા ચોપરા પહેલેથી જ પોતાના રેડ કાર્પેટ લૂક્સ માટે ખૂબ વખણાય છે. બીજી બાજુ આ વખતે દીપિકાએ પણ લોકોને પોતાના લૂક થકી ઇમ્પ્રેસ કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો.\nપ્રિયંકા ચોપરા આ ઇવેન્ટમાં બિલકુલ હટકે લૂકમાં જોવા મળી હતી. લૂક્સ અને સ્ટાયલના મામલે પ્રિયંકાને કોઇ ટક્કર આપી શકે એમ નથી. લોકોનું ધ્યાન પોતાની તરફ કેમ ખેંચવું તે પ્રિયંકાને ખૂબ સરસ રીતે આવડે છે. તેણે અહીં રાલ્ફ લોરેનનો ટ્રેન્ચ કોટ ગાઉન પહેર્યો હતો, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.\nદીપિકાએ આ ઇવેન્ટ સાથે જ હોલિવૂડ ઇવેન્ટમાં જાણે ડેબ્યૂ કર્યું છે. દીપિકા પોતાના લૂક્સને કારણે બોલિવૂડમાં અનેકવાર ટ્રોલ થઇ ચૂકી છે અને કદાચ એટલે જ તેણે આ ઇવેન્ટ માટે એક સિમ્પલ વ્હાઇટ ગાઉન પર પસંદી ઉતારી હતી. તેણે આ ઇવેન્ટમાં પોતાના લૂક્સ સાથે વધુ એક્સપરિમેન્ટ કરવાનું ટાળ્યું હતું.\nPeeCeeના ડિફરન્ટ લૂક્સ પર ફિદા ફેન્સ\nહોલિવૂડ હોય કે બોલિવૂડ, પ્રિયંકાએ તેના લૂક થકી ફેન્સને કે ફેશન ક્રિટિક્સને ક્યારેય નિરાશ નથી કર્યાં. દરેક ઇવેન્ટમાં તેનો આઉટફિટ, મેકઅપ, હેરસ્ટાયલ પરફેક્ટ હોય છે અને તે ખૂબ ખૂબીપૂર્વક લોકોથી અલગ તરી આવે છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાને ગાલાના તેના આ ડિફરન્ટ લૂક્સ પર અનેક કોમ્પલિમેન્ટ્સ મળ્યાં છે.\nફોરેન મીડિયામાં પણ પ્રિયંકાની બોલબાલા\nપ્રિયંકા ચોપરાના ફેન્સ જ નહીં, ફોરેન મીડિયામાં પણ તેના આ લૂક્સના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. ફોરેન ડેઇલી યુએસ વીકલીએ પ્રિયંકાના વખાણ કરતાં લખ્યું છે, ટ્રેન્ચ કોટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ગજબની સુંદર લાગી રહી છે.\nટોમી હિલફિગર સાથે દીપિકા\nતો બીજી બાજુ દીપિકાએ પણ આ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો. તે પોતાના સિમ્પલ વ્હાઇટ ગાઉનમાં અત્યંત સુંદર અને એલિગન્ટ લાગી રહી હતી. અહીં તેણે ટોમી હિલફિગર સાથે મીડિયા સામે પોઝ પણ આપ્યો હતો. આમ છતાં, સોશિયલ મીડિયા અને મીડિયામાં પ્રિયંકાના લૂક્સને જ વધારે અટેન્શન અને એપ્રિસિએશન મળ્યું છે.\nઅનુષ્કાના આ Rare Photos જોઇ વિરાટ પણ થઇ જશે દંગ\nઅનુષ્કાના મોડેલિંગના દિવસોની આ Rare તસવીરો જોઇ તમે પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ જશો. અનુષ્કા શર્મા ભારતની ટોપ મોડેલ્સમાંની એક રહી ચૂકી છે.\n માત્ર 24 કલાકમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ\nકેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ એકાઉન્ટ બનાવી પદાર્પણ કર્યું છે. માત્ર 24 કલાકમાં તેના એક મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.\nPics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ\nOscar 2018 : રેડ કાર્પેટની રાણી કંઇ Celebrities બની, તસવીરોમાં જુઓ\nઅંગ્રેજી ન જાણતાં સની પવાર પર ફિદા થયું હોલિવૂડ\nબૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટા\nBirthday: નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાના રોમેન્ટીક ફોટા, જોઈને નજર નહિ હટે\nપોલિસ કસ્ટડીમાં પિતા-પુત્રના મોત પર ભડક્યા સ્ટાર્સ, પ્રિયંકા ચોપડા સહિત આ સ્ટાર્સે ઉઠાવ્યો અવાજ\nનેપોટિઝમ પર ચર્ચા વચ્ચે પ્રિયંકા ચોપડાનો જૂનો વીડિયો - મારા માટે બહુ મુશ્કેલ સમય હતો\nપ્રિયંકા ચોપડાએ શેર કરી પોતાની બેડરૂમ સિક્રેટ, આ હોય છે નિક જોનસની ડિમાન્ડ\nVideo: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો\nCyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા\nપ્રિયંકા ચોપરાએ શેર કરી નિક જોનાસ સાથે પહેલી તસવીર, નિકે આપ્યો જવાબ\nનિક સાથે છેલ્લા 8 દિવસથી આઈસોલેશનમાં છે પ્રિયંકા ચોપડા, શેર કર્યા વીડિયો\nred carpet priyanka chopra deepika padukone photos રેડ કાર્પેટ પ્રિયંકા ચોપરા દીપિકા પાદુકોણ ફોટો લૂક\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00530.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://chandravatipraymarischool.blogspot.com/", "date_download": "2020-08-06T19:23:21Z", "digest": "sha1:VXFGLTHM2N3NRZ2XMPEMHRDFKCWGTTUM", "length": 4407, "nlines": 52, "source_domain": "chandravatipraymarischool.blogspot.com", "title": "શ્રી ચંદ્રાવતી પ્રાથમિક શાળા", "raw_content": "\nThanks for visit..... સુવિચાર :- \"તમે ન બોલો તમારા કામને બોલવા દો.\" મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.....\nગુરુવાર, 3 ઑ���્ટોબર, 2013\nશનિવાર, 11 મે, 2013\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • વહીવટી પત્રકો\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • વહીવટી પત્રકો: માહે જુલાઈ ૨૦૧૨ નું ધોરણ ૧ થી ૮ નું માસિક પત્રક સિવિલ વર્ક ના હિસાબી પત્રકો માહે જુલાઈ ૨૦૧૨ નું પગારબીલ સિક્કા રજીસ્ટર અને કે.રજા પત્રક ...\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • એકમ કસોટીઓ\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: • એકમ કસોટીઓ: ધોરણ ૪ ની ગુજરાતી ગણિત પર્યાવરણ ની ટેસ્ટ પેપર ની એક્ષેલ્ ફાઈલ ધોરણ ૨ ની ગુજરાતી ટેસ્ટ પેપર ધોરણ ૩ ની ગુજરાતી એકમ વાર ટેસ્ટ પેપર ધો...\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: પાઠ્યપુસ્તકો\nપાઠ્યપુસ્તકો: પાઠ્યપુસ્તકો (સત્ર-૧) શિક્ષક મિત્રો, અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં ...\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: \"સુવિચારચિત્રો\"\nબનાસ શિક્ષણ સરિતા નવાવાસ પ્રાથમિક શાળા: \"સુવિચારચિત્રો\"\nશુક્રવાર, 10 મે, 2013\nઉંચા ડ્રોપ આઉટ ધરાવતી શાળાઓની ચકાસણી બાબત શાળાઓની યાદી ...\nઉંચા ડ્રોપ આઉટ ધરાવતી શાળાઓની ચકાસણી બાબત શાળાઓના ...: ઉંચો ડ્રોપ આઉટ ધરાવતી શાળાઓની યાદી માટે અહી ક્લિક કરો\nરવિવાર, 26 ઑગસ્ટ, 2012\n: MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો \nMS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો \nમ...: MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે નીચેના સ્ટેપ અનુસરો. 1. સૌ પ્રથમ એક નાનકડો...\nઆના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ્સ (Atom)\nમારી સંપૂર્ણ પોફાઇલ જુઓ\nkonradlew દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/the-government-decided-to-reduce-the-import-of-palm-oil-km-946541.html", "date_download": "2020-08-06T19:18:46Z", "digest": "sha1:O2L6VAMM36XQAXYKGOVU6AXGRF3BEMM7", "length": 22536, "nlines": 266, "source_domain": "gujarati.news18.com", "title": "The government decided to reduce the import of palm oil– News18 Gujarati", "raw_content": "\nખેડૂતો અને ઓઇલ મિલરો માટે સારા સમાચાર, પામતેલ પર લગામ - સ્થાનિક તેલની માંગ વધશે\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nખેડૂતો અને ઓઇલ મિલરો માટે સારા સમાચાર, પામતેલ પર લગામ - સ્થાનિક તેલની માંગ વધશે\nઅત્યાર સુઘી આયાતકાર ગમે તેટલા પામતેલની આયાત કરી શક્તા હતા હવે સરકારે આ બાબતે મર્યાદાઓ નક્કી કરી\nઅત્યાર સુઘી આયાતકાર ગમે તેટલા પામતેલની આયાત કરી શક્તા હતા હવે સરકારે આ બાબતે મર્યાદાઓ નક્કી કરી\nસૌરાષ્ટ્ર ઓઇલમીલ એસોસિએશન અને દેશના ઓઇલ એસોસિએશનો દ્રારા કેન્દ્ર સરકારને અનેકવાર રજુઆતો કરવામા આવી હતી કે, પામલેતની આયાતો ધટાડવામા આવે તો જ સ્થાનીક તેલની માંગમા વઘારો થશે.\nતાજેતરમા કેન્દ્રીય વાણીજ્યમંત્રી પીયુશ ગોયલ દ્રારા મહત્વપુણૅ નીણૅય લેવામા આવ્યો છે તેને સૌરાષ્ટ્ર ઓઇલમીલ એસોસિએશનના પ્રમુખે આવકારીને અભીનંદનનો પત્ર લખ્યો છે. અત્યાર સુઘી આયાતકાર ગમે તેટલા પામતેલની આયાત કરી શક્તા હતા હવે સરકારે આ બાબતે મર્યાદાઓ નક્કી કરી છે.\nઆપણા દેશમા પહેલા 165 લાખ ટન ગત વષૅ આયાત કરવામા આવી હતી. ચાલુ વષૅ 120 લાખટન આયાત થશે. પામતેલીની મર્યાદીત આયાત થતા દેશમા સ્થાનીક તેલોની માંગમા વઘારો થશે. ભારતમાં મલેશીયા અને ઇન્ડોનેશિયામાંથી પામોલિનની આયાત થઇ રહી છે.\nસૌમાના પ્રમુખનુ કહેવુ છે કે, દેશમા 45 થી 50 ટકા જેટલુ પામોલીન તેલ ખવાય છે. પોમાલીન તેલ અન્ય તેલ કરતા સસ્તુ હોય છે તેના કારણે તેનો વપરાશ લોકો વધુ કરે છે. મોટા ભાગની હોટેલ અને ફરસાણમા પોમાલીન તેલ વપરાય છે. જો કે પામતેલ આરોગ્ય માટે પણ ખુબ જ હાનીકારાક છે.\nકેન્દ્ર સરકારના આ નીણૅયથી દેશના ખેડુતોને સીઘો જ ફાયદો થશે. ઓઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉઘોગને પણ ફાયદો થશે. દેશમા કપાસ, મગફળી, સનફલાવર અને તલના ખેડુતોને સારા ભાવ નથી મળતા તેના પાછળનુ સૌથી કોઇ મોટુ કારણે પામતેલની બેફામ આયાત હતી.\nસોમાના પ્રમુખનો દોવા છે કે, વપરાશ કરતા પણ આયાતકારો દોઢ ઘણુ તેલ મંગાવતા હતા, હવે એ નહી થઇ શકે. તો સૌથી મોટા ફાયદો દેશના નાગરીકોને થશે. પામતેલ આરોગ્ય માાટે હાનીકારક છે એટલે લોકોએ સ્થાનીક તેલ ખાવા જોઇએ. સ્થાનિક તેલ ખાવાથી આરોગ્યની સાથે સાથે દેશને પણ ફાયદો થશે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nખેડૂતો અને ઓઇલ મિલરો માટે સારા સમાચાર, પામતે��� પર લગામ - સ્થાનિક તેલની માંગ વધશે\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/book/19873965/sakhi-dropadi", "date_download": "2020-08-06T19:50:28Z", "digest": "sha1:TAQ46SR56HAMUIJ6S6DPQT4YMW3DL2Y2", "length": 3998, "nlines": 163, "source_domain": "video.matrubharti.com", "title": "Sakhi Dropadi by MB (Official) in Gujarati Spiritual Stories PDF", "raw_content": "\nજ્યારે દ્રૌપદી ‘સખી’ હોય અને શ્રીકૃષ્ણ ‘સખા’ હોય આપણા દરેકના જીવનમાં એક બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેમ છતાં એમાંથી માત્ર એકને આપણે BFF એટલેકે ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર’ અથવાતો ‘bestie’ કહેતા હોઈએ છીએ, કારણકે એ એક મિત્ર આપણા તમામ મિત્રોમાંથી ખાસ ...Read Moreઅનોખો હોય છે. આ મિત્ર સાથે આપણે લાગણીનું એક અનોખું બંધન હોવાનું ફિલ કરતા હોઈએ છીએ. આ મિત્ર એવો હોય છે જેના પર આપણે આપણા કરતા પણ વધુ વિશ્વાસ કરતા હોઈએ છીએ, એટલુંજ નહીં પરંતુ આ મિત્ર જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે આપણે તેની મદદ કરવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હોતા હોઈએ છીએ. આવા સંજોગોમાં જો કોઈ પુરુષની ખાસ મિત્ર સ્ત્રી હોય અને કોઈ સ્ત્રીનો ખાસ મિત્ર પુરુષ હોય તો એ પ્રકારની મિત્રતા બેજોડ હોય છે. Read Less\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/tiktok-will-back-to-india-gujarati-news/", "date_download": "2020-08-06T20:37:37Z", "digest": "sha1:XEEYPUFGJJEECFCVFKXNMRAPXQQWCUBV", "length": 11176, "nlines": 181, "source_domain": "www.gstv.in", "title": "મોટા સમાચાર: ભારતમાં જલ્દી Tik Tok પાછુ આવી શકે છે, માઈક્રોસોફ્ટ સાથે થયો મોટો કરાર - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આ��ે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nમોટા સમાચાર: ભારતમાં જલ્દી Tik Tok પાછુ આવી શકે છે, માઈક્રોસોફ્ટ સાથે થયો મોટો કરાર\nમોટા સમાચાર: ભારતમાં જલ્દી Tik Tok પાછુ આવી શકે છે, માઈક્રોસોફ્ટ સાથે થયો મોટો કરાર\nભારતમાં ટિક ટોક બેન થતાં કેટલાય તરવરીયા યુવાન અને યુવતીઓને એવુ ઘેલુ લાગ્યુ હતું કે, હજૂ પણ તેઓ ટિક ટોકને ભૂલી શકતા નથી. જો કે, હાલ તો તેમને માટે સારા સમાચાર આવ્યા છે. ભારત બાદ અમેરિકામાં પણ ટિક ટોક બેન થવાનું હતું. પણ કંપનીએ અમેરિકાની આગળ ઘૂંટણીયા ટેકવી દીધા છે. હવે અમેરિકામાં ટિક ટોક બેન નહીં થાય. અમેરિકા બાદ ટિક ટોક ટૂંક સમયમાં જ ભારતમાં વાપસી માટે તૈયાર છે. આવો જાણીએ કઈ રીતે….\nટિક ટોક હવે માઈક્રોસોફટનું થયું\nસૌથી પહેલા આપને જણાવી દઈએ કે, ટિક ટોક હવે માઈક્રોસોફ્ટનું થઈ ગયુ છે. એટલે કે અમેરિકામાં હવે ટિકટોકનો બિઝનેસ માઈક્રોસોફ્ટ સંભાળશે. અને માઈક્રોસોફ્ટના સર્વર પર ટિક ટોક યુઝર્સ ડેટા સ્ટોર થશે. અમેરિકી ટિક ટોક યુઝર્સના ડેટાની સંપૂર્ણ જવાબદારી માઈક્રોસોફ્ટની રહેશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માઈક્રોસોફ્ટે ટિક ટોકને પાંચ બિલિયન ડોલર્સમાં ખરીદી શકે છે.\nહાલ તો અમેરિકામાં સંભાળશે બિઝનેસ\nશરૂઆતના સમયમાં માઈક્રોસોફ્ટ ટિકટોકને ફક્ત અમેરિકી બિઝનેસ હૈંડલ કરશે. જો કે, તે સંભવ છે કે, તેને ભારતીય બજારમાં માઈક્રોસોફ્ટને જવાબદારી આપવામાં આવે. જો આવુ થશે તો, ભારતમાં ફરી એક વાર ટિક ટોક આવી શકે છે. કારણ કે, સરકારને ચીની સરકાર પાસે યુઝર્સનો ડેટા જવાનો ડર હતો, જો કે,માઈક્રોસોફ્ટ સાથે થોડી રાહત અનુભવી શકાય.\nભારતમાં માઈક્રોસોફ્ટની ઈમેજ સારી\nમાઈક્રોસોફ્ટના કોઈ પણ એપ પર અત્યાર સુધીમાં ક્યારેય વિવાદ થયો નથી.ટિક ટોક સાથે થયેલી આ ડિલ બાદ માઈક્રોસોફ્ટ પોતાના દમ પર ભારતમાં ટિકટોકની વાપસી કરી શકે છે. જો ટિક ટોક વાપસી કરશે તો ભારતીય વીડિયો એપને મુસિબતો આવી શકે છે.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કા���ડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nકોરોના મહામારીના કાળમાં પણ ચૂંટણી માટે ધન સંચય કરવાનો ભાજપના સત્તાધીશોનો કારશો\nનતાશા સ્ટૈનકોવિચ બની માતા, જાણો તેના એક્સ બોયફ્રેન્ડે શું કહ્યું\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/ram-mandir-issue-shankaracharya-swami-swaroopanand-saraswati-statement-836831.html", "date_download": "2020-08-06T19:44:16Z", "digest": "sha1:SDDQOZW4WK4VS7RRYWH3LP46KA4WNQKA", "length": 24841, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "ram mandir issue: shankaracharya swami swaroopanand-saraswati statement– News18 Gujarati", "raw_content": "\nરામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nરામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'\nશંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી (ફાઈલ ફોટો)\nદ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામમંદિર મુદ્દે મોટી જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.\nકુંભ મેળામાં એક બાજુ યોગી સરકાર કેબિનેટની બેઠક કરી સાધુ સંતોને લોભાવવાની કોશિસ કરી રહ્યા છે ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામમંદિર મુદ્દે મોટી જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.\nશંકરાચાર્ય સ્વરૂપાનંદે જાહેરાત કરી છે કે, 21 ફેબ્રુઆરીએ રામમંદિરના નિર્માણ માટે ન્યાસમાં પહેલી ઈંટ મુકાશે. આ કામ માટે તમામ સાધુ સંતોએ ગોળી ખાવા માટેની પણ તૈયારી દર્શાવી છે.\nતેમણે કહ્યું છે કે આ માટે ધર્મસંસદમાં પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે. આ નિર્ણય ધર્મસંસદમાં લેવામાં આવ્યો છે.\nતેમણે જણાવ્યું છે કે, 21 ફેબ્રુઆરીએ રામ મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મુકી શિલાન્યાસ કરવામાં આવશે, રામમંદિર નિર્માણની કામગીરી સાધુ સંતો કરશે. આ માટે તમામ સાધુ સંતોએ ગોળી ખાવાની પણ તૈયારી દર્શાવી છે.\nસ્વામી સ્વરૂપાનંદે વધુમાં કહ્યું કે, જે રીતે શિખના ગુરૂ ગોવિંદ સિંહે દેશના કરોડો હુન્દુઓનું પ્રતિનિધિત્વ કરી પોતાનું બલિદાન આપ્યું હતું, બસ એજ રીતે મહારાજા શ્રી ધર્માદેશ જાહેર કરશે. સૌથી આગળ મહારાજા શ્રી ચાલશે.\nતેમણે વિહિપ પર પ્રહાર કરતા કહ્યું કે, જે રીતે ગલી ગલી શંકરાચાર્ય તઈ ગયા છે, તેમ જ ગલી ગલી ધર્મસંસદ થઈ રહી છે. આ હવે નહીં ચાલે. ધર્મસંસદ કરવાનો અધિકાર શંકરાચાર્યનો છે. તેમણે કહ્યું કે, સનાતન ધર્મી લોકોનું નેતૃત્વ આરએસએસ નહી કરે. શંકરાચાર્ય અમારા નેતા છે. અમે સનાતનધર્મી અમારા ગુરૂઓના ચરણમાં પોતાનું માથુ રાખીએ છીએ.સ્વામીએ કહ્યું કે, અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. ચાર શિલાઓને ઉઠાવવા માટે ચાર લોકો જોઈએ. ચાર લોકો ચાલે તો કોઈ કાયદો નહી તૂટે. જે રીતે અંગ્રેજના નમક કાયદાને તોડવા માટે દાંડી માર્ચ કરવામાં આવી હતી, ઠીક તેમ જ શંકરાચાર્યએ રસ્તો બતાવ્યો છે. તેમના નેતૃત્વમાં ચાર લોકો રામ મંદિરનું નિર્માણ કરવા માટે ઘરેથી નીકળશે. અમે ભગવાન રામ માટે માર સહીશું, કારણ કે તે ભગવાનનો પ્રસાદ હશે.\nસૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દ્વારકાશારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે ચાર શિલાન્યાસના પથ્થર મંગાવી લીધા છે. નંદા, બદ્રા, પૂર્ણા અને જયા નામના આ ચાર પથ્થર હાલમાં મનકામેશ્વર મંદિરમાં રાખવામાં આવ્યા છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હ���સ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nરામ મંદિર મુદ્દે શંકરાચાર્ય સ્વરૂપાનંદે કહ્યું, '21 ફેબ્રુ.એ પહેલી ઈંટ મૂકાશે'\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/viral-video-why-this-women-running-behing-the-bus-know-the-truth-057752.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Left_Include", "date_download": "2020-08-06T19:40:27Z", "digest": "sha1:6J66BUZQFPF4FR7N6TZXWE4CVECNP2UA", "length": 10920, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેરળની આ મહિલાનો બસની પાછળ ભાગતો વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે? | Viral Video: Why this women running behing the bus, know the truth - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: ��ીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકેરળની આ મહિલાનો બસની પાછળ ભાગતો વીડિયો કેમ વાયરલ થઈ રહ્યો છે\nવર્તમાન સમયમાં જ્યારે ચારે તરફથી નિરાશાજનક સમાચારો આવી રહ્યા છે ત્યાં કોઈનો એક નાનકડો પ્રયાસ પણ દિલ ખુશ કરી દે છે પરંતુ આપણે જે મહિલાની વાત કરી રહ્યા છે તેનો પ્રયાસ ખરેખર પ્રશંસાને પાત્ર છે. વાસ્તવમાં સોશિયલ મીડયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક નારંગી રંગની સાડી પહેરેલ મહિલા બસનો પીછો કરે છે.\nબસ રોકાવ્યા બાદ કે કંડક્ટરને થોડી રાહ જોવા માટે કહે છે. તે મહિલા ફરીથી દોડીને પાછી જાય છે અને એક દિવ્યાંગ વ્યક્તિનો હાથ પકડીને તેને બસ સુધી લઈ જાય છે. બસમાં તેને બેસાડ્યા બાદ તે મહિલા ત્યાંથી જાય છે.\nઆ વીડિયો કેરળનો જણાવાઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો જરૂર જુઓ. સોશિયલ મીડિાય પર આ મહિલાના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મહિલાએ આ વીડિયો રેકોર્ડ થવાની કોઈ માહિતી નથી. તેના દ્વારા આ અજાણી વ્યક્તિ માટે કરેલુ કામ લોકોને ઈમોશનલ કરી રહ્યુ છે.\nઑસ્ટ્રેલિયન મહિલાએ વર્ણવી દર્દનાક કહાની, શ્રીનગરમાં 2 મહિના સુધી બંદી બનાવી થયો રેપ\nસેનામાં હવે મહિલા અધિકારી પણ મેળવી શકશે સ્થાયી કમિશન, જાણો શું થશે ફેરફાર\nક્વોરેન્ટાઇન સેન્ટરના બાથરૂમમાં કોરોનાગ્રસ્ત મહિલા સાથે ડોક્ટરે કર્યો રેપ\nકોલેજથી પાછી રહેલી યુવતીને માદક દ્રવ્યો આપી કર્યો સામુહિક બળાત્કાર\nસેનામાં મહિલાઓને સ્થાયી કમિશન, કેન્દ્રને સુપ્રીમે આપ્યો એક મહિનાનો સમય\nપરિણીતા સાથે હેવાનિયત, સાસિરયાવાળા રાતે સીરિંજથી લોહી કાઢી લેતા, જાણો કેમ\nકેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ કર્યુ એલાન, કર્યુ આ નેક કામ\nફાર્મ હાઉસ પર એકલી હતી મહિલા, એકલતાનો લાભ લઇ રૂમમાં ઘુસી આવ્યો પતિનો મિત્ર, પછી....\nજમીન પડાવવા આવેલા ભુ-માફિયાએ મહિલાને લગાવી આગ, લોકો બનાવતા રહ્યા વીડિયો\nપ્રસવ દરમિયાન મહિલાનુ મોત, પરિવારે ડૉક્ટર પર નશામાં ઑપરેશન કરવાનો આરોપ લગાવ્યો\nદારૂના વિરોધમાં આવી રસ્તા પર આવી ભરૂચની મહિલાઓ, દારૂ બંધ કરવા પીઆઇને કરી રજુઆત\nબિઝી લાઈફને સ્પાઈસી બનાવે છે શિડ્યુલ સેક્સ, જાણો તેના ફાયદા\nકોર્ટે બળાત્કારના આરોપીને કરી દીધો મુક્ત, જાણો કારણ\nwoman life viral video મહિલા જીવન વાયરલ વીડિયો\nઆજ��ા સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/forex/forex-news-india/reservebank-does-not-want-to-allow-the-rupee-to-weaken-beyond-rs-70-80", "date_download": "2020-08-06T19:44:23Z", "digest": "sha1:BOBDS5F2FQBQEWUAHJE4PDD36E4DUC4Q", "length": 14384, "nlines": 107, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "રીઝર્વ બેંક રૂપિયાને ૭૦.૮૦થી વધુ નબળો પાડવા દેવા નથી ઈચ્છતી | Vyaapaar Samachar", "raw_content": "\nરીઝર્વ બેંક રૂપિયાને ૭૦.૮૦થી વધુ નબળો પાડવા દેવા નથી ઈચ્છતી\nમુંબઈ: નબળા અર્થતંત્રને વધુ તૂટતું બચાવવા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા વ્યાજદર ઘટાડાની નીતિ ચાલુ રાખશે, એવા આશાવાદ વચ્ચે સપ્તાહ દરમિયાન કરન્સી બજારમાં રૂપિયાએ મજબૂતી ધારણ કરી રાખી હતી. આરબીઆઈના ગવર્નર શક્તીકાંત દાસે તાજેતરમાં કહ્યું હતું કે વધુ હળવા પગલાં લેવા માટે અમે યોગ્ય સમયની રાહ જોઇને બેઠા છીએ. એનાલીસ્ટો કહે છે કે સેન્ટ્રલ બેંક શેરબજાર અને બોન્ડ બજારમાં ડોલર ઠાલવી રહી હોવા છતાં, આ ત્રિમાસિકમાં એશિયન બજારમાં રૂપિયો સૌથી નબળો પુરવાર થયો હતો.\nઆરબીઆઈએ ૩૦ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ૧૮ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ ખરીદ્યું છે, આને લીધે વિદેશી હૂંડિયામણ અનામત વિક્રમ ઉંચાઈએ પહોચી ગઈ છે. આ વચ્ચે ૩૦ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં રૂપિયો માત્ર ૦.૭ ટકા નબળો પડ્યો છે. જો કે વિદેશી રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૩.૫૯ અબજ ડોલરના શેર અને ૩.૮૪ અબજના ડેટ ખરીધ્યા હોવા છતાં રૂપિયો ૧.૭૦ ટકા નબળો પુરવાર થયો છે. ભારતની નિકાસ ન અવરોધાય તે હેતુથી દેશમાં ધરખમ વિદેશી હૂંડિયામણ આવ્યું હોવા છતાં, એવું લાગે છે કે રીઝર્વ બેન્કે રૂપિયાને વધુ પડતો મજબુત થવા નથી દીધો. જગતભરમાં વર્ષાંત રજાઓ નિમિત્તે ગુરુવારે ડોલર સામે રૂપિયો નવી ઘટનાઓની રાહે ચાર મહિનાની બોટમે ૭૧.૧૨ સુધી નબળો પડ્યો હતો.\n૧૦ વર્ષના સરકારી બોન્ડનું યીલ્ડ ૬.૭૫ ટકાથી ઘટીને ૬.૭૧ ટકા રહ્યું હતું. રાજકીય અંધાધુંધી અને કરવેરા રાહતોના આશાવાદે રૂપિયો છેલ્લા ચાર ટ્રેડીંગ સત્રમાં સ્થિરથી નબળો રહ્યો હતો. રાજકીય ઘટનાઓ ભારત માટે ચિંતાનો વિષય બની છે અને કરન્સી બાસ્કેટમાં ડોલર મજબુત થઇ રહ્યો હોવાથી પણ રૂપિયાને માર પડ્યો હતો. દિલ્હી અને અન્ય રાજ્યોમાં સીટીઝન કાયદા સામેના ���િરોધને પણ રૂપિયાને નીચે જવામાં મદદરૂપ થવાનું મનાય છે.\nઅલબત્ત, મોટો ફટકો તો ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (આઈએમએફ)નાં આગામી ૨૦ જાન્યુઆરીએ રજુ થનાર અહેવાલને પગલે પાડનાર છે. આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને કહ્યું હતું કે જાન્યુઆરીમાં ભારતના આર્થિક વિકાસના અંદાજીત આંકડાને ફરીથી રજુ કરવામાં આવશે. ઉભરતા અર્થતંત્રોમાં ભારત એક એવો દેશ છે, જેનો વિકાસ આશ્ચર્યજનક રીતે ધીમો પડી રહ્યો છે. ગીતા ગોપીનાથ તો ત્યાં સુધી કહે છે કે જે રીતે નવા અંક્ડા પ્રસિદ્ધ થઇ રહ્યા છે તે સંકેત આપે છે કે જાન્યુઆરીમાં આઈએમએફ તેના ભારત માટેના નવા અંદાજો ઘટાડશે. આઈએમએફના વર્તમાન જીડીપી અંદાજો ૨૦૧૯ માટે ૬.૧ ટકા અને ૨૦૨૦ માટે ૭ ટકા છે. મુડીસએ માર્ચ ૨૦૨૦ અંતના જીડીપી નવા અંદાજ ૫.૮ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા કર્યા છે.\nઆંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકન ડીપ્લોમેટએ પ્રથમ તબક્કાના ચીન સાથેના કરારો અને ચીન દ્વારા વધુ રોલ બેક સંદર્ભે જે ટીપ્પણીઓ કરી છે તે એશિયન કરન્સીને મદદગાર સાબિત થઇ શકે છે. ફરીથી ભારતની વાત કરીએ તો કરન્સી ડીલરો અમેરિકન ડોલર ઉપર હવે વધુ જુગાર નથી રમવા માંગતા, કારણ કે રીઝર્વ બેંક, છેલ્લા કેટલાંક સમયથી મોટાપાયે ડોલર ખરીદીને બજાર મધ્યસ્થી દ્વારા ડોલર સામે રૂપિયાને ૭૦.૮૦થી વધુ મજબુત થાય તેવું કોઈ રીતે નથી ઈચ્છતી. વધુમાં, એક તરફ ભારતીય અર્થતંત્ર નબળું પડી રહ્યું છે અને બીજી તરફ કંપની ક્ષેત્રમાં ધરખમ ફોરેન ફંડ ઇન્વેસ્ટમેન્ટ ફલો વહી રહ્યો છે, તેણે પણ ભારતીય કરન્સી પર વ્યાપક અસર ઉભી કરી છે.\n(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/category/%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8/", "date_download": "2020-08-06T18:20:43Z", "digest": "sha1:VGI4AE6ZTTYFCXN2EDKDEDKEUDB347BX", "length": 13384, "nlines": 122, "source_domain": "govindmaru.com", "title": "અંગદાનથી નવજીવન – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nઆપણે પોતાના ખાતર તો જીવીએ છીએ; પણ મૃત્યુ પછી જો આપણાં અંગો બીજાના ઉપયોગમાં આવે તો તેનાથી રુડું બીજું કશું હોય શકે નહીં.\nસ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરન્તુ એમને કીડનીની જરુર હોય ત્યારે\nઆજે ‘આ��્તરરાષ્ટ્રીય મહીલા દીવસ’ની સાથે ‘વર્લ્ડ કીડની ડે’ પણ છે. ઘરના બાળકો, પતી, સાસુ–સસરા કે કામવાળાનું ધ્યાન ઘરની સ્ત્રી રાખતી હોય છે. ઘરની દરેક વ્યક્તીના હેલ્થ વીશે વીચારતી, તેમની કાળજી…\n(1) ‘માણસ બદલાઈ ગયો; પરન્તુ દીલ તો એ જ છે’ અને (2) ‘અંગદાતા’ને ‘વૉક ઑફ રીસ્પેક્ટ’\nવહાલા વાચકમીત્રો, ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર દર સોમવારે ‘અંગદાન’ અંગે લોકજાગૃતી માટેના 11 લેખો અને 20 સાચા કીસ્સાઓની લેખમાળાની રજુઆત થઈ છે. વળી, ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ નીમીત્તે ‘મણી મારુ પ્રકાશને’,…\n‘અંગદાન’ના પાંચ સાચા કીસ્સા\n1 સૌથી નાની ઉમ્મરનો ‘અંગદાતા’ સોમનાથ શાહ –ગોવીન્દ મારુ સુરતના 14 મહીનાનો બ્રેઈન–ડેડ બાળક સોમનાથ શાહે હૃદય અને કીડની દાન કરીને પશ્ચીમ ભારતનો સૌથી નાની ઉમ્મરનો ઑર્ગન–ડોનર બન્યો. સુરતના 14…\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર રજુ થતી ‘અંગદાન’ની વાતો સાથે “India’s Best Dramebaaz” શોની વાર્તાવસ્તુને, સત્યઘટનાને અનાયાસે સાંકળી આ લેખ દ્વારા અત્રે એ જ સંદેશ આપવાનો હેતુ છે કે મૃત્યુ પછી ખોટા…\nકચરાની જેમ કીડની બાળી દેવાય\nશાળામાં બાળકોની રજા પડે પછી આપણે તેની બધી નોટબુકોમાંથી કોરા પાના ફાડી લઈને તેમાંથી નવી નોટબુક બનાવી આપીએ છીએ. આપણાં દેહના પ્રત્‍યેક અંગો એ નોટબુકના કોરા પાના કરતાં કરોડગણા કીમતી…\n6 વર્ષની રીવ્યાની 4 વ્યક્તીઓમાં હયાત\nશાળામાં યોજાયેલ નાટકમાં 6 વર્ષની રીવ્યાનીએ એવી કઈ શ્રેષ્ઠ ભુમીકા અદા કરી હતી કે દર્શકોની પ્રશંસા અને પ્રથમ પુરસ્કાર તેને પ્રાપ્ત થયો. તેણે જે કહ્યું હતું તે તા. 27 એપ્રીલ,…\n‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો\n‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે તેની સમજણ મેળવવા તથા સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ…\nલીવરનો ત્રણ મહીનામાં સમ્પુર્ણ વીકાસ\nશરીરનું ખુબ જ અગત્યનું અંગ લીવર કયા કારણસર ખરાબ થઈ જાય લીવર બગડી જાય અને કામ ન કરે તેને શું કહેવાય લીવર બગડી જાય અને કામ ન કરે તેને શું કહેવાય લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું જોઈએ લીવર ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવું જોઈએ લીવરને લગતાં રોગોનાં દર્દીઓને…\nઆપણા દેશમાં આપઘાતના પ્રયાસમાં દાઝી જવાના કે અકસ્માતમતાં દાઝવાના કીસ્સાનું પ્રમાણ ઘણું ઉંચુ છે. જો શરીરના દ��ઝી ગયેલા ભાગ પર ‘સ્કીન બેંક’માં જમા થયેલી ત્વચાથી ‘સ્કીન ગ્રાફ્ટીંગ’ કરવામાં આવે તો…\nસોનાની બે લગડી ઘણાં લોકો એવું માને છે કે આંખો કાઢી લેવામાં આવે તો બીજા જન્‍મે માણસ અન્ધ જન્‍મે છે. અમુક કોમના લોકો કહે છે કે અમારા ધર્મમાં ચક્ષુદાન કરવા…\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્તી.\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્�� મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tweak-vande-bharat-mission-in-us-ban-on-air-india-flights-057154.html?utm_source=articlepage-Slot1-12&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:59:53Z", "digest": "sha1:E4YIXJUROM6LQIW3AXLT6EM4RXMHAJGX", "length": 13324, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ | Tweak Vande Bharat Mission in US, ban on Air India flights - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઅમેરીકામાં વંદે ભારત મિશનને ઝટકો, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ\nકોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ફસાયેલા નાગરિકોને બહાર કા .વા માટે ભારત સરકારે વંદ ભારત મિશન હેઠળ સંચાલિત ફ્લાઇટ્સ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. યુએસ સરકારનું કહેવું છે કે ભારતમાં તેમની એરલાઇન્સનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે તેઓ વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી એર ઇન્ડિયા ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.\nઅમેરિકાના આ નિર્ણય પછી, કોરોનાકીને કારણે ત્યાં ફસાયેલા લોકો ભારત આવી શકશે નહીં. અમેરિકન સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, એર ઇન્ડિયાને 22 જૂનથી ભારત-યુએસ રૂટ પર ચાર્ટર્ડ ફ્લાઇટ્સની મંજૂરી આપવામાં આવશે નહીં. ખાસ કિસ્સામાં ડી.ઓ.ટી.ની પરવાનગી લેવી પડશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમે આ પગલુ લઈ રહ્યા છીએ કારણ કે ભારત સરકારે અમેરિકન એરલાઇન્સ સામે ભેદભાવ રાખ્યો છે. અમેરિકન વિમાનને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવી નથી અને અમેરિકન વિમાનને ભારતમાં સેવા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.\nયુનાઇટેડ સ્ટેટ્સનું કહેવું છે કે વંદે ઇન્ડિયા મિશનની ફ્લાઇટ્સ અયોગ્ય વ્યવહાર હેઠળ કાર્યરત હતી અને તે બંને દેશો વચ્ચે ઉડ્ડયન સંધિનું ઉલ્લંઘન કરતી હતી. યુએસ સરકારના પરિવહન વિભાગનું કહેવું છે કે એર ઇન્ડિયા ભારતના નાગરિકોને પરત લાવવા ખાસ ફ્લાઇટ્સ પણ ઉડાવી રહી છે અને સામાન્ય મુસાફરોને ટિકિટ પણ વેચી રહી છે. આનાથી અમેરિકન એરલાઇન્સને સ્પર્ધાત્મક નુકસાન થઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ભારત અમેરિકન વિમાન કંપનીઓ પરનો પ્રતિબંધ હટાવશે, ત્યારે યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ ભારત પર લાદવામાં આવેલા આ નવા નિયંત્રણો પર પુનર્વિચાર કરશે.\nખુલાસો કરો કે કોરોના વાયરસ રોગચાળા પછી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારે એર ઇન્ડિયાના ટેકાથી 6 મેએ વંદે ભારત મિશન શરૂ કર્યું હતું. ભારતીય નાગરિકોને પરત લાવવા ખાસ ફ્લાઇટ્સ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 389 ફ્લાઇટમાં લગભગ એક લાખ ભારતીયોને દુનિયાભરમાંથી પાછા લાવવામાં આવ્યા છે.\nએક જ પરિવારના 6 લોકોના મોત કેસમાં પોલિસનો ખુલાસો - 35 લાખનુ દેવુ નહોતા ચૂકવી શકતા\nએર ઇન્ડિયાએ 50 ટકા સુધી કાપ્યો કર્મચારીઓનો પગાર, 1 એપ્રીલથી લાગુ\nવંદે ભારત મિશનઃ જાણો ઘર વાપસી માટે ટિકિટથી લઈ ક્વૉરંટાઈન સુધી કેટલા ચૂકવવા પડશે\n19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો\n19 મેથી શરૂ થઈ શકે છે વિમાનોનુ સંચાલન, માત્ર આ શહેરો માટે ફ્લાઈટો\nવંદે ભારત મિશનઃ 16 મેથી શરૂ થશે બીજો તબક્કો, 31 દેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી થશે\nએર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, ચીનથી ઉડાણ ભરી હતી\nલૉકડાઉન દરમિયાન સિંગાપુરથી છાત્રોને લઈને દિલ્લી પહોંચી એર ઈન્ડિયા ફ્લાઈટ\nવંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઈ આવ્યું એર ઈન્ડિયાનું વિમાન\n13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પરત લાવવા 64 ફ્લાઈટ ઉડાણ ભરશે\n15 મે બાદ શરૂ થઈ શકે છે એર ઈન્ડિયાની ફ્લાઈટો, સ્ટાફને તૈયાર રહેવા કહ્યુ\nએર ઈન્ડિયાએ રોક્યુ ફ્લાઈટનુ બુકિંગ, DGCAએ જારી કર્યુ સર્ક્યુલર\nલૉકડાઉન ખુલતાં જ ઉડાણો શરૂ થવી મુશ્કેલ, સરકારે કહ્યું કે..\nair india us india america donald trump pm modi એર ઇન્ડિયા યુએસ ભારત ડોનાલ્ડ ટ્રંપ પીએમ મોદી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/knowledge-center", "date_download": "2020-08-06T18:31:04Z", "digest": "sha1:3ZMFDVHSOCQ5VZDSDUJZQHF3FNHALNYN", "length": 6552, "nlines": 91, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nઅદ્યતન સુધારાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો\n*સાઇન અપ કરીને હું રિલાયન્સ મનીથી ઈમેઇલ પ્રાપ્ત કરવા માટે સંમત છું\nઉદ્યોગ સંગ દ્વારા પ્રાકૃતિક સંસાધનોના જાળવણીનો કેસ\nઉદ્યોગ ની સંક્ષિપ્ત પ્રોફાઇલ: લુધિયાણા માં ઔદ્યોગિક વિકાસ નો દિલ છે પંજાબ. આના માટે એમએસએમઈ ના હજારો કરવેરા કૉટન અને ઊની વણાટ થયું કપડાં એક મજબૂત કૉટન અને ઊની કાંતવું ક્ષેત્ર અને ઘર છે\nમેડિકલ ઉપકરણ ઉદ્યોગ માટે ઇંડિયા માં એક મેકઅપ\nઇંડિયન ઉપાય પ્રણાલિકા આઝાદી ના કંઇક પ્રકાર પ્રાપ્ત કરવાં ની જરૂરીયાત છે, ઇંડિયા દૃષ્ટિકોણ માં બનાવો ઊંડું 60,000 કરોડ રુપયા ઇંડિયન ઉપાય ઉપકરણો ઉદ્યોગ માં નિહિત બનવા ની જરૂરીયાત.\nફાઉંડ્રી માં સુરક્ષા કારભાર\nફાઉંડ્રી માં સુરક્ષા કારભાર\nફાઉંડ્રી ના સંચાલન ના સ્વાસ્થ્ય ને ઈજા ના કારણ ના રૂપ માં ના રૂપ માં સારી રીતે બહુ ખતરનાક પ્રક્રિયા છે, જે શ્રમિકો ના સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરવાં ની ક્ષમતા છે થી મળી ને બનાવે છે.\nરબર ઉદ્યોગ માં લાગત ની સિલક\nઉત્પાદન ક્ષેત્ર માં આજે ની ગલાકાટ હરીફાઈ માં પરિચાલન લાગત માં અછત જરૂરી થઇ ગયું છે. રબડ઼ ઉદ્યોગ પણ વિશ્વ સ્તર પર આ પહલૂ માં મહત્વપૂર્ણ ઘટનાઓ નો સાક્ષી છે.\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2008/10/18/shantu-baa-by-vikas-belani/", "date_download": "2020-08-06T19:57:13Z", "digest": "sha1:C7CBHPU4A7IHPFT4KFATCFSM2RLARSP7", "length": 13660, "nlines": 124, "source_domain": "www.aksharnaad.com", "title": "શાંતુ બા – વિકાસ બેલાણી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » ટૂંકી વાર્તાઓ » શાંતુ બા – વિકાસ બ���લાણી\nશાંતુ બા – વિકાસ બેલાણી\nOctober 18, 2008 in ટૂંકી વાર્તાઓ tagged વિકાસ બેલાણી\n“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી,\nપીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા,\nમને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું “\nએમનું નામ શાંતુબા. અમે પણ એમને શાંતુબા જ કહેતા. મેલી સાડીમાં સહેજ વળી ગયેલો પાતળો દેહ, ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને સાથે એક પોટલુ, આ થયો શાંતુબા નો પ્રાથમિક પરીચય. અમને હંમેશા શાંતુબાની રાહ હોય જ. હતું એમ કે શાંતુબા શિયાળામાં ચણી બોર વેચવા આવતા અને ઉનાળામાં ટેટી-મતીરા લઇને આવતા. એમનો સાદ પડે અને આખી શેરીના છોકરાઓ ભેગા થઇ જતા. બધાને મન શાંતુબા એમના પોતાના બા કરતા પણ વધારે વહાલા હતાં. શાંતુબાનો ચહેરો એકદમ ભોળો, એમને એક વાર મળનારને એમના પ્રત્યે તરત જ આત્મિયતા બંધાઇ જતી.\nશાંતુબા બોર વેચવા આવતા એ કરતા વધારે એમ કહેવાય કે એ બોર વહેંચવા આવતા. લાલ મિઠા ચણી બોર જ્યારે અમને એમના હાથેથી મળતાં તો એવું લાગતું જાણે શાંતુબા નહીં પણ ખુદ શબરી અમને બોર આપતી હોય. મને યાદ છે મારા મમ્મી ઘણી વાર શાંતુબાને જમાડતા અને ક્યારેક લોટ કે એવું આપતા, શેરીમાં બીજા પણ ઘણા આવું કરતાં. હું ઘણી વાર બાળ સહજ જિજ્ઞાસાથી પુછતો કે ” મમ્મી,આપણે જેમ આપણા ઘરે જમીએ છીએ એમ શાંતુબાને એમના ઘરે જમવાનું નહી હોય”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો” મમ્મી કેહતા કે એવું ના થઇ શકે. હું કાંઇ સમઝી શક્તો નહીં.\nથોડા મોટા થયા પછી તો મારા પ્રશ્નો ઓર વધ્યા. હું મમ્મીને પુછતો કે કે ” મમ્મી, શાંતુબાને દિકરાઓ નહીં હોય એ લોકો એમને કેમ આવું કામ કરાવે છે એ લોકો એમને કેમ આવું કામ કરાવે છે”. ત્યારે પહેલી વાર મારા મમ્મીએ મને કહ્યું કે શાંતુબાને ચાર દિકરાઓ છે, ચારે ય કમાય છે, પણ શાંતુબાને કોઇ રાખતું નથી. એ સાંભળી મને બહુ ઘ્રુણા થઇ. મે તો આ વાત મારા બીજા ગોઠીયાઓ ને પણ કરી. અમે તો બીજા જ દિવસે શાંતુબાને પુછ્યું કે તમારે કેટલા દિકરા”. ત્યારે પહેલી વાર મારા મમ્મીએ મને કહ્યું કે શાંતુબાને ચાર દિકરાઓ છે, ચારે ય કમાય છે, પણ શાંતુબાને કોઇ રાખતું નથી. એ સાંભળી મને બહુ ઘ્રુણા થઇ. મે તો આ વાત મારા બીજા ગોઠીયાઓ ને પણ કરી. અમે તો બીજા જ દિવસે શાંતુબાને પુછ્યું કે તમારે કેટલા દિકરા. એ સાંભળી ચહેરા પર રોષના બદલે સ્મીત સાથે શાંતુબાએ કહ્યું કે ” મારે ચાર-ચાર દિકરા છે,અને દિકરા ના ઘરે પણ દિકરા છે. બધાને અલગ,સુંદર મકાન છે. બધા સુખી છે.” મે એ હંમેશા જોયેલું કે દિકરાઓ ની વાત આવતાજ શાંતુબા ની આંખોમાં ચમક આવી જતી. એમના છોકરાઓને બધાંને પોતપોતાના ઘર છે, પણ શાંતુબાને કોઈ રાખતું નથી.\nશાંતુબા હવે હયાત નથી, તેમના મૃત્યુને ઘણા વર્ષો થયા, અમે પણ હવે યુવાન થઈ ગયાં. હમણાં થોડા વખત પહેલાં એક ‘બા’ રસ્તા વચ્ચે મળ્યા. એ ભૂખ થી વ્યાકુળ હતાં. એમને જમાડ્યા પછી પૂછ્યું “શું તકલીફ છે બા” એમનો જવાબ સાંભળીને થયું કે શાંતુબા હજી મર્યા નથી. એ ક્યારેય મરશે નહીં. જગતમાં જ્યાં સુધી છોકરાઓ તેમના માવતરોને આમ રસ્તે રઝળાવતા રહેશે ત્યાં સુધી શાંતુબાને મુક્તિ મળશે નહીં.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n0 thoughts on “શાંતુ બા – વિકાસ બેલાણી”\nઆ દુનિયામાં કાંકરા કરતાં ઘઉં વધારે છે ને એટલે જ દુનિયા ટ્કી રહી છે, બધા જ દીકરાઓ શાંતુબાના દીકરા જેવા જ હોય એ જરૂરી નથી, આ વાર્તાની જેમ આપણે આપણા દીકરા- દીકરીઓને ઉતારી ન પાડવા જોઇએ.\n← છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી\nકારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/important-one-liner-questions-in.html", "date_download": "2020-08-06T19:29:18Z", "digest": "sha1:LTPY25UKUP7FYL3KOOIUKM4JQLV6J7P4", "length": 11527, "nlines": 188, "source_domain": "www.gujaratigk.in", "title": "Important One Liner Questions in Gujarati- 44 - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nગૂર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ જાણીતું છે \nગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે \nવિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે \nઆંતરરાસ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ ખ્યાતી મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે \nહેમંત ચૌહાણનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે \nપિરાજી સાગરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે \n‘સંગીતાદીત્ય’ નાં રચયિતા કોણ છે \nશંકરદાનજી દેથા ક્યાંના રાજકવિ હતા \nઅમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે \nખડખડાટ કાર્ટુન સંગ્રહ કોની કૃતિ છે \nઅમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમા ક્યાં આવેલ છે \nપપેટ્ઝ એન્ડ પ્લેઈઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી \nપપેટ કલાકાર મહિપત કવિ\nમાબાપને ભૂલશો નહિ નાં રચયિતા પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો \nશ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોને કરી હતી \nકુમુદિની લાખિયાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે \nકોને લોકસાહિત્યના ધૂધવતા મહેરામણની ઉપાધી આપવામાં આવી છે \nસૌનીલ મુનશીનું નામ શાને માટે જાણીતું છે \nતારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું છે \n���.સ. ૧૯૪૮ માં ગાંધીજીની હત્યાપ્રસંગે આકાશવાણી પરથી “વૈષ્ણવજન” ભજન કોણે ગાયું હતું \nભારતીય ચલચિત્રની પ્રથમ ગુજરાતી નિર્માત્રી દિગ્દર્શિકા કોણ છે \nઆંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમવાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો \nગુજરાત યુનિવર્સીટીનાં આર્કીટેક્ચરનું નામ શું છે \nકઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે \nનાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટાવર્ગો છે \nમિયાણી શાને માટે જાણીતું છે \nનિર્જળા એકાદશીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે \nદિવાસો ક્યારે આવે છે \nજળઝીલણી એકાદશી ક્યારે આવે છે \nમોમાઈ માતાને પુંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે \nડૉ. નાથાલાલ ગોહિલનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું બન્યું છે \n“લોકસાહિત્યનું ખેતર ભેળાવા લાગ્યું છે, હવે શ્રી મેઘાણીભાઈ જેવા રાખોપીયાની જરૂર છે.” – કોનું કથન છે\nજંતર એ શું છે \nડાંગી આદિવાસીઓનું સુષિર વાદ્ય\nફૂંકીને વગાડાતા લોકવાદ્યને શું કહે છે \nખારવા લોકોની કુળદેવીનું નામ શું છે \nસૌરાષ્ટ્રનું કયું ગામ સીદીઓની વસ્તીને લીધે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે \nગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત કઈ છે \nખાન મસ્જિદ ક્યાં આવેલી છે \nતુલસી વિવાહ ક્યાં દિવસે ઉજવાય છે \nઆદિવાસીઓ વસંતોત્સવનું સમાપન ક્યાં દિવસે કરે છે \nવિભા દેસાઈનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે \nદર્શના ઝવેરીનું નામ ક્યાં નૃત્ય સાથે જોડાયેલું છે \nગુજરાત સ્ટેટ ટુરીઝમ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી \nસૌથી વધુ મંદિરો ધરાવતો પર્વત કયો છે \nતણછાઈની વિશિષ્ઠ કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે \nસૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે \nકઈ ગુજરાતી ફિલ્મ ભારતની નવ ભાષામાં બની હતી \nગુજરાતના ક્યાં સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે \nઆર્ય સમાજની સ્થાપના ક્યારે થઇ હતી \nબૈજુ બાવરાનું વતન કયું સ્થળ છે \nભવનાથનો મેળો કેટલા દિવસ માટે યોજાય છે \nબાપા સીતારામનું સુત્ર કોણે આપ્યું હતું \nડાકોર પહેલા ક્યાં નામે ઓળખાતું હતું \nતરણેતરના મેળામાં કયો રાસ માણવા જેવો હોય છે \nતારણગઢનો કિલ્લો ક્યાં આવેલો છે \nવર્ષમાં માત્ર એકવાર ખુલતું કયું મંદિર સિદ્ધપૂરમાં આવેલું છે \nઅમદાવાદને મેગાસિટી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું \nકર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર કોણે બંધાવ્યું હતું \nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.hailanbio.co/gu/l-tartaric-acid.html", "date_download": "2020-08-06T18:30:56Z", "digest": "sha1:6CKPUKL75JQB3EVM5GW5OYNY3IRBAK4R", "length": 8812, "nlines": 184, "source_domain": "www.hailanbio.co", "title": "એલ (+) - ટર્ટરિક એસિડ - ચાઇના Hailan બાયો-ટેકનોલોજી", "raw_content": "\nDL- પોટેશિયમ હાઇડ્રોજન tartrate\nDl- પોટેશિયમ સોડિયમ tartrate\nDL- પોટેશિયમ હાઇડ્રોજન tartrate\nDl- પોટેશિયમ સોડિયમ tartrate\nએલ (+) - ટર્ટરિક એસિડ\nએલ (+) - ટર્ટરિક એસિડ\nઅમને ઇમેઇલ મોકલો PDF તરીકે ડાઉનલોડ કરો\nરંગ વગરના અથવા અર્ધપારદર્શક સ્ફટિક, અથવા સફેદ, દંડ દાણાદાર, સ્ફટિકીય પાવડર. તે ગંધહીન છે, એક એસિડ સ્વાદ ધરાવે છે, અને હવામાં સ્થિર છે.\nમોલેક્યુલર ફોર્મ્યુલા: સી 4એચ 6ઓ 6\nનિબંધ (સૂકવણી પછી), જેમ કે: +12 ~ +13\nજલનું આર્સેનિક: 2mg / કિલો મેક્સ\nલીડ [ફોન]: 2mg / કિલો મેક્સ\n0.05% મહત્તમ: ઇગ્નીશન પર અવશેષ\nસૂકવણી પર અવશેષ: 0.5% મેક્સ\nમુખ્ય કાર્ય અને હેતુ:\nએલ (+) - ટર્ટરિક એસિડ વ્યાપક પીણું માં acidulant, અને આવા હળવા પીણાંઓ, વાઇન કેન્ડી, બ્રેડ અને કેટલાક રસરૂપી Sweetmeats કારણ કે અન્ય ખોરાક, તરીકે વપરાય છે. તેના ઓપ્ટિકલ પ્રવૃત્તિ, એલ (+) સાથે - ટર્ટરિક એસિડ ડીએલ-એમિનો-butanol, antitubercular દવા માટે મધ્યવર્તી ઉકેલવા માટે રાસાયણિક ઉકેલ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. અને તે tartrate ડેરિવેટિવ્ઝ સંશ્લેષણ કરવા chiral પૂલ તરીકે વપરાય છે. તેના એસિડિટીએ સાથે, તે oryzanol ઉત્પાદનમાં પોલિએસ્ટર રેસા અથવા પીએચ મૂલ્ય નિયમનકાર ના રેઝિન અંતિમ માં ઉત્પ્રેરક તરીકે વપરાય છે. તેના complexation, એલ (+) સાથે - ટર્ટરિક એસિડ ઇલેક્ટ્રોપ્લેટિંગ, સલ્ફર દૂર કરે છે અને એસિડ અથાણાંમાં વપરાય છે. તે પણ complexing એજન્ટ તરીકે ઉપયોગ થાય છે એજન્ટ સ્ક્રીનિંગ અથવા રાસાયણિક વિશ્લેષણ અને ફાર્માસ્યુટિકલ નિરીક્ષણ એજન્ટ chelating, અથવા રંગાઈ એજન્ટ પ્રતિકાર તરીકે. તેના ઘટાડો સાથે, તે રાસાયણિક ફોટોગ્રાફી ઉત્પાદન અરીસામાં Reductive એજન્ટ અથવા ઇમેજિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. તે પણ મેટલ આયન સાથે જટિલ કરી શકો છો અને એજન્ટ સફાઈ અથવા પોલીશ મેટલ સપાટી એજન્ટ તરીકે વાપરી શકાય છે.\nપેકિંગ: Kratf / પ્લાસ્ટિક બેગ માં 25KG ચોખ્ખી PE બેગ 20MT / 20FCL (પરાળની શય્યા સાથરો પર) સાથે એક રેખામાં.\nસ્ટોરેજ: પ્રકાશ સાબિતી, સૂકી અને ઠંડી જગ્યાએ airtightly કેપ્ટ.\nગત: એલ-પોટેશિયમ હાઇડ્રોજન tartrate\nઆગામી: Dl- પોટેશિયમ સોડિયમ tartrate\nડી (-) - ટર્ટરિક એસિડ\nઅનહુઈ hailan બાયો-ટેકનોલોજી સહ., એલડી\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે ���ંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\nFIC સામગ્રી ચાઇના 2017\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/madhya-gujarat/ahmedabad-bank-of-baroda-employee-transferred-1-crore-69-lacks-of-account-holders-fds-in-wifes-account-strange-case-of-bank-fraud-jm-993569.html", "date_download": "2020-08-06T19:31:51Z", "digest": "sha1:HKKIWRVKLNBPQ3VEWHDSUS7QCRZRM4JN", "length": 23468, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "Bank of baroda employee Transferred 1 crore 69 Lacks of account holders FDs in wifes account strange case of bank fraud JM– News18 Gujarati", "raw_content": "\nઅમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો\nહોમ » ન્યૂઝ » મધ્ય ગુજરાત\nઅમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો\nકિરણ બેંકના ID Password કોપી કરી અને ભારતીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા વીજીલેન્સે પકડી પાડ્યો\nકિરણ ચુનારા અમદાવાદ નજીક આવેલા બાવળાની બેંક ઓફ બરોડા શાખામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ છે અને છેલ્લા 3-4 મહિનાથી પત્નીના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરતો હતો. આખરે પાપનો ઘડો ફૂટ્યો\nઅમદાવાદ: જેનું ખાય તેનું જ ખોદે કહેવત સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. એક બેંકના કર્મચારીએ ખાતેદારોએ કરાવેલી ફિક્સ ડિપોઝિટના (Fixed Deposite) 1.69 કરોડ રૂપિયા પત્નીના (Wife) ખાતામાં (Account) ટ્રાન્સફર કરી દેતા બેન્ક કર્મી સામે બાવળા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.\nઅમદાવાદ નજીક આવેલા બાવળાની બેંક ઓફ બરોડા શાખામાં (Bank of Baroda) ઉચાપત (Cheating) થઈ હોવાનું સામે આવ્યું છે. 1,69,75,902 રૂપિયાની ઉચાપત ની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશન મા નોંધાઈ છે. ઉચાપત કરનાર બાવળા બેંક ઓફ બરોડા શાખાનો સ્પેશ્યલ આસીસ્ટન્ટ (Special Assitant) જ હોવાનું સામે આવ્યું છે. બેન્ક ઓફ બરોડા ની વિજિલન્સ ટિમ ના સર્વેલ્સનમા ધ્યાને આવ્યું હતું કે ભારતી ચુનારા નામના એકાઉન્ટમા છેલા 3 થી 4 માસમા મોટી મોટી રકમ વારંવાર જમા થઈ રહી છે. જે શંકાસ્પદ લાગતા બેન્ક એકાઉન્ટની વિગતો તપાસવા મા આવી અને એ એકાઉન્ટ બેન્ક ના જ કર્મચારી કિરણ ચુનારાની પત્નીનું સામે આવતા વધુ શંકા જતા તપાસ કરી હતી.\nબેન્કના મેનેજર આખો મામલો સામે લાવ્યા ત્યાર બાદ બેન્ક મેનેજરે ફરિયાદ નોંધાવતા ની સાથે જ આરોપી કિરણ ચુનારા ફરાર થઈ ગયો છે. ત્યારે બાવળા પોલીસે આરોપી ની શોધખોળ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.\nઆ પણ વાંચો : કોરોના વાયરસ : રાજ્યમાં નવા 580 કેસ નોંધાયા, 24 કલાકમાં 532 દર્દીઓ સાજા થયા\nબાવળા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ બેન્કના ID અને Password નો દુરુપયોગ કરી ઉચાપત કરી છે. બીજા કર્મચારીઓ ના આઈ.ડીં અને પાસવર્ડનો પણ દુરઉપયોગ કર્યો છે.આરોપી કિરણ ચુનારા વર્ષ 2017 થી ફરજ પર છે. બેન્ક ઓફીસ ખાતામાંથી બેંકના ગ્રાહકોના ખાતાના ફિક્સ ડીપોઝીટ તોડીને અને ગ્રાહકો ના બચત ખાતા ના બેલેન્સ માંથી કુલ રૂપીયા 1,69,75,902 તેની પત્ની ભારતીબેન કિરણભાઇ ચુનારા ના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ઓન લાઇન બેંકીંગ તેમજ અન્ય રીતે આ ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે.\nઆ પણ વાંચો : સુરત : યુવકે દારૂના નશામાં ગાડી ડિવાઇડર પર ચઢાવી દીધી, 2 બાઇક ચાલકોને ઉડાવી ભાગ્યો - video\nઉચાપત કરી બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરનાર કિરણ ચુનારા સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હોવાનું બાવળા પીઆઇ આર.જી.ખાંટ એ જણાવ્યું છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nઅમદાવાદ : બેંકકર્મીએ ખાતેદારોની FDનાં 1.69 કરોડ પત્નીના જ એકાઉન્ટમાં નાખી દીધા, બેન્ક સાથેની ઠગાઇનો અજીબ કિસ્સો\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/happy-new-year-is-big-challenge-deepika-shahrukh-farah-khan-013688.html", "date_download": "2020-08-06T19:44:37Z", "digest": "sha1:MNWVMFN5C4ZH2P23DYUWR77J4LMVL6AE", "length": 17273, "nlines": 209, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓમ શાંતિ ઓમનો ઇતિહાસ દોહરાવશે હૅપ્પી ન્યુ ઈયર : જુઓ સેટની તસવીરો | Happy New Year Is Big Challenge Deepika Shahrukh Farah Khan - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિ���ો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઓમ શાંતિ ઓમનો ઇતિહાસ દોહરાવશે હૅપ્પી ન્યુ ઈયર : જુઓ સેટની તસવીરો\nમુંબઈ, 8 નવેમ્બર : અભિનેત્રી દીપિકા પાદુકોણે આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ફિલ્મ અંગે ચર્ચામાં છે. ફિલ્મ અંગે વાત કરતાં દીપિકાએ ફરાહ ખાન અને શાહરુખ ખાનના ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે બંનેએ દુબઈમાં શૂટિંગ દરમિયાન તેમની ખૂબ કૅર લીધી.\nદીપિકાએ જણાવ્યું - બંને બહુ કૅરિંગ છે. મને ખુશી છે કે મને બીજી બંને સાથે કામ કરવાની તક મળી છે. નોંધનીય છે કે ઓમ શાંતિ ઓમ બાદ દીપિકા પાદુકોણે બીજી વાર ફરાહ ખાન સાથે હૅપ્પી ન્યુ ઈયર માટે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન ઉપરાંત બોમન ઈરાની, જૅકી શ્રૉફ, વિવાન શાહ, સોનૂ સૂદ તથા અભિષેક બચ્ચન પણ છે.\nશાહરુખે જણાવ્યું - ફિલ્મ બિલ્કુલ નવી છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. હૅપ્પી ન્યુ ઈયર માત્ર શાહરુખની ફિલ્મ નથી. તેમાં દીપિકા, અભિષેક, બોમન, જૅકી, વિવાન અને સોનૂ પણ છે. મને લાગે છે કે હું પહેલી વાર કોઈ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં કામ કરુ છું. હૅપ્પી ન્યુ ઈયરમાં નવાપણુ એ છે કે આ એક નાયક કે નાયિકાની આસપાસ નથી ફરતી.\nજોકે દીપિકા-શાહરુખની જોડી બૉક્સ ઑફિસ પર હિટ રહી છે. ઓમ શાંતિ ઓમ બાદ ચેન્નઈ એક્સપ્રેસ પણ સુપર હિટ રહી છે. દીપિકા-શાહરુખની આ ત્રીજી અને દીપિકાની ફરાહ સાથે આ બીજી ફિલ્મ છે. બીજી બાજુ ફરાહની ગત ફિલ્મ તીસ માર ખાં ફ્લૉપ રહી હતી. તેથી તેમણે ફરી એક વાર શાહરુખનો હાથ પકડ્યો છે, કારણ કે શાહરુખે ફરાહ સાથે મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમ જેવી હિટ ફિલ્મો આપી છે.\nચાલો જોઇએ હૅપ્પી ન્યુ ઈયરના દુબઈ શૂટિંગની તસવીરો :\nફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં અભિષેક બચ્ચન, શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે છે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર અભિષેક બચ્ચન, શાહરુખ ���ાન, બોમન ઈરાની અને ફરાહ ખાન.\nમાત્ર શાહરુખની ફિલ્મ નથી\nહૅપ્પી ન્યુ ઈયર માત્ર શાહરુખની ફિલ્મ નથી. તેમાં દીપિકા, અભિષેક, બોમન, જૅકી, વિવાન અને સોનૂ પણ છે.\nએચએનવાયના સેટ પર બોમન ઈરાની અને અભિષેક બચ્ચન.\nફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ યોજાયેલી પાર્ટીમાં બોમન ઈરાની અને દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના સેટ પર ફૅન સાથે દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન સાથે દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન સાથે દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન્સ સાથે દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના નાઇટ શૂટિંગ દરમિયાન ફરાહ ખાન.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફુરસદની પળો માણતી સ્ટારકાસ્ટ.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર મલાઇકા અરોરા ખાન સાથે ફરાહ ખાન.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન સાથે શાહરુખ ખાન.\nહૅપ્પી ન્યુ ઈયરના સેટ પર અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન.\nરોમેન્ટીક અંદાજમાં પતિ સાથે સોનમ કપૂરે મનાવ્યુ ન્યૂ યર, લિપલૉક Video Viral\nHappy New Year 2020: ભારત કૃષિ અને ખાદ્ય સુરક્ષામાં આટલું બન્યું આત્મ નિર્ભર\nનવા વર્ષ પર પ્રિયંકાએ કરી નિકને કિસ, ફોટો શેર કરી બોલી - ‘હેપ્પી ન્યૂ યર'\nચૈત્ર નવરાત્રી એટલે હિંદુ નવવર્ષની શરૂઆતનો સંકેત\nJio યુઝર્સ માટે ડબલ ધમાકા, હેપ્પી ન્યૂ યર 2018 પ્લાન\nઅનેક રેકોર્ડ તોડ્યા બાહુબલીએ, પરંતુ SRKનો આ રેકોર્ડ છે કાયમ\nબેંગલુરુ છેડતી મામલો: વિરાટ-અનુષ્કાએ વ્યક્ત કર્યો ગુસ્સો\nહરભજન અને ગીતાએ યાટ પર મનાવ્યુ નવુ વર્ષ\nનવા વર્ષની ઉજવણી વચ્ચે ઇસ્તંબુલમાં નાઇટક્લબમાં હુમલો, 39 મોત, સાંતા બનીને આવ્યા\nવિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સગાઇ 1 જાન્યુઆરી થશે\nDont Miss it: જાણો વર્ષ 2015ની રસપ્રદ વાતો\nબુરા ના માનો હોલી હે... કોને મળશે 'Ghanta' એવોર્ડ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમ���ે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://chintannipale.in/2020/07/22/05/47/5922", "date_download": "2020-08-06T18:57:00Z", "digest": "sha1:7A65ZN7TOL6KDAJKFDIYFVGV6DF4MEVQ", "length": 19955, "nlines": 81, "source_domain": "chintannipale.in", "title": "પ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે\nપ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nપ્લીઝ, તું મારી વાતનો\nઊંધો મતલબ ન કાઢ\nચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nએક એક પળ અહીં સ્કેરી છે, વિશ્વ આખું છે હોરર જેવું,\nપેન્સિલમાર્ક જેવું સ્મિત મારું, રૂસણું તારું ઇરેઝર જેવું.\nસંબંધનો સૌથી મોટો આધાર સંવાદ કેવો છે એના ઉપર છે. વાતો કરવી એ સંવાદ નથી. વાતોનો વિષય હોય છે, સંવાદમાં સંવેદના હોય છે. કોઇ વાત કરતું હોય ત્યારે એની વાતમાં આપણું કેટલું ધ્યાન હોય છે આપણે આપણા વિચારોમાં હોઇએ ત્યારે કોણ શું બોલ્યું એની પણ આપણને ખબર પડતી નથી. ધ્યાન ન હોવું એ એક વાત છે અને ધ્યાન ન આપવું એ તદ્દન જુદી વાત છે. અમુક વખતે તો વાત સાંભળવાની આપણી તૈયારી જ નથી હોતી. બેધ્યાન હોવું અને બેપરવાહ રહેવું એમાં ફરક છે. બહુ ઓછા લોકો એવાં હોય છે, જે દરેક માણસની વાત ધ્યાનથી સાંભળે છે. આપણે તો વાત સાંભળવામાં પણ ‘સિલેક્ટિવ’ હોઇએ છીએ. અમુક લોકોની વાતને આપણે ગણકારતાં જ નથી. આપણે જ ઘણી વખત એવું બોલતાં હોઇએ છીએ કે, એક કાનેથી સાંભળી, બીજા કાનેથી વાત કાઢી નાખવી. ભગવાને બે કાન શા માટે આપ્યા છે આપણે આપણા વિચારોમાં હોઇએ ત્યારે કોણ શું બોલ્યું એની પણ આપણને ખબર પડતી નથી. ધ્યાન ન હોવું એ એક વાત છે અને ધ્યાન ન આપવું એ તદ્દન જુદી વાત છે. અમુક વખતે તો વાત સાંભળવાની આપણી તૈયારી જ નથી હોતી. બેધ્યાન હોવું અને બેપરવાહ રહેવું એમાં ફરક છે. બહુ ઓછા લોકો એવાં હોય છે, જે દરેક માણસની વાત ધ્યાનથી સાંભળે છે. આપણે તો વાત સાંભળવામાં પણ ‘સિલેક્ટિવ’ હોઇએ છીએ. અમુક લોકોની વાતને આપણે ગણકારતાં જ નથી. આપણે જ ઘણી વખત એવું બોલતાં હોઇએ છીએ કે, એક કાનેથી સાંભળી, બીજા કાનેથી વાત કાઢી નાખવી. ભગવાને બે કાન શા માટે આપ્યા છે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢતી વખતે આપણે એટલુંયે વિચારતાં નથી કે, ભલે વાત કાઢી નાખી, પણ �� વાત બે કાન વચ્ચેથી પસાર થઇ છે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢતી વખતે આપણે એટલુંયે વિચારતાં નથી કે, ભલે વાત કાઢી નાખી, પણ એ વાત બે કાન વચ્ચેથી પસાર થઇ છે હા, દરેક વાત મહત્વની હોય એવું જરૂરી નથી. મહત્વની વાતને પણ આપણે કેટલું મહત્વ આપતાં હોઇએ છીએ\nવાત કરતી અને વાત સાંભળતી વખતે આપણું ‘મેન્ટલ સ્ટેટસ’ કેવું હોય છે, એનું આપણને કોઇ ધ્યાન હોય છે ખરું વાત કરવાનો મૂડ અને માહોલ હોવો જોઇએ. સંવાદ માટે સ્વસ્થ મન હોવું જોઇએ. માંદલું, મૂરઝાયેલું કે ઉશ્કેરાયેલું મન સંવાદમાં મુસીબતનું જ સર્જન કરે છે. વાતનું વતેસર થઇ જવામાં અસ્થિર મન ઘણું જવાબદાર હોય છે વાત કરવાનો મૂડ અને માહોલ હોવો જોઇએ. સંવાદ માટે સ્વસ્થ મન હોવું જોઇએ. માંદલું, મૂરઝાયેલું કે ઉશ્કેરાયેલું મન સંવાદમાં મુસીબતનું જ સર્જન કરે છે. વાતનું વતેસર થઇ જવામાં અસ્થિર મન ઘણું જવાબદાર હોય છે ક્યારેક કોઇની વાત આપણને એટલે સાચી નથી લાગતી, કારણ કે કોઇની વાત સાચી હોવાનું સ્વીકારવાની આપણી તૈયારી જ હોતી નથી ક્યારેક કોઇની વાત આપણને એટલે સાચી નથી લાગતી, કારણ કે કોઇની વાત સાચી હોવાનું સ્વીકારવાની આપણી તૈયારી જ હોતી નથી આપણે આપણા એન્ગલથી જ વિચાર કરતાં હોઇએ છીએ. સામેની વ્યક્તિ સાચું બોલતી હોય, ત્યારે એના સત્યને સમજવાની અને સ્વીકારવાની જવાબદારી આપણી હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક ઓફિસમાં થોડું કામ હતું. તેનો એક મિત્ર ઘણો પહોંચેલો હતો. યુવાને તેના મિત્રને ફોન કર્યો, ‘પેલી ઓફિસમાં મારે એક કામ છે. ત્યાં કોઇ તારું જાણીતું છે આપણે આપણા એન્ગલથી જ વિચાર કરતાં હોઇએ છીએ. સામેની વ્યક્તિ સાચું બોલતી હોય, ત્યારે એના સત્યને સમજવાની અને સ્વીકારવાની જવાબદારી આપણી હોય છે. એક યુવાનની આ વાત છે. તેને એક ઓફિસમાં થોડું કામ હતું. તેનો એક મિત્ર ઘણો પહોંચેલો હતો. યુવાને તેના મિત્રને ફોન કર્યો, ‘પેલી ઓફિસમાં મારે એક કામ છે. ત્યાં કોઇ તારું જાણીતું છે’ પેલા મિત્રએ થોડો વિચાર કરીને કહ્યું કે, ‘યાર, ત્યાં તો મને કોઇ ઓળખતું નથી’ પેલા મિત્રએ થોડો વિચાર કરીને કહ્યું કે, ‘યાર, ત્યાં તો મને કોઇ ઓળખતું નથી’ વાત પૂરી થઇ પછી એ યુવાનને થયું કે, ‘એને મારું કામ કરવું નથી, એટલે જ મને કહી દીધું કે, મને કોઇ ઓળખતું નથી’ વાત પૂરી થઇ પછી એ યુવાનને થયું કે, ‘એને મારું કામ કરવું નથી, એટલે જ મને કહી દીધું કે, મને કોઇ ઓળખતું નથી’ એ યુવાનને ખરાબ લાગ્યું. કામ નહોતુ��� કરવું તો ના પાડી દેવી હતી ને’ એ યુવાનને ખરાબ લાગ્યું. કામ નહોતું કરવું તો ના પાડી દેવી હતી ને ખોટું શા માટે બોલ્યો ખોટું શા માટે બોલ્યો થોડા દિવસ પછી એક ત્રીજો મિત્ર એને મળ્યો. યુવાને તેના મિત્રની વાત કરી કે, એણે મને એવું કહ્યું કે, મને કોઇ ઓળખતું નથી થોડા દિવસ પછી એક ત્રીજો મિત્ર એને મળ્યો. યુવાને તેના મિત્રની વાત કરી કે, એણે મને એવું કહ્યું કે, મને કોઇ ઓળખતું નથી સાથોસાથ એમ પણ કહ્યું કે, હવે એ બદલાઇ ગયો છે. કામ ટાળે છે\nમિત્રની વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘અરે, તું એના વિશે કેમ ઊંધું વિચારે છે તેં એવું કેમ માની લીધું કે એ ખોટું બોલે છે કે એને કામ નથી કરવું તેં એવું કેમ માની લીધું કે એ ખોટું બોલે છે કે એને કામ નથી કરવું તને ખબર છે, તેં એને વાત કરી એ પછી એણે મને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, તારે એક ઓફિસમાં કામ છે. એ તો તારા કામ માટે મને પૂછતો હતો કે, એ ઓફિસમાં તારું કોઇ જાણીતું છે તને ખબર છે, તેં એને વાત કરી એ પછી એણે મને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, તારે એક ઓફિસમાં કામ છે. એ તો તારા કામ માટે મને પૂછતો હતો કે, એ ઓફિસમાં તારું કોઇ જાણીતું છે તો તું એેને હેલ્પ કરજે.’ આપણે ક્યારેક આપણી રીતે વિચારીને જ સંબંધો પર શંકા કરતાં હોઇએ છીએ. ઘણા સંબંધો તૂટવા માટે આવી શંકા કારણભૂત હોય છે. દરેક વખતે સંબંધ તૂટે ત્યારે વાંક સામી વ્યક્તિનો નથી હોતો, આપણો વાંક હોય છે. બીજાને દોષ દેવો સહેલો છે. આપણને આપણો કોઇ વાંક લાગતો જ નથી. ક્યારેક સામા પક્ષેથી સંબંધ કપાઇ જાય કે ઓછો થઇ જાય ત્યારે આપણને જ સમજાતું નથી કે, એને થયું છે શું તો તું એેને હેલ્પ કરજે.’ આપણે ક્યારેક આપણી રીતે વિચારીને જ સંબંધો પર શંકા કરતાં હોઇએ છીએ. ઘણા સંબંધો તૂટવા માટે આવી શંકા કારણભૂત હોય છે. દરેક વખતે સંબંધ તૂટે ત્યારે વાંક સામી વ્યક્તિનો નથી હોતો, આપણો વાંક હોય છે. બીજાને દોષ દેવો સહેલો છે. આપણને આપણો કોઇ વાંક લાગતો જ નથી. ક્યારેક સામા પક્ષેથી સંબંધ કપાઇ જાય કે ઓછો થઇ જાય ત્યારે આપણને જ સમજાતું નથી કે, એને થયું છે શું એને કઇ વાતનું ખોટું કે ખરાબ લાગ્યું છે એને કઇ વાતનું ખોટું કે ખરાબ લાગ્યું છે કોઇ આપણો ફોન ન ઉપાડે, વોટ્સએપમાં બ્લ્યુ નિશાન આવી ગયા પછી પણ જવાબ ન આપે, આપણું સ્ટેટસ જોઇ રિસ્પોન્સ ન આપે તો પણ આપણે જાતજાતના વિચારો કરી લઇએ છીએ. એને હવે કોઇ પરવા નથી, બહુ મોટો માણસ થઇ ગયો છે, હવે તેને મારી કોઇ જરૂર નથી એવા વિચારો કરવા લાગીએ છીએ. આપણને એવો વિચાર નથી આવતો કે, એ કંઇક મુશ્કેલીમાં લાગે છે. બાકી તો એ તરત જ જવાબ આપે. કોઇનો ફોન આવે અને આપણે રીસિવ કરી શકીએ એમ ન હોઇએ ત્યારે પણ એવો મેસેજ કરી દઇએ છીએ કે, આઇ વિલ કોલ યુ લેટર, કારણ કે એને ખરાબ ન લાગે કોઇ આપણો ફોન ન ઉપાડે, વોટ્સએપમાં બ્લ્યુ નિશાન આવી ગયા પછી પણ જવાબ ન આપે, આપણું સ્ટેટસ જોઇ રિસ્પોન્સ ન આપે તો પણ આપણે જાતજાતના વિચારો કરી લઇએ છીએ. એને હવે કોઇ પરવા નથી, બહુ મોટો માણસ થઇ ગયો છે, હવે તેને મારી કોઇ જરૂર નથી એવા વિચારો કરવા લાગીએ છીએ. આપણને એવો વિચાર નથી આવતો કે, એ કંઇક મુશ્કેલીમાં લાગે છે. બાકી તો એ તરત જ જવાબ આપે. કોઇનો ફોન આવે અને આપણે રીસિવ કરી શકીએ એમ ન હોઇએ ત્યારે પણ એવો મેસેજ કરી દઇએ છીએ કે, આઇ વિલ કોલ યુ લેટર, કારણ કે એને ખરાબ ન લાગે એને ફીલ ન થાય કે હું તેનો કોલ ઇગ્નોર કરું છું\nસંબંધોમાં હળવાશ માટે જે વાત જે મતલબથી કહેવાઇ હોય, એને એ જ અર્થમાં સમજવી પડતી હોય છે. કોણ શું કહે છે એની સાથે એ પણ મહત્વનું હોય છે કે એ જે કહે છે, એને આપણે કેવું સમજીએ છીએ. ઊંધા અર્થ લેવાવાળા સાથે વાત કરતાં પહેલાં આપણે કહેવું પડે છે કે, ‘પ્લીઝ મારી વાત ‘રાઇટ સ્પિરિટ’માં લેજે.’ આપણને જ જો ઊંધા અર્થ કાઢવાની આદત હશે, તો બધું ઊંધું જ લાગવાનું છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ કંઇ પણ કહે તો પત્ની ઊંધો જ મતલબ કાઢે પતિએ કહ્યું કે, ‘બહાર ફરવા જવું છે પતિએ કહ્યું કે, ‘બહાર ફરવા જવું છે’ પત્નીએ કહ્યું કે, ‘તારે તો ઘરમાં રહેવું જ હોતું નથી. રજા હોય ત્યારે પણ તારે બહાર જ ભટકવું હોય છે’ પત્નીએ કહ્યું કે, ‘તારે તો ઘરમાં રહેવું જ હોતું નથી. રજા હોય ત્યારે પણ તારે બહાર જ ભટકવું હોય છે’ પતિએ એક વખત ઘરે જ રહેવાનું કહ્યું. પત્નીએ કહ્યું, ‘તારે તો મને ઘરમાં જ પૂરી રાખવી છે. રજા હોય ત્યારે પણ તને એમ નથી થતું કે, આને ક્યાંક ચક્કર મારવા લઇ જાઉં’ પતિએ એક વખત ઘરે જ રહેવાનું કહ્યું. પત્નીએ કહ્યું, ‘તારે તો મને ઘરમાં જ પૂરી રાખવી છે. રજા હોય ત્યારે પણ તને એમ નથી થતું કે, આને ક્યાંક ચક્કર મારવા લઇ જાઉં’ પતિએ કહ્યું કે, ‘તું કેમ મારી દરેક વાતનો ઊંધો જ મતલબ લે છે’ પતિએ કહ્યું કે, ‘તું કેમ મારી દરેક વાતનો ઊંધો જ મતલબ લે છે પ્લીઝ, તું મારી દરેક વાતના ઊંધા મતલબ ન કાઢ પ્લીઝ, તું મારી દરેક વાતના ઊંધા મતલબ ન કાઢ આનાથી તો આપણે ઝઘડતાં જ રહીશું.’ સંબંધ ટકાવવા માટે ક્યારેક માણસ એવું પણ કરતો હોય છે કે, હવે એ જે ��હે એમ જ કરવું છે. એ જે કરે એની સામે કોઇ વાંધો પણ નહીં કાઢવાનો. માણસ એક હદ સુધી આવું કરે છે. પછી એનો પણ થાક લાગતો હોય છે. જ્યારે કોઇ સામે બોલવામાં કે કંઇ વર્તન કરવામાં વિચાર કરવો પડે ત્યારે સમજવું કે આ સંબંધમાં કંઇક ખૂટે છે. સંબંધ સાચવવાની ચિંતા હોય તો સમજવું કે, આ સંબંધ જોખમમાં છે. ક્યારેક મૂડમાં અપ-ડાઉન આવે એ હજી સમજી શકાય, પણ એની ફ્રિકવન્સી વધી જાય તો ખતરો પેદા થાય છે આનાથી તો આપણે ઝઘડતાં જ રહીશું.’ સંબંધ ટકાવવા માટે ક્યારેક માણસ એવું પણ કરતો હોય છે કે, હવે એ જે કહે એમ જ કરવું છે. એ જે કરે એની સામે કોઇ વાંધો પણ નહીં કાઢવાનો. માણસ એક હદ સુધી આવું કરે છે. પછી એનો પણ થાક લાગતો હોય છે. જ્યારે કોઇ સામે બોલવામાં કે કંઇ વર્તન કરવામાં વિચાર કરવો પડે ત્યારે સમજવું કે આ સંબંધમાં કંઇક ખૂટે છે. સંબંધ સાચવવાની ચિંતા હોય તો સમજવું કે, આ સંબંધ જોખમમાં છે. ક્યારેક મૂડમાં અપ-ડાઉન આવે એ હજી સમજી શકાય, પણ એની ફ્રિકવન્સી વધી જાય તો ખતરો પેદા થાય છે બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક તો મતભેદ થવાના જ છે, ક્યારેક બેમાંથી એક એવું કરી બેસવાનું જ છે કે બીજી વ્યક્તિને ન ગમે. એ વખતે આપણું વર્તન વધુ સમજ માંગી લે છે. આપણે એ પણ સમજવાનું હોય છે કે, એ વ્યક્તિ આપણા જેવું જ વિચારે, આપણે ઇચ્છીએ એવું જ કરે અને એનું સંપૂર્ણ ધ્યાન મારામાં જ હોય, તો એ સૌથી મોટી ભૂલ છે. બેઝિક વાત એ છે કે, એ વ્યક્તિને તમારા પ્રત્યે લાગણી, પ્રેમ કે આદર છે કે નહીં બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક તો મતભેદ થવાના જ છે, ક્યારેક બેમાંથી એક એવું કરી બેસવાનું જ છે કે બીજી વ્યક્તિને ન ગમે. એ વખતે આપણું વર્તન વધુ સમજ માંગી લે છે. આપણે એ પણ સમજવાનું હોય છે કે, એ વ્યક્તિ આપણા જેવું જ વિચારે, આપણે ઇચ્છીએ એવું જ કરે અને એનું સંપૂર્ણ ધ્યાન મારામાં જ હોય, તો એ સૌથી મોટી ભૂલ છે. બેઝિક વાત એ છે કે, એ વ્યક્તિને તમારા પ્રત્યે લાગણી, પ્રેમ કે આદર છે કે નહીં એકાદ વખત કંઇક અયોગ્ય બોલાઇ જાય એનાથી એવું માની લેવાની જરૂર નથી કે એને પ્રેમ નથી. પ્રેમ, લાગણી, કેર, આત્મીયતા, સાંત્વના અનુભવવાની હોય છે, આપણામાં પણ સામી વ્યક્તિના અહેસાસને માણવાની આવડત હોવી જોઇએ. કોઇનું કંઇ તો જ સ્પર્શે, જો આપણે તેને આપણા દિલ સુધી પહોંચવા દઇએ. ધક્કો મારીને એવું કહીએ કે, કોઇ નજીક આવતું નથી, તો એ વાત વ્યાજબી હોતી નથી\nજો સંબંધમાં વારે વારે સ્પષ્ટતા, ચોખવટ કે ખુલાસા કરવા પડતા હોય, તો સમજવું કે એ સંબંધ સુષુપ્ત થવા તરફ આગળ વધી રહ્યો છે. –કેયુ.\n(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 જુલાઇ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)\nક્રિમિનલ સાઇકોલોજી : વિકાસ દુબે જેવા ખૂંખાર ગુનેગારો કેમ પાકે છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nહવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં રિયલી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nહળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nઓનલાઇન એજ્યુકેશનમાં શિક્ષકોની વેદના કોઇને સમજાય છે ખરી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nતારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nહવે માત્ર બ્રેકઅપ થાય છે, દિલ નથી તૂટતાં રિયલી : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ\nપ્લીઝ, તું મારી વાતનો ઊંધો મતલબ ન કાઢ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKruti on મારો સમય આવવા દે, હું પણ બતાવી દઇશ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\nKrishnkant Unadkat on આપણી જિંદગીમાં આવતા દરેક લોકો આપણા હોતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/08/08/kaleshwari-tour/", "date_download": "2020-08-06T19:53:10Z", "digest": "sha1:YUALKY5YG2K6S6KLMHHLITXKQMMB42XP", "length": 29541, "nlines": 139, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ – પ્રવીણ શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ – પ્રવીણ શાહ\nAugust 8th, 2013 | પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર : પ્રવીણ શાહ | 5 પ્રતિભાવો »\n[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.]\nપંચમહાલ જીલ્લાના લુણાવાડાની નજીક કદમખંડીની બેઠક અને કલેશ્વરીધામ બહુ જાણીતી જગ્યાઓ છે. કદમખંડીમાં કદમના ઝાડ નીચે શ્રી ગોકુલનાથજીની બેઠક છે અને કલેશ્વરીધામમાં માતાના મંદિર ઉપરાંત ૧૦ થી ૧૫મી સદી દરમ્યાન બંધાયેલાં સ્થાપત્યોના અવશેષો છે. પુરાતત્વખાતું તેનું જતન કરી રહ્યું છે. આ સ્થાપત્યો ઉપરાંત એક સરસ મજાના વિહારધામ તરીકે પણ તે જોવા જેવું છે.\nઅમે આ બે સ્થળો જોવા માટેનો એક દિવસીય પ્રોગ્રામ બનાવી, ગોધરાથી, સ્નેહીઓને સાથે લઇ, ગાડીમાં નીકળી પડ્યા. ગોધરાથી ૪૦ કી.મી.ના અંતરે આવેલા લુણાવાડા ગામે પહોંચ્યા. રસ્તામાં શહેરા પાસે ‘મરડેશ્વર મહાદેવ’ તથા ‘મહાકાળી’ માનાં દર્શન પણ કર્યાં. લુણાવાડામાં ચા નાસ્તો કર્યો. દિવસનો પહેલો નાસ્તો કરવાની તો કેટલી બધી મજા આવે લુણાવાડાથી મોડાસાના રસ્તે આગળ જતાં ૧૩ કી.મી. પછી લીમડીયા આવે છે. અહીંથી ડાબી બાજુ વીરપુરના રસ્તે વળી જવાનું. ૧૦ કી.મી. પછી રસુલપુર ગામ આવે. અહીંથી ૧ કી.મી.ના અંતરે કદમખંડી છે. આ ૧ કી.મી.નો રસ્તો કાચો અને સાંકડો છે. પણ ગાડી જઈ શકે.\nકદમખંડી પહોંચીએ ત્યારે તો એમ જ લાગે કે આપણે બિલકુલ જંગલની મધ્યે આવી ગયા છીએ. ચારે બાજુ ઝાડ અને વચ્ચે મેદાન જેવી ખુલ્લી જગ્યામાં એક મંદિર બાંધ્યું છે, વિશાળ ઓટલો છે, ઓટલા પર કદમનું અને વડનું ઝાડ છે. મંદિરમાં શ્રી ગોકુલનાથજીની બેઠક છે. અહીં કોઈ માણસ કે મુખ્યાજી રહેતા નથી. બિલકુલ એકાંત જગા છે. મુખ્યાજી વીરપુરથી સવારે ૮ વાગે આવે છે. વીરપુર અહીંથી ૩ કી.મી. દૂર છે. મુખ્યાજી બેઠકજીમાં ભગવાનની સેવાપૂજા કરી, ઝારીજી ભરીને અને પ્રસાદ ધરાવીને ૧૧ વાગે પાછા વીરપુર જતા રહે છે. એટલે મંદિરમાં અંદર જઇને દર્શન કરવાં હોય તો આ ટાઈમે જ અહીં આવવું જોઈએ. જો બીજા કોઈ સમયે આવો તો ફક્ત જાળીમાંથી જ બેઠકજીનાં દર્શન કરવા મળે. અહીં કૃષ્ણ ભગવાને પાંડવોના વનવાસ વખતે, તેમની સાથે બેઠક કરી હતી. ૪૦૦ વર્ષ પહેલાં, કપડવંજથી શ્રીગોકુલનાથજી અહીં પધાર્યા હતા અને કથાવાર્તા કરી હતી. મહારાજશ્રી ભક્તોને સારા માર્ગે વાળવા કેવી કેવી દુર્ગમ જગાએ વિચરે છે, તેની કલ્પના, આ જગા જોઈને, સહેજે આવી જાય છે. અહીં કદમનું ઝાડ હોવાથી, આ જગા ‘કદમખંડીની બેઠક’ તરીકે ઓળખાય છે. અહીં ફાગણ સુદ ત્રીજ અને ગુરુપૂર્ણિમાના દિવસે મોટો ઉત્સવ ઉજવાય છે, ત્યારે અહીં ઘણા વૈષ્ણવો દર્શને આવે છે.\nઅમે આગલે દિવસે જ મુખ્યાજીને ફોન કરી દીધો હતો. એટલે આજે ૧૦ વાગે આવ્યા ત્યારે મુખ્યાજી હાજર હતા જ. બેઠકજીમાં દર્શન કરવાનો ઘણો જ આનંદ આવ્યો. ઓટલા પર બેઠા, વડવાઇઓએ ઝૂલ્યા, બાજુમાં કૂવો છે તે જોયો અને આ જગ્યાનું સાંનિધ્ય માણીને પાછા વળ્યા. બેઠકજીની સામે એક ઝાડ ��ીચે આશારામજીના આશ્રમના પ્રતિકરૂપે મૂર્તિની સ્થાપના કરેલી છે તે જોઈ. જો કે અહીં આશ્રમ જેવું કંઇ છે નહિ.\n૧ કિ.મી.ના કાચા રસ્તેથી બહાર આવ્યા. પછી વીરપુર તરફ આગળ ચાલ્યા. ફક્ત અડધો કિ.મી. જેટલું ગયા પછી ઝમજરમાંનુ મંદિર છે, ત્યાં દર્શન કર્યાં. અહીં એક પુરાણી અવાવરુ વાવ પણ છે. ઝમજરમાંના મંદિર આગળ જ એક મોટો ડુંગર છે. એટલે આ મંદિર ડુંગરની તળેટીમાં આવેલું હોય એવું લાગે. આ ડુંગર ‘અચલગઢ’ના નામે ઓળખાય છે. ડુંગર પર પણ ઝમજરમાંનું સ્થાનક છે. અહીંથી કલેશ્વરી ૨૦ કી.મી. દૂર છે. આ ડુંગર છેક કલેશ્વરી સુધી લંબાયેલો છે. કહે છે કે ઝમજરમાં અને કલેશ્રીમાં, બંને બહેનો હતી. ઝમજરમાંને બાળકો ન હતાં, જયારે કલેશ્વરીને કળશી (સોળ) બાળકો હતાં. ઝમજરમાંએ બહેન કલેશ્વરી પાસે થોડાં બાળકો માગ્યાં. પણ કલેશ્વરીએ આપવાની ના પાડી. આથી ઝમજરમાંએ ડુંગરના પોલાણમાં છેક કલેશ્વરી સુધી હાથ લંબાવી, કલેશ્વરીનાં બાળકો લઇ લેવાનો પ્રયત્ન કર્યો. અત્યારે પણ ઝમજરના આ ડુંગરથી કલેશ્વરી સુધી પોલાણ(ગુફા) છે. જો કે તેમાં જવું જોખમ ભરેલું છે. અચલગઢ પર મુસ્લિમોની દરગાહ પણ છે. જંગલ અને ઝાડપાન વચ્ચે ઝમજરમાંના મંદિર આગળ બેઘડી બેસવાનું ગમે એવું છે.\nડુંગર પર ચઢવાનાં પગથિયાં છે, પણ અમે ચઢયા નહિ. અહીંથી જ અમે પાછા વળી, રસ્તામાં વરિયાળી, તુવેર અને મકાઈનાં ખેતરો જોતાં જોતાં લીમડીયા, મુખ્ય રોડ પર પાછા આવ્યા, અને મોડાસા તરફ આગળ ચાલ્યા. હવે અમારે કલેશ્વરી જવાનું હતું. ૧૧ કી.મી. જેટલું ગયા પછી, બાબલીયા ગામ આવ્યું. અહીંથી જમણી તરફ બાકોર-પાંડરવાડાના રસ્તે વળ્યા. ફક્ત એક કિ.મી. પછી, લવાણા ગામ આગળ કલેશ્વરીનો નિર્દેશ કરતું પાટિયું હતું. થોડું અંદર જઈ, ‘કલેશ્વરી પરિસર’ના બોર્ડ આગળ ગાડી પાર્ક કરી, અને ગેટમાંથી ચાલતા જ અંદર દાખલ થયા. અંદર ચાલીને જ ફરવાનું હોય છે. અહીંના દરેક સ્થાપત્ય આગળ તેના વિષે વિગત લખેલી છે. પ્રવેશદ્વારની નજીક જ સૌ પ્રથમ સાસુની વાવ આવે છે. ૧૪ કે ૧૫ મી સદીમાં બનેલી આ વાવની બંને બાજુની દીવાલો પરની કોતરણી જોવા જેવી છે. સાસુની વાવની લગભગ સામે જ વહુની વાવ છે. અહીં પણ સુંદર કોતરણીવાળા શિલ્પો છે. બંને વાવ લગભગ સરખી છે. વાવમાં પાણી છે, પણ ચોખ્ખાઈ નથી. અહીં આજુબાજુના વિસ્તારમાં ઝાડપાન, બેસવા માટેના ચોતરા, ઉંચાનીચા ઢાળવાળા રસ્તા – આ બધું રમણીય લાગે છે. બાજુના ડુંગર પરથી આવતું એક ઝરણું વચમાં વહે છે. ઝરણાની સામી બાજુએ સામસામે ��ે મંદિરો છે. એક છે કલેશ્વરી માતાનું મંદિર અને બીજું છે શિવમંદિર. કલેશ્વરીના મંદિરમાં નટરાજની મૂર્તિ છે, પણ લોકો તેને જ કલેશ્વરી માતા તરીકે પૂજે છે. સામેનું શિવમંદિર, કલેશ્વરી પરિસરમાંનું સૌથી જૂનું મંદિર હોવાનું મનાય છે. બંને મંદિર પથ્થરનાં બનેલાં અને સ્થાપત્ય કલાના સુંદર નમૂના જેવાં છે. આ મંદિરોના પ્રાંગણમાં વિશ્રામ કરવાનું મન થાય એવું છે. અમે પણ અહીં થોડું બેઠા જ. કલેશ્વરી માતાના મંદિરની બાજુમાં ખુલ્લામાં જ કષ્ટભંજન હનુમાનની સિંદૂરી મૂર્તિ છે.\nશિવમંદિરની પાછળ એક મોટો કુંડ છે. કુંડના ગોખમાં વિષ્ણુ અને અન્ય દેવોની મૂર્તિઓ કંડારેલી છે. આ કુંડ ‘હિડિંબા કુંડ’ તરીકે ઓળખાય છે. કુંડની બાજુમાં એક કૂવો છે. શિવમંદિરની નજીક છત વગરની રૂમ જેવી રચનામાં સુંદર કોતરકામવાળી મૂર્તિઓ ઉભી કરેલી છે. અહીં આજુબાજુની જગામાં બધે જ તૂટેલાં શિલ્પો, થાંભલાઓ વગેરે તો વેરવિખેર પડેલું જ છે. શિવમંદિરની નજીક એક નાની ટેકરી પર શિકારમઢી નામની નાની રૂમ છે. રાજા શિકારે આવે ત્યારે ટેકરી પરની આ જગ્યાએથી શિકાર શોધવાનું બહુ સહેલું પડતું. શિકારમઢી પરનાં શિલ્પો બહુ જ સરસ છે.\nશિકારમઢીની બાજુમાં ઊંચા ડુંગર પર ચડવાનાં પગથિયાં છે. પગથિયાં સરસ પાકાં અને ચઢવામાં તકલીફ ના પડે એવાં છે. ૨૩૦ પગથિયાં ચઢીને ઉપર પહોંચો એટલે ઉપરનાં સ્થાપત્યો જોવા મળે. અહીં સૌ પ્રથમ ભીમની ચૉરી છે. મહાભારતના ભીમે અહીં લગ્ન કર્યાં હશે, એવું અનુમાન કરી શકાય. નજીકમાં જ અર્જુન ચૉરી છે. આ બંને બાંધકામો પરનાં શિલ્પો જોવા જેવાં છે. બાજુમાં જ ત્રણ પ્રવેશદ્વારવાળા મંદિરના ભગ્ન અવશેષો છે. અહીં મોટી સાઈઝના પગના અવશેષો દેખાય છે, જે ભીમ અને હિડિંબાના પગ હોવાનું કહેવાય છે. આ ડુંગર પરથી ચારે બાજુનું દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. લાંબે સુધી ફેલાયેલો ડુંગર, દૂર દૂર દેખાતાં તળાવો અને જંગલ, ટ્રેકિંગમાં નીકળવાની જાણે કે પ્રેરણા આપે છે. રસુલપુર આગળનો ઝમજરમાંનો ડુંગર અહીં કલેશ્વરી માતાના ડુંગર સુધી ફેલાયેલો દેખાઈ આવે છે.\nડુંગરની શોભા માણી, અમે પગથિયાં ઉતરીને નીચે આવ્યા. થાક્યા તો હતા જ. કલેશ્વરી માતાના મંદિર આગળ એક ચોતરા પર બેસી અમે ખાવાનું પતાવ્યું. અમે જમવાનું અને પાણી ઘેરથી લઈને જ આવ્યા હતા. બાજુમાં એક હેન્ડપંપ હતો, ત્યાં હાથ-મોં ધોઈ તાજામાજા થયા. હવે કલેશ્વરીનાં સ્મારકો જોવાનું પૂરું થયું હતું. અહીં પાંડવોનો જ ઇતિહાસ બધે પથરાયેલો હોય એમ લાગતું હતું. આશરે છસો વર્ષ પહેલાં, આ બાંધકામો કોણે અને શા માટે કર્યાં હશે, એ જમાનામાં આ સ્થળની જાહોજલાલી કેટલી બધી હશે, કેટલા બધા લોકો અહીં દર્શને તથા ફરવા માટે આવતા હશે એ બહુ જ રસપ્રદ તથા સંશોધનનો વિષય છે. અહીં પથ્થરોનાં શિલ્પોનો કેટલો બધો ભંગાર હજુ પડેલો છે. એ બાંધકામો પણ જો તૂટી ના ગયાં હોત તો આ પરિસરમાં હજુ બીજાં કેટલાં બધાં સ્થાપત્યો હોત અમને ઇડર તથા વિજયનગર બાજુનાં પોળોનાં મંદિરો યાદ આવી ગયાં. ત્યાં પણ જંગલમાં ૩૦૦ જેટલાં મંદિરો વેરવિખેર અને અપૂજ્ય દશામાં પડ્યાં છે. ગુજરાતમાં કલેશ્વરીનાં આ સ્મારકોને વધુ ને વધુ લોકો જાણતા થાય એ જરૂરી છે.\nકલેશ્વરીના કૃષ્ણ અને પાંડવોના ઈતિહાસને જાણીમાણીને અમે પછી ગોધરા તરફ પાછા વળ્યા. કલેશ્વરીથી બાકોર ૫ કી.મી. દૂર છે, પાંડરવાડા ત્યાંથી બીજા ૪ કી.મી. દૂર છે. આ વિસ્તારમાં જરમઈ માતાનું મંદિર આવેલું છે, તે જોવા પણ જઈ શકાય. કદમખંડીના મુખ્યાજી શ્રી દિલીપભાઈ છે અને તેમનો ફોન નંબર ૯૪૨૮૬૬૧૪૧૩ છે.\n« Previous ઘર – સ્વાતિ ઓઝા\nવાત વાતમાં મમ્મી આજે… – શ્રમ વિલેશ કડીયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nનિનાઈ ધોધ – પ્રવીણ શાહ\nકુદરતી સૌંદર્યથી ભરપૂર હોય એવાં કેટલાંયે સ્થળો આપણા ગુજરાતમાં ઘરઆંગણે આવેલાં છે. નિનાઈ ધોધ આવું એક અનુપમ સુંદરતા ધરાવતું સ્થળ છે. આ સ્થળ વડોદરાથી ૧૮૦ કી.મી. દૂર જંગલોની વચ્ચે, ગુજરાતને છેવાડે, મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું છે. વડોદરાથી સવારે નીકળી ને સાંજે પાછા આવી શકાય છે. નિનાઈ ધોધની મઝા માણવા અમે જાન્યુઆરીની એક ઠંડી સવારે વડોદરાથી નીકળી પડ્યા. અમારું દસ વ્યક્તિઓનું ગૃપ ... [વાંચો...]\nરતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ\nઆપણા ગુજરાતમાં ઠેર ઠેર ભરપૂર કુદરતી સૌંદર્ય વેરાયેલું પડ્યું છે. રતનમહાલ પણ આવું જ એક મનોહર કુદરતી મિજાજ ધરાવતું સ્થળ છે. પ્રકૃતિપ્રેમી લોકોને નૈસર્ગિક સાનિધ્યમાં એક દિવસ પસાર કરવો હોય તો આ એક સુંદર જગ્યા છે. વળી, એ સાથે સાથે થોડું ટ્રેકિંગ પણ થઈ શકે એવી આ જગ્યા છે. રતનમહાલમાં કોઈ મહેલ નથી પરંતુ એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લામાં ગોધરાથી ... [વાંચો...]\nનર્મદાને તીરે તીરે – જયંત રાઠોડ\n(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી બસ દ્વારા રાજપીપળા. રાજપીપળાથી ઓરી-સિસોદ્રા-શિનોર-માલસર-નારેશ્વર-કબીરવડ. અમારા મિત્રવૃંદમાં મારા સહિત એકાદ-બે મિત્રોને ... [વાંચો...]\n5 પ્રતિભાવો : કદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ – પ્રવીણ શાહ\nસુંદર કદમખંડી અને કલેશ્વરી (કલેશ્રી) ધામ બદલ આભાર. આપણી પ્રાચિન સંસ્ક્રુતિની રસભર માહિતિ\nસંસ્ક્રુતિની જાળવણીમાં જરુર ઉપયોગી થઇ પડશે.\nનવા સ્થળ વિશે સુંદર માહિતિ આપી…જવાનુ મન થઈ ગયું.\nપ્રવિન ભૈ શાહે ફ્ રિ એક્વખત પ્રવસનિ મઝા આપિ ત્ય જવા લલચાવિયા\nખુબ જ સરસ વરણ્ન હુ તમારા પ્રવાસના લેખો નીયમીત વાન્ચુ છુ.જાણે સદેહે ફરવા જતા હોઇએ. રિડ ગુજરાતી ને પણ ખુબ ખુબ અભિનદન\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://govindmaru.com/2012/02/24/j-p-mehta-2/", "date_download": "2020-08-06T19:12:30Z", "digest": "sha1:W44XK3CPTH4B5U6ERE4E2MVABBGBRICV", "length": 53097, "nlines": 427, "source_domain": "govindmaru.com", "title": "શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ – ‘અભીવ્યક્તી’", "raw_content": "\nરૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)\nઅન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)\nગુજરાતી અને હીન્દી સાથે એમ. એ. સુધીનો અભ્યાસ કરીને પારેખ કૉલેજ, મહુ��ા, (સૌરાષ્ટ્ર)માં સાહીત્યના પ્રાધ્યાપક તરીકે સફળ અધ્યાપન કાર્ય કરીને નીવૃત્ત થયેલા તેમ જ ૩૫ વર્ષથી રૅશનલ જીવન જીવતા પ્રો. જે. પી. મહેતા ‘મધુબીન્દુ’ એ અગાઉ લખીને પ્રકાશીત કરેલી કેટલીક રૅશનલ પુસ્તીકાઓમાંથી અમુક વીચારો ચુંટીને ‘શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ’ નામક પુસ્તીકામાં સમાવ્યા છે. ‘અભીવ્યક્તી’ બ્લોગના વાચકમીત્રો અને વડીલો માટે આ પુસ્તીકામાંથી વીણેલા વીચારો અત્રે પ્રસ્તુત કર્યાં છે:\n‘જે દેશમાં – ધર્મમાં – કરોડો લોકો અર્ધા ભુખે મરે છે અને લાખો સાધુઓ ગરીબોનાં લોહી ચુંસી પેટ ભરે છે; છતાં તેમના ઉદ્ધારનો વીચાર થતો નથી એ તે દેશ છે કે દોજખ નર્ક એ તે ધર્મપાલન કે શૈતાનનું તાંડવ \n‘મને નથી લાગતું કે જગતમાં ક્યારેય પણ ચમત્કારો થયા હોય અને થવાના પણ નથી જ. એટલે બુદ્ધીમાં ન ઉતરે તેવું બને ત્યારે તે કેવી રીતે ને શા માટે બન્યું તે જાણવા સંશોધન કરવું જોઈએ.’\n‘જેમનામાં ભ્રમ–વીભ્રમ, પરાશક્તી, ટેલીપથી, અંત:પ્રેરણા, દૈવી તાકાત, વળગાડ, માતાજી કે ભુતપ્રેત પ્રવેશ થાય છે, તે લોકો સ્કીઝોટાઈપ પર્સનાલીટી ડીસઓર્ડર અર્થાત્ વળગાડ યુક્ત, ભ્રામક વ્યક્તીત્વવાળાં છે ને આ મનોરોગ છે.’\n–ડૉ. મુકુલ ચોકસી, મનોચીકીત્સક, સુરત\n‘વીજ્ઞાનની ડીગ્રીઓ મેળવવાથી કાંઈ વૈજ્ઞાનીક અભીગમ કેળવાતો નથી. સેંકડો ડૉક્ટરો, ઈજનેરો, વૈજ્ઞાનીકો બાવા–બાપુઓના પગે પડે છે. શ્રીફળ વધેરી દવાખાનાંનાં ઉદ્ધાટન કરે છે, કમ્પ્યુટરને હાર પહેરાવી તેની પુજા કરે છે, કમ્પ્યુટરમાં કુંડળી કઢાવે છે આ બધું તુત છે, વીજ્ઞાનના નીયમો સમજવા માટે ખુલ્લી ને તીક્ષણ બુદ્ધી ને તર્ક જોઈએ’\nએકપણ બાવા–બાપુ, મૌલવી કે પ્રીસ્ટ–પાદરીએ મંદીર-મસ્જીદ કે ચર્ચમાં માનવ જાતને કલ્યાણકારી લાઈટ, ફોન, ફ્રીજ, ટી.વી., કમ્પ્યુટર વગેરેની એકપણ શોધ કરી નથી ને છતાં તે બધી સગવડોનો ભરપુર ઉપયોગ કરી, જે થાળીમાં જમે તેમાં થુંકે – તેમ વીજ્ઞાનની જ ટીકા કરે છે. જ્યારે વૈજ્ઞાનીક– મહીનાઓ સુધી પ્રયોગશાળામાં ગોંધાઈ, જીવનનાં તમામ સુખ–વૈભવ ત્યજી પોતાનાં ધ્યેયનાં સંશોધનમાં મગ્ન રહે છે. માટે જ જય વીજ્ઞાન, જય વૈજ્ઞાનીક ને જય જય વૈજ્ઞાનીક દૃષ્ટી \n–પ્રો. જે. પી. મહેતા, ‘મધુબીન્દુ’\n‘આપણે ધાર્મીક ક્રીયાકાંડ, વીધી–વીધાન કરી જે તન-મન-ધનનો બગાડ કરીએ છીએ, ઉત્પાદક શ્રમ કરતાં નથી, પ્રાર્થના–પુજામાં સમય વેડફીએ છીએ, યજ્ઞોમાં કીમતી ઘી–તેલ–જવ–તલ–શ્રીફળનો વીનાશ કરીએ છીએ. ડૉ. પાસે જવાને બદલે ભુવા, તાન્ત્રીકો પાસે જઈ કે બાધા આખડી રાખી બરબાદ થઈએ છીએ – આ બધી બેવકુફીને અન્ધશ્રદ્ધાના મુળ ગરીબી, અજ્ઞાન અને સૌથી વધુ ધર્માન્ધતામાં જ છે.’\n‘આપણે હજીપણ સીદ્ધાન્તજડ ધર્મની જરી પુરાણી, નીતી–રીતી, માન્યતાઓને વીધીનીષેધ છોડતાં નથી ને છતાં વીજ્ઞાની હોવાનો જુઠો દાવો કરીએ છીએ, આ નર્યો વીરોધાભાસ છે.’\n‘મેં મારા ૬૦ વર્ષની સાધુ જીન્દગીમાં આખો હીમાલય ફર્યા પછી ક્યાંય–કદી જોયું નથી કે હીમાલયના સાધુબાવાઓ (૧) સદીઓ સુધી જીવે છે. (૨) તેઓ નીરાહારી રહી વર્ષો કાઢી શકે છે. (૩) તેઓમાં મૃત સંજીવની, આકાશગમન, ચમત્કારી જડીબુટ્ટી વગેરેની કોઈ જ સીદ્ધી નથી જ નથી. મેં મારી દીર્ધ જીન્દગીમાં કદી એકપણ ચમત્કાર જોયો નથી. અન્ધશ્રદ્ધા માનવને જડ, ઝનુનીને અજ્ઞાની જ બનાવે છે.’\n–સ્વામી આનન્દ, ગાંધીજીના હીમાલયવાસી શીષ્ય\n‘પાહન પુજે હરી મીલે તો મેં પુજું પહાર’ –કબીર\n(જડ પથ્થર મુર્તી–પુજાના વીરોધમાં કબીરજી કહે છે કે જો પથ્થર પુજવાથી પ્રભુ મળતાં હોય તો હું આખો પર્વત જ પુજીશ. અર્થાત્ જડમુર્તી પુજા નીરર્થક જ છે.)\n‘ખગોળ, ભૌતીક, રસાયણ અને જીવશાસ્ત્રનાં વીવીધ વીજ્ઞાનક્ષેત્રોના વીશ્વના ૧૮૫ જેટલા વીજ્ઞાનીઓએ (જેમાંના ઘણા તો નોબેલ પ્રાઈઝ વીજેતા છે) અમેરીકન સામયીક ‘હ્યુમેનીસ્ટ’ના ઓક્ટોબર, ૧૯૭૫ના અંકમાં એકી અવાજે જાહેર કર્યું છે કે મંત્ર–તંત્ર–જાદુ–ચમત્કારો–ભુતપ્રેત, જ્યોતીષ વગેરે અન્ધશ્રદ્ધા જ છે કે જેને કોઈજ વૈજ્ઞાનીક આધાર નથી.’\n‘ભારતમાં બુદ્ધીશાળી, બુદ્ધીજીવી પ્રજા છે પણ બુદ્ધીનીષ્ઠા નથી. સરકાર આયોજીત સમારમ્ભની ગુજરાતી ફીલ્મોમાંથી ૨૬ ફીલ્મોમાં માતાજીના ચમત્કારો હતા \n‘સુખી ને સમૃદ્ધ થવા માટે યજ્ઞો કરનારા ભારતનો, વીશ્વસમૃદ્ધીમાં ૧૦૨મો નંબર છે. વીશ્વના ૧૦૧ દેશો યજ્ઞો ન કરવા છતાં આપણા કરતાં વધુ સમૃદ્ધ છે. અર્થાત્ યજ્ઞો એટલે કીમતી સામગ્રી આગમાં બાળવી. ગ્રામજનોને શુદ્ધ પેયજળ મળતું નથી; ત્યાં તમે કીલોબન્ધ શુદ્ધ ઘી બાળો તો તમે માનવ કે દાનવ \n‘એક જ ગામમાં એકી સાથે સેંકડો મન્દીર-(દા.ત. હરીદ્વાર, કાશી કે વૃન્દાવનમાં) એ પ્રજાના તન–મન–ધનનો બગાડ જ છે. સામ્પ્રદાયીક સામૈયા એ પણ નીષેધ કરવા યોગ્ય કુપ્રવૃત્તી જ છે. બાપુઓની-કથાકારોની પધરામણી મુર્ખ ભક્તોના ગુલામી માનસની જ ઉપજ છે. આટલા બધા યજ્ઞો-ધર્મશીબીરો-જ્ઞાનયજ્ઞો-સત્કાર સમારંભો વગેરે બધું જ ત્યાજ્ય નીંદનીય ��ે. કહેવાતા ચમત્કારોથી ધુતારા ધર્મગુરુઓ ભોળા પણ લોભી ચેલાઓને ધુતે છે. આ બધો જ અધર્મ છે. દેશની સમગ્ર પ્રજા જ્યારે કર્મઠ, ભૌતીકવાદી, જ્ઞાની, ભ્રમમુક્ત, ધર્મ-સમ્પ્રદાય મુક્ત થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર છે. સાધુઓની કામલીલાઓને લમ્પટલીલાઓ વારમ્વાર છાપાંઓમાં આવે છે. છતાં લોકો આ કહેવાતા પ.પુ.ધ.ધુ.નાં ચરણ છોડતા નથી, આ પ્રજાના પતનની નીશાની છે. ઢોંગી ધર્મગુરુ કરતાં પણ તેને પોષતી પ્રજા વધુ ધીક્કારને પાત્ર છે.’\n–સ્વામી સચ્ચીદાનન્દ ● (પ્રશ્નોના મુળમાં)\n‘જેની પાસે કશું નથી તે ધર્મ શ્રદ્ધાનો કે ધર્મ કાનુનનો ગેરલાભ લઈ જીવે છે. સમાજ જેટલો ગરીબ – પછાત – અજ્ઞાની – અન્ધશ્રદ્ધાળુ તેટલા ધર્મગુરુઓને ઘીકેળાં માનવ કે સમાજ પાસે જેમ જેમ જ્ઞાન, વીવેક, સમજણ અને સમૃદ્ધી આવે તેમ તેમ ધર્માન્ધતા ઓછી થાય છે. રાજકારણીઓ ધર્મને હાથો બનાવી ‘જેહાદ’ની કુભાવના જગાવે છે તે ધર્મનો દુરુપયોગ છે. દુનીયા ફક્ત ધર્માન્ધતાથી નથી ચાલતી. તે તો ચાલે છે ખેતરો-કારખાનાનાં ઉત્પાદનો, નવી નવી વૈજ્ઞાનીક શોધ તથા ભલા માનવોની વીવેકબુદ્ધીથી.’\n‘કોઈ માણસને પરમેશ્વર કે મસીહા માનીને ભ્રમમાં જીવશો નહીં. કોઈ મહાનમાં મહાન ગણાતો માનવ પણ ભુલ ન જ કરે તેમ ન માનશો. વેદોમાં મુર્તીપુજા કે ગંગાપુજા નથી.\n– મહર્ષી દયાનન્દજી ● (આર્યસ્માજના સ્થાપક)\n‘પુજા પાઠ કરાવીને કે ગ્રહનક્ષત્ર આદીનાં ફળ દર્શાવીને પ્રજાને ભયભીત કરતા પુરોહીતોને બ્રાહ્મણ વર્ગમાંથી હાંકી કાઢો.’\n‘આત્મા–પરમાત્મા એ કેવળ કલ્પનાઓ છે. માનવ જન્મે ત્યારે કોઈ જ પાપ પુણ્યનાં પોટલાં લઈને પેદા થતો નથી. તો પછી પુર્વજન્મ કે પુનર્જન્મની ધારણા ખોટી છે.’\n– ‘ભારત રત્ન’–મહર્ષી કર્વે ● કેળવણીકાર\n‘જગત જે રીતે વીષમતા તથા ઘૃણાથી ભરાઈ રહ્યું છે તે જોતાં જગતનો કોઈ કર્તા છે, ને તે વળી દયાળુ છે; તે તો માની જ ન શકાય.’\n‘સમાજ વીજ્ઞાનનો ક-ખ-ગ નહીં જાણનારા કથાકારો બાપુઓ બહુ કાલુ કાલુ બોલે છે. કથાઓ માત્ર કૉમર્સ છે. કથા પાછળ જે જંગી ખર્ચા થાય છે તે કરચોરો, સંઘરાખોરો ને કટકી બાજ નેતાઓ આપે છે. બાપુઓ ઉપદેશમાં શુરા છે; પણ અંગત જીવનમાં તદ્દન વીલાસીને ભોગાસક્ત છે. એને ચલાવવા માટે પબ્લીક રીલેશનની અદ્ ભુત ટેકનીક બાપુઓ પાસે છે. માટે જ લાખો ભક્તોને આકર્ષી તેમના તન-મન-ધનનું શોષણ કરે છે.’