diff --git "a/data_multi/gu/2021-49_gu_all_0120.json.gz.jsonl" "b/data_multi/gu/2021-49_gu_all_0120.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2021-49_gu_all_0120.json.gz.jsonl" @@ -0,0 +1,338 @@ +{"url": "https://navgujaratsamay.com/navgujaratsamay-filmyfry/203837.html", "date_download": "2021-11-29T18:24:05Z", "digest": "sha1:232F4PCX6EE34UIPOXJOVZMWT2QO7EQZ", "length": 2002, "nlines": 38, "source_domain": "navgujaratsamay.com", "title": "બિગ બીની સોનુ સૂદ સાથે સરખામણી! | નવગુજરાત સમય", "raw_content": "\nબિગ બીની સોનુ સૂદ સાથે સરખામણી\nબિગ બીની સોનુ સૂદ સાથે સરખામણી\n1 / 1 બિગ બીની સોનુ સૂદ સાથે સરખામણી\nઆ સેક્શન ના વધુ સમાચાર\nલોકડાઉન ને એક વર્ષ એ કહેવું હવે બહુ સરળ લાગે છે, કેમ \nનવગુજરાત સમય - કંઈક અલગ કંઈક ખાસ - એપિસોડ 06\nનવગુજરાત સમય - કંઈક અલગ કંઈક ખાસ\nInternational Yoga Day 'યોગ કરીશું, કોરોનાને હરાવીશું'\nવિશ્વ સંગીત દિવસે જાણો કેવી રીતે બન્યું સંગીતકારોનું લોકડાઉન સંગીતમય..Kirtidan Gadhvi Aditya Gadhavi @Hardik Dave Aishwarya Majmudar Praher S Vora Praher S Vora આ કલાકારો સાથે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/3809/", "date_download": "2021-11-29T18:11:30Z", "digest": "sha1:NZHTZMVKBGBSI6ZLP3IWIDCGAYD3T4VJ", "length": 13066, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "શહેરનો એસ.ટી. ડેપો અને ભંગાર બસોથી મુસાફરો તોબા - Lok Sansar Dailynews", "raw_content": "\nઆનંદનગર રામેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ઉત્સવ\nભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ’નિરામય અભિયાન’ નો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી\nપ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ\nલૂંટના ગુનામાં નાસતો ફરતો ગીલો ટાણા ચોકડીએથી ઝડપાયો\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Uncategorized શહેરનો એસ.ટી. ડેપો અને ભંગાર બસોથી મુસાફરો તોબા\nશહેરનો એસ.ટી. ડેપો અને ભંગાર બસોથી મુસાફરો તોબા\nભાવનગર જિલ્લાનો એસ.ટી. ડેપો મથક લાંબા સમયથી જર્જરીત હાલતમાં છે. અધુરામાં પુરૂ આ ડેપો દ્વારા ચલાવવામાં આવતી બસો પણ મુસાફરી માટે બિલકુલ યોગ્ય ન હોય તેવી કંડમ હાલતની દોડાવાઈ રહી હોય જેને લઈને મુસાફરો ખાનગી બસો તરફ વળ્યા છે.\nરાજ્ય સરકાર તથા એસ.ટી. નિગમ દ્વારા છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી સૌરાષ્ટ્રના ૪ મહત્વના જિલ્લામાં આવેલ મુખ્ય એસ.ટી. ડેપોને આલા દરજ્જાનું બનાવી મુસાફરોની સુવિધાઓમાં નોંધપાત્ર વૃધ્ધિ કરશે. અદ્યતન બિલ્ડીં��� સાથોસાથ આરામદાયક મુસાફરી માટે સારી બસો ઉપલબ્ધ કરાવાશે. ડેપોમાં પ્રવાસીઓને પાયાની સવલતો સાથે સમગ્ર સંકુલ ગંદકીથી મુક્ત હશે. સ્વચ્છ મથક આવનાર લોકોને વિદેશના હવાઈ મથક જેવી અનુભૂતિ કરાવશે. આવી વાતોના વડા અને ખોટા આશ્વાસનો એસ.ટી. તંત્ર તથા જવાબદાર અધિકારી આપી રહ્યાં છે. વર્તમાન સમયે ભાવનગર એસ.ટી.ડેપો મથકનું વર્ષો જુનુ બિલ્ડીંગ ગમે ત્યારે તુટી પડે એવી સ્થિતિમાં છે. છાશવારે છત-પિલરમાંથી પોપડા ખરી પડે છે. અત્રે પીવાનું પાણી તો દુર બેસવા માટે સારા બાંકડા કે શૌચક્રિયા અર્થેની કોઈ જ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. જાહેર યુરીનલમાં પગ મુકવો પણ મુશ્કેલ થઈ પડે તેવી હાલત અહીંના શૌચાલયની છે. જાહેર સાફસફાઈની વાત તો દુર ઠેર-ઠેર મસમોટા કચરાના ઢગલા જોવા મળે તો બીજી તરફ એસ.ટી. તંત્રના કર્મચારીઓ ડેપો મથકમાં સરાજાહેર શૌચક્રિયા કરતા નજરે ચડે. ડેપોમાં રઢીયાર પશુઓ કુતરા પાગલોનો કાયમી અડીંગો તો સુરક્ષા અર્થે તૈનાત પોલીસ કર્મીઓ સારા વારે નજરે ચડે અને ભંગાર બસના કારણે ક્યારે કયો રૂટ કેન્સર થાય તે કહી શકવું પણ મુશ્કેલ લાંબા અંતરના રૂટમાં પણ ઓવરએજ ખખડધજ બસો મહામહેનતે ચલાવવામાં આવી રહી છે. આવી બસો અધવચ્ચે ફોલ્ટમાં આવે તો મુસાફરો ભગવાન ભરોસે… મુખ્ય અધિકારીમાં કાર્ય નિષ્ઠાના અભાવે કાર્યદક્ષ કર્મચારીઓને પણ કાયમી ધોરણે સહન કર્યા સિવાય કોઈ છુટકો પણ નહીં.\nસત્તાવાળ અધિકારીને ડેપો મથકના નવીનીકરણ અંગે પુછતા લાંબા સમયથી રટેલો જવાબ આપે છે કે ટેન્ડર બહાર પડી ચુક્યા છે. ટુંક સમયમાં રીનોવેશનનું કાર્ય હાથ ધરાશે. આ અંગે ખાસ સુત્રો પાસેથી જાણવા મળેલ વિગત મુજબ તાજેતરમાં ભાવનગરના એસ.ટી. ડેપોનું નવનિર્માણ હાથ ધરવામાં આવનાર હતું પરંતુ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટના એસ.ટી. ડેપોને અગ્રતા આપી ભાવનગરને હંમેશા મુજબ અન્યાયનો કડવો ઘુંટડો ધરી દેવામાં આવ્યો છે.\nPrevious articleશિયાળાનું અમૃત પીણું નીરો\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nદેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયો\nદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦\nવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે\nબધેલ અને સચિન પાયલટને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું\n૨૪ કલાકમાં અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૨૫૧૬ કેસ, ૫૦૧નાં કોરોનાથી મોત\nરિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nવેકેશનમાં શાળાઓ શરૂ રાખનાર સામે કડક પગલાની ચિમકી છતાં શાળાઓ તો...\nદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦\nબધેલ અને સચિન પાયલટને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું\nરિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nએક્ષ્પોર્ટ પ્રોસીઝર એન્ડ ડોક્યુમેન્ટેશન સર્ટીફીકેટ કોર્સની પ્રથમ બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ...\nબારોટ સમાજ રાજકોટની કારોબારી સમિતિની રચના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/amitabh-365214500/", "date_download": "2021-11-29T17:46:48Z", "digest": "sha1:3H3C5X46P65EL4CJHG32YWLPX5CFJLTY", "length": 11518, "nlines": 97, "source_domain": "dharmikofficial.com", "title": "અમિતાભ અને શાહરુખ ના બંગલા થી પણ વૈભવી છે ગામ માં બનેલ છે આ 800 કરોડ ની હવેલી,સ્વર્ગ થી પણ સુંદર છે…. | Dharmik Lekh", "raw_content": "\nHome બોલીવુડ અમિતાભ અને શાહરુખ ના બંગલા થી પણ વૈભવી છે ગામ માં બનેલ...\nઅમિતાભ અને શાહરુખ ના બંગલા થી પણ વૈભવી છે ગામ માં બનેલ છે આ 800 કરોડ ની હવેલી,સ્વર્ગ થી પણ સુંદર છે….\nનવાબ મન્સુર અલી ખાન પટૌડીની આજે પુણ્યતિથિ છે. તે ક્રિકેટના મેદાન પર ‘ટાઇગર’ તરીકે જાણીતા હતા. તેમનું જીવન કોઈ ફિલ્મ કરતા ઓછું નહોતું. અકસ્માતમાં આંખની રોશની ગુમાવવી, નવાબોનું જીવન જીવવુ, અને તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે પ્રેમ.કરવા માટે પણ ચર્ચામાં હતા. પુણ્યતિથિ નિમિત્તે, અમે તમને હરિયાણાના પટૌડી પેલેસ વિશે જણાવી રહ્યા છીએ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે.\nગુડગાંવથી 26 કિલોમીટર દૂર પટૌડી ગામમાં આ સફેદ રંગનો મહેલ બનાવવામાં આવ્યો છે. આ મહ���લ, જે પટૌડી પેલેસ તરીકે ઓળખાય છે, આ પેલેસ 1900 માં બંધાયો હતો અને તેને અબ્રાહમ કોઠી પણ કહેવામાં આવે છે. 2014 માં, સૈફે તેનું રીનોવેશન કર્યું અને તેના આંતરિક ભાગોને ફરીથી ડિઝાઇન કર્યા. ત્યારબાદથી તેનો આખો પરિવાર રજા માટે અહીં આવતો રહે છે.\nમીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહેલમાં આશરે 150 ઓરડાઓ છે, જેમાં સાત ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ અને ઘણા મોટા ડ્રોઇંગ રૂમ અને ડાઇનિંગ રૂમનો સમાવેશ થાય છે. આ મહેલનું બાંધકામ સૈફ અલી ખાનના દાદા અને મન્સૂર અલી ખાનના પિતા ઇફ્તીકાર અલી હુસેન સિદ્દીકી દ્વારા કરવામાં આવ્યું હતું.\nનવાબ પટૌડીની આ વૈભવી હવેલી ‘અંદરથી જોવા માટે સ્વર્ગ’ કરતા ઓછી સુંદર નથી. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને કિંગ ખાનના બંગલા કરતા પણ પટૌડી પેલેસ લક્ઝરી છે.તસ્વીરોમાં, તમે જોઈ શકો છો કે પટૌડી પેલેસની સામે એક મોટો સ્વિમિંગ પૂલ છે અને તેની અંદર ચેસ જેવા કાળા અને સફેદ આરસ લાગેલા છે. બહાર એક મોટો લોન અને ચારે બાજુ હરિયાળી છે. મુંબઈના અવાજથી દૂર આવી જગ્યાએ રહેવું એની મજા જ કંઈક અલગ છે.\nજણાવીએ કે આજના સમયમાં તેની કિંમત આશરે 800 કરોડ હોવાનું કહેવામાં આવે છે. જોકે પટૌડી પરિવાર હાલમાં આ મહેલમાં રહેતો નથી, પરંતુ 20 થી 25 સેવકો અહીં રહે છે અને તેનું ધ્યાન રાખે છે.તમને જણાવી દઈએ કે પટૌડી પેલેસમાં બોલીવુડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. આ મહેલ સફેદ દિવાલો, લાકડાના ફર્નિચર અને ઉંચી સીડીથી બનેલો છે.ઇન ડોર ગેમ રમવા માટે પૂલ રૂમ પણ છે અને દિવાલો પર મોટા મોટા સોફા સાથે ઘણા ચિત્રો પણ દોરવામાં આવ્યા છે.\nમિત્રો આ પેલેસ ને ડિઝાઇન કરવા પાછળ પણ એક ખાસ રાજ જોડાયેલો છે તેની પાછળ પણ ઈતિહાસ છે.પટોડી પેલેસ કનોટ પ્લેસ થી પ્રભાવિત છે.તેને રોબર્ટ ટોર રસેલ એ બનાવ્યો છે, જેમને દિલ્લી ના કનોટ પ્લેસ ની ડીઝાઈન બનાવી હતી.મિત્રો અહીં એવું માનવામાં આવે છે કે પટોડી રિયાસત ના નવાબ સાહિબ ઇફ્તીયાર ને કનોટ પ્લેસ ની ડીઝાઈન બહુ પસંદ આવી હતી જેના ચાલતા તેમને પોતાના મહેલ ને બરાબર તેવો જ બનાવવાનું કહ્યું.ત્યારબાદ તેની મદદ લઈને આવી ખાસ ડિઝાઇન ઉભી કરવામા આવી છે આ પેલેસ ખુબજ વિશાળ છે.મિત્રો જાણવી દઈએ કે સૈફ ને વિરાસતમાં ધન દૌલત હાથમાં આવે નહીં એટલે પુષ્કળ પ્રમાણમાં મળી છે.\nમસુર અલી ઉર્ફે નવાબ પટૌડીના અવસાન પછી તેમને મહેલ સંકુલમાં આવેલા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.જણાવીએ કે આ વૈભવી હ���ેલીમાં જીમથી લઈને સ્પોર્ટ્સ સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્રિકેટ ગ્રાઉન્ડથી લઈને ગોલ્ફ સુધી, અહીં રમી શકાય છે.\nએક મુલાકાતમાં સૈફે કહ્યું હતું કે, ‘પિતાના અવસાન પછી આ મહેલ નીમરાણા હોટલને ભાડે આપવામાં આવી હતી. આ અગાઉ, અમન અને ફ્રાન્સિસ તેને ચલાવતા હતા. ફ્રાન્સિસનું અવસાન થયું જેના પછી મને કહેવામાં આવ્યું કે હું મારો મહેલ પાછો લઈ શકું છું.\n2003 માં મન્સૂર અલી ખાનની માતા સાજીદા સુલતાનના મૃત્યુ પછી, તેમણે સરકારી બંગલો છોડવો પડ્યો. તે પછી નવાબ પટૌડી પત્ની શર્મિલા ટાગોર સાથે આ મહેલમાં રહેવા લાગ્યા.\nPrevious articleઆવી સમસ્યા થવા લાગે તો જરાય બેદરકારી ન કરતાં,તમને હોઈ શકે છે આ રોગ,જાણી લો કામ ની માહિતી…\nNext article6 વર્ષ સુધી વિદ્યાર્થીનીનો વારંવાર શારીરિક ઉપયોગ કરી યુવાન શિક્ષકે યુવતીને બનાવી ગર્ભવતી,પણ પછી….\nજયારે હરિયાણાનો એક વ્યક્તિ પડી ગયો મલ્લિકા શેરાવત ની પાછળ,પછી જે થયુ જાણીને ચોકી જશો…\n2.5 લાખ કેન્સર પીડિત ગરીબો નો ઈલાજ કરાવી ચુક્યો છે આ અભિનેતા,નામ જાણીએ સલામ કરશે…\nબોલિવૂડ ની આ 9 અભિનેત્રીઓની બ્રા વગરની તસવીરો જોઈને છૂટી જશે પાણી,જોવો તસવીરો..\nપ્રિયંકા ચોપરાની નાની બહેન છે પ્રિયંકા કરતા હજાર ગણી વધુ સુંદર...\nઆ વ્યક્તિ જોડે કયો સંબંધ છે કેટરીના કેફ નો,હકીકત સામે આવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://palwadasamaj.org/", "date_download": "2021-11-29T17:57:25Z", "digest": "sha1:Q7FLPXQDIRCKP6CSLHWYVIWULNVLLT5L", "length": 13696, "nlines": 95, "source_domain": "palwadasamaj.org", "title": "Palwada Samaj", "raw_content": "શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત, સ્થાપિત અને સંચાલિત શ્રી પાલવાડા સમાજ પત્રિકા\nશ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત, શ્રી પાલવાડા કેળવણી મંડળ પ્રેરિત શ્રી ગાંડુભાઇ ઇચ્છારામ દેસાઇ અને શ્રી સન્મુખરામ દલપતરામ પાઠક સ્મૃતિ શ્રાવણી પર્વ\nસંસ્થા દ્રારા પ્રતિવષઁ સંસ્કાર ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ભાગ લેનાર જ્ઞાતિજનોને શ્રી અભયભાઇ શુકલ અને સાથી બ્રાહ્મણો પિતૃતપૅણ વિધિથી શાસ્ત્રોકત રીતે જનોઈ બદલાવે છે. હાજર સૌ જ્ઞાતિજનો સંગઠિત થઈ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડે છે.\nશ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત આયોજીત શ્રીમતી સુકન્યાબેન હરકાંતરાય પાઠક હોમાત્મક લધુરૂદ્ર\nપ્રતિ વષૅ યોજાતા આ કાયૅક્મ થકી સંસ્કારભવન ની ભૂમિ પર ૧૯ જેટલા લધુરૂદ્ર કરવામાં આવ્યા છે. જેનો શ્રેય દાતા પરિવારો અને સંસ્થાના કાયૅક્રરોને આભારી છે. દાતાશ્રીઓનો સહકારાત્મક અભિગમ ને કારણે આ મોધવારીના સમયમાં સફળતાપૂવૅક આ કાયૅક્રમ પાર પાડી શકીએ છીએ. શ્રી વિરેન્દ્રભાઈ તથા શ્રીમતી આશાબેન મજમુદાર તરફથી મહાપ્રસાદ સૌજન્ય જાહેર થયું છે. આભાર સહ\nઆજ રીતનો સહકાર ભવિષ્યમાં પણ મળી રહેશે તેવી અપેક્ષા\nશ્રી પાલવાડા ઔદીચ્ય મંડ્ળનો ઇતિહાસ\nઆજથી પુરા ૯૮ વર્ષ પહેલા ૧૯૧૩ માં સુરત ખાતે બ્રહ્મ સમાજનું દશમું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશન માંથી જુદા જુદા સ્થળે સંગઠન સ્થાપી વિવિધ પ્રવૃતિઓ આદરવાનું આહવાન થયું. ઉત્તર ગુજરાતથી ૧૦૩૭ જેટલા બ્રાહ્મણો માંથી ૧૦૦૦ બ્રાહ્મણો દક્ષિણ ગુજરાતના પાલવાડા ના ૧૨ ગામોમાં સ્થિર થયા અને સહસ્ત્ર બ્રાહ્મણ કહેવાયા. આ બાર ગામના જ્ઞાતિજનો જુદા જુદા ક્ષેત્રમાં આગળ વધતા સુરત ખાતે સ્થિર થયા.વિવિધ પ્રવૃતિઓમાં પરોવાયા. આજથી પુરા ૬૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૪૭ માં સુરત જિલ્લાને આવરી લઇ જ્ઞાતિજનોએ \"સુરત જિલ્લા ઔદીચ્ય મંડળ\" ના નામે સંગઠન શરુ કર્યું.જેના પ્રથમ પ્રમુખ સ્વ. રમણીકલાલ વજેરામ જોષી, મંત્રી રમણલાલ રણછોડજી ભટ્ટ અને ખજાનચી સ્વ. ડૉ. સુરેશચંદ્ર ગણપતિશંકર વ્યાસ હતા. સુરત જિલ્લાનો તે સમયનો બહોળો વિસ્તાર અને વસ્તીનો વ્યાપ જોતા પ્રત્યેક પરિવાર સુધી પહોંચવું કઠીન જણાતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષીએ કે જેઓ \"નવસર્જન\" મુખપત્રના તંત્રી હતા, સ્વાતંત્ર્ય સેનાની, કોર્પોરેટર તા. ૩-૯-૬૧ ના રોજ જ્ઞાતિજનોની સભા બોલાવી સંસ્થાના ઉપરોક્ત નામને વિધિવત બદલીને \"શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ, સુરત\" રાખવામાં આવ્યું. જેના પ્રથમ પ્રમુખ હતા સ્વ. રમણીકલાલ વજેરામ જોષી.\nપાલવાડા સમાજ પત્રિકાના હોદેદારો.\nશ્રી ગૌતમ મગનલાલ ઉપાધ્યાય\nતંત્રી : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા\nશ્રી આનંદ દિપકચંદ્ર પાઠક\nવ્યવસ્થાપક : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા\nશ્રી હેમેન દિલિપભાઈ દેસાઈ\nસહ તંત્રી : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા\nશ્રી પ્રણવ તૃષારભાઈ ત્રિવેદી\nસહ વ્યવસ્થાપક : પાલવાડા સમાજ પત્રિકા : પાલવાડા સમાજ પત્રિકા\nશ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત ના હોદેદારો\nશ્રી જીગ્નેશ ભૂ . વ્યાસ\nપ્રમુખ: શ્રી પા. ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ\nશ્રી મયંક સુમંતરાય ત્રિવેદી\nઉપપ્રમુખ શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ\nઉપપ્રમુખ શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ\nશ્રી ધૈર્યેશ નવિંચંદ્ર વ્યાસ\nમંત્રી શ્રી પા .ઔ.મ�� ,સુરત : પાલવાડા સમાજ\nશ્રી યોગીન દર્શનચંદ્ર પાઠક\nસહ મંત્રી શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ\nશ્રી સુધીર ચંદ્રકાન્ત ભટ્ટ\nખજાનચી શ્રી પા .ઔ.મં ,સુરત : પાલવાડા સમાજ\nવ્હાલા પાલવાડાજનો - જ્ઞાતિજનો,\nનમસ્કાર.... આપણું મુખપત્ર \"પાલવાડા સમાજ\" માટેની વેબસાઈટ નું પુનઃ સિધ્ધિ ની દ્વિવિધ ઊર્મિ અનુભવું છું. અગાઉ પણ શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત એ (સંચાલક મંડળે) વેબસાઈટ દ્ધારા જ્ઞાતિજનો ને મળવાના શુભ પ્રયત્નો ખાસ્સા સમય માટે પ્રસારિત કરતા આ પ્રણાલી ના અનેક વિઘ્નો વચ્ચે પ્રયાસો ખોટકાતા રહ્યા જેનો અમોને ખેદ છે જ. કાર્યકરોની શુભ ભાવના સાથે પ્રારંભાયેલા નિષ્ઠાવાન પ્રયત્નોને પરમકૃપાળુ ની દયા થકી સિધ્ધિ ની મજલે પહોંચાડીએ છીએ ત્યારે કંઈક કરી શક્યા નો સંતોષ સ્વાભાવિક થાય જ છે.\nપાલવાડા પત્રિકા જ્ઞાતિજનો ને એકમેકથી જોડતું એકમાત્ર અને અદ્ધિતીય માધ્યમ છે. એ નિર્વિવાદ અને સર્વસ્વીકાર્ય પાયાની હકીકત છે જ્ઞાતિસેવા અને સમ્યક - ગઠન - સંગઠન એ બે ઉચ્ચ આદર્શો ને સમર્પિત પત્રિકા ના આ પુનઃપદાર્પણ પ્રસંગે પરમેશ્વર ને ઊંડા અંતરેથી પ્રાર્થના કે વેબસાઈટ કૃત્ય વિસ્તરતું રહે, સંચારિત થતું રહે અને જ્ઞાતિજનો સુધી પ્રસારિત થતું રહે....\n(પ્રમુખ - શ્રી પા. ઔ. મંડળ, સુરત)\n\" બીજાઓના હાથમાંથી કશું આંચકી લીધા વિના પોતાના હાથ અને હૈયા છલકાયેલા રાખવા એ ધ્યેયનિષ્ઠા નો એક મહત્વનો અંશ છે\"\nતંત્રી / વ્ય્વસ્થાપક નો સંદેશ\nવષૅ ૨૦૨૧ ના ગ્લોબલ વલ્ડૅમાં આપનું સ્વાગત છે. હાલના સમયનો અતિવિકાસ પામતું એક નવું જગત એટલે ઓનલાઈન જગત આ વિશાળ ફલક પર આજે ફરી હરણફાળ ભરવા સજ્જ થઈ આપ સમક્ષ અમે ઉપસ્થિત થયા છે. કોમ્યુટરથી લેપટોપ અને લેપટોપથી ચાલેલી આ ઓનલાઈન સફર હાથેળીમાં જાણે વિશ્ર્વની ખબર, માહિતી અને વિવિધ પ્રકારની ઉપલબ્ધિઓ આવી ગઈ છે. આ જગત સાથે નાના મોટા સૌ અનેક રીતે ખૂબ ઝડપથી અને મોટાપ્રમાણમાં જોડાતા ગયા છે. આ સૌ સાથે અમે પાલવાડા સમાજ પત્રિકા પ્રકાશન સામિતિ અને સમ્રગ સંસ્થા શ્રી પાલવાડા ઔદીચ્ય મંડળ સુરત પણ નવયુગનો પ્રારંભ કરતા પત્રિકાને ડિજીટલ માધ્યમ પર આપની સમક્ષ પ્રકાશિત કરવા જઈ રહયા છે. આપશ્રી સૌ હવે ઝડપી સવલતના સમય મુજબ અને સવલત પ્રમાણે તમારી જગ્યાએ બસ ઈન્ટરનેટની એક કલીક કરી મોબાઈલના માધ્યમથી પત્રિકા જોઈ શકશો. ડિજીટલ પ્લેટફોમૅ અને હાલની ઓનલાઈન દુનિયા સાથેનો પાલવાડા સમાજ પત્રિકાનો અમે ભવિષ્યનો નવો પાયો નાંખવા જઈ રહ્યા છીએ.\nશ્રી આનંદભાઇ દીપક્ચંદ્ર પાઠક\nશ્રી પ્રણવ તૃષારકુમાર ત્રિવેદી\nશ્રી ગૌતમભાઇ મગનલાલ ઉપાધ્યાય\nશ્રી આનંદભાઇ દીપક્ચંદ્ર પાઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/funny-jokes-advocate-ask-beautiful/", "date_download": "2021-11-29T17:42:48Z", "digest": "sha1:5BX7LOQUCIGRTCKMZDOWG47CB6ZRPS5Z", "length": 12862, "nlines": 167, "source_domain": "www.gujaratilekh.com", "title": "મજેદાર જોક્સ : વકીલે કઠેરામાં ઉભેલી આરોપી સુંદર મહિલાને પૂછ્યું, પરમ દિવસે રાત્રે તું ક્યા હતી? |", "raw_content": "\nHome HOME મજેદાર જોક્સ : વકીલે કઠેરામાં ઉભેલી આરોપી સુંદર મહિલાને પૂછ્યું, પરમ દિવસે...\nમજેદાર જોક્સ : વકીલે કઠેરામાં ઉભેલી આરોપી સુંદર મહિલાને પૂછ્યું, પરમ દિવસે રાત્રે તું ક્યા હતી\nદરેક મનુષ્યએ જીવનમાં ખુલીને હસતા રહેવું જોઈએ. અને તે આરોગ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. જીવનમાં ક્યારેય પણ હસવાની કોઈ પણ તક ગુમાવવી જોઈએ નહિ. તે તમારા માનસિક તણાવ અને તમારી તમામ તકલીફોને દુર કરી દે છે. તમને ફિલ્મ જોવાનું ગમતું હોય તો એક ફિલ્મનો ડાયલોગ ‘હસો મુસ્કુરાઓ ક્યા પતા કલ હો ન હો’ ઘણો પ્રખ્યાત છે. અને તે આપણા બધા ઉપર એકદમ ફીટ બેસે છે. નાનું એવું જીવન છે તો એમાં આપણે બધાએ ખુશ રહેવું જોઈએ.\nએ વાત નક્કી છે કે આપણે બધાએ ક્યારેય ને કયારેકને મરવાનું જ છે. તો પછી દુઃખી થઈને શા માટે જીવવું. હસતા હસતા જીવનનો આનંદ કેમ ન માણવો. પરંતુ હવે પ્રશ્ન એ છે કે ખુશ કેવી રીતે રહી શકાય જો તમે ખુશ રહેવાના કારણને શોધી રહ્યા છો, તો આજે અમે તમારા માટે કારણ લઇ આવ્યા છીએ. આજે અમે તમારા માટે ઈન્ટરનેટ ઉપર વાયરલ થોડા એવા મજાના જોક્સ લઈને આવ્યા છીએ. જે વાંચ્યા પછી ખરેખર તમારું હસવાનું નહિ અટકી શકે.\n1. પતિ (પત્ની ને) : જાનું, હું તને ખુબ પ્રેમ કરું છું.\nપત્ની : હું પણ તમને ઘણો પ્રેમ કરું છું. એટલો બધો કે હું તમારા માટે આખી દુનિયા સાથે લડી શકું છું.\nપતિ : પણ તું તો દિવસ રાત મારી સાથે જ લડતી રહે છે.\nપત્ની : અરે પતિદેવ, તમે જ તો મારી દુનિયા છો.\n2. જેઠાલાલ : આજે શાકમાં મીઠું કેમ નથી નાખ્યું\nદયા : એ તો આજે શાક થોડું દાઝી ગયું હતું ને એટલે.\nજેઠાલાલ : શાક દાઝી થાય તો એમાં મીઠું કેમ ન નખાય\nદયા : મારી માં હંમેશા કહે છે કે દાઝેલા ઉપર મીઠું ન નાખવું જોઈએ.\n3. કામવાળી (ચિંકીને) : મેડમ જી, તમે તમારી સાડી પાછી લઇ લો.\nચિંકી : કેમ, શું થયું\nકામવાળી : જયારે પણ હું આ સાડી પહેરું છું. તો સાહેબ તમે છો એમ સમજીને મારી પાછળ આવીને ચો��ી જાય છે.\n(ચિંકી અને તેના પતી વચ્ચે હજુ સુધી ઝગડો ચાલી રહ્યો છે.)\n4. પપ્પુ (સત્તુને) : તું મને એક સવાલનો જવાબ આપશે\nપપ્પુ : આ જે લોકો પોતાની ખુમારી વેચે છે, તે ઓન લાઈન વેચે છે કે ઓફલાઈન\nત્યાર પછી પપ્પુ હોસ્પિટલમાં દાખલ છે.\n5. ટીચર : ભારતીય પરિવારના દરેક સભ્ય એક બીજાને પ્રેમ કરે છે, અને એક બીજાની ચિંતા કરે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ આપો.\nવિદ્યાર્થી : ઘરમાં બીમાર કોઈ એક જ થાય છે, પણ ખીચડી આખું ઘર ખાય છે.\nમાસ્ટરે નિવૃત્તિ લઈ દીધી.\n6. એક મિકેનિક કારના એન્જીનના સાધનો ખોલીને સાફ કરી રહ્યો હતો.\nએવામાં શહેરના જાણીતા હાર્ટ સર્જન તેના ગેરેજમાં આવ્યા.\nમિકેનિકે ડોક્ટર સાહેબને કહ્યું : જરા એન્જીનને જુવો ડોક્ટર સાહેબ.\nમેં તેના હ્રદયના વાલ્વ કાઢીને સાફ કરીને પાછા લગાવી દીધા છે.\nઆપણા બંનેના કામમાં શું ફરક છે\nડોક્ટર સાહેબ : કાલે હોસ્પિટલ આવ તને તારા વાલ્વ સાફ કરીને દેખાડું કે શું ફરક છે.\n7. એક દિવસ પપ્પુ તેની પત્ની સાથે ટેક્સીમાં જતો હતો.\nડ્રાઈવરે કારનો આગળનો કાચ એવી રીતે સેટ કર્યો કે તેની પત્ની તેને દેખાય.\nપપ્પુએ એ જોઇને ગુસ્સામાં કહ્યું : નાલાયક મારી પત્નીને જુવે છે. તું પાછળ બેસ ગાડી હું ચલાવીશ.\n8. એક નાનો બાળક મમ્મીથી નારાજ હતો.\nબાળક : પપ્પા, તમે મમ્મીને શું જોઈને પસંદ કર્યા\nપપ્પા : તેના ગાલ ઉપર નાનો એવો સરસ તલ.\nબાળક : કમાલ છે આટલી નાની એવી વસ્તુ માટે આટલી મોટી મુશ્કેલી વ્હોરી લીધી.\n9. બોયફ્રેન્ડ : બેબી, તું ઘણી સુંદર લાગે છે, જયારે તને જોઉં છું તો દિલ ખુશ થઇ જાય છે.\nગર્લફ્રેન્ડ (શરમાતા) : ઓહ જાનુ, શું તું પણ…\nબોયફ્રેન્ડ : તું પરીઓની જેમ સુંદર લાગે છે.\nસારું તો બતાવ તું બીજું શું કરી રહ્યો છે અત્યારે\n10. એક વકીલે કઠેરામાં ઉભેલી સુંદર મહિલાને પૂછ્યું..\nવકીલ : પરમ દિવસે તમે ક્યાં હતા\nયુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરન્ટ ગઈ હતી.\nવકીલે બીજો પ્રશ્ન પૂછ્યો.\nયુવતી : મારા એક બીજા પાડોશીની સાથે હતી.\nવકીલે ધીમેથી પૂછ્યું : અને આજનો તમારો શું કાર્યક્રમ છે\nબીજા વકીલે બુમ પાડીને કહ્યું : જજ સાહેબ, આ પ્રશ્ન મેં પહેલા જ પૂછી લીધો છે.\nPrevious articleક્યાં ગયો ભાતીગળ લગ્નોનો વૈભવ રામભાઈ આહીરનો આ લેખ વાંચીને થશે અત્યારના લગ્ન તો લગ્ન કેવાય જ નહિ\nNext articleલક્ષ્મી માતા અને કુબેર દેવ એક સાથે આ 5 રાશીઓ ઉપર રહેશે ખુશ, વરસશે ઢગલાબંધ પૈસા, જાણો કઈ છે એ રાશિઓ\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશ���.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102829/", "date_download": "2021-11-29T18:09:44Z", "digest": "sha1:IUAXJBULWO2WZQEXCVVCTUL57Z373PVF", "length": 11961, "nlines": 150, "source_domain": "www.loksansar.in", "title": "તળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન તેમજ મશનરી બળીને ખાખ - Lok Sansar Dailynews", "raw_content": "\nતળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન…\nકેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણા ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ…\nજીતુભાઈ વાઘાણી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન\nભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nઅભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્મા સાત ફેરા લેશે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nHome Gujarat Bhavnagar તળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન તેમજ...\nતળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન તેમજ મશનરી બળીને ખાખ\n5 કલાકની ભારે જહેમત બાદ ભાવનગર, તળાજા અને અલંગ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો\nભાવનગરમાં તળાજા ખાતેના ત્રાપજ-બોરલા રોડ પર જય ખોડલ બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં આજે ગુરૂવારે સવારે વિકરાળ આગ લાગી હતી. જેથી ભાવનગર ઉપરાંત તળાજા અને અલંગના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. આ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી. પંરતુ આગમાં તમામ સામાન કાચુ મટીરયલ તથા મશનરી બળીને ખાખ થઈ ગયુ છે.\nઆ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના ત્રાપજ-બોરલા રોડ પર સર્વે નં.36 પૈકી 6 પૈકી 1ની જગ્યાએ આવેલા પરેશભાઈ કેશવાણીની માલીકીના જય ખોડલ બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં કે જ્યાં શીંગની ફોતરીના ગઠ્ઠા બનાવવાનું કામ થતુ હોય ત્યાં આજે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તૂરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતા તળાજા, તથા અલંગ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગ વિકરાળ હોવાથી ભાવનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેથી ભાવનગર બ્રિગેડના ત્રણ હેવી બ્રાઉઝર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાંચ કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.\nશીંગની ફોતરીમાંથી ગઠ્ઠા બનાવવાના બાયો કોલના કારખાનામાં લાગેલી વિકરાળ આગના ધુમાડા દુર દુર સુધી નજરે ચડતા હતા. આ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી. પંરતુ આગમાં તમામ સામાન, કાચુ મટીરયલ તથા મશનરી બળીને ખાખ થઈ ગયુ છે.\nPrevious articleકેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણા ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજી\nકેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણા ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજી\nજીતુભાઈ વાઘાણી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન\nભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા\nતળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન તેમજ મશનરી બળીને ખાખ\nકેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણા ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજી\nરાજસ્થાનમાં ટેન્કરની ટક્કરે બસમાં આગથી ૧૨ જણાનાં મોત\nનોબેલ વિજેતા મલાલા યુસુફઝાઈએ નિકાહ કર્યા\nરાજયમાં ૩૬ કલાક સુધી ૧૫ લાખથી વધુ રીક્ષાઓ થંભી જશે\nજમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૪૬૬ કેસ\nખંભાળિયાથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું\nતળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન...\nખંભાળિયાથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું\nઅભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્મા સાત ફેરા લેશે\nનવાં વર્ષનાં આરંભે સૌરાષ્ટ અને કચ્છ સાથે ભાવનગર જિલ્લામાં કમૌસમી માવઠાની...\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો\nઅધેવાડા પાસે કાર – ટ્રકના અકસ્માતમાં યુવકનું મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2021-11-29T18:54:59Z", "digest": "sha1:EFFZOX5YJAXSWPUXZIPVGFHQSFKB3VXX", "length": 1922, "nlines": 32, "source_domain": "gu.m.wikipedia.org", "title": "બડવાની જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nબડવાની જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બડવાની જિલ્લાનું મુખ્ય મથક બડવાની શહેરમાં આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nLast edited on ૧૦ એપ્રિલ ૨૦૧૭, at ૧૦:૦૯\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ ૧૦:૦૯ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/with-a-girl-gang/", "date_download": "2021-11-29T17:19:31Z", "digest": "sha1:PLIDM477MZUOJZ5A43EJIMMS7NUDCEF3", "length": 11889, "nlines": 78, "source_domain": "online88media.com", "title": "લગ્ન પહેલા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી અંકિતા લોખંડે, જુવો તસવીરો – Online88Media", "raw_content": "\nલગ્ન પહેલા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી અંકિતા લોખંડે, જુવો તસવીરો\nFebruary 4, 2021 mansi7 Comments on લગ્ન પહેલા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી અંકિતા લોખંડે, જુવો તસવીરો\nટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે માત્ર સુંદર જ નથી પરંતુ તેની એક્ટિંગ પણ જબરદસ્ત છે. ટીવી સીરિયલ પ્રિવિત્ર રિશ્તા માં અર્ચના ના નામથી ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલી અંકિતા ભલે આજે એક્ટિંગની દુનિયાથી ગાયબ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર આજે પણ ખૂબ એક્��િવ રહે છે.\nઅંકિતા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. આ દરમિયાન તેણે તેની ગર્લ ગેંગ સાથેના કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં અંકિતા તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી રહી છે. ચાલો જોઈએ અંકિતાની તસવીરો અને વીડિયો.\nલગ્ન પહેલા અંકિતા લોખંડેએ કરી પાર્ટી: ખરેખર અંકિતા લોખંડેએ ગઈકાલે રાત્રે તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી, જેની એક ઝલક તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. અંકિતા એ ગર્લ ગેંગ સાથે તેની તસવીરો ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે થેંક્સ અમને રાત્રે ઈન્વાઈટ કરવા માટે.\nઆગળ અંકિતા એ લખ્યું છે કે, ‘પાર્ટિમાં અમે ખૂબ મજા કરી’, તે પણ ઘણા દિવસો પછી. અને હા @અગમ_દિક્ષિત ને કેવી રીતે ભૂલી શકીએ, જેમણે આટલી સારી પાર્ટી હોસ્ટ કરી. ભગવાનના આશીર્વાદ તમારા બંને પર રહે. તમારા બંને માટે ખૂબ સારો પ્રેમ.\nજોકે અંકિતા તેની કારકિર્દીને લઇને ખૂબ જ ગંભીર રહે છે, પરંતુ વાત જ્યારે મસ્તી કરવાની આવે છે ત્યારે અંકિતાનું એક અલગ રૂપ જોવા મળે છે. અંકિતાને તેના મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ પસંદ છે. આ જ કારણ છે કે તે અવારનવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તમને જણાવી દઇએ કે અંકિતાએ ગઈરાત્રે અપર્ણા દિક્ષિત અને મિષ્ટિ ત્યાગી સાથે પાર્ટી કરી હતી, તે બંને ટીવીની જાણીતી હસ્તીઓ છે.\nઅંકિતા લોખંડે શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે પરંતુ જ્યારે મિત્રો સાથે પાર્ટી કરવાની વાત આવે છે ત્યારે તે સમય કાઢી લે છે. આ પહેલીવાર નથી જ્યારે ઈન્સ્ટાગ્રામ પર અંકિતાએ મિત્રો સાથેની તસવીરો શેર કરી છે. આ પહેલા પણ અંકિતાએ આવી ઘણી ક્ષણો શેર કરી છે જ્યાં તે તેના મિત્રો સાથે મજાક કરતી જોવા મળે છે.\nઆજકાલ અંકિતા લોખંડેની લવ લાઈફની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અંકિતા આ દિવસોમાં વિકી જૈનને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અંકિતાએ વિકી સાથે સગાઈ પણ કરી લીધી છે અને ટૂંક સમયમાં જ તે બંને લગ્ન કરશે. અંકિતા અને વિકીની સગાઈને લગતી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આવી સ્થિતિમાં હવે વિકી અને અંકિતાની સગાઈના અહેવાલો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જોકે હજી અંકિતા અથવા વિક્કી તરફથી આ વાતનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેંટ આવ્યું નથી.\nનીતા અને ટીના અંબાણીએ એક સાથે લગાવ્યા ઠુમકા, જુવો તેમનો વીડિયો\nરાશિફળ 05 ફેબ્રુઆરી 2021: આજે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ 3 રાશિના લોકોનું ખુલશે નસીબનું તાળું, થશે મોટો ફાયદો\nઆર્મી ઓફિસરની પુત્રીઓ અને પુત્ર છે બોલીવુડના આ 5 પ્રખ્યાત સ્ટાર, જુવો લિસ્ટ\nખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે અક્ષય કુમારની સફર, ફ્લોપ ફિલ્મથી કરી હતી એંટ્રી, કંઈક આવી રીતે બન્યા બોલીવુડના સુપરસ્ટાર\nસંજય દત્તના બંગલાની અંદરની તસવીરો જોઈને ઉડી જશે તમારા હોંશ, ઘરના દરેક ખૂણામાં જોવા મળશે આ ખાસ વાત\n7 thoughts on “લગ્ન પહેલા ગર્લ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી અંકિતા લોખંડે, જુવો તસવીરો”\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/03/14/brahmaanand/", "date_download": "2021-11-29T18:30:45Z", "digest": "sha1:QYLC4DRITVG56ED36INWCPMR4XQGOEEU", "length": 19326, "nlines": 208, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "બ્રહ્માનંદ સ્વામી, Brahmanand Swami | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nબ્રહ્માનંદ સ્વામી, Brahmanand Swami\n# “પ્રગટ ભયે નરનારાયણ શ્યામ બાજત બાજ અધિક બધાઇ,\n# આ તનરંગ પતંગ ��રીખો, જાતાં વાર ન લાગે જી;\nઅસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગે જી.\n# ભજનો ( સાંભળો)\nમાતા – લાલુબા; પિતા – શંભુદાન ગઢવી\nરાજસ્થાનના શિરોહી રાજ્યમાં ચારણ કુટુંબમાં લાડુદાનજી તરીકે જન્મ\nશિરોહીના રાજવીએ તેમને ભૂજ મોકલી કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રનો અભ્ય્યસ કરાવ્યો\n1804 – સ્વામી સહજાનંદજી સાથે મેળાપ.\nસ્વામી સહજાનંદની પ્રેરણાથી લાડુદાનજીએ સંન્યાસ લીધો. સ્વામી બ્રહ્માનંદ બન્યા.\nવડતાલનું વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ મંદિર સ્વામી બ્રહ્માનંદની દેખરેખમાં બંધાયું\nજૂનાગઢ અને મૂળીના સ્વામિનારાયણ મંદિરો પણ તેમંની નિશ્રામાં બંધાયાં.\nગુજરાતી ભાષામાં 8000 જેટલા પદો તથા હિંદીમાં લાંબા કવિતોની રચના\nકાવ્યરચનાઓ – પદો, ભજનો, કવિતો, આરતી, થાળ વગેરે\nઅનુવાદ – શિક્ષાપત્રીનો ગુજરાતી પદ્ય-અનુવાદ\nપ્રેમલક્ષણા ભક્તિ નાં પદો\nભાષામાં હિંદી, ચારણી, કચ્છી અને તળપદી છટા\nગરબી, થાળ, ભજન પ્રકારના પદો\nઝૂલણા, કુંડળિયા, ચોપાઇ છંદ\nઅનુવાદક, કવિ, ભક્તો / સંતો, મધ્યકાલિન સાહિત્યકાર, સ્વામિનારાયણ સંતકવિ\nPingback: આ તનરંગ પતંગ સરીખો- બ્રહ્માનંદ « કવિલોક / Kavilok\nબ્રહ્માનંદ સ્વામી વિશે વધુ વિગત માટે જુવો http://www.vadtal.com/our-saints-3.html\nસદૃગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના કિર્તનો\nપદ – 1 પ્રાત: થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને;\nવારંવાર કરૂં છું વિનતિ, જગજીવન કર જોડીને … પ્રાત:\nઘર ઘરથી ગોવાળા આવ્યા, દર્શન કારણ દોડીને; આંગણિયે ઊભી વ્રજ અબળા, મહી વલોવા છોડીને … પ્રાત: બહુરૂપી દરવાજે બેઠા, શંકર નેજા ખોડીને; મુખડું જોવા આતુર મનમા, જોરે રાખ્યા ઓડીને … પ્રાત:\nભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;\nબ્રહ્માનંદના નાથ વિહારી, ઉઠયા આળસ મોડીને … પ્રાત:\nપદ – 2 રસિયોજી રાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને; મખમલની ગાદી બહુમૂલી, પાટ ઉપર પાથરવાને …રસિયોજી\nઆછું જળ જમુનાનું આણ્યું, કંચન ઝારી ભરવાને; સોના કેરું પ્યાલું લાવ્યા, સુંદર આગે ધરવાને …રસિયોજી\nદાસ મળ્યા સહુ દર્શન કારણ, જગને પાર ઉતરવાને; દાતણ કરતા હરિને નિરખ્યા, તે નાવે ભવ ફરવાને …રસિયોજી\nમુખમંજન કીધું મનમોહન, હરિજનનાં મન હરવાને, બ્રહ્માનંદનો વહાલો ઉઠયા, સ્નાનવિધિ અનુસરવાને…રસિયોજી\nબાજોઠ કનક તણે અવી બેઠા, નીર ગરમ હરિ નાહવાને; શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભીંજાવાને …બાજોઠ\nઅત્તર તેલ ફુલેલ અનુપમ, મર્દન કરવા માવાને; અંગ ચોળે ઢોળે જળ ઉપર, રસિયોજી રીઝાવાને …બાજોઠ\nસ્નાન કરી ઉઠયા શામળિયો, પ્રેમીજન લલચાવાને; લલિત નવીન તૈયાર કરી લાવ્યા, પીતાંબર પહેરવાને…બાજોઠ\nરત્નજડિત શુભ પાટ મનોહર, ગાદી નવલ બિછવાને; બ્રહ્માનંદના નાથને આવ્યા, ભોજન કાજ બોલાવાને …બાજોઠ\nપદ – 4 જમો જમોને માર જીવન જુગતે, ભોજનીઆં રસ ભરીયાં રે, પાક શાક તમ સારું પ્રીતમ, કોડે કોડે કરીયાં રે …જમો ગળીયાં તળીયાં તાજાં તાતાં, કનકથાળમાં ધરિયાં રે; આરોગો મારા નાથ અલૌકિક, ઘૃત ઝાઝા ઘેબરીયા રે …જમો કઢી વડી કારેલા કાજુ, રાઈ તણાં દહીંથરીયાં રે; જોઈએ તો ઉપરથી લેજો, મીઠું જીરું મરીયાં રે …જમો\nબ્રહ્માનંદના નાથ શિરાવ્યા, દૂધ ભાત સાકરિયા રે; ચળુ કર્યું હરી તૃપ્ત થઈને, નિરખી લોચન ઠરિયાં રે …જમો\nPingback: દેવાનંદ સ્વામી, Devanand Swami « ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણ���ત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%95-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4", "date_download": "2021-11-29T18:49:40Z", "digest": "sha1:SGNT5JSQ3C4OXZTRA7XQ6BNK6EO3ROLT", "length": 4366, "nlines": 71, "source_domain": "zeenews.india.com", "title": "બાળક મોત News in Gujarati, Latest બાળક મોત news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nગોધરા સિવિલ હોસ્પિટલની બેદરકારી, શ્વાન આવીને લેબર રૂમમાંથી બાળકને ઉપાળી ફાડી ખાધું\nગોધરા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે એક મહિલાએ પોતાનું બાળક ગુમા વવાનો વારો આપ્યો છે.\nદે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો\nપોરબંદરમાં સૌથી મહત્વનું બિલ્ડિંગ બની ગયુંને એક વર્ષ થયું લોકો પરેશાન પણ સરકારના પેટનું પાણી નથી હલતું\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2020/06/11/c_u_shah_pragya/", "date_download": "2021-11-29T17:00:05Z", "digest": "sha1:GT6PEZ2VDBURBFFLOYHHCRW4TCESG6TF", "length": 12940, "nlines": 152, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nસી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ\nસ્થાપના તારીખ – મે – ૧૯૯૫\nસ્થાપક – પંકજ અને મુક્તાબેન ડાગલી – બન્ને પ્રજ્ઞાચક્ષુ\nસતત સક્રીય મદદગાર – નવિનભાઈ મણિયાર\nરહેવાની હોસ્ટેલ, પ્રાથમિક થી માધ્યમિક શિક્ષણ માટેની શાળા, હરતા ફરતા શિક્ષકો\nઆ ફોટા પર ક્લિક કરી સંસ્થાની વેબ સાઈટની મુલાકાત લો\nડગલી દંપતીનો સહ જીવનની શરૂઆત સાથે જ નિર્ણય કે, ‘પોતાનાં બાળકો નહીં પણ અંધ બાળકોની સેવા કરીશું.’\nહાલમાં ૨૦૦ અંધ કન્યાઓ સંસ્થામાં આશ્રય રહીને ઉછરી રહી છે.\nમોબાઈલ શિક્ષણ યોજના હેઠળ ૩૫ શિક્ષકો દ્વારા ૧૧૦૦ અંધ, બહેરાં મુંગાં અને ખાસ જરૂરિયાત વાળાં બાળકોને શિક્ષણ આપવામાં આવ્યૂં છે – જેમાંના ઘણાં પોતાના પગ પર ઊભા રહેતા થઈ શક્યા છે.\nઘણાં સ્વયંસેવકોની મદદથી અંધ બાળકો માટે ઓડિયો લાયબ્રેરી વિકસાવવામાં આવી છે.\nમૂળ જમીન દાતા – વિનોદા કે. શાહ\nગુજરાત સરકારે પણ બે એકર જમીન ફાળવી છે.\nબાળકોના વિકાસ માટે અઢળક સાંસ્કૃતિક પ્રવૃતિઓ\nદર મહિને બહાર પડતું ઈ. મેગેઝિન ‘ વૃક્ષ ‘\n૨૦૦૧ , મુક્તાબેન ડગલીને નારી શક્તિ એવોર્ડ , ભારત સરકાર\nમાર્ચ – ૨૦૧૯ મુક્તાબેન ડગલીને પદ્મશ્રી એવોર્ડ , ભારત સરકાર\nઅને વિવિધ સંસ્થાઓ દ્વારા બહુમાન\nવર્તમાન ન્યુઝ – નૂતન તુષાર કોઠારી\n← ઢીંચણિયું\tપરાક્રમી પરાક્રમ →\nOne response to “સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ”\nPingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્ત���ઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્��ાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00324.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/11/02/kanu_desai/", "date_download": "2021-11-29T18:05:53Z", "digest": "sha1:L4QAK4UO5GCAZ3OU4GZV23XN36BA3PLV", "length": 15818, "nlines": 159, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "કનુભાઇ દેસાઇ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n5 ટિપ્પણીઓ Posted by સુરેશ on નવેમ્બર 2, 2006\nઅનેક ક્ષેત્રોમાં નિપુણતા અને સિદ્ધહસ્તતા\nવ્યુત્પન્ન સાહિત્યકાર, સમર્થ વિચારક, અખબારી આલમના સર્વેસર્વા જેવા જાગ્રત પ્રહરી, વિચક્ષણ, રાજનીતિજ્ઞ, સંનિષ્ઠ સામાજિક કાર્યકર, કુશળ વક્તા અને સંચાલક, સેવાભાવી સજ્જન અને પત્રકાર, નખશિખ બુદ્ધિવાદી ચિંતક\n1958 – મુંબઇ મંત્રાલયની સરકારી નોકરી છોડી યુવક કોંગ્રેસમાં જોડાયા\nમુંબઇ રાજ્યનું વિભાજન થતાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઇએ ગુજરાતના સંપન્ન ટ્ર્સ્ટ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબીલી એન્ડ મેમોરીયલ ટ્ર્સ્ટની જવાબદારી તેમને સોંપી અને સેક્રેટરી નીમ્યા\n1971 – શ્રી કે.કે.શાહ કેન્દ્રના પ્રધાન તરીકે નિમાતાં શ્રી કનુભાઇ દેસાઇ તેમના રહસ્યમંત્રી બન્યા; તેમણે મુંબઇ વિભાગીય કોંગ્રેસના મંત્રી તરીકે તેમ જ પ્રસિદ્ધ બેરિસ્ટર શ્રી રજની પટેલ સાથે અનેક સંસ્થાઓમાં કામ કર્યું\n1972-76 – યુવાનોમાં જાગૃતિ આણવા ‘ઉપહાર’ માસિક શરૂ કર્યું, જે ઘણું લોકપ્રિય નીવડ્યું.\nમહારાષ્ટ્ર સરકારની વીજીલન્સ કમિટી અને પ્રોહીબીશન કમિટીના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી\n1972-73 – ધોબી તળાવ કૉંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ, પ્રકાશન અધિકારી, અને નાણાં સમિતિના સેક્રેટરી, ઓર્ગેનાઇઝર સેક્રેટરી – એમ વિવિધ હોદ્દાઓ કુશળતાપૂર્વક સંભાળ્યા અને દીપાવ્યા\nસામાજિક અને રચનાત્મક ક્ષેત્રે મુંબઇ પ્રદેશ કૉંગ્રેશ કમિટી આયોજિત વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન\nવિધાનસભા અને કોર્પોરેશનની ચૂંટણીઓમાં જોઇન્ટ સેક્રેટરીની હેસિયતથી બજાવેલ કામગીરી ભારે પ્રશંસા પામી\n1980 – ડિસ્ટ્રીક્ટ રીઓર્ગેનાઇઝેશનલ સે���ના સભ્ય તરીકેની નોંધપાત્ર કામગીરી\n1986 – મહારાષ્ટ્ર સરકારે, ‘મુંબઇ સમાચાર’ અને ‘ગુજરાત સમાચાર’ દૈનિક પત્રોમાં પ્રગટ થતા તેમના લેખોને અનુલક્ષી પ્રેસકાર્ડ આપ્યું.\nચરિત્ર – શ્રી મોરારજીભાઇ દેસાઇ અને શ્રી પાંડુરંગ શાસ્ત્રીની મુલાકાતો પર આધારિત પુસ્તક ‘મહાનુભાવોની મંગળ વાણી’ , પુરાણયોગી મોરારજીભાઇ *\nસંશોધન – આપણા રાષ્ટ્રીય પ્રશ્નો, આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ\nધાર્મિક – ધર્મસંચય, ધર્મરહસ્ય, ધર્મરહસ્યની ખોજમાં , ધર્મ અને સંસ્કૃતિ\n1984 – સાહિત્ય એકેડેમી એવોર્ડ *\nમહારાષ્ટ્ર સરકાર દ્વારા મળેલા બિરુદો – ‘જસ્ટીસ ઓફ પીસ’ અને ‘સ્પેશ્યલ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ’\nરાજકીય નેતા, લેખક, વહીવટકાર, સમાજ સેવક\n← હેમુ ગઢવી, Hemu Gadhvi\tનાનાભાઇ ભટ્ટ →\nPingback: અનુક્રમણિકા … ક - થી - ઘ « ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાય��� (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2014/09/04/wikistrot/", "date_download": "2021-11-29T18:08:11Z", "digest": "sha1:AB6BEWWCV52NGSSN4RE3PRAWXOVEU7J3", "length": 12484, "nlines": 152, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ગુજરાતી રચનાઓનો ખજાનો – વિકિસ્રોત | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nગુજરાતી રચનાઓનો ખજાનો – વિકિસ્રોત\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on સપ્ટેમ્બર 4, 2014\nવિકિ સ્રોત વિશે – એના એક સક્રીય કાર્યકર શ્રી. અશોક મોઢવાડિયાનો વિગત -સભર લેખ ‘વેબ ગુર્જરી’ ઉપર…\nઆ ચિત્ર પર ‘ક્લિક’ કરો\nઆમ તો આ ખજાનાની ખબર હતી જ- નેટ મિત્રો શ્રી. ધવલ વ્યાસ અને અશોક મોઢવાડિયાના સમ્પર્ક સબબે.\nપણ આજે ‘ફરમાઈશ’ પર એક વિનંતીના સંદર્ભમાં ખાંખાંખોળાં કરતાં એ સ્રોત કેટલો ફૂલ્યો અને ફાલ્યો છે- તેની ખબર પડી.\n( અલબત્ત યોગદાતાઓની મહેનતના પૂણ્ય પ્રતાપે જ તો)\nઆ ચિત્ર પર ‘ક્લિક’કરી ત્યાં પહોંચી જાઓ.\nઆટલું મોટું કામ હાથ ધરવા અને ચાલુ રાખવા માટે એના સંચાલકોને અને પ્રદાન દાતાઓને ખોબલે ખોબલે અભિનંદન.\n← શ્યામજી કૃષ્ણ વર્મા, Shyamji Krishna Varma\tમળવા જેવા માણસ – હીરલ શાહ →\n4 responses to “ગુજરાતી રચનાઓનો ખજાનો – વિકિસ્રોત”\nકાર્તિક સપ્ટેમ્બર 5, 2014 પર 10:44 એ એમ (am)\nદાદા, તમારા જેવા અથાગ મહેનત કરી શકે તેવા વ્યક્તિઓની વિકિસ્ત્રોતમાં તાતી જરુર છે. ઝંપલાવો\nPingback: ગુજરાતી ચોપડીઓના ખજાના | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/guajrati-entrepreneurs-join-hands-to-serve-hungry-us-citizens-during-lockdown-pakistani-american-state-mayor-also-join-hands-in-noble-cause-gets-applauds-for-work-of-humanity/177906.html", "date_download": "2021-11-29T18:37:39Z", "digest": "sha1:CZUVRD5W3CBRT3QFVHLS27MEECSRBKZU", "length": 8978, "nlines": 48, "source_domain": "navgujaratsamay.com", "title": "USના ગુજરાતી અગ્રણીઓ ભૂખ સંકટમાં અમેરિકી નાગરિકોની વ્હારે | નવગુજરાત સમય", "raw_content": "\nUSના ગુજરાતી અગ્રણીઓ ભૂખ સંકટમાં અમેરિકી નાગરિકોની વ્હારે\nUSના ગુજરાતી અગ્રણીઓ ભૂખ સંકટમાં અમેરિકી નાગરિકોની વ્હારે\nમાનવસેવાના કાર્યમાં દેશ-પરદેશવાદ ભૂલીને અમેરિકી પાકિસ્તાની પણ જોડાયા\nપરદેશમાં જનસેવાઃ કોરોનાથી ભારે ખુવારી વેઠનારા અમેરિકામાં ગુજરાતી વ્યવસાયકારોનો સેવાયજ્ઞ\nજ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પારસી કવિ અરદેશર ફરામજી ખબરદાઅરદેશરની કવિતાની જેમ કુદરતી હોય કે માનવસર્જિત આફતનું નામ પડે ત્યારે ગુજરાતી વિશ્વના કોઈપણ ખુણામાં વસવાટ કરતો હોય માનવ સેવાના કાર્યમાં મોખરે રહેતો હોય છે. વિશ્વભરમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. તેમાંય અમેરિકાને તો આ વાયરસથી ભારે ખુવારી વેઠવાનો વારો આવ્યો છે. લોકડાઉનના કારણે અમેરિકામાં પણ કેટલાય પરિવારોની હાલત દયાજનક બની છે. ત્યારે ચરોતર સહિત ગુજરાતના અન્ય વિસ્તારના નાગરિકોએ સેવાયજ્ઞના માધ્યમથી તેમને શાતા આપવાનું કાર્ય હાથ ધર્યું છે.\nમહામારીના અસરગ્રસ્��� નોર્થ અમેરિકામાં લોકડાઉન સમયથી સતત સેવારત અને માનવતાના કાર્યમાં જોતરાયેલ લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન અને મૂળ ચરોતરના વતની યજ્ઞેશ પટેલ(યોગીભાઈ), જય ભારત ફૂડઝના ભરત પટેલ અને પાયોનિયર રિયાલિટી ગ્રુપના પરિમલ શાહે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી જરૂરિયાતમંદોને ભોજન અને અનાજ સહાયનો જનસેવા યજ્ઞ શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં એક લાખથી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ નાગરિકોને પહોંચાડ્યા છે. આ અંગે મૂળ પાકિસ્તાની નાગરિક અને કેલિફોર્નિયા સ્ટેટના આર્ટેસિયા સિટીના મેયર અલી સાજીદ તાજે લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના સંચાલકોનો કોરોના મહામારી દરમિયાન કરવામાં આવતા સેવાકાર્યો માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.\nઆ અંગે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમને ખુશી છે કે કોરોના લોકડાઉન દરમિયાન લેબોન હોસ્પિટિલિટી ગ્રુપ, ભારત ફૂડઝ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલ જોય ઓફ શેરિંગ અન્વયેની ફૂડ ડ્રાઈવમાં મેયર અલીતાજ અને પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વકારખાન, ફાતિમાખાન સહિતના સભ્યોએ સક્રિય ભાગ લીધો હતો.\nમાનવતાના આ કાર્યમાં પાકિસ્તાની અને ભારતીય વ્યાવસાયિકો ભેગા મળી અમેરિકાના ભૂખ સંકટમાં નાગરિકોને ભોજન અને ગ્રોસરી આપી નાગરિક ધર્મ અદા કરી રહ્યા છીએ. હજુ આગામી સમયગાળામાં પણ માંગ મુજબ અમે આ સેવાયજ્ઞને યથાવત જારી રાખીશું.\nઓલ્ડએજ હોમ સહિત અનેક જગ્યાએ ફૂડ ડ્રાઈવ\nલેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યજ્ઞેશ પટેલે જણાવ્યું હંતુ કે આ કોરોના કાળમાં રૂપ-રંગ,જ્ઞાતિ-જાતિ,દેશવાદ કે પરદેશવાદ અને ધર્મ અને સંપ્રદાયભેદથી ઉપર ઉઠી નાગરિક ધર્મને અનુસરવાનો સમય છે. અમે ઓલ્ડ એજ હોમ, સ્કૂલ અને કોલેજ સહિત ઘણી જગ્યાએ જોય ઓફ શેરિંગ એક્ટિવિટી અન્વયે ફૂડ ડ્રાઈવ યોજી છે.\nઆર્ટેસિયા સિટીમાં પાકિસ્તાન-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી હોદ્દેદારો સાથે ફ્રી ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ એક ઐતિહાસિક અને યાદગાર દિવસ બની રહ્યો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસાઉથ કેરોલિનામાં શખ્સે પહેલા પરિવારના ત્રણને ઠાર કર્યા, પછી પોતાને ગોળી મારી\nડોનાલ્ડ ટ્રમ્પે વાક્બાણ છોડતા કહ્યું, - WHO એ ચીનના હાથની ‘કઠપૂતળી’ છે\nટ્રમ્પ પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું સેવન કરી ���હ્યા છે\nકોરોનાની તબાહી વચ્ચે USએ સિક્રેટ મિશન પર મોકલ્યું એટલાસ વી X-37B વિમાન\nકોરોના વાયરસ માટે 100% સારવાર શોધી કાઢવામાં આવી, અમેરિકન કંપનીએ કર્યો દાવો\nઅમેરિકા ભારતને વેન્ટિલેટર્સની મદદ કરશે, મુશ્કેલીના સમયમાં અમે પીએમ મોદીની પડખે છીએઃ ટ્રમ્પ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/favourite-tv-actor/", "date_download": "2021-11-29T17:49:29Z", "digest": "sha1:XX6M5GS2VNYEIADR6OFNL7VMGNNLN7BS", "length": 10525, "nlines": 47, "source_domain": "online88media.com", "title": "તમારા ફેવરિટ ટીવી સ્ટાર એક્ટિંગ ઉપરાંત કરે છે પોતાના મોટા-મોટા બિઝનેસ, જાણો કોણ ક્યો બિઝનેસ કરે છે – Online88Media", "raw_content": "\nતમારા ફેવરિટ ટીવી સ્ટાર એક્ટિંગ ઉપરાંત કરે છે પોતાના મોટા-મોટા બિઝનેસ, જાણો કોણ ક્યો બિઝનેસ કરે છે\nટીવીની દુનિયામાં, આપણે ઘણા સ્ટાર્સને સુંદર એક્ટિંગ કરતા જોયા છે. ઘણાં શો આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. આ સાથે તેમાં હાજર અભિનેતાઓને પણ જોઈ રહ્યા છીએ. ઘણા આપણા ફેવરિટ પણ છે. પપરંતુ ખૂબ જ ઓછા શો એવા છે જે ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમાં આવતા સ્ટાર્સ પણ આપણને જોવા મળી રહ્યા નથી. જેમાંથી કેટલાક સ્ટાર્સ અન્ય શોમાં જોવા મળે છે તો કેટલાક સ્ટાર્સ ક્યાંય પણ જોવા મળી રહ્યા નથી. તમને ટીવી પર આવતો શો કુલ્ફિ કુમાર બાજેવાલા તો યાદ જ હશે. જેને થોડા સમયમાં જ ઘણા રેકોર્ડ તોડ્યા છે.\nટીઆરપીમાં સૌથી આગળ આવ્યા પછી અચાનક જ આ શો ઓફ એયર થઈ ગયો હતો. આ શોમાં અભિનેતા મોહિત મલિકે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તાજેતરમાં જ તેમની પત્ની અદિતિ શિરવેકરે એક પુત્રને જન્મ આપ્યો છે. કપલે પોતાના ઈંસ્ટાગ્રામ પર આ માહિતી ચાહકો સાથે શેર કરી છે. આ સાથે તેમણે આ આશીર્વાદ માટે ભગવાન અને બધાનો આભાર માન્યો છે. આ મોહિતની પર્સનલ લાઈફની વાત હતી.\nમોહિત ઉપરાંત, રોનિત રોય, દિવ્યાંકા ત્રિપાઠી, ગૌતમ ગુલાટીના એવા ઘણા સેલેબ્સ છે, જેમણે ઓછા સમયમાં જ પ્રસિદ્ધિ મેળવી અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ટીવીમાં કામ કરીને આ તમામ સેલેબ્સ એક્ટિંગથી તો મોટી કમાણી કરે છે સાથે પોતાના મોટા બિઝનેસ પણ ચલાવે છે. જેનાથી તેઓ લાખોની કમાણી કરે છે. મોહિત મલિક પણ તેમની પત્ની સાથે મળીને બે રેસ્ટોરંટ ચલાવે છે.\nપ્રખ્યાત અભિનેતા રોનિત રોય એક સિક્યોરિટી ફર્મના માલિક છે. રોનિતે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ સારું કામ કર્યું છે. અભિનેતા શહિર શેખ ભારતની સાથે ઇન્ડોનેશિયામાં પણ ખૂબ પ્રખ્યાત છે. તેણે ઇન્ડોનેશિયામાં એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે.\nદિવ્યાંકા ત્રિપાઠી તેની એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી છે. દિવ્યાંકા ત્રિપાઠી હોમટાઉન ભોપાલમાં ડાન્સ એકેડમી ચલાવે છે. દિવ્યાંકાની ગણતરી ટીવીની મોટી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે.\nગૌતમ ગુલાટી આ નામને કોણ નથી જાણતું. બિગ બોસ 8 નો ખિતાબ જીતનાર ગૌતમ ગુલાટી પણ એક બિઝનેસમેન છે. ગૌતમનું દિલ્હીમાં એક પ્રખ્યાત નાઈટક્લબ છે.અભિનેત્રી આશ્કા ગોરાડિયા એક આઉટલેટ ચલાવે છે, આ સાથે જ થોડા વર્ષ પહેલા તેમણે બ્યૂટી રેંઝ પણ લોન્ચ કરી હતી.\nકરણ કુંદ્રા તેના પિતા સાથે બિઝનેસ કરે છે. આ ઉપરાંત તે કોલ સેન્ટર પણ ચલાવે છે. વાહબીઝ દોરાબજી તેમના હોમટાઉન પૂનામાં બેકરીની દુકાન ચલાવે છે, જે ખૂબ પ્રખ્યાત છે.\nતેની સુંદરતા માટે પ્રખ્યાત સંજીદા શેખ પણ બ્યુટી પાર્લરની માલિક છે. અભિનેતા અર્જુન બીજલાની મુંબઇમાં વાઇન શોપ છે. આ સાથે, તે બોક્સ ક્રિકેટ લીગની એક ટીમના કો-ઓનર પણ છે.\nઆજથી 20 વર્ષ પછી કંઈક આવા દેખાશે બોલીવુડના આ 7 પ્રખ્યાત સ્ટાર, અક્ષય કુમારને તો જોતા જ રહી જશો\nરાશિફળ 05 મે 2021: આ 5 રાશિના લોકોના દુઃખ દૂર કરશે ભગવાન ગણેશ, મળશે ખૂબ પૈસા અને નોકરીમાં પ્રગતિ\nસીબીઆઈના આ પ્રશ્નોમાં અટવાઈ રિયા ચક્રવર્તી, ગોળ-ગોળ જવાબ આપવાનો કર્યો પ્રયાસ\nકોઈ લક્ઝુરિયસ ઘરથી ઓછી નથી મહેશ બાબૂની વેનિટી વેન, જુવો અંદરની તસવીરો\nદિવ્યાંકા ત્રિપાઠીથી લઈને મોહસીન ખાન સુધી, જાણો કેટલું ભણેલા છે ટીવીના આ 5 પ્રખ્યાત સ્ટાર્સ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/08/21/harnish_jani-2/", "date_download": "2021-11-29T18:12:47Z", "digest": "sha1:UF7FPDJJM22ZI6S7GJU6BQWNS7BO3QZ3", "length": 14591, "nlines": 150, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "હવે એ જાનીમાં જાન નથી | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nહવે એ જાનીમાં જાન નથી\nહજારોના જાનમાં જાન લાવી દેનાર હસમુખા અને અનેકોના દિલોજાન દોસ્ત હરનિશ જાની હવે આ જગતમાં નથી.\nનુજર્સીની ગુજરાતી સાહિત્ય સભાના પ્રણેતા શ્રી. રામ ગઢવીના આ સમાચાર સખેદ અહીં પ્રગટ કરવા પડે છે.\nઅત્યંત ખેદથી જણાવીએ છીએ કે આપણા પ્રિય મિત્ર હરનિશ જાનીના નિધનના દુઃખદ સમાચાર આપ સહુને પહોંચાડવાની અમને ફરજ પડે છે. હરનિશભાઈ થોડા સમયથી પ્રિન્‍સ્ટન મેડિકલ સેંટરમાં હતા, અને છેલ્લા થોડા દિવસોથી તો લાઇફ સપોર્ટ પર હતા. એ સપોર્ટ ગઈ કાલે, 20 ઑગસ્ટના બપોરે બારેક વાગે કાઢી લેવાયા પછી સાંજે 8:30 વાગે તેઓએ દેહ છોડ્યો હતો.\nજાણીતા હાસ્યલેખક અને આપણી ઍકેડેમી તરફથી અપાતા 2014ના શ્રી ચુનિલાલ વેલજી મહેતા પારિતોષિક સહીત ઘણાં સન્માનોના વિજેતા હરનિશભાઈ એક ઘણા મનોરંજક વક્તા પણ હતા. એમને જાણતા લોકો એમને આવી ગયેલા હૃદયરોગના ‘વિક્રમ સ્થાપતા હુમલાઓ’ વિષેની એમની હળવી વાતો ભૂલી નહીં શકે. એમના ત્રણેક રમૂજી વાર્તાસંગ્રહો, અને ગુજરાતના અખબારોમાં લોકપ્રિય કૉલમો નિયમિત રીતે લખનાર તરીકે હરનિશભાઈ જાણીતા હતા. ઍકેડેમીનો ‘સર્જકો સાથે સાંજ’ નામનો કાર્યક્રમ એમણે વર્ષો સુધી ઉત્સાહથી અને એમની આગવી શૈલીથી ચલાવ્યો. ઍકેડેમીને એમની ખોટ ઘણી સાલશે.\nહરનિશભાઈ એમની પાછળ પત્ની હંસાબેન અને શોકગ્રસ્ત કુટુંબને છોડી ગયા છે. એમના આત્માને પરમ શાંતિ મળે એવી અમારી પ્રાર્થનામાં આપ જોડાશો એવી આશા છે.\nહરનિશભાઈના અંતિમ સંસ્કાર શુક્રવાર, 24 ઑગસ્ટના દિવસે સવારે નીચે મુજબ થશે…\nહરનિશભાઈનો પરિચય – તેમના જ શબ્દોમાં અહીં….\nતેમને ઘેર બે રાત વિતાવી તેમનો સહવાસ ભરપેટ માણ્યો હતો – તે યાદ અહીં…\n← શ્રી. વિનોદ પટેલ – મળવા જેવા માણસ\tહરનીશ જાની હાસ્યાંજલિ – શ્રી. મહેન્દ્ર શાહ →\nOne response to “હવે એ જાનીમાં જાન નથી”\nસુરેશ જાની ઓગસ્ટ 23, 2018 પર 6:17 પી એમ(pm)\nકોકિલા બહેન રાવળના ઈમેલમાંથી…\nહંસાબેન જાની સાથે નિરાંતે વાત થઈ. તેમના કહેવા પ્રમાણે આ નવમો હાર્ટ એટેક હતો. દરેક વખતે સ્ટેન્ટ મૂકાવતા હતા.\nતેમના મગજમાં હજી વાર્તાઆે ઘડાતી હતી. એકવાર ડોકટરને કહે ‘મને ઘેર જવાદો મારા મગજમાં ચાર વાર્તા ઘૂમે છે તે લખવી છે અને મારા કુળદેવી હર્ષદમાતા ઉપર પણ લખવું છે.’\nઆમ તેઓ ચાર વાર્તા સાથે લઈને ગયા છે \nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહ��ત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/the-police-swore-the-students-to-follow-the-traffic-rules/123854.html", "date_download": "2021-11-29T17:23:40Z", "digest": "sha1:XN7V22SNHXS5YHR2GRBSCLINVPIKRIV6", "length": 7523, "nlines": 48, "source_domain": "www.navgujaratsamay.com", "title": "માતા-પિતા, પાડોશીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસે વિદ્યાર્થિઓને શપથ લેવડાવ્યા | નવગુજરાત સમય", "raw_content": "\nમાતા-પિતા, પાડોશીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસે વિદ્યાર્થિઓને શપથ લેવડાવ્યા\nમાતા-પિતા, પાડોશીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસે વિદ્યાર્થિઓને શપથ લેવડાવ્યા\n2 / 4 રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો\n3 / 4 રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો\n4 / 4 રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો\nમયૂર જોષી > નવગુજરાત સમય\nશહેરમાં 30મુ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાની ઉજવણી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે શાળામાં વિદ્યાર્થિઓને પણ ટ્રાફિકના નિયમો સમજાવી તે નિયમોનું તેમના માતા-પિતા અને પાડોશીઓને પાલન કરાવવા વિદ્યાર્થિઓને સપથ લેડવામાં આવ્યા હતા. ત્યારે ટ્રાફિક સપ્તાહ દરમિયાન ગુરુવારે આરટીઓ સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ રીક્ષા સહિતના વાહાનોના ફિટનેશ સર્ટિફિકેટની તપાસ કરશે.\nરાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો\nટ્રાફિકના નિયમોનું પાલન તો ટ્રાફિક પોલીસ કરાવતી જ રહે છે પરંતુ રાષ્ટીય માર્ગ સલામતી સપ્તા હોવાને કારણે વિશેષ કાર્યક્રમો દ્વારા ટ્રાફિકના નિયમો પોલીસ લોકો સુધી જઇ સમજાવી રહી છે. આ અંગે ટ્રાફિક એસીપી એસ.ડી.પટેલે જણાવ્યું હતું કે, અમે આજે સીએમ ઠાકર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપી હતી. જેમાં તેઓ નાના છે હોવાથી તે નિયમોનું પાલન તેમાના વાલી અને પડોશીઓને કરાવશે તેવા સપથ પણ લેવડાવ્યા છે. આ કાર્યક્રમમાં લાયસન્સ કેવી રીતે લેવું, વિદ્યાર્થિઓ જો વાહન ચલાવે તો માતા-પિતા સામે એન.સી.ગુનો બને, ટ્રાફિકના નિમયોનું ચુસ્ત પણે પાન કરવું સહિતના બાબતે વિદ્યાર્થિઓને માહિતી આપી અને પેમ્પલેટ પણ આપ્યા હતા.\nરાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો\nતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં ટ્રાફિક પોલીસ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે અને વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિમયોનું પાલન કરે તથા ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃત્તા આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જો લોકો જ ટ્રાફિકના નિયમો સારી રીતે પાલન કરે તો ટ્રાફિક જામ, અકસ્માત સહિતની સમસ્યા નિવારી શકાય.\nરાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજન્મથી જ યૂરિનરી બ્લેડર બહાર હોય તેવા 16 બાળક પર સિવિલમાં સફળ સર્જરી\nજૂના વાહનોમાં 28 ફેબ્રુઆરી સુધી HSRP લગાવી શકાશે\nવી.એસ.માં હવે 500 બેડ: એક બેડ દીઠ ૪૬.૨૦ લાખની જોગવાઈ કરાઈ\nPM જનઆરોગ્ય યોજના હેઠળ રાજ્યમાં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ\nસરગાસણ: મહિલાના સ્કૂટરને અકસ્માત, CM રૂપાણીએ કાફલો અટકાવી મદદ કરી\nઅમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને પીરસાય છે સડેલા બટાકા-ટામેટાનું શાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vrnewslive.com/category/latest-top-gujarat-news/madhya-gujarat-latest-news/", "date_download": "2021-11-29T17:05:47Z", "digest": "sha1:PZK4LH44VFA6ANFSUZBMHNTRWMVJ472I", "length": 17138, "nlines": 132, "source_domain": "www.vrnewslive.com", "title": "મધ્ય ગુજરાત Archives - VR LIVE CHANNEL", "raw_content": "\nઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત\nકલોલમાં કોરોના નિયમો ન પાડતા લોકો સામે તંત્રની લાલ આંખ\nNo Comments on કલોલમાં કોરોના નિયમો ન પાડતા લોકો સામે તંત્રની લાલ આંખ\nગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે. કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ ડી માર્ટ એમડી મસાલા jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.\nઆણંદ : ઉમરેઠના ઓડ નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન\nNo Comments on આણંદ : ઉમરેઠના ઓડ નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન\nઆનંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ માટે લોકડાઉન અમલી કરવામાં આવતા બજારો બંધ રહ્યા છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. નગરપાલીકાના જાહેરનામાને પગલે ઓડ ગામ સંપુર્ણ બંધ રહેતા રસ્તા સુમસામ રહ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા રાજ્યમાં મોટા શહેરોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. જે રાત્રી ગાળામાં અમલી રહેશે.\nઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત\nહવે જૂનાગઢમાં લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું\nNo Comments on હવે જૂનાગઢમાં લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું\nકોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ ��ર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.\nઅમદાવાદ ગુજરાત મધ્ય ગુજરાત\nઅમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક સર્જાયો આકસ્માત\nNo Comments on અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક સર્જાયો આકસ્માત\nઅમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક આવેલ ગાર્ડન સફારી હોટલ સામે સવારના પાંચ વાગ્યાના સુમારે ભાવનગર થી આવતી લકઝરી બસ નંદાસણ નજીક હાઈવે પર ઉભી હતી. ત્યારે પાછળ થી આવતી લકઝરી બસ નાં ડ્રાઈવર ગફલત ભરી રીતે જોરદાર ટક્કર મારતાં જાહીદભાઈ શેખનું મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.\nઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત\nNo Comments on રાજ્યમાં ઠંડીનો ચમકારો\nશિયાળો પોતોના પગદંડો જમાવી ચૂક્યો છે અને માટે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હોવાનું નોંધવામાં આવે છે. જો કે, અમદાવાદમાં લઘુત્તમ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 18.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને રાજકોટમાં લઘુત્તમ 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. શિયાળો છે માટે ઠંડી તો વધશે જ પણ જો વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો, દિલ્હીમાં તો નવેમ્બર માસમાં જ ડિસેમ્બર માસ જેવી ઠંડી નોંધવામાં આવી રહી છે.\nઅમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત\nગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત\nNo Comments on ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત\nસમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથ��� વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.\nઅમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત\nમહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી\nNo Comments on મહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી\nઅમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/sunil-chhetri-credited-the-young-players-for-winning-the-saff-championship/209657.html", "date_download": "2021-11-29T18:04:59Z", "digest": "sha1:SGURHWLDKOIOIFKP3YNJO3J6WE62QEWQ", "length": 5199, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "સુનિલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપ જીતવાનો શ્રેય યુવા ખેલાડીઓને આપ્યો | નવગુજરાત સમય", "raw_content": "\nસુનિલ છે���્રીએ SAFF ચેમ્પિયનશિપ જીતવાનો શ્રેય યુવા ખેલાડીઓને આપ્યો\nસુનિલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપ જીતવાનો શ્રેય યુવા ખેલાડીઓને આપ્યો\nભારતે ટુર્નામેન્ટમાં કુલ આઠ ગોલ કર્યા જે પૈકી છેત્રીના પાંચ ગોલ\nમહાન ફૂટબોલ પ્લેયર સુનિલ છેત્રીએ પાંચ ગોલ ફટકારીને ભારત માટે આઠમું સાફ ચેમ્પિયનશિપ ટાઈટલ જીતવામાં મહત્વનો ફાળો આપ્યો હોવા છતાં તેણે ટીમના વિજયનો શ્રેય યુવા ખેલાડીઓને આપ્યો હતો. 37 વર્ષીય છેત્રી છેલ્લા 10 વર્ષથી ભારતમાં ફૂટબોલને આગળ ધપાવવામાં એક આઈકોનિક પ્લેયર રહ્યો છે. તેણે અનેક યુવા ખેલાડીઓએ પ્રેરણા પુરી પાડી છે. સાફ ચેમ્પિયનશિપની ઓપનિંગ મેચમાં તેણે નેપાળ સામે ગોલ ફટકારીને લીજેન્ડરી ફૂટબોલર પેલેનો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે લિયોનેલ મેસ્સીના ગોલની બરોબરી કરી હતી. છેત્રીનો આ 80મો ગોલ હતો.\nસુનિલ છેત્રીએ ખેલાડી તરીકે રમતા દેશને ત્રીજી વખત સાફ ચેમ્પિયનનો ખિતાબ અપાવ્યો હતો. આ વિજય બાદ તેણે જણાવ્યું કે, આપણા દેશના યુવા ફૂટબોલ ખેલાડીઓની મહેનતને લીધે આ જીત સંભવ બની છે. શરૂઆતની બે મેચમાં સારું પ્રદર્શન નહીં થતા ભારતીય ફૂટબોલ ટીમને ટીકાો સામનો કરવો પડ્યો હતો પરંતુ આખરે તે ટુર્નામેન્ટમાં વિજય બની હતી. આ ટુર્નામેન્ટમાં ભારતના આઠ ગોલ પૈકી સુનિલ છેત્રીએ પાંચ ગોલ કર્યા હતા. આ ઉપરાંત સુરેશ સિંઘ અને સહલ અબ્દુલ સમદે પણ ગોલ કર્યા હતા. તેણે યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, મારામાંથી તમે જે કંઈ પણ મેળવી શકો છો તે મેળવો અને તેને તમારી ટેવ બનાવો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઇન્ટરનેશનલ હોકીના વાર્ષિક એવોર્ડમાં ભારત છવાઈ ગયું\nબર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારતીય હોકી ટીમ ખસી ગઈ\nઓલિમ્પિક હોકી સ્ટાર રૂપિન્દર પાલે નિવૃત્તિ જાહેર કરી દીધી\nરિયો ગેમ્સમાં દસ બોક્સિંગ મુકાબલા ‘ફિક્સ’ થયા હતા\nમારી સાથે કોચ હોત તો પેરા ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હોત : ભાવિના પટેલ\nવર્ષનું ચોથું ગ્રાન્ડસ્લેમ જીતવાથી યોકોવિચ એક વિજય દૂર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/bollywood-star-relation/", "date_download": "2021-11-29T17:10:19Z", "digest": "sha1:JBSQOU32FS565MX6KXSQLPZBBDFYI4JW", "length": 12344, "nlines": 50, "source_domain": "online88media.com", "title": "કોઈ ત્રીજી વ્યક્તિને કારણે તૂટી ગયા હતા બોલીવુડના આ 5 સ્ટાર્સના સંબંધો, નંબર 4 એ તો રંગેહાથ પકડ્યો હતો પોતાના બોયફ્રેંડને – Online88Media", "raw_content": "\nકોઈ ત્રીજી વ્યક્તિને કારણે તૂટી ગયા હતા બોલીવુડના આ 5 ���્ટાર્સના સંબંધો, નંબર 4 એ તો રંગેહાથ પકડ્યો હતો પોતાના બોયફ્રેંડને\nApril 12, 2021 mansiLeave a Comment on કોઈ ત્રીજી વ્યક્તિને કારણે તૂટી ગયા હતા બોલીવુડના આ 5 સ્ટાર્સના સંબંધો, નંબર 4 એ તો રંગેહાથ પકડ્યો હતો પોતાના બોયફ્રેંડને\nફિલ્મી સ્ટાર્સ કામ કરતી વખતે ઘણીવાર એકબીજાની ખૂબ નજીક આવી જાય છે અને ઘણા સ્ટાર્સ એક બીજાને પોતાનું દિલ આપે છે. જો કે, કેટલીકવાર કોઈ ત્રીજા વ્યક્તિને કારણે, બે લોકોનો સંબંધ બરબાદ થઈ જાય છે. બોલિવૂડ સેલેબ્સ વચ્ચે આવું બનવું સામાન્ય છે. બોલિવૂડમાં ઘણી વખત આવું બન્યું છે. આજે અમે તમને બોલીવુડના કેટલાક આવા જ લવ ટ્રાએંગલ વિશે જણાવીશું.\nરેખા – અમિતાભ બચ્ચન – જયા બચ્ચન: બોલીવુડના સૌથી વધુ ચર્ચિત અફેયરમાં અભિનેત્રી રેખાની અને દિગ્ગઝ અભિનેતા અમિતાભ બચ્ચનની લવ સ્ટોરી ટોચ પર છે. જયા સાથે લગ્ન કર્યા પછી પણ અમિતાભ બચ્ચનનું રેખા સાથે અફેર ચાલતું હતું. પરંતુ જ્યારે અમિતાભને અહેસાસ થયો કે તેમનું વિવાહિતત જીવન બરબાદ થઈ શકે છે, ત્યારે રેખા અને તેનો રસ્તો અલગ થઈ ગયો. સાથે જ ઝયાએ પણ આવા મુશ્કેલ કામમાં સાવચેતી પૂર્વક કામ કર્યુ છે. જયાએ તેના પતિને રેખાની નજીક જવા ન દીધો.\nસુઝાન ખાન – રિતિક રોશન – કંગના રનૌત: સુપરસ્ટાર રિતિક રોશન આજે એકલા જીવન જીવી રહ્યા છે. રિતિક રોશને વર્ષ 2000 માં અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. 14 વર્ષ પછી, 2014 માં, બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. પહેલા કાઈટ્સ પતંગ ફિલ્મ દરમિયાન, રિતિકનું નામ વિદેશી અભિનેત્રી બારબરા મોરી સાથે જોડાયું હતું, પછી કંગના સાથેનું તેમનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આવી સ્થિતિમાં રિતિકનું વિવાહિત જીવન ખરાબ થઈ ગયું. જોકે જણાવી દઇએ કે આજે પણ રિતિક રોશન અને સુઝાન ખાન વચ્ચે મિત્રતાનો સંબંધ છે. બંને તેમના પુત્રો સાથે ઘણીવાર જોવા મળે છે.\nશાહિદ કપૂર – કરીના કપૂર – સૈફ અલી ખાન: બોલીવુડમાં અભિનેત્રી કરીના કપૂર અને અભિનેતા શાહિદ કપૂરનું અફેર પણ ખુબ ચર્ચામાં રહ્યું હતું. બંને કારકિર્દીના શરૂઆતના કેટલાક વર્ષો પછી રિલેશનશિપમાં આવ્યા હતા અને તેમના બંનેના અફેરે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. બંનેનો સંબંધ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો, પરંતુ ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે નિકટતા વધારી લીધી હતી અને ત્યાર પછી બંનેના પ્રેમસંબંધની શરૂઆત થઈ. સૈફની એન્ટ્રી સાથે કરીના અને શાહિદનો સંબ��ધ તૂટી ગયો. સૈફ અને કરીના એક બીજાને ડેટ કરવા લાગ્યા અને કરીના, કપૂરમાંથી ખાન બની ગઈ. નવેમ્બર 2012 માં બંનેના લગ્ન થયા હતા. તોતે જ સમયે, શાહિદે વર્ષ 2015 માં મીરા રાજપૂત સાથે સાત ફેરા લીધા હતા. આજે જ્યાં કરીના અને સૈફ 2 દીકરાના માતા-પિતા છે, ત્યારે શાહિદ અને મીરાને પણ બે સંતાન છે.\nદીપિકા પાદુકોણ – રણબીર કપૂર – કેટરિના કૈફ: અભિનેતા રણબીર કપૂરનું અફેર ઘણી અભિનેત્રીઓ સાથે ચાલ્યું છે. દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે રણબીર કપૂરના સંબંધો ચર્ચામાં રહ્યા હતા. પહેલા રણબીરનું નામ દીપિકા પાદુકોણ સાથે જોડાયું હતું. બંને વચ્ચે કેટરિના કૈફની એન્ટ્રીથી તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા. ખરેખર, દીપિકા પાદુકોણે રણબીર સાથેના બ્રેકઅપ પછી પોતે જ કહ્યું હતું કે, તેણે રણબીરને રંગે હાથ પકડ્યો છે, પરંતુ તેણે કોઈનું નામ લીધું ન હતું. જોકે, આ બ્રેકઅપથી દીપિકા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. પછી રણવીર સિંહ સાથે દીપિકાની નિકટતા વધી અને કપલે વર્ષ 2018 માં ખૂબ ધૂમધામ સાથે લગ્ન કર્યા હતા.\nઈંડિયન આઈડોલ 12: એક એપિસોડખુબ જ મોટી ફી લે આ 3 જજ, નેહાને મળે છે સૌથી વધુ પૈસા\nપહેલા ખૂબ જ શ્યામ હતી આ 8 અભિનેત્રીઓ, પછી કંઈક આ રીતે મેળવ્યો ગોરો રંગ, જાણો તેમની સુંદરતાનું રાજ\nજાણો સાવકી માતા અમૃતાએ પહેલી મુલાકાત દરમિયાન તૈમુર સાથે કેવું વર્તન કર્યં હતું..\nરવીના ટંડનની પુત્રી રાશાની બાળપણની તસવીરો જોઈને તમે પણ કહેશો કે આ તો કોઈ પરીથી ઓછી નથી, જુવો તેની બાળપણની તસવીરો\nકોઈ મુસ્લિમમાંથી હિંદૂ બની તો કોઈ કંઈક બીજું, બોલિલિવુડની આ 5 અભિનેત્રીએ પ્રેમ માટે બદલ્યો ધર્મ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવ��ર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2014/08/06/dr-kishorbhai-patel/", "date_download": "2021-11-29T17:59:03Z", "digest": "sha1:ZV3ENXGMXZP6JQPW7PKCQYYVJQFGHWBH", "length": 14650, "nlines": 170, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ડૉ. કિશોરભાઈ એમ.પટેલ, Dr. Kishorbhai M. Patel | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n3 ટિપ્પણીઓ Posted by નિર્મલ પાઠક on ઓગસ્ટ 6, 2014\n– “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણિકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”\n– તેમનો બ્લોગ ‘શિક્ષણ સરોવર’.\n– શ્રી. પી.કે.દાવડાએ બનાવેલ પરિચય\n૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૯. “માસા”, ચીજગામ, જિ. નવસારી, ગુજરાત.\nશ્રીમતી આઈ. એન. ટેકરાવાલા હાયર સેકેન્ડરી સ્કૂલ, પાલનપુર પાટિયા, રાંદેર રોડ, સુરત.\nમાતા – ગંગાબેન, પિતા – મોહનભાઈ\nસંતાનો- કૃપા અને કૃણાલ.\n૧૯૭૧ – ધોરણ ૮ અને ૧૯૭૮ – નવી એસ. એસ. સી.\n૧૯૮૫ – એમ. કૉમ અને ૧૯૯૩ – એમ. એ., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.\n૧૯૯૧ – એમ. એડ.(સુવર્ણ પદક) અને ૨૦૦૫ – પીએચડી., દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.\nશિક્ષક તરીકેની નોકરી પહેલાં ૧૫ વર્ષ માટે અન્ય નોકરી કરી.\nઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક\nસાધારણ કુટુંબમાં જન્મ થયો હોવા છતાં મહેનત અને લગનથી નોકરી કરતાં કરતાં શિક્ષણ લીધું અને કુશળ શિક્ષક બની શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપ્યું.\nધોરણ ૧૦ થી ૧૨નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સોફટ્વેર તૈયાર કર્યા.\nસાહિત્યના શોખને લીધે ચાર પુસ્તકો પ્રકાશિત કર્યા.\nરાજ્ય સરકાર પ્રેરિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અમૂલ્ય યોગદાન.\nતેમણે લખેલાં કેટલાંક કાવ્યો બદલ ગુજરાતના જાણીતાં નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.\n૨૦૦૬માં ગુજરાત રાજ્યના “શ્રેષ્ઠ શિક્ષક” તરીકેનો પારિતોષક.\nતેમને મળેલાં વિવિધ સન્માન અને સિદ્ધિ.\n← મળવા જેવા માણસ – પી.કે. દાવડા\tમળવા જેવા માણસ – અશોક મોઢવાડીયા →\nડૉ. કિશોરભાઈ એમ.પટેલ ઓગસ્ટ 7, 2014 પર 9:22 એ એમ (am)\nશ્રીમાન. નિર્મલ પાઠક સાહેબ\nઆપ દ્વારા પ્રસ્તુત લેખ વાંચીને મને ખુબ જ પ્રેરણા મળી છે,\nઆપે મારા કાર્યને બિરદાવ્યા તે બદલ આપનો આભારી છે.\nનિર્મલ પાઠક ઓગસ્ટ 7, 2014 પર 12:52 પી એમ(pm)\nપટેલ સાહેબ, હું તો તમારા દિકરા જેટલી ઉંમરનો છું અને અજ્ઞાની પણ તમારા શિક્ષણ ક્ષેત્રે પ્રદાન માટે અમારે તમારો આભાર માનવો જોઈએ અને ભવિષ્યમાં શિક્ષક બનનાર વિદ્યાર્થીઓએ તમને પ્રેરણ સ્ત્રોત માનવા જોઇએ.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્��નિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:BRPever", "date_download": "2021-11-29T17:10:05Z", "digest": "sha1:XMLHUDXPSWE5H4NWOIJONUWU6JRCZE5T", "length": 2896, "nlines": 54, "source_domain": "gu.wikiquote.org", "title": "\"સભ્ય:BRPever\" ને જોડતા પાનાં - વિકિસૂક્તિ", "raw_content": "\n\"સભ્ય:BRPever\" ને જોડતા પાનાં\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅહી શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસૂક્તિ વિકિસૂક્તિની ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ સભ્ય:BRPever સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાના ૫૦ | પછીના ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nસભ્યની ચર્ચા:BRPever ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાના ૫૦ | પછીના ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/always-ready-to-help/", "date_download": "2021-11-29T16:57:45Z", "digest": "sha1:EWLWELPOS7UZL3IQOZ7UUX6Q7Q3DMYXU", "length": 9778, "nlines": 44, "source_domain": "online88media.com", "title": "બીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે આ 4 રાશિના લોકો, સામેવાળાને ક્યારેય નથી કરતા નિરાશ, જાણો કોઈ કઈ રાશિ છે તેમાં શામેલ – Online88Media", "raw_content": "\nબીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે આ 4 રાશિના લ��કો, સામેવાળાને ક્યારેય નથી કરતા નિરાશ, જાણો કોઈ કઈ રાશિ છે તેમાં શામેલ\nજ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનું એક અલગ મહત્ત્વ અને તેની કેટલીક ખાસિયતો જણાવવામાં આવી છે. તેવી જ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં 4 એવી રાશિઓ વિશે પણ જણાવવામાં આવ્યું છે કે આ 4 રાશિના લોકો હંમેશા લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે. આ રાશિના લોકો નમ્ર સ્વભાવના હોય છે અને કોઈ તેમની મદદ માંગે છે તો તેમને નિરાશ કરતા નથી. ચાલો જાણીએ તે રાશિઓ વિશે.\nવૃષભ રાશિ: વૃષભ રાશિના લોકો જમીન સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે વૃષભ રાશિનું તત્વ પૃથ્વી છે. આ રાશિના લોકો દરેક સાથે સમાન વર્તન કરે છે અને તેમનામાં અહંકાર નથી હોતો. આ લોકો કોઈપણને સરળતાથી પોતાની તરફ આકર્ષિત કરે છે. જોકે સમાજમાં તેમનું ઉઠવું-બેઠવું ઓછું હોય છે, પરંતુ સમાજથી તે ક્યારેય દૂર નથી હોતા અને સમાજમાં હંમેશા તેમને માન-સમ્માન મળે છે.\nકર્ક રાશિ: એવું કહેવામાં આવે છે કે, કર્ક રાશિના લોકો વધુ કોઈ સાથે મળતા નથી, જોકે જ્યારે તે કોઈને મળે છે ત્યારે પોતાના વ્યવહારથી સામે વાળાનું દિલ જીતી લે છે. તેઓ પોતાના નમ્ર સ્વભાવથી દરેકનું દિલ જીતી લે છે. કર્ક રાશિ ચંદ્રની માલિકીવાળી હોય છે. ભલે લાખો સમસ્યાઓ હોય, પરંતુ તેઓ ડગમગતા નથી પરંતુ તેમનો સામનો કરે છે અને પોતાને આગળ તરફ લઈ જાય છે.\nકન્યા રાશિ: આ રાશિના લોકો ગજબના લોકો હોય છે. તેમનામાં પોતાને વ્યક્ત કરવાની અદભૂત કળા હોય છે અને આ કારણે તેઓ સરળતાથી સામેની વ્યક્તિને આકર્ષિત કરે છે. કુંભ રાશિના લોકો પણ ખૂબ બુદ્ધિશાળી માનવામાં આવે છે, આ રાશિના સ્વામી બુધ છે. જો કોઈ તેમની પાસે મદદ માંગે છે તો તેઓ પાછળ હટતા નથી. કોઈની પણ મદદ કરવા માટે તે હંમેશા તૈયાર રહે છે અને સામે વાળી વ્યક્તિને સમ્માન આપે છે. તેમની સમજદારી અને શાંત સ્વભાવ તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે.\nમકર રાશિ: મકર રાશિના લોકો પણ જમીન સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે અને દરેક સાથે સમાન વર્તન કરે છે. તેઓ ન્યાયી હોય છે અને આ કારણે, તેઓ કોઈને પણ તેનો હક અપાવવા માટે પહેલ કરે છે. તેનો ફાયદો તેમને એ મળે છે કે સમાજમાં પણ તેમની સારી ઓળખ મળે છે અને તેમને સમાજ તરફથી પણ ઘણું સન્માન મળે છે. એવું કહેવામાં આવે છે કે મકર રાશિના લોકો પોતાને કરતાં બીજા લોકોનું ભલું કરવાનું પસંદ કરે છે.\nરાશિફળ 10 મે 2021: આજે શિવ-પાર્વતીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોનો બેડો થશે પાર, દર��ક પ્રયત્નોમાં મળશે સફળતા\nપરિવારની વિરુદ્ધ જઈને આ સ્ટાર્સે કર્યા હતા લગ્ન, નંબર 4 એ તો ઘરના પાડોશી સાથે કર્યા હતા લગ્ન\nહથેળી પર બનેલા આ નિશાન હોય છે ખૂબ જ ધનવાન બનવાની નિશાની, જીવનમાં નથી આવતી કોઈ પણ ચીજની અછત\nદુર્ભાગ્યથી બચવા માંગો છો, તો આ ચાર વસ્તુઓ ક્યારેય અન્ય પાસેથી ઉધાર ન લો\n51 શક્તિપીઠમાંથી એક છે અરબુદા દેવી મંદિર, અહીં આવીને માતાના દર્શન કરવાથી દૂર થાય છે બધા દુઃખ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95/", "date_download": "2021-11-29T18:42:22Z", "digest": "sha1:WQG7TTQGOHXZBZFBRJ2ZJRYHRB3A4GV4", "length": 91623, "nlines": 715, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "સમાજ સુધારક | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nભગવતસિંહજી – ગોંડલ નરેશ\n25 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 20, 2017\n– સજ��� શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,\nભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી\nતેમના વિશે અને ખાસ તો ‘ભગવદ ગોમંડળ’ વિશે લેખ\n24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી\n9 મી માર્ચ 1944.\nમાતા – મોંઘીબા, પિતા – સંગ્રામ સિંહ;\nલગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ;\nપટરાણી – નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. )\nસંતાનો – ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.\nનવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં\n1987 – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)\n1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.\n1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે\nભગવદ્ ગોમંડલ – નવ ભાગ – ગુજરાતી વિશ્વકોષ\n1884– 25 ઓગસ્ટ રાજ્યાભિષેક\n1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો – પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,\nશિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી\nવૃક્ષપ્રેમ – ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.\nપુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.\nગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન\n1897 – મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ\n1934 – તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.\nગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :\nગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,\nવૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,\nગોંદરે ગોંદરે શારદા મંદિર બ��લવૃંદ વિલસાય.\nસારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,\nનીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.\nકૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,\nકુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.\nરિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,\nપશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.\nદેશભક્ત, રાજકીય નેતા, સમાજ સુધારક, સાહિત્યકાર\nબળવંતરાય મહેતા, Balwantrai Mehta\n‘પંચાયતી રાજ’ ના સ્થપતિ\nગુજરાતના બીજા મુખ્ય મંત્રી\n૧૯, ફેબ્રુઆરી – ૧૯૦૦, ભાવનગર રાજ્ય\n૧૯, સપ્ટેમ્બર – ૧૯૬૫, કચ્છ જિ. – હવાઈ અકસ્માતમાં\n ; પિતા – ગોપાલજી\nપત્ની – સરોજ , સંતાન – \nસમાજ સેવક, રાજકીય નેતા\nસ્નાતક થતી વખતે પરદેશી સરકાર દ્વારા સંચાલિત યુનિ.માંથી સર્ટિફિકેટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.\n૧૯૨૦ – સ્વાતંત્ર્ય સંગ્રામના અસહકાર આંદોલનમાં ભાગથી સામાજિક, રાજકીય કારકિર્દીની શરૂઆત\n૧૯૨૧ – ભાવનગર પ્રજા મડળની સ્થાપના\n૧૯૨૧થી લાલા લજપત રાયે સ્થાપેલ ‘ભારતીય લોકસેવક મડળ'( Servants of India society) ના પ્રમુખ\n૧૯૩૦ – – ૩૨ સામાજિક બહિષ્કારની ચળવળમાં આગળ પડતો ભાગ\n૧૯૪૨ – ‘ભારત છોડો’આંદોલનમાં સક્રીય અને નેતાગીરીનો ભાગ લેતાં ત્રણ વર્ષ જેલવાસ, કુલ સાત વર્ષ જેલમાં ગાળ્યા.\nજવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય કોન્ગ્રેસના પ્રમુખ હતા, તે વખતે કોન્ગ્રેસના જનરલ સેક્રેટરી\n૧૯૪૯/ ૧૯૫૭ – ગોહિલવાડ( ભાવનગર) ની બેઠક પરથી લોકભાની ચુટ્ણીમાં ચુંટાયા. લોકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ\n૧૯૫૭ – ભારત સરકારે નીમેલી ‘ સામાજિક વિકાસ’ માટેની સમિતિના અધ્યક્ષ. તે સમિતિએ બનાવેલ અહેવાલના આધારે પંચાયતી રાજ’નો ખરડો લોકસભામાં પસાર થયો. આ કારણે તેમને પંચાયતી રાજના સ્થપતિ ગણવામાં આવે છે.\n૧૯૬૩ – ગુજરાત રાજ્યના બીજા મુખ્ય મંત્રી પદે સત્તારૂઢ\n૧૯૬૫ – ભારત / પાકિસ્તાન યુદ્ધ વખતે મીઠાપુરથી કચ્છની સરહદ તરફ તેમને લઈ જતા ભારતીય લશ્કરના વિમાનને પાકિસ્તાનના લશ્કરી વિમાને તોડી પાડતાં, પત્ની અને વિમાન ચલાવતા પાયલોટ અને સહાયક સ્ટાફ સાથે અવસાન\n૧૯, ફેબ્રુઆરી – ૨૦૦૦ તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે ટપાલ ટિકિટ\nદેશભક્ત, મુખ્ય પ્રધાન, રાજકીય નેતા, સમાજ સુધારક, સમાજ સેવક\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ફેબ્રુવારી 1, 2017\n‘જીવનમાં દંભ એ મોટું પાપ છે.’\n‘મારા જીવનમાં પુસ્તકો, સિનેમા અને સંતસમાગમે મને ઘડ્યો છે.’\nમારી દીકરીઓ (તેમની માનસપુત્રીઓ વિશે)\nલગ્ન ( તેમના વિચારો )\nતેમના જીવન વિશે ટૂંક લેખ ( અંગ્રેજીમાં )\nતેમની આત્મકથાના આ મુખપૃષ્ઠ પર ક્લિક કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ કરી અવશ્ય વાંચો.\nતેમની આત્મકથામાંથી મળેલાં મોતી….\n૬, મે – ૧૯૩૪, ટાન્ગુ, બ્રહ્મદેશ ( મ્યાંમાર ) વતન – બોડકા, તા.કરજણ , જિ. વડોદરા\n૨૮, જાન્યુઆરી – ૨૦૧૭, વડોદરા\n , પિતા – અમૃતલાલ\nપત્ની – મંજુલા ( લગ્ન – જુલાઈ – ૧૯૬૦), પુત્રો –કપિલ, ભરત\nપુત્રીઓ – ૧૦૦ થી વધારે માનસ પુત્રીઓ \nપ્રાથમિક – વડોદરાની મ્યુનિ. શાળાઓમાં\nમાધ્યમિક – સયાજી હાઈસ્કૂલ , વડોદરા\nએક વર્ષ – વડોદરાની સાયન્સ કોલેજમાં\nએક વર્ષ – વેડછી આશ્રમમાં ગ્રામસેવકની તાલીમ અને અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.\nબે વર્ષ – લોકભારતી – સણોસરામાં સ્નાતક\n૧૯૫૩ – સાત મહિના એસ.ટી. કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક.\nઆનંદીના મુવાડા પ્રાથમિક શાળામાં નોકરી.\nગુજરાત સર્વોદય મડળમાં અદના કાર્યકરથી શરૂ કરીને જિલ્લા પ્રમુખ જેવા વિવિધ સ્થાનો પર સમાજોપયોગી કામગીરી\n‘ભૂમિપુત્ર’ દૈનિકમાં ખબરપત્રી અને કોલમ લેખકથી શરૂ કરીને તંત્રી સુધી\nબીજાં નામો – જમનાદાસ, જનક . પણ બાળમંદિરમાં જાતે ‘જગદીશ’નામ લખાવી આવેલા\nપિતા ટાંગુ, મ્યાંમાર માં ઈલેક્ટ્રિક સપ્લાય કમ્પનીમાં જનરલ મેનેજર હતા. આથી એમના સમાજમાં રંગૂનવાળા તરીકે ઓળખાતા\n૧૯૩૭ થી ૧૯૪૫ – મ્યાંમાર છોડી વડોદરાની પોળોમાં ભાડાનાં મકાનોમાં વસવાટ\nબાળપણમાં સોનાની વિંટી પહેરવા બાબતની યાદના પ્રતાપે આખી જિંદગી સોનાનાં ઘરેણાં તરફ અરૂચિ.\nશાળાના દોસ્ત સાદત અલી સાથેની દોસ્તીના પ્રતાપે હિંદુ –મુસ્લીમ એકતાના સંસ્કાર બાળપણથી મજબૂત થયા.\nપાંચ છ વર્ષના હતા ત્યારથી જ આભડછેટ પસંદ નહોતા કરતા. આ મુક્તિ માટે માબાપે આપેલ સંસ્કારનો હમ્મેશ આભાર માનતા. જીવન ભર કોઈ પણ જાતના આભડછેટથી દૂર રહેતા.\nબાળમંદિરમાં હતા ત્યારથી જ વાંચનમાં રસ. ચોથા ધોરણમાં જાતે જઈને બાળપુસ્તકાલયમાં સભ્ય બની ગયેલા. વ્યાયામ અને કસરતમાં પણ એટલો જ રસ હતો. થોરાટ વ્યાયામ શાળામાં નિયમિત જતા.\n૧૯૪૨ – સ્વતંત્રતાની ચળવળના પ્રતાપે કોન્ગ્રેસ સેવાદળમાં જોડાયેલા\nહાઈસ્કૂલમાં વિદ્યાર્થી સંઘમાં નેતાગીરીની તાલીમ – ૧૧મા ધોરણમાં જનરલ સેક્રેટરી ( મહામંત્રી) તરીકે પણ ચૂંટાયેલા.વડોદરા વિદ્યાર્થી મિત્ર મડળની કારોબારીમાં પણ સ્વ. રામલાલ પરીખની દોરવણી હેઠળ કામ કરેલું.\nતેમની આત્મકથામાં કિશોરકાળના પોતાના દોષો પણ વર્ણવ્યા છે.\n૧૯૪૫ની સાલથી રોજનિશી લખવાની ટેવ પડી હતી – ���ે છેક ૨૦૧૨ની સાલ સુધી ચાલુ રહી.\nઅખિલ ગુજરાત વિદ્યાર્થી કોંગ્રેસના નેજા હેઠળ વેકેશનમાં શ્રમ શિબિરોમાં પણ જોડાતા. એમની આત્મકથામાં ગુંદી આશ્રમના નવલભાઈ શાહ સાથે શ્રમ કર્યાનો અનુભવ ખાસ વાંચવા જેવો છે.\nઆવી જ એક શિબિરમાં નારાયણ દેસાઈને સાંભળીને ભૂદાન કાર્યક્રમમાં રસ પડેલો. આ બીજ આગળ ઉપર એમને વિનોબા આશ્રમના સંચાલક બનવા સુધી લઈ ગયો.\n૧૮, ઓગસ્ટ -૧૯૫૩ – દેશસેવા માટે. ઘર છોડ્યું, અને પાદરા તાલુકામાં બબલભાઈની ભૂદાનયાત્રામાં જોડાયા. એ વખતની ડાયરીમાં લખેલા નિર્ધાર …\nબબલભાઈની સલાહથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થામાં જોડાવાનું નક્કી કર્યું. ઘણા મનોમંથન અને વિકલ્પોનો અભ્યાસ કરી જૂન માસમાં નવી તરાહના અભ્યાસમાં જોડાતાં પહેલાં નડિયાદમાં ૭૫ રૂપિયાના પગારથી જુનિયર ક્લાર્કની નોકરીમાં જોડાયા. તપસ્યામય જીવનનો આરંભ.\n૧૯૫૪- ૧૯૫૫ ‘નઈ તાલીમ’ સંસ્થાની સ્કોલરશીપ પર ‘વેડછી’ આશ્રમમાં જુગતરામ દવે સાથે જોડાયા. તાપસ જીવન ગાળી, સેવાકાર્યની પાયાની તાલીમ લીધી.\n૧૯૫૫થી – ૧૯૫૭ આનંદીના મુવાડા ગામમાં પહેલા બીજા ધોરણના શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. પછાત વસ્તીમાં કોઈને ભણવામાં રસ ન હતો. પણ તેમની મહેનત, પ્રેમ અને લગાવથી એક જ વર્ષમાં એટલાં બધાં વિદ્યાર્થીઓ આવતા થઈ ગયા કે, સરકારી નિયમો મુજબ ચાર શિક્ષકો મંજૂર થયા અને તેઓ આચાર્ય બની ગયા. બીજા વર્ષે પાંચ શિક્ષકો અને પાંચમું ધોરણ શરૂ \nત્રીજા વર્ષથી માત્ર બારૈયા કોમનાં બાળકો જ ભણવા આવતાં , તેની જગ્યાએ અછૂત ગણાતા વણકર અને ભંગી બાળકો પણ ભણવા આવવા લાગ્યા.\nગરીબ વસ્તીના બાળકોની પાયાની જરૂરિયાતો માટે પોતાના પગારની બચતમાંથી બાળકોને મદદ કરતા \nઆચાર્ય તરીકે ‘નઈ તાલીમ’ ના શિક્ષણના પ્રયોગો શરૂ. કદી તાડના ઝાડ પર ચઢ્યા ન હતા, પણ એ સાહસ પણ છોકરાંઓ માટે કર્યું અને તેમને તાડફળી ખવડાવી \nસાથે સાથે ગામલોકોમાં પણ કુટેવોમાં સુધારા માટે ગ્રામસેવક તરીકે પ્રદાન. ગામવાસીઓની અપ્રતીમ ચાહના મેળવી.\n૧૯૫૬ ના અંતમાં કોન્ગ્રેસ સેવાદળ તરફથી ભારતનાં વિકાસ કામો જોવા માટેની અખિલ ભારત સ્પેશિયલ ટ્રેનમાં અન્ય સેવકો સાથે ભારત યાત્રા\n૧૯૫૭ – શાળા છોડી અને ભૂદાન કાર્યની તાલીમ દરમિયાન નારાયણ દેસાઈએ યોજેલી, ભૂમિદાન માટે લોકોમાં જાગૃતિ આણવા વલસાડથી પાલનપુર નગરયાત્રામાં જોડાયા.\n૧૯૫૮ – વિનોબા ભાવેની ચાર મહિનાની ગુજરાતમાં ભૂદાન યાત્રા પહેલાં અને દરમિયાન વ્��વસ્થા માટે સખત પરિશ્રમ\n૧૯૬૦ – ગાંધી વાદી વિચારસરણી વાળા અને સાદા જીવનના આગ્રહી કુટુમ્બની દીકરી મંજુલાબેન સાથે લગ્ન\nપોતાને પુત્રી હોય તેવી બહુ ઇચ્છા હોવા છતાં, દીકરી ન જન્મી અને બે સંતાનથી વધારે ન હોવાં જોઈએ તેવો નિર્ધાર કર્યો હોવાના કારણે અનેક મહિલાઓને દીકરી જેવો પ્રેમ , સંબંધ અને તેમના જીવનમાં મદદ\n૧૯૬૦ સુધી – આનંદીના મુવાડા તરફથી મળતી મહિને ૩૦/- રૂ.ની મદદ માત્રથી સ્વૈચ્છિક ગરીબી વેઠી ભૂદાન કાર્ય. ઘેર પિતાની પરિસ્થિતિ બગડતાં નારાયણ દેસાઈએ મહિને ૮૦/- રૂ.ની મદદ આપી. લગ્ન પછી, આનંદીના મુવાડા ગામે ‘કૈલાસ આશ્રમ’માં ગ્રામસેવક તરીકે. પણ અવારનવાર દેશના વિવિધ ભાગોમાં વિનોબા સાથે પદયાત્રામાં – મુખ્ય કામ ખબરપત્રીનું.\n૧૯૬૩ – ટીબીની બિમારીમાં સપડાયા. વડનગરના સેનેટેરિયમમાં સારવાર લીધી. વિનોબાજીની સૂચનાથી સતત મંત્રજાપનો પ્રયોગ કર્યો અને છ મહિનાની જગ્યાએ ત્રણેક મહિને ટીબીની બિમારી દૂર થઈ.\nબે વર્ષ – લોકભારતી, સણોસરામાં અભ્યાસ કરી સ્નાતક બન્યા.\nગુજરાત સર્વોદય મંડળમાં અઢાર વર્ષ વિવિધ પ્રકારની, સમાજ ઉદ્ધારની કામગીરી. ‘ભૂમિપુત્ર’ માં પણ સતત પ્રદાન.\nસાવલીના સંત, વિમલાતાઈ વિ. સાથેના તેમના અનુભવો ન માની શકીએ તેવા અદભૂત છે. તેમના સુધારાવાદી વલણ અને સાચા સંતો માટેનો આ આદર – એમ વિરોધાભાસી હકિકતો તેમના મુક્ત મનની સાક્ષી પૂરે છે.\n૧૯૭૭ – ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન સર્વોદયનું કામ કરવા માટે એક મહિનો જેલવાસ.\nજયપ્રકાશ નારાયણની ગુજરાતની મુલાકાત દરમિયાન એમની સાથે અંગત સમ્પર્ક થયો હતો.\n૧૯૭૮ – વડોદરા નિસગોપચાર કેન્દ્રની શરૂઆત. તેમના સર્વોદય કામની શાખને કારણે સરકારી ગ્રાન્ટ વીસ મળતી રહેલી. છેલ્લા તેર વર્ષથી ડોક્ટર થયેલો તેમનો દીકરો ભરત, એલોપથી છોડીને અને આયુર્વેદનો અભ્યાસ કરીને, મુખ્ય ચિકિતસક તરીકેની જવાબદારી સંભાળે છે. તેમનો બીજો દીકરો કપિલ પણ ત્યાં સજીવ ખેતીનું કામ સંભાળે છે. બન્ને દીકરાએ આશ્રમને જ રહેઠાણ બનાવ્યું છે.\nવૈજ્ઞાનિક અભ્યાસ કરીને, ‘મીઠામાં આયોડિન ભેળવવું જ જોઈએ.’ – એ કાયદાનો વિરોધ કરેલો, અને તે દૂર કરવા આંદોલન પણ ચલાવેલું.\n૧૯૯૨ – બાબરી મસ્જિદ ધ્વંસ પછી થયેલાં તોફાનો દરમિયાન શાંતિ સ્થાપવા માટે છ દિવસના ઉપવાસ.\n૨૦૦૨ – ગોધરા ટ્રેન હત્યાકાંડ પછી શાંતિ સ્થાપવાના કામમાં, સ્થળો પર જઈને, મોટું જોખમ વહોરી, સક્રીય કામગીરી.\nભૂમિપુત્ર ���ાં દસકાંઓ સુધી ખબરપત્રી થી માંડીને તંત્રી પદ સુધીની કામગીરી . ‘સંતને પગલે ‘ ,– વિનોબાજીની ભૂદાન યાત્રા અંગે ભૂમિપુત્રમાં ડાયરી –કોલમ , ‘સમાચારને સથવારે’ દૈનિક કોલમ\nશિવામ્બુ ચિકિત્સામાં બહુ જ વિશ્વાસ હતો અને તેના પ્રચાર માટે ઘણી શિબિરો યોજેલી. ‘શિવામ્બુ’ માસિકની સ્થાપના\nઆખું જીવન – કોઈ જાતની બચત ન કરવાના સંકલ્પ સાથે ગાળી. પોતાની ટીબીની બિમારી, દીકરા કપિલની માંદગી, વિ. ના વિના ખર્ચે ડોક્ટરોએ સારવાર કરી દીધી. તે જ રીતે દીકરાઓના ઉચ્ચ શિક્ષણના ખર્ચ માટે સમભાવી મિત્રોની મદદ હમ્મેશ મળતી રહી હતી.\n૧૯૮૮ પછી – દીકરો ‘ગ્રામ ભારતી’માં કમાતો થયો પછી, ભૂમિપુત્ર અને સર્વોદત મંડળમાં વિના વેતને, સતત પ્રદાન\nસમાજ સેવાના કોઈ પણ કામનો સંકલ્પ કરે પછી ગેબી રીતે નાણાંકીય સગવડો થઈ જતી.\nઆડત્રીસ વર્ષથી વડોદરા નજીકના વિનોબા આશ્રમમાં જ રહેતા હતા.\nસમાજને ઉપયોગી પુસ્તિકાઓ – બસની મુસાફરી, રેલગાડીની મુસાફરી, ભીખનું હાંલ્લું, ગુજરાતના વનવાસીઓ, સ્વમૂત્ર ચિકિત્સા, શિવામ્બુ ચિકિત્સા\nસંકલન – અંતકડી, સંસ્કાર ગીતો\nસમાચાર લક્ષી વિચારો – સમાચારને સથવારે\nગાંધી શાંતિ પ્રતિષ્ઠાન તરફથી પ્રણવાનંદ સ્વામી પુરસ્કાર\nઆત્મકથાકાર, વહીવટકાર, શિક્ષક, સમાજ સુધારક, સમાજ સેવક, સાહિત્યકાર\n50 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 6, 2015\n‘મીઠાનો કાયદો તોડ્યો.’ – દાંડીકૂચ\n‘કરેંગે યા મરેંગે.’ – 1942 ની લડત\n‘સત્ય સિવાય બીજો કોઇ ઇશ્વર નથી.’\n# જીવન અને કવન વિશેની વેબ સાઈટ\n# ‘સત્યના પ્રયોગો’ – અહીં વાંચો\n# વીકી ઉપર ઃ અંગ્રેજીમાં ; ગુજરાતીમાં\n# ગાંધીડો મારો- મોભીડો મારો – કવિ કાગ.\n# ગાંધીજીના જીવનના એક ઓછા જાણીતા પ્રસંગ વિશે સ્વ. શ્રી. રવિશંકર રાવળનો એક લેખ\n– (અંગ્રેજીમાં અનુવાદ, શ્રી. કનક રાવળ)\n# કસ્તુરબા વિશે તેમના પૌત્ર અરૂણ ગાંધીના પુસ્તકના શ્રીમતિ સોનલ પરીખે કરેલા અનુવાદનો એક અંશ અહીં\nઆ લોગો પર ક્લિક કરો\nમહાત્મા ગાંધી, ગાંધીજી, બાપુ, રાષ્ટ્રપિતા\n2- ઓક્ટોબર -1869 ; પોરબંદર\n30 – જાન્યુઆરી, 1948 ; દિલ્હી\nમાતા- પૂતળીબાઈ ; પિતા – કરમચંદ (કબા) ગાંધી\nપત્ની – કસ્તૂરબા (લગ્ન- 1881 ) ; પુત્રો – હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ\n1887 – મેટ્રીક – આલ્ફ્રેડ હાઈસ્કૂલ , રાજકોટ\nકોલેજ – શામળદાસ કોલેજ, ભાવનગર\nપછી દેશસેવા અને સમાજોધ્ધારમાં જીવન સમર્પિત.\nભારતની આઝાદી અને અસહકારના શસ્ત્રના સર્જક\nઅનેક ઉચ્ચ કક્ષાના અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કહી શકાય તેવા આંતરરાષ્ટ્રીય નેતાઓના પ્રેરણાસ્રોત\nપાયાની કેળવણી, અછુતોધ્ધાર, અછુતો માટે હરિજન શબ્દના શોધક\nજગતની સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવી આત્મકથા અને અગણિત લેખો અને પત્રોના લેખક\nઅહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને નિસર્ગોપચારના આજીવન પુજારી\nગાંધીજીના જીવન ઉપર, અંગ્રેજીમાં સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ.\n( ‘ક્લિક’ કર્યા બાદ વીસેક મિનીટ રહીને જોશો ; તો સારી રીતે આ ૫ કલાક લાંબી ફિલ્મ જોઈ શકશો. )\nઅને થોડીક ટુંકી ફિલ્મ આ રહી.\nઅને હવે.. આભાર ‘યુ ટ્યુબ’નો …. ઢગલાબંધ વિડિયો આ રહ્યા …..\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nઆ પુસ્તક વિશે જાણવા આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nઆ લોગો પર ક્લિક કરો\nરિચાર્ડ એટનબરોની યાદગાર ફિલ્મ ….\nપિતા પોરબંદર રાજ્યના દીવાન; પછી રાજકોટના દીવાન\nદાસી રંભાનો ધાર્મિક પ્રભાવ\n1888 – ઈંગ્લેંડ ભણવા ગયા, બેરિસ્ટર થયા.\nદક્ષિણ આફ્રિકામાં વકીલાતની શરૂઆત\nટ્રેનમાંથી ફેંકાઇ ગયા બાદ જીવનમાં પરિવર્તન, જાહેર જીવન માં ઝંપલાવ્યું,\nરંગદ્વેષ તથા બિન-ગોરાઓને થતા અન્યાયોનો વિરોધ, અસહકારના શસ્ત્રની શોધ\nફીનીક્ષમાં “ટોલ્સ્ટોય ફાર્મ” આશ્રમ સ્થાપ્યો\n1915- ભારત આવી લોકમાન્ય ટિળક પાસે દેશસેવાનું વ્રત અને દેશભ્રમણ,\nઅમદાવાદમાં પ્રથમ કોચરબ તથા પાછળથી સાબરમતીમાં હરિજન આશ્રમની સ્થાપના\nગૂજરાત વિદ્યાપીઠ ની સ્થાપના, દેશસેવા તથા આઝાદીની લડતમાં ઝંપલાવ્યું\n1920 – અસહકારનું આંદોલન\n1930 – ઐતિહાસિક દાંડીકૂચ\n1942 – “હિંદ છોડો” ચળવળ\n1948 – 30 જાન્યુઆરીએ બિરલા હાઉસ, દિલ્હી માં નથ્થુરામ ગોડસેથી ગોળીબાર દ્વારા હત્યા, દિલ્હીમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી લાખોની જનમેદની વાળી સ્મશાનયાત્રા\nઆત્મકથા – સત્યના પ્રયોગો\nપ્રકાશન – હરિજન, યન્ગ ઇન્ડીઆ , નવજીવન વિ. ;\nનિબંધો – હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકાની લડતનો ઈતિહાસ, અનાસક્તિયોગ વિ.\nપત્રલેખન – ગાંધીજીના પત્રો\nસમગ્ર સાહિત્ય – ગાંધીજીનો અક્ષરદેહ (90 થી વધુ ગ્રંથો)\nદિલ્હીમાં ‘રાજઘાટ’ નામે સમાધિ, જ્યાં વિશ્વના અસંખ્ય નેતાઓએ ફૂલહાર દ્વારા અંજલી અર્પણ કરી છે.\nતેમની છબી વાળી રૂપીયાની ચલણી નોટો, સીક્કા, ટપાલ ટિકીટો છપાયાં છે.\nતેમના જીવન ઉપર પ્રખ્યાત ફિલ્મ ‘ગાંધી’ બની છે.\nતાજેતરમાં તેમના જીવનને કેન્દ્ર સ્થાને રાખી બનેલી ફિલ્મ ‘ગાંધીગીરી’ એ મોટી હલચલ મચાવી દીધી હતી.\nતેમનો અવસાન દિન ‘શહીદ દિન’ ગણાય છે અને સમગ્ર દેશમાં સવારે 11-00 વાગે બે મિન���ટ મૌન પાળવામાં આવે છે.\nઆખા વિશ્વના અગણિત લોકોના હજુ પણ પ્રેરણાદાયી\nજિજ્ઞાસુ વાચકોનો… જેમની માહિતી તરસે આ સંકલન વધારે સમૃદ્ધ બની શક્યું છે.\nદેશભક્ત, રાજકીય નેતા, સમાજ સુધારક, સમાજ સેવક, સાહિત્યકાર\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 18, 2013\n– ફેવિકોલના સર્જક અને….માનવ સંબંધો માટે પણ ‘કોઈક ફિવિકોલ’ શોધી કાઢવા મથનાર\n– વડોદરા ખાતેની તેમણે સ્થાપેલી સંસ્થાની એક શિબીરનો અહેવાલ\n– ‘વેબ ગુર્જરી’ પર તેમના એક ઇન્ટરવ્યુ નો અનુવાદ\n– ‘સેન્ટર ફોર જનરલ સિમેન્ટિક – વડોદરા’ ની વેબ સાઈટ\n– તેમનો પરિચય – ૧ – ; – ૨ –\n– જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થાની વેબ સાઈટ\n૨૫, જાન્યુઆરી-૨૦૧૩; મુંબાઈ( ૮૮ વર્ષની ઉમરે)\n ; પુત્ર – મધુકર\nકાયદાના સ્નાતક , મુંબાઈ\nચિત્ર પર ‘ક્લિક’કરી તેમના વિચારો જાણો\nવડોદરા ખાતેની સંસ્થાનું પહેલું વાર્ષિક સામાયિક\n૧૯૫૪- ટેક્સ્ટાઈલ પ્રિન્ટિંગ માટેના ખાસ રસાયણો વેચવા માટેની દુકાન ‘પીડીલાઈટ’ની સ્થાપના\n૧૯૫૯ – સિન્થેટિક ગુંદર વેચવાની અને પછી તેના ઉત્પાદનની શરૂઆત\nફેવિકોલ અને એવાં બીજાં ઉત્પાદનો બનાવવાનાં કારખાનાં ભારત ઉપરાંત અમેરિકા, થાઈલેન્ડ,દુબાઈ, ઇજિપ્ત અને બાંગલાદેશમાં પણ સ્થાપ્યાં છે. વિશ્વભરમાં કુલ વેચાણ -૬.૧૪ કરોડ ડોલર. વિશ્વભરમાં ૧૪ પેટા કમ્પનીઓ છે.\nઉદ્યોગપતિ હોવાની સાથે પૂર્ણ રીતે માનવતાવાદી. કારખાનામાં યુનિયને હડતાલ પાડી હોવા છતાં, દરેક કારીગરને પૂરો પગાર ચુકવી, એમનાં દિલ જીતી લીધાં અને હડતાલ સમેટાઈ ગઈ.\nછેવટ સુધી બધા જ કર્મચારીઓની અપૂર્વ ચાહના મેળવતા રહ્યા\nઅનેક વિષયોના અભ્યાસી હોવા છતાં તે માત્ર વિદ્વાન ન હતા; પણ દિલથી માનવતાવાદી હતા.\n૨૦૦૯ – વડોદરા ખાતે જનરલ સિમેન્ટિક અને અન્ય માનવ વિજ્ઞાનો માટેના કેન્દ્રની સ્થાપના\n૨૦૧૩- જનરલ સિમેન્ટિક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી એવોર્ડ.\nઉદ્યોગપતિ, સંશોધક, સમાજ સુધારક\n5 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 14, 2013\n– “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંકૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”\n– દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતી\n( દિવ્ય ભાસ્કર માં લેખ )\n– ‘સ્વર્ગારોહણ’ પર સરસ લેખ\n– ‘મહર્ષિ દયાનંદ મારી નજરે’- શ્રી.ભાવેશ મેરજા દ્વારા અનુવાદિત સંપાદિત ઈ-બુક\n૧૨, ફેબ્રુઆરી – ૧૮૨૪, ટંકારા, મોરબી\n૩૦,ઓક્ટોબર- ૧૮૮૩; અજમેર, રાજસ્થાન\n ; પિતા – કરશનદાસ\nમૂળશંકર નામના આ બાળકે શિવના મંદિરે જઇને નિશ્વય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે. હું એનો વિરોધ કરું છું.\nએક શિવરાત્રિએ પિતા મૂળશંકરને લઇને પૂજા કરવા માટે શિવમંદિરે લઇ ગયા. આખી રાત શિવપૂજા કરી, લાડુ ભોગ ચડાવ્યો. મૂળશંકર ધ્યાનથી શિવમંદિર અને શિવલિંગ તરફ જ જોતો રહ્યો. નિર્ભર થઇને શિવમંદિરમાં લિંગની સામે બેસી ગયો. જ્યારે તેણે જોયું કે ક્યાંથી ઉંદર આવ્યા અને શિવલિંગ ઉપર ચડાવેલો પ્રસાદ ખાઇ ગયા. આ ર્દશ્ય જોઇને મૂળશંકરના મનમાં વિચાર આવ્યો કે શિવજીની આ હાલત મૂળશંકરને મૂર્તિપૂજાનો મોહભંગ થઇ ગયો. એમને દુ:ખ થયું અને વૈરાગ્ય જાગ્યો. એમને થોડા સમય માટેનો વૈરાગ્ય નહીં પરંતુ આખી જિંદગીનો વૈરાગ્ય આવી ગયો.\n૧૮૪૬– બહેનના મૃત્યુ બાદ કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા.\nગુરૂઓ – પરમહંસ પરમાનંદજી, દંડી સ્વામી, સ્વામી વિરાજાનંદ\nદંડી સ્વામીએ દીક્ષા આપી દયાનંદ સરસ્વતી નામ આપ્યું.\nફકત એક વર્ષમાં ધર્મશાસ્ત્રનું અઘ્યન કર્યું.\nગુરુની ખોજમાં ગુજરાત છોડીને કાશી ચાલ્યા ગયા. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દૃઢ મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા કરી. યોગ્ય ગુરુ તો ન મળ્યા, પરંતુ આત્મજ્ઞાન મળી ગયું.\n૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી બની ગયા. પરંતુ આત્મકલ્યાણની સાથે દેશની હાલત, ધર્મનું પતન, દંભ, પાખંડ વગેરે દેશમાંથી કેમ દૂર કરવાં આ એમના મનમાં વ્યથા હતી. દેશની સંસ્કૃતિને કેમ બચાવવી આ જ વિચાર કરતા હતા.\nહિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત, મમ્ડીરોમામ્ થતા પશુબલિનો વિરોધ, બુરખા પ્રથાનો વિરોધ, પરજ્ઞાતીય લગ્નો, વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું.\nતેમણે બ્રિટિશ શાસન, ઇસ્લામિક-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડયો હતો.\nઅનેક જગ્યાએ એમને માનસન્માન મળ્યું. પછી પોતાનું કાર્યક્ષેત્ર ઉત્તર ભારત બનાવ્યું\n૧૦,એપ્રિલ ૧૮૭૫ – મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી.\nતેમના એક ખાસ અનુયાયી – શ્યામજી કૃષ્ણવર્મા\nતેમના બીજા જાણીતા પ્રશંસકો\nઆજે પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.\nપછી તેઓ રાજસ્થાન તરફ ચાલ્યા ગયા જયાં ઘણા ધર્મના કાર્યક્રમો યોજયા હતા. દેશી રાજયોના રાજાઓને ધર્મ તરફ આકર્ષિત કર્યા. જૉધપુરના રાજા જશવંત સિંહ પણ એનાથી પ્રભાવિત થયા અને ભોગવિલાસ અને વ્યસનથી દૂર રહ્યા હતા.\nકહેવાય છે કે મહારાજા જશવંત સિંહ ની રખાત “નન્હિ ભક્તન્” તેમજ સ્વામીના વિરોધી એવા પંડિતો,મુલ્લાઓ અને અન્ગ્રેજોએ સાથે મળીને, રસોઈયાની મદદથી જગન્નાથની સાથે ઝેરવાળું દૂધ મોકલ્યું એનાથી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું.\nપચાસ જેટલાં પુસ્તકો – સૌથી વધારે જાણીતું … સત્યાર્થ પ્રકાશ (૧૮૭૫)\n( આખી સૂચિ માટે વિકિપિડિયા પર)\nઆધ્યાત્મિક, દેશભક્ત, ધાર્મિક લેખક, ભક્તો / સંતો, સંત, સમાજ સુધારક\n5 ટિપ્પણીઓ Posted by સુરેશ on એપ્રિલ 4, 2013\n– નિરાધાર પણા માં નર્યું પાંગળા પણું પ્રવર્તે છે, જીવનમાં જેને સાચો સમર્થ આધાર પ્રગટે છે ,તે તો જબરદસ્ત ખુમારી અનુભવે છે,એના જીવનમાં ,પ્રસંગમાં પ્રગટતી ટટારી પ્રત્યેક કર્મમાં એને લાગ્યા કરે છે.પોતે એકલો તો કદી છે જ નહિ,એવું નક્કરપણે તેને લાગ્યા કરે છે.હૃદયના તેવા ભાવ માં ક્યાય શોક ,ખેદ,દિલગીરી નથી હોતા,ત્યાં તેવા ભાવ માં નિરાશા ઉગી શક્તીજ નથી,\n-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.\n– પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.\n– ‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ\n૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)\n૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)\n૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ\n૧૯૧૬ – પિતાનું અવસાન\n૧૯૧૯-૧૯૨૦ – વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો\n૧૯૨૧– ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.\n૧૯૨૨– ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.\n‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.\n૧૯૨૩– ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા\n૧૯૨૭– હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો\n૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા\n૧૯૨૮– સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.\n૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર\n૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ\nવીસાપુર જેલમા��� વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્‍ ભગવદ્‍ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’ લખ્યું.\n૧૯૩૪ – સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર\n૧૯૩૪-૩૯ – હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન\n૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું\n૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.\n૧૯૪૫– હિમાલયની યાત્રા દરમિયાન અદ્‍ભૂત અનુભવો\n૧૯૪૬– સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ\n૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્‍માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)\n૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ\n૧૯૫૫– નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના\n૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના\n૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ\n૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન\n૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ\nમૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.\n‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત\nઆધ્યાત્મિક, જીવન વિકાસ લેખક, જીવન સંસ્મરણો, દેશભક્ત, સંત, સમાજ સુધારક, સમાજ સેવક\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on ફેબ્રુવારી 28, 2013\n-દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,\nવિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.\n( આખી રચના અહીં)\n– ” …..દરેક યુવક પુસ્તક વાંચે અને તેનો મંત્ર વા નિચોડ શોધી તે ચારિત્ર્યમાં ધારણ કરે તેનું નામ ખરું વાચન અને તે ઉદ્દેશ સફળ કરી શકે તેવી સંસ્થા હોય તે જ ખરું પુસ્તકાલય.”\n– પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ\n– પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર\n– તેમના જીવનની એક સત્યકથા- ‘ચંદનનાં ઝાડ’ – ( સાભાર – શ્રી.ઉત્તમ ગજ્જર )\n૧૬, ફેબ્રુઆરી – ૧૯૩૮\nમાતા– મોતીબાઈ ; પિતા – દલપતરામ\nપત્ની– ૧૮૭૮- કુંકી, ૧૮૮૧- રમા ; સંત���નો – \nઅંગ્રેજ સરકારના પોલિટિકલ એજન્ટ\nમૂળ અટક ભટ્ટ હતી; પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.\nઅંગ્રેજ સરકાર તરફથી ‘સર’ નો ખિતાબ\nમુંબાઈ, દિલ્હી અને વિલાયતની કારોબારીના સભ્ય\n૧૯૨૪માં તેમણે પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો હતો અને પછી તે મુજબ વહિવટી વ્યવસ્થા રાજ્યભરમાં સ્થાપવા કાયદો કર્યો હતો.\nતેમના જીવન વિશે પુસ્તકો – ‘પ્રભાશંકર પટ્ટણી’ – વ્યક્તિત્વ દર્શન’ – મુકુન્દરાય પારાશર્ય; ‘મારું જીવ્યું થયું અભિરામ’ – શિશિર મહેતા\nકવિ, દેશભક્ત, વહીવટકાર, સમાજ સુધારક, સાહિત્યકાર\nઅંબાલાલ પુરાણી, Ambalal Purani\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 18, 2012\n– ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.\n– તેમણે કરેલ શ્રી. અરવિંદના લેખનો એક અનુવાદ.\n– ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ ઉપર\n૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી\n ; પિતા – બાલકૃષ્ણ; મોટા ભાઈ – છોટુભાઈ ( વ્યાયમવીર)\n૧૯૧૩– ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.\nસમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત\nવડીલબંધુ છોટુભાઈ સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક\nભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર\nશ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત\n૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક\n૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા\nવાર્તા– દર્પણના ટુકડા, ઉપનિષદની વાતો\nચરિત્ર – મણિલાલ નથુભાઈ દ્વિવેદી, શ્રી. અરવિંદ જીવન\nપ્રવાસ વર્ણન – ઇન્લેન્ડની સંસ્કારયાત્રા, પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી, પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)\nપત્રસાહિત્ય – પથિકના પત્રો, પત્રોની પ્રસાદી, પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર) , પુરાણીના પત્રો\nનિબંધ – પથિકનાં પુષ્પો, ચિંતનનાં પુષ્પો, સમિત્પાણિ\nઆધ્યાત્મિક – યોગિક સાધના, મા, વિજ્ઞાનયોગ, પૂર્ણયોગની ભૂમિકાઓ, પૂર્ણયોગ નવનીત, ભક્તિયોગ, સૂત્રાવલી સંગ્રહ, શ્રી.માતાજી સાથે વાર્તાલાપ, પૂર્ણયોગનો જ્ઞાનયોગ, પૂર્ણયોગના પ્રકાશમાં, સવિત્રીગુંજન,\nઅનુવાદ– રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ\nગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ\nઅનુવાદક, આધ્યાત્મિક, દેશભક્ત, ધાર્મિક લેખક, પત્રલેખન, પ્રવાસ વર્ણનકાર, લેખક, વાર્તાલેખક, સમાજ સુધારક, સમાજ સેવક, સાહિત્યકાર\n13 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 12, 2012\n– ‘ ગાંધી બિફોર ગાંધી’ – ગુજરાતી નાટક\n૨૫,ઓગસ્ટ- ૧૮૬૪, મહુવા ( જિ. ભાવનગર)\nમાતા – માનબા; પિતા – રાઘવજી\nપત્ની – જીવીબેન( લગ્ન – ૧૮૭૯); પુત્ર – મોહનદાસ\n૧૮૮૦ – મેટ્રિક ( આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભાવનગર)\n૧૮૮૪ – બી.એ. (ઓનર્સ) – મુંબાઈની એલ્ફિન્સ્ટન કોલેજ\n૧૮૯૫ – બાર એટ લો (લન્ડન)\n૧૯૮૫-૮૬ – લિટલ, સ્મિથ, ફ્રાયર અને નિકોલ્સનની સોલિસિટરની પેઢીમાં અર્ટિકલ ક્લાર્ક તરીકે નોકરી\nત્યાર બાદ વકીલાત અને જાહેર જીવન\n૧૮૯૩– વિશ્વ ધર્મ પરિષદ, શિકાગોમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ ( અમેરિકાની ધરતી પર પગ મુકનાર પહેલા ગુજરાતી)\n૧૮૯૬ – પત્ની સાથે અમેરિકાની બીજી મુલાકાત. એ મુલાકાત દરમિયાન, સબળ પ્રચારથી ભારતમાં દુષ્કાળ માટે દાનો મેળવ્યાં હતા.\n૧૮૯૮ – શેત્રુંજય તીર્થના કામ અંગે ઈન્ગ્લેન્ડની મુલાકાત\nજન્મ અગાઉ તેમના પિતાને સ્વપ્ન આવ્યું હતું જેમાં દેવી પદ્માવતીએ કહ્યું હતું કે, ‘જન્મનાર બાળક નરકેસરી નીવડશે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવશે. ઘરમાંથી પાર્શ્વનાથ સ્વામીની મૂર્તિ ઘરમાંથી દટાયેલી મળશે.’ ખોદકામ કરતાં એ મૂર્તિ મળી આવી હતી.\nગ્રેજ્યુએટ થવાની સાથે ૧૪ ભાષાઓ જાણતા થયા હતા; અને વિશ્વના ધર્મો , ભારતીય અર્થશાસ્ત્ર અને વ્યાપારમાં પારંગત થયા હતા.\nમુંબાઈમાં નોકરી દરમિયાન ગાંધીજી ભારતના કાયદાઓનું જ્ઞાન મેળવવા તેમનું માર્ગદર્શન લેતા હતા. ( આની માહિતી ગાંધીજીની આત્મકથામાં પણ છે.)\n૧૮૮૬– શેત્રુંજય તિર્થના યાત્રિકો પરનો સરકારી વેરો નાબૂદ કરાવવામાં સફળતા\nબંગાળમાં આવેલા સમેતશિખર તિર્થધામની નજીક બંધાયેલ કતલખાનાને બંધ કરાવવા માટે કોર્ટમાં સફળ રજુઆત. આ માટે બંગાળી ભાષા થોડાક જ વખતમાં શીખી, જૂના દસ્તાવેજો કોર્ટમાં અસરકારક રીતે રજૂ કર્યા હતા.\nમુનિશ્રી. આત્માનંદજીએ તેમને શિકાગોની પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા આમંત્ર્યા અને છ મહિના સુધી જૈન ધર્મ વિશે તાલીમ આપી.\n૧૮૯૩– શિકાગો પરિષદમાં સ્વામી વિવેકાનંદ અને ધર્મપાલ સાથે ભારતના ધર્મો , તત્વજ્ઞાન અને સંસ્કૃતિની સબળ રજૂઆત. એ મુલાકાત માટે શાકાહારી ખોરાક માટે સાથે ગુજરાતી રસોઈયો લઈ ગયા હતા.\n૧૮૯૩ – ન્યુયોર્કમાં વિશ્વની સ્થાવર મિલ્કત ( રિયલ એસ્ટેટ) અંગેની આંતરરાષ્ટ્રીય કોન્ગ્રેસમાં રસપ્રદ વ્યાખ્યાન આપ્યું.\n૧૮૯૩- ૯૫ – અમેરિકામાં અનેક જગ્યાઓએ જૈન, હિન્દુ અને બૌદ્ધ ઘર્મો અંગે વ્યાખ્યાનો.\nઅમેરિકા અને યુરોપમાં આંતરરાષ્ટ્રીય વેપાર, ભારતનું અર્થશાસ્ત્ર, ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ, યોગ, ધ્યામ, હિપ્નોટિઝમ, શાકાહારીપણું, વિશ્વના ધર્મો, વિ. અનેક વિષયો પર ૫૩૫ ભાષણો આપ્યા હતા; અને ઘણા ચન્દ્રકો મેળવ્યા હતા.\n૧૮૯૫ – ભારત પાછા આવી અનેક વ્યાખ્યાનો આપ્યા, અને ‘ હેમચન્દ્રાચાર્ય ક્લાસ’ ની સ્થાપના કરી.\n૧૮૯૬ – ભારતીય રાષ્ત્રીય કોન્ગ્રેસમાં મુંબાઈનું પ્રતિનિધિત્વ\n૧૮૯૬ – માર્ક ટ્વેનની મુંબાઈની મુલાકાત દરમિયાન સાથે રહ્યા.\n૧૮૯૬ – સ્ત્રીઓ માટેની શિક્ષણ સંસ્થાની સ્થાપના. ( જેની સહાયથી અનેક મહિલાઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જઈ શકી હતી.)\n૧૮૯૮ – થોડાક સમય માટે ભારત પાછા આવ્યા; જે દરમિયાન ન્યાયાધીશ મહાદેવ ગોવિન્દ રામડેએ એમનું બહુમાન કર્યું હતું.\nપરદેશથી પાછા આવ્યા બાદ, અમુક રૂઢીચુસ્ત જૈન સંસ્થાઓએ પરદેશ જવા માટે એમનો પૂર્ણ બહિષ્કાર કર્યો હતો.\n૧૯૦૧– અચાનક તેમના ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે ગંભીર બીમારીમાં પટકાયા અને બહુ થોડા વખતમાં જ અવસાન પામ્યા.\nરડવા કૂટવાની હાનિકારક ચાલ ( પુસ્તિકા)\nસવીર્ય ધ્યાન (૧૯૦૨) – આચાર્ય શ્રી. શુભચન્દ્રદેવની કૃતિનો અનુવાદ.\nચન્દ્રેશ ધીરજ ગાંધી – વીરચંદ ગાંધીના પ્રપૌત્ર\nપન્કજ હિન્ગરા( જૈન એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકાના સભ્ય)\nઅનુવાદક, જૈનસાહિત્ય, દેશભક્ત, ધારાશાસ્ત્રી, ધાર્મિક લેખક, નિબંધકાર, સમાજ સુધારક, સમાજ સેવક, સાહિત્યકાર\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્���ાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%A8%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2021-11-29T18:28:04Z", "digest": "sha1:XT4E6VLAGR43BZWUNITCRXWNJXDM4S6D", "length": 43244, "nlines": 467, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nકાન્તિ ભટ્ટ, Kanti Bhatt\n84 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 4, 2019\n“ડોશી નવરી પડે એટલે દળવા બેસી જાય,\nએમ હું લખવા બેસી જઉં છું”\n”મારી જાતને પીરસણિયો અથવા પોસ્ટમેન માનું છું.”\n“મારો આત્મા ભટકતો હોય તેવું લાગે છે.”\n# ‘ ખબર છે’ પર એક સરસ લેખ\n# શ્રી. સૌરભ શાહના ફેસબુક પાનાં પરથી સંસ્મરણો\n# રીડ ગુજરાતી પર એક લેખ\n# ‘મિડ ડે’ પર એક લેખ\n# સ્પીક બિન્દાસ સાથે ( વિડિયો)\n) , પૌલોમી, શશીધર સરોજ, નીલેશ કંપાણી, પ્રેમ ભાટીયા, ડો. શ્યામ વેદ , બચુમામા , મેહુલ ભટનાગર , સિધ્ધાર્થ શાહ , ચન્દ્રગુપ્ત મૌર્ય, મયૂરી શાહ વિ.\n15 જુલાઇ – 1931 સચરા – ભાવનગર ; વતન – ઝાંઝમેર\n૪, ઓગસ્ટ, ૨૦૧૯, કાંદિવલી, મુંબઈ\nમાતા – પ્રેમ કુંવર બેન ; પિતા – હરગોવિન્દભાઇ\nચાર ભાઇ અને ત્રણ બહેનો,\n) પ્રથમ લગ્ન રંજન સાથે, 1977 – છૂટાછેડા , 1979– 26 વર્ષ નાની શીલા સાથે બીજા લગ્ન\n1952– બી. કોમ. – એમ. એસ. યુનિ. વડોદરા\nસ્નાતક થયા બાદ થોડોક વખત ભાવનગર મ્યુનિ. માં નોકરી,\nતબિયત બગડતાં 1954– ઉરૂલી કાંચન આશ્રમમાં સેવક તરીકે\n9 વર્ષ પીનાંગ – મલાયેશીયા માં કાકા સાથે વેપારમાં\n1966 થી – પત્રકાર\nમહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ‘ ઝણકાર’ ના તંત્રી,\n1955 બાદ- સાત વખત ભારત થી મલાયેશીયા સ્ટીમરમાં મુસાફરી ;\n1966 થી મુંબાઇમાં પત્રકારત્વ,\n1967 – ‘વ્યાપાર’માં સબ એડીટર, પછી ચિત્રલેખા, મુંબાઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા વિ. ઘણા મેગેઝીનોમાં લખાણ,\n1977- કેન્યામાં થોડો વખત કામ,\nલેખનની શરૂઆત ટૂંકી વાર્તાથી\nટૂંકા વાક્યો તેમની વિશેષતા, અભણ પણ વાચાળ માતા અને શીઘ્ર કવિ પિતાની અસર તેમની શૈલીમાં,\nઅનેક વિષયો પર લખેલું છે\nતેમણે લીધેલા ઇન્ટરવ્યુ ન વાંચ્યા હોય તેવો ભાગ્યે જ કોઇ ભણેલો ગુજરાતી હશે\nઅન્વેષણાત્મક પત્રકારિત્વ ( Investigative Jounalism) માં તેમનું મહાન પ્રદાન\n75 મી વર્ષગાંઠે જુલાઇ – 2006 માં મુંબાઇમાં જાહેર સન્માન\nમનીષા જોશી- રિડીફ.કોમ, મહેન્દ્ર ઠાકર\nકાકા કાલેલકર, Kaka Kalelkar\n# ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી ) વિશે\n‘ હિમાલયનો પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ\n# વિકિપિડિયા પર પરિચય\n# ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા\nપૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,\nથોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,\n1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ\nઆચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ\n1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા\n1932 થી સતત દેશનો પ્રવાસ\n1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ\nજીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા વિ.\n1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.\nજીવન વિકાસ લેખક, નિબંધકાર, વર્ણનકાર\n– હું સાડી પહેરું છું એ મારા સ્ત્રીત્વના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ મને ગમે છે એટલે પહેરું છું.–\n– મેં સૂરજમુખી માગવા માટે ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં તેં આખેઆખો સૂરજ મૂકી દીધો છે \n– તેમની ‘કૃષ્ણ’ વિશેની નવલકથા ‘કૃષ્ણાયન’ નો પુસ્તક પરિચય\n– તેમના પુસ્તક ‘દ્રૌપદી’ નો પરિચય\n– કોઈ કહે કે શ્વાસ છે, કોઈ સુગંધનું આપે નામ,\nતારી પાછળ વહેતુ મારા સપનાઓનું આખું ગામ.\n( વાંચો અને સાંભળો )\n– તેમની વેબ સાઈટ\n– તેમની સાથે પ્રશ્નોત્તર\n૨૯, સપ્ટેમ્બર – ૧૯૬૬, મૂંબાઈ\n; પિતા – દિગંત ઓઝા\nપતિ – સંજય વૈદ્ય; સંતાન – \n૧૯૮૬ – બી.એ.( સંસ્કૃત, અંગ્રેજી) , ગુજરાત યુનિ.( અમદાવાદ)\nએમ.એ. – એડ્વર્ટાઈઝિંગ મેનેજમેન્ટ ( મુંબાઈ યુનિ.)\nચિત્રલેખા હીરક મહોત્સવમાં પ્રવચન\nશિકાગોમાં પ્રવચન( ત્રણ ભાગ પૈકીનો પહેલો ભાગ )\nહિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે.\nતેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.\nસંદેશ,ગુજરાત ડેઇલી,લોકસત્તા-જનસત્તા,ઈન્ડીયન એકસપ્રેક્ષ ,મુંબઇ,અભિયાન,સમકાલીન,સંભવ માં પત્રકારત્વ\nદિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર(સુરત),કચ્છ-મિત્ર, જન્મભૂમિ-પ્રવાસી,કલક્ત્તા હલચલમાં કટાર લેખક\n૪૫ પુસ્તકો(નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકો)\n૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે “સંસ્કાર ચંદ્રક”\n૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે “સંસ્કાર ચંદ્રક”\n૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ\nઅભિનેતા, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, પત્રકાર, ફિલ્મક્ષેત્ર વિષયક, વર્ણનકાર, વાર્તાલેખક, શિક્ષણ, સાહિત્યકાર, સ્ત્રી\nઅવંતિકા ગુણવંત, Avantika Gunwant\n13 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 26, 2012\n”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”\n“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો મળવો મુશ્કેલ.”\nતેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર\nતેમના વિશે એક લેખ\nતેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ\nએક વાર્તા ……. “માતા-કુંવારી કે પરણેલી ”\n‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007\n૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ\nમૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )\n૯, ડિસેમ્બર – ૨૦૧૭\nમાતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ\nપતિ – ગુણવંત મહેતા ; પુત્ર – મરાલ; પુત્રી – પ્રશસ્તિ\nબી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી\nએમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત\n૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન બાલ અઠવાડિકનું સંપાદન\n૧૯૬૯ – ૧૯૭૫ બાલ ભારતી પ્રકાશન – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું લેખન અને પ્રકાશન\nવાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ એમની શોખની પ્રવૃત્તિ..\nવર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર સમાચાર (ભાવનગર), હલચલ, અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા\n૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.\nઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.\nકેટલાંક લખાણો હિન્દી, મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ\nઆપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું , અભરે ભરી જિંદગી, પ્રેમ , અભરે ભરી જિંદગી, પ્રેમ તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી, હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્���સેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.\n૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “\nગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક\n૧૯૮૨– ‘કુમાર’ માં ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક\nશ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો\nશ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન\nશ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ\nજીવન ચરિત્ર લેખક, નવલકથાકાર, પ્રવાસ વર્ણનકાર, બાળસાહિત્ય, માહિતીજન્ય, વર્ણનકાર, વાર્તાલેખક, સ્ત્રી\n3 ટિપ્પણીઓ Posted by કૃતેશ on એપ્રિલ 8, 2011\nનવમઇ વરસિ દિખવર દીધ,સમયરત્ન ગુરિ વિદ્યા દીધ\nસરસતિ માત મયા તવ લહી, વરસ સોલમ વાણી હુઇ.\nએક વયરી, વિષયલેડી એ બિહું, ત્રીજી વ્યાધિ\nજાઉં ઉગતી છેડીઇ, તુ સિરિ હુઇ સમાધિ.\nબોલઇ બોલઇ વાધઇ રાઢિ, કાંટઇ કાંટઇ વધાઇ વાડિ.\nજૈનસાહિત્ય, પરિચય, ભક્તો / સંતો, મધ્યકાલિન સાહિત્યકાર, વર્ણનકાર, સંત, સાહિત્યકાર\n13 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 31, 2008\n“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,\nનસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” – તેમના પોતાના અવાજમાં સાંભળો\n“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી\nએ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.” – # સાંભળો અને માણો\n“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે\nમને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે\nપ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી\nમને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”\n કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. ” – # સાંભળો અને માણો\n” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો\nઅતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”\n“ગાંધી તને ખબર છે તારું થયું છે શું \nખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યો\n# એક સરસ પરિચય\n# એક અંગત પરિચય – ૧ – ;\nઆબુવાલા શેખઆદમ મુલ્લાં શુજાઉદ્દીન\nમાતા – મોતીબાઈ; પિતા – મુલ્લાં શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ\n15,ઓક્ટોબર – 1929; અમદાવાદ\n20,મે – 1985; અમદાવાદ\nબી.એ. (ગુજરાતી) – ગુજ. યુનિ., અમદાવાદ\nએમ.એ. ( અંગ્રેજી અને ઉર્દૂ સાથે)\n‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કારકીર્દીની શરૂઆત\n1956-1974 – ‘વોઈસ ઓફ જર્મની’- બર્લીનમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી/ ઉર્દૂ સર્વિસનું સંચાલન\n1974 પછી – અમદાવાદમાં પત્રકાર\nમાત્ર 16 જ વર્ષની ઉમ્મરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગઝલો પ્રગટ થયાં હતાં.\nએમ.એ. માં ઉમાશંકર જોશીના શિષ્ય\nસામ્યવાદી યુવક મહોત્સવમાં મોસ્કોની મુલાકાત બાદ પોલેન્ડ અને જર્મનીમાં સ્થળાંતર\n‘ચાંદની’ તેમનો પ્રથમ પ્રયોગલક્ષી કાવ્યસંગ્રહ( પૃથ્વી જેવા લગભગ અગેય અને બીજા સંસ્કૃત છંદોમાં પણ ગઝલો લખેલી છે.)\nઅખબારોમાં કટારો – સારા જહાં હમારા, માનવી ને આ જગત, આદમની આવડત, જમાલપુરથી જર્મની\nમિત્રો – ગણ્યા ગણાય નહીં એટલા – ગોલીબાર ખાનદાનની ત્રણ પેઢી દાદા.બાપ,પૌત્રથી માંડી બધાજકવિઓ,લેખકો, સાહિર.લુધ્યાનવી,નીરજ,મોહંમદ રફી,વિનોદ ભટ્ટ,નીરુભાઈ દેસાઈ,જયંત પરમાર,ઉમાશંકર જોષી,મરીઝ,શૂન્ય પાલનપુરી,સૈફપાલનપુરી,શેખચલ્લી,હબીબ,બેકાર,બદરી કાચવલ,અમીરી,ઘાયલ,માજી વડા પ્રધાન વી.પી.સીંઘ,માજી મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકી વિ.\nરચનાઓ – 33 પુસ્તકો\nકાવ્ય – ચાંદની,અજંપો, હવાની હવેલી, સોનેરી લટ, ખુરશી, તાજમહાલ\nનવલકથા– તમન્નાના તમાશા, તું એક ગુલાબી સપનું છે, આયનામાં કોણ છે. નીંદર સાચી, સપનાં જૂઠાં, રેશમી ઉજાગરા, ફૂલ બનીને આવજો, સમગ્ર ગઝલ – દીવાને આઝમ\nઅનુવાદ– શ્રેષ્ઠ જર્મન વાતો\nઆત્મકથા. સ્વાનુભવો – હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં\nડાયરી – હમ ભી ક્યા યાદ કરેંગે\nમુલાકાતો – તસ્વીર દિખાતા હૂં\nતેમની રચનાઓમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે.\nરાજકીય/ સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં ‘ ખુરશી કાવ્યો’ નોંધનીય છે.\nનવલકથાઓમાં માનવતાવાદી અભિગમ છે.\nગુજરાતી સાહિત્યકોશ ખંડ -2\nશ્રી. મહમ્મદઅલી ભેડુ – ‘ વફા’\nઅનુવાદક, અન્ય ભાષા લેખક, અવલોકનકાર, આત્મકથાકાર, કવિ, ડાયરી, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, પ્રકીર્ણ, પ્રવાસ વર્ણનકાર, માહિતીજન્ય, વર્ણનકાર, વાર્તાલેખક\nજુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas\n23 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 24, 2008\n( ઉંઝા આધારીત – સરળ જોડણીમાં )\n“કોણ આ અંતરે આવી આવી અને અવનવી ઊર્મિઓને જગાડે \nકોણ અણદીઠ હાથે હ્રદય-બીનના તાર હળવે રહીને વગાડે \n“દુનીયાનો અંધકાર મને શું કરી શકે \nઅંધારું ગર્ભકાળનું આંજ્યું છે આંખમાં. ”\n” કો’ મંદીરે ખુદા ને રામ મસ્જીદે રહે:\nએવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું \n‘ આવ્યાં’તાં એકલાં અને જઈશુંય એકલાં. વચ્ચે અહીં રહ્યાં એ એકલાં નહીં પણ અનેકલાં થઈને રહ્યાં.’\nગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્���કતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા. ”\n# વ્યાકરણના પાઠો : પીંગળશાસ્ત્ર\n# શાણી વાણીનો શબદ : NET-ગુર્જરી\nપત્રમ્ પુષ્પમ્ : આપણા મલકમાં\nઆત્મકથાકાર, આયુર્વેદ, કવિ, પત્રલેખન, વર્ણનકાર, વિવેચક, વ્યાકરણ, સંપાદક\nચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth\n” કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં. કાવ્ય સર્જન વેળાએ કવિ કવિતાની બહાર હોતો નથી. ને કવિતા સર્જાઇ ગયા પછી પોતે ક્યાં છે એની ખાસ ફિકર ચિંતા કરવા જેવી હોતી નથી.”\n” મૂંગાં તે કેમ રહેવું\n” શબ્દોને આપણે ઓઢીએ ને આપણે વધુ ઉઘાડા પડીએ.”\n” મારો વિશ્વાસ કઇ રીતે થઇ શકે\nમેં ખોટાં બિલોમાં, ભળતી સહી કરી\nજાળવી અદબ નથી મારા નામની.” – આવું પ્રામાણિકપણે લખી શકનાર \n# રચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪\nઅનુવાદક, કવિ, જીવન ચરિત્ર લેખક, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વર્ણનકાર, વિવેચક, સંપાદક, સંશોધક\n“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,\n‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો \n“અસ્તિત્વના પરાક્રમે આ શું કર્યું ‘અનિલ’\nદર્પણ બનાવવા જતાં ચહેરો ફૂટી ગયો. “\n“સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,\nરહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો \nકે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’\nનથી હું મર્યો કે નથી અવતર્યો \n” દિવાસળી એક જ વાર બોલે છે. ” – એક ચાંદરણું\n# એક લેખ : વેબ સાઇટ + + ખાસ ફોન્ટ ઇન્સ્ટોલ કર્યા બાદ\n# તેમના અવસાન દિને સરસ અંજલિ – ‘પેલેટ’ પર\nઇતિહાસકાર, કવિ, જીવન ચરિત્ર લેખક, પત્રકાર, વર્ણનકાર\n# રચના : વેબ સાઇટ\nકવિ, નિબંધકાર, વર્ણનકાર, વાર્તાલેખક, વિવેચક, સંશોધક, હાસ્યલેખક\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિને���ા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/news/india-30-paise-in-the-betting-market-favorites-for-other-teams-champions-129088457.html", "date_download": "2021-11-29T17:22:30Z", "digest": "sha1:BAMPK7AOI7J2MMQIFRZ7PICSM6QOPJQ2", "length": 6233, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "India 30 paise in the betting market, favorites for other teams champions | સટ્ટાબજારમાં ભારત 30 પૈસા, અન્ય ટીમો ચેમ્પિયન માટે ફેવરીટ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nસટ્ટો:સટ્ટાબજારમાં ભારત 30 પૈસા, અન્ય ટીમો ચેમ્પિયન માટે ફેવરીટ\nભારતના બે ���રાજય, પાક.ના 3 વિજય બાદ ભાવમાં ફેરફાર\nક્રિકેટમાં ભારત સેમિફાઇનલમાં અાવે તે માટે બુક્કી બજારમાં સોદાઅો થયા\nભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો પરાજય થયા બાદ પાકિસ્તાનની ટીમનો સતત ત્રણ વખત વિજય થતા સટ્ટા બજાર ઉલટા થઇ ગઇ છે. હવે ભારત સેમિફાઇનલમાં અાવે તે માટેના ચાન્સ અોછા રહ્યા છે. ન્યૂઝિલેન્ડની ટીમ સ્કોટલેન્ડથી ટીમ સામે હારી જાય તો ભારત સેમિ ફાઇનલમાં અાવી શકે નહીંતર ભારત ક્રિકેટમાંથી બહાર થઇ જશે.\nઇન્ડિયાની ટીમ ક્રિકેટ મેચના ટી-20 વર્લ્ડકપમાં વિનર થવા માટે હોટ ફેવરીટ મનાતી હતી પરંતુ ભારતની ટીમના બે વખત પરાજય બાદ તખ્તો પલ્ટાયો છે જેની અસર ભુજના બુકી બજારમાં પણ જોવા મળી છે. સટ્ટાબજારમાં જાણે અફરાતફરી મચી ગઇ હોય તેમ વર્લ્ડકપના પ્રારંભે જે ટીમ પર સટ્ટોડીયાઅો અેક રૂપિયા લગાવવામાં ઇચ્છા ધરાવતા ન હતા તે ટીમ પર હવે પૈસા લગાવવાનું શરૂ કરી દીધું છે. ભારત પાકિસ્તાનની મેચમાં કારમો હાર થયા બાદ પાકિસ્તાનનો ઘોડો માર્કેટમાં અાગળ અાવી ગયો છે. બુધવારે ન્યૂઝીલેન્ડ સ્કોટલેન્ડની ટીમ સામે હારી જાય તો જ ભારત સેમીફાઇનલ મેચ રમી શકશે. ભારતને સેમિફાઇનલમાં અાવવા માટે કુલ ત્રણ ટીમો સામે મેચ રમવાની હશે. જેમાં અફઘાનીસ્તાન, સ્કવોટલેન્ડ અને અાર્યલેન્ડ સામે મેચ રમ્યા બાદ જીતી જાય તો સેમીફાઇનલમાં સમાવેશ થઇ શકે તેમ છે. હાલ, ભારતનો ભાવ 30 પૈસા બુક્કી બજારમાં બોલાઇ રહ્યો છે અેટલે કે 30 પૈસામાં ફેવરેટ ભારત પર લગાડો તો અેક લાખ રૂપિયા જાય અને ત્રીસ હજાર રૂપિયા મળે. ભારત કરતા પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, અોસ્ટ્રેલીયા, અાફ્રીકા અને વેસ્ટઇન્ડિઝનો ભાવ વધી ગયો છે.\nઓસ્ટ્રેલીયા, ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ પંટરોઅે ઇન્ડિયાની જીત પર પૈસા લગાવ્યા\nઇન્ડિયાની ટીમે અોસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમને હરાવ્યા તે જોઇને પંટરીયાઅોઅે અાગોતરા સોદા લખાવી નાખ્યા છે. ટીમ ઇન્ડિયા જીતશે તેવી અાશાઅે લોકોઅે પૈસા લગાવી નાખ્યા છે. જો કે, ભારત સેમિફાઇનલમાં પહોંચશે કે નહીં તેવો અેક સવાલ ખડો થયો છે. જો સેમિફાઇનલમાં પણ ભારતની ટીમ નહીં પહોંચે તો પૈસા રિકવર કરવા પણ અઘરા પડી જશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/a-19-year-old-girl-was-taken-to-a-hotel-and-raped-by-a-young-129081677.html", "date_download": "2021-11-29T17:07:25Z", "digest": "sha1:VYI6CRTJPPKOLEWW5X4B2ARIQ7LOVZQP", "length": 10990, "nlines": 80, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Vadodara, a 19-year-old girl was taken to a hotel and raped by a young man | વડોદરામાં 19 વર્ષીય યુવતીને હોટલમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી હતી - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nબળજબરી:વડોદરામાં 19 વર્ષીય યુવતીને હોટલમાં લઈ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવી હતી\nધમકી આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું\nશહેરના સમતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને જુના પાદરા રોડ પરની બેન્કર્સ હોસ્પિટલ પાસેથી બળજબરીથી અલકાપુરી ગરનાળા પાસેની હોટલમાં લઇ જઇને યુવકે દુષ્કર્મ કર્યું હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે આ બનાવમાં બે વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હતી. ફરિયાદમાં દુષ્કર્મ આચરનાર યુવાને મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવતી સોશિયલ મીડિયામાં યુવકના સંપર્કમાં આવી હતી.\nસોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા બાદ મિત્ર તરીકે વાતો કરતા\nમળેલી માહિતી પ્રમાણે શહેરના સમતા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ધોરણ 10 બાદ બેન્કર્સ હોસ્પિટલ ખાતેથી એચ.એ.ટીનો કોર્સ કરેલો છે. હાલ તે ધોરણ 12ની તૈયારી કરે છે. ત્યારે સોશિયલ મિડીયામાં તેના આઇડી પર આરુ શિંદે નામના યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જેથી યુવતીએ તેની પ્રોફાઇલ ચેક કરી ફોટા જોયા બાદ આરુ શિંદેએ યુવતીની પોસ્ટ લાઇક કરી હતી અને ત્યાર બાદ બંને મિત્ર તરીકે વાતો કરતા હતા.\nયુવકે પ્રપોઝ કરતા યુવતીએ ના પાડી હતી\nદરમિયાન આરુએ મારે તને મળવું છે, રુબરુ જોવી છે અને વાતો કરવી છે તેમ કહી યુવતીને પવનધામ રોડ પર મળવા બોલાવી હતી. જયાં આરુનું નામ આર્યન શિંદે (રહે, માધવ પાર્ક , ગોરવા) હોવાનું યુવતીને જાણવા મળ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે સામાન્ય વાતો થઇ હતી અને ચેટથી વાતો કરતા હતા. આર્યને હું તને લાઇક કરું છું તેમ પણ કહ્યું હતું. આર્યને પ્રપોઝ કરતાં યુવતીએ ના પાડી હતી.\nફોન કરી મળવા આવ્યો હતો\nગત 26 ઓકટોબરે યુવતીએ જુના પાદરા રોડ પર બેંકર્સ હોસ્પિટલ ખાતે એચએટીનો કોર્સ કર્યો હોવાથી સર્ટીફિકેટ લેવા માટે તેની મિત્ર સાથે બેન્કર્સ હોસ્પિટલમાં ગઇ હતી. જો કે સર્ટીફીકેટ પાદરા હોસ્પિટલમાંથી મળશે તેમ કહેતા તે બેન્કર્સ હોસ્પિટલના પાર્કીંગમાં ઉભી હતી ત્યારે આર્યનનો ફોન આવ્યો હતો અને તું ક્યાં છે તેમ પુછી તેને મળવા બેન્કર્સ હોસ્પિટલ પાસે આવ્ય��� હતો. ત્યારબાદ આર્યને તું મારી સાથે ચાલ તેમ કહેતા યુવતીએ જે વાત કરવી હોય તે અહી કર તેમ કહેતા આર્યને તેના મિત્ર નિખીલ ભાલેકર(રહે, બેંકર્સ હોસ્પિટલ પાસે) ને ફોન કરી બોલાવતાં નિખીલ આવ્યો હતો.\nયુવતીની સંમતિ વગર જ દુષ્કર્મ કર્યું\nનિખીલ યુવતી સાથે સ્કૂલમાં ભણતો હોવાથી તે તેને ઓળખતી હતી. તેણે ધમકી આપી હતી કે તું આર્યનની બાઇક પર બેસી જા. યુવતીએ ના પાડતાં મારવાની ધમકી આપી આર્યન બાઇક પર બેસાડી યુવતીને અલકાપુરી ગરનાળાની આસપાસમાં આવેલી કોઇ હોટલમાં લઇ ગયો હતો. તે સમયે યુવતીનું આધાર કાર્ડ તેની મિત્ર પાસે હોવાથી નિખીલ તેની ગાડી લઇને ગયો હતો અને આધાર કાર્ડનો ફોટો પાડી આર્યનને મોકલ્યો હતો અને ત્યારબાદ રુમમાં લઇ જઇ આર્યને યુવતી સાથે બળજબરી કરીને યુવતીની સંમતિ વગર જ દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ બેન્કર્સ હોસ્પિટલ પાસે મુકી ગયો હતો. આ અંગેની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.\nદુષ્કર્મ બાદ યુવતીને ધમકી આપી\nદુષ્કર્મ કર્યા બાદ આર્યને યુવતીને તું કોઇને પણ વાત કરીશ તો તું ઘરની બહાર નિકળીશ ત્યારે મારી નાખીશ તેવી ધમકી આપતાં યુવતી એ કોઇને વાત કરી ન હતી પણ ત્યારબાદ તે ઉદાસ હોવાથી માતાએ પુછપરછ કરતાં યુવતીએ સઘળી હકિકત વર્ણવી હતી. જેથી યુવતી પોલીસ પાસે ફરિયાદ કરવા આવી હતી. પોલીસ મોડી સાંજે યુવતીને સાથે રાખી અલકાપુરી વિસ્તારમાં પહોંચી હતી અને ક્યાં દુષ્કર્મ કરાયું હતું તેની તપાસ આદરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આર્યન પહેલાં કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને હાલ બેકાર છે જ્યારે નિખીલ પણ બેકાર છે.\nઅન્ય સમાચારો પણ છે...\nદુષ્કર્મ: વડોદરામાં માતાની સારવાર કરાવવા આવેલી પરિણીતાને તબીબી વિદ્યાર્થીએ પ્રેમજાળમાં ફસાવી, અવાર-નવાર દુષ્કર્મ આચરી માતા બનાવી, આરોપીની ધરપકડ\nવડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ: અશોક જૈન અને રાજુ ભટ્ટ હેવાનિયત પર ઊતરી આવ્યા, ઢોર માર મારીને પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું, જાણો કેસનું A TO Z\nદુષ્કર્મ કેસ: યુવતીને લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી ફાઇનાન્સરે દુષ્કર્મ આચર્યુ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B6%E0%AB%80-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%A1-%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T18:32:57Z", "digest": "sha1:FPGTSICVA3SFJYBJIM5QVZ6ICZSIMS3J", "length": 9535, "nlines": 80, "source_domain": "www.hwlibre.com", "title": "મિશેલિન અમને તેનું અવિનાશી 3 ડી પ્રિન્ટેડ ટાયર બતાવે છે મફત હાર્ડવેર", "raw_content": "\nમીશેલિન અમને તેનું અવિનાશી 3 ડી પ્રિન્ટેડ ટાયર બતાવે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nમીચેલિન બ્રાન્ડની છબીમાં નોંધપાત્ર સુધારો કરવા માટે, તેના ઉત્પાદનોની ઉત્તમ લાક્ષણિકતાઓને આભારી અને, ઉપર, પૃથ્વી પરની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉપસ્થિત રહેવા માટે, વિશ્વના શ્રેષ્ઠ ટાયર ઉત્પાદકોમાંના એક છે. સંભવિત ગ્રાહકો સામે કંપનીના.\nઆજે આપણે કંપની દ્વારા પ્રસ્તુત નવીનતમ મહાન નવીનતા વિશે વાત કરવા માટે મળ્યા, નવું ટાયર, જેમ કે બાપ્તિસ્મા આપવામાં આવ્યું કન્સેપ્ટ વિઝન, જે standsભું છે, કંપની અનુસાર, હોવા માટે અવિનાશી અને બાયોડિગ્રેડેબલ. ફ્રી હાર્ડવેરમાં અમને સૌથી વધુ રસ હોઈ શકે તે ભાગોમાંનો એક ચોક્કસપણે છે કે મિશેલને તેના ઉત્પાદન માટે 3 ડી પ્રિન્ટિંગ તકનીકોનો ઉપયોગ કરવો પડ્યો છે.\nમીચેલિન અમને બાયોડિગ્રેડેબલ અને અવિનાશી માર્ગ ટાયરની તેની નવી કલ્પના બતાવે છે.\nચોક્કસપણે અને 3 ડી પ્રિન્ટીંગ આજે ટાયર બનાવવાની રીતને કેવી રીતે બદલી શકે છે તેનો અભ્યાસ કરવા માટે, ફ્રેન્ચ કંપનીએ બનાવવાનું નક્કી કર્યું છે ફાઇવસ મિશેલિન એડિટિવ સોલ્યુશન્સ, તેનો પેટા વિભાગ, જેનું નામ પછીથી રાખવામાં આવ્યું છે ઉપર ઉમેરો, જે આ તમામ સ્પર્ધાત્મક બજાર ક્ષેત્રને 3 ડી પ્રિન્ટિંગ પ્રદાન કરી શકે તેવી બધી શક્યતાઓનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે.\nટાયરની જાતે જ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેથી તે અવિનાશી થઈ શકે, તેણે એવી સિસ્ટમની પસંદગી કરી જ્યાં હવા તેના અંતરિયાળ ભાગમાંથી કા eliminatedી નાખવામાં આવી હોય. આ માટે, તે જાળીદાર પર વિશ્વાસ મૂકીએ તે જરૂરી છે કે જે ફક્ત 3 ડી પ્રિન્ટીંગ દ્વારા જ બનાવવામાં આવી શકે છે અને તેના પરિણામ રૂપે એક પગપાળા ચાલવામાં આવે છે જે હવામાન અને જ્યાં તે ફરે છે તે રસ્તો અનુસાર સુધારી શકાય છે. વિગતવાર, તમને કહો કે ટાયરનું કેન્દ્ર છે બાયોડિગ્રેડેબલ અને રિસાયકલ સામગ્રીથી બનેલા જેમ કે કેન અથવા ઇલેક્ટ્રોનિક ઘટકો.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » મીશેલિન અમને તેનું અવિનાશી 3 ડી પ્રિન્ટેડ ટાયર બતાવે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nચીને સફળતાપૂર્વક તેની પ્રથમ ઉચ્ચ-ઉંચાઇવાળી સોલર ડ્રોનનું પરીક્ષણ કર્યું છે\nયુરોપિયન યુનિયન બે વર્ષમાં ડ્રોન તૈયાર કરવા માટે કાયદો બનાવવા માંગે છે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%B8%E0%AB%87%E0%AA%AB-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%8F%E0%AA%AA-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%89%E0%AA%A8%E0%AA%B2%E0%AB%8B/", "date_download": "2021-11-29T17:18:11Z", "digest": "sha1:LROOXR2KKDLILLDPVQABKMG7BTDLMBBM", "length": 12756, "nlines": 173, "source_domain": "www.purnviramnews.com", "title": "‘સેફ રાજકોટ’ની એપ ડાઉનલોડ કરતી પોલીસ ‘અનસેફ’, સંક્રમિતોના મોબાઇલ ચેક કરવા ગયેલા 17 જવાનો કોરોના પોઝિટિવ આવ્યાં - Purnviram News", "raw_content": "\nHome/National/‘સેફ રાજકોટ’ની એપ ડાઉનલોડ કરતી પોલીસ ‘અનસેફ’, સંક્રમિતોના મોબાઇલ ચેક કરવા ગયેલા 17 જવાનો કોરોના પોઝિટિવ આવ્યાં\n‘સેફ રાજકોટ’ની એપ ડાઉનલોડ કરતી પોલીસ ‘અનસેફ’, સંક્રમિતોના મોબાઇલ ચેક કરવા ગયેલા 17 જવાનો કોરોના પોઝિટિવ આવ્યાં\nરાજકોટમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પોઝિટીવ આવેલા વ્યક્તિઓ પોતાના ઘરે સારવાર મેળવવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. પરંતુ અમુક લોકો 14 દિવસ ઘરે રહેવાના બદલે અને પોતાનો રિપોર્ટ પોઝિટીવ હોવા છતા ઘરની બહાર નીકળે છે. જેના પગલે આવા લોકો પર નજર રાખવા પોલીસને જવાબદારી સોંપાઇ છે. પોલીસ કર્મચારીઓ આવા લોકોની ઘરે જઇને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવે છે. આ કામગીરી દરમીયાન યુનિવર્સીટી રોડ પોલીસ મથકના 17 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ હોમ ક્વોરન્ટાઇન થતા દર્દીઓ ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સેફ રાજકોટ નામની મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેની કામગીરી લાગતા વળતા વિસ્તારના પોલીસમથકનો સ્ટાફ કરી રહી છે.\nહોમ ક્વોરન્ટાઇન દર્દીઓના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરી આપ્યા બાદ તે એપના માધ્યમથી હોમ ક્વોરન્ટાઇન દર્દીને તપાસવાની જે તે વિસ્તારની પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે કામગીરીને કારણે શહેર પોલીસના અધિકારી સહિતના કર્મચારીઓ પણ હવે સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે રવિવારે યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીઆઇ એ.એસ.ચાવડા, બે પીએસઆઇ સહિત 17 કર્મચારી સંક્રમિત થતા પોલીસ બેડામાં ચિંતા ફેલાઇ છે. થોડા સમય પહેલા શહેરના ઉચ્ચ અધિકારી સહિતનાઓ સંક્રમિત થયા બાદ એક સાથે 17 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થતા પોલીસ અધિકારી સહિતના કર્મચારીઓને તુરંત હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.\nજોકે હોમ ક્વોરન્ટાઇન થયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની તબિયત ચિંતાજનક નહીં હોવાનું જાણવા મળ્યું છે. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને ચેક કરવાની કામગીરી જોખમી હોવા અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ફ્રન્ટ વોરિયર તરીકે કામ કરતા પોલીસ કર્મચારીઓને આ કામગીરી માટે ટાર્ગેટ આપવામાં આવતા કચવાટ શરૂ થયો છે. જેને કારણે પોલીસ પરિવારના સભ્યો પણ ભયભીત થયા છે.\nરાજકોટની કુંદન હોસ્પિ.માં ઓક્સિજનના અભાવે બે દર્દીએ દમ તોડ્યાનો પરિવારનો આક્ષેપ, લાશ સ્વીકારવાનો ઇન્કાર, ડોક્ટરે કહ્યું- સ્થિતિ ગંભીર હતી\nરાજ્ય સરકાર નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારશે\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://online88media.com/last-three-days-of-navratri/", "date_download": "2021-11-29T17:47:16Z", "digest": "sha1:EF5WC2EP37KW7OY2EQATKSL5YGB6EJJ6", "length": 11722, "nlines": 51, "source_domain": "online88media.com", "title": "નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં દેખાય આ સંકેત તો સમજો કે તો સમજો કે તમને મળી ચુક્યા છે માતા દુર્ગાના આશીર્વાદ, મળશે આર્થિક લાભ – Online88Media", "raw_content": "\nનવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં દેખાય આ સંકેત તો સમજો કે તો સમજો કે તમને મળી ચુક્યા છે માતા દુર્ગાના આશીર્વાદ, મળશે આર્થિક લાભ\nOctober 22, 2020 mansiLeave a Comment on નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં દેખાય આ સંકેત તો સમજો કે તો સમજો કે તમને મળી ચુક્યા છે માતા દુર્ગાના આશીર્વાદ, મળશે આર્થિક લાભ\nનવરાત્રીમાં, જો તમે કોઈ વિશેષ ઇચ્છા સાથે કળશની સ્થાપના કરો છો, તો પછી તમે ચોક્કસપણે તે જાણવા પણ ઇચ્છશો કે તમારી ઉપાસના કેટલી સફળ રહી છે. આ ભક્તિ અને શ્રદ્ધાની બાબત છે, પરંતુ જો તમે નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન તમારી સાથે બનનારી ઘટનાઓને નજીકથી જોશો તો તમે ચોક્કસપણે સમજી શકો છો કે તમારી ઉપાસના કેટલી સફળ રહી છે. અમે તમને ખાસ કરીને એવા સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જો આ સંકેતો તમને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં તમને જોવા મળ્યા છે તો સમજો કે તમને માતા દુર્ગાના આશીર્વાદ મળી ચુક્યા છે.\nસ્વપ્ન આવવું એ કોઈ નવી બાબત નથી પરંતુ નવરાત્રિ દરમિયાન કેટલાક વિશેષ સ્વપ્ન તમને વિશેષ સંકેત આપે છે. જો તમે ધન પ્રાપ્તિની ઇચ્છા સાથે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કર્યા છે અને જો તમને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં સ્વપ્નમાં ઘુવડ દેખાય છે તો સમજો કે ધન લાભ થવાની સંભાવના છે. ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે. તેથી નવરાત્રી સિવાય દિવાળીના દિવસે ઘુવડનું સ્વપ્ન સંપત્તિના આગમનનું પ્રતિક છે.\nસાજ-શણગાર સ્ત્રીઓ માટે કોઈ નવી વાત નથી, દરરોજ તમને સામાન્ય શણગારમાં ઘણી મહિલાઓ જોવા મળતી હશે. પરંતુ સોળ શણગાર માત્ર નવવિવાહિત સ્ત્રીઓ જ કરે છે અને કોઈ વિશેષ શુભ પ્રસંગે જ મહિલાઓ સોળ શણગાર કરે છે. જો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોઈપણ સમયે સોળ શણગારમાં સ્ત્રી જોવા મળે છે, તો સમજો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થયા છે. આગામી દિવસોમાં તમારી આર્થિક-સામાજિક અથવા અન્ય પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે.\nનવરાત્રીની પૂજામાં નાળિયેર અને કમળના ફૂલનું વિશેષ મહત્વ છે, હંસ પણ માતા સરસ્વતીનું વાહન માનવામાં આવે છે. તેથી જો આ દિવસોમાં તમને નાળિયેર, હંસ અથવા કમળના ફૂલો સવારે જોવા મળે છે, તો સમજી લો કે માતા દુર્ગાના આશીર્વાદ તમને મળી ચુક્યા છે. શક્ય છે કે તમે તમારી બુદ્ધિ અને તમારા જ્ઞાનની મદદથી આગામી દિવસોમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો.\nસામાન્ય દિવસે પણ ઘરની બહાર નીકળતાં જ ગાયને જોવી શુભ માનવામાં આવે છે. પરંતુ જો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં મંદિરની બહાર નીકળતા જ સફેદ ગાય દેખાય છે, તો સમજો કે તમને પણ માતા દુર્ગાના આશીર્વાદ મળ્યા છે અને ટૂંક સમયમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થવા જઇ રહી છે. આ વાત નોંધવી જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌશાળાની નજીક રહે છે તો તેને દરરોજ ગાય દેખાવી સામાન્ય બાબત છે. તો આવી સ્થિતિમાં આ સંકેત નથી માનવામાં આવતું.\nજો સવારે ઘરની બહાર નિકળતાની ���ાથે જ શેરડી દેખાય છે તો સમજો કે તમારી પૂજાનો માતા દુર્ગા એ સ્વીકાર કર્યો છે, તમને તેમના આશીર્વાદ પણ મળ્યા છે. આવી સ્થિતિમાં દરેક કામ ઈમાનદારીથી કરો તમને તે કામમાં જરૂર સફળતા મળશે. સવારે આંખ ખુલતાની સાથે જ અથવા પૂજા કરતી વખતે તમને મંદિરના ઘંટનો અવાજ સંભળાય અથવા શંખનો અવાજ સંભળાય છે તો સમજો કે માતા દુર્ગા તમારાથી પ્રસન્ન છે. આવનારા સમયમાં તમને આર્થિક લાભ થશે.\nમહાબલી હનુમનજી ના આ સ્વરૂપની કરો પૂજા, સંકટ થશે દૂર, મળશે સફળતા\nશું 40 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કર્યા છે શ્વેતા તિવારી એ, અહિં જાણો સત્ય શું છે\nખૂબ જ અસરકારક છે ઈલાયચીના આ ઉપાય, તેને કરવાથી માતા લક્ષમીના આશીર્વાદ વરસે છે તમારા ઘર પર\nજાણો ક્યા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ, ખોટી પરિક્રમા કરવાથી મળે છે અશુભ ફળ\nનવરાત્રિ સમાપ્ત થાય તે પહેલા કરો આ ઉપાય, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન, થવા લાગશે પૈસાનો વરસાદ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://khatabook.com/blog/gu/%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95-%e0%aa%a1%e0%aa%bf%e0%aa%9d%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b5%e0%aa%b8%e0%aa%be%e0%aa%af/", "date_download": "2021-11-29T18:24:06Z", "digest": "sha1:FSHEPUT2747FZHVAO5LFNXDYDU7A7CCU", "length": 28510, "nlines": 111, "source_domain": "khatabook.com", "title": "આંતરિક ડિઝાઇનનો વ્યવસાય શરૂ કરો | Dukaan Blog by Khatabook", "raw_content": "\nGold Rate જીએસટી પેમેન્ટ વ્યવસાયિક ટીપ્સ સેલેરી ઈન્કમ ટેક્સ ટેલી સમાચાર એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી\nView More ઈન્કમ ટેક્સ ટેલી સમાચાર એકાઉન્ટિંગ અને ઇન્વેન્ટરી\nBlog / વ્યવસાયિક ટીપ્સ\nતમારા પોતાના આંતરિક ડિઝાઇનનો વ્યવસાય શરૂ કરવા માટે શું કરવું\nઇન્ટિરિયર ડિઝાઇનિંગ એ તમારો સમૃદ્ધ વ્યવસાય છે. પરંતુ આ વ્યવસાયમાં ઘણી સ્પર્ધા છે તેથી તમારે ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા આ વ્યવસાયના તમામ પાસાઓનો અભ્યાસ કરવો જોઈએ.ઘર સજાવટના વ્યાવસાયિકો ઘર સજાવટની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.\nગ્રાહકોને તેમની વિશિષ્ટ જરૂરિયાતો અનુસાર ઘણી પ્રકારની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સેવાઓ ઉપલબ્ધ છે.ઉદાહરણ તરીકે, કેટલાક ગ્રાહકોને સામાન્ય શૈલીમાં ઘરો સજ્જ કરવા માટે માત્ર આંતરિક ડિઝાઇન વ્યવસાયોની જ જરૂર હોય છે. અન્યને ફક્ત ફૂલોની ગોઠવણની જરૂર પડી શકે છે.ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો વ્યવસાય ઝડપથી વિસ્તરી રહ્યો છે. પરંતુ તમારે તમારા સંભવિત ગ્રાહકોને કાળજીપૂર્વક માર્કેટિંગ યોજના સાથે લક્ષ્ય બનાવવાની જરૂર છે. પ્રથમ, તમારા બજારના પ્રકારનું સંશોધન કરો અને જાણો કે કયા સમુદાયે તમને ઘરના ફર્નિચર અને અન્ય આંતરિક ડિઝાઇનિંગમાં નોકરી માટે બોલાવ્યો છે. તે પછી, તેમને લક્ષ્ય બનાવો અને તમારા વિશિષ્ટ માર્કેટિંગ વિચારોથી તમારું ધ્યાન તમારા પ્રારંભ તરફ ફેરવોતમારા પોતાના આંતરિક ડિઝાઇનનો વ્યવસાય શરૂ કરવા માટે અહીં કેટલાક પગલાં છે.\nતમારા લક્ષ્ય ગ્રાહકોને જાણો :-\nઇન્ટિરિયર ડિઝાઇનિંગ બિઝિનેસમાં એન્ટિક ફર્નિચર રિફર્બિશિંગ, કૃત્રિમ ફૂલની સજાવટ, બેસમેન્ટ રિમોડેલિંગ, સિરામિક ટાઇલ્સ, વેચાણ અને ઇન્સ્ટોલેશન, કસ્ટમ ફર્નિચર કવર, હોમ ફર્નિશિંગ, અદભૂત હોમ ડેવલપમેન્ટ લોગો અને વધુ શામેલ છે. તેથી, પ્રથમ, તમારા ગ્રાહકો કોણ છે તે શોધો. તે સીધો સંબંધિત છે કે તમારે કયા પ્રકારનાં આંતરિક વ્યવસાય શરૂ કરવા જોઈએ.એકવાર તમે તમારો પ્રકાર નક્કી કરી લો, પછી તે નાના વિભાગ પર સંશોધન કરો. ખાસ કરીને તમારા સંભવિત ગ્રાહકોની વિવિધ પૃષ્ઠભૂમિ વિશે વધુ જાણો.બજારનું કદ, વિશિષ્ટ ઉત્પાદનો અને સેવાઓ શોધો જે સામાન્ય રીતે સારી માંગમાં હોય. સૌથી મહત્વની બાબત એ છે કે તમારા ગ્રાહકો તમારી આંતરીક ડિઝાઇન સેવાઓમાંથી શું અપેક્ષા રાખે છે તે જાણવું. તમારે તમારા આદર્શ ક્લાયંટની સ્પષ્ટ દ્રષ્ટિ હોવી જરૂરી છે.\nતમારા પ્રારંભ પર એક અનન્ય લોગો મેળવો :-\nએકવાર તમે તમારા આંતરિક ડિઝાઇનિંગ વ્યવસાય વિશે નિર્ણય લો અને તમારા લક્ષ્ય ગ્રાહકો માટે એક પ્રોફાઇલ બનાવી લો, તમારા એન્ટરપ્રાઇઝ માટે એક અનન્ય લોગો બનાવો અને તેના માલિક છો.બ્રાન્ડ ઓળખ બનાવવા માટે લોગોનું મહત્વ હવે સારી રીતે દસ્તાવેજીકરણ થયેલ છે. જેમ જેમ લોકો વારંવાર જાહેરાતો, ઉત્પાદનો અથવા સેવાઓ અને અન્ય માર્કેટિંગ સામગ્રીમાં લોગો જુએ છે, તેઓ કંપનીઓ અને વ્યવસાયોને ઓળખવાનું શરૂ કરે છે. તેથી, સારી આંતરિક ડિઝાઇનનો વ્યવસાય લોગો લો.\nતમારા વ્યવસાયને નલાઇન રાખો :-\nઆ દિવસોમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વ્યવસાયિક ગ્રાહકો, આંતરીક ડિઝાઇનર પર સીધા જતા નથી. સામાન્ય રીતે, તેઓ ગૂગલ, યાહૂ, વગેરે જેવા સર્ચ એન્જિન પર આંતરીક ડિઝાઇન વ્યવસાયો માટે નલાઇન શોધ કરશે ત્યારબાદ તેઓ આંતરિક માહિતી ડિઝાઇન વેબસાઇટ્સ પર ઉપલબ્ધ કિંમત અને સેવાઓ જેવી બધી માહિતીની તુલના કરે છે.\nતેથી, તમારા આંતરિક ડિઝાઇન વ્યવસાય અથવા ઘરેલુ સજ્જ વ્યવસાય વેબસાઇટ પર મૂકો. તમારી વેબસાઇટ ડિઝાઇનમાં તમારા ગ્રાહકો માટેની બધી માહિતી હોવી જોઈએ. પરંતુ, તમારી મુલાકાતીઓને ગ્રાહકોમાં રૂપાંતરિત કરવા માટે તમારી વેબસાઇટને એક સાધન બનાવો. તમારી વેબસાઇટના મુખ્ય પૃષ્ઠ પર તમે કરેલા આંતરિક ડિઝાઇન કાર્યની કેટલીક તેજસ્વી છબીઓ મૂકો. ખાતરી કરો કે જ્યારે વપરાશકર્તાઓ તેની લિંક પર ક્લિક કરે છે ત્યારે સાઇટ સરળતાથી લોડ થાય છે.\nસાઇટ પૃષ્ઠો ઝડપી નેવિગેબલ હોવા જોઈએ. વેબ પૃષ્ઠોની સામગ્રી તમારા મુલાકાતીઓને વ્યસ્ત રાખી શકે છે. તમારી કંપની, તેની સંપર્ક વિગતો, ગોપનીયતા નીતિ, નિયમો અને શરતો અને પ્રશંસાપત્રો વિશેની બધી સંબંધિત માહિતી પણ પ્રદાન કરો.\nશરૂઆતમાં તમારી સેવાઓ મફતમાં પ્રદાન કરો :-\nકેટલાક પ્રારંભિક પ્રોજેક્ટ મફતમાં અથવા ગ્રાહકોને નજીવા દરે કરો. આ રીતે, તમારી પાસે તમારી કુશળતા અને ક્ષમતાઓ દર્શાવવા માટેનું પ્લેટફોર્મ હોઈ શકે છે. આ સંતુષ્ટ ગ્રાહકો પછી તમારા વ્યવસાય અને પ્રતિભા વિશે સારા સમાચાર ફેલાવશે. આ તમને તમારા પ્રારંભિક ગ્રાહકો મેળવવા માટે મદદ કરશે. ધીરે ધીરે, તમે તમારા પોતાના ગ્રાહકોની સૂચિ બનાવી શકશો.\nતેથી, 2-3 ગ્રાહકો શોધો જે તમને તેમના આંતરીક ડિઝાઇ��િંગ પ્રોજેક્ટ્સ પર કામ કરવા દેશે. તમે તમારી ડિઝાઇન ફી પણ માફ કરી શકો છો જેથી તેઓ તમને કામ કરવા દે. તેમને પૂછો કે તમે પ્રોજેક્ટ પર સંપૂર્ણ સર્જનાત્મક નિયંત્રણ આપો. તેમાંથી કેટલાકને તમારા ઘરના આંતરિક ભાગ અથવા ઘરના ફર્નિચરને મફતમાં સજાવવા માટે ઓફર કરવામાં આવી શકે છે. તમે ફર્નિચર ખરીદી શકો છો જે તમારા ગ્રાહકોને તમારી પાસેથી ખરીદવા માટે લલચાવશે.\nતમારા વ્યવસાયને સોશિયલ મીડિયા પર લાવો :-\nતમારા પ્રારંભિક આંતરિક સુશોભન વ્યવસાય અથવા ઘરના સજાવટના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયાની શક્તિને ઓછી ન ગણશો. ટ્વિટર અને ફેસબુક જેવી સામાજિક ચેનલો તમારા વ્યવસાયની જાહેરાત માટે એક મહાન પ્લેટફોર્મ છે.તમને તમારી શરૂઆત પર હજારો અનુયાયીઓ અને પસંદો મળશે. જ્યારે ઘર સુશોભન સેવાઓની જરૂર હોય ત્યારે આમાંથી ઘણા અનુયાયીઓ તમારા ગ્રાહકો બની શકે છે. સોશિયલ મીડિયા તમારા નવા સ્થાપિત વ્યવસાય માટે કોઈ શબ્દ ફેલાવવામાં મદદ કરે છે.પરંતુ, તમારા સોશિયલ મીડિયા પૃષ્ઠો પર આકર્ષક અને ઇન્ટરેક્ટિવ સામગ્રી પોસ્ટ કરો. તમારે તમારી આંતરિક ડિઝાઇનિંગ સેવાઓથી સંબંધિત માહિતી સાથે ગુણવત્તાવાળી છબીઓ નિયમિતપણે પોસ્ટ કરવી જોઈએ.\nકેટલીક વાયરલ વિડિઓઝ બનાવવાનો પ્રયાસ કરો જેથી તમે તમારા વ્યવસાય તરફ હજારો સંભવિત ગ્રાહકોનું ધ્યાન ઝડપથી મેળવી શકો.\nતમારા કાર્યના આકર્ષક ફોટા બનાવો અને બતાવો:-\nઆંતરીક ડિઝાઇનિંગ એક દ્રશ્ય માધ્યમ છે. આ વ્યવસાય ઘરની સજાવટનાં ઉત્પાદનો, ઘરની સજાવટ, ફૂલો અને અન્યના રૂપમાં દ્રશ્ય બનાવવા વિશે છે. જો તમે બનાવેલ દ્રશ્ય પ્રભાવથી ગ્રાહક પ્રભાવિત થશે, તો મોંની વાત તમને વધુ ધંધો કરશે. તેથી, જ્યારે તમે ક્લાયંટને મળો, ત્યારે ડિઝાઇનિંગના કામના ફોટાઓ વ્યક્તિગત રૂપે બતાવીને વ્યક્તિગત છાપ બનાવો, અને આ ચિત્રો તમારી વેબસાઇટ અને સામાજિક પૃષ્ઠો પર પણ પ્રદર્શિત કરો. તમારા આંતરિક ડિઝાઇનના કાર્યના શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ફોટા રાખવા માટે એક વ્યાવસાયિક ફોટોગ્રાફર લો. પછી તમારી પ્રતિભા દર્શાવવાની રીત તરીકે ક્લાયંટને આ પ્રતિભા બતાવો. તમારા ગ્રાહક પાસેથી કરાર મેળવવાનો આ એક સરસ રીત છે\nતમારા શહેરમાં વેપાર ઇવેન્ટ્સમાં હાજરી આપો :-\nતમારા વ્યવસાયને માર્કેટિંગ કરવા માટે વેપારની ઘટનાઓ એક ઉત્તમ પ્લેટફોર્મ છે. જ્યારે પણ તમારા ગામમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બિઝનેસમાં કોઈ ટ્રેડ શો હોય ત્યારે તમારા સ્ટાર્ટઅપની હાજરીને રેકોર્ડ કરો.ઉદ્યોગના નિષ્ણાતોને મળવાનો પ્રયત્ન કરો અને તમારું ઉદ્યોગ વધારવા માટે તેમના સૂચનો મેળવો. તમે ઘણા આંતરીક ડિઝાઇનરોના સંપર્કમાં પણ રહી શકો છો જેઓ ખૂબ પ્રખ્યાત છે. તેમની સાથે વ્યક્તિગત સંપર્ક કરો. તમારા વ્યવસાય વિશેના તેમના માયાળુ શબ્દોથી તમને કેટલાક ખરેખર સારા ગ્રાહકો અને સોદા કરવામાં મદદ મળશે.લોકો અને નિષ્ણાતો સાથે વાત કરતી વખતે તેમને તમારું વ્યવસાય કાર્ડ આપો. તમારી વ્યવસાય કાર્ડની ડિઝાઇન અસરકારક હોવી જોઈએ અને ફોન નંબર અને તમારી વેબસાઇટ સરનામું જેવી તમારી બધી સંપર્ક માહિતી ડિઝાઇનનો ભાગ હોવી જોઈએ.\nતમારા પ્રારંભિક આંતરિક સુશોભન વ્યવસાયનો નાણાકીય અર્થ ઓછો છે. ટીવી પર અને અખબારોમાં ખર્ચાળ જાહેરાતો પાછળ પૈસા ખર્ચ કરવો તે બિનઉપયોગી છે. તેથી, લોકોના ભાવો સુધી પહોંચવા માટે ફ્લાયર્સ તમારું પ્રિય માધ્યમ હોવું જોઈએ. ફ્લાયર્સ એ એક-પૃષ્ઠ જાહેરાત ટુકડાઓ છે જે તમે ઓછા ખર્ચે બનાવી શકો છો. તે પછી, ફક્ત ભીડવાળી જગ્યાએ ભા રહો અને પસાર થનારાઓ સાથે ફ્લાયર્સ શેર કરો,લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તમારા ફ્લાયર ડિઝાઇનના ભાગ રૂપે તમારા આંતરીક ડિઝાઇન વ્યવસાયનો મોટો ફોટો અને કેટલાક ટેક્સ્ટ લો. અહીં વિચાર એ છે કે તમારા વ્યવસાયની મુખ્ય લાક્ષણિકતાઓ તરફ ઝડપથી લોકોનું ધ્યાન દોરવું.\nઇમેઇલ માર્કેટિંગનું અન્વેષણ કરો:-\nતમારા આંતરિક ડિઝાઇન વ્યવસાય માટે મજબૂત ગ્રાહક આધાર બનાવવાની બીજી અસરકારક અને કાર્યક્ષમ રીત ઇમેઇલ માર્કેટિંગ છે. પ્રથમ, તમારી વ્યવસાય વેબસાઇટની મુલાકાત લેનારા લોકોના ઇમેઇલ સરનામાંઓ એકત્રિત કરો.તમારું પોતાનું એક ન્યૂઝલેટર પ્રારંભ કરો અને લોકોને તેમના ઇમેઇલ સરનામાં આપીને તેમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે પૂછો. પછી તમારી આંતરિક ડિઝાઇન સેવાઓની કેટલીક મુખ્ય સુવિધાઓને પ્રકાશિત કરતાં તેમને ઇમેઇલ કરો. તેમાંથી ઘણા તમારી કંપની વિશે પૂછપરછ કરશે. તેમાંથી કેટલીક તમારી ઘરની સજાવટ સેવાઓ માટે પૂછી શકે છે.જો કે, ખાતરી કરો કે તમે વ્યવસાયિક રીતે ઇમેઇલનું માર્કેટિંગ કરી રહ્યાં છો. તમારા ઇમેઇલ પ્રાપ્તકર્તાઓને ક્રિયા કરવા દબાણ કરવું જોઈએ.\nએક સત્તા તરીકે જાતે પ્રોજેક્ટ કરો:-\nજો તમે તમારા ક્ષેત્રમાં એક અધિકારી તરીકે પોતાને રજૂ કરી શકો છો, તો તમારા ક્લાયંટને તમારા વ્યવસાય અને આંતરિક ડિઝાઇનિંગ પ્રતિભાઓ���ાં વધુ વિશ્વાસ હશે. આ કરવા માટે, આંતરિક ડિઝાઇન પર બ્લોગ પ્રારંભ કરો. ફિશિયલ સ્વરમાં લખો જેથી લોકો તમારા બ્લોગમાં તમે જે બોલી રહ્યાં છો તેના પર વિશ્વાસ કરી શકે. તે તમારી કંપનીની બ્રાન્ડ ઇમેજ બનાવવામાં પણ મદદ કરે છે. તમારી બ્લ ગ ડિઝાઇન અનન્ય અને યાદગાર હોવી જોઈએ. તેમાં છબીઓ, ટેક્સ્ટ અને નકારાત્મક સ્થાનનો યોગ્ય ઉપયોગ શામેલ હોવો જોઈએ. આંતરિક ડિઝાઇનનો બ્લોગ ડિઝાઇનરની સારી સૌંદર્ય શાસ્ત્રનું ઉદાહરણ હોવું જોઈએ.\nતમારા આંતરિક ડિઝાઇનના પ્રારંભિક વિકાસ માટે, કેટલીક હોંશિયાર યુક્તિઓનો ઉપયોગ કરીને તેનું બજાર બનાવો. તમારા ગ્રાહકો પર યાદગાર છાપ બનાવવા માટે તમારા વ્યવસાયની સારી દ્રશ્ય ઓળખ બનાવવાની ખાતરી કરો. એક લોગો બનાવો જે તેની ડિઝાઇનમાં બહાર આવે, તમારા વ્યવસાય માટે સક્રિય સામાજિક મીડિયાની હાજરી બનાવો, તમારા ગ્રાહકો માટે મફત પ્રારંભિક ડિઝાઇન કાર્ય કરો અને તમારા નવા સાહસો માટે શબ્દ ફેલાવવા માટે ફ્લાયર્સ અને ઇમેઇલ્સનો ઉપયોગ કરો.\nપાન શોપ બિઝનેસ પ્લાન\n૨૦૨૦ માં ઓછા પૈસાથી પ્રારંભ કરવા માટેના ૧૫ શ્રેષ્ઠ ઓનલાઇન બિઝનેસ આઇડિયાસ\n૨૦૨૦ માં ઓછા પૈસાથી…\nમોબાઇલ શોપ શરૂ કરો\nફાર્મસીનો વ્યવસાય શરૂ કરો\nએક ફૂટવેર બિઝનેસ શરૂ કરો\nનાસ્તાનો વ્યવસાય શરૂ કરો\nચાના સ્ટોલનો ધંધો શરૂ કરો\nકપડાંનો ધંધો શરૂ કરો\nજીએસટી અસર કિરણ સ્ટોર પર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102324/", "date_download": "2021-11-29T17:41:51Z", "digest": "sha1:2GQ3BDJSYIHPATOWSEW7Y53M3THWN3UO", "length": 15512, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "સેમિફાઈનલમાં પહોંચવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટક્કર થશે - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવ. યુનિ.ના ૩૩૧ જેટલા વિદ્યાર્થીઓની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં પસંદગી થઇ\nભાવ. રેલવે ડિવિઝનમાં “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત વેબિનારનું આયોજન\nસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nભાવનગર શહેર-જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત\n૩૭ મિનિટમાં વિજય મેળવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં\nઐશ્વર્યા પોતાના મહેનતથી સફળતાની સીડી ચઢી : શ્વેતા\nધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક…\nસિદ્ધાર્થ શુક્લાની યાદમાં શહેનાઝે ગીત બનાવ્યું\n૩૧ ઓક્ટોબરે કેમ મનાવાય છે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મા��લતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome National International સેમિફાઈનલમાં પહોંચવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટક્કર થશે\nસેમિફાઈનલમાં પહોંચવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટક્કર થશે\nભારત પાકિસ્તાન સામેની પ્રથમ મેચની હારમાંથી બહાર આવવા આતુર : જે ટીમ હારી જશે તેને સેમિફાઈનલમાં પહોંચવાનું ચિત્ર ધૂંધળું બનશે, જો જીતશે તો સ્કોટલેન્ડ, નામિબિયા, અફઘાનન જેવી નબળી ટીમો સાથે સ્પર્ધા\nરવિવારે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી જ્યારે ટોસ માટે ઉતરશે ત્યારે ઘણા સવાલોના જવાબ મળશે આઈસીસી ટી૨૦ વર્લ્ડકપના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. આવી જ સ્થિતિ ન્યૂઝીલેન્ડની હશે, ભારતની જેમ તેને પણ પાકિસ્તાને હાર આપી છે. આ મેચ બંને ટીમો માટે ’કરો યા મરો’ જેવી છે. જો તેઓ હારી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનું ચિત્ર ધૂંધળું બની જશે. જો જીતી જાય તો સ્કોટલેન્ડ, નામિબિયા, અફઘાનિસ્તાન જેવી પ્રમાણમાં નબળી ટીમો સાથે સ્પર્ધા છે. તેવામાં કીવીઓ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે પાંચ મહત્વના સવાલોના જવાબ શોધવાના છે. હાર્દિક પંડ્યાની ફિટનેસ આ સમયે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. તે બોલિંગ કરશે કે નહીં પરફેક્ટ રીતે મેચ રમવા માટે ફિટ છે કે નહીં પરફેક્ટ રીતે મેચ રમવા માટે ફિટ છે કે નહીં ટીમ કોમ્બિનેશનમાં તેની ભૂમિકા શું હશે, ઓલરાઉન્ડર કે પ્યોર બેટ્‌સમેન ટીમ કોમ્બિનેશનમાં તેની ભૂમિકા શું હશે, ઓલરાઉન્ડર કે પ્યોર બેટ્‌સમેન વિરાટ કોહલીને ઘણા સવાલોના જવાબ શોધવાના છે અને કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોની આમાં તેની મદદ કરશે. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક એક સ્પેશિયલિસ્ટ બેટ્‌સમેન તરીકે રમ્યો હતો અને ખભાની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો. જોકે, શાસ્ત્રી, ધોની અને કોહલીની દેખરેખ હેઠળ તે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરતો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં પંડ્યા વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યા છે. ઘણા ભૂતપૂર્વ સિલેક્ટર્સ પંડ્યાને પ્લેઇંગ ૧૧માં રાખવાની ટીમ મેનેજમેન્ટની વાત સમજી શકતા નથી. પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું, ’જો તે મેચ દરમિયાન અનફિટ થઈ જાય તો તમે કેવી રીતે કહી શકો કે તે ફિટ છે વિરાટ કોહલીને ઘણા સવાલોના જવાબ શોધવાના છે અને કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોની આમાં તેની મદ��� કરશે. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક એક સ્પેશિયલિસ્ટ બેટ્‌સમેન તરીકે રમ્યો હતો અને ખભાની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો. જોકે, શાસ્ત્રી, ધોની અને કોહલીની દેખરેખ હેઠળ તે પ્રેક્ટિસ સેશનમાં બોલિંગ કરતો જોવા મળ્યો છે. આ સ્થિતિમાં પંડ્યા વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યા છે. ઘણા ભૂતપૂર્વ સિલેક્ટર્સ પંડ્યાને પ્લેઇંગ ૧૧માં રાખવાની ટીમ મેનેજમેન્ટની વાત સમજી શકતા નથી. પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું, ’જો તે મેચ દરમિયાન અનફિટ થઈ જાય તો તમે કેવી રીતે કહી શકો કે તે ફિટ છે મારો મતલબ છે કે આ વર્લ્‌ડ કપ છે, માત્ર સિરીઝ કે મેચ નથી. પંડ્યા અત્યારે સંપૂર્ણ ૪ ઓવર ફેંકવાની સ્થિતિમાં નથી લાગતો. જો મેનેજમેન્ટ તેને બહાર રાખવાનો નિર્ણય કરશે તો કેટલાક પ્રશ્નો ઉભા થશે. ઉદાહરણ તરીકે, શાર્દુલ ઠાકુર જેવા સેમી ઓલરાઉન્ડર કે પછી વેંકટેશ જે ઇમ્પ્રુવાઇઝ બોલિંગ કરી શકે છે તેને ટીમમાં રમાડવો જોઈએ. તેમજ બેટ્‌સમેન તરીકે શ્રેયસ અય્યર પણ એક વિકલ્પ છે પરંતુ પછી ટીમ પાસે બોલિંગમાં એક વિકલ્પ ઓછો પડશે. વિરાટ અને ટીમ મેનેજમેન્ટ માટે આ સંતુલન સૌથી મોટો પડકાર હશે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હાર્દિક અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને સામેલ કરવાનું સૂચન કર્યું છે. તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો હાર્દિક પંડ્યા ખભાની ઈજાને કારણે બોલિંગ નથી કરી રહ્યો અને ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે તો હું ચોક્કસપણે તેને પંડ્યાથી આગળ ગણીશ. અને કદાચ, તમે ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પણ વિચારી શકો. ભૂતપૂર્વ ઝડપી બોલર અને મુંબઈના વર્તમાન મુખ્ય સિલેક્ટર સલિલ અંકોલાએ કહ્યું, “જો પંડ્યા બોલિંગ નહીં કરે તો તે કોઈપણ રીતે ટીમમાં ફિટ નહીં હોય. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે હું મુંબઈનો છું પરંતુ જે લોકો થોડું ક્રિકેટ સમજે છે તેઓ પણ આ સમયે પંડ્યાને બદલે શાર્દુલ ઠાકુરને પસંદ કરશે. શાર્દુલે પોતાને કેટલું સાબિત કરવું પડશે મારો મતલબ છે કે આ વર્લ્‌ડ કપ છે, માત્ર સિરીઝ કે મેચ નથી. પંડ્યા અત્યારે સંપૂર્ણ ૪ ઓવર ફેંકવાની સ્થિતિમાં નથી લાગતો. જો મેનેજમેન્ટ તેને બહાર રાખવાનો નિર્ણય કરશે તો કેટલાક પ્રશ્નો ઉભા થશે. ઉદાહરણ તરીકે, શાર્દુલ ઠાકુર જેવા સેમી ઓલરાઉન્ડર કે પછી વેંકટેશ જે ઇમ્પ્રુવાઇઝ બોલિંગ કરી શકે છે તેને ટીમમાં રમાડવો જોઈએ. તેમજ બેટ્‌સમેન તરીકે શ્રેયસ અય્યર પણ એક વિકલ્પ છે પરંતુ પછી ટીમ પાસે બોલિંગમાં એક વિકલ્પ ઓછો પડશે. વિરાટ અને ટીમ મેનેજમેન્ટ માટે આ સંતુલન સૌથી મોટો પડકાર હશે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે હાર્દિક અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઈશાન કિશન અને શાર્દુલ ઠાકુરને સામેલ કરવાનું સૂચન કર્યું છે. તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે જો હાર્દિક પંડ્યા ખભાની ઈજાને કારણે બોલિંગ નથી કરી રહ્યો અને ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે તો હું ચોક્કસપણે તેને પંડ્યાથી આગળ ગણીશ. અને કદાચ, તમે ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પણ વિચારી શકો. ભૂતપૂર્વ ઝડપી બોલર અને મુંબઈના વર્તમાન મુખ્ય સિલેક્ટર સલિલ અંકોલાએ કહ્યું, “જો પંડ્યા બોલિંગ નહીં કરે તો તે કોઈપણ રીતે ટીમમાં ફિટ નહીં હોય. હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે હું મુંબઈનો છું પરંતુ જે લોકો થોડું ક્રિકેટ સમજે છે તેઓ પણ આ સમયે પંડ્યાને બદલે શાર્દુલ ઠાકુરને પસંદ કરશે. શાર્દુલે પોતાને કેટલું સાબિત કરવું પડશે જ્યારે પણ તેને તક મળી છે તેણે પોતાની જાતને સાબિત કરી છે. જો તમને છઠ્ઠા નંબર પર ઓલરાઉન્ડર જોઈએ છે તો શાર્દુલ પરફેક્ટ છે. તે આ સમયે વિશ્વની કોઈપણ ટીમમાં\nPrevious articleએમેરિકાના એચ-૧બી વીઝા ભારતીયો માટે વધુ સરળ\nએમેરિકાના એચ-૧બી વીઝા ભારતીયો માટે વધુ સરળ\nફેસબુકને હવે Metaથી ઓળખવામાં આવશે\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૩૪૮ લોકો સંક્રમિત થયા\nસેમિફાઈનલમાં પહોંચવા ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટક્કર થશે\nએમેરિકાના એચ-૧બી વીઝા ભારતીયો માટે વધુ સરળ\n૩૧ ઓક્ટોબરે કેમ મનાવાય છે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ જાણો તેનું મહત્વ અને ઈતિહાસ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n૩૭ મિનિટમાં વિજય મેળવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં\nઐશ્વર્યા પોતાના મહેનતથી સફળતાની સીડી ચઢી : શ્વેતા\nભાવ. યુનિ.ના ૩૩૧ જેટલા વિદ્યાર્થીઓની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં પસંદગી થઇ\nભાવ. રેલવે ડિવિઝનમાં “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત વેબિનારનું આયોજન\n૩૭ મિનિટમાં વિજય મેળવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં\nસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી\nઐશ્વર્યા પોતાના મહેનતથી સફળતાની સીડી ચઢી : શ્વેતા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nગોવા સરકારે કર્ફ્યૂની અવધિ ૨ ઓગસ્ટ સુધી વધારી\nમાલ્યાને લંડન કોર્ટમાં મોટી રાહત, પ્રત્યર્પણ વિરુદ્ધ કરી શકશે અરજી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103017/", "date_download": "2021-11-29T17:04:56Z", "digest": "sha1:LL6YQPAI46ASJ3FPTUMZP4BKTWYCZ76T", "length": 12781, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "બેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ - Lok Sansar Dailynews", "raw_content": "\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nસાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ…\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને…\nભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન…\nવિરાટ કોહલી-અનુષ્કા અને પુત્રી સાથે મુંબઈ પરત ફર્યો\nનાયરાએ પરિવાર સાથે ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nઆપણે રોજ લાખો જીવોના ખૂન કરીએ છીએ.\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar બેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nકેમ્પ માટેની પસંદગીમાં જુદી જુદી કોલેજની ૪૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો : કેમ્પના કારણે વિધાર્થીનીઓ સાહસિક પ્રવૃતિમાં વધુ રૂચી કેળવતી થઇ\nમહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરમાં અભ્યાસ કરતી ૨૮ વિધાર્થીનીઓની એમકેબી યુનિ. દ્વારા આયોજિત સાહસિક પ્રવૃતિના ભાગ રૂ���ે બેઝિક અને એડવાન્સ પર્વતારોહણના કેમ્પમાં પસંદગી કરવામાં આવી હતી. તાજેતરમાં એમકેબી યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા સાહસિક પ્રવૃતિને વધુ વેગ મળે અને વિધાર્થીનીઓ શારીરિક રીતે મજબૂત બને તે હેતુથી યુનિ. ગ્રાઉન્ડ ખાતે બેઝિક અને એડવાન્સ પર્વતારોહણ કેમ્પ માટે પસંદગી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરની જુદી જુદી કોલેજની ૪૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય અને અભ્યાસની સાથે સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ મજબૂત બને તે હેતુથી દર વર્ષે ટ્રેકિંગ કેમ્પ, કરાટે શિબિર, કોસ્ટલ ટ્રેકિંગ, પર્વતારોહણ કેમ્પનું આયોજન કોલેજ દ્વારા કરવામાં આવે છે. જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ સાહસિક પ્રવૃતિમાં વધુ રૂચી કેળવતી થઇ છે. કોલેજ દ્વારા સાહસિક પ્રવૃતિના પ્રોત્સાહનના કારણે એમ.કે.બી. યુનિ. દ્વારા આયોજિત બેઝિક અને એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી થતાં કોલેજના સમગ્ર પરિવારે તમામ વિધાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.\nPrevious articleસાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાયો\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને બિરદાવામાં આવ્યું\nભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું\nમહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સત્કાર સમારંભ યોજાયો\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nસાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાયો\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને બિરદાવામાં આવ્યું\nભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું\nમહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સત્કાર સમારંભ યોજાયો\nઆજે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ મંડળો, વિસ્તારોમાં દ્વારા તુલસી વિવાહ ભવ્ય ઉજવણી થશે\nસિહોર ખાતે લેઉવા પટેલ સમાજનો ૨૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો\nભાવનગર શહેરના બોરતળાવમાંથી એક અજાણ���યા યુવાનની લાશ મળી\nઆજે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ મંડળો, વિસ્તારોમાં દ્વારા તુલસી વિવાહ...\nભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન...\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nસાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ...\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઆંતર યુનિ. રાઈફલ શુટિંગમાં પસંદગી પામતી નિહારીકા\nગુજરાત પોલીસના આંદોલનને સમર્થન આપવા ભાવનગર શહેર કોંગ્રેસ મેદાને, કલેક્ટરને આવેદનપત્ર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/2433/", "date_download": "2021-11-29T18:03:00Z", "digest": "sha1:BUE3JJ6A2A4WAAGXYDNARYOHKJ4JQK2J", "length": 15742, "nlines": 143, "source_domain": "www.loksansar.in", "title": "ભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન - Lok Sansar Dailynews", "raw_content": "\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nરાણપુરમાં બેરીંગ કંપની ખાતે કાનુની શિબીર\nસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ\nભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ ખાતે લીગલ સર્વિસ ડે નિમિત્તે મુટ…\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો…\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Uncategorized ભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન\nભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન\nભરતનગર ખાતે દર વર્ષની પરંપરા અનુસાર ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ દ્વારા આગામી ૩૧મી મંગળવારને કારતક સુદ અગિયારસના રોજ સાં��ે ભવ્ય તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં હિન્દુ ધર્મની પરંપરા અનુસાર તમામ ધાર્મિક વિધિ સાથે વાસુદેવ પુત્ર લાલજી મહારાજના લગ્ન દક્ષ પ્રજાપતિ વર્મણ પુત્રી સૌ.કાં. તુલસીવૃંદા સાથે યોજાશે.\nભરતનગર ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ભરતનગર ખાતે છેલ્લા ર૦ વર્ષથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન લાલજી મહારાજના લગ્ન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. લગ્નમાં કન્યા પક્ષે યજમાન તરીકે ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ અને વિપુલભાઈ મોરડીયા રહેશે. જ્યારે વર પક્ષે યજમાન તરીકે પ્રવિણભાઈ મકવાણા અને શ્રીનાથજીનગર સ્થિત સમગ્ર અક્ષરપાર્ક સોસાયટી રહેશે. મંડપ મુર્હુત ૩૧મીને મંગળવારના રોજ સવારે ૯ કલાકે જુના બેમાળીયા, બ્લોક નં.૭૮૧, ભરતનગર ખાતે યોજાશે. જ્યારે જાનપ્રસ્થાન સાંજના ૬ કલાકે અક્ષર પાર્ક સોસાયટી શ્રીનાથજીનગરથી થશે. જે ભરતનગરના રાજમાર્ગો પર ફરી સીતારામ ચોક, જુના બે માળીયા, ભવાની માતા મંદિર, ૧ર નંબર બસ સ્ટોપ થઈ લગ્નસ્થળે પહોંચશે. તુલસીવૃંદાનું પૂજન સાંજે ૪ કલાકે લગ્નસ્થળ ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ, મઢુલી પાન પાસે, ભરતનગર ખાતે યોજાશે. જ્યારે જાનનું સામૈયુ સમગ્ર ભરતનગર તરફથી સાંજે ૮-૧પ કલાકે કરવામાં આવશે અને ભગવાનનો હસ્તમેળાપ રાત્રિના ૮-૪પ કલાકે યોજાશે. તુલસીવિવાહને લઈ સમગ્ર ભરતનગરમાં સ્વયંભુ ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. સમગ્ર ભરતનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. રંગીન સુશોભિત કમાનો અને રંગબેરંગી રોશનીથી સમગ્ર ભરતનગર ઝળહળી રહ્યું છે. ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના તમામ મિત્રો સાથે ભરતનગરના અન્ય નાના મોટા ગ્રુપના સ્વયંસેવકો લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. ડી.જે. અને આતશબાજી વચ્ચે ભગવાન લાલજી મહારાજના સામૈયા બાદ લગ્ન ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના યજમાન પદે મઢુલી પાન પાસે ધામધૂમપૂર્વક ઉજવાશે. સુશોભિત લગ્ન મંડપ ખાતે લગ્નવિધિ વરિષ્ઠ શાસ્ત્રી રસીકભાઈ જોશી અને શૈલેષભાઈ જોશી દ્વારા કરાવવામાં આવશે. જ્યારે લગ્ન દરમ્યાન લગ્નગીતો અને ફટાણાની રમઝટ ભાવેશભાઈ રાવળ, નીમીશાબેન રાવળ અને ગ્રુપ તરફથી કરવામાં આવશે. સમગ્ર તુલસી વિવાહને સફળ બનાવવા ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.\nકાળીયાબીડ ખાતે મંગળવારે ભવ્ય તુલસી વિવાહ યોજાશે\nદર વર્ષની પરંપરાગત મુજબ આ વર્ષ રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ તુલસી વિવાહ મહોત્સવ સમિતિ કાળીયાબીડ વસાહત દ્વારા ૧૭માં તુલસી વૃંદા વિવાહનું આયોજન કરેલ છે. આ તુલસી વિવાહ તુલસી વૃંદા પક્ષે ગીતાબેન ગીરીશભાઈ વાઘાણી પરિવાર જ્યારે ઠાકોરજી પક્ષે જસીબેન દેવાભાઈ સાટીયા પરિવાર રહેશે. તુલસી વિવાહમાં મંડપ મૂર્હુત મંગળવાર તા.૩૧ને સવારે ૯-૦૦ કલાકે રહેશે. વ્રતવાળા બહેનોની પૂજન વિધિ તા.૩૧ને મંગળવાર બપોરના ૩-૦૦ કલાકે, ઠાકોરજીની જાન સાંજે ૬-૩૦ કલાકે બાપાની મઢુલી અયોધ્યા ચોકથી વિરાણી સર્કલ થઈ તુલસી ચોક, લખુભાઈ હોલ પાસે લગ્ન સ્થળે ઢોલ-નગારા, શરણાયું, ડીજે સાથે પહોંચશે. રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ તુલસી વિવાહ મહોત્સવ સમિતિ દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.\nજાન આગમન સમયે ભવ્ય ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવશે. હસ્તમેળાપ રાત્રિના ૯-૩૦ કલાકે રહેશે. તુલસી વિવાહમાં શુભમ કલાવૃંદ સુરભી પરમાર દ્વારા લગ્નગીત રજૂ કરવામાં આવશે. ઠાકોરજી અને તુલસી માતા પારસભાઈ જોશી, કાર્તિકભાઈ મહેતા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવશે.\nઆ તુલસી વિવાહમાં ભવ્ય લાઈટ ડેકોરેશન, રંગોળી તેમજ તુલસી ચોક ખાતે આવેલ તુલસી માતાને શણગાર કરી શણગારવામાં આવશે. તુલસી વિવાહમાં સાધુ સંતો, મહંતો, રાજકિય અગ્રણીઓ દરેક સમાજના અગ્રણીઓ વિવિધ સત્સંગ મંડળ, વિવિધ સોસાયટીના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવશે. તુલસી વિવાહમાં ભાવનગરની સર્વધર્મ પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.\nPrevious articleદુર્ગાવાહિની દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી\nNext articleશિયાળાની શરૂઆતે શાકભાજીના ભાવમાં ભડકો\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ હજાર નવા કેસ નોંધાયા\nભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો ક્રુ મા���ે હૃદયસ્પર્શી સરપ્રાઈઝનું નિયોજન કરે છે\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nરાહુલ ગાંધી આજથી ૩ દિવસની ગુજરાત મુલાકાતે\nભાજપના (ઉ)ના ઉમેદવાર અશોક પટેલનો ડોર ટુ ડોર પ્રચાર : વ્યાપક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2015/02/26/harish-raghuvanshi/", "date_download": "2021-11-29T18:13:21Z", "digest": "sha1:SLGCASJ3DAKRIQ45JOFD2E67AJGLCWWU", "length": 12865, "nlines": 158, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "હરીશ રઘુવંશી, Harish Raghuvanshi | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n1 ટીકા Posted by સુરેશ on ફેબ્રુવારી 26, 2015\n– હરીશ રઘુવંશી: સંશોધક કે સાધક શ્રી. બીરેન કોઠારીના બ્લોગ પર સરસ લેખ\n– તેમનાં પ્રકાશનોની વેબ સાઈટ – ૧ – ; – ૨ –\n– શ્રી. હમરાઝની વેબ સાઈટ\nફોન ૯૩૭ ૪૭ ૧ ૨૩૨૨\nમાતા-ગીતાબેન; પિતા -નારણદાસ કિશનદાસ\n૧૯૬૭-૧૯૮૪ સ્ટીલની બારીઓનું ઉત્પાદન અને વેચાણ\n૧૯૮૫-૨૦૧૦ વોશિંગ મશીન,વિસીઆર ઈત્યાદિ સાધનોનો વેપાર\n૧૯૩૦થી ૧૯૭૦ના ગાળાનાં ફિલ્મ ગીતો સાંભળવાનો શોખ અને તેના ઈતિહાસનુ સશોંધન\n૧૯૮૫ – “મુકેશ ગીતકોષ”નું પ્રકાશન ( ભારતમા તે પ્રકારનું પ્રથમ પુસ્તક)\n“ગુજરાતી ફિલ્મ કોષ (૧૯૩૨-૧૯૯૪)”- ૫૭૯ ગીતોને સાકળી લેતા પુસ્તકનું પ્રકાશન\n‘રન્નાદે પ્રકાશન’ દ્વારા જુજ જાણીતા ૩૫ ફિલ્મી મહાનુભાવોના જીવનચરિત્રો “ઈન્હે ના ભુલાના” નું પ્રકાશન\n૨૦૦૪ – કુંદનલાલ સહગલના શતાબ્દી અવસર પર શ્રી.હરમંદિરસીંગના સહકારથી “જબ દીલહી તુટ ગયા” પુસ્તકનું નિર્માણ\nહિંદી ફિલ્મોમાં ૧૦૩ ગુજરાતી ફિલ્મ પ્રતિભાવોને આવરી લેતું પુસ્તક હજુ અપ્રકાશિત છે.\nહાલમાં કાનપુર સ્થિત શ્રી.”હમરાઝ “ના સહયોગમાં હિંદી ફિલ્મોના સંગીત દિગદર્શકો પર સંશોધન ચાલુ છે અને તે પુસ્તક રુપે ૨૦૧૬માં પ્રકાશિત થશે.\nPingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/hundred-rupee-is-equal-to/", "date_download": "2021-11-29T17:37:15Z", "digest": "sha1:7242NHB2UWS4TWRG4LTRZTS7LE7VVLCY", "length": 19226, "nlines": 166, "source_domain": "www.gujaratilekh.com", "title": "દુનિયાના આ દેશોમાં ભારતના ૧૦૦ ₹ છે ૩૫,૦૦૦ ₹ ની બરાબર, ભારતીય રૂપિયા જબરજસ્ત ચાલશે આ ૧૪ દેશોમાં, લો મજા |", "raw_content": "\nHome HOME દુનિયાના આ દેશોમાં ભારતના ૧૦૦ ₹ છે ૩૫,૦૦૦ ₹ ની બરાબર, ભારતીય...\nદુનિયાના આ દેશોમાં ભારતના ૧૦૦ ₹ છે ૩૫,૦૦૦ ₹ ની બરાબર, ભારતીય રૂપિયા જબરજસ્ત ચાલશે આ ૧૪ દેશોમાં, લો મજા\nઘણા લોકોને વિદેશ ફરવાનું ઘણું પસંદ હોય છે. પણ ઘણાની ફરિયાદ હોય છે, કે ભારતીય ચલણ એટલે રૂપિયાની આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમત ઘણી ઓછી છે. જેના કારણે જ લોકો પોતાની પસંદગીના સ્થળ ઉપર જતા પહેલા ઘણી વખત વિચાર કરે છે. પરંતુ રૂપિયાના વિકાસ ઉપર ધ્યાન કરીએ તો ૧૯૪૭ માં જ્યાં ૧ રૂપિયાની કિંમત એક ડોલર બરોબર હતી, તે આજે ૧ ડોલરની કિંમત ૬૫ રૂપિયાથી પણ વધુ થઇ ગઈ છે.\nછતાં પણ હજુ થોડા એવા દેશ છે જ્યાં રૂપિયા તમારી આશાઓ પૂરી કરી શકે છે. જો તમે પણ ક્યાંક વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તે સુંદર દેશો વિષે જણાવી દઈએ જ્યાં ભારતીય રૂપિયો તમને પૈસાદાર હોવાનો અહેસાસ કરાવે છે. કારણ કે અહી રૂપિયાની કિંમત ત્યાંના ચલણ કરતા વધારે છે.\nખાસ નોંધ : મિત્રો, અલગ અલગ દેશની કરંસીનો ભાવ સમયે સમયે બદલાતો રહે છે. એટલે આ લેખમાં જણાવેલા કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. તમને ભાવમાં ઓછા વત્તા ધોરણે ફરક જોવા મળશે. એટલા માટે ફરવા જતા પહેલા કરંસી કન્વર્ટરની મદદ જરૂર લેવી.\n૧૦૦ રૂપિયા = ૨૦,૭૭૮ ઇન્ડોનેશિયન રૂપિયા.\nતમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા દ્વીપોનો દેશ છે. અહી તમને સ્વચ્છ વાદળી પાણી અને ઉષ્ણકટીબંધીય આબોહવા જોવા મળે છે. ઇન્ડોનેશિયા તે દેશો માંથી એક છે, જ્યાં ભારતીય ચલણની કિંમત વધુ છે. તે ઉપરાંત ખાસ વાત એ છે કે ભારતીયોને મફત વિઝા આપવામાં આવે છે. જેનો અર્થ છે કે તમે વધુ ખર્ચ કર્યા વગર આ સુંદર દેશમાં ફરવાનો આનંદ લઇ શકો છો.\n૧૦૦ રૂપિયા = ૩૫,૫૦૪ વિયતનામી ડોંગ.\nઆ દેશ એવો દેશ છે જેને પોતાના બોદ્ધ પગોડા, શાનદાર વિયતનામી વાન��ી અને નદીઓ માટે ઓળખવામાં આવે છે, જ્યાં તમે કાયાકિંગમાં જઈ શકો છો. જાણકારી અનુસાર વિયતનામ ભારતીયોને ફરવા માટે એકદમ યોગ્ય સ્થળ છે. કેમ કે અહિયાંની સંસ્કૃતિ એકદમથી અલગ છે. તે ઘણું દુર નથી અને વધુ મોંઘુ પણ નથી. યુદ્ધના સંગ્રહાલય અને ફેંચ વાસ્તુકળા તેના આકર્ષણોનું કેન્દ્ર છે.\n૧૦૦ રૂપિયા = ૬૩૨૩ કંબોડીયન રીયાલ.\nત્રીજા નંબર પર આવે છે કંબોડીયા. આ દેશ પોતાના વિશાળ પથ્થરો માંથી બનેલા અંગકોર વાટ મંદિર માટે લોકપ્રિય છે. આપણા ભારતીય નાગરિક અહિયાં વધુ ખર્ચ કર્યા વગર ફરી શકે છે. અહીના રોયલ પેલેસ, રાષ્ટ્રીય સંગ્રહાલય અને પુરાતાત્વિક ખંડેરો આકર્ષણના કેન્દ્ર છે. કંબોડીયા પશ્ચિમી દેશોના પ્રવાસીઓ માટે લોકપ્રિય છે, અને તેની લોકપ્રિયતા ધીમે ધીમે ભારતીયો વચ્ચે ફેલાઈ રહી છે.\n૧૦૦ રૂપિયા = ૨૩૯ શ્રીલંકા રૂપિયા.\nશ્રીલંકા ભારતીયો માટે ઉનાળાની રજાઓ પસાર કરવા માટે સૌથી લોકપ્રિય સ્થળો માંથી એક છે. આ દેશ દરિયા કિનારા, પહાડો, હરિયાળી અને ઐતિહાસિક સ્મારકોથી સજ્જ છે. આ દેશ ભારતની નજીક છે અને સસ્તી વિમાન સેવાને કારણે લોકો માટે આ દેશમાં જવું સરળ છે.\n૧૦૦ રૂપિયા = ૧૬૦ નેપાળી રૂપિયા.