diff --git "a/data_multi/gu/2019-13_gu_all_0098.json.gz.jsonl" "b/data_multi/gu/2019-13_gu_all_0098.json.gz.jsonl" new file mode 100644--- /dev/null +++ "b/data_multi/gu/2019-13_gu_all_0098.json.gz.jsonl" @@ -0,0 +1,997 @@ +{"url": "http://gujjurocks.in/masala-khichadi/", "date_download": "2019-03-24T21:48:20Z", "digest": "sha1:HCRSPE3EWG3AAXSEHVK23RSDFWMBY3GK", "length": 23511, "nlines": 250, "source_domain": "gujjurocks.in", "title": "દેશ વિદેશમાં પ્રખ્યાત બનેલી કાઠિયાવાડી મસાલા ખીચડી આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ જોઈને ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nહનુમાનજીનાં 5 ચમત્કારિક મંદિર, જ્યાં દર્શન માત્રથી જ મનોકામના થાય છે…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ ��ાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nબાળકોને ખવડાવો મેંગો મફિન…..શોખીનો માટે ખાસ અમે લાવ્યા છીએ તો નોંધી…\nHome રેસીપી દેશ વિદેશમાં પ્રખ્યાત બનેલી કાઠિયાવાડી મસાલા ખીચડી આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ...\nદેશ વિદેશમાં પ્રખ્યાત બનેલી કાઠિયાવાડી મસાલા ખીચડી આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ જોઈને …\nકાઠિયાવાડી લોકોનાં ઘરે રોજ ખીચડી બનતી હોય છે. ક્યારેક મગ દાળની સાદી ખીચડી તો ક્યારેક તુવેરદાળની વઘારેલી ખીચડી, તો ક્યારેક મિક્સ વેજીટેબલ ખીચડી પણ ���નતી હોય છે. ખીચડી એ હેલ્થ માટે બેસ્ટ ખોરાક છે. પચવામાં હળવી ને બીમાર માણસને તો ફાટફટ ઊભા કરી દે એવા ખીચડીનાં ગુણ છે. એવું નથી કે ગુજરાતી લોકો જ ખીચડી ખાય છે. હવે તો દેશ વિદેશના લોકોની ભોજનમાં પહેલી પસંદ ખીચડી બની ચૂકી છે. એનાં આ ગુણને કારણે. તમે ક્યારેક બીમાર પડશો ને ડોક્ટર પાસે જશો તો ડોકટર પણ ખીચડી જ ખાવાનું કહેતા હોય છે મોટેભાગે, સાચું ને તો ચાલો આજે આપણે બનાવીશું મસાલા ખીચડી. તો જોઈએ સામગ્રી અને ખીચડી બનાવવાની પરફેક્ટ રીત.\nતુવેર દળ ૧/૪ કપ\nઆદુ લસણ લીલા મરચાની પેસ્ટ ૨ ચમચી\nલાલ મરચું ૧ ચમચી\nગરમ મસાલો ૧ ચમચી\nતેજ પતા ૧ નંગ\nકઢી પતા ૩/૪ નંગ\nસૂકા લાલ મરચાં ૨/૩ નંગ\nસીંગદાણા ૧૦ થી ૧૫નંગ\nલીલી તુવેર ૧ કપ\n• સૌ પ્રથમ ખીચડી બનાવતી વખતે તુવેર ની દાળ અને ચોખાને ૨૦ મિનિટ પેલા પલાળી દો • અને ખીચડી બનાવતી વખતે એને બરોબર ધોઈ લો કુકર ગરમ થાય એટલે ૩ ચમચી તેલ નાખો • તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઝીરું તમાલ પતા લોન્ગ તજ ના ટુકડા અને પછી કઢી પતા હિંગ સૂકા લાલ મરચાં નાખી તતડવા દો • આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખી ને ગેસ ધીમો કરી દો અને હલાવતા રો એમાં સીંગદાણા નાખી ને મિક્સ કરી ને હલાવી દો • પછી એમાં બધા મસાલા નાખી દો તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું હળદર ગરમ મસાલો મિક્સ કરી હલાવી દો • પછી એમાં બટાકા ટામેટું ડુંગળી લીલી તુવેર નાખી પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી ને પાણી એડ કરો • પછી એમાં ચોખા અને તુવેર ની દાળ ને ધોઈ ને મિક્સ કરી દો અને પાણી ની જરૂર હોઈ તો ઉપર થી થોડું એડ કરો • ૨ મિનિટ ગરમ થવા દો અને પછી કુકર બંધ કરી દો અને ૨/૩ સિટી વાગે ત્યાં સુધી થવા દો • પછી કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલી અને પછી એને ફરી એક વાર હલાવી ને મિક્સ કરી દો જેથી બધા શાકભાજી મિક્સ થઈ જાય • તૈયાર છે ગરમ ગરમ મસાલા ખીચડી એની સાથે છાશ પાપડ સાથે સર્વે કરી શકો છો.\nસંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો:\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleપ્રેમિકા બેવફા નીકળી છતાં એક પ્રેમીએ કરી દિલોજાન મુહબ્બત, આ અદભૂત લવ સ્ટોરી વાંચતા તમારી આંખ જરૂર ભીંજશે …..\nNext articleજ્યારે આ અંબાણીની ખાસ કારની ચાવી ખોવાઈ હતી, ત્યારે હેલિકોપ્ટર જર્મનીથી આવ્યુ હતું… વાંચો પુરી સ્ટોરી\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી, આજે જ નોંધી લે જો ..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nSuperstar અમિતાભ બચ્ચનના પરિવારે જન્મદિવસ મનાવ્યો માલદિવમાં, ફોટોસ થયા વાયરલ –...\nબોર્ડની પરીક્ષા માં વિધાર્થીઓએ લખ્યું કે … પાકિસ્તાન સાથે બદલો લેવો...\n14, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કર્ક રાશિના જાતકોને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/09/07/tears/", "date_download": "2019-03-24T22:25:55Z", "digest": "sha1:FZC3JP7FDS7RL32PVFN32ND475HIENTC", "length": 29473, "nlines": 202, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સંતોષ અને આનંદનાં આંસુ – પુષ્પા અંતાણી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસંતોષ અને આનંદનાં આંસુ – પુષ્પા અંતાણી\nSeptember 7th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : પુષ્પા અંતાણી | 10 પ્રતિભ���વો »\n(અખંડ આનંદ’ સામયિકના ઓગષ્ટ, ૨૦૧૫ના અંકમાંથી સાભાર)\nગૌતમ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ દર વર્ષે એના વર્ગમાં પ્રથમ આવતો. એ ભણવાની સાથે સમય મળે ત્યારે માને કામમાં મદદ કરતો, સવારે વહેલો ઊઠી ગામમાં છાપાં આપવા જતો, રજાના દિવસે કે વેકેશનમાં ચાની કીટલી પર કામ કરવા જતો. એ ખૂબ સાદાઈથી, છતાં સુઘડ રીતે રહેતો હતો. એને જોઈને કોઈને ખબર પણ ન પડે કે એ આટલો ગરીબ હશે.\nગૌતમ અને સાકેત વર્ગમાં એક જ બાંકડા પર આજુબાજુમાં બેસતા. સાકેત ભણવામાં સામાન્ય હતો. એને ગૌતમ માટે માન હતું. એને થયું કે હું ગૌતમ જોડે રહીને અભ્યાસ કરું તો એક દિવસ એણે ગૌતમને કહ્યું : ‘ગૌતમ, તું જાણે છે કે હું કેટલી મહેનત કરું છું, છતાં જોઈએ તેવું પરિણામ આવતું નથી. મને ખાતરી છે કે જો હું તારી સાથે રહીને ભણું તો મને ચોક્કસ લાભ થાય.’\nગૌતમ સાકેતને મદદ કરવા તૈયાર થયો. બેય જણ દરરોજ શાળામાંથી છૂટીને સાકેતને ઘેર અભ્યાસ કરવા લાગ્યા. ધીરે ધીરે સાકેતનું પરિણામ સુધરવા લાગ્યું. ગૌતમ ક્યારેય સાકેતને ઘેર કશું ખાતોપીતો નહીં. સાકેતની મમ્મી એને આગ્રહ કરતી ત્યારે એ કહેતો : ‘હું ઘરની બહારનું ખાતો નથી.’\nએક દિવસ ગૌતમની બહેન બીમાર પડી. મા પાસે ડૉક્ટરની ફીના પૈસા ન હતા. એમને હંમેશાં મદદ કરતાં એ રેવાબહેન બે દિવસ માટે બહારગામ ગયાં હતાં. તેથી એણે ગૌતમને પૂછ્યું : ‘તું સાકેતને ઘેરથી બે દિવસ માટે પૈસા ઉધાર લાવી શકે \nગૌતમ માની ચિંતા સમજતો હતો. એણે કહ્યું : ‘મા, તું ચિંતા ન કર, હું પૈસા લઈ આવીશ.’\nપરંતુ ગૌતમ જાણતો હતો કે એ સાકેત પાસેથી પૈસા માગી શકશે નહીં. એ સાકેતને ઘેર ગયો, પણ એનું ધ્યાન અભ્યાસમાં ચોંટતું નહોતું.\nસાકેતે પૂછ્યું : ‘તું કશી ચિંતામાં છે \nગૌતમ કહ્યું : ‘ના, ના… એવું કંઈ નથી…’\nત્યાં જ ગૌતમની નજર બાજુમાં આવેલા ગોખલામાં ગઈ. ત્યાં ડબી નીચે સો રૂપિયાની નોટ પડી હતી. ગૌતમના મનમાં ઊથલપાથલ મચી ગઈ. એ શું કરવું તે નક્કી કરી શક્યો નહીં. એણે એકદમ સાકેતને કહ્યું : ‘એક ગ્લાસ પાણી આપશે ’ સાકેત પાણી લેવા ગયો તે સાથે જ ગૌતમે ઊભા થઈ સો રૂપિયાની નોટ ઉપાડીને જલદી-જલદી ચડ્ડીના ગજવામાં મૂકી દીધી. સાકેત પાણી લાવ્યો. ગૌતમ પાણી ઝડપથી ગટગટાવી ગયો, પછી અચાનક બોલ્યો : ‘આજે તબિયતમાં મજા નથી, હું ઘેર જાઉં છું.’\nઘેર પહોંચીને માને સો રૂપિયા આપતાં એ બોલ્યો : ‘મા, હું સાકેત પાસેથી બે દિવસ માટે ઉધાર લાવ્યો છું. ચાલ, હવે બહેનને ડૉક્ટર પાસે લઈ જઈએ.’ આમ બહેનની સારવાર ત�� થઈ ગઈ, પરંતુ ગૌતમને કોઈ વાતે ચેન પડતું નહોતું. પોતે ખોટું કામ કર્યું છે એવો ચચરાટ એને થયા કરતો હતો.\nગૌતમ ગયો પછી સાકેતને પણ ચેન પડતું નહોતું. એ સમજી ગયો કે ગૌતમ કશીક મૂંઝવણમાં હતો. સાંજે સાકેતનાં મમ્મ-પપ્પા બહરથી આવ્યાં. રાતે સૂવા જતાં પહેલાં સાકેતની મમ્મીને એકાએક યાદ આવ્યું. એણે સાકેતને પૂછ્યું, ‘બેટા, ધોબી આવ્યો હતો ’ સાકેતે જવાબ આપ્યો : ‘ના, નથી આવ્યો.’\nએનો જવાબ સાંભળીને મમ્મી રૂપિયા લેવા બહાર આવી, પરંતુ પૈસા એની જગ્યાએ નહોતા. એણે બૂમ પાડીને પૂછ્યું : ‘સાકેત, સો રૂપિયાની નોટ ક્યાં તેં રાખી છે ’ સાકેતે પૂછ્યું : ‘કઈ નોટ, મમ્મી ’ મમ્મી બોલી : ‘કેમ, ધોબીને આપવાની હતી તે ’ મમ્મી બોલી : ‘કેમ, ધોબીને આપવાની હતી તે હું અહીં ડબી નીચે રાખી ગઈ હતી. તને કહ્યું પણ હતું. પૈસા તો અહીં નથી હું અહીં ડબી નીચે રાખી ગઈ હતી. તને કહ્યું પણ હતું. પૈસા તો અહીં નથી ’ સાકેતે કહ્યું : ‘ત્યાં જ હશે, જો બરાબર.’\nપરંતુ સોની નોટ ક્યાંય દેખાઈ નહીં. મમ્મી સાકેતને જાતજાતના સવાલ પૂછવા લાગી : ‘ઘરમાંથી પૈસા જાય ક્યાં કોઈ આવ્યું હતું ઘરમાં કોઈ આવ્યું હતું ઘરમાં ’ સાકેત બોલ્યો, ‘ના, ઘરમાં બીજું કોઈ નથી આવ્યું.’ મમ્મીને એકદમ યાદ આવતાં એણે પૂછ્યું : ‘ગૌતમ તો આવ્યો હશેને લેસન કરવા ’ સાકેત બોલ્યો, ‘ના, ઘરમાં બીજું કોઈ નથી આવ્યું.’ મમ્મીને એકદમ યાદ આવતાં એણે પૂછ્યું : ‘ગૌતમ તો આવ્યો હશેને લેસન કરવા \nએ સાથે જ સાકેતના મગજમાં આખી વાત સ્પષ્ટ થઈ ગઈ. ગૌતમની મૂંઝવણ, એનું પાણી માગવું, ઉતાવળથી પાણી પી ચાલ્યા જવું અને પછી તરત ચાલ્યા જવું… એને ખાતરી થઈ ગઈ કે પૈસા ગૌતમ જ લઈ ગયો છે, પણ ચોક્કસ કોઈ ગંભીર બાબત હોવી જોઈએ, નહીંતર એ એવું કરે જ નહીં. એથી એણે કહ્યું, ‘ના, મમ્મી, આજે ગૌતમ આવ્યો જ નથી.’ ફરીથી મમ્મીનો ધારદાર પ્રશ્ન આવ્યો : ‘તો સોની નોટ જાય ક્યાં \nમમ્મી સાકેતને આડી આંખે જોતી હતી. સાકેત સમજી ગયો કે મમ્મીને એના પર વહેમ આવ્યો છે. રાત્રે એ ઊંઘી ગયો છે એવું ધારીને મમ્મી ચિંતાભર્યા સ્વરમાં પપ્પાને કહેવા લાગી, ‘તમે ગુસ્સે ન થતા, પણ મને થાય છે કે આ પૈસા સાકેતે તો નહીં લીધા હોય ને એનાથી કોઈક ખોટું કામ અથઈ ગયું હોય અને..’\n‘અત્યારે રાતે ખોટા વિચારો કરવાનું છોડી દે, તું સૂઈ જા અને મને પણ સૂવા દે.’ પપ્પાએ કહ્યું.\nબીજા દિવસે ગૌતમ શાળામાં આવ્યો નહીં. સાકેતને ચિંતા થવા લાગી. એ ગૌતમની તપાસ કરવા જવા માગતો હતો, પછી વિચાર્યું કે એ બરાબ��� નહીં થાય, બે-ચાર દિવસ જવા દે, પછી વાત. ગૌતમ સાકેતને ઘરે પણ આવ્યો નહીં. સાકેતે જોયું કે મમ્મીએ એનાં પુસ્તકો રાખવાનો ગોખલો ફેંદ્યો હતો.\nસાંજે સાકેત બહાર ગયો હતો ત્યારે એની મમ્મીએ પપ્પાને કહ્યું : ‘મને તો હવે સાકેત પર જ વહેમ જય છે. ઘરમાં બીજું કોઈ તો આવ્યું નથી. મને પૈસા જાય તેનો અફસોસ નથી, પણ આપણો દીકરો કોઈ ખરાબ સોબતમાં…’ એટલું બોલતાં એ રડી પડી.\nપપ્પાએ કહ્યું : ‘તું થોડી ધીરજ રાખ. આપણને આપણા દીકરા પર વિશ્વાસ હોવો જોઈએ. ધાર કે એનાથી કશું ખોટું થઈ ગયું હશે તો પણ એ આજ ને આજ કબૂલ કરશે નહીં. બે-ચાર દિવસ પછી આરામથી એની સાથે વાત કરીશું.’\nગૌતમ બે દિવસથી ઘરમાં જ ભરાઈ રહ્યો હતો. એની મા જાણતી હતી કે એનો દીકરો ખૂબ સ્વમાની છે. એ જ્યાં સુધી પૈસા પાછા નહીં આપે ત્યાં સુધી સાકેતને મોઢું બતાવશે નહીં. એથી રેવાબહેન બહારગામથી પાછાં આવ્યાં તે સાથે એ એમની પાસેથી પૈસા લઈ આવી અને ગૌતમને કહ્યું : ‘લે, બેટા, આ સો રૂપિયા. સાકેતને આપી દે અને એનો આભાર માનજે.’\nઆ બાજુ સાકેતના પપ્પા ઘેર આવ્યા. એમણે પૈસા વિશે સાકેત સાથે વાત કરવાનું નક્કી કર્યું હતું. એમણે પત્ની અને સાકેતને અંદરના રૂમમાં બોલાવ્યાં. પપ્પાએ કહ્યું : ‘બેટા, અમારે તારી સાથે થોડી વાત કરવી છે.’ ત્યાં જ ડૉરબેલ વાગ્યો. મમ્મીએ દરવાજો ખોલ્યો. સામે ગૌતમ ઊભો હતો. મમ્મીએ બૂમ પાડી : ‘સાકેત, ગૌતમ આવ્યો છે.’\nસાકેત દોડતો બહાર આવ્યો.\nગૌતમે કહ્યું : ‘આન્ટી, મારે સાકેતનું તો કામ છે જ, તમારું પણ કામ છે.’\nમમ્મીએ ગૌતમને પૂછ્યું, ‘મારું કામ છે \nએ લોકો અંદરના રૂમમાં ગયાં. ગૌતમ સાકેતનાં માતાપિતાને પગે લાગ્યો, પછી બોલ્યો, ‘મેં એક અપરાધ કર્યો છે. હું તમારા ત્રણેયની માફી માગવા આવ્યો છું. મારી વાત સાંભળ્યા પછી તમે જે સજા કરશો એ ભોગવવા હું તૈયાર છું.’\nમમ્મી-પપ્પાએ આશ્ચર્યથી એકબીજા સામે જોયું. ગૌતમ બોલ્યો, ‘બે દિવસ પહેલાં હું અહીં આવ્યો ત્યારે તમારે ત્યાંથી સો રૂપિયાની નોટ લઈ ગયો છું.’ પછી એણે રડતાં રડતાં બધી વાત કરી. ‘મારી મજબૂરી હતી તેથી મારે એવું કરવું પડ્યું. એ પૈસા હું આજે પાછા આપવા આવ્યો છું… પણ મેં ચોરી કરી કહેવાય… હવે તમારે મને જે સજા કરવી હોય તે કરો.’\nમમ્મીએ સાકેતને પૂછ્યું : ‘પણ તેં તો કહ્યું હતું ને કે ગૌતમ આવ્યો જ નથી \nગૌતમ સમજી ગયો. ‘આન્ટી, સાકેત મને બચાવવા માટે જૂઠું બોલ્યો છે.’ એને વચ્ચેથી અટકાવીને સાકેતે કહ્યું : ‘તને બચાવવા માટે નહીં, હું તારી ખાનદાની જાણું છું, એ કારણે હું ખોટું બોલ્યો હતો. હું ત્યારે જ સમજી ગયો હતો કે તારે આવું કરવું પડ્યું એ પાછળ કોઈ મોટી મજબૂરી હશે. હું મારા સમજુ દોસ્તની છાપ મારાં માતાપિતા પાસે બગાડવા માગતો નહોતો. મમ્મી-પપ્પા, હું જૂઠું બોલ્યો એ માટે માફી માગું છું.’\nસાકેતના પપ્પાએ ગૌતમના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને બોલ્યા, ‘ગૌતમ, તું ખરા સમયે આવ્યો અને અમને મોટો અપરાધ કરતાં બચાવી લીધાં.’\nસાકેતની મમ્મી બોલી, ‘અમને નહીં, મને અપરાધ કરતી બચાવી એમ કહો. સાકેત, ઘરમાં પૈસા મળ્યા નહીં એથી મને તારા પર શંકા ગઈ હતી. અમે તને એ વિશે પૂછવા માટે જ બોલાવ્યો હતો. સારું થયું કે ગૌતમ સમયસર આવી ગયો અને અમને સાચી વાતની ખબર પડી ગઈ.’\nસાકેતે કહ્યું, ‘ના, મમ્મી, તેં કશું જ ખોટું કર્યું નથી. કોઈ પણ મા એના સંતાનમાં દુર્ગુણ ન આવે એવું જ ઈચ્છતી હોય. તારી ચિંતા જરાય ખોટી નહોતી.’\nગૌતમ બે હાથે જોડીને બોલ્યો, ‘જે હોય તે, પરંતુ મેં ચોરી કરી છે, મને સજા તો થવી જ જોઈએ.’\nસાકેતે પણ કહ્યું, ‘હું જૂઠું બોલ્યો એની મને પણ સજા થવી જોઈએ.’\nએ સાંભળીને એનાં મમ્મી-પપ્પા એકીસાથે બોલી ઊઠ્યાં, ‘અમારા આવા સંસ્કારી દીકરા પર અમે શંકા કરી એ વાતની અમને પણ સજા થવી જોઈએ.’\nએ સાથે બધાં હળવાં થઈ ગયાં. પપ્પાએ કહ્યું, ‘સાકેત, મને અને તારી મમ્મીને તારા માટે તો ગર્વ થાય જ છે. સાથે તારો દોસ્ત પણ આટલો ઉમદા છે એનો અમને વિશેષ આનંદ છે. માતાપિતા માટે સંતાન તરફથી આનાથી ઉત્તમ ભેટ બીજી કઈ હોઈ શકે \nબધાંની આંખોમાં આંસુ હતાં, પરંતુ એ આંસુ અપરાધનાં નહીં, સંતોષ અને આનંદનાં હતાં.\n« Previous ‘બાળક એક ગીત’ પુસ્તક અંગે.. – સંપાદક\nદ્રૌણાચાર્યની દસ ભૂલો – પ્રતાપભાઈ ત્રિવેદી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nચોપાટ – દિવ્યેશ વિ. સોડવડિયા\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. તેમની આ વાર્તા ‘મમતા’ વાર્તામાસિકના ડિસેમ્બર, ૨૦૧૭ના અંકમાં પણ પ્રકાશિત થઈ છે. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.) દીપોત્સવીના પાવન પર્વને પંદર દિવસ જ દૂર હતા. શહેરની તમામ સોસાયટીઓના ઘરોમાં સફાઈ થવા લાગી હતી. સર્વત્રે પર્વની ધામધૂમપૂર્વક ... [વાંચો...]\nસાર્થકતા – કલ્યાણી વ્યાસ\nખા ક્યારનીયે બારી પાસે ઉભી રહીને સામે દેખાતા આકાશના ટુકડાને નિરખી રહી હતી. થોડીવારમાં તો તેણે કેટ કેટલા ર���ગ બદલ્યા હતાં. ઘડી પહેલાંનું સ્વચ્છ-નભ અત્યારે વાદળોના કાળા-સોનેરી રંગોથી ઘેરાઇ ગયું હતું. સંધ્યા ખીલી ઉઠી હતી અને અચાનક વાદળોના ગડગડાટથી આખું આકાશ હલબલી ઉઠ્યું, શિખા પણ. તેને થયું કે હવે તો આ વાદળો વરસી જાય તો સારું. અને તેના મનની વાતને સાચી પાડતાં ... [વાંચો...]\nપાછા વળવું – વીનેશ અંતાણી\nલ્લા અઠવાડિયાથી ઉમસ વધી ગઈ હતી. પાછલી રાતે સુધાની આંખ ઊઘડી ગઈ હતી. પુષ્કળ ગરમી થતી હતી. એણે એ.સી. ચાલુ કર્યું, છતાં ઊંઘ ન આવી તે ન જ આવી. એ વહેલી ઊઠીને ચાલવા માટે બહાર નીકળી ગઈ હતી. સડકની ધાર પર વૃક્ષોની નીચે ચાલતી રહી હતી. ચારે કોર રવિવારની સવારની અલસતા છવાયેલી લાગતી હતી. એ એકાદ કલાક ચાલી હતી અને ... [વાંચો...]\n10 પ્રતિભાવો : સંતોષ અને આનંદનાં આંસુ – પુષ્પા અંતાણી\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nબહુ જ સંવેદનશીલ વાર્તા આપી. સાકેત અને ગૌતમ જેવાં સંતાનો ભાગ્યશાળીને મળે. સાકેતના પપ્પાની સમજદારીને પણ સલામ.\nટાઈપની ઘણીબધી ભૂલોને … લેખને એક વાર વાંચી લેવાથી દૂર કરી શકાય.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nબહુ જ પોસિટિવ ,સંવેદનશીલ વાર્તા…\nોનિર્મલ અને શિખ આપે …અતિસુન્દેર્\nબહુ જ સરસ અને પ્રેરણાદાયક વાર્તા\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/salman-khan-s-family-friend-reached-hyderabad-023231.html", "date_download": "2019-03-24T21:43:52Z", "digest": "sha1:HSO5CVA2UTK3RSJXK5UX3T6A5TYHFXYA", "length": 11902, "nlines": 161, "source_domain": "gujarati.oneindia.com", "title": "સલમાન ખાન પરિવાર હૈદરાબાદ પહોંચ્યો : જુઓ તસવીરો | Salman Khan's family and friend reached Hyderabad - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસલમાન ખાન પરિવાર હૈદરાબાદ પહોંચ્યો : જુઓ તસવીરો\nમુંબઈ, 18 નેવમ્બર : બૉલીવુડ દબંગ સલમાન ખાનના બહેન અર્પિતા ખાનના લગ્ન છેલ્લા એક માસથી ચર્ચાના કેન્દ્રમાં બની રહ્યા છે અને હોય પણ કેમ નહીં, જ્યાં વાત સલમાન ખાન અને બૉલીવુડની હોય, તો લોકોને તો રસ હોય જ. હાલ આખો ખાન પરિવાર અર્પિતાના લગ્ન માટે હૈદરાબાદ પહોંચી ચુક્યો છે.\nઅર્પિતાના લગ્ન બિઝનેસમૅન આયુષ શર્મા સાથે થઈ રહ્યા છે. લગ્નના કાર્યક્રમો હૈદરાબાદમાં ફલકનુમા પૅલેસ ખાતે યોજાઈ રહ્યા છે કે જ્યાં બૉલીવુડ સિતારાઓની ચમક જોવા મળશે. સલમાનના પરિવારે આખી હોટલ બે દિવસ (18 અને 19મી નવેમ્બર) માટે બુક કરાવી લીધી છે. આશા છે કે આ લગ્ન ખૂબ જ ઝાકઝમાળભર્યા રહેવાના છે.\nઅર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્નમાં લગભગ 300 મહેમાનો આવવાની શક્યતા છે. આમિર ખાન, કૅટરીના કૈફ, હૃતિક રોશન, દીપિકા પાદુકોણે, સૈફ અલી ખાન, કરીના કપૂર, ધર્મેન્દ્ર, હેમા માલિની, કરણ જૌહર, ડૈવિડ ધવન ઉપરાંત અનેક હસ્તીઓએ આ લગ્ન સમારંભમાં હાજર રહેવાની પુષ્ટિ કરી દીધી છે.\nશાહરુખ ખાન તો અર્પિતાની હલ્દી અને સંગીત સેરેમનીમાં જ પહોંચી લોકોને આશ્ચર્યમાં મૂકી ચક્યા છે. તેથી લગ્ન સમારંભમાં તેમની સપરિવાર હાજરી પણ લગભગ નિશ્ચિત જ લાગે છે.\nચાલો જોઇએ હૈદરાબાદ ખાતે પહોંચેલા સલમાન ખાન પરિવારની તસવીરો :\nઅર્પિતા સાથે લગ્ન કરવા હૈદરાબાદ પહોંચતા આયુષ શર્મા.\nહૈદરાબાદ પહોંચતા અર્પિતાના ભાઈ અરબાઝ ખાન.\nઆ છે દુલ્હન અર્પિતા કે જેમના આયુષ સાથે લગ્ન થવાના છે.