\n–ઈન્દુકુમાર જાની, તંત્રી ‘નયામાર્ગ’ (બૈઠ પથ્થરકી નાવ)માંથી\n‘આ બધા ધર્મોએ હીન્દને એક કેદખાનું બનાવી દીધું છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના કટ્ટર શત્રુ બને, તો તેમાં રાષ્ટ્રીય એકતા આવે \n‘જેને આપણે ધર્મગ્રંથો કહીએ છીએ તે બધા જ પુરા ધર્મવીચારથી ભરેલા નથી. ‘મહાભારત’, ‘મનુસ્મૃતી’, ‘કુરાન’, ‘બાઈબલ’ વગેરે દરેકની મર્યાદા છે. તેથી જ કોઈ એક ધર્મગ્રંથ ને પ્રમાણીને ચાલવાની વાત ખોટી છે. આજે ધર્મસંસ્થાઓની સમાજ પર ઘણી જ ખરાબ અસર થઈ છે. મારું માનવું છે કે વીજ્ઞાનયુગમાં મજહબ કે સમ્પ્રદાયને કોઈ જ સ્થાન નથી. ધર્મ પણ એક જ હોય અને તે માનવ ધર્મ.’\n‘વૈદીક મન્ત્રોની શક્તીથી મુર્તીમાં દીવ્યત્વ આવે છે કે નામસ્મરણ કરવાથી ઈશ્વર દર્શન દે છે કે સાધુની દીવ્યશક્તીથી ચમત્કારો થાય છે : આવી અન્ધશ્રદ્ધાથી સમાજ છતી આંખે આંધળો થાય તો પછી વાંક કોનો \n‘પોતે હરીને ન જાણે લેશ, કાઢી બેઠા ગુરુનો વેશ, એક એક કહે માહરો પંથ જયમ ગુણકા એ ધાર્યો કંથ’, ‘લોભી ગુરુ લાલચી પેલા દોંનો ખેલે દાવ ભવસાગરમેં ડુબતે બૈઠ પથ્થર કી નાવ’\n‘શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ’ પુસ્તીકાના વીતરણની વ્યવસ્થા નીડર અને નીખાલસ રૅશનાલીસ્ટ શ્રી જમનાદાસ કોટેચા સંભાળે છે. જીજ્ઞાસુઓએ પુસ્તીકા મેળવવા માટે નીચે જણાવેલ તેમને સરનામે/સેલફોન પર તેમનો સમ્પર્ક કરવો :\nશ્રી જમનાદાસ કોટેચા, માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર–363 020 સેલફોન: 98981 15976\n♦●♦ સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.\nવળી, જે મીત્રોને બ્લોગ પરથી આમ પીડીએફ ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તેવા મીત્રો માટે મેં ઝીપફાઈલો પણ બનાવી છે. દરેક ઝીપફાઈલમાં વીસ પીડીએફ છે. મને મારી ઉપરોક્ત ઈ–મેઈલ આઈડી પર, પોતાનું નામ–સરનામું આપી, એક મેઈલ લખી તે ઝીપ ફાઈલો મેળવી શકાય છે. નવીન વીચારો તો વહેંચાયેલા અને વાગોળાયેલા જ સારા એમ મને લાગે છે..\n♦●♦ દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો’ માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/\nઅક્ષરાંકન: – ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર, પોસ્ટ: એરુ એ. સી. – 396450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ: govindmaru@yahoo.co.in\nપ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com\nપોસ્ટ કર્યા તારીખ: 24– 02 – 2012\nમીત્રોનાં લેખો / કાવ્યો\nPrevious સત્યની શોધ અને સ્વીકાર: ભાગ– 3\nNext આટલી અન્ધશ્રદ્ધા નર્મદના જમાનામાં પણ ન હતી \nસારાં અવતરણો છે. એમાં પણ કબીરનું અવતરણ ખાસ ધ્યાન ખેંચે છે.\nએક બે અપવાદ સિવાય અંધશ્રદ્ધાના સરસ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે.\nદુનિયા આખી તો રેશનાલીસ્ટ નથી. મારું માનવું છે કે ૯૦% જેટલી પ્રજા આસ્તિક હશે. એટલે આમ કોઈ ઈશ્વરવાદી હોય અને તે સવાર સાંજ પાંચ-દશ મિનીટ પ્રાર્થના કરે તો મારી દ્રષ્ટીએ એમાં સમય બગાડવા જેવું કશું લાગતું નથી પરંતુ પ્રાર્થના પછી વ્યક્તિ પોતાનું કામ દ્રઢતાથી આરંભ કરે છે અને એ સારી વાત છે. ગાંધીજી હંમેશા સવાર-સાંજ પ્રાર્થના કરતા અને તેમાંથી આખા દિવસની પ્રવૃત્તિ કરવાનું બળ એમને મળી રહેતું.\nદુનિયાનો ધર્મ તો ફક્ત એકજ છે અને તે છે “માનવતા” જરા વિચાર કરો તો સમજાશે કે આ માનવતા આવી ક્યાંથી દુનિયાના મોટેભાગેના ધર્મો માનવતાની વાત કરતા હોય છે. આમાં ક્રિશ્ચિયન મિશનરીઓએ તો ઘણું સારું કામ કર્યું છે. હવે હિંદુઓ પણ જાગ્યા છે. કોઈપણ ધર્મમાં ગમે તેટલી અંધા-ધૂંધી ફેલાશે તો પણ ધર્મ મરવાનો નથી. અહી ધર્મનો અર્થ હિંદુ, મુસ્લિમ, બૌધ, ઈસાઈ વિગેરે સમજવું.\nહિંદુ ધર્મમાં સંપ્રદાયો, ગુરુઓ, સ્વામીઓ વિગેરેનો અતિરેક છે કારણકે ધર્મ આજીવિકાનું સાધન બન્યો છે. સમય, સમયનુ કામ કરશે. ભણતર વધશે, વિજ્ઞાન વધશે એટલે આપમેળેજ ધાર્મિક અંધશ્રદ્ધાઓ દૂર થશે. કોઈ પ્રાર્થના કરે, ગીતાજીનો પાઠ કરે તો તેને હું અંધશ્રદ્ધા નથી માનતો, કારણકે ઈશ્વરમાં શ્રદ્ધાળુ લોકોને એમાંથી એક જાતનું બળ મળતું હોય છે, જેની રેશનાલીસ્ટોને ખબર પડે નહિ અને પડશે પણ નહિ.\nલોકો આ કહેવાતા પ.પુ.ધ.ધુ.નાં ચરણ છોડતા નથી, આ પ્રજાના પતનની નીશાની છે. ઢોંગી ધર્મગુરુ કરતાં પણ તેને પોષતી પ્રજા વધુ ધીક્કારને પાત્ર છે.’\n–સ્વામી સચ્ચીદાનન્દ ● (પ્રશ્નોના મુળમાં)\nઆ અવતરણ મને ગમ્યું.\nભાઈશ્રી ભીખુભાઈના આ વક્તવ્ય ” અહી ધર્મનો અર્થ હિંદુ, મુસ્લિમ, બૌધ, ઈસાઈ વિગેરે સમજવું.” સાથે હું સંમત થઈ શકું તેમ નથી. જો આ ધર્મો હોય તો એને માનનારાઓએ જે ખુનામરકી કરી છે અને હજુ પણ કરી રહ્યા છે, એ કહેવાતા ધર્મોના નામે જે અનીષ્ટો ચાલ્યાં અને ચાલી રહ્યાં છે તે કઈ રીતે સંભવી શકે ધર્મને કોઈ વીશેષણ હોઈ ન શકે, જેમ વીજ્ઞાન સમગ્ર વીશ્વમાં એક જ છે તેમ ધર્મ પણ એક જ હોઈ શકે અને તેમાં કદી કોઈ ઝઘડો નહીં હોય. હીન્દુ, મુસ્લીમ બૌદ્ધ, ઈસાઈ વગેરે ���ર્મને પામવાના માર્ગો છે, ધર્મ નહીં. ધારયતિ ઇતિ ધર્મ:.\nશ્રી ગાંડાભાઈ સાથે હું સંમત છું. હિન્દુ, ઇસ્લામ. ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ વગેરે માર્ગો છે,\nખરેખર તો એને માર્ગ પણ કેમ કહેવાય એ માર્ગે ચાલીને ક્યાં પહોંચવાનું છે એ માર્ગે ચાલીને ક્યાં પહોંચવાનું છે જ્યાં પહોંચવાનું લક્ષ્ય હોવાનું કહેવાય છે તેના વિશે પણ મતૈક્ય નથી. આ સંજોગોમાં આ માર્ગો ક્યાં લઈ જશે અથવા ખરેખર આપણે માનેલા લક્ષ્ય સુધી લઈ જવાના સાચા માર્ગો છે કે કેમ તે પણ નક્કી નથી.\nએટલે ધર્મનો અર્થ કર્યા વિના ચાલે એમ નથી. એ જો આખી દુનિયામાં એક જ હોય તો માત્ર એ જ અર્થમાં કે સસ્તન પ્રાણીઓમાં શારીરિક રીતે માણસ બહુ નબળો છે, એની નબળાઈને કારણે સહકારથી રહેવું એ એની ચિરંજીવિતા માટેની આવશ્યકતા છે.\nપરંતુ એનું મસ્તિષ્ક બહુ જ વિકસેલું છે.સંયોગોને ધ્યાનમાં લઈને મગજે અમુક વ્યવહારો વિકસાવ્યા, જે આપણે માટે નીતિ રૂપ બની રહ્યા છે. આ નૈતિક મૂલ્યોથી અલગ ધર્મ ન હોઈ શકે.\nતે સિવાય, ઈશ્વરની કલ્પના કે ઈશ્વરને પામવાના પ્રયત્નો વગેરે માત્ર ભાષા છે. એનું હાર્દ સહ્કાર માટે અને સર્વાઇવલ માટે જરૂરી નૈતિક વ્યવહાર ન હોય તો એ ખાલી વાતો બની રહે છે.\nભાઈ શ્રી ગાંડાભાઈની વાત સાચી છે. આ બાબતે મેં પહેલેથીજ જણાવ્યું છે કે “દુનિયાનો ધર્મ તો ફક્ત એકજ છે અને તે છે માનવતા”\nઆપણે સામાન્ય અર્થમાં લઈએ છીએ કે હિંદુ ધર્મ, ઈસાઈ ધર્મ, મુસ્લિમ ધર્મ વિગેરે. બધાજ ધર્મોમાં, ધર્મને નામે કત્લેઆમ થઇ છે. એક સમયમાં લગભગ આખા હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મ હતો અને જે વિશ્વમાં થયું તે આપણાં અહી પણ શંકરાચાર્ય થયા પછી થયેલું એવું મારું માનવું છે.\nધર્મને વિશેષણ હોતું નથી, પરંતુ સામાન્ય રીતે આપણે હિંદુ સંપ્રદાય એવું નથી બોલતા. હિન્દુધર્મ એવુજ બોલીએ છીએ. ખરેખર તો ધર્મ સનાતન છે અને દુનિયાની એકેએક વ્યક્તિ માટે અને જીવ-જંતુ, પ્રાણી સૃષ્ટિ માટેનો ધર્મ એકજ છે. ધર્મને ગુણધર્મ પણ કહી શકાય. માણસ સિવાયની જીવ સૃષ્ટિ કુદરતની વ્યવસ્થામાંજ જીવે છે.\nમારા પ્રતિભાવથી થયેલી ગેરસમજ બદલ માફી માગું છું.\nઅજંતા અને ઈલોરાની ગુફાઓ કે મંદીરો એક જ પહાડ જે આખે આખો પત્થરનો બનેલ છે એમાં બનેલ છે.\nજેમકે આખું મંદીર એની મુર્તી, દરવાજા, ગુંબજ, શીખર, રંગ મંડપ, વ્યાખાન હોલ, સાધના કેન્દ્ર, ડીઝાઈન, કલા બધું એક જ પત્થરનું છે.\nએ હીસાબે કબીર સાચો છે કે મુર્ખ અને ગાંડા લોકો નાહકના પત્થરના ટુકડાને કોતરી, ���્રાણ પ્રતીષ્ઠા કરી પુજે છે.\nપૃથ્વી ઉપર જમીન, નદી, પહાડ કે હીમાલય, સાગર કે મહાસાગર, ખીણ, વનસ્પતી, જીવન એ તો ફકત દુધ ઉપર મલાઈ હોય એવા પાતડા પડ ઉપર છે.\nબાકી જમીનથી ૩૦ કીલોમીટર નીચે ભગવાન, પ્રભુ, પરમાત્મા, હીન્દુ, જૈન, બૌદ્ધ, ઈશાઈ, ઈશ્લામ કે કોઈ પણ ધર્મનો ધર્મ ગુરુ કે ગોડનું ધગધગતા લાવારસમાં મીશ્રણ થઈ જાય.\nઆ જે.પી. મહેતા સાથે મસાણ કે શમસાનમાં કાળી ચૌદસના વડા ખાઈએ તો એક અલગ પ્રકારનો નશો ચડે…\nબધા જ અવતરણો સુન્દર છે, જેને જીવનમા અજમાવાય તો ખુબ જ રૂડુ\nઆ અવતરણોના સર્દભમા, સદગુરૂ કબીર સાહેબનો જુઓ બીજો એક દોહો.\nપ્રજાના પૈસે કરોડોની કીંમત ના મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તય્યાર થઈ જાય છે, પરંતુ ગરીબો અને નિરાધારોની ઝુંપડીઓ કાચી ને કાચી જ રહે છે.\nમોટા પેટ વાળા મોલવીઓ, સાધુઓ તથા પાસ્ટરો ને બત્રીસ જાત ના પક્વાનો અને મેવાઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ દરિદ્રો ને બે ટંક્નુ ભોજન નથી મળતું. આ છે ધર્મની વ્યાખ્યા\nઅમારા મુસ્લીમ ધર્મમાં પણ એવા હજારો લેભાગુઓ ચારે તરફ ફેલાઈ ગયા છે, જે અંધ્શ્રધ્ધાળુઓ ને શીશામાં ઉતારીને તેમના પરસેવાની કમાણી લુંટી લે છે, અને પ્રજા ના પૈસે તાગડધિન્ના કરે છે.\nમુસ્લીમ ધર્મશાસ્ત્રનું એક બોધવચન આ પ્રમાણે છે:\n“હે શ્રધ્ધાળુઓ, ઘણા પીર (સંત) અને દરવેશ (સન્યાસી) લોકોની સંપત્તિ ખોટી રીતે ખાય જાય છે અને તેમને અલ્લાહના સત્ય માર્ગે થી ભટકાવી દે છે.”\nતારામાં પણ બેવડું ધોરણ\nતારા ધર્મના એજંટો તનેજ વટાવી ખાય છે\nતારા અનુયાયીઓ માં કોઈ ને કણ ને કોઈને મણ આ ક્યાં નો ન્યાય છે\nએ કહેવાતા ધર્મોના નામે જે અનીષ્ટો ચાલ્યાં અને ચાલી રહ્યાં છે તે કઈ રીતે સંભવી શકે\nPingback: » શ્રેષ્ઠ જીવનમાર્ગ: રૅશનાલીઝમ » GujaratiLinks.com\n“દુનિયાનો ધર્મ તો ફક્ત એકજ છે અને તે છે માનવતા”\nજો આ વાક્ય ખરુ હોય તો એને સત્ય ઠરાવતો ધર્મ આ ધરતી પર ક્યો છે એ વિશે જરા જોઈ જવા હુ અહિ ધર્મોની હારમાળા મુકુ છુ,\nહિંદુ, જૈન, બોધ્ધ, શીખ, પારસી, યહુદી, મુસ્લીમ, ખ્રિસ્તી, તાઓ, ઝેન, શીન્તો, બહાઈ, સ્પીરીચ્યુઆલીઝમ, Cao Dai, Wicca, Tenrikyo, Seicho-no-Ie, Rastafari movement, Unitarian Universalism, Cheondoism, કે પછી રેશનાલીઝમ……\nબે-ઘડી આંખ બંધ કરી તમારા આત્માને પુછી જુઓ કે આ અને આવા અનેક ધર્મોમાં કયો ધર્મ સાચી માનવતા પ્રદર્શીત કરે છે જે ઉત્તર તમને તમારા અંતરમાં સંભળાય એ ધરમ સાચો માનવતા નો ઉધ્ધારક ધર્મ છે……\nનવા લેખોની માહીતી મેળવવા માટે આપની ઈ.મેઈલ આઈડી નીચે સફેદ ખાલી જગ્યામાં નોંધવા વીનન્��ી.\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nવાદે વાદે જાયતે તત્ત્વબોધ:\nઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી\nરામપ્રસાદ બક્ષી : ‘હું જીવતાજાગતા દેવોની સેવા કરવામાં માનું છું’…\nબહુમાળી મકાન શાને લીધે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું\n‘ભારેલા અગ્નીના તણખા’ (રૅશનલ પંક્તીઓ)\n‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે. ..ગો.મારુ\nએન. વી. ચાવડા (16)\nગો. મારુ (જનરલ) (32)\nગો. મારુ (રૅશનલ) (31)\nડૉ. બી. એ. પરીખ (16)\nડૉ. મુકુલ ચોકસી (19)\nપ્રા. રમણ પાઠક (વાચસ્પતી) (51)\nપ્રા. સુર્યકાન્ત શાહ (16)\nમીત્રોનાં લેખો / કાવ્યો (210)\nરમેશ સવાણી, નીવૃત્ત IPS અધીકારી (37)\nપ્રતીભાવકો માટે અગત્યની સુચના:\n૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.\n૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.\n૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.\n૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.\n૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.\npragnaju on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nChimanbhai and Saroj… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nજગદીશ પરમાર on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nCA Kiran Kanani on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાદે વાદે જાયતે તત્ત… on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nવાઘેલા પંકજ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\nગોવીન્દ મારુ on ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/cricket/umpire-failed-to-pick-the-big-no-ball-and-next-ball-chris-gayle-got-out-878210.html", "date_download": "2020-08-06T20:01:30Z", "digest": "sha1:I4J5RIYUJANRP4EPBZ47T7KQMJJ6DCSU", "length": 21894, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "umpire failed to pick the big no ball and next ball chris gayle got out– News18 Gujarati", "raw_content": "\nવર્લ્ડ કપમાં અમ્પાયરે કરી સૌથી મોટી ભૂલ, ગેઇલે ગુમાવવી પડી વિકેટ\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\n ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ પાક.ના ત્રણ ક્રિકેટરો કોરોનાના ઝપટે ચડ્યા\nહોમ » ન્યૂઝ » ક્રિકેટ\nવર્લ્ડ કપમાં અમ્પાયરે કરી સૌથી મોટી ભૂલ, ગેઇલે ગુમાવવી પડી વિકેટ\nICC Cricket World Cup 2019ની 10મી મેચમાં ન્યૂઝીલેન્ડના અમ્પાયર ક્રિસ ગેફને એવી ભૂલ કરી કે દુનિયાભરના ફેન્સ તેના પર ફિક્સિંગનો આરોપ લગાવી રહ્યાં છે. વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ દરમિયાન પાંચમી ઓવરમાં ક્રિસ ગેલને બોલ્ડ થયો. જો કે આ નો બોલ હતો, પરંતુ અમ્પાયરનું ધ્યાન ન પડ્યું અને ગેઇલને આઉટ આપી દીધો.\nજો આ નો બોલ ધ્યાને આવી ગયો હોત તો ક્રિસ ગેઇલ આઉટ ન થયો હોત, તથા વેસ્ટ ઇન્ડિઝને એક ફ્રી હિટ મળી હોત, અમ્પાયરની આ ભુલને કારણે વેસ્ટ ઇન્ડિઝની એક વિકેટ પડી અને ક્રિસ ગેઇલ સસ્તામાં આઉટ થઇ ગયો.\nઅમ્પાયરની આ ભુલ જોયા બાદ કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ ભુલ માફીને લાયક નથી, ગાવસ્કરે સલાહ આપી કે થર્ડ અમ્પાયરે દરેક બોલ ચેક કરવી જોઇએ, આવું કરવાથી મેદાનમાં ઉભેલા અમ્પાયર પર બોજ ઓછો રહેશે અને તે એલબીડબલ્યુ, વાઇડ અને કેચ આઉટ જેવા નિર્ણય પર ધ્યાન આપી શકશે.\nક્રિસ ગેફને નો બોલ મિસ કર્યા પહેલા પણ બે ખોટા નિર્ણયો આપ્યા, મિચેલ સ્ટાર્કની બીજી ઓવરમાં તેઓએ ગેઇલને કેચ આઉટ આપી દીધો પરંતુ રીપ્લાયમાં દેખાયું કે બોલ તેના બેટ પર લાગ્યો નથી, ગેઇલે આ નિર્ણયનો રિવ્યુ કર્યો અને તે નોટ આઉટ થયો, તેની બે બોલ બાદ ફરી એકવાર અમ્પાયર ગેફને ગેઇલને LBW આઉટ આપ્યો, જેને તેઓએ ફરી રિવ્યુ લીધો અને ફરી ગેફનનો નિર્ણય ખોટો સાબિત થયો. જો કે તેની પછીની ઓવરમાં ગેઇલ અમ્પાયરની ભૂલને કારણે આઉટ થયો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nવર્લ્ડ કપમાં અમ્પાયરે કરી સૌથી મોટી ભૂલ, ગેઇલે ગુમાવવી પડી વિકેટ\nધોની અને સા��્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\n ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ પાક.ના ત્રણ ક્રિકેટરો કોરોનાના ઝપટે ચડ્યા\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\n ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ પાક.ના ત્રણ ક્રિકેટરો કોરોનાના ઝપટે ચડ્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/09/blog-post_38.html", "date_download": "2020-08-06T19:23:58Z", "digest": "sha1:JQ52WP45NLR7AF4JMSYNBSX2BFL2QWLE", "length": 2974, "nlines": 72, "source_domain": "www.gujaratigk.in", "title": "પોનુંગ ડોમિંગ અરૂણાચલની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બન્યા - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » news » પોનુંગ ડોમિંગ અરૂણાચલની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બન્યા\nપોનુંગ ડોમિંગ અરૂણાચલની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બન્યા\nપોનુંગ ડોમિંગ અરૂણાચલની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બન્યા\nઅરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આર્મી ઓફિસર પોનુંગ ડોમિંગને અભિનંદન આપ્યા, જે રાજ્યની પહેલી મહિલા અધિકારી બન્યા જે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર બઢતી આપવામાં આવી.\nપોનુંગ ડોમિંગ અરૂણાચલની પ્રથમ મહિલા લેફ્ટનન્ટ કર્નલ બન્યા Reviewed by GK In Gujarati on સપ્ટેમ્બર 28, 2019 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.glassmosaicwalltile.com/gu/hd02-20-quality-gold-mosaic-cut-glass-mosaic-in-real-gold-material.html", "date_download": "2020-08-06T18:55:02Z", "digest": "sha1:BTLMDMIFGMUTGEPPYTDMYKS6HYEMI57J", "length": 5277, "nlines": 95, "source_domain": "www.glassmosaicwalltile.com", "title": "Quality gold mosaic cut glass mosaic in real gold material_Jinyuan mosaic", "raw_content": "સોનું ચાંદી કાચ મોઝેક દીવાલ ટાઇલ\n24K વાસ્તવિક સોનું મોઝેક\n » પ્રોડક્ટ્સ » 24K વાસ્તવિક સોનું મોઝેક\nHD02-20 ગુણવત્તા સોનું મોઝેક વાસ્તવિક સોનું પદાર્થમાં કટ કાચ મોઝેક\n1.સામગ્રી: 24K વાસ્તવિક સોનું મોઝેક\n2.ચિપ કદ: 20*20*4 એમએમ\n4.મૂળ: ચાઇના મોઝેક પુરવઠોકર્તા માં બનાવો\n5.વપરાયેલ: વોલ અને ફલોર મોઝેક ટાઇલ્સ\n6.બ્રાન્ડ : Jinyuan મોઝેક\nઇન્કવાયરી ફોર્મ ( અમે શક્ય તેટલી વહેલી તકે તમને પાછા મળશે )\nપાછલું: HD01-20 24 કરાત વાસ્તવિક સો���ું મોઝેક નીચે સોનું મોઝેક સામનો 20*20 ચિપ\nઆગળ: HD03-20 પ્લેટિનમ કાચ મોઝેક વૈભવી દીવાલ સુશોભન ટાઇલ સારી કાચ મોઝેક\nકદાચ તમે પણ પસંદ આવી\nHJ04-15 હાઇ-એન્ડ સોનું મોઝેક રિયલ તરંગ સોનું મોઝેક વ્હાઇટ ગોલ્ડ 24 K મોઝેક\nવિલા સુશોભન HJ04-10 વેવ રચના મેટલ મોઝેક 24K વાસ્તવિક સોનું મોઝેક\nHJ03-20 વ્હાઇટ ગોલ્ડ મોઝેક ગ્લાસ મોઝેક મેટલ મોઝેક ચાંદીના સોનું મોઝેક\nબાથરૂમમાં દિવાલ આધુનિક આંતરિક સુશોભન માટે HJ03-15 ચાંદીના સોનું મોઝેક\nવિદ્યુદ્વિશ્લેષણથી ચાંદીનો ઢોળ ચડાવેલી કાચ મોઝેક (18)\n24K વાસ્તવિક સોનું મોઝેક (16)\nરંગીન સોનું મોઝેક (8)\nસામગ્રી મિશ્ર મોઝેક (41)\nમોઝેક કલા કામ (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ ટિફની મોઝેક (16)\nગ્લાસ ઈંટ મોઝેક (24)\nયુરો સ્પેનિશ મોઝેક (24)\nરેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (6)\nકોઈ રેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (0)\nક્રિસ્ટલ ગ્લાસ મોઝેક (20)\nકમાનવાળા સ્ફટિક મોઝેક (11)\nસ્ક્વેર સ્ફટિક મોઝેક (9)\nપ્રાચીન સોનું વરખ મોઝેક (0)\nમઢેલા કાચનો મોઝેક (0)\nસોનું રેખા મોઝેક (21)\nઆઇસ જેડ મોઝેક (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ છત ગુંબજ (13)\nરંગીન કાચ વિન્ડો (5)\nસ્ટેનલેસ સ્ટીલ મોઝેક (12)\nસિરામિક પેબલ મોઝેક ટાઇલ (12)\nસિરામિક સ્વિમિંગ પૂલ મોઝેક ટાઇલ (6)\nગ્લેઝ કાચ મોઝેક (16)\nમિત્ર પર શેર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/40-websites-of-banned-group-sikhs-for-justice-blocked-by-govt", "date_download": "2020-08-06T19:43:15Z", "digest": "sha1:PY63QFG4Y4MEY2O4JE3VSZYT6BHXPPHQ", "length": 8181, "nlines": 99, "source_domain": "www.vtvgujarati.com", "title": " ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબસાઈટ પર પ્રતિબંધ લાદ્યો, કારણ કે... | 40 websites of banned group sikhs for justice blocked by govt", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nપ્રતિબંધ / ચીન બાદ સરકારે અમેરિકા બેઝ આ સંગઠન સાથે જોડાયેલી 40 વેબસાઈટ પર પ્રતિબંધ લાદ્યો, કારણ કે...\nપ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે) સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર સરકાર દ્વારા અલગતાવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી. યુએસ સ્થિત શીખ ફોર જસ્ટિસ (એસએફજે) એ ખાલિસ્તાની સમર્થક જૂથ છે.\n40 વેબસાઇટ્સ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો\nસંગઠન ખાલિસ્તાનના ઉદ્દેશ્યને ખુલ્લેઆમ સમર્થન આપે છે\nભારતની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવામાં આવે છે\nગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), 1967 હેઠળ શીખ ફોર જસ્ટિસ (એસએ��જે)એક ગેરકાયદેસર સંસ્થા છે. તેમણે પોતાના હેતુ માટે સમર્થકોની નોંધણી કરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ગૃહ મંત્રાલયની ભલામણ પર ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેક્નિક મંત્રાલયે (MEITY) માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ એસએફજેની 40 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.\nઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEITY) એ ભારતમાં સાયબર સ્પેસને મોનિટર કરવા માટેની નોડલ એજન્સી છે. ગત વર્ષે ગૃહ મંત્રાલયે દેશ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ માટે એસએફજે પર પ્રતિબંધ મૂક્યો હતો. એસએફજેએ તેના અલગાવવાદી એજન્ડા હેઠળ શીખ જનમત સંગ્રહ પર ભાર મૂક્યો હતો. અન્ય એક અધિકારીએ કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનના ઉદ્દેશ્યને ખુલ્લેઆમ સમર્થન આપે છે અને આમ કરવાથી ભારતની સર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવામાં આવે છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nwebsites blocked banned વેબ સાઈટ પ્રતિબંધ અમેરિકા\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/ladakh-standoff-these-countries-strengthening-india-to-teach-china-a-lesson-will-get-rafale-and-ammunition-beforehand-mb-994151.html", "date_download": "2020-08-06T19:32:08Z", "digest": "sha1:JKCQY77U24DEJSDNR7OUPMLIICQR444X", "length": 27049, "nlines": 278, "source_domain": "gujarati.news18.com", "title": "ladakh-standoff-these-countries-strengthening-india-to-teach-china-a-lesson-will-get-rafale-and-ammunition-beforehand-mb– News18 Gujarati", "raw_content": "\nલદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nલદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો\nચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે\nચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે\nનવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley Face off)માં 15 જૂનની રાત્રે ભારત અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. બંને સેનાઓ ગલવાન ઘાટીમાં સામસામે આવી ગઈ છે. યુદ્ધની સ્થિતીને જોતાં ભારતે લદાખ સરહદ પર પોતાના સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દીધી છે. ચીન સાથે વધેલા તણાવને જોતાં દુનિયાના અનેક દેશ ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.\nફ્રાન્સે એક તરફ જ્યાં આવતા મહિને રાફેલ ફાઇટર પ્લેન આપવાનો વાયદો કર્યો છે તો બીજી તરફ ઇઝરાયલ એર ડિફેન્સ સિસ્ટમ ભારતને આપી રહ્યું છે. આવી જ રીતે અમેરિકા પાસેથી ભારતને ટૂંક સમયમાં તોપમાં ઉપયોગમાં લેવાતો દારૂગોળો આપવામાં આવશે, જ્યારે રશિયાએ પણ ભારતને આધુનિક હથિયાર અને દારૂગોળો આપવાનો વાયદો કર્યો છે. નોંધનીય છે કે રશિયા એક બિલિયન ડૉલર એટલે કે 7560 કરોડ રૂપિયાના દારૂગોળાની સપ્લાય કરવા જઈ રહ્યું છે.\nચીન સાથે વધેલા તણાવ બાદ દિલ્હીમાં તમામ દેશોની સાથે દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન તેની પર સહમતિ સધાઈ છે. નોંધનીય છે કે પૂર્વ લદાખમાં ચીનની સાથે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને જોતાં કેન્દ્ર સરકાર તરફથી સશસ્ર્ દળોને ઇમરજન્સી નાણાકીય અધિકાર પહેલા જ આપવામાં આવી ચૂક્યા છે. લાંબા અંતર સુધી હવાથી હવામાં માર કરનારી મિસાઇલોથી સજ્જ અત્યાધુનિક રાફ��લ પ્લેનની પહેલી ખેપ 27 જુલાઈ સુધી ભારત પહોંચવાની આશા છે. તેના માટે ચાર ભારતીય પાયલટોને આ ફાઇટર પ્લેનને ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.\nઆ પણ વાંચો, ખુલાસો ભારતીય સૈનિકો સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ\nફ્રાન્સે ભારતને કહ્યું છે કે તેઓ રાફેલની પહેલી ખેપની સાથે 8 વધારાના રાફેલ પણ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ફ્રાન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે તમામ 8 પ્લેન ઉડાન ભરવાના સર્ટિફિકેટ મેળવવાની ખૂબ નજીક છે. તેઓએ આશા વ્યક્ત કરી છે કે તમામ પ્લેન ટૂંક સમયમાં અંબાલા એરબેઝ મોકલી દેવાશે. સૂત્રો મુજબ, ફ્રાન્સ આ પ્લેનમાં એટલું ઈંધણ ભરીને આપશે જેનાથી રાફેલ પ્લેન ક્યાંય રોકાયા વગર સીધું ભારત આવી શકશે.\nઆ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં 3 આતંકી ઠાર, 22 દિવસમાં 38 આતંકીને ઢાળી દેવાયાબીજી તરફ, કારગિલ યુદ્ધમાં ભારતની મદદ કરનારા ઈઝરાયેલે પણ ચીનની સાથે યુદ્ધની સ્થિતિને જોતાં એર ડિફેન્સ સિસ્ટમ આપવાની વાત કહી છે. મળતી માહિતી મુજબ એર ડિફેન્સ સિસ્ટમ જેનું હજુ સુધી નામ નથી જણાવવામાં આવ્યું તે ટૂંક સમયમાં સરહદની રક્ષા માટે તૈનાત કરી દેવામાં આવશે. મૂળે, ચીને પોતાની સરહદ પર S-400 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે, ત્યારબાદ ભારતે પણ તેનો જવાબ આપવા માટે ઈઝરાયેલથી એર ડિફેન્સ ટૂંક સમયમાં આપવાની વાત કહી છે.\nનોંધનીય છે કે, ભારતના સૌથી નવા વ્યૂહાત્મક ભાગીદાર અમેરિકા પહેલા જ ભારતને મહત્વપૂર્ણ ઇન્ટેલિજન્સ જાણકારી અને સેટેલાઇટ ઇમેજ મોકલવાનું કામ કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે અમેરિકાએ ભારતને વહેલી તકે સહાયતાનો વાયદો કરતાં યુદ્ધની સ્થિતિમાં આવશ્યક હથિયાર અને દારૂગોળાની યાદી માંગી છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nલદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક��રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/banaskantha-balaji-thakor-with-25-workers-gives-resignation-from-thakor-sena-bhabhar-banaskantha-862309.html", "date_download": "2020-08-06T19:54:46Z", "digest": "sha1:275AY5ZID3ZIMYSMDKKB7KX2IPJGSRUW", "length": 22499, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Balaji Thakor with 25 workers gives resignation from Thakor sena, Bhabhar, banaskantha– News18 Gujarati", "raw_content": "\nવધુ એક ભંગાણ, ભાભર ઠાકોર સેનાનાં પ્રમુખ સાથે 25 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું\nકોરોનાની મહામારીના કારણે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું\nહોમ » ન્યૂઝ » ઉત્તર ગુજરાત\nવધુ એક ભંગાણ, ભાભર ઠાકોર સેનાનાં પ્રમુખ સાથે 25 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું\nરાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે.\nરાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે.\nઆનંદ જયસ્વાલ, બનાસકાંઠા: ઠાકોર સેનામાં વધુ એક ભંગાણ થયું હોવાનું સામે આવી રહ્યું છે. બનાસકાંઠાનાં ભાભર શહેરનાં ઠાકોરસેનાનાં પ્રમુખ બલાજી ઠાકોરે 25 હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઠાકોરસેનામાંથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે બલાજી ઠાકોર અલ્પેશ ઠાકોરથી નારાજ છે જેના કારણે તેમણે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનાર તમામ લોકોએ કોંગ્રેસને ટેકો આપ્યો છે. બે દિવસ પહેલા પણ દાંતીવાડા ઠાકોર સેના પ્રમુખ પણ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતાં.\nબે દિવસ પહેલા દાંતીવાડા તાલુકાના ઠાકોર સેનાના પ્રમુખ સુરેશ ઠાકોર અલ્પેશ ઠાકોરનો સાથ છોડી ગત બુધવારે વાઘરોલ ગામે કોંગ્રેસના વિજય મહાસંમેલનમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.\nફૂલનો હાર પહેરેલા બલાજી ઠાકોર (ફાઇલ તસવીર)\nત્યાં તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જશે તો અમે જાહેરમાં ખુલ્લો વિરોધ કરીશું. સુરેશ ઠાકોરના આવા નિવેદનથી દાંતીવાડા તાલુકાની ઠાકોર સેનાના યુવાનો પણ લાલઘૂમ થયા હતા. સુરેશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર વિરોધ કરી રહ્યા હોવાના મેસેજો વાઈરલ થઈ રહ્યા છે.\nઆ પહેલા ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો હતો. અલ્પેશ ઠાકોર સમાજને હાથો બનાવી સમાજમાં ભાગલા પડાવતો હોવાનાં સેનાએ અનેક આક્ષેપ પણ કર્યા હતાં. ચાણસ્મા ખાતે ઠાકોર એકતા સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા સભ્ય ફીના નામે ઉઘરાવેલ 100 રૂપિયાનો આજ દિન સુધી હિસાબ અપાયો નથી. ત્યારે લાખો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનો સેનાની એકતા સમિતિએ આક્ષેપ કર્યો છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nવધુ એક ભંગાણ, ભાભર ઠાકોર સેનાનાં પ્રમુખ સાથે 25 કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું\nકોરોનાની મહામારીના કારણે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું\nકોરોનાની મહામારીના કારણે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/big-alert-if-farmers-do-not-deposit-money-in-48-days-then-interest-will-have-to-be-given-7-percent-on-kisan-credit-card-mb-999151.html", "date_download": "2020-08-06T18:23:12Z", "digest": "sha1:ZBN3ZLXM4TPPQWXJ3CNTZCT2WC2AERER", "length": 22221, "nlines": 255, "source_domain": "gujarati.news18.com", "title": "big-alert-if-farmers-do-not-deposit-money-in-48-days-then-interest-will-have-to-be-given-7-percent-on-kisan-credit-card-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » વેપાર\nAlert: ખેડૂતોએ 48 દિવસમાં રૂપિયા જમા નહીં કરાવ્યા તો 4ને બદલે 7 ટકા આપવું પડશે વ્યાજ\nકિસાન ક્રેડિટ કાર્ડ પર મળે છે સૌથી સસ્તી લોન, પરંતુ આ શરતોનું કરવું પડે છે પાલન\nનવી દિલ્હીઃ દેશના 7 કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card) ધારકો માટે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે. જો 48 દિવસની અંદર ખેડૂતોએ KCC પર લેવામાં આવેલા નાણા પરત ન કર્યા તો તેમણે 4 ટકાને બદલે 7 ટકા વ્યાજ આપવું પડશે. ખેતી પર લોન પર સરકારે 31 ઓગસ્ટ સુધી નાણા જમા કરાવવાની છૂટ આપી છે. આ સમયગાળામાં નાણા જમા કરાવતાં ખેડૂતોને 4 ટકા વ્યાજ લાગશે પરંતુ બાદમાં 7 ટકાના દરે વ્યાજ આપવું પડશે.\nસામાન્ય રીતે KCC પર લેવામાં આવેલી લોનને 31 માર્ચ સુધી પરત કરવાની હોય છે. ત્યારબાદ ખેડૂત ફરી બીજા વર્ષ માટે નાણા લઈ શકે છે. જે ખેડૂત સમજદાર છે તે સમયસર નાણા જમા કરાવીને વ્યાજની છૂટનો લાભ ઉઠાવી લે છે. બે-ચાર દિવસ બાદ ફરીથી નાણા ઉપાડી લે છે. આ રીતે બેંકમાં તેમનો રેકોર્ડ પણ ઠીક રહે છે અને ખેતી માટે નાણાની ઘટ પણ નથી પડતી.\nલૉકડાઉનમાં આપવામાં આવી છૂટઃ મોદી સરકારે લૉકડાઉનને ધ્યાને લેતાં તેને 31 માર્ચથી લંબાવીને પહેલા 31 મે કરી હતી. બાદમાં તેને વધુ લંબાવીને 31 ઓગસ્ટ સુધી કરી દીધી હતી. તેનો અર્થ એ છે કે ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાજને માત્ર 4 ટકા પ્રતિ વર્ષના જૂના રેટ પર 31 ખોગસ્ટ સુધી ચૂકવણી કરી શકે છે. બાદમાં વ્યાજ દર ત્રણ ટકા વધી જશે.\nKCC પર વ્યાજ દર કેમ ઓછા હોય છે - ખેતી માટે KCC પર લેવામાં આવતી ત્રણ લાખ સુધીની લોનના વ્યાજ દર આમ તો 9 ટકા છે. પરંતુ સરકાર તેમાં 2 ટકાની સબ્સિડી આપે છે. આ રીતે તે 7 ટકાએ પડે છે. પરંતુ સમયસર પરત કરતાં 3 ટકાની છૂટ આપવામાં આવે છે. આ રીતે તેના દર જાગૃત ખેડૂતો માટે 4 ટકા જ રહી જાય છે.\nસામાન્ય રીતે બેંક ખેડૂતોને જાણ કરી 31 માર્ચ સુધી લોન ચૂકવવા માટે કહે છે. પરંતુ તે સમય સુધીમાં લોનની ચૂકવણી નથી કરવામાં આવતી તો બેંક 7 ટકાના દરે વ્યાજ લે છે.\nકયા આધારે લોન મળે છે - ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં સ્થિત પ્રથમા બેન્કના બ્રાન્ચ મેનેજર અંકુર ત્યાગીએ જણાવ્યું કે, એક હેક્ટર જમીન પર બે લાખ રૂપિયા ��ુધીની લોન મળે છે. લોનની મર્યાદા દરેક બેન્કની અલગ-અલગ હોય છે. બેન્ક આપને તેના માટે કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરશે. તેના દ્વારા તમે ક્યારે પણ નાણા ઉપાડી શકો છો.\nKCC કોઈ પણ કો-ઓપરેટિવ બેન્ક, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક (RRB)થી મેળવી શકાય છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) RuPay KCC જાહેર કરે છે. SBI, BOB અને IDBI બેન્કથી પણ આ કાર્ડ મેળવી શકાય છે.\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=2543&print=1", "date_download": "2020-08-06T18:32:18Z", "digest": "sha1:PZWUPSOPRLVJNDD22SOPP6LFWE6ZRZ26", "length": 32880, "nlines": 26, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » ઈન્ટરનેટ પર જામતો ગુજરાતી ડાયરો – હિમાંશુ કીકાણી » Print", "raw_content": "\nઈન્ટરનેટ પર જામતો ગુજરાતી ડાયરો – હિમાંશુ કીકાણી\n[કોઈ વ્યક્તિ રસ્તા પર બે હાથ પહોળા કરીને ચાલે એ તે વ્યક્તિનો કોઈ વિશેષ ગુણ નથી; સહજ અને સ્વાભાવિક ઘટના છે. પરંતુ એ વ્યક્તિ જો એ જ રીતે પાતળા દોરડા પર સમતોલ રહીને ચાલી બતાવે તો એને અવશ્ય કલા માનવી પડે. કંઈક આવી જ વાત ગુજરાતી બ્લોગરોની છે. આજના સમયમાં રોજિંદા નોકરી-ધંધાની અનેક સમસ્યાઓ, પરિવારની જવાબદારીઓ, બાળકોનો ઉછેર-અભ્યાસ – આ બધાની સાથે સમતુલન સાધીને ગમતાનો ગુલાલ કરનારા તમામ બ્લોગરોની માતૃભાષા પ્રત્યેની નિષ્ઠા ખરેખર વંદનીય છે. કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓથી લઈને મોટી ઉંમરના વડીલો, દેશ-પરદેશમાં વસતા ભાષાપ્રેમીઓ, ગૃહિણીઓ અને વિવિધ ક્ષેત્રના કેટલાય સાહિત્યરસિકોનો આમાં સમાવેશ થાય છે. સમાજના જુદા જુદા ક્ષેત્રમાં થતી શુભપ્રવૃત્તિને વાચકો સમક્ષ મુકવાનો રીડગુજરાતીનો એક સહજ ઉપક્રમ રહ્યો છે; તેના અનુસંધાનમાં આજે ઈન્ટરનેટ જગતને પણ સ્મરી લઈએ. હિમાંશુભાઈએ તાજેતરના દિવ્ય ભાસ્કરના દિવાળી અંક ‘ઉત્સવ’માં આ ગુજરાતી ઈન્ટરનેટ જગતની શરૂઆતથી લઈને આજ સુધીની વિકાસયાત્રા સંક્ષેપમાં સુંદર રીતે વર્ણવી છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી હિમાંશુભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે himanshu@aalekhan.com સંપર્ક કરી શકો છો. પ્રસ્તુત લેખ ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર. – તંત્રી, મૃગેશ શાહ.]\nઈન્ટરનેટ પર ગુજરાતી ક્યાં અને કેટલે છે જવાબ મેળવવા યુનિકોડ ફોન્ટની મદદથી એક નાનકડો પ્રયોગ કરીએ. યુનિકોડ એક પ્રકારના ફોન્ટ છે (અને મફત છે જવાબ મેળવવા યુનિકોડ ફોન્ટની મદદથી એક નાનકડો પ્રયોગ કરીએ. યુનિકોડ એક પ્રકારના ફોન્ટ છે (અને મફત છે ) આપણા દેશમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ માટે શ્રીલિપિ, ઈન્ડિકા, ભાષાભારતી, આકૃતિ, સી-ડેક વગેરેના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ્સ ઉપરાંત બીજા અનેક ફોન્ટનો ઉપયોગ થાય છે. આમાંના કોઈ પ્રોગ્રામ કે ફોન્ટ એકબીજા સાથે કમ્પેટિબલ નહીં. મતલબ કે અંગ્રેજીમાં ‘એરિયલ’ ફૉન્ટમાં લખેલું લખાણ ‘ટાઈમ્સ ન્યૂ રોમન’ નામના ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકાય, ગુજરાતીમાં એવું ન થાય. ઈન્ટરનેટને તો વળી આમાંના કોઈ પ્રોગ્રામ સાથે સીધી ઓળખાણ નહીં. એટલે જ તો સ્થાનિક ભાષામાં વેબસાઈટનો ફેલાવો બહુ ઓછો રહ્યો હતો. આમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યું યુનિકોડ. એ શું છે ) આપણા દેશમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટિંગ માટે શ્રીલિપિ, ઈન્ડિકા, ભાષાભારતી, આકૃતિ, સી-ડેક વગેરેના સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ્સ ઉપરાંત બીજા અનેક ફોન્ટનો ઉપયોગ થાય છે. આમાંના કોઈ પ્રોગ્રામ કે ફોન્ટ એકબીજા સાથે કમ્પેટિબલ નહીં. મતલબ કે અંગ્રેજીમાં ‘એરિયલ’ ફૉન્ટમાં લખેલું લખાણ ‘ટાઈમ્સ ન્યૂ રોમન’ નામના ફોન્ટમાં સહેલાઈથી ફેરવી શકાય, ગુજરાતીમાં એવું ન થાય. ઈન્ટરનેટને તો વળી આમાંના કોઈ પ્રોગ્રામ સાથે સીધી ઓળખાણ નહીં. એટલે જ તો સ્થાનિક ભાષામાં વેબસાઈટનો ફેલાવો બહુ ઓછો રહ્યો હતો. આમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યું યુનિકોડ. એ શું છે યુનિકોડથી સ્થાનિક ભાષામાં કમ્યૂટિંગ ગજબનું સહેલું થઈ ગયું છે. નામ પ્રમાણે એ યુનિફોર્મ, બધે ચાલે ને ��ેટ પર તો દોડે એવા ફોન્ટ છે. ઈન્ટરનેટ પર ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં પ્રાદેશિક ભાષામાં માત્ર યુનિકોડની મદદથી સર્ચ કરી શકાય છે. વેબસાઈટ કોઈ પણ ફોન્ટની મદદથી બનાવી શકાય, પણ એને સર્ચ કરવા માટે સાઈટ યુનિકોડમાં હોય તો જ વાત જામે. એટલે જ, હવે વિશ્વસ્તરે, પ્રાદેશિક ભાષાઓમાં યુનિકોડમાં જ સાઈટ તૈયાર કરવાનો ટ્રેન્ડ છે.\nઆજે યુનિકોડથી, હિન્દીમાં ‘ભારત’ સર્ચ કરતાં 0.26 સેકન્ડમાં 41 લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. અંગ્રેજીમાં ‘ગુજરાત’ સર્ચ કરતાં 0.08 સેકન્ડમાં 1.37 કરોડ વેબપેજનું લિસ્ટ મળે છે અને ગુજરાતીમાં ‘ગુજરાત’ કરતાં હૈયું સાબૂત રાખજો 0.2 સેકન્ડમાં 1.85 લાખ વેબપેજનું લિસ્ટ મળે છે. શું વાત છે વાત પ્રોત્સાહક છે. હૈયું થોડું હરખાય એવું છે. ઈન્ટરનેટ પર ગુજરાતી ડાયરો જામી રહ્યો છે. ઈન્ટરનેટ પર વિકિપીડિયા નામનો એક નિ:શુલ્ક મહાવિશ્વજ્ઞાનકોષ છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં માહિતીપ્રદ લેખ લખીને યોગદાન આપી શકે છે. આજે હિન્દીમાં 20,000થી વધુ, મરાઠીમાં 18,000, તામિલમાં 14,000 જેટલા અને તેલુગુમાં 40,000 જેટલા લેખ છે. સંસ્કૃતમાં 3,850 અને ગુજરાતીમાં 1,711 લેખ છે.\nએક સમયે ડોટ.કોમનો બબલ ફૂટ્યા પછી મોટા ભાગે દુનિયાએ ઈન્ટરનેટના નામનું નાહી નાખ્યું હતું. એમાં આજે ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. મોટી મોટી કંપનીઓને ઈન્ટરનેટની તાકાતમાં વિશ્વાસ બેઠો છે. ભારતમાં, ખાસ કરીને યુવા વર્ગમાં એનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે. હવે ઈન્ટરનેટ ઈન થિંગ છે. વિશ્વમાં ગુજરાતી ભાષા જાણતા લોકોની વસતી છએક કરોડ હોવાનો અંદાજ છે અને સમગ્ર વિશ્વમાં સંવાદ માટેનું સૌથી સગવડિયું સાધન ઈન્ટરનેટ છે. આમ છતાં, ઈન્ટરનેટ પર ઝાઝું વપરાતી ભાષાઓમાં ગુજરાતીનું નામ ક્યાંય દેખાતું નથી.\nઈન્ટરનેટ પર ગુજરાતી ભાષા કેટલીક વિસ્તરી છે એ જાણતાં પહેલાં થોડી વાત બીજી ભાષાઓની કરી લઈએ. દુનિયાની લગભગ 21 ટકા વસતી સુધી ઈન્ટરનેટ પહોંચી ગયું છે અને તેનો સૌથી વધુ ઉપયોગ અંગ્રેજીમાં થાય છે. બીજા ક્રમે ચાઈનીઝ અને પછી સ્પેનિશ, જાપાનીઝ, ફ્રેન્ચ વગેરે ભાષાઓનો ક્રમ આવે છે. ભારતની કુલ વસતી ધરખમ છે, પણ સાથે ભાષાનું અપાર વૈવિધ્ય છે એટલે પણ કદાચ ટોપ લેંગ્વેજીસની યાદીમાં હિન્દી ક્યાંય જોવા મળતી નથી. ભાષાવિજ્ઞાનની રીતે જોઈએ તો, આપણું, માનવજાતિનું ભાષાવિજ્ઞાન અત્યારે ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે. પહેલો તબક્કો, જેમાં બોલાતી ભાષા વિકસી. બીજા તબક્કામાં ભાષા લખાવાનું ���ને પ્રિન્ટ થવાનું શરૂ થયું અને ત્રીજા તબક્કામાં ભાષાએ ડિજિટલ સ્વરૂપ લીધું. એ પછી તો ભાષાને કોઈ અંતરાય, કોઈ બંધન કે કોઈ સીમાડા રહ્યા નથી. કમ્પ્યૂટરની શોધ થઈ અને ઈન્ટરનેટનો ઉદ્દભવ થયો એ સાથે વિશ્વની મોટા ભાગની ભાષાના વિદ્વાનોએ પોતાની ભાષાને ડિજિટલ સ્વરૂપ આપી નવી ટેકનોલોજીનો બને તેટલો લાભ લણી લેવાની મથામણ આદરી.\nભારતીય ભાષાઓમાં પણ આ પ્રયાસો શરૂ થયા. આ બાબતમાં પણ દક્ષિણનાં રાજ્યો આગળ રહ્યાં. ત્યાંની યુનિવર્સિટીઓમાં આ બાબતે મોટા પાયે સંશોધનો શરૂ થયાં. સ્થાનિક ભાષાઓમાં કમ્પ્યૂટરનો ઉપયોગ શક્ય બનાવે તેવાં સોફટવેર વિકસાવવામાં આવ્યાં. બીજી ભાષાઓ સાથે ગુજરાતીને પણ લાભ મળ્યો અને ગુજરાતી ભાષાનાં સોફટવેર વિકસ્યાં. પરિણામે કમ્પ્યૂટર પર ગુજરાતીનો વપરાશ સરળ બન્યો અને ગુજરાતીમાં પણ વેબસાઈટ બનવા લાગી. જેમ અંગ્રેજી ભાષામાં મેટર કમ્પોઝ કરવા માટે ફક્ત એક જ પ્રકારનું કી-બોર્ડ વપરાય છે તેવું સ્થાનિક ભાષાઓમાં બન્યું નહીં. જુદાં જુદાં ઘણે ઠેકાણે પ્રયાસો થયા હોવાથી જુદાં જુદાં સોફટવેર અને કી-બોર્ડનો વપરાશ શરૂ થયો અને ખાટલે મોટી ખોડ એ રહી કે આ જુદાં જુદાં સોફટવેર વચ્ચે કોઈ સાંધામેળ નહોતો. મતલબ કે એક સોફટવેર વાપરીને લખાયેલું લખાણ મોટા ભાગે બીજું સોફટવેર ‘વાંચી’ કે ‘સમજી’ શકતું નથી. હવે તો આ દિશામાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે અને ‘યુનિકોડ’નો ઉપયોગ વધી રહ્યો છે. શરૂઆતમાં જણાવ્યું તેમ યુનિકોડ પ્રાદેશિક ભાષાઓ માટે એવું વરદાન છે, જે ઈન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાના ઉપયોગ આડેના ઘણાખરા અંતરાય દૂર કરે છે.\nઈન્ટરનેટનો વધતો વ્યાપ જોઈને ઘણા ઈન્ટરનેટ સાહસિકોએ પ્રારંભિક ઉત્સાહમાં આવીને ઘણી મુશ્કેલીઓનો હલ શોધીને પણ ગુજરાતીમાં વેબસાઈટ્સ બનાવી હતી. એટલે તો કેમ છો.કોમ, મણીબેન.કોમ, અસ્મિતા.કોમ જેવી ગુજરાતની વાત ગુજરાતી ભાષામાં માંડતી વેબસાઈટ્સ ફૂટી નીકળી. લગભગ 1999-2000ના સમયગાળામાં એ સમયે જાણીતા બનેલા ‘ડૉટ.કોમ બબલ’ શબ્દ અનુસાર ઘણી વેબસાઈટ અને આઈટી વેન્ચરના પરપોટા ફૂટી નીકળ્યા હતા. રીડિફ.કોમ જેવા પ્રમાણમાં મજબૂત પોર્ટલના પ્રાયોજકો પણ પ્રાદેશિક ભાષા તરફ આકર્ષાયા હતા.\nરીડિફે પહેલાં હિન્દી, તામિલ અને તેલુગુમાં પોર્ટલ લોન્ચ કર્યાં અને પછી 2000માં ગુજરાતી પોર્ટલ પણ લોન્ચ કર્યું. ઈન્ફોઈન્ડિયા.કોમ પણ ગુજરાતીમાં પોર્ટલ શરૂ કરે તેવી શક્યતાઓ ઊભી થઈ હતી. એ સમયે તો જેમ અખબારોને ��ેટેલાઈટ ચેનલોએ મજબૂત હરીફાઈ પૂરી પાડી તેમ ઈન્ટરનેટ પોર્ટલ સેટેલાઈટ ચેનલનાં હરીફ બને તેવી હવા ઊભી થઈ હતી. પરંતુ એ બધાં અંતે પરપોટા જ સાબિત થયાં. ઈન્ફોઈન્ડિયા.કોમે ગુજરાતી સાહસ શરૂ કરવાનું જ માંડી વાળ્યું. રીડિફ.કોમે ધીમેકથી અંગ્રેજી સિવાય બીજી બધી ભાષાના વાવટા સંકેલી લીધા. સ્થાનિક ભાષાની આવી તો કંઈક વેબસાઈટ્સના પાળિયા નેટ પર ખોડાઈ ગયા. …..સાવ આવું કેમ થયું રીડિફ.કોમના ગુજરાતી પોર્ટલ સાથે ત્રણેક વર્ષ સંકળાયેલા જાણીતા પત્રકાર દિલીપ ગોહિલ સ્પષ્ટ કારણ આપે છે, ‘એ સમયે ઈન્ટરનેટનો વપરાશ અને કમાણીના જે અંદાજ બાંધવામાં આવ્યા હતા તે વધુ પડતા હતા. હકીકતમાં એટલો ઝડપી વધારો થયો નહીં. ત્યારે ઈન્ટરનેટ ઘણું મોઘું પણ હતું. બીજું, મોટા ભાગે વેબસાઈટ બનાવનારા લોકો આ મીડિયમને સમજી જ શક્યા નથી. સ્થાનિક સ્તરે પણ ઈન્ટરનેટની ઉપયોગિતા છે, એ સમજવાને બદલે માત્ર વિદેશના ગુજરાતીઓ માટેનું ધ્યાન ખેંચવાના પ્રયાસો થયા. રીડિફના કેસમાં, એ એક ઓર્ગેનાઈઝડ એફર્ટ હોવા છતાં આખરે તો વિદેશમાં જ તેની રીડરશીપ ઊભી થઈ, જેના જોર પર અહીં આવક ઊભી થઈ શકે તેમ નહોતી.’\nગુજરાત સરકારનાં જુદાં જુદાં ખાતાં અને વિભાગો માટે ગુજરાતી વેબસાઈટ બનાવવાનો બહોળો અનુભવ ધરાવતી સાયબરસર્ફ નામની એક કંપનીના ડિરેક્ટર સમીરભાઈ સંઘવી કહે છે : ‘મોટા ભાગની ગુજરાતી વેબસાઈટ બિઝનેસ સ્ટ્રેટેજીના બદલે ઉત્સાહના આવેશમાં શરૂ કરાયેલાં સાહસ હતાં. ડિમાન્ડ ન હોય, માત્ર આઈડિયા હોય અને વેબસાઈટ બનાવી દેવામાં આવે તો પરિણામ આવું જ આવે.’ જ્યારે અંગ્રેજી વેબસાઈટને પણ ખર્ચ સરભર કરવાનાં સાસાં હતાં ત્યાં પ્રાદેશિક ભાષાની વેબસાઈટના તો કેવા હાલ હોય \n[ગુજરાતી બ્લોગ્સ અને વેબસાઈટ્સમાં ડોકિયું.]\nઆ આખી કહાણીમાં એક રસપ્રદ ટ્વિસ્ટ લાવ્યા દેશ-વિદેશના ગુજરાતી બ્લોગર્સ. જેમણે કમાણીના બદલે નિજાનંદ માટે ઈન્ટરનેટને માધ્યમ બનાવ્યું તેઓ લાંબું ખેંચી ગયા. જેમ કે, ફિલાડેલ્ફિયામાં રહેતા કિશોર રાવળ નામના એક સાહિત્યરસિકે છેક 1999માં કેસૂડાં.કોમ શરૂ કરી હતી, એ હજી સુધી ગુજરાતી સાહિત્ય પીરસતી રહી છે. 2004-2005ના અરસામાં ‘ફોર એસ.વી. – પ્રભાતનાં પુષ્પો’ નામે, ગુજરાતી સાહિત્યના એક શોખીને ગમતાં ગુજરાતી ગીતો અને કવિતાઓને પોતાના બ્લોગમાં મૂકવાની હોબી કેળવી. પછી તો ધીમે ધીમે ગુજરાતી બ્લોગની સંખ્યા વધવા લાગી. વડોદરામાં રહેતા મૃગેશ શાહે રીડગુજરાતી.કોમ નામે એક વેબમેગેઝિન શરૂ કર્યું. પ્રોફિટના ધ્યેય વિના, સમાજ માટે કંઈક ઉપયોગી, સારું વાંચન આપવાના આશયથી શરૂ કરવામાં આવેલા એ વેબમેગેઝિને સારી એવી લોકપ્રિયતા મેળવી અને અનેકને બ્લોગિંગની પ્રેરણા પણ આપી.\nયુનિકોડના ઉપયોગથી શરૂ થયેલા આ બ્લોગ્સે ધીમે ધીમે યુનિકોડને પણ લોકપ્રિય બનાવ્યા. મજાની વાત એ હતી કે શરૂઆતમાં લેખન કે ટેકનોલોજી બંનેમાંથી લગભગ કોઈ વાતનું બેકગ્રાઉન્ડ ન ધરાવતા લોકોએ બ્લોગિંગને લોકપ્રિય બનાવવામાં સિંહફાળો આપ્યો. કવિતાપ્રેમીઓને તો બ્લોગિંગનો કેફ થઈ પડ્યો. સુરતના ડૉ. વિવેક ટેલરે સ્વરચિત કાવ્યોનો પહેલો બ્લોગ બનાવ્યો અને દર શનિવારે નવી કૃતિ મૂકવાનો ક્રમ રાખ્યો. અમેરિકાસ્થિત એમના ડૉક્ટર મિત્ર અને સમાન કવિતાપ્રેમી ધવલ શાહના સાથમાં બંનેએ ‘લયસ્તરો’ નામે બ્લોગ બનાવ્યો, જેમાં આજે 450થી વધુ કવિઓની 1150 જેટલી રચનાઓ માઉસની ક્લિકે માણી શકાય છે. ડૉ. વિવેક ટેલર કહે છે, ‘ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લોબલ બની રહી છે. ઢગલાબંધ બ્લોગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે.’\nજો કે ગુજરાતી બ્લોગ્સ સામે એક મોટી ફરિયાદ એ જ છે કે મોટા ભાગના બ્લોગ્સ કવિતા વિષયક છે. તમને મનગમતી કવિતાના બે-ચાર શબ્દો લખતાં આખી કવિતા વાંચવા મળી જાય એવા ચાન્સ હવે બહુ ઊજળા છે. એમ, એ કવિતા સાંભળવા અને માણવા મળે એવી શક્યતા પણ ખરી. કેમ કે લોસ એન્જલસના જયશ્રી ભક્તે અનેક જાણી-અજાણી ગુજરાતી રચનાઓને ઈન્ટરનેટ પર વહેતી મૂકી છે. એમની જેમ મૂળ અમદાવાદ અને લંડનમાં સ્થાયી થયેલા નીરજ શાહે પણ 80થી વધુ કવિઓ અને 130 જેટલાં ગાયકો-સંગીતકારોનાં 300થી વધુ ગીતોનો રણકાર ઈન્ટરનેટ પર ગૂંજતો કર્યો છે. આ બધું જ વિનામૂલ્યે અને ગુજરાતી ભાષાના પ્રેમને કારણે. ન્યૂજર્સીનાં મોના નાયકે ઊર્મિસાગરના નામે, કોઈ એક શબ્દ અપાય અને લોકો એના પર આખી કવિતા લખે એવો સહિયારા સર્જનનો પ્રયોગ આદર્યો. અમદાવાદમાં એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા પછી અમેરિકા ગયેલા સુરેશભાઈ જાનીએ હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્ત, મોના નાયક વગેરેના સાથમાં બ્લોગમાં કવિતા ઉપરાંતની નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો અને ગુજરાતી સારસ્વતો અને વ્યક્તિ વિશેષોની જીવનઝાંખી બ્લોગ પર મૂકવાની શરૂઆત કરી. દાહોદનાં રાજેશ્વરીબહેન શુક્લે શિક્ષિકા તરીકે નિવૃત્ત થયાં પછી નેટ પર બાળકોનો કલરવ ગુંજતો કર્યો છે. તો આણંદ પાસેના બાકરોલના જયંત પટેલે ગુજરાતી પુસ્તકાલય નેટ પર લઈ જવાનો પ્રયાસ કર્યો. આમ, દુનિયાભરના અનેક ખૂણેથી ઈન્ટરનેટ પર ગુજરાતી ખેડાણ શરૂ થયું છે. જૂનાગઢના રાજીવ ગોહેલે ઓસ્ટ્રેલિયામાં રિસર્ચ કરતાં કરતાં પણ બ્લોગથી કવિતા અને માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. આવાં તો અનેક ઉદાહરણો છે.\n[ઈન્ટરનેટ પર ગુજરાતી માટે વિવિધ પહેલ]\nઈન્ટરનેટ પર ગુજરાતીના પ્રસારની સૌથી મજાની વાત એ છે કે અહીં મોટા ભાગે ગુજરાતી ભાષાની સેવા અને પરસ્પરને મદદરૂપ થવાનો અભિગમ સૌથી આગળ છે. ગુજરાતીઓએ માત્ર બ્લોગર બનીને સંતોષ માનવાને બદલે, નેટ પર પોતાની ભાષાના પ્રસાર માટે વિવિધ પહેલ પણ કરી જાણી છે. લંડનસ્થિત ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયાએ આખા ગુજરાતી શબ્દકોષને ડિજિટલ અને ક્લિક પર અવેલેબલ બનાવીને ગુજરાતી ભાષામાં જાણે એક નવો જ અધ્યાય શરૂ કર્યો. મુંબઈમાં ગુજરાતી કમ્પ્યૂટર ટેકનોલોજી માટે કાર્યરત ઉત્કર્ષે આ બધામાં યોગદાન આપ્યું. ઉદ્યોગપતિ રતિભાઈ, શિક્ષક ઉત્તમભાઈ ગજ્જર અને ઈજનેર બળવંતભાઈ પટેલની વયોવૃદ્ધ ત્રિપુટીએ વાંચનક્ષમ ગુજરાતી રચનાઓની પીડીએફ ફાઈલ બનાવીને ‘સન્ડે ઈ-મહેફિલ’ રૂપે દર રવિવારે ઈ-મેઈલ દ્વારા વહેતી મૂકવાની એક સરસ પહેલ કરી. એમણે ટેકનોલોજીને ઉંમરનો કોઈ બાધ નડતો નથી એ સાબિત કરી દીધું. ડૉ. ધવલ શાહે કમ્પ્યૂટરમાં યુનિકોડ એક્ટિવેટ કરવાની વિધિ એકદમ સરળ રીતે, સ્ક્રિનશોટ્સ સાથે સમજાવીને અનેક નવા બ્લોગર માટે માર્ગ મોકળો કરી દીધો. તો અમેરિકા સ્થિત વિશાલ મોણપરાએ અંગ્રેજીમાં ટાઈપ કરતાં ગુજરાતી લખાણ મળે એવું અફલાતુન, ઓનલાઈન ટાઈપપેડ તૈયાર કરી આપ્યું. વિશાલે અન્ય ફોન્ટના લખાણને યુનિકોડમાં કન્વર્ટ કરવાની સુવિધા પણ આપીને પાયાનું કામ કર્યું. વિશાલે ગુજરાતી અખબારો ફોન્ડ ડાઉનલોડ કર્યા વિના યુનિકોડમાં વાંચી શકાય એવી પણ સુવિધા આપી.\nમોના નાયકે બધા ગુજરાતી બ્લોગની લિંક ધરાવતી એક યાદી બનાવી. દુબઈસ્થિત નિલેશ વ્યાસે ‘કાકાસાબ’ નામે ટૂલબાર બનાવીને લગભગ તમામ ગુજરાતી બ્લોગનું સરસ વર્ગીકરણ કરીને નેટ પર ગુજરાતી વાંચનને બિલકુલ માઉસવગું કરી દીધું. તેમણે ગુજરાતી બ્લોગ્સના બધા તાજા લેખ એકસાથે એક સ્થળે વાંચી શકાય એવા એગ્રીગેટરની ‘નિપ્રા’ નામે ભેટ આપી. એમની જેમ અમદાવાદના પંકજ બેંગાણી અને એમના સાથીદારોએ પણ ‘તોરણ’ નામે બ્લોગ એગ્રીગેટર આપ્યું. (તેમણે હિન્દી ‘ચીઠ્ઠાજગત’ – એટલે કે બ્લોગજગત – માં પણ સારું એવું પ્રદાન કર્યું છે.) પાલનપુરમાં જન્મેલા કાર્તિક મિસ્ત્રી બ્લોગર તો છે જ, પણ એમણે તો વળી જોરદાર બ્રાઉઝર ફાયરફોક્સનું ગુજરાતી વર્ઝન તૈયાર કરવામાં સિંહફાળો આપ્યો \nઆ બધાની મહેનત હવે રંગ લાવી રહી છે. નેટ પરનું ગુજરાતી હવે બ્લોગ પૂરતું સીમિત રહ્યું નથી. ‘દિવ્ય ભાસ્કર’, સહિત અન્ય છાપાની વેબસાઈટ પણ હવે યુનિકોડમાં હોવાથી ઈન્ટરનેટ પર ગુજરાતી વાચકવર્ગ વિસ્તરી રહ્યો છે. યાહૂએ ગુજરાતી પોર્ટલ શરૂ કર્યું છે તેમ, વેબદુનિયાની ગુજરાતી આવૃત્તિ પણ છે. ગુજરાત સરકારની મોટા ભાગની નવી સાઈટ્સ હવે યુનિકોડમાં તૈયાર થઈ રહી છે. આ બધું જોતાં નેટ પર ગુજરાતીનો પ્રસાર હજી વધશે એવી ધરપત ચોક્કસ રાખી શકાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/30/technical-help/", "date_download": "2020-08-06T18:48:11Z", "digest": "sha1:LI7HPKEK7RJM4Y2OVM3LVHHK6ZKOKRZB", "length": 12277, "nlines": 129, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ટેકનિકલ સહાયતા – તંત્રી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nટેકનિકલ સહાયતા – તંત્રી\nNovember 30th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : | 2 પ્રતિભાવો »\nઅન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ ક્ષેત્રના વાચકમિત્રો કૃપયા અહીં નીચે આપેલા ઈ-મેઈલ પર સંપર્ક કરે તેવી વિનંતી છે. Java, Symbian, Android કે અન્ય પ્રકારની મોબાઈલ એપ્લિકેશનના અનુભવી મિત્રોની મદદ માટે નમ્ર અપીલ છે.\n« Previous મણિલાલ ટપાલી – ગિરીશ ગણાત્રા\nગાંધીજીના જીવનપ્રસંગ – મીલી ગ્રેહામ પોલાક Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરીડગુજરાતી સબસ્ક્રિપ્શન સુવિધા શરૂ – તંત્રી\nય વાચકમિત્રો, દિવાળીનો તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. બજારો ભીડથી ઊભરાઈ રહ્યાં છે. અખબારો જાહેરાતોથી છલકાઈ રહ્યાં છે. ��રેક વેપારીને કોઈને કોઈ આકર્ષક ભેટ યોજના કે સેલ યોજવા પડે છે. નાનકડા સ્ટેશનરીના ધંધાથી લઈને મોટા ટેનામેન્ટ કે ફલેટ વેચનાર પણ આમાંથી બાકાત નથી. સૌ કોઈ ગ્રાહકોને આકર્ષવા માટે કોઈને કોઈ યોજનાઓ તૈયાર કરીને મોટી જાહેરાતો કરે છે. આ જાહેરાતોમાંની ... [વાંચો...]\nથોડો વિરામ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, થોડા લેખોનું સમીક્ષાકાર્ય તેમજ કેટલીક ટેકનિકલ ક્ષતિ દૂર કરવાની હોઈને થોડો વિરામ જરૂરી છે. વળી, સતત કાર્યને લીધે ડૉક્ટરની વધુ કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવાની હમણાં સલાહ છે તેથી વચ્ચે બે-ચાર દિવસ રજા લેવાનું ઉચિત લાગે છે. વાચકોને રસભંગ થાય છે પરંતુ તેઓ મને ક્ષમા કરે તેવી વિનંતી. નવા બે લેખો સાથે હવે 19મી તારીખે શુક્રવારે મળીશું. નમસ્તે આવજો લિ. મૃગેશ શાહ તંત્રી.\nએક વિરામ – તંત્રી\nપ્રિય વાચકમિત્રો, સામાન્ય સમારકામને કારણે આજે અને આવતીકાલે (ગુરુવાર તથા શુક્રવાર) આપણે એક વિરામ લઈશું. આ દરમિયાન 'સંગ્રહિત લેખો'માંથી આપ અગાઉ પ્રકાશિત થયેલા લેખો માણી શકો છો. શનિવારથી નિયમિતરૂપે બે લેખો પ્રકાશિત કરવામાં આવશે તેની નોંધ લેવા વિનંતી. આભાર. લિ. મૃગેશ શાહ તંત્રી, રીડગુજરાતી.\n2 પ્રતિભાવો : ટેકનિકલ સહાયતા – તંત્રી\nમ્રુગેશભાઇ મારા અન્ડ્રોઇડ મોબાઇલ મા રીડ ગુજરાતી મા . ; ‘ . . આવા ચિન્હ આવે છે મને આપ ની આ સાઈટ ખુબ ગમે છે પણ હૂ મોબાઇલ મા પણ વાચી શકુ તે રીતે એપ્ બ્નાવવા વિનન્તી. આભાર\nએન્ડ્રોઇડ મોબાઈલ માટે આ સમસ્યા થવાનું કારણ એવું છે કે સામાન્ય રીતે જે મૉબાઈલ સામાન્ય એન્ડ્રોઈડ ફોન ના બનાવનારી ક્ંપનીએ યુઝર ઈન્ટરફેસ મા જો ગુજરાતી ના સમવી હોય તો તમે ગુજરાતી ફોન્ટ ના વાંચી શકો.\n૧> તમારો ફોન રૂટ કરો ( આ કરવાથી વૉર્ંટી રદ્દ થઈ જશે. જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો ફોન બંધ પણ થઈ શકે છે.)\nfallbackfonts.xml માં ગુજરાતી ફોન્ટ નુ નામ ઉમેરો અને તે ફોન્ટ system\\fonts ફોલ્ડરમાં કોપી કરો.\nઆ કાયમી ઉકેલ છે. જોકે આ વાંચવામાં લાગે તેવુ સરળ નથી.\n૨> ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગુજરાતી by Covano ડાઉનલોડ કરો.\nન વાંચી શકાતી વિગત કોપી કરી આ સોફ્ટ્વેરમાં પેસ્ટ કરો અને ગુજરાતી વાંચો.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/bites/111251110", "date_download": "2020-08-06T19:57:42Z", "digest": "sha1:BQYYMGCT6BZMBY4ZM76WSHCJWLVIDGV3", "length": 6135, "nlines": 124, "source_domain": "video.matrubharti.com", "title": "Gujarati Blog status by SUNIL ANJARIA on 08-Sep-2019 11:39:25am | Matrubharti", "raw_content": "\nએક નવો યાદગાર અનુભવ.\nHSR લેઆઉટ, 100 ફૂટ રોડ, બેંગલોર પર આવેલ આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી.\nએક નવો યાદગાર અનુભવ.\nHSR લેઆઉટ, 100 ફૂટ રોડ, બેંગલોર પર આવેલ આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી.\nટ્રેડિશનલ લાકડાના ટેબલ ખુરશી,સુંદર થાંભલા પર રોશની , એક ગાદી તકીયે બેસવાનું ટેબલ વગેરે.\nઆ તો સામાન્ય. મુખ્ય વસ્તુ તે- રેસ્ટોરાં ના બધા જ કર્મચારીઓ - બહાર આવકારતા ગાર્ડ , વેઇટરો, કુક, મેનેજર બધા જ બહેરા મૂંગા\nમેનુ માં કોડ હોય જેમ કે s2 એટલે અમુક સ્ટાર્ટર, p2 એટલે અમુક ફ્લેવર નો પીઝા વ.\nતમારે નજીકનાં રાઈટિંગ પેડ માં સાથે રાખેલ પેન થી કોડ નંબર લખવાનો અને નજીક રાખેલ બેલ કે સ્વિચ દબાવવાની. હવે બેલ હોય તો બહેરા વેઈટર અવાજ કેવી રીતે સાંભળે એટલે પાછળ લેમ્પ, જેની ઉપર તમારો ટેબલ નંબર લખ્યો હોય તેમાં લાઈટ થાય. વેઈટર તે જોઈ આવે, પેડ જુએ, ગ્રીટ કરે, ઇશારાથી ઓર્ડર કન્ફર્મ કરે અને સ્વાદિષ્ટ, mouth watering ગરમાગરમ વાનગી હાજર.\nટેબલ પર ચમચી રાખવાનું સ્ટેન્ડ દુધવાળીઓ રાખતી તે એલ્યુમિનિયમનું માપીયું લાંબો દાંડો અને સાથે અર્ધા લીટર નો પ્યાલો રિવેટ કરેલો. પાઉચમાં દૂધ લેતી પેઢીએ આ દૂધ ભરવાનું જોયું નહીં હોય. પાણીની બોટલ જૂની દુધની કાચની બોટલ.\nભીંતો પોલિશ કર્યા વગર ઈંટ અને સિમેન્ટના પટ્ટાની જ દીવાલ.\nએક સાઈડની ભીંત ઉપર આપણાં રસોઈનાં જુનાં વાસણો લગાવેલાં. ગાંઠિયાનો ઝારો, કથરોટ જે��ાં કાંદા અને રોટલો ખાતા, કાતરી ખમણવાની જાળી, મોટું દૂધનું માપીયું, કડછી, થાળી, લોટ બાંધવાની કથરોટ વગેરે. એ વાસણો થી જ વચ્ચે ECHOES લખેલું.\nબેંગલોર ની અન્ય સાવ નાની કે મોટી જગ્યાની જેમ અહીં પણ paytm, google pay, ડેબિટ/ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ થાય.\nબહાર બહેરા મૂંગા દિવ્યાંગોની સાઈન લેંગ્વેજ સમજાવતું બોર્ડ પણ હતું.\nસ્ટાફ efficient, courteous હતો અને ફૂડ પણ સારી ગુણવત્તાનું હતું.\nબહાર નીકળતાં ઝાકઝમાળ ખાણી પીણી, 'પીવા' ના બાર ને એવા થી ધમધમતો રસ્તો. રવિવારે તો પાર્કિંગ તો શું, ચાલવા પણ ન મળે. અહીં પણ પોણો કલાકનું વેઇટિંગ હોય.\nબેજોડ અનુભવ. અર્પિત છાયા ની ટી.પોસ્ટ માં કોઈ જગ્યાએ બધા અંધ કે દિવ્યાંગો રાખ્યા છે એ વાંચ્યું છે.\nઆ એક સુંદર, શેર કરવા લાયક અનુભવ જોયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/15-10-2019/18736", "date_download": "2020-08-06T19:06:28Z", "digest": "sha1:EX6UUUVQMLBF2IXDLK7TEFARMVKVLKY5", "length": 20739, "nlines": 370, "source_domain": "www.akilanews.com", "title": "Gujarati News", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના ���ૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nપટણામાં તાજેતરમાં સર્જાયેલ મહાભયાનક પુર હોનારત અંગે બિહારના ચીફ સેક્રેટરીએ 11 ઇજનેરોને શોકોઝ નોટિસ આપી: સાત દિવસમાં તેમની સામે આકરા પગલાં લેવાશે અને એક્ઝિક્યુટીવ એન્જિનિયરની બદલી કરી નાખવામાં આવી છે,:એલએનટીના પ્રોજેક્ટ મેનેજરને પણ શોકોઝ નોટિસ અપાઈ :જેવો નમામિ ગંગે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા access_time 10:56 pm IST\nનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર કર્યું છે કે નક્સલીઓને વ્યવસ્થિત નાણા ભંડોળ મળી રહ્યું છે અને તેમનો હેતુ દેશમાં આતંક ફેલાવવાનો છે access_time 11:00 pm IST\nદેશના પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમની ધરપકડ માટે ઇડીએ કરેલ અરજી ઉપર દિલ્હીની સીબીઆઈ કોર્ટ આવતીકાલે મંગળવારે ચુકાદો જાહેર કરશે access_time 11:12 pm IST\n''ઓલ ઇન્ડિયા મુમેન્ટ ફોર સેવા (AIM)'': ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રી સ્ટુડન્ટ હોસ્ટેલ્સ બનાવી આપવામાં મદદરૂપ થતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ બે એરીયા સાન ફ્રાન્સિસ્કો ચેપ્ટરના ઉપક્રમે યોજાયેલા વાર્ષિક પ્રોગ્રામમાં ર લાખ ૮૦ હજાર ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું access_time 8:15 pm IST\nપઠાણકોટ હુમલા બાદ વાયુસેનાનો નિર્ણય: પાક. બોર્ડર પરના પાંચ એરબેઝ હાઇરિસ્ક ઝોનમાં સામેલ કરાયા : સુરક્ષામાં વધારો કરાયો access_time 9:50 pm IST\nપગારથી જોડાયેલી માંગો પુરી ન થવાથી એર ઇન્‍ડિયાના ૧ર૦ પાયલોટએ આપ્‍યા રાજીનામા access_time 9:42 am IST\nપોપટપરાના સીંધી શખ્સની હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર access_time 3:46 pm IST\nમોબાઇલ કંપનીઓની બેવડી નીતિ સામે વેપારીઓનો વિરોધ access_time 4:24 pm IST\nમોચી બજારમાં જૂના મનદુઃખના કારણે સમીર બુકેરાને ઉમરે છરી ઝીંકી દીધી access_time 3:40 pm IST\nભુજમાં ૧૧૨ વ્યકિતઓએ બૌદ્ઘ ધર્મ અંગીકાર કર્યો- સામાજિક સંગઠનોના આગેવાનો ઉપસ્થિત access_time 11:54 am IST\nશ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર દ્વારા પર્યાવરણ સંદેશ સાથે ભવ્‍યાતિભવ્‍ય મૂર્તિ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ access_time 10:28 am IST\nભાવનગરઃ ગુન્હાખોરી ઘટાડવા અને આરટીઓના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા વાહન ડ્રાઇવ access_time 12:41 pm IST\nબિન સચિવાલયની પરીક્ષા રદ કેમ કરી : યોગ્ય કારણો જણાવવા જીજ્ઞેશ મેવાણીની માંગ: મુખ્યમંત્રીને લખ્યો પત્ર access_time 10:53 pm IST\nલિથિયમ- આર્યન બેટરીના ઉત્પાદનમાં ગુજરાત ગ્લોબલ મેન્યૂફેકચરીંગ હબ બનશે :મુખ્યમંત્રીની હાજરીમાં MOU access_time 9:01 pm IST\nઆણંદના ગામડીવડ નજીક માતાએ સાત વર્ષીય બાળકનું અપહરણ કરી મમતાને લઝવી access_time 5:51 pm IST\nઆ વૃધ્ધે સાયકલની 159 સીટની ચોરી કરી: સામે આવી અજીબોગરીબ સચ્ચાઈ access_time 6:48 pm IST\nજાપાનમાં હેગીબસ તૂફાનથી મરનારાઓની સંખ્યા વધીને ૬૬ થઇ access_time 10:08 pm IST\n૨.૫ કિલોના એક અવાકાડોએ તોડયો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ access_time 3:18 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિશ્વ પ્રસિધ્ધ નાયગરા ધોધ ખાતે ફટાકડાની આતશબાજી યોજાશેઃ ઇન્ડો કેનેડા આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે ૨૬ ઓકટો.શનિવારથી ૨૭ ઓકટો.રવિવાર સુધી ઓન્ટારીયો મુકામે દિવાળી પર્વ ઉજવાશે access_time 8:31 pm IST\nસિંગાપોર સ્થિત ભારતીય મૂળના ડોકટર ૭૫ વર્ષીય હરિદાસ ઉપર પેશન્ટનું મોત નિપજાવવાનો આરોપઃ કોઇ પણ જાતના ટેસ્ટ કરાવ્યા વગર દર્દીને દવા તથા ઇન્જેકશન આપી દીધા access_time 8:16 pm IST\n''લંડન હિન્દુઝ એન્ડ શીખ દિવાલી પાર્ટી ૨૦૧૯'': યુ.કે.માં ૨ નવેં.ના રોજ ઉજવાનારો ઉત્સવઃ બોલીવુડ ડાન્સ, ભાંગરા, કોમેડી શો, ડીનર, સહિતના આયોજનો access_time 8:18 pm IST\nપાકિસ્તાનમાં અમને કેદીઓની જેમ રાખવામાં આવેલા : શ્રીલંકા યુવા ખેલાડીઓનો ધડાકો access_time 3:15 pm IST\nભારતીય શટલર પ્રિયાંશુએ બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝમાં પુરુષ સિંગલનો ખિતાબ જીત્યો access_time 9:53 am IST\nદિગ્ગજ ફુટબોલર રોનાલ્ડોએ કર્યો કારકિર્દીનો 700મોં ગોલ: ટીમને હારથી ના બચાવી શક્યા access_time 8:48 pm IST\nઆયુષ્‍માન ખુરાનાની ડ્રીમ ગર્લ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ કર્યો access_time 5:17 pm IST\nવેબ સિરીઝ 'ફિતરત'ના રિસ્પોન્સથી ખુબ ખુશ છું: ક્રિસ્ટલ ડિસૂજા access_time 5:12 pm IST\nફિલ્મ 'પતિ,પત્ની ઓર વો'નું પહેલી પોસ્ટર આવ્યું સામે: સ્કૂટર ચલાવતો નજરે પડ્યો કાર્તિક આર્યન access_time 5:20 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/category/gujju-ni-dhamal", "date_download": "2020-08-06T18:15:43Z", "digest": "sha1:6UU7NSPJPCHNKWDKCVBK7P52NWDJRA6A", "length": 7363, "nlines": 179, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "Gujju Ni Dhamal Archives - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nગુજરાતી સેલેબ્ઝે આપ્યું જનતા ક્ફર્યુને સંપુર્ણ સમર્થન, ફૅન્સને સાવચેત અને સલામત રહેવાની આપી સલાહ\nદેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ, સોશિયલ મિડિયાના માધ્યમથી આપ્ય��� વિશેષ સંદેશ\n2020માં બેક ટુ બેક ફિલ્મોમાં કરી રહ્યો છે મલ્હારઠાકર,હોળીના તહેવાર પર કરી નવી ફિલ્મની જાહેરાત\nહોળીનાં રંગે રંગાયું ઢોલીવુડ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સ્ટાર્સે કરી ધૂમ-ધામથી હોળીની ઉજવણી\nગુજરાતની મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2019 જાનકી બોડીવાલા..\n‘જીગર જાન’ ફેમ વિજય સુવાળા ના જીવનની અમુક વાતો: થઇ ચુક્યા...\nરીયલ લાઈફ માં આટલી ગ્લેમરસ છે ગીતા રબારી\nગુજરાતની એકમાત્ર શાળા જ્યાં બાળકો છે જાદુગર\nદુનિયાની આલીશાન ટોપ 5 ટ્રેન\nશું તમને ખબર છે આ ઇમોજીસનો ખરેખર અર્થ શું નીકળે છે\nછોકરી ને જોવા માટે છોકરાઓ શા માટે કોઇ પણ હદે જતા...\nશું આપનું પણ બ્રેકઅપ થઈ ગયું છે, તો આપે દુઃખી થવાની...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nપાટીદાર સમાજનું ગૌરવ છે ‘અલ્પા પટેલ’: માત્ર 10 વર્ષની ઉંમરે સિંગીગની...\nગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે\nકડકડતી ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવો બુંદી ભેળ,બુંદી ભેળ બનાવવાની...\nકોરોનાના વધતા કહેર વચ્ચે મહત્વના સમાચાર, ભારતમાં બનશે ઓક્સફોર્ડ ફોર્મૂલાની કોરોના...\nદેશની આ બેન્કે શરૂ કરી નવી સર્વિસ,NRI સોશિયલ મીડિયા થકી ભારતમાં...\nઆ તારીખથી LPG ગેસ સિલિન્ડર માટે બદલાશે નિયમો,ફરજિયાત કરવુ...\nજાણો શા માટે ઝાડ પર બનાવવામાં આવે છે સફેદ અને લાલ...\nમુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો દિપીકાનો કૂલ અંદાજ\nગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે લાગુ પડવામાં આવશે આ કાયદો,34 વર્ષ...\nકોરોના વેક્સિનની શોધમાં આ દેશ નીકળ્યો સૌથી આગળ,શોધી લીધો સૌથી...\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/International_news/Detail/19-03-2019/27934", "date_download": "2020-08-06T18:46:38Z", "digest": "sha1:Z2BNFTD7TS5S4PFEBU7VRILBER42PWNN", "length": 23161, "nlines": 141, "source_domain": "www.akilanews.com", "title": "નવી માર્ગદર્શિકા અનુસાર હાર્ટએટેક રોકવાના ૮ વૈજ્ઞાનિક માર્ગો", "raw_content": "\nનવી માર્ગદર્શિકા અનુસાર હાર્ટએટેક રોકવાના ૮ વૈજ્ઞાનિક માર્ગો\nતા.૧૯: પ્રથમ વખતે દર્દી ઉપર પુરતું ધ્યાન આપીને નિષ્ણાંતોએ પહેલો હાર્ટ એટેક, સ્ટ્ર��ક અને હાર્ટ ફેઇલ રોકવા માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં એ પણ જણાવાયું છે કે દર્દીઓને તેમના જોખમી પરિબળો જણાવીને જ નહીં પરંતુ તેમની વર્તણૂંક અને જીવનશૈલી બદલીને જોખમ ઘટાડવામાં ડોકટરો કેવી રીતે મદદરૂપ થઇ શકે છે.\nઅમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી (એસીસી) ની વાર્ષિક મીટીંગમાં એસીસી અને અમેરિકન હાર્ટ એસોસિએશન (એએચએ) એ આ માર્ગદર્શિકાની નવી આવૃતિ જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાનો આશય દર્દીઓનું જોખમ ઓછું કરવા અને જોખમની સારવાર કરવાના સારામાં સારા માર્ગો શોધવામાં ડોકટરોને મદદરૂપ થવાનો છે.\nતેમણે આના માટે ૮ ભલામણો કરી છે.\n(૧) એસીસી અને એએચએ જેમને પ્રથમ એટેકનો ભય હોય તેવા લોકોને રોજ ઓછા ડોઝમાં એસ્પિરીન લેવાની ભલામણ કરી છે. પરંતુ હાલના અભ્યાસો અનુસાર દરરોજ એસ્પિરીન લેવાથી શરીરમાં આંતરિક રકત સ્ત્રાવનું જોખમ રહે છે, ખાસ કરીને જેમને અલ્સર હોય. ઉપરાંત એક નવી સલાહ અનુસાર ૭૦ની ઉંમર પછી એસ્પિરીન લેવી જોખમકારક છે.\n(ર) ટાઇપ ટુ ડાયાબીટીસ કંટ્રોલ કરો :નવી માર્ગદર્શિકા પ્રમાણે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે ડાયાબીટીસની મેટાફોર્મીન જેવી પ્રાથમિક દવાઓ નહીં પણ નવા વર્ગની એસજીએલટી-ર જે શરીરના કોષોને ગ્લુકોઝ શોષતા રોકે છે એન શોષાયેલ ગ્લુકોઝને કોષમાંથી બહાર કાઢે છે, અને જીએલપી-૧ આર જે સ્નાયુઓના કોષોમાંથી ગ્લુકોઝને બાળે છે અને પેન્ક્રીયાસમાં વધુ ઇન્સ્યુલીન ઉત્પન્ન કરે છે, તે દવાઓ લેવી જોઇએ.\n(૩) ધુમ્રપાનથી દૂરરહોઃ ધુમ્રપાનથી દૂર રહેવાની સલાહ બહુ જાણીતી છે પણ નવી માર્ગદર્શિકા અનુસાર ઇ-સીગારેટ પણ એટલી જ જોખમી છે.\n(૪) દર્દીની આજુબાજુનંુ વાતાવરણ ધ્યાનમાં લો : નવી માર્ગદર્શિકા નોન મેડીકલ ફેકટર ઉપર પણ ભાર મુકતા કહે છે કે ભલે તે દર્દીના આરોગ્ય પર અસર ન કરતું હોય પણ તે સારવાર માટે જરૂરી છે. જેમાં દર્દીના સ્થાયી નિવાસ, તેનો ખોરાકનો સ્ત્રોત, હોસ્પિટલ સુધીની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ વગેરે ધ્યાનમાં લેવી જોઇએ.\n(પ) બ્લડપ્રેશર નીચુ રાખોઃ ૨૦૧૭ની માર્ગદર્શિકા અનુસાર જેમને અત્યાર સુધી કોઇ હૃદયરોગ સંબંધી તકલીફ ન હોય તો પણ તેમણે પોતાનું બ્લડ પ્રેશર ૧૩૦/૮૦ એમએમએચજી થી નીચે રાખવું જોઇએ.\n(૬) કોલેસ્ટ્રોલ ઘટાડો : નવેમ્બર ૨૦૧૮ની નવી માર્ગદર્શિકા અનુસાર પહેલો હાર્ટ એટેક ન આવે તેના માટે પોતાના ખોરાક, જીવનશૈલીમાં ફેરફાર કરીને, ધુમ્રપાન છોડીને લોકોએ કોલેસ્ટ્રોલ ઘટાડવ�� પર ધ્યાન આપવું જોઇએ.\n(૭) વજનને યોગ્ય પ્રમાણમાં જાળવો : ખાંડ અને માંસાહાર ટાળીને શાકભાજી, ધાન અને મચ્છીને પોતાના ખોરાકમાં સમાવેશ કરીને વ્યકિતએ પોતાનું વજન માપદંડ અનુસાર જાળવવું જોઇએ.\n(૮) કસરત કરોઃ નવી માર્ગદર્શિકા અનુસાર આરોગ્યપ્રદ વજન જાળવી રાખવા અને બ્લડ પ્રેશર ઓછું રાખવા અઠવાડિયામાં ૧૫૦ મિનીટ સાદી શારીરિક પ્રવૃતિ અથવા ૭૫ મીનીટની જોરદાર કસરત જરૂરી છે. વધુ કસરતથી વધુ ફાયદો થાય છે પણ નવા અભ્યાસ અનુસાર કંઇ ન કરવા કરતા કંઇક કરવું એ ફાયદાકારક છે. તેથી કંઇને કંઇ શારીરિક પ્રવૃતિઓ કરવી જોઇએ. (ટાઇમ્સ હેલ્થ માંથી સાભાર)\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nજોડીયા���ા બાદનપરની ઉંડ નદીમાંથી રેતી ચોરી કરતાં ૧૭ વાહનોને ઝડપી લેતી જામનગર ગ્રામ્ય પોલીસ : નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા પોલીસ અધિક્ષક શરદસિંઘલ (જામનગર), સંદિપ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.સી.ગોહીલ, વી.કે.ગોહીલ સહિતનાઓએ અલગ અલગ ટીમો બનાવી જોડીયા અને બાદનપર નદીકાંઠા વિસ્તારમાં કોમ્બીંગ કરી ૧૪ ડમ્પરો અને ૨ ટેકટરો તથા ૧ જેસીબી મશીન સહિત કુલ ૧૭ વાહનોને જપ્તીમાં લઈ ખાણ ખનીજ વિભાગ જામનગરને સોંપી રેતી ચોરી સબબ કાર્યવાહી હાથ ધરી access_time 6:04 pm IST\n‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST\nખોડલધામની મહિલા સમિતિમાં કોઈ વિવાદ નથી : શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના પહેલા જ નિવૃતિ જાહેર કરી દીધી હતી : ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિમાં વિવાદ થયાના સમાચારો વહેતા થયા છે ત્યારે ખોડલધામ મહિલા સમિતિના જ એક સભ્યએ જણાવેલ કે મહિલા સમિતિમાં કોઈ વિવાદ છે જ નહિં, પ્રમુખ શર્મીલાબેન બાંભણીયાએ તો ૩ મહિના અગાઉ જ સમાધાન પંચમાં નિવૃતિ જાહેર કરી દીધી હતી આમ છતાં તેઓ હાલમાં પણ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા છે. તાજેતરમાં ખોડલધામની નવી કન્વીનરની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આમ મહિલા સમિતિમાં કોઇ જ વિવાદ ન હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. access_time 3:23 pm IST\nપતિ-પત્ની વચ્ચેની તકરારમાં બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવોઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા NRI દંપતિને સુપ્રિમ કોર્ટનો આદેશઃ ૨ બાળકોને લઇ ભારત આવતી રહેલ મહિલાને સમાધાન કરી પરત યુ.એસ.જતા રહેવા અથવા બંને બાળકો પતિને સોંપી દેવા સુપ્રિમ કોર્ટનો હુકમ access_time 8:41 pm IST\nઉલેમા બોર્ડે કહ્યું ફિલ્મ રામજન્મભૂમિ પર 48 કલાકમાં પ્રતિબંધ મુકો access_time 9:29 pm IST\nઅનેક ફેરફારથી પારીકરે ૪૯૩૦૦ કરોડ બચાવ્યા access_time 8:42 am IST\nભરણ પોષણ કેસમાં પત્નિને માસીક રૂ.છ હજારનું ભરણ પોષણ ચુકવવા હુકમ access_time 3:30 pm IST\nલાલપાર્કના પટેલ આધેડ શાંતિભાઇ હરસોડાએ બેંક લોન ચડી જતાં ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી access_time 3:38 pm IST\nકાંગશીયાળીના ૧ર હજાર લોકોનો નગારે ઘા : પાણી આપો નહી તો ''મતદાન''નો બહિષ્કારઃ કલેકટરને આવેદન access_time 3:46 pm IST\nકોટડાસાંગાણી તાલુકાના ખેડુતોને તાત્કાલિક પાકવિમો નહ�� ચુકવાઈ તો લોકસભાની ચુંટણીનો બહીષ્કાર access_time 11:24 am IST\nજામનગરમાં દિગજામ સર્કલ પાસે પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઇકો કારમાં અચાનક આગ ભભૂકી access_time 8:05 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં સતત વધારો access_time 4:00 pm IST\nસુરતના અડાજણ પાટિયા નજીક ઓનલાઇન જુગાર રમાડનાર પાંચ શકુનિને પોલીસે રંગે હાથે દબોચ્યા access_time 5:42 pm IST\nમહેસાણાના ખેરાલુમાં ભારતીય બનાવટનો દારૂ સંતાડીને લઇ જતી એક કારને પોલીસે ઝડપી બે ની અટકાયત કરી access_time 5:46 pm IST\nઅમદાવાદમાં PUBG બાદ હવે LUDO ગેઇમ રમનારા સામે કાર્યવાહીઃ ૪ શખ્સો સામે જુગારનો કેસ access_time 4:34 pm IST\nચીન-મંગોલિયા સીમા પર 28 જીવતા બોંબ મળી આવ્યા access_time 7:41 pm IST\n૧૬ વર્ષની આ છોકરીને બર્ગરનું ૧૪ વર્ષથી હતું એડિકશન, હિપ્નોટિઝમથી દૂર થયું access_time 3:46 pm IST\nધરપકડ વહોરીને જેલમાં જવું છે ૧૦૪ વર્ષનાં દાદીને access_time 3:44 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 6:09 pm IST\nપતિ-પત્ની વચ્ચેની તકરારમાં બાળકોનું ભવિષ્ય બગડતું અટકાવોઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવતા NRI દંપતિને સુપ્રિમ કોર્ટનો આદેશઃ ૨ બાળકોને લઇ ભારત આવતી રહેલ મહિલાને સમાધાન કરી પરત યુ.એસ.જતા રહેવા અથવા બંને બાળકો પતિને સોંપી દેવા સુપ્રિમ કોર્ટનો હુકમ access_time 8:41 pm IST\nમારા અનુગામી તરીકે ભારતીયની પસંદગી કરજો : ચીનની પસંદગી સ્વીકારતા નહીં : દલાઈ લામા access_time 7:54 pm IST\nસનફિસ્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ ટુર્નામેન્ટમાં રમશે રાંચીનો સાહિલ અમીન access_time 5:55 pm IST\nટેસ્ટ ક્રિકેટમાં પહેલી જીત પછી અફગાનિસ્તાન ટીમના સુકાની કહી આ વાત... access_time 5:52 pm IST\nપાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને આપ્યા 10.96 કરોડ : જાણો સંપૂર્ણ મામલો access_time 5:54 pm IST\nશાહિદ કપૂરની ડેબ્યુ ફિલ્મ 'ઇશ્ક વિશ્ક'ની રીમેક બનાવવાની તૈયારીઓ શરૂ access_time 4:59 pm IST\nગોવામાં ફ્રેન્ડસ સાથે રજાનો આનંદ માણતી મૌની રોય access_time 9:42 am IST\nપહેલી વખત સૈફ સાથ��� કામ કરવાને લઈને રોમાંચિત છે આ અભિનેતા access_time 4:58 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://24india.in/the-asia-cup-was-canceled-due-to-corona-bcci-president-sourav-ganguly-said/", "date_download": "2020-08-06T18:53:58Z", "digest": "sha1:55AMKJUEFIGY6OSY2CHROWGHSEBJHBA7", "length": 13816, "nlines": 124, "source_domain": "24india.in", "title": "કોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી - 24India", "raw_content": "\nઅમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ, આઠ લોકોનાં મોત, 40 દર્દીઓનો બચાવ\nસુરતથી જતી તમામ બસ પરનો પ્રતિબંધ વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યો\nરાજ્ય સરકારે સુરત જિલ્લા પંચાયતના રૂ. 29.40 કરોડના ખર્ચે નવા ભવનના નિર્માણની પરવાનગી આપી\nગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની થશે ધમાકેદાર રી એન્ટ્રી\nહાઈકોર્ટના નિર્ણય સુધી વાલીઓને ફી ન ભરવા માટે વાલીમંડળની અપીલ\nરફાલની તાકાત વધારવા માટે ભારત ખતરનાક હૈમર મિસાઇલ ખરીદી રહ્યું છે\nહવે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળશે, સરકારે સ્વીકૃતિ પત્ર જારી કર્યો\nનાગરિક હવાઈ પટ્ટીને લશ્કરી વિમાનમથકમાં પરિવર્તિત કરતા ચીને તેના સૈન્યમાં વધારો કર્યો\nચીનને ટક્કર આપવા માટે સરકાર ઉત્પાદનોની લિસ્ટ બનાવી રહી છે\nLAC પર સૈન્યની પીછેહઠ, ભારત ચીનની ગતિવિધિઓ પર નજર રાખશે\nગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક કરાઈ, જીતુ વાધાણીને હટાવાયા\nવડોદરા શહેરના ભાજપ ઉપાધ્યક્ષ મહેશ શર્માનું કોરોનાથી મોત થયું\nકોંગ્રેસે પૂછ્યું- CBIને ક્લિનચીટ આપવા માટે તપાસ આપવામાં આવશે\nકોર્ટે ઓડિયો ટેપ કેસમાં આરોપીના અવાજના નમૂનાઓ આપવાનો ઇનકાર કર્યો હતો\nવડા પ્રધાન સમજી શકશે નહીં કે સત્ય માટે લડનારાઓને ધમકી આપી શકાય નહીં: રાહુલ\nસલમાન ખાને જાહેર કરી તેમના લગ્નની તારીખ, આ દિવસે કરશે લગ્ન\nસુશાંતે તેની આત્મહત્યાની આગલી રાતે ગુગલ પર સર્ચ કરી હતી આ વસ્તું, જાણીને ચોંકી જશો\nDil Bechara : સુશાંત સિંહ રાજપૂતની એન્ટ્રી સાથે જ ફેન્સ થઈ ગયા ઈમોશનલ\nનાણાવટી હોસ્પિટલ : જાણો કેવી છે અમિતાભ અને અભિષેક બચ્ચનની તબિયત\nજો કોઈ તમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે, તો તેને મેસેજ આવી રીતે કરો\nઆ કારણથી યુવકો પોતાનાથી મોટી અને પરણિત મહિલાઓને પસંદ કરતા હોય છે\nશું તમે હુક્કો પીઓ છો તો જાણી લો હુક્કા સ્મોકીંગ સાથે જોડાયેલી કેટલીક હકીકતો\nસેક્સ દરમિયાન કોન્ડમ ફાટી જવાનો ડર રહે છે\nવર્કઆઉટ સમયે માસ્ક પહેરવાની ડોક્ટરો કરી રહ્યા છે મનાઈ, જીવ પણ ગુમાવવો પડી શકે છે\nકોરોન�� વાયરસના કણો હવામાં 1 કલાક સુધી સંક્રમણ ફેલાવી શકે છે, વૈજ્ઞાનિકોનો દાવો\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nWI VS ENG : ત્રીજા દિવસની રમત સમાપ્ત થતાં વિન્ડીઝે ઇંગ્લેન્ડ સામે 65 રનની લીડ લીધી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nહિન્દુસ્તાની ભાઉએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે નેહા ધૂપિયાની ક્લાસ લેતા કહ્યું..\nકોરોના વાયરસને બનાવ્યું સોસીયલ મીડિયા પર ગીત, વિડિઓ થયો ખુબ વાયરલ\nપોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો\nડૉક્ટરે નવજાતને રડવાનો પ્રયત્ન કર્યો, તે ગુસ્સે થયો\nકેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા\nસસ્તા સ્માર્ટફોન લોંચ કરવા માટે ગૂગલની કોઈ જાહેરાત નથી, જે થઈ રહી છે તે ફર્જી રીપોર્ટ છે\nઆવતીકાલે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે, જાણો તમે તેને ક્યાં જોશો\nMG Gloster SUV ફોર્ચ્યુનર સાથે સ્પર્ધા કરવા જઇ રહ્યું છે, તેની કિંમત અને તમામ વિગતો જાણો\nSamsung Galaxy Note 20 Ultra ફોટા લીક થયા, ત્રણ કેમેરા સપોર્ટ મળશે\nTik Tokને એપ્લિકેશન અને પ્લે સ્ટોરથી દૂર કરવામાં આવ્યું\nસ્પેનિશ અધિકારીઓએ પોર્ટુગલના ગૈલીસિયાથી 863 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nબેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો\nપાસવર્ડ ભૂલી ગયા છો ચિંતા કરવાની જરૂર નથી, હવે પાસવર્ડ વગર પણ ખુલશે મોબાઈલનો લોક\nHome SPORTS કોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nકોરોનાને કારણે એશિયા કપ રદ કરાયો, BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ માહિતી આપી\nબીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બુધવારે (8 જુલાઈ) એ જાહેરાત કરી હતી કે એશિયા કપ 2020 રદ કરવામાં આવ્યો છે. આ જાહેરાત 9 જુલાઈના રોજ સુનિશ્ચિત એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠક પૂર્વે આવે છે.\nગાંગુલીએ કહ્યું કે, એશિયા કપ રદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘તે કહેવું ��ુશ્કેલ છે કે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય શ્રેણી કઈ હશે. અમે અમારી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, પરંતુ સરકારના નિયમોને ખબર ન પડે ત્યાં સુધી અમે ઘણું કરી શકતા નથી. અમને ઉતાવળ નથી કારણ કે ખેલાડીઓનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. અમે માસિક ધોરણે વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છીએ. ”\nનોંધપાત્ર વાત એ છે કે આ ટૂર્નામેન્ટ આ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત ખાતે યોજાવાની હતી. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટનું આયોજન કરવું હતું પરંતુ ભારત પાકિસ્તાન મુસાફરી કરવા તૈયાર નહોતું. બીસીસીઆઈએ કહ્યું હતું કે જો ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાય છે, તો પાકિસ્તાનને એશિયા કપનું આયોજન કરવામાં કોઈ મુશ્કેલી નથી.\nPrevious articleચીન સરહદ વિવાદ શરૂ કરવામાં માસ્ટર છે, વિશ્વને તેની દાદાગીરી સહન ન કરવું જોઈએ: પોમ્પીયો\nNext articlePM મોદી ઈન્ડિયા ગ્લોબલ વીકને સંબોધન કરશે, આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે\nટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્ની નતાશાએ આપ્યો પુત્રને જન્મ\nIPL માટે ખેલાડીઓને ગુજરાતના આ સ્ટેડિયમમાં ટ્રેનિંગ અપાશે\nBCCIમાં વધુ એક રાજીનામું, ભૂતપૂર્વ ક્રિકેટરને બોર્ડમાંથી હટાવવાના સમાચાર\nડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં આઘાત છવાયો\nરાજીનામા બાદ અલ્પેશ ઠાકોરની આવી પહેલી પ્રતિક્રીયા, કોંગ્રેસ વિશે આપ્યું શર્મનાક નિવેદન\nઆવતી કાલે થશે સૂર્ય ગ્રહણ, આ ચાર રાશિઓએ ખુબજ સંભાળીને રહેવું\nવિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/madhya-gujarat/panchmahal-sidewalk-close-on-the-from-pavagadh-machhi-to-temple-till-february-15-944853.html", "date_download": "2020-08-06T19:45:00Z", "digest": "sha1:IWJNCXABFWWWR5YI6Y5IPXGTY76CXSUH", "length": 27188, "nlines": 339, "source_domain": "gujarati.news18.com", "title": "Video: sidewalk close on the from Pavagadh Machhi to Temple till February 15.– News18 Gujarati", "raw_content": "\nહોમ » વીડિયો » મધ્ય ગુજરાત\nVideo: 15 ફેબ્રુઆરી સુધી પાવાગઢ માંચીથી મંદિર સુધી પગપાળા માર્ગ પર અવર જવર બંધ કરાઈ\n15 ફેબ્રુઆરી સુધી પાવાગઢ માંચીથી મંદિર સુધી પગપાળા માર્ગ પર અવર જવર બંધ કરાઈ\n15 ફેબ્રુઆરી સુધી પાવાગઢ માંચીથી મંદિર સુધી પગપાળા માર્ગ પર અવર જવર બંધ કરાઈ\nપંચમહાલમાં News18 ના અહેવાલના અસરથી ખેડૂતો માટે કબૂતરી ચિંચાઈ કેનાલમાં પાણી છોડાયું\nVideo: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને બીજા હપ્તાની રકમ ન મળતા મુશ્કેલીમાં મુકાયા\nPanchmahalમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, 10 લોકો સામે ફરિયાદ\nપંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારી, કાંઠા વિસ્તારોને કરાયા સાવચેત\nપંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી, વણાકબોરી વિયરમાં પાણીનો જથ્થો પહોંચાડાશે\nVideo: પંચમહાલમાં વરસાદી માહોલ, વાવેતર સમયે જ વરસાદથી ખેડૂતોમાં ખુશી\nપંચમહાલ : ડેરી વેચતી હતી નકલી દૂધ, જાણો કઇ રીતે ખાતરમાંથી બનાવતા હતા 'સફેદ મોત'\nPanchmahalમાં કરાડ નદી બે કાંઠે, નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું\nપંચમહાલમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, કેમિકલના ધુમાડા નીકળતા લોકોમાં ભય\nPanchmahalમાં સસ્તા અનાજના વિતરણ માટે પહેલ, રેશન કાર્ડધારકોને સ્લીપની વહેંચણી\nપંચમહાલમાં News18 ના અહેવાલના અસરથી ખેડૂતો માટે કબૂતરી ચિંચાઈ કેનાલમાં પાણી છોડાયું\nVideo: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને બીજા હપ્તાની રકમ ન મળતા મુશ્કેલીમાં મુકાયા\nPanchmahalમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, 10 લોકો સામે ફરિયાદ\nપંચમહાલના પાનમ ડેમમાંથી પાણી છોડવાની માત્રા વધારી, કાંઠા વિસ્તારોને કરાયા સાવચેત\nપંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી, વણાકબોરી વિયરમાં પાણીનો જથ્થો પહોંચાડાશે\nVideo: પંચમહાલમાં વરસાદી માહોલ, વાવેતર સમયે જ વરસાદથી ખેડૂતોમાં ખુશી\nપંચમહાલ : ડેરી વેચતી હતી નકલી દૂધ, જાણો કઇ રીતે ખાતરમાંથી બનાવતા હતા 'સફેદ મોત'\nPanchmahalમાં કરાડ નદી બે કાંઠે, નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું\nપંચમહાલમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું, કેમિકલના ધુમાડા નીકળતા લોકોમાં ભય\nPanchmahalમાં સસ્તા અનાજના વિતરણ માટે પહેલ, રેશન કાર્ડધારકોને સ્લીપની વહેંચણી\nPanchmahalના નદીસર ગામમાંથી પકડાયું કૌભાંડ, નકલી માર્કશિટ બનાવવાનું કૌભાંડ પકડાયું\nVideo: પંચમહાલના શહેરામાં કાપડની દુકાનમાં આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ\nVideo: પિતાની હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીએ COVID સેન્ટરમાં કર્યો આપઘાત\nVideo: પંચમહાલમાં સસ્તા અનાજની દુકાનમાં News18 ગુજરાતીનું રિયાલીટી ચેક\nGodhraમાં Coronavirusના ચાર પોઝિટિવ કેસ નોંધાયા, પંચમહાલમાં કોરોનાનો આંક 60 થયો\nપંચમહાલના ગોધરામાં 2 Coronavirus પોઝિટિવ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ\nPanchmahalના હાલોલમાં Coronavirusના પોઝિટિવ કેસ આવતા એલર્ટ\nલૉકડાઉન : તમાકુના બંધાણીઓ માટે નીકળેલો મિરાજ ભરેલો ટ્રક ઝડપાયો\nપંચમહાલ: નાણાં ઉપાડવા બેંક બહાર લાંબી લાઈનો, જગ્યા રોકવા અપનાવ્યો આ નવો કીમિયો\nપંચમહાલ: હિંદુ સોસાયટીના લોકો બન્યા સાવચેત, બહારના ��્યક્તિના પ્રવેશ પર લગાવી રોક\nકોરોના વિશે સોશિયલ મીડિયામાં અફવા ફેલનારાઓની ખેર નથી, પોલીસે નોંધી ફરિયાદ\nCoronavirus અંગે ભય ફેલાવતો ખોટા મેસેજ વાયરલ કરનારાની પોલીસે કરી ધરપકડ\nપંચમહાલઃ ગોધરા સિવિલ હોસ્પિટલની બેદરકારી, લેબર રુમમાંથી નવજાત શિશુને શ્વાન લઇ ગયું\nPanchmahalમાં ગાજવીજ સાથે વરસાદ, મોરવાહડફમાં વીજળીના કડાકા સાથે માવઠું\nPanchmahal માં Janta Curfew નું ચુસ્તપણે પાલન, લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળ્યું\nPavagadh-Champaner મોન્યુમેન્ટ Coronavirusની દહેશતના પગલે બંધ\nVideo: સાયરામાં યુવતીના મોત મામલે ખુલાસો, અપહરણ, દુષ્કર્મ-બળજબરીના પૂરાવા નહીં\nડાકોરમાં Coronavirus ના કારણે ભક્તોની ભીડમાં 50 ટાકા ઘટાડો\nજય રણછોડ: ડાકોરના ઠાકોરના દર્શન માટે જતા માર્ગો પર ભક્તોની ભીડ\nPanchmahalમાં હાલોલ-વડોદરા હાઇવે પર મારુતિ વાનમાં આગ લાગી\nગોધરા કાંડ : 18 વર્ષે પણ વળતર નથી મળ્યું, 'સરકાર વળતર આપવું હોય તો આપે ધક્કા ન ખવડાવે'\nપંચમહાલઃ દારૂથી ભરેલી ગાડી પલટી, રાહદારીઓએ બિયરની બોટલની લૂંટ ચલાવી\nપંચમહાલ: પાર્કિંગમાં પડેલી વેટરનરી એમ્બ્યુલન્સમાં અચાનક લાગી ભીષણ આગ\nપંચમહાલઃ બિમાર દીપડાનું રેસ્ક્યૂ ઓપરેશન, કાલોલના કરોલી ગામે વન વિભાગનું ઓપરેશન\nપંચમહાલ: ઘોઘંબાના ભાણપુર ગામનો વિદ્યાર્થી ચીનમાં અટવાયો\nકોરોનાનો કહેર : પંચમહાલનો વિદ્યાર્થી ફસાયો, ' મારી ફ્લાઇટ રદ થઈ ગઈ છે, મને વતન પહોંચાડો'\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી ���ધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2016/08/19/poetry-58/", "date_download": "2020-08-06T19:45:17Z", "digest": "sha1:ZQO2IEUVYHAEQU3WX2Z52LZWSDX24VRL", "length": 14685, "nlines": 198, "source_domain": "www.aksharnaad.com", "title": "પદ્યરચનાઓ.. – સ્મિતા ત્રિવેદી, ભૂમી માછી, જનક ઝીંઝુવાડીયા – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય » પદ્યરચનાઓ.. – સ્મિતા ત્રિવેદી, ભૂમી માછી, જનક ઝીંઝુવાડીયા\nપદ્યરચનાઓ.. – સ્મિતા ત્રિવેદી, ભૂમી માછી, જનક ઝીંઝુવાડીયા 2\nAugust 19, 2016 in કવિતા, ગઝલ તથા સર્વ પદ્ય\nજિંદગીની જ ભાષા સમજી શકાઈ નહીં,\nઆમ તો ખુદ આખેઆખી નિશાળ છું.\nદર્દને ગાયા વિના જ રોયા કર્યું,\nબુધ્ધિથી જ આમ કેવી આળપંપાળ છું.\nચહેરા પર આ કેવા ચહેરા પહેર્યા છે\nખુદમાં ખુદથી જ એક પછી એક પાળ છું.\nહસો નહીં મારી સામે આમ આવી રીતે,\nસ્વપ્નમાં ય લાગે જાણે હોવાનું કોઇ આળ છું.\nથાક લાગે કાંધને ય હવે તો પાંપણનો પણ,\nદર્પણ પણ ચીસે, હું જ મારો કાળ છું.\nક્ષણોને કંઇક એવી રીતે ગૂંથી છે મેં,\nમારી જ જાળમાં રચાયેલી જંજાળ છું..\nએક પળે લાગે સાવ જ અસ્પર્શિત છું,\nને બીજી પળે લાગે કે સાવ જ ઓળઘોળ છું.\nરણ આખેઆખું પી ગયા પછી,\nઝાંઝવાના દરિયે સાવ જ તરબોળ છું.\nહવે ના પાથરો આમ, ચાદર મારી ઉપર,\nહું ય તમારી જેમ માટીની એક ખોળ છું.\nઆ તો બધું ચાલે સમેસૂતર એની મેળે,\nવિફરું ઘડીકમાં તો અગન પેઠે લાલચોળ છું.\nએક સ્ત્રી ની કવિતા\nઘર માંથી બહાર નીકળતી વખતે\nઅરીસા માં હજાર વખત ચહેરો જુએ \nવાળ ઓળ્યા કરે વારેઘડીએ \nઆગળ-પાછળ વળી વળી ને\nધ્યાન થી જુએ કે કંઇ હાંસીપાત્ર – ખરાબ તો નથી લાગતુ ને\nસાડી નો પાલવ કે દુપટ્ટો થોડી થોડી વારે સરખો કર્યા કરે\n‘બ્રા’ ની પટ્ટી ચેક કરે ક ક્યાંક એ ડોકિયુ તો નથી કરતી ને\nરખે ને એ કોઇ બીજા પુરૂષ ને જોઇ લે\nકે કોઇ પુરૂષ એને જ જોઇ લે..\nઆટલુ બધુ કર્યા પછી પણ..\nભીડ ભરેલા રસ્તા માં એ સંકોચાઇ ને ચાલે\nકે શાક-માર્કેટ માં કે પછી રેલ્વેસ્ટેશન પર\nએના ઢંકાયેલા અંગો પર કોઇ નો હાથ ના અડી જાય\nરખે ને એ અભડાઇ જાય\nઅને ભુલેચુકેય કોઇ નો અણગમતો સ્પર્શ થઇ જાય ક્યાંક તો…\nગુસ્સા થી આંખો કાઢતી વિચારે કે જો હમણા\nએને ત્રીજુ નેત્ર હોત તો ક્યારનોય\nપેલા ને ભસ્મ કરી દેત\nપતિ દરરોજ રાત્રે એની મરજી વિરુધ્ધ એને અભડાવતો હોય\nઅને એની જાત ચૂંથતો હોય..\nમાટીમાં કોણ કરે કામ\nમાટીના થઈએ તો જ થાય નામ\nમાટીમાં કોણ કરે કામ.\nએક એક બોર ચાખવું પડે,\nત��� જ શબરી ને મલકાય રામ\nમાટીના થઈએ તો જ થાય નામ\nમીરાં છે મોતી તો રાધા છે જ્યોતિ,\nબંને ઘેર હરખાય શ્યામ.