\nનેપાળ શેરપાઓની ભૂમિ છે. નેપાળમાં તમને થોડી સૌથી આશ્ચર્યજનક વસ્તુ જોવા મળશે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ અને સાત બીજા ઊંચા ડુંગરોના શિખરો આવેલા છે. જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહી પર પણ ભારતીયોને એક ફાયદો એ પણ છે કે તેને નેપાળ જવા માટે કોઈ વિઝાની જરૂર રહેતી નથી.\n૧૦૦ રૂપિયા = ૧૬૫ આઈસલેન્ડીક ક્રોના.\nસમુદ્રી દ્વીપ ઉપર વસેલા આ દેશ પણ દુનિયાના સૌથી સુંદર સ્થળો માંથી એક છે. તમારે ગરમીથી બચવા માટે તમારા પ્રવાસમાં આને જોડવું જોઈએ. આઈસલેન્ડ પોતાના વાદળી લેગુન, ઝરણા, ગ્લેશીયર અને કાળી રેતીના સમુદ્ર કાંઠા માટે ઓળખવામાં આવે છે.\n૧૦૦ રૂપિયા = ૩૯૯ હેંગેરિયાઈ ફોરીંટ.\nજાણકારી માટે જણાવી દઈએ કે હંગેરી એક દરગાહ વિહીન દેશ છે. તેની વાસ્તુકલા અને તેની સંસ્કૃતિ ઘણી લોકપ્રિય છે, જે રોમન, તુર્કી અને બીજી સંસ્કૃતિઓથી પ્રભાવિત છે. હંગેરી બનેલા મહેલ અને બગીચાઓમાં તમે જરૂર જોજો. અને હંગેરીનું પાટનગર બુડાપેસ્ટ દુનિયાનું સૌથી રોમાન્ટિક શહેરો માંથી એક છે. ફિલ્મી કલાકારો વચ્ચે પણ આ જગ્યા પ્રખ્યાત છે.\n૧૦૦ ભારતીય રૂપિયા = ૧૭૦ જાપાની યેન.\nજાપાનમાં આકર્ષણનું કેન્દ્ર સુશી અને ચેરીના ફૂલ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ વ���કસિત દેશ એ દેશો માંથી એક છે જેનું ચલણ ભારતીય રૂપિયાથી ઓછી કિંમતનું છે. જાપાન એક એવો દેશ છે, જેની સંસ્કૃતિ ઘણી જૂની છે. છતાંપણ સૌથી વધુ ટેકનીકલી રીતે પ્રગતીશિલ દેશોમાંથી એક છે. અહિયાં ધાર્મિક સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો જોવા મળશે.\n૧૦૦ રૂપિયા = ૮૮૪૮ પેરાગુએઆં ગુઆરાની.\nપેરાગ્વે દક્ષીણ અમેરિકામાં આવેલો છે અને આ એ પ્રવાસીઓની પહેલી પસંદ છે, જે બ્રાઝીલ કે અર્જેટીના જેવા પાડોશી દેશોમાં જવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે પેરાગ્વે પણ એક દરગાહ વિહિન દેશ છે. આમ તો પેરાગ્વેમાં કુદરતી અને ભોતિકવાદનું મિશ્રણ જોવા મળે છે.\n૧૦૦ રૂપિયા = ૩૧૮૪ મેંગોલિયાઈ તુગરીક.\nમેંગોલિયા પોતાની ધમાચકડી વાળી જીવનશૈલી માટે ઓળખવામાં આવે છે. મેંગોલિયા એક વિશાળ ખુલ્લી જગ્યા છે જ્યાં તમે કુદરતી મજા લઇ શકો છો. વાદળી આકાશની ભૂમી મેંગોલિયા શહેરને વિશેષ સ્થાન અપાવે છે. રોજીંદા જીવનથી દુર જવા વાળા માટે આ એકદમ યોગ્ય સ્થળ છે. તમે અહિયાં એકાંતનો આનંદ લઇ શકો છો.\n૧૦૦ રૂપિયા = ૯૩૦ કોસ્ટા રિકન કોલોન.\nકોસ્ટા-રિકા મધ્ય અમેરિકામાં આવેલો દેશ છે, જેને પોતાના સમુદ્ર કાઠા માટે ઓળખવામાં આવે છે, અને તે પ્રવાસીઓને આકર્ષિત કરે છે. જ્વાળામુખી, જંગલો અને વન્યજીવોને કારણે આ એક લોકપ્રિય પ્રવાસનું સ્થળ છે. કોસ્ટા રિકાની ઉષ્ણકટીબંધીય આબોહવા પ્રવાસીઓને ઘણું પસંદ આવે છે.\n૧૦૦ ભારતીય રૂપિયા = ૧૬૫ પાકિસ્તાની રૂપિયા.\nતમે જાણો જ છો કે પાકિસ્તાન પહેલા ભારતનો ભાગ હતો, પછી પણ એવા ઘણા ઓછા લોકો છે જે અહિયાં જતા આવતા હોય છે. આમ તો પાકિસ્તાનમાં ઘણા એવા સ્થળો છે જે જોવા લાયક છે અને ઓછા પૈસા ખર્ચ કરવાનો સસ્તો વિકલ્પ પણ છે. પાકિસ્તાનનો સ્વાત જીલ્લો, કરાંચી અને લાહોર થોડા જોવાલાયક સ્થળ છે.\n૧૦૦ રૂપિયા = ૯૬૪ ચીલી પૈસા.\nચીલીમાં જંગલો અને ટ્રેકીંગનો આનંદ લેવો એક સુખદ અનુભવ આપે છે. ચીલીની ડુંગરની હારમાળા જોવાલાયક છે. એની સાથે જ અહિયાં ઘણા સક્રિય જ્વાળામુખી શિખરો પણ છે. લેક જીલ્લો ચીલીના પ્રસિદ્ધ સ્થળો માંથી એક છે. ચીલીમાં ખેતી, નદી, ઘાટી ઘણા આકર્ષક છે.\n૧૦૦ રૂપિયા = ૧૭૬૫ દક્ષીણ કોઈયાઈ વોન.\nમનને લોભાવતા દ્રશ્ય અને કુદરતી દ્રશ્ય દક્ષીણ કોરિયાના પ્રવાસીઓને આનંદ આપે છે. આ ગામ, બોદ્ધ મંદિરો, હરિયાળી અને ચેરીના ઝાડ માટે ઓળખવામાં આવે છે. એ ઉપરાંત અહિયાં ઉષ્ણકટીબંધીય દ્વીપ અને હાઈટેક શહેરો પણ જોવા મળે છે.\nખાસ નોંધ : મિત્રો, અલગ અલગ દેશની કરંસીનો ભાવ સમયે સમયે બદલાતો રહે છે. એટલે આ લેખમાં જણાવેલા કિંમતમાં વધારો ઘટાડો થતો રહે છે. તમને ભાવમાં ઓછા વત્તા ધોરણે ફરક જોવા મળશે. એટલા માટે ફરવા જતા પહેલા કરંસી કન્વર્ટરની મદદ જરૂર લેવી.\nભારતના ૧૦૦ રૂપિયા બરાબર\nસસ્તા ફરવા લાયક સ્થળો\nPrevious articleસ્માર્ટફોનના આ સેન્સર કરી શકે છે મોટા મોટા કામ, તમે પણ નહિ કર્યો હોય આ રીતે ઉપયોગ\nNext articleએક લિટર ગધેડીના દૂધનો ભાવ 2000 રૂપિયા, અને 1 કિલો પનીરનો ભાવ 68,000 રૂપિયા\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103522/", "date_download": "2021-11-29T17:54:18Z", "digest": "sha1:2SC6LST6UU65SAG2WOP7SV57T4DFWYJP", "length": 14148, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ટ્રેનમાં ટ્રેન થઈને બેસો - Lok Sansar Dailynews", "raw_content": "\nરાષ્ટ્રીય કક્ષાએ ગોધરાના નવ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ આત્મનિર્ભર ભારત આર્ટ…\nમેઘના ગાંધીના ‘હૃદયથી નયન સુધીની સફર’ પુસ્તક પ્રકાશીત થયું\nહોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો\nભાવનગર નજીક સિહોરના ભડલી ગામે સશસ્ત્ર ધિંગાણું\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nક્રિકેટમાંથી બ્રેક લઈ વિરાટ કોહલી રજાઓ માણી રહ્યો છે\nઅભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર ખૂબ જ સુંદર છે\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Vanchan Vishesh ટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nતમે લોકો કેશો, આ ભાઈ તો રોજ સિખમણનો પોટલો જ પીરસતા હોય છે, ���ાણે અમને કશી ખબર જ ના પાડતી હોય એમ. લાગ્યું ને તમને એવું, જો લાગ્યું હોય તો પેલેથીજ માફી માંગુ છું. મુસાફરીનો સાચો આનંદ માણવો હોય તો તેના માટે રેલવે એક શ્રેષ્ઠ અને સુરક્ષાથી ભરપૂર ઉદાહરણ. ભારત દેશની રેલવેની સવારી કરવાની મજા જ કાંઈક અલગ છે, જો માનવામાં ન આવતું હોય તો એક વાર આની મજા તમે લોકો પણ ઉઠાવો પછી જોજો પરિવાર સાથેની આ યાત્રામાં તમને સસ્તામાં સિદ્ધપુરની જાત્રા જેવી મજા આવશે. વધુ આડી અવળી વાતો ન કરતા આવીએ સીધા મુદ્દા પર. દેશની સલામત સવારી વિશે આજ તમને થોડું વધારે જણાવું. રોજ બ રોજ લોકો ટ્રેનમાં સફર તો કરે જ છે પણ તેમાં પણ લોકો સારું કામ કરતા દૂર વેઠ ઉતારીને દેશની સંપતિને લાખો રૂપિયાની નુકશાની પોહચાડે છે, આપુ સાબિતી તમે બધા એવા છો ને કે મારે હંમેશા સીઆઈડીનાં પ્રદ્યુમન થઈને જ તમને સમજાવું પડે છે. હા.હા.હા, તો વાત હતી બગાડની, ચાલો તમને એવા ચિહ્નની વાત કરું ત્યારે તમને એકદમ મગજમાં ઉતરશે. ૧) રેલવેની કોચમાં બારી પાસે જોજો હંમેશા તમને કોઈ વિચિત્ર પ્રકારની ટિપ્પણી લખેલી જોવા મળશે, ૨) રેલવે બારી નીચેનો ડબ્બા સીડનો પીલ્લર જોજો તમને કોઈકના કોઈક પ્રકારનો થુકનો લોંદો જોવા મળશે, ૩) રેલવેના વોશ રૂમમાં જોજો એવી ગંદી ગાળો અને બીભત્સ ટિપ્પણી જોવા મળશે કે શરમ આવે, ૪) વોશ રૂમમાં તમને હંમેશા ગંદકીનો સંગ્રહ જોવા મળશે અને જેની દુર્ગંધથી તમે હંમેશા તમારું નાક બગાડશો, ૫) રેલ્વેના જે પણ કોચમાં તમે બેસશો ત્યાં નાસ્તાના પડીકા અને પાણીની બોટલનો કચરો આમ તેમ વિખરાયેલા જોવા મળશે, ૬) રેલવેના ચાર્જર પાસે પણ તમને કંઇક ને કંઇક કારીગીરી જોવા મળશે જ, ૭) રેલવેની બેસવાની સીટ છે તેમાં પણ લોકો પેન અને બીજા કોઈ ધાતુ વળે પોતાની કળા નું પ્રદર્શન કરેલું જોવા મળશે જ, ૮) રેલ્વેના એસી કોચમાં પણ જે રૂમાલ, સાલ અને તકિયા આપ્યા હશે એને પણ જાણે ઘરનું પગ લુછનીયું હોય એમ પોતાના ભીના અને નાક સાફના કામ માટે ઉપયોગ કરાય છે, ૯) રેલ્વેના કોચની દીવાલ પર કોઈક સૂચના કે જાહેરાત લગાવામાં આવી હોય એમાં પણ પોતાની શિખામણ અને હોશિયારી બતાવતું કોઈ કરતૂત કરીને તેને પણ બગડવાની હદ વટાવી હશે. હું એમ નથી કહેતો કે દરેક કોચમાં તમને આવું જોવા મળશે જ, કેટલાક સમજદાર અને વફાદાર લોકો છે કે જેઓ હંમેશા સાવચેત રહીને નુકશાન ન પોહ્‌ચે એનું ધ્યાન રાખે છે, પરંતુ વધારે પડતા લોકો આ સાવચેતીથી બાકાત હોય છે, માટે આજે પણ મારા સાથે તમને પણ ���ક સૂચન આપુ છું કે જેટલા તૈયાર થઈને ટ્રેનમાં મુસાફરી કરો છે એટલી જ સાવચેતી સાથે જો આપણે ટ્રેનના કોચનું ધ્યાન રાખીશું તો બનશે કે આવનારા સમયમાં ટિકિટનો ભાવ, રેલવેની સાફ સફાઈના ખર્ચ વધારાથી તો નહીં જ વધે, માટે આજથી જ્યારે જ્યારે ટ્રેનમાં બેસીએ ત્યારે ત્યારે આપણાં હાથ, પગ અને મગજને ટ્રેન એટલે કે માનસિક સમજણ સાથે બેસીએ જેથી કરીને આપણે તો રાષ્ટ્રની સંપતિના નુકશાનથી તો બચિશું જ સાથે સાથે અન્યને પણ તેની સામે સાવધ રહવા માટેનું શ્રેષ્ઠ અને આંખે દેખ્યું ઉદાહરણ પૂરું પાડીશુ. તો, આવો સ્વચ્છતા અભિયાનમાં આજથી આપણે પણ આપણું નજીવી સમજદારીનું અનુદાન આપીને રાષ્ટ્ર હિતના નેક કાર્યમાં જયઘોષ કરીએ.\nPrevious articleGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nવિદેશી લોન દેશમાં અને દેશનું ધન વિદેશમાં…\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nરાષ્ટ્રીય કક્ષાએ ગોધરાના નવ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડથી સન્માનીત\nમેઘના ગાંધીના ‘હૃદયથી નયન સુધીની સફર’ પુસ્તક પ્રકાશીત થયું\nહોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો\nભાવનગર નજીક સિહોરના ભડલી ગામે સશસ્ત્ર ધિંગાણું\nકોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ\nભાવનગર પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરવામાં આવી\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nહોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nસિસ્ટમ અને શિસ્તથી ચાલતું કિગાલી શહેર ૨૧મી સદીનાં ઔદ્યોગિક આભડછેટ વિહોણું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%B5%E0%AA%9F%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%88-%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-4-30-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE/", "date_download": "2021-11-29T17:10:55Z", "digest": "sha1:G6QOZFJR645IZCYNGJG37KPIDWXHX5PS", "length": 14053, "nlines": 176, "source_domain": "www.purnviramnews.com", "title": "વટવાની મહિલાને લઈ પતિ 4.30 કલાક રિક્ષામાં રખડ્યો, ક્યાંય બેડ ન મળ્યો; અંતે સિવિલમાં ઓક્સિજન ટેન્ક સામે વ્હિલચેરમાં જીવ છોડ્યો! - Purnviram News", "raw_content": "\nHome/National/વટવાની મહિલાને લઈ પતિ 4.30 કલાક રિક્ષામાં રખડ્યો, ક્યાંય બેડ ન મળ્યો; અંતે સિવિલમાં ઓક્સિજન ટેન્ક સામે વ્હિલચેરમાં જીવ છોડ્યો\nવટવાની મહિલાને લઈ પતિ 4.30 કલાક રિક્ષામાં રખડ્યો, ક્યાંય બેડ ન મળ્યો; અંતે સિવિલમાં ઓક્સિજન ટેન્ક સામે વ્હિલચેરમાં જીવ છોડ્યો\nવટવામાં રહેતી 30 વર્ષીય મહિલાને તેનો પતિ શહેરની ત્રણ હોસ્પિટલમાં લઈને ફર્યો છતાં બચાવી શક્યો નહીં. ગુરુવાર બપોર સુધી સ્વસ્થ દેખાતી મહિલાને જમ્યા પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં પતિએ 108માં ફોન કર્યો પણ વટવામાં એકપણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળતાં પતિ પત્નીને રિક્ષામાં વટવાની શ્રીજી હોસ્પિટલ લઈ ગયો હતો.\nત્યાંના ડૉક્ટરોએ પત્નીને અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં જઈ જવાની સલાહ આપતાં પતિ તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં હાજર ડૉક્ટરોને દર્દીના જીવન કરતા નિયમપાલન વધુ યોગ્ય લાગતાં તેમણે દર્દીને 108માં લાવશો તો જ દાખલ કરવાનું રટણ કર્યું હતું. પતિ એજ રિક્ષામાં મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં લઇ ગયો, ત્યાં પણ સારવાર ન મળી. સાડા ચાર કલાકની રઝળપાટ પછી સિવિલ પહોંચ્યા. સિવિલના દરવાજે ત્રણ-ત્રણ એમ્બ્યુલન્સ અને 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્કની સામે જ મહિલા દર્દીએ વ્હીલચેર પર અંતિમશ્વાસ લીધા હતા.\nભાસ્કર વિચાર – તમે જીવંત હોત તો આ મહિલા જીવિત હોત\nસિવિલ હોસ્પિટલની બહાર સારવારના અભાવે માત્ર એક કોરોનાના દર્દીનું મોત થયું નથી, વહીવટ પણ એ વ્હીલચેર પર ગુજરી ગયો છે. ઓક્સિજનની એ ઊંચી ટાંકી સામે તરફડી તરફડીને માત્ર શ્વાસ અટકી નથી ગયા, તંત્રની સંવેદનશીલતાએ પણ ત્યાં અંતિમ શ્વાસ લીધા છે. ત્રણ હોસ્પિટલોએ દાખલ કરવાની ના પાડ્યા બાદ જીવવાની આશાએ જ માત્ર દમ તોડ્યો નથી, સરકારની તૈયારીઓએ પણ ત્યાં દમ તોડી દીધો છે.હજારો ડોક્ટરો, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અને 1200 બેડ સામે માત્ર એક જીવંત શરીર લાશ નથી બની ગયું. લોકોનો તંત્ર પરનો વિશ્વાસ પણ ગુજરી ગય�� છે. આજે તંત્રની સંવેદનશીલતા જીવંત હોત તો આ મહિલા જીવતી હોત.\nસિવિલ હોસ્પિટલના દરવાજે પહોંચેલા દર્દીને રજિસ્ટ્રેશન અને બેડ શોધવાના ચક્રવ્યૂહમાંથી પસાર થતાં કલાક થઈ જાય છે. અને માત્ર 2 મિનિટમાં તો દર્દીના શ્વાસ નીકળી જાય છે. હે સરકાર, તમારો સમય ચાલે છે અને અમારી પાસે સમય રહ્યો નથી. આજે શહેરમાં જે જુઓ એ કોઈ પરિચિત માટે, કોઈ સંબંધી માટે, કોઈ અંગત સ્વજન માટે હોસ્પિટલના બેડ શોધી રહ્યું છે. અને હોસ્પિટલવાળા ઓક્સિજનના સિલિન્ડર શોધી રહ્યા છે. હે, સરકાર, આજકાલ તમારા એક હાથમાં રેમડેસિવિર છે, બીજા હાથમાં ઓક્સિજન છે, ત્રીજા હાથમાં હોસ્પિટલના બેડ છે અને ચોથામાં 108ની ચાવી છે. બસ ફરક એટલો જ છે કે, તમે પથ્થર બની ગયા છો અને પથ્થરને શ્વાસની કિંમત હોતી નથી.\nગોત્રી હોસ્પિટલમાં અવાર નવાર લાઇટ ડૂલ, 2 કોન્ટ્રાક્ટરને નોટિસ\nરાજકોટની કુંદન હોસ્પિ.માં ઓક્સિજનના અભાવે બે દર્દીએ દમ તોડ્યાનો પરિવારનો આક્ષેપ, લાશ સ્વીકારવાનો ઇન્કાર, ડોક્ટરે કહ્યું- સ્થિતિ ગંભીર હતી\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3", "date_download": "2021-11-29T18:28:45Z", "digest": "sha1:ZBGCNPI6S24HJUUDZ6T2M4XFQBSQKRC3", "length": 4547, "nlines": 116, "source_domain": "gu.wikiquote.org", "title": "ક્ષણ - વિકિસૂક્તિ", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nThis article આ લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. તો આપ આ લેખ જોડે સંબંધિત અન્ય લેખ પર ઉચિત જગ્યા એ આ લેખની કડી મૂકી શકો છો. (ફેબ્રુઆરી ૨૦૧૬)\nઇશ્વર એક વખતમાં એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તેને લઇ લે છે.\nઆ સ્ટબ પાનામાં અવતરણો, વિકિપીડિયા સાથેની કડી, કે ટુંકમાં માહિતીસ્ત્રોતનો પરિચય ઉમેરવાની જરૂર છે. તમે આ પાનામાં ફેરફાર કરી વિકિઅવતરણને મદદરૂપ થઇ શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૮ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ૧૫:૨૬ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/13-members-will-be-dropped-from-the-existing-cabinet-8-will-be-added/207385.html", "date_download": "2021-11-29T16:55:45Z", "digest": "sha1:IHAVKDPDMFLMRHCSDI5THDLIDZT3D5RL", "length": 11297, "nlines": 47, "source_domain": "navgujaratsamay.com", "title": "હાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે | નવગુજરાત સમય", "raw_content": "\nહાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે\nહાલના મંત્રીમંડળમાંથી 13 સભ્યને પડતાં મૂકાશે, 8 ઉમેરાશે\nપ્રદીપસિંહ જાડેજાને DyCM કે કેબિનેટ મંત્રીનું પ્રમોશન અપાય તેવી શક્યતા\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર આવી પ્રદેશ અધ્યક્ષ, નવા મુખ્યમંત્રી અને અન્ય સિનિયરો સાથે ચર્ચા બાદ નવા મંત્રીમંડળની જાહેરાત કરાય તેવી સંભાવના\nગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૨૨માં યોજાવાની છે. જેને હવે ૧૫ મહિના જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ હાઈકમાન્ડે એકાએક મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીનું રાજીનામું લઈને તેમને વિદાય આપી દીધી છે અને તેમના સ્થાને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાની બેઠક પરથી પ્રથમવાર જ ૨૦૧૭ની ચૂંટણીમાં સૌથી વધુ ૧.૧૭ લાખ વોટથી વિજયી થયેલા સાવ સરળ, શાંત અને આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતાં ભૂપેન્દ્રભાઈ પટેલની આશ્ચર્યજનક રીતે પસંદગી થઈ છે. તેઓ ૧૩મીના સોમવારે બપોરે ૨.૨૦ વાગ્યે રાજભવન ખાતે મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કરશે. તેમના નવા મંત્રીમંડળની શપથવિધિ ૨ દિવસ બાદ થશે. જેમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓ થપથ ગ્રહણ કરે અને હાલના મંત્રીમંડળમાંથી કેબિનેટ કક્ષના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીની બાદબાકી નિશ્ચિત મનાય છે. નવા મંત્રીમંડળમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં હોય અને જો આખરી ઘડીએ નિર્ણય બદલાય તો નાયબ મુખ્યમંત્રી તરીકે હાલના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પસંદ કરાશે.\nમંત્રીમંડળની પસંદગી મુખ્યમંત્રીનો જ અબાધિત અધિકાર હોય છે પરંતુ એક માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ૧૩મીને સોમવારે ગુજરાત આવે અને તેઓ નવા પસંદ કરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય સિનિયર અગ્રણીઓની સાથે બેસીને નવા મંત્રીમંડળની પસંદગી કરે એવી શક્યતા અંકાઈ રહી છે. એવી માહિતી છે કે, વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના ૧૨ અને રાજ્યકક્ષાના ૧૧ મંત્રીઓ મળીને કુલ ૨૩ મંત્રીઓ હતા પરંતુ હવે નવા મંત્રીમંડળમાં તેમાંથી કેબિનેટ કક્ષાના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીઓની બાદબાકી થાય તેવી સંભાવના છે. તેમના સ્થાને ૮ નવા મંત્રી ઉમેરાશે. આ��� ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓને સ્થાન અપાશે.\nબે દિવસ બાદ આકાર પામનારા નવા મંત્રીમંડળમાં કોને સમાવાશે\n1 પંકજ દેસાઈ 2 દુષ્યંત પટેલ 3 આત્મારામ પરમાર 4 રાજેન્દ્રભાઈ ત્રિવેદી 5 હર્ષ સંઘવી 6 મનીષાબેન વકીલ 7 નીમાબંને આચાર્યનો નવા મંત્રી તરીકે સમાવેશ કરાશે એમ મનાઈ રહ્યું છે. જેમાં ઉલ્લેખનીય એ છે કે, પંકજ દેસાઈ વર્ષોથી વિધાનસભામાં સત્તાધારી ભાજપના દંડક તરીકે ફરજ બજાવે છે. જ્યારે રાજેન્દ્રભાઈ ત્રિવેદી પોતે, વિધાનસભાના અધ્યક્ષ છે એટલે એનો સીધો અર્થ એ સમજાય છે કે, જો તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તો વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્ય દંડકના પદે અન્ય ધારાસભ્યોની પસંદગી શક્ય બનશે. મનીષાબેન વકીલ અને નીમાબેન આચાર્ય એમ બે મહિલા સભ્યોને પસંદ કરાય તેની શક્યતા નકારી શકાતી નથી.\nકોણ ક્યાં રાજ્યપાલ બની શકે\nગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ હાલ તો પૂર્વ બની ગયા છે. હાલના સમીકરણો પ્રમાણે નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સંભવત: ન હોય એવુ બની શકે છે. આ સંજોગોમાં રૂપાણી અને નીતિનભાઇ પટેલને રાજ્યપાલ તરીકે નિમણૂક થઇ શકે છે. હાલ ઉત્તરાખંડ અને પૂર્વીય રાજ્યોમાં રાજ્યપાલના પદ ચાર્જમાં ચાલે છે. જોકે, આ નિમણૂકો કેટલા સમયમાં થશે કે ૨૦૨૨ની ચૂંટણીમાં બન્નેના સમય અને શક્તિને ઉપયોગ કરવામાં આવશે એનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે. એનડીએના શાસનમાં છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ત્રણ ભાજપના નેતાઓને રાજ્યપાલ તરીકે નિમણૂકો થઇ છે. રાજકોટથી વજુભાઇ વાળા સૌથી પહેલા કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા અને થોડા મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે. આ પછી ૨૦૧૬માં આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશ અને પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. બે મહિના પૂર્વે જ મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પત્રકાર પરિષદમાં શું કહ્યું\nકોણે છે ભૂપેન્દ્ર પટેલ CM પદ પહેલાં કઇ-કઇ જવાબદારી નિભાવી ચૂક્યા છે\nઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા, આવતીકાલે શપથ લેશે\nનવા મુખ્યમંત્રી તરીકે કોણ કમલમ ખાતે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકની શરૂઆત\nથોડીવારમાં ગુજરાતના નવા નાથનું નામ જાહેર થશે, આગામ��� 48 કલાકમાં નવા CM શપથ ગ્રહણ કરી લેશે\nનવા મુખ્યમંત્રી તરીકે લોકપ્રિય, અનુભવી, સૌને સાથે લઈને ચાલે એવા ચહેરાની પસંદગી થશે: નીતિન પટેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/international-news/article/kid-calls-emergency-helpline-to-show-police-his-toys-here-s-how-cops-responded-152683", "date_download": "2021-11-29T17:39:27Z", "digest": "sha1:7NKNLDQSMNODVPQ3X5PLVLP72LG5YSMG", "length": 11621, "nlines": 166, "source_domain": "origin.gujaratimidday.com", "title": "kid calls emergency helpline to show police his toys here s how cops responded | પોતાનાં રમકડાં બતાવવા બાળકે પોલીસને કર્યો ઇમર્જન્સી ફોન", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nપોતાનાં રમકડાં બતાવવા બાળકે પોલીસને કર્યો ઇમર્જન્સી ફોન\nબાળકના ફોનના રેકૉર્ડિંગ સાથે તેના ઘરની મુલાકાતનો વિડિયો કર્ટભાઈએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો, જે ભારે લોકપ્રિય બન્યો છે\nન્યુ ઝીલૅન્ડમાં હમણાં એક બાળકની ઇમર્જન્સી ફોન-નંબર પર પોલીસ સાથે વાત દર્શાવતો વિડિયો વાઇરલ થયો છે. હકીકતમાં બન્યું એવું કે ચાર વર્ષના બાળકને પોતાનાં રમકડાં પોલીસને બતાવવાની ઇચ્છા થઈ હતી. એ માટે તેણે સીધો પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોનકૉલ ડાયલ કર્યો સામેથી ઇમર્જન્સીનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે પણ બાળકે કહ્યું કે હું પોલીસને મારાં રમકડાં દેખાડવા માગું છું. એટલામાં બાળકના પિતા વચ્ચે આવ્યા અને ફોન કરવામાં ભૂલ થઈ હોવાનું કહ્યું. જોકે મામલો અહીં અટકી ન ગયો. આ વાતની જાણ થતાં કર્ટ નામનો પોલીસ-કર્મચારી બાળકના ઘરે પહોંચી ગયો અને તેણે રમકડાં બતાવવા પોલીસ બોલાવી હોવાનું પૂછ્યું. બાળકે તો રાજી થઈને તેને રમકડાં બતાવ્યાં. એટલું જ નહીં, બાળકના ફોનના રેકૉર્ડિંગ સાથે તેના ઘરની મુલાકાતનો વિડિયો કર્ટભાઈએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો, જે ભારે લોકપ્રિય બન્યો છે. જાતભાતની કમેન્ટ્સ કરી લોકો પોલીસ-અધિકારીની આ પહેલને વધાવી રહ્યા છે. ૧૫ ઑક્ટોબરે શૅર થયેલા આ વિડિયોને ૧૯૦૦થી વધુ લાઇક્સ મળી ચૂકી છે.\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nદક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી.\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nસાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nભાગેડુ વેપારી મેહુલ ચોક્સીનો મોટો ખુલાસો, કહ્યું ફરી થઈ શકે છે મારું અપહરણ\nડબ્લ્યુએચઓએ પાડ્યું ઓમિક્રોન નામ: શું એનાં કોઈ અલગ લક્ષણો છે\nનવા વેરિઅન્ટ બાદ દુનિયાના અનેક દેશો ઍક્શન મોડમાં\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101453/", "date_download": "2021-11-29T17:59:51Z", "digest": "sha1:EVLEEJWAOH546XFFD26CTXGQZ7KQU7M7", "length": 13501, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "ભાવનગરની ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળા નં ૬૨માં ઘો. ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવાતા સવાલો ઉઠ્‌યાં - Lok Sansar Dailynews", "raw_content": "\nબે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા…\nસનાતન સ્કુલના મિત્રો દ્વારા વૃક્ષારોપણ\nપાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી\nપેવિંગ બ્લોકના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા વિભાવરીબેન દવે\nભારતીય ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવો જોઈએ : સુરેશ રૈના\nદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી\nપૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગ અને આશીષ નેહરાએ આઇપીએલ ૨૦૨૧ની…\nઅનન્યા પાંડેએ ચુપકે થી લગ્ન કરી લીધાં\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ ભાગ 2\nHome Gujarat Bhavnagar ભાવનગરની ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળા નં ૬૨માં ઘો. ૧ થી ૫ના ઓફલાઈન...\nભાવનગરની ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળા નં ૬૨માં ઘો. ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવાતા સવાલો ઉઠ્‌યાં\nસમગ્ર મામલે કાર્યવાહી કરવાને બદલે શાસનાધિકારીએ મામલાને દબાવવાનો હીન પ્રયાસ કર્યો : કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ધોરણ ૧થી૫ના ઓફલાઈન વર્ગો બંધ રાખવામાં આવ્યાં છે\nભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૬૨માં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું છે. શાળમાં સરકારના નિયમોને નેવે મૂકી ધોરણ ૧ થી ૫ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હોવાના દૃશ્યો સામે આવ્યાં હતા. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય એવા જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં જ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી રાજ્ય શિક્ષણ વિભાગના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હોય તેવું જોવા મળ્યું હતું. કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા પ્રથમ કોલેજો અને ત્યારબાદ ધોરણ-૬ થી ૧૨ના શૈક્ષણિક વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઈને નાના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ધોરણ ૧ થી ૫ ના વર્ગો હજુ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. શહેરના હાદાનગરમાં આવેલી મ્યુ.શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં ૬૨માં ધો.૧થી૫ ના વર્ગો શરૂ કરી બાળકોને અભ્યાસ માટે શાળાએ બોલાવામાં આવી રહ્યા છે, કોરોના સંક્રમણને ધ્યાને લઇ સરકારે હજુ સુધી ધો.૧થી ૫માં ઓફલાઇન શિક્ષણને મંજૂરી નથી આપી પરંતુ ભાવનગરમાં સરકારી શાળામાં જ કોરોના ગાઈડલાઈનો ભંગ કરી શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાતા પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જો કોઈ બાળકો કોરોના સંક્રમિત થશે એની જવાબદારી કોની રહશે..આ મામલે શાળાના આચાર્યએ પોતે વર્ગ અભ્યાસ ક્રમથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જ્યારે શાસનાધિકારીએ શેરી અભ્યાસમાં મામલો ખપાવવા પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ સમાચાર કવરેજ કરવા ગયેલા પ્રાદેશિક ચેનલના કર્મચારીને મોબાઈલ પર ફોન કરી રિપોર્ટરના સંતાનનું નામ અને કઈ શાળામાં અભ્યાસ કરે છે તે વિગતો શાસનધિકારીએ પૂછી ધમકાવવા પ્રયાસ કર્યો હતો. આથી વિવાદ વધ્યો છે. આખરે શિક્ષણ સમિતિની શાળામાં ધો. ૧થી ૫ માં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી કોણે આપી, સરકારની સૂચના શાસનાધિકારી કેમ ગણકારતા નથી.આ મામલે શાળાના આચાર્યએ પોતે વર્ગ અભ્યાસ ક્રમથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જ્યારે શાસનાધિકારીએ શેરી અભ્યાસમાં મામલો ખપાવવા પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ સમાચાર કવરેજ કરવા ગયેલા પ્રાદેશિક ચેનલના કર્મચારીને મોબાઈલ પર ફોન કરી રિપોર્ટરના સંતાનનું નામ અને કઈ શાળામાં અભ્યાસ કરે છે તે વિગતો શાસનધિકારીએ પૂછી ધમકાવવા પ્રયાસ કર્યો હતો. આથી વિવાદ વધ્યો છે. આખરે શિક્ષણ સમિતિની શાળામાં ધો. ૧થી ૫ માં ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી કોણે આપી, સરકારની સૂચના શાસનાધિકારી કેમ ગણકારતા નથી. તે સહિતના પ્રશ્નો ઉઠ્‌યા છે.આ મુદ્દે મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શાળાઓ શરુ કરવા અંગે જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ પગલા લેવામાં આવશે. તેમજ મીડિયાકર્મી સાથે થયેલા ગેર વર્તન અંગે પણ ખુલાસો માગવામાં આવશે.\nPrevious articleહાદાનગરમાં બગીચો બનાવવા સામે સ્થાનિક દ્વારા વિરોધ…\nNext articleસેવાગ્રામ સાબરમતી સંદેશ યાત્રા પ્રારંભ\nબે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા કરનાર કાકી ને આજીવન કેદની સજા\nસનાતન સ્કુલના મિત્રો દ્વારા વૃક્ષારોપણ\nપાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી\nબે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા કરનાર કાકી ને આજીવન કેદની સજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nદિવાળી પર નોન-પ્રોડક્ટિવીટી લિંક્ડ બોનસ આપવામાં આવશે\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૫૮ નવા કેસ નોંધાયા\nકાશ્મીરના વિકાસ માટે દુબઈએ ભારત સાથે ડીલ કરી\nઅરુણાચલમાં પ્રથમ વખત એવિએશન બ્રિગેડ તૈનાત\nનૈનિતાલમાં ભૂસ્ખલનથી પાંચ જણાનાં મોત\nરાજૌરીમાં સેના સાથેની અથડામણમાં છ આતંકી ઠાર\nનૈનિતાલમાં ભૂસ્ખલનથી પાંચ જણાનાં મોત\nકાશ્મીરના વિકાસ માટે દુબઈએ ભારત સાથે ડીલ કરી\nપાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી\nદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી\nભારતીય ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવો જોઈએ : સુરેશ રૈના\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વો���િયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસંત કંવરરામ ચોક પાસે ઢેલને ઈલેકટ્રીક શોક લાગ્યો\nબાબરીયાધારના સોમનાથ મંદિરે ૫૨ ગજની ધજા ચડાવાઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102740/", "date_download": "2021-11-29T18:21:39Z", "digest": "sha1:JW2E5X243UGS7HNBY5ASW46HVFRA2MTV", "length": 12693, "nlines": 181, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ…\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n૧.\tફીફા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અનુસા રવર્ષ ર૦ર૦નો અંડર-૧૭ વિમેન્સ ફુટબોલ વર્લ્ડકપ કયાં યોજાશે \nર.\tભારતે તાજેતરમાં મ્યાનમાર સરહદે ચીન સમથીત કયા ત્રાસવાદી જૂથની આશરે ૧૦ જેટલી છાવણીઓનો સફાયો કર્યો છે \n૩.\tતાજેતરમાં ૧૧ થી ૧પ માર્ચ ર૦૧૯ દરમિયાન યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ એસેમ્બ્લી (UNEA) ના કેટલામાં સત્રનું આયોજન થયું હતું \n૪.\tતાજેતરમાં ૧૧ થી ૧પ માર્ચ ર૦૧૯ દરમિયાન યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ એસેમ્બ્લી (UNEA)ના ચોથા સત્રનું આયોજન કયાં થયું હતું \nપ.\tતાજેતરમાં ૧૧ થી ૧પ માર્ચ ર૦૧૯ દરમિયાન નૈરોબી ખાતે યોજાયેલા યુનાઈટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ એસેમ્બ્લી (ેંદ્ગઈછ)ના ચોથા સત્રમાં ભારતે પર્યાવરણ સંબંધિત કેટલા પ્રસ્તાવ રજૂ કર્યા હતાં \n૬.\tતાજેતરમાં માર્ચ ર૦૧૯ દરમિય��ન ફેસ્ટિવલ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રીન્યોરશિપનું આયોજન કયાં થયું હતું \n૭.\tતાજેતરમાં ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાયેલ ફેસ્ટિવલ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રીન્યોરશિપ(FINE) ર૦૧૯નું ઉદ્દઘાટન કોણે કર્યુ હતું \n– શ્રી રામનાથ કોવિંદ\n૮.\tતાજેતરમાં ર થી ૧પ માર્ચ, ર૦૧૯ દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ ર૦૧૯નું આયોજન થયું હતું \n૯.\tતાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે… તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા \n૧૦.\tશ્રી મનોહર પારિકર કેટલી વખત ગોવના મુખ્યમંત્રી બન્યા હતા \n૧૧.\tશ્રી મનોહર પારિકરનો જન્મ કયાં થયો હતો \n૧ર.\tશ્રી મનોહર પારિકે કેન્દ્ર સરકારમાં કયાં મંત્રી તરીકે સેવા આપી હતી \n૧૩.\tશ્રી મનોહર પારિકરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે \n– તેઓ ગોવાના મુખ્યમંત્રી બનનાર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ નેતા હતાં.\n૧૪.\tઈન્ડિયન વેલ્સ ર૦૧૯ અથવા તો ‘BNP Paribul Open 2019’માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે \n– શ્રી ડોમિનિક થિયમ\n૧પ.\tઓસ્ટ્રિયાના શ્રી ડોમિનિક થિયમે તાજેતરમાં કોને પરાજય આપીને ઈન્ડિયન વેલ્સ -ર૦૧૯નું મેન્સ સિંગલ્સનું ટાઈટલ જીતી લીધું છે \n– શ્રી રોજર ફેડરર\n૧૬.\tતાજેતરમાં ભારત કોની કોની વચ્ચે AFINDEX-19 સૈનય અભ્યાસનું આયોજન થયું હતું \n– ૧૭ આફ્રિકી દેશો\nPrevious articleરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ શરૂ કર્યો\nપડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nભાવનગરના રજનીબેન મોદીએ પીએમ, સીએમ ફંડમાં ૪.૫૦ લાખનું આપ્યું દાન\nપડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરા���ો આજે જન્મ દિવસ\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ...\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103235/", "date_download": "2021-11-29T17:24:48Z", "digest": "sha1:5EB5HQDKAKV4WJQIXVNOC5P3JJCYA3PV", "length": 11973, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "ઓડિશામાં દરોડા પાડવા ગયેલીCBI સાથે મારપીટ - Lok Sansar Dailynews", "raw_content": "\nસાયક્લોનિક સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં માવઠાની આગાહી\nઆહિર દેવાયત બોદરની પ્રતિમાં મુકવા માંગ\nમકાનની અગાશીમાં રાખેલ કડબના જથ્થામાં આગ લાગી\nબોટાદ મહિલા બાળ વિકાસ ચેરમેને આંગણવાડીનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું\nઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે :…\nઅભિનેત્રી શ્રુતિ હસન લાલ લહેંગામાં છવાઈ ગઈ\nહાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ મોંઘી ઘડિયાળને લઈ પુછપરછ\nરાકેશ પછી શમિતા બિગ બોસના ઘરમાંથી નીકળી\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nHome National International ઓડિશામાં દરોડા પાડવા ગયેલીCBI સાથે મારપીટ\nઓડિશામાં દરોડા પાડવા ગયેલીCBI સાથે મારપીટ\nસીબીઆઈના ચાઈલ્ડ પોર્નોગ્રાફીમાં ૭૭ સ્થળો પર દરોડા : શોષણ કેસમાં કાર્યવાહી કરવા માટે પહોંચેલા સીબીઆઈ અધિકારીઓને સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા\nઓડિશાના ઢેંકાનાલ ખાતે સીબીઆઈ ટીમ સાથે મારપીટની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ સીબીઆઈ ટીમ ઓનલાઈન બાલ શોષણના કેસમાં દરોડો પાડવા માટે ગઈ હતી. આ દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ ટીમ સાથે મારપીટ કરી હતી. બાદમાં સ્થાનિક પોલીસ દ્વારા સીબીઆઈ અધિકારીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. હકીકતે, સીબીઆઈએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમ���ં મંગળવારે યુપી, ઓડિશા સહિત ૧૪ રાજ્યોમાં ૭૭ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઉત્તર પ્રદેશના જાલૌન, મઉ જેવા નાના જિલ્લાઓથી લઈને નોએડા અને ગાઝિયાબાદ જેવા મોટા શહેરો અને રાજસ્થાનના નાગૌર, જયપુર, અજમેરથી લઈને તામિલનાડુના કોઈમ્બતુર જેવા શહેરો પણ સામેલ છે. સીબીઆઈની ટીમ ઓડિશાના ઢેંકનાલ ખાતે ઓનલાઈન બાલ શોષણ કેસમાં કાર્યવાહી કરવા માટે પહોંચી હતી. ટીમે સવારના ૭ઃ૦૦ વાગ્યા આસપાસના સમયે ઢેંકનાલ ખાતે સુરેન્દ્ર નાયકના ઘરે દરોડો પાડ્યો હતો. સીબીઆઈની ટીમ બપોર સુધી પુછપરછ કરતી રહી હતી. આ દરમિયાન કોઈ વાતને લઈ સ્થાનિક લોકો ભડકી ઉઠ્‌યા હતા અને તેમણે ટીમ પર હુમલો કરી દીધો હતો. જાણવા મળ્યા મુજબ મહિલાઓએ પણ લાકડાના પાટિયાઓ સાથે સીબીઆઈ અધિકારીઓને ઘેરી લીધા હતા. ત્યાર બાદ તેમના સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. ટોળાએ કથિત રીતે સીબીઆઈ અધિકારીઓ પર હુમલો કરતા પહેલા તેમને નાયકના ઘરમાંથી બહાર ખેંચી કાઢ્યા હતા. ત્યાર બાદ તેમના સાથે મારપીટ કરવામાં આવી હતી. સીબીઆઈએ ૧૪ નવેમ્બરના રોજ ઓનલાઈન બાલ શોષણ મામલે ૮૩ આરોપીઓ વિરૂદ્ધ ૨૩ અલગ અલગ કેસ નોંધ્યા હતા. આ મામલે મંગળવારે સીબીઆઈએ ૧૪ રાજ્યના ૭૭ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. તેમાં દિલ્હીના ૧૯, યુપીના ૧૧, આંધ્ર પ્રદેશના ૨, ગુજરાતના ૩, પંજાબના ૪, બિહારના ૨, હરિયાણાના ૪, ઓડિશાના ૩, તમિલનાડુના ૫, રાજસ્થાનના ૪, મહારાષ્ટ્રના ૩, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશના ૧-૧ જિલ્લાઓ સહિત ૭૭ જગ્યાઓએ દરોડો પાડવામાં આવ્યો હતો.\nPrevious articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા\nNext article૭૦૦૦થી વધુ ગામને ૪જી નોટવર્કની કનેક્ટિવિટી અપાશે\n૭૦૦૦થી વધુ ગામને ૪જી નોટવર્કની કનેક્ટિવિટી અપાશે\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા\nકાશ્મીરના કુલગામમાં સેનાએ ૪ આતકીઓને ઠાર કર્યા, બે જબ્બે\n૭૦૦૦થી વધુ ગામને ૪જી નોટવર્કની કનેક્ટિવિટી અપાશે\nઓડિશામાં દરોડા પાડવા ગયેલીCBI સાથે મારપીટ\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા\nસાયક્લોનિક સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં માવઠાની આગાહી\nકાશ્મીરના કુલગામમાં સેનાએ ૪ આતકીઓને ઠાર કર્યા, બે જબ્બે\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે : હરભજનસિંઘ\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nક���લેશ્વર મંદિરની દિવાલ પડતા બે વાહનો દબાયા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nબોટાદ મહિલા બાળ વિકાસ ચેરમેને આંગણવાડીનું સરપ્રાઈઝ ચેકીંગ કર્યું\nરાજપરા ખોડિયાર મંદિરે દર્શન કરવા ભકતોનો અભૂતપૂર્વ પ્રવાહ યથાવત\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nપટણા એમ્સમાં ત્રણ બાળકોને કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો\nટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/3542/", "date_download": "2021-11-29T18:05:34Z", "digest": "sha1:5IION3XNFYWYATNTLL3NHP6EV4AQKHDU", "length": 12174, "nlines": 151, "source_domain": "www.loksansar.in", "title": "સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી ખચૅ અંગે નિરીક્ષકો મુકવામાં આવ્યા - Lok Sansar Dailynews", "raw_content": "\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ…\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nHome Uncategorized સાબરકાંઠા જીલ્લામાં ચુંટણી ખચૅ અંગે નિરીક્ષકો મુકવામાં આવ્યા\nસાબરકાંઠા જીલ્લામાં ચુંટણી ખચૅ અંગે નિરીક્ષકો મુકવામાં આવ્યા\nસાબરકાંઠા જિલ્લામાં નિમાયેલા બે ચૂંટણી ખર્ચ નિરીક્ષક સર્વ મુદ્દીતકુમાર અને આકાશ શંકર ચૌગલેના અધ્યક્ષસ્થાને સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.\nસાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.સ્વરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચાર બેઠકો મા��ે અમલમાં મૂકેલા મેનેજમેન્ટ પ્લાનની પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં ભયમુક્ત, શાંતીપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે પોલીંગ સ્ટેશન, તાલીમ, જિલ્લાના ગામો, મહેસૂલી ગામો, બીએલઓ, સેકટર ઓફિસર તથા અગાઉની ચૂંટણીઓમાં થયેલ મતદાનની ટકાવારી, એસએસટી, વીવીટી, વીએસટી, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, ફલાઇંગ સ્કવોર્ડ, મટીરીયલ મેનેજમેન્ટ, ઇવીએમ મેનેજમેન્ટ તથા સ્વીપ સહિતની વિસ્તૃત વિગતો અને ચૂંટણીઓની તૈયારીઓથી ચૂંટણી ખર્ચ નિરીક્ષકોને વાકેફ કર્યા હતા.\nહિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના ચૂંટણી ખર્ચ નિરીક્ષક મુદ્દીત કુમાર તથા ઇડર અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ચૂંટણી ખર્ચ નિરીક્ષક આકાશ શંકર ચૌગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી મેનેજમેન્ટ પ્લાન નિહાળી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તમામ અધિકારીઓને સૌ સાથે મળી લોકશાહીના પર્વને ઉજાગર કરી વધુ મતદાન થાય તે માટે અને કોઇપણ મુશ્કેલી હોય તો સીધો સંપર્ક કરવા જણાવ્યું હતું.\nસાબરકાંઠા જિલ્લામાં નિમાયેલ બે ચૂંટણી નિરીક્ષકઓ જિલ્લા સેવા સદન સાબરકાંઠા ખાતે આવી પહોંચતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સ્વરૂપ.પી તથા ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસે સ્વાગત કરી આવકાર્યા હતા.\nઆ બેઠકમાં અધિક નિવાસી કલેકટર વી.એલ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પરમાર, ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ અધિકારીઓ અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.\nPrevious articleહિંમતનગરના ગાંભોઈ નજીક ધુલેટા પાસે વિદેશી દારૂ ઝડપાયો\nNext articleચંદ્રાલા પાસે લકઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nફ્રી ટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ,૧૦૦થી વધુનાં મોત\nરાફેલ વિમાન સોદા ગોટાળામાં કોંગી-ભાજપના સામ સામે આક્ષેપ\nસરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ\nભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા\nભારત-ચીન સીમા વિવાદ પર વાયુ સ��ના અધિકારીઓની બેઠક યોજાશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nભાવનગરના રજનીબેન મોદીએ પીએમ, સીએમ ફંડમાં ૪.૫૦ લાખનું આપ્યું દાન\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા\nભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nફ્રી ટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ,૧૦૦થી વધુનાં મોત\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nલોકસભા-વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા મુખ્યમંત્રીનું સમર્થન\nદામનગરની મુખ્યબજારમાં પોલીસની ફલેગમાર્ચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/3740/", "date_download": "2021-11-29T18:19:20Z", "digest": "sha1:S7QHOSCPIURKDXSGOW3FVEGYJDFUENZH", "length": 11006, "nlines": 138, "source_domain": "www.loksansar.in", "title": "દહેગામમાં રોહિત ઠાકોર કપાયા બલરાજસિંહ ભાજપમાંથી લડશે - Lok Sansar Dailynews", "raw_content": "\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ…\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nHome Uncategorized દહેગામમાં રોહિત ઠાકોર કપાયા બલરાજસિંહ ભાજપમાંથી લડશે\nદહેગામમાં રોહિત ઠાકોર કપાયા બલરાજસિંહ ભાજપમાંથી લડશે\nદહેગામ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય કામિનીબા રાઠોડનું નામ લગભગ નિશ્ચિત મનાય છે. જયારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદ��ાર તરીકેના નામ માટે સસ્પેન્શન હતુ અને વિવિધ પ્રકારની અટકળો થઇ રહી હતી. ભાજપ તરફથી ટિકિટ માટે દાવેદારી કરનારા રોહિત ઠાકોરને કાપીને ભાજપે પૂર્વ ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણના પુત્ર અને તાલુકા ભાજપ પ્રમુખ બલરાજસિંહ ચૌહાણના નામની જાહેરાત કરતા સ્થાનિક સંગઠન અને કાર્યકરોએ ઢોલ ત્રાંસા વગાડી ફુલહાર અને અબિલ ગુલાલની છાંળો ઉડાડી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.\nદહેગામ બેઠક પર ચૂંટણી લડવા આંબલી બોપલના રોહિતજી ઠાકોરે તૈયારીઓ કરી હતી. તેમણે સ્થાનિક તરીકેની પોતાની છાપ ઉભી કરવા શહેરમાં બંગલો ખરીદી મતદાન યાદીમાં નામ દાખલ કરાવ્યુ હતુ અને પોતાને જ ટિકીટ મળશે તેવી દાવેદારી તથા આશા સાથે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા હતા. રોહિતજી સ્થાનિક નહી હોવાથી તેમની સામે વિરોધના સૂરો પણ ઉઠયા હતા. સ્થાનિક દાવેદારો ભાજપ સંગઠન સ્થાનિકને જ ટિકીટ મળે તેવું ઇચ્છતા હતા.ભાજપે પાલુન્દ્રાના વતની અને પૂર્વ ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણના પુત્ર તાલુકા ભાજપ પ્રમુખ અને વ્યવસાયે એડવોકેટ એવા બલરાજસિંહના નામની જાહેરાત કરતા સ્થાનિક કાર્યકરો ખુશીથી ઝુમી ઉઠયા હતા.દહેગામ બેઠક માટે ભાજપમાંથી ટિકીટ માટે મજબુત દાવેદારી કરનાર રોહિતજીનુ નામ જાહેર ન થતાં તેમના ટેકેદારોએ રોહિતજીના દહેગામ ખાતેના નિવાસ સ્થાને ઉમટયા હતા અને રોહિતજીને ટિકીટ મળે તે માટેના ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. જોકે આ અંગે રોહિતજી ઠાકોર તરફથી કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા જાણી શકાઇ ન હતી.\nPrevious articleરાહુલ ગાંધી ગુજરાતના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે : ભાજપ\nNext articleચૂંટણી ખર્ચ અને મીડિયા પ્રમાણીકરણ અંગે ઉમેદવારો, ચૂંટણી પ્રતિનિધિઓને માહિતગાર કરવા બેઠક સંપન્ન\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nફ્રી ટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ,૧૦૦થી વધુનાં મોત\nરાફેલ વિમાન સોદા ગોટાળામાં કોંગી-ભાજપના સામ સામે આક્ષેપ\nસરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ\nભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા\nભારત-ચીન સીમા વિવાદ પ�� વાયુ સેના અધિકારીઓની બેઠક યોજાશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nનંદકુવરબા કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયુ\nહિંમતનગર શહેરના લઘુમતિ વિસ્તાર તેમજ બળવંતપુરા માલિવાડા સહિતના વિસ્તારોમાં ઈ.વી.એમ. ખોટકાઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%AD%E0%AB%82%E0%AA%B2%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A3-%E0%AA%95%E0%AB%8B%E0%AA%87-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B-%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8/", "date_download": "2021-11-29T17:58:34Z", "digest": "sha1:PCMIQCC3XECOJLW3ABBDQWYYLGNZTG4Y", "length": 21465, "nlines": 233, "source_domain": "www.purnviramnews.com", "title": "ભૂલથી પણ કોઇ ગામ લોકો ગામના ઓટલે ન બેસે તે માટે ઓઇલ રેડવાનો નવતર અભિગમ અપનાવી કડક લોકડાઉન અપનાવ્યું - Purnviram News", "raw_content": "\nHome/National/ભૂલથી પણ કોઇ ગામ લોકો ગામના ઓટલે ન બેસે તે માટે ઓઇલ રેડવાનો નવતર અભિગમ અપનાવી કડક લોકડાઉન અપનાવ્યું\nભૂલથી પણ કોઇ ગામ લોકો ગામના ઓટલે ન બેસે તે માટે ઓઇલ રેડવાનો નવતર અભિગમ અપનાવી કડક લોકડાઉન અપનાવ્યું\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા અને\nમાર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં ‘મારું ગામ-\nકોરોનામુક્ત ગામ’ અભિયાન વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી શરું થયું છે.\nકોરોના સંક્રમણની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહીં તેમજ ગામોમાં\nવસતાં નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત અને સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક\nપખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે.\nજે અન્વયે ભાવનગર જિલ્લાની ૬૬૭ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૮૨૦૦ જેટલાં બેડની વ્યવસ્થા\nકરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે ગ્રામ સમાજ વાડી, આંગણવાડી તેમજ પ્રાથમિક\nશાળામાં કોરોનાની સારવાર માટેના બેડ ઉભા કરવામાં આવનાર છે.\nભાવનગર જિલ્લાના ગામ શામપરા (ખોડિયાર) ગામે ‘મારું ગામ- કોરોના મુક્ત ગામ’ અભિયાનને\nઝીલીને કોરોનાને ગામમાંથી નેસ્તોનાબૂદ કરવ��નું બીડું ઝડપ્યું છે. આ માટે ગામમાં જ ટ્રુ શેપ પ્રિસિઝન\nકાસ્ટિંગ પ્રાઇવેટ કંપનીના સહયોગથી ગામની જ પ્રાથમિક શાળામાં જ કોરોના માટેની સારવાર તથા\nઆઇસોલેશન માટેની ૧૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.\nગામના સરપંચ શ્રીમતી ભાવનાબેન ગોહિલ કહે છે કે, ગામની બહાર આવેલી પ્રાથમિક શાળા\nગામની બહાર અને કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી છે. તેથી કોરોનાના દર્દીઓને સાજા થવાં માટેનું સારું\nવાતાવરણ મળશે. જેથી તેમની રિકવરી પણ ઝડપથી થઇ શકશે.\nતેઓ કહે છે કે, એક સમય એવો હતો કે, કોરોનાના ડરને કારણે કોરોનાનો દર્દી કે દર્દીના ઘરના\nલોકો પણ બોલવાં તૈયાર નહોંતા કે, મને કે મારા ઘરમાં કોરોનાનો કેસ છે. પરંતુ આ સુવિધા ઉભી થવાથી\nહવે લોકો સામેથી તેમાં ભરતી થવાં આવે છે. હાલમાં આ આઇસોલેશનની સુવિધામાં ૩ દર્દીઓ જ છે અને\nતેમને પણ ઝડપથી રિકવરી આવી જતાં અમારું ગામ કોરોના મુક્ત ગામ બની જશે.\nઆ કેવી રીતે શક્ય બન્યું તેનાં વિશે તેમણે જણાવ્યું કે, શામપરાં ગામમાં પણ કોરોનાના કેસ વધતાં\nતાત્કાલિક સ્થિતિ સંભાળવાં માટે ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું હતું. ગામમાં માત્ર બે જ\nકરિયાણાની દૂકાન આવેલી છે અને તે બંન્ને દૂકાન પણ સવારેઃ ૬-૦૦ કલાક થી બપોરના ૧૨-૦૦ વાગ્યાં\nસુધી જ ખુલ્લી રાખવામાં આવે છે. જે ગામ લોકોને ખરીદી કરવી હોય તે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન\nકરીને આ સમયગાળામાં જ ખરીદી કરી શકે છે.\nશ્રી ભાવનાબેન કહે છે કે, ગામમાં પહેલીથી જ તમાકુ પર પ્રતિબંધ રાખ્યો હોવાથી ગામમાં એકપણ\nગલ્લો નથી. જેથી લોકો બિનજરૂરી રીતે ટોળટપ્પા કરવાં માટે એકઠાં થાય નહીં.\nઆ ઉપરાંત ગામમાં કે જ્યાં ઓટલાં છે તેના પર ઓઇલ ઢોળી દેવામાં આવ્યું છે કે જેથી તેના પર\nકોઇને બેસવું હોય તો પણ બેસી શકાય નહીં. બેસે તો તેના પણ તેમના કપડાં બગડે તેથી કોઇ તેના પર\nગામથી બહાર જવાં માટે ગામની બે રીક્ષાઓની સગવડ કરવામાં આવી છે. ગામના તમામ લોકો\nઆ રીક્ષાનો જ ઉપયોગ કરે છે. જેથી બહારના અન્ય સાધનમાં બેસવાનું થાય નહીં અને ગામના લોકોને\nકોરોનાનો ચેપ લાગે નહીં.\nગામના લોકોની આરોગ્ય ચકાસણી માટે ગામમાં જ આરોગ્ય વિભાગના ધન્વન્તરી રથ દ્વારા તપાસ\nકરવામાં આવે છે જેથી ગામના લોકોને તપાસ કરાવવાં માટે બહાર જવું ન પડે અને ગામના લોકો અન્ય\nકોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવતાં બચે. આ સિવાય આરોગ્ય વિભાગના સહકારથી રોગપ્રતિકારક શક્તિ\nવધારતા ઉકાળાના વિતર�� સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.\nઆમ, શક્ય તમામ રસ્તાઓ કે જેના દ્વારા કોરોના ફેલાવાની શક્યતા છે, તે તમામની નાકાબંધી\nકરીને ગામમાં કોરોનાનું સંક્રમણ થાય જ નહીં તે માટેના અગમચેતીના પગલાં લેવામાં આવ્યાં છે. જેથી\nઅમારા ગામમાં કોરોના પોતાનો કહેર વર્તાવી શક્યો નથી. અને બાકી વધેલાં ત્રણ કેસ સાજા થઇ જતાં\nઅમારું ગામ કોરોના મુક્ત બની જશે.\nગામમાં આ સગવડ ઉભી કરનાર ટ્રેુ શેપ પ્રિશિઝન કંપનીના એચ.આર. મેનેજરશ્રી શબનમ કપાસી\nકહે છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે\nશરૂ કરેલા અભિયાન “મારું ગામ- કોરોના મુક્ત ગામ” અભિયાનને ટેકો આપતાં અમારી કંપની દ્વારા\nસામાજિક દાયિત્વના ભાગરૂપે ગામના સરપંચશ્રી સાથે મસલત કરી શામપરા (ખોડિયાર) ગામમાં ૧૦ બેડ\nજેમાંથી પ બેડમાં ઓક્સિજનની સુવિધાથી સજ્જ કોરોનાના સારવારનું સેન્ટર ઉભું કર્યું છે.\nઅમારી કંપનીએ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી પુરું પાડ્યું પણ અમારી કંપનીના માલિકની દિકરી ડો.\nશબીના કપાસી કે જે પોતે એમ.બી.બી.એસ. ડોક્ટર છે. તે પણ આ સેન્ટરમાં દર્દીઓને ડોક્ટર તરીકેની સેવા\nપૂરી પાડે છે. આ સિવાય ગામના એક ડો. દિનેશ મકવાણા પણ પોતાની સેવાઓ આ સેન્ટર પર આપે છે.\nઆ ઉપરાંત ભોજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉંડવી સામૂહિક કેન્દ્રના તબીબી તથા પેરા\nમેડિકલ સ્ટાફ દ્વારા પણ તમામ તબીબી સારવાર-સુશ્રુષા પૂરી પાડવામાં આવે છે.\nઆ સેન્ટરમાં દાખલ ગામના જ કોરોનાના દર્દી મહિપાલસિંહ કહે છે કે, અમારાં ગામમાં આવેલાં\nધન્વન્તરી રથ પર મેં ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં મારા ગામમાં જ ઉભી કરવામાં આવેલાં\nઆ સેન્ટર પર જ દાખલ છું. અત્યારે મને સારું છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ‘મારું ગામ- કોરોના\nમુક્ત ગામ’નું જે અભિયાન ઉપાડ્યું છે તેના કારણે મને મારાં ગામમાં જ કોરોનાની સારવાર મળી ગઇ નહીં\nતો ન જાણે ક્યાં ક્યાં દાખલ થવાં માટે ભટકવું પડ્યું હોત…. રાજ્ય સરકારનું આ અભિયાન અમારાં જેવા\nનાના ગામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.\nમુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને\nકોવિડ કેર સેન્ટર ગ્રામ્યસ્તરે શરૂ કરી ત્યાં સારવાર-આઇસોલેશન માટે ગામે-ગામ લોકભાગીદારીથી\nકોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર���સ શરૂ કરવાનું આહવાન કર્યુ હતું તેને પગલે સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી\nદરેક ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બનવાનો\nમાર્ગ પ્રશસ્ત થયો છે.\nગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના અથાગ પ્રયાસ બાદ રેલવેએ સ્પેશિયલ કોરોના કોચ તૈયાર કર્યા છે\nકોરોના વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરો\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://collectorrajkot.gujarat.gov.in//", "date_download": "2021-11-29T18:27:48Z", "digest": "sha1:OSR5LAZYJJQZHOYUKCNSQJS2JRIFRJDP", "length": 20420, "nlines": 454, "source_domain": "collectorrajkot.gujarat.gov.in", "title": "Collectorate - District Rajkot", "raw_content": "\nClick here to View : કોવિડ - ૧૯ નાં કારણે મૃત્યુ પામેલ વ્યક્તિ નાં વારસદાર ને સહાય મેળવવાની અરજી નો નમુનો\nબીનઅનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nઆર્થિક રીતે નબળા વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ગુજરાત સરકાર\nઆર્થિક અને મિલકતથી પછાત વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ભારત સરકાર\nસોલવન્સી સર્ટીફીકેટ મેળવવા બાબત\nઆવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nપછાત વગના ઉમેદવારોએ ર્નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર મેળવવા અંગે અરજી\nધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nસામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nઅનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nરહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત (ફકત રોજગાર વિનિમય કચેરીમાં નામ નોંધાવવા માટે)\nડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત\nવારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત\nવિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત\nસ્વરક્ષણ માટેના પરવાનો રીન્યુ કરવા બાબત\nજાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે બુકિંગ લાયસન્સ મેળવવા અંગે\nપેટ્રોલીયમ સ્ટોરેજ માટે ના વાંધા પ્રમાણપત્ર મેળવવા બાબત\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા બાબત\nજાતરક્ષણ હથિયાર પરવાનો ડુપ્લીકેટ મેળવવા બાબત\nદારૂખાનાનું ઉત્પાદન કરવાનો પરવાનો મેળવવા અંગે\nદારૂખાના વેચાણનો કાયમી પરવાનો મળવા અંગે\nદારૂખાનાના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા અંગે\nદારૂખાના વેચાણ પરવાનો રિન્યુ કરવા બાબત\nપેટ્રોલીયમ એકટ ૧૯૩૪ હેઠળ સ્ટોરેજ લાયસન્સ મેળવવા બાબત\nઝેરી જણસોનો સંગ્રહ કરવા માટેનો પરવાનો મેળવવા બાબત\nઆહાર ગૃહ માટે નોંધણી પ્રમાણપત્ર મેળવવા બાબત\nઆહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે\nવિડીયો સીનેમા લાયસન્સ મેળવવા બાબત\nસોલ્વંટ પરવાના આપવા બાબત\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનો ટેક ઓવર કરવા બાબત\nસ્વ રક્ષણ માટેના પરવાનામાં જર્ની લાયસન્‍સ આપવા બાબત\nસ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વધારવા/ખરીદ કરવા મુદત વધારવા બાબત\nસ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર ખરીદવા જવા N.O.C આપવા બાબત\nજાતરક્ષણ હથિયાર પરવાનો રદ કરવા બાબત\nજાત રક્ષણ માટે હથિયાર પરવાનામાં રીટેઇનર તરીકે નામ દાખલ કરવા બાબત\nસ્‍વ રક્ષણ માટેના પરવાનાનું હથિયાર વેચાણ કરવા બાબત\nપાક રક્ષણ માટેના પરવાના રીન્‍યુ કરવા બાબત\nસ્‍વ રક્ષણ માટેના પરવાનામાં હથિયાર વર્ણન દાખલ કરવા બાબત\nજાહેર મનોરંજનની જગ્યાઓ માટેના કરેલ નિયમો અન્વયે કાર્યક્રમ માટે પરફોર્મન્સ લાયસન્સ મેળવવા અંગે\nમહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજનાની એજન્સી મળવા બાબત\nસીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા અંગે. (તા.રાજકોટ)\nજન્મ/લગ્ન/મરણ/પોલીસ કલીયન્સ પ્રમાણપત્ર/સ્કુલ લીવીંગ સર્ટી/એફીડેવીટ/વેપાર/વાણિજય/નિકાસને લગતા પ્રમાણપત્ર પ્રમાણિત કરવા બાબત\nશૈક્ષણિક હેતુ માટે નેશનાલીટી સર્ટીફીકેટ મેળવવા બાબત\nગામ તળ માટે જમીન નીમ કરવા બાબત\nસરકારી ખાતા / કચેરીઓને જમીનની માંગણી બાબત\nરજીસ્ટર્ડ સંસ્થા/સહકારી મંડળી/ટ્રસ્ટ એ સરકારી પડતર જમીન બીનખેતીના હેતુ મેળવવા અંગે\nસરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી મંડળીઓની માંગણી બાબત\nસામાજીક વનીકરણ કરવા માટે જમીનની માંગણી બાબત\nઝીંગા ઉછેર / મત્સ્ય ઉદ્યોગ માટે જમીનની માંગણી બાબત\nવ્યક્તિગત કિસ્સામાં સરકારી પડતર જમીનની માંગણી (ખેતી હેતુ માટે / લેન્ડ કચેરી દ્વારા)\nબીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી\nબીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત અપંગ અરજદારો માટે જ)\nબીનખેતીના હેતુ માટે વ્યક્તિગત રીતે સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ)\nબિનખેતીના હેતુ માટે વ્યક્તિગત સરકારી પડતર જમીનની માંગણી (ફક્ત માજી સૈનિકો માટે જ)\nરસ્તા પૈકીની/સી.સ.નંબર પૈકીની/મિલ્કત વેચાણ/ભાડાપટ્ટે આપવા બાબત (નગરપાલિકા/નગર પંચાયત વિસ્તાર માટે)\nસ્મશાન/કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા બાબત\nમીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટ્ટે મેળવવા અંગે\nગામતળ અને સીમ તળના વાડા કાયમ કરવા બાબત\nપંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજુરીની માંગણી અંગે\nખેતીની જમીનમાં / માલિકીની જગ્યામાં આવેલ લીલા ઝાડ કાપવાની મંજુરી બાબત (ખાનગી માલિકીની જમીનમાં)\nજમીનની બીનખેતી ઉપયોગ કરવાની પરવાનગી મેળવવા અંગે જોગવાઈ\nખેતીના હેતુ માટે ગણોતધારા હેઠળ પ્રતિબંધિત સત્તા પ્રકાર (પ્ર.સ.પ્ર.)ના નિયંત્રણો દુર કરવા બાબત\nખેતીના હેતુ માટે નવી શરતના નિયંત્રણો દૂર કરવા બાબત (૬૦ પટ્ટના ધોરણે)\nગણોતધારાની કલમ-૬૩ અન્વયે મંજુરી\nગણોતધારાની કલમ-૬૩/AA અન્વયે મંજુરી\nગણોતધારા કલમ-૪૩ હેઠળ ખેતીના હેતુ માટે જમીન તબદીલ કરવાની મંજુરી બાબત\nનવી શરત ગણોતધારાની કલમ-૪૩ હેઠળ બિનખેતીના હેતુ માટે નિયંત્રણમાંથી મુક્તિ આપવા બાબત\nએકત્રીકરણ યોજના હેઠળ બ્લોક વિભાજનની મંજુરી આપવા બાબત\nજમીન મહેસુલ કાયદાની કલમ ૬૫-ખ મુજબ ઔદ્યોગિક હેતુ માટે મંજુરી\nખેતીની જમીનો એકત્રિત કરવા બાબત\nખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત\nનાના / સીમાંત ખેડુત હોવાનો દાખલો મેળવવા બાબત\nનાની બચત યોજનાની એન.એસ.સી./કે.વી.પી./માસિક આવક યોજનાની એજન્સી બાબત\nનકલ માટેની અરજીઓ નિકાલ કરવા બાબત\nમાહિતી મેળવવા માટેની અરજીનો નમુનો\nવિધવા સહાય મેળવવા બાબત\nનવું રેશન કાર્ડ મેળવવા બાબત\nઅલગ રેશન કાર્ડ મેળવવા બાબત\nડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા બાબત\nરેશન કાર્ડમાં નામ દાખલ કરવા બાબત\nરેશન કાર્ડમાંથી નામ કમી કરવા બાબત\nરેશન કાર્ડમાં સરનામું ફેરફાર કરવા બાબત\nસ્થળાંતર કરવાને કારણે રેશનકાર્ડમાં કમી કર્યાની નોંધ કરવા બાબત\nરેશન કાર્ડમાં નામ અથવા સુધારા-વધારા (સરનામા સિવાય)ની નોંધ કરવા બાબત\nસંસ્થાકીય કાર્ડ આપવા બાબત\nછુટક - જથ્થાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથાબંધ કે છુટક) પરવાના આપવા બાબત\nછુટક/જથ્થાબંધ/ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં સ્થળફેર બાબત\nછુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત\nનવી પંડીત દીનદયાલ ગ્રાહક ભંડાર (વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન) મંજુર કરવા બાબત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/president-donald-trump-reveals-he-is-taking-hydroxychloroquine/177853.html", "date_download": "2021-11-29T17:08:34Z", "digest": "sha1:H3LGLQLXXVAQ7JRUVJBUF3Y374JTAJFW", "length": 4965, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "ટ્રમ્પ પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું સેવન કરી રહ્યા છે | નવગુજરાત સમય", "raw_content": "\nટ્રમ્પ પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું સેવન કરી રહ્યા છે\nટ્રમ્પ પણ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું સેવન કરી રહ્યા છે\nટ્રમ્પે કહ્યું- મારો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે\nઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું કે, તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું સેવન કરી રહ્યા છે. જો કે અમેરિકાના નિષ્ણાંતોના મતે આ એન્ટી મલેરિયા મેડિસિન કોવીડ-19 બીમારીનો સામનો કરી શકતી નથી. ટ્રમ્પે આ દવાને લઈને મોટા દાવા કર્યા હતા અને ભારતમાંથી મોટા પ્રમાણમાં આ દવાની આયાત પણ કરી હતી.\nટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેમનામાં કોઈ લક્ષણ નથી. તેઓ સાવચેતી તરીકે દોઢ સપ્તાહથી આ દવા લઈ રહ્યા છે. હું દરરોજ દવા લઉં છું. આ દવા જિંકથી બને છે. ટ્રમ્પે જણાવ્યું કે, મને લાગે છે કે આ સારી દવા છે. મેં દવા વિશે ઘણી સારી વાતો સાંભળી છે.\nતેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમે જાણીને હેરાઈ થઈ જશો કે અનેક ફ્રન્ટલાઈન વર્કર્સ આ દવા લઈ રહ્યા છે. હું પણ દવાનું સેવન કરી રહ્યો છું. કેટલાક સપ્તાહ પહેલાથી મેં આ દવા લેવાની શરૂ કરી હતી. નોંધનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસે 14 લાખ લોકોને પોતાની ઝપેટમાં લીધા છે અને મૃત્યુઆંક 90 હજારને પાર થઈ ગયો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોનાની તબાહી વચ્ચે USએ સિક્રેટ મિશન પર મોકલ્યું એટલાસ વી X-37B વિમાન\nકોરોના વાયરસ માટે 100% સારવાર શોધી કાઢવામાં આવી, અમેરિકન કંપનીએ કર્યો દાવો\nઅમેરિકા ભારતને વેન્ટિલેટર્સની મદદ કરશે, મુશ્કેલીના સમયમાં અમે પીએમ મોદીની પડખે છીએઃ ટ્રમ્પ\nકોવિડ-19: અમેરિકામાં 85 હજારથી વધુ મોત, વિશ્વમાં સૌથી વધુ મૃત્યુઆંક\nઅમેરિકામાં કોરોનાની વેક્સીનની હ્યુમન ટ્રાયલ, ડિસેમ્બરમાં શરૂ થશે ઉત્પાદન\nઅમેરિકામાં 24 કલાકમાં કોરોનાના નવા 21 હજાર કેસ નોંધાયા, 1,772 લોકોના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/%E0%AA%97%E0%AA%B0%E0%AB%80%E0%AA%AC-%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A6-%E0%AA%A8-%E0%AA%95/", "date_download": "2021-11-29T18:11:55Z", "digest": "sha1:AUIE67V6KNUJWT6KTCUV2GCBLKKCFQVY", "length": 14663, "nlines": 55, "source_domain": "online88media.com", "title": "મોટા ભાઈનુ સ્વપન પુરૂ ન થતા નાના ભાઈએ જે કર્યું તે જાણો વિગતે… – Online88Media", "raw_content": "\nમો��ા ભાઈનુ સ્વપન પુરૂ ન થતા નાના ભાઈએ જે કર્યું તે જાણો વિગતે…\nAugust 14, 2020 August 14, 2020 mansiLeave a Comment on મોટા ભાઈનુ સ્વપન પુરૂ ન થતા નાના ભાઈએ જે કર્યું તે જાણો વિગતે…\nદેશના યુવાનોમાં સિવિલ સર્વિસિસ પરીક્ષાને લઈને એક અલગ વિચારધારા જોવા મળી રહી છે. સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોની પોતાની અલગ મુસાફરી હોય છે. આ પરીક્ષા પાસ કરવા માટે હોશિયાર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરીક્ષા માત્ર બુદ્ધિના બળ પર જ પાસ કરી શકાય છે. જ્યારે પણ પબ્લિક સર્વિસ કમિશનની વાત આવે છે ત્યારે દરેકના ધ્યાનમાં યુપી અને બિહારનું નામ આવે છે, કારણ કે આ બંને રાજ્યો દેશને આઈ.એ.એસ., આઈ.પી.એસ. આપવાનો ગઢ માનવામાં આવે છે. દરેક યુવકનું સપનું છે કે તે આઈએએસ અધિકારી બને, પરંતુ જીવનમાં કેટલાક એવા સંજોગો હોય છે, જેના કારણે લોકો હાર માને છે. તે જ સમયે કેટલાક લોકો એવા પણ છે જે તેમની બધી મુશ્કેલીનો સામનો કરીને તેનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે.જી હા, આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેણે ગરીબી અને સુવિધાઓના અભાવમાં પણ સફળતાનો રેકોર્ડ બનાવ્યો છે.\nઆજે, અમે તમને જેની માહિતી આપી રહ્યા છીએ, તેનું નામ આશુતોષ દ્વિવેદી (આઈએએસ આશુતોષ દ્વિવેદી) છે. બધી મુશ્કેલીઓ અને સંઘર્ષ પછી તેણે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું છે. રાયબરેલીના આશુતોષ દ્વિવેદીનું જીવન કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછું નથી.જે રીતે તેમણે શરૂઆતમાં સંઘર્ષ કર્યો અને પછી તેને સફળતા મળી, તે કોઈ સ્ક્રિપ્ટથી ઓછું નથી પરંતુ આશુતોષ દ્વિવેદીએ આ સ્ક્રિપ્ટ પોતાની ખૂબ મહેનતથી લખી છે.\nતમને જણાવી દઈએ કે આશુતોષના માતાપિતા બાળલગ્ન થયા હતા. પપ્પા ભણવામાં સારા હતા અને માતા લગભગ અભણ હતી, પરંતુ તે શિક્ષણનું મહત્વ બરાબર સમજીતી હતી. આશુતોષના પિતાએ બાકીનો અભ્યાસ ખૂબ જ મહેનતથી કર્યો. લગ્ન અને બાળકો પછી, તેની માતાએ સંપૂર્ણ સાથ આપ્યો. જ્યારે આશુતોષે તેના પરિવારના જીવનના સંઘર્ષો જોયા, ત્યારે તે તેનાથી નિરાશ ન થયા,પરતુ તેણે તેમાંથી પ્રેરણા લીધી.તે તેના મનમાં વિચારતો હતો કે તેની માતાપિતાની મહેનતની સામે તેની મહેનત કંઈ નથી.\nદીવા અને ફાનસના પ્રકાશમાં કરતા હતા અભ્યાસ\nજ્યારે આશુતોષ દ્વિવેદી સ્કૂલમાં ભણતો હતો, ત્યારે તે સાયકલ ચલાવીને લાંબી મુસાફરી કરતો હતો. તેમણે સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. જ્યારે તે શાળાએથી ઘરે પરત ફરતો, તે દીવાના પ્રકાશમાં કલાકો સુધી અભ્યાસ કરતો. તેના ટૂંકા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે, પરંતુ તેણે ક્યારેય હાત માની નથી. આશુતોષ દ્વિવેદી હંમેશા તેમના સંઘર્ષોને ઉત્તમ માધ્યમ સમજ્યા છે. તે પોતાના જીવનના મુશ્કેલ સંજોગો વિશે કદી નિરાશ ન હતો.આશુતોષ એક આત્મવિશ્વાસી વિદ્યાર્થી હતો.તેઓએ તેમના સાથીઓની તુલનામાં જે પરિસ્થિતિમાં અભ્યાસ કર્યો છે તે તેમના કરતા ઘણી શ્રેષ્ઠ છે. આશુતોષ દ્વિવેદીએ પહેલી વખત ઉચ્ચ શિક્ષણ માટે કાનપુરમાં પ્રવેશ કર્યો હતો. અહીં તેણે એચબીટીઆઈથી બીટેક કર્યું અને નૌકરી કરવા લાગ્યા. આ સમય દરમિયાન જ તેણે આઈએએસ બનવાનું નક્કી કર્યું.\nકલેક્ટર શબ્દ પર હતું હંમેશા ધ્યાન\nઆશુતોષ બાળપણથી જ કલેક્ટર શબ્દ પ્રત્યે ખૂબ આકર્ષિત હતો, કારણ કે જ્યારે પણ ગામમાં સારા બાળકોની વાત થતી હતી, લોકો તેને કલેક્ટર બનવા આશીર્વાદ આપતા. ત્યારે તેના મનમાં એવો વિચાર આવતો હતો કે આ એક મોટી વસ્તુ છે. તમને જણાવી દઈએ કે આશુતોષનો મોટો ભાઈ પણ આઈએએસ બનવા માંગતો હતો, જે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હતો, પરંતુ તેની આગળ તેનું સ્લેક્શન થઈ શક્યું નહિ. જ્યારે આશુતોષ તેના ભાઈનું પરિણામ જોવા ગયો ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું.ત્યારે તેણે મન બનાવી લીધું હતું કે તે પોતાના ભાઈના સ્વપ્નને પૂર્ણ કરશે.\nઆશુતોષ દ્વિવેદીએ ક્યારેય હાર સ્વીકારી નહીં\nઘણીવાર ઉમેદવારો માનતા હતા કે યુપીએસસીની પરીક્ષા ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આશુતોષની વિચારસરણી બિલકુલ અલગ હતી. તેમનું માનવું હતું કે આ એક એવી મુસાફરી છે જે તમને ક્યાંક જરૂર લઈ જશે. તેઓ કહે છે કે યુ.પી.એસ.સી. એક તપસ્યા છે, ભલે તમને તેમાં વરદાન ન મળે, તો પણ તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.\nઆશુતોષે યુપીએસસીની પરીક્ષા પાસ કરવા ખૂબ જ મહેનત કરી, પરંતુ તેને પહેલા બે પ્રયત્નોમાં સફળ મળી નહીં. આશુતોષ બે વાર નિષ્ફળ થયો હોવા છતાં હિંમત હાર્યો નહીં અને તેણે પ્રયત્નો ચાલુ રાખ્યા. તેમની ભૂલો શોધીને, તેઓએ તેને દૂર કરી. જ્યાં ભૂલ હતી, તેઓએ તેને સુધારી.ત્રીજા પ્રયાસમાં તેણે સફળતા હાંસલ કરી, પરંતુ તેને આઈએએસ બનવું હતું, તેથી તેણે ફરીથી પરીક્ષા આપી. વર્ષ 2017 માં, તેણે ચોથા પ્રયાસમાં 70 મો ક્રમ મેળવ્યો. આ સમય દરમિયાન તેઓનાં લગ્ન પણ થયાં હતાં. તેને તેની પત્નીનો સંપૂર્ણ સહયોગ મળ્યો.\nઆ બાબતો નું રાખશો ધ્યાન તો, દરેક કાર્યમાં થશો સફળ..\nસુશાંત કેસમાં અમેરિકન ડૉક્ટરનો દાવો, કહ્યું – પહેલા તેને સ્ટન ગનથી પૈરાલાઇજ્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ\nએક સમયે માત્ર 500 રૂપિયા માટે કામ કરતા હતા ‘ગુત્થી’ આને છે કરોડપતિ, જાણો તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા\nઅરવિંદ ત્રિવેદી પહેલા થઈ ચુક્યું છે ‘રામાયણ’ ના આ 7 કલાકારોનું નિધન, જાણો લિસ્ટમાં કોણ કોણ છે શામેલ\nઆ છે ઇંડિયની ટોપ 5 સૌથી સુંદર ફીમેલ સિંગર, પહેલા નંબર વાળી પર ફિદા છે ઇંડિયાના બધા છોકરા\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/entertainment-news/bollywood-news/article/people-also-need-to-go-to-work-with-theaters-said-rakul-151849", "date_download": "2021-11-29T17:08:52Z", "digest": "sha1:56WHHUW2CJTZ3ZNPHVOSUUNPF4KSZ74P", "length": 11281, "nlines": 167, "source_domain": "origin.gujaratimidday.com", "title": "people also need to go to work with theaters said rakul | થિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nથિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ\nફિલ્મ વિશે વાત કરતાં રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘ઘણીબધી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને અમે બધાં એક વર્ષથી ફિલ્મને રિલીઝ કરવા માટે રાહ જોઈ રહ્યાં હતાં.\nથિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ\nરકુલ પ્રીત સિંહનું કહેવું છે કે લોકોએ ફક્ત થિયેટર્સમાં જ નહીં, પરંતુ કામ પર જવાની પણ જરૂર છે. મહારાષ્ટ્રમાં ૨૨ ઑક્ટોબરથી થિયેટર્સની શરૂઆત થવા જઈ રહી છે. આ થિયેટર્સની શરૂઆત થતાં જ લાઇનમાં ફિલ્મો રિલીઝ થતી જોવા મળશે. રકુલ પ્રીત સિંહે દસ ઑક્ટોબરે તેના જન્મદિવસે જ તેની જૅકી ભગનાણી સાથેની રિલેશનશિપની જાહેરાત કરી હતી. ફિલ્મ વિશે વાત કરતાં રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘ઘણીબધી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને અમે બધાં એક વર્ષથી ફિલ્મને રિલીઝ કરવા માટે રાહ જોઈ રહ્યાં હતાં.\nહું આશા રાખું છું કે બધું જલદી નૉર્મલ થઈ જાય અને લોકો જેમ બને એમ જલદી કામ કરવાનું શરૂ કરી દે અને તેમનું જીવન નૉર્મલ બનાવે. હું મારી બર્થ ડેના દિવસે પણ કામ કરી રહી હતી. આગામી વર્ષે મારી ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. મારી 6-7 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને હું એ માટે ખૂબ જ એક્સાઇટેડ છું.’\nસલમાન ખાન પહોંચ્યો ગુજરાત, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચલાવ્યો રેંટિયો, જાણો વધુ\nબૉલિવૂડ અભિનેતા સલમાન અંતિમ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત પહોંચ્યા છે.\n‘ચંડીગઢ કરે આશિકી’નું ટાઇટલ આયુષ્માને સૂચવ્યું\nફિલ્મમાં આયુષ્માનની સાથે વાણી કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.\nસલમાન સાથે તેનાં લગ્નની ચર્ચા નથી કરતો આયુષ\nઆયુષે ‘લવ યાત્રી’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન અને આયુષની ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ’ પચીસ નવેમ્બરે રિલીઝ થઈ છે\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nસલમાન ખાન પહોંચ્યો ગુજરાત, ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચલાવ્યો રેંટિયો, જાણો વધુ\n‘ચંડીગઢ કરે આશિકી’નું ટાઇટલ આયુષ્માને સૂચવ્યું\nસલમાન સાથે તેનાં લગ્નની ચર્ચા નથી કરતો આયુષ\nકેવો પાર્ટનર જોઈએ છે ઈશા ગુપ્તાને\nસિનેમા હૉલ્સમાં ફટાકડા ન ફોડવાની અપીલ કરી સલમાને\nફિલ્મોમાં આવવાનો મહિલાઓ માટે સારો સમય છે : માધુરી દીક્ષિત નેને\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/even-on-the-day-of-navratri-dussehra-in-bhavnagar-the-khelaiyas-called-rasni-ramzat-129027734.html", "date_download": "2021-11-29T18:38:47Z", "digest": "sha1:IMZDPR3JTJPX4HXFGFXEPCZ5UBYVSRSY", "length": 5265, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Even on the day of Navratri Dussehra in Bhavnagar, the Khelaiyas called Rasni Ramzat | ભાવનગરમાં નવરાત્રિના દશેરાના દિવસે પણ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nરાસની રમઝટ:ભાવનગરમાં નવરાત્રિના દશેરાના દિવસે પણ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી\nનવલા નોરતાનો તહેવારનાનો આસ્થા અને હર્ષોલ્લાસ ભેર સમાપન\nભાવનગર શહેરમાં નવલા નોરતાના પુરી આસ્થા અને હર્ષોલ્લાસ ભેર સમાપન થયું હતું. સરકાર દ્વારા તહેવારોમાં છૂટછાટ સાથે ઉજવવાની પરવાનગી આપી હતી ત્યારે નવલી નવરાત્રી ના પર્વને સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની છૂટ આપવામાં આવી હતી,\nસોસાયટીઓ, શેરીઓ, શાળા-કોલેજોમાં નાના-મોટા આયોજનોમાંએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શેરી સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો અને જુદી-જુદી જગ્યાએ , ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતના આયોજનો કરવામાં આવ્યાં હતા.\nભાવનગર શહેરના શાસ્ત્રીનગર માં શેરી નંબર છ માં નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંતિમ ચરણમાં પણ ધૂમ મચાવી રહી છે. નવમા નોરતે બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી ગરબા લીધા હતા, અંતિમ નોરતે સોસાયટીની બહેનો મોટી સખ્યામાં ગરબા લેવા માટે જોડાયા હતા, અહીં છેલ્લા છ વર્ષથી સોસાયટીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. બેસ્ટ ટ્રેડિશનલ વેર તથા બેસ્ટ સ્ટેપ લીધા હોય તે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરાયા હતા, આમ, શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આમ, નવરાત્રિના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી,\nશેરી ગરબાના આયોજનોમાં સોસાયટીઓમાં, શેરીઓમાં છેલ્લા થોડા વર્ષોથી નવો ચાલ શરૂ થયો છે જેમાં ગરબા ના વિરામ વચ્ચે કે ગરબા પુરા થાય ત્યારે નાસ્તાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં ભાજી-પાવ, ઈડલી-ઢોસા, ફાફડા-જલેબી, ભજીયા, ભૂંગળા-બટેટા સહિતના આયોજન કરવામાં આવે છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/porbandar/news/city-bus-service-which-has-been-closed-for-3-years-will-be-relieved-129036454.html", "date_download": "2021-11-29T17:54:23Z", "digest": "sha1:GTZVSVKCFGU67S56TCX7H5MNIWDCDFXC", "length": 3553, "nlines": 57, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "City bus service, which has been closed for 3 years, will be relieved. | 3 વર્ષથી બંધ સીટી બસ સેવા શરૂ થવાના એંધાણ, પાલિકા દ્વારા ટેન્ડર બહારa પડાયું, રાહત થશે - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nવ્યવસ્થા:3 વર્ષથી બંધ સીટી બસ સેવા શરૂ થવાના એંધાણ, પાલિકા દ્વારા ટેન્ડર બહારa પડાયું, રાહત થશે\nપોરબંદરમાં વર્ષોથી કાર્યરત કારગીલ પરિવહન ની સીટી બસ સેવા 2016મા બંધ થઇ હતી અને ત્યાર બાદ પાલિકા દ્વારા 2018મા કોન્ટ્રાક્ટ મારફત બસ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી પરંતુ તેને કામચલાઉ મંજુરી અપાઈ હોવાથી માત્ર 4 માસ પુરતી જ ચાલી હતી. જેથી આ સીટિબસો બંધ થતા છેલ્લા 3 વર્ષથી શહેરીજનોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.\nતંત્રની ઉદાસીનતાને કારણે સીટી બસ શરૂ ન થતા વૃદ્ધો, કર્મચારીઓ અને છાત્રોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને રીક્ષાઓને મસમોટા ભાડા ચુકવવા પડી રહ્યા છે. શહેરમાં સીટીબસ સેવા શરૂ કરવા અનેક રજૂઆતો બાદ રાજયસરકારે બસ સેવા શરુ કરવા મંજુરી આપી છે. પાલિકા દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી છે અને આગામી એક માસ બાદ સીટીબસ શરૂ થવાના એંધાણ વરતાય રહ્યા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101364/", "date_download": "2021-11-29T17:51:46Z", "digest": "sha1:WVSKSGQSOW54ZAUNDJK5BLANTT5RTQ6O", "length": 11884, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "નવરાત્રી મહોત્સવમાં સાંસદ પણ ગરબે ઝૂમી ઊઠ્‌યા - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવનગર એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની મોકડ્રિલ યોજવામા આવી\nઆઝાદી કા અમૃત મહોત્સવમાં વલ્લભીપુર તાલુકાના બે વિદ્યાર્થીઓ કલાના કામણ પાથરી…\nશરદપૂર્ણિમાની ગોહિલવાડમાં ઉત્સાહ ભેર ઉજવણી, શહેરીજનોએ ઊંધિયું, ગુલાબજાંબુ, દહીંવડાની મનમૂકીને ખરીદી…\nઘોઘા ગામે થયેલી યુવાનની હત્યાને પગલે પરીવાર નોધારો બન્યો, સેવાભાવીઓ તથા…\nભારતીય ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવો જોઈએ : સુરેશ રૈના\nદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી\nપૂર્વ દિગ્ગ�� બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગ અને આશીષ નેહરાએ આઇપીએલ ૨૦૨૧ની…\nઅનન્યા પાંડેએ ચુપકે થી લગ્ન કરી લીધાં\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ ભાગ 2\nHome Gujarat Bhavnagar નવરાત્રી મહોત્સવમાં સાંસદ પણ ગરબે ઝૂમી ઊઠ્‌યા\nનવરાત્રી મહોત્સવમાં સાંસદ પણ ગરબે ઝૂમી ઊઠ્‌યા\nનવરાત્રી મહોત્સવમાં ભાવનગર જુદી જુદી જગ્યા નવરાત્રી શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ તેમાં તખ્તેશ્વર રેસીડેન્સી ભરતનગર તેમજ સાંઈ સેવા ટ્રસ્ટ ડેપ્યુટી મેયર કુમારભાઈ દ્વારા આયોજિત તેમજ તિલકનગરમાં ઉપસ્થિત રહેતા ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ને ભાવનગર સાંસદ ડો ભારતીબેન શિયાળ ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર સંગઠન પ્રમુખશ્રી રાજીવ ભાઈ પંડ્યા ઉપપ્રમુખ ભગવાનભાઈ સાટીયા તેમજ ભાવનગર મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ બક્ષીપંચ મોરચા શહેર પ્રમુખ ભલાભાઇ આહીર શહેર યુવા મોરચાના મહામંત્રી કિશનભાઇ મહેતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ તેમજ કોર્પોરેટર ભાવનાબેન સોનાણી કોર્પોરેટર ઉષાબેન બધેકા સાથે મળી માતાજીના દર્શન કર્યા આરતી કરી ત્યારબાદ માતાજીના ગરબા માં કાર્યકર્તાઓ બહેનો સાથે રાસ ગરબા માં જોડાયા ડૉ ભારતીબેન શિયાળ તેમજ નગરસેવિકા બહેનો તેમજ ડૉ ધીરુભાઈ શિયાળ નોરતા ની રમઝટમાં માના આશીર્વાદ લઈને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ યુવરાજસિંહ દ્વારા સૌ નગરજનોને કોરોના વેક્સિન લેવા માટે ને લેવડાવવા ની શપથ લેવડાવેલ\nPrevious articleભાવનગર ખાતે મૂકબધિર દિકરીઓના દાંડિયા રાસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણ મંત્રી\nNext articleભાવનગર અને જિલ્લામાં સતત આંઠમાં દિવસે એક પણ કેસ ન નોંધાતા રાહત\nભાવનગર એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની મોકડ્રિલ યોજવામા આવી\nઆઝાદી કા અમૃત મહોત્સવમાં વલ્લભીપુર તાલુકાના બે વિદ્યાર્થીઓ કલાના કામણ પાથરી પ્રથમ ક્રમે વિજેતા થયા\nશરદપૂર્ણિમાની ગોહિલવાડમાં ઉત્સાહ ભેર ઉજવણી, શહેરીજનોએ ઊંધિયું, ગુલાબજાંબુ, દહીંવડાની મનમૂકીને ખરીદી કરી\nભાવનગર એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની મોકડ્રિલ યોજવામા આવી\nઆઝાદી કા અમૃત મહોત્સવમાં વલ્લભીપુર તાલુકાના બે વિદ્યાર્થીઓ કલાના કામણ પાથરી પ્રથમ ક્રમે વ���જેતા થયા\nશરદપૂર્ણિમાની ગોહિલવાડમાં ઉત્સાહ ભેર ઉજવણી, શહેરીજનોએ ઊંધિયું, ગુલાબજાંબુ, દહીંવડાની મનમૂકીને ખરીદી કરી\nઘોઘા ગામે થયેલી યુવાનની હત્યાને પગલે પરીવાર નોધારો બન્યો, સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકીદે આગળ આવી પરિવારની મદદ કરે તેવી અપીલ કરાઈ\nએસ.ટી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીને લઈ ભાવનગર એસ.ટી ડિવીઝનના 1500થી વધુ ડ્રાઈવર-કંન્ડકટર સામુહિક માસ સીએલ પર ઉતરી જશે\nભાવનગર જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરવામાંથી રાજ્ય સરકારે બાદબાકી કરી હોવાનો ઘોઘા તાલુકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો\nબે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા કરનાર કાકી ને આજીવન કેદની સજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nશરદપૂર્ણિમાની ગોહિલવાડમાં ઉત્સાહ ભેર ઉજવણી, શહેરીજનોએ ઊંધિયું, ગુલાબજાંબુ, દહીંવડાની મનમૂકીને ખરીદી...\nસનાતન સ્કુલના મિત્રો દ્વારા વૃક્ષારોપણ\nનૈનિતાલમાં ભૂસ્ખલનથી પાંચ જણાનાં મોત\nકાશ્મીરના વિકાસ માટે દુબઈએ ભારત સાથે ડીલ કરી\nબે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nતળાજાના સરતાનપર બંદર ગામે નવરાત્રી મહોત્સવનું આયોજન\nઘોઘા તાબેના વાળુકડ ગામેથી ર૦.૧૭ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/2760/", "date_download": "2021-11-29T18:04:56Z", "digest": "sha1:VP3VYRE77SJK3WEIZXNEIBNRWBDZ2VJC", "length": 11783, "nlines": 147, "source_domain": "www.loksansar.in", "title": "શામળાજી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા - Lok Sansar Dailynews", "raw_content": "\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ…\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્ન���ી તૈયારીઓ પૂરજોશમાં\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nHome Uncategorized શામળાજી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા\nશામળાજી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા\nયાત્રાધામ શામળાજી ખાતે કાર્તિકી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડયા હતા.શામળાજી ખાતે શુક્રવારથી કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો હતો.હજારો ભક્તોએ નાગધરાના કુંડમાં પવિત્ર સ્નાન કરી કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.જયારે મોડાસા તાલુકાના ઈટાડી ગામે આવેલ અંબાજી મંદિરે પણ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મા જગદંબાના દર્શનાર્થે ઉમટી પડયા હતા. સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભરાતાં કાર્તિકી પૂનમના મેળામાં દૂરદૂરથી હજારોની સંખ્યામાં ભક્તો આ મેળામાં આવતાં હોય છે.મેળાના કાર્તિકી પૂનમના દિવસે ભગવાન શામળીયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડયા હતા.જયારે જિલ્લાભરમાંથી મોટીસંખ્યામાં લોકો પગપાળા સંઘો લઈ ને શામળાજી ખાતે પહોંચ્યા હતા.શનિવારના રોજ કાર્તિકી પૂનમ હોઈ મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.આ મેળામાં મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં હજારો શ્રધ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું.ભક્તોએ શ્રીફળ પ્રસાદ ચઢાવી પોતાના આરાધ્ય દેવની માનતાઓ પૂરી કરી હતી. શામળાજી ખાતે ભરાયેલ મેળામાં ના બજારમાં લોકો હોંશેહોંશે ખરીદી કરતાં જોવા મળ્યા હતા.જયાં જુવો ત્યાં શામળાજીના દરેક માર્ગો ઉપર ભક્તોની ભીડ દેખાઈ હતી.જેને લઈ હાઈવે રોડ ઉપર ટ્રકોની લાંબી લાઈન લાગી હતી. અને કલાકો સુધી ટ્રાફીક જામ સર્જાયો હતો. શામળાજી પોલીસ દ્વારા મેળાને લઈ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોે.જયારે મોડાસા તાલુકાના ઈટાડી ગામે પૂનમના મેળામાં જિલ્લાભરમાંથી ભક્તોનું ઘોડાપૂર મા જગદંબાના દર્શનાર્થે ઉમટી પડયું હતું.\nPrevious articleગુજરાતમાં ૬૮૭ ‘થર્ડ જેન્ડર’ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે\nNext articleઉમેદવારોના નામ જાહેર થયા બાદ રંગ જામશે : સત્તા વિરોધી લહેરની શક્યતા\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદા�� તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nફ્રી ટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ,૧૦૦થી વધુનાં મોત\nરાફેલ વિમાન સોદા ગોટાળામાં કોંગી-ભાજપના સામ સામે આક્ષેપ\nસરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ\nભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા\nભારત-ચીન સીમા વિવાદ પર વાયુ સેના અધિકારીઓની બેઠક યોજાશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ...\nભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા\nસરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nતાલુકા હેલ્થ કચેરી ધંધુકા દ્વારા નવી જન્મેલી દિકરીના વધામણા\nપાલીતાણા : ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/mumbai-news/article/mumbai-coronavirus-updates-number-of-cases-crossed-figure-of-500-151999", "date_download": "2021-11-29T18:46:16Z", "digest": "sha1:ZYPYZS5DLYAHVGI6VRWUCWLUW32GD2BO", "length": 11442, "nlines": 166, "source_domain": "origin.gujaratimidday.com", "title": "mumbai coronavirus updates number of cases crossed figure of 500 | મુંબઈમાં કોરોના પૉઝિટિવ કેસનો આંક ૫૦૦ને પાર", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nમુંબઈમાં કોરોના પૉઝિટિવ કેસનો આંક ૫૦૦ને પાર\nઅત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૪૯,૬૨૦ પર પહોંચી ગયો છે\nમુંબઈમાં ગઈ કાલે ૩૭,૦૦૭ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૫૪૬ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ગઈ કાલના ૫૪૬ પૉઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૪૯,૬૨૦ પર પહોંચી ગયો છે. એ સામે ગઈ કાલે ૩૩૭ દરદીઓ કોરોનામાંથી સાજા થયા હતા. મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૨૫,૬૧૯ પર પહોંચી છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાંથી ચાર દરદીઓ પહેલેથી જ કોઈ ને કોઈ બીમારીથી પીડાતા હતા. મૃતકોમાં બે પુરુષો હતા, જ્યારે ત્રણ મહિલાઓ હતી. ચાર મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી, જ્યારે એક મૃતક ૪૦ વર્ષથી નાનો હતો. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૧૧૫૧ દિવસ થઈ ગયો હતો. ગઈ કાલે મુંબઈમાં ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૫૭ હતી.\n100 કરોડ રિકવરી કેસઃ પરમબીર સિંહ વિરુદ્ધ જારી જામીનપાત્ર વોરન્ટ રદ, જાણો વિગત\nમુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સોમવારે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી રહેલા ચાંદીવાલ આયોગ સમક્ષ હાજર થયા હતાં.\nમહિલાએ મંત્રાલયની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે બચાવી જાન\nતેણીએ પોતાના પર કેરોસીન રેડ્યું હતું અને જ્યારે તેણી આગ ચાંપવાની હતી ત્યારે અને તેને સલામત સ્થળે લઈ જવામાં આવી હતી.\nડ્રગ-પેડલર અજમલ તોતલાને મુંબઈ પોલીસે ઝડપી લીધો\nમહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે તાજેતરમાં એક પત્રકાર પરિષદ દરમિયાન અજમલ અને એક મહિલા ડ્રગ-પેડલર રુબિના નિયાઝુ શેખનો ઉલ્લેખ કર્યો હતો.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\n100 કરોડ રિકવરી કેસઃ પરમબીર સિંહ વિરુદ્ધ જારી જામીનપાત્ર વોરન્ટ રદ, જાણો વિગત\nમહિલાએ મંત્રાલયની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પોલીસે બચાવી જાન\nડ્રગ-પેડલર અજમલ તોતલાને મુંબઈ પોલીસે ઝડપી લીધો\nફેબ્રુઆરી સુધીમાં મુંબઈ મેટ્રો-૨એ અને મેટ્રો-૭ કાર્યર�� થવાની સંભાવના\nમુંબઈ ઍરપોર્ટ પર કરોડો રૂપિયાના આઇફોન સ્મગલિંગનું રૅકેટ પકડાયું\nમૅરેજ અને કન્વેન્શન હૉલને કુલ ક્ષમતાના ૫૦ ટકા સાથે કામ કરવા દેવાની માગણી મંજૂર\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103651/", "date_download": "2021-11-29T18:06:13Z", "digest": "sha1:DRJMTLAGLJCNJVRLNG7S5JCPM6FQWKXX", "length": 11105, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા - Lok Sansar Dailynews", "raw_content": "\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ધૂળીયા અને બિસ્માર માર્ગોને પગલે વાહન ચાલકો અને…\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ…\nગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ\nહું અને રહાણે જલ્દી સદી ફટકારવાના છીએ : ચેતેશ્વર પુજારા\nયે રિશ્તામાં અભિમન્યુ પ્રત્યેનો અક્ષરા પ્રેમ કબૂલશે\nદિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને આગામી સિઝનમાં જાળવી નહીં રાખશે…\nરકુલ પ્રીત જેકી ભગનાની સાથે ખૂબ જલ્દી ફેરા ફરશે\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nયુટ્યુબમાં વાણીથી કરો કમાણી…\nલગ્ન જીવન અને સમજણ\nHome National International દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા\nછેલ્લા ૨૪ કલાકમાં ૪૩૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા : દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, દેશમાં કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે\nભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ ૪૭માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૫૦માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા છે અને ૪૩૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૦૯૪૯ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૩૭ દિવસની નીચલી સપાટી ૧,૧૧,૪૮૧ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૯૭૨ કેસ નોંધાયા છે અને ૫૭ સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ભારતમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં ૮૪૮૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૧૮,૪૪,૨૩,૫૭૩ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૬,૫૮,૨૦૩ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૬૩,૪૬,૪૭,૧૩૬ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.\nજેમાંથી ગઈકાલે ૧૧,૫૭,૬૯૭ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.\nPrevious articleકૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી\nકૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી\nઓનલાઈન આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવી શકાશે\nદવાની અસર ન થાય એવી ફૂગથી દિલ્હીમાં બે દર્દીનાં મોત\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા\nકૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nહું અને રહાણે જલ્દી સદી ફટકારવાના છીએ : ચેતેશ્વર પુજારા\nયે રિશ્તામાં અભિમન્યુ પ્રત્યેનો અક્ષરા પ્રેમ કબૂલશે\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ધૂળીયા અને બિસ્માર માર્ગોને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ તોબા..\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ અભિયાન હાથ ધર્યું”\nહું અને રહાણે જલ્દી સદી ફટકારવાના છીએ : ચેતેશ્વર પુજારા\nયે રિશ્તામાં અભિમન્યુ પ્રત્યેનો અક્ષરા પ્રેમ કબૂલશે\nભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત\nકૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nશેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ રહેવાની વકી : નજર કેન્દ્રિત થઈ\nPNB કૌભાંડ : ચોક્સી અને અન્યોની જંગી સંપત્તિ કબજે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00336.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102275/", "date_download": "2021-11-29T17:33:30Z", "digest": "sha1:CFGX3AILAVWWIQHBCMOBDLESGDGTMPMR", "length": 16385, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "બે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ - Lok Sansar Dailynews", "raw_content": "\nબે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ…\nભાવનગરથી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના, રાષ્ટ્રપતિએ ચિત્રકુટધામ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક…\nભાવનગરના રમત-ગમતના અધિકારીને શ્રદ્ધાંજલિ રૂપે એક દિવસીય હોકી ટુર્નામેન્ટ યોજાઈ, કુલ…\nભાવનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌશાળાની મુલાકાત લીધી, ગૌશાળામાં ફરીને ગાયોનું નિરીક્ષણ…\nધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક…\nસિદ્ધાર્થ શુક્લાની યાદમાં શહેનાઝે ગીત બનાવ્યું\nપેરા ઓલિમ્પિયન ભાવિના અર્જુન એવોર્ડ માટે નોમિનેટ\nબબીતાજી અને શાહરૂખ ખાનનો જુનો ફોટો વાયરલ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,નાયબ મામલતદારGSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar બે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો...\nબે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ\nઆર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો ગ્રાહ રાખી આરોપીને સજા ફટકારી\nબે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ ઉપર યુવાન ઉપર બે શખ્સોએ ફાચરીંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે એક આરોપી સામે ગુનો સાબીત માની 10 વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો, જ્યારે અન્ય એક આરોપી હજુ ભાગતો ફરતો હોઈ, તેની સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામનાં ફરિયાદી ઉદેસંગભાઈ રામસંગભાઈ મોરીનો દિકરો ઈજા પામનાર સુર્યપ્રતાપ ઉર્ફે પ્રતાપ ઉદેસંગભાઈ મોરી ફરીયાદીની બ્રેજા ફ���રવ્હીલ કાર નં. જી.જે.04.સી.આર,4696 લઈને સાહેદ નનાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ પઢારીયાને ફરીયાદીની હોટલ વરતેજ ઈન્કમટેક્ષ ક્વાર્ટસની બાજુમાં આવેલ સાંઈકૃપા હોટલથી ફરિયાદકા ગામે તેના ઘરે મુકવા જતો હતો. તે સમયે ફરિયાદકા ગામના પાદરે આ કામનાં આરોપીઓ (1) યુવરાજ જુવાનસિંહ ગોહિલ (2) ઘુઘુભા ઉર્ફે પ્રવીણ બચુભા ગોહિલ સદર બંને શખ્સો મોટર સાયકલ લઈને આવી ફોર-વ્હીલર સામે નાખી ઈજા પામનારની સાથે બોલાચાલી અને ઝઘડો કરતા આરોપીઓ સાહેદ નનાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈના ઓળખીતા હોઈ તે સમયે આરોપીઓ જતા રહેલા અને ઈજા પામનાર સુર્યપ્રતાપ ઉર્ફે પ્રતાપ સાહેદ નનાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈને તેમનાં ઘરે મૂકીને પરત એકલો ફોર વ્હીલર કારમાં આવતો હતો, ત્યારે ફરિયાદકા રોડ ઉપર પહોંચતા આરોપીઓએ ફરી વખત ઈજા પામનારને ઉભો રખાવી આરોપી યુવરાજ ગોહિલે ઈજા પામનાર ઉપર મોત નીપજાવવાના ઈરાદાથી પ્રથમ ત્રણ ફાયરીંગ કરતા ઈજા પામનારને ડાબા હાથ ઉપર તથા છાતીના ભાગે અને વાસામાં કમરનાં ભાગે ગંભીર ઈજા કરી હતી. બાદમાં આરોપી ઘુઘુભા ગોહિલે બે ફાયરીંગ ઈજા પામનાર ઉપર ફરી ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત શસ્ત્ર પોતાની પાસે રાખી તેનો ઉપયોગ કર્યાની જે-તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ફરીયાદી ઉદેસંગભાઈ મોરીએ વરતેજ પોલીસ મથકમાં ઉક્ત બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-307, 34, જી.પી.એક્ટ 135, આર્મ્સ એક્ટ 25(1)(એએ), 25((1-બી)એ, 25(1) (1-બી)(બી), 20(2) મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજે શનિવારના રોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી યુવરાજ જુવાનસિંહ ગોહિલ સામે ઈ.પી.કો. કલમ-307 મુજબનો શિક્ષાપાત્ર ગુનામાં તક્સીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદ અને રોકડા રૂ. 10 હજારનો દંડ, આર્મ્સ એક્ટ મુજબ દશ વર્ષની સજા અને રોકડા રૂા.10 હજાર નો દંડ તથા અન્ય આર્મ્સ એક્ટની કલમ હેઠળ આરોપીને સાત વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે આ કેસનો બીજો આરોપી ઘુઘુભા ઉર્ફે પ્રવીણ બચુભા હજુ નાસતો ફરતો હોઈ તેની સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું.\nPrevious articleભાવનગરથી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના, રાષ્ટ્રપતિએ ચિત્રકુટધામ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી\nભાવનગરથી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના, રાષ્ટ્રપતિએ ચિત્રકુટધામ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી\nભાવનગરના રમત-ગમતના અધિકારીને શ્રદ્ધાંજલિ રૂપે એક દિવસીય હોકી ટુર્નામેન્ટ યોજાઈ, કુલ 10 ટીમોએ ભાગ લીધો\nભાવનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌશાળાની મુલાકાત લીધી, ગૌશાળામાં ફરીને ગાયોનું નિરીક્ષણ કર્યું\nબે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ\nભાવનગરથી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના, રાષ્ટ્રપતિએ ચિત્રકુટધામ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી\nભાવનગરના રમત-ગમતના અધિકારીને શ્રદ્ધાંજલિ રૂપે એક દિવસીય હોકી ટુર્નામેન્ટ યોજાઈ, કુલ 10 ટીમોએ ભાગ લીધો\nભાવનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૌશાળાની મુલાકાત લીધી, ગૌશાળામાં ફરીને ગાયોનું નિરીક્ષણ કર્યું\nભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર માતાના મંદિરે વિધાનસભાના અધ્યક્ષે દર્શન કર્યા, મહુવા ખાતે મોરારીબાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ લેશે\nભાવનગરના કાજાવદર ગામે વાડીમાં આગ લાગતાં 150 મણના મગફળીનો જથ્થો બળીને ખાક\nદિવાળી પર્વ નિમિત્તે તા. 4 અને 11 નવેમ્બરના રોજ ભાવનગર અને બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે\nબે વર્ષ પુર્વે ભાવનગરમાં મહિલાને સળગાવી હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી\nભાવનગરના કાજાવદર ગામે વાડીમાં આગ લાગતાં 150 મણના મગફળીનો જથ્થો બળીને...\nભાવનગરના પીગળી ગામે ખનીજ ચોરી ઝડપાયી, ટ્રેકટર-રેતી મળી ૫૬ લાખનો મુદ્દામાલ...\nમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતાં મેયર કિર્તીબેન દાણીધારીયા\nધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક...\nઉમરાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nબુધેલ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ\n૪૦.૮ ડિગ્રી તાપમાન સાથે સતત બીજા દિવસે ભાવનગર રાજયભરમાં હોટ રહ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103166/", "date_download": "2021-11-29T17:15:20Z", "digest": "sha1:H34SYUCUFNM3BJTOYTSHOQJIEEGZ2X57", "length": 10757, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "શ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર - Lok Sansar Dailynews", "raw_content": "\nટૂંક સમયમાં ધો. ૧થી ૫નો ઓફલાઈન અભ્યાસ શરૂ થશે\nઈસ્લામ ધર્મ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર રીઝવી સામે કડક પગલા લેવા રજુઆત\nસૌરાષ્ટ્ર- કચ્છનો દરિયો બન્યો ડ્રગ્સ માટે લાલ જાજમ સમાન\nહિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ કોંગી પ્રમુખે તોડી પાડી…\nહાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ મોંઘી ઘડિયાળને લઈ પુછપરછ\nરાકેશ પછી શમિતા બિગ બોસના ઘરમાંથી નીકળી\nદ્રવિડની જેમ જ લક્ષ્મણે પણ પહેલી વખત તો બોર્ડના પ્રસ્તાવને નકારી…\nફરીથી બદલાઈ “ગંગુબાઈ કાઠિયાવાડી”ની રિલીઝ ડેટ\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nસુરત શહેરમાં મળશે રોડો અને કરોડો\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nHome National International શ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર\nશ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર\nઆતંકીઓને મદદ કરનારા ડોકટર મુદાસિર અને આતંકીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિકનું પણ મોત થયું\nસુરક્ષાદળોએ શ્રીનગરમાં થયેલી અથડામણમાં બે આતંકીઓને ઢાળી દીધા છે.જેમાં હૈદર નામના વિદેશી આતંકીનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે સોમવારે સાંજે શ્રીનગરમાં થયેલા એ્‌કાઉન્ટરમાં હૈદર નામના વિદેશી આતંકવાદી તથા તેના એક સહયોગીને ઢાળી દેવાયા છે.જ્યારે તેને મદદ કરનાર એક ડોકટર મુદાસિર અને આતંકીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિક અલ્તાફ અહેમદનુ પણ મોત થયુ છે. તેમના કહેવા પ્રમાણે શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની બાતમી મળ્યા બાદ આ વિસ્તારની ઘેરબંધી કરી ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ અને સુરક્ષાદળોએ વળતો જવાબ આપ્યો હતો. ઘર માલિક અલતાફનુ મોત ક્રોસ ફાયરિંગમાં થયુ છે.જ્યારે આતંકીઓને મદદ કરનાર ડો.મુદાસિર પણ માર્યો ગયો છે.તેણે જ આતંકીઓને રહેવા માટે ઘર અપાવ્યુ હતુ.મુદાસિર ઉત્તર અને દક્ષિણ કાસ્મીરથી આતંકીઓને લાવતો હતો. તે એક કોલ સેન્ટર પણ ચલાવતો હતો. દરમિયાન કાયદો અને વ્યવસ્થા ના બગડે તે માટે ઘરના માલિક અલ્તાફ અહેમ��ના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં નહીં આવે.દરમિયાન પોલીસે એન્કાઉન્ટરના સ્થળેથી ૬ મોબાઈલ, બે પિસ્ટલ અને એક કોમ્પ્યુટર કબ્જે કર્યુ છે.\nPrevious articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૬૫ નવા કેસ સામે આવ્યા\nNext articleપાછલી સરકારોએ પૂર્વ યુપી પર ધ્યાન નથી આપ્યું : વડાપ્રધાન મોદી\nઅમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે\nદિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી\nપાછલી સરકારોએ પૂર્વ યુપી પર ધ્યાન નથી આપ્યું : વડાપ્રધાન મોદી\nઅમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે\nદિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી\nપાછલી સરકારોએ પૂર્વ યુપી પર ધ્યાન નથી આપ્યું : વડાપ્રધાન મોદી\nશ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૬૫ નવા કેસ સામે આવ્યા\nટૂંક સમયમાં ધો. ૧થી ૫નો ઓફલાઈન અભ્યાસ શરૂ થશે\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nસોનગઢ-પાલીતાણા હાઈવે પર કાર-બાઈક વચ્ચે અકસ્માત :૨ના મોત ૩ ઈજાગ્રસ્ત\nપાછલી સરકારોએ પૂર્વ યુપી પર ધ્યાન નથી આપ્યું : વડાપ્રધાન મોદી\nઅમેરિકા ભારતને ૨૧ હજાર કરોડમાં ૩૦ ડ્રોન આપશે\nદિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી\nશ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\n૩૦ જાન્યુ.સુધી લોકપાલ નિયુક્ત નહિ થાય તો અન્ના હજારે ભૂખ હડતાળ...\nસ્વિસ બેન્કોમાં છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું કાળું નાણું જમા થયું તેનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/in-ahmedabad-an-elderly-woman-ran-away-from-home-due-to-deteriorating-mental-condition-129044813.html", "date_download": "2021-11-29T17:32:51Z", "digest": "sha1:ITBJ5ZKC4SHMWBNST7YDDVVUGM4U3GND", "length": 8478, "nlines": 80, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Ahmedabad, an elderly woman ran away from home due to deteriorating mental condition | અમદાવાદમાં બિમાર પતિના અવસાન બાદ માનસિક સ્થિતિ બગડતાં વૃદ્ધ મહિલા ઘરેથી ભાગી ગઈ,હેલ્પલાઈનની ટીમે પરિવાર સાથે મેળાપ કર��વ્યો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nકુટુંબ સાથે મિલન:અમદાવાદમાં બિમાર પતિના અવસાન બાદ માનસિક સ્થિતિ બગડતાં વૃદ્ધ મહિલા ઘરેથી ભાગી ગઈ,હેલ્પલાઈનની ટીમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો\nમહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો જે છુટક મજુરી કરે છે\nઅમદાવાદમાં માનસિક રીતે અસ્થિર લોકો ફૂટપાથ પર સૂતેલા કે પછી અસ્તવ્યસ્ત રીતે રોડ પર ફરતા જોવા મળે છે. તેમનો પરિવાર પણ તેમની શોધખોળ કરીને તેમની ચિંતા કરતો હોય છે. આ પ્રકારના માનસિક અસ્થિર લોકો તેમજ મહિલાઓની મદદ માટે મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ મહિલા માનસિક અસ્થિર હાલતમાં જણાતા લોકોએ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને જાણ કરી હતી. આ ટીમે તરત જ સ્થળ પર પહોંચીને મહિલાની પુછપરછ કરીને તેમના ઘરે મોકલી આપી હતી. બીજી તરફ પરિવારને આ મહિલાની સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટેની સૂચના આપી હતી.\nઅભયમની ટીમને એક નાગરીકે ફોન કર્યો\nપ્રાપ્ત વિગતો પ્રમાણે રસ્તામાં એક વૃદ્ધ મહિલા માનસિક રીતે અસ્થિર જણાતા એક વ્યક્તિએ હેલ્પલાઈનને ફોન કર્યો હતો. આ વ્યક્તિએ હેલ્પલાઈનને કહ્યું હતું કે એક મહિલા રસ્તા પર ફરી રહી છે તેની માનસિક સ્થિતિ બરાબર લાગતી નથી. તેમને પોતાનું સરનામું યાદ છે પણ તેઓ કહેતા નથી. અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા માનસિક રીતે બિમાર હોવાનું દેખાઈ રહ્યું હતુ.\nપતિનું મોત થવાથી મહિલાની માનસિક સ્થિતિ સારી નથી\nહેલ્પલાઇનની ટીમે મહિલાને સાંતવના આપીને પુછપરછ કરી ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગઈ છું બાદમાં તેમણે તેનું સરનામુ આપ્યું હતુ. જેથી અભયમની ટીમે આસપાસના લોકોની પુછપરછ કરીને મહિલાને તેના ઘરે લઈ ગયા હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના પતિનું બિમારીના કારણે મોત થયુ હોવાથી તેમની માનસિક સ્થિતિ સારી રહેતી નહોતી.\nમહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો છે\nમહિલાને એક દિકરી જે સાસરે અને એક દિકરો જે છુટક મજુરી કરે છે.જેથી સંપૂર્ણ જવાબદારી જેઠ-જેઠાણી પર છે. મહિલા ઘરેથી ભાગી ત્યારે તેના દિકરા અને જેઠ-જેઠાણીએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવી ન હતી. હેલ્પલાઇનની ટીમે મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલવાની સલાહ આપી તથા મહિલાને સમયસર દવા લેવાની સલાહ આપીને ઘરેથી ભાગી ગયેલ માનસિક અસ્થિર મહિલાને તેના ઘરે પરત મોકલી આપી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\nત���રાસ: પતિ અને દિયર દારૂ પીને મહિલાને માર માર્યો, ઘરની બહાર પણ નીકળવા દેતાં ન હતા, મહિલા હેલ્પલાઈન મદદે આવી\nમનમાની: લાઈટબીલ ના ભર્યુ તો રાત્રે 3 વાગે મકાન માલિક ઘરમા ઘુસ્યો, દંપતિને કડકડતી ઠંડીમાં બહાર કાઢી કિંમતી સામાન લઈ લીધો, મહિલા હેલ્પલાઈન મદદે આવી\nસોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યો: પતિથી કંટાળીને ડિવોર્સ લેવા ઈચ્છતી મહિલા અન્ય યુવકના પ્રેમમાં પડી, પ્રેમીએ લગ્નનું વચન આપી જબરજસ્તી સંબંધ બાંધ્યા બાદ તરછોડી\nસગીરના 'પ્રેમ રોગ'ને ભગાડ્યો: અમદાવાદમાં 14 વર્ષીય સગીરએ સોસાયટીમાં જ રહેતી સગીરાના એકતરફી પ્રેમમાં પાગલ બની પ્રેમપત્રો લખ્યા, મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/nadiad/news/were-distributed-to-nomadic-caste-families-in-nadiad-129031381.html", "date_download": "2021-11-29T18:02:32Z", "digest": "sha1:PYCJD4L3J3XHYH4MLGVPYF4RZVLEDGIG", "length": 4717, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ration cards were distributed to nomadic caste families in Nadiad taluka | નડિયાદ તાલુકામાં વિચરતી જાતિના પરિવારોને રેશનકાર્ડ વિતરણ કરાયા - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nકામગીરી:નડિયાદ તાલુકામાં વિચરતી જાતિના પરિવારોને રેશનકાર્ડ વિતરણ કરાયા\nરેશનકાર્ડથી વંચિત રહેલા પરિવારોને આ રેશનકાર્ડ અર્પણ કરાયા\nનડિયાદ ગ્રામ્ય મામલતદાર વી.ડી રાઠોડની પ્રશંસનિય કામગીરી\nખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં વસવાટ કરતી વિચરતી સમુદાયની જાતી માટે આજે જિલ્લા વહીવટી તંત્ર અને vssm દ્વારા સરહાનીય કામગીરી કરવામાં આવી છે. જેમાં રેશનકાર્ડથી વંચિત રહી ગયેલા સમુદાયના લોકોને રાશનકાર્ડ આપવાની કામગીરી કરવામાં આવી છે.\nનડિયાદ મામલતદાર કચેરી, (ગ્રામ્ય) ખાતે વિચરતી વિમુકત જાતીના ઇસમોને રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિચરતી વિમુકત જાતીના જે ઇસમો આટલા વર્ષો સુઘી રેશનકાર્ડથી વંચિત રહેલ હતા, તેવા ઇસમોને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.\nઆ ઇસમો એક ગામથી બીજા ગામ સ્થળાતર કરતા રહેતા હોવાથી તથા અપુરતા પુરાવા ધરાવતા હોવાથી હજી સુધી રેશનકાર્ડથી વંચિત રહેલ હતા. જેના કારણે તેઓ સરકારની વિવિઘ યોજનાઓના લાભથી વંચિત રહેતા હતા. જે ઇસમો હવે તેઓને રેશનકાર્ડ ઇસ્યુ થવાથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.\nઆ ઇસમો તેઓને રેશનકાર્ડ મળવાથી સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર પ્રત્યે સંતોષની લાગણી અનુભવી હતી. આ તમામ રેશનકાર��ડ ધારકો ધ્વારા તથા વિચરતી વિમુકતી જાતી સમુદાય મંચના સંયોજક રજનીકાંત રાવળે મામલતદાર વી.ડી.રાઠોડ તથા પુરવઠા શાખાનું સમ્માન કરી આભાર માની ખુશીની લાગણી વ્યકત કરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101691/", "date_download": "2021-11-29T18:19:52Z", "digest": "sha1:BVQHBLZLLEG4RZ66O2F42F66EJP2SC6I", "length": 12421, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "વિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા - Lok Sansar Dailynews", "raw_content": "\nટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા\nબોટાદ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો શુભારંભ\nખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની…\nસાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન…\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી…\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nસૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયા માટે બોજો સાબિત થઈ રહ્યો છે\nફિલ્મના પ્રમોશન વખતે શહેનાઝે સિદ્ધાર્થને યાદ કર્યો\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nમલાઈકા વધુ એક વખત ટ્રોલ્સનો શિકાર બની છે. અને આ વખતે પોસ્ટ ઉપર ગંદી કોમેન્ટ્‌સને કારણે ભડકેલી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન જ બંધ કરી દીધું હતું. બન્યું એવું કે, સોમવારે મલાઈકા અરોરાએ પોતાના યોગા ટીચર સર્વેશ શશિ સાથેનો ડાન્સનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયો મલાઈકાના ફેન્સને ગમ્યો હતો, પણ અનેક યુઝર્સે આ વિડીયોને લઈને મલાઈકાને બરાબરની ટ્રોલ કરી હતી. અને તેની પોસ્ટ પર લોકોએ ’બુઢ્ઢી’ ’ઓલ્ડ લેડી’ ’વલ્ગર’ જેવી કોમેન્ટ્‌સ કરી હતી. ટ્રોલ્સના નિશાને આવ્યા બાદ મલાઈકા અરોરા ભડકી ઉઠી હતી, અને તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ વિડીયોની કોમેન્ટ બંધ કરી દીધી હતી. મલાઈકાના આ વિડીયોને બોલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા સહિત ૩ લાખ લોકોએ લાઈક આપી હતી. પણ મલાઈકાએ કોમેન્ટ સેક્શન જ બંધ કરી દેતાં હાલ આ વિડીયોમાં એક પણ કોમેન્ટ જોવા મળી રહી નથી. મલાઈકાએ વિડીયો પોસ્ટ કરતાની સાથે લોકોને ડાન્સ કરવા માટે કહ્યું હતું અને સાથે જ લોકોને તેમના ડાન્સનો વિ��ીયો પોસ્ટ કરવા માટેનું પણ કહ્યું હતું. તેણે વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે, તમામ લોકોને ગુડ મોર્નિંગ, આજે થોડા હળવા થઈ જઈએ. હું માનું છું કે શ્વાસથી આપણે બધા એક યોગી છીએ અને દીલથી એક ડાન્સર. #MalaikasMoveOfTheWeek એ એટલા માટે મજેદાર નથી કે, તે માત્ર ડાન્સ છે, પણ તમે તમારા પોતાના મુવ્સ જાતે બનાવશો એટલાં માટે તે મજેદાર રહેશે. તમારું સોંગ પસંદ કરો, અને મને અને @sarvayogastudios ટેગ કરીને તમારા મુવ્સ સેન્ડ કરો. તેણે પોતાના કેપ્શનમાં તેના પાર્ટનર અને ભાઈ સર્વેશ શશિને પણ ટેગ કર્યો હતો. વિડીયોમાં મલાઈકા કો-ઓર્ડ સેટમાં ડ્રેસ થયેલી જોવા મળે છે. ફ્લેર્ડ પેન્ટ્‌સની સાથે તેણે હાઈ રાઈઝ વ્હાઈટ સ્નિકર્સ પહેર્યાં છે, અને તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વખત મલાઈકા ટ્રોલ્સના નિશાને આવી ચૂકી છે, તેમ છતાં તેમના પર ધ્યાન આપીને મલાઈકા એક્ટિવલી પોસ્ટ કરે રાખે છે.\nPrevious articleટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા\nNext articleરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી બની જશે\nફિલ્મના પ્રમોશન વખતે શહેનાઝે સિદ્ધાર્થને યાદ કર્યો\nદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી\nઅનન્યા પાંડેએ ચુપકે થી લગ્ન કરી લીધાં\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી બની જશે\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા\nબોટાદ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો શુભારંભ\nખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની ગાડી પૂરપાટ દોડી\nસાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન પૂરું પાડયું\nઘોઘા ગામનાં શ્રમજીવી યુવાને કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો\nGVK EMRI 108 ગુજરાતના ઓપરેશન હેડ સતીષ પટેલ ભાવનગર જીલ્લાની મુલાકાતે\nખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની...\nબોટાદ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો શુભારંભ\nટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા\nસાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન...\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nડોક્ટર-સરકાર આમને-સ���મનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nજયાની બાયોપિકમાં કામ કરવા કંગનાને ૨૪ કરોડ\nવેલેન્ટાઇન ડે પર રોમેન્ટિક ટ્રેક લઈને આવશે દર્શન રાવલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00338.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/mahilaona-sharirna-aa-ang/", "date_download": "2021-11-29T17:13:25Z", "digest": "sha1:X25P62KDJ5FEBQ2NCQIULLGBTWLF3J6U", "length": 26232, "nlines": 109, "source_domain": "dharmikofficial.com", "title": "મહિલાઓના શરીરના આ અંગોનુ મોટુ હોવુ છે, નસીબદાર ની નિશાની જાણો કયા છે આ પાંચ અંગો…. | Dharmik Lekh", "raw_content": "\nHome જાણવા જેવુ મહિલાઓના શરીરના આ અંગોનુ મોટુ હોવુ છે, નસીબદાર ની નિશાની જાણો કયા...\nમહિલાઓના શરીરના આ અંગોનુ મોટુ હોવુ છે, નસીબદાર ની નિશાની જાણો કયા છે આ પાંચ અંગો….\nનમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જ્યારે પણ ઘર માં છોકરી જન્મે છે ત્યારે એવું કહેવાય છે કે લક્ષ્મી નો જન્મ થયો અને મિત્રો દરેક છોકરીઓ માં માતા લક્ષ્મી નો વાસ હોય તેવું માનવામાં આવે છે તેમજ મિત્રો આ સાચું છે કે અમુક છોકરીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે જો તમે એ સ્ત્રી જોડે લગ્ન કરો છો તો તમારું પણ ભાગ્ય ચમકવા લાગે છે તેથી મિત્રો આજે અમે આ લેખ માં આવી જ સ્ત્રી વિશે વાત કરીશું જે ખૂબ ભાગ્યશાળી હોય છે.\nતમારા માટે તો ચાલો મિત્રો જાણીએ.સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, તેવું આપણને બધાને હંમેશાથી જણાવવામાં આવે છે. જે લોકો સ્ત્રીનું સન્માન કરે છે, ભગવાન તેના પર હંમેશા તેની કૃપા દૃષ્ટિ જાળવી રાખે છે. આપણા શાસ્ત્રો માંથી એક શાસ્ત્ર ગરુડ પુરાણમાં સ્ત્રીઓ વિશે ઘણું જણાવવામાં આવ્યું છે અને ઘણી એવી ચીજો બતાવવામાં આવેલી છે જે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે સ્ત્રીના પાંચ અંગો મોટા હોય છે.\nતે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તે જેની સાથે રહે છે તેના જીવનમાં હંમેશા ખુશહાલી રહે છે.આપણી સ્ત્રીનાં આ પાંચ મોટા અંગો જોઈને તેના ભવિષ્યને હાલના સમય વિશે જાણી શકીએ છીએ. આ બધી બાબતો વિશે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલ છે.ઊંડી નાભિ,જે મહિલાઓની નાભિ વધારે ઉંડી હોય છે, તે સ્ત્રીઓનુ��� મગજ ખૂબ જ તેજ હોય છે અને તે મહિલાઓ ખૂબ જ અમીર અને ભાગ્યશાળી હોય છે. આ પ્રકારની મહિલાઓ હંમેશા આનંદપૂર્વક જીવન પસાર કરે છે.\nઅને તેમના ઘરે પણ ધનની કમી થતી નથી.મોટું માથું,ગરુડ પુરાણમાં તે મહિલાઓને નસીબદાર માનવામાં આવેલ છે. જેમનું માથું મોટું હોય છે આવી મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે અને તે પોતાના પરિવાર માટે પણ ભાગ્યવાન સાબિત થાય છે.લાંબા પગ,લાંબા પગવાળી મહિલા ઉપર માતા લક્ષ્મીજીની કૃપા હંમેશાં રહે છે. તે પોતાના પરિવારને ખુશીઓથી ભરી દેતી હોય છે. તે પોતાની સાથે સાથે ભાગ્યને પણ લઈને આવે છે, જેનાથી ઘરમાં હંમેશા વૃદ્ધિ થાય છે.લાંબી ગરદન,જે મહિલાઓની ગરદન લાંબી હોય છે.\nતે મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને વિવાહ બાદ તેઓ જે ઘરમાં જાય છે, તે ઘરમાં તેમની ઉપસ્થિતિ થી સમગ્ર વાતાવરણમાં ખુશીઓ ફેલાવી દેતી હોય છે. તેઓ જે ઘરમાં રહે છે તેમાં હંમેશા માતા લક્ષ્મીજી નિવાસ કરે છેમોટા કાન,મોટા કાન વાળા લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે.પરંતુ જે મહિલાઓના કાન સામાન્ય રીતે જેટલા મોટા હોય છે, તેનાથી મોટા કાન વાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પોતાના જીવનની સાથે તે અન્ય લોકોના જીવનને પણ ખુશહાલ બનાવી દે છે.આવી પત્નીઓ તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.\nત્યારબાદ મિત્રો અમે આજે ભાગ્યશાળી પત્ની કેવી હોય અને કેવા ગુણો ના લીધે ભાગ્યશાળી પત્ની મળે છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ,ભગવાન દ્વારા કરવામાં આવેલ આ માનવ શરીરની રચના ખૂબ જ કલ્પનાશીલ છે.માનવ શરીર ખૂબ જ આશ્ચર્યજનક છે.માનવ શરીર તેના વ્યક્તિત્વને પ્રગટ કરે છે, માનવ શરીરના અવયવો તેના વિશે ઘણું બધુ કહે છે.દરિયાઇ શાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સ્ત્રી તેની સાથે સારા નસીબ લાવે છે.\nઆ માહિતી તેના શરીરના ભાગો દ્વારા પ્રાપ્ત થાય છે.ચાલો આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ જે ભાગ્યશાળી મહિલાઓના ભાગોથી શીખી શકાય છે.સીધા વાળ કાળા કરનારી સ્ત્રીઓ.આવી મહિલાઓનું વળાંક લગાવીને વાત કરવી કંઈ સરસ નથી. આવી સ્ત્રી સ્પષ્ટ મનની છે. આવી સ્ત્રી તેના પતિ માટે ખૂબ નસીબદાર છે.જે મહિલાઓના હોઠ નાના અને હ્રદયના આકારના હોય છે. આવી સ્ત્રીઓનો સ્વભાવ મજબૂત અને મજબૂત હોય છે.\nઆવી સ્ત્રી આત્મવિશ્વાસથી ભરેલી છે,આવી સ્ત્રીને શારીરિક સંબંધો બનાવવામાં વધુ રસ હોય છે.સ્ત્રીઓ જેની આંખો મોટી છે.તે પ્રકૃતિમાં ખૂબ જ દયાળુ અને નમ્ર છે તેની આંખો જેટલી ઉડા છે, તેનું હૃદય તેટલું ઉંડું છે.આવા સ્તરમાં તેના પતિના જીવનને સ્વર્ગ બનાવવાની સંભાવના છે તેની આંખો જેટલી ઉડા છે, તેનું હૃદય તેટલું ઉંડું છે.આવા સ્તરમાં તેના પતિના જીવનને સ્વર્ગ બનાવવાની સંભાવના છેજે મહિલાઓનું પેટ ઉચિત અને પાતળું છે. આ મહિલાઓના ભાગ્યમાં, રાણીઓની જેમ જીવન જીવવાનું લખ્યું છે, અથવા રાજ સુખ લખ્યું છે.આવી મહિલાઓને સામાજિક અને ધાર્મિક રૂપે ઓળખવામાં આવે છે અને તેઓ ઉચ્ચ પદ પર કબજો કરે છે.\nતે તેના પતિ માટે ખૂબ નસીબદાર માનવામાં આવે છે સ્ત્રીઓ જેની નાભિ ઉંડી અને અંદરની હોય છે,તે સ્ત્રી તેના પતિ અને સાસરિયાઓ માટે ઘણી સારી છે.પુરુષો માટે ઘણી ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ, માણસની પ્રગતિ લગ્નના બીજા દિવસ જ શરુ થઇ જાય છે.દરેક વ્યક્તિના જીવનમાં એક મહિલાનું ઘણું મહત્વ હોય છે. અને લગ્ન પછી એમની પત્ની એમના માટે ભાગ્યના દ્વારા ખોલતી હોય છે.\nતમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે મારી પત્ની તેમના માટે લકી છે.તો આજે અમે તમને જણાવીશું કે કેવી મહિલાઓ પોતાના પતિ માટે લકી હોય છે મિત્રો કુંવારી મહિલાના મનમાં જિજ્ઞાસા હોય છે કે તેમનો થવા વાળો પતિ કેવો હશે મિત્રો કુંવારી મહિલાના મનમાં જિજ્ઞાસા હોય છે કે તેમનો થવા વાળો પતિ કેવો હશે આગળ જઈને તે શું કરશે આગળ જઈને તે શું કરશે શું તે તેમના સાથે ખુશ રહેશે શું તે તેમના સાથે ખુશ રહેશેતો બીજી તરફ વિવાહિત મહિલાઓ પણ પોતાના પતિના ભવિષ્યને લઈને ચિંતિત રહેતી હોય છે. શું આગળ જતા એમની પ્રગતિ થશેતો બીજી તરફ વિવાહિત મહિલાઓ પણ પોતાના પતિના ભવિષ્યને લઈને ચિંતિત રહેતી હોય છે. શું આગળ જતા એમની પ્રગતિ થશે શું એમના નસીબના દરવાજા ખુલશે\nજો તમારા મનમાં પણ આ પ્રકારના સવાલ ઉઠે છે તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને અંગ જ્યોતિષ દ્વારા તમારા પતિનું ભવિષ્ય જણાવીશું.મહિલાઓના અંગ દ્વારા એમના પતિના ભવિષ્ય વિષે જાણી શકાય છે.હવે તમારા મનામાં એવો પ્રશ્ન થયો હશે કે મહિલાઓના અંગ દ્વારા પતિનું ભવિષ્ય કેવી રીતે જણાવી શકાય છે શું આવું હકીકતમાં શક્ય છે, કે આ ફક્ત એક માન્યતા છે. તો ચાલો પહેલા એક પુરાવો દેખાડીને તમારો ડાઉટ ક્લીયર કરી દઈએ.\nતમારા માંથી કેટલાક લોકોએ રામાયણ તો વાંચી જ હશે. આમ તો રામાયણને ઘણી બધી ભાષાઓમાં લખવામાં આવી છે, પરંતુ ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મિકીજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસને મુખ્ય માનવામાં આવે છે.એ વ��ષે જણાવી દઈએ, કે વાલ્મિકીજી રામાયણમાં એક પ્રસંગ અનુસાર માં સીતા જયારે અશોક વાટિકામાં હતા, ત્યારે તેમને ત્રિજટાએ જણાવ્યું હતું, કે તેમના અંગના લક્ષણ એવા છે કે તેમના પતિ શ્રીરામ એક દિવસ રાજા જરૂર બન્યા.\nતેમનું રાજ્યાભિષેક થવાનું નક્કી હતું. તે દરમિયાન સીતા માં એ મહિલાઓના કેટલાક એવા અંગના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જે તેમના પતિના ભવિષ્ય સાથે જોડાયેલ કેટલીક રસપદ વાતો જણાવે છે. આજે અમે તમને એ અંગ લક્ષણો વિષે જણાવીએ,મહિલાઓના આ અંગ જણાવે છે કે કેવો હશે તેમનો પતિ ,જે મહિલાઓની આંખોની ભ્રમર સુંદર હોય છે, તે તેમના પતિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે.\nદાંત મોતી સમાન હોય એવી મહિલાઓના પતિ શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ વાળા હોય છે.તેમજ જે મહિલાઓની જાંઘ રોમ રહિત હોય છે, તેમના પતિ વિલાસિતા વાળા સંપન્નપુર્ણ જીવન વ્યાપન કરે છે.જે મહિલાઓના નખ ગોળ અને ચીકણાં હોય છે, તેમના પતિ ઇજ્જતદાર, અમીર અને ખુશહાલ હોય છે.જે કોઈ પણ મહિલાઓના વાળ કાળા, પાતળા અને સુંદર હોય છે. તેમના પતિનું ભાગ્ય ખુબ પ્રબળ રહે છે. નસીબ હંમેશા આ મહિલાઓના પતિની સાથે રહે છે.\nજે મહિલાઓના પગમાં કમલ ચિન્હ હોય છે, તેમના પતિ રાજાઓની જેમ જીવન જીવે છે. આવી મહિલાઓના પતિ કોઈ ઉંચા પદ પર સરળતાથી પહોંચતા હોય છે. આવી મહિલાઓના પતિને ધન અને સમૃદ્ધિની કમી નથી થતી.જે મહિલાઓનો રંગ ગોરો અને ત્વચા મખમલી હોય છે, તેમના પતિને કોઈ કમી હોતી નથી. તે પુરી રીતે સંપૂર્ણ હોય છે.ત્યારબાદ મિત્રો આવા ગુણો આવડત વાળા પુરુષ હોય છે સૌથી ભાગ્યશાળી મળે છે.\nસર્વગુણ સંપન્ન પત્ની શું તમારામાં આ લક્ષણ છે જે પુરુષોમાં આવા આવા લક્ષણો હોય છે તે હોય છે ભાગ્યના ધણી.તેમને મળે છે સર્વગુણ સંમ્પન્ન પત્ની તમારો પણ સમાવેશ તો નથીને , મિત્રો વાત ભાગ્યની કરીએ તો શાસ્ત્રોમાં ઘણી એવી બાબતોનો ઉલ્લેખ છે જેની મદદથી આપણે આપણા ભાગ્યનો અંદાજો લગાવી શકીએ છીએ.અત્યાર સુધી તમે ભાગ્યશાળી મહિલાઓ વિશે ઘણું બધું વાંચ્યું હશે અને સાંભળ્યું હશે, તેમજ જોયું હશે.\nપરંતુ આજે અમે ભાગ્યશાળી પુરુષો વિશેના અમુક એવા લક્ષણો જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે જાણી શકો છો કોઈ પુરુષ ભાગ્યશાળી છે કે નહિ.તો ચાલો જાણીએ ભાગ્યશાળી પુરુષોના લક્ષણો. મિત્રો ગરુડ પુરાણમાં અમુક એવી બાબતોનું વર્ણન કરેલું છે જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કેવા પુરુષો ભાગ્યશાળી ���ોય છે અને કેવા પુરુષોના ભાગ્ય નબળા હોય છે.ગરુડ પુરાણમાં લખાયેલા અમુક એવા લક્ષણોની આજે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.\nતો મિત્રો ચાલો ગરુડ પુરાણ અનુસાર જાણીએ કે એક ભાગ્યશાળી પુરુષોમાં કેવા લક્ષણો જોવા મળે છે.જે પુરુષ પોતાના પરિવારનો સાથ નિભાવે છે તેમજ મિત્રો અને પરિવાર સાથે હંમેશા સંપર્કમાં રહે છે તેવા પુરુષો ભાગ્યના ધણી હોય છે એટલે કે તેવા પુરુષો ભાગ્યશાળી હોય છે.તેમને મળે છે સર્વગુણ સંમ્પન્ન પત્ની.કોઈ એવો પુરુષ જે એક સારો શ્રોતા હોય મતલબ જે પુરુષ બોલવા કરતા સાંભળવામાં વધારે રસ ધરાવતો હોય તેવા પુરુષોનું વૈવાહિક જીવન સફળ અને સુખી રહે છે.\nજેથી તે પુરુષ પણ ભાગ્યશાળી ગણાય છે.જે પુરુષો પોતાની નીજી વાતો કોઈની સાથે શેયર નથી કરતા તે પુરુષો ભાગ્યશાળી હોય છે. કારણ કે શાસ્ત્રો અનુસાર પોતાની નીજી વાતો ગોપનીય રાખવી જોઈએ તેને ઉજાગર ન કરવી જોઈએ નહિ. તો તમારા ભાગ્યમાં દોષ ઉત્પન્ન થઇ શકે છે.જે પુરુષ પોતાના વખાણ નથી કરતો તે પુરુષ ભાગ્યશાળી હોય છે. કારણ કે શાસ્ત્રો આનુસાર જે પુરુષ પોતાના જ વખાણ કરે છે તે અહંકારી હોય છે અને અહંકાર ન હોય તે પુરુષ જ ભાગ્યનો ધણી હોય શકે છે.\nત્યાર બાદ જે પુરુષ બધાનો આદર કરે છે તેના પર હંમેશા ભગવાનની કૃપા બની રહે છે. આ ઉપરાંત જે પુરુષને કોઈ પણ વ્યક્તિને લઈને મનમાં ખરાબ વિચારો ન રહેલો હોય અને જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલીને પૈસા કમાઈ છે એટલે કે પાપના રસ્તે ચાલીને અથવા તો કોઈ ખોટા રસ્તે ચાલીને પૈસા ન કમાય તેવા પુરુષો ભાગ્યના ધણી હોય છે.તમને જણાવી દઈએ કે જે પુરુષ પોતાની જિંદગીમાં સંતુષ્ટ રહે છે એટલે કે તેની પાસે જે હોય તેમાં ખુશ રહે અને તેને જ શ્રેષ્ઠ માને તેવા પુરુષો પણ ભાગ્યશાળી હોય છે.\nજે પુરુષ સવારે વહેલા ઉઠી જાય છે અને વ્યાયામ કરે છે તે પુરુષો પર ભગવાનની કૃપા રહે છે તેમજ તે પુરુષ પોતાના જીવનમાં સુખી રહે છે. તેથી તેવા પુરુષો પણ ભાગ્યશાળી ગણાય છે.તો મિત્રો ઉપર જણાવેલા લક્ષણો જે પુરુષમાં હોય છે તે પુરુષ ભાગ્યશાળી હોય છે. આ દરેક લક્ષણો ગરુડ પુરાણમાં જણાવ્યા મુજબ છે.જો તમે એક પુરુષ છો અને તમારામાં ઉપર જણાવ્યા પ્રમાણે લક્ષણો નથી તો આજથી જ આ લક્ષણોનું પાલન કરવાનું ચાલુ કરી દો. કારણ કે આ લક્ષણો કેળવ્યા બાદ તમને ભાગ્યશાળી બનતા કોઈ નહિ અટકાવે. ભાગ્યશાળી બનવાની સાથે સાથે ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થશે જેથી જીવન પણ સુખી રહેશે.\nPrevious articleજો તમ��ે પણ પેશાબમા આવે છે ફીણ, તો હોઇ શકે છે આ મોટી બિમારીના સંકેત, જાણો તેના ખાસ ઉપાય…..\nNext articleઆવી આદતોવાળા વ્યક્તિ શનિદેવને ખુબજ પસંદ આવે છે, જાણીલો અત્યારેજ આ આદતો વિશે……\nઆ રીતે તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ માં નામ સુધારી શકો છો, જાણો સૌથી સરળ રીત\nજાણો કોણ છે સોનાક્ષી સિન્હા નો બોયફ્રેન્ડ,,સલમાન ખાન સાથે છે આ ખાસ સંબંધ,કરી ચુક્યો છે આવા કામ…\nવિરાટ કોહલી ને કોન્ડોમ આપવા માંગતી હતી રાખી સાવંત, કહ્યું વાપર્યા પછી મને….\nજો તમારી પાસે પણ છે આ પુસ્તક તો સમજો તમારું પણ...\nનાહવાના પાણીમા નાખી દો માત્ર આ વસ્તુ વાળ થશે મુલાયમ ચેહરા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/career/page-6/", "date_download": "2021-11-29T18:39:23Z", "digest": "sha1:XGVXL4GOIC5ZI6E3GTPWBQ265EGACD3E", "length": 12728, "nlines": 185, "source_domain": "gujarati.news18.com", "title": "Career News in Gujarati: Gujarati News Online, Today's Career News – News18 Gujarati Page-6", "raw_content": "\nકોબીજ તોડવાની 'શાનદાર' Job રૂ.63 લાખના પેકેજમાં આખુ વરસ કાપવાની હોય છે બ્રોક્લી અને કોબી\nMumbai Port Trust Recruitment: મુંબઈ પોર્ટ ટ્રસ્ટમાં ચાલુ છે ભરતી; 2,60,000 રૂપિયાનો પગાર\nUPSCમાં ગુજરાતનો ડંકો, સુરતના કાર્તિક જીવાણાીએ મેળવ્યો ઓલ ઇન્ડિયા 8મો રેન્ક\nAmazon લાખો લોકોને આપી રહી છે કમાણી કરવાની તક, ઘરે બેઠા પણ કરી શકશો કામ- જાણો કેવી રીતે\n3 વર્ષમાં 10,000 લોકોને નોકરીઓ આપશે આઇટી સર્વિસ ફર્મ MOURI Tech, જાણો કેવી રીતે કરશો અરજી\nGPSCએ બહાર પાડી ક્લાસ 1 અને 2ની ભરતી, જાણો ક્યારથી ફરી શકશો ફોર્મ\nવિપ્રોએ બહાર પાડી ભરતી: પોસ્ટ, પગારધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા અંગે અહીં જાણો વિગતવાર\nNIT Hamirpurના સ્ટુડન્ટ નિશાંતને દોઢ કરોડનું વાર્ષિક પેકેજ, અમેરિકાની કંપનીમાં થઈ નિયુક્તિ\nરેલવેમાં ધોરણ-10 પાસ માટે 3000થી વધુ નોકરીઓ, પરીક્ષા વગર થઈ રહી છે ભરતી\nIBMમાં આ પોસ્ટ પર બમ્પર વેકેન્સી: પગાર અને લાયકાત સહિતની તમામ વિગતો અહીં જાણો\nRail Kaushal Vikas Yojana 2021: 50,000 યુવાઓને અપાશે તાલિમ, જાણો યોગ્યતા અને પસંદગીની રીત\nડ્રોન ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા રૂ. 5000 કરોડનું મૂડીરોકાણ, 10,000 નોકરીઓ આપવાનું લક્ષ્\nહવે આર્ટ્સ- કોમર્સના સ્ટુડન્ટ્સ પણ IITમાં ભણવાનું સપનું પૂરું કરી શકે છે, જાણો કેવી રીતે\nNTPCમાં આઇટીઆઇ પાસ માટે નોકરીની સુવર્ણ તક, 21 સપ્ટેમ્બર પહેલા કરો અરજી\nજેઇઇ મેઇન ચોથા સેશનનું પરિણામ જાહેર, 44 ઉમેદવારોને મળ્યા 100 પર્સન્ટાઇલ\nOLA આપશે 10 હજાર મહિલા કર્મચારીઓને નોકરી, મહિલાઓ ચલાવશે દુનિયાનો મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ\nપોલીસ કોન��સ્ટેબલ ભરતી 2021: 1,334 જગ્યા પર ધોરણ-12 પાસ કરી શકશે અરજી\nJobs for 12th Pass: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધો-12 પાસ માટે નોકરીની તક, આટલો મળશે પગાર\nRailway Jobs: રેલવેમાં નોકરી માટે ધોરણ-10 પાસ આજથી કરી શકશે અરજી, ITI ફરજિયાત\nશું તમે નોકરી કરીને કંટાળી ગયા છો આ 10 વિકલ્પોથી પણ કમાઈ શકાય છે પૈસા\nTCSએ મોટાપાયે શરૂ કર્યું ભરતી અભિયાન, જાણો શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત\nસારી નોકરી મેળવવા આ ફ્રી ઓનલાઈન કોર્સ કરી શકે છે મદદ\nBHELમાં સીનિયર મેડિકલ ઓફિસર પદ માટે ભરતી નીકળી, આજે અરજી કરવાનો છે છેલ્લો દિવસ\nJobs: રેલવેમાં આ પદો પર પરીક્ષા આપ્યા વગર થશે ભરતી, 35 હજાર રૂપિયા મળશે સેલરી\nSarkari Naukri 2021: ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, જાણો સમગ્ર પ્રક્રિયા\nશું તમે મીડિયામાં first career breakની શોધમાં છો તો Network18માં મળશે સોનેરી તક\nGSC બેંકમાં 76 જગ્યાઓ ભરવાની છે, અહીંયા જુઓ તમામ વિગતો\nADC બેંકમાં 114 જગ્યા માટે છે નોકરીની તક, ફટાફટ જોઇ લો વિગતો\nPost Office Job: ડાકઘરમાં બમ્પર વેકન્સી, પરીક્ષા વગર મળશે નોકરી, જાણો વિગત\nAmazon સાથે કમાણી કરવાની સુવર્ણ તક, આ 35 શહેરોમાં 8000 લોકોને આપશે Jobs\n55 હજાર લોકોને નોકરી આપશે Amazon, કંપનીના નવા સીઇઓ એન્ડી જૈસીની જાહેરાત\nApprentice Jobs: Coal Indiaમાં ધોરણ-10 પાસ માટે અપ્રેન્ટિસી બમ્પર વેકન્સી\nIndian Railway Recruitment 2021: 10 પાસ માટે રેલવેમાં નોકરીની સોનેરી તક, સારો મળશે પગાર\nSarkari Nokari: ગુજરાત હાઈકોર્ટમાં 21 પદ માટે સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી\nArmy Bharti 2021: આ 20 કારણોના લીધે ‘DME’માં રિજેક્ટ થઇ જાય છે 30 ટકા યુવાનો\nસુરતઃ પાંડેસરામાં પતિ પત્નીની રહસ્યમય સંજોગોમાં લાશો મળી, મોતનું ઘુંટાતું રહસ્ય\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\ntwitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, આવું હશે પરિસર\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nપાટણ SP ઓફિસ સંકુલમાં પિતાએ ચાર સંતાનો સાથે ઝેરી પીધું, કારણ છે ચોંકાવનારું\nતેલંગાણાની સરકારી સ્કૂલમાં 42 વિદ્યાર્થીનીઓ covid-19 પોઝિટિવ નીકળી, વિદ્યાર્થીઓમાં ફફડાટ\n3:30ને કહેવાય છે સાડા ત્રણ, તો 1:30ને કેમ કહેવાય છે દોઢ\nસુરતઃ પાંડેસરામાં પતિ પત્નીની રહસ્યમય સંજોગોમાં લાશો મળી, મોત��ું ઘુંટાતું રહસ્ય\nગોધરા: સ્પીડબ્રેકર કૂદતાં બસમાંથી 2 મુસાફર કાચ તોડી બહાર પડ્યા, માંડ માંડ થયો બચાવ\nDrugs case:પાકિસ્તાનની નાપાક ચાલ આવી સામે, આ રીતે યુવાનોને કરી કરતા હતા બરબાદ, બે ઝડપાયા\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/woman-commits-suicide-due-to-harassment-of-alcoholic-gambler-husband/179909.html", "date_download": "2021-11-29T17:40:24Z", "digest": "sha1:NN4KFJTD4TUPHAVYJCXHEZ5SWK6TA3B5", "length": 4704, "nlines": 42, "source_domain": "navgujaratsamay.com", "title": "દારૂડિયા-જુગારી પતિના ત્રાસથી મહિલાનો આપઘાત | નવગુજરાત સમય", "raw_content": "\nદારૂડિયા-જુગારી પતિના ત્રાસથી મહિલાનો આપઘાત\nદારૂડિયા-જુગારી પતિના ત્રાસથી મહિલાનો આપઘાત\nપાંચ વર્ષનો દીકરો અને દોઢ વર્ષની દીકરી નોંધારા\nદારૂ અને જુગારના રવાડે ચડેલા પતિના ત્રાસથી ગોકુળપુરામાં રહેતી મહિલાએ આપઘાત કર્યો હતો. માતાના નિધન બાદ પિતા આરોપી બની જતાં પાંચ વર્ષનો દીકરો અને દોઢ વર્ષની દીકરી નોંધારા બન્યા છે. અમદાવાદ ખાતે રહેતાં મહિલાના પિતા ઈશ્વરભાઈ હીરાભાઈ પરમારે સે-7 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી મુજબ તેમની દીકરી કૈલાસ (29 વર્ષ)ના લગ્ન 11 વર્ષ પહેલાં ગોકુળપુરા ખાતે રહેતાં અનિલભાઈ રમેશભાઈ પરમાર સાથે થયા હતા. લગ્ન જીવનમાં તેમને 5 વર્ષનો દીકરો અને દોઢ વર્ષની દીકરી છે.\nપતિ અનિલભાઈ દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવવાળો હોવાથી કૈલાસબેનને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. પતિના ત્રાસથી કંટાળીને કૈલાસબેનને પિયર આવી જતા હતા, પરંતુ પરિવારજનો તેમને સમજાવીને પાછા મોકલતા હતા. 11 જુનના રોજ સવારે આઠ વાગ્યે અનિલે સાસરીમાં ફોન કરીને જાણ કરી હતી કે પત્ની કૈલાસબેને ઉધઈ મારવાની દવા પી લીધી છે. જેને પગલે ફરિયાદી ગાંધીનગર સિવિલ આવ્યા હતા, સાંજે સાડા છના અરસામાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સામાજિક રાહે બંને પરિવાર વચ્ચે સમાધાનના પ્રયાસ ચાલી રહ્યા હતા, પરંતુ મૃતકના પિતા આ અંગે ફરિયાદ નોંધાવવા મક્કમ રહ્યા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજિલ્લાના 4 તાલુકા પૈકી માણસામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો\nસાણંદમાં કોરોનાના વધુ 6 કેસ: કુલ આંક 112\n3 સરકારી કર્મચારી સહિત 5 કોરોનામાં સપડાયા\nકોરોનાએ કલોલની યુવતી અને વૃદ્ધનો ભોગ લીધો\nતારાપુરમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં દબાયેલા દંપતિને ઈજા\nઆણંદ જિલ્લામાં સરેરાશ સવા ઇંચ વરસ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/father-of-child/", "date_download": "2021-11-29T18:30:58Z", "digest": "sha1:CHEDNA7VGX7YNDIS6JPNGRAX5T5Q3UM3", "length": 10820, "nlines": 47, "source_domain": "online88media.com", "title": "બાળકોને જન્મ આપવાની બાબતમાં આ 6 સ્ટાર્સ છે બધાની આગળ, નંબર 4 તો છે 6 બાળકોના પિતા – Online88Media", "raw_content": "\nબાળકોને જન્મ આપવાની બાબતમાં આ 6 સ્ટાર્સ છે બધાની આગળ, નંબર 4 તો છે 6 બાળકોના પિતા\nબોલિવૂડ સ્ટાર્સની લાઈફસ્ટાઈલની વાત જ અલગ છે. તેની લાઇફ સ્ટાઈલ કોઈ હોલીવુડ સ્ટાર્સથી ઓછી નથી. આપણા સ્ટાર્સ દરેક સમયે હેડલાઈન્સમાં રહે છે કેટલીક વાર તેમની ફિલ્મોને કારણે તો કેટલીક વાર તેમના નિવેદનોને કારણે. તો કેટલીક વાર તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આજે અમે તમને તમારા ફેવરિટ સ્ટાર્સ વિશે એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે ભાગ્યે જ તમે જાણતા હશો. ઘણા સ્ટાર્સે એક નહિં પરંતુ 5 થી 6 બાળકોના પિતા છે.\nસંજય દત્ત: અભિનેતા સંજય દત્ત પણ એક નહીં પરંતુ 3 બાળકોના પિતા છે. મોટી પુત્રી ત્રિશલા દત્ત છે, જે તેમની પહેલી પત્નીથી છે. ત્યાર પછી, અભિનેતાએ માન્યતા સાથે લગ્ન કર્યા. આ બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.\nશત્રુઘ્ન સિંહા: પરંતુ શત્રુઘ્ન સિંહાને પણ ત્રણ બાળકો છે. તેમને જોડિયા પુત્ર લવ-કુશ છે. અને એક અભિનેત્રી પુત્રી સોનાક્ષી સિંહા પણ છે.\nઅનિલ કપૂર: અનિલ કપૂર આ ઈન્ડસ્ટ્રીના સૌથી યંગ અભિનેતા માનવામાં આવે છે. અનિલ કપૂર તેની ફિટનેસ માટે જાણીતા છે. તેમને ત્રણ બાળકો છે જેમાં બે પુત્રી સોનમ કપૂર અને રિયા કપૂર અને એક પુત્ર હર્ષવર્ધન કપૂર છે. તેના બાળકો બોલીવુડમાં સંપૂર્ણ રીતે એક્ટિવ છે.\nધર્મેન્દ્ર: અભિનેતા ધર્મેન્દ્ર તેના સમયનો સૌથી શક્તિશાળી અભિનેતા હતા. ધર્મેન્દ્રને 6 બાળકો છે. બે પુત્ર અને 4 પુત્રી છે. ધર્મેન્દ્રને તેની પહેલી પત્નીથી બે પુત્રો અને બે પુત્રી છે. તેમના બાળકોનું નામ બોબી દેઓલ, સની દેઓલ, અજેતા દેઓલ, વિજેતા દેઓલ છે. આ પછી તેણે બીજી વાર હેમા માલિની સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને બે પુત્રી છે, જેના નામ આહના દેઓલ અને ઇશા દેઓલ છે.\nશાહરૂખ ખાન: શાહરૂખ ખાન રોમાંસના કિંગ આ બાબતમાં પણ કોઈથી પાછળ નથી. શાહરૂખ ખાનને ત્રણ બાળકો છે. તેમની પત્ની ગૌરી ખાને પુત્ર આર્યન અને પુત્રી સુહાનાને જન્મ આપ્યો છે. આ પછી, બંનેએ સરોગસી દ્વારા પુત્ર અબ્રામને જન્મ આપ્યો.\nસૈફ અલી ખાન: બોલિવૂડમાં છોટે નવાબ તરીકે જાણીતા અભિનેતા સૈફ અલી ખાન તાજેતરમાં જ પિતા બન્યા છે. તેમ���ી બેગમ અભિનેત્રી કરીના કપૂર ખાને તાજેતરમાં જ તૈમૂરના ભાઈને જન્મ આપ્યો છે. આ સાથે સૈફ અલી ખાન ચોથી વખત પિતા બન્યો છે. 50 વર્ષની ઉંમરે સૈફ ત્રણ પુત્રો અને એક પુત્રીનો પિતા બન્યો છે. તેના બાળકોના નામ સારા અલી ખાન, ઇબ્રાહિમ અલી ખાન, તૈમૂર અલી ખાન અને એક નાનો મહેમાન હાલમાં જ આવ્યો છે. તેમણે બે લગ્નો કર્યા છે. પહેલા અમૃતા સિંહ અને બીજા લગ્ન કરીના કપૂર સાથે.\nઆમિર ખાન: બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પણ બે લગ્ન કર્યા છે. આમિરને તેની પહેલી પત્નીથી એક પુત્રી, આઈરા ખાન અને એક પુત્ર જુનૈદ ખાન છે. પહેલી પત્નીથી અલગ થયા પછી તેણે બીજા લગ્ન કર્યા છે. તેમની બીજી પત્નીએ પુત્ર આઝાદને જન્મ આપ્યો છે.\nઆ છે લક્સની એડ કરનાર ભારતની પહેલી અભિનેત્રી, સુંદરતાની બાબતમાં એશ્વર્યા-કરીના પણ છે ફેઈલ\nદેવોલીના ભટ્ટાચાર્જીની કોલેજની તસવીરો થઈ વાયરલ, જુવો તેની કોલેજથી લઈને આજ સુધીની તસવીરો\nમાતા-પિતાના છુટાછેડાથી બિલકુલ દુઃખી નથી આ 4 અભિનેત્રીઓ, કોઈ કહ્યું ખુશ છે તો કોઈએ કહ્યું કે….\nઆમિર ખાન-કિરણ રાવના છૂટાછેડા: સમાપ્ત થયો 15 વર્ષનો સંબંધ, જાણો શું છે તેમના છુટાછેડાનું કારણ\nલગ્ન કર્યા વગર એક રૂમમાં રહે છે બોલીવુડના આ 6 મોટા-મોટા સ્ટાર, તેમના નામ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિ���ૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/profile/av8t2qbi/anami-d/story", "date_download": "2021-11-29T18:51:08Z", "digest": "sha1:7PKQI7WF3AUX7LGP54YBKDLJ3F7TY3NQ", "length": 4573, "nlines": 125, "source_domain": "storymirror.com", "title": "Stories Submitted by Literary Colonel Anami D | StoryMirror", "raw_content": "\n- પાછાં ફરતાં મોસમી પવનો - મારી આ વાર્તાને આટલો પ્રેમ આપવા બદલ અને વધું સારી રીતે લખવા પ્રેરિત કરવા બદલ સ્ટોરી મિરર પરિવારનો ખૂબ ખૂબ આભાર.\nહી ઇઝ માય 'મધર'\nએ મારું બહુ ધ્યાન રાખે છે. એ મને બહુ પ્રેમ કરે છે... એ મારું બહુ ધ્યાન રાખે છે. એ મને બહુ પ્રેમ કરે છે...\nકોઈ પ્રસંગમાં ઘરનાં એક ખૂણામાં એક છોકરો એકલો બેઠો છે... કોઈ પ્રસંગમાં ઘરનાં એક ખૂણામાં એક છોકરો એકલો બેઠો છે...\nપ્રેમપત્ર લખવામાં એક નવીન પ્રયત્ન... પ્રેમપત્ર લખવામાં એક નવીન પ્રયત્ન...\nસાનીકાને આ દેકારો આ ઘોંઘાટ કદાપિ રાસ નથી આવ્યા ... સાનીકાને આ દેકારો આ ઘોંઘાટ કદાપિ રાસ નથી આવ્યા ...\nએક સાહિત્યિક અને સંગીતમય પ્રેમ... એક સાહિત્યિક અને સંગીતમય પ્રેમ...\nઆ ક્યાંથી લઇ આવી..' માને આશ્ચર્ય થયું... આ ક્યાંથી લઇ આવી..' માને આશ્ચર્ય થયું... આ ક્યાંથી લઇ આવી..' માને આશ્ચર્ય થયું...\n'એ આંખો ફાડીને લોહી લુહાણ પુત્રને જોતો રહ્યો. ગામના સૌ ભેગા થઈ ગયા. એ પસ્તાવા સાથે હજુય સ્થિર ઉભો હત... 'એ આંખો ફાડીને લોહી લુહાણ પુત્રને જોતો રહ્યો. ગામના સૌ ભેગા થઈ ગયા. એ પસ્તાવા સા...\n'આરવે હોસ્પિટલની પરમિશન લઈને શ્વેતાના બેડ સામેની દીવાલે આલોકનો ફોટો ટીંગાળ્યો. ફોટોને મોગરાનો હાર લગ... 'આરવે હોસ્પિટલની પરમિશન લઈને શ્વેતાના બેડ સામેની દીવાલે આલોકનો ફોટો ટીંગાળ્યો. ફ...\nઅને આવા દુઃખના ભય વચ્ચે કોઈ ઉમ્મીદ કામ નથી આવતી... અને આવા દુઃખના ભય વચ્ચે કોઈ ઉમ્મીદ કામ નથી આવતી...\nચાલશે, આજે ભાડું નથી લેવું જા. આમેય... ચાલશે, આજે ભાડું નથી લેવું જા. આમેય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/new-vehicle-in-house/", "date_download": "2021-11-29T17:07:32Z", "digest": "sha1:5RMOGNJ2MKVHNIJQQF2SOONQSPSHVVBG", "length": 11624, "nlines": 130, "source_domain": "www.gujaratilekh.com", "title": "જયારે પણ ઘરમાં નવું વાહન લાવો તો જરૂર કરો આ ૪ કામ, નહી થાય ક્યારેય પણ અકસ્માત |", "raw_content": "\nHome HOME જયારે પણ ઘરમાં નવું વાહન લાવો તો જરૂર કરો આ ૪ કામ,...\nજયારે પણ ઘરમાં નવું વાહન લાવો તો જરૂર કરો આ ૪ કામ, નહી થાય ક્યારેય પણ અકસ્માત\nઆજનો સમય ઝડપી થઈ ગયો છે. લોકો પોતાની સુવિધા માટે પોતાનું વાહન ખરીદવાનું વધારે પસંદ કરવાં લાગ્યા છે. આથી રોડ ઉપર તમને ઘણા વાહનો દોડતા જોવા મળે છે. અને વાહનો આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે. એવામાં વાત જયરે કોઈ અંગત વાહનની આવે છે, તો બે વસ્તુ સૌથી વધુ ખરીદીને ઘરે લાવવામાં આવે છે. પહેલી છે બે પૈડા વાળા વાહન (બાઈક, સ્કુટી, સાયકલ) અને બીજી વસ્તુ ચાર પૈડા વાળા વાહન(કાર). સામાન્ય રીતે આ બન્ને વસ્તુ ખરીદવા અને વેચવાનો ક્રમ દરેક ઘરમાં કાંઈક એકાદ વર્ષમાં ચાલતા જ રહે છે.\nમિત્રો જયારે પણ કોઈના પણ ઘરમાં નવું વાહન લાવવામાં આવે છે, તો આખા ઘરમાં આનંદનું વાતાવરણ બની જાય છે. ઘરના દરેક સભ્ય આ નવા વાહન ઉપર બેસીને એને ચલાવવાનો આનંદ ઉઠાવવા માંગે છે. પરંતુ ઘણી વખત ઘરમાં લાવવામાં આવેલુ વાહન મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. જેમ કે તમે બધા જાણો છો ભારતમાં દરરોજ ઘણા બધા રોડ અકસ્માત થાય છે. તેમાં ઘણી વખત લોકોના જીવ પણ જતા રહે છે. તેવામાં ઘણી વખત વાહન અકસ્માત થવામાં નસીબનો પણ મોટો હાથ હોય છે. જો તમારું નસીબ જ ખરાબ હોય તો અકસ્માત થવામાં વાર નથી લાગતી. અને ઘણી વખત સારા નસીબને કારણે અકસ્માત થવા છતાંપણ જીવ બચી જાય છે.\nતો એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા એવા ઉપાય અને વાતો જણાવવાના છીએ, જે તમારે કોઈ પણ નવું વાહન ખરીદતી વખતે જરૂર અજમાવવા જોઈએ. અને આ ઉપાયોથી નવા વાહનોને કારણે તમને કોઈપણ જાતના નુકશાન થવાની શક્યતા ના બરાબર થઈ જાય છે. તો આવો જાણીએ ક્યા છે તે ઉપાય.\n૧. સૌથી પહેલા તો જયારે પણ તમે કોઈ નવું વાહન ખરીદીને લાવો તો હંમેશા મુહુર્તનું ધ્યાન રાખો. તમે એમ જ કોઈપણ સમયે ઘરમાં વાહન ખરીદીને ન લઈ આવો. અને ખાસ કરીને શનિવારના દિવસે તો કોઈપણ વાહનની ખરીદી ન કરો તો સારો. તમે નવું વાહન ખરીદવા માટે યોગ્ય મુહુર્ત કોઈ સારા પંડિતને પૂછી શકો છો. સારા મુહુર્તમાં ખરીદવામાં આવેલી કોઈપણ વસ્તુ સારા ડાયરેકશનમાં આવે છે.\n૨. બીજું એ કે તમારા ઘરમાં વાહન લાવ્યા પછી તેની પૂજા પાઠ કરવાનું ભૂલશો નહિ. એના માટે તમે તેની ઉપર ફૂલોની માળા ચડાવો, અને સાથીયાનું નિશાન બનાવો. તેમજ વાહન સામે એક નારીયેલ પણ ફોડો અને આરતી પણ ઉતારો. ત્યાર પછી ભગવાનનું નામ લઈને જ તે વાહનનો ઉપયોગ કરવાનું શરુ કરો.\n૩. તમારે નવા લીધેલા વાહનમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ફોટો જરૂર લગાવવો જોઈએ. જો તમે કાર ખરીદી છે તો તેમાં મૂર્તિ રાખી શકાય છે અને બાઈક કે સ્કુટી ખરીદવા ઉપર તેમાં ભગવાનનો ફોટો કે સ્ટીકર ચોટાડી શકાય છે.\nમિત્રો જયારે તમારા વાહન ઉપર ભગવાનનો હાથ રહેશે, તો અકસ્માત થવાનું આપોઆપ જ અટકી જશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે કારમાં મૂર્તિ રાખી રહ્યા છો તો રોજ ભગવાનની પૂજા કરવી અને બે હાથ જોડવાનું જરૂર ચાલુ રાખો.\n૪. અંતમાં એક વાત જણાવી દઈએ, કે જયારે પણ તમે નવું વાહન પહેલી વખત શો રૂમ માંથી ચલાવીને ઘરે લાવવાના હોવ, ત્યાં તેના પૈડા નીચે એક નારીયેલ મૂકો અને પછી તમારી જ ગાડી આગળ વધારો. આ એક શુભ શુકન હોય છે જે તમારું રક્ષણ કરે છે.\nઆ તમામ ઉપાય તમારા ખરાબ નસીબથી થનારા અકસ્માતથી જ બચાવી શકે છે. પરંતુ જો તમે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા કે બેદરકારીથી ગાડી ચલાવો છો તો પછી આ ઉપાય પણ કોઈ કામના નહિ રહે.\nનવી કાર ખરીદો તો\nનવું વાહન સાથે જોડાયેલા ઉપાય\nવાહન ખરીદતા સમયે ધ્યાન\nવાહન લાવ્યા પછી પૂજા\nPrevious articleશું સવારે 3 થી 5 વાગ્યાના વચ્ચે તમારી ઊંઘ પણ ખુલે છે તો એક વાર જરૂર વાંચો આ ખાસ જાણકારી\nNext articleઆ કુંડમાં સ્નાન કરવાથી નિઃસંતાન મહિલા પણ બની જાય છે માં, સ્વયં શ્રીકૃષ્ણએ આપ્યું હતું એને વરદાન\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/nylon-khaman-recipe-g/", "date_download": "2021-11-29T18:01:38Z", "digest": "sha1:BAOOZYHEBBHUOWVTSFOMGGME4VZZ6O4R", "length": 13130, "nlines": 146, "source_domain": "www.gujaratilekh.com", "title": "ઘરે જ બનાવો ગુજરાતીઓની સૌથી વધુ પ્રિય ડીશ નાયલોન ખમણ, જાણો એને બનાવવાની રીત |", "raw_content": "\nHome HOME ઘરે જ બનાવો ગુજરાતીઓની સૌથી વધુ પ્રિય ડીશ નાયલોન ખમણ, જાણો એને...\nઘરે જ બનાવો ગુજરાતીઓની સૌથી વધુ પ્રિય ડીશ નાયલોન ખમણ, જાણો એને બનાવવાની રીત\nનમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે નાયલોન ખમણ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. તો આજે આપણે શીખીશું ગુજરાતીઓનું પ્રસિદ્ધ ફરસાણ નાયલોન ખમણ બનાવતા. આ ખમણ એકદમ સોફ્ટ હોય છે એટલે એને નાયલોન ખમણ કહેવાય છે, અને એને ઘરે બનાવવું ખુબજ સરળ છે. તમે આને બનાવવા થોડી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા નાઈલોન ખમણ એકદમ માર્કેટ જેવા જ બનશે.\nએની રેસીપી વિષે તમે સૌથી નીચે વિડિઓમાં પણ જોઈ શકો છો.\nખમણ માટે જરૂરી સામગ્રી :\n1 નાની ચમચી મીઠું\n1 નાની ચમચી ખાવાનો સોડા\n1 નાની ચમચી લીંબુના ફૂલ\n5 મોટી ચમચી સાકર\n0.5 મોટી ચમચી રાઈ\n1/4 નાની ચમચી જીરું\n2 થી 3 કાપેલા મરચા\n3 મોટી ચમચી તેલ\nનાયલોન ખમણ બનાવવાની રીત :\nનાયલોન ખમણ બનાવવા માટે આપણે સૌથી પહેલા વાસણને ગ્રીસ કરી તેને ગરમ કરવા મૂકી દઈશું. હવે બેસનને ચાળી નાખો અને તેને એક કપમાં ભરી દેવું (માર્કેટમાં મળતા મેઝરિંગ કપ અને સ્પૂન જરૂરી છે). ધ્યાન રાખો કે જયારે તમે બેસનનો લોટ કપમાં નાખો છો, તો તેને દબાવીને નાખવો નહિ. તેને ભરીને તેને લેવલ કરવા ચમચી કે હાથ દ્વારા કપની ઉપરના લોટનું બરોબર લેવલ કરી એક તપેલીમાં નાખી દો. તેજ રીતે બે કપ લોટ તેમાં નાખી દો. તેજ પ્રમાણે લીંબુના ફૂલ અને મીઠું હાથથી લેવલ કરીને એક નાની ચમચી તેમાં નાખી દેવા.\nહવે ખમણ માટેનું ખીરું બનાવવા માટે શક્ય હોય તો મોટું વાસણ લેવું, જેથી સોડા સારી રીતે મિક્ષ કરતા ફાવે. કારણ કે સોડા એડ કર્યા પછી તે ડબલ થઇ જાય છે.\nતેમાં થોડું થોડું પાણી નાખી તેનું ખીરું બનાવી લેવું, પાણી થોડું થોડું એડ કરવાથી ખીરું એકદમ સ્મૂથ બને. અને તેને સારી રીતે હલાવતા રહેવું જેથી લીંબુના ફૂલ સારી રીતે ઓગણી જાય. લીંબુના ફૂલ સંપૂર્ણ ઓગણી જાય ત્યાં સુધી મિક્ષ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં ખાવાનો સોડા એડ કરવાનો છે. આ સોદાને પણ એવી જ રીતે લેવલ કરી 1 નાની ચમચી તેમાં એડ કરી નાખવી. ધ્યાન રાખવું કે સોડા હમેશા ફ્રેશ જ ઉપયોગ કરવો. જુનો વાપરવાથી જોઈએ એટલું રીઝલ્ટ નથી મળતું. અને ખાસ ધ્યાન રાખો કે સોડા નાખ્યા પછી ખીરાને એકજ સાઈડ હલાવો અને આ પ્રોસેસ શક્ય તેટલી ઝડપથી કરવી. જયારે સોડા બરોબર એડ થઇ જાય ત્યારબાદ જે વાસણ ગરમ કરવા મુકેલ છે તેમાં ખીરું એડ કરી દેવાનું છે.\nહવે ખીરું નાખ્યા પછી તેના ઉપર કંઈક ઢાંકીને તેને ફૂલ ગેસ ઉપર 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવું. હવે 20 મિનિટ પછી આપણા ખમણ તૈયાર છે. હવે આપણે ગેસ ફૂલ રાખીને આ ઢાંકણું ખોલી લેવું, જો તમે ગેસને ધીમે રાખીને ઢાંકણું ખોલો છો તો અંદરની વરાળનું પાણી ખમણ ઉપર પડશે એટલે ગેસ ફૂલ રાખીને તેને ખોલવું. હવે ખમણ તૈયાર છે એટલે ગેસને બંધ કરી તેને બહાર નીકળી લેશું. ત્યાર બાદ ખમણને ચોરસ ટુકડામાં કાપી નાખવાના છે.\nહવે આપણે તેનો વઘાર તૈયાર કરીશુ. વઘાર તૈયાર કરવાની રીત :\nસૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય ત્યારે ગેસને ધીમે કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તૈયાર થઇ જાય ત્યારે તેમાં જીરું, કાપેલા મરચા નાખી બધાને સારી રીતે હલાવો, અને જયારે મરચા બરોબર તળાઈ જાય ત્યારબાદ તેમાં લીમડો નાખો. લીમડો નાખ્યા બાદ થોડું હલાવી જે પાણી છે તેને એડ કરીશું. અને ગેસને ફૂલ કરી નાખવો. હવે એમાં સાકર ઉમેરો, હવે જે પાણી એડ કર્યુ છે તેના મીઠું એડ કરીશું, સાકર ઓગળી જાય ત્યાર બાદ તેને બે મિનિટ સુધી તેને ફૂલ ગેસ ફૂલ કરી ઉકાળી લેવું.\nહવે આ વઘારનો કલર બદલાઈ જશે. ત્યારબાદ ગેસને બંધ કરીને જે કાપેલા ખમણ છે તેની ઉપર એડ કરી દઈશું. એની ઉપર થોડી સમારેલી કોથમીર એડ કરશું. 5 મિનિટ રહેવા દઈને તેને ઉપયોગમાં લેશુ. હવે આપણા ખમણ તૈયાર છે. આ સ્વાદિષ્ટ ખમણ ચણાના લોટની ચટણી સાથે પણ ખાવામાં આવે છે. જેને કઢી પણ કહેવાય છે. તમે આને બનાવવામાં જે પ્રકિયા બતાવવામાં આવે છે તે રીતે કરશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે. આને બનાવવા હમેશા બેસનનો ઉપયોગ કરવો અને એના વઘાર પ્રોપર ધ્યાન રાખશો તો તમારા ખમણ માર્કેટ જેવા બનશે.\nવીડિયોમાં શીખવા નીચે જુઓ .\nPrevious article150 વર્ષ પછી બની રહ્યો છે મહાસંયોગ, આ 5 રાશિઓ થશે દેવાથી મુક્ત, સાક્ષાત મહાલક્ષ્મી આપશે સાથ.\nNext articleજો તમે તેરમાં માં જઈને ખાવાનું ખાવ છો, તો એ પહેલા જાણી લો કે આ યોગ્ય છે કે નથી\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/natasha-in-swiming-pool/", "date_download": "2021-11-29T17:41:26Z", "digest": "sha1:E7G3NBQPUJNNFCBY3FTYDHTABT2DP4PO", "length": 9750, "nlines": 44, "source_domain": "online88media.com", "title": "ગરમીથી પરેશાન હાર્દિક પાંડ્યાની પત્ની અને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા મળ્યા જોવા, જુવો તેની વાયરલ તસવીરો – Online88Media", "raw_content": "\nગરમીથી પરેશાન હાર્દિક પાંડ્યાની પત્ની અને સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા મળ્યા જોવા, જુવો તેની વાયરલ તસવીરો\nબોલીવુડ સ્ટાર કિડ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. પરંતુ તેને ટક્કર આપવા માટે સ્પોર્ટ્સ કિડ્સ પણ ઓછા નથી. હવે હાર્દિક પંડ્યાના પુત્ર અગસ્તયા ને જ લઈ લો. અગસ્ત્યા હંમેશાં તેના પિતા અને માતા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં જ તે તેની માતા અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના ખોળામાં જોવા મળ્યો.\nખરેખર નતાશા સ્ટેનકોવિક પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. તે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર અવારનવાર કોઈને કોઈ તસવીર શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાની અને પુત્ર અગસ્ત્યની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેઓ સ્વિમિંગ પૂલની અંદર છે. આ દરમિયાન તેમનો પુત્ર અગસ્ત્ય તેના ખોળામાં છે. દીકરાના ચહેરા પર એક સુંદર સ્માઈલ પણ છે જે બધાનું દિલ જીતી રહી છે.\nઆ તસવીર શેર કરતા નતાશાએ કેપ્શનમાં એક હાર્ટ ઇમોજી બનાવ્યું છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 6 લાખ 65 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આ પોસ્ટ પર ચાહકોની ખૂબ કમેંટસ પણ આવી રહી છે. કોઈકે કહ્યું કે ‘એકદમ પરફેક્ટ ક્લિક છે મેડમ’, તો કોઈએ કહ્યું કે ‘તમારું બાળક ખૂબ જ ક્યૂટ છે, તેની સ્માઈલ કેટલી સુંદર છે’. એક કમેંટ આવી કે ‘આ તસવીરમાં હાર્દિક પંડ્યા ક્યાં છે જો તે પણ હોત તો આ એક પરફેક્ટ ફેમિલી પીક હોત.’ એક યૂઝરે આ કમેંટ પર એક રિપ્લાઈ આપ્યો છે કે કદાચ હાર્દિકે જ આ તસવીર ક્લિક કરી હશે.\nનોંધપાત્ર વાત એ છે કે આ દિવસોમાં ગરમી ખૂબ વધારે છે. આવી સ્થિતિમાં નતાશા સ્ટેન્કોવિક અને પુત્ર અગસ્ત્યની પૂલમાં આ રીતે મસ્તી કરવી સ્વાભાવિક છે. જણાવી દઈએ કે નતાશા સ્ટેન્કોવિક અને હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે સગાઈ કરી હતી. 2020 માં બંનેએ લગ્ન પણ કર્યાં હતા. તે જ ��ર્ષે જુલાઈમાં નતાશાએ બેબી બોયને જન્મ આપ્યો હતો. આ કપલનો સંબંધ સોશિયલ મીડિયા પર ઘણા સમય સુધી ચર્ચાનો વિષય રહ્યો હતો.\nહાર્દિકની પત્ની નતાશાની વાત કરીએ તો તે સર્બિયન ડાન્સર અને મૉડલ છે. આપણે તેને ‘સત્યાગ્રહ’ ફિલ્મમાં જોઇ ચુક્યા છીએ. જો કે તેને સાચી ઓળખ હની સિંહના ગીત ‘ડીજે વાલે બાબુ’ દ્વારા મળી હતી. જો કે તમને હાર્દિક પાંડ્યાની પત્ની અને પુત્રની તસવીર કેવી લાગી તે કમેંટ કરીને જરૂર જણાવો.\nશ્રી દેવીથી લઈને અક્ષયની પહેલી અભિનેત્રી સુધી આ 8 અભિનેત્રી લગ્ન પહેલા જ બાળકોને આપી ચુકી છે જન્મ\nએક એપિસોડ માટે આટલી અધધ ફી લે છે માધુરી દીક્ષિત, જાણો ડાંસ દિવાને 3 ના અન્ય જજની ફી\n22 વર્ષનો થયો સચિન નો પુત્ર અર્જુન, 8 વર્ષની ઉંમરથી રમી રહ્યો છે ક્રિકેટ, જુવો ત્યારથી લઈને આજ સુધીની તસવીરો\nઆ ક્રિકેટર્સે પોતાના દમ પર જીતી હતી IPL ટ્રોફી, પરંતુ આજે બેઠા છે ઘરે\nભારતના આ 7 પ્રખ્યાત ક્રિકેટર્સ કરે છે સરકારી નોકરી, જાણો કોણ કઈ નોકરી કરી રહ્યા છે\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/09/25/dolar_mankad/", "date_download": "2021-11-29T17:11:33Z", "digest": "sha1:X5XZL4KQPMCTCADVK34IGX2ARKOXB7ZN", "length": 12521, "nlines": 157, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ડોલરરાય માંકડ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n5 ટિપ્પણીઓ Posted by ઊર્મિ on સપ્ટેમ્બર 25, 2006\nજાન્યુઆરી – 23, 1902 ; જોડિયા\n1966-70 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ\nસંશોધન– અલંકારપ્રવેશિકા , The types of Sanskrit Drama , સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા, Date of Rigved, સાહિત્ય મીમાંસાના બે પ્રશ્નો, ગુજરાતીના કાવ્ય પ્રકારો\nવિવેચન – કાવ્યવિવેચન, નૈવેદ્ય, ગુજરાતીનાં કાવ્યપ્રકારો\nઅનુવાદ– ભગવદજજુકીયમ(‘નૈવેદ્ય’માં), રુદ્રાધ્યાય, પ્રાચીન ભારતમાં શિક્ષણ ( અલ્તેકરના Education in Ancient India)\nપ્રકીર્ણ– એકસૂત્રિત શિક્ષણ યોજના, ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન, ગીતાનો બુદ્ધિયોગ\n1946 – રણજિતરામ ચંદ્રક\n‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.\nઅનુવાદક, કવિ, વિવેચક, સંશોધક\n← નંદશંકર મહેતા\tરમણભાઈ નીલકંઠ →\n5 responses to “ડોલરરાય માંકડ”\nPingback: 23 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર\nPingback: અનુક્રમણિકા – ટ થી ઢ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103493/", "date_download": "2021-11-29T17:48:15Z", "digest": "sha1:7OH2DRIHQPE5ES22K6LQNO4T52GF3J73", "length": 11348, "nlines": 142, "source_domain": "www.loksansar.in", "title": "કોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ - Lok Sansar Dailynews", "raw_content": "\nકોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ\nભાવનગરની ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે\nમહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે 13મો અને 14મો સંતવાણી એવોર્ડ યોજાયો, 10…\nઆજથી વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ, ભાવનગરમાં બાળકો અને શિક્ષકોમાં આનંદ છવાયો\nક્રિકેટમાંથી બ્રેક લઈ વિરાટ કોહલી રજાઓ માણી રહ્યો છે\nઅભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર ખૂબ જ સુંદર છે\nરોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૪૫૦થી વધુ સિક્સર ફટકારી\nવિકી સાથે લગ્ન કર્યા બાદ કેટરીના વધારે ધ્યાન આપશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nવિદેશી લોન દેશમાં અને દેશનું ધન વિદેશમાં…\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nHome Gujarat Bhavnagar કોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ\nકોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ\nપ્રતિમાસ જરૂરિયાતમંદ પરિવારજનોના ઘર સુધી રાશનકિટ પહોંચતી કરી : દિવાળી ટાણે ૫૦૦ લાભાર્થીઓને મીઠાઈ સાથે આપી કીટ\nકોરોનાકાળ લગભગ હવે પૂર્ણ થવા આવ્યો છે અને સદ્‌નસીબે ત્રીજી લહેર ન આવે તેવી શક્યતાઓ છે. ગત વર્ષ દરમ્યાન આ મહામારીના કપરાં કાળ દરમ્યાન હજારો પરિવારે પોતાના મોભી ગુમાવ્યા તો હજારો પરિવારે રોજીરોટી ગુમાવી. આવા પરિવાર સુધી ભાવનગરની પીએનઆર સોસાયટીએ પહોંચીને અત્યાર સુધીમાં ૧૪૦૦થી વધુ કુટુંબોના રસોડા ચાલું રાખ્યા છે. દિવાળી દરમ્યાન આવા પરિવારોનું પર્વ નબળું ન રહે તેવી લાગણી સાથે ૫૦૦ પરિવારને દિવાળીની મિઠાઈ સાથે ચોથા રાઉન્ડમાં ૫૦૦ કિટ આપી હતી. ઈમ્પેક્ટ ફાઉન્ડેશનના સહયોગથી પીએનઆર સોસાયટી દ્વારા છેલ્લા ૪ મહિનાથી આ અભિયાન ચાલી રહ્યું છે અને ૨૭ લાખના ખર્ચે ૪ રાઉન્ડમાં ૧૪૦૦થી વધુ કિટો જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચી છે. આવા પરિવારના ઘર સુધી કિટ પહોંચી જાય તેવી વાહનની વ્યવસ્થા પણ સંસ્થાએ કરી હતી. આશરે ૧૮૦૦ રૂપિયાની ચીજવસ્તુઓ પ્રત્યેક કીટમાં સામેલ હોય અને એક પરિવારનો મહિનો નીકળી જાય તેવી આ સેવા પીએનઆર દ્વારા કરવામાં આવી. સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે આવા પરિવારજનોને ઓશિયાળા થઈ કીટ લેવા આવવાનું ન હતું પરંતુ તેમના ઘર સુધી આ કિટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા જણાવ્યું હતું કે દાતાઓનો સહયોગ મળતો રહે છે અને તેના થકી આવા ઉમદા કામમાં અમે નિમિત્ત બની શકીએ છીએ.\nPrevious articleભાવનગરની ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે\nભાવનગરની ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે\nમહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે 13મો અને 14મો સંતવાણી એવોર્ડ યોજાયો, 10 મહાનુભાવોની સંતવાણી એવોર્ડથી ભાવવંદના કરવામાં આવી\nઆજથી વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ, ભાવનગરમાં બાળકો અને શિક્ષકોમાં આનંદ છવાયો\nકોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ\nભાવનગરની ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે\nમહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે 13મો અને 14મો સંતવાણી એવોર્ડ યોજાયો, 10 મહાનુભાવોની સંતવાણી એવોર્ડથી ભાવવંદના કરવામાં આવી\nઆજથી વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ, ભાવનગરમાં બાળકો અને શિક્ષકોમાં આનંદ છવાયો\nભાવનગરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિએ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૮૮ કોરોનાના નવા કેસ નોંધાયા\nકૃષિ કાયદાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતા\nઆજથી ધો.૧ થી ૫ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે : શિક્ષણમંત્રી\nકોરોનાકાળથી અસરગ્રસ્ત થયેલાં પરિવારજનોના રસોડાંને ચાલુ રાખ્યા પીએનઆર સોસાયટીએ\nભાવનગરની ૪૩૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nમાજી સૈનિક સેવા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા ભારતીય સેનામાં જોડવવા માર્ગદર્શન સેમીનાર...\nરોલિંગ મિલમાં માલિકના આઈ.ડીનો દુરુપયોગ કર્યાની પોલિસ ફરિયાદ નોધાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/safed-da/", "date_download": "2021-11-29T18:48:17Z", "digest": "sha1:6HZUGKXZPYQXKYSJDYHHBIKY64P46D45", "length": 15660, "nlines": 100, "source_domain": "dharmikofficial.com", "title": "સફેદ દાગની સમસ્યા ને જડમૂળ માંથી ખતમ કરી નાખશે આ પાન,જાણી લો કેવી રીતે ઉપયોગ કરશો…. | Dharmik Lekh", "raw_content": "\nHome સ્વાસ્થ્ય સફેદ દાગની સમસ્યા ને જડમૂળ માંથી ખતમ કરી નાખશે આ પાન,જાણી લો...\nસફેદ દાગની સમસ્યા ને જડમૂળ માંથી ખતમ કરી નાખશે આ પાન,જાણી લો કેવી રીતે ઉપયોગ કરશો….\nનમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.જો કોઈના ચહેરા પર સફેદ ડાઘ દેખાવા માંડ��� છે તો તે ખૂબ જ ખરાબ લાગે છે. આ સિવાય તે વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ ઘટાડે છે અને તે લોકોની સામે જવાનું બંધ કરી દે છે. ઘણા લોકો આ રોગથી પ્રભાવિત થાય છે, અને આ રોગને કારણે, લોકો તે વ્યક્તિથી અંતર રાખવાનું શરૂ કરે છે.\nમિત્રો , ડી.આર.ડી.ઓ સંસ્થા એ આપણા દેશ નુ પ્રમુખ રક્ષાશોધ સંગઠન છે. હાલ , આ સંગઠન દ્વારા એક એવી અસરકારક દવા ની શોધ કરવા મા આવી છે જેના ઉપયોગ દ્વારા તમે સફેદ દાગ ની સમસ્યા મા થી મુક્તિ મેળવી શકો. આ બિમારી હાલ આપણા દેશ મા ખૂબ જ બહોળા પ્રમાણ મા વ્યાપી ગઈ છે અને આ રોગ ના કારણે લોકો સામાજિક રીતે શરમ અનુભવે છે. ડી.આર.ડી.ઓ એટલે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન.જ્યારે ચહેરા પર સફેદ ફોલ્લીઓ હોય ત્યારે ખંજવાળ પણ આવી શકે છે.\nહાથ, પીઠ અને શરીરના અન્ય ભાગો પર સફેદ ફોલ્લીઓ પણ દેખાઈ શકે છે.શરીરમાં મેલાનિન ઉત્પન્ન કરતા કોષોને ઘટાડો એ સફેદ ફોલ્લીઓ પાછળનું સૌથી સામાન્ય કારણ છે. સમજાવો કે મેલાનિન ત્વચાના રંગ તેમજ તમારા વાળના રંગ માટે જવાબદાર છે. આને કારણે, લોકોના ચહેરા પર સફેદ ફોલ્લીઓ દેખાવા લાગે છે. આજે અમે તમને ચહેરા પરના સફેદ ફોલ્લીઓની સારવાર કહેવા જઈ રહ્યા છીએ.\nજો તમારી નજીકના કોઈને આ પ્રકારની સમસ્યા હોય છે, તો તમે તેમને આ કહી શકો છો.આ સંગઠન દ્વારા આ સફેદ દાગ ની સમસ્યા ને દૂર કરવા માટે જે દવા ની શોધ કરવા મા આવી તે દવા નુ નામ છે લ્યુકોસ્કિન. આ દવા ની દર્દીઓ પર ખૂબ જ સારી અસર થતા ડી.આર.ડી.ઓ ના તજજ્ઞ વૈજ્ઞાનિક ડૉ.હેમંત પાંડે કે જેમણે આ દવા ની શોધ કરી તેમને રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ પર પ્રતિષ્ઠિત વિજ્ઞાન પુરસ્કાર થી સન્માનિત કરવા મા આવ્યા હતા.\n૨૫ જૂન ના રોજ સમગ્ર વિશ્વ મા આંતરરાષ્ટ્રીય વિટિલિગો દિવસ ની ઉજવણી કરવા મા આવે છે.ચહેરા પર સફેદ ફોલ્લીઓની સારવાર,આલો વેરા,એલોવેરા તમારા ચહેરા પરના સફેદ ફોલ્લીઓ સામે લડવાનો સારો ઉપાય છે. તેજસ્વી સૂર્યપ્રકાશ અથવા ફૂગના ચેપને કારણે થતાં સફેદ ડાઘની સારવાર કરવામાં એલોવેરા સૌથી અસરકારક છે. તેની મોઇશ્ચરાઇઝિંગ અસર ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરી શકે છે, જે ત્વચાને પહેલા જેવી લાગે છે.\nઆ ક્ષતિગ્રસ્ત શેલોને સુધારે છે.નાળિયેર તેલ,ચહેરા પર સફેદ ફોલ્લીઓ સહિત ત્વચાની વિવિધ સમસ્યાઓ માટે નાળિયેર તેલ ખૂબ ફાયદાકારક છે. તેમાં ફરીથી બાંધવાના શેલોના ગુણધર્મો છે જે ત્વચાના સફેદ ફોલ્લીઓ દૂર કરવામાં મદદ કરે છે. નિયમિતપણ��� નાળિયેર તેલ લગાવવાથી ત્વચા પર સફેદ ફોલ્લીઓ મટે છે.આ અવસર પર ડો.હેમંત પાંડે એ આ દવા ના સંશોધન વિશે વિસ્તૃત મા ચર્ચા કરી. ડૉ.હેમંત પાંડે એ ડી.આર.ડી.ઓ ના પિથૌરાગઢ મા સ્થિત ડિફેન્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોએનર્જી રીસર્ચ ના હર્બલ ઔષધિ વિભાગ ના પ્રમુખ છે.\nડૉ. પાંડે ના જણાવ્યા મુજબ હાલ વર્તમાન સમય મા વિટીલિગો ની અનેક પ્રકાર ની સારવાર ઉપલબ્ધ છે. જેમા એલોપેથી મેડિસીન્સ , ઓપરેશન્સ તથા એજન્ટીવ થેરાપી નો પણ સમાવેશ થાય છે.પરંતુ , આ રોગ ના નિદાન મા ધાર્યા પ્રમાણે સંતોષજનક પરિણામ પ્રાપ્ત થતા નથી અને આ ઉપચારો સામાન્ય વ્યક્તિ એફોર્ડ કરી શકે નહી. તે અત્યંત ખર્ચાળ હોય છે. આ ઉપરાંત આ ઉપચારો ની આડ-અસરો પણ હોય છે.\nવધુ મા ડો. પાંડે જણાવે છે કે, આ ઉપરોક્ત કારણોસર આ રોગ ના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરી અને સફેદ દાગ ની સમસ્યા ને દૂર કરવા માટે એક વિશેષ ફોર્મ્યુલા વિકસાવવા મા આવી.ચા ના વૃક્ષ નું તેલ,ચાના ઝાડનું તેલ ચહેરા પરના સફેદ ફોલ્લીઓ માટે અસરકારક ઘરેલું ઉપાય છે. તેમાં એન્ટિફંગલ ગુણધર્મો છે જે ચેપ ફેલાવવાથી અટકાવે છે. સફેદ દાગ દૂર કરવા માટે તમે ચાના ઝાડનું તેલ વાપરી શકો છો. કોપર,કોપર મેલાનિનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.\nકોપર ચહેરા પર સફેદ ફોલ્લીઓની સારવાર કરવામાં એકદમ ફાયદાકારક છે. આ માટે તમારે તાંબાનાં વાસણમાં નિયમિતપણે પાણી પીવું પડશે. તમે સૂવાના સમયે પાણીના વાસણમાં રાખી શકો છો અને સવારે ઉઠીને પી શકો છો. લાલ માટી,લાલ માટી તમારા ચહેરા પર સફેદ ફોલ્લીઓની સારવાર માટે પણ ફાયદાકારક છે. તે ચહેરા પરના સફેદ ફોલ્લીઓની સારવાર માટે ખૂબ જ અસરકારક છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં તાંબુ હોય છે જે તમારી ત્વચામાં મેલાનિનને પુન:સ્થાપિત કરવામાં મદદ કરે છે.\nઆદુ,દરેક રસોડામાં ઉપલબ્ધ આદુના અનેક સ્વાસ્થ્ય લાભો છે અને ત્વચા પરના સફેદ ફોલ્લીઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.સ્ટોન પ્લાન્ટ,ચહેરા પર સફેદ ડાઘ મટાડવા માટે, પત્થર-પાંદડાવાળા છોડના 2 થી 3 પાંદડા પીસી લો અને તેમાં લાલ માટી નાખીને મિશ્રણ કરો. પછી તેને તમારા સફેદ ડાઘાવાળા વિસ્તાર પર લગાવો.સતત 7 દિવસ સુધી આ કરવાથી, સફેદ ડાઘ સંપૂર્ણપણે મટી જશે. તમને જણાવી દઈએ કે પથરી ની સારવાર માટે પણ ખૂબ અસરકારક છે.\nસવારે આ પાન ખાલી પેટ પર ખાવાથી પથરી ની સમસ્યા મટે છે. આ પેશાબ દ્વારા પથરી ને ઓગળવા માટેનું કારણ બને છે.આ ફોર્મ્યુલા મા હિમાલય મા ��ી પ્રાપ્ત થતી અનેક પ્રકાર ની જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરવા મા આવ્યો છે. આ લ્યુકોસ્કિન તમને મેડિસીન તથા મલમ બંને સ્વરૂપ મા પ્રાપ્ત થશે.\nડૉ. પાંડે ના મત મુજબ સમગ્ર વિશ્વ મા ૧ કે ૨ લોકો આ સફેદ દાગ ની સમસ્યા થી પીડાય છે પરંતુ , ભારત મા આ સમસ્યા થી ૪ કે ૫ લોકો પીડાય છે.આયુર્વેદ ના તજજ્ઞ નીતીકા કોહલી ના મત મુજબ આ લ્યુકોસ્કિન મા ૭ પ્રકાર ની જડીબુટ્ટીઓ નો ઉપયોગ કરવા મા આવ્યો છે. આ મેડિસીન અથવા મલમ ના ઉપયોગ દ્વારા સ્કિન ને લગતી સમસ્યા જેવી કે ફોડા-ફુંસી , બળતરા , ખંજવાળ , ઘા વગેરે જેવી સમસ્યાઓ મા થી પણ મુક્તિ મળે છે.\nPrevious articleબેડરૂમ માં લાંબા સમય સુધી બાંધવા છે શારીરિક સંબંધ,તો આ છે બેસ્ટ દવા…\nNext articleજો તમને પણ મળી જાય આ બીજ તો સમજો તમે પણ બની ગયા કરોડપતિ,ખુલી જશે કિસ્મતના દરવાજા….\nશિયાળામાં આ રીતે કરો મૂળાનું સેવન,થશે એક નહીં અનેક લાભ.\nશિયાળામાં કરો છો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ તો ખાસ જાણીલો તેનાથી થતાં રોગ અને નુકશાન.\nશિયાળામાં અખરોટ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને તમે પણ ચોંકી જશો,જાણી લો ફટાફટ…..\nલગભગ 90 % રોગો ને શરીરમાં આવતાં રોકે છે આ ખાસ...\nઆ કારણે પેદા થાય છે જૂડવા બાળકો,ચોક્કસ તમે નહીં જાણતાં હોય……\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%93%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AC%E0%AA%B0_%E0%AB%A7%E0%AB%AB", "date_download": "2021-11-29T18:38:51Z", "digest": "sha1:OJAEPBSLL3WMQQZ453UCSSSUEJD7XL4F", "length": 2848, "nlines": 45, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ઓક્ટોબર ૧૫ - વિકિપીડિયા", "raw_content": "\n૧૫ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૭૭ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૫૪૨ - અકબર મોગલ સમ્રાટ રાજા.\n૧૯૩૧ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (અ.૨૦૧૫)\n૧૯૯૯ : દુર્ગા ભાભીનાં હુલામણાં નામથી ઓળખાતાં સ્વાતંત્ર્ય સેનાની દુર્ગાવતી દેવી (જ. ૧૯૦૭)\nતહેવારો અને ઉજવણીઓફેરફાર કરો\nવિકિમીડિયા કૉમન્સ પર October 15 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nLast edited on ૭ ડિસેમ્બર ૨૦૧૭, at ૧૯:૦૨\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૭ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ૧૯:૦૨ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/babul-supriyo-will-resign-as-lok-sabha-mp-on-tuesday-074435.html?ref_source=articlepage-Slot1-10&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-11-29T18:47:08Z", "digest": "sha1:EK6XWTJ264XZT6VFL7D7B67NFFDSGKOG", "length": 13629, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "બાબુલ સુપ્રિયો મંગળવારે લોકસભા સાંસદ પદેથી રાજીનામું આપશે! | Babul Supriyo will resign as Lok Sabha MP on Tuesday! - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending વીજ કટોકટી T20 World Cup મંડી બજાર નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nBJP માંથી TMC માં ગયેલા બાબુલ સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું\nપાર્ટી બદલતા જ બાબુલ સુપ્રિયોના બદલાયા સુર, કહ્યું- PM પદ માટે મમતા બેનરજી સૌથી મજબુત દાવેદાર\nપૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ભગવો ઉતારી ટીએમસીમાં જોડાયા\nબાબુલ સુપ્રિયોનો રાજકારણમાંથી સંન્યાસ, બોલ્યા- કઇ જ કહેવા નથી માંગતો, પ્લીઝ ગરીમાં જાળવી રાખો\nModi Cabinet Expansion: મોદી કેબિનેટમાંથી હર્ષવર્ધન, બાબુલ સહિત આ નેતાઓની હકાલપટ્ટી, જાણો કોની થઇ છુટ્ટી અને ક\nModi Cabinet: નિશંક, હર્ષવર્ધન, ગંગાવર સહિત આ મંત્રીઓની હકાલપટ્ટી\nOmicronVariant: ભારતે જારી કરી નવી ગાઇડલાઇન, જોખમવાળા દેશમાંથી આવતા લોકો માટે કડક નિયમ\n2 hrs ago ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- ગેરકાયદે બિલ્ડિંગ્સને તોડી પાડો\n2 hrs ago હૈદરાબાદ: હૃદયના દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત, થોડા સમય પછી દર્દીનું પણ મૃત્યુ\n2 hrs ago કોરોના: ઓમિક્રોન વેરિયંટની પ્રથમ તસવીર જાહેર, વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી\n3 hrs ago સાંસદ શશી થરૂરે 6 મહિલા સાંસદ સાથે શેર કરી તસવીર, કહી આ વાત\nTechnology રિલાયન્સ ડિજિટલ ની વેબસાઈટ મારફતે જીઓફોન નેક્સટ ઉપલબ્ધ\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nબાબુલ સુપ્રિયો મંગળવારે લોકસભા સાંસદ પદેથી રાજીનામું આપશે\nનવી દિલ્હી, 18 ઓક્ટોબર : પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો મંગળવારે સવારે 11 વાગ્યે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળશે અને સાંસદ તરીકે રાજીનામું આપશે. બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરીને ઓમ બિરલાને મળવા માટે સમય આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હું માનનીય સ્પીકર સાહેબનો આભાર માનું છું, તેમણે મને સાંસદ પદેથી રાજીનામું આપવા માટે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. હું સાંસદને આપવામાં આવેલા બર્થ/ભથ્થા/પગાર પર હવે નથી રહેવાનો, કારણ કે હું ભાજપનો ભાગ નથી, જેના માટે મેં બેઠક જીતી છે, જો મારી પાસે ક્ષમતા હશે તો હું ફરીથી જીતીશ.\nતમને જણાવી દઈએ કે બાબુલ સુપ્રિયો સપ્ટેમ્બરમાં ભા��પને અલવિદા કહીને ટીએમસીમાં જોડાયા હતા. મોદી મંત્રીમંડળમાં ફેરબદલ બાદ સુપ્રિયોએ ઓગસ્ટમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ફેસબુક પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની અને પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે મતભેદ છે અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે મતભેદો પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે.\nતે પછી 18 સપ્ટેમ્બરના રોજ ટીએમસીમાં જોડાયા હતા. જો કે રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સુપ્રિયોએ કહ્યું હતું કે તેઓ રાજકારણ છોડી રહ્યા છે. પરંતુ ટીએમસીમાં જોડાતા તેમણે કહ્યું કે તેમને બંગાળની સેવા કરવાની તક મળી છે અને તેથી જ તેઓ પાછા આવી રહ્યા છે.\nMORE બાબુલ સુપ્રિયો NEWS\nમમતા બેનરજીએ પશ્ચિમ બંગાળને આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધોઃ બાબુલ સુપ્રિયો\nશપથ ગ્રહણમાં છવાયેલા રહ્યાં ‘ઇશ્વર’ અને ‘હિન્દી’\nબાબાની બાજુમાં બેઠો એટલે મળી ગઇ ટિકિટ: બાબુલ સુપ્રિયો\nયુપીમાં શૂન્ય સીટ ધરાવતી AAP અખિલેશ માટે કેમ જરૂરી આ રહ્યા તમામ કારણો\nઉત્તર પ્રદેશમાં ભાજપ બુંદેલખંડ ક્લીન સ્વીપ કરી શકશે કે કેમ\nABP CVoter Survey : યોગી આદિત્યનાથ, અખિલેશ અને માયાવતી, કોણ છે જનતાની પસંદગીના CM\nસંસદનુ શિયાળુ સત્ર આજથી શરુ, પહેલા દિવસે સરકાર કૃષિ કાયદા વાપસી માટે રજૂ કરશે બિલ\nગૌતમ ગંભીરને ત્રીજી વખત મોતની ધમકી મળી, કશ્મીર મુદ્દાથી દુર રહેવા કહ્યું\nમહારાષ્ટ્રમાં માર્ચ સુધીમાં ઉદ્ધવ સરકાર પડી જશે-નારાયણ રાણે\nઅસદુદ્દીન ઓવૈસી પર ભડક્યા રાકેશ ટિકેત, બોલ્યા - 'આ બેલગામ સાંઢ, ભાજપની મદદ કરે છે'\n29 નવેમ્બરે કૃષિ કાયદા પરત લેવાઈ શકે, ભાજપે વ્હીપ જારી કર્યો\nમમતા બેનર્જીની પ્રશંસા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ગણાવી નિષ્ફળ, કહ્યુ - દરેક રીતે થઈ રહી છે ફેલ\nબાબુલ સુપ્રિયો ભાજપ પર્યાવરણ પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી ટીએમસી મમતા બેનર્જી babul supriyo bjp west bengal bharatiya janata party tmc mamata banerjee politics\nWinter Session: વિપક્ષને PM મોદીએ કહ્યુ - 'દરેક સવાલ માટે અમે તૈયાર, દેશના નાગરિકો એક સારુ સત્ર ઈચ્છે છે'\n આતંકવાદી સંગઠન SFJ સંસદ પર લહેરાવી શકે છે ખાલિસ્તાની ઝંડો, વીડિયો દ્વારા ખેડૂતોને કરી અપીલ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ થયા જાહેર, જાણો તમારા શહેરની કિંમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/12/31/shayada/", "date_download": "2021-11-29T18:13:55Z", "digest": "sha1:2AXDCMXB7IL4WUDOHR3L6VXRSMUKLIOC", "length": 15984, "nlines": 204, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "શયદા, Shayada | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n14 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 31, 2006\n“ફક્ત એમાં જ હું મારી ઇદ હમેશાં સમજું છું,\nખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.”\n” હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની\nઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.”\n” તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.\nઅર્થની ચર્ચા મહીં ‘શયદા’ બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.”\n# શયદા વિશે જ્યોતીન્દ્ર દવે\n24 ઓક્ટોબર – 1892 ; ધોલેરા\n30 જુન – 1962 ; મુંબાઇ\n1912 – પહેલી કવિતા ‘મુંબાઇ સમાચાર’ માં છપાઇ ( ‘હરજી લવજી દામાણી ધોલેરાવાળા’ નામે \nબાળપણ અને કીશોરાવસ્થા ગરીબીમાં વીતી.\nએક જમાનામાં બીજા લેખકોના પુસ્તકોની લારીમાં ફેરી પણ કરેલી છે\n1924– ‘બે ઘડી મોજ’ અઠવાડીક શરુ કર્યું\n1936 – મુંબાઇ આકાશવાણી પર યોજાયેલા પહેલા કવિ મુશાયરાના પ્રમુખ\n1944 – સ્વદેશપ્રેમની તેમની કવિતા પર ગાંધીજીએ લખ્યું હતું “ બહુ મીઠું લાગ્યું .\n”મુંબાઇ સમાચારમાં તેમની ઘણી નવલકથાઓ છપાઇ\nઅનેક શાયરોને પ્રોત્સાહન આપતા\nગુજરાતીમાં પરંપરાગત ગઝલમાંથી નવા પ્રવાહો શરૂ કરનાર પ્રથમ શાયર\n‘બેફામ’ તેમના જમાઇ થાય\nગઝલ – શયદાનો ગઝલ ગુલઝાર, અશ્રુ ચાલ્યા જાયછે\nનવલકથા – અમીના, મા તે મા, નાની નણદી, ખમ્મા ભાઇને, લાખેણી લાજ વિ. પચાસથી વધારે \n1957 – ષષ્ઠીપૂર્તિ વખતે જાહેર સન્માન\nતેમના નામ પરથી આઇ.એન,ટી. દ્વારા શ્રેષ્ઠ ગઝલકારને ‘શયદા’ પુરસ્કાર અપાય છે.\nપ્રવીણચન્દ્ર કસ્તુરચંદ શાહ ; નર્મદ. કોમ\nઆ ચાર ચોપડી ભણેલા ભાઇ એ બહુ ઉમદા રચનાઓ આપી છે…\nPingback: લયસ્તરો » બે ગઝલ - શયદા\nબહુ જ આનંદ થયો તમારી વેબસાઈટની મુલાકાતથી..\nસામગ્રીની રીતે ચકાસીએ તો પણ અને ટૅકનીકલી જોઈએ તો પણ ખરેખરી સમૃદ્ધ………….\nહું કવિતાનો માણસ ન હોવા છતાં આ ગક્ષલોને ઉંડાણથી માણી છે.\nરતિલાલા ચંદરયા – મુંબઈ\nPingback: ‘સૈફ’ પાલનપુરી, Saif Palanpuri « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા - શ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: શયદાની રચનાઓ, « કવીલોક\nPingback: 24- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર\nPingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજર��તી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2012/04/07/govind-jethabhai/", "date_download": "2021-11-29T18:49:59Z", "digest": "sha1:AFPWKNUAFT3EIP4Z4WQFLKACMFSE7AJ7", "length": 16946, "nlines": 184, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ગોવિંદ જેઠાભાઈ રાવલ, Govind Jethabhai Raval | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nસ–રસ, સ–ભર, આનંદમય જીવન જીવવું\nતા. હિમ્મતનગર, જિ. સાબરકાંઠા – 380 001\nમાતા-અમૃતકુંવરી નિરક્ષર –1940માં અવસાન\nપિતા : જેઠાલાલ અમથાલાલ રાવલ(અભ્યાસ ધોરણ આઠ; સ્વ–અભ્યાસથી સંસ્કૃતના જ્ઞાતા, કવિ,વાર્તાકાર, મહાભારતના કથાકાર, અને માણભટ્ટ\nપત્ની-સુમતિ શાહ – સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠ; ડી.બી.એડ્., રાજપીપળા; નિવૃત્ત આચાર્યા – સ્ત્રી અધ્યાપનમંદિર, અનેરા; મંત્રી – વિશ્વમંગલમ્, અનેરા\nપુત્ર – અતુલ – મુદ્રણકળાના માહેર, જેક્સન, મિસિસિપી,અમેરિકા; ઈ–બુકની વેબસાઈટ : http://www.ekatrabooks.com/ બનાવી; વિદેશે વસવાટ છતાં ગુજરાતી ભાષાસેવામાં કર્મશીલ\nપુત્રી – ઉર્વિ – આંખના નિષ્ણાત તબિબ, શાર્લોટ, નોર્થ કેરોલિના,અમેરિકા\n1954 – સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ\n1959 – ડી.બી.એડ્, રાજપીપળા\nજગતના બધા અનર્થોનું મુળ, સાચા શિક્ષણનો અભાવ છે તેવી અંત:પ્રતીતિ થતાં વિશ્વમંગલમ્ –અનેરા અને વૃંદાવનનાં બે શિક્ષણસંકુલો સ્થાપી આજીવન ગાંધીજીની નઈ તાલીમના ધોરણે શિક્ષણકાર્ય કર્યું.\nજે પ્રદેશમાં કન્યા શિક્ષણ શૂન્ય હતું ત્યાં આજે ગરીબની દીકરી પણ એસ.એસ.સી. થયા વિના રહેતી નથી. વિશ્વમંગલમ્ સંચાલિત પી.ટી.સી. કૉલેજમાંથી ૬૦૦૦ બહેનો પ્રાથમિક શાળાની શિક્ષિકા થઈ બહાર પડી.\nસાબરકાંઠાનું એકે ગામ એવું નથી જેમાં અનેરાની તાલીમાર્થી બહેન શિક્ષિકા ન હોય. અનેરા પ્રદેશના દરેક ઘરમાંથી બબ્બે–ચાર–ચાર જણ પ્રાથમિક શિક્ષક છે.\nપ��ાસ વરસ પહેલાંના આ અંધારિયા મુલકમાં ગાંધીની નઈતાલીમના શિક્ષણને પ્રતાપે દરેક કુટુમ્બ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે ઊંચું જીવન ધોરણ જીવતું થયું છે.\nપ્રમુખ, ગુજરાત નઈ તાલીમ સંઘ\nપ્રમુખ, સ્નાતક સંઘ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ\nચેરમેન, જિલ્લા શિક્ષણસમિતિ, સાબરકાંઠા\nસભ્ય, માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર\nસભ્ય, ગુજરાતી ભાષા વહીવટી સમિતિ\nસભ્ય, પ્રાથમિક શિક્ષણ તપાસપંચ\nસભ્ય, અખિલ ભારત લોકસમિતિ\nસંચાલક, સર્વોદય યોજના, અનેરા\nમંત્રી, રચના પ્રતિષ્ઠાન, અનેરા\nપ્રમુખ, બુનિયાદી અધ્યાપન મંદિર મંડળ, ગુજરાત\nટ્રસ્ટી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ\nપ્રમુખ, આદિવાસી સેવા સમિતિ, શામળાજી\nધાર્મિક – પાંચ અધ્યાય–વિનોબાજી, ગીતામૃત, શ્રીરામ, શ્રીકૃષ્ણ,जीवनम् –सत्य शोधनम्, ધર્મમિમાંસા\nજીવન ચરિત્ર – બહુરત્ના વસુંધરા, મહાત્મા ગાંધી, એક નામ જયપ્રકાશ, માણભટ્ટ મહારાજ,આપણા બબલભાઈ\nપ્રેરણાત્મક – શાંતિના પાઠ,સમ્પૂર્ણક્રાંતિ , સર્વોદય વિચાર, સાત સોનેરી સુટેવો, છીંડું શોધતાં લાધી પોળ, પરિપ્રેક્ષ્ય, ઉડાન, એકવીસમી સદીમાં આપણે ક્યાં \nશિક્ષણ – નઈતાલીમ પ્રયોગ–તત્ત્વદર્શન, साविद्या\nપ્રકીર્ણ – ત્રિમુર્તિ, યુગપરુષ જીવન શિક્ષણ, અમૃતા, મને સાંભરે રે, સ્ત્રી, આલોક\nઅક્ષરાંકન – શ્રી. ઉત્તમ ગજ્જર\nજીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, ધાર્મિક લેખક, શિક્ષક, સમાજ સેવક, સાહિત્યકાર\n← નયન દેસાઈ, Nayan Desai\tઅનુક્રમણિકા – પ્રકીર્ણ →\nPingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%9C%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%9C-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9D%E0%AB%80%E0%AA%AA%E0%AA%A8%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T17:46:56Z", "digest": "sha1:VYRDNENQVVL2CKBLE4VN7BMUBKCGLURC", "length": 9391, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "જર્મનીમાં તેઓ પહેલેથી જ 3 ડી પ્રિન્ટિંગ દ્વારા માર્ઝીપનનું ઉત્પાદન કરે છે મફત હાર્ડવેર", "raw_content": "\nજર્મનીમાં તેઓ ���હેલેથી જ 3 ડી પ્રિન્ટિંગ દ્વારા માર્ઝીપનનું ઉત્પાદન કરે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nમોટી યુરોપિયન કંપનીઓમાંની એક, જેમ કે માર્ઝીપનના ઉત્પાદન માટે સમર્પિત નિડેરેગર, એક કંપની 1806 માં લhanબેકના જૂના શહેરમાં સ્થિત જોહ્ન જ્યોર્જ નિડેરેગરે દ્વારા સ્થાપના કરી હતી, 3 ડી પ્રિન્ટીંગ કેવી રીતે રહેવા માટે તેની સુવિધાઓ પર આવી છે અને, દરેકને બતાવો કે આ તકનીક શું સક્ષમ છે, તેમના પોતાના સંગ્રહાલયમાં નવી સુવિધા ખોલી છે જ્યાં 3 ડી પ્રિંટર માર્ઝીપાનના ટુકડા બનાવવા માટે સમર્પિત છે.\nજેમ કે કંપની દ્વારા જ જાહેર કરવામાં આવ્યું છે, જેથી 3 ડી પ્રિન્ટર માર્ઝીપનમાં ટુકડાઓ તૈયાર કરી શકે પ્રથમ આ એક કારતૂસમાં થોડું ગરમ ​​થવું જોઈએ પછીથી સામાન્ય પ્રવાહને અનુસરવા માટે કે જે કોઈપણ ફિલામેન્ટ 3D પ્રિંટરની અંદર આવે છે. આ બધું સમજાવાયું છે અને સીધા લોકોને નિડિગ્રેજર સંગ્રહાલયમાં બતાવવામાં આવે છે.\n3 ડી પ્રિન્ટિંગને આભારી હવે સંપૂર્ણપણે વ્યક્તિગત મર્ઝીપન બનાવવાનું શક્ય છે\nદ્વારા અપાયેલા નિવેદનોના આધારે કેથરિન ગેબેલ, નિડેરેગરે પ્રવક્તા:\nઆ વધારાની ઓફર ખાસ કરીને તકનીકી ઉત્સાહીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. મુલાકાતીઓ અને ગ્રાહકો કે જે એક વ્યક્તિગત ઉત્પાદન છે. બદલામાં, પ્રોજેક્ટ ભવિષ્ય માટે આકર્ષક સંભાવના રજૂ કરે છે. આવતીકાલની તકનીકીથી, આજે અનુમાન લગાવવું શક્ય છે કે ભવિષ્યમાં બધું જ શક્ય બનશે.