\nઅભિનેત્રી કાજલ અગ્રવાલ હૈદરાબાદ પહોંચી ગયા છે.\nનણંદ અર્પિતાના લગ્ન માટે હૈદ��ાબાદ પહોંચ્યા મલાઇકા અરોરા ખાન.\nમલાઇકા અરોરા ખાન લગ્નની અને પોતાની જાતને તૈયાર કરી રહ્યા છે.\nબહેનના લગ્ન માટે સલમાન ખાન ગઈકાલે રાત્રે જ હૈદરાબાદ આવી પહોંચ્યા હતાં.\nસોહેલ ખાનના દીકરા સાથે સલમાન.\nઅર્પિતાના ભાઈ સોહેલ અને પિતા સલીમ ખાન.\nસુશીલા ચરક પણ હૈદરાબાદ પહોંચી ગયા છે.\nVIDEO : બોલીવૂડના સુલતાન બાળક સાથે બન્યા બાળક\nઆ બોલિવૂડ સિતારાઓના ભાઇ-બહેનને તમે ઓળખો છો\nમામા બનશે સલમાન ખાન, અર્પિતા છે પ્રેગનેન્ટ\nPICS: સલમાનની આ તસવીરો જોઈ તમે પણ નાચી ઉઠશો\nPICS : સલમાનના ઘરે પણ ધામધૂમથી આવ્યા ગણપતિ\nPics: અર્પિતાના રિસેપ્શનમાં પહોંચ્યા સલમાન ખાન\nPics : અર્પિતા-આયુષે ન્યુયૉર્કમાં કરી હનીમૂનની ઉજવણી...\nPics : મળો સાસરે પહોંચેલી નવોઢા અર્પિતા ખાન શર્માને...\nએવા Luckies કે જેઓ બૉલીવુડ સ્ટાર્સના Siblings સાથે પરણ્યાં...\nBigg Boss 8 : સૌથી ચર્ચિત જોડી બનશે મહેમાન...\nPics : સંગીતા, જૅકલીન, હૃતિક પણ પહોંચ્યા અર્પિતાના રિસેપ્શનમાં\nArpita's Reception : શાહરુખ, દિલીપ સહિત ઉમટ્યું બૉલીવુડ\nPics : સાળા સાહેબને આ મોંઘી કાર ગિફ્ટ કરી સલમાને...\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00280.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://4masti.com/protects-the-border/", "date_download": "2019-03-24T22:09:02Z", "digest": "sha1:EFNMACQDRMWXR6UXONJW7QJ5RFO6J67L", "length": 10725, "nlines": 75, "source_domain": "4masti.com", "title": "આજે પણ બોર્ડર ની રક્ષા કરે છે શહિદ જવાનની આત્મા, પગાર અને પ્રમોશન મૃત્યુ પછી પણ ચાલુ છે |", "raw_content": "\nInteresting આજે પણ બોર્ડર ની રક્ષા કરે છે શહિદ જવાનની આત્મા, પગાર...\nઆજે પણ બોર્ડર ની રક્ષા કરે છે શહિદ જવાનની આત્મા, પગાર અને પ્રમોશન મૃત્યુ પછી પણ ચાલુ છે\nભારતીય સેના માં જવાનો ની કોઈ કમી નથી. સૌ એક થી એક ચડિયાતા જવાન છે. દરેક ની પોતાની ખાસિયત છે. એવા જ એક જવાન ભારતીય સેના માં હતા જેની આત્મા આજે પણ ભારતીય સીમા ઓ ની રક્ષા કરે છે એક એવા જવાન જેની આત્મા આજે પણ ભારતીય સીમાઓ નું રક્ષણ કરે છે એક એવા જ જવાન જેની આત્મા સરહદ પર પહેરો ભરે છે. એટલું જ નહિ આ જવાન (Baba Harbhajan Singh) ને પગાર અને પ્રમોશન પણ આપવામાં આવે છે. ને તમને માનવામાં ન આવે એવી વાત જરૂર છે અને આશ્ચર્ય જેવી વાત પરંતુ એ એકદમ સાચું છે.\nઆ જવાન નું સિક્કિમ ના ગંગટોક પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તે વીર જવાન નું નામ હરભજન સિંહ હતું. જેનો આત્મા આજે પણ સરહદ નું રક્ષણ કરે છે. તે જવાન ની હવે પૂજા પણ કરવામાં આવે છે અને તેને બાબા હરભજન ના નામ થી ઓળખવામાં આવે છે. હરભજન ને બંકર જેવું મંદિર કહેવામાં આવે છે તેમાં મોટી સંખ્યા માં સેના ઉપરાંત પ્રવાસી અને શ્રદ્ધાળુ પહોચે છે અને બાબા હરભજન (Baba Harbhajan SIngh) પાસે થી પોતાની સલામતી માટે પૂજા કરે છે. આવો અમે તમને તેના વિષે વિસ્તારથી જણાવીએ.\nહરભજન સિંહ (Baba Harbhajan Singh) ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટ માં જવાન હતા :\nહરભજન સિંહ ૧૯૬૮ સુધી ૨૪ પંજાબ રેજીમેંટ માં જવાન હતા. પોતાની ડ્યુટી કરતી વખતે તે એક ઘટના મા તે શહીદ થઇ ગયા. ધટના બની ગયા પછી ઘણા દિવસો સુધી તેમનું પાર્થિવ શરીર સેના ને ન મળ્યું. લોકો નું કહેવું છે કે એકદિવસ હરભજન સિંહ એક સિપાહી ના સપનામાં આવ્યા અને તેને પોતાના પાર્થિવ શરીર નું ઠેકાણું બતાવ્યું. તે સિપાહી એ આ વાત પોતાના સીનીયર ને જણાવી અને બીજા દિવસે શોધ અભિયાન થયું. શોધ દરમિયાન જ્યાં સપનામાં જગ્યા બતાવી હતી શહીદ હરભજન સિંહ (Baba Harbhajan Singh) નું પાર્થિવ શરીર ત્યાં મળ્યું. ત્યાર પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને જ્યાંથી હરભજન નું પાર્થિવ શરીર મળ્યું હતું ત્યાં એક બંકર બનાવી દીધું. બંકર બન્યા પછી ત્યાં પૂજા કરવામાં આવવા લાગી.\nત્યાં ના સૈનિકો એવું મને છે કે બાબા હરભજન ની આત્મા અહિના સૈનિકો અને અહિ ની સરહદ નું રક્ષણ કરે છે. એવું પણ જાણવા મળ્યું કે જો ચીન કોઈ ચાલાકી કરે છે તો તેની ખબર બાબા હરભજન તરત સૈનિકો સુધી પહોચાડી દે છે. સૌથી વધુ નવાઈ ની વાત એ છે કે ભારતીય સેના હરભજન ને આજે પણ પગાર અને પ્રમોશન આપે છે. ભારતીય સેના નું એવું માનવું છે કે આજે પણ હરભજન સિંહ પોતાની ડ્યુટી ઉપર હાજર છે અને સરહદ નું રક્ષણ કરે છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય ��ે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nશું તમે જાણો છો કે ભારતીય સેના, નૌસેના અને વાયુસેના ની...\nભારતીય સૈનિકો ની વચ્ચે સલામી એક સન્માન અને વિશ્વાસનું સંકેત છે, સાથે જ ચમકતી વર્દી તેમની ગૌરવપૂર્ણ દેશની સેવા, શિષ્ટાચાર અને શિષ્ટતા ને પ્રદર્શિત...\nએવોર્ડ જીતી ચુકી છે આ 20 સૌથી સુંદર ફોટો, જોશો તો...\nઔષધીય ગુણોથી ભરપુર છે ફટકડી, જાણો આ સમસ્યાઓને મૂળમાંથી અપાવે છે...\nપેટ ફૂલવા ની સમસ્યા ને વધતી જ અટકાવા પ્રયાસ કરી દો...\nબજાર માંથી ખરીદેલી 850 રૂપિયાની આર્ટિફિશિયલ વીંટીને વેચવા ગઈ મહિલા, તો...\n8 મું ધોરણ પાસ થયેલે બનાવ્યો એવો ચૂલો જે ચા પણ...\nબોલીવુડની હિરોઈનો જે લગાડી બેઠી અંડરવર્ડ ડોન સાથે પોતાનું દિલ, પછી...\nતમારું સોનું અસલી છે કે નકલી આ પાંચ રીતો થી ઘરે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/29/mahisagar", "date_download": "2019-03-24T22:10:22Z", "digest": "sha1:CBLLR2JSI75GYD2V4TN4SOKVMFPZKWUZ", "length": 3612, "nlines": 79, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'mahisagar'", "raw_content": "\n\"મહીસાગર ના આરે \" સાહિત્ય અકાદમી દ્વારા આયોજીત સાહિત્યપર્વ.\n\"સમયને પાથરી બેઠો નયન મારા ભરી બેઠો કદી ક્યાં સહેજ ફંટાયો,મહીસાગર સરી બેઠો \"\n10 લાખ બેંક કર્મચારીઓ આજથી હડતાળ પર, બેંકિંગ સેવાઓ રહેશે એકદમ ઠપ્પ\nવેતન સંશોધનની પોતાની માગણીઓ પર દબાણ વધારવા માટે સાર્વજનિક બેંકના લગભગ 10 લાખ કર્મચારીઓ આજે અને આવતી કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકકર્મી ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) તરફથી પ્રસ્તાવિત બે ટકાથી વધારે વેતન વધારો નહીં કરવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે.\n6 GB રેમ સાથે લોન્ચ થયો Vivo X21, જાણો ફીચર્સ અને કિંમત\nચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની વિવોએ આઇફોન Xની ડિઝાઇનથી ઇન્સ્પાયર્ડ ફોન કર્યો લોન્ચ.\nલૂણાવાડા ના જાહેર થયેલા ઉમેદવારો ની યાદી.\nGPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૪૭૪ જગ્યાઓ ઉપર ભરતી\nડે. કલેકટર , ડી.વાય.એસ.પી., મામલતદાર, ટી.ડી.ઓ., ટેકસ ઓફીસર , ચીફ ઓફીસર, સિ���િલ તથા મિકેનીકલ એન્જીનીયર, સેકશન ઓફીસર, શ્રમ અધિકારી વિગેરે પદો માટે પસંદ થવાની અમુલ્ય તકઃ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/439745/", "date_download": "2019-03-24T21:45:15Z", "digest": "sha1:Y57OO6WRYS6EDGRVPLPO5W675LITDLF6", "length": 4645, "nlines": 58, "source_domain": "allahabad.wedding.net", "title": "Hotel Samrat, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 600 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 1,000 માંથી\n1 ઇન્ડોર જગ્યા 100 લોકો\n1 આઉટડોર જગ્યા 200 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nભોજનનો પ્રકાર Chinese, Indian\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા નહિ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે વધારાના ચાર્જ માટે, હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ, બેન્ક ટ્રાન્સફર\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 3,050 માંથી\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, હિટીંગ\nબેઠક ક્ષમતા 200 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 600/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,000/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 100 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 600/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,000/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sundrta-bani-dushman-police-vibhage-aapi/", "date_download": "2019-03-24T21:20:27Z", "digest": "sha1:MP54YRATHOGMKOHXUTIMEBEBJN5BFCUB", "length": 10417, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "સુંદરતા ��ની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ", "raw_content": "\nHome રીયલ સ્ટોરી સુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nસુંદરતા બની દુશ્મન, પોલીસ વિભાગે આપી નોકરી છોડવાની નોટીસ\nદુનિયાની દરેક મહિલા ચાહે છે કે તે સુંદર દેખાય, પરંતુ જર્મનીની એક મહિલા પોલીસકર્મીની સુંદરતા જ એમની દુશ્મન બની ગઈ છે. હવે હાલત એવી થઇ ગઈ છે કે પોલીસ વિભાગે એને નોટીસ આપી દીધી છે અને કહ્યું છે કે કા તો ઈંસ્ટાગ્રામ છો કા તો નોકરી.