\nમાટીના થઈએ તો જ થાય નામ\nમુઠ્ઠીમાં લઇ માટી જાતને ત્યાં દાટી.\nહરિવર ને અહી જ પ્રણામ\nઓમ થઇ ઓમનું લઈએ નામ.\nમાટીના થઈએ તો જ થાય નામ\nનીરખી નીરખીને હું થઇ ન્યાલ જો\nહરિવર વરસે આભેથી એનું વ્હાલ જો\nનીરખી નીરખીને હું થઇ ન્યાલ જો\nહું એક મારા કાજે રોતી ને હસતી,\nએને જગ આખાનો ખ્યાલ જો.\nહરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.\nખેડીને ખેડું બેઠો, છે એ કેટલો છેટો,\nઘડીમાં ભીંજાય ધરતી એની કમાલ જો.\nહરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.\nએ તો સુતો ચારે માસ તોય છે વિશ્વાસ,\nલહેરાય ખેતરે એનો ફાલ જો.\nહરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.\nકરશે કુંવરબાઈનું એ જ મામેરું,\nકહેતા નરસૈયાના કિરતાલ જો.\nહરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.\nઆજે પ્રસ્તુત છે ત્રણ પદ્યસર્જકોની રચનાઓ.. ડૉ. સ્મિતા દિવ્યેશ ત્રિવેદી, (ઍસો. પ્રોફેસર, એસ.એમ.એન.કે. દલાલ એજ્યુકેશન કૉલેજ ફૉર વિમેન, એલિસબ્રિજ, અમદાવાદ) ભૂમી માછી અને જનક ઝીંઝુવાડીયાનો તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.\nઆપનો પ્રતિભાવ આપો....\tCancel reply\n2 thoughts on “પદ્યરચનાઓ.. – સ્મિતા ત્રિવેદી, ભૂમી માછી, જનક ઝીંઝુવાડીયા”\nસ્મિતાા ત્રિવેદીની ગઝલોના વિચાર સારા છે, પણ છંદ નથી જે કેળવવા વિનંતી. ભુમિબેનના અછાંદસમાં ઉત્તમ વિચારો રજુ થયા છે, પણ શરૂઆત અછાંદસથી ના કરો તો સારું. જનક ઝીંઝુવાડીયાએ પણ ગીતમાં લય જાળવ્યો છે, પણ વિચારના સ્તરે કંઇ નથી. કંઇક ચમત્કૃતિ સર્જાય એવું કરો.\n← ચિત્ર પરથી માઈક્રોફિક્શન વાર્તા ૨ (૩૮ વાર્તાઓ)\nદોસ્ત, મને માફ કરીશ ને (નવલકથા ભાગ ૫) – નીલમ દોશી →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/gtu-startup-are-very-much-success", "date_download": "2020-08-06T19:16:33Z", "digest": "sha1:L4EQBKLUJGO5BBKACCW77UQQB7IA4WSB", "length": 10297, "nlines": 105, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "નિષ્ફળતા વચ્ચે GTUના સ્ટાર્ટઅપ સફળ કેમ? સંખ્યામાં નંબરવન કેમ છે? | Vyaapaar Samachar", "raw_content": "\nનિષ્ફળતા વચ્ચે GTUના સ્ટાર્ટઅપ સફળ કેમ સંખ્યામાં નંબરવન કેમ છે\nદેશના વિકાસના પાયામાં આજના યુવાનોનો મહત્વનો ફાળો છે. તેમના દ્વારા વિવિધ ક્ષેત્રમાં નવા-નવા સ્ટાર્ટઅપ શરૂ કરીને દેશની ઈકોનોમીને વેગવંતી બનાવે છે. યુવાઓના આ પ્રયાસમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) 2016 થી સ્ટાર્ટઅપ બનાવવા માગતા ઇનોવેટર્સને મદદરૂપ થઈ રહી છે.\nતાજેતરમાં જ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ‌ની ગુજરાત સ્ટાર્ટ અપ પોલીસી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં રાજ્યમાં સૌથી વધારે સ્ટાર્ટઅપની માન્યતા ધરાવતી યુનિવર્સિટીમાં જીટીયુનું નામ પ્રથમ હરોળમાં છે. આ યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપની પ્રવૃત્તિ સારી રીતે અને સમજી વિચારીને થાય છે.\nજીટીયુ દ્વારા નવોદિત સ્ટાર્ટઅપ કર્તાઓને પ્રોત્સાહન આપવા માટે દેશમાં સૌ પ્રથમ વખત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને ગોલ્ડ મેડલ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જીટીયુ 400 થી વધારે સ્ટાર્ટઅપ કર્તાઓને મદદરૂપ થઇ છે. જીટીયુએ વિવિધ પ્રકારની એવોર્ડ કેટેગરીમાં‌ પણ‌ અગ્ર સ્થાન હાંસલ કર્યું છે. જેવી કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જુદા જુદા ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કર્તાઓને 12 લાખથી પણ વધુની સહાય મેળવેલી છે.\nરેડિયો દ્વારા આયોજિત \"આઈડિયા દો ચાવી લો\" સ્પર્ધામાં જીટીયુના બ્રોડ એન્ડ બ્લુમ્સ સ્ટાર્ટઅપને કાર્યાલય માટેની જગ્યા પણ ફાળવેલી છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ સ્ટાર્ટ અપના ઇનામ મેળવેલા છે. સ્ટાર્ટઅપ કર્તાઓને પ્રોત્સાહન આપવા માટે જીટીયુ દ્વારા ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા ચાર સ્થળોએ સ્ટાર્ટઅપ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. જે અત્યાર સુધીમાં 250 થી પણ વધારે નિષ્ણાતોને પણ મદદરૂપ થયેલા છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=496&print=1", "date_download": "2020-08-06T19:54:44Z", "digest": "sha1:PVDCNVS2DHWV7VIY7XWAXOPWBLFEF77D", "length": 4145, "nlines": 45, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » ભજનગંગા – સંકલિત » Print", "raw_content": "\n[ રીડગુજરાતી વેબસાઈટ જોઈને વાપીના શ્રી ગોપાલભાઈએ, એક બેઠકે ત્રણ કલાક બેસી સુંદર 20 કાવ્યો/ભજનોની હાથે લખીને એક નોટ બનાવી અને તાત્કાલિક કુરીયરથી સપ્રેમ મોકલી આપી – એમના આ અહોભાવ માટે આભાર શી રીતે માનવો ખૂબ ખૂબ ધન્યવાદ. અનુકૂળતા પ્રમાણે તેમાંથી આપણે ભજનો માણતા રહીશું. – તંત્રી]\nમોજમાં રેવું – એક પ્રચલિત ભજન\nમોજમાં રેવું, મોજમાં રેવું\nઅગમ અગોચર, અલખ ઘણીની ખોજમાં રેવું રે….\nસંસાર ખોટો કે સપનું ખોટું, સુઝ પડે નંઈ રે….\nયુગ વીત્યાને યુગની પણ જુઓ, સદીયું થઈ ગઈ રે…\nમરમી પણ ઈ નો મરમ ન જાણે, કૌતુક કેવું રે…. મોજમાં રેવું…\nગોતવા જાવ તો મળે નઈ ગોત્યો, ગહન ગોવિંદો રે….\nઈ હરિ ભગતુને હાથવગો છે, પ્રેમ પરખંદો રે….\nઆવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે… મોજમાં રેવું….\nલાય લાગે તો બળે નહીં, એવા કાળજા કીધાં રે…\nદરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલ દીધા રે….\nજીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે…. મોજમાં રેવું….\nરામકૃપા એને રોજ દિવાળી, ને રંગના ટાણા રે….\nકામ કરે એની કોઠીએ, કોઈ દિ ખૂટે ન દાણા રે….\nકીએ અલગારી કે આળસુ થઈ ભવ આયખું ખોવું રે…મોજમાં રેવું….\nએક કણ આપો રે – સુન્દરમ્\nએક કણ રે આપો,\nઆખો મણ નહિ માંગું,\nએક કણ રે આપો, મારા રાજ \nઆખો રે ભંડાર મારાં એ રહ્યા.\nઆખું આભ નહિ માંગું,\nએક આંગણું આપો, મારા રાજ \nઆખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યા.\nઆખું ફૂલ નહિ માંગું,\nએક પાંદડી આપો, મારા રાજ \nઆખી રે વસંત મારી એ રહી.\nઆખો ઘટ નહિ માંગું,\nએક ઘૂંટડો આપો, મારા રાજ \nઆખા રે સરોવર મારાં એ રહ્યાં.\n���ખી પ્રીત નહિ માંગું,\nએક મીટડી આપો, મારા રાજ \nઆખાં રે અમૃત મારાં એ રહ્યાં.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/24/jabaz-patrakar/?replytocom=3711", "date_download": "2020-08-06T20:04:11Z", "digest": "sha1:V7LZ4VRTBPVURAF5DNM4XCSZFRFF4FNP", "length": 34109, "nlines": 143, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જાંબાઝ પત્રકાર-કમનસીબ ગુરુ – અશ્વિન ઝિંઝુવાડિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજાંબાઝ પત્રકાર-કમનસીબ ગુરુ – અશ્વિન ઝિંઝુવાડિયા\nJune 24th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : અશ્વિન ઝિંઝુવાડિયા | 5 પ્રતિભાવો »\n[ આ જગતમાં કેટલાંક એવાં વ્યક્તિત્વ થઈ ગયા છે કે જેમના જીવનને નજીકથી જોવામાં આવે તો આપણને પારાવાર આશ્ચર્ય થાય કે શું આવું પણ જીવન હોઈ શકે એવું જ જીવન હતું પત્રકાર-લેખક-સાહિત્યકાર શ્રી શિવકુમાર આચાર્યનું. ખુમારીથી ભરેલું પરંતુ ઓલિયા જેવું જીવન. અનેક લોકોના જીવનને જેણે ઘડ્યાં પરંતુ પોતે ક્યાંય કશે દેખાયા નહિ. વિપુલ નાટ્ય અને સાહિત્યસર્જન કર્યું પરંતુ કશી નોંધ રાખી નહીં. તેમના સંસ્મરણોને વાગોળતાં લોકો કહે છે કે શિવભાઈ જ્યારે કોઈ ગામ કે શહેરની મુલાકાત લેતાં ત્યારે જે તે ગામ કે શહેરની બહાર બસ ઊભી રખાવીને ઊતરી જતાં. એ પછી પોતાના થેલામાંથી રસ્તાની બંને બાજુ બિયારણ વેરતાં-વેરતાં બે-ત્રણ કિલોમીટર સુધી ચાલીને જતાં. આમ કરીને તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક પ્રદેશોને હરિયાળા બનાવ્યાં છે. હાલમાં સાહિત્યકારોએ લખેલા તેમના જીવનના આવા સંસ્મરણો વિશે, તેમના દીકરી અને જાણીતા ગઝલકાર મીનાક્ષીબેન ચંદારાણા એક પુસ્તકનું સંપાદન કરી રહ્યાં છે. તેમાંથી આ પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે મીનાક્ષીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998003128 અથવા આ સરનામે chandaranas@gmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રકાશન હેઠળ છે. –તંત્રી.]\nગ્રીસનો મહાન ફિલૉસોફર ડાયોજીનસ પોતાની સ્વતંત્ર મસ્તીમાં મસ્ત રહેનારો માણસ હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો એનો એક મિત્ર વહેલી સવારે ડાયોજીનસને મળવા નીકળી પડ્યો. ઘોડા ઉ���ર સવાર મિત્ર જ્યારે ડાયોજીનસના ઘરે પહોંચ્યો ત્યારે ડાયોજીનસ સૂકું અનાજ ખાંડી રહ્યો હતો. ડાયોજીનસની દરિદ્ર હાલત જોતાં તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ડાયોજીનસે માર્મિક જવાબ આપ્યો : ‘સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી.’\nશિવકુમાર આચાર્ય- શિવ આચાર્ય કે શિવભાઈ-શિવકાકા એ, ‘સમગ્ર વિશ્વને વંદન કરીશ પણ સલામ તો ચમરબંધને પણ નહીં કરું’ના સિદ્ધાંતમાં માનનારા અને પરિણામે સૂકું અનાજ ખાનાર વ્યક્તિઓ પૈકીના એક હતા. સ્વભાવની સંખ્યાબંધ મર્યાદા વચ્ચે આ માણસ કલમની તાકાત પર જીવતો રહ્યો. હડધૂત થયા, અહીંથી ત્યાં ફંગોળાયા, અપમાનિત થયા, એકલા પડી ગયા પણ વ્યવહારુ ક્યારેય ન બન્યા. ‘શિવભાઈ થોડા પ્રેક્ટિકલ બનો….’ આ સલાહ તેની અંદર બેઠેલા પત્રકારને લાફો મારતી હતી, અને વધુ ઝનૂનથી નકારાત્મક બનાવતી હતી.\n‘કચ્છમિત્ર’ના તંત્રી તરીકે આરૂઢ થયા બાદ ‘કચ્છમિત્ર’ વિષેની લોકોની માન્યતાને ફેરવી નાખી. અસલ તળપદી શબ્દો, ગામઠી વાક્યરચના અને તેમ છતાં સંપૂર્ણ આધ્યાત્મિક દષ્ટિકોણવાળા તેમના ‘મંગળવારનું મનન’ નામના તંત્રીલેખો આજેય યાદ આવે છે. પણ પછી ‘કચ્છમિત્ર’ માંથી પડતા મૂકવામાં આવ્યા. કારણો સંખ્યાબંધ હતાં. ‘શિવભાઈને કાઢો…’ના અપમાનજનક શબ્દો સાંભળ્યા છે. કચ્છમિત્રના ફેલાવામાં નોંધપાત્ર વધારો કર્યા બાદ, લોકચાહના મેળવ્યા બાદ કલમના કસબીએ કચ્છમિત્રને કાયમના માટે છોડી દીધું. ‘કચ્છભારતી’ શરૂ કર્યું. ‘આખાબોલું અઠવાડિક-કચ્છ ભારતી’નાં મોટાં હોર્ડિંગ તાલુકા મથકે લગાડવાનાં હતાં. વતન-ગંજીનાં જૂનાં બોર્ડ લઈને શિવભાઈ મુંદરા આવ્યા. ‘આને રંગી દે તો છાપું થોડું ફેલાય-વંચાય….’ પતરા ઉપર અસ્તર મારી મારા ઘેર બેઠા હતા ત્યારે પૂછ્યું, ‘આ પાટિયામાં લખવાનું શું છે ’ – પણ તે દરમ્યાન વાતચીતમાં જાણી લીધું કે ‘કચ્છભારતી’ ખાસ ચાલતું નથી. પ્રચારની જરૂર છે, નૅટવર્કની જરૂર છે, જાહેરાતની જરૂર છે…..’ રાત્રે બે વાગ્યે બોર્ડ તૈયાર થઈ ગયું. નાના અક્ષરે લખ્યું…. આખાબોલું અઠવાડિક અને મોટા લાલ રંગથી લખ્યું ‘કચ્છભારતી’.\n‘હવે નીચેના પટ્ટામાં લખ માલિક-તંત્રી-મુદ્રક-પ્રકાશક : શિવકુમાર આચાર્ય’\nમને ટીખળ સૂઝી : ‘માલિક-તંત્રી-મુદ્રક-પ્રકાશકની બાજુમાં ‘વાચક’ પણ લખવું જોઈએ…. બધું તમે જ છો.’ તે સમયનું શિવભાઈનું અટ્ટહાસ્ય આજે રડાવી જાય છે.\nમેલો-મેલો ઝભ્ભો, દાઢી વધેલી હોય, ચંપલનાં ઠેકાણાં ન હોય. ગમે ત્યારે આવી ચડે, ને ગમે તેટલા દિવસ રહે. શિવભાઈની કંગાળ હાલતને બહુ નજીકથી જોઈ છે. એલ્યુમિનિયમની ખમણીમાં બટેટાના પતીકા મારે પાડવાના અને તેને લોટમાં ઝબોળીને તાવડામાં શિવભાઈએ નાખવાના…. આ અમારો ક્રમ. કચ્છભારતીના રૂપિયા આવે એ તો છપામણી ને અન્ય ખર્ચમાં વપરાઈ જાય. વચ્ચે-વચ્ચે રાજકોટ જાય… પણ ગાડું ગબડ્યું નહીં. આર્થિક ઉપાર્જન માટે સંખ્યાબંધ સારી ઑફરો આવી પણ તે ન સ્વીકારી તે ન જ સ્વીકારી કચ્છ ભારતી બંધ થયું. પાશવી ગરીબાઈમાં પણ હસતા મુખે દિવસો પસાર કરતા શિવભાઈને કચ્છમાં ટકવું લગભગ અશક્ય બન્યું. તેમણે કચ્છ છોડ્યું. ફોન ઉપર કહ્યું : ‘પાછો આવવા જાઉં છું….’ પરિવારજનોની ફરિયાદ કરતાં રહેતાં : ‘માનતાં જ નથી….’ પણ વાસ્તવિકતા એ હતી કે શિવભાઈએ કોઈનું કહ્યું માન્યું જ ન હતું. ‘હું સાચો છું’ની ખોટી માન્યતા, અને વિદ્રોહી સ્વભાવના કારણે તેઓ વાસ્તવિક જગત સાથે કદમતાલ ન મિલાવી શક્યા. છાપાનો જીવ લાંબા સમય બાદ પુનઃ ‘આજકાલ’માં જોડાયો. ખૂબ લખ્યું…. ખૂબ વંચાયું….. પણ એનો એ જ અસંતોષ. ઊગેલી ડાળીને જ કાપવાની મનોવૃત્તિ. પોતાનું ધાર્યું કરવાની અયોગ્ય હઠ કચ્છ ભારતી બંધ થયું. પાશવી ગરીબાઈમાં પણ હસતા મુખે દિવસો પસાર કરતા શિવભાઈને કચ્છમાં ટકવું લગભગ અશક્ય બન્યું. તેમણે કચ્છ છોડ્યું. ફોન ઉપર કહ્યું : ‘પાછો આવવા જાઉં છું….’ પરિવારજનોની ફરિયાદ કરતાં રહેતાં : ‘માનતાં જ નથી….’ પણ વાસ્તવિકતા એ હતી કે શિવભાઈએ કોઈનું કહ્યું માન્યું જ ન હતું. ‘હું સાચો છું’ની ખોટી માન્યતા, અને વિદ્રોહી સ્વભાવના કારણે તેઓ વાસ્તવિક જગત સાથે કદમતાલ ન મિલાવી શક્યા. છાપાનો જીવ લાંબા સમય બાદ પુનઃ ‘આજકાલ’માં જોડાયો. ખૂબ લખ્યું…. ખૂબ વંચાયું….. પણ એનો એ જ અસંતોષ. ઊગેલી ડાળીને જ કાપવાની મનોવૃત્તિ. પોતાનું ધાર્યું કરવાની અયોગ્ય હઠ આ હઠે એમને અનેક વખત પછાડ્યા હતા. પરિવારજનોએ પછાડ્યા, છાપાવાળાએ પછાડ્યા, રાજકીય આગેવાનોએ પછાડ્યા… અને આવી લગાતાર પછડાટોએ તેમને પીંખી નાખ્યા હતા.\nઉમેદભવનના ઓટલા ઉપર મેલાં-ઘેલાં કપડાં સાથે સૂતેલા જોયા છે. જગાડીને ઠેકાણે સુવડાવ્યા છે ને ફરીથી લઘરવઘર રસ્તે રઝળતા જોયા છે. એમની આ હાલત માટે મહદ અંશે તેઓ જ જવાબદાર હતા. પણ તેમ છતાં તેમનાં પરિવારજનો પણ ઓછાં દોષિત નથી જ. અનુકૂ��ન ન સધાયું તે ન જ સધાયું. શિવભાઈની માત્ર અને માત્ર જીદે અનેક ચક્રો ખોળંભાતાં, કર્કશ અવાજ સાથે સખળડખળ ચાલતાં રહ્યાં. હાડોહાડ ભરેલું હિંદુત્વ, ગામઠી શબ્દોનો ભંડાર અને વાતને વળ દઈને રજૂ કરવાની કાબેલિયત ધરાવતા શિવભાઈ એક કમનસીબ ગુરુ હતા. મને કચ્છમિત્રમાં લઈ આવનાર શિવભાઈ હતા. તેમણે તો સંખ્યાબંધને પલોટ્યા. પણ ક્યારેય ક્ષુલ્લક ચીજની પણ માગણી કરી ન હતી. ગરીબાઈ ડોકિયું કરતી હોય તો પણ મળે ત્યારે કહે : ‘એઈ…. મોજ છે મોજ…..’ સંખ્યાબંધ જખમો ખાઈ ચૂકેલા શિવભાઈની અંગત જિંદગીને ખોતરવાનો પ્રયત્ન કરો તો છંછેડાઈ જાય. વાત બદલાવે અથવા ‘ભલે તો હું જાઉં…’ કહી થેલો ઉપાડી રવાના થાય \nપ્રસંગ કે ઘટનાનું તેમનું મૂલ્યાંકન સ્વતંત્ર અને આગવું હોય. સમૂહથી ભિન્ન મત અને એ ભિન્ન મતને વળગી રહેવાના ઝનૂની પ્રયાસો. પત્રકાર તરીકેની લક્ષ્મણરેખા વારંવાર ઓળંગી. વ્યક્તિત્વને કોઈ એક દિશા કે રસ્તા ઉપર આયોજનબદ્ધ રીતે ઘડવામાં નિષ્ફળ રહ્યા. આપણી દષ્ટિએ એ ‘નિષ્ફળ’ પણ પોતાની ખુમારીમાં, વટમાં કે પછી કહો કે મગરૂરીમાં મસ્ત રહેનારા શિવ આચાર્યના જીવનને બે-ચાર ફકરામાં પ્રસ્તુત ન કરી શકાય. તેઓ શા માટે અપ્રિય રહ્યા, એનો જવાબ જ અન્ય માટે માર્ગદર્શક બની રહ્યો છે. ‘જો આપણે સાચા હોઈએ તો કોઈની સાડીબાર ન રાખવી….’ એ વાત હું શિવ આચાર્ય પાસેથી શીખ્યો છું. શિવકુમારના જવાથી પત્રકારત્વજગત કંગાળ બની ગયું એમ લખવું ઉચિત નથી. આ ભાટાઈ કહેવાય. પણ તેમના જવાથી ખુમારીભર્યા પત્રકારત્વજગતનો એક સિતારો ખરી પડ્યો એમ કહેવું ઉચિત ગણાશે. ‘સમકાલીન’ (મુંબઈ)ના સ્વ. તંત્રી શ્રી હસમુખ ગાંધીએ તેમના લેખમાં લખેલું કે કાગડો કાગડાનું માંસ ખાતો નથી. આ વાક્ય પત્રકારજગતને લાગુ પડતું નથી. ગમા-અણગમા, રાગ-દ્વેષ અને મારા-તારાની તેજોદ્વેષભાવના સંભવતઃ પત્રકારજગતમાં વિશેષ જોવા મળે છે. આ મુદ્દે શિવભાઈની હૈયાવરાળ અનેક વાર સાંભળી છે.\nઅને છેલ્લે એક પ્રસંગ શિવભાઈના સ્મરણ સાથે…. રાત્રીના નવ વાગ્યાનો સમય… શિવભાઈ ‘ફૂલછાબ’ (રાજકોટ)ની ડેસ્ક ઉપર નીચું ઘાલીને કંઈક લખતા હતા. ફૂલછાબની ઑફિસમાં હું દાખલ થયો ત્યારે શિવભાઈએ મને જોયો નહીં. હું ચૂપચાપ તેમની સામે ઊભો રહ્યો ને આગંતુક વ્યક્તિની અદાથી બોલ્યો, ‘સાહેબ મારે મૃત્યુ નોંધ આપવી છે.’ આ એક જ વાક્ય સાંભળતાં જેમનું તેમ નીચું માથું રાખી તેમણે જવાબ આપ્યો, ‘ફૂલછાબ મુંદરામાં આવે છે ’ માત્ર અવાજ ઉપરથી ઓ���ખી જનારા શિવભાઈની સ્મરણશક્તિને સલામ કરીને સામેની ખુરશી ઉપર બેઠો ત્યારે પણ સામો ચહેરો જોયા વગર જ પૂછ્યું : ‘ક્યારે આવ્યો ’ માત્ર અવાજ ઉપરથી ઓળખી જનારા શિવભાઈની સ્મરણશક્તિને સલામ કરીને સામેની ખુરશી ઉપર બેઠો ત્યારે પણ સામો ચહેરો જોયા વગર જ પૂછ્યું : ‘ક્યારે આવ્યો \nસંઘ પરિવારની વાત હોય કે સરહદી જિલ્લાની સમસ્યાની, રાજકીય ખટપટ હોય કે પીવાના પાણીની, અનિયમિત બસ, વીજળીના ધાંધિયા કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની વાત હોય; અદના માનવીના પક્ષે, લાઈનમાં ઊભેલા છેલ્લા માણસ પ્રત્યે, વિકાસની પ્રક્રિયામાં હાંસિયામાં મુકાઈ ગયેલો કચડાયેલો વર્ગ કે પછી જેમણે અન્યાય સામે ફરિયાદ કરવાનું છોડી દીધું છે એવા ઉપેક્ષિત વર્ગની તરફદારી – વગર પૈસાની વકીલાત કે પછી તેનું ઉપરાણું લેનાર જો કોઈ હોય, તો તે શિવકુમાર હતા. તેમની માનસિકતા હંમેશા નાના માણસ સાથે રહેતી. આપણે શિવભાઈને સમજી ન શક્યા કે તેઓ આપણને સમજી ન શક્યા એ તો કોયડો જ રહેશે. પણ કંઈક એવું – અન્યથી અલગ- હટ કે – જુદું વ્યક્તિત્વ શિવકુમારનું હતું જ. નોખી માટીના- માથાના ફરેલા અને ખુમારી ભરેલા શિવ આચાર્ય વિષે લખવાનું કામ હાથીને સ્પર્શીને અભિપ્રાય આપતા પેલા આંધળાઓની દષ્ટાંતકથા જેવું છે. અંતમાં એટલી જ પ્રાર્થના કે હે જગતપિતા, તું એમના આત્માને પરમતેજમાં ભેળવી દેજે. ઓમ શાંતિ.\n( જો કોઈ વાચકમિત્રો શ્રી શિવકુમાર આચાર્ય સાથે તેમના જીવનકાળ દરમિયાન સંપર્કમાં રહ્યા હોય, તેમના સાહિત્યની કોઈ નકલ તેમની પાસે ઉપલબ્ધ હોય… તો તેઓ કૃપયા શ્રીમતી મીનાક્ષીબેન ચંદારાણાનો ઉપરોક્ત સરનામે સંપર્ક કરે, તેવી નમ્ર વિનંતી છે.-તંત્રી.)\n« Previous દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ\nનવી ઋતુમાં – રમણીક અગ્રાવત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમનની અમીરાત – મોહનભાઈ અગ્રાવત\nકવિઓની કલમે સૌરાષ્ટ્રની ધરાને ‘સોરઠ રતનની ખાણ’ એવી સુંદર ઉપમાઓથી બિરદાવી છે, કારણ…. આ ધરતીમાં અનેક નરરત્નો નીપજ્યાં છે જેના ઉચ્ચ માનવીય મૂલ્યોસભર સંસ્કારોના, દાતારીના, શુરવીરતાના સૌથી વધુ રૂડા પ્રસંગો ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરોએ અમરત્વ પામી, માનવજાતને સદૈવ પ્રેરણાદાયી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં દુષ્કાળના કપરા સમયમાં પણ એક અદના માનવીની મનની અમીરાતના સુંદર દર્શન કરાવે એવો એક પ્રસંગ બનેલો…. સૌરાષ્ટ્રના જેતપુર પરગણામાં ... [વાંચો...]\nતમારા બાળકના સારથિ બનો, ચોકીદાર નહિ \nઆપણે રોજ��ંદા વ્યવહારમાં ઘણીવાર એવું સાંભળીએ છીએ કે માતા-પિતા પોતાના બાળકો માટે સારા-સારા સપનાં જુએ છે. જેમ કે મારા બાળકને વાર્ષિક 8-10 લાખનું સેલેરી પૅકેજ મળે, મારું બાળક ડૉક્ટર-ઈજનેર-ડાન્સર-સિંગર કે બિઝનેસમેન બને, હું મારા બાળકને વિદેશ ભણવા કે નોકરી કરવા મોકલું, વગેરે વગેરે... આમ વિચારવામાં જોકે કંઈ ખોટું નથી. આ સપનાં પૂરા કરવા માટે વડીલો બાળકને M.Tech, MBBS, MBA, M.Sc, CA ... [વાંચો...]\nરાજેન્દ્ર શાહ : ધ્વનિ શાંત કોલાહલનો – કૈવલ્ય શાહ\nજેન્દ્ર શાહ અમારા પિતા, ઘરમાં બધાં ભાઈબહેન એમને ‘મમ્મા’ કહેતાં, જ્યારે અમારી માતાને અમે ‘જી અથવા જીજી’ કહી સંબોધતાં. અમારી માતા મંજુલા, બે ભાઈ અને પાંચ બહેનોમાં સૌથી મોટી અને આગ્રામાં ઉછેર, એટલે ઘરમાં બધાં જીજી કહે, ત્યારથી એનું હુલામણું નામ ‘જીજી’ પડી ગયેલું. કવિ રાજેન્દ્ર શાહને પુત્ર, પતિ, પિતા અને દાદા-નાનાના પરિપેક્ષમાં જોઈએ તો જ એમને ખરા અર્થમાં પામી ... [વાંચો...]\n5 પ્રતિભાવો : જાંબાઝ પત્રકાર-કમનસીબ ગુરુ – અશ્વિન ઝિંઝુવાડિયા\nસૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી.’ — AAbhar, Ek umda vyaktitv ne tame ahi sakshatkar karviyu, kub aabhar,\nપ્ત્રકાર્નિ ખુમારિ જોઇને આન્ખ રદિ ગઇ. ખુબ સુન્દેર લેખ્.\nભારત નો મહાન ફિલૉસોફર પોતાની સ્વતંત્ર મસ્તીમાં મસ્ત રહેનારો માણસ હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો એનો એક મિત્ર વહેલી સવારે ફિલૉસોફર ને મળવા નીકળી પડ્યો. ઘોડા ઉપર સવાર મિત્ર જ્યારે ફિલૉસોફર ના ઘરે પહોંચ્યો ત્યારે ફિલૉસોફર સૂકું અનાજ ખાંડી રહ્યો હતો. ફિલૉસોફર ની દરિદ્ર હાલત જોતાં તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ફિલૉસોફરે માર્મિક જવાબ આપ્યો : ‘સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી.’\nશિવ કુમાર આચાર્ય ને વાચ્યા હતા ફુલછાબ ના પાના પર,આજે વાચુ છુ મિત્ર મિનાક્ષિ ના ચેહરા પર .શબ્દવેધિ બાણ ચલાવવાના માહિર. ઝિન્ઝુવાડિયા નો લેખ પણ સરસ છે.\nશ્રી અશ્વિનભાઈ ..કચ્છી હોવાનાં નાતે મારો અંગતનો અનુભવ ..મુ.શ્રી શિવુભાઈ વિશે જયારે આ લેખ વાંચ્યો ત્યારે ..તેઓશ્રીએ ‘કચ્છ’ ને જે સમયમાં કર્મભૂમિ બનાવેલ તે સમય નો ..એ કે ..\nકોઇપણ વર્તમાનપત્ર નાં ફેલાવા કરતાં..તેના તંત્રી -તંત્રીલેખો રજુઆતો ..બહુજ ખાસ અગત્ય ધરાવે છે. ..કચ્છ રાજ્યની રાજધાની ભુજ ..ભુજ કચ્છ ની ઓળખ ..”ભુજીયો” આ ભુજિઆ માંથી\nતેની કાંકરી-કાંકરાઓ..ખોદકામ કરી ને …”ભુજીયો” પોતાનું અસ્તિત્વ કઈ એવા તત્વો ને કારણે ખોઈ જવાનાં સમયે જો .મુ.શ્રી શિવુભાઈ કચ્છમિત્ર નાં તંત્રી ન હોત તંત્રીલેખો રજુઆતો લગભગ દરરોજ\nઅંગત હદય થી શબ્દો થી પીડા વ્યક્ત ન કરતાં હોત તો આકિલ્લો – ડુંગર ને બદલે કદાચ ખુલ્લું મેદાન હોત. ..સલામ આ .મુ.શ્રી શિવુભાઈ ઝાંબાજ..પત્રકાર ને ..\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/maharashtra-govt-has-ordered-a-high-level-inquiry-into-the-palghar-mob-lynching-055253.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:00:55Z", "digest": "sha1:7QNRRY36RINGH67BWRG5YH3W7KQN4OVZ", "length": 13757, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "Palghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો | Maharashtra govt has ordered a high-level inquiry into the Palghar mob lynching incident - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા ��ેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nPalghar mob lynching: મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો\nમુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોર હોવાના શકમાં ગુરુવારે રાતે લોકોની ભીડે ઢોર માર મારી ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. આ મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્ત્રીય તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે આ જાણકારી આપી. દેશમુખે આ ઘટનાને કોઈ સાંપ્રદાયિક રંગ ના આપવાની ચેતાવણી આપી કેમ કે મૃતકોમાં બે લોકો સાધુ જણાવવામાં આવી રહ્યા છે.\nરાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું, સુરત જઈ રહેલ ત્રણ લોકોની પાલઘરમાં હત્યા થઈ જેમાં સંડોવાયેલા 101 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હત્યાના મામલે મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, આ ઘટના દ્વારા સમાજમાં ઝેર ઓકવા માંગે છે તેવા લોકો પર પોલીસ બાજ નજર રાખી રહી ચે, પાલઘરની ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા, અને જેમણે હુમલો કર્યો તે લોકો અલગ અલગ ધર્મના નહોતા.\nજણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘરમા ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજી ઢોર માર મર્યો હતો. જેને પગલે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ ક્લપવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડેના રૂપીમાં થઈ છે, નિલેશ સાધુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈની અંતિમવિધિમાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુ લોકોની ભીડ તેમના પર ટૂટી પડી, ગ્રામીણોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો, જણાવવામાં આવ્યું કે આ આખા વિસ્તારમાં કેટલાક દિવસથી બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની અફવા ફેલાણી હતી. લોકોએ તેમને આ ગેંગના માણસો હોવાનું માની કંઈપણ વિચાર્યા વિના તેમના પર હુમલો કરી દીધો અને ત્રણેયની હત્યા કરી નાખી.\nકપિલ મિશ્રાએ વીડિયો શેર કર્યો\nઆ મામલે બાજપના નેતાઓ સહિત સોશિયલ મીડિયા યૂઝર્સે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર પોલીસ પર નિશાન સાધ્યું છે. કપિલ મિશ્રાએ વીડિયો શેર કર્યો ચે જેમાં જોઈ શકાય છે કે લોકોની ભીડ સાધુઓ પર ડંડાથી હુમલો કરી રહી છે. આ દરમિયાન એક પોલીસવાળો પણ જોવા મળે છે જેની પાછળ છૂપાઈને એક સાધુ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરે છે પરંતુ તે પોલીસકર્મી પણ તેમની મદદ નથી કરતો અને તમાશો જોતો રહે છે.\nલૉકડાઉનઃ ગુજરાતમાં આજે શું ખુલશે શું નહિ, જુઓ આખી યાદી\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nટીવી જગતમાંંથી એક ખરાબ સમાચાર, કલાકાર સમીર શર્માએ કરી આત્મહત્યા, પંખાથી લટકેલી મળી લાશ\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nમુંબઈમાં રેડ એલર્ટ, આવતા 3 કલાકમાં ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનની સંભાવના\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nમુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓ\nમહારાષ્ટ્ર સરકારે બંધ કરી ઈમરજન્સી સમયના કેદીઓની પેન્શન યોજના\nઉદ્ધવ ઠાકરેનુ મોટુ નિવેદનઃ સુશાંત સિંહ કેસને મહારાષ્ટ્ર વિરુદ્ધ બિહાર ન બનાવો\nલૉકડાઉનમાં ચાર ગણી વધી એડલ્ટ ટૉય્ઝ અને આવી આઈટમની માંગ, સર્વેમાં ખુલ્યા ઘણા રાઝ\nઐશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અમિતાભ બચ્ચન થયા ભાવુક\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-07-2018/99233", "date_download": "2020-08-06T18:31:37Z", "digest": "sha1:UZ7NOANSBA6OECCGSTKZMSPYCEIK4P62", "length": 26997, "nlines": 157, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટમાં રવિવારે વિજયભાઇના હસ્તે ખાતમુહુર્ત - લોકાર્પણ ઉત્સવ", "raw_content": "\nરાજકોટમાં રવિવારે વિજયભાઇના હસ્તે ખાતમુહુર્ત - લોકાર્પણ ઉત્સવ\nમનપા સહિત વિવિધ તંત્રોએ ૧૭૬ કરોડના કામોનું લીસ્ટ બનાવ્યું : કુવાડવા રોડ પર ૧૧૨૦ આવાસ યોજના, મહિલા સ્વિમીંગ પુલ તથા પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના નવા બિલ્ડીંગ તથા કુવાડવા રોડ અને રાજકોટ શહેર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન સહિતના પ્રોજેકટ ખુલ્લા મુકાશે : ૧૫૦ ફુટ રીંગ રોડ-૨ ઉપર પારડી ગામ ખાતે હાઇલેવલ બ્રિજ, કાલાવડ (SH-૨૩) રોડમાં ૩.૧૨૦ કિ.મી. લંબાઇનું ૬ લેનમાં વિસ્તૃતિકરણ સહિતના વિવિ�� કામનો પ્રારંભ : બપોરે ૩.૪૫ વાગ્યે અમૃત પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે સંયુકત ડાયસ કાર્યક્રમ\nરાજકોટ તા. ૧૩ : રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, માર્ગ અને મકાન વિભાગ, શહેર પોલિસ તથા રૂડાના સંયુકત ઉપક્રમે જુદા-જુદા ૧૭૬ કરોડના વિકાસ કામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા ઉજ્જવલ યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ સહિતના કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં તા. ૧૫ના બપોરે ૩.૪૫ કલાકે અમૃત પાર્ટી પ્લોટ, કુવાડવા રોડ ખાતે યોજાશે.\nઆ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર આર.ડી.સોલંકી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમિતિ ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ તથા રાજકોટ શહેરી વિકાસ સત્ત્ામંડળના સંયુકત ઉપક્રમે જુદા-જુદા વિકાસ કામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા ઉજ્જવલા યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.\nરાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૭૬ કરોડના ખર્ચે EWS ૧૧૨૦ આવાસોનું લોકાર્પણ, રૂ.૨.૦૮ કરોડના ખર્ચે મહિલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ, રૂ.૨.૬૬ કરોડના ખર્ચે પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ, રૂ.૪૩.૨૪ કરોડના ખર્ચે ગવરીદડ ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, રૂ.૧૨.૧૮ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૮માં જુદી જુદી ૩ જગ્યાએ ESR-GSRનું ખાતમુહુર્ત, રૂ.૨.૭૧ જુદા જુદા વિસ્તારોમાં બગીચાઓનું ખાતમુહુર્ત કરવામાં આવશે.\nશહેરી વિકાસ સત્તા મંડળ\nરાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રૂ.૧.૭૮૧૧ કરોડના ખર્ચે કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતા રીંગ રોડ-૨ (ફેઝ-૨) ઉપર પારડી ગામ મુકામે હાઈલેવલ બ્રિજનું ખાતમુહુર્ત, રૂ.૨.૬૦૧૧ કરોડના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૨૦ + ૨૧ (મુંજકા)માં રીંગ રોડ-૨ થી અવધ રોડને જોડતા ૧૮ મી., ૨૪મી. ના મેટલીંગ રો���નું ખાતમુહુર્ત, રૂ.૫.૨૯૦૮ કરોડના ખર્ચે રાજકોટ કાલાવડ (SH-23) રોડમાં સત્તામંડળ હસ્તકના ૩.૧૨૦ કિ.મી. લંબાઈનું ૬(છ) લેનમાં વિસ્તૃતિકરણ કામનું ખાતમુહુર્ત, રૂ.૨.૧૮૭૮ કરોડના ખર્ચે ખરેડીથી મઘરવાડા અને ગુંદા વિલેજને જોડતા મેટલીંગના રસ્તા પર ડામર કામ કરવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.\nમાર્ગ અને મકાન વિભાગ\nમાર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૮.૯૮૮૨ કરોડના ખર્ચે ગવર્મેન્ટ એન્જી.કોલેજ ખાતે સિવિલ બ્લોકનું ખાતમુહુર્ત, રૂ.૫.૭૮૬૧ કરોડના ખર્ચે સરકારી ઈજનેરી કોલેજ, રાજકોટ ખાતે એનેક્ષી બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત, રૂ.૬.૦૨૩૬ કરોડના ખર્ચે યુનિવર્સિટી રોડ પરની રાજકોટ ડિસેબલ આઈ.ટી.આઈ.(પી.એચ.)ના કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે.\nરાજકોટ શહેર પોલીસ વિભાગ દ્વારા રૂ.૨.૩૩૭૯ રાજકોટ શહેરના કુવાડવા ખાતે (અર્બન) પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ.૨.૧૩૬૩ કરોડના ખર્ચે રાજકોટ શહેર ખાતે ઙ્કબીઙ્ખ ડીવીઝન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.\nરાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળ, માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ શહેર પોલીસ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉજ્જવલા યોજના-૨ હેઠળ રાજકોટની બહેનોને ગેસ કનેકશન અર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવશે. તેમાં અંતમાં તેમણે જણાવ્યું હતું.\nઆ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બિના જે. આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમજ આ કાર્યક્રમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી તેમજ અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.(૨૧.૨૪)\nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કાલથી ર દિ' રાજકોટમાઃ સત્તાવાર કાર્યક્રમ જાહેરઃ પ્રોટોકોલ અંગે સૂચના\nરાજકોટ તા.૧૩: રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ ર���પાણી આવતીકાલ સાંજથી ર દિવસ રાજકોટ આવી રહયા છે, તેમનો સતાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે, કલેકટરે દરેક કાર્યક્રમ સંદર્ભે મામલતદાર-ડે. મામલતદારોને લાયઝન પ્રોટોકોલ-નોડલ ઓફીસરો તરીકે ફરજ બજાવવા, સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગે સૂચના આપી છે. કાર્યક્રમ આ મુજબ છે.\nસાંજે ૫:૪૫ વાગ્યે રાજકોટ આગમન...\nસાંજે ૬:૦૦ વાગ્યેઃ કચ્છી સમાજનો પેડક રોડ અટલ બિહારી વાજપેંયી કાર્યક્રમ.\nસાંજે ૭:૦૦ વાગ્યેઃ રામાપીર મંદિરે વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં હાજરી.\nરાત્રે ૭:૪૫ વાગ્યેઃ - રાજકોટ વિસ્તારના કાર્યકરો સાથે આત્મીય કોલેજના હોલમાં મિટીંગ.\nરાત્રે ૯:૧૫ વાગ્યે સરકીટ હાઉસમાં આરામ.\nસવારે ૯:૩૦ વાગ્યેઃ બી ડિવીઝન પોલીસ સ્ટેશનનો અટલ બિહારી વાજપેયી હોલમાં કાર્યક્રમ.\nસવારે ૯:૪૫ વાગ્યે સ્માર્ટ સીટી અંગે કાર્યક્રમ.\nસવારે ૧૧:વાગ્યે જૈન મુની નમ્રમુની મહારાજના ચાતુર્માસ કાર્યક્રમ-રોયલ પાર્ક.\nબપોરે ૧૨:૧૦ વાગ્યે આઇ.એમ. ન્યુ. ગુજરાતી કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ.\nબપોરે ૧:૧૦ વાગ્યેઃ સરકીટ હાઉસમાં આરામ.\nબપોરે ૩:૩૦ વાગ્યેઃ આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે મ્યુઝીયમની મુલાકાતે.\nસાંજે ૪:૪૫ વાગ્યેઃ મ્યુ. કોર્પોરેશન કાર્યક્રમ અમૃત પાર્ટીપ્લોટ.\nસાંજે ૬:૦૦ વાગ્યેઃ અમદાવાદ જવા રવાના.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્���ોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nઅમદાવાદની શ્રેય હોસ્પિ.નો ચોથો માળ જ ગેરકાયદે : પૈસા કમાવવાની લ્હાયમાં કોર્પો.ની મંજૂરીની મહોર : વિરોધ પક્ષ access_time 11:15 pm IST\nઓજત વિયર વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા :પાણીની ભારે આવકના કારણે તમામ દરવાજા ખોલી નખાયા :પ્રતિ સેન્કડ 2881,70 ક્યુસેક ઓવરફ્લો પાણીનો પ્રવાહ :આઠ ગામોને એલર્ટ access_time 12:42 am IST\nરાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST\nખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST\nઆ છે ઇન્ડિયન મેગ્નેટમેનઃ તેમના શરીર પર કંઇપણ ચીપકી જાય છે access_time 10:14 am IST\n‘‘હેલ્‍થ ફોર ધ વર્લ્‍ડ '': ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન દંપતિ સુશ્રી ભવ્‍યા રેહાની તથા શ્રી અંકુર ભારીજાએ શરૂ કરેલી નોનપ્રોફિટ એપઃ ર૦૧૮ ની સાલના બિઝનેસ એવોર્ડસ અંતગર્ત ‘‘ટેક સ્‍ટાર્ટ અપ ઓફ ધ ઇયર'' થી સન્‍માનિત access_time 11:06 pm IST\nRSSના મુખપત્ર પાંચજન્યમાં સંજૂ ફિલ્મની ટીકા કરાતા પ્રિયા દત્ત ભડકીઃ સંજય દત્ત રોલ મોડલ છે, મને નથી સમજાતુ કે વિવાદ કેમ થઇ રહ્યો છે access_time 5:56 pm IST\nલક્ષ્મીનગરનું નાલુ સ્વીમિંગ પૂલ બન્યું access_time 3:55 pm IST\nકિસાનપરા ચોકમાં સવારના પ્હોરમાં ટ્રાફિક જામની સમસ્યાઃ એક તરફ વોકીંગ ઝોન ખાલીખમ્મ, બીજી તરફ વાહનોની કતારોઃ શાળા,કોલેજ,નોકરીએ જનારા પરેશાન access_time 4:01 pm IST\nનવતર પ્રયોગરૂપે ઉજવાયો સાહિત્ય શ્રેષ્ઠીઓનો મંચનનો ઉત્સવ access_time 1:55 pm IST\nકચ્છમાં વડીલ સંત દ્વારા ૧૦ વર્ષ પૂર્વે કરાયેલી જાતીય સતામણી સામે ઓસ્ટ્રેલીયા રહેતા યુવાને કરેલી ફરીયાદ વાયરલ access_time 11:39 am IST\nપાટડીના ધામા ગામમાં સગીરાની હત્યાના વિરોધમાં ઠાકોર સમાજ દ્વારા ચકકાજામની ચિમકી access_time 3:49 pm IST\nનાના દહીંસરાનો યુવા ક્રિકેટર તુલસી ��કવાણા રાજસ્થાન સ્ટેટ ઇન્ડિયામાં રમશે access_time 9:15 am IST\nલોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં કરાશે ધરખમ ફેરફાર access_time 11:40 pm IST\nસુરતમાં ખાનગી શાળાના બાળકનો બે અજાણી મહિલાઓ દ્વારા અપહરણનો પ્રયાસઃ બસ ચાલકે બાળક આપવાની ના પાડતા અપહરણ થતા રહી ગયુ access_time 5:48 pm IST\nરાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી :ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે access_time 7:52 pm IST\nઆખરે ભૂખ કેમ લાગે છે\nસપના ચૌધરીના આ ગીત પર વિદેશી બાળકીએ ઠુમકા લગાવ્યા હોવાનો વિડીયો વાયરલ access_time 6:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘વોઇસ ઓફ સ્‍પેશ્‍યલી એબલ્‍ડ પિપલ (VOSAP)'': અમેરિકામાં યોજાયેલી યુનાઇટેડ નેશન્‍શની ૧૧મી કોન્‍ફરન્‍સમાં VOSAPના ફાઉન્‍ડર શ્રી પ્રણવ દેસાઇનું બહુમાન કરાયું: દિવ્‍યાંગોના હકકો માટે કાર્યરત VOSAP મોબાઇલ એપ.ને વિશ્વના ૩૫૦ NGOનું સમર્થન મળ્‍યું access_time 10:21 am IST\nગરીબીના કારણે ક્યારેક દૂધમાં પાણી નાખી પીતો હતો યુરોપનો આજનો મોંઘો ફૂટબોલર access_time 3:39 pm IST\nક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની મોહમ્મદ કૈફે જાહેરાત કરી access_time 9:38 pm IST\nરોનાલ્ડોને લીધે ફિયાટ કંપનીના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર access_time 3:40 pm IST\nઆ શખ્સના લીધે અમિતાભ બચ્ચન બની શક્યા હતા બોલીવુડના મહાનાયક access_time 2:47 pm IST\nભોળી વહુમાંથી 'વિલન' બનશે અક્ષરા:‘કસોટી ઝિંદગી કી’માં ‘કોમોલિકા’ ની ભજવશે ભુમિકા access_time 1:30 pm IST\nરિલીઝ થયું'સત્યમેવ જયતે'નું બીજું ગીત access_time 2:46 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/14-02-2018/19306", "date_download": "2020-08-06T19:49:36Z", "digest": "sha1:EE6JX4UG2ATRJF6Y666E22NYT5IMC2WI", "length": 15373, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "દિલીપકુમારને મળવા તેમના ઘરે પહોંચ્યો શાહરૂખ ખાન", "raw_content": "\nદિલીપકુમારને મળવા તેમના ઘરે પહોંચ્યો શાહરૂખ ખાન\nશાહરૂખ ખાન સોમવારે રાતે દિલીપકુમારના ઘરે જોવા મળયો હતો. દિલીપકુમાર માટેશાહરૂખ તેમનો માનેલો બેટા છે. છેલ્લા છ મહિનામાં શાહરૂખ બીજી વાર તેમના ઘરે જોવા મળ્યો હતો. દિલીપકુમારના ટ્વિટર હેન્ડલ પર તેમના ફેમિલીફ્રેન્ડ ફૈઝલ ફારૂકીએ તેમનો શાહરૂખ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં શાહરૂખ ૯પ વર્ષના દિલીપકુમારનો હાથ પકડીને ઉભેલો દેખાઇ રહ્યો છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગ���નો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nઆણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST\nઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવા અને છેતરપીંડીનો કેસ ચલાવવા ભલામણ : ઈઝરાયલી પોલીસે ૧૪ મહિનાની તપાસ બાદ વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવી, છેતરપીંડી અને વિશ્વાસઘાતના આરોપો મૂકી કેસ ચલાવવાની ભલામણ કરી : પોલીસ અનુસાર, તેના પાસે નેતન્યાહુ વિરૂધ્ધ આ આરોપો સંબંધી બે ઘટનાના યોગ્ય સબૂત છે : નેતન્યાહુ ઉપર કેસ ચલાવવો કે નહીં તેનો નિર્ણય અટૉર્ની જનરલ કરશે access_time 11:31 am IST\nહવે બેન્કો ડિફોલ્ટર્સની સાપ્તાહિક ધોરણે જાહેરાત કરશે, ૨૩ ફેબ્રુઆરીથી આરંભ : રિઝર્વ બેન્કે નવી સ્ટ્રેસ્ડ એસેટ્સ ફ્રેમવર્કમાં સુધારો કર્યો : SMA તરીકે વર્ગીકૃત્ત જેમાં રૂ. ૫ કરોડ કે તેનાથી વધુ રોકાણ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો ��ોય તેની ધિરાણ માહિતીનો અહેવાલ CRILCને સોંપવામાં આવશે access_time 9:38 am IST\nત્રિપુરાને ઈતિહાસમાંથી ભૂંસવાનું ભાજપ કાવતરૂ ઘડી રહી છેઃમાણીક access_time 4:54 pm IST\nવિર જવાનોની શહીદીને સંપ્રદાયિક રંગ ન આપવો જોઇઅેઃ અસદુદ્દીન ઓવૈસીને સેનાનો આડકતરો જવાબ access_time 5:11 pm IST\nભારત જો માલદીવમાં સૈન્ય હસ્તક્ષેપ કરશે તો અમે પગલાં ભરશું ;ચીનની ખુલી ધમકી access_time 9:07 am IST\nકોંગ્રેસ દ્વારા શિવ રથયાત્રાનું સ્વાગત access_time 5:06 pm IST\nપ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી દાદાનો ૯૯મો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે access_time 4:26 pm IST\nનાગરીક બેંક અને બિલ્ડરો સામેની લોન કૌભાંડની ફરીયાદમાં પોલીસને રિપોર્ટ અંગે ખુલાસો કરવા હુકમ access_time 4:11 pm IST\nપેરોલ ઉપર ફરાર આરોપી અવેશ ધોણીયાએ ચોટીલા પાસે ત્રણ શખ્સો ઉપર કરેલો ગોળીબાર access_time 11:34 am IST\nપ્રભાસ પાટણમાં પટણી સમાજની ચૂંટણી બાબતે સામસામી મારામારી access_time 11:36 am IST\nગારીયાધાર-શિહોર પંથકમાં બે સ્થળે access_time 11:24 am IST\nએસ્ટર ડીએમ હેલ્થ કેર લિ.નો આઈપીઓઃ પ્રાઈઝ બેન્ડ ૧૦ રૂ.: કાલે બંધ access_time 4:06 pm IST\nગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ બજેટ સત્રની તૈયારી શરુ:મુખ્યમંત્રી રૂપાણી રાજ્યપાલને આમંત્રણ આપશે access_time 8:50 pm IST\nઅમદાવાદમાં નર્સ તરીકે નોકરી કરતી મેઘરજના વલુણાની યુવતીને દસ દિવસ ગોંધી રાખીને સતત બળાત્કાર ગુજાર્યો access_time 9:15 pm IST\nવેલેન્ટાઇન્સ ડે સ્પેશિયલઃ એવી બેંક જ્યાં પૈસા નહીં 'લવસ્ટોરી' થાય છે જમા access_time 5:02 pm IST\nજો વજન ઘટાડવું હોય તો બે કોળિયા વચ્ચેનો સમય વધારો access_time 11:46 am IST\nએક બહેન માસિકસ્ત્રાવનું લોહી પીવાની સલાહ આપે છે તો બીજી કન્યા એનાથી ફેશ્યલ કરવાનું કહે છે access_time 11:43 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હોલી હૈ ભાઇ હોલી હૈ'': યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે ૧૦ માર્ચના રોજ ‘‘હોળી ઉત્‍સવ'': દોલોત્‍સવ ૩ માર્ચ શનિવારે ઉજવાશે access_time 10:58 pm IST\n‘‘માનવ સેવા એજ પ્રભુ સેવા'': વિશ્વના જુદા દેશોના જંગલો, પર્વતો, બોર્ડર, તથા પછાત વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોની વહારે ઇન્‍ડિયન અમેરિકન ડો.ચંદ્રકાંત એમ.મોદીની ટીમઃ છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત નોનપ્રોફિટ ‘‘ફલાઇંગ ડોકટર્સ''ના નેજા હેઠળ, ડોકટરો,નર્સો, તથા મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા પોતાના ખર્ચે મુસાફરી કરી જરૂરિયાતમંદ નાગરિકોને અપાઇ રહેલી વિનામુલ્‍યે આરોગ્‍ય સેવાઓઃ જય હો... access_time 11:01 pm IST\nયુ.એસ.માં ઓનલાઇન રીટેલ વેપાર કરતી કંપની વેફેરએ ભગવાન ગણેશના ફોટાવાળા કટીંગ બોર્ડ વેચાણમાં મુકયાઃ હિન્‍દુઓની લાગણી દુભાતી હોવાની શ્રી રાજન ઝેડની રજુઆતને માન આપી ૨૪ કલાકમાં જ બોર્ડ વેચાણમાંથી પાછા ખેંચી માફી માંગી access_time 10:59 pm IST\nશારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહારઃ ૯૧માં ક્રમની ખેલાડીએ હરાવી access_time 11:45 am IST\nદારૂ પીને મારામારી કરવાના મામલે ક્રિકેટર સ્ટોક્સના કેસની આજે સુનાવણી access_time 3:46 pm IST\nમહિલા ક્રિકેટરોએ પણ રંગ રાખ્યોઃ આફ્રિકાને કચડી નાખ્યુઃ મિતાલીના આણનમ ૫૪ રન access_time 5:25 pm IST\n'લવરાત્રી' કપલ આયુષ અને વરીના શીખી રહ્યા છે રાસગરબા access_time 12:33 pm IST\nસુશાંતના વખાણ કર્યા અભિષેકે access_time 9:45 am IST\nપ્રેમ કરીને લગ્ન કરવા ફરજીયાત નથી: યુલિયા વંતૂર access_time 3:40 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%95%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%95%E0%AB%8B", "date_download": "2020-08-06T18:36:28Z", "digest": "sha1:7HIIVGQZG43J2B4WZNF5DKE5BMLGSUOH", "length": 10609, "nlines": 151, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "તમારા શાકભાજીને આ રીતે કોરોનાથી રાખો સુરક્ષિત,આ રીતે શાકભાજી ધોવાથી નહીં રહે ખતરો - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Lifestyle તમારા શાકભાજીને આ રીતે કોરોનાથી રાખો સુરક્ષિત,આ રીતે શાકભાજી ધોવાથી નહીં રહે...\nતમારા શાકભાજીને આ રીતે કોરોનાથી રાખો સુરક્ષિત,આ રીતે શાકભાજી ધોવાથી નહીં રહે ખતરો\nદેશમાં કોરોના વાયરસનો સંક્રમણ દિવસે-દિવસે વધી રહ્યું ત્યારે આ કોરોના સંક્રમણના પ્રભાવથી શાકભાજીને સુરક્ષિત રાખવા માટે ભારતીયો માટે કેટલીક ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે.FSSAI તરફથી ગાઇડલાઉન્સ જારી કરવામાં આવી છે.\nકોરોના વાયરસના સંક્રમણણથી બચવા માટે લોકોને જાગરૂક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે પણ જાણો શાકભાજી ધોવાની સાચી રીત, જેનાથી તમે તમારા શાકભાજીને કોરોના મુક્ત બનાલી શકો.\nઆપણે સૌવ જાણીએ છે કે કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થતાં 7 મહિનાથી વધુનો સમમય થવા આવ્યો છે. આ વાયરસ વિશે સતત નવી નવી જાણકારીઓ સામે આવી રહી છે. જેના આધારે હેલ્થ એક્સપર્ટ્સ સતત સેફ્ટી ટિપ્સ આપી રહ્યાં છે જેથી વધુને વધુ લોકોને આ વાયરસની ચપેટમાં આવતા બચાવી શકાય.\nતમે શાકભાજી ખરીદીને લાવો પછી તેને થોડીવાર સુધી એક સાઈડ પર મૂકી દો. સાથે જ તમે શાકભાજી કાઢીને તેને ધોઈ પણ શકો છો. પણ હા શાકભાજી ધોઈને તમારે પોતે સ્નાન કરી લેવું.\nFSSAI મુજબ શાકભાજીને ધોવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો. સ���થે જ ચોમાસામાં શાકભાજીને વધુ સુરક્ષિત કરવા માટે તેને ધોતી વખતે પાણીમાં 50 પીપીએમ ક્લોરીનનું એક ટીપું નાખીને ઉપયોગ કરો.\nઘણા લોકો શાકભાજી ધોવા માટે ડિટર્જેન્ટ પાઉડરનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ડિટર્જેન્ટ પાઉડર કપડાં ધોવા માટે હોય છે. જ્યારે સેનિટાઈઝર હાથ અને સ્કિન માટે હોય છે. શાકભાજી પર તેનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ અને ક્વોલિટી ખરાબ થઈ શકે છે. જેથી શાકભાજી ધોવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરવો નહીં.\nજો તમે શાકભાજીને એકવાર સાફ કરી લીધી છે તો એ વાતથી બિલકુલ પરેશાન થવાની જરૂર નથી કે તમે શાકભાજીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો કે નહીં. જે શાકભાજી ફ્રીઝની બહાર ફ્રેશ રહી શકે છે તેને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી. ફ્રીઝ અને વાયરસ સામેની સુરક્ષાનો કોઈ કનેક્શન નથી.\nThe post તમારા શાકભાજીને આ રીતે કોરોનાથી રાખો સુરક્ષિત,આ રીતે શાકભાજી ધોવાથી નહીં રહે ખતરો appeared first on Gujju Media.\nPrevious articleઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી\nNext articleકોરોના વાયરસના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ રહેશે લૉકડાઉન\nજાણો શા માટે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે ફ્રેંડશીપ ડે,જાણો શું છે તેની પાછળનું મહત્વ\nગેસની સબસિડીને લઇ કેન્દ્ર સરકારનો આ મોટો નિર્ણય\nઘરે બનાવો બધાની પ્રિય રસમલાઇ,જાણો રસમલાઇ બનાવવની એકદમ ઇઝી રેસિપી\nકોરોનાના વધતા કહેર વચ્ચે સારા સમાચાર,આગામી બે-ત્રણ મહિનામાં આવી જશે કોરોનાની દવા\nમુલ્તાની માટી ચહેરાના ડાઘ-ધબ્બા કરશે દૂર અને વાળને પણ બનાવશે ડેન્ડ્રફ ફ્રી\nકડકડતી ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવો બુંદી ભેળ,બુંદી ભેળ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે બેંકમાં કામકાજના સમયમાં થઈ શકે છે મોટો ફેરફાર\nતમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવશે આ ટેસ્ટી વોલનટ બટર,જાણો વોલનટ બટર બનાવવાની...\nમુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ ઉત્સવોને મંજૂરી નહીં\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જો��ા માટે ક્લીક...\nઉનાળાની ગરમીથી રાહત મેળવવા આજે બનાવો એકદમ ઇઝી ડ્રિંક્સ,જે શરીરને આપશે...\nજાણો કોણ છે આ વાયુવેગે ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/sitemap/", "date_download": "2020-08-06T19:24:31Z", "digest": "sha1:J3TPKCPXXYVU57MJLC5DTORP5E3ZDTT3", "length": 18842, "nlines": 205, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "WHSR સાઇટમેપ", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ ચૂંટે છે\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ અનલિમિટેડ વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વી.પી.એસ. હોસ્ટિંગ પ્રોવાઇડર્સ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nHost બધી હોસ્ટ સમીક્ષાઓ\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo પર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nસ્કેલા હોસ્ટિંગસ્પેન વીપીએસ હોસ્ટિંગ $ 13.95 / mo થી પ્રારંભ થાય છે.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nટીએમડીહોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક વેબસાઇટ હોસ્ટ કરો કાર્યકારી વેબસાઇટને હોસ્ટ કરવાની બે રીત.\nવેબ હોસ્ટ પસંદ કરો હોસ્ટિંગ શોપર્સ માટે 16-પોઇન્ટ ચેકલિસ્ટ.\nસેટઅપ SSL શીખો વિશ્વસનીય CA થી સસ્તા SSL ની તુલના કરો અને ખરીદો.\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nતમારો બ્લોગ વધારો તમારા બ્લોગને પ્રમોટ કરવા અને તેને વધારવા માટેના 15 રસ્તાઓ.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચ��કવવું જોઈએ\nએક વેબસાઇટ બનાવો તમારી પોતાની વેબસાઇટ બનાવવાની ત્રણ સરળ રીતો.\nવી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nશ્રેષ્ઠ વીપીએન શોધો કેવી રીતે પસંદ કરવું અને ક્યાં વીપીએન ખરીદવું\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ પાછળ ઇન્ફ્રા અને ટેક પ્રગટ કરો.\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nવેબ હોસ્ટ તુલના એક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nમુખ્ય પૃષ્ઠ » વેબ હોસ્ટિંગ સિક્રેટ સાઇટમેપ જાહેર\nવેબ હોસ્ટિંગ સિક્રેટ સાઇટમેપ જાહેર\nછેલ્લે 16 જૂન 2020 પર અપડેટ કર્યું\nવેબ હોસ્ટિંગ અને ડોમેન નામ માર્ગદર્શિકા\nડોમેન નામ અને વેબ હોસ્ટ વચ્ચે તફાવત\nડોમેન નામ કેવી રીતે ખરીદવું\nએક વેબ હોસ્ટથી બીજામાં કેવી રીતે સ્થળાંતર કરવું\nવેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચૂકવવું જોઈએ\nસંપૂર્ણપણે મફત ડોમેન નામ ની વિચિત્ર કેસ\nએક યજમાન માર્ગદર્શિકા શોધો\nઅમારી 10 શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ પસંદગીઓ\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ મફત વેબ હોસ્ટિંગ\nપેપલ સ્વીકારનારા શ્રેષ્ઠ વેબ હોસ્ટ્સ\nનાના વ્યવસાયો માટે શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ\nયુકે વેબસાઇટ્સ માટે શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ\nભારત વેબસાઇટ્સ માટે શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ\nમલેશિયા / સિંગાપોર વેબસાઇટ્સ માટે શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ\nઇઆઇજી હોસ્ટિંગ બ્રાન્ડ્સની સંપૂર્ણ સૂચિ\nવેબ હોસ્ટિંગ બ્લેક ફ્રાઇડે / સાયબર સોમવાર ડીલ્સ\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાય\nWHSR વેબ હોસ્ટ તુલના સાધન\nવેબ હોસ્ટિંગ હબ સમીક્ષા\nવીપીએન માટે એ-ટુ-ઝેડ માર્ગદર્શિકા\nબ્લોગિંગના મારા પ્રથમ વર્ષમાં 7 પાઠ\nમુસાફરી બ્લોગર્સ માટે 21 ઉત્પાદકતા ટીપ્સ\nવ્યક્તિ માટે પ્રારંભિક માર્ગદર્શિકા\nબિન-નફાકારક બ્લોગ્સ માટે શ્રેષ્ઠ બ્લોગિંગ પ્રેક્ટિસ\nબ્લોગર્સ માટે ઇમેઇલ આઉટરીચ\nબ્લોગ કેવી રીતે શરૂ કરવો\nબ્લોગિંગ વધુ પૈસા કેવી રીતે બનાવવું\nકેવી રીતે વધવું અને તમારા બ્લોગને અસરકારક રીતે સુધારવું\nવર્ડપ્રેસ સાથે ખાદ્ય બ્લોગ કેવી રીતે શરૂ કરવો\nજોન મોરો જેવા કિલર હેડલાઇન્સ કેવી રીતે લખવું\nસરળતાથી તમારા WordPress બ્લોગ બેકઅપ કેવી રીતે\nઆઇડિયા સ્ટાર્ટર્સ: 20 લેખ તમારી પોસ્ટ માટે પૂછે છે\nવાચકોને ડરવું બંધ કરો (તમારી લેખન સરળ બનાવો)\nવેબ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ\n20 માં 2013 શ્રેષ્ઠ વ્યક્તિગત વેબસાઇટ્સ\nતમારી વેબસાઇટ્સ માટે 25 વેબ સલામત ફોન્ટ્સ\nએક વેબસાઇટ બનાવવા માટે ત્રણ સરળ માર્ગો\nસુરક્ષિત સોકેટ્સ સ્તરમાં A થી Z માર્ગદર્શિકા\nસારો Twitter ઍનલિટિક્સ: ફ્રી ટૂલ્સ અને એક્સેલ ચીટ્સ\nકોન્સ્ટન્ટ સંપર્ક સમીક્ષા (અને vs MailChimp)\nડોમેન ફ્લિપિંગ: નફો માટે ડોમેન ખરીદો અને વેચો\nવેબસાઇટ વિકાસ માટે કેટલું ચુકવણી કરવી\nતમારું પુસ્તક કેવી રીતે પ્રકાશિત કરવું (ઇ-કોર્સ)\nસફળ રિયલ એસ્ટેટ વેબસાઇટ કેવી રીતે બનાવવી\nસારી શોધ રેન્કિંગ માટે તમારી સાઇટને કેવી રીતે ઝડપી બનાવવી\nફોરમ વેબસાઇટ કેવી રીતે શરૂ કરવી અને ચલાવવી\nWordPress સાથે Buzzfeed જેવી વેબસાઇટ કેવી રીતે બનાવવી\nસાઇટજેટ: વ્યવસાય વેબસાઇટ બનાવવા માટે 6 સરળ પગલાંઓ\nડીએડોએસ હુમલા અટકાવવાની બેઝિક્સ\nટાર્ગેટ વિ વોલ-માર્ટ: કોનો સર્વર ઝડપી છે\nપ્રારંભ કરવા માટે ઑનલાઇન વ્યવસાય વિચારોની મોટી સૂચિ\nવેબસાઇટ માલિકો માટે સરળ ગોપનીયતા અને કૂકી નીતિ માર્ગદર્શિકા\nવેબસાઇટ અપટાઇમ ટ્રેકિંગ અંતિમ માર્ગદર્શિકા\nવિકિપીડિયા કેવી રીતે કાર્ય કરે છે\nફેસબુક પૈસા કેવી રીતે બનાવે છે\nસ્નેપચૅટ પૈસા કેવી રીતે બનાવે છે\nગોદાદી પૈસા કેવી રીતે બનાવે છે\nડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવી: બ્રાઉઝિંગ ડાર્ક વેબ અને .onion વેબસાઇટ્સ\nઇન્ટરવ્યુ અને કેસ સ્ટડીઝ\nક્લાઉડવેઝ પર એક નજર: નાના વ્યવસાયો માટેના પાસા\nએક્ઝાબેટ્સ એસઇએમાં વેબ હોસ્ટિંગ પાવરહાઉસ કેવી રીતે બન્યાં\nકેવી રીતે માઇક્રોવે 3 કર્મચારીઓથી 12,000 નોંધાયેલા વપરાશકર્તાઓ સુધી ગયા\nકેવી રીતે હોસ્ટેંગરે તેમની કંપનીને 29 મિલિયન વપરાશકર્તાઓને બુટસ્ટ્રેપ કરી\nસિંગાપોરમાં એક્ઝાબાઇટ્સ સફળતાના બિલ્ડિંગ બ્લોક્સને સમજવું\nવેબ હોસ્ટિંગ સિક્રેટ જાહેર\nવેબહોસ્ટિંગસેરેટવેલ (WHSR) લેખને પ્રકાશિત કરે છે અને વપરાશકર્તાઓ માટે સાધનો વિકસાવે છે જે વેબસાઇટ હોસ્ટિંગ અને બનાવવામાં મદદ કરે છે.\nવિશે . ગ્લોસરી . અનુવાદ . ડિસક્લેમર\nઅમને અનુસરો: ફેસબુક . Twitter\nવેબરાવેન્યુન એસડીએન ભાડ (1359896-W)\n2 જલાન એસસીઆઈ 6/3 સનવે સિટી આઇપોહ\nઅમારી સાઇટ્સ: હોસ્ટસ્કોર . બિલ્ડટિસ\nવેબસાઇટ ટૂલ્સ અને ટિપ્સ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી: સંપૂર્ણ પ્રારંભિક માર્ગદર્શિકા\nPlesk વિ cPanel: હોસ્ટિંગ નિયંત્રણ પેનલ સરખામણી કરો\nઅનલિમિટેડ હોસ્ટિંગ વિશે સત્ય\nવેબસાઇટ બિલ્ડર: વિક્સ / Weebly\nશું વીપીએન કાયદેસર છે વીપીએન વપરાશ પર પ્રતિબંધ મુકના���ા દેશો\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nતમારું આઈપી સરનામું કેવી રીતે છુપાવવા અથવા બદલવું\nવી.પી.એન. સમીક્ષાઓ: ExpressVPN / NordVPN / સર્ફશાર્ક / CyberGhost / ટોરગાર્ડ\nતમને કેટલી હોસ્ટિંગ બેન્ડવિડ્થની જરૂર છે\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nતમારી વેબસાઇટને બીજા વેબ હોસ્ટ પર કેવી રીતે ખસેડવી\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nચેટર્બેટ અને 10 અન્ય બિલ્ટ-ઇન-જાંગો વેબસાઇટ્સ\nસાઇટગ્રાઉન્ડ હોસ્ટિંગના 10 સસ્તા વિકલ્પો\nશ્રેષ્ઠ નિ Webશુલ્ક વેબ હોસ્ટિંગ સાઇટ્સ (2020)\nઆ લિંકને અનુસરશો નહીં અથવા તમને સાઇટ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/sport/ipl-2019-final-we-were-passing-trophy-to-each-other-dhoni-870076.html", "date_download": "2020-08-06T19:46:01Z", "digest": "sha1:VCSE2ZOZE5F7TE5EWN24N2UD2N3CPJ63", "length": 23936, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "IPL 2019: we-were-passing-trophy-to-each-other-dhoni– News18 Gujarati", "raw_content": "\nIPL 2019: ફાઇનલ હાર્યા બાદ ધોનીએ મેચ વિશે કહી આ વાત\nઅમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\nહોમ » ન્યૂઝ » રમત-જગત\nIPL 2019: ફાઇનલ હાર્યા બાદ ધોનીએ મેચ વિશે કહી આ વાત\nએમએસ ધોની (ફાઇલ ફોટો)\nઆઈપીએલની ફાઇનલ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રીતે રમાઈ, જેમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા\nમુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સની વચ્ચે રમાયેલી આઈપીએલના ફાઇનલ રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લા બોલ પર એક રનથી જીત નોંધાવી. મેચ બાદ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, આ મજેદાર મેચ હતી, જેમાં બંને ટીમો એક-બીજાને ટ્રોફી આપતી રહી.\nઆઈપીએલની ફાઇનલ મેચ છેલ્લા બોલ સુધી રોમાંચક રીતે રમાઈ. મેચમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જેનાથી દર્શકોને જોરદાર ઉત્સુક કર્યા. શરૂઆતમાં ચેન્નઈ સુપર કિંગ્સે મેચ પર પકડ બનાવી હતી, પરંતુ વચ્ચેની ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સે વાપસી કરી લીધી. એક સમય શેન વોટસને મેચ ચેન્નઈ સુપર કિંગ્સના પક્ષમાં લાવી દીધી હતી, પરંતુ જસપ્રીત બુમરાહ અને લાસિથ મલિંગાની અવિશ્વસનીય બોલિંગે અંતે મુંબઈને જીત અપાવી દીધી.\nફાઇનલ હાર્યા બાદ સીએસકેના કેપ્ટન ધોનીએ કહ્યું કે, અમારે થોડું વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર હતી. આ ઘણી મજેદાર રમત હતી, અમે એક-બીજાને ટ્રોફી આપી રહ્યા હતા. બંનેએ ભૂલો કરી અને અંતે ઓછી ભૂલો કરનારી ટીમ વિજેતા બની.\nઆ પણ વાંચો, IPL final: મુંબઈનો 1 રને વિજય, આઈપીએલમાં ચોથી વખત ચેમ્પિયન\nધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈ આઠ વાર ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ આ વખતે તે પોતાના રંગમાં નજરે ન આવી. ધોનીએ કહ્યું કે, એક ટીમ તરીકે અમારી સીઝન સારી હતી, પરંતુ અમારે વિચાર કરવાની જરૂર હતી. આ એ વર્ષો પૈકીનું નથી જેમાં અમે ઘણું જ સારું ક્રિકેટ રમ્યા હોય. મિડલ ઓર્ડર ક્યારેય સફળ ન રહ્યું, પરંતુ કોઈક રીતે અમે સફળ થતા રહ્યા.\nધોનીએ વધુમાં જણાવ્યું કે, અમારા બોલર્સે હકીકતમાં સારું પ્રદર્શન કર્યું. આ 150 વાળી વિકેટ નહોતી, પરંતુ બોલર્સે અમને મેચમાં કાયમ રાખ્યા. વાસ્તવમાં તેઓ જરૂર પડતાં વિકેટ મેળવતા રહ્યા. બેટિંગમાં કોઈને કોઈ ચાલતું રહ્યું અને અમે જીતતા રહ્યા. જો અમારે આવતા વર્ષે સતત જીતવું હશે તો હકીકતમાં અમારે આ વિશે વિચારવું પડશે.આ પણ વાંચો, IPL: પોલાર્ડને આવ્યો ગુસ્સો. હવામાં ફેંક્યું બેટ, અમ્પાયરે લીધો ક્લાસ\nધોનીએ કહ્યું કે, હવે તેનું ધ્યાન ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ પર છે. આવતા વર્ષની યોજનાને લઈને તેઓએ કહ્યું કે આ વિશે હજુ કહેવું ઉતાવળ ગણાશે. ધોનીએ કહ્યું કે, આગળ વર્લ્ડ કપ છે, તે પહેલી પ્રાથમિકતા છે. અમે ત્યારબાદ સીએસકે વિશે વાત કરીશું. બોલર્સને લઈને કંઈ નહીં, બેટિંગમાં સારું કરી શકતા હતા. આશા છે કે આવતા વર્ષે તમને તે જોવા મળે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nIPL 2019: ફાઇનલ હાર્યા બાદ ધોનીએ મેચ વિશે કહી આ વાત\nઅમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’\nધોની અને સાક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\nઅમિતાભ બચ્ચન માટે શોએબ અખ્તરે માંગી દુઆ તો વિરાટ કોહલીને પડી ‘ગાળો’\nધોની અને સ��ક્ષીની લવસ્ટોરીની આવી છે હકીકત, આ વાતથી બધા હતા અજાણ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/important-notice", "date_download": "2020-08-06T19:26:13Z", "digest": "sha1:7BYDWBV5CO2FO3XJVN4HHD4IG264KA5O", "length": 5171, "nlines": 97, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Reliance Commercial Finance", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/last-date-for-filing-income-tax-returns-extended-to-november-30", "date_download": "2020-08-06T18:19:19Z", "digest": "sha1:VPESCF6VVSC66SICGAJYCKWOILM6655A", "length": 8881, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " કોરોના સંકટમાં ટેક્સપેયર્સને મળી મોટી રાહત, આ તારીખ સુધી ભરી શકાશે ITR | last date for filing income tax returns extended to november 30", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nકામની વાત / કોરોના સંકટમાં ટેક્સપેયર્સને મળી મોટી રાહત, આ તારીખ સુધી ભરી શકાશે ITR\nકોરોના સંકટને જોતાં ફરી એક વાર આવકવેરા વિભાગે સામાન્ય લોકોને રાહત આપી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાંકીય વર્ષ 2019-20ને માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને ફરી આગળ વધારી છે. હવે ટેક્સપેયર્સ 30 નવેમ્બર 2020 સુધી પોતાનું ITR ફાઈલ કરી શકે છે.\nકોરોના સંકટમાં આવકવેરા વિભાગે આપી છૂટ\nહવે 30 નવેમ્બર 2020 સુધી ભરી શકાશે ITR\nસામાન્ય લોકોને મળી મોટી રાહત\nનાણાંકીય વર્ષ 2019-20ને માટે TDS/TCS સ્ટેટમેન્ટ જમા કરવાની છેલ��લી તારીખ વધારીને 31 જુલાઈ 2020 કરી છે. આ સિવાય TDS/TCS સર્ટિફિકેટ્સ પણ જાહેર કરવાની તારીખને આગળ વધારીને 15 ઓગસ્ટ 2020 કરી છે. આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2019-20 ને માટે રોકાણ અને ક્લેમ ડિડક્શનની તારીખને પણ એક મહિનાને માટે વધારી છે. હવે તેને વધારીને 31 જુલાઈ 2020 સુધી કરી છે. આવકવેરા વિભાગે જાણકારી આપી છે કે હવે ટેક્સપેયર્સ સરળતાથી આઈટીઆર ભરી શકશે.\nઆ તારીખ સુધી કરી શકાશે રોકાણ\nટેક્સ બચાવવાને આવકવેરાની કલમ 80 સી, 80ડી અને 80ઈમાં રોકાણ કરવાની સમયસીમાને 30 જૂનથી વધારીને 31 જુલાઈ કરી છે. એવામાં જો તમે ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ કરવા ઈચ્છો છો તો 30 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. લોકોની મુશ્કેલીઓ જોઈને આવકવેરા વિભાગે નવા આઈટીઆર ફોર્મ પણ જાહેર કર્યું છે. CBDTએ નાણાંકીય વર્ષ 2019-20ને માટે રિટર્ન ફોર્મમાં સંશોધન કર્યું છે.\nટીડીએસ એટલે કે આ કોઈ વ્યક્તિની આવકનો સ્ત્રોત શું છે, તેની પર જે ટેક્સ કલેક્ટ કરી શકાય છે. તેને જ ટીડીએસ કહેવામાં આવે છે. ટીડીએસ અને ટીસીએસ ટેક્સ વસૂલવાની 2 રીત છે. જ્યારે ટીસીએસ એ ટેક્સ છે જે વિક્રેતા ખરીદદારથી વસૂલે છે.\nITRમાં કરદાતાઓ આવક, ખર્ચ, રોકાણ અને કરની જવાબદારીની વિગતો આયકર વિભાગને પૂરી પાડે છે. જેના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. વર્ષમાં એકવાર, તે આઇટીઆર ફોર્મ ભરવાનું રહેશે. કરમાંથી મેળવેલા નાણાં સરકાર દેશના વિકાસ કાર્યો પર ખર્ચ કરે છે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nBusiness News ITR Tax Payers TDS કોરોના વાયરસ ઈન્કમ ટેક્સ રિટર્ન આવકવેરા\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ક��િશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://shabdpreet.blogspot.com/2015/", "date_download": "2020-08-06T18:24:03Z", "digest": "sha1:TIQITVWIBGLUKFSN5ED7ZG6ZMF2HWDO3", "length": 34663, "nlines": 150, "source_domain": "shabdpreet.blogspot.com", "title": "SHABD PREET: Bhupat Vadodaria - Dada's Column by ilaxi patel: 2015", "raw_content": "\nછેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિધ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. ઘણા બધા માણસો પાસે કેટલાઁ બધાઁ પુસ્તકો હોય છે પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી પણ તેમાઁથી ખાસ કશુઁ વાઁચવાનો સમય તેમને મળતો નથી. બીજા કેટલાય એવા લોકો હશે જેમની પાસે પુષ્કળ સમય હશે પણ પુસ્તકો હાથમાઁ નહિ હોય. એવા પણ માણસો હોય છે જેમની પાસે પુસ્તકો છે, સમય છે, પણ વાઁચવાનો ઉમઁગ નથી ભાત ભાતનાઁ મિષ્ટાનો સામેજ પડયાઁ હોય, કોઇકને લાગે કે ભૂખ જ નથી તો પછી મિષ્ટાનો હોવાનો અર્થ પણ શો\nજે જુવાનને મનગમતાઁ પુસ્તકો વસાવવાની પોતાની અશક્તિ માટે લાગી આવ્યઁ હતુઁ એ જુવાન સાથે ઘણી બધી વાતો નીકળી. એમાઁથી એવુઁ સમજાયુઁ કે, પુસ્તકની વાત તો ઠીક છે, ઘણી બધી આવી બાબતોમાઁ જુવાન માણસને કશીક જરૂરી અને ઉપકારક સાધનસામગ્રીથી વઁચિત રહી ગયાની લાગણી થયા કરતી હોય છે. આ લાગણી એના અઁતરને પીડ્યા કરે છે. વઁચિત રહી ગયાની લાગણી એટલી તીવ્ર હોય છે અને એટલી નકારત્મક અસર કરે છે કે એક પછી એક વસ્તુઓ તેમની નજર સામે પસાર થઇ જાય છે. એ વ્યક્તિ એ કારવાઁને જોયા કરે છે, પણ કશુઁ ઝડપી લેવા તત્પર બનતી નથી રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે રામક્રૂષ્ણ પરમહઁસનાઁ માતા ચઁદ્રાદેવી સ્વર્ગસ્થ થયાઁ ત્યારે રામક્રૂષ્ણ 40 વર્ષના હતા. માતાના અગ્નિસઁસ્કાર સઁન્યાસી શી રીતે કરી શકે એ તો કોઇ વિધિમાઁ ભાગ લઇ શકે નહિ. ગઁગાના કિનારે રામક્રૂષ્ણે માત્ર જળથી અઁજલી આપવાનુઁ વ��ચાર્યુ પણ આઁગળીઓ જકડાઇ ગઇ. જલની અઁજલિ પણ આપી ન શક્યા. રામક્રૂષ્ણથી રડી પડાયુઁ. કોઇ પણ ઉમરે માતા જાય ત્યારે માણસનુઁ હ્રદય રડ્યા વગર રહી ન શકે. રામક્રૂષ્ણ સાચુકલા માણસ હતા. એમણે બતાવ્યુઁ છે કે માણસની અઁદર જ પુસ્તકોનાઁ પુસ્તકો હોઇ શકે છે.\nછેવટે માણસ પુસ્તક તરફ કેમ આટલો બધો ઉમટે છે કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે કેમ કે ત્યાઁ જિઁદગી અને જગતની ચિત્રમાળા અક્ષરની એક ગૂઢ લિપિમાઁ અકબઁધ છે. રશિયાના મહાન નવલકથા સમ્રાટ દોસ્તોવ્સ્કીએ સર્વાંટિસની જગપ્રસિદ્વ નવલકથા ડોન કીહોટે વાઁચીને પોતાનો અભિપ્રાય આ રીતે વ્યકત કર્યો હતો. પ્રૂથ્વિનો અઁત આવી રહ્યો હોય અને પરમાત્મા માણસની પૂછે છે કે તારે જિઁદગી વિશે, તેની મઁઝવણો, લાગણીઓ અને તારત્મ્યો વિશે શુઁ કહેવાનુઁ છે તોઅ માણસ જવાબમાઁ કહી શકે છે કે આ ચોપડી આપ નામદાર વાઁચી લો, તેમાઁ મારી બધી વાત આવી ગઇ છે. આવોજ અભિપ્રાય દોસ્તોવ્સીની મહાન નવલ કથા બ્રધર્સ કરામઝોવ માટે આપવામાઁ અવ્યો છે. વીસમી સદીના સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇંસ્ટાઇને આ નવલકથા માટે એવુઁ કહ્યુઁ છે કે, કોઇ વૈજ્ઞાનિક ચિઁતક પાસેથી મને જે કાઁઇ મળે તેનાથી વધુ મને દોસ્તોવ્સ્કી પાસેથી મળ્યુઁ છે. પુસ્તકની ખરેખરી પ્યાસ જાગે છે ત્યારે તે ગમે ત્યાઁથી મળી જાય છે. આઇંસ્ટાઇન વાળ ન કપાવે, પણ પુસ્તક મેળવી લે અને લિઁકન સારાઁ કપડાઁ ન પહેરે, પણ પુસ્તક માટે પૈસા ખર્ચે.\nછેવટે પુસ્તકોનુઁ કોઇ ખાસ મહત્વ હોય તો જીવનદાયક વિદ્યુત સઁગ્રહો તરીકે જ છે. તે થોડી પળોની ઉત્તેજના માટે નથી. માત્ર વખત કાઢવા માટે નથી, માત્ર આળસને બહેલાવવા નથી. વિજ્ઞાનની કિતાબો, ઇલેક્ટ્રોનિકસની કિતાબો તેના જાણકારો અને જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની એક મોટી ખાણ બની શકે છે. આપણે સામાન્ય માનવીઓએ જુનાઁ સાચાઁ પુસ્તકો તરફ પાછા વળ્યા વિના છૂટકો નથી. આમાઁ કોઇ સાલ તારીખની વાત નથી. જીવનસામગ્રીની અસલિયતની વાત છે. સવાલ માત્ર પુસ્તક વાઁચવાનો નથી. જીવનને વાઁચવા ઉકેલવાની એક કોશીશ કરવાનો છે. આવી કોશિશ કોઇ પણ માણસ ��રી શકે છે. તે માટે તેણે પોતાના ખિસ્સામાઁ હાથ નાખવાની જરૂર હોતી નથી. તેણે જ પોતાની જરૂરિયાત નક્કી કરવાની છે.\nમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે\nમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે\nનોર્વેના નોબેલ પારિતોષિકવિજેતા લેખક નટ હેમસનની ‘અલગારી’ કથાઓ વિશે વાંચતો હતો તેમાં નટ હેમસનના જીવનની પણ ઘણી વિગતો વાંચી. ઈ. સ. ૧૮૫૯માં જન્મેલા આ નોર્વિજન લેખકની પ્રથમ નવલકથા ‘હન્ગર’ (ભૂખ) ખૂબ વખણાયેલી. નટ હેમસન ગરીબ, રોટીના એક ટુકડાનો મોહતાજ પણ તદ્દન મસ્ત માણસ. પગરખાં વગરના પગે, જૂનાં જર્જરિત કપડાંમાં એ ખાલી ખિસ્સે ગમે ત્યાં ઘૂમ્યા કરે.\n જુવાન નટ હેમસન અમેરિકા ગયેલો અને ત્યાં લોહીની ઊલટીઓ થઈ. હેમસનને ઇસ્પિતાલમાં લઈ ગયા અને ક્ષયરોગનું નિદાન થયું. નટ હેમસને હસીને કહ્યું કે આવા રોગના દવાદારૂ કરવાના ફાજલ પૈસા મારી પાસે નથી એમણે લખ્યું હતું, ‘તાજી હવા લઉં છું અને તાજી હવા મારાં ફેફસાંમાં ભરું છું.’ શું બન્યું એ તો કોણ જાણે પણ નટ હેમસન ક્ષયરોગથી મુક્ત થયો હોય કે ના થયો હોય, પોતાની રખડુ જિંદગીમાં ખાસ કંઈ ફેરફાર કર્યા વિના નેવું વર્ષથી વધુ જીવ્યો.\nઅંગ્રેજી ભાષાના એક સમર્થ નવલકથાકાર ટોમસ હાર્ડી પણ ઘણું બધું લાંબું જીવ્યા. બરાબર અઠ્ઠયાસી વર્ષ જીવ્યા અને ઘણી માંદગીઓમાંથી પસાર થયા. બેત્રણ માંદગી તો એવી આવી હતી કે તેમના જીવવાની આશા લગભગ છોડી દેવામાં આવી હતી, પણ એમનું આત્મબળ પણ એવું કે જાણે એ કોઈ પણ રોગની સામે હાર કબૂલ કરવા તૈયાર જ ન હતા. આપણે સૌ જાણીએ છીએ કે સારામાં સારી તંદુરસ્તી અને દાક્તરી પ્રમાણપત્ર અનુસારનું નીરોગીપણું લાંબી જિંદગીનો કોઈ વીમો નથી. આપણે તંદુરસ્ત માનેલા માણસોને આપણે અચાનક મૃત્યુ પામતા જોઈએ છીએ. અચાનક બેચાર દહાડાની તબિયતની કોઈ ગરબડમાં ચાલ્યા જતા જોઈએ છીએ. આપણામાં કહેવત છે કે નાના જાણીને કોઈ જીવતા નથી અને મોટા જાણીને કોઈ મરતા નથી. એટલે માણસનું આયુષ્ય ખરેખર અકળ બાબત છે. કોણ કેટલું જીવશે અગર ક્યારે તેનું મૃત્યુ થશે તે ચોક્કસપણે કોઈ કહી શકતું નથી. આમાં એક વાત ઘણી બધી નિશ્ચિતતા સાથે કહી શકાય એવી છે કે માંદગીની સામે ટક્કર લેવામાં દર્દીનું પોતાનું દ્રઢ મનોબળ વિજયવંત ભૂમિકા ભજવી શકે છે અને મૃત્યુની અનિવાર્યતાને પણ જાણે કે પાછી ઠેલી શકે છે. એ બધા પોતાના કાર્યમાં જ બરોબર પરોવાયલા રહ્યા છે.\nતબિયતની ગમે તેટલી અસહ્ય કનડગત અને આ���્થિકસામાજિક સંજોગોની ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ આવી વ્યક્તિઓએ પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. તેનું એક નોંધપાત્ર દ્રષ્ટાંત રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીનું ગણી શકાય. તેને વાઇનું દર્દ હતું અને તેનો હુમલો આવે ત્યારે તે દિવસો સુધી માંદો અને નિર્બળ બની રહેતો. તેના મૃત્યુ પામેલા ભાઈના કુટુંબનો ભાર, પોતાના કુટુંબનો ભાર અને આવકનું કોઈ નિશ્ચિત સાધન નહીં. વધુમાં નસીબ અજમાવવાની લાલચમાં તેણે કરેલું મોટું દેવું કઈ રીતે ચૂકવવું એની પણ સતત ચિંતા લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે લેણદારો સતત તંગ કર્યા કરે. તબિયત પરેશાન કર્યા કરે. આ બધા છતાં એ પોતે પોતાના લેખનકાર્યમાં પૂરી ગંભીરતાથી રાતદિવસ મચ્યો જ રહે અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ‘ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે અત્યંત વિકટ સંજોગો વચ્ચે તેણે એક નવલકથા ‘ધી ઇડિયટ’ તો સાત વાર ફરી ફરીને લખેલી છે માંદગી સામે અડીખમ મુકાબલો કરવામાં જેમ દ્રઢ મનોબળ વિધાયક ભૂમિકા ભજવે છે તેમ પોતાની કાર્ય પ્રત્યેની નિષ્ઠા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા બધા લોકોને એવો અનુભવ થઈ ચૂકેલો છે કે પ્રવૃત્તિ કોઈ ને કોઈ પ્રકારનું કાર્ય તે માણસ માટે માત્ર માનસિક ખોરાક જ નથી, તે માણસની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં બળ પૂરનારું એક ઔષધ પણ છે.\nઈંગ્લેન્ડના નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શોએ બહુ વર્ષો ભૂખમરો વેઠ્યો અને બર્નાર્ડ શોની જિંદગીનાં પ્રથમ ચાળીસ વર્ષ દરમિયાન જે દુઃખો અને દરિદ્રતા તેમને માથે આવી પડ્યાં, તે આસાનીથી વેઠી શકાય તેવી સારી તબિયત તો તેમની નહોતી જ પણ શુદ્ધ શાકાહારી બનીને, ચોક્કસ પ્રકારની શિસ્ત પાળીને તેમણે પોતાની તબિયત પાસેથી ધાર્યું કામ લીધું. મોં કટાણું કર્યા વિના અને ‘હસતાં હસતાં’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા’ એમણે લોકોને કેટલાક પ્રશ્નોમાં ગંભીરતાથી વિચારતા પણ કર્યા અને સાથે સાથે એમણે લોકોને ખૂબ હસાવ્યા એમની વિનોદવૃત્તિ, ધારદાર કટાક્ષો, વક્રોક્તિઓ આજે પણ આપણને જરાય ‘વાસી’ લાગતાં નથી. બર્નાર્ડ શો પણ ખૂબ લાંબું જીવ્યા અને તબિયતના ગંભીર પલટાઓ સામે તેમણે હસતા ચહેરા સાથે જ મુકાબલો કર્યો\nભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી....\nમૃ��્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે\nમૃત્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે\nફ્રેન્ચ ફિલસૂફનિબંધલેખક મોન્ટેને એવું કબૂલ કર્યું છે કે મૃત્યુનો ડર મને લાંબા વખતથી સતાવ્યા કરતો હતો. મારી તબિયત અલમસ્ત હતી ત્યારે પણ થતું કે મોત તો નક્કી છે અને કોઈ પણ પળે આવી શકે છે. મોતનો ખ્યાલ અને એનો સતત ભય એમાંથી છૂટવા શું કરવું તેણે આમાંથી રસ્તો કાઢ્યો. મોન્ટેન કહે છે ઃ ‘ફિલસૂફી માણસને મોતથી નહીં ડરવાનું શીખવી શકે છે. માણસને ગૌરવપૂર્વક મરતાં શીખવે એ જ ફિલસૂફી.’ મહાકવિ કાલિદાસની જેમ જ મોન્ટેન કહે છે કે મૃત્યુ સ્વાભાવિક છે જીવન આશ્ચર્ય છે.\nઆખા વિશ્વની વ્યવસ્થા સાથે મૃત્યુ સુસંગત છે. મોન્ટેન એવો સવાલ કરે છે કે આપણા મૃત્યુ પછી આપણે નહીં હોઈએ એ ખ્યાલ આપણને આટલો બધો અકળાવનારો શું કામ લાગવો જોઈએ આપણા જન્મ પહેલાં આપણે નહોતા તે વિચારથી શું આપણે અકળામણ અનુભવીએ છીએ આપણા જન્મ પહેલાં આપણે નહોતા તે વિચારથી શું આપણે અકળામણ અનુભવીએ છીએ જન્મ પહેલાં આપણે ક્યાં હતા જન્મ પહેલાં આપણે ક્યાં હતા એ જેવો એક અજ્ઞાત વિષય છે તેમ મૃત્યુ પછી ક્યાં હોઈશું તે પણ એવો જ અજ્ઞાત વિષય છે.\nસેનેકાની શિખામણ મોન્ટેનને બરાબર ગળે ઊતરી ગઈ. બેધડક મોતનો વિચાર કરો વારંવાર વિચાર કરો અને એમ કરીને મોતનો ડર મનમાંથી કાઢી નાખો. કોઈ પણ પળે વિદાય લેવાની તૈયારી સાથે માણસે જિંદગીને માણવી જોઈએ.\nમોન્ટેન ફિલસૂફ ખરો, પણ ફિલસૂફ પણ આખરે માણસ તો છે જ ને મોતને ગમે તે પળે વધાવી લેવાની સજ્જતા કેળવવાની સલાહ આપનારા મોન્ટેનના જીવનમાં એવા બનાવો બન્યા કે તેને પોતાને જ પોતાની સલાહ ભૂલભરેલી લાગી મોતને ગમે તે પળે વધાવી લેવાની સજ્જતા કેળવવાની સલાહ આપનારા મોન્ટેનના જીવનમાં એવા બનાવો બન્યા કે તેને પોતાને જ પોતાની સલાહ ભૂલભરેલી લાગી મોતનો સતત વિચાર કર્યા કરવો એ તો પળે પળે મરવા બરોબર જ છે મોતનો સતત વિચાર કર્યા કરવો એ તો પળે પળે મરવા બરોબર જ છે મોન્ટેનની નાનકડી પુત્રીઓ મરી ગઈ હતી. એના વતનના પ્રદેશ બોરડીઓમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. મોત માત્ર ચિંતનનો વિષય મટીને એની પોતાની જ ગરદન ઉપર એક ગરમ ફૂંક બની ગયું મોન્ટેનની નાનકડી પુત્રીઓ મરી ગઈ હતી. એના વતનના પ્રદેશ બોરડીઓમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. મોત માત્ર ચિંતનનો વિષય મટીને એની પોતાની જ ગરદન ઉપર એક ગરમ ફૂંક બની ગયું મોન્ટેન જીવતો માણસ છે ગમે તેવા મોટા ફિલસૂફોના કે ખુદ પોતાના વિચ���રોને પવિત્ર પોથી ગણીને પકડી રાખે એવો નથી. મોન્ટેને પોતાના વિચારોમાં સુધારો કર્યો. એણે કહ્યું કે મોતનો સતત વિચાર કર્યા કરવાથી મોતનો ડર તો નીકળે કે ન નીકળે, પણ જિંદગીની ચિંતા વધે છે મોન્ટેન જીવતો માણસ છે ગમે તેવા મોટા ફિલસૂફોના કે ખુદ પોતાના વિચારોને પવિત્ર પોથી ગણીને પકડી રાખે એવો નથી. મોન્ટેને પોતાના વિચારોમાં સુધારો કર્યો. એણે કહ્યું કે મોતનો સતત વિચાર કર્યા કરવાથી મોતનો ડર તો નીકળે કે ન નીકળે, પણ જિંદગીની ચિંતા વધે છે એટલે મને લાગે છે કે આપણે સારી અને સાર્થક રીતે કેમ જીવવું એટલું જ શીખવાની જરૂર છે. બરાબર જીવતાં શીખએ તો પછી આપણને બરાબર મરતાં પણ આવડી જશે.\nમોન્ટેન કહે છે કે જિંદગીનું મૂલ્ય તેનાં વર્ષોની લંબાઈમાં નથી, પણ તેનો શું ઉપયોગ કરીએ છીએ તેમાં છે. મોન્ટેન કહે છે કે મારી જિંદગીનો સમય મર્યાદિત છે તે હું જાણું છું એટલે હું બમણા ઉમંગથી જિંદગીને માણું છું. મારી જિંદગીને વધુ વજનદાર બનાવવા મથું છું. જીવન ટૂંકું છે માટે હું વધુ અર્થસભર અને ભરપૂર બનાવવા માગું છું.\nમોન્ટેનના સામે છેડે ગિઓરડાનો બ્રુનો છે. ટેલિસ્કોપની શોધ થઈ તે પહેલાં જ બ્રુનોએ એવું કહ્યું હતું કે બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય નથી એ પણ એક તારો છે અને ઘણા બધા સૂર્યો છે. બ્રહ્માંડ અનંત છે સમય અનંત છે. બ્રુનોના સમયમાં ટેલિસ્કોપ નહોતું એટલે પશ્ચિમના જગતમાં તો બ્રુનોની આ બધી વાતો ભવિષ્યની આગાહી સમાન જ ગણાય.\nબ્રુનો કહે છે કે મૃત્યુ જેવું કંઈ છે જ નહીં. આ વિશ્વમાં કશું નાશ પામતું જ નથી. પરિવર્તનની એક અખંડ પ્રક્રિયા ચાલ્યા કરે છે અને કશું તત્ત્વતઃ મૃત્યુ પામતું નથી કશું ઘટી જતું નથી, ઓછું થઈ જતું નથી માત્ર તેનું સ્વરૂપ બદલાય છે.\nબ્રુનો કહે છે: આ વિશ્વમાં તમામ વસ્તુઓ છે અને તમામ વસ્તુઓમાં વિશ્વ છે. આપણે તેનામાં છીએ અને તે આપણામાં છે. મૂંઝાવા જેવું કશું જ નથી. આ વિશ્વમાં કશું જ નાશવંત નથી. અનંતનો આ સરવાળો અનંત જ છે. તેમાંથી કશું બાદ થતું નથી અને કશું શૂન્ય બની જતું નથી.\nબ્રુનો કહે છે કે મૃત્યુને હું અશક્ય જ ગણું છું. મને જ્ઞાનની જે અણછીપી પ્યાસ છે, વધુ રૂપવાનગુણવાન થવાની જે અનંત ઝંખના છે તે જ મારે મન આ વિશ્વની અનંતતાનો પુરાવો છે.\nભૂપત વડોદરિયાના પુસ્તક પંચામૃત માંથી............\nમજબૂત આત્મબળ જ જિંદગીના તમામ મુશ્કેલીઓનો ઇલાજ છે\nમૃત્યુ સ્વાભાવિક છે....તો જીવન આશ્ચર્ય છે\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\nભુપતભાઇ વડોદરિયા (જન્મ 19 ફેબ્રુઆરી 1929)\nગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર. પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક, દૈનિકો ‘સમભાવ’, જનસત્તા -લોકસત્તા, લોકપ્રિય સાપ્તાહિક ‘અભિયાન’ અને દૈનિક ‘સમાઁતર’ ના તઁત્રી, નિવૂત રાજ્ય માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ અને અનેક પુરસ્કારો એવોર્ડથી સન્માનિત શ્રી ભૂપતભાઇનો જન્મ ધ્રાઁગધ્રા (મોસાળ) માઁ થયો. મુળ ગામ પાળિયાદ. માતા ચતુરાબેન અને પિતાનુ નામ છોટાલાલ .\nત્રણ વર્ષે પિતાની ચિરવિદાય . 1950 માઁ ફુલછાબના તઁત્રી વિભાગમાઁ જોડાયા. 1955 માઁ ફૂલછાબના તઁત્રી બન્યા. . ભાનુબેન સાથે 1951 માઁ લગ્ન કર્યા અને ઘરસઁસાર માઁડ્યો. અનેક ગુજરાતના અખબારોમાઁ તેમની નામના અનેખાસ કરીને ગુજરાત સમાચાર, સઁદેશ અને દિવ્યભાસ્કરમાઁ તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાઁ અખબારોમાઁ નિરઁતર છપાય છે. તેમની કટાર લગ્નમઁગલ, ઘરેબાહિરે અને પઁચામ્રૂત દ્વારા ગુજરાતી જનતાનાઁ ઘરેઘરમાઁ તેમણે અભૂતપુર્વ સ્થાન મેળ્વ્યુઁ છે.\nભુપતભાઇ વડોદરિયા ના પ્રકાશનો\n* સત્તર પઁચા પઁચાણુઁ * ખાલી ખિસ્સે મેળામાઁ * નિસ્બત * જુની છબીમાઁ એક અજાણ્યો ચહેરો * સુરજને કાળજે ડાઘ * એક નામ હૈયે એક નામ હોઠે * ચાઁદ ડુબે તો પ્રીતમ જાગે * પ્રેમ એક પૂજા * અગનબિઁદુ * પ્રેમપઁખીડાઁ ઉડે ગગનમાઁ * તેઁ મારામાઁ શુઁ જોયુઁ * આઁસુમાઁ ડુબી એક નૌકા * હિમશિખા * સાગર શોધે સઁગમ * એક સપનુઁ પ્રેમનુઁ * અઁતરદેવતા * વૈશાખે વર્સ્યા વાદળ * એક અલગ સઁબઁધ * ચાઁદની * બીજુઁ યૌવન * અકબઁધ સબઁધ * અખઁડ પ્રેમ * પળ પળ વ્યાકુળ પ્રાણ * અઁતરાય * પઁખીનો માળો * આઁખમાઁ કઁકુ, કપાળે કાજળ * ઉખાડી આઁખનુઁ સપનુઁ * કાઁચનમ્રૂગ\n* સૂરજ ઉગ્યો સાઁજે * સોનાના પિઁજરે તરસ્યાઁ પઁખી * પ્રીત હસાવે, પ્રીત રડાવે * ત્રીજો હાથ * પ્રેમપઁથ શૂરાનો * અધૂરુઁ તપ\n* જપ તપ જુઠાઁ - સાચી પ્રીત * ભીના એકાઁત * એક નઠારી છોકરી * ભવોભવની પ્રીત * *\n* અઁતરના રૂપ * મનનાઁ મ્રૂગજળ * નહીઁ સુખ, નહી દુ:ખ\n* અજાણી રેખાઓ * ભૂપત વડોદરિયાની કેટલીક વાર્તાઓ\n* પઁચામ્રૂત આચમન * પઁચામ્રૂત * જાગરણ * વહાલી વસમી જિઁદગી * જિઁદગી એક મિજાજ * અઁતરની વાત * આઁસુનાઁ મેઘધનુષ * ઇન્દ્રઘનુ 101 * ઉપાસના * મારી તમારી વાત * સો વાતની એક વાત- જિઁદગી * જિઁદગી ઝિઁદાદિલીનુઁ નામ * જિઁદગી એક સફર\n* દર્પણ * લગ્નમઁગલ\nઅન્ય લેખક ભૂપત વડોદરિયા ને અર્પળ કરેલ પુસ્તક:\n* શ્રી ભૂપત વડોદરિયા:વ્યક્તિત્વ અને વાડમય\n- સૂર્યકાઁત દવે ( સઁપાદ���, અનુભાવન સામાયિક)\n* પુરુષાર્થ અને શ્રધ્ધાનો સઁગમ: ભૂપતભાઇ વડોદરિયા - દિનકર પઁડયા (પત્રકાર- ગુજરાત હેરાલ્ડ, ગુજરાત સમાચાર, જનસત્તા, પ્રભાત, પેટ્રીયટ, ધ ઓબ્ઝર્વર ઓફ બિઝનસ એંડ પોલિટિક્સ ના સઁવાદદાતા, સમભાવ અને અવસર ના કટાર લેખક. તેમણે ધીરુભાઇ અઁબાણીના જીવન ચરિત્ર અઁગેનુઁ તેમનુ પુસ્તક પગટ કર્યુઁ છે. )\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/03/28/baal-maan/?replytocom=43253", "date_download": "2020-08-06T19:35:46Z", "digest": "sha1:RP2LVW5LQAJFJIEYTL6OBN2RLGI5M44O", "length": 21101, "nlines": 147, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બાળ-મન ! – હરિશ્ચંદ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nMarch 28th, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : હરિશ્ચંદ્ર | 6 પ્રતિભાવો »\n[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]\n‘કેમ, ડેડી પાસે જવાનું એટલે ગટુજી ખુશ છે ને ’ છ-સાત વરસના વિનુને ગાલે ટપલીમાં રશ્મિએ હસતાં-હસતાં કહ્યું, અને તે જલદી-જલદી અંદર જતી રહી. વિનુ ખુશ તો હતો જ, પણ એનાં મનમાં કાંઈક ગોંધળ ચાલતું હતું. તેણે અંદર જઈને પૂછયું, ‘ડેડી આવશે ને આપણને લેવા ’ છ-સાત વરસના વિનુને ગાલે ટપલીમાં રશ્મિએ હસતાં-હસતાં કહ્યું, અને તે જલદી-જલદી અંદર જતી રહી. વિનુ ખુશ તો હતો જ, પણ એનાં મનમાં કાંઈક ગોંધળ ચાલતું હતું. તેણે અંદર જઈને પૂછયું, ‘ડેડી આવશે ને આપણને લેવા ’ ‘નહીં રે એમને કયાંથી વખત હોય આપણે આવ્યા, ત્યારે સાથે આવ્યા હતા ને આપણે આવ્યા, ત્યારે સાથે આવ્યા હતા ને હવે આપણને બેઉ જ જઈશું.’\nરશ્મિના અવાજથી વિનુ મૂંઝાયો. તેને નિશાળમાં છુટ્ટી પડી એટલે રશ્મિ દસ-બાર દિવસ માટે પિયર આવેલી. તે વખતે ‘ચાલ, મને પણ એટલો ચેન્જ મળશે’ – કહી રમેશ પણ સાથે આવેલો. શનિ-રવિ રહી એ પાછો ગયો. રશ્મિ પિયરમાં મોજથી નિરાંતે રહી. હવે કાલે પાછી જવાની હતી. આમ તો વડોદરાથી અમદાવાદ જવું એટલે પરામાં જવા જેવું. શરૂમાં વિનુના જન્મ પહેલાં તો અવારનવાર પિયર જઈ આવતી, પણ હમણાંનું તેમ બનતું નહોતું. આ વખતે તો છએક મહિને આવવાનું થયેલું. એટલે મા ‘આ લઈ જા’ ને ‘તે લઈ જા’, કહી એક એક ચીજ આપતી જતી હતી. એ બધું પેકિંગ કરવામાં રશ્મિ વ્યસ્ત હતી.\nવિનુ ત્યાં ઊભો-ઊભો તેને જોતો રહ્યો. મમ્મી ખૂબ સુંદર લાગે છે, નહીં - પહેલી વાર વિનુના ધ્યાનમાં આવ્યું. દાદી કહે છે તે વાર્તાની રાજકુમારી જેવી - પહેલી વાર વિનુના ધ્યાનમાં આવ્યું. દાદી કહે છે તે વાર્તાની રાજકુમારી જેવી પણ આ વિચાર આવતાં તે ખચકાયો. આવી રાજકુમારીને હંમેશા રાક્ષસ ઉપાડી જાય છે. ‘છટ્ પણ આ વિચાર આવતાં તે ખચકાયો. આવી રાજકુમારીને હંમેશા રાક્ષસ ઉપાડી જાય છે. ‘છટ્ એ તો વાર્તામાં.’ – તેણે મનોમન સમાધાન કર્યુ, પણ દાદી રામની વાત કહે છે ને એ તો વાર્તામાં.’ – તેણે મનોમન સમાધાન કર્યુ, પણ દાદી રામની વાત કહે છે ને તેમાંયે નથી આવતું કે રાવણ સીતાને ઉપાડી ગયો તેમાંયે નથી આવતું કે રાવણ સીતાને ઉપાડી ગયો પોતે દાદીને પૂછયું પણ હતું કે, ‘રાવણ શા માટે ઉપાડી ગયો પોતે દાદીને પૂછયું પણ હતું કે, ‘રાવણ શા માટે ઉપાડી ગયો ’ તો દાદી બોલ્યાં, ‘સીતા ખૂબ સુંદર હતી માટે.’ ‘હં ’ તો દાદી બોલ્યાં, ‘સીતા ખૂબ સુંદર હતી માટે.’ ‘હં તો છોકરી સુંદર હોય તેને ઉપાડી જાય. ટીવી ઉપર પણ સિનેમામાં સુંદર છોકરીને ઉપાડી જાય છે તો છોકરી સુંદર હોય તેને ઉપાડી જાય. ટીવી ઉપર પણ સિનેમામાં સુંદર છોકરીને ઉપાડી જાય છે ’ – વિનુ એકદમ ભારે ચિંતામાં પડી ગયો.\n….’ તે બોલ્યો. ‘હા, બેટા ….’ પોતાનું કામ કરતાં –કરતાં રશ્મિ બોલી.\nઘડીક અંદર ને અંદર મૂંઝાતો વિનુ બોલ્યો, ‘મમ્મી, તું ખૂબ સુંદર લાગે છે ’ રશ્મિ અચાનક ઊભી રહીને વિનુ તરફ જોઈ રહી. પછી હસીને એના ગાલે ચૂમી લઈ પાછી પોતાના કામે વળગી. વિનુને આગળ શું કહેવું, તે સમજાય નહીં. તેને કહેવું તો ઘણું-ઘણું હતું….. રશ્મિના હાથ પરની સોનાની બંગડી ઉપર-નીચે થઈને ખણકતી હતી. તે જોઈ વિનુને ફરી યાદ આવ્યું – પડોશનાં કાકી અને દાદી હંમેશા છાપાંની વાત કરતાં હોય છે. તે દિવસ દાદી કહેતાં હતાં – ‘આજકાલ સોનું પહેરવાના દિવસો રહ્યા નથી. સોનાનો દાગીનો આંચકી લેવા ગુંડા હુમલો કરે છે, કયારેક તો મારીયે નાખે છે.’ આ યાદ આવતાં વિનુને વિચાર આવ્યો, ‘મમ્મીની બંગડી સોનાની છે કે, કોને ખબર, પણ સોનાની હોય તો દાદી તેને પહેરવા જ નહીં દે ને ’ રશ્મિ અચાનક ઊભી રહીને વિનુ તરફ જોઈ રહી. પછી હસીને એના ગાલે ચૂમી લઈ પાછી પોતાના કામે વળગી. વિનુને આગળ શું કહેવું, તે સમજાય નહીં. તેને કહેવું તો ઘણું-ઘણું હતું….. રશ્મિના હાથ પરની સોનાની બંગડી ઉપર-નીચે થઈને ખણકતી હતી. તે જોઈ વિનુને ફરી યાદ આવ્યું – પડોશનાં કાકી અને દાદી હંમેશા છાપાંની વાત કરતાં હોય છે. તે દિવસ દાદી કહેતાં હતાં – ‘આજકાલ સોનું પહેરવાના દિવસો રહ્યા નથી. સોનાનો દાગીનો આંચકી લેવા ગુંડા હુમલો કરે છે, કયારેક તો મારીયે નાખે છે.’ આ યાદ આવતાં વિનુને વિચાર આવ્યો, ‘મમ્મીની બંગડી સોનાની છે કે, કોને ખબર, પણ સોનાની હોય તો દાદી તેને પહેરવા જ નહીં દે ને છતાં લાવ ને પૂછી લઉં છતાં લાવ ને પૂછી લઉં \n‘મમ્મી, આ તારી બંગડી સોનાની છે કે ’ ‘હા,’ તેણે સહજ કહ્યું. બાપ રે ’ ‘હા,’ તેણે સહજ કહ્યું. બાપ રે વિનુના પેટમાં ફાળ પડી. એની આંખ સામે ગુંડા આવ્યા. તેમણે મમ્મીને ઘેરી લીધી છે… વિનુ હેબતાઈ જ ગયો. તેનો પડેલો ચહેરો જોઈ રશ્મિએ પૂછયું, ‘કેમ બેટા વિનુના પેટમાં ફાળ પડી. એની આંખ સામે ગુંડા આવ્યા. તેમણે મમ્મીને ઘેરી લીધી છે… વિનુ હેબતાઈ જ ગયો. તેનો પડેલો ચહેરો જોઈ રશ્મિએ પૂછયું, ‘કેમ બેટા ભૂખ લાગી છે મારા વહાલુડાને ભૂખ લાગી છે મારા વહાલુડાને કે પછી નાના-નાનીને છોડીને જવાનું ગમતું નથી કે પછી નાના-નાનીને છોડીને જવાનું ગમતું નથી ’ ‘છટ્ મમ્મીને મારે કેમ કહેવું ’ થોડી વારે મમ્મીની રસોડામાં જઈ બોલ્યો, ‘મમ્મી ’ થોડી વારે મમ્મીની રસોડામાં જઈ બોલ્યો, ‘મમ્મી તું આ સોનાની બંગડી ઉતારી નાખ ને તું આ સોનાની બંગડી ઉતારી નાખ ને ’ ‘કેમ રે ’ ગુંડા લઈ જાય છે.’ નાનીએ તેને વહાલથી ગોદમાં લીધો, અને માથે હાથ ફેરવતાં કહ્યું, ‘તું છે ને મમ્મીની સાથે. ગુંડા આવે તો ઢિસુમ્… ઢિસુમ્… એમને ભગાડી મૂકવાના.’\nવિનુએ હવામાં હાથ વીંઝ્યા અને તત્પૂરતું તેને સારું લાગ્યું, પણ બીજે દિવસે ટ્રેનમાં બેઠા, ત્યારે ફરી એનું મન ચકડોળે ચઢયું. ઘણી વારે તેણે મમ્મીની સોડમાં સરતાં કહ્યું, ‘મમ્મી, ડેડી આવ્યા હોત તો સારું થાત ને \n‘મને બીક લાગે છે.’\n’ શાની બીક લાગે છે, તે તો તેનેય ખબર નહોતી, પણ મનમાં મૂંઝવણ થતી હતી. તે મમ્મીને કહેવું કે નહીં, તેનીય સમજ પડતી નહોતી. મમ્મીને કહીશ અને મમ્મી ગભરાશે તો \n‘ધાર કે લાગે, તો ડેડી હોત તો સારું ને \n‘ડેડી પણ આપણી જેમ જ ટ્રેનમાં બેઠા હોત ને એ શું કરત \n મમ્મીને ડેડી ઉપર વિશ્વાસ કેમ નથી ડેડી હોત તો કાંઈ પણ કરત. વાર્તામાં નથી આવતુ ડેડી હોત તો કાંઈ પણ કરત. વાર્તામાં નથી આવતુ રાજકુમાર હંમેશા શૂરવીર હોય છે. રાજકુમારીને એ બચાવી લે છે… અને કાલે ટીવી ઉપર સિનેમામાં નહોતું આવ્યું રાજકુમાર હંમેશા શૂરવીર હોય છે. રાજકુમારીને એ બચાવી લે છે… અને કાલે ટીવી ઉપર સિનેમામાં નહોતું આવ્યું ભારે આગ લાગે��ી. હીરોએ તેમાં કૂદીને હીરોઈનને બચાવી લીધેલી ભારે આગ લાગેલી. હીરોએ તેમાં કૂદીને હીરોઈનને બચાવી લીધેલી ડેડી હોય તો કાંઈ પણ કરી શકે. વડોદરા સ્ટેશને તેડવા આવેલા ડેડીને જોઈને વિનુને એટલી ‘હાશ’ થઈ \nબે-ચાર મહિને ફરી વડોદરા જવાનું થયું. મમ્મીની બહેનના લગ્ન હતાં. રમેશથી નીકળી શકાય તેમ નહોતું. એટલે મા-દીકરાને ફરી એકલા જવું પડયું. વિનુ માટે થોડા દિવસ પહેલાં જ નવા બૂટ લીધેલા. તે પહેરીને વિનુ રૂઆબભેર બેઠો હતો. આ વખતે એને બીક નહોતી. મમ્મીને કહેતો હતો, ‘ આ બૂટ તો એવા જોરદાર છે કે ભલભલાને કચડી નાખે. પેલા ‘શોલે’ માં સંજીવકુમારે પહેર્યા હતા ને, તેવા છે ’ પછી મનમાં ને મનમાં કાંઈક વિચારતો રહ્યો. થોડી વારે ફરી કહે, ‘મમ્મી, હવે તને ઉપાડી જવા ગુંડા આવે ને, તો હું આ બૂટથી તેને એવી લાત મારીશ, એવી લાત મારીશ કે બસ્સ ’ પછી મનમાં ને મનમાં કાંઈક વિચારતો રહ્યો. થોડી વારે ફરી કહે, ‘મમ્મી, હવે તને ઉપાડી જવા ગુંડા આવે ને, તો હું આ બૂટથી તેને એવી લાત મારીશ, એવી લાત મારીશ કે બસ્સ \nરશ્મિ પહેલાં તો કશું સમજી નહીં. જયારે એના ધ્યાનમાં આવ્યું ત્યારે એને એટલું અચરજ થયું આ આવડો અમથો છોકરો આ આવડો અમથો છોકરો તેના મનમાં અત્યારથી આવું કેમ ધૂસી ગયું છે કે મમ્મી એક ‘સ્ત્રી’ છે અને પોતે એક ‘પુરુષ’, અને પુરુષે કાયમ સ્ત્રીનું રક્ષણ કરવાનું હોય છે તેના મનમાં અત્યારથી આવું કેમ ધૂસી ગયું છે કે મમ્મી એક ‘સ્ત્રી’ છે અને પોતે એક ‘પુરુષ’, અને પુરુષે કાયમ સ્ત્રીનું રક્ષણ કરવાનું હોય છે છ-સાત વરસના છોકરા ઉપર પણ શું સ્ત્રીને બચાવવાની જવાબદારી હોય છે છ-સાત વરસના છોકરા ઉપર પણ શું સ્ત્રીને બચાવવાની જવાબદારી હોય છે મમ્મીનું રક્ષણ પોતે કરી શકે છે, એવા આત્મવિશ્વાસમાં વિનુ મગ્ન હતો. રશ્મિએ કુતૂહલથી તેના તરફ જોતાં તેને પોતાની ‘સુરક્ષિત’ બાથમાં લઈ લીધો \n« Previous મેરુ – યોગેશ જોષી\nતમારે આવા નેટવર્કિંગ મિત્રો છે – મોના કાણકિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમા, બળતરા થાય છે \n‘કાં પસાભાઈ, તમારા ભરતાને બીટી કોટનના ખેતરમાં મજૂરીએ નથ મોકલવો આપણા સાંઢોસી ગામના પચ્ચી છોકરાઓ જવાના છે.’ ‘મારો ભરતો તો બચાડો હાવ નાનો છે. એની માના પડખામાંથી ખસીને ક્યાંય ગ્યો નથ. ઈ વળી મજૂરી ક્યાંથી કરવાનો આપણા સાંઢોસી ગામના પચ્ચી છોકરાઓ જવાના છે.’ ‘મારો ભરતો તો બચાડો હાવ નાનો છે. એની માના પડખામાંથી ખસીને ક્યાંય ગ્યો નથ. ઈ વળી મજૂરી ક્યાંથી કરવાનો ’ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું સાંઢોસી મોટે ભાગે દલિતોની વસ્તીવાળું ગામ. ત્યાંથી એક્સો એંસી કિ.મી. દૂર કુંવારવા સુધી છોકરાને મોકલવો હોય તો પસલાનો જીવ ... [વાંચો...]\nસુખ નામનો પ્રદેશ – ડૉ. હિતા વાય. મહેતા\nપા અગાસીનાં દરવાજાની બારસાખને ટેકે અધુકડી બેઠી હતી. તેની આંખો ભાવ શૂન્ય હતી. તે આકાશ તરફ શૂન્યમાં તાકી રહી હતી. અગાસીમાં વહેતો સાંજનો ઠંડો પવન તેનાં ચહેરાને શાતા આપવા પ્રયત્ન કરતો હતો તથા તેની અલકલટને આમથી તેમ ગાલ પર સ્પર્શ કરાવીને જાણે તેને હસાવવા કોશિશ કરી રહ્યો હતો. પરંતુ રૂપા આ બધાથી બે ખબર શૂન્યમનસ્ક બેઠી હતી. ‘સુખ શું છે \nથેંક્સ રાઘવ…. – અલ્પેશ પી. પાઠક\nરાઘવ.... આજે તું નથી અને મારી ચારે તરફ બસ તું જ છો. તું હતો ત્યારે હું માનતી કે મને તારો અભાવ છે. પણ આજે તારા ગયા પછી મને અભાવ શબ્દનો સાચો અર્થ સમજાય છે કે ભાવ વગર અભાવનું અસ્તિત્વ ન હોઈ શકે. તારા ગયા પછી એક પણ દિવસ એવો ગયો નથી કે જે દિવસે કોઈ ત્રીજી વ્યક્તિના મોઢે તારું નામ ... [વાંચો...]\n6 પ્રતિભાવો : બાળ-મન \nબાળક મન બહુ ભોળુ હોય છે. તે વાત લેખકે ખુબ સારી રીતે અહીં રજુ કરી છે.\nબલક્ના મનનુ સરસ નિરુપન્\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/two-wheeler-loan-interest-rate", "date_download": "2020-08-06T18:19:21Z", "digest": "sha1:6WA6WVXTLEJUKZRBO34Y2YIMLTMGONK3", "length": 9450, "nlines": 131, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Two Wheeler Loan Interest Rates | Bike Finance Interest Rates | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nટૂ વ્હીલર લોનનો વ્યાજનો દર\nવર્ણન ફી અને શુલ્ક\nચેક બાઉન્સ ખર્ચ રુ. 600\nચેક સ્વેપિંગ ખર્ચ રુ 500\nબાકી વ્યાજ રકમ 26% p.a.\nઈએમઆઈની તારીખમાં ફેરફાર રુ. 2000\nઆઉટસ્ટેશન ચેક ખર્ચ ઉપલબ્‍ધ નથી\nચેક પુનર્સત્યાપન ખર્ચ Rs.300\nલોન સ્ટેટમેંટ ની શુલ્ક (પ્રતિ સ્ટેટમેંટ) શૂન્ય\nપૂર્વચુકવણી ખર્ચ i) વિતરણની તારીખ થી 12 મહિનાના અંદર 5% + ટેક્સ\nii) વિતરણની તારીખ થી 12 મહિનાના પછી - 3% + ટેકસ\nલોન કેંસલ કરવાનો ખર્ચ Rs.2000\nલોન પુન:ર્નિર્ધારણ ખર્ચની ઈએમઆઈ તારીખમાં ફેરફાર Rs.2000\nસ્વેપ, મેચ્યોર, પ્રીક્લોજર્સ અને ગ્રાહક દ્વારા કેંસલ કરવા પર એસપીડીસી રિટ્રીવલ ખર્ચ i) રુ.300/- પ્રીક્લોજર/સ્વેપ/મેચ્યોર/ગ્રાહક દ્વારા કેંસલ કરતી વખતે.\nii) રુ.450/- પ્રિક્લોઝર / સ્વેપ/ પાકતી તારીખ / ગ્રાહક દ્વારા રદ્દ કરવાની તારીખથી 60 દિવસ સુધી.\nટુ-વ્હીલર લોન લોનનો વ્યાજદર બદલવા (ફ્લોટિંગ અને વાઇસ વર્ષા માટે ફિક્સ્ડ રેટ) ઉપલબ્‍ધ નથી\nરિફંડ ન થવા વાળા ખર્ચ ઉપલબ્‍ધ નથી\nરૂપાંતરણ ખર્ચ ઉપલબ્‍ધ નથી\nલોન દસ્તાવેજ/કરાર/શેયર સર્ટિફિકેટના રિટ્રીવલની કૉપી ઉપલબ્‍ધ નથી\nઅંશતઃ વિતરણ પર ખર્ચ ઉપલબ્‍ધ નથી\nઅંશતઃ વિતરણ પર ખર્ચ ઉપલબ્‍ધ નથી\nપૂર્વચુકવણીના સ્ટેટમેંટ ખર્ચ ઉપલબ્‍ધ નથી\nભારત સરકાર દ્વારા સૂચિત, તમામ ફી, વ્યાજ અને અન્ય ચાર્જિસ પર જીએસટી લાગુ પડે છે અને ભારત સરકારના સંબંધિત નિયમો મુજબ ફેરફારને પાત્ર છે.\nબધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડના સ્વવિવેક પર આપવામાં આવશે. અહીં ઉપલબ્ધ બધી જાણકારી નોટીસ આપ્યા વગર બદલી શકે છે. કોઈપણ સંજોગોમાં, લોન અરજી માટે અમારા કોઈપણ પ્રતિનિધિને કેશ, બેરર,બ્લેન્ક ચેક અથવા વસ્તુના રૂપમાં ચુકવણી ન કરો. કૃપા કરીને ધ્યાન આપો કે બધા પીડીસી અને ટ્રાંજૈક્શન ખર્ચના ચેક ક્રૉસ હોવા જોઈએ અને \"રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ\" ના નામ પર બનેલા હ��વા જોઈએ.\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/used-car-loans-faqs", "date_download": "2020-08-06T19:25:07Z", "digest": "sha1:MCVYWWNVJKO3VFZNDKUAEBRG26SWFUG6", "length": 17315, "nlines": 171, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Used Car Loan FAQs | Auto Loan FAQs | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nયૂજ્ડ કાર લોન્સ પૂછવામાં આવતા પ્રશ્ન/\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nરિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ કાર લોન કોણ લઈ શકે છે\nનોકરિયાત વ્યક્તિઓ, સ્વ-રોજગારલક્ષી વ્યવસાયિકો, સ્વ-રોજગારલક્ષી વેપારીઓ, માલિકી, ભાગીદારી પેઢી, એચયૂએફએસ, ટ્રસ્ટ, પ્રાઇવેટ અને પબ્લિક લિમિટેડ કંપનીઓ.\nલોન માટે કો-એપ્લિકેંટ ક્યા માણસો થઈ શકે છે\nનોકરિયાત/સ્વ વેપારી/ઉદ્યમી માટે: પરિવારના સભ્ય\nપાર્ટનરશિપ ફર્મો માટે: કોઈ એક પાર્ટનર\nટ્રસ્ટ માટે: કોઈ એક ટ્રસ્ટી\nપ્રાઇવેટ/પબ્લિક લિમિટેડ કંપનીજ઼ માટે: કોઈ પણ એક ડિરેક્ટર\nશું મને કોઈ ગેરંટરની જરૂરિયાત છે\nઆમ તો આવશ્યક નથી. પરંતુ જો તમારી આવક અમારા ક્રેડિટ માપદંડો પર ખરી નથી ઉતરતી , તો તમને તમારા લોનની જામીન માટે એક બાંયધરીની જરૂરીયાત પડી શકે છે.\nલેંડિંગ રેટ શું છે\nમંજૂરી દરોમાં નિર્માતાઓ અને ડીલર દ્વારા આપવા વાળા વટાવના આધારે ધિરાણના દરમાં સમય-સમય પર ફેરફાર થતા રહે છે રિલાયન્સ કેપિટલ લિમિટેડનો અધિકાંશ નિર્માતાઓ અને અધિકૃત ડીલરોની સાથે ટાઈ-અપ છે અને અમારી સેલ્સ ટીમ તમને કાર લોન પર સર્વશ્રેષ્ઠ ડીલ અપાવવા માટે ભાવતોલ કરવાંમાં તમારી મદદ કરશે.\nલોનની સમયગાળાનો વિકલ્પ શું છે\nકયા કારો ને ફાયનાન્સ કરી શકાય છે\nરિલાયન્સ -કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ દ્વારા મંજૂરીકારોની લિસ્ટ\nમને કેટલો ફાયનાન્સ મળી શકે છે\nન્યૂનતમ લોન રકમ રુ.50000 છે અને મ��ત્તમ રકમ ઑન રોડ કિંમતના 90% હશે.\nવ્યાજને કેવી રીતે લગાવું/ગણના કરવામાં આવે છે\nમાસિક બેલેંસના કાપના આધાર પર વ્યાજની ગણના કરવામાં આવશે.\nમાસિક રૂપ થી ઓછાં થવા વાળા બેલેંસ શું છે\nમાસિક શેષ રકમ ને ઓછાં કરવાં માટે, મુદ્દલ દર મહિનાના અંતમાં ઓછાં થઈ જાય છે અને વ્યાજની ગણના મહિનાના અંતમાં બાકી મુદ્દલ પર કરવામાં આવે છે\nશું મને કોઈ વધારે શુલ્કની ચુકવણી કરવી પડશે\nઅમે પૉલિસીના અનુસાર પ્રોસેસિંગ ફી નો ચાર્જ કરીશું.\nશું હું કમર્શિયલ ઉપયોગ માટે કારનો ઉપયોગ કરી શકું છું\nમારે કાર લોન માટે શું કરવું પડશે\nલોન પ્રક્રીયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે\nજરૂરી દસ્તાવેજોને સબમિટ કરવાંની તારીખથી 3 દિવસોની અંદર જો અમને બધા સંબંધિત દસ્તાવેજ ઝડપી પ્રાપ્ત થશે, તો આ પ્રક્રિયાને ઝડપી કરી શકાય છે.\nલોન પ્રાપ્ત કરવાંના કેટલા તબક્કા છે\nઆમાં સમાવેશ તબક્કા છે:\nમારે ક્યા ક્યા સિક્યોરિટી/કોલેટરલ આપવું પડશે\nવિત્તપોષિત મિલકત રિલાયન્સ કેપિટલ લિમિટેડના પક્ષમાં ગીરો/અધિકૃત હશે\nશું તમે કાર લોન માટે કોઈ વિમા સુવિધા પ્રદાન કરો છો\nહા.આ વીમા સુવિધા અમારી ગ્રુપ કંપની (રિલાયન્સ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ) ની સાથે ટાઇ-અપ ની દ્વારા પ્રદાન કરવામાં આવે છે\nહું લોન કેવી રીતે ચૂકવી શકુ છું\nશું અગ્રિમ ઈએમઆઈ અથવા બાકીની ઈએમઆઈ પર કોઈ શુલ્ક લાગે છે\nઉપલબ્ધ બન્ને વિકલ્પ તમારી જરૂરિયાતો થી મેળ ખાય છે.\nશું મારી પાસે પૂર્ણ લોન રકમના પૂર્વ-ચુકવણીનો વિકલ્પ છે\nહા, કોઈપણ વ્યકિત લોન વિતરિત થવાની તારીખથી 6 મહિના પછી પૂર્વચુકવણી કરી શકે છે. તેણે માત્ર બાકી લોન રકમ પર અંશતઃ પૂર્વચુકવણી ખર્ચની ચુકવણી કરવી પડશે.\nજો હું મારી આવકનો દસ્તાવેજ નથી આપી શકતો તો મારા જેવી વ્યક્તિઓ માટે શું કોઈ ખાસ યોજના છે\nઓરિજનલ એનઓસીની વૈધતા સમાપ્ત થવા પર અથવા ઓરિજનલ એનઓસી ગુમ થઈ જાય તે પછી ડુપ્લીકેટ એનઓસી મેળવવાની પ્રક્રિયા શું છે\nડુપ્લીકેટ એનઓસી માટેની વિનંતી કરવા પર પ્રતિ લોન એકાઉન્ટ રુ. 500 શુલ્ક લેવાય છે. તમે ડુપ્લીકેટ એનઓસી માટે વિનંતી અને શુલ્કની ચુકવણી ઑનલાઇન અથવા નજીકની શાખામાં જઈને કરી શકો છો. જો તમારો પત્રવ્યહવારનો ઍડ્રેસ બદલાઈ ગયું છે તો તમે ડુપ્લીકેટ એનઓસી માટે શુલ્કની ચુકવણી કરીને, અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.adaecnailer@eracremotsuc) પર તમારા હાલ ઍડ્રેસના પ્રૂફની કૉપીને શેર કરી શકો છો, જેથી અમે તમારા ડુપ્લીકેટ એનઓસી/એનડીસીને તમારા હાલ ઍડ્રેસ પર મોકલી શકો.\nહું ઑનલાઇન બાકી મુદ્દલ/બાકી રકમની ચુકવણી કેવી રીતે કરી શકું છું\nઅહીં ક્લિક કરોઅને ઑનલાઇન ચુકવણીની પ્રક્રિયાને સમજો.\nટીડીએસ રિફંડની પ્રક્રિયા શું છે\nટીડીએસ રિફંડ માટે, તમે ફૉર્મ 16A જમા કરીને વ્યાજના ઘટક પર 10% સુધી ટીડીએસ રિફંડનો દાવો કરી શકો છો. અમે તમારાથી વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમે ટીડીએસ ટ્રેસેસ સાઇટ https://www.tdscpc.gov.in/ થી જ ઓરિજનલ ફૉર્મ 16A ડાઉનલોડ કરો અને તેના પર પોતાનો હસ્તાક્ષર કરીને ટીડીએસ સર્ટિફિકેટની ઓરિજનલ કૉપી જમા કરો. તમે તમારા ડિજિટલ હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમને અમારા કસ્ટમર કેર ઈમેઇલ આઇડી (moc.adaecnailer@eracremotsuc) પર મેઇલ પણ કરી શકો છો અથવા મેન્યુઅલ રૂપથી હસ્તાક્ષરિત ટીડીએસ સર્ટિફિકેટને અમારા નજીકની બ્રાંચપર જઈને બ્રાંચ​ અથવા કૂરિયરની દ્વારા મોકલીને જમા કરી શકાય છે.\nકૃપા કરીને ધ્યાન આપો કે ટીડીએસ સર્ટિફિકેટ પર નીચે આપેલ વિગતોનો ઉલ્લેખ કરેલ હોય:\nટીડીએસ સર્ટિફિકેટ પર કંપનીનું નામ -\"રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ\".\nપર્મનન્ટ એકાઉન્ટ નંબર રિલાયંસ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ નો, જેમ કે \"AABCR6898M\"\nટીડીએસ સર્ટિફિકેટ પર ઍડ્રેસનો ઉલ્લેખ આ રીતે હોવું જોઇએ:\nરિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ\nરિલાયન્સ સેંટર, છઠ્ઠા ફ્લોર, સાઉથ વિંગ\nઑફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે\nતમારા રિફંડ વિનંતી પર કાર્ય કરવામાં આવશે અને ઓરિજનલ સર્ટિફિકેટ પ્રાપ્ત થવાની તારીખથી 8 કાર્યદિવસની અંદર તમને રિફંડ પ્રાપ્ત થઈ જશે.\nવધુ જાણકારી માટે તમે નજીકની શાખામાં પણ જઈ શકો છો. અહીં ક્લિક કરો શાખા સૂચક.\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/a-total-of-800-cases-of-corona-virus-disease-were-reported-in-pakistan/173097.html", "date_download": "2020-08-06T19:48:06Z", "digest": "sha1:LABP52V4TVJQADLRVQA2MAEVJDVBZZW5", "length": 4972, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "પાકિસ્તાનમાં કોરોના વાયરસની બીમારીના કુલ 800 કેસ નોંધાયા | નવગુજરાત સમય", "raw_content": "\nપાકિસ્તાનમાં કોરોના વાયરસની બીમારીના કુલ 800 કેસ નોંધાયા\nપાકિસ્તાનમાં કોરોન�� વાયરસની બીમારીના કુલ 800 કેસ નોંધાયા\nપાક.માં કોરોનાથી 26 વર્ષીય ડોક્ટરનું મોત: રિયાઝ દર્દીઓની સારવારમાં હતા\nપાકિસ્તાનમાં ગિલગિટ પ્રાંતમાં કોરોનાના દરદીઓની સારવાર કરી રહેલા એક ડોક્ટરને પણ ચેપ લાગી જતાં તેનું મોત થયું છે. માત્ર ૨૬ વર્ષનો આ ડોક્ટર આ બીમારીથી મરનાર દેશનો પ્રથમ તબીબ છે.\nઉસ્મા રિયાઝ નામનો આ ડોક્ટર ઇરાક અને ઇરાનથી પાછા આવેલાં દરદીઓની સારવાર કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ઇરાન અને ચીનમાં આ બીમારીની સૌથી વધુ અસર છે. બન્નેની સરહદો પાકિસ્તાનને અડેલી છે. આથી ત્યાં આ ચેપનો ખતરો વધુ છે. પાકિસ્તાનમાં હાલ આ બીમારીને કારણે પાંચ લોકોના મોત થયા છે અને આશરે ૮૦૦થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.\nરિયાઝ ઇરાનથી આવનાર લોકોના સ્ક્રીનિંગ ઉપરાંત પ્રાથમિક સારવાર કરી રહેલી ૧૦ ડોક્ટરોની ટીમનો એક ભાગ હતો. એ પછી તેણે ગિલગિટમાં આ દરદીઓ માટે ઊભા કરાયેલા આઇસોલેશન સેન્ટર્સમાં શંકાસ્પદ દરદીઓને સેવાઓ આપવાની શરૂઆત કરી હતી. ત્યાં અને ચેપ લાગી જતાં એ તેના ઘરે પાછો આવ્યો હતો. પછી તેને મિલિટરી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો હતો અને એ પછી તેનું મોત થયું હતું. દરમિયાન, દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 799 થઈ છે. આ સાથે આર્મીએ કોરોના વાયરસના સંક્રમણના પડકારને પહોંચી વળવા માટે તમામ સંસાધનો એક સાથે રાખવા સંકલ્પ કર્યો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી\nપાકિસ્તાનમાં લોકડાઉન કરી શકતા નથી, ઘરમાં જ રહો : ઈમરાન ખાન\nકોરોના વાયરસ: લોકો ઘરે છે કે નહીં તે જાણવા માટે તાઈવાનની સરકાર તેમના મોબાઈલ ટ્રેક કરી રહી છે\nપાકિસ્તાનમાં 300 લોકો કોરોના વાયરસની લપેટમાં, બેના મોતની પુષ્ટિ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/kbc-11-host-amitabh-bachchan-shares-childhood-story-tmov-/158127.html", "date_download": "2020-08-06T19:35:59Z", "digest": "sha1:ZS37MNVW2RBZS5LOS2RA3EKACH4BNGXA", "length": 6062, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "ઘડિયા ભૂલી જવા પર પિતાશ્રી તરફથી પડતી હતી ટપલીઓ,અમિતાભ બચ્ચને સાંભળાવી રસપ્રદ વાત | નવગુજરાત સમય", "raw_content": "\nઘડિયા ભૂલી જવા પર પિતાશ્રી તરફથી પડતી હતી ટપલીઓ,અમિતાભ બચ્ચને સાંભળાવી રસપ્રદ વાત\nઘડિયા ભૂલી જવા પર પિતાશ્રી તરફથી પડતી હતી ટપલીઓ,અમિતાભ બચ્ચને સાંભળાવી રસપ્રદ વાત\nશોમાં અમિતાભે હોટસીટ પર બેઠેલી 19 વર્ષથી કોન્ટેસ્ટેન્ટન�� પોતાની જિંદગીનો એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. અમિતાભ બચ્ચને કહ્યું હતું, બાળપણમાં મને મારા પિતાજી જોડે મોર્નિંગ વોક પર જવાનો ડર લાગતો હતો.\nનાના પડદાનો સૌથી ચર્ચિત કવિઝ શો એવા કૌન બનેગા કરોડપતિના હોસ્ટ અમિતાભ બચ્ચન કોન્ટેસ્ટેન્ટ સાથે ઘણીવાર વાતચીત કરતી વખતે પોતાની જિંદગીના દિલચસ્પ કિસ્સા કહેતા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા પ્રોમો વીડિયોમાં અમિતાભ બચ્ચને પોતાનો એક રસપ્રદ કિસ્સો સંભાળવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.\nશો માં અમિતાભ બચ્ચને હોટસીટ પર બેઠેલા કોન્ટેસ્ટેન્ટને પોતાની જિંદગીનો એક રસપ્રદ કિસ્સો સંભાળવ્યો હતો. અમિતાભ બચ્ચાને કહ્યું હતું, બાળપણમાં તેઓને પિતાજી સાથે મોર્નિંગ વોકમાં જવાનો ડર લાગતો હતો. બિગ બીએ જણાવ્યું હતું, મમ્મી સાથે મોર્નિંગ વોકમાં જવાનું થાય ત્યારે બધુ જ સારું રહેતું હતું પરંતુ પિતાજી જયારે જવાનું થાય ત્યારે થોડોક ડર લાગતો હતો.\nઅમિતાભે જણાવ્યું હતું, પિતા હરિવંશરાય બચ્ચન મોર્નિંગ વોક દરમિયાન તેમને ઘડિયા સંભળાવતા હતા. તેમણે કહ્યું હતું, એકથી લઈને પાંચ સુધી ઘડિયા મને યાદ હતા તો હું સરળતાથી સંભળાવી દેતો હતો પરંતુ પાંચથી લઈને દસ સુધીના ઘડિયામાં હું વચ્ચે અટકી જતો હતો. ઘડિયા ભૂલી જવા પર માથામાં એક ટપલી પડતી હતી.\nઅમિતાભ બચ્ચને આગળ પણ જણાવ્યું હતું કે 12થી લઈને 20 સુધીના ઘડિયામાં સૌથી વધારે મુશ્કેલી આવતી હતી, જેમ જેમ ઘડિયા આગળ વધતા હતા તેમ તેમ પિતાજીથી થોડા પાછળ ચાલતા હતા અને જેથી ભૂલી જાઉં તો પિતાજીની ટપલી ન ખાવી પડે. અમિતાભ બચ્ચન બુધવારના રોજ 19 વર્ષની બાળકી સાથે તેઓ કૌન બનેગા કરોડપતિ રમશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપ્રીતિ ભટ્ટાચાર્યએ સુપર સ્ટાર સિંગર 2019નો ખિતાબ અને 15 લાખ રૂ. જીત્યા\nદયાબેન અકા \"દિશા વાકાણી\" તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા\"માં લેશે ફરીથી ગ્રાન્ડ એન્ટ્રી\nતારક મહેતા ફેમ બબીતાજીનો ડાન્સ વિડીયો થયો વાઇરલ, સાથે નજરે આવ્યા જેઠાલાલ\nયોગ માટે ટોપલેસ થઇ ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયા, વાઇરલ થઇ રહ્યા છે PHOTOS\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/contact-us.html", "date_download": "2020-08-06T19:38:31Z", "digest": "sha1:54UVGEVQYIM7K75LKM2CR4FDMXCFXTLS", "length": 3446, "nlines": 57, "source_domain": "gu.nicefiller.com", "title": "અમારો સંપર્ક કરો - એનપીએસીકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવ�� રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nખેર » અમારો સંપર્ક કરો\nશાંઘાઇ એનપીએક ઓટોમેશન ઇક્વિપમેન્ટ ક CO. લિ\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/fact-check/uttarakhand-forest-fire-s-fake-pics-and-videos-viral-on-social-media-056383.html?utm_source=articlepage-Slot1-7&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:42:46Z", "digest": "sha1:Y2VX5HEKMTX6JPRWLJXP4EBJ4X4KZKQT", "length": 13074, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "Fact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે? | Uttarakhand forest fire's fake pics and videos viral on social media - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n2 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nFact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે\nનવી દિલ્હીઃ ગરમીની મોસમ શરૂ થતા જ જંગલમાં આગનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગવાનો દાવો કરવામાં આવ્યો છે. આની સાથે જ કેટલાય ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વાયરલ તસવીરોમાં આગ એટલી ભયાનક હતી કે સૌકોઈ શખ્સ તે જોઈ દંગ રહી ���યો, પરંતુ જ્યારે આ તસવીરોની તપાસ કરવમાં આવી તો સચ્ચાઈ કંઈક બીજી જ નીકળી.\nચીનના ફોટોને વાયરલ કર્યા\nમામલામાં ઉત્તરાખંડ વન વભાગના મુખ્ય વન સંરક્ષક બીકે ગાંગટેએ વન ઈન્ડિયા સાથે વાત કરતા આ વાયરલ ફોટોને ફેક ગણાવ્યો છે. જે મુજબ ચીન અને ચલીમાં લાગેલી આગની તસવીરો ઉત્તરાખંડની તસવીર જણાવી વાયરલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોટાભાગના ફોટા અને વીડિયો ફેક છે. બીકે ગાંગટે મુજબ ચીનના જંગલોમાં માર્ચના અંતમાં આગ લાગી હતી. આ દરમિયાન 18 ફાયર ફાઈટર પણ મૃત્યુ પામ્યા હતા. આગની એ ઘટનાના ફોટા હવે ઉત્તરાખંડના ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે ચીલીના જંગલોમાં આગ લાગી હતી, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા. તે ઘટનાના ફોટાને પણ ઉત્તરાખંડના ફોટા ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે.\nમુખ્ય વન સંરક્ષક ગાંગટે મુજબ આ વર્ષે ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટના પાછલા વર્ષની સરખામણીએ ઘણી ઓછી છે. હાલ નૈનીતાલ, અલ્મોડા, ટિહરી, મસૂરી અને પિથૌરાગઢના જંગલોમાં આગ લાગી છે, પરંતુ એ એટલી વિકરાળ નથી, જેટલી સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં જોવા મળી રહી છે. તેમના મુજબ વર્ષ 2019માં 1600 હેક્ટર જંગલની ભૂમિમાં આગ લાગી હતી, જ્યારે આ વર્ષે હાલ માત્ર 102 હેક્ટરમાં આગ લાગી છે, જેના પર જલદી જ કાબૂ મેળવી લેવામાં આવશે.\nજણાવી દઈએ કે આ વિશે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ વરસાદનો સિલસિલો ચાલુ છે. જે કારણે આગ નથી લાગી રહી. જ્યારે જંગલોમાં માનવીય ગતિવિધિઓ જ્યારે વધુ થતી હતી તો લોકો સિગરેટ અને બીડી સરખી રીતે ઓલવ્યા વિના જ ફેંકી દેતા હતા જેના કારણે આગ લાગી જતી હતી. આ વખતે લોકડાઉનને કારણે લોકો ઘરમાં કેદ છે. જે કારણે પણ જંગલોમાં આગ લાગવાની ઘટનામાં કમી આવી છે.\nતીડના આતંકથી યુપીના 10 જિલ્લા હાઈ અલર્ટ પર, સીએમ યોગીએ આપ્યા વિશેષ નિર્દેશ\nWeather Alert: યુપી, પંજાબ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ\n1 જૂલાઈથી શરૂ થતી ચાર ધામ યાત્રામાં બીજા રાજ્યના પ્રવાસી નહિ જઈ શકે\n સગીર દીકરા સાથે સોતેલી મા કરતી હતી આવું ગંદુ કામ, ખુલાસો થતાં જ...\nદેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી\nસરકારી કર્મચારીઓને તગડો ઝાટકો, ઇન્ક્રીમેન્ટ પર રોક લગાવી, નવી ભરતી પણ નહિ થાય\nCOVID 19: લાઈવ ચેટ દરમિયાન પોતાનો હાલ જણાવતા રડવા લાગી કેબિનેટ મંત્રીની વહુ\nવરસાદમાં ભીંજાયુ કેરળ, 9 જિલ્લાઓમાં યલો એલર્ટ, દિલ્લીમાં હવામાનમાં પલટો\nIMD: આ રાજ્યોમાં આવી શકે છે આંધી-તોફાન અને વરસાદ, એલર્ટ જારી\nઆગામી 3 દિવસ સુધી દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, જારી થયુ એલર્ટ\nLockdown વચ્ચે સંપૂર્ણ વિધિ વિધાન સાથે કેદારનાથના કપાટ ખુલ્યા, જાણો ખાસ વાતો\nIMD: આગલા 24 કલાકમાં આ 4 રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે\nઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, બઢતીમાં અનામત નહી મળે\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/health-tips/eating-ashwagandha-will-make-married-life-more-exciting-it-increases-sperm-count-057544.html", "date_download": "2020-08-06T19:58:54Z", "digest": "sha1:CQN34SGYDITOBGPNW5O2QRMHEG7XEEIH", "length": 13474, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ ચીજ ખાવાથી સેક્સ લાઇફ થશે રોમાંચક, શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદગાર | Eating Ashwagandha will make married life more exciting, it increases sperm count - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆ ચીજ ખાવાથી સેક્સ લાઇફ થશે રોમાંચક, શુક્રાણુઓની સંખ્યા વધારવામાં મદદગાર\nભાગદોડ ભરેલી જિંદગી અને અનિયમિત જીવનશૈલીમાં તણાવ થવો સામાન્ય બાબત છે. ક્યારેક કામનો લોડ તો ક્યારેક અંગત સમસ્યા, તણાવના કેટલાંય કારણો હોય છે. આ તણાવના કારણે કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. એટલું જ નહિ આ તણાવ આગળ અવસાદનો રૂપ લઇ શકે છે. તણાવને પગલે પુરુષોની યૌન ઇચ્છા પણ પ્રભાવિત થઇ જાય છે. યૌન ઇચ્છામાં કમીના કારણે વ્યક્તિના લગ્ન જીવનમાં પણ અડચણો આવવા લાગે છે. એવામાં યૌન ઈચ્છા વધારતી ઔષધિના સેવનની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં આના માટે અશ્વગંધા ખાવાની સલાહ આપવામા��� આવી છે. અશ્વગંધા પૂરૂષોની શારીરિક કમજોરી દૂર કરે છે અને યૌન ઈચ્છાને શ્રેષ્ઠ બનાવે છે. આવો તેના વિશે વિસ્તૃત જાણીએ.\nતણાવ માણસને નિરસ બનાવી દે\nઉંમર વધવાની સાથે જ પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ ઘટવા લાગે છે. એવામાં અશ્વગંધાનું સેવન ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. ધી ટાઇમના રિપોર્ટ મુજબ શોધમાં જણાવવામાં આવ્યું છે કે અશ્વગંધા ખાવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે.\nકામેચ્છામાં વધારો કરે છે\nઅશ્વગંધા પુરુષોની યૌન ઈચ્છામાં વધારો કરે છે. પ્રાચીન સમયથી જ પુરુષો પોતાની કામેચ્છા વધારવા માટે અશ્વગંધાનું સેવન કરતા આવી રહ્યા છે. અશ્વગંધાના સેવનથી શરીરમાં નાઇટ્રિક ઑક્સાઇડનું ઉપ્તાદન વધારે છે અને કામેચ્છા અને સંતુષ્ટિમાં વધારો થાય છે.\nસેક્સ લાઇફ રોમાંચક થશે\nઘણા આયુષ ચિકિત્સકો કમજોરી, આળસ અને તણાવ જેવી સમસ્યાઓમાં અશ્વગંધાનું સેવન કરવાની સલાહ આપે છે. આ આયુર્વેદિક ઔષધિના સાઇડઇફેક્ટ પણ નથી. યૌન ઈચ્છા વધારવા માટે અશ્વગંધાને ગરમ દૂધમા મધ સાથે ભેળવીને પીવું જોઇએ.\nતણાવ વધવાથી આપણું બ્લડ પ્રેશર વધી જાય છે અને ધમનીઓમાં લોહીનો પ્રવાહ ઘટવા લાગે છે. આનાથી નપુસંકતાની સમસ્યા થવા લાગે છે. અશ્વગંધા આપણા તણાવના સ્તરને ઘટાડે છે અને શરીરની ઉર્જાને વધારે છે. અશ્વગંધા એડ્રિનલ ગ્લેન્ડ્સને પણ મજબૂત બનાવે છે. આ ગ્લેન્ડ્સથી આપણા હોર્મોન્સનું ઉત્પાદન સુધરે થાય છે.\nઅશ્વગંધા કેન્સર જેવી ખતરનાક બીમારીમાં પણ ફાયદાકારક હોય છે. આ કેન્સર સેલ્સને વધતાં રોકે છે. અશ્વગંધામાં રહેલા એન્ટીઑક્સીડેન્ટ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આના સેવનથી આપણે શરદી- ઉધરસ જેવી બીમારીઓથી બચી શકીએ છીએ.\nLunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચદ્ર ગ્રહણ, જાણો કેમ\nજાણો, કારમાં સેક્સ કરવાનું કેમ પસંદ કરતા હોય છે લોકો\nસેક્સના કારણે ફેલાય છે આ 4 ખતરનાક બીમારી\nસેક્સને લઈ છોકરીઓના દિમાગમાં રહે છે આ ગેરસમજણ\nશ્રેષ્ઠ સેક્સ લાઈફ માટે રાત્રે ખાણી-પીણીમાં આ વાતની સાવધાની રાખો\nશું હોય છે સેક્સ રિસેક્શન યુવાનોમાં કેમ દેખાય છે તેના લક્ષણો\nવધારે શારીરિક સંબંધ બનાવવાથી મહિલાઓની યાદશક્તિ વધે છે\nઆ બે આંગળીઓની લંબાઈ પરથી જાણો તમારી સેક્સ્યુઅલ લાઈફ\nદરેક પુરુષોએ જાણવા જેવું છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, અને તેના કારણો\nસમાગમની મજા માણવી હોય તો આ 5 બ��બતોથી બચો\nશું હોય છે ન્યૂરોએંડોક્રાઈન ટ્યૂમર ઈરફાન ખાનનો જીવ લેનાર આ બીમારીના લક્ષણો જાણો\nબાળકને નાસ્તામાં બ્રેડ જામ આપતા માતાપિતા ચેતી જજો, સાઈડ ઈફેક્ટ જાણીને હોશ ઉડી જશે\nગર્ભાવસ્થામાં કરવી પડી રહી છે હવાઈ મુસાફરી તો આ બાબતોનું ધ્યાન જરૂર રાખો\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/mumbai-goa-government-to-make-hiv-tests-mandatory-before-marriage-887496.html", "date_download": "2020-08-06T19:58:36Z", "digest": "sha1:G5RR3M6Z7TRPYIDA4LJFGBDA5UEWTS4F", "length": 23178, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "mumbai-goa-government-to-make-hiv-tests-mandatory-before-marriage– News18 Gujarati", "raw_content": "\nલગ્ન પહેલા જરૂરી બનશે HIV ટેસ્ટ, સરકાર બનાવવા જઈ રહી છે કાયદો\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nલગ્ન પહેલા જરૂરી બનશે HIV ટેસ્ટ, સરકાર બનાવવા જઈ રહી છે કાયદો\nગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણે (ફાઈલ ફોટો)\nગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, સરકાર વિવાહના રજીસ્ટ્રેશન પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા પર વિચાર કરી રહી છે\nગોવાની બીજેપી સરકાર લગ્નને લઈ ટુંક સમયમાં એક કાયદો બનાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવાનું ફરજીયાત બની શકે છે. ગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, સરકાર વિવાહના રજીસ્ટ્રેશન પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ પર કાયદા વિભાગની સલાહ પણ લેવામાં આવી રહી છે.\nગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, હાલમાં તેના માટે પ્રયાસ ચાલુ છે. પ્રસ્તાવને કેટલાક વિભાગો પાસે મોકલી દેવામાં આવ્યો છે. વિચાર-વિમર્શ બાદ જ તેને આખરી ઓપ આપવામાં આવશે. જો વિભાગ મંજૂરી આપે છે તો, અમે વિધાનસભાના મોનસૂન સત્રમાં કાયદો બાનવીશું. મોનસૂન સત્ર 15 જુલાઈથી શર�� થઈ રહ્યું છે.\nસ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, આ કાયદાની સાથે જ લગ્ન પહેલા થેલિસીમીયાનો ટેસ્ટ પણ જરૂરી કરવામાં આવે. જેથી આ બીમારીથી પીડિત માતા-પિતાના બાળકને આ બીમારીથી દૂર રાખી શકાય. તેમણે કહ્યું કે, તે બંને કાયદાને એક સાથે લાગૂ કરાવવાના પક્ષમાં છે અને એ સંભવ પણ છે, કેમ કે, ગોવા પ્રગતિશીલ રાજ્ય છે.\n2006માં પણ થઈ હતી કોશિસ\nગોવામાં લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટને લઈ કાયદો બનાવવાની વાત પહેલી વખત નથી થઈ રહી. આ પહેલા 2006માં તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી દયાનંદ નારવેકરે એક પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં ગોવાના કેબિનેટે વિવાહ પહેલા એચઆઈવી ટેસ્ટને ફરજીયાત બનાવનારા કાયદાને મંજૂરી આપી હતી. જોકે, આ પૂરી રીતે લાગૂ કરી શકાયો ન હતો.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nલગ્ન પહેલા જરૂરી બનશે HIV ટેસ્ટ, સરકાર બનાવવા જઈ રહી છે કાયદો\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=18", "date_download": "2020-08-06T19:09:25Z", "digest": "sha1:Z5QBFLEAE3Z7BWSXMTOHAHVRANG6KLXR", "length": 15475, "nlines": 85, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સુખનું છાયાદર વૃક્ષ – પરાજિત પટેલ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસુખનું છાયાદર વૃક્ષ – પરાજિત પટેલ\nસૌ કોઈ ઈચ્છે છે કે એકાદ મજાનું, આનંદનું, સુખનું, શાંતિનું ઝાડ હોય ને એ……ઈ મજેથી એના છાંયડે બેઠા હોઈએ દુ:ખનું ક્યાંયે નામ ન હોય, મુસીબતોના આકરા ઉના તાપ ન પડતા હોય કે અભાવની ક્યાંય અકળામણ ન હોય, વાતા હોય માત્ર શીળા શીળા વાયરા, ચહેરા ઉપર પથરાતા હોય ટાઢકના લેપ ને ડાળીએ બેસીને કોઈ વગાડતું હોય વહાલપની વાંસળી. આવાં મજાનાં, મનને ગલગલિયાં કરાવે, હૈયાને ગલીપચી કરી જાય તેવાં ચિત્રો સૌ કોઈ દોરે છે અને એવાં ચિત્રો દોરવાનો સૌને અધિકાર પણ છે. સિત્તેર વર્ષના એક વૃધ્ધને પુછયું કે : ‘કાકા, હવે તમને શું જોઈએ દુ:ખનું ક્યાંયે નામ ન હોય, મુસીબતોના આકરા ઉના તાપ ન પડતા હોય કે અભાવની ક્યાંય અકળામણ ન હોય, વાતા હોય માત્ર શીળા શીળા વાયરા, ચહેરા ઉપર પથરાતા હોય ટાઢકના લેપ ને ડાળીએ બેસીને કોઈ વગાડતું હોય વહાલપની વાંસળી. આવાં મજાનાં, મનને ગલગલિયાં કરાવે, હૈયાને ગલીપચી કરી જાય તેવાં ચિત્રો સૌ કોઈ દોરે છે અને એવાં ચિત્રો દોરવાનો સૌને અધિકાર પણ છે. સિત્તેર વર્ષના એક વૃધ્ધને પુછયું કે : ‘કાકા, હવે તમને શું જોઈએ \n‘સુખને હવે શું કરવું છે હવે તો ઢળતી ઉમ્મરિયાં થઈ –’\n‘ઢળતી ઉંમ્મરિયાં થઈ તેથી શું , સુખ તો હવે જોઈએને આખી જિંદગી વલોપાત માં ગઈ. પેટગુજારો કરવાની દોડાદોડમાં ગઈ, છોકરા ઉછેરવામાં ગઈ. સાચું કહું છું ભઈલા, સુખ કદી જોવા મળ્યું નથી….પછી કહો, હવેય સુખની ઝંખના ન થાય આખી જિંદગી વલોપાત માં ગઈ. પેટગુજારો કરવાની દોડાદોડમાં ગઈ, છોકરા ઉછેરવામાં ગઈ. સાચું કહું છું ભઈલા, સુખ કદી જોવા મળ્યું નથી….પછી કહો, હવેય સુખની ઝંખના ન થાય \nએમની વાત સાચી છે. સુખની ઝંખના સૌને થાય. કોઈ પણ ઉંમરેય માણસ સુખને ઝંખે પચીસ વર્ષના યુવાનનેય સુખના ભાવ જાગે ને એંસીએ પહોંચેલા કાકાને ય સુખને એક વાર ધરાઈ ધરાઈને જોઈ લેવાના અભરખા જાગે પચીસ વર્ષના યુવાનનેય સુખના ભાવ જાગે ને એંસીએ પહોંચેલા કાકાને ય સુખને એક વાર ધરાઈ ધરાઈને જોઈ લેવાના અભરખા જાગે માણસને સુખની તરસ કાયમ માટે લાગેલી જ હોય છે ને તે કદી છીપતી નથી.\nપણ દુ:ખની વાત તો એ છે કે, માણસ કહે છે : ‘મેં કદી સુખને જોયું જ નથી. સુખ કેવું હોય તેની મને ખબર નથી. સુખના ચહેરાનો મને અણસાર નથી……મને કોઈ સુખ આપો રે, આપો \nસુખ આપવા એની માંગણી કરે છે ને એને પાળવા અદમ્ય રીતે છટપટે છે…. દુ:ખને તે કદી ઈચ્છતો જ નથી….. દુ:ખ તો કદી જોઈએ જ નહિં. દુ:ખ ને આઘું રાખો, એ અમારા નહિ પણ બીજા કોઈના માટે અનામત રાખો….એનું ચાલે તો માણસ શબ્દકોષ માંથી ‘દુ:ખ’ શબ્દ જ દૂર કરાવી દે એના પડછાયામાં ય ઉભા રહેવાનું એને ગમતું નથી….એ ઊંઘ્યો હોય ને કોઈ એના કાનમાં ‘એ દુ:ખ આવ્યું’ એવું જોરથી બોલે તો, તો કોઈ ભૂતને ભાળી ગયો હોય એમ ભડકી જાય \nપણ છતાંય દુ:ખ આવે છે.\nને તોયે દુ:ખ એનો કેડો છોડતું નથી.\nઅને કરૂણવાત તો એ છે કે માણસ દુ:ખના કારણની શોધ ચલાવતો નથી. ક્યાંક એણે ભૂલ કરી છે, ક્યાંક એનાથી અવળી વાત બની ગઈ છે, ક્યાંક કશું ખોટું થયું છે, તેની નિખાલસ કબૂલાત એ કરી શકતો નથી ને પછી જિંદગીને દુ:ખ વળગી પડયાના રોદણાં કાયમ માટે રડયાં કરે છે. ગળાનું કેન્સર થાય છે ત્યારે જિંદગીમાં કેટલી સિગારેટ સતત પી ગયો તેનો આંકડો મુકતો નથી ને પેટમાં ચૂંક આવે છે ત્યારે કેટલા કિલો બજારૂ વાસી વાનગીઓ ઝાપટી ગયો એના સરવાળા કરતો નથી. કેટલા ખોટા કૂદકા લગાવ્યા, કેટલી આંધળી દોડ દોડયો-હિસાબ માંડયો છે કદી અમુક ધર્મોમાં તો પૂર્વજીવનનાં કાર્યોનો જ આ જન્મે બદલો મળતો હોય છે, એવું મનાય છે….પૂર્વજીવન કે ઓલ્યા ભવ ની વાત જ શું કામ અમુક ધર્મોમાં તો પૂર્વજીવનનાં કાર્યોનો જ આ જન્મે બદલો મળતો હોય છે, એવું મનાય છે….પૂર્વજીવન કે ઓલ્યા ભવ ની વાત જ શું કામ સવારના કાર્યનો બદલો સાંજ સુધીમાં મળી જતો હોય છે. એક પ્રેયસી કે જેને ખ્યાલ આવી ગયો કે તે તેના પ્રિયતમ સાથે લગ્ન કરી શકે તેમ નથી. તે મિલનની પળોમાં પોતાના પ્રિયતમ ને આંખમાં અશ્રુ સાથે કહે છે : ‘જરૂર આપણે ગયા ભવમાં પાપ કર્યા હશે અને એટલે જ આ જીવનમાં આપણે એકમેક માટે આટલાં તડપવું પડે છે.’ ને પછી ડૂસકું ભરી લેતાં ઉમેરે છે : ‘જરૂર, કોઈની જોડલી તોડવાનું પાપ આપણા હાથે થયું હશે સવારના કાર્યનો બદલો સાંજ સુધીમાં મળી જતો હોય છે. એક પ્રેયસી કે જેને ખ્યાલ આવી ગયો કે તે તેના પ્રિયતમ સાથે લગ્ન કરી શકે તેમ નથી. તે મિલનની પળોમાં પોતાના પ્રિયતમ ને આંખમાં અશ્રુ સાથે કહે છે : ‘જરૂર આપણે ગયા ભવમાં પાપ કર્યા હશે અને એટલે જ આ જીવનમાં આપણે એકમેક માટે આટલાં તડપવું પડે છે.’ ને પછી ડૂસકું ભરી લેતાં ઉમેરે છે : ‘જરૂર, કોઈની જોડલી તોડવાનું પાપ આપણા હાથે થયું હશે \nસુખ તો હોય ને હોવું જ જોઈએ, ને સુખ વગર માણસને ગમે પણ નહિ, ને એ સ્વાભાવિક છે. પણ એથી દુ:ખનો અસ્વીકાર કરવાની જરૂર નથી. કદાચ એવું પણ બને કે માણસના મજબૂત પ્રયાસો દુ:ખને-અભાવને-મુસીબતોને ખાક કરી નાંખે ને એ ખાકમાંથી એણે ઈચ્છયું હોય તેવું સુખ જન્મે અથવા એ ખાકના ખાતર વડે કદીક સુખનું-આનંદનું ઝાડ પણ ઊગી નીકળે.\n« Previous ધીરજનાં ફળ મીઠાં : સુધીર દેસાઈ\nમહત્તા – ભુલાતા જતા મંદિરની : લાલજીભાઈ પ્રજાપતિ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસ્વપ્ન સરોવર – રમેશ ઠક્કર\nદુષ્કર મન જ્યારે સ્મરણોનું વન બની જાય છે ત્યારે... બે મિત્રો ઘણાં વર્ષે મળ્યા હતા. ‘કેવા સરસ એ દિવસો હતા ’ એક મિત્રે કહ્યું. ‘ખરેખર જીવનમાં અભાવો હતા, સગવડો કદાચ ઓછી હતી – પણ મજા હતી.’ બીજાએ પ્રત્યુત્તરમાં કહ્યું. ‘આપણે નિયમિત મળતા,... કરતા, એકબીજાની તમામ વાતોથી વાકેફ રહેતા... આજે આપણી પાસે ગાડી છે – સુવિધા છે – અદ્યતન મોબાઈલ ફોન છે – ... [વાંચો...]\nસંતોષનો પારસમણિ – ધૂની માંડલિયા\nઆપણા પૂર્વજો – આપણા વડવાઓ આપણા કરતાં વધારે સુખી હતા એ નિર્વિવાદ હકીકત છે. તેઓ આપણે ભોગવીએ છીએ તેની સાધન-સંપન્નતા તેમણે જોઈ સુદ્ધાં ન હતી એ ખરું, પણ અધિક સાધન-સંપન્નતા પછી પણ આપણે સુખી નથી. સાધન-સંપન્નતા વધે એટલે સુખ વધે તેમ માનવું ભૂલભરેલું છે. સાધન-સામગ્રીની વિપુલતા સુવિધા અવશ્ય વધારે છે પણ સુવિધા એ સુખ નથી. ક્યારેક તો વિશેષ સુવિધા ... [વાંચો...]\nઆપણે અને વિચારો – પ્રવીણ દરજી\nઘમ્મપદમાં બહુ સાચી રીતે કહેવાયું છે : આપણે જે કંઇ છીએ તે આપણે કરેલા વિચારોનું પરિણામ છે. માણસનું મૂલ્ય અને માપ બંને તેની વિચારશક્તિ ઉપરથી નીકળે છે. કેટલાકને માત્ર નકારાત્મક વિચારવાની જ આદત હોય છે. કોઇને ઉચ્ચ પદ મળ્યું હોય, કોઇ પરીક્ષામાં ઉત્તીર્ણ થયું હોય, કોઇને બઢતી મળી હોય કે પછી કોઇને કશે સફળતા મળી હોય – તો નકારાત્મક ... [વાંચો...]\n13 પ્રતિભાવો : સુખનું છાયાદર વૃક્ષ – પરાજિત પટેલ\nઅતુલ જાની (આગંતુક) says:\nસુખની શોધમાં આપણે સહું સુખી હોવા છતા સુખ માણી શકતા નથી. પહેલા તો આપણે સહુ મનુષ્ય છીએ તેને માટે સુખી થઈ શકીએ. સુખ અને દુઃખ માટે જુદા જુદા ધર્મ જુદા જુદા કારણો આગળ ધરે છે અને તેનો ઉપાય પણ બતાવે છે. દરેક નો લગભગ સુર કંઈક આવો જ છે કે જેવું વાવીએ તેવું લણીએ. સુખનું છાયાદાર વૃક્ષ જોતું હોય તો સત્કર્મો રુપી બીજ વાવવા જોઈએ.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=114", "date_download": "2020-08-06T19:30:28Z", "digest": "sha1:EFWEZ7B6DEDIQUD4PZKQEFOGDIRXNS2E", "length": 10816, "nlines": 149, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: હૈયામાં ચોમાસું – મુકેશ જોષી", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહૈયામાં ચોમાસું – મુકેશ જોષી\nJanuary 25th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 9 પ્રતિભાવો »\nછોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,\nકૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો\nછાપે છે મનમાં કંકોતરી\nછોકરાએ મનમાં સગાઈ કરી\nછોકરીને ભેટમાં દીધેલું ઝાપટું\nખિસ્સામાં માય નહીં, છાતીમાં\nમૂકે તો છોકરાને દર્દ થાય સામટું\nછોકરાના હાથોમાં જાણે કે છોકરીએ\nછોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી\nશ્રી ગણેશાય લખી નાખ્યું\nમેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ\nગંગાને શોધતાં છોકરાને હાથ જાણે\nલાગી ગઈ આખી ગંગોતરી…છોકરીના\n« Previous અદેખો ચકલો – ઘનશ્યામ દેસાઈ\nહમણાં હમણાં – મુકેશ જોષી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nકવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી\nઅભણ બાળની તોતડી કાલી બોલીમાં અને મોકળા સરળ તાલમાં અનાયાસ તાળીના પ્રાસમાં જે હરખે હરખે આરંભાઈ તે કવિતા નહીં પણ એની જણેતા ભાષા જેણે ભાખી રાખેલ જે એના પેટમાં બીજ પણ નથી એનું અડાબીડ અપરિમેય અવશ્ય અરણ્ય કવિતા જન્મ્યા પહેલાં જ જે – તેના ગજા બહારની જણસ ગેલમાં આવી કોઈ ગલગલિયાં કરવા જાય તો ગૂંચળે વળી જાય ખંજવાળ છાંટતા કાનખજૂરાની જેમ શોરીલા સરઘસના તોરમાં તરબતર કોઈ અકારણ ડંગોરાયટ આંગળીથી આકરણ કરે તો પડકારે ગોળ ફરતાં શૂળિયાં પસારીને ... [વાંચો...]\nડોસા અને ડોસી – સુરેશ દલાલ\nડોસા ને ડોસીને મોતિયો પણ સાથે ને ઓપરેશન પણ એક દહાડે. જુગલ-જોડીને જોઈ રાધા ને શ્યામ આંખ મીંચે ને આંખને ઉઘાડે. એક જ ઓરડામાં સામસામે ખાટલા ને વચ્ચે દીકરીઓ છે સેતુ. એકમેકને વારેવારે પૂછયા કરે છે : તમે કેમ છો ને કેમ કરે તુ ને કેમ કરે તુ ઝીણીઝીણી કાળજીથી ઊંચા નહીં આવે અને સમયનાં પતંગિયાં ઉડાડે. થોડી વાર પછી બંને પીએ છે કૉફી જાણે કૉલેજમાં મળી ... [વાંચો...]\nમારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ\nમેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે દહીં ખાય, દૂધ ખાય; ઘી તો ચપચપ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે. એના ડિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે \n9 પ્રતિભાવો : હૈયામાં ચોમાસું – મુકેશ જોષી\nખરેખર, બહુ સરસ કવિતા છે.\nએમાય વળી નિચેની કડી…\nછોકરાએ મનમાં સગાઈ કરી\nછોકરીને ભેટમાં દીધેલું ઝાપટું\nખિસ્સામાં માય નહીં, છાતીમાં\nમૂકે તો છોકરાને દર્દ થાય સામટું\nછોકરાના હાથોમાં જાણે કે છોકરીએ\nહૈયા ની ઊર્મિઓ ને આબેહુબ ટાંકી છે મુકેશ જોશીએ.\nમૌસમ ભી હૈ ઔર દસ્તૂર ભી.\nઅતુલ જાની (આગંતુક) says:\nઅત્યારે તો મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને સૌરાષ્ટની ધરાને રસ-તરબોળ કરી રહ્યો છે તેવે વખતે હૈયામાં ચોમાસું વાંચીને ઘરમાં બેઠો બેઠો જ ભીંજાઈ ગયો.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.videochat.tv.br/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9D%E0%AB%80%E0%AA%B2-4", "date_download": "2020-08-06T19:42:39Z", "digest": "sha1:N6RYHK5K4EWC2UCP5VHL4TQMWGQV7O4W", "length": 1975, "nlines": 12, "source_domain": "gu.videochat.tv.br", "title": "માં પૂરી બ્રાઝીલ", "raw_content": "\n«શું છે, બ્રાઝીલ.»- તમે પૂછો\nકોઈ અજાયબી છે કે બ્રાઝીલ ડ્રીમીંગ છે બેન્ડર\nતમે પણ હોય છે, જેમ કે એક સ્વપ્ન છે.તે એક વાસ્તવિકતા બની છે. શરૂ કરવા માટે ડેટિંગ બ્રાઝીલ માં, માત્ર રજીસ્ટર અમારી વેબસાઇટ પર.\nતે માટે જરૂરી લઘુત્તમ સમય અને શૂન્ય સામગ્રી ખર્ચ\nપરંતુ નોંધણી માટે વપરાશ પૂરો પાડે ઉપયોગી સેવાઓ: તમે પોસ્ટ કરી શકો છો એક વ્યક્તિગત પ્રોફાઇલ, એક બ્લોગ બનાવો અને એક ફોટો આલ્બમ લખવા માટે અને પ્રાપ્ત સંદેશાઓ, વ્યક્ત કરવા માટે અને સહાનુભૂતિ. અને સૌથી અગત્યનું નવા લોકો પૂરી બ્રાઝીલ અને પૂરી કરવા માટે છે જે કોઈને માટે કેવી રીતે જાણે છે ખરેખર જીવન આનંદ છે\n← ડેટિંગ મુક્ત ઑનલાઇન ડેટિંગ માર્ગદર્શિકા આંતરરાષ્ટ્રીય ડેટિંગ સાઇટ માટે લગ્ન\nસાથે મજા માણસ માટે બ્રાઝીલ માં લગ્ન અને ગંભીર સંબંધ →\n© 2020 વિડિઓ ચેટ બ્રાઝીલ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/what-are-the-benefits-of-eating-on-the-floor-here-is-do-and-donts-056853.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:10:10Z", "digest": "sha1:X77GEZFQMHZTQUCPQWX5NN72XXQPZ5IO", "length": 12936, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "જમીન પર બેસીને ભોજન કરો તો રાખો આ વાતોનુ ખાસ ધ્યાન | What are the benefits of eating on the floor, here is Do and Donts - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nજમીન પર બેસીને ભોજન કરો તો રાખો આ વાતોનુ ખાસ ધ્યાન\nઆજકાલ લોકો ડાઈનિંગ ટેબલ પર બેસીને ભોજન કરે છે પરંતુ હિંદુ સનાતન પરંપરામાં જમીન પર પલાઠી વાળીને બેસીને ભોજન કરવાની પરંપરા જણાવવામાં આવી છે. વાસ્તવમાં જમીન પર બેસીને ભોજન કરવુ એક પ્રકારનો યોગાભ્યાસ છે જેનાથી ભોજનને યોગ્ય રીતે પચાવવામાં મદદ મળે છે. જો તમે જમીન પર બેસીને ભોજન કરતા હોય અને ભોજનની થાળી સીધી જમીન પર મૂકી દેતા હોય તો આ એકદમ ખોટી વાત છે. આમ ન કરવુ જોઈએ. શાસ્ત્ર કહે છે કે આનાથી અન્ન દેવતાનુ અપમાન થાય છે. ભોજનની થાળી સીધી જમીન પર ન રાખવી જોઈએ, તેની નીચે કોઈ કપડુકે પાટલો રાખવો જોઈએ. પ્રાચીનકાળમાં લોકો ભોજનની થાળીની નીચે પત્તા પાથરતા હતા અને તેનાથી પણ પહેલા ડબલ પત્તા રાખતા હતા. આવો જાણીએ અમુક નિયમો...\nકોઈ આસન પર બેસીને જ ભોજન કરો\nભોજન કરવા માટે જો તમે જમીન પર બેસી રહ્યા હોવ તો તેમ ન કરવુ પરંતુ કોઈ આસન પર બેસીને જ ભોજન કરવુ. આનાથી ગ્રહ પીડા નહિ થાય.\nભોજનની થાળીને સીધી જમીન પર ન મૂકવી.\nતેની નીચે લાકડુ કે પાટિયુ રાખી લેવુ જોઈએ. આનાથી અન્નનુ અપમાન નહિ થાય.\nભોજન કરવાનુ પાટિયુ લંબચોરસ હોવુ જોઈએ, ગોળ કે ઈંડાકાર પાટિયા પર થાળી રાખીને ભોજન ન કરવુ, આ માનસિક તણાવ આપે છે.\nભોજન કરવાનુ પાટિયુ લાકડાનુ હોવુ જોઈએ, પ્લાસ્ટિક કે લોખંડ કે બીજી કોઈ ધાતુનુ ન હોવુુ જોઈએ. ધાતુનુ પાટિયુ માનસિક પીડા આપે છે.\nભોજન કરવાના પાટિયાની ઉંચાઈ વધુ ન હોવી જોઈએ...\nભોજન કરવા માટે સામાન્ય લાકડુ કે પાટિયુ સૌથી શુભ માનવામાં આવે છે.\nલાકડાના પાટિયાની કિનારી પર ચારે તરફ ચાંદીની ડિઝાઈનર કિનારી હોઈ શકે છે.\nજો સંભવ ન હોય તો કોઈ પણ ધાતુનો ઉપયોગ ન કરો.\nપાટિયા પર થાળી સાથે પાણી, છાશ વગેરેનો ગ્લાસ રાખવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.\nભોજન કરવાના પાટિયાની ઉંચાઈ વધુ ન હોવી જોઈએ.\nઅન્નમાં નવ ગ્રહોનો વાસ હોય છે. એટલા માટે ક્યારેય ભોજન કરતી વખતે ગુસ્સો ન કરવો. પ્રસન્ન ચિત્તે ભોજન કરવુ.\nભોજન શાંત ચિત્તે કરવુ\nભોજન શાંત ચિત્તે કરવુ, ભોજન કરતી વખતે વાતો ન કરવી.\nભોજન કરતી વખતે મોઢુ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવુ.\nભોજન કરવાનુ સ્થાન સાફ-સ્વચ્છ, હવાદાર હોવુ જોઈએ.\nકેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ કર્યુ એલાન, કર્યુ આ નેક કામ\nશું તમને પણ આવાં સપનાંઓ આવે છે\nકેવી રીતે જાણશો ઈશ્વર છે કે નહિ, વાંચો આ પ્રેરણાદાયી કહાની\nસપનામાં આ વસ્તુઓ તો જુઓ તો સમજવુ કે ખુલવાના છે નસીબના દરવાજા\nGuru Purnima 2020: આજે ગુરુ પૂર્ણિમા, તમારા ગુરુને આવી રીતે કરો યાદ, જાણો મહત્વ\nInspirational Story: જ્યારે એ ઈચ્છશે ત્યારે તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે\nમા ચંડિકા અને દાનવીર કર્ણની એક અવિશ્વસનીય કથા, આ મંદિરમાં દરેક મનોકામના પૂર્ણ થાય છે\nશુક્ર 25 જૂનથી થશે માર્ગી, જાણો રાશિ પ્રમાણે કેવી અસર પડશે\nSolar Eclipse 2020: 21 જૂનનુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આ 4 રાશિઓની કિસ્��ત ખોલી દેશે\nજાણો પોતાની સાચી ઉંમર, આ જ છે ખુશ રહેવાનો સાચો મંત્ર\nપંચકમાં થયુ સુશાંત સિંહનુ મોત, જ્યોતિષ અનુસાર બૉલિવુડમાં થઈ શકે છે બીજા મોત\nમોટામાં મોટી મુસિબતથી નિકાળી શકશે આ મંત્ર, લક્ષ્મી પ્રાપ્તી માટે આ મંત્રનો કરાય છે જાપ\nસુર્યગ્રહણ 2020: આ સુર્યગ્રહણ જીવનની અનેક સમસ્યાઓ કરશે દુર\nastrology health religion food જ્યોતિષ આરોગ્ય ધર્મ ફૂડ ખોરાક\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/equipment-loans", "date_download": "2020-08-06T19:55:55Z", "digest": "sha1:OETVY4E6JQIVYADEEYD5G6343GIHZVFN", "length": 6907, "nlines": 108, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Equipment Loans | Machinery Finance | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nરાષ્ટ્ર નિર્માણની કવાયતમાં ઉત્પાદન ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. જોકે, આપણા દેશમાં આવા એસએમઈનો મોટો હિસ્સો તરલતા અને પોતાની રીતે આર્થિક જોગવાઈઓથી વંચિત છે. અમે આ ક્ષેત્રને સમજીએ છીએ અને આવા એમએસએમઈની આર્થિક અછતો ઘટાડવા માટે યોગદાન આપવા અમે સખત મહેનત કરીએ છીએ. અમારો હેતુ \"ભારતને આત્મનિર્ભર\" કરવાનો છે.\nઆ બાબતને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ મની રજૂ કરે છે ઇક્યૂપમેન્ટ-લોન્સ, જે તમારા વ્યવસાયના વિસ્તરણ અથવા આધુનિકીકરણ માટે તેમાં જરૂરી મશીનરી અથવા ઉપકરણોની ખરીદી માટે છે. તમારી જરૂરિયાત અનુસાર ભંડોળની રચના કરીને અમે અનન્યતા લાવ્યા છીએ.\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=116", "date_download": "2020-08-06T19:51:47Z", "digest": "sha1:7BHV54WNS7CIPNDEKEF5N2V2QW2MD4OV", "length": 9378, "nlines": 98, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: થાપા છે – ભગવતીકુમાર શર્મા", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nથાપા છે – ભગવતીકુમાર શર્મા\nJanuary 25th, 2006 | પ્રકાર : કાવ્યો અને પદ્ય | 7 પ્રતિભાવો »\nઅવાક્ થઈને જે બેઠા છે તે ફરિશ્તા છે;\nઅવાજ અવાજ કરે છે તે સર્વ બોદા છે.\nપડે છે કેટલા પડછાયા વૃક્ષના જળમાં \nઅનાદિકાળથી કિન્તુ બધાય તરસ્યા છે.\nગલીમાં, પોળમાં, ખડકીમાં, આંખને ખૂણે,\nહવડ મકાનની ભીંતે હજી ય થાપા છે.\nસુગંધ કેવી સરસ મઘમઘે છે ચંદનની \nકુહાડા કામ પતાવી જરાક જંપ્યા છે.\nઢળ્યા છે છાંયડા લીલા ઉદાસ કબ્રો પર,\nહજી તો માટીના ઢગલા ય સાવ તાજા છે.\nકબૂતરોએ ચણી લીધા મોતીના દાણા,\nછે પત્ર કોરા અને ખાલી સૌ લિફાફા છે.\nદુકાળ જેટલો વ્યાપક છે એટલો ઊંડો,\nહતા જ્યાં દરિયા ત્યાં પાણી વગરના કૂવા છે.\n« Previous હમણાં હમણાં – મુકેશ જોષી\nહેલ્થ ટિપ્સ : ડૉ. હરીશ ઠક્કર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરણકો પ્રીતિનો – ‘સ્નેહદીપ’\nવ્હાલી સખી, તવ સુકોમળ હસ્તના આ પત્રે ચઢ્યું જ રમણે કશું હૈયું મારું વાંચું કરું કવરમાં મૂકું ને ઉઘાડું, ને પ્રેમથી હૃદય-શું વળી ચોડી રાખું વાંચું કરું કવરમાં મૂકું ને ઉઘાડું, ને પ્રેમથી હૃદય-શું વળી ચોડી રાખું ખોવાઈ જાઉં સખી, હું ઘડીમાં કહીંક, થૈ જાય છે ચૂક વળી ઘરકામમાં જ; વાર્તા વ કાવ્ય કંઈ વાંચું, ન ચિત્ત ચોંટે ઘૂમી રહે મગજમાં જહીં પત્ર તારો ખોવાઈ જાઉં સખી, હું ઘડીમાં કહીંક, થૈ જાય છે ચૂક વળી ઘરકામમાં જ; વાર્તા વ કાવ્ય કંઈ વાંચું, ન ચિત્ત ચોંટે ઘૂમી રહે મગજમાં જહીં પત્ર તારો તેં શું લખ્યું છ તેં શું લખ્યું છ વધુ ના; સખી, બે’ક શબ્દો, કિન્તુ અહો વધુ ના; સખી, બે’ક શબ્દો, કિન્તુ અહો \n – સુધીર પટેલ સમય નામની એ બલા હોય છે, નકર માનવી સૌ ભલા હોય છે ભલે હોય કપડાં ફકીરોના જીર્ણ, કરમ ક્યાં કદી ફાટલા હોય છે ભલે હોય કપડાં ફકીરોના જીર્ણ, કરમ ક્યાં કદી ફાટલા હોય છે પીનારા ભરે છે સદા મહેફિલો, તૃષાતુર બધે એકલા હોય છે પીનારા ભરે છે સદા મહેફિલો, તૃષાતુર બધે એકલા હોય છે બધાની તરક્કીના પાયા મહીં, અનુભવ અહીં પાછલા હોય છે બધાની તરક્કીના પાયા મહીં, અનુભવ અહીં પાછલા હોય છે ભલે રાત હો કાળી ડિબાંગ પણ, દિશા ચીંધવા તારલા હોય છે ભલે રાત હો કાળી ડિબાંગ પણ, દિશા ચીંધવા તારલા હોય છે જવાબો મળે છે, પરંતુ ... [વાંચો...]\nકવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી\nઅભણ બાળની તોતડી કાલી બોલીમાં અને મોકળા સરળ તાલમાં અનાયાસ તાળીના પ્રાસમાં જે હરખે હરખે આરંભાઈ તે કવિતા નહીં પણ એની જણેતા ભાષા જેણે ભાખી રાખેલ જે એના પેટમાં બીજ પણ નથી એનું અડાબીડ અપરિમેય અવશ્ય અરણ્ય કવિતા જન્મ્યા પહેલાં જ જે – તેના ગજા બહારની જણસ ગેલમાં આવી કોઈ ગલગલિયાં કરવા જાય તો ગૂંચળે વળી જાય ખંજવાળ છાંટતા કાનખજૂરાની જેમ શોરીલા સરઘસના તોરમાં તરબતર કોઈ અકારણ ડંગોરાયટ આંગળીથી આકરણ કરે તો પડકારે ગોળ ફરતાં શૂળિયાં પસારીને ... [વાંચો...]\n7 પ્રતિભાવો : થાપા છે – ભગવતીકુમાર શર્મા\nપડે છે કેટલા પડછાયા વૃક્ષના જળમાં \nઅનાદિકાળથી કિન્તુ બધાય તરસ્યા છે.\nઢળ્યા છે છાંયડા લીલા ઉદાસ કબ્રો પર,\nહજી તો માટીના ઢગલા ય સાવ તાજા છે.\nબહુ જ ગમી આ ગઝલ.\nઅતુલ જાની (આગંતુક) says:\nપડે છે કેટલા પડછાયા વૃક્ષના જળમાં \nઅનાદિકાળથી કિન્તુ બધાય તરસ્યા છે. – વાહ \nજાળવજો હે માનવીઓ, ફુલાઈને ના ફરશો\nઆ મેઘ તો અબોલ પશુ-પંખી કાજે વરસ્યા છે.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.contractorbhai.com/fly-ash-brick-clay-bricks-concrete-blocks-product-review-gujarati/", "date_download": "2020-08-06T18:44:07Z", "digest": "sha1:RB7MKX3K4KKJXX7VYDVZSK5Y2CB4CIDT", "length": 5322, "nlines": 94, "source_domain": "www.contractorbhai.com", "title": "ફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ - ઉત્પાદની સમીક્ષા - ContractorBhai", "raw_content": "\nફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા\nજો તમે નવી દીવાલ બાંધવાના હોય તો તમારી પાસે 3 વિકલ્પ છે – 3 પ્રકારની ઈંટ. ક્લે બ્રિક, કોન્ક્રીટ બ્લોક્સ અને ફ્લાય એશ બ્રિક ( લોકપ્રિય રીતે સિપોરેક્સ નામે ઓળખાય છે\n1) ક્લે બ્રિક કાદવ માંથી બને છે અને ભઠ્ઠી માં નાખવામાં આવે છે. 2 સામાન્ય સાઈઝ માં (પહોળાઈ) લાલ ઈંટ ઉપલબ્ધ હોય છે – 4 ઇંચ અને 6 ઇંચ. અન્ય પ્રકારના ઇંટો સરખામણીમાં – તે વધુ માત્રામાં પાણી પીવે છે. તે સુકાતું નથી જયારે પી.ઓ.પી અથવા પ્લાસ્ટર તેના પર કરવામાં આવે. તો ઈંટ બરોબર પાકી છે તેનું ધ્યાન હોવું જોઈએ\n2) સોલિડ બ્લોક્સ વરાળ ના દબાણ થી બનાવવામાં આવે છે. તે એક કોન્ક્રીટ ના બ્લોક જેવુંજ હોય છે, ખુબ વજન વાળો હોય છે. અંદરની દીવાલો માટે યોગ્ય નથી.\n3) સિપોરેક્સ (ફ્લાય એશ બ્રિક) સિલિકા માંથી બને છે. તે વજનમાં ઘણા હલકા હોય છે. બજારમાં અલગ સાઈઝ જેમકે – 2, 4, અને 6 ઇંચ માં ઉપલબ્ધ છે. જો તમે દીવાલ બનાવી રહ્યા છો તો સિપોરેક્સ એક ઉત્તમ વિકલ્પ છે. તે મોંઘુ છે બાકી બે ની સરખામણી માં, પણ તે તમારી દીવાલ ને હળવી બનાવશે પરંતુ સાથે મજબૂતી પણ તેટલીજ આપશે\nશું ખોટું થઈ શકે છે ગ્લાસ ની સપાટી વાળા હોબ અને કુકટોપ સાથે\nટફન ગ્લાસ વિષે પરિચય\nમોડ્યૂલર સ્વિચ – ભારત\nબાથરૂમ લીકેજ ઉપરના માળ થી\nઇલેક્ટ્રિકલ એમ.સી.બી.(MCB) અને પેનલ બોર્ડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "https://www.webhostingsecretrevealed.net/gu/web-hosting-comparison/a2hosting-vs-inmotionhosting/", "date_download": "2020-08-06T18:47:19Z", "digest": "sha1:EUWE3W7NVBZUV5KRD2F3A2CA4DBKESKG", "length": 20004, "nlines": 255, "source_domain": "www.webhostingsecretrevealed.net", "title": "A2 હોસ્ટિંગ વિ ઇનમોશન હોસ્ટિંગ", "raw_content": "\nશ્રેષ્ઠ વેબ હોસ્ટ શોધો\nપર બાંધવામાં ફેક્ટ્યુઅલ હોસ્ટિંગ સમીક્ષાઓ\nસ્વતંત્ર સંશોધન અને હાર્ડ ડેટા.\nઅમારી શ્રેષ્ઠ વેબ હોસ્ટિંગ ચૂંટે છે\nસરખામણી કરો અને પસંદ કરો\nશ્રેષ્ઠ સસ્તા વેબ હોસ્ટિંગ (<$ 5 / mo)\nશ્રેષ્ઠ ઇમેઇલ હોસ્ટિંગ સેવાઓ\nશ્રેષ્ઠ મુક્ત વેબસાઇટ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ અનલિમિટેડ વેબ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વ્યવસ્થાપિત WordPress હોસ્ટિંગ\nશ્રેષ્ઠ વી.પી.એસ. હોસ્ટિંગ પ્રોવાઇડર્સ\nશ્રેષ્ઠ નાના બિઝનેસ હોસ્ટિંગ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.92 / mo પર શરૂ થાય છે.\nBlueHostવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nગ્રીનગેક્સઈકો ફ્રેન્ડલી હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટગેટરક્લાઉડ હોસ્ટિંગ $ 4.95 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટિંગરવહેંચાયેલ હોસ્ટિંગ $ 0.80 / mo પર શરૂ થાય છે.\nહોસ્ટપાપાકેનેડિયન હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nHost બધી હોસ્ટ સમીક્ષાઓ\nInMotion હોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.99 / mo ���ર શરૂ થાય છે.\nઇન્ટરસેવરજીવન માટે $ 5 / mo પર હોસ્ટિંગ શેર કર્યું.\nસ્કેલા હોસ્ટિંગસ્પેન વીપીએસ હોસ્ટિંગ $ 13.95 / mo થી પ્રારંભ થાય છે.\nSiteGroundવહેંચાયેલ હોસ્ટિંગ $ 3.95 / mo પર શરૂ થાય છે.\nટીએમડીહોસ્ટિંગવહેંચાયેલ હોસ્ટિંગ $ 2.95 / mo પર શરૂ થાય છે.\nWP એન્જિનસંચાલિત WP હોસ્ટિંગ $ 29 / mo પર.\nવેબ હોસ્ટ બેઝિક્સ વેબ હોસ્ટિંગ અને ડોમેન નામ કેવી રીતે કાર્ય કરે છે.\nએક વેબસાઇટ હોસ્ટ કરો કાર્યકારી વેબસાઇટને હોસ્ટ કરવાની બે રીત.\nવેબ હોસ્ટ પસંદ કરો હોસ્ટિંગ શોપર્સ માટે 16-પોઇન્ટ ચેકલિસ્ટ.\nસેટઅપ SSL શીખો વિશ્વસનીય CA થી સસ્તા SSL ની તુલના કરો અને ખરીદો.\nબ્લોગ શરૂ કરો બ્લોગ શરૂ કરવા માટે પગલું દ્વારા પગલું શિખાઉ માર્ગદર્શિકા.\nતમારો બ્લોગ વધારો તમારા બ્લોગને પ્રમોટ કરવા અને તેને વધારવા માટેના 15 રસ્તાઓ.\nવી.પી.એસ. હોસ્ટિંગ માર્ગદર્શન વી.પી.એસ. કેવી રીતે કાર્ય કરે છે સ્વિચ કરવાનો સમય ક્યારે છે\nવેબ યજમાન બદલો તમારી વેબસાઇટને નવા હોસ્ટ પર કેવી રીતે સ્થાનાંતરિત કરવું.\nવેબ હોસ્ટિંગ ખર્ચ વેબ હોસ્ટિંગ માટે તમારે કેટલું ચુકવવું જોઈએ\nએક વેબસાઇટ બનાવો તમારી પોતાની વેબસાઇટ બનાવવાની ત્રણ સરળ રીતો.\nવી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે વી.પી.એન. કેવી રીતે કાર્ય કરે છે અને તમારે કોઈની જરૂર છે\nશ્રેષ્ઠ વીપીએન શોધો કેવી રીતે પસંદ કરવું અને ક્યાં વીપીએન ખરીદવું\nડબલ્યુએચએસઆર વેબ હોસ્ટ સ્પાયકોઈપણ વેબસાઇટ પાછળ ઇન્ફ્રા અને ટેક પ્રગટ કરો.\nડબલ્યુએચએસઆર અપટાઇમ ચેકરજો વેબસાઇટ ડાઉન હોય તો ઝડપી તપાસો.\nવેબ હોસ્ટ તુલના એક જ સમયે 3 વેબ યજમાનોની સરખામણી કરો.\nમુખ્ય પૃષ્ઠ > વેબ હોસ્ટિંગ તુલના > A2 હોસ્ટિંગ વિ ઇનમોશન હોસ્ટિંગ\nA2 હોસ્ટિંગ વિ ઇનમોશન હોસ્ટિંગ\nસમીક્ષા યોજના સ્વિફ્ટ પાવર\nડિસ્કાઉન્ટ પહેલાં ભાવ $10.99 / મહિનો $10.99 / મહિનો\nખાસ ડિસ્કાઉન્ટ વિશેષ સાઇનઅપ ડિસ્કાઉન્ટ, પ્રથમ બિલ પર 51% - 63% બચાવો 40% એક-વાર ડિસ્કાઉન્ટ\nપ્રોમો કોડ WHSR / SAVE63 (લિંક સક્રિય કરો)\nવેબસાઈટ ની મુલાકાત લો\nવેબસાઈટ ની મુલાકાત લો\nવિશ્વસનીય સર્વર, 99.99% ઉપર અપટાઇમ હોસ્ટિંગ\nશ્રેષ્ઠ પ્રદર્શન માટે સારી રીતે ઑપ્ટિમાઇઝ\nવાજબી નવીકરણ દર અને સાઇનઅપ ડિસ્કાઉન્ટ\nકોઈપણ સમયે પૈસા પાછા ગેરંટી\nપ્રથમ વખત ગ્રાહકો માટે મફત વેબસાઇટ્સ સ્થળાંતર\n4 વિવિધ સર્વર સ્થાનોની પસંદગી\nવિશિષ્ટ વિકાસકર્તા વાતાવરણ (નોડ.જેએસ, પાયથોન, વગેરે)\nઅપવાદરૂપ સર્વર પ્રદર્શન - અપસ્ટાઇમ હોસ્ટિંગ> 99.98%\nપ્રભાવશ��ળી લાઇવ ચેટ અને તકનીકી સપોર્ટ\nબધા માટે વન-સ્ટોપ સોલ્યુશન - તમને એક પ્લાનમાં બધી હોસ્ટિંગ સુવિધાઓની જરૂર છે\nબધા પ્રથમ વખત ગ્રાહકો માટે મફત સ્થળ સ્થળાંતર સેવા\n90-day મની બેક ગેરેંટી - હોસ્ટિંગ માર્કેટમાં શ્રેષ્ઠ\nરૂમના મોટાભાગના વિકાસ માટે - ઉપરોક્ત VPS અને સમર્પિત હોસ્ટિંગ\nજો તમે હવે ઇનમોશન સાથે હોસ્ટ કરો છો તો 50% સાચવો (WHSR વિશિષ્ટ ડિસ્કાઉન્ટ)\nએકંદરે અમે ઇનમોશન હોસ્ટિંગ સાથેના અમારા અનુભવથી ખુશ છીએ\nજ્યારે તમે ડાઉનગ્રેડ કરો છો ત્યારે સાઇટ સ્થાનાંતરણ પાત્ર છે\nઘણા એક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગ સ્પીડ સુવિધાઓ હવે વધારાની કિંમત છે\nએક્સએક્સએનએક્સ ટર્બો પ્લાન રૂબી અથવા પાયથોનને સપોર્ટ કરતું નથી\nપ્રારંભિક સાઇન અપ પછી, ભાવ વધે છે\nકોઈ ઇન્સ્ટન્ટ એકાઉન્ટ સક્રિયકરણ નથી\nફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં સર્વર સ્થાન\nડેટા ટ્રાન્સફર અનલિમિટેડ અનલિમિટેડ\nસંગ્રહ ક્ષમતા અનલિમિટેડ અનલિમિટેડ\nનિયંત્રણ પેનલ CPANEL CPANEL\nવિશેષ ડોમેન રેગ. .Com ડોમેન માટે $ 14.95 / yr; વિવિધ ટી.એલ.ડીઓ માટે ભાવ બદલાય છે. $ 14.95 / વર્ષ\nખાનગી ડોમેન રેગ. $ 9.95 / વર્ષ $ 12.99 / વર્ષ\nઑટો સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલર Softaculous Softaculous\nકસ્ટમ ક્રોન નોકરીઓ હા હા\nસાઇટ બૅકઅપ્સ હા હા, $ 2 / mo (બેકઅપ મેનેજર)\nસમર્પિત આઇપી $ 48 / વર્ષ $ 48 / વર્ષ\nમફત એસએસએલ ચાલો એન્ક્રિપ્ટ કરીએ ઑટો એસએસએલ\nબિલ્ટ ઇન સાઇટ બિલ્ડર એક્સએક્સટીએક્સ વેબસાઇટ બિલ્ડર બોલ્ડગ્રીડ\nસરખામણી કરવા માટે કયો વેબ હોસ્ટ\nખાતરી નથી કે ક્યાંથી શરૂ કરવું અહીં ત્રણ \"જોઈ જવું જોઈએ\" સૂચનો છે:\nA2 હોસ્ટિંગ વિ ઇનમોશન હોસ્ટિંગ વિરુદ્ધ ઇન્ટરસેવર - સર્વશ્રેષ્ઠ ઑલ-રાઉન્ડર હોસ્ટિંગ સેવાઓ\nબ્લુહોસ્ટ વિ ઇનમોશન હોસ્ટિંગ વિ સાઇટગ્રાઉન્ડ લોકપ્રિય બ્લોગ / બજેટ હોસ્ટિંગ સેવાઓ\nકિન્સ્ટા vs સાઇટગ્રાઉન્ડ વિ WP એન્જિન લોકપ્રિય સંચાલિત વર્ડપ્રેસ હોસ્ટિંગ સેવાઓ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગ વિ બ્લુહોસ્ટ\nAxNUMX હોસ્ટિંગ વિ સાઇટગૉઉન્ડ\nએક્સએક્સએક્સએક્સ હોસ્ટિંગ વિ હોસ્ટિંગર\nBlueHost વિ ઇનમોશન હોસ્ટિંગ\nGoDaddy વિ ઇનમોશન હોસ્ટિંગ\nHostgator વિ ઇનમોશન હોસ્ટિંગ\nHostinger વિ ઇનમોશન હોસ્ટિંગ\nઇનમોશન હોસ્ટિંગ vs સાઇટગ્રાઉન્ડ\nકિન્સ્ટા વિ WP એન્જિન\nસાઇટગ્રાઉન્ડ વિ WP એન્જિન\nજાહેરાત: WHSR આ વેબસાઇટ પર સૂચિબદ્ધ હોસ્ટિંગ કંપનીઓ તરફથી રેફરલ શુલ્ક મેળવે છે. અમારી અભિપ્રાયો વાસ્તવિક અનુભવ અને વાસ્તવિક હોસ્ટિંગ સેવા ડેટા પર આધારિત છે. કૃપા કરીને અમારી સમીક્ષા નીતિ વાંચો વેબ હોસ્ટને કેવી રીતે રેટ કરીએ તે સમજવું.\nસરખામણી કરવા માટે હોસ્ટિંગ પસંદ કરો\n1 અને 1 હોસ્ટિંગ\nવેબ હોસ્ટિંગ સિક્રેટ જાહેર\nવેબહોસ્ટિંગસેરેટવેલ (WHSR) લેખને પ્રકાશિત કરે છે અને વપરાશકર્તાઓ માટે સાધનો વિકસાવે છે જે વેબસાઇટ હોસ્ટિંગ અને બનાવવામાં મદદ કરે છે.\nવિશે . ગ્લોસરી . અનુવાદ . ડિસક્લેમર\nઅમને અનુસરો: ફેસબુક . Twitter\nવેબરાવેન્યુન એસડીએન ભાડ (1359896-W)\n2 જલાન એસસીઆઈ 6/3 સનવે સિટી આઇપોહ\nઅમારી સાઇટ્સ: હોસ્ટસ્કોર . બિલ્ડટિસ\nવેબસાઇટ ટૂલ્સ અને ટિપ્સ\nનાના બિઝનેસ માટે શ્રેષ્ઠ વેબસાઇટ બિલ્ડર્સ\nવેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી: સંપૂર્ણ પ્રારંભિક માર્ગદર્શિકા\nPlesk વિ cPanel: હોસ્ટિંગ નિયંત્રણ પેનલ સરખામણી કરો\nઅનલિમિટેડ હોસ્ટિંગ વિશે સત્ય\nવેબસાઇટ બિલ્ડર: વિક્સ / Weebly\nશું વીપીએન કાયદેસર છે વીપીએન વપરાશ પર પ્રતિબંધ મુકનારા દેશો\nવીપીએન કેવી રીતે સેટ કરવું: વોક-થ્રુ માર્ગદર્શિકા\nતમારું આઈપી સરનામું કેવી રીતે છુપાવવા અથવા બદલવું\nવી.પી.એન. સમીક્ષાઓ: ExpressVPN / NordVPN / સર્ફશાર્ક / CyberGhost / ટોરગાર્ડ\nતમને કેટલી હોસ્ટિંગ બેન્ડવિડ્થની જરૂર છે\nTOR બ્રાઉઝરનો ઉપયોગ કરીને ડાર્ક વેબને કેવી રીતે ઍક્સેસ કરવું\nકેવી રીતે ફોરમ વેબસાઇટ પ્રારંભ અને ચલાવો\nતમારી વેબસાઇટને બીજા વેબ હોસ્ટ પર કેવી રીતે ખસેડવી\nપ્રારંભ કરવા માટે ઓનલાઇન વ્યાપાર વિચારોની મોટી સૂચિ\nચેટર્બેટ અને 10 અન્ય બિલ્ટ-ઇન-જાંગો વેબસાઇટ્સ\nસાઇટગ્રાઉન્ડ હોસ્ટિંગના 10 સસ્તા વિકલ્પો\nશ્રેષ્ઠ નિ Webશુલ્ક વેબ હોસ્ટિંગ સાઇટ્સ (2020)\nઆ લિંકને અનુસરશો નહીં અથવા તમને સાઇટ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2019/12/04-today-is-indian-navy-day-in-gujarati.html", "date_download": "2020-08-06T18:28:40Z", "digest": "sha1:Y6IG2GVIPUJIYRY7KC5MSGACRNK7COZC", "length": 4980, "nlines": 75, "source_domain": "www.gujaratigk.in", "title": "04 ડીસેમ્બર : આજે છે ભારતીય નૌસેના દિવસ [ Today is Indian Navy Day in Gujarati ] - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\n04 ડીસેમ્બર : આજે છે ભારતીય નૌસેના દિવસ\n☞ નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે નૌસેનાના વીરલાઓને યાદ કરવામાં આવે છે. નૌસેના દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે.\n☞ 15 ઓગસ્ટ 1947 માં ભારત જ્યારે આઝાદ થયું . ત્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યું અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી 'રોયલ'નો ત્યાગ કર���યો . ત્યારે ભારતના નૌસૈનિ દળમાં જૂનુ યુદ્ધપોત હતુ .\n☞ આઈ. એન. એસ. 'વિક્રાંત' ભારતીય નૌસેનાનું પ્રથમ યુદ્ધપોતક વિમાન હતુ. જેને 1961માં સેનામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. પછી આઈ. એન. એસ 'વિરાટ' ને 1986માં સામેલ કરવામાં આવ્યુ હતુ . જે ભારતનુ બીજુ વિમાનવાહી પોત બની ગયું .\n☞ આજે ભારત પાસે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું ભૂમિદળ પાંચમા નંબરનું હવાઈદળ અને સાતમા નંબરનું મોટામાં મોટું નૌકાદળ છે .\n☞ આ ત્રણેય પાંખના વડાનું વડું મથક નવી દિલ્હીમાં આવેલ છે . રાષ્ટ્રના દરિયાઈ હિતોના રક્ષણની જવાબદારી ભારતીય નૌકાદળને સોપવામાં આવી છે .\n☞ જયારે હવાઈદળ સંરક્ષણની સમતુલા હવાઈ માર્ગોના પ્રતિબંધ સર્વેક્ષણ તથા હુમલા વખતે હવાઈ ટેકો પુરો પાડવાની જાળવણી કરે છે . કુદરતી આફતોમાં રાહત કાર્યોમાં પણ મદદરૂપ થાય છે\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/geysers/kalptree-25-l-storage-water-geyserivory-beige-shells-25-litres-price-pofTuX.html", "date_download": "2020-08-06T18:30:31Z", "digest": "sha1:QJCCUIFQZWJIPTHTTN7Q7I533A3YI2NY", "length": 12359, "nlines": 278, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં કાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ નાભાવ Indian Rupee છે.\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ નવીનતમ ભાવ Aug 06, 2020પર મેળવી હતી\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટ���ેસફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ સૌથી નીચો ભાવ છે 4,399 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 4,399)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી કાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ - વપરાશકર્તા સમીક્ષાઓ\nખૂબ જ સારી , પર 107 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ વિશિષ્ટતાઓ\nમેક્ઝીમમ ટેમ્પરેચ 15 - 75 degree C\nટેંક કૅપેસિટી 25 L\nહીટિંગ એલિમેન્ટ 15 mins min\nરેટેડ પ્રેસઃસૂરે 6 bar\nથર્મલ કટઓફ્ફ સેફટી ડેવિસ No\nપાવર કૉંસુંપ્શન 2000 W\nઅદ્દિતિઓનલ ફેઅટુરેટ્સ 2, Power On Ready\n( 1 સમીક્ષાઓ )\n( 11355 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 797 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 180 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 851 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 308 સમીક્ષાઓ )\n( 4 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All વોટર ગેઇઝર્સ\n( 10 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nકાલપત્રી 25 L સ્ટૉરાંગે વોટર ગેયશેર આઇવરી બેઇએ શેલ્લ્સ 25 લિટરેસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/pen-drives/microware-golden-guitar-shape-8-gb-pendrive-8-gb-pen-drivegold-price-pvwK7l.html", "date_download": "2020-08-06T19:35:00Z", "digest": "sha1:EUJBJ7PRVPGG6EXG5M5WORIIFZ7VG7GV", "length": 11541, "nlines": 245, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nમોબાઇલ કેસો & આવરી લે\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ\nપીડી સ્કોર નક્કી કરવા માટે કેવી રીતે સારા ફોન છે વપરાશકર્તા રેટિંગ્સ સંખ્યા અને સરેરાશ રેટિંગ્સ ઉપયોગી users.This દ્વારા આપવામાં એક સ્કોર ઉપયોગ કરી ગણવામાં આવે છે સંપૂર્ણપણે ચકાસણી વપરાશકર્તાઓ સામાન્ય રેટિંગ્સ પર આધારિત છે.\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ ભાવIndiaમાં યાદી\nઉપરના કોષ્ટકમાં માઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ નાભાવ Indian Rupee છે.\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ નવીનતમ ભાવ Jul 24, 2020પર મેળવી હતી\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડફ્લિપકાર્ટ માં ઉપલબ્ધ છે.\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ સૌથી નીચો ભાવ છે 999 ફ્લિપકાર્ટ, જે 0% ફ્લિપકાર્ટ ( 999)\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી માઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 5 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ વિશિષ્ટતાઓ\nસેલ્સ પાકે 1 Pen Drive\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 6 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 5 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 3 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nOther માઇક્રોવે પેન ડ્રાઈવેસ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 11 સમીક્ષાઓ )\n( 5 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nView All માઇક્રોવે પેન ડ્રાઈવેસ\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1699 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nપેન ડ્રાઈવેસ Under 1099\nમાઇક્રોવે ગોલ્ડન ગિટાર શાપે 8 ગબ પેનડ્રાઈવે પેન ડ્રાઈવે ગોલ્ડ\n3.8/5 (5 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=614", "date_download": "2020-08-06T18:39:30Z", "digest": "sha1:6MDRENZ4OHQMIL36SNA7MXRSROKXN7SC", "length": 10282, "nlines": 117, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: ત્રણ બાળ ગઝલો – નટવર જાજલ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nત્રણ બાળ ગઝલો – નટવર જાજલ\n[ગઝલકાર શ્રી નટવરભાઈ (કુવૈત) દ્વારા લિખિત ત્રણ બાળ ગઝલો, ‘ધબક’ સામાયિકમાંથી સાભાર. ]\nચાંદા મામા ચાંદા મામા,\nઅમને પ્રિય કુરતા પા’જામા,\nતમને તો રૂપેરી જામા.\nઅમને સહુને મળવા માટે,\nનોંધી લો સહુના સરનામા.\nરોજ નિહાળો ખેલ ઉધામા.\nટેવ તમારી અમને આપો,\n‘હરદમ એવા, લો ન વિસામા’\nજાવાનું તો નામ ન લેશો,\nનાખો ચંદા કેરા ધામા.\nચીં ચીં કરતું ચકલી ટોળું\nફરર્ર ઊડતું ચકલી ટોળું.\nઝાડે ઝાડે બેસે નાસે,\nક્ષણમાં સરતું ચકલી ટોળું.\nસંગે ફરતું ચકલી ટોળું.\nસૂરજ કેરો મહિમા ગાવા,\nકલબલ કરતું ચકલી ટોળું.\nસુખ-દુ:ખ સઘળાં ભૂલી જઈને,\nકેવું રમતું ચકલી ટોળું \nવાદળ વાદળ હળતાં વાદળ,\nટીપે ટીપે રળતાં વાદળ.\nસૂરજ ઢાંકી ફરતાં વાદળ,\nપૃથ્વી ઝાંખી કરતાં વાદળ.\nલાગ મળે ગડગડતાં વાદળ.\nહસતાં હસતાં રડતાં વાદળ,\nરડતાં રડતાં હસતાં વાદળ.\n« Previous ટપાલ – ભગીરથ બ્રહ્મભટ્ટ\nએની એ રાખો – નીરવ વ્યાસ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઅટકળોનો દરિયો – અઝીઝ ટંકારવી વ્યર્થતામાં એટલા ખૂંપી ગયા, તથ્યતાની આંગળી ચૂકી ગયા. સાચવી છે એક ચંચળ પળ અમે, કાફલા યુગના ભલે છૂટી ગયા. આંગળી છૂટી તમારી એ પછી – વાલિયાના વારસો લૂંટી ગયા. એક પંખી ઝાડ પર બેઠું અને – ડાળને ટહુકા વળી ફૂટી ગયા. ને પવન ભોઠો પડી પાછો ફર્યો, ફૂલ સૌ, ભમરા બધા ચૂંટી ગયા. સુખ અહીં અટકળનો દરિયો છે ‘અઝીઝ’, આપણે પણ એ મહીં ડૂબી ગયા. ... [વાંચો...]\nગઝલ પુષ્પ – સંકલિત\nગુલાબ કહેતું હતું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ગુલાબ કહેતું હતું સાંજના રડીને મને, મળ્યું શું ત્હારા આંગણામાં ઉઘડીને મને. દરેક વખતે ટેવવશ ગુમાવતો જ રહ્યો, કમાલ કરતો રહ્યો તું ય પણ જડીને મને. જુદો જ ભીડમાં, કોઈની સાથ પણ જુદો, સતત હું જોતો રહ્યો એકલો પડીને મને. ખરું પૂછો તો નથી હોતા જરાયે વ્હાલા, ઘણાંય થાય છે એવા સગા અડીને મને. મળ્યું છે જળ વગરની માછલી સમું આ ... [વાંચો...]\nફૂલ સૌ જ્યારે – બરકત વીરાણી ‘બેફામ’\nફૂલ સૌ જ્યારે બાળ લાગે છે, કોઈ મા જેવી ડાળ લાગે છે. આહ નીકળે છે હોઠ પરથી જે, આંસુઓની વરાળ લાગે છે. રાત એથી જ તો નથી ખૂટતી, કે દિવસનો દુકાળ લાગે છે. દોટ મૂકી છે રણ તરફ સૌએ, ઝાંઝવામાં જુવાળ લાગે છે. ઠંડી ઠંડી ઉપેક્ષા કરનારા તમને જોઈ ઝાળ લાગે છે. ભટકે છે એ બધાય ભાન ભૂલી, જેમને તારી ભાળ લાગે છે. આજ એની ગલી તજી દીધી, આજ દુનિયા વિશાળ લાગે ... [વાંચો...]\n20 પ્રતિભાવો : ત્રણ બાળ ગઝલો – નટવર જાજલ\nબાળસ્વભાવને પોષક સરસ રચનાઓ છે,આભાર શ્રી,નટુભાઈનો \nસુંદર પ્રયાસ… બાળકાવ્યો ઘણાં વાંચ્યા છે, પણ બાળ-ગઝલનો આ પ્રયોગ નવતર જણાયો. મજા આવી… આભાર, નટવરભાઈ\nબાળ ગઝલના આ નવતર પ્રયોગને આ વૈશ્વિક માધ્યમ-વેબસાઇટ ઉપર ખુબ આવકાર મળી રહેશે તેવી રજુ થયેલી આ ત્રણે સુંદર બાળ ગઝલોનું સ્તર અને કાઠું જોતાં સમજી શકીએ કે આશા રાખીએ તો તેમાં કાંઇ અતિશયોક્તિ નહિ ગણાય..અભિનંદન નટવરભાઇ જાજલ…\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratigk.in/2020/03/blog-post_96.html", "date_download": "2020-08-06T18:24:57Z", "digest": "sha1:L5OQBXZ44RWIE3VMJYYGDRYTN2JPO6QZ", "length": 3231, "nlines": 71, "source_domain": "www.gujaratigk.in", "title": "યુપી સરકાર ગરીબોને એક મહિના મફત અનાજની જાહેરાત કરે છે. - Gujarati GK || GK in Gujarati || Current Affairs in Gujarati", "raw_content": "\nHome » State News » યુપી સરકાર ગરીબોને એક મહિના મફત અનાજની જાહેરાત કરે છે.\nયુપી સરકાર ગરીબોને એક મહિના મફત અનાજની જાહેરાત કરે છે.\nયુપી સરકાર ગરીબોને એક મહિના મફત અનાજની જાહેરાત કરે છે.\nસીએમ યોગીએ ઘોર વાયરસના ફાટી નીકળેલા અસરગ્રસ્ત દૈનિક વેતન કામદારોને વળતર રૂપે ગરીબ લોકોને એક મહિનાનું મફત અનાજ આપવાની જાહેરાત કરી છે.\nમજૂર વિભાગમાં નોંધાયેલા 20 લાખ 37 હજારથી વધુ મજૂરોને ડીબીટી યોજના દ્વારા તેમના ખાતામાં દરેકને 1000 રૂપિયા આપવામાં આવશે.\nએક કરોડ 65 લાખ જરૂરિયાતમંદ ગરીબ લોકોને 20 કિલો લોટ એક મહિનાની ખાદ્ય સામગ્રી મફતમાં આપવામાં આવશે.\nયુપી સરકાર ગરીબોને એક મહિના મફત અનાજની જાહેરાત કરે છે. Reviewed by GK In Gujarati on માર્ચ 23, 2020 Rating: 5\nએક નવી છોકરી કોલેજમાં આવી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/cyber-crime-incidents-increased-by-200-in-last-two-month-says-pmo-official-057607.html?utm_source=articlepage-Slot1-3&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:19Z", "digest": "sha1:46WER5Z5RJN6HRDAFAJ5HKMJLT6AAX6Y", "length": 13420, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "2 મહિનામાં સાઇબર ક્રાઇમ 200 ટકા વધ્યો, ચીનને જવાબદાર ઠેરવવાના સબૂત નથીઃ PMO અધિકારી | cyber crime incidents increased by 200% in last two month says PMO official - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n2 મહિનામાં સાઇબર ક્રાઇમ 200 ટકા વધ્યો, ચીનને જવાબદાર ઠેરવવાના સબૂત નથીઃ PMO અધિકારી\nમુંબઇઃ પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સૂચના સુરક્ષા અધિકારી ગુલશન રાયે સોમવારે કહ્યું કે ભારતમા પાછલા 2 મહિનામાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમા 200 ટકાનો ધારો થયો છે. તેમણે કહ્યું કે જો કે ચીનને જવાબદાર ઠેરવી શકાય તેવાં હજી એકેય સબૂત મળ્યાં નથી. તેમણે કહ્યું કે કોવિડ- 19 મહામારીને કારણે ઘરેથી કામ કરવા માટે સેવા ક્ષેત્રમા થયેલ બદલાવના કારણે આ ઘટનાઓ વધી છે, કેમ કે લોકો અવિશ્વસનીય એપ્લિકેશનને ડાઉનલોડ કરે છે જેમાં સુરક્ષા ઉપોયોનો અભાવ હોય શકે છે.\nભારત અને ચીન વચ્ચે ગત દિવસોમા સંબંધ તણાવપૂર્ણ રહ્યા છે, અને ગલવાન ઘાટીમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોના જીવ ચાલ્યા ગયા હતા. જે બાદ ભારતે સુરક્ષા કારણે ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો. રાયે અહીં એક કાર્યક્રમમાં કહ્યું, 'પાછલા બે મહિના દરમિયાન સાઇબર ક્રાઇમની ઘટનાઓ બહુ વધી ગઇ છે.'\nતેમણે કહ્યું બંને દેશ વચ્ચે તણાવને કારણે હુમલા થયા હોવાના સબૂત નથી. રાયે કહ્યું કે વિશેષ એજન્સીઓ સ્થિતિની દેખરેખ રાખી રહી છે અને હુમલાને પણ રોકી રહી છે. તેમણે કહ્યું કે, ફિશિંગ, સેવા સંબંધી મામલા અને રેનસમવેરના મોટા મામલા આવ્યા છે. આ મામલા માત્ર વધતા તણાવને કારણે નથી વધ્યા. આ મામલા જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અંતમથી વધ્યા છે.\nગુલશન રાયે જણાવ્ય��ં કે ઑફિસમાં સામાન્ય રીતે જરૂરી સુરક્ષા ઉપોય કરવામાં આવે છે. તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ જે કંઇપણ ડાઉનલોડ કરે છે તે વિશે વધુ સાવધાની વરતે અને માન્યતાપ્રાપ્ત એપ્સનો જ ઉપયોગ કરે. ચીની ઉત્પાદનો પર નિર્ભરતા વિશે પૂછવા પર તેમણે કહ્યું કે ચીન વિનિર્માણના ક્ષેત્રમાં દુનિયામાં અગ્રણી છે અને સૌકોઇ એ જાણતાં ત્યાંથી સામાન ખરીદે છે કે તે સુરક્ષિત છે.\nતેમણે કહ્યું કે પીએમ મોદીનું આત્મનિર્ભર ભારતનું આહ્વાન મહત્વપૂર્ણ છે. સાથે જ તેમણે કહ્યું કે અમેરિકા અને યૂરોપીય દેશો સહિત અન્ય દેશ પણ ચીન પર નિર્ભરતા ઘટાડવાની કોશઇશ કરી રહ્યા છે. બેંકિંગ ફ્રોડની ઘટનાઓ ઘટાડવા માટે ગુલશન રાયે સજેસન આપ્યા કે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ઓનલાઇન હસ્તાંતરણથી મળેલી ધનરાશિને પ્રાપ્તકર્તા એક કલાક સુધી કાઢી ના શકે.\nAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી\nBoys Locker Room: દિલ્લી પોલિસને મળી માહિતી, બધા સભ્યોની થઈ ઓળખ\nBoysLockerRoom મામલે જબરું ટ્વિસ્ટ, છોકરીએ બનાવી ફેક પ્રફાઈલ, પોતાના જ રેપનો ઉલ્લેખ કર્યો\nBoys Locker Room: ભડકેલી મીરા રાજપૂતે કહ્યું- પહેલા તમારા દીકરાને નાનો મતલબ સીખવો\nભુજિયાના 2 પેકેટના ચક્કરમાં બિઝનેસમેને 2.25 લાખ ગુમાવ્યા, લૉકડાઉનમાં થઈ રહ્યું છે ઑનલાઈન ફ્રોડ\nSBIની એલર્ટઃ EMI ટાળવા OTP શેર કરવાની જરૂર નથી, ખાતુ ખાલી થઈ જશે\nઈન્ટરનેટ પર સર્ચ કરવાથી પણ લૂંટાઈ શકે છે બેન્ક અકાઉન્ટ, જાણો શું છે કારણ\nનેવી ઑફિસરની પત્નીને Video કૉલ કરીને કપડાં ઉતારી નાખ્યાં અને પછી..\nહેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર\nપીએમ મોદીના નામ પર છેતરપિંડી કરનાર IIT છાત્રની ધરપકડ\n આ સરકારી બેંકે ખાતા ધારકોને એલર્ટ કર્યા, ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો...\nGoogle મેપ અને સર્ચ દ્વારા ખાલી થઇ રહ્યા છે લોકોના બેંક એકાઉન્ટ, જાણો કેવી રીતે\nકમલ હાસનની દીકરીની પ્રાઇવેટ તસવીરો ઈન્ટરનેટ પર લીક\ncyber crime pmo hacking india china સાઇબર ક્રાઇમ પીએમઓ હેકિંગ ભારત ચીન\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00560.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/videos/business/page-7/", "date_download": "2020-08-06T18:18:00Z", "digest": "sha1:2POKJU6LCHVBZNQG533F74GMSKXLX2LE", "length": 26741, "nlines": 345, "source_domain": "gujarati.news18.com", "title": "News18 Gujarati Videos, Latest Videos News in Gujarati, Gujarati Khabar वीडियो", "raw_content": "\nહોમ » વીડિયો » વેપાર\n18 એપ્રિલ સુધીમાં ભારતમાં આવી શકે છે 5 મિનિટમાં કોરોનાની તપાસ કરતી કિટ\nસૂત્રોને મળેલી જાણકારી મુજબ, આ કિટ એપ્રિલના ત્રીજા સપ્તાહ એટલે કે 18 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે છે\nસૂત્રોને મળેલી જાણકારી મુજબ, આ કિટ એપ્રિલના ત્રીજા સપ્તાહ એટલે કે 18 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે છે\n18 એપ્રિલ સુધીમાં ભારતમાં આવી શકે છે 5 મિનિટમાં કોરોનાની તપાસ કરતી કિટ\nકોરોના સામેની લડાઇમાં વચ્ચે SBIએ આપી ટિપ્સ આ રીતે બેંક ખાતું સાફ થવાનું જોખમ ટાળો\nપાણીથી પણ સસ્તુ થયું કાચું ક્રૂડ ઓઇલ, ભારતને આ ફાયદા થશે\nફૅક ન્યૂઝ : સરકારની જાહેરાત, નાણાકીય વર્ષને વધારવામાં નહીં આવે\nકોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ\nCoronavirus : કોરોના વાયરસના સંકટ વચ્ચે નાણા મંત્રીએ આપ્યા સારા સમાચાર\nRBIની જાહેરાત બાદ શું EMI નહીં ભરવા પડે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાંથી મુક્તિ મળશે\nપ્રીટ્રેડીંગ સેશન: Sensexમાં 1300 પોઇન્ટનો તો Niftyમાં 380 પોઇન્ટનો ઉછાળો\n 1 એપ્રિલથી લાગુ થશે પેન્શનનો નવો નિયમ, ખાતામાં જમા થશે વધુ રકમ\nSensexમાં 2800થી વધુ પોઇન્ટનું ગાબડું, ભારે ઘટાડા સાથે ખુલ્યુ શેરબજાર\n18 એપ્રિલ સુધીમાં ભારતમાં આવી શકે છે 5 મિનિટમાં કોરોનાની તપાસ કરતી કિટ\nકોરોના સામેની લડાઇમાં વચ્ચે SBIએ આપી ટિપ્સ આ રીતે બેંક ખાતું સાફ થવાનું જોખમ ટાળો\nપાણીથી પણ સસ્તુ થયું કાચું ક્રૂડ ઓઇલ, ભારતને આ ફાયદા થશે\nફૅક ન્યૂઝ : સરકારની જાહેરાત, નાણાકીય વર્ષને વધારવામાં નહીં આવે\nકોરોના સંકટઃ 50 લાખ લોકોનાં ભોજનની વ્યવસ્થા કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ\nCoronavirus : કોરોના વાયરસના સંકટ વચ્ચે નાણા મંત્રીએ આપ્યા સારા સમાચાર\nRBIની જાહેરાત બાદ શું EMI નહીં ભરવા પડે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાંથી મુક્તિ મળશે\nપ્રીટ્રેડીંગ સેશન: Sensexમાં 1300 પોઇન્ટનો તો Niftyમાં 380 પોઇન્ટનો ઉછાળો\n 1 એપ્રિલથી લાગુ થશે પેન્શનનો નવો નિયમ, ખાતામાં જમા થશે વધુ રકમ\nSensexમાં 2800થી વધુ પોઇન્ટનું ગાબડું, ભારે ઘટાડા સાથે ખુલ્યુ શેરબજાર\n1 કલાકમાં ડૂબી ગયા 10 લાખ કરોડ રૂપિયા, રોકાણકારો પર ખૂબ ભારે પડ્યો કોરોના\nશેર બજારમાં હાહાકાર વચ્ચે અહીં રોકાણ કરવાથી મળશે બેસ્ટ રિટર્ન અને સરકારી ગેરંટી\nRailwayએ આજે 524 ટ્રેનોને કેન્સલ કરી, સ્ટેશન જતાં પહેલા ચૅક કરી લો યાદી\nStock Market પર Coronavirusની અસર, Sensexમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો\n YES Bankના ગ્રાહકો બુધવારે સાંજ પછી 50 હજારથી વધારે રૂપિયા ઉપાડી શકશે\nખુશખબર : સોનાની કિંમતમાં છ દિવસમાં 5000નો કડાકો, ફટાફટ જાણી લો નવો ભાવ\nમારૂતિએ શરૂ કરી નવી સર્વિસ, હવે ઘરે બેઠાં વેચી શકશો તમારી કાર\nઆજે જ કરી લો આ કામ, નહીં તો સોમવારે બંધ થઈ જશે આપનું ડેબિટ-ક્રેડિટ કાર્ડ\n પેટ્રોલ-ડીઝલ ત્રણ રૂપિયા સુધી મોંઘું થશે, સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી\nબજારમાં હાહાકાર : નાના રોકાણકારોએ યસ બેંકના શેરમાં રોકાણ કરવું કે નહીં\nકોરોના વાયરસને પગલે વૈશ્વિક મંદીની આશંકા, શેર બજારમાં હાહાકાર\nCoronavirus ના કારણે શૅર બજારમાં હાહાકાર, Nifty 10000થી નીચે\nYES Bank ના ગ્રાહકોને મોટી રાહત, બીજી બેંકમાંથી 2 લાખ રૂ.થી વધારેનું RTGS કરી શકાશે\nHoli 2020: નોટો પર લાગ્યો રંગ તો ચિંતા ન કરો, જાણો શું છે RBIનો નિયમ\nPPF દ્વારા પણ તમે બની શકો છો કરોડપતિ, આ રીતે કરો રોકાણ\nયસ બેંકના ગ્રાહકોને મળી શકે છે રાહત, આ દિવસથી હટી શકે છે પૈસા ઉપાડવાની મર્યાદા\nYes Bank મામલામાં સીબીઆઈએ તપાસનો વ્યાપ વધાર્યો, અનેક સ્થળોએ દરોડાં\nSensex 1942 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો, આ કારણે રોકાણકારોના 6.87 લાખ કરોડ ડૂબ્યા\n કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી EDની રિમાન્ડમાં મોકલ્યા\nYes Bank સંકટ: EDએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી\nYes Bankનાં ખાતાધારકોની મુશ્કેલી દૂર કરીશું, તેમના રૂપિયા સુરક્ષિત : SBI ચેરમેન\nયસ બેંક સંકટ : લાખો ખાતાધારકોને રોવડાવનાર 'રાણો' આખરે છે ક્યાં\nSensex 893 તો Nifty 279 પોઇન્ટના ઘટાડા સાથે બંધ\nYes Bankમાં જમા રૂપિયા પૂરી રીતે સુરક્ષિત, કોઈને પણ નુકસાન નહીં થાય : નાણા મંત્રી\nYes Bankના આ ગ્રાહકો પર RBIના પ્રતિબંધની કોઈ અસર નહીં થાય\n Sensex 1450 પૉઇન્ટ તૂટ્યો, Niftyમાં પણ ભારે ઘટાડો\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nઅમદાવાદને મળ્યું ભારતીય રેલવેનું સૌથી શક્તિશાળી ઈલેક્ટ્રીક એન્જિન, જાણો - ખાસીયતો\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nઅમેર��કામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/happy-mothers-day-despite-living-with-coronated-daughter-for-20-days-mother-did-not-feel-the-transition/177092.html", "date_download": "2020-08-06T19:03:09Z", "digest": "sha1:UJI4XO5TFFZJENDQJAQLDRFAUZDYMYA5", "length": 5212, "nlines": 39, "source_domain": "navgujaratsamay.com", "title": "હેપ્પી મધર્સ ડેઃ 20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું | નવગુજરાત સમય", "raw_content": "\nહેપ્પી મધર્સ ડેઃ 20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું\nહેપ્પી મધર્સ ડેઃ 20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું\n1 / 1 માતામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવોના કારણે સંક્રમણ ન લાગ્યુંઃ ડોક્ટર\n17 દિવસમાં દીકરીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને માતાના નેગેટિવ\nકોરોના વાયરસના સંક્રમણમાં સંપડાયેલી 18 મહિનાની દીકરીની સાથે 20 દિવસ સુધી એક જ બેડ પર રહેવા છતા માતા કોરોના સંક્રમણથી બચી રહી. ભારતમાં આવી ઘટના પહેલી વખત જ બની છે કે કોરોના સંક્રમીતની સાથે આટલા બધા દિવસ સુધી એક જ બેડ પર રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું હોય.\nપીજીઆઈ આ ઘટના પર રિસર્ચ કરાવવા માગે છે કે આવું કેવી રીતે શક્ય બન્યું. સંક્રમીત બાળકીની આટલી નજીક રહેવા છતા પણ માતાને કેવી રીતે સંક્રમણ ન લાગ્યું. 18 મહિનાની ચાહત 20એપ્રિલના રોજ સંક્રમણનો શિકાર બની હતી. માતા સીઝર 20 દિવસ સુધી તેની સાથે સાથે હોસ્પિટલમાં એક જ બેડ પર રહી હતી.\n17 દિવસમાં ત્રણ વખત દીકરી ચાહતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ માતાનો રિપોર્ટ દર વખતે નેગેટિવ જ આવ્ચો હતો. શનિવારના રોજ દિકરીનો રિપોર્ટ નેગેટિવ આવ્ચા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ સેન્ટરના ડો. રશ્મિ રંજન ગુરુએ જણાવ્યું કે માતાની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત હતી. તેમણે સતત માસ્ક લગાવેલું રાખ્યું હતું અને તેઓ વારં��ાર હાથ ધોયા કરતા હતા. બાળકીને ઉધરસ અને શરદી નહતા જેના કારણે સંક્રમણ માતા સુધી ન પહોંચી શક્યું.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nદેશમાં 'કોરોના ઘાત' : માત્ર 6 દિવસમાં કોરોનાના કેસ 40,000થી 60,000 થયા\nમધ્ય પ્રદેશના નરસિંહપુરમાં ટ્રક પલટી જતા 5 મજૂરોના મોત, 11 ઈજાગ્રસ્ત\nદિલ્હી: તબીબ આત્મહત્યા કેસમાં દિલ્હી પોલીસે AAPના ધારાસભ્ય પ્રકાશ જરવાલની ધરપકડ કરી\nઅબૂ ધાબી અને દુબઇથી સ્વદેશ પહોંચેલા બે ભારતીયોમાં કોરોના પોઝિટીવ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00561.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1375", "date_download": "2020-08-06T18:38:29Z", "digest": "sha1:MPAT7WIIFWRPRBPZ7PI63LEY37K3VRMI", "length": 21111, "nlines": 121, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com: સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ", "raw_content": "\nસ્વ. મૃગેશ શાહ વાર્તા સ્પર્ધા ૨૦૧૪\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસંબંધોની વિદ્યા – સુરેશ દલાલ\n[‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર.]\nસાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે નથી ઊંચે જોતા. આપણે આપણી જાત સાથેનો સંબંધ પણ કેટલો બટકણો છે. કોઈ દિવસ નિરાંત જીવે મનગમતું એકાંત મેળવીને આપણે કદીય આપણી જાત સાથે વાત કરવાનો મોકો મેળવ્યો છે ખરો \nમાણસ જન્મે છે ત્યારથી એની ઈચ્છા હોય કે ન હોય એ સંબંધોની માયાજાળમાં ફસાયો છે. પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ છે. જો જાત સાથે સંબંધ કેળવીએ તો એ સંબંધ કસ્તૂરીમૃગ થાય. કસ્તૂરીમૃગની પાસે પોતાની સુવાસ હોય છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો નથી પડતો. સંબંધની પારની પણ એક સૃષ્ટિ હોઈ શકે. જ્યારે બધા જ સંબંધો પોકળ અને પામર પુરવાર થાય અથવા ન થાય તો પણ માણસે ક્યારેક તો સંબંધની પાર જવું જોઈએ. શા માટે માણસોના સંબંધો વણસે છે આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અં��ે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી. સત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે. એનો અર્થ એવો નથી કે માણસે શબ્દોથી લોકોને પંપાળવા. જ્યાં આપણા સત્યની જરૂર હોય ત્યાં જ વાત કરી શકાય. સત્ય કે આંસુઓ સસ્તાં ન કરી શકાય. કોઈના અહમને હાથે કરીને શું કામ હડફેટમાં લેવો ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.\nઆપણે મોટે ભાગે અભિપ્રાયો ઓકતા હોઈએ છીએ. આપણે જ્યારે અભિપ્રાય વ્યકત કરીએ છીએ ત્યારે આડકતરી રીતે એવું પુરવાર કરવા માગીએ છીએ કે આના કરતાં મને વધુ આવડે છે. કોઈનું પ્રવચન સાંભળીને તરત એમ કહી દેવું કે તારી વાતમાં કશો દમ ન’તો, એમાં સત્ય હોય તોપણ એને જુદી રીતે કહી શકાય. જ્યારે સામા માણસનું રિસીવિંગ સેન્ટર સાઉન્ડ હોય, એની ગ્રહણશક્તિ સતેજ હોય ત્યારે શાંતિથી એને કહી શકીએ કે એ દિવસે તારું જે પ્રવચન હતું એ જોઈએ એટલું જામ્યું નહીં. તો પેલી વ્યક્તિ પણ પોતે તે દિવસે પ્રવચનમાં કેમ ન જામી શકી એના વિશે વિચાર કરશે અને કદાચ પોતા પાસેથી સાચો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરશે. સાચું બોલવું ને સારું બોલવું એ એક કળા છે, પણ માણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું. મહેણાં-ટોણાં, વાતવાતમાં મોઢું ચઢાવવું, ત્રાગાં કરવાં, હવે તો તારી બાબતમાં નહીં જ બોલું એમ કહીને તોબરો ચઢાવવો – આ બધી સામી વ્યક્તિને યાતના આપવાની અનેક પદ્ધતિઓ છે.\nલૂલા અને આંધળાની વાત તો જાણીતી છે, પણ રજનીશજીએ આ વાતને એક નવો વળાંક આપ્યો છે. આપણા તમામ સંબંધો લૂલા અને આંધળા જેવા છે. બંનેને એકમેકની જરૂરિયાત છે. બંને અંદરથી તો ભિખારી છે. લંગડા પાસે પગ નથી, આંધળ��� પાસે આંખ નથી. કમાઈ શકવાની તાકાત નથી અને એક જાપાની કહેવત કહે છે એ પ્રમાણે ભિખારીના ધંધામાં હંમેશાં નફો હોય છે. આ બંને ભિખારીએ ધંધામાં ભાગીદારી રાખી. આમ તો બંને વચ્ચે સમજણ હતી છતાં એક દિવસ ભીખના પૈસાને કારણે બંને વચ્ચે ઝઘડો થયો. ભિખારી હોય કે ઉદ્યોગપતિ હોય છેવટે તો બધા સાથે રહે છે કે છૂટા પડે છે તે કેવળ પૈસાને કારણે. બંને એટલું ઝઘડ્યા કે મારપીટ પર પહોંચ્યા. બંનેને એકમેકની જરૂર તો હતી જ તોપણ બંને ખૂબ ઝઘડ્યા.\nઆ ઝઘડો જોઈને, (કોઈકે હમણાં કહ્યું’તું કે ઈશ્વરનો વિડિયો તો કાયમ ચાલે જ છે) સાંભળીને ઈશ્વરને દયા આવી. એ પોતે પ્રગટ થયા. એમને એમ કે આ બંનેનો આશીર્વાદ આપું અને એમને કહું કે તમને જે જોઈએ તે માગો, પણ આ ગઘડો ખતમ કરો. ભગવાનને એમ કે આંધળો આંખ માગશે, લંગડો પગ માગશે પણ એ લોકોએ જે માગ્યું એનાથી પરમાત્માને ભોંઠપ લાગી. એટલું જ નહીં, એમની આંખમાં પણ આંસુ આવી ગયાં. આંધળાએ કહ્યું કે મારે કશું જ જોઈતું નથી, પણ આ લંગડાને આંધળો કરી દો અને લંગડાએ ઈશ્વરને કહ્યું કે આ આંધળાને લંગડો કરી દો.