\nકંપની ખાતરી આપે છે તેમ, ક્ષણ માટે સત્ય એ છે કે તેમની પાસે ફક્ત એક પાઇલટ પ્રોગ્રામ છે, જો કે તેઓ ખાતરી આપે છે કે તે ખૂબ સારા પરિણામ આપી રહ્યું છે, ખાસ કરીને શરતોમાં ખર્ચ ઘટાડવુ કે વચનો. આ સંદર્ભમાં, તે ધ્યાનમાં લેવું આવશ્યક છે કે તેમના of૦% વેચાણ ક્રિસમસ સિઝનમાં થાય છે, જેના માટે તેમને કાચા માલના ભાવને અનુરૂપ હોવાની સાથે ખૂબ જ ઝડપથી કામ કરવાની જરૂર છે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » જર્મનીમાં તેઓ પહેલેથી જ 3 ડી પ્રિન્ટિંગ દ્વારા માર્ઝીપનનું ઉત્પાદન કરે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nઆ વેબસાઇટ માટે ડ્રોન પાઇલટ આભાર તરીકે કામ શોધો\n4 ડી પ્રિન્ટિંગ, એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં આગામી મોટી ક્રાંતિ\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/4th-test-match", "date_download": "2021-11-29T17:42:10Z", "digest": "sha1:DURNWXGMCH4J4B2P4XTWV3VHVPL6USDJ", "length": 4680, "nlines": 71, "source_domain": "zeenews.india.com", "title": "4th test match News in Gujarati, Latest 4th test match news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nTeam India માં યાદવનું શાનદાર કમબેક, ઉમેશના તરખાટ સામે ઇંગ્લેન્ડના પ્લેયર ઘૂંટણીએ\nટીમ ઇન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 9 મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) ધમાકેદાર એન્ટ્રી મારી છે. ઉમેશ યાદવે (Umesh Yadav) ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ (India vs England) સામે 157 રનથી જબરદસ્ત જીત અપાવવામં મદદ કરી છે\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\nસંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://online88media.com/actor-wash-car/", "date_download": "2021-11-29T17:45:50Z", "digest": "sha1:M55W6IZ4XQNTPQGW3DNC7QKHIIQSWHE5", "length": 12890, "nlines": 55, "source_domain": "online88media.com", "title": "કોઈએ ધોઈ કાર, તો કોઈ હતું ચોકીદાર, બોલીવુડમાં આવતા પહેલા આવા કામ કરતા હતા આ 9 કલાકાર – Online88Media", "raw_content": "\nકોઈએ ધોઈ કાર, તો કોઈ હતું ચોકીદાર, બોલીવુડમાં આવતા પહેલા આવા કામ કરતા હતા આ 9 કલાકાર\nApril 8, 2021 mansiLeave a Comment on કોઈએ ધોઈ કાર, તો કોઈ હતું ચોકીદાર, બોલીવુડમાં આવતા પહેલા આવા કામ કરતા હતા આ 9 કલાકાર\nહિન્દી સિનેમાના ઘણા કલાકારોએ તેમની સુંદર એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. ઘણા સ્ટાર્સ એવા છે જે બોલીવુડમાં આવતા પહેલા ઘર ચલાવવા માટે કૂલી, શેફ વેઈટર વગેરે જેવા કામ કરતા હતા. પરંતુ ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી તે સ્ટાર્સનું નસીબ બદલાઈ ગયું. પછી તેણે ખ્યાતીની સાથે સંપત્તિ પણ મેળવી. આજે અમે તમને એવા 9 કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જે બોલીવુડમાં આવતા પહેલા આવા જ કામ કરતા હતા.\nરજનીકાંત: દક્ષિણ ભારતીય ફિલ્મોના ભગવાન ગણાતા શક્તિશાળી અભિનેતા રજનીકાંતને ફિલ્મોમાં આવતા પહેલા તેમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી અને આને કારણે તેમને ખૂબ કામ કરવું પડ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલ તે કુલી, બસના કંડક્ટરથી લઈને સુથારકામ સુધીના કામ કરી ચુક્યા છે.\nનવાઝુદ્દીન સિદ્દીકી: આજે નવાઝુદ્દીન સિદ્દીકીની ગણના હિન્દી સિનેમાના મોટા અને સફળ અભિનેતાઓમાં થાય છે, પરંતુ તેમના માટે આ મુસાફરી ઘણી મુશ્કેલ રહી છે. ઉત્તર પ્રદેશના બુઢાનામાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દીકી, દિલ્હી આવતાં પહેલાં કેમિસ્ટની દુકાનમાં કામ કરતા હતા, જ્યારે પોતાના ખર્ચ માટે તેમને ચોકીદારની નોકરી પણ કરવી પડી હતી. ચોકિદારી દરમિયાન એક વખત નવાઝુદ્દીને કેટલીક ભૂલ કરી હતી, જેના પછી તેમનો પોતાની નોકરી પણ ગુમાવી પડી હતી.\nઅક્ષય કુમાર: ખેલાડીઓના ખેલાડી, બોલીવુડના ખેલાડીના નામથી જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારે વર્ષ 1991 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પહેલા તે વેઈટર અને શેફનું કામ કરતા હતા. જણાવી દઇએ કે તે એક ફોટોગ્રાફરના આસિસ્ટંટ તરીકે પણ કામ કરી ચુક્યા છે.\nઆર.માધવન: આર માધવન બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેમણે હિન્દી સિનેમાને ઘણી સુંદર ફિલ્મો આપી છે. બોલિવૂડમાં તેની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરતા પહેલા, તે પબ્લિક સ્પીકિંગ અને પર્���નાલિટી ડેવલોપમેંટ સ્કિલ્સના કોર્સ કરાવતા હતા.\nજેક્લીન ફર્નાન્ડિઝ: આજના સમયમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ બોલિવૂડનું એક પ્રખ્યાત નામ છે. તે હિન્દી સિનેમાના ઘણા મોટા અભિનેતા સાથે કામ કરી ચુકી છે. બોલિવૂડમાં પ્રવેશ કરતા પહેલા જેક્લીન શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કરતી હતી. નોંધપાત્ર વાત એ છે કે જેકલીન મૂળ શ્રીલંકાની છે.\nરણદીપ હૂડા: રણદીપ હૂડા બોલિવૂડમાં પોતાની સુંદર એક્ટિંગ માટે જાણીતા છે. ફિલ્મોમાં કામ કરતા પહેલા રણદીપનું જીવન ખૂબ જ ગરીબીમાં પસાર થયું છે. બોલિવૂડમાં કામ કરતા પહેલા રણદીપ હૂડા વેઈટર, ટેક્સી ડ્રાઇવર અને કાર વોશનું કામ કરતો હતો.\nરણવીર સિંહ: રણવીર સિંહની ગણતરી આજના મોટા અભિનેતામાં થાય છે. રણવીર તેના દરેક કામથી ચાહકોનું દિલ જીતે છે. વર્ષ 2010 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર રણવીર સિંહ આજે દરેક દિલના પ્રિય છે. ફિલ્મોમાં પગ મુકતા પહેલા રણવીર એક એડવર્ટાઈઝિંગ કંપની માટે કૉપી રાઈટર તરીકે કામ કરી ચુક્યા છે.\nપરિણીતી ચોપડા: બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપડાએ ફિલ્મોમાં સુંદર કામ કર્યું છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા પરિણીતી લંડનની એક ફર્મમાં ઈંવેસ્ટમેંટ બેંકર રહી ચુકી છે. જ્યારે પછી તે યશ રાજની ફિલ્મના પબ્લિક રિલેશન ટીમમાં ઈંટર્નનું કામ પણ કરી ચુકી છે.\nઅરશદ વારસી: અભિનેતા અરશદ વારસી લાંબા સમયથી બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમણે સપોર્ટિંગ રોલમાં સુંદર કામ કર્યું છે. મળતી માહિતી મુજબ તે બોલીવુડમાં આવતા પહેલા ડોર ટુ ડોર કોસ્મેટિક વેચતો હતો. જ્યારે તેણે ફોટો લેબમાં પણ કામ કર્યું છે.\nછુટાછેડા પછી પણ પોતાના પતિઓની યાદમાં ખોવાયેલી રહે છે આ 8 અભિનેત્રીઓ, આજ સુધી નથી કર્યા લગ્ન\n‘તુજમે રબ દિખતા હૈં’ વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા માટે નહીં, પરંતુ આ ખાસ વ્યક્તિ માટે ગાયું હતું\nટીવી સ્ટાર્સે કંઇક આ રીતે ઉજવ્યો રંગોનો તહેવાર હોળી, જુવો હિના ખાનથી લઈને ભારતી સિંહ સુધીની તસવીરો\n2 લગ્ન પછી વિદેશી છોકરી સાથે પવન કલ્યાણે કર્યા હતા ત્રીજા લગ્ન, જુવો તેના પરિવારની કેટલીક તસવીરો\nઆટલી મૌંઘી રિંગ પહેરાવીને આ સ્ટાર્સે કરી હતી તેના પાર્ટનર સાથે સગાઈ, નંબર 2 ની રિંગની કિંમત તો છે 3 કરોડ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/offbeat-news/article/husband-restricts-wife-expenses-to-maintain-household-budget-video-goes-viral-152682", "date_download": "2021-11-29T18:12:19Z", "digest": "sha1:IE4QDDGN4NRIJLGDSBKZCJ6VGIHYAIOP", "length": 11647, "nlines": 168, "source_domain": "origin.gujaratimidday.com", "title": "husband restricts wife expenses to maintain household budget video goes viral | ઘરનું બજેટ જાળવવા પત્નીના ખર્ચ પર પતિએ મૂક્યો પ્રતિબંધ", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nઘરનું બજેટ જાળવવા પત્નીના ખર્ચ પર પતિએ મૂક્યો પ્રતિબંધ\nઅમેરિકાના જાણીતા ડિસ્કશન પ્લૅટફૉર્મ રેડિટ પર એક દુખી પતિએ પત્નીના ખર્ચ વિશે ચર્ચા ઉપાડી છે\nદરેક વ્યક્તિ માટે આમ તો ઘરસંસારનો ખર્ચ સાચવવો મુશ્કેલ હોય છે, પણ ખાસ કરીને નવપરિણીતો માટે તો અચાનક બદલાઈ ગયેલા જીવનને લીધે ઘણી વાર ઘરનું બજેટ ખોરવાતું બચાવવું મહામુશ્કેલ બની જાય છે.\nઅમેરિકાના જાણીતા ડિસ્કશન પ્લૅટફૉર્મ રેડિટ પર એક દુખી પતિએ પત્નીના ખર્ચ વિશે ચર્ચા ઉપાડી છે. આ વર્ષની શરૂઆતમાં જ પરણેલા આ ભાઈએ લખ્યું છે કે ૭ મહિના પત્નીને રોકટોક વગર ખરીદી કરવા દીધી, પણ ત્યાર બાદ હવે મેં પત્ની પાછળ ખર્ચ પર પ્રતિબંધ મૂકી દેવાનું નક્કી કર્યું છે. તેની પત્ની કપડાં, સાજસજાવટ, મેકઅપ પાછળ બેફામ ખર્ચ કરે છે. પતિનો તો ત્યાં સુધી દાવો છે કે તે પોતે એક પણ વસ્તુ ખરીદતો નથી એ જ કારણે હજી તેમને માથે છત બચી છે. પત્નીએ એક કોટ પાછળ ૫૫૦ ડૉલર (અંદાજે ૪૧,૦૦૦ રૂપિયા)નો ધૂમાડો કરી નાખતાં અકળાયેલા પતિએ પત્નીનો ક્લાસ લીધો. તેને સામે બેસાડીને વિગતવાર તમામ ખર્ચની યાદી બતાવી. પતિને આશા હતી કે પત્ની પરિપક્વ વ્યક્તિની જેમ સમજશે, પણ પત્નીએ કહ્યું કે પતિ તેના પર કાબૂ કરવા માગે છે.\nઅલબત્ત, રેડિટ પર સભ્યોએ જાતભાતની કમેન્ટ્સ આપીને આ પતિને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે અને ઘણાએ પત્ની પોતે કમાય છે કે નહીં એવા સવાલ પણ કર્યા છે.\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nએક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે\nગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’\nકેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’\nઆ વિકરાળ મગરના વિડિયોને ૧૭ કલાકમાં મળ્યા ૧૮ લાખ વ્યુઝ\nરોબો કંપનીની ચહેરાના રાઇટ્સ માટે ૧.૫૦ કરોડ રૂપિયા ઑફર\nહાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8%E0%AA%82%E0%AA%B6%E0%AA%A8%E0%AB%80%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2-%E0%AB%A7%E0%AB%A6%E0%AB%AE-%E0%AA%8F%E0%AA%AE/", "date_download": "2021-11-29T18:23:49Z", "digest": "sha1:YQPYO2HT7V6KSY4FASABSGK3XGNPXQK4", "length": 11435, "nlines": 177, "source_domain": "www.purnviramnews.com", "title": "પ્રસંશનીય સેવા બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના નવ કર્મીઓને સન્માનિત કરાયા - Purnviram News", "raw_content": "\nHome/National/પ્રસંશનીય સેવા બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના નવ કર્મીઓને સન્માનિત કરાયા\nપ્રસંશનીય સેવા બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના નવ કર્મીઓને સન્માનિત કરાયા\nજામનગર તા. ૨૭ મે, કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને તાત્કાલીક હોસ્પિટલ પહોંચાડી અનેક મહામુલી જીંદગી બચાવવાની પ્રશંસનીય કામગીરી ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મીઓ દ્વારા બજાવવામાં આવી છે. જે કામગીરીને ૧૦૮ના ગુજરાત રાજ્યના વડાની પ્રેરક ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવી હતી અને કર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ કામગીરીને સન્માનિત કરાઇ હતી.\nશહેરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લાના કુલ ૧૮ કર્મીઓને સન્માનિત કરાયા હતા. જેમાંથી જામનગર જિલ્લાના ૧૦૮\nએમ્બ્યુલન્સના ૯ કર્મીઓને પણ એવોર્ડ તથા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મીઓમાં પાઇલોટશ્રી સુખદેવસિંહ વાળા તથા ઇ.એમ.ટી. શ્રી અશ્વિન ડોડિયાને પ્રમાણિકતા સન્માન, ઇ.એમ.ટી. અલ્પા ઝાલા તથા\nપાઇલોટશ્રી રામભાઇ કારાવદરાને ઇ.એમ.કેર એવોર્ડ, ઇ.એમ.ટી. ગતિક્ષા ડોડિયા તથા ભાવેશ ભરડાને પ્રેરણાદાયી એવોર્ડ તેમજ કમલેશ ચાવડા, રાજદિપસિંહ જાડેજા તથા પુષ્પરાજસિંહ જાડેજાને ફોટોગ્રાફી કોમ્પીટીશન અન્વયે એવોર્ડથી સન્માનિત કરાયા હતા\nઆ પ્રસંગે ૧૮૧ અભયમના ગુજરાતના વડા શ્રી નરેન્દ્ર ગોહિલ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડો. તિવારી, સી.ડી.એચ.ઓ. શ્રી ડો. બિરેન મણવર, એમ.પી.શાહ મેડીકલ કોલેજના પ્રોફેસરશ્રી ડો. ઘાચી, જી.જી. હોસ્પિટલનાઆર.એમ.ઓ.શ્રી ડો. પી.આર.ભૂવા ઉપસ્થિત રહ્યાં હતા.\nદેવભૂમિ દ્વારકા જિલ્લાોના લોકગાયિકા મિતલબેન રબારીએ રસીકરણનો પ્રથમ ડોઝ લીધોઃ\nરાજ્યપાલશ્રીના હસ્તે ચાર વેન્ટિલેટર્સ અને ૫૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું થશે લોકાર્પણ\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surendranagar/news/a-grand-annakut-of-511-items-was-held-at-the-swaminarayan-temple-in-surendranagar-129090881.html", "date_download": "2021-11-29T18:37:43Z", "digest": "sha1:VCGBRRN2XOY2KDVMQABAQYBPI4FXGHJN", "length": 4048, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A grand Annakut of 511 items was held at the Swaminarayan temple in Surendranagar | સુરેન્દ્રનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nભવ્ય અન્નકૂટ:સુરેન્દ્રનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો\nસુરેન્દ્રનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ\n200થી વધુ પ્રકારના શાક, 100થી વધુ પ્રકારની મીઠાઈ ભગવાન સ્વામિનારાયણને ધરવામાં આવી\nસુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેમાં 200થી વધુ પ્રકારના શાક, 100થી વધુ પ્રકારની મીઠાઈ, રોટલી, રોટલા, સેન્ડવીચ, જ્યુસ, મુખવાસ સહીતની તમામ વસ્તુઓ ભગવાન સ્વામિનારાયણને અન્નકુટમાં ધરાવવામાં આવી હતી.\nસ્વામિનારાયણ મંદિરમાં 511 વસ્તુઓનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિકો ઉપરાંત આસપાસનાં વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડ્યાં હતા.\nજેમાં 200થી વધુ પ્રકારના શાક, 100થી વધુ પ્રકારની મીઠાઈ, રોટલી, રોટલા, સેન્ડવીચ, જ્યુસ, મુખવાસ સહીતની તમામ વસ્તુઓ ભગવાન સ્વામિનારાયણને અન્નકુટમાં ધરાવવામાં આવી હતી. અન્નકુટમાં મુકવામાં આવેલી તમામ વસ્તુઓ પ્રસાદરૂપે લોકોને આપવામાં આવી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/heartbreaking-stunts-in-the-new-trailer-for-no-time-to-die/185388.html", "date_download": "2021-11-29T18:41:35Z", "digest": "sha1:S4AZJH2B4I5ROV2V4CKOUNWJI2XI2QOX", "length": 3807, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "‘નો ટાઇમ ટુ ડાઈ’ના નવા ટ્રેલરમાં દિલધડક સ્ટન્ટ્સ | નવગુજરાત સમય", "raw_content": "\n‘નો ટાઇમ ટુ ડાઈ’ના નવા ટ્રેલરમાં દિલધડક સ્ટન્ટ્સ\n‘નો ટાઇમ ટુ ડાઈ’ના નવા ટ્રેલરમાં દિલધડક સ્ટન્ટ્સ\nનવગુજરાત સમય > અમદાવાદ\nજેમ્સ બોન્ડ તરીકેની ડેનિયલ ક્રેગની છેલ્લી ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઈ’ના નવા ટ્રેલરને ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં તે વિલન સેફિન (રુમી મલેક દ્વારા પ્લે કરવામાં આવેલું પાત્ર)નો સામનો કરતો જોવા મળે છે. સેફિન એવું કાવતરું ઘડી રહ્યો છે કે જેનાથી કરોડો લોકો મરી શકે છે. ફેન્સને વિલન બ્લોફેલ્ડ (ક્રિસ્ટોફ વોલ્ટ્સ દ્વારા પ્લે કરાઈ રહ્યું છે)ને ફરી ઇન્ટ્રોડ્યૂસ કરાયો. આ ટ્રેલરમાં અનેક દિલધડક એક્શન સીન્સ જોવા મળે છે. કેરી જોજી ફુકુનગા દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ મૂળે એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાની મહામારીના કારણે એને આઠમી નવેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજેક્લિનના બે સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતાં શૂટિંગ અટકાવાયું\nપરિવારની મંજૂરી વિના સુશાંત પર બેઝ્ડ ફિલ્મ નહીં બનાવી શકાય\n‘કેબીસી’ના 2 અને ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર્સ’ના આઠ ક્રૂ મેમ્બર્સને કોરોના\n‘બેડ બોય બિલિયોનર્સ: ઇન્ડિયા’ના સ્ટ્રીમિંગ પર સ્ટે\nસુશાંત કેસઃ ડ્રગ્સ કનેક્શનને પગલે NCBના રિયા અને સેમ્યુઅલના ઘરે દરોડા\nદિલીપ કુમારના બીજા ભાઈ અહસાન ખાનનું પણ કોરોનાથી નિધન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/indian-cricketers-girlfriend/", "date_download": "2021-11-29T17:12:39Z", "digest": "sha1:HVSZDXELO2KF7MC3CID5O5FK6AQQQ22M", "length": 17150, "nlines": 96, "source_domain": "online88media.com", "title": "આ છે આ 5 ઈંડિયન ક્રિકેટર્સની સુંદર ગર્લફ્રેંડ, કોઈ સચિન તો કોઈ સેટ્ટીની પુત્રીને કરી રહ્યા છે ડેટ – Online88Media", "raw_content": "\nઆ છે આ 5 ઈંડિયન ક્રિકેટર્સની સુંદર ગર્લફ્રેંડ, કોઈ સચિન તો કોઈ સેટ્ટીની પુત્રીને કરી રહ્યા છે ડેટ\nApril 15, 2021 mansi8 Comments on આ છે આ 5 ઈંડિયન ક્રિકેટર્સની સુંદર ગર્લફ્રેંડ, કોઈ સચિન તો કોઈ સેટ્ટીની પુત્રીને કરી રહ્યા છે ડેટ\nઆજના સમયમાં ઘણા એવા ઈંડિયન ક્રિકેટરો છે જેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવામાં આવે છે. આ ક્રિકેટરો તેમની રમતની સાથે સાથે તેમની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહે છે. ચાલો આજે અમે તમને ભારતના કેટલાક યુવા ક્રિકેટરોની ગર્લફ્રેન્ડ વિશે જણાવીએ.\nશુભમન ગિલ: ઘણી વાર આવા સમાચાર મળ્યા છે કે શુભમન ગિલ ક્રિકેટના ભગવાન કહેવાતા સુપ્રસિદ્ધ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી ડેબ્યૂ કરી ચુકેલા શુભમન ગિલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ તરફથી રમે છે. આઈપીએલ 2020 દરમિયાન બંનેના અફેરના સમાચાર આવ્યા હતા. આ દરમિયાન સારાએ કેકેઆર અને ‘મુંબઈ ઈન્ડિયન્સ’ ની મેચનો સ્ક્રીનશોટ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર શેર કર્યો હતો. તસવીરની સાથે સારાએ દિલ વાળું ઈમોજી પણ બનાવ્યું હતું.\nકેએલ રાહુલ: આ સમાચાર ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે કે ભારતીય ક્રિ���ેટ ટીમના બેટ્સમેન અને આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી અથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યા છે. બંને ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે અને બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થાય છે.\n18 એપ્રિલ, 2020 ના રોજ, કેએલ રાહુલના જન્મદિવસ નિમિત્તે, આથિયા દ્વારા તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર દ્વારા વિશ કરવામાં આવ્યું હતું. તસવીરમાં બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. આથિયાએ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે, માય પર્સન.’ આ કેપ્શને દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.\nઋષભ પંત: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર ઋષભ પંત સુંદર હસીના ઈશા નેગીના પ્રેમમાં કેદ છે. આઈપીએલ 2021 માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરી રહેલા ઋષભ પંત પોતાના પ્રેમની ઘોષણા આખી દુનિયાની સામે કરી ચુક્યા છે. વર્ષ 2019 માં તેણે પોતાના સંબંધોને સાર્વજનિક કર્યા.\nપંતે 16 જાન્યુઆરી 2019 ના રોજ એક તસવીર શેર કરી હતી, જેમાં તે ઈશા સાથે જોવા મળી રહ્યા હતા. ઋષભે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું માત્ર તમને ખુશ રાખવા ઈચ્છું છું. કારણ કે જો તમે ખુશ રહો છો તો હું પણ ખુશ છું.’ ઇશાએ સુંદર જવાબ આપતા લખ્યું કે, ‘મારો માણસ, મારી આત્મા, મારા શ્રેષ્ઠ મિત્ર, મારા જીવનનો પ્રેમ. @ઋષભપંત.’\nપૃથ્વી શો: પૃથ્વી શો ઈંડિયન ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરી ચુક્યા છે, જ્યારે આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સનો ભાગ છે અને ઇનિંગની શરૂઆત કરે છે. 21 વર્ષિય પૃથ્વી શો તેની ઝડપી રમત માટે જાણીતા છે.\nઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પૃથ્વી ટીવી અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યા છે. પ્રાચીએ આઈપીએલ 2020 દરમિયાન તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી અને તેના અને પૃથ્વીના અફેરને હવા આપી હતી. આ પોસ્ટમાં પૃથ્વી શોને ‘મેન ઓફ ધ મેચ’ તરીકે બતાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, પ્રાચી ટીવી સીરિયલ ‘ઉડાન’ માં જોવા મળી છે.\nઇશાન કિશન: તાજેતરમાં જ જ્યારે ઈંડિયન ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે ટી 20 સિરીઝ રમી હતી, ત્યારે ઇશાન કિશને ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલમાં કિશન મુંબઈ ઈન્ડિયન્સનો એક ભાગ છે. તેઓ મુંબઈ તરફથી મધ્યમ ક્રમમાં બેટિંગ કરે છે. બેટિંગની સાથે તેઓ વિકેટકીપિંગ પણ કરે છે.\nઇશાનનું નામ મોડેલ અદિતિ હ્યુન્ડિયા સાથે જોડાયેલું છે. સોશિયલ મી��િયા પર ઘણીવાર ઇશાન અને અદિતિની સાથેની તસવીરો જોવા મળે છે. આઈપીએલ 2020 માં, જ્યારે ઇશાને 58 બોલમાં 99 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘બેબી પર મને ગર્વ છે.’\nનુસરત જહાંના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત, નહિં હટે નજર, જુવો તેની લેટેસ્ટ તસવીરો\nટીવીની આ 8 અભિનેત્રીઓને છે બાઈક રાઈડિંગનો ચસકો, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\nયુવરાઝ સિંહ-હેઝલ નું ઘર છે ખૂબ જ સુંદર, જુવો 64 કરોડની કિંમત વાળા આ મહેલા જેવા ઘરની અંદરની તસવીરો\nવિરાટ કોહલીની બહેન સાથે કંઈક આવું વર્તન કરે છે અનુષ્કા શર્મા, આટલા વર્ષો પછી આવ્યું સામે\nટી-20 વર્લ્ડકપ માં પહેલી વખત થશે આ 5 રસપ્રદ વાતો, જે પહેલા ક્યારેય નથી થઈ\n8 thoughts on “આ છે આ 5 ઈંડિયન ક્રિકેટર્સની સુંદર ગર્લફ્રેંડ, કોઈ સચિન તો કોઈ સેટ્ટીની પુત્રીને કરી રહ્યા છે ડેટ”\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/dharm/news/mahalaxmi-and-alakshmi-story-diwali-2021-deepwali-on-4th-november-old-traditions-about-alaxmi-129086494.html", "date_download": "2021-11-29T17:04:07Z", "digest": "sha1:XYFMUE2LFXZQR2SJ26AKZIHGGHUMQECK", "length": 7375, "nlines": 75, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Mahalaxmi And Alakshmi Story, Diwali 2021, Deepwali On 4th November, Old Traditions About Alaxmi | ઉદ્દાલક મુનિ સાથે અલક્ષ્મીના લગ્ન થયા હતા, આ દેવી કેવા ઘરમાં વાસ કરે છે એ જાણો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nલક્ષ્મીજીની મોટી બહેનની કથા:ઉદ્દાલક મુનિ સાથે અલક્ષ્મીના લગ્ન થયા હતા, આ દેવી કેવા ઘરમાં વાસ કરે છે એ જાણો\nગુરુવાર, 4 નવેમ્બરના રોજ દિવાળી છે અને આ દિવસે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે જે લોકોને લક્ષ્મીકૃપા મળે છે તેમના ઘરમાં ધન-ધાન્યની ખોટ પડતી નથી. દેવી લક્ષ્મીની એક મોટી બહેનનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેમનું નામ અલક્ષ્મી છે. અલક્ષ્મી એટલે દરિદ્રતા.\nઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, સમુદ્ર મંથન દરમિયાન મહાલક્ષ્મી પહેલાં તેમની મોટી બહેન અલક્ષ્મી બહાર આવ્યાં હતાં. જોકે અલક્ષ્મીજીની 14 રત્નોમાં ગણતરી કરવામાં આવતી નથી. અલક્ષ્મીને અસુરોએ ગ્રહણ કર્યાં હતાં.\nદેવી અલક્ષ્મી ગરીબી અને દરિદ્રતાની દેવી છે. માન્યતા છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે 14 રત્ન બહાર આવ્યા અને તેમની વચ્ચે થોડા ઉપરત્નો પણ બહાર આવ્યા હતા. આ ઉપરત્નોમાંથી એક અલક્ષ્મી પણ હતી. થોડા લોકો જાણે છે કે વારુણી દેવી જ અલક્ષ્મી હતાં. વારુણી એટલે મદિરાને ભગવાન વિષ્ણુની મંજૂરીથી દૈત્યોને સોંપવામાં આવ્યાં હતાં. અલક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ હતી, આ કારણે તેમને લક્ષ્મીજીની મોટી બહેન કહેવામાં આવે છે.\nપં. શર્માના જણાવ્યા પ્રમાણે, અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક મુનિ સાથે થયા હતા. જ્યારે મુનિ અલક્ષ્મીને લઈને પોતાના આશ્રમ પહોંચ્યા ત્યારે અલક્ષ્મીએ તે આશ્રમમાં પ્રવેશ કરવાની ના પાડી દીધી. મુનિએ પ્રવેશ ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે અલક્ષ્મીએ કહ્યું, હું માત્ર એ જગ્યાએ જ નિવાસ કરું છું, જ્યાં ગંદકી રહે છે, જ્યાં લોકો દરેક સમયે ઝઘડો કરે છે, જ્યાં લોકો ગંદાં કપડાં પહેરતા હોય અને જ્યાં રહેનારા લોકો અધર્મ કે ખરાબ કામ કરતા હોય. આવી જગ્યાએ અલક્ષ્મી રહે છે.\nઅલક્ષ્મીએ આગળ જણાવ્યું, જે ઘરમાં હંમેશાં સાફ-સફાઈ રહે છે, જ્યાં લોકો સવારે જલદી જાગે છે, રોજ ભગવાનની પૂજા-અર્ચના કરે છે, સાફ કપડાં પહેરે છે, આવી જગ્યાએ હું એટલે અલક્ષ્મી પ્રવેશ કરતી નથી. આવી જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે.\nઅન્ય સમાચારો પણ છે...\nકાલે દિવ���ળી: લક્ષ્મી પૂજા માટે દિવસભર 5 શુભ મુહૂર્ત રહેશે, પૂજાની સરળ વિધિ, આરતી અને ધ્યાન રાખવામાં આવતી બાબતો\nસુવિચાર: નાના-નાના દીવાના પ્રકાશથી અંધકારમય રાતમાં પ્રકાશ ફેલાય છે, ઠીક તેવી જ રીતે નાની કોશિશ દ્વારા જ સફળ થઈ શકાય છે\nઆજે કાળી ચૌદશ: ઉગ્ર દેવોની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે, સાંજે 6.45 કલાકે દીપદાન કરવું ફળદાયી નીવડશે\nદીવા સાથે જોડાયેલી ખાસ બાબતો: દિવાળીના દિવસે લક્ષ્મી પૂજામાં ઘી અને તેલનો દીવો કઈ બાજું પ્રગટાવવો જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/commencement-of-exit-examination-of-60538-students-of-standard-9-to-12-in-the-district-129035904.html", "date_download": "2021-11-29T17:01:30Z", "digest": "sha1:ZWMB5HTAANVYEQ6ZKZZUGMRGPWY7E2MX", "length": 4967, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Commencement of exit examination of 60538 students of standard 9 to 12 in the district | જિલ્લામાં ધોરણ 9 થી 12ના 60538 વિદ્યાર્થીની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nશિક્ષણ:જિલ્લામાં ધોરણ 9 થી 12ના 60538 વિદ્યાર્થીની સત્રાંત પરીક્ષાનો પ્રારંભ\n1 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન : છાત્રોને રીઝલ્ટ બાદમાં અપાશે\nજિલ્લામાં 131 ગ્રાન્ટેડ, 47 સરકારી અને 136 ખાનગી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12માં 60538 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હવે 19 થી 29 ઓક્ટોબર સુધી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અહી પરિક્ષાનો સમય ધોરણ 9 અને 11નો 2 કલાક તથા ધોરણ 10 અને 12નો 3 કલાકનો રહેશે.ધોરણ 9 અને 11માં 50 ગુણ, ધોરણ 10માં 80 ગુણ અને ધોરણ 12માં 100 ગુણમાં પ્રશ્ન પુછવામાં આવશે.\nજિલ્લા શિક્ષણાધીકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે 1 થી 22 નવેમ્બર સુધી શાળાઓમાં દિવાળી વેકેશન રહેશે. વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરાશે.ઉપરાંત શિક્ષણ વિભાગના જી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે ધોરણ 9 થી 12માં અમરેલી તાલુકામા 14097, બાબરામાં 5000, બગસરામાં 3518, ધારીમાં 4543, જાફરાબાદમાં 4014, ખાંભામાં 3300, કુંકાવાવમા 2814, લાઠીમાં 4858, લીલીયામાં 759, રાજુલામાં 7740 અને સાવરકુંડલા તાલુકામાં 8895 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.\nપ્રા. શાળામાં પરીક્ષા અંગે નિર્ણય થયો નથી\nઅમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.જી. પ્રજાપતિએ જણાવ્યું હતું માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. પણ હજુ પ્રાથમિક શાળામાં પરીક્ષા લેવા અંગે નિર્ણય લેવાયો નથી. કેવી રીતે અને ક્યારે પરીક્ષા લેવાશે તે પરીપત્ર મળ્યા બાદ નક્કી થશે. - અેમ. જી. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/mumbai/news/every-school-should-have-a-psychologist-specialists-129037810.html", "date_download": "2021-11-29T18:16:41Z", "digest": "sha1:GFGF6DSBGOXR5Z5PGJLWF3UUTTZG6KOM", "length": 7576, "nlines": 62, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Every school should have a psychologist: specialists | દરેક શાળામાં સાઈકોલોજિસ્ટ હોવા જોઈએ : નિષ્ણાતો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nભાસ્કર વિશેષ:દરેક શાળામાં સાઈકોલોજિસ્ટ હોવા જોઈએ : નિષ્ણાતો\nમાનસિક સમસ્યાના નિરાકરણ માટે પૂર્ણ દષ્ટિકોણ જરૂરી, કોરોનાને કારણે માનસિક બીમારીઓ વધી\nવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિરીક્ષણ અનુસાર 2021ના આખરમાં 20 ટકા ભારતીયોને માનસિક બીમારી લાગુ થયેલી હશે. 5થી 16 વયવર્ષના 10 ટકા બાળકોને માનસિક બીમારી હોઈ તેમાંથી 70 ટકા બાળકોને કોઈ પણ ઉપચાર મળ્યો નથી. કોરોનાને કારણે માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું છે, એમ સાઈકોલોજિસ્ટ ડો. કેર્સી ચાવડાએ જણાવ્યું હતું.નાના બાળકો અને યુવાનો દેશનું ભવિષ્ય છે. દરેક શાળામાં સાઈકોલોજિસ્ટ હોવા જોઈએ અને માનસિક આરોગ્ય સંબંધે બાળકોને શાળામાંથી જ બોધ આપવો જોઈએ, એમ બોમ્બે સાઈકિયેટ્રિક સોસાયટીના અધ્યક્ષ ડો. અવિનાશ ડિસુઝાએ જણાવ્યું હતું.\nમહિલા અને પુરુષો નિરાશાની અલગ અલગ પદ્ધતિઓનો સામનો કરે છે. મહિલાઓની માનસિક સમસ્યા બાબતે સામાજિક, સાંસ્કૃતિક, કાયદા વિષયક અને તબીબી અનેક ઘટક મહત્ત્વનાં છે, એમ માજી અધ્યક્ષા ડો. અનિતા સુખવાણીએ જણાવ્યું હતું.દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક માનસિક સમસ્યાનો સામનો કરે છે, પરંતુ આજે માનસિક બીમારી વધી રહી છે. નાના બાળકો અને વિદ્યાર્થીઓને પણ માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.\nસાઈકોલોજિસ્ટોએ માનસિક સમસ્યાના નિરાકરણ માટે ફક્ત તબીબી દષ્ટિકોણ ન રાખતાં સમગ્ર દષ્ટિકોણ સ્વીકારવો જોઈએ. આ દષ્ટિથી ભારતીય સાહિત્ય, શાસ્ત્ર અને તત્વજ્ઞાનમાંથી નિશ્ચિત જ દિશાદર્શન થઈ શકશે, એમ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ જણાવ્યું હતું.રાજ્યપાલ કોશ્યારીની હાજરીમાં રાજભવન ખાતે માનસિક આરોગ્ય સમસ્યાઃ એક વધતી ચિંતા વિષય પર ચર્ચાસત્રનું આયોજન કરાયું હતું. તે સમયે સાઈકોલોજિસ્ટોને સંબોધન કરતાં તેઓ બોલતા હતા.\nમાનસિક આરોગ્ય બાબતે જનજાગૃતિ નિર્માણ કરવાના હેતુથી આયોજિત આ ચર્ચાસત્રનું આયોજન બોમ્બે સાઈકિયાટ્રિક સોસાયટી તરફથી કરવામાં આવ્યું હતું. એક બાજુ દુનિયા તબીબી ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે ત્યારે બીજી બાજુ કોરોના જેવી નવી નવી બીમારીઓ પડકાર તરીકે આગળ આવી રહી છે અને વિકસિત રાષ્ટ્ર પણ તેને લીધે બાધિત થઈ રહ્યા છે. નવા યુગમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે, પરંતુ તેમાંથી નાના બાળકોમાં માનસિક તાણતણાવ વધી રહ્યા છે કે કેમ તે તપાસવું જરૂરી છે, એમ રાજ્યપાલે જણાવ્યું હતું.\nભગવદગીતાની શરૂઆત નિરાશાથી થાય છે અને પૂર્ણાહુતિ મુક્તિથી થાય છે એમ કહીને સાઈકોલોજિસ્ટોએ શાસ્ત્રો અને તત્વજ્ઞાનનો પણ સાઈકોલોજીની દષ્ટિથી અભ્યાસ કરવો જોઈએ એમ રાજ્યપાલે જણાવ્યું હતું. આ સમયે સિંગાપોરના મુંબઈના વાણિજ્યદૂત મિંગ ફૂંગ, ઈઝરાયલના વાણિજ્યદૂત કોબી શોશાની, હિંદુજા સમૂહના કાર્યકારી ઉપાધ્યક્ષ કર્નલ પ્રભાત સૂદ, ડો. અવિનાશ સુપે, ડો. સંજય કુમાવત હાજર હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/one-million-malnourished-children-could-die-in-afghanistan-unicef", "date_download": "2021-11-29T18:40:53Z", "digest": "sha1:6NNDFM6BLOZKPS4Y2YOWZ3UUGGB3ZJ52", "length": 8894, "nlines": 82, "source_domain": "www.newsonlinelive.tv", "title": "One million malnourished children could die in Afghanistan: UNICEF", "raw_content": "\nઅફઘાનિસ્તાનમાં થઈ શકે છે 10 લાખ કુપોષિત બાળકોના મોતઃ UNICEF\nએરિયાના ન્યૂઝ અનુસાર, આ સપ્તાહે અફઘાનિસ્તાનનો પ્રવાસ કરનાર યુનિસેફના ડેપ્યુટી કાર્યકારી ડાયરેક્ટર ઉમર આબ્દીએ ચેતવણી આપી કે જ્યાં સુધી તત્કાલ સહાયતા આપવામાં આવશે નહીં, ઓછામાં ઓછા દસ લાખ બાળકો ગંભીર કુપોષણનો શિકાર થઈ શકે છે.\nકાબુલઃ અફઘાનિસ્તાનમાં 2021 તત્કાલ કાર્યવાહી વગર અંદાજિત રીતે 10 લાખ બાળકોના ગંભીર કુપોષણથી પીડિત થવાનું અનુમાન છે. અફઘાનિસ્તાનની યાત્રા સમાપ્ત કર્યા બાદ યુનિસેફના એક સર્વોચ્ચ અધિકારીએ આ વાત કહી છે. તેમણે આ જાણકારી સ્થાનીક મીડિયાને આપી છે.\nએરિયાના ન્યૂઝ અનુસાર, આ સપ્તાહે અફઘાનિસ્તાનનો પ્રવાસ કરનાર યુનિસેફના ડેપ્યુટી કાર્યકારી ડાયરેક્ટર ઉમર આબ્દીએ ચેતવણી આપી કે જ્યાં સુધી તત્કાલ સહાયતા આપવામાં આવશે નહીં, ઓછામાં ઓછા દસ લાખ બાળકો ગંભીર કુપોષણનો શિકાર થઈ શકે છે ત્યાં સુધી કે તે બાળકોને મોતનો સામનો કરવો પડી શકે છે. યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓરી અને તીવ્ર પાણીયુક્ત ઝાડાના ગંભીર પ્રકોપથી પરિસ્થિતિ વધુ વણસી છે. આ પરિસ્થિતિએ બાળકોને જોખમમાં મૂક્યા છે.\nઆબ્દીએ કાબુલમાં ઈન્દિરા ��ાંધી બાળ હોસ્પિટલના પોતાના પ્રવાસ દરમિયાન ગંભીર કુપોષણથી પીડિત અનેક બાળકો સાથે મુલાકાત કરી, જે એક જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના વરિષ્ઠ લોકો સાથે બેઠક દરમિયાન તેમણે પાયાની સ્વાસ્થ્ય સુવિધા, રસીકરણ, પોષણ, પાણી અને સ્વસ્છતા તથા બાળ સંરક્ષણ સેવાઓ સુધી બાળકોની પહોંચની જરૂરીયાત પર ભાર આપ્યો હતો.\nપોલીસો, ઓરી અને કોવિડ રસીકરણ ફરીથી શરૂ કરવાનું આહ્વાન કરતા કહ્યું કે, બાળકો અને સમુદાયોને રસી અને બીમારીઓથી બચાવવામાં મદદ કરવાની તત્કાલ જરૂરીયાત છે. દુનિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એવા દેશ છે, જ્યાં પોલિયોની બીમારી હજુ પણ છે. યુનિસેફ અનુસાર આબ્દીએ કોવિડથી બચાવ માટે રસીકરણ વધારવા અને પોલિસ કોલ સેન્ટરમાં ભાગીદારોની સાથે મુલાકાત કરી હતી. બધા યુવકો અને યુવતીઓનું શિક્ષણ જાળવી રાખવાના મહત્વ પર ભાર આપતા આબ્દીએ કહ્યુ કે, તેણે પોતાના દેશના ભવિષ્ય નિર્માણમાં સાર્થક રૂપે ભાગ લેવો જોઈએ.\nતેમણે કહ્યું કે યુનિસેફ અફઘાનિસ્તાનમાં દરેક યુવતી, યુવકો અને મહિલાઓના અધિકારો માટે દબાવ બનાવવાનું યથાવત રાખશે. આબ્દીએ કહ્યુ- અમારો ઉદ્દેશ્ય એક એવું અફઘાનિસ્તાન જોવાનો છે જ્યાં દરેક યુવતી અને યુવક સ્કૂલમાં હોય, ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સેવા મળે અને દરેક પ્રકારની હિંસાથી મુક્ત થઈ સુરક્ષિત હોય. અફઘાનિસ્તાનની યાત્રા દરમિયાન આબ્દીની સાથે યુનિસેફના પ્રાદેશિક ડાયરેક્ટર જોર્જ લારિયા અદ્જેઈ અને યુનિસેફ અફઘાનિસ્તાનના પ્રતિનિધિ હર્વે લુડોવિક ડી લિસ પણ હતા.\nઓમિક્રોનને ઓળખનાર પ્રથમ ડોક્ટર શું કહે છે:આ વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓમાં ખૂબ જ સામાન્ય લક્ષણ હોય છે, ઘરે રહીને પણ સારવાર થઈ શકે છે: ડો.એન્જલિક\n:અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું- નવા વેરિયન્ટની જરૂરી માહિતી મેળવવામાં બે અઠવાડિયાં લાગશે, પણ હવે બૂસ્ટર ડોઝ જરૂરી\nલેબર પેન શરૂ થતા પોતે સાયકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા આ સાંસદ, એક કલાકમાં થઈ ડિલીવરી\nચીન વિશ્વ માટે તેના દ્વાર ખુલ્લા મૂકી દે તો કોરોનાનો પ્રચંડ વિસ્ફોટ થઇ શકે છે\nનવા કોરોના વેરિયન્ટ મુદ્દે મોદીની ઇમર્જન્સી બેઠક:ખૂબ જ ઝડપી સંક્રમણ ફેલાવતા સાઉથ આફ્રિકન વેરિયન્ટ મુદ્દે PM મોદીની અધિકારીઓ સાથે મળી બેઠક\nઅમેરિકામાં વધું એક ગુજરાતીની હત્યા, પોલીસ અધીકારી તરીકે ફરજ બજાવતા દ.ગુજરાતના વ્યક્તિની ગોળી મારી હત્યા..\nભ���રતીય યાત્રીઓ માટે સારા સમાચાર:અમેરિકા બાદ બ્રિટને પણ કોવેક્સિનને મંજૂરી આપી, પ્રવાસીઓને હવે આઇસોલેટ નહિ થવું પડે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/entertainment-news/bollywood-news/video/in-an-exclusive-interview-with-journalist-mayank-shekhar-vidya-balan-tells-how-she-faced-rejections-and-dealt-with-nepotism-1130", "date_download": "2021-11-29T18:27:38Z", "digest": "sha1:HF6UX5XEINJJNXLNQWAXNHSBQHY3CCBI", "length": 10844, "nlines": 190, "source_domain": "origin.gujaratimidday.com", "title": "Bollywood News in Gujarati | Gujarati Entertainment News", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nવિદ્યા બાલને છ મહિના અરીસો ન જોયો, તેને કહેવાયું તે એક્ટ્રેસ બનવાને લાયક નથી. જુઓ વિશેષ મુલાકાત\nપત્રકાર મયંક શેખર સાથે ખુલ્લા દિલની ચર્ચા કરતાં વિદ્યા બાલન કરે છે એ બધી જ વાત જેમાં તેણે વેઠેલા જાકારા, ફેશન સેન્સને લઇને તેની થયેલી ટિકા, નૅપૉટિઝમનો સમાવેશ થાય છે. શું થયું જ્યારે તેને કોઇએ કહ્યું કે તે અભિનેત્રી બનવાને પણ લાયક નથી, જુઓ આ વિશેષ મુલાકાત.\n ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો\nસિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત\nSit With Hit List: ફરહાન અખ્તર કરે છે બે દાયકાના પોતાના ફિલ્મી સફરની રસપ્રદ વાતો\n ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો\nSit with Hitlist: ફેમિલી મેન જેવી ફેન્ટાસ્ટિક સિરીઝ બનાવનારા રાજ-ડીકે સાથે વાત\nસિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત\nSit With Hit List: ફરહાન અખ્તર કરે છે બે દાયકાના પોતાના ફિલ્મી સફરની રસપ્રદ વાતો\nMa Anand Sheela: ટૂંકું વિચારનારા ભગવાન રજનીશ સાથેના શારીરિક સંબંધ અંગે પૂછે છે\nપાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર\nએક્ટર અદિતી રાવ હૈદરી, ડાયરેક્ટર નીરજ ઘાયવાન જણાવે છે પોતાની અજીબ દાસ્તાનની કથા\nMadalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી\nGeetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી\nJoy Sengupta: દરેક એક્ટર માટે જરૂરી છે કે તે પોતાની પસંદગી પાછળના કારણોમાં સ્પષ્ટ ���ોય\nAditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ\nSantvani Trivedi: જ્યારે કલ્પના પણ નહોતી કે બની જશે યુ ટ્યૂબ સેન્સેશન\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/international-news/article/the-actual-shooting-of-the-film-from-alec-baldwin-took-place-152586", "date_download": "2021-11-29T17:05:52Z", "digest": "sha1:B3TUAYMBIKAYQVQ4SBPSG63R6EFYV4QP", "length": 11622, "nlines": 167, "source_domain": "origin.gujaratimidday.com", "title": "the actual shooting of the film from alec baldwin took place | એલેક બૉલ્ડવિનથી ફિલ્મના શૂટિંગમાં ખરેખરું શૂટિંગ થયું", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nએલેક બૉલ્ડવિનથી ફિલ્મના શૂટિંગમાં ખરેખરું શૂટિંગ થયું\nએક ક્રૂ-મેમ્બરનો હૉલીવુડની ઘટનામાં જીવ ગયો : પ્રૉપ માટેની ગનમાં અસલી બુલેટ્સ હતી\nએલેક બૉલ્ડવિનથી ફિલ્મના શૂટિંગમાં ખરેખરું શૂટિંગ થયું\nમેક્સિકોના સૅન્ટા ફે શહેરમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટઅપ પર હૉલીવુડ ઍક્ટર એલેક બૉલ્ડવિન દ્વારા અકસ્માતે બંદૂક ફાયર થઈ જતાં એક ક્રૂ-મેમ્બરનું મૃત્યુ થયું હતું, જ્યારે ડાયરેક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.\nસ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે વરિષ્ઠ સૅન્ટા ફે શહેરમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે અદાકાર એલેક બાલ્ડવિન દ્વારા અકસ્માતે બંદૂક ફાયર થઈ ગઈ હતી જેના કારણે ૪૨ વર્ષનાં ફોટોગ્રાફી ડાયરેક્ટર હેલિના હચીન્સનું મૃત્યુ થયું હતું. જ્યારે ૪૮ વર્ષના ડાયરેક્ટર ��ોય્લ સોઝાને ગોળી વાગતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને હૉલીવુડ શોકમગ્ન બન્યું હતું. જેમનાથી અકસ્માતે ગોળી ચલાવાઈ હતી એ ૬૮ વર્ષના સિનિયર ઍક્ટર એલેક બૉલ્ડવિન શેરિફના ઘર પાસે રડતા જોવા મળ્યા હતા, પણ તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પણ તેમના પ્રવક્તા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે સેટ પર સરતચૂકમાં થયેલા ગોળીબારથી અકસ્માત સર્જાયો છે.\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nદક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી.\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nસાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nભાગેડુ વેપારી મેહુલ ચોક્સીનો મોટો ખુલાસો, કહ્યું ફરી થઈ શકે છે મારું અપહરણ\nડબ્લ્યુએચઓએ પાડ્યું ઓમિક્રોન નામ: શું એનાં કોઈ અલગ લક્ષણો છે\nનવા વેરિઅન્ટ બાદ દુનિયાના અનેક દેશો ઍક્શન મોડમાં\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/216/", "date_download": "2021-11-29T18:36:16Z", "digest": "sha1:J6MG4ACCAV3LMYQHQKCFBMS4JQZTG53I", "length": 10099, "nlines": 147, "source_domain": "www.loksansar.in", "title": "શહેરમાં ગણેશ ઉત્સવનો નવમા દિવસે પણ ઉત્સાહ યથાવત - Lok Sansar Dailynews", "raw_content": "\nઆનંદનગર રામેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ઉત્સવ\nભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ’નિરામય અભિયાન’ નો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી\nપ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ\nલૂંટના ગુનામાં નાસતો ફરતો ગીલો ટાણા ચોકડીએથી ઝડપાયો\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Uncategorized શહેરમાં ગણેશ ઉત્સવનો નવમા દિવસે પણ ઉત્સાહ યથાવત\nશહેરમાં ગણેશ ઉત્સવનો નવમા દિવસે પણ ઉત્સાહ યથાવત\nવિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવનો દોર સમાપન તરફ જઈ રહ્યો છે તેમ તેમ ભાવિકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. આજે નવમા દિવસે પણ ભક્તિના માહોલ સાથે ગણેશ ઉત્સવનો ઉત્સાહ યથાવત રહેવા પામ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ પ-૭ કે ૯ દિવસે આજે સમાપન કરાયું હતું. જ્યારે મોટા આયોજનો હજુ શરૂ છે. શહેરના રૂપાણી સર્કલ ખાતે દિવડી ગૃપ દ્વારા પરંપરા મુજબ ગણેશ ઉત્સવ ઉજવાયેલ. જેમાં આજે સમાપન કરવામાં આવ્યું હતું. પાનવાડી ચોકમાં ચાલતા ગણેશ ઉત્સવનું સોમવારે સમાપન કરાશે. વાઘાવાડી રોડ પર પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવેલ અનોખા ગણપતિ ઉત્સવનું આજે સમાપન કરાયું હતું. જ્યારે ઘોઘાસર્કલ ખાતે સેતુબંધ મિત્ર મંડળ અને ક્રેસન્ટ ખાતે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ચાલતા ગણેશ મહોત્સવનું સોમવારે સમાપન કરી વિસર્જન કરાશે. જ્યારે ટોપ થ્રી સિનેમા પાસે મહાવિરનગર ખાતે બાપા સીતારામ ફ્રેન્ડસ સર્કલ દ્વારા યોજાયેલા ગણેશ મહોત્સવનું આજે સમાપન કરવામાં આવ્યું હતું.\nPrevious articleખાસ નમાઝ સાથે ઈદ-ઉલ-અઝહાની ઉજવણી\nNext articleસ્વાઇન ફલુનો કહેર : વધુ આઠ દર્દીનો ભોગ લેવાયો\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજ��નંદ પરિવાર\nદેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયો\nદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦\nવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે\nબધેલ અને સચિન પાયલટને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું\n૨૪ કલાકમાં અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૨૫૧૬ કેસ, ૫૦૧નાં કોરોનાથી મોત\nરિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nલૂંટના ગુનામાં નાસતો ફરતો ગીલો ટાણા ચોકડીએથી ઝડપાયો\nવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૨૫૧૬ કેસ, ૫૦૧નાં કોરોનાથી મોત\nભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nશાળા સંચાલકોની મરજી પ્રમાણે વાલીઓએ ફી ભરવી પડશે : ચુડાસમા\nશક્તિસિંહ ગોહિલ આજે ઉમેદવારીપત્ર ભરશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/12/09/yashwant-shukla/", "date_download": "2021-11-29T17:50:41Z", "digest": "sha1:R7GEFEK7KZU3QM7S64GCTP74DKC2YR2T", "length": 12460, "nlines": 153, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "યશવંત શુક્લ, Yashwant Shukla | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n“…. એ કરેલી મોજણીમાં 95% જેટલા કોલેજ અને યુનિ. ના અધ્યાપકોએ નિખાલસ એકરાર કર્યો હતો કે, નિયત થયેલાં પાઠ્યપુસ્તકો સિવાય અભ્યાસક્રમ અંગે બીજું કશું વાંચવાની એમને આદત જ નથી. …… માત્ર 2 % જેટલાના વાંચનમાં ચોક્કસ પ્રકારના જ્ઞાન માટેનું પ્રમાણિત વાચન કરતા હોય છે……… જો હાલની શિક્ષણસંસ્થાઓ બંધ કરવામાં આવે, તો વખતે સારું પરિણામ આવે. ”\n8 – એપ્રિલ , 1915 ; ઉમરેઠ\n1983 – ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ\n1974 – 75 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ\nનિબંધ – કેન્દ્ર અને પરિઘ , કાંતિકાર ગાંઘીજી\nચરિત્ર – આપણા રવિશંકર મહારાજ\nવિવેચન – ઉપલબ્ધિ , શબ્દાન્તર\nઅનુવાદ – સાગરઘેલી, સત્તા, રાજવી\nસંપાદન – આધુનિક ગુજરાતી કવિતા, ગુજરાતી\nઆપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન\nઅનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક\n← વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, Vishnuprasad Trivedi\tઆનંદઘન, Anandghan →\nPingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2015/01/16/chunibhai-vaidya/", "date_download": "2021-11-29T18:47:59Z", "digest": "sha1:KHXZS73MUVVGBPAOEKFKVWNFJRZ34JHV", "length": 16334, "nlines": 181, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ચુનીભાઈ વૈદ્ય, Chunibhai Vaidya | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n2 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 16, 2015\nપ્રખર ગાંધીવાદી, છેવાડાના માણસોના અધિકાર માટે ઝઝુમનાર લોકપ્રહરી\n‘… ‘ગાંધી નિધિ’નું કામ કરતાં મને સમજાયું કે, ‘જે બોલવું , તે જ કરવું.’ ”\nઇન્ડિયન એક્સપ્રેસ પર તેમને અંજલિ રૂપે લેખ\nતેમના જીવન વિશે અનેક વિડિયો અહીં\n૨, સપ્ટેમ્બર- ૧૯૧૮, સંડેર ગામ, જિ. પાટણ\n૧૯, ડિસેમ્બર- ૨૦૧૪; અમદાવાદ\nમાતા– મણિબેન; પિતા– રામજીભાઈ\nશરૂઆતના જીવનમાં સુરત મ્યુનિ.માં ક્લાર્ક\nકર્ણાટક રાજ્યના બેલગામ શહેરમાં પારસીની પેઢીમાં નામું લખતા\nકાલિકટ, કેરળમાં પૃથ્વીરાજ આશરની કમ્પનીમાં હિસાબનીશ\nઉત્તર ગુજરાતના મલુંદમાં શિક્ષક અને છેલ્લે હેડ માસ્તર\n૧૯૪૭થી – સમગ્ર જીવન ગાંધી ચિંધ્યા માર્ગ પર\n૧૯૩૦ ની દાંડીકૂચ વખતે નવસારીમાં પ્રથમ ગાંધી દર્શન માતાએ કરાવ્યું.\nસુરતમાં નોકરી કરતા હતા ત્યારે ભુગર્ભ પ્રવૃત્તિઓ ચલાવતા.\nકાલિકટમાં નોકરી સાથે ગાંધીવાદી પ્રવૃત્તિમાં ભાગ.\n૧૯૪૭ માં ‘ગાંધી નિધિ’ના કામ માટે સરદ��ર પટેલે આશર કમ્પનીના માલિકના સગા એવા પ્રબોધ ચોકસીને બોલાવ્યા. તેમની સાથે ચુનીકાકા દિલ્હી પહોંચી ગયા; અને ગાંધીજીના ૩૩,૦૦૦ પત્રોનો અનુવાદ અને રજિસ્ટ્રેશનના કામમાં જોડાયા; અને દોઢ વર્ષ આ આ કામ કર્યું. આ વખતે તેમને ગાંધીજી સાચી રીતે સમજાયા.\nત્યાર બાદ અમદાવાદમાં ભૂદાન પ્રવૃત્તિમાં શ્રી. નારાયણ દેસાઈ સાથે પ્રકાશનની કામગીરી. એ વખતે કાંતણના કામમાં ૧૩,૦૦૦ આંટીઓ બનાવી ભારત ભરમાં ‘સૂતાંજલિ’ કાર્યક્રમમાં સૌથી પહેલું સ્થાન મેળવ્યું.\nએક સર્વોદય સમ્મેલનમાં વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણની હાજરીમાં ‘ભૂદાનના કામમાં જીવનદાન’- જીવનમાં આમૂલ પરિવર્તન\nકાશીમાં રાધાકૃષ્ણ બજાજ સાથે ‘સર્વ સેવા સંઘ’ નાં પ્રકાશનોની જવાબદારી\n૧૯૬૧ થી ૧૯૭૩ – આસામમાં ભુદાનના કામમાં; આસામિયા ભાષા શીખ્યા\n૧૯૭૫- કટોકટી વેળાએ ‘ભૂમિપુત્ર’માં વિરોધી લખાણો\n૧૯૭૬ – સાત મહિના જેલવાસ\nદલિતો અને છેવાડાના માણસોના હક્કો માટે અનેક મુદ્દાઓ પર અવિરત ઝુંબેશ અને લડત\nલોકોની મહેનતથી અનેક ‘ગુપ્ત બંધ’ ( આડ બંધ) બનાવડાવ્યા.\nજીવનના અંત સુધી ‘ગુજરાત લોકસમિતિ’ ના મુખપત્ર’ લોકસ્વરાજ’ ના તંત્રી\nદીકરી નીતા ૨૨ વર્ષની ઉમરથી તેમના કાર્યમાં જોડાયેલી રહી છે.\n‘સૂરજ સામે ધૂળ’ – ગાંધીજીની હત્યા અને બલિદાન અંગે પુસ્તિકા- દેશની ૧૩ ભાષાઓમાં અનુવાદ\n૧૯૮૩ – સાને ગુરૂજી નિર્ભય પત્રકારિત્વ એવોર્ડ’\n૧૯૯૩-દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ ગ્રામ પુનરુત્થાન એવોર્ડ’\nવિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ‘ સરદાર પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ\n૨૦૧૦- જમનાલાલ બજાજ પુરસ્કાર\nલોક સ્વરાજ – જાન્યુઆરી -૨૦૧૫\n← જિનિયસ કીડ – સંસ્થા પરિચય\tમનુવર્યજી, Manuvaryaji →\nPingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%A4%E0%AB%87%E0%AA%93-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%82%E0%AA%AC%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%AC%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%95%E0%AA%B0%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T17:58:25Z", "digest": "sha1:H6JWTDOH26RE3JMBSASAXM6FNF2R5A2Y", "length": 9775, "nlines": 83, "source_domain": "www.hwlibre.com", "title": "તેઓ 3 ડી પ્રિન્ટિંગ માટે વિશ્વના સૌથી મોટા રુબીકનું ક્યુબ બનાવે છે મફત હાર્ડવેર", "raw_content": "\nતેઓ 3 ડી પ્રિન્ટિંગને આભારી વિશ્વનું સૌથી મોટું રુબિક ક્યુબ બનાવે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nઘણા લોકો રૂબીકના ક્યુબની જેમ ઘણા માટે સરળ અને બીજાઓ માટે જટિલ કંઈક હલ કરવાના ચાહકો છે. પરંપરાગત સમઘન સાથે જેઓ કંઈક અંશે સરળ છે, ત્યાં ઘણા અન્ય બેટ્સ અને વધુ જટિલ બંધારણો છે, તેમછતાં કોઈ પણ ડિઝાઇન અને ઉત્પાદિત જેટલું મોટું નથી. ગ્રેગોઇર પેફનિંગ 23 વર્ષની ઉંમરે.\nએક વિગતવાર તરીકે, ચાલુ રાખતા પહેલા, તમને કહો કે આજે તેને ગ્રહ પરના સૌથી મોટા રૂબીકના ઘન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે, તેના માપ બદલ આભાર. આને થોડું વધુ પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે, તમને કહો કે અત્યાર સુધી શીર્ષક 2011 માં બનેલા સંસ્કરણ પર પડ્યું જે તેની દરેક બાજુએ તેના 17 ફ્રેમ્સ માટે .ભું રહ્યું. આ સંસ્કરણમાં આપણે કંઇ કરતાં ઓછા વિશે વાત કરીશું બાજુ દીઠ 33 ફ્રેમ્સ.\nગ્રéગોઅર પેફનિંગ એ અત્યાર સુધીમાં બનાવેલો સૌથી મોટો રુબિક ક્યુબ માનવામાં આવે છે તે લેખક છે.\nપોતે જ કરેલા નિવેદનો અનુસાર ગ્રેગોઇર પેફનિંગ:\nઆ રુબિકના ક્યુબમાં 1,8 થી 10 ની પાવરની શક્તિ છે, એટલે કે લગભગ 4.099 શક્ય રૂપરેખાંકનો. મેં કંઈક એવી રચના કરી છે જે મારાથી આગળ છે. હું તેને બહાર કા .વાનું જોખમ નહીં લગાવી શકું.\nમેં સ 25ફ્ટવેરમાંથી પ્રોજેક્ટ ડિઝાઇન કરવા માટે 3 કલાક વિતાવ્યા. પછી મેં લેસર સિનટરિંગ દ્વારા 40 ડી પ્રિંટરથી છાપવા માટેના ભાગો માટે નેધરલેન્ડ્સને તમામ ડેટા મોકલ્યો. મેલમાં આવેલા ભાગોને ઓર્ડર કરવા માટે મને XNUMX કલાકનો સમય લાગ્યો છે. પછી મારે તેમને ગોઠવવા, તેમને રંગવા, લેબલ્સને ચોંટાડવા, સપાટીને સરળ બનાવવાની હતી ...\nતે એક ઉત્કટ છે જે તકનીકી બાજુ અને ડિઝાઇનને જોડે છે. થોડા સમય માટે, મેં કમ્પ્યુટર કોયડાઓ પણ કર્યા, પરંતુ તેનાથી મને ખૂબ થાક લાગ્યો. હું વધુ મૂળ આકારો અને શૈલીઓ બનાવવાનું પસંદ કરું છું.\nમારા 33 X 33 X 33 રૂબિકના ક્યુબની કિંમત, 15.200 છે. સદ્ભાગ્યે, તેની રચના 3 ડી પ્રિન્ટિંગ કંપની 60 ડી પ્રિન્ટ ફેબ્રિક દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી, જેણે XNUMX% ઉત્પાદન ખર્ચ માટે નાણાં પૂરા પાડ્યા હતા.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદક��ય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » તેઓ 3 ડી પ્રિન્ટિંગને આભારી વિશ્વનું સૌથી મોટું રુબિક ક્યુબ બનાવે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nતમારા રાસ્પબેરી પાઇ માટે એક આદર્શ સંગીત ખેલાડી પ્લેક્સlexમ્પ\nએએસપીઆઈઆર, એક રોબોટ જે અમને અન્ય રોબોટ્સ બનાવવામાં મદદ કરશે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4/", "date_download": "2021-11-29T18:19:06Z", "digest": "sha1:P7JCDVKL7ILI6NUWNBEBMKEQB4PYZ455", "length": 9806, "nlines": 82, "source_domain": "www.hwlibre.com", "title": "3 ડી પ્રિન્ટિંગ ભારતના યુવા લોકોમાં સફળ થાય છે મફત હાર્ડવેર", "raw_content": "\nભારતમાં યુવા લોકોમાં 3 ડી પ્રિન્ટિંગની જીત\nજોકવિન ગાર્સિયા કોબો | | 3D છાપકામ\n3 ડી પ્રિન્ટિંગ એ એક મફત તકનીક છે જે વિશ્વમાં ક્રાંતિ લાવી રહી છે. તેની સંભાવનાઓ અપેક્ષિત આવકની સરખામણીએ વધુ અનંત છે અને તે આ તકનીકી માટેનું મોટું ભવિષ્ય વધે છે.\nભારતમાં તેઓ આ તકનીકીનો ખૂબ જ સારી રીતે લાભ લઈ રહ્યા છે, તેને ફક્ત ગરીબ વિસ્તારોમાં જ નહીં લઈ રહ્યા, પરંતુ તેઓ શાળાના વિશ્વમાં 3 ડી પ્રિંટર લાવવામાં સફળ થયા છે. ત્યારથી, યુવા લોકો પર તેની મોટી અસર પડી રહી છે ઘણા સ્કૂલોમાં રહેલા મોડેલોથી પ્રેરાઇને 3 ડી પ્રિંટર બનાવી રહ્યા છે અને ભારતની સંસ્થાઓ.\nલાંબા સમય પહેલાં, 15 વર્ષનો છોકરો 3 ડી પ્રિંટર મોડેલ બનાવવામાં વ્યવસ્થાપિત છે, આ તકનીકના પ્રેમીઓ માટે અસામા���્ય અને રસપ્રદ હકીકત છે. તાજેતરમાં જ આ રેકોર્ડ વટાવી ગયો છે આર્યા નામના છોકરાએ, 12 વર્ષની ઉંમરે, પોતાનો 3 ડી પ્રિંટર બનાવ્યો છે.\nઆર્ય નવી દિલ્હીનો એક છોકરો છે જે તેની સંસ્થાના 3 ડી પ્રિંટર વિશે જાણ્યા પછી 3 ડી પ્રિન્ટિંગના પ્રેમમાં પડ્યો હતો. તે પછી, આર્યએ પોતાનો 42 ડી પ્રિંટર બનાવવા અને વિકસાવવા માટે 3 દિવસ પસાર કર્યા, એક સસ્તું 3 ડી પ્રિંટર જે તમને શાળા પર નિર્ભર કર્યા વિના ઘરે કામ કરવાની મંજૂરી આપે છે.\nપરિણામી 3 ડી પ્રિંટરને કુક્સિમ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ ભારતીય અર્થ \"વિજ્ .ાન\" છે. 3 ડી પ્રિન્ટર જે મેટલ સિવાય કોઈપણ પ્રકારની સામગ્રી સાથે છાપવાની મંજૂરી આપે છે અને આનાથી આકૃતિઓ બનાવી શકે છે 30 સેન્ટિમીટર સુધીની heightંચાઇ.\nઆ 3 ડી પ્રિંટરનો વિકાસ પ્રભાવશાળી છે પરંતુ તે એટલો જ પ્રભાવશાળી છે કે તે 12 વર્ષના છોકરા દ્વારા બનાવવામાં આવ્યો હતો. લિંગ, આર્થિક સંસાધનો અથવા તે પણ વયને ધ્યાનમાં લીધા વિના, 3 ડી પ્રિન્ટિંગ અને ફ્રી હાર્ડવેર એ દરેક માટે ઉપલબ્ધ છે તે એક સારું પુરાવો છે.\nવધુને વધુ સ્કૂલનાં બાળકો મફત તકનીકીઓ સ્વીકારે છે, પરંતુ તે સાચું છે વિકાસશીલ દેશોમાં આ તકનીકો પ્રત્યેનો પ્રેમ પ્રચંડ છે. ચોક્કસ, આ શોખમાં આર્યમ અને ભારત એકલા જ નથી, પરંતુ શું તેઓ વર્લ્ડ રેકોર્ડ રાખનારા હશે તમે શુ વિચારો છો, તમને શુ લાગે છે\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » ભારતમાં યુવા લોકોમાં 3 ડી પ્રિન્ટિંગની જીત\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nડીજેઆઈ એવા વપરાશકર્તાને ધમકી આપે છે કે જેમણે તેમના સર્વરો પર સુરક્ષા ભંગની જાણ કરી છે\nજનરલ ઇલેક્ટ્રિક એડિટિવ જિઓએ��એક્સનો નિયંત્રણ લે છે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/a-real-battle-between-delhi-and-kolkata-for-the-final-today/209374.html", "date_download": "2021-11-29T18:06:12Z", "digest": "sha1:AZEIG66TJGIHSQYRLFGRZFZFIVM6NR5O", "length": 8817, "nlines": 45, "source_domain": "navgujaratsamay.com", "title": "ફાઇનલ માટે આજે દિલ્હી-કોલકાતા વચ્ચે ખરાખરીનો જંગ | નવગુજરાત સમય", "raw_content": "\nફાઇનલ માટે આજે દિલ્હી-કોલકાતા વચ્ચે ખરાખરીનો જંગ\nફાઇનલ માટે આજે દિલ્હી-કોલકાતા વચ્ચે ખરાખરીનો જંગ\nમજબૂત ફોર્મ ધરાવતી બંને ટીમ વિજયકૂચ જાળવી રાખવા મથશે, રોમાંચક મુકાબલાની સંભાવના, સાંજે 7.30થી પ્રારંભ\nઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું પ્રથમ ટાઇટલ જીતવા આતુર દિલ્હી કેપિટલ્સની ટીમ હવે તેની અત્યંત નજીક પહોંચી ગઈ છે. જોકે તેણે હજી કમસે કમ બે અવરોધ પાર કરવાના છે જેમાંથી પ્રથમ અવરોધ બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સનો રહેશે. કોલકાતાને હરાવીને દિલ્હી ફાઇનલમાં પહોંચી શકે છે જ્યાં તેનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થઈ શકે છે પરંતુ તે અગાઉ બુધવારે તેણે ઓઇન મોર્ગનની ટીમ સામે મુકાબલો કરવાનો છે. આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2021ની સિઝન તેના અંત ભણી આગળ ધપી રહી છે ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ પણ તેની વિજયકૂચ આગળ ધપાવવા બુધવારે આમને સામને ટકરાશે. ભારતીય સમય મુજબ સાંજે 7.30 કલાકે આ બીજી ક્વોલિફાયર મેચનો પ્રારંભ થશે.\nવર્તમાન આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને બાદ કરતાં કોઈ ટીમે સૌથી વધુ પ્રભાવિત કર્યા હોય તો તે કોલકાતા અને દિલ્હી છે. બંનેએ ખાસ તકલીફ વિના પ્લે ઓફમાં પ્રવેશ કરી લીધો હતો. બીજા ક્રમે રહેલી દિલ્હીની ટીમને પહેલી ક્વોલિફાયરમાં ચેન્નાઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેને ફાઇનલમાં પ્રવેશવા માટે વધુ એક તક મળી છે જ્યારે કોલકાતાએ સોમવારે શાનદાર બોલિંગ કરીને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમને ચાર વિકેટે હરાવીને બીજી ક્વોલિફાયરમાં પ્રવેશ કર્યો હતો. જોકે હવે તેમને કોઈ મોકો મળશે નહીં અને બુધવારની મેચનો પરાજય તેમને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેશે.\nએક તરફ રિશભ પંતની ટીમ છે જેની પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની કમી નથી. તેના મોટા ભાગના ખેલાડી સુક���નીની માફક યુવાન છે અને મુકાબલો કરવા માટે હંમેશાં આતુર હોય છે તો બીજી તરફ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ છે. ઓઇન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ પાસે કેટલાક અનુભવી અને પીઢ ખેલાડીઓ છે જે તનાવભરી પરિસ્થિતિમાં પણ સંયમ દાખવીને મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ શોધી કાઢતા હોય છે.\nકોલકાતાએ સોમવારે તેની બોલિંગની તાકાતથી બેંગલોરને સસ્તામાં અટકાવી દીધા બાદ ચાર વિકેટથી મેચ જીતી હતી. કેરેબિયન બોલર સુનીલ નારાયણે ચાર વિકેટ ખેરવી હતી તો બે વિકેટ લોકી ફર્ગ્યુસનને ફાળે રહી હતી. આ ઉપરાંત નારાયણે ત્રણ સિક્સર ફટકારીને કોલકાતાનો માર્ગ આસાન કરી આપ્યો હતો. નાઇટ રાઇડર્સ પાસે વેંકટેશ ઐયર અને રાહુલ ત્રિપાઠી જેવા આક્રમક બેટ્સમેન છે તો ઓપનર તરીકે શુભમન ગિલ પણ શાનદાર ફોર્મમાં છે.\nબીજી તરફ લીગમાં મોખરે રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમ પણ એટલી જ મજબૂત છે. ઓપનિંગમાં શિખર ધવન તેનું ફોર્મ જાળવી શક્યો નથી પરંતુ પૃથ્વી શો શાનદાર ફોર્મ ધરાવે છે. શ્રેયસ ઐયર અને શિમરોન હેતમાયર ટીમને જંગી સ્કોર સુધી પહોંચાડવામાં કેપ્ટન રિશભ પંતની સહયોગી બની શકે છે. આ ઉપરાંત અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન અને ટોમ કરન પણ ઉપયોગી બેટિંગ કરી શકે છે. બોલિંગમાં રબાડાનું ફોર્મ દિલ્હી માટે ચિંતાજનક છે પરંતુ નોર્તજે, આવેશ ખાન અને અક્ષર પટેલ ટીમને સમયાંતરે વિકેટો અપાવવા માટે સક્ષમ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nટી20 વર્લ્ડ કપઃ ભારતીય ટીમના મેન્ટર ધોની કેટલી ફી લેશે તેનો ગાંગુલીએ ખુલાસો કર્યો\nIPL 2021: KKR સામે હાર બાદ ફેન્સને લઇને મેક્સવેલ ગુસ્સે ભરાયો\nટોમ મૂડીએ ભારતીય ટીમના કોચ બનવામાં રસ દાખવ્યો\nકોહલીની ટીમ IPLમાંથી આઉટ, કોલકાતાની આગેકૂચ\nIPL 2021: KKR અને RCBમાંથી હારનાર ટીમ થશે બહાર, સંભવિત ઈલેવન\nધોનીની યેલો બ્રિગેડ IPL ફાઈનલમાં પહોંચી, DC સામે ચાર વિકેટે વિજય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/the-battle-of-mahabharata/", "date_download": "2021-11-29T17:59:52Z", "digest": "sha1:U6V3LCSP6HG5WLZISPOGDILGDJGVDZEG", "length": 10756, "nlines": 44, "source_domain": "online88media.com", "title": "18 અંકના રહસ્ય સાથે જોડાયેલું હતું મહાભરતનું યુદ્ધ, યુદ્ધ આ દરમિયાન આ અંકનું હતું વિશેષ મહત્વ, જાણો શું છે આ રહસ્ય – Online88Media", "raw_content": "\n18 અંકના રહસ્ય સાથે જોડાયેલું હતું મહાભરતનું યુદ્ધ, યુદ્ધ આ દરમિયાન આ અંકનું હતું વિશેષ મહત્વ, જાણો શું છે આ રહસ્ય\nમહાભારત યુદ્ધ ભારતમાં લડવામાં આવેલા સૌથી મોટા યુદ્ધોમાંનું એક છે. આ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં પાંડવોને જીત મળી હતી. જ્યારે આ યુદ્ધ શરૂ થયું, ત્યારે કૌરવો ભારે લાગી રહ્યા હતા. કારણ કે કૌરવો પાસે મોટી સેના હતી અને તેઓ દિગ્ગઝ યોદ્ધા હતા. બીજી બાજુ પાંડવોની 7 અક્ષોહિની સેના હતી અને શ્રી કૃષ્ણજી તેમની સાથે હતા. જો કે, જ્યારે આ યુદ્ધ થયું ત્યારે પાંડવોએ સરળતાથી કૌરવોને હરાવી દીધા.\nરહસ્યોથી ભરેલું છે મહાભારત યુદ્ધ: મહાભારત સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે અને આ રહસ્યોમાંથી એક રહસ્ય અંક 18 નું છે. આ યુદ્ધમાં અંક 8 અને 18 ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે અને આ બંને અંકોનું રહસ્ય આજે પણ અકબંધ છે.\nકૃષ્ણ અને 8 રહસ્ય: ભગવાન શ્રીકૃષ્ણજી સાથે 8 અંક ઘણી રીતે જોડાયેલો છે. ભગવાન કૃષ્ણનો જન્મ વિષ્ણુજીના 8 માં અવતાર તરીકે થયો છે અને 28 માં દ્વાપર મા થયો હતો. શ્રી કૃષ્ણ દેવકીના આઠમા સંતાન હતા અને તેમનો જન્મ કૃષ્ણ પક્ષની રાત્રે સાત મુહૂર્ત કાઢ્યા પછી આઠમા મુહૂર્તમાં થયો છે. તેનો જન્મ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઇ.સ. પૂર્વે 3112 માં થયો હતો. શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં કુલ આઠ લગ્ન કર્યા હતા અને તેમની પત્નીઓની સંખ્યા આઠ હતી. આટલું જ નહિં ઈતિહાસ મુજબ શ્રી કૃષ્ણજીની સખીઓની સંખ્યા પણ આઠ હતી અને તેમના સખા પણ 8 જ રહ્યા હતા. એટલે કે 8 અંક સાથે ભગવાન કૃષ્ણજીનો ઉંડો સંબંધ છે.\nમહાભારત અને 18 અંકનું રહસ્ય: મહાભારત સાથે 18 અંક વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે મહાભારત દરમિયાન બનેલી ઘટનાઓમાં આ અંક જરૂર આવે છે. મહાભારત દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. જે 18 દિવસ સુધી ચાલ્યું હતું. ગીતાના પુસ્તકમાં અધ્યાયોની કુલ સંખ્યા 18 જ છે. મહાભારતનું યુદ્ધ 22 નવેમ્બર 3067 ઈ.સ. પૂર્વે પર થયું હતું અને આ યુદ્ધ કુલ 18 દિવસ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધમાં, કૌરવો અને પાંડવોની સેનામાં કુલ 18 અક્ષોહિની સેના હતી. જેમાંથી કૌરવોની 11 અને પાંડવોની 7 અક્ષોહિની સેના હતી. આ યુદ્ધના પ્રમુખ સૂત્રધાર પણ 18 હતા. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી, આ યુદ્ધમાં માત્ર 18 યોદ્ધાઓ જ જીવિત બચ્યા હતા. મહાભારત ઋષિ વેદ વ્યાસે લખ્યું છે અને તેમણે કુલ 18 પુરાણોની રચના કરી છે.\nમહાભારત યુદ્ધ સાથે જોડાયેલી અન્ય માહિતી: એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ 55-56 વર્ષનાં હતાં. આર્યભટ્ટ અનુસાર આ યુદ્ધ 3137 ઈ.સ. પૂર્વેમાં થયું હતું. કળિયુગની શરૂઆત ક���ષ્ણના મૃત્યુના 35 વર્ષ પછી થઈ. મહાભારત યુદ્ધ જીત્યા પછી પાંડવોનું શાસન તેમને પરત મળ્યું હતું. આ બધા સ્વર્ગની મુસાફરી પર નિકળી ગયા હતા. પરંતુ સ્વર્ગ સુધિ માત્ર યુધિષ્ઠિર જ પહોંચી શક્યા હતા. ભગવાન કૃષ્ણજીની નિતિઓને કારણે જ પાંદવ આ યુદ્ધ જીતી શક્યા હતા.\nસોમવારના દિવસે ભૂલથી પણ ન કરો આ કાર્ય, નહિં તો નારાજ થઈ જશે ભગવાન શિવ\nઆ નાના ઉપાયની મદદથી કરો માતા લક્ષ્મીને પ્રસન્ન, જીવનમાં હંમેશા આવતા રહેશે પૈસા જ પૈસા\nશનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, જીવનમાંથી દૂર થઈ જશે દરેક દુઃખ\nજાણો પંચામૃતના પાંચ તત્વોનું મહત્વ અને ભગવાનને શા માટે ચળાવવામાં આવે છે આ ભોગ\nગણેશજી માટે આ 3 કામ કરવાથી ટૂંક સમયમાં દરેક ઈચ્છા થાય છે પૂર્ણ, મળે છે ઈચ્છિત ફળ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/01/25/dwitiy_shatak/", "date_download": "2021-11-29T17:38:53Z", "digest": "sha1:H75WAQ55NEHRK7XIGN53SAWUEX3L7KFJ", "length": 19985, "nlines": 175, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "*દ્વિતીય શતક | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સ���માન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on જાન્યુઆરી 25, 2007\n28મી મે 2006 ના રોજ શરુ કરેલી આ યાત્રા લગભગ આઠ મહીના બાદ આ મુકામે પહોંચી છે. પહેલો પરિચય આદરણીય શ્રી. ફાધર વાલેસ નો આપ્યો ત્યારે આ સંપાદનકાર્યમાં હું એકલો હતો. આજે મારી સાથે પાંચ સાથીદારો છે.\nઆજનો પરિચય બે વિરલ પ્રતિભાઓથી આપીએ છીએ – સ્વ. શ્રી જયભિખ્ખૂ અને તેમના પુત્ર શ્રી. કુમારપાળ દેસાઇ. આ પિતા-પુત્રની જોડીએ ગુજરાતી સાહિત્યને 400 થી વધુ પુસ્તકોની લ્હાણ કરી છે. અને તેમનું કેટલું બધું સર્જન કાર્ય તો હજી ગ્રંથબધ્ધ પણ થયું નથી શ્રી. કુમારપાળ દેસાઇ ગુજરાતી સાહિત્ય પરિષના પમુખ તરીકે, તેમની અમૂલ્ય વહીવટી કાર્યદક્ષતા અને બહોળા જ્ઞાન અને અનુભવનો લાભ મા ગુર્જરીની સેવામાં આપી રહ્યા છે તે આપણા સૌને માટે બહુ જ આનંદની વાત છે.\nસૌથી વધારે આનંદની વાત તો એ છે કે અમારા આ પ્રયાસોની ખાસ નોંધ લઇ તેમણે તેમના જીવન સૂત્ર જેવું નીચેનું વાક્ય આજના પ્રસંગે પ્રકાશિત કરવા સ્વમુખે આપ્યું છે :\n” જીવન એટલે સત્યની ખોજ. અને એ ખોજ માટે વ્યક્તિ સતત પ્રયાસ કરે છે.એના ભીતરમાં વસતા આત્માનું સત્ય અને બાહ્ય વિશ્વનું સત્ય પામવાનો એનો પુરુષાર્થ હોય છે. અને એક ભૂમિકા એવી આવે છે કે જ્યારે આ બંને સત્ય વચ્ચે એક પરમ સંવાદ રચાય છે.અને એ સત્યના અંશોમાંથી માનવી પરમ સત્ય પ્રાપ્ત કરે છે.આની પ્રાપ્તિ માટે એને બાહ્ય-ભીતર જીવનને ઘડવું પડે છે.અને એ દ્વારા પરમ ચૈતન્યનો અનુભવ કરીને આપોઆપ પરમ સત્યની પ્રાપ્તિ કરે છે. ”\nઆ માટે અમે સૌ તંત્રીમંડળના સભ્યો શ્રી. કુમારપાળ દેસાઇના અત્યંત ઋણી છીએ.\nઆજે અહીં આપવામાં આવેલ પરિચયોની સંખ્યા 201 પર પહોંચી છે. મુલાકાતીઓ 20,000ની ઉપર થયા છે અને રોજ આશરે 200 વ્યક્તિઓ અહીં આપવામાં આવતા પરિચયો વાંચે છે. એન્ટાર્કટીકા() અને દક્ષિણ અમેરીકા સિવાય પૃથ્વીના બધા ખંડોમાં પથરાયેલા વ્હાલા ગુજરાતીઓ આ સામગ્રીનો લાભ લે છે. આપે એ પણ નોંધ્યું હશે કે માત્ર સંખ્યાથી જ સંતોષ ન માનતાં જેમ જેમ નવી માહીતિ ઉપલબ્ધ થાય તેમ તેમ, આપવામાં આવેલ પરિચયો ફરીથી વાચકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન પણ અમે આ સપ્ત્તાહથી શરૂ કર્યો છે. આ સાત દિવસોમાં ચાર જ પરિચયો નવા છે. બાકીના ચારની નવી આવૃત્તિ અમે ઘણા સુધારા વધારા સાથે પ્રસિધ્ધ કરી છે.\nમારા નમ્ર મન્તવ્ય ��્રમાણે ‘ ગુજરાતી નેટ જગત’ એ ગુજરાતી સાહિત્યના વિકાસના ઇતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ છે. હેમચન્દ્રાચાર્યની પ્રથમ પગલી અને દલપતરામ, દુર્ગારામ મહેતાજી અને નર્મદથી શરુ થયેલી આધુનિક ગુજરાતી સાહિત્યની અવિરત કૂચકદમ આ નવા માધ્યમના સહારે જેટની ગતિથી એકવીસમી સદીમાં આગળ ધસી રહી છે. આપણી વ્હાલી અને મહાન ભાષાના કસબીઓને સત્કારવાનો, સન્માનવાનો આ નમ્ર પ્રયત્ન છે. વિશ્વના કોઇ પણ ખૂણામાં બેઠેલો એક ગુજરાતી પણ આ નમનમાં અમારો ભાગીદાર થઇ શકે છે, તે કેટલી આનંદની વાત છે\nઅમને આ વાતનો બહુ જ આનંદ છે. ઘણા મિત્રો કોમેન્ટમાં પણ બહુ જ મૂલ્યવાન પ્રદાન કરી, આપવામાં આવેલી સામગ્રીને વધુ સમૃધ્ધ કરવાનું પૂણ્યકાર્ય કરે છે. આવા પ્રતિભાવો આપીને અમારા ઉત્સાહને આપે વધાર્યો છે તે માટે અમે સૌ આપના ઋણી છીએ.\nઆવનાર સમયમાં આ યાત્રાને અમે એવા પરિમાણમાં લઇ જવા માગીએ છીએ કે, મા ગુર્જરીનો એક પણ સારસ્વત તેના સન્માન અને અભિવાદનના આ અભિયાનમાંથી બાકી ન રહી જાય. આ સંકલ્પની પરિપૂર્ણતા માટે આપના સાથ અને સહકારની અમને ખૂબ ખૂબ જરૂર છે. સ્વાભાવિક રીતે આ કાર્યમાં ઘણી બધી માહીતિ જરૂરી હોય છે. આથી આવી માહીતિ પુરી પાડીને આપ સૌ અમૂલ્ય સહકાર આપી શકો છો. આપના મિત્રો અને સંબંધીઓને આ પરિચયના નાના શા ઝરણાની જાણ કરશો તો પણ મા ગુર્જરીની મહાન સેવા થશે. દરરોજ એક હજારથી વધુ ગુજરાતી મિત્રો આ ઝરણાના જળથી તેમની તૃષા સંતોષશે તો અમને અમીના ઓડકાર આવશે \nજય જય ગરવી ગુજરાત …..\n‘ગુજરાતી સારસ્વત પરિચય’ અને ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ ના તંત્રીમંડળ વતી…\nઅમિત પીસાવાડીયા : ‘ઊર્મિ સાગર’ : જયશ્રી ભક્ત\nજુગલકિશોર વ્યાસ : હરીશ દવે\nPingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2014/09/11/kaka_kalelkar/", "date_download": "2021-11-29T18:34:02Z", "digest": "sha1:GRXFENCFQJA24N6FAGOLVRSZ3XVPQYBJ", "length": 14206, "nlines": 188, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "કાકા કાલેલકર, Kaka Kalelkar | ગુજર��તી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nકાકા કાલેલકર, Kaka Kalelkar\n# ‘હિમાલય નો પ્રવાસ’ ના અંગ્રેજી અનુવાદ – (અશોક મેઘાણી ) વિશે\n‘ હિમાલયનો પ્રવાસ ‘ – પુસ્તક પરિચય – શ્રીમતિ દીપલ પટેલ\n# વિકિપિડિયા પર પરિચય\n# ગુજરાત વિદ્યાસભાની વેબ સાઈટ પર ઘણા બધા ફોટા\nપૂનામાં ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ લોકમાન્ય ટિળકના પ્રભાવ નીચે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું,\nથોડો સમય બેલગામ તથા વડોદરામાં શિક્ષક,\n1913– સ્વામી આનંદ સાથે હિમાલય-પ્રવાસ\nઆચાર્ય કૃપલાની સાથે બ્રહ્મદેશ પ્રવાસ\n1915- ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ગાંધીજીને મળ્યા, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમ તથા ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સાથે સંકળાયા\n1932 થી સતત દેશનો પ્રવાસ\n1960 – ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનના પ્રમુખ\nજીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવનલીલા, ઓતરાદી દીવાલો, હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, સ્મરણયાત્રા વિ.\n1964- પદ્મવિભૂષણ, તેમના ફોટા વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.\nજીવન વિકાસ લેખક, નિબંધકાર, વર્ણનકાર\n← અનુવાદનું કારખાનું\tમળવા જેવા માણસ – શકુર સરવૈયા →\nPingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: 1 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર\nસુરેશ જાની જાન્યુઆરી 21, 2008 પર 9:45 પી એમ(pm)\nતેમના વીશે વીગતવાર લેખ વાંચો –\nસાભાર – ચીરાગ પટેલ\nતેમના પુસ્તક ‘જીવનનો આનંદ’ માંથી લેવાયેલ બે સુંદર લેખ રીડગુજરાતીમાં વાંચો.\nPingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય\nનરેશ કાપડીઆ, સુરત નવેમ્બર 28, 2021 પર 3:48 એ એમ (am)\nખુબ સરસ માહિતી સંગ્રહ. ઉપયોગી. ખૂબ આભાર.\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/international-news/article/firing-at-us-post-office-three-killed-151914", "date_download": "2021-11-29T17:14:19Z", "digest": "sha1:O3MHSHLVLD4ZWKBUY7GY5XZ3XHMMCW6I", "length": 11261, "nlines": 166, "source_domain": "origin.gujaratimidday.com", "title": "firing at us post office three killed | અમેરિકાની પોસ્ટ ઑફિસમાં ફાયરિંગ : ત્રણનાં મોત", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nઅમેરિકાની પોસ્ટ ઑફિસમાં ફાયરિંગ : ત્રણનાં મોત\nઆ ઘટના પછી પોસ્ટ ઑફિસ તરફના આખા રસ્તાને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક સફેદ રંગની કારને પણ જપ્ત કરવામાં આવી હતી. જોકે તે કાર કોની હતી તે વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ.\nઅમેરિકાના ટેનેન્સી પાસેના મેમ્ફિસનગરની પોસ્ટ ઑફિસમાં ગોળીબાર થતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જેમાંથી એક હુમલો કરનાર પોતે હતો. ત્રણેય પોસ્ટ ઑફિસના કર્મચારીઓ હતા. થોડાં સપ્તાહમાં ટેનેન્સી પાસે થયેલો આ ત્રીજો મોટો ગોળીબાર છે. અમેરિકાના પોસ્ટ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે મેમ્ફિસ ડાઉનટાઉનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં થયેલા ગોળીબારમાં ત્રણ પોસ્ટલ કર્મચારીઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. એફબીઆઇ પ્રતિનિધિએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે ગોળીબાર ત્રીજા પોસ્ટલ કર્મચારી દ્વારા કરવામાં આવ્યો હતો એટલું જણાયું છે, પણ તેની પાછળનો હેતુ કે ચોક્કસ કારણ હજી જાહેર કરવામાં આવ્યા નથી. આ ઘટના પછી પોસ્ટ ઑફિસ તરફના આખા રસ્તાને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક સફેદ રંગની કારને પણ જપ્ત કરવામાં આવી હતી. જોકે તે કાર કોની હતી તે વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ.\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nદક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી.\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nસાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લે��રો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nભાગેડુ વેપારી મેહુલ ચોક્સીનો મોટો ખુલાસો, કહ્યું ફરી થઈ શકે છે મારું અપહરણ\nડબ્લ્યુએચઓએ પાડ્યું ઓમિક્રોન નામ: શું એનાં કોઈ અલગ લક્ષણો છે\nનવા વેરિઅન્ટ બાદ દુનિયાના અનેક દેશો ઍક્શન મોડમાં\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/vibhuti-narayan-wife/", "date_download": "2021-11-29T18:37:40Z", "digest": "sha1:QF5JA7J7YPAZZ6M3PRFFEDFJA3YZ2OQK", "length": 10746, "nlines": 46, "source_domain": "online88media.com", "title": "અંગૂરી ભાભીને લાઈન મારતા વુભૂતિ નારાયણની રિયલ લાઈફ પત્ની છે ખૂબ જ સુંદર, જુવો તેની સુંદર તસવીરો – Online88Media", "raw_content": "\nઅંગૂરી ભાભીને લાઈન મારતા વુભૂતિ નારાયણની રિયલ લાઈફ પત્ની છે ખૂબ જ સુંદર, જુવો તેની સુંદર તસવીરો\nટીવીની દુનિયાનો સૌથી પ્રખ્યાત ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈં’ ભારતના ઘર ઘર માં જોવામાં આવે છે. આ શોમાં અંગૂરી ભાભીનું મુખ્ય પાત્ર શુભાંગી આત્રે નિભાવી રહી છે. સાથે જ તેમની પર જાન છિડકનારા વિભૂતિ નારાયણ મિશ્રાની ભુમિકા આસિફ શેખ નીભાવી રહ્યા છે. આજે અમે તમને આસિફ શેખની રિયલ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.\nઆસિફ શેખે રિયલ લાઈફમાં વિવાહિત છે. એટલું જ નહીં તેમના બે બાળકો પણ છે. આસિફ શેખ ટીવીની સાથે ફિલ્મી દુનિયાનું પણ એક મોટું નામ છે. તેની ગણતરી ખૂબ જ શ્રેષ્ઠ કલાકારોમાં થાય છે. આસિફ શેખ આજથી અથવા છેલ્લા કેટલાક વર્ષોથી નહિં પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેણે બોલિવૂડના ઘણા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.\nપોતાની એક મોટી ઓળખ બનાવનાર આસિફે 37 વર્ષ પહેલા દૂરદર્શનના પ્રખ્યાત શો હમ લોગથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછીથી તેણે ક્યારેય પાછળ વળીને ��ોયું નથી. આસિફ શેખને ત્યાર પછી તેની એક્ટિંગના આધારે ઘણા શો અને ફિલ્મો મળી. આસિફ શેખ છેલ્લે 2019 માં સલમાન ખાનની ફિલ્મ ભારત માં જોવા મળ્યો હતો.\nઅભિનેતા આસિફે 28 વર્ષ પહેલા જેબા શેખ સાથે લગ્ન કર્યા હતા. આ તેમની એક્ટિંગનું પરિણામ છે કે આટલા બધા સારા પાત્ર હોવા છતાં તેમની વિભૂતિ મિશ્રાની ભૂમિકા ખૂબ પ્રખ્યાત છે. આસિફે અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેણે તેની એક્ટિંગના શરૂઆતના દિવસોમાંઘણા નકારાત્મક પાત્ર નિભાવ્યા છે. આજે તેમને તેમના નામ કરતા વધારે વિભૂતિ મિશ્રાના નામથી ઓળખવામાં આવે છે.\nઆ શોમાં તેમને જોઈને લાગે છે કે તેની ઉંમર આશરે 35-40 વર્ષની હશે, પરંતુ આસિફની ઉંમર 56 વર્ષ છે. સિરિયલમાં રમૂજી દેખાતા આસિફ તેની રિયલ લાઈફમાં ખૂબ જ અલગ છે. તે તેના જીવનમાં ખૂબ જ ગંભીર છે. આસિફની પત્ની જેબા શેખ ખૂબ જ સુંદર છે. આ બંનેના લગ્ન લગભગ 28 વર્ષ પહેલા થયા હતા. આસિફની પત્ની એક હાઉસ વાઈફ છે. બંનેને બે બાળકો, એક પુત્ર અને એક પુત્રી છે.\nએકવાર આસિફે કહ્યું કે તેની પત્ની અને બંને બાળકો તેના નિર્ણયને માન આપે છે અને તેને સમજે છે. આ કારણોસર, જ્યારે પણ તે ફ્રી હોય છે, ત્યારે તે તેના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમણે 1988 માં રામા ઓ રામા ફિલ્મથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.\nતેણે કતલ કી રાત, સ્વર્ગ જેસા ઘર, અપરાધી, કર્તવ્ય, ઝમાના દીવાના, કરણ-અર્જુન, મૃત્યુદંડ, ઔઝાર, પરદેશી બાબુ, હસીના માન જાયેંગી, પ્યાર કિયા તો ડરના ક્યા સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય આસિફે ચંદ્રકાંતા, યુગ, તન્હા, યસ બોસ, મુસ્કાન, મહેંદી તેરે નામ કી, સીઆઈડી, દિલ મિલ ગયે, ચિડિયા ઘર, હમ આપકે હૈ ઇન ઇન લોસ જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.\nબોલીવુડના આ 5 અભિનેતાઓએ તોડ્યો છે ડાયરેક્ટર્સનો ઘમંડ, તેમની સામે તેમની ફિલ્મોમાં કામ ન કરવાની ખાધી હતી કસમ\nરાશિફળ 24 એપ્રિલ 2021: આજે આ 4 રાશિના લોકોની આર્થિક સ્થિતિ બનશે મજબૂત, ભૌતિક સુખ સુવિધાઓમાં થશે વધારો\nખૂબ જ સુંદર છે કપિલ શર્મા શોના ‘ચંદુ’ ની પત્ની, જોવો તેની પત્નીની સુંદર તસવીરો\nઆ બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ છે ‘તારક મહેતા’ના નટ્ટુ કાકા, ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના\nજો વધારે ખર્ચને લીધે તમારી હાલત ખરાબ થઈ ગઈ છે તો કરો આ કામ, ઘરમાં થશે ધનનો વધારો\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે ��ુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00350.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/palanpur/news/the-mahant-of-hanuman-temple-in-golan-of-palanpur-worshiped-and-honored-the-balas-129047517.html", "date_download": "2021-11-29T18:39:52Z", "digest": "sha1:PJMGZQNFOX4JABLMABPSS5OGRX6EYSRC", "length": 5205, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The mahant of Hanuman temple in Golan of Palanpur worshiped and honored the balas | પાલનપુરના ગોળામાં હનુમાન મંદિરના મહંતે બાળાઓનું પૂજન કરી સન્માન કર્યું - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nસન્માન:પાલનપુરના ગોળામાં હનુમાન મંદિરના મહંતે બાળાઓનું પૂજન કરી સન્માન કર્યું\nદસ ગામની 400 બાળકીઓને શ્રદ્ધાળુઓના સૌજન્યથી ચાંદીના સિકકા પણ ભેટ આપ્યા\nપાલનપુર તાલુકાના ગોળા ગામે બજરંગગઢમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં શરદપૂર્ણિમાના દિવસે મંદિરના મહંતશ્રી દ્વારા આજુબાજુના દસ ગામની નાની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ શ્રદ્ધાળુઓના સૌજન્યથી તેમને ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીકરીઓ તેમજ ઉપસ્થિત શ્રધ્ધાળુઓએ ભોજન પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.\nસમાજમાં દિકરાઓ સામે દીકરીઓનો જન્મ દર વધે તે માટે સરકાર સહિત સામાજીક સંસ્થાઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પાલનપુર તાલુકાના ગોળા ગામે આવેલા બજરંગગઢ શ્રી હનુમાનજી મંદિરમાં શરદ પૂર્ણિમાના દિવસે દીકરીઓનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતુ. મંદિરના મહંતશ્રી મુનીજી મહારાજે આજુબાજુના દસ જેટલા ગામની નાની દીકરીઓને મંદિરમાં આમંત્રણ આપ્યું હતુ. અને તેમનું વિધી- વિધાન પૂર્વક પૂજન કર્યુ હતુ.\nઆ ઉપરાંત શ્રદ્ધાળુઓના સૌજન્યથી તમામ દીકરીઓને ચાંદીના સિક્કાની ભેટ આપવામાં આવી હતી. ે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે મંદિરમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.\nરાત્રે રાસ ગરબાની રમઝટ જામી\n​​​​​​​બજરંગગઢ શ્રી હનુમાનજી મંદિરમાં ગોળા ઉપરાંત પાલનપુર સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. જ્યાં પૂનમે શ્રધ્ધાળુઓનું કિડીયારૂ ઉભરાયું હતુ. રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું હતુ. જેમાં ભાવિક ભક્તો મન મુકીને ગરબે રમ્યા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kg-to-lbs.appspot.com/8/gu/2250-kg-to-lbs.html", "date_download": "2021-11-29T18:07:51Z", "digest": "sha1:HVO4QZVHXACYVJNC4KL7XPI3REHNIN6J", "length": 3679, "nlines": 96, "source_domain": "kg-to-lbs.appspot.com", "title": "2250 Kg માટે Lbs એકમ પરિવર્તક | 2250 કિલોગ્રામ માટે પાઉન્ડ એકમ પરિવર્તક", "raw_content": "\n2250 કિલોગ્રામ માટે પાઉન્ડ\n2250 કિલોગ્રામ માટે પાઉન્ડ converter\nકેવી રીતે પાઉન્ડ 2250 કિલોગ્રામ કન્વર્ટ કરવા માટે\nકન્વર્ટ 2250 kg સામાન્ય દળ માટે\n2250 કિલોગ્રામ રૂપાંતર કોષ્ટક\nવધુ કિલોગ્રામ માટે પાઉન્ડ ગણતરીઓ\n2150 કિલોગ્રામ માટે પાઉન્ડ\n2160 કિલોગ્રામ માટે lb\n2190 કિલોગ્રામ માટે lb\n2200 કિલોગ્રામ માટે પાઉન્ડ\n2210 કિલોગ્રામ માટે lbs\n2220 kg માટે પાઉન્ડ\n2240 kg માટે પાઉન્ડ\n2250 kg માટે પાઉન્ડ\n2270 કિલોગ્રામ માટે lb\n2280 kg માટે પાઉન્ડ\n2290 kg માટે પાઉન્ડ\n2310 કિલોગ્રામ માટે lbs\n2330 kg માટે પાઉન્ડ\n2250 kg માટે પાઉન્ડ, 2250 kg માટે lbs, 2250 કિલોગ્રામ માટે lb, 2250 kg માટે lb, 2250 કિલોગ્રામ માટે lbs\nસાઇટમેપ 0.1 - 100\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/rainfall-system-active-three-more-days-of-heavy-rains-in-the-state/207448.html", "date_download": "2021-11-29T18:12:39Z", "digest": "sha1:EZXSQYVLAUKC6RJ6IY3GE2KJYH7GHHHQ", "length": 6524, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "વરસાદી સિસ્ટમ સક્રિયઃ રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની વકી | નવગુજરાત સમય", "raw_content": "\nવરસાદી સિસ્ટમ સક્રિયઃ રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની વકી\nવરસાદી સિસ્ટમ સક્રિયઃ રાજ્યમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની વકી\nદક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં વરસ���દ વરસાદનું જોર જારી રહેશે\nઉત્તર-પૂર્વીય અરબી સમુદ્રથી લઇને બંગાળની ખાડીના પૂર્વ, મધ્ય વિસ્તારમાં મોન્સૂન ટ્રફ રચાયો હોવાને કારણે રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થતા ખાસ કરી દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેવાની વકી છે. આ સિસ્ટમને કારણે આજે સવારથી અમદાવાદમાં વરસાદ શરૂ થયો હતો. થોડી વારમાં વરસાદ બંધ થઇ ગયો હતો. નોંધનીય છે કે, અમદાવાદમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જે આ વખતની વરસાદની આગાહીમાં ઓછી થઇ શકે છે. શહેરમાં રવિવારે સાંજે છ કલાક સુધીમાં સરેરાશ 1.36 મિલિમીટર વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 532.83 મિલિમીટર એટલે કે 20.98 ઈંચ થયો હતો.\nહવામાન વિભાગની આગાહી અનુસાર, સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય હોવાને કારણે હજુ ત્રણ દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે. જેમાં મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જામનગર, મોરબી, દ્વારકા, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બુધવારે વલસાડ, ખેડા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબીમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના કેટાલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે.\nઆ વર્ષે અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લામાં હજુ પણ 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે. સમગ્ર રાજ્યમાં વરસાદની ઘટમાં દાહોદમાં 54 ટકા અને અમદાવાદમાં 52 ટકા ઘટ છે. જયારે ગુજરાતમાં વરસાદની ઘટ 50 ટકાથી ઘટી 32 ટકાએ પહોંચી છે. પરંતુ, હાલમાં ઉત્તર, પૂર્વીય અરબી સમુદ્રથી લઇને બંગાળની ખાડીના પૂર્વ, મધ્ય વિસ્તારમાં મોન્સૂન ટ્રફ રચાયો હોવાથી આગામી ચાર દિવસ સારા વરસાદની આગાહીને કારણે આ ઘટ ઓછી થવાની શક્યતા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nટીપી, બાંધકામોને લગતા નિયમો અંગે પડતી મુશ્કેલી બાબતે GICEAમાં બેઠક યોજાશે\nકાર પાર્ક કરતા પહેલાં ધ્યાન રાખજો, નહીંતર વાહન ટો થઈ જશે\nસ્વર્ણિમ સંકુલ સૂના પડ્યા-મંત્રીઓએ બાકી ફાઇલ વિભાગમાં પરત મોકલાવી\nઅમદાવાદના પરિવારે નેનો કારમાં લદાખનો મુશ્કેલ પ્રવાસ ખેડ્યો...\nપતિએ પત્નીને કહ્યું, મને જ મારા પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હોવાથી ઓફિસમાં રહું છું, તું તારી રીતે રહે\nહાઈ પ્રોફાઈલ મહિલા સાથે સંબંધો બાંધી પૈસા કમાવો કહીને ઠગાનારના જામીન રદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/3919/", "date_download": "2021-11-29T18:29:39Z", "digest": "sha1:G6XOE7SQVTCNR3NFDBH56YXROC5AKJRH", "length": 11510, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "માર્ચ સુધી ટેકાના ભાવથી કપાસ, મગફળી ખરીદશે - Lok Sansar Dailynews", "raw_content": "\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nરાણપુરમાં બેરીંગ કંપની ખાતે કાનુની શિબીર\nસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ\nભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ ખાતે લીગલ સર્વિસ ડે નિમિત્તે મુટ…\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો…\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Uncategorized માર્ચ સુધી ટેકાના ભાવથી કપાસ, મગફળી ખરીદશે\nમાર્ચ સુધી ટેકાના ભાવથી કપાસ, મગફળી ખરીદશે\nભાજપની ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાચી સોમનાથ ખાતે જંગી ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની નિર્ણાયક સરકારને પરિણામે શાસનનો એક સેતુ નિર્માણ થયો છે. જેનો લાભ ગુજરાતની જનતાને મળી રહ્યો છે. ગુજરાતના વિકાસના કામો ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીના ગુજરાત પરત્વેના હકારાત્મક અભિગમને પરિણામે કુદકે ને ભુસકે આગળ વધી રહ્યા છે. ભગવાન સોમનાથ આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે. સોમનાથને જોડતા માર્ગોની વણઝાર ઉભી થઈ છે. ગીર સોમનાથ જીલ્લાના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે નાણાંકીય ધોધ વહેવડાયો છે. સાગરખેડુતોઓના જીવન પરિવર્તન માટે ભાજપાએ ૧૧,૦૦૦ કરોડ રૂપિયા સાગરખેડુ વિકાસ યોજના અમલી કરી છે. ગીર સોમનાથ કેસર કેરીને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાન મળે તે માટે ના પ્રયાસો કર્યા છે.\nસોરાષ્ટ્રની ધરતી ભાજપા શાસનને પરિણામે આજે નંદનવન થઈ રહી છે. વિજય રૂપાણીએ ગીર-સોમનાથના પ્રાચી ખાતે જંગી જનમેદનીને સંબોધતા અને કોંગ્રેસના જુઠ્ઠાણાં અને ભ્રમનો ભુક્કો બોલાવતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપા સરકાર ખેડુતોના હિતને વરેલી છે. ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય ભાજપા સરકારે કર્યો છે અને કપાસ અને મગફળીના ટેકાના ભાવો સરકારે જાહેર કરીને તેને માર્ચ મહિના સુધી ���રીદી કરવાનો નિર્ણય કર્યો છે. ખેડુતોને વીજ કનેક્શનની વાત હોય, ખેતરોને વાડ કરવાની વાત હોય કે કૃષિધિરાણ અને કૃષિ વિમાની વાત હોય સરકાર કિસાન હિતમાં કામ કરી રહી છે. જ્યારે અવરોધ, જુઠ્ઠાણા, ગુજરાત વિરોધ એ કોંગ્રેસનું લક્ષણ છે જે ગુજરાત જાણી ગયું છે. આગામી દિવસોમાં તેનો ભાજપા તરફી મતદાન કરી જવાબ આપશે.\nPrevious articleગુજરાત : મહિલા ઉમેદવારની સંખ્યામાં ૩૩ ટકા સુધી ઘટાડો\nNext articleઅમને કોઇ કોંગ્રેસી એજન્ટ કહે તો વાંધો નથી કારણ કે અમે આતંકવાદી નથીઃ હાર્દિક પટેલ\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ હજાર નવા કેસ નોંધાયા\nભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો ક્રુ માટે હૃદયસ્પર્શી સરપ્રાઈઝનું નિયોજન કરે છે\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ\nભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ લીધી BJP કર્યાલય મુલાકાત દરમિયાન આપી પ્રતિક્રિયા\nભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ ખાતે લીગલ સર્વિસ ડે નિમિત્તે મુટ...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nNMC બીલના વિરોધમાં હડતાળ : દર્દીઓ બેહાલ\nગાંધીનગર તાલુકા પંચાયતની ૩૬ બેઠક માટે આજે મતદાન પૂર્ણ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/nagararjun-la/", "date_download": "2021-11-29T17:54:33Z", "digest": "sha1:IPX5JVV2LXEVGOGAEEMEG2TMQIAD34ZP", "length": 14723, "nlines": 101, "source_domain": "dharmikofficial.com", "title": "નાગાર્જુનથી લઈને મહેશ બાબુ સુધી, શું તમે જાણો છો આ સ્ટાર્સ વિશેનું સત્ય, જાણો ટોપ સિક્રેટ | Dharmik Lekh", "raw_content": "\nનાગાર્જુનથી લઈને મહેશ બાબુ સુધી, શું તમે જાણો છો આ સ્ટાર્સ વિશેનું સત્ય, જાણો ટોપ સિક્રેટ\nનાગાર્જુનથી લઈને મહેશ બાબુ સુધી, શું તમે જાણો છો આ સ્ટાર્સ વિશેનું સત્ય, જાણો ટોપ સિક્રેટબોલિવૂડની સાથે સાથે ટોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા સુપરસ્ટાર છે, જેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. તેમાંથી કેટલાકએ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરીને ઘણું નામ કમાવ્યું હતું.માર્ગ દ્વારા તમે આ તારાઓ વિશે આ બધી વાતો જાણી શકશો,પરંતુ કદાચ એક વસ્તુ એવી હશે જે ભાગ્યે જ જાણીતી હશે અને તે છે આ સુપરસ્ટાર્સનું અસલી નામ.આજે તમે તમને આ પેકેજમાં મહેશ બાબુ, પ્રભાસ, અને જુનિયર એન.ટી.આર. ના નાગાર્જુન ના અસલ નામો જણાવવા જઇ રહ્યા છો. આ સ્ટાર્સની ઘણી ફિલ્મો પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.\nતમે એ તો સાંભળ્યું જ હશે કે સાઉથ ઇન્ડિયન લોકો ના નામ બહુ જ લાંબા હોય છે, એવું એટલા માટે કારણકે ત્યાંના લોકો પોતાના નામ ની સાથે પોતાના પિતા, દાદાજી અને ક્યારેક-ક્યારેક પર-દાદા નું નામ પણ જોડી લેતા હોય છે. કેટલાક આવા જ છે સાઉથ ઇન્ડિયન્સ ના એક્ટર્સ ના અસલી નામ, જેમને કદાચ જ તમે એક વાર માં પૂરું લઇ શક્ય હશો. આ એક્ટર્સ તમારા ફેવરિટ પણ હોઈ શકેે છે જેમના નામ સિનેમા માં આવ્યા પછી મળ્યા પરંતુ તેમના માતા-પિતા દ્વારા આપેલ નામ તમે નથી જાણતા.\nસાઉથની ફિલ્મ અને તેના એક્શન દ્રશ્યો તો જોયા જ હશે. સાઉથના હિરો જેટલા પ્રખ્યાત છે, લોકો આ હિરોને એટલો જ પ્રેમ કરે છે. સાઉથના હિરોમાં સૌથી મોટા એક્ટર રજનીકાંતને માનવામાં આવે છે, રજનીકાંત આ ઉમરે પણ તેમનુ એનર્જી લેવલ જોઇને યંગસ્ટર્સ પણ શરમાઇ જાય. નાગાર્જુન, કમલ હસન હોય કે એજીત કુમાર આ હિરો ઘણાં વર્ષોથી લોકોનાં દિલોમાં રાજ કરી રહ્યાં છે.\nપણ સાઉથ ઇન્ડિયન એક્ટર્સ ના અસલી નામ,હંમેશા ફિલ્મ માં કામ કરવા વાળા કલાકારો ના નામ તે નથી હોતા જેમનાથી આપણે તેમને જાણીએ છીએ. ફિલ્મો માં આવ્યા પહેલા તેમના નામ કંઈક બીજા હોય છે અને આજે આપણે તમને સૌથી ઇન્ડિયન એક્ટર્સ ના અસલી નામ બતાવવા જઇ રહ્યા છીએ..તમને જાણીને આશ્ચર્ય થશે કે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનનું અસલી નામ અક્કીનેની નાગાર્જુન છે.\nતે જ સમયે, મહેશ બાબુનું નામ મહેશ ખટ્ટા માનેની છે.સાઉ�� સિનેમા ના સુપરસ્ટાર મહેશ બાબુ નું પૂરું નામ મહેશ ઘટ્ટા મનેની છે. હંમેશા થી તેમની ઇમેજ ચોકલેટી બોય તરીકે રહી છે અને તેમની ફિમેલ ફેન ફોલોઇંગ પણ બહુ વધારે છે.સાઉથ એક્ટર નાગાર્જુન એક ફિલ્મ માટે લગભગ 7 થી 10 કરોડ રુપિયા ફી વસુલે છે.\nબાહુબલી સ્ટાર પ્રભાસનું અસલી નામ આટલું લાંબું છે કે તમે ક્યારેય પૂરુ નામ યાદ કરી શકશો નહીં. પ્રભાસનું અસલી નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપલપતિ છે.બાહુબલી જેવી મોટી ફિલ્મ કરવા વાળા પ્રભાસ ને લોકો હવે બાહુબલી બોલાવે છે પરંતુ તેમનું અસલી નામ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે. તેમને બિલ્લા, રાઘવેંદ્ર, વર્ષમ, રીબેલ અને બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માં કામ કરેલ છે.\nઆરઆરઆર સ્ટાર જુનિયર એનટીઆરનું અસલી નામ પણ ખૂબ લાંબું છે. તેમનું નામ નંદમૂરી તારક રામરાવ જુનિયર છે.તેલુગુ ફિલ્મ અભિનેતા જુનિયર એનટીઆર એ વર્ષ 1996 માં ફિલ્મ રામાયણ થી ચાઇલ્ડ એક્ટર તરીકે પોતાનું કેરિયર શરૂ કર્યું હતું. તેમનું પૂરું નામ નન્દમુરી તારક રામારાવ જુનિયર છે.\nસુપરસ્ટાર રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.સાઉથ સિનેમા ના ભગવાન રજનીકાંત નું અસલી નામ શિવાજીરાજ ગાયકવાડ છે. તેમને તમિલ, મલયાલમ, કન્નડ ફિલ્મો ના સિવાય હિન્દી ફિલ્મો માં ઘણી હિટ ફિલ્મો આપી છે.સાઉથ ઇન્ડર્સટ્રીમાં ભગવાન ગણાતા રજનીકાંતના ચાહકો ઘણા છે. તમને જાણીને નવાઇ લાગશે કે, સૌથી મોટા સાઉથના સુપરસ્ટાર્સ તેમની એક ફિલ્મ માટે 50 થી 60 કરોડ જેટલી ફી વસુલે છે.\nસુપરસ્ટાર મમ્મૂટીનું અસલી નામ જાણીને કોઈપણને આશ્ચર્ય થશે. તેનું નામ મહંમદ કુટ્ટી ઇસ્માઇલ પાણીપરંબિલ છે.\nસાઉથ સ્ટાર સૂર્યનું અસલી નામ સરવાનન શિવાકુમાર છે.સાઉથના રાજુ ભાઇ એટલે કે, સુર્યા તેમની 1 ફિલ્મ માટે 20 થી 25 કરોડ લે છે. હા, તે પોતાની ફિલ્મના ડબિંગ માટે 5 કરોડ લે છે.\nરજનીકાંતના જમાઈ ધનુષનું અસલી નામ વેંકટેશ પ્રભુ છે.ધનુષ એ સાઉથ ફિલ્મો ની સાથે-સાથે બૉલીવુડ માં પણ હાથ અજમાવ્યો છે. તેમનું અસલી નામ વેંકટેશ પ્રભુ છે. તેમને અમિતાભ બચ્ચન, કાજોલ, સોનમ કપૂર અને શ્રુતિ હસન જેવા કલાકારો ની સાથે કામ કરેલ છે.\nચિરંજીવીના ભાઈ પવન કલ્યાણનું અસલી નામ કોનિદિલા કલ્યાણ બાબુ છે.સાઉથ સ્ટાર એક્ટરમાં ધનુષ 8 થી 12 કરોડ જેટલી ફી વસુલે છે.\nચિરંજીવીનું અસલ નામ પણ ખૂબ લાંબું છે. તેનું નામ કોનિડેલા શિવશંકર વારા પ્રસાદ છે.ચિરંજીવી એ વધારે એક્શન ફિલ્મો જ કર��� છે. તેમનું નામ કોનીડેલા શિવશંકર વર પ્રસાદ છે. તેમને કૈદી, કૈદી નંબર 150, ઇન્દિરા અને ગેન્ગ લીડર જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કરેલ છે.\nફિલ્મના અભિનેતા વિક્રમનું અસલી નામ કેનેડી જ્હોન વિક્ટર છે.સાઉથ સ્ટાર મહેશ બાબુ: સાઉથ સ્ટાર મહેશ બાબુ પણ 16 થી 18 કરોડ રુ. 1 ફિલ્મ માટે લે છે.\nપવન કલ્યાણ :સાઉથના સ્ટાર એક્ટર પવન કલ્યાણ પણ ફી વસુલવામાં પાછળ નથી, તે ફિલ્મમાં 18 થી 22 કરોડ રૂ. ફી લે છે.\nરામ ચરણ: ફિલ્મના સુપર સ્ટાર્સ રામ ચરણ તેની ફિલ્મ માટે 12 થી 17 કરોડ લે છે.\nરાણા દગુબતી : ફિલ્મ બાહુબલીમાં જોરદાર એક્શનને એક્ટીંગ કરનાર રાણા દગુબતીએ એક ફિલ્મ માટે 6 થી 8 કરોડ એક ફિલ્મ માટે લે છે.\nઅલ્લુ અર્જુન: અલ્લુ અર્જુન ફિલ્મમાં 10 થી 15 કરોડ રુપિયા જેટલી ફી લે છે.\nધનુશ: સાઉથ સ્ટાર એક્ટરમાં ધનુષ 8 થી 12 કરોડ જેટલી ફી વસુલે છે.\nજોસેફ વિજય :ફિલ્મ પુલી બાદ તેણે પોતાની ફી માં વધારો કરીને 25 કરોડ કરી લીધી છે.\nPrevious articleઅત્યાર સુધીમાં તમે ક્યારેય નહીં જોયું હોઈ અમિતાભ બચ્ચન નું કાર કલેક્શન,એક થી એક મોંઘી ડાટ ગાડીઓ ફેરવે છે બિગ બી,જુઓ તસવીરો.\nNext articleજાણો ભારત ને ઇન્ડિયા કેમ કહેવામાં આવે છે,જાણો એના પાછળ નો ઇતિહાસ.\nઅકબર જીવનભર પોતાની દીકરીઓને કેમ રાખતો હતો કુંવારી,કારણ જાણીને તમે પણ ચોંકી જશો….\nમોંઘી મોંઘી ગાડીઓનો શોખીન છે સાઉથ નો આ વિલન,જીવે છે આવી લાઈફ સ્ટાઈલ,જોવો તસવીરો….\nજન્નત ઝુબૈર રહેમાની ની આ તસવીરો જોઈને મો માં આંગળી નાખી દેશો,જો હાલ નો હોટ અંદાજ…..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.1dauto.com/gu/news", "date_download": "2021-11-29T18:25:10Z", "digest": "sha1:VNBARGPB75D2UKFH25A6LFA7GB77S33G", "length": 9955, "nlines": 45, "source_domain": "www.1dauto.com", "title": "સમાચાર | 1 ડી ઓટો ભાગો", "raw_content": "\n1600 થી વધુ એન્જિન મોડેલ્સ અને 32 ઉત્પાદન રેખાઓ, દૈનિક આઉટપુટ ક્ષમતા 40,000 પીસીએસ પિસ્ટન, 200,000 પીસી પિસ્ટન રીંગ. અમે ચીનના ટોપ-ત્રણ પિસ્ટન અને રિંગ્સ અનિશ્ચિત ઉત્પાદક બનવા માટે ગર્વ અનુભવીએ છીએ જે ટોયોટા, મિત્સુબિશી અને ઇસુઝુ OEM સપ્લાય ચેઇન સાથે સંયુક્ત છે. સજ્જ વર્લ્ડ-અગ્રણી બોશ / સિમેન્સ મશીનો, જાપાન એનપીઆર ટેક્નોલૉજી અને 170 પ્રશિક્ષિત ટેકનિશિયન, સીસીઆઈપી કોટિંગ, આઇએસએલ 6949-2002, આઇસો -2015 મંજૂર ઇસીટી. બજારની માહિતી અને ગ્રાહકની જરૂરિયાતને ઝડપી બનાવવા માટે દક્ષિણ ચાઇના ગંગ ઝૂ શહેરમાં ફેક્ટરી વેરહાઉસ બેઝ બનાવો. બજાર આધારિત& ગ્રાહક સેવા: સીધી દુકાન અને વેપાર કચેરીને ખોલો, ગ્રાહકોને \"દ��ેક થોડી મદદ\" પછી વેચાણ સેવા સાથે પૂર્ણ કરો.\nશ્રેષ્ઠ ગુણવત્તા શ્રેષ્ઠ સહકારી ગ્રાહકો કંપની - 1 ડી ફેક્ટરી\n1 ડી; એક શ્રેષ્ઠ ગુણવત્તા શ્રેષ્ઠ સહકારી ગ્રાહકો - 1 ડી ફેક્ટરી, કાર્ગો લોજિસ્ટિક સુવિધા& પૂરતી તૈયાર સ્ટોક1 ડી શ્રેષ્ઠ સહકારી ગ્રાહકો કંપની - 1 ડી, બજાર આધારિત& ગ્રાહક સેવા: સીધી દુકાન અને વેપાર કચેરીને ખોલો, ગ્રાહકોને \"દરેક થોડી મદદ\" પછી વેચાણ સેવા સાથે પૂર્ણ કરો.\nઉચ્ચ પ્રદર્શન મજબૂત લાઇટ વેઇટ પ્રીસીઝન એન્જિન વાલ્વ 1 ડી\nઉચ્ચ ઇનલેટ અને એક્ઝોસ્ટ કાર્યક્ષમતા, સુંદર કાર્યશક્તિ, સુંદર આઉટસોર્સિંગકાર વાલ્વની ભૂમિકા ખાસ કરીને એંજિનમાં હવાને ઇનપુટ કરવા અને દહન પછી એક્ઝોસ્ટ ગેસને થાકી જવા માટે જવાબદાર છે. એન્જિન માળખુંમાંથી, તે ઇન્ટેક વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વમાં વહેંચાયેલું છે. ઇન્ટેક વાલ્વનું કાર્ય એ એન્જિનમાં હવા દોરવાનું છે અને બળતણ સાથે મિશ્રણ અને બર્ન કરવું છે; એક્ઝોસ્ટ વાલ્વનું કાર્ય સળગાવી દેવાયેલા એક્ઝોસ્ટ ગેસને છૂટા કરવું અને ગરમીને નાબૂદ કરવાનો છે. કાર વાલ્વ નુકસાનના લક્ષણો નીચે પ્રમાણે છે:1. તે એન્જિનની કાર્યકારી કાર્યક્ષમતાને અસર કરશે, અને કારની શક્તિ ઘટાડવામાં આવશે;2. અસામાન્ય અવાજો થાય છે, અને એન્જિનને ઓપરેશન દરમિયાન અસ્થિર નિષ્ક્રિય અથવા ગરીબ પ્રવેગકનો અનુભવ થશે, અને ઓવરટેકિંગ પ્રદર્શન પણ ઘટાડે છે. ગંભીર કિસ્સાઓમાં, તે એન્જિનને શરૂ કરવામાં મુશ્કેલી ઊભી કરશે, સળગાવવામાં નિષ્ફળતા, અને કાર વધેલી હવા લિકેજ અથવા કાર્બન ડિપોઝિટની ઘટના પણ દેખાશે;3. તૂટેલા વાલ્વને સિલિન્ડરની અસ્થિર કામગીરીમાં પરિણમશે. સિલિન્ડરની અસ્થિરતા એન્જિનને હલાવી દેશે, એન્જિન નબળું છે, અને એક્ઝોસ્ટ પાઇપ અવરોધિત કરવામાં આવશે. ગંભીર કિસ્સાઓમાં, તે એક્ઝોસ્ટને કાળો ધૂમ્રપાન કરે છે.\nશ્રેષ્ઠ ગુણવત્તા શ્રેષ્ઠ પ્લગ ફેક્ટરી\n1 ડી બ્રાન્ડ સ્પાર્ક પ્લગ, જાપાન એનજીકે, ડેન્સો, સ્પાર્ક પ્લગ ટેકનોલોજી અને એનટીકે સિરૅમિક ટેકનોલોજી સંયુક્ત સર્ટિફિકેશન સાથે. પ્રોડક્ટ્સ ડબલ પ્લેટિનમ સ્પાર્ક પ્લગ, પ્લેટિનમ સ્પાર્ક પ્લગ, ઇરિડીયમ પ્લેટિનમ સ્પાર્ક પ્લગ, ઇરિડીયમ સ્પાર્ક પ્લગ, નિકલ એલોય સ્પાર્ક પ્લગ અને અન્ય મોડલ્સને આવરી લે છે.\nઉચ્ચ ગુણવત્તાની વ્યવસાયિક પિસ્ટન વૈવિધ્યપણું જથ્થાબંધ - 1 ડી ઓટો પાર્ટ્સ CO., લિ.\nપિસ્ટન ઓટોમોબાઇલ એન્જિનના સિલિન્ડર બ્લોકમાં એક પારસ્પરિક ભાગ છે. પિસ્ટનનું મૂળ માળખું ટોચ, માથા અને સ્કર્ટમાં વહેંચી શકાય છે. પિસ્તામની ટોચ એ દહન ચેમ્બરનો મુખ્ય ભાગ છે, અને તેનું આકાર કમ્બશન ચેમ્બરના પ્રકારથી સંબંધિત છે. મોટાભાગના ગેસોલિન એન્જિનો ફ્લેટ ટોપ પિસ્ટનનો ઉપયોગ કરે છે, જેમાં નાના ગરમી શોષણ ક્ષેત્રનો ફાયદો છે. ડીઝલ એન્જિન પિસ્ટનની ટોચ પર વિવિધ ખાડાઓ છે, અને તેમના વિશિષ્ટ આકાર, સ્થિતિ અને કદને ડીઝલ એન્જિન મિશ્રણ રચના અને દહનની આવશ્યકતાઓને પૂર્ણ કરવી આવશ્યક છે.\nએક અલગ ભાષા પસંદ કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/sukanya-samruddhi-gov-yojana/", "date_download": "2021-11-29T18:38:15Z", "digest": "sha1:5MAWHJS6T53PD3XJAIXKN4P7HUCIWEYI", "length": 13036, "nlines": 129, "source_domain": "www.gujaratilekh.com", "title": "એક એવી સરકારી યોજના જેમાં મળશે દીકરીને ૧૮ વર્ષે ૪૦ લાખ રૂપિયા, આજે જ જાણો એની વિગતો… |", "raw_content": "\nHome HOME એક એવી સરકારી યોજના જેમાં મળશે દીકરીને ૧૮ વર્ષે ૪૦ લાખ રૂપિયા,...\nએક એવી સરકારી યોજના જેમાં મળશે દીકરીને ૧૮ વર્ષે ૪૦ લાખ રૂપિયા, આજે જ જાણો એની વિગતો…\nઆપણા દેશની સરકાર દીકરીઓ માટે ‘બેટી બચાવો, બેટી પધાઓ’ અભિયાન ચાલવી રહી છે. કારણ કે આપણા દેશના ઘણા વિસ્તારોમાં દીકરીઓને મહત્વ આપવામાં નથી આવતું. દિકરી સાપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે. આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’ અમલમાં મુકી છે. જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે. અને અન્ય દીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી રહ્યાં છે.\nઆજે અમે તમને એના વિષે થોડી માહિતી આપીશું. તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે. આખા ભારતની પોસ્ટ ઓફિસમાં શરુ થયેલી આ યોજના કન્યાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ખુબ ઉપયોગી સાબિત થાય તેમ છે. તમારા શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે.\nએક હજાર રૂપિયાથી ખુલે છે આ ખાતું :\nબાળકીના મા���ા-પિતા કે ગાર્ડિયન એના માટે ”સુકન્યા સમૃધ્ધિ યોજના” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003 ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને એના માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100 ના ગુણાંકમાં વધુમાં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે.\nદીકરીના ઉચ્ચ અભ્યાસ માટે ૧૮ વર્ષની ઉંમર થાય ત્યારે રકમ ઉપાડી શકાય :\nઆ સુકન્યા સમૃધ્ધિ યોજના વર્ષ 2014-2015 માટે 9.1 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યું હતું. જે દરેક વર્ષે કેન્દ્ર સરકારના નિયમ અનુસાર બદલાતું રહેશે. કન્યાઓના ભણતર અને તેમના લગ્ન સરળતાથી થઇ શકે તે માટે, આ યોજના અંતર્ગત ખાતું ખોલાવ્યા બાદ 14 વર્ષ સુધી રૂપિયા ભરવા પડે છે. ત્યારબાદ આ ખાતું પાકતી મુદ્દતનું થાય છે. આ યોજનાની ખાસિયત એ છે કે કન્યાની ઉંમર 18 વર્ષની થાય તે પછી ઉચ્ચ શિક્ષણ માટે જમા થયેલી રકમ માંથી 50 ટકા રકમ ઉપાડી શકાશે.\nઆ રકમમાં ઈન્કમટેક્સમાંથી પણ મળશે બાદ :\nતમને જણાવી દઈએ કે સુકન્યા સમૃધ્ધિ યોજના મુજબ દરેક દીકરીનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખુલી શકે છે. દીકરીની ઉમર અગાઉ જો 18 વર્ષ થયા બાદ લગ્ન થઇ જાય તો ખાતું બંધ થઇ જશે. વળી આ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખોલાવવામાં આવેલું ખાતું નોકરીયાત અને ધંધાર્થીઓ માટે પણ ફાયદાકારક છે. કારણ કે, સરકારે આ ખાતામાં જમા કરાવવામાં આવનારી યોજનાને ટેક્સમાંથી મુક્તિ આપી છે. એટલે કે, આ યોજના હેઠળ કરેલ રોકાણ ઇન્કમટેક્ષની 80C માં બાદ મળશે એ ખુબ સારી બાબત છે. જે મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.\nદીકરી લાગશે તુલસીનો ક્યારો :\nઆ યોજના ઘણી સારી યોજના છે. સુકન્યા સમૃધ્ધિ યોજના કેન્દ્ર સરકારે લોન્ચ કરવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા ચંપક પટેલને પણ એક દીકરી છે જેનું તેમણે આ યોજનમાં ખાતુ ખોલાવ્યું છે. ચંપકભાઈ આ યોજનાથી એટલા તો પ્રભાવિત થયા છે કે, તે પોતાની આસપાસમાં રહેતા અને દીકરીઓ વાળા પરિવારને પણ ખાતા ખોલાવવા માટે સમજાવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ યોજના દ્વારા દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો લાગશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. વધુ મ���હિતી માટે પોસ્ટ ઓફીસની મુલાકાત લઈ એમની મદદ મેળવી શકો છો.\nવધુ માહિતી માટે અહી આપેલો વિડીયો જુઓ…. (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)\nછોકરી માટે સરકારી યોજના\nબેટી બચાવો બેટી પધાઓ\nPrevious articleઅહી માત્ર ૧ રૂપિયામાં અપાય છે IAS-IPS ની ટ્રેનીંગ, જાણવા માટે ક્લિક કરો\nNext articleસરકારની “માં” અને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ કેવી રીતે લેવો, અને કોણ અને ક્યાંથી મેળવી શકે તેની પૂર્ણ માહિતી\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%A2%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%8B:Archive_for_converted_LQT_page", "date_download": "2021-11-29T18:06:14Z", "digest": "sha1:Q467ZP25YQHPTFDUL57VP5SO6BMAUKRZ", "length": 3327, "nlines": 116, "source_domain": "gu.wikiquote.org", "title": "ઢાંચો:Archive for converted LQT page - વિકિસૂક્તિ", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૩ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ ૦૧:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/columns/article/the-complaint-of-this-grandma-is-astonishing-152904", "date_download": "2021-11-29T18:07:21Z", "digest": "sha1:4DP335TEJKMDHHP6BI435FR5PX3W5UBL", "length": 17765, "nlines": 167, "source_domain": "origin.gujaratimidday.com", "title": "the complaint of this grandma is astonishing | આ નાનીની ફરિયાદ નવાઈ પમાડે એવી છે!", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજ���ન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nઆ નાનીની ફરિયાદ નવાઈ પમાડે એવી છે\n૮૫ વર્ષનાં રંજન પેઠાણી આર્ટ અને ક્રાફ્ટમાં એટલાં બધાં ઍક્ટિવ હોય છે કે ચોવીસ કલાક તેમને ઓછા પડે છે\nઆ નાનીની ફરિયાદ નવાઈ પમાડે એવી છે\n૮૫ વર્ષ રનિંગ છે પરંતુ બોરીવલીની ચીકુવાડીમાં રહેતાં રંજનબહેન પેઠાણીને કંટાળો શું હોય એની ખબર નથી. થાક નામનો શબ્દ પણ તેમની ડિક્શનરીમાં નથી. આજે પણ પેઇન્ટિંગ્સ કરવાના તેમના રૂટીનનો મહત્ત્વનો હિસ્સો છે. ફૅબ્રિક, નિબ, પેન, ફોઇલ, ગ્લાસ, તાર, કોન, ટ્યુબ, ઑઇલ, સેન્ડ - આટલા પ્રકારનાં પેઇન્ટિંગ તેમને આવડે છે. એ સિવાય કોડવર્ક, સિરામિક વર્ક, ચાઇનીઝ પૉટ, સોલા વુડ, ફ્લાવર મેકિંગ, ગ્લાસ વર્ક, કૅન્ડલ મેકિંગ, સૉફ્ટ ટૉય્ઝ, પૉમ પૉમ મેકિંગ, પર્સ મેકિંગ, કાર હૅન્ગિંગ, શેલ વર્ક, જ્વેલરી બૉક્સ જેવી લગભગ ચાલીસથી વધારે આર્ટ ફૉર્મમાં તેમની માસ્ટરી છે. ઘણાં વર્ષો સુધી તેમણે આ આર્ટ ફૉર્મના ક્લાસિસ પણ ચલાવ્યા છે અને સેંકડો છોકરીઓ તેમની પાસે આ આર્ટ ફૉર્મ શીખી છે. કુકિંગમાં પણ તેમની માસ્ટરી છે. ફરવાનાં શોખીન છે અને સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે.\nનાનપણથી શોખ | સાઉથ મુંબઈમાં જન્મેલાં અને ઊછરેલાં રંજનબહેન લગ્ન પછી કાંદિવલી શિફ્ટ થઈ ગયાં. એ સમયની વાત કરતાં તેઓ કહે છે, ‘અઢારમા વર્ષે મારાં લગ્ન થયાં પણ એ પહેલાં મમ્મી પાસે ભરત-ગૂંથણની કળા બરાબર શીખી ગઈ હતી. બીજું, નાનપણથી મને ખૂબ જ શોખ હતો આવી બધી વસ્તુઓનો. હું ક્યારેક માર્કેટમાં જાઉં અને કોઈ પણ યુનિક આઇટમ જોઉં તો એને હાથમાં લેતાં જ એને કેવી રીતે બનાવાય એનો અંદાજ મને આવી જાય છે. ’\nઅત્યારે પણ સક્રિય | રંજનબહેન આજે પણ નિયમિત પેઇન્ટિંગ કરે છે. એકલાં રહે છે અને છતાં અલમસ્ત છે. તેઓ કહે છે, ‘લાંબી બીમારી બાદ હસબન્ડનું નિધન થયું એ પછી પુણેથી બોરીવલી શિફ્ટ થઈ ગઈ, કારણ કે મારે એક જ દીકરી છે. દીકરીની નજીક રહેતી હોઉં તો તેને નિરાંત રહે. લગભગ ૧૧ વર્ષથી અહીં એકલી જ રહું છું. પોતાના માટે જમવાનું આજે પણ જાતે જ બનાવું છું. પછી જ્યારે-જ્યારે સમય મળે ત્યારે પેઇન્ટિંગ કરવા બેસી જાઉં છું. ઠાકોરજીની પિછવાઈઓ બનાવી રહી છું આજકાલ. ઊંઘ ન આવે તો ખાલી-ખાલી પડ્યા રહેવાને બદલે હું પેઇન્ટિંગ કરવા બેસી જાઉં છું. કંટાળો શું હોય અને કંટાળો કોને કહેવાય એ મને ખબર જ નથી. સમય ઓછો પડે છે એમ કહું તો ચાલે. હવે ઉંમરને કારણે ક્લાસિસ લેવાન��ં તો બંધ કર્યું પરંતુ શોખ માટે આજે પણ નવું-નવું શીખતી રહું છું.’\nસામાજિક દાયિત્વ | લૉકડાઉન પહેલાં સુધી રંજનબહેન જાતે ગાડી ચલાવીને બોરીવલીથી કાંદિવલી હિતવર્ધક મંડળમાં સેવા આપવા માટે જતાં. સંસ્થા અંતર્ગતની સ્કૂલમાં ગુજરાતી વિભાગમાં જોડાઈને તેમણે ઘણાં કામ કર્યાં છે. તેઓ કહે છે, ‘મારા સસરા કાંદિવલીમાં અગ્રણી હતા. સામાજિક સ્તરે તેમણે સારુંએવું કામ કર્યું છે. હું પણ વર્ષો સુધી કાંદિવલી રહી છું. એ સમયે ઘરમાં સારી જાહોજલાલી હતી. પોતાની ઘોડાગાડીમાં બેસીને અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતાં. ઘરમાં ગાયો હતી. જોકે એ સમયે જ હિતવર્ધક મંડળમાં યોજાયેલી રંગોળી કૉમ્પિટિશન અને કુકિંગની સ્પર્ધામાં હું ઇનામો જીતી હતી. ત્યારે મારી અંદર રહેલી આવડતો પહેલી વાર બહાર આવી. એ પછી ધીમે-ધીમે પરિવાર મોટા થતા ગયા અને અલગ પડ્યા ત્યારે મેં મારા ક્લાસ વર્ષો સુધી ચલાવ્યા છે.’‍\nઆખા ભારત સિવાય વિશ્વના ઘણા દેશોની મુલાકાત લઈ ચૂકેલા અને હંમેશાં મોજમાં રહેવાની સલાહ આપતા રંજનબહેન પેઠાણી કહે છે, ‘હું કોઈ પણ વસ્તુને મન પર નથી લેતી. ક્યારેક કોઈ કડવું બોલી દે કે આપણને ન ગમે એવો વ્યવહાર કરી પણ લે તોય ભૂલી જવાનું. અત્યારે ગોઠણના દુખાવા સિવાય એકેય તકલીફ નથી શરીરમાં. થોડીક નબળાઈ તો બધાને હોય. છતાં હું નિયમિત યોગ કરું છું. પ્રાણાયામ કરું છું અને સતત કામમાં રહું છું. દુનિયાના લોકોએ શું કહ્યું એની બહુ ચિંતા ન કરું. કોઈ મારી સાથે ન બોલે તો મોઢામાં આંગળાં નાખીને પણ તેને બોલાવું જેથી મનમાં કોઈને એકબીજા માટે વેરભાવ ન રહે. મોટે ભાગે એક જ ટાઇમ સાદાં શાક-રોટલી જમું. બપોરે કૉફી પીઉં. નાસ્તા મને ભાવે છે. જોકે હું ક્યારેય પોતાના પેટની કૅપેસિટીની બહાર ખાતી નથી.’\nલગ્નવિધિ સાથે જોડાયેલા રીતરિવાજોમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ બાબતે મૅરિડ, અનમૅરિડ અને એન્ગેજ્ડ પુરુષો સાથે વાત કરી ત્યારે શું જવાબ મળ્યો જોઈ લો\nક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:સમય આવી ગયો છે નેચરના રસ્તે ચાલવાનો,કુદરતનો સંગાથ લેવાનો\nરિયલિટી એ છે કે આસામમાં આવું જ બન્યું હતું. હાથીની અવરજવરની જગ્યામાં જે ખેતર હતાં એ ખેતરના પાકને નુકસાન થતું હોવાથી લોકોએ હાથીની અવરજવર બંધ કરી દીધી, જેને લીધે બન્યું એવું કે હાથીઓનું ઝુંડ ગામમાં નુકસાન કરવા માંડ્યું.\nમાઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે\n‘રાધાક્રિષ્ન’, ‘હીરો - ગાય��� મોડ ઑન’થી લઈને અત્યારે એન્ડ ટીવીની સિરિયલ ‘બાલ શિવ’માં જોવા મળતો ક્રિપ સૂરિ વર્કઆઉટ ઉપરાંત દરરોજ પચ્ચીસ કિલોમીટરનું સાઇક્લિંગ કરે છે. ક્રિપ માને છે કે જો માઇન્ડ તમારા કન્ટ્રોલમાં હોય તો તમને ક્યારેય થાક સુધ્ધાં ન લાગે\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:સમય આવી ગયો છે નેચરના રસ્તે ચાલવાનો,કુદરતનો સંગાથ લેવાનો\nમાઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે\nબ્રાઇડ કરતાં ગ્રૂમને તૈયાર કરવામાં વધુ સમય લાગે છે\n...અને હું મળ્યો પહેલી વાર મધુ રાયને\nભાભી (વાર્તા સપ્તાહ- પ્રકરણ 1)\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/08/29/ishwar_patel/", "date_download": "2021-11-29T17:19:57Z", "digest": "sha1:2D5TYWNUMYEPH3RAKXWNMIYQ2RIN2J6H", "length": 12509, "nlines": 155, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ઇશ્વર પેટલીકર | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n“અને અમરત કાકી મંગુની નાતમાં વટલાઇ ગયા.”\nપત્રકારત્વ; તંત્રી – પાટીદાર, રેખા\nનવલકથા – જનમટીપ, ધરતીનો અવતાર, ભવસાગર, પ્રેમપંથ ; નવલિકા – તાણાવાણા, પટલાઇના પેચ, અભિસારિકા, કઠપૂતળી ; રેખાચિત્રો – ગામચિત્રો, ધૂપસળી ; નિબંધ – જીવનદીપ, લોકસાગરને તીરે તીરે, સંસ્કારનું સૌંદર્ય, નવદંપતી, રામાયણ દર્શન, મહાભારત દર્શન, ગીતા દર્શન.\nરણજિતરામ સુવર્ણચંદ્રક – 1961.\nઆપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.\nનવલકથાકાર, નિબંધકાર, વર્ણનકાર, વાર્તાલેખક\n← રતિલાલ બોરીસાગર\tરઘુવીર ચૌધરી, Raghuvir Chaudhari →\n8 responses to “ઇશ્વર પેટલીકર”\nલોહીની સગાઇ અનેમારી હૈયા સગડી ભાગ 1-2 વાંચ્યાં છે.પન્નાલાલ,પીતાંબર,પેટલીકર એ જમાનાના જાણીતા\nPingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: 22- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર\nPingback: 9 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર\nPingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/category/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A8/", "date_download": "2021-11-29T17:18:30Z", "digest": "sha1:QZ3UAVQ24V6H4EUNY7WKPPUIIRDDCD7P", "length": 67423, "nlines": 634, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "વિજ્ઞાન | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on નવેમ્બર 6, 2020\nમનુભાઈ પંચોળી ‘દર્શક’ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ એ તો સમાજની બે આંખો છે. મનસુખભાઈએ સમાજની આ બન્ને આંખોની માવજત કરીને તે ને ‘દૃષ્ટિ’ આપવાનું સફળ કામ કર્યું છે.\nરીડ ગુજરાતી પર તેમનો એક લેખ – પૂણ્યનું વાવેતર\nશ્રી . રમેશ તન્નાની કલમે વિગતવાર પરિચયDownload\n૨, નવેમ્બર – ૧૯૪૨ ; ગામ – નેસડી, સાવરકુંડલાની નજીક , અમરેલી જિલ્લો\nમાતા– વિમળાબેન ; પિતા – મોહનલાલ\nપત્ની – કલ્પનાબેન પુત્ર – નિશીથ; પુત્રીઓ – માધવી( વિનોબા આશ્રમ, ગોત્રીમાં પતિ સાથે વ્યવસ્થાપક ) , સ્વાતિ\nપ્રાથમિક / માધ્યમિક – સાત ધોરણ સુધી વતનમાં ; આગળનું ભણતર ખડસલી લોકશાળામાં\n૧૯૬૩ – બી.એ. – લોકભારતી સણોસરા\n૧૯૬૬ – એમ .એ., ગુજરાત વિદ્યાપીઠ\n૧૯૬૬ – આંબલામાં શિક્ષક\n૧૯૬૭ – ૧૯૮૨ લોકભારતી, સણોસરામાં અધ્યાપક\n૧૯૮૨ – ૨૦૦૩ – લોકભારતીમાં આચાર્ય\nપાંચ વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું.\nસોની પરિવારનાં માતાએ ખેતરમાં મજૂરી પણ કરી હતી. પણ પછી શિક્ષણ મેળવી સિવણકામ કરતાં અને બાલવાડીનાં શિક્ષિકા પણ બનેલાં\nબી.એ. અને એમ.એ. બન્નેમાં પ્રથમ વર્ગમાં પ્રથમ\n��િક્ષક, આચાર્ય, ડીન, સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી, સેનેટ, સિન્ડિકેટ કે એકેડેમિક કાઉન્સિલના સભ્ય, સાહિત્ય અકાદેમી, નવી દિલ્હીના ગર્વનિંગ બોડીના સભ્ય\nતેમના અનેક વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં સમાજનિષ્ઠા સાથે સ્થાયી થયા છે.\n૨૦૦૩ થી – અમદાવાદના રામદેવનગરમાં નિવાસ\nહાલ ગુજરાત કેળવણી પરિષદના સારથિ તરીકે તેઓ ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે.\nશ્રી. રમેશ તન્ના – તેમની ફેસબુક દિવાલ પરથી\nજીવન વિકાસ લેખક, પત્રકાર, લેખક, વહીવટકાર, વિજ્ઞાન, શિક્ષક, સંશોધક, સાહિત્યકાર\nનાગેન્દ્ર વિજય, Nagendra Vijay\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on નવેમ્બર 1, 2020\nનાગેન્દ્ર વિજય ; સફારી મેગેઝિન ; યુ-ટ્યુબ ચેનલ\nલેખક તરીકે નગેન્દ્રભાઇની મહાનતા એમની સરળતામાં રહેલી છે. હ્યુમન જેનોમ મેપિંગથી માંડીને એઇડ્સ જેવા અટપટા અને મહંમદ રફીથી મેક્સ પ્લાન્ક સુધીના વૈવિઘ્યપૂર્ણ વિષયો પર એમના જેટલી સરળતા અને અધિકારથી લખવાનું બીજા કોઇનું ગજું નથી. –\nનગેન્દ્રવિજયનાં પ્રકાશનો એટલે ૧૦૦ ટચની, ગેરન્ટેડ ગુણવત્તા.\n[ તેમના બ્લોગ પર સરસ પરિચય ]\n૧૫, ડિસેમ્બર – ૧૯૪૪ ; અમદાવાદ\nમાતા– વસંતલીલા ; પિતા – વિજયગુપ્ત ( એમનો પરિચય અહીં )\nપત્ની – પુશ્કર્ણા, પુત્ર – હર્ષલ, વિશાલ વાસુ\nપ્રાથમિક / માધ્યમિક – \n૧૪ વર્ષની ઊંમરે કલમ હાથમાં પકડી,\nઅંગ્રેજીમાં ‘સફારી’ સામાયિકના તંત્રી\nનાગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનના પ્રમુખ\nજન્મભૂમિ પ્રવાસી, વેણી, મુંબઇ સમાચાર, ગુજરાત મિત્ર, અભિયાન, શ્રીરંગ, ગુજરાત સમાચાર, સંદેશ- આ બધાં અખબારો-સામયિકોમાં કોલમ\nEinstein and Relativity (આઇનસ્ટાઈન અને સાપેક્ષવાદ)\nVismaykarak Vigyan (વિસ્મયકારક વિજ્ઞાન)\nAasan Angreji (આસાન અંગ્રેજી)\nPrakriti ane Pranijagat (પ્રકૃતિ અને પ્રાણીજગત)\nજીવન વિકાસ લેખક, પત્રકાર, પ્રકાશક, લેખક, વિજ્ઞાન, સંશોધક\n6 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓગસ્ટ 25, 2020\nરીડ ગુજરાતી પર તેમની સાથે એક મૂલાકાત\nવિજ્ઞાનના વિખ્યાત સામાયિક Scientific American’ માં તેમના બે લેખ\nગૂગલ સ્કોલર તરીકે તેમની વિગતો\n‘આજકલ’ પર એવોર્ડ સમાચાર\n૨૫, એપ્રિલ , ૧૯૫૩; શિહોર ( ભાવનગર જિ. )\nમાતા – અરૂણા ; પિતા – શાંતિલાલ\nપત્ની -દિવ્યા ; દીકરી – નુપૂર\nTIFR માં સિનિયર પ્રોફેસર\nચારૂસેટ યુનિ. ના કુલપતિ ( Provost)\nઘરશાળાના વિદ્યાર્થી , બાળપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ.\nમાતાના પિતા ચંદ્રશંકર યાજ્ઞિકે શિહોર વગેરે વિસ્તારમાં ખૂબ સામાજિક કાર્ય કર્યું હતું.\nબ્લેકહોલની તસવીર લેવાની ઐતિહાસિક ઘટનામાં માતબર પ્રદાન.\nબ્લેક હોલ અ��ે તારાઓની મૃત્યુ પછીની સ્થિતિ અંગે નેકેડ સિંગ્યુલારિટી નામની થિયરીના સંશોધક\nતેમના સંશોધનને ધ્યાનમાં લઇને સ્ટિફન હોકિંગે તેમને ૧૯૮૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આમંત્રણ આપીને બોલાવ્યા હતા. સ્ટિફન હોકિંગને તેઓ પોતાના ગુરૂ માનતા.\nવિશ્વની અનેક સંસ્થાઓમાં વિઝિટિંગ પ્રોફેસર\nચારુસેટમાં આવતા પહેલાં મુંબઇ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના ડિપાર્ટમેન્ટ ઑફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં સિનિયર પ્રોફેસર.\nઆણંદ પાસે ચાંગા ગામમાં આવેલ ચારુસેટ યુનિ. ના કુલપતિ\nતેમના નામે 200 જેટલા પબ્લિકેશન્સ ઈન્ટરનેશનલ જર્નલ્સ અને બુક્સમાં છે.\nસાતથી વધુ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી પીએચ ડી.ની પદવી મેળવી છે. તારાઓના વિલય અંગેની તેમની ફાયર બોલ થીયરી આજે વિશ્વમાં ચર્ચામાં છે. તાજેતરમાં અમેરિકાના વિશ્વ પ્રસિદ્ધ `સાઇન્ટિફિક અમેરિકન’ મેગેઝીને તેમનો લેખ તથા કાર્ય કવર સ્ટોરી તરીકે પ્રસિદ્ધ કર્યું છે જેનો વિશ્વની પંદરથી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.\nગુજરાતીમાં – કુતુહુલ, બાળ શ્રેણી, ભાગ ૧,૨; કુતુહુલ, કિશોર શ્રેણી, ભાગ ૧,૨; પ્રયોગોની મઝા, અવનવા પ્રયોગો, તારા સૃષ્ટિ, બ્રહ્માંડ દર્શન, બ્રહ્માંડ-ગોષ્ઠિ\nઅંગ્રેજીમાં – અનેક સંશોધન લેખો અને વિજ્ઞાન સંબંધી પુસ્તકો\nવિધ્યાવિકાસ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ\n૨૦૨૦ – સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીનો વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ\nલેખક, વિજ્ઞાન, વૈજ્ઞાનિક, શિક્ષક\n3 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 23, 2015\n– પ્રખર આયુર્વેદાચાર્ય, સંશોધક, પંડિત, વિચારક, લેખક, ફિલસૂફ, સંગીતજ્ઞ\n ; પિતા – વિશ્વનાથ\nપત્ની – કાશીબેન; પુત્રો – રમાકાન્ત, રાધેકાન્ત, ચન્દ્રકાંત, હરકાન્ત, મણીન્દ્ર, જીતેન્દ્ર; પુત્રી – જ્યોતિ\nપ્રાથમિક શિક્ષણઃ નોન-મેટ્રિક,પડધરી(રાજકોટ પાસે)\nપિતા સાથે – યુવાનીમાં\nએલોપથી,હોમિઓપથી,યુનાની વિગેરે અન્ય ચિકિત્સા પધ્ધતિઓના તુલનાત્મક અભ્યાસી\nઅંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં વનસ્પતિ શાસ્ત્ર ઉપર વાંચીને તેમાં પારંગત થયા\nવનસ્પતિશાસ્ત્રી તરીકે વર્ષો સુધી હિમાલય અને અન્ય પ્રદેશોમાં ભ્રમણ કરીને વનસ્પતિઓનાં નમૂના એકઠા કર્યા.\nનાની ઉમ્મરથી ઉત્તરકાશી-ગંગોત્રી નિવાસી સદગત સ્વામીશ્રી તપોવન મહારાજના શિષ્ય. પ્રતિ વર્ષ સ્વામીજી પાસે આધ્યાત્મિક અને દર્શનોના અને આયુર્વેદના અભ્યાસ માટે હિમાલય જતાં. સ્વામીજીના ત્રણ શિષ્યોમાના કદાચ તેઓ સૌ પ્રથમ વૈદ્યરાજ થયાં.\nતેમના સહાધ્યાયીઓમાં સ્વામિ ચિન્મયાનંદજી (ચિન્મય ટ્રુસ્ટ) અને સ્વામિ સુન્દરાનંદજી (જે પછી અજ્ઞાત રહ્યા છે.)\nઆશરે ૧૯૨૭-૧૯૨૮ ના સમયે વૈદ્યરાજે ચુપચાપ ગ્રહત્યાગ કરેલો અને તપોવનજી મહારાજ પાસે પૂર્વસંન્યાસ દીક્ષા લઈ, ભગવા ધારણ કરીને જટાધારી બન્યા.પિતાને તેમની ભાળ દસ-બાર મહિને મળેલી. તેમણે તપોવનજી મહારાજ પાસે જઈને ફરિયાદ કરી એટલે સ્વામીજીએ વૈદ્યરાજને ગ્રહસ્થાશ્રમમાં પાછા ફરવાનો આદેશ આપ્યો..\nવિવિધ પત્ર-પત્રિકાઓમાં આયુર્વેદ વિષે લેખો\n“સંદેશ” (અમદાવાદ)માં “આરોગ્ય અને દિર્ઘજીવન”ની લેખ માળા જે આગળજતાં પુસ્તક્ર રુપે પ્રસિધ્ધ થયેલી.\nગુરુદેવ સ્વામિ તપોવનજી માત્ર સંસ્ક્રુત ભાષામાં જ લખતા. વૈદ્યરાજે તેમના ઘણા પુસ્તકો અને ટીકાના હિન્દી અનુવાદપોતે લખેલી ટીકા સાથે પ્રકાશિત કર્યા. આજે પણ તે પુસ્તકો ચિન્મય ટ્રુસ્ટની દેશ-વિદેશની શાખાઓમાં ઉપલધ્ધ છે.\nગુજરાત યુનિવર્સીટીમાં આયુર્વેદ કેકલ્ટી ની સ્થાપના માટે તેમના ભગીરથ પ્રયત્નો પછી તેમને સફળતા મળી.તેઓ આયુર્વેદ કેકલ્ટીના પ્રથમ ડીન અને યુનિવર્સિટીની સિન્ડીકેટના સદસ્ય થયા.તેમણે A.M.S ડિગ્રી માટે નો અભ્યાસ ક્રમ ઘડ્યો જે આજે પણ ચાલુ છે.\nતેમણે વનસ્પતિઓનો મોટો સંગ્રહ કરી, વૈજ્ઞાનિક ઢબે એક પ્રદર્શન તેમના સ્વ.માતુશ્રીના નામે તૈયાર કરીને આગળ જતાં કોઈ સંસ્થાને દાનમાં આપી દીધું\nમહારાષ્ટ્રના આયુર્વેદ બોર્ડના સદસ્ય\nગુજરાતના અને સૌરાષ્ટ્ર ના ‘વૈદ્ય મંડળ’ના સદસ્ય\nજામનગરની આયુર્વેદ કોલેજના પ્રિન્સીપાલ\nગુજરાત રાજ્યની સિન્ડિકેટના સદસ્ય.\nગુજરાત રાજ્યની આયુર્વેદ કેકલ્ટીના ચેરમેન\nગુજરાત પ્રદેશ વૈદ્ય મંડળનાં આજીવન સદસ્ય\nરાષ્ટ્રીય કોંગ્રેસ અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈ ખાદી પહેરવાનું અને અસ્પ્રુશ્યોની સારવાર કરવાનું શરુ કર્યું.\nબીજા વિશ્વયુધ્ધ વખતે ક્વિનાઈનની અછત લીધે મેલેરિયાનો ફેલાવો ચાલ્યો. વૈદ્યરાજે અનેક પ્રયોગો પછી “સર્પાશિની” નામની ઔષધ તૈયાર કરી અને અમદાવાદના ‘મજુર મહાજનને’ હજારો ગોળીઓ વિના મૂલ્યે મજુરો,કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને વહેંચવા પહોંચાડી.\nભાવનગરની ‘શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થા’ના સંચાલકો નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, ગિજુભાઈ બધેકા તેમના મિત્રો હતાં. ગિજુભાઈની પ્રેરણાથી તેમણે અંજારમાં મોન્ટેસોરી બાલમંદિર શરુ કરાવ્યું.પોતાના કુટુંબના બાળકોને પણ ત્યાં અભ્યાસ માટે મોકલ્યા.\nશાસ્ત્રીય સંગીતના શોખને લીધે એક ઉસ્તાદ પાસે તબલા વાદનમાં નિપુણતા મેળવી.\nપરિવારમાં પણ રોજ સવાર-સાંજ “આશ્રમ ભજનાવલી”માંથી ભજનો ગાવાની પ્રથા શરુ કરી.\nતેમણે નાનાભાઈ ભટ્ટ પાસે ગાંધીજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરેલી.ત્યારે વિજયાબેન પટેલ( ગાંધીજીએ તેમના આશ્રમમાં પોતાની પુત્રી તરિકે રાખેલા તે) માંદા રહેતાં અને કોઈ વૈદ્ય કે ડોક્ટરના ઉપચારોથી નિરોગી નહી થઈ શક્યા. નાનાભાઈએ સુચન કર્યું કે, આ બેનને સાજા કરી દો તો તમને ગાંધીજી પાસે લઈ જશે. વિજયાબેન સારા થઈ ગયા એટલે તેમણે વૈદ્યરાજનો ગાંધીજી સાથે પરિચય કરાવ્યો.\nગાંધીજીની ઈચ્છા હતીકે “કસ્તુરબા ગાંધી તટ્ર્સ્ટ”ના આશ્રમે વૈદો તૈયાર કરીને ગામડે ગામડે પહોચાડવાં.તેઓને ત્રીસેક જેટલાં ઓસડિયાનુ જ્ઞાન હોય જે લોકોના ઉપચારો માટે વાપરી શકે. આ યોજના અનુસાર ઉમેદવારો તેમના ઘેર તાલિમ લેવા આવતા.\nઆયુર્વેદિક દવાના વાવેતર માટે એક વાડી પણ શરુ કરી હતી.\nકવિહ્રદય હોવાને કારણે તેમનાં ‘આરોગ્ય અને દીર્ઘજીવન’ પુસ્તકમાં અનેક સ્થળે નાની મોટી કંવિતાઓ-કટાક્ષ કાવ્યો.\nસન ૧૯૨૩માં ૧૮ વર્ષની ઉમ્મરે સંસ્ક્રુતમાં ગજાનનસ્તોત્રં ની રચના\nઆરોગ્ય અને દીર્ઘ જીવન\nશ્રી સૌમ્યકાશીસ્તોત્ર મૂલમ(તપોવન્જી લિખિત નો અનુવાદ)\nશ્રી પાતંજલ યોગદર્શનં વ્યાસ ભાષ્ય સમેતં (સટીક હિંદી અનુવાદ)\nશતરુદ્રીરીયં અશ્વમેધસહિતં-(સટીક ગુજરાતી અનુવાદ)\nસ્વામિ તપોવનમ અન્ય ચાર કે પાંચ પુસ્તકો.\nગાંધીજી સાથે નો પત્ર વ્યહવાર Collected Works of Mahatma Gandhiમાં પ્રકાશિત થયો છે.\nઆયુર્વેદ, ધાર્મિક લેખક, પંડિત, લેખક, વહીવટકાર, વિજ્ઞાન, વૈદ, સાહિત્યકાર\n10 ટિપ્પણીઓ Posted by નિર્મલ પાઠક on જુલાઇ 25, 2014\nવિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.\n– તેમનાં શૈક્ષણિક, વ્યવસાયિક જીવન અને પ્રકાશનોનો વિગતવાર હેવાલ\n– વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન.\n– ડૉ. એચ.એલ. ત્રિવેદીના માર્ગદર્શનમાં ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ર્રેકોર્ડ.\n– નેફ્રેટિસ નામક કિડનીને લગતાં રોગના ઉપચાર માટે સ્ટેમ સેલ પદ્ધતિ દ્વારા નિરાકરણ.\n– ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન મેકિંગ અને રેગ્યુલેટરી સેલનું પ્રત્યારોપણ કર�� દર્દીને ઇન્સ્યુલિન મુક્ત કરવાની શોધ.–\n# કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ\n# તેમના જીવન પર આધારિત નવલકથા વિશે લેખ ‘વેબ ગુર્જરી’ પર\n# તેમના વિશેની એક સત્યઘટના – ડો શરદ ઠાકરની કલમે\nડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી\n૩૧ ઑગસ્ટ, ૧૯૩૨, ચરાડવા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.\n૨, ઓક્ટોબર – ૨૦૧૯; અમદાવાદ\nઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના (આઇ.કે.ડી.આર.સી), ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાઈન્સિઝ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસરવા, અમદાવાદ – ૩૮૦૦૧૬.\nમાતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી\nપત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી; સંતાનો – \nપ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (૧૯૫૩)\nએમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (૧૯૬૩)\n૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.\n૧૯૬૦ – ૧૯૬૨, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.\n૧૯૭૦ – ૧૯૭૭, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.\n૧૯૭૭ – ૧૯૮૧, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.\n૧૯૮૧ થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.\nડૉ. એચ.એલ. ત્રિવેદીના કાર્યને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી.\nડૉ. એચ.એલ. ત્રિવેદી સાથે સંવાદ.\nકુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.\nકુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.\nતેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડૉ. શરદ ઠાકરે ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો.\nઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી, ૨૦૧૪માં “નગર રત્ન” પુરસ્કાર.\nહરિનારાયણ આચાર્ય, Harinarayan Acharya\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on ઓક્ટોબર 9, 2012\n” ઉગે શશાંકુ રજનીરમણી ધીરેથી\nઆલિંગને ભુજ ભીડી નિજકંઠ બાંધે.\nતારાવલી ચમકતી કહી વ્યોમભાગે\n” તમે મને નોકરી અને પગાર મારી માનસિક શક્તિ માટે આપો છો કે, મારા પહેરવેશનો એવું હોય તો, કાલથી નહીં આવું. ”\n– ચડ્ડી અને બનિયન પહેરી મોટર સાયકલ રિપેર કરતાં, મોટરમાં બેસી ટકોરતા મિલ માલિકને\n– – “પ્રકૃતિ” સામયિક તો હરિનારાયણ આચાર્યએ પોતાનો પ્રાણ રેડીને ઉછરેલું તેમનું માનસસંતાન હતું. ……\nહરિનારાયણ આચાર્ય અમદાવાદમાં વસંતકુંજ, એલિસબ્રિજ – અમદાવાદના ઘેરથી અમદાવાદના જ કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનના નિયામક એમના જેવડા જ વયોવૃદ્ધ રૂબિન ડેવિડને આવો કાગળ લખે. કાનખજૂરાના પગ અને ભીંગડાં ગણવાની આતુરતા બતાવે.\n( શ્રી. રજનીકુમાર પંડ્યા)\n– સરસ સંસ્મરણો (શ્રી. રજનીકુમાર પંડ્યાના બ્લોગ ઉપર)\n– ‘ પ્રકૃતિ’ ની વેબ સાઈટ\n૨૫, ઓગસ્ટ- ૧૮૯૭, વીરમગામ; વતન – ઊંઝા\nપ્રાથમિક – ઊંઝામાં, માધ્યમિક – સિદ્ધપુર અને પાટણ\n૧૯૧૪– ગુજરાત કોલેજ , અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.\nગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાન વિષયોના અધ્યાપક\n૧૯૪૫ સુધી –અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મીલમાં મેનેજર\nઅમદાવાદના મિલ ઓનર્સ એસોસિયેશનમાં સહાયક મંત્રી\n‘મારે ગીધપક્ષીના જીવનક્રમનો અભ્યાસ કરવો છે.’\nહરિનારાયણ આચાર્યે જેમને આમ કહ્યું એ જંગલી લોકો હતા. ગીધની એમને બહુ નવાઈ નહોતી, પણ આ ખડખડખાંચમ સાઈકલ ઉપર માત્ર ચડ્ડી-બાંડિયું પહેરીને નીકળેલા છોકરડાએ એમને આ પૂછ્યું તેથી નવાઈ લાગી. છતાં એમણે કહ્યું : ‘જોખમી છે, બહુ જોખમી છે. એવા તંત મૂકી દે ભઈલા.’\nએમનો એ તંત નહીં પણ ખંત હતો. એટલે જંગલી લોકોની મોપાજી મૂકીને હરિનારાયણ ખુદ જંગલને રસ્તે આગળ વધ્યા. આગળ ઉપર જ એક અગોચર જગ્યાએ એમને ગીધડાની જમાત જડી ગઈ. મરી ગયેલી એક ભેંસના શબને ચૂંથતા હતા. હરિનારાયણ સાઈકલને ભોંયે સુવડાવીને એ જયાફતની નજીક ગયા ત્યાં તો ગીધડામાં ફફડાટ વ્યાપી ગયો. ઊડાઊડ થઈ પડી અને સાગમટે હરિનારાયણ પર હુમલો કર્યો. લાંબી તીક્ષ્ણ ચાંચોથી એમને એમની જાહલ સાઇકલનાં પૈડાં પણ બચાવી ના શકે. હરિનારાયણ જીવ લઈને દોડ્યા, ને માંડ એ ગીધના ‘જ્યુરીસ્ડિક્શન’ની બહાર નીકળી ગયા, પણ બહાર નીકળીને પહેલું કામ એમણે પોતાની એકની એક સાઈકલની ચિંતા કરવાનું નહીં પણ ગજવામાંથી નોંધપોથી કાઢીને ગીધની ભયની પરિસ્થિતિ વખતની વર્તણૂકનું બારીક અવલોકન લખવાનું કર્યું.\nતેજસ્વી કારકિર્દીને કારણે આનંદશંકર ધ્રુવના પ્રિય વિદ્યાર્થી\nઅમદાવાદની મિલો સાથે વ્યવસાયિક કારકિર્દી હોવા છતાં અભ્યાસુ વૃત્તિના કારણે વિવિધ વિષયોમાં સંશોધનાત્મક ઋચિ અને ઊંડાણથી અભ્યાસ\n‘કુમાર’ અને ‘પ્રકૃતિ’માં અનેકવિધ લેખમાળાઓ ( ‘વનવગડાંના વાસી’ ઘણી પ્રખ્યાત થયેલી લેખશ્રેણી\n૧૯૪૨ – ૧૯૬૯ – ‘પ્રકૃતિ’ ના તંત્રી\nદીર્ઘકાવ્ય – સીતા વિવસન\nવિજ્ઞાન – વનવગડાંના વાસી, ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી\n૧૯૪૭ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક\nડો. કનક રાવળ, શ્રી. રજનીકુમાર પંડ્યા, શ્રી. બીરેન કોઠારી\nઅવલોકનકાર, વિજ્ઞાન, વૈજ્ઞાનિક, સંશોધક\n10 ટિપ્પણીઓ Posted by સુરેશ on માર્ચ 31, 2012\nપન્નીને પહતાય તો કે’ટો ની.\nવાહણ જો અથડાય તો કે’ટો ની.\nદરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’,\nક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.\nહવાના હાટ પવનની દુકાન રાખે છે\nઅહીંના લોક વતનની દુકાન રાખે છે\nકે હુલ્લડોની જે અફવા અહીં ઉડાવે છે\nગલીના નાકે કફનની દુકાન રાખે છે\nતેમની રચનાઓનો # મોટો ખજાનો\n૧૯ , ઓગસ્ટ, ૧૯૬૬, કિલ્લા પારડી, જિ. વલસાડ\nપત્ની – ડો. અમી\nએમ.ડી., ડી.સી.એચ (બાળદર્દ, પેડિયાટ્રિક)\nડોક્ટર કવિ હોવા ઉપરાંત અનેક મુશાયરાઓ, કવિ સમ્મેલનો, સંગીતના કાર્યક્રમોના લોકપ્રિય સંચાલક\nટીવી, રેડિયો પર કાર્યક્રમો આપ્યા છે.\nઅનેક વખત વિદેશમાં કાવ્યપઠનના કાર્યક્રમો\n‘ કૈફી આઝમી’ પુસ્તકનું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે\nખ્યાતિની અભિલાષા એવો પોશાક છે જે જ્ઞાની પુરૂષો પણ છેલ્લે જ ઉતારે છે.\nવિશ્વભરના માનવીઓમાં રહેલી એકરૂપતા નિહાળી, ધર્મ, સમ્પ્રદાય કે દેશ વચ્ચેના ભેદમાં માનવું નહીં.\nમાનવમાત્રની સમાનતાઓ સમજી…નાનાં મોટાં દરેકને સન્માન આપવું.\nદરેકનું મન્તવ્ય સમજવું; એનો આદર કરવો.\nદુનિયા જેવી છે, તેવી સ્વીકારવી. દરેક બાબતે ન્યાય તોળવો નહીં. આપણું જ ધારેલું થાય, તેવો આગ્રહ રાખવો નહીં.\nજાતને સ્વીકારવી, જાતને ચાહતાં રહેવું.\nપોતાની આવડતથી અનેકગણાં મોટાં સ્વપ્નાં જોવા નહીં.\nઆપણા ગુણો, વિશેષતાઓ પ્રકૃતિદત્ત હોય છે; એનું અભિમાન ન રાખવું.\nઆપણા ગુણ આપણા બાયોડેટામાં નહીં – આપણા કર્મમાં દેખાવા જોઈએ.\nકાવ્ય સંગ્રહો – કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી, નિહાળતો જા, પન્નીએ પહતાય તો કેટો’ની ( હઝલો)\nઅનુવાદો – કૈફી આઝમી, જાવેદ અખ્તર, તરકસ, સાહિર લુધિયાનવી, આવો કે સ્વપ્ન વાવીએ કોઈ\nજીવન ચરિત્ર – ‘મરીઝ’ અસ્તિત્વ અને વ્યક્તિત્વ\nપિંગળ – ગઝલ- રૂપ અને રંગ\nબાળ મનોવિજ્ઞાન – બાળઉછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ , તમે અને તમારું નિરોગી બાળક\n૨૦૦૦ – આઈ.એન.ટી. તરફથી ‘શયદા’ પુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે\nગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ\n૨૦૦૨ – ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર\nશ્રી. હેતલ મહેતા, સુરત\nઅનુવાદક, કવિ, જીવન ચરિત્ર લેખક, ડોક્ટર, બાળસાહિત્ય, વિજ્ઞાન, વ્યાકરણ, સાહિત્યકાર, હાસ્ય કલાકાર, હાસ્યલેખક\n8 ટિપ્પણીઓ Posted by સુરેશ on નવેમ્બર 17, 2011\n“આપણે પ્રકૃતિના અંશ છીએ, એટલે સ્વાભાવિકતાથી વિવેકપુરઃસર જી��ન જીવવાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે.”\n‘સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જાકારો છતાં જ્ઞાન સંવર્ધન અને વ્યાપની પ્રવૃત્તિ એકલે હાથે ચાલુ રાખનાર કર્મઠ, સદા યુવાન, સાચા સારસ્વત.’\nતેમણે જવાબ આપેલા કેટલાક અદ્‍ભૂત પ્રશ્નો – ( નોન ગુગલી \nશેતરંજની રમતની શોધ કોણે કરેલી\nઅકબરના દરબારના ‘ નવ રત્નો’ કયા\nમાફિયાઓની કાર્યપ્રણાલિ કેવી હોય છે\nદસ અબજ પછીની સંખ્યાનાં નામો\nજગતનું સૌથી મોટું પક્ષી કયું\n૬, જીવન સૌરભ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ.\nઘર – (૦૭૯)- ૨૬૬૩ ૯૫૫૭\nમોબાઈલ – ૯૪૨૯૧ ૨૮૫૩૫\nચિત્રગુપ્ત, હરિહર, રાહુ, ફ્રેન્ક વ્હાઈટ\n૩૦, ઓક્ટોબર – ૧૯૩૧, અમદાવાદ\nમૂળ વતન – રૂપાલ, ગાંધીનગર જિ.\nમાતા – પ્રસન્નબેન હરગોવિંદરાય પાઠક, પિતા– છગનલાલ હરનારાયણ શુકલ\nપત્ની – સંજુલા સોમાભાઈ ત્રિવેદી( લગ્ન – ૧૯૫૬); દિકરીઓ – કાશ્મીરા, ઉલ્કા, પૂર્ણા\nપ્રાથમિક – બાળમંદિર, ખમાસા, અમદાવાદ; મ્યુનિ. શાળા, ખાડિયા;\nમાધ્યમિક – પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ , કાંકરિયા, અમદાવાદ\nબી.કોમ. ( એચ.એલ. કોમર્સ કોલેજ, અમદાવાદ )\nએલ.એલ.બી. (એલ.એ. શાહ લો કોલેજ, અમદાવાદ)\nઅમદાવાદમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે શરૂઆત,\n૧૯૯૪-૨૦૦૯ – ગુજરાતી વિશ્વકોશમાં નિષ્ણાત તરીકે સેવા\nશાળાકાળમાં ગુજરાતી હતલિખિત માસિક ‘તરૂણ’ નું સંચાલન.\n૧૯૪૭ – ગુજરાતી માસિક ‘ બાલમિત્ર’ – આનંદમાં પહેલી પ્રકાશિત વાર્તા ‘કુસંપનું પરિણામ’\nપહેલું પ્રકાશિત પુસ્તક ‘ વાહન વ્યવહાર’\nશરૂઆતમાં મ્યુનિ. દીવા નીચે ફૂટપાથ પર બેસીને પણ લેખન કાર્ય કરેલું છે.\n૧૯૫૫ થી – ‘નવચેતન’ માસિકમાં ‘ જનરલ નોલેજ’ અને ‘ સવાલ જવાબ’ કટારના સંચાલક – એક જ કટારમાં સાતત્ય માટે રાષ્ટ્રિય રેકર્ડ\n‘ધર્મ સંદેશ’ અને ‘ધર્મલોક’ માં પ્રશ્ન –ઉત્તર વિભાગનું સંચાલન.\nગુજરાતી દૈનિકોમાં અનેક લેખો છપાયા છે.\n૧૯૭૭થી – રેડિયો પર અનેક વાર્તાલાપ\nકટાક્ષ ચિત્રકાર ( કાર્ટૂનિસ્ટ) તરીકે પણ જનસત્તામાં\nઅનેક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં છે; અને સામાન્ય જ્ઞાન વિષયક અનેક સેમિનારોમાં વક્તા તરીકે ભાગ લીધેલો છે.\nસર્જનમાં પ્રેરણામૂર્તિ – વોલ્ટ ડિઝની\nઅંગત પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધારે પુસ્તકો\nજાતે પાઠપૂજા કરતા નથી, અને બાધા આખડીમાં માનતા નથી. પણ શ્રદ્ધાળુઓ તરફ વિરોધ નહીં.\nબે પુત્રીઓનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં.\nગાયન,હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ટપાલ ટિકીટ સંગ્રહ, ��િક્કા સંગ્રહ વિ.\nસામાન્ય જ્ઞાન, વ્યક્તિ પરિચય વિ. વિષયોને લગતાં ૫૧ પુસ્તકો\nમાહિતી – જ્ઞાન સંહિતા, પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ ૧ – ૧૦ , પૌરાણિક ચરિત્ર કોશ, વાહન વ્યવહાર,ધ્વજ પરેડ, માનવ અજાયબીઓ, મગજ માપો, પરમાણુ, ટેલિફોન, ટેલિવિઝન અને આવી ઘણી બધી પરિચય પુસ્તિકાઓ\nભજન / ભક્તિ સંગ્રહ – મંજુલ સ્મરણાંજલિ,\nવાર્તા – મંદિરનાં બારણાં ઉઘાડો\n૧૯૫૫ – ઝગમગ ચન્દ્રક\n૧૯૭૦ – નવચેતન ચન્દ્રક\n૧૯૭૮– અમદાવાદ ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન\n૧૯૮૦– સંસ્કાર પરિવાર, વડોદરા એવોર્ડ\n૧૯૮૮ – ગુજરાત રાજ્યનો પુરસ્કાર – જ્ઞાન સંહિતા માટે\n૧૯૯૮ – ગુજરાતી વિશ્વકોશ દ્વારા સન્માન\n૨૦૦૬ – વિનુભાઈ રાવળ સમાજ સેવા પુરસ્કાર\n૨૦૦૬ – બાળસાહિત્ય એકેડેમી ચન્દ્રક\nસાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -૬ , રાધેશ્યામ શર્મા\nજીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય, માહિતીજન્ય, વાર્તાલેખક, વિજ્ઞાન, શબ્દકોશ, સંપાદક\n5 ટિપ્પણીઓ Posted by કૃતેશ on જુલાઇ 24, 2011\nઇ.સ. ૧૯૧૭ ; ગામ – રાજડા, જિ. જામનગર\nઇ.સ. ૧૯૫૧ ; મદનપલ્લી – આંધ્ર પ્રદેશ\nઅંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી – વાંકાનેર\nવિનીત – દક્ષિણામૂર્તિ વિદ્યાલય; ભાવનગર\n‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં તંત્રી વિભાગમાં\nસત્યાગ્રહ, ભૂગર્ભપ્રવૃત્તિ, પત્રકારત્વ અને જેલવાસ\nધોલેરા સત્યાગ્રહ વખતે જયમલ્લ પરમારનો પરિચય\nઅભિન્ન મિત્ર એવા જયમલ્લ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રીય ભાગ\nસઘળું લેખનકાર્ય જયમલ્લ પરમાર સાથે\nનવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા\nલોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)\nપક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં\nચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી\nવ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.\nવિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી\nઅનુવાદ – સરહદ પાર સુભાષ.\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬\nઅનુવાદક, અન્ય ભાષા લેખક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પ્રવાસ વર્ણનકાર, બાળસાહિત્ય, માહિતીજન્ય, લોકસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાન, સંપાદક, સમાજ સુધારક, સાહિત્યકાર\n4 ટિપ્પણીઓ Posted by કૃતેશ on જુલાઇ 18, 2011\nકાશી વિદ્યાપીઠ – વારાણસી\nગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ\nફૂલછાબ, કલ્યાણયાત્રા, ઊર્મિ-નવરચના વગેરે માં તંત્રી\nસત્યાગ્રહની ચળવળમાં અનેક વખત કારાવાસ ભોગવ્યો.\nમિત્ર નિરંજન વર્મા સાથે સહલેખન\nનવલકથાઓ – ખંડિત ક્લેવરો, અણખૂટાધારા, કદમ કદમ બઢાયે જા\nલોકકથા – લોકકથા ગ્રંથાવલિ (ભાગ ૧ થી ૩)\nપક્ષિ-પરિચયગ્રંથાવલિ – આંગણાના શણગાર, ઊડતાં પંખી, વગડામાં વસનારાં, કંઠે સોહામણાં, રૂપરૂપના અંબાર, પ્રેમી પંખીડાં\nચરિત્રલેખન – કાઠિયાવાડના ઘડવૈયા, જીવનશિલ્પીઓ, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય, શાહનવાઝની સંગાથે, સુભાષના સેનાનીઓ, ઝવેરચંદ મેઘાણી\nવ્યંગચિત્રો – સંબેલા, અમથી ડોશીની અવળવાણી.\nવિજ્ઞાનલેખન – ગગનને ગોખે, આકાશપોથી\nઅનુવાદ – સરહદ પાર સુભાષ.\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૬\nઅનુવાદક, અન્ય ભાષા લેખક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર, પ્રવાસ વર્ણનકાર, બાળસાહિત્ય, માહિતીજન્ય, લોકસાહિત્ય, વાર્તાલેખક, વિજ્ઞાન, સંપાદક, સમાજ સેવક, સાહિત્યકાર\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંક��ન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102979/", "date_download": "2021-11-29T18:30:14Z", "digest": "sha1:3BGKJYFW6QA3AD4MASK2CM37HGPLNX2E", "length": 12897, "nlines": 211, "source_domain": "www.loksansar.in", "title": "GPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે - Lok Sansar Dailynews", "raw_content": "\nનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ\n’મૂછાળી મા’ના હુલામણા નામથી જાણીતા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મ દિવસ ૧૫મી…\nભરતી માટે બાડાને પાવર આપતી મહાપાલિકા\nસોમવારથી શહેરમાં સૌપ્રથમવાર નેત્રમ દ્વારા RLVD કેમેરા શરૂ થશે\nવિરાટ કોહલી-અનુષ્કા અને પુત્રી સાથે મુંબઈ પરત ફર્યો\nનાયરાએ પરિવાર સાથે ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nઆપણે રોજ લાખો જીવોના ખૂન કરીએ છીએ.\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\n૧.\tભારતમાં શ્વેતક્રાંતિ���ા પ્રણેતા કોણ \nર. નાટયલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકાર મંત્રી અને રાજયના ગવર્નર એવી વ્યકિત કઈ \n૩.\tકયાં સ્થળ સાથે ગાંધજી સંકળાયેલા નથી \n૪.\tનીચેનામાંથી કોને ગુજરાતના મુખ્યમંત્રી બીજી વખત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી \nપ.\tબળવતંરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે \n૬.\tવેશ સાથે કોનું નામ સંકળાયેલું છે \n૭.\tગુજરાતના કયા મુખ્યમંત્રી હોદ્દા પર હતા ત્યારે વીમાની અકસ્માતમાં અવસાન થયું \n૮. ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે \n૯.\tપં. જવાહરલાલ પછી તરત જ કોણ વડાપ્રધાન બન્યા \n૧૦.\t‘અભયઘાટ’ કોની સમાધિ છે \n૧૧. આમાંથી પંડિત જવાહરલાલ નહેરૂના સમકાલીન રાજપુરૂષ કોણ ન હતા \n૧ર. ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ \n૧૩. નિચેનામાંથી કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું \n૧૪. ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ગુજરાતના યુવા સ્વર્ગસ્થ પનોતા પુત્ર કોણ \n૧પ. વડાપ્રધાન તરીકે આઈ.કે. ગુજરાલ કોના અનુગામી બન્યા \n૧૬. નીચેનામાંથી તબલાના ખેરખાં તરીકે કોણ જાણીતા છે \n૧૭.\t‘ભુદાન યોજના’ સાથે કયા મહાનુભાવનું નામ છે \n૧૮. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે \n– પ્રતિભા દેવીસિંહ પાટીલ\n૧૯. આમા નૃત્ય સાથે કોણ સંકળાયેલુ ન ગણાય \nર૦.\t‘આર્ટ ઓફ લિવિંગ’ના પ્રણેતા કોણ \n– શ્રી શ્રી રવિશંકર\nર૧. આણંદની અમુલ ડેરીના સ્થાપક કોણ હતા \nરર. નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી \nર૩.\tયુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (યુનો)ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે વરણી થઈ હતી.\nર૪.\tસુપ્રસિદ્ધ મધુશાલા કાવ્યના કવિ કોણ હતા \nરપ.\tસામ પિત્રોડા નીચેનામાથી કયા વિભાગ માટે પ્રખ્યાત છે \nર૬. જય જવાન, જય કિસાન સુત્ર ભારતમાં કોણે આપ્યું \nર૭.\tમણીબહેન પટેલ કોના પુત્રી હતા \nર૮.\t‘માય લાઈફ’ આત્મકથા કોની છે \nર૯.\t‘સ્ટીલ કિંગ’ લક્ષ્મી મીત્તનો જન્મ કયાં થયો હતો \n૩૦. ગાંધીજીએ ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકને બીજું કયું નામ આપ્યું હતું \n૩૧. વિજયઘાટ કોની સમાધિ છે \nPrevious articleઆપણે રોજ લાખો જીવોના ખૂન કરીએ છીએ.\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nઆપણે રોજ લાખો જીવોના ખૂન કરીએ છીએ.\nવિરાટ કોહલી-અનુષ્કા અને પુત્રી સાથે મુંબઈ પરત ફર્યો\nનાયરાએ પરિવાર સાથે ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા\nનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ\n’મૂછાળી મા’ના હુલામણા નામથી જાણીતા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મ દિવસ ૧૫મી નવેમ્બરને હવેથી રાજ્યમાં ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવાશે\nભરતી માટે બાડાને પાવર આપતી મહાપાલિકા\nસોમવારથી શહેરમાં સૌપ્રથમવાર નેત્રમ દ્વારા RLVD કેમેરા શરૂ થશે\nભરતી માટે બાડાને પાવર આપતી મહાપાલિકા\nઆપણે રોજ લાખો જીવોના ખૂન કરીએ છીએ.\nસોમવારથી શહેરમાં સૌપ્રથમવાર નેત્રમ દ્વારા RLVD કેમેરા શરૂ થશે\nવિરાટ કોહલી-અનુષ્કા અને પુત્રી સાથે મુંબઈ પરત ફર્યો\nભાવનગરનો એન્જિનિયર યુવાન સંયમના માર્ગે, વિદ્યાનગરથી દાદાસાહેબ દેરાસર સુધી ભવ્ય વર્ષીદાન...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/jano-mutha-mar/", "date_download": "2021-11-29T18:41:10Z", "digest": "sha1:ZAD3UXH527LZ6LJ7VFAOE2C3K52AJNHD", "length": 16056, "nlines": 101, "source_domain": "dharmikofficial.com", "title": "જાણો મુઠ મારવાથી કોઈ વ્યક્તિ કેવી રીતે મરી જાય છે,?કેવી રીતે કરવામાં આવે છે બંધન,જાણો લક્ષણ અને બચવાનો ઉપાય… | Dharmik Lekh", "raw_content": "\nHome જાણવા જેવુ જાણો મુઠ મારવાથી કોઈ વ્યક્તિ કેવી રીતે મરી જાય છે,\nજાણો મુઠ મારવાથી કોઈ વ્યક્તિ કેવી રીતે મરી જાય છે,કેવી રીતે કરવામાં આવે છે બંધન,જાણો લક્ષણ અને બચવાનો ઉપાય…\nમિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે શુ ખરેખર કેવીરીતે મુઠ મારવાથી કોઈ વ્યક્તિ મરી જાય છે અને શુ હોય છે બંધન મેલીવિદ્યાને ટાળવાની ઘણી રીતો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે મુઠ ને કારણે એક સારા વ્યક્તિનું મોત થાય છે. પૃથ્વી પર બે પ્રકારની શક્તિઓ છે, એક સારી અને એક દુષ્ટ. સારી શક્તિ તમારામાં સકારાત્મક વિચારસરણી અને નવી ઉર્જા બનાવે છે.\nજ્યારે ખરાબ શક્તિ તમને અંદરથી નબળા અને હોલો રાખ��� છે. લોકો દુષ્ટ શક્તિનો ઉપયોગ બીજાને પજવવા માટે કરે છે.આને મેલીવિદ્યા કહેવામાં આવે છે. તે સાચું છે કે આજે પણ લોકો બીજાના જીવનને બગાડવા જાદુનો ઉપયોગ કરે છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે મેલીવિદ્યાનો ઉપયોગ ફક્ત ગામડાઓ માં જ નહીં પરંતુ લોકો શિક્ષિત શહેરમાં પણ કરે છે.\nલોકોની ઈર્ષ્યા, ગર્વ અને બીજા પ્રત્યે બદલો તેમને આવા ખોટા કામો કરવા પ્રેરે છે જે ખૂબ ખોટું છે. મેલીવિદ્યા માત્ર માણસો પર આધિપત્ય જ નહીં પરંતુ કેટલીકવાર તેમનો જીવ પણ લે છે. આજના વીડિયોમાં વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક અને તંત્ર ગુરુ ડો.મનીષ સાંઈ જી તમને મરણ તંત્રના સૌથી શક્તિશાળી ઉપયોગ વિશે જણાવી રહ્યા છે, ઝૂંપડી, ચોકી,ઉંચાઇ, બંધનનાં લક્ષણો શું છે અને તેનાથી બચવા માટેના ઉપાય શું છે.\nકાળા જાદુ દ્વારા, વ્યક્તિ કોઈપણ હદ સુધી જાય છે અને તેની ઇચ્છા પૂરી કરવા અને પોતાનો સ્વાર્થ સાબિત કરવાનો અથવા કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. બંગાળ અને આસામને કાળા જાદુનો ગઢ માનવામાં આવે છે. કાળા જાદુ દ્વારા કોઈને બકરી બનાવીને કેદ કરવામાં આવે છે અથવા કોઈને વશ કરીને તેને જે જોઈએ છે તે કરી શકાય છે. કાળા જાદુ દ્વારા કોઈ પણ પ્રકારના ભ્રમમાં ભ્રાંતિ થઈ શકે છે અને કોઈની હત્યા થઈ શકે છે.\nમેલી વિદ્યા શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.\nઅને આ શક્તિઓ બાહ્ય વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે જેની તે વ્યક્તિ પર આંતરિક અસર પડે છે.ખરેખર કાળો જાદુ માનસિક રીતે કાર્ય કરે છે.અને કાળા જાદુગરો તમારા બેભાન મનને પકડે છે અને તે તમારા મનને અસર કરે છે. કાળા જાદુ હેઠળ મુત્તકર્ણી ભણતર, મોહિત કરવું, ઉત્થાન, મારન, ભૂત, જાદુગરી અને મુઠ વગેરે શામેલ હોય છે મોટે ભાગે તેને તાંત્રિક અધ્યયન પણ કહેવામાં આવે છે.આ સિવાય ઘણી પરંપરાગત અંધશ્રદ્ધાઓ અને યુક્તિઓ છે જે અંધશ્રદ્ધા છે.\nજે લોક પરંપરાથી આવી છે જેની પાછળ કોઈ નક્કર પાયો નથી તેઓ સંશોધનનો વિષય પણ બની શકે છે આમાંથી આવી ઘણી વસ્તુઓ છે જે ધર્મનો ભાગ છે અને ઘણી વસ્તુઓ નથી નકારાત્મક દિમાગવાળા લોકો કાળા જાદુનો ઉપયોગ કરે છે જેથી તેઓ તેમની ઇચ્છાઓ વહેલી તકે પૂરી કરી શકે. શાસ્ત્રોમાં બ્લેક જાદુ, જાદુગરી, દંભ, સંમોહન વગેરે શબ્દો પણ આવ્યા છે જે નકારાત્મક શક્તિઓના પરિણામ સૂચવે છે.\nતે વ્યક્તિની માનસિક સ્થિતિ કે જેના પર તે લાગુ થાય છે, બગડે છે અને વિચિત્ર વસ્તુઓ કરવાનું શરૂ કરે છે.તંત્રની વિદ્યા���ાં માર અને સમલ બંને ઉપલબ્ધ છે.એટલે કે.તેને તાંત્રિક ક્રિયાઓથી બચાવવા માટે તેનો કાપ પણ છે તે એક જીવલેણ હથિયાર છે જે તેનો ઉપયોગ કરે છે તે જનો નાશ કરે છે, પરંતુ તે જે તેનો ઉપયોગ કરે છે તે પણ તેનો નાશ કરે છે.\nમેલીવિદ્યા પદ્ધતિની લાક્ષણિકતાઓ:સૌ પ્રથમ, સારી રીતે જાણો કે જે વ્યક્તિ પર તમે શંકા કરો છો તે ક્યાંક કોઈક બીમારીથી ગ્રસ્ત છે. પછી તપાસો કે કોઈ પણ ગ્રહ વ્યક્તિની કુંડળીમાં અશુભ પરિણામ નથી આપી રહ્યો. જો કુંડળી અને તબીબી તપાસ સાચી થાય છે અને વ્યક્તિ ની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી, તો પછી કોઈએ તેના પર કાળો જાદુ, તંત્ર મંત્ર કર્યો હોવાની સંભાવના છે.ચાલો આપણે જાણીએ કે કાળા જાદુને લીધે વ્યક્તિના લક્ષણો કેવી રીતે થાય છે.\nપીડિતા પાસે સ્વ નિયંત્રણ નથી તેઓ પોતાને અને બીજાને શારીરિક અને માનસિક નુકસાન પહોંચાડી શકે છે.વ્યક્તિના શરીર પ્રમાણે તેને વધારે શક્તિ મળે છે તે તેની આંખોમાં બર્ન કરવાનું શરૂ કરે છે, વારંવાર પેશાબ કરે છે અને સૂચિબદ્ધ અને ઉદાસી રહે છે.પીડિત ગુસ્સે, ચીડિયા બને છે.ચહેરો ખુશખુશાલ અને નિસ્તેજ બને છે પરંતુ ભૂખ વધારે લાગે છે.તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અજ્ઞાનતા અને સહનશક્તિના અભાવને કારણે, લોકો રાક્ષસી શક્તિઓનો ઉપયોગ કરવાનું ચૂકતા નથી.\nઆવા ઘણા કિસ્સા છે જેમાં કાળા જાદુને કારણે લોકો વિવિધ પ્રકારના ફળોનો વપરાશ કરે છે જેમ કે તમામ ગુણો હોવા છતાં રોજગાર ન કરવો. સારું કામ કર્યા પછી પણ અને ઉપરથી અધિકારીઓની વાત સાંભળ્યા પછી પણ પ્રગતિ મેળવવી આવક ના સ્ત્રોતને અચાનક બંધ કરવો.શક્તિ હોવા છતાં, ઘરે બેઠા, કામ ન કરતા.આખો દિવસ સૂઈ જાવ.દૈનિક સપના.ધંધામાં અચાનક ખોટ શરૂ થાય છે.\nઅને કારણો જાણી શકાતા નથી કાળા જાદુની વ્યક્તિગત જીવન પર પણ મોટી અસર પડે છે જેમ કે વૈવાહિક જીવનનો વિનાશ, બધું સારું થઈ રહ્યું છે, અચાનક સંબંધોમાં ભંગાણ.પ્રેમ સંબંધોમાં કોઈ કારણ વગર તૂટી જવું.કોઈ કારણ વિના છૂટાછેડા માટે આવે છે.દૈનિક મૃત્યુ અને મૃત્યુ પણ જોવા મળે છે.અચાનક કોઈ ગંભીર રોગ અને સારવાર પર કોઈ અસર નહીં.અકસ્માતો અને કોઈપણ મોટી ખોટ.આ સિવાય કેટલીક વિચિત્ર વાતો પણ પ્રકાશમાં આવી છે.\nજેમ કે આગ અને ગમે ત્યાં નુકસાન.ઘરની વસ્તુઓ અદૃશ્ય થઈ જાય છે આખા ઘરમાં ભયનું વાતાવરણ બનાવવું. લોહીની ઉલટી અને મૃત્યુ.ગંભીર બીમારીથી પીડાય છે અને દરેક જગ્યાએ નકારાત્મક વાતાવરણ ઉભું કરવું છે અને ત્��ાં કોઈ રસ્તો નથી.મેં ઉપર કહ્યું તેમ, કાળો જાદુ એ ખૂબ ભયંકર શિસ્ત છે અને તેના પરિણામો કોઈપણ સ્થિતિમાં યોગ્ય નથી, તેથી તેને ટાળવું મહત્વપૂર્ણ છે અને જો તમે સુખી કુટુંબમાં છો, તો સારો વ્યવસાય છે\nPrevious articleઘરમાં જ ઝડપથી તાવ મટાડી દેવો હોય તો આ દેશી ઉપચાર કરી લો,દવાખાને જવાની જરૂર નહીં પડે….\nNext articleદિયર સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા માંગતી હતી ભાભી,દિયરે ના કહ્યું તો ભાભીએ જબરદસ્તી દિયરને કર્યો નગ્નને પછી…\nઆ રીતે તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ માં નામ સુધારી શકો છો, જાણો સૌથી સરળ રીત\nજાણો કોણ છે સોનાક્ષી સિન્હા નો બોયફ્રેન્ડ,,સલમાન ખાન સાથે છે આ ખાસ સંબંધ,કરી ચુક્યો છે આવા કામ…\nવિરાટ કોહલી ને કોન્ડોમ આપવા માંગતી હતી રાખી સાવંત, કહ્યું વાપર્યા પછી મને….\n2 રૂપિયા ની આ નોટ તમને બનાવી શકે છે ધનવાન,બસ ખાલી...\nગુજરાતની આ સ્થળોની મુલાકાત એક વાર જરૂર લેવી જોઈએ, અહીંનું કુદરતી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/sports-news/other-sports/article/odisha-government-is-price-6-crore-to-gold-medalist-pramod-bhagat-149301", "date_download": "2021-11-29T17:20:24Z", "digest": "sha1:ELF35DD4SVXQHRKXLDYSRJV6T52BNOX5", "length": 13758, "nlines": 169, "source_domain": "origin.gujaratimidday.com", "title": "odisha government is price 6 crore to gold medalist pramod bhagat |ઓડિશા સરકાર દ્વારા ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રમોદ ભગતને 6 કરોડનું ઈનામ", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nઓડિશા સરકાર દ્વારા ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રમોદ ભગતને 6 કરોડનું ઈનામ\nડિશા સરકારે કહ્યું કે તે તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર પ્રમોદ ભગતને 6 કરોડનું રોકડ પુરસ્કાર આપશે.\nટોક્યો પેરાલિમ્પિક્સ( tokyo paralympic)માં ભારતીય ખેલાડીએ ઘણાં મેડલ જીત્યા છે. જેમાંના એક પ્રમોદ ભગત જેમણે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓડિશા સરકારે કહ્યું કે તે તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટનમાં ગોલ્ડ જીતનાર પ્રમોદ ભગતને 6 કરોડનું રોકડ પુરસ્કાર આપશે.\nઓડિશાના બારગરહ જિલ્લાના રહેવાસી ભગતે દાવો કર્યો હતો કે `મેન્સ સિંગલ્સ એસએલ 3 વર્ગમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જેમાં નીચલા હાથની નબળાઈ ધરાવતા રમતવીરોને સ્પર્ધા કરવાની છૂટ છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, `ભગતને ભુવનેશ્વર પહોંચ્યા બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ચેક સોંપવામાં આવશે. તેઓ ગ્રુપ એ સ્તરની સરકારી નોકરી માટે પણ લાયક રહેશે.`\nઅગાઉ, ઓડિશા સરકારે ભારતીય પુરુષ હૉકી ટીમના બે સભ્યો ઓડિયાના ખેલાડીઓ બિરેન્દ્ર લાકરા અને અમિત રોહિદાસને તેમના આગમન પછી 2.5 કરોડનું રોકડ ઇનામ આપ્યું છે. ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હૉકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4 થી હારી ગઈ હોવા છતાં, રાજ્ય સરકારે તેમના તેજસ્વી પ્રદર્શન માટે ઓડિયાની ખેલાડીઓ દીપ ગ્રેસ એક્કા અને નમિતા ટોપનોને 50-50 લાખ રૂપિયા આપ્યા છે.\nઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે 8 જુલાઈના રોજ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ઓડિશા ઓલિમ્પિયન્સ અને પેરા ઓલિમ્પિયન્સ સાથે વાતચીત કરી હતી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પટનાયકે મેડલ પ્રાપ્ત કરવા માટે રોકડ પુરસ્કાર, ગોલ્ડ મેડલ માટે 6 કરોડ, ચાંદી માટે 4 કરોડ અને બ્રોન્ઝ માટે 2.5 કરોડ રૂપિયાની જાહેરાત પણ કરી હતી. ટોક્યો ઓલિમ્પિક અને પેરા-ઓલિમ્પિક માટે તેમની તૈયારી માટે 15 લાખ રૂપિયાનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું.\nબાર્સેલોના સ્પૅનિશ લીગમાં પહેલી વાર હરીફના મેદાન પર જીત્યું\nલા લીગા તરીકે ઓળખાતી સ્પૅનિશ લીગમાં બાર્સેલોનાની ટીમ આ સીઝનમાં પહેલી વાર હરીફ ટીમના મેદાન પર જીતવામાં સફળ થઈ છે.\nNews In Shorts: મનિકા બત્રા ભારત માટે ઇતિહાસ ન સર્જી શકી\nરમગમત ક્ષેત્રના તમામ સમાચાર વાંચો એક ક્લિકમાં\nઇટલી અથવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાનો ફિફા વર્લ્ડ કપ જોવાની તૈયારી રાખજો\nઅન્ય જૂથોમાંથી પણ પ્લે-ઑફ પછીના નિર્ણાયક મુકાબલાની વિજેતા ટીમો વર્લ્ડ કપમાં પહોંચશે. કુલ ૩૨ ટીમો વિશ્વકપમાં ભાગ લેશે. અત્યાર સુધી ૧૩ દેશો વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ચૂક્યા છે.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nબાર્સેલોના સ્પૅનિશ લીગમાં પહેલી વાર હરીફના મેદાન પર જીત્યું\nNews In Shorts: મનિકા બત્રા ભારત માટે ઇતિહાસ ન સર્જી શકી\nઇટલી અથવા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાનો ફિફા વર્લ્ડ કપ જોવાની તૈયારી રાખજો\nકુસ્તીબાજ રિતુ ફોગાટ વર્લ્ડ ચૅમ્પિયન સામે લડશે\nભારતની મહિલા ફુટબોલરો બ્રાઝિલ સામે હારી, પણ મનીષાનો ઐતિહાસિક ગોલ\nસાથિયાનની વર્લ્ડ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં આગેકૂચ\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/ekata-kapoor-top-hero/", "date_download": "2021-11-29T16:56:45Z", "digest": "sha1:BNRAKUEVXAPZEDO27NWNDNOIQDOMV2JW", "length": 25596, "nlines": 255, "source_domain": "online88media.com", "title": "આ છે એકતા કપૂરના ટોપ 8 હીરો, જેમણે ટીવીની દુનિયામાં મચાવી છે ધૂમ, જાણો કોણ કોઁણ છે તેમાં શામેલ – Online88Media", "raw_content": "\nઆ છે એકતા કપૂરના ટોપ 8 હીરો, જેમણે ટીવીની દુનિયામાં મચાવી છે ધૂમ, જાણો કોણ કોઁણ છે તેમાં શામેલ\nMarch 20, 2021 mansi52 Comments on આ છે એકતા કપૂરના ટોપ 8 હીરો, જેમણે ટીવીની દુનિયામાં મચાવી છે ધૂમ, જાણો કોણ કોઁણ છે તેમાં શામેલ\nપ્રખ્યાત અભિનેતા જીતેન્દ્રની પુત્રી એકતા કપૂરે ટીવીની દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. તેને ટીવી ક્વીન પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે તે એક ટીવી અને ફિલ્મ નિર્માતા છે. તેણે અત્યાર સુધીમાં ઘણા હિટ શો બનાવ્યા છે. શોમાં જોવા મળતા મુખ્ય કલાકારોએ પણ ચાહકોનું મનોરંજન કર્યું છે. આજે અમે તમને એવા 8 ટીવી કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એકતા કપૂરની સિરિયલોમાં કામ કરીને મોટી સફળતા મેળવી છે.\nઅમર ઉપાધ્યાય: 44 વર્ષીય અમર ઉપાધ્યાય સિરીયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ માં જોવા મળ્યા હતા. આ સીરિયલમાં તે મિહિર વિરાણીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. હાલમાં તે કલર્સ પર આવતા શો મોલક્કીમાં જોવા મળી રહ્યો છે. આ સીરિયલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ સાથે જ અમર ઉપાધ્યાય અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘બોબ બિસ્વાસ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકા નિભાવશે.\nહિતેન તેજવાની: ટીવીના પ્��ખ્યાત રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝનનો ભાગ રહેલા હિતેન તેજવાનીએ ટીવી શોમાં કામ કર્યું છે. તેમની ગણતરી ટીવીની દુનિયાના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. એકતા કપૂરના હિટ શો ‘કુટુંબ’ સાથે તેણે ટીવીની દુનિયામાં પગ મુક્યો હતો. આગળ જઈને તે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં કરણ વિરાણી અને ‘પવિત્ર રિશ્તા’માં માનવ દેશમુખની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. હિતેન તેજવાની છેલ્લે છેલ્લે માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સંજય દત્ત ફ્લોપ ફિલ્મ કલંક માં જોવા મળ્યા હતા.\nરામ કપૂર: રામ કપૂર ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ચર્ચિત અભિનેતઓમાંના એક છે. પોતાની કારકિર્દીની શરૂઆત રામે 1997 માં ટેલિવિઝન શો ન્યાયથી કરી હતી, ત્યાર પછી તે ઘણી સિરિયલો અને ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તેમને મોટી અને સાચી ઓળખ સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈં’ થી મળી. આ સીરિયલમાં રામ કપૂરના પાત્રનું નામ પણ રામ કપૂર હતું. આજે પણ રામ કપૂરને તેની આ ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે.\nરોનિત રોય: ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલા રોનિત રોય ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. આજે તે કોઈ ઓળખના મોહતાજ નથી. તેને દરેક ભૂમિકામાં ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. રોનીત મિસ્ટર બજાજ તરીકે ઓળખાય છે. તેના આ પાત્રને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. આ પાત્રથી તેને એક મોટી ઓળખ મળી.\nઅમન વર્મા: અમન વર્મા ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળ્યા છે, જોકે તેની સાચી ઓળખ સ્ટાર પ્લસના ગેમ શો ખુલ જા સિમ સિમથી મળી હતી. આગળ જઈને તેમણે એકતા કપૂરના સૌથી પ્રખ્યાત શો કુમકુમ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી માં કામ કર્યું. અમન તેના દરેક શોથી ચાહકોનું દિલ જીતવામાં સફળ રહ્યા. નોંધપાત્ર વાત એ છે કે 49 વર્ષીય અમન વર્માએ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગના જલવા ફેલાવ્યા છે.\nરાજીવ ખંડેલવાલ: રાજીવ ખંડેલવાલને ટીવી જગતના પ્રખ્યાત અને સફળ અભિનેતાઓમાંના એક માનવામાં આવે છે. ટીવીની સાથે સાથે તેણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે અને તે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યા છે. જણાવી દઈએ કે રાજીવ ખંડેલવાલ પહેલીવાર ટીવી સીરિયલ ‘ક્યા હાદસા ક્યા હકીકત’માં જોવા મળ્યો હતો. આ સીરિયલમાં તેમનું પાત્ર વિલનનું હતું. પોતાની એક્ટીંગની સાથે જ રાજીવ ચાહકોની વચ્ચે પોતાના લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.\nહુસેન કુવાજેરવાલા: 43 વર્ષીય ટીવી અભિનેતા હુસેન કુવાજેરવાલા પણ ખૂબ જ પ્રખ્યાત છે. ��ોશિયલ મીડિયા પર પણ તેની સારી ફેન ફોલોઇંગ છે. વર્ષ 2002 થી વર્ષ 2009 સુધી ચાલેલી ટીવી સિરિયલ ‘કુમકુમ’ માં હુસેન કુવાજેરવાલા જોવા મળ્યા હતા. એકતા કપૂરનો આ શો ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હુસેને અન્ય ઘણી સિરીયલોમાં કામ કર્યું છે. પરંતુ તેને સાચી અને મોટી ઓળખ ફક્ત ‘કુમકુમ’ થી મળી.\nવરુણ બડોલા: વરુણ બડોલાથી ટીવી દર્શકો સારી રીતે પરિચિત છે. 47 વર્ષીય વરૂણ અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોનો ભાગ રહ્યો છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1994 માં શો ‘બાનેગી અપની બાત’ થી કરી હતી, પરંતુ તેમને ચાહકોની વચ્ચે લોકપ્રિયતા બાલાજીના શો કોશિશ થી મળી હતી. છેલ્લી વખત વરૂણ સીરિયલ મેરે ડેડ કી દુલ્હનમાં જોવા મળ્યો હતો.\nશારીરિક ઉણપ સામે સંઘર્ષ કરી રહ્યા છે આ 5 બોલીવુડ સ્ટાર્સ, કોઈ છે બે અંગૂઠાથી પરેશાન તો કોઈના ચેહરા પર છે…\nકોઈ છે બોક્સર તો કોઈ છે બીજેપી નેતા, જાણો શું કરે છે પ્રખ્યાત ઈંડિયન ક્રિકેટરની પત્નીઓ\nયુવકને લોકડાઉન બાદ જીમ જવું પડ્યું મોંઘુ,પહેલા દિવસે કરી એવી ભૂલ કે પહોંચી ગયો….\nમુકેશ અંબાણીના નોકરોના બાળકો પણ કરે છે અમેરિકામાં અભ્યાસ, જાણો તેમના ડ્રાઈવરની કેટલી છે સેલેરી\n‘તારક મેહતા…’ ના નટ્ટુ કાકા લડી રહ્યા છે આ ગંભીર બીમારી સામે, જાણો શું છે તેમની છેલ્લી ઈચ્છા\n52 thoughts on “આ છે એકતા કપૂરના ટોપ 8 હીરો, જેમણે ટીવીની દુનિયામાં મચાવી છે ધૂમ, જાણો કોણ કોઁણ છે તેમાં શામેલ”\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીન��� ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/mehsana/news/shobhasan-road-from-mehsana-town-in-dilapidated-condition-for-15-years-129043268.html", "date_download": "2021-11-29T18:18:23Z", "digest": "sha1:TALLZZPCLXBPHAWSCBFNQD3ZJCKQTRWX", "length": 4534, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Shobhasan Road from Mehsana town in dilapidated condition for 15 years | મહેસાણા કસ્બાથી શોભાસણ રોડ 15 વર્ષથી જર્જરિત હાલતમાં - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nરહીશો પરેશાન:મહેસાણા કસ્બાથી શોભાસણ રોડ 15 વર્ષથી જર્જરિત હાલતમાં\nઉબડખાબડ રોડ નવો બનાવવા સ્થાનિક રહિશોની માંગ\nતાલુકા પંચાયત હસ્તક રોડ આસપાસ 25 સોસાયટીના રહીશો પરેશાન\nમહેસાણા કસ્બાથી શોભાસણ રોડ તાલુકા પંચાયત હસ્તકનો રોડ છે. આ રોડ છેલ્લા 15 વર્ષથી જર્જરીત હાલતમાં હોય રોડની બન્ને સાઈડ આવેલી 25 જેટલી સોસાયટીના રહીશો ઉબડખાબડ રોડના કારણે તોબા પોકારી ઉઠયા છે. નગરપાલિકાનો વેરો ભરતા સોસાયટીના રહીશો રોડનું નવિનીકરણ ઝંખી રહ્યા છે. બીજી તરફ રોડ તાલુકા પંચાયત હસ્તકનો હોય નવીનીકરણ માટે પાલિકા હસ્તક કરવા માટે વિસ્તારના કોર્પોરેટર સલીમભાઇ વોરાએ સૂચન કર્યું છે, હવે પાલિકા સંકલનની બેઠકમાં રજૂઆત કરીને આગળની કાર્યવાહી કરાશે.\nકસ્બા સોભાસણ રોડ પર સાલીમાર, શુકુન, સંજરી, ચિસ્તીયા, અલીફ રેસીડન્સી , બાબા મસ્તાન પાર્ક, સનાપાર્ક, બિલાલ પાર્ક, બિસ્મીલ્લા પાર્ક, ખ્વાજા રેસીડન્સી, સાહિલ રેસીડેન્સી, મીમ રેસીડેન્સી, આશિયાના રેસીડેન્સી આવેલી છે. આ સોસાયટીના રહીશો જર્જરિત રોડથી કંટાળી ગયા છે વાહનો પણ રોડ પરથી પસાર થતાં ખખડધજ બની રહ્યા છે આખો દિવસ દૂરથી હોય છે ત્યારે સત્વરે રોડ મરામત થાય તેવી માંગ ઉઠી છે વિસ્તારના કોર્પોરેટર સલીમભાઈ વોરાએ કહ્યું કે રોડ તાલુકા પંચાયત હસ્તકનો છે અને સોસાયટીઓ નગરપાલિકા હદમાં આવે છે .અમે તાલુકા પંચાયત પાસે આ રોડ બનાવવા એન.ઓ.સી માટે પ્રયાસ કરીશું.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/laskhmi-and-kuber-is-happy/", "date_download": "2021-11-29T18:29:14Z", "digest": "sha1:6JAP3Y7VUBIAZUWMAE2EABR4CMA35IDR", "length": 11993, "nlines": 135, "source_domain": "www.gujaratilekh.com", "title": "મહાલક્ષ્મી અને કુબેર મહારાજ થયા મહેરબાન, આ રાશિઓના નસીબ ચમકશે, મળશે મોટો ધન લાભ |", "raw_content": "\nHome HOME મહાલક્ષ્મી અને કુબેર મહારાજ થયા મહેરબાન, આ રાશિઓના નસીબ ચમકશે, મળશે મોટો...\nમહાલક્ષ્મી અને કુબેર મહારાજ થયા મહેરબાન, આ રાશિઓના નસીબ ચમકશે, મળશે મોટો ધન લાભ\nમિત્રો પૈસા ભગવાન નથી, પણ આજના મોંઘવારીના સમયમાં પૈસા ભગવાનથી ઓછા પણ નથી. અને તમે જાતે જ વર્તમાન સમયમાં આ વાતને 100% સાચી સાબિત થતી જોઈ શકો છો. હાલમાં મનુષ્યના જીવનની સૌથી મોટી સમસ્યા છે ગરીબી એટલે કે નિર્ધનતા.\nમિત્રો પૈસાની ચાહ તો દરેક વ્યક્તિને હોય છે. પૈસા વર્તમાન સમયમાં આપણા જીવનમાં ઘણું મહત્વ રાખે છે. હાલમાં મનુષ્યના જીવનનું લક્ષ્ય જ પૈસા કમાવવાનું હોય છે. કારણ કે પૈસાની મદદથી તે પોતાના જીવનમાં બધી ઈચ્છાઓ અને જરૂરિયાતો પુરી કરી શકે છે.\nશાસ્ત્રોમાં એવું વર્ણન છે કે, વ્યક્તિએ લક્ષ્મી માતાની આરાધના કરવી જોઈએ, એનાથી એમની દરિદ્રતા દુર થાય છે. એની સાથે જ ગ્રહ નક્ષત્રોની ચાલ અનુસાર આપણી રાશિઓમાં પણ પરિવર્તન આવતા રહે છે. જો ગ્રહની દશા સારી હોય તો આપણને ખુશીઓ પ્રાપ્ત થાય છે. પરંતુ ગ્રહોની દશા સારી ન હોય તો વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.\nજણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયું અમુક રાશિઓ માટે ઘણુ જ ફાયદાકારક સાબિત થવાનું છે. કારણ કે ધનના દેવતા કુબેર મહારાજ અને ધનની દેવી મહાલક્ષ્મી એક સાથે પોતાની કૃપા વરસાવવાના છે. એ કારણે એવી 5 રાશિઓ છે જેમને ઘણો લાભ મળવાનો છે, અને એમના જીવનમાં ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે.\nઆ રાશિના લોકો પર લક્ષ્મી માતા અને કુબેર મહારાજ ઘણા વધારે પ્રસન્ન દેખાઈ રહ્યા છે. જેના કારણે તમારું માન-સમ્માન વધશે. તમને ધનનો લાભ થશે. તમારા આવનાર દિવસ ઘણા સારા હશે. તમારા રોકાયેલા પૈસા તમને પાછા મળશે. તમે મહેનત કરતા રહો તમને સફળતા જરૂર મળશે.\nઆ રાશિના લોકો માટે મોટી ખુશખબર એ છે કે, તમારા વ્યવસાયમાં કોઈ નવું પરિવર્તન આવી શકે છે. જેનાથી તમને કમાણીનો નવો વિકલ્પ મળી શકે છે. આ રાશિના લોકો માટે સંતાન પ્રાપ્તિના યોગ પણ જોવા મળી રહ્યા છે.તમને અચાનક ધનની પ્રાપ્તિ થવાની છે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારા જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ દૂર થવાના છે.\nઆ રાશિના લોકો પર લક્ષ્મી અને કુબેરની કૃપા દ���રષ્ટી રહેવાની છે. જો તમે પોતાનું જાતનું કામ શરુ કરશો, તો તમને જલ્દી જ સફળતા મળશે. તમને મોટો નફો અને સાથે જ વર્ષના અંત સુધી અપાર સંપત્તિ પ્રાપ્ત થઇ શકે છે. જો તમારો કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો છે, તો એમાંથી તમને છુટકારો મળી જશે. તમારા જીવનમાં સુખ આવવાનું છે. તમને અનિચ્છનીય ઘનની પ્રાપ્ત થઈ શકે છે. નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં તમને ફાયદો જરૂર થશે.\nઆ રાશિના લોકો પર લક્ષ્મી માતા અને કુબેર મહારાજની કૃપા રહેવાની છે. એ કારણે આ રાશિના વ્યક્તિઓનું નસીબ ખુલી શકે છે, અને એમને ઘણા બધા પરિવર્તન જોવા મળી શકે છે. વ્યવસાયમાં ધન લાભ અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ એમના કારોબારમાં વધારો થશે. તમારા અટકેલા કામ બનશે. એમને ચારેય તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ થશે.\nઆ રાશિના લોકો પર લક્ષ્મી અને કુબેરની કૃપા રહેવાની છે. જેથી તમને અચાનક ધનલાભ થશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. પણ તમારે વાણી પર સંયમ રાખવો. વ્યાપારી લોકો માટે આ સમય ઘણો ઉત્તમ છે. તમને અનિચ્છનીય ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તમારા બધા કામ પુરા થવાના છે. સમાજમાં તમારું માન-સમ્માન હજુ વધારે વધવાનું છે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. તમારા જીવનમાંથી દરેક દુઃખ દૂર થઈ શકે છે.\nધનના દેવતા કુબેર મહારાજ\nલક્ષ્મી અને કુબેરની કૃપા\nPrevious articleગુરુવારના દિવસે કરી લો આ 3 કામ, નોકરીમાં મળશે પ્રમોશન તેમજ બિઝનેસમાં થશે ફાયદો\nNext articleઆ છોકરી સાથે કરશો લગ્ન તો મળશે 65 કરોડ રૂપિયા, મંજુર રાખવી પડશે ફક્ત આ શરત\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101701/", "date_download": "2021-11-29T18:35:38Z", "digest": "sha1:C2ZUNYJPHHOJCIXQHJA675WFLFCZMY22", "length": 16617, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ભારતે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરી ઈતિહાસ રચ્યો - Lok Sansar Dailynews", "raw_content": "\nટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા\nબોટાદ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો શુભારંભ\nખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની…\nસાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન…\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી…\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nસૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયા માટે બોજો સાબિત થઈ રહ્યો છે\nફિલ્મના પ્રમોશન વખતે શહેનાઝે સિદ્ધાર્થને યાદ કર્યો\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome National International ભારતે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરી ઈતિહાસ રચ્યો\nભારતે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરી ઈતિહાસ રચ્યો\nકોરોના સામેની લડાઈમાં ભારતે મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો : શરૂ કરવામાં આવેલા રસીકરણ મહાભિયાના ૨૭૯ દિવસમાં જ દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસી અપાઈ\nભારતે કોરોના સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. દેશમાં ગત ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શરું થયેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં ઐતિહાસિક ઘડી આવી છે જ્યારે આજે દેશમાં કુલ ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. આ સાથે જ નિષ્ણાંતો હાલની સ્થિતિને જોતા કોરોનની ત્રીજી લહેર આવવાની શક્યતાને દૂર સુધી જોતા નથી. તો બીજી તરફ દૈનિક કેસ લોડ પણ સતત ઘટી રહ્યો છે જેનાથી ભારતે કોરોના સામેની જંગ જીતી લીધી હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનુસખ માંડવિયાએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે આવો અમારી સાથે જોડાવ અને ઈતિહાસને રચાતા જુઓ. દેશમાં કોરોના સંક્રમણને કાબુમાં કરવા માટે શરું કરવામાં આવેલા રસીકરણ મહાભિયાના ૨૭૯ દિવસમાં જ દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે. આજે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોવિડ ડેશ બોર્ડ મુજબ ૧૪,૬૬,૭૦૭ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે જ ભારતે એક ઇતિહાસ રચી દીધો છે. આ તકે વડાપ્રધાન મોદી પણ દિલ્હીમાં આરએમએલહોસ્પિટલ પહોંચ્યા હતા અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતાં. તો બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ અને સરકાર તરફથી કોરોના રસીકરણના ૧૦૦ કરોડના આંકડાની સિદ્ધિને બિરદાવવા માટે ઠેર ઠેર ખાસ લાઈટિંગ કરવામાં આવી છે. મહત્વું છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. તેવામાં https://www.covid19india.org/ ના ડેટા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં દૈનિક નવા કોરોના કેસની સંખ્યામાં પાછલા ૨૪ કલાક કરતાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૮,૩૫૭ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે જ્યારે ૧૬૦ લોકોના કોરોનાથી મોત થયા છે. તો બીજી તરફ ૧૭,૫૫૮ લોકો કોરોનાથી સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી મુક્ત થયા છે. જેના કારણે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧,૭૨,૫૧૯ છે. કોરોના રસીકરણ મહાભિયાનના પ્લાનિંગને રેખાંકિત કરનાર નીતિ આયોગના ડો. વી.કે. પૌલે દેશવાસીઓને શુભેચ્છા સંદેશ આપતાં કહ્યું કે દેશના લોકો અને તેની સાથે ખાસ કરીને હેલ્થ વર્કર્સ આ અભિનંદનને પાત્ર છે. જેમણે માત્ર ૯ જ મહિનાના ટૂંકા ગાળામાં આટલા મોટા લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૭૦ કરોડ ૭૭ લાખ ૧૮ હજાર ૭૦૩ લોકોએ એક ડોઝ લીધો છે અને ૨૯ કરોડ ૧૬ લાખ ૯૭ હજાર ૦૧૧ લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. આ ઐતિહાસિક તકે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થવા પરની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને એક ફિલ્મ પણ લોન્ચ કરશે. આ કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ કલાકે લાલ કિલ્લા પર રાખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગીતમાં કૈલાશ ખેરે અવાજ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ૧૪૦૦ કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવે તેવી અપેક્ષા છે. ભલે આપણે ૧૦૦ કરોડ ડોઝના આંકને પાર કર્યો હતો. પરંતુ દેશની માત્ર ૨૦% વસ્તીને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે. વેક્સિનનો એક જ ડોઝ ૨૯% વસ્તીને આપવામાં આવ્યો છે. તેથી માસ્ક પહેરવાથી મુક્ત થવા માટે અત્યારે આપણે રાહ જોવી પડશે. નિષ્ણાંતોના અનુસાર જ્યાં સુધી ૮૫% વસ્તી પૂર્ણ રીતે વેક્સિનેટ નથી થઈ જતી ત્યાં સુધી આવું કરવું જોખમભર્યું બની શકે છે. જે દેશોમાં માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે ત્યાં જનસંખ્યા ભારતની સરખામણી ઘણી ઓછી છે. એવામાં આપણે આપણી જરૂરિયાતના હિસાબ પ્રમાણેના નિર્ણયો લેવા જોઈએ. એક રિપોર્ટ મુજબ આગામી જાન્યુઆરી સુધીમાં દેશની ૬૦ થી ૭૦% વસ્તી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ જશે. આ સમય સુધીમાં ભારત હાર્ડ ઇમ્યુનિટી મેળવી લેશે. એના પછી લોકોને માસ્ક પહેરવાથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે. એકંદરે, એવું કહી શકાય કે માસ્કથી સંપૂર્ણ મુક્તિ માટે આપણે ઓછામાં ઓછા હજુ ૫ થી ૬ મહિના સુધી રાહ જોવી પડશે.\nPrevious articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nડ્રગ્સ કેસમાં આર્યન ખાનનો જેલવાસ લંબાયો, જામીન નામંજૂર\nઆતંકી હુમલાના ષડયંત્ર સંદર્ભે એનઆઈએના દરોડા\nઅમરિંદર સિંહે પંજાબમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી\nભારતે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરી ઈતિહાસ રચ્યો\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી બની જશે\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nટોપ થ્રી સર્કલ નજીક આવેલ પાન અને ડેરી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા\nબોટાદ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો શુભારંભ\nખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની ગાડી પૂરપાટ દોડી\nસાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન પૂરું પાડયું\nસાળંગપુર ખાતે પ્રશિક્ષણ વર્ગમાં વક્તા તરીકે ડૉ ભારતીબેન શિયાળ દ્વારા માર્ગદર્શન...\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી...\nખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની...\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસાઉદીના ક્રાઉન પ્રિન્સે ખશોગીની હત્યાનો આદેશ આપ્યો હતો : સીઆઈએ\nરાજસ્થાનમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ છોકરીઓને મફત શિક્ષા અને વૃદ્ધ ખેડૂતોને પેન્શન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101810/", "date_download": "2021-11-29T18:43:52Z", "digest": "sha1:A45OQGP6HNAS7GWKVKGR3YFLOIEYSDS3", "length": 10879, "nlines": 147, "source_domain": "www.loksansar.in", "title": "‘કૌન બનેગા કરોડપતિ શ��' માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીત્યો - Lok Sansar Dailynews", "raw_content": "\n‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીત્યો\nવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં ત્રિવીધ કાર્યક્રમ\nસર ટી. હોસ્પિટલનાં પાંચમા માળે આગ લાગી, આંખ વિભાગમાં લાગેલી આગમાં…\nઉમરાળા તાલુકાના લંગાળા ગામે પીજીવીસીએલની ચેકિંગ સ્કવોડ પર હુમલો\nસુનિલ ગાવસ્કરના મતે ભારત-પાકિસ્તાન મેચ કેવી રહેશે\nકૃતિ સેનન અમિતાભના અપાર્ટમેન્ટમાં રહેવા જશે\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી…\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીત્યો\n‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીત્યો\nમહાનાયક ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સંચાલિત ‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીતી ભાવેણાનું ગૌરવ વધારેલ છે. આમ તો આ શોમાં ભાગ લેવો અને ત્યાં સુધી પહોંચવું જ ગૌરવની વાત છે. સિહોરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અમિતભાઇ જાદવે અભ્યાસમાં ઇતિહાસ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે અને તેઓની કોન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી એ સ્વપ્ન પૂર્ણ કરવા તેઓએ સખત અને સતત મહેનત કરી અને આખરે તેઓની મહેનત રંગ લાવી અને બિગ બી સાથે તેઓની મુલાકાત શકય બની અને આ શોમાં તેમણે રૂા.૨૫ લાખનું ઇનામ પણ જીત્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર સહિત દેશભરમાંથી ૧.૬૦ કરોડ લોકોએ કોન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું. જેમાંથી રેન્ડમલી ૩૦ લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી ૩૦ હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ.ત્યારબાદ ૧૦ સેકન્ડમાં ત્રણ સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે તેમાંથી ૩ હજાર લોકોની પસંદગી કરવામાં આવેલ. ત્યારબાદ ઓનલાઇન ૨૦ પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે ૧૨૦૦ લોકોને રૂબરૂ બોલાવવામાં આવે છે. જેમાં અમિત જાદવની પસંદગી થયેલ.જેમાં તેઓએ ૨૫ લાખ જીત્યા હતાં.\nPrevious articleવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં ત્રિવીધ કાર્યક્રમ\nવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં ત્રિવીધ કાર્યક્રમ\nસર ટી. હોસ્પિટલનાં પાંચમ��� માળે આગ લાગી, આંખ વિભાગમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓને રેસ્ક્યુ કરાયા\nઉમરાળા તાલુકાના લંગાળા ગામે પીજીવીસીએલની ચેકિંગ સ્કવોડ પર હુમલો\n‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીત્યો\nવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં ત્રિવીધ કાર્યક્રમ\nસર ટી. હોસ્પિટલનાં પાંચમા માળે આગ લાગી, આંખ વિભાગમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓને રેસ્ક્યુ કરાયા\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nગાંજાની વાત આર્યન સાથે મજાકમાં કરી હતી : અનન્યા\nFATEની બેઠકમાં પાક.ને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય\nવાર્ષિક ૮ લાખ આવક ધરાવનાર કેવી રીતે આર્થિક કમજોર વર્ગમાં આવી શકેઃ સુપ્રિમ\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nસર ટી. હોસ્પિટલનાં પાંચમા માળે આગ લાગી, આંખ વિભાગમાં લાગેલી આગમાં...\nકુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર...\nબાગ્લાદેશની ઘટના સંદર્ભે ઈસ્કોન દ્વારા રેલી\nભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહેતી ક્યુટગર્લ સાનવીનો આજે જન્મદિવસ\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nપિરછલ્લા શેરી ખાતે આવેલી દુકાનમાં સવા લાખની તસ્કરી\nસિહોરનુ ગૌત્તમેશ્વર તળાવની સપાટી ૮૫ ફુટ : ઓવર ફ્લોના આરે પહોંચ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102701/", "date_download": "2021-11-29T18:31:25Z", "digest": "sha1:DPRH2KQQR6ETYONESVBPRQQLVVQXYIEP", "length": 11249, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "ક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા - Lok Sansar Dailynews", "raw_content": "\nક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી…\nભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nધોનીને પોતાની જીંદગીનો કોચ ગણાવતો હાર્દિક પંડ્યા\nદિવાળી પહેલા ઘરમાં લક્ષ્મી આવી : અભિનેત્રી સુષ્મિતા\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા\nક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા\nશહેરના કરચલીયાપરા વિસ્તારમાં જુગાર રમતા બે ડઝન જેટલા બાઝીગરોને ઝડપી લઇ પોલીસે નવા વર્ષનું મુહૂર્ત કર્યું હતું.\nગઇકાલે મોડી સાંજે પૂર્વ બાતમીના આધારે પાડેલી રેડમાં એકસાથે ૨૪ જેટલા બાઝીગરો રંગેહાથ ઝડપાઇ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જુગારના પટમાંથી બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરના કરચલીયાપરા જે.બી.નો ડેલો, મામાના ઓટલા તરીકે ઓળખાતી જગ્યાના મેદાનમાં પંચો સાથે દરોડો પાડતા અલગ-અલગ બે કુંડાળા કરી પાના-પૈસા વડે હાથકાપનો જુગાર રમતા લોકોને કોર્ડન કરી જે-તે સ્થિતિમાં જ ઝડપી લીધા હતાં.\nનવા વર્ષના પ્રારંભ સાથે જ પોલીસે બે ડઝન બાઝીગરોને રંગેહાથ ઝડપી લઇ મુહૂર્ત કર્યું હતું. જેમાં મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ જાદવ, મહેબુબભાઇ ઉસ્માનભાઇ રાઠોડ, ભાવેશ ઉર્ફે ભાવલો હરગોવિંદભાઇ બાંભણીયા, દિનેશ પોપટભાઇ બુધેલીયા, કૌશલ કિસ્મતભાઇ પટેલ, હિરેન કાનજીભાઇ બારૈયા, ભરત શામજીભાઇ રાઠોડ, અજય રામજીભાઇ વાઘેલા, જીતેશ ચંદુભાઇ યાદવ, યુસુફ ગફારભાઇ નાગાણી, નરેશ રતિલાલ મકવાણા, વિશાલ ઉર્ફે મુન્નો પોપટભાઇ જેઠવા, નીતીન મુકેશભાઇ વાજા, રવિ કાનાભાઇ મેર, મનિષ સુનીલભાઇ ચુડાસમા, નરેશ શંકરભાઇ જાદવ, સંજય ઉર્ફે કાળો કબુતર રામજીભાઇ પરમાર, રમેશ બાબુભાઇ ગોહિલ, હસમુખ મનહરભાઇ મકવાણા, શંકર છનાભાઇ વેગડ, રાજુ ઉર્ફે ચાર ભીખાભાઇ બાંભણીયા, ભાવેશ રવજીભાઇ મકવાણા, જગદિશ મોહનભાઇ જાદવ તથા ગોવિંદ લાખાભાઇ મકવાણાને રોકડ રકમ, મોબાઇલ, વાહનો મળી રૂા.2.34 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગંગાજળીયા પો.સ્ટે.માં તમામ વિરૂદ્ધ પો.કો. હરપાલસિંહ પ્રવિણસિંહ સરવૈયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા કલમ સાથે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nPrevious articleવેપાર ધંધાના શ્રીગણેશ\nભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ\nક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા\nભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ\nભાવનગરના જેસરના બેડા ગામના વાડી વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, સારવાર માટે ભાવનગર ખસેડાયું\nસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસનને લાભ પાંચમ નિમિત્તે ફુલોનો દિવ્ય શણગાર કરાયો\nજવાનો પર દેશને ગર્વ, ત્રાસવાદના ખાતમા માટે કાર્યવાહી થશે : મોદી\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૮૮૫ કોવિડ કેસ નોંધાયા\nસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસનને લાભ પાંચમ નિમિત્તે ફુલોનો દિવ્ય શણગાર કરાયો\nભાવનગરના જેસરના બેડા ગામના વાડી વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી...\nભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ\nક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઓર્ગેનિક ખેતી અંગેનો સેમિનાર યોજાયો\nપૂ. બાપાના દર્શન કરીને લાખો ભાવિકો પાવન થયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/elderly-father-traveled-92-km-in-a-hay-truck-tied-to-his-bike-but-did-not-receive-proper-treatment/178097.html", "date_download": "2021-11-29T18:33:08Z", "digest": "sha1:ZMO23HVXMFDE4VJCXOLREX7RQAFJM4FK", "length": 7447, "nlines": 41, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વૃદ્ધ પિતાને બાઈક સાથે બાંધેલી ઘાસની લારીમાં 92 કિ.મી.ની સફર કરાવી છતાં યોગ્ય સારવાર ન મળી | નવગુજરાત સમય", "raw_content": "\nવૃદ્ધ પિતાને બાઈક સાથે બાંધેલી ઘાસની લારીમાં 92 કિ.મી.ની સફર કરાવી છતાં યોગ્ય સારવાર ન મળી\nવૃદ્ધ પિતાને બાઈક સાથે બાંધેલી ઘાસની લારીમાં 92 કિ.મી.ની સફર કરાવી છતાં યોગ્ય સારવાર ન મળી\n1 / 1 વૃદ્ધ પિતાને બાઈક સાથે બાંધેલી ઘાસની લારીમાં 92 કિ.મી.ની સફર કરાવી છતાં યોગ્ય સારવાર ન મળી\nનવગુજરાત સમય > અમદાવાદ\n- સરકાર દેશના દરેક નાગરિકને આરોગ્યની યોગ્ય સેવા મળી રહે તે માટે સજ્જ હોવાની અને ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટેની અનેક યોજના હોવાના દાવા કરે છે તેમ છતાં વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં એક ગરીબ હં���ેશા લાચાર જ રહે છે અને તેને જોનાર દરેકના હૃદય દ્રવિ ઊઠે છે. બુધવારે સાણંદથી 30 કિલોમીટર દૂર આવેલાં દડુકા ગામથી ગાભુભાઇ બાઇક સાથે ઘાંસ ભરવાની હાથ લારી બાંધીને વૃદ્ધ પિતાને તેમાં સૂવડાવીને અમદાવાદ સિવિલ પહોંચ્યા ત્યારે લોકો આ દૃશ્ય જોતાં રહી ગયા હતાં.