\nવાત એમ છે કે, ૩૪ વર્ષની એડ્રિયન કોલેસજર નામની મહિલા જર્મનીના પોલીસ વિભાગમાં કામ કરે છે. સાથે જ તેણી ઈંસ્ટાગ્રામ પર પણ એક્ટીવ રહે છે અને પોતાના ફોટાઓ અપલોડ કરતી રહે છે. એમના યુજર્સ પણ એમના ફોટાઓ ખુબજ પસંદ કરે છે અને આનું સૌથી મોટું કારણ છે એમની સુંદરતા.\nઆ એડ્રિયનની સુંદરતાનો જ પ્રભાવ છે કે ઈંસ્ટાગ્રામ પર એમના ૫ લાખથી પણ વધુ ફોલોવર્સ છે. આશ્ચર્યની વાત તો એ છે કે એડ્રિયનના ફોટાઓ જોઇને ત્યાં લોકો જાણી જોઇને કાયદાનું ઉલ્લંઘન કરવા લાગ્યા હતા, જેથી એ એમને ગિરફતાર કરે.\nજો કે આ વર્ષે જુલાઈમાં પોલીસ વિભાગે આનાથી પરેશાન થઇને એડ્રિયનને ૬ મહિનાની અનપેડ લીવ (આ દરમ્યાન રજાના પૈસા નથી આપવામાં આવતા) ઉપર મોકલી દીધી હતી અને પછી નોકરી પર આવવા માટે એક શરત રાખી હતી. શરતમાં કહેવામાં આવ્યું કે તેણી ઈંસ્ટાગ્રામ છોડી દે અથવા નોકરી.\nહાલમાં તો એડ્રિયનએ પોલીસ વિભાગની આ અનોખી શરત પર કોઈ નિર્ણય લીધો નથી પરંતુ જણાવામાં આવી રહ્યું છે કે જો તેણી ઈંસ્ટાગ્રામ છોડી દે છે તો આપેલ રજાઓ પછી નોકરી પર આવી શકે છે.\nએડ્રિયન કહે છે કે મેં હજીસુધી એ નિર્ણય નથી લીધો કે હું શું કરીશ, પરંતુ સાચું કહું તો હું બંને કામ કરવા માગું છું. પોલીસની નોકરી પણ અને સોશિયલ મીડિયા પર ફોટાઓ પણ નાખીશ પરંતુ એ હું જાણું છું કે આપણને જિંદગીમાં હંમેશા એ નથી મળતું જે આપણે ઇચ્છીએ છીએ.\nતમને જણાવી દઈએ કે એડ્રિયનને દુનિયાની સૌથી સુંદર પોલીસકર્મીનો ખિતાબ પણ મળી ચુક્યો છે. તેણી પોતાની ફિટનેસ પર ખુબ જ વધારે ધ્યાન આપે છે અને અવારનવાર ઈંસ્ટાગ્રામ પર ફોટાઓ અપલોડ કરતી હોય છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleતરબૂચમાં છે વિટામીન સી, જાણો કેવી રીતે ઓછી કરે છે કેસરની કમી…\nNext articleપ્રિયંકા ચોપડાની ફિટનેસનું ખુલ્યું રહસ્ય, આ છે સિક્રેટ ડાઈટ\nકોબી લેવા ગઈ હતી મહિલા અને કિસ્મત એવી પલટી કે પાછી ઘરે કરોડપતિ બનીને આવી, જાણો તમને વિશ્વાસ નહિ આવે…\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર રેપ કર્યો ક્યારે શું બન્યું\nહૉલિવૂડ ઍક્ટ્રેસ ઍન્જેલિના જોલીની પ્રેમકહાણી.. વાંચો અને જણાવો કેવી લાગી..\nકોણે બનાવ્યા આપણા મોબાઈલ ફોનને સ્માર્ટ \nફ્રાન્સના પ્રેસિડેન્ટ વિશે આ રોચક માહિતી તમે જાણો છો\nટીપીકલ ગુજરાતી મીડીયમમાં ભણેલા છોકરાની લવસ્ટૉરી..\nએશિયાની સુંદર સાત જગ્યાઓ જેમાં સામેલ છે આપણા દેશની બે જગ્યાઓ,...\nબે વર્ષ માટે પત્નીની મા બની જાઓ – લેખકે એક સ્ત્રીની...\nજીવનનો આનંદ – શું તમે પણ તમારી નિષ્ફળતાનો દોષનો ટોપલો બીજાના...\nમંગલે કર્યું રાશી પરિવર્તન 12 રાશી પર થશે તેની જુદી જુદી...\nકોલ્ડ કોકો મિલ્કશેક – સખત ગરમીમાં રાહત આપતું એક એવું...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nએક ગરીબ ખેડૂત થી લઈ કરોડોની કંપની સુધી પહોચતા એક ગુજરાતી...\n‘પીચર’ની ટીકીટ…એક વાર જરૂર વાંચો…\nમહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખરાબ હોતું નથી – જીવતીજાગતી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/odisha-chief-minister-naveen-patnaik-meeting-with-pm-narendra-modi-018736.html", "date_download": "2019-03-24T21:23:34Z", "digest": "sha1:4DPLRXUBXMRZV5C4LUIXDROKJNPVI73Z", "length": 20025, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીને મળ્યા પટનાયક, NDAમાં સામેલ થવા પર સાધ્યું મૌન | Odisha Chief Minister Naveen Patnaik meeting with PM Narendra Modi - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનન��� સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોદીને મળ્યા પટનાયક, NDAમાં સામેલ થવા પર સાધ્યું મૌન\nનવી દિલ્હી, 2 જૂન, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, પરંતુ પોતાની પાર્ટી બીજેડીનું એનડીએમાં સામેલ થવા અંગેના પ્રશ્નના ઉત્તર પર મૌન સાધ્યું હતું.\nલગભગ 30 મિનિટની વાતચીત બાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબમાં જણાવ્યું કે તેમની માંગો પ્રત્યે મોદીનું વલણ 'ખૂબ જ સકારાત્કમ' હતું અને આશા વ્યક્ત કરી કે એનડીએ સરકાર યુપીએ સરકારની સરખામણીમાં ઓડિશા સાથે સારો એવો વ્યવહાર કરશે.\nમોદીને મળ્યા બાદ નવીન પટનાયકે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે 'અમે સકારાત્મક ભૂમિકા નિભાવીશું અને અમે આશા કરીએ છીએ કે તેઓ ઓડિશાની યોગ્ય માંગો પર અનુકુળ વલણ અપનાવશે.' તેમમે આ પ્રશ્નોના ઉત્તરમાં ઉપરોક્ત વાત કહી, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે શું બીજેડી એનડીએમાં સામેલ થશે અને રાજ્યસભામાં તેમની પાર્ટીનું વલણ શું રહેશે, જ્યાં ભાજપ સહિત એનડીએ અલ્પમતમાં છે. રાજ્યસભામાં બીજેડીના ચાર સાંસદ છે.\nચોથીવાર ઓડિશાના મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન સાથેની પહેલી મુલાકાતમાં પટનાયકે પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો અને સાથે જ વિવાદાસ્પદ પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ પણ કરી. આ પરિયોજનાથી ઓડિશાના મલકાનગિરી જિલ્લાના 130 ગામડાઓ અને લાખો હેક્ટર જમીન જળમગ્ન થઇ જવાની શક્યતા છે.\nવડાપ્રધાનને તેમણે આગ્રહ કર્યો કે તેઓ મલકાનગિરીના જળમગ્ન થવાની હોડિશાની વાસ્તવિક ચિંતાને સમજો અને પોલાવરમ પરિયોજનાને અટકાવો. તેમણે જણાવ્યું 'મને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન અમારી માંગ પ્રત્યે ખૂજ બ સકારાત્મક હતા.'\nબીજેડીના કેટલાંક સાંસદોએ જણાવ્યું કે વડાપ્રધાને જણાવ્યું કે 'ભારત માત્ર વિકાસ કરી શકે છે જ્યારે રાજ્યો વિકાસ કરશે.' મોદી સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના 2014-15ના રેલ બજેટ માટે 3160 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય પેંશન ���ોજના માટે પાંચ લાખ વધારે બીપીએલ લાભાર્થીઓને સામેલ કરવાની અને પુરીમાં 2015માં નાબાકાલેબર ઉત્સવ માટે કેન્દ્ર પાસેથી 1397 કરોડ રૂપિયાની વિશેષ સહાયતાની માંગ કરી છે. આ ઉપરાંત પટનાયકે કોસાલા અને હો ભાષાઓને સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરી છે.\nઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ\nઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, પરંતુ પોતાની પાર્ટી બીજેડીનું એનડીએમાં સામેલ થવા અંગેના પ્રશ્નના ઉત્તર પર મૌન સાધ્યું હતું. લગભગ 30 મિનિટની વાતચીત બાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબમાં જણાવ્યું કે તેમની માંગો પ્રત્યે મોદીનું વલણ 'ખૂબ જ સકારાત્કમ' હતું અને આશા વ્યક્ત કરી કે એનડીએ સરકાર યુપીએ સરકારની સરખામણીમાં ઓડિશા સાથે સારો એવો વ્યવહાર કરશે.\nપોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ\nસાથે જ વિવાદાસ્પદ પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ પણ કરી. આ પરિયોજનાથી ઓડિશાના મલકાનગિરી જિલ્લાના 130 ગામડાઓ અને લાખો હેક્ટર જમીન જળમગ્ન થઇ જવાની શક્યતા છે. વડાપ્રધાનને તેમણે આગ્રહ કર્યો કે તેઓ મલકાનગિરીના જળમગ્ન થવાની હોડિશાની વાસ્તવિક ચિંતાને સમજો અને પોલાવરમ પરિયોજનાને અટકાવો. તેમણે જણાવ્યું 'મને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન અમારી માંગ પ્રત્યે ખૂજ બ સકારાત્મક હતા.'\nરેલવે બજેટમાં વધારાની માંગ\nમોદી સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના 2014-15ના રેલ બજેટ માટે 3160 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી છે.\nબીપીએલ લાભાર્થીઓમાં વધારો કરવાની માગ\nઆ ઉપરાંત તેમણે ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય પેંશન યોજના માટે પાંચ લાખ વધારે બીપીએલ લાભાર્થીઓને સામેલ કરવાની અને પુરીમાં 2015માં નાબાકાલેબર ઉત્સવ માટે કેન્દ્ર પાસેથી 1397 કરોડ રૂપિયાની વિશેષ સહાયતાની માંગ કરી છે.\nવિવિધ ભાષાઓને સંવિધાનમાં સમાવવા માંગ\nઆ ઉપરાંત પટનાયકે કોસાલા અને હો ભાષાઓને સંવિધાનની 8મી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ કરી છે.\nઓડિશાને વિશેષ રાજ્યના દરજ્જાની માંગ\nઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોતાના રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે, પરંતુ પોતાની પાર્ટી બીજેડીનું એનડીએમાં સામેલ થવા અંગેના પ્રશ્નના ઉત્તર પર મૌન સાધ્યું હતું. લગભગ 30 મિનિટની વાતચીત બાદ તેમણે પત્રકારોન�� સવાલોના જવાબમાં જણાવ્યું કે તેમની માંગો પ્રત્યે મોદીનું વલણ 'ખૂબ જ સકારાત્કમ' હતું અને આશા વ્યક્ત કરી કે એનડીએ સરકાર યુપીએ સરકારની સરખામણીમાં ઓડિશા સાથે સારો એવો વ્યવહાર કરશે.\nપોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ\nસાથે જ વિવાદાસ્પદ પોલાવરમ પરિયોજનાને રદ્દ કરવાની માંગ પણ કરી. આ પરિયોજનાથી ઓડિશાના મલકાનગિરી જિલ્લાના 130 ગામડાઓ અને લાખો હેક્ટર જમીન જળમગ્ન થઇ જવાની શક્યતા છે. વડાપ્રધાનને તેમણે આગ્રહ કર્યો કે તેઓ મલકાનગિરીના જળમગ્ન થવાની હોડિશાની વાસ્તવિક ચિંતાને સમજો અને પોલાવરમ પરિયોજનાને અટકાવો. તેમણે જણાવ્યું 'મને સંપૂર્ણ આશા છે કે વડાપ્રધાન અમારી માંગ પ્રત્યે ખૂજ બ સકારાત્મક હતા.'