\nવેર લેવું એ માણસજાતનું વ્યસન છે. પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે. માણસે પોતાના કાદવમાંથી બહાર નીકળીને વેણીભાઈ પુરોહિતની બે પંક્તિ યાદ કરવી જોઈએ :\nઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે,\nઆકાશ છાબ છે અને તારા ગુલાબ છે.\n« Previous સ્વપ્નનું ગણિત – ડૉ. ચંદ્રશેખર ઠક્કુર\nસંગ – રામજીભાઈ કડિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – કલ્પેશ ડી. સોની\nનમો અર્ભકેભ્ય: | નાના (બાળક)ને નમસ્કાર. વેદમાં બાળકને નમસ્કાર કરતો આ મંત્ર છે. બાળકને નમસ્કાર શા માટે કરવાના કારણકે બાળક પાસે કેટલાક ગુણો છે જે લેવાના છે, આપણા જીવનમાં લાવવાના છે – માટે બાળકને નમસ્કાર. બાળકમાં ક્યા ગુણો છે કારણકે બાળક પાસે કેટલાક ગુણો છે જે લેવાના છે, આપણા જીવનમાં લાવવાના છે – માટે બાળકને નમસ્કાર. બાળકમાં ક્યા ગુણો છે (1) બાળક વાસનાશૂન્ય છે. (2) બાળક નિર્વિકાર છે. (3) બાળક અદ્રૃષ્ટ મેળવે છે. (4) બાળક જીવનદીક્ષા આપે છે. આ ... [વાંચો...]\nસંબંધોની રમત – દીપક આશર\nસમાજનું પ્રતિબિંબ સંબંધોમાં પડઘાય છે. સંબંધોથી જ દરેક સંસ્કૃતિ ઓળખાય છે. ભારતીય સંસ્કૃતિમાં સંબંધોનું અનેરું મહત્વ છે. સંબંધો લોહીના, મિત્રતાના, પ્રેમના, લાગણીના, ધંધાના, પાડોસીના અનેક પ્રકારે સર્જાય પણ સંબંધ એટલે સંબંધ. સંબંધની વ્યાખ્યા એક જ છે, પરંતુ તેનાં રૂપ અનેક છે. જોકે આ બધા સંબંધોમાં જેના થકી આજે વિશ્વનો વિસ્તાર વધી રહ્યો છે તે સંબંધ છે સ્ત્રી-પુરુષનો. સ્ત્રી અને પુરુષ વચ્ચેના ... [વાંચો...]\nગ્રીન લીફ – પ્રણવ ત્રિવેદી\nમાનવીય અળગાપણું હમણાં એક મુસાફરી કરતી વેળાએ મન વિચારે ચડ્યું. અમે જે વાહનમાં હતા તેમાં એક બીજાથી અજાણ્યા એવા આઠ મુસાફરો હતા. તેમાંથી છ પાસે મોબાઈલ ફોન હતા. વારાફરતી કોઈક કોઈક ફોનમાં રીંગ વાગતી અને વાતો થતી રહેતી જ્યારે એકપણ વ્યક્તિના ફોનમાં રીંગ ન વાગે ત્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું હોય તેવું લાગતું. ટેકનોલોજીની આ તે કેવી કમાલ (\n14 પ્રતિભાવો : સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ\nસત્ય પણ સારી રીતે કહી શકાય છે. તમે ગમે એટલા આખાબોલા કે સાચાબોલા હો પણ કોઈને વાગે એ રીતે વાત ન કરાય. શરીરનું ખૂન કરીએ તો ખૂની, પણ શબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ તો એની શિક્ષા અંતે તો આપણને ક્યારેક ને ક્યારેક થતી હોય છે.\nમાણસજાત એકમેકને સુખી કરવા સર્જાઈ નથી. જ્યાં સુધી એકમેકને દુ:ખ ન આપે ત્યાં સુધી માણસને ચેન પડતું નથી. જેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ.\nજે સંબંધોને પોતાના ગણી વળગાડી રાખ્યા એતો વાસી જળ પરની શેવાળ જેવા થઇ પડ્યા. જે બંધાય જ શકતા નથી તેને છોડવાના વ્યર્થ ઉધામા કરવા રહેવા દઇ, કૈક નવુ જ ના વિચારીએ.\n“શા માટે માણસોના સંબંધો વણસે છે આગ્રહ બરાબર છે. દુરાગ્રહ ખોટો છે. અભિવ્યક્તિ બરાબર છે, પણ એમાં કટુતા હોય તો પડવા જેવું નથી.”\nઆ સીધીવાત સંતોએ પણ ગાઈ છે-\n“નથી દૂભવો સામા જીવને સુખસામાનું તાકો.”\nશબ્દ બ્રહ્મ છે.તે મારે છે અને તારે પણ છે .\nશબ્દ દ્વારા કોઈ જીવને દૂભવીએ,કોઈના અહમને હાથે કરીને હડફેટમાં લઈએ તો ઘવાયેલા અહમવાળો માણસ પશુ થઈને વીફરે અને વકરે.\n“વેર પ્રેમ પર છેકો મૂકે છે અને વેરના સરવાળા ગણે છે.”\nસિધ્ધહસ્ત શ્રી સુરેશ દલાલનો મનન કરવા યોગ્ય લેખ સંબંધોની વિદ્યા બદલ ધન્યવાદ\nચૈતન્ય શાહ અમદાવાદ says:\nજેમ સંબંધ ગાઢ તેમ દુ:ખી કરવાની ગૂઢ વિદ્યા પ્રબળ. જે ક્ષણે આપણા સુખનો આધાર બીજાના દુ:ખ પર આધાર રાખતો થયો તે ક્ષણથી આપણું મનુષ્ય તરીકેનું પતન શરૂ થયું અને ઉડ્ડયન પૂરું થયું.\nસમજવા જેવુ ….ખરુ. સરસ…….\nસમ્બન્ધોને સમજતા શીખવાડે એવો આ લેખ ચે.\nઆ લેખ વાંનચીને શ્રી સુરેશ દલાલ ના જન્મભુમિ પ્રવાસી માં આવતા ‘મારી બારીઍ થી’ – આ column ના લેખો ની યાદ આવી ગઈ.\n‘મારી બારીઍ થી’ નું સંનકલન આપણી website પર છે\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની ���ોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00562.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=1829&print=1", "date_download": "2020-08-06T19:23:41Z", "digest": "sha1:IIT5PBCILQNCFELF7DIVGOABIBUQISIA", "length": 7223, "nlines": 93, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » તારે વડલે ! – સુધા ભટ્ટ ‘અમીશ્રી’ » Print", "raw_content": "\n – સુધા ભટ્ટ ‘અમીશ્રી’\n[થોડાક મહિનાઓ અગાઉ શ્રીમતી સુધાબેનની (અમદાવાદ) ‘ગિલ્લુ ખિસકોલી અને અન્ય વાર્તાઓ [1]’ ના પુસ્તકમાંથી આપણે એક બાળવાર્તા માણી. આજે માણીએ તેમના કાવ્યસંગ્રહ ‘તારે વડલે ’ માંની કેટલીક કૃતિઓ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]\n[1] જાગરણ (અછાંદસ કાવ્ય)\nગઈ રાત્રે મોડા લંબાવ્યું\nપરોઢે વહેલાં ઊઠવું પડ્યું\nઆજે ખૂબ જલદી પથારી ભેગા\nથઈ, સવારે મોડા ઊઠવું છે\nઊંઘ પૂરી થતી ન કદી\nકોણ જાણે ક્યારે એની\nઅને પ્રાણપ્યારી શૈયા ત્યજી\nમાનવને જાગવું ક્યાં ગમે છે \n[2] અર્ધ્ય (છંદ : મંદાક્રાંતા)\nચાલો ચાલો સુમન સમ સૌ બાળકો ઘંટ વાગે\nભાગો ભાગો સમયરસ તો ભાગવાનો જ આગે\nરે આજે લેસન કર, નહીં તો વળી બીક પેસે\nદોડો દોડો ઝટ ઝડપથી આજ મોડા ન કે’શે.\nભેગું લેજો દફતર અને ચોપડા ભૂલતાં ના\nધીમે ધીમે જવું નહિ, હડી કાઢજો, ડોલતાં ના\nકંપાસોમાં રબર ભરતાં, પેન્સિલો ફૂટ લેજો\nઅંગ્રેજીમાં સમજણ નથી, ‘આવજો’ એમ કે’જો.\nઆ કેવું જીવન ખબર કૈં ના પડે ચક્ર જેવું\nનાના નાના પ્રતિનિધિત્વને ફાંસવે વક્ર એવું\nના જીવો તો જ વધુ અઘરું થૈ એ ડસે સાવ ઘેલું\nને જીવો તો કુસમય કહે “કારમો જંગ ખેલું”.\nકેવું કેવું હજીય સહવું કૂમળાં બાળકોને\nપ્યારાં બચ્ચાં વજન ગ્રહતાં કેટલાં પુસ્તકોને\nદિને દિને સ્વવજન ગુમાવી રહ્યાં વ્યક્તિત્વનું\nઅર્પો નહીં નવશિક્ષણની ખાંભીને અર્ધ્ય તેનું.\n[3] વરણાગી વાયરો : ગીત\nસુગંધને છાતીમાં છુપાવીને છમકલાં કરતો પવન\nએના પાલવમાં બાંધીને ભીનાં ઉપવન\nસાગરની સરિતાની સોડમાં સંતાઈને\nસાક્ષાત સુરભિનો રસથાળ પીરસ��ો પવન \nશાશ્વત સમયના ટૂકડાને ચાવતો ચાવતો\nઅનંત રત્નાકરને ઉરે ઉપસાવતો\nરસિકોનાં દિલડાંને હરે તો ખરો જ, પણ\nપથ્થરના પોલાણમાં સુગંધને રોપતો પવન \nપવનની પાંખોના અલગારા ઉડ્ડયનથી\nસમય સંધાતો સચવાઈને સાંકળથી\nસ્મૃતિની સોય થકી ટેભા લઈ લઈને\nહૃદયોથી હૃદયોમાં ફૂંકાતો પવન \nધરણી ધ્રૂજે સુંવાળા ધબકારે ધબકારે\nરોમેરોમ ઝણઝણાટી જગવે લબકારે\nલપસણો શીતલ તરલ સ્પર્શ ડોલાવે કંપસહ\nગીત ગુંજવતો ગુંજન, કાનોકાન સરતો પવન \nઆભાર તારો પ્રિયતમ, હું કેટલો માનું\nકે ત્યાં તું રિસાણો છે ને અહીં કવિતાઓ રચાણી છે\nઆશ્વાસન તો એ જ કે પરસ્પર જે થયું તે\nપણ મારાં અરમાનોને વાચા મળી છે – વહેણ મળ્યું છે.\nકેટકેટલી વસંતથી મને તારી આરઝૂ હતી \nકેટકેટલી નિશા નિદ્રાવિહીન હતી \nન માને તો પૂછ આ ચંદ્રને, આ તારાને\nકે તુજ વિણ પ્રિયા કેવી તેજવિહીન હતી \n[કુલ પાન : 96. (પાકુ પૂઠું) કિંમત : રૂ. 50. પ્રાપ્તિસ્થાન : 18/182, વિદ્યાનગર, હિંમતલાલ પાર્ક પાસે, અમદાવાદ 380 015. ફોન : +91 79 6753448]\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/crime/gurgaon-man-repeatedly-raped-his-daughter-after-wife-died-865980.html", "date_download": "2020-08-06T19:24:08Z", "digest": "sha1:P6X755AIYBEU7P7GIA5ECNLGAJ2ETPCJ", "length": 22103, "nlines": 273, "source_domain": "gujarati.news18.com", "title": "Gurgaon Man Repeatedly Raped his Daughter After Wife Died– News18 Gujarati", "raw_content": "\nપત્નીના મોત બાદ આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો નરાધમ પિતા\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nહોમ » ન્યૂઝ » ક્રાઇમ\nપત્નીના મોત બાદ આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો નરાધમ પિતા\nબાળકીએ પોતાના પાડોશમાં રહેતા લોકોને આપવીતી વર્ણવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો અને નરાધમ પિતા જેલના સળિયા પાછળ ધકેલાયો.\nગુરુગ્રામ : ગુરુગ્રામ પોલીસે આઠ વર્ષની દીકરી પર મહિનાઓ સુધી બળાત્કાર કરવાના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.\nપોલીસના જણાવ્યા પ્રમાણે યુવકની દીકરીએ તેના પાડોશીને આપવીતી વર્ણવી હતી, આ અંગે પાડોશીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી હતી. પીડિત બાળકી હાલ ધોરણ-4માં અભ્યાસ કરી રહી છે.\nએસીપી(ક્રાઇમ) શમશેર સિંઘે જણાવ્યું કે, થોડા દિવસોથી બાળકીનું વર્તન બદલાઈ ગયું હતું. આ સંદર્ભે પાડોશીઓએ તેની પૂછપરછ કરતા ભયંકર હકીકત સામે આવી હતી. ખુદ પિતા બાળકી પર બળાત્કાર કરી રહ્યો હોવાનું જાણ્યા બાદ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.\nપોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, \"પીડિત બાળકી પટૌડી વિસ્તારમાં તેના પિતા સાથે રહે છે. બાળકીની માતાના નિધન બાદ તેનો પિતા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની દીકરીનું શારીરિક શોષણ કરી રહ્યો હતો.\"\nબાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, \"તેનો પિતા દારૂ પીને દરરોજ રાત્રે તેની સાથે દુષ્કર્મ કરતો હતો. ગત અઠવાડિયે તેણે બે વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું.\"\nપોલીસે આ કેસમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકીને બાળગૃહમાં મોકલી આપી છે. અહીં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nપત્નીના મોત બાદ આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ કરતો રહ્યો નરાધમ પિતા\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\nહવે બિહારમાં ઉન્નાવ જેવી હેવાનિયત, ગર્ભવતી યુવતીને જીવતી સળગાવી\nમાર્ચમાં લવ મેરેજ, નવેમ્બરમાં પ્લાન્ડ મર્ડર, કદી ભેદ ન ખુલ્યો હોત જો...\nનવજાતનાં હાથમાં હતી 6-6 આંગળી, દાયણે 1-1 કાપી નાખતા મોત\nમોડલનો ડ્રગ્સ લેતો VIDEO VIRAL, આ પહેલા કરી ચુકી છે ફાયરિંગ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00563.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-singh-suicide-case-police-found-bathrobe-belt-in-two-pieces-in-his-room-057324.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:09:06Z", "digest": "sha1:A6UCOP5FT6J4HQXY3RDHG7W6UYMJFXT3", "length": 15385, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંત સિંહ સુસાઈડ કેસમાં મોટો ખુલાસો, કૂર્તા પહેલા બાથ રૉબ બેલ્ટનો ઉપયોગ | Sushant singh suicide case: police found bathrobe belt in two pieces in his room - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંત સિંહ સુસાઈડ કેસમાં મોટો ખુલાસો, કૂર્તા પહેલા બાથ રૉબ બેલ્ટનો ઉપયોગ\nસુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલિસ તપાસમાં માલુમ પડ્યુ છે કે સુશાંત સિંહ રાજપૂતના રૂમમાંથી એક બાથ રૉબ બેલ્ટ મળ્યો છે કે જે બે ટૂકડામાં તૂટેલો મળી આવ્યો છે. ત્યારબાદ એ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે સુશાંતે આત્મહત્યા કરવા માટે લીલી કપડા(કૂર્તા)નો ઉપયોગ પહેલા આ બાથરૉબ બેલ્ટનો ઉપયોગ કર્યો હશે. હવે પોલિસના નિશાના પર કથિત રીતે તે લીલો કૂર્તો છે. આ શંકા થવા લાગી છે કે જે લીલી કૂર્તાનો ઉપયોગ સુસાઈડ માટે કરવામાં આવ્યો હતો શું તે એટલો મજબૂત હતો કે અભિનેતાનો ભાર ઉઠાવી શકે. હવે આ કપડાને કાલિના ફૉરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈ સ્થિત ભાડાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી. જે સમયે આ ઘટના બની તે દરમિયાન ચાર લોકો ફ્લેટમાં હાજર હતા.\nસુશાંતના રૂમમાંથી પોલિસને મળ્યો બાથરૉબ બેલ્ટ\nમીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહ રાજપૂતે ગળે ફાંસો ખાધા પહેલા બાથરૉબ બેલ્ટનો સહારો લીધો હતો પરંતુ તે તેનુ વજન સહન કરી શક્યા નહિ અને તે તૂટી ગઈ. સૂત્રો મુજબ સુશાંત સિંહ રાજપૂતે જે રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યાં જમીન પર બાથરૉબના ટૂકડા મળ્યા હતા. ત્યારબાદ તેમણે આત્મહત્યા માટે લીલા કૂર્તાનો ઉપયોગ કર્��ો હતો.\nપોલિસ તપાસમાં એ જાણવા ઈચ્છે છે કે શું કૂર્તો સુશાંતનો ભાર સંભાળી શકતો હતો કે નહિ, એટલા માટે કાલિના ફૉરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. સૂત્રો મુજબ પોલિસને ત્યારે શક થયો જ્યારે બાથરૉબ બેલ્ટ બે ટૂકડામાં લાદી પર પડેલુ મળ્યુ જ્યારે સુશાંતની ડેડબૉડી બેડ પર હતી. સૂત્રો મુજબ જ્યારે પોલિસ સુશાંતના ઘરે પહોંચી ત્યારે તેની બહેન અને રૂમમાં હાજર લોકોએ તેના લીલા કૂર્તાને કાપીને સુશાંતની બૉડીને નીચે ઉતારી લીધી. તેમણે કૂર્તાથી લટકતી લાશના ફંદાથી કાપ્યુ હતુ. સૂત્રો અનુસાર કાલિના ફોરેન્સિક લેબ કૂર્તાની તન્યતાને માપવા માટે ઉપકરણોનો ઉપયોગ કરશે, જેનાથી એ માલુમ પડી શકે કે શું તે કૂર્તો સુશાંતનુ વજન ઉઠાવી શકે હતા પોલિસે એ પણ જણાવ્યુ કે સુશાંતની અલમારી ખુલ્લી થઈ હતી જ્યારે પુરાવા માટે ઘરની તપાસ કરવામાં આવી રહી છે. પ્રેસ કરેલા કપડા વિખરાયેલા પડ્યા હતા. પોલિસનુ માનવુ છે કે પહેલી વાર સુશાંત બાથરૉબથી ફાંસી લગાવવામાં નિષ્ફળ રહ્યા તો તેમણે અલમારીમાંથી ફાંસી માટે બીજા કપડા કાઢ્યા હશે. ત્યારબાદ તેમણે લીલા કૂર્તાથી ફાંસી લગાવી.\nટ્વિટર પાસે માંગ્યો 6 મહિનાનો રિપોર્ટ, 25 લોકોની પૂછપરછ\nપોલિસ સુશાંત કેસમાં દરેક એંગલની તપાસ કરી રહી છે. વચમાં સવાલ ઉઠ્યા કે સુશાંતના કેસમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ સાથે છેડછાડ થઈ છે તો પોલિસે ટ્વિટરને પત્ર લખીને સુશાંતના ટ્વિટર અકાઉન્ટનો 6 મહિનાનો રિપોર્ટ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધીમાં 25 લોકોની પૂછપરછ થઈ ચૂકી છે જેમાં મેનેજર, દોસ્ત, સેલેબ્ઝ અને પરિવારવાળા શામેલ છે.\nઅંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4.1ની તીવ્રતાથી હલી ધરતી\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને ���ોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nsushant singh rajput suicide સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-leader-yashwant-sinha-shared-stage-with-aap-041107.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:50:09Z", "digest": "sha1:JCB7VVVZMA2EPRRNUKMTBXPTJRXKEYTT", "length": 11930, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "AAPની રેલીમાં પહોંચ્યા ભાજપના બાગી નેતા, કેજરીવાલે આપી મોટી ઑફર | BJP leader Yashwant Sinha shared stage with AAP - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nAAPની રેલીમાં પહોંચ્યા ભાજપના બાગી નેતા, કેજરીવાલે આપી મોટી ઑફર\nનવી દિલ્હીઃ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીને પગલે દિલ્હીની 7 સીટ ઉપરાંત આમ આદમી પાર્ટીની નજર પાડોસી રાજ્ય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર પણ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોઇડા સેક્ટર-46માં શનિવારે જન અધિકાર યાત્રાની શરૂઆત કરી, જેને એમનું ચૂંટણી કેમ્પેન ગણાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ રેલીમાં ભાજપના બાગી નેતા શત્રુઘ્ન સિન્હા અને ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા પણ પહ��ંચ્યા હતા.\nકેજરીવાલે આપી મોટી ઑફર\nકેજરીવાલે આ વાતનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, એમણે મંચ પરથી જ નજતાને સંબોધિત કરતા કહ્યું કે જો ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા ચૂંટણી લડવા માગે છે તો આમ આદમી પાર્ટી દિલથીં એમનું સ્વાગત કરશે. આની સાથે જ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર રાજ્ય સરકારને કામ નથી કરવા દેતી.\nયશવંત સિન્હાએ ભાજપ પર કર્યા પ્રહાર\nતો બીજી બાજુ યશવંત સિન્હાએ પણ ભાજપની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવતા કહ્યું કે આપણા દેશમાં દોષીને ચાર રસ્તે ઉભો રાખીને મારવાની પરંપરા નથી. આપણા દેશમાં વોટના માધ્યમથી એવા લોકોને દંડિત કરવામાં આવશે જેમણે જનતાને જૂઠાં વચનો આપ્યાં. જણાવી દઈએ કે સિન્હાએ અગાઉ કહ્યું હતું કે નેરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર માત્ર બે લોકોની સરકાર છે.\nશત્રુઘ્ન સિંહાએ નોટબંધી અને જીએસટીને અસફળ ગણાવ્યા\nહાર્દિક પટેલને ભાજપના આ મોટા માથાઓએ આપ્યુ સમર્થન\nPics : રાજકારણી શૉટગનને બૉલીવુડની સલામી, સોનાક્ષી ગેરહાજર\nPics : આફરીન શૉટગન : ઈસ્ટ ઓર વેસ્ટ-સોનાક્ષી ઇઝ ધ બેસ્ટ\nસોનાક્ષીની એક્ટિંગ જોઈ લાગણીશીલ બન્યાં શત્રુઘ્ન\nPics : સોનાક્ષીની લુટેરા જોવા ઉત્સુક છે શત્રુઘ્ન\nજયા પ્રદા માટે એક્ટર બન્યાં લાલુ યાદવ-અમર સિંહ\nરાણી ‘ચોપરા’ બની ગયાં છે તો સ્વીકારતાં કેમ નથી\nશત્રુએ કહ્યું ‘રાણી ચોપરા’\nPics : કેમ શત્રુ બન્યાં બિગ બી અને શૉટગન \nબિગ બી સાથે કામ કરવા માંગે છે શૉટગન\nExcl : ‘મિલાપ’ ન થયો, પણ ‘આપ જૈસા કોઈ નહીં’\nસોનાક્ષી સાથે એડ કરી શું સાબિત કરવા માંગે છે પૂનમ \nબિગ બીએ લંબાવેલ દોસ્તીનો હાથ શૉટગને થામ્યો\nshatrughna sinha aap kejariwal arvind kejariwal yashwant sinha delhi rally આમ આદમી પાર્ટી આપ યશવંત સિન્હા શત્રુઘ્ન સિન્હા અરવિંદ કેજરીવાલ કેજરીવાલ રેલી\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/official-trailer-of-marjaavaan/156844.html", "date_download": "2020-08-06T18:55:33Z", "digest": "sha1:QH62HSDWHFAMIWC6ZIL76QPPZIU3Y2UJ", "length": 2218, "nlines": 35, "source_domain": "navgujaratsamay.com", "title": "એક્શન, ડ્રામા અને મસાલાથી ભરપૂર છે સિદ્ધાર્થ-રિતેશની ફિલ્મ ‘મરજાવાં’નું ટ્રેલર | નવગુજરાત સમય", "raw_content": "\nએક્શન, ડ્રામા અને મસાલાથી ભરપૂર છે સિદ્ધાર્થ-રિતેશની ફિલ્મ ‘મરજાવાં’નું ટ્રેલર\nએક્શન, ડ્રામા અને મસાલાથી ભરપૂર છે સિદ્ધાર્થ-રિતેશની ફિલ્મ ‘મરજાવાં’નું ટ્રેલર\nઆ સેક્શન ના વધુ સમાચાર\nફિલ્મ ‘લાલ કપ્તાન’માં સૈફ અલી ખાનનો નાગા સાધુનો લૂક તમારા રૂંવાડા ઉભા કરી દેશે\nભૂમી અને તાપસીની અપકમિંગ ફિલ્મ ‘સાંઢ કી આંખ’નું દમદાર ટ્રેલર જોયું કે નહીં....\nરાજકુમાર રાવની અપકમિંગ ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’નું ટ્રેલર લોન્ચ\nસલમાન ખાનની દબંગ 3નું મોશન પોસ્ટર જોયું કે નહીં....\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00564.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/03/14/trija-vaali/?replytocom=42379", "date_download": "2020-08-06T19:54:14Z", "digest": "sha1:FGZLW3HAPYT2YR6WIEYH6QMBRQRHLW7L", "length": 27108, "nlines": 145, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ત્રીજા વાલી ! – હરેશ ધોળકિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nMarch 14th, 2014 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : હરેશ ધોળકિયા | 6 પ્રતિભાવો »\nબાળક ઊછરે છે ત્યારે મહતમ કોની પાસે રહે છે સીધો જવાબ છે : માતા અને પિતા પાસે એટલે કે માતા પિતા બાળકના પહેલા અને મુખ્ય વાલી છે. તે જ તેને, ઈચ્છે તો, સારી રીતે ઉછેરી શકે છે. તે જ તેનું ઘડતર કરી શકે છે. બાળક ભવિષ્યમાં જેવું પણ થાય છે, અથવા દેખાય છે, તે તેનાં આ બે વાલીઓના ઉછેરનું જ સીધું પરિણામ હોય છે. બાળકને જે કંઇ પણ સૂચનો, ઉપદેશ, માર્ગદર્શન મળે છે, તે આ બે પાસેથી જ મળે છે.\nપણ હવે બાળકના જીવનમાં ત્રીજા વાલીએ પ્રવેશ કર્યો છે. આ બે વાલીઓના હરીફ બની શકે તેવા વાલીએ આગમન કર્યું છે. તે ત્રીજા વાલી આ બે વાલીઓના માર્ગદર્શનને પણ હચમચાવી શકે તેવી તાકાત ધરાવે છે. કયારેક તો, મા-બાપ ધ્યાન ન રાખે, તો આ ત્રીજા વાલી તેમના વાલી બની જાય એવી શકિત ધરાવે છે. આ ત્રીજા વાલી માતા પિતા માટે પડકારરૂપ બની ગયેલ છે. અને ધ્યાન નહીં રાખે, અને કમનસીબે ધ્યાન ઘટતું જાય છે. અને ધ્યાન નહીં રાખે, અને કમનસીબે ધ્યાન ઘટતું જાય છે –માતા-પિતાનું, તો આ ત્રીજા વાલી મુખ્ય બની જશે અને આ બે વાલીઓ ગૌણ બની જશે તેવો ડર છે. શહેરોમા તો શરૂઆત થઈ જ ગઈ છે. જે રીતે આ ત્રીજા વાલીની જાળ પથરાતી જાય છે, તે જોતાં ગામડાઓમાં પણ વાર નહીં લાગે.\nકોણ છે આ ત્રીજા વાલી દાદા-દાદી ના, આમાંથી કોઈ જ નહીં. તે બધાને પણ ગૌણ બનાવે છે આ આપણા ત્રીજા વાલી. તે છે ‘ટેલિવિઝન’ નવાઈ લાગે છે નથી માની શકાતું તો ચિંતા કરવાનું શરૂ કરી દો. આ તદ્દન સાચી વાત છે. તેનો વ્યાપક રીતે અભ્યાસ થઇ રહ્યો છે. અને દરેક અભ્યાસમાં આ જ તથ્યો બહાર આવી રહ્યાં છે.\nટી.વી. ની શરૂઆત તો માહિતી-પ્રસારણ કરવા માટે જ થઈ હતી. ભારતમાં સિતેરના દાયકામાં જયારે તેણે પ્રસારણ કરવાની શરૂઆત કરી, ત્યારના કાર્યક્રમો આજે યાદ કરીએ, અથવા આજે બતાવાય, તો દર્શકો હસી હસીને લોથ થઈ જવાના. ગ્રામ્ય પ્રજાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો તૈયાર થતા. તેમાં ભેંસ કેમ દોહવાય કે ગાયની પ્રસૂતિ કેમ થાય તેવા કાર્યક્રમો બતાવતા. અને લોકો હોંશથી જોતા. શરુ થવાની રાહ જોતા. અને ત્યારે એક જ ચેનલ હતી- દૂરદર્શન પછી દૂરદર્શને પણ પ્રગતિ કરવા માંડી. સીરિયલો શરૂ કરી. તેમાં પહેલી અને મહત્વની હતી ‘હમ-લોગ.’ ત્યારથી મનોરંજન આપવાની શરૂઆત થઈ. પણ ત્યારે દૂરદર્શન પણ ખ્યાલ રાખતું કે ટી.વી આખું કુટુંબ બેસી જુવે છે. એટલે તે બહુ જ મર્યાદિત રીતે બધું બતાવતું હતું. સંદેશ આપતી સીરિયલો આપતું હતું. ત્યારના ટેલિવિઝની ભૂમિકા વિશે કહેવાયું કે ‘દરેક ઘરના અમુક ચોક્ક્સ રીતરીવાજો હોય છે. દરેક જણ તેનાથી બંધાયેલ હોય છે. ટેલિવિઝને પણ હવે કુટુંબ સાથે જ તેમના લિવીંગ રૂમમાં અને બેડરૂમમાં રહેવાનું શરૂ કર્યું છે. તે ઘરનું એક મહેમાન છે. તેણે એક સદગૃહસ્થ અને શિસ્તબદ્ધ મહેમાન જેમ રહેવાનું છે. તેણે પણ સરાસરી કુટુંબના બધા જ નિયમો પાળવાના રહે છે. કુટુંબના બધી જ વયજૂથના લોકોને તેણે સ્વસ્થ દર્શન આપવાનું છે.’ આ ખ્યાલને ધ્યાનમાં રાખીને દૂરદર્શન કાર્યક્રમો આપતું હતું.\nરાજીવ ગાંધીના આગમન પછી તેનો વિસ્તાર શરૂ થયો. તેણે ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરીયલો દ્વારા ટી.વી. ને ઘેર ઘેર પહોંચાડી દીધું. ટી.વી. વ્યાપક બની ગયું. પણ તેના કાર્યક્રમો હજી પણ સ્વસ્થ જ રહ્યા હતા. તેથી વાંધો આવતો ન હતો. કુટુંબની પરંપરા જળવાતી હતી.પણ ૧૯૯૦થી કેબલની ટેકનોલોજી આવવી શરૂ થઈ અને હવે બીજી ચેનલો શરૂ થવા લાગી. ૧૯૯૦ સુધી એક જ દૂરદર્શન ચેનલ હતી. ૧૯૯૦ના વર્ષ દરમ્યાન સો થઇ ગઇ. આજે તો લગભગ સાતસો જેટલી થઇ ગઇ છે. સ્ટાર નેટર્વક અને ઝી નેટર્વક આવવાની સાથે જ કાર્યક્રમોની રીતભાત બદલવા લા��ી. આ બધી ચેનલોને તો કમાણી કરવી હતી. એટલે સંદેશ આપવો તેમનો હેતુ ન હતો. માત્ર મનોરંજન આપવું એ જ તેમનું ધ્યેય હતું. એટલે તેમના કાર્યક્રમો, ખાસ કરીને સિરીયલો, બદલવા માંડી. શરૂઆત તો કૌટુંબિકથી જ થઇ. પણ પછી તેમાં સનસનાટીનું તત્વ આપવાનું શરૂ થયું. તેમાં એકતા કપૂરે જયારથી સીરિયલો બનાવવાની શરૂઆત કરી જે પાછી સાતસો-આઠસો હપ્તા ચાલતી, તેમાં તો કૌટુંબિક વેરઝેર જ મુખ્ય વિષય બન્યા. કુટુંબના આદર્શ હોય એ વાત ભૂલવા લાગી. તેને બદલે પૈસા ખાતર, ઘર ખાતર, સતા ખાતર જે ખટપટો રમાતી હોય છે તે બતાવતી શરૂ થઇ. કુટુંબ વિશેના ખ્યાલો જ બદલાવા લાગ્યા. અત્યંત નકારાત્મક દ્દશ્યો શરૂ થયાં. આજ સુધી તે ચાલુ છે.\nતેમાં થોડાં વર્ષોથી વળી રિયાલિટી શો શરૂ થયા છે. શું છે આ રિયાલિટી શો સંગીત કે નૃત્ય જેવા શો બાદ કરતાં નકારાત્મક જ છે. આ કાર્યક્રમો હવે કુટુંબના સભ્યો સાથે બેસીને જોઇ શકાય તેવું નથી. ‘બિગ બોસ’ માં મારામારી, ગાળાગાળી જ દેખાડાય છે. તદ્દન હલકી કક્ષાનું મનોરંજન પીરસાય છે. જોતાં શરમ આવે. પણ તેને ટેલિવિઝન ટી.આર.પી. (રેટિંગ પોઇન્ટસ-કોઇ કાર્યક્ર્મ કેટલો લોકપ્રિય છે તેનું સૂચક) વધારે છે એમ કહી બતાવાય છે. હજી પણ નવા નવા વિષયો શોધી તેવા કાર્યક્રમો બતાવવાની તૈયારીઓ ચાલે છે.\nસાથે ફિલ્મો બતાવાય છે. એડલ્ટ ફિલ્મો રાતે અગિયાર વાગ્યા પછી, બાળકો સૂઇ જાય પછી, વડીલો જોઇ શકે એમ શરૂ થતી. ધીમે ધીમે સ્વાતંત્ર્યના બહાના હેઠળ તે આખો દિવસ બતાવવી શરૂ થઇ છે અને આજે તો અનેક ચેનલો માત્ર ફિલ્મો પર જ ચાલે છે. જીવનની હલકી બાબતો પણ ચાલે છે. વધે છે. લોકપ્રિય બને છે. અને હવે તો ટી.વી. માત્ર એક જ રૂમમાં નથી, દરેક રૂમમાં આવતું જાય છે, વ્યક્તિ દીઠ અલગ થતું જાય છે. આગળ તો રાતે જ જોવાતું. હવે તો આખો દિવસ જોવાય છે. જોવાય કે નહીં, ચાલુ તો રહે જ છે. વડીલો બાળક તોફાન કરતું હોય, તો તેને ટી.વી. સામે બેસાડી કાર્ટુન ચેનલો બતાવે છે. અથવા ગમે તે ચાલુ કરી દે છે અને બાળક ખાતા ખાતા નિરાંતે જોયા કરે છે.\nઅને ટેલિવિઝન તો, આગળ કહ્યું તેમ, પ્રત્યાયનનું સૌથી અગત્યનું સાધન છે. તે દ્દશ્યો દ્વારા પ્રબળ અને પ્રભાવક રીતે સંદેશા આપે છે. કુટુંબ એટલે ઝઘડા, ખટપટ, ખૂન-ખરાબા, લગ્નની હાંસી, સ્ત્રી-પુરુષ વચ્ચેના અસ્વસ્થ સંબંધો, સતા માટે ખટપટો અને ખૂનો આ બધું બાળક જુએ છે. બાળકનું મન તો મીણ જેવું છે. દરેક દ્દશ્ય તેનાં મનમાં છપાઇ જાય છે. તે તેને સાચું માની લે છે. જાહેરખબરો પણ ���ેના મનમાં વ્યક્તિત્વ વિકાસ વિશે ખોટા ખ્યાલો આપે છે કે કેવળ બાહ્મ પ્રસાધનોથી જ વ્યક્તિત્વ વિકસી શકે. આમ, સીરિયલો, ફિલ્મો, જાહેરાતો, સમાચારો-બધાંનો તેના કુમળા મન પર સતત હુમલો થતો રહે છે.\nસમાંતરે, હવેનાં માતા પિતા ‘બીઝી’ છે. બાળક માટે તેમની પાસે ઓછો સમય છે. એટલે બાળક મહતમ સમય ટી.વી. સામે જ ગાળે છે. એટલે તે જ તેનું ત્રીજું મુખ્ય વાલી બની જાય છે. તે જ તેને માર્ગદર્શન આપે છે. અને તેનો પ્રભાવ એટલો રંગીન હોય છે કે તે સાચું લાગે છે. એટલે બાળક જાણતાં-અજાણતાં તેને અનુઅસરવાનું શરૂ કરે છે. તે પ્રમાણે જ વિચારવા લાગે છે. કોઇ પર વિશ્વાસ રાખતાં ગભરાય છે. શાળા કોલેજમં ગમે તેમ વર્તી શકાય છે તેમ તે સીરિયલોમાં જુવે છે. કાયદાની હાંસી થતી જૂવે છે. સજ્જ્નોને હેરાન થતા જુવે છે. તેથી સજ્જ્નતા ન રાખવી એમ શીખે છે.\nઆ બધી વાતો કપોળકલ્પિત ન માનવી. તેના અભ્યાસો શરૂ થઇ ગયા છે. અને આમ પણ રોજ છાપાં વાંચશું તો પણ આ દેખાશે. બળાત્કારો કેમ વધે છે, કાનૂન તોડવાના બનાવો કેમ વધે છે, કુટુંબો કેમ તૂટવાં શરૂ થઇ ગયાં છે, ‘લીવ ઇન રિલેશનશિપ’ કેમ વધતી જાય છે, વડીલો કેમ ધુત્કારાય છે આ બધું, માનીએ કે ન માનીએ, ટી.વી.નું જ આડકતરું પરિણામ છે. માતાપિતા સમયના અભાવે બાળકોને શું જોવું ને શું ન જોવું તેની\nસલાહ આપી શકતા નથી. એક દુષ્ચક્ર ઊભું થઇ ગયું છે. તેમાં હવે નેટ, મોબાઇલ, પોર્નોગ્રાફી વગેરે ભળે છે. ભયંકર સ્થિતિ થઇ ગઇ છે. સમાજ તો મૂઢ છે, તેને તાત્કાલિક સુખ મળે તેમાં રસ છે, બાળકોના લાબાં ગાળાના સ્વસ્થ ઉછેરમાં રસ નથી. ‘ચલતા હૈ’ નું માનસ ધરાવે છે.\nએટલે શાહમૃગવૃતિ છોડવાની તાતી જરુર છે. જો આ ત્રીજા વાલી વધારે પ્રબળ બનશે, તો શિક્ષણ, ધર્મ, સંસ્કૃતિ બધાં ખલાસ થઇ જશે. એક જબરો પતનયુગ શરુ થશે. ગમે તેમ કરીને આ ત્રીજા વાલીને હટાવવાની જરૂર છે. તે કેવળ માતા-પિતા જ કરી શકશે. સરકાર તો નીંભર હોય છે. તેને સમાજ મૂઢ રહે તેમાં જ રસ હોય છે. તો જ તે ભ્રષ્ટાચાર વગેરે કરી શકે. એટલે તે તો આવા કાર્યક્રમોને પ્રોત્સાહન જ આપશે.\nઅને હા, ટી.વી. પોતે નહીં હટે, તે તો રહેશે જ. પણ તેને કેમ જોવું, બાળક સામે કેવા કાર્યક્રમો મૂકવા તે મા-બાપોએ વિચારવાનું છે. જો ચૂકયાં, તો બધી ઘટનાઓની તૈયારી રાખવી. પછી અફસોસ ન કરવાનો અર્થ નહીં રહે.\n« Previous પૂરી અને કાગડાની વાર્તા – આશા વીરેન્દ્ર\nપાછા તમે…. – સંદિપ એ. નાયી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસમજુ થઈને પાછો ફર…. – શાહબુદ્દીન રાઠોડ\n���ો મિત્ર વિઠ્ઠલ વચ્ચે બેપાંદડે થઈ ગયો. બે નંબરના ધંધામાં વધુ પડતો કમાઈ ગયો. વિઠ્ઠલ શ્રીમંત વર્ગના સંપર્કમાં આવ્યો. ઑફિસર સાહેબોના પરિચયમાં આવ્યો, નૉનવેજ ડિનર અને ડ્રિન્ક્સમાં વિઠ્ઠલને સોશિયલ સ્ટેટસ મંડ્યું દેખાવા. કારેસરના કૂવાના ઓટે અડધી ચા પીને આનંદ કરતા મિત્રોના સંગમાં હવે તેને નાનમ જણાવા લાગી. સંપત્તિ આવ્યા પછી કાન્તાભાભી કહેતાં : ‘શેઠને બપોરે આરામ કરવાની ટેવ છે. ઘણી વાર ... [વાંચો...]\nમીનિંગફુલ જર્ની – અનિલ ચાવડા\nમળવું : શરીરને આધીન નથી મળવું એ માત્ર શરીરને આધીન નથી. તમે વિચારોમાં પણ ઈચ્છો તે વ્યક્તિને મળી શકો છો ફોન પર મળવું કે ટપાલ દ્વારા મળવું એ પણ એક પરોક્ષ મિલન છે. શ્વાસ અને ઉચ્છવાસ બંને એક જ જગ્યાએ નોકરી કરે છે, છતાં કયારેય એકબીજાને મળી નથી શકતા એ જયાં મળે છે, તે મિલનસ્થળનું નામ મૃત્યુ છે. મિલન એ ... [વાંચો...]\n‘અરે.... જલદી જલદી જલદી આવો..... જુઓ આપણા ઘરે પરી આવી છે.....’ અને અચાનક જ મારી આસપાસ અનેક ચહેરા ઝળૂંબી રહ્યા. પહેલાં તો મને થયું, આ કોણ હશે આટલા બધા.... પણ પછી મને એમના અવાજમાં પોતાપણાનો અહેસાસ થવા લાગ્યો. મને પ્રેમથી સ્પર્શવું, મને રમાડવું.... મને હસાવવા પ્રયત્ન કરવો.... આ બધું મને ગમવા લાગ્યું. ધીરે-ધીરે હું એમને ઓળખવા પણ લાગી.... આ ... [વાંચો...]\n6 પ્રતિભાવો : ત્રીજા વાલી \nખુબ જ સરસ અને સાચિ વાત કહિ\nત્રીજો વાલી ટિ. વી. અને ચૌથો વાલી અત્યારે ઈન્ટરનેટ\nખૂબ સરસ લેખ આપણા સમાજે આ દિશામાં જાગ્રુત થઇ ટીવી કાર્યક્રમો ઉપર યોગ્ય નિયંત્રણ લાવવા જરૂરી.\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉ���ોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/gujarat-health-department-coronavirus-update-13-july-2020-gujarat", "date_download": "2020-08-06T19:05:08Z", "digest": "sha1:3WUK2HE5H3373KLNI7Y2JWFVUDISGO54", "length": 12714, "nlines": 176, "source_domain": "www.vtvgujarati.com", "title": " ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા કુલ આંક 42 હજારને પાર | Gujarat health department coronavirus update 13 July 2020 Gujarat", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nચિંતાજનક / ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો, અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાતા કુલ આંક 42 હજારને પાર\nગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 42,808 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2057 પર પહોંચ્યો છે.\nગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો\nપ્રથમ વખત નોંધાયા 900થી વધુ કેસ\nઅત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો 42,808 થયો\nઆરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,806 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2057‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.\nપ્રથમ વખત નોંધાયા 900ને પાર નવા કેસ\nમહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતમાં પ્રથમ વખત 900થી વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોના સંકટ ઘેરાયું છે.\nકોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું\nસુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 287 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 207 અને સુરત જિલ્લામાં 80 કેસ નોંધાયા છે. ��� સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8,115 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 186 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5,068 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 220 દર્દીના મૃત્યુ થયા છે.\nહાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ\nછેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 164 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 152 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,259 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 151 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,943 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1524 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3792 એક્ટિવ કેસ છે.\nરાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત\nરાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)\nજિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ\nસાબરકાંઠા 257 172 8 77\nગીર સોમનાથ 132 50 1 81\nછોટા ઉદેપુર 82 54 2 26\nદેવભૂમિ દ્વારકા 29 24 2 3\nપોરબંદર 28 19 2 7\nસુરેન્દ્રનગર 317 143 8 166\nઅન્ય રાજ્ય 88 36 1 51\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/mutual-funds/mutual-fund-news-india/alarm-bell-sip-stoppage-ratio-hit-15-mn-high-sip-investment-11-mon-low", "date_download": "2020-08-06T18:38:04Z", "digest": "sha1:RQQ24JGRQB55KGDE7F2KAHMUIPW4V3ZK", "length": 10100, "nlines": 112, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "SIPનો ક્રેઝ ઘટ્યો: રોકાણ તો ઘટ્યું પણ સ્ટોપેજ રેશિયો ચિંતાજનક | Vyaapaar Samachar", "raw_content": "\nSIPનો ક્રેઝ ઘટ્યો: રોકાણ તો ઘટ્યું પણ સ્ટોપેજ રેશિયો ચિંતાજનક\nઅમદાવાદ : કોરોનાને કારણે શેરબજાર અને ડેટ માર્કેટની અનિશ્ચિતાની અસર હવે મ્યુચ્યુઅલ ફંડમાં થતા નવા રોકાણ પર પણ પડી રહી છે. ઈક્વિટી સ્કીમમાં રોકાણ ઘટ્યા બાદ આજે આવેલ આંકડા સમગ્ર એસેટ મેનેજમેન્ટ સેક્ટર માટે ચિંતાજનક છે.\nકોવિડને કારણે ઈક્વિટી માર્કેટમાં ભૂકંપ આવ્યો હતો પરંતુ, તેની અસર મ્યુચ્યુઅલ ફંડના એપ્રિલ માસના આંકડા પર નહોતી જોવા મળી. જોકે મે માસના આંકડા દબાણ હેઠળ જોવા મળી રહ્યાં છે.\nસિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) રોકાણ 8000 કરોડની આસપાસ રહ્યું છે. એપ્રિલ માસના 8376 કરોડના SIP રોકાણની સામે મે માસમાં 8123 કરોડ રહી છે.\nમે, 2020નું SIP રોકાણ 11 માસનો એટલેકે જુન, 2019 બાદનો સૌથી ઓછો આંકડો છે.\nઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મુખ્યત્વે તમામ રોકાણ SIP થકી જ આવે છે. ઈક્વિટી સ્કીમમાં રોકાણ પણ પાંચ માસમાં સૌથી ઓછું 5236 કરોડ રહ્યું છે.\nદર મહિને અમુક ચોક્કસ નક્કી કરેલ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવાની પદ્ધતિને SIP કહેવાય છે. મે માસમાં આ રોકાણ બંધ કરવાનો એટલેકે SIP ક્લોઝર રેશિયો 81%ના શિખરે પહોંચ્યો છે.\nSIP સ્ટોપેજ અથવા ક્લોઝર રેશિયો મે માસમાં 72%થી વધીને 81%, 15 માસની ટોચે પહોંચ્યો છે.\nમાર્ચમાં આ રેશિયો 71% અને એપ્રિલમાં 72% હતો.\nએસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયા(AMFI)ના માસિક ડેટા અનુસાર મે માસમાં 6,52,000 SIP બંધ થઈ છે,જે એપ્રિલમાં 5,40,000 હતી. માસિક દ્રષ્ટિએ બંધ થયેલ SIPની સંખ્યા 20% વધી છે.\nસામે પક્ષે નવા SIP શરૂ થવાની સંખ્યા માસિક 7,50,000થી 7.7% વધીને 8,08,000 થઈ છે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન��ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00565.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/corona-knocks-at-railway-hospital-positive-to-female-doctor-055374.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:10:16Z", "digest": "sha1:QW4HGS43GB3AJLZJTSOL6G5UJAI4FQYC", "length": 12619, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેલ્વેના હોસ્પિટલમાં કોરોનાની દસ્તક, મહિલા ડોક્ટરને પોઝિટીવ | Corona knocks at railway hospital, positive to female doctor - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કર���ે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરેલ્વેના હોસ્પિટલમાં કોરોનાની દસ્તક, મહિલા ડોક્ટરને પોઝિટીવ\nકોરોના સામે ચાલી રહેલી લડતમાં ફ્રન્ટ લાઇન પર કામ કરનારા ડોકટરો પણ હવે તેની પકડમાં છે. પૂર્વી રેલ્વેની એક હોસ્પિટલમાંથી તાજેતરનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મહિલા ડોક્ટરનો કોરોના તપાસ અહેવાલ સકારાત્મક આવ્યો છે. આ પછી, ડોક્ટરના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તે જ સમયે, હોસ્પિટલને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટરને હજી સુધી ખબર નથી કે ચેપ કેવી રીતે લાગ્યો.\nપૂર્વી રેલ્વેના પ્રવક્તા નિખિલ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળની પૂર્વ રેલ્વેની બીઆર સિંઘ હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર નોકરી કરતી હતી. આ સમયગાળા દરમિયાન, 14 એપ્રિલે તેમની તબિયત લથડી. જે બાદ તેને કોવિડ -19 કસોટીનો વિષય બન્યો હતો. હવે તેમનો અહેવાલ સકારાત્મક આવ્યો છે. તે જ સમયે, તેની સાથે કાર્યરત 10 મેડિકલ સ્ટાફને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વહીવટ લેડી ડોક્ટરના ઘરે હાજર ચાર સભ્યો પર પણ નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે બીઆર સિંહ હોસ્પિટલમાં હજી સુધી કોઈ કોરોના દર્દીની સારવાર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, ડોક્ટર તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમને ચેપ ક્યાંથી લાગ્યો હતો.\nપંજાબથી સારવાર લઈ રહેલી એક યુવતી 9 એપ્રિલે ચંદીગ Post પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (પીજીઆઈ) માં આવી હતી. બાળકને જન્મજાત હૃદય રોગ હતો, જેના કારણે તેને ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડી હતી. દરમિયાન, ડોકટરોએ નોંધ્યું કે તેને હાર્ટ સિવાય ઘણી અન્ય સમસ્યાઓ છે, જેના પછી તેણે બાળકનું કોવિડ -19 પરીક્ષણ કરાવ્યું. જેમાં બાળકીનો રિપોર્ટ સકારાત્મક આવ્યો છે. જે બાદ પીજીઆઈના 18 ડોકટરો અને 36 મેડિકલ સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.\n1.13 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો, 2021 સુધી મોંઘવારી ભથ્થામાં રોક\nઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\nભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nકોરોનાથી બચવા માટે લાલું યાદવને બંગલામાં કરાયા શિફ્ટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nIPL ખેલાડીઓ અને સ્ટાફ માટે SOP જાહેર, 4 કોરોના ટેસ્ટ કરાવવા પડશે\nદેશના પૂર્વ CJI રંજન ગોગોઈને થયો કોરોના વાયરસ, 2019માં રામ મંદિર પર ફેસલો સંભળાવ્યો હતો\nભારતમાં ઘટ્યો કોરોના રિકવરી રેટ, રિકવરી દર થયો 66.30 ટકા\nયેદુરપ્પાના સંપર્કમાં આવેલ 6 લોકોને કોરોના પોઝિટીવ, 75ને કરાયા ક્વોરેન્ટાઇન\nઆ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ\nગુજરાત: કોરોનાની ચપેટમાં આવ્યા સચિવાલયના 30થી વધુ કર્મચારી\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/pm-modi-talk-to-sonia-gandhi-manmohan-singh-akhilesh-yadav-mulayam-former-pm-president-054947.html?utm_source=articlepage-Slot1-6&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:44:01Z", "digest": "sha1:CQF2Q2ASM5NBTLLJ7KRXN7J33Z5EN7NL", "length": 13580, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોરોના પર પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ પીએમ, સોનિયા ગાંધી, મુલાયમ સાથે વાત કરી | PM Modi talk to Sonia Gandhi Manmohan Singh Akhilesh Yadav, Mulayam Singh former PM And presidents. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્ર���ર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nકોરોના પર પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ પીએમ, સોનિયા ગાંધી, મુલાયમ સાથે વાત કરી\nકોરોના વાયરસનો સામનો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સમાજના દરેક વર્ગના લોકા સંપર્કમાં છે. પીએમે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ખેલ જગતની હસ્તીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાત કરી. હવે પ્રધાનમંત્રીએ બે પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. પીએમે માત્ર પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી જ નહિ પરંતુ અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત કરી છે.\nપ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ,મમતા બેનર્જી, નવીન પટનાયક, કે ચંદ્રશેખર રાવ, એમકે સ્ટાલિન, પ્રકાશ સિંહ બાદલ સાથે પણ કોરોના વાયરસ મુદ્દે વાત કરી છે. આ પહેલા પીએમે વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને અપીલ કરી હતી કે સંકટની આ ઘડીમાં 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મિનિટ માટે દીવો, મિણબત્તી, ટૉર્ચ કરો અને એકજૂટતાનો સંદેશઆપો. પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં કહ્યુ કે આ રવિવારે એટલે કે 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છે. આ પાંચ એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓએ મહાશક્તિનુ જાગરણ કરવાનુ છે.\nપીએમે કહ્યુ 130 કરોડ લોકોના મહાસંકલ્પને નવી ઉંચાઈઓએ લઈ જવાનો ચે. 5 એપ્રિલના રોજ રાતે નવ વાગે તમારા બધાની નવ મિનિટ ઈચ્છુ છુ. પાંચ એપ્રિલે રવિવારે રાતે ન વાગે, ઘરની બધી લાઈટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલકનીમાં ઉભા રહીને નવ મિનિટ સુધી મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ કરો. પીએમ મોદીએ કહ્યુ કે એ પ્રકાશમાં, એ રોશનીમાં, એ ઉજાશમાં આપણે પોતાના મનમાં એ સંકલ્પ કરવાનો છે કે પણે એકલા નથી, કોઈ પણ એકલુ નથી. 130 કરોડ દેશવાસી એક જ સંકલ્પ સાથે કૃતસંકલ્પ છે. તેમણે કહ્યુ કે મારી બીજી એક પ્રાર્થના છે કે આયોજન સમયે કોઈ પણ ક્યાંય પણ ભેગા નહિ થાય. રસ્તામાં, ગલીઓ કે મોહલ્લામાં જવાનુ નથી, પોતાના ઘરના દરવાજે કે બાલકનીથી જ આને કરવાનુ છે.\nઆ પણ વાંચોઃ આજે રાતે 9 વાગે દીવો કરવાનુ યાદ કરાવી PM મોદીએ ટ્વિટર પર કહી આ વાત\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\nરામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ\nહનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/election-voting/158155.html", "date_download": "2020-08-06T19:31:37Z", "digest": "sha1:MWIZ2TIGFX2JEIKTK5SPYSQE4DLBMAJZ", "length": 4915, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "6 બેઠકઃ 14.76 લાખ મતદાર 42 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે | નવગુજરાત સમય", "raw_content": "\n6 બેઠકઃ 14.76 લાખ મતદાર 42 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે\n6 બેઠકઃ 14.76 લાખ મતદાર 42 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે\nવિધાનસભાની પેટાચૂંટણી : 21મીએ મતદાન, 24મીએ પરિણામ\n- વિધાનસભાની પેટાચૂંટણી : 21મીએ મતદાન, 24મીએ પરિણામ\n- ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી, નિરીક્ષકો-સર્વેલન્સ ટીમો જાહેર\nનવગુજરાત સમય > ગાંધીનગર\nરાજ્ય વિધાનસભાની થરાદ, ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા, રાધનપુર અને બાયડ એમ કુલ 6 બેઠક માટે 21મી ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ આ છ બેઠક માટે કુલ 1781 મતદાન મથક તૈયાર કરાયા છે. જ્યાં કુલ 14,76,715 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.\nચૂંટણી પંચે પેટા ચૂંટણી માટેની તમા��� પ્રક્રિયા પૂરી કરી છે. અહીં 1781 મતદાન મથકમાં 198 ટકા લેખે બેલેટ યુનિટ, 3465 કંટ્રોલ યુનિટ, 3428 વીવીપેટ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આ પેટા ચૂંટણી માટે 6 જનરલ ઓબઝર્વર, 6 ખર્ચ ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ, રાજ્ય આબકારી અને નશાબંધી તથા આવકવેરા વિભાગના રાજ્ય કક્ષાના નોડલ અધિકારીઓને નીમવામાં આવ્યાં છે.\nચૂંટણી પંચે 21 ફલાઈંગ સ્ક્વોડ, 15 વીડિયો સર્વેલન્સ, 6 વીડિયો વ્યૂઈંગ, 6 હિસાબી ટીમ કાર્યરત કરી છે. 32 સ્ટેટીક સર્વેલન્સ ટીમ, 6 મદદનીશ ખર્ચ નિરીક્ષકોની ટીમ પણ કામે લાગી છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચે પેટા ચૂંટણીવાળા વિસ્તારોમાંથી 1088 પોસ્ટર્સ, બેનર્સ, હોર્ડિંગ્સ દૂર કર્યા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું ગુજરાત’ બનાવી દીધું: ધાનાણી\n22મી ઓક્ટોબરે ગૃહ પ્રધાન અમિત શાહ જન્મદિવસ હોવાથી ગુજરાત આવશે\nકોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગુરુવારે સુરતમાં, ૧૧મીએ અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે\nગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ચારેબાજુ દારૂના ધંધાર્થીઓ અને હપ્તાખોરો ફૂલ્યા ફાલ્યા હતા : જીતુ વાઘાણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/nicki-minaj-baby-bump-pictures-gujarati-news/", "date_download": "2020-08-06T20:39:14Z", "digest": "sha1:U2RIYFXWM5YHSLSCL7RWECTAHE52PHTL", "length": 10601, "nlines": 178, "source_domain": "www.gstv.in", "title": "ઇન્ટરનેશનલ રેપર અને સિંગર નીકી મિનાઝે બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેર, સોશિયલ મીડિયામાં લગાવી આગ - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nઇન્ટરનેશનલ રેપર અને સિંગર નીકી મિનાઝે બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેર, સોશિયલ મીડિયામાં લગાવી આગ\nઇન્ટરનેશનલ રેપર અને સિંગર નીકી મિનાઝે બેબી બમ્પ સાથે ફોટો કર્યો શેર, સોશિયલ મીડિયામાં લગાવી આગ\nઇન્ટરનેશનલ રેપર અને સિંગર નીકી મિનાઝ હાલમાં પ્રેગનન્ટ છે. તેણે બેબી બમ્પ સાથેના પોતાના ફોટો શેર કરીને આ જાહેરાત કરી હતી. નિકી અને તેના પતિ કેનેથ પેટી તેમના પ્રથમ સંતાન અંગે ઘણા રોમાંચિત છે. નિકીના આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.નિકી મિનાઝે ફોટો શેર કરીને પોતાના ફેન્સનો આભાર માન્યો હતો, તેણે લખ્યું હતું કે પ્યાર, લગ્ન અને બાળક. તમારી શુભેચ્છા માટે આભાર.\nશું પ્રોટીનથી પણ થઈ શકે છે કોરોના દર્દીની સારવાર \nનિકીએ અલગ અલગ ફોટો શેર કર્યા છે. એક ફોટોમાં તે યલો કલરના વાળ સાથે દેખાય છે. તો બીજા ફોટોમાં તે બ્લૂ કલરના વાળ સાથે જોવા મળે છે. તમામમાં નિકી ગ્લેમરસ અંદાઝમાં જોવા મળી રહી છે.પોતાના અંતિમ ફોટોમાં તેણે કલરફૂલ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ ડ્રેસ સાથે પોઝ આપેલો છે. અને લખ્યું છે કે આખરે વર્જીન મેરી. તેની પ્રેગનન્સીના સમાચાર જાણીને ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક હસ્તીએ લખ્યું છે કે તું શાનદાર માતા અને બહેન હોઇશ. મારું દિલ તારા માટે ખુશ છે અભિનંદન.\nઉલ્લેખનીય છે કે આ જ વર્ષે નિકી મિનાઝના ભાઈ જેલાની મિનાઝ પર તેની સગીર બહેનના રેપનો આરોપ લાગ્યો હતો. જેલાનીને આ મામલે 25 વર્ષની જેલની સજા થઈ હતી.\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nEid ul-Adha 2020: ના થયા ચાંદના દિદાર, ભારતમાં 1 ઓગસ્ટે થશે બકરી ઇદની ઉજવણી\nડિજીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભરની વાતો કાગળ પર, ખજુદ્રા ગામની ગર્ભવતી મહિલાને ખાટલામાં બેસાડીને કરાવવી પડી નદી પાર\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ ક��ી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00566.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kutchgurjari.org/articles/sampadak-ni-kalme-december-2019-mahendra-shah/", "date_download": "2020-08-06T18:38:28Z", "digest": "sha1:LAINTZQPAA6TPFZ6NQ2OBTMEJESSHNVE", "length": 8876, "nlines": 230, "source_domain": "www.kutchgurjari.org", "title": "સંપાદકની કલમે.. | Kutch Gurjari", "raw_content": "\nસંપાદકની કલમે.. - ડૉ. મહેન્દ્ર બુદ્ધિચંદ શાહ, ઘાટકોપર\nઆજકાલ આપણા સમાજમાં છોકરાઓ મોટી ઉંમર થાય ત્યાં સુધી સમાજમાંથી આવતા કહેણમાંથી કોઈ કન્યાને પસંદ કરીને સગપણ/લગ્ન કરી લેતા નથી. મોટા ભાગના યુવાનો આજકાલ ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હોય છે તેથી ભણતર પુરું થતાં સુધીમાં તેમની બાવીસ-ત્રેવીસ વર્ષ સુધીની ઉંમર થઈ ગઈ હોય છે. ત્યારબાદ મનપસંદ નોકરી મેળવવામાં ત્રણેક વરસ પસાર થઈ જાય છે. નોકરી મળ્યા પછી સારી બચત કરવાની લાલચ રહે છે. જેને માટે બે-ત્રણ વરસનો ગાળો પસાર થઈ જાય છે. આ રીતે યુવાનની ઉંમર સત્તાવીસથી અઠ્ઠાવીસ સુધી પહોંચી ગઈ હોય છે. ત્યારબાદ પોતાના મા-બાપને યોગ્ય કન્યા શોધવાનું કહે છે.\nયોગ્ય ઉંમરની કન્યા મળવામાં મુશ્કેલી પડે છે. પોતાના સમાજની મોટાભાગની કન્યાઓ નાની ઉંમરે જ પરણી ગઈ હોય છે. અનુકૂળ ઉંમરની કન્યાનું કહેણ આવે તો ભણતર ઓછું લાગે. જો ભણતર પોતાની અપેક્ષા મુજબ હોય તો દેખાવ સારો ન લાગે. દેખાવ સારો હોય તો સ્વભાવ સારો ન લાગે. બધું યોગ્ય લાગે, તો કન્યાના મા-બાપનું કુટુંબ પોતાના કુટુંબથી નીચું લાગે. આમ રાહ જોવામાં બીજા બે-ત્રણ વર્ષ પસાર થઈ જાય.\nત્રીસેક વરસની ઉંમર થઈ જાય પછી પોતાના સમાજમાંથી બહુ ઓછી કન્યાઓના કહેણ આવે. આવી પરિસ્થિતિ ન થાય તે માટે દરેક યુવાને ઉંમર વધી જાય ત્યાં સુધી રાહ ન જોવી જોઈએ. સમાજમાં જ્યારે પણ પરિચય મિલનના પ્રોગ્રામ ગોઠવાય ત્યારે તુરંત લગ્ન કરવાની ઈચ્છા ન હોય તો પણ યોગ્ય કન્યા મળે, તેની સાથે સગપણ કરી લેવું જોઈએ અને લગ્ન માટે કેટલો સમય રાહ જોવાનો છે તે પહેલેથી કહી દેવું જોઈએ. દરેક ���ુણની જે આશા રાખી હોય તેવી ગુણવાન વ્યક્તિ ભાગ્યે જ મળે એટલે પોતાની અપેક્ષામાંના ખાસ ગુણો પોતાને જોઈતા હોય તે ગુણ જે કન્યામાં જોવા મળે, તે પસંદ કરી લેવી જોઈએ. પોતાની કુલ અપેક્ષામાંથી વીસ પચ્ચીસ ટકા ગુણો ન હોય તો પણ તે કન્યાનો સ્વીકાર કરી લેવો જોઈએ.\nમોટી ઉંમર થઈ જાય, તો પછી યોગ્ય વર્તમાનપત્રમાં જાહેરાત આપી પોતાના સમાજની નહીં તો કોઈપણ જૈન યુવતી મળતી હોય તો તે પણ પુરતી તપાસ કરીને સ્વીકારી લેવી જોઈએ.\nસાધર્મિક ભક્તિ 01 July 2020 71\nઅન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન 01 April 2020 48\nરાજસ્થાન યાત્રા પ્રવાસ 01 April 2020 47\nનવી કારોબારી કમિટી 01 April 2020 46\nછ ગાઉની ભાવયાત્રા 01 April 2020 23\nમારા જીવનમાં 'હું' કયાં\nમૌન - એક શસ્ત્ર\nપિતાની વાત બાળકની સંગાથ\nચાલો થોડી કરકસર કરિયે\nપાનખરના પાંદડા જેવુ જીવન બની ગયું છે\nચાતુર્માસ પ્રવેશ - આયંબિલસાલા નવિનીકરણ\nઅન્ડર આર્મ લીગ-શેઠ કપનું આયોજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00568.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/25-04-2019/26748", "date_download": "2020-08-06T19:02:25Z", "digest": "sha1:GYAQYSAIFHOFHXM4JXHI5ZX77N2PONQG", "length": 14561, "nlines": 132, "source_domain": "www.akilanews.com", "title": "કંગના રોલ મોડલ, મારી પ્રેરણા છે : સ્ટુડન્ટ ઓફ ધી ઇયર- ર થી ડેબ્યુ કરી રહેલ તારાની ટીપ્પણી", "raw_content": "\nકંગના રોલ મોડલ, મારી પ્રેરણા છે : સ્ટુડન્ટ ઓફ ધી ઇયર- ર થી ડેબ્યુ કરી રહેલ તારાની ટીપ્પણી\nફોટો : રપ (કંગના રોલ મોડલ )\nફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઇયર-ર થી એકટીંગ ડેબ્યુ કરવા જઇ રહેલ તારા સુતરીયાએ બોલીવુડમા પોતાની પ્રેરણા બારામા વાત કરતા કહ્યું છે કે મારા માટે કંગના રનૌત એક રોલ મોડલ છે. એમણે મને પ્રેરિત કરેલ છે. તારાનુ કહેવુ છે કે કંગનાએ કોઇની મદદ વગર પોતાની પ્રતિભા દમ પર બધુ જ હાંસલ કર્યુ છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nગુજરાત ભાજપના નેતાઓ માંડ નવરા પડયા ત્યાં કેન્દ્રીય નેતાગીરીએ કામે વળગાડી દીધા: સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રીઓ મમતાના ગઢમાં પ્રચાર કરશેઃ દક્ષિણના નેતાઓ મહારાષ્ટ્ર જશેઃ મ. ગુજરાતના નેતા મ. પ્રદેશ જશે access_time 3:43 pm IST\nભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST\nદિલ્હી એરપોર્ટ ઉપર વિમાન સળગ્યું...: ગઇરાત્રે દિલ્હી એરપોર્ટ ઉપર ઉભેલ એર ઇન્ડિયાનું દિલ્હીથી સાન ફ્રાન્સીસ્કો જનાર બોઇંગ ૭૭૭ના ઓકઝીલરી પાવર યુનિટમાં આગ લાગી હતીઃ વિમાનમાં રીપેરીંગ કામ ચાલતુ હતુ. જો કે આગ તુરંત ઠારી દેવામાં આવેલ access_time 3:45 pm IST\nશિવરાજસિંહ લાલધુમ કહે છે અમારા પણ દિવસો આવશે access_time 3:31 pm IST\n૧૦૦ કેદીઓને આચારસંહિતા નડી ગઇઃ દિકરી કે બહેનનું કન્યાદાન કરવા નહિ જઇ શકે access_time 3:49 pm IST\nરામલીલામાં સીતાનો રોલ કરવાવાળા પર્દા પાછળ સિગારેટ પીવે છે : કુશવાહા access_time 10:40 pm IST\nઅબતક મીડિયાના સતીષભાઈ મહેતાના માતુશ્રી જશવંતીબેનનું દુઃખદ નિધનઃ સ્મશાનયાત્રાઃ કાલે રાજકોટમાં પ્રાર્થનાસભા access_time 11:40 am IST\nપુરવઠા નિગમમાં મજૂરો નથીઃ રાશનીંગ દુકાનદારોને લાખોનો ખર્ચ\nપત્નિ-પુત્રને છરી ઝીંકી કડવા પટેલ કારખાનેદારનો આપઘાત access_time 3:25 pm IST\nજૂનાગઢના ૧૨૫ દિવ્યાંગ મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ access_time 11:50 am IST\nસુરેન્દ્રનગરનાં કંથારિયામાં પુત્રના હાથે માતાની હત્યા access_time 3:51 pm IST\nવાંકાનેર પંથકનો બુટલેગર ભૂપત મકવાણા પાસાના પીંજરે access_time 12:02 pm IST\nઅમદાવાદમાં ગરમી ભુક્કા બોલાવશે :શનિ-રવિવારે રેડ એલર્ટ જાહેર :તાપમાનનો પારો 45 ડિગ્રીએ આંબશે access_time 10:16 am IST\nમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા પર્સનલ ખીસ્સામાંથી આપ્યો ફાળો access_time 10:48 pm IST\nવડોદરાના ગાજરીવાડીમા બાળકોના ઝઘડામાં બે પરિવાર બાખડ્યા: સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ access_time 5:58 pm IST\nપ્રથમ વખત કિમ જોંગ ઉનએ રૂસી રાષ્ટ્રપતિ પુનિત સાથે મુલાકાત કરી access_time 11:07 pm IST\nહેડકી દુર કરવાના સરળ અને ઘરેલું ઉપાયો access_time 9:48 am IST\nવૈજ્ઞાનિકોએ હિંદ મહાસાગરથી ગાયબ પ્લાસ્ટિકના અવશેષોની શોધ કરી access_time 6:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકેનેડાના વિરોધપક્ષના નેતા ભારતીય મૂળના શ્રી જગમીતસિંહ ૧૦ વર્ષની ઉંમરે યૌન શોષણનો ભોગ બન્યા હતાઃ પોતાની આત્મકથા લવ એન્ડ કરેજ માં વિન્ડસર ઓન્ટારીયોમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ access_time 8:37 pm IST\nનોર્થ અમેરિકામાં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં યોજાઇ ગયેલી ૧૩મી વાર્ષિક વીમેન્સ કોન્ફરન્સઃ લોવેલ, મેલવિલ્લે, એડિસન, રોબિન્સવિલ્લે તથા બેલ્ટસવિલ્લે સહિતના સ્થાનો ઉપર યોજાયેલી કોન્ફરન્સમાં ૩૫૦૦ જેટલી મહિલાઓ જોડાઇઃ 'સાધના' ધ પરપસ એન્ડ પરસ્યુટ વિષય ઉપર અગ્રણી મહિલાઓએ માર્ગદર્શન આપ્યું access_time 8:21 pm IST\nબ્રિટનમાં સૌથી નાની ઉંમરના એકાઉન્ટન્ટનો વિક્રમ ભારતીય મૂળના 15 વર્ષીય સ્ટુડન્ટ રણવીરસિંહ સંધુના નામે : 25 વર્ષની ઉંમર સુધીમાં કરોડપતિ બની જવાનું લક્ષ્યાંક access_time 12:51 pm IST\nઆઇપીએલ મેચમાં બોલ ન મળવાથી ખેલાડી હતાશઃ અમ્પાયરના ખિસ્સામાંથી નીકળ્યો બોલ access_time 11:05 pm IST\nમારી સફળતા મારી નિવૃત્તિ સુધી આવી જ રહેશે: ધોની access_time 5:37 pm IST\nઆઇપીએલ ક્રિકેટ મેચમાં બોલ ગુમ થઇ જતા ભારે દોડધામ મચી ગઇ access_time 4:51 pm IST\nહવેથી 'ધ વોઇસ'શોને હોસ્ટ કરશે કરણ વાહી access_time 5:18 pm IST\nઅરબાઝ ખાનના ટોક-શોમાં સની લિયોની ભાવુક થઇને રડી પડી access_time 4:52 pm IST\nરણબીર સાથે લિવ-ઇનમાં રહેવા નથી માંગતી આલિયા ભટ્ટ access_time 5:20 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/top-5-luxury-trains-in-the-world", "date_download": "2020-08-06T20:14:12Z", "digest": "sha1:4UB3HWUNQZ5EVODJ3G5LBX3PVBQKYFP7", "length": 9556, "nlines": 153, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "દુનિયાની આલીશાન ટોપ 5 ટ્રેન - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Gujju Ni Dhamal દુનિયાની આલીશાન ટોપ 5 ટ્રેન\nદુનિયાની આલીશાન ટોપ 5 ટ્રેન\nટ્રેનમાં સફર કરતી વખતે આરામદાયક અને રોયલ અનુભવ મેળવવા માટે દુનિયામાં ઘણી એવી શાનદાર ટ્રેનો છે જેમાં તમે સફર કરી શકો છો. સૌથી આલીશાન ટોપ 5 ટ્રેનોમાં ભારતની ટ્રેનનો પણ સમાવેશ થાય છે. એક સર્વે મુજબ આલીશાન ટ્રેનોના લીસ્ટમાં ક્યાં દેશની કઈ ટ્રેનનો સમાવેશ થયો છે તે જાણીએ.\nદુનિયાની સૌથી લક્ઝરી ટ્રેનોમાં પહેલા નંબર પર ‘ઇસ્ટર્ન એન્ડ ઓરિએન્ટલ એક્સપ્રેસ’નું નામ આવે છે. આ ટ્રેન સિંગાપુરથી મલેશિયા અને થાઇલેન્ડ સુધીની સફર કરે છે. આ ટ્રેન પેસેન્જરને રોયલ અનુભવ આપે છે.\nલક્ઝરી ટ્રેનોમાં બીજા નંબર પર સાઉથ આફ્રિકાની ‘બ્લુ ટ્રેન’ છે. આ ટ્રેન મહિનામાં 8 વખત પ્રીટોરિયાથી કેપટાઉન સુધી ચાલે છે. ‘બ્લુ ટ્રેન’માં દરેક સુખ સુવિધાઓ સાથે સૌથી સારી સેવાઓ મળી રહેતી હોવાથી તેને ‘5 સ્ટાર હોટલ ઓન વ્હીલ’ પણ કહેવામાં આવે છે.\nઆફ્રિકાની જ બીજી રોવોસ રેલ તેની રાજસી સુવિધાઓ માટે જાણીતી છે. ખુબ આરામદાયક અને શાનદાર અનુભવ આપતી આ ટ્રેનને ત્રીજા નંબર પર સ્થાન મળ્યું છે. રોવોસ રેલ પાસે આફ્રિકાનું સૌથી વિશાળ ટૂરિસ્ટ ટ્રેન નેટવર્ક છે.\nભારતની ‘મહારાજા એક્સપ્રેસ’ ટ્રેનમાં સફર કરતી વખતે તેના નામ પ્રમાણે જ મહારાજા જેવો અનુભવ થાય છે. આ ટ્રેનને દુનિયાની શ્રેષ્ઠ ટ્રેનોમાં ચોથું સ્થાન મળ્યું છે. દિલ્હીથી મુંબઈ વચ્ચે સફર કરાવતી આ ટ્રેન સુખ સુવિધાઓથી સમૃધ્ધ છે.\nયૂરોપ અને તુર્કી વચ્ચે ચાલતી ‘ઓરિએન્ટ એક્સપ્રેસ’ શાનદાર ટ્રેનોમાં પાંચમાં નંબર પર સ્થાન ધરાવે છે. આ ટ્રેનમાં લક્ઝરી સાથે મનોરંજન માટે પિયાનો વગાળનાર પણ હોય છે. ટ્રેનમાં સફર કરતી વખતે એક સંગીતમય સફર આપે છે.\nPrevious articleશું તમને ખબર છે આ ઇમોજીસનો ખરેખર અર્થ શું નીકળે છે\nNext articleJeans પહેરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબતો\nકોરના મહામારી વચ્ચે ભારતીય રેલવેએ બનાવ્યો આ નવો રેકોર્ડ,કર્યું આ અભૂતપૂર્વ કામ\nસતત પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની વચ્ચે આ રાજ્યમાં એક ઝાટકે પેટ્રોલ-ડીઝલના આટલા રૂપિયાનો કર્યો ઘટાડો\nકોરોના મહામારી વચ્ચે ફ્લિપકાર્ટે શરૂ કરી આ નવી સર્વિસ,આ સર્વિસ હેઠળ 90 મિનિટમાં જ કરશે ડિલિવરી\nPM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો રામ જન્મભૂમિનો...\nકોરોનાની લડતમાં મોટી સફળતા,અમેરિકાની એક કંપનીએ કોરોનાની સારવાર શોધવાનો દાવો કર્યો\nરિલાયન્સ અને ફેસબુક સાથે મળીને બનાવવા જઇ રહી છે એક જોરદાર...\nકોરોનાવાઇરસની મહામારી વચ્ચે મોટેરા સ્ટેડિયમને લઈ મોટા સમાચાર,બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી...\nઆઈફોન પણ લોન્ચ કરી શકે છે ફોલ્ડેબલ ફોન્સ,ડિઝાઇન કરવામાં આવી રજૂ\nદરેક ગુજરાતીઓના પ્રિય ખમણ ઘરે બનાવો,નાયલોન ખમણ બનાવવાની એકદમ ઇઝી રીત\nબોલીવુડ એક્ટર ઇરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યો દાખલ\nઉપવાસમાં ઘરે બનાવો ફરાળી ભેલ,જાણો ટેસ્ટી ભેલ બનાવવાની એકદમ ઇઝી રેસિપી\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nશું તમને ખબર છે આ ઇમોજીસનો ખરેખર અર્થ શું નીકળે છે\n‘જીગર જાન’ ફેમ વિજય સુવાળા ના જીવનની અમુક વાતો: થઇ ચુક્યા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00569.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/after-usa-uae-objects-to-mission-vande-bharat-know-why-know-the-reason-mb-993897.html", "date_download": "2020-08-06T19:03:20Z", "digest": "sha1:TMJKET5GO3UXPEZZIV4NA7QYVZKX6MJF", "length": 21619, "nlines": 253, "source_domain": "gujarati.news18.com", "title": "after-usa-uae-objects-to-mission-vande-bharat-know-why-know-the-reason-mb– News18 Gujarati", "raw_content": "\nહોમ » તસવીરો » કોરોના વાયરસ\n‘વંદે ભારત મિશન’ પર અમેરિકા બાદ UAEએ વાંધો ઉઠાવ્યો, જાણો કારણ\nમીડિયા રિપોર્ટ્સ મુજબ, UAEએ એર ઈન્ડિયાની તમામ ફ્લાઇટને પ્રતિબંધિત કરી દીધી છે\nનવી દિલ્હીઃ વિદેશોમાં વસતા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વંદે ભારત મિશન (Vande Bharat Mission) પર હવે યૂએઈ (United Arab Emirates)એ વાંધો ઉઠાવ્યો છે. UAEએ આ મિશનને ભેદભાવપૂર્ણ કરાર કર્યું છે. આ પહેલા અમેરિકા પણ આવી જ આપત્તિ નોંધાવી ચૂક્યું છે.\nથોડા દિવસો પહેલા અમેરિકાએ કહ્યું હતું કે એર ઈન્ડિયા વંદે ભારત મિશન હેઠળ પોતે ઉડાન ભરી રહ્યું છે, પરંતુ અમેરિકન એરલાઇન કંપનીઓના ચાર્ટર્ડ પ્લેનોને ભારત-અમેરિકા રૂટ પર પરિચાલનની મંજૂરી નથી આપવામાં આવી રહી. અમેરિકાએ 22 જુલાઈથી વંદે ભારત મિશન હેઠળ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે UAEએ પણ કંઈક આવો જ આરોપ લગાવતાં એર ઈન્ડિયાની ઉડાનો પર રોક લગાવી દીધી છે.\n - મીડિયા રિપોર્ટ્સ મુજબ, UAEએ એર ઈન્ડિયાની તમામ ફ્લાઇટને પ્રતિબંધિત કરી દીધી છે. ત્યાં સુધી કે એ ફ્લાઇટોને પણ જેમાં UAEના નાગરિક ભારતથી પોતાના દેશ જવાના હતા. UAE તરફથી કહેવામાં આવ્યું છે કે વંદે ભારત મિશન હેઠળ અહીં આવવા માટે દરેક વ્યક્તિને નવી દિલ્હી સ્થિત એમ્બસીથી સ્વીકૃતિ લેવી પડશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં એર ઈન્ડિયા UAE સરકાર પાસેથી ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે ઈન્ડિયા-યૂએઈ રૂટ પર ઉડાનોની મંજૂરી માંગી રહી છે. વંદે ભારત મિશનની શરૂઆત 6 મેના રોજ થઇ હતી.\nઅમેરિકાએ શું કહ્યું હતું - અમેરિકાના પરિવહન વિભાગ (DOT)ના ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એર ઈન્ડીયાના કોઈ પણ ચાર્ટર્ડ પ્લેનને ભારત-અમેરિકા રૂટ પર 22 જુલાઈથી ત્યાં સુધી ઉડાનની મંજૂરી નહીં આપવામાં આવે જ્યાં સુધી વિભાગ ખાસ રીતે તેની મંજૂરી નથી આપતું.\nDOTએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ આ પગલું ઉઠાવી રહ્યા છે કારણ કે ભારત સરકારે અમેરિકન એરલાઇન્સના પરિચાલન અધિકારોમાં અડચણ ઊભી કરી છે અને તેઓ અમેરિકન એરલાઇન્સ સાથે ભેદભાવપૂર્ણ અને પ્રતિબંધાત્મક વલણ અપનાવી રહ્યા છે.\nનોંધનીય છે કે, ભારતમાં કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ 25 માર્ચથી તમામ નિયત આંતરરાષ્ટ્રીય ઉડાનોને રદ કરી દેવામાં આવી છે.\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા\nરાજકોટઃ ધાડ પાડે તે પહેલા ઘાતકી હથિયારો સાથે 15 ચોરની ગેંગ પકડાઈ, શું છે મોડસ ઓપરેન્ડી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "https://valsad.nic.in/gu/document/%E0%AA%B5%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A1-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AA%B0%E0%AB%87%E0%AA%96%E0%AA%BE/", "date_download": "2020-08-06T18:27:16Z", "digest": "sha1:WQ4PM23TZ2YGWMZWI53TQLBO5HNJMCW4", "length": 3953, "nlines": 101, "source_domain": "valsad.nic.in", "title": "વલસાડ જિલ્લાની રૂપરેખા | જીલ્લો વલસાડ, ગુજરાત સરકાર | India", "raw_content": "મુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nA+ ફોન્ટ સાઇઝ વધારો\nA- ફોન્ટ સાઇઝ ઘટાડો\nએસટીડી અને પિન કોડ્સ\nકલેક્ટર કચેરી ની શાખાઓ-વલસાડ\nજમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારી\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nવલસાડ જિલ્લાની રૂપરેખા 09/09/2018 જુઓ (473 KB)\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Jun 30, 2020", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00572.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/17/bhartiya-chetna2/?replytocom=35406", "date_download": "2020-08-06T18:32:10Z", "digest": "sha1:ESNJQQ6JNLNQLLKW4TPRCQTCRN4ZXAU4", "length": 25683, "nlines": 157, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ કલામ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ કલામ\nJuly 17th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : એ.પી.જે. અબ્દુલ કલામ | 6 પ્રતિભાવો »\n[ દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન ગતવર્ષે ‘ભારતીય ચેતના’ પુસ્તકરૂપે પ્રકાશિત થયું છે, જેમાંથી આપણે કેટલાક પ્રશ્નો એક લેખ રૂપે માણ્યા હતાં. આજે તેનો બીજો ભાગ માણીએ. આ પ્રશ્નો યુવાનોનાં સ્વપ્નો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓનાં પ્રતિબિંબ પ્રગટ કરે છે અને ડૉ. કલામના જવાબો પણ સશક્ત, સંગઠિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો રાહ દેખાડે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[1] આપના જીવનમાં સૌથી વધારે આનંદની પળ અને સૌથી વધારે અંધકારમય કલાક કયો હતો (ઈશાન ચક્રવર્તી, રામકૃષ્ણ મિશન વિદ્યાલય, નરેન્દ્રપુર, કોલકતા.)\nપોલિયોગ્રસ્ત બાળકો જ્યારે હળવાં કેલિપર પહેરી દોડતાં અને કૂદતાં હતાં, તે જોઈ મને આત્યંતિક આનંદ થયો હતો. ત્રણ જ માસના સમયમાં મારાં માતા-પિતાનું મૃત્યુ પામવું, અલબત્ત 103 અને 93 વર્ષની પાકટ વયે, એ મારા અંધકારમય કલાક હતા.\n[2] આપના બાળપણમાં બનેલ એવો કોઈ બનાવ કહેશો જેને આપ આજે પણ ભૂલ્યા ન હો \nમને મારા પાંચમા ધોરણના શિક્ષક શ્રી શિવસુબ્રમણ્યમ યાદ આવે છે. તેમણે અમને તેમના પ્રવચનથી અને રામેશ્વરમાં વાસ્તવિક દશ્યો બતાવી પક્ષીઓ કેમ ઊડે છે તે સમજાવ્યું. આ એક એવો અવિસ્મરણીય બનાવ છે જે મારી સ્મૃતિમાં હંમેશ માટે જડાઈ ગયો છે. તેણે જ મને વિજ્ઞાનનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી.\n[3] આપના જીવનમાં શું મહત્વાકાંક્ષા હતી અને આપ તે સિદ્ધ કરી શકયા છો \nજીવનમાં કોઈ જ સિદ્ધિ અંતિમ નથી હોતી. તે તો અનંત હોય છે. વ્યક્તિ સતત એક મિશનમાંથી બીજા મિશનમાં આગળ વધે છે. ક્યારેક તમે સફળતા મેળવો છો. ક્યારેક સફળતા તમારાથી દૂર પણ રહે છે, પણ તમારે તો એક મિશનમાંથી બીજાં મિશનમાં આગળ વધવા સતત મહેનત કરવાની છે. આ જ જીવન છે.\n[4] એક વિખ્યાત વિજ્ઞાની બનવા આપે ક્યાંથી પ્રેરણા મેળવી (સ્મૃતિ, કેન્દ્રીય વિદ્યાલય, આર.કે. પુરમ, ન્યુ દિલ્હી.)\nત્રણ લોકોએ મને જીવનમાં પ્રેરણા આપી અને મને એક મિશન આપ્યું. પહેલા હતા રામેશ્વરમમાં મારી શાળાના પાંચમા ધોરણના શિક્ષક. તેમનું નામ હતું શિવસુબ્રમણ્યમ ઐયર. તેમણે મને જીવનમાં ઉડ્ડયન વિશે બધું જ શીખવાનું મિશન આપ્યું. મારા જીવનમાં બીજી જે વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા પ્રો. સતીશ ધવન જેમણે સમસ્યાઓને આપણી માલિક કેમ ન બનવા દેવી તે અને ધ્યેય સિદ્ધ કરવા સખત કામ કરવાનું શીખવ્યું. ત્રીજી જે મહાન વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા ડૉ. વિક્રમ સારાભાઈ જેમણે મને ધ્યેય સિદ્ધિનું મહત્વ શીખવ્યું.\n[5] આપે ભારતની ભાવિ અપેક્ષાઓને પ્રગટ કરે તેવું એક પુસ્તક ‘ભારત-2020’ લખ્યું છે. ઊંડાણથી વિચારવા કઈ બાબતે આપને પ્રેર્યા આપને શું એમ ખાતરી છે કે આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે હોવા છતાં આપે જે ધ્યેયો સૂચવ્યાં છે તે ભારત સિદ્ધ કરી શકશે આપને શું એમ ખાતરી છે કે આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે હોવા છતાં આપે જે ધ્યેયો સૂચવ્યાં છે તે ભારત સિદ્ધ કરી શકશે (હીમાની, એપીજે સ્કૂલ, જલંધર)\n‘ભારત 2020’ એ તો 1987માં વિજ્ઞાન અને ટૅક્નોલૉજી ખાતાંની ‘ટૅકનૉલૉજી ઈન્ફર્મેશન એન્ડ ફોરકાસ્ટિંગ કાઉન્સિલ’ દ્વારા જે પ્રોજેક્ટ હાથમાં લેવાયો હતો, તેનું પરિણામ છે. તે વખતે તે કાઉન્સિલનો હું અધ્યક્ષ હતો. અમે ���િવિધ ક્ષેત્રોમાંથી પાંચસો નિષ્ણાતોને કામ સોંપ્યું અને ‘ભારત 2020’ની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી. ભારતીય અર્થકારણ એ એક અબજ લોકોનું બનેલ વિશાળ અર્થકારણ છે. આપણે જે કંઈ પણ કરવાનો પ્રયાસ કરીએ, તેનાં પરિણામ બાબતે તો રાહ જોવી પડે. એટલે અમે વીસ વર્ષનો સમયગાળો લીધો અને 2020નું વર્ષ પસંદ કર્યું જ્યારે ભારત એક વિકસિત દેશમાં ફેરવાઈ જશે. ભારત આ ધ્યેય પૂરું કરવાની દિશામાં ખૂબ આગળ વધી ગયું છે. આપણી યુવા પેઢી પાસે ‘હું કરી શકું’ની દઢતા હોવી જોઈએ, તો જ ‘ભારત 2020’ના ધ્યેયો પૂરાં થઈ શકશે તેની ખાતરી આપી શકાય.\n[6] એક ઉત્તમ શિક્ષકનાં, આપના મતે, કયાં લક્ષણો છે \nઉત્તમ શિક્ષક એ છે જે બાળકોને ચાહે છે અને ભણાવવાનું જાણે છે. તે સામાન્ય બાળકોને તેમની કાર્યક્ષમતા સુધારવામાં મદદરૂપ થવા જોઈએ. તે શિક્ષણને એક મિશન તરીકે જોતા હોવા જોઈએ, જ્યાં તે માત્ર વિદ્યાર્થીને ભણાવતા જ નથી, પણ પ્રબુદ્ધ નાગરિકો તૈયાર કરે છે જે દેશમાં પરિવર્તન લાવશે.\n[7] માણસ વિજ્ઞાન અને ટૅકનૉલૉજીમાં ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, પણ સમાંતરે તે ઈશ્વરમાં વિશ્વાસ પણ ગુમાવી રહ્યો છે. આપ એમ માનો છો કે ઈશ્વરમાં વિશ્વાસ રાખવો એ પ્રગતિના માર્ગમાં અવરોધરૂપ છે (રાણી સતફળે, નવ ભારત વિદ્યાલય, નાગપુર.)\nજે લોકોએ વિજ્ઞાનમાં શ્રેષ્ઠ કામ કરેલ છે તેમાંના મોટા ભાગના ઈશ્વરમાં માનનારા છે. E=mc2 શોધનાર આઈન્સ્ટાઈન પણ જ્યારે જ્યારે આકાશગંગાઓ કે તારાઓ જોતા, ત્યારે તે વિશ્વના આ ચમત્કાર અને તેના સર્જક વિશે આશ્ચર્ય વ્યક્ત કરતા. ડૉ. સી.વી. રામનનો પણ અધ્યાત્મ તરફ ઝુકાવ હતો. જો આપણે ઈશ્વરમાં દઢ શ્રદ્ધા રાખીને વિજ્ઞાન અને ટૅકનૉલૉજીને વિકસાવીએ, તો અનેકગણાં પરિણામો આવશે.\n[8] ભારત માટે ગરીબી એ સૌથી મોટો પડકાર છે. ગરીબી ઘટાડવા કે તેને તદ્દન નાબૂદ કરવામાં વિજ્ઞાનનો ઉપયોગ કરી શકાય (મલ્લિકા, આર.પી.વી.વી., સૂરજ મલ વિહાર, ફરીદાબાદ.)\nખરેખર ગરીબી આપણા માટે સૌથી મોટો પડકાર છે. વિજ્ઞાન આપણા દેશમાં ગરીબી ઘટાડવામાં મદદ કરી રહ્યું છે. દાખલા તરીકે, ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટૅકનૉલૉજીએ આપણા ઘણા અતિ દૂરના વિસ્તારોને જોડી દીધા છે. સાથે રિમોટ સેન્સીંગ ટૅકનૉલૉજી પણ ખેડૂતોને અનેકરીતે મદદ કરી રહેલ છે.\n[9] આપણે આપણાં બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેમ વધારી શકીએ (પૂનમ ગૌતમ, પુણે યુનિવર્સિટી, પુણે.)\nઆપણે બાળકોને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવાં જોઈએ અને તેના જવાબ આપવા માટે આપણામાં પૂરતી ધીરજ હોવી જોઈએ. આપણે તેમને પ્રશ્નો પૂછતાં અટકાવવાં ન જોઈએ. જિજ્ઞાસા જ સર્જકતાનો પાયો છે અને પ્રશ્ન પૂછતાં મન સાથે મળીને જ વૈજ્ઞાનિક વલણનું સર્જન થશે.\n[10] માતા-પિતા તથા શિક્ષકોનું અત્યંત દબાણ, અભ્યાસક્રમનું ખૂબ દબાણ, તાણ અને સમાજમાં લઘુતાગ્રંથિની ભાવના- આ બધા વચ્ચે જો આપણે શુદ્ધ વિજ્ઞાનમાં પ્રવેશ લઈએ, તો આપ માનો છો કે આપણે ભારતનું સ્વપ્નું સિદ્ધ કરી શકીએ \nસૌથી સફળ લોકો એ હોય છે, જેઓ બીજા લોકોના અભિપ્રાયોની પરવા કર્યા વિના, પોતાને જે વિષય અને કામમાં રસ અને વલણ હોય છે તેને પસંદ કરે છે.\n[કુલ પાન : 176. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous હું વિમાન બનું છું – ચન્દ્રકાન્ત ટોપીવાળા\nનાપાસ થવાની મોસમ – વિનોદ ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલાઇફ ઇન કાઇટ્સ, જીવનની પતંગ – પૃથ્વી મુંજાણી\nજીંદગી ક્યા હૈ, ખુદ હી સમજ જાઓગે, બારિશોંમેં પતંગે ઉડાયા કરો…. હવામાં લહેરાતા, સરસરતા, ઠુમકતા રંગબેરંગી લિપસ્ટીકરૂપી કાગળની ગગનને હલકી કિસ એટલે ફેસ્ટીવલ ઓફ કાઇટ, રંગ વગરના કે રંગવાળા ચોરસ આકાર વડે આકાશનાં કાગળમાં રંગોળી એટલે ઉતરાયણ, આભલાને પતંગ વડે જાદુકી જપ્પી કે પીઠ પર હળવી ટપલી એટલે મકરસંક્રાંતિ. જીંદગીને મસ્તીથી, રમતા ઝૂમતાં, ચિચિયારીઓ પાડતા, આઝાદ રીતે ઉડતા રહેવાની, જુસ્સાથી જીવતા ... [વાંચો...]\nએક અદકેરું તર્પણ – જયદેવ માંકડ\nરારીબાપુ સાથેનો પ્રવાસ હંમેશને માટે યાદગાર બની રહેતો હોય છે. યાત્રા ક્યારે જાત્રામાં ફેરવાઈ જાય તેનો ખ્યાલ પાછળથી આવે છે. ગત ફેબ્રુઆરીની એક અચાનક મળેલી સંધ્યા મારા માટે જાત્રા બની રહી. તે દિવસની યાદ માનસપટ પર જાણે કાયમ માટે અંકિત થઇ ગઈ. સવારે માતા ઉમિયાના ધામ સિદસર જવાનું હતું અને બપોરે ત્યાંથી મોડાસા. સાંજે એક એવા ગામે જઈ પહોચ્યાં, જેની ... [વાંચો...]\nડિયર ડુગ્ગુ – રંજન રાજેશ\nઑફિસના આ હલ્લાબોલ વચ્ચે પણ આજે હું શાંત છું.... એકલી છું.... અને મજાની વાત એ છે કે, આ એકલતા મને એ આનંદ આપી રહી છે જે ક્યારેક જ મેં અનુભવ્યો છે. એવું કેમ હશે મારી પ્રકૃતિ તો એવી નથી કે હું એકલતામાં ખુશ રહી શકું. તો પછી, કેમ મારી પ્રકૃતિ તો એવી નથી કે હું એકલતામાં ખુશ રહી શકું. તો પછી, કેમ ....કેમ, આજે મને દોસ્તોની સાથે વાતો કરવા કરતાં 'સ્વ'ની સાથે સમય ... [વાંચો...]\n6 પ્રતિભાવો : ભારતીય ચેતના (ભાગ-2) – એ. પી. જે. અબ્દુલ ���લામ\nમૃગેશભાઈ, આ પ્રકારના લેખ નિયમિતરૂપે મુકતા રહો છો તે ખુબજ આનંદની વાત છે. ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનુ જીવન અને તેમના અનુભવો એ એક એનસાયક્લોપિડિયા કરતા કમ નથી. એમની દરેક બુક્સ સ્ટુડન્ટસને નિર્ધારિત ધ્યેય પ્રાપ્તિ માટે મુલ્યવાન માર્ગદર્શિકા બને તેવી છે.\nડૉ.એ.પી.જે.અબ્દુલ કલામની કામ કરવાની રીત નિરાળી છે. અને પછડાટ પછી પણ ધીરજ ધરી ધ્યેય હાંસલ કર્યું. અને Missile ક્ષેત્રે ભારતનું નામ વિશ્વના નકશા પ૨ મુકી દીધું.\nડૉ. કલામના જવાબો પણ સશક્ત, સંગઠિત અને સમૃદ્ધ ભારતના નિર્માણનો રાહ દેખાડે છે. એમાં શંકાને સ્થાન નથી. સુંદર લેખ બદલ આભાર.\nસુંદર લેખ બદલ આભાર\nસૌથી સફળ લોકો એ હોય છે, જેઓ બીજા લોકોના અભિપ્રાયોની પરવા કર્યા વિના, પોતાને જે વિષય અને કામમાં રસ અને વલણ હોય છે તેને પસંદ કરે છે.મૃગેશભાઈ, આ પ્રકારના લેખ નિયમિતરૂપે મુકતા રહો ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામનુ જીવન અને તેમના અનુભવો એ એક સ્ટુડન્ટસને નિર્ધારિત ધ્યેય પ્રાપ્તિ માટે મુલ્યવાન માર્ગદર્શિકા બને તેવી છે. ધન્યવાદ ,,,\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nકોરોના એ યાદ અપાવ્યો વિશ્વવ્યાપી રોગચાળાનો ઇતિહાસ – અજીત કાલરિયા\nઓત્તારી – સુધા નરેશ દવે\nલોકડાઉન, સ્વજનની વિદાય, અંત્યેષ્ઠી અને ઉત્તરક્રિયા – જીગર યાજ્ઞિક\nકાંગરી – આરોહી શેઠ\nજીવનદાતા – શ્યામ ખરાડે\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/04-01-2018/68188", "date_download": "2020-08-06T19:41:54Z", "digest": "sha1:PZE5TMFKBDQGUW7USFVNWWQRPFYUI3FP", "length": 15333, "nlines": 130, "source_domain": "www.akilanews.com", "title": "અનાજ વિતરણમાં છેવાડાના માનવીન�� અગ્રતા અપાશેઃ જયેશભાઇ રાદડિયા", "raw_content": "\nઅનાજ વિતરણમાં છેવાડાના માનવીને અગ્રતા અપાશેઃ જયેશભાઇ રાદડિયા\nગાંધીનગર તા. ૪ : સ્વર્ણીમ સંકુલ-૧ નવા સચીવાલય ખાતે વિદ્વવાન પંડીતો દ્વારા ખાસ પુજા અર્ચના કરી કેબીનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી પોતાની ઓફીસ પ્રવેશ કરેલ અને પોતાની કામગીરીનો પ્રારંભ કરેલ.મારી જવાબદારીમાંં અન્ન અને નાગરીક પુરવઠાને લગતા પ્રશ્નોને તાત્કાલીક સોલ કરવા અને છેવાડાના ગરીબ પરીવારોને અનાજ પહોચાડવામાં અગ્રતા અપાશે અને જે વાર વાર સર્વર ડાઉન અંગે પણ સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ રાદડિયાએ જણાવ્યું છે સીસીટીવી કેમેરા સહીત લગાડવા વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે આ તકે પુજા અર્ચના બાદ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ વિશેષમા જણાવ્યું છે.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nદિશા પટાણીના પિતા કોરોના પોઝીટીવ: બીજા બે અધિકારીઓ પણ કોરોનાગ્રસ્ત access_time 12:42 am IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nહાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST\nહાલની પરિસ્થિતિ જોતા ગુજરાત ભાજપના પ્રભારી શ્રી ભુપેન્દ્ર યાદવ બદલાય તેવી સેવાય રહેલી શક્યતા : ભાજપ હાઈકમાન્ડે પ્રભારી બદલવાનું મન બનાવી લીધું હોવાની થઇ રહેલી ચર્ચા : હાલ શ્રી યાદવને કર્ણાટકની ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. access_time 4:21 pm IST\nજમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST\nકેનેડાના ૧૫ શીખ ગુરુદ્વારાઓમાં ભારતીય ઓફિસરો માટે પ્રવેશ ઉપર પાબંદી : ઇન્‍ડિયન એમ્‍બસી તથા સરકારી ઓફિસરો દ્વારા કેનેડામાં વસતા શીખોના જીવનમાં કરાતી દખલને ધ્‍યાને લઇ નિર્ણય લેવાયો : વ્‍યકિતગત કારણો સાથે માથુ ટેકવવા આવતા ઓફિસરો માટે વેલકમ access_time 10:40 pm IST\nઉ.ભારત ઠંડીમાં ઠૂંઠવાયુઃ ૫૪ના મોતઃ ૧૨ ટ્રેન - ૨ ફલાઇટ રદ્દઃ લદ્દાખ માઇનસ ડિગ્રીમાં પહોંચ્યુ access_time 3:00 pm IST\nદિલ્હીની અદાલતે ફેરા ઉલ્લંઘન મામલે: વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા access_time 11:58 pm IST\nરાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાની અમલવારી અંગે જીલ્લાની સમીક્ષા access_time 3:36 pm IST\nસ્વ. ગીલાભાઇ આહિરની પૂણ્યતીથીએ મહારકતદાન કેમ્પ : ૩૩૬ યુનિટ એકત્ર access_time 3:36 pm IST\nલીંબડી - અમદાવાદ હાઇવે ઉપર કાર પલ્‍ટી જતા ૩ ના મોત : બે દંપતી ખંડીત access_time 9:45 am IST\nગોંડલના ચરખડીની પટેલ પરિણીતાએ પતિ-સસરાના ત્રાસથી આપઘાત કર્યો'તો access_time 11:16 am IST\nશાપરમાં કચરો ફેંકવા પ્રશ્ને પ્રોૈઢ જીવણભાઇને પડોશીએ ઘુસ્તાવ્યા access_time 11:18 am IST\nશનિવારથી જુનાગઢમાં દ્વિદિવસીય ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધા access_time 11:17 am IST\nપામ તેલ નિશ્ચિત જ રસોઇ બનાવવા માટે આરોગ્યવર્ધક પસંદગી છે access_time 12:25 pm IST\nનવી ફી ન લેવા રાજય સરકાર સ્કુલોને આદેશ કરે, ફી મુદ્દે સ્પષ્ટતા જરૂરીઃ વાલી મંડળની માંગણી access_time 5:25 pm IST\nફી નિયમનના ચુકાદાને સુપ્રિમમાં પડકારતા શાળા સંચાલકો access_time 3:57 pm IST\nજાપાનમાં 5.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા access_time 8:04 pm IST\nબબલની સાઇઝથી ખબર પડશે દારૂ કેટલો જૂનો છે access_time 4:00 pm IST\nપ્રેમમાં બોયફ્રેન્ડે દગો આપતાં યુવતી વર્જિનિટીની હરાજી કરશે access_time 3:49 pm IST\nએન. આર. આ���. સમાચાર\nયુગાન્‍ડામાં ફટાકડાની ધૂમ મચાવતા ગુજજુ વ્‍યવસાયી શ્રી સંજીવ પટેલ : ૧૯૯૨ની સાલથી ફટાકડાના વ્‍યવસાય સાથે જોડાયેલા પટેલનો પરિવાર ૧૯૨૦ ની સાલથી યુગાન્‍ડામાં : ભારતમાંથી ફટાકડાના સૌથી મોટા આયાતકાર તથા યુગાન્‍ડાના સૌથી મોટા ડીસ્‍ટ્રીબ્‍યુટર access_time 8:51 pm IST\nમુસ્‍લિમોની બહુમતિ ધરાવતું અમેરિકાના મિચિગનમાં આવેલું હેમટ્રેક શહેરઃ ૨૨૦૦૦ની વસતિમાં ૫૧ ટકા મુસ્‍લિમોઃ છેલ્લા એક સૈકાથી ઇમીગ્રન્‍ટસના નિવાસ સ્‍થાન તરીકે સુવિખ્‍યાત આ શહેરમાં આરબોની વસતિ ૨૩ ટકાઃ બાંગલા દેશ, યમન, બોરિનીઆ સહિતના દેશોમાંથી રેફયુજી તરીકે આવેલા મુસ્‍લિમોનો વસવાટઃ access_time 10:14 pm IST\nયુ.એસ.ના કેલિર્ફોનિયામાં આવેલા કુપરટીનોને ‘હીલીંગ ગાર્ડન' શહેર તરીકે વિકસાવાશેઃ ઇન્‍ડિયન અમેરિકન કાઉન્‍સીલર સુશ્રી સવિતા વૈદ્યનાથને સિસ્‍ટર સીટી ભુવનેશ્વરમાંથી લીધેલી, પ્રેરણા સાકાર કરાશેઃ ડાયાબિટીસ, અસ્‍થમા, સહિતના દર્દોને મટાડતા ઔષધિય ગુણો ધરાવતા છોડ ઉગાડાશે access_time 8:52 pm IST\nધવન ફીટ, જાડેજા પણ ફીટ થઈ જશે access_time 4:05 pm IST\nપ્રીમિયર બેડમિન્ટન લીગમાં સિંધુની હાર access_time 5:10 pm IST\nશેનઝેન ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં હાલેપનો પ્રવેશ access_time 5:09 pm IST\nશાહિદ - શ્રધ્ધાની બીજી વખત જોડી બનશે access_time 8:52 am IST\nકર્ણાટકની શાસ્ત્રીય ગાયિકા રાધા વિશ્વનાથનનું નિધન access_time 5:38 pm IST\nચીનમાં 'દંગલ' ફિલ્મે તોડ્યા રેકોર્ડ access_time 5:41 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/15-10-2019/119917", "date_download": "2020-08-06T18:35:49Z", "digest": "sha1:PHYECG7DEQUS6R3K6RPRCGC6KF6RJMSE", "length": 17174, "nlines": 133, "source_domain": "www.akilanews.com", "title": "કેશોદના અગતરાયમાં છાસવારે ચોરીના બનતા બનાવો નિવારવા રજુઆત", "raw_content": "\nકેશોદના અગતરાયમાં છાસવારે ચોરીના બનતા બનાવો નિવારવા રજુઆત\nકેશોદ, તા.૧પઃ કેશોદ તાલુકાના અગતરાય ગામે દશથી પણ વધુઙ્ગ માલસામાન તથા રોકડની ચોરી થયેલછે. જેમાં રહેણાંકવિસ્તારમાં, સોનીની દુકાનમાં,ગૌશાળામાં, કુમાર પે સેન્ટર શાળા, ગ્રામ પંચાયત, મંદિર ઉપરાંત ખેડુતની અગીયાર ગુણી જીરૂ તથા પાણી પુરવઠા બોર્ડની ઈલેકટ્રીક મોટર સહીતની ચોરીના બનાવો બન્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જેડીસીસી બેંક શાખામાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા આગ ચાંપી દેતા રોકડ રકમ તથા માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ હતો. અવારનવારઙ્ગ છાસવારે ચોરીના બનાવો બનતા હોય, ગ્રામજનો દ્વારા પોલીસને ફરિયાદ કરવામા આવે તો ફર���યાદ નોંધવામાં આવતી નથી સાદી અરજી લેવામાં આવતી હોવાનો ગ્રામજનોનોએ આક્ષેપ કર્યો છે. અને વારંવાર બનતા ચોરીના બનાવોમાં એકપણ ચોરીનો ભેદ ઉકેલાયેલ નથી. જે બાબતે અગતરાય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડે. કલેકટર, મામલતદાર તથા પોલિસ ઈન્સપેકટર કેશોદને આવેદનપત્ર આપી તાત્કાલિક આ ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી માંગણી કરી છે .અન્યથા અગતરાયગામના ગ્રામજનોદવારા સ્વયંભુ ગામ બંધ રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.(૨૩.૧૪)\nજુનાગઢ શ્રોતાઓને મળતા મોરારીબાપુ\nજુનાગઢ ભવનાથ તળેટી સ્થિત રૂપાયતન સંસ્થાના પરિસરમાં શરદપુનમના દિવસે પુ.મોરારીબાપુ ના હસ્તે નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો હતો દરમિયાન મોરારીબાપુ જૈનસમાજમા સેવા ભાવી અગ્રણી રમેશભાઇ શેઠ સહિતના શ્રોતાઓને મળ્યા હતા જે લાક્ષાણિક તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા)(\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દીધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nત્રિપુરાના ભૂતપૂર્વ ચીફ ઇજનેરની ૬૦૦ કરોડના જંગી કૌભાંડ અંગે ધરપકડ કરવામાં આવી છે access_time 11:00 pm IST\nબીએસએનએલ અને એમટીએનએલ ના કર્મચારીઓ માટે આ વખતે દિવાળી ઉપર કશું મળશે નહીં: આ બંને યુનિયનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન સુધી વિરોધ કુચ લઈ જવાનું અને ભૂખ હડતાલ પર ઉતરવાની જાહેરાત પણ કરી દીધી છે access_time 11:05 pm IST\nતામિલનાડુમાં આવકવેરાના દરોડામાં 30 કરોડની રોકડ મળી આવી : ગયા અઠવાડિયે તામિલનાડુના ચેન્નાઈમાં આવકવેરા ખાતાએ પાડેલા દરોડામાં ત્રીસ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ ઝડપાઈ આવી છે.આ વર્ષમાં આવકવેરાના દરોડા દરમિયાન મળી આવેલી આ સૌથી મોટી રકમ છે. -ન્યુઝફર્સ્ટ દ્વારા જણાવાયું છે access_time 9:55 am IST\nકાશ્મીરમાં સફરજનના ટ્રક ઉપર ત્રાસવાદી હુમલો: બિન કાશ્મીરી ટ્રકચાલકની હત્યા access_time 12:00 am IST\nપાકિસ્તાનની હાલત ચિંથરેહાલઃ ગરીબી - બેકારી - ભૂખમરો - ગુનાખોરી - ભ્રષ્ટાચાર બેફામ વધ્યા access_time 12:11 pm IST\n''લંડન હિન્દુઝ એન્ડ શીખ દિવાલી પાર્ટી ૨૦૧૯'': યુ.કે.માં ૨ નવેં.ના રોજ ઉજવાનારો ઉત્સવઃ બોલીવુડ ડાન્સ, ભાંગરા, કોમેડી શો, ડીનર, સહિતના આયોજનો access_time 8:18 pm IST\nકાશ્મીર સમસ્યાનું મુળ કોંગ્રેસની અંગ્રેજ માનસિતા અને નહેરૂનો અબ્દુલ્લા પ્રેમ : પ્રશાંત વાળા access_time 11:49 am IST\nરાજકોટ - મુંબઈ ફલાઈટ ચેમ્બરના પ્રયાસોથી પુનઃ શરૃઃ સાંસદ-ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત access_time 3:28 pm IST\nમૈત્રીકરારને લીધે માથાકુટઃ ગીતાનગરના ઋષિકેશની ધોકા-પાઇપથી બેફામ ધોલાઇ access_time 3:41 pm IST\nમોરબી હત્યા અને ફાયરીંગ કેસનો આરોપી ફરાર થયો access_time 10:16 pm IST\nસુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓનું આવેદન પરિક્ષા રદ થતા રોષ access_time 12:25 pm IST\nમાખિયાળામાં યોજાયેલા સર્ર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓના આરોગ્યની તપાસ કરાઈ access_time 1:36 pm IST\nએસટી વિભાગના તમામ અને ફિક્સ પગારદાર કર્મચારીઓને પગારમાં કરાયો વધારો : 12,692 કર્મચારીઓને મળશે લાભ access_time 11:03 pm IST\nદૂધના દઝાયા છાસ પણ ફૂંકે :મોબાઈલમાં વિડિઓ ઉતારતા યુવકથી થરાદ ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ અકળાયા access_time 2:00 pm IST\nલક્ષચંડી યજ્ઞમાં ચાર મઠના શંકરાચાર્યજી ઉપસ્થિત રહેશે : નરેન્દ્રભાઇ-અમિતભાઇ સહિતના મહાનુભાવો આવશેઃ મહાભારતના અશ્વમેઘ પછીના સૌથી મોટા યજ્ઞનું આયોજન access_time 11:46 am IST\nજાપાનમાં હેગીબસ તૂફાનથી મરનારાઓની સંખ્યા વધીને ૬૬ થઇ access_time 10:08 pm IST\nમાઇકલ જેકસન માનસિક રીતે બિમાર હતાઃ પોતાના પુસ્‍તકમાં સિંગર એલ્‍ટન જોન access_time 11:42 pm IST\nરસ્તે જતા લોકોને ઉભા રાખીને તેમનાં આબેહુબ શિલ્પ બનાવીને આપે છે આ ચાઇનીઝ કલાકાર access_time 3:17 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n''થોટ ઓફ ધ ડે'': BBC રેડિયો ઉપર નિયમિત પણે થોટ રજુ કરતાં ભારતીય મૂળના શીખ લોર્ડ ઇન્દરજીત સિંઘ નારાજઃ શીખ સિધ્ધાંતોના ઉલ્લેખથી મુસ્લિમો ખફા થવાના ભયે સેન્સરશીપ લદાતા BBC સાથે છેડો ફાયયો access_time 8:21 pm IST\nવિશ્વ પ્રસિધ્ધ નાયગરા ધોધ ખાતે ફટાકડાની આતશબાજી યોજાશેઃ ઇન્ડો કેનેડા આર્ટસ કાઉન્સીલના ઉપક્રમે ૨૬ ઓકટો.શનિવારથી ૨૭ ઓકટો.રવિવાર સુધી ઓન્ટારીયો મુકામે દિવાળી પર્વ ઉજવાશે access_time 8:31 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસના ચૂંટણી કમ્પેનમાં શ્રી રામ વિલ્લીવાલમની નિમણુંકઃ ઇલિનોઇસ સ્ટેટ સેનેટર શ્રી રામ સાઉથ એશિઅન મતદારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે access_time 8:13 pm IST\nફવાદ મિર્જાએ જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:35 pm IST\nયુવા નિશાનેબાજની દિલ્હીમાં શંકાસ્પદ હાલતમાં મોત access_time 5:40 pm IST\nપાકિસ્તાનમાં અમને કેદીઓની જેમ રાખવામાં આવેલા : શ્રીલંકા યુવા ખેલાડીઓનો ધડાકો access_time 3:15 pm IST\nફરી હોટ વિલન બનશે જેનિફર access_time 10:08 am IST\nદક્ષિણ કોરિયાની પૉપ સ્ટાર સુલી પોતાના ઘરમાં જ મૃત મળી access_time 5:25 pm IST\nકુલ્ફીનો રોલ આકૃતિની જગ્યાએ તુનિષા નિભાવશે access_time 10:09 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00573.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/the-batting-order-of-the-players-was-more-clear-in-dhoni-s-captaincy-sehwag-053041.