\nસાણંદના દડુકા ગામમાં રહીને ખેતમજૂરી કરતાં ગાભુભાઈ પરમારના 75 વર્ષના પિતા કચરાભાઈ પડી જવાથી તેમને થાપા અને કમરની વચ્ચેના ભાગમાં ઇજા થઈ અને બેઠો માર વાગ્યો. તે ઊભા થઈ શકે તેમ નહોતા. તેમની સારવાર કરાવવી જરૂરી હતી. તેથી ગાભુભાઈએ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે એ માત્ર તેમને દવાખાના સુધી પહોંચાડે પરંતુ તેમને પરત મૂકવા નહીં જાય. ગાભુભાઈ પાસે એટલા પૈસા નથી કે તેઓ કોઈ વાહન ભાડે કરીને તેમના પિતાને દવાખાને લઈ જઇ શકે કે પાછા ઘેર લાવી શકે. ગામમાંથી રિક્ષાની વ્યવસ્થા થઈ શકે તેમ હતી પરંતુ જો તેમના પિતાની સારવાર માટે અમદાવાદ રોકાવવું પડે તો રિક્ષાને ખાલી પાછી લાવવામાં પોલીસ અટકાવે અને રિક્ષાવાળાને સરકારી કાર્યવાહીનો ભોગ બનવું પડે. આ પ્રકારની અસમંજસ વચ્ચે તેમણે ગામમાંથી એક મિત્રનું બાઇક ઊછીનું માગી તેની સાથે ઘાંસ ભરવાની લારી જોડીને તેમાં ચાદર પાથરીને પિતાને સુવડાવ્યા. તેઓ સિવિલ તો પહોંચ્યા. પરંતુ યોગ્ય સારવાર માટે કલાકો સુધી વલખાં મારવા પડ્યા. ઘરેથી ભાથામાં ભરી લાવેલાં રોટલાં પણ સુકાઈ ગયા. ગાભુભાઈએ જણાવ્યું કે, તેમના પિતાને થાપા અને કમરના ભાગ વચ્ચે ઇજા થઈ હતી, પરંતુ કલાકો સુધી રઝળ્યા પછી સિવિલના ડોક્ટરોએ તેમને પગની ઘૂંટી પર પાટો બાંધીને દુ:ખાવાની દવાઓ આપીને રવાના કરી દીધા. તેઓ આ સ્થિતિમાં પિતાને પરત લઇને સવારથી નીકળેલાં રાત્રે ત્રણ વાગ્યે ગામ પાછા પહોંચ્યા હતા. 75 વર્ષના વૃદ્ધ પિતાના આવી સ્થિતિમાં તેમને અમદાવાદ સુધી પહોંચાડ્યા પછી પણ યોગ્ય સારવાર ન મેળવી શક્યા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nરાજ્યમાં કોરોનાના વધુ 371 કેસ સાથે કુલ કેસ 13000ની નજીક, 24 મૃત્યું\nલોકડાઉન હળવું થયાં પછી રાજ્યમાં કેસ વધીને ૩૯૮, મરણ ૩૦\nગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૯૫ નવા કેસ, ૨૫ના મરણ\nપોલીસને ટાર્ગેટઃ લોકોને ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરાવો\nકોરોના પોઝિટિવની સંખ્યામાં વધુ ૩૪૦નો ઉમેરો, ૨૦ મૃત્યું\nશિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને રાહતઃ ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના હુકમ સામે સુપ્રીમમાં સ્ટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%85%E0%AA%B2%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%AE%E0%AB%87%E0%AA%95%E0%AA%B0-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8-software%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AA%B6%E0%AB%87/", "date_download": "2021-11-29T18:14:46Z", "digest": "sha1:YVVRBAQLCUQOVHVDIABYBUC37AVHHFQW", "length": 10303, "nlines": 82, "source_domain": "www.hwlibre.com", "title": "અલ્ટિમેકર 3 ડી પ્રિન્ટિંગ માટે સ softwareફ્ટવેર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે | મફત હાર્ડવેર", "raw_content": "\nઅલ્ટિમેકર 3 ડી પ્રિન્ટિંગ માટે સ softwareફ્ટવેર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nકંપનીએ અલ્ટિમેકર, વિશ્વસનીય, આકર્ષક 3 ડી પ્રિન્ટરોના વિકાસ અને ઉત્પાદન માટે ખૂબ જ આભાર, ખૂબ જ ક્ષમતા સાથે અને ખાસ કરીને બંને વ્યાવસાયિક અને ઘરેલું ઉપયોગ માટે ઉપલબ્ધ, તેઓએ હમણાં જ જાહેરાત કરી છે કે, 3 ડી પ્રિન્ટરોનાં નવા મોડલ્સ બનાવવાનું ચાલુ રાખવા ઉપરાંત, તેઓ હવે તે 3 ડી પ્રિન્ટિંગ માટે સ softwareફ્ટવેરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેની સાથે તે નવી ઉત્ક્રાંતિપૂર્ણ પગલું ભરશે.\nઆને ધ્યાનમાં રાખીને, ટિપ્પણી કરો કે કંપની તેના સ softwareફ્ટવેર માટે વિશેષરૂપે, મહત્ત્વના બે અપડેટ્સ રજૂ કરવાની યોજના ધરાવે છે અલ્ટિમેકર ક્યુરા y ક્યુરા કનેક્ટ. થોડુંક સ્પષ્ટ કરવાથી, દેખીતી રીતે અલ્ટિમેકર ક્યુરાનું નવું સંસ્કરણ 17 ઓક્ટોબરના રોજ શરૂ થશે, જેમાં અલ્ટિમેકર હાર્ડવેરના સંચાલનમાં સુધારો, નવી વર્કફ્લોની રચનાને સક્ષમ કરવા માટે તકનીક અને ડિઝાઇન સ softwareફ્ટવેર સાથે સંકલન અથવા ધોરણ વચ્ચે સીમલેસ વર્કફ્લો પ્રદાન કરવા જેવી અસંખ્ય સંભાવનાઓ છે. સીએડી કાર્યક્રમો.\nઅલ્ટિમેકર જાહેરાત કરે છે કે, 3 ડી પ્રિન્ટરો ઉપરાંત, તેઓ ઉચ્ચ ગુણવત્તા અને શક્તિના ઉત્પાદનો સાથે સ ofફ્ટવેર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે\nટિપ્પણી તરીકે પોલ હેડન, અલ્ટિમાકર પર પ્રોડક્ટ મેનેજમેન્ટનું વર્તમાન વી.પી.\nપ્રથમ ગ્રાહકો કે જેમણે પ્રથમ અલ્ટિમેકર 3 ખરીદ્યો છે તેઓ પણ હવે અને ભવિષ્યમાં અલ્ટિમાકર ક્યુરામાં સમાવિષ્ટ નવા સ softwareફ્ટવેર સોલ્યુશન્સનો લાભ મેળવી શકે છે. ભાવિ-પ્રૂફ સોલ્યુશન્સ પૂરા પાડવામાં અમને પોતાને ગર્વ છે. અલ્ટિમેકર ક્યુરા થર્ડ-પાર્ટી પ્લગઇન વિકાસની સંભાવના ખોલે છે જે 3 ડી પ્રિન્ટિંગને વધુ સુલભ બનાવવા માટે ઉદ્યોગ-ધોરણ સીએડી સ softwareફ્��વેર સાથે સીમલેસ વર્કફ્લો સંકલનને સુનિશ્ચિત કરે છે.\nબીજી બાજુ, માટે સીઅર્ટ વિંઝનીયા, અલ્ટિમાકરના સ્થાપક:\nઆ ઉપરાંત, અમે અમારા 3 ડી પ્રિન્ટરો માટે સતત નવી એપ્લિકેશન વિકસિત કરીશું, જેમાં આપણા લાખો ક્યુરા વપરાશકર્તાઓ માટે વ્યાપક સોલ્યુશન બનાવવામાં આવશે, જેમાં વ્યાવસાયિક ઉત્પાદકો, ઇજનેરો, સંશોધકો અને ડિઝાઇનર્સનો સમાવેશ છે. આ વપરાશકર્તાઓને તેમના અલ્ટિમેકર 3 ડી પ્રિંટરમાંથી વધુ મેળવવામાં મદદ કરશે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » અલ્ટિમેકર 3 ડી પ્રિન્ટિંગ માટે સ softwareફ્ટવેર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nપેસેન્જર ડ્રોન, એક નવી ઉડતી કાર કન્સેપ્ટ જે ટૂંક સમયમાં બજારમાં આવશે\nતેઓ એક પ્લેટ સાથે ચેસ બનાવે છે Arduino UNO\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AB%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%82%E0%AA%9C%E0%AB%82%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%AA%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T17:52:42Z", "digest": "sha1:WHE4EGCFCZR5XNUY6EC2URTDCE22VSJ5", "length": 9802, "nlines": 82, "source_domain": "www.hwlibre.com", "title": "3 ડી પ્રિન્ટિંગ, ગ્રેફિનના નવા સ્વરૂપોના વિકાસને મંજૂરી આપે છે | મફત હાર્ડવેર", "raw_content": "\n3 ડી પ્રિન્ટિંગ, ગ્રેફિનના નવા સ્વરૂપોના વિકાસને મંજૂરી આપે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nઘણા વૈજ્ .ાનિક જર્નલોમાં જાહેર કરવામાં આવ્યું છે તેમ, ગ્રેફિન એ એક સૌથી વધુ પ્રતિરોધક છે અને તે જ સમયે કાર્બનના પ્રકાશ સ્વરૂપો છે જે મનુષ્ય પેદા કરી શકે છે. જો આ માટે અમે 3 ડી પ્રિન્ટીંગ જેવી તકનીકીઓ પ્રદાન કરે છે તેવા જટિલ બંધારણોના ઉત્પાદનની સંભાવના પણ ઉમેરીએ, તો આપણે ગિનિસ બુક Recordફ રેકોર્ડ્સમાં હમણાં જ લખેલું એક પ્રભાવશાળી જેટલું પરિણામ સંયોજનો મેળવી શકીએ છીએ. પૃથ્વી પર હળવા 3 ડી મુદ્રિત માળખું.\nઆ માટે, જેમ કે ગ્રાફીન સાથે કામ કરવાને બદલે, એક પ્રકારનું એરજેલ, જે જેલ તમે જાણતા હો તે ખૂબ જ સમાન છે, જેમાં ઘટક પ્રવાહીને ગેસ દ્વારા બદલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો આભાર, જેમ કે તમે આ પોસ્ટની ટોચ પર જોઈ શકો છો, તે ફૂલની પાંખડીઓ પર મૂકી શકાય તેવી કોઈ રચનાની રચના શક્ય છે જ્યારે કઠિનતાની દ્રષ્ટિએ, તે તેના કરતા 10 ગણા મજબૂત હોઈ શકે છે. સ્ટીલ.\n3 ડી પ્રિન્ટીંગ માટે આભાર, ગ્રહ પરની હળવા ગ્રાફિન સ્ટ્રક્ચરની રચના કરવામાં આવી છે\nટિપ્પણી તરીકે ચી ઘોઉ, એક સંશોધન કે જેમણે આ તપાસનો હવાલો સંભાળ્યો છે:\nગ્રાફિન એક ક્રાંતિકારી સામગ્રી છે અને તે તાર્કિક છે કે એરજેલ તેને વધારે પણ કરે છે. અમારી 3 ડી પ્રિન્ટેડ ગ્રાફિન એરજેલમાં રસપ્રદ ગુણધર્મો છે અને તે સામગ્રીને ઇલેક્ટ્રોનિક્સ જેવી ઘણી વધુ એપ્લિકેશનો માટે બેટરી અથવા સેમિકન્ડક્ટર બનાવવા માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપે છે.\nઆ રચનાને પ્રાપ્ત કરવા માટે, સંશોધનકારોએ ગ્રાફીન એરજેલ બનાવવા માટે ડ્યુઅલ-નોઝલ ઇંકજેટ પ્રિંટરનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિનો આભાર, ગ્રાફીન ideકસાઈડ અને પાણીના મિશ્રણમાં સામગ્રીના ટીપાં 3 ડી છાપી શકે છે ટ્રેમાં જે -20 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. આની સાથે ગ્રાફિન બરફ અને ઠંડા પાણીની રચનાનું નિર્માણ શક્ય છે જે ગ્રાફીનને તેનો આકાર જાળવી શકે છે.\nએકવાર આ રચના બનાવવામાં આવી છે, દ્વારા લિઓફિલિએશન, પાણીને સામગ્રીમાંથી દૂર કરવામાં આવે છે જેથી તે સમયે મેળવેલા ગ્રેફિન એરજેલ તેનો આકાર જાળવી શકે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » 3 ડી પ્રિન્ટિંગ, ગ્રેફિનના નવા સ્વરૂપોના વિકાસને મંજૂરી આપે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવા��ાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nદુબઇ આ જુલાઈમાં તેની ડ્રોન ટેક્સી સેવા શરૂ કરશે\nસ્પેનમાં ઘરે બેઠાં પેકેજ આપતાં ડ્રોનને જોવું ખૂબ મુશ્કેલ રહેશે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/aryan-khan-drug-case-ncb-raid-at-bollywood-actress-ananya-panday-house-180717", "date_download": "2021-11-29T17:14:59Z", "digest": "sha1:WKD7N3KVNLXILUHMWPDMHZ7C5MENIVDF", "length": 20634, "nlines": 148, "source_domain": "zeenews.india.com", "title": "Drug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી, NCB કાલે સવારે ફરી બોલાવશે | India News in Gujarati", "raw_content": "\nDrug Case: Ananya Panday સાથે પૂછપરછ પૂરી, NCB કાલે સવારે ફરી બોલાવશે\nએક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી\nમુંબઇ: મુંબઇ ડ્રગ્સ રેકેટ (Mumbai Drug Racket) ને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે NCB તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. એનસીબીના સૂત્રોના અનુસાર બોલીવુડ બેકગ્રાઉન્ડના વધુ બે મોટા સેલેબ્સ એનસીબીની રડાર પર છે. એનસીબી આ સેલેબ્સ પર ક્યારેય પણ શકંજો કસી શકે છે. એનસીબીને આ સેલેબ્સ વિશે વોટ્સએપ ચેટ વડે ખબર પડી છે.\nરેવ પાર્ટીમાં સામેલ હતા આ સેલેબ્સ\nતમને જણાવી દઇએ કે એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) લાંબા સમયથી ડ્રગ્સ કેસના લીધે જેલમાં બંધ છે. તેમને મહિનાની શરૂઆતમાં 3 તારીખના રોજ એક રેવ પાર્ટીમાં સામેલ થવાને લઇને ધરપકડ કરવામાં આવી હતી. NCB એ એક રેડ દરમિયાન આ રેવ પાર્ટીમાંથીજ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદથી અત્યાર સુધી આર્યનના જામીનને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ મામલે અભિનેત્રી અન્યયા પાંડે (Ananya Panday) ના ���રે રેડ પાડવામાં આવી છે. એનસીબીએ બોલીવુડ અભિનેત્રીના ઘરે રેડ પાડી છે. એનસીબીની કાર્યવાહી પુરી થઇ ગઇ અને ટીમ પરત ફરી છે.\nDrug Case માં મોટી કાર્યવાહી, આર્યન-અનન્યા બાદ વધુ બે સેલિબ્રિટી NCB ના રડાર પર\nઅનન્યા પાંડે (Ananya Panday) ઘરેથી એનસીબી ઓફિસ માટે નિકળી ગઇ છે. અનન્યા પાડેને એનસીબીએ સમન્સ મોકલ્યું છે. બે વાગે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. વર્લી સીલિંગના રસ્તે અનન્યા પાંડે એનસીબી ઓફિસ પહોંચી રહી છે. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે વધુ બે મોટા ચહેરા રડાર પર છે.\nઅનન્યાને એનસીબીએ મોકલ્યું સમન્સ\nમળતી માહિતી મુજબ એનસીબીએ અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. એનસીબીને મળેલી વોટ્સએપ ચેટ્સમાં સામે આવ્યું હતું કે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત થઈ હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેની પૂછપરછ કરશે. તેઓ ઈન્વેસ્ટિગેશનની તૈયારી કરી રહ્યા છે.\nઆ ઉપરાંત એનસીબીએ બોલીવુડમાં એક નવી એન્ટ્રી કરનાર એક્ટ્રેસના ઘરે પણ રેડ પાડી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અભિનેત્રીનું નામ વોટ્સઅપ ચેટમાં સામે આવ્યું છે. આ ચેટ સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એનસીબી ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પણ પહોંચી છે. અહીં ટીમ કેટલીક ડોક્યૂમેંશનના લીધે પહોંચી છે.\nશાહરૂખ ખાનના મેનેજરને આપી નોટિસ\nસૂત્રોના જણાવ્યાં મુજબ એનસીબીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં એક નોટિસ આપી છે. આ નોટિસમાં લખ્યું છે કે જો આર્યન ખાન પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તેના પરિવારે તે એનસીબી પાસે જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત આર્યન ખાન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. જેમાં તેના એજ્યુકેશન સંલગ્ન ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે. જો તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેના પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. જેમાં દવાઓની જાણકારી અને અન્ય પ્રિસ્ક્રિપ્શન સામેલ છે. આ સાથે જ વિદેશમાં જ્યાં પણ આર્યને ટ્રાવેલ કર્યું તે સંબંધિત ડોક્યુમેન્ટ્સ પણ માંગ્યા છે. શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી વીવી સિંહ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સંલગન થોડું પેપરવર્ક રહી ગયું હતું જેના માટે તેઓ આવ્યા છે.\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nBurari Deaths: એક સાથે 11 લોકોએ કયા કારણોસર ��રી હતી આત્મહત્યા 3 વર્ષ પછી રહસ્ય ખૂલ્યું\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\nસંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક\nપોલીસની પળોજણ: ફરિયાદ છતા કાર્યવાહી નહી થતા દલિત પરિવારનાં 5 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/kamariya-girl/news/", "date_download": "2021-11-29T17:58:08Z", "digest": "sha1:HS2F3HVQXKM4H2PUFKLU3ZAA5VX3YSJJ", "length": 3762, "nlines": 78, "source_domain": "gujarati.news18.com", "title": "kamariya girl News | Read Latest kamariya girl News, Breaking Samachar – News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nVIDEO: 'કમરિયા ગર્લ' lauren gottlieb એ બિકિનીમાં દેખાડ્યો ગજબ ડાન્સ\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nDrugs case:પાકિસ્તાનની નાપાક ચાલ આવી સામે, આ રીતે યુવાનોને કરી કરતા હતા બરબાદ, બે ઝડપાયા\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, આવું હશે પરિસર\ntwitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/3325/", "date_download": "2021-11-29T18:23:25Z", "digest": "sha1:IMFCPBBMOP7IXYTD6QKJU35QZVW4TVCS", "length": 11280, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જયોતિરાદિત્ય - Lok Sansar Dailynews", "raw_content": "\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nરાણપુરમાં બેરીંગ કંપની ખાતે કાનુની શિબીર\nસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ\nભાવનગરની શેઠ એચ.જે. લો કોલેજ ખાતે લીગલ સર્વિસ ડે નિમિત્તે મુટ…\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો…\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Uncategorized ભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જયોતિરાદિત્ય\nભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જયોતિરાદિત્ય\nકોંગ્રેસના યુવા નેતા જયોતિરાદિત્ય સિંધિયાએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભાજપના શાસનને લઇ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ઉગ્ર અસંતોષ અને અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાને ભાજપ નાબૂદ કરવા માંગે છે. આ લોકો બાપુ અને સરદારના નામને કલંક લગાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે ભારે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતની જનતા મતદાન સમયે જોરદાર જવાબ આપશે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં આજે ખેડૂતો કૃષિવિરોધી નીતિથી ત્રસ્ત છે, જયારે મોદીજી મસ્ત બન્યા છે. ગુજરાતમાં બળાત્કારના ૪૭૨ કેસો નોંધાયા છે, રાજયના ૫૦ લાખ દલિતો પર રોજ અત્યાચાર થાય છે અને છતાં ભાજપ ડો.બાબાસાહેબ\nઆંબેડકરની જયંતિ ઉજવે છે. સમગ્ર દેશમાં ઉગ્ર અસંતોષ અને અસહિષ્ણુતાનું વાતાવરણ છે. આજે ગુજરાતની શાળાઓમાં શિક્ષક નથી, વિદ્યાર્થીઓ વાંચી કે લખી શકતા નથી, તેવી શિક્ષણની સ્થિતિ કથળી છે. હું ગુજરાત છું એ કયુ મોડેલ છે એ ગુજરાતના લોકો આજે પૂછી રહ્યા છે. સિંધિયાએ એવો કટાક્ષ પણ કર્યો હતો કે, મોદીજી બુલેટટ્રેનની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ અને ઉઁચી-તગડી ફી બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યા છે. દેશમાં દર વર્ષે બે ��રોડ યુવાનોને રોજગારી આપવાનો મોદી સરકારે વાયદો કર્યો હતો પરંતુ તે પણ પૂર્ણ કરાયો નથી.\nPrevious articleઅમદાવાદ : નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણ સ્તર વધ્યું\nNext articleહાર્દિકની સીડી બનાવીને તેને ફસાવવા ૫૦ કરોડમાં સોદો\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ હજાર નવા કેસ નોંધાયા\nભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો ક્રુ માટે હૃદયસ્પર્શી સરપ્રાઈઝનું નિયોજન કરે છે\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો...\nરાણપુરમાં બેરીંગ કંપની ખાતે કાનુની શિબીર\nસણોસરા શાળાના આચાર્યનો નિવૃત્તિ સન્માન સમારોહ\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઘોઘા ખાતે વિનામુલ્યે છાશ વિતરણ\nશાળાઓમાં વોટરકુલર આપી માતાની સ્મૃતિ જીવંત રાખતી ત્રણ પુત્રીઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00363.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/sapna-ma-jo-made/", "date_download": "2021-11-29T17:03:25Z", "digest": "sha1:XRGN4MEYQ4YNTXY7MXFDPQE34K7DCTGA", "length": 12566, "nlines": 96, "source_domain": "dharmikofficial.com", "title": "સપના માં જો આ અવસ્થામાં જોવા મળે કોઈ સ્ત્રી,તો થઈ જાવ ખુશ,તમને મળવાની છે આ ખાસ વસ્તુ….. | Dharmik Lekh", "raw_content": "\nHome અજબ-ગજબ સપના માં જો આ અવસ્થામાં જોવા મળે કોઈ સ્ત્રી,તો થઈ જાવ ખુશ,તમને...\nસપના માં જો આ અવસ્થામાં જોવા મળે કોઈ સ્ત્રી,તો થઈ જાવ ખુશ,તમને મળવાની છે આ ખાસ વસ્તુ…..\nનમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દરેક વ્યક્તિને સ્વપ્ન અવશ્ય આવતું હોય છે સ્વપ્ન બે પ્રકારના હોય છે એક સ્વપ્ન હોય છે જે વ્યક્તિને જાગૃત અવસ્થામાં દેખાય છે અને એક સ્વપ્ન હોય છે જે વ્યક્તિને સૂતા સમયે દેખાય છે સપનું આપણા જીવનની ઘણી બધી પરિસ્થિતિઓ તરફ ઇશારો કરે છે સપનાઓને મન સાથે ગાઢ સંબંધ હોવાનું માનવામાં આવે છે જ્યારે વ્યક્તિ સૂતા સમયે સપનું જુએ છે તું આપણે જે સપનામાં દેખાય છે તેનો કોઈને કોઈ મતલબ જરૂર હોય છે પરંતુ વ્યક્તિ જાણકારીના અભાવે ને કારણે સપના નો મતલબ જાણી શકતો નથી અને તેનો મતલબ સમજવાની કોશિશ કરતો નથી.\nએવું કહેવામાં આવે છે કે ઘણું સપના આવે છે ઘણી વખતની જેમ સાંભળવામાં આવે છે કે સવારમાં જોયેલું સ્વપ્ન સાચું થાય છે અને જે સ્વપ્નમાં આવે છે તેનો કંઈક અર્થ હોય છે તે જ રીતે આજે અમે વાત કરી રહ્યા છીએ તેનો અર્થ શું છે જો કોઈ સ્ત્રી તમારા સ્વપ્નમાં જોવા મળે છે અને આ સાથે તે સ્ત્રીનો દંભ શું છે અને તેનો અર્થ શું હોઈ શકે છે હવે તે જરૂરી નથી કે આ સ્વપ્ન પુરુષ અથવા સ્ત્રીનું છે કારણ કે દરેકના સપના હોય છે પરંતુ અહીં અમે પુરુષો વિશે વાત કરી રહ્યા છીએ તો ચાલો આપણે જાણીએ કે જ્યારે પુરુષોના સપનામાં આવે છે ત્યારે સ્ત્રીનો અર્થ શું છે.\nજો કોઈ સુંદર ગોરી સ્ત્રી તમારા સ્વપ્નમાં આવે છે તો તેનો અર્થ એ કે તમે જલ્દી શ્રીમંત બનવાના છો જો તમે સ્વપ્નમાં કોઈ સ્ત્રીને પડદો કાઢતા જોતા હો તો તેનો અર્થ એ કે તમારું વિવાહિત જીવન સુખી બનશે.જો તમે સ્વપ્નમાં તમારી ગર્લફ્રેન્ડનો ત્યાગ કરો છો તો પછી તમને વારસાગત સંપત્તિ મળી શકે છે જો તમને તમારા સપનામાં પરીઓ જોવા મળે તો તમે સમજી શકશો કે તમને ઘણા પૈસા મળશે આ સિવાય જ્યારે તમે તમારા મિત્રોને ફૂલોના ફૂલો લાવતા સપનાથી સજ્જ સ્ત્રી જોશો તો તેનો અર્થ એ કે તેનો ધંધો આગળ વધવાનો છે.\nમિત્રો હવે આપણે જાણીશું કે રાત્રે આવા સપના આવે તો ધન પ્રાપ્તિ થાય છે.તમે લોકોએ ઘણી વખત ધ્યાન આપ્યું હશે કે તમને વિચિત્ર પ્રકારના સપના જોવા મળે છે જેનું વર્તમાન સમયમાં કોઈપણ તાલમેળ બેસતો હોતો નથી જો આપણે આ સપનાઓ વિશે ઊંડાણપૂર્વક સમજીએ તો તેમાંથી ઘણા બધા સંકેત મળી શકે છે આજે અમે તમને આવા અમુક સપના વિશે જાણકારી આપીશું જો એવા સપના તમને દેખાય છે તો તે ધન લાભ તરફ ઈશારો કરતા હોય છે.\nજો કોઈ વ્યક્તિ પોતાના સપનામાં પાણી જુએ છે તો તેનો સંબંધ ધનદોલત સાથે માનવામાં આવે છે જો તમે પોતાના સપનામાં વરસાદ થતો જુઓ છો અથવા પોતાની જાતને કૂવામાં પાણી ભરતા જુઓ છો તો તેનો સીધો મતલબ થાય છે કે તમને બહુ જલદી ધન લાભની પ્રાપ્તિ થઇ શકે છ જો તમે પોતાના સપનામાં પાણીમાં તરતા જુઓ છો તો તેનો મતલબ છે કે તમારું રોકાયેલું ધન તમને પ્રાપ્ત થશે આ સિવાય તમે સપનામાં નદી અથવા સમુદ્ર જુઓ છો તો તેનો અર્થ છે કે તમને અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે.\nજો તમે સપનામાં સફેદ રંગ જુઓ છો તો તે સુખ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે સપનામાં તમે જો સફેદ કપડાં જુઓ છો અથવા સફેદ ફૂલોની માળા સફેદ બરફથી ઢંકાયેલ પર્વત સફેદ મંદિરનું શિખ શંખ વગેરે જુઓ છો તેનો અર્થ થાય છે કે તમને ખૂબ જ જલ્દી સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને કોઈપણ જગ્યાએથી ધન મળશે.જો તમે સપનામાં ફળ જુઓ છો તો તેને શુભ સૂચક માનવામાં આવે છ જો તમે સપનામાં પોતાના હાથમાં ફળ ફળવાળા વૃક્ષો જેવા કે આમળા દાડમ નાળિયેર, સફરજન વગેરે જુઓ છો તો તેનાથી ધન પ્રાપ્તિ થવાની સંભાવના પ્રબળ રહેલી છે.\nજો કોઈ વ્યક્તિ પોતાના સપનામાં ફુલ જુએ છે તો તેને આવનાર સમયમાં ધન પ્રાપ્તિની સંભાવનાઓ રહેલી છે. જો તમે સફેદ કમળ માલતી નાગકેસર જમી લો અથવા ગુલમહોરનું ફુલ જુઓ છો તો તેનાથી ભવિષ્યમાં તમને નિશ્ચિતરૂપે ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે.\nજો વ્યક્તિ પોતાના સપનામાં મોટી માછલી વાનર, કાચબો હાથી ગાયને જુએ છે તો તેનાથી તે વ્યક્તિને અચાનક વિશેષ ધન પ્રાપ્તિની સંભાવનાઓ રહેલી છે. આ સિવાય જો વ્યક્તિને સપનામાં મધમાખી દેખાય તો તેનાથી ધનમાં સતત વૃદ્ધિ થાય છે.જો તમે પોતાના સપનામાં મંદિર શખ શિવલિંગ દીવો, ઘંટી જેવી ચીજો જુઓ છો તો તેનાથી તમારું ભાગ્ય ખુલી જાય છે અને સમૃદ્ધિમાં વધારો થાય છે.\nPrevious articleઆ છે વિશ્વનું સૌથી સુંદર ગામ,સેવન સ્ટાર હોટલ જેવી સુવિધા,છતાં કોઈ રહેવા કેમ નથી તૈયાર\nNext articleજાણો ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને નકલી ઘી નું સેવન,નહીં તો કેન્સર જેવી ઘણી ગંભીર બીમારીઓ….\nજ્યારે કેટલાક લોકો લગ્ન પછી નસીબ ગુમાવવાનું શરૂ કરે છે.\nકોઈ પણ મહિલાને આ જગ્યા એ કરી લો કિસ,તરત જ સે@ક્સ માટે થઈ જશે તૈયાર…\nઆ વસ્તુ ને સૂંઘતા જ સેક્સ માટે તૈયાર થઈ જાય છે છોકરીઓ, જાણો આ વસ્તુ વિશે..\nપતિ જોઈ રહ્યો હતો પોર્ન વીડિયો, અંદરજ દેખાઈ પત્ની,જાણો ત્યારબાદ શું...\nભલભલી બોલિવૂડ અભિનેત્રીઓને પાણી ભરતી કરીદે તેવી લાગે છે ગુજરાતી ફિલ્મોની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AA%B0_%E0%AA%B8%E0%AA%82%E0%AA%A7%E0%AB%81", "date_download": "2021-11-29T17:55:17Z", "digest": "sha1:EWGJUMG3EGMMDZBFSXEZNQ3GQMN7AKWR", "length": 3753, "nlines": 66, "source_domain": "gu.wikipedia.org", "title": "બલવિન્દર સંધુ - વિકિપીડિયા", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nબલવિન્દર સંધુ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ગતિના ગેંદબાજ તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. આ ઉપરાંત તેઓ પાછલા ક્રમે આવી બેટીંગ કરતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.\nતેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.\nઆ પણ જુઓ[ફેરફાર કરો]\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nકોઈ પણ એક લેખ\nઅહિયાં શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૭ નવેમ્બર ૨૦૧૦ના રોજ ૦૧:૦૫ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%93%E0%AA%96%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0%E0%AA%A3/%E0%AA%95%E0%AA%A1%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AB%AC%E0%AB%AA", "date_download": "2021-11-29T17:53:26Z", "digest": "sha1:GW4IV7NYTGT7F3UOR7PEQIUDCZTRTN4D", "length": 5695, "nlines": 86, "source_domain": "gu.wikiquote.org", "title": "ઓખાહરણ/કડવું-૬૪ - વિકિસૂક્તિ", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઆ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.\nઅશ્વ કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી;\nજોધ્ધાને નવ માયે શૂર, ચઢી આવ્યું એમ સાગરપૂર. ૧.\nવાજે પંચ શબ્દ રણતુર, મારી જોધ્ધા કર્યા ચકચુર;\nબાણાસુરનાં છૂટે બાણ, છાઇ લીધો આભલીઆમાં ભાણ. ૨.\nથયું કટક દળ ભેળાભેળ; જેમ કાપે કોવાડે કેળ;\nઆવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઇ પાછા નવ વળ્યા. ૩.\nઆવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ;\nબાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. ૪.\nરાયની ગઇ છે સુધ ને શાન, ભાંગ્યું કુંડળ છ���દ્યા કાન,\nપાછો લઇ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. ૫\nપછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન;\nરાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. ૬.\nપ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ;\nમેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. ૭.\nતે લઇ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળિયે સંચર્યો;\nઅનિરુધ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. ૮.\nશિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું;\nઅનિરુધ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. ૯.\nઆફરીએ બંધાઇ પડ્યો, ઉપરથી પરવત ગડગડ્યો;\nલાતું ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ૧૦.\nત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુધ્ધને લઇને સંચર્યો,\nમારતા કુંવરને લઇ જાય, ઓખા રુએ માળિયા માંય. ૧૧.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ એપ્રિલ ૨૦૧૬ના રોજ ૧૪:૩૦ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102434/", "date_download": "2021-11-29T18:01:47Z", "digest": "sha1:7WX434INRCW5QUZJGUDDJYNJOLYPAPAQ", "length": 12428, "nlines": 142, "source_domain": "www.loksansar.in", "title": "બજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ ? - Lok Sansar Dailynews", "raw_content": "\nબજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ \nસુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ધઘાટન ભવ્યતા…\nભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરણિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અદાલતે…\nગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિતભાઈ શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી…\nરાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ૫-૧૦ વર્ષ લાંબો હોઇ શકે…\nભૂમિ પેડણેકરે પર્યાવરણને બચાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો\n૩૭ મિનિટમાં વિજય મેળવી પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં\nઐશ્વર્યા પોતાના મહેનતથી સફળતાની સીડી ચઢી : શ્વેતા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n૩૧ ઓક્ટોબરે કેમ મનાવાય છે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar બજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ \nબજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ \nદિપોત્સવી પર્વની ખરીદીમાં ભાવનગરીઓ ભાન ભૂલ્યાઃસોશ્યિલ ડીસ્ટન્સ-માસ્કનું નામ નિશાન નહીં\nભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી દિપોત્સવ પર્વની ખર્ચ-ખરીદીઓનો બરાબર માહોલ જામ્યો છે શહેરમાં સવારથી મોડી સાંજ સુધી લોકો ની ચિક્કાર ગીર્દી જોવા મળી રહી છે પ્રકાશપર્વની ખરીદીમાં લોકો મહામારી ને સાવ વિસરી ચુક્યા છે બજારોમાં સોશ્યિલ ડીસ્ટન્સ કે માસ્ક સહિતની કોઈ જ સાવધાની રાખવામાં નથી આવી રહી ત્યારે આગામી દિવસોમાં લોકો ની આ બેદરકારી ની લોકો એ આકરી કિંમત ચુકવવી પડે તો નવાઈ નહીં. ભાવનગરીઓ માટે આજકાલ “કોરોના” ની વૈશ્વિક મહામારી જાણે ભૂતકાળ બની ને કયારેય આવી જ નથી એવો ચિતાર હાલમાં ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે પ્રકાશપર્વ દિપોત્સવ આડે હવે એક જ સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે લોકો દર વર્ષની પરંપરા મુજબ શહેરમાં વિવિધ વસ્તુઓ ની ખરીદી માટે સવારથી જ ઉમટી રહ્યાં છે વિશ્વના તજજ્ઞો વારંવાર ચેતવણી આપી રહ્યાં છે કે મહામારી હજું ગઈ નથી દુનિયાના અનેક દેશો આ મહામારી નો હાલના તબક્કે પણ ભારે મુશ્કેલી સાથે સામનો કરી રહ્યાં છે અને કટોકટી પણ યથાવત જ છે. ત્યારે ભાવનગર શહેર-જિલ્લો કોરોના મહામારી ની બે ઘાતક લહેર માથી પસાર થઈ ચૂક્યો છે આ લહેરમા અનેક નિર્દોષ યુવાનો અકાળે મોતને ભેટ્યા હતાં પરંતુ સમય પસાર થતાં સઘન વેક્સિનેશન સાથે તંત્ર ના કડક અસરકારક પગલાઓની ફલશ્રુતિ એ શહેર- જિલ્લો મહામારી માથી મુક્ત થયો છે પરંતુ આ મહામારી નું સંપૂર્ણ અસ્તિત્વ મટ્યુ નથી સમય સમયાંતરે શહેર-જિલ્લામાં એકલ દોકલ કેસ સાથે કોરોના હાજરી નોંધાવે જ છે ત્યારે લોકો હાલમાં જાહેરમાં જે પ્રકારે વર્તી રહ્યાં છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે લોકો સામે ચાલીને ત્રીજી લહેરને આમંત્રણ પાઠવી રહ્યાં છે ત્યારે ભાવનગરીઓએ ભૂતકાળ પરથી ધડો લઈ હાલમાં સાવધાની સાથે પર્વનો આનંદ માણવો જોઈએ.\nPrevious articleસુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ધઘાટન ભવ્યતા પૂર્વક કરાયું\nસુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ધઘાટન ભવ્યતા પૂર્વક કરાયું\nભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરણિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી, સાસુનો નિર્દોષ છુટકારો\nભાવનગર જિલ્લા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓએ સરદાર પટેલની જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતાના શપથ લીધાં\nબજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ \nસુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ધઘાટન ભવ્યતા પૂર્વક કરાયું\nભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરણિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી, સાસુનો નિર્દોષ છુટકારો\nગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિતભાઈ શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા..\nભારતે તૈનાત કર્યા ગેમ ચેન્જર અમેરિકન શસ્ત્રો\nજમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં Loc પાસે બ્લાસ્ટ : ૨ જવાન શહીદ\nઆજથી બેકોમાં વધુ વખત જમા-ઉપાડ પર ચાર્જ ચુકવવો પડશે\nદિલ્હી બાદ હરિયાણામાં પણ ફટાકડા ઉપર પ્રતિબંધ\nબજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ \nસુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ધઘાટન ભવ્યતા...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસિહોરમાં ભારતીબેનનાં વિજયને આવકારતા ભાજપના આગેવાનો\nનવરાત્રીમાં માતાજીની ઉપાસના માટે વપરાયેલી ગરબાઓના નિકાલનો અનુપમ ઇલાજ શોધતો ભાવનગરનો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/business/petrol-price-hike-today-know-rates-ahmedabad-gandhinagar-rajkot-surat-37133?pfrom=article-next-story", "date_download": "2021-11-29T18:00:32Z", "digest": "sha1:XJ25REUDKRQ3L3NT5JRYITJJ44SV723T", "length": 19369, "nlines": 162, "source_domain": "zeenews.india.com", "title": "6 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો તમારા શહેરનો ભાવ | Business News in Gujarati", "raw_content": "\n6 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળી રાહત, જાણો તમારા શહેરનો ભાવ\nપેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પર છ દિવસ બાદ બુધવારે ફરી એકવાર બ્રેક લાગી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશની રાજધાની દિલ્હી સહિત ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નોંધાયો નથી.\nનવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પર છ દિવસ બાદ બુધવારે ફરી એકવાર બ્રેક લાગી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશની રાજધાની દિલ્હી સહિત ચાર મુખ્ય મહ��નગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નોંધાયો નથી.\nદિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ પૂર્વવત ક્રમશ: 71 રૂપિયા, 73.11 રૂપિયા, 76.64 રૂપિયા અને 73.72 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યા છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમતો પણ ક્રમશ: 66.17 રૂપિયા અને 67.95 રૂપિયા પ્રતિ લીટર, 69.30 રૂપિયા અને 69.91 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રહી.\nરેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે\nપેટ્રોલ: 68.39 રૂપિયા પ્રતિ લીટર\nડીઝલ: 69.1 રૂપિયા પ્રતિ લીટર\nપેટ્રોલ: 68.59 રૂપિયા પ્રતિ લીટર\nડીઝલ: 69.03 રૂપિયા પ્રતિ લીટર\nપેટ્રોલ: 68.39 રૂપિયા પ્રતિ લીટર\nડીઝલ: 69.12 રૂપિયા પ્રતિ લીટર\nપેટ્રોલ: 68.12 રૂપિયા પ્રતિ લીટર\nડીઝલ: 68.84 રૂપિયા પ્રતિ લીટર\nપેટ્રોલ: 68.22 રૂપિયા પ્રતિ લીટર\nડીઝલ: 68.95 રૂપિયા પ્રતિ લીટર\nજીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન\nઆ પહેલાં મંગળવારે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં નવ પૈસા, કલકત્તા અને મુંબઇમાં 10 પૈસા અને ચેન્નઇમાં 11 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી અને કલકત્તામાં છ પૈસા અને મુંબઇ તથા ચેન્નઇમાં સાત પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ગત છ દિવસોથી દિલ્હીમાં પેટ્રોલ 67 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું જ્યારે ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો.\nતમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ\nતમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.\nMahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો\nએક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ\nશું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.\nપેટ્રોલડીઝલક્રૂડ ઓઇલપેટ્રોલની કિંમતડીઝલની કિંમત\nએરિક્સન કેસમાં સુપ્રીમ કોર્ટે અંબાણીને ગણાવ્યા દોષી,...તો થઇ શકે છે જેલ\nબધાની સહમ���િ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\nસંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://hirenkavad.com/category/philosophy/page/2/", "date_download": "2021-11-29T18:54:24Z", "digest": "sha1:ZITN4Z6VIRC26BAVDFCOHRRGL4LGBOFY", "length": 7205, "nlines": 112, "source_domain": "hirenkavad.com", "title": "Philosophy Archives - Page 2 of 3 - Hiren Kavad", "raw_content": "\nપપ્પા યુ આર હીરો….\nહેપ્પી ફાધર્સ ડે…. “પપ્પા આજે ઓફીસ થી વહેલા આવી જજો ને.”, એક ઓગણીસ વર્ષની સમજદાર છોકરી કહે છે જેની આંખો જોઇને કોઇ પણ બાપ ‘ના’ પાડી ના શકે. “પપ્પા…\nપહેલો વરસાદ, કેવી કેવી યાદો અપાવે છે. આ વરસાદની ઠંડી હવા રુવે રુંવે પરોવાઇ જાય છે, આ વરસાદ મગજમાં કેટલીય યાદો ઇનવોક કરી જાય છે, આ વરસાદ જ કેટલીક ઈચ્છાઓ…\nએ ઉપર રહેનેવાલે મેરે યાર, તુજ્કો તો મે ઇબાદત કર રહા હુ, ક્યોંકી એ બલમ તુને મુજે પિચકારી મારી હૈ. ઓર યહીં તો હૈ બલમ પિચકારી. ઘણા દિવસો પછી એવું…\n એક આત્મા. આખી દૂનિયામાં એક આત્મા કારણ કે ક્રિષ્ન તો કહે છે કે તમે જ મારા અંશો છો. અંશ એટલે ભાગ. શું આત્માનાં ટુકડા થઇ શકે કારણ કે ક્રિષ્ન તો કહે છે કે તમે જ મારા અંશો છો. અંશ એટલે ભાગ. શું આત્માનાં ટુકડા થઇ શકે\nસાંજ, સાચુ કહુ છુ…\nસાંજ ઉપર ટ્રસ્ટ ના કરતા, સાચુ કહું છું. આની પાછળ આખો દિવસ વેસ્ટ ના કરતા સાચુ કહું છું. આની પાસે રોજે સરપ્રાઇઝ હોય જ છે, પણ એ તમને દરેક વખતે…\nરીડીંગનાં દિવસો એટલે એવા દિવસો જ્યારે રીડીંગ સિવાય બધુ જ કરવાનુ મન થાય. રીડીંગ એટલે હું કોઇ સ્ટોરી બુક. કવિતાઓ, કોઈ નોવેલ, કોઈ આત્મકથા કે કોઈ ન્યુઝ પેપરના આર્ટિકલ વાંચવાની…\nબર્થ-ડે ગીફ્ટ : જાતની જલક.\nબસ મારે યાદ રાખવું છે કે અત્યારે મારામાં હું જ છું. અરિસાની સામે હું જોવ તો મને હું જ દેખાવ. અને રોડ પર ચાલતો હોવ તો હું મને જ યાદ…\nઆજે હતો વિશ્વ કાવ્ય દિવસ (વર્લ્ડ પોએટ્રી ડે). તો આજે શું લખી શકાય શેના વિષે લખી શકાય શેના વિષે લખી શકાય શું રોડ પર વાવ વાવ કરતા ફાયર બ્રીગેડ ના લાલ બંબા વિષે લખી…\n“હેય… બ્રો, ચાલ ને મેથીલ મા આવ્યા છીએ તો આંટો મારી આવીએ.”, લક્ષએ કહ્યુ. “પણ ડુડ આંટો ક્યાં મારીશુ અને બ્રો માસ્ટરને પુછવુ પડશે” રામે કહ્યુ. “એનુ ટેન્શન લેમા, હુ…\nસ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nજો તમે ખરેખર એમ માનતા હો કે તમારા જીવન મા સ્ત્રી ખરેખર મહત્વ ધરાવે છે અને તમને સ્ત્રી પ્રત્યે માન હોય તો વાંચો સ્ત્રીની હોજરી ખુબ જ નાની હોય છે,…\nhirenkavad on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nhirenkavad on આંટાટલ્લા – નેપાળમાં રખડપટ્ટી – ૨\nhirenkavad on આંટાટલ્લા – નેપાળમાં રખડપટ્ટી – ૨\nRavi Divakar on આંટાટલ્લા – નેપાળમાં રખડપટ્ટી – ૨\nakash hirapara on સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ.\nઉત્તરની સફર – ૧ – એકાંત\nબુદ્ધમ શરણમ ગચ્છામિ – નેપાળમાં રખડપટ્ટી – ૩\nઆંટાટલ્લા – નેપાળમાં રખડપટ્ટી – ૨\nઉપર – નેપાળમાં રખડપટ્ટી -૧\nઉત્તરની સફર – ૧ – એકાંત\nબુદ્ધમ શરણમ ગચ્છામિ – નેપાળમાં રખડપટ્ટી – ૩\nઆંટાટલ્લા – નેપાળમાં રખડપટ્ટી – ૨\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/videos/the-govt-has-released-consolidated-guidelines-for-the-extended-lockdown-90809", "date_download": "2021-11-29T17:53:39Z", "digest": "sha1:WGQDFVWBP4VL66JEOPUN6EOXYXKUQCMG", "length": 6989, "nlines": 76, "source_domain": "zeenews.india.com", "title": "લૉકડાઉનઃ કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઇન, કૃષિ સાથે જોડાયેલા કામોમાં છૂટની જાહેરાત | 24 Kalak, Zee News", "raw_content": "\nલૉકડાઉનઃ કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઇન, કૃષિ સાથે જોડાયેલા કામોમાં છૂટની જાહેરાત\nસાવધાન ફટાફટમાં જુઓ ક્રાઇમના સમાચારો, 29 Nov 2021\nસ્પેશિયલ રિપોર્ટ: ગુજરાતના માટે 'ભારે' સંક્ટ\nસ્પેશિયલ રિપોર્ટ: રાજસ્થાનના મંત્રીએ કહ્યું મહી સાગર બંધનું પાણી હવે ગુજરાતને નહીં મળે, 29 Nov 2021\nસ્પેશિયલ રિપોર્ટ: બ્રિટનમાં રેકોર્ડબ્રેક બરફવર્ષા, 29 Nov 2021\nAmc કમિશનર વિજય નેહરાનો મહત્વનો નિર્ણય\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\nસંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/strong-appearance-is-potential-in-multiplexes/158894.html", "date_download": "2021-11-29T17:24:20Z", "digest": "sha1:ZTWRG4V7IO5OEC2HWSDJB2QPR5VKVISV", "length": 6830, "nlines": 44, "source_domain": "www.navgujaratsamay.com", "title": "મલ્ટિપ્લેક્સિસમાં મજબૂત દેખાવ સંભવ | નવગુજરાત સમય", "raw_content": "\nમલ્ટિપ્લેક્સિસમાં મજબૂત દેખાવ સંભવ\nમલ્ટિપ્લેક્સિસમાં મજબૂત દેખાવ સંભવ\nબીજા ત્રિમાસિક ગાળામાં કંપનીઓ બે આંકડામાં રેવન્યુ, નફાવૃદ્ધિ નોંધાવવા સક્ષમ\nનવગુજરાત સમય >રાજેશ નાઈડુ\nજાહેરાતની આવક નબળી હોવા છતાં પણ મલ્ટિપ્લેક્સિસ કંપનીઓ સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક ગાળા દરમિયાન (બીજા ક્વાર્ટર માટે) આવક તથા ચોખ્ખા નફાના મોરચે બે આંકડાનો વૃદ્ધિદર નોંધાવે તેવી અપેક્ષા છે. મોટા બજેટની ફિલ્મો સાથે કન્ટેન્ટ આધારિત નીચા બજેટની ફિલ્મો લોકોને થિયેટર સુધી ખેંચી લાવનાર તરીકે ઊભરી રહી છે. તે સાથે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન મલ્ટિપ્લેક્સિસ ખાતે વધારે દર્શકો આવે તેવી અપેક્ષા છે.\nપાછલાં કેટલાંક વર્ષોથી કન્ટેન્ટ આધારિત ફિલ્મો રજાઓના સમયગાળા દરમિયાન તથા તહેવારોની સીઝન દરમિયાન પણ મોટા બજેટની ફિલ્મો સામે ટકી રહેવામાં સફળ રહી છે. આના કારણે હવે મોટા બજેટની ફિલ્મોને નાના બજેટની ફિલ્મો સાથે કોઈ ક્લેશ નથી, જેવું ભૂતકાળમાં બનતું હતું. આ એક કારણ છે કે હવે કન્ટેન્ટ આધારિત ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈનું ધ્યાન જ ન ખેંચે તેવું નથી બનતું અને તેમના બજેટથી આગળ ઉપર સારો દેખાવ કરે છે. સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક ગાળામાં નીચા બજેટની કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મ્સ જેવી કે ‘મિશન મંગલ’, ‘ડ્રીમ ગર્લ’, ‘છીછોરે’ અને ‘સુપર ૩૦’એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. આ ઉપરાંત અંગ્રેજી ભાષાની મની સ્પીનર્સ ગણી શકાય તેવી ‘લાયન કિંગ’ અને ‘સ્પાઇડરમેન’ પણ ફિલ્મ જોનારાઓને આકર્ષિત કરવામાં સફળ રહી હતી. તેના પરિણામે ત્રિમાસિક ગાળા દરમિયાન ફિલ્મોનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન (હિન્દી અને ઇંગ્લિશ બન્ને) ૨૧-૨૩ ટકા વધીને ~૧,૦૫૦-૧,૧૦૦ કરોડ હતું, તેવા અંદાજ છે.\nઘરઆંગણાની બ્રોકરેજ કંપની એમકે રિસર્ચના અંદાજ અનુસાર ત્રિમાસિક ગાળા માટે દર્શકોની સંખ્યામાં બે આંકડાનો વૃદ્ધિદર જોવાયો હતો. વિશ્લેષકના અંદાજ અનુસાર લિસ્ટેડ મલ્ટિપ્લેક્સિસ કે જેમાં પીવીઆર અને આઇનોક્સ લેઇઝરનો સમાવેશ થાય છે, તેઓ કદાચ ફૂટફોલમાં ૨૦-૨૧ ટકાનો વૃદ્ધિદર નોંધાવી શકે, જેના પરિણામે આવકમાં વાર્ષિક ધોરણે ૨૫-૨૭ ટકાનો વધારો થવાની શક્યતા છે. કોર્પોરેટ ટેક્સના દર ૩૫-૩૬ ટકાથી ઘટાડીને ૨૫.૧૭ ટકા કરી દેવામાં આવ્યા છે તેની સાથે વધારે ઊંચા આવકના વૃદ્ધિદર અર્નિંગમાં કદાચ ૩૨-૪૨ ટકાનો વેગ\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઉછાળા બાદ મારુતિનો શેર વધુ આકર્ષક\nસેન્સેક્સની સુધારાની હેટ્રીક, વધુ 292 પોઇન્ટ વધ્યો\nSMEમાંથી મેઈન બોર્ડમાં લિસ્ટિંગ માટે ~25 કરોડનું માર્કેટ કેપ ફરજિયાત\nઆઇઆરસીટીસીનું રેકોર્ડબ્રેક 129 ટકા ઊંચુ લિસ્ટિંગ\nશેર બજારમાં IRCTCનું શાનદાર લિસ્ટિંગ, 101% પ્રીમિયમ સાથે 644 રૂપિયા પર પહોંચ્યો\nસેન્સેક્સમાં 350 પોઈન્ટનો કડાકો, 38,000ની નીચે ગબડ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/%E0%AA%AC%E0%AA%9C%E0%AB%87%E0%AA%9F%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88/", "date_download": "2021-11-29T17:59:51Z", "digest": "sha1:QKUZSCR6VJQGGWNNE72AMP4CN6PPKHYE", "length": 3867, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "બજેટની મુખ્ય જોગવાઈ: બજેટની મુખ્ય જોગવાઈ News in Gujarati | Latest બજેટની મુખ્ય જોગવાઈ Samachar - News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nબજેટની મુખ્ય જોગવાઈ - All Results\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, આવું હશે પરિસર\ntwitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\nકચ્છ: જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/dog-are-costly-then-plane/", "date_download": "2021-11-29T16:54:20Z", "digest": "sha1:OZJ3K5BAXIJVEFMQXATDRY2MCUJJ5ZZY", "length": 10883, "nlines": 132, "source_domain": "www.gujaratilekh.com", "title": "વિમાનથી પણ મોંઘો છે આ કૂતરો, એસી માંથી નીકળતાંજ થઈ જાય છે બેચેન |", "raw_content": "\nHome HOME વિમાનથી પણ મોંઘો છે આ કૂતરો, એસી માંથી નીકળતાંજ થઈ જાય છે...\nવિમાનથી પણ મોંઘો છે આ કૂતરો, એસી માંથી નીકળતાંજ થઈ જાય છે બેચેન\nકુતરા અને માણસની દોસ્તી સદીઓ જૂની છે. કુતરાઓ આપણો સાથ હંમેશાથી આપતા આવ્યા છે. આજે પણ ઘણા લોકો કુતરાને પાળે છે. અને આજકાલ કુતરાઓની કિંમત પણ એટલી બધી જોવા મળે છે કે અમુક બ્રીડના કુતરા લેવા આપણા માટે મોંઘા પડી જાય છે. થોડા સમય પહેલા રાજસ્થાનના જયપુરમાં એક ડોગ શો આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આવેલા એક તિબેટિયન મસ્તીક બ્રીડના કૂતરાની કિંમત એટલી હતી કે એટલામાં એક નાનું વિમાન ખરીદી શકાય છે.\nઆ કૂતરાની ખાસિયત એ છે કે તે હંમેશા એસી રૂમમાં રહે છે, અને વધારે સમય બહાર રહેવા પર તેને સારું લાગતું નથી. આવો તમને વિશ્વના બીજા કેટલાક મોંઘા કૂતરાની નસલ વિષે પણ જણાવી દઈએ.\nખુબ ખાસ છે આ કુતરા :\nજેવું કે અમે આગળ જણાવ્યું કે રાજસ્થાનના શહેર જયપુરમાં થોડા સમય પહેલા થયેલા એક ડોગ શો માં દુનિયાભરની ઘણી નસ્લોના કુતરાઓ શામેલ થયા હતા. તેમાંથી એક કૂતરાની કિંમત લગભગ 15 થી 30 કરોડના વચ્ચે જણાવવામાં આવી હતી. એ કૂતરાની કિંમત સાંભળીને લોકો ચકિત થઇ ગયા, કારણ કે આ કિંમતમાં તો એક નાનું વિમાન ખરીદી શકાય.\nતિબેતીયન મસ્ટીફ કુતરાના વિષે જાણવામાં આવ્યું છે કે તેની વિશેષ દેખભાળ કરવામાં આવે છે. દિલ્હીથી આવેલો આ કૂતરો ચીન માંથી એક ઓક્શનમાં ખરીદવામાં આવ્યો હતો, અને આને 24 કલાક એસીમાં રાખવો પડે છે. એની સાથે જ આને 15 દિવસમાં સ્પા પણ કરાવવું પડે છે. 32 ઇંચ સાઈઝ વાળા તિબેટિયન મસ્તીકનું વજન લગભગ 70 થી 80 કિલો હોય છે. એની ખાવા માટેની બદામ ઇરાક માંથી આવે છે, અને એનું ખાવાનું જર્મનીથી મંગાવવું પડે છે.\nબીજા પણ ઘણા મોંઘા કુતરાઓ વિષે જાણો :\nહવે તમે તિબેટીયન માસ્ટીફની કિંમત વિષે જાણી ગયા છો, તો ચાલો તમને દુનિયાના ટોપ 5 મોંઘી નસલના કુતરાઓના વિષે જાણકારી આપી દઈએ.\nઆ યાદીમાં પહેલા નંબર પર છે લોચેન નસલનો કૂતરો. એને લિટિલ લોયન ડોગ ���ણ કહેવામાં આવે છે. આ દુનિયાની મોંઘી અને દુર્લભ બ્રીડનો કૂતરો માનવામાં આવે છે. આ જાતિના કુલ 100 કુતરા જ આખી દુનિયામાં છે, અને આની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા છે.\nબીજા નંબર પર આવે છે રોટ્ટવેલર ડોગ. આ એક વિશાળકાય ઘરેલુ કૂતરો છે. રોટ્ટવેલર ખુબ અનુશાસિત કૂતરો છે જેને દુનિયા ભરમાં સેના અને પોલીસ દળોમાં શામેલ કરવામાં આવે છે. આની કિંમત લગભગ 40 થી 44 કરોડ સુધી હોય છે.\nઆ યાદીમાં તીજા નંબર પર આવે છે સમોઇ કૂતરો. આ કુતરો સાઈબેરિયામાં જોવા મળે છે. આને સ્ટેજ ખેંચવા માટે પણ કામમાં લેવામાં આવે છે. આ કૂતરાની કિંમત લગભગ 40 થી 50 કરોડની વચ્ચે રહે છે.\nઅને આ યાદીમાં ચોથો કુતરો છે જર્મન શેફર્ડ. એ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ અલ્સેશિયસ નસલનો કૂતરો માનવામાં આવે છે. આ ખુબ સંવેદનશીલ અને બહુઉપયોગી કૂતરો છે. ગાર્ડ અને રેસ્ક્યુ ડોગના કામ માટે સુરક્ષા એજેન્સીઓ એની મદદ લે છે. આ કૂતરાની કિંમત 35 થી 37 કરોડના વચ્ચે હોય છે.\nઆ યાદીમાં પાંચમો કુતરો છે કેનેડિયન એક્સકીમો કૂતરો. આ નોર્થ અમેરિકાની સૌથી જૂની અને દુર્લભ પ્રજાતિનો કૂતરો છે. આ ખુબ શક્તિશાળી અને એથલેટિક કૂતરો માનવામાં આવે છે. અને સુરક્ષાની દ્રષ્ટિએ પાળવામાં આવે છે. આની કિંમત લગભગ 30 થી 35 કરોડના વચ્ચે જણાવવામાં આવે છે.\nઅલગ અલગ જાતિના કુતરા\nPrevious articleખાલી આ પરેજી પાળશો તો પણ 30 ટકા જેટલા ઓછા થઇ જશે સફેદ દાગ\nNext articleએસી, કુલર ભૂલી જશો. આ પ્લાસ્ટિક કાગળ રૂમને કરી દેશે ઠંડો જાણો નવી ટેકનોલોજી\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/3276/", "date_download": "2021-11-29T17:40:29Z", "digest": "sha1:QJ5LNE72CW7W5IWPMGBQ7QPQCNHOHG5P", "length": 12506, "nlines": 138, "source_domain": "www.loksansar.in", "title": "ચૂંટણીની સુરક્ષા માટે ૭૦ હજારથી વધુ જવાનો તૈનાત - Lok Sansar Dailynews", "raw_content": "\nયોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત ‘યોગા’ પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી વાઘાણી\nભાવનગરથીં અજમેર શરીફ બે મુસ્લિમ બિરાદરો સાયકલ પર જવા રવાના\nગુજરાતના યુવા વિદ્વાન મહર્ષિ ગૌતમે કાશી ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગ…\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nHome Uncategorized ચૂંટણીની સુરક્ષા માટે ૭૦ હજારથી વધુ જવાનો તૈનાત\nચૂંટણીની સુરક્ષા માટે ૭૦ હજારથી વધુ જવાનો તૈનાત\nગુજરાત વિધાનસભાની ચૂંટણી અને મતદાનને લઇ કેન્દ્રીય ચૂંટણી પંચ સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સમગ્ર રાજયમાં સુરક્ષા અને સલામતીની લોખંડી વ્યવસ્થા ખડકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આશરે ૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનો સલામતી વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે. જેમાં રાજય અને કેન્દ્રના અર્ધલશ્કરી દળોના જવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરક્ષા જવાનોને લાવવા-લઇ જવા માટે રેલ્વે તંત્રને ૬૫૦થી વધુ કોચની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી દેવાઇ છે, જેથી હવે આગામી દિવસોમાં સુરક્ષા અને સલામતી દળના જવાનોનો ફૌજ રાજયભરમાં ખડકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તા.૯મી ડિસેમ્બર અને તા.૧૪મી ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનાર છે અને તેથી સમગ્ર રાજયમાં નિષ્પક્ષ, મુકત અને યોગ્ય વાતાવરણમાં ચૂંટણી યોજાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાના મુદ્દાને પણ સૌથી વધુ અગ્રીમતા આપવામાં આવી છે અને તેના ભાગરૂપે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં રાજયભરમાં ૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય સુરક્ષા દળની ૧૨૧, સીઆરપીએફની ૩૮૨, અર્ધ લશ્કરી દળોની ૧૧૦, આટીબીપી દળની ૭૫, આરપીએફની ૪૦, એસટીપીની ૩૪ સહિતની સુરક્ષા જવાનોની અલગ-અલગ ટીમો અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખડકાશે. ખાસ કરીને રાજયભરના મતદાનમથકો અને મતદાન કેન્દ્રો પર સુરક્ષાનું લોખંડી કવચ ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કોઇ અનિચ્છનીય બનાવ બને નહી. તો, મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ અને વીવીપેટ જે સ્થળોએ રાખ્યા હશે તે સ્ટ્રોંગ રૂમ અને કંટ્રોલરૂમ ખાતે પણ લોખંડી અભેદ્ય કવચ ખડકવામાં આવશે. આ સિવાય ચૂંટણી પંચ સહિતના સંબંધિત સત્તાવાળાઓ તરફથી હજારોની સંખ્યામાં રાજય અને કેન્દ્રના સુરક્ષા દળના જવાનોને લાવવા-લઇ જવા માટે વધારાના ૬૫૦ કોચની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે અને તેથી રેલ્વે તંત્ર પણ આ વ્યવસ્થા કરવામાં લાગી ગયુ છે. જવાનો માટે ખાસ કોચ મૂકાશે.\nઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં પાટીદાર, દલિત સમાજ સહિતના વિવિધ વર્ગોમાં સરકાર પરત્વે ઉગ્ર રોષ અને આક્રોશ હોઇ મતદાન દરમ્યાન કોઇ અનિચ્છનીય ઘટના ઘટે નહી તે બાબતની પણ ચૂંટણી પંચ ખાસ તકેદારી અને કાળજી રાખી રહ્યું છે અને તેના કારણે જ ા વખતની વિધાનસભા ચૂંટણી દરમ્યાન સુરક્ષાને લઇ કોઇ કચાશ રાખવામાં આવનાર નથી.\nPrevious articleગુજરાતની જનતા ૨૨ વર્ષના છોકરાની નહિ ૨૨ વર્ષના વિકાસની સીડી જોવા માંગે છે\nNext articleઈલેકશન : બીજા દિવસે છ ઉમેદવારીપત્ર ભરાયા\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nફ્રી ટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ,૧૦૦થી વધુનાં મોત\nરાફેલ વિમાન સોદા ગોટાળામાં કોંગી-ભાજપના સામ સામે આક્ષેપ\nસરહદે નજર રાખવા લો લેવલ લાઈટવેઈટ રડાર માટેની માગ\nભોપાલની હોસ્પિટલમાં આગ લાગતાં ચાર બાળકોનાં મોત\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા\nભારત-ચીન સીમા વિવાદ પર વાયુ સેના અધિકારીઓની બેઠક યોજાશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nપક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ\nકુરિવાજો તોડવા મહેસાણામાં ૩૩૦૦ પાટીદાર વિધવા-ત્યક્તા બહેનોનું જાહેર સન્માન કરાયું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/mehsana-sakhi-mandal-165574", "date_download": "2021-11-29T19:01:18Z", "digest": "sha1:7MT7ROZOAGQWF6OSSRKRAFU3CHKET7I7", "length": 16216, "nlines": 142, "source_domain": "zeenews.india.com", "title": "મહેસાણામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 41 સખી મંડળની લોન પાસ, 1 મંડળને 1 લાખનું અપાશે ધિરાણ | Gujarat News in Gujarati", "raw_content": "\nમહેસાણામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 41 સખી મંડળની લોન પાસ, 1 મંડળને 1 લાખનું અપાશે ધિરાણ\nએક સખી મંડળને અપાશે એક લાખનું ધિરાણ\nમહેસાણા પાલિકામાં 375 સખી મંડળોની નોંધણી થઈ\nમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લોન મંજુર\nઝી બ્યૂરો, મહેસાણાઃ ગુજરાત સરકાર મહિલાઓના ઉત્કર્ષ માટે તેમને પગભર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકે છે. ખાસ કરીને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓના સખી મંડળોને સરકાર લોન અને સબસીડી આપે છે. જેનાથી તેઓ પોતાના ગૃહ ઉદ્યોગ કે નાના-મોટા વેપાર ધંધાને ચલાવી શકે.\nમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત શહેરી યોજનામાં મહેસાણા પાલિકામાં 375 સખી મંડળોની નોંધણી થઈ છે. આ સખીમંડળોને રૂપિયા એક લાખની સહાય કરવા માટે પાલિકા દ્વારા 170ની ભલામણ કરાઈ હતી. જેમાંથી 41 સખી મંડળની રૂ. 41 લાખની લોન મંજુર કરવામાં આવી હતી.\nશહેરની બેંક દ્વારા મહિલા સખી મંડળ ને રૂપિયા 1 લાખનું ધિરાણ કરવામાં આવે છે. આ યોજના મહેસાણા પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 375 જેટલા સખી મંડળો જોડાયા હતા. જેમાંથી 170 મંડળોની પાલિકા દ્વારા જેતે બેંક મારફતે લોન મંજુર કરવા ભલામણ કરવામાં આવી હતી. જેમાંથી 41 સખી મંડળોને 410 બહેનોને રૂપિયા 10 હજાર મુજબ 41 લાખ મંજુર કરવામાં આવ્યા હતા. તેમજ પાલિકા દ્વારા હજી વધુ સખી મંડળો જોડાઈ મહિલાઓ સ્વનિર્ભરથી જીવી શકે તેના માટે સખી મંડળો બનાવી પાલિકાના ઇસીડી શાખાનો સંપર્ક કરી જોડાઈ શકે છે.\nભૂજ-ભચાઉની ધરા ધણધણી ઉઠી, 3.9 ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા\nદે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો\nપોરબંદરમાં સૌથી મહત્વનું બિલ્ડિંગ બની ગયુંને એક વર્ષ થયું લોકો પરેશાન પણ સરકારના પેટનું પાણી નથી હલતું\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/politics/bhopal-ceding-to-mayawatis-demands-would-have-given-bjp-a-walkover-in-madhya-pradesh-says-kamal-nath-802486.html", "date_download": "2021-11-29T17:57:32Z", "digest": "sha1:V63WHOIJKVBSUPAW3BVUIBJCDSULZFEV", "length": 8922, "nlines": 128, "source_domain": "gujarati.news18.com", "title": "bhopal-ceding-to-mayawatis-demands-would-have-given-bjp-a-walkover-in-madhya-pradesh-says-kamal-nath – News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nમાયાવતીના હઠીલા વલણથી એમપીમાં ભાજપને મળી શકે છે લાભઃ કમલનાથ\nમધ્ય પ્રદેશનાં CM કમલનાથ\nબીએસપી સુપ્રીમો માયાવતી દ્વારા આગામી ત્રણ રાજ્યની ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય કર્યા પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે મહાગઠબંધનને ખતમ કરવાનો દોષ બીએસપી સુપ્રીમો ઉપર ઢોળ્યો છે.\nબીએસપી સુપ્રીમો માયાવતી દ્વારા આગામી ત્રણ રાજ્યની ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય કર્યા પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે મહાગઠબંધનને ખતમ કરવાનો દોષ બીએસપી સુપ્રીમો ઉપર ઢોળ્યો છે. CNN ન્યૂઝ18 સાથે એક એક્સક્યૂસિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બીજેપીને હરાવવા માટે બંને પાર્ટીઓને એક થવાની જરૂર છે. આના માટે બીજેપીની સીટોની યોગ્ય વહેંચણી કરવાની પણ વાત કરી હતી. પરંતુ એ હજી સુધી શક્ય બન્યું નથી.\nતેમણે કહ્યું કે, \"માયાવતીએ 50 સીટોની માંગ કરી હતી. તેમની પાર્ટી બસપાએ આ સીટો ઉપર ગત ચૂંટણીમાં 2000થી 3000 વોટ જ મેળવ્યા હતા. જોકે, બીજેપીને જીત નોંધાવવામાં મદદ મળશે. આ વખતે જો ભાજપ સામે કોંગ્રેસ અને બસપાનું ગઠબંધન નહીં હોય તો સત્તાસીન પાર્ટીને જીમ મેળવવી સરળ બનશે.\"\nકમલનાથે સફાઇ આપી કે બીએસપીના મધ્યપ્રદેશનમાં કુલ 6.3 ટકા વોટ શેર છે. જ્યારે તે 50 સીટો માંગે છે. કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં 6 ટકા શેર છે. તો શું અમારે પણ આવી જ માંગણી કરવી જોઇએ. બીજેપીને સત્તામાં દૂર રાખવા માટે અમે કેટલીક સીટો આપી શકીએ છીએ.\nપરંતુ રાજનીતિક જાણકારોનું માનવું છે કે, કોંગ્રેસની મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પ્રમુખ ભૂમિકાની ચાહતમાં 2019ની લોકસભા ચૂંટણીઓમાં તેમની સંભવનાઓને નુકસાન પહોંચે છે. ઉત્તર પ્રદેશમાં બીએસપી અને સમાજવાદી પાર્ટીઓથી ગઠબંધન ખુબ જ મહત્વપૂર્ણ થઇ શકે છે.\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની નિર્મમ હત્યા, માતા-દીકરા સાથે વાત કરવા પુત્ર ફોનની રીંગો વગાડો તો રહ્યો...\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, જુઓ કેવું હશે પરિસર\nJack Dorsey Resign: twitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\nકચ્છ: જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના\nTypes of love: કેટલા પ્રકારનો હોય છે પ્રેમ જાણો તેના વિશે બધું જ\nSarkari Naukri: DRDOમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી, ફટાફટ કરો એપ્લાય\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nગોધરા: ડોક્ટરની દીકરીએ માતાનું અધૂરું સ્વપ્ન કર્યું પૂરું, ચિત્રકલાથી 18 વર્ષની ઉંમરે આ રીતે શરૂ કરી કમાણી\nસુરતઃ સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા, પાંચ થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/babra/news/31-firecracker-stalls-in-babra-sale-of-firecrackers-ranging-from-rs-50-to-rs-2500-where-the-household-is-normal-129086148.html", "date_download": "2021-11-29T17:11:59Z", "digest": "sha1:5YZO2433J37ZPA2SPRKIJDBJFZVNTZN4", "length": 4855, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "31 firecracker stalls in Babra, sale of firecrackers ranging from Rs 50 to Rs 2500, where the household is normal | બાબરામાં ફટાકડાના 31 સ્ટાેલ, રૂપિયા 50 થી લઇ 2500 સુધીના ફટાકડાનું વેચાણ, જાે કે ઘરાકી સામાન્ય - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nદિપાવલી પર્વ:બાબરામાં ફટાકડાના 31 સ્ટાેલ, રૂપિયા 50 થી લઇ 2500 સુધીના ફટાકડાનું વેચાણ, જાે કે ઘરાકી સામાન્ય\nદિપાવલી પર્વને હવે ગણતરીના કલાકાે જ બાકી રહ્યાં છે. ત્યારે બાબરામા ગર્લ્સ હાઇસ્કુલ નજીક ફટાકડાના 31 સ્ટાેલ ઉભા કરાયા છે. જાે કે અહી હાલ ઘરાકી સામાન્ય જાેવા મળી રહી છે જેને પગલે વેપારીઅાેમા નિરાશા જાેવા મળી રહી છે.\nઅહી ગર્લ્સ હાઈસ્કૂલની પાછળ છેલ્લા સાત વર્ષથી ફટાકડાની ભવ્ય બજાર લાગે છે. જેમાં તાલુકાના લોકો મનપસંદ ફટાકડાની ખરીદી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વને બે ચાર દિવસની વાર હોય ત્યારે અહીં ફટાકડાની બજાર લાગી છે. અહી કુલ 31 સ્ટાેલ ઉભા કરાયા છે. તમામ દુકાનાે પરથી સ્વદેશી ફટાકડા અને અવનવી વેરાયટીમા ફટાકડાનુ વેચાણ કરવામા અાવી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમા ચાલુ સાલે હજુ જાેઇઅે તેવી ઘરાકી નીકળી નથી જેના કારણે વેપારીઅાે થાેડી મુંઝવણ અનુભવી રહ્યાં છે.\nહાલ ખેતીની સિઝન સહિત અન્ય વ્યવસાયમાં લોકો રોકાયેલા હોવાથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવા આવતા નથી. ધનતેરસ બાદ બાળકો સાથે પરિવાર દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરાશે. ફટાકડાના વેપારી મૌલિકભાઈ તેરૈયાએ જણાવ્યું હતું ચાલુ વર્ષે બજારમા ખૂબ સારા ફટાકડા આવ્યા છે. ખાસ કરીને બાળકોને પસંદ પડે તેવા વધુ આવ્યા છે. અને તેની માંગ પણ જોવા મળી રહી છે. બેબી રોકેટ, બટરફલાય, પોપપોપ જેવા ફટાકડા બાળકોમાં ખૂબ પ્રિય છે. હાલ 50 થી 2500 સુધીના ફટાકડા બજારાેમા વેચાણ થઇ રહ્યાં છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102583/", "date_download": "2021-11-29T18:12:42Z", "digest": "sha1:4TKE3VTYUEDRLS7QKNBLXKUHEQYKO2ZM", "length": 10468, "nlines": 140, "source_domain": "www.loksansar.in", "title": "ભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું\nમહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ…\nભાવનગર સિંચાઈ વિભાગના અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો ઈજનેરી એવોર્ડ જીતી જિલ્લાનું ગૌરવ…\nભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા…\nઈયોન મોર્ગન સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બન્યો છે\nસારા અને જ્હાન્વી કપૂરે કેદારનાથમાં દર્શન કર્યા\nભારતીય ખેલાડીઓની બોડી લેગ્વેન્જ સારી નહોતી : સહેવાગ\nકરીના પતિ અને દીકરાઓ સાથે જેસલમેર પહોંચી\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n૩૧ ઓક્ટોબરે કેમ મનાવાય છે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’\nHome Gujarat Bhavnagar ભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું\nભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું\nરોશની પર્વ દિપાવલી આડે હવે એક જ દિવસ શેષ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર માં નાનાં મોટાં તમામ વિસ્તારોમાં આવેલી સરકારી, ખાનગી તથા અર્ધ સરકારી ઈમારતો ને છેલ્લા એક સપ્તાહ થી અદ્યતન રંગબેરંગી રોશનીઓથી ���ળહળતી કરવામાં આવી છે\nદરરોજ સાંજ ઢળતાની સાથે શહેરમાં નયનરમ્ય નઝારો સર્જાય છે લોકો સ્પેશ્યિલ રોશની નિહાળવા માટે દૂર દૂર થી શહેરમાં આવે છે દિપોત્સવ-નૂતનવર્ષ પર્વ અન્વયે વર્ષોથી મકાનો દૂકાનો સાથે બહુમાળી ઈમારતો ને રોશનીઓથી શણગારવાનો રિવાજ ચાલ્યો આવ્યો છે ત્યારે હવે દિનપ્રતિદિન ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે વધતા જતા સંશોધનોને પગલે દર વર્ષે અવનવી વેરાઈટીઓ નો ખજાનો માર્કેટમાં વેચાણ માટે આવે છે એક સમયે લેઝર લાઈટ ડેકોરેશન એ અમીર વર્ગની ઓળખ ગણાતી હતી અને મોંઘી ગણાતી આ સુશોભન ની લાઈટો ખાસ વર્ગ જ ખરીદી કરી વાર-તહેવાર કે પ્રસંગોપાત જાહેરમાં સજાવતા હતાં પરંતુ આજકાલ ગરીબ વર્ગના લોકો પણ આ લાઇટિંગ ડેકોરેશન ખરીદી સુશોભન માં સજાવી શકે એ હદે પ્રાપ્ય છે શહેરમાં હાલમાં જે રંગબેરંગી રોશનીઓની ઝાકમઝોળ જોવા મળે છે એ ખરેખર નિહાળવા લાયક નઝારો છે.\nPrevious articleમહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત\nમહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત\nભાવનગર સિંચાઈ વિભાગના અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો ઈજનેરી એવોર્ડ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું\nભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ\nભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું\nમહુવા તાલુકાના ચોકવા ગામની ગીતા ખેરાળા આર્મી ટ્રેનીંગ પુર્ણ કરી વતન આવતા ભવ્ય સ્વાગત\nભાવનગર સિંચાઈ વિભાગના અધિકારીએ રાષ્ટ્રીય કક્ષાનો ઈજનેરી એવોર્ડ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું\nભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રિના 8 થી 10 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે, ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ\nવિદ્યાર્થીનીઓની માનવતા મહેકાવતી દિવાળી\nભાવનગરમાં દિવાળીના તહેવારોમાં પણ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ લોકોની સેવામાં ખડેપગે તૈનાત, ઇમર્જન્સીને પહોંચી વળવા ખાસ તૈયારીઓ કરી\nકેરળના રાજ્યપાલ આરીફ મહમ્મદ ખાન આવતીકાલે સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામની મુલાકાતે આવશે\nભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ\nભાવનગર શહેર મનમોહક રોશનીઓથી ઝળહળી ઉઠ્‌યું\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસિહોરના ઐતિહાસીક બ્રહ્મકુંડ ખાતે અમાસના દિવસે દિપમાળ કરાઈ\nભાલના કાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે ટક્કર થતા એકનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/health/fitness-health-care-mental-illness-180716", "date_download": "2021-11-29T18:42:03Z", "digest": "sha1:FWR6OOQA4VDTYM6GHJ5PJNEXBN5SE2Q3", "length": 24382, "nlines": 172, "source_domain": "zeenews.india.com", "title": "એક નાનકડી ભૂલ...અને મગજ થઈ જશે બંધ! તમારી આ ટેવો બનાવશે તમને માનસિક રોગી! | Health News in Gujarati", "raw_content": "\nએક નાનકડી ભૂલ...અને મગજ થઈ જશે બંધ તમારી આ ટેવો બનાવશે તમને માનસિક રોગી\nસ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય સારૂ હોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક સ્વાસ્થય આપણા વિચારવાની, સમજવાની, અનુભૂતિ કરવાની અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. આપણી આદતો અને આપણા વિચારો પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર આધારીત છે.\nનવી દિલ્હીઃ સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય સારૂ હોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માનસિક સ્વાસ્થય આપણા વિચારવાની, સમજવાની, અનુભૂતિ કરવાની અને કાર્ય કરવાની ક્ષમતાને અસર કરે છે. આપણી આદતો અને આપણા વિચારો પણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર આધારીત છે. આપણી આદતો જો સારી હશે તો આપણું માનસિક સ્વાસ્થય પણ સારૂ રહેશે તેવું એસિથ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડો.સમંત દર્શી કહે છે. જો કે, કેટલીક આદતો છે જે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેથી જ લોકો કેટલીક વાર માનસિક બિમારીની ચપેટમાં આવી જાય છે.\nશોખીન પતિ રોજ નવા-નવા વીડિયો બતાવીને પત્નીને કહેતો કે આજે આ રીતે... પત્ની ના પાડે તે દિવસે તો...\nજો તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી તો તમે માનસિક બીમારીનો શિકાર બની શકો છો. આ એક પ્રકારનો વિકાર છે, જે મગજ સાથે સંકળાયેલ છે. આ વિકારો વ્યક્તિની વર્તન, વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે. માનસિક બિમારીમાં થવાનું કારણ ઘણીવાર અસ્વસ્થતા, તણાવ, કોઈ વસ્તુનું વધુ પડતું વ્યસન અથવા ખાવાની ખોટી આદતો વગેરે હોય છે.\nપોતાની મા અને બહેન સાથે પતિને સૂવા દે છે પત્ની 'જ્યારે હું મૂડમાં ન હોઉં ત્યારે પતિને મારી માતા કે બહેન પાસે મોકલું છું'\nમા��સિક આરોગ્ય નિષ્ણાતો શું કહે છે\nમાનસિક સ્વાસ્થ્ય એક્સપર્ટ. ડો.સમંત દર્શીના જણાવ્યા મુજબ, આપણું માનસિક સ્વાસ્થ્ય ફક્ત મૂડ જ નહીં, પરંતુ આખા શરીર સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં થોડી બેદરકારીને લીધે લોકો ડિપ્રેશનનો શિકાર પણ બને છે, તેથી આપણે આપણી કેટલીક ટેવો પર નિયંત્રણ રાખવું પડશે\n'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...\nઆપણે જોયું છે કે વ્યસ્ત જીવનમાં, દરેક વ્યક્તિ એક કારણસર અથવા બીજા કારણોસર તણાવથી ઘેરાયેલો હોય છે. આ તણાવની સીધી અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કામના ભારણ, અન્ય બીમારી, કૌટુંબિક તકરાર વગેરેને લીધે, વ્યક્તિ તણાવમાં આવે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે, તમારે આવા તણાવથી બચવું જોઈએ.\nસ્પર્ધાના યુગમાં, દરેક વ્યક્તિ આગળ આવવા માંગે છે, જેથી ઘણા લોકો સખત મહેનત કરે છે અને ઘણું કમાય છે. રજાના દિવસે પણ કામમાં રોકાયેલા છો તો તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી તમે તમારી જાતને સમય આપો. તમારા શરીરને અને મનને આરામ આપવો ખૂબ જરૂરી છે, તમારા શરીરને સ્વસ્થ રાખવા યોગ અને કસરત કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.\nT20 World Cup માં ભારતનું 'ટ્રમ્પ કાર્ડ' બનશે ગુજરાતનો આ જકાસ ખેલાડી વિરાટ કોહલી પણ આ ક્રિકેટર પર છે ફિદા\nપૂરતો આહાર નહીં લેવાથી માનસિક સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. તમારે ખોરાકમાં તે વસ્તુઓ શામેલ કરવી જોઈએ, જે પૌષ્ટિક હોય છે, માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતો ખોરાક સામેલ કરવો જોઈએ...જેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ, બેરી, લીલા શાકભાજી વગેરે શામેલ કરવા જોઈએ.\nસહેવાગને કોકે થપ્પડ મારી ગાંગુલી વચ્ચે પડ્યો, સચિને કહ્યું આવું તો ચાલ્યાં કરે ગાંગુલી વચ્ચે પડ્યો, સચિને કહ્યું આવું તો ચાલ્યાં કરે જાણો પછી થપ્પડ મારનારનું શું થયું\nપૂરતી ઉંઘ ન લેવી:\nઆપણે બધા જાણીએ છીએ કે ઉંઘ એ શરીર માટે સૌથી ફાયદાકારક છે, વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 8 કલાક સૂવું જોઈએ, જે લોકો ઓછી ઉંઘ લે છે તેના માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે.\nલગ્ન પહેલાં જ બાપ બની ગયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર કરિયર બુલંદી પર હતું અને અચાનક આ શું થયું\nતણાવ દૂર કરવાના અને ફ્રેશ રહેવાના તંદુરસ્ત રસ્તાઓ:\nતમારા સારા મિત્રને ફોન કરો\nસારૂ કામ કરીને ચિંતાને દૂર કરો\nલાંબા સમય સુધી સ્નાન કરો\nહુંફાળી કોફી અથવા ચા નું સેવન કરો\nપાલતુ પ્રાણીઓ સાથે રમો\nસારી ચ���પડીનું વાંચન કરો\nVirat Kohali ની Lifestyle જોઈને તમને પણ થશે ભગવાને આવું નસીબ આપ્યું હોત તો.. આવા જલસા તો કોઈને નથી\nતણાવને કોઇપણ શારીરિક, રાસાયણિક અથવા ભાવનાશીલ પરીબળ ગણાવી શકાય કે જે શારીરિક અથવા માનસિક અશાંતિ ઊભી કરે અને તે કદાચ બીમારી થવા માટેનું પરીબળ પણ બની શકે. શારીરિક અને રાસાયણિક પરીબળો કે જે જે તણાવ ઉભુ કરી શકે તેમાં માનસિક આઘાત, ચેપો, નશીલા પદાર્થોનું સેવન, બીમારીઓ અને કોઈપણ પ્રકારની નુકસાનીનો સમાવેશ થાય છે.\nએસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં.. સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત\nઅમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા હવે પોલીસ શું કરશે\nરૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે\nઆ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nવિટામિન અને મિનરલ્સ બોડીમાં નહીં હોય તો ધીરે-ધીરે આ ગંભીર રોગ તમારા શરીરમાં કરી જશે ઘર\nદે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો\nપોરબંદરમાં સૌથી મહત્વનું બિલ્ડિંગ બની ગયુંને એક વર્ષ થયું લોકો પરેશાન પણ સરકારના પેટનું પાણી નથી હલતું\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/limbu-pani/", "date_download": "2021-11-29T18:02:24Z", "digest": "sha1:5EQLLMMHO5BJBBAPAXLZ4J2BIJXDTQGQ", "length": 12764, "nlines": 96, "source_domain": "dharmikofficial.com", "title": "લીંબુ પાણી પીવાથી શરીરમાં થાય છે આટલાં નુકશાન, એકવાર પિતા પહેલાં જરૂર જાણી લેજો. | Dharmik Lekh", "raw_content": "\nHome સ્વાસ્થ્ય લીંબુ પાણી પીવાથી શરીરમાં થાય છે આટલાં નુકશાન, એકવાર પિતા પહેલાં જરૂર...\nલીંબુ પાણી પીવાથી શરીરમાં થાય છે આટલાં નુકશાન, એકવાર પિતા પહેલાં જરૂર જાણી લેજો.\nમિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક વધારે પડતા લીંબુ સેવનના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છે. મિત્રો તમે કોઈ ડોકટર પાસે જાવ અને જો તમારા શરીરમાં કમજોરી આવી ગઈ હોય તો તેઓ તમને લીંબુ પાણીનું સેવન કરવાનું કહશે. તમે બધા જાણો જ છો કો લીંબુ પાણી આપના સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરી શકે છે અને મોટી બીમારીનું પણ કારણ બની શકે છે.\nમિત્રો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે લીંબુ દરેક રીતે ઉપયોગી છે.સામાન્ય રીતે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ વધુ થતો હોય છે.જેમાં ખાસ કરીને આરોગ્ય નિષ્ણાતો વજન ઘટાડવા માટે પણ લીંબુના રસનું સેવન કરવાનું કહે છે.જેમાં રોજ સવારે હલકા ગરમ પાણી સાથે લીંબુનો રસ પીવાની ભલામણ કરે છે.લીંબુનું સેવન આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.\nલીંબુ ની અંદર કયા પોષકતત્ત્વો જોવા મળે છે. કેલરી: 30 ફાઈબર: 2.8 ગ્રામ ચરબી: 0.3 ગ્રામ પાણી: 89% પ્રોટીન: 1.1 ગ્રામ કાર્બ્સ: 9.3 ગ્રામ ખાંડ: 2.5 ગ્રામ. લિબુ ના નુકસાન. લીંબુમાં સાઇટ્રિક એસિડ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને સાઇટ્રિક એસિડ દાંતને નુકસાન પહોંચાડે છે. સાઇટ્રિક એસિડનું વધુ પડતું સેવન દાંતના બગાડનું કારણ બને છે.પરંતુ વધુ પડતા લીંબુના રસના સેવનથી શરીરને ગણું નુકશાન પણ થઇ શકે છે.જે એક સંશોધનકર્તા મારફતે આ માહિતી બહાર પાડવામાં આવી હતી.લીંબુમાં ટાયરામાઇન નામના એમિનો એસિડનું વધુ પ્રમાણ હોય છે.જે એક મોનોઆમાઇનની ભૂમિકા ભજવે છે.\nલીંબુનો રસ વધારે પ્રમાણમાં પીવાથી છાતીમાં બળતરા થાય છે. તેથી, મોટા પ્રમાણમાં લીંબુનો રસ ન પીવો.નાના બાળકોને લીંબુનો રસ ન પીવા દો. લિબુ ના ફાયદા જાણ્યા પછી તમે તેનું સેવન જરૂર કરો. તમે ઈચ્છો તો તમે શાકભાજી માં પણ લિબુ નો રસ ઉમેરી શકો છે અથવા ચા પણ પી શકો છો.જે નર્વસ સિસ્ટમના કોષો વચ્ચેની માહિતીનું આદાનપ્રદાન સુનિશ્ચિત કરવા માટેનું એક મુખ્ય ભાજ ભ���વે છે.વધુ પડતા લીંબુના સેવનથી લોહીના પ્રવાહ દરમિયાન રુધિરવાહિનીમાં સંકોચન વધે જેના કારણે તેમના પર વધારાનું દબાણ આવે છે.તેનાથી માથામાં અસહ્ય પીડા થાય છે.\nવિટામિન-સી વધારે હોવાને કારણે પેટમાં રહેલ એસિડ્સના સ્ત્રાવમાં વધારો થવાની સંભાવના છે.આ એસિડિટીની સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.તે ઉપરાંત ઉબકા,ઉલટી અને ઝાડાથી પણ પીડાય છે.લીંબુ વિટામિન-સીનો ઉત્તમ સ્રોત છે.જ્યારે શરીરમાં આ વિટામિનનું સ્તર વધે છે.ફળો અને શાકભાજીમાં રહેલા આયર્નને ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધે છે.જો દર્દીઓ ‘હિમોક્રોમેટોસિસ’ સહિત આનુવંશિક રોગોથી પીડિત છે,જો તેઓ આયર્નની વધુ માત્રામાં એકઠા થવાનું શરૂ કરે છે,તો અંગના નુકસાનનો ભય વધે છે.\nલીંબુના રસનું વધારે પ્રમાણમાં સેવનથી મોમાં વારંવાર છાલ આવે છે.ખરેખર લીંબુમાં હાજર સાઇટ્રિક એસિડ મોંની અંદરની પેશીઓમાં સોજો અને બળતરા જેવી બીમારી ઉભી કરે છે.તેનાથી દાંત અને દાંતમાં કંપન જેવી સમસ્યા ગરમ અથવા ઠંડી ખાવા પર પણ વધી શકે છે.જો તમે લીંબુનું સેવન કરવા માગો છે તો,સ્વસ્થ પુખ્ત વયના લોકોએ દરરોજ 2 લીંબુનો રસ જ પીવો જોઈએ,તેથી વધુ સેવન સરીર માટે નુકશાન કારક છે.કેટલીકવાર લોકો જમવાનું પચાવવા માટે લીંબુના રસનો ઉપયોગ કરે છે કેમકે તેનો એસિડ પચાવવામાં મદદ કરે છે.\nપણ પેટમાં વધારે એસિડ થઈ જવાના કારણે પેટ ખરાબ પણ થઈ શકે છે. લીંબુને હમેંશા જમવામાં ભેળવીને જ ખાઓ.લીંબુમાં એસિડિક લેવલ ઉપરાંત તેમાં ઓક્સલેટ પણ હોય છે, જો કે વધારે ઉપયોગ કરવાથી શરીરમાં જઈને ક્રિસ્ટલ બની શકે છે. આ ક્રિસ્ટલાઈજ્ડ ઓક્સલેટ, કિડની સ્ટોન અને ગોલસ્ટોનનું રૂપ લઈ શકે છે.લીંબુપાણી પીવાથી વારંવાર પેશાબ આવે છે, જેનાથી શરીરમાં ડીહાઈડ્રેશન થઇ શકે છે.\nતેના માટે લીંબુપાણીનો ઉપયોગ જ્યારે પણ કરો, ત્યારે દિવસભર વધુ પડતું પાણી અલગથી પીતા રહો.લીંબુપાણીને ક્યારેયપણ કોઈપણ પ્રકારની બિમારીને દૂર કરવા માટે ના પીવું જોઈએ. જો તમને તેને પીધા બાદ કોઈ સાઈડ ઈફેક્ટ લાગે, તો તેનો ઉપયોગ તરત જ બંધ કરી દો. જો તમે તેને વિટામીન સી મેળવવા માટે પીવો છો તો ફક્ત અડધું લીંબુ નીચોવીને અડધા ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો.\nPrevious articleઅમેરિકા માં કરીયાણાની 58 દુકાન છે આ ગુજરાતીની, કમાઈ છે એટલા રૂપિયા કે આંકડો જાણી મોંમા આંગળા નાખી દેશો..\nNext articleનોકર પલંગમાં માલિકીન સાથે બાંધી રહ્યો હતો સબંધ અચાનક આવી ગયાં શેઠ, જાણો ત્યારબાદ શું થયું…….\nશિયાળામાં આ રીતે કરો મૂળાનું સેવન,થશે એક નહીં અનેક લાભ.\nશિયાળામાં કરો છો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ તો ખાસ જાણીલો તેનાથી થતાં રોગ અને નુકશાન.\nશિયાળામાં અખરોટ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને તમે પણ ચોંકી જશો,જાણી લો ફટાફટ…..\nઆજેજ મેડીકલ માંથી લાવીદો લીલા કલરની આ ગોળી વાળ થઈ જશે...\nલગ્નમાં એકદમ સુંદર દેખાવા માંગો છો તો એક દિવસ પેહલાં કરીલો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/if-that-happens-then-india-will-play-asia-cup-in-pakistan-074346.html?ref_source=OI-GU&ref_medium=Desktop&ref_campaign=Left_Include_Sticky", "date_download": "2021-11-29T18:47:44Z", "digest": "sha1:6ZGSB45SUR7FBEA4RXRO2HWYAEQAR4DL", "length": 15712, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "જો આવું થયુ તો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ રમશે! | If that happens then India will play Asia Cup in Pakistan! - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending વીજ કટોકટી T20 World Cup મંડી બજાર નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nIND vs NZ: કાનપુર ટેસ્ટમાં અશ્વિનનો જલવો, હરભજનનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો\nIND vs NZ: સહેજ માટે ચૂક્યું ભારત, 4 વર્ષમાં પહેલી વખત ટેસ્ટ મેચ ડ્રો થઈ\nગૌતમ ગંભીરને ત્રીજી વખત મોતની ધમકી મળી, કશ્મીર મુદ્દાથી દુર રહેવા કહ્યું\nકોરોનાના નવા વેરિઅન્ટને પગલે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા જશે કે કેમ\nIND vs NZ : કિવી સામે ભારતીય બોલર ફિક્કા પડ્યા, દિવસ અય્યર અને સાઉથીના નામે રહ્યો\nIND vs NZ : ભારત પ્રથમ ઈનિગ્સમાં 345 રનમાં સમેટાયુ, સાઉદીને 5 વિકેટ\nOmicronVariant: ભારતે જારી કરી નવી ગાઇડલાઇન, જોખમવાળા દેશમાંથી આવતા લોકો માટે કડક નિયમ\n2 hrs ago ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- ગેરકાયદે બિલ્ડિંગ્સને તોડી પાડો\n2 hrs ago હૈદરાબાદ: હૃદયના દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત, થોડા સમય પછી દર્દીનું પણ મૃત્યુ\n2 hrs ago કોરોના: ઓમિક્રોન વેરિયંટની પ્રથમ તસવીર જાહેર, વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી\n3 hrs ago સાંસદ શશી થરૂરે 6 મહિલા સાંસદ સાથે શેર કરી તસવીર, કહી આ વાત\nTechnology રિલાયન્સ ડિજિટલ ની વેબસાઈટ મારફતે જીઓફોન નેક્સટ ઉપલબ્ધ\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nજો આવું થયુ તો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ રમશે\nએશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની બેઠકમાં પાકિસ્તાનને એશિયા કપ 2023 નું હોસ્ટિંગ સોંપવામાં આવ્યું છે. આ એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાશે. આ પછી, 2024 માં શ્રીલંકામાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે, જે ટી 20 ફોર્મેટમાં હશે. બીસીસીઆઈના સચિવ જય શાહની અધ્યક્ષતામાં એસીસીની બેઠક ગુરુવારે મળી હતી, જેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.\nતમને જણાવી દઈએ કે પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી હોસ્ટિંગ માટે સતત અવાજ ઉઠાવી રહ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે તેને કોઈ તટસ્થ સ્થળ પર નહીં પરંતુ પાકિસ્તાનમાં આયોજિત કરશે.\nક્રિકબઝના અહેવાલ અનુસાર, બીસીસીઆઈ અને પીસીબી બંને સૂત્રોએ આ અંગે સ્પષ્ટ માહિતી આપી છે. સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી ફાઇનલ કરવામાં આવ્યું નથી પરંતુ તે સ્પષ્ટ છે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા 2023 વનડે વર્લ્ડ કપ પહેલા તૈયારી તરીકે એશિયા કપનું આયોજન કરવામાં આવશે. IPL બાદ એશિયા કપનું આયોજન કરવામાં આવશે.\nએ જ રીતે 2024 માં ટી 20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાશે. તે પહેલા શ્રીલંકામાં T20 એશિયા કપનું આયોજન કરવામાં આવશે, જે ICC વર્લ્ડ કપની ટૂર્નામેન્ટની તૈયારી તરીકે કરવામાં આવશે. 2024 માં પણ ટી 20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે. આ સ્થિતિમાં એસીસી સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવા આગ્રહ કરશે.\nનોંધનીય છે કે પાકિસ્તાને 2020 માં જ એશિયા કપનું આયોજન કરવાનું હતું પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ આ ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરી એકવાર આ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ રમવા જશે\nઆ વખતે એ વાત વધુ મજબુત રીતે માનવામાં આવી રહી છે કેપાકિસ્તાનની યજમાની માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા બીસીસીઆઈના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે ક્યાંક તે આ માટે સંમત થયા હશે, જેના કારણે યજમાની પડોશી દેશને સોંપવામાં આવી છે. રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતું કે જય શાહે આઈપીએલ ફાઇનલ માટે પીસીબી ચેરમેન રમીઝ રાજાને પણ આમંત્રણ આપ્યું હતું. જો કે, કેટલાક કાર્યક્રમોના કારણે રાજા પહોંચી શક્યા ન હતા.\nજો ભારતીય ટીમ 2023 માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે તો પીસીબીના નવનિયુક્ત ચેરમેન રમીઝ રાજા માટે આ મોટી સિદ્ધિ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકાની ટીમ પર હુમલા બાદ તમામ દેશો પાકિસ્તાનમાં રમવાથી દૂર રહ્યા છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડે શ્રેણીની પ્રથમ મેચની શરૂઆત પહેલા પરત ફરવાની જાહેરાત કરી હતી. આ પછી ઈંગ્લેન્ડે તેમનો પાકિસ્તાન પ્રવાસ પણ રદ કર્ય��� હતો.\nMORE ભારતીય ક્રિકેટ ટીમ NEWS\nIND vs NZL : ટેસ્ટ ડેબ્યૂમાં શ્રેયસ અય્યરની સદી, આ સિદ્ધિ મેળવનારો ત્રીજો ભારતીય બન્યો\nIND vs NZ : પહેલા દિવસ પુરો, શ્રેયસ-જાડેજા સામે કિવી બોલરો ફિક્કા પડ્યા\nઆ ખેલાડીને કારણે જાડેજા અને હાર્દિક પંડ્યાની જગ્યા જોખમમાં\nટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમશે કે કેમ સરકાર તરફથી આ જવાબ આવ્યો\nલક્ષ્મણને NCA ની જવાબદારી સોંંપાશે, ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે\n2022માં ભારત-પાકિસ્તાન ઓછામાં ઓછુ મેદાન પર 3 વખત ટકરાશે\nકોઈ મુર્ખ જ દેશની જગ્યાએ IPL ને પસંદ કરશે-રવિ શાસ્ત્રી\nIND vs NZ : ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને સ્થાન મળ્યું\nIND vs NZL : ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને આરામ અપાયો\nIND vs NZL : રોહિત શર્મા T20 કેપ્ટન, વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટમાં આરામ\nકેટલાય યુવા ખેલાડી આવશે પણ કોઈ બીજો કોહલી નહીં હોય\nહરાવ્યા બાદ રોહિત અને કોહલીની સ્કોટલેન્ડ ટીમને સરપ્રાઈઝ\nભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન બીસીસીઆઈ જય શાહ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી ઓસ્ટ્રેલિયા indian cricket team pakistan bcci pakistan cricket board pcb australia\nભારતમાં મળી રહ્યા છે હવે કોરોનાના 8 હજાર દર્દી, 236 લોકોના મોત, સક્રિય દર્દી 544 દિવસમાં સૌથી ઓછા\nWinter Session: આ શિયાળુ સત્રમાં કુલ 26 બિલ સરકારના એજન્ડામાં, જુઓ આખી યાદી\nએવું તો શું થયું 50 વર્ષ પહેલાં કે રાતોરાત આખા ગામની ઓળખ બદલાઈ ગઈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/dry-and-cutted-heel-treatment/", "date_download": "2021-11-29T18:44:09Z", "digest": "sha1:QCO25WHOY4KRGIKOXCVHGH5FUHT3N5EW", "length": 10304, "nlines": 134, "source_domain": "www.gujaratilekh.com", "title": "કરો સુકાયેલી, ફાટેલી અને ખંજવાળ વાળી એડીઓનો પ્રાકૃતિક ઈલાજ થોડાક દિવસમાં |", "raw_content": "\nHome HOME કરો સુકાયેલી, ફાટેલી અને ખંજવાળ વાળી એડીઓનો પ્રાકૃતિક ઈલાજ થોડાક દિવસમાં\nકરો સુકાયેલી, ફાટેલી અને ખંજવાળ વાળી એડીઓનો પ્રાકૃતિક ઈલાજ થોડાક દિવસમાં\nનમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમાર માંથી ઘણા બધાને સુકી એડી, ફાટેલી એડી કે પછી એડીમાં ખંજવાળ આવવાની સમસ્યા હશે. તમે એના માટે બજારમાં મળતી વિવિધ ક્રીમ પણ લાવ્યા હશો. પણ એનાથી કોઈ ખાસ ફરક નહિ પડ્યો હોય. પણ આજે અમે તમારા માટે આ સમસ્યાઓનો ઉલાજ લઈને આવ્યા છીએ. તમે એના વડે તમારી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકશો, અને એ પણ મફત. તો આવો જાણીએ આ લેખમાં શું ખાસ છે\nમિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ ��ે, જયારે પગની ચામડીમાં પાણી ઓછું થઇ જાય છે, તો ચામડીમાં તિરાડ પડી જાય છે. એ કારણે ત્યાં ખંજવાળ, દુ:ખાવો અને લોહી વહેવા લાગે છે. તેમજ એડીઓના ફાટવાને કારણે મધુમેહ જેવી બીમારીઓ પણ થઇ શકે છે. પણ હવે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને કેવી રીતે તમે ઘેર બેઠા ફાટેલ એડીઓનો ઈલાજ કરી શકો છો, અને એ કોઈ આડ અસર વગર તેના વિષે જણાવીશું.\nજાણકારી માટે જણાવી દઈએ કે પીપરમીંટ ઓઈલને પાણીમાં સારી રીતે ભેળવીને પગમાં લગાવવાથી આ સમસ્યામાં ફાયદો થાય છે.\nમિત્રો બેકિંગ સોડા ફક્ત ખાવામાં જ નથી કામ લાગતો. એમાં ઘણા એવા પણ ગુણ મળી આવે છે, જે ફાટેલ એડીઓ માટે ફાયદાકારક હોય છે. એના માટે આ ઉપાય કરો.\n૧) ૨ ચમચી પાણી અને એક ચમચી બેકિંગ સોડાને સારી રીતે ભેળવી દો. પછી એની પેસ્ટ બનાવો.\n૨) બેકિંગ સોડા અને પાણીથી બનાવેલી આ પેસ્ટને તમારી એડી ઉપર લગાવો.\n૩) તેને સુકાવા માટે ૫ થી ૧૦ મિનીટ માટે રાખો. સુકાયા પછી પગ ઠંડા પાણીથી ધોઈ લો અને કોઈ સુંવાળા કપડાથી પગને સાફ કરી લો.\nમિત્રો જેતુનના તેલથી તમારા પગ ઉપર માલીશ કરો. આમ કરવાથી તમારી એડીઓનો દુ:ખાવો દુર થઇ જશે.\nવેસેલીન અને લીંબુ :\nબીજો એક ઉપાય એ છે કે એક ચમચી વેસેલીન અને ત્રણ ચમચી લીંબુનો રસ સારી રીતે ભેળવીને પછી તેને તમારા પગ ઉપર લગાવો. પગ ઉપર લગાવ્યા પછી એક કલાક માટે તેને રાખી મુકો. તમે ધારો તો પગના મોજા પહેરીને આખી રાત માટે પણ રાખી શકો છો. સતત એક અઠવાડિયા સુધી આ પદ્ધતિ અપનાવીને જુવો તમને નવાઈ થાય તેવા પરિણામ મળશે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nફાટેલી એડી દુર કરવા\nPrevious articleઆજથી આ 5 રાશિઓ પર આવનાર 5 વર્ષ સુધી શનિદેવ અને લક્ષ્મીજીની વરસશે કૃપા, થશે માલામાલ\nNext articleસૂકો અને નરમ કફ એમ બંને પ્રકારના કફનો થશે ચપટીમાં સફાયો. દરેક ઉંમરના લોકો માટે કારગર નુશખો\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102296/", "date_download": "2021-11-29T17:44:39Z", "digest": "sha1:IDHKID7NP2HKP3JYY5RASSUY62446HQB", "length": 11717, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ - Lok Sansar Dailynews", "raw_content": "\nસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nભાવનગર શહેર-જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત\nરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી\nપાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા…\nધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક…\nસિદ્ધાર્થ શુક્લાની યાદમાં શહેનાઝે ગીત બનાવ્યું\nપેરા ઓલિમ્પિયન ભાવિના અર્જુન એવોર્ડ માટે નોમિનેટ\nબબીતાજી અને શાહરૂખ ખાનનો જુનો ફોટો વાયરલ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,નાયબ મામલતદારGSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nસિહોર ટાઉન પેલેસ ખાતે સિહોર નગરપાલિકા દ્વારા સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એસ.કે.વ્યાસની હાજરીમાં પીએલવી ટીમ દ્વારા સેવાસેતુ કાર્યક્રમ સ્થળે ખાસ મંડપની વ્યવસ્થા કરી ઉપસ્થિત લોકોને જનજાગૃતિ અર્થે મફત ��ાનૂની સહાયની માહિતીની પત્રીકા વિતરણ કરવામાં આવેલ આ સેવસેતુ કાર્યક્રમમાં સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા એક મંડપમાં કાનૂની શિબિર અંગે માહિતી પત્રિકા વિતરણ કરવામાં આવેલ જેમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ,જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાલિયા,પાલિકા પ્રમુખ વી.ડી.નકુમ,નગરસેવકો તેમજ સિહોર મામલતદાર ચૌધરી ચીફ ઓફિસર કે.કે.સોલંકી, સિહોર આરોગ્ય અધિકારી, ફોરેસ્ટ વિભાગ, બેન્કિંગ વિભાગ, મામલતદાર કચેરી કર્મચારીઓ, એડવોકેટ (નોટરી) તેમજ સિહોર ન.પા ટીપી ચેરમેન દિપસંગભાઈ રાઠોડ,તેમજ મોટી સંખ્યામાં આવેલ અરજદારોને પત્રિકા તેમજ કાનૂની માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ\nઆ કાર્યક્રમમાં સિહોર કોર્ટના સિનિયર પી.એલ.વી.મેમ્બર, સામાજિક કાર્યકર હરીશભાઇ પવાર, આનંદભાઇ રાણા, વિજયભાઈ વ્યાસ દ્વારા સફળતા પૂર્વક કાર્યક્રમ યોજાયો.\nPrevious articleભાવનગર શહેર-જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત\nભાવનગર શહેર-જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત\nરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી\nપાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું\nસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nભાવનગર શહેર-જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત\nરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી\nપાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું\nભાવનગર ખાતેના બી.એ.પી.એસ. મંદિર ખાતે પૂજા- અર્ચના કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ\nબે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ\nભાવનગરથી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના, રાષ્ટ્રપતિએ ચિત્રકુટધામ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી\nભાવનગરના રમત-ગમતના અધિકારીને શ્રદ્ધાંજલિ રૂપે એક દિવસીય હોકી ટુર્નામેન્ટ યોજાઈ, કુલ 10 ટીમોએ ભાગ લીધો\nસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ\nભાવનગર ખાતેના બી.એ.પી.એસ. મંદિર ખાતે પૂજા- અર્ચના કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ\n���ાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં પ્રથમ છત્રના અંતિમ દિવસે રંગોળી સ્પર્ધા...\nભાવનગર શહેર-જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત\nરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઉના પો.સ્ટે.ના ગુનાનો ફરાર આરોપી ભાવનગરથી ઝડપાયો\nખાનગી શાળાઓ દ્વારા RTE નિયમોનો ઉલાળીયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102890/", "date_download": "2021-11-29T18:39:08Z", "digest": "sha1:Z4NZ44BVFK5VQKOCUDIPXYWU3Q4XWMI3", "length": 12608, "nlines": 144, "source_domain": "www.loksansar.in", "title": "ભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nરાણપુરમાં બેરીંગ કંપની ખાતે કાનુની શિબીર\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nસોની સબ પર વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સાના કલાકારો…\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nઆજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે : બી.એચ ઘોડાસરા\nઆજના દોડધામભર્યા જીવનમાં આપણી જીવનશૈલી સુદ્રઢ બને અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જળવાય તે ખૂબ જ અગત્યનું છે તેમ રાજ્ય બિન અનામત વર્ગ, શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બી.એચ ઘોડાસરાએ ભાવનગરના શહેરી વિસ્તારના ’નિરામય ગુજરાત” કાર્યક્રમના લોન્ચિંગ અવસરે જણાવ્યું હતું.\nઆ અવસરે તેમણે જણાવ્યું કે, આપણે ત્યાં કહેવત છે કે, ’પ્રથમ સુખ તે જા���ે નર્યા’ એટલે કે આપણાં વ્યક્તિગત જીવનમાં આરોગ્યને સૌ પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે, જો શરીર તંદુરસ્ત હશે, તો મન તંદુરસ્ત રહેશે અને આપણી તંદુરસ્તી જળવાઇ રહેશે.તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાર્યક્રમની એક સાથે શરૂઆત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક જબરજસ્ત સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ દ્વારા ૩૦ વર્ષથી વધુ ઉંમરના રાજ્યના ત્રણ કરોડ લોકોને લાભ મળવાનો છે. તજજ્ઞ ડોક્ટરો દ્વારા બિન ચેપી રોગની સારવાર ઉપલબ્ધ બનવાની છે ત્યારે વધુને વધુ લોકો તેનો લાભ લે તેવી અપીલ પણ તેમણે કરી હતી.\nભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ આ અવસરે જણાવ્યું કે, આપણે હમણાં જ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈને નીકળ્યા છીએ. કોરોનામાં જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી તેમને ખૂબ તકલીફ પડી હતી. પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા પ્રયત્નોને કારણે વધુને વધુ રસીકરણ દેશમાં થઈ રહ્યું છે. જેનાથી કોરોના સામે આપણને પ્રતિ રક્ષણ મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બિન ચેપી રોગોની આપણને ખબર હોતી નથી. પરંતુ જો નિયમિત ધોરણે તેની તપાસ થાય તો તુરંત જ એની ખબર પડી શકે અને કેન્સર, બી.પી., ડાયાબિટીસ જેવાં ચેપી રોગોથી બચી શકાય છે. તેમણે ઉમેર્યું કે, નાણાંના અભાવે આપણે લેબોરેટરીમાં તપાસ કરાવતાં નથી, પરંતુ આપણે તો નિયમિત યોગ કરીએ,સ્વચ્છતા જાળવીએ તો રોગ આવે તે પહેલાં જ સાવધ રહીને તેને અટકાવી શકીએ છીએ.આ અવસરે ટોકન રૂપે પ લોકોને નિરામય કાર્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના પ લોકોને ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં. આ અવસરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ પંડ્યા, શાસક પક્ષના દંડક પંકજસિંહ ગોહિલ, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી તથા કોર્પોરેટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.\nPrevious articleશહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો\nવિભાવરીબેનની બુથ સંપર્ક યાત્રા\nરાણપુરમાં બેરીંગ ક��પની ખાતે કાનુની શિબીર\nભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો\nદેશની ક્ષમતાનો આધાર આધ્યાત્મિક શક્તિ પર છે : મોહન ભાગવત\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩ હજાર નવા કેસ નોંધાયા\nભારત ચીન, યુકે સહિતના લોકોને ઈ-વિઝા નહીં આપે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nભાવનગર ટાઉનહોલ ખાતે નિરામય દિવસની ઉજવણી\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ટ્રેન તળે શ્રમજીવી કચડાયો\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nબોરતળાવ વોર્ડમાં રૂા. ર.પ૮ કરોડના વિકાસ કાર્યો મજુર, ધારાસભ્ય જીતુ વાઘાણીના...\nસ્વચ્છતા અભિયાનને આગળ ધપાવતા ભાજપ બંક્ષીપંચ મોરચાનાં હોદ્દેદારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/gujarat-news/article/heavy-rains-in-saurashtra-damages-cotton-peanuts-sesame-soybean-crop-150920", "date_download": "2021-11-29T17:47:56Z", "digest": "sha1:UCW6CMDK7S3HZRHJMDJWJJHFJGTWGH6Z", "length": 13139, "nlines": 168, "source_domain": "origin.gujaratimidday.com", "title": "heavy rains in saurashtra damages cotton peanuts sesame soybean crop | સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ : લીલા દુકાળથી ખેતરોને નુકસાન", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nસૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ : લીલા દુકાળથી ખેતરોને નુકસાન\nભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળતાં કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો\nઅમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની આ તસવીરમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મોટા ભાગે આવી જ હાલત જોવા મળી રહી છે\nગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.\nસૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.\nસાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માગણી કરી છે.’\nવાઇબ્રન્ટ ગુજરાત પર વેરિઅન્ટનાં વાદળ, રાજ્ય સરકાર બની સતર્ક\nવાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવાના છે ત્યારે નવા વેરિઅન્ટના ખતરાથી ઊભી થઈ અસમંજસ ભરી સ્થિતિ\nગુજરાતના ઓખા બંદર પાસે બે જહાજો વચ્ચે અથડામણ, ક્રૂ મેમ્બર સુરક્ષિત\nએમવી એવિએટર અને એમવી એટલાન્ટિક ગ્રેસ નામના જહાજો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.\nનવા વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પ્રવાસીઓ માટે લીધો આ મોટો નિર્ણય, જાણો\nકોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nવાઇબ્રન્ટ ગુજરાત પર વેરિઅન્ટનાં વાદળ, રાજ્ય સરકાર બની સતર્ક\nગુજરાતના ઓખા બંદર પાસે બે જહાજો વચ્ચે અથડામણ, ક્રૂ મેમ્બર સુરક્ષિત\nનવા વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પ્રવાસીઓ માટે લીધો આ મોટો નિર્ણય, જાણો\nસુરતમાં વૅક્સિનના બીજા ડોઝ માટે કુકિંગ ઑઇલ આપવાની પહેલ સફળ\nએવી કંકોતરી જેને લગ્ન પછી વાવશો તો ઊગશે તુલસી\nવાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની તૈયારી શરૂ, મુખ્યપ્રધાન રોડ શૉ માટે પહોંચ્યા દિલ્હી\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/dhanwantari-pujan-and-ayurvedic-diagnosis-camp-organized-by-bhavnagar-city-bjp-medical-cell-129083855.html", "date_download": "2021-11-29T18:15:25Z", "digest": "sha1:FNUCO366ISTAX2DW2IVZTI6N5ZK4NLY7", "length": 5098, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Dhanwantari Pujan and Ayurvedic Diagnosis Camp organized by Bhavnagar City BJP Medical Cell | ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા ધન્વંતરી પૂજન અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nધન્વંતરી પૂજન:ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા ધન્વંતરી પૂજન અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું\nધન્વંતરી ભગવાનની મહાપૂજા, અર્ચન અને યજ્ઞ કરાયો\nધન્વંતરી ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ દિન નિમિતે આજે ધન તેરસના શુભ દિવસે ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા ધન્વંતરી પૂજન અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.\nધનતેરસન એટલે ધન્વંતરી ભગવાનનો પ્રાગટ્ય દિવસ આજરોજ ભાવનગર શહેર ભાજપ મેડિકલ સેલ દ્વારા ધન્વંતરી પાર્ક, સહકારી હાટ ખાતે ધન્વંતરી ભગવાનની મહાપૂજા, અર્ચન, યજ્ઞ તથા આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન આવ્યું હતું.\nધન્વંતરી ભગવાનની પુજા, અર્ચન, અને આયુર્વેદિક કેમ્પમાં રામકૃષ્ણ શાસ્ત્રી તેમજ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને સાંસદ ભારતિબેન શિયાળ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, ભાવનગર શહેર ભાજપના પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી અરુણભાઇ પટેલ, મેયર કીર્તિબેન દાણીધરીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના નવનિયુક્ત પ્રમુખ ડો. વિપુલભાઈ સ��વૈયા, હોમિયોપેથિક કાઉન્સીલ બોર્ડના ગિરીશભાઈ વાઘાણી, ડે. મેયર કુમારભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી હતી.\nવિક્રમ સંવંતના વર્ષ 2078 ને પૂર્ણ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજથી પોડાબારશ-ધનતેરસની સાથે ઉજવણી સાથે પ્રકાશમય પર્વ દિપાવલીનો પ્રારંભ થશે આજથી શરૂ થતાં ઉત્સાહના પર્વની ઉજવણી કારતક સુદ પાંચમ એટલે કે લાભ પંચમી સુધી ચાલશે. આ મહાઉત્સવને મનાવવા લોકો આતુર બન્યાં છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103296/", "date_download": "2021-11-29T17:37:36Z", "digest": "sha1:S4VLAO64FVVYYVFOSAJSWC3SK7GFYN5U", "length": 14092, "nlines": 150, "source_domain": "www.loksansar.in", "title": "દવાના મુખ્ય ઘટકોના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાનું આહવાન - Lok Sansar Dailynews", "raw_content": "\nમહુવા કુંભાર જ્ઞાતિની વાડીમાં યોજાયો આમ આદમી પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ\nનારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે મોડી રાત્રે કાર્યવાહી\nસમાજશાસ્ત્રમાં પ્રથમ વખત યોગ વિષય પર પીએચ.ડી કરતા ભાવનગરના રાધિકા વ્યાસ\nવિહોતર ગ્રુપ ઓફ ભાવનગત દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો\nદ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત\nઅલ્લુ અર્જુનના બુટ્ટા બોમ્મા ગીતે ઘણા રેકોર્ડ તોડ્યા\nઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે :…\nઅભિનેત્રી શ્રુતિ હસન લાલ લહેંગામાં છવાઈ ગઈ\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nHome National International દવાના મુખ્ય ઘટકોના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાનું આહવાન\nદવાના મુખ્ય ઘટકોના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાનું આહવાન\nમોદીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરની ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યું : હાલના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે દુનિયાનો વિશ્વાસ જીતતાં આજે ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે : પીએમ મોદી\nપીએમ નરેન્દ્ર મોદીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રથમ ગ્લોબલ ઈનોવેશન સમિટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમિટને સંબોધતાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, મહામારીએ ફાર્માસ્યુટિકલ સેક્ટરને કેન્દ્રમાં લાવી દીધું છે. છેલ્લા બે વર્ષમાં હેલ્થકેરના તમામ પા��ાઓ ભલે તે લાઈફસ્ટાઈલ હોય, કે મેડિસિન, અથવા મેડિકલ ટેક્નોલોજી, કે વેક્સિને દુનિયાનું ધ્યાન ખેચ્યું છે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતીય ફાર્માસ્યુટિક ઈન્ડસ્ટ્રી પણ આ પડકાર સામે ઉભી થઈ છે. હાલના સમયમાં ભારતીય હેલ્થકેર સેક્ટરે દુનિયાનો વિશ્વાસ જીતતાં આજે ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ પીએમ મોદીએ જણાવ્યું કે, આપણી સારા સ્વાસ્થ્યની પરિભાષા શારીરિક સીમાઓ સુધી જ પુરતી નથી. આપણે સમગ્ર માનવજાતની સુખાકારી પર વિશ્વાસ કરીએ છીએ. અને કોવિડ-૧૯ મહામારીના સમય દરમિયાન આપણે આ ભાવના સમગ્ર દુનિયાને દેખાડી છે. મહામારીના પ્રારંભિક તબક્કામાં આપણે ૧૫૦ જેટલાં દેશોમાં જીવનરક્ષક દવાઓ અને મેડિકલ સાધનો એક્સપોર્ટ કર્યાં છે. અને આ વર્ષે ૬૫ મિલિયન કરતાં પણ વધારે કોરોના વેક્સિન ડોઝ ૧૦૦ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ ઇનોવેશન માટે ઇકોસિસ્ટમ બનાવવાની કલ્પના કરી હતી, કે જે ભારતને દવાની શોધ અને નવીન તબીબી ઉપકરણોમાં અગ્રેસર બનાવશે. તેમણે કહ્યું કે તમામ હિતધારકો સાથે વ્યાપક પરામર્શના આધારે નીતિગત હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પાસે ક્ષમતા ધરાવતાં મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજી ઉપલબ્ધ છે, કે જે ઈન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકે છે. આ તાકાતનો ઉપયોગ ’ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા’ માટે કરવાની જરૂર છે તેમ પણ પીએમ મોદીએ કહ્યું હતું.\nવડાપ્રધાન મોદીએ સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ આહવાન કર્યું કે, જ્યારે ભારતના ૧૩૦ કરોડો લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે, ત્યારે આપણે વેક્સિન અને દવાના મુખ્ય ઘટકોનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવા ઉપર વધારે ભાર મુકવો જોઈએ. આ એક સરહદ છે જે ભારતે જીતવાની છે તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ હિતધારકોને આઈડિયાટ ઈન ઈન્ડિયા, ઈનોવેટ ઈન ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર ધ વર્લ્‌ડ માટે આમંત્રિત કર્યા હતા. તમારી સાચી શક્તિ શોધો અને વિશ્વની સેવા કરો તેવો પીએમ મોદીએ નિષ્કર્ષ આપ્યો હતો.\nPrevious articleબોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો\nNext articleઆંતરરાષ્ટ્રીય દબાણથી કુલભુષણ જાદવની અપીલનો માર્ગ મોકળો થયો\nઆંતરરાષ્ટ્રીય દબાણથી કુલભુષણ જાદવની અપીલનો માર્ગ મોકળો થયો\nબોમ્બે હાઈક��ર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૧૯ નવા કેસ નોંધાયા\nઆંતરરાષ્ટ્રીય દબાણથી કુલભુષણ જાદવની અપીલનો માર્ગ મોકળો થયો\nદવાના મુખ્ય ઘટકોના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાનું આહવાન\nબોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૧૯ નવા કેસ નોંધાયા\nક્રિપ્ટોકરન્સી દેશના યુવાનોને બરબાદ કરી નાંખશે : મોદી\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nદ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત\nઅલ્લુ અર્જુનના બુટ્ટા બોમ્મા ગીતે ઘણા રેકોર્ડ તોડ્યા\nબોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nજિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૬૦,૦૦૦ લીટરના જથ્થા સહિતનો મુદ્દામાલ...\nસિહોરના અમરગઢથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરાવતાં :મંત્રી કિરીટસિંહ રાણા\nનારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે મોડી રાત્રે કાર્યવાહી\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો\nસતત બીજા દિવસે તેજી : સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ સુધરી આખરે બંધ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%AE%E0%AA%A8_%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AB%E0%AA%95%E0%AB%80%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AB%87%E0%AA%82", "date_download": "2021-11-29T17:54:01Z", "digest": "sha1:5KOK76K6H4FZT2LJXTTOALF37HKHSZJ5", "length": 3534, "nlines": 70, "source_domain": "gu.wikiquote.org", "title": "મન લાગો મેરો યાર ફકીરી મેં - વિકિસૂક્તિ", "raw_content": "મન લાગો મેરો યાર ફકીરી મેં\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nમન લાગો મેરો યાર ફકીરી મેં સંત કબીર\nમન લાગો મેરો યાર ફકીરી મેં\nમન લાગો મેરો યાર ફકીરી મેં.\nજો સુખ પાયો રામ ભજન મેં, સો સુખ નાહિં અમીરી મેં,\nભલા બુરા સબકા સુન લીજૈ, કર ગુજરાન ગરીબી મેં ... મન લાગો\nપ્રેમ નગર મેં રહની હમારી, ભલી બની આઈ સબૂરી મેં,\nહાથ મેં કુંડી બગલ મેં સોટા, ચારોં દિશા જાગીરી મેં ... મન લાગો\nઆખિર યે તન ખાક મિલેગા, કહાં ફિરત મગરૂર��� મેં,\nકહત કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલે સબૂરી મેં ... મન લાગો.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ મે ૨૦૧૬ના રોજ ૧૬:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/do-5-tasks-at-home/", "date_download": "2021-11-29T18:44:16Z", "digest": "sha1:3M5PMEVYXH53XJYR44RWPP7WN57KDIU4", "length": 10216, "nlines": 45, "source_domain": "online88media.com", "title": "દરરોજ ઘરમાં કરો આ 5 કામ, માતા લક્ષ્મી થશે આકર્ષિત, અને વધવા લાગશે તિજોરીમાં પૈસા – Online88Media", "raw_content": "\nદરરોજ ઘરમાં કરો આ 5 કામ, માતા લક્ષ્મી થશે આકર્ષિત, અને વધવા લાગશે તિજોરીમાં પૈસા\nઆજના સમયમાં પૈસા એક ખૂબ મહત્વની વસ્તુ બની ગઈ છે. મોંઘવારીના જમાનામાં ઓછા પૈસાથી કામ ચાલતું નથી. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તેમનું બેંક બેલેન્સ વધારવાનું વિચારે છે. સખત મહેનત, લગન અને કુશળતાથી તમે તમારી આર્થિક સ્થિતિને સુધારી શકો છો, આ બાબતો સાચી છે. જો કે જો વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં લેવામાં આવે તો, તમારા ઘરની ઉર્જા પણ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધુ છે તો ઘરમાં દરેકનું મન સકારાત્મક રહેશે અને લક્ષ્મી જલ્દીથી ઘરે આવશે. તેનાથી ઘરનું આખું વાતાવરણ સકારાત્મક બને છે. તે જ સમયે જે ઘરમાં વધુ નકારાત્મક ઉર્જા હોય છે, ત્યાં ધનની દેવી લક્ષ્મી આવતી નથી. આ ઉપરાંત નકારાત્મક ઉર્જા પણ મનુષ્યને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા દેતી નથી. તેનાથી તેની સંપત્તિમાં વધારો થતો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને, આજે અમે તમને કેટલાક ખાસ કામ જણાવીશું. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે આ કામોને ને દરરોજ તમારા ઘરમાં કરો છો તો તમારા ધનમાં વધારો થઈ શકે છે. જેની પોઝિટિવ અસર ડાયરેક્ટ તમરા પૈસા પર પડે છે. તો ચાલો જાણીએ કે આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે ઘરમાં દદરોજ ક્યા કામ કરવા જોઈએ.\nરંગોળી બનાવો: સામાન્ય રીતે લોકો ખાસ તહેવારો પર જ રંગોળી બનાવે છે. જો તમે દરરોજ ઘરના દરવાજા પર રંગોળી બનાવવાનું શરૂ કરશો, તો માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. તમે નાની રંગોળી પણ બનાવી શકો છો. જો તમે ઇચ્છો તો રંગોળી છાપી લો જેનાથી સરળતાથી દરરોજ ઓછા સમયમાં રંગોલી બની જશે.\nકપૂરનો કરો ધૂપ: ઘરમાં દરરોજ સાંજે કપૂરનો ધૂપ કરો. તેની સુંગંધથી તમારા અખા ઘરમાં એક પોઝિટીવ એનર્જીનો પ્રવાહ શરૂ થઈ જશે.\nપ્રવેશ કરતી વખતે જમણું પગલું: જ્યારે પણ તમે ઘર અથવા ઓફિસમાં પ્રવેશ કરો છો, ત્યારે હંમેશાં જમણો પગ પહેલા અંદર લાવો. તમને આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ આમ કરવું શુભ માનવામાં આવે છે. તીનાથી નસીબ વધે છે.\nપોછાનું પાણી: જ્યારે પણ ઘરમાં પોછા લગાવવામાં આવે ત્યારે તેનું ગંદૂ પાણી બાથરૂમમમાં ન ફેંકો. તમે આ ગંદા પાણીને ઘરની બહાર ફેંકી દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તે સ્વચ્છતાની બાબતમાં પણ સારી પ્રેક્ટિસ છે.\nપ્રાણીઓને ભોજન: ગાય, કૂતરા, બિલાડી અથવા કોઈપણ પ્રાણીને ખોરાક આપવાથી પુણ્ય મળે છે. તમે પક્ષીઓને દાણા પણ નાખી શકો છો. તેમના માટે, છત પર પાણી પણ રાખી શકાય છે. તેનાથી તમારું નસીબ ચમકશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે. ભગવાન પણ તમારી દયાભાવના જોઈને ખુશ થાય છે.\nરાશિફળ 24 એપ્રિલ 2021: આજે આ 4 રાશિના લોકોની આર્થિક સ્થિતિ બનશે મજબૂત, ભૌતિક સુખ સુવિધાઓમાં થશે વધારો\nસંકટ મોચન બનાવશે બગડેલા કામ, શનિવારે તેમને અર્પણ કરો આ એક ખાસ ચીજ, દરેક કાર્યોમાં મળશે સફળતા\nઘરના પૂજા સ્થળ પર રાખો આ 5 ચીજો, માતા લક્ષ્મી થશે પ્રસન્ન, ઘરમાં આવવા લાગશે પૈસા જ પૈસા\nઆજે શનિવારનો દિવસ આ 6 રાશિ માટે રહેશે ભાગ્યશાળી, સંપત્તિમાં થશે વધારો\nઆ 4 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા, તેમને તમારા પૈસા આપવાની ન કરો ભૂલ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%86-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%B9%E0%AB%83%E0%AA%A6%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A1%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T18:04:51Z", "digest": "sha1:UTQI6APRADWQPFIANJ5SHQGO3MX4CUA7", "length": 9149, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "આ 3 ડી મુદ્રિત હૃદય અડધા કલાક સુધી હરાવવા માટે સક્ષમ છે | મફત હાર્ડવેર", "raw_content": "\nઆ 3 ડી મુદ્રિત હૃદય અડધા કલાક સુધી હરાવવા માટે સક્ષમ છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nPrinting ડી પ્રિન્ટીંગ, ખાસ કરીને તબીબી ક્ષેત્રમાં તકનીકી તકનીકો, જે કૂદકો લગાવીને વધતી જાય છે, હું તમને કહું છું તેનો પુરાવો, થોડા વર્ષો પહેલાં, આજે હું તમને જે કહેવા માંગું છું તેવું છે. શાબ્દિક અકલ્પનીય હતી, એ 3 ડી પ્રિન્ટિંગ દ્વારા બનાવેલ હૃદયના સંશોધનકારોની ટીમે બનાવેલ છે ઇટીએચ ઝ્યુરિચ યુનિવર્સિટી (સ્વિટ્ઝર્લ )ન્ડ), જે 30 થી 40 મિનિટ સુધી કાર્યરત કરવામાં સક્ષમ છે.\nહૃદય કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તે નોંધવું જોઇએ કે તે એક મોડેલ છે જે તમે અનુમાન કરી શકો છો, માનવ હૃદય જેટલું જ કદ અને એ સમાન વજન, 390 ગ્રામ. ઉત્પાદક થવા માટે, સંશોધનકારોની ટીમે જાહેર કર્યું છે તેમ, ખોવાયેલી મીણ કાસ્ટિંગ તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nઝ્યુરિચની ઇટીએચ યુનિવર્સિટીનો આ પ્રોજેક્ટ દર્શાવે છે કે 3 ડી પ્રિન્ટિંગ દ્વારા, સંપૂર્ણ રીતે કાર્યરત કૃત્રિમ હૃદય જેવા અંગો બનાવી શકાય છે.\nના શબ્દોમાં નિકોલસ સહ, ETH ઝ્યુરિચ ખાતે ડોક્ટરલ વિદ્યાર્થી:\nઆ ફક્ત શક્યતા પરીક્ષણ હતું. અમારું ધ્યેય રોપવા માટે તૈયાર હૃદય રજૂ કરવાનું નહોતું, પરંતુ કૃત્રિમ હૃદયના વિકાસ માટે નવી દિશાનો વિચાર કરવાનો હતો.\nઅંતિમ વિગત તરીકે, નોંધ લો કે આ હૃદય, સંપૂર્ણ વાસ્તવિક મોડેલની જેમ, એક જમણા અને ડાબા ક્ષેપકમાં એક ચેમ્બરથી અલગ પડે છે જે અંગ માટે સ્નાયુનું કામ કરે છે. તેનું theપરેશન એ હકીકત જેટલું સરળ છે કે, જ્યારે કોઈ ચેમ્બર દબાણયુક્ત હવા દ્વારા ફૂલેલું અને ડિફ્લેટેડ થાય છે, ત્યારે તે ચેમ���બરમાંથી પ્રવાહીને બહાર કા ofવામાં સક્ષમ છે. જો તમને વધુ વિગતોની જરૂર હોય, તો કોઈ શંકા વિના વિસ્તૃત પ્રવેશની શરૂઆતમાં જે વિડિઓ છે તે આ બધાને સમજવામાં ખાસ મદદ કરી શકે છે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » આ 3 ડી મુદ્રિત હૃદય અડધા કલાક સુધી હરાવવા માટે સક્ષમ છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nએમઆઈટી, જંતુઓના કદને ડ્રોન બનાવવાનું શક્ય બનાવે છે\nતમારા જુના ટાઇપરાઇટરને વાયરલેસ કીબોર્ડમાં પરિવર્તિત કરો, આર્દુનો માટે આભાર\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/sindhu-enter-the-quaterfinal-in-denmark-open-now-play-the-final/209916.html", "date_download": "2021-11-29T17:27:07Z", "digest": "sha1:FSWESWWBNFUVIIGKT6SVGHSBAPURIQX4", "length": 5925, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "સંઘર્ષપૂર્ણ વિજય સાથે ડેનમાર્ક ઓપનમાં સિંધૂ ક્વા. ફાઇનલમાં | નવગુજરાત સમય", "raw_content": "\nસંઘર્ષપૂર્ણ વિજય સાથે ડેનમાર્ક ઓપનમાં સિંધૂ ક્વા. ફાઇનલમાં\nસંઘર્ષપૂર્ણ વિજય સાથે ડેનમાર્ક ઓપનમાં સિંધૂ ક્વા. ફાઇનલમાં\nસિંધૂએ થાઇલેન્ડની ખેલાડીને હરાવી, મેન્સમાં લક્ષ્ય સેનની આગેકૂચ, શ્રીકાન્ત હાર્યો\nભારતની બે ઓલિમ્પિક્સ મેડલ વિજેતા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ ગુરુવારે એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં થાઇલેન્ડની ખેલાડીને હરાવીને ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ડેનમાર્ક ઓપન સુપર 1000 ટુર્નામેન્ટમાં ગુરુવારે રમાયેલી પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચ રસપ્રદ બની રહી હતી જેમાં થાઇલેન્ડની બુસાનન સામે સિંધૂનો 21-16, 12-21, 21-15થી વિજય થયો હતો. બીજી ગેમ ગુમાવનારી સિંધૂને આ મેચ જીતવા માટે 67 મિનિટનો સમય લાગ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક્સમાં જુલાઈ-ઓગસ્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પીવી સિંધૂ લાંબા બ્રેક પર હતી અને ત્યાર બાદ પહેલી વાર કોઈ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ભારતની મહાન બેડમિન્ટન ખેલાડીઓ પૈકીની એક સિંધૂએ બ્રેક બાદ અત્યંત તીવ્ર રમત દાખવી છે પરંતુ તેમ છતાં તે થાઇલેન્ડની ખેલાડી સામે થોડા સમય માટે ઝઝૂમતી જોવા મળી હતી. ક્વાર્ટર ફાઇનલમાં સિંધૂનો મુકાબલો સાઉથ કોરિયાની પાંચમા ક્રમની એન સિયોંગ સામે થશે. કોરિયન ખેલાડીએ તેની પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચમાં રશિયાની ઇવગેનિયા કોસ્તેસ્કાયાને 21-9, 21-11થી હરાવી હતી. આ ટુર્નામેન્ટમાં સિંધૂ ઉપરાંત સાઇના નહેવાલ અને ભૂતપૂર્વ નંબર વન કિદામ્બી શ્રીકાન્ત જેવા સ્ટાર ખેલાડી પણ ભાગ લઈ રહ્યા છે. ગુરુવારે સાંજે જ રમાનારી અન્ય એક મેચમાં ભારતના લક્ષ્ય સેનનો મુકાબલો વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતા વલિક્ટર એક્સેલસેન સામે થનારો છે. પ્રિ ક્વાર્ટર ફાઇનલના આ મુકાબલા ઉપરાંત ભારતનો સમીર વર્મા પણ રેસમાં છે જે ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેન સામે રમવાનો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવેક્સિનેશનના મુદ્દે ઓસી. ઓપનમાં યોકોવિચના રમવા અંગે જોખમ\nડેનમાર્ક ઓપન સાથે સિંધૂનું સફળ પુનરાગમન\nસુનિલ છેત્રીએ SAFF ચેમ્પિયનશિપ જીતવાનો શ્રેય યુવા ખેલાડીઓને આપ્યો\nઇન્ટરનેશનલ હોકીના વાર્ષિક એવોર્ડમાં ભારત છવાઈ ગયું\nબર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારતીય હોકી ટીમ ખસી ગઈ\nઓલિમ્પિક હોકી સ્ટાર રૂપિન્દર પાલે નિવૃત્તિ જાહેર કરી દીધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%9F%E0%AB%8B%E0%AA%AF%E0%AA%AC%E0%AB%8B%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%98%E0%AA%B0%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82/", "date_download": "2021-11-29T18:52:18Z", "digest": "sha1:LLGHI4GELKW4CQAWU7FV7IMJG2JIZMNH", "length": 9519, "nlines": 82, "source_domain": "www.hwlibre.com", "title": "ટોયબોક્સ, ઘરના નાનામાં નાના માટે 3 ડી પ્રિન્ટર | મફત હાર્ડવેર", "raw_content": "\nટોયબોક્સ, ઘરના નાના લોકો માટે 3 ડી પ્રિન્ટર\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nજો તમે તમારા ઘર માટે 3 ડી પ્રિંટર શોધી રહ્યા છો, તો મશીન કે જે આ તકનીકીના પરીક્ષણ ઉપરાંત તમને તમારા બાળકોને બતાવશે, સંભવત: ટોયબોક્સ તમે શ���ધી રહ્યા છો તે પ્રોજેક્ટ બનો. અલબત્ત, આજે 3 ડી પ્રિન્ટિંગમાં નાના બાળકોને રસ લેવાની ઘણી દરખાસ્તો છે, ઉદાહરણ કે આપણે ફક્ત આજે તમને રજૂ કરનારા પ્રોજેક્ટમાં જ નહીં, પરંતુ મેટલ થિંગમMકર અથવા એક્સવાયઝેડપ્રિન્ટિંગ ડા વિન્સી જુનિયર જેવા જુદા જુદા વિકલ્પોમાં.\nજાહેર કરવામાં આવ્યું છે તેમ, ઓકલેન્ડ સ્થિત કંપની દ્વારા તેની ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનનો હવાલો આપતા, ટોયબોક્સ બનાવવાની પાછળનો વિચાર, શરૂઆતથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિકસાવવા માટે સૌથી નાની ઉંમરની છે. આને ધ્યાનમાં રાખીને, તે આશ્ચર્યજનક નથી કે આજે આ 3 ડી પ્રિન્ટર મોડેલ પહેલાથી જ એક છે 500 કરતાં વધુ રમકડાં છાપવા માટે તૈયાર સાથે કેટલોગ.\nટોયબોક્સ લેબ્સ અમને ઘરની નાનામાં તેની રસપ્રદ પ્રતિબદ્ધતા બતાવે છે\nટિપ્પણી તરીકે બેન બેલેટ, ટોયબોક્સ લેબ્સના વર્તમાન સીઇઓ:\nટોયબોક્સની અદ્યતન ઉચ્ચ રીઝોલ્યુશન 3 ડી પ્રિન્ટીંગ તકનીકનો અર્થ ચોકસાઇપૂર્વકની વિગત છે, જે રમકડાંને જીવન કરતાં વધુ ઝડપથી લાવે છે. પુસ્તકાલયના દરેક મોડેલને પૂર્વ-optimપ્ટિમાઇઝ કરવામાં આવ્યાં છે જેથી છાપવા માટે જરૂરી સમય ઓછો હોય. બદલામાં, દરેક સમયે 200 માઇક્રોનનાં ઠરાવ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી ડિઝાઇનની ખાતરી આપવા માટે દરેક મોડેલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.\nઆખરે, તમને જણાવી દઇએ કે, આ 3 ડી પ્રિન્ટર મોડેલનો ઉપયોગ ઘરના નાનામાં નાના દ્વારા કરવામાં આવશે, તેથી ઉત્પાદકે તેના માટે એક ખાસ સામગ્રી બનાવવાનું નક્કી કર્યું છે જે બાયોડિગ્રેડેબલ લાક્ષણિકતાઓ ધરાવતી હોય ત્યારે તે બિન-ઝેરી હોવાનું બહાર આવે છે. જો તમને એકમ મેળવવામાં રુચિ છે, તો તમને કહો કે આજે તમે એક માટે યોગ્ય મેળવી શકો છો 259 ડોલર.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » ટોયબોક્સ, ઘરના નાના લોકો માટે 3 ડી પ્રિન્ટર\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nફેસબુક ઇન્ટરનેટને આખી દુનિયામાં લાવવા માટે ડ્રોન અને સેટેલાઇટના ઉપયોગનો આશરો લેશે\nરિફેબ્રીકેટર, 3 ડી પ્રિન્ટર કે નાસા હજારો ડોલરની બચત કરશે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/french-style-eco-friendly-navratri-skirt/157021.html", "date_download": "2021-11-29T16:52:20Z", "digest": "sha1:GNIVZXXM3CS7TLMK7ZKXTLUJ2OMAQXZI", "length": 7788, "nlines": 48, "source_domain": "navgujaratsamay.com", "title": "ફ્રેન્ચ સ્ટાઇલ ઇકો-ફ્રેન્ડલી નવરાત્રિ સ્કર્ટ | નવગુજરાત સમય", "raw_content": "\nફ્રેન્ચ સ્ટાઇલ ઇકો-ફ્રેન્ડલી નવરાત્રિ સ્કર્ટ\nફ્રેન્ચ સ્ટાઇલ ઇકો-ફ્રેન્ડલી નવરાત્રિ સ્કર્ટ\nટેક્નિક 1840માં ફેશનમાં આવી હતી અને 19મી સદીમાં એ બહું જ પોપ્યુલર બની હતી. ફરી ઓમ્બ્રેએ કમ-બેક કર્યું છે\nનવગુજરાત સમય > પૂર્વી શાહ\nનવરાત્રિમાં ભારેભરખમ ચણિયાના બદલે કમ્ફર્ટેબલ, મોડર્ન ટચવાળા સ્કર્ટ તૈયાર કરવા માટે સિટીના ડિઝાઇનર્સે ફ્રેન્ચ સ્ટાઇલની ઓમ્બ્રે ટેક્નિક યૂઝ કરી છે. ટોક્સિન પેદા કરતી કેમિકલ કલર ડાઈના બદલે વેજીટેબલ ડાઈ વાપરીને આ ફ્રેન્ચ ટેક્નિક યૂઝ થાય છે.\nઅત્યારની જનરેશન એન્વાયર્નમેન્ટની જાળવણી માટે ખૂબ જ સભાનતાથી પ્રયાસ કરી રહી છે. ગણેશોત્સવમાં અનેક વ્યક્તિઓએ ઇકોફ્રેન્ડલી પ્રતિમાની જ સ્થાપના કરવાનું પ્રિફર કર્યું હતું તો નવરાત્રિનું સેલિબ્રેશન પણ એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી રહે એવી કોશિશ થઈ છે. અહીં એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી સેલિબ્રેશન માટે ઉપયોગમાં લેવાતી ઓમ્બ્રે ટેક્નિક વિશે જાણીએ.\nઓમ્બ્રે ફ્રેન્ચ વર્ડ છે, ઓમ્બ્રે એટલે શેઇડિંગ, જેમાં એક કલર બીજા કલરની સાથે સરસ રીતે બ્લેન્ડ થાય છે. લાઇટથી ડાર્ક ટિન્ટમાં ફેરવાતું શેઇડિંગ. ઓમ્બ્રે હાલમાં બહું જ પોપ્યુલર ટ્રેન્ડ બની ગયો છે. હેર હાઇલાઇટિંગ, ટેક્સટાઇલ ટ્રીટમેન્ટ, એમ્બ્રોઇડરી હોય કે પછી બેકિંગ હોય, એમાં જે કલર શેઇડિંગ બનાવાય છે, એ ઓમ્બ્રે છે. આ ટેક્નિક 1840માં ફેશનમાં આવી હતી અને 19મી સદીમાં એ બહું જ પોપ્યુલર બની હતી. ફરી ઓમ્બ્રેએ કમ-બેક કર્યું છ��. એવી જ રીતે હાલમાં સિટીના અમુક ફેશન ડિઝાઇનર્સે ઓમ્બ્રે ઇફેક્ટના બ્યુટિફુલ ચણિયા-ચોળી ડિઝાઇન કર્યાં છે.\nબ્રિટની સ્પીઅર્સે આ ટ્રેન્ડ પોપ્યુલર બનાવ્યો હતો\nજ્યારે ઇન્ટરનેશનલ સ્ટાર બ્રિટની સ્પીઅર્સે તેના હેરને ઓમ્બ્રે ટેક્નિકના હેર કલરિંગ કરાવ્યા હતા ત્યારથી આ ટ્રેન્ડ જાણીતો બનવા લાગ્યો હતો. તેણે મૂળ પાસે હેર બ્લેક રાખ્યા અને જેમ હેર આગળ વધતા જાય, એમ શેઇડ લાઇટ થતો જાય. ખાસ સ્પેશિયાલિટી આ ટેક્નિકની એ છે કે કલર ગ્રેડિંગ બહું જ સરસ રીતે થાય છે, એક શેઇડમાંથી બીજા શેઇડમાં એટલું સ્મુથલી ફેરવાય છે કે, એ જ એની યુએસપી છે. આ ઓમ્બ્રે ટેક્નિક બાદમાં ઘણા બધા હોલિવૂડ સ્ટાર્સના આઉટફિટ્સમાં જોવા મળી હતી. નિકોલ કિડમેન, બિયોન્સેએ એમાં બોલ્ડ શેઇડ્ઝ પણ ટ્રાય કર્યા હતા.\nમેક-અપમાં પણ આ ટેક્નિક\nઆ ટેક્નિક વેસ્ટ વર્લ્ડમાંથી માઇગ્રેટ થઈ છે. મેક-અપમાં લાઇટ ટુ ડાર્ક કે ડાર્ક ટુ લાઇટ શેઇડમાં જ કલર ધીરેધીરે ફેરવાતો હોય છે. આવો મેક-અપ ટ્રેન્ડમાં આવવા લાગ્યો છે.\nઓમ્બ્રે ગ્લેમર : વેસ્ટર્ન વર્લ્ડમાં ઓમ્બ્રે એક ગ્લેમર કન્સેપ્ટ બનવા લાગ્યો. ઇવનિંગ ગાઉનમાં ગોલ્ડ ટુ કોપર કે રેડ ટુ પર્પલના કલર્સ ઓમ્બ્રે ટેક્નિકમાં જોવા મળ્યા. આ શેઇડિંગ બહું જ ગ્લેમરસ લાગે છે. દરેક ફેશન બુક્સ અને મેગેઝિન્સમાં આ સ્ટનિંગ ઓમ્બ્રે દેખાવા લાગ્યું.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nનવરાત્રિમાં હેલ્થ અને બ્યૂટી માટે ડાયેટ પાંચનો પંચ\nઆ નવરાત્રિએ સાંભળો \"અખંડ ગરબો\" અને કરો આદ્યશક્તિની અખંડ આરાધના\nદેશી નવરાત્રિ ડ્રેસિંગનું મોડર્ન મેકઓવર\nનવરાત્રિમાં ‘હાઉડી મોદી’ પાઘડી ધૂમ મચાવશે\nનવારત્રિને મંદીનું ગ્રહણ : સેલિબ્રેશન માટે કોલેજોને સ્પોન્સર્સ નથી મળી રહ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/havas-ni-bhukhi-mahilae254111/", "date_download": "2021-11-29T18:54:16Z", "digest": "sha1:IC2A3U3QNYWCGG4OWLJXJHR3GWEBK6NI", "length": 28236, "nlines": 109, "source_domain": "dharmikofficial.com", "title": "હવસની ભૂખી મહિલાએ એક નહિ પરંતુ અનેક પુરુષો સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પરંતુ એક પુરુષે એવું કર્યું કે મહિલાની હાલત….. | Dharmik Lekh", "raw_content": "\nHome અજબ-ગજબ હવસની ભૂખી મહિલાએ એક નહિ પરંતુ અનેક પુરુષો સાથે બાંધ્યા શારીરિક સંબંધ,...\nહવસની ભૂખી મહિલાએ એક નહિ પરંતુ અનેક પુરુષો સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પરંતુ એક પુરુષે એવું કર્યું કે મહિલાની હાલત…..\nઆજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.પરંતુ મિત્રો આજે એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક મહિલા પોતાની હવસ સંતોષવા એક નહિ પરંતુ અઢળક પુરુષો સાથે શરીરસુખ માણ્યું હતું.\nમિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો એક એવી મહિલા ની છે જે ચરમસુખ માટે કઈ પણ કરવા તૈયાર હતી આ મહિલાએ ઘણાં બધાં પુરુષો સાથે સબંધ બાંધ્યા પરંતુ અંતે એક સમય એવો આવી ગયો કે મહિલાઓ નો આ શોખ આપોઆપ ઉતરી ગયો આવો જાણીએ સમગ્ર સ્ટોરીમાં શુ હતું.મકાનથી આશરે સાતસો કદમ દૂર સરિયામ રસ્તાની સામેની બાજુના વડના તોતીંગ ઝાડ નીચે ઊભેલા અશોકની વ્હીસલનો અવાજ રાત્રિની નીરવ શાંતિને ચીરતો ચીરતો વધુ તેજ થતો જતો હતો અને વ્હીસલના તેજ થતા અવાજમાંથી ‘કમલા જલ્દી કર, સમય ઓછો છે બધુ સમેટીને ચાલી આવ.\nહું તારી રાહ જોઈને ઉભો છું.ના અદ્રશ્ય પડઘા પણ મોટા થતા જતા હતા.આ બાજુ નરેશકુમારની મીઠી સોડ અને તેના અપ્રતિમપ્રેમની જીંજીરોમાં જકડાઈ ગયેલી કમલા પલંગમાંથી ઊભી થવા ઈચ્છતી ન હતી પરંતુ તે અશોકની ઈચ્છાને વશ ના થાય તો તેનું અસ્તિત્વ આ ધરતી પરથી કાયમના માટે નાબૂદ થઈ જાય અને અશોકના કોરડાના ક્રૂર મારથી પોતાની ચામડી ઊતરી જાય એ દહેશતથી આખરે કમલા તેના દિલમાં રહેલા નરેશ પ્રત્યેના પ્રેમને બળજબરીથી દફનાવી દઈ તેની સોડમાંથી બલવત્તર ઊભી થઈ ગઈ.\nનરેશની પથારીમાંથી ઊભા થઈને કમલાએ બાજુના સોફા પર પડેલી પોતાની સાડી પહેરી લીધી અને બારીએ જઈ રસ્તાની પેલે પાર ઉભેલા અશોકને ઈશારો કરી દીધો કે તું હવે વ્હીસલ મારીશ નહીં, હું આવું છું.ત્યારબાદ કમલાએ પલંગમાં ભરનિદ્રામાં પોઢેલા નરેશની સાથે પ્રેમભરી આખરી નજર નાંખી લીધી અને મનને મક્કમ કરી સામેના ટેબલ પર પહેલી ચાવીઓ લઈ તિજોરી ઉઘાડી.\nતેમાં પડેલા પૂરા ચાલીસ ઘરેણાં તથા પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની સૂટકેશમાં મૂકી હંમેશાના માટે નરેશને છોડી જવાની તૈયારી કરી લીધી.આજ સુધી ત્રણ વર્ષના સમયમાં કમલાએ કોઈપણ જાતના દુઃખ વગર તેના ચૌદ પતિ અને પ્રેમીઓને ઉલ્લુ બનાવીને હંમેશના માટે રાત્રિના અંધકારમાં ફાંફા મારતા છોડી દીધા હતા પરંતુ આજે આ પંદરમાં પતિ નરેશને છોડતાં તેનો પગ ઉપડતો નહોતો. એટલું નહીં પર��તુ તેના દિલમાં ભારે તોફાન મચી ગયું હતું.નરેશની સાથે પંદર દિવસ અને પંદર રાત્રિનો સહવાસ ભોગવ્યા બાદ કમલાના દિલમાં નરેશે એક સાચા પતિ તરીકેનું સ્થાન જમાવી દીધું હતું.\nઆટલા દિવસોમાં કમલાને તેણે પોતાના પ્રેમના ધોધમાં નવડાવીને અત્યંત નિકટમાં ખેંચી લીધી હતી.નરેશના પ્રેમમાં સંપૂર્ણ રીતે ખેંચાઈ ગયેલી કમલાએ પોતાની સૂટકેશ બાજુએ મૂકી દઈ નરેશના પલંગ પાસે પહોંચી જઈ ઘૂંટણભેર બેસીને તેના ચરણોને નમન કરી તેના પતિની મૂંગી વિદાય લેવાની વિધિ કરી.બીજી બાજુ અશોક પણ હવે બાજી હારતો હોય તેમ ફરીથી તેણે તેની વ્હીસલો વગાડીને કમલાને દોડી આવવાના સંકેતનો દોર શરૂ કરી દીધો હતો.\nનરેશના ચરણને કમલાએ સ્પર્શ કર્યો તે દરમિયાન તેની આંખમાંથી અંતિમ વિદાયના બે આંસુ ટપકી પડયાં અને તેના કારણે નરેશની આંખ ખૂલી ગઈ અને પોતાના પહ પાસે રડતી કમલાને ઊભેલી જોઈને ચોંકી ઉઠયો, અને સફાળા પલંગમાં બેઠા થઈ કમલાનો હાથ ખેંચી તેને પોતાની ગોદમાં લઈ લીધી .કલ્પનામાં ન આવે એવી વાત બની જતાં કમલા નરેશના ખોળામાં જ ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડી.નરેશે તેને વ્હાલથી પોતાના બાહુપાશમાં વધારે જકડી લીધી અને પૂછ્યું.અરે કમલા આટલી મોડી રાત્રે તું કેમ રડે છે.રડવાનું કારણ શું.તેને કંઈ મારા તરફથી ઓછું આવ્યું છે વગેરે વગેરે. કેટલાય સવાલો નરેશે કમલાને પૂછી નાંખ્યા.\nનરેશના આ પ્રેમાળ અને નિર્દોષ વર્તનથી કમલાના દિલમાં અશોકના દબાણના કારણે રહેલી પાપનો છાંટો સરખો પણ પીગળી ગયો અને તેણે નરેશને પોતાની વિતકકથા નીચે મુજબ જણાવી.પોતાની વિતકકથા જણાવતાં પહેલાં કમલાએ નરેશને ટૂંકમાં જણાવી દીધું કે પોતે અશોક નામના એક નરાધામ માણસની જાળમાં ફસાયેલી છે.અશોક તેના દ્વારા નિર્દોષ લોકોના ઘરોમાં ચોરીઓ કરાવડાવે છે.તે કમાણી પર પોતે તાગડધિન્ના કરે છે.સાથે-સાથે તો કમલાએ અશોકની હાજરીનો પણ નરેશને ખ્યાલ આપી દીધો અને પોતાને તેની ચુંગલમાંથી બચાવી લેવાની વિનંતી કરી દીધી.\nનરેશ પણ તેના શહેરની એક મોટી ફેક્ટરીનો મેનેજર હતો.અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘણા ઘનિષ્ટ સંબંધો ધરાવતો હતો.તેણે તુરત જ તેના મિત્ર પોલીસ સુપ્રિ.શ્રી વર્માને ટેલિફોન જોડી તાત્કાલિક મદદ માંગી લીધી અને ટેલિફોન પર વાતચીત દરમિયાન એ પણ જણાવી દીધું કે નરાધમ અશોક પોતાના મકાનની સામેના વડના તોતીંગ ઝાડ નીચે છુપાઈને ઉભો છે.પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ પણ તુરત જ નજીકના પો��ીસ સ્ટેશન પર ફોન કરીને પોલીસના માણસોને વાહન સાથે બોલાવી લઈ આખોય કાફલો લઈને નરેશના મકાન તરફ જવા રવાના થઈ ગયા.\nનરેશે દર્શાવ્યા મુજબના વડના તોતીંગ ઝાડની ઓછે છુપાઈને ઉભેલા અશોકને ઝડપી લીધો. ત્યાર પછી તેઓ સીધા નરેશના મકાને પહોંચી ગયા.દરમિયાન નરેશ સમક્ષ કમલાએ વર્ણવેલી તેની સમગ્ર વીતકથાઓ પોલીસ સુપ્રિ.શ્રી વર્માએ કમલાના પોતાના શબ્દોમાં સાંભળી.કમલાનો જન્મ જબલપુરના એક શિક્ષકના ત્યાં થયો હતો અને તેના માતા-પિતાના ચાર સંતાનોમાં તે સૌથી મોટી હતી.કમલા તેના પિતાની શાળામાં જ અભ્યાસ કરતી હતી અને ભણવામાં પણ તે હંમેશા મોખરે રહેતી હતી.\nકુદરતે કમલાને માત્ર કુશાગ્ર બુદ્ધિ જ નહીં પરંતુ સુંદરતા પણ આપી હતી અને આખીયે શાળામાં કમલા એક સ્વરૂપવાન વિદ્યાર્થીની તરીકે જાણીતી હતી..એસ.એસ.સી.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં સફળતા મેળવીને કમલા તો પહેલાં વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને અભ્યાસ શરૂ કર્યો હતો.દરમિયાન કમલાના પિતાની તબિયત એકાએક બગડી અને કેન્સરના જીવલેણ રોગની ચુંગાલમાં તે ફસાઈ ગયા હતા. શિક્ષકનો ટૂંકો પગાર અને ચાર-ચાર સંતાનોની જવાબદારી ઉપરાંત કેન્સરના રોગના બોજાથી કમલાના પિતા લગભગ ભાંગી પડયા હતાં.\nઆર્થિક ભીંસના કારણે તેમના રોગની દવા બરાબર થતી ન હોવાને કારણે એક દિવસ તેઓ તેમના કુટુંબને ભગવાનના ભરોસે છોડીને કાયમના માટે આ દુનિયાને વિદાય આપીને ચાલ્યા ગયા.શિક્ષક-પિતાના અવસાનથી કુટુંબના ભરણ પોષણની જવાબદારી ખુદ કમલા ઉપર આવી પડી, અને તેના કારણે તેણે કોલેજને તિલાંજલી આપી દીધી.અસહ્ય મોંઘવારી અને કુટુંબની જવાબદારી માથે આવી પડતાં કમલા મૂંઝાઈ ગઈ હતી. દરમિયાન તેને તેના શહેરમાં વીજળીના સાધનો બનાવવાની એક નાનકડી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ.\nઆ સમયે કમલા અઢારમાં વર્ષમાં પ્રવેશી ચૂકી હતી, અને તેની માતાને તેના હાથ પીળા કરી દેવાની પણ પ્રબળ ઈચ્છા થઈ ચૂકી હતી.એ સમય દરમિયાન દિલ્હી ખાતે વીજળીના સાધનોની છૂટક વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતાં અશોકને જબલપુર ખાતે આવવાનું થયું હતું, અને કમલા જે ફેક્ટરીમાં નોકરી કરતી હતી.ત્યાં આ બંને જણાંઓની પ્રથમ મુલાકાત થઈ હતી.ત્યારબાદ અશોકને જબલપુર ખાતે વારંવાર આવવાના પ્રસંગો સર્જાયા હતા અને દરેક વખતની મુલાકાતમાં તે કમલાની નજીકમાં આવતો ગયો હતો અને પરિચયના વારંવારના દોર દરમિયાન કમલાના કુટુંબની તમામ બાબતોનો તે માહિતગાર બની ચૂક્યો હતો. સ��થે કમલા પણ તેની આંખોમાં વસી ચૂકી હતી.\nપરિણામે અશોક કમલાની માતા અને તેના ભાઈ-બહેનોના પરિચયમાં આવ્યો હતો.દિલ્હી ખાતે અશોક માત્ર વીજળીના સાધનો વેચવાનું કામ કરતો નહતો પરંતુ અવારનવાર દાણચોરીની ચીજ વસ્તુઓની હેરાફેરી પણ કરી લેતો હતો અને તેના કારણે દિલ્હીની અંધારી આલમના કેટલાક પાત્રો સાથે પણ પરિચય ધરાવતો હતો.દરમિયાન કમલાની માતાએ એક દિવસ અશોકને કહ્યું ભાઈ કમલા હવે મોટી થઈ છે અને કોઈ સારો છોકરો મળી જાય તો તેના હાથ પીળા કરી દેવાની ઈચ્છા છે.\nતારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો મને જણાવજે.કમલાની માતાની વાત સાંભળીને અશોકના મનમાં અનેક વિચારો વહેતા થઈ ગયા, અને કમલા જો પોતાને મળી જાય તો ઘણાં કામ થઈ જાય એવો વિચાર પણ તેના મનમાં ચમકી ગયો.અશોક દિલ્હી ખાતેના તેના દાણચોર મિત્રોને પણ કમલાની વાત જણાવી અને કમલાની સુંદરતા તથા તેના કુટુંબની મજબૂરીની વાત પણ મિત્રો સાથે ચર્ચી નાખી.\nઅશોકના મિત્રોના મનમાં પણ કમલા વસી ગઈ, અને આવી સ્વરૂપવાન તથા બુધ્ધિશાળી અને મજબૂર છોકરી તેમની ટોળકીને મળી જાય તો બેડો પાર થઈ જાય એમ સૌએ માન્યું.બસ ત્યાર પછી તો અશોક અને તેના મિત્રોનું દુષ્ચક્ર શરૂ થયું. તેમાંથી એક દેખાવડા યુવાન સરેન્દ્રપાલને તૈયાર કરવામાં આવ્યો અને દિલ્હીમાં સુરેન્દ્રપાલનું પોતાનું મકાન છે, તેમજ રેડીયોની દુકાન ધરાવે છે અને સુખી છે એવી રજુઆત કમલાની માતા પાસે કરીને સુરેન્દ્રપાલ તથા કમલાના લગ્ન કરાવી દેવાની યોજના તૈયાર કરવામાં આવી.\nગમે તે ભોગે કમલાને પોતાની જાળમાં ફસાવવાની અશોક અને તેના ત્રણ મિત્રોની યોજનાને પાર પાડવા અશોકને જબલપુર ખાતે મોકલવામાં આવ્યો, અને આ વખતે કમલા માટે એક સાડી અને તેની માતા માટે પણ એક જોડી કપડાં, તેમજ કમલાના ભાઈ-બહેનો માટે મિઠાઈ લાવવાનું અશોક ભૂલ્યો નહોતો.અશોકની ભેટો સ્વીકારાઈ ગયા બાદ તેણે કમલાની માતા પાસે સુરેન્દ્રપાલની વાત છેડી.તેની સાથે કમલાને પરણાની દેવાની રજૂઆત કરી. અત્યાર સુધીના અશોકના નિર્દોષ વર્તનના કારણે કમલાની માતાને તેની રજૂઆત ગળે ઉતરી ગઈ અને કમલાના મનમાં પણ આ વાત ઉતારી દેવામાં આવી.\nત્યાર પછીના ચોથા દિવસે અશોક પોતાની સાથે સુરેન્દ્રપાલને કમલાના ઘેર લઈ આવ્યો અને તેની માતાએ તથા કમલાએ પોતે સુરેન્દ્રપાલને સ્વીકારવાની સંમતિ આપી દધી.પંદરેક દિવસો પછી અશોક અને સુરેન્દ્રપાલ તથા તેના અન્ય બે મિત્રો પાંચેક હજાર રૂપિયાનાં ઘરેણાં ��થા કપડાં વગેરે સાથે લઈને જબલપુર ખાતે પહોંચી ગયા અને સુરેન્દ્રપાલના દાદા પંજાબ ખાતેના તેમના વતનમાં ખૂબ જ બિમાર છે, અને ગમે તે પળે મૃત્યુ પામે તેમ છે માટે, જરા પણ વિલંબ કર્યા સિવાય સુરેન્દ્રપાલ તથા કમલાના સાદગીથી લગ્ન કરાવી દેવા છે.\nએવી રજૂઆત કમલાની માતા પાસે કરી બે હજાર રૂપિયાની રોકડ રકમ આપી દીધી અને બીજી સવારે દશ વાગ્યે કમલાના ઘરમાં અગ્નિની સાક્ષીએ ધડિયાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં.કમલાનાં ઘડિયાં લગ્નથી તેના અન્ય સગાં સંબંધીઓને તાજુબી થઈ પરંતુ વિધવા મહિલાનું ઘર સુખી થતું હોય તો શા માટે માથાકૂટ કરવી.એવું વિચારીને કોઈએ હરફ પણ ઉચ્ચાર્યો નહીં, અને આવા શુભપ્રસંગે અશોક તરફથી વહેચવામાં આવેલા મીઠાઈનો સૌ કોઈએ સ્વીકાર પણ કરી લીધો.\nસુરેન્દ્રપાલ તરફથી કમલાની માતા તથા તેના ભાઈ-બહેનોને કપડાં પણ આપવામાં આવ્યાં, અને લગ્નના બીજા દિવસે કમલાને લઈને અશોક અને તેના મિત્રો દિલ્હી તરફ રવાના થઈ ગયા.દિલ્હીમાં આ ચંડાળ ચોકડીએ એક ફ્લેટ ભાડે રાખી લીધો હતો.જેમાં સુરેન્દ્રપાલ અને કમલાને રાખવામાં આવ્યા કમલા સુરેન્દ્રપાલની પત્ની બનીને રહી.દરમિયાન કમલાએ પોતે દિલ્હીમાં સુખેથી હે છે.એવા બે પત્રો પણ તેની માતાને લખ્યા હતા જેની સામે તેની માતાનો પણ એક પત્ર કમલાને મળ્યો હતો.\nલગ્નની વીસમાં દિવસની મધરાત બાદ કમલાની રૂમમાં સુરેન્દ્રપાલના સ્થાને અશોક આવ્યો અને કમલાને તેણે જણાવ્યું કે સુરેન્દ્રપાલ એક અઠવાડિયા માટે રાજકોટ ગયો છે એટલે તારી દેખભાળ માટે હું અહીંયા રહેવાનો છું.પોતાનો પતિ બહારગામ જાય એની જાણ અશોક આટલી અડધી રાત્રે આવીને કરે, એ વાત કમલાના ગળામાં સૌપ્રથમ તો ઊતરી જ નહીં.ઘણી આવી સ્ત્રીઓ હોય છે જેઓને ના તો પોતાનાં ઈજ્જત ની કોઈ ખબર હોય છે ના સામે વાળા ના પરિવારની.\nPrevious articleયુવતીએ પોતાની હવસ સંતોષવા બાંધ્યા પતિના મિત્ર સાથે સબંધ, મિત્રએ એવું કર્યું કે ભાભીના હાલ થઈ ગયા આવા…..\nNext articleહનુમાનજીની મૂર્તિ ફાટી ને નીકળી હતી આ ચમત્કારી મૂર્તિ, દર્શન માત્રથી દૂર થશે કષ્ટ જાણો શું છે રહસ્ય…\nજ્યારે કેટલાક લોકો લગ્ન પછી નસીબ ગુમાવવાનું શરૂ કરે છે.\nકોઈ પણ મહિલાને આ જગ્યા એ કરી લો કિસ,તરત જ સે@ક્સ માટે થઈ જશે તૈયાર…\nઆ વસ્તુ ને સૂંઘતા જ સેક્સ માટે તૈયાર થઈ જાય છે છોકરીઓ, જાણો આ વસ્તુ વિશે..\nઅહીં પત્ની ગર્ભવતી થતા જ પતિ કરી લે છે બીજા લગ્ન,કારણ...\nછોકરીઓ એ રાત્રે પણ આ વસ્તુઓ ન ખોલવી જો��એ, નહીં તો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/international-news/article/goons-attack-hindu-temples-in-bangladesh-during-durga-puja-151974", "date_download": "2021-11-29T18:58:42Z", "digest": "sha1:IJMWCGIHLLKX7OOX73PNNFGQKKOFWWY5", "length": 11834, "nlines": 168, "source_domain": "origin.gujaratimidday.com", "title": "goons attack hindu temples in bangladesh during durga puja | દુર્ગાપૂજા દરમિયાન બંગલા દેશમાં કોમી હિંસા : ૩ મૃત્યુ, ૬૦ ઈજાગ્રસ્ત", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nદુર્ગાપૂજા દરમિયાન બંગલા દેશમાં કોમી હિંસા : ૩ મૃત્યુ, ૬૦ ઈજાગ્રસ્ત\nઅનેક પંડાળોમાં થઈ તોડફોડ, મૂર્તિઓને ખંડિત કરવામાં આવી , જમાત એ ઇસ્લામીનો હાથ હોવાની આશંકા\nબંગલા દેશના કમિલા વિસ્તારમાં એક મંદિરમાં તેમજ દુર્ગાપૂજા માટે બનાવવામાં આવેલા પંડાલમાં કરવામાં આવેલી તોડફોડ (તસવીર : એ.એફ.પી.)\nબંગલા દેશના ચાંદપુર જિલ્લામાં દુર્ગાપૂજાની ઉજવણી દરમિયાન ફાટી નીકળેલી કોમી હિંસામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. દુર્ગાપૂજાના દિવસે સોશ્યલ મીડિયા પર ખોટા ભડકાઉ મેસેજ વાઇરલ થયા હોવાથી કટ્ટરપંથીઓનાં ટોળાં હિન્દુ મંડપો-મંદિરોમાં ધસી આવ્યાં હોવાથી આ હિંસા સર્જાઈ હતી. અનેક પંડાળોમાં તોડફોડ થઈ હતી તેમ જ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ પાછળ બંગલા દેશની કટ્ટરવાદી સંસ્થા જમાત એ ઇસ્લામીનો હાથ હોવાની આશંકા છે.\nબુધવારે બંગલા દેશમાં હિન્દુઓના સૌથી મોટા તહેવાર દુર્ગાપૂજાની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી હતી એ દરમિયાન ચાંદપુર જિલ્લાના હાજીગંજ, ચટ્ટોગ્રામના બંશખલી, ચપેનવાબગંજ અને શિબગંજ વગેરે વિસ્તારોમાં ધાર્મિક કટ્ટરવાદીઓનાં જૂથો મંડપો તરફ ધસી આવ્યાં હતાં. તાત્કાલિક પોલીસ આવી હોવા છતાં કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો.\nપોલીસ અને કટ્ટરપંથીઓ વચ્ચે સંઘર્ષ સર્જાયો હતો. પ્રશાસન દ્વારા અમુક વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nદક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી.\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nસાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nભાગેડુ વેપારી મેહુલ ચોક્સીનો મોટો ખુલાસો, કહ્યું ફરી થઈ શકે છે મારું અપહરણ\nડબ્લ્યુએચઓએ પાડ્યું ઓમિક્રોન નામ: શું એનાં કોઈ અલગ લક્ષણો છે\nનવા વેરિઅન્ટ બાદ દુનિયાના અનેક દેશો ઍક્શન મોડમાં\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/chizz-garlic-bread/", "date_download": "2021-11-29T17:39:56Z", "digest": "sha1:BYTKLM2NXHHAV5QCJLEST2NUYNHWWVTC", "length": 10604, "nlines": 135, "source_domain": "www.gujaratilekh.com", "title": "નાના મોટા સૌને ભાવે તેવી હોટલોને ટક્કર મારે એવી ચીઝ ગાર્લિક બ્રેડ, બનાવો ઘરે |", "raw_content": "\nHome HOME નાના મોટા સૌને ભાવે તેવી હોટલોને ટક્કર મારે એવી ચીઝ ગાર્લિક બ્રેડ,...\nનાના મોટા સૌને ભાવે તેવી હોટલોને ટક્કર મારે એવી ચીઝ ગાર્લિક બ્રેડ, બનાવો ઘરે\nહોટલોને પણ ટક્કર મારે એવી ચીઝ ગાર્લિક બ્રેડ ઘરે બનાવો, આ રીતે બનશો તો દરેકને ભાવશે\nઆપણે ભારતીય લોકોને ભૂખા રહેવું નથી ગમતું. સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા નાસ્તો, રાત્રે જમવાનું અને વચ્ચે આમ તેમથી કંઈ ને કંઈ આરોગવું એ તો અલગ. એવામાં ગૃહિણીઓ રોજ રોજ શું અલગ બનાવવું એને લઈને મૂંઝવાતી હોય છે. અને અમે એમની મૂંઝવણ દૂર કરવા અલગ અલગ વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીએ છીએ. આજે પણ અમે એક સરસ મજાની રેસિપી લઈને આવ્યા છે. આ વાનગી પણ નાનાથી લઈને મોટા દરેકને પ્રિય હોય છે. અમે જેની વાત કરી રહ્યા છીએ એ છે ચીઝ ગાર્લિક બ્રેડ.\nજયારે પણ લોકો બહાર જમવા કે નાસ્તો કરવા જાય છે ત્યારે લોકો ગાર્લિક બ્રેડ ખાવાનું વધારે પસંદ કરે છે. અને તમે આ રેસિપી વડે પોતાના ઘરે જ ગાર્લિક બ્રેડ બનાવીને ઘરના સભ્યોને પીરસી શકો છો. ચીઝ વાળા સ્વાદિષ્ટ ગાર્લિક બ્રેડ બનાવવા તમારે કઈ કઈ વસ્તુ જોઈશે અને તમારે એને કઈ રીતે બનાવવાના છે એ આજે અમે તમને જણાવીશું.\nઆખા બ્રેડ (6 થી 8)\nબટર (ચાર મોટા ચમચા, મીઠાવાળું હોય તો બહારથી મીઠું નાખતા પહેલા ધ્યાન રાખવું)\nલાલ મરચાનો પાઉડર (ત્રણ ચમચી)\nલસણ (6 થી 8 કળીઓ)\nછીણેલુ ચીઝ (અઢી કપ)\nચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રીત :\nચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા એકદમ સરળ છે. એના માટે સૌથી પહેલા બટર લો. ત્યારબાદ એમાં લસણને છૂંદીને નાખો. અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી બધું બરાબર મિક્સ કરી દો. હવે આ તૈયાર થયેલી પેસ્ટને બ્રેડ પર લગાવો. ત્યારબાદ એની પર ચીઝ ખમણો અને એની પર લાલ મરચાનો પાઉડર નાખો.\nહવે ઓવનને 300 ડિગ્રી ફેરનહાઈટ કે પછી 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર હોઠવો. એના તમારા તૈયાર કરેલા બ્રેડ મૂકી દો. એને તમે સીધા જ ઓવનની ગ્રીલ પર મૂકી શકો છો. એને બેકિંગ ટ્રે માં મુકવાની જરૂર નથી. માત્ર 5 થી 7 મિનિટમાં તમારા ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થઇ જશે. એને તમે સોસ કે ચટણી સાથે ડીશમાં સર્વ કરો. અને એના સ્વાદનો આનંદ ઉઠાવો.\nઆવી બીજી રેસીપી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો, જેથી અમે તમારા માટે નવી નવી કુકિંગ રેસીપીને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લાવી શકીએ.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.\nPrevious articleબોટાદ તાલુકા ના જમરાળા ગામ ના ખેડૂતે આ નખાવી હવે વર્ષે બેઠા બેઠા કમાય છે 5 લાખ રૂપિયા જાણો કેવીરીતે\nNext articleઆ મશીન એકલું જ કરી દેશે 100 મજૂરોનું કામ, કિંમત છે 18000 રૂપિયા ખેડૂત પુત્રો માટે જાણવા જેવી માહિતી.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE/", "date_download": "2021-11-29T18:27:48Z", "digest": "sha1:VJTV74Y47BTNFDTNGWS7BEDWCD4OKQ3Q", "length": 12969, "nlines": 177, "source_domain": "www.purnviramnews.com", "title": "દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેસેન્જર વાહન થકી આત્મ નિર્ભરતા તરફ આગળ વધતી સ્વસહાય જૂથની મહિલાઓ - Purnviram News", "raw_content": "\nHome/National/દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેસેન્જર વાહન થકી આત્મ નિર્ભરતા તરફ આગળ વધતી સ્વસહાય જૂથની મહિલાઓ\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેસેન્જર વાહન થકી આત્મ નિર્ભરતા તરફ આગળ વધતી સ્વસહાય જૂથની મહિલાઓ\nમાહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકાઃ-\nદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિ ઉજાગર થાય અને મહિલાઓ જૂદા-જૂદા વ્યવસાય થકી રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન અને માર્કેટીંગ સહકાર પુરો પાડવા માટે દિન-દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અમલીકરણ હેઠળ છે. જેમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની હેઠળ દેવભૂમિ દ્વ્રારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે.\nજે અન્વયે દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય. ડી. શ્રીવાસ્તવના નૈતૃત્વ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. આજીવિકા ગ્રા���ીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત મહિલા સ્વસહાય જૂથોને પેસેન્જર, માલ-સામાન અને પરિવહન તેમજ સ્કૂલ વાન તરીકે વાહન ખરીદીને આજીવિકા પૂરી પાડવાની આ યોજના હેઠળ જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના શિવ-શક્તિ સ્વસહાય જૂથ દ્રારા ઇકો વાનની ખરીદી કરવામાં આવી હતી. જેમાં આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડે-એન.આર.એલ.એમ. હેઠળ ગ્રામ સંગઠન મારફત સ્વસહાય જૂનને રૂ.૨,૦૦,૦૦૦ની વગર વ્યાજની લોન ફળવવામાં આવેલ છે.\nઉલ્લેખનીય છે કે, ભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજાના હસ્તે આ ઈકો વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાણવડ તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ. સી. ભટ્ટ, ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી માલદેભાઈ રાવલીયા તેમજ સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.\nઆ અંગે શિવ-શક્તિ સ્વસહાય જૂથના પ્રમુખશ્રી જલ્પાબેને આ યોજનાથી મળેલ સહાયના કારણે અમે રોજગારી માટે વાન ખરીદી શક્યા છીએ અને હવે અમે ભાડા કરી નિયમિત રોજગારી મેળવી શકીશું તેમ વધુમાં જણાવ્યું હતું.\nમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના શુભ હસ્તે અમદાવાદ શહેરમાં ૫૮૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ઇ- લોકાર્પણ અને ખાતમૂહૂર્ત\nમાત્ર છ માસના ગંભિર કોરોનાગ્રસ્ત બાળકને ઘનિષ્ઠ સારવાર થકી નવજીવન આપતા રાજકોટ સીવીલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબો\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00375.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/lifestyle-news/travel/", "date_download": "2021-11-29T17:42:28Z", "digest": "sha1:66OR7WKDYLI5IUJ7K45CU4VSTWEUMJEP", "length": 13640, "nlines": 205, "source_domain": "origin.gujaratimidday.com", "title": "Best Places to Visit |Latest Travel News in Gujarati", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\n૧૪ વર્ષની ઉંમરે પહાડોએ મને પૂછ્યું કે ‘મુઝસે દોસ્તી કરોગે\nપ્રવાસ રસિયા ગુજરાતીઓનાં ગમતાં શબ્દોઃ સ્ટેકેશન, રિવેન્જ ટ્રાવેલ, સોલો ટ્રિપ્સ\nWorld Tourism Day 2021: જાણો કેમ વૈશ્વિક સ્તરે ઉજવાય છે પર્યટન દિવસ\nઈ બ���ઈક પર લેહ લદાખની યાત્રા કરી રેકોર્ડ બનાવનાર પ્રથમ વ્યક્તિ\nઈ-વીઝના કો-ફાઉન્ડર અભિષેક દ્વિવેદીએ ઈ બાઈક પર લેહ લદાખની યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો છે. તેમણે આ યાત્રા ત્રણ દિવસમાં પૂર્ણ કરી હતી.\nબારમામાં ભણતા આ ટીનેજરે ખોળી કાઢ્યો આપણે કદી ન જોયાં હોય એવાં પંખીઓનો પટારો\nઅંધેરી (ઈસ્ટ)માં રહેતા કરણ સોલંકીએ લૉકડાઉન દરમ્યાન સહાર વિલેજમાં ઍરપોર્ટ પાર્કિંગ એરિયા પાસેનાં વૃક્ષો સાથે રોજના એક-બે કલાક ગાળ્યા અને ખોળી કાઢ્યાં મજાનાં પંખીઓ. તેનું કહેવું છે કે જો આંખો ખુલ્લી રાખો તો મુંબઈમાં પણ બાયોડાઇવર્સિટી જોવા મળી જશે\nજ્યારે સાહસભરી સફરમાં જીવનસાથી મળી જાય\nહિમાલયન ટ્રેકિંગ, સ્કૂબા ડાઇવિંગ, સેઇલિંગ, બોટ પુલિંગ, સાઇક્લિંગના શોખને કારણે પંક્તિ ભટ્ટ ભારતભરમાં પ્રવાસો કરતી રહે છે, આકાશને આંબવું ને મરજીવાની જેમ દરિયામાં ડૂબકીઓ લગાવવાની મનેચ્છા ધરાવતી આ છોકરીને આવી જ એક મુસાફરી દરમિયાન મનનો માણીગર મળી ગયો\nવૉટરફૉલ કે લિએ કુછ ભી\nનૉર્થ-ઈસ્ટ ઇન્ડિયાની બ્યુટીને જોવાની ચાહમાં ૨૮ વર્ષના રાજ વોરાએ કોઈ પણ બુકિંગ વગર મુંબઈથી પચાસ કલાકની જર્ની કરી નાખી. હવે સોલો ટ્રાવેલિંગનો રોમાંચક અનુભવ લીધા બાદ રખડપટ્ટીનો એવો ચસકો લાગ્યો છે કે મન થાય ત્યારે ડુંગરા ખૂંદવા નીકળી પડે છે\nકસીનોઃ ગુજરાતીઓને ગમતા જુગારની ગ્લેમરસ દુનિયાની મજાની વાતો\nકસીનોઃ ગુજરાતીઓને ગમતા જુગારની ગ્લેમરસ દુનિયાની મજાની વાતો\nટ્રેકિંગના શોખીનો માટે જ બન્યા છે ભારતના આ સુંદર ટ્રેક\nટ્રેકિંગના શોખીનો માટે જ બન્યા છે ભારતના આ સુંદર ટ્રેક\nગુજરાત ટ્રાવેલ અને ટુરિઝમ એક્સલેન્સ એવોર્ડ 2020ની પ્રથમ આવૃત્તિ જાહેર\nગુજરાત ટ્રાવેલ અને ટુરિઝમ એક્સલેન્સ એવોર્ડ 2020ની પ્રથમ આવૃત્તિ જાહેર\nસ્કૂટર કી સવારી પડી ભારી\nસ્કૂટર કી સવારી પડી ભારી\nઆન્ધ્ર પ્રદેશમાં કાશ્મીરની મજા માણવી હોય તો લાંબાસિંગી પહોંચી જજો\nસ્લીપર અને થર્ડ એસી ટિકિટે યાત્રા કરો કે ન કરો રેલવેને લાભ, જાણો ગણિત\nરાજસ્થાનના કેટલાક અનોખા ટૂરિસ્ટ પ્લેસ જેથી તમે છો અજાણ્યા\nરણ મહોત્સવમાં સામેલ થઈને જુઓ ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિ અને મીઠાનું રણ\nઆફ્રિકાનું 1 ઑફ ધ બેસ્ટ વિઝિટેડ ડેસ્ટિનેશન માટીમાંથી સોનું બનેલો રવાંડા\nભારતમાં ફ્રાન્સની ઝલક મેળવવી હોય તો ચાલો પૉન્ડિચેરી\nચાલો જઈએ, મિની ગોવા ગણાતા દીવની સફરે\nપાંડે ચાલ્યો દુબઈ- પાર્ટ-8\n૨૦૨૦નું ફેવરિટ ડેસ્ટિનેશન કયું, ખબર છે\nMahashivratri 2021: આ શિવમંદિરમાં દૂધ ચડાવવા પર થશે દંડ...\nમહાભારતના સમયમાં બનાવાયેલું આ મંદિર ખિડકાલેશ્વર તરીકે ઓળખાય છે અને તે કલ્યાણ શિલ્ફાટા રોડ પર આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે જાણીએ એવા મંદિર વિશે જ્યાં શિવને દૂધ ચડાવવાની મનાઇ છે. જોઇએ આ મંદિરની રસપ્રદ તસવીરો.\nMahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન\n2 સ્ત્રીઓ, એક રોડ ટ્રીપ, 2 અલગ અનુભવ: એક મોટરસાયકલ તો બીજું એક્ટિવા\nપાંડે ચાલ્યો દુબઈ : પાર્ટ 7\nપાંડે ચાલ્યો દુબઈ : પાર્ટ 7\nપાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 6\nપાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 6\nપાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 5\nપાંડે ચાલ્યો દુબઈ પાર્ટ 5\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/power-bank-that-work-for-12-years/", "date_download": "2021-11-29T18:23:30Z", "digest": "sha1:JBDRV5HLPPX6RRPZXRSPRIUJX7UOKZRS", "length": 12111, "nlines": 135, "source_domain": "www.gujaratilekh.com", "title": "12 વર્ષ સુધી તમને ફ્રી વીજળી આપશે આ નવું ડિવાઇસ, જાણો ક્યાંથી મળશે? |", "raw_content": "\nHome HOME 12 વર્ષ સુધી તમને ફ્રી વીજળી આપશે આ નવું ડિવાઇસ, જાણો ક્યાંથી...\n12 વર્ષ સુધી તમને ફ્રી વીજળી આપશે આ નવું ડિવાઇસ, જાણો ક્યાંથી મળશે\nમિત્રો આજે અમે તમને એક નવા ડિવાઇસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને મદદરૂપ થઈ શકે છે. ભારતમાં જન્મેલા અબજોપતિ ઉદ્યોગપતિ અને સમાજસેવક મનોજ ભાર્ગવે એક ઇવેન્ટ દરમિયાન નવા સાધનોનો લાઇવ ડેમો બતાવ્યો હતો. એમાંથી એક પ્રોડક્ટ વિષે આજે અમે તમને જણાવીશું. જે નીચે જણાવ્યા મુજબ છે.\nસિંગાપુરની કંપની PTE લિમિટેડે ભારતમાં ‘HANS’ (હંસ) નામથી એવું સોલાર પાવરબેંક લોન્ચ કર્યુ છે, જેનાથી ઘરની લાઈટ, પંખા અને ટીવી સહીત ઘણી ઘણી વસ્તુઓ સરળતાથી ચાલી શકે છે. આ ડિવાઇસને કંપનીએ ‘ફ્રી ઇલેક્ટ્રિસિટી જનરેટર’ નામ પણ આપ્યું છે.\nખાસ વાત એ છે કે પાવરબેંક સોલર એનર્જી અને વીજળી બંનેથી ચાર્જ થઇ શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પાવરબેંક 12 વર્ષ સુધી ઘરને વીજળી આપવાનું કામ કરશે, એટલે આની વોરંટી પણ 12 વર્ષની છે. આ પાવરબેંક ફૂલ સોલર ચાર્જ થવા પર અલગ અલગ લોડના હિસાબે એક વારમાં વધારેમાં વધારે 300 કલાક સુધી વીજળી આપશે.\nત્યારબાદ આને ફરતીથી ચાર્જ કરીને વાપરી શકાશે. આ પાવરબેંક પોર્ટેબલ હોવાને કારણે તમે આને ક્યાંય પણ સાથે લઈને જઈ શકો છો. જો તમે એવી જગ્યા પર પાર્ટી કરવા જઈ રહ્યા છો જ્યાં વીજળી નથી. તો આ ડિવાઇસ જનરેટરનું કામ કરશે.\nહંસ પાવરપૈકને એવી રીતે ડિવાઈસ કરવામાં આવ્યું છે કે તે ન માત્ર ઈલેક્ટ્રીસીટી નું પ્રોડ્કશન કરે છે, પણ તે ઈલેક્ટ્રીસીટી સ્ટોર પણ કરે છે. આવી રીતે હંસ સોલર બ્રિફકેસ એક જાતનું સોલર પાવર સ્ટેશન છે. ભાર્ગવના દાવા મુજબ તેનાથી ભારે પ્રમાણમાં જરૂર વાળા લોકોને વીજળી પહોચતી કરી શકાશે.\nPowerPack 150 ની કિંમત 9,990 રૂપિયા અને PowerPack 300 ની કિંમત 14,450 રૂપિયા રાખવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેની વોરંટી 12 વર્ષની છે. એટલે 12 વર્ષ સુધી વીજળીના બિલમાંથી મુકતી. તેને લગતી જાણકારીઓ માટે અને એને ખરીદવા માટે http://www.buyhanselectric. in પર મુલાકાત લો.\nઆ પાવરબેંકથી ટીવી, લાઈટ બધું સરળતાથી ચાલશે. ફોન પણ ચાર્જ કરી શકાશે.\nઆમાં ઇલેક્ટ્રિસિટી આઉટપુટ માટે 2 સોકેટ આપવામાં આવ્યા છે. તેમજ એક USB પોર્ટ છે, જે મોબાઈલ USB ચાર્જરનો છે.\nએટલે આમાં તમારે એક ઇલેક્ટ્રિસિટી બોર્ડ જોડવો પડશે, ત્યારબાદ કોઈ પણ ડિવાઇસ આની મદદથી ચલાવી શકાશે.\nકંપનીનું કહેવું છે કે સૂર્ય પ્રકાશથી ચાર્જિંગ અને પાવરબેંકમાં શક્તિશાળી સોલર પ્લેટ લાગેલી હોવાને કારણે ચાર્જિંગનો ખર્ચ માટે અલગથી 1 રૂપિયો પણ ખર્ચ નહિ કરવો પડે.\nઆને ચાર્જ કરવા માટે કંપની એક સોલર બ્રીફકેસ પણ આપી રહી છે. એની મદદથી એને 4 કલાકમાં ચાર્જ કરી શકાય છે.\nભાર્ગવે જણાવ્યું કે, હંસ પાવરપૈક અને હંસ સોલર બ્રીફકેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની જરૂરીયાતને પૂરી કરી શકાય છે, અને તેના માટે તેમણે બીલ પણ નહી ચુકવવું પડે. તેમણે આગળ કહ્યું કે, વીજળી એક મૂળભૂત જરૂરિયાત છે, જેનાથી શિક્ષણ, રોજગાર અને સંચાર જેવી સગવડતાના દરવાજા ખુલી જાય છે. તે ઉપરાંત દુનિયાની અડધી વસ્તીને માત્ર રોજ 2-૩ કલાક જ વીજળી મળી શકે છે.\nજણાવી દઈએ કે આ ઇવેન્ટ દરમિયાન ડેમિયન રેનમેકર ફિલટ્રેશન પણ બતાવવામાં આવ્યું છે, જેનાથી ખારા અને ગંદા પાણીને સાફ કરીને ખેતી લાયક અને પીવા લાયક બનાવી શકાય. ભાર્ગવે જણાવ્યું કે આજની તારીખમાં ઘણી જ ગંભીર બીમારીઓને કારણ ખરાબ પાણી જ છે, તેવામાં અમારો હેતુ લોકો સુધી શુંદ્ધ પીવાનું પાણી પહોચાડવાનું છે જેથી તે સારી જીવન જીવી શકે.\nઉ���રાંત આ ઇવેન્ટમાં ભાર્ગવે શિવાંગ ફર્ટીલાઈઝર મેથડની જાણકારી પણ આપી, જેનાથી વેસ્ટ મટીરીયલમાંથી ન્યુટીયંટથી ભરપુર ખાતર બનાવવામાં આવી શકે છે. તે પણ ફક્ત 18 કલાકમાં. ખેડૂત તેને ખેતરમાં યુરીયાની જગ્યાએ ઉપયોગ કરી શકે છે.\nPrevious articleશા માટે અક્ષય કુમારે પોતાની સુંદર બહેનના લગ્ન ૫૫ વર્ષના ઘરડા સાથે કરાવવા પડ્યા\nNext articleગુજરાતના ખેડૂતે ચીલાચાલુ ખેતી છોડીને 1000 અમેરિકન કેસરનાં છોડ વાવી મેળવ્યો પુષ્કળ નફો\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/suryadev-karshe-rashhino-andhkar-dur/", "date_download": "2021-11-29T18:08:24Z", "digest": "sha1:ADZXPSIUQLWCKDGLJH52WDV6IZV5QMND", "length": 19647, "nlines": 147, "source_domain": "www.gujaratilekh.com", "title": "સૂર્યદેવ કરશે આ 7 રાશીઓના જીવનના અંધકારને દુર, ઘર-પરિવાર રહેશે ધન-ધાન્યથી ભરપુર… |", "raw_content": "\nHome HOME સૂર્યદેવ કરશે આ 7 રાશીઓના જીવનના અંધકારને દુર, ઘર-પરિવાર રહેશે ધન-ધાન્યથી ભરપુર…\nસૂર્યદેવ કરશે આ 7 રાશીઓના જીવનના અંધકારને દુર, ઘર-પરિવાર રહેશે ધન-ધાન્યથી ભરપુર…\nનમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો, પોતાના આવનારા સમય વિષે જાણવાની ઉત્સુકતા તો દરેક વ્યક્તિને હોય છે. અને વ્યક્તિની રાશીઓના આધાર ઉપર એના આવનારા સમય વિષે અનુમાન પણ લગાવવામાં આવી શકે છે. તેમજ રાશીઓના માધ્યમથી જ વ્યક્તિએ પોતાના જીવનમાં કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, તે અંગેની તમામ જાણકારી પ્રાપ્ત થઇ શકે છે.\nજ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોમાં થતા ફેરફારને કારણે જ તમામ ૧૨ રાશીઓ પ્રભાવિત થાય છે. અને એને કારણે જ વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે. આજે અમે તમને થોડી એવી રાશીઓ વિષે માહિતી આપવાના છીએ જેની ઉપર રવિવારથી સૂર્ય દેવતા મહેરબાન રહેશે, અને તેમના જીવનના તમામ દુ:ખ, દર્દ દુર થશે અને તેમનો પરિવાર આનંદપૂર્વક જીવન પસાર કરશે.\nઆવો જાણીએ કે કઈ રાશીઓના જીવન માંથી સૂર્યદેવ દુર કરશે અંધકાર કરશે :\nઆ રાશી વાળા લોકો પર સૂર્ય દેવતાની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે. મિથુન રાશીના લોકોને મિત્રો અને સગા સંબંધિઓ દ્વારા લાભ મળી શકે છે. ધર્મના કામમાં તમારી રૂચી વધી શકે છે. તમે ધંધાની બાબતમાં કોઈ પ્રવાસ ઉપર જઈ શકો છો, જેના કારણે તમને સારો લાભ મળશે. સૂર્ય દેવતાની કૃપાથી આર્થિક સ્થિતિ મજબુત બનશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતી પ્રાપ્ત કરશો. જે વ્યક્તિ વિદ્યાર્થી છે તેમને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. આરોગ્યની દ્રષ્ટીએ આવનારો સમય ઘણો જ સારો રહેવાનો છે.\nઆ રાશી વાળા લોકો પર રવિવારથી સૂર્ય દેવતા મહેરબાન રહેવાના છે. ખાસ કરીને જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે તેમને સારો લાભ મળવાનો છે. શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા પ્રેમ સંબંધિત બાબતમાં તમને થઈ રહેલી તમામ સમસ્યાઓ દુર થશે. આ રાશી વાળા વ્યક્તિઓનો નવો પ્રેમ સંબંધ બની શકે છે. સૂર્ય દેવતાની કૃપાથી તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે જ તમે તમારા કાર્યક્ષેત્રમાં સતત સફળતા તરફ આગળ વધશો. ધન કમાવાની બાબતમાં તમારો આવનારો સમય ઘણો જ સારો રહેવાનો છે.\nઆ રાશી વાળા લોકો પર રવિવારથી સૂર્યદેવતાની કૃપા દ્રષ્ટિ બની રહેશે. એને લીધે તમને અચાનક કોઈ ખુશ ખબર મળવાની શક્યતા દેખાઈ રહે છે. માતા પિતાનો તમને પુરતો સહયોગ મળશે. જીવનસાથી વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દુર થઇ શકે છે. તમારા આરોગ્યમાં સુધારો આવશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને પ્રયાસનું ફળ ઘણું જ જલ્દી મળવાનું છે. તમારી આવકના સ્ત્રોત વધશે. ઘણા લોકો દ્વારા તમને સારો લાભ મળી શકે છે. સૂર્ય દેવતાની વિશેષ કૃપાથી ધન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દુર થશે.\nઆ રાશી વાળા લોકો પર રવિવારથી સૂર્ય દેવતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસવાની છે. જેનાથી તમારી તમામ તકલીફો દુર થશે. તેમજ તમને અચાનક મોટો લાભ મળવાના યોગ પણ બની રહ્યા છે. તમારો માનસિક તણાવ દુર થશે, આરોગ્ય સંબંધિત તકલીફો દુર થશે. ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે. સૂર્ય દેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે.તમે તમારા પ્રવાસ દરમિયાન કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છ��, જે તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે.\nઆ રાશી વાળા લોકોને સૂર્ય દેવની કૃપાથી આવનારા સમયમાં સારો લાભ મળવાનો છે. જો તમે ક્યાય ધનનું રોકાણ કરો છો તો તમને તેમાં સારો લાભ મળશે. તમારા આરોગ્યમાં સુધારો થશે, તમે નવું વાહન ખરીદી શકો છો. સૂર્ય દેવની કૃપાથી તમે તમારા કેરિયરમાં આગળ વધશો. નોકરી ધંધાની બાબતમાં તમને કોઈ સારા સમાચાર મળવાની શક્યતા બની રહે છે. તમને તમારા જીવનસાથીનો પુરતો સહકાર મળશે.\nઆ રાશી વાળા લોકો સૂર્ય દેવતાની કૃપાથી ઘણા ન નસીબદાર સાબિત થવાના છે. તમને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે. પિતા અને વડીલોનો પૂરો સહયોગ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વડીલ લોકો દ્વારા પ્રોત્સાહન પ્રાપ્ત થશે. સૂર્ય દેવતાની કૃપાથી ઘર પરિવારમાં ખુશીઓ બની રહેશે. તમારા ઘરમાં મહેમાનોનું આગમન થઇ શકે છે. જેથી આનંદ બમણો થઇ શકે છે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ તમારા ખોટા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. સંતાન તમારી વાતોને અનુસરણ કરશે.\nઆ રાશી વાળા લોકોનો આવનાર સમય સૂર્ય દેવતાની કૃપાથી ઘણો શુભ ફળદાયી રહેવાનો છે. તમને ધન સંપત્તિ સાથે જોડાયેલી બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક કલેશ દુર થઇ શકે છે. તમને તમારા તમામ દુઃખોમાંથી મુક્તિ મળશે. ઘર પરિવારમાં આનંદ જળવાઈ રહેશે. સંતાનની પ્રગતીથી તમારું મન પ્રફુલ્લિત થશે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ દુર થઇ શકે છે. સૂર્ય દેવતાની કૃપાથી ધન કમાવામાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમે તમારી વાણી અને વર્તનથી લોકોને પ્રભાવિત કરી શકો છો.\nઆવો જાણીએ બાકીની રાશિઓનો સમય કેવો રહેશે :\nઆ રાશી વાળા લોકોએ આવનારા સમયમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. સાથે જ ઘર પરિવારના બજેટનું પણ ધ્યાન રાખો. તમે કોઈ લાંબી યાત્રા ઉપર જઈ શકો છો. જે વ્યક્તિ વિદેશ જવા માટે ઈચ્છા ધરાવે છે, તેમના માટે આવનારો સમય સારો રહેશે. તમને માનસિક તણાવ અને અનિન્દ્રાની તકલીફ થઈ શકે છે. તમારે તમારા આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.\nઆ રાશી વાળા લોકોએ પોતાના આવનારા સમયમાં ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમ્યાન તમારે તમારા આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે તબિયત બગડવાની સંભાવના છે. વેપારીઓને પોતાના વેપારમાં નુકશાન થઇ શકે છે. કોઈ પણ વાદ-વિવાદમાં ન પડો, કાર્યભાર વધુ હોવાને કારણે થાક���ો અનુભવ કરશો, માતાનો પ્રેમ અને આશીર્વાદ મળશે. તમારા ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. જે વ્યક્તિ નોકરી ધંધા વાળા છે તેમને પોતાના કાર્યક્ષેત્રમાં સાંચવીને રહેવું પડશે.\nઆ રાશી વાળા લોકોનો આવનારો સમય મિશ્ર સાબિત થશે. તમારા કાર્યક્ષેત્રમાં કોઈ સાથે વાદ વિવાદ થવાની શક્યતા બની રહે છે. તમે કોઈ પણ બાબતનું સમજદારી પૂર્વક સમાધાન કરો. નહિ તો વધુ તકલીફ થઇ શકે છે. યાત્રા દરમિયાન અકસ્માત કે વસ્તુની ચોરી થવાની સંભાવના પણ બની રહે છે. મિત્રોનો પુરતો સહયોગ પ્રાપ્ત થશે. જમીન જાયદાદની બાબતમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે.\nઆ રાશી વાળા લોકોએ આવનારા સમયમાં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા ઘણા જ મહત્વના કાર્યો વચ્ચે અટકી શકે છે, ધન ખર્ચ વધારે થવાની શક્યતા બની રહે છે. તમારા આરોગ્યમાં પણ ઉતાર-ચડાવ બની રહેશે. માતા પિતાના સહયોગથી તમે તમારા કાર્યો પુરા કરી શકો છો. તમને અચાનક કોઈ ખરાબ સમાચાર મળવાની શક્યતા બની રહે છે. તમારે આવનારા સમયમાં ધીરજ પૂર્વક કામ કરવાની જરૂર છે.\nઆ રાશી વાળા લોકોએ આવનારા સમયમાં થોડા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ સાથે વિવાદ થવાની શક્યતા બની રહે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત રહો. તમે તમારા વિરોધીઓ ઉપર સફળતા પ્રાપ્ત કરશો. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. કોઈપણ પ્રકારના રોકાણ કરવાથી દુર રહો. અચાનક તમને ખરાબ સમાચાર મળવાની શક્યતા બની રહી છે. કૌટુંબિક વાદ વિવાદ થઇ શકે છે.\nનોકરી ધંધામાં સારા સમાચાર\nસૂર્ય દેવતા મહેરબાન રહેવાના\nPrevious articleજાણો કઈ રીતે અમદાવાદની સિવણકામ કરતી મહિલા બની ‘ઈન્દુબેન ખાખરાવાળા’\nNext articleહ્રદયની નસોને સાફ કરવા મહિનામાં એક વાર કરો આ વસ્તુનું સેવન, પછી જુઓ પરિણામ\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોત��ની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2007/06/03/yagnesh_dave/", "date_download": "2021-11-29T18:27:30Z", "digest": "sha1:TZLIV6K5W66HYESKCMQKQL7FJYEX5AAA", "length": 14179, "nlines": 167, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "યજ્ઞેશ દવે, Yagnesh Dave | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nમને જ ફરી અવતરવું ગમે, બાકી ક્વોટેશનનાં પુસ્તકો તો ઘણાં છે.\n“ ને સમય તો\nપડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ\nબે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં “\n“ઇલ નામની વિશિષ્ઠ માછલી ભલે આખું જીવન પસાર કરે વિશાળ સમુદ્રમાં, પણ ઇંડાં મૂકવા તો પાછી ફરે વતનના મીઠા શાંત જળમાં કેન્દ્રમાં તો છે કવિનું નિજી એકાંત જ્યાં શબ્દરૂપો ક્ષણે ક્ષણે નવતા પ્રાપ્ત કરે છે.”\n“ ટેપ પર બહાર તો રેકોર્ડ કરતો ગયો, પણ અંદર પણ રેકોર્ડીંગ થતું ગયું.”\n# તેમની એક કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ ( જુઓ – પાનું – 75)\nસમ્પર્ક એલ-6, સ્વાતંત્ર્ય સેનાની નગર, નવા વાડજ, અમદાવાદ – 380 013\n24, માર્ચ – 1954, બરવાળા , રાજકોટ\nમાતા- ભાનુમતી; પિતા- રમેશચંદ્ર\nપત્ની- કલ્પના(પી.એચ.ડી. –એક્સપેરીમેન્ટલ બાયોલોજી); પુત્રો – કાર્તિકેય , તન્મય\nપી.એચ.ડી. – –એક્સપેરીમેન્ટલ બાયોલોજી\nઆકાશવાણી રાજકોટ, અમદાવાદ – પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ\nપ્રથમ કવિતા ‘ન પ્રવાસી, ન ગૃહવાસી’ – નિરંજન ભગતના ‘સાહિત્ય’ ત્રૈમાસિકમાં છપાઇ હતી.\nહાઇકુના અભ્યાસી, મોટેભાગે અછાદસ રચનાઓ\nઅકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે \nદેશ પરદેશના ઘણા કવિઓ સાથે સત્સંગ કર્યો છે.\nભારતમાં ઘણો પ્રવાસ કર્યો છે\nગુરુ કોઇ થાય તે ગમતું નથી, ઇશ્વર વિષે નક્કી નથી\nવર્ણાશ્રમની વાહિયાત ગણે છે.\nકવિતા – જળની આંખે, જા તિસ્મર\nજયંત પાઠક પુરસ્કાર, બ.ક.ઠા. પુરસ્કાર, ઉશનસ્ પુરસ્કાર\nસાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)\nPingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/this-is-a-wheat-grain-of-pandavas/", "date_download": "2021-11-29T18:22:27Z", "digest": "sha1:HODCUIF44T23SCFXU5JV6Y4WCAGUIOMY", "length": 10592, "nlines": 128, "source_domain": "www.gujaratilekh.com", "title": "આ છે પાંડવોનો એક ઘઉંનો દાણો, જે આજે પણ અસ્તિત્વમાં છે, એનું વજન છે 250 ગ્રામ |", "raw_content": "\nHome HOME આ છે પાંડવોનો એક ઘઉંનો દાણો, જે આજે પણ અસ્તિત્વમાં છે, એનું...\nઆ છે પાંડવોનો એક ઘઉંનો દાણો, જે આજે પણ અસ્તિત્વમાં છે, એનું વજન છે 250 ગ્રામ\nમહાભારત વિષે તો આપણે ઘણું બધું જાણીએ છીએ. મહાભારત હિંદુ ધર્મ ગ્રંથ છે. એમાંથી ઘણી બધી વાતો શિખવા મળે છે. મહાભારતમાં કૌરવો અને પાંડવોની જીવન ગાથા જણાવવામાં આવી છે. મહાભારતમાં કૌરવો અને પાંડવો વચ્ચે એક ભયાનક યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો. આ બધી વાતો તો તમે જાણતા જ હશો. પણ એમાં ઘણી એવી પણ વાતો છે જેના વિષે લોકોને વધારે જાણ નથી હોતી.\nલોકોને મહાભારતના યુદ્ધની તો જાણકારી છે, પણ એ પહેલા અને એ પછી શું થયું હતું એની વધારે જાણકારી નથી હોતી. મહાભારતનું યુદ્ધ થયું હતું તો એ પહેલા પાંડવોએ અજ્ઞાતવાસ કરવો પડયો હતો. જેમાં તેમણે કેટલોક સમય હિમાલયમાં પણ વિતાવ્યો હતો. અજ્ઞાતવાસ દરમ્યાન તેઓ ઘણી બધી જગ્યાએ કોઈ એમને ઓળખી ન શકે એ રીતે રોકાયા હતા.\nઅજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો હિમાચલ પ્રદેશના મમલેશ્વર મંદિરમાં પણ રોકાયા હતા, જ્યાં તેમણે કેટલાક ઘઉંના દાણા ઉગાડ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયનો એક ઘઉંનો દાણો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. અને એ દાણાનું વજન 200 ગ્રામ છે. અને આ દાણો આજે પણ સંભાળીને રાખવામાં આવ્યો છે. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રાચીન કાળમાં ઘઉંનું વજન આટલું જ રહેતું હતું. જેના કારણે આ દાણાનું વજન પણ આટલું વધારે છે.\nઅને અહીના મંદિરમાં પાંચ પાંડવોના પાંચ અલગ અલગ શિવલિંગ પણ સ્થાપિત છે. અહી એવી માન્યતા છે કે આ શિવલિંગોની પૂજા કરવા પર ભક્તોની મનોકામનાઓ પુરી થાય છે. અને એમની મુશ્કેલીઓ દુર થાય છે. તેમજ જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી આ શિવલિંગ પર એક લોટો પાણી અર્પિત કરે છે, તો તેને શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને એને દુઃખો માંથી મુક્તિ મળે છે. તેમજ આ ક્ષેત્રમાં એક પ્રાચીન ઢોલ પણ છે. આ ઢોલના સંબંધમાં એવું માનવામાં આવે છે કે આ ભીમનું ઢોલ છે.\nઆપણા ભારતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાંના રહસ્ય આજે પણ અકબંધ છે. અને વિજ્ઞાન પણ એ બધી જગ્યાઓના રહસ્ય ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે. વિજ્ઞાનના ઘણા પ્રયત્નો છતાં પણ એ રહસ્યો ઉકેલાતા નથી.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.\nઆ માહિતી દૈનિક ભાસ્કર/ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.\nશિવજીની કૃપા પ્રાપ્ત થાય\nPrevious articleહવે ૫૦૦૦ રૂપિયામાં મળતા ગેસ સ્ટવ ખરીદો અડધાથી પણ ઓછી કિંમતમાં. જાણો ક્યાંથી મળશે\nNext articleપુરુષોના આ અંગને જોઈને ચુડેલ પણ ભાગી જાય છે, અને ફરી કયારેય પાછી નથી આવતી\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/today-horoscope/172338.html", "date_download": "2021-11-29T17:30:04Z", "digest": "sha1:WPHA2NZAZVFICW34YXLR5DIVUAR4MVCO", "length": 5660, "nlines": 51, "source_domain": "www.navgujaratsamay.com", "title": "17 માર્ચનું રાશિફળ | નવગુજરાત સમય", "raw_content": "\nમેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ કૌટુંબિક વાતાવ��ણ સુમેળભર્યુ બની રહે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય રહે.\nવૃષભ (બ, વ, ઉ)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સમય સાનુકૂળ.\nમિથુન (ક, છ, ઘ) | શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે.\nકર્ક (ડ, હ)| શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નાણાભીડ દૂર થઈ શકે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે છે.\nસિંહ (મ, ટ)| શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ લગ્નોત્સુકો માટે સમય સાનુકૂળ બની રહે. આરોગ્ય સુખમય બની રહે. માનસિક ચિંતા દૂર થઈ શકે છે.\nકન્યા (પ, ઠ, ણ) | શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ બનતો જોવા મળે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ.\nતુલા (ર, ત)| શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય બની રહે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધી શકે છે.\nવૃશ્ચિક (ન, ય)| શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે. સમય શુભ.\nધન (ભ, ધ, ફ, ઢ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ દિવસ આનંદમય પસાર થઈ શકે. સામાજિક જવાબદારી વધતી જોવા મળી શકે છે. એકંદરે સમય સાનુકૂળ રહે.\nમકર (ખ, જ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય લેવાઈ શકે. ચિંતા દૂર થાય.\nકુંભ (ગ, સ, શ, ષ)| શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ આરોગ્યની સુખાકારી જળવાઈ રહે. વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે. ચિંતા દૂર થઈ શકે.\nમીન (દ, ચ, ઝ, થ)| શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બની રહે. રાજકીય યશ, પ્રતિષ્ઠા વધે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nતા.૧૬નું રાશિફળ -કંદર્પભાઈ ત્રિવેદી\nઆજે ભાનુ સપ્તમીઃ રાજકીય-વિદ્યાકીય સફળતા મેળવવા માટે ઉત્તમ દિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/did-you-know-that-the-vehicle/", "date_download": "2021-11-29T17:07:20Z", "digest": "sha1:XS7ENE3NDA3TP6HE3U5TUKXYEWURVLVW", "length": 12232, "nlines": 54, "source_domain": "online88media.com", "title": "શું તમે જાણો છો કે હિન્દુ દેવી-દેવતાઓનાં વાહન પશુ-પક્ષી જ શા માટે છે , જો નહિં તો? તો જાણો અહીં – Online88Media", "raw_content": "\nશું તમે જાણો ��ો કે હિન્દુ દેવી-દેવતાઓનાં વાહન પશુ-પક્ષી જ શા માટે છે , જો નહિં તો\nOctober 12, 2020 October 12, 2020 mansiLeave a Comment on શું તમે જાણો છો કે હિન્દુ દેવી-દેવતાઓનાં વાહન પશુ-પક્ષી જ શા માટે છે , જો નહિં તો\nહિન્દુ ધર્મમાં લગભગ 84 કરોડ દેવતાઓ છે. પરંતુ જેટલા પણ દેવી-દેવતાઓ છે, બધાના વાહન પશુ-પક્ષી જ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે દેવી-દેવીઓએ તેમના વાહનો માટે પ્રાણીઓ અને પક્ષીઓને જ કેમ પસંદ કર્યા. ખરેખર, પ્રાણીઓ અને પક્ષીઓ આ પૃથ્વીની સૌથી અનોખી રચના છે. માણસોએ તેમની પાસેથી શીખ લેવી જોઈએ. તેઓ દરેક રીતે આપણા માટે ઉપયોગી છે. તે વ્યક્તિની અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે. ચાલો આપણે જાણીએ કે તે માનવો માટે કેવી રીતે સહાયક સાબિત થાય છે અને આપણે તેમની પાસેથી કેવા પ્રકારની શીખ મેળવી શકીએ છીએ.\nબળદ: શિવજીના વાહન આખલા વિશે તો તમે જાણો છો કે તે ખેડૂતોનો મિત્ર છે. આખલો ખૂબ જ મહેનતુ હોય છે, તેની અંદર ગજબની શક્તિ હોય છે અને તે ખૂબ શાંત પ્રાણી છે. તેની જરૂરિયાતો પણ ઘણી ઓછી હોય છે. આજના આધુનિક યુગ પહેલા ખેડુતો આખલાની મદદથી ખેતીકામ કરતા હતા. આજે પણ ઘણી જગ્યાએ બળદથી ખેતી કરવામાં આવે છે.\nસિંહ: આ માતા દુર્ગાનું વાહન છે, તે ખૂબ શક્તિશાળી છે. આથી જ તે જંગલનો રાજા કહેવાય છે. સિંહના તમામ અંગનો ઉપયોગ તંત્ર કાર્યમાં અરવામાં આવે છે. આ કરવાથી વ્યક્તિની પૈસા સંબંધિત સમસ્યા દૂર થાય છે. જો કે, આ સમયે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિંહ શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે ખૂબ શક્તિશાળી છે.\nમોર: તે શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વાહન છે. ઘરમાં મોરપીંછ રાખવાથી સાપ, વીંછી ઘરમાં પ્રવેશ કરતા નથી. મોર ખૂબ સુંદર પક્ષી છે. તેની સુંદરતાથી મોહિત થઈને, ભગવાન શ્રીકૃષ્ણ હંમેશાં તેના માથા પર મોરપીંછ ધારણ કરતા હતા.\nઉંદર: ઉંદર એક ખૂબ જ ચંચળ પ્રાણી છે, તે ભગવાન ગણેશનું વાહન છે. એક ઉંદર તેની ચંચળતાને લીધે કોઈપણ ચીજને કાપી નાખે છે. તેનાથી આ વાત શીખવા મળે છે કે અજ્ઞાની વ્યક્તિ તેમના કાર્યોને કારણે દરેક બાબત પર લડાઈ કરે છે. તેની સવારી કરવી બીજા કોઈની તાકતની વાત નથી. આ મત્ર ભગવાન ગણેશ જ કરી શકે છે.\nસાપ: તે એક ઝેરી સરીસૃપ છે. તમે જોયું હશે કે ભગવાન શંકર સાપને તેના ગળામાં પહેરે છે અને ભગવાન વિષ્ણુએ તેને પોતાનું સ્થાન બનાવ્યું છે. તે ખેડૂતોના અનાજના દુશ્મન ઉંદરને ખાઈ જાય છે. આ રીતે તે ખેડૂતોની ઘણી મદદ કરે છે.\nહંસ: આ માતા સરસ્વતીનું વાહન છે, તે તેમની જેમ ખૂબ જ હોશિયાર છે. હંસ એક એવું પક્ષી છે જે પાણીમાં ભળેલા દૂધમાંથી દૂધ પીવે છે અને પાણી છોડી દે છે. તેનાથી માનવીને શીખ મળે છે કે હંમેશા સારી વસ્તુઓ સ્વીકારી જોઈએ અને ખરાબ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.\nઘુવડ: ધનની દેવી માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. તે ફક્ત રાત્રે જ જોઇ શકાય છે, એવું કહેવામાં આવે છે કે તે રાતના અંધારામાં કોઈપણ વ્યક્તિના દાંતની ગણતરી કરી શકે છે. તે ખૂબ જ મહેનત કરે છે, એટલે કે, જે લોકો સખત મહેનત કરે છે માત્ર તેમને જ સંપત્તિ મળે છે. માતા લક્ષ્મીની બીજી સવારી છે, હાથી. હાથીઓમાં હાથણી જ જૂથનું નેતૃત્વ કરે છે. તેથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં જ માતા લક્ષ્મીની કૃપા છે.\nભેંસા: ભેંસા એ મૃત્યુના દેવ યમરાજનું વાહન છે. ભેંસા ખૂબ શક્તિશાળી છે અને જૂથમાં રહેવાનું પસંદ કરે છે. કારણ કે તે સમાજનો અર્થ જાણે છે અને તે એકતાની શક્તિથી પરિચિત છે. જંગલમાં ભેંસ તેમના પરિવારની સિંહથી રક્ષા કરે છે. તે મનુષ્યને એકતાનો સંદેશ આપે છે.\nસોમવારના ઉપાયથી મળશે શિવના આશીર્વાદ, આર્થિક સમસ્યા થશે દૂર.\nઘરમાં ક્યારેય પણ ન લગાવવા જોઈએ આ 5 છોડ, નથી ટકતા પૈસા, થાય છે નુક્સાન\nદરેક વ્યક્તિએ અપનાવવી જોઈએ ‘રામાયણ’ ની આ ખાસ વાતો, જીવન થઈ જશે સફળ, દરેક કાર્યમાં મળશે સફળતા\nભૂલથી પણ ઘરની આ દિશામાં ન રાખો તુલસીનો છોડ નહિં તો ફાયદાની જગ્યાએ થશે નુક્સાન\nઆ મંદિરમાં 3 વખત હનુમાનજીની મૂર્તિ બદલે છે પોતાનું સ્વરૂપ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AD%E0%AB%81%E0%AA%B5%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0", "date_download": "2021-11-29T17:48:59Z", "digest": "sha1:JGGTMBUST6XWMNFICSP2K63757Y6MMU2", "length": 5624, "nlines": 226, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ભુવનેશ્વર - વિકિપીડિયા", "raw_content": "\nભુવનેશ્વર (Oriya : ଭୁବନେଶ୍ୱର. pronunciation (help·info) ) ભારત દેશના આવેલા ઑડિશા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભુવનેશ્વર ખોધા જિલ્લાનું મુખ્ય મથક તેમ જ ઑડિશા રાજ્યનું પાટનગર છે.\nઉપરથી; ડાબેથી જમણે: ઉદયગિરિ અને ખંડગિરિ ગુફાઓ, લિંગરાજ મંદિર, રાજારાણી મંદિર, નંદનકાનન પ્રાણી બાગ, ધૌલી શાંતિ સ્તુપ અને ભુવનેશ્વર શહેર\nસરેરાશ મહત્તમ °C (°F)\nસરેરાશ ન્યૂનતમ °C (°F)\nસરેરાશ precipitation મીમી (ઈંચ)\nવિકિમીડિયા કોમન્સ પર Bhubaneswar સંબંધિત માધ્યમો છે.\nવિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:\nBhubaneswar Development Authority સંગ્રહિત ૨૦૦૯-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન\nTourist destinations in Bhubaneswar સંગ્રહિત ૨૦૧૪-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૦ જુલાઇ ૨૦૨૧ના રોજ ૦૯:૪૮ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/06/27/gani_dahiwala/", "date_download": "2021-11-29T17:49:58Z", "digest": "sha1:B2HH4GYTHOLBTWL2S7V5OBW6MW3BY3IK", "length": 17902, "nlines": 245, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ગની દહીંવાલા, Gani Dahiwala | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nગની દહીંવાલા, Gani Dahiwala\n“ જો હૃદયની આગ વધી ‘ગની’,\nતો ખુદ ઇશ્વરે જ કૃપા કરી.\nકોઇ શ્વાસ બંધ કરી ગયું,\nકે પવન ન જાય અગન સુધી.”\nરચનાઓ ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ\n17, ઓગસ્ટ – 1908 – સુરત ખાતે\nપિતા – અબ્દુલ કરીમ ; પુત્ર – અબ્દુલ ગફુર\nગુજરાતી ગઝલ, ગીત, ભજન, ઊર્મિકાવ્ય, સોનેટ,\nકાવ્ય– ગ���તાં ઝરણાં,મહેંક, ગનીમત,\nગીત નાટિકા – જશને શહાદત, દુર્ગારામ મહેતાજી,\nસરોજ / રમણલાલ પાઠક, આદર્શ પ્રકાશન, ચેતન ફ્રેમવાલા, ધવલ શાહ\n← લક્ષ્મીકાંત ભટ્ટ, Laxmikant Bhatt\tજ્યોતીશ જાની →\nગુજરાતી સર્જક પરિચય નામનો સરસ બ્લોગ વાચકો સમક્ષ મૂકવા બદલ આભાર .\nPingback: 5 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર\nતેઓ વ્યવસાયે દરજીકામ કરતા હતા.\nબનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,\nનિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…\nસજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,\nધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…\nપડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,\nઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.\nપતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;\nદીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.\nબનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,\nનિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…\nસજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,\nધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…\nપડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,\nઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.\nપતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;\nદીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.\nPingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુર��તત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/notice-to-40-rto-inspectors-of-the-state-including-5-of-ahmedabad-proceedings-of-the-transportation-office-after-a-dispute-between-a-former-arto-and-a-transport-company-129085252.html", "date_download": "2021-11-29T18:13:38Z", "digest": "sha1:XH65CYD3UU6MKECKAPMEBFPPRJQGKKYU", "length": 5493, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Notice to 40 RTO inspectors of the state including 5 of Ahmedabad; Proceedings of the Transportation Office after a dispute between a former ARTO and a transport company | અમદાવાદના 5 સહિત રાજ્યના 40 RTO ઇન્સ્પેક્ટરને નોટિસ; એક પૂર્વ ARTO અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે વિવાદ પછી વાહનવ્યવહાર કચેરીની કાર્યવાહી - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nકાર્યવાહી:અમદાવાદના 5 સહિત રાજ્યના 40 RTO ઇન્સ્પેક્ટરને નોટિસ; એક પૂર્વ ARTO અને ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે વિવાદ પછી વાહનવ્યવહાર કચેરીની કાર્યવાહી\nટ્રાન્સપોર્ટ કંપનીના વિવાદમાં વાહનવ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યના 40 આરટીઓ ઇન્સ્પેક્ટરને નોટિસ ફટકારતા સમગ્ર રાજ્યમાં વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આરટીઓ ઇન્સ્પેક્ટરના એસોસિએશનના સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, અમદાવાદના પાંચ ઇન્સ્પેકટરોને પણ નોટિસ મળતા ઇન્સ્પેકટર એસોસિએશનના પ્રમુખ સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે.આ અંગે પ્રમુખ ડી.બી.વણકરે કહ્યું કે, ઇન્સ્પેકટરોની રજૂઆત મળી છે. હવે નોટિસનો અભ્યાસ કરીને એસોસિએશનના સભ્યો સાથે મળીને કમિશનર સમક્ષ રજૂઆત કરાશે. આ અંગે વાહનવ્યવહાર કમિશનરનો ટેલિફોનિક સંપર્ક કરતા થઇ શક્યો નહતો.\nઆરટીઓ ઇન્સ્પેક્ટર એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર ભાવનગરના તત્કાલીન એઆરટીઓ અને એક ટ્રાન્સપોર્ટ કંપની વચ્ચે થયેલા વિવાદમાં રાજ્યની ઘણી આરટીઓના ઇન્સ્પેક્ટરોને નોટિસ આપવામાં આવી છે. તત્કાલીન એઆરટીઓએ વાહનવ્યવહાર વિભાગમાં રજૂઆત કરી હતી કે, ચોક્કસ ટ્રાન્સપોર્ટ કંપનીના વાહનોની પૂરતી ચકાસણી થતી નથી, જેથી આ વાહનો જે આરટીઓ વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે તેની ચકાસણી કરનાર આરટીઓ ઇન્સ્પેકટરને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે, જેના લીધે ઇન્સ્પેકટરોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.