\nરેલવે બજેટમાં વધારાની માંગ\nમોદી સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ પોતાના રાજ્યના 2014-15ના રેલ બજેટ માટે 3160 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની માંગ કરી છે.\nજાણો દેશના પહેલા વૉર મેમોરિયલ વિશે જેનુ ઉદઘાટન આજે કરશે પીએમ મોદી\nઈમરાનને કેપ્ટન અમરિંદરે કહ્યુ, ‘જો તમે આતંકીઓનું કંઈ ન કરી શકતા હોય તો અમને કહો'\nસોનિયા ગાંધીની બાજુમાં ઉભા રહી મુલાયમે કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે મોદી ફરી પીએમ બને\nIAS શાહ ફેઝલના રાજીનામા પર બોલ્યા ચિદમ્બરમઃ સરકાર માટે કલંક છે આ નિર્ણય\nઆગામી બે દિવસ રામલીલા મેદાનથી કાર્યલય ચલાવશે પીએમ મોદી, જાણો કારણ\nબાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી' નું પહેલુ પોસ્ટર રિલીઝ, મોદી લુકમાં વિવેક\nમનમોહન સિંહને 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ગણાવવા પર શિવસેનાએ આપ્યું મોટું નિવેદન\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની 2014 સાથે તુલના, જાણો શું છે ફરક\nછેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વાતનો છે અફસોસ\nબાંગ્લાદેશ ચૂંટણીઃ શેખ હસીનાની જીત અને ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો\nસોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર ન કરતા તો પાકિસ્તાન મોદીની હત્યા કરાવી દેતઃ વણઝારા\nપ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવાની અટકળો પર નીતિન ગડકરીએ તોડ્યુ મૌન\nહું એવો પીએમ નહોતો જે મીડિયા સાથે વાત કરતાં પણ ડરેઃ મનમોહન સિંહ\nprime minister narendra modi odisha naveen patnaik bjp bjd નરેન્દ્ર મોદી નવીન પટનાયક ઓડિશા વડાપ્રધાન ભાજપ બીજેડી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/95030", "date_download": "2019-03-24T22:05:23Z", "digest": "sha1:7QOB4ILY2552VIAKMKXZEAGYCUG6JCUG", "length": 20221, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "સપ્ટેમ્બરમાં વ્રજ ચોર્યાસી કોષ લીલી પરિક્રમા : ષષ્ઠમ ગૃહ ગોપાલ મંદિર વારાણસી દ્વારા આયોજન", "raw_content": "\nસપ્ટેમ્બરમાં વ્રજ ચોર્યાસી કોષ લીલી પરિક્રમા : ષષ્ઠમ ગૃહ ગોપાલ મંદિર વારાણસી દ્વારા આયોજન\nરાજકોટ તા. ૧૭ : શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રણિત પુષ્ટિ સંપ્રદાયમાં ૫૦૦ થી વધુ વર્ષો થયા વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમા શ્રાવણ - ભાદરવા મહિના દરમિયાન પ્રતિવર્ષ યોજાય છે. જે અંતર્ગત ચાલુ વર્ષે ષષ્ઠમપીઠ ગોપાલ મંદિર વારાણસી દ્વારા પુ.પા.ગો.શ્રી શ્યામમનોહરજી મહારાજની અધ્યક્ષતા અને આચાર્ય પુત્ર પૂ.પા.ગો.શ્રી પ્રિયેન્દ્ર બાવાશ્રીની ઉપાદ્યક્ષતામાં વ્રજચોર્યાસી કોષ લીલી પરિક્રમાનું આયોજન કરાયુ છે.\nભાદરવા સુદી ત્રીજના બુધવાર તા. ૧૨ સપ્ટેમ્બરના મથુરાથી નિયમ ગ્રહણ સાથે આરંભ થનાર આ યાત્રા લગભગ ૪૦ દિવસના વિવિધ મુકામો સાથે તા. ૨૦ ઓકટોબરના શનિવારે વિસર્જન પામશે. યાત્રા દરમિયાન અનેક પડાવોમાં લીલા સ્થલી દર્શન, બેઠકજીના ઝારી, ચરણ સ્પર્શ સાથે વિવિધ મનોરથો અને રાત્રે રાસ લીલા સહીતના કાર્યક્રમો થશે.\nહાલ જુનાગઢ ગૃહના વયસ્થ આચાર્ય પૂ.પા.ગો.શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના નિત્ય લીલા પ્રવેશ થવાથી અને યાત્રા આયોજક પૂ.પા.ગો. શ્રી શ્યામમનોહરજી મહારાજ એમના લઘુભ્રાતા હોવાથી ઉપરોકત ષષ્ઠમગૃહ કાશી યાત્રા મુલત્વી રહેવા અંગે વૈષ્ણવોમાં ગેરસમજ ઉપસ્થિત થઇ રહી હોય જામનગર ચોપાસની જુનાગઢ ગૃહના આચાર્યોની તત્કાલ એક મીટીંગ શ્રીનાથજી હવેલી માળીયા હાટીના ખાતે યોજેલ. જેમાં પારિવારીક ચર્ચા નિષ્કર્ષ અનુસાર પૂ.પા.ગો.શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના નિત્યલીલા પ્રવેશથી સંપ્રદાય અને વૈષ્ણવ શ્રૃષ્ટિને પડેલ હાની અને ખોટ પુરી શકાય તેમ નથી. પરંતુ વ્રજ ચોર્યાસી કોષ લીલી પરિક્રમા એ આધિદૈવીક ઉપક્રમ છે એ રોકાવો ન જોઇએ. આવી લાગણી સાથે શ્રી હરીરાયજી જામનગર દ્વારા સ્પષ્ટ કરાયુ છે કે ષષ્ઠમ ગૃહ ગોપાલ મંદિર વારાણસી દ્વારા ગો. શ્રી શ્યામમનોહરજીની આજ્ઞા અનુસાર વ્રજયાત્રા ચાલુ રહેશે.યાત્રા સમિતિના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રના સંયોજક ચીમનભાઇ લોઢીયાએ સૌરાષ્ટ્રભરમાંથી વૈષ્ણવોને જોડાવા આહવાન કરેલ છે. વૈષ્ણવો પોતાના નામ ષષ્ઠમપીઠ ગોપાલ મંદિર કાશી (વારાણસી), મોટી હવેલી જામનગર, વિઠ્ઠલેશભુવન હવેલી જુનાગઢ, ગોકુલનાથજી મંદિર નડીયાદ, મોટામંદિર ઝાંઝરડા રોડ જુનાગઢ, મોટી હવેલી જેતપુર, વ્રજભુવન હવેલી ઉપલેટા તેમજ રાજકોટના સોનાલીબેન બગડાઇ મો.૯૯૭૭૧ ૩૫૪૧૪ ને નોંધાવી લેવા ષષ્ઠમગૃહ ગોપાલ મંદિર વ્રજયાત્રા સમિતિના ચીમનભાઇ લાલજીભાઇ લોઢીયાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nCNG ગ��સના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nમધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST\nતેજી જારી : સેંસેક્સમાં ૫૬ થયેલ પોઇન્ટનો વધુ વધારો access_time 12:17 pm IST\nST /SC મામલે ભાજપ શાસિત ત્રણ રાજ્યો સુપ્રીમ કોર્ટમાં પુન:વિચારણા અરજી કરશે access_time 12:39 am IST\nકર્ણાટકમાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં ડખ્ખો:ગુલબર્ગાના નેતા મીડિયા સમક્ષ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા access_time 1:13 am IST\nકાલે જીતુ મહેતાના નિવાસસ્થાને પરશુરામજીનું મહાપૂજન access_time 11:40 am IST\nનવયુગ ક્ષત્રિય સંગઠનના હોદેદારોની વરણી access_time 4:29 pm IST\nત્રિકોણબાગે સાંજે સત્યનારાયણની કથા access_time 4:13 pm IST\nમોરબીમાં કારખાનાના ધાબા પરથી પડી જતાં પરપ્રાંતિય મજૂરનું મોત access_time 11:43 am IST\nકાલે જુનાગઢમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે મહિલાઓ દ્વારા તલવારબાજી access_time 11:26 am IST\nલીંબડીમાં રેતીની લીઝ ધારકને ધમકી : અડધા લાખની માંગણી access_time 1:05 pm IST\nરાજ્યમાં તમામ મહાનગરોમાં બાંધકામની મંજૂરી 48 કલાકમાં મળશે access_time 11:57 pm IST\nફી મામલે સુરતમાં વાલીઓના આમરણાંત ઉપવાસ access_time 11:55 pm IST\nસુરત દુષ્‍કર્મ કેસઃ પોલીસ દ્વારા આરોપીઓને શોધી આપનારને ર૦ હજારનું ઇનામ આપવાની જાહેરાતઃ સોશ્‍યલ મીડીયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર સામે ગુન્‍હો access_time 7:32 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nઅબુ ધાબીનું 'રેસ-3'નું શૂટિંગ પૂર્ણ access_time 4:51 pm IST\nકોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ access_time 4:49 pm IST\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-natural-remedies-for-sinus-pain-gujarati-news-5813015-PHO.html", "date_download": "2019-03-24T22:03:52Z", "digest": "sha1:VSGDJEA4S6BRHSJMHVTQGCQF6PR2TWDE", "length": 10138, "nlines": 121, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Powerful Home Remedies for Sinus Pain|નાકની સમસ્યાઓને ન લેતા હળવામાં, તરત જ કરજો આ 10 ઘરેલૂ ઉપાય", "raw_content": "\nનાકની સમસ્યાઓને ન લેતા હળવામાં, તરત જ કરજો આ 10 ઘરેલૂ ઉપાય\nનાકમાં ઇજા થવાથી અથવા કોઈ પ્રકારનું ઈન્ફેક્શનથી અથવા માથાની ગરમીના કારણે કાયમ નાકમાંથી લોહી નીકળવા લાગે છે.\nબાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો.\nનાકની સમસ્યાઓને ન લેતા હળવામાં, ��રત જ કરજો આ 10 ઘરેલૂ ઉપાય.\nયૂટિલિટી ડેસ્કઃ નાકમાં ઇજા થવાથી અથવા કોઈ પ્રકારનું ઈન્ફેક્શનથી અથવા માથાની ગરમીના કારણે કાયમ નાકમાંથી લોહી નીકળવા લાગે છે. બાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો. તેનાથી લોહી નીકળવાનું બંધ થઈ જશે. આજે અમે તમને કેટલાક એવા જ ઘરેલૂ નુસખા વિશે જણાવી રહ્યા છીએ જેને અપનાવીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો નાકમાંથી લોહી નીકળતું હોય તો ક્યા ઘરેલૂ ઉપચાર કરવા જોઈએ...\nડુંગળીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી આરામ મળે છે.\nનાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.\nઆખી રાત પલાળેલી મુલ્તાની માટીનો લેપ નાક પર લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.\nલીલી કોથમીરના પાનના રસમાં થોડું કપૂર મિક્સ કરીને 2-2 ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે.\nઆમળા તથા મુલેઠીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાઉડર બનાવી ગાયના દૂધની સાથે સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ.\nકેળાંના પાનનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.\nલીંબુના રસમાં થોડા આમળાનો રસ મિક્સ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.\nનાકમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને છાસ અથવા દહીંની લસ્સી પીવડાવવાથી પણ આરામ મળે છે.\nદૂધમાં કેળાં વાટીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.