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:13:43Z", "digest": "sha1:RMKETUMPDFWPGAJL2PRKUEZIZRXES4PN", "length": 13091, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "ધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ | The batting order of the players was more clear in Dhoni's captaincy: Sehwag - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n4 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત ���િંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ\nનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે કેએલ રાહુલને નંબર 5 પર બેટિંગ કરાવવા પર જોર નાખ્યું છે અને તેમણે આના માટે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહનું ઉદાહરણ આપ્યું છે. \"જો કેએલ રાહુલ નંબર 5 પર ચાર વખત બેટિંગ કરવામાં નિષ્ફળ થાય છે તો વર્તમાનમાં ભારતીય ટીમના મેનેજમેન્ટ તેનો સ્લોટ બદલવા બાબતે વિચારશે. જો કે ધોની સાથે આવું નહોતું, જેઓ જાણતા હતા કે આવી જગ્યાઓ પર ખેલાડીઓને ટકાવી રાખવા કેટલું મહત્વપૂર્ણ હોય છે.\"\nબેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતો\nક્રિકબજ સાથે વાત કરતા સહેવાગે પોતાના અઘરા સમયથી પસાર થયાનું ઉદાહરણ પણ આપ્યું. સહેવાગે કહ્યું કે જ્યારે ધોની ભારતીય ટીમના કેપ્ટન હતા, તો ખેલાડીઓની બેટિંગ પોઝિશન વિશે વધુ સ્પષ્ટતા હતી. સહેવાગે કહ્યું કે, \"કેપ્ટનના રૂપમાં ધોની સાથે, બેટિંગ એકમમાં પ્રત્યેક ખેલાડીઓની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા હતી. તેમની પાસે પ્રતિભાની ઓળખ હતી અને તેમણે ભારતીય ક્રિકેટને આગળ લાવે તેવા લોકોને ઓળખ્યા હતા.\"\nખેલાડીઓને સમયની જરૂરત હોય\nઆગળ સહેવાગ કહે છે કે સીમિત ક્રમવાળા ક્રિકેટમાં ટૉપ ઓર્ડરની ઓળખ કરવી તો સહેલી હોય છે પરંતુ મધ્ય ક્રમને કેપ્ટનના સમર્થનની જરૂરત હોય છે. જો તમે ખેલાડીઓને સમય નહિ આપો તો તેઓ કઈ રીતે સીખશે અને મોટા થશે વધુમાં તેમણે કહ્યું કે, \"ઓપનિંગ પહેલા મેં પણ મધ્ય ક્રમમાં જ બેટિંગ કરી અને કેટલીય ભૂલો કરી, જેનાથી ટીમને હાર પણ મળી. પરંતુ તમે બેંચ પર બહાર બેસીને મોટા ખેલાડી નથી બનતા. ખેલાડીઓને સમયની જરૂરત હોય છે.\"\nન્યૂઝીલેન્ડ સાથે ટકરાશે ટીમ ઈન્ડિયા\nભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલૂ વનડે શ્રૃંખલા 2-1થી જીતી અને રાહુલે ઘણી સફળતા સાથે નંબર 5 પર બેટિંગ કરી. તેમણે ઘાયલ ઋષભ પંતની અનુપસ્થિતિમાં વિકેટકીપિંગ પણ કરી. કર્ણાટકનો બેટ્સમેન સારા ફોર્મમાં છે અને તેણે શીર્ષ કે મધ્ય ગમે ત્યાં બેટિંગ કરવામાં સક્ષણ હોવાના સંકેત આપ્યા છે. ભારત હવે 24 જાન્યુઆરીથી શરૂ થનાર 5 ટી20 આઈમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે, જે બાદ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમાશે.\nIPLના એ 5 ખેલાડીઓ જે માત્ર એક જ સિઝનના સ્ટાર બનીને રહ્યા\nમહેન્દ્ર સિંહ ધોનીના બર્થ ડે પર બ્રાવોએ રિલીઝ કર્યું નવું ગીત\nમહેન્દ્ર સિંહ ધોનીએ ખરીદ્યુ નવું ટ્રેક્ટર, ફોટો થયા વાયરલ\nIPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને લઈને ભાવુક થયો ધોની, કહી આ વાત\nIPL 2020: 3 ખેલાડી જે ઓલ સ્ટાર્સ ગેમમાં સાઉથ વેસ્ટ ઈન્ડિયા XIની કેપ્ટન્સી કરી શકે છે\nIPL 202: કોણ છે આઈપીએલનું બેસ્ટ કેપ્ટન\nIPL 2020: નવા સ્વરૂપે આવી રહી છે આઈપીએલ, આ વર્ષે 4 મોટા સુધારા કરાયા\nIPL 2020: આ છે 3 દિગ્ગજ બેટ્સમેન જે 170 મેચ રમીને પણ નથી મારી શક્યા સદી\nસૌરવ ગાંગુલીની IPL ફેંટસી ટીમ, ખુદ કેપ્ટન અને ધોનીને બહાર કર્યા\n'મેં પલ દો પલ કા શાયર હું', ફેન્સ સામે ધોનીએ ગીત ગાયું, જુઓ વીડિયો\nઅઘરા સમયે ધોનીના ઘરે પહોંચ્યો ઋષભ, પંતના આ 4 રેકોર્ડ ધોની પણ નહોતા બનાવી શક્યા\nBCCIએ નક્કી કર્યો ધોનીનો એક્ઝિટ પ્લાન, આ ટીમ સામે હોય શકે આખરી મેચ\nભારતીય સેનાની 20 વર્ષ જૂની ગાડીમાં જોવા મળ્યા એમએસ ધોની\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nms dhoni kl rahul virat kohli વિરેન્દ્ર સેહવાગ એમએસ ધોની કેએલ રાહુલ વિરાટ કોહલી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/candida-auris-fungus-infection-is-life-threatening-and-spreading-in-india-/158029.html", "date_download": "2020-08-06T18:15:01Z", "digest": "sha1:HU6UREPP2MS5TVIKJ3EFKH65YHTCVJKV", "length": 7122, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "90 દિવસની અંદર જીવ લઇ શકે છે આ ફૂગ, ભારત પર પણ છે ખતરો | નવગુજરાત સમય", "raw_content": "\n90 દિવસની અંદર જીવ લઇ શકે છે આ ફૂગ, ભારત પર પણ છે ખતરો\n90 દિવસની અંદર જીવ લઇ શકે છે આ ફૂગ, ભારત પર પણ છે ખતરો\nદર્દીના મોત બાદ આ ફૂગ જીવતી રહે છે અને તે પોતાની આસપાસની દરેક વસ્તુઓને ઝપટમાં લે છે. આનો સામનો કરવા માટે હોસ્પિટલના રૂમ સળગાવી દેવાની પણ મુશ્કેલી આવી ચુકી છે.\nકેન્ડિડા ઓરિસ નામની જીવ લેનારી ફંગસ હવે ધીરે ધીરે દુનિયાને પોતાની ઝડપમાં લઇ રહી છે. આ એટલી ઘાતક છે જે માણસને પોતાનો શિકાર બનાવે છે. માણસનો જીવ લીધા બાદ પણ તે મરી ગયેલા શરીરમાં રહે છે અને ઝડપથી તેની આસપાસ રહેલા નિર્જીવ વસ્તુઓને પણ ઝપેટમાં લે છે.\nમેડિકલ સાયન્સની દુનિયામાં અત્યારે એક નવા ખતરા સામે લડી રહી છે અને તે છે ફૂગનો ખતરો. જેને કેન્ડિડા ઓરિસાના નામે ઓળખવામાં આવે છે. તેને ગ્લોબલ થ્રેટ અર્થાત વૈશ્વિક ખતરો પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ફંગસ નોન-એલ્બીકેસ શ્રેણીમાં આવે છે. આ તે શ્રેણી છે જેની પર એન્ટિફંગલ દવાની કોઈ અસર થતી નથી. આ સિવાય ફંગલ ઇન્ફેક્શનની બીજી શ્રેણી છે જેને એલ્બીકૈસ શ્રેણી કહેવામાં આવે છે, આ ફંગસ દવાઓથી સમાપ્ત થાય છે. આજ કારણે ફંગસ જીવ લેનારી થઇ રહી છે અને અત્યાર સુધી તેનો કોઈ ઈલાજ શોધવામાં આવ્યો નથી.\nપબ્લિક હેલ્થ પર દિશા નિર્દેશ જાહેર કરવાવાળી અમેરિકી એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન આ ખતરા પર સતત શોધ કરી રહી છે. ફંગસ સાથે સંકળાયેલા દર્દીઓનો આંકડો ચોંકાવનારો છે. આ ફંગસના સંપર્કમાં આવ્યા પછી દર્દીઓનું 90 દિવસમાં મોત થઇ જાય છે અને બાકી સંક્રમિત દર્દીઓને પણ છોડતું નથી અને તેમનું પણ જલ્દી જ મૃત્યુ થઇ જાય છે.\nસૌથી પહેલા 2009માં આ ફંગસની ખબર પડી હતી,જયારે એક વ્યક્તિ પેટની બિમારી લઈને ડોક્ટર પાસે ગયો હતો. તપાસ દરમિયાન આ નવી ફંગસની ખબર પડી હતી. વ્યક્તિનું મોત થઇ ગયું હતું. ત્યારબાદ ન્યુયોર્કમાં પણ એક દર્દીના સમાચાર સામે આવ્યા હતા. તેને અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો છતાં પણ બચી શક્યો ન હતો. એટલું જ નહિ, તે રૂમ અને ત્યાંનું ફર્નિચર પણ ફંગસની ઝપેટમાં આવી ગયું હતું અને હોસ્પિટલના રૂમને માત્ર નહિ પરંતુ રૂમની છત અને ટાઇલ્સ પણ ઉખેડવી પડી હતી.\nઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આ રહસ્યમય ફંગસને લઈને એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. આ અનુસાર ફંગસથી થનારા મોતની સંખ્યા ઘણી વધારે છે. કાઉન્સિલના અનુસાર ઝડપથી ફેલાતી અને લાઈલાજ ફંગસ છે તેના માટે તેના સંપર્કમાં આવેલા દર્દીઓને અલગ રૂમમાં રાખવા જોઈએ અને તેમને અલગથી મેડિકલ સુવિધા મળવી જોઈએ.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nહાર્ટ એટેકને રોકવાની સંભવિત દવા વિકસાવી હોવાનો સંશોધકોનો દાવો\nપ્લાસ્ટિકની બોટલ ની જગ્યાએ હવે મળશે \" વાંસની બોટલ\", જાણો કેવી રીતે કરવામાં આવે છે તૈયાર\nમરઘીના નહી પાંદડામાંથી બનાવેલા શાકાહારી ઇંડા ખાઓ, ટેસ્ટમાં પણ ઇંડા જેવા જ\nમા,મા-વાત્સલ્ય યોજના અને PMJAYનું એકીકરણ બે વર્ષમાં 11,017 હેલ્થ-વેલનેસ સેન્ટર શરૂ કરાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00574.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.glassmosaicwalltile.com/gu/jyb03-abstract-famous-painting-mosaic-mural-for-hall-wall-100-handcrafted-glass-art.html", "date_download": "2020-08-06T18:31:18Z", "digest": "sha1:YMOL62XPONNDYUR2DBXJK7NR6MNVGYZR", "length": 5435, "nlines": 94, "source_domain": "www.glassmosaicwalltile.com", "title": "હોલ દીવાલ માટે અમૂર્ત વિખ્યાત પેઇન્ટિંગ મોઝેક મ્યુરલ 100% Handcrafted કાચ art_Jinyuan મોઝેક", "raw_content": "સોનું ચાંદી કાચ મોઝેક દીવાલ ટાઇલ\n » પ્રોડક્ટ્સ » મોઝેક મ્યુરલ\nહોલ દીવાલ માટે JYB03 અમૂર્ત વિખ્યાત પેઇન્ટિંગ મોઝેક મ્યુરલ 100% handcrafted કાચ કલા\nમોઝેક મ્યુરલ 100% handcrafted કાચ કલા, અમૂર્ત વિખ્યાત પેઇન્ટિંગ મોઝેક, હોલ દીવાલ માટે ભીંતચિત્ર\n1.સામગ્રી: મોઝેક મ્યુરલ (100% handmake)\n3.લક્ષણ : હોલ દીવાલ મુરાલ\n4.મૂળ: ચાઇના મોઝેક પુરવઠોકર્તા માં બનાવો\n5.વપરાયેલ: વોલ અને ફલોર મોઝેક ટાઇલ્સ\n6.બ્રાન્ડ : Jinyuan મોઝેક\nઇન્કવાયરી ફોર્મ ( અમે શક્ય તેટલી વહેલી તકે તમને પાછા મળશે )\nહું હોલ દીવાલ માટે તમારા ઉત્પાદન રસ JYB03 અમૂર્ત વિખ્યાત પેઇન્ટિંગ મોઝેક મ્યુરલ છું 100% handcrafted કાચ કલા\nપાછલું: JYB02 આવકાર ખંડ પૃષ્ઠભૂમિ દીવાલ કાચ કલા આંતરિક backsplash સુશોભન\nઆગળ: JY17-112 ભોજનાલય ભીંતચિત્ર deisgn ફૂલ પેટર્ન backplash આર્ટવર્ક પેનલ\nકદાચ તમે પણ પસંદ આવી\nBT010 સોનું રંગ મોઝેક પેટર્ન ચાર પગ સાથે નાહવાના ટબ સ્વતંત્ર\nBT014 ફેક્ટરી ભાવ ફૂલ bothtub ગરમ વેચાણ\nBT008royal bothroom મોઝેક ડિઝાઇન નાહવાના ટબ સજાવટ\nBT007 આધુનિક મોઝેક પેટર્ન ચાર પગ સાથે ઇટાલિયન નાહવાના ટબ સ્વતંત્ર\nવિદ્યુદ્વિશ્લેષણથી ચાંદીનો ઢોળ ચડાવેલી કાચ મોઝેક (18)\n24K વાસ્તવિક સોનું મોઝેક (16)\nરંગીન સોનું મોઝેક (8)\nસામગ્રી મિશ્ર મોઝેક (41)\nમોઝેક કલા કામ (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ ટિફની મોઝેક (16)\nગ્લાસ ઈંટ મોઝેક (24)\nયુરો સ્પેનિશ મોઝેક (24)\nરેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (6)\nકોઈ રેતી કાચના જેવું ગુણવાળો કાચ મોઝેક (0)\nક્રિસ્ટલ ગ્લાસ મોઝેક (20)\nકમાનવાળા સ્ફટિક મોઝેક (11)\nસ્ક્વેર સ્ફટિક મોઝેક (9)\nપ્રાચીન સોનું વરખ મોઝેક (0)\nમઢેલા કાચનો મોઝેક (0)\nસોનું રેખા મોઝેક (21)\nઆઇસ જેડ મોઝેક (8)\nસ્ટેઇન્ડ ગ્લાસ છત ગુંબજ (13)\nરંગીન કાચ વિન્ડો (5)\nસ્ટેનલેસ સ્ટીલ મોઝેક (12)\nસિરામિક પેબલ મોઝેક ટાઇલ (12)\nસિરામિક સ્વિમિંગ પૂલ મોઝેક ટાઇલ (6)\nગ્લેઝ કાચ મોઝેક (16)\nમિત્ર પર શેર કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00575.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/corona-virus-came-from-china-not-from-chamanpura/177617.html", "date_download": "2020-08-06T19:05:31Z", "digest": "sha1:47SRQQWTJEA7AQ3E3MLRLGHHAIUUXX6X", "length": 18528, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "વાયરસ વાયા ચીનથી આવ્યો છે, ચમનપુરાથી નહીં, શેરીઓ નહીં બોર્ડરો સીલ કરવાની જરૂર હતી | નવગુજરાત સમય", "raw_content": "\nવાયરસ વાયા ચીનથી આવ્યો છે, ચમનપુરાથી નહીં, શેરીઓ નહીં બોર્ડરો સીલ કરવાની જરૂર હતી\nવાયરસ વાયા ચીનથી આવ્યો છે, ચમનપુરાથ��� નહીં, શેરીઓ નહીં બોર્ડરો સીલ કરવાની જરૂર હતી\n1 / 1 વાયરસ વાયા ચીનથી આવ્યો છે, ચમનપુરાથી નહીં, શેરીઓ નહીં બોર્ડરો સીલ કરવાની જરૂર હતી\nવિયેતનામ, કંબોડિયા, લાઓસ, તાઈવાન અને ન્યૂઝીલેન્ડે જે કર્યું તે ભારતે શરૂઆતમાં કર્યું હોત તો વાયરસ પાસપોર્ટ પૂરતો મર્યાદિત રહેત, રેશનકાર્ડ સુધી ન પહોંચત\nઇન બિટવીન > મનીષ મેકવાન\nકોરોના વાયરસની અત્યંત ચેપી બીમારીના કેસ અને મોત કયા દેશમાં કેટલા પ્રમાણમાં નોંધાય છે તેનું અપ ટુ ડેટ બેરોમીટર કે રજિસ્ટર જેને કહેવાય છે તે વર્લ્ડોમીટર્સ ડોટ ઈન્ફોમાં સંખ્યાબંધ વાર મેં ચેક કરી જોયું પણ દરેક વાર મારું કૂતુહલ અને શંકા બંને એકસાથે વધી પડ્યાં. ગૂગલ પર મૂકાયેલા તમામ આર્ટિકલો અને આંકડાઓને સરખાવતાં મારી શંકાનું સમાધાન અલબત્ત, થઈ ગયું પણ, કૂતુહલ હજુ જડબેસલાક છે. વાસ્તવમાં, કોઈપણ વિજ્ઞાની ખોજ અને અવધારણા શંકા અને કૂતુહલમાંથી જન્મતાં હોય છે અને કોરોના વાયરસની બીમારીના કેસ સંબંધી આંકડાઓ અને અભ્યાસોમાં પણ એવું જ હશે ઈતિહાસ ચેક કરી લો તો સમજાશે કે કોઈપણ મહામારી રાધર કુદરતી આપદાનો પ્રાથમિક તબક્કો સદૈવ ઉપેક્ષા, અવહેલના અને ‘પડશે એવા દેવાશે’ના એટીટ્યુડ સાથેનો હોય છે અને તે પછી વચલા તબક્કામાં સરકારી સ્તરની ઈરરેશનલ ભૂલો અને ભયંકર અપરાધની કક્ષાની ગેરરીતિઓ અને ગરબડો આવે છે. વહીવટી અણઆવડત અને અણઘડતાનો ત્રીજો અને છેલ્લો તબક્કો ‘જનતા જ હવે નક્કી કરશે કે યુદ્ધ ચાલુ રાખવું છે કે સમાધાન કરવું જોઈએ’ તે મતલબનો હોય છે અને ભારત, અમેરિકા સહિતના કહેવાતા સામર્થ્યવાન દેશો હવે આ ફેઝમાં આવી ચુક્યા છે. જ્યાંથી આ રોગ પૂરી દુનિયામાં પ્રસર્યો છે તે ચીન ક્રમશઃ રાબેતા મુજબ થઈ રહ્યું છે અને તેને છએક મહિનાની લાંબી જહેમત પછી આ સફળતા મળી છે. જોકે, બા-કાયદા કહેવું જોઈએ આ બીમારીનું ગર્ભારોપણ અને ઉછેર જ્યાં થયેલો તે એક કરોડની વસતીવાળા વુહાન શહેર પૂરતી જ તેને રોકી રાખવામાં ચીન પ્રારંભમાં જ મેદાન મારી ગયેલું અને દોઢસો કરોડની વસતીવાળા પૂરા દેશમાં વાયરસને ફેલાતો અટકાવી દીધો હતો.\n2019ના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચીનમાં આ બીમારીએ દેખા દીધી હતી અને તે પછી તે પૂરા વુહાનમાં ફેલાવા માંડી હતી. દિલચશ્પ બાબત તો એ છ કે ચીને આ બીમારી કયા પ્રાણી અને સમુદ્રી જીવમાંથી આવી છે તે પણ શોધી કાઢેલું અને વાયરસનો જિનોમ કયા કુળનો છે તે પણ જોઈ લીધું હતું. દરમિયાન, તેણે અમેરિકા અને યુરોપ સહિતની લેબોરેટરીમાં આ વાયરસનું જેનેટિક સ્ટ્રકચર મોકલી આપેલું અને તેની સાથેસાથે વુહાન જે પ્રાંતમાં પડે છે તેને એરટાઈટ સીલ કરી દીધો હતો. વુહાન હુબેઈ પ્રાંતમાં આવેલું છે અને તેને અડતી તમામ પ્રાંત(જિલ્લા)ની બોર્ડરો તાબડ઼તોબ સીલ કરી દેવામાં આવી. વુહાનમાં બહારથી કોઈ ચકલી પણ ન ફરકે તેનું ધ્યાન રખાયું અને વુહાનનાં માખી-મચ્છર બહાર ન જાય તેની તદેકારી અને નિગરાની મજબૂત બનાવવામાં આવી. માણસની પ્રકૃતિને સમજવા કરતાં વાયરસની પ્રકૃતિને સમજવામાં ચીને ઉત્સુકતા અને સાવધાની રાખી અને આ જ કારણથી આ રોગ વુહાન પૂરતો મર્યાદિત બની રહ્યો. વાયરસને અંધ ભક્તની માફક આંખો અને બુદ્ધિ હોતાં નથી એટલે તે જ્યાં પણ, તેને અનુકૂળ આવે તે સજીવમાં સામેલ થઈ જવાની વેતરણ અને ફિતરત રાખે છે. ચીનની જેમ વિયેતનામ, કંબોડિયા, તાઈવાન અને લાઓસે પણ માણસની જાતપાત અને નાક-નકશાને બદલે વાયરસની પ્રકતિનું સૌથી પહેલાં પૃથક્કરણ કરવાનું મુનાસિબ માન્યું અને ભૌગોલિક અને સામાજિક સરહદો ચીનને અડતી હોવા છતાં આ જીવલેણ બીમારીને કંટ્રોલ કરવામાં અપ્રતીમ કામગીરી કરી બતાવી. કોરોના વાયરસ(કોવિડ-19)ની બીમારીનું સત્તાવાર મીટર જેને ગણવામાં આવે છે તે વર્લ્ડોમીટર્સ ડોટ ઈન્ફોની લેટેસ્ટ માહિતી પ્રમાણે છ મહિનાના સમયગાળામાં વિયેતનામમાં આ બીમારીના કુલ 288 કેસ નોંધાયા છે, મોત એક પણ થયું નથી. કંબોડિયામાં ફક્ત 122 કેસ થયા છે અને એક પણ મોત નથી. લાઓસમાં માત્ર 19 કેસ છે. તાઈવાનમાં 440 કેસ પર જુમલો સિમિત રહ્યો છે અને સાત મોત નોંધાયાં છે.\nઆંધળો જોઈ શકે અને બહેરો સાંભળી શકે તેવી હકીકત એ છે કે આ તમામ દેશોએ આવનારી આફતને પહેલાંથી પારખી લીધી હતી અને તે સંદર્ભે પગલાં ભરવાનાં શરૂ કરી દીધાં હતાં. આ તમામ દેશોએ સૌથી પહેલું કામ ચીન સાથેની તમામ સરહદોને તાળાં મારી દેવાનું કર્યું અને એકપણ માણસ બહારથી આવી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. હોસ્પિટલોમાં જે કોઈ સુવિધા હતી તેને સાબદી કરવામાં આવી અને માસ ગેધરિંગનાં તમામ સ્થળો અને કાર્યક્રમો પ્રતિબંધિત કરી દેવાયાં. સામે પક્ષે ખોફનાક વિરોધાભાસ સિંગાપોર, મલેશિયા અને જાપાનમાં જોઈ શકાય છે. સાઉથ કોરિયા પ્રારંભમાં ગોથું ખાઈ ગયું પણ તેણે મધ્યમ માર્ગીય એપ્રોચ સાથે બાથ ભીડી અને બીમારીને કંટ્રોલ કરવામાં કામિયાબ રહ્યું. નાક-નકશા અને લુગડાં-લત્તાં જોઈને માણસને ચેક કરવાને બદલે આ દેશોએ વાયરસનું સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ અને કોમ્બેટિંગ કર્યું અને પરિણામે આજે ત્યાં સ્કૂલ-કોલેજો ઉઘડવા માંડી છે. મંડીઓ ખુલી ગઈ છે અને શાકભાજી-દૂધ આસાનીથી મળી રહ્યાં છે. ડિસેમ્બરમાં વુહાનમાં કોરોનાનો વાયરસ થાળી-વેલણ ખખડાવતો હતો ત્યારે વિયેતનામ, કંબોડિયા, લાઓસ, સાઉથ કોરિયા અને તાઈવાને તે અવાજ સાંભળી લીધો હતો અને કાન બંધ કરવાને બદલે એ અવાજને જ બંધ કરવાનો નિશ્ચય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પણ એ જ રાહ અને અભિગમ દાખવ્યો અને જે કોઈ તેમના દેશમાં પ્રવેશી રહ્યું હતું તેનું કુળ-ગૌત્ર અને ધરમ-કરમ જોવાને બદલે એરપોર્ટ પરથી સીધા જ આઈસોલેશનમાં મૂકી દેવાનું નક્કી કર્યું હતું. ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં જ લોકોને 14 દિવસ સુધી આકરા આઈસોલેશનમાં રાખ્યા અને પરિણામે દર્દીઓની સંખ્યા 1497 પર અને મોતનો મલાજો 21 પર અટકી પડ્યો.\nરોગ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ તેવી ડાહી-ડાહી વાતો જે દેશમાં થાય છે ત્યાં રોગ લઈને પરદેશથી આવનારાઓને એરપોર્ટ પરથી સીધા સોસાયટીઓમાં પ્રવેશ ન અપાયો હોત અને તેમને આકરા આઈસોલેશનમાં રખાયા હોત તો આ સ્થિતિ આવત ખરી 30મી જાન્યુઆરીએ ભારત(કેરળ)માં પહેલો કેસ આવ્યો હતો અને 3 ફેબ્રુઆરીએ બીજા વધુ બે કેસ નોંધાયા હતા. ચોથી માર્ચે બીજા 22 કેસ નોંધાયા પણ ત્યાં સુધી ભારતમાં પરિસ્થિતિ હદ બહાર જાય તેટલી ગંભીર નહોતી. 12મી માર્ચે સાઉદી અરેબિયાથી આવેલા 76 વર્ષના એક વૃદ્ધનું કર્ણાટકમાં મોત થયું ત્યાં સુધી પણ ભારતમાં કોઈ સુધબુધ નહોતી અને એરપોર્ટ પર વાડ વગરના ખેતરની જેમ કોઈપણની આવ-જા બેરોકટોક ચાલતી હતી. 15 માર્ચે ભારતમાં નોંધાયેલા 100 કેસ હતા અને એક દિવસનો ટોકન બંધ અપાયો તે દિવસ સુધીમાં એટલે કે 22મી માર્ચ સુધીમાં ફક્ત 360 કેસ અને 7 મોત હતાં. થાળી-વેલણ અને તાળીઓના અવાજથી કોરોના વાયરસ ભાગ્યો નહીં એટલે 24મીથી દેશમાં તાળાબંધી શરૂ થઈ અને તે હવે બે મહિના થવા આવશે હજુ પણ ચાલુ છે. 24મી માર્ચે દેશભરમાં કુલ 468 કેસ અને 9 મોત હતાં. આજે લોકડાઉનને પગલે અને કારણે પૂરા દેશમાં ભૂખમરા અને આત્મહત્યાની સ્થિતિ છે ત્યારે કેટલા કેસો અને મોત છે 30મી જાન્યુઆરીએ ભારત(કેરળ)માં પહેલો કેસ આવ્યો હતો અને 3 ફેબ્રુઆરીએ બીજા વધુ બે કેસ નોંધાયા હતા. ચોથી માર્ચે બીજા 22 કેસ નોંધાયા પણ ત્યાં સુધી ભારતમાં પરિસ્થિતિ હદ બહાર જાય તેટલી ગંભીર નહોતી. 12મી માર્ચે સાઉદી અરેબિયાથી આવેલા 76 વર્ષના એક વૃદ્ધનું કર્ણાટકમાં મોત થયું ત્યાં સુધી પણ ભ���રતમાં કોઈ સુધબુધ નહોતી અને એરપોર્ટ પર વાડ વગરના ખેતરની જેમ કોઈપણની આવ-જા બેરોકટોક ચાલતી હતી. 15 માર્ચે ભારતમાં નોંધાયેલા 100 કેસ હતા અને એક દિવસનો ટોકન બંધ અપાયો તે દિવસ સુધીમાં એટલે કે 22મી માર્ચ સુધીમાં ફક્ત 360 કેસ અને 7 મોત હતાં. થાળી-વેલણ અને તાળીઓના અવાજથી કોરોના વાયરસ ભાગ્યો નહીં એટલે 24મીથી દેશમાં તાળાબંધી શરૂ થઈ અને તે હવે બે મહિના થવા આવશે હજુ પણ ચાલુ છે. 24મી માર્ચે દેશભરમાં કુલ 468 કેસ અને 9 મોત હતાં. આજે લોકડાઉનને પગલે અને કારણે પૂરા દેશમાં ભૂખમરા અને આત્મહત્યાની સ્થિતિ છે ત્યારે કેટલા કેસો અને મોત છે બદમાશી એ હતી કે વાયરસ ચીન કે વાયાવાયા બીજા દેશમાંથી આવી રહ્યાની જાણ છતાં દેશના તમામ એરપોર્ટનાં ખોડીબારાં ખુલ્લાં રખાયાં હતાં અને લીસીલસ ચામડીવાળા એનઆરઆઈ અને ટુરિસ્ટને સીધો પ્રવેશ મળી જતો હતો. જે કામ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવાનું હતું તે કામ છેક માર્ચના અંતમાં થયું અને પાસપોર્ટ મારફતે કોરોના આખા દેશમાં ફેલાઈ ગયો. અંતે, જે થવાનું હતું તે જ થયું અને દોષારોપણ અને રોગારોપણ એવી પ્રજા પર થયું તે પૂરી જિંદગી રેશનકાર્ડ લઈને સસ્તા અનાજની દુકાન બહાર લાઈનમાં ભૂખ મટાડવા માટે ઊભા રહેવા જન્મી હતી. આ વાયરસ ચાંગા, ચંપારણ કે ચમનપુરાથી આવ્યો નથી બલ્કે, વાયા ચીનથી આવી રહ્યો છે તે ખબર હોવા છતાં સરહદો સીલ ન કરાઈ અને ઉલટાનું શેરીઓની નાકાબંધી કરવામાં આવી. ધનિક સરકારની વીઆઈપી ગફલતનું પરિણામ રાંક ભારત ભોગવી રહ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆત્મનિર્ભર બનવાના અનુરોધ સામે આળસુ એસોસિએશનનો વિરોધ\nવર્ક ફ્રોમ હોમ નહીં, જેલ ઇન હોમ, ઓફિસમાં જ મજ્જા ઘરમાં તો પત્નીનો કકળાટ\nશરીરમાં પૂરતું પાણી હશે તો મગજમાં બહુ હવા નહીં ભરાઇ રહે\nકોરોના પ્રૂફ ધૂળેટી: આદુ નાખીને ઉકાળેલા પાણીની ડોલ અને સેનિટાઇઝરની પિચકારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00577.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/amitabh-bachchan-may-be-the-voice-of-google-map-056828.html?utm_medium=Desktop&utm_source=OI-GU&utm_campaign=Also-Read", "date_download": "2020-08-06T20:08:24Z", "digest": "sha1:SSAUTI3PC3PHPMYZK7EPH7577BDSW34T", "length": 14800, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગૂગલ મેપ પર હવે અમિતાભ બચ્ચન તમને રસ્તો બતાવશે, 'દેવીઓ અને સજ્જનો ડાબી બાજુ...' | Amitabh Bachchan may be the voice of google map. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસ���ાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nગૂગલ મેપ પર હવે અમિતાભ બચ્ચન તમને રસ્તો બતાવશે, 'દેવીઓ અને સજ્જનો ડાબી બાજુ...'\nબૉલિવુડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચનના કરોડો ચાહકો છે અને તેમના દમદાર અવાજના દરેક જણ કાયલ છે. કોન બનેગા કરોડપતિના સેટ પર જ્યારે તે શુદ્ધ હિંદીમાં કન્ટેસ્ટન્ટને સંબોધિત કરતા હોય, શોને હોસ્ટ કરતા હોય ત્યારે દર્શકો મંત્રમુગ્ધ થઈ જાય છે. દેવીઓ અને સજ્જનો કહેવાનો તેમનો જે અંદાજ એટલો લોકપ્રિય થયો કે લોકો તેને અમિતાભ બચ્ચનનુ સિગ્નેચર સંબોધન માનવા લાગ્યા છે. તમે કલ્પના કરો કે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના અંદાજમાં ગૂગલ મેપ પર તમને તમારા નિશ્ચિત સ્થળનો રસ્તો બતાવશે તો તમને કેવુ અનુભવાશે.\nગૂગલ મેપને અવાજ આપશે\nરિપોર્ટની માનીએ તો બિગ બી અમિતાભ બચ્ચન જલ્દી ગૂગલ મેપને પોતાનો અવાજ આપશે અને તમે જ્યારે કોઈ ગંતવ્ય સ્થળની પસંદગી કરશો તો કોઈ યુવતીની જગ્યાએ તમને અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે. મિડ ડેના સમાચાર અનુસાર ગૂગલે 77 વર્ષીય અમિતાભ બચ્ચનનો આના માટે સંપર્ક કર્યો છે. ગૂગલે અમિતાભ બચ્ચનને ગૂગલ મેપને પોતાનો અવાજ આપવા માટે સંપર્ક કર્યો છે. જો કે હજુ આના પર પૂર્ણ સંમતિ નથી બની. એવામાં હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે શું અમિતાભ બચ્ચન આના માટે રાજી થશે.\nઘણી જાહેરાતો, ફિલ્મોને આપી ચૂક્યા છે અવાજ\nઅમિતાભ બચ્ચન આ પહેલા ઘણી ફિલ્મો, જાહેરાતોમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. પરંતુ ગૂગલ મેપને જો તે પોતાનો અવાજ આપશે તો તે આપણા રોજિંદા જીવનમાં શામેલ થઈ જશે અને જ્યારે પણ આપણે ક્યાંય જવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરીશુ તો તેમનો અવાજ સાંભળવા મળશે. જો કે અમિતાભ બચ્ચન જો આના માટે રાજી થશે અને ગૂગલના પ્રસ્તાવને સ્વીકારશે તો કોરોના કાળમાં તેમણે સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને પોતાના ઘરેથી જ પોતાનો અવાજ રેકોર્ડ કરવાનો રહેશે.\nકોણ છે વર્તમાન અવાજ\nવર્તમાન સમયમાં ગૂગલ મેપ કૈરન જેકબસનના અ���ાજનો ઉપયોગ કરે છે કે જે ન્યૂયોર્કની જાણીતી ગાયિકા, મોટિવેશનલ સ્પીકર, વૉઈસ ઓવર આર્ટિસ્ટ છે, જેનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. કૈરન ગીતો પણ લખે છે. કૈરને ગૂગલ ઉપરાંત એપ્પલના સિરીને પોતાના અવાજ આપ્યો છે. રિપોર્ટની માનીએ તો અમિતાભ બચ્ચનનો અવાજ ગૂગલ મેપ માટે હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં રેકોર્ડ થવાનો છે. પહેલી વાર છે જ્યારે ગૂગલ કોઈ સેલિબ્રિટીનો અવાજ ઉપયોગ કરવા જઈ રહ્યા છે.\nઆમિર દેખાઈ શકે છે પ્રચાર કરતા\nરિપોર્ટ અનુસાર ગૂગલે યશરાજ ફિલ્મ્સનો પણ સંપર્ક કર્યો છે અને ફિલ્મ ઠગ ઑફ હિંદુસ્તાનમાં આમિર ખાનની ભૂમિકા ફિરંગીનો ઉપયોગ ગૂગલ મેપના પ્રચાર માટે કરવાની અનુમતિ માંગી છે. આના દ્વારા ફિલ્મોમાં ગૂગલ મેપનો પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે આમિર ખાન અને અમિતાભ બચ્ચનને પહેલી વાર મોટા પડદે ઠગ ઑફ હિંદુસ્તાનમાં જોવામાં આવ્યા હતા. જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કરી શકી નહોતી.\nઐશ્વર્યા રાયે આ ફિલ્મોમાં આપ્યા ઈન્ટીમેટ સીન, ભડક્યા હતા જયા બચ્ચન\nઆજનું ગૂગલ ડુડલ: ભારતની સૌથી યુવા સુપર હીરો શકુંતલા દેવીને ટ્રીબ્યુટ\nગૂગલની સાથે મળી દેશને 2G મુક્ત કરશે મુકેશ અંબાણી, 33 હજાર કરોડનું રોકાણ\nસુંદર પિચાઇએ કરી જાહેરાત, ભારતમાં 10 અરબ ડોલરનું કરશે રોકાણ ગૂગલ\nફેસબૂકનો પાસવર્ડ ચોરતી આ 25 એપ્સને ગૂગલે હટાવી, મોબાઇલમાંથી તરત ડિલિટ કરો\nગૂગલ ક્રોમ પર થઈ શકે છે હેકર્સનો એટેક, એજન્સીએ જારી કરી એલર્ટ\nH1-B વિઝા રદ થયા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આપ્યુ મોટુ નિવેદન\nGoogle ડૂડલે આવી રીતે મનાવ્યો Father's Day 2020, તમારા પિતાને આવી રીતે ડિજિટલ કાર્ડ મોકલો\nFact Check: વિદેશમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવવાનો વૉટ્સએપનો આ વાયરલ મેસેજ ફેક\nCoronavirus Impact: ગૂગલે માર્કેટિંગ બજેટમાં ઘટાડો કર્યો, કંપનીના શેર ગબડ્યા\nકોરોના વાયરસના કારણે આ વર્ષે હાયરિંગ નહિ કરે ગૂગલ, સ્થિતિ 2008ની મંદી જેવીઃ સુંદર પિચાઈ\nબેંગ્લોરમાં Googleના કર્મચારીને થયો કોરોનાવાઈરસ, કંપનીએ કહ્યું- ઘરેથી કામ કરો\nજેએનયુ હિંસા: પ્રોફેસરોની યાચિકા પર દિલ્હી હાઇકોર્ટે એપલ-વોટ્સએપ અને ગૂગલને ફટકારી નોટીસ\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પો��્ટ ટિકિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/infrastructure-finance", "date_download": "2020-08-06T18:26:21Z", "digest": "sha1:72LDWRECTIHDQGOSVRZ5WI3FK7BADUHN", "length": 7783, "nlines": 105, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Infrastructure Development & Equipment Finance Companies in India", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેંટ અને ઉપકરણ ફાયનાન્સની કંપનીઓ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nકરાર રીટેલ ઇન્ફ્રા-સામાન્ય હેતુ રીટેલ ઇન્ફ્રા-પ્રોજેક્ટ હેતુ\nતમે ભારતની આત્મનિર્ભર બનવાની ઉપલબ્ધિનો હિસ્સો બનવા માંગો છો. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવાનું સપનું જોઈ રહ્યા છો જે તેના વિકાસનો રસ્તો તૈયાર કરશે. પરંતુ આ સપનાને પૂર્ણ કરવા માટે મજબૂત નાણાંકીય પાયાની જરૂરિયાત છે. રિલાયન્સ મનીમાં અમે તમારા જુસ્સાને સમજીએ છીએ અને આ જ કારણ છે કે અમે તેને અનોખા નાણાંકીય ઉકેલથી પૂર્ણ કરીએ છીએ.\nઅમારી તકલીફોથી મુકત ફાઇનાન્સ વ્યવસ્થા તમારી કાર્યસંચાલન સંબંધી સમસ્યાઓને સરળ બનાવે છે અને શહેરી પાયાની સુવિધાઓ અને અન્ય રાષ્ટ્રોના વિકાસ માટે લક્ષિત અન્ય યોજનાઓને સહાય પૂરી પાડે છે. અમે પાયાના ઢાંચાઓ ની પૂર્ણ રેંજને કવર કરવાં વાળા લોન પ્રદાન કરીએ છીએ. અમે જરૂરિયાતોને આધારે ઉકેલોને કસ્ટમાઇઝ કરીએ છીએ અને ઠેકેદારો માટે કાર્યકારી મૂડી અને પ્રોજેક્ટ ફાઇનાન્સ પ્રદાન કરીએ છીએ. અમારી પાસે આકર્ષક લીજ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જેથી તમે તમારા માટે જ નહી પરંતુ સમગ્ર દેશ માટે મોટું સપનું જોઈ શકો.\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/commodities/commodity-advise-india/nifty-face-hurdles-near-12-000-12-100-crude-dollar-may-dips-further", "date_download": "2020-08-06T18:40:51Z", "digest": "sha1:HYEU7SQCBI4A4GCNJL7JLUDTLP6763BN", "length": 10292, "nlines": 118, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "નિફટી 12,000-12,000 આગળ અટકશે, ક્રૂડ અને રૂપિયામાં ઘસારો જોવા મળશે | Vyaapaar Samachar", "raw_content": "\nનિફટી 12,000-12,000 આગળ અટકશે, ક્રૂડ અને રૂપિયામાં ઘસારો જોવા મળશે\n• નિફટી (11980)ના લેવલે પણ હજી મધ્યમગાળાનું સ્ટ્રકચર નબળું છે, જોકે હાલનો ઉછાળો 12,000-12,100 સુધી જઈ શકે છે\n• બેંક નિફટી (30687) ઓવરસોલ્ડ ઝોનમાં આવેલ ઉછાળો ઈન્ડેકસને 31,100 સુધી ખેંચી જશે\n• બેંચમાર્કની રેકોર્ડ રેલીને પગલે ગઈકાલે NSE કેશ સેગમેન્ટમાં ટ્રેન્ડ પોઝીવ થયો\n• સતત સાતમા સત્રની વિદેશી રોકાણકારોની વેચવાલી અટકી, ગઈકાલે કરી ખરીદારી, ઈક્વિટી કેશ સેગમેન્ટમાં ઘરેલું સંસ્થાગત રોકાણકારોની સતત 9મા સત્રમાં ખરીદારી ચાલુ\n• મધ્યમ અને લાંબાગાળાના વિદેશી શેરબજારના સંકેતો અને એવરેજ કોન્સોલિડેશન મોડમાં આવ્યા\n• વિશ્વના 4%(અગાઉના 2%) ઈન્ડેકસ 52 સપ્તાહની ટોચે જ્યારે કોઈ એક પણ ઈન્ડેકસ એક વર્ષના તળિયે નથી\n• ડોલર ઈન્ડેકસ (98.022)માં ટૂંકાગાળાના સંકેતો 98.18 સુધીની રેલી દર્શાવી શકે છે\n• ડોલર-રૂપિયો (71.2725) નજીકના ભવિષ્યમાં કોન્સોલિડેશન સૂચવે છે, જોકે 71.35-71.50 સુધીનો ઘસારો સંભવિત પણ છે\n• અમેરિકાના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (1.5905) તેના સપોર્ટ ઝોન 1.5076 નજીક પહોંચતા કોન્સોલિડેશન દર્શાવશે\n• ભારત સરકારના 10 વર્ષના બોન્ડની યિલ્ડ (6.505) ટૂંકાગાળાના સંકેતો 6.40 – 6.26% નજીકના લેવલ દર્શાવી રહ્યાં છે, લાંબાગાળાના બોન્ડ આકર્ષિત કરી રહ્યાં છે\n• બ્રેન્ટ અને નામયેક્સ ક્રૂડ ભારે કડાકા બાદ પણ મંદી અટકતી નથી, સંકેતો હજી પણ બેરિશ જ\nવ્યાપાર સમાચાર હવે ટેલીગ્રામ ઉપર પણ ઉપલબ્ધ છે. આ લીંક https://t.me/Vyaapaar ક્લીક કરો અને મેળવો શેરબજાર, નાણાબજાર અને કોમોડીટીઝના તાજા સમાચાર.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની ��ક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00578.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujjugeek.in/category/gujaratisahitya/funny/page/2/", "date_download": "2020-08-06T19:13:48Z", "digest": "sha1:GDPV2HWCBLT3SEM2WCS5ODI2KVMZQODP", "length": 3472, "nlines": 98, "source_domain": "gujjugeek.in", "title": "હાસ્ય-વ્યંગ | GujjuGEEK | Page 2", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nTinder – “ગોઠવવા માટે ની એપ”\nમેં શાયર તો “છું”\nએક અઘરો સવાલ : હવે શું \nLife @ 50°C | અમદાવાદ માં સુરજદાદા ની અડધી સદી\n‘ગુજરાત પ્રિંટીંગ પ્રેસ’ અને તેની સમયરેખા \nકાન્હો બધા ને આટલો પ્રિય કેમ \nપપ્પા અને સોશિયલ મીડિયા \n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 5 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00579.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/gangubai-kathiawadi-katrina-kaif-will-play-item-song-054026.html?utm_source=articlepage-Slot1-4&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:36:33Z", "digest": "sha1:QIMRBKWTZIQNN3W24DSHUGQODPQ5HQPO", "length": 12398, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડિમાં થઈ ગઈ કેટરીના કૈફની એન્ટ્રી? આવી રીતે ધમાકો કરશે | gangubai kathiawadi: katrina kaif will play item song - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nઆલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડિમાં થઈ ગઈ કેટરીના કૈફની એન્ટ્રી આવી રીતે ધમાકો કરશે\nએક્ટ્રેસ આલિયા ભટ્ટ ઘણા સમય ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીના શૂટિંગમાં વ્યસ્ત ચાલી રહી છે. આવું પહેલીવાર થશે જ્યારે આલિયા ભટ્ટની જોડી સંજય લીલા ભણસાલી સાથે જોવા મળશે. પરંતુ હવે જે અહેવાલ સામે આવી રહ્યા છે તેનાથી કેટરીના કૈફના ફેન્સ પણ ઘણા ખુશ થનારા છે કેમ કે ફિલ્મમાં કેટરીના કેફની એન્ટ્રી થઈ ગઈ છે. મુંબઈ મિરરના અહેવાલ મુજબ કેટરીના કૈફ આ ફિલ્મમાં એક આઈટમ નંબર કરતી જોવા મળનાર છે.\nહવે આ આઈટમ નંબર કેવી રીતે થશે તેને લઈ કોઈપણ પ્રકારનો ખુલાસો થયો નથી. જણાવી દઈએ કે કેટરીના કેફ હાલ ફિલ્મ સૂર્યવંશીને લઈ ઘણી ચર્ચામાં છે.\nસત્તાવાર એલાન નથી થયું\nફિલ્મ કેટરીના કેફ હોવાને લઈ કોઈ પ્રકારે સત્તાવાર એલાન થયું નથી. પરંતુ આલિયા જે રોલને નિભાવી રહી છે તે ધમાકેદાર છે.\nગંગૂબાઈની અસલી નામ ગંગા છે જે ગુજરાતના સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતાએ બીજા લગ્ન કરી લીધા છે અને તેમણે માત્ર 500 રૂપિયામાં ગંગૂને એક કોઠા પર બેસાડી દીધી.\nજે બાદ તેમણે તમામ સંઘર્ષ કર્યા અને બાદમાં તેઓ ગંગાથી ગંગૂબાઈ બની ગઈ અને પોતાનો કોઠો ચલાવવા લાગી. એટલું નહિ તેમણે કેટલાય શહેરોમાં કોઠા ખોલી પહેલી પેશેવર મહિલા ���ણ બની ગઈ.\nસેક્સ વર્કર્સના અધિકારીઓ માટે અવાજ ઉઠાવ્યો\nપોતે જે ભોગવ્યું છે તે તેમણે ક્યારેય નથી ભૂલાવ્યું અને તેમણે પોતાના જીવનમાં સેક્સ વર્ક્સના અધિકારીઓ માટે અવાજ ઉઠાવ્યો છે.\nહવે જોવાનું છે કે પડદા પર ફિલ્મ શું કરે છે. લોકોને ફિલ્મથી ઘણી ઉમ્મીદો છે અને સંજય લીલા ભણસાલીનું નિર્દેશન કમાલનું હોય જ છે.\nકેટરીના કેફનું આઈટમ નંબર\nકેટરીના કેફે પહેલા પણ કેટલીય ફિલ્મોમાં ધમાકેદાર આઈટમ નંબર કર્યા છે. તેમણે કેટલાય ચાર્ટબસ્ટર પણ આપ્યા છે.\nબિકિનીમાં લાજવાબ લાગી રહી છે ઈશા ગુપ્તા, ક્યારેય નહિ જોયા હોય એવા Pics\nકેટરીના કૈફે પોતાના ઘરમાં જ કર્યુ બર્થડે સેલિબ્રેશન, જુઓ Pics\nકેટરીના કેફની મોડલિંગના દિવસોની રેર તસવીરો, જુઓ કેટલી બદલાઇ ગઇ એક્ટ્રેસ\nBirthday: 17 વર્ષથી મુંબઈના આ કરોડોના ઘરમાં રહે છે કેટરીના કૈફ, જુઓ Pics\nકેટરીના કૈફે મજૂરોની મદદ કરવાનુ કર્યુ એલાન, કર્યુ આ નેક કામ\nરાજનીતિથી શરૂ થઇ રણબીર-કેટરીનાની લવ સ્ટોરી, બોલ્ડ ફોટો થયા હતા લીક\nPics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના\nકેટરીના કૈફ કરશે સુપર હીરો એક્શન ફિલ્મ, જલ્દી થઇ શકે છે જાહેરાત\nકેટરીના કૈફે ઝાડૂથી કરી નાખી અક્ષયની પિટાઈ, સૂર્યવંશીના સેટથી Viral Video\nબાંગ્લાદેશ ટી20 ક્રિકેટ મેચોની ગ્રાંડ ઓપનીંગમાં પહોંચ્યા સલમાન-કેટરીના, ડાંસ કરતા વિવાદ\nફેન્સ માટે સ્પેશિયલ સરપ્રાઈઝ, કેટરીનાએ શેર કર્યો Video\nકેટરીના કેફની ક્યારેય ન જોઈ હોય તેવી સેક્સી તસવીરો, જુઓ\nબોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો\nkatrina kaif alia bhatt આલિયા ભટ્ટ કેટરીના કૈફ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00580.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/navsari-man-harassment-with-daughter-when-mother-playing-garba-in-gandevi-navsari-864168.html", "date_download": "2020-08-06T19:58:42Z", "digest": "sha1:N6T35NC3VMVRPPJKGKIRUT3DULYR4FM5", "length": 23246, "nlines": 271, "source_domain": "gujarati.news18.com", "title": "man harassment with daughter when mother playing garba in gandevi navsari– News18 Gujarati", "raw_content": "\nનવસારીઃ લગ્ન પ્રસંગમાં માતા ગરબે ગુમતી હતી ત્યારે નરાધમનું પુત્રી પર દુષ્કર્મ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડ���તોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nનવસારીઃ લગ્ન પ્રસંગમાં માતા ગરબે ગુમતી હતી ત્યારે નરાધમનું પુત્રી પર દુષ્કર્મ\nલગ્ન પ્રસંગેમહિલા ગરબે ઘૂમી રહી હતી ત્યારે ઘરમાં સુતેલી તેની પાંચ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઇ અજાણ્યા હવશખોરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.\nન્યૂઝ18ગુજરાતીઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પીપલધરા ગામે સોમવારે મધરાત્રે લગ્ન પ્રસંગેમહિલા ગરબે ઘૂમી રહી હતી ત્યારે ઘરમાં સુતેલી તેની પાંચ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જઇ અજાણ્યા હવશખોરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.\nમળતી માહિતી પ્રમાણે ચીખલીના પનિયારી વિસ્તારમાં રહેતી મહિલા ગણદેવીના પીપલધરા ખાતે લગ્ન પ્રસંગ હોવાથી પોતાના પુત્ર અને પુત્રી સાથે લગ્ન પ્રસંગમાં ગઇ હતી. રાતે ડીજેના તાલે ગરબાની રમઝટ ચાલતી હોવાથી તેઓ ગરબે ઘૂમવા ગયા હતા. બંને બાળકો સુઇ ગયા હતા.\nગરબા રમતા રમતા તેઓ રાત્રે એક વાગે પોતાના બાળકોની ભાળ કાઢવા ઘરમાં ગયા હતા ત્યારે બંને બાળકો સલામત રીતે સૂતેલા હતા. જેથી નિશ્વિંત બની ફરી ગરબામાં જોડાયા હતા. ત્યારબાદ રાતના બે વાગ્યા બાદ ફરીથી બાળકોને જોવા જતા તેમની માસૂમ દીકરી જ્યાં સુતેલી હતી ત્યાં ન હતી.\nજેથી સગાવહાલા સાથે તેની શોધખોળ કરતા તે ઘર પાછળના ભાગેથી રડતી મળી આવી હતી. તેણીનું મોઢું સુજી ગયેલું હતું અને તેણીએ પહેરેલા કપડા ઊંઘા હતા. આથી ફાળ પડતાં તેના ગુપ્તાંગ ભાગેથી લોહી નીકળતું હતું. તથા શરીર અને કમરના ભઆગે નખ માર્યાના નિશાનો હતો.\nઆથી પરિસ્થિતિ પામી જતા પરિવારજનો સગીરાને લઇને ખારેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં ખાતે મોકલવામમાં આવ્યા હતા. બાદમાં તેન સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ ઘટનામાં સગીરા સાથે દુષ્કર્મ કોણે કર્યું તે બહાર આવ્યું નથી. મહિલાએફરિયાદ નોંધાવતા ગણદેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nનવસારીઃ લગ્ન પ્રસંગમાં માતા ગરબે ગુમતી હતી ત્યારે નરાધમનું પુત્રી પર દુષ્કર્મ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/police-rush-to-report-an-australian-woman-suspected-of-having-kidnap/158156.html", "date_download": "2020-08-06T19:47:48Z", "digest": "sha1:SQX5N43VUKQZXQOEDBUNZDJ7IPE4YK7Z", "length": 6742, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "ઓસ્ટ્રેલિયન મહિલાએ વૃષ્ટિ ‘કીડનેપ’ થયાની શંકા દર્શાવતા પોલીસ દોડતી થઈ | નવગુજરાત સમય", "raw_content": "\nઓસ્ટ્રેલિયન મહિલાએ વૃષ્ટિ ‘કીડનેપ’ થયાની શંકા દર્શાવતા પોલીસ દોડતી થઈ\nઓસ્ટ્રેલિયન મહિલાએ વૃષ્ટિ ‘કીડનેપ’ થયાની શંકા દર્શાવતા પોલીસ દોડતી થઈ\n# યુનિવર્સિટી પોલીસને FIR કે CCTVના પુરાવા એકત્ર કરવામાં રસ જ નથી # સ્ટુડન્ટસના ગરબામાં લુખ્ખાગીરી રોકવામાં તંત્ર નિષ્ફળ\nનવગુજરાત સમય > અમદાવાદ\n- શહેરના ભદ્ર પરિવારના બે યુવા શિવમ પટેલ અને વૃષ્ટિ કોઠારી લાપતા બન્યાંને દસ દિવસ વિતી ચૂક્યાં છે. ફિલ્મ અભિનેત્રી અને પટોડી પરિવારની સોહા અલી ખાને ટ્વિટ કર્યા પછી શિવમ અને વૃષ્ટિ ગુમ થયાના મુદ્દે પોલીસ તપાસ માટે સળવળી હતી. હવે, ઓસ્ટ્રેલિયન મહિલાએ FB પોસ્ટમાં વૃષ્ટિનું કીડનેપિંગ (અપહરણ) થયાની શંકા દર્શાવતાં પોલીસ દોડતી થઈ છે. અમેરિકામાં જન્મેલા અને અભ્યાસ માટે નવરંગપુરા ખાતેના બંગલામાં એકલા રહેતા શિવમ પટેલના માતા બિંદુબહેન અમદાવાદ આવી ચૂક્યાં છે. પણ, તેના પરિવારના મૌનથી પોલીસને શિવમ અને વૃષ્ટિ ક્યાં ગયાં તેની દિશા મળી શકતી નથી. તો, સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ વૃષ્ટિનો પરિવાર પણ અમુક બાબતો છૂપાવી રહ્યો હોવાની શંકા પોલીસ સેવી રહી છે.\nવસ્ત્રાપુરમાં રહેતી વૃષ્ટિના માતા અને સ્વજનોએ હવે શહેર પોલીસમાં કાર્યરત ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચી પોતાના સંપર્કોથી પુત્રીની ભાળ મેળવવા માટે વિનંતીઓનો દોર શરૂ કર્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ શરૂઆતના તબક્કે અમુક વિગતો જાહેર કરી દેતાં વૃષ્ટિ અને શિવમ લાપતા બન્યાંના કિસ્સામાં દિશા મળતી નહીં હોવાનું માની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મૌન જાળવવા તાકીદ કરી છે. ઓસ્ટ્રેલિયન મહિલાએ તા. ૭ની સાંજે વૃષ્ટિ કીડનેપ થયાની શંકા દર્શાવતી પોસ્ટ મુક્યા પછી વૃષ્ટિ-શિવમની ‘તલાશ’નો ગોલ રાખીને એજન્સી, પોલીસ ટીમો પૂર્ણરૂપે કાર્યરત થઈ છે.\nવૃષ્ટિ ‘કીડનેપ’ થઈ એમ કઈ રીતે કહો છો\nવૃષ્ટિ અને તેના માતા રત્નાબહેનની મિત્ર એવી ઓસ્ટ્રલિયન મહિલાએ વૃષ્ટિની ભાળ મળે તેવા હેતુથી ત્રણ પોસ્ટ FB પર મુકી છે. તા. 2 ઓક્ટોબરની પોસ્ટમાં વૃષ્ટિ ‘કીડનેપ’ થયાની શંકા દર્શાવતી પોસ્ટમાં અમુક યુવકોએ વૃષ્ટિ કીડનેપ થઈ છે તેમ કઈ રીતે કહી શકો તેવો સવાલ પણ કર્યો છે. ઓસ્ટ્રેલિયન મહિલાએ જવાબ આપ્યો છે કે, ‘વૃષ્ટિ તરફથી સકારાત્મક પ્રત્યુત્તર મળતો નથી. વૃષ્ટિએ મારી સાથે કે તેની માતા સાથે કોઈ દિવસ આવું કર્યંુ નથી એટલે શંકા ઉદ્દભવી રહી છે.’\nઆ સેક્શન ના વધુ સમાચાર\nલિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવક, યુવતીના આપઘાતમાં છની ધરપકડ\nઅમદાવાદ: નારોલમાં ખોડિયાર મંદિર પાસે બની હિટ એન્ડ રનની ઘટના, બે બાળકોના મોત\nસત્તા વિના ટેક્સ અધિકારીએ કરદાતાનું બેંક ખાતું ટાંચમાં લેતાં ~ 10 હજારનો દંડ\nમહિલા પોલીસે 70 ‘રોમિયો’નું છેડતીનું ભૂત ઉતાર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00581.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-singh-suicide-case-bihar-court-dismisses-plea-against-salman-khan-karan-johar-057703.html?utm_source=articlepage-Slot1-8&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:05:57Z", "digest": "sha1:C3ST3LSHF6FBXCCWQPKTKUPNWC5JV2VP", "length": 13723, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંત સિંહ સુસાઈડ કેસઃ સલમાન, કરણ જોહર સહિત 8 સેલેબ્ઝ સામે આવ્યો બિહાર કોર્ટનો ચુકાદો | Sushant Singh suicide case Bihar court dismisses plea against Salman Khan Karan johar - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ��ીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંત સિંહ સુસાઈડ કેસઃ સલમાન, કરણ જોહર સહિત 8 સેલેબ્ઝ સામે આવ્યો બિહાર કોર્ટનો ચુકાદો\nસુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસ વિશે મુંબઈ પોલિસની તપાસ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન સુશાંતના નિધનના થોડા દિવસ બાદ જ પરિવારવાદને જોતા બિહારના મુઝફ્ફરપુરમાં કુલ મળીને 8 સેલેબ્ઝ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ વકીલ સુધીર કુમાર ઓઝાની અરજી હતી. જ્યાં બિહારમાં ન્યાયિક સીમાઓનો હવાલો આપીને આ કેસ નોંધવાની અપીલ કરવામાં આવી હતી. આ કેસમાં મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજસ્ટ્રેટ મુકેશ કુમારે સુનાવણી કરી હતી જે મુજબ આને ફગાવી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે આ કેસ તેમની અદાલતના અધિકાર ક્ષેત્રની બહારનો છે.\nસુશાંતના મોતથી બિહારમાં દુઃખ\nઉલ્લેખનીય છે કે ઓઝાએ પોતાની ફરિયાદમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપજા અને સંજય લીલા ભણશાળી પર સુશાંતની આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો હતો. સુધીર કુમાર ઓઝાએ આ અંગે કહ્યુ છે કે હું તેને જિલ્લા અદાલતમાં પડકારીશ. સુશાંતના મોત બાદથી બિહારમાં દુખ છે. તે કહે છે કે અમે એ લોકોને સામે લાવવા માંગીએ છીએ જેણે એક હસમુખ યુવકને આટલુ મુશ્કેલ પગલુ લેવા પર મજબૂર કર્યો છે.\nસાક્ષી તરીકે કંગના રનોત\nતમને જણાવી દઈએ કે ઓઝાએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે સુશાંતે ઘણા મહિનાઓ સુધી ટૉર્ચર કરવામાં આવ્યો. જાણીજોઈને સુશાંતની ફિલ્મ રિલીઝ ન થવા દીધી. સિનેમા સાથે જોડાયેલ ઘણા પ્રોગ્રામમાં સુશાંતને બોલાવવામાં આવતો નહોતો. તેને સાઈડલાઈન કરવામાં આવ્યો. તેનાથી પરેશાન અને નિરાશ થઈને તેણે આત્મહત્યા કરી લીધી. આ કેસમાં સાક્ષી તરીકે કંગના રનોતનુ નામ આપવામાં આવ્યુ હતુ.\nકરણ જોહર, સલમાન ખાન અને આલિયા ભટ્ટના પૂતળા બાળ્ય���\nસુશાંતના નિધન બાદથી જ બિહારમાં કરણ જોહર, સલમાન ખાન અને આલિયા ભટ્ટના પૂતળા બાળવામાં આવ્યા છે. સાથે જ તેમની ફિલ્મોને ન જોવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. બિહારમાં જસ્ટીસ ફૉર સુશાંતના બેનર હેઠળ ઘણા આંદોલન ચલાવવામાં આવ્યા. આ કેસમાં સીબીઆઈને આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. વળી, સુશાંતના પરિવાર તરફથી હજુ સીબીઆઈ તપાસ માટે કોઈ અવાજ નથી ઉઠ્યો. તે બધા મુંબઈ પોલિસની તપાસ પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે.\nકંગનાનો પૂજા ભટ્ટને સવાલઃ યાદ છે જ્યારે મહેશ ભટ્ટે મારા પર ચંપલ ફેંક્યુ હતુ\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nsushant singh rajput suicide bihar court salman khan karan johar સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બિહાર કોર્ટ સલમાન ખાન કરણ જોહર\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/naredco-s-housingforall-com-portal-can-be-amazon-for-real-estate", "date_download": "2020-08-06T18:43:30Z", "digest": "sha1:PVSJQ36P24V5XGTDQO3F6K46TJSM2CIP", "length": 9924, "nlines": 110, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "હવે ઓનલાઈન થશે ઘરનું ખરીદી-વેચાણ, લોન્ચ થઈ Amazon જેવી વેબસાઈટ | Vyaapaar Samachar", "raw_content": "\nહવે ઓનલાઈન થશે ઘરનું ખ��ીદી-વેચાણ, લોન્ચ થઈ Amazon જેવી વેબસાઈટ\nનવી દિલ્હી : હવે તમે ઓનલાઈન ઘરનું વેચાણ અને ખરીદી કરી શકશો. આ માટે એમેઝોન જેવી એક ખાસ વેબસાઈટને લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઈટ દ્વારા તૈયાર મકાનોની સુરક્ષિત ખરીદી અને વેચાણને પ્રોત્સાહન મળવાની આશા છે. આ વેબસાઈટ થકી તમે ઘરે બેઠા બેઠા મકાનું વેચાણ-ખરીદી કરી શકશો.\nરીયલ એસ્ટેટ ડેવલોપરના સંગઠનનું પોર્ટલ લોન્ચ\nખરેખર તો, આવાસ અને શહેરી મામલાના પ્રમુખ દુર્ગા શંકર મિશ્રાએ રીયલ એસ્ટેટ ડેવલોપરના સંગઠન ‘નારેડકો’ દ્વારા વિકસિત ઓનલાઈન પોર્ટલ HousingForAll.com લોન્ચ કર્યું છે.\nતેમણે દાવો કર્યો છે કે, આ પોર્ટલમાં ‘ભારતીય રિયલ એસ્ટેટકા એમેઝોન’ બનાવાની ક્ષમતા છે. આ વેબસાઈટ પર ગ્રાહક તૈયાર ઘરની ખરીદી અથવા તો વેચાણ કરી શકે છે.\nનારેડકોના આ પોર્ટલ પર માત્ર રેરામાં રજિસ્ટર્ડ તૈયાર આવાસ પરિયોજનાઓને જ સૂચીબદ્ધ કરવામાં આવશે.\nઆ પોર્ટલ રીયલ એસ્ટેટ ડેવલપર્સ માટે માત્ર એક મહીના માટે એટલે કે, 14 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી જ ખુલશે. જે દરમિયાન તેઓ પોતાની પરિયોજનાઓને રજિસ્ટર્ડ કરી શકશે.\nઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશો\nશરૂઆતના 15 દિવસ ઘરમાં ઓફર્સને જોઈને ઘરની પસંદગી કરી શકાશે. તેઓ 1 માર્ચથી 31 માર્ચ 2020 સુધી ઘરની ખરીદી શરૂ કરી શકશે.\nખરીદદાર માત્ર 25 હજાર રૂપીયાનું રોકાણ કરી પોર્ટલ પર પોતાની એક યૂનિટની બુકિંગ કરી શકે છે. જો ખરીદદાર કોઈ પણ યૂનિટની ખરીદી નથી કરતા તો, તેમને રોકાણ કરેલ પૂર્ણ રકમ પરત કરવામાં આવશે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડા�� આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર્સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00582.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/will-the-18th-be-released-from-the-lockdowns-chakravyuh/177072.html", "date_download": "2020-08-06T18:49:31Z", "digest": "sha1:GYWXL45S6DRMMO6P4NOKYUNZ7B5DHIJR", "length": 21018, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "લોકડાઉનના ‘ચક્રવ્યૂહ’માંથી 18મીએ મુક્તિ મળશે ખરી? | નવગુજરાત સમય", "raw_content": "\nલોકડાઉનના ‘ચક્રવ્યૂહ’માંથી 18મીએ મુક્તિ મળશે ખરી\nલોકડાઉનના ‘ચક્રવ્યૂહ’માંથી 18મીએ મુક્તિ મળશે ખરી\nCOVID-19ની કોઇ વેક્સિન કે એન્ટિવાયરલ ડ્રગ આગામી છ મહિના સુધી આવે તેમ નથી, લોકડાઉન કાયમી ઉકેલ નથી ત્યારે ‘કોરોના પોઝિટિવ’ છે એમ માનીને જીવતાં શીખવું પડશે\nપોઈન્ટ ઓફ ઓર્ડર | અજય ઉમટ\nકોરોના વાયરસને પગલે લોકડાઉનનો આજે ૪૫મો દિવસ છે. ૧૭મી મે એટલે હજુ આઠ દિવસ લોકડાઉન રહેશે. ૧૫મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોકડાઉન લંબાવવું કે નહીં એ અંગે નિર્ણય લેશે. ૧૯મી માર્ચે જ્યારે વડાપ્રધાને જનતા કરફ્યૂની જાહેરાત કરી ત્યારે દેશમાં કોરોના પ���ઝિટિવના ૫૦૦ કેસ નોંધાયા હતા અને મૃત્યુનો આંક માત્ર ૧૦ હતો. આજે ૪૫ દિવસ બાદ સમગ્ર દેશમાં ૬૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૨,૦૦૦ને પાર થઈ ચૂક્યો છે. તજજ્ઞો કહે છે કે વૈશ્વિક ટ્રેન્ડિંગની સરખામણીમાં લોકડાઉનને પગલે ભારતમાં કોરોના સંક્રમણનું પ્રમાણ એકંદરે ઘટ્યું છે. ટૂંકમાં લોકડાઉન ન હોત તો સંક્રમણનું પ્રમાણ અનેકગણું વધ્યું હોત, પરંતુ નિષ્ણાતો સાથોસાથ એવી ચિંતા પણ વ્યક્ત કરે છે કે ભારતનો કોરોનાનો ગ્રાફ ડાઉન ટ્રેન્ડ દર્શાવતો નથી. વાસ્તવમાં ૪૫ દિવસ બાદ ડાઉન ટ્રેન્ડની અપેક્ષા હતી, પરંતુ કોરોનાના દર્દીઓની સંખ્યા એકંદરે વધી રહી છે. ડબલિંગનો દર એટલે કે દર્દીઓની સંખ્યા બમણી થવાનો દર વધી રહ્યો છે. અગાઉ ૧૫ દિવસે ૪.૮ ટકાના દરે દર્દીઓની સંખ્યા બમણી થતી હતી, જે હવે ૬.૬ ટકાના દરે ૧૧ દિવસમાં બમણી થાય છે. સાથોસાથ દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગ્લોબલ ટ્રેન્ડ જોઈએ તો લોકડાઉન અને કોરોનાની વ્યૂહરચનામાં સફળ થયેલા દેશોમાં જર્મની, સાઉથ કોરિયા અને ઇરાન પ્રથમ ત્રણ ક્રમાંકે આવે છે.\nત્યારબાદ યુરોપના ત્રણ દેશો ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં હવે પરિસ્થિતિ કાબૂ હેઠળ છે અને ડાઉન ટ્રેન્ડ ઊડીને આંખે ‌વળગે છે, પરંતુ વિશ્વના પાંચ દેશોની સ્થિતિ કફોડી છે, જ્યાં રીકવરીનો દર એક્ટિવ કેસની સંખ્યા કરતાં ઓછો છે અને આ પાંચ દેશોમાં બ્રિટન, અમેરિકા, રશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. ટૂંકમાં આવનારા દિવસોમાં લોકડાઉન પૂર્ણ થાય એટલે વાયરસ મરી જશે કે કોરોનાનો ઉપદ્રવ કાબૂમાં આવશે એવા ભ્રમમાં રાચવાની જરૂર નથી. સાથોસાથ એ હકીકતનો પણ સ્વીકાર કરવો પડશે કે કોરોનાની કોઈ જ રસી-વેક્સિન કમસેકમ છ મહિના પહેલાં આવે એવી કોઈ શક્યતા પણ નથી. વિશ્વની ૧૦૦ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ અત્યારે કોરોનાની રસી બનાવવા પ્રયત્નશીલ છે, જે પૈકી ૧૨ કંપનીઓ એડવાન્સ હ્યુમન ટ્રાયલ પર ચાલી રહી છે, છતાં તજજ્ઞો કહે છે કે કોરોના વાયરસ પોતાના સ્ટ્રેન બદલી રહ્યો છે. વૈજ્ઞાનિક પરિભાષામાં કહીએ તો વાયરસના RNA(રીબોન્યુક્લિક એસિડ)એટલે કે એના બંધારણમાં ઝડપથી પરિવર્તન આવતાં હોય છે. દા.ત. ચીનના વુહાનમાંથી નીકળેલો આ વાયરસ ઇટાલી અને સ્પેનમાં અલગ-અલગ લક્ષણો દર્શાવી શકે છે. તદ્અનુસાર, અમેરિકામાં અને બ્રિટનમાં તેનો આતંક વધુ જોવા મળે છે તો ભારતમાં આ વાયરસ ઓછો આક્રમક જણાય છે કારણ કે ભારતની વસતી બીસીજીની રસી���ી ઇમ્યુન થયેલી છે. ભારતની સરેરાશ વય ૨૯ વર્ષ છે. ટૂંકમાં, યુવાન વ્યક્તિને આ વાયરસ સહેલાઇથી સ્પર્શી શકતો નથી. ત્રીજું સૌથી મહત્ત્વનું સંશોધન સૂચવે છે કે ૪૨થી ૪૪ ડિગ્રી તાપમાનમાં આ વાયરસ અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે માત્ર બે જ મિનિટમાં મૃઃતપ્રાય થાય છે.\nટૂંકમાં, ભારતમાં આ વાયરસ ઓછો ઘાતક સિદ્ધ થયો છે. ૧૩૫ કરોડની વસતીમાં આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં ૬૦,૦૦૦ જેટલા દર્દીઓની સરખામણીમાં અમેરિકામાં ૧૩,૩૩,૨૩૦ દર્દીઓ નોંધાયા છે અને ૭૯,૨૪૪ મૃત્યુઆંક છે. મૃત્યુ કોઈનું પણ થાય એ દુ:ખદ વાત છે, પરંતુ અમેરિકા જેવી મહાસત્તા સામે ભારતનો ટ્રેક રેકોર્ડ આજની તારીખે ઉપરોક્ત તમામ કારણોસર સારો છે, છતાં તજજ્ઞો સાથોસાથ કહે છે કે કોરોનાનો આતંક ત્રણ તબક્કામાં આવનારા ૧૮થી ૨૨ મહિના સુધી ચાલુ રહેશે. શક્ય છે કે આગામી બે મહિનામાં આ ગ્રાફ પીક પર પહોંચે. પછી પુન: ન્યૂનતમ સપાટીને સ્પર્શીને બે કે ચાર મહિનામાં ચોમાસાનાં અંતમાં ફરી રોગચાળો પ્રગટ થાય અને આગામી માર્ચ મહિનામાં નવેસરથી સમગ્ર દેશને ભરડામાં લઈ શકે. કુલ મિલાકે, કોરોના સાથે આપણે જીવતાં શીખવું પડશે. જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલના શબ્દોમાં કહીએ તો ‘દરેક ભારતીય નાગરિકે પોતે કોરોના પોઝિટિવ છે, એવી સાવચેતી અને તકેદારી રાખીને ચહેરા પર માસ્ક, બન્ને હાથની અવારનવાર સફાઇ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જીવતાં શીખવું પડશે’. ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આજની તારીખે લોકમુખે ચર્ચાતો પ્રશ્ન એ છે કે ૧૮મીએ લોકડાઉન ખુલશે કે કેમ મોદી સરકાર ખુદ લોકડાઉનના ‘ચક્રવ્યૂહ’માં અટવાયેલી છે. નિષ્ણાતો બે જૂથમાં વહેંચાયેલા છે. એક જૂથ ૨૯મી મે સુધી લોકડાઉન લંબાવવાની વાત કરે છે તો બીજું જૂથ કોઇપણ સંજોગોમાં હવે લોકડાઉન લંબાવી શકાય નહીં– એવો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરે છે. વડાપ્રધાન મોદીની કેબિનેટના સિનિયર મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશના અર્થતંત્રને બચાવવા માટે લોકડાઉન ખોલવાની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને ભારતીય અર્થતંત્રે ૪૦ વર્ષના તળિયે ઝીરો જીડીપી તરફ ધકેલાઇ જવાની દહેશત છે ત્યારે મહામંદી અને મહામારી વચ્ચેના ચક્રવ્યૂહમાંથી બહાર શી રીતે નીકળવું મોદી સરકાર ખુદ લોકડાઉનના ‘ચક્રવ્યૂહ’માં અટવાયેલી છે. નિષ્ણાતો બે જૂથમાં વહેંચાયેલા છે. એક જૂથ ૨૯મી મે સુધી લોકડાઉન લંબાવવાની વાત કરે છે તો બી���ું જૂથ કોઇપણ સંજોગોમાં હવે લોકડાઉન લંબાવી શકાય નહીં– એવો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરે છે. વડાપ્રધાન મોદીની કેબિનેટના સિનિયર મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશના અર્થતંત્રને બચાવવા માટે લોકડાઉન ખોલવાની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને ભારતીય અર્થતંત્રે ૪૦ વર્ષના તળિયે ઝીરો જીડીપી તરફ ધકેલાઇ જવાની દહેશત છે ત્યારે મહામંદી અને મહામારી વચ્ચેના ચક્રવ્યૂહમાંથી બહાર શી રીતે નીકળવું એની મથામણ મોદી સરકારમાં ચાલી રહી છે.\nએક તરફ શ્રમજીવીઓના મુદ્દે સરકારને ભારે ટીકા સહન કરવી પડી રહી છે તો બીજી બાજુ અભ્યાસ અર્થે ફસાયેલા વિદ્યાર્થીઓને માદરે વતન શી રીતે પહોંચાડવા એની સમસ્યા હજુ ઉકેલાઈ નથી. આ તબક્કે લોકડાઉનમાંથી એક્ઝિટ શી રીતે થવું એનું ચિંતન સરકારમાં ચાલી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કોરોના સાથે જીવવું પડશે– એ સૂત્રને અપનાવીને જનજીવન આહિસ્તા આહિસ્તા રાબેતા મુજબ સામાન્ય બને એવી કવાયત આદરી દીધી છે. પહેલા દિવસે દારૂ લેવા લાંબી લાઇનો લગાડી ઊભા રહેલા લોકોને હતોત્સાહિત કરવા કેજરીવાલે ૭૦ ટકાનો કોરોના સેસ દારૂ પર લગાડી દીધો છે. સાથોસાથ બિનજરૂરી પ્લેઝર રાઇડિંગના ભાગરૂપે લોકો રખડવા ન નીકળે એ હેતુથી પેટ્રોલ-ડીઝલ પર આઠથી દસ રૂપિયાનો કોરોના સેસ નાખી દીધો છે. ટૂંકમાં, કેજરીવાલે ભીડને નિયંત્રિત કરવા જનતા જનાર્દનનું ખિસ્સું હળવું કરવાની વ્યૂહરચના અપનાવી છે. સાથોસાથ સરકારી તિજોરીને મજબૂત બનાવવાનો પણ આ એક સારો પ્રયાસ છે. કેજરીવાલના પગલે અન્ય રાજ્યો પણ ક્રમશ: લોકડાઉન ખોલવાના મૂડમાં છે. સોનિયા ગાંધીએ મોદી સરકારને અણિયાળા સવાલો પૂછતાં કહ્યું છે કે ૧૭મી પછીની સરકારની વ્યૂહરચના શું હશે તેની સ્પષ્ટતા કરો. તો રાહુલ ગાંધીએ શુક્રવારે સરકારને પૂછ્યું છે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વિશ્વાસમાં લઈને વ્યૂહરચના કરવી જોઈએ.\nછેલ્લા ૪૫ દિવસમાં ટ્રેક રેકોર્ડ જોઈએ તો લોકડાઉન યથાવત્ રાખવાથી માંડીને હળવો કરવાના મુદ્દે સરકારની વ્યૂહરચના, નીતિ-નિયમો, ગાઇડલાઇન્સ અવારનવાર બદલાતાં રહ્યાં છે. એક તબક્કે સરકારે મધરાતે લોકડાઉન હળવા કરવાના નિયમો જાહેર કર્યા. ગુજરાત સરકારે એક દિવસ માટે નિર્ણય મોકૂફ રાખી પોતાની ગાઇડલાઇન્સ દર્શાવી. રવિવાર-અખાત્રીજના દિવસે વેપારીઓએ દુકાનો ખોલીને મુહૂર્ત કર્યું, પરંતુ માત્ર ત્રણ જ કલાકમાં કેટલાક મ્���ુનિસિપલ કમિશનરો અને કલેક્ટરોની રજૂઆતને પગલે ફરી એકવાર લોકડાઉન અમલી બન્યું. ત્યારબાદ ગ્રીન, ઓરેન્જ, રેડ ઝોન, હોટ સ્પોટ, સુપર સ્પ્રેડર્સ જેવી નવી શબ્દાવલિઓ આવી. સાથોસાથ શ્રમજીવીઓના આવાગમનની નવી માર્ગદર્શિકાઓ જારી થઈ. જેને પગલે અનેક ગૂંચવાડા ઊભા થયા.\nસુરતથી માંડીને શામળાજી સુધી અને ભિલાડથી વાપી સુધી ઠેરઠેર રાષ્ટ્રીય ધોરી માર્ગો પર શ્રમજીવીઓ ચિંથરે હાલ ફરતા જોવા મળ્યા. આ મામલો હજી થાળે પડ્યો નથી ત્યારે શાહપુરથી માંડીને સુરતમાં સામાજિક તંગદિલીઓ હવે ઊડીને આંખે વળગે છે. વાસ્તવિકતા એ છે કે સમાજમાં કોરોનાના મુદ્દે વ્યાપક જનજાગૃતિ નહીં આવે ત્યાં સુધી માત્ર પોલીસના દંડાથી જનતામાં સંયમ કે સંકલ્પની અપેક્ષા રાખી શકાય નહીં. કેરળનું મોડેલ ગુજરાતમાં કારગત નીવડે એ જરૂરી નથી. દિલ્હીનું મોડેલ અમદાવાદમાં અપનાવી શકાય તેમ નથી. દરેક શહેરની ભૌગોલિક રચના, વસતી, પ્રજાનો મિજાજ અને માનસિકતા અલગઅલગ હોય છે. આ પરિપ્રેક્ષ્યમાં દરેક રાજ્યો અને શહેરોની વ્યૂહરચના આગવી હોઈ શકે. કેન્દ્ર સરકાર શક્ય છે કે અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ૧૫મી મેના જો લોકડાઉન લંબાવે તો પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, એર ટ્રાવેલિંગથી માંડીને વેપાર-ધંધાને રાહત આપવા છૂટછાટો જાહેર કરશે. ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુની અછત ઊભી ન થાય એ માટે સપ્લાય ચેન મેનેજમેન્ટ મજબૂત બનાવાશે. ફેક્ટરીઝને બે શિફ્ટ વચ્ચે ૪૦ મિનિટનું અંતર રાખીને શ્રમિકોને આવવા-જવાની અલગ વ્યવસ્થાની છૂટ અપાશે. એસ.ટી. બસ અને વિમાનમાં બે બેઠક વચ્ચે અંતર રાખવાથી માંડીને સોશિયલ ડિસ્ટન્સિંગના નવા નિયમો જાહેર કરાશે. ટૂંકમાં, લોકડાઉન ખોલવા માટે મોદી સરકાર વ્યાવહારિક અભિગમ અપનાવશે એમ મનાય છે ત્યારે ‘બકરું કાઢતા ઊંટ ન પેસી જાય’ એટલે કે ફરી એકવાર જનતાને રંજાડવા ઇન્સ્પેક્ટર રાજ ન આવે એ જ સમયનો તકાદો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોનાનો ગ્રાફ જુન-જુલાઈમાં પીક પર જવાની ચેતવણી મહામારીને પહોંચી વળવા આપણે સજ્જ છીએ ખરા\nકોરોનાથી રુંધાયેલા અર્થતંત્રમાં નવા શ્વાસ પુરવાના છે, લાવો સ્ટિમ્યુલસનો ડોઝ\nલોકડાઉનમાં રાહત: અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં\nકોરોનાનો કકળાટ કાઢવા મેજિક ડ્રગ-વેક્સિનનું પરીક્ષણ હવે હાથવેંતમાં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.aksharnaad.com/2017/06/08/sarjan-micro-fiction-magazine/?replytocom=75833", "date_download": "2020-08-06T18:52:17Z", "digest": "sha1:5UQUOC4DK7UUHNVVOAN6VLVHM2T3IOBN", "length": 14961, "nlines": 174, "source_domain": "www.aksharnaad.com", "title": "‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી – Aksharnaad.com", "raw_content": "\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nઅંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..\nHome » માઈક્રો ફિક્શન » 'સર્જન' સામયિક » ‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી\n‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી 13\nઆજે પ્રસ્તુત છે ‘સર્જન’ સામયિકનો પાંચમો અંક, નિઃશુલ્ક ડાઊનલોડ કરી માણી શક્શો આ અંકની તરોતાઝા કૃતિઓ..\nરાજુલ ભાનુશાલી સંપાદિત, ધવલ સોની અને જીજ્ઞેશ કાનાબારના સહસંપાદન અને મીરા જોશી તથા સંજય ગુંદલાવકરની સંપાદન સહાયના પરિણામ સ્વરૂપ સર્જનનો પાંચમો અંક.\nઆ પાંચમા અંકમાં છે,\nરાજુલ ભાનુશાલીનો અફલાતૂન સંપાદકીય લેખ જેમાં સાથે સાથે ભળે છે,\nઉર્દુ સાહિત્યકાર જનાબ સલીમ બિન રઝાક સાથે વાર્તાસ્વરૂપ વિશે વિગતે પ્રશ્નોત્તરી અને\nહિન્દીના પત્રકાર અને કવિ શ્રી લોકમિત્ર ગૌતમ સાથે લઘુકાવ્ય અને માઈક્રોફિક્શન વચ્ચે સમાનતા વિશે વાર્તાલાપ.\nગોપાલ ખેતાણીની કલમે માઈક્રોફિક્શનના ટચૂકડા તોફાન વિશે મજેદાર લેખ\nટૂંકી વાર્તા, લઘુકથા અને માઈક્રોફિક્શન વિશે વાર્તાકાર શ્રી અજય ઓઝાની કલમપ્રસાદી\nમાઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે મેન બુકર ઈન્ટરનેશનલ પ્રાઈઝ વિજેતા લિડીયા ડેવીસની વિશેષ મુલાકાત\nઅંગ્રેજીમાંથી સર્જનમિત્રો દ્વારા અનુદિત કેટલીક અનોખી માઈક્રોફિક્શન્સ\nસર્જન ચોથો મેળાવડો અને ‘માઈક્રોસર્જન’ પુસ્તક વિમોચનનો વિગતે અહેવાલ મીરા જોશીની કલમે\nઅને સાથે સાથે સર્જન ગ્રૂપના નવા-જૂના મિત્રોની ચૂંટેલી સ-રસ માઈક્રોફિક્શન્સ\nચોથો અંક જાન્યુઆરીમાં પ્રકાશિત કર્યા પછી આ અંકને આવતા ખાસ્સો સમય થઈ ગયો. વચ્ચે પુસ્તકના કામમાં પણ અમે વ્યસ્ત થઈ ગયેલા. હવે બીજા પુસ્તકની તૈયારી છતાં દર મહીને સર્જન પ્રકાશિત કરી શકીએ એવો પ્રયત્ન રહેશે. રાજુલ ભાનુશાલીનું સંપાદનકાર્ય અને તેમની મહેનત આ અંકમાં ઉડીને આંખે વળગે છે. સહસંપાદકો અને સંપાદન સહાય કરતા મિત્રોએ પણ ખૂબ ઝીણવટથી અંકને તપાસ્યો છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ‘સર્જન’ આ જ સેલ્ફલેસ મહેનત અને મિત્રોને લીધે અસ્તિત્વમાં છે.\nઅક્ષરનાદની તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધા ચાલી રહી છે ત્યારે સ્પર્ધક મિત્રોને આ અંકથી નવી ઉર્જા અને દ્રષ્ટિકોણ મળશેે એવી અપેક્ષા પણ ખરી, અને અક્ષરનાદના વાચકોને આ અંક વાંચવો ગમશે એવી હાર્દિક ઈ��્છા સહ આ અંક પ્રસ્તુત છે.\n‘સર્જન’ પાંચમો અંક અમારી માઈક્રોફિક્શન વિશેષ વેબસાઈટ ‘માઈક્રોસર્જન.ઈન’ના ડાઊનલોડ પાના પર ઉપલબ્ધ છે જે અહીં ક્લિક કરવાથી મેળવી શકાશે.\n13 thoughts on “‘સર્જન’ સામયિકનો પાંચમો અંક – સં. રાજુલ ભાનુશાલી”\nમિત્રો ખૂબ સરસ, એક એકથી ચઢિયાતી વાર્તાઓથી ભરેલો. સહુને અભિનંદન\nજીજ્ઞેશ અધ્યારૂ, અને સમગ્ર ‘સર્જન’ પરિવાર.. <3\nદેર આયે દુરુસ્ત લાયેં..\nલિન્ક પર ક્લિક કરવાથી સરજનના અંક ૧થી ૪ દેખાય છે પાંચમો અંક ક્યાથી મેળવવો ..\nપાંંચમો અંક સૌથી પહેલો છે..\nઅતિસુંદર અંક. એક એકથી ચડિયાતી માઈક્રોફિક્શન વાર્તાઓ.\nPingback: ‘નેટ’એ ઉભી, વાંચુ રે બોલ ‘સર્જન’ના..\nકલીયુગમાં સંઘ એ જ શક્તિ છે એવું ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું જે આજે અહીં નજરે જોવા મળૅ છે. એક વોટ્સએપ ગૃપના માધ્યમથી જોડાયેલા મિત્રો આજે નિઃસ્વાર્થ ભાવે એક બીજાને પ્રોત્સાહીત કરી આ શિખર પર પહોંચ્યા છે તે કાબીલે દાદ છે. જો કે આ સફળતામાં ઘણા દિગ્ગ્જ લોકોનો અમુલ્ય ફાળો છે. દરેક સર્જક મિત્રોને દિલથી ખુબ ખુબ અભિનંદન\n← પદ્યરચનાઓ.. – પારૂલ બારોટ, આરોહી શેઠ, ભાવના મહેતા, અનુજ સોલંકી, કિલ્લોલ પંડ્યા,\nએકાંકી “હાલરડું” – બાબુભાઇ વ્યાસ →\nઅક્ષરનાદ પર પ્રસ્તુત થતી નવી કૃતિઓની ઝલક મેળવો આપના ઈનબોક્સમાં,\nઆપનું ઈ-મેલ એડ્રેસ લખો...\nઆરામ કરવાનો જન્મસિદ્ધ અધિકાર\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫)\nસીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)\nસેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી\nઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી\nકલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪)\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)\nઆવો વાર્તા લખીએ (1)\nકવિતા, ગઝલ તથા સર્વ પદ્ય (682)\nગુજરાતી વાર્તાઓ પૉડકાસ્ટ (3)\nચાલો ગઝલ શીખીએ (14)\nચાલો સંસ્કૃત શીખીએ (5)\nજત જણાવવાનું કે (83)\nદોસ્ત મને માફ કરીશ ને (24)\nપ્રાર્થના, ગરબા અને ભજન (87)\nલોકમત – ભેટ યોજના (2)\nહિન્દી / અંગ્રેજી ગીતો (13)\n૨૫૧ ઉપયોગી વેબસાઈટ્સ (2)\n© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.\nઆ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિ��્ધ કોઈ પણ રચના કે અન્ય લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...\nહું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું. વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિભાગમાં મેનેજર છું. અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/mumbai-ahmedabad-bullet-train-project-may-miss-deadline-due-to-coronavirus-crisis", "date_download": "2020-08-06T19:31:30Z", "digest": "sha1:IEH3BQJYX63XGUHTP63AZC3S7XOL3QM7", "length": 8172, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યાં સુધીમાં તૈયાર થશે બુલેટ ટ્રેન | mumbai ahmedabad bullet train project may miss deadline due to coronavirus crisis", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nખુશખબર / PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યાં સુધીમાં તૈયાર થશે બુલેટ ટ્રેન\nમહારાષ્ટ્ર સરકાર તરફથી થઈ રહેલા વિરોધ અને કેટલાક આંદોલનની વચ્ચે PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ 60 ટકા પુર્ણ થઈ ગયું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન પર લોકોની નજર ટકેલી છે. આ ટ્રેન અમદાવાદ અને મુંબઈની વચ્ચે દોડશે. જે વર્ષ 2023 સુધીમાં તેની ડેડલાઈનમાં પુરુ કરવામાં આવશે.\nમહારાષ્ટ્ર સરકારના વિરોધ વચ્ચે જમીન સંપાદનનુ કાર્ય પુર્ણ\n2023માં પ્રોજેક્ટ પુર્ણ થશે કે નહિ પ્રશ્વાર્થચિહન યથાવત\nકોરોના કારણે કેટલાક પ્રોજેક્ટો અટકી પડ્યા છે\nગુજરાતમાં સંપાદનનું 77 % કાર્ય પૂર્ણ થયુ\nમહારાષ્ટ્ર સરકારના વિરોધ વચ્ચે જમીન સંપાદનનુ કાર્ય પુર્ણ થયું છે. વર્ષ 2023માં પ્રોજેક્ટ પુર્ણ થશે કે નહિ પ્રશ્નાર્થ ચિહન યથાવત છે. છતાં કંપની સતત ડેડલાઈનમાં કામ પુરુ કરવામાં લાગી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે કોરોના કારણે કેટલાક પ્રોજેક્ટો અટકી પડ્યા છે. ગુજરાતમાં સંપાદનનું 77 % કાર્ય પૂર્ણ થયું છે.\nબુલેટ પરિયોજનાનું કામ કરી રહેલી કંપની નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના એમડી એચલ ખરેએ કહ્યું હતું કે, ‘અમે ફ્રાસ્ટ ટ્રેક પર છીએ.અમે પ્રોજેક્ટ માટે 60 ટકા જમીન મેળવી લીધી છે. ગુજરાતમાં 77 ટકા જમીન મળી ગઈ છે.\nનોંધનીય છે મોદી સરકારે હાલમાં જ જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી પાસેથી 15000 કરોડની લોન પર એગ્રીમેન્ટ સાઈન કરી છે. એજન્સી પાસ���થી સરકાર 88000 કરોડ રુની લોન લઈ રહી છે. 1.08 લાખ કરોડ રુપિયાની કુલ ખર્ચને આ રીતે જાાપાનના 81 ટકા ભાગને લોન તરીકે આપવામાં આવશે.\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00583.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/gujarat/nitu-kapoor-posted-a-special-picture-on-instagram-wrote-our-story-ended-jm-978913.html", "date_download": "2020-08-06T19:08:04Z", "digest": "sha1:HHCHLYDLUT3APAMOLKE2ZK4JD6PSB7JQ", "length": 23311, "nlines": 268, "source_domain": "gujarati.news18.com", "title": "Nitu Kapoor Posted a special Picture on Instagram wrote our story ended JM– News18 Gujarati", "raw_content": "\nપતિ ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ ભાવુક થઈ ખાસ તસવીર પોસ્ટ કરી, Instagramમાં લખ્યું, 'અમારી વાર્તા પૂરી'\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nહોમ » ન્યૂઝ » ગુજરાત\nપતિ ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ ભાવુક થઈ ખાસ તસવીર પોસ્ટ કરી, Instagramમાં લખ્યું, 'અમારી વાર્તા પૂરી'\nનીતુ કપૂર અને ઋષિ કપૂરની ફાઇલ તસવીર\nગુરૂવારે રાત્રે ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ પ્રથમ વખત પતિ ઋષિ કપૂરક વિશે કઈક કહ્યું, 42 વર્ષથી વધુ લાંબો સાથ છૂટી ગયો\nમુંબઈ : બૉલિવૂડના એક્ટર ઋષિ કપૂર (RishiKapoor)ના અવસાનથી દુ:ખી પત્ની નીતુ સિંઘે (Nitu kapoor)એ પતિના અવસાન બાદ પહેલી વાર કઈક ટિપ્પણી ક���ી છે. પતિના નિધનથી દુ:ખી પત્ની અને 42 વર્ષથી વધુ સમયની સાથી નીતુ કપૂરે સોશિયલ મીડિયામાં ઋષિ કપૂરની એક ખાસ તસવીર મૂકી છે. આ તસવીરમા નીતુ કપૂરે ટાઇટલ આપ્યું છે, 'End of Our Story' અટલે કે અમારી વાર્તા પૂરી. નીતુ કપૂરની આ પોસ્ટના રિપ્લાયમાં અનુપમ ખેરથી લઈને સોમન કપૂર અને મોટા ગજાના બૉલિવૂડ કલાકારોએ ટિપ્પણીઓ કરી છે.\nનીતુકપૂરઅને ઋષિ કપૂરની લવ સ્ટોરી ઘણી પ્રખ્યાત રહી છે. નીતુ કપૂર તેના પતિના અચાનક જગત છોડી જતા ભારે દુખી છે. દરેક ક્ષણ પતિ સાથે રહેતી નીતુ હવે બાળકો સાથે દુનિયામાં એકલી છે. ઋષિ કપૂરને યાદ કરતાં નીતુએ Instagramમાં ઋષિકપૂરની એક જૂની તસવીર શેર કરી છે, જેમાં તેણે કેપ્શન આપ્યું છે - 'અમારી વાર્તાનો અંત'. આ સાથે તેણે બે હાર્ટ ઇમોજીસ પણ પોસ્ટ કર્યા છે.\nઆ પણ વાંચો : ઇરફાન ખાને હૉલિવૂડમાં પણ ડંકો વગાડ્યો હતો, એંજેલિના જોલીએ ભાવુક થઈ કહ્યું, 'એની સ્માઇલને યાદ કરું છું'\nઆ બંનેના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટથી થઈ હતી. નીતુ અને ઋષિ પહેલીવાર ફિલ્મ 'જાહિલ ઇન્સાન' ના સેટ પર મળ્યા હતા. પ્રારંભિક લડાઇઓ પ્રેમમાં બદલાઈ ગઈ અને ઝઘડો પ્રેમમાં ફેરવાયો. તે બંને વચ્ચે પ્રથમ નજરમાં પ્રેમ ન હતો, પરંતુ જન્મ-જન્મનો સંબંધ બન્યો હતો. એક અતૂટ સંબંધ. નીતુએ કદી વિચાર્યું પણ નહોતું કે મૃત્યુથી તે બંને અલગ થઈ જશે.\nઆ પણ વાંચો : ઋષિ કપૂરે દિલીપ કુમાર અને રાજ કપૂરની દોસ્તી જીવંત રાખી, સાયરા બાનોએ શેર કરી ખાસ નોટ\nઋષિ કપૂર ન્યૂયોર્ક શહેરમાં કેન્સરની આઠ મહિનાની સારવાર લઈને ગત વર્ષે મે મહિનામાં જ પરત ફર્યા હતા. ત્યારબાદ તેની તબિયત સ્થિર હતી પરંતુ તે વારંવાર બિમાર થઈ રહ્યા હતા. ફેબ્રુઆરીથી ફરી તેની તબિયત લથડી હતી. 30મી એપ્રિલે મોડી રાત્રે તેમને મુંબઈ કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં સવારે તેમની મોત થઈ હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમ��ન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nપતિ ઋષિ કપૂરના અવસાન બાદ પત્ની નીતુએ ભાવુક થઈ ખાસ તસવીર પોસ્ટ કરી, Instagramમાં લખ્યું, 'અમારી વાર્તા પૂરી'\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\nરાજકોટ: સસરા-જમાઈની અનોખી ગેંગ, પોલીસ ડ્રાઈવર અને PI બની સોની વેપારીઓને ગજબરીતે છેતર્યા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00584.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/business/yes-bank-crisis-should-small-investors-should-invest-in-yes-bank-share-or-not-vz-966112.html", "date_download": "2020-08-06T19:54:39Z", "digest": "sha1:SJAMLJ3YEIIA2CJ7VV7UBML5R7MHE5VS", "length": 25076, "nlines": 276, "source_domain": "gujarati.news18.com", "title": "Yes Bank Crisis Should Small Investors should Invest in Yes bank Share or not– News18 Gujarati", "raw_content": "\nબજારમાં હાહાકાર : નાના રોકાણકારોએ યસ બેંકના શેરમાં રોકાણ કરવું કે નહીં\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nહોમ » ન્યૂઝ » વેપાર\nબજારમાં હાહાકાર : નાના રોકાણકારોએ યસ બેંકના શેરમાં રોકાણ કરવું કે નહીં\nયસ બેંકના રિસ્ટ્રક્ચરિંગના આયોજન વિશે માહિતી મળ્યા બાદ યસ બેંકનો શેર નીચલા (Yes Bank Share Price) સ્તરથી 400 ટકા ઉપર પહોંચી ગયો છે.\nમુંબઈ : કેબિનેટ તરફથી યસ બેંકને રિસ્ટ્રક્ચરિંગની (Restructure of Yes Bank) મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી રોકાણકારોને (Investor) બેંક ચાલુ જ રહેશે તેવી આશા બંધાઈ છે. આની અસર બેંકના શેર (Yes Bank Share)ની કિંમત પર પણ જોવા મળી રહી છે. યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગના આયોજન વિશે માહિતી મળ્યા બાદ યસ બેંકનો શેર નીચલા (Yes Bank Share Price) સ્તરથી 400 ટકા ઉપર પહોંચી ગયો છે. છ માર્ચના રોજ યસ બેંકનો શેર ઘટીને 5.55 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જે આ શેરનું સૌથી નીચલું સ્તર છે. તો શું હવે બેંકનો ખરાબ તબક્કો પૂરો થયો છે અને રોકાણકારોએ પ્રોફિટ બુક (Profit booking in Yes Bank) કરવો જોઈએ\nબ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને પહેલા જ કહ્યું હતું કે શેરોમાં રેલીનો કોઈ મતલબ નથી. કારણ કે યસ બેંકમાં ખૂબ જ ઓછા વેલ્યૂએશન સાથે રોકાણ થઈ રહ્યું છે. નજીકના દિવસોમાં યસ બેંકને શેરોમાં રિકવરી મુશ્કેલ છે. મોટાભાગના રોકાણકારોનું માનવું છે કે આ શોર્ટ ટર્મ બાઉન્સ બેક છે અને આ વધારે સમય સુધી ચાલુ નહીં રહે.\nઆ પણ વાંચો : કોરોના વાયરસને પગલે વૈશ્વિક મંદીની આશંકા, શેર બજારમાં હાહાકાર\nTurtle Star PMS serviceના કો-પાઉન્ડર સુનીલ શાહનું કહેવું છે કે, \"એવા સંકેત મળ્યા છે કે એસબીઆઈના રોકાણ બાદ યસ બેંકમાં થોડા રાહતના સંકેત નજરે પડી રહ્યા છે. જોકે, એનપીએ અને નબળી બેલેન્સ શીટને કારણે સારા સંકેત ચાલુ જ રહેશે તે કહેવું મુશ્કેલ છે.\" તેમણે કહ્યું કે યસ બેંકને શેરમાં જે તેજી જોવા મળી છે તે બહુ લાંબા સમય સુધી નહીં રહે.\nઆ પણ વાંચો : SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, બચત ખાતામાં નહી રાખવું પડે મિનિમમ બેલેન્સ\nએક મોટા બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટે કહ્યું કે, \"યસ બેંકના શેરોમાં રોકાણ કરતા પહેલા તેમાં સ્થિરતા આવે તે જરૂરી છે.\"\nSBI 7250 કરોડ રૂપિયા રોકશે\nભારતીય સ્ટેટ બેંક (SBI)ને સંકટમાં આવેલી યસ બેંકમાં 7250 કરોડ રૂપિયા રોકવાની મંજૂરી મળી ગઈ છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે ગઇકાલે આ અંગેની જાણકારી આપી હતી. એસબીઆઈ તરફથી બીએસઈને જણાવવામાં આવ્યું કે કેન્દ્રીય બોર્ડની કાર્યકારી સમિતિએ 11મી માર્ચના રોજ યોજાયેલી બેઠકમાં 10 રૂપિયા પ્રતિ શેર દીઠ યસ બેંકના 725 કરોડ શેર ખરીદવાની મંજૂરી મળી છે. હજુ આ સોદા અંગે અમુક મંજૂરી મળવાની બાકી છે. જોકે, આ સોદા બાદ યસ બેંકમાં એસબીઆઈની ભાગીદારી 49 ટકાથી ઉપર નહીં જાય. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત અઠવાડિયે યસ બેંક મામલે એક મુસદ્દાની જાહેરાત કરી હતી.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200મા���થી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nબજારમાં હાહાકાર : નાના રોકાણકારોએ યસ બેંકના શેરમાં રોકાણ કરવું કે નહીં\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\nTikTokના અમેરિકન બિઝનેસને માઇક્રોસોફ્ટ ખરીદી શકે છે, સોમવારે જાહેરાત થવાની શક્યતા\nસામાન્ય વ્યક્તિને મળશે રાહત, આ કારણે સસ્તી થઈ શકે છે બ્રેડ-બિસ્કીટ અને મેદાથી બનેલી વસ્તુઓ\nBig News: લોન EMI પર મળી રહેલી છૂટ આગળ વધી શકે છે, નાણામંત્રીએ આપ્યા સંકેત\nરેલ યાત્રિઓ માટે મોટા સમાચાર, સામાન્ય પેસેન્જર ટ્રેનના સમયમાં થશે ફેરફાર, ટાઈમ ટેબલ તૈયાર\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "https://video.matrubharti.com/book/19870410/reiki-therapy", "date_download": "2020-08-06T18:26:19Z", "digest": "sha1:46XIWCIK26OZ7IBDJWOLWCN7A7AMK3J3", "length": 3947, "nlines": 169, "source_domain": "video.matrubharti.com", "title": "Reiki Therapy - 4 by Haris Modi in Gujarati Health PDF", "raw_content": "\nરેઈકી ચિકિત્સા - 4 (રેઈકી નો ઈતિહાસ)\nરેઈકી ચિકિત્સા - 4 (રેઈકી નો ઈતિહાસ)\n4. રેઈકી નો ઈતિહાસ રેઈકી નો ઈતિહાસ આજે તો દંતકથા બની ગઈ છે. જે રેઈકી માસ્ટર પાસેથી રેઈકી ના વિધાર્થીને મૌખિક રીતે મળી રહી છે. પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના સંશોધક ડૉ. મિકાઓ ઉસુઈ છે. તેઓ અઢારમી સદીના અંતમાં જાપાનના ...Read Moreશહેરની એક નાની ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ હતા. સામાન્ય રીતે રેઈકી સેમિનારમાં રેઈકીની શોધ ક્યાંથી થઇ એ બાબતે એમ કહેવામાં આવે છે કે રેઈકીની શોધ ડૉ. મિકાઓ ઉસુઈ એ કરેલી. વાસ્તવમાં આ વાત સત્ય નથી લાગતી. આ વિદ્યા અતિ પ્રાચીન છે જે અનાદિ કાળ થી ગુરુ શિષ્ય પરંપરાથી ચાલી આવી છે. રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે કે ભગવાન Read Less\nરેઈકી ચિકિત્સા - Novels\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00585.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.vtvgujarati.com/news-details/controversial-lady-constable-sunita-yadav-father-car-police-board-photo-viral", "date_download": "2020-08-06T18:45:23Z", "digest": "sha1:6JOFS35CUYP5DY7W27QLIUATZRVBYXPZ", "length": 10493, "nlines": 101, "source_domain": "www.vtvgujarati.com", "title": " મંત્રીના પુત્રને MLAનું બોર્ડ કઢાવનાર સુનિતા યાદવના પિતાની કાર પર જુઓ શું લખ્યું છે | Controversial lady constable Sunita Yadav father car police Board photo viral", "raw_content": "\nઍનાલિસિસ વિથ ઈસુદાન ગઢવી\nસુરત / મંત્રીના પુત્રને MLAનું બોર્ડ કઢાવનાર સુનિતા યાદવના પિતાની કાર પર જુઓ શું લખ્યું છે\nવિવાદાસ્પદ લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવની ઓડિયો અને વીડિયો વાયરલ થયા બાદ તે સતત સમાચારમાં છે. ગઈકાલે મીડિયા સામે કાયદો બતાવનારા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો એક ફોટો વાયરલ થયો છે. જેમાં તે પોતાના પિતાના કાર સાથે ઉભી છે, તે કારમાં પણ પોલીસનું બોર્ડ માર્યું છે.\nવિવાદાસ્પદ લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવનીવીડિયો થયો હતો વાયરલ\nકુમાર કાનાણીના પુત્ર પોતાની કારમાંથી ધારાસભ્ય લખેલુ બોર્ડને ઉતારાવ્યું હતું\nમહિલા કોન્સ્ટેબલે પિતાની કારમાં પોલીસનું બોર્ડ રાખ્યું હોવાના ફોટા વાયરલ\nસુરતમાં રાત્રી કફર્યૂ લાગુ પડ્યા બાદ ધારાસભ્યના દિકરાના મિત્રો બહાર નિકળ્યા હતા. ત્યારે મહિલા કોન્સ્ટેબલે કાર રોકતા બબાલ થઈ હતી. મિત્રોને અટકાવતા પ્રકાશ કાનાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અને પ્રકાશ કાનાણી વચ્ચે રકઝક થઇ હતી. આ દરમિયાન સુનિતા યાદવે કુમાર કાનાણીના પુત્ર પોતાની કારમાંથી ધારાસભ્ય લખેલુ બોર્ડને ઉતારાવ્યું હતું. ત્યારે હવે સુનિતા યાદવનો જ એક ફોટો વાયરલ થયો છે. જેમાં તે અને તેના પિતા વેગઆર કાર સાથે ઉભા છે. આ કાર પર પોલીસનું બોર્ડ મારેલું દેખાઈ રહ્યું છે. કુ\nમાર કાનાણીના પુત્ર સાથે ધારાસભ્ય લખેલુ બોર્ડને ઉતારનાર મહિલા કોન્સ્ટેબલે પિતાની કારમાં પોલીસનું બોર્ડ રાખ્યું હોવાના ફોટા વાયરલ થયા છે. સુનિતા મંત્રીના પુત્ર અને અન્ય લોકોને કાયદાનો પાઠ ભણાવી રહી હતી પરંતુ હવે તે જાતે જ વિવાદમાં આવી છે.\nમહત્વનું છે કે, સુરતમાં વરાછાના માનગઢ પાસે મહીલા પોલીસ કર્મી સુનીતા યાદવ અને ભાજપના ધારાસભ્ય અને રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે બોલાચાલી થઇ હતી. જ્યાર બાદ પ્રકાશ કાનાણીના મિત્રો અને મહિલા કોન્સ્ટેબલની બબાલનો ઓડિયો અને વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે રવિવારે મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવને નિવેદન માટે પોલીસ કમિશનર કચેરી બોલાવાયા હતા. કમિશનર કચેરીથી નિકળ્યા બાદ તેઓ મીડિયા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગને લઇને વાત કરવા લાગ્યા હતા. આ સમયે મિડયાએ કોઇ સવાલ પૂછતા સુનિતા યાદવ ઉશ્કેરાઇ ગયા હતાં. અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે ���ે, અગાઉ લૉકડાઉન ભંગ મુદ્દે લોકોને ઉઠક-બેઠક કરાનાર સુનિતા યાદવનો વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે.\nમંત્રીને ધારાસભ્ય લખેલુ બોર્ડને ઉતારનાર વિવાદાસ્પદ લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવ હવે જાતે જ વિવાદમાં આવી છે. પોલીસનું બોર્ડ લગાવેલી વેગઆર કાર સાથે સુનિતા યાદવ અને તેના પિતાનો ફોટો વાયરલ થયો છે.#SunitaYadav @GujaratPolice #KumarKanani pic.twitter.com/rIqO11GECf\nશ્રેય હોસ્પિ.ના વૉર્ડબોયે કહ્યું, 9 નંબરના દર્દીના વાળ સળગતા જોયા, પાણી પીવા ગયો હતો અને અચાનક...\nજન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: યજ્ઞપુરષ સ્વામી ( સ્વામિનારાયણ સાધુ )\nનિષ્ફળ અમદાવાદ મોડલનો ઉચ્ચ અધિકારીઓ લેશે 'શ્રેય' શહેરની 1931 હોસ્પિ.માં ફાયર NOC જ નહીં\nએડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ...\nસુવિધા / RBIની મોટી રાહત : હવે ઑફલાઈન પણ કાર્ડ અને મેબાઈલથી પેમેન્ટ કરી...\nનિમણુક / ગુજરાત કૅડરના આ IAS અધિકારી મોદી સરકારનો તમામ હિસાબ ચકાસશે :...\nજોવા જેવું વધુ જુઓ\nEk Vaat Kau / દેશમાં કોરોનાની 5 દવાઓ થઈ લૉન્ચ, સૌથી સસ્તી ગુજરાતની આ...\nઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો\nવાપી / દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા વ્યક્તિને...\nદુર્ઘટના / અમદાવાદમાં અગ્નિકાંડ બાદ વડોદરામાં તંત્રએ ફાયર સેફટી...\nલોડ થઇ રહ્યું છે.\nહૈદરાબાદ રૅપ કેસ / સલામ છે, એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ કમિશનર સજ્જનારને, જેના હાથમાં હૈદરાબાદ પોલીસની લીડરશીપ છે\nઅર્થવ્યવસ્થા / મંદી પર પૂર્વ RBI ગર્વનર રઘુરામ રાજને મોદી સરકારને આપી આ સલાહ\nગાંધીનગર / બિનસચિવાલય પરીક્ષા કૌભાંડઃ કડકડતી ટાઢમાં ભૂખ્યા ભવિષ્ય (પરીક્ષાર્થી)ને પરેશ ધાનાણીએ ભોજન કરાવ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00586.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/rohit-shekhar-murder-case-new-twist-after-apoorva-accept-crime-864427.html", "date_download": "2020-08-06T19:47:14Z", "digest": "sha1:CNP533ECAHX5HHSMFCAA6LK5SFJK5E3G", "length": 25198, "nlines": 272, "source_domain": "gujarati.news18.com", "title": "Rohit Shekhar Murder Case, New Twist After Apoorva accept crime– News18 Gujarati", "raw_content": "\nરોહિત શેખર હત્યા કેસમાં પત્ની અપૂર્વાના નિવેદનથી આવ્યો નવો વળાંક\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nરોહિત શેખર હત્યા કેસમાં પત્ની અપૂર્વાના નિવેદનથી આવ્યો નવો વળાંક\nરોહિતની પત્ની અપૂર્વા શુક્લાના એક નિવેદન બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એકઠા કરેલા પુરાવા જેમના તેમ રહી ગયા છે.\nનાસિર હુસૈન : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનો કેસ વધુ ગૂંચવાયો છે. કેસમાં તપાસ પૂર્ણ કરવાનો દાવો કરનારી દિલ્હી પોલીસની પરેશાનીમાં વધારો થયો છે. રોહિતની પત્ની અપૂર્વા શુક્લાના એક નિવેદન બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એકઠા કરેલા પુરાવા જેમના તેમ રહી ગયા છે. નોંધનીય છે કે રોહિતની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટની વકીલ છે.\nરોહિત શેખરની હત્યા તેની પત્ની અપૂર્વાએ જ કરી છે. જે પુરાવા મળ્યા છે તેના પરથી પણ એવું જ લાગી રહ્યું છે. આ આરોપ લગાવ્યા બાદ દિલ્હી પોલીસે અપૂર્વાની ધરપકડ કરી લીધી છે. પોલીસે અપૂર્વાને સાકેત કોર્ટમાં રજૂ કરી હતી, અહીં વ્યવસાયે વકીલ એવી અપૂર્વાએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. અપૂર્વાએ જણાવ્યું કે રોહિતની હત્યા તેણીના હાથે જ થઈ છે.\nઅપૂર્વાએ જણાવ્યું, 'ઉત્તરાખંડથી પરત આવ્યા બાદ રોહિતનો તેની સાથે ઝઘડો થયો હતો. આ વચ્ચે કંઇક એવું થયું કે રોહિતનું ગળું અને નાક દબાઈ ગયું હતું, જેનાથી શ્વાસ અટકી જતાં તેનું મોત થયું હતું.'\nઅપૂર્વાના આવા નિવેદન બાદ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધી એકઠા કરેલા પુરાવા બિન અસરકારક બની ગયા છે. કારણ કે પોલીસ હત્યાની કલમ 302 સાબિત કરવા માટે કામે લાગી હતી, જ્યારે અપૂર્વાએ આ કેસને કલમ 304 (બિન ઇરાદાપૂર્વક હત્યા) તરફ વાળી દીધો છે.\nઆ પણ વાંચો : રોહિત શેખર હત્યા કેસ : મહિલા સંબંધી અને પત્નીની મહત્વકાંક્ષા બની હત્યાનું કારણ\nઆ અંગે નિવૃત્ત જજ બીએલ વર્મા કહે છે કે, \"હવે પોલીસ સામે નવું લક્ષ્ય છે કે તે આને ઇરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા સાબિત કરે અને કોર્ટ સામે પુરાવા પણ મૂકે. કારણ કે પોલીસ અમુક પુરાવા સાથે એવું તો સાબિત કરી શકી છે કે હત્યા અપૂર્વાએ જ કરી છે. સાથે સાથે અપૂર્વાએ પણ પોતાનો ગૂનો કબૂલ કરી લીધો છે. આ પ્રકારના કેસમાં પોલીસ પુરાવા એકઠા કરીને હત્યાને સાબિત કરી દે છે, પરંતુ જ્યારે આરોપી જાતે જ ગૂનો કબૂલી લે છે અને તેને બિન ઈરાદાપૂર્વક કરવામાં આવેલી હત્યા સાબિત કરે છે તો પોલીસની મુશ્કેલી વધી શકે છે. જોકે, અપૂર્વા માટે આ કામ એટલું સરળ નથી.રોહિત નશામાં હતો. એટલે એવું સાબિત કરવું પણ ખૂબ મુશ્કેલ હશે કે હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો. જો કોર્ટમાં એવું સાબિત થઈ જાય છે કે હત્યા બિન ઈરાદાપૂર્વક કરવામાં આવી હતી તો અપૂર્વાને 2-3 વર્ષથી વધારે સજા નહીં થઈ શકે. બીજી તરફ તપાસ ટીમનું હત્યા પૂર્વાયોજિત ન હોવાનું નિવેદન અપૂર્વાને નિવેદનને સમર્થન કરે છે.\"\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nરોહિત શેખર હત્યા કેસમાં પત્ની અપૂર્વાના નિવેદનથી આવ્યો નવો વળાંક\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\nચિંતાઃ ભારતમાં કોરોનાના કહેરે અત્યાર સુધીમાં 40 હજારથી વધુ દર્દીઓનો ભોગ લીધો\nમનોજ સિન્હા હશે જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાષ્ટ્રપતિએ મુર્મૂનું રાજીનામું સ્વીકાર્યુ\nHonour Killing: પ્રેમી-પ્રેમિકાને રૂમમાં બંધ કરી જીવતા સળગાવ્યા, બંનેનાં મોત\nIndia China Faceoff: રક્ષા મંત્રાલયે સ્વીકાર્યું- ચીને ભારતીય વિસ્તારોમાં કરી ઘૂસણખોરી\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00587.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/why-is-china-allowed-to-justify-murder-of-20-unarmed-jawans-in-our-territory-rahul-gandhi-057617.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:41:23Z", "digest": "sha1:OHHJTFVSNVAIFXQUP5QC7SNUYEKUX33M", "length": 14188, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ ગાંધીનો સરકારને સવાલ - આપણા 20 જવાનોની હત્યાને કેવી રીતે યોગ્ય ગણાવી રહ્યુ છે ચીન? | why is china allowed to justify murder of 20 unarmed jawans in our territory: Rahul gandhi - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nરાહુલ ગાંધીનો સરકારને સવાલ - આપણા 20 જવાનોની હત્યાને કેવી રીતે યોગ્ય ગણાવી રહ્યુ છે ચીન\nકોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચીન સાથે સીમા પર તણાવ વિશે ભારત સરકારને અમુક સવાલ કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત અને ચીની સેનાના સીમા પર પાછળ હટવાના સમાચારો વિશે આજે સવારે ટ્વિટ કર્યુ છે. રાહુલે ચીન અને ભારત તરફથી સીમાની સ્થિતિ વિશે જારી કરેલ નિવેદનો શેર કરીને ત્રણ સવાલોના જવાબ મોદી સરકાર પાસે માંગ્યા છે.\nઆ ત્રણ સવાલોના જવાબ આપે સરકાર\nરાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે તેમણે લખ્યુ દેશહિતની ઉપર કંઈ નથી. દેશની સરકારની આ ફરજ છે કે તે તેમની રક્ષા કરે. એવામાં નંબર એક - સીમા પર યથાસ્થિતિ વિશે દબાણ કેમ નથી નાખવામાં આવ્યુ બીજો - આપણા ક્ષેત્રમાં નિશસ્ત્ર 20 જવાનોની હત્યાને ચીનને યોગ્ય કેવી રીતે ગણવા દેવામાં આવી રહ્યુ છે બીજો - આપણા ક્ષેત્રમાં નિશસ્ત્ર 20 જવાનોની હત્યાને ચીનને યોગ્ય કેવી રીતે ગણવા દેવામાં આવી રહ્યુ છે ત્રીજો - ગલવાન ઘાટીમાં આપણી ક્ષેત્રીય સંપ્રભુતાનો ઉલ્લેખ કેમ નથી ત્રીજો - ગલવાન ઘાટીમાં આપણી ક્ષેત્રીય સંપ્રભુતાનો ઉલ્લેખ કેમ નથી તમને જણાવી દઈએ કે 15 જૂને ચીની સેનાએ એક અથડામણમાં ભારતના 20 સૈનિકોને શહીદ કરી દેવામાં આવ્યા હતા.