\nકેટલાક ઇન્સ્પેકટરોએ મળીને એસોસિએશનના પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ઇન્સ્પેકટરોએ કહ્યું કે, વાહન ચકાસણીમાં અમારી મોટાભાગે ભૂલ રહેતી નથી. આ નોટિસ માત્ર એક ટ્રાન્સપોર્ટ કંપનીને ધ્યાનમાં રાખીને અપાઇ છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/patan/news/patan-district-vce-association-handed-over-application-form-to-district-development-officer-regarding-various-costly-demands-129035205.html", "date_download": "2021-11-29T17:37:07Z", "digest": "sha1:DBYWVSI6K7Z37QZEDSN5SPT7SYZLVCKY", "length": 7374, "nlines": 60, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Patan District VCE Association handed over application form to District Development Officer regarding various costly demands. | વિવિધ પડતર માંગણીઓને લઇ પાટણ જિલ્લા વીસીઈ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nરજૂઆત:વિવિધ પડતર માંગણીઓને લઇ પાટણ જિલ્લા વીસીઈ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું\nનવા મંત્રી મંડળ દ્વારા વીસીઇના પ્રશ્નોનુ જલ્દી નિવારણ આવે તે માટે રજૂઆત કરાઇ\nગુજરાત રાજયની પાયાની અને સરકારની તમામ ડીઝીટલ કામગીરીની અમલવારી કરી કામગીરી કરતા વીસીઇ (ઇ-ગ્રામ )ની માંગણીઓ છેલ્લા 2015થી સરકાર સમક્ષ કરવામાં આવેલી છે. આ ડીઝીટલ કામગીરી કરતા વીસીઇ 2006થી કમિશન બેઝ કામગીરી કરતા હોય પગાર-ધોરણ આપવામાં આવતું નથી. જેથી પગાર ધોરણ લાગુ થાય એ માટે વીસીઇ મંડળ દ્વારા અવાર - નવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમજ 2020માં વીસીઇ મંડળ દ્વારા હડતાલ કરવામાં આવી હતી. જે બાબતે રાજ્ય તાત્કાલિન નાયબ મુખ્યમંત્રી દ્વારા વીસીઇના પ્રશ્નો અને માંગણીઓનુ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવશે એવી મૌખિક બાહેધરી આપવામાં આવી હતી. જેથી સમગ્ર રાજ્યમાં આ હડતાળ પરત ખેંચી લીધેલી અને કામગીરી ચાલુ કરીને ફરજ પર હાજર થયા હતા.\nવીસીઇ મંડળ દ્વારા સતત 2016થી લેખિત રજૂઆતો કરવામાં આવેલી છે. પરંતુ સરકાર દ્વારા વીસીઇઓનુ શોષણ અટકે અને કમિશન પ્રથા બંધ થાય એ માટે સકારાત્મક પગલાં આજદિન સુધી ભરવામાં આવ્યા નથી. ત્યારે નવિન મંત્રી મંડળ દ્વારા વીસીઇના પ્રશ્નો અને માંગણીઓનો સ્વીકાર થાય અને ન્યાય મળે એ લાગણી સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી.\nખાસ કરીને સન 2006થી આજ દીન સુધી સતત કામગીરી કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરવા,સરકાર દ્વારા મહેકમ ઉભુ કરીને છેલ્લા 15 વર્ષથી સતત સરકારી કર્મચારી જેટલુ કામ કરતા હોય સરકારશ્રીના 240 દિવસના નિયમ મુજબ નિયમનુ અમલ કરીને નિયમ મુજબ કાયમી કરવા, સન 2006થી આજદીન સુધી સતત કામગીરી કરતા હોય ઇ - ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાની પોલીસી રદ કરી સરકારી ધારા-ધોરણ લાગુ કરી નિતિનિયમ મુજબ પગાર-ધોરણની અમલવારી થાય એ માટે પગલા ભરી વીસીઇને કાયમી કર્મચારી તરીકે રક્ષણ આપવુ, સરકારના તમામ મહત્વપુર્ણ વિભાગો જેવા કે પંચાયત વિભાગ,મહેસુલ વિભાગ,કૃષિ વિભાગ , નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ , મહિલા અને બાળ કલ્યાણ વિભાગ , ચુંટણીની કામગીરી , જેટલી ડીઝીટલ સેવાસેતુની કામગીરી આ બધા વિભાગોની કામગીરી એક માત્ર વીસીઇ કરે છે.\nજેને ધ્યાને લઇને વર્ગ -૩ નો દરજ્જો આપીને સરકારી કર્મચારી જાહેર કરવા, ઇ - ગ્રામ સોસાયટી દ્વારા પ્રાયવેટી કરણને મહત્વ આપવામાં આવતુ હોય એને બંધ કરી સરકારી કામ વીસીઇને આપવામાં આવે અને સરકારી નિતિ નિયમો મુજબ 2006થી વીસીઇ કામ કરતા હોવાથી વીસીઇને સરકારી લાભો આપવામાં આવે સહિતની વિવિધ માંગણીઓને લઈને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/surat/news/the-weather-will-be-cloudy-for-7-days-from-7-to-9-tomorrow-129089929.html", "date_download": "2021-11-29T17:55:00Z", "digest": "sha1:JF75EIYHJ3RXBR4X645QBQ3TMNPLUJFB", "length": 3052, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The weather will be cloudy for 7 days from 7 to 9 tomorrow | કાલથી 5 દિવસ વાદળછાયું વાતાવરણ 7થી 9 વચ્ચે શહેરમાં ઝાપટાં પડી શકે - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nવાતાવરણ:કાલથી 5 દિવસ વાદળછાયું વાતાવરણ 7થી 9 વચ્ચે શહેરમાં ઝાપટાં પડી શકે\nસમુદ્રમાં સર્જાયેલી લોપ્રેશર સિસ્ટમથી વાતાવરણ પલટાશે\nમહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી આસપાસ\nઅરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમની અસરથી શુક્રવારથી 5 દિવસ શહેરમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. જ્યારે 7થી 9 નવેમ્બર દરમ્યાન કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડવાની શક્યતા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થતા વહેલી સવારે ફરી હળવી ઠંડીની અસર જોવા મળી રહી છે. જો કે અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને લઇ દરિયાઇ પવનની પેટર્ન થતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો અને રાત્રે ગરમાટો રહેશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/vadodara/news/crowd-of-people-who-did-not-get-the-token-of-the-form-even-after-standing-in-line-for-2-hours-1-suspicious-youth-detained-for-distributing-the-token-129041881.html", "date_download": "2021-11-29T18:05:35Z", "digest": "sha1:L3436KEBJR7HL5QHYVQMMT2QIPK3LDY7", "length": 8169, "nlines": 71, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Crowd of people who did not get the token of the form even after standing in line for 2 hours, 1 suspicious youth detained for distributing the token | વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના ફોર્મ લેવા પડાપડી, પોલીસે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓનો જીવ બચાવ્યો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nઆવાસો માટે ઘર્ષણ:વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના ફોર્મ લેવા પડાપડી, પોલીસે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓનો જીવ બચાવ્યો\nછેલ્લા ત્રણ દિવસથી સરકારી આવાસોના ફોર્મના ટોકન લેવા માટે લાંબી-લાંબી લાઇનો લાગે છે\nઆજે શંકાસ્પદ યુવક ટોકનનું વિતરણ કરતો હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો\nવડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા છેલ્લા 3 દિવસથી લાભાર્થીઓ પડાપડી કરી રહ્યા છે. એક સમયે પોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમયે ભારે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓને પોલીસે ઉભી કરીને બહાર કાઢી હતી અને મહિલાઓનો જીવ બચાવ્યો હતો. આમ મહિલાઓ ભીડમાં કચડાતા બચી ગઇ હતી.\nલાભાર્થીઓએ હોબાળો મચાવતાં પોલીસે યુવકની અટકાયત કરી\nવડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.ડબલ્યુ.એસના મકાનો અંગેના ફોર્મનું શરૂ કરવામાં આવતા આજે પણ લોકોએ ફોર્મ મેળવવા ભારે ધસારો કરતા પોલીસને બોલવાનો વારો આવ્યો હતો. આ ટોકન આપતા શંકાસ્પદ યુવક મામલે લાભાર્થીઓએ હોબાળો મચાવતાં પોલીસે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.\nકોએ ફોર્મ મેળવવા ભારે ધસારો કરતા પોલીસને બોલવાનો વારો આવ્યો હતો\n3 દિવસથી આવાસોના ફોર્મ મેળવવા લાંબી કતારો જોવા મળી રહી છે\nવડોદરા કોર્પોરેશનની રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફિસ બહાર છેલ્લા 3 દિવસથી વહેલી સવારથી આવાસોના ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઇ રહ્યા છે. લોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. લાભાર્થીઓના ભારે ઘસારાના પગલે 31 ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.\nપોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા\nટોકન ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો\nદરમિયાન આજે વહેલી સવારથી લાઇનમાં ઊભી રહેલી મહિલાનો ટોકન મેળવવા માટે 2 કલાક બાદ નંબર આવતા કચેરીના સત્તાધીશોએ નવેસરથી લાઇન શરૂ કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. તો બીજી તરફ કચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી અને યુવકની અટકાયત કરી હતી.\nકચેરીમાં ટોકન એલોટ કરી રહેલા ખાનગી વ્યક્તિ બાબતે ભારે હોબાળો થયો હતો\nપોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરાઇ\nયુવકે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, ટોકન આપનારા અધિકારી કામ અર્થે જતા હું રજીસ્ટરમાં એન્ટ્રી પાડી ટોકન આપી રહ્યો હતો અને હું પોતે પણ ટોકન લેવા આવ્યો છું. જોકે પોલીસ આવ્યા બાદ ટોકન પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી, જોકે, કેટલાક લાભાર્થીઓએ પદ્ધતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.\nલોકોએ સવારના 7 વાગ્યાથી લાઈન લગાવી હતી\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/sensexs-correction-hit-a-further-292-points/158788.html", "date_download": "2021-11-29T18:03:18Z", "digest": "sha1:G47FDRQ2SEVIN3GXSIGLQK3D5YAQJQZZ", "length": 10001, "nlines": 44, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સેન્સેક્સની સુધારાની હેટ્રીક, વધુ 292 પોઇન્ટ વધ્યો | નવગુજરાત સમય", "raw_content": "\nસેન્સેક્સની સુધારાની હેટ્રીક, વધુ 292 પોઇન્ટ વધ્યો\nસેન્સેક્સની સુધારાની હેટ્રીક, વધુ 292 પોઇન્ટ વધ્યો\n1 / 1 સેન્સેક્સની સુધારાની હેટ્રીક, વધુ 292 પોઇન્ટ વધ્યો\nસેન્સેક્સની સુધારાની હેટ્રીક, વધુ 292 પોઇન્ટ વધ્યો\nઓટો, મેટલ, એફએમસીજી શેરોની આગેવાની હેઠળ નિફ્ટી 11,400ને પાર, જાપાાનનો નિક્કી 22,000ની સપાટી કુદાવી ગયો\nનવગુજરાત સમય > અમદાવાદ\nઓટો, મેટલ અને એફએમસીજી તેમજ બેન્કિંગ શેરોની આગેવાની હેઠળ સતત ત્રીજા દિવસે સેન્સેક્સમાં સુધારો જોવાયો હતો. સોમવારે બજાર વધ્યા મથાળેથી નીચે આવ્યું હતું પણ મંગળવારે સુધારો ટકવામાં સફળ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી બજારનો આંતરપ્રવાહ થાળે પડવાની કોશીષ કરી રહ્યો છે જે સૂચવે છે કે દિવાળી સમયે બજાર કોન્સોલિડેશન તબક્કામાં રહેશે. કંપનીઓના પરિણામની સીધી અસર સ્ટોક પર જોવાઈ છે. ઇન્ફોસિસમાં પરિણામ પછી સતત બીજા દિવસે વેચવાલી હતી તો હિન્દુસ્તાન યુનિલિવરની કામગીરી આર્થિક ગ્રોથ ધીમો થવા છતાં નફો 22 ટકા વધીને જાહેર થતાં તેની પ્રોત્સાહક અસર શેરના ભાવ પર થઈ હતી. વૈશ્વિક સ્તરે ટ્રેડ યુદ્ધ થાળે પડવાની આશાઓ પાછળ મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. જોકે, જાપાનનો નિક્કી છેલ્લા કેટલાક દિવસથી મજબૂત રહ્યો છે અને આંક 400થી વધુ પોઇન્ટ ઊછળીને ફરી 22,000ની સપાટીને કુદાવી ગયો હતો. આઇઆરસીટીસી બમ્પર લિસ્ટિંગ પછી બીજા દિવસે 2.1 ટકા ઘટીને 713.10 રહ્યો હતો.\nસેન્સેક્સ 291.62 પોઇન્ટ વધીને 38,506.09ની સપાટીએ બંધ રહ્યો હતો જે ઇન્ટ્રા ડેમાં 38,635 સુધી વધ્યો હતો. નિફ્ટી 87.15 પોઇન્ટ વધીને 11,428.30 બંધ રહી હતી. નિફ્ટીએ 11,360નું પ્રતિકારક લેવલ કુદાવ્યું હોવાથી હવે 11,600નું સ્તર કુદાવે છે કે કેમ તેની પર નજર રહી છે. એમકે સિક્યુરિટીઝના ભાવિન જોષીના કહેવા અનુસાર, બજાર છેલ્લા એક મહિનાથી અંત્યત ટૂંકી રેન્જમાં અથડાયેલું છે. નિફ્ટીએ હાલમાં ઘટાડામાં 11,100નું સપોર્ટ લેવલ બનાવ્યું છે તો 11,600 પ્રતિકારક સ્તર રહેશે. આગામી દિવસોમાં આ સપાટી કુદાવવાનો આધાર કોર્પોરેટ પરિણામની સાથે વૈશ્વિક સ્તરે બનનારી ઘટનાઓ પર રહેશે. સ્થાનિકમાં એક તરફ આઇટી કંપનીઓના પરિણામ ધારણા કરતાં નીચા રહ્યા હતા તો એફએમસીજી લીડર હિન્દુસ્તાન યુનિલિવરે આર્થિક મંદી છતાં ઊંચુ માર્જીન દર્શાવીને નવી આશા જગાવી છે. જ્યારે વૈશ્વિક સ્તરે અમે��િકન ફેડરલ રિઝર્વની આ મહિનામાં મળનારી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય લેવામાં આવે છે કે કેમ તે ઇમર્જીંગ માર્કેટ માટે મહત્ત્વનો નિર્ણય રહેશે. એશિયન શેરબજારમાં એફપીઆઈનો રોકાણ પ્રવાહ વધવાની સંભાવનાઓ પણ આના પર આધાર રાખે છે એમ અન્ય બ્રોકર હેમંત રૂસ્તોગીનું કહેવું હતું.\nચીન દ્વારા અમેરિકાને ટેરિફ ઘટાડવાની અપીલ કરવાની સાથે ટ્રેડ વધારવાની દિશામાં પગલાં લેવાની હિમાયત કરતાં ચીન અને હોંગકોંગના શેરબજારોમાં પ્રોફિટ બુકિંગ હતું. જ્યારે જાપાનનો નિક્કી આંક ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બ્રેક્ઝિટની સમસ્યા યથાવત રહેવા છતાં યુરોપના શેરબજારમાં સુધારો હતો. ચીને ક્રેડિટ રિસ્કનું જોખમ ઘટાડવા કોર્પોરેટ બોન્ડ પર નિયંત્રણ લાદતા તેની અસર પણ હતી. જ્યારે સ્થાનિકમાં સેન્સેક્સની સરખામણીએ મિડ અને સ્મોલ કેપ અંડરપર્ફોમર રહ્યા હતા. મિડ કેપ આંક 99 પોઇન્ટ વધવા સામે સ્મોલ કેપ 14 પોઇન્ટ ઘટ્યો હતો. આને પગલે માર્કેટ બ્રેડથ નેગેટિવ રહીને વધનાર 1108 શેરો સામે ઘટનાર 1360 શેરો હતા. વર્ષના તળિયે 294 શેરો જોવાયા હતા તો 309 શેરો નીચલી સર્કિટે ગબડ્યા હતા. નિફ્ટી વીઆઇએક્સ 3.7 ટકા ઘટી 16.79 રહી હતી જે વેચાણો કપાયા હોવાના પણ સંકેત આપે છે. સેક્ટોરલ આંકમાં આઇટી અને ટેલિકોમ આંક ઘટ્યા હતા તો સામે ડાઇવરસિફાઇડ, ઇન્ફ્રા, મેન્યુફેકચરિંગ, એફએમસીજી, ફાઇનાન્સ, સીપીએસઈ, હેલ્થકેર, પીએસયુ, ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇવેટ બેન્ક, બેન્કેક્સ, યુટિલિટી, ઓટો, કેપિટલ ગુડ્ઝ, કન્ઝયુમર ડ્યુરેબલ, મેટલ, ઓઇલ, પાવર અને રિયલ્ટી આંકમાં સુધારો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nSMEમાંથી મેઈન બોર્ડમાં લિસ્ટિંગ માટે ~25 કરોડનું માર્કેટ કેપ ફરજિયાત\nઆઇઆરસીટીસીનું રેકોર્ડબ્રેક 129 ટકા ઊંચુ લિસ્ટિંગ\nશેર બજારમાં IRCTCનું શાનદાર લિસ્ટિંગ, 101% પ્રીમિયમ સાથે 644 રૂપિયા પર પહોંચ્યો\nસેન્સેક્સમાં 350 પોઈન્ટનો કડાકો, 38,000ની નીચે ગબડ્યો\nNHBનું દિવાન હાઉસિંગમાં ~2435 કરોડનું એક્સપોઝર\nઈક્વિટી ફંડમાં પ્રવાહ 4 મહિનાના તળિયે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00381.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%86%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AB%87-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6/", "date_download": "2021-11-29T17:23:51Z", "digest": "sha1:QSU5PMGE5H2DHFNK4KG5YQLJCWYJ7JUU", "length": 11518, "nlines": 175, "source_domain": "www.purnviramnews.com", "title": "આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણા (22-23 એપ્રિલ, 2021) - Purnviram News", "raw_content": "\nHome/National/આબોહવા સંદર્ભે નેતાઓની શિખર ���ંત્રણા (22-23 એપ્રિલ, 2021)\nઆબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણા (22-23 એપ્રિલ, 2021)\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણામાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોસેફ આર. બાઇડેનના આમંત્રણ પર 22-23 એપ્રિલ 2021ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આ શિખર મંત્રણાનું આયોજન થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી 22 એપ્રિલ 2021ના રોજ ભારતીય સમયાનુસર સાંજે 5.30થી 7.30 કલાક દરમિયાન નેતાઓના સત્ર-1 દરમિયાન “2030 તરફ આગેકૂચમાં આપણા સહિયારા જુસ્સા” પર ટિપ્પણી આપશે.\nદુનિયાભરમાંથી અંદાજે 40 અન્ય નેતાઓ આ શિખર મંત્રણામાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ એવા દેશોનું પ્રતિનિધિત્વ કરશે જેઓ મુખ્ય આર્થિક મંચના સભ્ય છે (ભારત પણ તેમાં સભ્ય છે) અને જેઓ આબોહવા પરિવર્તન બાબતે વધુ સંવેદનશીલ છે, તેમજ અન્ય પણ તેમાં સામેલ રહેશે. આ નેતાઓ આબોહવા પરિવર્તન, આબોહવા સંદર્ભે ઉન્નત પગલાં, આબોહવાની સમસ્યાના શમન અને અનુકૂલન માટે નાણાંનો ઉપયોગ, પ્રકૃતિ આધારિત ઉકેલો, આબોહવા સુરક્ષા તેમજ સ્વચ્છ ઉર્જા માટે ટેકનોલોજીકલ આવિષ્કારો સંદર્ભે પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.\nઆ નેતાઓ કેવી રીતે દુનિયા સહિયારા અને મક્કમ આર્થિક વિકાસ સાથે આબોહવા સંબંધિત ક્રિયાઓને અનુરૂપ થઇ શકે અને સાથે સાથે રાષ્ટ્રીય સંજોગો અને દીર્ધકાલિન વિકાસની પ્રાથમિકતાઓને આદર આપી શકે તે બાબતે પણ ચર્ચા હાથ ધરશે.\nઆ શિખર મંત્રણા આબોહવા સંબંધિત સમસ્યાઓ પર કેન્દ્રિત વૈશ્વિક બેઠકોની શ્રેણીના ભાગરૂપે યોજાઇ રહી છે, જે નવેમ્બર 2021માં COP26ની દિશામાં આગળ વધવા માટે યોજાઇ રહી છે.\nતમામ સત્રોનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને મીડિયા તેમજ જાહેર જનતા માટે પણ તે ખુલ્લા છે.\nપશ્ચિમ રેલ્વે એ કોરોના મહામારી દરમિયાન આવશ્યક વસ્તુની સપ્લાય ચેઇન ચાલુ રાખવાની ખાતરી આપી\nપ્રધાનમંત્રીએ શ્રી શંખ ઘોષના નિધન અંગે શોક વ્યક્ત કર્યો\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%B2%E0%AB%80%E0%AA%A1%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%93%E0%AA%A8-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F-2021%E0%AA%AE/", "date_download": "2021-11-29T17:41:51Z", "digest": "sha1:5X3D4HZGVPPVR6GU47GQLFNL2XGINJNF", "length": 14980, "nlines": 189, "source_domain": "www.purnviramnews.com", "title": "લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ 2021માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ - Purnviram News", "raw_content": "\nHome/National/લીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ 2021માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ\nલીડર્સ સમિટ ઓન ક્લાઇમેટ 2021માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ\nઅમેરિકાના મહામહિમ રાષ્ટ્રપ્રમુખ બાઇડેન,\nઆ પૃથ્વી પર વસતા મારા સાથી નાગરિકો,\nહું આ પહેલ કરવા બદલ રાષ્ટ્રપ્રમુખ બાઇડેનનો આભાર માનું છું. અત્યારે માનવજાત આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે ઝઝૂમી રહી છે. અને આ સમિટે આપણને ઉચિત સમયે યાદ અપાવ્યું છે કે, આબોહવામાં પરિવર્તનનું ગંભીર જોખમ દૂર થયું નથી.\nહકીકતમાં આબોહવામાં પરિવર્તન દુનિયાભરમાં લાખો લોકો માટે કડવી વાસ્તવિકતા છે. આબોહવાના પરિવર્તનના નુકસાનકારક પરિણામોની અસર લાખો લોકોના જીવન અને આજીવિકા પર થઈ છે.\nમાનવજાતને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા નક્કર કામગીરી કરવાની જરૂર છે. આપણે મોટા પાયે, અતિ ઝડપથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરી શકાય એવી કામગીરી કરવાની જરૂર છે. અમે ભારતમાં આ દિશામાં કામ કરી રહ્યાં છીએ. અમારો પુનઃપ્રાપ્ય ઊર્જાનો 450 ગિગાવોટનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.\nઅમારા વિકાસલક્ષી પડકારો વચ્ચે પણ અમે સ્વચ્છ ઊર્જા, સ્વચ્છ કાર્યદક્ષતા, વનીકરણ અને જૈવ-વિવિધતા પર ઘણા સાહસિક પગલાં લીધા છે. આ કારણોસરહ અમે થોડા દેશોમાં સામેલ છીએ, જેમના એનસીડી 2 ડિગ્રી સેલ્સિયસને પાર પાડવા સક્ષમ છે.\nઅમે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, લીડઆઇટી અને આપત્તિ નિવારણ માટે મજબૂત માળખાગત સુવિધા ઊભી કરવા માટેના જોડાણ જેવી આંતરરાષ્ટ્રીય પહેલોને પ્રોત્સાહન પણ આપ્યું છે.\nઆબોહવા પ્રત્યે જવાબદાર વિકાસશીલ દેશ તરીકે ભારત ભારતમાં સતત વિકાસનું માળખું ઊભું કરવા ભાગીદારોને આવકારે છે. એનાથી અન્ય વિકાસશીલ દેશોને પણ મદદ મળી શકે છે, જેમને ગ્રીન ફાઇનાન્સ વાજબી ધોરણે મેળવવાની અને પર્યાવરણને નુકસાન કરે એવી ટેકનોલોજીઓ અપનાવવાની જરૂર છે.\nઆ કારણસર રાષ્ટ્રપ્રમુખ બાઇડેન અને મેં “ઇન્ડિયા-યુએસ ક્લાઇમેટ એન્ડ ક્લીન એનર્જી એજન્ડા 2030 પાર્ટનરશિપ” શરૂ કરી છે. સંયુક્તપણએ આપણે રોકાણ વધારવામાં, સ્વચ્છ ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં અને ગ્રીન જોડાણોને સક્ષમ બનાવવામાં એકબીજાને મદદ કરીશું.\nઆજે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આબોહવાલક્ષી કામગીરી પર ચર્ચા કરી રહ્યાં છીએ, ત્યારે હું તમારી સામે એક વિચાર રજૂ કરવા ઇચ્છું છું. ભારતનું માથાદીઠ કાર્બન ઉત્સર્જન આંતરરાષ્ટ્રીય સ્તરે સરેરાશ કાર્બન ઉત્સર્જન કરતા 60 ટક��� ઓછું છે. આ માટે અમારી જીવનશૈલીમાં હજુ પણ પર્યાવરણને અનુકૂળ પરંપરાગત રીતિરિવાજો કારણભૂત છે.\nએટલે આજે હું આબોહવાલક્ષી કામગીરીમાં જીવનશૈલીના પરિવર્તનના મહત્વ પર ભાર મૂકવા ઇચ્છું છું. કોવિડ પછીના સમયગાળા માટે આપણી આર્થિક વ્યૂહરચનામાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને “મૂળિયા તરફ પરત ફરવાની” ફિલોસોફીને મહત્વપૂર્ણ સ્તંભો બનાવવા પડશે.\nમને મહાન ભારતીય સંત સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવે છે. તેમણે આપણને “ઊઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત ન કરો, ત્યાં સુધી જંપો નહીં”ની અપીલ કરી હતી. ચાલો આપણે આને આબોહવાના પરિવર્તન સામે કામગીરીના દાયકાનો મંત્ર બનાવીએ.\nધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર.\nપશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા કોવિડ તૈયારીઓ સંબંધમાં લેવામાં આવતા વિવિધ પગલાંનું અવલોકન કરવામાં આવ્યું\nપશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ થી સમસ્તીપુર તથા બાંદ્રા ટર્મિનસ થી ભગત કી કોઠી વચ્ચે બે ટ્રીપ વિશેષ ટ્રેન સેવાઓનું પરિચાલન\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/news/urged-to-submit-action-taken-report-on-the-issue-of-attacks-in-ner-129088451.html", "date_download": "2021-11-29T17:04:59Z", "digest": "sha1:7WP22HYGA62346APCA4KSWCXFVINBOLS", "length": 4183, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Urged to submit action taken report on the issue of attacks in Ner | નેરમાં હુમલા મુદ્દે એકશન ટેકન રીપોર્ટ રજુ કરવા તાકીદ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nનોટિસ:નેરમાં હુમલા મુદ્દે એકશન ટેકન રીપોર્ટ રજુ કરવા તાકીદ\nભચાઉ તાલુકાના નેરમાં દલિતો પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે કચ્છ કલેક્ટર અને પૂર્વ કચ્છ પોલીસવડાને નોટિસ પાઠવી 30 દિવસમાં બનાવનો વિસ્તૃત અહેવાલ અને અેક્શન ટેકન રીપોર્ટ અાપવા તાકીદ કરી છે.\nતાજેતરમાં જ ભચાઉ તાલુકાના નેર ગામમાં અનુસૂચિત જાતિના મહિલા સહિતના પાંચ લોકોએ મંદિર પ્રવેશ કરતાં તેમના પર જીવલેણ હુમલો કરવામાં અાવ્યો હતો, જે ઘટનાના ન માત્ર ગુજરાત પરંતુ છેક દિલ્હી સુધી પડઘા પડ્યા છે. અા બનાવ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના પૂર્વ સભ્ય રાજુભાઇ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ભારત સરકારની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીને વિસ્તૃત ફરિયાદ કરતા આયોગે બનાવ અને ફરિયાદની ગંભીરતા સમજી કચ્છના કલેકટર અને પૂર્વ કચ્છ પોલીસવડાને નોટ��સ પાઠવી છે. વધુમાં 30 દિવસમાં સમગ્ર બનાવનો વિસ્તૃત અહેવાલ અને એકશન ટેકન રીપોર્ટ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીમાં રજૂ કરવા તાકીદ કરી છે.\nરાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે અા બનાવને ગંભીરતા લેતાં, આયોગના અા નિર્ણયને સામાજિક અગ્રણીઓ ડો.રમેશ ગરવા, લખન ધુઆ સહિતનાઅોએ આવકાર્યો છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00383.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%80%E0%AA%A7", "date_download": "2021-11-29T17:19:55Z", "digest": "sha1:5RBAMLICWQ4VCNXETUEQLVTK6SBTFSCX", "length": 2772, "nlines": 32, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ગીધ - વિકિપીડિયા", "raw_content": "\nગીધ એક જાતનું પક્ષી છે. અંગ્રેજી ભાષામાં આ પક્ષીને વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.\nઆફ્રિકા ખંડના કેન્યા દેશમાં આવેલા મસાઇમારા જંગલનું ગીધ\nVulture videos સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન આંતરજાળ પર પક્ષીઓ વિશે માહિતીનું સંકલન\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૪ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ૧૬:૨૪ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://storymirror.com/read/gujarati/poem/jhaankll-bhiino-spshen/zuljj9hd", "date_download": "2021-11-29T17:12:53Z", "digest": "sha1:V5RZTIFTIPQ5UNR5ZV5Q26IWMXU24ZG2", "length": 11921, "nlines": 341, "source_domain": "storymirror.com", "title": "ઝાંકળ ભીનો સ્પશૅ | Gujarati Romance Poem | Trisha Vora", "raw_content": "\nઝાકળ ભીનો સ્પર્શ સપના કવિતા સ્મરણ પ્રેમ\nઅંધારે વિંચેલી આખોમાં સમાયો,\nને ઊષાએ નયનમાં દેખાયો,\nવ્હાલા તારો એ ઝાકળ ભીનો સ્પર્શ.\nકેટલાયે સમણાઓ આંખોમાં આંજી,\nહું આવી'તી તારા જીવનમાં,\nરંગો તે પૂર્યા મારી આશાથી પણ સુંદર,\nદરેક દિવસ વિતે છે ઉમંગમાં.\nહરેક સપના મારા સાર્થક થયા,\nજીવન જાણે અદકેરો અવસર,\nવ્હાલા તારો એ ઝાકળ ભીનો સ્પર્શ.\nનાનકડી ફોરમતી કળી સમી હતી હું,\nમારો ફુલ રૂપી થયો ઉત્કર્ષ,\nવ્હાલા તારો એ ઝાકળ ભીનો સ્પર્શ.\n'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર પણ સાથે આજે તું નથી.... 'હારી ગયો છું જિંદગીની ��મતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર ...\nદામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.\nફેંસલો ના થઇ શક્યો\n'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.' એક સુંદર મજાની કાવ્... 'આજ અંધારા મળ્યાં છે જિંદગીમાં 'ને જુઓ, સૂર્યને પણ માંગવાનો ફેંસલો ના થઇ શક્યો.'...\nજ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા... જ્યારથી જોયો કિનારે આભના એ ચાંદને; શાંત મોજા આ હદયના જો ઉછળતા થઈ ગયા...\nઆજ પણ છે દ્વાર ખુલ્લા ને પ્રતીક્ષા છે તો છે.. આજ પણ છે દ્વાર ખુલ્લા ને પ્રતીક્ષા છે તો છે..\nભવમાં મુશ્કેલીઓ આવશે હિમાલય જેવી મોટી ઝઘડા કરવાની આ આદત તારી કે મારી ખોટી એકમેકનો હાથ ઝાલીને ચાલ હિમ... ભવમાં મુશ્કેલીઓ આવશે હિમાલય જેવી મોટી ઝઘડા કરવાની આ આદત તારી કે મારી ખોટી એકમેકન...\nતું ત્રિજ્યા ને હું વ્યાસ\nક્ષેત્રફળ નગરમાં તારી કરી તપાસ; તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ. ક્ષેત્રફળ નગરમાં તારી કરી તપાસ; તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ.\nસાત પગલે સાથ સોંપ્યો જે હથેળીને ગ્રહી, શક્ય છે, આગળ જતાં એ હાથ લાગે અજનબી. સાત પગલે સાથ સોંપ્યો જે હથેળીને ગ્રહી, શક્ય છે, આગળ જતાં એ હાથ લાગે અજનબી.\nધુમ્મસ ભર્યા છે માર્ગો, અજવાસ લખે તો.. ધુમ્મસ ભર્યા છે માર્ગો, અજવાસ લખે તો..\nકૃષ્ણ ઘેલી રાધા,મીરાં, રુ...\n'રાધા:- ગોરી રાધા ને કાળો કાન, પ્રેમમાં ભૂલ્યા સઘળું ભાન, કરી સાચી પ્રિત, ભૂલી જગ નું ભાન, ભલે ન મળી... 'રાધા:- ગોરી રાધા ને કાળો કાન, પ્રેમમાં ભૂલ્યા સઘળું ભાન, કરી સાચી પ્રિત, ભૂલી જ...\n'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમાસ હોય છે.' એક સુંદર... 'ગગનનો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે, પણ અશ્રુના શ્રાવણ-ભાદરવા તો બારેમ...\nતું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની, રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં. જાત સાથે વાત કરવાની ... તું ઊગી છે જ્યારથી મારા મહીં શબ્દો બની, રાત દિન ઢળતો રહું છું હર ગઝલના શે'રમાં. ...\nએની યાદોની હુંફ સાથે છે તાપ શું છે અને તાપણું શું છે એની યાદોની હુંફ સાથે છે તાપ શું છે અને તાપણું શું છે\nરિમઝિમ વરસતા શ્રાવણનું ગીત... રિમઝિમ વરસતા શ્રાવણનું ગીત...\nએના મોંમા ઘી ને સાકર એના મોંમા ઘી ને સાકર\n'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડ�� કમાડ, ને સાંકળ દીયે, મુખ દર્પણમાં જોવે ને... 'ફાટફાટ જોબનિયું આયુ એવું,એના કાપડામાં કેમે ન મા'તું, ભીડે કમાડ, ને સાંકળ દીયે, ...\nધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત... ધોધમાર વરસાદનું ધોધમાર ધોધમાર પ્રેમગીત...\nમધુરજની પછીની ડાર્લિંગ સવ...\nલહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/lifestyle-news/health-tips/article/what-to-do-when-chid-is-suffering-from-diseases-related-to-stomach-152036", "date_download": "2021-11-29T17:16:50Z", "digest": "sha1:XQ75DULEAVZCTWKVBSEMJESYLNX5EHHL", "length": 13613, "nlines": 169, "source_domain": "origin.gujaratimidday.com", "title": "what to do when chid is suffering from diseases related to stomach | બાળકને કરમિયાની તકલીફ વધી જાય ત્યારે શું કરવું?", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nબાળકને કરમિયાની તકલીફ વધી જાય ત્યારે શું કરવું\nબાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે\nમારો દીકરો ૧૨ વર્ષનો છે. ચોમાસાની સીઝનમાં તે ખૂબ બીમાર પડે છે. કોઈ ને કોઈ ઇન્ફેક્શન એને થયું જ હોય આ સીઝનમાં. ઝાડા-ઊલટી પણ સીઝનમાં બે વાર તો થઈ જ જાય. હું એના ખાવા-પીવાનું ખૂબ ધ્યાન રાખું છું, પણ આ સીઝનમાં એને બીમારીથી બચાવી શકતી નથી. હમણાં થોડા દિવસથી એ પૂંઠ ખૂબ ખંજવાળે છે. નાનો હતો ત્યારે કરમિયાનો કોર્સ કરાવતી હતી, પણ હમણાંથી એ નથી કરાવ્યો. શું એને હજી પણ કરમિયા જેવી તકલીફ હોય શકે આવું દર સીઝનમાં થવાનું કારણ શું\nવરસાદ અને ભેજની ઋતુમાં રોગોથી બચવા ઘરની સફાઈ અને પર્સનલ હાઇજીન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ભેજવાળા વાતાવરણમાં ઘરમાં બધું જ સૂકું રાખવું જોઈએ. બાળકોને જમ્યા પહેલાં, રમીને આવે એ પછી, બહારથી ઘરે પાછાં આવ્યાં બાદ હાથ અને પગ સાબુથી ધોવાની આદત કેળવવી જોઈએ. જો એ વરસાદમાં પલળે તો એને તાત્કાલિક ડ્રાય કરો અને શરીરને ગરમાવો મળે એવું કઈક ખવડાવો. કોઈ પણ પ્રકારની માંદગીને લઈને ગફલતમાં ન રહો. તરત જ એની દવા કરો. ઉકાળેલું પાણી અને ઘરનો બનાવેલો તાજો ��કવેલો ખોરાક જ બાળકને આપો. ઘરમાં માખી-મચ્છર ન થાય એનું ધ્યાન રાખો. જે રોગોની રસી આપી શકાય છે એ રસી ચોક્કસ અપાવડાવો. આ બધી મૂળભૂત કાળજી છે જે ચોમાસામાં રાખવી જરૂરી છે.\nબાળકોના પેટમાં કરમિયા થતા જ હોય છે અને ચોમાસામાં એ વધુ થાય છે. એ પણ મોટા ભાગે પાણીજન્ય છે. કોઈ પણ ઉંમરે એ થઈ શકે છે. પાણીમાં ફરતા કરમિયાનાં ઇંડાં પેટમાં જાય તો બાળકને કરમિયા થઈ શકે છે. બાળકોએ જ નહીં, પરંતુ સમગ્ર પરિવારે ચોમાસામાં કરમિયા માટેનો કોર્સ કરી લેવો જોઈએ, કારણ કે ઘરમાં એક જ ટૉઇલેટ યુઝ કરતા લોકોને એકબીજાને કારણે ચેપ લાગી શકે છે.\nકરમિયાંની તકલીફ એવી છે જે થાય, એનાં લક્ષણો દેખાય અને પછી જ દવા લેવી એવી રાહ જોવાની જરૂર નથી. એની દવા ઘણી જ સેફ છે. શંકા થાય કે ન થાય, આ રોગ માટે પણ ચોમાસામાં તો એ દવા લઈ જ લેવી. તમારા ડૉક્ટરને મળીને કરમિયાનો એક ડોઝ લઈ જ લો. આ ડોઝ તમે દર ૪-૬ મહિને એક વાર લઈ શકો છો.\nહાર્ટ-અટૅક જેવાં લક્ષણો દેખાય ત્યારે સૌથી પહેલાં ક્યાં જવું\nગયા અઠવાડિયે મારા પાડોશમાં રહેતા કાકાને હાર્ટ-અટૅક આવ્યો. તેમને અંધેરી લઈ જતા હતા ત્યાં રસ્તામાં તે ગુજરી ગયા. પપ્પા સાથે આવું નથી થવા દેવું મારે. તેમના ડૉક્ટર તો ખૂબ સારા છે.\nગાજરના જૂસથી ચશ્માંના નંબર ઘટે ખરા\nમને ચશ્માં પહેરવા આમ તો ગમતાં નથી. શું હું ગાજરનો જૂસ દરરોજ પીઉં તો ચશ્માંના નંબર ઊતરી જાય અત્યારે શિયાળો છે તો લાલ ગાજરનો જૂસ પીવો હોય તો કેટલો પી શકાય અત્યારે શિયાળો છે તો લાલ ગાજરનો જૂસ પીવો હોય તો કેટલો પી શકાય\nરેગ્યુલર હેલ્થ ચેક-અપ કોને કહેવાય\nલોકો કહે છે કે રેગ્યુલર હેલ્થ ચેક-અપ કરાવતા રહેવું જરૂરી છે. મારી ઉંમરે કયા ટેસ્ટ કરાવવા દર વર્ષનું ફુલ બૉડી ચેક-અપનું પૅકેજ શું મારે લઈ લેવું જોઈએ દર વર્ષનું ફુલ બૉડી ચેક-અપનું પૅકેજ શું મારે લઈ લેવું જોઈએ ગયા વર્ષે મેં આ ટેસ્ટ કરાવેલી જેમાં કઈ ખાસ નીકળ્યું નહોતું.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nહાર્ટ-અટૅક જેવાં લક્ષણો દેખાય ત્યારે સૌથી પહેલાં ક્યાં જવું\nગાજરના જૂસથી ચશ્માંના નંબર ઘટે ખરા\nરેગ્યુલર હેલ્થ ચેક-અપ કોને કહેવાય\nફ્યુઅલ વગર ગાડી ન ચાલે તો વર્કઆઉટ વગર બૉડી કેમ ચાલે\nઆંગળીના સાંધામાં તકલીફ હોય ત્યારે શું કરવું\nક્યાં જતી રહી છે આપણી સહનશક્તિ\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2019/02/13/gujlit/", "date_download": "2021-11-29T18:46:52Z", "digest": "sha1:X2M22U24T4S7R2FMGGKHBSLVI7UV67RY", "length": 12678, "nlines": 135, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ગુજરાતી સાહિત્યની એક ઓર સેવા | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nગુજરાતી સાહિત્યની એક ઓર સેવા\nસાભાર – શ્રી. વિનોદ પટેલ\nઆ એક નવી વેબ સાઈટની આજે ખબર પડી. [ અહીં ક્લિક કરો ]\nત્યાંથી આ ઉદ્‍ ઘોષણા….\nગુજરાતી ભાષાના વિકાસ માટે અત્યારે ચારે તરફ યથાશક્તિ પ્રયત્નો થઇ રહ્યા છે. આમ તો ભાષા એ વ્યક્તિ અને પ્રજામાં જીવતું જીવનભૂત તત્વ છે. પ્રજાના માનસમાં અને વ્યવહારમાં એ જીવે અને એનું પ્રતિબિંબ જેમ અન્યત્ર એજ રીતે સાહિત્યમાં પડતું હોય છે.\nઆવું સાહિત્ય માત્ર પુસ્તકોના પાનાંઓ પર રહે તો એની મર્યાદા વધતી જાય. પ્રત્યાયનના સાધનો અને ધોરણો વિકસે એજ રીતે સાહિત્યના પણ પ્રત્યાયન આયામો વધવા જોઈએ. જે માધ્યમ સૌથી વધુ સક્રિય હોય એનો મહત્તમ વિનિયોગ થવો જોઈએ. તો વ્યાપની શક્યતાઓ વધુ છે.\nઆવું થોડા રાજકોટનાં નવયુવાન સાહિત્યચાહકોને થયું. અને એનું પરિણામ તમારી સામે છે. આ યુવકોની છેલ્લા એકાદ વર્ષની મહેનતનું આ પરિણામ છે. હેતુ માત્ર સાહિત્યનો અને એ દ્વારા ભાષાનું વ્યાપક વિસ્તરણ થાય એજ.\nઅહીં મધ્યકાળથી માંડીને સાંપ્રત ગુજરાતી સાહિત્યની કૃતિઓ યથાતથ સ્વરૂપે આપની સામે છે. એ તમારા આનંદનું અને ભાષા પ્રત્યે પ્રેમનું કારણ બને એજ ઉપલબ્ધિ. આવા અનેક પ્રયોગો થશે તો સાહિત્ય તો બહુજન સુધી પહોંચશે જ પણ સાથે ભાષા પણ નવતર અને નવા આયામ રચશે એવી અમને તો શ્રદ્ધા છે. આપ એને બેવડાવો એવી અભ્યર્થના.\n← ડો.ભરત ભગત\tમળવા જેવા માણસ – રામદે અને ભારતી ખુંટી →\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિ��ારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2020/07/15/adi-marzban/", "date_download": "2021-11-29T18:20:53Z", "digest": "sha1:RSRBM3BHFSX4PKJL5B7ZQV3OWVCZYEEV", "length": 15142, "nlines": 148, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "અદી મર્ઝબાન, Adi Marzban | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઅદી મર્ઝબાન, Adi Marzban\nઆપણી રંગભૂમિ ના ઘડવૈયા\n– સૌજન્ય – ચંદુલાલ શાહ\nસાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ\nમર્ઝબાન સાહેબ ને આપણા નાટ્ય વિવેચક શ્રી ધનસુખલાલ મેહતા એ એમને ગુજરાતી રંગભૂમિ ની હાસ્ય નો ફિલસૂફ કહી ને બિરદાવ્યા છે.\nઆ હાસ્ય ફિલસૂફ નાટ્ય કાર શ્રી અરદેશર ફિરોઝશાહ મર્ઝબાન નો જન્મ તા.૧૭ એપ્રિલ ૧૯૧૪ ના રોજ થયો હતો.\nમર્ઝબાન સાહેબ નું માનવું છે કે અનેક પ્રકાર નું શિક્ષણ તેમ જ ઉપદેશ નું કાર્ય પ્રહસનો થી ખુબ જ સરસ રીતે થાય છે. એમણે હાસ્ય પ્રધાન નાટકો જેમ કે મોટા દિલ ના મોટા બાવા, વિરોજા ભવન , કાતરિયું ગેપ, છૂપો રૂસ્તમ, ધસ્યો ફસ્યો ખસ્યો,મારા પછી કોણશિરીન બાઈ નું શાંતિનિકેતન,માથે પડેલા મફતલાલ ,સાચા બોલા જુઠાલાલ\nએમનું લોકપ્રિય રહેવું પ્રેક્ષક વર્ગ ને હસાવતા હસાવતા નિર્દંભથી અને નિર્દેશ રહી ને જીવન ની ગંભીર વાતો કહી જાય છે.\nએમની ગંભીર કૃતિઓ પર પણ ગંભીરતા થી હાથ અજમાવ્યો છે.પંકજ ની પત્નીઓ , રંગીન રમકડાં ,પૃથ્વી વલ્લભ,વગેરે કૃતિ ઓ પણ સફળતાથી નિપજાવી છે. પોતે લેખક,નિર્દેશક\nકરે છે અને ભાગ પણ ભજવી લે છે.\nએમનું પ્રદાન અંગ્રેજી નાટકના નિર્માણ ક્ષેત્રે પણ મૂલ્યવાન છે. એમણે રોઝ ફ્રેન્ક નું સોલ્જર્સ વાઇફ\nનાટક રજુ કર્યું હતુ. તેઓ કલાકારો ના ગુરુ તરીકે માન્યતા પામેલ છે.એમની કલા અભિવ્યક્તિ માટે રંગમંચ ઉપરાંત રેડિયો પણ મહત્વ નું માધ્યમ બની રહ્યું હતું. એમનું નાટક અને એમનો અવાજ મુંબઇ આકાશવાણીના એમાંય શ્રોતા ઓ માટે અનિવાર્ય આકર્ષણ હતું.\nએક સમર્થ ” થીએટર મેન” તરીકે ઉજ્જવલ કારકિર્દી ધરાવનાર અદી ને ભારત સરકારે ૧૯૬૪ માં “પદ્મશ્રી” થી નવાજ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે પણ “જેપી”ની પદવી ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ ના રોજ આપી હતી.\nપત્રકાર તરીકે “જામે જમશેદ”દ્વારા પોતાની જુદી દિશામાંની શક્તિ ઓ માટે ક્ષેત્ર મેળવી અને\nપરંપરા જાળવી રાખી તી .\nસ્વભાવ મિલનસાર ને રમુજી , સામા માણસ ની શક્તિઓ પારખી તેનો પુરસ્કાર કરનાર , કાર્યપરાયણ અદી એક આલા દરજ્જા ના સજ્જન હતા.\nએમના છેલ્લા દસકા ના નાટકો એટલે અરધી રાતે આફત, તાજ વગર ના તેમુલજી,સાપુરજી ના તબેલા સાફ,દિનશા ના ડબ્બા ગુલ, મંચેરજી કોનના, મોજ મજા,લકડે કા લાડુ,ન સુધરે એ નારી,\nઆ રીતે ઉપરાઉપરી ગુજરાતી કૃતિ ઓ આપી ને એમણે પોતાનો એક આગલો પ્રેક્ષક વર્ગ નિર્માણ કર્યો હતો.\nએમના નાટકો પારસી હોવા છતાં, પારસી વર્ગ કરતા ગુજરાતી વર્ગ તેમના નાટકો વધુ જોતા હતા.\n← નગીનદાસ સંઘવી, Nagindas Sanghvi\tઅમદાવાદ વિશેની અજાણી વાતો →\nPingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચ��ર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/jamnagar/news/in-khambhaliya-the-son-of-the-vice-president-of-the-municipality-was-stabbed-by-two-persons-in-public-with-a-knife-robbed-of-a-gold-chain-129034669.html", "date_download": "2021-11-29T18:22:51Z", "digest": "sha1:SU64NDFQUQQT5YJVM6K7LNDYCWWEZSFZ", "length": 6954, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Khambhaliya, the son of the vice president of the municipality was stabbed by two persons in public with a knife, robbed of a gold chain | ખંભાળિયામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રને બે શખ્સોએ જાહેરમાં છરી બતાવી ઢોર માર માર્યો, સોનાની ચેનની લૂંટ ચલાવી - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nજાહેરમાં મારામારી:ખંભાળિયામાં નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રને બે શખ્સોએ જાહેરમાં છરી બતાવી ઢોર માર માર્યો, સોનાની ચેનની લૂંટ ચલાવી\nબંને શખ્સોએ કોઈપણ જાતના કારણ વગર ઉપપ્રમુખના પુત્રને બેફામ અપશબ્દો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી\nપોલીસે આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી\nખંભાળિયામાં રહેતા અને નગરપાલિકાના ઉપપ્રમુખના પુત્રને ભરબપોરે જાહેર માર્ગ પર અટકાવી બે શખ્સો દ્વારા બેફામ મારમારી અને છરીની અણીએ સોનાના કિંમતી ચેનની લૂંટ ચલાવી હતી. જે અંગે પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.\nબે��ામ અપશબ્દો બોલી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યાં\nઆ ચકચારી બનાવની વિગત જોઈએ તો ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહેતા તથા અહીંના જોધપુર ગેઈટ ચોકમાં દુકાન ધરાવતા અને નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના 21 વર્ષીય પુત્ર રાહુલ રમેશભાઈ રાયચુરા શનિવારે બપોરે તેમના એક્ટિવા લઈને અહીંના નવા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આ સ્થળે રહેલા અકબર ઉર્ફ હકો અલીભાઈ બ્લોચ અને બાવાજી કૈલાસનાથ ઉર્ફે કૈલો ખીમનાથ કંઠરાય નામના બે શખ્સોએ રાહુલને અટકાવી અને કહ્યુ કે, અમારે તારી સાથે ઝગડો કરવો છે. જોકે, રાહુલે કહ્યુ કે- હું વેપારીનો પુત્ર છું અને ઝગડો કરવો મારું કામ નથી. જેથી ઉશ્કેરાયેલા આ બંને શખ્સોએ કોઈપણ જાતના કારણ વગર રાહુલને બેફામ અપશબ્દો બોલી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યાં હતા.\nસવા ત્રણ તોલાનો ચેન ઝુંટવી લીધો\nઆરોપી શખ્સોએ રાહુલને પછાડ્યો હતો. તેમજ બે શખ્સો પૈકી અકબર નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રાહુલે ગળામાં પહેરેલો આશરે રૂપિયા એક લાખની કિંમતનો સવા ત્રણ તોલાનો ચેન ઝુંટવી લીધો હતો.\nઆ બબાલ સર્જાતા આસપાસના દુકાનદારો અને રહીશો એકત્ર થઇ ગયા હતા અને રાહુલને છોડાવ્યો હતો. બાદમાં આરોપી શખ્સો સોનાનો ચેન લઈને આ સ્થળેથી નાસી ગયા હતા. આ બનાવ આ અંગે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ 379 (બી), 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.\nપોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી\nવેપારી પુત્રને કોઈપણ પ્રકારના કારણ વગર અટકાવી અને જાહેરમાં સોનાનો ચેન ઝુંટવી લેવાના આ બનાવના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જે સંદર્ભે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી, રિમાન્ડ સહિતની ધોરણસર કાર્યવાહી કરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/see-cartoons-of-today-politicisation-cartoon/148202.html", "date_download": "2021-11-29T18:15:42Z", "digest": "sha1:FVKT3X6CT3JDFVMVDIRLGLE7TJLUXNWT", "length": 13758, "nlines": 54, "source_domain": "www.navgujaratsamay.com", "title": "આજનાં કાર્ટૂનિયાં રાજકારણીઓને કોઈ કાર્ટૂન સાથે સરખાવી જુઓ! | નવગુજરાત સમય", "raw_content": "\nઆજનાં કાર્ટૂનિયાં રાજકારણીઓને કોઈ કાર્ટૂન સાથે સરખાવી જુઓ\nઆજનાં કાર્ટૂનિયાં રાજકારણીઓને કોઈ કાર્ટૂન સાથે સરખાવી જુઓ\n1 / 1 આજનાં કાર્ટૂનિયાં રાજકારણીઓને કોઈ કાર્ટૂન સાથે સરખાવી જુઓ\nઆજનાં કાર્ટૂનિયાં રાજકારણીઓને કોઈ કાર્ટૂન સાથે સરખાવી જુઓ\nગાંધીજીએ કદી મિકી માઉસનું એનિમેશન ફિલ્મ જોયું નહોતું પણ સરોજીનીને તેઓ મિકી માઉસ અંગે પૂછ્યે રાખતા અને આ કાર્ટૂન કેરેક્ટર અંગે માહિતી લેતા રહેતા\nનવગુજરાત સમય > કવર સ્ટોરી\nદેશનાં સૌથી મહાન સ્ટેટ્સમેન મહાત્મા ગાંધીને સરોજીની નાયડુએ એક કાર્ટૂન કેરેક્ટરનું હુલામણું નામ આપ્યું હતું\nવિશ્વભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે સાથે સાથે 2019માં દુનિયાનું પ્યારું એવા મીકી માઉસનાં પણ નેવું વર્ષ થઇ ગયા છે. નેવું વર્ષ પહેલા એનિમેશન ઈન્ડસ્ટ્રીની શરુઆતમાં આવેલું આ ચરિત્ર હજુ પણ એટલું જ લોકપ્રિય છે. અને એનીમેશનનો કુદકે ને ભૂસકે વિકાસ થયો અને આજે હોલિવૂડમાં લગભગ દર ૧૫ દિવસે એક મોટા બજેટની એનિમેશન ફિલ્મ રીલીઝ થાય છે અને ટેલિવિઝન પર અનેક ચેનલ્સ એવી છે જે માત્ર એનિમેશન ફિલ્મ્સ જ દેખાડે છે. એનિમેશન ફિલ્મ્સની ભારતમાં કેટલી જરૂર એવું પૂછી શકાય કારણ કે આજની રાજકીય પરિસ્થિતિમાં ન્યુઝ ચેનલ્સ પણ કાર્ટૂન ચેનલ્સ જેટલું જ મનોરંજન પીરસે છે. જોકે, વરવી હકિકત એ છે કે કોઈ રાજકારણીને મજાકમાં પણ તમે કોઈ કાર્ટૂન કેરેક્ટરની સાથે સરખાવી દો અને પછી જુઓ કે તમારી શું હાલત થાય છે એવું પૂછી શકાય કારણ કે આજની રાજકીય પરિસ્થિતિમાં ન્યુઝ ચેનલ્સ પણ કાર્ટૂન ચેનલ્સ જેટલું જ મનોરંજન પીરસે છે. જોકે, વરવી હકિકત એ છે કે કોઈ રાજકારણીને મજાકમાં પણ તમે કોઈ કાર્ટૂન કેરેક્ટરની સાથે સરખાવી દો અને પછી જુઓ કે તમારી શું હાલત થાય છે કારણ એ છે કે સાચું સાંભળવું ગમે તેવી જિંદાદીલી આજના રાજકારણીઓ પાસેથી રાખી ના શકાય. એવી અપેક્ષા તમે માત્ર સ્ટેટ્સમેન પાસેથી જ રાખી શકો.\nવિશ્વની સૌથી સુંદર મહિલાઓમાં જેમની ગણતરી થતી એ ભારતીય અભિનેત્રી લીલા નાયડુએ તેમની આત્મકથામાં પોતાનાં સંસ્મરણોમાં બાળપણનો એક રસપ્રદ કિસ્સો લખ્યો છે. પોતાનાં કાકી સરોજીની નાયડુને ઘરે આવેલી નાની લીલાને સરોજીનીએ હાથમાં ચોકલેટ પકડાવીને કહ્યું કે, ‘જા આઉટહાઉસમાં મિકી માઉસ છે તેને મળી આવ’ એક હાથમાં ફૂલ અને બીજા હાથમાં ચોકલેટ પકડીને લીલા મિકી માઉસને મળવા દોડી ગઈ. પણ આઉટહાઉસમાં મિકી માઉસને બદલે મહાત્મા ગાંધી બેઠા હતા’ એક હાથમાં ફૂલ અને બીજા હાથમાં ચોકલેટ પકડીને લીલા મિકી માઉસને મળવા દોડી ગઈ. પણ આઉટહાઉસમાં મિકી માઉસને બદલે મહાત્મા ગાંધી બેઠા હતા લીલા અને ગાંધીજ�� વચ્ચેનો સંવાદ:\n‘તમે ક્યાં મિકી માઉસ છો\n‘હું મિકી માઉસ નથી\n‘તમારા કાન મોટાં છે પણ મિકી માઉસ જેટલાં મોટાં નથી..’\n‘અને તમારે પૂંછડી તો છે જ નહીં..’\n‘હમમ.. તો હું મિકી માઉસ નથી..’ ગાંધીજીએ કહ્યું પછી પૂછ્યું, ‘તો હું કોણ છું\n‘તમે તો ગાંધીજી છો’ મેં કહ્યું અને મારા હાથમાં ફૂલ હતાં તે બાજુમાં મૂક્યાં અને તેમને ચોકલેટ આપી. તેમણે ચોકલેટ લઈ લીધી અને કોઈ નાનકડાં નિશાળિયાને મીઠાઈ મળી હોય તેવા ખુશ થઈને ત્યાં જ ખાવા માંડ્યા\nઆ પહેલો કિસ્સો નહોતો જ્યારે સરોજીની નાયડુએ ગાંધીજીને ‘મિકી માઉસ’ કહ્યા હોય. તેમણે ગાંધીજીનાં ૭૦માં જન્મદિવસના રોજ ઓલ ઈન્ડિયા રેડિયો પર એક બ્રોડકાસ્ટમાં ગાંધીજી અંગે કહ્યું હતું કે, ‘મેં એ નાનકડાં જીવને એક વખત પ્રેમથી મિકી માઉસ પણ કહ્યા હતા’ સરોજીની નાયડૂના આ રેડિયો બ્રોડકાસ્ટ પછી એકાદ દિવસ પછી લાહોરથી પ્રકાશિત થતાં અંગ્રેજી અખબાર Civil and Military Gazetteએ એક કાર્ટૂન છાપ્યું હતું જેમાં સરોજીની નાયડુ, ડોનાલ્ડ ડક, પ્લુટો અને મિકી માઉસ છે અને ઉપર એક થોટ બબલમાં મિકી માઉસ જેવા દેખાતા ગાંધીજી સાચા મિકીની સામે જોઈને કંઈક વિચારી રહ્યા છે’ સરોજીની નાયડૂના આ રેડિયો બ્રોડકાસ્ટ પછી એકાદ દિવસ પછી લાહોરથી પ્રકાશિત થતાં અંગ્રેજી અખબાર Civil and Military Gazetteએ એક કાર્ટૂન છાપ્યું હતું જેમાં સરોજીની નાયડુ, ડોનાલ્ડ ડક, પ્લુટો અને મિકી માઉસ છે અને ઉપર એક થોટ બબલમાં મિકી માઉસ જેવા દેખાતા ગાંધીજી સાચા મિકીની સામે જોઈને કંઈક વિચારી રહ્યા છે આ કાર્ટૂનમાં ગાંધીને મિકી ઉપરાંત એક લીજંડ, પબ્લિકમેન, પોલિટિશિયન, સ્ટેટ્સમેન, વર્લ્ડ ફીગર, મિરેકલ, મિનેસ, સેઈન્ટ અને સિનર તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. ગાંધીજીએ કદી મિકી માઉસનું એનિમેશન ફિલ્મ જોયું નહોતું પણ સરોજીનીને તેઓ મિકી માઉસ અંગે પૂછ્યે રાખતા અને આ કાર્ટૂન કેરેક્ટર અંગે માહિતી લેતા રહેતા\nશિષ્યા સરોજીની નાયડુ અને ગુરુ ગાંધીજીનાં સંબંધો ગાઢ મિત્રતાનાં હતાં. સરોજીની ગાંધીજીને ‘લિટલ મેન’(ગાંધીજીની કદકાઠી નાજૂક હતી એટલે), ‘લિટલ સ્પાઈડર’(ગાંધીજી આખો દિવસ કાંત્યે રાખતા એટલે) અને ‘ઓલ્ડ સિંગર’ (મહાત્માના ભજન ગાવાના શોખને લીધે) કહીને પણ સંબોધતાં. તો સામે ગાંધીએ સરોજીનીને ‘બુલબુલ-એ-હિન્દ’નું હુલામણું નામ આપ્યું હતું જે પછીથી સરોજીનીનો ખિતાબ જ બની ગયો હતો.\nગાંધીજી અને મિકી માઉસનું કનેક્શન આટલેથી પુરું નથી થતું. કેરિબિયન આયલે���્ડ્સમાં આવેલાં બે નાનકડાં ટાપુઓથી બનેલો એક દેશ છે સેઈન્ટ વિન્સેન્ટ એન્ડ ધી ગ્રેનેડાઈન્સ. ભારતની જેમ આ દેશ પણ ૧૭૧૯થી પહેલાં ફ્રેન્ચ અને પછી બ્રિટિશ હુકુમત હેઠળ ગુલામ રહ્યો હતો. ૧૯૭૯માં આ દ્વિપ-દેશને સંપૂર્ણ આઝાદી મળી એ પછી ૧૯૮૯માં આ દેશે આઝાદીની દસમી વર્ષગાંઠ અને ભારત સાથેનાં સંબંધો ઉજવવા માટે ડિઝનીની સાથે મળીને આઠ કોમેમરેટિવ પોસ્ટલ ટિકિટ્સનો સેટ રીલીઝ કર્યો હતો. આ ટિકિટ્સમાં મિકી માઉસ, તેની ગર્લફ્રેન્ડ મિની માઉસ અને દોસ્તાર ગૂફીને ભારતનાં વિવિધ જાણીતાં સ્થળોની મુલાકાતે દેખાડવામાં આવ્યા છે. એક ટિકિટમાં મિકી, મિની અને ગૂફીને કેપ કોમોરિન (કન્યાકુમારી) ખાતે આવેલાં ગાંધી મેમોરિયલની મુલાકાત લેતા દેખાડવામાં આવ્યા છે કાર્ટૂન કેરેક્ટરની સરખામણીએ ઘણું ઓછું મહત્ત્વ અને બુદ્ધિમત્તા ધરાવતાં આજના રાજકારણીઓને આજે કાર્ટૂનમાં પણ ‘સુપરમેન’ તરીકે ઉડતાં દેખાડવા પડે છે કારણ કે આ કાર્ટૂનિયાં રાજકારણીઓનો અહમ ઘવાતાં વાર નથી લાગતી. તેવામાં સ્ટેટ્સમેનને નાનકડાં ઉંદરની સાથે પણ સરખાવો તો તે સમજશે કે આ હાસ્ય માટે સરખામણી કરવામાં આવી છે, આમાં તલવાર ઉગામી લેવાની જરૂર નથી પણ તેને માત્ર હસી નાખવું જોઈએ કાર્ટૂન કેરેક્ટરની સરખામણીએ ઘણું ઓછું મહત્ત્વ અને બુદ્ધિમત્તા ધરાવતાં આજના રાજકારણીઓને આજે કાર્ટૂનમાં પણ ‘સુપરમેન’ તરીકે ઉડતાં દેખાડવા પડે છે કારણ કે આ કાર્ટૂનિયાં રાજકારણીઓનો અહમ ઘવાતાં વાર નથી લાગતી. તેવામાં સ્ટેટ્સમેનને નાનકડાં ઉંદરની સાથે પણ સરખાવો તો તે સમજશે કે આ હાસ્ય માટે સરખામણી કરવામાં આવી છે, આમાં તલવાર ઉગામી લેવાની જરૂર નથી પણ તેને માત્ર હસી નાખવું જોઈએ\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઘરમાં બેસીને પાણીમાં હલેસા મારવાની કસરત\nતમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં\nભાવનગરની PNR સોસાયટીનું ભગીરથ કાર્ય સહુને માટે દિશાપ્રેરક\nયુથેનેસિયાને કાયદેસર કરવું જોઈએ કે નહીં\n‘કિસ ઓફ લાઈફ’: ઇમરાન હાશમીનું સંવેદનાભર્યું પુસ્તક\nકર્નાડની ફિલ્મોનું પ્રદાનઃ હિન્દી બ્લોકબસ્ટરથી લઈને પ્રાદેશિક અને સમાંતર ફિલ્મો સુધી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girls.buzz/blogs/fafda-jalebi-recipe/", "date_download": "2021-11-29T16:54:50Z", "digest": "sha1:UG3CPGKPGCPAJABAQBDF7MCRECPEZVT3", "length": 15464, "nlines": 200, "source_domain": "girls.buzz", "title": "તો પછી, ફાફડા જલેબી ક્યારે બનાઓ છો?", "raw_content": "\nતો પછી, ફાફડા જલેબી ક્યારે બનાઓ છો\nદરેક ગુજરાતી ના દિલ પર રાજ કરતી ફાફડા જલેબી ની એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રેસીપી લઈને અમે આવી ગયા છેઅ તમારી પાસે.\nફાફડા જલેબી નું નામ આવે એટલે દરેક ગુજરાતી ને તો મજા પડી જાય\nઆમતો દશેરા માં ફાફડા જલેબી ખાવાની પ્રથા છે પરંતુ, ગુજરાતી ઓ ને મસ્ટ મજાનો નાસ્તો કરવા માટે કોઈ પણ તહેવાર કે અવસર ની જરૂર નથી હોતી. બસ મન થવું જોઈએ, અને સ્વાદિષ્ટ વાનગીઓ ઘરમાં આવીજ જાય છે. પણ શું તમને ખબર છે કે આજ દિવસે ફાફડા જલેબી કેમ ખવાય છે દસેહરા ના દિવસે કેમ અમુક વસ્તુઓ કરવા માં આવે છે એ જાણવા માટે જુઓ આ વિડિઓ.\nઘણા લોકો ફાફડા જલેબી બહાર થી લેવાનું પસંદ કરે જયારે ઘણા લોકો ને ઘરે જાતેજ બનાવવાની ઈચ્છા થતી હોય છે. તો જો તમે પણ એવા વ્યક્તિ છો કે જેમને ફાફડા અને જલેબી ઘરે બનાવવાની ઈચ્છા છે પરંતુ કેવી રીતે બનાવવી એની મૂંઝવણ છે, તો આજે તમને એનો જવાબ મળી જશે. અમે તમારી સાથે ફાફડા અને જલેબી બનાવવાની એકદમ સરળ અને બેસ્ટ મૅઠૉડ઼ રજુ કરવાના છીએ. તો ચાલો એક્દમ જાગૃત થઇ જાઓ અને તૈયાર થઇ જાઓ ફાફડા બનાવવા માટે.\nફાફડા એક એવી વાનગી છે જ ચણા ના લોટ માંથી બને છે, જેને અપડે બેસન પણ કહી છેઅ.\nતો ચાલો કોઈ પણ વિલંબ વગર જાણીયે કે ફાફડા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ છે -\n૧ કપ ચણા નો લોટ\n૧૦ થી ૧૨ કાલા મરી\n૧/૮ ટ્સપ બેકિંગ સોડા\n૩ થી ૪ ટેબલસ્પૂન પાણી\nતળવા માટે નું તેલ\nએક કથરોટ માં ચણા નો લોટ લઇ એની અંદર અજમો, કાલા મરી નો ભૂકો, હળદર અને હિંગ ની સાથે ૨ થી ૩ ચપટી બકીંગ સોડા ઉમેરો.\nત્યાર બાદ, એક ચમચી વડે એ આખું મિશ્રણ બરાબર ભેગુ કરી દેવું.\nહવે સ્વાદ અનુસાર આ મિશ્રણ માં મીઠું ઉમેરવું.\nમીઠું ઉમેરાઈ જાય પછી, ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી થોડા થોડા ભાગમાં ઉમેરવું.\nજેમ જેમ પાણી ઉમેરાતું જાય, એમ લોટ બાંધતા જવું. ધ્યાન રાખવું કે એક સાથ બધુજ પાણી ના નંખાઈ જાય. નાના નાના ભાગ માં પાણી નાખતા જાઓ અને કઠણ લોટ બાંધતા જાઓ.\nઆ લોટ માં ૨ ટેબલસ્પૂન તેલ ઉમેરી ફરીથી બરાબર ભેગું કરીને લોટ બાંધો.\nજો તેલ નાખ્યા બાદ તમને થોડુંક પાણી ઉમેરવાની જરૂર લાગે તો ચોક્કસ ઉમેરજો. જ્યાં સુધી લોટ બધુજ પાણી શોષી ના લે ત્યાં સુધી લોટ બાંધતા રેહવું.\nજેવું બધું પાણી શોષાઈ જશે, એમ લોટ એક્દુમ મુલાયમ થઇ જશે. લોટ બાંધ્યા બાદ એને ૩૦ મિનિટ માટે બાજુ માં મૂકી રાખવો.\n૩૦ મિનિટે બાદ, લોટ માંથી નાની નાની દડી બનાવો અને એક કપડાં માં ઢાંકી ને ભેગી કરો જેથી એ સુકાઈ ના જાય.\nત્યાર બાદ એક લાકડા ના પાટિ���ા પર સેજ તેલ લગાવી દો અને એક દડી એની ઉપર મુકો. હાથ ના નીચલા ભાગથી એ દડી પર હલકું દબાણ આપો અને હાથ ને આગળ ની તરફ લઇ જાઓ અને એક લાંબી લીટી દોરતા હોવો એવી રીતે હાથ ફેરવો.\nદબાણ આપતી વખતે ધ્યાન રાખવું કે અત્યંત દવાં ના પડે. વધારે દબાણ ના કરાટે ફાફડા લાકડા ના પાટિયા પર ચોંટી પણ શકે છે.\nબધીજ દડી માંથી આ પ્રમાણે ફાફડા બનાવી દો અને ત્યાર બાદ તેલ ગરમ થવા મૂકી દો. ધેમ અને મેડીઉં તાપે ફાફડા તળો.\nતળતી વખતે એટલું ધ્યાન રાખો કે તે બળી ના જાય. આ ગરમ ગરમ ફાફડા ને તમે પપૈયા ની છીણ અને કાઢી સાથે પીરસી શકો છો\n૪ ટી સ્પૂન ચણા નો લોટ\n૧ ૧/૪ કપ ખાંડ\nમેંદામાં દહીં નાખીને એને ૨૪ કલાક પેહલા ખીરું પલાળવું. શિયાળો હોય ત્યારે તો ૧ ૧/૨ દિવસ પેહલા પલાળવું. ખીરું બહુ પાતળું ના થાય એનું ધ્યાન રાખવું.\nજલેબી કરતી વખતે તેમાં ચણા નો લોટ, ૧/૨ ટી સ્પૂન ઘી અને ચપટી સાજીના ફૂલ નાખવા. પ્લાસ્ટિકના કપ માં કાણું પડી ખીરું નાખીને જોઈ લેવું.\nઘી બરાબર ગરમ થાય એટલે જલેબી અંદરથી પાડવાની શરુ કરી બહારની બાજુએ ગોળ પાડવી.\nખાંડની ૧ ૧/૨ થી ૨ તારની ચાશણી કરી, કેસર વાટીને નાખી, તેમાં ગરમ ગરમ જલેબી નાખી બીજો ઘાણ થાય ત્યાં સુધી રહેવા દેવી.\nબીજો ઘાણ થાય એટલે પેહલો ઘાણ કાઢી નાખવો. ચાશણી ધીમા તાપે ગરમ રાખવી. બહુ જાડી થાય તો સહેજ પાણી નાખવું. ચાશણી બહુજ જાડી થઇ જાય તો થોડી વાર ગેસ બંધ કરી દેવો.\nફાફડા અને જલેબી ની રેસીપી તો તમને મળી ગઈ. હવે આવી ગયો છે સમય કે જયારે તમે ઘરે અને બનાવી અને તમારા પરિવાર જાણ એન્ડ મિત્રોની વચ્ચે વખાણ એકઠા કરવાની તક ઉભી કરો. સૌની મનપસંદ ફાફડા જલેબી પીરસ્યા પછી જો એ લોકો તમને તારીફ ના પુલો થી બાંધી જ દેશે એ અમારી ગેરંટી છે.\nઆવી અનેક વાનગીઓ માટે અને જીવન ને લગતા બીજા અલગ ક્ષેત્રો ની માહિતી માટે ગીર્લ્સ.બુઝ્ઝ છે દરેક મહિલા માટે એક સ્પેઈકેલ પ્લેટફોર્મ.\nશું તમે જોડાયા કે નઈ\nતો પછી, ફાફડા જલેબી ક્યારે બનાઓ છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/news/vastu-will-sweeten-the-strained-relationship-increase-happiness-and-peace-in-the-family-through-simple-remedies-129089509.html", "date_download": "2021-11-29T17:18:09Z", "digest": "sha1:WEZB4GRWM7ET5FCPHM6AZYQVXAQ22K6I", "length": 4995, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vastu will sweeten the strained relationship, increase happiness and peace in the family through simple remedies | વણસેલા સંબંધોને મધુર બનાવશે વાસ્તુ, સરળ ઉપાયો દ્વારા પરિવારમાં વધારો સુખ શાંતિ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nનવા વર્ષે સંબંધોમાં મીઠાશ:વણસેલા સંબ��ધોને મધુર બનાવશે વાસ્તુ, સરળ ઉપાયો દ્વારા પરિવારમાં વધારો સુખ શાંતિ\nનવા વર્ષનું આગમન થયુ છે. ત્યારે પરિવારમાં સંબંધોમાં રહેલી કડવાશ દૂર થાય તો આખુય વર્ષ સુખશાંતિ જળવાય છે. વાસ્તુશાસ્ત્રમાં વર્ણવેલા સરળ અને અસરકારક ઉપાયો દ્વારા આપના પરિવારમાં સંબંધોની મીઠાશ વધશે. જાણીતા વાસ્તુ એક્સપર્ટ ડો. હેતલ પ્રજાપતિ જણાવે છે આવા સરળ ઉપાય.\nપતિ-પત્નીના સંબંધોને બનાવો મધુર દાંપત્ય જીવનમાં સાતત્ય જળવાય તે માટે ઘરનો બેડરુમ ઘણો મહત્વનો ગણાય છે. તેથી બેડરુમમાં વાસ્તુના સરળ ઉપાયો કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બને છે. બેડરુમની દિવાલોનો રંગ આછો રાખવો. ડાર્ક રેડ, ડાર્ક પર્પલ જેવા રંગો બેડરુમની દિવાલોમાં ન કરવા. ઘરના મુખ્ય રુમ માટે વાસ્તુ ઉપાય\nવાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય રુમમાં તમે પરિવારનો ફોટો રાખી શકો છો. એમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે મનમેળ વધે છે. તો વળી, મુખ્યરુમના કોઈ ખૂણે વાંસળી પણ રાખી શકાય. લવ બર્ડ્સની તસવીર કે પ્રતિમા રાખવાથી પણ પરિવારમાં વણસેલા સંબંધો સુધરે છે. તો વળી લાફીંગ બુદ્ધાની પ્રતિમા પરિજનોના મન શાંત કરે છે.\nક્રિસ્ટલ દ્વારા કરો સરળ વાસ્તુ ઉપાય વાસ્ત્રુશાસ્ત્રમાં ક્રિસ્ટલનું ઘણું જ મહત્વ છે. પરિવારમાં સંબંધોની મીઠાશ જાળવવા ક્રિસ્ટલના ઉપાય પણ કરી શકાય. એ માટે રોઝ ક્વાર્ટ્સ ક્રિસ્ટલ કાચના બાઉલમાં ઘરના મુખ્યરુમમાં રાખવો જોઈએ. બેડરુમમાં આ ક્રિસ્ટલ રાખવાથી પણ પતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવે છે અને દાંપત્યજીવન મધુર બને છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/amol-seths-scam-of-rs-50-to-60-crore-anil-starchs-owner-and-amc-officials-collude-in-the-past-to-reveal-undervaluation-of-assets-129029667.html", "date_download": "2021-11-29T18:04:20Z", "digest": "sha1:STR5UQHRRFM24AR7F4SZGDIP7GB5RUBQ", "length": 11185, "nlines": 67, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Amol Seth's scam of Rs 50 to 60 crore; Anil Starch's owner and AMC officials collude in the past to reveal undervaluation of assets | અમોલ શેઠનો 50થી 60 કરોડનો ગોટાળો; ભૂતકાળમાં અનિલ સ્ટાર્ચના માલિક અને AMCના અધિકારીઓની મિલીભગતથી મિલકતોની ઓછી આકારણી કરાયાનો ઘટસ્ફોટ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nકરચોરી કર્યાની આશંકા:અમોલ શેઠનો 50થી 60 કરોડનો ગોટાળો; ભૂતકાળમાં અનિલ સ્ટાર્ચના માલિક અને AMCના અધિકારીઓની મિલીભગતથી મિલકતોની ઓછી આકારણી કરાયાનો ઘટસ્ફોટ\nટેક્સની ભૂલ ભરેલી આકારણી કરી કંપનીને ફાયદો કરાવી દેવાયો, જેના કારણે મ્યુનિ.ની તિજોરીને 2 કરોડથી વધુનું નુકસાન થયું હતું\nટેક્સ ઇન્સ્પેક્ટરે હેરાનગતિથી કંટાળી રાજીનામું આપ્યું હતું\nઅનિલ સ્ટાર્ચ લિમિટેડ કંપનીના ચેરમેન અને સંચાલક અમોલ શેઠે તેમના ભાગીદારો સાથે મળી 800થી વધુ લોકો સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, પરંતુ જો અનિલ સ્ટાર્ચની મિલકતોની આકારણી મામલે તપાસ કરવામાં આવે તો તેમની પાસેથી 50થી 60 કરોડનો ટેક્સ લેવો પડે તેમ છે. ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી અનિલ સ્ટાર્ચની મિલકતોની છ વખત આકારણી કરી ટેક્સ ઓછો કરી દેવાયો હોવાની વિગતો સાંપડી છે.\nઆધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જે તે સમયે અનિલ સ્ટાર્ચ લિમિટેડની ટેક્સની આકારણી કરવાની હતી ત્યારે ઉત્તર ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ ખાતાના જવાબદાર અધિકારીઓએ નવી ફોર્મ્યૂલાના ફેક્ટરો અને નીતિનિયમ મુજબ પ્રોપર્ટી ટેક્સની આકારણી કરવાની થતી હતી. આ સમયે જે તે સમયે છ વાર આકારણી કરીને મિલકતધારકોને ફાયદો થાય તેમ મનફાવે તે રીતે મિલકતના ક્ષેત્રફળનું અર્થઘટન કરીને ટેક્સની ભૂલ ભરેલી આકારણી કરી અનિલ સ્ટાર્ચને ફાયદો કરાવી દેવાયો હતો, જેના કારણે મ્યુનિ.ની તિજોરીને પર બે કરોડથી વધુ રકમના ટેક્સનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે મ્યુનિ.ના ભૂતપૂર્વ ટેક્સ ઇન્સ્પેક્ટર પૂનમચંદ પરમારે 2 નવેમ્બર, 2018ના રોજ કમિશનરને અરજી કરી આ મામલે તપાસની માગણી કરી હતી.\nઆ અંગે પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, મેં જે તે સમયે અનિલ સ્ટાર્ચની મિલકતની આકારણી કરવા માટે તજવીજ હાથ ધરી હતી ત્યારે કંપનીના માણસો દ્વારા મને પ્રલોભન આપી કામ અટકાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે મેં તે સમયે પાછીપાની નહીં કરી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવી અનિલ સ્ટાર્ચની આકારણી કરવાના મારા નિર્ણય પર અડગ રહેતા અનિલ સ્ટાર્ચના સંચાલકો દ્વારા 15 દિવસનો સમય માગવામાં આવ્યો હતો ત્યાર બાદ તેમણે અમને મિલકતની આકારણી કરવા દીધી હતી. જોકે અમારી આકારણી બાદ કોર્પોરેશનના અમુક અધિકારીઓના મેળાપીપણાંમાં ફરી આકારણી કરીને અનિલ સ્ટાર્ચની ઓછી આકારણી કરી દેવાઈ હતી. આજના સમયે જો આ આકારણીની રકમની ગણતરી કરવામાં આવે તો અનિલ સ્ટાર્ચની મિલકતો પેટે તેમની પાસેથી 50થી 60 કરોડનો ટેક્સ વસૂલવો પડે તેમ છે.’\nઅનિલ ટ્રેડકોમ લિમિટેડના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠે અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી પૈસા લીધા અને તેનું શું કર્ય���ં તે જાણવા માટે ક્રાઈમ બ્રાંચે શરૂ કરેલી તપાસમાં આરોપી સામે મજબૂત પુરાવા એકત્ર કરવા માટે કંપનીના દસ્તાવેજોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવનાર હોવાનું ક્રાઈમ બ્રાંચના સૂત્રોમાંથી જાણવા મળે છે. તેમણે અલગ અલગ રાજ્યોના ખેડૂતો પાસેથી મકાઈ મગાવી પૈસા નહીં ચૂકવી તેમનાં નાણાં ડૂબાડ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.\nઆકારણી કરી તો 2 ઇન્ક્રિમેન્ટ અટકાવ્યાં\nભૂતપૂર્વ ટેક્સ ઇન્સ્પેક્ટર પૂનમચંદ પરમારે જે તે સમયે અનિલ સ્ટાર્ચની મિલકતની સાચી આકારણી કરવા માટે કમર કસી ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવી આકારણી તો કરાવી હતી. પૂનમચંદ પરમારની આકારણી બાદ વિજિલન્સે ટેક્સ ઘટાડી દીધો હતો અને તેમનાં બે ઇન્ક્રિમેન્ટ રોકી દેવાયાં હતાં. આ સંજોગોમાં કંટાળીને તેમણે નોકરીમાંથી રાજીનામંુ આપી દીધું હતું.\nઅમોલ શેઠને 2 દિવસના રિમાન્ડ મળ્યા\nઅનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠ સામે કરોડો ઉઘરાવી છેતરપિંડી આચરવાની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાઈ હતી. આ કેસમાં શનિવારે ક્રાઈમ બ્રાંચે અમોલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેમાં બંને પક્ષોની દલીલોના અંતે કોર્ટે અમોલ શેઠને બે દિવસના પોલીસ રિમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો.\n1.55 કરોડથી વધુ રોકાણ લઈ ઠગાઈ કરી\nક્રાઈમ બ્રાંચમાં અમોલ શેઠ સામે થયેલી બીજી ફરિયાદની તપાસ કરતા અમોલ શેઠ અને તેમના ભાગીદારોએ આ કેસમાં 1,55,86,294નું લોકો પાસેથી રોકાણ કરાવીને તે મૂડી તથા તેનંુ વળતર નહીં આપીને ગુનો કર્યો હોવાનંુ બહાર આવ્યંુ હતું. નોંધનીય છે કે આ સિવાય તેમની સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 9 ગુના દાખલ થયા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/india-wins-international-hockey-awards/209004.html", "date_download": "2021-11-29T17:56:35Z", "digest": "sha1:MR2SRLKC2K7X4K4ER7TYGP6Z7QATKYL5", "length": 9915, "nlines": 44, "source_domain": "navgujaratsamay.com", "title": "ઇન્ટરનેશનલ હોકીના વાર્ષિક એવોર્ડમાં ભારત છવાઈ ગયું | નવગુજરાત સમય", "raw_content": "\nઇન્ટરનેશનલ હોકીના વાર્ષિક એવોર્ડમાં ભારત છવાઈ ગયું\nઇન્ટરનેશનલ હોકીના વાર્ષિક એવોર્ડમાં ભારત છવાઈ ગયું\nએવોર્ડ માટેની વોટિંગ સિસ્ટમની નિષ્ફળતા ગણાવી મેન્સ ઓલિમ્પિક હોકી ચેમ્પિયન બેલ્જિયમનો વિરોધ\nઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆર્ઇએચ)ના વાર્ષિક એવોર્ડમાં બુધવારે ભારતીય હોકી ટીમ અને તેના ખેલાડીઓ છવાઈ ગયા હતા ���ને તમામ કેટેગરીમાં મોખરાના એવોર્ડ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. જોકે આ એવોર્ડ વોટિંગ સિસ્ટમ દ્વારા નક્કી કરાયા હતા જેનો ટોક્યો ગેમ્સમાં મેન્સ હોકી ચેમ્પિયન બેલ્જિયમે વિરોધ કર્યો હતો અને તેને સિસ્ટમની નિષ્ફળતા ગણાવી હતી. વિવિધ કેટેગરીમાં ભારતીય હોકી ટીમના પાંચ ખેલાડી તથા મેન્સ અને વિમેન્સ ટીમના કોચ મોખરાના એવોર્ડ જીતી ગયા હતા. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મેન્સ ટીમે બ્રોન્ઝ જીતીને દેશને 41 વર્ષ બાદ ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો. જ્યારે મહિલા ટીમ ચોથા ક્રમે રહી હતી.\nભારતના હરમનપ્રિત સિંઘને મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો તો મહિલા વિભાગમાં શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ ગુરજિત કૌરને ફાળે ગયો હતો. મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ અનુક્રમે પી આર શ્રીજેશ અને સવિતા પૂનિયાએ જીત્યો હતો. શ્રેષ્ઠ ઉભરતા સ્ટાર ખેલાડીની કેટેગરીમાં મેન્સમાં વિવેકસાગર પ્રસાદ અને વિમેન્સમાં શર્મિલા દેવી એવોર્ડ જીતી ગયા હતા.ટોક્યો ગેમ્સમાં બંને વર્ગમાં હરમનપ્રિત અને ગુરજિત સૌથી વઘુ ગોલ ફટકારનારા પુરુષ અને મહિલા ખેલાડી બન્યા હતા. મેન્સ ટીમના કોચ ગ્રેહામ રીડ અને વિમેન્સ ટીમના કોચ સોજોર્ડ મેરિજિનને પણ શ્રેષ્ઠ કોચ માટે મત સાંપડ્યા હતા. ગ્રેહામ રીડ હજી પણ ભારતીય ટીમ સાથે સંકળાયેલા છે જ્યારે મેરિજિનનો કાર્યકાળ ટોક્યો ગેમ્સ સાથે પૂરો થઈ ગયો હતો.\nઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા એવોર્ડની જાહેરાત થઈ તે સાથે જ બેલ્જિયમ હોકી ફેડરેશને તેનો વિરોધ કર્યો હતો. બેલ્જિયમની ટીમે ટોક્યો ગેમ્સમાં ફાઇનલ જીતવાની સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ તેના એક પણ ખેલાડીને એવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો. બેલ્જિયમે આ માટે વોટિંગની સિસ્ટમને જવાબદાર ઠેરવી હતી.હોકી બેલ્જિયમે ટ્વિટ કરી હતી કે એફઆઈએચ હોકી સ્ટાર એવોર્ડના પરિણામથી અને ખૂબ નારાજ છીએ. ગોલ્ડ મેડલ વિજેતા ટીમના ખેલાડીઓ તમામ કેટેગરીમાં નોમિનેટ થયા હતા પરંતુ તેમાંથી એકેયને એવોર્ડ મળ્યો નથી. આ બાબત જ વોટિંગ સિસ્ટમની નિષ્ફળતા પુરવાર કરે છે. આ મામલે હવે અમે ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થાય નહીં તે માટે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન સાથે વાતચીત કરીશું.બેલ્જિયમ હોકી ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિરોધમાં અમે સહમત છીએ કેમ કે આ સામાન્ય બાબત નથી. હોકીની રમતની વિશ્વસનીયતા પર અસર પડી છે અને તેની ઇમેજ પણ ખરડાઈ છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના એવોર્ડમાં નેશનલ ટીમના કોચ અને કેપ્ટનના મત પરિણામમાં 50 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પ્રશંસકો અને ખેલાડીઓના મતના 25 ટકા તથા બાકીના 25 ટકા મત મીડિયાના પ્રતિનિધિઓના ગણવામાં આવે છે.\nઆ વખતના એવોર્ડમાં 79 નેશનલ એસોસિયેશને મતદાન કર્યું હતું જેમાં આફ્રિકાના 25માંથી 11 સદસ્ય, એશિયાના 33માંથી 29, યુરોપના 42માંથી 19, ઓસેનિયાના આઠમાંથી ત્રણ અને પાન અમેરિકાના 30માંથી 11 સદસ્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રણ લાખ પ્રશંસકોએ પણ મતદાન કર્યું હતું. ટોક્યોમાં બેલ્જિયમની મેન્સ ટીમ અને નેધરલેન્ડ્સની વિમેન્સ ટીમે ગોલ્ડ જીત્યો હતો પરંતુ મતદાનમાં આ બંને ટીમ ભારત કરતાં પાછળ રહી હતી. બેલ્જિયમના એલેકઝાન્ડર હેન્ડ્રિક્સ અને આર્થર વાન ડોરેન શ્રેષ્ઠ ખેલાડીની કેટેગરીમાં બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા તો બેસ્ટ ગોલકીપરમાં તેમની જ ટીમનો વિન્સેન્ટ વાનાચ ત્રીજા ક્રમે રહ્યો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nબર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારતીય હોકી ટીમ ખસી ગઈ\nઓલિમ્પિક હોકી સ્ટાર રૂપિન્દર પાલે નિવૃત્તિ જાહેર કરી દીધી\nરિયો ગેમ્સમાં દસ બોક્સિંગ મુકાબલા ‘ફિક્સ’ થયા હતા\nમારી સાથે કોચ હોત તો પેરા ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હોત : ભાવિના પટેલ\nવર્ષનું ચોથું ગ્રાન્ડસ્લેમ જીતવાથી યોકોવિચ એક વિજય દૂર\nનરેન્દ્ર મોદીની પેરાલિમ્પિક એથ્લીટ્સ સાથે ખાસ મુલાકાત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/porbandar/news/in-porbandar-city-2-persons-vandalized-a-leaf-shop-129043541.html", "date_download": "2021-11-29T17:42:13Z", "digest": "sha1:6HH77SQQ2TYOSY5LHGD5CWOTSJGZF6C7", "length": 3635, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "In Porbandar city, 2 persons vandalized a leaf shop | પોરબંદર શહેરમાં 2 શખ્સોએ પાનની દુકાનમાં કરી તોડફોડ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nકાર્યવાહી:પોરબંદર શહેરમાં 2 શખ્સોએ પાનની દુકાનમાં કરી તોડફોડ\nપોલીસે બંને શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી\nપોરબંદર નજીકના ત્રણ માઇલ પાસે દુકાનમાં બોખીરા વિસ્તારના 2 શખ્સોએ તોડફોડ કરીને દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ. પોરબંદર નજીકના ત્રણ માઇલ વિસ્તારમાં મઢુલી નામની પાનની દુકાન ધરાવતા અજય લાખણશીભાઇ બોખીરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વિશાલ કેશુભાઇ ભુતીયા નામનો શખ્સ ગત તા. 13-10-2021 રોજ તેમની દુકાને આવીને તેમના સાહેદ હરીશ સાથે બોલાચાલી કરીને માલસામાન વેર વીખેર કરીને રૂ. 3000 જેટલી નુકસાની કરી હતી.\nત્યારબાદ ગત તા. 15-10-2021 ના રોજ સાંજના સમયે દેવા ગગુભાઇ ભુતિયા નામનો શખ્સ દુકાને આવીને બોખીરામાંથી નીકળશો તો ફોરવ્હીલની ઠોકર લાગી જાય તો અમને કહેતા નહીં એમ ખુલ્લી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ એચ. બી. ઓડેદરાએ હાથ ધરી છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/technology/facebook-jasoosi-facintro-180498", "date_download": "2021-11-29T17:06:27Z", "digest": "sha1:BCSUJKO4ZOTZCY3KG5K3MNW6INDVWRE3", "length": 21277, "nlines": 108, "source_domain": "zeenews.india.com", "title": "કોઈકની જોડે હોટલમાં જતા પહેલાં Facebook માં આ વસ્તુ બંધ કરી દેજો, નહીં તો ગામ આખાને ખબર પડી જશે તમે ક્યાં ફરો છો! | Technology News in Gujarati", "raw_content": "\nકોઈકની જોડે હોટલમાં જતા પહેલાં Facebook માં આ વસ્તુ બંધ કરી દેજો, નહીં તો ગામ આખાને ખબર પડી જશે તમે ક્યાં ફરો છો\nફેસબુકનો ઉપયોગ લાખો લોકો કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફેસબુક યૂઝર્સની પળે પળની જાણકારી રાખે છે. તમે કયા સમયે ક્યાં છો તે બધું રેકોર્ડ કરે છે અને સ્ટોર કરે છે. તમે સેટિંગ્સમાં જઈને તેને જોઈ શકો છો અને ડિલીટ પણ કરી શકો છો.\nનવી દિલ્હી: લાખો લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. આજના સમયમાં મોટાભાગના લોકો ફેસબુક પર સક્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે ફેસબુક તમારી જાસૂસી કરે છે તમે ક્યારે અને ક્યાં ફરી રહ્યા છો તે બધું રેકોર્ડ કરે છે. ફેસબુક તમારા ફોનના જીપીએસ કોઓર્ડિનેટ્સનો લોગ રાખે છે અને તેને તમારી સેટિંગ્સમાં રહેલા તમારા ‘હિસ્ટ્રી લોકેશન’ પર અપલોડ કરે છે. ચાલો જાણીએ કેવી રીતે...\n નવો ફોન લેવાનો હોય તો એક નજર મારી દેજો\nફેસબુક લોકેશન હિસ્ટ્રી શું છે\nલોકેશન હિસ્ટ્રી એક કોન્ટ્રોવર્શિયલ ડેઈલી લોગ છે. જ્યાં તમે iOS અને Android માટે ફેસબુકની એપ્લિકેશન્સ દ્વારા લોગ ઈન કરવામાં આવેલા છો. ડેટા એક ડિજિટલ મેપ પર સ્ટોર કરવામાં આવે છે. જે તમારા ફેસબુક સેટિંગ્સના માધ્યમથી જોઈ શકાય છે. જે બતાવે છે કે તમે ક્યાં ફરી રહ્યા છો. તમે સર્ચ કરી શકો છો કે, કઈ તારીખે ક્યાં ફરી રહ્યા હતા. સેટિંગને ફેસબુકની વેબસાઈટના માધ્યમથી બંધ કરી શકાય છે. તમે ઈચ્છો તોતમારી પાસે પોતાની લોકેશન હિસ્ટ્રીને હટાવવાનો વિકલ્પ છે. ફેસબુક તમારા દ્વારા બતાવવામાં આવેલી જાહેરાતને વધુ સારી રીતે તૈયાર કરવા માટે તમારા GPS કોર્ડિનેટ્સનો ઉપયોગ કરે છે.\nચાહકો ક્યા��ેય નહીં ભૂલે ભારત-પાકની વચ્ચે આ 5 હાઈ વોલ્ટેજ મેચ, પોક મુકીને રોતા હતા પાકિસ્તાની ખેલાડીઓ\nકંપની તેની વેબસાઈટ પર કહે છે: \"તમારી નજીક શું છે તે શોધવામાં તમારી મદદ માટે, લોકેશન હિસ્ટ્રી ફેસબુકને તમારા મોબાઈલ ડિવાઈસ પર સ્થાન સેવાઓ દ્વારા મળેલા ચોક્કસ સ્થાનોનો ઈતિહાસ બનાવવાની મંજૂરી આપે છે. આ માહિતી ફક્ત તમે જ જોઈ શકો છો, અને તમે તમારા મોબાઈલ ડિવાઈસ અથવા કમ્પ્યુટર પર તમારી લોકેશન હિસ્ટ્રી જોઈને હટાવી શકો છે. Google જેવી કંપીનીઓ દ્વારા Google મેપ અને તેના Android ઓપરેટિંગ સિસ્ટમના માધ્યમથી એકત્ર કરેલ ડેટાનો ઉપયોગ કરીને આ પ્રકારના અસ્થિર સ્થાન લોગ રાખે છે.\nશરદ પૂનમની રાતે વરસે છે અમૃત આ વાત જાણી લેશો તો ખુલી જશે તમારું કિસ્મત\nલોકેશન હિસ્ટ્રી કેવી રીતે જાણી શકાય અને તેને ચાલુ કે બંધ કરી શકાય-\nલોકેશન હિસ્ટ્રી તમારી સેટિંગ્સમાં છુપાયેલ છે. તમે તેને ફેસબુકની એન્ડ્રોઈડ અથવા IOS એપ દ્વારા અથવા તમારા ડેસ્કટોપ બ્રાઉઝરના માધ્યમથી એક્સેસ કરી શકો છો. IOS પર, ફેસબુકની નીચે જમણી બાજુએ ત્રણ આડી લાઈન ટેપ કરો. સેટિંગ્સ એન્ડ પ્રાઈવેસી> પ્રાઈવેસી શોર્ટકટ્સ> મેનેજ લોકેશન સેટિંગ્સ પર ટેપ કરો. તમે વાદળી સ્લાઈડરને ટેપ કરીને તમારી લોકેશન હિસ્ટ્રીને ચાલુ અથવા બંધ કરી શકો છો. તમારી લોકેશન હિસ્ટ્રી જોવા અને એક્સપ્લોર કરવા માટે'View Your Location History' પર ટેપ કરો.\nઆ ચાર લોટમાંથી બનાવેલી રોટલી ખાવાથી માખણની જેમ પીગળી જશે ચરબી\nAndroid પર Facebookની ઉપર જમણી બાજુએ મેનૂ પર ટેપ કરો. ત્યારબાદ સેટિંગ્સ એન્ડ પ્રાઈવેસી> પ્રાઈવેટ શોર્ટકટ> મેનેજ યોર લોકેશન સેટિંગ્સ> લોકેશન હિસ્ટ્રી પર ટેપ કરો. તમે વાદળી સ્લાઈડરને ટેપ કરીને તમારી લોકેશન હિસ્ટ્રીને જોઈ શકો છો અને એક્સપ્લોર કરવા માટે , 'View Your Location History' પર ટેપ કરો.\nએસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં.. સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત\nરૂપાલમાં પલ્લી નીકળે ત્યારે ગામ આખામાં કેમ વહે છે ઘી ની નદીઓ જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે\nActiva મેળવો માત્ર 25 હજારમાં સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી\nAlia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\n 2 કલાકમાં ફૂલ ચાર્જ ગાડી ફેરવીને તમે થાકશો પણ નહીં પુરુ થાય ચાર્જિંગ\nDwarka Railway Station પર છેલ્લા બે મહિનાથી 10 મિનિટ પહેલા સર્જાય છે અફરા તફડીનો માહોલ, જાણ...\nહું મારી જાતને ભાગ્યશાળી માનું છું, મને ગાંધી આશ્રમ ખૂબ જ ગમ્યો, ફરી આવવાની મારી ઈચ્છા છેઃ સ...\nમાથામાં લગાવેલો ‘ટીકો’ તમારી સુંદરતામાં લગાવે છે ચાર ચાંદ, કયો ટીકો પસંદ કરવો તે પણ જાણો\nModasa: કર્મની કઠણાઈ મુજબ વર્ષો પહેલા યુવક અનાથ થયો, આજે તેના બન્ને સંતાનોએ પિતાનું છત્ર ગુમ...\nઆખરે હિસાબ થયો....કોરોનાની બે લહેરમાં સુરત પાલિકાને કેટલો ખર્ચ થયો, સામે કેટલી ગ્રાન્ટ મળી\nવડોદરામાં સામૂહિક દુષ્કર્મ-આત્મહત્યા કેસ: PM રિપોર્ટમાં મોતનું સાચું કારણ સામે આવતા ખળભળાટ\nRenault Flying Machine: આ ડ્રોન કરાવશે માણસોને મુસાફરી, જુઓ આ અનોખુ ફ્લાઈંગ મશીન\nબધું જ નક્કી હતું પણ વહૂના લીધે સસરાના હાથમાંથી સરકી ગઈ PMની ખુરશી પુત્ર પ્રેમમાં પડ્યો અને...\nસુરતના પૂર્વ મેયર નીરવ શાહના દીકરાએ લગ્ન પ્રસંગમાં હોબાળો મચાવ્યો, કારણ હતું માત્ર કારનું હો...\nઆ તારીખથી ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2021-11-29T17:40:03Z", "digest": "sha1:5HHRW55DXMA6SNQ2PZCEICPUCNRNC72S", "length": 2112, "nlines": 33, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ફરીદાબાદ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nફરીદાબાદ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ફરીદાબાદ જિલ્લાનું મુખ્યાલય ફરીદાબાદમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના ગુરગાંવ વિભાગમાં આવેલ છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nLast edited on ૧૦ ડિસેમ્બર ૨૦૨૦, at ૧૯:૧૪\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ૧૯:૧૪ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/entertainment-news/web-series/article/sushil-pandey-to-play-important-role-in-vipul-a-shah-s-web-series-human-139705", "date_download": "2021-11-29T17:45:18Z", "digest": "sha1:STUQ3TFDCQC75377FO3MARRR37FTRHZ3", "length": 12168, "nlines": 167, "source_domain": "origin.gujaratimidday.com", "title": "sushil pandey to play important role in vipul a shah s web series human | વિપુલ અમૃતલાલ શાહની સિરીઝ ‘હ્યુમન’માં સુશીલ પાંડેની એન્ટ્રી", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહ��વાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nવિપુલ અમૃતલાલ શાહની સિરીઝ ‘હ્યુમન’માં સુશીલ પાંડેની એન્ટ્રી\n‘હ્યુમન’ની વાર્તા ડ્રગ્સના ગોરખધંધા અને મેડિકલ સ્કૅમની આસપાસ ફરે છે\n‘જબ વી મેટ’, ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’, ‘આર્ટિકલ 15’, ‘જૉલી એલએલબી 2’ અને ‘મિસ્ટર એક્સ’ સહિતની ફિલ્મો કરી ચૂકેલા ઍક્ટર સુશીલ પાંડેને એક મહત્ત્વનો વેબ-પ્રોજેક્ટ મળ્યો છે. વેબ-સિરીઝનું નામ છે ‘હ્યુમન’, જે વિપુલ અમૃતલાલ શાહ અને મોઝેઝ સિંહ બનાવી રહ્યા છે.\n‘મર્દાની 2’માં ખૂનખાર વિલન બનેલા ઍક્ટર વિશાલ જેઠવા, ‘દિલ્હી ક્રાઇમ’ અને ‘દિલ ધડકને દો’ ફેમ તથા તાજેતરમાં ‘અજીબ દાસ્તાન્સ’ નામની એન્થોલૉજી ફિલ્મમાં દેખાયેલી ઍક્ટ્રેસ શેફાલી શાહ, ‘પિન્ક’ અને ‘ઇન્દુ સરકાર’ ફેમ કીર્તિ કુલ્હારી તથા ‘બૅન્ડિટ ક્વીન’ ફેમ ઍક્ટ્રેસ સીમા બિસ્વાસ સહિતના કલાકારો ‘હ્યુમન’માં મહત્ત્વનાં પાત્રો ભજવી રહ્યાં છે. આ ઉપરાંત રામ કપૂર, આદિત્ય શ્રીવાસ્તવ અને શ્રુતિ બાપનાની પણ પસંદગી છે. તેની સાથે હવે સુશીલ પાંડે પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહના ડ્રીમ પ્રોજેક્ટ એવી ‘હ્યુમન’ની વાર્તા ડ્રગ્સના ગોરખધંધા અને મેડિકલ સ્કૅમની આસપાસ ફરે છે. કોરોના પેન્ડેમિક પહેલાં લખાયેલી આ સિરીઝની વાર્તામાં દર્શાવવામાં આવશે કે ઍલોપથી મેડિસિનનું જ્યારે માનવપરીક્ષણ કરવામાં આવે ત્યારે એની લોકો પર કેવી અસર થાય છે અને આ પરીક્ષણ માટે લોકો કેવા-કેવા સંજોગોમાં તૈયાર થાય છે.\nઆફત-એ-ઇશ્કઃ ડાયરેક્ટર ઇન્દ્રજીત નટ્ટોજીની સિનેમા આર્ટના માસ્ટર ક્લાસ સમી ફિલ્મ\nઆ ફિલ્મના ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી, સેટ-અપ તથા અન્ય ડિઝાઇનિંગમાં કળાની હાજરી કેટલી હદે અને કેવી રીતે વર્તાય છે તેમાં મેજિક રિયાલિઝમ કેવી રીતે ઉમેરાયું છે તેની વાત કરવી અનિવાર્ય છે\nક્રાઈમ થ્રિલર `અરણ્યક` નું ટ્રેલર રિલીઝ, જુઓ ઝાંબાઝ પોલીસ ઓફિસરમાં રવીનાનો અવતાર\nઅભિનેત્રી રવીના ટંડન નેટફ્લિક્સની આગામી ક્રાઈમ થ્રિલર `અરણ્યક` સાથે ડિઝિટલ ડેબ્યુ કરવા માટે પુરી તૈયાર છે.\nરોમૅન્ટિક-કૉમેડી લઈને આવશે છ ફિલ્મમેકર્સ\nઅમેરિકન ઍન્થોલૉજી ‘મૉડર્ન લવ’ની હિન્દી રીમેક ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે બનાવવામાં આવશે\nKBCમાં ���મિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nઆફત-એ-ઇશ્કઃ ડાયરેક્ટર ઇન્દ્રજીત નટ્ટોજીની સિનેમા આર્ટના માસ્ટર ક્લાસ સમી ફિલ્મ\nક્રાઈમ થ્રિલર `અરણ્યક` નું ટ્રેલર રિલીઝ, જુઓ ઝાંબાઝ પોલીસ ઓફિસરમાં રવીનાનો અવતાર\nરોમૅન્ટિક-કૉમેડી લઈને આવશે છ ફિલ્મમેકર્સ\nકે. કે. મેનન પોતે જ એક ઍક્ટિંગ સ્કૂલ જેવા છે : આદિલ ખાન\n‘ફાડુ’નું શૂટિંગ શરૂ કર્યું સૈયામી અને પાવેલે\nટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/the-government-will-increase-ethanol-prices-by-2019-20-to-reduce-sugar-production-in-gujarati/", "date_download": "2021-11-29T17:30:00Z", "digest": "sha1:YXOLKA5N6CII4UX4JTDLWO2SJJHFMZ7T", "length": 11331, "nlines": 229, "source_domain": "www.chinimandi.com", "title": "ખાંડના ઉત્પાદનને ઘટાડવા સરકાર 2019-20 ઇથેનોલના ભાવમાં વધારો કરશે - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Indian Sugar News Gujarati ખાંડના ઉત્પાદનને ઘટાડવા સરકાર 2019-20 ઇથેનોલના ભાવમાં વધારો કરશે\nખાંડના ઉત્પાદનને ઘટાડવા સરકાર 2019-20 ઇથેનોલના ભાવમાં વધારો કરશે\nઓઇલ મંત્રાલય ટૂંક સમયમાં 2019 – 20 (ડિસેમ્બર-નવેમ્બર) માટે, બી-હેવી મોલિસીસમાંથી ઇથેનોલ બનાવતી સુગર મિલોને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવતી કિંમતમાં થોડો વધારો કરવા કેબિનેટની મંજૂરી માંગશે એમ વિકાસની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.\nએક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઇથેનોલના ભાવમાં આ વખતે વધારો ખૂબ ઓછો થવાની સંભાવના છે કારણ કે શેરડીનો વાજબી અને મહેનતાણું ભાવ યથાવત રાખવામાં આવ્યો છે.\nએવી અટકળો ચાલી રહી છે કે સરકાર શેરડીના 100% રસમાંથી મેળવેલ ઇથેનોલના ભાવમાં 50 પૈસા અને બી-ભારે મોલિસીસમાંથી 1.0-1.5 રૂપિયા (એક લિટર) વધારો કરી શકે છે.\n2018-19 માટે સરકારે ઉપજ આપતા બી-ભારે દાળમાંથી મેળવેલ ઇથેનોલના ભાવ લિટર દીઠ 52.43 રૂપિયા અને સીધા 100% શેરડીના રસમાંથી બનાવવામાં આવેલા ઇથેનોલના 59.13 રૂપિયા નક્કી કર્યા હતા. સી-હેવી મોલિસીસમાંથી નીકળેલા ઇથેનોલની કિંમત હાલમાં 43.46 રૂપિયા છે.\nઆગામી સીઝન માટે શેરડીનો યથાવત વાજબી અને મહેનતાણું ભાવ હોવા છતાં, સરકાર સ્થાનિક બજારમાં રહેલ ઉદ્ભવને ઘટાડવા માટે ઇથેનોલના ભાવવધારાને લઇને તાકી રહી છે. ભારતીય સુગર મિલ્સ એસોસિએશને કહ્યું કે, 2019-20 (Octક્ટો-સપ્ટે) માટે ખાંડનો કેરીઓવર સ્ટોક 14.5 મિલીયન ટનનો સર્વાંગી ઉચ્ચતમ અંદાજ છે.\nઆગામી સીઝન માટે ખાંડનું ઉત્પાદન 28.2 મિલીયન ટન જેટલું જોવા મળે છે, જે ચાલુ સીઝનના અંદાજિત 32.9 મિલિયન ટન કરતા 14% ઓછું છે, પરંતુ તે વાર્ષિક વપરાશ 25.5-26.0 એમએલએન ટન કરતા વધારે છે.\nખાંડના મોટા પ્રમાણમાં અને હતાશાના ભાવને લીધે શેરડીના ખેડુતો અને ઇથેનોલને બાકી\nઉત્તરાખંડ: CM ધામી આજે સિતાર ગંજ પહોંચશે, ખાંડ મિલના પિલાણ સત્રનું કરશે ઉદ્ઘાટન\nમુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા અને જિલ્લા પ્રભારી મંત્રી સ્વામી યતિશ્વરાનંદ ખાંડ મિલના પિલાણ સત્રનું ઉદ્ઘાટન કરશે. સહાયક જિલ્લા માહિતી અધિકારી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.63, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/israel-inks-with-india-to-supply-complementary-naval-mrsam-systems/149697.html", "date_download": "2021-11-29T17:57:48Z", "digest": "sha1:NMSG72OFMQQKJV4KQZXW55TZH2LO5QVO", "length": 5024, "nlines": 43, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ઈઝરાયેલ ભારતીય નેવીને સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ આપશે | નવગુજરાત સમય", "raw_content": "\nઈઝરાયેલ ભારતીય નેવીને સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ આપશે\nઈઝરાયેલ ભારતીય નેવીને સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ આપશે\n1 / 1 ઈઝરાયેલ ભારતીય નેવીને સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમ આપશે\n‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ સાથે પાંચ કરોડ ડોલરનો કરાર\nઈઝરાયેલની સરકારે ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’(આઈએઆઈ)એ બુધવારે કહ્યું કે, એમણે ભારતીય નૌકાદળ અને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સને પૂરક નેવલ મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ(એમઆરએસએએમ) પ્રણાલી ઉપલબ્ધ કરાવવા માટે પાંચ કરોડ અમેરિકી ડોલરની ડીલ કરી છે. આ કરાર પર હસ્તાક્ષર આ સપ્તાહમાં કરાયા છે અને એ અનુસાર ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ એર ડિફેન્સ સિસ્ટમ માટે પુરક સિસ્ટમ આપશે.\nઈઝરાયેલની કંપની એ જણાવ્યું છે કે, આ કરારમાં આઈએઆઈ દ્વારા નિર્મિત રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલની વિભિન્ન સબ-સિસ્ટમના મેઈન્ટેન્સ અને અન્ય સુવિધા માટે એક પેટા ઓર્ડર સામેલ છે.\n‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’માં સિસ્ટમ્સ, મિસાઈલ્સ અને સ્પેસ ગ્રુપના કાર્યકારી ઉપાધ્યક્ષ અને જનરલ મેનેજર બોઆઝ લેવીએ આ કરારને મોટી સફળતા ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ કરાર એક મોટી સફળતા છે. કારણ કે અમે પ્રણાલી વિકસિત કરવા અને એને ઉપલબ્ધ કરાવવાથી અમે અમારા ગ્રાહકોના સંચાલનની જરુરતને દેખભાળ કરવા માટે આગળ વધીએ છીએ.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપાકિસ્તાની સંસદમાં યુવતીઓના અપહરણ-ધર્મપરિવર્તન વિરુદ્ધ બિલ પાસ\nકુલભૂષણ જાધવ કેસ : ભારતના પક્ષમાં આવ્યો ચૂકાદો,ICJ એ ફાંસી પર લગાવી રોક\nપાકિસ્તાનનો દેખાવ છે ધરપકડ, હજુ પણ હાફિઝના 10 કમાન્ડર ચલાવી રહ્યા છે આતંકવાદી કેમ્પ\nપાકિસ્તાનમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ બંધ થવાના આરે, કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું\nપાકિસ્તાનમાં કથળી રહ્યું છે શિક્ષણનું સ્તર,2.3 કરોડ બાળકો નથી જતાં સ્કૂલ\nપાકિસ્તાન: શિક્ષણ વ્યવસ્થા ડામાડોળ, 2.3 કરોડ બાળકો શાળામાં નથી જઇ શકતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/jetala-rang-ni-pagh36524411/", "date_download": "2021-11-29T18:34:40Z", "digest": "sha1:LDCUDLIED2IRQANPAPQRYHZMS7N6GAWP", "length": 14652, "nlines": 96, "source_domain": "dharmikofficial.com", "title": "જેટલા રંગની પાઘડી છે આ વ્યક્તિ પાસે તેટલા જ રંગની તેની પાસે છે રોલ્સ-રોયસ કાર, કાર કલેકશન જોઈને અંબાણીને પણ ભૂલી જશો.. | Dharmik Lekh", "raw_content": "\nHome રસોઈ-રેસીપી જેટલા રંગની પાઘડી છે આ વ્યક્તિ પાસે તેટલા જ રંગની તેની પાસે...\nજેટલા રંગની પાઘડી છે આ વ્યક્તિ પાસે તેટલા જ રંગની તેની પાસે છે રોલ્સ-રોયસ કાર, કાર કલેકશન જોઈને અંબાણીને પણ ભૂલી જશો..\nમિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને એક એવા માણસ વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી જવાના છો અને તેમજ આ વાત છે ઇંગ્લેન્ડના રહેવાસી રૂબેન સિંહની છે અને તેમજ જે એટલી અનોખી છે કે દરેકને તેના વિશે જાણવું જોઈએ.અને આજે તે ઈંગ્લેન્ડની એક અગ્રણી વ્યક્તિ બની ગયા છે તેમજ કહેવામા આવ્યું છે કે આ રૂબેન સિંહ ને ત્યાં મોટો ધંધો છે પણ જોકે તેમને પૈસાની અછત નથી પણ આ રૂબેન સિંહમાં કંઈક એવું છે જે તેમને અન્યથી અલગ બનાવે છે અને તે વિશેષતા એ છે કે તેમની રંગીન પાઘડી અને તેની સાથે તેમની લક્ઝરી કાર પણ છે તેવું જણાવવામાં આવ્યું છે.\nઈંગ્લેન્ડમાં રહેતા એક અબજપતિ સરદાર હાલ સોશિયલ મીડિયા પર ખુ��� ચર્ચામાં છે. ચર્ચામાં રહેવા પાછળનું કારણ પણ ખુબ રસપ્રદ છે. વાત જાણે એમ છે કે AlldayPAના માલિક રુબેનસિંહ ઈંગ્લેન્ડમાં રહેતા એક મોટા કારોબારી છે. એકવાર એક અંગ્રેજે તેમના પર રંગભેદની ટિપ્પણી કરી અને તેમની પાઘડીને લઈને તેમનું ઘોર અપમાન કરી નાખ્યું. જેના બદલમાં રુબેન સિંહે તે અંગ્રેજને પડકાર ફેંક્યો કે તે પોતાની દરેક રંગની પાઘડી માટે એક જ અઠવાડિયામાં એક નવી Rolls Royces લઈને બતાવશે. રુબેન સિંહે આમ કરીને પણ બતાવી દીધુ. અહીં રુબેન સિંહની કેટલીક તસવીરો રજુ કરવામાં આવી છે જેમાં તેઓ પાઘડીના રંગોના મેચિંગની Rolls Royces સાથે જોવા મળી રહ્યાં છે.\nતેની સાથે જ તમને જાણીને આશ્ચર્ય થશે કે રૂબેન સિંહ પાસે પાઘડીઓની જેમ વિવિધ રંગની રોલ્સ રોયસ કાર છે હા તમને આ વાત માન્યામાં નહિ જ આવતી હોય પણ ખરેખર આ વાત સાચી છે અને તેમજ તમારી માહિતી માટે તમને એ પણ જણાવી દઈએ કે એ સામાન્ય કાર નહીં પણ દુનિયાની સૌથી વૈભવી કાર છે અને તેમજ તેની કિંમત પણ કરોડો રૂપિયામાં છે અને જે રુબેનનું નસીબ તેમના પર એટલું દયાળુ છે કે તેની પાસે રોલ્સ રોયસ સિવાય બીજું કોઈ સાધન નથી તેવું પણ જણાવવામાં આવ્યું છે.\nતેમજ અહીંયા તેના વિશે વાત કરતા કહેવામા આવ્યું છે કે સામાન્ય લોકો માટે જે રોલ્સ રોયસ કાર ખરીદવી એ માત્ર એક સ્વપ્ન માનવામાં આવે છે પણ આ માણસે અહીંયા હકીકતમાં આવું કરી બતાવ્યું છે અને તેમજ તે સાચું છે કે દરેક કાર પ્રેમી આના જેવા સ્વપ્નો જુએ છે અને તેમજ તે શક્ય પણ નથી હોતું કે દરેકનું સ્વપ્ન સાકાર થાય અને સાથે જ કહ્યું હતું કે ખરેખર રોલ્સ રોયસ કાર એવી કાર છે જે ફક્ત વિશેષ ઓર્ડર પર બનાવવામાં આવે છે તેવી પણ જાણકારી આપી છે.\nતેની સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે જે કંપની આ કારની ડિઝાઇન કરે છે તે તેના દરેક મોડેલોને અલગ રીતે બનાવે છે અને એવું પણ માનવામાં આવે છે અને તેથી જ દરેક કારની પોતાની વિશેષતા હોય છે અને તેની સાથે જ જે તેમને અલગ બનાવે છે અને તેમજ આ કાર મશીન રોબોટ્સ દ્વારા બનાવવામાં આવી નથી પરંતુ માણસો તેને જાતે બનાવે છે અને તેથી જ જણાવ્યું છે કે જેની પાસે આ કાર છે તે રાજવી માનવામાં આવે છે અને તેમજ નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં પસંદગીના કેટલાક લોકો પાસે રોલ્સ રોયસ કાર છે.\nત્યારબાદ તેના વિશે જણાવતા એવું કહેવાયું છે કે જે એકવાર એક બ્રિટીશ વ્યક્તિએ રૂબેન સિંહનું અપમાન કર્યું હતું અને તેમજ ખરેખર આ માણસે રુબેનની પાઘડીની મજાક ઉડાવી હતી પણ ત્યારબાદ આ રૂબેન સિંહને આ વાતથી ઘણું દુઃખ થયું કે તેણે તે વ્યક્તિનું બોલવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું.કે ત્યારબાદ રુબેને તે માણસને જવાબ આપવા રૂબેને એવું નામ કમાવ્યું કે તેને ઇંગ્લેન્ડમાં એક આગવી ઓળખ મળી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તેમણે સાત રોલ્સ રોયસ ખરીદી હતી અને જ્યારે હવે તેઓ અઠવાડિયાના દરેક દિવસ પ્રમાણે વિવિધ રંગોના રોલ્સ રોયસનો ઉપયોગ કરે છે અને તેની સાથે જ તેઓ આ સિવાય રૂબેન સિંઘ પાસે ઘણી લક્ઝરી કાર પણ છે.\nતેમજ આ લેખના અંતમાં જણાવવામાં આવ્યું છે પણ જોકે વિદેશમાં ઘણા એવા ભારતીય છે અને તેમજ કહેવાય છે કે જેઓ વિદેશમાં ગયા છે અને તેમના ગેરેજમાં વિશ્વના સૌથી મોંઘા વાહનોને આશ્રય આપ્યો છે અને તેવો કરોડોના મલિક પણ છે પણ સાથે જ આ રુબેનસિંહ જેવું બીજું કોઈ નથી તેવું પણ જણાવ્યું છે અને તેમજ આ બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારની ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમ છે તેવું પણ કહેવામા આવ્યું છે.\nરુબેન સિંહને એક સમયે ‘British Bill Gates’ કહેવામાં આવતા હતાં. તેમણે પોતાના જીવનમાં અનેક ઉતાર ચડાવ જોયા છે. રુબેન સિંહે ખુબ ઓછી ઉમરમાં પોતાની એક ક્લોથિંગ લાઈન Miss Attitude લોન્ચ કરી હતી. જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમનો કારોબાર લગભગ 10 મિલિયન પાઉન્ડથી પણ વધુ હતો. પરંતુ એક ખરાબ સમયમાં તેમણે ફક્ત એક પાઉન્ડમાં પોતાનો આખો રિટેલ કારોબાર વેચવો પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેમણે પોતાની કંપની AllDayPA પણ ગુમાવી પડી હતી અને વર્ષ 2007માં તેમને દેવાળિયા જાહેરા કરી દેવાયા હતાં. ત્યારબાદ જો કે તેમણે ધમાકેદાર વાપસી કરી અને AllDayPA પર 2015માં માલિકી હક હાંસલ કર્યો. આ કંપની પાસે હાલ 500 કર્મચારી છે.\nPrevious articleદુબઈની લક્ઝૂરિયસ હોટલમાં આવી રીતે મોજ કરે છે ભારતીય ક્રિકેટરો, જાણો શુ ખાય છે આ ભારતીય ક્રિકેટરો….\nNext articleએક સમય ની એશ્વરીયા રાય ગણાતી રોમા માણેક આજે જીવે છે આવી લાઈફ,જોવો એમની ક્યારેય ના જોયેલી તસવીરો….\nમાત્ર 4500 રૂપિયાની પગારદાર આ ભારતીય યુવતી ‘સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં, જાણો શું છે કેમ\nઆ કારણે અકબર ની પત્નીઓની સુરક્ષા કરતા હતા કિન્નર,કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે..\nસ્ત્રીઓના આ કામ ઘર-પરીવાર ને બરબાદ કરી દે છે આજે જ આ કામ ને છોડી દો…\nશું તમારા પાર્ટનર નું નામ આ અક્ષરથી શરૂ થાય છે,તો તમે...\nજાણો એક એવાં બહાદુર રૉ એજન્ટ વિશે જેણે પોતાનું 60 ટકા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/kerala-election-result", "date_download": "2021-11-29T18:18:59Z", "digest": "sha1:23OEOLQ7IUR4QD2SNGLRBNYWAOD6JRJU", "length": 6020, "nlines": 74, "source_domain": "zeenews.india.com", "title": "Kerala Election Result News in Gujarati, Latest Kerala Election Result news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nAssembly Election 2021: TMC ની હેટ્રિક, કેરલમાં વિજયને બચાવી ખુરશી, તમિલનાડુમાં DMK, અસમમાં ભાજપ, પુડુચેરીમાં NDAની જીત\nAssembly election results: ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ અને પરિણામ સામે આવવા લાગ્યા છે. શરૂઆતી પરિણામથી ભાજપના શાનદાર પ્રદર્શન અને કોંગ્રેસના ફ્લોપ શોની પણ તસવીર સ્પષ્ટ છે. આ પરિણામે મોટાભાગે સત્તા વિરોધી લહેરને પણ નકારી દીધી છે. બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી, અસમમાં ભાજપ, પુડુચેરીમાં એનડીએ અને કેરલમાં સત્તાધારી એલડીએફે વાપસી કરી છે.\nKerala Election Result: કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે પી વિજયન\nકેરલમાં છેલ્લા 1980થી દરેક વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે અને વિપક્ષની પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી થતી રહી છે. પરંતુ આ વખતે એલડીએફે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોર્ચા (યૂડીએફ) ને પછાડી બીજીવાર સત્તા હાસિલ કરી છે.\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:AmandaNP", "date_download": "2021-11-29T17:46:53Z", "digest": "sha1:D57A2ABBHFBWKMZ3UMA32T5PMUIRZ32H", "length": 2382, "nlines": 59, "source_domain": "gu.wikiquote.org", "title": "સભ્ય:AmandaNP - વિકિસૂક્તિ", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૬ જૂન ૨૦૨૦ના રોજ ૧૫:૫૧ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/offbeat-news/article/snake-hiding-inside-shipment-container-travels-from-india-to-uk-on-flight-152687", "date_download": "2021-11-29T17:55:50Z", "digest": "sha1:V63JYOLSUYL3V7KGS552M7NJS3W2AOE6", "length": 11605, "nlines": 169, "source_domain": "origin.gujaratimidday.com", "title": "snake hiding inside shipment container travels from india to uk on flight | કન્ટેઇનર સાથે વાઇપર સાપ ભારતથી ઇંગ્લૅન્ડ પહોંચ્યો", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nકન્ટેઇનર સાથે વાઇપર સાપ ભારતથી ઇંગ્લૅન્ડ પહોંચ્યો\nઆ ઘટનાનો ઉલ્લેખ સાઉથ એસેક્સ વાઇલ્ડલાઇફ હૉસ્પિટલ દ્વારા ફેસબુક પર કરવામાં આવ્યો હતો\nભારતથી વિદેશ જતાં કન્ટેનર્સમાં સામાન્યપણે નિકાસ કરવાની ચીજો ચકાસીને મૂકવામાં આવે છે, પણ ઘણી વખત અજાણી ચીજો પણ કન્ટેનરમાં પહોંચી જાય છે. જોકે આ ચીજો બિનહાનિકારક હોય તો ઝાઝો ફરક પડતો નથી, પરંતુ જો કોઈ જોખમી કે જીવલેણ ચીજ કન્ટેનરમાં ઘૂસી જાય તો સમસ્યા ગંભીર બની જાય છે.\nતાજેતરમાં ભારતથી ઇંગ્લૅન્ડ જવા રવાના થયેલા ખડકોના કન્ટેનરમાં વિશ્વનો સૌથી જીવલેણ સૉ-સ્કેલ્ડ વાઇપર ઇંગ્લૅન્ડ પહોંચ્યો હતો.\nવાઇપર પર નજર પડતાં જ બ્રિટિશ ઍનિમલ હૉસ્પિટલના સ્ટાફને બોલાવાયો હતો, જેણે પૂરી સાવચેતીપૂર્વક વાઇપરને હૅન્ડલ કરી એક બૉક્સમાં મૂકીને બૉક્સ સીલ કરી દીધું હતું. આ ઘટનાનો ઉલ્લેખ સાઉથ એસેક્સ વાઇલ્ડલાઇફ હૉસ્પિટલ દ્વારા ફેસબુક પર કરવામાં આવ્યો હતો.\nફેસબુક પોસ્ટમાં હૉસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે તેમને ભારતથી આવેલા કન્ટેનરમાં સાપ જોવા મળ્યો હોવાનો ફોન આવતાં તેઓ પહોંચ્યા હતા અને તેમને સાપ ઇંગ્લૅન્ડનો ન હોવાનું તેમ જ ભારે ઘાતક હોવાનું સમજાયું હતું. વાઇપર કાર્પેટ સ્નૅક તરીકે પણ ઓળખાય છે. હૉસ્પિટલના સ્થાપક અને મૅનેજરે જણાવ્યું હતું કે કન્ટેનર ખોલીને સાપને જોનારાઓ તેના દંશનો ભોગ ન બન્યા એ ઘણું નસીબવંતું છે.\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nએક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે\nગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’\nકેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’\nઆ વિકરાળ મગરના વિડિયોને ૧૭ કલાકમાં મળ્યા ૧૮ લાખ વ્યુઝ\nરોબો કંપનીની ચહેરાના રાઇટ્સ માટે ૧.૫૦ કરોડ રૂપિયા ઑફર\nહાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/2-lakh-crore-sank-in-the-second-wave-of-corona-also-the-possibility-of-a-third-wave-in-gujarati/", "date_download": "2021-11-29T18:46:17Z", "digest": "sha1:J47Z3KYDF7CIN2X2NKTTDH3TLWMII7GT", "length": 11910, "nlines": 224, "source_domain": "www.chinimandi.com", "title": "કોરોનાના બીજા વેવમાં 2 લાખ કરોડ ડૂબી ગયા, ત્રીજ વેવની પણ સંભાવના - ChiniMandi", "raw_content": "\nHome Gujarati Business news in Gujarati કોરોનાના બીજા વેવમાં 2 લાખ કરોડ ડૂબી ગયા, ત્રીજ વેવની પણ સંભાવના\nકોરોનાના બીજા વેવમાં 2 લાખ કરોડ ડૂબી ગયા, ત્રીજ વેવની પણ સંભાવના\nકોરોનાના બીજા વેવને કારણે દેશના અર્થતંત્રને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાન રાજ્ય સ્તરે લોકડાઉન થવાને કારણે માંગ પર વિપરીત અસરને કારણે છે. આ નુકસાનની આકરણી ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે ��ી છે.RBIએ દેશના અર્થતંત્ર પર બુધવારે જારી કરેલા તેના અહેવાલમાં કોરોના રોગચાળાની દૂરસ્થ અસરોની વિસ્તૃત સમીક્ષા કરી છે. આરબીઆઈએ કહ્યું છે કે કોરોના રસી એક મોટી શોધ છે, પરંતુ એકલા રસીકરણ આ રોગચાળાને રોકી શકતું નથી. આપણે કોરોના સાથે રહેવાની ટેવ બનાવવી પડશે. આ સાથે, સરકારો દ્વારા આરોગ્ય સંભાળ અને લોજિસ્ટિક્સ માં મોટા પ્રમાણમાં રોકાણ કરવાને પણ પ્રાધાન્ય આપવું પડશે.\nઅહેવાલમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષના વિકાસ દરને 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરીને અર્થવ્યવસ્થાને હજી પણ રૂ. બે લાખ કરોડનું નુકસાન જોવું પડી રહ્યું છે. આ નુકસાન મુખ્યત્વે ગ્રામીણ અને નાના શહેરોમાં માંગની અસરને કારણે થાય છે. આ સિવાય રિપોર્ટમાં એ સંકેત પણ આપવામાં આવ્યા છે કે સેન્ટ્રલ બેંક સમક્ષ ફુગાવાની ચિંતા હજુ પણ મોટી છે, પરંતુ આ હોવા છતાં પણ વ્યાજ દર પર કોઈ કડકતા નહીં આવે. જોકે, ગયા વર્ષે લાદવામાં આવેલા રાષ્ટ્રીય લોકડાઉનની તુલનામાં આ વર્ષે નુકસાન ઓછું છે. ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસના મોરચે સતત હકારાત્મક માહિતી આવી રહી છે. દેશના અર્થતંત્રમાં ઝડપથી સામાન્ય સ્થિતિમાં પાછા આવવાની સંભાવના છે.\nત્રીજ વેવની સંભાવના પણ છે\nજો કે, આરબીઆઈ પણ માને છે કે કોરોનામાં પણ ત્રીજી તરંગની સંભાવના છે અને તેની સામે સુરક્ષા માટે તકેદારીનો અભાવ હોવો જોઈએ નહીં. આને રોકવા માટે, સામાજિક અંતરની સાથે, રસીકરણ પણ જરૂરી છે, પરંતુ તેને રોકવા માટે એકલા રસીકરણ પૂરતા નથી. આ અહેવાલ તમને કોરોનાની દૂરગામી અસર વિશે વધુ ચેતવણી આપશે.\nઉત્તરાખંડ: CM ધામી આજે સિતાર ગંજ પહોંચશે, ખાંડ મિલના પિલાણ સત્રનું કરશે ઉદ્ઘાટન\nમુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા અને જિલ્લા પ્રભારી મંત્રી સ્વામી યતિશ્વરાનંદ ખાંડ મિલના પિલાણ સત્રનું ઉદ્ઘાટન કરશે. સહાયક જિલ્લા માહિતી અધિકારી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101524/", "date_download": "2021-11-29T18:27:21Z", "digest": "sha1:DXHDBLPULGEP5HJ4CEDP36UAHIRYM6FF", "length": 10332, "nlines": 149, "source_domain": "www.loksansar.in", "title": "નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અંગે વ્યાખ્યાન યોજાયું - Lok Sansar Dailynews", "raw_content": "\nસનાતન સ્કુલના મિત્રો દ્વારા વૃક્ષારોપણ\nપાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી\nપેવિંગ બ્લોકના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા વિભાવરીબેન દવે\nશહેરના જાકાતનાકા વિસ્તારમાં આવેલ મિઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો\nભારતીય ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવો જોઈએ : સુરેશ રૈના\nદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી\nપૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગ અને આશીષ નેહરાએ આઇપીએલ ૨૦૨૧ની…\nઅનન્યા પાંડેએ ચુપકે થી લગ્ન કરી લીધાં\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ ભાગ 2\nમિત્રતા – પસંદગીની સ્વતંત્રતા\nHome Gujarat Bhavnagar નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અંગે વ્યાખ્યાન યોજાયું\nનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અંગે વ્યાખ્યાન યોજાયું\nભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ પોતાની કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીનીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ પોતે પસંદ કરેલ અભ્યાસક્રમમાં ભવિષ્યમાં કેટલી માંગ છે તથા પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિ વિષે પણ અજાણ હોય છે.આજના આ યુગમાં અભ્યાસની સાથે વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ હોવો જરૂરી છે. આધુનિક સમયમાં બોલવાથી લઇ કપડા પહેરવાની સ્ટાઇલ સુધી વ્યક્તિનો દેખાવ જરૂરી છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે અભ્યાસની સાથે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે આ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લાના જાણીતા મોટીવેશનલ સ્પીકર સિરાજ ગાહા પોતાના વ્યક્તિત્વનો કેવી રીતે વિકાસ કરી શકાય છે તે અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું.\nPrevious articleશોર્યઅંજલિ યાત્રાનું વડોદરા મહારાણા પ્રતાપ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાયું\nNext articleશહેરના જાકાતનાકા વિસ્તારમાં આવેલ મિઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો\nસનાતન સ્કુલના મિત્રો દ્વારા વૃક્ષારોપણ\nપાલીતાણા ખાતે ઈદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી\nપેવિંગ બ્લોકના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા વિભાવરીબેન દવે\nદિવાળી પર નોન-પ્રોડક્ટિવીટી લિંક્ડ બોનસ આપવામાં આવશે\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૫૮ નવા કેસ નોંધાયા\nકાશ્મીરના વિકાસ માટે દુબઈએ ભારત સાથે ડીલ કરી\nઅરુણાચલમા�� પ્રથમ વખત એવિએશન બ્રિગેડ તૈનાત\nનૈનિતાલમાં ભૂસ્ખલનથી પાંચ જણાનાં મોત\nરાજૌરીમાં સેના સાથેની અથડામણમાં છ આતંકી ઠાર\nભારતીય ખેલાડીઓએ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવો જોઈએ : સુરેશ રૈના\nદીકરી ઇનાયાને છોડીને કામ પર જવું મુશ્કેલ : સોહા અલી\nશોર્યઅંજલિ યાત્રાનું વડોદરા મહારાણા પ્રતાપ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાયું\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૫૮ નવા કેસ નોંધાયા\nઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કારોબારી દીલ્હી ખાતે યોજાઈ\nજશ્ને ઈદ મિલાદ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન\nપેવિંગ બ્લોકના કામનું ખાતમુરત કાર્યક્રમ કરતા વિભાવરીબેન દવે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઆજરોજ ઢસા પોલીસ સ્ટેશનની વિદ્યાથીઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ\nકેરળના પુરપીડીતો માટે સહાય કીટ રવાના કરતું શહેર ભાજપ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103306/", "date_download": "2021-11-29T17:53:40Z", "digest": "sha1:A7MQ7UKGLAART25WIPVMJH5UNPTW3DE4", "length": 11187, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "કૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી - Lok Sansar Dailynews", "raw_content": "\nકૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી\nભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ\nમહુવા કુંભાર જ્ઞાતિની વાડીમાં યોજાયો આમ આદમી પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ\nનારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે મોડી રાત્રે કાર્યવાહી\nદ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત\nઅલ્લુ અર્જુનના બુટ્ટા બોમ્મા ગીતે ઘણા રેકોર્ડ તોડ્યા\nઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે :…\nઅભિનેત્રી શ્રુતિ હસન લાલ લહેંગામાં છવાઈ ગઈ\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nHome Gujarat Bhavnagar કૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી\nકૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી\nસિહોરના વડલા ચોકમાં ખેડૂતોએ એકબીજાના મોં મીઠા ���રાવ્યા, ખેડૂતોએ કહ્યું- ‘આજે અમારી સાચી દિવાળી’\nઆજરોજ પ્રધાનમંત્રી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા સિહોર વડલા ચોક ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી સાથે મીઠાઈ વહેંચી ખેડૂતોની ઐતિહાસિક જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી. છેલ્લા એકવર્ષ કરતા વધારે સમયથી દેશભરમાં ચાલી રહેલ ત્રણ કાળા કાયદા ખેંચવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનમાં થતા અનેકવિધ કાર્યક્રમોમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ હમેશા સહયોગ આપી રહ્યું હતું, ત્યારે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. તેમજ ખેડૂતોની ઐતિહાસિક જીત થવાથી આજે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર વડલા ચોક ખાતે ફટાકડા ઓ ફોડી આતશબાજી કરવામાં આવી અને સાથે સાથે મીઠાઈ વહેંચી ખેડૂતોની જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી તેમજ કિસાન એકતા ઝિંદાબાદ, જય જવાન જય કિસાન સાથે કિસાન હિત કી બાત કરેગા વો હી દેશ પે રાજ કરેગા ની નારેબાજી સાથે ખુબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ મોરી, સિહોર તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઇ રબારી, ખેડૂત આગેવાન રમણીક જાની, વિજયસિંહ સોલંકી કનીવાવ, કેશુ ભગત મોટા સુરકા, જીણાભાઈ બેલડીયા, બુધાભાઈ બારૈયા, તેમજ સિહોર પંથકના ખેડૂતો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.\nPrevious articleભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ\nભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ\nમહુવા કુંભાર જ્ઞાતિની વાડીમાં યોજાયો આમ આદમી પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ\nનારી ગામે ગેરકાયદે ખનીજ ચોરી કરતાં શખ્સો સામે મોડી રાત્રે કાર્યવાહી\nકૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી\nભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ\nઆંતરરાષ્ટ્રીય દબાણથી કુલભુષણ જાદવની અપીલનો માર્ગ મોકળો થયો\nદવાના મુખ્ય ઘટકોના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાનું આહવાન\nબોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૧૯ નવા કેસ નોંધાયા\nક્રિપ્ટોકરન્સી દેશના યુવાનોને બરબાદ કરી નાંખશે : મોદી\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nબોમ્બે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આખરે ફગાવ્યો\nકૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી\nસમાજશાસ્ત્રમાં પ્રથમ વખત યોગ વિષય પર પીએચ.ડી કરતા ભાવનગરના રાધિકા વ્યાસ\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૯૧૯ નવા કેસ નોંધાયા\nભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિને તેમનાં જીવન સંઘર્ષની ગાથા વાગોળશે જિલ્લા...\nમુંબઈના સંત મધુસુધનબાપુની ત્રિદિવસીય હરિકથાનું આયોજન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2010/07/05/origin_gujarati/", "date_download": "2021-11-29T18:40:40Z", "digest": "sha1:JXT6RUEW63HJWACAICXNUEYLWBOMY7W2", "length": 26978, "nlines": 169, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "M- ગુજરાતી ભાષાનો ઉદભવ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nM- ગુજરાતી ભાષાનો ઉદભવ\n11 ટિપ્પણીઓ Posted by સુરેશ on જુલાઇ 5, 2010\nમાનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .\nપ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ���ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ\nસંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે\nઅહી ક્લિક કરો ==ભાષાની સફર ==\nગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ���્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,\nઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે\nઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .\nસત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .\nગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે ���ુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું\n==લેખક .પ્રો .ડો .બી એમ .રાજપૂત\nસાભાર : શ્રી. ધવલ નવનીત , ‘ ગુજરાત’ ગ્રુપ\n← ^રેતીમાં રેખાચિત્રો – પુસ્તક પરિચય\tપ્રેમાનન્દ સ્વામી, Premanand Swami →\n11 responses to “M- ગુજરાતી ભાષાનો ઉદભવ”\n Google Image પર તમારો ફોટો -ધન્ધુકા- કેટેગરીમાં હતો એટલે આ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે ને.\nગુજરાતિ સહિત્ય ૧૦૦૦ વર્સ જેટલુ પ્રા્ચિન છે એ આજે રજ્પુત સાહેબ ના લેખ થિ ્જાણ્વા મ્લ્યુ.આપણિ મત્રુભાશા આટ્લિ પ્રચિન છે એ જાણિને આનદ થ્યો અને ગર્વ પણ થ્યો. બ હુજ માહિતિ થિ ભરપુર લેખ છે.ગુજરાતિ ભાશા વિશ્વના કેટ્લાય દેશો મા બોલાય અને લખાય છે પ્ણ આ મહિતિ કોઇક નેજ હ્શે. ગુજરાતિ સનસકાર,રિતરિવાજ,વેહેવાર,વિશે આપ્ણે બ હુજ ક્મ વિચારિયે છિએ.\nગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ\n.ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.\nPingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%A4%E0%AA%95%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AB%80-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AC%E0%AA%A8%E0%AA%A8%E0%AB%87-200-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%A8-%E0%AA%A1%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B0-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T17:19:42Z", "digest": "sha1:RVINEIQEYEALCH74WI7G7LXWQEUVWFOM", "length": 10978, "nlines": 82, "source_domain": "www.hwlibre.com", "title": "વધુ ઉત્પાદકોને તેની તકનીક લાવવા કાર્બનને $ 200 મિલિયન પ્રાપ્ત થાય છે મફત હાર્ડવેર", "raw_content": "\nવધુ ઉત્પાદકો સુધી તેની તકનીકી લાવવા કાર્બનને $ 200 મિલિયન પ્રાપ્ત થાય છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nતદ્દન થોડા મહિના પહેલા કાર્બન તે તેની નવીન તકનીકને કારણે પ્રખ્યાત આભાર બન્યો, જેણે ઘણા ઉત્પાદકોને ચકિત કરી દીધા, જોકે તે એક જેણે સૌથી ઝડપથી ખસેડ્યું, અને તેથી જ તે તે છે જે તેનો ઉપયોગ કરી રહ્યો છે અને તેનો લાભ હવે સુધી લઈ રહ્યો છે, તે એડીડાસ છે. ચોક્કસ જર્મન કપડા ઉત્પાદકની ઘોષણા કર્યા પછી તમને સમજાઈ જશે વિખ્યાત સ્પોર્ટ્સ બ્રાન્ડ માટે કસ્ટમ ફૂટવેર બનાવટ પાછળ કાર્બન ચોક્કસપણે કંપની છે.\nઆટલા મહિનાઓ પછી અને તેની તકનીકી રહેવા માટે આવી છે તેવું સાબિત કર્યા પછી, આખા ઉદ્યોગને ગમ્યું તેવા આશ્ચર્યજનક અને રસપ્રદ પરિણામો કરતાં વધુનો આભાર, સમય આગળ વધવાનો સમય આવી ગયો છે અને તે માટે પૂરતી રકમ પ્રાપ્ત કરવા માટે નાણાંનો નવો રાઉન્ડ ખોલવા કરતાં વધુ કશું સારું નથી. આ તકનીકીને વધુ કંપનીઓમાં લાવવા મૂડી પ્રવાહ આવે છે. આનું પરિણામ ઇનપુટથી ઓછું કંઈ રહ્યું નથી 200 મિલિયન ડોલર સિક્વિઆ કેપિટલ, ફિડેલિટી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ કંપની, બેલી ગિફર્ડ, એડિડાસ વીસી, હાઇડ્રા વેન્ચર્સ અને જીઈ વેન્ચર્સ સહિતના લોકો.\n200 મિલિયન ડોલરના રોકાણને કારણે કાર્બન તેની તકનીકીનો વિકાસ ચાલુ રાખશે\nઆ તબક્કે આપણે ખૂબ જ આકર્ષક કરાર વિશે વાત કરવાની છે અને તે એક કે જે કાર્બનને સૌથી વધુ પ્રસિદ્ધિ આપે છે, અમે વાત કરી રહ્યા છીએ, અલબત્ત, idડિદાસ અને તેની પ્રથમ 5000 જોડી વિશે જે ઉત્પાદિત હોવી જોઈએ અને તે કેટલાક દેશોમાં પહોંચશે. તેમને હમણાં જ મળેલ નાણાં સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 3 ડી ફૂટવેર પ્રિન્ટિંગ ટેક્નોલ sufficientજીનો પૂરતો પ્રચાર કરવામાં આવશે જેથી આની સાથે વર્ષ 2019 ની શરૂઆતમાં સેંકડો હજારો જોડીના જૂતાનું ઉત્પાદન કરી શકાય છે.\nપોતાના શબ્દોમાં જોસેફ ડીસિમોન, વર્તમાન સીઇઓ અને કાર્બનના સહ-સ્થાપક:\nડિજિટલ 3 ડી મેન્યુફેક્ચરિંગનો યુગ અહીં છે, અને આ ભંડોળ વિશ્વના ઉત્પાદનોની રચના, ઉત્પાદન અને ડિલિવરીની રીતને મૂળભૂત રીતે બદલવા માટે અમારી દ્રષ્ટિને માન્ય રાખે છે.\nકાર્બને સૌ પ્રથમ ડિજિટલ લાઇટ સંશ્લેષણ રજૂ કર્યું હોવાથી, અમે સતત સીમાઓ અને પરિવર્તન ઉદ્યોગોને આગળ ધપાવ્યા છે, આજે ડિજિટલ મેન્યુફેક્ચરીંગને સંપૂર્ણ નવા સ્તરે લઈ જવા માટે અનન્ય સ્થિતિમાં છે. આ ભં��ોળ અમને કામદારો અને વ્યવસાયિક મ modelsડેલોના નવા વર્ગો બનાવવામાં મદદ કરશે, જ્યાં ક્લાઉડ-આધારિત કમ્પ્યુટિંગ અને વિશાળ સ્કેનિંગ, સેન્સર અને સિમ્યુલેશન તકનીકીઓ દ્વારા ઉત્પાદન ડિઝાઇન અને એન્જિનિયરિંગની સુવિધા આપવામાં આવશે જે સીમલેસ પ્રોડક્ટ બનાવટને સક્ષમ કરશે. પહેલાં ઉત્પાદન અશક્ય હતા.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » વધુ ઉત્પાદકો સુધી તેની તકનીકી લાવવા કાર્બનને $ 200 મિલિયન પ્રાપ્ત થાય છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nટેલો, ખૂબ જ સ્પર્ધાત્મક ભાવે એક રસપ્રદ ડ્રોન\nડીજીટી 2019 થી ડ્રોનનો ઉપયોગ કરશે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101831/", "date_download": "2021-11-29T16:50:52Z", "digest": "sha1:DIV4GOSM4EKSEUCQBPZWLLIR2FFM7KT7", "length": 11592, "nlines": 147, "source_domain": "www.loksansar.in", "title": "પ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન - Lok Sansar Dailynews", "raw_content": "\nપ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન\nમોડેલ ડે સ્કૂલ સણોસરાના ૫૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે\nજિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન\nમહુવાનાં વાઘનગર ખાતે આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો\nસુનિલ ગાવસ્કરના મતે ભારત-પાકિસ્તાન મેચ કેવી રહેશે\nકૃતિ સેનન અમિતાભના અપાર્ટમેન્ટમાં રહેવા જશે\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન��ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી…\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar પ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન\nપ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન\nજીવનના દરેક ક્ષેત્રને ઉજાગર કરનાર એવા યુગપુરૂષ શ્રી કૃષ્ણ ભગવાન જેના વિના અધુરા હતા તેવા શ્રી રાધાજીનું સંપૂર્ણ ચરિત્ર રજૂ કરતું, પ્રદિપભાઇ મહેતા લિખિત ‘બરસાના’ પુસ્તકનું વિમોચન સાંસદ અને ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળ તથા તેજસ્વી વક્તા જય વસાવડાની ઉપસ્થિતિમાં, યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. વૃજરાજકુમારજી દ્વારા તા.૨૪-૧૦ને રવિવારના રોજ શહેરના મેઘાણી ઓડિટોરીયમ ખાતે વિમોચન કરવામાં આવશે. રાધાજીના ચરિત્રને સમજવા માટે કૃષ્ણની દ્રષ્ટિ અને હૃદય હોવા જોઇએ. રાધાજીને જાણવા, સમજવા અને એક સ્ત્રીના હૃદયમાં રહેલી પ્રેમ માટેની ભાવના, સમર્પણ, ત્યાગને સમજવા માટે બરસાના પુસ્તક અવશ્ય વાંચવું જોઇએ. પ્રેમ એ માત્ર પામવા માટે નથી પરંતુ ત્યાગ કરીને પણ પ્રેમ પામી શકાય છે એ વાતનું ઉજાગર કરતું બરસાના રાધાજીના કૃષ્ણ પ્રત્યેના અપ્રતિમ પ્રેમને ઉજાગર કરે છે. આજની યુવા પેઢીને રાધા કૃષ્ણનો નિર્મળ પ્રેમ સમજવો અતિ આવશ્યક છે. શ્રી કૃષ્ણની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન એ એક મોટા ઉત્સવ સમાન છે. આ ઉત્સવમાં વડોદરા-સુરતના યુવા વૈષ્ણવાચાર્ય વૃજરાજકુમારજી દ્વારા કર્મ, ધર્મ અને શ્રદ્ધાના વિચારો થકી આશિર્વચન આપશે તેમજ શબ્દોની આંગળીએ ગુજરાતના પ્રસિદ્ધ તેજસ્વી વક્તા અને વિચારક જય વસાવડા રાધા-કૃષ્ણના સંવાદનું શબ્દાનુસધાન રચશે. રાધાજીના ચરિત્રને આપણી સમક્ષ ચરિતાર્થ કરશે.\nPrevious articleમોડેલ ડે સ્કૂલ સણોસરાના ૫૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે\nમોડેલ ડે સ્કૂલ સણોસરાના ૫૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે\nજિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન\nમહુવાનાં વાઘનગર ખાતે આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો\nપ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન\nમોડેલ ડે સ્કૂલ સણોસરાના ૫૮ વ���દ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે\nજિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન\nમહુવાનાં વાઘનગર ખાતે આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો\nજિલ્લાની મસ્જિદો ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમ તથા કાનૂની શિબિર યોજાઈ\n‘કૌન બનેગા કરોડપતિ શો’ માં સિહોરનો યુવાન રૂા.૨૫ લાખ જીત્યો\nવૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતીમાં ત્રિવીધ કાર્યક્રમ\nસર ટી. હોસ્પિટલનાં પાંચમા માળે આગ લાગી, આંખ વિભાગમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓને રેસ્ક્યુ કરાયા\nપ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન\nમોડેલ ડે સ્કૂલ સણોસરાના ૫૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે\nજિલ્લાની મસ્જિદો ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમ તથા કાનૂની શિબિર યોજાઈ\nમહુવાનાં વાઘનગર ખાતે આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો\nજિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nભારતીબેન શિયાળના સમર્થનમાં શહેરમાં વિજય વિશ્વાસ યાત્રા યોજાઇ\nભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં બે સ્થાનોમાં નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102722/", "date_download": "2021-11-29T18:37:27Z", "digest": "sha1:4IJQX57U4SS35IGOIXI6Z6U5CA252Z3D", "length": 9144, "nlines": 144, "source_domain": "www.loksansar.in", "title": "પડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nકુંભારવાડા ખાતે તાઃ૮/૧૧ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું\nભાવનગરના રજનીબેન મોદીએ પીએમ, સીએમ ફંડમાં ૪.૫૦ લાખનું આપ્યું દાન\nક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી…\nસારું પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ પર વિચાર કરવો જોઈએ : કપિલ…\nજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા\nધોનીને પોતાની જીંદગીનો કોચ ગણાવતો હાર્દિક પંડ્યા\nદિવાળી પહે���ા ઘરમાં લક્ષ્મી આવી : અભિનેત્રી સુષ્મિતા\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nદિવાળીનો તહેવાર એટલે પ્રકાશનું પર્વ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Birthday પડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ\nપડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ\nરાજકોટ નિવાસી સ્વર્ગ માતા હેમીબેન અને પિતા રણછોડભાઈ દુઘાગ્રા ના પુત્રી મહિલા શિક્ષિકા રમાબેન દુઘાગ્રા નો આજે જન્મ દિવસ છે. રમાબેન દુઘાગ્રા છેલ્લા ૨૩ વષૅથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે ખુબ નાના ફેમેલિ માંથી અથાગ પરિશ્રમ કરીને આજે શિક્ષક તરીકે મ્ષ્ઠિ કો. તરીકેની ઉમદ કામગીરી સાથે મહિલા જાગૃતિ નો ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે.આ તકે તેમના પરિવાર જનો તથા પતિ શિક્ષક શુભાષચંદ્ર રાઠોડ (બેસ્ટ ટીચર એવોર્ડ રાજ્યપાલ અને સી.એમ હસ્તે સન્માનીત) જન્મ દિવસની શુભેચ્છા પાઠવે છે. આ ઉપરાંત સમગ્ર વાલી મંડળ, શિક્ષક મંડળ, રાંજકોટ માથી જન્મ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવે છે.\nPrevious articleભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nલોક સંસાર પેપરના વલભીપુરના યુવા પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીનો જન્મદિવસ\nરાજુલાના પત્રકાર મનીષ મેહતાનો આજે જન્મદિવસ છે\nભાવનગર બોરતળાવ વિસ્તારમાં રહેતી ક્યુટગર્લ સાનવીનો આજે જન્મદિવસ\nપડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nકુંભારવાડા ખાતે તાઃ૮/૧૧ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું\nભાવનગરના રજનીબેન મોદીએ પીએમ, સીએમ ફંડમાં ૪.૫૦ લાખનું આપ્યું દાન\nક.પરામાં જુગાર રમતા 24 શખ્સોને. ૨ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા\nભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સ્નેહમિલન તથા જણસી ની ખરીદી શરૂ કરાઇ\nભાવનગરના રજનીબેન મોદીએ પીએમ, સીએમ ફંડમાં ૪.૫૦ લાખનું આપ્યું દાન\nકુંભારવાડા ખાતે તાઃ૮/૧૧ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું\nપડઘરી તાલુકા શાળાના મહિલા શિક્ષિકા રમાબેન દુધાગરાનો આજે જન્મ દિવસ\nભાવનગર મહાપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહી���ટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nચિત્રા-ફુલસર-નારી વોર્ડ નં ૧ ના કર્મશીલ, ઉત્સાહી, કોર્પોરેટર કાંતિભાઈ ગોહીલ...\nરાણપુર:ઝોયા ઓટોના માલીક પરવેજ કોઠારીયાનો આજે જન્મદિવસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103613/", "date_download": "2021-11-29T18:22:49Z", "digest": "sha1:C3Z5JVE2YLWW7DGOF72ZACFGHAZYYI2H", "length": 9705, "nlines": 140, "source_domain": "www.loksansar.in", "title": "\"મહિલા આરોગ્ય જાગૃતિ\" સેમિનારનું આયોજન - Lok Sansar Dailynews", "raw_content": "\n“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\nઆરોગ્યક્ષેત્રે સેવાના નવા આયામ સાથે શિવાલીક આરોગ્ય ધામનો પ્રારંભ\nનઝિરબાપુ દવારા પત્રકાર જાહિદ મધરાનું સન્માન કરાયું\nતીર્થનગરી પાલીતાણામાં પ્રથમ છ’રીપાલીત સંઘ આવી પહોચ્યો\nદિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને આગામી સિઝનમાં જાળવી નહીં રાખશે…\nરકુલ પ્રીત જેકી ભગનાની સાથે ખૂબ જલ્દી ફેરા ફરશે\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nયુટ્યુબમાં વાણીથી કરો કમાણી…\nલગ્ન જીવન અને સમજણ\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nHome Gujarat Bhavnagar “મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\n“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\nભાવનગર રેલ્વે વિભાગની મહિલાઓના કલ્યાણ માટે વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા, ભાવનગર પારા દ્વારા સમયાંતરે વિવિધ પ્રકારના સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, આ ક્રમમાં ૨૪ નવેમ્બર, ૨૦૨૧ના રોજ સંસ્થા દ્વારા ખાસ “મહિલા આરોગ્ય”નું આયોજન કરવામાં આવ્યું છે. રેલ્વેના કોમ્યુનિટી હોલમાં જાગૃતિ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.\nભાવનગર સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.સારિકા જૈનની અધ્યક્ષતામાં વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થાના પ્રમુખ ડો. તેમના દ્વારા ઓડિયો વિઝ્‌યુઅલ માધ્યમ દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવી હતી. ડો.સારિકાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓ અને યુવતીઓને સ્વસ્થ રહેવા અને રોગોથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા કલ્યાણ સંસ્થાની તમામ મહિલાઓ સાથે રેલ્વે શાળાના શિક્ષક અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. મહિલાઓએ પણ ડૉ. સારિકા સાથે તેમના સ્વાસ્થ્ય સંબંધિત શંકાઓ વિશે વાત કરી અને ડૉ. સારિકાએ દરેકના પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમની શંકાઓનું પણ નિરાકરણ કર્યું. કાર્યક્રમના અંતે વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા ભાવનગર પારાનાં પ્રમુખ તુહિના ગોયલે ડો.સારિકાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા, ભાવનગર પરાનાં સેક્રેટરી કિરણ હાંસેલીયાએ આભારવિધિ કરી હતી.\nPrevious articleઓનલાઈન આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવી શકાશે\nઆરોગ્યક્ષેત્રે સેવાના નવા આયામ સાથે શિવાલીક આરોગ્ય ધામનો પ્રારંભ\nનઝિરબાપુ દવારા પત્રકાર જાહિદ મધરાનું સન્માન કરાયું\nતીર્થનગરી પાલીતાણામાં પ્રથમ છ’રીપાલીત સંઘ આવી પહોચ્યો\n“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\nઓનલાઈન આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવી શકાશે\nદવાની અસર ન થાય એવી ફૂગથી દિલ્હીમાં બે દર્દીનાં મોત\nઅમારો અહેવાલ જાહેર કરો, ખેડૂતો ગેરમાર્ગે દોરવાયા : ધનવત\nયુરોપમાં કોરોના વકર્યો, ફરીથી પ્રતિબંધો લગાવતાં ઠેર-ઠેર તોફાન\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા\nપેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ઈમરજન્સી સ્ટોકને બજારમાં મૂકાશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nસિહોર શહેરને આગામી દિવસોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે\nગ્રીનસીટીના દરેક સભ્યએ વૃક્ષારોપણ કરી એપ્રિલફુલનો દિવસ ‘એપ્રિલફુલ’ કરીને ઉજવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/drank", "date_download": "2021-11-29T18:07:56Z", "digest": "sha1:LGDRRDN3R6LPILXL677IOO6O3KFZFNL6", "length": 6217, "nlines": 74, "source_domain": "zeenews.india.com", "title": "drank News in Gujarati, Latest drank news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nતાકાત માટે આ દવા પીતો હતો એથલીટ, ગળીને પડી ગયું હતું જડબુ, કાળજું કંપી ઉઠે એવી થઇ હતી સ્થિતિ\nઅમેરિકાના એબેનેજર મૈકબર્ની બયેર્સ દુનિયાના સારા એથલીટોમાં સામેલ રહ્યા હતા, પરંતુ એક ભૂલ ના ફક્ત તેમના કેરિયરને લઇ ડૂબી, પરંતુ તેમના મોતનું કારણ પણ સાબિત થ��. એબેનેજર એક સારા સ્પોર્ટ્સમેન હતા, પરંતુ એક દવાના કારણે તેમનું જડબું ગળીને પડી ગયું.\nSurat: મહિલા પાણી માટે તડપતી રહી પરંતુ કોઇએ ટીપુ પાણી ન પીવરાવ્યું, આખરે મોત\nગુજરાતમાં ફરી એકવાર કોરોના બેકાબુ થયો છે. જેના કારણે ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં એક કોરોના પોઝિટિવ મહિલાનું મોત નિપજ્યું છે. તેને અંતિમ સમયે ગંગાજળની વાત તો દુર સાદુ પાણી પણ નસીબ થયું નહોતું અને પાણી માટે તડપી તડપીને તેનું મોત નિપજ્યું હતું. મૃતક પુનમબેનનું 18 મી તારીખે સિઝર કરીને બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેમને કોરોના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. 20 માર્ચે અચાનક તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/gujarat-news/article/bjp-grand-victory-in-gandhinagar-municipal-corporation-elections-with-41-seats-151253", "date_download": "2021-11-29T16:59:20Z", "digest": "sha1:6N4QP6N734DA4AEGSDG2ET7PZECMQJ3Y", "length": 15921, "nlines": 174, "source_domain": "origin.gujaratimidday.com", "title": "bjp grand victory in gandhinagar municipal corporation elections with 41 seats |ગાંધીનગર મનપા ચૂંટણી: બહુમતી સાથે ભાજપે જીતી 41 બેઠકો, 10 વર્ષમાં પહેલીવાર મળી બહુમતી", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધ��, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 41 બેઠક જીતી મેળવ્યો વિજય, 10 વર્ષમાં પહેલીવાર મળી બહુમતી\nગાંધીનગર મનપાની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર તો કોંગ્રેસ 3 બેઠક પર જીત મેળવી છે.\nગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરીણામ પર સૌ કોઈ નજર માંડીને બેઠા હતાં. આખરે આજે તેનું પરીણામ આવી ગયું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ગાંધીનગર મનપાની 44 બેઠકો પૈકી 41 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર તો કોંગ્રેસ 3 બેઠક પર જીત મેળવી છે. 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.\nગુજરાતમાં પોતાનું નામ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે. બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ગાંધીનગર મનપામાં ભવ્ય જીતની ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે જોરદાર ઉજવણી કરવામાં આવી છે અને ઉત્સવનો માહોલ છે.\n11 વોર્ડમાંથી 9 વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ જીત હાંસિલ કરી છે. જ્યારે વોર્ડ 3 અને વોર્ડ 6માં પેનલ તુટી છે. વોર્ડ 3 માં એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.\nભાજપે નવી રણનીતિ ઘડી નો રિપીટ થિયરી અપનાવી નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું દરેક બૂથ પર માઇક્રો મેનેજમેન્ટ હતું જેની અસર સારી થઈ હોવાનું મનાઈ રહ્યું છે. પ્લાનિંગ સાથે ચૂંટણીનું મતદાન થતાં ભાજપના ખાતામાં વધારે મત પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે મેગા રોડ-શો કરી પ્રચાર કર્યો હતો. ભાજપ છેલ્લી ઘડી સુધી દરેક ગામડાઓમાં રેલી અને સભાઓનું આયોજન કરીને મતદારો સુધી પહોંચ્યું, આ સમીકરણોનો ભાજપની જીતમાં મહત્વનો ફાળો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.\nશા માટે કોંગ્રેસ રહી ગઈ પાછળ\nગાંધીનગર મનપાની અગાઉની બંને ટર્મમાં કોંગ્રેસને સૌથી વધુ મત મળ્યા હતાં, છતાં આ વર્ષે તે ટકી શકી નહીં. ભાજપના આ��્રમક પ્રચાર સામે કોંગ્રેસનો નબળી પ્રચાર નીતી રહી, જ્યારે નેતાઓ યોગ્ય રણનીતિ ઘડવામાં નિષ્ફળ રહ્યાં હોય તેવું લાગ્યુ. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના મતો તુટ્યા હોવાનું કારણ હોય શકે છે. પક્ષપલટુ નેતાઓને કારણે લોકોનો કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ તૂટ્યો, જ્યારે અગાઉ ચૂંટાયેલા નેતાઓની નબળી કામગીરીને કારણે કોંગ્રસે પાછળ રહી હોય તેવું બની શકે.\nગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો દિપીકાબેન સવજીભાઇ સોલંકી, ભરતભાઇ મનજીભાઇ ગોહિલ\nદક્ષાબેન વીક્રમજી મક્વાણા, સવિતાબેન હેમતાજી ઠાકોર, ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, જસપાલસિંહ પ્રવિણસિંહ કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા, હેમાબેન મંથનકુમાર ભટ્ટ, પટેલ કિંજલકુમાર દશરથભાઇ, પદમસિંહ ભરતસિંહ ચૌહાણ, ભાવનાબેન વિક્રમસિંહ ગોલ, પ્રેમલત્તાબેન નિલેશકુમાર મહેરીયા સહિતના નામો છે.\nવાઇબ્રન્ટ ગુજરાત પર વેરિઅન્ટનાં વાદળ, રાજ્ય સરકાર બની સતર્ક\nવાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૫થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર બનવાના છે ત્યારે નવા વેરિઅન્ટના ખતરાથી ઊભી થઈ અસમંજસ ભરી સ્થિતિ\nગુજરાતના ઓખા બંદર પાસે બે જહાજો વચ્ચે અથડામણ, ક્રૂ મેમ્બર સુરક્ષિત\nએમવી એવિએટર અને એમવી એટલાન્ટિક ગ્રેસ નામના જહાજો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.\nનવા વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પ્રવાસીઓ માટે લીધો આ મોટો નિર્ણય, જાણો\nકોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nવાઇબ્રન્ટ ગુજરાત પર વેરિઅન્ટનાં વાદળ, રાજ્ય સરકાર બની સતર્ક\nગુજરાતના ઓખા બંદર પાસે બે જહાજો વચ્ચે અથડામણ, ક્રૂ મેમ્બર સુરક્ષિત\nનવા વેરિયન્ટને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પ્રવાસીઓ માટે લીધો આ મોટો નિર્ણય, જાણો\nસુરતમાં વૅક્સિનના બીજા ડોઝ માટે કુકિંગ ઑઇલ આપવાની પહેલ સફળ\nએવી કંકોતરી જેને લગ્ન પછી વાવશો તો ઊગશે તુલસી\nવાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની તૈયારી શરૂ, મુખ્યપ્રધાન રોડ શૉ માટે પહોંચ્યા દિલ્હી\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/meter-reading-reducing-trick/", "date_download": "2021-11-29T18:33:05Z", "digest": "sha1:6AE3G5EBGGGKI7N6DXC6XNYRZYLWZSYG", "length": 11413, "nlines": 130, "source_domain": "www.gujaratilekh.com", "title": "અડધાથી પણ ઓછું થઇ જશે વીજળીનું બિલ, આ છે મીટર રીડિંગને ઓછું કરવાની 4 સૌથી સરળ રીત |", "raw_content": "\nHome HOME અડધાથી પણ ઓછું થઇ જશે વીજળીનું બિલ, આ છે મીટર રીડિંગને ઓછું...\nઅડધાથી પણ ઓછું થઇ જશે વીજળીનું બિલ, આ છે મીટર રીડિંગને ઓછું કરવાની 4 સૌથી સરળ રીત\nઆજના મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિ વીજળીના બિલથી પણ પરેશાન છે. અને તેમાં કોઈ શંકા નથી. આપણે બધા જાણીએ છીએ કે શીયાળાની સરખામણીમાં ઉનાળામાં વીજળીનું બીલ વધુ આવે છે. તે એટલા માટે કેમ કે ઉનાળામાં પંખા, એસી, કુલર, ફ્રીઝ વગેરેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તેવામાં જયારે ગરમીની સીઝન આવે છે ત્યારે લોકોને પણ ઘણું બધું વીજળીનું બીલ આવી જાય છે. જે ઘણા બધા લોકોના ખર્ચમાં વધારો કરે છે.\nએવામાં જો તમે પણ તમારા ઘર કે દુકાનના વધતા વીજળીના બીલથી પરેશાન છો, તો એના માટે આજે અમે તમને તેનાથી છુટકારો મેળવવા માટેનો એવો રસ્તો બતાવીશું, જે તમને ફાયદો અપાવશે. આ રીતને અજમાવ્યા પછી ખરેખર તમારું વીજળીનું બીલ ઓછું તો જરૂર થઇ જશે. જો તમે થોડી એવી સાવચેતી રાખશો, તો તમે વધતા જતા વીજળીના બીલને બચાવી શકો છો.\nજાણકારી માટે જણાવી દઈએ કે જેટલી પણ કંપનીઓ વીજળી બનાવે છે, તેને ભારતીય વિદ્યુત નિયામક આયોગ તરફથી એ સ્પષ્ટ રીતે નિર્દેશ આપવામાં આવે છે, કે જેટલા પણ વીજળી વાપરનારા છે તેમની પાસે ત્રીસ દિવસોના જ વીજળીના પૈસા લેવામાં આવે. તેની સાથે જ તેને ત્રીસ દિવસનું વીજળીનું બીલ આપવામાં આવે. આમ તો આ બધા છતાં પણ જે કર્મચારી વીજળીના મીટરના રીડીંગ કરવા માટે આવે છે. તે પોતાની જ મનમાની કરે છે. જેથી આપણે તેમના મુજબ જણાવવામાં આવેલુ પૂરું વીજળીનું બીલ આપી દેતા હોઈએ છીએ. જો કે તે તમારી સૌની મોટી ભૂલ છે. આવો હવે તમને વીજળીનું બીલ ઓછું કરવાની રીતો વિષે વિસ્તાર પૂર્વક જણાવીએ.\n૧. મિત્રો વીજળીનું બિલ ઓછું કરવા માટે જેટલું બની શકે એટલું તમારા ઘરમાં ઇલેક્ટ્રિક સાધનોને પાવર એક્સટેન્શન કાર્ડ સાથે જોડીને જ ઉપયોગ કરો. પરં��ુ સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે રાત્રે સુતી વખતે તેને બંધ કરીને જ સુવો. કારણ કે એવું ન કરવામાં આવે, તો જો કોમ્પ્યુટર, ડીવીડી, ટીવી અને પ્રિન્ટર આ બધી વસ્તુઓ કામ વગર ચાલુ રહેશે તો તમારા વીજળીના બીલને વધારી દેશે.\n૨. સાથે જ શક્ય હોય તો એક સામાન્ય બલ્બને બદલે કોમ્પેક્ટ ફ્લોરોસેંટ લેમ્પ એટલે સીએફએલ અથવા એલીડીનો જ ઉપયોગ કરો. તે સારી એવી ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. ત્યાં સુધી કે તે દસથી પંદર ગણો વધુ ઝડપે ચાલે છે. હાલમાં એલઇડીનો ઉપયોગ વીજળી બચાવવા માટે ઘણો વધારે કરવામાં આવી રહ્યો છે, તો તમે પણ એલઇડી બલ્બ, એલઇડી ટ્યુબલાઈટ વગેરે વાપરવાનો આગ્રહ રાખો.\n3. તમારું વીજળીનું બીલ ઓછું કરવા માટે ત્રીજો સૌથી સરળ ઉપાય એ છે, કે જો તમે પાણી ગરમ કરવા માટે વોટર હીટરનો ઉપયોગ કરો છો, તો તમે તેનું તાપમાન લગભગ ૪૫ ડીગ્રી ઉપર જ સેટ કરીને રાખો. તેનાથી પણ તમારા વીજળીના બીલમાં ઘટાડો થશે.\n૪. મિત્રો ઘણા જાણકારોનું એવું કહેવું છે, કે ફ્રીઝને ક્યારે પણ ખાલી રાખવું જોઈએ નહિ. ફ્રીરમાં તાજા શાકભાજી અને બીજી વસ્તુઓ જરૂર મુકો. તે ઉપરાંત ફ્રીઝને નોર્મલ મોડ ઉપર જ ચલાવો. વીજળીનું બીલ ઓછું કરવા માટેની આ સૌથી ઉત્તમ રીત છે.\nઅમને વિશ્વાસ છે કે તમે આ તમામ રીતોનો સારી રીતે ઉપયોગ કરશો તો તમારું વીજળી બીલ હકીકતમાં ઓછું આવશે. તેમજ તમારી પાસે પણ વીજળી બીલ ઓછું કરવાની કોઈ ટ્રીક કે ટીપ્સ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. જેથી બીજાને પણ એનાથી ફાયદો થઈ શકે.\nબિલ ઓછું કરવા માટે\nPrevious article70 વર્ષના વૃદ્ધે કર્યા 25 વર્ષની છોકરી સાથે લગ્ન, લગ્નના બીજા દિવસે જ છોકરી બોલી – મારે છૂટાછેડા જોઈએ\nNext articleઆપણે ‘ડેઈલી લાઈફમાં’ દરરોજ કરીએ છીએ આ 8 ભૂલો, જાણો શું છે એની સાચી રીત\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જ��ણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103524/", "date_download": "2021-11-29T18:13:19Z", "digest": "sha1:HYUV47257LI36A6XA3LS5TLPYAN2UEYE", "length": 12285, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર - Lok Sansar Dailynews", "raw_content": "\nરાષ્ટ્રીય કક્ષાએ ગોધરાના નવ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ આત્મનિર્ભર ભારત આર્ટ…\nમેઘના ગાંધીના ‘હૃદયથી નયન સુધીની સફર’ પુસ્તક પ્રકાશીત થયું\nહોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો\nભાવનગર નજીક સિહોરના ભડલી ગામે સશસ્ત્ર ધિંગાણું\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nક્રિકેટમાંથી બ્રેક લઈ વિરાટ કોહલી રજાઓ માણી રહ્યો છે\nઅભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર ખૂબ જ સુંદર છે\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome National International ગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર\nગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર\nરાજ્યના ૧૦,૮૭૯ ગામોમાં આજથી આચારસંહિતાનો અમલ : રાજ્યના ૧૦,૮૭૯ ગામોની ચુંટણી તા. ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ત્યારબાદ ૨૧ ડિસેમ્બરે મતગણતરી થશે\nરાજ્યની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણીનીતારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે ૧૦,૮૭૯ ગામોમાં ચૂંટણી માટે ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે ૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ૪ ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. રાજ્યમાં કુલ ૧૦૮૮૨ ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ ૨૯ નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. ૪ ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ ૬ ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ ૭ ડિસેમ્બર છે. ૧૯ ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન થશે અને જો જરુર પડે તો ૨૦ ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધ�� લોકો મતદાન કરી શકશે. જે બાદ ૨૧ ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. ૨૪ તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઈફસ્ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે.\nPrevious articleટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nછેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૮૮ કોરોનાના નવા કેસ નોંધાયા\nકૃષિ કાયદાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતા\nઆજથી ધો.૧ થી ૫ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે : શિક્ષણમંત્રી\nગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nરાષ્ટ્રીય કક્ષાએ ગોધરાના નવ વર્ષીય કિહાનખાન ફિરોઝખાન પઠાણ આત્મનિર્ભર ભારત આર્ટ એક્સિલન્સી એવોર્ડથી સન્માનીત\nમેઘના ગાંધીના ‘હૃદયથી નયન સુધીની સફર’ પુસ્તક પ્રકાશીત થયું\nહોમગાર્ડ જવાનના પરિવારને રૂા.૨૫ હજારની સહાયનો ચેક અર્પણ કરાયો\nમેઘના ગાંધીના ‘હૃદયથી નયન સુધીની સફર’ પુસ્તક પ્રકાશીત થયું\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nયૌન શોષણ મામલે ગૂગલમાં કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન\nજમ્મુ કાશ્મીરમાં સાત આત્મઘાતી બોંબરો ઘુસી ગયા : હુમલાનો ભય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/the-antelope-sanctuary-reopened-after-three-months-visited-by-500-tourists-in-two-days/209753.html", "date_download": "2021-11-29T17:49:35Z", "digest": "sha1:U5J6PNCDU27ZIQG7XFO5HCDGPLAIVWWW", "length": 6888, "nlines": 43, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કાળિયાર અભ્યારણ્ય ત્રણ મહિના બાદ ફરી શરૂ, બે દિવસમાં 500 પ્રવાસીએ મુલાકાત લીધી | નવગુજરાત સમય", "raw_content": "\nકાળિયાર અભ્યારણ્ય ત્રણ મહિના બાદ ફરી શરૂ, બે દિવસમાં 500 પ્રવાસીએ મુલાકાત લીધી\nકાળિયાર અભ્યારણ્ય ત્રણ મહિના બાદ ફરી શરૂ, બે દિવસમાં 500 પ્રવાસીએ મુલાકાત લીધી\n1 / 1 કાળિયાર અભ્યારણ્ય ત્રણ મહિના બાદ ફરી શરૂ, બે દિવસમાં 500 પ્રવાસીએ મુલાકાત લીધી\nભાલ પંથકમાં આવેલા કાળિયાર અભ્યારણ્ય ચોમાસાના પગલે ગત તારીખ 16 જૂને બંધ કરવામાં આવ્યું હતું\nનવગુજરાત સમય > ભાવનગર\n- ભાવનગર જિલ્લામાં ભાલ પંથકમાં આવેલ કાળિયાર અભયારણ્ય હાલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. કોરોના મહામારીને પગલે કાળિયાર અભયારણ્ય આશરે બે વર્ષ થી બંધ હતું, ત્યારબાદ ચોમાસાના પગલે ફરી ત્રણ માસ અભ્યારણ બંધ કરવામાં આવ્યું હતું, કાળિયાર અભ્યારણ પ્રવાસીઓ માટે ખોલવામાં આવતા પ્રવાસીઓની ચહલ-પહલ વધશે, જેમાં બે દિવસની અંદર 500થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા.\nભાલ પંથકમાં આવેલ કાળિયાર અભ્યારણ ચોમાસાના પગલે ગત તારીખ 16 જૂને બંધ કરવામાં આવ્યું હતું, આ અભ્યારણ્ય શનિવારના રોજ ત્રણ માસ બાદ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓના બાળકોના હસ્તે અભ્યારણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, પ્રથમ દિવસે આશરે 200 જેટલા પ્રવાસીઓ કાળિયાર અભયારણ્ય મુલાકાત લીધી હતી, અને આજે બીજા દિવસે 300 જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી હતી, આમ બે દિવસ દરમિયાન કુલ 500થી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આ કાળિયાર અભયારણ્ય આશરે 7000 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે, જેમાં અભયારણ્ય અંદર આશરે 3000 કળિયારો છે, આ કળિયારો ને ઉછળકૂદ કરતા નિહાળવા એક લ્હાવો છે, તેથી દર વર્ષે આશરે 15 હજાર જેટલા પ્રવાસીઓ આવતા હોય છે તેમ વન વિભાગના એસીએફ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હત��ં.\nકાળિયાર અભયારણ્યમાં આગામી દિવસોમાં હજુ પ્રવાસીઓની સંખ્યા વધશે કારણકે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે લોકો ફરવા માટે સ્થળ પસંદ કરતા હોય છે કાળિયાર ને જોવા એક આહલાદક આનંદ છે થોડા સમય પૂર્વે 3000 કાળિયારો રોડ પરથી દોડ મૂકી રોડ પસાર થવાનો વીડિયો વાયરલ થયો હતો. કોરોનાની મહામારીના પગલે બે વર્ષથી કાળિયાર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું, તેથી ગત વર્ષે પ્રવાસીઓ આવી શક્યા ન હતા પરંતુ ચાલુ વર્ષે પ્રવાસીઓની મોટી સંખ્યાઓમાં આવે તેવી શક્યતા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n15 ઓકટોબરે એર ઈન્ડિયાનું એરક્રાફ્ટ ભુજથી જુહુની ઉડાન ભરશે\nરાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો ગીર પ્રત્યે અનોખો લગાવ\nદેવગઢ બારિયાના પંચેલામાં ભાજપના આગેવાનના ઘરમાંથી 31.62 લાખની લૂંટ\nરાજુલા-જાફરાબાદથી બે વર્ષમાં 31 સિંહ લઈ જવાયા\nકચ્છમાં માતાના મઢે નવરાત્રિ યોજાશે સ્થાનિક સિવાય બહારના ધંધાર્થીને મનાઈ\nમોરબી-માળિયા હાઈવે પર કાર બંધ ટ્રેલર પાછળ ઘૂસી જતા પાંચના મોત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vrnewslive.com/category/latest-all-top-10-bollywood-news/", "date_download": "2021-11-29T17:26:53Z", "digest": "sha1:4UBE35Y4XBIMEDXKPBUJHSRMVQQ672OI", "length": 9958, "nlines": 104, "source_domain": "www.vrnewslive.com", "title": "બોલીવુડ Archives - VR LIVE CHANNEL", "raw_content": "\n500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો\nNo Comments on 500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો\nયુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે. જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે ત���ણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું. જવાબમાં આગળ લખ્યું છે કે, ‘સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.’\nભારતી સિંહના આવાસ પર દરોડા\nNo Comments on ભારતી સિંહના આવાસ પર દરોડા\nનાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાના મુંબઇ સ્થિત ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ક્ષેત્ર સહિત ત્રણ જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તપાસ સંસ્થાએ આ અંગેની માહિતી આપી છે. બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલ બાદથી વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. ડ્રગ્સ કેસને લઇને એનસીબીનો સકંજો મજબુત બની રહ્યો છે. પહેલા ડ્રગ્સ કેસના સંબંધમાં શુક્રવારના દિવસે અર્જુન રામપાલ એનસીબીની ઓફિસમાં પહોંચ્યા હતા. જેના સંબંધમાં કલાકો સુધી તેમની પુછપરછ કરવામાં આવી હતી. અનેક કલાકારો પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિપિકા, સારા અલી, શ્રદ્ધા કપુરની પણ આ મામલે પુછપરછ કરવામાં આવી ચુકી છે.\n‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી કોવિડ-19થી સંક્રમિત\nNo Comments on ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી કોવિડ-19થી સંક્રમિત\nલોકપ્રિય ટેલિવિઝન શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી કોવિડ-19થી સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને આ અંગે જાણકારી આપી છે અને તેમણે પોતાની જાતને આઇસોલેટ કરી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, કોરોનાના લક્ષણો દેખાયા બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો છે. જણાવી દઇએ કે તાજેતરમાં ઘણા ટીવી અને ફિલ્મ સેલેબ્રિટીઝ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ઘણા જાણીતા સ્ટાર્સનું આ ઘાતક વાયરસના કારણે નિધન થયુ હતુ. અસિત મોદીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-19ના કેટલાંક લક્ષણો દેખાયા બાદ મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આઇસોલેટ થયો છુ. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને સાવધ રહેવા અને પ્રોટોકોલને ફૉલો કરવા હું વિનંતી કરુ છુ. આ ઉપરાંત તેમણે તેમના ચાહકોને તેમની ચિંતા ન કરવા અને તેમના માટે પ્રાર્થના કરવા પણ કહ્યુ છે. સાથે જ તેમણે કહ્યું કે તમારા આશિર્વાદથી હું જલ્દી સ્વસ્થ થઇ જઇશ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%AD%E0%AA%9C%E0%AA%A8_%E0%AA%95%E0%AA%B0_%E0%AA%AE%E0%AA%A8%E0%AA%9C%E0%AB%80_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2021-11-29T17:58:41Z", "digest": "sha1:J54WQ3F4UQTB7K2OCT67VJUSDJTFJU7A", "length": 3085, "nlines": 68, "source_domain": "gu.wikiquote.org", "title": "ભજન કર મનજી રામ - વિકિસૂક્તિ", "raw_content": "ભજન કર મનજી રામ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nભજન કર મનજી રામ સંત કબીર\nભજન કર મનજી રામ\nભજન કર મનજી રામ થોડી જીંદગાની\nઈસ માયા કા ગર્વ ન કરીયે, અંત સંગ નહીં આની\nઈસ દેહી કા માન ન કરીયે, યહી ખાક હો જાની ... ભજન કર\nભાઈ બંધુ તેરે કુટુંબ કબીલા, કર રહે ખેંચાતાની\nકહત કબીર સુનો ભાઈ સાધો, રહ જાય અમર નિશાની .. ભજન કર.\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨ મે ૨૦૧૬ના રોજ ૧૬:૪૯ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વધારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%86-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BF%E0%AA%95-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%A7%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AB%87%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T17:25:08Z", "digest": "sha1:UCVR7XNYWW2K47NBJQETL6ONX4L7PPO3", "length": 9409, "nlines": 80, "source_domain": "www.hwlibre.com", "title": "આ રોબોટિક હાથ અવાજને સાંકેતિક ભાષામાં ભાષાંતરિત કરવામાં સક્ષમ છે મફત હાર્ડવેર", "raw_content": "\nઆ રોબોટિક હાથ અવાજને સાંકેતિક ભાષામાં અનુવાદિત કરવામાં સક્ષમ છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nના ઇજનેરોનું એક જૂથ એન્ટવર્પ યુનિવર્સિટી (બેલ્જિયમ) ઘણા મહિનાઓથી હાથના વિકાસ પર કામ કરી રહ્યું છે જે તમે આ રેખાઓની ઉપર સ્થિત છબીમાં જોઈ શકો છો. આ પ્રોજેક્ટ વિશેની રસપ્રદ બાબત ચોક્કસપણે છે કે આ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ માટે વિકસિત ખૂબ જ સ softwareફ્ટવેરનો આભાર, સક્ષમ છે આપણી બોલાતી ભાષાને સાંકેતિક ભાષામાં ભાષાંતર કરો.\nથોડી વધુ વિગતવાર જઈને, જેમ કે પ્રોજેક્ટના જ વિકાસ માટે જવાબદાર લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, તે 'ના નામથી બાપ્તિસ્મા લે છેAslan'. તેનો એક સૌથી વિચિત્ર ભાગ એ છે કે તે બનેલા જૂથના કાર્ય અને વિચારોના આભાર માનવા લાગ્યો ત્રણ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ, સ્ટિજન હ્યુઇસ, મેથિઅસ ગૂ��સેન્સ અને ગાય ફિરેન્સ. અપેક્ષા મુજબ, આ રસિક ખ્યાલને આભારી, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ થીસીસ માટેનું ઇનામ, એન્ટવર્પની જ યુનિવર્સિટીની એપ્લાઇડ એન્જિનિયરિંગ ફેકલ્ટી તરફથી તેમને સીધું પ્રાપ્ત થયેલું ઇનામ આપવામાં આવ્યું.\nઆ રોબોટિક હાથ આપણી ભાષાને સાંકેતિક ભાષામાં અનુવાદિત કરવામાં સક્ષમ છે\nપ્રોજેક્ટની એક મહાન દરખાસ્ત એ છે કે તેના આર્કિટેક્ટ્સે તેને શક્ય તેટલું પોસાય તે માટે શ્રેષ્ઠ માર્ગ શોધ્યો છે, તેથી તેઓએ તકનીકી જેવા કામ કરવાનું પસંદ કર્યું છે. 3D છાપકામ, પ્લાસ્ટિકના ભાગોને આકાર આપવા માટે જવાબદાર છે જ્યારે, ઇલેક્ટ્રોનિક ઘટકો માટે, તે ઓછી કિંમતના સામાન્ય ઘટકોના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે.\nતમે વિડિઓમાં જોઈ શકો છો, આ ક્ષણે હાથ ફક્ત હાથની સ્થિતિ જ સ્થિતિમાં સક્ષમ છે જેથી અક્ષરો રજૂ કરી શકાય. પ્રોજેક્ટના બીજા તબક્કામાં હાથ સંપૂર્ણ શબ્દો રજૂ કરવા માટે સક્ષમ થવાની અપેક્ષા છે જેના માટે બીજો હાથ વિકસિત કરવામાં આવી રહ્યો છે જે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ થઈ જશે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » આ રોબોટિક હાથ અવાજને સાંકેતિક ભાષામાં અનુવાદિત કરવામાં સક્ષમ છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nઆ રાઇફલ છે જે કલાશનીકોવ દ્વારા ડ્રોન શૂટ કરવા માટે બનાવવામાં આવી છે\nઅમારા રાસ્પબરી પાઇ પર રાસ્પબિયન સ્ટ્રેચ કેવી રીતે રાખવું\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T18:26:50Z", "digest": "sha1:Q4HT7AYACHE2I6TKPOPQWFEDFNHYADM7", "length": 8778, "nlines": 80, "source_domain": "www.hwlibre.com", "title": "આરઆઈસી 3 ડી પ્રિન્ટિંગને સમર્પિત એક નવો વિભાગ બનાવે છે મફત હાર્ડવેર", "raw_content": "\nઆરઆઈસી 3 ડી પ્રિન્ટિંગને સમર્પિત એક નવો વિભાગ બનાવે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nRIC, રિપ્રોગ્રાફિયા Industrialદ્યોગિક દ કેટલુઆઆએ હમણાં જ કંપનીના નવા વિભાગની રચનાની ઘોષણા કરી છે જે તેના તમામ ગ્રાહકોને ઓફર કરવામાં નિષ્ણાત હશે, નામ સાથે આખા સ્પેનમાં કાર્યરત છે. RIC.3D પ્રિન્ટિંગ વિભાગ, 3 ડી પ્રિન્ટિંગની દુનિયાથી સંબંધિત ઉકેલો.\nઆ હાંસલ કરવા માટે, કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ a પર પહોંચી ગયા છે એચપી સિવાય અન્ય કોઈ સાથે સહયોગ કરાર, જે બદલામાં મલ્ટિજેટ ફ્યુઝન 3 ડી પ્રિન્ટીંગ સિસ્ટમ્સ જેવા વ્યાવસાયિક 3 ડી પ્રિન્ટીંગ ક્ષેત્રમાં આવા મહત્વપૂર્ણ ઉત્પાદનોના સત્તાવાર ડિસ્ટ્રિબ્યુટર બની ગયું છે.\nએચપી સાથેના સહયોગ કરારથી આરઆઈસીને 3 ડી પ્રિન્ટિંગ સોલ્યુશન્સમાં વિશિષ્ટ તેનું નવું વિભાગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે\nઆરઆઈસી દ્વારા જાહેર કરાયા મુજબ, 3 ડી પ્રિન્ટિંગ ટેકનોલોજી સાથે કામ કરવું કંપની માટે કંઇક નવી વાત નથી, કારણ કે થોડા વર્ષો પહેલા તેઓએ નાની સિસ્ટમોનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ, આ સમયે, તેઓએ એક મોટી કૂદકો લગાવવાનું વિચાર્યું છે અને અહીં તે જ આરઆઈસી છે. 3 ડી આવે છે, જે એક વિભાગ છે જે આ એચપી મલ્ટિજેટ ફ્યુઝન તકનીકની નવી ક્રાંતિના અગ્રદૂત બનવાનું વચન આપે છે, જે વ્યવસ્થા કરે છે 10 ગણા વધુ ઉત્પાદક બજારમાં અન્ય તકનીકો કરતાં.\nકોઈ શંકા વિના, 3 ડી પ્રિન્ટિંગની દુનિયામાં આ નવા સમાવેશ સાથે, આરઆઈસી બતાવે છે કે તે ખરેખર છે દેશભરમાં 3 ડી પ્રિન્ટીંગ ઉદ્યોગમાં અગ્રણી ખેલાડી બનવામાં રુચિ છે તેના છાપવાના ઉકેલોના વૈશ્વિક વ્યવસાયને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » આરઆઈસી 3 ડી પ્રિન્ટિંગને સમર્પિત એક નવો વિભાગ બનાવે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્���થમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nવિવેલ્ડી, તમારા રાસ્પબેરી પાઇ માટે એક નવું વેબ બ્રાઉઝર\nસ્પેનમાં રેલવે પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103633/", "date_download": "2021-11-29T18:23:57Z", "digest": "sha1:25EWRL5P6ZAJ43RYQQDMAWJXPK7WSS63", "length": 11598, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા - Lok Sansar Dailynews", "raw_content": "\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ…\nગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ\nભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત\nદિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને આગામી સિઝનમાં જાળવી નહીં રાખશે…\nરકુલ પ્રીત જેકી ભગનાની સાથે ખૂબ જલ્દી ફેરા ફરશે\nઆપણે પોતાના પગ જમીન ઉપર રાખવાની જરુર : દ્રવિડ\nબબીતાજીએ જુગનુ સોંગ પર કર્યો ધમાકેદાર ડાન્સ\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nયુટ્યુબમાં વાણીથી કરો કમાણી…\nલગ્ન જીવન અને સમજણ\nટ્રેનમાં ટ્રેન થઈને બેસો\nHome Gujarat Bhavnagar ટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\nઅકવાડા ગામે તલાવડી પાસે રેડ કરી ઘોઘારોડ પોલીસે રૂા.૩૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો\nઘોઘારોડ પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે અકવા��ા ગામે તલાવડી પાસે રેડ કરી ટોર્ચના અંજવાળે જુગાર રમતા સાત શખ્સોને રૂા.૩૩ હજારની રોકડ સહિત મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકીના માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના જે.જે.સરવૈયા, યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, અનીલભાઇ દામજીભાઇ, નીલેશભાઇ અનીલભાઇ, અજયસિંહ ચંદ્રસિંહ, રવિરાજસિંહ પાવરા, નરેન્દ્રસિંહ બલરાજસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત રીતે આધારભુત હકિકત મળેલ કે અકવાડા ગામ, અવાણીયારોડ, તલાવડી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા મળી પૈસા પાના વડે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમે છે જે હકિકત આધારે રેઇડ કરતા નરેશ ઉર્ફે પથુ રતીલાલભાઇ મકવાણા, (ઉવ.૩૭), વિશાલ નગીનભાઇ ગોહેલ (ઉવ.૩૩), સંજયભાઇ રામજીભાઇ પરમાર (ઉવ.૩૮), પરબતભાઇ ભોપાભાઇ મકવાણા (ઉવ.૩૪), સંદિપભાઇ મણીભાઇ સિધ્ધપુરા (ઉવ.૩૫), પ્રકાશભાઇ ભોપાભાઇ રાઠોડ (ઉવ.૨૪), કિરીટસિંહ અખુભા વાળા (ઉવ.૪૭) સહિત સાત શખ્સો ગંજીપાનાના પાના-૫૨ તથા રોકડ રૂા.૩૨,૯૮૦/ ના મુદામાલ સાથે મળી આવતા તેઓને જુગારધારા કલમ-૧૨ મુજબ અટક કરી આગળની કાર્યવાહી પોલીસ એ.એસ.આઇ. જે.જે.સરવૈયાએ હાથ ધરેલ છે.\nPrevious article“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ અભિયાન હાથ ધર્યું”\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ અભિયાન હાથ ધર્યું”\nગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ\nભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ અભિયાન હાથ ધર્યું”\nગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ\nભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત\n૧૫ થી ૩૧ ડિસે.ના રોજ શહેરના પ્રત્યેક મંડલમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગેની બેઠક યોજાએલ\nસિહોરથી વલભીપુર જતા મજૂરો ભરેલા વાહને પલટી ખાધી, ૧૫ જેટલા ખેત શ્રમિકોને નાની-મોટી ઈજાઓ\n“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\nઓનલાઈન આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવી શકાશે\nગુ��રાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\n“પોલીસ ભરતી માટે દોડની તૈયારી કરતાં ઉમેદવારોએ માધવપુર દરીયા કીનારે સફાઈ...\nભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત\n“મહિલા આરોગ્ય જાગૃતિ” સેમિનારનું આયોજન\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nઆરજેએચ હાઇ.માં નેશનલ સ્પોટ્‌ર્સ -ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી\nજાળીયા ગામે મેલડીમાના ૧૦માં પાટોત્સવ નિમિત્તે આજે ચંડીયજ્ઞ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%86%E0%AA%87%E0%AA%A1%E0%AB%80%E0%AA%AC%E0%AB%80%E0%AA%86%E0%AA%88-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4/", "date_download": "2021-11-29T18:41:44Z", "digest": "sha1:6OQMHRY3YB4BPPQHYWVN23ZYN5YXV2GA", "length": 12739, "nlines": 177, "source_domain": "www.purnviramnews.com", "title": "આઇડીબીઆઈ બેંકમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ સત્તામાં ટ્રાન્સફરને મંત્રીમંડળની મંજૂરી - Purnviram News", "raw_content": "\nHome/Business/આઇડીબીઆઈ બેંકમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ સત્તામાં ટ્રાન્સફરને મંત્રીમંડળની મંજૂરી\nઆઇડીબીઆઈ બેંકમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ અને મેનેજમેન્ટ સત્તામાં ટ્રાન્સફરને મંત્રીમંડળની મંજૂરી\nપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળની આર્થિક બાબતો પરની મંત્રીમંડળ સમિતિએ આડીબીઆઈ બેંક લિમિટેડમાં મેનેજમેન્ટની સત્તામાં ટ્રાન્સફર સહિત વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.રિઝર્બ બેંક ઓફ ઇન્ડિયાસાથે મંત્રણા કર્યા બાદ ટ્રાન્સેક્શનના માળખાની રચના કરતી વખતે ભારત સરકાર અને એલઆઇસી દ્વારા કેટલી હદે શેરહોલ્ડિંગમાં રોકાણ થશે તે અંગે નિર્ણય લેવાશે.\nહાલના તબક્કે ભારત સરકાર અને એલઆઈસી આઇડીબીઆઈ બેંકના ઇક્વિટીમાં 94 ટકા હિસ્સો ધરાવે છે જેમાં ભારત સરકારનો હિસ્સો 45.48 ટકા અને એલઆઈસીનો હિસ્સો 49.24 ટકાનો છે.\nએલઆઈસી અત્યારે આઇડીબીઆઈ બેકમાં મૈનેજમેન્ટના અંકુશ સાથે પ્રમોટ��� છે જ્યારે ભારત સરકાર તેમાં કો-પ્રમોટર છે.\nએલઆઈસીના બોર્ડે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં એવી જાહેરાત થઈ હતી કે મેનેજમેન્ટ અંકુશ ત્યજી દેવાના આશય અને શેરની કિંમત, બજારની પરિસ્થિતિ અને પોલિસીધારકના હિતને ધ્યાનમાં રાખીન એલઆઇસી હવેથી આઇડીબીઆઈમાંનુ તેનું શેર હોલ્ડિંગ ઘટાડી દેશે. આમ તે સરકારની સાથે રહીને તેનો હિસ્સો અન્ય વ્યૂહાત્મક રોકાણમાં ફરેવી દેશે.\nએલઆઇસી બોર્ડનો આ નિર્ણય બેંકોમાંથી તેમનું રોકાણ ઘટાડી દેવાના તેમના નિયમનધારકના આદેશ સાથે પણ સંબંધ ધરાવે છે.\nએવી અપેક્ષા છે કે વ્યૂહાત્મક ખરીદાર આઈડીબીઆઈ બેંક લિમિટેડના વિકાસ, બિઝનેસની સંભાવના અને નવી ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને તેના નાણા રોકશે. અને ભારત સરકાર અથવા તો એલઆઈસી આધારિત ફંડ ઉપર આધાર રાખ્યા વિના વધુ સારો નફો રળી શકશે. સરકારની ઇક્વિટીના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ થકી આવનારા સ્રોત પ્રજાના લાભાર્થે સરકારની વિવિધ ફાઇનાન્સિયલ ડેલપમેન્ટ યોજના પાછળ વપરાશે.\nનર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ હેલ્પડેસ્ક\n“મારું ગામ, કોરોના મુક્ત ગામ”ની રાજ્ચપાલશ્રીની પ્રેરણાથી શરૂ થયેલ ઝૂંબેશે અદભૂત વેગ પકડ્યો – 13 હજાર ઉપરાંત ગામોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત.\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/ever-given-the-large-ship-which-blocked-the-suez-canal-and-choked-world-trade-for-nearly-a-week-has-been-seized-on-court-orders-by-egypt/197423.html", "date_download": "2021-11-29T17:22:49Z", "digest": "sha1:PVM4RTVHAFVGBK2L3ILL6OPLN4HVXBFZ", "length": 4707, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "સુએઝ કેનાલમાં ફસાયેલ જહાજને ઈજીપ્તએ જપ્ત કર્યું ! | નવગુજરાત સમય", "raw_content": "\nસુએઝ કેનાલમાં ફસાયેલ જહાજને ઈજીપ્તએ જપ્ત કર્યું \nસુએઝ કેનાલમાં ફસાયેલ જહાજને ઈજીપ્તએ જપ્ત કર્યું \n1 / 1 સુએઝ કેનાલમાં ફસાયેલ જહાજને ઈજીપ્તએ જપ્ત કર્યું \nજમ્બો શીપ એવરગીવનની મુશ્કેલી ફરી એક વાર વધી \nઈજીપ્ત માં 23 માર્ચ થી 29 માર્ચ સુધી લગભગ, 6 દિવસ અને 7 કલાક સુધી ફસાઈ ગયેલી એવરગીવન શીપના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું. સુએઝ કેનાલ ઓથોરીટીએ આ જહાજને રોક્યું છે. સુએઝ કેનાલ ઓથોરીટીના કર્મચારીઓએ કેનાલ રસ્તો બ્લોક કરવા માટે શીપના માલિક પાસેથી $ 916 મિલિયન ( ₹ 6,900 કરોડ ) ની ડિમાન્ડ કરી છે.\nસુએઝ કેનાલમાં ફસાયેલ જહાજને ઈજીપ્તએ જ��્ત કર્યું \nએક સર્વે એજન્સીના મત પ્રમાણે, સુએઝ કેનાલ બંધ થવાથી ઈજીપ્તને દરરોજ $ 12-14 મિલિયન ગુમાવવા પડ્યા છે. કોર્ટના આદેશને અનુસરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દંડની રકમ વસૂલ કાર્ય પછી જ આ જહાજને મુક્ત કરવામાં આવશે.\n400 મીટર લાંબી એટલે કે લગભગ 1300 ફુટ લાંબી આ શીપ, Sandstorm ના કારણે શીપ સુએઝ કેનાલમાં ફસાઈ ગઈ અને તેના કારણે લગભગ 400 શીપ ફસાઈ ગઈ હતી અને શીપના આગળ વધવાની રાહ જોઈ રહી હતી. આ કન્ટેનરમાં રહેલો સામાન નિયત સમયે પહોંચી શક્યો નહિ. 29 માર્ચે એવરગીવન શીપ ફરી એક વાર આગળ વધતા, તેના પાછળનો 400 શીપનો ટ્રાફિક 3 એપ્રિલે ક્લીઅર થયો હતો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોના મહામારીનો અંત હજુ ઘણો દૂર છે: WHOના પ્રમુખે ચેતવ્યા\nઇરાનની પરમાણુ ફેસિલિટીમાં અચાનક બ્લેકઆઉટથી અનેક તર્કવિતર્ક\nલો બોલો... કોવિડ-19ના નિયમોનો ભંગ કરવા બદલ નોર્વેના વડાપ્રધાન દંડાયા\nસુએઝની સમસ્યા માટે ઈજિપ્તની મહિલા કેપ્ટન જવાબદાર હતી\nશ્રીલંકાએ અલ કાયદા સહિત 11 ઇસ્લામિક સંગઠનો પર પ્રતિબંધ મુક્યો\nકોરોનાને પગલે ચેક રિપબ્લિકના ત્રીજા આરોગ્યમંત્રીની હકાલપટ્ટી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2018/02/07/amar-palanpuri/", "date_download": "2021-11-29T18:19:45Z", "digest": "sha1:UDGMHDAZMA4NRGYOWSK2F64J25FR3QFJ", "length": 18450, "nlines": 198, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "‘અમર’ પાલનપુરી, Amar palanpuri | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n4 ટિપ્પણીઓ Posted by સુરેશ on ફેબ્રુવારી 7, 2018\n“કોઈ લેખકે પોતાની ઓળખ ‘સર્જક ‘ તરીકે નહીં પણ ‘ શોધક’ તરીકે આપવી જોઈએ. સર્જક તો એક માત્ર ‘તે’ જ.”\nચાલ હવે તું ખુદને મળ, મ્હોરાંમાંથી બ્‍હાર નીકળ\nજીવન માટે લાખ દિવસ, મૃત્યુ માટે એક જ પળ.\nજો ફાવે તો આગળ થા, ન ફાવે તો પાછો વળ.\nપવન ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે\nકોઈને સ્વપ્નમાં માંગી ‘અમર’ હમણાં જ સૂતો છે.\nઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –\nજાન ગયો છે એક ઉઝરડે.\nતેમની ઘણી બધી રચનાઓ\nઆ વેબ સાઈટ પર તેમનો ટૂક પરિચય વાંચો.\n૧, જુલાઈ – ૧૯૩૫, પાલનપુર\nમાતા – તારાબહેન; પિતા – મણીલાલ\nપત્ની – ૧) હંસા, ૨) મીનાક્ષી; સંતાન – \nનવ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થઈ ગયું.\nઅત્યંત તોફાની હતા, અને તેમનાં તોફાનોથી પરેશાન થઈ માતા કૂવે આપઘાત કરવા ગયાં. ત્યાં ‘શૂન્ય’ પાલનપુરીની માતાએ બચાવ્યા અને પોતાને ઘેર લઈ ગયા. પછી પ્રવીણ પણ ‘શૂન્ય’ના ઘેર જતો થયો અને તેમના પુત્ર સમાન બનીને રહ્યો. ઘરનું બધુ કામ કરે, શૂન્યના પગ પણ દબાવે અને તેમની શાયરી પણ સાંભળતો થયો.\nસ્કૂલના નવા મકાનના સંડાસમાં લયબદ્ધ રીતે ગાળો લખતા પકડાયા અને પ્રિન્સિપાલે ‘શૂન્ય’ને ફરિયાદ કરી. તેમણે તમાચો માર્યો અને પ્રવીણની જિંદગીમાં વળાંક આવ્યો.\nમેટ્રિક પાસ થયા બાદ માસીના ઘેર મુંબાઈમાં નોકરી.\nમુંબાઈમાં પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગઝલો લખવાની શરૂઆત કરી. ત્યારથી શરૂ થયેલી યાત્રા ‘ઉઝરડો’ ગઝલ સંગ્રહમાં પરિણમ્યો. પણ તેમણે કદી એ પ્રેમિકા વિશે કોઈને જણાવ્યું નથી.\nમુંબાઈમાં બિમાર પડતાં પાછા પાલનપુર ગયા અને સાહિત્ય વર્તુળોમાં ગઝલમાં ડૂબી ગયા. ‘શૂન્ય’ એ આપેલા તખલ્લુસ ‘અમર’થી ગઝલો લખતા થયા.\nસાજા થઈને મુંબાઈ પાછા ગયા અને ‘શૂન્ય’ની ભલામણથી ‘સૈફ’ પાલનપુરીના સમ્પર્કમાં આવ્યા. તેમના સામાયિક ‘વતન’ માં માનદ સેવા. ‘શૂન્ય’ની ચિઠ્ઠીમાં તેઓ સારું ગાય છે, એમ જાણવાથી સૈફે મિત્રો સાથેની મહેફિલમાં એમની પાસે ગઝલો ગવડાવી અને આમ મુબાઈના પ્રખ્યાત કવિઓ સાથે તેમનો સમ્પર્ક થવા લાગ્યો.અમીન આઝાદ, બેફામ, ગની દહીંવાલા, વેણીભાઈ પુરોહિત, શયદા, બેકાર, રતિલાલ ‘અનિલ’, નીનુ મજમુદાર વિ. સાથે મહેફિલોમાં ભાગ લેવા માંડ્યા.\nહીરા ઘસવાનું કામ કરતા લોકો ગાળો બહુ બોલતા. એના ઉપરથી તેમનું એક ચર્ચાસ્પદ વિધાન – ”ગઝલ ગાળોનો પર્યાય છે\nઘણા નાટકોમાં અભિનય પણ કર્યો છે. જયંતિ પટેલ ‘રંગલો’ દ્વારા દિગ્દર્શિત, પચાસ નાઈટ ચાલેલા, નાટક ‘નેતા અભિનેતા’ માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, અને તેમનો અભિનય બહુ જ વખણાયો હતો.\nનાટક કારકિર્દીમાં જ મીનાક્ષી મારફતિયાના ઘનિષ્ઠ સમ્પર્કમાં આવ્યા. આના કારણે તેમનું લગ્ન જીવન ખરાબે ચઢ્યું. અંતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લઈ, મીનાક્ષી સાથે સંસાર શરૂ કર્યો.\n૧૯૬૨ – સૂરતમાં રહેવા લાગ્યા. ‘સપ્તર્ષિ‘ નામની સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના\nતેમણે ગીતો અને ભજનો પણ લ્ખ્યાં છે.\n‘ગુર્જર વાણી’ દ્વારા તૈયાર કરાયેલ ત્રણ વિડિયો,\nઆ શિર્ષક પર ક્લિક કરી યુ-ટ્યુબ ચેનલ પર જાઓ.\nઅભિનેતા, કલાકાર, કવિ, લેખક, સાહિત્યકાર\nશ્રી અમર પાલનપુરી સુરતના\nઆંખોમાં છલકતો કૈફ હશે,\nહાથોમાં ભરેલા જામ હશે;\nબોલાવ્યા અમે ના બોલીશું,\nપણ હોઠે તમારું નામ હશે.\nPingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય\n> સુ���ેશ posted: ““કોઈ લેખકે પોતાની ઓળખ ‘સર્જક ‘ તરીકે નહીં પણ ‘ શોધક’ તરીકે\n> આપવી જોઈએ. સર્જક તો એક માત્ર ‘તે’ જ.” ચાલ હવે તું ખુદને મળ, મ્હોરાંમાંથી\n> બ્‍હાર નીકળ જીવન માટે લાખ દિવસ, મૃત્યુ માટે એક જ પળ. જો ફાવે તો આગળ થા, ન\n> ફાવે તો પાછો વળ. પવન ફરકે તો એ રીતે ફરકજે, પા”\nનગીન દવે ડિસેમ્બર 13, 2018 પર 11:48 એ એમ (am)\nનેતા-અભિનેતા નાટકના હીરો અને કવિશ્રી અમર પાલનપુરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bharuch/news/ankleshwars-nagal-lotus-worth-rs-2-is-sold-for-rs-200-in-mumbai-on-diwali-tane-129081311.html", "date_download": "2021-11-29T17:28:24Z", "digest": "sha1:SIZK7L54GNORLZIYRATWU2UU2MB5IG4H", "length": 5358, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ankleshwar's Nagal lotus worth Rs 2 is sold for Rs 200 in Mumbai on Diwali Tane | અંકલેશ્વરના નાગલનું બે રૂપિયાનું કમળ દિવાળી ટાણે મુંબઈમાં 200માં વેચાય છે, મહાલક્ષ્મી અને સિદ્ધવિનાયક મંદિરમાં થાય છે અર્પણ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nજગ્યાનો પ્રભાવ:અંકલેશ્વરના નાગલનું બે રૂપિયાનું કમળ દિવાળી ટાણે મુંબઈમાં 200માં વેચાય છે, મહાલક્ષ્મી અને સિદ્ધવિનાયક મંદિરમાં થાય છે અર્પણ\nગ્રામજનો તળાવમાંથી વીણી લાવેલા કમળ સુરતના વેપારી માત્ર 2 રૂપિયામાં ખરીદીને મુંબઈમાં વહેંચે છે\nતળાવમાં ઉતરી એક કમળ દીઠ બે રૂપિયા જ મળતા હોવા છતાં ગામના યુવાનો ઉત્સાહભેર આ કામ કરી રહ્યાં છે\nઅંકલેશ્વરના નાગલ ગામના તળાવમાં ઉતપન્ન થતા કમળ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મી મંદિરે ચઢાવવામાં આવે છે. ગ્રામજનો તળાવમાંથી વીણી લાવેલા કમળ સુરતના વેપારી માત્ર 2 રૂપિયામાં ખરીદી જાય છે, જે મુંબઈમાં તહેવારોમાં રૂપિયા 200નું વેચાઈ છે.\nઅંકેલશ્વર ઔદ્યોગિક દ્રષ્ટિએ જ નહિ પણ સામાજિક, સાંકૃતિક અને આધ્યાત્મિક રીતે પણ આગવું મહત્વ ધરાવે છે. દિવાળીના તહેવારોમાં અંકલેશ્વર તાલુકાના નાગલ ગામના તળાવમાં થતા કમળના પુષ્પો મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક અને મહાલક્ષ્મી માતાના મંદિરે અર્પિત થઈ રહ્યા છે.\nસુરતના વેપારીઓ નાગલ ગામે આ કમળના પુષ્પો ખરીદવા શ્રાવણ માસ, ગણેશોત્સવ, નવરાત્���ી અને દિવાળીના તહેવારો ટાણે આવે છે. ગ્રામજનોને પણ તળાવમાંથી કમળના ફૂલ વીણી સુરતના વેપારીઓને વેચવામાં નજીવો આર્થિક લાભ મળી રહે છે. જોકે, વેપારીઓ 2 રૂપિયામાં ખરીદતા કમળનું એક ફૂલ તહેવારોમાં મુંબઈના બજારમાં રૂપિયા 200માં વેચે છે.\nતળાવમાં ઉતરી એક કમળ દીઠ બે રૂપિયા જ મળતા હોવા છતાં ગામના યુવાનો ઉત્સાહભેર આ કામ કરી રહ્યાં છે. જેમાં તેઓની આસ્થા પણ જોડાઈ ગઈ છે. તેમના ગામ અને હાથથી તળાવમાંથી કાઢેલા ફૂલો ગણપતિ બાપા અને મહાલક્ષ્મીને સમર્પિત થઈ રહ્યાં છે તેની તેઓ ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/news/tourists-themselves-causing-damage-in-many-st-buses-running-in-kutch-129083021.html", "date_download": "2021-11-29T17:27:39Z", "digest": "sha1:SEMKK3MQPI7W2Y2RTYCUC44WBB44ODNN", "length": 4809, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Tourists themselves causing damage in many ST buses running in Kutch! | કચ્છમાં દોડતી અનેક અેસટી બસોમાં નુકસાન પહોંચાડતા ખૂદ પ્રવાસીઓ ! - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nબસોની આંતરિક સ્થિતિ દયનીય:કચ્છમાં દોડતી અનેક અેસટી બસોમાં નુકસાન પહોંચાડતા ખૂદ પ્રવાસીઓ \nનાના અંગિયાએક મહિનો પહેલા\nસલામત સવારી વાળી એસ.ટી.બસોની આંતરિક સ્થિતિ દયનીય બની ગઈ\nસરકાર અેક બાજુ અેસટી તંત્રમાં નવી બસો સહિતની સુવિધામાં વધરો કરી રહી છે. પરંતુ કેટલાક કિસ્સામાં ખૂદ પ્રવાસીઅો જ અા બસોમાં નુકસાન પહોંચાડી રહ્યા છે.\nઅણસમજુ ઉતારું પેસેન્જર જાણે અજાણ્યે, એસ ટી. બસોની આંતરિક સુવિધાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. તાજેતરમાં લક્ષ્મીપરથી ભુજ તરફ જતી મીની બસની કુલ 33 સીટો માંથી માત્ર 12 જેટલી સીટો પર જ કેપ કવર જોવા મળ્યા હતા. મુસાફરોની સગવડ માટેના આર્મ રેસ્ટ મોટા ભાગે તૂટી ગયા જોવા મળ્યા હતા. એક કેપ કવર અને બેક સીટ જોતાં એમ જણાતું હતું કે ટાઈમ પાસના હેતુ માટે કોઈ તંત્રને નુકસાન પહોંચાડી રહ્યું છે. બસની આંતરિક સુવિધાઓ, સીટ કવર, આર્મ રેસ્ટ, બારીઓના કાચ ફીટ થઇ જવાથી ખોલ બંધ ન થવા જેવી સમસ્યાઓ પર એસ.ટી. વિભાગ તરફથી ચોક્કસ સમયે અવારનવાર મરમંત કરાય તે જરૂરી છે. તથા બસમાં નુકસાન પહોંચાડતા પ્રવાસીઅો સામે પણ પગલા ભરવા હવે જરૂરી છે. લાંબા અંતરની રાત્રિના ભાગે દોડતી સ્લીપર બસોમાં ઉપરની સ્લીપિંગ સીટોમાં ઘણી બસોમાં પડદા ન હોવાથી મહિલાઓને ક્ષોભ અનુભવતી હોય છે. બસો નવી હોય છે ત્યારે આ સુવિધાઓ હોય છે. પણ ત્યાર બાદ આ પડદા તૂટી જવાથી અથવા અન્ય કારણો���ર પડદા જોવા મળતા નથી. ખાસ કરીને કચ્છની બસોમાં પ્રવાસીઅોને અનેક અસુવિધા છે. તેવામાં ખાનગી બસોની હરીફમાં અેસટી તંત્રને સુવિધા વધારવી જરૂરી બની છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/fefa/", "date_download": "2021-11-29T18:51:19Z", "digest": "sha1:G6BWXYA6XXLL53KZ2BE4FITEMZTAB4GY", "length": 20912, "nlines": 107, "source_domain": "dharmikofficial.com", "title": "ફેફસાંને એકદમ ચોખ્ખા કરી દે છે આ ઉપાય ,જાણીલો અને અત્યારે જ ટ્રાઈ કરી જુઓ. | Dharmik Lekh", "raw_content": "\nHome સ્વાસ્થ્ય ફેફસાંને એકદમ ચોખ્ખા કરી દે છે આ ઉપાય ,જાણીલો અને અત્યારે જ...\nફેફસાંને એકદમ ચોખ્ખા કરી દે છે આ ઉપાય ,જાણીલો અને અત્યારે જ ટ્રાઈ કરી જુઓ.\nમિત્રો જીવન ટકાવી રાખવા માટે નું સૌથી અગત્યનું છે સ્વાસ લેવું, અને તેમાં માટે શરીર માં ફેફસા નું સ્વસ્થ હોવું જરૂરી છે. ફેફસા વગર માણસના જીવનની કોઈ કલ્પના જ નથી. જો તે જ ફેફસામાં કંઈ સમસ્યા આવે તો તે શ્વાસ તેમજ તેને સંબંધી અન્ય બીમારીઓનો ભોગ બનવું પડે છે અને ક્યારેક એટલી ગંભીર પરિસ્થિતિ અને સમસ્યાઓ સર્જાય છે કે જેના કારણે દર્દીનું મૃત્યુ પણ નીપજી શકે છે.\nતેથી જ્યારે પણ ફેફસાની કોઈ પીડા થાઈ તે પહેલા તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. જેથી કરીને આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે મિત્રો. તેના સંદર્ભમાં જ આજે અમે એવા ઉપચાર લાવ્યા છીએ કે જેમાં તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ ખુબ જ સરળતાથી કરી શકો છો. પણ હવે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે હવે ઘરે બેઠા તમે હળદર, આદું અને લસણ દ્વારા તમારા ફેફસાને સ્વસ્થ રાખી શકો છો.\nદિલ્હી-NCRમાં એક વાર ફરીથી વાયુ પ્રદૂષણ નો ખતરો મંડરાવા લાગ્યો છે. ઘણા વિસ્તારોમાં હવાની ક્વોલિટી (AIQ) બહુજ ખરાબ થઈ ગઈ છે. હવામાં મિશ્રિત પ્રદૂષણનાં ઝેરથી કોરોના ઈંફેક્શન (Corona infection)ના ફેલાવાની ગતિ પણ વધી શકે છે. કારણકે, તેનાંથી ખાસી અને છીંકના મામલા વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છેકે, બિમારી અને પ્રદૂષણના બેવડા મારથી ફેંફ્સા ઉપર ખરાબ અસર થઈ રહી છે. એટલા માટે તેની સફાઈ અને મજબૂતી બહુજ જરૂરી છે.\nઆપણા ફેફસા ખુબ જ જરૂરી અને અનિવાર્ય ઓર્ગન છે તેનું મુખ્ય કાર્ય છે વાતાવરણમાંથી ઓક્સીજન લેવું અને કાર્બનડાયોકસાઈડને બહાર કાઢવાનું. માટે આપણા ફેફસા યોગ્ય રીતે કાર્ય કરે તે ખુબ જ જરૂરી છે. પરંતુ જો તે વ્યવસ્થિત કામ ન કરે તો હૃદય અને શ્વાસ સંબંધી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. માટે તેની સફાઈ કરવા માટે અમે એક ખુબ જ જબરદસ્ત ઘરેલું ઉપચાર લાવ્યા છીએ.\nફેફસાની કોઈ સમસ્યા સર્જાઈ તે પહેલા જ જો આપણે તેની યોગ્ય કાળજી લઈએ તો આપણે ક્યારેય ફેફસા સંબંધી ડોક્ટરની મુલાકાત નહિ લેવી પડે. સારવારમાં પૈસા નાખવા તેના કરતા તો તેનો ઉપચાર કરી લેવો વધારે સારો રહે છે મિત્રો. તેના સંદર્ભમાં જ આજે અમે એવા ઉપચાર લાવ્યા છીએ કે જેમાં તમે ઘરે બેઠા તમારા ફેફસાની સફાઈ ખુબ જ સરળતાથી કરી શકો છો. વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી અને હંમેશા તમારા ફેફસા સ્વસ્થ અને કાર્યક્ષમ રહેશે.\nઆદુંવાળી ચાની અંદર એન્ટી ઈન્ફ્લેમેટરી તત્વ રેસ્પિરેટરી ટ્રેક્ટથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં કારગર છે. સાથે જ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને બીટા કેરોટીન જેવાં ઔષધીય તત્વ પણ છે. એક સ્ટડી મુજબ, આદું શરીરમાં કેન્સર સેલ્સનો ખાતમો કરી શકે છે. ફેંફ્સાની સફાઈ માટે નિયમિત રૂપે આદુંની ચા પીવો.\nફેંફ્સા સાથે જોડાયેલી મુશ્કેલી દૂર કરવા માટે તજની ચા પણ ઘણી ઉપયોગી છે. રોમન સામ્રાજ્યમાં તેનો ઉપયોગ ડાયજેશન અને રેસ્પિરેટરી ટ્રેકટમાં દવાની જેમ કરવામાં આવતો હતો. એક ગ્લાસ પાણીમાં થોડા તજ નાંખી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય, તેને પીવાથી ફેંફ્સાની સારી સફાઈ થઈ શકે છે.\nફેંફ્સાની સફાઈ માટે સ્ટીમ થેરેપી સૌથી સારી અન સરળ ઉપાય છે. પાણીની વરાળ ફક્ત બંધ પડેલાં એર પેસેજ જ નથી ખોલતી પરંતુ ફેંફ્સામાંથી કફને પણ નીકાળે છે. ઠંડીની ઋતુમાં તે વધારે ફાયદાકારક છે. સ્ટીમ બહુજ ઓછા સમયમાં શ્વાસની તકલીફમાંથી રાહત અપાવી શકે છે.\nદરરોજ નિયમિતરૂપે પ્રાણાયમ કરવાથી ફેંફ્સાનાં એર પેસેજ માટે સારી માનવામાં આવે છે. તેનાંથી છાતીમાંથી કફ પણ જામતો નથી. ફેંફ્સાનાં ફંક્શન માટે તે બહુજ કારગર છે. નાકમાં સીસમનાં તેલનું એક ટીપું નાખો અને પ્રાણાયમ કરો. બહુજ જલ્દીથી તમને તેનાં ફાયદાઓ દેખાવા લાગશે.\nઅમેરિકન કોલેજ ઓફ ન્યૂટ્રિશન દ્વારા પ્રકાશિત એક જર્નલ મુજબ, અખરોટમાં ભરપુર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ફેંફ્સા માટે તે બહુજ ફાયદાકારક વસ્તુ છે. ડાયેટમાં દરરોજ એક મુઠ્ઠી અખરોટ સામેલ કરવાથી તમે ફેંફ્સાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તે શ્નાસની મુશ્કેલીની સમસ્યા અથવા અસ્થમામાં પણ ફાયદાકારક છે.\nજે માછલીમાં ફેટની માત્રા ��ધારે હોય છે તેનું સેવન કરવાનું પણ ફેંફ્સા માટે ફાયદાકારક હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ માટે સાલ્મન ફિશ સૌથી સારો વિકલ્પ હોય છે.\nઅમેરિકન કેંસર સોસાયટી મુજબ, બીન્સ શાકભાજીઓનું સેવન ફેંફ્સા માટે લાભદાયી છે. બીન્સમાં શરીર માટે જરૂરી દરેક પ્રકારનાં ન્યૂટ્રીશન મળી જાય છે. એટલા માટે તેને ડાયેટમાં સામેલ કરવાનું ક્યારેય ભુલશો નહી.\nહેલ્ધી ફેંફ્સા માટે દરરોજ એક સફરજન ખાવ, તેમાં હાજર વિટામિન્સ ફેંફ્સાને હેલ્ધી બનાવી રાખે છે. એક શોધ મુજબ, ફેંફ્સાનાં સ્વાસ્થ્ય માટે વિટામિન-ઈ, વિટામીન-સી, બીટા કેરોટીન અને ખાટા ફળો ઘણા સારા માનવામાં આવે છે. સફરજનમાં આ બધા જ પોષકતત્વ હોય છે.જરદાળુંમાં હાજર વિટામિન-એ ફેંફ્સા માટે વધુ લાભદાયી છે. તેમાં હાજર ગુણકારી પોષક તત્વ ફેંફ્સામાં થતાં ઇંફેક્શનનાં ખતરાને ઘટાડી શકે છે.\nગાજરને નાના ટૂકડામાં સમારી લો. હવે તેમાં પાણી નાખી તેને પકાવવાના છે. ગેસ પર ગાજરમાં પાણી નાખી મૂકો અને જ્યાં સુધી ગાજર પાકે નહિ ત્યાં સુધી તેનેપકાવો. ગાજરમાં પાણી એટલું નાખવાનું કે જેમા ગાજર પાક્યા પછી પણ પાણી બચે. હવે ગાજર પાક્યા બાદ ગાજરને મીક્ષ્યરમાં નાખો અને તેનું પાણી સંભાળીને રાખો.ગાજરને મીક્ષ્યરમાં પીસીને તેની પેસ્ટ બનાવી લો. પેસ્ટ બન્યા બાદ તેમાં ઉપરથી ચાર ચમચી મધ નાખી તેને બરાબર મિક્સ કરી લો. તેમાં જે ગાજર પકાવ્યા હતા તેનું પાણી હતું તે પણ મિક્સ કરી દો.હવે આ મિશ્રણને કોઈ વાસણમાં ઢાંકીને અથવા તો કોઈ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી રાખો.\nફેફસાની સફાઈ કરવા માટે દિવસમાં ત્રણ વખત આ મિશ્રણનું સેવન કરવાનું છે. દરેક વખતે બે ચમચીનું સેવન કરવાનું છે. આવું કરવાથી ફેફસાં વધારે કાર્યક્ષમ રહેશે અને તેમાં ક્યારેય ગંદકી જમા નહિ થાય તેમજ ફેફસા સાફ રહેશે. મસુર ની દાળ અને મેથી ફેફસા ને સ્વસ્થ રાખે છે.દરરોજ તેનો ઉપયોગ કરો.ફેફસા માટે વિટામિન સી ધરાવતા ફળો ખાવા ફાયદાકારક છે.ફળો માં નારંગી ,લીંબુ ,ટામેટાં ,કીવી ,સ્ટ્રોબેરી,દ્રાક્ષ વગેરેમાં એન્ટિઓક્સિડન્ટ્સ પુષ્કળ પ્રમાણ માં હોય છે. તેથી ફેફસા ને ફાયદો છે.\nપાણી ગરમ કરીને તેમાં કલહાર ના પાંદડા પલાળી ને તેમાં સૂકો ફૂદીનો નાખીને ૧૫ મિનિટ પલાળી રાખો તેમાં મધ નાખી ને ચા બનાવો.ચા નું નિયમિત સેવન કરવાથી ફેફસા સ્વસ્થ રહે છે . ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય ન���સ લેવો. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા બલગમ ને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે.\nઠંડી ઋતું માં જેમ જેમ હવાનું દબાણ ઓછું થાય છે તેમ તેમ પ્રદૂષણ પણ વધવા લાગે છે.ધુમાડો અને ધુમ્મસ જમીન પર સ્થિર થઈ જે છે જમાંથી સ્મોગ બને છે. સાથે પ્રદૂષણનું સ્તર પણ વધવા લાગે છે. એટલા માટે નાસ લેવો ફેફસા માટજરૂરી છે . ફેફસાની સફાઈ કરવા માટે મધ પણ ઉપયોગી છે. મધમાં એન્ટીમાઇક્રોબિયલ, એન્ટી-ઇનફલામેન્ટ્રી જેવા ગુણો હોય છે, જે ફેફસાના કનજેક્શનને સાફ કરવામાં મદદ કરેછે. આ સુંદર કુદરતી સ્વીટનર નો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસાને સાફ કરવા માટે થાય છે. માત્ર એક ચમચી મધ ફેફસા માટે ઘણું ફાયદાકારક છે.\nગ્રીન-ટી ફેફસા ની સફાઇ માટે પણ ઘણી ફાયદાકારક છે. ગ્રીન ટી માં એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે અને ફેફસા ઇમફલામેશનને ઘટાડવામાં મદદ કરે છે. ગ્રીન ટી માં રહેલ અનેક પ્રકાર ની વસ્તુઓ ફેફસા ને ધુમાડા થી થતાં નુકશાન થી બચાવે છે.ઓમેગા ૩ ફેટી એસિડ્સ ફેફસા ને સાફ કરવા માટે ખુબજ અસરકારક નીવડે છે. ઓમેગા ૩ ફેટી એસિડ માછલી,ડ્રાઈ ફ્રૂટ અને અળસીમાંથી મળે છે. ફોલેટયુક્ત ખોરાક ખાવાથી ફેફસા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.\nફુદીના ના સેવનથી પણ શરીરને અનેકવિધ લાભ પહોંચે છે, સંસ્કૃતમા કહેવાયુ છે તે મુજબ દરેક વસ્તુનો યોગ્ય પ્રમાણમા ઉપયોગ કરવો જોઈએ. આ ફુદીનાના પર્ણો અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત શરીરમા પ્રવર્તતા બેક્ટેરિયાથી રક્ષણ મેળવવા માટે નિયમિત ૩ થી ૫ ફુદીના ના પર્ણોને ચાવી તેનુ સેવન કરવુ.\nPrevious articleઘર માં જરૂર રાખો આ 4 શુભ વસ્તુ,દુનિયાની કોઈ તાકાત તમને કરોડપતિ બનતા નહીં રોકી શકે….\nNext articleછત્રપતિ વીર શિવાજી વિશેની આ વાતો તમે ક્યારેય નહીં વાંચી હોઈ,જાણો કેવું હતું એમનું બાળપણ…..\nશિયાળામાં આ રીતે કરો મૂળાનું સેવન,થશે એક નહીં અનેક લાભ.\nશિયાળામાં કરો છો નહાવા માટે ગરમ પાણીનો ઉપયોગ તો ખાસ જાણીલો તેનાથી થતાં રોગ અને નુકશાન.\nશિયાળામાં અખરોટ ખાવાથી થાય છે આટલા બધા ફાયદા,જાણીને તમે પણ ચોંકી જશો,જાણી લો ફટાફટ…..\nકાળા ભમ્મર વાળ જોઈએ છે તો જાણી લો આ સફળ ઘરેલુ...\nજે ઘર માં હોઈ છે આ વસ્તુ,એ ઘર માં હંમેશા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%85%E0%AA%B9%E0%AA%BF%E0%AA%82_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87%3F/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80:%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC%E0%AA%87%E0%AA%A8%E0%AB%80_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80%E0%AA%93", "date_download": "2021-11-29T16:59:40Z", "digest": "sha1:OFTMIJJAVVXWEV3CKMTRDKYB3YXOAGQE", "length": 3048, "nlines": 47, "source_domain": "gu.wikipedia.org", "title": "\"શ્રેણી:મુંબઇની પ્રખ્યાત વાનગીઓ\" ને જોડતા પાનાં - વિકિપીડિયા", "raw_content": "\n\"શ્રેણી:મુંબઇની પ્રખ્યાત વાનગીઓ\" ને જોડતા પાનાં\n← શ્રેણી:મુંબઇની પ્રખ્યાત વાનગીઓ\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઅહિયાં શું જોડાય છે પાનું: નામસ્થળ: બધા (મુખ્ય) ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિપીડિયા વિકિપીડિયા ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પસંદગી ઉલટાવો\nચાળણીઓ છુપાવો સમાવેશો | છુપાવો કડીઓ | છુપાવો અન્યત્ર વાળેલ\nનીચેના પાનાઓ શ્રેણી:મુંબઇની પ્રખ્યાત વાનગીઓ સાથે જોડાય છે:\nજુઓ: (પહેલાના ૫૦ | પછીના ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nવિકિપીડિયા:ચોતરો/દફ્તર ૪ ‎ (← કડીઓ | ફેરફાર)\nજુઓ: (પહેલાના ૫૦ | પછીના ૫૦) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)\nકોઈ પણ એક લેખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.wikiquote.org/wiki/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8B/%E0%AA%98", "date_download": "2021-11-29T17:05:56Z", "digest": "sha1:RE7C4GJBD7JPD53GDYGTFWTOXID4RPUU", "length": 4801, "nlines": 91, "source_domain": "gu.wikiquote.org", "title": "ગુજરાતી કહેવતો/ઘ - વિકિસૂક્તિ", "raw_content": "\nદિશાશોધન પર જાઓ શોધ પર જાઓ\nઘર ફૂટે ઘર જાય\nઘર બાળીને તીરથ ન કરાય\nઘર મુક્યાં, ને દુઃખ વિસર્યાં\nઘરડી ઘોડી લાલ લગામ\nઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો\nઘરના ભુવા ને ઘરના ડાકલાં\nઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ\nઘરમાં વાઘ બહાર બકરી\nઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત\nઘરે ધોળો હાથી બાંઘવો\nઘા પર મીઠું ભભરાવવું\nઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ\nઘાંચમાં ગયેલું ગાડું, નેફામાં ગયેલું નાડું અને પાણીમાં ગયેલું પાડું જલ્દી બહાર નીકળતા નથી\nઘી ઢોળાયું તો ખીચડીમાં\nઘીના ઠામમાં ઘી પડી રહ્યું\nઘેર ઘેર માટીના ચૂલા\nઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય\nઘોડે સ્વારી કરતો બાપ મરજો, પણ દળણા દળતી મા ન મરજો.\nઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા\nકોઈ પણ એક લેખ\nઅહી શું જોડાય છે\nઆની સાથે જોડાયેલા ફેરફાર\nPDF તરીકે ડાઉનલોડ કરો\nઆ પાનામાં છેલ્લો ફેરફાર ૨૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ ૨૧:૩૪ વાગ્યે થયો.\nઆ લખાણ Creative Commons Attribution-ShareAlike License હેઠળ ઉપલબ્ધ છે; વ���ારાની શરતો લાગુ પડી શકે છે. વધુ માહિતી માટે વપરાશની શરતો જુઓ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/shweta-agarwals-tilak-seremony/", "date_download": "2021-11-29T18:15:59Z", "digest": "sha1:VJZ5RM66D4K42RY6ENX5R6D3GJQWE6HS", "length": 11397, "nlines": 51, "source_domain": "online88media.com", "title": "ધમાકેદાર રહી આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની, જુવો તસવીર – Online88Media", "raw_content": "\nધમાકેદાર રહી આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની, જુવો તસવીર\nNovember 29, 2020 mansiLeave a Comment on ધમાકેદાર રહી આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની, જુવો તસવીર\nઈન્ડિયન આઇડોલ 12 ને હોસ્ટ કરનાર આદિત્ય નારાયણ તેમની લાઈફની નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે. તે તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બરે સાત ફેરા લેવા જઇ રહ્યા છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નમાં હજી થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના પરિવાર તરફથી લગ્નની વિધિઓ પણ શરૂ કરવામાં આવી છે.\nતાજેતરમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની કરવામાં આવી હતી. તેમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનો આખો પરિવાર હાજર રહ્યો હતો. બંને સેરેમની દરમિયાન તેમના પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના તિલક સીરીમાનીની ઘણી તસવીરો અને વીડિયો સામે આવી ચુક્યા છે. આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ એક બીજા સાથે બેઠા છે.\nઆ વીડિયોમાં શ્વેતા અગ્રવાલ ઓરેન્જ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે અને આ કપડામાં તેની સુંદરતા જોવા મળી રહી છે. આદિત્ય નારાયણ ગ્રીન કલરના કુર્તામાં જોવા મળી રહ્યા છે. તે પણ ખૂબ હેન્ડસમ લાગી રહ્યા છે. તેમના ચહેરા પરની સ્માઈલ તે જણાવી રહી છે કે બંને આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વીડિયોમાં આદિત્ય નારાયણ સાથે તેની માતા અને પિતા પણ જોવા મળી રહ્યા છે.\nવીડિયો જોઈને લાગે છે કે તિલક સેરેમનીની થીમ ઓરેન્જ રાખવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ પ્રોગ્રામમાં લગભગ બધા લોકો ઓરેન્જ કલરના આઉટફિટમાં શામેલ થયા છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમનીના જે વિડિયો વાયરલ થયા છે, તેમાંના એક વીડિયામાં આદિત્ય નારાયણને ડાંસ ફ્લોર પર તેમના પરિવાર સાથે ડાંસ કરતા પણ જ���ઈ શકાય છે. આદિત્ય નારાયણ આ વીડિયોમાં ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.\nડાંસ ફ્લોર પર આદિત્ય નારાયણ સાથે તેની માતા પણ જોવા મળી રહી છે. એક તસવીર જે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે, તેમાં આદિત્ય નારાયણ તેના પરિવાર સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં જોઈ શકાય છે કે આદિત્ય અને શ્વેતા બંને સાથે બેઠા છે. શ્વેતા અને આદિત્ય બંને પિતા ઉદિત નારાયણ તરફ જોઈ રહ્યા છે. તસવીરમાં આદિત્યની માતા પણ જોવા મળી રહી છે. પાછળ દિવાલ પર આદિત્ય અને શ્વેતાનું નામ પણ લખેલું જોવા મળી રહ્યું છે.\nઆ જ રીતે, અન્ય એક તસવીરમાં શ્વેતા આદિત્યના પિતા ઉદિત નારાયણ સાથે, જ્યારે આદિત્ય તેની માતા સાથે પોઝ આપતો જોવા મળી રહ્યા છે, અને દરેકના ચહેરા પરનો આનંદ જોવા લાયક છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ પણ 1 ડિસેમ્બરે લગ્ન કર્યા પછી એક ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યા છે. આ રિસેપ્શનમાં શામેલ થવા માટે આદિત્ય નારાયણના પિતા ઉદિત નારાયણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમિતાભ બચ્ચનને આમંત્રણ પત્ર મોકલીને આમંત્રણ આપ્યું છે.\nટીવી એક્ટર કરણ મેહરા સેલિબ્રેટ કરી રહ્યા છે તેના લગ્નની 8 મી એનિવર્સરી, જુવો સેલિબ્રેશનની તસવીરો\nઆજે છે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, આ 4 રાશિના લોકો માટે રહેશે શુભ, જાણો અન્ય રાશિના લોકો પર કેવી રહેશે આ ચંદ્રગ્રહણની અસર\nલગ્નના 6 મહિનામાં જ થઈ ગઈ નેહા કક્કર અને રોહનપ્રીત સિંહની લડાઈ, જુવો તેમની આ લડાઈનો વીડિયો\nઅનુષ્કાએ આદિત્ય સીલ સાથે કર્યા લગ્ન, જુવો તેમના લગ્નની કેટલીક તસવીરો\nપહેલી ફિલ્મ માટે સલમાન ખાનને મળ્યા હતા માત્ર આટલા જ રૂપિયા, સેટ પર ખાઈ જતો હતો 30 રોટલી\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની ��્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/ahmedabad/news/tourists-confused-as-diwali-approaching-but-railway-department-did-not-announce-special-trains-129034849.html", "date_download": "2021-11-29T18:03:09Z", "digest": "sha1:KQ5M7B32ICNLYOYBKNC627B4OX7BNP7Z", "length": 7486, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "tourists confused as Diwali approaching but railway department did not announce special trains | દિવાળી નજીક છતાં રેલવે વિભાગે સ્પેશ્યલ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ મૂંઝવણમાં, હાલ ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nપ્રવાસીઓની દુવિધા:દિવાળી નજીક છતાં રેલવે વિભાગે સ્પેશ્યલ ટ્રેનો અંગે જાહેરાત ન કરતા પ્રવાસીઓ મૂંઝવણમાં, હાલ ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ\nરેલવે સ્ટેશનની પ્રતિકાત્મક તસવીર\nદર વર્ષે દિવાળીમાં દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો રહે છે\nટ્રેનમાં 100 ટકા કેપિસિટી સાથે ઉડાણની મંજૂરી પરંતુ ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ રાખવામાં આવી છે\nદિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો વેકેશનની રજાઓ દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે હજુ સુધી તહેવારોને લઈને સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે જાહેરાત ન કરાતાં પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા છે.\nદિવાળી નજીક છતાં સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નહીં\nદિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. જેમાંથી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. જોકે આ વર્ષે તહેવાર માટે સ્પેશ્યલ ટ્રેનના સંચાલન અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. જેના કારણે પ્રવાસીઓ અટવાયા છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.\nટ્રેનોમાં 300થી વધુનું લાંબું વેઇટિંગ\nઅગાઉ તહેવારોમાં રિઝર્વેશન શરૂ થતા જ સ્પેશ્યલ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ જતું\nનવભારત ટુર્સના સંચાલક રોહિત ઠક્કરનું કહેવું છે કે, પાછલાં વર્ષોના અનુભવને આધારે સ્પેશ્યલ ટ્રેનો માટે રિઝર્વેશન શરૂ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં બુકિંગ થઇ જતું હોય છે. મોટા રૂટ પર હાલ ફ્લાઈટના ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે, તેવામાં એક માત્ર રેલવે સામાન્ય જનતા માટે પરવડે એવું માધ્યમ છે. એક તરફ ફ્લાઈટમાં 100% કેપિસીટી સાથે ઉડાનનું સંચાલન કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. તો ટ્રેનમાં હજુ સુધી મર્યાદાઓ કેમ રાખવામાં આવી છે હાલ કેટલીક ટ્રેનો બંધ છે. જેના કોચ પણ જે છે તે જ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. જો તે કોચનો ઉપયોગ કરવામાં આવે તો રેલવેને ફાયદો થઈ શકે છે.\nહાલ ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ\n​​​​​​​અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘના અધ્યક્ષ યોગેશ મિશ્રાનું કહેવું છે કે, દિવાળીની સાથે બિહારમાં છઠ પૂજાના તહેવાર માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરતા હોય છે. જો ટ્રેન માટે પણ વહેલી તકે જાહેરાત થાય તો પ્રવાસીઓ માટે મોટી રાહત મળી શકે છે. હાલની ટ્રેનોમાં 300થી વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/today-hanumanji-maharaj-and-ghantakarna-bhagwans-sadhana-will-get-the-best-fruit-for-those-who-have-panoti-129086349.html", "date_download": "2021-11-29T17:00:35Z", "digest": "sha1:WX4KGNBCLTE7ULSVG3EG3WYPFCSQ5JUR", "length": 5586, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Today Hanumanji Maharaj and Ghantakarna Bhagwan's sadhana will get the best fruit for those who have Panoti | પનોતી હોય તેના માટે આજે હનુમાનજી મહારાજ અને ઘંટાકર્ણ ભગવાનની સાધનાથી મળશે સર્વશ્રેષ્ઠ ફળ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nઆજે કાળી ચૌદશ:પનોતી હોય તેના માટે આજે હનુમાનજી મહારાજ અને ઘંટાકર્ણ ભગવાનની સાધનાથી મળશે સર્વશ્રેષ્ઠ ફળ\nદીપોત્સવીના પર્વની ઉજવણીમાં તા.3 નવેમ્બરને બુધવારે કાળી ચૌદશના પર્વની ઉજવણી થશે. કાળી ચૌદશ, નરક ચતુર્દશી કે રૂપ ચૌદશના નામે ઓળખાતા આ પર્વમાં ઉપાસના, સાધના, હનુમંત પૂજન, યંત્રપૂજન ઉપરાંત મંત્ર-તંત્રની આરાધના તેમજ રાત્રે અઘોર પંથીઓને સાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. બુધવારે સવારે 9.05 સુધી ધન તેરસ છે અને બાદમાં કાળી ચૌદશના પર્વની ઉજવણી કરવામાં આવશે. બુધવારે રાત્રે 9.30થી રાતના 11 તેમજ મધ્ય રાત્રે 11 વાગ્યાથી મોડી રાત 12.30 સુધી સાધના માટે શ્રેષ્ઠ સમય છે.\nકાળી ચૌદશના પર્વે શનિદેવની પનોતી ચાલતી હોય એ રાશિવાળાઓએ હનુમાનજી મહારાજની અથવા ઘંટાકર્ણ ભગવાનની ઉપાસના, ભક્તિ, પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે. હનુમાનજીની મહાપુજા, મહામૃત્યુંજયનાં જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે “મ હનુમંતાય નમ: અથવા શનિ મંત્રની ઉપાસના કરવી. યથાશક્તિ મંત્ર જાપ કરવા, જન્મકુંડળીમાં શનિ નર્બિ‌ળ થયો હોય એમણે હનુમાન ચાલીશાનાં પાઠ કરવા. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પૂજન, મશીન પૂજન અને વાહન પૂજન કરવાનો મહિ‌મા છે. લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે. બપોરથી રાત્રિ દરમિયાન ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે.\nકાળી ચૌદશની રાત્રે કહેવાતા ભૂવા-તાંત્રિકો સ્મશાન ગૃહમાં વિવિધ પ્રકારની મેલી વિદ્યા “ કરશે તેમજ લીંબુ, ચપ્પુ, ત્રિશુળ, કંકુ, ચોખા, લાલ-કાળા-પીળા કપડા વિ. સાધન-સામગ્રી તૈયાર કરી જાત-જાતની વિધિ કરવામાં આવશે. આજે પણ સમાજમાં એક વર્ગ આ વિધિમાં માને છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%8F%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B8-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A1%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%87%E0%AA%A8-%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AB-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T18:00:18Z", "digest": "sha1:IMBPPNR45DE4RSUJKHDYY2YNH4SQACGC", "length": 9998, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "એડિડાસ તેની પ્રોડક્શન લાઇનમાં 3 ડી પ્રિન્ટિંગ લાવે છે મફત હાર્ડવેર", "raw_content": "\nએડિડાસ તેની પ્રોડક્શન લાઇનમાં 3 ડી પ્રિન્ટિંગ લાવે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nએડિડાસ તે કંપનીઓમાંની એક છે જે તેની ઉત્પાદન લાઇનમાં સૌથી નવીન તકનીકીઓને અમલમાં મૂકવા પર સૌથી વધુ હોડ લગાવે છે, આને કારણે અને ત્યાં પહેલાથી જ વેચાણ માટેના ઘણા ઉત્પાદનો પહેલાથી જ ઉત્પાદિત છે તેનો ઉપયોગ કરીને 3D છાપકામ, સત્ય એ છે કે, હમણાં માટે, અમે આ પ્રકારના ઉત્પાદનોની સ્વીકૃતિ અને ખાસ કરીને તેમના ટકાઉપણું અને શક્યતાઓને ચકાસવા માટે ફક્ત વિવિધ પરીક્ષણો વિશે જ વાત કરી શકીએ છીએ.\nતે થોડા દિવસો પહેલા હતું જ્યારે આખરે એડિડાસે પ���ષ્ટિ કરી કે તેઓએ બનાવવાનું નક્કી કર્યું છે 3 ડી પ્રિન્ટિંગ આખરે તમારી સ્પોર્ટ્સ શૂ સીરીયલ પ્રોડક્શન લાઇન્સ પર આવે છે. આ તકનીકીનો ઉપયોગ કરશે તે ફેકટરીઓમાં સૌ પ્રથમ તે કંપની છે જે જર્મન શહેરના અન્સબાચ શહેરમાં છે અને તેને પ્રાપ્ત કરવા માટે, કંપની, જર્મન, ઓચસ્લરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.\nએડિડાસે પુષ્ટિ આપી છે કે છેવટે તેઓ તેમના એથલેટિક જૂતાની ઉત્પાદન લાઇન પર 3 ડી પ્રિન્ટિંગ લાવશે\nએડીડાસ સ્પોર્ટ્સ જૂતાના ઉત્પાદનમાં 3 ડી પ્રિન્ટિંગની રજૂઆત સાથે બંને કંપનીઓનો વિચાર તે પ્રાપ્ત કરવાનો છે ઉત્પાદન સ્વચાલિત થાય છે તેથી ઉત્પાદનના વિકાસ અને ઉત્પાદન વચ્ચેનો સમય ખૂબ ઓછો હોય છે. Idડિદાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, એવું લાગે છે કે કંપની આજે જૂતાની રચના કરવામાં આવે છે ત્યાંથી લગભગ 18 મહિનાનો સમય લે છે, જ્યાં સુધી તે આખરે સ્ટોર્સ પર પહોંચે નહીં, આ તકનીકીના ઉપયોગથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમય ફક્ત થોડાક દિવસો સુધી ઘટાડવામાં આવશે.\nટિપ્પણી તરીકે હર્બર્ટ હેનર, એડીડાસ ગ્રુપના વર્તમાન સીઇઓ:\nઆ પ્રકારની તકનીક, સ્વચાલિત, વિકેન્દ્રિત અને લવચીક ઉત્પાદન પ્રક્રિયાને આભારી રમતગમતના માલની ડિઝાઇન અને નિર્માણમાં ફેરફાર કરવા સક્ષમ છે. આ રાહત માટે આભાર, અમે ભવિષ્યમાં અમારા ગ્રાહકોની વધુ નજીક હોઈ શકીએ છીએ અને અમારા વેચાણ બજારોમાં ઉત્પાદન કરી શકીએ છીએ. અમે આ રીતે નવી શક્યતાઓ areભી કરી રહ્યા છીએ, કેવી રીતે, ક્યાં અને ક્યારે આપણે આપણા ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકીએ છીએ, અને તેથી આપણા ઉદ્યોગમાં નવીનતા માટે અગ્રેસર છે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » એડિડાસ તેની પ્રોડક્શન લાઇનમાં 3 ડી પ્રિન્ટિંગ લાવે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nબીએએસએફ ડચ ફિલામેન્ટ ઉત્પાદક ઇનોફિલ 3 ડીનો નિયંત્રણ લે છે\nમાંગ પર સ softwareફ્ટવેર આપવાનું શરૂ કરવા માટે ડેસોલ્ટ સિસ્ટèમ્સ\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103257/", "date_download": "2021-11-29T17:47:33Z", "digest": "sha1:PEYTU6ZJXJV5QHD4KK2JODXP5IZM2KHC", "length": 12629, "nlines": 146, "source_domain": "www.loksansar.in", "title": "રાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ - Lok Sansar Dailynews", "raw_content": "\nરાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ\nસિહોરના અમરગઢથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરાવતાં :મંત્રી કિરીટસિંહ રાણા\nજિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૬૦,૦૦૦ લીટરના જથ્થા સહિતનો મુદ્દામાલ…\nભાવનગરમાંથી ગેસના બાટલા એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું\nઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે :…\nઅભિનેત્રી શ્રુતિ હસન લાલ લહેંગામાં છવાઈ ગઈ\nહાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ મોંઘી ઘડિયાળને લઈ પુછપરછ\nરાકેશ પછી શમિતા બિગ બોસના ઘરમાંથી નીકળી\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar રાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ\nરાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ\nવેપારીએ રાડા-રાડ કરતા બે જાગૃત વેપારીઓ બચાવવા આવતા લૂંટ કરવા આવેલા શખ્સ બન્નેને છરીના ઘા ઝીંકી નાસી છુટ્યો : ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના ઘટના સ્થળે દોડી ગયા\nરાજુલા ખાતે છતરીયા રોડ ઉપર સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી ઉપર આજે સવારે વેપારી દુકાન ખોલે તે પૂર્વે જ અજાણ્યા શખ્સે આવી આંખમાં મરચું છાંટી દાગીના ભરેલ થેલો લૂંટવાની કોશીષ કરતા બે જાગૃત વેપારીઓ આવી જતા વચ્ચે પડતા બન્નેને છરીઓના ઘા ઝીંકી લૂંટ કરવાના ઇરાદે આવેલો શખ્સ નાસી છુટ્યો હતો. સવારમાં બનાવ બનતા રાજુલા પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી અને બનાવની જાણ થતાં પોલીસ કાફલો અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પણ ઘટના સ���થળે દોડી ગયા હતાં. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજુલા ખાતે છતરીયા રોડ ઉપર ક્રિષ્ના જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા વેપારી પ્રફુલભાઇ પટેલ નિત્યક્રમ મુજબ આજે સવારે દાગીનાનો થેલો લઇને દુકાન ખોલવા આવ્યા હતા. તેઓ દુકાન ખોલતા હતા તે અરસામાં એક અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને પ્રફુલભાઇની આંખમાં મરચું છાંટ્યું હતું અને તેમની પાસે રહેલ દાગીનાનો થેલો લૂંટવાની કોશીષ કરતા તુરંત પ્રફુલભાઇએ રાડારાડ કરતા અન્ય બે જાગૃત વેપારીઓ પરેશભાઇ ઠક્કર અને ગોપાલભાઇ રાઠોડ દોડી ગયા હતાં અને પ્રફુલભાઇને છોડાવવાની કોશીશ કરતા લૂંટ કરવા આવેલા અજાણ્યા શખ્સે બન્ને સાથે ઝપાઝપી કરીને પોતાની પાસે રહેલી છરી કાઢી બંનેને છરીઓના ઘા ઝીંકી નાસી છુટ્યો હતો. આ બનાવની જાણ થતા જ લોકોના ટોળે-ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા તુરંત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સહિત આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયેલ અને બન્ને ઇજાગ્રસ્ત વેપારીઓને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સવારમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતાં વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે.\nPrevious articleસિહોરના અમરગઢથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરાવતાં :મંત્રી કિરીટસિંહ રાણા\nસિહોરના અમરગઢથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરાવતાં :મંત્રી કિરીટસિંહ રાણા\nજિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૬૦,૦૦૦ લીટરના જથ્થા સહિતનો મુદ્દામાલ સીઝ\nભાવનગરમાંથી ગેસના બાટલા એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું\nરાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ\nસિહોરના અમરગઢથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરાવતાં :મંત્રી કિરીટસિંહ રાણા\nજિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૬૦,૦૦૦ લીટરના જથ્થા સહિતનો મુદ્દામાલ સીઝ\nભાવનગરમાંથી ગેસના બાટલા એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું\nરિલાયન્સ-ટાટાના શેરમાં કડાકો, સેન્સેક્સ ૩૧૪ પોઈન્ટ તૂટ્યો\n૭૦૦૦થી વધુ ગામને ૪જી નોટવર્કની કનેક્ટિવિટી અપાશે\nઓડિશામાં દરોડા પાડવા ગયેલીCBI સાથે મારપીટ\nછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૧૯૭ નવા કેસો નોંધાયા\nસિહોરના અમરગઢથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાની શરૂઆત કરાવતાં :મંત્રી કિરીટસિંહ રાણા\nરાજુલાના સોની વેપારીને લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ\nજિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૬૦,૦૦૦ લીટરના જથ્થા સહિતનો મુદ્દામાલ...\nભાવનગરમાંથી ગેસના બાટલા એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nવિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સિહોર પ્રાંત કચેરીમાં મળેલી બેઠક\nભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં તળાજા, અલંગ તથા ગ્રામ્ય...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00398.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://celebrity.astrosage.com/gu/garfield-sobers-1-dashaphal.asp", "date_download": "2021-11-29T17:20:33Z", "digest": "sha1:W5BHN5DWVBKS3N3FQJ2VNN74UPA4NJXE", "length": 23804, "nlines": 308, "source_domain": "celebrity.astrosage.com", "title": "ગારફિલ્ડ સોબર-1 દશા વિશ્લેષણ | ગારફિલ્ડ સોબર-1 જીવન આગાહી Sports, Cricket", "raw_content": "\ncall જ્યોતિષી સાથે વાત કરવા માટે કોલ કરો.\nઅમારા જ્યોતિષ થી પૂછો\nલાલ કિતાબ રાશિફળ 2022\nસ્ટૉક માર્કેટ 2022 આગાહી\nશનિ સાઢે સાતી અહેવાલ\nસૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય\nકાલ કિતાબ શું છે\nઓનલાઇન લાલ કિતાબ ચાર\nઓનલાઇન લાલ કિતાબ કુંડળી\nલાલ કિતાબ ફેસબુક ચર્ચા\nમફત લાલ કિતાબ ઈ-બુક\nકેપી સિસ્ટમ શું છે\nકેપી ચાર્ટ ઓનલાઇન બનાવો\nગ્રહો હમણાં શાસન કરે છે\nઓનલાઇન કેપી પશ્ન પૂછો ચાર\nસાંઈ બાબા મારી મદદ કરો\nગણેશ થી પૂછો: ગણેશ તમારા માટે બોલશે.\nહોમ » સેલિબ્રિટી ભવિષ્યફળ » ગારફિલ્ડ સોબર-1 દશાફળ\nદ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો\nદ્વારા સેલિબ્રિટી રાશિફળ શોધો\nપુષ્ટિ વિનાના જન્મ સમય સાથેના ડેટાને બાકાત રાખો\nગારફિલ્ડ સોબર-1 દશાફળ કુંડળી\nગારફિલ્ડ સોબર-1 પ્રણય કુંડળી\nગારફિલ્ડ સોબર-1 કારકિર્દી કુંડળી\nગારફિલ્ડ સોબર-1 જન્મ જન્માક્ષર/ જન્મ કુંડળી/ કુંડળી\nગારફિલ્ડ સોબર-1 2021 કુંડળી\nગારફિલ્ડ સોબર-1 ફ્રેનોલોજી માટે ની છબીઓ\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી જન્મ થી September 9, 1950 સુધી\nઆ તમારી માટે ખાસ સંતોષકારક સમય નથી. આર્થિક રીતે તમારે અચાનક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરી તથા તકરારોને કાર���ે નાણાંકીય નુકસાન થશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે. પારિવારિક જીવન પણ તાણ વધારશે. ધંધાકીય બાબતમાં જોખમ લેવાના પ્રયાસ કરતા નહીં, કેમ કે તમારી માટે આ સમય સારો નથી. તમારા શત્રુઓ તમારી છબિને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરશે. નાણાંકીય નુકસાનની સ્પષ્ટ શક્યતા છે.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 1950 થી September 9, 1967 સુધી\nતમારી આસપાસના લોકો તમારૂં ખરૂં મૂલ્ય સમજાશે અને આ બાબત તમારા આનંદમાં વધારો કરશે તથા સતત તમારૂં શ્રેષ્ઠ આપવાની દિશામાં તમને કાર્યરત રાખવા પ્રેરણાદાયી બાબત પુરવાર થશે. મુસાફરી માટે આ શ્રેષ્ઠ સમય છે. બધું ભૂલી, તમારી તરફ આવતી ખુશીઓને માણો, ઘણા લાંબા સમયથી તમે જે સખત મહેનત કરી રહ્યા હતા તેના પરિણામ અને સફળતાને માણવાનો સમય આખરે આવી ગયો છે. આ સમયગાળો તમને જાણીતા લોકો વચ્ચે લાવી મૂકશે. સંતાનપ્રાપ્તિની તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમારી રચનાત્મકતાને લોકો વખાણશે.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 1967 થી September 9, 1974 સુધી\nકેટલીક અસ્વસ્થતાની શક્યતા છે, મુખ્યત્વે ભટકતી વાસનાની ઊંડી લાગણીને કારણે આવું થશે. તમને એક ખૂણામાં ગોંધાઈ રહેવું ગમતું નથી, આને કારણે કેટલીક તાણ નિર્માણ થશે. તમારા મગજનો ઝુકાવ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ રહેશે, અને તમે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા પણ કરશો. આ તબક્કાની શરૂઆત કારકિર્દીમાં કેટલીક ગતિશીલતા તથા દબાણ સાથે થશે. તમારા પોતાના લોકો તથા સંબંધીઓ સાથેના તમારા તાદાત્મ્યમાં ખલેલ પહોંચવાની શક્યતા છે. તમારા રોજબરોજના ધ્યેય તરફ પૂરું ધ્યાન આપજો. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પૂરી નહીં કરી શકો. ધંધાને લગતી કોઈ પણ બાબત સાથે સંકળાવા માટે આ યોગ્ય સમય નથી, તમારી માતા માટે આ સમય કસોટીપૂર્ણ રહેશે.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 1974 થી September 9, 1994 સુધી\nકોઈક રીતે, સમય અને ભાગ્ય તમારા તથા તમારી પ્રવૃત્તિઓ તરફ સ્પોટલાઈટ ફેંકશે. તમારા કામ માટે તમને શ્રેય તથા અન્ય સ્વીકૃતિ મળશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે તમને મળશે. તમે તમારી જવાબદારી પાર પાડી શકશો અને તમારા માતા-પિતા, મિત્રો તથા સંબંધીઓ સાથે એ જ નિકટતા જાળવી શકશો. સંવાદના માધ્યમ થકી તમને સારા સમચાર મળશે. તમારા પ્રયાસો જાળવી રાખજો, આ વર્ષ તમને સાવ જુદી પરિસ્થિતિમાં પહોંચાડશે. લાંબા અંતરનો પ્રવાસ લાભદાયક પુરવાર થશે. આ સમયગાળા દરિમયાન તમે ભવ્ય જીવન જીવશો.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 1994 થી September 9, 2000 સુધી\nજીવન પ્રત્યેનો તમારો અભિગમ ઉત્સાહભર્યો રહેશે. તમે હિંમતવાન બનશો અને તમારો મિજાજ હિંસક હશે. મગજ પર અંકુશનો અભાવ રહેશે અને વિવેકાધિકારનો ક્ષય થશે. તમારી લોકપ્રિયતામાં ઘટાડો થશે અને વિવાદને કારણે સમસ્યા નિર્માણ થશે. પ્રેમ તથા પ્રેમ પ્રસંગો માટે આ સમય પ્રતિકૂળ છે. સંતાનો તથા જીવનસાથીને બીમારી નડવાની શક્યતા છે. હકારાત્મક પાસાંની વાત કરીએ તો, આ સમયગાળામાં સંતાનનો જન્મ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી લાભ મળી શકે છે.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 2000 થી September 9, 2010 સુધી\nપારિવારિક જીવનમાં સંવાદિતા તથા સમજદારી પ્રર્વતશે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરવા માટે આ સારો સમય છે, સહકર્મચારીઓ પાસેથી કશુંક નવું શીખી શકશો. મિત્રો તથા વિદેશીઓ સાથેના સારા સંબંધો ફળદાયી સાબિત થશે. જમીન મેળવશો. તમારા હાથે સખાવતી પ્રવૃત્તિઓ થશે. તમારા સંતાનો પણ સફળતા પ્રાપ્ત કરશે અને તમારી માટે ખુશી લાવશે. સુંદર જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 2010 થી September 9, 2017 સુધી\nમિત્રો, સંબંધીઓ અથવા સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં સાવચેતી રાખજો, તેમની સાથે વિવાદ કે ઝઘડો થવાની પ્રબળ શક્યતા છે. વ્યવસાય માટે આ સારો સમયગાળો નથી અને અચાનક આર્થિક નુકસાનની શક્યતાઓ જોવાય છે. ગુપ્ત પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થવાની શક્યતા છે. માનસિક તાણ તથા પરિતાપમાંથી પસાર થાવ એવી શક્યતા છે. આ સમયગાળામાં ઈજા થવાની શક્યતા છે, આથી વાહન ચલાવતી વખતે વધારે સંભાળવું.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 2017 થી September 9, 2035 સુધી\nઆ સમયગાળો ઉપર તરફના વિકાસ માટે ઉત્કૃષ્ટ સોપાન હશે અને તમારી કારકિર્દીમાં પણ ઉદય જોવા મળશે. સાથીદારો તથા ભાગીદારો તરફથી લાભ મળવાની શક્યતાઓ છે. અનુચિત માર્ગોથી કમાણી કરવા તરફ તમારો ઝુકાવ રહેશે. તમારી સ્વયં-શિસ્ત, સ્વયં-સંચાલન અને તમારા રાજબરોજના નિયમો પર તમારૂં અંકુશ તમારી માટે ફાયદાકારક ઠરશે. તમારા ઉપરીઓ –સત્તાવાળાઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે, સાથે જ તમારૂં વ્યાપારી-વર્તુળ પણ વિસ્તૃત થશે. સ્વાસ્થ્યને લગતા મુદ્દા તમારી માનસિક શાંતિને હણી શકે છે.\nગારફિલ્ડ સોબર-1 માટે ભવિષ્યવાણી September 9, 2035 થી September 9, 2051 સુધી\nઆ સમયગાળો ચોક્કસ જ તમામ સત્તા અપાવનારો રહેશે. વિદેશનું કનેક્શન તમને નોંધાપત્ર સમય સુધી સારૂં પરિણામ આપશે, અને આ બાબત તમારી માટે વધારાની તથા અણ��ારી આવકનો સ્રોત બનશે. જે કરો છો તે જાળવી રાખો અને તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો, આ વર્ષ તમને સદંતર નવી પરિસ્થિતિમાં લાવી મુકશે. પારિવારિક વાતાવરણ સહાયરૂપ રહેશે. લાંબા અંતરનો પ્રવાસ ફળદાયી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તથા સખાવતી કાર્યો કરશો.\nગારફિલ્ડ સોબર-1 માંગલિક / મંગળ દોષ રિપોર્ટ\nગારફિલ્ડ સોબર-1 શનિ સાડાસાતી રિપોર્ટ\nગારફિલ્ડ સોબર-1 પારગમન 2021 કુંડલી\nસેલિબ્રિટી જણાવો સુધાર જણાવો\nઅમારા થી સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AB%85%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B_%E0%AA%97%E0%AB%85%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF", "date_download": "2021-11-29T17:42:10Z", "digest": "sha1:UKMRKAUFHGIHMRDEPNQJH7YYYT5OJ2PD", "length": 16763, "nlines": 108, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ગૅલિલિયો ગૅલિલિ - વિકિપીડિયા", "raw_content": "\nઇટાલિયન ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, ફિલસૂફ અને ખગોળશાસ્ત્રી\nઆ લેખનું ભાષાંતર કરવાની જરૂર છે.\nમોટા ભાગે કોઇકે આ પાનું બીજી ભાષાના લેખનમાંથી ઉતાર્યું છે અને એનું પૂરી રીતે ભાષાંતર હજુ થયું નથી. મહેરબાની કરી આ પાનાંનો અનુવાદ કરી વિકિપીડિયા ને આગળ વધારવામાં અમારી મદદ કરો અને અનુવાદ પૂર્ણ થયા બાદ આ ઢાંચો કાઢી નાંખો. અનુવાદ કરવા અહિંયા ક્લિક કરો.\nવિકિપીડિયાના માપદંડ મુજબ ઊચ્ચ કક્ષાનો લેખ બનાવવા માટે આ લેખમાં સુધારો કરવાની જરૂર છે. યોગ્ય સુધારો કરીને આ સંદેશો કાઢી નાંખો. ટાઇપ કરવા અંગે મદદ માટે પાનાંનુ સંપાદન કરવાની રીત તેમજ \"કેવી રીતે\" શ્રેણીના લેખ જુઓ. (હજુ આ કડીવાળા પાનાંનો ગુજરાતી અનુવાદ બાકી હોવાથી તમે કલીક કરશો તો કડી તમને અંગ્રેજી Wikipedia પર લઇ જશે.)\nગેલેલિયો ગેલિલી (Italian pronunciation:ɡaliˈlɛːo ɡaliˈlɛi)(૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪[૧] – ૮ જાન્યુઆરી ૧૬૪૨),[૨][૩] જે ગેલેલિયો ના નામે જાણીતો છે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને \"ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)\",[૪] \"ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ\",[૫] \"ફાધર ઓફ સાયન્સ\",[૫] અને \"ફાધર ઓફ મોર્ડન સાયન્સ\"[૬] કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, \"આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે.\"[૭]\nAstronomer, તત્વજ્ઞાની, ગણીતજ્ઞ, ભૌતિકશાસ્ત્રી, વિશ્��વિદ્યાલયના શિક્ષક, વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની\nતેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.\nતેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ(heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું.[૮] સ્ટેલર પેરેલાક્ષ(stellar parallax)ના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા, તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો.[૮] આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન(Roman Inquisition) દ્વારા કરવામાં આવી, તેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી.[૮][૯] ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક \"ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ(Dialogue Concerning the Two Chief World Systems)\" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો.[૮] તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ.[૧૦][૧૧] આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ \"ટુ ન્યુ સાયન્સીઝ(Two New Sciences)\"નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.[૧૨][૧૩]\nશરૂઆત નું જીવનફેરફાર કરો\nગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં થયો હતો. તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ(lutenist), સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી(Vincenzo Galilei) અને જુલિયા અમ્માંન્નાતી ના છ બાળક પૈકી એક હતો. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો(Michelagnolo)એ લ્યૂટનિસ્ટ(lutenist) અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.\nગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પર થી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચ ના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા, તેજ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.\nગેલેલિઓની વહાલસોયી મોટી પુત્રી, વર્જીનીયા (સિસ્ટર મારિયા સેલેસ્ટે), જે પોતાના પિતાને સમર્પિત હતી. તેણીને તેના પિતાની કબર માં દફનાવવામાં આવી.\nઆમતો ખરેખર ધાર્મિક રોમન કેથોલિક હોવા છતાં, [૧૪] ગેલેલિઓએ મરીના ગમ્બા સાથે ત્રણ અનૌરસ સંતાનો ને જન્મ આપ્યો. અનૌરસ જન્મને કારણે ગેલેલિઓ તેમની પુત્રીઓને પરણાવવા લાયક સમજતો નહોતો, આથી તેમનો એકમાત્ર સંમાનનીય વિકલ્પ ધાર્મિક જીવન હતો. બંને પુત્રીઓ ને સાન માટેઓ ની કોન્વેન્ટમાં મોકલી દેવામાં આવી, જ્યાં તેઓએ પોતાનું સમગ્ર જીવન પસાર કર્યું.[૧૫] જયારે પુત્રને ગેલેલિઓએ કાયદેસર રીતે અપનાવી લીધો અને તેના લગ્ન કરવામાં આવ્યા.[૧૬]\n↑ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય ટેગ; McTutorનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી\nગૅલિલિયો ગૅલિલિ વિષય પર વધુ જાણવા માટે જુઓ:\nદ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો\nMuseo Galileo - Florence, Italy સંગ્રહિત ૨૦૧૪-૦૭-૦૨ ના રોજ વેબેક મશિન\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ જુલાઇ ૨૦૨૧ના રોજ ૦૭:૨૩ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%85%E0%AA%9C%E0%AA%82%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80_%E0%AA%97%E0%AB%81%E0%AA%AB%E0%AA%BE%E0%AA%93", "date_download": "2021-11-29T18:32:06Z", "digest": "sha1:7F45YWIRD3YDCQOO3W5UCZDE7O2BPT7E", "length": 35556, "nlines": 143, "source_domain": "gu.m.wikipedia.org", "title": "અજંતાની ગુફાઓ - વિકિપીડિયા", "raw_content": "\nઅજંતા ગુફાઓ મહારાષ્ટ્ર, ભારત સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.[૨] આની સાથે જ સજીવ ચિત્રણ [૩] પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.\nયુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ\nનેશનલ જ્યૉગ્રાફિક અનુસાર: આસ્થાનો વહેણ એવો હતો, કે એવું પ્રતીત થાય છે, કે શતાબ્દિઓ સુધી અજંતા સમેત, લગભગ બધાં બૌદ્ધ મંદિર, હિંદુ રાજાઓના શાસન અને આશ્રયને આધીન બનાવડાવાયા હોય.[૪]\n૨ ગુફા ક્રમ ૧\n૩ ગુફા ક્રમ ૨\nઅજંતા ગુફાઓથી જાતક કથાઓ\nઅજંતા ગુફાઓ- ટિકિટ કાર્યાલય પાસેથી એક દૃશ્ય\nઘોડાની નાળ જેવા આકારનું અજંતા એસ્કાર્પમેંટ, જેમ કે ગુફા વ્યૂ પોઇન્ટ, 8 કિ.મી દૂરથી દેખાય છે\nગુફાઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ, અશ્વ નાળ આકારની ખીણમાં અજંતા ગામથી ૩૧/૨ કિ.મી. દૂર બનાવવામાં આવેલી છે. આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ શહેરથી ૧૦૬ કિ.મી. દૂર વસેલું છે. આનો નિકટતમ કસ્બો છે જળગાંવ, જે ૬૦ કિ.મી. દૂર છે, ભુસાવળ ૭૦ કિ.મી. દૂર છે. આ ઘાટીની તળેટીમાં પહાડી ધારા વાઘૂર વહે છે. અહીં કુલ ૨૯ ગુફાઓ (ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ દ્વારા આધિકારિક ગણનાનુસાર) છે, જે નદી દ્વારા નિર્મિત એક પ્રપાત ધોધની દક્ષિણમાં સ્થિત છે. આની નદીથી ઊંચાઈ ૩૫ થી ૧૧૦ ફીટ સુધીની છે.\nઅજંતા મઠ જેવોસા સમૂહ છે, જેમાં ઘણાં વિહાર (મઠ આવાસીય) તેમ જ ચૈત્ય ગૃહ છે (સ્તૂપ સ્મારક હૉલ), જે બે ચરણોમાં બનેલ છે. પ્રથમ ચરણને ભૂલથી હીનયાન ચરણ કહેવાયું છે, જે બૌદ્ધ ધર્મના હીનયાન મત સાથે સંબંધિત છે. વસ્તુતઃ હિનયાન સ્થવિરવાદ માટે એક શબ્દ છે, જેમાં બુદ્ધના મૂર્ત રૂપનો કોઈ નિષેધ નથી. અજંતાની ગુફા સંખ્યા ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૫એ (અંતિમ ગુફા ને ૧૯૫૬ માં જ શોધાઈ (અને હજી સુધી સંખ્યિત નથી કરાઈ ) તેને આ ચરણમાં શોધી કઢાઈ હતી. આ ખોદકામમાં બુદ્ધ ને સ્તૂપ કે મઠ રૂપમાં દર્શિત કરાયા છે.\nબીજા ચરણના ખોદકામમાં લગભગ ત્રણ શતાબ્દિઓની સ્થિરતા બાદ શોધાઈ. આ ચરણને પણ ભૂલથી મહાયાન ચરણ બૌદ્ધ ધર્મ નો બીજો મોટો સમૂહ, જે ઓછો કટ્ટર છે, તેમ જ બુદ્ધને સીધો ગાય આદિ રુપમાં ચિત્રોના શિલ્પોમાં દર્શિત કરવાની અનુમતિ દે છે.) ઘણાં લોકો આ ચરણને વાકાટક ચરણ કહે છે. આ વત્સગુલ્મ શાખાના શાસિત વંશ વાકાટકના નામ પર છે. આ દ્વિતીય ચરણની નિર્માણ તિથિ ઘણા શિક્ષાવિદોમાં વિવાદિત છે. હાલના વર્ષોંમાં, અમુક બહુમતના સંકેત આને પાંચમી શતાબ્દીમાં માનવા લાગ્યા છે. વૉલ્ટર એમ. સ્પિંક, એક અજંતા વિશેષજ્ઞના અનુસાર મહાયન ગુફાઓ ૪૬૨-૪૮૦ ઈ. સ.ના સમયગાળાની વચ્ચે નિર્મિત થઈ હતી. મહાયન ચરણની ગુફાઓ સંખ્યા છે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, તેમ જ ૨૯. ગુફા ક્રમાંક ૮ ને લાંબા સમય સુધી હિનાયન ચરણની ગુફા સમજ્વામાં આવી, કિન્તુ વર્તમાન સમયમાં તથ્યોના આધાર પર આને મહાયન ઘોષિત કરાઈ છે.\nમહાયનહિનાયન ચરણમાં બે ચૈત્યગૃહ મળ્યાં હતાં, જે ગુફા સંખ્યા ૯ તેમ જ ૧૦માં હતાં. આ ચરણની ગુફા સંખ્યા ૧૨, ૧��, ૧૫ વિહાર છે. મહાયન ચરણમાં ત્રણ ચૈત્ય ગૃહ હતાં, જે સંખ્યા ૧૯, ૨૬, ૨૯માં હતાં. અંતિમ ગુફા અનાવાસિત હતી, પોતાના આરંભથી જ અન્ય સૌ મળેલ ગુફાઓ ૧-૩, ૫-૮, ૧૧, ૧૪-૧૮, ૨૦-૨૫, તેમ જ ૨૭-૨૮ વિહાર છે.\nખોદકામમાં મળેલ વિહાર ઘણાં મોટા માપના છે, જેમાં સૌથી મોટો ૫૨ ફીટનો છે. પ્રાયઃ દરેક ચોરસ છે. આના રૂપમાં પણ ભિન્નતા છે. અમુક સાધારણ છે, તો અમુક અલંકૃત છે, અમુકના દ્વાર મંડપ બનેલા છે, તો અમુકને નથી. સૌ વિહારોમાં એક આવશ્યક ઘટક છે – એક વૃહત હૉલ કે ખંડ. વાકાટક ચરણ વાળામાં, ઘણીઓમાં પવિત્ર સ્થાન નથી બનેલા, કેમકે તે કેવળ ધાર્મિક સભાઓ તેમ જ આવાસ હેતુ માટે બનેલ હતા. પછી તેમાં પવિત્ર સ્થાન જોડાયા. પછી તો આ એક માનક બની ગયું. આ પવિત્ર સ્થાનમાં એક કેન્દ્રીય કક્ષમાં બુદ્ધની મૂર્તિ હતી, પ્રાયઃ ધર્મચક્રપ્રવર્તન મુદ્રામાં બેઠેલા. જે ગુફાઓમાં નવીનતમ ફીચર્સ છે, ત્યાં કિનારાને દીવાલો, દ્વાર મંડપો પર અને પ્રાંગણમાં ગૌણ પવિત્ર સ્થળ પણ બનેલ દેખાય છે. ઘણા વિહારોની દીવાલોના ફલક નક્શીથી અલંકૃત છે, દીવાલો અને છતો પર ભિત્તિ ચિત્રણ કરેલ છે.\nપ્રથમ શતાબ્દીમાં થયેલ બૌદ્ધ વિચારોમાં અંતરથી, બુદ્ધને દેવતાનો દરજ્જો આપવા મંડાયો અને તેમની પૂજા થવા લાગી, અને પરિણામતઃ બુદ્ધને પૂજા-અર્ચનાનું કેન્દ્ર બનાવાયા, જેથી મહાયનની ઉત્પત્તિ થઈ.\nપૂર્વમાં, શિક્ષાવિદોએ ગુફાઓને ત્રણ સમૂહોમાં વહેંચી હતી, કિન્તુ સાક્ષ્યોને જોતા, અને શોધોને લીધે તેને નકારી દેવાઈ છે. તે સિદ્ધાંત અનુસાર ૨૦૦ ઈ.પૂ થી ૨૦૦ ઈ. સુધીનો એક સમૂહ, દ્વિતીય સમૂહ છઠી શતાબ્દીનો, અને તૃતીય સમૂહ સાતમી શતાબ્દીનો મનાય છે.\nએંગ્લો-ભારતીયો દ્વારા વિહારો હેતુ પ્રયુક્ત અભિવ્યંજન ગુફા-મંદિર અનુપયુક્ત મનાયા. અજંતા એક પ્રકારનું મહાવિદ્યાલય મઠ હતું. હ્યુ-એન-ત્સાંગ બતાવે છે, કે દિન્નાગ, એક પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક, તત્વજ્ઞ, જે કે તર્કશાસ્ત્ર પર ઘણા ગ્રંથોના લેખક હતાં, અહીં રહેતા હતાં. આ હજી અન્ય સાક્ષ્યોથી પ્રમાણિત થવું શેષ છે. પોતાની ચરમ પર, વિહાર સેંકડો લોકોને સમાવિષ્ટ કરવાનું સામર્થ્ય રાખતો હતો. અહીં શિક્ષક અને છાત્ર એક સાથે રહેતાં હતાં. આ અતિ દુઃખદ છે, કે કોઈ પણ વાકાટક ચરણની ગુફા પૂર્ણ નથી. એ કારણ થયું, કે શાસક વાકાટક વંશ એકાએક શક્તિ-વિહીન થઈ ગયો, જેથી તેની પ્રજા પણ સંકટમાં આવી ગઈ. આ કારણે બધી ગતિવિધિઓ બાધિત થઈને એકાએક થંભી ગઈ. આ સમય અજંતાનો અંતિમ કાળ રહ્યો.\nગુફા ક્ર�� ૧ફેરફાર કરો\nગુફા ક્રમ ૧ ચિત્રકારીનો નમૂનો\nઆ એક પ્રથમ પગલું છે, અને આનું અન્ય ગુફાઓના સમયાનુસાર ક્રમથી કોઈ મતલબ નથી. આ અશ્વનાળ આકારની ઢાલ પર પૂર્વી તરફથી પ્રથમ ગુફા છે. સ્પિંક ની અનુસાર, આ સ્થળ પર બનેલ અંતિમ ગુફાઓં માંની એક છે, અને વાકાટક ચરણ ના સમાપ્તિ ની કાળની છે. જોકે કોઈ શિલાલેખિત સાક્ષ્ય ઉપસ્થિત નથી, છતાં પણ એમ મનાય છે, કે વાકાટક રાજા હરિસેના, આ ઉત્તમ સંરક્ષિત ગુફાના સંરક્ષક હોય. આનું પ્રબળ કારણ એ છે, કે હરિસેના આરમ્ભમાં અજંતાના સંરક્ષણમાં સમ્મિલિત ન હતો, કિન્તુ લાઁબા સમય સુધી આનાથી અલગ ન રહી શક્યો, કેમકે આ સ્થળ તેના શાસન કાળમાં ગતિવિધિઓથી ભરેલ રહ્યો અને તેની બૌદ્ધ પ્રજા ને તે હિંદુ રાજાનું આ પવિત્ર કાર્ય ને આશ્રય પ્રસન્ન કરી શકતો હતો. અહીં દર્શિત ઘણાં વિષય રાજસિક છે.\nઆ ગુફામાં, અત્યંત વિસ્તૃત નક્કાશી કાર્ય કરાયું છે, જેમાં ઘણાં અતિ ઉભરેલ શિલ્પ પણ છે. અહીં બુદ્ધના જીવનથી સંબંધિત ઘણી ઘટનાઓ અંકિત છે, સાથે જ અનેક અલંકરણ નમૂના પણ છે. આના દ્વિ સ્તંભી દ્વાર-મણ્ડપ, જે ઓગણીસમી શતાબ્દી સુધી દૃશ્ય હતાં(ત્યારના ચિત્રાનુસાર), તે હવે લુપ્ત થઈ ચુક્યાં છે. આ ગુફા ની આગળ એક ખુલ્લું સ્થાન હતું, જેની બનેં તરફ ખમ્ભેદાર ગલિયારા હતાં. આનું સ્તર અપેક્ષાકૃત ઊંચુ હતું. આના દ્વાર મણ્ડપ ની બનેં તરફ ખંડ છે. આની અન્તમાં ખમ્ભેદાર પ્રકોષ્ઠોં ની અનુપસ્થિતિ, બતાવે છે, કે આ મંડપ અજંતા ના અન્તિમ ચરણ ના સાથે નથી બનેલા, જ્યારે ખમ્ભેદાર પ્રકોષ્ઠ એક નિયમિત અંગ બની ચુકેલ હતાં. પોર્ચ નો અધિકાંશ ક્ષેત્ર ક્યારેક મુરાલ થી ભરેલ રહ્યો હશે,જેના ઘણાં અવશેષ હજી પણ શેષ છે. અહીં ત્રણ દ્વાર પથ છે, એક કેન્દ્રીય અને બે કિનારા ના. આ દ્વારપથોં ની વચ્ચે બે ચોરસ બારીઓ કોતરેલ છે, જેનાથી અંતસ ઉજ્જ્વલિત થતું હતું.\nહૉલની પ્રત્યેક દીવાલ લગભગ ૪૦ લાંબી અને ૨૦ ફીટ ઊંચી છે. બાર સ્તંભ અંદર એક ચોરસ કૉલોનેડ બનાવે છે, જે છત ને આધાર દે છે, સાથે જ દીવાલ સાથે સાથે એક ગલિયારા જેવું બનાવે છે. પાછળની દીવાલ પર એક ગર્ભગૃહ જેવી છબી કોતરાઈ છે, જેમાં બુદ્ધ પોતાની ધર્મચક્રપ્રવર્તન મુદ્રામાં બેઠેલ દર્શિત છે. જે પાછળ છે, ડાબી અને જમણી દીવાલમાં ચાર ચાર ઓરડા બનેલ છે. આ દીવાલો ચિત્રકારીથી ભરેલ છે, જે સંરક્ષણની ઉત્તમ અવસ્થામાં છે. દર્શિત દૃશ્ય અધિકતર ઉપદેશોં, ધાર્મિક,એવં અલંકરણ ના છે. આના વિષય જાતક કથાઓ, ગૌતમ બુદ્ધ ના જીવન, આદિથ�� સમ્બંધિત છે.\nગુફા ક્રમ ૨ફેરફાર કરો\nગુફા ક્રમ ૨માં ચિત્રકારી\nગુફા સંખ્યા ૧ થી લાગેલી ગુફા સં-૨, દીવાલો, છતો એવં સ્તંભો પર સંરક્ષિત પોતાની ચિત્રકારી માટે પ્રસિદ્ધ છે. આ અત્યંત જ સુંદર દેખાય છે, એવં ગુફા સંખ્યા ને લગભગ સમાન જ દેખાય છે, કિન્તુ સંરક્ષણની ઘણી બેહતર સ્થિતિમાં છે.\nઆ ગુફામાં બે દ્વાર-મણ્ડપ છે, જે સં ૧ થી બહુ અલગ છે. જોકે ફલકો ની નક્શી પણ તેથી અલગ દેખાય છે. આ ગુફાને સહારા દેતા બે જાડાં સ્તંભ છે, જે ભારી નક્શીથી અલંકૃત છે. હા, આકાર, માપ એવં ભૂમિ યોજનામાં અવશ્ય આ પહેલી ગુફાથી ઘણી મળતી આવે છે.\nસામેના પોર્ચ બનેં તરફ સ્તંભોથી યુક્ત પ્રકોષ્ઠોથી યુક્ત છે. પૂર્વમાં ખાલી છોડેલ સ્થાનોં પર બનેલ ઓરડા આવશ્યક હોવા પર પછી, સ્થાન ની આવશ્યકતા થતા બનાવાયા, કેમકે બાદમાં આવાસ ની અધિક આવશ્યકતા વધી. બધાં બાદના વાકાટક નિર્માણોમાં, પોર્ચની અંતમાં પ્રકોષ્ઠ આવશ્યક અંગ બની ગયા. આની છતો અને દીવાલો પર બનેલ ભિત્તિ ચિત્રોનું પર્યાપ્ત માત્રામાં પ્રકાશન થયું છે. આમાં બુદ્ધ ના જન્મથી પૂર્વ બોધિસત્વ રૂપ ના અન્ય જન્મોની કથાઓ છે. પોર્ચની પાછળની દીવાલ ની વચ્ચે એક દ્વાર-પથ છે, જેમાંથી હૉલમાં પ્રવેશ થાય છે. દ્વારની બનેં તરફ ચોરસ પહોળી બારીઓ છે, જે પ્રચુર પ્રકાશ ઉપલબ્ધ કરાવે છે. આની સાથે જ સુંદરતા એવં સમ્મિતિ લાવે છે.\nહૉલમાં ચાર કૉલોનેડ છે, જે છતને આધાર દે છે, અને હૉલ ની વચ્ચે એક વર્ગ ને ઘેરે છે. વર્ગની પ્રત્યેક ભુજા કૉલોનેડ તેની દીવાલને સમાનાંતર છે. કૉલોનેડની ઊપર અને નીચે પાષાણ શિલા છે. આની પર કલશ કઢાયેલ છે, જે કિ સુંદરતાથી કોતરાયેલ છે, અને માનવ, પશુ, પાદપીય એવં દિવ્યાકૃતિઓથી અલંકૃત છે.\nજમીનને છોડીને ગુફાઓમાં બધી જગ્યાએ ચિત્રો જોવા મળે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર નીચે ક્ષીણ થતાં ઘણાં ચિત્રોને નુકશાન થયું છે. ઘણા દિવાલ અને છત પરના ચિત્રોના પોપડા નીકળવા માંડ્યાં છે. જાતક કથા સંબધી ચિત્રો જે પિપાસુઓની સમજણ માટે મહત્ત્વપૂર્ણ છે, તેને દીવાલ પર દોરવામાં આવ્યાં છે. તેઓ ઉપદેશાત્મક છેૢ જેઓને બુદ્ધનો ઉપદેશ અને તેમના જીવનની વાતો સમાજ સુધી પહોંચાડવા માટે દોરવામાં આવ્યા છે. તેમનું સ્થાન એવું છે કે ભક્તોએ ચાલીમાં ચાલવું પડે અને ચિત્ર જોઈ તે સાથેનું વર્ણન વાંચવુ પડે. જોકે આ ચિત્રોને ખાટસવાદીયાઓથી બચાવવા આ ચાલીઓમાં પ્રવેશ વર્જિત રખાયો છે. આ વર્ણનાત્મક ચિત્ર કથાના ખંડ એક પછી બી��ી એમ આવે છે પણ તે ક્રમમાં આવતા નથી. ૧૮૧૯માં સી ઈ ડીટર શીંગલોફ દ્વારા તેમેની પુનઃ શોધ પછી તેમની ઓળખ એ સંશોધનનો મુખ્ય વિષય છે, જેણે આપણા જ્ઞાનને વધાર્યું છે.\nઅમુક સમય સુધી આ ચિત્રકારીને ભૂલથી ફ્રેસ્કો સમજવામાં આવતી હતી. હવે આપૅણે જાણીએ છીએ કે આ ચિત્રકારીનો કરો પ્રકાર મ્યુરલ છે. ફ્રેસ્કો તરીકે ઓળખાતી ચિત્રકારી પદ્ધતિ અહીં વપરાઈ નથી. અહીં જે ચિત્રકારી માટે પદ્ધતિ વપરાઈ છે તે અન્ય કોઈ સંસ્કૃતિમાં વપરાઈ નથી. આ મ્યુરલમાં દક્ષિણ ભારતના કલા ઇતિહાસમાં પણ અમુક અલૌકિક વાતો છે.\nઆ ચિત્રકારી ઘણાં ટપ્પામાં પસાર થઈ બનતી. પ્રથમ ટપ્પો છીણીથી ખડકની સપાટી સપાટ અને ખરબચડી બનવવાનો હતો જેથી તે તેની ઉપર ગારા (પ્લાસ્ટર) ને પકડી શકે. આ ગારો માટીૢ ઘાસૢ છાણ અને ચૂનાને મિશ્ર કરી બનાવાતો. આ પદાર્થોનું પ્રમાણ ગુફાએ ગુફાએ બદલાય છે. જ્યારે આ ગારો ભીનો હતો ત્યારે તેના પર ચિત્રકારી કરવામાં આવતી.\nભીના ગારામાં આ રંગોને શોષી લેવાની ક્ષમતા હતી જેથી આ રંગો પોપડા બની ને ખરી ન પડતા અને ગારાનો જ એક ભાગ બની જતાં આ રંગો યાતો માટીના કે વનસ્પતિ ના બનેલ હતાં. ઘણાં વિવિગ પ્રકારના પથ્થરોૢ ખનિજોૢ અને વનસ્પતિઓનો ઉપયોગ કિકિધ રંગો બનાવવા થયો હતો. આ ચિત્રો પર પછી સ્ટુકોનો થર લગાડાતો જેથી તેને ચળકાટૅ મળે. સ્ટુકોમાં ચૂના અને શંખ છીપના અવશેષ જોવા મળે છે. આને લીધે તે ચળકતી લીસી સપાટી બનતી. ઉપરની ગુફા નં ૬ માં આજે પણ તેને જોઈ શકાય છે. આ લીસી સપાટી કાંચ જેવી દેખાતી. ચિત્ર કામ માટે વપરાતા પીંછી પ્રાણીઓના વાળ અને કલગી થી બનેલ હતાં.\nવિકિમીડિયા કૉમન્સ પર અજંતા ગુફાઓ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nગુફાઓનો વિડિયો જુઓ મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમની વેબસાઇટ પર\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ૨૩:૧૧ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/jamnagar/news/district-and-city-level-cultural-programs-and-lokdayars-were-held-in-jamnagar-129086222.html", "date_download": "2021-11-29T18:47:10Z", "digest": "sha1:7FXSVEKKO3FZJ57CQS2HIAIN4WNUMDJQ", "length": 4964, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "District and city level cultural programs and Lokdayars were held in Jamnagar | જામનગરમાં જિલ્લા અને શહેરકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોકડાયરો યોજાયા - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nઆઝાદી કા અમૃત મહોત્સવ:જામનગરમાં જિલ્લા અને શહેરકક્ષાના સાંસ્કૃતિ��� કાર્યક્રમ તથા લોકડાયરો યોજાયા\nગરબા, રાસ, નૃત્યો, વાદન-ગાયન રજુ કરવામા આવ્યા હતા\nગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા સ્વરૂપમાં રહેલા કલા વારસાને પ્રોત્સાહિત કરવાના હેતુથી જામનગર જિલ્લા કક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતગત જાહેર રજાઓમાં મહાનગરપાલિકાક્ક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોકડાયરો સાંજે 5 વાગ્યે એમ્યુઝમેન્ટ પાર્ક તથા જિલ્લા કક્ષાનો સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી કલાકે ખોડીયાર મંદિર, બે ભાઈનો ડુંગર, મોરકંડા પાસે, જામનગર ખાતે જાહેર રજાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરો યોજાયો હતો.\nઆ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગર શહેર-જિલ્લાના કલા મહાકુંભ, યુવા ઉત્સવ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાના જિલ્લા-શહેર, રાજ્યકક્ષાના વિજેતા થયેલ વિવિધ કલા સંસ્થાઓના કલાકારો દ્વારા ગરબા, રાસ, નૃત્યો, વાદન-ગાયન રજુ કરવામા આવેલ હતા. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે ખોડીયાર મંદિર મહંત પૂજ્ય અમૃતગીરી બાપુ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જયેન્દ્ર મુંગરા, જામનગર તાલુકાના યુવા ભાજપ પ્રમુખ ભરત સોનગરા, જીલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, મહેશજી ઠાકોર, ભરતભાઈ પરમાર, યોગ કોચ પ્રીતીબેન શુક્લ, ખોડીયાર મંદિર ટ્રસ્ટી વિઠલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કલાકારો તેમજ જાહેર જનતાએ રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/actress-who-work-with-sunil-shetty/", "date_download": "2021-11-29T17:09:12Z", "digest": "sha1:VLMIBYL5PXD4ZDAFXQLMNQJ52HJN3ZL4", "length": 12679, "nlines": 131, "source_domain": "www.gujaratilekh.com", "title": "સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ મોહરામાં જોવા મળેલી આ અભિનેત્રી હવે કરે છે આ કામ, એને જોઇને ચકિત થઇ જશો |", "raw_content": "\nHome HOME સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ મોહરામાં જોવા મળેલી આ અભિનેત્રી હવે કરે છે...\nસુનિલ શેટ્ટી સાથે ફિલ્મ મોહરામાં જોવા મળેલી આ અભિનેત્રી હવે કરે છે આ કામ, એને જોઇને ચકિત થઇ જશો\nબોલીવુડમાં દર વર્ષે ઘણી બધી ફિલ્મો રીલીઝ થાય છે. એમાંથી દરેક ફિલ્મ હીટ નથી થતી. અમુક જ ફિલ્મ એવી હોય છે જે હીટ સાબિત થાય છે. તમે ૧૯૯૪ માં આવેલી ‘મોહરા’ જોઈ જ હશે. એ વર્ષની તે બીજા નંબરની ફિલ્મ હતી જેણે સૌથી વધારે કમાણી કરી હતી. આ ફિલ્મમાં અક્ષય અને રવિના પર જ બધાની આંખ�� અટકી રહી હતી, પરંતુ તેના સિવાય પણ એક જોડી હતી જેની ઉપસ્થિતિએ ફિલ્મની સફળતામાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું.\nઅને એ જોડી હતી સુનીલ શેટ્ટી અને પુનમ ઝંવરની. આ ફિલ્મ પછી અક્ષય, રવિના અને સુનીલની કિસ્મત તો બોલીવુડમાં ચમકી ગયી. પણ પુનમને કઈ ખાસ ઉંચાઈ પ્રાપ્ત ન થઇ. પરંતુ આટલા વર્ષો પછી પણ ચર્ચાનો વિષય બની ચુકી છે. આવો જાણીએ કેમ એવું થયું.\nમિત્રો બોલીવુડની હીટ ફિલ્મો માંથી એક ‘મોહરા’ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પ્રેમનો અનુભવ ઘણી જ સુંદરતાથી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આજે પણ તમને એનું ‘ના કજરે કી ધાર… ના મોતિયોકા હાર’ ગીત યાદ જ હશે. એ ગીત સુનીલ શેટ્ટી અને પુનમ ઝંવર વચ્ચે ફિલ્માવવામાં આવ્યું હતું. જેને તે ફિલ્મનું સૌથી રોમાન્ટિક ગીત પણ મનાય છે.\nતમને એ વાત પણ યાદ હશે કે ‘મોહરા’ ફિલ્મમાં પુનમ એકદમ સાદા પાત્રમાં જોવા મળી હતી. તેમના પાત્રને લોકોએ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું, પણ હવે તે જ પુનમ ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ થઇ ગઈ છે. મોહરા ફિલ્મના રીલીઝ થયાના 24 વર્ષ વીતી ચુક્યા છે અને 24 વર્ષમાં પુનમના દેખાવમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. અને મળેલા સમાચાર અનુસાર હાલમાં જ પુનમ એક ઇવેંટમાં જોવા મળી હતી, પણ ત્યાં લોકો તેમને ઓળખી શક્યા નહી.\nઆમ તો પુનમ ઝંવર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. અને તેમણે પોતાના નવા લુકના ઘણા હોટ ફોટા સોશિયલ મીડિયા ઉપર શેયર પણ કર્યા છે. પુનમ ઝંવર વર્ષ 1995 માં ડેબોનાયર પત્રિકાના કવર પેજ પર પણ રહી ચુકી છે.\nકદાચ તમને ખબર નહિ હોય કે પુનમ ઝંવર એક પ્રસિદ્ધ પત્રિકા પ્લે’બોયમાં પણ ફોટોશૂટ કરાવી ચુકી છે. પુનમ ઝંવરનો સૌથી વધારે ચર્ચિત ફોટોશૂટ વેલેન્ટાઇનના દિવસે લાલ ડ્રેસમાં કરવામાં આવેલો ફોટોશૂટ હતો. આ ફોટોશૂટમાં પુનમ ઝંવરનો ફોટો જોઇને તેની સરખામણી સની લિયોન સાથે પણ કરાતી હતી.\nમિત્રો તે ફિલ્મ મોહરામાં જેટલી સીધી અને સરળ દેખાતી હતી, એટલી જ તે અસલ જીવનમાં બોલ્ડ અને ગ્લેમરસ થઇ ગઈ છે. મોહરા ફિલ્મે રવિના ટંડનને સુપરસ્ટાર અભિનેત્રી બનાવી દીધી હતી, તો બીજી તરફ પુનમ ફિલ્મી પડદાથી જાણે ગાયબ જ થઇ ગયી. પોતાના અભિનય કેરિયર દરમિયાન ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે. મોહરાના રીલીઝ થયા પછી તે 2 અથવા 3 ફિલ્મોમાં નજર આવી અને પછી પૂનમે સિલ્વર સ્ક્રીનને અલવિદા કહી દીધું.\nજો કે બોલીવુડમાં સફળતા ન મળવા પર તેણે સાઉથ ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવવાનું ���િચાર્યુ. પણ ત્યાં પણ તેનો સિક્કો વધારે ચાલ્યો નહી અને પૂનમે સાઉથ ઇન્ડસ્ટ્રી પણ છોડવી પડી. પુનમ ગ્લેમરની દુનિયામાં પાછી આવી તો ગઈ પણ આ વખતે તે એક્ટ્રેસ નહી પરંતુ એક સુપરમોડલના રૂપમાં આવી છે.\nમળેલી જાણકારી અનુસાર ફિલ્મોમાં અભિનયની સાથે સાથે પુનમ તેના જીવનમાં સિંગિંગને લઈને પણ ઘણી ઉત્સાહિત હતી. અને તેમના 2 મ્યુઝીક વિડીયો પણ આવ્યા હતા, જેમાં તેમણે અભિનયની સાથે સાથે ગાયનમાં પણ હાથ અજમાવ્યો. અલી હૈદરના મ્યુઝીક વિડીયો ‘ચાંદ સા મુખડા’ માં પણ તે જોવા મળી હતી.\nમિત્રો, જો તમે અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગોડ’ જોઈ હોય તો, એમાં એક અભિનેત્રીએ સાધ્વીનું પાત્ર ભજવ્યું હતું. અને તે બીજી કોઈ નહી પણ પુનમ જ હતી. ‘ઓહ માય ગોડ’ માં સાધ્વીનું પાત્ર ભજવ્યા પછી પુનમને ઘણી બીજી ફિલ્મોની ઓફર પણ આવી.\nએ પછી એમણે શાહિદ કપૂર અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ R.Rajkumar માં પણ એક નાનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં પુનમ મોડેલ અને એક્ટિંગમાં વ્યસ્ત છે, પણ તેની સાથે જ તે રાજનૈતિક કાર્યક્રમોનો ભાગ પણ બનતી નજર આવે છે.\nPrevious articleઆ ટેવો ધરાવતી મહિલાઓ બને છે ખરાબ પત્ની, જાણો ક્યાંક તમારી પત્નીમાં તો નથી ને આ ટેવો\nNext articleઘડપણ રોકવા માટે માત્ર આટલું કામ કરો, અને સફેદ વાળ, ચામડી પર કરચલી વગેરે દુર કરો\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/mia-khalifa-the-reason-for-the-crowd-gathering-in-the-farmer-s-mahapanchayat-the-bjp-leader-tweeted", "date_download": "2021-11-29T17:45:36Z", "digest": "sha1:4LTV2PZNAB5HKW2NQJ3DOUSAW2F7DUTE", "length": 6987, "nlines": 84, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Mia Khalifa the reason for the crowd gathering in the farmer's mahapanchayat? The BJP leader tweeted", "raw_content": "\nખેડૂત મહાપંચાયતમા��� ભીડ ભેગી થવાનું કારણ Mia Khalifa BJP નેતાએ ટ્વીટ કરીને કર્યો પ્રહાર\nનવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. રાકેશ ટિકૈતના નેતૃત્વમાં રવિવારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરમાં ખેડૂતોને સંબોધન કરતા ભાજપ, યુપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે આ દરમિયાન એવા કેટલાક સૂત્રોચ્ચાર પણ થયા જેના કારણે સોશિયલ મીડિયા પર ટિકૈતની ખુબ ટીકા થઈ.\nરાકેશ ત્રિપાઠીએ કર્યો કટાક્ષ\nઆ બધા વચ્ચે ભાજપના નેતા રાકેશ ત્રિપાઠીએ પલટવાર કર્યો છે. ટિકૈતની એક ટ્વીટ પર ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કટાક્ષ કરતા કહ્યું કે, '20 હજાર ભેગા ન કરી શક્યા, 20 લાખનો દાવો કરી રહ્યા છે.' તેમણે ટિકૈત પર પ્રહાર કરતા કહ્યું કે ચાર ફોટા ટ્વીટ કર્યા છે અને ચારેયમાં પોતાનો જ ચહેરો દેખાડી રહ્યા છે. મિયા ખલીફાની અફવા ઉડાવી હતી, એટલે થોડી ઘણી ભીડ આવી, પરંતુ લોકો નિરાશ થઈને પાછા ફર્યા.\nમુઠ્ઠીભર નહીં, સમગ્ર દેશના ખેડૂતો\nયુપી ભાજપ પ્રવક્તાએ રાકેશ ટિકૈતની એક ટ્વીટને રિટ્વીટ કરતા તેમને નિશાન બનાવ્યા. પોતાની ટ્વીટમાં રાકેશ ટિકૈતે લખ્યું હતું કે જમ્મુ કાશ્મીરથી લઈને કેરળ સુધીના 20 લાખ ખેડૂતોએ મુઝફ્ફરનગર પહોંચીને તાનાશાહ સરકારને ફરીથી સર્ટિફિકેટ આપી દીધુ કે જેને તેઓ મુઠ્ઠીભર ખેડૂતો કહે છે તે સમગ્ર દેશના ખેડૂતો છે.\nમૌર્યએ પણ સાધ્યું નિશાન\nરાકેશ ત્રિપાઠી અગાઉ યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પણ ખેડૂત આંદોલન પર નિશાન સાધ્યું. મૌર્યએ ખેડૂત આંદોલનની શાહીન બાદ પ્રદર્શન સાથે સરખામણી કરી. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલનમાં ખેડૂતો નહીં પરંતુ સપા, બસપા અને કોંગ્રેસના લોકો છે. તેમણે વધુમાં કહ્યું કે શાહીન બાદનું આંદોલન જે રીતે ટાંય ટાંય ફીસ થયું હતું તે જ હાલ ખેડૂત આંદોલનના થશે. અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન થયું હતું.\nકેટ-વિકીના લગ્ન પર ઓમિક્રોન ઇફેક્ટ:બહુ ઓછા મહેમાનોને આમંત્રણ આપશે, વિરાટ-અનુષ્કા દીકરી સાથે સામેલ થશે\nમહારાષ્ટ્ર પર ફરીથી કોરોનાનો ખતરો:ભિવંડીમાં 69 વૃદ્ધો કોરોના પોઝિટિવ, દક્ષિણ આફ્રિકાથી પરત આવેલી વ્યક્તિ પોઝિટિવ, 'ઓમિક્રોન'નો રિપોર્ટ કરાયો\nભાઈજાન અમદાવાદમાં:સલમાન ખાને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો ચલાવ્યો, સૂતરની આંટી ગળે પહેરવાને બદલે હાથે ��પેટી\nવિકી-કેટીના લગ્નમાં ગેસ્ટને સિક્રેટ કોડ મળશે:સેલિબ્રિટી નામની જગ્યાએ કોડથી ઓળખાશે, રૂમ સર્વિસ પણ આ જ કોડ પરથી મળશે\nત્રિપુરાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો\nપ. બંગાળના નાદિયામાં મૃતદેહ લઇ જતું વાહન ટ્રક સાથે અથડાતાં ૧૮નાં મોત\nઓમિક્રોન સ્વરૂપ સામે હાલની રસીઓ હથિયાર હેઠા મૂકે તેવી આશંકા : ગુલેરિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vrnewslive.com/category/latest-top-gujarat-news/dakshin-gujarat-latest-news/", "date_download": "2021-11-29T18:28:34Z", "digest": "sha1:KRWQSQ5M56GVDPQ5ADGPW7UXZA225NOR", "length": 19509, "nlines": 139, "source_domain": "www.vrnewslive.com", "title": "દક્ષિણ ગુજરાત Archives - VR LIVE CHANNEL", "raw_content": "\nઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત\nકલોલમાં કોરોના નિયમો ન પાડતા લોકો સામે તંત્રની લાલ આંખ\nNo Comments on કલોલમાં કોરોના નિયમો ન પાડતા લોકો સામે તંત્રની લાલ આંખ\nગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે. કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ ડી માર્ટ એમડી મસાલા jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.\nઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત\nહવે જૂનાગઢમાં લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું\nNo Comments on હવે જૂનાગઢમાં લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું\nકોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.\nનવસારી : ચીખલીના સમરોલી ગામના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય\nNo Comments on નવસારી : ચીખલીના સમરોલી ગામના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય\nનવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સમરોલી ગામેથી પસાર થતા અંભેઠા ગામ સુધીના રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. વહેલી તકે આ ખાડાને ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રાત્રી ગાળાં મોટી દુર્ઘટનાનો ખતરો વધારે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઉદાસીનતા દેખાઇ રહી છે. લોકોનુ કહેવુ છે કે અહીંથી પસાર થતી વેળા કોઇ પણ સમય મોટી દુર્ઘટના થઇ શકે છે. તંત્ર દ્વારા જલ્દી રસ્તાનું સમારકામ હાથ ધરવા અને ખાડા ટેકરાને પુરી દેવાની લોકો માંગ કરી રહ્યા છે\nબીલીમોરાના દેસરા ખાતે જલારામ બાપા જ્યંતીની ઉજવણી\nNo Comments on બીલીમોરાના દેસરા ખાતે જલારામ બાપા જ્યંતીની ઉજવણી\nનવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા ખાતે આવેલું જલારામ બાપાના મંદિરનું ભૂમિપૂજન તારીખ – 12 /8/1981 ના રોજ પૂ. ડોંગરેજી મહારાજના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે તારીખ – 21 મીના રોજ જલારામ બાપાના મંદિરમાં 221 મી જલારામ જ્યંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જય જલારામ બાપાની જન્મ જ્યંતી નિમિતે મંદિરમાં રક્ત દાન પણ કરવામાં આવ્યું હતું.મંદિરમાં દર્શન માટે આવતા જલારામ ભગતો માટે દર્શન પહેલા સેનેટાઇજેશન કરી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી મંદિરમાં દર્શન કરવા માટે આવવાની ખાસ સૂચના આપી હતી. જય જલારામ બાપાના 221 મી જન્મ જયંતી પ્રસંગે 56 ભોગની મીઠાઈ ચઠાવવામાં આવી હતી. જ્યારે જલારામ ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.\nઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત\nNo Comments on રાજ્યમાં ઠંડીનો ચમકારો\nશિયાળો પોતોના પગદંડો જમાવી ચૂક્યો છે અને માટે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, 10.4 ડિ��્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હોવાનું નોંધવામાં આવે છે. જો કે, અમદાવાદમાં લઘુત્તમ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 18.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને રાજકોટમાં લઘુત્તમ 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. શિયાળો છે માટે ઠંડી તો વધશે જ પણ જો વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો, દિલ્હીમાં તો નવેમ્બર માસમાં જ ડિસેમ્બર માસ જેવી ઠંડી નોંધવામાં આવી રહી છે.\nઅમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત\nગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત\nNo Comments on ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત\nસમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.\nઅમદાવાદ ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત રાજકોટ વડોદરા સુરત\nમહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી\nNo Comments on મહાનગરોમાં કર્ફ્યુંને લઈ DyCM નીતિન પટેલે આપી માહિતી\nઅમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘ��ે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.\nનવસારી : નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના\nNo Comments on નવસારી : નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના\nનવસારી જિલ્લામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધાબા પર કામ કરતાં વેટર સાથે અજાણ્યા લોકોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.કામ કરતાં વ્યક્તિ પાસે પાંચ થી સાત હજાર રૂપિયા લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કામ કરનાર વ્યક્તિ ઘાયલ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B8%E0%AA%AE_%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B", "date_download": "2021-11-29T17:19:04Z", "digest": "sha1:LI7AE7TW4QD34LXKUXMKWSJXUTHNHQFG", "length": 2385, "nlines": 43, "source_domain": "gu.m.wikipedia.org", "title": "પ્રકાસમ જિલ્લો - વિકિપીડિયા", "raw_content": "\nપ્રકાસમ જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. પ્રકાસમ જિલ્લાનું મુખ્યાલય ઓંગોલેમાં છે.\nવિસ્તાર અને વસ્તીફેરફાર કરો\n૧૭,૬૨૬ ૩૦,૫૯,૪૨૩ - - - -\n↑ \"ભારત સરકારની અધિકૃત વેબસાઇટ\". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-14.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૬ જુલાઇ ૨૦૨૧ના રોજ ૦૩:૦૧ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/fm-nirmala-sitharaman-budget-2021-date/", "date_download": "2021-11-29T17:04:20Z", "digest": "sha1:OLI2TGWO7G2A5RX6AXYD52HDCR3QIIKH", "length": 4879, "nlines": 83, "source_domain": "gujarati.news18.com", "title": "fm nirmala sitharaman budget 2021 date: fm nirmala sitharaman budget 2021 date News in Gujarati | Latest fm nirmala sitharaman budget 2021 date Samachar - News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nExclusive: નાણા મંત્રી સીતારમણે કહ્યું - બેંકોના ખાનગીકરણ પર RBI સાથે કરીશું કામ\nExclusive : નિર્મલા સીતારમણે કહ્યું- ડિમાન્ડ વધારવા પર જોર, ખર્ચ સાથે માંગ વધશે\nનાણા મંત્રીની જાહેરાત, હવે પૂરા દેશમાં લાગશે આ વેક્સીન, દર વર્ષે 50,000 બાળકોના જીવ બચશે\nબજેટ પછી News18 સાથે વિત્તમંત્રીનું EXCLUSIVE ઇન્ટરવ્યૂ, અર્થવ્યવસ્થા વિશે કરી આવી વાત\nBudget 2021માં ખાતાધારકો માટે સરકારની મોટી જાહેરાત, બેંક ડૂબશે તો હવે મળશે 5 લાખ રૂપિયા\nનાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું' આ બજેટ આમ આદમીની અપેક્ષા પૂરી કરશે'\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nસુરતઃ સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા, પાંચ થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા\nપાટણ SP ઓફિસ સંકુલમાં પિતાએ ચાર સંતાનો સાથે ઝેરી પીધું, કારણ છે ચોંકાવનારું\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, આવું હશે પરિસર\ntwitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\nકચ્છ: જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના\nTypes of love: કેટલા પ્રકારનો હોય છે પ્રેમ જાણો તેના વિશે બધું જ\nSarkari Naukri: DRDOમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી, ફટાફટ કરો એપ્લાય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.vrnewslive.com/category/latest-national-top-10-news/", "date_download": "2021-11-29T18:10:02Z", "digest": "sha1:O7N4L2GU2H2523JN2APBVZ2FBR7KZSFL", "length": 28000, "nlines": 154, "source_domain": "www.vrnewslive.com", "title": "રાષ્ટ્રીય Archives - VR LIVE CHANNEL", "raw_content": "\n500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો\nNo Comments on 500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો\nયુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે. જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું. જવાબમાં આગળ લખ્યું છે કે, ‘સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.’\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિળનાડુની મુલાકાતે\nNo Comments on કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિળનાડુની મુલાકાતે\nકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચેન્નાઈ પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. માનવામાં આવે છે કે ભૂતપૂર્વ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) સાંસદ કે પી રામલિંગમ શનિવારે અમિત શાહને મળશે અને ભારતીય જનતા પાર્ટીના સભ્યપદમાં જોડાશે. અગાઉ કેપી રામલિંગમ તમિલનાડુમાં પાર્ટીના કાર્ય પ્રભારી સીટી રવિને મળ્યા હતા. આ વર્ષે માર્ચમાં, પાર્ટીએ ડીએમકેના પૂર્વ સાંસદ વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરી હતી અને કોરોના રોગચાળા અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સ્ટાલિનના પ્રસ્તાવથી જુદા હોવાને કારણે તેમનું પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કેપી રામલિંગમને અગાઉ 2014 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એમ કે અલાગીરીને સમર્થન આપ્યું હતું. રામલિંગમ અગાઉ 1996 માં ડીએમકે પાર્ટીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2010 માં, તેમને ડીએમકે દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા. ડીએમકેમાં જોડાતા પહેલા તે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્રા કળગમમાં હતા અને 1980 અને 1984 ની વચ્ચે ધારાસભ્ય પણ હતાં. કેપી રામલિંગમને અગાઉ 2014 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એમ કે અલાગીરીને સમર્થન આપ્યું હતું. રામલિંગમ અગાઉ 1996 માં ડીએમકે પાર્ટીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2010 માં, તેમને ડીએમકે દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા. ડીએમકેમાં જોડાતા પહેલા તે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મ��ન્નેત્રા કળગમમાં હતા અને 1980 અને 1984 ની વચ્ચે ધારાસભ્ય પણ હતાં. અમિત શાહની મુલાકાત પહેલા સીટી રવિએ વિરોધી પક્ષોને ચેતવણી આપી છે કે શાહના આગમન પછી રાજ્યનું ભાગ્ય બદલાઇ રહ્યું છે. તેઓ અહીં આવશે અને વિરોધનો નાશ કરશે. વિપક્ષી પાર્ટીઓના લોકો અહીંથી ભાગશે.\nમોટા કોર્પોરેટ હાઉસ બેક સ્થાપિત કરી શકશે\nNo Comments on મોટા કોર્પોરેટ હાઉસ બેક સ્થાપિત કરી શકશે\nભારતમાં મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગતોને બેંક સ્થાપિત કરવા માટે મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી છે. આરબીઆઇની પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે.રિઝર્વ બેંકની આંતરિક સમિતીએ ખાનગી બેંકો માટે લાયસન્સ પોલીસીમાં ફેરફારો કરવા માટેની ભલામણ કરી છે. ભારતમાં બેંકો સ્થાપિત કરવા માટે મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગત ગૃહોને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે ચર્ચા વેપારી જગતમાં જોવા મળી રહી છે. મોટા કોર્પોરેટ હાઉસને મંજુરી આપવા માટે ભલામણ કરવામાં આવ્યા બાદ બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવશે. આરબીઆઇ કમિટીએ કહ્યુ છે કે 15 વર્ષ બાદ પ્રમોટરોને 15 ટકાના બદલે 26 ટકા મર્યાદા રાખવાની મંજુરી આપવી જોઇએ.\nસાડાદસ મહિનામાં અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. વધી\nNo Comments on સાડાદસ મહિનામાં અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. વધી\nઅબજપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી દેશમાં નવા વેલ્થ મેગ્નેટ તરીકે ઊભરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષે ધનિક ભારતીયોમાં સર્વાધિક સંપત્તિ વધારવામાં સફળ રહ્યા છે. તેમની આ ઝડપ આગળ એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પાછળ રહી ગયા છે. જોકે કુલ સંપત્તિ મામલે અંબાણી 10મા, જ્યારે અદાણી 40મા સ્થાને છે.બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, આ વર્ષના શરૂના સાડાદસ મહિનામાં ગૌતમ અદાણીની સંપત્તિ 1.41 લાખ કરોડ રૂ. (19.1 અબજ ડોલર) વધી છે, એટલે કે અદાણીની સંપત્તિમાં રોજ સરેરાશ 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 1.21 લાખ કરોડ રૂ. (16.4 અબજ ડોલર) વધી છે. મતલબ કે તેમની સંપત્તિમાં રોજ સરેરાશ 385 કરોડ રૂ. વૃદ્ધિ થઇ. બ્લુમબર્ગ બિલ્યનેર ઇન્ડેક્સ મુજબ, અદાણી સંપત્તિની વૃદ્ધિમાં વિશ્વમાં 9મા ક્રમે છે. આ ખૂબીમાં તેમણે વિશ્વના બીજા (બિલ ગેટ્સ), સાતમા (લેરી પેજ) અને નવમા (સ્ટીવ બાલ્મર) અબજપતિને પણ પછાડી દીધા છે.\nમધ્યપ્રદેશના પાંચ શહેરોમાં પણ રાત્ર��� કફર્યુ લગાવાયો\nNo Comments on મધ્યપ્રદેશના પાંચ શહેરોમાં પણ રાત્રિ કફર્યુ લગાવાયો\nમધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે રાજયમાં હવે બીજીવખત લોકડાઉન લાગુ નહીં થાય. પણ, કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા સરકારે ૫ શહેરોમાં નાઈટ કર્ફ્યુ અને કેટલાંક પ્રતિબંધો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં શનિવારે એટલે કે તારીખ ૨૧ નવેમ્બરથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે. રાજયમાં ધોરણ ૮ સુધીની શાળાને ૩૧ ડિસેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કેસો ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશા શહેરોમાં વધુ છે. આ જિલ્લાઓમાં તારીખ ૨૧ નવેમ્બરથી આગામી આદેશ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ દરમિયાન દુકાનો અને વ્યાવસાયિક સ્થળો બંધ રહેશે. ઈમરજન્સીની સ્થિતિમાં સામાન્ય નાગરિકને આ દરમિયાન અવર-જવર માટેની પરવાનગી મળશે.\nગળાફાંસો ખાધેલા ૩ કોહવાઈ ગયેલા મૃતદેહ મળતા ખળભળાટ\nNo Comments on ગળાફાંસો ખાધેલા ૩ કોહવાઈ ગયેલા મૃતદેહ મળતા ખળભળાટ\nશાહપુર તાલુકાના ખર્ડી ખાતે એક ઝાડ સાથે સાડીથી ગળાફાંસો ખાધેલા ૩ કોહવાઈ ગયેલા મૃતદેહ જોવા મળતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ખર્ડી નજીકના ચાંદા ગામના મામા-ભાણેજ અને શાહપુરનો એક પરિણીત યુવાન છ દિવસથી રહસ્યમય રીતે ગાયબ હતા. તેમની મિસિંગની ફરિયાદ પોલીસમાં નોંધાયેલી હતી ત્યારે જંગલમાં ઝાડ સાથે ત્રણેયના મૃતદેહ મળી આવતાં તેમણે આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જંગલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં ત્રણ મૃતદેહ જોવા મળ્યા હોવાની માહિતી મળ્યા બાદ શાહપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને નીચે ઉતારીને તેમણે પહેરેલાં કપડાં અને તેમની પાસેથી મળેલા પુરાવાને આધારે આ મૃતદેહ ૩૫ વર્ષના નીતિન બેરે, ૩૦ વર્ષના મહેન્દ્ર દુબેલે અને ૨૨ વર્ષના મુકેશ ધાવતના હોવાનું જણાયું હતું.\nહોંગકોંગની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લગાવ્યો\nNo Comments on હોંગકોંગની સરકારે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ લગાવ્યો\nદિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો યથાવત\nNo Comments on દિલ્હીમાં કોરોનાન��� કેસમાં સતત વધારો યથાવત\nદિલ્હીમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 6,608 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન રાજધાની દિલ્હીમાં 118 દર્દીના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા વધીને 8,159 થઈ ગઇ છે.દિલ્હીમાં આ સમયે 40,936 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિત થયેલા દર્દીઓની સરખામણીએ સાજા થતા દર્દીઓની સંખ્યા વધારે છે. આ દરમિયાન 8,775 દર્દીઓ સાજા થયા છે અને આ રેકોર્ડેડ છે. આ પહેલા 20 જૂનના એક દિવસમાં સૌથી વધુ 7,725 દર્દીઓ સાજા થયા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં 62,425 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6,608 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દિલ્હીમાં 5,17,238 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 5,17,238 લોકોમાંથી 4,68,143 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે 40,936 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 118 વધુ લોકોના મોત થયા છે સાથે જ કુલ મૃતકની સંખ્યા 8,159 થઈ ગઇ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 118 દર્દીના મોત થયા અને એક દિવસમાં મોતનો બીજો સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 8,775 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે દર્દી સાજા થયા છે\nજમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલા માટેની તૈયારીમાં\nNo Comments on જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ મોટા હુમલા માટેની તૈયારીમાં\nપાકિસ્તાનના ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, આતંકીઓના એક મોટા કાવતરાનો પર્દાફાશ કરાયો હતો. જોકે હવે એવા અહેવાલો છે કે PoKમાં લોંચપેડ પર મોટી સંખ્યામાં આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. જેને પગલે સૈન્યને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. આતંકીઓ ડીડીસી અને પંચાયતની પેટા ચૂંટણી પહેલા કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો થયા બાદ એલઓસી પર મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરી દેવામાં આવ્યું હતું. કઠુઆ, સામ્બા, આરએસ પુરા, અરનિયા અને અબ્દુલિયા સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ચહલ પહલ જોવા મળી હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓના ખાતમાની ઘટના વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટોચના સુરક્ષા અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. આતંકીઓ મુંબઇ હુમલાની તારીખને ધ્યાનમાં રાખી કોઇ મોટા હુમલાની ફિરાકમાં હતા.\nલદ્દાખથી અરુણાચલ સુધી ચીની સેનાનો જમાવડો\nNo Comments on લદ્દાખથી અરુણાચલ સુધી ચીની સેનાનો જમાવડો\nલદ્દાખમાં એલએસી પર ભારત સાથેના સરહદી વિવાદની આડમાં ચીને એલએસી પરના મધ્ય, સિક્કિમ અને પૂર્વ સેક્ટરોમાં મોટાપાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ હાથ ધર્યું છે. ચીની સેના આ સેક્ટરોમાં સરફેસ ટુ એર મિસાઇલ સાઇટને મજબૂત બનાવી રહી છે, ડ્રોનની સંખ્યામાં વધારો કરી રહી છે અને તિબેટમાં આવેલા એરબેઝને વધુ આધુનિક બનાવી રહી છે. પૂર્વ લદ્દાખમાં એલએસી ખાતે બેઇજિંગની લશ્કરી પ્રવૃત્તિઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરીને ચીની સેના એલએસી પરના અન્ય વિસ્તારોમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. ચીની સેના દ્વારા સમગ્ર એલએસી પર થઇ રહેલા જમાવડા પર ભારતના લશ્કરી કમાન્ડરો ચિંતિત છે. હિમાચલપ્રદેશના કૌરિક પાસથી અરુણાચલપ્રદેશના ફિશટેઇલ વન અને ટુ સુધી ચીની સેના એલએસી પર લશ્કરી સુવિધાઓમાં વધારો કરી રહી છે. નામ નહીં આપવાની શરતે ભારતના મિલિટરી કમાન્ડરોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અમારા ધ્યાન પર આવ્યું છે કે ચીની સેના હિમાચલપ્રદેશમાં એલએસીના સેન્ટ્રલ સેક્ટરમાં કૌરિક પાસ નજીકના ચુરુપ ગામ ખાતે સડકનું નિર્માણ કરી રહી છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં એલએસીથી ફક્ત ૪ કિલોમીટરના અંતરે ઉત્તરાખંડમાં બરાહોતી પ્લેઇન્સની ઉત્તરે તુનજુમ લાની આસપાસ ચીની સેનાએ નવા કન્ટેનર હાઉસિંગ મોડયુલ તૈયાર કર્યાં છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/lifestyle/excessive-use-of-social-media-can-make-you-grind-teeth-struggle-to-sleep-says-study-gh-mb-1080514.html", "date_download": "2021-11-29T17:52:18Z", "digest": "sha1:IBLNU6UQFO6ECAIW4IFZHFB6QU3ZEV7A", "length": 10733, "nlines": 131, "source_domain": "gujarati.news18.com", "title": "excessive-use-of-social-media-can-make-you-grind-teeth-struggle-to-sleep-says-study-gh-mb – News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nલોકોની ઊંઘ હરામ કરી દેતો સોશ્યલ મીડિયાનો આંધળો ઉપયોગ, આવી થાય છે ગંભીર અસર\nસોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરતાં લોકોમાં દાંત કચડવાની આદત જોવા મળી, તેઓ રાત્રે સૂવામાં પણ તકલીફ અનુભવે છે- રિસર્ચ\nવર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા (Social Media)નો ઉપયોગ સતત વધ્યો છે. સોશિયલ મીડિયા મોટાભાગના લોકોના જીવનનો હિસ્સો બની ગયું છે. ઘણા માટે આ લત સમાન છે. આવી સ્થિતિમાં એક અભ્યાસ મુજબ જે લોકો પોતાનો મોટાભાગનો સમય સોશ્યલ મીડિયા ઉપર વિતાવે છે, તેમને દાંત કચડવા (Grind Teeth) અને રાત્રે સુવામાં તકલીફ (Struggle to Sleep) અનુભવે છે.\nતેલ અવિવ યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો હતો, જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. જેમાં સામાન્ય સ્માર્ટફો�� (Smartphone) અને કોશર ફોન (Kosher phones)નો ઉપયોગ કરતા લોકો વચ્ચે તુલના કરવામાં આવી હતી. કોશર ફોન એટલે એવા ફોન જેનાથી ધાર્મિકતા જળવાઈ રહે, જેનો ઉપયોગ કટ્ટર એટલે ઓર્થોડોકસ સમાજ કરે છે.\nબન્ને પ્રકારના ફોન વાપરતા લોકોના અભ્યાસ અને સુવાની આદતની સરખામણી થઈ હતી. જે મુજબ દરરોજ સ્માર્ટફોન વાપરતા હોય તેઓમાં દાંત કચડવાની આદત વધુ જણાઈ હતી. જોકે સાદા ફોન વાપરતા માત્ર 6 ટકા લોકોમાં આ આદત હતી. સંશોધકોનું કહેવું છે કે, લોકોએ સોશ્યલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવો જોઈએ.\nઆ પણ વાંચો, Amazon Pay પર કેવી રીતે બનાવશો UPI ID, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ\nજે લોકો સંશોધકોનું કહેવું છે. અભ્યાસમાં સોશ્યલ મીડિયાનો વધુ ઉપયોગ કરતા હોય તેવા 20 ટકા લોકોને સુવામાં તકલીફનો અનુભવ થતો હોવાનું તારણ સામે આવ્યું છે. 20 ટકા લોકો અડધી રાત્રે ગુમ થવાના ભય સાથે ઉઠી જતા હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.\nટાઈમ્સ ઓફ ઇઝરાયલ સાથેની વાતચીતમાં ડો. પેસીઆ ફ્રાઈડમેનએ જણાવ્યું હતું કે, લોકોને કંઈક છૂટી ગયું છે, તેવા ડરથી સ્માર્ટફોનને સતત ચેક કરવાની આદત પડી છે. વોટ્સએપ, ફેસબુક અને અન્ય એપ્સને વારંવાર ખોલે છે. કેટલાક લોકો જડબાના દુખાવાથી પીડાય છે, તો કેટલાકને દાંત કચડવાની આદત પડી છે. સ્માર્ટફોન ઉપર અવલંબન આવ્યું છે.\nઆ પણ વાંચો, Four-day Work Weekનો પ્રયોગ કરનાર સ્પેન પ્રથમ યુરોપિયન દેશ બનશે\nઆ અભ્યાસ કવાઇન્ટ સેન્સ ઈન્ટરનેશનમાં પ્રકાશિત થયો હતો. જેમાં જણાવ્યા મુજબ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા 45 ટકા લોકોની સ્થિતિ ગંભીર છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા અડધા લોકો માનસિક તાણનો અનુભવ કરતા હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. જ્યારે કોશર ફોનનો ઉપયોગ કરતા લોકોમાં આ પ્રમાણ માત્ર 22 ટકા જોવા મળ્યું છે. ટેકનોલોજીના સારા પરિણામો સાથે કેટલાક ખરાબ પાસાઓ પણ હોવાનું અભ્યાસમાં ખુલ્યું હતું.\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની નિર્મમ હત્યા, માતા-દીકરા સાથે વાત કરવા પુત્ર ફોનની રીંગો વગાડો તો રહ્યો...\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, જુઓ કેવું હશે પરિસર\nJack Dorsey Resign: twitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\nકચ્છ: જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના\nTypes of love: કેટલા પ્રકારનો હોય છે પ્રે��� જાણો તેના વિશે બધું જ\nSarkari Naukri: DRDOમાં ITI પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિસની ભરતી, ફટાફટ કરો એપ્લાય\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nગોધરા: ડોક્ટરની દીકરીએ માતાનું અધૂરું સ્વપ્ન કર્યું પૂરું, ચિત્રકલાથી 18 વર્ષની ઉંમરે આ રીતે શરૂ કરી કમાણી\nસુરતઃ સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા, પાંચ થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/will-always-be-lucky/", "date_download": "2021-11-29T17:56:46Z", "digest": "sha1:64BTIRCVDN6QJVEFQJYIN7QGMX5EKQ6J", "length": 10152, "nlines": 46, "source_domain": "online88media.com", "title": "ગુરૂવારના દિવસે કરો આ નાનો ઉપાય, હંમેશા ભાગ્યશાળી રહેશે જિંદગી અને વરશસે માતા લક્ષ્મીના આશીર્વાદ – Online88Media", "raw_content": "\nગુરૂવારના દિવસે કરો આ નાનો ઉપાય, હંમેશા ભાગ્યશાળી રહેશે જિંદગી અને વરશસે માતા લક્ષ્મીના આશીર્વાદ\nબૃહસ્પતિ એટલે કે ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસ લક્ષ્મી અને નારાયણ સાથે જોડાયેલો છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસ સાથે કોઈને કોઈ મહત્વ જોડાયેલું હોય છે અને શાસ્ત્રો અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેથી તમારે આ દિવસે લક્ષ્મી-નારાયણની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કરવા ઉપરાંત આ દિવસે નીચે જણાવેલ ઉપાય કરવા પણ ફાયદાકારક હોય છે.\nબ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો: બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. આ મુહૂર્ત દરમિયાન દેવી-દેવતાઓનો પ્રભાવ પૃથ્વી પર વધુ માનવામાં આવે છે. તેથી ગુરુવારે બ્રહ્મા મુહૂર્તામાં ઉઠીને સ્નાન કરવાથી શુભ ફળ મળે છે. સ્નાન કરતી વખતે પાણીમાં ગંગા જળ જરૂર મિક્સ કરો અને ‘ૐ બૃ બૃહસ્પતે નમઃ’ મંત્રના જાપ પણ કરો. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યે શરૂ થાય છે અને સૂર્યોદય સુધી ચાલે છે. સ્નાન કરવા ઉપરાંત મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પૂજા સફળ માનવામાં આવે છે અને પૂજા કરવાનું ફળ મળી જાય છે.\nપહેરો પીળા રંગના વસ્ત્રો: ગુરુવારે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરો. ખરેખર ગુરુવારે પીળા રંગનાં કપડાં પહેરવા શુભ છે કારણ કે આ રંગ વિષ્ણુજીનો પ્રિય રંગ છે. આ રંગના વસ્ત્રો ધારણ કર્યા પછી તમે હળદરનું તિલક પણ તમારા માથા પર જરૂર લગાવો.\nવિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો: ગુરુવારે વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવાથી પુણ્ય મળે છ���. આ દિવસે પૂજા કરતી વખતે વિષ્ણુ અને લક્ષ્મીને પીળા રંગના ફૂલો અને તુલસીના પાન જરૂર ચળાવો. પૂજા શરૂ કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સાથે જોડાયેલા પાઠ વાંચો. પાઠ પૂર્ણ થયા પછી વિષ્ણુજીની આરતી કરો.\nકરો પીળા રંગની ચીજોનું દાન: આ દિવસે તમે ગરીબ લોકોને પીળા રંગની ચીજોનું દાન પણ જરૂર કરો. પીળા રંગની ચીજો જેવી કે કેળા, દાળ, કપડા વગેરેનું દાન કરવાથી પાપનો નાશ થાય છે. દાન કરવા ઉપરાંત આ દિવસે તમે માત્ર પીળા રંગનું ભોજન જ કરો.\nકરો તુલસીની પૂજા: તુલસી વિષ્ણુજીને ખૂબ પ્રિય છે. તેથી તમારે સાંજે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ અને છોડની નજીક દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ દિવસે ભૂલથી પણ તુલસીનું પાન ન તોડો.\nપીપળા પર ચળાવો જળ: પીપળાના ઝાડની પૂજા કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ગુરુવારે સવારે આ ઝાડ પર પાણી ચળાવો. ત્યાર પછી આ ઝાડની પરિક્રમા કરો અને ઝાડ પર દોરો બાંધો. દોરો બાંધતી વખતે તમારી ઈચ્છા બોલો. આ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે.\nઆ રીતે પીપળાની 108 પરિક્રમા કરવાથી બદલી જાય છે તમારું નસીબ, દૂર થાય છે ગરીબી\nદીવો પ્રગટાવતી વખતે બોલી દો આ ચમત્કારી મંત્ર, થઈ જશે દરેક ઈચ્છા પૂર્ણ\nશું તમે જાણો છો કે હિન્દુ દેવી-દેવતાઓનાં વાહન પશુ-પક્ષી જ શા માટે છે , જો નહિં તો\nઅધિક મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ, જાણો શું કરવું અને શું ન કરવું\nતમારી રાશિ અનુસાર કરો આ ઉપાય, પૈસાથી હંમેશા ભરેલી રહેશે તમારી તિજોરી\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે ���ેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/stock-market-opening-in-gujarati-2/", "date_download": "2021-11-29T17:54:03Z", "digest": "sha1:CV36OYUQWQG2CQXSPCUSJNKYUTTFDSFU", "length": 11895, "nlines": 243, "source_domain": "www.chinimandi.com", "title": "સેન્સેક્સ 493 અંક મજબૂત, નિફ્ટી 12130 ની ઊપર - ChiniMandi", "raw_content": "\nસેન્સેક્સ 493 અંક મજબૂત, નિફ્ટી 12130 ની ઊપર\nઆજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં સારી તેજી જોવામાં આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.2 ટકાથી વધારાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. નિફ્ટી 12130 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 493 અંકોની મજબૂતી આવી છે.\nમિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.09 ટકા સુધી વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.72 ટકાની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.85 ટકા ઉછળા છે.\nહાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 493.13 અંક એટલે કે 1.2 ટકા સુધી ઉછળીને 41169.76 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 144.50 અંક એટલે કે 1.2 ટકાની તેજીની સાથે 12137.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.\nપીએસયુ બેન્ક, મેટલ, ફાર્મા, એફએમસીજી, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 1.75 ટકાના વધારાની સાથે 31783.40 ના સ્તર પર પહોંચી ગઈ છે. જ્યારે આઈટી શેરોમાં દબાણ જોવાને મળી રહ્યુ છે.\nદિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, વેદાંતા, એચડીએફસી બેન્ક, બજાજ ફિનસર્વ, યસ બેન્ક અને એસબીઆઈ 2.01-2.68 ટકા સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ 0.27-0.75 ટકા સુધી લપસ્યા છે.\nમિડકેપ શેરોમાં થોમસ કૂક, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, જીએમઆર ઈન્ફ્રા, બોમ્બે બર્મા અને એડલવાઇઝ 4.67-3.52 ટકા સુધી ઉછળા છે. જો કે મિડકેપ શેરોમાં પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, સિન્જીન, ફોનિક્સ મિલ્સ અને એલેમ્બિક ફાર્મા 1.36-0.02 ટકા સુધી ઘટ્યા છે.\nસ્મૉલકેપ શેરોમાં આઈટીઆઈ, વેઝિમન ફોરેક્સ, ઝુઆરી ગ્લોબલ, ડાલમિયા શુગર અને ગોદાવરી પાવર 11.02-7.87 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ��િવા ટેક્સયર્ન, ગુડરિક ગ્રુપ, આધુનિક ઈન્ડસ્ટ્રીઝ, સોરિલ ઈન્ફ્રા અને શિવાલિક બિમેટા 10.97-3.3 ટકા સુધી તૂટ્યા છે.\nઉત્તરાખંડ: CM ધામી આજે સિતાર ગંજ પહોંચશે, ખાંડ મિલના પિલાણ સત્રનું કરશે ઉદ્ઘાટન\nમુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા અને જિલ્લા પ્રભારી મંત્રી સ્વામી યતિશ્વરાનંદ ખાંડ મિલના પિલાણ સત્રનું ઉદ્ઘાટન કરશે. સહાયક જિલ્લા માહિતી અધિકારી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AB%81%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%AC%E0%AB%8B%E0%AA%9D", "date_download": "2021-11-29T17:56:17Z", "digest": "sha1:444IHFMUPCMFBNVBDZ34G4KAMYREP2UT", "length": 45929, "nlines": 132, "source_domain": "gu.m.wikipedia.org", "title": "સુભાષચંદ્ર બોઝ - વિકિપીડિયા", "raw_content": "\nઆ લેખનું ભાષાંતર કરવાની જરૂર છે.\nમોટા ભાગે કોઇકે આ પાનું બીજી ભાષાના લેખનમાંથી ઉતાર્યું છે અને એનું પૂરી રીતે ભાષાંતર હજુ થયું નથી. મહેરબાની કરી આ પાનાંનો અનુવાદ કરી વિકિપીડિયા ને આગળ વધારવામાં અમારી મદદ કરો અને અનુવાદ પૂર્ણ થયા બાદ આ ઢાંચો કાઢી નાંખો. અનુવાદ કરવા અહિંયા ક્લિક કરો.\nઆ લેખની વિગતોની નિષ્પક્ષ ચકાસણી માટે સંદર્ભોની જરૂર છે. લેખમાં વિશ્વાસપાત્ર સંદર્ભ સ્રોત ઉમેરવા માટે અહીં ક્લિક કરી લેખનું સંપાદન કરી શકો છો. ધ્યાનમાં રાખો કે સંદર્ભરહિત લખાણનો સંદર્ભ માંગી શકાય છે અને તેને દૂર પણ કરી શકાય છે.\nસુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજ નું નેતૃત્વ કર્યું હતી. તેમના દ્વારા આપવામાં આવેલ \"જય હિન્દ\"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.\nભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, All India Forward Bloc\n૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.\n૧ જન્મ અને કૌટુંબિક જીવન\n૨ અભ્યાસ અને છાત્ર જીવન\n૫ હરીપુરા કાંગ્રેસનું અધ્યક્ષપદ\n૬ કાંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુંં\n૭ ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના\n૯ નાઝી જર્મનીમાં વાસ્તવ્ય અને હિટલર સાથે મુલાકાત\n૧૦ ખોવાઇ જવુ અને મૃત્યુ ની ખબર\nજન્મ અને કૌટુંબિક જીવનફેરફાર કરો\nનેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ જાન્���ુઆરી ૨૩ ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.\nપ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનો એક કુલીન પરિવાર માનવામાં આવતો હતો. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.\nપોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબુ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું.\nઅભ્યાસ અને છાત્ર જીવનફેરફાર કરો\nબાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટકમાં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતા. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુષુપ્ત દેશભક્તિ જાગૃત કરી.\n25 વર્ષની ઉંમરે, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધમાં ઘરેથી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતા.\nમહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનો ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતો. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલયમાં હડતાલ કરાઈ હતી.\n૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં સફળ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.\nતેમના સાર્વજનિક જીવનમાં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.\n૧૯૨૫માં ગોપીનાથ સાહા નામના એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટને મારવા માંગતા હતાં. તેમણે ભૂલથી અર્નેસ્ટ ડે નામના એક વ્યાપારીને મારી નાખ્યા. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોરથી રડ્યા. તેમણે ગોપીનાથનું શબ મંગાવી તેમના અંતિમસંસ્કાર કર્યા. આથી અંગ્રેજ સરકારે એવો નિષ્કર્ષ કાઢ્યો કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારીઓ સાથે માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓનું સ્ફૂર્તિસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમારની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યા.\n૫ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ, દેશબંધુ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યા. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.\nમંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તેમને ટી.બી. થઈ ગયો. પરંતુ અંગ્રેજ સરકારે તો પણ તેમને છોડવાથી ઇનકાર કરી દીધો. સરકારે તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યા જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શક્શે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતિ એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માંગતી ન હતી, કે સુભાષબાબુનું કારાગૃહમાં મૃત્યુ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યા. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચાલ્યા ગયા.\n૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતા. ત્યારે તેમને કોલકાતાના મહાપૌર(મેયર) તરીકે ચૂંટી લેવામાં આવ્યા. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.\n૧૯૩૨માં સુભાષબાબુને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રાખવામાં આવ્યા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.\n૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.\nયુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખવાની સાથે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તેઓ ઇટલીના નેતા મુસોલિનીને મળ્યા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુંં વચન આપ્યું. આયરલેંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.\nજ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુંં. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.\nત્યારબાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજીના નેતૃત્વની બહુ ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયા, ત્યારે સુભાષબાબુએ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.\nવિઠ્ઠલભાઈ પટેલે પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયતનો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં મુકદમો ચલાવ્યો. આ મુકદમો જીતી, સરદાર વલ્લભભાઈ પટેલે તે સંપત્તિ, ગાંધીજીના હરિજન સેવા કાર્યને ભેંટ આપી દીધી.\n૧૯૩૪માં સુભાષબાબુને તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યા. રસ્તામાં કરાંચીમાં જ તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકારે તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધા.\nહરીપુરા કાંગ્રેસનું અધ્યક્ષપદફેરફાર કરો\n1938માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજીએ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુની પસંદગી કરી. કૉંગ્રેસનું આ ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત ૫૧ બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું.\nઆ અધિવેશનમાંં સુભાષબાબુનુંં અધ્યક્ષીય ભાષણ બહુ જ પ્રભાવી રહ્યુંં. કોઇપણ ભારતીય રાજકીય વ્યક્તિએ કદાચ જ આટલુંં પ્રભાવી ભાષણ કયારેય કર્યુંં હશે.\nપોતાના અધ્યક્ષપદના કાર્યકાળમાંં સુભાષબાબુએ યોજના આયોગની સ્થાપના કરી હતી. પંડિત જવાહરલાલ નેહરૂ તેના અધ્યક્ષ હતા. સુભાષબાબુએ બેંગલોરમાંં મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યાની અધ્યક્ષતામાંં એક વિજ્ઞાન પરિષદ પણ યોજી હતી.\n૧૯૩૭માંં જાપાને ચીન પર આક્રમણ કર્યુંં ત્યારે સુભાષબાબુની અધ્યક્ષતામાંં કાંગ્રેસે ચીની લોકોની સહાયતા માટે, ડૉ.દ્વારકાનાથ કોટણીસના નેતૃત્વમાંં વૈદ્યકીય પથક મોકલવાનો નિણય લીધો. આગળ જઈને જ્યારે સુભાષબાબુએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ માટે જાપાનનો સહયોગ લીધો, ત્યારે ઘણા લોકો તેમને જાપાનને આધીન અને ફૅસિસ્ટ કહેવા લાગ્યા. પણ આ ઘટનાથી એ સાબિત થાય છે કે સુભાષબાબુ ન તો જાપાનને આધીન હતા, કે ન તો ફૅસિસ્ટ વિચારધારાથી સહમત હતા.\nકાંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુંંફેરફાર કરો\n૧૯૩૮માં ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજીને સુભાષબાબુની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધનાંં વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.\n૧૯૩૯માંં જ્યારે નવા કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબુ એવુ ઇચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ અધ્યક્ષ બને, જે આ મામલામાં કોઈના દબાણ સામે ઝૂકે નહીં. એવી કોઈ બીજી વ્યક્તિ સામે ન આવતા, સુભાષબાબુએ પોતે કોંગ્રેસ અધ્યક્ષ બનવાનુંં વિચાર્યુંં. પણ ગાંંધીજી હવે તેમને અધ્યક્ષપદેથી હટાવવા માંગતા હતા. ગાંંધીજીએ અધ્યક્ષપદ માટે પટ્ટાભી સિતારમૈય્યાને પસંદ કર્યા. કવિવર્ય રવિન્દ્રનાથ ટાગોરજીએ ગાંંધીજીને પત્ર લખી સુભાષબાબુને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબુને ફરીથી અધ્યક્ષના રૂપમાં જોવા ઇચ્છતા હતા. પણ ગાંંધીજીએ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈપણ પ્રકારનુંં સમાધાન ન થતા, ઘણા વરસો પછી, કાંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ.\nબધા એમ માનતા હતા કે મહાત્મા ગાંંધીએ પટ્ટાભી સિતારમૈય્યાને સાથ આપ્યો છે, માટે તેઓ ચૂંટણી સરળતાથી જીતી જશે. પણ, સુભાષબાબુને ચૂંટણીમાં ૧૫૮૦ મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યાને ૧૩૭૭ મત મળ્યા. ગાંંધીજીનો વિરોધ હોવા છતાંં સુભાષબાબુ ૨૦૩ મતોથી આ ચૂંટણી જીતી ગયા.\nપણ ચૂંટણીથી પણ સમાધાન ન થયુંં. ગાંંધીજીએ પટ્ટાભી સિતારમૈય્યાની હારને પોતાની હાર કહી. તેમણે પોતાના સાથીઓને કહી દીધુંં કે જો તેઓ સુભાષબાબુના કાર્યપધ્ધતિથી સહમત નથી, તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારબાદ કાંગ્રેસ કાર્યકારિણીના ૧૪માંથી ૧૨ સભ્યોએ રાજીનામાં આપી દીધાં. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહ્યા અને એકલા શરદબાબુ સુભાષબાબુની પડખે ઊભા રહ્યા.\n૧૯૩૯નું વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરામાંં થયું. આ અધિવેશનના સમયે સુભાષબાબુ તીવ્ર તાવથી એટલા બીમાર પડી ગયા હતા, કે એમને સ્ટ્રેચર પર સુવડાવીને અધિવેશનમાં લાવવા પડ્યા. ગાંંધીજી આ અધિવેશનમાં હાજર ન રહ્યા. ગાંંધીજીના સાથીઓએ સુભાષબાબુને બિલકુલ સહકાર ન આપ્યો.\nઅધિવેશન પછી સુભાષબાબુએ સમાધાન માટે બહુ જ કોશિશ કરી. પરંતુ ગાંંધીજી અને એમના સાથીઓએ એમની એકપણ વાત ન માની. પરિસ્થિતિ એવી બની ગઈ કે સુભાષબાબુ કંઈ કામ જ ન કરી શક્યા. છેવટે કંટાળીને ૨૯ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ સુભાષબાબુએ કાંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.\nફૉરવર્ડ બ્લૉકની સ્થાપનાફેરફાર કરો\n3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબુએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાની પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસો પછી, સુભાષબાબુને કાંગ્રેસમાંંથી બરતરફ કરવામાં આવ્યા. પછી ફૉરવર્ડ બ્લૉક એની મેળે એક સ્વતંત્ર પાર્ટી બની ગઈ.\nદ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે તીવ્ર કરવા માટે, જનજાગૃતી શરૂ કરી. એટલા માટે અંગ્રેજ સરકારે સુભાષબાબુ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કેદ કરી લીધા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સુભાષબાબુ જેલમા નિષ્ક્રિય થવા નહોતા માંગતા. સરકારે એમને છોડી દેવા મજબૂર કરવા માટે સુભાષબાબુએ જેલમાંં આમરણ ઉપવાસ શરૂ કરી દીધા. ત્યારે સરકારે એમને જેલમાંંથી તો છોડી દીધા, પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી કે સુભાષબાબુ યુદ્ધ દરમિયાન છુટા થાય. એટલા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકેદ કરીને રાખ્યા.\nનજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેઓ ૫ઠાણનો વેશ ધારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરે તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફ્રન્ટિયર મેલ પકડીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. મિયા અકબર શહાએ તેઓની મુલાકાત કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. પહાડોમાં પગપાળા ચાલતા તેમણે આ સફર પૂર્ણ કરી.\nકાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં રહયા. ત્યાં તેઓએ રૂસી દૂતાવાસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ નાકામિયાબ થયા, તેથી તેઓએ જર્મન અને ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, જેમાં તેઓ ઇટાલિયન દૂતાવાસમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. જર્મન અને ઇટાલિયન દૂતાવાસે તેમની મદદ કરી. આખરે ઓર્લાંંદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.\nનાઝી જર્મનીમાં વાસ્તવ્ય અને હિટલર સાથે મુલાકાતફેરફાર કરો\nબર્લિનમાં સુભાષબાબુ સર્વપ્રથમ રિબેન ટ્રોપ જેવા જર્મનીના અન્ય નેતાઓને મળ્યા. એમણે જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિઓની સ્થાપના કરી. એ જ વખતે સુભાષબાબુ, \"નેતાજી\" નામથી જાણીતા થયા. જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબુના સારા મિત્ર બની ગયા.\nઆખરે ૨૯ માર્ચ, ૧૯૪૨ના દિવસે, સુભાષબાબુ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા. પણ હિટલરને ભારતના વિષયમાં વિશેષ રૂચી ન હતી. એમણે સુભાષબાબુને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું.\nઘણા વર્ષો પહેલા હિટલરે \"માઈન કામ્ફ\" નામક પોતાનું આત્મચરિત્ર લખ્યું હતું. આ કિતાબમાં એમણે ભારત અને ભારતીય લોકોની બુરાઈ કરી હતી. આ વિષય પર સુભાષબાબુએ હિટલર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. હિટલરે પોતાના કાર્ય પર માફી માંંગી અને માઈન કામ્ફની આવનારી આવૃત્તીમાંથી એ પરિચ્છેદ કાઢી નાખવાનું વચન દીધું.\nઅંતે, સુભાષબાબુને ખબર પડી કે હિટલર અને જર્મની પાસેથી એમને કંઈ વધુ નહીં મળે. આથી ૮ માર્ચ, ૧૯૪૩ ના દિવસે, જર્મનીના કીલ બંદરમાં, તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે, એક જર્મન સબમરીનમાં બેસીને, પૂર્વ એશિયાની તરફ નીકળી ગયા. આ જર્મન સબમરીન એમને હિંદ મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી. ત્યાં તેઓ બંને ખુંખાર સમુદ્રમાં તરીને જાપાની સબમરીન સુધી પહુંચી ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં, કોઈ પણ બે દેશની નૌસેનાઓની સબમરીનો દ્વારા, નાગરિકો-લોકોની આ એકમાત્ર અદલા બદલી થઈ હતી. આ જાપાની સબમરીન એમને ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી.\nપૂર્વ એશિયા પહોંંચીને સુભાષબાબુએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસ પાસેથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સંભાળ્યું. સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબુને સોંંપી દીધું.\nજા���ાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ, નેતાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને, એમને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું. ઘણા દિવસો પછી, નેતાજીએ જાપાનની સંસદ ડાયટની સામે ભાષણ દીધું.\n21 અક્તૂબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારતની અંતરિમ સરકાર)ની સ્થાપના કરી . તેઓ ખુદ આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા . આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા દીધી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા .\nઆજ઼ાદ હિન્દ ફૌજમાં જાપાની સેનાએ અંગ્રેજોંની ફૌજ દ્વારા પકડી પડેલા ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કરી લીધા . આજ઼ાદ હિન્દ ફ઼ૌજમાં ઔરતો માટે ઝાઁસી કી રાની રેજિમેંટ પણ બનાવવામાં આવી .\nપૂર્વ એશિયામાં નેતાજીએ અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના આવાહનમાં સંદેશ દીધો \"તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ )\".\nદ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ \" ચલો દિલ્લી \"નો નારો દીધો . બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા . આ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદના અનુશાસનમાં રહ્યા . નેતાજીએ આ દ્વીપોંનું \" શહીદ ઔર સ્વરાજ દ્વીપ \" એમ નામકરણ કર્યું .બંને ફૌજોએ માંડીને ઇંફાલ અને કોહિમા ઉપર આક્રમણ કર્યું .પણ પછી અંગ્રેજોંનો પલળો ભરી પડ્યું અને બંને ફૌજોને પાછળ હટવું પડ્યું .\nજયારે આજ઼ાદ હિન્દ ફૌજ પાછળ હતી રહી હતી , ત્યારે જાપાની સેનાએ નેતાજીને ભાગી જવાની વ્યસ્થા કરી આપી . પરંતુ નેતાજીએ ઝાઁસી કી રાની રેજિમેંટની છોકરીઓની સાથે સૈકડો મિલ ચાલતા જવાનું પસંદ કર્યું .આ રીતે નેતાજીએ સાચા નેતૃત્વને એક આદર્શ જ બનાવીને રાખ્યું .\n6 જુલાઈ, 1944ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બો���ાવ્યા.\nખોવાઇ જવુ અને મૃત્યુ ની ખબરફેરફાર કરો\nદ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો.\n૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.\n23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો.દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા . એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો , પણ તેઓ સફળ ન રહ્યા . પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી .\nસ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો . બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા .પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી ,એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો , આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી .\n1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું . 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો . 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી , જેમાં એમને કહ્યું , કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો .\n18 ઓગસ્ટ , 1945ના દિન પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.\nLast edited on ૧૫ નવેમ્બર ૨૦૨૧, at ૦૫:૪૭\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ ૦૫:૪૭ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nawab-malik-is-getting-a-threatening-call-find-out-the-reason-074646.html?ref_source=articlepage-Slot1-10&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-11-29T17:56:39Z", "digest": "sha1:OISNCMT2JYQI4OUTWTC43GCDUIZEMEPR", "length": 14545, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "NCP નેતા નવાબ મલિક ��ોલ્યા- સમીર વાનખેડેનું નામ લેતા જ મને મળી રહી છે ધમકીઓ | Nawab Malik is getting a threatening call, find out the reason - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન્ડિંગ વીડિયો\nTrending વીજ કટોકટી T20 World Cup મંડી બજાર નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\n'વધુ એક છેતરપિંડી, અંતિમ સંસ્કાર માટે મુસલમાન અને...', નવાબ મલિકે બતાવ્યુ ડેથ સર્ટિફિકેટ\nહવે સમીર વાનખેડે સામે નિવેદનબાજી નહિ કરી શકે નવાબ મલિક, બૉમ્બે હાઈકોર્ટે નિવેદનબાજી પર લગાવી રોક\nનવાબ મલિકના નિવેદનો પર રોકથી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યુ - સમીર વાનખેડે પર તેમના આરોપ એકદમ ખોટા નથી લાગતા\nબોમ્બે હાઈકોર્ટે નવાબ મલિકના નિવેદનો પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો\n'કબૂલ હે, કબૂલ હે, કબૂલ હે...આ શું કર્યુ તે સમીર', નવાબ મલિકે ફરીથી ફોડ્યો 'ટ્વિટ બૉમ્બ'\nનવાબ મલિકની દીકરીએ જાહેર કર્યુ સમીર વાનખેડેનુ લગ્નનુ સર્ટિફિકેટ અને રિસેપ્શનનુ ઈનવિટેશન કાર્ડ\nOmicronVariant: ભારતે જારી કરી નવી ગાઇડલાઇન, જોખમવાળા દેશમાંથી આવતા લોકો માટે કડક નિયમ\n1 hr ago ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- ગેરકાયદે બિલ્ડિંગ્સને તોડી પાડો\n1 hr ago હૈદરાબાદ: હૃદયના દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત, થોડા સમય પછી દર્દીનું પણ મૃત્યુ\n1 hr ago કોરોના: ઓમિક્રોન વેરિયંટની પ્રથમ તસવીર જાહેર, વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી\n2 hrs ago સાંસદ શશી થરૂરે 6 મહિલા સાંસદ સાથે શેર કરી તસવીર, કહી આ વાત\nTechnology રિલાયન્સ ડિજિટલ ની વેબસાઈટ મારફતે જીઓફોન નેક્સટ ઉપલબ્ધ\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nNCP નેતા નવાબ મલિક બોલ્યા- સમીર વાનખેડેનું નામ લેતા જ મને મળી રહી છે ધમકીઓ\nઆરસીપીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નિશાન બનાવનાર એનસીપી નેતા નવાબ મલિકને ધમકીભર્યા કોલ આવી રહ્યા છે. શુક્રવારે નવાબ મલિકે દાવો કર્યો હતો કે તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમણે નવાબ મલિકને ચેતવણી આપી છે કે સમીર વાનખેડે વિશે આ પ્રકારની વાત ન કરો. નવાબ મલિકે કહ્યું કે તેમણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મલિકે કહ્યું કે આ કોલ તેમને રાજસ્થાનથી કરવામાં આવ્યો હતો.\nનવાબ મલિકે સમીર વાનખેડ પર ગંભીર આક્ષેપો કર્યા હતા\nતમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડે પર નિશાન સાધતા કહ્યું હતું કે જ્યારે કોરોના મહામારી દરમિયાન સમગ્ર ફિલ્મ ઉદ્યોગ માલદીવમાં હતો, ત્યાર��� સમીર વાનખેડે અને તેનો પરિવાર માલદીવ અને દુબઈમાં શું કરી રહ્યો હતો નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો હતો કે NCB એ કેટલાક લોકોને બળજબરીથી ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. એટલું જ નહીં, સમીર વાનખેડેએ દુબઈ અને માલદીવમાં રિકવરી કરી છે અને તેની પાસે આના પુરાવા પણ છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસ એનસીબી દ્વારા સમીર વાનખેડેના નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહી છે.\nએનસીપી નેતાના આરોપો પર સમીર વાનખેડે સ્પષ્ટતા આપી હતી\nનવાબ મલિકના આક્ષેપોનો જવાબ આપતા સમીર વાનખેડેએ કહ્યું હતું કે એનસીપીના નેતાઓ તેમના અને તેમના પરિવાર વિશે જે કહે છે તે અંગે તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. સમીર વાનખેડેએ કહ્યું હતું કે, \"મંત્રી નવાબ મલિક ખોટી વાતો કહી રહ્યા છે. આ એકદમ ખોટું છે. હું મારા બાળકો સાથે માલદીવમાં રજા માટે ગયો હતો. મેં આ માટે સક્ષમ અધિકારી પાસેથી યોગ્ય પરવાનગી લીધી હતી. હું કોઈને મળ્યો નથી અને ન તો શું હું આવા આરોપોને વધુ સ્પષ્ટ કરવા માંગુ છું.\"\nકંગનાના ભીખમાં આઝાદી વાળા નિવેદન પર બોલ્યા નવાબ મલિક, કહ્યું- લાગે છે હેવા ડોઝ લઇને બેઠા હતા\nડ્રગ્સનો તમામ જથ્થો ગુજરાતના રસ્તે આવે છે, કિરીટસિંહ-ગોસાઈ સહિત તમામ સંડોવાયેલા: નવાબ મલિક\nનવાબ મલિક Vs ફડણવીસ: નવાબ મલિકની પુત્રી-જમાઇએ પૂર્વ સીએમ પર કર્યો 5 કરોડનો માનહાની કેસ\nમલિકે ફડણવીસ પર ફોડ્યો હાઈડ્રોજન બૉમ્બ, કહ્યુ - વાનખેડેને બચાવવાની કોશિશ કરી રહ્યા છે પૂર્વ CM\nફડણવીસના આરોપો પર ભડક્યા નવાબ મલિક, બોલ્યા- તમારો બોમ્બ તો ફુટ્યો નહી, કાલે ફુટશે હાઇડ્રોઝન બોમ્બ\nફડણવીસે ફોડ્યો દિવાળી બૉમ્બ, કહ્યુ - દાઉદના પરિવાર સાથે જોડાયેલા છે નવાબ મલિકની ફેમિલીના તાર\nવાનખેડેના પિતાએ નવાબ મલિકની SC-ST એક્ટમાં કરી ફરિયાદ, FIR કરાવવાની માંગ\nMalik vs Wankhede: હવે મલિકે વાનખેડેને પુછ્યું- શું તમારી સાળી ડ્રગ્સના બિઝનેસમાં સામેલ છે\nમલિકના નવા આરોપ પર વાનખેડેએ કહ્યુ - મે તો ક્રાંતિ સાથે 2017માં લગ્ન કર્યા પછી...\nMalik vs Wankhede: હવે મલિકે વાનખેડેને પૂછ્યુ - શું તમારી sister-in-law ડ્રગ કારોબારમાં શામેલ છે\nઆર્યનનું અપહરણ કરી વાનખેડે-કંબોજે માંગી ફિરૌતીઃ મલિકનો દાવો\nઆર્યન ખાન ડ્રગ્સ કેસઃ વાનખેડેના પિતાએ નવાબ મલિક પર માનહાનિનો કેસ ઠોક્યો\nભારતમાં મળી રહ્યા છે હવે કોરોનાના 8 હજાર દર્દી, 236 લોકોના મોત, સક્રિય દર્દી 544 દિવસમાં સૌથી ઓછા\n4 વર્ષ દરમિયાન રાજ્યમાં કોન્ડોમનો ઉપયોગમાં બે ગણો વધારો\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ થયા જાહેર, જાણો તમારા શહેરની કિંમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/jyare-paheli/", "date_download": "2021-11-29T17:00:40Z", "digest": "sha1:OYSWP4WRMGZLRUODUHHQU3XO6R4TR5OM", "length": 17923, "nlines": 100, "source_domain": "dharmikofficial.com", "title": "જ્યારે પહેલી વાર મુકેશ અંબાણી ને મળવા ગઈ હતી નીતા,મુકેશ ભાઈ ની આ વસ્તુ જોઈને ચોકી ગઈ હતી નીતા અંબાણી…. | Dharmik Lekh", "raw_content": "\nHome જાણવા જેવુ જ્યારે પહેલી વાર મુકેશ અંબાણી ને મળવા ગઈ હતી નીતા,મુકેશ ભાઈ ની...\nજ્યારે પહેલી વાર મુકેશ અંબાણી ને મળવા ગઈ હતી નીતા,મુકેશ ભાઈ ની આ વસ્તુ જોઈને ચોકી ગઈ હતી નીતા અંબાણી….\nનમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં લગ્નને 35 વર્ષ થઈ ગયાં છે. બંનેએ 8 માર્ચ, 1985ના રોજ લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે મુકેશ-નીતાની લવસ્ટોરી પણ એક ફિલ્મી કહાની કરતાં જરા પણ ઉતરતી નથી.\nમુકેશ માટે નીતાને કોકિલાબેન અને ધીરૂભાઇ અંબાણીએ પસંદ કરી હતી. તેમણે નીતાને એક ફંક્શનમાં ડાન્સ પર્ફોર્મન્સ કરતી જોઇ હતી. જોકે, નીતાએ આ લગ્ન માટે હા પાડવામાં બહુ સમય લીધો હતો. અત્યારે બંને વચ્ચેનું બોન્ડિંગ ખરેખર બહુ સરસ છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી 63 વર્ષના થઈ ગયા છે. તેનો જન્મ 19 એપ્રિલ 1957 માં થયો હતો.મુકેશ અને તેની પત્ની નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી.\nઆજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીશું. ટીના અંબાણીએ જેઠ મુકેશ અંબાણીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.મુકેશ-નીતાના લગ્ન ઓરેન્જ સાથે લવ મેરેજ હતા. નીતા, જે મધ્યમવર્ગીય કુટુંબની છે, તે મુકેશને પહેલા તેના ઘરે ગઈ ત્યારે તેને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. ખરેખર, ઘરનો દરવાજો મુકેશે ખોલ્યો. સફેદ શર્ટ અને બ્લેક પેઇન્ટ પહેરેલો મુકેશ ખૂબ જ સરળ લાગ્યો, જેને જોઈને નીતા તેની આંખો પર વિશ્વાસ કરી શકી નહીં.\nતેઓએ વિચાર્યું કે કોઈ ધનિક માણસનો પુત્ર એટલો સરળ હોઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, નીતા મધ્યમ વર્ગીય પરિવરામાંથી આવે છે અને તે પોતાનો ખર્ચ કાઢવા માટે મહિને 800 રૂપિયા પગાર માટે એક સ્��ૂલમાં નોકરી કરતી હતી.નીતાને ડાન્સ અને મ્યૂઝિકમાં બહુ રસ હતો. 20 વર્ષની ઉંમરે તેને નવરાત્રિ નિમિત્તે મુંબઈના બિરલા માતોશ્રીમાં કલ્ચરલ પ્રોગ્રામમાં પર્ફોર્મન્સ આપ્યું હતું અને આ પર્ફોર્મન્સ કોકિલાબેન તથા ધીરુભાઈએ જોયું હતું.નીતાને ડાન્સ અને મ્યુઝિકમાં ખૂબ રસ હતો.\n20 વર્ષની ઉંમરે તેઓ નવરાત્રી નિમિત્તે મુંબઈના બિરલા માતોશ્રીમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરવાના હતા. ધીરુભાઇ અંબાણી અને માતા કોકિલાબેન પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તે નીતા અને તેનો નૃત્ય ખૂબ જ પસંદ કર્યો અને તેને તેના પુત્ર મુકેશને માટે પસંદ કરી હતી.ધીરુભાઇ અંબાણીએ નીતા અને તેના પિતાને તેમની ઓફિસમાં બોલાવ્યા. ધીરુભાઇએ નીતાને ઘણા પ્રશ્નો કર્યા. તેણે પૂછ્યું કે શું તમે મુકેશને મળવાનું પસંદ કરશો આ પછી નીતા તેના ઘરે પહોંચી હતી.\nજ્યારે દરવાજો ખોલ્યો ત્યારે સફેદ શર્ટ અને કાળા પેન્ટ પહેરેલા એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો. તેણે નીતા તરફ હાથ લંબાવીને કહ્યું, હાય મેડમ હું મુકેશ છું.નીતાને ખાતરી થઈ નહોતી કે આટલો મોટો માણસ તેની સામે ઉભો છે. મુકેશને 6 ઠ્ઠી કે સાતમી વખત મળ્યા પછી પણ તે કમ્ફર્ટ નોહતી. તેઓએ વિચાર્યું હતું કે તેઓ અભ્યાસ પૂર્ણ થયા પછી જ આગળનો નિર્ણય લેશે.એકવાર નીતા અને મુકેશ પેડર રોડથી કારમાંથી મુંબઈ નીકળ્યા.\nતે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ હતો અને રસ્તામાં ટ્રાફિક વધારે હતો. જ્યારે સિગ્નલ પર કાર રોકાઈ ત્યારે મુકેશે નીતાને ફિલ્મી શૈલીમાં પૂછ્યું,તું મારી સાથે લગ્ન કરીશનીતાએ શરમાઈને મોઢું ફેરવ્યું અને મુકેશને વાહન ચલાવવા કહ્યું. સિગ્નલ ખુલ્યું અને પાછળથી અનેક વાહનો હોર્ન વગાડતા હતા, પરંતુ મુકેશે કહ્યું, જ્યાં સુધી તમે જવાબ નહીં આપો ત્યાં સુધી હું વાહન ચલાવીશ નહીં. દરમિયાન રસ્તા પર ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઇ રહી હતી.\nત્યારે નીતાએ જવાબ આપ્યો, હા હું કરીશ હું કરીશ.આ પ્રોગ્રામમાં ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન પણ ગયાં હતાં. તેમને નીતા અને તેનો ડાન્સ ખૂબજ ગમ્યો અને મનમાં ને મનમાં જ તેને મુકેશ માટે પસંદ કરી લીધી.બીજા દિવસે ધીરૂભાઇએ નીતાના ઘરે ફોન લગાવ્યો. બીજી તરફથી અવાજ આવ્યો, હું ધીરૂભાઇ અંબાણી બોલી રહ્યો છું.આ સાંભળતાં જ નીતાએ રોંગ નંબર કહી ફોન કાપી નાખ્યો.પ્રેમ પ્રસ્તાવ પછી નીતાએ કારને થોડા અંતરે રોકી અને મુકેશને કારમાંથી નીચે આવવાનું કહ્યું.\nજ���યારે તેઓ બહાર આવ્યા ત્યારે નીતાએ તેમને કહ્યું કે તમે શ્રીમંત છો અને હું ગરીબ છું. જો તમે ખરેખર મને પ્રેમ કરો છો તો તમારે મારી સાથે બસમાં મારી જેમ મુસાફરી કરવી પડશે. મુકેશ તરત જ રાજી થઈ ગયો અને બંને જુહુ બીચની બસની આગળની સીટ પર બેસી ગયા. આથી નીતા પ્રભાવિત થઈ અને મુકેશ પ્રત્યેનો તેમનો પ્રેમ વધુ વધ્યો.ઘણા વર્ષો પહેલા નીતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે મુકેશની સામે એક શરત મૂકી છે કે જો તે લગ્ન પછી પણ તેને શાળામાં ભણાવવાની મંજૂરી આપે છે, તો તે લગ્ન માટે હા પાડી દેશે.\nમુકેશ અંબાણીએ હા પાડી તે પછી જ નીતા લગ્ન માટે સંમત થઈ ગઈ અને સમૃદ્ધ પરિવારની પુત્રવધૂ બન્યા પછી પણ નીતા એક ખાનગી શાળામાં ભણ્યા. બંનેને ત્રણ બાળકો આકાશ, ઇશા અને અનંત અંબાણી છે. ઇશા અને આકાશે લગ્ન થઇ ગયા છે.બીજી વાર ફોનની ઘંટડી વાગી. નીતાએ ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, હું ધીરૂભાઇ અંબાણી બોલી રહ્યો છું, શું હું નીતા સાથે વાત કરી શકું છું જેના જવાબમાં નીતાએ કહ્યું, તમે ધીરૂભાઇ અંબાણી છો તો હું એલિઝાબેથ ટેલર.આટલું કહીંને નીતાએ ફરી ફોન કાપી નાખ્યો.\nફરી એકવાર ફોનની ઘંટડી વાગી અને ફોન નીતાના પિતાએ ફોન પર વાત કરી અને પછી તેમણે નીતાને કહ્યું, નમ્રતાથી વાત કરજે, કારણ કે ફોન પર ખરેખર ધીરૂભાઇ અંબાણી જ છે. નીતાએ ફોન લીધો અને કહ્યું, જય શ્રી કૃષ્ણ.ત્યારબાદ ધીરૂભાઇએ નીતાને તેમની ઓફિસમા આવવાનું આમંત્રણ આપ્યું અને ફોન કાપી નાખ્યો.એકવાર નીતા અને મુકેશ કારમાં મુંબઈના પેડર રોડ પર નીકળ્યાં હતાં. તે સમયે સાંજના લગભગ 7:30 વાગ્યા હતા અને રોડ પર બહુ વધારે ટ્રાફિક હતો. કાર સિગ્નલ પર ઊભી રહી ત્યારે મુકેશે એકદમ ફિલ્મી અંદાજમાં નીતાને પૂછ્યું, શું તું મારી સાથે લગ્ન કરીશ\nનીતાએ શરમાઇને મોં નીચું કર્યું અને કાર આગળ ચલાવવા કહ્યું. સિગ્નલ ખૂલી ગયું હતું અને પાછળથી બીજી ગાડીઓ હોર્ન મારી રહી હતી. છતાં મુકેશે કહ્યું, જ્યાં સુધી તું જવાબ નહીં આપે, ત્યાં સુધી હું ગાડી આગળ નહીં ચલાવું. આ દરમિયાન રસ્તા વચ્ચે ટ્રાફિક જમા થઈ ગયો. છેવટે ત્યારે નીતાએ જવાબ આપ્યો, યસ આઈ વિલ આઈ વિલ.ઘણાં વર્ષો બાદ નીતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણે મુકેશ સામે શરત મૂકી હતી કે, જો તેને લગ્ન બાદ પણ સ્કૂલમાં ભણાવવાની મંજૂરી હોય તો જ તે લગ્ન કરશે.મુકેશ અંબાણીએ હા પાડી પછી જ નીતાએ હા પાડી અને અમીર ખાનદાનની વહુ બન્યા બાદ પણ નીતાએ પ્રાઇવ���ટ સ્કૂલમાં ભણાવવાનું ચાલું રાખ્યું.\nPrevious articleફિલ્મ ચક દે ઇન્ડિયાની નાની કોમલ દેખાઈ છે કઈ આવી,સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર….\nNext articleભગવાનની પૂજા કરતા જો આવે છે આંખમાથી આંસુ તો સમજી જાવ કે ભગવાન આપી રહ્યા છે તમને આ ખાસ સંકેત……..\nઆ રીતે તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ માં નામ સુધારી શકો છો, જાણો સૌથી સરળ રીત\nજાણો કોણ છે સોનાક્ષી સિન્હા નો બોયફ્રેન્ડ,,સલમાન ખાન સાથે છે આ ખાસ સંબંધ,કરી ચુક્યો છે આવા કામ…\nવિરાટ કોહલી ને કોન્ડોમ આપવા માંગતી હતી રાખી સાવંત, કહ્યું વાપર્યા પછી મને….\nજાણો કેવી રીતે એક સામાન્ય માણસ બની ગયો ભારતનો સૌથી લોકપ્રિય...\nમાસિક ધર્મના શ્રાપ સાથે મહિલાઓને આ વરદાન પણ મળ્યું હતું,તમને પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00405.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/kangana-ranauts-explanation---i-was-given-drugs-in-the-drink/184891.html", "date_download": "2021-11-29T16:53:39Z", "digest": "sha1:FXDRXJXSE6J2FTDH7US6JD3NBDXTTUAE", "length": 5805, "nlines": 46, "source_domain": "navgujaratsamay.com", "title": "કંગના રણૌતનો ખુલાસો- મને ડ્રિન્કમાં ડ્રગ્સ નાખીને આપાતું હતું | નવગુજરાત સમય", "raw_content": "\nકંગના રણૌતનો ખુલાસો- મને ડ્રિન્કમાં ડ્રગ્સ નાખીને આપાતું હતું\nકંગના રણૌતનો ખુલાસો- મને ડ્રિન્કમાં ડ્રગ્સ નાખીને આપાતું હતું\n1 / 1 કંગના રણૌતનો ખુલાસો- મને ડ્રિન્કમાં ડ્રગ્સ નાખીને આપાતું હતું\nબ્લડ ટેસ્ટ થાય તો ઘણા બોલિવૂડ સ્ટાર્સ જેલમાં જાયઃ કંગના રણૌત\nસુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ એંગલના મામલે આશ્ચર્ય પમાડનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. એવામાં રિયા ચક્રવર્તી તેમજ અન્ય કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ દરમિયાન કંગના રણૌતે પણ આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે.\nકંગનાએ ટ્વીટ કરીને કહ્યું કે, હું જ્યારે સગીર હતી ત્યારે મારા મેન્ટોર એટલા ખતરનાક બની ચૂક્યા હતા કે તેઓ મારા ડ્રિન્કમાં ડ્રગ્સ નાખીને મને આપતા હતા કે જેથી હું પોલીસ પાસે ન જઈ શકું. હું જ્યારે સફળ થઈ ગઈ અને સૌથી સફળ ફિલ્મ પાર્ટીઓમાં જવા લાગી. ત્યારે મારો તે ભયાનક દુનિયા, ડ્રગ્સ, અય્યાશી અને માફિયા જેવી વસ્તુઓથી સામનો થયો.\nઅભિનેત્રી કંગના રણૌતે પીએમઓને ટેગ કરતા લખ્યું કે, જો નારકોટિક્સ વિભાગ બોલિવૂડમાં આવી જાય તો ઘણા બધા એ લિસ્ટરને જેલમાં જવું પડશે. બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો ઘણા ખુલાસાઓ થશે. હું આશા રાખું છું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બી-ટાઉનની આ ગટરને પણ સાફ કરવામાં આવે.\nકંગનાએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે, હું નારકોટિક્સ વિભાગની મદદ કરવા માટે તૈયાર છું, પરંતુ મારે સુરક્ષા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે. મેં મારી કારકિર્દીની સાથે-સાથે મારા જીવનને પણ ખતરામાં નાખી દીધું છે. બધાને ખબર છે કે સુશાંત આવા જ કેટલાક રહસ્યોને જાણતો હતો, તેના કારણે જ તેની હત્યા કરી દેવામાં આવી.\nસુશાંતની બહેને પણ કંગનાની વાતનું સમર્થન કરતા વડાપ્રધાન મોદીને કંગનાને સુરક્ષા પૂરી પાડવા માટે અપીલ કરી.\nત્યારબાદ કંગનાએ સુશાંતની બહેને તમામ અફવાઓ પર અટકાવવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n‘ચા, કોફી કે પાણીમાં ચાર ટીપા નાંખજે અને તેને પીવા દેજે’\nડ્રેગન કા પ્યારા ખાન- RSSના મુખપત્રમાં અભિનેતા આમિર ખાનની ટીકા\nનવગુજરાત સમય - ફિલ્મી ફ્રાય - Episode 25\nહવે ‘ખાલીપીલી’નો બહિષ્કાર કરવાની ડિમાન્ડ\n‘આદિપુરુષ’માં ભગવાન શ્રીરામના પાત્રમાં પ્રભાસ\nઅમિતાભ ‘કેબીસી’ના સેટ્સ પર પાછા ફર્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/5-carore-fee-for-movie/", "date_download": "2021-11-29T18:28:16Z", "digest": "sha1:6XVR3M2O7PYZV2ZYCA2JCKEDTHCEIQBZ", "length": 9297, "nlines": 43, "source_domain": "online88media.com", "title": "એક ફિલ્મ માટે 5 કરોડ લે છે ફી અને 142 કરોડની માલિક છે આ અભિનેત્રી પરંતુ છતા પણ 38 વર્ષની ઉંમરમાં પણ છે કુંવારી – Online88Media", "raw_content": "\nએક ફિલ્મ માટે 5 કરોડ લે છે ફી અને 142 કરોડની માલિક છે આ અભિનેત્રી પરંતુ છતા પણ 38 વર્ષની ઉંમરમાં પણ છે કુંવારી\nબોલિવૂડની જેમ દેશભરમાં ધીમે ધીમે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ પોતાના પગ જમાવી રહી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્શન અને સ્ટોરી લોકોને ખૂબ પસંદ આવી રહી છે. બોલિવૂડની ફિલ્મોની જેમ આજે લોકો સાઉથની ફિલ્મો પણ જુએ છે. તેની સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીની જો અન્ય એક ચીજ પ્રખ્યાત હોય તો તે છે સાઉથની અભિનેત્રીઓ. તેની લોકપ્રિયતા એટલી છે કે બોલીવુડના મોટા મોટા ફિલ્મ પ્રોડ્યૂસર તેમને પોતાની ફિલ્મોમાં લેવા માટે મોં માંગી કિંમત આપવા માટે તૈયાર રહે છે.\nઆજે અમે તમને સાઉથની એક એવી સુંદર અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કરોડપતિ અને સુંદર હોવા છતાં પણ કુંવારી છે, જેના વિશે તમે પણ જાણવા માટે ખૂબ આતુર હશો. આપણે વાત કરી રહ્યા છીએ સાઉથની સૌથી મોટી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી વિશે. આ અભિનેત્રીએ બોલિવૂડની ફિલ્મોની સાથે ઘણી તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી છે. અનુષ્કા શેટ્ટીની કારકિર્દીની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટીએ 2005 માં ��ુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘સુપર’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે નાગાર્જુન અને આયશા ટાકીયા પણ હતાં.\nએ જ વર્ષે તેમની બીજી ફિલ્મ ‘મહા નંદી’ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે શ્રીહરિ અને સુમંત જોવા મળ્યા હતા. ત્યાર પછી તેમણે ઘણી ફિલ્મો કરી અને સફળતાની સીડી ચળતી ગઈ. અનુષ્કાએ વર્લ્ડ ફેમસ બાહુબલી ફિલ્મના બંને ભાગોમાં મુખ્ય પાત્ર નિભાવ્યું હતું. બાહુબલીની જબરદસ્ત સફળતા પછી અનુષ્કા હવે દક્ષિણની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.\nનોંધપાત્ર વાત એ છે કે ફિલ્મ ‘જજમેંટલ હૈ ક્યા’ ના ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી સાથે પણ અનુષ્કા શેટ્ટીના લગ્નના સમાચાર આવ્યા હતા. પછી અનુષ્કાએ આ અહેવાલો પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ માત્ર અફવા છે. અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે પ્રકાશ સાથેના સંબંધ અને લગ્નની અફવાઓને નકારી હતી. અનુષ્કાએ કહ્યું હતું કે આ અહેવાલ સત્ય નથી. તેણે કહ્યું હતું કે મને ખબર નથી કે દરેક મારા લગ્ન પાછળ કેમ છે.\nઆલિયા તેની બેસ્ટફ્રેંડના લગ્નમાં આવી એટલી સજીધજી ને કે દુલ્હન પણ પડી ગઈ ફિક્કી, જુવો તસવીરો\nપહેલા આ સિંગર સાથે થવાના હતા માધુરી દીક્ષિતના લગ્ન, પછી કંઈક આ રીતે મળ્યા ડૉ. નેને\nબિગ બોસ 14 માટે સલમાન ખાન લેશે આટલી મોટી ફી, નવી સીઝન માટે ભાઈજાને વધારી તેની ફી\nરિયાના ફોન સહીત અનેક વસ્તુઓ જપ્ત,જાણો 4 કલાક ચાલેલા એનસીબી ના દરોડાની પૂરી માહિતી\nહિન્દી દિવસ 2020: શા માટે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે જાણો તેનો ઇતિહાસ અને મહત્વ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક���યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/category/%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4/", "date_download": "2021-11-29T17:02:12Z", "digest": "sha1:GDAUHGRIUMU2DKGNPJQ2NF6JSDYIXWPZ", "length": 14847, "nlines": 67, "source_domain": "online88media.com", "title": "રમત-જગત – Online88Media", "raw_content": "\nઅમીરી અને સુંદરતાની બાબતમાં ખૂબ જ આગળ છે આ 5 ક્રિકેટર્સની પત્નીઓ, નંબર 5 ની પત્ની તો છે ક્રિકેટર\nભારતીય ક્રિકેટર્સ દુનિયાભરમાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. આજના સમયમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા જેવા ભારતીય ક્રિકેટર્સ પોતાની સુંદરર રમતના કારણે ભારત સહિત દુનિયાભરના ક્રિકેટ ચાહકોના દિલ પર રાજ કરે છે. ભારતીય ક્રિકેટરો પોતાની સુંદર રમત માટે તો પ્રખ્યાત છે જ સાથે જ તે પોતાના અંગત જીવનથી પણ ખૂબ હેડલાઈન્સ બનાવે […]\nબોલીવુડ અભિનેત્રીઓથી પણ સુંદર છે વિરાટ કોહલીની ભાભી, દેવરાની અનુષ્કા સાથે છે કંઈક આવો સંબંધ\nટીમ ઈન્ડિયાના વનડે અને ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને દરેક વ્યક્તિ ઓળખે છે. ક્રિકેટની દુનિયામાં તે એક મોટું નામ છે. તેની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. રમત ઉપરાંત વિરાટ પોતાના લુક અને સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. તે એટલા હેન્ડસમ છે કે તેની સામે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ફિક્કા લાગે છે. વિરાટની સાથે સાથે તેની […]\nપતિ એમએસ ધોની સાથે 33 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે સાક્ષી ધોની, જુવો તેના બર્થડે સેલિબ્રેશનની તસવીરો\nભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. ઘણા સમયથી એવા સમાચાર મીડિયાની હેડલાઇન્સ બનાવી રહ્યા છે કે ધોનીના ઘરે બીજો નાનો મહેમાન આવવાનો છે, જ્યારે ધોની અને પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સાથે જ આ અફવાઓ વચ્ચે, આજે સાક્ષી તેના પરિવાર સાથે રાંચીમાં […]\n4 કરોડની કાર, 80 કરોડનું ઘર, આટલી અધધધ સંપત્તિના માલિક છે વિરાટ કોહલી\nવિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને હાલના સમયમાં તેમની ગણતરી શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે. વિરાટ કોહલીની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ સુંદર રહી છે અને આજનો કોઈ પણ ક્રિકેટર તેની આસપાસ નથી ભટકતો. વિરાટે પોતાની રમતના દમ પર દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી છે. ભારત જ નહિં પરંતુ સંપૂર્ણ દુનિયામાં વિરાટને ઓળખવામાં આવે છે […]\nસચિનની પુત્રી સારા તેંડુલકરે દરેકની સામે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, જાણો કોને પ્રેમ કરે છે સારા તેંડુલકર\nભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ શ્રેષ્ઠ બેટ્સમેન સચિન તેંડુલકરે ભલે વર્ષો પહેલા ક્રિકેટની દુનિયાને અલવિદા કહી ચુક્યા હોય, જોકે તેની લોકપ્રિયતામાં આજે પણ ઘટાડો થયો નથી. સચિન તેંડુલકર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, સાથે જ તેમની પુત્રી સારા તેંડુલકર પણ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. સચિન તેંડુલકરની પુત્રી સારા એક લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર સારાએ […]\nઆ 8 ક્રિકેટર્સે ટીવી એંકર સાથે કર્યા છે લગ્ન, દરેક છે બલાની સુંદર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\nભારતમાં ક્રિકેટ અને બોલિવૂડનો સંબંધ ખૂબ જૂનો રહ્યો છે. ઘણી વખત ક્રિકેટર્સ અને બોલિવૂડ અભિનેત્રીઓના નામ એકસાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક ક્રિકેટર્સ એવા પણ છે જેમનું દિલ ન્યૂઝ રિપોર્ટર અથવા ન્યૂઝ એન્કર પર આવી ગયું છે. આવા ક્રિકેટરોમાં ભારતના જસપ્રિત બુમરાહ, સ્ટુઅર્ટ બિન્ની અને જવાગલ શ્રીનાથ પણ શામેલ છે. ત્રણેય એ ટીવી એન્કર, […]\nદિવાળી પર કંઈક આ રીતે તૈયાર થઈ સચિનની પુત્રી સારા, જુવો તેની આ સુંદર તસવીરો\nસોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર કિડ્સ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સના બાળકો અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ, સુંદરતા અને ફેશનને લઈને છવાયેલા રહે છે. પરંતુ લોકપ્રિયતાની બાબતમાં બોલિવૂડને ક્રિકેટ પણ સારી ટક્કર આપે છે. આવી સ્થિતિમાં ક્રિકેટ સ્ટાર્સના બાળકો પણ સ્ટાર કિડ્સમાં શામેલ થાય છે. આ લિસ્ટમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની […]\nદિનેશ કાર્તિક બન્યા જુડવા બાળકોના પિતા, ઘરે આવી ખુશીઓ, જુવો તેના બાળકોની પહેલી ઝલક\nભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને તાજેતરમાં ડબલ ગુડ ન્યૂઝ મળ્યા છે. ખરેખર દિનેશ કાર્તિક અને તેની પત્ની દીપિકા પલ્લીકલ જુડવ�� પુત્રોના માતા-પિતા બન્યા છે. પિતા બન્યા પછી દિનેશ કાર્તિકને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળી રહ્યા છે. દિનેશ કાર્તિકે પિતા બનવાના સમાચાર […]\nહુસ્નની પરી લાગે છે ઈરફાન પઠાનની પત્ની, ક્રિકેટરે 10 વર્ષ નાની અમીર છોકરી સાથે કર્યા હતા લગ્ન, જુઓ તેની સુંદર તસવીરો\nભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાને પોતાની દમદાર બોલિંગથી ચાહકોના દિલ પર રાજ કર્યું હતું, જ્યારે હવે તે હિન્દી કોમેન્ટ્રી કરીને ચાહકોના દિલ જીતી રહ્યા છે. ઈરફાન પઠાન ભારતના એક શ્રેષ્ઠ બોલર રહ્યા છે. તેમની સુંદર કારકિર્દીની જેમ તેમની લવસ્ટોરી પણ સુંદર રહી છે. જણાવી દઈએ કે ઈરફાન પઠાનની પત્નીનું નામ સફા બેગ […]\nધોની પછી યુવરાજ સિંહની બનશે બાયોપિક, આ 6 અભિનેત્રીઓ સાથે જોવા મળશે ક્રિકેટ ધુરંધરની લવ સ્ટોરી\nજીવલેણ બીમારીને હરાવીને જીવનમાં આગળ વધનાર ક્રિકેટના ધુરંધર અને પંજાબના સિંહ યુવરાજને કોણ નથી ઓળખતું. તેમણે એક ઓવરમાં 36 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યુવરાજ સિંહનું નામ દમદાર બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. તે જેટલા પ્રખ્યાત પોતાની દમદાર બેટિંગને કારણે છે તેટલા જ હેંડસમ પણ છે. તેથી હજારો છોકરીઓ તેમના પર ફિદા રહી છે. આ […]\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કર��ો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/first-picture-of-new-year/", "date_download": "2021-11-29T17:11:56Z", "digest": "sha1:SHPZBR5G4C6OODZC72P4KAJ6JB7BKHJX", "length": 13350, "nlines": 81, "source_domain": "online88media.com", "title": "‘ધક-ધક ગર્લ’ માધુરી દિક્ષિતે પતિ સાથે શેર કરી નવા વર્ષની પહેલી તસવીર, આ સ્ટાઈલમાં કર્યું નવા વર્ષનું સ્વાગત – Online88Media", "raw_content": "\n‘ધક-ધક ગર્લ’ માધુરી દિક્ષિતે પતિ સાથે શેર કરી નવા વર્ષની પહેલી તસવીર, આ સ્ટાઈલમાં કર્યું નવા વર્ષનું સ્વાગત\nJanuary 12, 2021 mansi6 Comments on ‘ધક-ધક ગર્લ’ માધુરી દિક્ષિતે પતિ સાથે શેર કરી નવા વર્ષની પહેલી તસવીર, આ સ્ટાઈલમાં કર્યું નવા વર્ષનું સ્વાગત\nઆપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાની સુંદરતા અને એક્ટિંગથી લોકોના દિલો પર રાજ કર્યું છે અને તેમાંની એક છે બોલીવુડની ધક ધક ગર્લ કહેવાતી માધુરી દીક્ષિત, જેણે તેની સુંદરતા અને સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા છે. અને આજના સમયમાં માધુરી દીક્ષિતની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ જોરદાર છે અને તેને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો ખૂબ પસંદ કરે છે અને માધુરીની સુંદરતાના તો લોકો દિવાના દિવાના છે અને તેના ડાન્સને કારણે માધુરી ખૂબ જ પ્રખ્યાત બની ચુકી છે.\nસાથે જ માધુરી દીક્ષિતે બોલિવૂડમાં તેની સુંદર એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે બોલિવૂડમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. માધુરી ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોવિંગ પણ ખૂબ સારી છે. અને તે હંમેશાં તેની સુંદર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.\nઆ દિવસોમાં માધુરી દીક્ષિતની એક તસવીર જેમાં તે તેના પતિ શ્રી રામ નેને સાથે જોવા મળી રહી છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને આ તસવીરમાં માધુરી અને તેના પતિ સાથે જોવા મળી રહ્યા છે. જેમાં માધુરીએ વ્હાઈટ કલરનું ટોપ પહેર્યું છે અને તેના પતિએ લાલ રંગનું ટીશર્ટ પહેર્યું છે અને તે બંને એક બીજા સાથે બોટ પર બેઠેલા જોવા મળે છે અને આ કપલની આ તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે અને આ દિવસોમાં આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.\nજણાવી દઈએ પોતાની આ સુંદર તસવીર શેર કરતી વખતે માધુરીએ તેને નવા વર્ષ 2021 ની શ્રેષ્ઠ શરૂઆત ગણા��ી છે અને આ સુંદર તસવીરને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટા પર પોસ્ટ કરતી વખતે માધુરીએ કેપ્શનમાં લખ્યું છે, ‘સાગર + ધીમી હવા + સૂર્યાસ્ત = 2021 ની એકદમ યોગ્ય શરૂઆત ‘. જણાવી દઈએ આ તસવીરમાં માધુરી દીક્ષિત તેના પતિ સાથે બીચ પર સૂર્યાસ્તની મજા લેતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે ઇન્સ્ટા પર માધુરીના 21 મિલિયન ફોલોવર્સ છે અને માધુરીએ તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરતાંની સાથે જ તે આગની જેમ વાયરલ થઈ રહી છે અને ચાહકોને માધુરીની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.\nજણાવી દઈએ કે માધુરી દીક્ષિત બોલીવુડની ખૂબ જાણીતી અભિનેત્રી છે અને તેણે વર્ષ 1999 માં શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ માધુરી દીક્ષિત જ્યારે બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે, તો તેમના પતિ શ્રી રામ નેનેનો એક્ટિંગ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી અને તે વ્યવસાયે ડૉક્ટર છે અને માધુરીએ તેની સાથે લગ્ન કર્યા હતા, હવે તેમના લગ્નને 21 વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે આ કપલ બોલીવુડની સૌથી રોમેન્ટિક કપલમાંની એક છે અને ચાહકો માધુરીની આ તસવીર પર ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.\nબોલીવુડના ફેમસ અભિનેતા પોતાનું દિલ હારી બેઠા છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા પર, કહ્યું કરવા ઇચ્છું છું….\n8 વર્ષના પુત્ર વિયાનને શિલ્પાએ શેટ્ટીએ ગિફ્ટ કરી 8 કરોડની આ કાર, પતિ રાજ કુંદ્રાએ જણાવ્યું સાચું કારણ\nકામ પર પરત ફરતા પહેલા નેહા કક્કરે કર્યો ખુલાસો, રોહનપ્રીત સાથે લગ્ન કર્યા પછી લાઈફમાં આવ્યું આવું પરિવર્તન\nબોલીવુડના આ 6 અભિનેતા નિભાવી ચુક્યા છે વૃદ્ધ વ્યક્તિનું પાત્ર, કોઈ બન્યું 90 વર્ષ વૃદ્ધ તો કોઈ…\nકરોડોમાં રમતા અક્ષય કુમાર મહીનામાં ખર્ચ કરે છે માત્ર આટલા જ રૂપિયા, પસંદ નથી વ્યર્થખર્ચ\n6 thoughts on “‘ધક-ધક ગર્લ’ માધુરી દિક્ષિતે પતિ સાથે શેર કરી નવા વર્ષની પહેલી તસવીર, આ સ્ટાઈલમાં કર્યું નવા વર્ષનું સ્વાગત”\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/follow-indian-culture/", "date_download": "2021-11-29T17:00:28Z", "digest": "sha1:SHYJIRFIYPT75ZBH2J6KU6ZTKQQB5JY5", "length": 13283, "nlines": 56, "source_domain": "online88media.com", "title": "ભારતીય સંસ્કૃતિ પર ગૌરવ કરતા બોલીવુડની આ 10 અભિનેત્રીઓ મોડર્ન હોવા છતા પણ નથી ભૂલતી સિંદૂર લગાવવાનું – Online88Media", "raw_content": "\nભારતીય સંસ્કૃતિ પર ગૌરવ કરતા બોલીવુડની આ 10 અભિનેત્રીઓ મોડર્ન હોવા છતા પણ નથી ભૂલતી સિંદૂર લગાવવાનું\nFebruary 6, 2021 mansiLeave a Comment on ભારતીય સંસ્કૃતિ પર ગૌરવ કરતા બોલીવુડની આ 10 અભિનેત્રીઓ મોડર્ન હોવા છતા પણ નથી ભૂલતી સિંદૂર લગાવવાનું\nએક ચપટી સિંદૂરની કિંમત.. માત્ર એક વિવાહિત સ્ત્રી જ સમજી શકે છે કારણ કે એક ચપટીભર સિંદૂરમાં જ એક વિવાહિત સ્ત્રીનો સંપૂર્ણ સંસાર શમાયેલો હોય છે અને એક સુહાગનના 16 શણગારોમાં સિંદૂર તેના અખંડ સુહાગન હોવાનું સૌથી મોટું પ્રતિક માનવામાં આવે છે. અને આપણા હિન્દુ ધર્મમાં, સુહાગન સ્ત્રીઓ તેમના સુહાગના લાંબા આયુષ્ય માટે તેમની માંગને સિંદૂરથી સજાવે છે અને આ એક સુહાગન સ્ત્રીના સુહાગની સૌથી મોટી નિશાની માનવામાં આવે છે. આપણા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેઓ મોડર્ન હોવા છતાં પણ ભારતીય પરંપરાને ભૂલી નથી અને આ પરિણીત અભિનેત્રી હંમેશાં તેની માંગ સિંદૂરથી સજાવીને રાખે છે, તો ચાલો આપણે જાણીએ કે આ લિસ્ટમાં કઇ કઈ અભિનેત્રીઓ શામેલ છે.\nઅનુષ્કા શર્મા: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું નામ આ લિસ્ટમાં શામેલ છે અને અનુષ્કા ભારતીય પરંપરાને દિલથી નિભાવે છે અને ખાસ પ્રસંગો પર તે પોતાની માંગમાં વિરાટના નામનો સિંદૂર જરૂર લગાવે છે.\nદીપિકા પાદુકોણ: બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણે બલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે અને દીપિકા તેના ધર્મ અને સંસ્કૃતિનું ખૂબ જ સમ્માન કરે છે અને તે દરેક ખાસ પ્રસંગે પોતાના પતિ રણવીરના નામનું સિંદૂર જરૂર લગાવે છે.\nપ્રિયંકા ચોપડા: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને ભલે વિદેશી બની ગઈ છે, પરંતુ આજે પણ પ્રિયંકા તેની ભારતીય પરંપરાને ભૂલી નથી અને ગર્વથી તેની માંગમાં સિંદૂર લગાવે છે.\nએશ્વર્યા રાય: બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન તેના સંસ્કારો માટે જાણીતી છે અને એશ્વર્યા હંમેશાં પોતાના પતિ અભિષેકના નામનું સિંદૂર તેની માંગમાં લગાવે છે\nબિપાશા બાસુ: બિપાશા આપણા બોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે અને તેણે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે અને તે પણ તેની ભારતીય પરંપરાને સંપૂર્ણ રીતે નિભાવે છે અને હંમેશાં તેની માંગ સિંદૂરથી સજાવીને રાખે છે.\nકરીના કપૂર: કરીના કપૂર ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે પરંતુ આજે પણ તે પોતાના હિન્દુ ધર્મની પરંપરાને ભૂલી નથી અને ઘણા ખાસ પ્રસંગો પર કરીના પોતાની માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે.\nશિલ્પા શેટ્ટી: બોલિવૂડની ખૂબ જ સુંદર અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે અને શિલ્પા શેટ્ટી બોલીવુડની એક એક અભિનેત્રી છે જેમણે મોડર્ન હોવાની સાથે પોતાના સંસ્કારોને ભૂલ્યા નથી અને શિલ્પાનો સંસ્કારી લૂક હંમેશા સામે આવતો રહે છે જેમાં તે તેની માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે.\nસોનમ કપૂર: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે 8 મે 2018 ના રોજ પ્રખ્યાત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને સોનમ આપણા બોલીવુડની ફેશન આઇકોન માનવામાં આવે છે અને આટલી મોડર્ન હોવા છતાં પણ સોનમ જ્યારે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે ત્યારે તે પોતાની માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે.\nરાની મુખર્જી: આ લિસ્ટમાં રાની મુખર્જીનું નામ પણ શામેલ છે અને રાની મુખર્જીએ બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા છે અને રાની ખાસ પ્રસંગો પર સિંદૂર લગાવેલી જોવા મળે છે.\nવિદ્યા બાલન: આપણી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન 14 ડિસેમ્બર 2012 ના રોજ સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી અને વિદ્યાની દેશી સ્ટાઈલ દરેકને પસંદ આવે છે અને વિદ્યા હંમેશાં તેની માંગ સિંદૂરથી સજાવીને રાખે છે.\nમાન્યતાને ગિફ્ટમાં સંજય દત્તે આપ્યો હતો 100 કરોડ રૂપિયાનો બંગલો, પરંતુ માન્યતાએ કર્યો ઈનકાર, જાણો શું હતું કારણ\nકંઈક આવો દેખાય છે સંધ્યા ભિંદડીના ઓનસ્ક્રીન પતિનો પુત્ર, સામે આવી ક્યૂટ તસવીરો, જુવો અહીં\nનીતૂ અને ઋષિ કપૂરને લગ્નમાં અજાણ્યા મહેમાનોએ ગિફ્ટમાં આપ્યા હતા પત્થર, જાણો કોણ હતા તે\nનીતુ કપૂરને સતાવી રહ્યું છે ઋષિ કપૂરના નિધનનું દુઃખ, તસવીર શેર કરીને લખ્યું…\nઅમિતાભ બચ્ચનના ઘરમાં લાગેલી આ “બુલ પેંટિંગ” ની કિંમત છે એટલી અધધધ કે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/international-news/article/corona-delta-variant-news-cases-found-in-china-lockdown-in-some-parts-ahead-of-winter-olympics-152793", "date_download": "2021-11-29T18:26:18Z", "digest": "sha1:KLXA6623NZ3JRJVDN4FG3KBRVSGAYKEH", "length": 12510, "nlines": 168, "source_domain": "origin.gujaratimidday.com", "title": "corona delta variant news cases found in china lockdown in some parts ahead of winter olympics | કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચીનમાં વધ્યા કેસ", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nકોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચીનમાં વધ્યા કેસ\nવિન્ટર ઑલિમ્પિકને જોતાં સરકારે અમુક વિસ્તારમાં લાદ્યું કડક લૉકડાઉન\nચીનના ગન્સુ પ્રોવિન્સમાં લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી. (તસવીર : પી.ટી.આઇ.)\nચીનમાં અચાનક ફરી પાછો કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. દેશની રાજધાની બીજિંગમાં એક વિસ્તારને મીડિયમ રિસ્ક તેમ જ એક સોસાયટીને હાઈ રિસ્ક શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. શહેરમાં કોરોનાના કુલ કેસ ૨૧ તો સમગ્ર દેશમાં ૩૩ નવા કેસ નોંધાયા હતા. વળી કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે આ કેસ વધ્યા હતા. બીજિંગ જિલ્લામાં એક વિસ્તારમાં બે કેસ જોવા મળ્યા હતા. અગાઉ આ વિસ્તારનો હાઈ રિસ્કમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. માત્ર આ એક વિસ્તારને બાદ કરતાં શહેરમાં ચિંતાજનક પરિસ્થિતિ નથી એવું સ્થાનિક ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું.\nચીનની રાજધાનીમાં અચાનક આમ કેસ વધતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. એક તો દેશના ટોચના નેતાઓ અહીં રહે છે અને આગામી ફેબ્રુઆરી મહિનામાં અહીં વિન્ટર ઑલિમ્પિક્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આ કેસના વધારા પાછળ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર છે. વળી સંક્રમિત થનારા મોટા ભાગના લોકોની ઉંમર ૫૫ વર્ષ કરતાં વધારે છે. બીજિંગને બાદ કરતાં દેશભરમાં નવા ૩૩ કેસ નોંધાયા હતા; જેમાં આ નવા કેસ મૉન્ગોલિયા, ગન્સુ, હુબેઇ, હુનાન જેવા વિસ્તારો હતા.\nકોરોનાના કેસ વધતાં મૅરથૉનને પણ અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવી હતી. વળી ચેંગપિંગ જિલ્લામાં આવેલી એક સોસાયટીના અંદાજે ૨૩,૦૦૦ લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે આ પરિસરમાંથી ૯ કેસ મળી આવ્યા હતા. વળી સ્થાનિક પ્રવાસીઓને પણ તરત ટેસ્ટ કરવાનું જણાવ્યું છે.\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nદક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા ��ુવાઓએ જ કોરોનાની રસી લીધી છે\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nચેક પ્રાઇમ મિનિસ્ટર એન્દ્રેજ બબિસે જણાવ્યું હતું કે આ મહિલા નામિબિયા ગઈ હતી અને તે સાઉથ આફ્રિકા અને દુબઈ વાયા થઈને ચેક રિપબ્લિકમાં પાછી ફરી હતી.\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nસાઉથ આફ્રિકામાંથી જતા રહેવા માટે ગિરદી\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nદક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત\nઆ દેશોમાં થઈ ઑમિક્રૉનની એન્ટ્રી\nકોરોનાના જનક ચીનથી નારાજ થયેલા અમેરિકાએ કરી સાઉથ આફ્રિકાની પ્રશંસા\nભાગેડુ વેપારી મેહુલ ચોક્સીનો મોટો ખુલાસો, કહ્યું ફરી થઈ શકે છે મારું અપહરણ\nડબ્લ્યુએચઓએ પાડ્યું ઓમિક્રોન નામ: શું એનાં કોઈ અલગ લક્ષણો છે\nનવા વેરિઅન્ટ બાદ દુનિયાના અનેક દેશો ઍક્શન મોડમાં\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/viral-jokes-pati-a-potani-patni/", "date_download": "2021-11-29T17:48:44Z", "digest": "sha1:3NQJWFDF6GFAUVCSV3YAOKIWQKLMX34Y", "length": 12655, "nlines": 178, "source_domain": "www.gujaratilekh.com", "title": "વાયરલ જોક્સ : પતિએ પોતાની પત્નીને પોતાના વશમાં કરવા માટે એક તાવીજ લીધું, એક મહિના પછી….. |", "raw_content": "\nHome HOME વાયરલ જોક્સ : પતિએ પોતાની પત્નીને પોતાના વશમાં કરવા માટે એક તાવીજ...\nવાયરલ જોક્સ : પતિએ પોતાની પત્નીને પોતાના વશમાં કરવા માટે એક તાવીજ લીધું, એક મહિના પછી…..\nઆ દુનિયામાં કોઈ વ્યક્તિને આનંદ આપવો એ સૌથી પુણ્યનું કામ ગણવામાં આવે છે. આથી જો તમારા કારણે કોઈના ચહેરા ઉપર હાસ્ય આવે છે, તો એવું સમજી લો કે તમે બધુ જ મેળવી લીધું છે. પણ આજકાલના તણાવ ભરેલા જીવનધોરણમાં કોઈને હસાવવા એ ઘણું જ મુશ્કેલ કામ બની જાય છે. તેમજ આજકાલ કામ અને પરિવાર વચ્ચેની ભાગદોડમાં વ્યક્તિ પોતે જાણે ��સવાનું જ ભૂલી ગયો છે. તે પોતાના માટે થોડો સમય કાઢી શકતો નથી.\nઆવા વ્યસ્ત લોકોએ આખા દિવસ માંથી થોડો એવો સમય કાઢીને પોતાને એ સમય આપવો જોઈએ, અને કાંઈક એવુ વાચવું જોઈએ જેથી મુડ એકદમ ફ્રેશ થઇ જાય અને કામમાં મન લાગે. એટલા માટે આજે આ પોસ્ટમાં અમે તમારા માટે થોડા કોમેડી જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ જોક્સ વાંચીને ખરેખર તમારૂ મુડ ફ્રેશ થઇ જશે. તો આવો શરુ કરીએ હસવા હસાવવાનો સિલસિલો.\n૧) પતિએ પોતાની પત્નીને વશમાં કરવા માટે એક તાવીજ લીધું.\nપતી : બાબા પત્ની ઉપર તો કોઈ અસર ન થઇ, પણ પડોશણ વશમાં આવી ગઈ.\nબાબા : ચાલો અસર ન થઇ, પણ આડ અસર તો થઇ. વસ્તુ બીજા ઘણાને કામ આવી શકે છે.\n૨) બે ડફોળિયાં પરીક્ષા ખંડ માંથી બહાર આવીને :\nપહેલો : તને ખબર છે લ્યા, આજનું પેપર કયું હતું\nબીજો : ગણિતનું હતું લ્યા..\nપહેલો : એનો અર્થ તારું પેપર સારું ગયું\nબીજો : અરે ના લ્યા, બાજુ વાળી છોકરી પાસે\n૩) ટીચર (ગોલુંને) : 5 માંથી 5 ઘટાડવાથી કેટલા વધશે\nગોલુ : ખબર નથી મેડમ\nટીચર : ગોલુ તારી પાસે 5 ભટુરા છે અને હું 5 ભટુરા તારી પાસેથી લઇ લઉં,\nતો તારી પાસે શું વધશે\nગોલુ : મેડમ છોલે.\n૪) ભીડે (ટપુને): કાલે તે રજા કેમ પાડી\nટપુ : એ હું નહિ કહું.\nભીડેએ એને થપાટ મારીને : જલ્દી બોલ.\nટપુ : Valentine Day ઉપર ગર્લફ્રેન્ડ સાથે હતો.\nભીડે : આટલો નાનો હોવા છતાં પણ ગર્લફ્રેન્ડ સાથે ફરે છે, કોણ હતી તે છોકરી\nટપુ : તમારી દીકરી.\n૫) પપ્પુને બીડીની ટેવ પડી ગઈ.\nતેના પિતાએ ટેવ છોડાવવા માટે બાબા રામદેવના યોગા ક્લાસમાં મોકલ્યો.\nપપ્પુ હવે પગથી પણ બીડી પી લે છે.\n૬) પ્રવાસી ટ્રેન માંથી ઉતર્યો, તેણે સંતાને પૂછ્યું : આ કયું સ્ટેશન છે\nસંતા હસ્યો, વધુ જોરથી હસ્યો, જોર જોરથી હસતા-હસતા લોથ પોથ થઇ ગયો.\nઅને ખુબ મુશ્કેલીથી પોતાને સંભાળતા બોલ્યો : ગાંડા, આ રેલ્વે સ્ટેશન છે.\n૭) ચમ્પુએ ગાર્ડનમાં પોતાની ગર્લફ્રેન્ડને કહ્યું : જો, પેલી છોકરી મને જોઇને હસી રહી છે.\nગર્લફ્રેન્ડ બોલી : અરે, તે તો માત્ર થોડું હસી રહી છે.\nમેં તો તને જયારે પહેલી વાર જોયો હતો, ત્યારે ૩ દિવસ સુધી હસવાનું નહોતું અટક્યું…\n૮) એક પત્નીએ એના પતિને પીકનીક પર લઈ જવા કહ્યું.\nપતિ એની પત્નીને શમશાન ઘાટ ઉપર લઇ આવ્યો.\nપત્ની : આ ક્યાં લઈને આવી ગયા\nપતી : અરે ગાંડી, લોકો મરે છે અહિયાં આવવા માટે.\n૯) પ્રેમી : રાહ જોવાની ઘડીઓ ઘણી લાંબી હોય છે.\nપ્રેમિકા : તો કોઈ સારી કંપનીની ઘડિયાળ ખરીદી લે કંજૂસ.\n��૦) હરભજન : નિર્મળ બાબા મારો દડો ટર્ન નથી થતો, શું કરું\nનીર્મળ બાબા : એક વખત દડા ઉપર ‘કેજરીવાલ’ લખીને જો,\nએટલી વખત ટર્ન થશે કે બેટ્સમેન ચક્કર ખાઈને નીચે પડશે.\n11) બાબુરાવ હોસ્પિટલ ગયા ઈલાજ કરાવવા.\nનર્સ : લાંબો શ્વાસ લો…\nબાબુરાવે લાંબો શ્વાસ લીધો.\nનર્સ : કેવો અનુભવ થઇ રહ્યો છે\nબાબુરાવ : કયું પરફ્યુમ લગાવીને આવી છે, મજા આવી ગઈ.\n12) આજકાલના બાળકો પણ ઘણા નંગ હોય છે. વાંચો, કેવી રીતે\nમેડમ : એક વખતની વાત હતી અકબર બાદશાહ પોતાની પથારી ઉપર સુતા હતા ત્યારે….\n(એક છોકરો વચ્ચે બોલ્યો)\nબાળક : મિસ, આ રાહુલ મારા લંચ બોક્સને ખોલી રહ્યો છે.\nમેડમ : રાહુલ, સીધો બેસી રહે નહિ તો હું થપાટ મારી દઈશ.\nમેડમ : સારું બાળકો હું ક્યાં હતી\nબાળક : અકબરની પથારીમાં…\n૧૩) આજકાલની એડ કંઈક એવી આવે છે કે,\nઅમારા ટુથપેસ્ટમાં છે, લવિંગ, તુલસી, જેઠીમધ, લીમડો, ચંદન…..\nખબર નથી પડતી કે આપણે બ્રશ કરવાનું છે કે,\nમોઢામાં હવન કરવાનું છે.\nPrevious articleમજેદાર જોક્સ : પત્નીએ પતિને ઓફીસમાં ફોન કર્યો, પતિ : જલ્દી બોલો, હું અત્યારે ખુબ કામમાં છું..\nNext articleચૂનાનું પાણી છે બાળકો માટે અમૃત સમાન અને મોટા માટે વિશેષ સંજીવની, તો ખાસ ક્લિક કરી વાંચો\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%86%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80-%E0%AA%AA%E0%AB%87-generation%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%9F%E0%AA%B0%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2021-11-29T17:27:44Z", "digest": "sha1:ZBZGP4TEIOOZVDBHKSN3TSVE2K2D6B74", "length": 9875, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "સ્કલ્પપ્ટો +, 3 ડી પ્રિન્ટરોની આગામી પે generationી? | મફત હાર્ડવેર", "raw_content": "\nસ્કલ્પપ્ટો +, 3 ડી પ્રિન્ટરોની આગામી પે generationી\nજોકવિન ગાર્સિયા કોબો | | 3D છાપકામ\n3 ડી પ્રિન્ટરો વધુ સસ્તું અને સસ્તું થઈ રહ્યું છે, પરંતુ તે પણ સાચું છે કે 500 યુરોનો સીમાચિહ્ન 3 ડી પ્રિન્ટરોના નવા મોડલ્સ માટે સેવા આપી રહ્યો છે જે કંઈક અથવા કોઈ વિશિષ્ટ પાસામાં standભા રહેવાનો પ્રયાસ કરે છે. ઘણા એમ કહી શકે છે કે સ્કલ્પ્ટો + એ 3 ડી પ્રિન્ટર છે, તેમ છતાં વ્યક્તિગત રીતે મને લાગે છે કે તે એક મોડેલ છે જે ઘરના 3 ડી પ્રિન્ટરોની આગામી પે generationીના બધા કાર્યોને એકત્રીત કરે છે.\nસ્કલ્પ્ટો + એ એક નાનું 3 ડી પ્રિન્ટર છે, કે સખત ડિઝાઇન પર કાબુ નળાકાર ડિઝાઇનમાં પરિણમે છે જે ઘરેલું દ્રશ્યમાં વધુ સારી રીતે અનુકૂળ થઈ શકે છે પ્રુસા જેવા મોડેલો કરતાં. તે ઉપયોગમાં સરળતાની સાથે કેબલ અને ઇલેક્ટ્રોનિક્સ પરની બચત પણ શોધે છે જે પ્રિન્ટરને આંચકા અને અકસ્માતોનું જોખમકારક ઉપકરણ બનાવે છે.\nસ્કલ્પ્ટો + એ નળાકાર આકારનું પ્રિંટર છે જેમાં કોઈ વાયર્ડ કનેક્શન નથી, એટલે કે, તેનું કનેક્શન વાયરલેસ છે, તેના Wi-Fi મોડ્યુલને આભારી છે. આ અમને અમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કોઈપણ printબ્જેક્ટને છાપવા દેશે, જે 3 ડી પ્રિંટરથી સંબંધિત ઉપકરણ છે.\nસ્કલ્પ્ટો + નું વજન 1,22 કિગ્રા છે, સ્થાનિક વિશ્વ માટે અસ્તિત્વ ધરાવતા હળવા 3 ડી પ્રિંટર્સમાંનું એક છે. દુર્ભાગ્યે, સ્કલ્પ્ટો + વિવિધ સામગ્રીના છાપવાની મંજૂરી આપતું નથી, ફક્ત અમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ જે ફરીથી વાપરી શકાય તેવું અને બાયોડિગ્રેડેબલ છે.\nસ્કલ્પપ્ટો + અત્યારે ખરીદી શકાતું નથી કારણ કે તે ફક્ત તેના દ્વારા મેળવી શકાય છે ક્રાઉડફંડિંગ અભિયાનછે, પરંતુ થોડા અઠવાડિયામાં આ અભિયાન સફળ રહ્યું છે આ નવા 3 ડી પ્રિંટરનું 500 યુરોના ભાવે વેચાણ કરવામાં આવશે. આ મોડેલના છાપવાના માપ 200 મીમી પહોળા અને 160 મીમી highંચા સુધી પહોંચે છે, ખાસ કંઈ નથી, પરંતુ ઘણા ઘર વપરાશકારો માટે પૂરતા છે.\nમને ખબર છે કે સ્કલ્પ્ટો + નવું કંઈપણ પ્રસ્તુત કરતું નથી, પરંતુ તે ઘણા કાર્યો અથવા સુવિધાઓ સાથે લાવશે જે ભવિષ્યના 3 ડી પ્રિન્ટરો પાસે હશે, તેથી તે વિચારવું વિચિત્ર નથી પ્રથમ આગલી પે generationીના 3 ડી પ્રિંટર બનો તમને નથી લાગતું\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » સ્કલ્પપ્ટો +, 3 ડી પ્રિન્ટરોની આગામી પે generationી\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nતુમાકર વોલાડ્ડ, એક વિશાળ contentનલાઇન સામગ્રી પ્લેટફોર્મથી કનેક્ટ થયેલ 3 ડી પ્રિંટર\n850.000 એલઈડી અને 29 રાસ્પબરી પાઇ સાથે વિશાળ વડા બનાવો\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/amitabh-returns-to-kbc-sets-amitabh-returns-to-kbc-sets/184748.html", "date_download": "2021-11-29T17:17:54Z", "digest": "sha1:E35MFLWLXSHZVJWEIG3UTNM2J2OWUGFN", "length": 3135, "nlines": 41, "source_domain": "navgujaratsamay.com", "title": "અમિતાભ ‘કેબીસી’ના સેટ્સ પર પાછા ફર્યા | નવગુજરાત સમય", "raw_content": "\nઅમિતાભ ‘કેબીસી’ના સેટ્સ પર પાછા ફર્યા\nઅમિતાભ ‘કેબીસી’ના સેટ્સ પર પાછા ફર્યા\nનવગુજરાત સમય > અમદાવાદ\nઅમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝન માટે શૂટિંગ શરૂ કર્યું છે. રવિવારે આ સીનિયર એક્ટરે સેટ્સ પરથી એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો.\nઇન્સ્ટાગ્રામ પર આ ફોટોગ્રાફ શૅર કરતી વખતે તેમણે લખ્યું હતું કે, ‘બેક ટુ વર્ક, ‘કેબીસી 12’.. શરૂ કર્યું 2000..આજે વર્ષ 2000.. 20 વર્ષ અમેઝ..આ લાઇફટાઇમ એક્સપિરિયન્સ છે અમેઝ..આ લાઇફટાઇમ એક્સપિરિયન્સ છે’ આ વર્ષ તેમના માટે સ્પેશિયલ છે. કેમ કે, ‘કેબીસી’ના હોસ્ટ તરીકે અમિતાભને 20 વર્ષ કમ્પ્લીટ થયા છે. બ્રિટિશ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર’ આ વર્ષ તેમના માટે સ્પેશિયલ છે. કેમ કે, ‘કેબીસી’ના હોસ્ટ તરીકે અમિતાભને 20 વર્ષ કમ્પ્લીટ થયા છે. બ્રિટિશ શો ‘હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયોનર’ પર આધારિત આ ઇન્ડિયન શોની શરૂઆત 2000-2001થી થઈ હતી.’\nઆ સેક્શન ના વધુ સમાચાર\n‘પ્યાર કા પંચનામા 3’ બનશે\nવિસર્જન પોસ્ટ બદલ શાહરુખ ખાનની ટીકા\nVideo: ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેની ફિલ્મ 'ખાલી ���ીલી'નું ટીઝર લોન્ચ\nલાલબાગ ચા રાજાના દર્શન કરવાનો અનુભવ ભાવુક રહ્યો હતો: યામી\nએ દિવસોમાં સાથે મળીને ઉજવણી કરવાની ખૂબ મજા આવતી હતી: વિકી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/makeup-and-beauty-care-in-navratri/157301.html", "date_download": "2021-11-29T16:54:35Z", "digest": "sha1:ORXTJWW4WDBWYVQS6B2FSA2256OCUEFY", "length": 12748, "nlines": 51, "source_domain": "navgujaratsamay.com", "title": "નવરાત્રિમાં મેકઅપ અને બ્યૂટી કેર | નવગુજરાત સમય", "raw_content": "\nનવરાત્રિમાં મેકઅપ અને બ્યૂટી કેર\nનવરાત્રિમાં મેકઅપ અને બ્યૂટી કેર\nનવરાત્રિમાં કલરફુલ ડ્રેસ સાથે મેચ થાય તેવો આઈ મેકઅપ કરવો\nનવરાત્રિ એ રાસ, ગરબા અને નૃત્યનો એવો રંગીન તહેવાર છે જે ઝાકઝમાળ અને ઉત્સાહથી ભરેલો છે. પરંતુ નવ દિવસ અને નવ રાત્રિ સુધી ચાલતા આ તહેવારમાં મોડી રાત સુધી ગરબે ઘૂમતાં ધૂળ, પરસેવો વગેરેને કારણે સ્કીન અને વાળ પર માઠી અસર થઈ શકે છે. માટે નવરાત્રિમાં સ્કીન અને હેરની થોડી વિશેષ સંભાળ લેવી જરૂરી છે. તે જ રીતે નવરાત્રિનો મેકઅપ પણ થોડો વિશેષ કાળજી માંગી લે છે.\nગરબા રમવાથી ખૂબ પરસેવો થાય છે, જેના કારણે ત્વચા પર ધૂળ, પ્રદૂષણ વગેરે જમા થાય છે. જો ત્વચાને બરાબર ક્લીન ના કરવામાં આવે તો બ્લેક હેડ્ઝ, ખીલ વગેરે થવાની સંભાવના રહે છે. માટે નવરાત્રિ દરમ્યાન ક્લીન અપ કરાવવું ખૂબ લાભદાયક છે. તેના દ્વારા ત્વચા ઉપરના ડેડ સેલ્સ નીકળી જાય છે અને તે ત્વચાને ડિટોક્સિફાઇ પણ કરે છે. વળી માઈલ્ડ મસાજથી જે સ્ટિમ્યુલેશન થાય છે તેનાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો અને તાજગી આવી જાય છે.\nહેર કેર : ગરબા રમવાથી જે પરસેવો થાય છે, તેના કારણે વાળ ખૂબ રુક્ષ અને બરછટ થઇ જાય છે. નવરાત્રિમાં જો નરિશીંગ હેર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વાળ વધારે સારા રહે છે. તે ઉપરાંત, શેમ્પુ કરતી વખતે હેર કંડિશનર થોડી વધારે વાર વાળમાં રાખવું(લગભગ પાંચ મિનિટ) જેથી વાળ સોફ્ટ અને મેનેજેબલ રહે. તમે લિવ ઈન કન્ડીશનરનો ઉપયોગ પણ કરી શકો છો.\nબેક પોલિશીંગ : નવરાત્રિમાં જો તમે બેકલેસ બ્લાઉઝ પહેરતા હોવ તો બેક પોલિશીંગ ટ્રીટમેન્ટ એ ખૂબ સુંદર અને આવશ્યક ટ્રીટમેન્ટ છે. તે પીઠને એકદમ ક્લીન કરે છે. પીઠ પરની ડેડ સ્કીન દૂર કરે છે અને ખૂબ સુંદર ચમક આપે છે. જો પીઠ પર ખીલ હોય તો બેક પોલિશીંગ ના કરાવવું, પણ માઇલ્ડ બ્લીચ કરી શકાય. તેનાથી પણ ડેડ સેલ્સ દૂર થાય છે અને ચમક આવી જાય છે.\nહેરસ્ટાઈલ : અત્યારે રેટ્રો હેરસ્ટાઈલ ખૂબ ફેશનમાં છે. રેટ્રો હેરસ્ટાઈલમાં એક ઊંચો બુફોં કરી શકો છો. બુફોંની સાથે પાછળ કર્લ્સ પણ અજમાવી શકો છો. આ હેરસ્ટાઈલ ગરબા કરતી વખતે ખૂબ કમ્ફર્ટેબલ રહેશે. ચણિયા ચોલી સાથે સાગર ચોટી, ખજૂરી ચોટી કે પછી મેસી બ્રેઇડ પણ સારી લાગશે અને ગરબા રમવામાં પણ અનુકૂળતા રહેશે, ખાસ કરીને લાંબા વાળ માટે. ટૂંકા વાળ માટે વાળમાં સોફ્ટ કર્લ્સ કરી પોની ટેઈલ લઈ શકાય. જો વાળ કુદરતી રીતે જ કર્લી કે વેવી હોય તો તેને સીધા ન કરવા કારણ કે પરસેવાથી તે પાછા વાંકડીયા અને અનમેનેજેબલ થઇ જશે. તેવા વાળને મેસી રાખીને હલકાં પીન અપ કરી શકાય. વાળમાં એક્સેસરીઝ બને એટલી ઓછી નાખવી. તેનાથી ગરબા અને દાંડિયા રમવામાં સરળતા રહેશે.\nપગની માવજત : ગરબા રમીને આવ્યા પછી પગને હુંફાળા પાણીમાં ૧ ચમચી આખું મીઠું અને માઇલ્ડ બૉડી શેમ્પુ ઉમેરી દસેક મિનીટ સુધી પલાળી રાખો. આમ કરવાથી બધો જ થાક ઉતરી જશે અને પગ રિલેક્સ થઈ જશે. સોફ્ટ બ્રશ વડે પગના નખની આજુબાજુ અને તળીયા પર બ્રશ ઘસવાથી બધો જ કચરો નીકળી જશે અને પગ સોફ્ટ બની જશે. ગરબા રમવાથી પગ ખૂબ જ ડ્રાય થઇ જાય છે, માટે છેલ્લે પગના તળીયા પર મોઇશ્ચરાઇઝર અથવા વેસેલીન લગાવીને, મોજાં પહેરી સૂઈ જવું.\nઅગત્યની વાત : રાત્રે સૂતા પહેલાં મેક અપ રિમૂવરથી ચહેરા પરનો મેક અપ બરાબર દૂર કરી દેવો. ખાસ કરીને આઇ મેકઅપ અને લિપસ્ટિકને મેકઅપ રિમુવરથી બરાબર દૂર કરી દેવા. જો એ રહી જાય તો આંખની અને હોઠની ત્વચા માટે નુકસાનકારક બને છે. આંખમાં ઇન્ફેક્શન પણ થઇ શકે છે. આંખ પર થોડી મિનિટ માટે ગુલાબજળના ઠંડા આઇ પેડ્ઝ મુકવામાં આવે તો આંખો ખૂબ રિલેક્સ થઇ જશે. તેના કારણે આંખની આજુબાજુ કાળા કુંડાળા અને સોજા પણ થતા નથી. છેલ્લે અન્ડર આઇ ક્રીમ અને મોઇશ્ચરાઈઝર લગાવીને ઊંઘવું જરૂરી છે.\nમેકઅપ : નવરાત્રિમાં ગરબા માટે તૈયાર થતી વખતે મેક અપનો બેઝ બિલકુલ લાઇટ રાખવો. મેક અપ શરુ કરતાં પહેલાં આઈસ ક્યૂબ ચહેરા પર ઘસી લેવો અને ત્યાર બાદ સોફ્ટ ટોવેલથી ચહેરો થપથપાવીને કોરો કરી લેવો. ત્યાર બાદ મોઇશ્ચરાઇઝર લગાવવું. સૌ પ્રથમ મેક અપ પ્રાઇમર લગાવવું. તેનાથી મેકઅપ સરખી રીતે અપ્લાય થશે. બને ત્યાં સુધી વોટરપ્રુફ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો અને તેની ઉપર કોમ્પેક્ટ પાઉડર હળવા હાથે લગાવવો. જો તમને વધુ પ્રમાણમાં પરસેવો થતો હોય તો વારંવાર મોં લૂછવાને બદલે ટિશ્યુ પેપર વડે પ્રેસ કરવું. આમ કરવાથી મેકઅપ લૂછાઇ નહીં જાય અને તે પાછો સ્કીનમાં પ્રેસ થઇ જશે.\nગાલ ઉપર અને ચીક બોન્સ પર પીચ અથવા પીંક કલર્સનું બ્લશર લગાવવું. તેના ઉપર થોડું શીમર લગાવશો તો એકદમ ગ્લેમરસ લૂક લાગશે. લિપસ્ટિક સરસ બ્રાઇટ કલરની લગાવી શકાય. ખાસ કરીને રેડ, પીચ અથવા પીંક કલર્સ સરસ લાગશે. બ્રાઉન અથવા મરુન કલર બને ત્યાં સુધી ન વાપરવા. તેનાથી ઉંમર હોય એના કરતાં વધુ લાગે છે. લીપ ગ્લોઝ ખૂબ ઓછું લગાવવું નહિતર તે કોર્નર્સ પરથી બહાર આવશે. છેલ્લે રેડ બિંદીથી લૂક કમ્પલીટ કરવો.\nનવરાત્રિમાં કલરફુલ ડ્રેસ સાથે મેચ થાય તેવો આઈ મેકઅપ કરવો. પીચ, બ્રોન્ઝ, કોપર, પીંક અથવા તો સોફ્ટ શીમરી કલર્સ ખૂબ સુંદર લાગશે. આઈ શેડોમાં બે કલર્સનું કોમ્બિનેશન પણ કરી શકો છો. કાજલ જાડી લગાવી શકો છો. તેનાથી એકદમ ટ્રેડિશનલ લૂક આવી જશે. તેને થોડુંક બહારની બાજુ પણ લંબાવી શકાય. છેલ્લે વોટરપ્રુફ મસ્કરા ચોક્કસ લગાવવો.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકેવી રીતે ઓમ્બ્રે ડાઇંગ કરશો\nફ્રેન્ચ સ્ટાઇલ ઇકો-ફ્રેન્ડલી નવરાત્રિ સ્કર્ટ\nનવરાત્રિમાં હેલ્થ અને બ્યૂટી માટે ડાયેટ પાંચનો પંચ\nઆ નવરાત્રિએ સાંભળો \"અખંડ ગરબો\" અને કરો આદ્યશક્તિની અખંડ આરાધના\nદેશી નવરાત્રિ ડ્રેસિંગનું મોડર્ન મેકઓવર\nનવરાત્રિમાં ‘હાઉડી મોદી’ પાઘડી ધૂમ મચાવશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2006/12/18/chandu-shah/", "date_download": "2021-11-29T17:32:30Z", "digest": "sha1:2REYFE4YLBRIGGNHN5PLK6HTMD3LF53B", "length": 14131, "nlines": 177, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ચંદ્રકાંત શાહ, Chandrakant Shah | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n“ખભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ\nએ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત\nઅને એ જ એનો એન્ગલ\nરિઅરવ્યૂ મિરર, ખુલ્લું આકાશ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ.”\n# બ્લ્યુ જીન્સ : રીયર વ્યૂ મીરર\n# વધુ માહિતી # 1\n# વધુ માહિતી # 2\n# વેબ ગુર્જરી ઉપર એક સરસ પરિચય\nમાતા – ; પિતા –\nપત્ની – ઇશાની ( પ્રસિધ્ધ હાસ્યલેખક તારક મહેતાના પુત્રી )\nસંતાનો – કુશાન, શૈલી\n——– નરસી મોન્જી કોલેજ, મુંબઇ\nજુન 20 03 ના ગ્રીસ ખાતે યોજાએલ ઇંટરનેશનલ ડ્રામા ફેસ્ટિવલ ખાતે મહાત્માગાંધી.કોમની રજુઆત.\nનેશનલ એવોર્ડ : શ્રેષ્ઠ એક્સપેરિમેંટલ ફિલ્મ : 1982\nડિરેક્ટર ઓફ અવંતાર થિયેટર ગ્રુપ ઓફ બોસ્ટન\nગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થન અમેરિકા ના ��મિટી સભ્ય\nઅમેરિકામાં ગુજરાતી નાટકોના પ્રસ્તુતકર્તા\nઅઠવાડિક સામાયિક ચિત્રલેખાના ‘foreign correspondent’\n1992-93 : ‘અને થોડા સપના’ ને ગુજરાતી સાહિત્ય પરિષદનો શ્રેષ્ઠ ગુજરાતી કવિતાઓનો પુરસ્કાર–\nકાવ્યસંગ્રહ : અને થોડા સપના , બ્લ્યુ જીન્સ\nનાટક : નર્મદ, મહાત્મા ગાંધી.કોમ (અંગ્રેજી), ખેલૈયા (1981), માસ્ટર ફૂલમણિ, કબ્રો, એક હતી રુપલી, એવા મુંબઇમાં જઇએ, ઓપેરા હાઉસ\nદસ્તાવેજી ફિલ્મ : કેતન મહેતા દ્વારા નિર્મિત ‘કચ્છ ના વણકરો’ ,ફિલ્મ ડિવિઝન માટે ‘એક બંગલા બને ન્યારા’\nPingback: અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય\nPingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/66663bollywood-ni-aa-2/", "date_download": "2021-11-29T18:03:00Z", "digest": "sha1:42GCZSKQG633FMLSIX2S7F6OQPSFD7LA", "length": 18584, "nlines": 106, "source_domain": "dharmikofficial.com", "title": "બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ પાણી ની જેમ પીવે છે દારૂ,નામ જાણીને ચોકી જશો…. | Dharmik Lekh", "raw_content": "\nHome બોલીવુડ બોલિવૂડની આ 5 અભિનેત્રીઓ પાણી ની જેમ પીવે છે દારૂ,નામ જાણીને ચોકી...\nબોલિવૂડની આ 5 અભિનેત્રીઓ પાણી ની જેમ પીવે છે દારૂ,નામ જાણીને ચોકી જશો….\nનમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કારણો શોધવા માટે ત્રણ એજન્સીઓની તપાસ ચાલી રહી છે.પરંતુ તે દરમિયાન, ડ્રગ્સ વિશે ઘણાં ઘટસ્ફોટ થયા છે.જોકે દવાઓ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે, પરંતુ એવા ઘણા લોકો છે જે તેનું સેવન કરે છે.મોટી પાર્ટીઓમાં આ બધું ખૂબ જ સરળતાથી જોઇ શકાય છે.\nપછી ભલે તે બોલિવૂડની વાત હોય.તારાઓની પાર્ટીઓમાં, મેળાવડા ત્યારે જ થાય છે જ્યારે નશામાં તારાઓ ફરતા હોય છે.પરંતુ આ સ્ટાર્સ નશાની હાલતમાં કેમેરામાં કેદ થઈ જાય છે અને પછી તે ખૂબ જ હોશિયાર હોય છે.અમે તમને કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જે પાણી ની જેમ દારૂન��ં સેવન કરે છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ આગળ.\nપાણી ની જેમ દારૂ પીવે છે.સોનમ કપૂર અનિલ કપૂરની પ્રિયતમ સોનમ કપૂર પણ તે અભિનેત્રીઓમાંની એક છે જેમને પાર્ટી કરવી ગમે છે અને વ્યસની છે.તેમની પાર્ટીની તસવીરો જોતાં અંદાજ લગાવી શકાય છે કે તેને હેંગઆઉટ કરવાનું કેટલું ગમે છે.કરીના કપૂર ખાન.કરીના કપૂર પણ ઘણી વખત તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી છે.\nકરીનાને ડ્રિંક્સ ખૂબ જ ગમે છે અને ઘણી વખત તે પીતી પણ જોવા મળી છે.ખુદ કરીનાએ ઘણી વખત મીડિયા સમક્ષ કબૂલાત કરી છે કે તે પીવે છે.બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર એક્વિટ નથી પરંતુ તેના ફોટો અને વીડિયો હંમેશા ટ્રેન્ડમાં રહે છે. હાલમાં જ કરીના કપૂરનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.\nજેમાં કરીના કપૂર કમળના ફૂલોથી ભરેલા તળાવમાં જોવા મળી રહી છે. તેની સાથે શૂટિંગ પરના કેટલાક કર્મચારીઓ પણ જોવા મળ્યા હતાં.ખરેખર કરીના કપૂર એક સાબુની જાહેરાત માટે શૂટિંગ કરી રહી છે.આ જાહેરાત માટે કરીના કપૂરના શૂટિંગની પૂરી ટીમ તળાવમાં જોવા મળી હતી. આ જાહેરાત માટે કરીના કપૂરનો મેકઅપ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાક્ટરે કર્યો છે.\nમીડિયામાં આવેલા રિપોર્ટ મુજબ, કરિના કપૂર અંદાજીત 6 વર્ષ બાદ આમિર ખાન સાથે ફિલ્મમાં જોવા મળશે. કરીના કપૂરે 3 ઈડિયટ્સ બાદ હવે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માં આમિર સાથે જોવા મળશે.કરીના કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને આજે 39 વર્ષની ઉંમરે પણ કરીનાએ તેની સુંદરતા અને માવજત જાળવી રાખી છે.\nતેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો પણ આપી છે અને તેની ઉંમર હોવા છતાં તે આજ સુધી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે આવી રહી છે અને આજે અમે તમને કરીનાના કેટલાક એવા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.\nજ્યારે કરીનાનો જન્મ થયો હતો ત્યારે તેના દાદા રાજ કપૂરે તેનું નામ સિદ્ધિમા રાખ્યું હતું. કરીનાનું નામ અન્ના કારેનીના નામના પુસ્તક દ્વારા પ્રેરિત છે અને આ તે જ પુસ્તક છે જે તે સમયે કરિનાની માતા બબીતા ​​વાંચતી હતી અને જ્યારે કરીનાના પેટમાં હતી. જોકે કરીનાના પરિવારના સભ્યો તેને બેબો પણ કહે છે.\nઅમીષા પટેલ.એમ કહેવામાં આવે છે કે અમિશીયા પટેલ બોલીવુડ સુંદરીઓમાં સૌથી વધુ દારૂ પીવે છે અને પીનારાઓમાં તેનું નામ ટોચ પર લેવામાં આવે છે.અમીષા ઘણી વખત દારૂના નશામાં જોવા મળી છે.બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ ઇન્દોરની કોર્ટમાં 10 લાખ રુપિયાનાં ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.\nકોર્ટે સાક્ષ્યોના આધાર પર અમીષા પટેલ વિરુદ્ધ નોટીસ પાઠવીને 27 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.અમીષા પટેલ પર આરોપ છે કે, તેમણે ઇન્દોરની એક યુવતી પાસેથી ફિલ્મ પ્રોડક્શન માટે 10 લાખ રુપિયા લીધા હતા અને પછી તેમણે જે ચેક આપ્યો તે બાઉન્સ થયો હતો. ચેક બાઉન્સ થવા પર ધક્કા ખાધા પછી પણ અત્રિનેત્રીએ પૈસા ચુકવ્યા નહોતા.\nજેમના પર તેના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પ્રથમ વખત નથી કે અમિષા પટેલ પર છેતરપિંડીનો આરોપ લાગ્યો હોય, તેમના વિરુધ્ધ રાંચીની કોર્ટમાં પણ 3 કરોડ રુપિયાનો ચેક બાઉન્સનો મામલો આવ્યો હતો.\nઆલિયા ભટ્ટ.બોલિવૂડની સુંદર સુંદરીઓમાં મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટનો સમાવેશ થાય છે.આલિયાએ તેની વ્યસનની ટેવ વિશે ખુદ ખુલાસો કર્યો તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોઈપણ ફંક્શન પીવું એ દારૂ જેવું જ છે.અભિનેત્રી આલિયા ભટ્ટ એ રવિવારે પોતાના કાપેલા વાળનો ફોટો શેર કર્યો અને ખુલાસો કર્યો કે તેમના વાળ કાપવાનું આ કામ તેમન એક મલ્ટી-ટેલેન્ટેડ પ્રિયજને કર્યું છે.આલિયાના આ કેપ્શને લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે શું તેમના વાળ રણવીર કપૂર એ કાપ્યા છે.\nઆલિયાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું હા મારા બહુમુખે પ્રતિભાના ઘની પ્રિયજનના કારણે હું ઘરે મારા વાળા કપાવી શકી છું, જે તે દર વખતે મારી સાથે હાજર રહે છે, જ્યારે મને તેની જરૂર પડે છે.એક ઉપયોગકર્તાએ ટિપ્પણી કરી શું તે પ્રિયજન રણબીર છે એક અન્યએ લખ્યું અમે બધા તમારા પ્રિયજન વિશે વધુ જાણવા માંગીએ છીએ.\nનાના બાળકોને ફ્લોન્ટ કરવા ઉપરાંત આલિયાએ એ પણ શેર કર્યું કે લોકડાઉન દરમિયાન તે યોગ્ય કામ કરવા અને જમવાથી મજબૂત અને પહેલાં જ વધુ ફિટ થઇ ગઇ છું. તેમણે કહ્યું કે 60 દિવસો બાદ- વધુ મજબૂત, ફિટ, રસ્સી કુદવામાં, પુશઅપ્સ અને દોડવામાં વધુ ઝઝૂની, યોગ્ય ખોરાક માટે સુપર સુપર ઝનૂની અને આગામી પડકારો પર પરત ફરવાની રાહ જોઇ રહી છું.વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલદી જ રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળશે.\nવિદ્યા બાલન.પ્રખ્યાત વિદ્યા બાલન હોટ અને બોલ્ડ શૈલીની જાણીતી અભિનેત્રી છે.પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વિદ્યા પણ ખુલ્લેઆમ દારૂનું સેવન કરે છે.ભારતીય ફિલ્મોમાં કાર્ય કરતી અભ��નેત્રી છે. પહેલાં તમિલ ચલચિત્રોમાં અને ત્યારબાદ હિન્દી તેમ જ બંગાળી ચલચિત્રોમાં પોતાનો અભિનયનો જાદુ બતાવનારી વિદ્યા બાલનને અભિનય ક્ષેત્રમાં ઘણા પુરસ્કારો પણ મળી ચૂક્યા છે.\nવિદ્યા બાલન ની ફિલ્મ શકુંતલા દેવી ના ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 15 જુલાઇ એટલે આજે રિલીજ થવાનું છે. ટ્રેલર રિલીઝ થયા પહેલાં શકુંતલા દેવી નું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મની અભિનેત્રી વિદ્યા બાલને ઇંસ્ટાગ્રામ પર એક ટીઝરને રિલીઝ કરવાની સાથે આ જાણકારી આપી છે. તેમની ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થશે.\nઆ સાથે જ વિદ્યા બાલને પોતાની ફિલ્મ શકુંતલા દેવી નું પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના હેઠળ સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ લખી છે જેમાં એક ગણિતનો પ્રશ્ન છે, જેનો જવાબ વિદ્યાએ ફેન્સથી માંગ્યો છે. વિદ્યાએ પોતાના ફેન્સને કહ્યું કે જે પણ પ્રશ્નને સોલ્વ કરશે, તેને ફિલ્મ શકુંતલા દેવી નું ટ્રેલર રિલીઝ પહેલાં જોવા મળશે.\nતમને જણાવી દઇએ કે શકુંતલા દેવી જ્મેનઈ હ્યૂમન કોમ્યુટર નામે ઓળખવામાં આવે છે, તેમના જીવન પર આધારિત ફિલ્મ બની છે. જેમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને અમિત સાધ મુખ્ય પાત્રમાં જોવા મળશે. વિદ્યા બાલની ફિલ્મ જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.\nPrevious articleજો આ ચમત્કારી મૂળિયું રાખી દીધું તમારા ઘર માં તો સમજો તમે પણ બની ગયા કરોડપતિ, જાણી લો ફટાફટ…\nNext articleસિંદૂર નો આ ચમત્કારી ઉપાય,રાતોરાત બનાવી દેશે તમને કરોડપતિ,જાણી લો કેવી રીતે કરશો…\nજયારે હરિયાણાનો એક વ્યક્તિ પડી ગયો મલ્લિકા શેરાવત ની પાછળ,પછી જે થયુ જાણીને ચોકી જશો…\n2.5 લાખ કેન્સર પીડિત ગરીબો નો ઈલાજ કરાવી ચુક્યો છે આ અભિનેતા,નામ જાણીએ સલામ કરશે…\nબોલિવૂડ ની આ 9 અભિનેત્રીઓની બ્રા વગરની તસવીરો જોઈને છૂટી જશે પાણી,જોવો તસવીરો..\nકોણ છે હેલિન શાસ્ત્રી જેને ફિલ્મ સૂર્યવંશી માં જોવા મળી હતી,જાણો...\nકોઈ રાજમહેલ થી ઓછું નથી ધક ધક ગર્લનુ આ આલિશાન ઘર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/tag/covid-protocal/videos/", "date_download": "2021-11-29T17:28:29Z", "digest": "sha1:VL4UO2HZZ5JBEIPGP6EPHGRD5MI4CDD3", "length": 3596, "nlines": 77, "source_domain": "gujarati.news18.com", "title": "covid protocal Videos: Latest covid protocal Video News in Gujarati | Taja Samachar - News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\nomicronની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોના વધ્યો, હવે વડોદરામાં ચિંતા વધી\nસુરતઃ સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા, પાંચ થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને નિર્મમ હત્યા\nAhmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, આવું હશે પરિસર\ntwitterના CEO પદ પરથી જૈક ડોર્સીનું રાજીનામુ, હવે પરાગ અગ્રવાલ સંભાળશે કમાન\nકચ્છ: જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના\nTypes of love: કેટલા પ્રકારનો હોય છે પ્રેમ જાણો તેના વિશે બધું જ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://lifebogger.com/gu/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%95%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%AA%E0%AA%A3%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A4%E0%AA%A5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B/", "date_download": "2021-11-29T17:42:58Z", "digest": "sha1:SPX4DX6VPCP6DLR3LZZFFRS3UJM2NDT6", "length": 36578, "nlines": 231, "source_domain": "lifebogger.com", "title": "વિન્સેન્ટ કોમપની બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો", "raw_content": "\n તમારા એકાઉન્ટમાં લૉગ ઇન\nતમારો પાસવર્ડ ભૂલી ગયા છો\nપાસવર્ડ તમે ઈ મેઇલ કરવામાં આવશે.\nમુખ્ય પૃષ્ઠ યુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ બેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ વિન્સેન્ટ કોમપની બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nબેલ્જિયન ફૂટબ .લ ખેલાડીઓ\nવિન્સેન્ટ કોમપની બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nએલબી ઉપનામ દ્વારા જાણીતા એક ફૂટબ Genલ જીનિયસની પૂર્ણ વાર્તા રજૂ કરે છે; 'રાષ્ટ્રપતિ'. અમારી વિન્સેન્ટ કોમ્પની બાળપણની વાર્તા વત્તા બાયોગ્રાફી ફેક્ટ તમારા માટે તેમના બાળપણના સમયથી અત્યાર સુધીની નોંધપાત્ર ઘટનાઓનો સંપૂર્ણ હિસાબ લાવે છે.\nબેલ્જિયન સુપ્રસિદ્ધ ડિફેન્ડરના વિશ્લેષણમાં ખ્યાતિ, કૌટુંબિક જીવન, સંબંધ જીવન અને તેમના વિશેની ઘણી ઓછી જાણીતી હકીકતો પહેલાંની તેમની જીવન વાર્તાનો સમાવેશ થાય છે.\nએન્ડી કોલ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nહા, દરેક વ્યક્તિ તેની રક્ષણાત્મક ક્ષમતાઓ વિશે જાણે છે પરંતુ થોડા લોકો વિન્સેન્ટ કોમ્પનીના બાયોને ધ્યાનમાં લે છે જે ખૂબ જ રસપ્રદ છે. હવે વધુ વિદાય વિના, ચાલો શરૂ કરીએ.\nવિન્સેન્ટ કોમ્પની બાળપણની વાર્તા - પ્રારંભિક જીવન અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ:\nતેનું પૂરું નામ વિન્સેન્ટ જીન એમપોય કોમ્પેની છે. તેનો જન્મ 10મી એપ્રિલ 1986 ના રોજ Uccle માં થયો હતો, જે બેલ્જિયમના બ્રસેલ્સ-કેપિટલ ક્ષેત્રમાં સ્થિત ઓગણીસ નગરપાલિકાઓમાંની એક છે.\nરૂબેન ડાયસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nતેનો જન્મ તેની સ્વર્ગસ્થ બેલ્જિયન માતા, જોસેલિન ફ્રેસેલ (રોજગાર એજન્ટ) અને કોંગોલીઝ પિતા, પિયર કોમ્પેની (સ્પોર્ટ્સ એજન્ટ)માં થયો હતો.\nતેમના બાળપણના સમયથી, યંગ વિન્સેન્ટના મગજમાં એક વસ્તુ હતી, તે છે \"ફૂટબોલ, ફૂટબોલ, ફૂટબોલ\".\nકેવિન દે બ્રુને બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nતે તેની મોટી બહેન અને બાળક ભાઈ સાથે બ્રસેલ્સમાં ઉછર્યો હતો. કોમ્પનીએ તેની ફૂટબોલ કારકિર્દી ઉદાસી નોંધ પર શરૂ કરી. ઘણી રીતે, તે એક યુવાન તરીકે વંશીય રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.\nલેરોય સન બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nગરીબ વિન્સેન્ટ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો કારણ કે તે ઇમિગ્રન્ટનો બાળક હતો. વિન્સેન્ટે એકવાર ખુલાસો કર્યો હતો કે દુર્વ્યવહારથી તે બળવાખોર બની ગયો હતો અને કહ્યું હતું કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કારણ કે તે વંશીય રીતે દુર્વ્યવહાર કરનારા દરેક ગોરા બાળકને નિર્દયતાથી માર્યો હતો.\nતેના માતા-પિતા અલગ થયા પછી તેની વેદના ચાલુ રહી. તેમના શબ્દોમાં…\n“હું 14 વર્ષનો હતો ત્યારે મારા માતા-પિતા છૂટા પડી ગયા. હું શા માટે સમજી શક્યો નહીં અને મને દુઃખ થયું. સદભાગ્યે, હું છૂટાછેડા લીધેલા માતાપિતા સાથેના અન્ય બાળકોને જાણતો હતો, તેથી હું એકલો અનુભવતો ન હતો અને મેં ફૂટબોલમાં આશ્રય લીધો હતો.\nમારા પિતાએ તેમની નોકરી ગુમાવી, મને શાળામાંથી ફેંકી દેવામાં આવ્યો અને એક વર્ષનું પુનરાવર્તન કરવું પડ્યું અને બેલ્જિયમ યુવા ટીમમાં મારું સ્થાન ગુમાવ્યું. મને શિક્ષકો અને કોચ સાથે સમસ્યાઓ હતી, મને શેરીઓમાં વધુ ફરતા હતા અને એવા મિત્રો હતા જેમણે ગેરવર્તન કર્યું હતું.”\nતેની શરૂઆતની વ્યાવસાયિક કારકિર્દીમાં તેના માટે હજુ પણ વસ્તુઓ સારી ન હતી. કોમ્પનીએ એન્ડરલેચમાં તેની વ્યાવસાયિક શરૂઆત કરી હતી પરંતુ જણાવ્યું હતું કે તેણે શરૂઆતમાં પ્રથમ ટીમમાં પ્રવેશ મેળવવામાં અસમર્થતાના કારણે હતા��ામાં ક્લબ છોડી દીધી હતી.\nરહીમ સ્ટર્લીંગ ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nકમનસીબે, તે હેમબર્ગર એસવી સાથે સમાન ભાવિને મળ્યો. આખરે તેનો ચમત્કાર ત્યારે થયો જ્યારે શેખ મન્સૂર હસ્તગત થયો માન્ચેસ્ટર સિટી.\nઅબજોપતિએ તેમને માત્ર તેમના પસંદગીના ડિફેન્ડર અને કેપ્ટન જ બનાવ્યા ન હતા, તેઓએ તેમને વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો કરાર (6 વર્ષ) આપ્યો હતો. માન્ચેસ્ટર સિટી. બાકીના, તેઓ કહે છે, હવે ઇતિહાસ છે.\nકાર્લા હિગ્સ કોણ છે\nમેન સિટી સાથે રમ્યાના ઘણા સમય પહેલા કોમ્પેની તેના જીવનના પ્રેમને પ્રથમ વખત મળી હતી. તે કાર્લા હિગ્સને મળ્યો, જ્યારે તે જર્મનીના હેમ્બર્ગમાં જોડાયો.\nકા હાવોત્ઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nકોમ્પનીએ તેની મનોહર મેનક્યુનિયન ગર્લફ્રેન્ડ કાર્લા હિગ્સ સાથે આજીવન લગ્ન કર્યા માન્ચેસ્ટર સિટી 11 જૂન 2011 ના રોજ સમર્થક. તેણે નોર્થમ્પટનશાયરના કેસલ એશબી ખાતે એક લો કી સમારંભમાં ગાંઠ બાંધી.\nએમીરિક લાફોર્ટે ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nઆ લગ્ન દંપતીની પુત્રી સિએનાના જન્મના એક વર્ષ પછી થયા હતા. તેમની સાથે, સિએના છે, જેનો જન્મ 10 જૂન 2010 ના રોજ થયો હતો, અને એક પુત્ર કાઈ, જેનો જન્મ ઓક્ટોબર 2013 માં થયો હતો. નીચે વિન્સેન્ટ, કાર્લા, સિએના, કિયા અને તેના પિતા પિયરનો ફોટો છે.\nમે 2014 માં, વિન્સેન્ટની પત્ની, કાર્લા હિગ્સને દારૂની દુકાનમાંથી આલ્કોહોલ લેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો કારણ કે વેચાણકર્તાએ દાવો કર્યો હતો કે તેણી ઘણી નાની દેખાતી હતી.\nરોડરિગો હર્નાન્ડેઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nતેથી વધુ, 2015 માં, એવી અફવા હતી કે વિન્સેન્ટ કોમ્પનીનું પાબ્લો ઝબાલેટાની પત્ની સાથે અફેર હતું.\nપાછળથી એવું બહાર આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી બીભત્સ અફવાનો ઉદ્દેશ્ય વિન્સેન્ટ કોમ્પનીના તેના ક્લબ અને દેશમાં ફૂટબોલના પાત્રને નષ્ટ કરવાનો હતો.