\nદાડમની છાલનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.\nબાળકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં દર્દીને સૌથી પહેલા સીધા સુવડાવીને ઠંડા પાણીથી માથું ધોવો.\nડુંગળીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી આરામ મળે છે.\nનાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.\nઆખી રાત પલાળેલી મુલ્તાની માટીનો લેપ નાક પર લગાવવાથી લોહી નીકળતું બંધ થાય છે.\nલીલી કોથમીરના પાનના રસમાં થોડું કપૂર મિક્સ કરીને 2-2 ટીપાં નાકમાં નાખવાથી આરામ મળે છે.\nઆમળા તથા મુલેઠીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પાઉડર બનાવી ગાયના દૂધની સાથે સવાર-સાંજ 1-1 ચમચી ખાઓ.\nકેળાંના પાનનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.\nલીંબુના રસમાં થોડા આમળાનો રસ મિક્સ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થાય છે.\nનાકમાંથી લોહી નીકળતું હોય તો તે વ્યક્તિને છાસ અથવા દહીંની લસ્સી પીવડાવવાથી પણ આરામ મળે છે.\nદૂધમાં કેળાં વાટીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.\nદા���મની છાલનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થાય છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-ME-IFTM-osama-bin-laden-full-story-how-did-a-terrorist-gujarati-news-5827526-PHO.html", "date_download": "2019-03-24T22:03:22Z", "digest": "sha1:VGK5GL5WZ7R7COFADDUSS26K55DM5RHP", "length": 17387, "nlines": 138, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "How did Osama bin Laden become a terrorist?|આવી રીતે મોસ્ટ વોન્ટેડ આતંકી બન્યો લાદેન, પિતા હતા અબજોપતિ", "raw_content": "\nઆવી રીતે મોસ્ટ વોન્ટેડ આતંકી બન્યો લાદેન, પિતા હતા અબજોપતિ\nઅમેરિકાએ ઓસામા બીન લાદેનને 2011માં પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં ઢાળી દીધો હતો\nસીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન\nઇન્ટરનેશનલ ડેસ્ક: મોસ્ટ વોન્ટેડ આતંકી ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચ 1957 રિયાધ (સાઉદી અરેબિયા)માં થયો હતો. લાદેનના એન્કાઉન્ટરને (2 મે, 2011) સાત વર્ષ થઇ ગયા\nછે. સાઉદી અરેબિયાના અતિ ધનાઢ્ય કંસ્ટ્રક્શન બિઝનેસમેનના ઘરે જન્મેલો લાદેન અભ્યાસ દરમિયાન જ ધાર્મિક કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો. અહીંથી જ આતંકવાદ તરફ વળ્યો\nઅને 1988માં તેણે આતંકી સંગઠન અલ-કાયદાની સ્થાપના કરી. ઘણા નાના-મોટા હુમલાઓ પછી તેણે અમેરિકા પર 9/11નો હુમલો કરાવ્યો. આ હુમલાએ તેને વિશ્વનો મોસ્ટ વોન્ટેડ આતંકી બનાવી દીધો.\n3 વર્ષની ઉંમરે મળ્યો 19 અરબ રૂપિયાનો વારસો\n- 1957: યમનથી સ્થળાંતર કરીને સાઉદી અરેબિયા આવેલા બાંધકામ ક્ષેત્રના અગ્રણી મહમ્મદ અવાદ બિન લાદેનનાં ઘરમાં ઓસામાનો જન્મ થયો. ઓસામા 52 બાળકો પૈકી 17મો હતો.\n- ઓસામા તેના બાપની દસમી પત્ની હમીદા અલ-અટાસનો દીકરો હતો. જન્મના થોડા સમય પછી જ તેનાં મા-બાપ વચ્ચે તલાક થઈ ગયાં.\n- લાદેનના પિતા અને તે સમયના રાજા કિંગ ફૈઝલ ખાસ મિત્રો હતો. તેઓ લાદેનની જ કંપનીને મક્કા-મદીનાની મસ્જિદોનું રિનોવેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપતા હતા.\n- 1968: લાદેનના પિતા હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયા. ઓસામાના ફાળે 300 મિલિયન ડોલર (અંદાજે 19 અરબ રૂપિયાની) સંપત્તિ આવી ત્યારે તેની ઉંમર 11 વર્ષ હતી. આ પછી તે\nસિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા જેદ્દાહ ગયો.\n- લાદેનના પૂર્વ ક્લાસમેટ અનુસાર, લાદેન નાઇટક્લબ પણ જતો હતો અને સાઉદીના ધનિક મિત્રો સાથે દારુ પણ પીતો હતો.\n- એન્જિનિયરિંગ ભણીને ફેમિલી બિઝનેસ સંભાળવાની તૈયારીમાં લાદેન હતો, પરંતુ લાંબા ટાઇમ સુધી તે અભ્યાસ ચાલુ રાખી શક્યો નહીં.\n- આ દરમિયાન લાદેન રીલિજિયસ પોલિટિક્સ ભણાવનારા મુસ્લિમ કટ્ટરપંથી શેખ અબ્દુલ્લાહ આઝમના સંપર્કમાં આવ્યો અને તેના વિચારોથી ખૂબ પ્રભાવતિ થયો.\n- આઝમ હંમેશા પોતાની સ્પીચમાં ઇસ્લામિક દેશોને વિદેશી દખલમાંથી આઝાદ કરાવવાની વાતો કરતો હતો અને સ્ટુડન્ટ્સ ધાર્મિક કટ્ટરપંથ સ્વીકારે તેના પર ભાર મૂકતો હતો.\n- આઝમનું માનવું હતું કે, ઇસ્લામે તેના મૂળ તરફ જવાની જરૂર છે અને તેને ન માનનારા વિરુદ્ધ જેહાદ છેડવી જોઇએ.\nઆગળ વાંચો ઓસામા કેવી રીતે બની ગયો મોસ્ટ વોન્ટેડ આતંકી\nઆવી રીતે લાદેન બન્યો મોસ્ટ વોન્ટેડ આતંકી\n- સુદાનમાં લાદેને પોતાના સંગઠનને મજબૂત કરવા માટે ફોરેન ફંડ લીધું અને આતંકીઓ માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યું. તેની પહેલી પ્રાથમિકતા મુસ્લિમ દેશોમાંથી અમેરિકન્સને ભગાડવાની હતી.\n- તેના આ જુથે સૌપ્રથમ ત્રાસવાદી હુમલો 29 ડિસેમ્બર, 1992માં અડેનની ગોલ્ડ મિહોર હોટેલમાં વિસ્ફોટ સાથે કર્યો હતો, જેમાં બે ઓસ્ટ્રેલિયન ટૂરિસ્ટ મૃત્યુ પામ્યા હતા.\n- બાદમાં 1993માં અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ પર મોટો હુમલો કર્યો, સેન્ટરની આસપાસ કરેલા ટ્રક બોમ્બ વિસ્ફોટમાં છ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ઘણા ઘાયલ થયા હતા.\n- અમેરિકન્સને નિશાનો બનાવતા ફરીથી 1995માં અલકાયદાએ નૈરોબી અને તાન્ઝાનિયાના દાર-એ-સલામમાં અમેરિકન એમ્બેસીની બહાર બોમ્બ બ્લાસ્ટ કર્યો, જેમાં 224 લોકોના મોત થયા.\n- 1996માં અમેરિકન દબાણને કારણે સુદાને લાદેનને દેશમાંથી બહાર કાઢ્યો. તે પોતાના 10 બાળકો અને ત્રણ પત્નીઓ સાથે અફઘાનિસ્તાન પહોંચ્યો.\n- અફઘાનિસ્તાનમાં તેણે અમેરિકન ફોર્સ વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું.\n- 1998માં અમેરિકાની એક કોર્ટે એમ્બેસી પર હુમલાના આરોપમાં લાદેનને દોષિત ઠેરવ્યો અને તેના માથે 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું.\n- બાદમાં 1999માં એફબીઆઇએ લાદેનને વિશ્વના 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં શામેલ કર્યો.\n- 2001માં અલ-કાયદાએ 11 સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ અને પેન્ટાગોન પર હુમલો કર્યો, જેમાં 3000થી વધુ લોકોનાં મોત થયા.\n- આ હુમલા પછી અમેરિકન સરકારે મુખ્ય આતંકી તરીકે લાદેનના નામની જાહેરાત કરી અને તેની તપાસમાં અફઘાનિસ્તાનમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યા.\n- છેવટે, 2011માં અમેરિકાનું કોવર્ટ ઓપરેશન સફળ રહ્યું અને પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં ઓસામા બિન લાદેનને ઢાળી દેવામાં આવ્યો.\nઆગળની સ્લાઇડમાં વાંચો, લાદેન કેવી રીતે બન્યો અફઘાન વૉરનો હિસ્સો....\n- 1980ના દશકમાં વિદ્રોહી સંગઠન મુજાહિદ્દીને સો��િયત યુનિયન અને અફઘાન સૈન્ય વિરુદ્ધ યુદ્ધ છેડ્યું હતું. આથી પહેલા 1970માં જ લાદેન ઘણા કટ્ટરપંથી મુસ્લિમ જૂથો સાથે જોડાઇ ચૂક્યો હતો.\n- લાદેન આ યુદ્ધમાં અફઘાન લડાકૂઓના સાથ માટે પાકિસ્તાનના પેશાવર પહોંચી ગયો અને તેણે સાઉદીની તરફથી આર્થિક મદદ પહોંચાડવાનું પણ શરૂ કર્યું.\n- અહીં લાદેને અરબ-અફઘાનીઓ તથા તેમના પરિવારને મદદ કરનાર જૂથ 'ધ બેઝ'ની રચના કરી, જેને બાદમાં અલ-કાયદાના નામથી જાણવામાં આવ્યું.\n- 1989માં અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ હટ્યા પછી લાદેન ફેમિલીની કંસ્ટ્રક્શન કંપની માટે કામ કરવા માટે સાઉદી અરેબિયા પાછો ગયો.\n- અહીંથી તેણે સંગઠનને મજબૂત બનાવવા માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું અને અલ-કાયદા ગ્લોબલ ગ્રૂપ બની ગયું. તેની હેડ ઓફિસ અફઘાનિસ્તાનમાં રહી, જ્યારે તેના મેમ્બર 35થી 60 દેશોમાં ફેલાયેલા છે.\n- બિનલાદેન ગ્રૂપના વર્કર ડેનિયલ ઓમાન અનુસાર, લાદેનને તેના ભાઇઓ અને સાઉદી અરેબિયા દ્વારા બહિષ્કૃત કરવામાં આવ્યો હતો.\n1991 : કુવૈતમાંથી ઈરાકી દળોને હાંકી કાઢવા અમેરિકાના નેતૃત્વ હેઠળ સંયુક્ત દળોએ કામગીરી કરી તેનો લાદેને વિરોધ નોંધાવ્યો અને અમેરિકા વિરુદ્ધ જેહાદની જાહેરાત કરી.\n1991 : સરકાર વિરોધી પ્રવૃત્તિઓ બદલ સાઉદી અરેબિયાએ તેને હાંકી કાઢ્યો અને તેણે સુદાનમાં આશ્રય લીધો.\nઆ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે\n1996 : અમેરિકા તેમજ સાઉદી અરેબિયા બંનેના દબાણને પગલે સુદાને પણ લાદેનને હાંકી કાઢ્યો. લાદેન તેની ત્રણ પત્ની અને દસ બાળકો સાથે અફઘાનિસ્તાન પહોંચ્યો.\nસીરિયાના આતંકી અબુ મુસાબ અલ સૂરી સાથે લાદેન\nઆ ફોટો રિયાદનો છે ફોટોમાં ઓસામા બિન લાદેન (રેડ સર્કલમાં) જૂડોના ડ્રેસમાં પોતાના તાઇવાની કોચ જિમ્મી વૂ (વચ્ચે) સાથે ઊભો છે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00281.