\nડોભાલની ચીનના વિદેશ મંત્રી સાથે થઈ હતી લાંબી વાતચીત\nભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલ તણાવ વચ્ચે સોમવારે માહિતી સામે આવી હતી કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજિત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વીડિયો કૉલ પર લાંબી વાતચીત કરી છે. ત્યારબાદ લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઑફ કંટ્રોલ(એલએસી)થી બં���ે દેશોની સેનાઓના પાછળ હટવા પર સંમતિ બની છે અને ચીન પોતાની સેનાઓને પાછી બોલાવી રહી છે.\nકોંગ્રેસે કરી મોદી પાસે માફીની માંગ\nવળી, ચીનની સેનાના પાછળ હટવાના સમાચાર બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યુ, અમે પ્રધાનમંત્રીને પૂછવા ઈચ્છીએ છીએ કે જે તેમણે સર્વપક્ષીય બેઠકના સમયે વક્તવ્ય આપ્યુ હતુ, શું તે વક્તત્વયને પાછુ લેશે શું તે દેશની માફી માંગશે કે હા મારાથી ભૂલ થઈ ગઈ, મે આ ખોટી નિવેદનબાજી કરી દીધી શું તે દેશની માફી માંગશે કે હા મારાથી ભૂલ થઈ ગઈ, મે આ ખોટી નિવેદનબાજી કરી દીધી તેમણે કહ્યુ જો ચીનના સૈનિક પાછા હટી રહ્યા છે તો એ સાબિત થયુને કે તે આપણી સીમામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યુ હતુ કે ના કોઈ આવ્યુ છે ના આપણી કોઈ પોસ્ટ કોઈના કબ્જામાં છે. આ નિવેદનને ચીને પોતાના માટે એક ક્લીનચિટને જેમ ઉપયોગ કર્યો. આનાથી આપણી જે કૂટનીતિક મહેનતથી આખા વિશ્વમાં, તેને નુકશાન થયુ છે. મને લાગે છે કે પીએમ મોદીએ દેશની માફી માંગવી જોઈએ.\nગુજરાતના જૂનાગઢમાં ભારે વરસાદનો કહેર, ધસી પડ્યો 30 વર્ષ જૂનો પુલ\nરાહુલ ગાંધીઃ ભલે મારુ રાજકીય કરિયર ખતમ થઈ જાય પરંતુ...\nરાજસ્થાન રાજકીય ટકરાવ, ભાજપ સરકારે પોતાનું ચરિત્ર કર્યું સાફ: પ્રિયંકા ગાંધી\nરાજસ્થાનમાં આગલા 7 દિવસમાં થઈ શકે છે ફ્લોર ટેસ્ટઃ સૂત્ર\nસ્પીકર વિ. ટીમ પાયલટઃ આ એક શબ્દના કારણે મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ\nપત્રકારની હત્યા પર રાહુલ ગાંધીએ યોગી સરકારને ઘેરી, કહ્યું વાયદો રામ રાજનો અને આપ્યુ ગુંડારાજ\nકોંગ્રેસ નેતાઃ શું BJPમાં જઈને સચિન પાયલટ 45ની ઉંમરમાં PM બનવા ઈચ્છતા હતા\nરાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન, કહ્યું ચીને પીએમ મોદીને પોતાની જાળમા ફસાવ્યા\nચીને છીનવી આપણી જમીન, મોદી સરકારની કાયરતાની કીંમત દેશ ચુકવશે: રાહુલ\nવસુંધરા રાજેએ તોડ્યુ મૌનઃ કોંગ્રેસમાં આંતરિક વિવાદની કિંમત ચૂકવી રહી છે જનતા\n'3 વર્ષના હતા પાયલટ જ્યારે હું MP બન્યો, પાછા આવશે તો ગળે લગાવીશ'\nરાહુલ ગાંધીનું ટ્વીટ, કહ્યું- 10 ઓગસ્ટ સુધીમાં કોરોનાના 20 લાખ કેસ થશે\nસચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી કરવી પડશે અરજી, કાલે સુનાવણી\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્�� પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00588.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/ujda-chaman-official-trailer--sunny-singh-maanvi-gagroo/157335.html", "date_download": "2020-08-06T18:32:04Z", "digest": "sha1:PLLB5IGUZMH4V7BQC7WTXBU7MVJ5TVDE", "length": 2046, "nlines": 35, "source_domain": "navgujaratsamay.com", "title": "આયુષ્માનની ‘બાલા’ પહેલા સની સિંહની ‘ઉજડા ચમન’નું ટ્રેલર લોન્ચ | નવગુજરાત સમય", "raw_content": "\nઆયુષ્માનની ‘બાલા’ પહેલા સની સિંહની ‘ઉજડા ચમન’નું ટ્રેલર લોન્ચ\nઆયુષ્માનની ‘બાલા’ પહેલા સની સિંહની ‘ઉજડા ચમન’નું ટ્રેલર લોન્ચ\nઆ સેક્શન ના વધુ સમાચાર\nરાની મુખરજીની ફિલ્મ ‘મર્દાની 2’નું ટીઝર જોયું કે નહીં....\nફિલ્મ ‘હાઉસફૂલ 4’નું પહેલું સોન્ગ ‘એક ચુમ્મા’ રિલિઝ\nફિલ્મ ‘હાઉસફૂલ 4’નું ટ્રેલર કોમેડી, ડ્રામા, કન્ફ્યૂઝનનો ફૂલ ડોઝ\nએક્શન, ડ્રામા અને મસાલાથી ભરપૂર છે સિદ્ધાર્થ-રિતેશની ફિલ્મ ‘મરજાવાં’નું ટ્રેલર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00589.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/salman-khan-ex-manager-reshma-shetty-questioned-for-5-hours-in-sushant-singh-rajput-case-057778.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:07Z", "digest": "sha1:MWGF2MM5GUYRS4U6IZM265L5IYDRXELB", "length": 15200, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંતસિંહ સુસાઈડ કેસઃ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછ | Salman Khan ex-manager Reshma Shetty questioned for 5 hours in sushant singh rajput case. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંતસિંહ સુસાઈડ કેસઃ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછ\nસુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની ગુત્થીને ઉકેલવા માટે હવે મુંબઈ પોલિસ સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટી સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે બાંદ્રા પોલિસે રેશ્મા શેટ્ટીની પણ પૂછપરછ કરવા માટે બોલાવી હતી. માહિતી મુજબ પોલિસે રેશ્મા શેટ્ટીની પાંચ કલાક પૂછપરછ કરી અને તેનુ નિવેદન નોંધી લીધુ છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોલિસ અત્યાર સુધી 35 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. આ સપ્તાહે બૉલિવુડના ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણશાળીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.\nસેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક પૂછપરછ\nઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી આ સવાલનો જવાબ હજુ સુધી શોધી શકાયો નથી. સુશાંત સિંહના મોત મામલે પોલિસ સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અભિનેતાના નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. શુક્રવારે પોલિસે બાંદ્રા પોલિસે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટીની 5 કલાક સુધી પૂછપરછને નિવેનદ તરીકે નોંધ્યુ છે. તમને જણાવી દઈએ કે રેશ્મા શેટ્ટી બૉલિવુડ એક્ટર સલમાન ખાનની એક્સ મેનેજર રહી ચૂકી છે.\nઆ ફિલ્મી હસ્તીઓ સાથે કરે છે રેશ્મા\nપોલિસ સુશાંતની આત્મહત્યા કરવાનુ કારણ શોધી રહી છે જેા કારણે અત્યાર સુધી 35 લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સેલિબ્રિટી મેનેજર રેશ્મા શેટ્ટી ઈન્ડસ્ટ્રીમાં એક ખૂબ જ ફેમસ ટેલેન્ટ મેનેજર છે અને મેટ્રિક્સ કંપનીની પ્રમુખ છે. રેશ્મા શેટ્ટી બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરે છે. આ ઉપરાંત મુખ્ય સેલિબ્રિટી જાહેરાતોના સોદા પણ તે જ હેન્ડલ કરે છે.\nએક-બે નહિ,12 ફિલ્મો એક સાથે ઑફર થઈ હતી\nભણશાળીએ એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમણે સુશાંત સિંહ રાજપૂતને તેમની છેલ્લી 3 ફિલ્મોમાંથી બે ફિલ્મો માટે લીડ રોલ ઑફર કર્યો હતો. સુશાંતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે કેદારનાથની સફળતા બાદ સુશાંત સિંહ રાજપૂતની કિસ્મત ચમકી ગઈ. તેમણે એક-બે નહિ પરંતુ 12 ફિલ્મો એકસાથે ઓફર થઈ છે. મુંબઈ મિરર સાથે વાત કરીને સુશાંતે કહ્યુ હતુ, મને અત્યારે 12 ફિલ્મો માટે નિર્માતાઓએ અપ્રોચ કર્યુ છે.\nબિલ્ડીંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે પોલિસ\nમુંબઈ પોલિસે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથે જોડાયેલ કેસમાં તેમની બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગને કબ્જામાં લઈને તપાસ માટે મોકલ્યા છે. અભિષેક ત્રિમુખે ડીસીપીને જણાવ્યુ કે સુશાંત સિંહ રાજપૂત જ્યાં રહેતા હતા એ બિલ્ડિંગના સીસીટીવી રેકોર્ડિંગને પોલિસે પોતાના કબ્જામાં લીધા છે અને ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. આગળની તપાસ માટે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલિસ�� જણાવ્યુ કે રાજપૂતના ઘરે કોઈ સીસીટીવી કેમેરા નહોતો.\nમુકેશ અંબાણી બન્યા દુનિયાના 7માં સૌથી અમીર વ્યક્તિ, વૉરેન બફેટને પછાડ્યા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nઆ છે જાણીતા બોલિવુડના સિતારાઓ જે જેલ જઇ ચુક્યા છે\nફિલ્મ પાની માટે સુશાંત નહી પણ રિતિક રોશન હતા પહેલી પસંદ\nસુશાંત સિંહ કેસઃ સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણે ખાનને પૂછ્યા સવાલ, કહ્યુ - આમની સંપત્તિની તપાસ કરો\nસુશાંત સિંહ સુસાઈડ કેસઃ સલમાન, કરણ જોહર સહિત 8 સેલેબ્ઝ સામે આવ્યો બિહાર કોર્ટનો ચુકાદો\nસલમાન ખાને ફરીથી બતાવી ધમાકેદાર બૉડી, સુશાંતસિંહના ફેન્સે કરી ભદ્દી કમેન્ટ\nસુશાંત સિંહના મોત બાદ પહેલી વાર પિતાએ તોડ્યુ મૌન, અંકિતા અને કૃતિ વિશે કર્યો ખુલાસો\nસલમાન ખાન ગુંડો, 5000માં જીન્સ વેચે છે, બીઈંગ હ્યુમન મની લૉન્ડ્રીંગ છેઃ અભિનવ કશ્યપના મોટા ખુલાસા\nસુશાંત સિંહ સુસાઈડ કેસઃ ટ્રોલ થવા પર સલમાન ખાને તોડ્યુ મૌન, ફેન્સને કરી આ અપીલ\nસુશાંત સિંહ રાજપુત આત્મહત્યા: 24 કલાકમાં 16 લાખ લોકોએ સાઇન કરી પિટીશન, સલમાન - કરણ જોહરનો બાયકોટ\nઆપઘાત બાદ ગૂગલ પર સર્ચ થવા લાગ્યા સુશાંત સિંહ રાજપૂત, બધાને જોઇએ આ એક જ જવાબ\nઅભિનેતા સિદ્ધંત ચતુર્વેદીએ સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા, કહ્યું અબ હમ હૈ તુમ નહી, બલિયા સે પટના ઇત\nsalman khan sushant singh rajput mumbai maharashtra સલમાન ખાન સુશાંત સિંહ રાજપૂત મુંબઈ મહારાષ્ટ્ર\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-singh-commits-suicide-yrf-casting-director-shanu-sharma-questioned-057295.html?utm_source=articlepage-Slot1-11&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:49Z", "digest": "sha1:GX6E5CAP6LQNR5YIFY3LRERYC3QFKHSN", "length": 14468, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુશાંત સિંહ આત્મહત્યા: YRFની કાસ્ટિંગ ડાયરેક્ટર શાનું શર્માની કરી પુછપરછ | Sushant Singh commits suicide: YRF casting director Shanu Sharma questioned - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nસુશાંત સિંહ આત્મહત્યા: YRFની કાસ્ટિંગ ડાયરેક્ટર શાનું શર્માની કરી પુછપરછ\nસુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસમાં પોલીસ સતત તપાસ કરી રહી છે. હમણાં સુધી મુંબઈ પોલીસે ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને સુશાંતના મિત્રોની પૂછપરછ કરીને નિવેદનો નોંધ્યા છે. હવે આ મામલામાં કાસ્ટિંગ ડિરેક્ટર શનુ શર્માને સમન્સ અપાયું છે. સુશાંત સિંહ રાજપૂત સાથેના કરાર અંગે મુંબઈ પોલીસ યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર શનુ શર્માની પણ પૂછપરછ કરી રહી છે.\nતમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની મિત્ર રિયા ચક્રવર્તીએ પોલીસને કહ્યું હતું કે સુશાંતે યશ રાજ સાથેનો કરાર રદ કર્યો છે. તેણે રિયાને આ કરવાનું કહ્યું હતું. આ પછી પોલીસે કરાર અંગે પૂછપરછ કરી હતી. હવે યશ રાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડિરેક્ટર, મુંબઈ પોલીસ સ્ટેશન તેમનું નિવેદન નોંધવા માટે પહોંચી ગયા છે.\nસુશાંત કેસમાં હજી સુધી યશ રાજ ફિલ્મ્સના એક્સ પ્રોડક્શન હેડ આશિષ સિંહે પણ પોતાનું નિવેદન નોંધ્યું છે. થોડા દિવસ પહેલા આશિષની પોલીસે પાંચેક કલાક પૂછપરછ કરી હતી. અમે તમને જણાવી દઈએ કે સુશાંતના મોત પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આ કેસમાં પોલીસે અત્યાર સુધી 25 થી વધુ લોકોની પૂછપરછ કરી છે.\nકાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા\nશનુ શર્મા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. હવે પોલીસ આ મામલે તેની પૂછપરછ કરી રહી છે. પોલીસે આ સંદર્ભમાં જરૂરી દસ્તાવેજો પણ માંગ્યા છે. આ પહેલા પોલીસે યશ રાજ ફિલ્મ્સના સુશાંતસિંહ રાજપૂત સાથે કરારની નકલ પણ માંગી હતી.\nસુશાંત અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે કરાર\nઅહેવાલો અનુસાર, યશ રાજ ફિલ્મ્સ અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે ત્રણ ફિલ્મ્સ પર કરાર થયો હતો. આ ત્રણેય ફિલ્મો 'શુદ્ધ દેશી રોમાંસ' અને 'બ્યોમકેશ બક્ષી' અને ત્રીજી ફિલ્મ 'પાણી' હતી. શુદ્ધ દેશી રોમાંસ અને બ્યોમકેશ બક્ષીએ બહુ બિઝનેશ કર્યો ન હતો અને પછી સમાચાર આવ્યા કે પાની ફિલ્મ અટકાવાઇ ગઈ છે.\nપોલીસ જુદા જુદા એંગલથી તપાસ કરી રહી છે\nઅહેવાલો અનુસાર, પ્રોડક્શન હાઉસ, નાણાકીય સંકટ, હતાશા અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પ્રશ્નો ... આ તમામની પોલીસે કોણથી તપાસ કરી રહી છે. વચમાં સુશાંતના મીસીંગ ટ્વીટ્સ વિશે પણ સમાચાર હતા કે પોલીસ પણ આ સંદર્ભમાં તપાસ કરી રહી છે.\nસુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં કેમ હતા\nસતત સવાલ ઉભો થાય છે કે સુશાંતસિંહ રાજપૂત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાંથી કેમ પસાર થઈ રહ્યો છે. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઉદ્યોગમાં બહારના લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે, જ્યારે અન્ય લોકોએ તેના માટે ભત્રીજાવાદને દોષી ઠેરવ્યો છે.\nસાંડેસરા ઘોટાળો: કોંગ્રેસના નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી ઇડીની ટીમ, પૂછપરછ ચાલું\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nપ્રિયંકા ગાંધીના 'રામ બધાના છે' વાળા નિવેદન પર સીએમ યોગી, કહ્યું - તે સમયે ક્યાં હતી સદબુદ્ધી\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00590.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sushant-fans-and-law-student-appeal-to-nhrc-to-dil-bechara-release-in-theaters-not-ott-057666.html?utm_source=articlepage-Slot1-9&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T18:59:02Z", "digest": "sha1:CILADCKJVRZZWSNQ5U3G5PYWVUFOKVML", "length": 13590, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "લૉ સ્ટુડન્ટની અરજી, 'થિયેટરમાં રિલ���ઝ થાય સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારા' | Sushant fans and Law student appeal to NHRC to Dil bechara release in Theaters not OTT. - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n1 hr ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n2 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nલૉ સ્ટુડન્ટની અરજી, 'થિયેટરમાં રિલીઝ થાય સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારા'\nસુશાંત સિંહ રાજપૂતે જ્યારથી આત્મહત્યા કરી છે તે ઘણા વધુ ચર્ચામાં છે અને તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા માટે લોકો ઘણા પ્રકારની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મને થિયેટર્સ નથી મળી રહ્યા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. બસ ત્યારબાદથી સતત એ માંગ ઉઠી રહી છે કે આ ફિલ્મને ઓટીટી પર નહિ પરંતુ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. દિલ બેચારાનુ ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે અને આ ટ્રેલરના રિલીઝ થયા બાદ એક તગડો ધમાકો થયો છે. ફિલ્મનુ ટ્રેલર ખૂબ જ જોવામાં આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરે તો રિલીઝ થયા બાદ વ્યુઅરશિપના ઘણા રેકોર્ડ તોડી દીધા છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ ઓટીટી પર રિલીઝ સામે પણ અપીલ કરવામાં આવી છે. સમાચાર છે કે એક લૉ સ્ટુડન્ટે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(NHRC)ને અપીલ કરી છે કે આ ફિલ્મની ઓટીટી રિલીઝ પર રોક લાગે અને તેને થિયેટરમાં રિલીઝ કરવાનો આદેશ જારી થવો જોઈએ.\nઆદર અને સમ્માન થવુ જોઈએ\nફેન્સ ઘણા સમયથી એ વાતના સંપૂર્ણપણે વિરોધમાં છે કે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરે. આ સમગ્ર મામલે અપીલ કરીને લૉ સ્ટુડન્ટનુ કહેવુ છે કે મારી આ વિનંતી છે કે બધા ફેન્સ એવુ ઈચ્છે છે કે સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરીને તેમનો આદર અને સમ્માન કરવુ જોઈએ.\nઅત્યારે આ સમાચાર એટલા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો આની ચર્ચા કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતને લોકો થિયેટરમાં છેલ્લી વાર જ���વા ઈચ્છે છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઘણા એવા સ્ટાર્સ છે કે જે આ ફિલ્મનુ પ્રમોશન કરી રહ્યા છે અને તેના ટ્રેલરને પણ શેર કરી રહ્યા હતા.\nથઈ રહી છે તપાસ\nસુશાંત સિંહ રાજપૂત ઘણા સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જ કારણ હતુ કે તેમણે આટલુ મોટુ પગલુ લઈ લીધુ હતુ. તેમના મોત બાદ ઘણા પ્રકારની વાતો સામે આવી છે અને ઘણા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે અને પોલિસ હજુ પણ તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત છેલ્લી વાર ફિલ્મ છિછોરેમાં જોવા મળ્યા હતા અને તેમણે ફિલ્મને ઘણી વધુ પસંદ કરવામાં આવી હતી.\nલખનઉમાં શિલ્પા શેટ્ટીના નામ પર કરોડોની છેતરપિંડી, કેસ થયો ફાઈલ\nસુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\nસુશાંતની પુર્વ મેનેજર દિશા સાલિયાની આવી અટોપ્સી રિપોર્ટ, ચોંકાવનારા ખુલાસા\nશિવસેના: સુશાંત કેસ સાથે આદિત્ય ઠાકરેને જોડવાનુ ષડયંત્ર કર્યુ તો ભારે કિંમત ચૂકવવી પડશે\nસુશાંત સિંહ રાજપુત: કરણ જોહરના સપોર્ટમાં ઉતર્યા શોટગન, કહ્યું તેઓ જે પણ છે પોતાના કામ થી છે\nદિશાની માએ કહ્યુ - બની શકે કે મારી દીકરીએ સુસાઈડ ન કરી હોય\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nસુશાંત સિંહ પર ખુલાસા બાદ અંકિતા લોખંડેની પોસ્ટ - મને ખરીદી નહિ શકાય અને...\nસુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે\nસુશાંત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ પર આવ્યું રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન\nરિયા ચક્રવર્તી સિદ્ધાર્થ પિઠાની સાથે વધુ ક્લોઝ હતીઃ સુશાંતના દોસ્તે કર્યા ઘણા ખુલાસા\nsushant singh rajput સુશાંત સિંહ રાજપૂત\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/topics/kangana-ranaut/", "date_download": "2020-08-06T20:00:25Z", "digest": "sha1:ZRAS7462UZ5ASCEHJXYGAUBKLVEIYSHQ", "length": 7820, "nlines": 97, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Kangana Ranaut Gujarati News: Explore kangana-ranaut News, Photos, Videos", "raw_content": "\nપડકાર / રંગોલીએ કહ્યું, જ�� બીજી એક્ટ્રેસે બિગ બજેટ સાથે સોલો હિટ આપી હોય તો કંગના એક્ટિંગ છોડી દેશે\nખુલાસો / રંગોલી ચંદેલે કહ્યું, રાજકીય વિચારસરણીને કારણે કંગના-આમિરની મિત્રતામાં કડવાશ આવી\nફિટનેસ / કંગના રનૌતે ‘થલાઈવી’ માટે 20 કિલો વજન વધાર્યું, બે મહિનાની અંદર વધારાનું વજન ઉતારશે\nન્યૂ લુક / જયલલિતાના 72મા જન્મદિવસ પર ‘થલાઈવી’નો નવો લુક સામે આવ્યો, કંગના રનૌત રાજનેતા બની\nદાવો / રંગોલીએ કહ્યું, જાવેદ અખ્તરે કંગનાને ધમકી આપી હતી અને રીતિકની માફી માગવાનું કહ્યું હતું\nડેડિકેશન / રંગોલીએ કહ્યું, કંગના રનૌતે સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ‘થલાઈવી’ માટે 10 કિલો વજન વધાર્યું\nમુંબઈઃ કંગના રનૌતને ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ના શૂટિંગ દરમિયાન બાઈક અકસ્માતમાં 52 ટાંકા આવ્યા હતાં. આ વાતની માહિતી કંગનાની બહેન રંગોલીએ ટ્વિટર પર આપી હતી. રંગોલીએ કહ્યું હતું કે ‘મણિકર્ણિકા’ના શૂટિંગ દરમિયાન કપાળમાં 15 ટાંકા આવ્યા હતાં. રંગોલીના મતે, કંગના\nબોક્સ ઓફિસ / બે દિવસમાં વરુણ ધવનની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની કમાણી 23 કરોડ તો ‘પંગા’એ 8 કરોડ કમાયા\nમુંબઈઃ 24 જાન્યુઆરીએ રિલીઝ થયેલી વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની કમાણીમાં બીજા દિવસે 40 ટકાનો વધારો થયો છે. આ જ દિવસે કંગનાની ફિલ્મ ‘પંગા’ રિલીઝ થઈ હતી. કંગનાની ફિલ્મમાં બીજા દિવસે 150 ટકાનો વધારો થયો છે. ‘સ્ટ્રીટ ડાન્સર\nરિએક્શન / કંગના રનૌતે સપનાઓ જોતી દરેક મહિલાને પદ્મશ્રી અવોર્ડ સમર્પિત કર્યો\nમુંબઈઃ કરન જોહર, કંગના રનૌત સહિત 141 લોકોને ભારત સરકારે પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શનિવાર (25 જાન્યુઆરી)ની સાંજે પદ્મ અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં સાત લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ તથા 118 લોકોને\nફિલ્મ રિવ્યૂ / ઈમોશનથી ભરપૂર ફિલ્મ ‘પંગા’ એકવાર જોવી જોઈએ\nફિલ્મ રિવ્યૂ પંગા રેટિંગ 4/5 સ્ટાર-કાસ્ટ કંગના રનૌત, રિચા ચઢ્ઢા, જસ્સી ગિલ, નીના ગુપ્તા, યજ્ઞ ભસીન ડિરેક્ટર અશ્વિની ઐય્યર પ્રોડ્યૂસર ફોક્સ સ્ટાર સ્ટૂડિયો સંગીત શંકર-અહેસાન-લોય પ્રકાર સ્પોર્ટ્સ ડ્રામા મુંબઈઃ ‘પંગા’ શબ્દ સાંભળતા જ આપણા મનમાં લડાઈ-ઝઘડાની વાત આવે છે. જોકે, વાત જ્યારે ફિલ્મ ‘પંગા’ની આવે ત્યારે ‘પંગા’ લેવાની નહીં પણ જોવાની જરૂર છે. ડિરેક્ટર\nકન્ફર્મ / કંગના રનૌત પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલાની ફિલ્મ ‘તેજસ’માં એરફોર્સ પાઈલટના રોલ���ાં જોવા મળશે\nમુંબઈઃ કંગના રનૌતની આજે (24 જાન્યુઆરી) ‘પંગા’ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ થતાં જ કંગનાએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મ રોની સ્ક્રૂવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ બનશે. ફિલ્મ એરફોર્સ પાઈલટ પર આધારિત છે અને ફિલ્મનું નામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00591.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/special-train-indian-railway-said-no-consent-of-destination-states-needed-for-shramik-special-trains-056145.html?utm_source=articlepage-Slot1-5&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T19:37:27Z", "digest": "sha1:5LRJNJUK7AR5KUOP5KU6SVCDO4QTN6LY", "length": 12075, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ | special train indian railway said no consent of destination states needed for shramik special trains - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\nશ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ\nપ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે મોટી માહિતી આપી છે. રેલવેએ કહ્યુ કે આ ટ્રેનોનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. લૉકડાઉન બાદ પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી. આ ટ્રેનો દ્વારા લૉકડાઉનના કારણે ફસાયેલા પ્રવાસી મજૂરો તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.\nરેલવેએ કહ્યુ કે રેલવે દ્વારા પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે ડેસ્ટિનેશન સ્ટેટમાંથી મંજૂરી લેવાની જરૂર નથી. એટલે કે જે રાજ્યમાં ટ્રેન પહોંચી રહી છે તે રાજ્યમાંથી અનુમતિ લેવાની જરૂર નથી. લૉકડાઉનમાં શ્રમિકો માટે ચલાવાઈ રહેલ સ્પેશિયલ ટ્રેનો માટે ગૃહ મંત્રાલયે રેલવે માટે એસઓપી જારી કર્યુ છે. ગૃહ મંત્રાલય દ��વારા અપાયેલ દિશા નિર્દેશો બાદ હવે રેલવેને આ રાજ્યોમાંથી અનુમતિ લેવાની જરૂર નથી જ્યાં શ્રમિક ટ્રેનો પહોંચી રહી છે.\nરેલવેના પ્રવકતા રાજેશ બાજપેઈએ આ અંગે માહિતી આપીને કહ્યુ કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે ટર્મિનેટિંગ રાજ્યોની પરમિનશની જરૂર નથી અને નવા એસઓપી બાદ એ રાજ્યોની અનુમતિની પણ જરૂર નથી જ્યાં ટ્રેનો પહોંચી રહી છે. તમને જણાવી દઈએકે થોડા દિવસ પહેલા જ રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢની સરકારો શ્રમિક ટ્રેનોને ચલાવવાની અનુમતિ નથી આપી રહી. ત્યારબાદ આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.\nમજૂરે ઘરે જવા કહ્યુ તો માલિકે બેરહેમીથી માર્યો, ફોટામાં જુઓ નિર્દયતા\nપ્રાઈવેટ કંપનીઓ 109 રૂટ પર 151 ટ્રેનોનું સંચાલન કરશે, આ શરતો પાળવી પડશે\nઆજથી દેશમા ચાલશે 200 ટ્રેન, અહીં જુઓ ટ્રેનોની આખી યાદી\nસોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી\nટ્રેન નવ દિવસે ગુજરાતથી બિહાર પહોંચી હોવાના સમાચારને રેલવેએ ફેક ન્યૂઝ ગણાવ્યા\n1 જૂનથી બદલાશે રેલવે, LPG, રાશન કાર્ડ અને વિમાન સેવાના આ નિયમો, જે જાણવા જરૂરી\nટ્રેન વ્યવહાર શરૂ થતાં દેશમાં કોરોનાના મામલામાં 106%નો વધારો\nરેલવેનો મોટો ફેસલો, સ્પેશિયલ ટ્રેનમાં હવે 30 દિવસ પહેલા બુકિંગ થઈ શકશે\nBig Update: રેલવેએ બદલ્યો નિર્ણય, 30 જૂન સુધીની બધી બુક ટિકિટો રદ\n22 મેથી રેલવે સ્પેશિયલ ટ્રેનનું વેઈટિગ લિસ્ટ શરૂ કરશે\n19 મેથી શરૂ થતી વિમાન સેવા માટે મુસાફરોએ માનવા પડશે આ 10 નિયમો\nયાત્રીગણ ધ્યાન આપો, આજથી ચાલશે આ ટ્રેન, સ્ટેશને પહોંચતા પહેલા આ 10 વાતો જાણી લો\nIRCTC Update: સાંજે 4 વાગ્યાથી શરૂ થશે ટ્રેન ટિકિટોનુ ઑનલાઈન બુકિંગ, આ વાતોનું ધ્યાન રાખો\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/cricket/dhoni-wins-hearts-by-singing-songs-mei-pal-do-pal-ka-shayar-hu-052050.html?utm_source=articlepage-Slot1-10&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:07:55Z", "digest": "sha1:KV3IMMBPFNYU4IMB5WXOX5FM5MN26OAX", "length": 14383, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "'મેં પલ દો પલ કા શાયર હું', ફેન્સ સામે ધોનીએ ગીત ગાયું, જુઓ વીડિયો | dhoni wins hearts by singing songs mei pal do pal ka shayar hu - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n3 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n3 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n4 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n'મેં પલ દો પલ કા શાયર હું', ફેન્સ સામે ધોનીએ ગીત ગાયું, જુઓ વીડિયો\nનવી દિલ્હીઃ છેલ્લા છ મહિનાથી ક્રિકેટ જગતમાં સૌથી વધુ ધોનીના ભવિષ્યને લઈને સવાલો થઈ રહ્યા છે. 2019 વર્લ્ડ કપમાં ભારતના અભિયાન બાદ વિકેટકીપર-બેટ્સમેને સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી મળેલ હાર બાદથી એકેય મેચ નથી રમી. નવેમ્બરમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે ભારતના પૂર્વ કેપ્ટન ટ્રેનિંગ પર પરત આવી ગયા છે અને ટીમમા વાપસી માટે તૈયારી કરી રહ્યા છે, જે જાન્યુઆરીમાં થઈ શકે છે. પરંતુ તેમની મેદાની વાપસી પહેલા ધોની પોતાના સિંગર અવતાર માટે પણ સોશિયલ મીડિયા પર છવાયા છે.\nમેં પલ દો પલ કા શાયર હું\nહાલમાં જ મિત્રો વચ્ચે પણ એક ગીત ગાતા ધોનીનો વીડિયો વાયરલ થયો હતો અને હવે તેમનો એક આવો જ વીડિયો એક પ્રશંસક દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં ધોની ગીત ગાતા જોવા મળી રહ્યા છે, 'મે પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ. પલ દો પલ મેરી હસ્તી હૈ, પલ દો પલ મેરી જવાની હૈ.'\nમિત્રો સમે પણ આ ગીત ગાયું હતું\nડિસેમ્બરની શરૂઆતમાં જ મિત્રોના જમાવડામાં ગીત ગાતા ધોનીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ દરમિયાન એક અહેવાલ અંતર્ગત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની જલદી જ ફેન્સની વચ્ચે વાપસી કરતા જોવા મળશે. જો કે એમએસ ધોનીની આ વાપસી મેદાન પર નહિ બલકે ટીવીની દુનિયાના રૂપેરી પડદા પર હશે. ઈંગ્લેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપ બાદથી સતત મેદાનથી દૂર રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની જલદી જ એક ટીવી સીરીઝ લઈને આવી રહ્યા છે, જેમાં તેઓ બારતીય સેનાના એવા બહાદુર સૈનિકોની કહાની સંભળાવતા જોવા મળશે જેમને સરકારે તેમની બહાદુરી અને પરાક્રમ માટે સન્માનિત કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટૂડિયોનેક્સ્ટ સાથે કરાર કર્ોય છે જે અંતર્ગત તેઓ તેમની સીરીઝમાં વક્તાનો રોલ નિભાવશે અને આ સીરીઝ દરમિયાન સેનાના પુરસ્કૃત અધિકારીઓની કહાની સંભળાવશે.\nજણાવી દઈએ કે પાછલા અઠવાડિયે BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે 'શું ધોની આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં રમશે.' પોતાની પ્રતિક્રિયામાં પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે \"કૃપયા ધોનીને પૂછો.\"\nભારતીય ક્રિકેટમાં સૌથી મોટાં નામમાંથી એક ધોનીએ ભારતને બે વર્લ્ડ કપ અપાવ્યા- 2007માં દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ ટી20 અને 2011માં વનડે વર્લ્ડ કપ. ધોનીએ હાલમાં જ પોતાની વાપસીના અહેવાલ પર માત્ર એટલું જ કહ્યું કે તેઓ જાન્યુઆરી પહેલા આ વિશે કોઈ વાત કરવા માંગતા નથી.\nવિલિયમ્સને આ રીતે લીધો કોહલીથી બદલો, આ રીતે કર્યું સેલીબ્રેશન\nમહેન્દ્ર સિંહ ધોનીના બર્થ ડે પર બ્રાવોએ રિલીઝ કર્યું નવું ગીત\nમહેન્દ્ર સિંહ ધોનીએ ખરીદ્યુ નવું ટ્રેક્ટર, ફોટો થયા વાયરલ\nIPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને લઈને ભાવુક થયો ધોની, કહી આ વાત\nIPL 2020: 3 ખેલાડી જે ઓલ સ્ટાર્સ ગેમમાં સાઉથ વેસ્ટ ઈન્ડિયા XIની કેપ્ટન્સી કરી શકે છે\nIPL 202: કોણ છે આઈપીએલનું બેસ્ટ કેપ્ટન\nIPL 2020: નવા સ્વરૂપે આવી રહી છે આઈપીએલ, આ વર્ષે 4 મોટા સુધારા કરાયા\nIPL 2020: આ છે 3 દિગ્ગજ બેટ્સમેન જે 170 મેચ રમીને પણ નથી મારી શક્યા સદી\nધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ\nસૌરવ ગાંગુલીની IPL ફેંટસી ટીમ, ખુદ કેપ્ટન અને ધોનીને બહાર કર્યા\nઅઘરા સમયે ધોનીના ઘરે પહોંચ્યો ઋષભ, પંતના આ 4 રેકોર્ડ ધોની પણ નહોતા બનાવી શક્યા\nBCCIએ નક્કી કર્યો ધોનીનો એક્ઝિટ પ્લાન, આ ટીમ સામે હોય શકે આખરી મેચ\nભારતીય સેનાની 20 વર્ષ જૂની ગાડીમાં જોવા મળ્યા એમએસ ધોની\n સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો\nms dhoni cricket એમએસ ધોની ધોની મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nપોલીસ ઓફીસરને ક્વોરેન્ટાઇન કરવા પર સુપ્રીમની ફીટકાર, કહ્યું મુંબઇ પોલીસે આપ્યો ખોટો મેસેજ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gstv.in/sonu-sood-in-tears-as-kapil-sharma-shows-gujarati-news/", "date_download": "2020-08-06T20:55:31Z", "digest": "sha1:AYOZPXNJYUSPJ275EXB76CKHCZWBEDBD", "length": 12578, "nlines": 184, "source_domain": "www.gstv.in", "title": "VIDEO: કપિલ શર્માએ જ્યારે સોનુ સૂદને શોમાં બતાવ્યો પ્રવાસી મજૂરોનો વીડિયો, અભિનેતાની આંખમાં ઝળઝળીયા આવી ગયા ! - GSTV", "raw_content": "\nચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઈક, Googleએ ડિલીટ…\nકાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો…\nWhatsApp Web પર લોન્ચ થયુ ફેસબુક મેસેન્જર રૂમ્સ,…\nAmazon પ્રાઈમ ડે સેલ: મોબાઇલ ફોન્સ પર આકર્ષક…\nમનભરીને બનાવો TikTok જેવા શોર્ટ વીડિયો, Instagramમાં આવી…\nહવે તમારા સોનાનાં ઘરેણા ઉપર મળશે વધારે લોન,…\nRBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર,…\nસોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો…\nલોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી…\nRBIએ ચેકનાં નિયમોમાં આજથી કર્યો મોટો ફેરફાર, હવેથી…\nVIDEO: કપિલ શર્માએ જ્યારે સોનુ સૂદને શોમાં બતાવ્યો પ્રવાસી મજૂરોનો વીડિયો, અભિનેતાની આંખમાં ઝળઝળીયા આવી ગયા \nVIDEO: કપિલ શર્માએ જ્યારે સોનુ સૂદને શોમાં બતાવ્યો પ્રવાસી મજૂરોનો વીડિયો, અભિનેતાની આંખમાં ઝળઝળીયા આવી ગયા \nબોલીવુડથી લઈને દક્ષિણ સિનેમા સુધી વિલન તરીકે ઓળખાતા સોનુ સુદ વાસ્તવિક જીવનના હીરો તરીકે ઉભરી આવ્યા છે. કોરોના વાયરસ પછી દેશમાં લોકડાઉન વચ્ચે, અભિનેતાએ હજારો સ્થળાંતર કામદારોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી અને તે હજી પણ આ ઉમદા હેતુથી પીછેહઠ કરતો નથી. કલાકારો સતત દેશના ગરીબ વર્ગની મદદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અભિનેતાના બધે જ વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધી ફક્ત સોનુ સૂદ જ વર્ચસ્વ ધરાવે છે. આ દરમિયાન ‘ધ કપિલ શર્મા શો’માં સોનુ સૂદ અતિથિ તરીકે પહોંચ્યો હતો. લોકડાઉન પછી આ શોનું શૂટિંગ શરૂ થયા બાદ સોનુ સૂદને પ્રથમ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો.\nસોની ટીવીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શોનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે લોકોની પ્રતિક્રિયાઓ બતાવવામાં આવી છે, જે અભિનેતા દ્વારા કોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે તેના ઘરે લઈ ગયા છે. આ વિડિઓ જોયા પછી, અભિનેતા એટલો ભાવુક થઈ જાય છે કે તેની આંખોમાં આંસુ આવી જાય છે. આ વિડિઓ જોયા પછી શોમાં હાજર દરેક તાળીઓ પાડવા માંડે છે. આ દરમિયાન કપિલ શર્મા પણ સોનુ સૂદ સાથે મસ્તી કરતા જોવા મળે છે અને સોનુના સારા કામ માટે વખાણ કરે છે.\nઅહીં ઉલ્લેખનીય છે કે, સોનૂ સૂદ તેમના ઉમદા કાર્યો માટે આ દિવસોમાં લોકોમાં ખૂબ પ્રખ્યાત થયા છે. અભિનેતાની પ્રશંસા બધે જ સાંભળવા મળે છે. તાજેતરમા�� અભિનેતાએ ટ્વિટર પર તેની વ્હોટ્સએપ ચેટનો ફોટો શેર કર્યો હતો, જેમાં એક વ્યક્તિએ તેની અપીલ કરી હતી કે તે તેની ટ્રેનની વેઇટિંગ લિસ્ટ સાથે ટિકિટની પુષ્ટિ કરે. તેના સંદેશમાં વ્યક્તિએ તેનો ટ્રેન નંબર અને ટિકિટનો ફોટો સોનુ સૂદને મોકલ્યો. આ તસવીર શેર કરતાં અભિનેતાએ કહ્યું- ‘જરા વિચારો, હવે મને ટ્રેનની ટિકિટની પુષ્ટિ કરવાની વિનંતી મળી રહી છે.’\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nદિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nVIDEO: અસ્તિત્વની લડાઈ, ચિત્તાના ધારદાર પંજાથી શાહુડીએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ\nશહેરમાં જીવલેણ વાયરસના નવા 138 કેસ નોંધાયા, શહેર-જિલ્લાની વિગતો છૂટી પાડતા પણ આંકડામાં આવ્યો ઘટાડો\nજમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે\nભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો\nજેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી\nમંદિર નિર્માણ પર કોંગ્રેસ બે ધડામાં વહેચાયું, નેતાઓ કહી રહ્યા છે-કોંગ્રેસે અતિ ધાર્મિક રાષ્ટ્રવાદ પાછળ ભાગવુ જોઈએ નહીં \nભારતમાં આ સ્થળે પડ્યું છે 700 ટન એમોનિયમ નાઈટ્રેટ, દેશમાં ગમે ત્યારે થઈ શકે છે લેબનોન જેવી મોટી દુર્ઘટના\nશ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના\nરાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ\nગુજરાતમાં COVID-19નો કેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1034 પોઝિટિવ દર્દીઓ અને 27 લોકોનાં મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00592.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/north-gujarat/mehsana-gujarat-patidar-anamat-andolan-spg-leader-lalji-patel-697243.html", "date_download": "2020-08-06T19:42:57Z", "digest": "sha1:NDEZPEL3H5JKQGN53NX7SKF2GEDKUZ2L", "length": 21330, "nlines": 265, "source_domain": "gujarati.news18.com", "title": "Gujarati News - જેલભરો આંદોલન મામલો: SPG નેતા લાલજી પટેલના જામીન મંજૂર– News18 Gujarati", "raw_content": "\nજેલભરો આંદોલન મામલો: SPG નેતા લાલજી પટેલના જામીન મંજૂર\nકોરોનાની મહામારીના કારણે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું\nહોમ » ન્યૂઝ » ઉત્તર ગુજરાત\nજેલભરો આંદોલન મામલો: SPG નેતા લાલજી પટેલના જામીન મંજૂર\nપાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા નેતાઓને છોડાવવા માટે મહેસાણામાં કરાયેલા જેલભરો આંદોલન કાર્યક્રમ મામલે જેલમાં બંધ એસપીજી નેતા લાલજી પટેલને છેવટે છુટકારો થયો છે. કોર્ટે લાલજી પટેલના જામીન મંજૂર કર્યા છે.\nપાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા નેતાઓને છોડાવવા માટે મહેસાણામાં કરાયેલા જેલભરો આંદોલન કાર્યક્રમ મામલે જેલમાં બંધ એસપીજી નેતા લાલજી પટેલને છેવટે છુટકારો થયો છે. કોર્ટે લાલજી પટેલના જામીન મંજૂર કર્યા છે.\nમહેસાણા #પાટીદાર અનામત આંદોલન દરમિયાન જેલમાં ગયેલા નેતાઓને છોડાવવા માટે મહેસાણામાં કરાયેલા જેલભરો આંદોલન કાર્યક્રમ મામલે જેલમાં બંધ એસપીજી નેતા લાલજી પટેલને છેવટે છુટકારો થયો છે. કોર્ટે લાલજી પટેલના જામીન મંજૂર કર્યા છે.\nપાટીદાર અનામત આંદોલનને લઇને જેલમાં બંધ પાટીદાર નેતાઓને છોડાવવા માટે મહેસાણા ખાતે ગત એપ્રિલ માસમાં જેલભરો આંદોલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે આ કાર્યક્રમ હિંસક બનતાં દોડધામ મચી જવા પામી હતી. જે મામલે એસપીજી નેતા લાલજી પટેલ સહિત અન્ય પાટીદાર નેતાઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.\nઆ કેસમાં જેલમાં બંધ એસપીજી નેતા લાલજી પટેલનો છુટકારો થયો છે. મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટે લાલજી પટેલના જામીન મંજૂર કર્યા છે. અહીં નોંધનિય છે કે, લાલજી પટેલને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બ���મ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nજેલભરો આંદોલન મામલો: SPG નેતા લાલજી પટેલના જામીન મંજૂર\nકોરોનાની મહામારીના કારણે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું\nકોરોનાની મહામારીના કારણે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યું\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://gujarati.reliancemoney.co.in/documents-required-for-two-wheeler-loan", "date_download": "2020-08-06T19:30:48Z", "digest": "sha1:IFHG3GQBTXIGLGA6RICUGLS2EWOS6XZU", "length": 8177, "nlines": 138, "source_domain": "gujarati.reliancemoney.co.in", "title": "Documents Required for Bike Loan | Two Wheeler Loan Documentation | Reliance Money", "raw_content": "\nકૉલ કરો : (સર્વિસ ક્વેરીઝ અને નવી લોન માટે કૉલ કરો) 022-39484900, 044-30787400\nમહત્વપૂર્ણ સૂચના | બેન્ચમાર્ક PLR\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nઇમર્જીગ માર્કેટ્સ બિઝન્સ લોન્સ\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nતમારી કૉન્ટૅક્ટની વિગતો અપડેટ કરો\nએસએમઈ લોન્સ/ બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nએસએમઈ લોન્સ / બિઝનેસ એક્સપેંશન લોન્સ\nટુ વ્હીલર લોન માટે જરૂરી દસ્તાવેજો\nફોટો, એપ્લીકેશન ફૉર્મ RCFના પક્ષમાં હાઇપોથિકેશનવાળા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ\nઆધિકારિક રીતે માન્ય કોઈ પણ ફરજિયાત-ડૉક્યૂમેંટ\n(આવક દસ્તાવેજ, માલિકીનો પ્રમાણ, બેંક સ્ટેટમેંટ, રિલેશનશિપ પ્રૂફ, બિઝનેસ એંપ્લૉયમેંટ પ્રૂફ/સ્ટેબિલિટી પ્રૂફ (કેસના આધારે,બાઇક લોન માટે જરૂરી દસ્તાવેજો છે)\nપાસપોર્ટની કૉપી હા હા ના હા હા\nજન્મતિથિની સાથે ફોટો ડ્રાઇવિંગ લાઇસેંસ હા હા ના હા હા\nવોટર આઇડી ટૂ વ્હીલર હા ના ના હા\nPAN ટૂ વ્હીલર હા ના ના હા હા\nવીજળીનું બિલ ના હા હા ના ના\nટેલીફોન નું બિલ ના હા ના ના ના\nક્રેડિટ ટૂ વ્હીલર સ્ટેટમેંટ. અને ક્રેડિટ કાર્ડ કૉપી ના હા ના ના હા\nબૈંકરનો સત્યાપન ના ના ના ના હા\nનિયોજકનો પ્રમાણપત્ર/આઇડી ના હા ના ના ના\nસ્કૂલ/કૉલેજ છોડ્યાનું પ્રમાણ હા ના ના ના ના\nબેંકને ચુકવણી કરેલી આઈપીના ક્લિયરેંસની કૉપી ના ના ના ના હા\nલીઝ કરાર ના હા ના ના ના\nદર્શાવેલ જગ્યાઓમાં વિગતો ભરવી ફરજિયાત છે\nકૉપિરાઇટ© 2017. તમામ હક આરક્ષિત છે. બધી લોન રિલાયન્સ કમર્શિયલ ફાયનાન્સ લિમિટેડના વિવેકાધીન છે *શરતો લાગુ.\nમીડિયા સંબંધી જાણકારી માટે કૃપા કરીને સંપર્ક કરો:\nતમે ઇંટરનેટ એક્સ્પ્લોરર 8 અથવા તેનાથી નીચા વર્ઝનમાં અમારા લોનની સાઇટ એક્સેસ કરી શકો છો.", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.vyaapaarsamachar.com/small-business/startup/what-zomato-told-youtube-mobikwik-tvf-for-copying-its-ghar-ka-khana-", "date_download": "2020-08-06T19:50:08Z", "digest": "sha1:QCSKDNIQWDJHWJ25F5DFJNXD633KOZFC", "length": 11016, "nlines": 115, "source_domain": "www.vyaapaarsamachar.com", "title": "‘કભી કભી’ ટ્વીટની કોપી કરનારાઓ સામે ઝોમેટો ગુસ્સામાં લાલચોળ | Vyaapaar Samachar", "raw_content": "\n‘કભી કભી’ ટ્વીટની કોપી કરનારાઓ સામે ઝોમેટો ગુસ્સામાં લાલચોળ\nઅમદાવાદ: ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ, ઝોમેટો જે લોકોએ તેમના વાયરલ 'કભી કભી' ટ્વીટની કોપિ કરી છે તે બધા માટે આક્રમક થયું છે.\nફૂડ સર્વિસ પ્રોવાઇડરે સોમવારે મીડિયા પર \"ઘર કા ખાના (ઘરના રાંધેલા ખોરાક)\" ના ઓર્ડર વિશેની ટ્વીટ સાથે વાયરલ ટ્રેન્ડને જન્મ આપ્યો હતો. ટ્વીટ સાથે, ઝોમેટોએ તેના ગ્રાહકોને ભલામણ કરી કે ક્યારેક તેઓ બહારથી ઓર્ડર આપવાને બદલે ઘરે બનાવેલો ખોરાક ખાવો જોઈએ.\nજંગલમાં લાગેલી આગની જેમ વાયરલ થયેલી પોસ્ટમાં ઝોમેટોએ લખ્યું હતું કે ગાઇઝ, કભી કભી ઘરકા ખાના ભી ખા લેના ચાહીયે.\nઆ ટ્રેંડના પગલે, અન્ય ઘણી કંપનીઓએ લોકોને તેમની સેવાઓ માટે જે ટ્રેંડ અપનાવ્યું તેની વિરુદ્ધ કરવા માટે ભલામણ કરવાનું શરૂ કર્યું.\nજેમ કે YouTube એ લોકોને તેમના ફોનને 3 વાગ્યે એક બાજુ મૂકવા અને ફક્ત સૂઈ જવાનું સૂચવ્યું. MobiKwik, ડિજિટલ વોલેટ જે હકીકતમાં ગૌરવ લે છેકે તે લોકોને તેમના મોબાઇલ ફોન દ્વારા ગમે ત્યાં બિલ ચૂકવવાની પરવાનગી આપે છે, જે તેના યુઝર્સને જૂની શાળા જવા અને કતારમાં ઊભા રહેવાની ભલામણ કરી છે.\nલોકપ્રિય યુ ટ્યુબ ચેનલ TVF (ધ વાયરલ ફીવર)એ ટ્વીટ કરી છે કે, \"ગાઇઝ, કભી કભી ઘર પે ટીવી ભી દેખ લેના ચાહીયે.\nઆ ટ્રેંડને અનુસરતા તમામ લોકોને ધ્યાનમાં લેતા, ઝોમેટોએ તાજેતરમાં વિવિધ કંપનીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ટ્વીટ્સનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને લખ્યું, \"ગાઇઝ, કભી કભી ખુદ કે અચ્છે ટ્વીટ ભી સોચ લેને ચાહિયે.\nત્યાં ઘણી બધી કંપનીઓ હતી જેણે સ્ક્રીનશૉટમાં સમાવેશ કર્યો ન હતો પરંતુ તેમની ટ્વીટ્સ એટલી જ રમૂજી હતી.\nવોડકાના બ્રાન્ડ સ્મિનોફે તેના ફોલોવર્સને પાણી પીવા કહ્યું હતુ, ગાઇઝ, કભી કભી પાની ભી પી લેના ચાહીયે.\nબિરીયાની માટે જાણીતા ફૂડ સંયુક્ત બેહરૂઝ બિરયાનીએ ટ્વીટ કર્યું હતું કે બેહરૂઝ મુલ્ક કે વાસીઓ, કભી કભી દાલ ચાવલ ભી ખા લેના ચાહીયે.\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી રવાના\nવંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે બપોરે ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટથી દિલ્હી જવાના રવાના થઈ ગઈ છે.\nતમામને પછાડી આ કાર બની નંબર-1 MPV\nMPV સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaની શ્રેષ્ઠતા જુલાઈમાં પણ યથાવત્. તો જાણીએ જુલાઈમાં સૌથી વધુ કંઈ ટોપ-5 MPV/MUV વેચાઈ\nઅમેરિકા સહિત આ દેશના ચલણ પર બિરાજમાન છે ભગવાન શ્રીરામ...\nઅમેરિકા અને નેધરલેન્ડ બન્ને દેશામાં ચલણમાં છે.એક રામ મુદ્રાની કિંમત 10 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી છે\nઅદભુત ટેકનોલોજી સાથે Google Pixel 4a લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત\nગૂગલે કહ્યું કે, ગત વર્ષે લોકોને ઓછા ભાવે Pixel 3aને ઉપયોગ કરવાની તક મળી. આ વર્ષે Pixel 4aમાં પણ અન્ય ઘણા ફીચર ઉપયોગ કરવાની તક મળશે.\n1528થી 2020 સુધી અયોધ્યામાં શું-શું થયું\nબાબર કાળથી ચાલી આવતી ભગવાન રામની જન્મભૂમિના હકની લડાઈ આખરે ખતમ થઈ, સદીઓના હિદુ-મુસ્લિમ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું\nટૂંક સમયમાં લોન્ચ થશે Toyota Urban Cruiser, જુઓ આ SUVની ઝલક\nToyota Urban Cruiser SUV સુઝુકી-ટોયોટાની ભાગીદારી હેઠળ આવનારી બીજી પ્રોડક્ટ છે. આ SUV મારુતિ બ્રેઝા પર આધારિત છે, લુકમાં થોડોક ફેરફાર કરાયો...\nરામ મંદિર માટે તપ: 6 ડિસેમ્બર 1992થી આ મહિલાએ અન્નનો દાણો પણ નથી ખાધો\nજબલપુર નિવાસી 81 વર્ષની મહીલાએ 28 વર્ષ પહેલા વિવાદીત ભાગ પડવા ઉપર સંકલ્પ લીધો હતો કે જ્યા સુધી રામ મંદિરનું નિર્માણ શરૂ નહીં થાય ત્યાં સુધી તે અન્નગ્રહણ નહી કરે\nઆઇયે ઉન્હે કરે નમન.. જીનકે લીયે હૈ પહેલે વતન...\n'ઘરમાં રહો સુરક્ષિત રહો' War Against Virus\nકોરોનાથી બચવા સચિન તેંડુલકરનો દેશના લોકોને મેસેજ\nકીર્તિદાન ગઢવીનું 'કોરોના સોન્ગ' ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધુમ\nકોરોના પ્રભાવિત વિસ્તારોના ઘરોમાં લોકો ગાઇ રહ્યાં છે ગીત\nકોરોના વાયરસનો ડર સંસદ ભવન સુધી\nફિલ્મ રાધેના સેટ પર સલમાન ખાનનો કુલ અંદાજ\nફિલ્મ સુર્યવંશીનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ\nઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમનું ધમાકેદાર ટ્રેલર\nઓસ્કાર 2020ની ટ્રોફી છુપાવતા નજરે પડ્યા આ એક્ટર\nઆજે ભગવાન ના ગયા તેમના મામાના ઘરે\nકોરોના વાયરસ: શું કરવુ\nવેસ્ટમાંથી બેસ્ટ કરીને રેલવેએ બનાવી કમાલની રેસ્ટોરાં\n100 વર્ષ જુની MG મોટર��સની કારનો જલવો\nહોલિવુડનો ખ્યાતનામ 92 ઓસ્કર એવોર્ડની એક ઝલક\nકરોડોના ખર્ચે લો ગાર્ડન ખાતે તૈયાર કરાઇ હેપ્પી સ્ટ્રીટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00593.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/south-gujarat/surat-surat-divorced-woman-files-complaint-against-youth-of-physical-abuse-vz-994807.html", "date_download": "2020-08-06T20:02:21Z", "digest": "sha1:FISZSGHRUMTASHS7QMO6RVUSWVB6Z7S2", "length": 24061, "nlines": 274, "source_domain": "gujarati.news18.com", "title": "Surat Divorced woman file complaint against Youth of Physical Abuse– News18 Gujarati", "raw_content": "\nસુરત : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nહોમ » ન્યૂઝ » દક્ષિણ ગુજરાત\nસુરત : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી\nલગ્નની લાલચ આપીને ત્યક્તા સાથે શારીરિક સંબંધ બાંધનાર યુવકની પોલીસે ધરપકડ કરી, યુવકે મહિલાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.\nસુરત : સુરતના મોરાભાગળની ત્યક્તાને છૂટાછેડા (Divorce) બાદ રહેવા માટે ભાડાનો ફલેટ અપાવવા ઉપરાંત લગ્ન (Marriage) કરવાની લાલચ આપી અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી દઇને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) આપનારની યુવાન વિરુદ્ધ મહિલાયે રાંદેર પોલીસ (Rander Police)માં આપી હતી. ફરિયાદ બાદ પોલીસે યુવકને ધરપકડ કરીને તેને જેલના સળિયા (Jail) પાછળ ધકેલી દીધો છે.\nસુરતના મોરાભાગળ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 1998માં થયા હતા. જે બાદ મહિલાએ પારિવારિક ઝઘડાને લઈને પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. મહિલાના બે પુત્ર પૈકી એક મહિલા સાથે અને બીજો પતિ સાથે રહે છે. છૂટાછેડા બાદ મહિલા કતારગામ વિસ્તારમાં રહેતી હતી અને લસકાણા ખાતે નોકરી કરતી હતી. આ સમયે તેનો પરિચય દર્શન ભગવાન ભાદાણી સાથે થયો હતો.\nઆ પણ વાંચો : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 11 સંતોને કોરોના થયો, સારવાર માટે ખસેડાયા\nઆ મહિલા મૂળ ભાવનગરના વલ્લભીપુર, તાલુકાના શાહપોર ગામના રહેવાસી દર્શન ભગવાન ભાદાણી સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દર્શન આ મહિલાને આર્થિક મદદ પણ કરતો હતો. દરમિયાન મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઇ જતા દર્શ���ે બીજી પત્ની તરીકે રાખીશ એમ કહી લગ્ન કરવાની લાલચ આપી મહિલાને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો.\nવીડિયો જુઓ : અમદાવાદમાં કોરોનાને કેસમાં સતત ઘટાડો\nઆ ફ્લેટ પર દર્શન વારંવાર આવતો હતો અને બંને વચ્ચે અનેક વખત શરીર સંબંધ પણ બંધાયા હતા. થોડા સમય સુધી ચાલેલા પ્રેમ સંબંધ અને મહિલાનું શારીરિક શોષણ કર્યા બાદ અચાનક યુવાને મહિલા સાથેના સંબંધ કાપી નાખ્યા હતા. જે બાદમાં મહિલા એક દિવસ આ યુવના ઘરે પહોંચી ગઈ હતી. આ સમયે યુવાને મળવાની ના પાડીને મહિલાને ઘરે આવીશ તો જીવથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મહિલાને પોતાની સાથે ખોટું થયાના ભાવ સાથે પોલીસમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nરાજ્યમાં કોરોનાના નવા 1034 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીઓના મોત\nઅમદાવાદની હોસ્પિટલો જીવતા બોમ્બ સમાન 2200માંથી માત્ર 90 હોસ્પિટલ પાસે ફાયર NOC\nસુરત : 'તને બીજી પત્ની તરીકે રાખીશ' કહીને શરીર સંબંધ બાંધ્યો, યુવક ફરી જતાં મહિલાએ ફરિયાદ આપી\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\nસુરતમાં Coronaનો ડર: શાકભાજીના ધંધામાં કડાકો, ફેરિયાઓ અને ખેડૂતોને રોવાનો વારો\nસુરતમાં ખાખીને લજવતો Video વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી\nસુરત મનપા કર્મીઓ માટે કેમ યુનિયને કરવા પડ્યા ધરણા, શું છે તેમની માંગ\nસુરતની મેરીયટ હોટલના એક સાથે 15 કર્મચારી Corona પોઝિટિવ\n07 ઓગસ્ટ 2020 : વાંચો આજનું રાશિ ભવિષ્ય\nશ્રીલંકા ચૂંટણી: રાજપક્ષેની પાર્ટીને પૂર્ણ બહુમત, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા\nસુરતમાં મોટો ખૂલાસો: 36 Covid હોસ્પિટલોમાંથી 12માં ફાયર સેફ્ટીનો અભાવ, તંત્ર જાગ્યું\nસુશાંત સિંહ રાજપૂત કેસ : રિયા ચક્રવર્તી સહિત 6 સામે CBIએ દાખલ કર્યો કેસ\nઅમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે નવી બીમારી, 34 રાજ્યોમાં 400થી વધુ લોકો થયા બીમાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/highlights-of-pm-modi-interactions-with-bjp-workers-at-seva-hi-sangathan-programme-057533.html?utm_source=articlepage-Slot1-1&utm_medium=dsktp&utm_campaign=similar-topic-slider", "date_download": "2020-08-06T20:05:45Z", "digest": "sha1:2FRS6QCTGMGD7VTY74X3FHLHATYCRL3J", "length": 15621, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો | Highlights of PM Modi Interactions With BJP Workers At Seva Hi Sangathan Programme - Gujarati Oneindia", "raw_content": "\nગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending ચીન સાથે વિવાદ કોરોનાવાઈરસ પીએમ મોદી માસિક રાશિફળ\nCBI ઓફીસર મનોજ શશિધર કરશે સુશાંત સિંહ કેસની તપાસ\n2 hrs ago ઈતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમી મહોત્સવમાં દ્વારકાધીશના દરવાજા બંધ રહેશે\n2 hrs ago ભારતે છેલ્લા 24 કલાકમાં 6,64,949 પરીક્ષણો કરીને એક નવો વિક્રમ નોંધાવ્યો\n3 hrs ago અયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\n3 hrs ago સુશાંત સિંહ: સીબીઆઇએ દાખલ કરી એફઆઇઆર, રિયા ચક્રવર્તી સહિત અનેક આરોપી\nTechnology હવે તમે વોટ્સએપ પર 50 લોકો સાથે વિડીયો ચેટ કરી શકો છો\nLifestyle શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે\n'સેવા જ સંગઠન' કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને મળ્યા PM મોદી, જાણો સંબોધનની મોટી વાતો\nભાજપ તરફથી આજે સેવા જ સંગઠન નામથી વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ ઉપરાંત કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નિતિ ગડકરી સહિત તમામ વરિષ્ઠ નેતા પણ હાજર રહ્યા. કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમનુ આયોજન ઑનલાઈન કરવામાં આવ્યુ. પીએમ મોદીના જણાવ્યા મુજબ રાષ્ટ્ર સેવા કરવી જ ભાજપ કાર્યકર્તાઓનો સૌથી મોટો ધર્મ છે, તેમને આ રસ્તે ચાલવાનુ છે. આવો જાણીએ પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો -\nપીએમ મોદીએ કહ્યુ કે જ્યારે દુનિયામાં બધા પોતાને બચાવવામાં લાગેલા હોય, તમે બધાએ પોતાની ચિંતા છોડીને ખુદને ગરીબો, જરૂરિયાતમંદોની સેવામાં સમર્પિત કરી દીધા છે. આ સેવાનુ બહુ મોટુ ઉદાહરણ છે.\nભાજપના સેવા કાર્યક્રમોની આટલી મોટી વ્યાપકતા, આટલી મોટી વિવિધતા, આટલા મોટા સ્કેલ પર, આટલા લાંબા સમય સુધી સેવા મને લાગે છે કે આ માનવ ઈતિહાસનુ સૌથી મોટો સેવા યજ્ઞ છે.\nકોરોનાની લડાઈમાં આ સેવા યજ્ઞએ બહુ મોટી તાકાત આપી છે. એક રાજકીય દળ સ્વરૂપે તમે જે કામ કર્યુ તેના માટે તમને સૌને અભિનંદન. સમાજના અન્ય સંગઠનોએ પણ સારુ કામ કર્યુ છે, તે પણ અભિનંદનના અધિકારી છે.\nજનસંઘ અને ભ���જપના જન્મનો મૂળ ઉદ્દેશ્ય એ જ હતો કે આપણો દેશ સુખી કેવી રીતે બને, સમૃદ્ધ કેવી રીતે બને. આ મૂળ પ્રેરણાનો સાથ, ભારતીયતાની પ્રેરણા સાથે, સેવાની ભાવના સાથે આપણે રાજનીતિમાં આવ્યા.\nઆપણે લોકોએ રાજનીતિમાં સત્તાને સેવાનુ માધ્યમ માન્યુ. આપણે ક્યારેય સત્તાને આપણા લાભનુ માધ્યમ નથી માન્યુ. નિસ્વાર્થ સેવા જ આપણો સંકલ્પ રહ્યો છે, આપણા સંસ્કાર રહ્યા છે.\nજેમની આપણે સેવા કરીએ છીએ, તેમનુ સુખ જ આપણો સંતોષ છે. આ ભાવનાથી ગરીબો પ્રત્યે, આ સમભાવ અને મનભાવથી આપણા કાર્યકર્તાઓએ આટલા મુશ્કેલ સમયમાં સેવા જ સંગઠનનુ આટલુ મોટુ અભિયાન ચલાવ્યુ. દુનિયાની નજરોમાં તમે કોરોના કાળમાં કામ કરી રહ્યા હતા, પરંતુ હું મારી વાત કરુ તો તમે ખુદને કસોટી પર કસી રહ્યા હતા. તમે તમારા આદર્શો વચ્ચે ખુદને તપાવી રહ્યા હતા.\nજે પાર્ટીના આટલા સાંસદ હોય, હજારો ધારાસભ્યો હોય, તેમછતાં પણ તે પાર્ટી અને તેના કાર્યકર્તા સેવાને પ્રાથમિકતા આપે, સેવાને જ પોતાનો જીવન મંત્ર માને, ભાજપના કાર્યકર્તા હોવાના નાતે મને ખૂબ જ ગર્વ થાય છે કે આપણે એવા સંગઠનના સભ્ય છે. આપણા માટે આપણુ સંગઠન ચૂંટણી જીતવાનુ માત્ર મશીન નથી. આપણા માટે આપણુ સંગઠનનો અર્થ છે સેવા. આપણા માટે આપણા સંગઠનનો અર્થ છે સૌનો વિકાસ સૌની સમૃદ્ધિ. આપણુ સંગઠન સમાજના હિત માટે કામ કરનારુ છે.\nઆપણા સમાજમાં બીજા માટે કંઈ કરવાની, સેવા ભાવની બહુ મોટી તાકાત છે. આપણે સમાજની આ તાકાતને પૂજવાનો કોઈ અવસર છોડવો ન જોઈએ. તમને સંતોષ હોવો જોઈએ કે સમાજે આપણે સૌને આ કામ માટે પસંદ કર્યા છે. સેવા કરવા માટે ઈશ્વરે આપણે રસ્તો બતાવ્યો છે.\nભાજપના દરેક કાર્યકર્તાએ પોતાની સાથે seven \\'s\\' શક્તિ લઈને આગળ વધવુ જોઈએ. 1. સેવાભાવ. 2. સંતુલન. 3. સંયમ 4. સમન્વય. 5. સકારાત્મકતા 6. સદભાવના. 7. સંવાદ. કોરોનાની આ લડાઈમાં ભરપૂર રીતે આનો પ્રભાવ દેખાયો છે.\n2 BHK ફ્લેટનુ વિજળી બિલ આવ્યુ 9.40 લાખ, પતિ-પત્નીના હોશ ઉડ્યા\nઅયોધ્યામાં મસ્જિદ હતી અને રહેશે મોદી સરકારે SC પર કર્યું દબાણ: સપા નેતા\nરામ મંદીર નિર્માણ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જવાબ, આતંકવાદને પોષતા અમને શિખામણ ન આપે\nઅમદાવાદ આગ દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોના પરિવારને 2-2 લાખની મદદનુ કર્યુ એલાન\nઆજના સમયમાં માસ્ક પહેરવું અને સોશ્યલ ડીસ્ટેસ્ટીંગ રાખવું પણ મર્યાદા: પીએમ મોદી\nભુમી પુજનમાં ઉપયોગમાં લેવાઇ આ ખાસ ઇંટ, દુનિયાભરના ભક્તોએ મોકલાવી હતી\nરામ મંદીર: પીએમ મોદીએ દેશને કર્યો સંબોધિત, જાણો મુખ્ય વાતો\nભૂમિ પૂજન બાદ પીએમ મોદીએ જારી કરી રામ જન્મભૂમિ મંદિર પર પોસ્ટ ટિકિટ\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\nPM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે\nરામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ\nહનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય\nઆ ફક્ત ભવ્ય મંદિરની આધારશીલા નથી, પરંતુ ધાર્મિક ગુલામીનો અંત છે: ગિરિરાજ સિંહ\nસુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી\nPM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/now-a-patriot-card-like-pan-card-or-aadhar-card/144107.html", "date_download": "2020-08-06T18:34:00Z", "digest": "sha1:LMXPLJTHYB2XQFSNIGCOIZMV3TX4OFAB", "length": 17848, "nlines": 63, "source_domain": "navgujaratsamay.com", "title": "પાન કાર્ડ, આધાર કાર્ડ જેમ હવે આવી રહ્યું છે ‘દેશભક્ત કાર્ડ’ ! | નવગુજરાત સમય", "raw_content": "\nપાન કાર્ડ, આધાર કાર્ડ જેમ હવે આવી રહ્યું છે ‘દેશભક્ત કાર્ડ’ \nપાન કાર્ડ, આધાર કાર્ડ જેમ હવે આવી રહ્યું છે ‘દેશભક્ત કાર્ડ’ \n1 / 1 મરણોત્તર એવોર્ડોની જેમ મરણોત્તર દેશભક્ત કાર્ડ પણ અપાશે, મરણોત્તર મહાનુભવોના કિસ્સામાં વાંધા અરજી આવશે તો કાર્ડ આપવા ચૂંટણી યોજાશે\nસનેડો : ખબરદાર બારોટ\nદેશમાં કેટલા દેશદ્રોહી છે અને કેટલા દેશપ્રેમીઓ એ નક્કી કરવાનું અઘરું બની જતાં સરકારે નક્કી કર્યું છે કે પાનકાર્ડ, પાસપોર્ટ અને આધાર કાર્ડની જેમ હવે દેશભક્ત કાર્ડ પણ પ્રગટ કરવામાં આવશે. પાસપોર્ટ એ માત્ર નાગરિકતાનો પુરાવો છે. પાનકાર્ડ તો ઇન્કમટેક્સ ખાતાંના ચોપડે થતી નોંધણીનું જ કાર્ડ છે. આધાર કાર્ડનો આધાર હજુ શોધવામાં આવી રહ્યો છે જે મળી ગયે દેશને સત્વરે જાણ કરવામાં આવશે. પરંતુ, હવે દેશમાં કોઇ દેશપ્રેમી છે અને કોણ દેશદ્રોહી તે નક્કી કરવું એ જ અગત્યનો પ્રાણ પ્રશ્ન હોવાથી સરકારે દેશભક્ત કાર્ડ જારી કરવાનું નક્કી કર્યું છે. આ કાર્ડ મેળવવાની તસ્દી નહીં લેનારા સામે તાબડતોબ દેશદ્રોહનો ખટલો ચલાવી એમને દેશની બહાર તગેડી મૂકવામાં આવશે. સાથે સાથે દેશના ઇતિહાસમાં અત્યાર સુધીમાં થઇ ગયેલા મહાનુભવોમાંથી કોને દેશપ્રેમી ગણવા અને કોને દેશદ્રોહી ગણવા તેના માટે સરકારે મરણોત્તર દેશભક્ત કાર્ડ જારી કરવાનું પણ નક્કી કર્યું છે.\nદેશભક્ત કાર્ડમાં તત્કાળની સ્કિમ \nતમે અક્ષય કુમારની પહેલાં દસ વર્ષની નહીં પણ છેલ્લાં દસ વર્ષની તમામ ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં જઇને જોઇ હશે તેના પુરાવા તમે લાવી આપશો તો તમને તત્કાળ દેશભકત કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ સિવાય મનોજકુમારની જૂની ફિલ્મોના દેશને લગતાં ગીતોમાંથી ઓછામાં ઓછાં પાંચ ગીત આખેઆખાં ગાઇ દર્શાવનારને પણ તરત જ તત્કાળ ક્વોટાનું દેશભક્ત કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ પુરાવા આપી શકશે તેવા વિદેશી નાગરિકત્વ સ્વીકારનારા ભારતીયને પણ દેશભક્ત કાર્ડ મળી જશે.\nદેશભક્ત કાર્ડ માટે પરીક્ષા પણ આપી શકાશે\nજે લોકો દેશભક્તિની કસોટી આપવા ઇચ્છતા હોય તેમના માટે સરકારે દેશભક્તિની કસોટીનું પણ આયોજન કર્યું છે. આ કસોટીમાં સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં લીધેલા સૌથી ઉત્તમ નિર્ણયો કયા કયા છે દેશના વડાપ્રધાન કેરી કઇ રીતે ખાય છે દેશના વડાપ્રધાન કેરી કઇ રીતે ખાય છે સરકારી પ્રધાનો રોજના કેટલા ટ્વિટ કરે છે સરકારી પ્રધાનો રોજના કેટલા ટ્વિટ કરે છે વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવશે. આ તમામ પ્રશ્નોના પૂરેપૂરા સાચા જવાબ આપનારાને દેશભક્ત કાર્ડ ઇશ્યૂ કરાશે. સરકાર ઇચ્છે છે કે મહત્તમ નાગરિકો દેશભક્ત કાર્ડ મેળવી લે. આથી સરકાર જાતે જ આ કસોટીનું પેપર નાગરિકોના હિતમાં ફોડી રહી છે. જેમકે સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં લીધેલા સૌથી ઉત્તમ નિર્ણયો કયા કયા છે તે પ્રશ્નનો જવાબ છે, ‘‘તમામ નિર્ણયો’.\nદેશભક્ત કાર્ડ મેળવવા ઓનલાઇન અને ઓફલાઇન પ્રોસેસ શું છે \nદેશભક્ત કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કરવા એક મોબાઇલ એપ જારી કરાશે. તેના પર તમારે તમારા ડોક્યુમેન્ટ, દેશભક્તિના પુરાવા વગેરે અપલોડ કરવાનું રહેશે. આ સાઇટ બહુ જ ધીમી ચાલશે અને તેનું સર્વર વારંવાર ડાઉન થઇ જશે. પરંતુ, તમારો મોબાઇલ કેમેરો ચાલુ ને ચાલુ રહેશે. તેના પર આ સાઇટ ખુલવામાં થતા વિલંબ દરમિયાન તમારા હાવભાવ કેપ્ચર કરવામાં આવશે. જો તમે જરા પણ મોઢું બગાડયું તો તમારી અરજી રિજેક્ટ કરી દેવામાં આવશે. ઓફલાઇન દેશભક્ત કાર્ડ મેળવવા આવનારાએ નજીકનાં દેશભક્ત કાર્ડ સેન્ટરો પર આવવાનું રહેશે. અહીં તમારે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડશે. ત્યાં છાંયડાની વ્યવસથા નહીં હોય, પાણીની વ્યવસ્થા નહીં હોય, ભારે ધક્કામૂક્કી થશે, સરકારી ક્લાર્કો તમારી સાથે તોછડાઇથી વાતો કરશે. તેમ છતાં પણ જો તમે આઠ-દસ કલાક સુધી ધીરજપૂર્વક લાઇ્નમાં ટકી ગયા તો દેશભક્ત કાર્ડ માટેની તમારી અરજી તરત જ સ્વીકારી લેવામાં આવશે.\nશું દેશભક્ત કાર્ડ મેળવવા માટે કોઇ પૈસા આપવાના છે \nસરકારી ચોપડે આ કાર્ડ મેળવવા માટેની કોઇ ફી નથી. પરંતુ, બાકી તો તમે સમજદાર છો.\nદેશભક્ત કાર્ડ ક્યાં ક્યાં રજૂ કરવું ફરજિયાત હશે \nયાદ રાખો. સરકારે દેશભક્ત કાર્ડ કાંઇ શોભાનો ગાંઠિયો બની રહે તે માટે નથી બનાવ્યું. તમારે હજારો જાતના સરકારી અને બિનસરકાર કામોમાં દેશભક્ત કાર્ડ રજૂ કરવું પડશે. સ્કૂલમાં એડમિશન વખતે, મકાનના દસ્તાવેજની નોંધણી વખતે, સિટી બસમાં ટિકિટ કઢાવતી વખતે અને હોસ્પિટલમાં એડમિટ થતી વખતે પણ દેશભક્ત કાર્ડ રજૂ કરવું ફરજિયાત રહેશે. જો તમે દેશભક્ત નથી તો તમને આ દેશમાં કોઇ સગવડ સેવા મેળવવાનો હક્ક નથી તેવું માની લેવામાં આવશે.\nદેશભક્ત કાર્ડ કઢાવવામાંથી કોને કોને મુક્તિ મળશે \nઆમાં પણ છૂટછાટની સ્કિમ છે. એક પાર્ટી એવી છે જે મિસકોલથી સભ્ય બનાવે છે. આ પાર્ટીને તમે મિસ કોલ માર્યો છે એનો કોલ હિસ્ટરીનો સ્ક્રિન શોટ કાયમ સાથે રાખવો. આ પાર્ટીમાંથી તમને સભ્ય બનાવાયા છે એવો વળતો એસએમએસ આવે તો ઉત્તમ. આ પાર્ટી વાળા તમામને આપોઆપ દેશભક્ત ગણી લેવાનું દેશભક્ત કાર્ડના કાયદામાં નક્કી કરવામાં આવશે. જો તમે આ પાર્ટીમાં કોઇ નાનો -મોટો હોદ્દો ધરાવતા હશો તો તો તમે અન્યોને દેશભક્ત કાર્ડ કાઢી આપવાના ભલામણપત્રો પણ આપી શકશો.\nગુનાઇત ભૂતકાળવાળાને દેશભક્ત કાર્ડ મળશે \nચિંતા ના કરો. તમે ટેક્સમાં ગમે તેટલી ગોબાચારી કરી હશે તમે ભલે લાંચ લેતા પકડાયા હશો. તમે ભલે કોઇ સરકારી બેન્કોનું લાખોનું કરી નાખીને પણ લીલાલ્હેર કરતા હશો તો પણ તમને દેશભક્ત કાર્ડ મળશે જ. પ્રમાણિકતા, સજ્જનતા વગેરેને દેશભક્તિ સાથે કાંઇ લાગતું વળગતું નથી. ટૂંકમાં આ ચૂંટણીમાં ઉમેદવારી જેવું જ છે. આટલાં ધતિંગ કરી શકનારા લોકો માટે દેશભક્તિ સાબિત કરવાનું અઘરું થવાનું નથી.\nદેશભક્તિ કાર્ડ કેવા સંજોગોમાં અટકી શકે\nદેશભક્તિ કાર્ડ માટે અરજીઓની ચકાસણી કરવામાં આવશે. તમે ભૂતકાળમાં ક્યાંય પણ ‘સરકારની જવાબદારી’ , ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’, ‘ પારદર્શકતા’, ‘માહિતીનો અધિકારી’ વગેરે જેવા પ્રતિબંધિત શબ્દો ઉચ્ચાર્યા હશે, કોઇ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યા હશે, તેવી કોઇ પોસ્ટને લાઇક કરી હશે તો તમારી અરજી ઉચ્ચ કક્ષાએ સ્ક્રુટિની માટે મોકલી અપાશે.\nદેશભક્તિ કાર્ડની અરજી રિજેક્ટ થાય તો ....\nતો તમારે જાતે કાંઇ કરવાનું નથી. તમારી અરજી રિજેક્ટ થતાં તમને પાકિસ્તાન મોકલી દેવાની માગણી કરતું ટોળું તમારા ઘરે ધસી આવે તેવી વ્યવસ્થા આપોઆપ ગોઠવાઇ ગઇ છે. પણ જો હા આ ટોળાં માટે તમે સારાં નાસ્તો, ભોજન વગેરેનો પ્રબંધ કરી દો તો તમારી અરજી પર ફેરવિચારણા કરવાની માંગ સ્વીકારી લેવામાં આવશે.\nશું મૃત્યુ પામેલા વડવાઓ માટે પણ આ કાર્ડ મેળવવું પડશે \nહા, તમે આજકાલના નહીં પણ સાત પેઢીથી દેશભક્ત છો એવું સાબિત કરવા માટે તમારે તમારી સાત પેઢીના દાદા-દાદા, નાના-નાની એ બધાનું દેશભકત કાર્ડ કઢાવવું પડશે. એ બધા મૃત્યુ પામ્યા હોય તો પણ તમારે આવું કાર્ડ કઢાવવું પડશે. તેમના માટે કાર્ડની અરજી સાથે તમારે એવું સોગંદનામું આપવું પડશે કે તેમના ઇતિહાસમાંથી કોઇ દેશવિરોધી વાત નીકળી આવે તો સરકાર તમારું દેશભક્તિ કાર્ડ જપ્ત કરવા માટે હક્કદાર છે.\nશું મરણોત્તર દેશભક્તિ કાર્ડ મળશે \nહા, સરકાર જેમ મરણોત્તર જાત ભાતના એવોર્ડ આપે છે તેમ ખાસ મહાનુભવોને મરણોત્તર દેશભક્ત કાર્ડ પણ આપવામાં આવશે. કોઇ મહાનુભવને દેશભક્ત જાહેર કરવા કે નહીં તે અંગે કોઇ વાદવિવાદ સર્જાશે તો સરકાર તેના માટે ચૂંટણી યોજશે. સ્વાભાવિક રીતે જ જે મહાનુભવના નામે વધારે મતો મળતા હશે તેમને જ મરણોત્તર દેશભક્ત જાહેર કરવામાં આવશે.\nદેશભક્ત કાર્ડ હોવાના ફાયદા શું \nઆવું બધું વિચારવાનું જ નહીં. દેશભક્તિમાં ફાયદો નહીં જોવાનો. આવો સવાલ પૂછનારાને આવનારાં પાંચ વર્ષ માટે દેશભક્ત કાર્ડ મેળવવા માટેના અરજદારોની યાદીમાં બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nચૂંટણીમાંથી પ્રચારની સિસ્ટમ જ બંધ થઇ જાય તો કેવું \nઇતિહાસ, આંકડાશાસ્ત્ર અને હવે સાયન્સ પર સર્જિકલ સ્ટ્રાઇક \nયેતિને ડ્રાયફ્રૂટથી ભરપૂર બરફગોળાના મોડેલ બનવાની ઓફર \nચૂંટણી, ક્રિકેટ, ફિલ્મોના સિઝનલ એનાલિસીસમાં યા હોમ કરીને પડો, તેજી હૈ આગે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00594.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjugeek.in/kakori-conspiracy/", "date_download": "2020-08-06T18:37:04Z", "digest": "sha1:QTWHOZ67ZIM25YEE45WY2EUYHS3WDND5", "length": 52264, "nlines": 222, "source_domain": "gujjugeek.in", "title": "અંગ્રેજોને પડેલો એક જોરદાર તમાચો : કાકોરી કાંડ | GujjuGEEK", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nઅંગ્રેજોને પડેલો એક જોરદાર તમાચો : ��ાકોરી કાંડ\n“આઝાદી આપણને ભીખમાં નથી મળી,સ્વાતંત્ર્ય સેનાનીઓએ છીનવીને લીધેલી છે \n9 ઓગષ્ટ,1925 : કાકોરી કાંડ ઘણા ઓછા લોકોને ભારતના ઇતિહાસમાં ક્રાંતિવીરોએ અંગ્રેજ સરકારને મારેલા આ સૌથી મોટા તમાચાની ખબર નહીં હોય. કદાચ પ્રાથમિક શાળાના શિક્ષણમાં આ ઘટનાને મહત્વ નહીં આપ્યું હોય.આ એ દિવસ હતો કે જ્યાંથી અંગ્રેજ સરકારને તેમના પતનના એંધાણ દેખાયા હતા. આવડી મોટી લૂંટ શક્ય જ કઈ રીતે બને રીતે એ પણ અંગ્રેજ સરકાર ને નહોતી ખબર પડી. ઇંગ્લેન્ડથી બોલાવેલા ઓફિસરોએ પણ રીતસરની ના પડી દીધી હતી કે આનો ઉકેલ અમારી પહોંચની બારની વાત છે. અંગ્રેજ સરકારને ભારતના આ ક્રાંતિવીરો વિરુદ્ધ કોઈ પુરાવા પણ નહોતા મળ્યા કે આમને દોષી કઈ રીતે સાબિત કરવા. તો પણ આ ઘેલી અને નાપાક,બેશરમ સરકારે કેટલાય ક્રાંતિવીરોને બંધારણમાં નહોતી એવી સજા પણ આપેલી. આ કાંડનું કારણ એવું તે શું હતું કે…દરેક ધર્મ અને રાજ્યના લોકો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ઉભા થયાં \n“કાકોરી કાંડ એટલે ભારતના ક્રાંતિવીરોએ તેમની જનનીના ઘરેણાંની થયેલી લૂંટનો વળતો જવાબ હતો”. જેમાં ક્રાંતિકારીઓએ માતાના ઘરેણાં લૂંટીને જઈ રહેલી અંગ્રેજ સરકારની ટ્રેન પર જ લૂંટ કરી. આ કાંડ વિષે ખૂબ ઓછા લોકો જાણતાં હોય છે. તો ચાલો એ આઝાદીની લડાઈના દિવસોમાં…\n9 ઑગષ્ટ,1925 ની રાત્રે જે કાકોરીમાં થયું એ અંગ્રેજ સરકારે સપનામાં પણ નોહતું વિચાર્યું કાકોરી કાંડના એ વીર ક્રાંતિકારીઓને સાદર પ્રણામ કાકોરી કાંડના એ વીર ક્રાંતિકારીઓને સાદર પ્રણામ કેમ કે આજ એ લોકો હતા કે જેમણે અંગ્રેજ સરકારના પગ નીચેની જમીન સરકાવી દીધેલી. ‘હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ એસોસિએશન’ ને અંગ્રેજ સરકારને હલાવી દીધેલી. જેમાં મુખ્ય ક્રાંતિકારીઓના નામ : પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, પંડિત ચંદ્રશેખર આઝાદ, ઠાકુર રોશન સિંઘ, સચિન્દ્ર બક્ષી, જોગેશચંદ્ર ચેટરજી, પ્રેમ ક્રિષ્ના ખન્ના, મુકુન્દી લાલ, કેશવ ચક્રવર્તી,રાજેન્દ્ર લાહિડ઼ી, વિષ્ણુ સરન દુબલીસ, મન્નાલાલ ગુપ્ત, સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય, રામક્રિષ્ન ખત્રી, રાજકુમાર સિંહા, સચિન્દ્રનાથ સાન્યાલ, રામ રત્ન શુક્લ, રામદત્ત શુક્લ,મદન લાલ, ઇન્દ્રભૂષણ મિત્રા, લાલા હર ગોવિંદ, બંસરી લાલ, બાંવરી લાલ, વીરભદ્ર તિવારી, સચિન્દ્રનાથ વિશ્વાસ, ગોપી મોહન, રામ દુલારે ત્રિવેદી, ભૈરોં સિંઘ, બાબુરામ વર્મા,કાલિદાસ બોઝ,ઇન્દ્ર વિક્રમ સિંઘ, રામ નાથ પાંડે, દ��મોદર સ્વરૂપ શેઠ,ફણીનેન્દ્રનાથ બેજારજી,મનમનાથ ગુપ્તા, પ્રણવેશ કુમાર ચેટરજી, ચંદ્ર ધાર લોહરી,ચંદ્ર ભાલ લોહરી,શીતલા સહાઈ,જ્યોતિ શંકર દીક્ષિત,ભુપેન્દ્રનાથ સાન્યાલ …(યાદી તો બહુ મોટી છે,પણ આ કાંડમાં જેમના નામ ઇતિહાસના પાને નોંધાયા એમાંથી મુખ્યનામો અહીં છે.)\nડાબેથી : રાજેન્દ્ર લાહિડ઼ી,અશફાક ઉલ્લાહ ખાન,રામપ્રસાદ બિસમીલ અને ઠાકુર રોશનસિંહ Source : https://hi.wikipedia.org\nજેમાંથી મોતની સજા રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ઠાકુર રોશન સિંઘ,રાજેન્દ્ર લાહિડ઼ી તેમની જનની માટે આ ચાર જુનુની નહોતા,આ એ લોકો હતા જે ઉભા થયા અંગ્રેજ સરકાર વિરુદ્ધ,જડમુળ હલાવી દીધા. અંગ્રેજ સરકારને ચેતવણી પણ આપી દીધેલી કે હવે તો જંગ સીધી જ લડાશે.\nકેટલાંય લોકો કહે છે કે આ એક લૂંટ હતી,ધિક્કાર છે આવા લોકો પર. આ તો પોતાની માતાના ઘરેણાં લઇ ભાગી રહેલાં લૂંટારાની પાસે થી ઘરેણાં પાછાં લીધાં હતાં. આ બધા વીર ક્રાંતિવીરોમાંથી મોટા ભાગના લોકો ખાનદાની હતા. તેનું એક ઉદાહરણ,પંડિત રામપ્રસાદ બિસમીલ જે કોટ પહેરતાં હતાં તેમાં સોનાના બટન ટાંકતા. સાથે સાથે મોટાભાગના ક્રાંતિવીરો સુશિક્ષિત હતાં. અશફાકુલ્લા ખાને સંસ્કૃત ભાષામાં સ્નાતક થયેલા, જયારે બિસમીલ સાહેબ ઉર્દુ ભાષામાં સ્નાતક થયેલાં. કાયદાનું એટલું જ્ઞાન હતું કે જે અંગ્રેજ સરકાર પાનાં ફેવરી ફેવરીને કાયદા બોલતાં,તે આ ક્રાંતિવીરો મોઢે બોલી જતા. તેમની જિંદગી આરામથી ગુજારી શકે તેમ હતા. પણ ગોરાઓનો ત્રાસ એટલો વધી ગયો હતો કે હવે નિર્ણય લેવો જરૂરી હતો.\nકાકોરી કાંડ કેમ કરવાનો વિચાર આવ્યો \n1 જાન્યુઆરી 1925,ભારતના કોઈ સ્થળેથી ચાર પાનાંનું પેમ્ફલેટ(સંવિધાન) જે રામપ્રસાદ બિસમીલજીએ રચ્યું હતું તે પ્રકાશિત થયું. તેનું શીર્ષક હતું,”The Revolutionary”. જે લખ્યું તો રામપ્રસાદ બિસમીલજીએ હતું, પણ પ્રકાશિત નામ “વિજય કુમાર” રાખ્યું હતું. આ પેમ્ફલેટમાં રામપ્રસાદ બિસમીલજીએ તેમના ક્રાંતિકારી વિચારો,યુક્તિઓ અને લક્ષ્યાંકો લખ્યા હતાં. તેમાં બ્રિટિશ સરકારને અઘરાં સવાલ ના પૂછવા બદલ ગાંધીજીને રીતસરના વખોડી કાઢ્યા હતાં. અંગ્રેજો ગાંધીજી જે સુધારાં-વધારાં લાવવા માંગતા તેની કોઈ કદર નહોતા કરતાં. આથી રામપ્રસાદ બિસમીલજીએ આ પેમ્ફલેટમાં તેમની અને તેમના ગ્રુપની માંગ અને એવા નિયમો જે અંગ્રેજ સરકારને તેને અનુસરવા માટે ફરજ પડાવવાના હતાં તે લખ્યા હતાં. આ પેમફેલ્ટ પોલીસના હાથમાં આવ્યુ�� એટલે તેમણે તેનાં લેખક ની શોધ શરુ કરી. એવામાં સચિન્દ્રનાથ બક્ષી અને જોગેશચંદ્ર ચેટરજી,જેઓ HRAના બંગાળના કાર્યકર્તા હતા અને બંગાળમાં આ પેમ્ફલેટને ફેલાવતાં પકડાયા. આથી રામપ્રસાદ બિસમીલજી પર ઉત્તરપ્રદેશ સાથે સાથે બંગાળની જવાબદારી પણ આવી ગઈ. એ સમયે દેશમાં પંજાબ,મદ્રાસ જેવા અલગ અલગ સ્થળોએ લગભગ કુલ 322 જગ્યાએ આંદોલન શરુ થયા. એ દરમિયાન દેશમાં કુલ 9,57,300 કરતાં પણ વધુ લોકોની ધરપકડ થઇ હતી. આટલી મોટી સંખ્યામાં ધરપકડ દુનિયાનાં કોઈ ખૂણે નહિ થઇ હોય,કેમ કે આટલા ક્રાંતિવીરો ભારત સિવાય ક્યાંય નહિ જન્મ્યાં.\nHRA ના ક્રાંતિકારીઓ પાસે સૌથી મોટી સમસ્યા હતી, આર્થિક મદદ આવા લોકો માટે લોકો ફંડ આપવા ટેવાયેલાં ન હતાં. યાત્રા-સંઘો,મંદિરો અને બ્રહ્મભોજન માટે લોકો લખો રૂપિયા આપવા તૈયાર હતાં. પણ અંગ્રેજોના દુશ્મન થવા કોણ પૈસા આપે આવા લોકો માટે લોકો ફંડ આપવા ટેવાયેલાં ન હતાં. યાત્રા-સંઘો,મંદિરો અને બ્રહ્મભોજન માટે લોકો લખો રૂપિયા આપવા તૈયાર હતાં. પણ અંગ્રેજોના દુશ્મન થવા કોણ પૈસા આપે અને પકડાઈ જાય તો સરકારના અપરાધી થઇ જાય. એટલે જ ક્રાંતિકારીઓ સરકારી ખજાનો અને સરકારી હથિયારો પાર લૂંટ ચલાવી પોતાની જરૂરિયાતો પુરી કરતાં.એ સમયે 7 માર્ચ 1925ના દિવસે બિચપુરી અને 24 મે,1925 ના દિવસે દ્વારકાપુરમાં સરકારી દલાલના ઘરે લૂંટ કરી. જેમાં ઘટના સ્થળે બંને જગ્યા પર 1-1 હત્યા પણ થઇ. આથી ક્રાંતિના આ નામને કાળો ધબ્બો લાગ્યો. રામપ્રસાદ બિસ્મિલજીને ખૂબ જ દુઃખ થયેલું. આથી એ દિવસથી નક્કી કરેલું કે…”કોઈ દેશના ઘર પર લૂંટ નહીં કરીયે,અને હવે સરકારી ઓફિસો-મિલકાતો અને ખજાના જ લૂંટીશું.”\nસ્થળ કાકોરી ગામનું રેલ્વે સ્ટેશન,લખનઉ\nસમય રાત્રે 2:42 વાગ્યે \nરેલ્વે રેલવે નં-8,લખનઉ થી શાહજહાંપૂર(મુસાફરી માટેની ટ્રેન)\nક્રાંતિવીરો 10 – પંડિત રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, પંડિત ચંદ્રશેખર આઝાદ, ઠાકુર રોશન સિંઘ , કેશવ ચક્રવર્તી, રાજેન્દ્ર લાહિડ઼ી, સચિન્દ્ર બક્ષી, મનમનાથ ગુપ્ત, મુકુન્દીલાલ,બનવારી લાલજી.\nકેટલી રકમની લૂંટ થઇ\nઅંગ્રેજોએ કેસ માટે કરેલો ખર્ચો ₹ 13,05,921\n[ગૂગલ મેપ] લખનઉ થી શાહજહાંપુર જઈ રહેલી ટ્રેનનો ટ્રેક,અને આ ટ્રેકનું પહેલું સ્ટેશન અને ઘટનાસ્થળ : કાકોરી \nએકવાર…રામપ્રસાદ બિસ્મિલજી શાહજહાંપૂર થી લખનઉ 8 નંબરની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં. ત્યારે તેમણે જોયું કે દરેક સ્ટેશને ટ્રેન ઉભી રહે છે ત્યારે ગાર્ડ નવ��� પૈસાની પોટલીઓ લઇને ટ્રેનમાં એક ખાસ સુરક્ષિત કોચમાં મૂકે છે. ત્યારે તેમને વિચાર આવેલો. તેમણે તેમનો આ વિચાર આ વાત તેમનાં મિત્રો ને કહ્યો. તેમના આ વિચારથી બધા મિત્રોએ બિરદાવ્યો. આ મિત્રો એટલે HRAના કાર્યકર્તાઓ અશફાક ઉલ્લાહ ખાન,આઝાદ વગેરે અને તેઓએ તારીખ નક્કી કરી 9,ઓગષ્ટ 1925.\n9 ઓગષ્ટ,1925…સમય ઉપર જણાવ્યો તેમ શાહજહાંપૂર થી લખનઉ જઈ રહેલીમુસાફરી ટ્રેનમાં ક્રાંતિવીરો પૂરતી તૈયારી સાથે મુસાફર બનીને બેસ્યા. આયોજન પણ પ્રભુત્વવાળું હતું,કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કાર્ય વગર લૂંટ કરવાનું.\n9 ઓગષ્ટની મોડી રાત્રે 8-નંબરની મુસાફરી ટ્રેન લખનઉ થી શાહજહાંપૂર રવાના થઇ. અશફાકુલ્લા ખાન , સચિન્દ્ર બક્ષી અને રાજેન્દ્ર લાહિડ઼ી બીજા કમ્પાર્ટમેન્ટમાં હતાં અને બીજા 7 ત્રીજા ડબ્બામાં .તેઓના પાસે ચાર જર્મન માઉઝર(પિસ્તોલ) અને અન્ય દેશી પિસ્તોલો હતી. કિંમતી માલની સુરક્ષા માટે 14 અંગ્રેજ ઓફિસરો હતાં. લખનઉ બાદનું જ સ્ટેશન કાકોરી, જે ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું હતું. એવામાં આયોજન પ્રમાણે રાજેન્દ્ર લાહિડ઼ીએ ટ્રેનની ચેન ખેંચી,અને અન્ય મુસાફરોને કીધું કે માત્ર સરકારનો જ માલ લૂંટીશું. એટલે બધા શાંત રહ્યા. ટ્રેન કાકોરી ગામના સ્ટેશનથી થોડીક જ દૂર અંધા\nજર્મન માઉઝર, આવી ચારનો ઉપયોગ કર્યો હતો . Source : વિકિપેડિયા\nરામાં ઉભી રહી ગઈ. બધા ક્રાંતિવીરો નીચે ઉતરી ગયા અને જે ખાસ ડબ્બામાં કિંમતી માલ હતો એ તરફ ધસી ગયા. આ ડબ્બાના ગાર્ડને જમીન પર બંદૂકની અણીએ સુઈ જવા કહ્યું. અને આ ડબ્બામાંથી ચંદ્રશેખર આઝાદ અને અશફાકુલ્લા ખાન સાહેબે જે કિંમતી માલ ભરેલો લોખંડનો સંદૂક હતો,જે ચઢાવવા અંગ્રેજ સરકાર દસ માણસો રાખતી હતી એને બે જ જણાએ ઊંચકીને ટ્રેનની નીચે ફેંકી દીધો. અશફાકુલ્લા ખાને તેમની માઉઝર મનમનાથ ગુપ્તને પકડવા આપી. ચંદ્રશેખર આઝાદે કુહાડીથી આ સંદૂક તોડ્યો અને ચાદર લાવ્યા હતા તેમાં બધો માલ ભરી દીધો. એવામાં જોશમાં આવેલા મનમનાથ ગુપ્તે, ટ્રેનની બહાર નીકળી અંગ્રેજો અને ક્રાંતિવીરો વચ્ચેના ફાયરિંગથી ગભરાઈને બૂમો પડી રહેલા અહમદ અલી નામના માણસને મોતને ઘાટ ઉતારી દીધો. ચાદરમાં ભરીને માલ લઇ લખનઉ જવા નીકળી ગયા. પણ ભૂલથી એક ચાદર ત્યાં રહી ગઈ. 14 અંગ્રેજો પાસે બંદૂક હોવા છતાંય તેઓ કઈના કરી શક્ય કેમ કે તેઓને લાગ્યું કે આ બહુ મોટું ટોળું લાગે છે. માત્ર દાસ લોકોએ આ લૂંટથી દેશભરમાં અંગ્રેજો વિરુદ્ધ આતંક ફેલાવ્યો. આ ��ટનાની દેશના યુવકોનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો. ક્રાંતિકારીઓની સંસ્થાનું જેટલું કરજ હતું તે ચુકાવી દીધું.\nઅંગ્રેજોએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું, કે આવડી મોટી લૂંટ અને આટલી જટિલ યોજના કરીને થશે. અંગ્રેજોના દાફતરો પર આ ઘટના અંગે વાત ફેલાઈ. અંગ્રેજ સરકાર તે જ સવારથી તપાસ હાથ ધરી દીધી. પણ આ લૂંટ નું પ્લાનિંગ એટલું જટિલ હતું કે અંગ્રેજ સરકારને ખબર પડી ગઈ કે આ કેસને ઉકેલવાના આપણા કામ નહીં.માત્ર એક છૂટી ગયેલી ચાદર હાથ આવી. આ માટે અંગ્રેજ સરકારે દેશભરમાં જાહેર કરી દીધું કે જે માણસ આ કેસમાં તેમની મદદ કરશે તેને ઇનામ આપવામાં આવશે. થોડા દિવસ સુધી કઈ જ ખબર જ ના પડી.\nપોલીસે તપાસની શરૂઆત કરી \nઆ ઘટના અંગ્રેજ સરકાર માટે શરમનો દાગ હતી,જેને તે ઝડપી હટાવા માંગતી હતી. તપાસ ધરી કઈ હાથ ના આવતાં અંગ્રેજોએ દુનિયાની સૌથી પ્રખ્યાત પોલીસ જે એ વખત પણ હતી, ‘સ્કોટલેન્ડ પોલીસ’ ના મિ.હાર્ટનને આ કેસ સોંપ્યો. તપાસ શરૂ થઇ. જે ચાદર છૂટી ગઈ હતી એમાં એક ખૂણે એક ચિહ્ન લગાવેલું હતું, જે ત્યાંના ધોબી તેના ગ્રાહકો ની ચીજવસ્તુઓ પર લગાવતાં.આ ચિહ્ન પોલીસને શાહજહાંપૂર લઇ ગયું. ત્યાં તેમણે દરેક ધોબીઓને ત્યાં પૂછપરછ કરી. જ્યાં એક સફળતા મળી. જે ચાદર છૂટી ગઈ હતી તે બનવારી લાલજીની હતી. જેઓ પોલીસના ગવાહી બની ગયા અને તેમણે આ પાર્ટીના 40 સભ્યોના નામ પોલીસને આપી દીધાં.\nઅંગ્રેજ સરકારે આ ક્રાંતિકારીઓને સૌથી સખત સજા આપવાનું નક્કી કર્યું. પણ આ એટલી જટિલ પૂર્વઆયોજિત ઘટના હતી કે ક્રાંતિકારીઓના વિરુદ્ધમાં જોઈએ એટલા અને મજબૂત પુરાવા મળ્યા જ નહી. તો પણ આ ઘટના માટે એવા એવા કાયદામાં ફસાવ્યા કે જે હતાજ નહી.\nપોલીસે ધીમે ધીમે એક-એક કરીને ધરપકડ કરવાની શરુ કરી. 26 સપ્ટેમ્બર,1925ની રાત્રે આ કાંડના યોજક રામપ્રસાદ બિસમીલ અને અન્ય 40 લોકો પકડાયા,પણ જે કાકોરી લૂંટના દસ લોકો હતા તેમાંથી અશફાકુલ્લા ખાન,સચિન્દ્રનાથ બક્ષી,ચંદ્રશેખર આઝાદ, કેશવ ચક્રવર્તી અને મુરારી શર્મા ફરાર હતા. જેમાંથી અશફાકુલ્લા ખાન અને સચિન્દ્રનાથ બક્ષી જ ને જ શોધી શકી. પકડાયેલા ક્રાંતિકારીઓને લખનઉની જેલમાં રાખવામાં આવ્યાં. લખનઉના હઝરતગંજ પાસેના ચૌરા પાર આવેલી ‘રીંગ થિયેટર’ નામની બિલ્ડીંગમાં અસ્થાયી કોર્ટ જાહેર કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો. જ્યાં આ કેસને ‘સરકાર વિરુદ્ધ રામપ્રસાદ બિસમીલ અને અન્ય’ નામ આપ્યું. જ્યાં 18 મહિના કેસ ચાલ્યો. જે ��ોકો પકડ્યા નહોતા તેમના વિરુદ્ધ પણ કેસ ચાલ્યો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જગત નારાયણ અને ક્રાંતિકારોના પક્ષમાં સરકારી ખર્ચે એક સાધારણ લક્ષ્મીનારાયણનાથ મિશ્રા નામના વકીલ આપવામાં આવ્યા. પણ રામપ્રસાદ બિસમીલે તે લેવાનો ઇન્કાર કરી દીધો.\nબિસમીલ સાહેબે પોતાની અને ક્રાંતિકારીઓના પક્ષમાં વકાલત કરી.\nઅંગ્રેજોના સંવિધાન અંગ્રેજોને વાંચીને સંભળાવાની ઔકાત કોની જયારે કોર્ટમાં રામપ્રસાદ બિસમીલે ઇંગલિશમાં પોતાની પહેલી દલીલ મૂકી ત્યારે જજસાહેબ લુઈસ શર્ટે આશ્ચર્યમાં આવીને પૂછ્યું કે “કાયદાનું જ્ઞાન કઈ યુનિવર્સીટીમાં થી મેળવ્યું છે જયારે કોર્ટમાં રામપ્રસાદ બિસમીલે ઇંગલિશમાં પોતાની પહેલી દલીલ મૂકી ત્યારે જજસાહેબ લુઈસ શર્ટે આશ્ચર્યમાં આવીને પૂછ્યું કે “કાયદાનું જ્ઞાન કઈ યુનિવર્સીટીમાં થી મેળવ્યું છે.” ત્યારે બિસમીલ સાહેબે મોં પર કહી દીધું કે “અમે સમ્રાટ સામે બગાવત કરી છે જેના માટે અમારે કોઈ ડિગ્રીની જરૂર નથી.”\nબિસમિલ સાહેબે વકાલત કરતા દલીલમાં કહ્યું કે “તમે અમારી ઉપર…\n120-A & 120-B: એકથી વધારે લોકો ઘ્વારા કોઈ ષડયંત્ર થયું હોય ત્યારે…\n121-A : સરકાર,રાજ્ય વિરુદ્ધ ગુનો કરવો,થવા તેનો પ્રયત્ન કરવો.\n356 : કોઈએ પહેરેલી વસ્તુ અથવા તેની પાસે હોય તે વસ્તુની ચોરી કરવી અથવા તે માટે ગુનાહિત બળ વાપરવું.\n…દરેક લોકો પાર ના લાગી શકે. તેમ છતાંય અંગ્રેજ સરકારે પોતાના પાર લાગેલાં કલંકરૂપી દાગને છુપાવવા માટે જુઠા આરોપો જાહેર કરી સજા સંભળાવી.\n22 ઓગષ્ટ 1927,ના દિવસે અંતિમ નિર્ણય આપવામાં આવ્યો. જે અંતર્ગત બિસમીલ સાહેબ,અશફાકુલ્લા ખાન,રાજેન્દ્ર લાહિડ઼ી અને ઠાકુર રોશનસિંઘને ફાંસીની સજા આપી. સચિન્દ્રનાથ સાન્યાલે જેલમાં હતા ત્યારે લેખિતમાં પ્રાયશ્ચિત કરતાં ખાતરી આપી કે તેમણે જે કર્યું તેમનો તેમને અફસોસ છે,હવે તે ક્યારેય સરકાર ક્રાંતિકારી કાર્ય નહીં કરે,જેના આધારે તેમને સજા ઓછી કરી ઉંમર કેદની સજા આપી. તેમના નાના ભાઈ ભુપેન્દ્રનાથ સાન્યાલે અને બનવારીલાલે પોતાનો ગુનો કબુલ્યો હતો,જેથી તેમની સજા પાંચ વર્ષની રહી. ચીફ કોર્ટમાં અપીલ કરવા છતાંય જોગેશચંદ્ર ચેટરજી,અને ગોવિંદચરણની સજા જે 10-10 વર્ષની નક્કી થઇ હતી તે વધારીને ઉંમરકેદ ની કરી. સુરેશચંદ્ર ભટ્ટાચાર્ય અને વિષ્ણુચરણ દુબ્લીશની સજા પણ વધારીને 7 વર્ષથી 10 વર્ષની કરી દીધી. રામકૃષ્ણ ખત્રીને 10 વર્ષનો કઠોર કારાવાસ આપ્ય��. સુલભ અક્ષરોમાં દલીલ આપવા બાદલ પ્રણવેશચંદ્ર ચેટરજીની સજા 5થી ઘટાડીને 4 વર્ષની કરી. આ કેસમાં સૌથી ઓછી સજા રામનાથ પાંડેને 3 વર્ષની થઇ. ઘટનાસ્થળ પર ગોળી મારી હત્યા કરી હતી તે મનમનાથ ગુપ્તાને 14 વર્ષની સજા થઇ. રામ દુલારે ત્રિવેદીને 5 વર્ષના કઠોર કારાવાસની સજા થઇ. બાકી જે અન્ય ક્રાંતિકારીઓ હતા તેમના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેમને મુક્ત કરાયા.\nઅંગ્રેજ સરકારે આંધળી થઇને ક્રાંતિકારીઓની સજા ઘોષિત કરી. તમે વિચાર કરો…₹ 8422 ની થયેલી લૂંટ પાછળ,આ ક્રાંતિવીરોને કઠોર સજા આપવા કુલ ₹ 13,05,921 ફૂંકી દીધાં. આમ કરવાથી હકીકત કોની સામે આવી હાર કોની થઇ બધાનો જવાબ એક જ “મૂરખ અંગ્રેજ સરકાર”. ક્રાંતિવીરોનો પરાક્રમ જીતી ગયો.\nકાકોરીકાંડ અને તેના વીરક્રાંતિવીરોને ફરી એકવાર સાદર પ્રણામ કાકોરી કાંડથી માંડીને સજાની સુનાવણી અને ફાંસી સુધી થયેલા કેટલાક રસપ્રદ કિસ્સા.\nજેલ દરમિયાન પંડિત રામપ્રસાદ બિસમીલ અને તેમની માતાનો સંવાદ \nસજાની સુનવણી બાદ જેલમાં રામપ્રસાદ બિસમીલને તેમની માતા મળવા આવે છે. તેમની માતાને જોઈને તેઓ રડી પડે છે. ત્યારે તેમની માતા તેમને કહે છે…“બેટા,આ શું હું તો એમ વિચારતી હતી કે મારો પુત્ર શૂરવીર છે. તેના નામ માત્રથી અંગ્રેજ સરકાર કંપકંપી ઉઠે છે. જો મોતનો ડર જ હતો તો આ બધું શું કામ કર્યું હું તો એમ વિચારતી હતી કે મારો પુત્ર શૂરવીર છે. તેના નામ માત્રથી અંગ્રેજ સરકાર કંપકંપી ઉઠે છે. જો મોતનો ડર જ હતો તો આ બધું શું કામ કર્યું ત્યારે તેઓ તેમની માતાને જવાબ આપતાં કહે છે કે “મા,આ મોતથી ડરીને નીકળેલાં આંસુ નથી. આ આંસુ તો આનંદના છે. એક વીરાંગનાને જોયાનો આનંદ.”\nબિસમીલ સાહેબે તેમની માતાને લખેલો પત્ર \nબિસમીલ સાહેબ,એક શાયર,ગઝલકાર પણ હતા. જેલમાં રામપ્રસાદ બિસમીલે તેમની માતાને અંતિમ પત્ર લખેલો. આ પત્રમાં તેમણે લખ્યું કે…\nઅશફાકુલ્લા ખાન અને મુસ્લિમ ઇન્સ્પેક્ટર વચ્ચેનો સંવાદ\nઅશફાકુલ્લા ખાન પછીથી પકડાયા,તેમને બીજા બધા ક્રાંતિવીરો કરતા અલગ જેલમાં ખસેડ્યા. સરકારને કોઈ જ પુરાવા નહોતા મળ્યા કે કઠોરમાં કઠોર સજા, આ બધા ક્રાંતિવીરોને આપી શકે. એકવાર ઇન્સ્પેકટર ખાનબહાદુર તસદ્દુક હુસૈન તેમને મળવા આવે છે, અને તેમને કહે છે કે…“દેખો અશફાકભાઈ,તમે એક મુસ્લિમ છો અને અલ્લાહના બીજમાંથી હું પણ એક મુસ્લિમ છું, એટલે હું તમને એક સલાહ આપું છું. રામપ્રસાદ બિસમીલ વગેરે લોકો હિન્દૂ છે. આ લોકો ���હીંયા હિંદુઓનું રાજ સ્થાપવા માંગે છે. તમે આ બધા કાફિરોના ચક્કરમાં પોતાની જિંદગી વ્યર્થ કરવા બેઠાં છો. હું તમને છેલ્લીવાર સમજાવું છું કે, માની જાઓ…અને સરકારી ગવાહ બની જાઓ. હું સજા પણ ઓછી કરાવી દઈશ. “\nઅશફાકુલ્લા ખાન આ ઇન્સ્પેકટરને ગુસ્સે થઇને કહે છે કે… “ખબરદાર બિસમીલને હું તમારા કરતા વધુ સારી રીતે ઓળખું છું. તેમનો ઈરાદો આવો બિલકુલ નથી. અને જો હિંદુઓનું રાજ્ય થશે તો પણ તારી ગોરાઓની સરકાર કરતાં તો ખૂબ સારી જ બનશે. તે એમને કાફિર કહ્યા,મહેરબાની કરીને અહીંથી નીકળી જા નહીંતો મારા પર 302(હત્યા)નો વધુ એક કેસ થઇ જશે.”\nરોશનસિંઘનું મિત્રો પ્રત્યેનું સમર્પણ (friendship day special) \nઆંધળી સરકારે ખોટી ખોટી સજા સંભળાવી દીધી. સજાની પહેલી ઘોષણામાં ફાંસી રોશનસિંઘને નહોતી અપાઈ. સજાની પહેલી સુનવાઈ થઇ ત્યારે ઠાકુર રોશનસિંઘે ખુમારીથી પોતાના સાથી સચિન્દ્રનાથ સાન્યાલને પૂછ્યું કે “ઓય,ઠાકુરને કેટલી સજા થઇ છે ” ત્યારે સચિન્દ્રનાથ સાન્યાલે કહ્યું કે “તને 5 વર્ષની સજા થઇ છે.” આ સાંભળી રોશનસિંઘે ગુસ્સે થઇ સાન્યાલને ચંપલ કાઢીને છૂટું માર્યું. આ ઘટનાથી તેમના પર અલગથી મુકદ્દમો ચાલ્યો,અને ફાંસીની સજા થઇ. પછી બિસમીલ સાહેબને તેમણે કહેલું કે… “ઓય બિસમીલ,તને શું લાગતું હતું, કે તું એકલો ફાંસીએ ચઢી જઈશ ” ત્યારે સચિન્દ્રનાથ સાન્યાલે કહ્યું કે “તને 5 વર્ષની સજા થઇ છે.” આ સાંભળી રોશનસિંઘે ગુસ્સે થઇ સાન્યાલને ચંપલ કાઢીને છૂટું માર્યું. આ ઘટનાથી તેમના પર અલગથી મુકદ્દમો ચાલ્યો,અને ફાંસીની સજા થઇ. પછી બિસમીલ સાહેબને તેમણે કહેલું કે… “ઓય બિસમીલ,તને શું લાગતું હતું, કે તું એકલો ફાંસીએ ચઢી જઈશ તું એકલો જ આ માનો દીકરો છે તું એકલો જ આ માનો દીકરો છે હવે તો આ ઠાકુર પણ ફાંસીએ ચઢવાનો હવે તો આ ઠાકુર પણ ફાંસીએ ચઢવાનો \nપંડિત રામપ્રસાદ બિસમીલે કોર્ટ અંગ્રેજો વિરુદ્ધ કરેલી દલીલ \nજયારે જેલમાં આપણા આ ક્રાંતિવીરોને પકડીને રાખ્યા ત્યારે તેમણે 45 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી. જેલમાં ખૂબ જ ખરાબ વર્તન કરાયા. આ બાબતે તેમણે કોર્ટમાં એક દલીલમાં એ પણ કીધું કે “અમે યુદ્ધના કેદીઓ છે,અને બ્રિટિશ બંધારણ મુજબ જયારે કોઈ જનતા વિરુદ્ધ ગુનો કરીએ તો એ અલગ વાત છે,પણ જયારે કોઈ કેદીએ બ્રિટિશ શાસક,શાસનના અને સામ્રાજ્યના વિરુદ્ધમાં ગુનો કરે તો તે કેદી સાથે રિસ્પેક્ટ(આદરણીય) થી વર્તવું જોઈએ. તેથી તમે અમારી સાથે આવી રીતે વર્તાવ ના કરી શકો.“\nમિ.હાર્ટનનો લોર્ડ વોઇસરૉયને પત્ર \nસ્કોટલેન્ડ યાર્ડ પોલીસના મિ.હાર્ટન,જેમને આ કેસ સોંપવામાં આવ્યો હતો. જયારે તેમણે આ કેસને ખૂબ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો તો પણ આ ક્રાંતિવીરોને કઠોર સજા અપાય તેવા જોઈએ તેવા પણ પુરાવા હાથ ના આવ્યા. મિ.હાર્ટને લોર્ડ વાઇસરોયને પત્રમાં લખ્યું હતું કે, “આપણી હુકુમતમાં શ્રેષ્ઠ અધિકારીઓ છે.પણ તેમનાં જ્ઞાન અને દેશપ્રેમે આપણને નાના કરી દીધાં.”\nસદા ‘આઝાદ’ રહેલાં ચંદ્રશેખર આઝાદ \nHRAના બધા અધિકારીઓની ધરપકડ થઇ એ દરમિયાન ચંદ્રશેખર આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્મા ક્યારેય અંગ્રેજોના હાથના લાગ્યા. ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદમાં અંગ્રેજો સામે લડતાં લડતાં પોતે જ પોતાને બંદૂકની ગોળી મારી શહીદ થઇ ગયા. આ ત્રણ જ ક્રાંતિવીરો એવા હતાં જે ક્યારેય અંગ્રેજોની પકડમાં નહોતા આવ્યા. અને એમાંય ચંદ્રશેખર આઝાદ સિવાય કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માતો 70-80ના દાયકા સુધી હયાત હતાં.\nબિસમીલ સાહેબે ચંદ્રશેખર આઝાદની બાબતે ખુલાસો કરતા કહ્યું કે…\nચંદ્રશેખર આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્મા સિવાય બધાની ધરપકડ થઇ ગઈ. એક દિવસ સરકારે રામપ્રસાદને પૂછ્યું કે ...”આઝાદ ક્યાં છે ” ત્યારે બિસમીલે તેમના શાયરીના અંદાજમાં જવાબ આપ્યો કે…\nઈન હીજડો કી ફોજમેં, કોઈ મર્દ ના પાયા જાયેગા.\nઈન નપુંસકોકી સેનામેં કોઈ મર્દ ના પાયા જાયેગા.\nવોહ તુફાનમેં જલને વાલા ચિરાગ હૈ,\nતેરી ઈન લૂંગીકી ફૂંકોસે ના બુઝાયા જાયેગા.\nતુમ ક્યાં પકડોંગે સમુંદર કો,ઓર આસમાન કો, હવાકો,\nઅગર કહી પકડ ભી લિયા,તો તુમ ક્યા પકડોગે આઝાદ કો.\nવોહ રુહોને બહને વાલા ઇન્કલાબ હૈ,તુમ્હારી ઔકાત સે બહાર હૈ \n‘રંગ દે બસંતી ચોલા’ ગીતનું સર્જન \nજેલમાં એક દિવસ વસંતપંચમીના દિવસે કવિશ્રેષ્ઠ બિસમીલ સાહેબને તેમના સહસાથીઓએ આગલા દિવસે કહ્યું કે કાલે વસંતપંચમી છે. કોઈ શાયરી કે ગઝલ થઇ જાય, આપણે તેને કાલે કોર્ટમાં જઈશું ત્યારે ગાતાં-ગાતાં જઈશું. ત્યારે રામપ્રસાદ બિસમીલે તેમના મિત્રોની ઈચ્છા પુરી કરતાં “રંગ દે બસંતી ચોલા” ગીત લખ્યું હતું. આ ગીતમાં ત્યાર બાદ ભગતસિંઘે પણ તેમની ત્રિપુટીની ફાંસી વખતે થોડી પંક્તિઓ ઉમેરી હતી. આ ઉપરાંત “સરફરોશી કી તમન્ના” પણ એમણે જ લખેલું.