\nવિન્સેન્ટ કોમ્પની કૌટુંબિક જીવન:\nવિન્સેન્ટ કોમ્પેની મૂળ મધ્યમ-વર્ગની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવ્યા હતા. આ ફૂટબોલ રોકાણો ચૂકવ્યા પહેલા હતું. અહીં, અમે તમને વિન્સેન્ટ કોમ્પની પરિવાર વિશે વિગતો આપીએ છીએ.\nઓલેકસેન્ડર ઝિંચેન્કો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nકોમ્પનીના પિતા, પિયર, બેલ્જિયમમાં કોંગી ઇમિગ્રન્ટ છે અને તેમના એજન્ટ ��રીકે સેવા આપે છે. નીચેના ચિત્રમાં જોવામાં આવેલ બંને જોડીમાં સમાન સામ્યતા છે.\nવિન્સ તેના પપ્પા જેવા હોવા ઉપરાંત, બંને શ્રેષ્ઠ મિત્રો છે. નીચે કેટલાક વર્ગખંડ-પ્રકારના સમાજીકરણનો ખર્ચ કરતી જોડી છે. કોંગો, આફ્રિકાની તેમની ચેરિટી મુલાકાત દરમિયાન આ બન્યું હતું.\nવિન્સેન્ટ કોમ્પાનીની માતા, જોસેલિન ફ્રેસેલ સ્વર્ગસ્થ છે. તે ખૂબ લાંબા સમય સુધી ચાલતી બીમારીના પરિણામે મૃત્યુ પામી. બ્રસેલ્સમાં ઓઆરબીઈએમમાં ​​કામ કરતી લેટ જોસેલિનને મીડિયામાં આવવું ગમતું ન હતું. તેણી નમ્રતાપૂર્વક ઈન્કાર કરેલ ઇન્ટરવ્યુ માટે વપરાય છે.\nજોર્ગિન્હો બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nસ્પોર્ટ ફૂટ મેગેઝિનમાં ફ્રેન્ચ ભાષામાં તેણીના એક માત્ર ઇન્ટરવ્યુમાં, તેણીએ જણાવ્યું હતું કે તેણી ટેલિવિઝન દ્વારા તેના પુત્રના પ્રદર્શનને અનુસરે છે. તેણીએ સ્ટેડિયમની આસપાસની ભીડને ટાળવાનું પસંદ કર્યું.\nજાડોન સેંકો બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nતેણીના મૃત્યુ પહેલા, જોસેલિન ફ્રેસેલ હેનૌટના એક નાનકડા ગામમાં રહેતી હતી અને દર સપ્તાહના અંતે તેના પુત્ર સાથે રહેવા બ્રસેલ્સ નોર્થ જવા માટે ટ્રેન પકડી હતી. કંપની. આ તે સમયગાળો હતો જ્યારે તેણી માંદગીની રજા પર હતી અને હવે તેના પતિ, પિયર સાથે નથી.\nતેનો ભાઈ, ફ્રાન્કોઈસ કોમ્પેની હાલમાં રોઝેલેર માટે રમે છે, તેણે અગાઉ જર્મિનલ બીર્સશોટ અને મેકલ્સફિલ્ડ ટાઉનમાં સ્પેલ કર્યા હતા.\nરહીમ સ્ટર્લીંગ ચાઈલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nફ્રાન્કોઈસ કોમ્પેની તેના વધુ પ્રખ્યાત ભાઈ, વિન્સેન્ટ કરતાં ત્રણ વર્ષ નાના છે. ફ્રાન્કોઇસ એક ડિફેન્ડર છે જે મધ્ય-અર્ધ અથવા ડાબી બાજુએ કામ કરી શકે છે.\nકોમ્પનીની એક મોટી બહેન પણ છે જેનું નામ ક્રિસ્ટલ કોમ્પેની છે. અહીં તેણી છે- ક્રિસ્ટેલ કોમ્પેની (+ પિતા).\nક્રિસ્ટલ કોમ્પેની બે બાળકોની માતા છે; નોલાન અને એડન પિયર. બંને બાળકોએ તેમના દાદાના નામ, પિયરને તેમની અટક તરીકે દત્તક લીધું.\nલેરોય સન બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nવિન્સેન્ટ કોમ્પની પાસે તેમના વ્યક્તિત્વના નીચેના લક્ષણો છે.\nવિન્સેન્ટ કોમ્પનીની શક્તિઓ: તે વિશ્વસનીય, દર્દી, વ્યવહારુ, સમર્પિત, જવાબદાર અને સ્થિર છે.\nવિન્સેન્ટ કંપનીની નબળાઈઓ: તે માલિકીનો અને બેફામ હોઈ શકે છે.\nવિન્સેન્ટ કંપની શું પસંદ કરે છે: તેને બા���કામ, રસોઈ, સંગીત, રોમાંસ, હાથ વડે કામ કરવું ગમે છે.\nવિન્સેન્ટ કંપની શું નાપસંદ કરે છે: તે અચાનક ફેરફારો, ગૂંચવણો અને કોઈપણ પ્રકારની અસુરક્ષાને નાપસંદ કરે છે.\nઓલેકસેન્ડર ઝિંચેન્કો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nસારાંશમાં, વિન્સેન્ટ વ્યવહારુ અને સારી રીતે આધારીત છે. તે એવી વ્યક્તિ છે જે તેના શ્રમના ફળની લણણી કરે છે. તે વિષયાસક્ત અને સ્પર્શેન્દ્રિય પણ છે, સ્પર્શ અને સ્વાદને તેની તમામ ઇન્દ્રિયોમાં સૌથી મહત્વપૂર્ણ માને છે.\nવિન્સેન્ટ કંપની ખરાબ રોકાણો:\nએપ્રિલ 2014 માં, કોમ્પનીએ બેલ્જિયમમાં ગુડ કોમ્પનીના નામથી બે નવા સ્પોર્ટ્સ બાર ખોલ્યા, એક ગ્રાન્ડ પ્લેસ ઇન બ્રસેલ્સ અને અન્ય ગ્રોનપ્લેટ્સ ખાતે એન્ટવર્પ.\nહેરી કેન બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nજો કે, કંપનીએ તેમની શરૂઆતના એક વર્ષમાં બંને બાર બંધ કરી દીધા હતા. તેમના બંધ થવાના સમયે, કોમ્પનીને એમ કહીને ટાંકવામાં આવ્યું હતું;\nજાડોન સેંકો બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\n“મને આ નિર્ણયનો અફસોસ છે. અમારી પાસે પૂરતા ગ્રાહકો હતા, ટર્નઓવર સારું હતું, પરંતુ ખર્ચને આવરી લેવા માટે પૂરતું નથી. તેથી તે જ્યાં સમાપ્ત થાય છે. વ્યવસાયમાં પાઠ 1: રોકાણ હંમેશા જોખમ હોય છે. તમે કેટલાક જીત્યા, તમે કેટલાક ગુમાવો છો.\nવિન્સેન્ટ કોમ્પની બાયોગ્રાફી ફેક્ટ્સ – પોલિટિક્સ એન્ડ એજ્યુકેશન:\nકોમ્પની પાસે ઘણી બધી મનોરંજન અને રુચિઓ છે જે તેને ફૂટબોલની બહાર રોકે છે. તેને રાજકારણમાં રસ છે અને તેણે ઘણા વર્ષોના અભ્યાસ પછી 2018 માં માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં MBA સાથે સ્નાતક થયા.\nએન્ડી કોલ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nતેના મોટા ભાગના ફૂટબોલ સાથીદારોથી વિપરીત, કોમ્પનીને \"પંડિત\" અને \"વાચક\" તરીકે દર્શાવવામાં આવી છે.\nકોમ્પની, જે પાંચ ભાષાઓ બોલે છે અને તેની ક્લબ અને દેશનું નેતૃત્વ કરે છે, તેણે વધુ બુદ્ધિશાળી અને છટાદાર ફૂટબોલરોમાંના એક તરીકે નામના મેળવી છે.\nવિન્સેન્ટ કોમ્પની હકીકતો - તેના વતનને મદદ કરવી:\nવિન્સેન્ટ તાજેતરમાં પ્રથમ વખત તેના પિતાના વતન ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ગયો હતો.\nરોડરિગો હર્નાન્ડેઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nએક બીમાર નાનો કોંગો છોકરો જે તેને મળ્યો તેણે તેનું જીવન બદલી નાખ્યું. તે સુંદર ગ્રામીણ વિસ્તારો અને તેના પિતાના ��તનમાં પ્રકૃતિ કેટલી વિપુલ હતી તે જોઈને પણ તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે લોકોને શાંતિપૂર્ણ અને સુખી જીવન આપી શકે છે.\nપરંતુ વિન્સેન્ટ કોમ્પેની પણ અકલ્પનીય ગરીબી, દુઃખ, રોગ અને નિરાશાનો સામનો કરી હતી. \"તે અવિશ્વસનીય છે કારણ કે દેશમાં પૂર્વમાં કિવુ તળાવ છે.\nરૂબેન ડાયસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nતે સ્વિટ્ઝર્લૅન્ડના લેક જીનીવા કરતાં પણ વધુ સુંદર છે અને તેની આબોહવા અનોખી છે, તેમ છતાં તળાવની આસપાસનાં ગામો વિલીન થઈ રહ્યાં છે. તે જોવું ભયાનક છે. ”\nવિન્સેન્ટ કોમ્પનીએ આની સામે લડવા માટે કંઈક કરવાનું નક્કી કર્યું છે. તેથી જ તે એક SOS એમ્બેસેડર બની ગયો છે જેણે પોતાના મૂળ લોકોને સ્વાસ્થ્ય, નૈતિક અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પોતાને સમર્પિત કર્યા છે.\nએરલિંગ હેલાન્ડ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\n2005-2006 સીઝનના બીજા ભાગમાં એન્ડરલેચટ કોમ્પનીમાં તેનો વેપાર લાગુ કરતી વખતે તેના ખભામાં ઈજા થઈ હતી. જ્યારે તે ઓપરેશનમાંથી સાજો થયો ત્યારે તે બે મહિનાથી વધુ સમયથી બહાર હતો.\nકેલેચી ઈહનાચો બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nનવેમ્બર 2006માં, બુન્ડેસલિગામાં સ્થળાંતર કર્યા પછી, વિન્સેન્ટ સિઝનમાં માત્ર છ જ ગેમમાં ક્રોપર આવ્યો જ્યારે તેને એચિલીસની ઈજા થઈ. કમનસીબે, તે બાકીની સિઝન માટે બહાર હતો.\nહકીકત તપાસો: વિન્સેન્ટ કોમ્પનીની બાળપણની વાર્તા ઉપરાંત અનટોલ્ડ જીવનચરિત્રની હકીકતો વાંચવા બદલ આભાર. LifeBogger પર, અમે ચોકસાઈ અને વાજબીતા માટે પ્રયત્ન કરીએ છીએ. જો તમને આ લેખમાં કંઈક યોગ્ય લાગતું નથી, તો કૃપા કરીને તમારી ટિપ્પણી મૂકો અથવા અમારો સંપર્ક કરો\nએમીરિક લાફોર્ટે ચાઇલ્ડહુડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nકરીમ અદેયેમી બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોલ ઓનુચુ બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nમાર્ક કુક્યુરેલા બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nમેક્સવેલ કોર્નેટ બાળપણની વાર્તા પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nમેન સિટી ફુટબોલ ડાયરી\nસંબંધિત લેખોલેખક તરફથી વધુ\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએન્જેલીનો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nરૂબેન ડાયસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nએરિક ગાર્સીયા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nશેઠ મન્સુર બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nફેરન ટોરસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nફિલ ફોડન બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nમિકલ આર્ટેટા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nડેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nકperસ્પર શ્મિશેલ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nઇંગલિશ ફૂટબ .લ ખેલાડીઓ\nજેક ગ્રીલીશ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nયુરોપિયન ફુટબ STલ સ્ટોરીઝ\nઓલેકસેન્ડર ઝિંચેન્કો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોર્ટુગીઝ ફૂટબ .લ ખેલાડીઓ\nજોઆઓ કેન્સલો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nસ્પેનિશ ફૂટબ .લ ખેલાડીઓ\nરોડરિગો હર્નાન્ડેઝ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nનવી ફોલો-અપ ટિપ્પણીઓ મારી ટિપ્પણીઓના નવા જવાબો\nવધુ ફૂટબ STલ વાર્તાઓ\nએન્જેલીનો બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nરૂબેન ડાયસ બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nએરિક ગાર્સીયા બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\nજીવનચરિત્ર વાર્તાઓ પર સબ્સ્ક્રાઇબ કરો\nહું ગોપનીયતા નીતિ અને શરતોથી સંમત છું. (લિંક)\nસૌથી વધુ લોકપ્રિય ફૂટબ STલ વાર્તાઓ\nકિલીયન લૅન્ગ્એ ચાઇલ્ડહૂડ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી ફેક્ટ્સ\nપોલ પોગા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nરોનાલ્ડો લુઇસ નાઝારિઓ ડિ લિમા બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nમોહમદ સલાહ બાળપણ સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી હકીકતો\nએનગોલો કાન્ટે બાળપણની સ્ટોરી પ્લસ અનટોલ્ડ બાયોગ્રાફી તથ્યો\n લાઇફબogગર આ વેબસાઇટ પર પોસ્ટ કરેલા કોઈપણ ચિત્રોની માલિકીનો દાવો કરતો નથી. ફરીથી, અમે જાતે ચિત્રો અથવા વિડિઓઝ હોસ્ટ કરતા નથી. અમારા લેખકો ફક્ત યોગ્ય માલિક સાથે લિંક કરે છે. અંતે, લાઇફબBગરે તેની બધી સામગ્રીની કાળજીપૂર્વક વિચારણા કરી અને તેની સમીક્ષા કરી. તેમ છતાં, શક્ય છે કે કેટલીક માહિતી જૂની અથવા અપૂર્ણ હોઈ શકે.\nઅમારો સંપર્ક કરો: એડમિન @ Lifebogger.com\nકૃપા કરીને લાઇફબોગર પર સબ્સ્ક્રાઇબ કરો\nતમારા ઇનબોક્સ પર ફૂટબ .લની વાર્તાઓ મેળવો\nઆ પ popપઅપ બંધ કરો", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/columns/article/what-should-be-the-distance-between-two-sex-cycles-136460", "date_download": "2021-11-29T17:57:37Z", "digest": "sha1:TYXYNQGN5VNEFU3QUA22RGB3TD3CD3YC", "length": 11893, "nlines": 165, "source_domain": "origin.gujaratimidday.com", "title": "what should be the distance between two sex cycles | બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nબે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ\nબે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ\nહું ૩૫ વર્ષનો પરિણીત પુરુષ છું. મારાં લગ્નને ૯ વર્ષ થયાં છે. હું પત્નીને આખા શરીર પર હાથ ફેરવું અને કિસ કરું ત્યારે જલદી ઉત્તેજિત થઈ જાઉં છું, જેને લીધે ઇન્ટિમેટ રિલેશન સમયે પણ મારું એક્સાઇટમેન્ટ જલદી પૂરું થઈ જાય છે. બીજી વાર સેક્સ કરવાનું મન થાય, પણ લિંગમાં જલદી સખતપણું નથી આવતું. મારે સેક્સ લાંબા સમય સુધી ચલાવવું છે તો એનો ઉપાય બતાવશો. સેક્સની બે સાઇકલ વચ્ચે કેટલા સમયનું અંતર રાખવું જોઈએ મારે મારા પ્રાઇવેટ પાર્ટમાં ઝડપથી સખતપણું જોઈતું હોય તો એને માટે કોઈ મેડિસિન હોય તો એ પણ સજેસ્ટ કરો એવી વિનંતી. - અંધેરીના રહેવાસી\nસંભોગ કેટલી વખત કરો છો એ અગત્યનું નથી, પણ કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. સંભોગ કેટલો લાંબો ચાલે એના કરતાં કેટલો આનંદદાયક નીવડે છે એ વધારે અગત્યનું છે. સંભોગમાં સંતોષ મહત્ત્વનો છે, એ તમે કોઈ પણ રીતે તમારા પાર્ટનરને આપી શકો છો અને એને માટે તમે આંગળીથી માંડીને ઇન્દ્રિય, જીભ કે વાઇબ્રેટરનો ઉપયોગ કરી શકો છો.\nબે સંભોગ વચ્ચે કેટલું અંતર રાખવું એ તમારી ઇચ્છા પર આધાર રાખે છે. જો તમને યોગ્ય ઉત્તેજના આવી શકતી હોય તો બે સંભોગ વચ્ચે અંતર હોય તો પણ કોઈ ફરક નથી પડતો. હકીકતમાં બીજા સંભોગ માટે હસબન્ડ-વાઇફ બન્નેની અનુમતિ હોવી આવશ્યક છે. એક વાત યાદ રાખજો કે સંભોગ કેટલી વાર કરો છો એના કરતાં એ કેટલો સંતોષજનક છે એ વધારે અગત્યનું છે.\nતમે મેડિસિન માટે પૂછ્યું છે, પણ હું તમને અંગત સલાહ આપીશ કે એવી કોઈ મેડિસિનની આવશ્યકતા નથી. કામ કે પછી સેક્સ એક એવું વિશ્વ છે જેની સાથે કુદરતી આવેગથી જ જોડાણ કરવામાં આવે તો એની મજા જુદી હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મેડિસિન ��ેવાને બદલે બહેતર છે કે તમે નૅચરલ કોર્સથી જ આગળ વધો. એ જાણ્યા પછી પણ જો તમને મન થતું હોય તો તમે તમારા ફૅમિલી ડૉક્ટર કે પછી સ્થાનિક સેક્સોલૉજિસ્ટને રૂબરૂ મળીને દવા લઈ શકો છો.\nઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય\nઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય\nકોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ\nકોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય\nકોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ\nદુનિયામાં ક્યાંય પણ હોઉં, મારા માટે હોટેલનું જિમ ખૂલે જ ખૂલે\nનોકરી છૂટી, સમાજસેવા કરી અને એમાંથી મળ્યો નવો બિઝનેસ આઇડિયા\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AB%81%E0%AA%82-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%97%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87/", "date_download": "2021-11-29T18:08:34Z", "digest": "sha1:USEHFHALYXESYXVOO3BRCBRIALFO4LSP", "length": 9582, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "યુરોપના સૌથી મોટા 3 ડી પ્રિંટરનું ઉત્પાદન વિગો | માં કરવામાં આવશે મફત હાર્ડવેર", "raw_content": "\nયુરોપના સૌથી મોટા 3 ડી પ્રિંટરનું ઉત્પાદન વિગોમાં કરવામાં આવશે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nકોઈ શંકા વિના, એવું લાગે છે કે સ્પેન એ એવા દેશોમાંનો એક છે જ્યાં 3 ડી પ્રિન્ટિંગના વિકાસ અને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ સૌથી વધુ કામ કરવામાં આવી રહ્યું છે. આનો આભાર અમે પ્રોજેક્ટ્સના અમલીકરણ વિશે વાત કરી શકીએ છીએ જેટલું રસપ્રદ ઉત્પાદન યુરોપનો સૌથી મોટો 3 ડી પ્રિન્ટર, જેની સાથે નોંધાયેલા ચાર નિષ્ણાતો દ્વારા વિગો શહેરમાં હાથ ધરવામાં આવી ર���્યું છે ફેબસ્પેસ સોસીડેડ કોઓપરેટીવા ગેલેગા.\nજેમ આપણે શીખ્યા છીએ, પ્રોજેક્ટનો પ્રમોટર એ બીજું કંઈ નથી માર્કો દુરન, જેના અભ્યાસક્રમમાં આપણે જાણીએ છીએ કે તે લંડન અથવા બેલફાસ્ટ જેવા વિશ્વના અન્ય મહાન ફેબલેબ્સનો છે, તે જાણીતા ફેબલાબના સ્થાપક ભાગીદાર. જેમ કે માર્કો ડ્યુરોન પોતે જ ટિપ્પણી કરે છે:\nલંડનમાં હું શીખી ગયો, મેં જોયું કે અહીં કંઈપણ નથી અને હું આવ્યો છું. અમે સહયોગી મશીનોનો ઉપયોગ કરીશું અને ફ્રી-લેન્સર્સ સાથે સહઅસ્તિત્વ રહેશે.\nવીગોનો ફેબલાબ યુરોપના સૌથી મોટા 3 ડી પ્રિંટરના ઉત્પાદનનો હવાલો સંભાળશે\nતેમના વિચારને આગળ ધપાવવાના પ્રયાસમાં, સહકારીની રચના, માર્કો દુરન તે તે લોકો સાથે સંપર્કમાં રહ્યો જેઓ આજે તેના બે ભાગીદાર છે, અનસેલ્મો ક્રેસ્પો e ઇવાન માર્ટિનેઝ. તેમના માટે આભાર, સહકારી હવે સમગ્ર સ્પેનમાં જાણીતા છે અને તેઓ પોતાને સૌથી વધુ ગમે તે માટે સમર્પિત કરી શકે છે, અભ્યાસક્રમો આપી શકે છે અને વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને 3 ડી પ્રિન્ટિંગમાં તાલીમ આપી શકે છે.\nતેઓ જે 3D પ્રિંટરને બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બેઝ પહોળાઈ અને બે મીટર deepંડા બેઝ સાથે બેસવા માટે કામ કરશે. આ પ્રિંટર પર રજૂ થવા માટે તૈયાર હશે યુરોપિયન મેકર વીક, એક ઇવેન્ટ કે જેમાં યુરોપિયન કમિશન અને રોમમાં મેકર ફેરનો સહયોગ છે અને તે આ વર્ષે 23-29 Octoberક્ટોબરના સપ્તાહ દરમિયાન યોજાશે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » યુરોપના સૌથી મોટા 3 ડી પ્રિંટરનું ઉત્પાદન વિગોમાં કરવામાં આવશે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nઅમેરિકન કંપનીઓ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના આદેશને આભારી તેમના ડ્રોન કાર્યક્રમોને વધુ તીવ્ર બનાવે છે\nઇલેક્ટ્રિક વ્હીલચેર બનાવવા માટે વિદ્યાર્થીઓ અરડિનો સાથે કીટ બનાવે છે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00408.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AB%E0%AA%B3-31-%E0%AA%93%E0%AA%97%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9-%E0%AA%A7%E0%AA%A8-%E0%AA%B8/", "date_download": "2021-11-29T18:06:44Z", "digest": "sha1:NNQOICYYQUIJJVI247AUIW7OIJ2GJUVJ", "length": 16862, "nlines": 70, "source_domain": "online88media.com", "title": "રાશિફળ 31 ઓગસ્ટ: આજે સિંહ, ધન સહિત આ 7 રાશિઓને મળશે તેના ભાગ્યનો સાથ,જાણો અન્ય રાશિઓ વિશે – Online88Media", "raw_content": "\nરાશિફળ 31 ઓગસ્ટ: આજે સિંહ, ધન સહિત આ 7 રાશિઓને મળશે તેના ભાગ્યનો સાથ,જાણો અન્ય રાશિઓ વિશે\nAugust 30, 2020 mansiLeave a Comment on રાશિફળ 31 ઓગસ્ટ: આજે સિંહ, ધન સહિત આ 7 રાશિઓને મળશે તેના ભાગ્યનો સાથ,જાણો અન્ય રાશિઓ વિશે\nઅમે તમને સોમવાર 31 ઓગસ્ટનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, આરોગ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માંગતા હો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 31 ઓગસ્ટ 2020\nઆજે તમારા ધંધામાં આવતા અવરોધ દૂર થશે અને સફળતા પ્રાપ્ત થશે. પરિવાર દ્વારા તમારી ભાવનાઓને અવગણવામાં આવશે. માતાપિતા સાથે સમય પસાર થશે. તમારો સમય તમારી તરફેણમાં ચાલી રહ્યો છે, તમે જેટલી વધારે મહેનત કરશો, એટલું તમારુ નસીબ તમારો સાથ આપશે. ધન લાભ થશે. વિચારોની વધઘટને કારણે તમે માનસિક થાકનો અનુભવ કરશો. પરિવારમાં શુભ કાર્યને કારણે મન પ્રસન્ન રહેશે. બાળકોના કાર્યથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે.\nઆજે સમાધાનકારક વ્યવહાર અપનાવવાથી કોઈની સાથે કોઈ સંઘર્ષ થશે નહીં. તમારા વ્યવહાર અને દિનચર્યામાં બદલાવ લાવવો જરૂરી છે. જો તમે લેખન અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા છો તો તમને લાભ મળશે, સમ્માન મળવાની સંભાવના છે. સંજોગો થોડા પ્રતિકૂળ છે. અપરણીતને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. ઈજાઓ થઈ શકે છે. સારા સમાચાર મળશે. ઘરમા કોઈ નિ���્ણય અંગે તમારે નારાજગીનો સામનો કરવો પડી શકે છે.\nધંધામાં પ્રગતિ થશે. ધંધામાં આર્થિક સંકટ આવી શકે છે. મકાન અને જમીનના કામમાં કાનૂની અડચણો આવશે.\nજઘડાને પ્રોત્સાહન આપશો નહીં. માન-સમ્માનનું ધ્યાન રાખજો.નિર્ણય લેવાની ક્ષમતા વધશે. મન લગાવીને કામ કરો. જો તમે આવક વૃદ્ધિના સ્ત્રોતો શોધી રહ્યા છો, તો સુરક્ષિત આર્થિક પ્રોજેક્ટ્સમાં રોકાણ કરો. તમને સંતાન સુખ મળે તેવી સંભાવના છે.\nજીવનસાથી પરિવાર માટે બધી જવાબદારીઓ નિભાવશે. છેલ્લા કેટલાક સમયથી જે ગેરસમજો ને કારણે તમારા સંબંધ યોગ્ય ચાલી રહ્યા ન હતા, તે આજે દૂર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિ ઘણા નવા વિચારો લાવશે. ઉધાર આપેલા પૈસા પાછા આવવામાં સમય લાગશે. કેટલાક ચોંકાવનારા સમાચાર મળી શકે છે. રાજકિય સહયોગ મળવાથી, કાર્ય પૂર્ણ થશે અને લાભ મેળવવાની તકો મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને સમજી-વિચરીને કાર્ય કરો.\nઆજે, નાની-મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. મનમાં બેચેની વધી શકે છે. મિત્રોની મદદથી કાર્ય પૂર્ણ થશે. રાજકારણમાં તમારું કદ વધી શકે છે. વધુ મહેનત કરવી પડશે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો.પરિવારમાં નવા મહેમાનના આગમનની સંભાવના છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.\nઆજે તમને કોઈ મોટી તક મળી શકે છે. પતિ-પત્ની વચ્ચે સારા સંબંધો સ્થાપિત થશે. આર્થિક લાભ થશે. વિરોધીઓ પરેશાન કરી શકે છે.સાવધાન રહો. વાંચવા અને લખવા માટે આ સારો સમય છે. કંઈક શીખવાનું શરૂ કરી શકો છો. આ એક સારો દિવસ સાબિત થઈ શકે છે. તમે સ્વસ્થ અનુભવ કરશો. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો કોઈની મદદ લો, સારુ રહેશે. વિવાહિત જીવન સુખી રહેશે. આળસનો ત્યાગ કરો\nજો તમે આજે નોકરી બદલવા માંગતા હોય, તો પ્રયત્ન કરો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે, પરંતુ કોઈ વિરોધી તમને પરેશાન કરી શકે છે. અજાણતા તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે, જેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિણામો ભલે થોડા સમય પછી મળે, પરંતુ તમારા પ્રયત્નો સચોટ હશે. આધ્યાત્મિક વિકાસની સંભાવના છે.\nઆજે તમે સ્પર્ધકો પર જીત મેળવી શકશો. સ્વાસ્થ્ય ધીરે ધીરે સુધરશે અને તમને માતાજીનો પૂરો સહયોગ મળશે. કાર્ય ક્ષેત્રમાં મહિલા સાથીઓનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે. ધંધામાં મુશ્કેલી રહેશે, એટલે કે ખર્ચ થશે. બાળકોના શિક્ષણમાં પ્રગતિ થવાની સંભાવના છે. શિક્ષણ પ્રત્યેની તેમની ગં���ીરતા વધશે. વૈવાહિક સમસ્યાઓ હલ થઈ શકે છે. નવા ધંધાની સંભાવના છે.\nધન રાશિના લોકો પરિવારની સમસ્યાઓથી પ્રભાવિત થઈ શકે છે. આજનો દિવસ પડકારોથી ભરેલો છે. કંઈક એવું થશે જે તમારા હિતમાં ન હોય, પરંતુ જીવનસાથીનો સહયોગ મળશે. પ્રગતિની કેટલીક બાબતો સામે આવશે જેમાં જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. અંગત સમસ્યાઓ દરેક વ્યક્તિને ન જણાવો. નસીબ દ્વારા, બધા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે.\nઆજે તમને મહેનતનો પૂરો લાભ મળશે. ગુપ્ત રૂપે કેટલાક ખર્ચ થશે, જે તમને આનંદ આપશે, કારણ કે તે તમે તમારી સુવિધા પર કરશો. તમે પ્રગતિ તરફ આગળ વધવાનું શરૂ કરશો. ખાસ કરીને નોકરીના ક્ષેત્રમાં અપાર સફળતા મળવાની સંભાવના છે. વાત-વાત પર ગુસ્સે થવું સારી વાત નથી. મનમાં ઘણા નવા વિચારો આવી શકે છે.\nઆજે તમે એકલતા અનુભશો. જીવનમાં ઘણા નવા બદલાવ આવવાના છે. નાના ભાઈ-બહેનનો પ્રેમ મળશે. ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લેશો. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. તમારે ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. આવકનો એક વધારાનો સ્રોત પણ વિકસી શકે છે. જીવનસાથી સાથે વિવાદ ન કરો. આજે સર્જનાત્મક કાર્ય માટે સારો સમય છે.\nમીન રાશિના લોકો જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પપ્પા માનસિક તનાવમાં રહેશે. આવકમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ અચાનક કોઈ સારા કામના કારણે તમને પૈસા મળી શકે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા કારણે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાય નહીં. ભૂલવાની ટેવને લીધે, તમારે તમારા પ્રિયજનોનો ક્રોધ સહન કરવો પડશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. ભૌતિક સુખ સંપત્તિમાં વૃદ્ધિના સંકેત છે.\nમૃત્યુ પછી પુરુ થઈ રહ્યું છે સુશાંત સિંહ રાજપૂતનું સપનું, આ એવોર્ડથી થશે સન્માનિત\nપિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો ભોગવવી પડશે પિતૃની નારાજગી\nપુત્રના લગ્નમાં મિથુને પાણીની જે વહાવ્યા હતા પૈસા, ખૂબ જ સુંદર છે તેની પુત્રવધૂ, જુવો તસવીરો\nACP પ્રદ્યુમન થી લઈને દયા સુધી, કંઈક આવી છે CID ના કલાકારની રિયલ લાઈફ ફેમિલી, જુવો તસવીરો\nસુંદરતાની બાબતમાં યો-યો હની સિંહની પત્ની દરેક અભિનેત્રીને આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લ���વાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/dharm-darshan/jyotish/news/daily-tarot-predictions-of-20-october-2021-pranitha-deshmukh-129038416.html", "date_download": "2021-11-29T18:25:04Z", "digest": "sha1:HNJJCYWIIYUQMAW2YQ6A4U4H5EDANKCF", "length": 14373, "nlines": 166, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "daily Tarot predictions of 20 October 2021, pranitha deshmukh | બુધવારે મીન જાતકો ઉપર ચંદ્રની શક્તિનો પ્રભાવ વધારે રહેશે, નેગેટિવિટી દૂર કરવા પીળી વસ્તુઓનું દાન કરો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nટેરો રાશિફળ:બુધવારે મીન જાતકો ઉપર ચંદ્રની શક્તિનો પ્રભાવ વધારે રહેશે, નેગેટિવિટી દૂર કરવા પીળી વસ્તુઓનું દાન કરો\n20 ઓક્ટોબર, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.\nઆજનો દિવસ તમને સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ આપશે. તમે બહારથી થોડાં કઠોર છો પરંતુ અંદરથી કોમળ પણ છો. આજે આ જ કોમળતાનો અનુભવ તમારા પરીચિત લોકોને થશે.\nકરિયરઃ- નોકરી છોડવાનો નિર્ણય તમારી આર્થિક પરિસ્થિતિનો અંદાજ લગાવીને કરો.\nલવઃ- તમારા નિર્ણયમાં પાર્ટનર તમને સાથ આપશે.\nસ્વાસ્થ્યઃ- સાંજે માથાનો દુખાવો થઇ શકે છે.\nતમને કોઇ વાતમાં મળેલી સફળતા પૂર્ણત્વનો અહેસાસ આપશે. તમારી મહેનત અને લગનનું ફળ તમને મળવા જઇ રહ્યું છે. પરિસ્થિતિમાં ફેરફાર ધીમી ગતિથી આવશે. આજે આર્થિકમાં ફેરફાર આવી શકે છે.\nકરિયરઃ- કળા સાથે જોડાયેલાં લોકો આજે વધારે મહેનત કરે.\nલવઃ- પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે.\nસ્વાસ્થ્યઃ- હાડકા સાથે જોડાયેલાં દુખાવામાં રાહત મળશે.\nઆજનો તમારો અનુભવ સૌથી મોટું શિક્ષણ હશે. તમારી ભૂલોને તમારી નબળાઇ સમજશો નહીં. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓને યાદ કરીને તમારી અંદર જે ફેરફાર આવ્યો છે, તેને જાણવાની કોશિશ કરો.\nકરિયરઃ- ગુમાવેલી તકને યાદ કરશો નહીં.\nલવઃ- પાર્ટનર્સમાં થોડો તણાવ રહેશે.\nસ્વાસ્થ્યઃ- માનસિક રીતે સ્વસ્થ રહેશો.\nતમે કામ અને પરિવારની વચ્ચે આજે ફસાઇ જશો. તમારી કામની ક્ષમતા વધારે છે પરંતુ કામ સાથે જોડાયેલી યોજના ઉપર અમલ ન કરવો અને તમારી આળસ આજે તમારા ઉપર ભારે પડી શકે છે.\nકરિયરઃ- વધારે કામના કારણે દિવસની શરૂઆતમાં તણાવ રહેશે.\nલવઃ- પારિવારિક સમસ્યાઓનો ઉકેલો.\nસ્વાસ્થ્યઃ- ગળા અને ખંભામાં થોડી પરેશાની રહેશે.\nથોડી સમસ્યા દિવસની શરૂઆતમાં અચાનક ઊભી થશે. આ સમસ્યાઓની અદેખાઇ કરશો નહીં. કોઇપણ પરિસ્થિતિ ઉપર તમારું પૂર્ણ નિયંત્રણ રહેતું નથી. છતાંય કોશિશ કરવાનું છોડશો નહીં.\nકરિયરઃ- કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતાં લોકોને પરમનેન્ટ કરી શકાય છે.\nલવઃ- પાર્ટનરની ભાવનાઓનો આદર કરો.\nસ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી બીમારી ઠીક થશે.\nઅટવાયેલાં કામ અચાનક પૂર્ણ થવા લાગશે. જો કોઇ ઇલીગલ પ્રોબ્લેમ પરિવાર સાથે જોડાયેલી પ્રોપર્ટી અંગે હોય તો તેના અંગે નિર્ણય આજે લેશો નહીં. ભવિષ્ય સાથે જોડાયેલાં વિચારોને દિશા પ્રાપ્ત થશે.\nકરિયરઃ- મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થશે.\nલવઃ- પાર્ટનરની વચ્ચે કોઇ જૂની સમસ્યાનો ઉકેલ આવશે.\nસ્વાસ્થ્યઃ- વજન ઓછું કરવાના પ્રયાસમાં પ્રગતિ થશે.\nઆજે તમારો મિત્ર તમારો માર્ગદર્શક રહેશે. તમારે તમારી ભાવનાઓને અલગ રીતે જોવાનો દૃષ્ટિકોણ આ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થશે. પરિવાર સાથે થયેલાં ઝઘડાનો ઉકેલ આવશે.\nકરિયરઃ- વેપારી વર્ગ નવા કામને 4 વાગ્યા પછી શરૂ કરે.\nલવઃ- તૂટેલાં સંબંધને બચાવવાનો પ્રયાસ કરશો નહીં.\nસ્વાસ્થ્યઃ- શ્વાસને લગતી સમસ્યા દૂર થશે.\nતમારા મતનો વિરોધ કરનાર વ્યક્તિ તમારા વિરૂદ્ધ નથી. બસ તમારા મતનો વિરોધ કરી રહ્યા છે. આ વાતને યાદ રાખો. કામની જગ્યાએ તમારી જિદ્દના કારણે તમે એકલા પડી શકો છો.\nકરિયરઃ- નવા કામની જવાબદારી એકલા હાથે લેશો નહીં.\nલવઃ- લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ રહેશે.\nસ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા થઇ શકે છે.\nવિતેલી ઘટનાઓ સાથે સમજોતો થશે જે તમને માનસિક શાંતિ અને આ���ળ વધવાની પ્રેરણા આપશે. કામમાં થઇ રહેલી પ્રગતિ તમને ભવિષ્ય વિશે પોઝિટિવ બનાવી દશે.\nકરિયરઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો વધારે મહેનત કરશે.\nલવઃ- લવ લાઇફમાં નવો વળાંક આવી શકે છે.\nસ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો આંખ સાથે જોડાયેલી પરેશાની રહેશે.\nતમારી માનસિક અવસ્થાનો અભ્યાસ તમારે કરવો પડશે. નકારાત્મક વિચાર પ્રણાલી કોઇ સભ્યના કારણે છે. તે તમારે શોધવું પડશે. તમારા સ્વભાવ ઉપર પડેલી અસર બાળપણમાં મળેલાં વ્યવહારના કારણે છે.\nકરિયરઃ- આર્થિક વ્યવસ્થામાં કોઇ ફસાઇ શકે છે.\nલવઃ- પાર્ટનર દ્વારા ઇમોશનલ ચીટિંગ થવાની સંભાવના છે.\nસ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો તકલીફ આપશે.\nજીવનની ભાગદોડથી આજે મન કંટાળી જશે. તમારા મોટા લક્ષ્યને નાના-નાના લક્ષ્યમાં વહેંચો. કામ સાથે જોડાયેલાં ક્ષેત્રમાં તમને મનગમતી પ્રગતિ મળી શકશે નહીં.\nકરિયરઃ- આજે તમને તમારા કરિયર સાથે જોડાયેલાં પ્રશ્ન પરેશાન કરશે.\nલવઃ- પ્રેમ સંબંધમાં પ્રગતિ થશે.\nસ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ લેવાની કોશિશ કરો.\nઆ સમય તમારી ઉપર ચંદ્રની શક્તિનો પ્રભાવ વધારે છે. ચંદ્રની કળા પ્રમાણે તમે પણ ભાવનાત્મક સ્તરે બદલાવ જોઇ શકશો. નકારાત્મક ઊર્જાને ઓછી કરવા માટે પીળી વસ્તુઓનું દાન કરો.\nકરિયરઃ- સહયોગી અને ભાગીદારી સાથે સમજી-વિચારીને વાત કરો.\nલવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલો નિર્ણય આજે લેશો નહીં.\nસ્વાસ્થ્યઃ- ઊંઘ અને ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.\nઅન્ય સમાચારો પણ છે...\nતીર્થ: શરદ પૂનમના દિવસે ગુજરાતના શામળાજીમાં શ્રીકૃષ્ણની વિશેષ પૂજા થાય છે, આ મંદિર લગભગ 900 વર્ષ જૂનું છે\nશરદ પૂનમ: આસો મહિનાની પૂનમની રાતે અમૃત કેમ વરસે છે, ચંદ્રના પ્રકાશ નીચે દૂધ-પૌંઆ કેમ રાખવામાં આવે છે\nજયંતિ પર્વ: મહર્ષિ કશ્યપના પુત્ર વરૂણથી વાલ્મીકિનો જન્મ થયો હતો, બ્રહ્માજીના કહેવાથી તેમણે રામાયણની રચના કરી હતી\nતિથિ-તહેવાર: શરદ પૂર્ણિમાએ લક્ષ્મી પૂજાની પરંપરા છે, આ પર્વને લક્ષ્મીજીનો પ્રાકટ્ય દિવસ માનવામાં આવે છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/mitha-limdana-fayda-gl/", "date_download": "2021-11-29T17:31:34Z", "digest": "sha1:HV4P62JSSKHYH66JCBSMZKLAEC6KC7CN", "length": 12802, "nlines": 138, "source_domain": "www.gujaratilekh.com", "title": "વાળ કાળા કરવાથી લઈને તમારા ઘણા રોગોનો ઉપચાર કરે છે મીઠો લીંબડો |", "raw_content": "\nHome HOME વાળ કાળા કરવાથી લઈને તમારા ઘણા રોગોનો ઉપચાર કરે છે મીઠો લીંબડો\nવાળ કાળા કરવાથી લઈને તમારા ઘણા રોગોનો ઉપચાર કરે છે મીઠો લીંબડો\nસામાન્ય રીતે દરેક ઘરોમાં મીઠા લીમડાનો એટલે કે કઢી લીમડાનો ઉપયોગ ઘરમાં બનતા વિવિધ ખોરાકમાં કરવામાં આવે છે. આપણે તેનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરીએ છીએ. જાણકારી માટે જણાવી દઈએ કે, મીઠા લીમડામાં વિટામિન B2, વિટામિન B6, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પ્રકારના વિટામિન મળી આવે છે.\nહવે તમે જાતે જ એ વાતનો અંદાજો લગાવી લો કે, જે વસ્તુમાં આટલા બધા ફાયદાકારક તત્વો મળી આવે છે, તે આપણા માટે કેટલી વધારે ફાયદાકારક હશે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એના સ્વાસ્થ્યને લગતા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, મીઠો લીમડો જો તમે તમારા ભોજનમાં ઉમેરો છો, તો એનાથી માત્ર એનો સ્વાદ જ બદલાય છે એટલું નથી, પણ તે તમારા હૃદય, લીવર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એનિમિયા જેવી ઘણી બધી બીમારીઓ પણ દૂર કરે છે.\nઆ બધા ઉપરાંત મીઠો લીમડો મોટાપો પણ ઓછો કરે છે. સાથે જ એના પાંદડાનો ઘણી બધી હર્બલ ઔષધિમાં ઉપયોગ થાય છે. આ લીમડાની એક બીજી ખાસિયત એ છે કે, તે પેટ સંબંધિત ઘણા રોગોને નિયત્રિત કરે છે. તેમજ આનું નિયમિત સેવન કરવાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે. મીઠા લીમડાનાં સેવનથી શરીરમાં ચરબી ભેગઈ થતી નથી.\nજાણકારી માટે જણાવી દઈએ કે, મીઠા લીમડા પર થયેલી એક શોધ અનુસાર પ્રતિ 100 ગ્રામ મીઠા લીમડામાં 66.3 ટકા ભેજ, 6.1 ટકા પ્રોટીન, 1 ટકા ચરબી, 16 ટકા કાર્બોહાઇડ્રેટ, 6.4 ટકા ફાઈબર અને 4.2 ટકા મિનરલ જોવા મળે છે. આમાં કૈલ્શિયમ, ફાસ્ફોરસ, આયર્ન અને વિટામિન સી પણ જોવા મળે છે. આ પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે.\nઆવો જાણીએ મીઠા લીમડાના સેવનના ફાયદા વિષે :\nઉલ્ટી અને અપચામાં મીઠા લીમડાને લીંબુના રસ અને સાકરની સાથે લેવું ઘણું ફાયદાકારક હોય છે.\nપેટમાં કોઈ પણ જાતની ગડબગ થવા પર, મીઠો લીમડો પીસીને છાસમાં મિક્ષ કરીને ખાલી પેટ લેવા પર આરામ મળે છે.\nજો તમે પોતાના વધતા વજનથી ચિંતિત છો અને કોઈ ઉપાય નથી મળી રહ્યો તો રોજ થોડો મીઠો લીમડો ચાવો. તમારું વજન નિયંત્રિત થઈને જેટલું જરૂરી હશે એટલું રહેવા લાગશે.\nઝાળા, પેચિશ અને હેમરસ જેવી સમસ્યામાં નરમ મીઠા લીમડાને મધની સાથે લેવા પર આરામ મળે છે.\nજણાવી દઈએ કે મીઠા લીમડાના મૂળમાં પણ ઔષધીય ગુણ હોય છે. જે કિડનીના રોગીઓ માટે ઘણા જ ફાયદાકારક હોય છે.\nદાઝી જવા પર અને ઘા લાગવા પર પણ મીઠા લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે.\nમીઠા લીમડાને નારિયેળના તેલમાં કાળું થાય ત્યાં સુધી ગરમ કરો. આ તેલને વાળના મૂ��માં લગાવવાથી વાળ મુલાયમ અને ચમકીલા થાય છે.\nજાણકારી માટે જણાવી દઈએ કે, ડાયાબિટીસને નિયત્રિત કરવા માટે સવારે દસ તાજા મીઠો લીમડાનું સેવન નિયમિત રૂપથી ત્રણ મહિના સુધી કરો.\nજો તમારા વાળ ખરી રહ્યા છે, અથવા અચાનક સફેદ થવા લાગ્યા છે, તો મીઠો લીમડો ખાઓ. તમે સફેદ ચૂર્ણ પણ ખાઈ શકો છો.\nમીઠો લીમડો આપણી આંખનું તેજ વધારવામાં ફાયદાકારક છે. સાથે જ તે કેટરેક્ટ એટલે મોતિયાબિંદ જેવી બીમારીને પણ દૂર કરે છે.\nઆવો જાણીએ મીઠા લીમડાને ચાવીને ખાવાના ફાયદા :\nમીઠા લીમડાના પાંદડા ડાયાબિટીસના દર્દીઓ માટે એક રીતે રામબાણ જેવા છે. તમને જણાવી દઈએ કે જો તમે એને ચાવીને ખાવ છો, તો એનાથી તમારું પાચનતંત્ર એકદમ તંદુરસ્ત રહે છે, અને સાથે તમારા સ્વાસ્થ્યને અન્ય રીતે પણ ઘણા ફાયદા પહોંચાડે છે.\nતમારા માંથી ઘણા લોકોના વાળ ઘણા નબળા અને બેજાન થઈ ગયા હશે. તો કોઈના વાળ સમય પહેલા સફેદ થઈ ગયા હશે. એમાંથી અમુક તો એવા હોય છે જે ઓછી ઉંમરમાં વાળ ખરવાની સમસ્યાથી ઘણા ચિંતિત રહે છે. એવામાં આ બધા લોકો માટે મીઠા લીમડાનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.\nઆવા લોકોએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ સવારે ખાલી પેટ 4-5 મીઠા લીમડાના પાંદડા ચાવીને ખાવા જોઈએ, એ ઘણા ફાયદાકારક સાબિત થાય છે. એવું એટલા માટે કારણ કે એમાં મળી આવતા વિટામિન અને મિનરલ્સ તમારા વાળને મજબૂતી પ્રદાન કરે છે, અને સાથે-સાથે એમને કાળા બનાવવા, ખરવાથી રોકવા અને વાળમાં થઇ રહેલ ખોડાની સમસ્યા દૂર કરવામાં ઘણા કારગર સાબિત થાય છે.\nઆંખનું તેજ વધારવા માટે\nમીઠા લીમડાના સેવનના ફાયદા\nવાળને કાળા કરવાનો ઉપાય\nPrevious articleસવારે ઊઠતાં જ કરો હથેળીના દર્શન તો તમારા ઉપર થશે ધન, યશ અને કીર્તિનો વરસાદ\nNext articleઆંગળીના આ ભાગને દબાવવા માત્રથી થાય છે ઘણા રોગો દૂર, જાણો કઈ રીતે\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ ���ાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bharuch/news/the-second-phase-of-vaccination-program-was-held-at-arts-and-commerce-college-ankleshwar-129034937.html", "date_download": "2021-11-29T17:52:26Z", "digest": "sha1:IZMJVYTQ2S2TXNPTJFVNGI2PT4LX3OF4", "length": 6268, "nlines": 61, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The second phase of vaccination program was held at Arts and Commerce College, Ankleshwar | અંકલેશ્વરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nઆઝાદી કા અમૃત મહોત્સવ:અંકલેશ્વરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો\nકોરોના મુક્ત ભારત અભિયાન અંતર્ગત 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને વેક્સિન લેવા અપિલ કરાઈ\nસામુદાયિક સેવા ધારા કન્વીનરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા\nઅંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના, સામુદાયિક સેવા ધારા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય શાખા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોલેજમાં યુવા સંકલ્પ પંચ પ્રકલ્પ પૈકી પ્રથમ પ્રકલ્પ અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.\nએનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો જયશ્રી ચૌધરીએ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને સૌને આવકાર્યા હતા. સામુદાયિક સેવા ધારા કન્વીનર ડો. કે. એસ. ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા પરમારે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, આરોગ્ય વિશે જાગૃતિ કેળવી શકાય તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. ગંદા પાણીથી જ નહીં, ચોખ્ખા પાણીના ભરાવાથી પણ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. આપણા ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કોરોના મુક્ત ભારત અભિયાન અંતર્ગત 18 વર્ષથી ઉપરની વયના તમામે વેક્સિનેશન કરાવવું જરૂરી છે.\nઆ કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા પરમાર તથા ફિમેલ હેલ્થ વર્કર રમીલાબેન પટેલ તથા આશાવર્કર બહેનો હીનાબેન પટેલ તથા મીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન કેમ્પસ એમ્બેસેડર પાયલ કેશવ પટેલ તથા ધર્મિષ્ઠા પરમારે કર્યું હતું.\nઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ ��સાવા, વિશાલ , રાહુલ પટેલ, અર્પણ પટેલ, આઝાદ વસાવા, સાફી , દીક્ષિત પટેલ, યશ પટેલ, નિમીષા આહીર , મિતાલી ચૌહાણ , દેવાંગી પટેલ, કૃપાલી, સંધ્યા, શિવાંગીની તથા તમામ ગ્રુપ લીડર્સ અને ક્લાસ મોનિટર્સ સહુએ ભારે જહેમત ઊઠાવી હતી. મોટી સંખ્યામાં વ્યવસ્થાપન માટે સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/cancer-cause-by-eating-time/", "date_download": "2021-11-29T17:53:59Z", "digest": "sha1:OLFZRHGUZGRGM2NARVJPYQE3MSFA43TL", "length": 10936, "nlines": 129, "source_domain": "www.gujaratilekh.com", "title": "નવું રીસર્ચ : જો તમે પણ ખાવાનું ખાઈને તરત ઊંઘી જાવ છો, તો જાણી લો કે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો |", "raw_content": "\nHome HOME નવું રીસર્ચ : જો તમે પણ ખાવાનું ખાઈને તરત ઊંઘી જાવ છો,...\nનવું રીસર્ચ : જો તમે પણ ખાવાનું ખાઈને તરત ઊંઘી જાવ છો, તો જાણી લો કે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો\nદરેક વ્યક્તિએ જમવું તો પડે છે. વધારે દિવસ સુધી જો કંઈ ખાવામાં ન આવે તો જીવવું અશક્ય બની જાય છે. અને દરેક વ્યક્તિ પોતાને યોગ્ય લાગે એ સમયે જમે છે. પણ શું તમે જાણો છો કે તમારો જમવાનો સમય તમારા સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે.\nતમારું વજનમાં વધારો કે ઘટાડો થવો, બ્લડ પ્રેશર, બ્લડ શુગર લેવલ વગેરે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની તમારા જમવાના સમયથી પ્રભાવિત થાય છે. એટલું જ નહીં, તમારો જમવાનો સમય કેન્સર જેવા ઘાતક રોગને વધારવામાં અને ઓછો કરવામાં પણ જવાબદાર હોય છે. અને એક નવી રિસર્ચમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.\nકેન્સર વિષે તો તમે માહિતગાર જ હશો. તે એક એવી જીવલેણ બીમારી છે જેનો ઈલાજ કરવો ઘણો અઘરો થઈ જાય છે. ચાલો એ રિસર્ચ વિષે તમને જણાવીએ.\nમિત્રો મોડી રાત્રે જમવાથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સરનો ભય વધી જાય છે અને એવું ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે. આ રિસર્ચમાં પ્રોસ્ટેટ કેન્સરના 621 અને બ્રેસ્ટ કેન્સરના 1205 કેસનું અધ્યયન કરવામાં આવ્યું હતું. અને આ રિસર્ચમાં 872 પુરુષ અને 1321 મહિલાઓએ ભાગ લીધો હતો.\nતેમજ આ રિસર્ચ સ્પેનના શોધકર્તાઓના એક સમૂહ દ્વારા કરવામાં આવી હતી. તેમાં શોધકર્તાઓએ વોલેન્ટિયર્સના કેન્સરને લઈને પારિવારિક ઈતિહાસ, એમના સોશિયોઈકોનોમિક સ્ટેટસ તથા એમના પર્યાવરણમાં કેન્સરજન્ય પ્રભાવકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિણામ મેળવ્યું છે, કે મોડી રાત્રે ���ોજન કરવું બેસ્ટ કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનો ભય વધારવા માટે જવાબદાર હોય છે.\nઆ શોધમાં અચરજ પમાડે એવું પરિણામ મળ્યું છે. મળેલા પરિણામ અનુસાર જે લોકોએ રાત્રે 9 વાગ્યા પહેલા જમી લીધું હતું, અને એમના જમવાના અને ઊંઘવાના સમય વચ્ચે લગભગ 2 કલાકનું અંતર રાખ્યું હતું, એ લોકોમાં પ્રોસ્ટેટ કેન્સરના વિકાસની સંભાવના 26% ઓછી હતી. તેમજ જે મહિલાઓએ એવું કર્યુ એમનામાં બ્રેસ્ટ કેન્સરના વિકાસનું જોખમ એવા લોકો કરતા 16% ઓછું હતું, કે જે રાત્રે 10 વાગ્યા પછી જમતા હતા અને જમ્યા પછી તરત ઊંઘી જતા હતા.\nજો તમારા માંથી કોઈને કેન્સર છે તો એનો કાળ મીરીકલ રૂટ અને બીજી કેન્સર રોકી શકે એવી ઔષધિનું મિશ્રણ ધરાવતી પ્રોડક્ટ ખરીદવા ૮૮૬૬૧૮૧૮૪૬ નંબર પર whatsapp કરો.\nતમારી જાણકારી માટે જણાવી દઈએ કે શોધકર્તાઓનું એવું કહેવું છે, કે આપણા શરીરની આંતરિક ઘડિયાળને અવરોધ આવવા પર રોગપ્રતિકારક શક્તિ પર એની ઘણી ખરાબ અસર જોવા મળે છે. આમ કરવાથી તે આપણા શરીરને ટ્યૂમરનો વિકાસ કરવા માટે વધારે સંવેદનશીલ બનાવી દે છે. રિસર્ચર્સ એવું કહે છે કે જમ્યા પછી શરીરની આંતરિક ઘડિયાળને લાઈટ સૌથી વધારે પ્રભાવિત કરે છે.\nજો કે, હાલમાં તમામ શોધ આ વાત પર કેન્દ્રિત રહે છે, કે કઈ રીતે લોકોની ખાન-પાન સંબંધી આદતો અને પેટર્ન માનવોમાં કેન્સરના ભયને પ્રભાવિત કરે છે. એમણે કહ્યું કે આ વિષય પર ઘણી ઓછી શોધ થઈ છે, જેમાં જાણવા મળ્યું છે કે જમવાનો સમય કેન્સર કારક કઈ રીતે હોય છે.\nખાયને તરત ઊંઘી જાવ\nPrevious articleઆ છે દુનિયાનું સૌથી શક્તિશાળી શાક, આને ખાસો તો શરીર બની જશે લોખંડી, વિશ્વાસ ના હોય તો થોડા દિવસ ખાઈ જુઓ\nNext articleઆ 2 રાશિના લોકોના લગ્ન પછી પણ હોય છે બીજી સ્ત્રીઓ સાથે અવળા સંબંધ\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો ��ેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/cbse-board-exams-2021-300-students-wrote-letter-to-cji-demanding-cancellation-of-12th-exam-155600", "date_download": "2021-11-29T19:05:14Z", "digest": "sha1:B326QJSSHAFNI5ZMTH7N5SJ7X3JYQ2CD", "length": 17560, "nlines": 145, "source_domain": "zeenews.india.com", "title": "CBSE Board Exams 2021: ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની માંગ સાથે 300 વિદ્યાર્થીઓએ CJIને લખ્યો પત્ર | India News in Gujarati", "raw_content": "\nCBSE Board Exams 2021: ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરાવવાની માંગ સાથે 300 વિદ્યાર્થીઓએ CJIને લખ્યો પત્ર\nવિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે, કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ તરફથી ભૌતિક રૂપ (ઓફલાઇન) થી પરીક્ષાના આયોજનના નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે.\nનવી દિલ્હીઃ CBSE Board Exams 2021: સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાને લઈને અંતિમ નિર્ણયને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે 300 વિદ્યાર્થીઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એનવી રમન્નાને પત્ર લખીને પરીક્ષા રોકવાની માંગ કરી છે.\nવિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે, કોરોના મહામારી વચ્ચે સીબીએસઈ તરફથી ભૌતિક રૂપ (ઓફલાઇન) થી પરીક્ષાના આયોજનના નિર્ણય પર પ્રતિબંધ લગાવવામાં આવે. વિદ્યાર્થીઓએ મુખ્ય ન્યાયાધીશ પાસે તે પણ માંગ કરી કે તે કેન્દ્ર સરકારને આ સંબંધમાં નિર્દેશ આપે કે વૈકલ્પિક અસેસમેન્ટ યોજના ઉપલબ્ધ કરાવવામાં આવે.\nવિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું કે આવી મહામારીના સમયમાં ઓફલાઇન પરીક્ષાઓ કરાવવી ન માત્ર અન્યાયપૂર્ણ છે પરંતુ તે અવ્યહારિક પગલું પણ છે. જો ઓફલાઇ પરીક્ષાઓ કરાવવામાં આવે તો તેનાથી લાખો વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને સપોર્ટિંગ સ્ટાફના જીવન, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ખતરો ઉભો થશે. વિદ્યાર્થીઓએ 25 મેએ દેશમાં આવેલા કોરોના કેસની સંખ્યાનો હવાલો આપતા કહ્યું કે, અત્યાર સુધી ઘણા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તેવામાં જ્યારે કોરોના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે તો ઘરની અંદર રહેવાનો એક વિકલ્પ બચ્યો છે.\nઆ પણ વાંચોઃ શું કોઈ સંક્રમણ વગર પણ થઈ શકે છે મ્યુકોરમાઇકોસિસ જાણો દરેક સવાલના જવાબ\nઉલ્લેખનીય છે કે દેશભરમાં સીબીએસઈ ધોરણ 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 14 લાખ 30 હજારથી વધુ છે. જો બધા સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવે તો પરીક્ષાર્થી 1.5 કરોડ છે.\nદેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો\nલેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલ���ડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube\nશું કોઈ સંક્રમણ વગર પણ થઈ શકે છે મ્યુકોરમાઇકોસિસ જાણો દરેક સવાલના જવાબ\nદે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો\nપોરબંદરમાં સૌથી મહત્વનું બિલ્ડિંગ બની ગયુંને એક વર્ષ થયું લોકો પરેશાન પણ સરકારના પેટનું પાણી નથી હલતું\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/aa-che-12/", "date_download": "2021-11-29T17:18:52Z", "digest": "sha1:TF3O45MHYDVQ6M5OBPYNZS6STLYBC2US", "length": 15470, "nlines": 99, "source_domain": "dharmikofficial.com", "title": "આ છે ભારત દેશની 5 અતિ સુંદર મહિલા પોલીટિશિયન, સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને આપે છે ટક્કર…. | Dharmik Lekh", "raw_content": "\nHome જાણવા જેવુ આ છે ભારત દેશની 5 અતિ સુંદર મહિલા પોલીટિશિયન, સુંદરતા માં મોટી...\nઆ છે ભારત દેશની 5 અતિ સુંદર મહિલા પોલીટિશિયન, સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને આપે છે ટક્કર….\nનમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.તમારામાંના તે રાજકારણના ખૂબ મોટા ચાહકો હશે. તો આજે આપણે રાજકારણ વિશે જ કંઈક ચર્ચા કરીશું. આજે આપણે મહિલા રાજકારણ વિશે શીખીશું.આપણા ભારતમાં ઘણી સુંદર મહિલાઓ છે.\nજેમણે તેમની ક્ષમતાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખાસ ઓળખ બનાવી છે અને તેમાંની ઘણી અમારી બોલિવૂડની અભિનેત્રીઓ છે જે પ્રખ્યાત અભિનેત્રી તેમજ મિસ વર્લ્ડ છે. અને મિસ યુનિવર્સનો ખિતાબ પણ જીત્યો છે અને આજે અમે તમને આ લેખ દ્વારા મહિલાઓના રાજકારણમાંની ભૂમિકા જણાવવા જઈ રહ્યા છીએ. રાજકારણમાં એવી મહિલાઓ પણ છે જે ખૂબ જ સુંદર છે અને સુંદરતાની દ્રષ્ટિએ તે બોલિવૂડ અભિનેત્રીને એક સ્પર્ધા પણ આપે છે.તો આજે હેમ કેટલીક 5 મહિલા નેતાઓ વિશે જાણશે.તો મિત્રો, ચાલો શરૂ કરીએ.\nનંબર 1 ,અલકા લામ્બા,મિત્રો, રાજકારણી અલકા લંબા વિશે તમે બધાને જાણવું જ જોઇએ.અલકા લામ્બા તેની સુંદરતા અને સારા રાજકારણી માટે જાણીતી છે, અને જ્યારે તેણે રાજકારણીની ચૂંટણી લડી ત્યારે તેણીની ઉંમર માત્ર 19 વર્ષની હતી અને તેણે આટલી નાની ઉંમરે એક સારા નેતા તરીકે પોતાને બતાવ્યું.તે ખૂબ જ ઝડપી હતી અને ખૂબ જ નાની ઉંમરે એનએસયુઆઈમાં જોડાઇ હતી અને લગભગ 20 વર્ષ કોંગ્રેસમાં જોડાયા પછી, વર્ષ 2015 માં તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી.અને દિલ્હી વિધાનસભાના સભ્ય પણ બન્યા.\nતેઓ ખૂબ જ સુંદર લાગે છે.કેજરીવાલ સરકારમાં મંત્રી રહેલા કપિલ મિશ્રા ઉપરાંત અલકા લાંબા, આદર્શ શાસ્ત્રી, એનડી શર્મા, કમાન્ડો સુરેન્દ્ર સિંહ, રામ સિંહ નેતાની ચૂંટણીમાં હાર થઈ હતી. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલકા લાંબાની ખરાબ રીતે હાર થઈ હતી. અલકા લાંબાને માત્ર 3881 મત મળ્યા હતા. જ્યારે આપના પ્રહલાદ સિંહને 50891 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સુમન ગુપ્તાને 21307 મત મળ્યા હતા.\n2.ડિમ્પલ યાદવ, મિત્રો, ડિમ્પલ યાદવને લગભગ બધા જ જાણતા હશે.રાજનીતિમાં તે પોતાનું નામ પહેલેથી જ બનાવી ચૂકી છે.તો મિત્રો, રાજકારણના ક્ષેત્રમાં, ડિમ્પલ યાદવ ખૂબ જ સુંદર સમાજવાદી પાર્ટીની સભ્ય રહી ચૂકી છે અને તે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની છે અને મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ છે.આજે, તેણીના દેશભરમાં લાખો ચાહકો છે અને સુંદર કિસ્સામાં તે કોઈ પણ અભિનેત્રીથી ઓછી નથી.લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે બસપા સુપ્રીમો માયાવતી ઉત્તરપ્રદેશના કન્નોજ પહોંચ્યા હતા.\nકન્નોજ બેઠક પરથી મહાગઠબંધન તરફથી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણી મેદાનમાં છે. માયાવતીએ કન્નોજમાં ડિમ્પલ યાદવ માટે ચૂંટણી પ્રચાર કરી મત માંગ્યા હતા.આ દરમિયાન જ્યારે માયાવતી મંચ પર પહોંચ્યા તો ડિમ્પલ યાદવે તેમનું પ્રતીક ચિન્હ આપી તેમનું સ્વાગત કર્યું હતું. ડિમ્પલ યાદવે માયાવતીને પગે લાગી તેમની પાસેથી જીતના આર્શીવાદ લીધા હતા. બસપા સુપ્રીમો માયાવતીએ પણ ડિમ્પલ યાદવના માથા પર હાથ મૂકી તેમને જીતના આર્શીવાદ આપ્યા હતા.\nનંબર 3 , નુસરત જહાં,મિત્રો, તમે નુસરત જહાને ટીવી સિનેમામાં પણ જોયો હશે.ચાલો તમને જણાવી દઈએ કે નુસરત આપણા હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અભિનેત્રી છે અને તેણે બંગાળી ફિલ્મોમાં ઘણું નામ કમાવ્યું છે અને તે એક અભિનેત્રીની સાથે સાથે રાજકારણી પણ છે.તેનો જન્મ 8 જાન્યુઆરી 1990 ના રોજ થયો હતો અને તેનું જન્મસ્થળ કોલકાતા છે અને તેણે ભવાનીપુર એજ્યુકેશન સોસાયટી કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો.\nઅને પછી જ્યારે તેનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે તેમને નેતા બનવાનો વિચાર આવ્યો અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને તેમણે આ ચૂંટણી બસીરહાટથી લડ્યા.અમારા ફિલ્મ ઉદ્યોગમાં, તેણે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2011 માં ફિલ્મ શોત્રુથી કરી હતી અને ત્યારબાદ તેણે તેની આગામી ફિલ્મ ખોકા 420 બનાવી હતી અને ત્યારબાદ તેણે 2019 માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે અભિનયથી દૂર થઈ ગઈ હતી.લી હવે તેઓ રાજકારણના ક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યા છે.\nનંબર 4 , ગ્રેપફ્રૂટમાંથી ડેકો, મિત્રો, તેમના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.તમને જણાવી દઇએ કે આપણા ભારતની એક મહાન મોડેલની સાથે સાથે તે એક સારી અભિનેત્રી પણ છે અને આ ઉપરાંત તે ભારતીય જનતા પાર્ટીની સુંદર નેતા પણ છે.તે જોવા માટે પણ ખૂબ જ સુંદર છે અને તેઓએ ઘણી બંગાળી ફિલ્મો પણ કરી છે અને તે ફિલ્મ ડાયરેક્ટર પણ છે.તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે વર્ષ 2016 થી અમે આસામના બાથતોબાથી અમારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ બની ગયા છે.અને તેઓ તેમના કામમાં ખૂબ નિષ્ણાત છે.\n5.દિવ્ય કંપન કરતો, મિત્રો, જો તમે તેમને ઓળખતા નથી, તો પછી તમને જણાવી દઇએ કે તે દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી છે અને તે આપણા હિન્દી સિનેમામાં રમ્યા તરીકે જાણીતી છે અને તે જોવાનું પણ ખૂબ જ સુંદર છે.તેને ઘણી ભાષાઓનું જ્ઞાન છે અને તેણે તમિળ અને કન્નડ ફિલ્મોની સાથે ઘણી ભાષાઓમાં ફિલ્મો પણ કરી છે અને તેની અભિનય પણ આશ્ચર્યજનક છે જેને લોકો પણ પસંદ કરે છે.\nતેણીનો જન્મ 29 નવેમ્બર 1982 ના રોજ થયો હતો અને તે બેંગ્લોરની રહેવાસી છે અને તેણે તેની પહેલી ફિલ્મ મુસાંજાઇમાતુ બનાવી હતી, જે એક કન્નડ ફિલ્મ હતી જે 2008 માં રીલિઝ થઈ હતી અને 2013 માં ફરી ફિલ્મ બની હતી. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે લડ્યા અને જીત્યા, અને આ રીતે તેઓ રાજકારણમાં ઉતર્યા અને એક સારા નેતા તરીકે ઉભરી આવ્યા, જે એક દેશ માટે ખૂબ સારો સાબિત થાય છે.\nPrevious articleમહિલા પુરુષ નું રૂપ લઈ ફસાવતી હતી મહિલાઓને અને બાંધતી હતી સંબ��ધ,પણ પછી રહસ્ય ખુલ્યું કે…\nNext articleએક થી વધારે રાણીઓની સાથે રાજા મહારાજાઓ કેવી રીતે કરતા હતા સંભોગ,જાણીને તમે પણ દંગ રહી જશો…..\nઆ રીતે તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ માં નામ સુધારી શકો છો, જાણો સૌથી સરળ રીત\nજાણો કોણ છે સોનાક્ષી સિન્હા નો બોયફ્રેન્ડ,,સલમાન ખાન સાથે છે આ ખાસ સંબંધ,કરી ચુક્યો છે આવા કામ…\nવિરાટ કોહલી ને કોન્ડોમ આપવા માંગતી હતી રાખી સાવંત, કહ્યું વાપર્યા પછી મને….\nકૂતરું કરડી જાય તો તરત જ કરીલો, આ કામ નહીં જવું...\nશું તમે જાણો છો ARMY નું ફૂલ ફોર્મ શું છે,ચોક્કસ તમે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/ma36565656323/", "date_download": "2021-11-29T17:04:22Z", "digest": "sha1:ZFGFTQ5V36WF57DNNJRIJJMWCJSDFJNF", "length": 9267, "nlines": 93, "source_domain": "dharmikofficial.com", "title": "મહિલા ટીચર જોડે શારીરિક સંબંધ બાંધી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા,સુસાઇડ નોટ માં એવું રહસ્ય ખુલ્યું કે જાણીને તમે પણ ચોંકી જશો.. | Dharmik Lekh", "raw_content": "\nHome અજબ-ગજબ મહિલા ટીચર જોડે શારીરિક સંબંધ બાંધી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા,સુસાઇડ નોટ માં એવું...\nમહિલા ટીચર જોડે શારીરિક સંબંધ બાંધી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા,સુસાઇડ નોટ માં એવું રહસ્ય ખુલ્યું કે જાણીને તમે પણ ચોંકી જશો..\nછત્તીસગઢના બિલાસપુરમાં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધને તોડવાનો ચોંકાવનારનો કિસ્સો સામે આવ્યો છે અહીં એક મહિલા શિક્ષકે પહેલા તેના 16 વર્ષના વિદ્યાર્થીને પ્રેમ સંબંધમાં ફસાવી અને પછી તેની સાથે કેટલાક દિવસો સુધી શારીરિક સંબંધો ચાલુ રાખ્યા પરંતુ જ્યારે વિદ્યાર્થીને શિક્ષકની વાસ્તવિકતા વિશે ખબર પડી ત્યારે તે દુખી થઈ ગયો અને આત્મહત્યા કરી તેણે મૃત્યુ પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી આ સુસાઈડ નોટ કોડ વર્ડમાં લખાઈ હતી જેને પોલીસને ડીકોડ કરવામાં 5 દિવસ લાગ્યા હતા.\nઆ સમગ્ર મામલો બિલાસપુરના તોરવા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અહીં આરાધના એક્કા નામની મહિલા લોયલાની ખાનગી શાળામાં રસાયણશાસ્ત્રી તરીકે કામ કરે છે આ મહિલા શિક્ષિકાએ તેના 16 વર્ષના વિદ્યાર્થીને ખોટા પ્રેમની જાળમાં ફસાવી દીધો પહેલા તેણે વિદ્યાર્થીને પોર્ન વીડિયો અને ફોટા મોકલવાનું શરૂ કર્યું પછી ધીમે ધીમે તેની સાથે શારીરિક સંબંધો બાંધવા લાગ્યા આ રીતે વિદ્યાર્થીને તેના શિક્ષક સાથે એકતરફી સાચો પ્રેમ હતો.\nઆ દરમિયાન શિક્ષકે પોતાના સ્ટાફની અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો જ્યારે 16 વર્ષના વિદ્યાર્થીને આ વિશે ખબર પડી ત્યારે તે દુખી થઈ ગયો તેણે મહિલા શિક્ષકને ઘણી વખત ફોન કર્યો અને વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે શિક્ષકે તેને અવગણવાનું ચાલુ રાખ્યું અને કોઈ જવાબ ન આપ્યો ત્યારે વિદ્યાર્થીએ દુખમાં આત્મહત્યા કરી.\nપોલીસના જણાવ્યા અનુસાર મૃતક વિદ્યાર્થી ટેક્નોલોજીમાં સારી રીતે વાકેફ હતો તેણે પોતાના શિક્ષકનો મોબાઈલ વોટ્સએપ અને સોશિયલ મીડિયા કે એકાઉન્ટ હેક કર્યું હતું આમાંથી તે શિક્ષક વિશેની તમામ માહિતી મેળવતો હતો વિદ્યાર્થીને એ પણ ખબર હતી કે તે કોને ક્યારે મળતી હતી અને ક્યાં જતી હતી સુ સાઇડ નોટ પરથી જાણવા મળ્યું કે શિક્ષક જ્યારે પણ ઇચ્છે ત્યારે વિદ્યાર્થીનો નંબર બ્લોક કરતો હતો પછી જ્યારે તેણીને તેની ભૂખ સંતોષવી પડતી ત્યારે તે વિદ્યાર્થીને ફરીથી ફોન કરતી.\nમિત્રો આ રીતે વિદ્યાર્થી સમજી ગયો કે શિક્ષકને તેના પ્રત્યે સાચો પ્રેમ નથી તેણી તેનો ઉપયોગ તેની લાલસાની ભૂખ સંતોષવા માટે કરે છે પછી જ્યારે શિક્ષકે બીજા કોઈ સાથે પ્રેમ સંબંધ બાંધવાનું શરૂ કર્યું ત્યારે તે વધુ દુખી થઈ ગયો શિક્ષક 18 માર્ચે છેલ્લી વખત આ વિદ્યાર્થીને મળવા ગયો હતો આના અડધા કલાક પછી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી આ સુસાઈડ નોટના આધારે પોલીસે મહિલા શિક્ષકની ધરપકડ કરી હતી હાલમાં તે આ બાબતની વધુ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.\nPrevious articleએક ગ્લાસ આ જ્યૂસ પી લો,રાત્રે બેડરૂમ માં પત્ની પણ બોલશે હવે બસ,મળશે ઘોડા જેવો પાવર..\nNext articleઆ ગામ માં નવી આવેલી દુલ્હનને વર્ષ માં 5 દિવસ રહેવું પડે છે નિવસ્ત્ર,જાણો કેમ\nજ્યારે કેટલાક લોકો લગ્ન પછી નસીબ ગુમાવવાનું શરૂ કરે છે.\nકોઈ પણ મહિલાને આ જગ્યા એ કરી લો કિસ,તરત જ સે@ક્સ માટે થઈ જશે તૈયાર…\nઆ વસ્તુ ને સૂંઘતા જ સેક્સ માટે તૈયાર થઈ જાય છે છોકરીઓ, જાણો આ વસ્તુ વિશે..\nભૂલેચુકે પણ સ્ત્રીઓના આ અંગો ના અડી લેતા, નહીં તો દેવી...\nવગર સુહાગરાતે મનાવે ગર્ભવતી થઈ ગઈ પત્ની અને આપ્યો બાળક ને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/india/schools-colleges-will-reopen-in-jammu-kashmir-from-monday-60878", "date_download": "2021-11-29T18:57:38Z", "digest": "sha1:N6CXIZA4VX6PPTWEAJN6HF7BZBPTZTLW", "length": 16436, "nlines": 143, "source_domain": "zeenews.india.com", "title": "કાશ્મીર ઘાટીમાં લેન્ડલાઈન ફોન સેવા શરૂ, સોમવારથી ખુલશે શાળા-કોલેજ | India News in Gujarati", "raw_content": "\nકાશ્મીર ઘાટીમાં લેન્ડલાઈન ફોન સેવા શરૂ, સોમવારથી ખુલશે શાળા-કોલેજ\nશ્રીનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ધારા-144 દૂર કરી દેવાઈ છે અને શહેરના રાજબાગ, જવાહરનગર, સંતનગર, હૈદરપુરા, પીરબાગ અને એરપોર્ટથી રાજબાગ સુધી તમામ પ્રતિબંધો દૂર કરી દેવાયા છે\nનવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે. શનિવારે સમગ્ર કાશ્મીર ઘાટીમાં બીએસએનએલ દ્વારા લેન્ડલાઈન સેવાઓ શરૂ કરી દેવાઈ છે. જોકે, ઘાટીમાં હજુ સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે શરૂ કરાઈ નથી. શ્રીનગરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં ધારા-144 દૂર કરી દેવાઈ છે અને શહેરના રાજબાગ, જવાહરનગર, સંતનગર, હૈદરપુરા, પીરબાગ અને એરપોર્ટથી રાજબાગ સુધી તમામ પ્રતિબંધો દૂર કરી દેવાયા છે.\nજોકે, શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં હજુ પણ પ્રતિબંધ અમલમાં છે. નૌહટ્ટા, ખાનયાર, સફાકદલ, મૈસુમા, ક્રોલખૂડ અને સૌરા સહિત અનેક વિસ્તારોમાં પ્રતિબંધ ચાલુ છે. કાશ્મીર ઘાટીમાં 19 ઓગસ્ટ, સોમવારથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ જો સ્થિતિ સારી રહી તે સોમવારથી પરિવહન સેવાઓ પણ પૂર્વવત શરૂ કરી દેવામાં આવશે.\nVIRAL VIDEO : જૂઓ સૈયદ અકબરૂદ્દીને પાક. પત્રકારની કેવી રીતે બોલતી બંધ કરી દીધી\nશનિવારે કાશ્મીર ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય થતી જઈ રહી છે. જોકે, અહીં હજુ બજાર સંપૂર્ણપણે ખુલ્યા નથી. દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સુર7ાના કારણે પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યા છે. અધિકારકીઓએ જણાવ્યું કે, સ્થિતિની સમીક્ષા કર્યા પછી આગળનો નિર્ણય લેવાશે.\nભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...\nપેટના દુખાવાને હળવાશથી ન લેતા, તમારી સાથે પણ થઈ શકે છે આવું\nદે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો\nપોરબંદરમાં સૌથી મહત્વનું બિલ્ડિંગ બની ગયુંને એક વર્ષ થયું લોકો પરેશાન પણ સરકારના પેટનું પાણી નથી હલતું\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/koi-kahya-vagr-g/", "date_download": "2021-11-29T17:40:25Z", "digest": "sha1:7VEYXWMR7KHPZ6DO2XHIRPQRMOQX5HA3", "length": 14680, "nlines": 98, "source_domain": "dharmikofficial.com", "title": "કોઈને કહ્યા વગર ઘરના ખુણામાં રાખી દો આ પક્ષીની પાંખો,પછી જોવો ચમત્કાર,રાતોરાત તમે પણ બની જશો કરોડપતિ…. | Dharmik Lekh", "raw_content": "\nHome જાણવા જેવુ કોઈને કહ્યા વગર ઘરના ખુણામાં રાખી દો આ પક્ષીની પાંખો,પછી જોવો ચમત્કાર,રાતોરાત...\nકોઈને કહ્યા વગર ઘરના ખુણામાં રાખી દો આ પક્ષીની પાંખો,પછી જોવો ચમત્કાર,રાતોરાત તમે પણ બની જશો કરોડપતિ….\nનમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે એવું કહેવામાં આવે છે કે ઘરમાં મોરના પીંછા રાખવાના ઘણા ફાયદા છે પરંતુ આજે અમે તમને મોરના પીંછા રાખવા સલાહ આપી રહ્યા નથી પરંતુ તેના બદલે તમે એમ કહી રહ્યા છો કે જો તમે તમારા ઘરના કોઈ પણ ખૂણામાં કબૂતર પીંછા મુકશો તો તમારા ઘરમાં પૈસાની મુશ્કેલીઓ દૂર થશે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે કબૂતર એક પક્ષી છે\nજેના આગમનથી ઘરમાં ગરીબી થાય છે પરંતુ આ કબૂતરની પાંખો ઘરને પૈસાથી ભરી શકે છે તમને આ જાણીને આશ્ચર્ય થશે પરંતુ તે સાચું છે કે કબૂતરનો પીંછા તમને કરોડપતિ બનાવી શકે છે તમારે માત્ર એક નાનો ઉપાય લેવો પડશે. કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને તે સંપત્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કબૂતરને લક્ષ્મી માનો ભક્ત માનવામાં આવે છે અને જો તમે તમારા ઘરના કેટલાક ભાગોમાં અથવા ખૂણામાં કબૂતરની પાંખો લગાડો તો તે તમારા ઘરની સંપત્તિમાં વધારો કરી શકે છે.\nઆ સિવાય તમે સફેદ કપડાંમાં કબૂતરના પીંછા મૂકો અને તેના પર લાલ દોરો બાંધી દો પછી તેને તમારા લોકરમાં રાખો તે પછી તમને ક્યારેય પૈસાની કમી નહીં રહે કબૂતરની પાંખો અહીં રાખો પહેલા તમારે કબૂતરની પાંખો લેવી પડશે પછી તે પાંખોને સફેદ કપડામાં રાખો અને તેના પર લાલ દોરો બાંધો અને તેને તમારા લોકરમાં રાખો આ સિવાય ફક્ત તિજોરીના ચાર ખૂણામાં કબૂતરની પાંખો રાખો આ તમારા દેવાની પણ પતાવટ કરશે અને તમને પૈસાની અછત રહેશે નહીં જે ઘરમાં કબૂતરો છે ત્યાં ઘણી સકારાત્મક ઉર્જા હોય છે\nઅને જો તમે તેની પાંખો રાખશો તો તમારામાં પૈસાની કમી રહે��ે નહીં તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માટે કબૂતરની ત્રણ પાંખો લાવો અને તેને તમારા ઘરના મુખ્ય ખંડની દક્ષિણ દિશામાં મૂકો પછી રસોડામાં બીજી પાંખ અને ત્રીજી પાંખ ઘરના બાથરૂમની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખો આ પગલાંને લીધે તમારા ઘરમાં કોઈ ઝઘડો થશે નહીં જ્યારે આપડે કોઇ કર્મ કરવાથી પણ આપડે હમેશા અસફળ થઈએ છીએ ત્યારે આપડે ભગવાન ને યાદ કરીયે છે\nઅને સારા થવાની કામના કરીયે જ્યારે મિત્રો તમે આવી કોઈ પરિશ્થિતિ માથી પસાર થઈ રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે આજે તમને વાત કરવા જઇ રહ્યા છે એક એવા ઉપાય વિશે જેનાથી તમે તમારા ધન વિશે ની સમસ્યા થી છૂટકારો મેળવી શકાય છે તો આવો જાણીએ.મિત્રો અત્યાર ના આજના સમયમા દરેક માણસએ રૂપિયા કમાવવા માંગે છે અને જેથી તે પોતાની અને પોતાના પરિવારજનોની જરૂરિયાતોને પૂરી કરી શકે છે મિત્રો આ સિવાય અમુક એવા લોકો એવા પણ હોય છે કે જે લોકો મહેનત કર્યા વગર જ પોતાના નાણા કમાઈ લે છે કેમ કે આમા તેમનુ નસીબ એ તેમની સાથે હોય છે\nપણ બધાની સાથે આવુ હોતુ નથી કારણ કે કેટલાક એવા લોકો પણ હોય છે કે જે સખત મહેનત કર્યા કરે છે પણ તેમને તેનુ ફળ મળતુ નથી. તેના માટે આજના સમયમા આપણે દરેક ઘરમા વાસ્તુશાસ્ત્રનો ખૂબ જ એવો મહત્વ રહ્યું છે અને વાસ્તુને જો ધ્યાનમા રાખીને જે લોકો ઘણા બધા કામ કાજો કરે છે માટે જો વાસ્તુશાસ્ત્રનો સાચો ઉપયોગ કરવામા આવે તો તમારું ભાગ્ય બદલાઈ જાય છે\nમાટે આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશુ કે જેને તમારા ઘરમા રાખવાથી તમારા નાણા ખૂંટતા નથી.મિત્રો તેના માટે જો વાસ્તુશાસ્ત્ર મુજબ જો કબૂતર અને કાગડાના પીંછા ને ઘરમા રાખવુ એ શુભ મનાય છે અને ઘરમા શાંતિ સ્થાપિત કરવા માટે તમારે સફેદ અથવા લાલ કાપડમા કબૂતર અને કાગડાના પીંછ ને લપેટી તેને કાળા રંગની દોરીમા બાંધીને તિજોરીમા રાખવાથી તમારા પર માં લક્ષ્‍મીની કૃપા હમેશા માટે રહે છે તેમજ તમારા ધંધામા પણ સફળતા મળે છે\nઆ સત્ય વાત છે કે ઘણી વાર એવું બને છે કે આપણા ઘર મા કબૂતરો ની અવર જવર વધવા લાગે છે અને આ કબૂતરો જાણતા અજાણતા ઘર મા જ કોઈ જગ્યાએ માળો બનાવી લે છે. ઘણા વ્યક્તિઓ ની માન્યતા એવી હોય છે કે ઘર મા કબુતર માળો બનાવે તો તે અશુભ ગણાય પણ કદાચ આ આર્ટીકલ વાંચી ને તમને નવાઈ લાગશે કે ઘર મા જો કબુતર માળો બનાવે તો તે શુભ માનવામાં આવે છેઆ સાથે એવો સંદર્ભ છુપાયેલો છે કે જો તમારા ઘર મા કબૂતરે માળો ���નાવ્યો હોય તો તેનો અર્થ એવો થાય છે કે તમને વેહલી તકે વધુ સફળતા મળવાની છે.\nઆ કબુતર જો માળો બનાવે તો તેનો અર્થ થાય છે કે ઘર મા સુખ શાંતિ જળવાઈ રહેશે તેમજ પૈસા થી લગતી તમામ મુશ્કેલીઓ દુર થઇ જશે.આ માટે કાયમ કબુતર ને ચણ નાખવી જોઈએ તેમજ પાણી પીવા માટે કુંડા મુકવા જોઈએ. આવું કરવું પણ શુભ માનવામા આવે છે.આપણા ઘરમાં કબૂતરોનું અવન અને જાવન આમ તો મિત્રો કબૂતર ઘરમાં માળા પણ બનાવતા હોય છે પરંતુ અમુક લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે ઘરમાં કબુતર માળો બનાવે તે અશુભ માનવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જે વાત જણાવશું એ જાણીને તમે ચોંકી જશો\nકેમ કે લગભગ ખુબ જ ઓછા લોકો જનતા હશે કે કબુતર એ આપણી પ્રગતિનો માર્ગ પણ બની શકે તમને જાણીને ખુબ જ નવાઈ લાગશે પરંતુ કબુતર જો આપણા ઘરમાં માળો બનાવે તો એ ખુબ જ શુભ સંકેત છે જો ઘરમાં કબુતર માળો બનાવે અને નિવાસ કરે તો સમજવાનું કે ભવિષ્યમાં ખુબ જ વહેલી સફળતા મળવાની છે\nPrevious articleભૂલ થી પણ ઘરના મંદિર માં ના રાખો આ 4 મૂર્તિઓ,નહીં તો ઘર થઈ જશે બરબાદ,અચૂક જાણી લો….\nNext articleઆ IPS મહિલા દેશી ની સાથે સાથે પશુઓ ની પણ કરે છે સેવા,ગાયોને 48 પ્રકારનો ઔષધીવાળો ખોરાક આપે છે…..\nઆ રીતે તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ માં નામ સુધારી શકો છો, જાણો સૌથી સરળ રીત\nજાણો કોણ છે સોનાક્ષી સિન્હા નો બોયફ્રેન્ડ,,સલમાન ખાન સાથે છે આ ખાસ સંબંધ,કરી ચુક્યો છે આવા કામ…\nવિરાટ કોહલી ને કોન્ડોમ આપવા માંગતી હતી રાખી સાવંત, કહ્યું વાપર્યા પછી મને….\nજાણો રાવણ પહેલા લંકા પર કોને કર્યું હતું રાજ,99 ટકા તમને...\nઆ વસ્તુની 1 ગ્રામની કિંમત માં તમે ખરીદી શકો છે પાકિસ્તાન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://girls.buzz/blogs/guide-to-public-provident-funds/", "date_download": "2021-11-29T17:53:41Z", "digest": "sha1:V4CAPJWDI4S2AUWBCC25AS7DOIIXQZI5", "length": 20887, "nlines": 184, "source_domain": "girls.buzz", "title": "જાહેર ભવિષ્ય નિધિ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા", "raw_content": "\nજાહેર ભવિષ્ય નિધિ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા\nભારતીય નાણા મંત્રાલયની રાષ્ટ્રીય બચત સંસ્થા દ્વારા ૧૯૬૮માં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (જાહેર ભવિષ્ય નિધિ) (PPF)નાં શ્રી ગણેશ કરવામાં આવ્યાં હતાં. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાનીમોટી બચત રાશિને રોકાણ સ્વરૂપે ગતિશીલ રાખી, તેની સામે વળતર આપવાનો હતો. આ યોજનામાં રોકાણ કરેલી રાશિ આકર્ષક વ્યાજ દરને પાત્ર છે. આ યોજના અંતર્ગત મેળવેલ વ્યાજ અને વળતર બન્ને સંપૂર્ણ રીતે કર મુક્ત હોય છે.\nઆ યો��નાને બચત-સહ-કર-બચત રોકાણના માધ્યમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે, આ યોજના નાગરિકોને નિવૃત્તિ માટેની બચત કરવાની સાથે ભારતીય બંધારણના સેક્શન 80C મુજબ વાર્ષિક કર પર બચત કરવાની પણ તક આપે છે\nજો તમે તમારા નાણાંનું રોકાણ એક સલામત સ્થળે કરવાની સાથે કરની પણ બચત કરવાં ઇચ્છતાં હોવ, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજના હેઠળ ખાતું ખોલાવી, વાર્ષિક ન્યુનતમ રૂ. 500/- થી લઈને મહત્તમ રૂ.150,000/- સુધીની રકમ જમા કરાવી શકાય છે. નક્કી કરેલી રકમ વાર્ષિક ધોરણે 12 ભાગમાં જમા કરાવવાની સુવિધા પણ મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે 15 વર્ષોની મુદ્દત બાદ પરિપક્વ થવા પાત્ર હોય છે. આ મુદ્દતને રાશિ પરિપક્વ થયા ના એક વર્ષ દરમ્યાનમાં વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.\nજાહેર ભવિષ્ય નિધિ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા (PPF) :\nપબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં ખાતું ખોલાવી તેમાં રોકાણ કરવા તમે યોગ્ય છો કે નહીં તે નક્કી કરતાં માપદંડો નીચે મુજબ છે.\nપીપીએફ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે જે તે વ્યક્તિનું ભારતીય નાગરિક હોવું આવશ્યક છે.\nવ્યક્તિ દિઠ એકજ ખાતું ખોલાવી શકાશે.\nવિદેશમાં સ્થાયી ભારતીય ( NRI) પીપીએફ ખાતા ધારકોના ખાતાની વય 15 વર્ષો સુધી સિમિત રહેશે. જેને લંબાવી શકાશે નહીં. - એ ખાતું તેમના ભારતમાં સ્થાયી વસવાટ સમયે ખોલાવવામાં આવ્યું હોવું જોઈએ.\nકોઈ ઓછી ઉંમરનું વ્યક્તિ પણ ઉંમરનો પુરાવો આપીને પીપીએફ ખાતું ખોલાવી શકે છે.\n13મી મે 2005ના રોજ હિન્દુ સંયુક્ત કુટુંબ (HUF) બાબતે સ્પષ્ટીકરણ કરતાં કાયદા મુજબ, હિન્દુ સંયુક્ત કુટુંબો પીપીએફ યોજના હેઠળ ખાતું ખોલાવી શકશે નહીં. - ઉપર દર્શાવેલ તારીખ પહેલાં ખોલાવેલ બધાં જ ખાતાઓને 15 વર્ષો સુધી સક્રિય રાખવામાં આવ્યાં હતાં.\nપીપીએફ ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો :\nઅગાઉ, પીપીએફ (PPF) ખાતું ખોલવાની મંજૂરી માત્ર રાષ્ટ્રીયકૃત અથવા સરકારી બેંકોમાં જ હતી. જોકે, હાલ ખાનગી બેંકોએ પીપીએફ સ્કીમો શરૂ કરવામાં આવી છે.\nપીપીએફ એકાઉન્ટ ખોલવા માટે તમારે કેટલાંક દસ્તાવેજો અને લિખિત પ્રમાણો પૂરા પાડવા આવશ્યક છે, જેની યાદી નીચે મુજબ છે.\nતમે પીપીએફ ખાતુ ખોલાવવા માટેનું ફોર્મ ઓનલાઈન અથવા જે તે બેંકના કાર્યાલયમાંથી મેળવી શકો છો. અહીં તમને એકાઉન્ટ ખોલવા, રકમ ઉપાડ અને લોન માટેના પીપીએફ ફોર્મની યાદી મળી રહેશે.\nસરનામાનો પુરાવા માટે તમે ટેલિફોન બિલ, વિજળીનું બિલ, રેશન કાર્ડ અથવા આધાર કાર્ડમાંથી કોઈ પણ એક જમા કરાવી શકો છો. તદ્ઉપરાંત પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ નોમિનેશન ફોર્મ સાથે એકાઉન્ટ ધારકના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ જમા કરાવવાના રહેશે.\nનોંધ: 18 વર્ષથી ઓછી વયના ખાતા ધારકોએ, ઉંમરના પુરાવા તરીકે જન્મ પ્રમાણપત્ર આપવું ફરજિયાત છે.\nપીપીએફ યોજનાની વિશેષતાઓ નીચે મુજબ છે :\nખાતાની અવધિ - સામાન્ય રીતે ખાતાની અવઘિ 15 વર્ષોની હોય છે. આ મુદ્દતને ફ્કત એક જ વાર વઘુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.\nનાણાં જમા કરાવવાની રીત - તમારાં પીપીએફ ખાતામાં પૈસા જમા કરાવવા માટે તમે નેટ બેંકિંગ, ક્રેડિટ / ડેબિટ-કાર્ડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા કેશ ડિપોઝીટ વિકલ્પની મદદ લઇ શકો છો.\nપીપીએફ ખાતું ખોલવા માટે જમા કરાવવાની રકમ- પીપીએફ ખાતું ન્યૂનતમ રૂ.100 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી ખોલાવી શકાય છે. જો તમારું વાર્ષિક રોકાણ રૂ. 1.5 લાખથી વધુ હોય, તો કોઈ કર કપાતનો દાવો કરી શકાતો નથી અને જમા રાશિ પર કોઈ વ્યાજ પણ મેળવી શકાતું નથી.\nજમા કરાવવાની ન્યૂનતમ અને મહત્તમ રકમ- એક રાજવિત્તીય વર્ષ દરમ્યાન, તમે ન્યૂનતમ રૂ.500 થી મહત્તમ રૂ. 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.તમે વાર્ષિક ધોરણે મહત્તમ 12 હપ્તામાં રોકાણ માટે નક્કી કરેલી રકમની ચુકવણી કરી શકો છો.\nડિપોઝીટનું આવર્તન - તમારે વર્ષમાં એકવાર ઓછામાં ઓછી એક ડિપોઝિટ સતત 15 વર્ષ સુધી કરવી આવશ્યક છે.\nપીપીએફ ખાતાં સામે લૉન- પીપીએફ ખાતા સામે લોન, ખાતું ખોલાવાના ત્રીજા અને પાંચમા નાણાકીય વર્ષ વચ્ચે શક્ય હોય છે; લૉનની રકમ પીપીએફ ખાતામાં બિજા રાજવિત્તીય વર્ષના અંત સુધીમાં રોકાણ કરેલ રાશિ નાં 25% સુધીની હોઇ શકે છે. છઠ્ઠા નાણાકીય વર્ષ પછી પણ લોનમેળવી શકાય છે. જો તમે બીજી લોન મેળવવા માંગતા હો, તો તમારે પહેલાં લિધેલ લોન ચૂકવવી પડશે.\nચક્રવૃદ્ધિ વ્યાજ દર- તમારું વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે ચૂકવવામાં આવે છે, એટલે કે દર વર્ષે માર્ચ મહિનાની 31મી તારીખે. આ ખાતામાં, વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે.પીપીએફ ખાતું ખોલવું સલામત છે. કારણ કે, તમામ પીપીએફ ખાતાઓ બાંયધરીકૃત વળતર અને મૂડી સુરક્ષા પ્રદાન કરે છે, જે જોખમ મુક્ત છે. કારણ કે, પીપીએફ નીતિઓ ભારત સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પરિણામે, પીપીએફ ખાતામાં રોકાણ ન્યુનતમ જોખમે થાય છે.\nપીપીએફ ખાતાના લાભો :\nપીપીએફ ખાતું ખોલવાથી તમને કેટલાંક ચોક્કસ લાભ મળશે, જે નીચે મુજબ છે:\nપીપીએફ ખાતાનો એક મોટો ફાયદો એ છે કે તમે કલમ 80C હેઠળ પીપીએફ ખાતામાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કર કપાતનો દાવો કરી શકો છો.\nજાખમ મુક્ત વ્યાજદર - આ યોજના હેઠળ 8% સુધીનું વ્યાજ મેળવી શકો છો. જે અન્ય યોજનાઓની સરખામણીમાં વાજબી વ્યાજ દર છે. આ યોજના 15 વર્ષના લાંબા ગાળાના રોકાણ ઉત્તમ સાધન તરીકે સાબિત થઈ છે.\nચક્રવૃદ્ધિ વ્યાજ દર- તમારું વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે ચૂકવવામાં આવે છે, એટલે કે દર વર્ષે માર્ચ મહિનાની 31મી તારીખે. આ ખાતામાં, વ્યાજ દર વાર્ષિક ચક્રવૃદ્ધિ છે.\nન્યુનતમ રોકાણ ટોકન- પીપીએફ ને ઊંચી કિંમતના રોકાણની જરૂર નથી. તમે દર વર્ષે તમારા પીપીએફ ખાતામાં યોગદાન આપો તે આવશ્યક છે.\nરોકડ ઉપાડ સુવિધા - યોજનાના 7 નાણાંકીય વર્ષ પૂરાં કર્યા બાદ તમે આંશિક રકમ ઉપાડવાની સુવિધાનો પણ લાભ લઇ શકો છો.\nપીપીએફ ઉપાડની પ્રક્રિયા :\nપ્રથમ વર્ષના અંતિમ લવાજમ થી લઇ પાંચમા નાણાંકીય વર્ષના અંત સુધી, પીપીએફ ખાતામાં ઉપલબ્ધ કુલ રાશિમાંથી 50% સુધીની રાશિ ઉપાડવાની છૂટ આપવામાં આવે છે. દરેક નાણાકીય વર્ષે માત્ર એક આંશિક ઉપાડ માટે પરવાનગી આપવામાં આવે છે. ચાલો એક ઉદાહરણ સાથે સમજાવીએ: 'A' એ 25 જાન્યુઆરી, 2012 ના રોજ પીપીએફ ખાતું ખોલ્યું હતું. આ કિસ્સામાં, 'A' ને માત્ર નાણાકીય વર્ષ 2017-2018 થી જ તેના નાણાંકીય ભંડોળનો એક ભાગ ઉપાડવાની પરવાનગી આપવામાં આવશે.\nઉપાડ માટે પાત્ર રકમ :\nઉપાડ માટે ઉપલબ્ધ કુલ રકમ નીચેમાંથી કોઈપણની રકમ કરતાં ઓછી છે-\nચાલુ વર્ષ પહેલા, પાછલા નાણાકીય વર્ષના અંતે પીએફ એકાઉન્ટ બેલેન્સના 50 ટકા અથવા અડધો.\nચાલુ વર્ષ પહેલા, પાછલા નાણાકીય વર્ષના અંતે પીપીએફ એકાઉન્ટ બેલેન્સના 50 ટકા અથવા અડધો.\nજો કે, ખાતાધારકને વર્ષમાં માત્ર એક જ વાર નાણાં ઉપાડવાની પરવાનગી છે. જ્યારે 15-વર્ષની મુદત પૂરી થાય છે, ત્યારે ખાતાધારક પાસે સંપૂર્ણ રકમ તેમજ કમાયેલ વ્યાજ ઉપાડવાનો વિકલ્પ હોય છે.\nતો પછી, ફાફડા જલેબી ક્યારે બનાઓ છો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.chinimandi.com/indias-failure-to-target-5-million-metric-tons-of-sugar-government-is-in-trouble/", "date_download": "2021-11-29T17:45:19Z", "digest": "sha1:3YB5JQIVLYCAAM67Z5H6PVTUVSZMYMNV", "length": 16215, "nlines": 237, "source_domain": "www.chinimandi.com", "title": "ખાંડની 5 મિલિયન મેટ્રિક ટન નિકાસના લક્ષ્યાંકમાં ભારત નિષ્ફળ રહે તેવી ભીતિ:સરકાર મુશ્કેલીમાં - ChiniMandi", "raw_content": "\nHome All News ખાંડની 5 મિલિયન મેટ્રિક ટન નિકાસના લક્ષ્યાંકમા�� ભારત નિષ્ફળ રહે તેવી ભીતિ:સરકાર...\nખાંડની 5 મિલિયન મેટ્રિક ટન નિકાસના લક્ષ્યાંકમાં ભારત નિષ્ફળ રહે તેવી ભીતિ:સરકાર મુશ્કેલીમાં\nએક બાજુ ભારત આ વર્ષે ખાંડની નિકાસ વધારવા માટે એડી ચોટીની જોર લગાવી રહ્યું છે પરંતુ ચિત્રકંઈક જુદુંજ ઉપસી આવ્યું છે. 5 મિલિયન મેટ્રિક ટન ખંડના નિકાસના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે ભારતને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કેમ કે ઘરેલું ઇન્વેન્ટરી બિલ્ડ-અપએ ખેડૂતોની તકલીફમાં વધારો કરી રહી છે.\nઆવી પરિસ્થિતિમાં સરકારે નિકાસકારો સામે પગલાં લેવાની ધમકી પણ આપી છે કારણ કે દેશ વિશાળ માર્જિન દ્વારા 5 મિલિયન ટનની નિકાસ લક્ષ્યને ચૂકી શકે છે.\nએકબાજુ ચૂંટણીનું વર્ષ છે ત્યારે દરેક ઉત્પાદક રાજ્યોમાં આ વર્ષે પણ બમ્પર પાક જવા થઇ રહ્યો છે ત્યારે કિમંતના મુદ્દે ખેડૂતો સરકાર ઉપર પ્રેસર બનાવી રહી છે\nઘરેલું ઇન્વેન્ટરીમાં 10 મિલિયન ટન કેરીઓવર સ્ટોક છે જ્યારે ચાલુ 31.5 મિલિયન ટન ચાલુ વર્ષના ઉત્પાદનની અપેક્ષા છે. 25.5 મિલિયન ટનનું સ્થાનિક વપરાશ સ્ટોક ઘટાડવા માટે અપૂરતું છે.અન્ય ખાંડની નિકાસકારી રાષ્ટ્રો બજારને વિકૃત કરતી સબસિડી કહે છે જેના કારણે વૈશ્વિક ભાવમાં ઘટાડો થયો છે તે અંગે ભારત પહેલેથી જ આંતરરાષ્ટ્રીય પ્રેસર અને વિવિધ દેશના સ્ટેન્ડનો સામનો કરી રહ્યું છે.\nઑસ્ટ્રેલિયા અને બ્રાઝિલે ખાંડની સબસિડી ઉપર ભારત સામે વિશ્વ વેપાર સંગઠનનો સંપર્ક કર્યો છે. જોકે, ભારતે દલીલ કરી છે કે સબસિડી ખેડૂતોને ટેકો આપવા માટે સ્થાનિક રાહત માપદંડ છે અને તે ભાવને અસર કરતું નથી.\nએક સમાચાર અહેવાલમાં જણાવાયું છે કે સરકારે ઓકટોબર 2018-સપ્ટેમ્બર 2019 સીઝન માટે લક્ષ્યાંક હાંસલ કરવા માટે ખાંડની નિકાસમાં વધારો કરવા મિલોને ચેતવણી આપી છે.\nવેપારીઓએ ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ફક્ત 179,000 ટન શિપિંગની વ્યવસ્થા કરી છે, જ્યારે 80,000 ટન લોડિંગ ઑપરેશન માટે રાહ જુએ છે. આનો અર્થ એ થયો કે ક્વાર્ટર માટે મહત્તમ શક્ય નિકાસ 260,000 ટન હશે, નિકાસકારોએ કુલ 600,000 ટનની સામે કરાર કર્યો છે, તેમ અહેવાલમાં જણાવાયું છે.\n5 મિલિયન ટનના વાર્ષિક લક્ષ્યાંકને પહોંચી વળવા ત્રિમાસિક નિકાસ 1.25 મિલિયન ટન હોવી જોઈએ ત્યારે નિકાસની ધીમી ગતિએ સત્તાવાળાઓ માટે ચિંતા ઊભી થઈ છે.\nસરકાર, જે ઉત્પાદન માટે ઓછી કિંમતે કૃષિ અશાંતિથી દબાણ હેઠળ છે, તેણે ખાંડ મિલોને ન્યૂનતમ સૂચક નિકાસ ક્વોટા (એમઆઇઇક્યુ) ને મળવાની સલાહ આપી છે. ��ધિકારીઓએ સંકેત આપ્યો છે કે એમઆઇઇક્યુને મળવામાં નિષ્ફળતાને દંડની કાર્યવાહી માટે આમંત્રણ આપતા સરકારી નિર્દેશોનું ઉલ્લંઘન ગણવામાં આવશે.\nખાંડ મિલ તેના ત્રિમાસિક ખાંડના નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય તો કોઈ ચોક્કસ ક્વાર્ટર દરમિયાન અસમર્થિત ખાંડની સમકક્ષ માત્રામાં દરેક મહિના માટે માસિક સ્ટોક હોલ્ડિંગની ફાળવણી કરવા માટે ખાંડના જથ્થામાંથી ત્રણ સમાન હપતાથી કાપવામાં આવશે. તેમ સુગરના નિયામક કચેરીના એક પરિપત્રમાં છેલ્લા અઠવાડિયે જણાવ્યું હતું.\n“કેન્દ્ર સરકારે મોટા ભાગની ખાંડ મિલો દ્વારા સરકારની દિશાના નિર્દેશ અંગે ગંભીરતાથી જોયું છે. આ હેતુ માટે, ખાંડ મિલોને ત્રિમાસિક નિકાસ લક્ષ્યોને નિર્ધારિત કરવાની જરૂર છે અને તે ખોરાક અને જાહેર વિતરણ વિભાગને ઘણું જ ગણે છે. (ડીએફપીડી) ખાંડ મિલો દ્વારા ત્રિમાસિક નિકાસ લક્ષ્યાંકની પરિપૂર્ણતા ડીએફપીડી દ્વારા દેખરેખ રાખવામાં આવશે. ”\nમિલર્સની ટ્રેડ બોડી ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનએ એમઆઈએક્યુકને દંડની જોગવાઈ સાથે ફરજિયાત બનાવવાનું સૂચન કર્યું છે. ઇસ્માના ડિરેક્ટર જનરલ અબીનાશ વર્માએ જણાવ્યું હતું કે, અમે નિકાસના ફાળવેલ જથ્થાને પહોંચી વળવામાં નિષ્ફળ રહેલા ખાંડ મિલો પર દંડ લાદવાની સરકારને વારંવાર ભલામણ કરી છે.\nકેટલાક બજારના સૂત્રોનો આક્ષેપ છે કે સબ્સિડીમાં વિતરણ કરવામાં સરકારના ભાગમાં વિલંબને કારણે નિકાસકારો નિકાસ માટે સ્ટોકને મુક્ત કરવા માટે અનિચ્છા રાખે છે\nઉત્તરાખંડ: CM ધામી આજે સિતાર ગંજ પહોંચશે, ખાંડ મિલના પિલાણ સત્રનું કરશે ઉદ્ઘાટન\nમુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા અને જિલ્લા પ્રભારી મંત્રી સ્વામી યતિશ્વરાનંદ ખાંડ મિલના પિલાણ સત્રનું ઉદ્ઘાટન કરશે. સહાયક જિલ્લા માહિતી અધિકારી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%AB%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8D%E0%AA%B8-%E0%AA%95%E0%AA%B2%E0%AA%AC-%E0%AA%93%E0%AA%AB-%E0%AA%B5%E0%AA%98%E0%AA%87-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2021-11-29T17:34:55Z", "digest": "sha1:UBTPHRPKXIKIQ32TXDTYYGBTDXDAK6LR", "length": 10750, "nlines": 173, "source_domain": "www.purnviramnews.com", "title": "ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇ દ્વારા 'કોરોના સંક્રમણ'ને રોકવા માટે ગ્રામીણ પ્રજાજનોને માસ્કનુ વિતરણ - Purnviram News", "raw_content": "\nHome/National/ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇ દ્વારા ‘કોરોના સંક્રમણ’ને રોકવા માટે ગ્રામીણ પ્રજાજનોને માસ્કનુ વિતરણ\nફ્રેન્ડ્સ કલબ ઓફ વઘ��� દ્વારા ‘કોરોના સંક્રમણ’ને રોકવા માટે ગ્રામીણ પ્રજાજનોને માસ્કનુ વિતરણ\n(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૭: ‘કોરોના સંક્રમણ’ના વધતા વ્યાપ વચ્ચે ‘સાવચેતી એ જ સલામતી’ ના સંદેશ સાથે ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇ દ્વારા ગ્રામીણ પ્રજાજનોને વિનામૂલ્યે ‘માસ્ક’ નુ વિતરણ કરાયુ છે.\nડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વેપારી નગર વઘઇ ખાતે તાલુકાના ગામડાઓમાંથી મોટાપાયે ગ્રામીણ પ્રજાજનો આવતા હોય છે. તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ, એ.પી.એમ.સી., દૂધ શીત કેન્દ્ર, આર.ટી.ઓ. ઓફીસ સહિત વન વિભાગની સો મિલ, ટીમ્બર ડેપો, સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી દવાખાનાઓ વિગેરેને કારણે અહીં ગ્રામીણ પ્રજાની ખાસ્સી એવી અવરજવર રહેતી હોય છે. જેમને ‘કોરોના’ સામે જાગૃતિ કરવા, અને તેમના મારફત ગ્રામ્ય સ્તર સુધી ‘સાવચેતી એ જ સલામતી’ નો સંદેશ પહોંચાડવાના હેતુસર ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇના યુવાનો દ્વારા ઠેર ઠેર વિનામૂલ્યે ‘માસ્ક’ વિતરણ કરવામા આવી રહ્યા છે.\nયુવામિત્રોના આ સેવકાર્યમા નગરના વેપારી મહાજનો પણ સહયોગી બને તે જરૂરી છે, તેવો અનુરોધ ફ્રેન્ડ્સ કલબ ઓફ વઘઇના યુવાનો દ્વારા કરાયો છે.\nવલસાડ તાલુકાના સામુહિક આરોગ્યર કેન્દ્રોબ ખાતે વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી રમણલાલ પાટકરે બેઠક યોજી\nજંબુસર તાલુકાના કોરા ખાતે કોવિંડ કેર સેન્ટર તૈયાર કરાયું\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00414.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "https://online88media.com/blessing-of-ganeshji/", "date_download": "2021-11-29T16:58:39Z", "digest": "sha1:AHUYOLHKH2EKY2VNGA66GQPOKVQI5NJC", "length": 16554, "nlines": 58, "source_domain": "online88media.com", "title": "રાશિફળ 14 એપ્રિલ 2021: ગણેશજીના આશીર્વાદથી આજે આ 5 રાશિના લોકોની પૈસાની અછત થશે દૂર, મળશે લાભ – Online88Media", "raw_content": "\nરાશિફળ 14 એપ્રિલ 2021: ગણેશજીના આશીર્વાદથી આજે આ 5 રાશિના લોકોની પૈસાની અછત થશે દૂર, મળશે લાભ\nApril 13, 2021 mansiLeave a Comment on રાશિફળ 14 એપ્રિલ 2021: ગણેશજીના આશીર્વાદથી આજે આ 5 રાશિના લોકોની પૈસાની અછત થશે દૂર, મળશે લાભ\nઅમે તમને બુધવાર 14 એપ્રિલનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી મા��િતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 14 એપ્રિલ 2021.\nમેષ રાશિ: આજે તમારી વિચારસરણીમાં અસામાન્ય સ્પષ્ટતા રહેશે. જમીન સંપત્તિ પર મોટો ખર્ચ થવાની સંભાવના છે. આત્મવિશ્વાસના અભાવને કારણે ખોટો નિર્ણય લઈ શકો છો. પૈસાની લેવડદેવડ સાવચેતીથી કરો. આજે લાભ મળશે. પૈસા ઉધાર આપવાથી બચો. જિદમાં તમારું નુકસાન કરી શકો છો. નોકરી કરતા લોકો માટે દિવસ સારો નથી. કોર્ટ-કચેરીના ચક્કર લાગી શકે છે. નકારાત્મક વિચારો તમારા મનમાં આવી શકે છે.\nવૃષભ રાશિ: આજે પિતાની તરફથી લાભ મળશે. વેપાર-ધંધામાં તમને લાભ મળશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત ફાયદાકારક રહેશે. કોઈ લાંબી મનોરંજક મુસાફરીનો કાર્યક્રમ બની શકે છે. આરામ અને મનોરંજન માટેની તક મળશે. ભાવનાઓને કારણે આજે નાના નાના મુદ્દાઓ પણ તમને પકડી શકે છે. મન શુદ્ધ રહેશે અને સારા વિચારોથી મન પ્રસન્ન રહેશે. ઘર પર પારિવારિક જીવનનો આનંદ માણો.\nમિથુન રાશિ: વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે. આજે તમે માનસિક શાંતિ મેળવી શકશો. તે સારી વસ્તુ છે. બિઝનેસમાં ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે અધિકારીઓની વાત સાંભળશો તો તમને ફાયદો થશે. તમારા મિત્રો અને પરિવાર માટે પણ થોડો સમય કાઢવાનો પ્રયત્ન કરો. ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે.\nકર્ક રાશિ: કર્ક રાશિના વિદ્યાર્થીઓને આજે વધુ મહેનત કરવી પડી શકે છે. આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા વિચાર જરૂર કરો અથવા કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ જરૂર લો. આજે તમે તમારા લક્ષ્યો નક્કી કરશો અને કાર્યો કરશો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. ઘરમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવચેતી રાખો. સમજી વિચારીને કરેલા નિર્ણય તમને ફાયદો અપાવી શકે છે.\nસિંહ રાશિ: મુસાફરીમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા બધા કાર્યો પૂર્ણ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે લિસ્ટ બનાવીને પહેલા જે તમારા માટે જરૂરી છે, તેને પ્રાથમિકતા આપો. ધંધામાં કંઈક સારું કરવા માટે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, આ નિર્ણય આગળ જઈને ફાયદાકારક સાબિત થશે. દરેક કાર્ય કરવા માટે સક્ષમ રહેશો. સંતાનોની પ્રગતિના સમાચાર મળશે. કોઈ સાથે કારણ વગર વિવાદ થઈ શકે છે.\nકન્યા રાશિ: આજે કોઈ મોટું પગલું ભરતા પહેલા કોઈની સલાહ લેવી જોઇએ. નસીબ મજબૂત છે, નસીબનો સાથ મેળવીને કામ કરશો તો બે ગણો લાભ મળશે. પેટ સંબંધિત બિમારી થઈ શકે છે. જોખમ લેવાનું ટાળો. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ જરૂર લો. આજનો દિવસ તમારા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આજે પ્રિયજનોનો સાથ મેળવીને તમારી સમસ્યા હલ કરશો.\nતુલા રાશિ: આ રાશિના જે વિદ્યાર્થીઓ સંગીત સાથે સંકળાયેલા છે, આજે તેમને કોઈ મોટી સંસ્થામાં પ્રદર્શન કરવાની તક મળી શકે છે. ઉત્સાહિત રહેવા માટે પોતાને વ્યસ્ત રાખો. પ્રેમની બાબતમાં પોતાની જીભ પર નિયંત્રણ રાખો. જે પસાર થઈ ગયું તેને એક સપનાની જેમ ભૂલી જાઓ. આજે ઘણા મહત્વના નિર્ણયો લેવા પડશે. તમને સંતોના આશીર્વાદ મળશે. નવા પ્રોજેક્ટ્સ અને ખર્ચ ટાળો.\nવૃશ્ચિક રાશિ: તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ઉધાર લેવડ-દેવદથી બચો. ઘરની બહાર માન મળશે. મિત્રો અને સંબંધીઓના સ્વાગતની તક મળશે. કાર્યક્ષેત્રમાં એવી સ્થિતિ ઉભી થવા ન દો કે કોઈ તમારો લાભ ઉઠાવે અથવા તમને નુકસાન પહોંચાડે. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કોઈપણ જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે.\nધન રાશિ: આજે તમે કોઈ એવી વ્યક્તિને યાદ કરી શકો છો જેની સાથે તમારી મિત્રતા હતી. તમારે ભૂતકાળને ભૂલીને આગળ વધવું પડશે. આજે તમે તમારા લક્ષ્યોને અન્ય દિવસો કરતા ખૂબ વધારે ઉંચા સેટ કરી શકો છો. બાળક અથવા વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવકમાં વધારો થશે.\nમકર રાશિ: આજે તમારી આવક વધી શકે છે. જેટલી તમને જરૂર હતી. લાચાર લોકોની મદદ કરવાની ઈચ્છા થશે. આજનો દિવસ તમારા માટે તણાવથી ભરેલો રહેશે. માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. બનતા કાર્યો બગડી શકે છે, ધીરજ રાખો. બીજાની વાતમાં ન આવો. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ અનુકૂળ છે. મુસાફરી પર ઘણો ખર્ચ થશે. આજે કોઈ ભુખ્યા વ્યક્તિને ભોજન કરાવો.\nકુંભ રાશિ: અફવાઓથી દૂર રહો. ધંધો વિસ્તૃત કરવા માટે, દેવાની જરૂર પડશે. જમીન-મકાનને લગતા પ્રશ્નોનો આજે હલ થઈ શકે છે. બાળકની સફળતાથી મન પ્રસન્ન રહેશે. આજે બની શકે છે કે કાર્યનું પરિણામ તમારી આશા પ્રમાણે ન આવે, તેથી નિરાશ ન થાઓ. બહાર જવાથી બચો. સ્વાસ્થ્યમાં આજે સકારાત્મક પરિવર્તન આવશે.\nમીન રાશિ: આજે ધંધામાં પ્રગતિ કરશો અને સ્પર્ધકોને પરાજિત કરશો. આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેશે. તમારી ઉર્જા વ્યક્તિત્વ-વિકાસના કાર્યોમાં લગાવો, જેનાથી તમે વધુ સારા બની શકો. તમારું કામ સાવચેતીથી કરો. તમને નસીબનો સાથ મળશે. સ્વાસ્���્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નવા પ્રોઝેક્ટ પર કામ કરી શકો છો.\nસની લિયોન અને ડેનિયલ વેબરે સેલિબ્રેટ કરી પોતાની 10 મી એનિવર્સરી, અભિનેત્રીએ મુંબઈમાં ખરીદ્યો લક્ઝુરિયસ ફ્લેટ, જુવો તસવીરો\nચૈત્ર નવરાત્રિના નવ દિવસોમાં કોઈ પણ દિવસે કરો આ 5 ઉપાય, માતા ખુશ થઈને આપશે ઈચ્છિત ફળ\nરાશિફળ 26 ઓક્ટોબર 2021: આજે હનુમાનજી કરશે મોટો ચમત્કાર, આ 6 રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં મળશે સફળતા\nરાશિફળ 29 માર્ચ 2021: આજે ભોલે ભંડરીઆ આશીર્વાદથી આ 7 રાશિઆ લોકોના સારા દિવસોની થશે શરૂઆત, મહેનત લાવશે રંગ\nરાશિફળ 06 જૂન 2021: આજનો દિવસ આ 7 રાશિના લોકો માટે રહેશે ખૂબ જ ખાસ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhavnagar/news/patients-at-sir-t-were-instructed-not-to-be-pushed-129037292.html", "date_download": "2021-11-29T18:46:34Z", "digest": "sha1:JZZIVJN2RGPJECXOM27WHUHSDBE2QEOW", "length": 4471, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Patients at Sir T. were instructed not to be pushed | સર ટી.ખાતે દર્દીઓને ધક્કા ન ખાવા પડે તેવી સૂચના અપાઇ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nકામગીરી:સર ટી.ખાતે દર્દીઓને ધક્કા ન ખ��વા પડે તેવી સૂચના અપાઇ\nલોકપ્રશ્નો સાંભળતા સમયે વ્હીલચેરની ઘટનાં પ્રશ્ન માટે વિભાવરીબેને ગ્રાન્ટ ફાળવી\nસર ટી હોસ્પિટલમાં ધારાસભ્ય બન્યા પછી નિયમિત દર મહિને પ્રશ્નો સાંભળવા નો નિત્ય કર્મ જળવાઈ રહે તે માટે બર્ન્સ વોર્ડ ની બાજુમાં વિસામા પર સવારે વિભાવરી બેન દવે દ્વારા લોક પ્રશ્નો સાંભળવામાં આવે છે. જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ને વીમા મેળવવા જરૂરી કાગળો મેળવવા અહીં થી તહીં ધક્કા ખાવા પડતા હોવાની ફરીયાદો , વ્હીલ ચેર ન મળતી હોવાની ફરિયાદો વગેરે જીવ પ્રશ્નો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે. વીમા ની કામગીરીમાં પ્રક્રિયા મુજબ લોકો સર. ટી. હોસ્પિટલ નાં સ્ટોર વિભાગ માં ફોર્મ ભરી આપે ત્યારબાદ સ્ટોર વિભાગ એ કાગળો મેડિસિન વિભાગ માં મોકલી આપતા હોય છે.\nપછી જરૂરી કાર્યવાહી કરી મેડિસિન વિભાગ તે સ્ટોર વિભાગ ને પરત કરે અને લાભાર્થી ને મળતા હોય છે. જેમાં માત્ર 15 દિવસ ની અંદર કાર્યવાહી કરવા ની હોય છે જે 3 કે 4 મહિને પણ થતી નહિ હોવા ની ફરિયાદ નો તાત્કાલિક ઉકેલ લાવી 10 થી 15 દિવસ માં કાર્યવાહી પુરી કરી આપવા વિભાગો ને વ્યવસ્થા કરી આપવા સૂચના અપાઈ હતી. ઉપરાંત વ્હીલ ચેર અંગેની ફરિયાદો માટે દરદીઓ માટે તાત્કાલિક એમ.એલ. એ ગ્રાન્ટ આપવામાં આવી હતી. દર્દીઓ માટે વ્હીલ ચેરની ઘટ અંગેની ફરિયાદો ઓછી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/gandhidham/news/1000-diesel-was-stolen-from-rapar-palikas-tractor-and-wheelbarrow-129088498.html", "date_download": "2021-11-29T18:31:34Z", "digest": "sha1:5GRG4OZPFTW7P6BXYHSNBDW4V76DE6JR", "length": 5184, "nlines": 59, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "1000 diesel was stolen from Rapar Palika's tractor and wheelbarrow | રાપર પાલિકાના ટ્રેક્ટર અને છકડામાંથી 1000નું ડીઝલ ચોરાયું - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nડીઝલ ચોરી:રાપર પાલિકાના ટ્રેક્ટર અને છકડામાંથી 1000નું ડીઝલ ચોરાયું\nચર્ચાસ્પદ ઘટનામાં અંતે સુધરાઇ જાગી અને કાયદાકીય પગલાં ભર્યાં\nરાપર નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા જતા ટ્રેક્ટર અને સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ માટેના છકડામાંથી રૂ.1,000 ની કિંમતનું ડીઝલ ચોરી કરનાર હંગામી ચાલક તેમજ એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધ સેનેટરી ઇન્સ્પેક્ટરે ગુનો નોંધાવ્યો હતો.\nમુળ બનાસકાંઠાના હાલે રાપર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ રમણભાઇ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.22/10 ના સવારે પાલિકાનો સ્ટ્રીટ ���ાઇટ રિપેરિંગ ના છકડાના ચાલક ધનજીભાઇ લાધાભાઇ પટેલે તેમને જાણ કરી હતી કે, તેમની છકડીના ડિઝલની ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. આ વાત કરતાં આ વાહનો જે કમ્પાઉન્ડમાં રાખવામાં આવે છે ત્યાં લગાડવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ધનજીભાઇ તથા ટ્રેક્ટર ચાલક દેવજીભાઇ વેલાભાઇ મેરીયાએ ચેક કરતાં તા.21/10 ના રાત્રે 1 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરના હંગામી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો નવિન કલુભાઇ કોલી તેની સાથેના અજાણ્યા ઇસમ સાથે મળી ટ્રેક્ટર તેમજ છકડીમાંથી ડીઝલ ચોરી કરતા દેખાયો હતો. આ બન્ને જણાએ પાલિકાના ટ્રેક્ટર અને છકડીમાંથી રૂ.1,000 ની કિંમતનું 10 લીટર જેટલું ડીઝલ ચોરી કર્યું હોવાનું જણાતાં આ બાબતે ચીફ ઓફિસર મયુરભાઇ જોષીને જાણ કરી હતી. તેમણે લેખિતમાં આપવાનું તેમજ નગરપ્રમુખને જાણ કરવાનું કહેતાં તમામ પ્રોસેસ બાદ રાપર પોલીસ મથકે અરજી આપી હતી. આજે ફરિયાદ નોંધાઇ હતી જે ઘટનામાં પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ તપાસ હાથ ધરી છે.આ ઘટનાથી લાગે છે પેટ્રોલ-ડિઝલના સતત વધી રહેલા ભાવો આ પ્રકારના બનાવો પણ દેખાડશે તેવીચર્ચા ઉપડી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%97%E0%AA%AF%E0%AA%BE", "date_download": "2021-11-29T18:47:13Z", "digest": "sha1:3CKRWEVFV2XWBUY6C2OZU3IPGEYX6MFS", "length": 1847, "nlines": 32, "source_domain": "gu.m.wikipedia.org", "title": "ગયા - વિકિપીડિયા", "raw_content": "\nગયા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યમાં આવેલા કુલ ૩૮ (આડત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા ગયા જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. ગયા નગરમાં ગયા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.\nઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૧૦ માર્ચ ૨૦૧૩ના રોજ ૦૦:૩૯ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/215-years-old-tree-fall-down/", "date_download": "2021-11-29T17:16:59Z", "digest": "sha1:X7HHBM2LLHMZDBQFIM3LUDURFJNAGMBC", "length": 11805, "nlines": 128, "source_domain": "www.gujaratilekh.com", "title": "વાવાઝોડાને કારણે પડી ગયું 215 વર્ષ જૂનું ઝાડ, મૂળમાં દેખાયું કંઈક આવું કે બોલાવી પડી પોલીસ |", "raw_content": "\nHome HOME વાવાઝોડાને કારણે પડી ગયું 215 વર્ષ જૂનું ઝાડ, મૂળમાં દેખાયું કંઈક આવું...\nવાવાઝોડાને કારણે પડી ગયું 215 વર્ષ જૂનું ઝાડ, મૂળમાં દેખાયું કંઈક આવું કે બોલાવી પડી પોલીસ\nઆ દુનિયામાં રોજ કંઈક ને કંઈક અવનવું થતું જ ��હે છે. તમને લોકો દ્વારા ઘણી બધી અવનવી અને વિચિત્ર વાતો સાંભળવા મળતી હશે. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, અને આજના સમયમાં નાના કે મોટી કોઈ પણ વાત હોય બધું જ વાયરલ થઇ જતું હોય છે. દુનિયાના કોઈ પણ ખુણાની ઘટના કેમ ન હોય, એને વાયરલ થતા વાર નથી લાગતી.\nઆ દુનિયામાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે, જે ઘણી જ નવાઈ પમાડનારી હોય છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે વાંચીને તમે પણ ચોંકી જશો.\nઅમે જે ઘટના વિષે તમને જણાવવાં જઈ રહ્યા છીએ તે આયરલેન્ડની છે. મિત્રો અહી એક ખુબ જ વિચિત્ર ઘણા બની છે. અહી થોડા સમય પહેલા જ આવેલા એક વાવાઝોડાને કારણે એક ૨૧૫ વર્ષ જુનું વુક્ષ જમીન દોસ્ત થઈ ગયું. અને તે વૃક્ષ મૂળ સહીત જમીન ઉપર આડું પડી ગયું. જયારે વૃક્ષ પડ્યું તો તે વૃક્ષના મૂળ બહાર નીકળી આવ્યા તો ત્યાં રહેવા વાળા લોકોએ આ વાતની જાણકારી પોલીસને આપી.\nતમને થતું હશે કે વૃક્ષ પડયું એમાં શું નવું છે. તો જણાવી દઈએ કે વૃક્ષ પડવાથી વર્ષો જૂનું જમીનમાં દટાયેલું રહસ્ય બહાર આવ્યું છે. આવો તમને એના વિષે જણાવીએ.\nખાસ કરીને બન્યું એવું કે આ વૃક્ષ પડવાને કારણે અહી અફડા તફડી મચી ગઈ. જે સ્થળે વૃક્ષ પડી ગયું હતું ત્યાંની સ્થિતિ એવી થઇ ગઈ હતી કે, જયારે પોલીસએ એ દ્રશ્ય જોયું તો એમના પણ હોશ ઉડી ગયા. કારણ કે એ વૃક્ષના મૂળની નીચે અડધું હાડપિંજર મળ્યું છે. તે જોઇને જ પોલીસ પણ ચકિત થઇ ગઈ. પછી તેમણે તે સ્થળની તપાસ કરવા માટે વેજ્ઞાનિકોને ફોન કરી દીધો.\nઅને જેવી વેજ્ઞાનિકોને જમીન માંથી હાડપિંજર મળવાની માહિતી મળી કે, તેઓ તરત ત્યાં પહોચી ગયા. ત્યારબાદ વેજ્ઞાનિકોએ તરત તેની શોધ ખોળ શરુ કરી દીધી. અને તેઓ પણ ઝાડના મૂળ માંથી નીકળેલા વિચિત્ર એવા હાડપિંજરને જોઇને ચકિત રહી ગયા. તેમજ એને જોયા પછી એમને પણ સમજમાં આવતું ન હતું કે, આ હાડપિંજર છેવટે છે કોનું\nએટલે એમણે કાર્બન ડેટિંગ પદ્ધતિથી તપાસ કરી. શરુઆતના સમયમાં જે વાતો જાણવા મળી હતી, તેનાથી વધુ ચોંકાવનારો ખુલાસો તો હાડકાની તપાસ કરવાથી થયો. તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિના શરીરને કાપવામાં આવ્યું હતું.તેના શરીરને કાપ્યા પછી તેના હાથ પણ કાપવામાં આવ્યા હતા. અને તપાસમાં એ જાણવા મળ્યું કે જે વ્યક્તિનું આ હાડપિંજર હતું તેના મૃત્યુ સમય એની ઉંમર ૧૭ થી ૨૯ વર્ષની વચ્ચે હતી.\nત્યારબાદ કાર્બન આઈસોટોપ પદ્ધતિથી જે જાણવા મળ્યું તે વધારે વિચિત્ર હતું. કારણ કે ���માં જાણવા મળ્યું કે આ હાડપિંજર ૧૦૦૦ વર્ષ જુનું કોઈ વ્યક્તિનું છે. વેજ્ઞાનિકોએ તે વાતની પુષ્ટિ કરી દીધી કે આ વ્યક્તિનું મૃત્યુ કુદરતી રીતે ન હતું થયું. તેનાથી ૨ સ્ટોરી ઉભી થઇ. એક તો આ વ્યક્તિનું મૃત્યુ કોઈ ઝગડામાં થયું હતું કે, આ વ્યક્તિનું મૃત્યુ કોઈ આકરી સજા આપવાને કારણે થયું હતું.\nતેમણે એ પણ જણાવ્યું કે ૨૦૦ વર્ષ પહેલા જયારે આ વૃક્ષ ઉગાડવામાં આવ્યું હતું, ત્યારે તેમને પણ ખબર ન હતી કે તેની નીચે આ રહસ્ય છુપાયેલું છે. પરંતુ કુદરત આટલા વર્ષો પછી પોતાની અંદર છુપાયેલા રહસ્યને બહાર લઇ આવી. એક જાણકારે કહ્યું, જો આ વૃક્ષ ન હોત તો આપણે ક્યારે પણ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિષે ન જાણી શક્યા હોત.\nઆ ઘટના વિષે સોશિયલ મીડિયા ઉપર ખુબ ચર્ચા પણ થઇ રહી હતી. તેઓએ જણાવે છે કે તેના વિષે જાણીને લોકો પણ આશ્ચર્યચકિત પણ થઇ રહ્યા છે.\n૧૦૦૦ વર્ષ જુનું હાડપિંજર\n૨૦૦ વર્ષ જુનું વૃક્ષ\nજમીન માંથી હાડપિંજર મળ્યું\nPrevious articleછોકરીને ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યા અટપટા પ્રશ્ન, પણ છોકરીના આ જવાબે સૌને હલાવી દીધા\nNext articleબોલીવુડની આ હસીનાઓ જીમના કપડામાં ઘણી હોટ દેખાય છે, નંબર પાંચ વાળી તો કહેવું પડે….\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/babul-supriyo-who-joined-tmc-from-bjp-resigned-as-an-mp-074461.html?ref_source=articlepage-Slot1-18&ref_medium=dsktp&ref_campaign=similar-topic-slider", "date_download": "2021-11-29T18:12:26Z", "digest": "sha1:5JYSGAK53SGDQWOUQHBNSUV3IIE5PBLJ", "length": 14238, "nlines": 169, "source_domain": "gujarati.oneindia.com", "title": "BJP માંથી TMC માં ગયેલા બાબુલ સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું! | Babul Supriyo, who joined TMC from BJP, resigned as an MP! - Gujarati Oneindia", "raw_content": "\nજોક્સ વીડિયો ગેમિંગ કૃષિ ટ્રેન��ડિંગ વીડિયો\nTrending વીજ કટોકટી T20 World Cup મંડી બજાર નરેન્દ્ર મોદી ખેડૂત આંદોલન માસિક રાશિફળ\nબાબુલ સુપ્રિયો મંગળવારે લોકસભા સાંસદ પદેથી રાજીનામું આપશે\nપાર્ટી બદલતા જ બાબુલ સુપ્રિયોના બદલાયા સુર, કહ્યું- PM પદ માટે મમતા બેનરજી સૌથી મજબુત દાવેદાર\nપૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ભગવો ઉતારી ટીએમસીમાં જોડાયા\nબાબુલ સુપ્રિયોનો રાજકારણમાંથી સંન્યાસ, બોલ્યા- કઇ જ કહેવા નથી માંગતો, પ્લીઝ ગરીમાં જાળવી રાખો\nModi Cabinet Expansion: મોદી કેબિનેટમાંથી હર્ષવર્ધન, બાબુલ સહિત આ નેતાઓની હકાલપટ્ટી, જાણો કોની થઇ છુટ્ટી અને ક\nModi Cabinet: નિશંક, હર્ષવર્ધન, ગંગાવર સહિત આ મંત્રીઓની હકાલપટ્ટી\nOmicronVariant: ભારતે જારી કરી નવી ગાઇડલાઇન, જોખમવાળા દેશમાંથી આવતા લોકો માટે કડક નિયમ\n1 hr ago ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- ગેરકાયદે બિલ્ડિંગ્સને તોડી પાડો\n1 hr ago હૈદરાબાદ: હૃદયના દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત, થોડા સમય પછી દર્દીનું પણ મૃત્યુ\n2 hrs ago કોરોના: ઓમિક્રોન વેરિયંટની પ્રથમ તસવીર જાહેર, વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી\n2 hrs ago સાંસદ શશી થરૂરે 6 મહિલા સાંસદ સાથે શેર કરી તસવીર, કહી આ વાત\nTechnology રિલાયન્સ ડિજિટલ ની વેબસાઈટ મારફતે જીઓફોન નેક્સટ ઉપલબ્ધ\n ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો\nBJP માંથી TMC માં ગયેલા બાબુલ સુપ્રિયોએ સાંસદ પદેથી રાજીનામું આપ્યું\nનવી દિલ્હી, 19 ઓક્ટોબર : તાજેતરમાં ભાજપ છોડીને TMC માં જોડાયેલા બાબુલ સુપ્રિયોએ મંગળવારે સાંસદ પદેથી પણ રાજીનામું આપ્યું હતું. મંગળવારે બાબુલ સુપ્રિયો દિલ્હીમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા અને રાજીનામું સોંપ્યું હતું. તમને જણાવી દઈએ કે બાબુલ સુપ્રિયોએ ભાજપની ટિકિટ પર આસનસોલથી ચૂંટણી લડી હતી અને જીતી હતી, પરંતુ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સાઈડલાઈન થયા બાદ અને પછી કેન્દ્રીય મંત્રીના પદ પરથી હટાવ્યા બાદ બાબુલ સુપ્રિયો ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા.\nસાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ બાબુલ સુપ્રિયોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજે મારું દિલ ભારે છે, કારણ કે મેં મારી રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે જ કરી હતી. આ દરમિયાન બાબુલ સુપ્રિયોએ ભાજપના વડા જેપી નડ્ડા, અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહે મારા પર વિશ્વાસ કર્યો તે માટે હું તેમનો આભારી છું, મેં મારા મનથી રાજકારણ છોડી દીધું હતું. મેં વિચાર્યું છે કે જો હું પાર્ટીનો હિસ્સો નથી તો મારે મારા માટે આ સીટ પણ ન રાખવી જોઈએ.\nતમને જણાવી દઈએ કે, બાબુલ સુપ્રિયો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે જ તેમને સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે સાંસદ પદ પર રહેશે નહીં, કારણ કે જો તે પદ પર રહેશે તો તે અનૈતિક હશે. રાજીનામું આપ્યા બાદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે તેમને આસનસોલ સાથે ખાસ લગાવ છે. બાબુલ સુપ્રિયોએ કહ્યું કે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી તેની વિરુદ્ધ ઘણું બોલ્યું હતા, તેથી તેમણે પાર્ટી છોડવાનું વિચાર્યું. બાબુલ સુપ્રિયો 2014 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તેમણે 2014 અને 2019 ની ચૂંટણી આસનસોલથી ભાજપની ટિકિટ પર લડી હતી અને બંને વખત જીત્યા હતા.\nMORE બાબુલ સુપ્રિયો NEWS\nમમતા બેનરજીએ પશ્ચિમ બંગાળને આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધોઃ બાબુલ સુપ્રિયો\nશપથ ગ્રહણમાં છવાયેલા રહ્યાં ‘ઇશ્વર’ અને ‘હિન્દી’\nબાબાની બાજુમાં બેઠો એટલે મળી ગઇ ટિકિટ: બાબુલ સુપ્રિયો\nયુપીમાં શૂન્ય સીટ ધરાવતી AAP અખિલેશ માટે કેમ જરૂરી આ રહ્યા તમામ કારણો\nઉત્તર પ્રદેશમાં ભાજપ બુંદેલખંડ ક્લીન સ્વીપ કરી શકશે કે કેમ\nABP CVoter Survey : યોગી આદિત્યનાથ, અખિલેશ અને માયાવતી, કોણ છે જનતાની પસંદગીના CM\nસંસદનુ શિયાળુ સત્ર આજથી શરુ, પહેલા દિવસે સરકાર કૃષિ કાયદા વાપસી માટે રજૂ કરશે બિલ\nગૌતમ ગંભીરને ત્રીજી વખત મોતની ધમકી મળી, કશ્મીર મુદ્દાથી દુર રહેવા કહ્યું\nમહારાષ્ટ્રમાં માર્ચ સુધીમાં ઉદ્ધવ સરકાર પડી જશે-નારાયણ રાણે\nઅસદુદ્દીન ઓવૈસી પર ભડક્યા રાકેશ ટિકેત, બોલ્યા - 'આ બેલગામ સાંઢ, ભાજપની મદદ કરે છે'\n29 નવેમ્બરે કૃષિ કાયદા પરત લેવાઈ શકે, ભાજપે વ્હીપ જારી કર્યો\nમમતા બેનર્જીની પ્રશંસા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ગણાવી નિષ્ફળ, કહ્યુ - દરેક રીતે થઈ રહી છે ફેલ\nબાબુલ સુપ્રિયો ભાજપ પર્યાવરણ પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી ટીએમસી મમતા બેનર્જી babul supriyo bjp west bengal bharatiya janata party tmc mamata banerjee politics\n4 વર્ષ દરમિયાન રાજ્યમાં કોન્ડોમનો ઉપયોગમાં બે ગણો વધારો\nએવું તો શું થયું 50 વર્ષ પહેલાં કે રાતોરાત આખા ગામની ઓળખ બદલાઈ ગઈ\nFuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા રેટ થયા જાહેર, જાણો તમારા શહેરની કિંમત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/a-meeting-will-be-held-at-gicea-on-the-issue-of-tp-construction-regulations/207447.html", "date_download": "2021-11-29T17:54:02Z", "digest": "sha1:CXOMAZVJHOL6UBQQOV5DWNQS47WNXQCT", "length": 8609, "nlines": 48, "source_domain": "navgujaratsamay.com", "title": "ટીપી, બાંધકામોને લગતા નિયમો અંગે પડતી મુશ્કેલી બાબતે GICEAમાં બેઠક યોજાશે | નવગુજરાત સમય", "raw_content": "\nટીપી, બાંધકામોને લગતા નિયમો અંગે પડતી મુશ્કેલી બાબતે GICEAમાં બેઠક યોજાશે\nટીપી, બાંધકામોને લગતા નિયમો અંગે પડતી મુશ્કેલી બાબતે GICEAમાં બેઠક યોજાશે\nએન્જિનિયર અને આર્કિટેક્ટની મીટિંગમાં સરકારમાં રજૂઆત માટે મુદ્દા તૈયાર કરાશે\nબાંધકામ ઉદ્યોગને અસર કરતાં ડીપી, ટીપી અને અન્ય નિયમોનાં અમલીકરણમાં જુદા જુદા અર્થઘટનોનાં કારણે પડતી મુશ્કેલીઓ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત માટે મુદ્દા તૈયાર કરવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસ સંસ્થા ખાતે ૧૬મી તારીખે બેઠક યોજાનાર છે.\nસિવિલ એન્જિનિયરોની પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેકટ(જીઆઇસીઇએ)નાં તમામ સભ્ય એવા એન્જિનિયર અને આર્કિટેક્ટને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, સને ૨૦૨૧-૨૨માં નવા ડીપીની કાર્યવાહી રાજ્ય સરકારનાં ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટ તરફથી શરૂ કરવામાં આવશે. તેની સાથે રાજ્યના તમામ નાનામોટા શહેરો માટે સીજીડીસીઆરનાં નીતિનિયમો નવા જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે.\nઆ નવા ડીપી તથા નિયમો જાહેર થાય તે પહેલાં રાજ્ય સરકારમાં વિવિધ મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે જીઆઇસીઇએમાં ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે એક બેઠકનું આયોજન કરાયું છે અને તેમાં સભ્યો ઉપસ્થિત રહી સૂચન અભિપ્રાય રજૂ કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.\nજીઆઇસીઇએનાં ચેરમેન પંકજ ઠાકરશી, કો-ચેરમેન મીનલ પટેલ તથા કન્વિનર નિતેશ શાહે સભ્યોને પાઠવેલાં પત્રમાં જણાવાયું છે કે, અગાઉ કોરોના મહામારી પહેલાનાં સમયમાં આપણે સૌએ સાથે મળી ઓડીપીએસ અને બાયલોઝ માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરી હતી અને તેના સારા પરિણામો આવ્યા હતા. તેથી આ વખતે પણ બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલાં તમામ તથા સ્વતંત્ર બાંધકામ કરતાં નાગરિકોને અસરકર્તા નિયમો સરળ રહે તેવી રજૂઆત કરવી આવશ્યક છે.\nઆ બેઠકમાં સને ૨૦૨૧-૨૨માં સરકાર તરફથી નવી ડીપીની કાર્યવાહી કરવામાં આવશે તે મુદ્દે તથા તેની અસરો બાબતે ચર્ચા કરવામાં આવશે. આ સિવાય વર્તમાન બાયલોઝ અને તેમાં કરવા જેવા સુધારા અંગે સૂચન મેળવવામાં આવશે.\nખાસ કરીને ટીપી સ્કીમની રચના તથા તે ફાઇનલ થાય ત્યાં સુધીમાં જમીન માલિકોને પડતી મુશ્કેલીઓ અને તેનાં નિરાકરણ માટે સૂચનો માગવામાં આવ્યા છે. ખેતીની જમીનમાંથી બિનખેતીની જમીન તરીકે ફેરવવાની પ્રક્રિયામાં પડતી હાલાકી અંગે પણ સભ્યો પાસે સૂચન માગવામાં આવનાર છે.\nબાંધકામ ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવેલાં રેરાથી કોઇને ખોટી રીતે હેરાનગતિ થઇ હોય તો સભ્યો તે બાબતે પડતી તકલીફો અને સૂચન મીટિંગમાં રજૂ કરી શકે છે. તેવી જ રીતે ઓડીપીએસ માટે પણ પડતી તકલીફ વર્ણવીને સુધારા માટે અભિપ્રાય આપી શકાશે.\nબાંધકામ સબંધે ઔડા તથા મ્યુનિ.માં કાયદા-નિયમોનાં જુદા જુદા અર્થઘટન કરવામાં આવતાં હોવાથી ડેવલપર અને આર્કિટેક્ટ-એન્જિનિયરોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોવાની અનેક ફરિયાદો હોય છે અને તે બાબતે પણ સભ્યો રજૂઆત કરી શકશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકાર પાર્ક કરતા પહેલાં ધ્યાન રાખજો, નહીંતર વાહન ટો થઈ જશે\nસ્વર્ણિમ સંકુલ સૂના પડ્યા-મંત્રીઓએ બાકી ફાઇલ વિભાગમાં પરત મોકલાવી\nઅમદાવાદના પરિવારે નેનો કારમાં લદાખનો મુશ્કેલ પ્રવાસ ખેડ્યો...\nપતિએ પત્નીને કહ્યું, મને જ મારા પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો હોવાથી ઓફિસમાં રહું છું, તું તારી રીતે રહે\nહાઈ પ્રોફાઈલ મહિલા સાથે સંબંધો બાંધી પૈસા કમાવો કહીને ઠગાનારના જામીન રદ\nકેનેડા હવે તમામ કેટેગરી માટે ઓપન થઇ જતાં ભારે ધસારો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/news/offbeat-news/article/anti-vaxxer-caught-selling-a-rs-1-12-lakh-fake-arm-for-those-wanting-to-avoid-getting-covid-19-jab-152879", "date_download": "2021-11-29T18:53:00Z", "digest": "sha1:T4NNPE656RZN4WITTNY7YZ2Q6DGGNSV7", "length": 11367, "nlines": 168, "source_domain": "origin.gujaratimidday.com", "title": "anti vaxxer caught selling a rs 1 12 lakh fake arm for those wanting to avoid getting covid 19 jab | કોરોના વૅક્સિનથી બચવા માટે નકલી હાથ", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nકોરોના વૅક્સિનથી બચવા માટે નકલી હાથ\nસોશ્યલ મીડિયામાં વેચવા મુકાયેલા આ પ્રોસ્થેટિક હાથની કિંમત ૧૫૦૦ ડૉલર (આશરે ૧,૧૨,૦૦૦ રૂપિયા) રાખવામાં આવી હતી\nકોરોનાની વૅક્સિન વિશે ખોટી માહિતી અને ભય ફેલાવવા સામે વિશ્વની સરકારો દ્વારા અનેક પ્રયાસ કર્યા છતાં રસીકરણના ���િરોધીઓ જાતભાતના નુસખા અપનાવી રહ્યા છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં એક નુસખાબાજે રસીના વિરોધીઓ માટે ઑનલાઇન માધ્યમોમાં નકલી હાથ વેચવા મૂક્યો હતો, જેના પર ડોઝ લઈને રસીથી બચી શકાય છે.\nસોશ્યલ મીડિયામાં વેચવા મુકાયેલા આ પ્રોસ્થેટિક હાથની કિંમત ૧૫૦૦ ડૉલર (આશરે ૧,૧૨,૦૦૦ રૂપિયા) રાખવામાં આવી હતી અને તે ડાબો-જમણો બન્ને પ્રકાર અને ત્વચાના અનેક રંગોમાં ઉપલબ્ધ હતો. અન્ય પ્લૅટફૉર્મ્સ પર પણ આ પ્રોડક્ટ ઝડપથી વાઇરલ થવા લાગી. એમાં સૂચના આપી હતી કે ‘તમે જાડાં કપડાં પહેરીને પોતાનો સાચો ડાબો કે જમણો ગમે તે એક હાથ અંદર છુપાવી શકો છો અને એના સ્થાને આ પ્રોસ્થેટિક હાથ લગાવીને રસીનો ડોઝ લેવા જઈ શકો છે. આ નુસખાબાજીથી રસી લઈને પણ રસીથી બચી શકો છો.’\nજોકે નેટિઝન્સ દ્વારા આ પ્રોડક્ટને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી અને તબીબોએ તો ત્યાં સુધી લખ્યું કે રસી આપનાર આરોગ્ય કર્મચારી પ્રોસ્થેટિક હાથ પારખી ન શકે એવું બને જ નહીં.\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ત્રણ કલાકમાં ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nએક મંદિરની બહાર વાંદરાઓ મિજબાની માણી રહ્યા છે\nગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’\nકેટલાક નેટિઝન્સ જૂસના આ ફ્યુઝનથી પ્રભાવિત થયા છે તો વળી કેટલાક શેરડીના રસ સાથે કરાયેલા અખતરાના આંચકાને સહન કરવા તૈયાર નથી.\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nનોકરી મેળવવા સ્ટેશન પર પ્લૅકાર્ડ લઈને ઊભેલા યુવકને ઇન્ટરવ્યુનો કૉલ આવ્યો\nગાઝિયાબાદનો આ વેપારી વેચે છે ‘ખૂની ગન્ને કા જૂસ’\nઆ વિકરાળ મગરના વિડિયોને ૧૭ કલાકમાં મળ્યા ૧૮ લાખ વ્યુઝ\nરોબો કંપનીની ચહેરાના રાઇટ્સ માટે ૧.૫૦ કરોડ રૂપિયા ઑફર\nહાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિય�� થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/valsad/news/checking-in-electronic-shops-in-valsad-rs-more-than-10-lakh-duplicate-wires-were-seized-129031206.html", "date_download": "2021-11-29T16:55:59Z", "digest": "sha1:I4VZ7DKB25LJALDCTQN6G7JPM43MJ6DY", "length": 8052, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Checking in electronic shops in Valsad, Rs. More than 10 lakh duplicate wires were seized | વલસાડમાં ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં ચેકિંગ, રૂ. 10 લાખથી વધુના ડુપ્લીકેટ વાયરો ઝડપાયા - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nડુપ્લીકેટ વાયર:વલસાડમાં ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં ચેકિંગ, રૂ. 10 લાખથી વધુના ડુપ્લીકેટ વાયરો ઝડપાયા\nટોલ ફ્રી નંબર ઉપર ગ્રાહકોએ જાણઆ કરતા પોલીસ કેપ કંપનીના અધિકારીઓએ ચેંકિંગ કર્યું\nબે દુકાનોમાંથી રૂ. 10 લાખથી વધુના પોલીકેપ કંપનીના ડુપ્લીકેટ વાયરો ઝડપાયા\nવલસાડ શહેરમાં 16 ઓક્ટોબરના રોજ ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પોલીકેપ વાયરોની ડુપ્લિકેશનની ઉઠેલી ફરિયાદને લઇ કંપનીના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલીકેપ કંપનીના ડુપ્લીકેટ વાયરોનું વેચાણ થઇ રહ્યું હોવાની કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર ગ્રાહકોએ જાણ કરતા પોલીસ કેપ કંપનીના અધિકારીઓએ દિવાળી પૂર્વે વલસાડ શહેરમાં આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બે દુકાનોમાંથી કુલ 10 લાખથી વધુના પોલીકેપ કંપનીના ડુપ્લીકેટ વાયરો ઝડપી પાડયા હતા.\nપોલિકેબ કંપનીના અધિકારીઓએ અંદાજીત રૂપિયા દસ લાખનો મુદ્દામાલ કબજે કરી ધરમપુર રોડ ઉપર આવેલા ધર્મેશ ઇલેક્ટ્રોનિક અને રામ વાડી વિસ્તારમાં આવેલા રિદ્ધિ ઈલેક્ટ્રોનિક દુકાન માલિક ન અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવા પોલીસની મદદ માંગી છે. વલસાડ સીટી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.\nવલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં પોલિકેપ વાયરનું વેચાણ ઘટતા અને કંપનીની હેલ્પલાઇન નંબર ઉપર એક ગ્રાહકે પોલિકેપ વાયરમાં ખામી આવી હોવાની ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે પોલિકેપ કંપનીના અધિકારીઓએ વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.\n16 ઓક્ટોબરના રોજ વલસાડ શહેરમાં આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનોમાં પોલિકેપ કંપનીના અધિકારીઓની અલગ અલગ ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં અબ્રામા અને રામવાડી ખાતે આવેલી ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી પોલિકેપ કંપનીના ડૂબલિકેટ વાયર મળી આવ્યા હતા.\nકંપનીના અધિકારીઓએ કુલ 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશ ઇલેક્ટ્રોનિક અને રિદ્ધિ ઇલેક્ટ્રોનિકના માલિકની અટકાયત કરી સીટી પોલીસ મથકે આરોપીઓ વિરૂદ્ધ કંપનીના અધિકારીઓએ FIR નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.\nડુપ્લિકેટ માર્કા લગાવી વેચાણ કરાતું હતુ\nવાયર બનાવતી બ્રાન્ડેડ કંપનીના અધિકારી,તપાસ એજન્સી અને પોલીસના સંયુક્ત છાપામાં જાણવા મળ્યા મુજબ દિલ્હીની વાયર કંપની દ્વારા તૈયાર કરાતી પ્રોડક્ટના નામે ડુપ્લિકેટ માલનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું.જેમાં ટ્રીગાર્ડ ટેક્નોલોજી ફલેમ રિટાર્ડન્ટ લીડ ફ્રી વાયર પીવીસી ઇન્સ્યુલેટેડ ઇન્ડસ્ટ્રિયલ લેબલ (મલ્ટી સ્ટ્રાન્ડ),1100 વોલ્ટ કેબલ્સ એન્ડ વાયર\nકંપનીઓમાં આ પ્રોડક્ટનો વપરાશ\nવલસાડની બે દૂકાન પૈકી એક દૂકાન સરોધીના સરપંચ અને એક દૂકાન મહિલાની હોવા સાથે આ ઇલેક્ટ્રિકલ્સની દૂકાનોમાં જે બ્રાન્ડેડ કંપનીના નામે માર્કા અને લેબલ લગાવી ડુ઼પ્લિકેટ માલનું વેચાણ કરવામાં આવે છે તે માલ ઇન્ડસ્ટ્રિયલ એકમોમાં વાપરવામાં આવે છે.જેને લઇ આ કેબલ્સ અ્ને વાયરોની કિંમત ઉંચી હોવાનું જાણવા મળ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/aa-solar-treethi-puru-thai-jase/", "date_download": "2021-11-29T16:53:20Z", "digest": "sha1:REZKPZSOF5DDYMR4CTXG7NUNZ6JYNBIF", "length": 12954, "nlines": 137, "source_domain": "www.gujaratilekh.com", "title": "આ સોલર ટ્રીથી પૂરું થઇ જશે વીજળીનું સંકટ, જાણો ખાસિયતો અને બધી જ જાણકારી. |", "raw_content": "\nHome HOME આ સોલર ટ્રીથી પૂરું થઇ જશે વીજળીનું સંકટ, જાણો ખાસિયતો અને બધી...\nઆ સોલર ટ્રીથી પૂરું થઇ જશે વીજળીનું સંકટ, જાણો ખાસિયતો અને બધી જ જાણકારી.\nભારતમાં ઉર્જાના સ્ત્રોતનું સંકટની સમસ્યાને દૂર કરવા માટે એક વૈજ્ઞાનિકે એવું સોલર પાવર ટ્રી બનાવ્યું છે કે સૌર ઉર્જાથી વીજળીનો જથ્થો પૂરો પાડે છે. આ ઝાડમાં સૌથી પહેલી ખાસિયત એ છે કે આને ઓછી જગ્યામાં અને ક્યાય પણ ઉપયોગ કરી શકાય છે.\n“ભારતમાં સૌર શક્તિ માટે જો સૌથી મોટી જરૂરિયાત છે એ છે જમીન”. આજ સમસ્યાના કારણોને તપાસીને ‘સોલર પાવર ટ્રી’ ને તૈયાર કરવામાં આવી છે. ઉદાહરણ માટે પાંચ કિલોવોટ સોલર પાવરનું ઉત્પાદન કરવા માટે લગભગ 500 વર્ગ ફૂટ જમીનની જરૂરિયાત હોય છે.\nપરંતુ પાંચ કિલોવોટનો સોલર પાવર ટ્રી ગોઠવવા માટે ચાર વર્ગ ફૂડની જરૂર હોવી જોઈએ, “એવું જાણવા મળ્યું છે કે, મેકેનિકલ ઇજિનિયરિંગ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટના પ્રધાન વૈજ્ઞાનિક ડો.સિબનાથ મૈતી આ સોલર પાવર ટ્રીને સીએસઆઇઆર-સીએમઈઆરઆઈ (સેન્ટ્રલ મેકેનિકલ ઇજિનિયરિંગ અનુસંધાન સંસ્થાન)ના ડૉ સિબનાથ મૈતી દ્વારા બનાવામાં આવ્યું છે. સોલર પાવર ટ્રી એક ઝાડનો આકાર છે. જેની ઘણી શાખાઓ છે. આમાં 30 સોલર પેનલ લગાવી શકાય છે.\nપાવર ટ્રી ની વિષે જાણકારી આપતા ડો.સિબનાથ જણાવે છે કે, “સોર ઉર્જા બનાવવા માટે દેશના કોઈ પણ રાજ્યને હરિત ઉર્જા પર બનાવી રાખવા માટે હજારો એકર જમીનની આવશ્યકતા પડશે. પરંતુ સોલર પાવર ટ્રી લાગવાથી જમીન વિના હજારો મેગાવોટ વીજળી ઉત્પાદન કરી શકાય છે. ભારતમાં એવું સૌ પ્રથમ મોડલ તૈયાર કરવામાં આવેલ છે. જે વીજળી ઉત્પાદન કરવામાં હેલ્પ કરશે.\nસોલર પાવર ટ્રી ને વર્ષ 2008માં જ તૈયાર કરી દેવામાં આવેલ હતું. સેન્ટ્રલ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડો.હર્ષવર્ધને પોતાના આવાસ પર ‘સોલર પાવર ટ્રી’ નું શુભારંભ કર્યો હતો. ઉદઘાટન કરતા તેમને જણાવ્યું હતું કે આજ દેશમાં જે વીજળીનું સંકટ છે. તેમાં સોલર પ્લાટની ખાસ કરીને જરૂરિયાત રહેશે.\nજે રીતે હરિત ક્રાંતિને લોકો પ્રોત્સાહન આપી રહ્યાં છે. તે જ રીતે આ અભિયાનને પણ પ્રોત્સાહન આપો. જેથી વીજળીનું સંકટ દૂર કરી શકાય. ડો.હર્ષવર્ધન એ આગળ જણાવ્યું કે વીજળીના સંકટને દૂર કરવામાં સોલર પ્લાંટની મહત્વની ભૂમિકા છે.\n“સૌથી પહેલા 3 કિલોવોટ, 5 કિલોવોટ તેના પછી 7.5 કિલોવોટ સુધી સોલર પાવર ટ્રી અમે તૈયાર કરી છે. આગળ પ્રયાસ ચાલી રહ્યા છે કે 9 કિલોવોટ સુધીના ટ્રી તૈયાર કરું. દેશના એવા ગામડા જ્યાં વીજળી પહોચાડવી શક્ય નથી ત્યાં આ ઝાડ લગાવીને ઘરોમાં વીજળી આપવામાં આવશે.” ડો.સીબનાથ એ જણાવ્યું.\nપોતાની વાતને ચાલુ રાખતા ડો.મૈતી આગળ જણાવે છે, “જો કોઈ આને લગાવા માંગે છે. તો તે પાંચ કિલોવોટ લગાવી શકે છે, જેની કિંમત પાંચ લાખ છે. લુધિયાના, દિલ્હી સાથે ઘણી જગ્યાઓ પર આ ઝાડને લગાવવામાં આવ્યું છે અને સારી પ્રગતિ કરી છે. 7.5 કિલોવોટથી 45 યુનિટ તૈયાર થાય છે. 7.5 કિલોવોટના પાવર ટ્રી થી પાંચ ઘરોમાં વીજળી આપી શકાય છે.\nદુનિયાભરમાં ઉર્જાના જૈવિક સ્ત્રોતમાં ઝડપથી ઓછી થઇ રહી છે, જયારે ઉર્જાની માંગ દિવસ-પ્રતિદિવસ વધતી જઈ રહી છે. એવામાં વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોલર પાવર ટ્રી આ સમસ્યા દૂર કરે છે.\nસોલર પાવર ટ્રી ના માટે તમે કેન્દ્રીય મેકેનિકલ ઇજિનિયરિંગ અનુસંધાન સંસ્થાનના ડો.સિબનાથ મૈતી સાથે સંપર્ક કરી શકો છો. એ માટે ગૂગલ\nસોલર પાવર ટ્રી ના ફાયદા :-\n૧) ખુબ ઓછી જગ્યામાં ખુબ વીજળી ઉત્પાદન કરી શકાય છે.\n૨) આ ટ્રી નો ઉપયોગ 35 વર્ષ સુધી સરળતાથી કરી શકાય છે.\n૩) વાવાજોડું આવે ત્યારે પાડવાનો ડર રહેતો નથી.\n૪) ટ્રીને એ રીતે તૈયાર કરવામાં આવેલ છે કે પેનલનો છાંયડો બીજી પેનલમાં નથી પડતો, બધું સરળતાથી ચાર્જ થઇ જાય છે.\n૫) નદીના કિનારે, રસ્તો અને સમુદ્રના કિનારે આ ટ્રી ને લગાવી શકાય છે.\n૬) આમાં ટ્રીની પેનલને વખતો વખત સાફ કરવા માટે ઉપરના ભાગ પર પાણીનો ફુવારો લાગેલો હોય છે.\n૭) ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોના માટે આ અનુકૂળ ટ્રી છે.\n૮) આની પેનલ વધારે ઉંચાઈ પર લાગેલા હોય છે તેથી જમીન પર લાગેલ પેનલની સરખામણીમાં વધારે તડકો મળે છે. આનાથી વધારે પાવરનો પ્રયોગ કરી શકાય છે.\nઆ સોલર ટ્રીથી પૂરું\nદિલ્હી સાથે ઘણી જગ્યાઓ\nPrevious articleઆ શિયાળાની ઠંડીમાં ગરમાંવો લાવવા બનાવો ટેસ્ટી ટામેટા લસણની ચટણી ક્લિક કરી જાણો\nNext articleઆ 2 નામ વાળી સ્ત્રીઓ જિંદગીભર પોતાના પતિથી રહે છે દુઃખી, શું તમારી પત્ની આ માંથી એક છે\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/training-250-women-for-the-kitchen-garden-to-leave-poisonous-vegetables-to-prevent-disease-129034007.html", "date_download": "2021-11-29T18:44:19Z", "digest": "sha1:UN35IQ62U3XSMEV76KQRHUJ7E3LNFLPR", "length": 6549, "nlines": 60, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Training 250 women for the Kitchen Garden to leave poisonous vegetables to prevent disease | બીમારીથી બચવા ઝેરી શાકભાજી છોડી કિચન ગાર્ડન માટે 250 મહિલાને તાલીમ - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nતાલીમ કાર્યક્રમ:બીમારીથી બચવા ઝેરી શાકભાજી છોડી કિચન ગાર્ડન માટે 250 મહિલાને તાલીમ\nમહિલાઓ પ્રોડક્ટ તૈયાર કરશે તો માર્કેટની વ્યવસ્થા સંસ્થા કરશે\n​��​​​​​બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો\nરાજકોટ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંગે મહિલાઓને એક દિવસની તાલીમ આપવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બજારમાં મળતા ઝેરી શાકભાજીથી બચાવા મહિલાઓને કિચન ગાર્ડન અંગે બિયારણથી લઈને શાકભાજી તૈયાર થાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ મહિલાઓ ગૃહઉદ્યોગ ચલાવતા હોય તો તેમને માર્કેટ પૂરું પાડવા અંગે માહિતી આપવામાં આવી હતી. આત્મીય યુનિવર્સિટી ખાતે બાગાયત વિભાગ દ્વારા યોજાયેલા હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ તાલીમ કાર્યક્રમમાં 250 જેટલી મહિલા ઉપસ્થિત રહી હતી. બજારમાં મળતા શાકભાજી તેમજ ખાદ્ય પદાર્થો શરીરમાં કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી બચવા શાકભાજી સહિત ખાદ્ય ચીજો કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. મહિલાઓને તાલીમ આપતા બાગાયતી અધિકારી અસીત ટાંકે જણાવ્યું હતું કે, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. યોગ્ય ખોરાક ન મળવાને કારણે લોકોની તંદુરસ્તી જોખમાય રહી છે.\nજેમાં સૌથી વધુ ઝેરી શાકભાજી જે અનેક મોટી બીમારીને નોતરે છે. ત્યારે જો કિચન ગાર્ડન તૈયાર કરી ઘરઆંગણે શાકભાજી મળે તો અનેક રોગથી બચી શકાશે. ઘરની થોડી જગ્યામાં પણ શાકભાજી ઉગાડી શકાય છે. કિચન ગાર્ડન ઉપરાંત બાલ્કની ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન, ઇન્ડોર ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડનમાં શાકભાજી તૈયાર કરી શકીએ છીએ. મહિલાઓને રોજગારી મળી રહે તે માટે નવજીવન સંસ્થા દ્વારા માર્કેટ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કોઈ મહિલાઓ ગૃહઉદ્યોગ ખોલી પ્રોડક્ટ તૈયાર કરશે તેને નવજીવન સંસ્થા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.\nબાગાયત વિભાગના નાયબ નિયામક જી.જે. કાતરિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ સહાય યોજનાઓનો પણ લાભ લઈ શકે છે. જેમાં વાવેતર સહાય, શાકભાજીમાં તો ટ્રેલીઝ મંડપ માટે સહાય, યાંત્રિકીકરણ પાક સંરક્ષણ તેમજ પાકની કાપણી સહિતની વ્યવસ્થા માટે પણ સહાયનો લાભ મળી શકે છે. બાગાયત વિભાગ દ્વારા જેતપુર તાલુકામાં પણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/sports/cricket/t20-world-cup/news/yuvraj-singh-shared-a-video-wishing-him-a-happy-diwali-129089631.html", "date_download": "2021-11-29T16:56:52Z", "digest": "sha1:ALLBIB652FALDDF2AKQAWFD2T7LXNWAK", "length": 8208, "nlines": 66, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Yuvraj Singh shared a video wishing him a happy Diwali | યુવરાજ સિંહે દિવાળીની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો, કહ્યું- ફટકડા મુદ્દે કંઈ બોલું તો લોકોને ખોટુ લાગશે - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nટ્રોલર્સ વિરુદ્ધ યુવીનો કટાક્ષ:યુવરાજ સિંહે દિવાળીની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો, કહ્યું- ફટકડા મુદ્દે કંઈ બોલું તો લોકોને ખોટુ લાગશે\nભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. યુવરાજે આ વીડિયો દ્વારા ફટાકડા વિશે ફેન્સને ખાસ સંદેશ પણ આપ્યો છે. યુવીએ કહ્યું કે જો તે ફટાકડા વિશે કંઈક બોલે તો કદાચ લોકોને ખોટુ લાગી જશે, તેથી સમજદાર માટે એક ઈશારો પૂરતો છે. વાસ્તવમાં, પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ઘણી હસ્તીઓ ફટાકડાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહી છે, પરંતુ કેટલાક ટ્રોલર્સ તેને હિન્દુ ધર્મના તહેવાર સાથે જોડીને ટ્રોલ કરે છે. તેવામાં યુવરાજે સ્પષ્ટપણે ટ્રોલર્સ સામે કટાક્ષ કરતા આ વીડિયો પોસ્ટ કર્યો હતો, જે અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.\nયુવરાજે ફેન્સ માટે પ્રાર્થના કરી\nયુવરાજ સિંહે વીડિયોમાં કહ્યું- મારી તરફથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દીવા કરો, મીઠાઈઓ ખાઓ અને પ્રેમ વહેંચો. હું ફટાકડા વિશે કંઈ કહીશ નહીં કારણ કે કેટલાક લોકોને ખોટુ લાગી શકે છે. સમજદારને ઈશારો પૂરતો છે.' આ વીડિયો શેર કરતા યુવરાજે લખ્યું, 'મારી તરફથી તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઘણી બધી ખુશીઓ આવે, અંધકારને દૂર કરે એવી મારી પ્રાર્થના છે. યુવરાજ ઉપરાંત તમામ દિગ્ગજ ક્રિકેટર્સે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.\nસિક્સર કિંગ યુવરાજની રી-એન્ટ્રી\nયુવરાજ સિંહ એટલે સિક્સર કિંગ. તે ટીમ ઈન્ડિયાના મોટા મેચ વિનરોમાંથી એક છે. આમ તો યુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દીધું છે. જોકે હવે તેણે પિચ પર ફરીથી ઊતરવાના સંકેત આપ્યા છે. 2011ના વર્લ્ડ કપના હીરો રહેલા યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો મૂકીને ફેબ્રુઆરી 2022માં ફરીથી પિચ પર ઊતરવાનો ઈશારો કર્યો છે.\nયુવરાજે વીડિયો અપલોડ કર્યો\nયુવરાજે જે વીડિયો અપલોડ કર્યો છે એ તેણે ઈંગ્લેન્ડની સામે રમેલી 150 રનની ઈનિંગનો છે. બેટિંગ કરતા તેણે આ વીડિયોને તેરી મિટ્ટીના ગીત પર એડિટ કરીને પોસ્ટ કર્યો છે. યુવરાજે સોશિયલે મીડિયા પર પોતાનો આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું, તમારું ભાગ્ય ભગવાન નક્કી કરે છે. પબ્લિક ડિમાન્ડ પર હું ફરીથી ફેબ્રુઆરીમાં પિચ પર ઊતરીશ. આ ફિલિંગથી વધુ મારા માટે કંઈ જ નથી. હું એના માટે બધાનો આભારી છું.\nયુવરાજ સિંહની ઈન્ટરનેશનલ કરિયર\nયુવરાજ સિંહ ભારત માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 58 T20 રમ્યો છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 11000થી વધુ રન બનાવ્યા છે, જેમાં 17 સેન્ચુરી અને 71 હાફ સેન્ચુરી સામેલ છે. જ્યારે યુવરાજ પોતાના ફુલફોર્મમાં હતો તો વિરોધી ટીમ માટે તેને અટકાવવાનું મુશ્કેલ થતું હતું. 11000થી વધુ રન બનાવવા સિવાય તેણે 148 વિકેટ પણ લીધી છે, જેમાં 2 વખત 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે.\n2000માં થઈ હતી એન્ટ્રી\nયુવરાજ સિંહે ઈન્ટરનેશનલ ડેબ્યુ વર્ષ 2000માં નૈરોબીમાં રમાયેલી ICC નોકઆઉટ ટૂર્નામેન્ટમાંથી કરી હતી. યુવરાજે તેની અંતિમ મેચ 30 જૂન 2017ના રોજ વેસ્ટ ઈન્ડીઝની સામે રમી હતી. તેણે રિટાયરમેન્ટની જાહેરાત વર્ષ 2019માં કરી હતી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/plena-ma-m/", "date_download": "2021-11-29T17:46:06Z", "digest": "sha1:HH2HNOSQL5E2S6HF2ZASOENST5X24CMI", "length": 12255, "nlines": 96, "source_domain": "dharmikofficial.com", "title": "પ્લેન માં ભીખ માંગી રહ્યો હતો ભિખારી,પણ એને જોઈને એયર હોસ્ટેટ્સે જે કર્યું એ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય…. | Dharmik Lekh", "raw_content": "\nHome અજબ-ગજબ પ્લેન માં ભીખ માંગી રહ્યો હતો ભિખારી,પણ એને જોઈને એયર હોસ્ટેટ્સે જે...\nપ્લેન માં ભીખ માંગી રહ્યો હતો ભિખારી,પણ એને જોઈને એયર હોસ્ટેટ્સે જે કર્યું એ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય….\nનમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે ઘણા ભીખારીને શેરીઓમાં ભીખ માંગતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ ભિખારીને ફ્લાઇટમાં ભીખ માંગતા જોયા છે જો તમે તેને જોતા નથી તો તમારું સ્વપ્ન પૂર્ણ કરો આ દિવસોમાં ફ્લાઇટમાં ભીખ માંગનારાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.\nત્યાં હાજર દરેક વ્યક્તિ આ વિચિત્ર ઘટનાથી શ્ચર્યચકિત થઈ ગયો ભિખારીઓ ફ્લાઇટમાં જ હાથ ફેલાવીને ભીખ માંગવા લાગ્યા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભિખારી દોહાથી શિરાઝ એરપોર્ટ જઈ રહ્યો હતો આ વિડિઓમાં એક ભિખારી ફ્લાઇટમાં લોકોને પૈસા માંગવાનું શરૂ કરે છે તે જોઈને ક્રૂના બે સભ્યો ભિક્ષુકને મનાવવા આવે છે અને બેસવાની સલાહ આપે છે ભિખારી પર દયા કર્યા પછી એક વ્યક્તિએ કેટલાક પૈસા પણ આપ્યા હતા.\nમિત્રો હવે આપણે જાણીશું બીજા એવા 9 ભિખારીઓ વિશે જે સૌથી અમીર છે તો ચાલો જાણીએ.આજે અમે તમને ૯ ભીખારીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. જે ભારતના શ્રીમંત ભીખારીઓ માંથી એક છે. જે દરેક રીતે સુખી છે, તેમના બાળકો કોન્વેન્ટ સ્કુલમાં ભણે છે, તેમની પાસે પોતાનો બિજનેશ છે, દુકાનો છે, બેંક બેલેન્સ કરોડોમાં છે, તેમ છતાં પણ ભીખ માગવી તેમનો ધંધો છે.ભરત જૈન.મરાઠીમાં બોલવા વાળા ભરત જૈન ૪૯ વર્ષના છે, તે દરરોજ ૮ થી ૧૦ કલાક મુંબઈના પરેલ ઉપર ભીખ માંગે છે, અને મહિનાના લગભગ ૬૫ હજાર રૂપિયા કમાઈ લે છે, જો કે ત્યાંના મુખ્યમંત્રીના પગારથી પણ વધુ છે. છે ને હોંશ ઉડાડવા વાળી વાત. અને સાંભળો તેની પાસે ૭૦-૭૦ લાખના બે ફ્લેટ છે.\nભરત ભાંડુ વિસ્તારમાં એક જ્યુસની દુકાનના માલિક છે. આ જગ્યાએ તેની બીજી ૧૦ દુકાનો છે, જેનું મહીને ૧૦ હજાર લેખે ભાડું આવે છે. ભરતના કુટુંબમાં તેના પિતા અને પત્ની અને બાળકો છે. ભરત ભારતના સૌથી મોટા શ્રીમંત ભિખારી છે. છતાં પણ તે પરેલ ઉપર ભીખ માંગતા જોવા મળે તો નવાઈ ન પામતા.\nપપ્પુ કુમાર.આ ભાઈ પટનાના છે. તેનું બેંક બેલેન્સ ૧ કરોડથી વધુ છે. છતાં પણ લોકો પાસે એવું કહીને ભીખ માંગે છે કે ઘણા દિવસોથી ખાવાનું નથી ખાધું. કાંઈક ખાવા માટે તો આપી દો, અને તેના છોકરાને તે ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણાવી રહ્યા છે. છે ને મજાનું.માસુ.આ ભાઈ ફિલ્મ સ્ટુડિયોમાં કપડા બદલીને ઓટો દ્વારા ભીખ માગવા વાળા સ્થળ ઉપર પહોચી જાય છે, તે પરેલમાં રહે છે ત્યાં તેનો પોતાનો એક રૂમ નો ફ્લેટ છે.સાથે જ ૩૦ લાખની બીજી સંપત્તિ સાથે લગભગ ૬૦ લાખની સંપત્તિ છે. પરિવાર વાળાના સમજાવવા છતાં પણ તે ફેશનેબલ રીતે ભીખ માગવાનું નથી છોડતા.\nકિશન કુમાર ગીતે.તે એક ફ્લેટમાં રહે છે અને ૮ થી ૧૦ કલાક ભીખ માંગે છે અને મહીને ૧૦ થી ૧૫ હજાર કમાઈ લે છે. તે ઉપરાંત કૃષ્ણ કુમાર પાસે બેંક બેલેન્સ તરીકે લાખો રૂપિયા જમા છે.સાહિત્ય દેવી.આ છે ભારતની સૌથી પ્રસિદ્ધ મહિલા ભિખારી તે પટનામાં રહે છે અને વર્ષના ૩૬ હજાર આરામથી કમાય છે, ભીખની આવકથી તે તેની દીકરીના લગ્ન કરી ચુકી છે. તેની પાસે પોતાનું ઘર પણ છે. પણ જાણવા જેવી વાત સાત યાત્રા કરી ચુકી છે.\nસમ્ભાજી ભિખારી મુંબઈના વિરારથી આવે છે, તેની રોજની આવક ૧૫૦૦ રૂપિયાની છે, તે ઉપરાંત તેની પાસે બે ઘર અને અને તેણે બેંકમાં રોકાણ પણ કરી રાખ્યું છે.હાજી.હાજી મુંબઈના છે તેની રોજની આવક ૨૦૦૦ રૂપિયા છે. તહેવારોના સમયમાં તેની આવક વધી જાય છે. સાથે જ તેની પાસે પોતાનું ઘર છે અને સાથે ૧૫ લાખ નો પ્લોટ ઉપરાંત હાજી પાસે પોતાનું ઝરીનું કારખાનું છે. જ્યાં ૧૫ લોકો કામ પણ કરે છે. પોતાના પરિવાર વાળા ના સમજાવવા છતાં પણ તે ભીખ માગવાનું નથી છોડતા.\nરામબાઈ ખંભ ની રામબાઈ ને બધા ઓળખે છે તે ખંભમાં ઘણી લોકપ્રિય છે. પણ તેણે પોતાની સંપત્તિનો ખુલાસો તો નથી કર્યો પણ જયારે તેની સંપત્તિનો ખુલાસો થશે તમારા જરૂર હોંશ ઉડશે.લક્ષ્મીદાસ.લક્ષ્મીદાસ ને સૌથી ઉંમરલાયક ભિખારી ગણવામાં આવે છે. લક્ષ્મી એ ૧૯૬૪ માં ૧૬ વર્ષ ની ઉંમર થી જ ભીખ માગી રહી છે. લક્ષ્મીદાસને પોલીયો છે અને તેણે ભીખ માગીને મોટું બેંક બેલેન્સ બનાવી લીધું છે. હમણાં હાલમાં જ તેને બેંકનું ક્રેડીટ કાર્ડ પણ મળ્યું છે.\nPrevious articleરૂપિયા નો પણ ખર્ચ કર્યા વગર આ મહિલાએ ઉતાર્યું 10 kg વજન,જાણી લો કેવી રીતે….\nNext articleએક ફિલ્મ કરવાના આટલા રૂપિયા લે છે રશ્મિકા મંડાના, જાણો કોણ હતો પહેલો બોયફ્રેન્ડ અને કેમ થઈ ગયું હતું બ્રેકઅપ..\nજ્યારે કેટલાક લોકો લગ્ન પછી નસીબ ગુમાવવાનું શરૂ કરે છે.\nકોઈ પણ મહિલાને આ જગ્યા એ કરી લો કિસ,તરત જ સે@ક્સ માટે થઈ જશે તૈયાર…\nઆ વસ્તુ ને સૂંઘતા જ સેક્સ માટે તૈયાર થઈ જાય છે છોકરીઓ, જાણો આ વસ્તુ વિશે..\nઘણી વખત છોકરીઓ કેળાનો આ કામ માટે પણ ઉપયોગ કરે છે...\nજો તમે પણ સપનામાં બનાવો છો, શારીરિક સબંધ તો આ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0_%E0%AB%A8%E0%AB%AE", "date_download": "2021-11-29T18:53:36Z", "digest": "sha1:7T6JO7RYBKVSOJSB7UTIC4JNVMYQKB3R", "length": 4005, "nlines": 54, "source_domain": "gu.m.wikipedia.org", "title": "સપ્ટેમ્બર ૨૮ - વિકિપીડિયા", "raw_content": "\n૨૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૪ દિવસ બાકી રહે છે.\n૪ તહેવારો અને ઉજવણીઓ\n૧૮૩૮ – અકબર શાહ દ્વિતીયના મૃત્યુ પશ્ચાત બહાદુર શાહ ઝફર દિલ્હી સલ્તનતના બાદશાહ બન્યા.\n૧૯૨૮ – જીવવિજ્ઞાની એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી.\n૧૯૦૭ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૩૧)\n૧૯૨૯ – લતા મંગેશકર, ભારતીય પાર્શ્વગાયક\n૧૮૯૨ – અભિનવ બિન્દ્રા, ભારતીય ઓલિમ્પિક વિજેતા નિશાનેબાજ\n૧૯૮૨ – રણબીર કપૂર, ભારતીય અભિનેતા\n૧૯૮૮ – લજ્જા ગોસ્વામી, ભારતીય નિશાનેબાજ\n૧૮૯૫ – લૂઈ પાશ્ચર, એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની.\n૨૦૧૨ – બ્રજેશ મિશ્રા, ભારતીય રાજદ્વ���રી, પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (જ. ૧૯૨૮)\nતહેવારો અને ઉજવણીઓફેરફાર કરો\nશહીદ ભગતસિંહ જન્મ જયંતિ\nવિશ્વ હડકવા દિવસ (World Rabies Day)\nવિકિમીડિયા કૉમન્સ પર September 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nLast edited on ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧, at ૦૯:૧૪\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ૦૯:૧૪ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/sports/pro-kabaddi-2019-gujarat-fortune-giants-vs-u-mumba-match-preview-58945?pfrom=article-next-story", "date_download": "2021-11-29T18:30:07Z", "digest": "sha1:ZGWQFTIAFQSJU2JG4TSL6PEUPXAIQDAA", "length": 18825, "nlines": 152, "source_domain": "zeenews.india.com", "title": "ઘરેલૂ મેદાન પર અંતિમ મેચમાં ગુજરાત સામે ટકરાશે યૂ મુંબા, આ ખેલાડીઓ પર રહેશે નજર | Sports News in Gujarati", "raw_content": "\nઘરેલૂ મેદાન પર અંતિમ મેચમાં ગુજરાત સામે ટકરાશે યૂ મુંબા, આ ખેલાડીઓ પર રહેશે નજર\nપ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની 22મી મેચમાં યૂ મૂંબાની ટીમ પોતાની ઘરેલૂ લીગના અંતિમ મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ સામે ટકરાશે. યૂ મૂંબા અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે આ મેચ મુંબઇના સરદાર પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 વાગે રમાશે.\nમુંબઇ: પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની 22મી મેચમાં યૂ મૂંબાની ટીમ પોતાની ઘરેલૂ લીગના અંતિમ મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ સામે ટકરાશે. યૂ મૂંબા અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે આ મેચ મુંબઇના સરદાર પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 વાગે રમાશે.\nઅત્યાર સુધી ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શ\nપ્રો કબડ્ડી લીગમાં અત્યાર સુધી ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સતત ત્રણ મેચોમાં જીત નોંધાવી છે. ગુજરાતે શરૂઆતી બે મેચોમાં મોટા અંતરથી જીત મેળવી હતી, પરંતુ ત્રીજી મેચમાં તેને ભારે મહેનત કરવી પડી હતી. પહેલી મેચમાં બેગલુરૂ બુલ્સને 24-24થી હરાવ્યું હતું, તો બીજી મેચમાં યૂપી યોદ્ધાને 44-19 થી માત આપી હતી. ત્રીજી મેચમાં ગુજરાતે દિલ્હીને 31-26થી હરાવ્યું હતું.\nઅત્યાર સુધી પ્રો કબડ્ડી 2019માં યૂં મુંબાનું પ્રદર્શન\nયૂ મૂંબાની ટીમનું પ્રદર્શન પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનમાં અત્યાર સુધી મિશ્ર રહ્યું છે. યૂ મૂંબાએ અત્યાર સુધી 5 મેચો રમી છે તેમાંથી ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ત્રણ મેચ જીતી છે. યૂ મૂંબાની ટીમ અંતિમ બે મેચોમાં બેંગલુરૂ બુલ્સ 3026 અને યૂપી યોદ્ધાને 27-23થી હરાવ્યું હતું.\nબંને ટીમોની આ ખેલાડીઓ પર રહેશે નજર\nમુંબઇ દ્વારા રાઇડર્સમાં અભિષેક સિંહ અને રોહિત બાલિયાન પર, જ્યારે ઓલ રાઉન્ડર પર સંદીપ નરવાલ પર બધાની નજર રહેશે. તો બીજી તરફ ગુજરાત તરફથી રાઇડર રોહિત ગૂલિયા અને સચિન તંવર, જ્યારે ડિફેંડરમાં સુનિલ કુમાર અને પરવેશ ભૈંસવાલ પર નજર રહેશે.\nબંને ટીમો આ પ્રકારે છે\nગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની ટીમ\nરાઇડર્સ: અભિષેક, અબૂ ફજલ મકશૂદલૂ, ગુરવિંદર સિંહ, હરમનજીત સિંહ, લલિત ચૌધરી, મોરે બી, સચિન તંવર, સોનૂ.\nડિફેંડર: અમિત ખરબ, અંકિત, પ્રવેશ ભૈંસવાલ, સોનૂ ગહલાવત, સુમિત, ઋતુરાજ શિવાજી કોવારી, સુનીલ કુમાર.\nઓલરાઉન્ડર: પંકજ, રોહિત ગૂલિયા, મોહમંદ શાજિદ હોસેન, વિનોદ કુમાર.\nરાઇડર્સ: અભિષેક સિંહ, અર્જુન ડેસવાલ, અથુલ એમએસ, ડોંગ જેંગ લી, ગૌરવ કુમાર, નવનીત, રોહિત બાલિયાન, વિનોદ કુમાર.\nડિફેંડર: રાજાગુરૂ સુબ્રમણ્યમ, હર્ષ વર્ધન, અનિલ, હરેંદ્વ સિંહ, યોંગ ચેંગ કૂ, ફજલ અત્રાચલી, સુરેંદ્વ સિંહ.\nઓલરાઉન્ડર: અજિંક્ય રોહિદાસ કાપરે, મોહિત બાલિયાન, સંદીપ નરવાલ.\nINDvsWI: વિરાટ કોહલી અને રોહિત શર્મામાં ફક્ત 'અણબનાવ' નથી, આ 3 રેકોર્ડની પણ લડાઇ પણ છે\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/girl-alone-at-night-in-mumbai/", "date_download": "2021-11-29T18:22:59Z", "digest": "sha1:RUD2CDKGNPHDRC5TS3UG5DJUZ6XNSWFO", "length": 11831, "nlines": 128, "source_domain": "www.gujaratilekh.com", "title": "જ્યારે રાત્રે સુમસામ રોડ ઉપર બસમાંથી ઉતરી એક છોકરી, ડ્રાયવર-કંડકરે પૂછ્યું, કોઈ લેવા આવશે… |", "raw_content": "\nHome HOME જ્યારે રાત્રે સુમસામ રોડ ઉપર બસમાંથી ઉતરી એક છોકરી, ડ્રાયવર-કંડકરે પૂછ્યું, કોઈ...\nજ્યારે રાત્રે સુમસામ રોડ ઉપર બસમાંથી ઉતરી એક છોકરી, ડ્રાયવર-કંડકરે પૂછ્યું, કોઈ લેવા આવશે…\nઆપણા દેશમાં મહિલાઓ વધારે સુરક્ષિત નથી. અને એ વાતનો અંદાજો તમે સમાચાર પાત્ર અને ન્યુઝ ચેનલ પર આવતા છેડતી, બળાત્કાર, શારીરિક શોષણ વગેરેના સમાચારો પરથી મેળવી શકો છો. એવામાં આજકાલ મહિલાઓ ક્યાંય પણ પોતાને સુરક્ષિત હોવાનો અનુભવ નથી કરી શકતી. કેમ કે આજકાલ જેવા પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, તે જોઇને એવું લાગે છે કે છોકરીઓ કોઈપણ ઉંમરની હોય તેને પર ખરાબ નજર રાખનારા લોકો ઘણા બધા હોય છે.\nજાણકારી મુજબ આ વાત મળેલા એક રીપોર્ટ અનુસાર આજકાલ સો માંથી માત્ર પચ્ચીસ જ પુરુષ મહિલાઓને સન્માનની દૃષ્ટિથી જુવે છે. બીજા તો તેને કાપી ખાવા દોડે છે. તે ઉપરાંત જો હાલની ઘટનાઓ ઉપર નજર કરીએ તો મહિલાઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી તો બહાર કેવી રીતે સુરક્ષિત રહી શકે. આ બધી ઘટનાઓને લીધે આખા દેશમાં # Me Too કેમ્પેઈન ચાલી રહ્યું છે. અને સામાન્ય છોકરીઓ અને મહિલાઓની સાથે-સાથે બોલીવુડ અને દેશની મોટી મોટી વ્યક્તિઓ પોતાની સાથે થયેલી આવા પ્રકારની ઘટનાઓ વિષે લોકોને જણાવી રહી છે. આમ તો છેડતી અને રેપ તો સામાન્ય વાત બની ગઈ છે. પણ પીડિતા ગભરાઈ જવાને કારણે ઘણી બધી ઘટનાઓ તો સામે આવતી જ નથી.\nએ બધા વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડકટરે કંઈક એવું કામ કર્યુ છે, જેના વખાણ દરેક લોકો કરી રહ્યા છે. જો તમે પણ તેના વિષે જાણશો તો કદાચ તમે પણ તેને સલામ કરશો. આવો તમને આખી ઘટના જણાવીએ. મિત્રો વાત છે મુંબઈની. તો મુંબઈ શહેર એવું શહેર છે જ્યાં છોકરીઓ કોઈપણ પ્રકારના ડર વગર ફરી શકે છે. ત્યાં છોકરીઓ ન માત્ર રાત્રે ફરે છે, પરંતુ નાના-નાના કપડા પણ પહેરે છે. પરંતુ સન્માન તો દરેક છોકરીઓનું સરખું જ હોય છે. અને આવા પ્રકારની વાતો અમુક લોકો જ સમજી શકે છે.\nમુંબઈમાં રહેતી એક છોકરી કામ કરીને મોડી રાત્રે ૧ કલાક ૩૦ મીનીટે વેસ્ટ બસ દ્વારા ગોરેગાંવના રોયલ પામ બસ સ્ટોપ ઉપર ઉતરી. એ સ્થળ ઘણું સુમસામ હતું અને એ છોકરી એકદમ એકલી હતી તથા થોડી ગભરાયેલી પણ હતી. તો એ બસના ડ્રાઈવર અને કંડકટરે તે છોકરીને પૂછ્યું, કે કોઈ છે તેની સાથે, કે કોઈ એને લેવા અહીં આવવાનું છે\nત્યારે એ છોકરીએ કહ્યું ��ે, ના મારી સાથે કોઈ નથી અને મારે એકલું જ ઘરે જવાનું છે. તેવામાં ડ્રાઈવર અને કંડકટર તે છોકરી પાસે ત્યાં સુધી ઉભા રહ્યા, જ્યાં સુધી તે છોકરીને બસ સ્ટોપ પરથી ઘરે જવા માટે રીક્ષા ન મળી, અને બીજું જ્યાં સુધી તે જતી ન રહી. આ બન્નેને જોઇને લાગે છે કે માણસાઈ આજે પણ જીવિત છે અને આજે પણ સારા લોકો રહેલા છે. જો બીજા લોકો પણ આમની જેવા બની જાય તો પછી કોઈ છોકરીને કોઈ પણ સમયે ડરવાની જરૂર નહિ રહે. તેમજ છેડતી, રેપ જેવી ઘટનાઓ દેશ માંથી દુર થઇ જાય. અને આમના જેવા લોકો જ સાચા પુરુષ હોવાનું કર્તવ્ય નિભાવે છે.\nજયારે તે છોકરી પોતાના ઘરે સલામત રીતે પહોંચી પછી એણે @ nautankipanti ટ્વીટર હેન્ડલથી વેસ્ટ બસ ૩૯૮ ના ડ્રાઈવર અને કંડકટરના વખાણ કર્યા, અને લખ્યું કે રાત્રે ૧:૩૦ વાગ્યે તે સુમસામ રોડ ઉપર એકલી હતી, અને તે બન્ને લોકો મને રીક્ષા મળ્યા પછી જ ત્યાંથી ગયા. તેની આગળ છોકરીએ લખ્યું, કે તે લોકોએ મને પૂછ્યું કે શું તમને કોઈ લેવા આવી રહ્યું છે અને મેં કહ્યું નહિ, તો તે લોકોએ બસને ત્યાં સુધી અટકાવી રાખી જ્યાં સુધી મને રીક્ષા ન મળી ગઈ. જેવું જ આ ઘટના વિષે લોકોને ખબર પડી ત્યારે બધા લોકોએ તે બન્નેના ઘણા વખાણ સોશિયલ મીડિયા ઉપર કર્યા\nબસના ડ્રાઈવર અને કંડકટર\nPrevious articleરાત્રે જન્મ લેવા વાળા હોય છે ઘણા ખાસ, અને આ અદભુત વિશેષતાઓ એમને જન્મથી જ મળી જાય છે\nNext articleગૌશાળામાં બની રહ્યા છે છાણ માંથી લાકડા, રોજ 5 ક્વિન્ટલ છાણ માંથી બની રહી છે 1.25 ક્વિન્ટલ લાકડુ\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/injured-to-kalank-say-varun/134361.html", "date_download": "2021-11-29T18:12:42Z", "digest": "sha1:Z7TG7G7XHY4LSDJICKP6VW2P6U2TLPOA", "length": 17521, "nlines": 75, "source_domain": "www.navgujaratsamay.com", "title": "‘કલંક’ માટે ઇજાઓનો સામનો કરવો પડ્યો છે: વરુણ | નવગુજરાત સમય", "raw_content": "\n‘કલંક’ માટે ઇજાઓનો સામનો કરવો પડ્યો છે: વરુણ\n‘કલંક’ માટે ઇજાઓનો સામનો કરવો પડ્યો છે: વરુણ\n1 / 1 ‘કલંક’ માટે ઇજાઓનો સામનો કરવો પડ્યો છે: વરુણ\nતમારે આયુષ્માનને પૂછવું જોઈએ કે, તેની બંને ફિલ્મ્સ-‘અંધાધૂન’ અને ‘બધાઈ હો’ પછી મેં તેને કોલ કરીને શું કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે, ‘પ્રાઇઝ બઢા લે અપના.’ લોકોએ આયુષ્માન અને રાજકુમાર બંનેની કરિઅર્સની કદર કરવી જોઈએ. તેમણે એની કિંમત ચૂકવી છે. તેમણે બંનેએ ખૂબ જ મહેનત કરી છે. તેઓ અહીં તેમની પોતાની રીતે પહોંચ્યા છે.\n‘કલંક’ દરમિયાન મારે ઇજાઓનો સામનો કરવો પડ્યો હતો. એમાં બુલ ફાઇટનો એક સીન પણ છે. એ સાત દિવસનું શૂટિંગ હતું અને અભિષેક બોડી ડબલનો ઉપયોગ ન કરવા માટે સ્ટ્રિક્ટ હતા. મને પીઠમાં ઇજા થઈ હતી. મારો ખભો સહેજ ડિસલોકેટ થઈ ગયો હતો. હજી એ ઇજાઓ હીલ થઈ રહી છે. એ બુલનું વજન 1010 કિલો હતું.\nવરુણ ધવનને તેની કરિઅરમાં સક્સેસ જ મળી છે. હવે તે મહાત્વાકાંક્ષી ફિલ્મ ‘કલંક’માં જોવા મળશે. વાસ્તવમાં તેણે માસ અને ક્લાસ એમ બંનેનાં દિલ જીત્યાં છે. તેણે ‘જુડવા 2’ જેવી સક્સેસફુલ ફિલ્મ્સ આપી છે તો સાથે જ ‘ઓક્ટોબર’ અને ‘સુઈ ધાગા’ જેવી ફિલ્મ્સ કરીને ક્રિટિક્સનાં દિલ પણ જીત્યાં છે. આગામી સમયમાં પણ તેની પાસે અનેક પ્રોમિસિંગ ફિલ્મ્સ છે. અહીં તે તેની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરે છે.\nતમારી ફિલ્મ ‘કલંક’નું ટ્રેલર થોડા સમય પહેલાં જ રિલીઝ થયું હતું. ‘કલંક’ તમારી અત્યાર સુધીની બિગેસ્ટ ફિલ્મ હોય એમ જણાય છે..\nઆ ક્રેઝી ફીલિંગ છે. એ સપનું સાકાર થવા જેવું છે. અભિષેક (વર્મન)એ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. આ વખતે હું આ ડિરેક્ટરના સંપૂર્ણપણે શરણે થઈ ગયો હતો. કેમ કે, મારા કરતાંય પણ તેઓ આ ફિલ્મ પ્રત્યે વધારે ઓબેસ્ડ હતા.\nતમે તમારી ફિલ્મનું પ્રમોશન પણ ક્રેઝી રીતે કરો છો..\nહું જ્યારે મારી ફિલ્મનું પ્રમોશન કરું ત્યારે મને લોકો વચ્ચે જવાનું ગમે છે. કેમ કે, એ જ સમયે લોકો રૂપિયા ચૂકવ્યા વિના મને જોઈ શકે છે. મને પણ એના માટે પેમેન્ટ મળતું નથી. હું તેમના માટે ‘લાઇવ’ હોઉં છું. શરૂઆતમાં હું ફક્ત એક્ટિંગ જ કરવા માગતો હતો. હવે હું મારા ઓડિયન્સ સુધી પહોંચવા માગું છું. હું લાઇવ કનેક્ટ માણું છું.\nમાસ હીરો બનવાનું તમારું સપનું છે\nહા. મેં મારી કરિઅર શરૂ કરી ત્યારથ�� જ એ મારું ધ્યેય છે. હું મારા ઓડિયન્સને રાજી રાખવા માટે જ માસ એન્ટરટેઇનર્સ કરું છું. મને ‘બદલાપુર’, ‘ઓક્ટોબર’ અને ‘સુઈ ધાગા: મેઇડ ઇન ઇન્ડિયા’ જેવી મારી ફિલ્મ્સ ગમી હતી. એ ફિલ્મ્સ કરીને મને ખૂબ શીખવા મળ્યું હતું.\n‘ઓક્ટોબર’થી આગળ વધીને ‘કલંક’ પર કેવી રીતે ફોકસ કર્યું હતું\nજ્યારે તમે ‘ઓક્ટોબર’ જેવી ફિલ્મ કરો ત્યારે તમારે એમાંથી બહાર આવવું પડે. હું ‘સુઈ ધાગા’ કરતી વખતે કમ્ફર્ટેબલ હતો. એ મારું ઝોન હતું. એમાં હ્યૂમર, ઇમોશન અને રોમાન્સ હતો. એટલે મેં એ ફિલ્મનું શૂટિંગ એન્જોય કર્યું હતું. જોકે, ‘કલંક’ મુશ્કેલ ફિલ્મ હતી.\nફિઝિકલી એના માટે મારે ખૂબ જ મહેનત કરવી પડી છે. એના પહેલાં હું ક્યારેય શૂટિંગ દરમિયાન ઇન્જર્ડ નહોતો થયો, પરંતુ ‘કલંક’ દરમિયાન મારે ઇજાઓનો સામનો કરવો પડ્યો હતો. એમાં બુલ ફાઇટનો એક સીન પણ છે. એ સાત દિવસનું શૂટિંગ હતું અને અભિષેક બોડી ડબલનો ઉપયોગ ન કરવા માટે સ્ટ્રિક્ટ હતા. મને પીઠમાં ઇજા થઈ હતી. મારો ખભો સહેજ ડિસલોકેટ થઈ ગયો હતો. હજી એ ઇજાઓ હીલ થઈ રહી છે. એ બુલનું વજન 1010 કિલો હતું.\nશા માટે તમે બોડી ડબલનો ઉપયોગ કર્યો નહોતો\nજ્યાં સુધી સીજીઆઈ અને વીએફએક્સ જેવી ટેક્નોલોજીઝની વાત છે તો ઇન્ડિયા હોલિવૂડની તોલે ન જ આવી શકે. એટલે જ બોડી ડબલનો ઉપયોગ કરવો સેફ રહે છે કે જેમાં ફેસ રિપ્લેસ કરવામાં આવે છે. હું એમ નથી કહેતો કે, આપણે એમ ન કરી શકીએ, પરંતુ એના માટે ખૂબ જ વધારે બજેટની જરૂર પડે. અભિષેક બધું ઓથેન્ટિક દેખાય એમ ઇચ્છતા હતા.\nમાધુરી દીક્ષિતની સાથે ‘કલંક’માં કામ કરવું ડરામણું હતું\nબિલકુલ નહીં. વાસ્તવમાં આ ફિલ્મમાં મારા બેસ્ટ સીન્સ માધુરી દીક્ષિતની સાથે જ છે. અભિષેક એમ કહેતા હતા કે, ‘મેન, તેણે તારું ડિમોલિશન કરી નાંખ્યું.’\nઆલિયા ભટ્ટ અને તમારી વચ્ચે ખૂબ જ સારી કેમિસ્ટ્રી છે, ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન પણ. આ વાત સાથે તમે સંમત છો\nચોક્કસ જ કંઇક મેજિક છે અને અમે બંને એ વાત જાણીએ છીએ. આ જ કારણસર અમે અવારનવાર સાથે આવતા રહીએ છીએ. બાકી તો, હું કોઈની પણ સાથે આટલી બધી વખત કામ ન કરી શકું. અમે બંને એકબીજાની સાથે કમ્પિટિટિવ છીએ. અમે એકબીજાની ખૂબ જ કાળજી લઈએ છીએ તો અમે લડીએ પણ છીએ. અમારા વિશેની ગ્રેટ બાબત એક પ્રામાણિક સંબંધ છે.\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી અત્યાર સુધીમાં આલિયાનો જબરદસ્ત ગ્રોથ રહ્યો છે..\n‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ માટેની તેની ઓડિશન ક્લિપ મેં પહેલી વખત જોઈ હતી ત્યારે જ હું ���ાણતો હતો કે, તેની જર્ની આવી જ રહેશે. લોકોએ તેના વિશે ગમે તે કહ્યું હતું, પરંતુ જે દિવસે મેં તેને પહેલી વખત જોઈ હતી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે, તે જીવનમાં ખૂબ જ સક્સેસ મેળવશે. શરૂઆતમાં કરણ જોહરને ખચકાટ હતો. તેણે અમને તેના વિશે પૂછ્યું હતું.\nતાજેતરના સમયમાં આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને વિકી કૌશલે બોક્સ-ઓફિસ પર શાનદાર સક્સેસ મેળવી છે. તમે તેમને કમ્પિટિટર્સ તરીકે જુઓ છો\nતમારે આયુષ્માનને પૂછવું જોઈએ કે, તેની બંને ફિલ્મ્સ-‘અંધાધૂન’ અને ‘બધાઈ હો’ પછી મેં તેને કોલ કરીને શું કહ્યું હતું. મેં તેને કહ્યું હતું કે, ‘પ્રાઇઝ બઢા લે અપના.’ લોકોએ આયુષ્માન અને રાજકુમાર બંનેની કરિઅર્સની કદર કરવી જોઈએ. તેમણે એની કિંમત ચૂકવી છે. તેમણે બંનેએ ખૂબ જ મહેનત કરી છે. તેઓ અહીં તેમની પોતાની રીતે પહોંચ્યા છે. મારા કહેવાનો અર્થ એ નથી કે, તેઓ ફિલ્મી ફેમિલીમાંથી આવતા નથી. હું કહેવા માગું છું કે, તેઓ મહેનત કરીને આગળ આવ્યા છે.\nતમને તેઓ બંને પસંદ છે\nમને તેઓ બંને પસંદ છે. હું હંમેશાથી તેમનો ફેન છું. જોન એબ્રાહમનો પણ. તે પાછો ફર્યો છે. તેણે બેક ટુ બેક હિટ ફિલ્મ્સ આપી છે. એ મજાક નથી. એ સિવાય મને કાર્તિક આર્યન પણ પસંદ છે. હું ઘણા સમયથી તેને જાણું છું. હું તેને એક જિમમાં મળતો રહેતો હતો. તેની જર્ની ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે.\n‘સંજૂ’માં રણબીર કપૂર અને ‘પદ્માવત’માં રણવીર સિંઘના પરફોર્મન્સથી તમે ઇન્સ્પાયર થયા હતા\nબિલકુલ. હું માનું છું કે, દરેક એક્ટર જાણે છે કે, તે શું કરવા ઇચ્છે છે.\nએવી કોઈ ફિલ્મ છે કે, જેને જોઈને તમને લાગ્યું હોય કે, કાશ તમે એ કરી હોત\nમને ‘સ્ત્રી’ અને એનો કન્સેપ્ટ ગમ્યો હતો. ક્લાઇમેક્સમાં રાજકુમાર રાવે જે કર્યું હતું એ મને ગમ્યું હતું. કેમ કે, સામાન્ય રીતે એ સીરિયસ એક્ટર જ લાગે.\nકેટરિના કૈફ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માંથી નીકળી જતા તમે નિરાશ થયા હતા\nઆપણી ઇન્ડસ્ટ્રીના બેસ્ટ પીપલમાં તેનો સમાવેશ થાય છે. તે મને મેસેજીસ મોકલતી રહે છે. ડેટ્સના કારણે તે આ ફિલ્મ કરી શકે એમ નથી. એના લીધે તેની સાથેના મારા સંબંધો બદલાયા નથી. કેટરિના અને હું એકબીજાને વર્ષોથી જાણીએ છીએ. હું હજી તેની સાથે કામ કરવા ઇચ્છું છું. તે હજી મારી સાથે કામ કરવા ઇચ્છે છે. એ મહત્વની બાબત છે.\nતમારી ફિલ્મ્સ જોયા પછી તમારા ડેડે કઈ બેસ્ટ બાબત તમને જણાવી છે\nતેમને ‘સુઈ ધાગા’ ગમી હતી. આદિત્ય ચોપરા, વિરાટ કોહલી અને ડેડને આ ફિ��્મ ગમી હતી. વિરાટે કહ્યું હતું કે, ‘મેં અપને કુત્તે કા નામ રખુંગા મૌજી. ક્યા કુત્તા બના હૈ તુ ફિલ્મ મેં.’\nતમને ‘અંધાધૂન’ ન કરવાનો અફસોસ છે\nબિલકુલ નહીં. આયુષ્માને સારી કામગીરી કરી હતી. તે રિયલ લાઇફમાં પણ મ્યુઝિશિયન છે. હું પિયાનો શીખ્યો હતો, પરંતુ થોડા કામચોરી લગતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nથાય લાગણીની સાથે ચેડાં...\nમૃત્યુશૈયા પરથી લખાયેલ બેસ્ટ સેલર પુસ્તક\nવિસલપુરની શાળાનું વાતાવરણ-બાળકોની શિસ્ત ગુરુકુળની યાદ અપાવી જાય છે\nતમે રમઝટની હોળી પ્રગટાવી\nબાળ પુસ્તકાલયથી શરૂ થયેલું કામ મહિલાઓનાં ઉત્થાન સુધી પહોંચ્યું\nએક્ટ્રેસીસ ઓનસ્ક્રીન ‘ગ્લેમર’લેસ લુક માટે રેડી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/jano-dhvark-a/", "date_download": "2021-11-29T17:28:24Z", "digest": "sha1:54D6VHNNRCIBKBJM5OX3PNBXTRHEGTDL", "length": 22410, "nlines": 104, "source_domain": "dharmikofficial.com", "title": "જાણો દ્વારકાધીશ મંદિરની ધજા પાછળનુ રહસ્ય,હવા ની વિપરીત દિશા માં લહેરાય છે ધજા,જાણો કારણ…. | Dharmik Lekh", "raw_content": "\nHome ધર્મ જાણો દ્વારકાધીશ મંદિરની ધજા પાછળનુ રહસ્ય,હવા ની વિપરીત દિશા માં લહેરાય છે...\nજાણો દ્વારકાધીશ મંદિરની ધજા પાછળનુ રહસ્ય,હવા ની વિપરીત દિશા માં લહેરાય છે ધજા,જાણો કારણ….\nમિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતના પ્રશિદ્ધ શ્રી કૃષ્ણના દ્વારકા નગરી વિશે કે શા માટે દ્વારકા મંદિરની ધજા પવનની વિપરિત દિશામાં લહેરાય છે આ મંદિરની ધજા તો આવો જાણીએ.\nમિત્રો આ પહેલા આવો જાણીએ દ્વારકા મંદિર વિશે ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં આવ્યા છે એ ભગવાનની કર્મભૂમિ દ્વારિકા ગુજરાતમાં છે આપણે નાના હતા તે અત્યારે મોટાં થયા ત્યાં સુધી ભગવાન વિષ્ણુના અવતારોની કથા સાંભળતા જ આવીએ છીએ જેમાં દ્વારકાનો ઉલ્લેખ છે આ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણ સાથે સીધેસીધું સંબંધિત છે.\nદ્વારકાએ દેવભુમી દ્રારકા જીલ્લાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ માર્ગેથી ભારતમાં પ્રવેશ થઈ શકતો. ગોમતી નદીના જમણા કિનારે આવેલ આ એક પુરાણા બંદર તરીકે પ્રખ્��યાત શહેર છે.દ્વારકા શબ્‍દ દ્વાર અને કા એમ બે શબ્‍દોના સાયુજ્યથી બનેલ છે.દ્વાર નો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ જ્યારે કાનો અર્થ છે બ્રહ્મ\nસંયુક્ત અર્થ લઈએ તો દ્વારકાનો અર્થ છે. બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ.\nદ્વારકા દ્વારમતિ અથવા દ્વારાવતી તરીકે પણ પ્રખ્‍યાત છે. ભગવાન શ્રી કૃષ્‍ણ મથુરા છોડી સમસ્‍ત યાદવ પરિવાર સાથે અહીં આવીને વસ્‍યા ત્‍યારથી આ સ્‍થળની ગણના એક પવિત્ર ધામમાં થવા લાગી. દ્વારકા હિન્‍દુ ધર્મના ચાર યાત્રાધામો પૈકીની મોક્ષપુરી તરીકે જાણીતી છે.એમ કહેવાય છે કે, સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો છે નદી, નારી, તુરંગ (ઘોડો) ચોથું શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન.હિન્‍દુ સાહિત્‍ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્‍ણ, જેને વિષ્‍ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્‍યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો. શ્રી કૃષ્‍ણએ પોતાની રાજધાની ગોમતી ઘાટે દ્વારકાને પોતાની રાજધાની બનાવી.\nપહેલાનું ત્રૈલોક્ય સુંદર જગદમંદિર કૃષ્‍ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાષ્‍ટ્રનો પશ્ચિમ પ્રદેશ અને હવેના જુનાગઢ અને જામનગર જિલ્‍લાઓને એક કર્યા હતા. પરંતુ પોતાના આજ વૈભવને કારણે તેઓ દારુ અને જુગારની બદીને લીધે છાકટા બની અંદરોઅંદર યુદ્ધે ચડ્યા હતા.\nસમગ્ર યાદવકુળના અંત પછી ભગવાન શ્રી કૃષ્‍ણે પણ યોગ દ્વારા પ્રાણત્‍યાગ કર્યો અને દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ અને દ્વારકાના મૂળ રહેવાસીઓ કાબાના નામે ઓળખાતા અને આ સિવાયની અન્‍ય જાતિઓ મોડ, કાલા વગેરે હતી કાબા અને મોડા જાતિનું અસ્તિત્‍વ રહ્યું નથી, પરંતુ વાઘેર જ્ઞાતિના લોકો કાબા જાતિના વારસો મનાય છે. કાબાઓએ બીજી સદીમાં દ્વારકા પર ફરી વિજય મેળવ્‍યો, ત્‍યારબાદ સિરિયન શુકર બેલિયમે આ પ્રદેશ જીત્‍યો અને આ સમયગાળામાં દ્વારકા સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. શુકર બેલિયમને અન્‍ય સિરિયન મહેમ ગુડુકાએ આ પ્રદેશમાંથી હાંકી કાઢ્યો એ વખતના કાબા જાતિના લોકો આજે વાઘેર તરીકે ઓળખાય છે.\nશ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું. પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો.\nઆ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું”\nઆ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો.શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)થી ગિરનાર પર્વત ઓળંગી દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો.\nતેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ “શ્રી દ્વારકધીશ” તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી છે\nમિત્રો દ્વારકા એ પ્રાચીન સૌરાષ્‍ટ્રનુ પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા માટે શ્રી કૃષ્‍ણ દ્વારિકા આવ્‍યા.દ્વારિકા સ્‍વર્ણ નગરી તરીકે પ્રખ્‍યાત હતી. દ્વારિકા મંદિર અસંખ્‍ય યાત્રીઓને ભગવાન શ્રીકૃષ્‍ણ તરફ આકર્ષે છે. દ્વારિકા સ્‍વર્ણ નગરી અરબ સાગરમાં ડૂબી ગઇ હતી.\nતેના અવશેષો પણ સાગરના ઉંડાણમાં જોવા મળે છે. એમ કહેવાય છે કે મુખ્‍ય દ્વારિકા નગરી ટાપુ હતી. જે શહેરથી કેટલાક કિલોમીટર દૂર હતી.દ્વારિકા (જગત મંદિર) નું શિખર ૧૭૦ ફૂટ ઉંચું છે. દ્વારિકાની ધજા દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે.ધજાના પૈસા યાત્રાળુઓના દાનમાંથી આવે છે. તેને સીવવા માટે પણ એક અલગ દરજી છે. ધજા ફરકાવતા પહેલા એકવાર તેની મંદિર પ્રદક્ષિણા કરવામાં આવે છે. પાંચ રૂમોવાળા મંદિરમાં ૬૦ પિલ્‍લરો આવેલા છે. યાત્રાળુઓ સ્‍વર્ગ દ્વારામાં પ્રવેશીને મોક્ષ દ્વાર ને પ્રાપ્‍ત કરે છે.\nમિત્રો તમને જણાવી દઇએ કે આ મંદિર ઉપર ચડાવવા મા આવતું ધ્વજ નું પણ અનેરું મહત્વ છે. આ ધ્વજ ની ખાસિયત એ છે કે અહિયાં હવા કોઇપણ દિશા માંથી વેહતી હોય પરંતુ અહિયાં ની ધજા તો સદેવ પશ્ચિમ થી પૂર્વ તરફ જ ફરકે છે.અહિયાં મંદિર ની ઉપર ફરકતી આ ધજા ને ઘણા કિલોમીટર દૂર થી પણ સારી રીતે જોઈ શકાય છે. જેનું કારણ છે આ ધજા ની લંબાઈ કેમકે આ ધજા નાની નહીં પરંતુ પૂરા ૫૨ ગજ ની છે. આ આટલી મોટી ધજા રાખવા પાછળ ની કથા પણ તેટલી જ રોચક છે.\nએવું માનવામાં આવે છે કે અહિયાં દ્વારકા ઉપર ૫૬ પ્રકાર ના યાદવોએ રાજ કર્યું હતું. તેમના બધાને પોતાના મહેલ હતા અને બધા પાસે પોતાની નિશાની નુ પ્રતિક મનાતા ધ્વજ હતા.આ બધા યાદવો મા મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ તેમજ પ્રદ્યુમ્ન આ ચાર ને ભગવાન ના અંશ માનવામાં આવતા તેથી તેમના મંદિરો બનાવવા મા આવ્યા અને બાકી ના ૫૨ પ્રકાર ના યાદવો ના પ્રતિક રુપે દ્વારકાધીશ ના મંદિર ઉપર ૫૨ ગજ ની ધજા ચડવવા મા આવે છે.આ જ રીત નુ અનુસરણ કરીને જયારે ગોમતી ઘાટ તરફ થી મંદિર સુધી જવા મા ૫૬ પગથિયા ની સીડી બનાવવા મા આવી છે.અહિયાં મંદિર ઉપર લહેરાતી ધજા મા સૂર્ય તેમજ ચંદ્ર ના પ્રતિક ચિન્હો જોવા મળે છે.\nજે ભગવાન કૃષ્ણ ના પ્રતિક માનવામાં આવે છે. તેમજ તેનો અર્થ એ પણ કરવામાં આવે છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય-ચંદ્ર રેહશે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ ની આ દ્વારકા નગરી તેમજ તેમનું નામ અ���રામર રેહશે આ દ્વારકાધીશ મંદિર ઉપર નિયમિત પ્રમાણે સવાર, બપોર તેમજ સાંજ ના સમયે એટલે કે દિવસ મા ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. અહિયાં ના મંદિર ઉપર ચઢાવવા-ઉતારવા તેમજ દાન-દક્ષિણા નો અધિકાર અબોટી જ્ઞાતિ ના બ્રાહ્મણો ને આપવામાં આવેલ છે. અહિયાં દરેક વખતે અલગ-અલગ રંગ ની ધજા ચઢાવવામાં આવે છે.\nPrevious articleઆ એક કામ પાર પાડવા માટેજ પૃથ્વી પર જન્મ્યા હતાં પોકરણ ગઢનાં પીર,જાણો આ ખાસ કારણ વિશે…….\nNext articleજાણો કયા અઠવાડિયાથી સ્ત્રીઓના શરીરમાં દેખાવા લાગે છે ગર્ભાવસ્થાના લક્ષણો, જાણો…..\nઆ આહીર પરિવારને માં મોગલે આપ્યો સાક્ષાત પરચો,પરિવાર જયારે માનતા પુરી કરવા માટે માના ધામમાં ગયો તો બાપુએ કહ્યું કે..\nજાણો ભગવાન શિવના 5 પુત્રોનું રહસ્ય.. જાણો શા માટે એક પુત્રએ ભોલેનાથની હત્યા કરવી પડી\nક્યાય જોઈ જાઓ અંતિમયાત્રા નીકળેલી તો ચુપચાપ તરત બોલી દો આ 2 શબ્દ,થઈ જશે તમારો ભાગ્યોદય..\nપાંડવો એ અહીં બનાવ્યો હતો સ્વર્ગ નો રસ્તો,જે માત્ર આ 4...\nજે પણ મનુષ્ય કરે છે આ કામ,તો ખૂબ જલ્દી પ્રસન્ન થઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/jo-tam-8/", "date_download": "2021-11-29T18:49:35Z", "digest": "sha1:FJ7SDNONKKV3OM52O63WCDAYJS7IAB24", "length": 16979, "nlines": 100, "source_domain": "dharmikofficial.com", "title": "જો તમારી કલાઈ પર પણ બનેલા છે આવા નિશાન,તો આ લેખ જરૂર જાણી લો,તમારા માટે છે કઈ ખાસ….. | Dharmik Lekh", "raw_content": "\nHome જાણવા જેવુ જો તમારી કલાઈ પર પણ બનેલા છે આવા નિશાન,તો આ લેખ જરૂર...\nજો તમારી કલાઈ પર પણ બનેલા છે આવા નિશાન,તો આ લેખ જરૂર જાણી લો,તમારા માટે છે કઈ ખાસ…..\nનમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ચાલો હવે આજના લોકોના આ લેખ વિશે વાત કરીએ, જેના કાંડા પરના નિશાનો સૌથી વિશેષ માનવામાં આવે છે, કેમમાણસની હથેળી પર હથેળી પર ઘણી રેખાઓ હોય છે, જેમાંથી મગજની રેખા, હૃદયની રેખા અને વ્યક્તિની હથેળી પરની જીવનરેખા મુખ્યત્વે જોવામાં આવે છે અને આ રેખાઓ પર આધારિત છે.\nજ્યોતિષશાસ્ત્ર અનુસાર, કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય આ ઘટના આધાર રાખે છે. પરંતુ વ્યક્તિની પ્રકૃતિને જાણવા માટે માત્ર હથેળીની રેખાઓ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ હાથની કાંડા પરની રેખાઓ પણ વ્યક્તિના જીવનના ઘણા રહસ્યો જાહેર કરી શકે છે.કોઈપણ બે લોકોની કાંડા પરની રેખા ક્યારેય એકસરખી હોતી નથી, તેથી તેઓ દરેક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ કરે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ લાઇનનું નામ મણિબંધી લાઈન રાખવામાં આવ્યું છે.\nદરેકના કાંડા પર હાજર. તમે જાણો છોહસ્તરેખાઓ કાંડા પરની આ જ ઉષ્ણકટિબંધીય રેખાઓ દ્વારા વ્યક્તિની ઉંમર વિશે પણ કહે છે.દરેકના હાથમાં આ રેખાઓની સ્થિતિ અલગ છે.જે લોકોના કાંડા પર આ રેખાઓની સંખ્યા છે તેઓ ચાર કહે છે, તેઓ સદીઓ છે. તેમને મૃત્યુથી ડરવાની જરૂર નથી.જેમની કાંડા પર ત્રણ ઉષ્ણકટિબંધીય રેખાઓ હોય છે, તેઓ 70-75 વર્ષની વયે જીવે છે.જો આ રેખાઓ ફક્ત કાંડા પર જ દેખાય છે, તો આવા લોકો ફક્ત 50-55 વર્ષ જીવે છે.\nહકીકતમાં, સમુદ્રશાસ્ત્રમાં, આ રેખાઓને મેગ્નીલ લાઇન કહેવામાં આવે છે, જે હથેળીની રેખાઓ કરતા વ્યક્તિના જીવનને વધુ અસર કરે છે.સમુદ્રવિજ્ઞાન મુજબ, ફક્ત આ રેખાઓ દ્વારા જ વ્યક્તિના જીવનમાં બનતી સુખદ અને દુ: ખદ ઘટનાઓ વિશે સરળતાથી જાણી શકાય છે.આ લાઇન પુરુષોના જમણા હાથમાં જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓના ડાબા હાથમાં તેને જોઈને તેનો અભ્યાસ કરવામાં આવે છે.જો તમે તેને જોશો, તો તમે જોશો કે જો કોઈ વ્યક્તિના કાંડા પર 2 લાઇન હોય તો કોઈની 3 અથવા 4 હોય છે.\nઆજે, અમે તમને આ ઉષ્ણકટિબંધીય રેખા વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું, જેની મદદથી તમે વ્યક્તિના કાંડા પરની બે ઉષ્ણકટિબંધીય રેખાઓ ક્યાંયથી સીધી સીધી બનેલી હોય તો તેની કાંડાને જોઈને તમે જાણી શકો છો.જો તે ન થાય તો આવા વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા નથી અને તે સુખ હંમેશા સંપત્તિ અને સંપત્તિથી ભરેલી હોય છે.જે વ્યક્તિના કાંડા પર ત્રણ રેખાઓ હોય છે જે એકદમ સીધી હોય છે અને કાંડાની ફરતે ફરતી હોય છે, તો આવા વ્યક્તિનું નસીબ સારા હોય છે અને તેને જીવનમાં ખુશી મળે છે પરંતુ જો આ ત્રણ રેખાઓ સીધી ન હોય તો તે તૂટી જાય છે.\nજો થઈ જાય, તો તે તે વ્યક્તિ માટે અશુભ સંકેતો આપે છે.આવી વ્યક્તિની ઉંમર પણ ટૂંકી હોય છે, હવે ચાલો એવા લોકોની વાત કરીએ કે જેમની કાંડા પર ચાર લાઈન હોય છે અને તૂટેલા વગર, આવી વ્યક્તિની લાંબી આયુ હોય છે અને શાસ્ત્રો અનુસાર, આવી વ્યક્તિ હંમેશાં પોતાના કામમાં સફળ રહે છે અને પ્રગતિ પ્રાપ્ત કરે છે. ચાલો તે કરીએ.કેટલાક લોકો એવા હોઈ છે જેમણે હાથ ની હથેળી ની રેખા માં ખૂબ વિશ્વાસ હોઈ છે. પરંતુ ઘણા એવા પણ લોકો ના નસીબ હોઈ છે કે જેઓ ને હાથ જ નથી.\nઆજના સમયમાં લોકો હાથ ની રેખા દ્વારા દરેક સારી અને ખરાબ વસ્તુને જાણવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો આપણે હસ્તરેખાશાસ્ત્રને ધ્યાનમાં લઈએ, તો હથેળી પર ની રેખાઓ સિવાય પગના તળિયા માં રહેલી રેખા નું પણ ઘણું મહત્વ છે. મોટા ભાગના મનુષ્ય તેની અવગણના કરે છે. હસ્તરેખાશાસ્ત્રમાં, ઘણી જગ્યા પર ભગવાન વિષ્ણુના પગ તળિયે ની રેખાઓ નો ઘણી જગ્યા પર ઉલ્લેખ કરવા માં આવ્યો છે.જોકે માણસની હથેળી પર પગ પર ઘણી રેખાઓ હોય છે, જેમાંથી મગજની રેખા, હૃદયની રેખા અને વ્યક્તિની હથેળી પરની જીવનરેખા મુખ્યત્વે જોવામાં આવે છે.\nઅને આ રેખાઓ પર આધારિત છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કોઈપણ વ્યક્તિનું ભવિષ્ય આ ઘટના આધાર રાખે છે. પરંતુ વ્યક્તિની પ્રકૃતિને જાણવા માટે માત્ર હથેળીની રેખાઓ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ હાથની કાંડા પરની રેખાઓ પણ વ્યક્તિના જીવનના ઘણા રહસ્યો જાહેર કરી શકે છે. કોઈપણ બે લોકોના કાંડા પરની રેખા ક્યારેય એકસરખી હોતી નથી, તેથી તેઓ દરેક વ્યક્તિને બીજા વ્યક્તિથી અલગ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ રેખાનું નામ મણિબંધ રેખા રાખવામાં આવ્યું છે.\nદરેકના કાંડા પર હાજર હોઈ છે, હસ્તરેખાઓ કાંડા પરની આ જ ઉષ્ણકટિબંધીય રેખાઓ દ્વારા વ્યક્તિની ઉંમર વિશે પણ કહે છે. દરેકના હાથમાં આ રેખાઓની સ્થિતિ અલગ છે. જે લોકોના કાંડા પર આ રેખાઓની સંખ્યા ચાર હોઈ છે કહેવાય છે કે ,તે શતઆયુ છે. તેમને મૃત્યુથી ડરવાની જરૂર નથી. જેમની કાંડા પર ત્રણ ઉષ્ણકટિબંધીય રેખાઓ હોય છે, તેઓ 70-75 વર્ષની વય સુધી જીવે છે. જો કાંડા પર ફક્ત બે રેખા દેખાય છે, તો આવા લોકો ફક્ત 50-55 વર્ષ જીવે છે.\nહકીકતમાં, સમુદ્રશાસ્ત્રમાં, આ રેખાઓને ‘મણિબંધ’ કહેવામાં આવે છે જે હથેળીની રેખાઓ કરતાં વ્યક્તિના જીવનને વધુ અસર કરે છે. સમુદ્રવિજ્ઞાન મુજબ, ફક્ત આ રેખાઓ દ્વારા જ વ્યક્તિના જીવનમાં બનતી સુખદ અને દુ: ખદ ઘટનાઓ વિશે સરળતાથી જાણી શકાય છે. જોકે, આ રેખાઓ પુરુષોના જમણા હાથમાં જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓના ડાબા હાથમાં તેને જોઈને તેનો અભ્યાસ કરવામાં આવે છે.જો તમે તેને જોવો, તો તમે જોશો કે આ રેખાઓ વ્યક્તિના કાંડા પર 2 હોય છે, તો પછી 3 અથવા 4 પણ હોય છે.\nઆજે, અમે તમને રેકજાઓની આ ઉષ્ણકટિબંધીય વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપીશું, જેની મદદથી તમે વ્યક્તિના સ્વભાવ અને જીવન વિશે જાણી શકો છો.જો કોઈ વ્યક્તિની કાંડા પરની બે ઉષ્ણકટિબંધીય રેખાઓ સીધી બનેલી છે, તે તૂટેલી નથી, તો પછી આવા વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા નથી અને તે સુખ હંમેશા સંપત્તિ અને સમૃદ્ધિથી ભરે���ી હોય છે. જે વ્યક્તિના કાંડા પર ત્રણ રેખાઓ હોય છે જે એકદમ સીધી હોઈ અને કાંડાની આજુબાજુ ફરતી હોય છે.\nતો આવી વ્યક્તિનું નસીબ સારું હોય છે અને તેને જીવનમાં ખુશી મળે છે પરંતુ જો આ ત્રણ રેખાઓ સીધી ન હોય તૂટેલી છે, તો તે તે વ્યક્તિ માટે અશુભ સંકેતો આપે છે.આવી વ્યક્તિની ઉંમર પણ ટૂંકી હોય છે, હવે ચાલો એવા લોકોની વાત કરીએ કે જેમની કાંડા પર ચાર રેખાઓ હોય છે અને તૂટેલા વગર, આવી વ્યક્તિની લાંબી આયુ હોય છે અને શાસ્ત્રો અનુસાર, આવી વ્યક્તિ હંમેશાં પોતાના કામમાં સફળ રહે છે અને પ્રગતિ પ્રાપ્ત કરે છે.\nPrevious articleતમારી કિસ્મત બદલાતા પહેલા તમને મળે છે આ સંકેત,ધ્યાન માં રાખો આ અવસર નહીં તો…\nNext articleજાણો સપના માં સુંદર છોકરી આવવાનું લોજીકલ કારણ,જાણીને તમે પણ ખુશ થઈ જશો….\nઆ રીતે તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ માં નામ સુધારી શકો છો, જાણો સૌથી સરળ રીત\nજાણો કોણ છે સોનાક્ષી સિન્હા નો બોયફ્રેન્ડ,,સલમાન ખાન સાથે છે આ ખાસ સંબંધ,કરી ચુક્યો છે આવા કામ…\nવિરાટ કોહલી ને કોન્ડોમ આપવા માંગતી હતી રાખી સાવંત, કહ્યું વાપર્યા પછી મને….\nશું તમને પણ છે વિટામિન B12 ની કમી તો જરૂર ખાવી...\nશુ ખરેખર શ્રી કૃષ્ણના મહેલની જગ્યા એ દ્વારકાધીશ મંદિર બન્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/the-shooting-was-stopped-when-two-of-jacquelines-staff-members-tested-positive-for-corona/185386.html", "date_download": "2021-11-29T17:07:00Z", "digest": "sha1:S4425O3MDCRKFELKFALXLSSIMYWLTGNO", "length": 3744, "nlines": 40, "source_domain": "navgujaratsamay.com", "title": "જેક્લિનના બે સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતાં શૂટિંગ અટકાવાયું | નવગુજરાત સમય", "raw_content": "\nજેક્લિનના બે સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતાં શૂટિંગ અટકાવાયું\nજેક્લિનના બે સ્ટાફ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવતાં શૂટિંગ અટકાવાયું\nનવગુજરાત સમય > અમદાવાદ\nજેક્લિન ફર્નાન્ડિઝના સ્ટાફના મેમ્બર્સને કોરોનાનું સંક્રમણ થયું છે. તેના સ્પોટ બોય અને મેનેજર કોવિડ-19 પોઝિટિવ નીકળ્યા છે. પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર જેક્લિને જાતે પોસ્ટ લખીને એના વિશે જણાવ્યું હતું. જેના પછી શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું. જેક્લિને લખ્યું હતું કે, ‘અમે એક બ્રાન્ડ માટે શૂટિંગ કરવાના હતા. એવામાં પ્રિકોશન્સ તરીકે ક્રૂના તમામ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કમનસીબે ક્રૂમાંથી બે જણ કોવિડ પોઝિટિવ નીકળ્યા. અમે શૂટિંગ અટકાવી દીધું છે. કેમ કે, સિક્યોરિટી ખૂબ મહત્વપૂર્ણ છે.’\nઆ સેક્શન ના ��ધુ સમાચાર\nપરિવારની મંજૂરી વિના સુશાંત પર બેઝ્ડ ફિલ્મ નહીં બનાવી શકાય\n‘કેબીસી’ના 2 અને ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર્સ’ના આઠ ક્રૂ મેમ્બર્સને કોરોના\n‘બેડ બોય બિલિયોનર્સ: ઇન્ડિયા’ના સ્ટ્રીમિંગ પર સ્ટે\nસુશાંત કેસઃ ડ્રગ્સ કનેક્શનને પગલે NCBના રિયા અને સેમ્યુઅલના ઘરે દરોડા\nદિલીપ કુમારના બીજા ભાઈ અહસાન ખાનનું પણ કોરોનાથી નિધન\nસુશાંત કેસમાં નાર્કોટિક્સ બ્યૂરોએ કથિત ડ્રગ ડીલરની ધરપકડ કરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://origin.gujaratimidday.com/columns/article/joganujog--136461", "date_download": "2021-11-29T17:59:40Z", "digest": "sha1:ZS3YZMQ3BF3BVPPP5LN7FV7JLHABZPN3", "length": 30799, "nlines": 213, "source_domain": "origin.gujaratimidday.com", "title": "mid day serial novel samit purvesh shroffs novel joganujog chapter 1 | જોગાનુજોગ", "raw_content": "\nલોકસભા અને રાજ્યસભામાં હોબાળા વચ્ચે કૃષિ કાયદાને રદ કરતું બિલ પાસ થયું\nદક્ષિણ આફ્રિકાથી આવેલો ડોંબિવલીનો રહેવાસી Covid-19 પૉઝિટીવ નિકળ્યો\nકોરોના સંક્રમિતોને ઓમિક્રોન વેરિયન્ટનું જોખમ વધુ, અહીં જાણો તમામ સવાલોના જવાબ\n`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી\nલતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. ઘરમંદિરમાં આસ્થાભેર પૂજા-અર્ચના કરતી પત્નીને દૂરથી નિહાળીને અક્ષતના હોઠ વંકાયા, આંખોમાં અણગમાનો દોરો ઊપસવા માંડ્યો : ભકતાણી\n‘અક્ષત, તમને ક્યારેય બેઘડી શાંતિથી મંદિરમાં બોલવાનું મન નથી થતું\nપત્નીનો પ્રશ્ન પડઘાતાં પોતાનો જવાબ પણ અક્ષતને સાંભરી ગયો : મારી પાસે એટલી ફુરસદ નથી, એમ દિવસ-રાત ભગવાનને ભજવા પડે એવી મજબૂરી પણ નથી. મને મારા પરિશ્રમ અને બુદ્ધિબળમાં શ્રદ્ધા છે, આઇ ઍમ અ સેલ્ફમેડ પર્સન.’\nસાંભળીને વૈદેહી આંખના ખૂણે મલકતી અથવા તો પોતાને એવો ભાસ થતો એટલે બોલી જવાતું, ‘બેશક, ‘મહેતા એમ્પાયર’નો બિઝનેસ મને તારા પિતા કહું કે મારા શ્વશૂરજી પાસેથી વારસામાં મળ્યો છે; પણ તેમણેય મારી લાયકાત જોઈ-પારખીને જ તેમની એકની એક દીકરીનો હાથ અને કરોડોના કારોબારનો ચાર્જ મને સોંપ્યો હતો.’\n‘તમારી યોગ્યતામાં કહેવાપણું ક્યાં છે, અક્ષત પપ્પાના દેહાંત પછી તમે વ્યાપારને તૂટવા નથી દીધો, એ શું હું નથી જાણતી પપ્પાના દેહાંત પછી તમે વ્યાપારને તૂટવા નથી દીધો, એ શું હું નથી જાણતી\n‘તારા જાણવાથી શું થવાનું, વૈદેહી સમાજ તો મને દામોદર મહેતાના ઘરજમાઈ તરીકે જ જુએ છે, બિઝનેસની સીઈઓ તું, એટલે વ્યાપાર-માં મારી ગણના ચિઠ્ઠીના ચાકર જેવી જને સમાજ તો મને દામોદર મહેતાના ઘરજમાઈ તરીકે જ જુએ છે, બિઝનેસની સીઈઓ તું, એટલે વ્યાપાર-માં મારી ગણના ચિઠ્ઠીના ચાકર જેવી જને\nખરેખર તો લોકોના નામે પોતાની ભીતરનો ખટકો જાહેર થઈ જતો. વૈદેહી એને પણ પસવારી જાણતી, ‘લોકોએ જે માનવું હોય એ, તમારી સૂઝ, તમારું ચાતુર્ય તમારાં પોતાનાં છે અને કંપનીની સીઈઓ ભલે હું હોઉં, મારા બૉસ તો તમે જને\nઆનો ખુમાર જરૂર છવાતો.\n‘તમતમારે ભલેને વ્યાપારમાં વ્યસ્ત રહો...’ વૈદેહી મૂળ મુદ્દે આવી જતી, ‘તમારા હિસ્સાની પ્રાર્થના હું કરી જ લેતી હોઉં છું... આપણું સુખ, આપણો સંસાર નજરાય નહીં એટલું જ માગું છું ઈશ્વર પાસેથી.’\nઅત્યારે ઘરમંદિરમાં ફરી નજર દોડાવતાં અક્ષતના સ્મિતમાં કુટિલતા ભળી : તું ગમે એ માગ, થાય એટલી પૂજા કરી લે વૈદેહી, તો પણ તારું હવે પછીનું ભાગ્ય પલટાવાનું નથી\nઅક્ષતને થયું કે નસીબ જેવું કંઈક તો હોતું હશે... નહીંતર ક્યાં પોતે મામૂલી ખોરડાનો, મા-બાપ ગુમાવી સંજોગોની થપાટ ખાઈને ઊછરેલો જુવાન ને ક્યાં શેઠ દામોદરની જાહોજલાલી કિસ્મતના દોરીસંચાર વિના અમારો મેળ કેમ બેસે\n...પણ કેવળ નસીબ નહીં... અક્ષતનું ગુમાન ઊછળ્યું ઃ મારી આકરી મહેનત પણ ખરીને\nઆજથી બારેક વર્ષ અગાઉ, માંડ ૨૩ની ઉંમરે ફાઇનૅન્સનું ભણી બે-ત્રણ ઠેકાણે અનુભવ લઈ દામોદર શેઠની ‘મહેતા એમ્પાયર’માં જોડાયો ત્યારે એક જ ઝનૂન સવાર હતું - મારે શ્રીમંત બનવું છે અભાવમાં ઘણું જીવી લીધું, હવે મને તમામ વૈભવ જોઈએ\nબુદ્ધિમંત તો તે હતો જ. નરીમાન પૉઇન્ટમાં ‘મહેતા એમ્પાયર’નું પોતાનું ચાર માળનું ઑફિસ-બિલ્ડિંગ હતું. સંસારમાં એકલપેટા આદમીને બીજું ઠામઠેકાણું હતું નહીં એટલે મોડે સુધી ઑફિસમાં રોકાઈને તે કંપનીના ગ્રોથ માટે બીજું શું થઈ શકે એના મુદ્દા ટપકાવતો. મુંબઈ-ગુજરાતમાં શેઠજીની ત્રણ-ચાર ફૅક્ટરીઓ હતી એને વધુ પ્રૉફિટ-મેકિંગ કેમ બનાવાય એ વિશેના સુઝાવો શેઠજીને શૅર કરવાનું ચૂકતો નહીં.\nએ દૃષ્ટિએ અક્ષત કૉર્પોરેટ-કલ્ચરથી ઘડાયેલો હતો. તક મળ્યે બીજાનો ફૉલ્ટ હાઇલાઇટ કરી પોતાનું પ્રમોશન પાકું કરવામાં તેને નાનમ ન લાગતી. બહુ ઝડપથી દામોદરભાઈનો વિશ્વાસ જીતીને તે સડસડાટ આગેકૂચ કરતો રહ્યો. પાંચ વર્ષમાં તો ૩૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીનો ફાઇનૅન્સ-હેડ બની ગયો\n‘અક્ષતની વિશેષતા એ છે બેટા કે વિસ્તરતી ક્ષિતિજ સાથે તે પણ વિકસતો ગયો...’\nઅક્ષતની હાજરીમાં દામોદરભાઈ વૈદેહીને કહેતા. અક્ષત���ે એટલું માલૂમ હતું કે વાલકેશ્વરમાં રાજભવનથી થોડાક જ અંતરે તેમની વિશાળ વિલા છે અને પત્નીના દેહાંત બાદ શેઠજીના કુટુંબમાં એકમાત્ર દીકરી જ છે, શેઠજીના હૈયાનો ટુકડો. ઑફિસમાં વૈદેહી વિશે ઘણી વાર ચર્ચાતું : ‘શી ઇઝ સો બ્યુટિફુલ. વેરી મચ ડાઉન ટુ અર્થ. ક્યારેક આવે છે અહીં.’\n‘શ્રીમંતોનું નિરાભિમાન પણ તેમના શો-ઑફનું જ એક પરિમાણ હોય છે’ કોઈ વળી વ્યંગ કરી વાસ્તવિકતા દર્શાવતું, ‘છેવટે શેઠજીની વારસ વૈદેહી. ભણીગણીને આપણા માથે બૉસ તરીક તે જ ગોઠવાવાની છે ત્યારે જોઈ લેજો મૅડમનો પાવર’ કોઈ વળી વ્યંગ કરી વાસ્તવિકતા દર્શાવતું, ‘છેવટે શેઠજીની વારસ વૈદેહી. ભણીગણીને આપણા માથે બૉસ તરીક તે જ ગોઠવાવાની છે ત્યારે જોઈ લેજો મૅડમનો પાવર\nઅક્ષત આમાંથી વૈદેહીની મહત્તા તારવતો અને ખૂબ જ અદબભેર રહેતો. શેઠજીના ઘરે જવાનું બનતું નહીં, પણ પોતાનાથી પાંચેક વર્ષ નાની વૈદેહી નરીમાન પૉઇન્ટના ઑફિસ-બિલ્ડિંગમાં દેખાય એટલે મીઠડું સ્મિત આપીને એસ્કોર્ટ કરવાનું ચૂકે નહીં, ‘તમારા પિતાશ્રીની નિશ્રામાં હું ઘડાયો છું’ કહીને અહોભાવ પણ જતાવી દે.\nઅલબત્ત, અક્ષત બહુ જલદી પામી ગયેલો કે વૈદેહી કેવળ શબ્દોથી ભરમાય કે ભોળવાય એવી નથી. કદાચ નાની વયે મા ગુમાવવાને કારણે પણ તે વહેલી પરિપક્વ બની ગઈ હોય. તેના રૂપ જેવી જ ધારદાર તેની બુદ્ધિ છે, આત્મવિશ્વાસ છે. વેપારીની દીકરીમાં સાહસના ગુણ પણ હોવાના જ...’\nજોકે એથી પ્રભાવિત થવાને બદલે અક્ષતના ચિત્તમાં જુદો જ પડઘો ઊઠતો : એમાં વૈદેહીએ શું ધાડ મારી. મારો બાપ કરોડપતિ હોત તો હું વૈદેહીની સરખામણીએ ક્યાંય વધુ સ્માર્ટ હોત\nઆવું જોકે બીજા કોઈને શું કામ દેખાવા દેવું મારે તો મારા ગ્રોથ સાથે મતલબ...\nઅને ફાઇનૅન્સ-હેડ બનવા સાથે ગ્રોથ પણ બેસુમાર મળ્યો. કંપની તરફથી લક્ઝુરિયસ ફ્લૅટ, કાર ઍન્ડ વૉટ નૉટ અને છતાં અક્ષતને માલૂમ હતું કે આ મારું છેવટ નથી. મારે તો હજી વધુ ને વધુ તરક્કી સાધવાની છે... પરિણામે હજીય તે એટલો જ વ્યસ્ત રહેતો. દામોદરભાઈ તેને વખાણતા અને વૈદેહી એ સાંભળીને મલકાતી, ‘તમે પપ્પાને જીતી લીધા છે અને છતાં અક્ષતને માલૂમ હતું કે આ મારું છેવટ નથી. મારે તો હજી વધુ ને વધુ તરક્કી સાધવાની છે... પરિણામે હજીય તે એટલો જ વ્યસ્ત રહેતો. દામોદરભાઈ તેને વખાણતા અને વૈદેહી એ સાંભળીને મલકાતી, ‘તમે પપ્પાને જીતી લીધા છે\nપછી તો દામોદરભાઈએ કૉર્પોરેટ લૉનું ભણેલી દીકરીને વ્યાપારમાં ટ્રેઇન ��રવાની જવાબદારી પણ અક્ષતને સોંપી. વૈદેહીમાં ધગશ હતી, મૂલ્યોમાં માનનારી, ધારે તો મારાથી ક્યાંય આગળ નીકળી શકે એમ છે બૉસ તરીકે બાપ કરતાં તે ટફ નીકળવાની...\nઅક્ષત, અલબત્ત, કશું બેનંબરી કે ઘાલમેલનું કામ નહોતો કરતો કે ડરવું પડે, બટ સ્ટીલ... આજે બિઝનેસમાં મારી પોઝિશન નંબર-ટૂની છે, વૈદેહી આવતાં હું ત્રીજા નંબરે ધકેલાઈ જાઉંને\nજોકે એવું કંઈ બને એ પહેલાં અણધાર્યો વળાંક સર્જાયો. દામોદરભાઈને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો. ક્રિટિકલ કન્ડિશનમાં તેમને એકમાત્ર ચિંતા દીકરીની હતી.\n‘મારો બિઝનેસ તો વૈદેહી સંભાળી શકશે, પણ તેને સંભાળવાની જવાબદારી તને સોંપતો જાઉં છું... વૈદેહીની મરજી મેં પૂછી લીધી છે, તારી હૃદયપાટી કોરી છે અક્ષત, એ જાણીને આ પ્રસ્તાવ મૂકું છું, વૈદેહીને સ્વીકારી લે.’\nઅક્ષત સ્તબ્ધ હતો. લગ્ન વિશે કદી વિચાર્યું નહોતું, પણ આવું માગું હોય તો વિચારવાની જરૂર શું વૈદેહી સૌંદર્યવતી હોય તો પોતે ક્યાં કમ સોહામણો છે વૈદેહી સૌંદર્યવતી હોય તો પોતે ક્યાં કમ સોહામણો છે તે મારાથી વધુ શ્રીમંત ખરી, પણ તેના પિતા સામેથી કહેણ મૂકતા હોય, વૈદેહીની ખુદની હા હોય તો પછી અમીરાઈની નાનમ મારે અનુભવવાની જરૂર નથી તે મારાથી વધુ શ્રીમંત ખરી, પણ તેના પિતા સામેથી કહેણ મૂકતા હોય, વૈદેહીની ખુદની હા હોય તો પછી અમીરાઈની નાનમ મારે અનુભવવાની જરૂર નથી\nઘડિયા લગન લેવાયાં. ફ્લૅટ છોડીને તે વાલકેશ્વરની વિલામાં મૂવ થયેલો. શેઠજી ત્યાર બાદ છએક મહિના જેટલું જીવ્યા, પણ ત્યાં સુધીમાં બિઝનેસનો દોર અક્ષતના હાથમાં આવી ચૂકેલો. પિતાની શુશ્રૂષામાં વ્યસ્ત રહેનારી વૈદેહીએ તેમના દેહાંત બાદ ગૃહિણી તરીકે સંસાર સંભાળવાનું પ્રિફર કર્યું ઃ પપ્પાના વિલને કારણે કંપનીની સીઈઓ ભલે હું રહું, વ્યાપારનાં સૂત્રો તમારે હસ્તક તમે છો પછી મારે એમાં ચંચુપાત પણ કરવાની ન હોય...\nપોતે પણ ફુલ પાવરમાં હતો. કોઈને પણ ઈર્ષા થાય એવી પોઝિશન, એવી પત્ની...\n‘આવું દહેજ સૌને મળજો\nઑફિસમાં, બિઝનેસ-સર્કલમાં કે હાઈ સોસાયટી પાર્ટીઝમાં ક્યારેક-ક્યાંક આવી ટિપ્પણી કાને પડતી ને સમસમી જવાતું : મેં કશું માગ્યું નથી, છીનવ્યું નથી, તોય મારી લાયકાત કરતાં શેઠની મહેરબાનીનું જ મૂલ્ય\nબોર્ડ-મીટિંગ પૂરતી વૈદેહી ઑફિસ આવે ત્યારે અક્ષતને તો એવું જ લાગતું કે સ્ટાફ મારા કરતાં વૈદેહીને વધુ નમે છે વ્યાપારમાં ભાગ્યે જ ઇન્વૉલ્વ થતી વૈદેહી મીટિંગમાં કશુંક એવું ���ોલી જતી કે બીજા ડિરેક્ટર્સ ભેગો અક્ષત પણ ફ્લૅટ થઈ જતો.\n‘બિઝનેસ તમારા લોહીમાં છે, મૅડમ. તમે ઑફિસ આવતાં થાઓ તો ગ્રોથ ક્યાં પહોંચે’ એકાદ જણ બોલી જતું એમાં અક્ષતને નીચાજોણું લાગતું.\n‘મારાથી વધુ હોશિયાર મારા પતિ છે...’ વૈદેહી હંમેશાં અક્ષતને જ પ્રમોટ કરતી. અક્ષતને એ પણ પડ્યા પર પાટુ જેવું લાગતું.\n આનો જવાબ નહોતો. ગમે તેમ તોય વ્યાપાર પોતાને ઘરજમાઈ બનવાથી તાસકમાં મળ્યો હોવાનો ખટકો તેને ખુદને અંદરખાને ક્યાંક હોવો જોઈએ. વૈદેહી પોતાનાથી ચડિયાતી હોવાનું સત્ય પણ તેના પુરુષસહજ અહમને છંછેડી મૂકતું હોય\nઆનું પરિણામ એ આવ્યું કે જાણ્યે-અજાણ્યે અક્ષતમાં વૈદેહી પરત્વે અભાવ-અણગમો પ્રસરવા માંડ્યો.\n‘અરે યાર, શરાબ-સુંદરીનો શોખ ન હોય તો અમીરી શા કામની\nબે વર્ષ અગાઉની વાત. અક્ષતને ફૉરેન ટૂર્સની નવાઈ નહોતી, પણ બિઝનેસ ઑપોર્ચ્યુનિટીઝ તરાસવા અમેરિકામાં દોઢ-બે મહિના રહેવું પડે એવું આ પહેલી વાર બનતું હતું. એમાં સામી કંપની તરફથી લાયઝનિંગ કરતો રૉજર હમઉમ્ર તો ખરો જ, રસિક પણ નીવડ્યો. અક્ષતને કસીનોમાં ખેંચી ગયો, કેબરે-શોમાં તાણી ગયો.\nઅક્ષત શરાબ પીતો જ નહીં એવું નહોતું. પાર્ટીઝમાં, બિઝનેસ-એટીકેટ તરીકે ડ્રિન્ક લેતો, પણ બે પેગના માપથી વધુ ક્યારેય નહીં. યૌવનના ઉપભોગની ઇચ્છા તો કુંવારી અવસ્થામાં કદી નહોતી થઈ. વૈદેહી સાથે શારીરિક તૃપ્તિ તે અનુભવી શકતો, પણ રૉજરની ફિલોસૉફી અને તેની સોબત ધીરે-ધીરે અસર પ્રેરવા લાગી.\nમાણસમાત્રમાં આસુરી ગુણ પ્રચ્છન્નપણે રહેલો જ હોય છે. અક્ષતમાં એ હવે માથું ઊંચકવા માંડ્યો. રૂપિયા કમાવા મારું પૅશન છે, તો એને ઉડાડવા એ મારો હક છે\nબસ, પછી તો રોજ કસીનો, રોજ દારૂની મહેફિલ અને થોડા ખચકાટ પછી, રોજ નવી સુંદરી પણ પ્રોફેશનલ વર્કર સાથે એક રાત ગાળી ત્યારે થયું કે સેક્સના મામલે પોતે તો સાવ પછાત છે\n...