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/12/03/fireworks/", "date_download": "2019-03-24T22:27:52Z", "digest": "sha1:GTIV4USJSZTBRA7HV67H3AQWYBYCN24J", "length": 30153, "nlines": 171, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ફટાકડાં… – નિપુણ ચોક્સી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nફટાકડાં… – નિપુણ ચોક્સી\nDecember 3rd, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિપુણ ચોક્સી | 4 પ્રતિભાવો »\nકોણે કહ્યું કે, ફટાકડાં દિવાળીએ જ ફૂટે ફટાકડાં બારેમાસ, રોજ-બરોજ, ચારે પ્રહર, દિવસ-રાત, સવાર-સાંજ ફૂટતાં હોય છે. સામાન્ય રીતે ફટાકડાં આનંદ થાય ત્યારે ફોડવામાં આવતા હોય છે. અને ફટાકડાં ફૂટતાં હોય એ સાંભળી અને જોઈને પણ આનંદ થાય છે. એટલે આ આનંદમાં બધાને જાણે અજાણે સામેલ કરવામાં આવે છે. પાડોશીને ઘરે ફટાકડાં ફૂટે તેનો આનંદ આપણે લઈએ છીએ… અને આપણે ત્યાં ફૂટતાં હોય એનો આનંદ એ લોકો લે છે. અને વ્યવહાર બરાબર સચવાઈ જતો હોય છે. આતશબાજી થાય ત્યારે બારીમાંથી ડોકિયા કાઢી એનો અદ્‍ભુત આનંદ લેવો એ આનંદ લેવાની ચરમસીમા છે. અને એક અંગ્રેજી લેખકે લખ્યું છે કે, “Those pleasure are greatest whice are cheapest.” અને આ બધા આનંદો વગર મૂડીએ થાય છે. એટલે એની તોલે કઈ ન આવે.\nશરૂઆત બાળપણથી જ થાય છે. શરૂમાં બાળકને બોલાવવા માટે આખું ઘર એની આગળ જાત જાતની એકશન કરી એને બોલતું કરવા પ્રયત્ન કરશે.\n“કાકા” બોલ બેટા “કાકા” બાળક તા તા કરતાં “તાતા” બોલતું થાય એટલે બધા ખુશ. બાળકનું જોઈને મોટા પણ તોતડું બોલતા થઈ જાય. જો બેટા “તાતા” આયા.. જોડે “તાત્તી” ને લાયા… “ફુચા”(ફુઆ) આયા જોડે “ફુચી”ને લાયા. એટલે બાળક દરેક શબ્દ તોતડું બોલતું થાય અને મોટાઓ પણ એને સાથ આપે. એ સાંભળવાની આપણને મઝા આવે. બાળક નાનું હોય ત્યારે એ ઘરમાં બધા તોતડું બોલતા થઈ જાય. અહીં સુધી વાંધો નથી પણ બાળક મોટું થાય, સ્કૂલે જતું થાય ત્યારે પણ એ ચાલુ જ રાખે. પછી બબાલ શરૂ થાય. હવે ઉચ્ચારો સુધારવા બધા બાળકની પાછળ પડી જાય. બાળકને લાગે કે આ બધા જ મારા જેવું બોલતા હતા અને અચાનક કેમ આ નવા શબ્દો અને ફટાકડાં ફૂટવાના અહીંથી શરૂ થઈ જાય.. શરૂઆતમાં શાબ્દિક અને પછી બાળકના બરડા પર… અને ફટાકડાં ફૂટવાના અહીંથી શરૂ થઈ જાય.. શરૂઆતમાં શાબ્દિક અને પછી બાળકના બરડા પર… બાળક એ પણ ધીરે ધીરે શીખી લે અને બોલ બોલ કર્યા કરે… એટલે વળી પાછા વડીલો “લે આ તો બહુ બોલે છે… નાના મોટાનું ભાન નથી રાખતો”… પછી બધા ભેગા મળીને એને ચૂપ રહેતા શીખવશે. એટલે બાળકના નાના મગજમાં નાનપણાથી જ આવા માનસિક ફટાકડાં ફૂટવાના શરૂ થઈ જાય.\nસ્કૂલમાં જાય એટલે શિક્ષકોની આખી ટીમ તૈયાર હોય આતશબાજી કરવા. બાળકને શેમાં રસ છે અને શેમાં નથી એ જાણવાની તસ્દી લીધા વગર દરેકને ફરજિયાત નક્કી કરેલા ૭ થી ૮ વિષયો ભેજામાં મારી મચેડીને ઘુસાડવાના. અને એથી પણ આગળ ટ્યુશનમાં મોકલી એ ઘડામ ઘડામવાળી આતશબાજી બાળકોના કુમળા નાના મગજમાં… એટલે શરૂઆત આ બધા ફટાકડાની નાનપણથી જ થઈ જાય છે. માણસના જીવનમાં મઝા લો, દાઝતા રહો, ધુમાડો ફેલાવો કે ગમે તે કરો અને ભણતરના સુરસુરિયા કરો. આના વગર છૂટકો નહીં એટલે નહીં.\nક્રિકેટની મેચમાં ૨૦-૨૦ મેચ, વન-ડે કે પછી આઈ.પી.એલ. મેચ પતે પછી ફટાકડાં ફોડવાનાં એટલે ફોડવાનાં. સિઝન ગમે તે હોય લોકો જોડે ફટાકડાં આવી જ જાય. મેચ પછી ફટાકડાં ફૂટે એ તો જાણે સમજ્યા. ઉદ્‍ઘાટન મેચમાં પણ શરૂઆતમાં જ આતશબાજી કરી લેવાની. પછી ચાલુ મેચમાં પણ ખેલાડીઓ એકબીજા સાથે સ્લેજિંગ કરી શાબ્દિક ફટાકડાં ફોડી લેતા હોય છે. અને એથી આગળ વધી ખેલાડીઓ લાફા લાફી પણ કરી લે અને પછી માફા માફીનું પણ ચક્કર ચાલે. ટીમના માલિકો જો હિરોઈન અને ઉદ્યોગપતિ હોય તો મેદાનની બહાર સ્ટેડિયમમાં ચાલુ મેચે હાથની ખેંચા ખેંચી થાય, ધમકીઓ અપાય. કોર્ટમાં છેડતીના કેસ થાય. અને મીડિયા અને પબ્લિકને આવા ફટાકડા ફૂટતાં જોઈ આનંદ આવે. આઈ.પી.એલ. ટીમના માલિક જો ફિલ્મી હીરો હોય તો સુરક્ષાકર્મીઓ જોડે મારા મારી કરી ન્યૂઝમાં રહી શકે અને મીડિયામાં મફતની પ્રસિદ્ધિ મળે તે નફામાં. આવા દારૂગોળા વગરના વર્ચ્યુઅલ ફટાકડાંથી પ્રદૂષણ ના ફેલાય અને ફાયદો જ ફાયદો.\nક્રિકેટ જ નહીં પણ ફૂટબોલનો હમણાં જે ફીફા વર્લ્ડકપ થયો એમાં દરેક ચાલુ મેચમાં આવા ફટાકડાં ફૂટતાં હોય. ખેલાડી ખેલાડી વચ્ચે, રેફરી અને ખેલાડી વચ્ચે, કોચ અને ખેલાડી વચ્ચે ફૂટબોલની જગ્યાએ હરીફ ટીમના ખેલાડીને લાતો મારવાની, બચકાં ભરવાનાં, કોણીઓ મારવાની, પોતાની ભાષામાં મધુર વચનોની આપ-લે કરવાની. આ બધા ફટાકડાં જોવા આખી દુનિયા ગાંડી થાય છે. રમતગમતમાં આવા ફટાકડાં ઓસ્ટ્રેલિયાથી આયાત થાય છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડીઓ પાસે આની ખૂબ વેરાયટી મળી આવે.\nરમતગમતની જેમ રાજકારણ પણ એક રમત છે. એમાં પણ ફટાકડાં બારેમાસ ફૂટતા રહે, ચૂંટણીની મોસમમાં તો આતશબાજી થતી હોય. ઉમેદવાર જીત્યા પછી તો ફટાકડાં ફૂટતાં જ હોય છે. પણ ચૂંટણી દરમિયાન જાતજાતના અને ભાતભાતના હરીફ ઉમેદવારની પ્રશંસા કરતાં ફટાકડાં ફૂટતા રહે. એમને સાંભળતા એમ લાગે કે અઓહો… આટલી બધી દેશની સેવા કરવામાં આવી છે છતાં અબુધ જનતા એનાથી અજાણ કેમ છે અને ત્યારબાદ પણ વિધાનસભાની બેઠકમાં અને સંસદની બેઠકમાં ખુલ્લા હાથે માઈક, ખુરશીઓ એકબીજ�� તરફ ફેંકી આદર પ્રગટ કરવામાં આવે છે. આવી ઘટનાઓ નાના મોટા પાયે દરેક દેશમાં બનતી રહે છે. આ બધા દારૂગોળા વગરના મનોરંજક ફટાકડાં જ છે.\nફિલ્મી સિતારાઓ પણ ફિલ્મની રજૂઆત થાય એ પહેલાં જાતજાતના વિવાદો ઊભા કરી ફટાકડાં ફોડતા રહે. મીડિયા અને ગોસીપવાળા કલાકારોની જાણ બહાર તેમના પ્રેમો જાહેર કરી દે. ટીવી અને અખબારોમાં ખબર છપાયા પછી જ આ ફિલ્મી અને ટી.વી. સિતારાઓને ખબર પડે કે, પોતે કોની સાથે પ્રેમમાં છે કે, પછી કોની સાથે પ્રેમભંગ થયો છે કે, પછી કોની સાથે એમના લગ્ન લેવામાં આવ્યા છે… અને કોની સાથે છૂટાછેડા કે બ્રેક અપ થયો છે. એટલે ઘણા એનો રદિયો આપે… કે… ના ના એવું કંઈ નો’તું… એ તો અમે જસ્ટ ફ્રેન્ડ છીએ… ઘણી વાર તો મીડિયાવાળા સાચું જ કહેતા હશે ને એમ માનીને પ્રેમ શરૂ કરે અને બ્રેક અપ પણ કરી નાખે… આમાં કેટલીય જોડીઓ બનતી હોય અને કેટલીય તૂટતી હોય. પણ જનતાને આવા ફટાકડાઓ અને ફટાકડીઓની વાતોથી મનોરંજન બહુ મળે…. અને આવું મનોરંજન તો ફિલ્મ જોવાથી પણ ન મળે.. હિરોઈનને કેટલીય વાર પ્રેગનન્ટ બનાવી દેવામાં આવે જેની હેરોઈન પોતાને ખબર જ ન હોય.\nઑફિસમાં પણ સતત ફટાકડાં ફૂટતાં જ હોય છે. કર્મચારી અને બોસના સંબંધ સાસુ-વહુ જેવા હોય છે.\nબોસ : તમે રોજ મોડા આવો છો અને વહેલા ઘરે જતા રહો છો…\nકર્મચારી : સાહેબ બેય ટાઈમ મોડા પડવું સારું નહીં એટલે સવારની ભૂલ સાંજે સુધારી લઉં છું\nબોસ : તમે ભૂત પ્રેતમાં માનો છો\nકર્મચારી : ના સાહેબ કેમ\nબોસ : આ તો તમે જે કાકાના બેસણામાં જવા સાત દિવસ પહેલા રજા લઈ ગયા હતા એ કાકા આજે તમને અહીં મળવા આવ્યા હતા…\nક્યારેક સામસામે મૌખિક ફટાકડાં ફોડવામાં આવે છે તો ક્યારેક લેખિત ફટાકડાં ફોડવામાં આવે છે. જેને ‘મેમો’ કહેવામાં આવે છે. જેનો લેખિત ફટાકડાથી જ જવાબ આપવાનો હોય છે.\nઆતંકવાદી, ત્રાસવાદીઓ, નકસલવાદીઓ પણ અસલી દારૂવાળો લઈને ફટાકડાં ફોડતા હોય છે. પણ એમાં બિચારા નિર્દોષ લોકો મરે છે. એમણે આવા પ્રદૂષણરહિત ગ્રીન ફટાકડાં ફોડવા જોઈએ. બાકી માંગણીઓનો કદી અંત આવવાનો નથી. અને કોઈ દેશના હાથા બનવા કરતાં આવા નિર્દોષ ફટાકડાં ફોડી અસંતોષ દૂર કરી શકાય. અમારું માનવું છે કે, કાશ્મીર સમસ્યાનો અંત પણ વારે તહેવારે આવા નિર્દોષ ફટાકડાં ફોડી લાવી શકાય. પણ અમારી સલાહ જોઈએ છે જ કોને \nઆ બધામાં પણ ન મળે એવા ઉત્તમ ફટાકડાં દામ્પત્ય જીવનમાં ફૂટતાં હોય છે. પતિ અને પત્ની બંને પાર્ટી પાસે શાબ્દિક સ્ટોક હાજર જ હોય. ��ંને પાસે વિવિધ ફટાકડાં વિવિધ કારણો માટે હોય છે. શરૂઆત ટીકડી ફોડવાથી થાય તે છેક એટમ બૉમ્બ ફોડવા સુધી પહોંચે… જેમાં તડને ફડ કરતાં તતડિયા, તારામંડળ, લવિગિંયા ટેટા (બાળકો સાથ પુરાવતા હોય છે.) લક્ષ્મી છાપ ટેટા… રોકેટ વગેરે હાજર સ્ટોકમાં હોય છે. શરૂઆત તમારી મમ્મીએ, બહેને આમ કીધું ત્યાંથી થાય અને પછી બંને પક્ષની સાત સાત પેઢીઓને યાદ કરીને ફટાકડાં ફોડવામાં આવે છે. આ બાબતમાં સામાન્ય રીતે બંને પક્ષની યાદગારી બહુ તેજ હોય છે. કામની વાતો ભૂલાઈ જતી હોય છે. જ્યારે લડાઈ, ઝઘડા, મહેણાં, ટોણાં માટે મસાલો તારીખ અને વાર સાથે હાજર સ્ટોકમાં હોય છે. આવી આતશબાજી ઘરમાં બાળકો, વડીલોની દરમિયાનગીરીથી શાંત પડવાની કોશિશ કરતાં હોય છે. અમે રહ્યા કવિ જીવ એટલે પતિ-પત્નીના સંબંધો લગ્ન પહેલાં કેવા હોય છે અને લગ્ન પછી કેવા છે એના પર હાસ્ય રચના લખી નાખી. લો તમે પણ આ શાબ્દિક ફટાકડાંનો આનંદ માણો. જેનો અવાજ તમારી આજુબાજુ સતત ગૂંજતો હોય છે. લગ્ન પહેલા પુરુષો રાજા છાપ ટેટા જેવા હોય છે પણ લગ્ન પછી સુરસુરિયા થઈ જાય છે… અમને એ જ સમજાતું નથી કે, આમ શાને થાય છે \nફૂલઝરી જેવી હતી તું, થઈ જઈશ સાવ કોઠી કોને ખબર \nહતી તું લવિંગિયાની લૂમ, થઈ જઈશ લક્ષ્મી ટેટા કોને ખબર \nચકરડી જેવી ગોળ ફરતી હતી તું, થઈશ લાલ પીળા બપોરિયા કોને ખબર \nનાની ટીકડી જેવી દીસતી તું, થઈશ એટમ બૉમ્બ, કોને ખબર \nહતો હું રાજા છાપ ટેટો, બની જઈશ હું સુરસુરિયું કોને ખબર \nહું રહ્યો શાંત તારામંડળ, હઈશ તું તતડિયા તારામંડળ કોને ખબર \nહું હતો ઝળહળતો હીરા જેવો, હઈશ તું સળગતી સાપ, કોને ખબર \nહું રહ્યો ટીકડીના રોલ જેવો, પિસ્તોલ જેવી તું, કોને ખબર \nહું રહ્યો વાઘબારસ જેવો, કાળીચૌદસ જેવી તું, કોને ખબર \nતો મિત્રો આવો તમે પણ આવા ફટાકડાં સતત ફોડતા રહો. નીરવ શાંતિની કોઈ મઝા નથી. આવા રંગબેરંગી, નયનરમ્ય વિવિધ અવાજ કરતાં ફટાકડાંઓ ફોડવાથી જ અસલી આનંદ મળે છે. વાતાવરણમાં પ્રદૂષણ કરતાં ફટાકડાંને બદલે આવા શૌર્ય રસથી ભરપૂર છતાં અહિંસક ફટાકડાં આ દિવાળીએ જ ફોડવાનું શરૂ કરી દો… અને હા… તમે તમારા ઘરે આવા ફટાકડાંની આતશબાજી કરો ત્યારે અમને જોવા જરૂર બોલાવશો… અમે ફટાકડાંના શોખીન બહુ…\n« Previous સંપેતરું – રવજી કાચા\nએક પૈસાની વહુ – યશવંત મહેતા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમેમરી સ્વિચ – રતિલાલ બોરીસાગર\nભારતીય વિજ્ઞાનીઓએ મગજમાં સ્મૃતિસંગ્રહ-પ્રક્રિયાને સક્રિય કરતી મેમરી સ્વિચ શોધી કાઢી છે – એવા સમાચાર થોડાં વર્ષો પહેલાં છાપામાં પ્રસિદ્ધ થયાં હતાં. મારા મગજમાં ‘મેમરી સ્વિચ’ ફિટ કરવાનું કાં તો જગતનિયંતા ભૂલી ગયા છે, અથવા ડેમેજ થયેલી મેમરી સ્વિચ સાથે હું જન્મ્યો હોઉં એમ પણ બને; જે હોય તે – પણ આ સમાચારની વિગત અત્યારે હું ભૂલી ગયો છું. આ સમાચારવાળું ... [વાંચો...]