\nઆપણી પેઢી આ ઘટના ભૂલે નહીં,વીરોની શહાદતને ભૂલે નહી તેવી આશાથી હું અહીં પૂર્ણવિરામ મુકું છું. તમે પણ આ લેખને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી શહીદોની શહાદતને લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરી શકો છો.\nબસ આ લેખને અહીંયા પૂર્ણવિરામ મુકું છું. કાકોરીકાંડમાં ફાંસીની સજા બાદ ક્રાંતિમાં સખત વેગ આવ્યો. આ ઘટના એટલી મોટી હતી કે જેનું વર્ણન પૂરેપૂરું તમે જે વાંચ્યું એટલા સમયમાં વાત પુરીના થઇ શકે. આ ઘટનાને સમજવા માટે દિવસોના દિવસો બેસી તમે વાતો કરવા બેસો ત્યારે આ વાત ઘટના સમજી શકાય. મેં અહીં આ ઘટનાના મહત્વના મુદ્દા ટુકડે ટુકડે ઘણી જગ્યાએથી વાંચીને સમજીને અહીં વર્ણવી છે. જો મારાથી કોઈ ખોટી વાત લખાઈ ગઈ હોય તો તમે નિ:સંકોચ થઇ મને જણાવશો તો ખુશી થશે \nઆઝાદીના 70માં સ્વાતંત્ર્ય દિવસના દિવસની ખૂબ ખૂબ શુભકામનો \nપંડિત રામ પ્રસાદ બિસ્મિલ\nPrevious articleમોરબી અને તેના પાણી ની ખુમારી\nNext article‘ભારત માતા ઇઝ નોટ ફોર સેલ’ : શૌર્ય ભારદ્વાજ\nહું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. ગુજરાતી કવોરા પર પણ મેં હવે રોજ, સમય કાઢીને 2–3 જવાબ લખવાનો નિર્ણય લીધો છે. (16/02/2020) આ ઉપરાંત મેં, ગુજરાતને ગર્વ અપાવે તેવા તથ્યો અને કિસ્સાઓ પર રિસર્ચ કરીને 1–1મિનિટના ટૂંકા વિડીયો માટે લેખો લખવાનું શરુ કર્યું છે. જો તમે જોડાવા માંગતા હોય તો તમે મને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો \nઅંગ્રેજ સરકાર, એક સારી નજરે \nવંદે માતરમ જય હિંદ\n‘ગુજરાત પ્રિંટીંગ પ્રેસ’ અને તેની સમયરેખા \nકાન્હો બધા ને આટલો પ્રિય કેમ \nપપ્પા અને સોશિયલ મીડિયા \n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 5 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.nicefiller.com/products", "date_download": "2020-08-06T19:17:38Z", "digest": "sha1:FV43RGQQY5SB7SUU4CGYACBSFABPMBO4", "length": 4817, "nlines": 89, "source_domain": "gu.nicefiller.com", "title": "વેચાણ માટેના ચાઇના પ્રોડક્ટ્સ - એનપીએકેકે", "raw_content": "\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nફિલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nલેબલિંગ મશીન કેવી રીતે પસંદ કરવું\nગ્લાસ ગરમ ચટણીની બોટલ ભરવાની મશીન\nનાળિયેર તેલ આપોઆપ ભરવાની લાઇનો\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nકેમિકલ માટે મશીનો ભરવા\nખોરાક માટે મશીન ભરવા\nઘરેલું ઉત્પાદન માટે મશીનો ભરવા\nપર્સનલ કેર પ્રોડક્ટ માટે મશીનો ભરવા\nફાર્માસ્યુટિકલ અને બાયોમેડિકલ માટે મશીનો ભરવા\nઉપકરણોનું ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ\nશાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું., લિ.\nસરનામું: પૂર્વ પ્લાન્ટ, નં .2009 ઝુપાન રોડ, ઝુઆંગ ટાઉન, જિયાડિંગ ડિસ્ટ્રિક્ટ, શાંઘાઈ, 201808, ચાઇના.\nઅરબી ડચ અંગ્રેજી ફ્રેન્ચ જર્મન ઇટાલિયન જાપાની પર્સિયન પોર્ટુગીઝ રશિયન સ્પેનિશ ટર્કિશ થાઇ\nક Copyrightપિરાઇટ Shanghai 2015 શાંઘાઈ એનપીએકેકે Autoટોમેશન ઇક્વિપમેન્ટ કું. લિ.\nતકનીકી સપોર્ટ Hangheng.cc | XML સાઇટમેપ", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/19-10-2019/118998", "date_download": "2020-08-06T18:38:49Z", "digest": "sha1:P7OGGYTAQ6IMDDXMZVOFY5CRFVXSPGKZ", "length": 21509, "nlines": 134, "source_domain": "www.akilanews.com", "title": "કમલેશ તિવારી હત્યાઃ સુરતમાં જ ઘડાયું હતું ષડયંત્રઃ મીઠાઈના બોકસે ખોલી પોલ", "raw_content": "\nકમલેશ તિવારી હત્યાઃ સુરતમાં જ ઘડાયું હતું ષડયંત્રઃ મીઠાઈના બોકસે ખોલી પોલ\nહત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ ૨૦૧૫માં આપેલું ભડકાઉ ભાષણ હતું\nલખનૌ, તા.૧૯: કમલેશ તિવારી હત્યાકાંડ બાદ ઉત્ત્ર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે ૨૪ કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહએ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડકવાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ ૨૦૧૫માં અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. યુપી પોલીસના જણાવ્યાં મુજબ આ હત્યાનું કાવતરું સુરતમાં દ્યડાયું. હત્યામાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ ૨૦૧૫માં આપેલું ભડકાઉ ભાષણ હતું. ડીજીપીએ કહ્યું કે સુરતમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ છે. કાવતરું રચવાના આરોપમાં મુફિત નઈમ કાઝમી અને મૌલાના અનવારુલ હકને પણ અટકાયતમાં લેવાયા છે.\nપ્રેસ કોન્ફરન્સમાં ડીજીપીએ કહ્યું કે સૂચનાઓ અને કડીઓ મળ્યાં બાદ શુક્રવારે જ નાની નાની ટીમો બનાવવામાં આવી હતી. અમારી ટીમોએ તપાસમાં જાણ્યું કે આ હત્યાના તાર સુરત સાથે જોડાયેલા છે. મીઠાઈના ડબ્બાથી જે કડીઓ મળી ત્યારબાદ મેં પોતે ગુજરાતના ડીજીપી સાથે વાત કરી અને મહત્વપૂર્ણ સૂચનાઓ મેળવવા માંડી.\nતેમણે વધ��માં જણાવ્યું કે એસએસપી લખનઉ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજની ઝીટવટભરી તપાસ કરી. ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો પરસ્પર તાલમેળ ખુબ મજબુત રહ્યો. સુરતથી જે ત્રણ અપરાધીઓની ધરપકડ થઈ છે તેમની સદ્યન પૂછપરછ ચાલુ છે. ત્રણેય શંકાસ્પદોનીમાંથી એક મૌલાના મોહસિન શેખ સલીમ (૨૪) સાડીઓની દુકાનમાં કામ કરે છે. જયારે બીજો ફૈઝલ (૩૦) જિલાની એપાર્ટમેન્ટ સુરતનો રહીશ છે. ત્રીજી જે વ્યકિતને પકડી છે તે રશીદ અહેમદ ખુર્શીદ અહેમદ પઠાણ (૨૩) છે. તે દરજીનું કામ કરે છે અને કોમ્પ્યુટરનું પણ તેને સારું નોલેજ છે. તે પણ સુરતનો રહીશ છે. આ ત્રણેય ઉપરાંત વધુ બે વ્યકિતઓની અટકાયત કરાઈ હતી પરંતુ તેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યાં.\nડીજીપીએ રશીદ પઠાણને આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો. તેમણે કહ્યું કે કમલેશ તિવારીના પરિજનો દ્વારા કરાયેલી એફઆઈઆરમાં મૌલાના અનવારુલ હક અને મુફ્તી કાઝમીની શુક્રવાર રાતે જ અમારી ટીમે અટકાયત કરી અને પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ અમને જાણવા મળ્યું છે કે રશીદ પઠાણ કે જે કોમ્પ્યુટરનો જાણકાર છે અને ટેલરનું કામ કરે છે તેણે જ પ્રાથમિક યોજના દ્યડી હતી. બચેલા જે શંકાસ્પદ અપરાધી છે તેમની ધરપકડ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. બિજનૌરનું કનેકશન પણ ક્રોસ ચેક કરી રહ્યાં છે.જે બે વ્યકિતઓને પૂછપરચ્છ બાદ છોડી દીધા છે તેમાં એક રાશિદનો ભાઇ અને બીજો ગૌરવ તિવારી છે. ગૌરવે કમલેશ તિવારીને થોડાક દિવસ પહેલા ફોન કર્યો હતો અને સુરત સહિત બીજી જગ્યાઓ પર ભારત હિન્દુ સમાજ માટે કામ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી. ૨૪ કલાકની અંદર અમારી ટીમે ગુજરાત પોલીસની મદદથી ખુલાસો કર્યો. આટલા દૂરનું કનેકશન મળવા છતાંય કોઇ ખાસ આતંકી સંગઠન સાથેનો સંપર્ક જોવા મળ્યો નથી તેમ છતાંય આગળ અમે વિવેચના કરીશું. પ્રારંભિક પૂછપરચ્છ પરથી ખબર પડી કે હત્યાની પાછળ મુખ્ય કારણ ૨૦૧૫નું ભડકાઉ ભાષણ હતું.\nઆ સમાચાર શેર કરો\nAkilanews.com ને સોશ્યલ મીડિયા પર ફોલો કરો\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nનવા પાત્ર માટે લારાએ બદલ્યો લૂક access_time 10:08 am IST\nઓખામાં કંઈક રંધાય છે : મોરારીબાપુના અપમાન પ્રકરણમાં સમાધાનનો તખ્તો ગોઠવાયો : મિટીંગોનો દોર access_time 11:00 pm IST\nરાજકોટમાં દૂધની ડેરી પાસે લખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલામહુસેન ચાવડા નામના લઘુમતી આગેવાનની હત્યા થતા સનસનાટી: જુના ડખ્ખામાં પડોશી વસીમ ઉર્ફ ટકો છાસવાળાએ છરીના ઘા ઝીકી દ��ધા access_time 11:13 pm IST\nઓએમજી.....આ કારણોસર સાઉથ કોરિયામાં લોકોએ ઓવનમાં એક અરબથી પણ વધારે ડોલર સળગાવી દીધા access_time 5:07 pm IST\nઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે અનોખા પ્રકારનું જીવ જોવા મળ્યું access_time 5:57 pm IST\nકોરોના વાયરસને લઈને રશિયન વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો access_time 5:57 pm IST\nઅમરસિંહના દિલ્હીમાં અંતિમ સંસ્કારઃ એક સમયે કર્યુ હતું ફિલ્મમાં ડિમ્પલ સાથે કામ access_time 2:52 pm IST\nવંદે ભારત મિશન : ભારતના 233 નાગરિકોને પરત લાવવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ચીનથી થઇ રવાના access_time 11:49 pm IST\nનગર મેં જોગી આયા,,,જાણીતા ગાયક યોગેશપુરી ગોસ્વામીનું નિધન : કલાકાર જગતમાં શોકનું મોજું access_time 11:46 pm IST\nઅમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ access_time 11:42 pm IST\nમુંબઈમાં ભોજપુરી અભિનેત્રીની ગળેફાંસો ખાઈને આત્મહત્યા access_time 11:38 pm IST\nનવા CAG તરીકે ધારણા મુજબ જ જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત કેડરના IAS ગિરીશ ચંદ્ર મૂર્મૂની સત્તાવાર નિમણૂક જાહેર થયેલ છે. access_time 11:29 pm IST\nસૈફુદીન સોજની સાથે કેદી જેવો વ્‍યવહાર કરી બીજેપી સરકાર લોકતંત્રને કચડી રહી છેઃ પ્રિયંકા ગાંધી access_time 11:27 pm IST\nબે દિવસમાં બે હત્યા : આતંકી હુમલાના ભયથી જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાઓના રાજીનામા access_time 11:19 pm IST\nવિસાવદર રેન્જમાં દિપડાએ ૬૦ વર્ષના વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : દીપડાએ વધુ એક ૬૦ વર્ષનો વૃધ્ધાને ફાડી ખાતા હાહાકાર : વિસાવદર રેન્જમાં પોતાના ઘરની બહાર સુતેલા વૃદ્ધને દીપડો ઉપાડી ગયેલ. જંગલ ખાતાએ લોકોને દિપડાના રહેવાસવાળા વિસ્તારમાં ખૂલ્લામાં નહિ સુવા અપીલ કરી છે. access_time 4:01 pm IST\nદિવાળીએ સ્ટેટ બેંક તેના કર્મચારીઓને રૂ. ૧૦૦૦ની મર્યાદામાં આપશે ડ્રાયફ્રુટ : દિવાળીના દિવસો આવી રહ્યા છે ત્યારે સ્ટેટ બેંકે એક નવો ચિલો પાડી તેના કર્મચારીઓને રૂ. ૧૦૦૦ની મર્યાદામાં ડ્રાયફ્રુટ આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છેઃ આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છેઃ બેંકના આ કર્મચારી ફ્રેન્ડલી નિર્ણયને કર્મચારી વર્ગે વધાવી લીધો છેઃ આવો પ્રયોગ આગામી દિવસોમાં અન્ય બેંકો શરૂ કરે તો નવાઈ નહિ લાગે access_time 11:38 am IST\nવડાપ્રધાનપદ માટે નરેન્દ્રભાઇ આજેય સૌથી લોકપ્રિય નેતા સર્વેમાં બીજુ કોઇ તેમની આસપાસ પણ આવતુ નથીઃ આઇએનએસ - સીવોટરના સર્વેનું તારણ access_time 4:04 pm IST\nઅમે સાવરકરજી ની વિરૂદ્ધ નથીઃ ઇન્દિરાજીએ તેમની ટપાલ ટિકીટ પણ જારી કરી હતીઃ પૂર્વ પ્રધાનમંત્ર��� મનમોહનસિંહની પ્રતિક્રિયા access_time 12:00 am IST\nજો ભારત રત્ન દેવા માગો છો તો ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને આપોઃ ઓવેસીની ટિપ્પણી access_time 12:00 am IST\nઅયોધ્યા કેસમાં અન્ય મુસ્લીમ પક્ષોને સમજૂતિ મંજૂર નથી access_time 11:47 am IST\nજુની ખડપીઠ ચોકમાં એકટીવા ચાલકે વન-વેમાંથી ધરાર નીકળવા ટ્રાફિક વોર્ડન સામે ધમાલ મચાવી access_time 1:10 pm IST\nજમીન-મકાનના ધંધાર્થીની ધરપકડ કરવા કોર્ટનું વોરંટ access_time 3:42 pm IST\nકાળી ચૌદશે કુંડાળા કરી કકડાશ કાઢવાના રીવાજને જાકારો આપજો : વિજ્ઞાન જાથા access_time 3:33 pm IST\nમોરબીના ટ્રાવેલ્સ સંચાલક ટીનુભા જાડેજાની હત્યામાં વોન્ટેડ આરોપી ઝબ્બે access_time 11:52 am IST\nપાકિસ્તાનથી રણ રસ્તે કચ્છમાં ''તીડ એટેક'' access_time 11:55 am IST\nભાવનગર જિલ્લાનાતળાજાના રેલીયાની મહિલાને પછાડી લાજ લૂંટવાનો પ્રયાસ access_time 11:53 am IST\nઅમિતભાઇ શાહ રાત્રે સોમનાથમાં : કાલે સવારે દર્શન-આરતી-પૂજનનો લાભ લેશે access_time 11:46 am IST\nપાટણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભુવાના શરણેઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ access_time 4:39 pm IST\nઅમદાવાદ : નકલી પાન અને આધારકાર્ડનું કૌભાંડ ઝડપાયુ access_time 9:11 pm IST\nહિલેરીનો ઇશારો, તુલશીને ત્રીજી પાર્ટીના ઉમેદવાર તરીકે તૈયાર કરી રહેલ રૂસ access_time 10:45 pm IST\nર૦૦૧ મા શરણ ઇચ્‍છતા ૩પ૦ લોકોના મોતને લઇ ઇરાકી શખ્‍સની ઓસ્‍ટ્રેલીયામાં ધરપકડ access_time 11:52 pm IST\nહિંસક પ્રદર્શન પછી ચિલ્લીના રાષ્‍ટ્રપતિએ સેંટિયાગોમા કટોકટી જાહેર કરી access_time 10:42 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના” ટોપ-10 મોસ્ટ વોન્ટેડ” ભાગેડુ લિસ્ટમાં ગુજરાતનો યુવાન : FBIની વેબસાઇટ પર ફોટા સાથે ભદ્ગેશ પટેલનું નામ : પત્નીની હત્યા કરી નાસતો ફરતો ભદ્રેશ ગુજરાતના વિરમગામનો વતની access_time 6:43 pm IST\nઆરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવા બદલ ૩ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓનું બહુમાનઃ ન્યુજર્સીમાં GOPIO આયોજીત સમીટમાં શ્રી રાહુલ શુકલ, શ્રી હિતેષ ભટ્ટ તથા શ્રી એચ.આર.શાહને સન્માનિત કરાયા access_time 9:10 pm IST\nઅમેરિકાનું ગ્રીન કાર્ડ આપવા માટેના લાંબા લીસ્ટનો વહેલી તકે નિકાલ કરોઃ ઇમીગ્રન્ટસ પરિવારોની સમસ્યાને વાચા આપતું બિલ સેનેટમાં રજ access_time 9:08 pm IST\nપીસીબીએ સરફરાઝ અહમદને કપ્તાન પદથી હટાવ્યો: આ ક્રિકટરને મળી જવાબદારી access_time 5:00 pm IST\nપૂર્વ નંબર વન એન્ડી મરે યુરોપિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાંપહોંચ્યો access_time 10:23 pm IST\nપાંચ વર્ષની જેલની સજા મળી આ ક્રિક્ટરને: ક્રિકેટર બોર્ડે લગાવ્યો 20 વર્ષનો પ્રતિબંધ access_time 5:00 pm IST\nફ્રોઝન 2ના હિન્દી વર્જન મા���ે વોઇસ ઓવર કરશે પ્રિયંકા અને પરિણીતી ચોપરા access_time 5:03 pm IST\nબોલિવુડ સ્ટાર કાર્તિક આર્યન અને સારા અલી ખાને તેમની કમિટમેન્‍ટસ અને એકસાથે ક્વોલિટી ટાઇમ સાથે ન વિતાવવાના સંઘર્ષના કારણે અંતર રાખવાનું નક્કી કર્યું access_time 4:30 pm IST\nસલમાને શેર કર્યુ 'રાધે'નું ફર્સ્ટ લુક પોસ્ટર access_time 10:05 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.tabletwise.com/medicine-gu/phenylepherine", "date_download": "2020-08-06T19:50:10Z", "digest": "sha1:G65BJHLJT7IBAJUKCOESHZHUNO5DNQIR", "length": 23573, "nlines": 286, "source_domain": "www.tabletwise.com", "title": "ફેનયલેફેરીને / Phenylepherine in Gujarati - ઉપયોગો, આડ અસરો, સમીક્ષાઓ, સંયોજનો, પારસ્પરિક અસરો, અગમચેતીઓ, અવેજીઓ, અને માત્રા - TabletWise", "raw_content": "\nદવા ફેનયલેફેરીને / Phenylepherine\nફેનયલેફેરીને / Phenylepherine આ દવા આવી અનુનાસિક ભીડ, હાયપોટેન્શન, આઘાત, હરસ, Paroxysmal supraventricular ટાકીકાર્ડીયા અને બીજી સ્થિતિઓ માટે છે.\nફેનયલેફેરીને / Phenylepherine ના ઉપયોગો, આડ-અસરો, સમીક્ષાઓ, પ્રશ્નો, પારસ્પરિક અસરો, અને સાવચેતીઓ વિસ્તાર પૂર્વક નીચે જણાવેલ છે:\nફેનયલેફેરીને / Phenylepherine નો ઉપયોગ નીચે જણાવેલ રોગોની સારવાર, નિયંત્રણ, નિવારણ, અને સુધારણા,સ્થિતિ અને લક્ષણો માટે થઇ શકે:\nતમારા ઉપયોગ જાણ »\nનીચે જણાવેલ યાદી ફેનયલેફેરીને / Phenylepherine ધરાવતી દવાથી થતી તમામ આડ-અસરોની છે. આ એક નાનકડું લિસ્ટ નથી. આ આડ-અસરો થઇ શકે છે, પણ હંમેશ થતી નથી. કેટલીક આડ-અસરો થવી દુર્લભ છે, પણ જયારે થાય ત્યારે ગંભીર હોય શકે છે.જો તમને નીચેનામાંથી કોઈ પણ આડ-અસર થઇ હોય, અને જો તે જાય નહિ તો તમારા ડોક્ટરની સલાહ લો.\nજો તમારા ધ્યાનમાં કોઈ એવી આડ-અસર આવે જે ઉપરના લીસ્ટમાં નથી તો તમારા ડોક્ટરને સલાહ માટે મળો. તમે આ આડ-અસર માટે તમારી લોકલ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ત્રેશન ઓથોરીટી ને મળી શકો છો.\nઆ દવાને વાપરતા પહેલા, તમારા ડોક્ટરને તમારી અત્યારની દવાઓની જાણ કરો, વિરોધી ઉત્પાદનો પર (દા. ત. વિટામીન, આયુર્વેદિક પુરકો, વિગેરે), એલર્જી, પેહલાથી થયેલા રોગો, અને અત્યારની આરોગ્ય વિષયક સ્થિતિ (ગર્ભાવસ્થા, નજીક આવતી સર્જરી વિગેરે). કેટલીક વખત શારીરિક સ્થિતિઓ તમને દવાની આડ-અસરોની વધુ નજીક પહોંચાડતી હોય છે. તમારા ડોક્ટરની સલાહ અને ઉત્પાદનની અંદર રહેલા માર્ગદર્શન પ્રમાણે જ દવા લો. તમારી માત્રાઓનું પ્રમાણ તમારી સ્થિતિ અનુસાર રાખો. જો તમારી સ્થિતિ એવી ને એવી રહે કે બગડે તો તમારા ડોક્ટરને કહો. ઉપયોગી નિવારણ મુદ્દાઓ નીચે લખેલા છે.\nકાર્ડિયાક વિકૃતિઓ સાથે દર્દીઓન��\nનોંધપાત્ર હાયપરટેન્શન સાથે દર્દીઓને\nપ્રકાર 1 ડાયાબિટીસ મેલીટસ દર્દીઓ\nજો તમે બીજી દવા અને બીજા વિરોધી ઉત્પાદનો સાથે જ લઇ રહ્યા છો, તો ફેનયલેફેરીને / Phenylepherine ની અસરો બદલાઈ શકે છે.આ વસ્તુ તમારામાં આડ-અસરોનું જોખમ વધારે છે અથવાતો તમારી દવાને કામ કરતા અટકાવે છે. તમારા ડોક્ટરને તમે વાપરતા હોવ એવી બધી દવાઓ, વિટામીન, અને આયુર્વેદિક પુરકો વિષે જણાવો, જેથી તમારો ડોક્ટર દવાની અસરોને વ્યવસ્થિત રાખવામાં અથવા તો ઘટાડવામાં મદદરૂપ થઇ શકે. ફેનયલેફેરીને / Phenylepherine દવા નીચે જણાવેલ દવાઓ અથવા ઉત્પાદનો સાથે પારસ્પરિક અસરો કરી શકે છે.\nફેનયલેફેરીને / Phenylepherine ની સાથે અતિ સવેંદનશીલતા એ એક વિરોધાભાસ છે. વધારામાં, ફેનયલેફેરીને / Phenylepherine નીચે જણાવેલી સ્થિતિઓમાં ના લેવી જોઈએ:\nકોણ-બંધ ગ્લુકોમા સાથે દર્દીઓને\nશું આ ઉત્પાદનનો ઉપયોગ કરતી વખતે ભારે મશીનરીને ચલાવવા અથવા ચલાવવા તે સુરક્ષિત છે\nતમે સુસ્તી, ચક્કર, હાયપોટેન્શન અને આડઅસરો કારણ કે માથાનો દુખાવો અનુભવો ફેનયલેફેરીને / Phenylepherine આ દવા ખાવાથી તો, તો વાહન ચલાવવું કે હેવી મશીનરી ચલાવવી સારી નથી. કોઈએ જો દવા થી સુસ્તી કે ચક્કર આવતા હોય અથવા બ્લડ પ્રેસર લો થઇ જતું હોય તો ગાડી ના ચલાવવી જોઈએ. ફરમાંસીસ્ટ પણ દર્દીઓને સલાહ આપે છે કે દવા સાથે દારુ નહિ પીવે, આમ કરવાથી સુસ્તી વધે છે. ફેનયલેફેરીને / Phenylepherine વાપરતી વખતે ચેક કરો કે તમને આવું કઈ નથી ને. તમારા શરીર અને સ્થિતિ પ્રમાણે હંમેશા તમાર ડોક્ટરની સલાહ લો.\nશું આ દવા અથવા વસ્તુ વ્યસનીક અથવા આદત પાડી દે એવી છે\nબધી દવાઓ વ્યસન કે ખરાબ નથી આવતી. સામાન્ય રીતે, સરકાર આવી દવાઓ વર્ગીકૃત કરીને રાખે છે જેમાં વ્યાસની ઘટકો હોય. દા.ત. ભારતમાં શીડ્યુલ એચ અથવા એક્સ દવા અને યુ એસ માં શીડ્યુલ II-V.પ્રોડક્ટનું પેકેટ જોઈ લેવું કે એ અમ થી કોઈ કેટેગરીમાં નથી આવતી ને. અને છેલ્લે, જાતે જ દવા ના લો, અને દવાઓ પર રહેવા માટે ડોક્ટરની સલાહ લો.\nશું હું આ પ્રોડક્ટનો ઉપયોગ તરત જ બંધ કરી શકું છું અથવા મારે ધીમે ધીમે ઉપયોગ બંધ કરવાની જરૂર છે\nકેટલીક દવાઓ તુરંત જ બંધ નથી થઇ શકતી કારણકે તેના બીજી અસરો થઇ શકે છે. કૃપા કરીને તમારા ડોક્ટર પાસે તમારું આરોગ્ય, શરીર અને દવા વિશેની સલાહ લો.\nફેનયલેફેરીને / Phenylepherine માટેની વધારાની માહિતી\nજો તમે કોઈ માત્રા ભૂલી ગયા હો તો તમે જયારે યાદ આવે ત્યારે તરત જ લઇ લો. જો આ સમય બીજી માત્રાના સમયની નજીક હોય ત�� ભૂલાયેલી માત્રાને છોડી ને ટાઈમ ટેબલ ચાલુ રાખો. ક્યારેય ભૂલી ગયેલી માત્રા માટે અલગથી કોઈ માત્રા ના લો. જો તમે આવી રીતે ઘણી વાર ભૂલી જાવ છો તો તમે અલાર્મ રાખો અથવા તમારા પરિવારમાં કોઈને કહી દો કે એ તમને દવા પીવાનું યાદ કરાવે. જો તમે હમણાં જ ઘણી માત્રાઓ ચુકી ગયા હો, તો તેમને સરભર કરવા અથવા નવી દવા મેળવવા માટે તમારા ડોક્ટરની સાથે વાત કરો.\nફેનયલેફેરીને / Phenylepherine નું વધુ માત્રા\nલખી આપેલ માત્રા સિવાય વધારાની માત્રા ના લો. વધારાની દવા લેવાથી તમારા રોગમાં કોઈ ફેર નઈ પડે; ઊલટું તે ઝેરી અથવા ગંભીર આડ-અસરો ઉભી કરી શકે છે. જો તમે કે બીજા કોઈએ આ ફેનયલેફેરીને / Phenylepherine દવાનો વધુ પડતો ઉપયોગ કર્યો છે, તો કૃપા કરીને નજીકના દવાખાનાના ઈમરજન્સી ડીપાર્ટમેન્ટમાં અથવા નર્સિંગ હોમમાં જાવ.દવાનો કાગળ, બોક્ષ, શીશી અથવા લેબલ સાથે લઇ જવું જેથી ત્યાના ડોકટરોને જરૂરી માહિતીઓ મેળવવામાં મદદરૂપ થઇ શકે.\nતમારી દવાઓને ત્રાહિત વ્યક્તિઓને નાં આપવી, પછી ભલેને તેમની સ્થિતિ તમારા જેવીજ હોય અથવા એવું લાગે કે તેમની સ્થિતિ તમારા જેવી થવાની હોય. આ વસ્તુ દવાની વધુ માત્રા તરફ લઇ જાય શકે છે.\nવધુ માહિતી માટે તમારા ડોક્ટર અથવા ફાર્માસિસ્ટ અથવા ઉત્પાદનકર્તાને મળો.\nફેનયલેફેરીને / Phenylepherine ની સાચવણી\nદવાઓને રૂમના તાપમાન પ્રમાણે રાખો,ગરમી અને સીધા પ્રકાશથી દૂર રાખો. દવાઓને જરૂરિયાત વગર ઠંડી કરવી નહિ. દવાઓને પાળીતા પશુઓ અથવા બાળકોથી દૂર રાખવી.\nજો તમને કહેવામાં આવેલું ના હોય તો તમે દવાઓને ટોયલેટમાં ફ્લશ નહિ કરો અથવા ઢોળશો નહિ.આવી રીતે બહાર ફેકેલી દવાઓ પ્રદૂષણ ફેલાવે છે. આવી ફેનયલેફેરીને / Phenylepherine દવાઓ સુરક્ષિત રીતે કાઢવા માટે તમે તમારા ડોક્ટર અથવા ફાર્માસિસ્ટને મળો.\nફેનયલેફેરીને / Phenylepherine ની એક્સપાયરી\nએક્સ્પાયર થયેલ ફેનયલેફેરીને / Phenylepherine ની એક માત્રા પણ લેવી નહિ.આમ છતાં, જો તમને બીમારી જેવું લાગે તો તમારા પ્રાથમિક આરોગ્ય અધિકારીને અથવા ફાર્માસિસ્ટને જણાવો. એકસપાયર થઇ ગયેલી દવા કદાચ તમારી સારવારમાં અસર પણ ના કરે. સુરક્ષિત રહેવા માટે,તમે એક્સ્પાયર દવા ના લો એ જ સારું છે. જો તમારે દવાની અમુક રોગોમાં જરૂરિયાત જ હોય જેમ કે હૃદયની બીમારી, જીવ ના જોખમ વાળી એલર્જીઓ, તો તમારે તમારા પ્રાથમિક આરોગ્ય અધિકારીની પાસેથી દર વખતે તાજી દવા જ લેવી જોઈએ.\nકૃપા કરીને તમારા ડોક્ટર અથવા ફાર્માસિસ્ટ અથવા ફીસીશ્યનની સલાહ ��ો અથવા ઉત્પાદનના પેકેટ પર લખેલું માર્ગદર્શન વાંચો.\n\"ફેનયલેફેરીને / Phenylepherine in Gujarati - ઉપયોગો, આડ અસરો, સમીક્ષાઓ, સંયોજનો, પારસ્પરિક અસરો, અગમચેતીઓ, અવેજીઓ, અને માત્રા - TabletWise\" Tabletwise.com. N.p., n.d. Web. 15 Mar. 2020.\nફેનયલેફેરીને ના ઉપયોગો અનુનાસિક ભીડ\nફેનયલેફેરીને ના ઉપયોગો હાયપોટેન્શન\nફેનયલેફેરીને / Phenylepherine ના વિષે વધુ\nફેનયલેફેરીને / Phenylepherine ના ઉપયોગો શું છે\nફેનયલેફેરીને / Phenylepherine ની આડ અસરો શી છે\nકઈ કઈ બીજી દવાઓ સાથે ફેનયલેફેરીને / Phenylepherine પારસ્પરિક અસરો કરે છે\nતમારે ફેનયલેફેરીને / Phenylepherine ક્યારે ના લેવી જોઈએ\nફેનયલેફેરીને / Phenylepherine ને વાપરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ\nઆ પાનું છેલ્લા 7/05/2017 પર અપડેટ કરવામાં આવ્યું હતું.\nઅહી ઉપયોગ કરાયેલ ટ્રેડ-માર્ક અને ટ્રેડ નામો તેમના આદરણીય ધારકોની માલિકીના છે.\nઅહી આપાયેલ જાણકારીઓ શીખવવા માટે જ છે. આ જાણકારીઓનો ઉપયોગ નિદાન, મેડીકલ સલાહ અને સારવાર માટે નથી. જો કે માહિતીને ખરી રાખવા માટે બધા પ્રયત્નો કરવામાં આવેલ છે, છતાં કોઈ પણ જાતની ગેરંટી આપવામાં આવતી નથી. આ સાઈટનો ઉપયોગ કરવાનો વિષય છે સેવા કરવાની શરતો અને અંગતતા જાળવવાની પોલીસી. જોવું વધારાની માહિતી અહી\nસર્વેમાં આપેલા તારણો, દવામાં અથવા બીજા પેજ પર લખેલા તારણો ફક્ત સહ્ભાગીઓના છે. TabletWise.com ના નથી.\nનવીનતમ અને શ્રેષ્ઠ વર્ગો.\nતમને રસ હોય તેવા વિષયોનું અન્વેષણ કરો.\nફેસબુક સાથે ચાલુ રાખો\nગૂગલ સાથે ચાલુ રાખો\nઇમેઇલ સાથે ચાલુ રાખો\nપહેલેથી જ એક સભ્ય\nફેસબુક સાથે ચાલુ રાખો\nગૂગલ સાથે ચાલુ રાખો\nઇમેઇલ સાથે ચાલુ રાખો\nપહેલેથી જ એક સભ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00595.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya2/2009/07/17/lagna-sagar/", "date_download": "2020-08-06T19:19:43Z", "digest": "sha1:7ZCTJEECWCPWIBAGZLIMJBVN56WVNJD4", "length": 43253, "nlines": 185, "source_domain": "archive.readgujarati.in", "title": "ReadGujarati.com: લગ્નસાગર – ફાધર વાલેસ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલગ્નસાગર – ફાધર વાલેસ\nJuly 17th, 2009 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ફાધર વાલેસ | 12 પ્રતિભાવો »\n[‘લગ્નસાગર’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[1] સરખાં કે જુદાં \nસ્ત્રી-સ્વાતંત્ર્ય. સ્ત્રી કેળવણી. સ્ત્રી-મતાધિકાર.\nદુનિયા તે પુરુષોની જ દુનિયા છે એમ આજ સુધી કહેવાતું. ને હજી કેટલાક પુરુષો સ્ત્રીને ઊતરતી માને છે. ને હજી કેટલીક સ્ત્રીઓ હીનતાની ગ્રંથિ અનુભવે છે. પણ સ્થિતિ જલદી પલટાતી જાય છે. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આવી ચૂકી છે, દરેક કામ એમણે ઉપાડી લીધું છે. એમણે સિદ્ધ પણ કરી આપ્યું છે કે પુરુષો કરી શકે એ બધું અમે પણ કરી શકીએ છીએ. (હા, અને પુરુષો કરી ન શકે એવું થોડુંઘણું તો સ્ત્રી જ કરી શકે એ વાત કુદરત જાણે છે. એટલે આખરે પુરુષો જ ઊતરતા નીવડવાના. ખેર.) પુરુષ નોકરી કરે છે તો સ્ત્રી પણ કરશે. પુરુષ મોટર ચલાવે છે તો સ્ત્રી પણ ડ્રાઈવિંગ શીખશે (અને રસ્તાના પોલીસોને હેરાન કર્યા કરશે.) પુરુષો હિમાલયનાં શિખરો ઉપર ચડે છે તો સ્ત્રી પણ ચડશે અને પુરુષ રાજકારણમાં પડે છે તો સ્ત્રી પણ પડશે. (‘ચડવું’ ‘પડવું’ શબ્દો અહીં ‘ચડતી-પડતી’ના અર્થમાં લેવાના નથી એ ચોખવટ તો કરી લઈએ.) બધાં ક્ષેત્રોમાં સાથે. દરેક કામમાં સમાન.\nગઈ કાલ સુધી તો છોકરીઓ ભણતી જ નહોતી. કૉલેજમાં તો આવતી નહોતી. ધીરે ધીરે અચકાતી અચકાતી આવવા માંડી. પ્રથમ તો આર્ટ્સમાં આવી. છોકરી તો આર્ટ્સમાં જ શોભે ને પછી સાયન્સમાં પણ શોભવા લાગી ને મેડિકલ કૉલેજમાં ગઈ. સ્ત્રી ડૉક્ટરની સમાજને કેટલી બધી જરૂર છે પછી સાયન્સમાં પણ શોભવા લાગી ને મેડિકલ કૉલેજમાં ગઈ. સ્ત્રી ડૉક્ટરની સમાજને કેટલી બધી જરૂર છે હા, છે અને સ્ત્રી એન્જિનિયરોની પણ સમાજને ખાસ જરૂર હોય એમ હવે લાગે છે, કારણ કે હાલ તો એન્જિનિયરિંગમાં પણ છોકરીઓ જાય છે અને સ્થાપત્ય અને કાયદાના અભ્યાસમાં તો ક્યારની હા, છે અને સ્ત્રી એન્જિનિયરોની પણ સમાજને ખાસ જરૂર હોય એમ હવે લાગે છે, કારણ કે હાલ તો એન્જિનિયરિંગમાં પણ છોકરીઓ જાય છે અને સ્થાપત્ય અને કાયદાના અભ્યાસમાં તો ક્યારની બરાબર મોરચો માંડીને બેઠી છે. એક પણ ધંધો બાકી રાખ્યો નથી. એક પણ રસ્તો બંધ રહેવા દીધો નથી. ખુલ્લું મેદાન છે. સંપૂર્ણ સમાનતા છે. હવે સ્ત્રી ને પુરુષ કાયદાની આગળ સમાન, દુનિયાની આગળ સમાન, ભગવાનની આગળ સમાન. હા, પહેલાં તો શાસ્ત્રોમાં સ્ત્રીને મોક્ષ નથી એમ પંડિતો કહેતા, પણ આજે કોઈ ઉપદેશક એવું બોલે તો એની સભા ખાલી થાય. ધર્મમાં ને નોકરીમાં ને સમાજમાં ને વ્યવહારમાં સ્ત્રી ને પુરુષ સરખાં. વ્યક્તિઓ તરીકે સરખાં, માનવીઓ તરીકે સરખાં, માનવજાતની પ્રગતિ છે. આધુનિક યુગની સિદ્ધિ છે. સ્ત્રી ને પુરુષ સરખે-સરખાં. શાબાશ.\nઅને તોયે જુદાં જુદાં.\nસ્ત્રી તે સ્ત્રી અને પુરુષ તે પુરુષ. દેખાવ જુદા ને બંધારણ જુદાં ને મનોભાવ જુદા ને જીવન પ્રત્યેની ફરજ જુદી. ને તેઓ એ જાણે છે. બરાબર જાણે છે. ને બંને જુદાં છે એમાં જ દરેકનાં વિશિષ્ટતા ને વ્યક્તિત્વ ને મહત્વ છે એ પણ તેઓ જાણે છે. અને તેથી અનુમાન કાઢે છે કે એ જુદાપણું સિદ્ધ કરવામાં દરેકની સાર્થકતા હશે ને અનુમાન સાચું છે. કુદરતનો સંકેત સ્પષ્ટ છે, જુદાપણાનો ધર્મ સાચો છે.\nઅને એટલા માટે જ પેલી સરખામણીની સિદ્ધિ હવે કામ લાગશે. પુરુષ કરે છે એ બધું સ્ત્રી પણ કરી શકે છે એની ખાતરી હવે ખાસ ઉપયોગી નીવડશે. કેમ કેમ કે સરખાપણાનો દાવો સિદ્ધ કર્યા પછી સ્ત્રી હવે પોતાનું અલગ ને ખરું વ્યક્તિત્વ વિકસાવવામાં પૂરું ધ્યાન આપી શકશે. એને ઘેર બેસી રહેવું પડ્યું ત્યારે ઘેર બેસી રહેવામાં એની લાચારી હતી, ગુલામી હતી. પણ હવે એ ઘરની બહાર જઈ શકે છે, અરે ગમે ત્યારે જાય છે, માટે જો એ હવે કોઈ વાર ઘેર બેસી રહેવાનું પસંદ કરે (અને પોતાનું એ અલગ ને ખરું વ્યક્તિત્વ વિકસાવવા એમ કરવાનો વારો આવશે પણ ખરો) તો એમાં એની પસંદગી હશે, એની વિશિષ્ટતા હશે : લાચારી કે ગુલામી નહિ. બહાર જવામાં કે કૉલેજમાં ભણવામાં કે નોકરી કરવામાં સ્વતંત્રતા નથી. એથી ઊલટું, જો પોતાની સ્વતંત્રતા બતાવવા કોઈને નોકરી કરવી પડે તો એ ‘કરવી પડે છે’ એમાં સ્વતંત્રતા નથી, ગુલામી છે. સ્વતંત્રતા તો નોકરી કરી કે ન કરી શકવામાં જ છે. માટે સ્ત્રીએ એક વખત બતાવી આપ્યું કે પોતે નોકરી કરી શકે છે, પછી એને યોગ્ય લાગશે ત્યારે નોકરી કરશે અને યોગ્ય લાગશે (અને ઘણી વાર પોતાનું એ અલગ ને ખરું વ્યક્તિત્વ વિકસાવવા એને એ જ યોગ્ય લાગશે) ત્યારે નોકરી છોડશે. ‘પુરુષ કરી શકે એ બધાં કામ અમે પણ કરી શકીએ’ એ સ્ત્રીઓએ સાબિત કરી આપ્યું એ ઘણું સારું થયું – કારણ કે હવે એ કામોની પાછળ પડવાની એમને જરૂર રહી નથી. ફાવે ત્યારે કરશે અને ફાવે ત્યારે છોડશે ને કરતાં ને છોડતાં પોતાનું અલગ વ્યક્તિત્વ ઘડશે ને સમાજમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરશે.\nબુદ્ધિમાં ને શક્તિમાં ને સ્વમાનમાં ને પ્રતિષ્ઠામાં સ્ત્રી પુરુષ સરખાં. અને એ સિદ્ધાંત દિલથી ન સ્વીકારે ને એ પ્રમાણે ન વર્તે એ સાચું માણસ નથી. પણ જીવનમાં ભજવવાની ભૂમિકા જુદી, ફરજ જુદી, જવાબદારી જુદી. અને એ પણ ન સ્વીકારે એ સ્ત્રી કે પુરુષ મુશ્કેલીમાં આવશે. સરખાં, એટલે અદેખાઈ કરવાનો સવાલ નથી. જુદાં, એટલે નકલ કરવાની વૃત્તિ નથી.\n‘અમે પણ સાચાં’ એ ફરિયાદ ‘અમે સાવ નીચાં’ એ હીનતાનો ગુપ્ત એકારાર છે. બધાં સાચાં, કારણ કે બધાં સરખાં ને બધાં જુદાં. માટે કોઈને કોઈનું અનુકરણ કરવાની જરૂર નથી. કોઈને કોઈની સાથે હરીફાઈમાં ઊતરવાની જરૂર નથી. દરેકને પોતાની ખાસિયત છે, પોતાનું સ્થાન છે, પોતાની પ્રકૃતિ છે. એ સિદ્ધિ કરવામાં દરેકની સફળતા છે.\nસ્ત્રી ને પુરુષ જુદાં જુદાં.\nએટલું જ નહિ પણ એકબીજાનાં પૂરક.\nજુદાં ખરાં પણ પારકાં નહિ.\nસ્વતંત્ર ખરાં પણ અલગ નહિ.\nસાથે મળીને કામ કરવાનું.\nસાથે જીવીને નવું જીવન પ્રગટાવવાનું.\nસ્ત્રી ગ્રહણ કરવા, ધારણ કરવા, અપનાવવા, હૂંફ આપવા સર્જાયેલી છે. તે ક્ષેત્ર છે, પૃથ્વી છે, માતા છે. પુરુષ પહેલ કરવા, ઝઝૂમવા, સ્થાપવા સર્જાયેલો છે. તે રક્ષક છે, શોધક છે, આધાર છે. બંને એકદમ સરખાં હોય તો એકબીજાનાં પૂરક કેમ થાય બંને એકરૂપ હોય તો દરેકનું વ્યક્તિત્વ, મૌલિકતા, સ્વતંત્રતા કેમ સચવાય બંને એકરૂપ હોય તો દરેકનું વ્યક્તિત્વ, મૌલિકતા, સ્વતંત્રતા કેમ સચવાય દરેક પોતાની વિશિષ્ટતા કેળવે એમાં બંનેનો ઉત્કર્ષ છે. એમાં દરેકનું ગૌરવ પણ છે.\nછોકરાને છોકરી કહેવામાં જેટલું અપમાન છે તેટલું જ છોકરીને છોકરો કહેવામાં પણ છે. સ્ત્રીની પ્રશંસા કરવા એને ‘વીરાંગના’ કહેવાનો પ્રયોગ ખોટો છે અને ડરપોક પુરુષને ‘બાયલો’ કહેવાનો પ્રયોગ પણ ખોટો છે. વીરમાં વીરત્વ છે અને બાઈમાણસમાં બાઈમાણસપણું છે. બન્ને લક્ષણ સાચાં. બન્ને ગુણ જરૂરી. બન્નેના સમન્વયથી કુટુંબની પવિત્ર એકતા બંધાય. અને પૃથ્વી પર નવું જીવન અવતરે.\nદુનિયા તે પુરુષોની દુનિયા નથી. સ્ત્રીઓની પણ નથી. બંનેની છે. ખરું કહીએ તો કુટુંબની જ છે, ને કુટુંબમાં સ્ત્રી ને પુરુષ સરખાં ને જુદાં ને પૂરક ને સહાયક ને આખરે બે છતાં એક બનીને અનન્ય આત્મીયતાથી રહે છે. એમાં બંનેની સાર્થકતા છે.\nતમારા નવા સાહસ માટે તમે સલાહ માગી છે.\nસાહસ તે લગ્ન છે.\nએ એકદમ નવું સાહસ તો ન કહી શકાય કારણ કે પૃથ્વીમાં બાવા આદમના વખતથી એના પ્રયોગો વત્તીઓછી સફળતાથી થતા આવ્યા છે. પણ તમારે માટે એ પ્રયોગોનું મુહૂર્ત હવે થોડા દિવસમાં આવવાનું છે અને એ તમારા જીવનમાં તદ્દન નવો અનુભવ હશે તેથી તમારે માટે તો એ નવું સાહસ કહેવાય.\nલગ્ન વિષે તમે ઘણું જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે એ ખરું. છેલ્લાં થોડાં વર્ષથી તમે મુખ્યત્વે એની જ વાત કરતા ને સાંભળતા આવ્યા છો એમ કહીએ તોય ચાલે. પણ ડૉક્ટર પણ કૉલેજમાં બેઠાં બેઠાં શરીરવિજ્ઞાનના બધા પાઠ શીખ્યા હોવા છતાં પહેલી વખત દર્દીનું પેટ ચીરવા જાય ત્યારે એનો હાથ ધ્રૂજે ને સૈનિક પણ યુદ્ધનું આખું શાસ્ત્ર જાણ્યા છતાં પહેલી વખત ખુલ્લા રણમેદાનમાં પડે ત્યારે તેના પગ થરથરે. અને યુવાન માણસ પણ લગ્નપુરાણનું પારાયણ અનેક વાર કર્યું હોવા છતાં લગ્નવિધિ પછી પહેલી વખત જીવનસાથીને પુણ્ય એકાંતમાં મળે ત્યારે તેના હૃદયના ધબકારા વધે, અને એ શુભ પ્રસંગ માટે વાર્તાઓમાં વાંચેલાં ને સિનેમામાં જોયેલાં ને દોસ્તોની પાસેથી સાંભળેલાં સુવાક્યો સાવ ભુલાઈ જાય, બાઘાની માફક એ સામે જોયા જ કરે અને છેવટે મહામહેનતે ‘કેમ છો ’ જેવું લૂખું સંબોધન તેના મોંમાથી નીકળે. હા, ખરેખર એ નવું સાહસ છે – એને માટે તમે ગમે તેટલી તૈયારી કરી હોય તોપણ.\nઅને પહેલી સલાહ પણ એ છે કે પેલી વાર્તાઓની ને સિનેમાની ને દોસ્તોની વાતો ભૂલી જાઓ અને તમારી એ કોમળ નવવધૂ સાથે પહેલેથી જ સરળતાથી, સહજ ભાવે, સ્વાભાવિક રીતે જ વર્તો. ગોખેલાં વાક્યો ન જોઈએ. શીખેલા અભિનય ન જોઈએ. પાડેલા ચાળા ન જોઈએ. તમે છો ને એ છે, અને જેમ વહેલાં તમે જેવાં છો તેવાં એકબીજાંને મળો, એકબીજાને ઓળખતાં થાઓ, સ્વીકારતાં થાઓ તેમ બંનેને માટે સારું છે. તમે એનો ક્ષોભ દૂર કરો, એનો સંકોચ ભુલાવો, એની શરમ મિટાવો. પહેલેથી જ એને સ્વસ્થ બનાવો, તમારી સરળતાથી એને હળવી બનાવો, તમારી આગળ કોઈ નાટક ભજવવાની જરૂર નથી એની ખાતરી એને કરાવો. પરિણામ એ આવશે કે એને સ્વસ્થ બનાવતાં તમે પોતે સ્વસ્થ બની જશો. (તમને પણ એની જરૂર હતી ને ) અને હૃદયનું સાચું મિલન જલદી થઈ શકશે.\nવ્યક્તિ વ્યક્તિને મળે એ ખરું સાહસ છે. ખાલી શિષ્ટાચારમાં નહિ, કે રસ્તામાં મળીને બે ગપ મારવા માટે નહિ, કે ઑફિસમાં સાથે કામ કરવા માટે નહિ, પણ જિંદગી સુધી બેમાંથી એક થઈને નિકટ સાંનિધ્યમાં જીવવા માટે વ્યક્તિ વ્યક્તિને મળે એ સાહસ છે. પડકાર છે, સાધના છે. બાહ્ય અવકાશમાં, અંતરિક્ષે ચડેલાં બે અવકાશયાનનું મિલન કરાવવા કેટલી કરામત, ગણતરી, વીરતા જોઈએ એમના પથ સમાંતર બનાવવા જોઈએ. વેગ સરખા, પૃષ્ઠ સન્મુખ. એમાં સહેજ ભૂલ પડી, એકનો વેગ વધારે ને એકનો ઓછો થયો, એકનો પથ સીધો ને એકનો આડો આડો આવ્યો કે મિલનને બદલે અકસ્માત થશે, અથવા કાયમનો વિયોગ થશે. યાનો અથડાશે કે એકબીજાથી દૂર ને દૂર જતાં રહેશે કે નજીક આવ્યા છતાં એમના યોગ કેમે કરીને બેસશે નહિ. જીવન-અવકાશમાં પણ યૌવનના અંતરિક્ષે ચડેલા બે અ���ંતયાત્રીઓનું શુભ મિલન કરાવવું કેટલું અઘરું હોય છે એમના પથ સમાંતર બનાવવા જોઈએ. વેગ સરખા, પૃષ્ઠ સન્મુખ. એમાં સહેજ ભૂલ પડી, એકનો વેગ વધારે ને એકનો ઓછો થયો, એકનો પથ સીધો ને એકનો આડો આડો આવ્યો કે મિલનને બદલે અકસ્માત થશે, અથવા કાયમનો વિયોગ થશે. યાનો અથડાશે કે એકબીજાથી દૂર ને દૂર જતાં રહેશે કે નજીક આવ્યા છતાં એમના યોગ કેમે કરીને બેસશે નહિ. જીવન-અવકાશમાં પણ યૌવનના અંતરિક્ષે ચડેલા બે અનંતયાત્રીઓનું શુભ મિલન કરાવવું કેટલું અઘરું હોય છે સરખા વેગ જોઈએ, સરખા માર્ગ જોઈએ, સરખાં દિલ જોઈએ, નહિ તો અકસ્માત થશે, જીવલેણ અકસ્માત થશે, દિલ દિલની સામે અથડાશે અને તેના ટુકડેટુકડા શૂન્યાવકાશમાં અનંત નિરાશાને માર્ગે ગોળ ગોળ ફરતા રહેશે. મિલનનું મુહૂર્ત વિયોગના અપશુકનમાં પલટાઈ જશે.\nસફળ મિલન માટે ગણતરી ને તાલીમ, કલા ને લાગણી જોઈએ. હળવે રહીને, સૂક્ષ્મ સ્પર્શ, મૃદુ સંપર્ક. ખોટી ઉતાવળ કરવાથી કેટલાં લગ્ન ખોરવાયાં હશે આજ સુધી તમે બે એકબીજાંને ભાગ્યે જ મળ્યાં છો અને મળ્યાં છો તે એવા સંજોગોમાં મળ્યાં છો કે એમાં સાચો પરિચય મળવો અશક્ય હતો. વડીલોની હાજરીમાં, ટૂંકા સમયમાં, ક્ષોભમાં ને ચિંતામાં. (એના ઉપર તમારી શી છાપ પડે એ ચિંતાથી એની તમારા ઉપર શી છાપ હતી એ જોવાનું તમે ભૂલી ગયા; અને એ પણ તમારા ઉપર સારી છાપ પાડવાની આતુરતાથી તમારી છાપ ઝીલવાનું સાવ ચૂકી ગઈ આજ સુધી તમે બે એકબીજાંને ભાગ્યે જ મળ્યાં છો અને મળ્યાં છો તે એવા સંજોગોમાં મળ્યાં છો કે એમાં સાચો પરિચય મળવો અશક્ય હતો. વડીલોની હાજરીમાં, ટૂંકા સમયમાં, ક્ષોભમાં ને ચિંતામાં. (એના ઉપર તમારી શી છાપ પડે એ ચિંતાથી એની તમારા ઉપર શી છાપ હતી એ જોવાનું તમે ભૂલી ગયા; અને એ પણ તમારા ઉપર સારી છાપ પાડવાની આતુરતાથી તમારી છાપ ઝીલવાનું સાવ ચૂકી ગઈ ખેર. ઉત્તમ છાપ પાડવાનો રસ્તો પોતાની વાત જ ભૂલી સામી વ્યક્તિમાં સાચો રસ દાખવવાનો છે એ હજી તમારે બંનેને સમજવાનું છે.) તમે એના વિશે થોડું તો જાણો છો, અને એ તમારા વિશે થોડું વધારે પણ જાણે છે (કારણ કે ગુપ્ત માહિતી ભેગી કરવાની કલા સ્ત્રીઓની પાસે જ છે.) પણ એ તો બાહ્ય માહિતી છે, સૂકી હકીકત છે, ખાલી વિગતો છે. એ દિલનું ઓળખાણ નથી, સૂક્ષ્મ ટેવો-કુટેવોનો પરિચય નથી, આત્માનું મિલન નથી. ને હવે લગ્નનો દિવસ આવશે ને વિધિ થશે ને વડીલો આશીર્વાદ આપશે ને મહેમાનો આવશે ને જશે… અને થોડા જ કલાકમાં તમે બે એ બાહ્ય પરિચયથી દુનિયાની નિકટમાં નિકટ આત્મીયતામાં ઊતરી જશો. માટે જ સલાહ આપું છું કે ઉતાવળ ન કરો, ધીરેથી આગળ વધો, ધીમે પગલે ચાલો.\nઈતિહાસનો એક પ્રસંગ છે. આર્ગોસના રાજાએ લિડિયાના રાજાને ત્યાં રાજકુમારીને માટે માગું મોકલ્યું. ત્યારે જવાબમાં લિડિયાના રાજાએ એમને એક ચાંદીની પેટી મોકલી. પેટીમાં માટી હતી અને માટીમાં ગુલાબની એક કળી ઊભી હતી. આર્ગોસના રાજાએ પેટી ઉઘાડી, કળી જોઈ, મર્મ સમજી લીધો. રોજ પોતે પોતાને હાથે નાજુક કળીની માવજત કરી. હૂંફ મળે પણ સીધો તડકો ન લાગે એવી રીતે ગોઠવે; લહેર ઝુલાવે પણ પવન ન નમાવે એવી જગ્યાએ મૂકે; પોષણ મળે પણ સડો ન લાગે એટલું પાણી પાય. ને છેલ્લે કળી ફૂટી, ફૂલ બેઠું, ગુલાબ ખીલ્યું અને ગુલાબનું ફૂલ ચાંદીની પેટીમાં મૂકીને ચાંદીની પેટી બીજી સોનાની પેટીમાં બેસાડીને આર્ગોસના રાજાએ તે પાછી લિડિયાના રાજાને મોકલી. અને કન્યા આવી અને લગ્ન લેવાયાં. તમારા હાથમાં એ ગુલાબની કળી હમણાં આવશે. જો તમે ઉતાવળ કરીને એનું સૌંદર્ય, એની કોમળતા, એની સુવાસ લૂંટવા દોડશો તો એ તરત કરમાઈ જશે.\nતમે પોતે કરો, રોજ કરો, પ્રેમથી કરો.\nલગ્ન થયાં એટલે બધા અધિકાર તમને મળી ચૂક્યા એમ ન માનો. અધિકાર લાયકાતથી પ્રાપ્ત થશે અને લાયકાત પ્રેમથી, ધીરજથી, ભક્તિથી સિદ્ધ થશે. પછી ગુલાબ ખીલશે. શરૂઆતમાં ધીરે પગલે ચાલે તે દૂર સુધી પહોંચે. લાગણીના પ્રદેશમાં એ સવિશેષ સાચું છે.\nદોડે તે જલદી થાકે.\nજલદી ચડે તે જલદી પડે.\nપણ સતત, સ્થિર, એકસરખી ગતિએ આગળ ચાલે તે લાંબું ચાલે ને ઊંચે ચડે ને ઊંચે જ રહે.\nવ્યક્તિને વ્યક્તિ તરફથી પૂરું માન ને આદર અને સ્વમાનની આગ્રહપૂર્વકની સાચવણી – પોતાનામાં તેમ જ બીજામાં.\nસાહસ છે ને તમારું છે.\nતમારું છે એટલે નવું છે.\nનવું છે એટલે આખરે તમે પોતે જ તમારા અનુભવથી શીખશો. સલાહ માગી છે તો છેવટે એટલી આપું છું કે બીજી વ્યક્તિને અપૂર્વ નિકટતામાં મળવા જાઓ છો તો તમે જ બનીને જાઓ : સરળતાથી ને નિખાલસતાથી જાઓ, માનપૂર્વક અને પૂજ્યભાવે જાઓ ને વિશ્વાસથી જાઓ. તમારામાં ને એનામાં.\nઅને એ વિશ્વાસ ફળશે.\n[કુલ પાન : 134. (બટરપેપર સાથેની આકર્ષક ડિઝાઈન) કિંમત રૂ. 151. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006.]\n« Previous ગાંધીજીનો વિનોદ – લલ્લુભાઈ મકનજી\nતમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમોરારિબાપુની શિક્ષણસંહિતા – સં. રામેશ્વરદાસ હરિયાણી\n॥ श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ॥ ॥ श्रीरामदूतं शरणं प्रपद्ये ॥ આ સાત્વિક સંમેલનના મંચ પર વિરાજમાન પૂજ્ય સીતારામબાપુ, આદરણીય દિલીપસિંહભાઈ, અન્ય સૌ વડીલો તેમજ આપ સૌ ભાઈબહેનો..... શિક્ષકોની સાથે બેસવાનું હોય અને બોલવાનું હોય ત્યારે મને 1965-66નો સમય યાદ આવે જ્યારે હું શિક્ષક તરીકે જોડાયો અને આવા શિક્ષકો સાથે બેસવાનું આવે ત્યારે હું વારંવાર દોહરાવ્યા કરું છું કે, वोही मुझे फ़िर याद आने लगे ... [વાંચો...]\nઅસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ\n‘ટ્રસ્ટ’ શબ્દ ભારત માટે પરદેશી છે, પરંતુ એની વિભાવના એ સુપેરે જાણે છે. ભારત દેશમાં અનેક રાજા-મહારાજા, મહાજન-વેપારી એવા થઈ ગયા છે જેમણે પોતાની સંપત્તિને પોતાની ન માનતા, સર્વજનહિતાય વાપરીને કેવળ વાલી હોવાનો સિદ્ધાંત પાર પાડ્યો છે. મા-બાપ અને વાલીમાં ફરક છે. મા-બાપ બાળકને ઉછેરે છે, પરંતુ એ મોટો થઈ ગયા બાદ પોતાની વૃદ્ધાવસ્થા માટેની જોગવાઈ અંગે પુત્ર પાસે અપેક્ષા ... [વાંચો...]\nસ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી\nકરવી જ હોય તો ચાલો.... સ્વભાવની જ વાત કરીએ... ‘અહો વૈચિત્ર્યમ સ્વભાવમ ’ એમ સ્વભાવ વિશે કહેવું પડે ખાસ કરીને ગુલાબી-મિજાજી-રંગીન-ગમતીલો હસમુખો હોય તેને આપણો સ્વભાવ કહીએ છીએ. બાકી તો ચીડિયો સ્વભાવ તો દેશ-પરદેશમાં પણ પ્રખ્યાત છે. વાત-વાતમાં વાંકું પડી જાય એવો વાયડો સ્વભાવ ઘેર ઘેર જોવા મળે છે. હાલતા નાની વહુની જેમ રિસાઈ જાય એવો જક્કી ને ... [વાંચો...]\n12 પ્રતિભાવો : લગ્નસાગર – ફાધર વાલેસ\nફાધર વાલેસ ગુજરાતી સાહિત્ય મા આદરનિય નામ તેમના લેખો મનનિયહોય યુવાનોના પ્રિય લેખક\nખુબ જ સુંદર વાત.\n“લગ્ન થયાં એટલે બધા અધિકાર તમને મળી ચૂક્યા એમ ન માનો. અધિકાર લાયકાતથી પ્રાપ્ત થશે અને લાયકાત પ્રેમથી, ધીરજથી, ભક્તિથી સિદ્ધ થશે. પછી ગુલાબ ખીલશે.”\n“જુદાં ખરાં પણ પારકાં નહિ.\nસ્વતંત્ર ખરાં પણ અલગ નહિ.\nસાથે મળીને કામ કરવાનું.\nસાથે જીવીને નવું જીવન પ્રગટાવવાનું.”\nગુજરાતનું ભાગ્ય હતું કે પૂ. ફાધર વાલેસ જેવા સાહિત્યના ગૂઢ અભ્યાસી મળ્યા હતા.\nપૂ. ફાધર વાલેસનું સાહિત્ય હંમેશા પ્રેરણાત્મક અને ચિંતનમય હતું.\nપૂ. માતાના આગ્રહને કારણે તેઓશ્રીને સ્પેન પાછા ફરવું પડ્યું અને\nગુજરાત તેમની સાહિત્યીક યાત્રાથી વંચિત રહ્યું.\nઆશા રાખીએ કે ભવિષ્યમાં પૂ. ફાધર વાલેસ તેમની પ્રિય કર્મભુમિ ગરવી ગુજરાતમાં આવી આપણને\nતેમના વિચારોથી તરબોળ કરશે.\nઈશ્વર પૂ. ફાધર વાલેસને લાંબું દિર્ઘાયું બક્ષે તેવી પ્રા���્થના.\nસરખા માગૅ, સરખા વેગ અને સરખા દિલ જોઇએ નહિ તો અકસ્માત. સાચી વાત.\nઅને….. લગ્ન પહેલા બહુ સારા હોવાનો ડોળ અને લગ્ન પછી ‘ જો અમે કે્ટલા ખરાબ છીએ અને તને બનાવટ કરીને લાવ્યા છીએ ‘ તો………..આવા બેશરમ પણ છે જેના જિવનમા પ્રેમ કે લાગણી કે મમતા જેવા ભાવ જ નથી. , સમજણ નથી.\nશાના રક્શક, શોધક કે આધાર્ સમાનતા ના મો્હ મા સ્ત્રીએ જવાબદારી વધારી અને પુરુષ પાન્ગળો બન્યો. .. સ્ત્રી એ જોબ કરવાની, ગ્રોસરી લાવવાની, જમવાનુ બનાવવાનુ(બહાર ખાવાનુ નહિ), વેક્યુમ કરવાનુ, વાસણ સાફ કરવાના(ડીશ વોશર નહિ વાપરવાનુ), વધુ કમાવા આગળ ભણવાનૂ………અમે ઘેર બેઠા ટીવી અને કોમ્પ્યુ્ટર જોઇશુ.. અમારા પાકીટ ભરેલા રાખીશુ અને તારા અને તારા બાપના પાકી્ટ અને બેન્ક બેલેન્સ ખાલી કરીશુ…. Then accident……..finish……સીયાવર રામચન્દ કી જય્……..\nઆ બધાને લાગુ પડતી વા્ત નથી. . તો માફ કરશો.\nનવજીવન ની શરુઆત કરવા ઇછ્તતા તમામ લગ્નૉત્સુક યુવક યુવતી એ વાંચવા યોગ્ય પુસ્તક છે.સંસારરૂપી સાગર તરવા માટે યોગ્ય માર્ગદર્શન પુરુ પડે છે. તેમજ જેવી રીતે વહાણમા સઢ દ્વારા સહેલાઇ થી સાગર પાર કરી શકાય છે તેમ લગ્નસાગર દ્વારા પણ જીવન\nસાગર તરવા પુરુ માર્ગદર્શન મળેછે.. આ લેખ ની ક્રુતિ ઉત્કુસ્ઠ છે જ પરંતુ આખુ પુસ્તક ખાસ વાંચવા યોગ્ય છે.\nખુબજ સરસ લેખ આજ કાલ મા બાપ દિકરિ ના લગન કરવા માટે ઉતાવડ કરિ અને દિકરા પકશ ને સમજ્યા વગર લગ્ન કરિ નાખે અને દિકરિ ને વર ને સમજવા નો મોકો જ નથિ અપતા. જે થિ દિકરિ સમજિ નથિ શકતિ કે એને શુ કરવુ કેવિ રિતે પતિ ના ઘરના નિ એક્ષ્પેકટેશન પુરિ કરવિ.\nલગ્નસાગર મારું વર્ષોથી માનીતું રહેલું પુસ્તક છે.\nમારું પ્રિય પુસ્તક ….. \nખુબ સુંદર લેખ અને પુસ્તક પણ..અમારા મિત્રવર્તુળમાં આ પુસ્તક બધાને ઘણુંજ ગમે છે. પતિ-પત્નિનાં સંબધોની શરૂઆત તેમજ તે સમયે મનમાં આવતા પ્રશ્નોને લેખકશ્રિએ ખુબ સચોટ રીતે વર્ણવ્યા છે. જુદા જુદા સંજોગોમા કેવા મનોભાવો જન્મે છે અને તેમાથી કેવી રીતે બહાર આવવું તે વાત જાણવાં માટે દરેક જણે વાંચવા અને વસાવવાં યોગ્ય પુસ્તક છે.\nલેખકશ્રિ તેમજ મૃગેશભાઈનો ખુબ ખુબ આભાર.\nએક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.\nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(3500 થી વધુ વાચકો)\nએક પછી એક.. – બાદલ પંચાલ\nરીડગુજરાતીનો સોળમાં વર્ષમાં પ્રવેશ : મૃગેશ શાહ લિખિત હાસ્યલેખ – રીપેરિંગ ડે\nદાર્શનિક સાહિત્યમાં ભારતીયતા.. – હર્ષદ દવે\nજન્મકુંડળી – તોરલ રાજપૂત\nકૉરોના પર કેટલાક કાવ્યો – સ્મિતા ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://help.twitter.com/gu/managing-your-account/how-to-update-your-email-address", "date_download": "2020-08-06T19:25:54Z", "digest": "sha1:GRRVRNHK2N4CISHXZ6KYVYXCSHVKNSII", "length": 10608, "nlines": 108, "source_domain": "help.twitter.com", "title": "કેવી રીતે તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવું.", "raw_content": "\nકેવી રીતે તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવું.\nતમારા એકાઉન્ટ સાથે જોડાયેલ ઈમેલ એડ્રેસ અપ-ટુ-ડેટ રાખવું એ સુધારેલી એકાઉન્ટ સુરક્ષાની દિશામાં એક સરસ પગલું છે.\nતમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવા માટે બે પગલાં છે:\nતમારા એકાઉન્ટ સેટિંગ્સમાં તમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરવું\nતમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવી\nNote: તમારા Twitter એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ એડ્રેસ અપડેટ કરવામાં આવે તે દર વખતે, આ ફેરફાર અંગે તમને ચેતવવા માટે અગાઉ ઉપયોગમાં લેવાયેલા ઈમેલ એડ્રેસ પર અમે તમને ઈમેલ સૂચના મોકલીશું. આ પ્રકારની ચેતવણીઓ વિશે વધુ માહિતી માટે, એકાઉન્ટ સુરક્ષા વિશે વાંચો. વધુમાં, અમે તમારા અગાઉ ઉપયોગમાં લેવાયેલા ઈમેલ એડ્રેસ સંગ્રહિત કરવાનું ચાલુ રાખીશું અને આ માહિતીનો ઉપયોગ સલામતી અને સુરક્ષા હેતુઓ માટે કરીશું. તમે તમારા Twitter ડેટા દ્વારા તમારો ડેટા ડાઉનલોડ કરીને તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ એડ્રેસના સંપૂર્ણ ઇતિહાસ પ્રાપ્ય કરી શકશો.\nતમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરો\nટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ આઈકોન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.\nએકાઉન્ટ પર હળવેથી ઠપકારો.\nઈમેલ પર હળવેથી ઠપકારો.\nતમારું ઈમેલ એડ્રેસ નાંખો અને આગામી પર હળવેથી ઠપકારો.\nનોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ એડ્રેસ જોડી શકાશે.\nતમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા માટે તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઈન ઈન કરો. તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા વિશે વધુ નીચે વાંચો.\nતમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરો\nટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ આઈકોન અથવા તમારી પ્રોફાઈલનું આઈકોન દેખાશે. તમારી પાસે જે પણ આઈકોન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.\nએકાઉન્ટ પર હળવેથી ઠપકારો.\nઈમેલ પર હળવેથી ઠપકારો.\nતમારું ઈમેલ એડ્રેસ નાંખો અને આગામી પર હળવેથી ઠપકારો.\nનો��ધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ એડ્રેસ જોડી શકાશે.\nતમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા માટે તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઈન ઈન કરો. તમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરવા વિશે વધુ નીચે વાંચો.\nતમારું ઈમેલ એડ્રેસ અપડેટ કરો\ntwitter.comમાં લોગ ઈન કરો અને વધુ આઈકોન પર ક્લિક કરીને સેટિંગ્સ અને ગોપનીયતામાં જાઓ અને પછી એકાઉન્ટ સેટિંગ્સ પેજ પર જાઓ.\nએકાઉન્ટ પર ક્લિક કરો.\nઈમેલ પર ક્લિક કરો.\nઈમેલ ફિલ્ડમાં તમારું ઈમેલ એડ્રેસ ટાઇપ કરો.\nનોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ એડ્રેસ જોડી શકાશે.\nપેજ પર નીચે સેવ બટન પર ક્લિક કરો.\nતમારા Twitter સાંકેતિક શબ્દની પુષ્ટિ કરવાનું તમને કહેવા માટે એક ડાયલોગ બોક્સ દેખાશે. બોક્સમાં તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો અને સેવ પર ક્લિક કરો.\nNote: તમારું ઈમેલ એડ્રેસ Twitter પર તમારી સાર્વજનિક પ્રોફાઇલમાં પ્રદર્શિત થતું નથી. જો તમે અન્યોને મારા ઈમેલ એડ્રેસ દ્વારા મને શોધવા દો સેટિંગ બંધ નથી કર્યું તો, જેમની પાસેથી પહેલાંથી તમારું ઈમેલ એડ્રેસ છે તેવા અન્યો તમારું Twitter એકાઉન્ટ શોધી શકે છે. તમારા ઈમેલ અને ફોન નંબર શોધવા સક્ષમ ગોપનીયતા સેટિંગ્સ વિશે વધુ જાણો.\nતમારા ઈમેલ એડ્રેસની પુષ્ટિ કરો\nતમે તમારા એકાઉન્ટ સાથે જોડાયેલું ઈમેલ એડ્રેસ અપડેટ કરો ત્યારે, તમને ફેરફારની પુષ્ટિ કરવાનું કહેવા માટે અમે તમને એક ઈમેલ મોકલીશું. અમે મોકલેલા ઈમેલમાં, હવે પુષ્ટિ કરો બટન પર ક્લિક કરીને અમને જણાવો કે ઈમેલ એડ્રેસ તમારું છે.\nતમે જે એડ્રેસ હમણાં જ અપડેટ કર્યું છે તેના માટે ઈમેલ ઇનબોક્સમાં લોગ ઈન કરો.\nતમારા એકાઉન્ટની પુષ્ટિ કરવા માટે તમને આમંત્રણ આપતો Twitterનો ઈમેલ ખોલો.\nતે ઈમેલમાં હવે પુષ્ટિ કરો બટન પર ક્લિક કરો.\nઅમે તમને તમારા Twitter એકાઉન્ટ પર નિર્દેશ કરીશું અને જો તમે પહેલાંથી લોગ ઈન ન કર્યું હોય તો અમે તમને આમ કરવા માટે કહીશું.\nNote: જો તમે ઉપરોક્ત પુષ્ટિકરણ પ્રક્રિયાને પૂર્ણ ના કરો તો, તમારું ઈમેલ પુષ્ટિ વિનાની સ્થિતિમાં રહેશે. આનો અર્થ એ કે તમે તમારી ટ્વીટ આર્કાઇવની વિનંતી કરવી અથવા લોગીન ચકાસણી જેવી સુરક્ષા વિશેષતાઓનો લાભ લેવા જેવી ચોક્કસ એકાઉન્ટ વિશેષતાઓનો લાભ લઈ શકશો નહીં.\nચાલો Twitter પર જઈએ\nતમારા એકાઉન્ટનું સંચાલન કરવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/topics/kutch/gallery/", "date_download": "2020-08-06T19:15:19Z", "digest": "sha1:7NUOWZOH2ZWC2G47DDCQVVOYAAQTV72F", "length": 3235, "nlines": 85, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Kutch Images, Kutch Photos, Kutch Pictures, Kutch Photo Gallery", "raw_content": "\nભુજ / હાજીપીરનો મેળો રદ્દ ન થાય તે માટે કલેકટરને રજૂઆત થશે\nકોરોના ઇફેક્ટ / વિમાની મુસાફરોમાં 30 %નો ઘટાડો,ટીકિટ ઘટીને 5 હજાર આસપાસ\nકચ્છ / સામખિયાળીમાં સમૂહલગ્ન અને ઋષિ કુમારોના યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયા\nકચ્છ / છાત્રોને ફોર્મ ભર્યા પછી રિફંડ અપાતું ન હોવાની બૂમ\nકચ્છ / ગાંધીધામના ખોડિયારનગરમાં પાર્ક ૧૫ ટ્રકની બેટરી એક સાથે રાત વચ્ચે ચોરાઇ\nકચ્છ / વાગડ પંથકમાં આડેસરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુદ માંદગીના બિછાને\nકચ્છ / લુણી-જવાઇ રણ પ્રોજેક્ટ સહિતની માહિતી રજુ કરાઇ\nકચ્છ / રાપર તા.પં.ના સભ્ય સહિતના આગેવાનો આમ આદમીમાં જોડાયા\nકોરોના વાયરસ / નખત્રાણા એસટી તંત્ર સતર્ક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%9A%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF", "date_download": "2020-08-06T18:42:31Z", "digest": "sha1:7RINSOXONUPOGC6LP7YPX7COIEG6VIRT", "length": 10302, "nlines": 149, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ચા પીવાથી શરીરની ઇમ્યુનિટી ઘટતાં કોરોના જલદી અટેક કરશે, જાણો ખરેખર આ સાચું છે કે નહીં? - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Health & Fitness ચા પીવાથી શરીરની ઇમ્યુનિટી ઘટતાં કોરોના જલદી અટેક કરશે, જાણો ખરેખર આ...\nચા પીવાથી શરીરની ઇમ્યુનિટી ઘટતાં કોરોના જલદી અટેક કરશે, જાણો ખરેખર આ સાચું છે કે નહીં\nકોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં યથાવત છે. કોરોનાથી સમગ્ર વિશ્વમાં 4.5 લાખથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ભારતમાં પણ કોરોનાથી 12 હજારથી વધારે લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. ડૉક્ટર્સનું માનીએ તો જેમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી હોય છે તેમને કોરોનાની અસર થવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે.\nઆ જ કારણથી ભારત સરકારનું આયુષ મંત્રાલય સતત લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ વધારવાના ઉપાય શેર કરી રહ્યું છે. આ દરમિયાન લોકોમાં કોરોના કાળમાં ખાણી-પીણીની વસ્તુઓને લઇને પણ કેટલાય પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. એક એવી જ ભ્રમણા છે કે ચા પીવાથી ઇમ્યુનિટી પર અસર પડે છે\nકોરોના પર નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું કે, ઇમ્યુનિટી એટલી નબળી નથી હોતી કે ચા પીવાથી ઓછી થઇ જાય. ઇમ્યુનિટી શરીરની અંદર એક એવી વસ્તુ છે જે ઘણી મજબૂત હોય છે. તેને ઇનનેટ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. સંતુલિત આહાર અને પોતાની દિનચર્યામાં પૌષ્ટિક ચીજવસ્તુઓ ખાવાથી અડેપ્ટેડ ઇમ્યુનિટી વધે છે. આ સાથે જ લોકોએ શારીરિક વ્યાયામ અને અભ્યાસ કરતા રહેવું જોઇએ. તેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે\nનિષ્ણાંત ડોક્ટરે કહ્યુ કે, લોકોએ ધૂમ્રપાન જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઇએ. આ તમામ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચે એવી ચા તૈયાર કરી છે જે કોવિડ 19 સામે લડવા માટે સૌથી મહત્ત્વનું કામ કરશે અને તે છે ઇમ્યુનિટી વધારવી.\nતાજેતરમાં જ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના સંબંધમાં કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે આસામના બગીચાની ચા કોરોના વાયરસથી લડવા માટે શરીરને જરૂરી ઇમ્યુનિટી આપે છે. કારણ કે ચામાં થિફ્લેવિન્સ નામનું તત્ત્વ હોય છે જે ઇન્ફ્લુએન્ઝા અને શ્વસનતંત્ર સંબંધિત રોગથી બચવામાં આપણા શરીરને મદદ કરે છે.\nThe post ચા પીવાથી શરીરની ઇમ્યુનિટી ઘટતાં કોરોના જલદી અટેક કરશે, જાણો ખરેખર આ સાચું છે કે નહીં\nPrevious articleલર્નિંગ લાઈસન્સ માટે હવે નહીં ખાવા પડે આરટીઓ કાર્યાલયના ચક્કર,ઘરે બેઠા જ બની જશે લાયસન્સ\nNext articleભારતની માગ પર ઝૂક્યું પાકિસ્તાન,કુલભૂષણ જાધવને કોન્સ્યૂલર એક્સેસ આપવા થયું તૈયાર\n11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ,જાણો શું છે તેનુ કારણ\nકોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી\nકોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર,આ દેશને મળી વેક્સિનને લઇને વધુ એક સફળતા\nકોરોનાનાં વધતા સંક્રમણ વચ્ચે આ દેશમાં અજ્ઞાત ન્યૂમોનિયાના કેસમાં વધારો,લોકોને ભીડવાળી જગ્યા પર ન જવા આપી સલાહ\nસુશાંતના કેસને લઈને મોટા સમાચાર,CBI કરશે સુશાંતસિંહ કેસની તપાસ\nમેક ઈન ઈંડિયાને લઈને મળી આ મોટી સફળતા,ભારતનાં આ શહેરમાં બની રહ્યા છે આઇફોન\nઆ છે અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂરના લગ્ન ન થવા પાછળનું કારણ\nહાઉસફુલ 4નો નવો પ્રોમો થયો રીલીઝ\nકેટરીના કેફે શેયર કર્યો જીમ વિડિયો\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nકૉલેસ્ટરોલ વધવાના સાચા કારણ અને તેના ઉપાય, વાંચો અને શેર કરો…\nઅથાણાની સિઝન ચાલી રહી છે ત્યારે જાણો ચણા મેથીના અથાણાની એકદમ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00596.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujjugeek.in/rustom-real-story/", "date_download": "2020-08-06T19:01:09Z", "digest": "sha1:EUSF7SQPWV2NUKM36TKV2HAKTYZABPMS", "length": 28655, "nlines": 127, "source_domain": "gujjugeek.in", "title": "માફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના ! | GujjuGEEK", "raw_content": "\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nસ્ત્રીનાં કાયદા અને અધિકાર\nમાફ કરો ને માંડી વાળો : રુસ્તમ ફિલમની સત્ય ઘટના \nવ્હાલાં વાંચકમિત્રો, દિવાળી અને નવા વર્ષનાં મોડેથી શુભેચ્છાઓ અને અભિનંદન ઘણાં બધાં દિવસ પછી અમે હવે ફરીથી એક્ટિવ થયાં છીએ. જરૂરી કામનાં લીધે હું અટવાયો હતો. હવે ફરીથી ગુજ્જુગિકનાં ટ્રેક પર નવાં વિચારો સાથે ફરીથી ચઢી ગયો છું. આજે વાત કરીયે, 12 ઓગષ્ટનાં રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રુસ્તમ’ની સત્ય ઘટના, એટલે કે કે.એમ.નાણાવટીની ઘટના \nનવાઈ લાગે, પણ વાત સાચી છે ઇતિહાસમાં એવા કોઈને કોઈ કેસ કોર્ટરૂમમાં આવે જ છે જેનાં કારણે કાયદાનાં ચોપડાંમાંથી જૂનાં પાનાં ફાડી નાખવા પડે છે , અથવા તો કોરાં પાનાં પર નવા કાયદાનું મથાળું લખવું પડે છે. એવમાંનો જ એક કેસ, ‘કે.એમ.નાણાવટી બનામ મહારાષ્ટ્ર રાજ્ય’ . કાવસ માણેકશા નાણાવટી, તેમની પત્ની સિલ્વીયા નાણાવટી અને તેમનાં મિત્ર પ્રેમ ભગવાનદાસ આહુજાને કેન્દ્રમાં રાખી થેયેલી એક સત્ય ઘટના, અને તેનો ચુકાદો ઇતિહાસમાં એવા કોઈને કોઈ કેસ કોર્ટરૂમમાં આવે જ છે જેનાં કારણે કાયદાનાં ચોપડાંમાંથી જૂનાં પાનાં ફાડી નાખવા પડે છે , અથવા તો કોરાં પાનાં પર નવા કાયદાનું મથાળું લખવું પડે છે. એવમાંનો જ એક કેસ, ‘કે.એમ.નાણાવટી બનામ મહારાષ્ટ્ર રાજ્ય’ . કાવસ માણેકશા નાણાવટી, તેમની પત્ની સિલ્વીયા નાણાવટી અને તેમનાં મિત્ર પ્રેમ ભગવાનદાસ આહુજાને કેન્દ્રમાં રાખી થેયેલી એક સત્ય ઘટના, અને તેનો ચુકાદો ચુકાદો તો ખરો જ , તેની સાથે સાથે ભારતનાં કાયદાનાં ચોપડાંમાંથી ‘જ્યુરી સિસ્ટમ’નાં પાનાં હંમેશા માટે ફાડીને ફેંકી દેવાયા.\nવાત છે, 1950નાં દાયકાની…\nઆજનું મુંબઈ, એ વખતેનું બૉમ્બે કમાન્ડર કાવસ માણેકશા નાણાવટી નૌકાદળનો મોભાદાર અને પત્નીને વફાદાર ઓફિસર હતા. નાણાવટીની સાથે પ્રેમ ભગવાનદાસ આહુજાને દોસ્તી હતી. નૌકાદળના ઓફિસર તરીકે સાહસિક પારસી યુવાનને યુરોપમાં ઘણા બંદરો કે નૌકાદળમાં જવાનું થતું. તેને અંગ્રેજી પત્ની સિલ્વીયા થકી બે પુત્રો અને એક પુત્રી થયા. નાણાવટીને ���ૌકાદળના કર્મચારી તરીકે લાંબા ગાળાની ડ્યૂટી વિવિધ બંદરે અને દેશમાં કરવી પડતી.\nપ્રેમ આહુજાનો મોટરકારનો સ્ટોર હતો. આહુજા દેખાવડો સિંધી યુવાન હતો. તેના મોટરકારના બિઝનેસ સિવાય તેનો બીજો ‘બિઝનેસ’ સ્ત્રીઓને પ્રેમમાં પાડવાનો ગણાતો હતો. તે ‘બિઝનેસ’માં કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયા પણ એક દેખાવડી ‘ગ્રાહક’ બની, પોતાનો દેહ પ્રેમ આહુજાને અર્પણ કરીને પ્રેમના જથ્થાબંધ ‘દુકાનદાર’ને સામે ચાલીને સિલ્વિયા પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી. ધીમે ધીમે બંનેનાં સબંધોએ વેગ પકડ્યો.\n1 નવેમ્બર (લગભગ 1958)ના રોજ નાણાવટી જ્યારે મુંબઈમાં હતાં અને તેના ફ્લેટમાં પાછા ફર્યા ત્યારે તેમની પ્રેમિકા અને પત્ની સિલ્વીયા મૂડમાં નહોતી. જાણે ખોવાયેલી-ખોવાયેલી દેખાતી હતી. એટલે કમાન્ડર નાણાવટીએ પૂછ્યુ કે ‘શું બાબત છે ત્યારે સિલ્વીયાએ એક અંગ્રેજ હોવા છતા ભારતીય નારીની ઢબે કબુલ્યું કે ‘મારે પ્રેમ આહુજા સાથે આડો સંબંધ છે. અને વાત મારા આત્માને ખોતરી ખાય છે તેથી કબુલ કરી લેવા માગું છું કે મારે પ્રેમ આહુજા સાથે આડો અને શરીર સંબંધ હતા.’ તે પછી આખું કુટુંબ મેટ્રો થિયેટરમાં ફિલ્મ જોવા ઉપડ્યું અને સિલ્વીયા તેમ ત્રણ સંતાનોને ઉતારીને કમાન્ડર નાણાવટી થિયેટર છોડીને નૌકાદળની વડી ઓફિસે ગયો. ઓફિસે જઈને તેણે સ્ટોરમાંથી પિસ્તોલ અને કારતુસ લીધા. તે સીધો પ્રેમ આહુજાના ફ્લેટ ભણી ઉપડ્યો. ત્યાં બન્ને મિત્રો સામસામા આવી ગયા. નાણાવટીએ તેના મિત્રને પૂછ્યું ‘તું સિલ્વીયાને પ્રેમ કરે છે ત્યારે સિલ્વીયાએ એક અંગ્રેજ હોવા છતા ભારતીય નારીની ઢબે કબુલ્યું કે ‘મારે પ્રેમ આહુજા સાથે આડો સંબંધ છે. અને વાત મારા આત્માને ખોતરી ખાય છે તેથી કબુલ કરી લેવા માગું છું કે મારે પ્રેમ આહુજા સાથે આડો અને શરીર સંબંધ હતા.’ તે પછી આખું કુટુંબ મેટ્રો થિયેટરમાં ફિલ્મ જોવા ઉપડ્યું અને સિલ્વીયા તેમ ત્રણ સંતાનોને ઉતારીને કમાન્ડર નાણાવટી થિયેટર છોડીને નૌકાદળની વડી ઓફિસે ગયો. ઓફિસે જઈને તેણે સ્ટોરમાંથી પિસ્તોલ અને કારતુસ લીધા. તે સીધો પ્રેમ આહુજાના ફ્લેટ ભણી ઉપડ્યો. ત્યાં બન્ને મિત્રો સામસામા આવી ગયા. નાણાવટીએ તેના મિત્રને પૂછ્યું ‘તું સિલ્વીયાને પ્રેમ કરે છે ભલે. પણ તું સિલ્વીયાને પરણવા માગે છે ભલે. પણ તું સિલ્વીયાને પરણવા માગે છે અને અમારા ત્રણ સંતાનોને તું પાળવા ઈચ્છે છે અને અમારા ત્રણ સંતાનોને તું પાળવા ઈચ્છે છે’ આહુજાએ સ્પષ્ટ ના પાડી અને ધૃષ્ટતા સાથે રીપીટ કરી કે- ‘હું જે જે સ્ત્રીની સાથે લફરુ કરું તેની સાથે પરણું તો કેટલીને પરણવી પડે કોઈ પાર આવે.’ આવા ઉદ્ધત જવાબથી ઉશ્કેરાઈને કમાન્ડર નાણાવટીએ તેની પિસ્તોલમાંથી ત્રણ ધડાકા ર્ક્યા અને પ્રેમ આહુજા ત્રણ ગોળીથી લોહીના ખાબોચીયામાં પડીને મરી ગયો. પછી નાણાવટીએ પોલીસ ઓફિસર સમક્ષ ઘટના કબુલ કરી.\nકોર્ટરૂમમાં આ કેસની ફાઈલો પહોંચી. નાણાવટીએ કબૂલ કરતાં કહ્યું કે,”મેં મર્ડર તો કર્યું છે,પણ હું દોષી નથી.” પ્રેમ આહુજા તરફથી રામ જેઠમલાણી કેસ લડવા ઉભા રહ્યા, જયારે નાણાવટી તરફથી કાર્લ ખંડાવલા રહ્યા. કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો અને મુંબઈ શહેરમાં અખબારોમાં પ્રખ્યાત થઈ ગયો. અખબારોમાં વારંવાર એક વાત છપાઈ કે કમાન્ડર નાણાવટી નૈતિકતાનો આગ્રહી ઓફિસર હતો. દેશદાઝ વાળો કમાન્ડર હતો કોર્ટમાં જ્યુરીએ નાણાવટીને ‘નિર્દોષ’ જાહેર કર્યો બચાવ થયો કે નાણાવટીએ તે અતિરોષવાળી ક્ષણમાં પત્ની સાથે જારકર્મ કરનાર મિત્રને માર્યા હતો. પણ પછી મુંબઈ હાઈકોર્ટ અને બીજી કોર્ટોમાં કે લાંબો ચાલ્યો અને ચર્ચાયો. કોર્ટમાં જ્યુરી દ્વારા નિર્ણય લેવાનો હતો. કોર્ટમાં આ કેસનાં બે પડખા હતાં એક, કે આ અગાઉથી વિચારીને કરાયેલી હત્યા છે અને બીજું પડખું, કે, “આ અચાનક થઇ ગયેલી હત્યા છે.”\nટૂંકમાં, કાર્લ ખંડાવલાએ એમ સાબિત કરવાનું હતું કે, આ એક “અચાનક થયેલી હત્યા છે” અથવા જેઠમલાણીએ એમ સાબિત કરવાનું હતું કે આ “આગાઉથી વિચારીને કરેલી હત્યા છે.”\nકોર્ટરૂમની અંદર અને બહારનું વાતાવરણ \nઆ કેસ દરમિયાન, કોર્ટની બહારનું વાતાવરણ, મીડિયાનાં એકતરફી સ્ટેટમેન્ટ અને નાણાવટીને મળેલો પબ્લિક સપોર્ટ, આ ત્રણ બાબતોએ તો નાણાવટીને પહેલેથી જ નિર્દોષ જાહેર કરી દીધાં હતાં. મુંબઈની સેશન્સ કોર્ટ સામે મુંબઈ અને બીજાં શહેરોના વાચકોને નાણાવટીએ તેની પત્ની સિલ્વિયાને પ્રેમ કરનારા પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું તે પ્રસંગ જાણવો હતો, તે બહારગામથી મુંબઈ આવ્યા હતા. મુંબઈ સેશન્સ કોર્ટમાં કેસ સાંભળવા ઘણા મુંબઈના લોકોએ ઓફિસમાંથી રજા લીધી હતી. કમાન્ડર નાણાવટીને સૌ જોવા માગતા હતા. ઓફિસના પટાવાળા, વોચમેન, સારાં ઘરની સ્ત્રીઓ વગેરે કોર્ટ બહાર ભેગા થયા હતા. પોલીસની વાન આવી. તેમાથી ખૂનનો આરોપી કમાન્ડર નાણાવટી ઊતર્યો. ઘણી સ્ત્રીઓ જેને નાણાવટી પ્રત્યે સહાનુભૂતિ હતી તેઓ ‘નાણાવટી, નાણાવટી’ના પોકાર કરવા માંડી હતી. નાણાવટી તેના મેડલવાળા નૌકાદળના યુનિફોર્મ સાથે આવ્યો હતો. આખી કોર્ટ ભરાઈ ગઈ હતી.\nકોર્ટમાં ખૂન કેસનો ચુકાદો આવવાનો હતો, તે દરમિયાન મુંબઈ અને ભારતનાં અખબારોમાં રોજેરોજ પહેલે પાને મથાળાં છપાતાં હતાં. ‘શું કમાન્ડર નાણાવટીની પત્ની સિલ્વિયાને પ્રેમ કરનારા પ્રેમ આહુજાના ખૂન બદલ નાણાવટીને સજા થશે કે નહીં’ ‘કેવી સજા થશે’ ‘કેવી સજા થશે\nકોર્ટરૂમ આખો ખીચોખીચ ભર્યો હતો. અખબારો ગરમાગરમ ભજીયાની જેમ વેચાતાં હતાં. ‘બ્લિટ્ઝ’ નામનું અંગ્રેજી સાપ્તાહિક જે 25 પૈસામાં વેચાતું હતું, તેના કાળા બજાર થતા હતા. છાપાંના ફેરિયા ખૂબ કમાતા હતા. એટલી હદે કેસ ચગ્યો કે કમાન્ડર નાણાવટીએ આહુજાનું ખૂન કરવામાં જેવી પિસ્તોલ વાપરી હતી, તે પિસ્તોલની નકલો વેચાવા માંડી. કમાન્ડર નાણાવટીની પત્નીને પ્રેમ કરનારા પ્રેમ આહુજા જે ટુવાલ પહેરીને કમાન્ડર નાણાવટી સામે આવેલો તે ટુવાલની પ્રતિકૃતિઓ વેચાવા માંડી હતી\nકોર્ટની અંદર એક પછી એક દલીલો આવવા લાગી, ઘડીક સમય માટે શાંત અને ધબકારા વધીજાય એવા સ્ટેટમેન્ટ આવતાં, અને ઘડીક ઘડીકમાં તો બખારો થઇ જતો. વળી પેલું તો ખરું જ, “ઓર્ડર ઓર્ડર” એકદમ સ્કૂલનાં ક્લાસ જેવું વાતાવરણ, શિક્ષક કોઈને વઢતા હોય ત્યારનું, વિદ્યાર્થીઓ શિક્ષકની ઘેરહાજરીમાં બખારો કરે તે, અને ટીચર નું ચૂપ \nમુંબઈ સેશન્સ કોર્ટે, જયુરીની મદદથી નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા. આ જ્યુરીમાં એક રેજીનાલ્ડ પીયર્સ જ એક એવાં જજ હતાં જેમણે નાણાવટી વિરુદ્દ વોટ કર્યો હોય. નાણાવટીને રિહા કર્યા. પણ એ વખતનાં સેશન્સ જજ રતિલાલ ભાઈચંદ મહેતાએ મુંબઈની હાઈકોર્ટમાં આ કોર્ટમાં જૂરીનાં નિર્ણયને ખોટો છે એમ અપીલ સાથે કોર્ટને ફરીથી કોર્ટરૂમમાં લાવ્યાં. હવે કેસ મુંબઈની હાઇકોર્ટમાં પહોંચ્યો. કોર્ટનું વાતાવરણ પણ પહેલાંની જેમ સ્કૂલના વર્ગ જેવું બંને પક્ષ તરફથી દલીલો આવવાં લાગી . એવામાં જેઠમલાણી ખરાં ખેલાડી નીકળ્યાં. કાર્લ એમ સાબિત કરી રહયાં હતાં કે આ એક અચાનક થયેલી હત્યા છે, એવામાં જ જેઠમલાણી એ તેમની દલીલો પર પોતાની દલીલ મૂકી કે …\nજો ખરેખર બંને વચ્ચે લડાઈ થઇ હોય તો, પ્રેમ આહુજાએ જે ટુવાલ પેહેર્યો હતો તે કેમ ના નીકળ્યો ( જે એ ઘટનાસ્થળનાં ફોટોમાં દર્શાવ્યું હતું તેમ)\nઆહુજાનો મૃતદેહ બાથરૂમની નજીક મળ્યો હતો, એવું તો ના જ બની શકે કે નાણાવટી એ તેમને બાથરૂમની પાસે જઈને બંદૂક ચલાવી હોય.\nબંદૂકની ગોળીની ઇન્ટેન્સિટી પરથી સ્પષ્ટ છે કે, ગોળી અમુક અંતરેથી ચલાવેલી છે. જેથી એમ તો ના જ બની શકે કે બંને વચ્ચે લડાઈ થઇ હોય.\nઆ દલીલોને મહત્વ આપી, હાઇકોર્ટે નાણાવટીને IPC 302ની ધારાહેઠળ આજીવન કેદની સજા સાથે દોષી જાહેર કર્યા. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો અને ત્યાં પણ બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણયને માન્ય ગણ્યો. ભારતનાં ઇતિહાસનાં શ્રેષ્ઠ વકીલ તરીકે નામ લખાવનાર રામ જેઠમલાણીનાં જીવનનો આ સૌથી પહેલો મહત્વનો કેસ હતો. જેનાથી તેમને નામના મળી. તેમણે તેમનાં સિનિયર વકીલકાર્લ ખંડાવલા હરાવ્યાં.\nસુપ્રીમ કોર્ટે નાણાવટીને દોષી જાહેર કર્યા. નાણાવટી જે, યુનાઇટેડ કિંગડમમાં ભારતીય નૌકાદળનાં હાઈકમિશનર હોવાને કારણે તેમનાં નહેરૂ પરિવાર સાથે ગાઢ સંબંધ હતાં. નાણાવટીનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે જવાહરલાલ નહેરુ આપણાં દેશનાં વડાપ્રધાન હતાં. અને તેમનાં બહેન વિજયલક્ષ્મી પંડિત મુંબઈનાં ગવર્નર હતાં. ભારતનાં બંધારણમાં ગવર્નર અને વડાપ્રધાનને એક સત્તા આપવામાં આવેલી છે કે તેઓ કોઈ પણ કોર્ટનાં સ્ટેટમેન્ટને માફ કરી શકે છે. નાણાવટીએ પણ માફી માટે અરજી કરી. પહેલાં સરકાર એમ માનતી હતી કે જો માફી આપીશું તો સિંધી કોમ્યુનિટીની વોટબેંક પાર અસર થશે. એવામાં સિંધી કોમ્યુનિટીનાં ભાઈપ્રતાપ હતાં, જેમની સ્વાતંત્રતાની લડાઈમાં અગત્યની ભૂમિકા હતી. તેમને પણ કોઈ કેસમાં દોષી જાહેર કર્યા હતાં. તેમણે પણ માફી માટે અરજી કરી હતી. સરકારે આમ, બંને અરજીને સમજી વિચારીને,અને સિંધી અને પારસી કોમ્યુનિટીને જોડવાનાં ઉદ્દેશથી બંને અરજી સ્વીકારી બંનેને માફ કર્યા.\nઆમ, કાવસ નાણાવટી,ને આ કેસમાંથી રાહત મળી ત્યારબાદ નાણાવટી,પત્ની અને બાળકો સાથે હંમેશા માટે કૅનેડા જતાં રહ્યાં.\nસિલ્વિયાએ પ્રેમ આહુજા સાથેના આડા સંબંધનો એકરાર કરતાં કમાન્ડર નાણાવટીએ સિલ્વિયાને માફ કરી દીધી. આખી સ્ટોરીમાં હીરો બનનાર કમાન્ડર નાણાવટી હતો. સ્ત્રીઓ માટેનો હીરો કે તેણે બેવફા પત્નીને માફ કરી હતી. 1950ના દાયકાના કેસને ફરી પાછો બોલિવૂડની ફિલ્મ ‘રુસ્તમે’ તાજો ર્ક્યો છે. તમે પોતે ફિલ્મ જોઈને કમન્ડર નાણાવટીની તરફેણમાં તેણે પ્રેમ આહુજાનું ખૂન ર્ક્યું, તે ઘટનાથી બનતા સુધી નાણાવટીને માફ કરશો જ. 1952-53માં બનેલી ઘટના આજે પણ સમાજમાં આડા સંબંધોની ‘બાંધી મુઠ્ઠી’ને ખુલ્લી કરે છે અને નીચેનાં સત્યો ધ્યાન રાખવા જેવા ગણે છે, પણ આડા સંબંધોની બાંધી મુઠ્ઠી કોઈક વાર ખૂલે છે પછી બંધ રહે છે.\nમુંબઈ કે અમદાવાદ કે વડોદરા જેવું શહેર હોય તે 70 વર્ષ પહેલાંનું હોય કે 2016નું શહેર કે ગામડું હોય, ત્યાં તમારા પતિ કે પત્નીનો કોઈ સાથે એક ‘પ્રેમપ્રસંગ’ થાય, તેનાથી તમે પોતે ન્યાયાધીશ બનીને પતિ કે પત્નીને છોડી દેવાની ઉતાવળી ભૂલ કરશો. ક્ષમા’ શબ્દ સંસારના દરેક વ્યવહારમા ખૂબ ઉપયોગી છે. નાની-નાની વાતમાં તમારાં બાળકોની ભૂલો માટે માફ કરો, ત્યારે તમે મા-બાપ તરીકે સંતાનોને ખૂબ વહાલાં લાગો છો.\nમાતા પ્રત્યે બાળકોને શું કામ વધુ પ્રેમની લાગણી હોય છે એટલા માટે કે બાળકોના નાના-મોટા દોષો કે ગુનાઓ માતા માફ કરે છે. આજે 2016માં જીવવા માટે ડગલે ને પગલે તમારે મિત્રોને, પત્નીને અને પતિને કે સંબંધીને માફ કરતાં શીખી જવું પડશે. એક વાક્ય અમે બહુ વારંવાર બોલતાં, તે સાદું વાક્ય સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવું છે- ‘માફ કરો ને માંડી વાળો.’\n– ‘શ્રી કાંતિ ભટ્ટ’ની દિવ્યભાષ્કરમાંની કોલમ “આસપાસ”માંથી પ્રેરિત થઇને (તારીખ : 08 અને 15 સપ્ટે,2016)\nPrevious articleસ્ત્રીનાં કાયદા અને અધિકાર : ભાગ-1\nNext articleEXCLUSIVE | ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ | વાંચો શું કરવું \nહું ગુજરાતી લેખો, પુસ્તકો (થોડા ગણા ) , આત્મકથાઓ વાંચવામાં વધારે રુચિ ધરાવું છું. ગુજરાતી કવોરા પર પણ મેં હવે રોજ, સમય કાઢીને 2–3 જવાબ લખવાનો નિર્ણય લીધો છે. (16/02/2020) આ ઉપરાંત મેં, ગુજરાતને ગર્વ અપાવે તેવા તથ્યો અને કિસ્સાઓ પર રિસર્ચ કરીને 1–1મિનિટના ટૂંકા વિડીયો માટે લેખો લખવાનું શરુ કર્યું છે. જો તમે જોડાવા માંગતા હોય તો તમે મને કવૉરા અથવા ઇન્સ્ટાગ્રામ( Urvish015 ) પર મેસેજ કરી શકો છો \n‘ગુજરાત પ્રિંટીંગ પ્રેસ’ અને તેની સમયરેખા \nકાન્હો બધા ને આટલો પ્રિય કેમ \nપપ્પા અને સોશિયલ મીડિયા \n યા હોમ કરી ને પડો ફતેહ છે આગે , નર્મદ ના આ ધારદાર વાક્ય સાથે અમે પણ ફતેહ કરવા નીકળી પડ્યા અને જોત જોતામાં આ સફર ના 5 વર્ષ વીતી ગયા અને આગળ પણ આ અદ્ભુત સફર ચાલતો રહેશે. જય શ્રી કૃષ્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00597.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://archive.readgujarati.in/sahitya/?p=633&print=1", "date_download": "2020-08-06T18:54:52Z", "digest": "sha1:64XW7B72PBYRO4HRXC4G56SNA2BOSSWS", "length": 11556, "nlines": 15, "source_domain": "archive.readgujarati.in", "title": "Readgujarati.com » દેશી Vs ડૉલર – પૂર્વી ગજ્જર » Print", "raw_content": "\nદેશી Vs ડૉલર – પૂર્વી ગજ્જર\n[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી પૂર્વીબહેન ગજ્જરનો (ઑસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : purvi_gajjar@hotmail.com ]\nઆ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહિ…..\nરમેશ પારેખની કવિતાની આ કડી કેટલા લોકોની જિંદગીની વાસ્તવિકતા હશે….શું ખબર ખાસ કરીને પરદેશમાં રહેતાં ભારતીયોની જિંદગી. જો કે જિંદગીને માપનારા જેમ બહુ ઓછા હોય તેમ જ પરદેશ આવીને પોતાનાં સુખ-દુ:ખ, વિકાસ કે વિનાશ, ગમા-અણગમા કે સંતોષનું માપ કાઢનારા પણ બહુ ઓછા હોય છે. અહીં આવ્યા, નોકરીમાં ચાલી જોઈએ એટલું અંગ્રેજી ફાવી ગયું અને ખાતામાં ડૉલર જમા થવા માંડ્યા એટલે ભયો ભયો…..\nવિકસીત દેશનું લેબલ, ઊંચી ઈમારતો, હાઈટેક સુવિધાઓ, શિસ્તબદ્ધ નાગરીકો, સ્વચ્છ રસ્તા કે શૌચાલયો અને આધુનિક જીવનધોરણ કોઈ દેશનાં વિકાસનું માપદંડ હોઈ શકે પણ જનજીવનનાં ધબકાર માપવાનું નહિ, ખાસ કરીને પરદેશીઓનાં. પરંતુ આપણે ભારતીયો આ વાત વિચારવાની કે સમજવાની તસ્દી ભાગ્યે જ લેતાં હોઈએ છીએ. વળી વ્યક્તિએ વ્યક્તિએ સુખ અને ગુણવત્તાની વ્યાખ્યા બદલાય છે. આપણે જુદા-જુદા, આપણને સતાવતા સવાલો જુદાં, આપણી તાકાતનાં જોરે શોધેલાં તેનાં જવાબો જુદા અને જાત સાથેનાં સમાધાનના પેંતરા પણ જુદા. આ સૌનાં સરવાળાથી સર્જાય છે વિદેશની દેશી દુનિયા, જ્યાં ડૉલરનાં જોર સામે દરેક સમાધાન, સમજણ અને સરખામણીનું જોર ઓછું પડે છે. દેશી મન અને વિદેશનાં ધન વચ્ચે અટવાતો ભારતની માટીનો માણસ સતત મથામણમાં રહે છે…પાછા જવું કે રહેવું દેશ કે ડૉલર સતત ચાલ્યો કરતો આ સંધર્ષ એટલે માનસિક અખાડો, કે જ્યાં ચાલે છે વિચારોની મારામારી, તુક્કાઓની અફડાતફડી અને સંજોગોની અદલાબદલી. જેણે પરદેશની દુનિયામાં સર્જી છે એક એવી સૃષ્ટિ જ્યાં મિત્રતા, પ્રેમ, પરિવાર, સંબંધ, સંસ્કૃતિ, ધર્મ, માનવતા બધું જ છે, પણ બદલાયેલાં સમીકરણ અને વટલાયેલા સ્વરૂપે. જેના પાયામાં છે દેશી માણસનું વિદેશી માનસ….એટલે દેશી Vs ડૉલર.\nપરદેશની દેશી જિંદગીમાં અત્યાર સુધી સમૃદ્ધિ, સગવડ અને જલસાનાં જ ઉલ્લેખો આવ્યા છે. જેણે દેશમાં બેઠેલાઓને સુખનાં સરનામાં તરીકે પરદેશનું નામ-ઠામ પકડાવી દીધું છે. આને બનાવટ કહેવી કે ઢાંકપીછોડી પરંતુ બધે જ હોય તેમ અહીંની જિંદગીમાં પણ સુખની સાથે દુ:ખ છે. તે પણ એવા કે ના કોઈને કહી શકાય કે ના રહી શકાય. ભારતમાં રોજનું કમાઈને રોજ ખાનારો માણસ પણ રાત પડે ગરમ રોટલા ભેગો થાય છે. અહીંનાં માણસ પાસે ખાધે ખુટે નહિ તેટલું છે પણ તાજુ-ગરમ ખાવા માટે તેણે વીકએન્ડ અથવા તો જમવાનું આમંત્રણ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે પરંતુ બધ��� જ હોય તેમ અહીંની જિંદગીમાં પણ સુખની સાથે દુ:ખ છે. તે પણ એવા કે ના કોઈને કહી શકાય કે ના રહી શકાય. ભારતમાં રોજનું કમાઈને રોજ ખાનારો માણસ પણ રાત પડે ગરમ રોટલા ભેગો થાય છે. અહીંનાં માણસ પાસે ખાધે ખુટે નહિ તેટલું છે પણ તાજુ-ગરમ ખાવા માટે તેણે વીકએન્ડ અથવા તો જમવાનું આમંત્રણ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે દેશમાં સપનાંની દુનિયા સમૃદ્ધ છે જ્યારે અહીં તો સપનાં જોવાનો પણ સમય નથી. કારણ અહીંની હકીકતો સપના જેટલી જ અઘરી હોય છે.\nવિદ્યાર્થીને જોઈએ છે – ડીગ્રી, પરદેશનું નાગરિકત્વ, કાયમી નોકરી અને ના તૂટે તેવા લગ્ન. જ્યારે દંપતીને આશા છે – કહ્યું માને તેવા છોકરાં, પોતાનું ઘર કે જેનું મોરગેજ ભરવા માટે દંપતિ બંન્ને કમાઈ શકે તેમજ બાળકો સંભાળવા દેશમાંથી આવી શકે તેવું પરિવારજન. આમાનું બધું પરવારીને બેઠા હોય તેમને બીક છે વિલાયતી જમાઈ કે વહુની. તે પ્રકરણ પતી ગયું હોય તો જોઈએ છે, પૌત્ર-પૌત્રીને મોટા કરવાની જવાબદારીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ. આ બધું ક્રમશ ચાલ્યા જ કરે છે જેને કારણે ચેન, સલામતી અને આરામ અહીં એટલા મોંઘા છે કે મોટાભાગના માણસો ગરીબીની રેખા નીચે જીવતા જેવા જ લાગે. કોઈ સ્વીકારતું નથી એ એક અલગ વાત છે \nઆપણાં દેશમાં ગરીબી, બેકારી, વસતી અને ભ્રષ્ટાચાર જેવાં વિકાસને રૂંધતા અમર પડકારો છે, આ જ પરિબળો અહીં પણ છે… જરા જુદી રીતે. ગરીબી અહીં પણ છે, આર્થિક નહીં પરંતુ માનસિક – જેમાં એક ભારતીયને જોઈને બીજા ભારતીયને હસવાનું પણ પોસાતું નથી. અહીં લોકો મનથી, વિચારોથી, વર્તનથી ગરીબ છે. કામ અને કમાણી કરનારા ઘણાં ખરાં બેકાર છે કારણ તેમની નોકરી તેમનાં ભણતર, આવડત કે અનુભવનાં ક્ષેત્રમાં નથી, જેથી લાયકાતથી માણસ બેકાર થતો જાય છે. બાળકો હોય તો પોતાની રીતભાત પ્રમાણેનો ઉછેર આપવાની ચિંતા. મા-બાપમાંથી એક ઘેર રહે તો બેન્ક બેલેન્સનાં ઉછેરમાં ઉણપ આવે, ચાઈલ્ડ કેરમાં મોકલે તો મોંઘુ પડે. બાળકો છે, પણ પારિવારીક જીવન બેન્ક બેલેન્સ અને ઘડિયાળનાં કાંટા પર નિર્ભર છે. આર્થિક ભ્રષ્ટાચાર કરવાની તક નથી પણ લાગણી અને સંવેદનામાં શક્ય તેટલી ભેળસેળ કરીને સંબંધો નિભાવાય છે, કારણ માણસ અને હૂંફ બે જ એવી બાબત છે જે ડૉલરથી નથી ખરીદી શકાતી.\nદેશમાં આપણને એન.આર.આઈ કહે પણ શુદ્ધ ગુજરાતીમાં આપણી દશા ‘ધોબીનાં કુતરાં નહિ ઘરનાં કે નહિ ઘાટનાં’ જેવી છે. દેશીપણા પર પરદેશનો ગિલેટ ચડાવીને ફરનારા આપણે મોટા-મોટા દેશમાં રહેનારાં નાનાં-નાના માણસો. ડગલે ને પગલે હાંફી જનારા, થાકી જનારા અને ક્યારેક તો હારી જનારા, છતાં ડૉલરનાં મોહમાં દોડતા રહેનારાં. આ રઝળપાટમાં ક્ષણે-ક્ષણે બદલાતી આપણી માનસિકતા, વ્યક્તિત્વ અને જિંદગીનાં રંગરૂપની દાસ્તાન પરદેશની જિંદગીમાં પારદર્શકતા લાવવાના હેતુથી લખાઈ રહી છે. આપણી વચ્ચે થતી રહેતી વિચારોની લેવડ-દેવડ અને અનુભવથી પ્રેરિત આ લખાણમાં પ્રમાણિક રહેવાનો દાવો નહિ પણ પ્રયત્ન ચોક્કસ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/interior-ministry-approves-deployment-of-armed-forces-across-the-country/173096.html", "date_download": "2020-08-06T19:20:07Z", "digest": "sha1:I6EKVTPHRUXMLGMFTDM7ABULRLAIC3KL", "length": 4628, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "કોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી | નવગુજરાત સમય", "raw_content": "\nકોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી\nકોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી\n1 / 1 કોરોના વાયરસ: પાકિસ્તાને સેના તહેનાત કરી\nસિંઘ પ્રાંતના માનવ સંસાધન મંત્રીને પણ કોરોનાનો ચેપ લાગ્યો\nપાકિસ્તાન શાર્ક દેશોમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. સ્થિતિ વધારે ખરાબ થતા પાકિસ્તાને હવે સેના તહેનાત કરવાનો નિર્ણય લીધો છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને યોગ્ય રીતે લાગુ કરી શકાય. દેશમાં અત્યાર સુધી 800થી વધુ કેસ સામે આવ્યા છે જેમાં સિંઘ અને પંજાબ સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ બંને જ પ્રાંત હાલ લોકડાઉન છે અને હવે સરકારે તમામ પ્રાંતોમાં સેના તહેનાત કરી છે.\nઆંતરિક મંત્રાલયે વિવિધ સૂચનો જાહેર કર્યા છે જેમાં સેના તહેનાત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં તમામ પ્રાંતો અને ક્ષેત્રોમાં સુરક્ષા માટે સેના તહેનાત કરવાની માગણી કરી હતી. આ ચાર પ્રાંતો સિવાય ઈસ્લામાબાદ, પીઓકે, અને ગિલગિત બાલ્ટિસ્તાનમા સેના તહેનાત કરવામાં આવી છે. આ નિર્ણય બંધારણના આર્ટિકલ 245 અને સીઆરપીસીનની કલમ 131 (એ) હેઠળ લેવામાં આવી છે.\nકોરોના વાયરસ પાકિસ્તાનમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંધના મંત્રી સઈદ ગનીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. શિક્ષા, શ્રમ અને માનવ સંસાધન મંત્રી ગનીએ ટ્વિટર આ જાણકારી આપી છે. હાલ તેઓ સેલ્ફ આઈસોલેશનમાં છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપાકિસ્તાનમાં લોકડાઉન કરી શકતા નથી, ઘરમાં જ રહો : ઈમરાન ખાન\nકોરોના વાયરસ: લોકો ઘરે છે કે નહીં તે જાણવા માટે તાઈવાનની સરકાર તેમના મોબાઈલ ટ્રેક કરી રહી છે\nપાકિસ્તાનમાં 300 લોકો કોરોના વાયરસની લપેટમાં, બેના મોતની પુષ્ટિ\nઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી: કિમ જોંગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%87%E0%AA%A4%E0%AB%81-%E0%AA%8F%E0%AA%AA%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BF", "date_download": "2020-08-06T18:18:13Z", "digest": "sha1:QQWLNQHAREANV34TIGZZHLGQJTSHH74E", "length": 10573, "nlines": 150, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "આરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન,લીધો આ નિર્ણય - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Technology આરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન,લીધો આ નિર્ણય\nઆરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન,લીધો આ નિર્ણય\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં આરોગ્ય સેતુ જેવી એપ શરૂ કરવા જઈ રહી છે, જેમાં આરોગ્ય સેતુ પાસે રહેલી તમામ તકનીકી સુવિધાઓ હશે. કોરોના વાયરસના ચેપને રોકવા માટે ભારત સરકારે આરોગ્ય સેતુ એપ્લિકેશન શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ લોકોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે એપ્લિકેશન શરૂ કરવા જઈ રહી છે, તેમાં બ્લૂટૂથ દ્વારા લોકોને કોરોના વાયરસ માટે શોધી શકાય છે. એપ્લિકેશન લોકોને તેમના રોગના લક્ષણો તેમજ તેમના નિદાન વિશે પૂછશે. સંગઠનના મુખ્ય જનસંપર્ક અધિકારી બર્નાડો મેરિઆનોએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેના લોકોને પણ કહેવામાં આવશે કે તેઓ આ રોગની તપાસ કેવી રીતે મેળવી શકે. જો કે, તે તપાસ કેવી રીતે કરશે તે દેશ પર નિર્ભર રહેશે.\nમેરિઆનોએ જણાવ્યું હતું કે ડબ્લ્યુએચઓ ટૂંક સમયમાં જ પ્લે સ્ટોર અને આઇઓએસ પર એપ્લિકેશન શરૂ કરશે. આ એપ્લિકેશનની તકનીક કોઈપણ સરકાર લઈ શકે છે, તેમાં નવી સુવિધાઓ લાવીને, તે તેનું પોતાનું વર્ઝન લોન્ચ કરી શકે છે.\nભારત સિવાય હાલમાં ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ દ્વારા પોતાની વાયરસ ટ્રેકિંગ એપ્લિકેશન શરૂ કરી છે. લોકોને આ એપ્લિકેશન દ્વારા સરળતાથી શોધી શકાય છે અને જો ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ તે જાણીતું છે.\nકેટલાક ઇજનેરો અને ડિઝાઇનરો જેમણે અગાઉ ગૂગલ અને માઇક્રોસ .ફ્ટમાં કામ કર્યું છે તેઓ આ એપ્લિકેશન પર કામ કરી રહ્યા છે. જો મોબાઈલમાં કોઈ સંપર્ક ટ્રેસિંગ એપ્લિકેશન છે, તો તે કયા લોકો આવ્યા હતા તે વિશે શોધી શકાય છે. અને શું તેઓ કોઈપણ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપ��્કમાં આવ્યા હતા.\nઆ માટે, આ એપ્લિકેશન બ્લૂટૂથ સેન્સરનો ઉપયોગ કરે છે. જો તેઓ કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ હોય, તો તરત જ તેમને એક ચેતવણી સંદેશ મોકલવામાં આવશે. આ એપ્લિકેશનનો એક ફાયદો એ પણ છે કે લોકો પહેલાના સમયમાં કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવા વિશે જાણી શકે છે.\nThe post આરોગ્ય સેતુ એપથી પ્રભાવિત થઇ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન,લીધો આ નિર્ણય appeared first on Gujju Media.\nPrevious articleગુજરાતમાં આવી શકે છે પગાર કાપ,આટલા ટકા સુધી ધટી શકે છે પગાર\nNext articleભારતમાં 2 દવાને મળી ટ્રાયલની મંજૂરી,આ દવાઓ કોરોના મટાડવામાં કરશે મદદ\nજાણો શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો ઈન્ટરનેટની સ્પીડ વધારવા અપનાવો આ રીત\nઓબામા સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેક કરનાર યુવકની ધરપકડ,1 દિવસમાં કમાયો હતો આટલા લાખ ડોલર\n59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ\nસુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ,ફિલ્મમાં જોવા મળશે સુશાંતનો હમશકલ\nPM મોદીએ આપી મોટી જાણકારી,જાણો સરકારની કઇ સ્કીમથી 1 કરોડ ગરીબોને...\nમિથુન ચક્રવર્તીએ યાદ કરી પોતાની સંઘર્ષ સ્ટોરી\nમુખ્યમંત્રીએ ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે કરી ચર્ચા,8મીથી ધાર્મિક સ્થાનો ખુલશે પણ...\nજાણો કોરોનામાં દુનિયાનો સૌથી મોટા પરિવારની શું છે હાલત\nઓનલાઈન ખરીદી કરવાની આદતથી બચો\nઆ દેશના રક્ષામંત્રીએ કોરોનાની રસી બનાવી હોવાનો કર્યો દાવો\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\nટ્વિટર યુઝર્સ માટે મોટા સમાચાર,કંપની કરી રહી છે આ ખાસ તૈયારી\nઇન્ટરનેટની દુનિયાનો મોટો ધમાકો, દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujjujevakoinahi.com/%E0%AA%89%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%96%E0%AA%BE%E0%AA%88-%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%A4%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AB%E0%AA%B0", "date_download": "2020-08-06T19:52:16Z", "digest": "sha1:SOAQEPOBSKSKQ2ZLAC4KC6THBPYRT4TR", "length": 10073, "nlines": 158, "source_domain": "www.gujjujevakoinahi.com", "title": "ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી - Gujju Jeva Koi Nahi - ગુજ્જુ જેવા કોઈ નહી", "raw_content": "ગુજ્જુ જેવા કોઈ નહી\nગુજ્જુ જેવા કોઈ નહી\nHome Recipes ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ...\nઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી\nઅત્યારે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે ભગવાનને ધરાવવા માટે પણ આપણે અલગ- અલગ મિઠાઇ બનાવતા હોઇએ છે, તેની સાથે જ વ્રતમાં ઘણી બધી વસ્તુઓ ખાવાની ના હોય છે ત્યારે મનપસંદ મિઠાઈ ખાવાનું મન થતુ હોય છે. અને એમા પણ ગુલાબ જાંબુ એક મિઠાઈ છે જે સૌવની પ્રિય છે.\nત્યારે ઉપવાસમાં તો આપણે ગુલાબ જાંબુ ખાઇ નથી શક્તા પણ જો ફરાળી ગુલાબ જાંબુ મળી જાય તો તેની વાત જ અલગ હોય છે, ત્યારે બનાવીએ ઉપવાસમાં ખાઇ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ\n4 ટેબલસ્પૂન સિંધાડાનો લોટ\n1/2 ટીસ્પૂન એલચી પાઉડર\n1/4 ટીસ્પૂન બેકિંગ પાઉડર\n1 ટીસ્પૂન ખાંડ પાઉડર\nફરાળી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા અમે ચાશની બનાવશું .તેના માટે એક વાસણમાં ખાંડ અને સવા 1 કપ પાણી નાખી મધ્યમ તાપ પર મૂકવું.10-12 મિનિટમાં ચાશની થઈ જશે. ત્યારે તેમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી દો. અને તાપથી ઉતારી લો. ચાશની પરફેક્ટ બની છે કે નહી તપાસવા માટે એક ટીંપા લઈને આંગળી અને અંગૂઠાની વચ્ચે ચોંટાડીને જુઓ જો જાડું તાર બની રહ્યું છે તો સમજી લો કે ચાશની બની ગઈ છે. જો નહી તો થોડીવાર વધુ થવા દો.\nહવે એક પેનમાં માવા નાખી 2-3 મિનિટ હલાવતા તેને નરમ કરી લો. તાપથી ઉતારીને ઠંડા કરી લો પછી તેમાં સિંઘાડાનો લોટ અને બેકિંગ પાઉડર મિક્સ કરી લો. તેમાં માવાના ગઠ્ઠાં બિલકુલ ન રહેવા જોઈએ,એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે તે મિશ્રણના મધ્યમ આકારના ગોળા બનાવી દરેક ગોળાના વચ્ચે એક કિશમિશ દબાવી તેને ફરી ગોળ બનાવી લો. કઢાઈમાં ઘીને સારી રીતે ગરમ કરો. પછી ગેસ ધીમો કરી તેમાં ગુલાબજાંબુ તળી લો.ગુલાબજાંબુને હંમેશા ઘીમાં તાપે તળવા જોઈએ નહિ તો તે ઉપરથી કાળા અને અંદરથી કાચાં રહી જશે. ગુલાબ જાંબુને હવે ચાશનીમાં નાખી દો. તૈયાર છે તમારી ફરાળી ગુલાબ જાંબુ.\nThe post ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ગુલાબ જાંબુ બનાવો ઘરે,જાણો ફરાળી ગુલાબ જાંબુની એકદમ ઇઝી રેસિપી appeared first on Gujju Media.\nPrevious articleસ્પાઇસજેટ પોતાની લાંબા અંતરની ઉડાન કરશે શરૂ, આ દેશમાં ઉડાન ભરવાની મળી પરવાનગી\nNext articleતમારા શાકભાજીને આ રીતે કોરોનાથી રાખો સુરક્ષિત,આ રીતે શાકભાજી ધોવાથી નહીં રહે ખતરો\nરક્ષાબંધન��ા તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની રેસિપી\nઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બનાવો ઘરે, જાણો ટેસ્ટી સાબુદાણાના વડા બનાવવાની રીત\nવરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી\nદીપિકા પાદુકોણએ કાપી રણવીર સિંહની મૂંછો\nઆસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવા માટે આગળ આવ્યુ આ સેલિબ્રેટી કપલ,ફેન્સને પણ કરી આ અપીલ\nગુજરાત હાઈકોર્ટે ઓનલાઈન એજ્યુકેશને લઇ લીધો મોટો નિર્ણય,સંપૂર્ણ ફી માફી અંગેનો પરિપત્ર પણ કર્યો રદ\nમુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો દિપીકાનો કૂલ અંદાજ\nલિપબામનો દરરોજનો વપરાશ તમારા હોઠને હાનિ પહોંચાડી શકે છે\nસલમાને સોશિયલ મિડિયા પર શેર કર્યો વિડિયો\n99% લોકો નથી જાણતા અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું...\nદુનિયાના ખતરનાકદળોના યુનિફોર્મ્સ, જાણો ભારતની સ્થિતિ\nગુજરાત ના કલાકાર એક દિવસના કાર્યક્રમ ના કેટલL રૂપિયા લે છે...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\nગુજરાત ના ક્યા કલાકાર ક્યાં ગામ ના છે જોવા માટે ક્લીક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2020-34/segments/1596439737019.4/wet/CC-MAIN-20200806180859-20200806210859-00599.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}