પણ અમેરિકા છોડ્યું ત્યારે તે પછાત રહ્યો નહોતો.\n‘માય માય, અમેરિકા જઈને તમે તો એક્સપર્ટ થઈ આવ્યા\nમુંબઈની પહેલી રાતે પત્નીના શિરપાવે અક્ષત સચેત બની ગયો - ના, વૈદેહીને મારો બદલાવ ગંધાવો ન જોઈએ શી ઇઝ સ્ટીલ સીઈઓ. ખેર, તો પછી સમાગમની મારી એક્સપર્ટાઇઝનો લહાવો તને તો માણવા નહીં જ મળે, જા\n‘આમાં એક્સપર્ટાઇઝ નહોતી, તને બે મહિને જોયાનું જોશ હતું...’ અક્ષતે વાળી લીધું.\nપણ વણઠાલવ્યું રહેતું જોશ હવે તેને જ પજવતું. સાંજ પડે કે શરાબના ઘૂંટની તલપ જાગતી. સાથે જુગારનો ચસકો ઠારવા તેણે ક્���બ જવાનું શરૂ કર્યું. તકલીફ એક જ હતી - હારે તો સાંભળવું પડતું - ગમે એટલા હારોને, તમારે શું આખરે તો આ તમારા સસરાનો પૈસો\nસસરા, સસરા. હાઈ સોસાયટી મને આજે પણ દામોદરના જમાઈ તરીકે જુએ છે. જસ્ટ બિકોઝ, હું તેમની દીકરી વૈદેહીનો પતિ છું\n- પણ એ દીકરી જ ન રહે તો આ સવાલે અત્યારે પણ ટટ્ટાર થઈ ગયો અક્ષત. દોઢેક વર્ષ અગાઉ સળવળતો થયેલો વિચાર હવે નિર્ણયનું સ્વરૂપ લઈ ચૂક્યો છે, બલકે એનું અમલીકરણ ઢૂંકડું છે. અક્ષતે વળી મંદિર તરફ નજર ટેકવી: હવે તારી આવરદા તારો ઈશ્વર પણ વધારી શકવાનો નથી, વૈદેહી. યુ હેવ ટુ ક્વિટ. ઍન્ડ યુ વિલ ક્વિટ... ધ વે આઇ વૉન્ટ, ધ વે આઇ હેવ પ્લાન્ડ\nઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય\nઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય\nબે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ\nબે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ\nકોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ\nકોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nનેધરલૅન્ડ્સની સિરીઝ રદ થઈ, પણ ફ્લાઇટ ન હોવાથી પ્લેયરો સાઉથ આફ્રિકામાં જ છે\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\nતેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ\nઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય\nબે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ\nકોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી કાઢો શરૂ કરી શકીએ\nદુનિયામાં ક્યાંય પણ હોઉં, મારા માટે હોટેલનું જિમ ખૂલે જ ખૂલે\nનોકરી છૂટી, સમાજસેવા કરી અને એમાંથી મળ્યો નવો બિઝનેસ આઇડિયા\nરાજ્યસભામાં વિપક્ષનો હોબાળો: શિવસેનાના બે સભ્યો સહિત 12 સાંસદો સસ્પેન્ડ થયા\nKBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો\nશાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, ફોટો-વીડિયો થયા વાયરલ\nઇન્સ્ટાગ્રામનું આ ફીચર આવ્યું વોટ્સએપ પર, તમે જોયું કે નહીં\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/gujarat/player-death-gujarat-168681?pfrom=article-next-story", "date_download": "2021-11-29T17:44:53Z", "digest": "sha1:XXSYMAFN2XKA5755P63AFC4XEAETIGLQ", "length": 20976, "nlines": 141, "source_domain": "zeenews.india.com", "title": "ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ | Gujarat News in Gujarati", "raw_content": "\nડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જ��ડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત, તબીબની બેદરકારીનો પરિવારનો આક્ષેપ\nરવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરામાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન યુવતી સાક્ષી રાવલનું મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છેકે, તબીબની બેદરકારીને કારણે તેમના સંતાનનું મોત થયું છે. સાક્ષીના અકાળે અવસાનને કારણે હાલ તેમના પરિવારમાં શોકનો મહોલ છવાઈ ગયો છે. તબીબે ડેન્ગ્યુના બદલે ટાઈફોઇડના રોગની સારવાર કરતાં સાક્ષીનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો..\nશહેરના આજવા રોડ ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ સયાજી ટાઉનશિપમાં રહેતી અને ઝારખંડ ખાતે રમાયેલ રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પીટીશનમાં બ્રોન્જ મેડલ મેળવનાર 19 વર્ષિય સાક્ષી રાવલનું ડેંગ્યુ તાવમાં મોત નીપજતાં રમત-ગમત ક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. સાક્ષી રાવલ માતા ગાયત્રીબહેન રાવલ સાથે રહેતી હતી. મા-દીકરી નોકરી કરીને સુખમય જીવન પસાર કરી રહ્યા હતા.\nડેંગ્યુ તાવમાં મોતને ભેટેલી સાક્ષીના મામા ભાવિન રાવલે જણાવ્યું હતું કે, તાજેતરમાં સાક્ષી રાવલ એન.સી.સી. કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે તાવ આવવાનું શરૂ થયું હતું. આથી તેઓએ તેમના ફેમિલી ડોક્ટર સાથે દવા લીધી હતી. તબિયત વધુ બગડતા ફેમિલી ડોક્ટરે બોટલ ચઢાવ્યો હતો. બોટલ ચઢાવ્યા બાદ રિએક્સન આવ્યું હતું. તબિયત વધુ લથડતા તેણે સંગમ હોસ્પિટલમાં રવિવારે સાંજે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાક્ષીની તબિયત વધુ ખરાબ છે. સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા અમે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એક કલાકની રઝળપાટ બાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.\nભાવિન રાવલે આક્ષેપ કર્યો હતો કે, ફિમીલી ડોક્ટરે ઘરે જવાની ઉતાવળમાં સાક્ષીનો ભોગ લીધો હતો. સામાન્ય રીતે દર્દીને ચઢાવવામાં આવતો બોટલ એક કલાકમાં પૂરો થાય. પરંતુ, ડોક્ટરને ક્લિનીક બંધ કરવાનું હોવાથી સાક્ષીને ચઢાવેલ બોટલ અડધો કલાકમાં પૂરો કરી તેઓ ક્લિનીક બંધ કરી રવાના થઇ ગયા હતા. સાક્ષીને ઘરે લાવ્યા બાદ તેની તબિયત લથડવા માંડી હતી. જેથી તુરત જ તેણે સંગમ હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને ત્યાં સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. મારી ભાણી સાક્ષીનું મોત તબીબોની નિષ્કાળજીથી થયુ��� છે.\nસાક્ષીના જુડો કોચ વાસુદેવભાઇ કદમે જણાવ્યું હતું કે, સાક્ષી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એફ.વાય. બીકોમમાં અભ્યાસ કરતી હતી. અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી. નોકરીમાંથી મળતી આવકમાંથી તે માતાને મદદરૂપ થવા સાથે જુડોમાં આગળ વધવા માટે ખર્ચ કરતી હતી. પહેલવાન નારાયણ ગુરૂ આદ્ય વ્યાયામ શાળામાં છેલ્લા સાત વર્ષથી હું તેને જુડોની તાલિમ આપી રહ્યો છું. હાલ તે જુડોમાં માર્શલ આર્ટ (કુરશા) સુધી પહોંચી ગઇ હતી. વર્ષ-2019માં ઝારખંડ ખાતે યોજાયેલ નેશનલ જુડો ચેમ્પીયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત તેણે સ્ટેટ લેવલની જુડો કોમ્પીટીશનમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેની ઇચ્છા ઓલિમ્પીકમાં રમવાની હતી. અને તે તેના માટે રાત-દિવસ મહેનત કરતી હતી. જુડોમાં તેનું અદભૂત ટેલેન્ટ હતું.\nમળેલી માહિતી પ્રમાણે ગાયત્રીબહેન રાવલે સાક્ષી એક વર્ષની હતી ત્યારથી એકલ હાથે મોટી કરી હતી. કોન્ટ્રક્ટમાં નોકરી કરતા ગાયત્રીબહેનને દીકરી સાક્ષી ઓલિમ્પીકમાં રમે અને દેશનું નામ રોશન કરે તેવી ઇચ્છા હતી. પરંતુ, તાવ અને તબીબોની નિષ્કાળજીના કારણે એકની એક દીકરી સાક્ષીનું મોત નીપજતાં ગાયત્રીબહેનની ઈચ્છા અધૂરી રહી ગઈ છે.\nતહેવારોની ઉજવણી મુદ્દે નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું કોરોનાના સંકટથી બચવા ખાસ ગાઈડલાઈન બનાવાશે\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\nસંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/%E0%AA%95%E0%AB%8B%E0%AA%9A", "date_download": "2021-11-29T18:46:00Z", "digest": "sha1:YWFUF634YSTI3ZLTKPO6ZZ2KHROUPZDC", "length": 17214, "nlines": 133, "source_domain": "zeenews.india.com", "title": "કોચ News in Gujarati, Latest કોચ news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nયુવરાજ સિંહે ટીમ ઇન્ડીયાના બેટીંગ કોચ વિક્રમ રાઠોડ પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત\nવિક્રમ રાઠોડને જ્યારે બેટીંગ કોચ બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેમનું નામ ખુબ ચર્ચામાં હતું. સોશિયલ મીડિયા પર આ વાતની સતત ચર્ચા થઇ રહી હતી કે કેવી રીતે તે ખેલાડી જેણે ઇન્ડીયા માટે ફક્ત 6 ટેસ્ટ અને 7 વનડે મેચ રમી હોય, તે કેવી રીતે વિરાટ કોહલી અને રોહિત શર્મા મોટા નામોને કોચ કરી શકશે.\nટીમ ઇન્ડિયાના કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી\nકપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખ્યા છે.\nરવિ શાસ્ત્રીના બીજા કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ કુલ 117માંથી 81 મેચમાં મેળવ્યો વિજય\nભારતીય ટીમ માટે રવિ શાસ્ત્રીનો કોચ તરીકેનો બીજો કાર્યકાળ સર્વશ્રેષ્ઠ રહ્યો છે અને આ કાર્યકાળમાં જ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1નો ખિતાબ હાંસલ કરી શકી હતી\nરવિ શાસ્ત્રી જ રહેશે ટીમ ઈન્ડિયાના કોચ, આ 5 લોકોને સ્પર્ધામાં રાખ્યા પાછળ\nટીમ ઈન્ડિયાના કોચની પસંદગી કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા કરવામાં આવી છે\nટીમ ઈન્ડિયાના નવા કોચ પદના દાવેદારોમાં કર્સ્ટન, મૂડી અને જયવર્ધને સામેલ\nબીસીસીઆઈએ હેડ કોચ માટે જે માપદંડ નક્કી કર્યાં છે તે ખુબ આકરા છે. આ માપદંડનો અર્થ છે કે ટ્રેવર બૈલિસ અને મિકી આર્થર જેવા મોટા કોચ તેની રેસમાં પણ સામેલ નહીં થઈ શકે.\nશું રવિ શાસ્ત્રીની જગ્યા લેશે રિકી પોન્ટિંગ ગાંગુલીએ આપ્યો આ સવાલનો સ્પષ્ટ જવાબ\nદિલ્હી કેપિટલ્સે પ્રવર્તમાન આઇપીએલમાં કોચ રિકી પોન્ટિંગ અને સલાહકાર સૌરવ ગાંગુલીના માર્ગદર્શનમાં ગજબનું પ્રદર્શન કર્યું અને પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી.\nમેટ્રો ટ્રેનના 3 કોચ અમદાવાદ પહોંચ્યા\nમેટ્રો ટ્રેનના 3 કોચ અમદાવાદ પહોંચ્યા\nસુરત: મુસાફરોને આકર્ષવા રેલવેએ કોચને સુવિધાઓ વધારી, જાણો ખાસિયતો\nરેલ્વે મુસાફરોને આકર્ષવા હવે નવો કિમિયો અજમાવવા જઇ રહ્યો છે. ખાસ કરીને વેસ્ટર્ન રેલ્વે દ્વારા ઉત્કૃષ્ટ પ્રોજેકટ અંતર્ગત રેલ્વેના કોચને અપગ્રેડ ���રવામા આવ્યા છે. સુરત-મુઝફફર ટ્રેનના તમામ કોચોને અપગ્રેડ કરી દેવામા આવ્યા છે. સમગ્ર ભારતમાં 140 રેક પ્રથમ ફેઝમાં જ્યારે બીજા ફેઝમાં 500 રેક બનાવવામાં આવનાર છે.\nવિરાટ એન્ડ કંપનીએ વર્લ્ડ કપ 2019 પહેલા BCCIની સમક્ષ મૂકી આ ત્રણ માંગ\nઈંગલેન્ડમાં યોજાવનારા આઇસીસી વર્લ્ડ કપ 2019 પહેલા વિરાટ કોહલી એન્ડ કંપનીએ અમૂક પ્રકારની માંગ કરી છે.\nરીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના ડમી કોચને જાહેર જનતા માટે મુક્યો ખુલ્લો, જાણો મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓ\nદક્ષિણ કોરીયાથી દરીયાઇ માર્ગે મુંદ્રા પોર્ટ અને ત્યાંથી રોડ માર્ગે અમદાવાદના રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનનો ડમી કોચ લાવવામાં આવેલો છે. આ ડમી કોચનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.\nમેટ્રોના કોચનું ગુજરાતમાં થયુ આગમન, લોકોને જોવા રીવરફ્રન્ટ પર મુકાય તેવી શક્યતા\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની શક્યાતાઓ છે.\nરાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે યોજાયો અનોખો સ્વિમિંગ અંગેનો કાર્યક્રમ\nઆ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે છે.\nRailwayનો નવો નિર્ણય, જાણીને AC કોચના યાત્રીઓ થઈ જશે ખુશખુશાલ\nસામાન્ય રીતે એસી કોચમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની ફરિયાદ હોય છે કે વધારે પૈસા આપવા છતાં તેમને એ જ સુવિધા મળે છે જે બીજા કોચના પ્રવાસીઓને મળે છે\nથાઈલેન્ડ: મોતની ગુફામાંથી યમરાજને માત આપી બહાર આવેલા બાળકોનો પહેલીવાર જુઓ VIDEO\nથાઈલેન્ડમાં મંગળવારે થાઈ નેવી સીલ દ્વારા ચલાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશનનો સફળતાપૂર્વક અંત થયો.\nથાઈલેન્ડ: ખતરનાક ગુફામાંથી બાળકોને બહાર કાઢવા 18 ગોતાખોરો ગુફામાં પ્રવેશ્યા\nથાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં છેલ્લા 15 દિવસથી 12 બાળકો અને તેમના કોચ ફસાયેલા છે. આ ગુફા ખુબ ખતરનાક ગણાય છે. બાળકોને બહાર કાઢવા માટે આજે ફાઈનલ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. આ માટે 13 આંતરરાષ્ટ્રીય ગોતાખોરો (ડાઈવર્સ, મરજીવા) અને 5 થાઈ નેવી સીલના ગોતાખોરો ગુફામાં પ્રવેશ્યા છે અને અત્યંત કપરું કહી શકાય તેવું બચાવ કાર્ય કરવા માટે રવાના થયા છે. બાળકોને એક બાદ એક બહાર લાવવામાં આવશે. મળતી માહિતી મુજબ પહેલો બાળક રાતે 9 વાગ્યાની આસપાસ બહાર આવે તેવી શક્યતા છે.\nકોચ રવિ શાસ્ત્રીની સામે જ ક્રુણાલ પંડ્યા સહિત નવા ખેલાડીઓનું થયું રેગિંગ, જુઓ VIDEO\nટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 5 ટેસ્ટ મેચ રમાવવાની છે. ટી 20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જેની પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવી દીધુ હતું.\nથાઈલેન્ડના ગૂમ થયેલા બાળકોનો VIDEO આવ્યો સામે, જોઈને હાજા ગગડી જશે\nથાઈલેન્ડમાં 23 જૂનના રોજ એક ફૂટબોલ પ્રેક્ટિસ દરમિયાન થામ લુઆંગ નાંગ નોન ગુફામાં 12 ફૂટબોલ પ્લેયર અને તેમના કોચ અજાણતા જતા રહ્યા અને હવે તેમના સુરક્ષિત હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જો કે તેમને બહાર કાઢવું ખુબ મુશ્કેલ છે.\nRailwayની નવી સુવિધા, AC કોચના પ્રવાસીઓ વાંચીને થઈ જશે ખુશખુશાલ\nરેલવે પોતાના પ્રવાસીઓની સુવિધા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે\nRailwayના દરેક રેલવે કોચનો બદલાઈ જશે રંગ, બ્લુના બદલે નવો કલર હશે...\nબહુ જલ્દી ભારતીય રેલવેનો નવો લુક જોવા મળશે\nસુરત: સ્વિમિંગ પૂલમાં બાળક ડૂબવાના મામલે 2 કોચની ધરપકડ\nસુરતના કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં સાડા અગિયાર વર્ષીય હર્ષ પોદ્દારનું મોત થયું હતું એ ઘટનામાં ગુનો નોંધ્યા બાદ તપાસના અંતે ખટોદરા પોલીસે સ્વિમિંગ પૂલ પર જેની જવાબદારી હતી. આ ઘટના માટે બેદરકારી દાખવનાર બે કોચની ધરપકડ કરી છે.\nદે દામોદર દાળમાં પાણી: કોર્પોરેશનનાં રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટરો મોજ કરો\nપોરબંદરમાં સૌથી મહત્વનું બિલ્ડિંગ બની ગયુંને એક વર્ષ થયું લોકો પરેશાન પણ સરકારના પેટનું પાણી નથી હલતું\nજુની માથાકુટનો ખાર રાખીને દેવભૂમી દ્વારકામાં આધેડની ઘાતકી હત્યા\nટ્વિટરમાં સોફ્ટવેર એન્જિનિયરથી CEO સુધીની સફર.. જાણો કોણ છે પરાગ અગ્રવાલ\nબધાની સહમતિ હતી... વિપક્ષના કૃષિ કાયદા વાપસી પર ચર્ચા ન કરવાના આરોપો પર બોલ્યા તોમર\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ લિસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહ��\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/arjunas-chariot-was-burnt/", "date_download": "2021-11-29T18:15:21Z", "digest": "sha1:3J6KHK5MMRT3ZINZ6WDFD3O34SA3MZ5P", "length": 8894, "nlines": 49, "source_domain": "online88media.com", "title": "મહાભારત પછી શા માટે બળી ગયો હતો અર્જુનનો રથ, જાણો આ રસપ્રદ કથા – Online88Media", "raw_content": "\nમહાભારત પછી શા માટે બળી ગયો હતો અર્જુનનો રથ, જાણો આ રસપ્રદ કથા\nDecember 21, 2020 mansiLeave a Comment on મહાભારત પછી શા માટે બળી ગયો હતો અર્જુનનો રથ, જાણો આ રસપ્રદ કથા\nમહાભારતની કથા દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ હજી પણ તેના ઘણા પાસા છે જેના વિશે લોકોને વધુ જાણકારી નથી. આવી જ એક કથા છે જે અર્જુનના રથ સાથે જોડાયેલી છે. જોકે મહાભારતના યુદ્ધમાં બંને પક્ષે ઘણા લડવૈયાઓ તેમના રથ પર યુદ્ધ લડી રહ્યા હતા, પરંતુ અર્જુનનો રથ આ બધામાં વિશેષ હતો કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ તેને ચલાવી રહ્યા હતા.\nઅર્જુનના રથના ધ્વજમાં હનુમાનજી બિરાજમાન હતા. હકીકતમાં, યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે હનુમાનજીને પ્રાર્થના કરો અને રથ પર ધ્વજ સાથે બિરાજમાન કરો. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનનું પિતામહ ભીષ્મ અને કર્ણ સહિત ઘણા યોદ્ધાઓ સાથે યુદ્ધ થયું પરંતુ તેનાથી રથને નુક્સાન ન થયું.\nયુદ્ધ પૂર્ણ થયા પછી બળી ગયો રથ: મહાભારતનું યુદ્ધ જ્યારે પાંડવો જીતી ગયા, ત્યારે અર્જુન અને શ્રી કૃષ્ણ જ્યારે રથ નીચે ઉતર્યા ત્યારે રથ બળી ગયો. યુદ્ધ સમાપ્ત થતા અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે પહેલા તમે રથ પરથી નીચે ઉતરી જાઓ પરંતુ શ્રી કૃષ્ણએ અર્જુનને પહેલા ઉતરવાનું કહ્યું અને તેમની આજ્ઞાનું પાલન કરીને અર્જુન રથ પરથી ઉતરી ગયા, ત્યાર પછી શ્રી કૃષ્ણ પણ રથ પરથી ઉતરી ગયા. શેષનાગ પાતાળલોક ચાલ્યા ગયા અને હનુમાનજી રથ પરથી ગાયબ થઈ ગયા. થોડી વારમાં રથમાં આગ લાગી.\nશ્રી કૃષણે જણાવ્યું શા માટે બળી ગયો રથ: અર્જુને જ્યારે રથ બળી જવા અંગે શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ રથ તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્ય શસ્ત્રોના પ્રહારોથી પહેલથી જ બળી ચુક્યો હતો. પરંતુ આ રથ પર હનુમાનજી બિરાજમાન હતા, હું પોતે તેમનો સારથી હતો, આ કારણે આ રથ માત્ર મારા સંકલ્પના કારણે ચાલી રહ્યો હતો. હવે આ રથનું કામ પુર્ણ થઈ ચુક્યું છે. તેથી મે આ રથ છોડી દીધો અને તે બળી ગયો.\nશા માટે કરવામાં આવે છે ભોલેનાથનો ભસ્મથી શ્રુંગાર શું સંબંધ છે ભગવાન શિવજીનો ભસ્મ સાથે, જાણો અહીં\nજન્મદિવસ પર ગ��યને ચારો નાખતા જોવા મળ્યો તૈમુર, માતા કરીનાએ શેર કરી તસવીર અને વીડિયો, જુવો અહીં\nમાતા લક્ષ્મી હંમેશા કરશે તમારા પર પૈસાનો વરસાદ, તમે કરી દો માત્ર આ 3 ચીજોનો જીવન ભર માટે ત્યાગ\nધન પ્રાપ્ત કરવા માટે, મોક્ષદાયિની અમાસ દિવસે કરો આ દસ ઉપાય\nઘરમાં પૂજા ઘરનું નિર્માણ કરતી વખતે જરૂર રાખો આ બાબતોનું ધ્યાન, નહિં તો આવી શકે છે મુશ્કેલીઓ\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2011/05/21/giridhardas/", "date_download": "2021-11-29T17:54:41Z", "digest": "sha1:NKYGUXCN4XYWMAARTTQZNQ3ZKZDTANNR", "length": 13270, "nlines": 150, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "ગિરિધરદાસ, Giridhardas | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nઇ.સ. ૧૭૮૭ (સંવત ૧૮૪૩)\nઇ.સ. ૧૮૫૨ (સં. ૧૯૦૮, ભાદરવા વદ ૧૧)\nતેઓ વડોદરાના દશાવાડ વણિક કુટુંબમાં જન્મ્યા હતાં.\nતેઓ વડોદરા રાજ્યનાં માસર ગામ (તા. પાદરા)ના વતની હતા.\nતેમના પિતા માસર ગામના તલાટી હતા.\nતેમણે વડોદરા આવતા પહેલા વલ્લભવિજય નામના ગોર પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો.\nતેમના ગુરુનું નામ પુરુષોત્તમજી મહારાજ હતું.\nનાથદ્વારાનિ તીર્થયાત્રા દરમિયાન આમધરા ગામ પાસે તેમનું અવસાન થયું.\nમધ્યકાલીન રામાયણ કાવ્ય પરંપરામાં તેમનું પ્રદાન મહત્તવનું છે.\nતેઓ ભક્તિની એક પ્રવૃત્તિરૂપે, પરમાર્થ માટે જાતે જ કાવ્ય-ગ્રંથો રચીને બ્રાહ્મણોને આજીવિકા માટે આપી દેતા અને પ્રંસંગોપાત્ત જાતે ગાઇ સંભળાવતા.\nતેમણે કેટલીક રચનાઓ હિન્દીમાં પણ આપી છે.\nતુલસીવિવાહ, રાજસૂર્યયજ્ઞ, ગુકુળલીલા, રાધાવિરહના દ્વાદ્વશમાસ, રામાયણ, અશ્વમેઘ, મથુરાલીલાનું કાવ્ય, પરચુરણ પદ, હનુમાન નાટક, અગ્નિપુરાણ, પદ્મપુરાણ, પ્રહલાદાખ્યાન, દાણલીલા, શ્રીકૃષ્ણજન્મવર્ણન, રાધાકૃષ્ણનો રાસ, પ્રહલાદચરિત્ર, ગ્રીષ્મઋતુની લીલા, નૃસિંહ ચતુર્દશીની વધાઇ, જન્માષ્ટમીનો સોહલો, દશમસ્કંધ, છૂટલ પદ. કવિત દોહરા.\nપ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ ઃ સં. રમણિક દેસાઇ\nગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૨ (ખંડ ૨) ઃ ગુજરાતી સાહિત્ય પરિષદ\nકવિ, પ્રકીર્ણ, મધ્યકાલિન સાહિત્યકાર\nPingback: અનુક્રમણિકા – ગ « ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટો��્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%86-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%A4%E0%AA%95%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%86%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%2C-%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B9%E0%AB%81%E0%AA%B8%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%9B%E0%AB%87/", "date_download": "2021-11-29T17:16:53Z", "digest": "sha1:JKV2JZVO3REIX5BHEJO6ZARLWJCKBP6A", "length": 10076, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "આ 3 ડી તકનીકો માટે આભાર, નવી એરિનેરા હુસાર્યા | મફત હાર્ડવેર", "raw_content": "\nઆ 3 ડી તકનીકોનો આભાર, નવી એરિનેરા હુસાર્યા વિકસિત કરવામાં આવી છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nજો ત્યાં કંઈક છે કે જે બધી કંપનીઓ કે જે આજે સુપરકાર્સના નિર્માણ માટે સમર્પિત છે, તેમાં કોઈ શંકા ��િના, સમાન છે, તો આપણે ખોટું હોવાના ડર વિના કહી શકીએ કે, વ્યવહારિક રીતે તે તમામ આધુનિક તકનીકીઓનો ઉપયોગ કરે છે, જેમ કે 3 ડી પ્રિન્ટિંગ અથવા 3 ડી સ્કેનીંગ તરીકે. ના ચોક્કસ કેસમાં એરિનેરા હુસાર્યાઆ તકનીકો તેનો ઉપયોગ તેની ડિઝાઇન અને અનુગામી ઉત્પાદન માટે થાય છે.\nપોલિશ કંપની દ્વારા જ ટિપ્પણી કરવામાં આવી છે, એક સુપરકારની રચના અને ઉત્પાદનમાં ખૂબ જ ધીમી અને અત્યંત ખર્ચાળ પ્રક્રિયા શામેલ હોવા છતાં, 3 ડી પ્રિન્ટિંગ અને 3 ડી સ્કેનીંગ સાથે કામ કરવાથી તે નોંધપાત્ર વેગ આવે છે. એરિનેરા હુસાર્યા માટે, તેનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું ઉલ્ટી પ્રક્રિયા, એક તકનીક જે ખૂબ જ રસપ્રદ હોઈ શકે જો તમારી પાસે ઉપરોક્ત તકનીકીઓમાં નિષ્ણાતો છે.\nએરિનેરા હુસરિયા એ કેટલાક પ્રોજેક્ટ્સને સુવ્યવસ્થિત કરવા માટે 3 ડી તકનીકીઓ કેવી રીતે સેવા આપી શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે\nથોડી વધુ વિગતવાર જતા, કંપનીને આ સૂચન કરવામાં શરમ આવતી નથી કે આ વિપરીત ઇજનેરી પ્રક્રિયાઓ માટે કોઈ વ્યાવસાયિક સ્કેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્માર્ટટેક 3D જેની સાથે તે કાર બનાવવાના કેટલાક ભાગોની ભૂમિતિ પર ખૂબ જ ઝડપથી અને સંપૂર્ણ રીતે માહિતી પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.\nએકવાર ભાગની છબી પ્રાપ્ત થઈ ગયા પછી, તે એસટીએલ ફોર્મેટમાં નિકાસ કરવામાં આવી, જે સૌથી વધુ લોકપ્રિય છે અને જે બદલામાં મોટાભાગના 3 ડી પ્રિન્ટરો અને મીલિંગ મશીનો સાથે સુસંગત છે. આ માટે આભાર કે તે કામમાં જવાનું શક્ય હતું સીએડી મોડેલ બનાવવું જે પછી સી.એન.સી. મશીન પર મોકલી શકાય.\nઅંતિમ વિગત તરીકે, તમને કહો કે આ રીતે કામ કરવાની આ રીતને ચોક્કસ અને આભારી છે, 3 ડી પ્રિન્ટિંગ દ્વારા જુદા જુદા ટુકડાઓ બનાવવામાં આવ્યા છે જેમ કે 1: 1 સ્કેલ પર રીઅર-વ્યૂ મિરર્સ અને એર ઇન્ટેકસ માટેના હાઉસિંગ્સ, કેવી રીતે નહીં તેનો સ્પષ્ટ ઉદાહરણ. ફક્ત તે જુદા જુદા ટુકડાઓ ફરીથી બનાવી શકે છે, પરંતુ વાસ્તવિક કદમાં પ્રોટોટાઇપ્સ બનાવી શકે છે.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » આ 3 ડી તકનીકોનો આભાર, નવી એરિનેરા હુસાર્યા વિકસિત કરવામાં આવી છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nસ્પેનિશ આર્મી મધ્ય ફ્લાઈટમાં ડ્રોનને શૂટ કરવામાં સક્ષમ નવી સિસ્ટમનું પરીક્ષણ કરે છે\nઅરડિનો બ્રાન્ડની માલિકીની કંપની, અરડિનો એજી બીસીએમઆઈને વેચી દેવામાં આવી છે\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/8488-2/", "date_download": "2021-11-29T18:37:50Z", "digest": "sha1:FP2TO2WJ2F7EL6D4RILBLBYEUYNFUZ65", "length": 10181, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "એલએલએનએલ, પ્રિન્ટેડ સ્ટીલને પરંપરાગત કરતાં ત્રણ ગણા મજબૂત બનાવે છે મફત હાર્ડવેર", "raw_content": "\nએલએલએનએલ, પ્રિન્ટેડ સ્ટીલને પરંપરાગત સ્ટીલ કરતા ત્રણ ગણા મજબૂત બનાવે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nધીરે ધીરે તે પ્રાપ્ત થઈ રહ્યું છે કે પરંપરાગત ઉત્પાદન તકનીકોની તુલનામાં 3 ડી પ્રિન્ટિંગ જે ફાયદાઓ આપી શકે છે તે ખરેખર નિંદાકારક છે, આ સમયે હું આ તકનીકી વધુ ઝડપી છે કે નહીં અથવા અમુક ચોક્કસ ચીજોને વધુ ઉત્પાદિત કરવા દે છે તે વિશે વાત કરવા નથી માંગતી. અસરકારક માર્ગ, સરળ, પરંતુ તે, જેમ કે 3 ડી પ્રિન્ટિંગના ઉપયોગથી આભારી છે, જેમ કે સ્ટીલ, ચોક્કસ શરતો હેઠળ પણ વધુ પ્રતિરોધક.\nથોડી વધુ વિગતવાર જતા, આજે હું તે કાગળનો સંદર્ભ લેવા માંગુ છું કે જેનું સંશોધનકારોના જૂથ દ્વારા હમણાં જ પ્રકાશિત કરવામાં આવ્યું છે એલએલએનએલ (લોરેન્સ લિવરમોર રાષ્ટ્રીય પ્રયોગશાળા), જે પ્રદર્શન કરવામાં વ્યવસ્થાપિત છે 3L સ્ટેનલેસ સ્ટીલ સાથે 316 ડી પ્રિન્ટિંગના ક્ષેત્રમાં ખૂબ નોંધપાત્ર પ્રગતિ, જે નૌકાદળ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે અને જે નવીનતમ પરીક્ષણોમાં હાથ ધરવામાં આવે છે, તેની નવી તકનીક દ્વારા ઉત્પાદન, પરંપરાગત પદ્ધતિઓ બાદ ઉત્પાદિત સમાન ઉત્પાદ કરતાં ત્રણ ગણા વધારે પ્રતિકારની ઓફર કરવામાં સક્ષમ છે.\nઆ કાર્ય પદ્ધતિથી ખૂબ વધુ પ્રતિરોધક અને નૈતિક સ્ટેઈનલેસ સ્ટીલ આભાર.\nજેમ જેમ પ્રકાશિત કાગળમાં ચર્ચા કરવામાં આવી છે, એવું લાગે છે કે આ તકનીકીનો ઉપયોગ ઉચ્ચ સ્તરની પ્રતિકાર અને નમ્રતા પ્રદાન કરી શકે છે સ્ટેઈનલેસ સ્ટીલના અન્ય પ્રકારો, ફક્ત 316L નહીં. આનો આભાર, તેઓ ખાતરી આપવા માટે અચકાતા નથી કે તે ખાસ કરીને રાસાયણિક ઉપકરણો, તબીબી પ્રત્યારોપણ, એન્જિન ભાગો અથવા અન્ય પ્રકારનાં ભાગોના ઉત્પાદનમાં રસપ્રદ હોઈ શકે છે, જેમ કે, સુધારેલ શારીરિક ગુણધર્મોની જરૂર હોય છે.\nટિપ્પણી તરીકે મોરિસ વાંગ, એક પ્રયોગશાળા વૈજ્entistાનિક જેણે આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે:\nઆપણે જે માઇક્રોસ્ટ્રક્ચર વિકસિત કર્યું છે તે તાકાત અને નમ્રતા વચ્ચેના સંબંધોને દૂર કરે છે. એક મુખ્ય સમસ્યા જે અમને મળી છે તે છે કે, સ્ટીલની સારવાર કરતી વખતે, જો તમે તેને મજબૂત કરવા માંગતા હો, તો તમારે તરલતા ગુમાવવી જ જોઇએ, બંનેનો સંભવ ન હતો, તેમ છતાં આ નવી ઉમેરણ ઉત્પાદન તકનીક સાથે, તે જરૂરી નથી આ પસંદગી કરો.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » એલએલએનએલ, પ્રિન્ટેડ સ્ટીલને પરંપરાગત સ્ટીલ કરતા ત્રણ ગણા મજબૂત બનાવે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nહોવરસુર્ફ ફોર્મ્યુલા, 3 ડી પ્રિન્ટિંગ દ્વારા ઉત્પાદિત એક સ્વાયત્ત ઉડતી કાર\nઆ ગૂગલ પ્રોજેક્ટ માટે આભાર તમારા પોતાના કૃત્રિમ સ્માર્ટ કેમેરા બનાવો\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/modi-government-break-on-yogi-formula-to-convert-17-castes-of-obc-to-sc/148199.html", "date_download": "2021-11-29T18:50:46Z", "digest": "sha1:F7ZJM3U67ALIEOTXNWZHVYHTLRFFYJFX", "length": 18523, "nlines": 48, "source_domain": "www.navgujaratsamay.com", "title": "OBCની 17 જ્ઞાતિઓને SCમાં પરિવર્તિત કરવાની યોગી ફોર્મ્યુલા પર મોદી સરકારની બ્રેક | નવગુજરાત સમય", "raw_content": "\nOBCની 17 જ્ઞાતિઓને SCમાં પરિવર્તિત કરવાની યોગી ફોર્મ્યુલા પર મોદી સરકારની બ્રેક\nOBCની 17 જ્ઞાતિઓને SCમાં પરિવર્તિત કરવાની યોગી ફોર્મ્યુલા પર મોદી સરકારની બ્રેક\n1 / 1 OBCની 17 જ્ઞાતિઓને SCમાં પરિવર્તિત કરવાની યોગી ફોર્મ્યુલા પર મોદી સરકારની બ્રેક\nOBCની 17 જ્ઞાતિઓને SCમાં પરિવર્તિત કરવાની યોગી ફોર્મ્યુલા પર મોદી સરકારની બ્રેક\n૧૭ જ્ઞાતિઓને શિડ્યુલ્ડ કાસ્ટના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાં તથા તેઓને રોજગારી અને શિક્ષણમાં બહેતર તક મળે એની તકેદારી રાખવી.\nનુક્તેચીની > અજય ઉમટ\nયોગી આદિત્યનાથની અનામતની ફોર્મ્યુલાને કેન્દ્રની મોદી સરકારે હાલ પૂરતી રોક લગાવી છે, પરંતુ આવનારા દિવસોમાં જ્ઞાતિવાદનું આ ભૂત અન્ય રાજ્યોમાં ધુણશે તો વિધાનસભાની ચૂંટણીમાં શિડ્યુલ્ડ કાસ્ટના અનામત ક્વોટામાંથી ભાગબટાઈનો વિવાદ વકરશે\nઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચાલાક અને ચબરાક રાજકારણી છે. લોઢું ગરમ હોય ત્યારે ઘાટ ઘડી નાખવામાં યોગી આદિત્યનાથને કોઈ પહોંચી ન શકે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘વન નેશન, વન ઇલેક્શન’ની ફોર્મ્યુલા ચાલી રહી છે તો બીજી તરફ યોગી આદિત્યનાથે તક ઝડપીને એક વિવાદાસ્પદ આદેશ બહાર પાડ્યો છે. તદ્‌અનુસાર, ઉત્તરપ્રદેશની OBC(અધર બેકવર્ડ ક્લાસ)ની ૧૭ જ્ઞાતિઓ(કહાર, કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુંભાર, પ્રજાપતિ, ઢીવર, ડિંડ, ભાર, માઝી, મછૂઆ, રાજભાર, ઢીમાર, બાથમ, તુર્હા, કોડિયા)ને એકાએક શિડ્યુલ્ડ કાસ્ટ(એસસી)માં પરિવર્તિત કરવાનો આદેશ રાજ્ય પ્રશાસનને અપાયો છે. આ નિર્ણય લેવા પાછળનો તર્ક શું હોઈ શકે અને આ ટાઇમિંગનું મહત્ત્વ શું છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘વન નેશન, વન ઇલેક્શન’ની ફોર્મ્યુલા ચાલી રહી છે તો બીજી તરફ યોગી આદિત્યનાથે તક ઝડપીને એક વિવાદાસ્પદ આદેશ બહાર પાડ્યો છે. તદ્‌અનુસાર, ઉત્તરપ્રદેશની OBC(અધર બેકવર્ડ ક્લાસ)ની ૧૭ જ્ઞાતિઓ(કહાર, કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુંભાર, પ્રજાપતિ, ઢીવર, ડિંડ, ભાર, માઝી, મછૂઆ, રાજભાર, ઢીમાર, બાથમ, તુર્હા, કોડિયા)ને એકાએક શિડ્યુલ્ડ કાસ્ટ(એસસી)માં પરિવર્તિત કરવાનો આદેશ રાજ્ય પ્રશાસનને અપાયો છે. આ નિર્ણય લેવા પાછળનો તર્ક શું હોઈ શકે અને આ ટાઇમિંગનું મહત્ત્વ શું છે આ વિવાદનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય શું છે\nહકીકત એ છે કે મૂળ અખાડાના અને ત્યારબાદ રાજકારણના અઠંગ ખેલાડી મનાતા મુલાયમસિંહ યાદવે ૨૦૦૫માં સમાજવાદી પાર્ટીની સરકાર ઉત્તરપ્રદેશમાં હતી ત્યારે ગણતરીપૂર્વક આવો નિર્ણય લીધો હતો. ઉપરોક્ત જ્ઞાતિઓ-OBCને શિડ્યુલ્ડ કાસ્ટમાં સમાવવામાં આવે તો અનામતની કેટેગરીમાં આ જ્ઞાતિના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં તથા રોજગારીમાં વધુ લાભ મળી શકે. મુલાયમસિંહ યાદવની ગણતરી એવી હતી કે યાદવ જ્ઞાતિ સહિત સમાજવાદી પાર્ટીની વફાદાર વોટબેંકને કેન્દ્રમાં રાખીને જો શિડ્યુલ્ડ કાસ્ટનો ક્વોટા પડાવી લેવાય તો વોટબેંક મજબૂત બને. આ નિર્ણય લેવાથી મુલાયમની માનીતી જ્ઞાતિઓના યુવાનોને શિડ્યુલ્ડ કાસ્ટના ક્વોટામાં વધુ બેઠકોનો તો લાભ મળે જ, સાથોસાથ OBC કેટેગરીના યુવાનોને ઓછી સ્પર્ધાનો સામનો કરવો પડે. ટૂંકમાં, સાચા અર્થમાં જે અનુસૂચિત જાતિ છે, તેના મૂળભૂત હક પર તરાપ મરાય અને માનીતી જ્ઞાતિઓને ફાયદો અપાવી શકાય. મુલાયમસિંહે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં પસાર કર્યો અને સમાજ કલ્યાણ વિભાગ સહિત તમામ કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો તથા યુનિવર્સિટીઓને આદેશ કર્યો કે આ ૧૭ જ્ઞાતિઓને શિડ્યુલ્ડ કાસ્ટના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાં તથા તેઓને રોજગારી અને શિક્ષણમાં બહેતર તક મળે એની તકેદારી રાખવી.\nટૂંકમાં, અનુસૂચિત જાતિના ક્વોટામાં ભાગ પડાવવાનો પેંતરો રચીને મુલાયમસિંહ યાદવ પરોક્ષ રીતે માયાવતીની વોટબેંકમાં ગાબડું પાડવા માંગતા હતા અને પોતાની માનીતી જ્ઞાતિઓને પ્રોત્સાહિત કરવા ઇચ્છતા હતા. મામલો અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો અને અદાલતે સ્પષ્ટ શબ્દોમાં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે OBC જ્ઞાતિને શિડ્યુલ્ડ કાસ્ટમાં પરિવર્તિત કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે નથી, પરંતુ આ કાર્યક્ષેત્ર સંસદ(કેન્દ્ર)નું છે.\nમુલાયમસિંહ યાદવે ઉત્તરપ્રદેશ પબ્લિક સર્વિસ એક્ટમાં પરિવર્તન કરીને આ ૧૭ જ્ઞાતિઓને સમાવવાના આદેશો કર્યા હતા, જેથી ૧૦ ટકા યાદવ વોટબેંક ફાવી જાય. જોકે, અલ્હાબાદ હાઇકોર્ટે મુલાયમસિંહના તમામ પેંતરા પર પાણી ફેરવી દેતાં માયાવતી રાજી થયાં અને કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ સરકારે મુલાયમસિંહને કોઠું ન આપ્યું. ત્યારબાદ ૨૦૧૨માં અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા અને તેમણે પિતાના આદર્યા અધૂરાં એજન્ડાને પૂર્ણ કરવા સંકલ્પ લીધો. ૨૦૧૩માં અખિલેશ યાદવની કેબિનેટે ૨૦૦૫ની દરખાસ્તને પુન: અભેરાઈથી ઉતારીને મંજૂર કરી. વિધાનસભામાં કાયદો ઘડીને કેન્દ્ર સરકારને વિનંતી કરી કે સંસદમાં આ વિધેયકને ઔપચારિક ઢબે મંજૂરી આપવામાં આવે, પરંતુ કેન્દ્રની મનમોહન સરકારે આ દરખાસ્ત ફગાવી દીધી. તા.૨૨ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં અખિલેશ સરકારે ફરી એકવાર કાનૂની નિષ્ણાતોની મદદ લઈ વિધેયકમાં તકનીકી સુધારા કરીને શિડ્યુલ્ડ કાસ્ટ, શિલ્ડ્યુલ્ડ ટ્રાઇબ્સ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલના આધારે નિર્ણય લીધો હોવાનું ઠરાવી નવેસરથી આદેશો કરી દીધા. ૧૭ જ્ઞાતિઓને હવે શિડ્યુલ્ડ કાસ્ટમાં સમાવવામાં આવશે. આ નિર્ણયને ડો.બી.આર.આંબેડકર ગ્રંથાલય એવમ્ જનકલ્યાણ નામની સંસ્થાએ અલ્હાબાદ હાઇકોર્ટમાં પડકાર્યો અને તા.૨૪ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ અદાલતે સરકારી તંત્રને આ પ્રકારના આદેશોનું પાલન ન કરવા સૂચના આપી. ટૂંકમાં, અખિલેશ સરકારના નિર્ણય સામે સ્ટે મળ્યો, પરંતુ આખરી ચુકાદો તા.૨૯ માર્ચ ૨૦૧૭ના રોજ આવ્યો.\nજોકે, ત્યારે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર રચાઇ ચૂકી હતી. યોગી આદિત્યનાથે અદાલતના એ ચુકાદાના એક પેરેગ્રાફમાં કરેલા સૂચન અનુસાર મુસદ્દો તૈયાર કરીને લોકસભાની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે આ ૧૭ જ્ઞાતિઓને શિડ્યુલ્ડ કાસ્ટમાં સામેલ કરવાનો આદેશ ગત તા.૨૪મી જૂને કર્યો હતો. જેને કારણે ઉત્તરપ્રદેશમાં ખાસ્સો હોબાળો મચ્યો હતો અને માયાવતીએ આ નિર્ણય સામે આંદોલન કરવાની તથા સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે, કેન્દ્રની મોદી સરકારે મંગળવારે યોગી આદિત્યનાથ સરકારના આ નિર્ણય પર બ્રેક મારી દીધી છે. સંસદમાં મંગળવારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં કહ્યું કે યોગી આદિત્યનાથ સરકારનો નિર્ણય ગેરબંધારણીય અને સર્વથા અનુચિત છે. તેમણે રાજ્યસભાના માધ્યમથી કહ્યું હતું કે યોગી આદિત્યનાથ સરકારને સૂચના અપાઈ ગઈ છે કે શિડ્યુલ્ડ કાસ્ટની યાદીમાં કઇ જ્ઞાતિનો સમાવેશ કરવો તેનો નિર્ણય લેવાની આખરી સત્તા માત્રને માત્ર ભારતીય સંસદ પાસે છે અને માટે જ રાજ્ય સરકારે આ આદેશ રદબાતલ જાહેર કરવો જોઈએ.\nમોદી સરકારના આદેશથી યોગી સરકારની યોજના પર હાલ પૂરતો સ્���ે મળ્યો છે, પરંતુ દેશના અન્ય રાજકીય પક્ષો તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પ્રવર્તકો ચોંકી ઊઠ્યા છે. સૌને ‘ડોશી મરવાનો ભય નથી, પરંતુ યમ ઘર ભાળી જાય’ એવી દહેશત છે. ભારતમાં અનામતનો મુદ્દો હંમેશાં સંવેદનશીલ રહ્યો છે. વિશ્વનાથ પ્રતાપસિંહ સરકારે માંડલ પંચનો અહેવાલ પ્રકાશિત કર્યો ત્યારથી લઈને આજતક એટલે કે છેલ્લાં ૩૩ વર્ષમાં સમગ્ર દેશમાં ઠેરઠેર અનામતનાં આંદોલનો વત્તાઓછાં પ્રમાણમાં વકરતાં રહ્યાં છે. ગુજરાતમાં પટેલ આંદોલન હોય કે મહારાષ્ટ્રમાં મરાઠા, રાજસ્થાનમાં જાટ, ગુર્જર, મીણા જ્ઞાતિ તો હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં જાટ તથા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મુસ્લિમોને અનામત આપવાના મુદ્દે હિંસક આંદોલનો છેલ્લાં ત્રણ દાયકામાં સમગ્ર દેશે અનુભવ્યા છે. મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં આર્થિક માપદંડને આધારે ૧૦ ટકા અનામતની જોગવાઈનો કાયદો ઘડ્યો છે અને અનામતનો વિવાદ માંડ શમ્યો છે ત્યાં યોગી આદિત્યનાથની ફોર્મ્યુલાને જો મંજૂરી આપવામાં આવે તો આવનારા દિવસોમાં બિહાર, પશ્ચિમ બંગાળ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ફરી એકવાર અનામતની હિંસક હૈયાહોળી શરૂ થશે. યોગી આદિત્યનાથે ખતરનાક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, પરંતુ મોદી સરકારે સમયસર બ્રેક મારીને સૂચક સંકેત આપ્યો છે અને એક સર્વોચિત પગલું પણ ભર્યું છે, જે રાષ્ટ્રહિત માટે ઈષ્ટ જણાય છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nનિર્મલાનું બજેટ કરવેરાનો કડવો ડોઝ આપશે કે રાહતોની મીઠાશ\nજયશ્રી રામના જોરે આ દેશને ટોળાશાહીના હવાલે ના કરતા, પ્લીઝ\nચીન, રશિયા, પાકિસ્તાનની નાપાક ધરી સામે ભારતે જાપાન, અમેરિકા સાથેની દોસ્તી સુદૃઢ કરવી જોઈએ\nરાજ્યસભામાં બહુમતી યાને ‘પાવર-પ્લે’નું મોકળું મેદાન\nચૂંટણી હાર્યા પછીની કોંગ્રેસઃ સંપૂર્ણ દેવાળું ફૂંકવાની સ્થિતિમાં\nવિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે વન નેશન, વન ઇલેક્શનનો એજન્ડા: મોદી હૈ તો મુમકીન હૈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://online88media.com/day-of-hanuman-jayanti/", "date_download": "2021-11-29T18:17:12Z", "digest": "sha1:HW34MIUVIJWVTHOHIGYGCLMVHLF6FOG5", "length": 12331, "nlines": 55, "source_domain": "online88media.com", "title": "આ દિવસે છે હનુમાન જયંતિ બસ કરી દો આ ઉપાય ખુલી જશે તમારું નસીબ – Online88Media", "raw_content": "\nઆ દિવસે છે હનુમાન જયંતિ બસ કરી દો આ ઉપાય ખુલી જશે તમારું નસીબ\nMarch 10, 2021 mansiLeave a Comment on આ દિવસે છે હનુમાન જયંતિ બસ કરી દો આ ઉપ��ય ખુલી જશે તમારું નસીબ\nભગવાન હનુમાન રામજીના પરમ ભક્ત છે અને તેમને ભગવાન શિવનો અવતાર પણ માનવામાં આવે છે. હનુમાનજીને શિવનો 11 મો અવતાર કહેવામાં આવે છે. હનુમાનજીને સંકટમોચક પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે હનુમાનજી હંમેશા તેમની રક્ષા કરે છે. હનુમાનજીના આશીર્વાદ મેળવવા ખૂબ જ સરળ છે. મંગળવારે તેમની પૂજા કરવાથી અને તેમને લગતા પાઠ વાંચવાથી તેમના આશીર્વાદ મળે છે. આ સિવાય હનુમાન જયંતિના દિવસે તેમની પૂજા કરવી પણ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે જો હનુમાન જયંતિ પર સાચા મનથી તેમની પૂજા કરવામાં આવે તો તેના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે.\nક્યારે છે હનુમાન જયંતી: આ વર્ષે હનુમાન જયંતિ 27 એપ્રિલે આવી રહી છે. ખરેખર, દર વર્ષે હનુમાન જયંતી કાર્તિક મહિનાના કૃષ્ણપક્ષની ચૌદશ તિથિ પર આવે છે. જ્યારે ઘણી જગ્યાએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ પણ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાન જયંતિ 27 એપ્રિલના રોજ આવી રહી છે.\nહનુમાન જયંતિ 2021 પૂજા મુહૂર્ત: પૂર્ણિમા તિથિ 26 એપ્રિલ 2021 ના રોજ બપોરે 12:44 વાગ્યે શરૂ થશે, જે 27 એપ્રિલ 2021 ના રોજ રાત્રે 09:01 વાગ્યા સુધિ રહેશે. આ અનુસાર 27 એપ્રિલના રોજ આ તહેવાર ઉજવવામાં આવશે.\nશાસ્ત્રોમાં હનુમાનજીનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે બજરંગબલી આજે પણ પૃથ્વી પર રહે છે. તેમને ચિરંજીવીના આશીર્વાદ પ્રાપ્ત છે. તેમને સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર કહેવામાં આવ્યા છે. જે લોકો ભગવાન હનુમાનની નિયમિત પૂજા કરે છે, તેમના જીવનમાં સુખ-શાંતિ રહે છે. આ સિવાય જે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય છે અને અશુભ ફળ આપે છે. તે લોકોએ પણ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી શનિ ગ્રહ શાંત થાય છે અને તમને અનુકૂળ પરિણામ મળે છે.\nઆ રીતે કરો ભગવાન હનુમાનની પૂજા: હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી વિધિપૂર્વક હનુમાનજીની પૂજા કરો. જો તમે ઇચ્છો તો તમે મંદિરે જઈને પણ ભગવાન હનુમાનજીની પૂજા કરી શકો છો. હનુમાનજીની પૂજા કરતી વખતે પહેલાં તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. હવે હનુમાનજીને તેમની પસંદની ચીજો જેવી કે ચમલીનું તેલ વગેરે અર્પણ કરો. તેમને ચોલા, સુગંધિત તેલ અને સિંદૂર ચળાવવાનો પણ નિયમ છે.\nહનુમાનજીને લાલ રંગ ખૂબ પસંદ છે. તેથી તમે તેમને લાલ રંગના ફૂલો પણ અર્પણ કરી શકો છો. �� ચીજો અર્પણ કર્યા પછી લાલ આસન પર બેસીને તેમની પૂજા શરૂ કરો. રામાયણ, રામચરિત માનસના અખંડ પાઠ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરેમાંથી કોઈ પણના પાઠ કરો.\nયાદ રાખો કે સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન બાહુક પાઠના પાઠ સાંજે 7 વાગ્યા પછી જ કરવા જોઈએ. તેથી જો તમે ઇચ્છો તો તમારા ઘરે પણ આ પાઠ સાંજે 7 વાગ્યા પછી કરી શકો છો. પાઠ શરૂ કરતા પહેલાં અને પછી, રામ નામના જાપ કરો. પાઠ વાંચવા ઉપરાંત, જો તમે ઈચ્છો તો ૐ હનુમંતે નમઃ અથવા તમે અષ્ટાદશ મંત્ર ‘ૐ ભગવતે આન્ઝનેયાય મહાબલાય સ્વાહા’ મંત્રના જાપ પણ કરી શ્કો છો.\nકરો આ ઉપાય: જે લોકોને ડર અથવા ખરાબ સ્વપ્નો આવે છે. તે લોકો પૂજા કર્યા પછી હનુમાનજીના ચરણોમાં ચળાવેલું સિંદૂર લો. તેને એક કાગળમાં રાખી દો. આ કાગળ હંમેશાં તમારા બેડ પાસે રાખો.\nજે લોકોની કુંડળીમાં શનિ ભારે હોય છે, તે લોકો હનુમાનજીને સરસવનું તેલ ચળાવો.\nકોઈ ઇચ્છા છે, જે પૂર્ણ થઈ રહી નથી. તો તમે હનુમાનજીને લાલ ગુલાબ ચળાવો. આ ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે.\nરાશિફળ 10 માર્ચ 2021: ગ્રહ નક્ષત્રોની શુભ સ્થિતિથી આજે આ 3 રાશિના લોકોને મળશે ફાયદો, વાંચો રાશિફળ\nકાલસર્પ દોષથી તમને છુટકારો અપાવશે મહાદેવ, આ શિવરાત્રિ પર કરો માત્ર આ એક સરળ ઉપાય\nઆ 6 કામ કરવાથી અશુભ થઈ જાય છે મંગળવારનો દિવસ, જીવનમાં આવે છે દુઃખ\nરાશિફળ 19 ઓગસ્ટ: આ સાત રાશિના લોકો માટે સારો રહેશે આજનો દિવસ,જાણો અન્ય રાશિ વિશે વધુ વિગતે…\nશુક્રવારે રાત્રે ઘરમાં ચુપચાપ આ જગ્યા પર રાખી દો આ ખાસ ચીજ, પૈસાની આવકમાં થશે વધારો\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/102812/", "date_download": "2021-11-29T16:57:20Z", "digest": "sha1:FX3IK5FVD4H4PYISQ3APPZGBAUSCWACP", "length": 11862, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "જમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય - Lok Sansar Dailynews", "raw_content": "\nજીતુભાઈ વાઘાણી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન\nભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા\nBAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે ૫૦૦થી વધુ વાનગીઓથી અન્નકૂટ ઉત્સવ યોજાયો\nનવાં વર્ષનાં આરંભે સૌરાષ્ટ અને કચ્છ સાથે ભાવનગર જિલ્લામાં કમૌસમી માવઠાની…\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nઅભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્મા સાત ફેરા લેશે\nરોહિતને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવશે\nરાજકુમાર-પત્રલેખાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nલક્ષ્મીજી આંગણે આવ્યા રે લોલ\nHome National International જમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય\nજમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય\nટાર્ગેટ કિલિંગને લઈને કેન્દ્રનું મહત્વપૂર્ણ પગલું : ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સુરક્ષા મુદ્દે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો\nજમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સતત થઈ રહેલી હત્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું છે. હકીકતે ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની ૫ એડિશનલ કંપનીઝ મોકલવાનો નિર્ણય લીધો છે. આ કારણે રાજ્યમાં હવે સુરક્ષા દળોની કુલ કંપનીઝની સંખ્યા ૫૫ થઈ જશે. ઉચ્ચ અધિકારીઓના કહેવા પ્રમાણે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં બીએસએફની ૨૫ અને સીઆરપીએફની ૨૫ કંપનીઝ તૈનાત હતી. આ નિર્ણય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સુરક્ષા મુદ્દે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો. અમિત શાહે ઓક્ટોબર મહિનાના અંતમાં જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી. જે રાજ્યમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરાયા બાદની શાહની પ્રથમ વખતની મુલાકાત હતી. છેલ્લા ૪૮ કલાકમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસ કર્મચારી સહિત ૨ હત્યાઓ કરવામાં આવી ત્યાર બાદ સીઆરપીએફ દ્વારા ૫ કંપનીઝ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તૈનાતી એક સપ્તાહમાં પૂર્ણ થઈ જશે. મતલબ કે, વધુ ૭૫૦૦ જવાનો તૈનાત કરવામાં આવશે જેઓ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવશે. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં ઘાટીમાં ૧૫ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. તેમાં કેટલાક બિનકાશ્મીરી યુવાનો પણ સામેલ છે. છેલ્લા થોડા સમયથી પિસ્તોલ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં વધારો નોંધાયો છે. તેને પગલે મોટા ભાગના જવાનોને શ્રીનગર ખાતે તૈનાત કરવામાં આવશે જ્યાં નાગરિકોની હત્યાના વધારે કેસ સામે આવ્યા છે. તે સિવાય ઘાટીમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન પણ વધારી દેવાયા છે. શ્રીનગરમાં દરરોજ ૧૫,૦૦૦ લોકો અને ૮,૦૦૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સીસીટીવી, ડ્રોન સહિત તમામ ટેક્નિકનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે.\nPrevious articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૪૬૬ કેસ\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૪૬૬ કેસ\nખંભાળિયાથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું\nફ્રી ટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ,૧૦૦થી વધુનાં મોત\nજમ્મુ કાશ્મીરમાં CRPFની ૫ કંપનીઝ મોકલવા નિર્ણય\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૪૬૬ કેસ\nખંભાળિયાથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nજોકોવિચે છઠ્ઠી વખત ચેમ્પિયન બની નદાલનો રેકોર્ડ તોડ્યો\nઅભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્મા સાત ફેરા લેશે\nજીતુભાઈ વાઘાણી દ્વારા નુતન વર્ષ સ્નેહમિલન\nભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા\nBAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે ૫૦૦થી વધુ વાનગીઓથી અન્નકૂટ ઉત્સવ યોજાયો\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૪૬૬ કેસ\nઉમરાળાના ઉજળવાવ ગામના કુવામાંથી આધેડનો મૃતદેહ મળ્યો\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nભાવનગર પધારેલ ડો.ચિન્મયભાઈ પંડ્યા અને ડો.ભારતીબેન શિયાળે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nદેશમાં ૨૪ કલાકમાં ૪૧ હજારથી વધુ પોઝિટિવ કેસઃ ૫૪૧ લોકોના મોત\nUAPA : ત્રાસવાદીઓની યાદીમાં દાઉદ, મસુદ સામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/5-coronas-including-3-government-employees/179906.html", "date_download": "2021-11-29T16:59:21Z", "digest": "sha1:T2KKXQVBU6EARUVRJNU5F73XVH5CMQ4I", "length": 8330, "nlines": 45, "source_domain": "navgujaratsamay.com", "title": "3 સરકારી કર્મચારી સહિત 5 કોરોનામાં સપડાયા | નવગુજરાત સમય", "raw_content": "\n3 સરકારી કર્મચારી સહિત 5 કોરોનામાં સપડાયા\n3 સરકારી કર્મચારી સહિત 5 કોરોનામાં સપડાયા\nપાટનગરમાં 6 દર્દીને ડિસ્ચાર્જઃ કુલ 156માંથી 28 દર્દી સારવાર હેઠળ\nપાટનગરમાં ઘર કરી ગયેલા કોરોના વાયરસે ત્રણ સરકારી કર્મચારીઓને સંક્રમિત કર્યા છે. જેમાંથી બે વ્યક્તિ નવા સચિવાલયમાં અને એક દર્દી જૂના સચિવાલયમાં ફરજ બજવે છે. શનિવારે સાંજ સુધી ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા હતા.\nઆરોગ્ય શાખાના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેકટર-4સી ખાતે રહેતા 50 વર્ષીય પુરુષ અને 50 વર્ષીય મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાગ્રસ્ત જાહેર થયેલું આ દંપતિ નવા સચિવાલય ખાતે આવેલા શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવે છે. જૂના સચિવાલય ખાતે ફરજ બજાવતા અને સે-21 છ ટાઈપમાં રહેતા 54 વર્ષીય આધેડ પણ કોરોનાગ્રસ્ત થયા છે. સરકારી કચેરીઓમાં તમામ કર્મચારીઓ-અધિકારીઓને હાજર રહેવા માટે આદેશ અપાયા બાદ એક જ દિવસમાં ત્રણ સરકારી કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે. અગાઉ જૂના અને નવા સચિવાલયમાં થઈને પાંચ જેટલા કર્મચારી-અધિકારી કોરોનામાં સપડાયા હતા. જો કે એક જ દિવસમાં ત્રણ કેસ નોંધાતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.\nસેકટર-13બી ખાતે રહેતા અને વિસનગરના ગોઠવા ખાતે બેંકમાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીઈબી કોલોનમાં રહેતા અને નજીકમાં જ સલૂન ચલાવતો 31 વર્ષીય યુવક પણ કોરોના સંક્રમણમાં સપડાયો છે. પાટનગરમાં સલૂન સંચાલકોએ માસ્ક-સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સાવચેતીના પગલા સાથે કામ શરૂ કર્યું હોવા છતાં સલૂનના સંચાલકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સલૂનની મુલાકાત લેનારા લોકોને કોરેન્ટાઈનમાં રહેવા અને લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે. પાટનગરમાં પ્રથમ વખત સલૂનના સંચાલકને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતાં સલૂન સંચાલકો ઉપરાંત નાગરિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અખબારી યાદી મુજબ, સંક્રમિત દર્દી સાથે સંકળાયેલા 400 વ્યક્તિને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 294 વ્યક્તિ હોમ કોરેન્ટાઈન અને 106 સરકારી ફેસિલિટીમાં કોરેન્ટાઈન કરાયા છે.\nસેકટર-21માં આવેલી પોલીસ ક્લબનો કર્મચારી સંક્રમિત\nસેકટર-21 ખાતે આવેલા પોલીસ ક્લબમાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતો 31 વર્ષીય યુવક કોરોના સંક્રમણમાં સપડાયો છે. અગાઉ સેકટર-21 પોલીસ સ્ટેશનના કર્મચારી, એસઆરપી જવાન અને ફોરેસ્ટ ગાર્ડ સહિતના કોરોના વોરિયર સંક્રમિત થયા હતા. હવે પોલીસ સ્ટાફ સાથે બહોળો સંપર્ક ધરાવતો ક્લબનો કર્મચારી કોરોનાગ્રસ્ત થતાં પોલીસ બેડામાં ચિંતા ફેલાઈ છે. જો કે આ કર્મચારી અમદાવાદ જિલ્લાના મોરૈયા ગામમાં રહેતો હોવાના કારણે તેનો કેસ ગાંધીનગરમાં ગણાશે નહીં. ગાંધીનગર મ્યુનિસિપલ વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાના 156 દર્દી નોંધાયા છે, જેમાંથી 124 વ્યક્તિ સાજા થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે 28 દર્દી હાલ સારવાર હેઠળ છે અને ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકોરોનાએ કલોલની યુવતી અને વૃદ્ધનો ભોગ લીધો\nતારાપુરમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં દબાયેલા દંપતિને ઈજા\nઆણંદ જિલ્લામાં સરેરાશ સવા ઇંચ વરસ્યો\nમહેમદાવાદમાં આઠ ઇસમોનો પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો\nઆણંદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો : જિલ્લામાં કુલ સંક્રમિતો 122\nહાથીપુરામાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%96%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9F%E0%AA%95%E0%AB%8D%E0%AA%95%E0%AA%B0-%E0%AA%AE/", "date_download": "2021-11-29T17:39:19Z", "digest": "sha1:6BTZUZKHI7BS553KOOONIRWUP2NZZCHQ", "length": 11723, "nlines": 175, "source_domain": "www.purnviramnews.com", "title": "ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરાવાર અને સંભાળ - Purnviram News", "raw_content": "\nHome/National/ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરાવાર અને સંભાળ\nખાનગી હોસ્પિ��લને ટક્કર મારે તેવી છે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરાવાર અને સંભાળ\n૯૦૦ થી વધુ બેડ, અધતન ઓપરેશન થીયેટર, વિશાળ ગ્રાઉન્ડ, ઓક્સીજન અને વેન્ટીલેટર સુવિધાથી સજ્જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ હાલ તો કોરોના દર્દીઓ માટે જીવનઆધાર બની છે. માત્ર જૂનાગઢ જ નહિં ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને પોરબંદર જિલ્લાના કોરોના પેશન્ટ પણ અહિં સરાવાર મેળવી સ્વસ્થ થાય છે.\nજૂનાગઢ જોષીપરા વિસ્તારનાં રહીશ હરિભાઇ મહેતા તેમના ૯૩ વર્ષના માતા નાથીમાં અને પરિવારનાં તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. ઘરના યુવાન સભ્યોને તો હોમ આઇસોલેશન અને સારવારથી ઘરે જ સારૂ થઇ ગયું. પરંતું ૯૩ વર્ષના નાથીમાં અને હરિભાઇ મહેતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી.\nહોસ્પિટલમાં દાખલ કરવા માટે ખાનગી હોસ્પિટલની પણ તપાસ કરી પરંતું આખરે પસંદગી સરકારી સિવિલ હોસ્પિટલની કરી તેમા દાખલ થયા ૯૩ વર્ષના નાથીમાંને ખૂબ નબળાઇ હતી. વાહનમાંથી ઉતરે એટલે તેડીને લઇ જવા પડે. ઓક્સિજનની ઘટ, તાવ અને નબળાઇ હતી. સિવિલના તબિબોની આઠ દિવસની સારવારથી ૯૩ વર્ષના નાથીમાંને તેડીને હોસ્પિટલે લાવ્યાં હતા તે ચાલતા ઘરે પહોચવા સક્ષમ બની ગયા.\nવયોવૃધ્ધ માતા અને પુત્રને સારી મેડીકલ ટ્રીટમેન્ટની સાથે તેમની શારિરીક નબળાઇને કારણે તમામ જવાબદારી પણ હોસ્પિટલના સ્ટાફે સંભાળી હતી. હોસ્પિટલની સારવાર અને સ્ટાફની પરિવાર ભાવના સાથેની હુંફ હરિભાઇ મહેતા અને નાથીમાંએ કોરોનાને માત આપી પરિવાર સાથે છે. ગુજરાત સરકાર દ્વારા રૂા. ૬૦૦ કરોડના ખર્ચે નિર્મિત સિવિલ હોસ્પિટલ થકી આજે અનેક દર્દીઓ કોરોના મુક્ત થઇ રહ્યા છે.\nપાદરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પ્રોફેશનલ એજન્સી દ્વારા આપવામાં આવી ફાયર સેફ્ટીની તાલીમ\nઅમેરિકાથી આવેલ ઓક્સિજન પ્લાન્ટ બે જ દિવસમાં શરૂ કરી દેવાયો\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/54-soldier-in-pakistan-jail/", "date_download": "2021-11-29T17:32:21Z", "digest": "sha1:IKLTL44BB3VFSVK67Q5FCYOH6MLAMNX2", "length": 13298, "nlines": 134, "source_domain": "www.gujaratilekh.com", "title": "પાકિસ્તાનની જેલોમાં કેદ 54 યુદ્ધબંધીઓની ગુનેગાર છે કોંગ્રેસ, જેને હવે ભૂલી ચુક્યા છે લોકો |", "raw_content": "\nHome HOME પાકિસ્તાનની જેલોમાં કેદ 54 યુદ્ધબંધીઓની ગુનેગાર છે કોંગ્રેસ, જેને હવે ભૂલી ચુક્યા...\nપાકિસ્તાનની જેલોમાં કેદ 54 યુદ્ધબંધીઓની ગુનેગાર છે કોંગ્રેસ, જેને હવે ભૂલી ચુક્યા છે લોકો\nવિંગ કમાંડર અભિનંદનના વતનમાં પાછા આવવા પર એક તરફથી આખો દેશ ખુશ છે. તો બીજી તરફ યુદ્ધબંધીઓને લઈને ચર્ચા પણ ઝડપથી થઇ રહી છે. વિંગ કમાંડર અભિનંદન એ સારા નસીબ વાળા યુદ્ધબંધીઓ માંથી એક છે, જે જલ્દી જ વતનમાં પાછા આવી શક્યા છે. જી હાં, અભિનંદન વર્થમાન વતનમાં જલ્દી પાછા આવવા વ્યક્તિ છે.\nઅભિનંદનના વતન પાછા આવવા પર ફરી વખત 54 યુદ્ધબંધીઓની ચર્ચા થઇ રહી છે, જે પોતાના પરિવારને ક્યારેય મળી શકયા નથી. અને ખબર નહિ અત્યારે કઈ સ્થિતિમાં હશે, અથવા નહિ પણ હોય. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે\nવર્તમાન સમયમાં સૈન્ય દળોના તરફદાર બનવા વાળી કોંગ્રેસના દામનમાં ઘણા એવા ડાઘ છે, જેનાથી તે ઇચ્છવા છતાં પણ બચી નથી શકતી. અને એમાં સૌથી મોટો ડાઘ 54 યુદ્ધબંધીઓનો છે, જે પોતાના પરિવારને મળી પણ નથી શક્યા. તે હમણાં કઈ સ્થિતિમાં હશે જીવતા હશે કે નહિ જીવતા હશે કે નહિ એ પણ કોઈ નથી જાણતું. વર્ષોથી આ મુદ્દા પર સમિતિ બનેલી છે, પરંતુ તે સમિતિ આજસુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. જે ઘણું વધારે દુઃખદ છે.\nસિયાસતમાં લાપતા થઇ ગયા 54 યુદ્ધબંદી :\n1965 અને 1971 માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ ક્યારેય પણ 54 યુદ્ધબંધીઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતે 1971 ના યુદ્ધમાં 93,000 યુદ્ધબંધીઓ મુક્ત કર્યા હતા, પણ તત્કાલીન સરકાર પોતાના 54 યુદ્ધબંધીઓને ભૂલી ગઈ.\nઇન્દિરા ગાંધીએ પોતાને મહાન બનાવવા માટે 93,000 યુદ્ધબંધીઓને કોઈ પણ શરત વગર મુક્ત તો કરી દીધા હતા, પણ એકવાર ફરી પાકિસ્તાનની સરકારે આ નહિ જણાવ્યું કે આપણા 54 યુદ્ધબંધીઓ ક્યાં છે એને તેઓ મુક્ત કરશે કે નહિ એને તેઓ મુક્ત કરશે કે નહિ એવામાં આજે પણ 54 યુદ્ધબંધીઓ એટલે કે ભારતના જવાન લાપતા છે. કોઈ એ પણ નથી જાણતું કે તે જીવતા છે કે નથી.\nઆરટીઆઈથી થયો ખુલાસો :\n1965 અને 1971 ના યુદ્ધના કેદીઓને ભારત સરકારે છોડાવવા માટે શું કર્યુ, એના માટે એક આરટીઆઇમાં પૂછવામાં આવ્યું હતું. પછી એ આરટીઆઈનો જવાબ રક્ષા મંત્રાલય તરફથી આવ્યો. જણાવી દઈએ કે આ ખુલાસો 2007 માં થયો હતો. રક્ષા મંત્રાલય તરફથી જવાબ આવ્યો કે સરકાર પાકિસ્તાન સાથે સતત આ વિષે વાત કરી રહી છે.\nપરંતુ પાકિસ્તાન એ સ્વીકાર નથી કરી રહ્યું કે એમને ત્યાં યુદ્ધબંધી છે. સાથે જ તમને જણાવી દઈએ કે 2007 માં જ યુદ્ધબંધીઓના સંબંધીઓને પાકિસ્તાનની જેલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ યુદ્ધબંધી ત્યાં મળ્યા નહિ. એવામાં આ તત્કાલીન ભારત સરકારની બેદરકારીને લીધે થયું છે.\nઆ આરટીઆઈના જવાબમાં વિદેશમંત્રીએ પણ જવાબ આપતા કહ્યું હતું કે, 1965 ના 6 યુદ્ધબંધીઓ પાકિસ્તાનના કબ્જામાં છે, જેમાં લેફ્ટિનેન્ટ વી કે આઝાદ, ગનર મદન મોહન, ગનર સુજજન સિંહ, ફ્લાઇટ લેફ્ટિનેંટ બાબુલ ગુહા, ફ્લાઈંગ ઓફિસર તેજિન્દર સિંહ સેઠી અને સ્ક્વાડ્રન લીડર દેવ પ્રસાદ ચેટર્જી શામેલ છે.\nસાથે જ સરકાર એમને છોડાવવા માટે પ્રયત્ન કરી રહી છે, જેના માટે સમિતિ બનાવવામાં આવી છે, પરંતુ આજ સુધી આ સમિતિ કોઈ નિર્ણય પર પહોંચી નથી. સાથે જ તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે આ પણ સ્વીકાર્યુ છે કે 1971 ના યુદ્ધના 48 યુદ્ધબંધીઓ આજે પણ ત્યાંની જેલમાં છે, પરંતુ પાકિસ્તાન આ સ્વીકાર નથી કરી રહ્યું.\nઆ છે પુરાવા :\n1. વર્ષ 1971 માં પાકિસ્તાની સમાચાર પત્ર ઓબ્ઝર્વરે ફ્લાઇટ લેફ્ટિનેંટનું નામ યુદ્ધબંધીના રૂપમાં છાપ્યું હતું, અને એ પણ કહ્યું હતું કે પાકિસ્તાનના કબ્જામાં ભારતના પાંચ અન્ય યુદ્ધબંધી છે, પરંતુ સરકાર એમને છોડાવી નહિ શકી.\n2. 1971 માં જ ટાઈમ મેગેઝીને મેજર એ.કે. ઘોષનો ફોટો છાપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે પાકિસ્તાનના કબ્જામાં છે. પરંતુ સરકાર ફક્ત મહાન બની રહી.\n3. 1988 માં પાકિસ્તાનની જેલ માંથી છૂટેલા દલજીત સિંહે જણાવ્યું હતું કે, એમણે પોતાની આંખે ફ્લાઇટ લેફ્ટિનેંટ વી.વી.તાંબેને લાહોરની જેલમાં જોયા હતા, પરંતુ તત્કાલીન સરકારે એમના માટે કંઈ નથી કર્યુ.\nઆ પ્રકારની ઘણી બધી મીડિયા રિપોર્ટ હાજર છે, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી સરકારો આવી અને ગઈ, પરંતુ એ 54 યુદ્ધબંધીઓ વિષે કોઈ પણ પુષ્ટિ નથી થઇ શકી, અને કઈ હાલતમાં છે કે હયાત છે કે નહિ એના વિષે કહેવું મુશ્કેલ છે.\nPrevious articleજો તમે પણ આ ચાર દવા લેતા હોવ તો સાવધાન થઇ જજો, વિદેશોમાં તો થઇ ગઈ છે બેન\nNext articleશું તમે જાણો છો ભગવાન શિવની પુત્રીઓ પણ છે, જાણો ભગવાન શિવની પુત્રીઓ વિષે.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણ�� તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.hwlibre.com/gu/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE-3-%E0%AA%A1%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%82%E0%AA%9F%E0%AA%B0-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87-xyzprinting-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B/", "date_download": "2021-11-29T17:09:22Z", "digest": "sha1:RN5XGHMD3E356E5DUOY3VALSCDEGFNZZ", "length": 9732, "nlines": 81, "source_domain": "www.hwlibre.com", "title": "XYZPrinting અમને તેના નવા 3 ડી પ્રિંટર વિશે કહે છે મફત હાર્ડવેર", "raw_content": "\nXYZPrinting અમને તેમના નવા 3 ડી પ્રિંટર વિશે કહે છે\nજુઆન લુઇસ આર્બોલેડાસ | | 3D છાપકામ\nXYZ પ્રિન્ટિંગ3 ડી પ્રિન્ટીંગની દુનિયા સાથે સંબંધિત સૌથી માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય કંપનીઓમાંની એક, હાલમાં જ જાહેરાત કરી છે કે તેઓ બજારમાં એક નવું મશીન લોંચ કરવા માટે તૈયાર છે, એક મોડેલ, એકવાર તે બજારમાં પહોંચ્યા પછી, તેમાં રસ ધરાવતા બધા ગ્રાહકોને ઉપલબ્ધ થશે. આવી સ્પર્ધાત્મક કિંમત, ખાસ કરીને તે ક્ષેત્રની અંદર, જેમાં તે શામેલ છે, જેમ કે 3.599 યુરો કે જે વેચાયેલા દરેક યુનિટ માટે કંપની પૂછશે.\nઆ વિચાર, યુરોપ માટે એક્સવાયઝેડપ્રિન્ટિંગ જનરલ ડિરેક્ટર, ફર્નાન્ડો હર્નાન્ડેઝ સિવાય અન્ય કોઈએ કરેલા તેમના તાજેતરના નિવેદનોમાં જણાવવામાં આવ્યું છે કે મશીન આ કરી શકે છે આ વર્ષ 2017 ના નવેમ્બરના અંતમાં ઉપલબ્ધ છે, એક મોડેલ જે ઇંકજેટ પ્રિન્ટિંગને ine ની જોડીને સક્ષમ કરવા માટે forભા રહેશેસામાન્યWe તે આપણે બધા 3 ડી તકનીકથી એટલી લાક્ષણિકતાથી જાણીએ છીએ કે જેમાં કંપનીના તમામ મોડેલો બડાઈ કરે છે.\nએક્સવાયઝેડપ્રિન્ટિંગ નવેમ્બરના અંતમાં એક નવું 3 ડી પ્રિંટર લોંચ કરશે, જેની સાથે તમે પ્લાસ્ટિક પર છાપેલ કોઈપણ ofબ્જેક્ટના રંગને કસ્ટમાઇઝ કરી શકો છો.\nથોડી વધુ વિગતમાં જતા, જેવું બહાર આવ્યું છે, XYZPrinting દ્વારા બનાવવામાં આવેલું આ નવું 3 ડી પ્રિન્ટર મોડેલ સમર્થ હશે કોઈપણ પ્રકારનાં કાર્યનો ઉપયોગ રંગના કોઈપણ પ્રકારમાં કસ્ટમાઇઝ કરો, manufactureબ્જેક્ટના ઉત્પાદન માટે વપરાયેલા પ્લાસ્ટિકના રંગને ધ્યાનમાં લીધા વગર. આ માટે, પ્રિન્ટર બાકીના મોડેલોની જેમ કાર્ય કરશે, તેમ છતાં, આભાર વધારાના વડા ઉપયોગ, દરેક જમા થયેલા સ્તરમાં રંગ ઇન્જેક્ટ કરવામાં આવશે.\nકોઈન��� પોતાની વાતોમાં ભાગ લેવો ફર્નાન્ડો હર્નાન્ડીઝ તમારા છેલ્લા ઇન્ટરવ્યૂ દરમિયાન:\nતે ખૂબ જ જટિલ રહ્યું છે, કારણ કે ફિલામેન્ટ શાહીને ખરાબ રીતે શોષી લે છે, પરંતુ અમને એક ઉપાય મળ્યો છે જે આ સમસ્યાને દૂર કરે છે. અમે ખાસ પીએલએ-આધારિત ફિલામેન્ટ (નોન-ઝેરી થર્મોપ્લાસ્ટીક) નો ઉપયોગ કરીએ છીએ. એક સામગ્રી જેનું સૂત્ર માલિકીનું છે, મશીન દ્વારા વપરાતી શાહીની જેમ.\nલેખની સામગ્રી અમારા સિદ્ધાંતોનું પાલન કરે છે સંપાદકીય નૈતિકતા. ભૂલની જાણ કરવા માટે ક્લિક કરો અહીં.\nલેખનો સંપૂર્ણ માર્ગ: મફત હાર્ડવેર » 3D છાપકામ » XYZPrinting અમને તેમના નવા 3 ડી પ્રિંટર વિશે કહે છે\nતમને રસ હોઈ શકે છે\nટિપ્પણી કરવા માટે સૌ પ્રથમ બનો\nતમારી ટિપ્પણી મૂકો જવાબ રદ કરો\nતમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. આવશ્યક ક્ષેત્રો સાથે ચિહ્નિત થયેલ છે *\nહું સ્વીકારું છું ગોપનીયતા શરતો *\nડેટા માટે જવાબદાર: મિગ્યુએલ gelંજેલ ગેટóન\nડેટાનો હેતુ: નિયંત્રણ સ્પામ, ટિપ્પણી સંચાલન.\nડેટાની વાતચીત: કાયદાકીય જવાબદારી સિવાય ડેટા તૃતીય પક્ષને આપવામાં આવશે નહીં.\nડેટા સ્ટોરેજ: cસેન્ટસ નેટવર્ક્સ (ઇયુ) દ્વારા હોસ્ટ કરેલો ડેટાબેઝ\nઅધિકાર: કોઈપણ સમયે તમે તમારી માહિતીને મર્યાદિત, પુન recoverપ્રાપ્ત અને કા deleteી શકો છો.\nહું ન્યૂઝલેટર મેળવવા માંગુ છું\nરાસબેરિ પાઇ પર કાર્ય કરવા અને કેવી રીતે માઇક્રોફ્ટને ઇન્સ્ટોલ કરવું અને મેળવવું\nપ્રિંટબ્રીક, ખોવાયેલા લેગો ભાગનો ઉકેલો\nહાર્ડવેર પર નવીનતમ લેખો મેળવો.\nહું કાનૂની શરતો સ્વીકારું છું\nન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો\nબ્લેક ફ્રાઇડે અહીં છે\nટેકનોલોજીમાં શ્રેષ્ઠ ડિસ્કાઉન્ટ સાથે અમારી પસંદગી જુઓ\n★ ઑફર્સ જુઓ ★", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/101743/", "date_download": "2021-11-29T16:52:59Z", "digest": "sha1:CNFXHWZSJHG5VUDM7P6TTSBKFVZPK5OQ", "length": 11831, "nlines": 139, "source_domain": "www.loksansar.in", "title": "કુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર લીટર પાણી છાંટીને બુઝાવી - Lok Sansar Dailynews", "raw_content": "\nકુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર…\nરાજ્યકક્ષાની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિધાર્થીઓએ મેદાન માર્યું\nરાણપુર 108 એમબ્યુલન્સની ટીમે નવજાત શિશુ ને કૃત્રિમ શ્વાસ આપી જીવન…\nભાવનગરના પશ્ચિમ ઝોનની મહાદેવ પ્રાથમિક શાળામાં કાર્યક્ર�� યોજાયો, મેયર સહિતના હોદેદારો…\nરોહિત શર્મા સતત સાત ટી ટવેન્ટી વિશ્વકપ ખેલનાર પહેલો ભારતીય ખેલાડી…\nવિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા\nસૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયા માટે બોજો સાબિત થઈ રહ્યો છે\nફિલ્મના પ્રમોશન વખતે શહેનાઝે સિદ્ધાર્થને યાદ કર્યો\nGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar કુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર લીટર...\nકુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર લીટર પાણી છાંટીને બુઝાવી\nશહેરના કુંભારવાડા નારી રોડ પર સંતોકબા મિલ કંપાઉન્ડમાં આવેલ એક પ્લાસ્ટીક વેસ્ટના કારખાનામાં ગતરાત્રીના સમયે અચાનક આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. જેમાં ફાયર બ્રિગેડે સતત ૧૧ કલાકની જહેમત બાદ ૮૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી વિકરાળ આગને કાબુમાં લીધી હતી. આગમાં નુકશાની કે કારણ જાણવા મળેલ નથી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કુંભારવાડા નારીરોડ પર સંતોકબા મિલ કંપાઉન્ડમાં આવેલ ચંદુભાઈ મનસુખભાઈ પારેખની માલીકીના પ્લાસ્ટીક વેસ્ટના સામાનના કારખાનામાં ગતરાત્રીના ૧૦ વાગ્યાના સુમારે આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્લાસ્ટીક વેસ્ટેઝના કારખાનામાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. અને દુર સુધી આગની જ્વાળાઓ તથા ધુમાડાના ગોટાઓ નજરે ચડતા હતા આગ લાગ્યાની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. અને ટ્રાફીકજામની પરિસ્થિતી સર્જાય હતી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં ચાર ફાયર ફાયટર તથા સાત હેવી બ્રાઉઝર મળી કુલ ૮૦ લીટર પાણીનો છંટકાવ કરી ૧૧ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત જેસીબી વડે પ્લાસ્ટીક વેસ્ટને છુટુ પણ પાડવામાં આવ્યુ હતું. દરમિયાન વિકરાળ આગથી બાજુમાં આવેલા ભાવેશભાઈ પ્રવિણભાઈ શાહના પ્લાસ્ટીકના કારખાનાને બચાવી લેવામાં આવ્યુ હતું. આમ ફાયર બ્રિગેડને જવાનોએ આખી રાતની જહેમત બાદ આગ કાબુમાં લઈ સવારે ૯ કલાકે ટીમ ફાયર બ્રિગેડ પરત ફરી હતી. આગ લાગવાનું કારણ તથા નુકશાનીનો આંક જાણવા મળેલ નથી.\nPrevious articleરાજ્યકક્ષાની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિધાર્થીઓએ મેદાન માર્યું\nરાજ્યકક્ષાની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિધાર્થીઓએ મેદાન માર્યું\nભાવનગરના પશ્ચિમ ઝોનની મહાદેવ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો, મેયર સહિતના હોદેદારો હાજર રહ્યા\nસંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ભાજપની કવાયત, ભાવનગરમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો\nકુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર લીટર પાણી છાંટીને બુઝાવી\nરાજ્યકક્ષાની સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિધાર્થીઓએ મેદાન માર્યું\nરાણપુર 108 એમબ્યુલન્સની ટીમે નવજાત શિશુ ને કૃત્રિમ શ્વાસ આપી જીવન દાન આપ્યુ\nભાવનગરના પશ્ચિમ ઝોનની મહાદેવ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો, મેયર સહિતના હોદેદારો હાજર રહ્યા\nસંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ભાજપની કવાયત, ભાવનગરમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો\nયોગા સ્ટેટ ચેમ્પિયનશીપમાં ભાવનગરની 11 વર્ષીય રૂચા ત્રિવેદીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો\nરોટરેક્ટ ક્લબ ઓફ ભાવનગરને બેસ્ટ ઓફ બેસ્ટ ક્લબનો એવોર્ડ એનાયત\nઅનન્યા પાંડે-શાહરૂખના ઘરે એનસીબીનાં દરોડા\nકુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nપ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.purnviramnews.com/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%82%E0%AA%97-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%80%E0%AA%B8/", "date_download": "2021-11-29T18:26:40Z", "digest": "sha1:O5UB6DODGKIDZR4RCGSV5ASVGX5EXE2C", "length": 12572, "nlines": 188, "source_domain": "www.purnviramnews.com", "title": "આજે ડાંગ જિલ્લામા પચ્ચીસ દર્દીઓને રજા અપાઈ : નવા નવ કેસ સાથે કુલ કેસ ૫૪૪ : એક્ટિવ કેસ ૧૦૪ - Purnviram News", "raw_content": "\nHome/National/આજે ડાંગ જિલ્લામા પચ્ચીસ દર્દીઓને રજા અપાઈ : નવા નવ કેસ સાથે કુલ કેસ ૫૪૪ : એક્ટિવ કેસ ૧૦૪\nઆજે ડાંગ જિલ્લામા પચ્ચીસ દર્દીઓને રજા અપાઈ : નવા નવ કેસ સાથે કુલ કે�� ૫૪૪ : એક્ટિવ કેસ ૧૦૪\n(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૪: ડાંગ જિલ્લામા આજે નવ નવા કેસ નોંધાયા છે. જેની સામે પચ્ચીસ દર્દીઓ સાજા થતા તેમને રજા\nડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૫૪૪\nકેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૪૪૦ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૧૨૪ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે\nએક્ટિવ કેસો પૈકી ૧૫ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, ૨ દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક\nહોસ્પિટલ) ખાતે, ૫ દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવધામ) ખાતે અને ૮૨ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.\n"કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૩૩૮ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે.\nજ્યારે ૯૧૩૮ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.\nજિલ્લામા આજની તારીખે કુલ ૧૦૯ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૩૬૮ ઘરોને આવરી લઈ ૧૫૭૯\nવ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૬ બફર ઝોન (એક્ટિવ)મા ૬૫૬ ઘરોને સાંકળી લઈ ૨૭૭૯ લોકોને કવોરંટાઈન કરવામા\nટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૮૨ RT PCR અને ૨૦૬ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૨૮૮ સેમ્પલો કલેક્ટ\nકરાયા છે. જે પૈકી ૮૨ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૬,૪૦૬ સેમ્પલ કલેક્ટ કરવામા\nવેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૦૯૭ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૮૦૪ (૯૬ ટકા) ફ્રન્ટ લાઇન\nવર્કરો, અને ૨૭૩૩૯ (૪૫+) ૪૭ ટકા નાગરિકો મળી કુલ ૩૪૨૪૦ લોકોને વેકસીન આપી દેવામા આવી છે.\nઆજે નોંધાયેલા પોઝેટીવ કેસોની વિગતો જોઈએ તો ગાઢવી, જામ્લાપાડા, દગુનીયા, ઇસદર, પીમ્પરી, સાપુતારા, ધુમ્ખલ,\nગોટીયામાળ, અને નવાગામ ખાતે એક એક કેસ નોંધાવા પામ્યો છે.\nમારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન : - એક જ દિવસમા જિલ્લામા ૮૩ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર, મા ૧૨૪૨ પથારીઓની વ્યવસ્થા કરાઈ :\nમુખ્યમંત્રી શ્રી વિજયમાઈ રૂપાણીએ આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરી હતી\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\nશ્રી ગિરિરાજજી ના આજના મંગળા તથા આરતી દર્શન .\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/akhand-garbo-navratri-himali-vyas-nayak/156779.html", "date_download": "2021-11-29T17:48:53Z", "digest": "sha1:GZKX4HBDW5ENHDFTBWLTZ65YVADTWDCQ", "length": 6740, "nlines": 43, "source_domain": "navgujaratsamay.com", "title": "આ નવરાત્રિએ સાંભળો \"અખંડ ગરબો\" અને કરો આદ્યશક્તિની અખંડ આરાધના | નવગુજરાત સમય", "raw_content": "\nઆ નવરાત્રિએ સાંભળો \"અખંડ ગરબો\" અને કરો આદ્યશક્તિની અખંડ આરાધના\nઆ નવરાત્રિએ સાંભળો \"અખંડ ગરબો\" અને કરો આદ્યશક્તિની અખંડ આરાધના\nઅખંડ ગરબાને જાણીતા લેખક ચિંતન નાયકે લખ્યો છે, જેનું સ્વરાંકન રથીન મહેતાએ કર્યું છે અને હિમાલી વ્યાસ નાયકે આ ગરબામાં પોતાનો અવાજ આપ્યો છે અને સાથે જ પોતે અભિનય પણ કર્યો છે.\nઆદ્યશક્તિમાં અંબા જગતજનની જગદંબાની આરાધનાનો રૂડો અવસર એટલે નવરાત્રિ મહોત્સવ. વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલની જેને ઉપમા મળી છે તેવા આ રૂડા નવરાત્રિની ખૈલેયાઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે કે ક્યારે નવરાત્રિ આવે અને અમે ગરબા ગાવા માટે જઈએ. રોજ થાક લાગ્યોની બૂમો પાડતાયુવક- યુવક યુવતી મનભરીને રાત્રે ગરબા રમતા જોવા માટે મળતા હોય છે.\nદર નવરાત્રિએ અલગ અલગ ગરબા લખાતા હોય છે અને લોકોના હૈયે ચઢી જતા હોય છે, ભલે નવરાત્રિ જાય પરંતુ તેમના મોબાઈલની રિંગટોન હોય કે તેમને સાંભળવા માટે ગમતો ગરબો હોય. આવો જ એક ગરબો આ વખતે લઈને આવ્યા છે હિમાલી વ્યાસ નાયક અને ચિંતન નાયક તથા તેમના સાથી મિત્રો. નવરાત્રિએ આદ્યશક્તિની ઉપાસનાનું પણ પર્વ છે અને આ નવરાત્રિએ તેમણે માં આદ્યશક્તિની ઉપાસના કરતો એક ગરબો લખ્યો છે અને તેનું નામ છે \"અખંડ ગરબો\". અખંડ ગરબાના શબ્દો લખ્યા છે ચિંતન નાયકે, સ્વરાંકન કર્યું છે રથીન મહેતાએ અને આ ગરબાને સુંદર મજ્જાનો અવાજ આપ્યો છે અને જેમણે વીડિયોમાં અભિનય પણ કર્યો છે તેવા હિમાલી વ્યાસ નાયક. આ ગરબાનું પ્રોડકશન હર્ષિત આચાર્યએ તથા ડિરેક્શન પરાશર ત્રિવેદીએ કર્યું છે.\nઅખંડ ગરબાની જો વાત કરવામાં આવે તો આ ગરબો માત્ર વાત કરતા કરતા કમ્પોઝ થયેલો ગરબો છે. ગત વર્ષે અમેરિકામાં ચિંતન નાયક અને હિમાલી નાયક આ બેલડી રથીનભાઈ સાથે વાત કરતી હતી અને માં જગદંબાને આરાધના કરતો એક ગરબો લખવાની વાત હિમાલીએ કરી હતી અને તરત જ ચિંતન નાયકે ગરબો લખ્યો હતો અને રીથીનભાઈએ કમ્પોઝ કરવાની જવાબદારી તેમના શિરે લીધી હતી અને આમ અમેરિકામાં આ ગરબો લખાયો હતો અને જે આ વર્ષે નવરાત્રિના અવસરે તેમણે અમદાવાદની પોળમાં જગદીપ મહેતાને ત્યાં શૂટ કર્યો હતો જેથી અમદાવાદનો ઐતિહાસિક વારસો પણ સચવાઈ રહે. આ ગરબા દ્વારા માં અંબાની અનંત બ્રહ્માંડમાં રહેલી શક્ત��ની ઉપાસના કરવામાં આવી છે.\nઆ ગરબાના શબ્દો છે : અજવાળા આસોના આંખોમાં આંજીને, અંતર ઉજાળોમાં અંબા\nરોમ રોમ જ્યોત જ્યોત તારલિયા ટમકાવી, ગરબો ગોરાવું જગદંબા.\nસાંભળો નીચેની લિંક પર આખો જ ગરબો\nઆ સેક્શન ના વધુ સમાચાર\nદેશી નવરાત્રિ ડ્રેસિંગનું મોડર્ન મેકઓવર\nનવરાત્રિમાં ‘હાઉડી મોદી’ પાઘડી ધૂમ મચાવશે\nનવારત્રિને મંદીનું ગ્રહણ : સેલિબ્રેશન માટે કોલેજોને સ્પોન્સર્સ નથી મળી રહ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2011/12/17/gujarat_sportsmen/", "date_download": "2021-11-29T17:53:25Z", "digest": "sha1:7VAWXH2LS6766LLVT5ZUDRUC6AX65ZIX", "length": 18718, "nlines": 212, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "M – ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\nM – ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ\n10 ટિપ્પણીઓ Posted by સુરેશ on ડિસેમ્બર 17, 2011\nસાભાર – ગુજરાત સમાચાર\n૧ ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ\n૨ તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ\n૩ ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ- સ્કેટંિગ\n૪ નમન પારેખ અર્જુન એવોર્ડ- સ્કેટંિગ\n૫ કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક\n૬ જશુ પટેલ પદ્મશ્રી- ક્રિકેટ\n૭ કિરણ મોરે અર્જુન એવોર્ડ- ક્રિકેટ\n૮ નયન મોંગિયા અર્જુન એવોર્ડ- ક્રિકેટ\n૯ પાર્થિવ પટેલ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ\n૧૦ ઈરફાન પઠાણ એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ\n૧૧ અંશુમાન ગાયકવાડ સરદાર પટેલ એવોર્ડ- ક્રિકેટ\n૧૨ દત્તાજી ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯\n૧૩ વિજય હઝારે કેપ્ટન, ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય\n૧૪ નરી કોન્ટ્રાક્ટર કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત\n૧૫ વિનુ માંકડ કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ\n૧૬ હેમુ અધિકારી લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા\n૧૭ રૂસી સુરતી ઓલરાઉન્ડર\n૧૮ સલીમ દુરાની હાર્ડ હીટર- છગ્ગાના શહેનશાહ\n૧૯ દીપક શોધન ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી\n૨૦ ધીરજ પરસાણા ઓલરાઉન્ડર, પીચ ક્યુરેટર\n૨૧ અશોક પટેલ બોલર\n૨૨ મુનાફ પટેલ ઈખર એક્સપ્રેસ- ફાસ્ટ બોલર\n૨૩ યુસુફ પઠાણ ઓલરાઉન્ડર\n૨૪ ચેતેશ્વર પૂજારા ત્રેવડી સદીની હેટ્રીક\n૨૫ રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર\n૨૬ અમિષ સાહેબા બેસ્ટ અમ્પાયર એવોર્ડ વિજેતા\n૨૭ કૃપાલી પટેલ અર્જુન એવોર્ડ જીમ્ન���સ્ટીક્સ\n૨૮ પારૂલ પરમાર અર્જુન એવોર્ડ બેડમિન્ટન\n૨૯ દીપીકા મૂર્તિ આં.રા. હોકી ગોલકીપર\n૩૦ રઝિયા શેખ જ્વેલિયન થ્રો- નેશનલ રેકોર્ડ\n૩૧ વૈદિક મુન્શા જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન- ટેનિસ\n૩૨ બાબુભાઇ પણુચા વર્લ્ડ એથ્લેટિક્સમાં ભાગ લેનાર પ્રથમ ખેલાડી\n૩૩ ભરત દવે કારરેસર- હિમાલયન કારરેસ\n૩૪ ઘ્યાની દવે ચેસમાં ૈંઉસ્ ખિતાબ પ્રથમ ખેલાડી\n૩૫ સુફિયાન શેખ નવસમુદ્ર તરવાનો વિક્રમ\n૩૬ પરિતા પારેખ આંતરરાષ્ટ્રીય તૈરાક- પ્રથમ\n૩૭ વંદિતા ધારિયાલ એશિયાની તૈરાક\n૩૮ લજ્જા ગોસ્વામી એશિયન મેડિલિસ્ટ શૂટર\n૩૯ પૂજા ચૌૠષિ ટ્રાયપ્લોનની એશિયન મેડલિસ્ટ\n૪૦ વૈશાલી મકવાણા આંતરરાષ્ટ્રીય યોગ\n૪૧ રૂપેશ શાહ બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન\n૪૨ સોનિક મુલ્તાની બિલિયર્ડસ-સ્નૂકર ચેમ્પિયન\n૪૩ પથિક મહેતા ટેબલ ટેનિસનો સૌપ્રથમ આં.રા. ખેલાડી\n૪૪ મલય ઠક્કર ટેબલ ટેનિસ ખેલાડી\n૪૫ નાનુભાઇ સુરતી શૂટીંગના આં.રા. ખેલાડી- જજ\n૪૭ કરિશ્મા પટેલ ટેનિસ\n૪૮ હીર પટેલ સ્કેટંિગની આં.રા. ખેલાડી\n૪૯ મનસ્વી બેલા વુશ્‌ની આં.રા. ખેલાડી\n૫૦ પરેશ કહર કુશ્તી\n૫૧ સુનિલ ગુપ્તે કેરમ ખેલાડી, આં.રા. રેફરી\n૫૨ ગુલાબસંિહ ચૌહાણ ફૂટબોલના આં.રા. રેફરી\n૫૩ મામા કિશન કર્વે હોકી\n૫૪ પ્રાચી-પ્રાર્થના વૈદ્ય માઉન્ટેનિયરીંગ- એવોર્ડ\n૫૫ અતુલ કરવલે એવરેસ્ટ સર\n૫૬ નિલોફર ચૌહાણ પાવર-વેઈટ લિફ્‌ટીંગ\n૫૭ અનુજ ગુપ્તા બેડમિન્ટન\n૫૮ પાર્થો ગાંગુલી અર્જુન એવોર્ડ- બેડમિન્ટન\n૫૯ મહેન્દ્ર ગડ્ડા બોડી બિલ્ડર્સ\n૬૦ કમલેશ નાણાવટી તરણ ખેલાડી- કોચ આં.રા. રેફરી\n10 responses to “M – ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ”\nકમલેશ ઝાપડિયા ડિસેમ્બર 17, 2011 પર 1:36 પી એમ(pm)\nમાન. શ્રી સુરેશભાઇ. નવું સંકલન ગમ્‍યું. ફોટા સાથે મૂકવામાં આવે તો વધારે મજા આવે.\nક્ષતિ સુધારીને મૂકિ છે.\n૩ ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ- સ્કેટંગિ\n૪ નમન પારેખ અર્જુન એવોર્ડ- સ્કેટંગિ\n૪૮ હીર પટેલ સ્કેટંગિની આં.રા. ખેલાડી\nકમલેશ ઝાપડિયા ડિસેમ્બર 17, 2011 પર 1:50 પી એમ(pm)\nPingback: » ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ » GujaratiLinks.com\nપરાર્થે સમર્પણ ડિસેમ્બર 19, 2011 પર 1:42 એ એમ (am)\nઆદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,\nગુજરાત ગૌરવનો જ્વલંત ઈતિહાસ રજુ કરતો લેખ મૂકી નવી\nપેશીને જુના અને નવા જમાનાનો સાક્ષાત્કાર કરવ્યો છે .\nPingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાત�� પ્રતિભા પરિચય\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા લેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ���થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103347/", "date_download": "2021-11-29T18:06:49Z", "digest": "sha1:VCDRBERZQEACTIUTB36N6PAD3KUHYTWU", "length": 11636, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું. - Lok Sansar Dailynews", "raw_content": "\nપાલીતાણા ખાતે આદીનાથ ભગવાનના જયઘોષ સાથે શેત્રુંજય યાત્રાનો પ્રારંભ\nઆર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા પાયલબેનનું કળસારમાં ભવ્ય…\nમાહી મિલ્કે ભાવનગરથી લોન્ચ કરી ઓટોમેટિક મિલ્ક કલેકશન સીસ્ટમ\nઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી\nમાધુરીએ પાતરાં, કઢી સહિતની ગુજરાતી વાનગીનો સ્વાદ માણ્યો\nદ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત\nઅલ્લુ અર્જુનના બુટ્ટા બોમ્મા ગીતે ઘણા રેકોર્ડ તોડ્યા\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nHome Vanchan Vishesh ગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nપેહલા જ ચોખવટ કરું છું કે આજે થોડીક કટાક્ષ ભરી વાત કરીશ. પૈસાનો અહમ તો માણસને ડ્રગ્સની જેમ શરીરના અંગો અંગ પર ચોંટી ગયો છે. પૈસામાં જેટલી ગરમી નથી એનાથી વધારે તો લોકોના વાણી, વર્તન અને વ્યહવારમાં જોવા મળે છે. પૈસા જ આપણો બધો વ્યહવાર, સ્ટેટસ અને આવરદા સાચવે છે તેમાં કોઈ બાધ નથી, પરંતુ શું ગરીબ માણસ એ માણસ નથી અને આ ઈગો આપણને સહુને સ્કૂલ અને કોલેજના સમયથી જ જોવા મળે છે. ચલો હવે જઈએ થોડા ફ્લેસબેકમાં… રેડી, સ્ટેડી અને ગો.. આવી ગયા બધા પોતાના ૭-૯-૧૦માં ધોરણમાં અને આ ઈગો આપણને સહુને સ્કૂલ અને કોલેજના સમયથી જ જોવા મળે છે. ચલો હવે જઈએ થોડા ફ્લેસબેકમાં… રેડી, સ્ટેડી અને ગો.. આવી ગયા બધા પોતાના ૭-૯-૧૦માં ધોરણમાં અરે થોડુક જોર થી બોલો…. હા હા, ઓકે ઓકે સંભળાયું … અરે આ ઠંડીના લીધે કાનમાં રૂ ના પુગળા હતા એટલે ઓછું સંભળાયું… હા તો પોત પોતાની ધારણા પ્રમાણેના ધોરણમાં આવી ગ���ા હશો. સ્કૂલની રિસેસ યાદ કરો જ્યારે તમારા નાસ્તામાં બ્રેડ બટર અને બાજુ વાળો સેવ મમરા લાવ્યો હોય, યાદ કરો જ્યારે તમારા યુનિફોર્મ પર થીગડું મારેલું હોય, યાદ કરો એ સોસાયટીની રમત કે જ્યારે તમે ધોકો લઈને રમતા હોય અને બીજો મિત્ર ક્રિકેટની કીટ લાવતા બીજા દોસ્તો એની પાસે પોહચી જાતાં. હવે આવો આજની રિયલ લાઇફમાં નોકરી કરતા આપણી સાથેના અનેક લોકો કોઈક ઉચ્ચ, મધ્યમ અને કોઈક સાવ ગરીબ વર્ગનું હશે, અંતર પર હાથ રાખીને કેજો આપણા મનમાં એના માટેની ગ્રંથી કેવી હોય છે આપણે એમને આપણા સાથે નથી જમાડતા પણ વાસણ એમના હાથે જ ધોવડવીએ છે, આપણે એમને અડકવાનું પસંદ નથી કરતા પણ ચા અને કોફી એમના હાથે ભરેલા મગને જ આપણી જીભ પર રાખીને પિયીએ છે. આપણે એમના કાળા હાથથી જોઈને ચીડ ચડી છે અને એ જ હાથે ઘડી કરેલા કપડાં આપણે બીજા દિવસે પેહેરીએ છે. આવા તો લાખો ઉદાહરણ છે કે જેમાં આપણે જે લોકો ને નીચા ગણીએ છીએ એવા લોકોના હાથને સ્પર્શીને આપણા ઘરે ઘઉં, ચોખા અને દાળ પોંહ્‌ચે છે અને ત્યારે જ આપણે સિરો, લાપસી અને દાળ બાટીનો ટેસડો માળીયે છીએ હવે આજથી તમે શું કરશો એનો જવાબ તમારે તમારી જાતને આપવાનો છે છેતરો તો પણ તમે તમનેજ છેતરો છો અને જો સાચું કહો છો તો તમે એક શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટે એક ડગલું આગળ વધી રહ્યા છો.\nPrevious articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nબન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા\nસુરત શહેરમાં મળશે રોડો અને કરોડો\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nપાલીતાણા ખાતે આદીનાથ ભગવાનના જયઘોષ સાથે શેત્રુંજય યાત્રાનો પ્રારંભ\nઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી\nમાધુરીએ પાતરાં, કઢી સહિતની ગુજરાતી વાનગીનો સ્વાદ માણ્યો\nઆર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા પાયલબેનનું કળસારમાં ભવ્ય સ્વાગત\nમાહી મિલ્કે ભાવનગરથી લોન્ચ કરી ઓટોમેટિક મિલ્ક કલેકશન સીસ્ટમ\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nટ્રાફિક અવરનેસ થકી વાહન ચાલકોને અવગત કરવામાં આવ્યા\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી\nઆર્મી ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા પાયલબેનનું કળસારમાં ભવ્ય...\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ���િમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.narendramodi.in/gu/pm-modi-addresses-the-sco-summit-in-bishkek-545281", "date_download": "2021-11-29T18:27:23Z", "digest": "sha1:IKZ6ATZZ76D7OXMTAIXLVZWPWN6CJGH3", "length": 23268, "nlines": 234, "source_domain": "www.narendramodi.in", "title": "ભારત કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ", "raw_content": "\nભારત કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ\nભારત કિર્ગિસ્તાન બિઝનેસ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ\nઆદરણીય મહાનુભવ શ્રીમાન જીન્બેકોવ, કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ\nઆદરણીય શ્રીમાન આદીલબેક ઉલુ શુમકારબેક, ડાયરેક્ટર, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી,\nશ્રી સંદીપ સોમાની, પ્રમુખ, ફિક્કી\nભારત અને કિર્ગીસ્તાનમાં વ્યવસાય, ઉદ્યોગ અને શૈક્ષણિક જગતમાંથી આવતા ખ્યાતનામ સહભાગીઓ,\nભારત અને કિર્ગિઝ વ્યાપાર સમુદાયોની વચ્ચે આ વ્યવસાય ફોરમનું આયોજન ખૂબ જ પ્રસન્નતાનો વિષય છે. એ પણ મહત્વપૂર્ણ છે કે મારીબીશ્કેક યાત્રાના દ્વિપક્ષીય તબક્કાનો પ્રારંભ આ વ્યવસાય ફોરમથી થઇ રહ્યો છે. આ આપણી પારસ્પરિક પ્રાથમિકતાઓનું સૂચક છે. ભારત અને કિર્ગીસ્તાન વચ્ચેપ્રાચીન કાળથી ઘનિષ્ઠ સંસ્કૃતિક અને આર્થિક સંબંધો રહ્યા છે. આ ઐતિહાસિક ભાગીદારીને આધુનિક સમય અનુસાર આગળ વધારવાની અપાર સંભાવનાઓ છે. રાષ્ટ્રપતિ જીન્બેકોવ અને હું જુદા–જુદા ક્ષેત્રોમાં ભારત કિર્ગિઝ સંબંધોનો વિસ્તાર કરવા ઈચ્છીએ છીએ. અને ખાસ કરીને વ્યાપાર અને રોકાણના ક્ષેત્રમાં તેમને ખાસ મજબૂત કરવા માંગીએ છીએ.રાષ્ટ્રપતિજીએ આ ફોરમને પોતાનું માર્ગદર્શન આપ્યું અને વ્યક્તિગત રૂપે તેમાં ભાગ લીધો. તેણી માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું.\nવિશ્વની અર્થવ્યવસ્થામાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે. તેવામાં ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાની આર્થિક વૃદ્ધિ અને ટેકનોલોજીકલ વિકાસ, વિશ્વમાં સ્થાયિત્વ અને આશાના પ્રમુખ કારક છે. ભારત એક વિશાળ બજાર તો છે જ. અમારા દેશની યુવા પ્રતિભા અને ઉત્સાહ��� નવપ્રવર્તકો 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.\nએ સ્પષ્ટ છે કે વર્તમાન સમયમાં આપણો દ્વિપક્ષીય વ્યાપાર અને આર્થિક ભાગીદારી સંભાવના કરતા ઘણા ઓછા છે. એટલા માટે વ્યવસાય ફોરમની આ પહેલ ખૂબ જ યોગ્ય સમય પર કરવામાં આવી રહી છે. મારા મત મુજબ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે ત્રણ ઉત્પ્રેરકો છે – યોગ્ય વાતાવરણ, જોડાણ અને બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે બી ટુ બી આદાન-પ્રદાન. હું જણાવવા માંગીશ કે યોગ્ય વાતાવરણ બનાવવા માટે અમે બમણો કર નાબૂદી સંધિને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. સાથે જ, દ્વિપક્ષીય રોકાણ કરાર પર અમે સક્રિય રૂપે વાતચીત કરી રહ્યા છીએ. તેનાથી રોકાણ માટે મજબૂત આધાર મળશે. અમે દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા માટે પંચવર્ષીય રોડમેપ તૈયાર કર્યો છે. કિર્ગિઝ ગણરાજ્ય, યુરેશિયન આર્થિક સંઘનું સભ્ય છે. અમે યુરેશિયન આર્થિક સંઘની સાથે વેપારને પ્રોત્સાહન આપવા માટે પસંદગીયુક્ત વેપાર કરાર પર પણ કામ કરી રહ્યા છીએ.\nવેપારને સુગમ બનાવવામાં વધુ સારો સંપર્ક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ચાબહાર બંદર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંપર્કનું એક નવું માધ્યમ બનીને આવ્યું છે. ભારત અને મધ્ય એશિયાની વચ્ચે સંપર્કના વધુ સારા વિકલ્પો બનાવવા ઉપર આપણે ધ્યાન આપવું પડશે. બી ટુ બી આદાન-પ્રદાનમાં વૃદ્ધિ કરવા માટે પણ અમે કેટલાય પગલાઓ લીધા છે. આ વર્ષે બિશ્કેકમાં “નમસ્કાર યુરેશિયા” ટ્રેડ શો આયોજિત કરવામાં આવશે. ભારત અને કિર્ગિઝ રિપબ્લિકના જુદા જુદા ઉત્પાદન વેપારમાં એકબીજાના પુરક છે. આપણે આ બધા જ અવસરોનો ફાયદો ઉઠાવવો જોઈએ. કિર્ગિઝ ઓર્ગેનિક ઉત્પાદનોની બજારમાં સારી સાખ છે. અહીંનું પહાડી મધ, અખરોટ અને ડેરી ઇત્પાદનો ઇકોલોજીકલ રૂપે શુદ્ધતા અને કુદરતી પ્રક્રિયાની માટે ખ્યાતનામ છે. તે જ રીતે ભારતના વેપારીઓ અને રોકાણકારો માટે ઔષધિઓ, ટેક્સટાઈલ, રેલવે, હાયડ્રો પાવર, ખાણ અને ખનીજ તેમજ પ્રવાસનના ક્ષેત્રોમાં કિર્ગિઝ ગણરાજ્યમાં સારા અવસરો ઉપલબ્ધ છે.\nહુંકામના કરું છું કે તમારી બધી જ ચર્ચાઓ સાર્થક બને. હું કિર્ગિઝ વ્યાપાર જગતના નેતાઓને ભારતીય ઉદ્યમીઓની સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરું છું.\nઆપ સૌનું ભારતમાં પણ એટલું જ સ્વાગત છે અને ભારતના લોકોને તો જ્યાં એરપોર્ટ પર ઉતરતા જ, માનસ સાંભળતા જ લાગતું હશે કે આપણે ખૂબ જ પો��ાપણા સાથે જોડાયેલા છીએ માનવ સાંભળતા જ લાગે છે કે આપણે તો દુનિયાની જૂની વસ્તુઓ સાથે જોડાયેલા છીએ એટલું પોતીકાપણું છે. જો ભાષામાં પણ થોડું ધ્યાન આપવામાં આવે તો કેટલાય શબ્દો સમાન મળશે તમને એટલી નિકટતા મળશે તો આટલું પોતીકાપણું ખૂબ સહજ છે. તેનો લાભ બંને પક્ષો લે અને બંને દેશોના વિકાસમાં ઉદ્યોગજગત વેપાર જગતના મિત્રોનું યોગદાન વધે. એ જ એક અપેક્ષાની સાથે આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ.\nઆપ સૌનો ખૂબ-ખૂબ આભાર\nસોશિયલ મીડિયા કોર્નર 29 નવેમ્બર 2021\t(November 29, 2021)\n‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી\nસોશિયલ મીડિયા કોર્નર 29 નવેમ્બર 2021\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://www.newsonlinelive.tv/news/annu-kapoor-is-going-to-play-antakshari-with-his-first-wife-every-night-even-after-his-second-marriage-why-leave-your-wife-and-sleep-with-another", "date_download": "2021-11-29T17:19:55Z", "digest": "sha1:PKOFIGIQXQT65NYGIWK4DWKAF4J3E7TO", "length": 8348, "nlines": 81, "source_domain": "www.newsonlinelive.tv", "title": "Annu Kapoor is going to play 'Antakshari' with his first wife every night even after his second marriage! Why leave your wife and sleep with another?", "raw_content": "\nAnnu Kapoor બીજા લગ્ન બાદ પણ રોજ રાત્રે પહેલી પત્ની જોડે 'અંતાક્ષરી' રમવા જતા પત્નીને મુકીને કેમ બીજી જોડે સુતા\nજોકે, ટીવી શોની વાત કરવામાં આવે તો અન્નુ કપૂરનો અંતાક્ષરી શો ખુબ જ સુપરડુપર હિટ રહ્યો હતો. આ ઉપરાંત અન્નૂ કપૂરનો શો સુહાના સફર ઘણો ફેમસ શો હતો. જેમાં તેઓ ફિલ્મી સિતારાઓની જાણી-અજાણી વાતોની કહાનીઓ કહેતા હતા. જોકે, અન્નૂ કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. તેમના લગ્નજીવનમાં ઘણા બધા ટ્વીસ્ટ આવ્યા.\nઅમદાવાદઃ બોલીવુડના મશહૂર એક્ટર, હૉસ્ટ અને સિંગર અન્નૂ કપૂર ભલે ફિલ્મમાં લીડ રોલમાં નથી દેખાયા પણ તેમનો કોઈ પણ રોલ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મ તેજાબમાં અનીલ કપુર સાથે, ઘાયલમાં સન્ની દેઓલ સાથે અન્નુ કપુરે યાદગાર અભિનય કર્યો હતો. આ ઉપરાંત અમિતાભ બચ્ચનની હમ ફિલ્મમાં તે વિલનના રોલમાં દેખાયા હતા. તો હમણાંની ફિલ્મોની વાત કરીએતો, ફિલ્મ જોલી એલએલબીમાં અક્ષયકુમાર સાથે જ્યારે ફિલ્મ ડ્રિમ ગર્લમાં આયુષ્માન ખુરાના સાથે અન્નુ કપૂર જોવા મળ્યાં હતાં. તેમના શાનદાર અભિનયને લોકો ખુબ પસંદ કરે છે.\nજોકે, ટીવી શોની વાત કરવામાં આવે તો અન્નુ કપૂરનો અંતાક્ષરી શો ખુબ જ સુપરડુપર હિટ રહ્યો હતો. આ ઉપરાંત અન્નૂ કપૂરનો શો સુહાના સફર ઘણો ફેમસ શો હતો. જેમાં તેઓ ફિલ્મી સિતારાઓની જાણી-અજાણી વાતોની કહાનીઓ કહેતા હતા. જોકે, અન્નૂ કપૂર���ી લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. તેમના લગ્નજીવનમાં ઘણા બધા ટ્વીસ્ટ આવ્યા. અન્નૂની પહેલી પત્ની અનુપમા સાથે પહેલા તેમને તલાક લીધા અને થોડા વર્ષો પછી ફરી તેમની સાથે જ બીજા લગ્ન કર્યા. અનુપમા અમેરિકામાં રહેતા અને અન્નૂથી 13 વર્ષ નાના હતા. લગભગ 17 વર્ષ સાથે રહ્યા બાદ અન્નૂ અને અનુપમાના છુટાછેડા થયા હતા.\nપછી એક મ્યૂઝિકલ સો દરમિયાન અન્નૂ કપૂરની મુલાકાત અરુણિતા સાથે થઈ. બંને વચ્ચે નિકટતા વધવા લાગી. પછી આ કપલે લગ્ન કરી લીધા. બંનેને એક પુત્રી પણ થઈ. તે દરમિયાન અન્નૂ કપૂરને કોઈ અન્ય સાથે અફેયર થયું. તે દરમિયાન અન્નૂ કોઈ પણ બહાનું કરીને બેડરૂમમાંથી બહાર નીકળી જતાં હતા. અરુણિતાએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.\nઅરુણિતાને પછી ખબર પડી હતી કે અન્નૂનું જેની સાથે અફયેર હતું તે બીજુ કોઈ નહીં પણ તેમની પહેલી પત્ની અનુપમા હતી. અન્નૂએ અરુણિતાને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. તે બંને હોટેલમાં જોડે રોકાતા હતા. આ વાતની જાણ થતાં અરુણિતાએ અન્નૂ કપૂર સાથે છુટાછેડા લઈ લીધા. વર્ષ 2008માં અન્નૂએ પહેલી પત્ની અનુપમા સાથે ફરી લગ્ન કરી લીધા. આમ અન્નૂની લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી કેમ કે, તેમાં એવા એવા ટ્વીસ્ટ આવ્યા છે કે જે સાંભળીને સૌ કોઈને નવાઈ લાગે.\nકેટ-વિકીના લગ્ન પર ઓમિક્રોન ઇફેક્ટ:બહુ ઓછા મહેમાનોને આમંત્રણ આપશે, વિરાટ-અનુષ્કા દીકરી સાથે સામેલ થશે\nમહારાષ્ટ્ર પર ફરીથી કોરોનાનો ખતરો:ભિવંડીમાં 69 વૃદ્ધો કોરોના પોઝિટિવ, દક્ષિણ આફ્રિકાથી પરત આવેલી વ્યક્તિ પોઝિટિવ, 'ઓમિક્રોન'નો રિપોર્ટ કરાયો\nભાઈજાન અમદાવાદમાં:સલમાન ખાને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો ચલાવ્યો, સૂતરની આંટી ગળે પહેરવાને બદલે હાથે લપેટી\nવિકી-કેટીના લગ્નમાં ગેસ્ટને સિક્રેટ કોડ મળશે:સેલિબ્રિટી નામની જગ્યાએ કોડથી ઓળખાશે, રૂમ સર્વિસ પણ આ જ કોડ પરથી મળશે\nત્રિપુરાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો\nપ. બંગાળના નાદિયામાં મૃતદેહ લઇ જતું વાહન ટ્રક સાથે અથડાતાં ૧૮નાં મોત\nઓમિક્રોન સ્વરૂપ સામે હાલની રસીઓ હથિયાર હેઠા મૂકે તેવી આશંકા : ગુલેરિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/ek-filam-karvana/", "date_download": "2021-11-29T17:53:55Z", "digest": "sha1:EG2V3L5YC3TWZMFYJWY3CAUJMITFDXU5", "length": 13892, "nlines": 97, "source_domain": "dharmikofficial.com", "title": "એક ફિલ્મ કરવાના આટલા રૂપિયા લે છે રશ્મિકા મંડાના, જાણો કોણ હતો પહેલો બોયફ્રેન્ડ અને ક��મ થઈ ગયું હતું બ્રેકઅપ.. | Dharmik Lekh", "raw_content": "\nHome બોલીવુડ એક ફિલ્મ કરવાના આટલા રૂપિયા લે છે રશ્મિકા મંડાના, જાણો કોણ હતો...\nએક ફિલ્મ કરવાના આટલા રૂપિયા લે છે રશ્મિકા મંડાના, જાણો કોણ હતો પહેલો બોયફ્રેન્ડ અને કેમ થઈ ગયું હતું બ્રેકઅપ..\nમિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવી અભિનેત્રી વિશે જેને ગુગલે પણ તેમની સુંદરતા જોઇને નેશનલ ક્રશ જાહેર કરી દીધી છે હવે તમે પણ સમજી ગયા હશો કે આજે આપણે કોની વાત કરવાના છે હા આજે આપણે વાત કરીશુ નેશનલ ક્રશ રશ્મિકા મંદાના વિશે.\nરશ્મિકા મંદાના એ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે દક્ષિણની જાણીતી અભિનેત્રી છે. રશ્મિકા ખૂબ જ ઓછા સમયમાં ટોલીવુડમાં 100 કરોડની ક્લબ એન્ટ્રી લેતી અભિનેત્રી બની હતી.વર્ષ 2018 માં, રશ્મિકાએ તેલુગુ સિનેમાની દુનિયામાં તેલુગુ ફિલ્મ ‘ચલો’ થી પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ રશ્મિકાએ તે જ વર્ષે તેલુગુ ફિલ્મ ગીતા ગોવિંદમ માં પોતાની અભિનયની કમાન છોડી દીધી, આ ફિલ્મે તેલુગુ સિનેમામાં સૌથી વધુ કમાણી કરી આ ફિલ્મે કમાણી કરી અને આ ફિલ્મે રશ્મિકાને એક મોટી ઓળખ પણ આપી હતી રશ્મિકાનો જન્મ 5 એપ્રિલ 1996 ના રોજ કર્ણાટકના કોડાગુ જિલ્લામાં થયો હતો.\nતેને કુર્ગ પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલ કરાયો હતો. તેણે ગ્રેજ્યુએશન રામાય કોલેજ ઓફ આર્ટ્સ, વિજ્ઞાન અને વાણિજ્યમાંથી કર્યું છે અને અધ્યયનની સાથે તેણે મોડેલિંગ શરૂ કરી અને કેટલીક જાહેરાતોમાં પણ દેખાઈ હતી અને 2016 માં, તેણે કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ થી દક્ષિણ સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને 2018 માં રજૂ થયેલી તેલુગુ ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ થી પોતાનું નામ કમાવ્યું હતું. હવે રશ્મિકા દક્ષિણ સિનેમાનું એક જાણીતું નામ બની ગયું છે. ખૂબ જ જલ્દી, રશ્મિકા બોલિવૂડમાં ફિલ્મ મિશન મંજુથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.\nમિત્રો રશ્મિકા મંદનાના પતિ વિશે બધા જાણવા માંગે છે રક્ષિત શેટ્ટી પર તૂટી ગઈ જે રશ્મિકા મંડનાના પતિ બનવાના હતા અને તે દિવસોમાં જ જ્યારે રશ્મિકા મન્દન્નાની તેમની પહેલી ફિલ્મ કિરિક પાર્ટી માટે 2016 માં પસંદ કરવામાં આવી હતી અને તે દરમિયાન તેણી તેની સાથે ફિલ્મના અભિનેતાની ભૂમિકા નિભાવી રહેલી રક્ષિત શેટ્ટી ને મળી હતી આ ફિલ્મ દરમિયાન જ રશ્મિકા અને રક્ષિતની નજીકમાં વધારો થયો અને 3 જુલાઈ 2017 ના રોજ તેમના વતન વિરાજપેટ સાથે સગાઈ કરી અને સપ્ટેમ્બર 2018 માં તેઓ પરસ્પર સમજણ સમસ્યાઓના કારણે તૂટી પડ્યા હતા.\nહવે 2020 માં, રશ્મિકા ફરી એક રિલેશનશિપમાં છે, અનુપમા પરમેશ્વરનના બોયફ્રેન્ડ ચિરંજીવ મકવાણા સાથે અફેર છે જે ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા છે. રશ્મિકા મંદાનાના પરિવારમાં કુલ 4 સભ્યો છે અને તેના પિતાનું નામ મદન મંદાના માતાનું નામ સુમન મંદાના અને 1 બહેનનું નામ શિમન મંદાના છે.રશ્મિકા મંદાનાએ પોતાની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ કિરિક પાર્ટી થી કરી હતી અને આ ફિલ્મ 2016 માં રીલિઝ થઈ હતી. તે સમયે રશ્મિકા 20 વર્ષની હતી અને તે એક લવ સ્ટોરી ફિલ્મ હતી.\nજેનું નિર્દેશન વૃષભ શેટ્ટીએ કોલેજ કેમ્પસમાં કર્યું હતું.કિરિક પાર્ટીની ફિલ્મનું બજેટ 4 કરોડ હતું અને ફિલ્મ 50કરોડની કમાણી સાથે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી કન્નડ ફિલ્મ બની હતી અને તેણે 15 થી વધુ થિયેટરોમાં 250 દિવસ અને મલ્ટિપ્લેક્સમાં 365 દિવસ પૂર્ણ કર્યા હતા અને આ ફિલ્મની સફળતાને જોતા, તે 2018 માં કિરક પાર્ટી નામથી તેલુગુમાં ફરીથી બનાવવામાં આવી હતી.સાઉથ સ્ટાર રશ્મિકા મંદાના બોલિવૂડમાં પગ મૂકવા જઈ રહી છે.\nતે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નિશાન મઝનૂ સાથે ડેબ્યૂ કરશે અને તાજેતરમાં રશ્મિકાએ વિકાસ બહલની ફિલ્મ ડેડલી સાઇન કરી છે તેમજ આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરશે અને આ અગાઉ આ ફિલ્મ કેટરિના કૈફને ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દિધી હતી અને તે પછી આ ફિલ્મ માટે કૃતિ સનન અને હવે રશ્મિકાને ફાઇનલ કરવામાં આવી છે જોકે ડેડલીની હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.\nબોલિવૂડમાં પગ મૂકતાંની સાથે જ રશ્મિકાએ તેની ફી પણ વધારી દીધી હતી અને પિંકવિલાના અહેવાલ મુજબ, એકતા કપૂર તેની ફિલ્મ માટે એક અગ્રણી ચહેરો ઇચ્છતી હતી. વિકાસ બહલે રશ્મિકાને આ સ્ક્રિપ્ટ ઓફર કરી હતી અને તે તેને ગમી ગઈ હતી. બોલિવૂડમાં નવા હોવા છતાં, રશ્મિકા એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ ચાર્જ કરી રહી છે. તેના નિર્ણયથી નિર્માતાઓ ખુશ છે અને તેને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવ્યા છે.તે એક કોમેડી ફિલ્મ હશે જેને વિકાસ બહલ ડિરેક્ટર કરવા જઇ રહી છે.\nઅને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને અન્ય ઘણા કલાકારો નીના ગુપ્તા સાથે ડેડલીમાં જોવા મળશે. આ ફિલ્મ પિતા અને પુત્રી ���ર આધારિત હશે અને આ ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ કરશે રશ્મિકા મિશન\nPrevious articleપ્લેન માં ભીખ માંગી રહ્યો હતો ભિખારી,પણ એને જોઈને એયર હોસ્ટેટ્સે જે કર્યું એ જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય….\nNext articleફિલ્મી દુનિયા માં આવતા પેહલા આ સિતારાઓ એ કરી છે ખૂબ સામાન્ય નોકરીઓ,જાણી ને તમે પણ દંગ રહી જશો.\nજયારે હરિયાણાનો એક વ્યક્તિ પડી ગયો મલ્લિકા શેરાવત ની પાછળ,પછી જે થયુ જાણીને ચોકી જશો…\n2.5 લાખ કેન્સર પીડિત ગરીબો નો ઈલાજ કરાવી ચુક્યો છે આ અભિનેતા,નામ જાણીએ સલામ કરશે…\nબોલિવૂડ ની આ 9 અભિનેત્રીઓની બ્રા વગરની તસવીરો જોઈને છૂટી જશે પાણી,જોવો તસવીરો..\nબેફામ સિગરેટો ફૂંકે છે આ હોટ અભિનેત્રી, તસવીરો જોઈ તો વિશ્વાસ...\nયે હૈ મોહબ્બતે’ની એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/foreigner-girl-love-indian-boy/", "date_download": "2021-11-29T17:56:19Z", "digest": "sha1:Y3ZL7WEUBDQWDXC62636LKIHLB3VCB3C", "length": 11353, "nlines": 128, "source_domain": "www.gujaratilekh.com", "title": "ભારત ફરવા આવેલી છોકરીના પૈસા થયા પુરા, તો 12 પાસ પૃથ્વીએ કરી એની રહેવા ખાવાની બધીજ ગોઠવણ |", "raw_content": "\nHome HOME ભારત ફરવા આવેલી છોકરીના પૈસા થયા પુરા, તો 12 પાસ પૃથ્વીએ કરી...\nભારત ફરવા આવેલી છોકરીના પૈસા થયા પુરા, તો 12 પાસ પૃથ્વીએ કરી એની રહેવા ખાવાની બધીજ ગોઠવણ\nએક તરફ જ્યાં આપણા ભારત દેશમાં જાતિ અને ધર્મના નામ પર બે પ્રેમ કરવા વાળાને અલગ કરી દેવામાં આવે છે. ત્યાં આજે અમે તમને એક એવી લવ સ્ટોરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે જાણીને તમે ચકિત રહી જશો. તમે બધાએ ગામની ગોરી અને વિદેશી બાબુની લવ સ્ટોરી તો ઘણી જોઈ કે સાંભળી હશે. પણ આજે અમે તમને વિદેશી મેમ અને દેશી બોયની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. આ વિદેશી છોકરીએ ભારતના છોકરા સાથે લગ્ન કરીને એ સાબિત કરી દીધું છે કે વાસ્તવમાં ભારતીય છોકરા કેટલા ઈમાનદાર હોય છે. અમે જે છોકરીની વાત કરી રહ્યા છીએ તે અમેરિકાના વોશિંગટનની રહેવા વાળી કૈનેડિ મૈરી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મૈરી લગભગ 3 વર્ષ પહેલા ભારત ફરવા માટે આવી હતી. ત્યારબાદ એની સાથે એવી ઘટના બની કે એને પૃથ્વી નામના દેશી છોકરા સાથે પ્રેમ થઇ ગયો. આવો તમને એની સંપૂર્ણ જાણકારી આપીએ.\nતો મિત્રો વાત એમ છે કે અમેરિકાના વોશિંગટનની રહેવા વાળી કૈનેડિ મૈરી વર્ષ 2015માં ભારત ફરવા આવી. તે હિમાચલ પ્રદેશના ડલહૌજીમાં ફરવા આવેલ��� હતી. પણ ત્યાં તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કૈનેડિને ડલહૌજીના ટુરિસ્ટ પ્લેસની કોઈ જાણકારી નહોતી. એટલું જ નહિ, એને ત્યાં રહેવા માટે પણ કોઈ જગ્યા મળી રહી ન હતી અને એની પાસે વધારે પૈસા પણ બચ્યા ન હતા.\nદેશી બોય પૃથ્વીએ કરી કૈનેડિની મદદ :\nઘણી સમસ્યાઓ માંથી પસાર થયા પછી તે નિરાશ થઈને રસ્તા પર બેઠી રહી. તે સમયે ત્યાંથી એક છોકરો જઈ રહ્યો હતો, તે છોકરાનું નામ હતું પૃથ્વી સિંહ. પૃથ્વીએ રસ્તામાં નિરાશ થઈને બેસેલી કૈનેડિને જોઈ, તો એનાથી રહેવાયું નહિ અને એણે તેની સમસ્યા વિષે પૂછ્યું. તેણે પૃથ્વીને પોતાની આપવીતી જણાવી. કૈનેડિની આખી સમસ્યા જાણ્યા પછી પૃથ્વીએ કૈનેડિને એક હોટલમાં રોકવાની ગોઠવણ કરી આપી. સાથે જ પૃથ્વીએ તેને ડલહૌજીના ટુરિસ્ટ પ્લેસ પર પણ ફરાવ્યા.\nવિદેશી છોકરીએ દેશી છોકરાને પ્રપોઝ કર્યુ :\nઆ રીતે એમની મિત્ર થયા અને પછી કૈનેડિને પૃથ્વી સાથે પ્રેમ થઇ ગયો. પ્રેમ એવો થયો કે તેણે પૃથ્વીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. પૃથ્વી ફક્ત 12 પાસ છે. આથી શરૂઆતમાં તેમને અંગ્રેજી સમજવામાં ખુબ સમસ્યા આવી. પરંતુ કહેવાય છે ને પ્રેમ કોઈ ભાષાનો મોહતાજ નથી હોતો. ત્યાં બંને પ્રેમી ધીરે ધીરે એક બીજાને સમજવા લાગ્યા. થોડા સમય પહેલા સલૂણીના એસડીએમ કાર્યાલયમાં તેમણે એકબીજાને પોતાના જીવનસાથી બનાવી લીધા. પૃથ્વીએ જણાવ્યું કે તે કૈનેડિને જીવનસાથીના રૂપમાં મેળવીને ખુબ ખુશ છે. પૃથ્વીએ ડલહૌજીના એક હોટલમાં કામ કરતો હતો. મૈરી અનુસાર, ભારતીય પુરુષ ખુબ ઈમાનદાર પતિ સાબિત થાય છે, અને તેને પૃથ્વીને સારી રીતે જાણ્યા પછી જ લગ્નનો નિર્ણય લીધો છે.\nવિદેશોમાં છે કમિટમેંટમાં કમી :\nતમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિદેશોમાં કમિટમેંટની કમી હોય છે, આજે આમની સાથે તો કાલે બીજા કોઈ સાથે જેવી થિયરી ત્યાં વધારે જોવા મળે છે. જયારે ભારતીય છોકરાઓમાં કકમિટમેંટની ભાવના હોય છે. તે સરળતાથી પ્રેમમાં પડી જાય છે અને જો પાર્ટનર સારો હોય તો તે તેની જ સાથે રહે છે. આના કારણે જ વિદેશી છોકરીઓ ભારતીય છોકરાને પસંદ કરે છે.\nદેશી છોકરાએ કરી મદદ\nદેશી બોયની લવ સ્ટોરી\nવિદેશી છોકરીઓ ભારતીય છોકરા\nPrevious articleગૌશાળામાં બની રહ્યા છે છાણ માંથી લાકડા, રોજ 5 ક્વિન્ટલ છાણ માંથી બની રહી છે 1.25 ક્વિન્ટલ લાકડુ\nNext articleઆ છે દુનિયાની સૌથી શુભ રાશી, 2019 થી 2024 સુધી સાતમાં આસમાન ઉપર છે આ રાશીઓના નસીબ\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લ���ંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/4258/", "date_download": "2021-11-29T18:33:51Z", "digest": "sha1:VMHFC6BNTJEDWMZCEGBLHE5QQRNBEOJ5", "length": 8768, "nlines": 147, "source_domain": "www.loksansar.in", "title": "સ્કેટીંગમાં ભાવેણાનાં ખેલાડીઓ ઝળક્યા - Lok Sansar Dailynews", "raw_content": "\nઆનંદનગર રામેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ઉત્સવ\nભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ’નિરામય અભિયાન’ નો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી\nપ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ\nલૂંટના ગુનામાં નાસતો ફરતો ગીલો ટાણા ચોકડીએથી ઝડપાયો\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે\nસચિને ગુજરાતી રેસ્ટોરન્ટમાં પત્ની અંજલિનો બર્થડે ઉજવ્યો\nસલમાન કેટરીના-વિકીના લગ્નમાં હાજરી આપશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદા , GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Uncategorized સ્કેટીંગમાં ભાવેણાનાં ખેલાડીઓ ઝળક્યા\nસ્કેટીંગમાં ભાવેણાનાં ખેલાડીઓ ઝળક્યા\nતાજેતરમાં તા.૩-૧૨-૧૭ના રોજ બોટાદ ખાતે ઓપન સૌરાષ્ટ્ર રોલર સ્કેટીંગ કોમ્પિટીશન યોજાઈ ગઈ જેમા ભાવનગરના લાયન સ્કેટીંગ કલબના સ્કેટરોએ મોટી સંખ્યામાં બાગ લીધેલ અને અલગ અલગ એજ ગ્રૃપમાં ટોટલ ૨૫ (પંચીસ)સ્ટુડન્ટો જીતી ભાવનગરનું નામ સૌરાષ્ટ્ર લેવલે ઉંચુ કર્યુ હતું. પુરૂ પાડ્યુ હતું.\nPrevious articleઆંતર યુનિ.સ્કવોશ રેકેટમાં પસંદગી\nNext articleટીંબી ખાતે બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીનો ષોડશી મહોત્સવ ઉજવાઈ ગયો\nપાલીતાણા ખાતે જશને ઈદેમીલાદુન્નબી મોકા પર શાનદાર તકરીર પ્રોગ્રામ યોજાયો\nમુખ્યમંત્રીએ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ મંદિર ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી\nનવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર\nદેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયો\nદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦\nવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે\nબધેલ અને સચિન પાયલટને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું\n૨૪ કલાકમાં અથડામણમાં ૩ આતંકીઓ ઠાર થયા\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૨૫૧૬ કેસ, ૫૦૧નાં કોરોનાથી મોત\nરિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nવેકેશનમાં શાળાઓ શરૂ રાખનાર સામે કડક પગલાની ચિમકી છતાં શાળાઓ તો...\nદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦\nરિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે\nવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nગાંધીનગર કેનાલમાંથી પાણીની ચોરી અટકાવવા કલેકટરનો આદેશ\nતટ રક્ષક દળોનો તટ રક્ષાની સાથે સાથે પ્રજા અને પર્યાવરણની સુરક્ષામાં...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/tests-dont-just-happen-in-private-covid-hospital-patients-harass/178095.html", "date_download": "2021-11-29T17:00:18Z", "digest": "sha1:CIRHCQSU5F4QISRJS425YJCDCA3CGOLO", "length": 10256, "nlines": 45, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ખાનગી કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટ થતાં જ નથીઃ દર્દીઓ પરેશાન | નવગુજરાત સમય", "raw_content": "\nખાનગી કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટ થતાં જ નથીઃ દર્દીઓ પરેશાન\nખાનગી કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટ થતાં જ નથીઃ દર્દીઓ પરેશાન\n1 / 1 ખાનગી કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટ થતાં જ નથીઃ દર્દીઓ પરેશાન\nખાનગી કોવિડ હોસ્પિટલો માત્ર પોઝિટિવ દર્દીઓને જ દાખલ કરે છે : ટેસ્ટની સુવિધા ન હોવાથી દર્દીઓને SVP અથવા સિવિલમાં દાખલ થવાની ફરજ પડે છે\nનવગુજરાત સમય > અમદાવાદ\n- હાલમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો જે ઝડપે વધી રહ્યાં છે તેને લઈને કોર્પોરેશન દ્વારા શહેરની અનેક હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી લોકોને અગવડ ન પડે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ હોસ્પિટલમાં જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હોય તેને જ દાખલ કરવામાં આવે છે, પરંતુ કોરોનાના લક્ષણો હોય તેમના રિપોર્ટ વગર દાખલ કરતાં નથી. ઉપરાંત આ ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ કરવાની વ્યવસ્થા ન હોવાથી લોકોને ફરજિયાત SVP અથવા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને ત્યાં ટેસ્ટ કરાયા બાદ પોઝિટિવ આવે ત્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય છે. જેથી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં જ કોરોનાના ટેસ્ટ-રિપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાગ છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં કોરોનાના કેસ વધતા શરૂઆતમાં SVP, સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ સહિતની અમુક જ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી તેમ તેમ વધુ હોસ્પિટલોની જરૂરિયાત ઊભી થતાં તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી ત્યાં પણ કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, આ ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલો તરીકે જાહેર કરી સારવાની શરૂઆત કરી છે, પરંતુ કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે આ હોસ્પિટલો કોઈ જ ઉપયોગી ન હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશન દ્વારા જે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરી છે તે હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. જો, કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો હોય અને તેને સરકારી હોસ્પિટલને બદલે આ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે જવું હોય તો સૌપ્રથમ તેમની પાસે કોરોના પોઝિટિવનો રિપોર્ટ માગવામાં આવે છે. જો, દર્દી હોસ્પિટલને રિપોર્ટનું કહે તો હોસ્પિટલમાં ટેસ્ટની વ્યવસ્થા ન હોવાનું કહી દર્દીને દાખલ કરતા નથી અને તેમને ફરજિયાત ટેસ્ટ કરાવવા માટે SVP કે સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.\nઆમ, સત્તાવાર રીતે કોવિડ હોસ્પિટલ જાહેર કરાયા બાદ પણ ત્યાં ટેસ્ટની વ્યવસ્થા ન હોવાના લીધે તેઓ લક્ષણો ધરાવતાં દર્દીને દાખલ કરી શકતા નથી. જેના પગલે આવા લોકોને રિપોર્ટ માટે અન્ય હોસ્પિટલમાં દા��લ થવાની ફરજ પડે છે. તેના બદલે જો આ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં જ ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવે તો લક્ષણો ધરાવતા દર્દીઓને પણ આ હોસ્પિટલો દાખલ કરી શકે છે.\nSVPમાં કોરોનાનાં ફકત 353 ઇન્ડોર પેશન્ટ\nમ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કોરોનાનાં ઇન્ડોર પેશન્ટની સંખ્યા ઘટીને સીધી ૩૫૩ જ થઇ જતાં આશ્ચર્ય વ્યાપી ગયું છે. જોકે, મેડિકલ બૂલેટીન અનુસાર, એસવીપીમાં ઇન્ડોર અને શંકાસ્પદ દર્દી મળી કુલ ૫૦૪ દર્દી દાખલ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૭૩ જેટલાં નવા શંકાસ્પદ દર્દીને દાખલ કરાયાં હતાં. જ્યારે ૧૭નાં રિપોર્ટ પોઝિટિવ અને ૧૦નાં રિપોર્ટ નેગેટિવ જાહેર થયાં છે. કોઇ કારણસર કોરોનાનાં ટેસ્ટનાં રિપોર્ટ સમયસર થતા નથી કે મળતાં નથી. એસવીપીમાં જ ૧૦૧ રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જણાવાય છે. દરમિયાનમાં વધુ ૬૪ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઉંમરલાયક પોલીસને કોરોના ડ્યૂટીમાંથી પાછા ખેંચાયા પણ ગોવિંદકાકા માટે મોડું થઈ ગયું\nજગન્નાથજીની 143મી રથયાત્રા : 5મી જૂને સાદાઈથી ‘જળયાત્રા’નું આયોજન\nહીટવેવથી અમદાવાદમાં પારો 43 ડિગ્રી સુધી જવાની વકી\nબુધવારથી રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ એસ.ટી બસ દ્વારા પૂરી પાડવામાં આવશે - મુખ્યમંત્રી રૂપાણી\nસરકારી હોસ્પિટલો ભરાય પછી ખાનગી હોસ્પિટલ્સમાં સરકારી ખર્ચે દર્દીઓની સારવાર થશે: નાયબ મુખ્યમંત્રી\nવ્યક્તિગત લાભ કે સુવિધાઓ ભૂલીને સમાજના હિતમાં શિસ્ત અને સંયમબધ્ધ વર્તન જ કોરોના મહામારી સામે સુરક્ષા કવચ બની શકશે : DGP શિવાનંદ ઝા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://zeenews.india.com/gujarati/tags/international-scandal", "date_download": "2021-11-29T17:05:46Z", "digest": "sha1:TBRIHIIAO4UFGNC2LGLWOKQG7642XT67", "length": 4436, "nlines": 71, "source_domain": "zeenews.india.com", "title": "International scandal News in Gujarati, Latest International scandal news, photos, videos | Zee News Gujarati", "raw_content": "\nવડોદરામાં કોરોના વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ\nવડોદરામાં વેક્સિનના નામે ખોટી જાહેરાતો કરવાનો મામલો સામે આવ્યો છે. ડાર્ક વેબ પર હેકર્સ વેક્સિનની જાહેરાત આપી રહ્યાં છે.\nજૈક ડોર્સીનું Twitter ના CEO પદેથી રાજીનામુ, હવે આ ભારતીયને મળી કંપનીની જવાબદારી\nહોસ્પિટલના ફ્રીઝરમાં પડ્યા રહ્યાં બે કોરોના દર્દીના મૃતદેહ, 16 મહિના બાદ તંત્રને પડી ખબર\nIPL Mega Auction 2022: IPL ફ્રેન્ચાઇઝી ક્યા ખેલાડીઓને કરશે રિટેન, અહીં જુઓ ��િસ્ટ\nગુજરાતમાં આ શું થવા બેઠું છે ધોળા દિવસે દાદી અને પુત્રને આવી હાલતમાં જોઇ પાડોશી પણ થથરી ગયા\nGUJARAT CORONA UPDATE: 27 નવા કેસ, 49 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી\nસ્કોટલેન્ડમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના છ કેસની પુષ્ટિ, UK માં અત્યાર સુધી 9 કેસ\nકમોસમી વરસાદ ખેડૂતો પર કાળ બની વરસશે સરકારની આ અપીલ નહી માનો તો ખાવાના પણ સાંસા પડશે\nજંગલ તો ઠીક પ્રાણીસંગ્રહાલયમાં પણ બિનકાયદેસર લાયન શો, વન વિભાગનાં ઢાંક પીછોડા\nસંસદમાં કૃષિ કાયદાની વાપસી, હવે MSP કાયદાની માંગ ઉગ્ર બની, કિસાન મોર્ચાએ 1 ડિસેમ્બરે બોલાવી બેઠક\nપોલીસની પળોજણ: ફરિયાદ છતા કાર્યવાહી નહી થતા દલિત પરિવારનાં 5 લોકોનો આત્મહત્યાનો પ્રયાસ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gu.wznbodie.com/news_catalog/company-news/", "date_download": "2021-11-29T16:51:37Z", "digest": "sha1:F3YJ3FQVEDD4RJX2P34FHWG4VSQOJRWD", "length": 5701, "nlines": 176, "source_domain": "gu.wznbodie.com", "title": "કંપની સમાચાર |", "raw_content": "\nબાથરૂન એસેસરીઝ 6 પીસ સેટ\nઆશા \"એકવાર શરૂ કરો, ક્યારેય છોડશો નહીં\n21-08-18 ના રોજ એડમિન દ્વારા\nWenzhou Bodie Sanitary Ware Co., Ltd. બાથરૂમમાં એક્સેસરીઝ, કોર્નર શેલ્ફ, ડસ્ટબિન, ફ્લોર ડ્રેઇન અને કેટલાક અન્ય હાર્ડવેરનું ઉત્પાદન કરવામાં નિષ્ણાત છે. આજકાલ, અમે બાથરૂમ માટે તમામ લાઇન પ્રોડક્ટ્સ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ અને ગ્રાહકોને શ્રેષ્ઠ અને સૌથી અનુકૂળ સેવા પ્રદાન કરીએ છીએ\n21-08-17 ના રોજ એડમિન દ્વારા\nઅમારી પાસે બાથરૂમ એસેસરીઝ ક્ષેત્રમાં 15 વર્ષનો અનુભવ છે, સેટની વિવિધ ડિઝાઇન છે. મોટા ઓર્ડર અમારા માટે સામાન્ય બાબત છે, ખાસ કરીને આ વર્ષે, ઑક્ટોબર સુધી ઑર્ડર ગોઠવવામાં આવ્યા છે કેટલાક નવેમ્બરમાં પણ. તાજેતરમાં, એલ્યુમિનિયમની નવી ડિઝાઇન યુરોપિયન દેશોમાં ખૂબ જ ગરમ છે ...\nટુવાલ રેક ખરીદતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા\n20-09-04 ના રોજ એડમિન દ્વારા\nહાલમાં, બજારમાં ચાર મુખ્ય પ્રકારના ટુવાલ રેક્સ છે: કોપર, એલ્યુમિનિયમ, સ્ટેનલેસ સ્ટીલ અને ઝિંક એલોય. ચાર સામગ્રીમાંથી દરેકમાં ફાયદા અને ગેરફાયદા છે. તમે તમારી વ્યક્તિગત પસંદગીઓ અનુસાર તમને અનુકૂળ હોય તે ટુવાલ રેક પસંદ કરી શકો છો. કોપર ટુવાલ રેકના ફાયદા: કોપ...\nબાથરૂન એસેસરીઝ 6 પીસ સેટ\n© કૉપિરાઇટ - 2010-2021 : સર્વાધિકાર સુરક્ષિત.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ - AMP મોબાઇલ\nટુવાલ બાથરૂમ બાર, બાથરૂમ ટોઇલેટ પેપર રોલ હોલ્ડર, ટુવાલ રેલ બાર, વોલ માઉન્ટેડ બાથરૂમ ટુવાલ બાર, પેપર ટોઇલેટ ધારક, બાથરૂમ માટે ટ��વાલ બાર,\nઈ - મેલ મોકલો\nશોધવા માટે એન્ટર દબાવો અથવા બંધ કરવા માટે ESC દબાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103674/", "date_download": "2021-11-29T18:35:02Z", "digest": "sha1:XPYGL65K7HUZG622GBEGLMYQMFVPWOSS", "length": 11834, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા, વાહન ચલાવવું મુશ્કેલ બન્યું - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા,…\nબોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની…\nભાવનગરમાં કોંગ્રેસે જન જાગરણ અભિયાનનો પ્રારંભ કર્યો,\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ધૂળીયા અને બિસ્માર માર્ગોને પગલે વાહન ચાલકો અને…\nહું અને રહાણે જલ્દી સદી ફટકારવાના છીએ : ચેતેશ્વર પુજારા\nયે રિશ્તામાં અભિમન્યુ પ્રત્યેનો અક્ષરા પ્રેમ કબૂલશે\nદિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને આગામી સિઝનમાં જાળવી નહીં રાખશે…\nરકુલ પ્રીત જેકી ભગનાની સાથે ખૂબ જલ્દી ફેરા ફરશે\nGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nયુટ્યુબમાં વાણીથી કરો કમાણી…\nલગ્ન જીવન અને સમજણ\nHome Gujarat Bhavnagar ભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા, વાહન...\nભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા, વાહન ચલાવવું મુશ્કેલ બન્યું\nભાવનગર વરતેજથી બુધેલ ચોકડી સુધીનાં રોડની અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રોડ પર એક-બે ફૂટનાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકોને વાહન ચલાવું ખુબજ મુશ્કેલ બન્યું છે. વરતેજથી બુધેલ તરફ જવાના રોડ પર દરરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે. આ રોડ અગાઉ પણ વરસાદના કારણે તૂટી ગયો હતો. ભાવનગર વરતેજ થી બુધેલ ચોકડી સુધીના રોડની હાલત ખરાબ હોવાથી વાહન ચાલકોને વાહન લઈને જવું મુશ્કેલ બન્યું છે, આ રોડપર રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે એક કોયડો બની ગયો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેને જોડતો આ રોડ છે તો બીજી તરફ અમદાવાદ હાઇવે રોડ પર જવાનો મુખ્ય માર્ગ છે, વરતેજ થી આગળ વધતા રોડનું નામોનિશાન રહ્યું નથી તેવું લાગી રહ્યું છે, આ બાબતે તંત્રને રજૂઆત પણ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું રોડ રીપેરીંગનું કામ કરવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી જ���વા મળી રહી છે.\nજ્યારે માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીનો કહેવું છે કે, જે તે સમયે અમારા વિભાગમાં આવતું હતું પરંતુ હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે. અમારા દ્વારા તેમને જાણ કરવામાં આવી છે અને વહેલી તકે આ રોડનું રીપેરીંગ કામ થઇ જશે તેવું આશ્વાસન આપ્યું હતું, હાલ આ રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે જેના કારણે અગાઉ પણ મૃત્યુ પામ્યા હોવાના બનાવો પણ બની ચૂક્યા છે ત્યારે રોડનું રીપેરીંગ કામ બને તેટલું વહેલી તકે કરવામાં આવે તેવી વાહનચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.\nPrevious articleબોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ\nભાવનગરમાં કોંગ્રેસે જન જાગરણ અભિયાનનો પ્રારંભ કર્યો,\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ધૂળીયા અને બિસ્માર માર્ગોને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ તોબા..\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\nભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા, વાહન ચલાવવું મુશ્કેલ બન્યું\nબોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ\nભાવનગરમાં કોંગ્રેસે જન જાગરણ અભિયાનનો પ્રારંભ કર્યો,\nમોટાભાગની ક્રિપ્ટો કરન્સી થોડા સમયમાં લુપ્ત થઈ જશે\nકોવેક્સિન ધાર્યા કરતા ઓછી અસરકારક પુરવાર થઈ\nછ માગ ન સંતોષાય તો સરહદ ખાલી કરવા ટિકૈતનો ઈનકાર\nદર્દીએ આત્મહત્યા કરી હશે તો પણ સહાય મળશે : સુપ્રિમ કોર્ટ\nદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨૮૩ નવા કેસ નોંધાયા\nસિહોરથી વલભીપુર જતા મજૂરો ભરેલા વાહને પલટી ખાધી, ૧૫ જેટલા ખેત...\nશહેરના કુંભારવાડા વિસ્તારમાં ધૂળીયા અને બિસ્માર માર્ગોને પગલે વાહન ચાલકો અને...\nટોર્ચના અંજવાળે જુગારની બાજી માંડી બેઠેલા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા\nકોવેક્સિન ધાર્યા કરતા ઓછી અસરકારક પુરવાર થઈ\nકૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nટેબલ ટેનીસમાં દક્ષિણામુર્તિ એકટીવીટી સેન્ટરનું ગૌરવ\nઆઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય : સરિતાબેન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jyotirmay.baou.edu.in/ssrcp/", "date_download": "2021-11-29T17:47:40Z", "digest": "sha1:ZNQ3Y7XSG6JP6VKY36FBAKRZL6RHSPTQ", "length": 12805, "nlines": 130, "source_domain": "jyotirmay.baou.edu.in", "title": "Instruction", "raw_content": "\nએસ.ટી. / એસ.સી. રિસર્ચ સેલ વિશે:\nબાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 2002થી કાર્યરત એસ.સી. / એસ.ટી. સેલ અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ (એસ.ટી.)ને સરકારે આપેલી મેટ્રિક પછીની શિષ્યવૃત્તિનો લાભ પૂરો પાડવાના પ્રાથમિક ઉદ્દેશ સાથે કાર્યરત છે.\nમાનનીય કુલપતિશ્રીપ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયજીના નેતૃત્વ હેઠળ, એસ.સી. / એસ.ટી. સેલ એસ.ટી. અને એસ.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન દરખાસ્તોને આમંત્રણ આપે છે.\nકોણ અરજી કરી શકે :\nઅરજદાર કોઈપણ માન્ય વિશ્વવિદ્યાલયથી અનુસ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.\nકેવી રીતે અરજી કરવી:\nતમામ દરખાસ્તો stsc.researchcell@baou.edu.in પર ઓનલાઇન સબમિટ કરવાની રહેશે. વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે http://jyotirmay.baou.edu.in/ssrcp/index.php/STSC-cell-registration. નો સંપર્ક કરી શકો છો.\nમહત્તમ રૂ. 25,000 / - (પચ્ચીસ હજાર).\nસંશોધન પ્રોજેક્ટનો સમયગાળો મહત્તમ 6 (છ) મહિનાનો રહેશે.\n“અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ” સંબંધિત નીચે આપેલી વ્યાપક વિષયવસ્તુઓ સંદર્ભે સંશોધન દરખાસ્તો આમંત્રિત કરવામાં આવે છે. સંશોધન દરખાસ્તોનું શીર્ષક ‘અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ’સંબંધિત બાબતો સાથે જોડાયેલ હોવું જરૂરી છે.\nસંશોધન દરખાસ્તો માટે સબમિશન માર્ગદર્શિકા / સૂચનાઓ:\nનિમ્નલિખિત ઘટકોનો સમાવેશ કરવો જરૂરી છે:\nપૃષ્ઠભૂમિ અને અભ્યાસનો સંદર્ભ\nસૂચિત સમયરેખા / લક્ષ્યો\nજરૂરી અને ઉપલબ્ધ સંસાધનો\nસંદર્ભગ્રંથો કે ગ્રંથસૂચિની પસંદગી\nસંશોધન દરખાસ્ત માટે લઘુતમ શબ્દમર્યાદા 1000 શબ્દો અને મહત્તમ 1500 શબ્દો છે.\nપસંદ કરેલ સંશોધન દરખાસ્તને છ મહિના માટે રૂ. 25,000 (પચીસ હજાર)નું ભંડોળ અપાશે.\nઅંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં દરખાસ્તો સ્વીકારવામાં આવે છે.\nસંશોધનકાર્ય, ચકાસણી અને પસંદગી સમિતિ દ્વારા મંજૂરીની તારીખથી 6 (છ) મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.\nલેખકોએ સંદર્ભસૂચિ માટેAPA(7th edition)/MLA શૈલીને અનુસરવા વિનંતી છે.\nસ્ક્રૂટિની અને પસંદગી સમિતિ દ્વારા તમામ દરખાસ્તોની સમીક્ષા કરવામાં આવશે.\nસ્ક્રૂટિની અને પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.\nદરેક સંશોધનો દરખાસ્ત તેમજ સંશોધનનો આખરી અહેવાલનું ફરજિયાતપણે પ્લેજરિઝમ ચેક કરાવવાનું રહેશે. આ ચેકિંગ યુનિવર્સિટીના એન્ટિ-પ્લેજરિઝમ સોફ્ટવેર દ્વારા કરાશે. જો કોઈ સંશોધન દરખાસ્ત કે સંશોધન અહેવાલમાં 10 ટકાથી વધારે ક્યાંકથી નકલ કરેલું પકડાશે તો દરખાસ્ત કે અહેવાલને અમાન્ય ઠેરવીને અસ્વીકાર કરવામાં આવશે.\nઆ યોજના અંતર્ગત યુનિવર્સિટીને રજૂ કરાયેલ સંશોધન દરખાસ્ત બીજે ક્યાંય સબમિટ કે પ્રકાશિત કરવામાં આવેલી ન હોવી જોઇએ. અન્ય પ્રકાશનો અથવા સામયિકોમાં મોકલવામાં આવશે તો તેને નિયમભંગ ગણીને અમાન્ય ઠેરવીને અસ્વીકાર કરવામાં આવશે.\nકૉપિરાઇટ કાયદાના ઉલ્લંઘનના પરિણામે કોઈ કાનૂની બાબત સર્જાશે તો તેને માટે સંશોધક પોતે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.\nસંશોધન દરખાસ્ત તેમજ આખરી અહેવાલ જમા કરાવતા પહેલાં કોપીરાઇટ કે અન્ય ક્લીયરન્સ મેળવવાની કાર્યવાહીની જવાબદારી સંપૂર્ણપણે સંશોધકની રહેશે.\nદરખાસ્ત તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓઃ\nઆ માર્ગદર્શન ડોક્યુમેન્ટમાં કોઇપણ પ્રકારની વિસંગતતાના વિષયમાં Instructions – English Version ફાઈનલ ગણાશે.\nસંશોધન દરખાસ્ત રજૂ કરવાની છેલ્લી તારીખ : 28 જુલાઈ 2021\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.87, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103387/", "date_download": "2021-11-29T18:08:35Z", "digest": "sha1:UYYET6VC5DT4XRT72FWHJV723EVKPIOC", "length": 8755, "nlines": 147, "source_domain": "www.loksansar.in", "title": "કૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી - Lok Sansar Dailynews", "raw_content": "\nકૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી\nતિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા\nસિહોર ગુરૂદ્વારામાં ધજા ચડાવતા સમયે ૧૦૦ ફુટનો પિલર ધરાશાયી થતા દોડધામ\nશહીદ કોરોના યોધ્ધાના પરિવારને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી રૂપીયા ૨૫ લાખની સહાય\nઓલરાઉન્ડર ડીવિલિયર્સની ઓલ ફોર્મેટમાંથી નિવૃત્તી\nમાધુરીએ પાતરાં, કઢી સહિતની ગુજરાતી વાનગીનો સ્વાદ માણ્યો\nદ્રવિડના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયાની વિજયી શરૂઆત\nઅલ્લુ અર્જુનના બુટ્ટા બોમ્મા ગીતે ઘણા રેકોર્ડ તોડ્યા\nગરીબથી નફરત છે, પણ ચા ઘાટીની બનાવેલી પીવ છું.\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર,GSSBપરીક્ષાની તૈયારી માટે\nમળે જ્યાં માણા, તે છે મારા ગામડા\nHome Gujarat Bhavnagar કૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી\nકૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી\nછેલ્લા એકાદ વર્ષથી ચાલતા કિ��ાન આંદોલનમાં કિસાનોનો ઐતિહાસિક વિજય થયો છે જેને વધાવી લેવા ગુજરાત કિસાન સભા (એ.આઇ.કે.એસ.) દ્વારા રાજ્યભરમાં ફટાકડા ફોડી, ગુલાલથી ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે ભાવનગર શહેરમાં પણ ફટાકડા ફોડી આતશબાજી કરી ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગણીનો મઝદુર સંઘનો વિજય થયો હોવાનું જણાવ્યું હતું.\nPrevious articleતિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા\nતિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા\nસિહોર ગુરૂદ્વારામાં ધજા ચડાવતા સમયે ૧૦૦ ફુટનો પિલર ધરાશાયી થતા દોડધામ\nશહીદ કોરોના યોધ્ધાના પરિવારને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી રૂપીયા ૨૫ લાખની સહાય\nકૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી\nતિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા\nસિહોર ગુરૂદ્વારામાં ધજા ચડાવતા સમયે ૧૦૦ ફુટનો પિલર ધરાશાયી થતા દોડધામ\nશહીદ કોરોના યોધ્ધાના પરિવારને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી રૂપીયા ૨૫ લાખની સહાય\nભાવનગરમાં રોડ, પાણી સહિત લાખો રૂપિયાના કામોનું શિક્ષણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત\nપાલીતાણામા એક રહેણાંકી મકાનમાં ચોરી\nમાર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું\nભાવનગરના સર્કિટ હાઉસ ખાતે, બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત શૈશવ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી અપાઈ\nસિહોર ગુરૂદ્વારામાં ધજા ચડાવતા સમયે ૧૦૦ ફુટનો પિલર ધરાશાયી થતા દોડધામ\nશહીદ કોરોના યોધ્ધાના પરિવારને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી રૂપીયા ૨૫ લાખની સહાય\nકૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી\nભાવનગરમાં રોડ, પાણી સહિત લાખો રૂપિયાના કામોનું શિક્ષણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત\nતિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nમહુવાની બેલુર વિદ્યાલયનું ખેલ મહાકુંભમાં જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન\nપાલિતાણા ખાતે ઈદે મિલાદુન્નબી નિમિત્તે શાનદાર ઝુલુસ નિકળ્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/photogallery/business/re-rich-investing-stocks-beat-gold-and-property-too-mp-765580.html", "date_download": "2021-11-29T18:31:28Z", "digest": "sha1:A45SLKRE3KE45KL7HX7NQXHZDHTSKHPM", "length": 7992, "nlines": 117, "source_domain": "gujarati.news18.com", "title": "દુનિયાભરનાં ધનિકો અહીં પૈસા લગાવીને કમાય છે કરોડો રૂપિયા,તમે ઉઠાવો ફાયદો – News18 Gujarati", "raw_content": "\nતમારો જિલ્લો પસંદ કરો\nદુનિયાભરનાં ધનિકો અહીં પૈસા લગાવીને કમાય છે કરોડો રૂપિયા,તમે ઉઠાવો ફાયદો\nભારત સહિત દુનિયાભરનાં અમીર લોકોનો બિઝનેસ કોઇ પણ કરતાં હોય પણ વધુ નફો મેળવવાનો ફોર્મૂયલા એક જ છે. બેંક ઓફ અમેરિકા અને યૂબીએસ તરફથી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. બિઝનેસ ટાયકૂન અધિકાંશ મામલામાં પૈસાથી પૈસા બનાવવા માટે ન તો મેન્યુફેક્ચરિંગ અને ન તો રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે.\nરિપોર્ટ મુજબ સુપર રિચ હાલમાં પ્રોપર્ટીની સરખામણીએ ઇક્વિટીમાં વધુ ઇનવેસ્ટમેન્ટ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં એવાં બિઝનેસમેનને શામિલ કરવામાં આવ્યા છે જેમની નેટવર્થ 50 કરોડ રૂપિયાથી વધુ છે. અમીરોનાં સીક્રેટ 'ફોર્મૂલા'નાં આધાર પર ન્યૂઝ 18 આપને જણાવે છે કે સુપર રિચ થવા માટે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને કેવી રીતે કમાણી કરવી.\nશેર બજારમાં કર્યુ સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ- સર્વે મુજબ શેર બજારમાં સુપર રિચ પિપલ સૌથી વધુ રોકાણ કરે છે. સુપર રિચ તેમનાં સરેરાશ રોકાણનો 45 ટકા હિસ્સો શેરબજારમાં લગાવે છે. 10 ટકા હિસ્સો ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં 10 ટકા હિસ્સો રિયલીટી માર્કેટમાં અને 15 ટકા ભાગ ગોલ્ડમાં લગાવે છે. આ ઉપરાંત કેટલાંક સુપર રિચ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને લગ્ઝુરિયસ ગુડ્સમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જોકે આ હિસ્સો 4 ટકાથી પણ ઓછો હોય છે.\nમાર્કેટથી 15 ટકા રિટર્નની છે આશા- ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરનારા સુપર રિચને માર્કેટથી ઘણી આશા છે. સર્વે મુજબ 47 ટકા સુપર રિચ પિપલ માર્કેટથી 15થી 20 ટકા રિટર્નની આશા રાખે છે. તો 26 ટકા સુપર રિચને માર્કેટથી 10 ટકા રિટર્ન આશા હોય છે. 13 ટકા સુપર રિચ એવા પણ છે જે માર્કેટથી 5-10 ટકાથી વધુ રિટર્ન મળે તેમ વિચારે છે. ફક્ત 1 ટકા સુપર રિચ 5 ટકાથી ઓછા રિટર્નનું અનુમાન લગાવે છે.\nસુરતઃ પાંડેસરામાં પતિ પત્નીની રહસ્યમય સંજોગોમાં લાશો મળી, મોતનું ઘુંટાતું રહસ્ય\nગોધરા: સ્પીડબ્રેકર કૂદતાં બસમાંથી 2 મુસાફર કાચ તોડી બહાર પડ્યા, માંડ માંડ થયો બચાવ\nDrugs case:પાકિસ્તાનની નાપાક ચાલ આવી સામે, આ રીતે યુવાનોને કરી કરતા હતા બરબાદ, બે ઝડપાયા\nહજારો વર્ષ પછી પણ નથી બગડતી ખાવાની આ વસ્તુઓ, ગમે ત્યારે થઈ શકે છે ઉપયોગ\nબનાસકાંઠાઃ કાંકરેજના શિહોરી ગામે દાદી-પૌત્રની નિર્મમ હત્યા, માતા-દીકરા સાથે વાત કરવા પુત્ર ફોનની રીંગો વગાડો તો રહ્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://online88media.com/son-of-akshay-kumar/", "date_download": "2021-11-29T17:37:03Z", "digest": "sha1:7UQQ3NMTRH5QQ276MADSMSPRQWGJ72W7", "length": 10652, "nlines": 45, "source_domain": "online88media.com", "title": "અક્ષયના પુત્રને લઈને ખૂબ જ મોટી ભવિષ્યવાણી કરી ચુક્યા હતા રાજેશ ખન્ના, કહ્યું હતું કે…. – Online88Media", "raw_content": "\nઅક્ષયના પુત્રને લઈને ખૂબ જ મોટી ભવિષ્યવાણી કરી ચુક્યા હતા રાજેશ ખન્ના, કહ્યું હતું કે….\nબોલિવૂડમાં એવા ઘણાં નામ છે જે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તે નામોને ક્યારેય ભૂલી શકાતા નથી. દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, દાયકા બધું આગળ વધતું રહેશે અને વધી રહ્યું છે, પરંતુ આ કલાકારોને ભૂલવાની ભૂલ કોઈ નહિં કરે. આ કલાકારો તેમના કાર્યને કારણે દરેક સમયે યાદ આવતા રહેશે. આ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક દિગ્ગઝ કલાકાર છે રાજેશ ખન્ના જેમણે તેમના સમય દરમિયાન એક્ટિંગનું રંગ-રૂપ બદલીને રાખી દીધું હતું. તે જ્યાં જોતા હતા, પછી તે તરફ કોઈ અન્યનું જોવું બેકાર હતું.\nરાજેશ ખન્નાએ તેની કારકિર્દીમાં અપાર સફળતા મેળવી હતી. આજના યુવા અથવા આજનાં બોલિવૂડ સ્ટાર્સ જે ઉંમરમાં પોતાને શોધી રહ્યા હોય છે, પોતાને સ્થાપિત કરવામાં લાગેલા હોય છે, ત્યારે યુવા ઉંમરમાં રાજેશ ખન્ના બોલીવુડના પહેલા સુપરસ્ટાર બની ગયા હતા. વર્ષ 1966 માં રાજેશ ખન્નાએ તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત ‘આખરી ખત’ થી કરી હતી. તે માત્ર થોડા જ વર્ષોમાં સુપરસ્ટાર બની ગયા હતા.\nન તો રાજેશ ખન્ના પહેલા કે પછી બોલિવૂડમાં તેમના જેવા બીજા કોઈ સુપરસ્ટાર આવ્યા નથી. જો કે જ્યારે એકવાર તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમના પછી ઈંડસ્ટ્રીમાં આગળના સુપરસ્ટાર કોણ હશે. તો રાજેશ ખન્નાના જવાબથી બધાને આશ્ચર્ય થયું હતું. કાકાએ કહ્યું હતું કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો પુત્ર આરવ આગામી સુપરસ્ટાર હશે. તેની પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે તેમાં મારો, ડિમ્પલ, ટ્વિંકલ અને અક્ષય બધાનો ભાગ છે. તેથી, તે ઈન્ડસ્ટ્રીનો આગલો સુપરસ્ટાર બની શકે છે.\n‘કાકા’ ના નામથી જાણીતા રાજેશ ખન્નાએ કહ્યું કે, મારો ગ્રાંડ સન નવો સુપરસ્ટાર બની શકે. એટલા માટે નહિં કે તે મારો ભાણેજ છે અને મારી દીકરીનો પુત્ર છે, પરંતુ એટલા માટે કે ડિંપલનું તેણે કંઈક તો લીધું હશે. કેટલુક અક્ષયનું પણ લીધું હશે જે એક ફેમિલી ���્રી હોય છે. કેટલુક તો ટ્વિંકલનું પણ લીધું હશે અને થોડું મારું પણ લીધું હશે.\nકાકાએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે, “જો હું સુપરસ્ટાર રહ્યો હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં… જ્યારે પણ સુવર્ણ અક્ષરોમાં રાજેશ ખન્નાનું નામ લખવામાં આવશે તો મને લાગે છે કે આરવ હવે પછીનો સુપરસ્ટાર હશે.”\nજણાવી દઈએ કે, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન વર્ષ 2001 માં થયા હતા. બંને આજે બે બાળકોના માતા-પિતા છે. અક્ષય કુમારના ઘરે આરવનો જન્મ પહેલા સંતાન તરીકે થયો હતો. આરવનો જન્મ 15 સપ્ટેમ્બર 2002 માં થયો હતો. આરવ 18 વર્ષનો છે અને હાલમાં તે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેના પરિવારની જેમ તેનું બોલીવુડમાં કામ કરવાને લઈને કોઈ માહિતી નથી. અક્ષય અને ટ્વિંકલની એક પુત્રી નિતારા પણ છે.\nખૂબ જ સુંદર છે ગુલશન કુમારની પુત્રવધૂ દિવ્યા, જુવો તેની સુંદર તસવીરો\nબોલીવુડની આ સૌથી સુંદર અભિનેત્રી સાથે થવાના હતા અભિનેતા સંજય દત્તના લગ્ન, પરંતુ…\nપત્ની ટ્વિંકલે બીજા બાળક માટે અક્ષયની સામે રાખી હતી આવી શરત, શો કૉફી વિથ કરણમાં કર્યો ખુલાસો\nસિદ્ધાર્થ મલ્હોત્રાનું બાંદ્રા વાળું ઘર છે ખૂબ જ સુંદર અને લક્ઝુરિયસ, જુવો અંદરની સુંદર તસવીરો\nઅંદરથી કંઈક આવું દેખાય છે રાની મુખર્જીનું નવું ઘર, બાલકનીમાં ઉભા રહીને લઈ શકો છો અરબ સાગરની મજા, જુવો તેના ઘરની અંદરની તસવીરો\nરાશિફળ 30 નવેમ્બર 2021: આજે આ 7 રાશિના લોકો પર રહેશે હનુમાનજીના આશીર્વાદ, દરેક મુશ્કેલીમાંથી મળશે છુટકારો November 29, 2021\nપાર્ટનરના નામનું ટેટૂ બનાવીને ખુબ જ ખરાબ રીતે ફસાયા આ 6 સ્ટાર્સ, બ્રેકઅપ પછી પડી ગયા લેવાના દેવા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ November 29, 2021\nએકબીજાના થયા કુંડલી ભાગ્ય ફેમ સંજય ગગનાની અને પૂનમ પ્રીત, જુવો સંગીતથી લઈને 7 ફેરા સુધીની તસવીરો November 29, 2021\nચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો November 29, 2021\nમુકેશ અંબાણીના ઘરે વાગવાની છે લગ્નની શરણાઈ, પૌત્રની બાળપણની મિત્ર ગાયત્રી સાથે થઈ સગાઈ, જુવો તસવીરો November 29, 2021\nઆ છે જેઠાલાલની રીઅલ લાઈફ પત્ની, સુંદરતાની દ્રષ્ટિએ કોઈ અભિનેત્રીથી ઓછી નથી, જુવો તસવીર\n‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ની આ અભિનેત્રીએ પૈસાની અછતને કારણે છોડી દીધો તેનો અભ્યાસ અને આજે લાખો રૂપિયા ખર્ચ કરીને ભણાવી રહી છે તેના ભાઈને\n2 વર્ષ સુધી મહેંદ્ર સિંહ ધોની તરસ્યા હતા આ છોકરીના પ્રેમ માટે, જાણો કોણ છે તે છોકરી\nઘરમાં પિતૃની તસવીર લગાવતા પહેલા જરૂર જાણો આ મહત્વપૂર્ણ બાબતોને,નહિ તો કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો\nબોલીવુડના આ 6 સ્ટાર્સ ગુમાવી ચુક્યા છે પોતાનું પહેલું સંતાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dharmikofficial.com/khubaj-25632563253/", "date_download": "2021-11-29T18:27:09Z", "digest": "sha1:CU2BZ2O2FDY5TPFBKLDYPXLXITIZXAW6", "length": 15875, "nlines": 98, "source_domain": "dharmikofficial.com", "title": "ખુબજ સુંદર અને હોટ લાગે છે મોહનીશ બહલની લાડલી , તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો…….. | Dharmik Lekh", "raw_content": "\nHome બોલીવુડ ખુબજ સુંદર અને હોટ લાગે છે મોહનીશ બહલની લાડલી , તસવીરો જોઈ...\nખુબજ સુંદર અને હોટ લાગે છે મોહનીશ બહલની લાડલી , તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……..\nમોહનીશ બહલની પુત્રી ખૂબ જ સુંદર છે, જલ્દીથી બોલીવુડમાં પ્રવેશ કરી શકે છે, તસવીરો જુઓબોલીવુડની ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર અભિનેતા મોહનીશ બહલ કોણ નથી જાણતું. વિલન તરીકે તેમનો અભિનય જબરદસ્ત રહ્યો છે, ત્યારે તેણે કૌટુંબિક ફિલ્મોમાં પણ ખૂબ જ સારું કામ કર્યું છે. મોહનીશ બહલે તેની ફિલ્મી કારકિર્દીને વિલન તરીકે ઓળખાવી અને ઘણી પ્રસિદ્ધિ મેળવી.વિલનને પસંદ નહોતું,એક સમય એવો હતો જ્યારે લોકો હિરોને પસંદ કરતા હતા, જ્યારે વિલન હજી સારી નજરે જોતા નહોતા. તેમને ફક્ત હિક્રત મળે છે. પણ હવે સમય બદલાઈ ગયો છે. વિલનને લોકો વધુ પસંદ કરે છે અને જ્યારે તે તેની જિંદગીમાં નજર કરે છે ત્યારે ખબર પડે છે કે વિલન ફિલ્મની દુનિયા કરતા એક અલગ જ દુનિયા છે. મોહનીશ બહલનું નામ પણ આવું જ છે.\nમોહનીશ બહલની સુંદર પુત્રી,મોહનીશ બહલે તેની ફિલ્મી કરિયરમાં 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. મોહનીશની ફિલ્મી લાઇફ વિશે દરેક જણ જાણે છે પરંતુ તે કોઈને ખબર નહીં હોય કે મોહનીશ બહલ વાસ્તવિક જીવનમાં એક મહાન વ્યક્તિ છે.તે જ સમયે, મોટી વાત એ છે કે તેની પુત્રી સ્ટાર કિડ્સની દુનિયાથી દૂર રહે છે અને ફિલ્મની દુનિયાથી દૂર રહે છે. તેમની મોટી પુત્રીનું નામ પ્રણુતન બહલ છે. તે અન્ય સ્ટાર કિડ્સ સિવાય પોતાનું જીવન જીવે છે. તેણીનું નામ તેની દાદી નૂતન પર રાખવામાં આવ્યું છે.લાઈમલાઈટ પસંદ નથી,મોટાભાગે એવું જોવા મળે છે કે સ્ટાર કિડ્સ લાઈમલાઈટને લઈને ઉત્સાહિત છે. તેણીને કેમેરાની સામે રહેવાનું પસંદ છે, પરંતુ પ્રણુતન આના જેવું નથી, તે તેના પિતાના સ્ટારડમનો બહુ અર્થ નથી અ���ે તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે કહે છે કે તે બોલિવૂડમાં કામ કરવા માંગે છે. પરંતુ હજુ સુધી કંઇ નિર્ણય લેવાયો નથી.\nસલમાન ખાન સાથે કામ કર્યું હતું,નોંધપાત્ર વાત એ છે કે મોહનીશ બહલે તેની ફિલ્મી કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ યસ મૈને પ્યાર કિયાથી કરી હતી. તેમનો પ્રખ્યાત સંવાદ, “એક છોકરો અને છોકરી ક્યારેય મિત્ર ન હોઈ શકે.” લોકો હજી પણ તેને પસંદ કરે છે.\nએક્ટર મોહસીન બહલની દીકરી પ્રનૂતન બહલ હાલમાં જ સૂરજ બડજાતિયાના દિકરા દેવાંશ બડજાતિયાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચી હતી. ત્યાં તેનો લૂક એકદમ ગ્લેમરસ અને હોટ હતો. બધાનું ધ્યાન તેના પર જ હતું. તેણે હાલમાં જ તેની તસવીરો શેર કરી છે કે જે વાયુવેગે વાયરલ થઈ રહી છે.અભિનેત્રીનો બોલ્ડ અંદાજ બધાનું મન મોહી લે એવો છે. તેણે લાઈટ બ્લૂ કલરની સાડી સાથે શિમરી બ્રાલેટ પણ પહેર્યું હતું. તેનું મેકઅપ પણ એટલું જ જોરદાર હતું સાથે ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. સાડીમાં તેનો આ ગ્લેમર લૂક લોકોને ખુબ જ પસંદ પડ્યો છે. સાથે અભિનેત્રીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે કે જેમાં તે સાડી લહેરાવતી જોવા મળી રહી છે. તો જુઓ અહીં એ ફોટો….તમને જણાવી દઈએ કે મેં સલમાન ખાન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની પુત્રી તેની દાદી નૂતનની જેમ ખૂબ જ સુંદર છે.\nબોલીવુડમાં પણ ઘણા અલગ-અલગ પ્રકારના રોલ હોય છે. જેમાં ઘા લોકો એક્ટર કે એક્ટ્રેસ બનીને જિંદગી જીવવા માંગે છે તો ઘણા લોકો વિલન બનીને પણ સફળ થયા છે. કાદર ખાન, અમરીશપુરી, પ્રેમ ચોપરા, રણજિત અને ગુલશન ગ્રોવર એક એક્ટર હતા જેને સમય જતા વિલન તરીકે ઓળખાતા હતા.આજે વિલનને લોકો સારી નજરથી જોતા નથી પરંતુ આજે વિલનને હીરો કરતા પણ વધુ ખ્યાતિ મળી છે. આજે બોલીવુડના દિગ્ગ્જ કલાકારો પણ વિલન બનવા તૈયાર થઇ ગયા છે. આજે કોઈ માણસ વિલનનો રોલ ભજવીને જરૂર આગળ વધે છે પરંતુ વાસ્તવિક જીવનમાં વિલન હોતો નથી.\nઆજે અમે તમને જણાવીશું એવા જ એક વિલેન અને તેની પુત્રી વિષે.બોલીવુડનો જાણીતો એક્ટર મોહનિશ બહલ કોઈ પ્રસિદ્ધિનો મોહતાજ નથી. મોહનિષે 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મોહનિશ બદલે તેની કરિયરની શરૂઆત 1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર ક્યુ કિયા’થી કરી હતી. આ ફિલ્મમાં મોહનિષે વિલનનો રોલ કર્યો હતો.\nઆ ફિલ્મ બાદ મોહનિશને ઘણી ફિલ્મમાં રોલ મળવા લાગ્યા હતા. પરંતુ 5 વર્ષ બાદ સૂરજજીએ હમ આપકે હૈ કોન ફિલ્મમાં મ���હનીશને પોઝિટિવ રોલ આપ્યો હતો. પરંતુ મોહનિશની દીકરી પ્રણુતન બહલ પણ બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. પ્રણુતન બહલ નૂતનની પૌત્રી છે. પ્રણુતન બહલનો જન્મ 1993માં થયો હતો. હાલ તો વકીલ છે. પ્રણુતને તેની ભણતરની શરૂઆત મુંબઈથી કરી હતી.આ બાદ તેને મુંબઈ યુનિવર્સીટીમાંથી લોની ડિગ્રી હાંસિલ કરી હતી.\nપ્રણુતન બહલને તેના પિતા અને બોલિવૂડના જાણીતા અભિનેતા મોહનીશ બહલ સાથે કામ કરવાની તક મળે તો તે તેમના માટે ભાવનાત્મક ક્ષણ હશે. પ્રણુતને આઈએએનએસને કહ્યું, ” હું મારા પિતા સાથે કામ કરવાનું પસંદ કરું છું.તે એક મહાન અભિનેતા છે. તેની સાથે સ્ક્રીન શેર કરવાનું સ્વપ્ન સાકાર થવા જેવું છે. જો મને ક્યારેય તેની સાથે કોઈ ફિલ્મમાં કામ કરવાની તક મળે તો , તો પછી હું ચોક્કસ નર્વસ થઈશ. હું આશા રાખું છું કે હું તેની સામે મારી લાઇનો ભૂલીશ નહીં.\n” પ્રણુતન તેના પરિવારનો અભિનયનો વારસો આગળ ધપાવી રહ્યો છે. બોલિવૂડની દિવંગત અભિનેત્રી નુતન તેની દાદી હતી અને નૂતનની બહેન તનુજા તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. તનુજાની પુત્રી કાજોલ તેની કઝીન બહેન છે. પ્રણુતન બોલિવૂડના પ્રખ્યાત મુખર્જી પરિવાર સાથે પણ સંકળાયેલા છે, જેમાં રાણી મુખર્જી અને ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી પણ શામેલ છે. તો શું તે સ્ટાર કિડની જેમ દબાણ અનુભવે છે\nતેના જવાબમાં તેમણે કહ્યું કે, ” હું તેને દબાણ કહેવા માંગતો નથી. એટલું જ કે મારી વારસોને ચુસ્તપણે આગળ વધારવાની મારી વધુ જવાબદારી છે.” શું હું પાપીશ. પાપાએ આટલું બધું કર્યું .. દાદીમાએ ઘણું કર્યું .. ‘ હું આ વિચારો પર ધ્યાન આપીશ નહીં. હું સખત મહેનતમાં વિશ્વાસ કરું છું. જો હું તેને દબાણ તરીકે જોઉં તો હું આગળ વધી શકશે નહીં.’\nPrevious articleમાત્ર એક જ દિવસમાં શરીરની બધી ગંદકી સાફ થઈ જશે, ફક્ત આ 4 ઘરેલું ઉપાય અપનાવો.\nNext articleસુંદરતાનાં મામલે ખુબજ હોટ લાગે છે મુકેશ અંબાણીની સાડી,તસવીરો જોઈ અચક પામી જશો……\nજયારે હરિયાણાનો એક વ્યક્તિ પડી ગયો મલ્લિકા શેરાવત ની પાછળ,પછી જે થયુ જાણીને ચોકી જશો…\n2.5 લાખ કેન્સર પીડિત ગરીબો નો ઈલાજ કરાવી ચુક્યો છે આ અભિનેતા,નામ જાણીએ સલામ કરશે…\nબોલિવૂડ ની આ 9 અભિનેત્રીઓની બ્રા વગરની તસવીરો જોઈને છૂટી જશે પાણી,જોવો તસવીરો..\n60 ની ઉપર હોવા છતાં આ અભિનેત્રીઓ દેખાય છે ખુબ જ...\nલોકડાઉનમાં આ કલાકારોએ ઘટાડી દીધું પોતાનું વજન,થઈ ગયાં એકદમ સ્લિમ,જુઓ તસવીરો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2021-11-29T18:14:37Z", "digest": "sha1:XHKV7VKNAEGYWL5S3S4DVISAM3BOSGB6", "length": 6985, "nlines": 63, "source_domain": "gu.m.wikipedia.org", "title": "રામ - વિકિપીડિયા", "raw_content": "\nહિંદુ ભગવાન, વિષ્ણુના અવતાર\nરામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરીકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વગેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે ગણતરી થાય છે.[૧][૨][૩] રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઈઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો લવ અને કુશ હતાં.\nરામાયણ, શ્રી રામ ચરિત માનસ\nરામનવમી, વિવાહ પંચમી, દિવાળી, દશેરા, રામ-રાવણનું યુદ્ધ\nલક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, શાંતા\nરામનાં બાળપણની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા.\nવનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસી દાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણી પામતું રહ્યું છે.\nવિકિસ્રોતમાં રામ સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.\nવિકિમીડિયા કૉમન્સ પર રામ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.\nLast edited on ૨૮ નવેમ્બર ૨૦૨૧, at ૨૦:૧૧\nઆ પાનાંમાં છેલ્લો ફેરફાર ૨૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ ૨૦:૧૧ વાગ્યે થયો.\nઅલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 3.0 હેઠળ ઉપલબ્ધ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/local/gujarat/nadiad/news/not-only-the-execution-of-the-notice-issued-to-vacate-the-dilapidated-quarters-129039827.html", "date_download": "2021-11-29T18:10:53Z", "digest": "sha1:RSBA6HNCZA4ZHC2RY7UIBJRHTEA72R64", "length": 5115, "nlines": 58, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Not only the execution of the notice issued to vacate the dilapidated quarters | જર્જરીત ક્વાર્ટર ખાલી કરવા બજાવેલી નોટીસનો અમલ જ નહીં - Divya Bhaskar", "raw_content": "\nઓમિક્રોન A to Z\nનોટીસ:જર્જરીત ક્વાર્ટર ખાલી કરવા બજાવેલી નોટીસનો અમલ જ નહીં\nનડિયાદ નગરપાલિકા ભવનના મુખ્ય પ્રવેશદ્વારની બિલકુલ સામે આવેલા સરકારી ક્વાર્ટર જર્જરીત બન્યા છે. ગમે ત્યારે તૂટી પડે તેવો ભય હોવા છતાં જિલ્લા પંચાયતમાં જ ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પરીવારને લઈ અહીં નિર્ભય બની વસવાટ કરી રહ્યા છે. વર્ષો જુના આ ક્વાર્ટરને ખાલી કરવા માટે ત્યાં રહેતા પરીવારોને લાંબા સમયથી નોટીસો આપવામાં આવી રહી છે. જેની પર કોઈ અમલવારી ન થતી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.\nમાર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર (નડિયાદ) દ્વારા નગરપાલિકા અને રાણીબાગની પાસે આવેલી સરકારી વસાહતમાં રહેતા 4 પરીવારોને નોટીસ આપવામાં આવી હતી. છતાં આ પરીવારો હજુ પણ ક્વાર્ટર ખાલી કરવા માટે તૈયાર નથી. ખેડા જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા ફાળવાયેલા આ ક્વાર્ટર 40થી 45 વર્ષ જૂના હોય, ખૂબ જ જર્જરીત બન્યા છે. આ ક્વાર્ટર રહેવા લાયક ન હોય અને ભવિષ્યમાં અકસ્માત કે જાનહાનિ થવાની સંભાવના રહેલી હોવાનું પણ નોટીસમાં જણાવ્યુ હતુ.\nજેથી નોટીસ પાઠવ્યાના 7 દિવસમાં ક્વાર્ટર ખાલી કરવા માટે આદેશ આપી દેવાયા હતા. જો કે, આજે નોટીસ આપ્યાને ચાર-ચાર માસ વિતી ગયા છે, છતાં હજુ સુધી ત્યાં રહેતા જિલ્લા પંચાયતના જ કર્મીઓ આ ક્વાર્ટર ખાલી કરવા માટે તૈયાર નથી. અહીં જિલ્લા આયુર્વેદીક વિભાગના વર્ગ-4ના મહીલા કર્મી અને ડીડીઓના પ્યુન સહિત અન્ય 2 પરીવારો રહેતા હોવાનું ધ્યાને આવ્યુ છે. પ્યુન તરીકે ફરજ બજાવતા કર્મી રીટાયર્ડ થયા બાદ તેમને આઉટસોર્સથી રાખવામાં આવ્યા છે. આ પરીવારો દ્વારા ક્વાર્ટર ખાલી ન કરાયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.\nઅન્ય સમાચારો પણ છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/a-mass-toilet-in-gandhinagar-district/150501.html", "date_download": "2021-11-29T18:25:56Z", "digest": "sha1:U7HWMH5XHPRUGX6RQS3D3NZEYHAJPYKK", "length": 5797, "nlines": 46, "source_domain": "www.navgujaratsamay.com", "title": "૩ હજારથી વધુ વસતી ધરાવતા ૯૦ ગામમાં સામૂહિક શૌચાલય બનાવાશે | નવગુજરાત સમય", "raw_content": "\n૩ હજારથી વધુ વસતી ધરાવતા ૯૦ ગામમાં સામૂહિક શૌચાલય બનાવાશે\n૩ હજારથી વધુ વસતી ધરાવતા ૯૦ ગામમાં સામૂહિક શૌચાલય બનાવાશે\nગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરાનારો પ્રોજેક્ટ\nગાંધીનગર જિલ્લામાં આવેલા ૩૦૩ ગામ પૈકી ૩ હજારથી વધુ વસ્તી ધરાવતા ૯૦ ગામમાં સામૂહિક શૌચાલય બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સામૂહિક શૌચાલયનો પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.\nશહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં સામૂહિક શૌચાલયની સુવિધા જાહેર સ્થળો જ્યાં વસ્તીની વધુ અવર જવર રહેતી હોય તેવા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે.\nજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા અને મનરેગા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સામૂહિક શૌચાલય બનાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી છે. તેમાં ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોને પ્રાધાન્ય આપવા ખાસ યાદી બનાવવામાં આવી હતી. તેમાં પ્રથમ તબક્કે ૯૦ ગામની પસંદગી કરવામાં આવી છે. એક ગામમાં બનાવવામાં આવનારા સામૂહિક શૌચાલય પાછળ અંદાજે રૂપિયા બે લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.\n(હે) કયા તાલુકામાં કેટલા ગામ પસંદ કરાયાં\nપ્રથમ તબક્કે ગાંધીનગર જિલ્લાના ૯૦ ગામમાં સામૂહિક શૌચાલય બનાવાશે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૨૫, કલોલ તાલુકામાં ૨૫, માણસા તાલુકામાં ૧૯ અને દહેગામ તાલુકામાં ૨૧ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના પાછળનો હેતુ સ્વચ્છ ભારત સહિત ગ્રામ્ય રોજગારી પુરી પાડવાનો હોવાનું જણાવાઇ રહ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમહેસાણા : લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ ટિકટેકનો વિડીયો બનાવી વાયરલ કરતાં સસ્પેન્ડ\nગઢોડાની ગેંગરેપના બે નરાધમો પોલીસના સકંજામાં\nશામળાજી હાઇવે પર કાર અકસ્માતમાં કાનજી સંપ્રદાયના મહંતના મૃત્યુથી શોક\nકાંકરેજના શિહોરી નજીક ચુનાના કટ્ટાના આડમાં લઇ જવાતો 15.74 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ\nથરાદ પંથકમાં UGVCLનું લબૂક-ઝબૂકઃ વીજ પુરવઠો વારંવાર ખોરવાતાં નાગરિકો લાલઘૂમ\nથરાદ ખાતે જન��ેવા કેન્દ્રમાં આધારકાર્ડ સુપરવાઇઝર સાથે અરજદારની ઝપાઝપી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://navgujaratsamay.com/corona-took-the-victim-a-young-woman-and-an-old-man-from-kalol/179905.html", "date_download": "2021-11-29T18:43:44Z", "digest": "sha1:6HKU5HL75IEO4BGF3BCGZHNDIUKI5JBV", "length": 9009, "nlines": 47, "source_domain": "navgujaratsamay.com", "title": "કોરોનાએ કલોલની યુવતી અને વૃદ્ધનો ભોગ લીધો | નવગુજરાત સમય", "raw_content": "\nકોરોનાએ કલોલની યુવતી અને વૃદ્ધનો ભોગ લીધો\nકોરોનાએ કલોલની યુવતી અને વૃદ્ધનો ભોગ લીધો\nગ્રામ્યમાં કોલવડા, રિદ્રોલ, દહેગામ અને કલોલ સહિત 8 પોઝિટવ કેસ\nગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે અને એક પછી એક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યાં છે. આજે કલોલના છત્રાલની ૨૮ વર્ષની યુવતી અને કલોલના વૃધ્ધ સહિત ૨ દર્દીના ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાંધીનગર તાલુકાના કોલવડા, દહેગામના અમરાજીના મુવાડા, માણસાના રિદ્રોલમાં અને કલોલમાં ૫ સહિત કોરોનાના વધુ ૮ પોઝિટવ કેસ નોંધાયા છે. જો કે આ ૮ પોઝિટિવ કેસમાં કલોલના ૨ દર્દીના મોતનો સમાવેશ થાય છે.\nસૂત્રોના જણાવ્યા અનુસાર કલોલના છત્રાલમાં રહેતી ૨૮ વર્ષની સોની મહિલા અઠવાડિયા પહેલા હોસ્પિટમલાં દાખલ થઈ હતી. જે પાંચ દિવસથી વેન્ટીલેટર પર હતી. તેમ છતાં તેની તબિયાતમાં સુધારો થયો ન હતો અને આજે તેનું મોત નિપજ્યુ હતું. કોરોના સાથે હાઈ ડાયાબિટીસની બિમારી પણ દર્શાવાઇ છે. જ્યારે કલોલ શહેરના ટાવરચોક વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃધ્ધ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. જેથી તેમને તા.૧૦ના રોજ ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તા.૧૧મીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન આજે તેમનું મોત થયુ હતું.\nઆ ઉપરાંત ગાંધીનગર તાલુકાના કોલવડામાં ૩૮ વર્ષની યુવતી, દહેગામના અમરાજીના મુવાડામાં ૫૫ વર્ષના પુરૂષ. માણસાના રિદ્રોલ ગામમાં ૭૩ વર્ષના પુરૂષ, કલોલના જામળા ગામમાં ૫૪ વર્ષની સ્ત્રી, કલોલ અર્બનમાં ૬૫ વર્ષનો પુરૂષ અને ૭૦ વર્ષની સ્ત્રીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં ૩૨૨૧ વ્યક્તિઓના લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં ૨૭૬ વ્યક્તિઓને કોરોના પોઝિટીવ આવ્યો છે.\nકુલ 459 પોઝિટિવ અને 23 દર્દીના મોત\nઆરોગ્ય તંત્ર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે કે કોરોના વાયરસના સંક્રમણને કાબુમાં લેવામાં તંત્ર સફળ થ�� રહ્યું છે. પરંતુ વાસ્તવમાં સ્થિતિ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. તા.૧ જૂન પછી અનલોકનો અમલ શરૂ થયો ત્યાર પછી કોરોના વાયરસનું સંક્રમણ અત્યંત ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પાટનગર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૪૫૯ અને ૨૩ દર્દીના મોત થઇ ચૂક્યા છે.\n20 દર્દીને ડિસ્ચાર્જ, મૃત્યુદર 8 ટકા\nગાંધીનગર જિલ્લામાં આજે છ કોરોના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં ત્રણ સ્ત્રી અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. બે વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. તો ૨૦ દીર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમાં જેમાં ૯ પુરૂષ અને ૧૧ સ્ત્રીઓનો સમાવેશ થતો હોવાનું ગાંધીનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યા મુજબ ૧૨મી જૂનના ૫ કલાક બાદ જિલ્લામાં છ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં કોલવડા, અમરાજીના મુવાડા, રિદ્રોલ અને કલોલ તાલુકાના જામળામાં એક એક કેસ તથા કલોલ શહેરમાં ૨ કોરોના પોઝિટીવ આવ્યો છે. તેમજ અત્યાર સુધી ૨૭૬ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી ૨૩ ટકા દર્દી સારવાર હેઠળ છે. ૬૮ ટકા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને ૮ ટકા દર્દીનું મૃત્યૃ થયું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nતારાપુરમાં રહેણાંક મકાન ધરાશાયી થતાં દબાયેલા દંપતિને ઈજા\nઆણંદ જિલ્લામાં સરેરાશ સવા ઇંચ વરસ્યો\nમહેમદાવાદમાં આઠ ઇસમોનો પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો\nઆણંદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો : જિલ્લામાં કુલ સંક્રમિતો 122\nહાથીપુરામાં એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો\nપથાવતનાં સરપંચના પતિની ધમકી બાદ યુવકે કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.loksansar.in/103020/", "date_download": "2021-11-29T17:58:38Z", "digest": "sha1:Y3UCS4P3TGOH6FUH2LFHCZIS3KL2HBZE", "length": 12526, "nlines": 148, "source_domain": "www.loksansar.in", "title": "ભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો - Lok Sansar Dailynews", "raw_content": "\nભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nસાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ…\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખા��ે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને…\nવિરાટ કોહલી-અનુષ્કા અને પુત્રી સાથે મુંબઈ પરત ફર્યો\nનાયરાએ પરિવાર સાથે ગોલ્ડન ટેમ્પલના દર્શન કર્યા\nરોહિત શર્મા મુંબઈમાં કરોડો રૂપિયાના ઘરમાં રહે છે\nસારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે\nઆપણે રોજ લાખો જીવોના ખૂન કરીએ છીએ.\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે\nHome Gujarat Bhavnagar ભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો\nભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો\nસમારોહમાં ઉપસ્થિત ૧૫૦ જેટલા વડીલોની વય વંદના કરાઇ\nભાવનગરમાં શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં વડીલો માટેનો વંદના કાર્યક્રમો યોજાયા ગયો હતો. ગુજરાતના જાણીતા તબીબ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવા કાર્યને રાષ્ટ્રીય ફલક ઉપર મુકવા પ્રયત્નશીલ ડૉ.ભરતભાઈ ભગતની અધ્યક્ષતામાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં વડીલો માટેનો વંદના કાર્યક્રમો યોજાયા ગયો હતો, જેમાં ન્યાલચંદભાઈ વકિલ પરિવારના સૌજન્યથી ૭૦ વર્ષથી વધુ વય વૃદ્ધજન સન્માન સમારોહમાં ઉપસ્થિત ૧૫૦ જેટલા વડીલોની વય વંદના યોજવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણવિદ ડો.ચંદ્રકાંત ભોગાયતા તથા ડો.નીલાબેન ઓઝા નુ અભિવાદન કરવામાં આવ્યું સાથોસાથ ગણેશ ક્રીડા મંડળ થી યુવાનોના સ્વાસ્થ્યની કાળજી લેતા નટુભા ચુડાસમા અને ભગિની સેવા મંડળથી બહેનો અને બાળકોના આરોગ્યની કાળજી લેતા કુસુમબેન ગાંધીનું વિશેષ અભિવાદન મંચસ્થ મહાનુભાવો ના વરદ હસ્તે થયું હતું. શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ નૂતનવર્ષ સમારોહ પ્રસંગે વડીલોને ડોક્ટર ભગત દ્વારા શરીરે સ્વસ્થ અને મનથી આનંદદાયી રહેવાની શીખ આપવામાં આવી હતી. લાડુના ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો સાધન સુવિધાથી સજ્જ બને તેવા હેતુને લક્ષમાં રાખી આ પ્રસંગે તમામ વડીલો ને વોકિંગ સ્ટીક, વોટર બેગ, રૂમાલ, સાહિત્ય, મીઠાઈ ઇત્યાદિ ભેટ પણ આપવામાં આવી હતી. સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે દ્વારા આશીર્વચન સાથે કાર્યક્રમનું સંકલન પ્રાધ્યાપક પ્રવીણભાઈ ઠક્કર તેમજ સંસ્થાના કાર્યકરોએ યોજ્યું હતું.\nPrevious articleબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલ���જની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને બિરદાવામાં આવ્યું\nભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું\nભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nસાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને ધાતુનો ભવ્ય શણગાર કરાયો, ૧૦૮ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાયો\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને બિરદાવામાં આવ્યું\nભાવનગર જિલ્લાના અલંગ ખાતે લીલા ગેમ્સ દ્વારા એક દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું\nમહંત શંભુનાથજીના અધ્યક્ષ સ્થાને ભવ્ય શોભાયાત્રા તથા સત્કાર સમારંભ યોજાયો\nઆજે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ મંડળો, વિસ્તારોમાં દ્વારા તુલસી વિવાહ ભવ્ય ઉજવણી થશે\nસિહોર ખાતે લેઉવા પટેલ સમાજનો ૨૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો\nબેઝિક-એડવાન્સ પર્વતારોહણ કેમ્પમાં નંદકુંવરબા મહિલા કોલેજની ૨૮ વિધાર્થીનીઓની પસંદગી કરાઈ\nઆજે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ મંડળો, વિસ્તારોમાં દ્વારા તુલસી વિવાહ...\nભાવનગર શહેરના બોરતળાવમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી\nજુના જાળીયા ગામે ગોદડિયા આશ્રમ ખાતે યોજાયેલ લોકડાયરામાં મિશન ભારત રત્નને...\nભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં ૩૦મો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો\nડોક્ટર-સરકાર આમને-સામનેઃ કોરોના વોરિયરનું સર્ટિફિકેટ પાછુ આપવાની ચિમકી\nબિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ...\nરામપરા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું\nહત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા\nગાંધીનગર, ભાવનગર અને બોટાદ માં પ્રકાશિત થતુ દૈનિક અખબાર. ...\nવલ્લભીપુર ખાતે ABVP દ્વારા વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ યોજાયો\nસિહોરનો કુખ્યાત બુટલેગર ‘જયલો’ આખરે ઝડપાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/corona-positive-case-in-gujarat-incereases-after-relaxation-in-lockdown/177993.html", "date_download": "2021-11-29T17:10:09Z", "digest": "sha1:SW35HQ3U5Y36DQBQHLMKYPT3EXDYGWYU", "length": 12223, "nlines": 51, "source_domain": "www.navgujaratsamay.com", "title": "લો���ડાઉન હળવું થયાં પછી રાજ્યમાં કેસ વધીને ૩૯૮, મરણ ૩૦ | નવગુજરાત સમય", "raw_content": "\nલોકડાઉન હળવું થયાં પછી રાજ્યમાં કેસ વધીને ૩૯૮, મરણ ૩૦\nલોકડાઉન હળવું થયાં પછી રાજ્યમાં કેસ વધીને ૩૯૮, મરણ ૩૦\nઅમદાવાદમાં ૨૭૧ કેસ સાથે આંક ૧૦,૦૦૦ની તરફ, વધુ ૨૬ સાથે મૃત્યું આંક ૬૦૦ને પાર, સુરત, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠામાં એક-એક દર્દીના અવસાન જ્યારે સુરતમાં ૩૭, વડોદરા ૨૬, મહીસાગર અને પાટણ ૧૫-૧૫, કચ્છમાં ૫ નવા કેસ, અન્ય ૧૨ જિલ્લામાં ચારથી ઓછા\nગુજરાત સહિત દેશભરમાં લોકડાઉનને કેટલીક હળવાશ સાથે હજુ બે સપ્તાહ લંબાવાયું છે બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં નવા પોઝિટિવ કેસની સંખ્યા ૩૯૮ સુધી પહોંચી છે જ્યારે ૩૦ દર્દીના સારવાર દરમિયાન નિધન થયાં છે. ૨૭૧ કેસ અને ૨૬ વ્યક્તિના મરણ સાથે ૬૦ ટકાથી વધુ હિસ્સો અમદાવાદનો છે. જેમાં બોપલના એક વૃદ્ધાના મોતનો પણ સમાવેશ થાય છે. આને પગલે અમદાવાદનો આંક નવ હજારને પાર કરી હવે ૯૨૧૬ એટલે કે દસ હજાર તરફ ગતિ શરૂ કરી છે જ્યારે મૃત્યું આંક છસ્સોના પાર કરી ૬૦૨ થયો છે.\nબીજી તરફ પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ સુરતમાં એક એક દર્દીના મરણ નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં સુરત ૩૭, વડોદરા ૨૬, મહીસાગર અને પાટણમાં ૧૫-૧૫, કચ્છ ૫, અરવલ્લી ૪, ગાંધીનગર, સાબરકાંઠા, નવસારી, સુરેન્દ્રનગરમાં ૩-૩, બનાસકાંઠા, આણંદ, ખેડા, વલસાડમાં ૨-૨ તેમજ જામનગર, ભરૂચ, દાહોદ, જૂનાગઢ તેમજ અન્ય રાજ્યમાંથી એક-એક કેસ ઉમેરાયો છે.\nઆમ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૧૨,૫૩૦ થયો છે એમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૭૬ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ આંક વધીને ૫૨૧૯ થયો છે, જેની ટકાવારી ૪૧.૬૨ ટકા થવા જાય છે. અલબત્ત, રાજ્યમાં ૭૪૧ દર્દીના અત્યાર સુધીમાં અવસાન થયાં છે જે સૌથી વધારે ચિંતા અને ચર્ચાનો વિષય છે. આ સ્થિતિમાં હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં ૪૭ દર્દી ક્રિટિકલ હોવાથી વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૬૫૨૪ દર્દી સ્ટેબલ છે, તેમ આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, છેલ્લા ચોવીસ કલાકમાં ૬૦૯૮ ટેસ્ટ કરાતા રાજ્યનો કુલ આંક વધીને ૧, ૬૦,૭૭૨ થયો છે.\nઅહીં નોંધવુ જરૂરી છે કે, અમદાવાદમાં હવે સંક્રમણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આની સાથોસાથ સંક્રમિત કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં નવેસરથી સર્વેલન્સ શરૂ કરાયું છે. ધન્વંતરી રથ મારફતે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાના વિતરણ સાથે ૪૦૦થી વધુ ટીમો ઘરે ઘરે ફરી હેલ્થચેક અપ કરે છે. શંકાસ્પદ અને એન્ફ્લુએન્ઝા તથા સારીના દર્દીઓના નમુના એકત્રિત કરાય છે.\nઆની સાથોસાથ સુપર સ્પ્રેડર્સના ચેકિંગ કરાઇ રહ્યા છે. આને લીધે સંક્રમિત મધ્ય અને દક્ષિણ ઝોનની સાથોસાથ હવે શહેરના અન્ય વિસ્તારોમાંથી રોજેરોજ મળી રહેલા કેસ પ્રશાસનને સતત ચિંતા વધારી રહ્યા છે. આવી જ સ્થિતિ વડોદરા અને સુરતમાં છે. આ બન્ને શહેરોમાં નવા વિસ્તારોમાં સંક્રમણ વધ્યું છે.\nઅમદાવાદમાં ૨૬ દર્દીઓના અવસાન થયાં છે એમાં ૧૧ સિવિલ હોસ્પિટલ, ૩ એસવીપી, એક એલજી, ૪ કિડની હોસ્પિટલ, સોલા સિવિલમાં ૩, પૂર્વમાં જીસીએમઆરઆઇમાં બે અને કેન્સર હોસ્પિટલમાં એક દર્દીના અવસાન થયાં છે. જેમાં બોપલના નારાયણી પાર્ક વિભાગ ૨ના એક વૃદ્ધાનું પણ મરણ થયું છે. માંડલ અને ધોળકામાં એક એક કેસ પણ નોંધાયો છે. રાજ્યમાં કુલ ૩૦ મૃત્યું પંદર સીધા કોવિડ અને બાકીના કોમોર્બિડ સાથે કોવિડથી અવસાન થયાં છે.\nરાજ્યના અન્ય જિલ્લાઓમાં આયાતી લોકોને કોરન્ટિન કરાયા છે એમાંથી હવે ઇનક્યુબેશન પિરિયડ દરમિયાન જ ચિન્હો જણાતા એમના ટેસ્ટ કરાય છે જેમાંથી અનેક કેસ રોજેરોજ મળી રહ્યા છે. ગઇકાલે કચ્છમાં અમદાવાદ, મુંબઇથી આવેલા લોકોમાંથી ૨૧ કેસ મળ્યા હતા અને છેલ્લા ચોવીસ કલાકમાં વધુ પાંચ કેસ ઉમેરાયા છે. પાટણમાં પણ આ જ રીતે અમદાવાદ, દિલ્હી, મુંબઇ અને સુરતથી આવેલા લોકોમાં ચેપ જણાયો છે એવા ૧૫ દર્દી મળી આવ્યા છે.\nઅરવલ્લીમાં મોડાસા,ટીંડોઇ, બામણવાડા સહિતના ગામોમાંથી ચાર નવા કેસ મળ્યા છે. છેલ્લા ૩૬ કલાકમાં જ નવા ૧૫ કેસ ઉમેરાયા છે. વાપીમાં નવા બે કેસ મળ્યા છે એના પગલે હવે વાપી શહેરમાં ૨૪ મે સુધી ઔદ્યોગિક અને આવશ્યક ચીજો સિવાયની તમામ પ્રવૃત્તિને સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનું લોકોએ જાહેર કર્યું છે.\nદસ દિવસમાં અમદાવાદ અને રાજયમાં નોંધાયેલ કેસ\nકેસ: અમદાવાદ ૮૨૧૬, સુરત ૧૧૯૩, વડોદરા ૭૨૬, ગાંધીનગર ૧૯૩, ભાવનગર ૧૧૪, બનાસકાંઠા ૮૮, આણંદ ૮૫, રાજકોટ ૮૨, અરવલ્લી ૮૬, મહેસાણા ૮૦, પંચમહાલ ૭૧, બોટાદ ૫૬, મહીસાગર ૬૮, ખેડા ૫૩, પાટણ ૬૮, જામનગર ૪૩, ભરૂચ ૩૭, સાબરકાંઠા ૪૯, ગીર સોમનાથ ૨૮, દાહોદ ૨૯, છોટાઉદેપુર ૨૨, કચ્છ ૫૭, નર્મદા ૧૩, દેવભૂમિ દ્વારકા ૧૨, વલસાડ ૧૭, નવસારી ૧૧, જુનાગઢ ૧૩, પોરબંદર ૫, સુરેન્દ્રનગર ૧૩, મોરબી ૨, તાપી ૩, અમરેલી ૨ અને અન્ય રાજ્ય ૨. કુલ ૧૨૫૩૯. ડિસ્ચાર્જ ૫૨૧૯.\nમૃત્યું: અમદાવાદ ૬૦૨, વડોદરા ૩૨, સુરત ૫૬, ગાંધીનગર, ભાવનગર અને આણંદ ૮-૮, પંચમહાલ ૬, બનાસકાંઠા, પાટણ ૪-૪, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચ ૩-૩, જામનગર, રાજકોટમાં ૨-૨, કચ્છ, બોટાદ, ખેડા, મહીસાગર, વલસાડમાં એક એક મળી કુલ ૭૪૯ મૃત્યું\nઆ સેક્શન ના વધુ સમાચાર\nલોહીની તંગી દૂર કરવા આજે સિવિલમાં રક્તદાન શિબિર\nઆજોલમાં ગર્ભવતી,બહિયલના આરોગ્યકર્મી સંક્રમિત\nટ્રાફિક દેખાયો, દુકાનો ખુલી: પણ ટોળાં ન થયાં\nલોકડાઉનમાં માસ્ક બનાવીને જીવનનિર્વાહ ચલાવતી મહિલાઓ\nછત્તિસગઢ જતી સગર્ભાને મદદ મળી નડિયાદમાં બાળકને જન્મ આપ્યો\nતેલનારમાં વીજ કંપનીની ડીપીમાં આગથી ખળભળાટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sureshbjani.wordpress.com/2013/02/15/jalan-matari/", "date_download": "2021-11-29T17:04:33Z", "digest": "sha1:6UU3IE4SXV4L3SNN6CS3M3YLQG3ET6G6", "length": 15763, "nlines": 203, "source_domain": "sureshbjani.wordpress.com", "title": "જલન માતરી, Jalan Matari | ગુજરાતી પ્રતિભા પરિચય", "raw_content": "\nઅવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય\nગુજરાત – સામાન્ય જ્ઞાન\nગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત\nગુજરાતી ભાષા / સારસ્વતો\nલેખક અભ્યાસ/ પુસ્તક પરિચય/\nગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય\n14 ટિપ્પણીઓ Posted by સુરેશ on ફેબ્રુવારી 15, 2013\n‘મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,\nજીવનની ઠેસની તો, હજુ કળ વળી નથી.’\nઅહીં વાંચો અને સાંભળો…\n‘સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,\nમને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે \nતેમના વિશે એક સરસ લેખ\n૧, સપ્ટેમ્બર-૧૯૩૪; માતર (ખેડા જિ.)\n૨૫, જાન્યુઆરી – ૨૦૧૮\nઅને ઘણા બધા વિડિયો અહીં …..\n‘કુમાર’ માસિકમાં ગઝલકારોના જીવન અંગે પરિચય લેખો\nદુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,\nહવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.\nછે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,\nસરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.\nચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,\nનહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.\nઅનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,\nતને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.\nદુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,\nભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.\nહવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,\nજગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.\nઆ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,\nલખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.\nકરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,\n‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્ર્વર નહીં આવે.\nલેખ– ઊર્મિની ઓળખ( પરિચયાત્મક )\nકવિ, જીવન ચરિત્ર લેખક, સાહિત્યકાર\n← ^ ગુજરાતી ભાષાનો લોગો\tપ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani →\nરાજ��� પટેલ ફેબ્રુવારી 16, 2013 પર 1:25 એ એમ (am)\nસુરેશભાઈ જલન સાહેબના પરિચયમાં મારા બ્લોગની લીંક મૂકીને મને ઉપકૃત કર્યો છે….ખૂબખૂબ આભાર….\nજલનનું ગગન–બઝમેવફા વાંચવા ઉપરની લીંક કલીક કરવા વિનંતી.\nPingback: જલનનું ગગન_મુહમ્મદઅલી વફા | બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा\nખૂટે છે શબ્દો મારા, બેચાર શબ્દો થી વર્ણન નહી આવે…ખબર છે મને આવી ગજ઼્લ ફરી નહી આવે.\nPingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય\nPingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય\nગઝલકાર જલન સાહેબ વિષે સરસ સંકલન , ઘણી માહિતી ભેગી કરીને સુંદર રીતે રજુ કરી છે. અભિનંદન\nવાહ સર ખુબ જ હદય સ્પ્ર્શી ગઝલ છે\nPingback: ‘જલન’ માતરી – ગાંધીજીના અવસાન સમયે | સૂરસાધના\nમોતીભાઈ દેસાઈ સપ્ટેમ્બર 9, 2018 પર 6:46 એ એમ (am)\nજલન માતરી કેમ કહેવાયિ\nપ્રતિસાદ આપો જવાબ રદ કરો\nઅદના, અનામી, સહનશીલ અને ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી ઓળખ છે.\nઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021\nમીરની કળા મે 12, 2021\nપોષણવાડી મે 6, 2021\nમશીનરી – ૧ એપ્રિલ 26, 2021\nધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021\nગુજરાતી ભાષાને નવલું નજરાણું\nનવા પરિચયની જાણ મેળવવા ઈમેલ કરીએ\nઅહીં ઈમેલ સરનામું લખો...\n૫૦ પ્રેરક જીવન ચરિત્રો\nઅંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai\nએક જાણવા જેવા ‘કાકડિયા’\nમાતૃભાષા અને કવિવર ટાગોર\nનવલરામ ત્રિવેદી, Navalram Trivedi\nપૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, Purvi Brahmabhatt\nકિશોર જિકાદરા, Kishor Jikadara\nવિભાગો કેટેગરી પસંદ કરો અનુક્રમણિકા (39) અવનવું (32) ઇતિહાસ (13) ઈતિહાસ (3) ઉત્તર (2) પરિચય (3) પાકશાસ્ત્ર (1) પુસ્તક પરિચય (18) પ્રકીર્ણ (47) પ્રશ્નો (1) ફોટો (3) રસોઇ (1) લેખક અભ્યાસ (3) વિડિયો (8) વ્યક્તિ વિશેષ (277) અભિનેતા (28) અર્થશાસ્ત્રી (4) ઈતિહાસકાર (5) ઉદ્યોગપતિ (13) એન્જિનિયર (5) કલાકાર (21) કળારસિક (6) ખેતીવાડી નિષ્ણાત (1) ચિત્રકાર (5) જાદુગર (2) ડોક્ટર (8) દાનવીર (6) દિગ્દર્શક (11) દેશભક્ત (24) ધારાશાસ્ત્રી (4) નર્તક (3) પુરાતત્વ (1) પ્રકાશક (7) ફિલ્મ ઉદ્યોગ (4) ફોટોગ્રાફર (1) બ્લોગર (2) ભજનિક (2) મળવા જેવા માણસ (56) મુખ્ય પ્રધાન (5) રમતવીર (3) રાજકીય નેતા (24) લેખક (41) વહીવટકાર (15) વિકલાંગ (3) વૈજ્ઞાનિક (7) વૈદ (2) વ્યંગ ચિત્રકાર (1) શિક્ષક (28) શિલ્પકાર (1) સંગીતકાર/ ગાયક (20) સંત (17) સંવાદ દાતા (1) સમાજ સુધારક (17) સમાજ સેવક (44) સાહિત્યકાર (68) સેનાપતિ (1) સોફ્ટવેર નિષ્ણાત (5) હાસ્ય કલાકાર (2) સંકલન (4) સંપાદકીય (12) સન્સ્થા પરિચય (16) સમાચાર (78) સર્જક (551) અનુવાદક (120) અન્ય ભાષા ���ેખક (30) અવલોકનકાર (3) આખ્યાનકાર (9) આત્મકથાકાર (30) આધ્યાત્મિક (7) આયુર્વેદ (7) ઇતિહાસકાર (20) કલા સાહિત્ય (13) કવિ (232) ગાયક (8) ચિંતન સાહિત્ય (8) જીવન ચરિત્ર લેખક (82) જીવન વિકાસ લેખક (41) જીવન સંસ્મરણો (4) જૈનસાહિત્ય (12) જ્યોતિષ (1) ડાયરી (6) દાર્શનિક (11) ધાર્મિક લેખક (46) નવલકથાકાર (136) નાટ્યકાર (103) નિબંધકાર (99) પંડિત (7) પત્રકાર (56) પત્રલેખન (7) પાઠ્યપુસ્તકો (4) પારસી સાહિત્યકાર (4) પુરાતત્વ (3) પ્રવાસ વર્ણનકાર (31) ફિલ્મક્ષેત્ર વિષયક (5) બાળસાહિત્ય (51) બ્લોગર (4) ભક્તો / સંતો (45) મધ્યકાલિન સાહિત્યકાર (37) મનોવિજ્ઞાન (3) માહિતીજન્ય (18) રમત ગમત વિષયક (1) લાયબ્રેરી સાયન્સ (1) લોકસાહિત્ય (12) વર્ણનકાર (24) વાર્તાલેખક (154) વિજ્ઞાન (15) વિવેચક (102) વ્યાકરણ (18) વ્યુત્પત્તિ (2) શબ્દકોશ (4) શિક્ષણ (38) સંગીતકાર (5) સંપાદક (123) સંશોધક (57) સ્વામિનારાયણ સંતકવિ (7) હાસ્યલેખક (37) સ્ત્રી (55) સ્થળ પરિચય (8) ઐતિહાસિક સ્થળ (2) તીર્થ ધામ (1) દરિયાકિનારાનું સ્થળ (1) પર્યટન સ્થળ (3) પ્રાચીન સ્થળ (1) સ્થાપત્ય-કલા ધામ (1)\nનરેશ કાપડીઆ, સુરત પર કાકા કાલેલકર, Kaka Kalelk…\nPratibha Choksi પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર સાહિત્યકાર કેલેન્ડર\npragnaju પર નામ/ ઉપનામ\nchaman પર નામ/ ઉપનામ\nHemumachhi પર ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardhar…\npragnaju પર ૫૦ પ્રેરક જીવન ચરિત્રો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratilekh.com/tulsi-na-totka-ichcha-purti-mate/", "date_download": "2021-11-29T16:57:17Z", "digest": "sha1:WERLKTVDMMX72R3KSX5QFNRYPSLQ3PPQ", "length": 12987, "nlines": 137, "source_domain": "www.gujaratilekh.com", "title": "તમારી ઈચ્છાપૂર્તિ માટે કરો તુલસીના આ ટોટકા, વર્ષો જૂની તમારી ઈચ્છાઓ પણ થઈ જશે પૂરી |", "raw_content": "\nHome HOME તમારી ઈચ્છાપૂર્તિ માટે કરો તુલસીના આ ટોટકા, વર્ષો જૂની તમારી ઈચ્છાઓ પણ...\nતમારી ઈચ્છાપૂર્તિ માટે કરો તુલસીના આ ટોટકા, વર્ષો જૂની તમારી ઈચ્છાઓ પણ થઈ જશે પૂરી\nએ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાંની માન્યતા અનુસાર તુલસીના છોડનું ઘરમાં હોવું ઘણું શુભ હોય છે. એટલે જ તો હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા લગભગ દરેક વ્યક્તિના ઘરમાં તુલસીનો છોડ હોય છે.\nલોકો દ્વારા તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તેમજ તુલસીના છોડ વગર ભગવાન વિષ્ણુની પૂજા અધુરી માનવામાં આવે છે. જણાવી દઈએ કે તુલસીને માત્ર ધાર્મિક દૃષ્ટિથી જ નહીં પણ વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીનો એક એન્ટી બાયો���િકના રૂપમાં ઉપયોગમાં લેવાય છે.\nતુલસી સાથે જોડાયેલો છે મંગળ ગ્રહ :\nજાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકો તુલસીના પાંદડાનું નિયમિત સેવન કરે છે, એમને કોઈ પ્રકારની શારીરિક સમસ્યા નથી થતી. તેમજ તુલસીના પાંદડાનો ભગવાનને ભોગ પણ ચડાવાય છે. તેમજ તુલસીના છોડનો એક ટોટકો પણ કરવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિનું સુતેલું ભાગ્ય જગાડી શકે છે. અને સાથે જ બધા દુઃખોનો નાશ પણ થઈ જાય છે.\nપ્રાચીન કાળથી તુલસીને મંગળ ગ્રહ સાથે જોડાયેલ માનવામાં આવે છે. અને તુલસીમાં આગનું તત્વ પણ મળી આવે છે. તુલસી કોઈ પણ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવવા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસીથી મનને શાંતિ મળે છે. એની સાથે જ ખુશી અને પ્રેમ પણ મળે છે.\nતુલસી વ્યક્તિના જીવનમાં પૈસા લાવવામાં પણ મદદ કરે છે. તેમજ તુલસીનો છોડ દરેક ગાંડપણ સામે વ્યક્તિની રક્ષા કરે છે. તુલસીનો ઉપયોગ તમે સુક્ષમ પ્રક્ષેપણ માટે, પ્રેમમાં આકર્ષણ માટે અને ભૌતિક પ્રવાસમાં કિસ્મત લાવવા માટે કરી શકો છો. આજે અમે તુલસીના અમુક અસરદાર ટોટકા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનને હંમેશ માટે બદલી શકે છે.\nતુલસીના અસરદાર ટોટકા :\nસંતાનને નિયંત્રિત કરવા માટે :\nતુલસી સંતાનને નિયંત્રિત કરવાં પણ ઉપયોગી છે. જો કોઈ માતા-પિતા પોતાના પુત્ર-પુત્રીના જિદ્દી વ્યવહારથી પરેશાન છે, અને એમના સંતાન એમની વાત નથી સાંભળતા, તો એમણે તુલસીનો આ ઉપાય કરવો જોઈએ. પૂર્વ દિશામાં તુલસીના ત્રણ પાંદડા કોઈ રીતે પોતાના સંતાનને ખવડાવી દો. એવું કરવાથી તમારા સંતાન તમારી વાતો માનવા લાગશે.\nઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે :\nઘર માંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા તેમ 4-5 તુલસીના પાન લો. ત્યારબાદ કોઈ પિત્તળના પાત્રમાં પાણી ભરી એમાં તુલસીના પણ 1 દિવસ માટે મૂકી દો. 24 કલાક પછી એ પાણીને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર છાંટો. ત્યારબાદ ઘરના બીજા ભાગોમાં પણ એ પાણીનો છાંટો. એનાથી નકારાત્મક ઉર્જાથી તમને છુટકારો મળી જશે.\nમાન-સમ્માન મેળવવા માટે :\nસ્વાભાવિક છે કે નોકરી કરતા લોકોને એમના સહકર્મીઓ અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી ક્યારેક ને ક્યારેક પરેશાની થતી હોય છે. તો એવામાં તમે ઓફિસમાં કોઈ ખાલી જગ્યા પર કોઈ કુંડામાં અથવા તો જ્યાં પણ માટી હોય ત્યાં, સોમવારના દિવસે તુલસીના બીજ લઈને સફેદ કપડામાં બાંધીને સવારના સમયે દબાવી દો. આમ કર્યા પછી તમને પોતાના સહકર્મી અને ઉચ્ચ અધિકારીઓ તરફથી માન-સમ્માન મળશે.\nમનપસંદ છોકરા સાથે વિવાહ કરવા માટે :\nજણાવી દઈએ કે જો તમે પોતાની છોકરીના લગ્ન માટે યોગ્ય છોકરો શોધી રહ્યા છો, અને તમને એના માટે યોગ્ય વર નથી મળી રહ્યો, તો તમારી છોકરી પાસે તુલસીનો આ ઉપાય જરૂર કરાવો. છોકરીને કહો કે, તે રોજ તુલસીના છોડને પાણી ચઢાવે અને સાથે એની પ્રદક્ષિણા પણ કરે. આમ કરવાથી એને મનપસંદ વર મળી જશે.\nવ્યવસાયમાં પ્રગતિ માટે :\nવ્યવસાયમાં ઉતર ચડાવ આવતા રહે છે. પણ જે લોકોનો વ્યવસાય સારો નથી ચાલતો, તો એવા લોકો દર શુક્રવારે સવારે તુલસીના છોડને કાચું દૂધ અર્પિત કરો, અને સાથે જ મીઠાઈનો ભોગ ધરાવો. ત્યારબાદ કોઈ સુહાગણ મહિલાને મીઠી વસ્તુ આપો. એવું કરવાથી જલ્દી જ વ્યાપારમાં સફળતા મળવા લાગશે.\nનકારાત્મક ઉર્જાનો નાશ કરવા\nPrevious articleજજની ગાડી જોઈને પોલીસ વાળા એનું ચેકીંગ કરવાથી ગભરાઈ રહ્યા હતા, પરંતુ જયારે ગાડી ચેક કરી…\nNext articleમહિલાની ડિલિવરી કર્યા પછી સામે આવ્યું એવું ખતરનાક સત્ય, ગભરાઈને બેહોશ થઇ ગઈ હોસ્પિટલની 3 નર્સ\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nઆજે કાપડ ઉદ્યોગ વાળાને સારી આવક થશે, લાંબા સમયથી અટવાયેલા પૈસા મળશે.\nઆખી દુનિયામાં કેટલા ઝાડ હશે તમને તેનો અંદાજો છે, જાણો તેની સાથે જોડાયેલી જાણવા જેવી વાત.\nઆ રાશિઓનું જીવન દિવાળીના દિવસે થશે રોશન, જાણો કઈ રાશિના લોકોનું ચમકશે નસીબ.\nદિવાળી પહેલા સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય, વાંચો કાળી ચૌદશનું રાશિફળ.\nપોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે તમારો ધનતેરસનો દિવસ, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થઈ શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gu.wznbodie.com/cosmetic-mirror/", "date_download": "2021-11-29T18:41:16Z", "digest": "sha1:JNGK5AJOC72ZLBJBNPD432VIPUGNTV5G", "length": 4720, "nlines": 181, "source_domain": "gu.wznbodie.com", "title": "કોસ્મેટિક મિરર ફેક્ટરી, સપ્લાયર્સ - ચાઇના કોસ્મેટિક મિરર ઉત્પાદકો", "raw_content": "\nબાથરૂન એસેસરીઝ 6 ટુકડાઓ સેટ\nબાથરૂન એસેસરીઝ 6 ટુકડાઓ સેટ\nફેક્ટરી પ્રમોશનલ ચાઇના બી ...\nક્રિએટિવ બાથરૂમ સેટ ક્રોમ ...\nઆધુનિક અનન્ય સ્ટેનલેસ સ્ટી ...\nબાથરૂમ ઝીંક એલોય રાઉન્ડ બી ...\nબાથરૂમ એસેસરીઝ જથ્થાબંધ ...\nબાથરૂમ એક્સેસરી વોલ LED કોસ્મેટિક મેકઅપ મીર ...\nએલઇડી લાઇટ મેગ્નિફાઇંગ 3 એક્સ કોસ્મેટિક મેક અપ મિરર ...\nબાથરૂમ વોલ મેગ્નિફાઇંગ એલઇડી મેકઅપ મિરર CM-04\nવોલ માઉન્ટ મિરર્સ 8 ઇંચ ડબલ-સાઇડ 10x મેગ્ની ...\nબાથરૂમની દીવાલ માઉન્ટેડ રોટેટેબલ કોસ્મેટિક મેક યુ ...\nબાથરૂન એસેસરીઝ 6 ટુકડાઓ સેટ\n© કોપીરાઇટ - 2010-2021: સર્વાધિકાર સુરક્ષિત.\nગરમ ઉત્પાદનો - સાઇટમેપ - એએમપી મોબાઇલ\nબાથરૂમ એસેસરીઝ સેટ વોલ, વૈભવી બાથરૂમ એસેસરીઝ, બાથરૂમ એસેસરીઝ અને ફિટિંગ્સ, બાથરૂમ એસેસરીઝ ક્રોમ સેટ, બાથરૂમ એસેસરીઝ સેટ, બાથરૂમ એસેસરીઝ હાર્ડવેર સેટ,\nઈ - મેલ મોકલો\nશોધવા માટે એન્ટર અથવા બંધ કરવા માટે ESC દબાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2021-49/segments/1637964358786.67/wet/CC-MAIN-20211129164711-20211129194711-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"}