\nઅને મેં સવારે ચાલવાનું નક્કી કર્યું… – રઈશ મનીઆર\n(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૭ના અંકમાંથી સાભાર, મૂળ રઈશભાઈના પુસ્તક 'જલેબી જેવી જીન્દગી' માંથી સાભાર) જ્યાં સુધી ફાંદ ન હતી ત્યાં સુધી એમ માનતો હતો કે ફાંદ એ સમૃદ્ધિની નિશાની છે. પણ માંડ જરા ફાંદ વધી ત્યાં ડૉક્ટરોએ મારી પત્નીના મગજમાં ઠસાવી દીધું કે ફાંદ એ બીમારીનું ઘર છે. હસુભાઈનાં પત્ની માને છે કે ધુમ્રપાન બીમારીનું ઘર છે તેથી હસુભાઈ બીડી-સિગારેટ ઘરની બહાર ... [વાંચો...]\nસુદામાનો પેન્શન-કેસ – રતિલાલ બોરીસાગર\nદ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીએ આ જાહેરખબર ... [વાંચો...]\n4 પ્રતિભાવો : ફટાકડાં… – નિપુણ ચોક્સી\nનિપુનભાએઇ બહુ સરસ ફતકદા ફોદ્ય અભિનનદન્\nનિપુણ ભાઈ એ શબ્દો ના સુંદર ફટાકડા ફોડયા છે . અભિનંદન .\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/things-to-keep-in-mind-before-buying-gold-coins-bars-in-india-019092.html", "date_download": "2019-03-24T21:41:42Z", "digest": "sha1:EAQX52Z5GEXHLZVH53R6QESBYWROMXDT", "length": 16463, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતમાં સોનાના સિક્કા કે લગડી ખરીદતા પહેલા આટલું ચેક કરજો | Things to keep in mind before buying gold coins bars in India - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારતમાં સોનાના સિક્કા કે લગડી ખરીદતા પહેલા આટલું ચેક કરજો\nશેરમાર્કેટમાં જે તેજી જોવામાં આવી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમતમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. આવા સમયમાં જો સોનાની કિંમતો ઘટે કે તરત તમે ભારતમાંથી સોનાના સિક્કા કે સોનાની લગડી ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો કોઇ પણ પ્રકારની છેતરપીંડિથી બચવા કેટલાક તબક્કાને અનુસરવા પડે તેમ છે. જો તેમાં ગાફેલ રહ્યા તો તમારા પૈસા પાણીમાં જશે એમ કહેવામાં કોઇ અતિરેક નથી.\nઅમે અહીં કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છે જેને અનુસરીને આપ તમારી સોનાના સિક્કા કે બારની ખરીદીની બચતમાં વધારો કરી શકશો. બીજી બાબત એ પણ છે કે વર્તમાન સમયમાં સાચા સોના કરતા ઇગોલ્ડમાં બચત કરવી વધારે સલામત માનવામાં આવે છે. શા માટે તે આવો જાણીએ...\nબેંકોમાં જે સોનાના સિક્કા કે લગડી હોય છે તેની સરખામણીમાં જ્વેલરી શોપમાં સોનાની કિંમત ઓછી હોય છે. બેંકમાંથી સોનું ખરીદશો તો તેની શુદ્ધતા અંગે કોઇ પ્રશ્ન નહીં રહે, પરંતુ સોનીને ત્યાંથી ખરીદશો તો તે પ્રતિષ્ઠિત દુકાનમાંથી ખરીદવા���ાં જ સમજદારી છે.\nબેંકો સોનું પાછું નથી લેતી, સોનીઓ લે છે\nજો તમે કટોકટીની સ્થિતિમાં કામ લાગે તેમ સમજીને બચતના ભાગ રૂપે સોનુ ખરીદી રહ્યા હોવ તો એક બાબત ખાસ ધ્યાનમાં રાખશો કે સોની કે જ્વેલરી શોપ તમારું સોનુ ખરીદશે. પરંતુ બેંકો તમને વેચેલા સિક્કા કે બાર પાછા ખરીદતી નથી.\nકેટલીક બેંકો હાઇએસ્ટ ટેમ્પર પ્રુફ પેકિંગમાં પેક કરેલું સોનુ જ વેચે છે. તેમાં ટેમ્પરપ્રુફ સર્ટિકાર્ડ પણ હોય છે, જેની સાથે સરળતાથી છેડછાડ થઇ શકતી નથી. સોનાની શુદ્ધતાની ખાતરી માટે 24 કેરેટના સોના માટે LMBA દ્વારા નિયુક્ત કરેલા ચકાસણીકારોના સર્ટિફિકેટની માન્યતાને ધ્યાનમાં રાખવી જોઇએ.\nછેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવ ઘટ્યા છે\nગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2013માં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 32,000ના ભાવે પહોંચી ગઇ હતી. તેની સરખામણીએ વર્તમાન સમયમાં સોનાના ભાવ રૂપિયા 27,000 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે સોનાના ભાવમાં રૂપિયા 5,000 સુધીનો ઘટાડો થઇ ચૂક્યો છે. આ કારણે કોઇ નિષ્ણાતની સલાહ લઇને રોકાણ કરવું જરૂરી છે.\nસોનાની ખરી ચાલ શું રહેશે તે અંગે કોઇ ચોક્કસ અનુમાન લગાવવું અશક્ય છે. આથી જો નવી સત્તામાં આવેલી એનડીએ સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડશે તો સોનાના ભાવ ઘટશે. ભારતની ચાલુ ખાધ નિયંત્રણમાં આવતા જ આ પગલું ભરવામાં આવી શકે છે.\nબેંકોમાં જે સોનાના સિક્કા કે લગડી હોય છે તેની સરખામણીમાં જ્વેલરી શોપમાં સોનાની કિંમત ઓછી હોય છે. બેંકમાંથી સોનું ખરીદશો તો તેની શુદ્ધતા અંગે કોઇ પ્રશ્ન નહીં રહે, પરંતુ સોનીને ત્યાંથી ખરીદશો તો તે પ્રતિષ્ઠિત દુકાનમાંથી ખરીદવામાં જ સમજદારી છે.\nબેંકો સોનું પાછું નથી લેતી, સોનીઓ લે છે\nજો તમે કટોકટીની સ્થિતિમાં કામ લાગે તેમ સમજીને બચતના ભાગ રૂપે સોનુ ખરીદી રહ્યા હોવ તો એક બાબત ખાસ ધ્યાનમાં રાખશો કે સોની કે જ્વેલરી શોપ તમારું સોનુ ખરીદશે. પરંતુ બેંકો તમને વેચેલા સિક્કા કે બાર પાછા ખરીદતી નથી.\nકેટલીક બેંકો હાઇએસ્ટ ટેમ્પર પ્રુફ પેકિંગમાં પેક કરેલું સોનુ જ વેચે છે. તેમાં ટેમ્પરપ્રુફ સર્ટિકાર્ડ પણ હોય છે, જેની સાથે સરળતાથી છેડછાડ થઇ શકતી નથી. સોનાની શુદ્ધતાની ખાતરી માટે 24 કેરેટના સોના માટે LMBA દ્વારા નિયુક્ત કરેલા ચકાસણીકારોના સર્ટિફિકેટની માન્યતાને ધ્યાનમાં રાખવી જોઇએ.\nછેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવ ઘટ્યા છે\nગયા વર્ષે એટલે કે ઓગસ્ટ 2013માં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 32,000ના ભાવે પહોંચી ગઇ હતી. તેની સરખામણીએ વર્તમાન સમયમાં સોનાના ભાવ રૂપિયા 27,000 પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે સોનાના ભાવમાં રૂપિયા 5,000 સુધીનો ઘટાડો થઇ ચૂક્યો છે. આ કારણે કોઇ નિષ્ણાતની સલાહ લઇને રોકાણ કરવું જરૂરી છે.\nસોનાની ખરી ચાલ શું રહેશે તે અંગે કોઇ ચોક્કસ અનુમાન લગાવવું અશક્ય છે. આથી જો નવી સત્તામાં આવેલી એનડીએ સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડશે તો સોનાના ભાવ ઘટશે. ભારતની ચાલુ ખાધ નિયંત્રણમાં આવતા જ આ પગલું ભરવામાં આવી શકે છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance saving gold gold coin gold bar egold પર્સનલ ફાઇનાન્સ બચત સોનુ સોનાના સિક્કા સોનાની લગડી ઇ ગોલ્ડ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-trolled-users-after-post-romantic-pic-with-nick-jonas-043448.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:16:37Z", "digest": "sha1:4WGV3CZ6LJKRDCX2HHLRVQ32QH2UQDMZ", "length": 15971, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિયંકાએ નિક સાથેના રોમેન્ટિક ફોટા શેર કરતા ભડક્યા લોકો, ‘બાબા કહેતા રહ્યા કે સ્વદેશી અપનાઓ..' | Priyanka Chopra Trolled By Users After Post A Romantic Pic With Nick Jonas, here is Pictures,Please have a look. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપ્રિયંકાએ નિક સાથેના રોમેન્ટિક ફોટા શેર કરતા ભડક્યા લોકો, ‘બાબા કહેતા રહ્યા કે સ્વદેશી અપનાઓ..'\nપૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. જો કે તેમને પ્રશંસા અને ટીકાઓ બંનેનો સામનો કરવો પડ્યો છે. ક્યારેક યુઝર્સ તેમની પ્રશંસા કરે છે તો ક્યારેક તેના ડ્રેસ અંગે ટીકાઓ પણ કરે છે. હમણા નવા ફોટાઓ મામલે કંઈક એવુ જ બન્યુ છે. વાસ્તવમાં પ્રિયંકાએ હાલમાં જ પોતાના પતિ નિક જોનસ સાથે એક રોમેન્ટિક પૉઝવાળો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો જેના માટે તેને ફરીથી લોકોના ગુસ્સાના શિકાર થવુ પડ્યુ છે.\n‘બાબા રામદેવ કહી કહીને થાકી ગયા કે સ્વદેશી અપનાઓ પરંતુ'\nઅમુક લોકોને પોતાની દેસી ગર્લનું આમ વિદેશી સાથે ઈશ્ક લડાવવુ અને લગ્ન કરવાનું ગમ્યુ નહિ અને આ કારણે તે પીસીને ટ્રોલ પણ કરી રહ્યા છે અને તેની સામે કમેન્ટ પણ કરી રહ્યા છે. અમુક લોકોએ બોલિવુડની આ હૉટ બેબ માટે લખ્યુ છે કે ‘બાબા રામદેવ કહી કહીને થાકી ગયા કે સ્વદેશી અપનાઓ પરંતુ તુ તો વિદેશી વરરાજા જ ઉઠાવી લાવી, ભારતના છોકરાઓ શું મરી ગયા હતા'. વળી, એક યુઝરે લખ્યુ - અમારા લોકોમાં શું કાંટા લાગ્યા હતા.\nતમારા લોકોનો નકલી પ્રેમ.... હવે છૂટાછેડા ક્યારે થશે\nએક યુઝરે લખ્યુ - ફોટામાં પ્રિયંકા નિકની મા લાગી રહી છે... તમારા લોકોને નકલી પ્રેમ... બતાવો હવે છૂટાછેડા ક્યારે થશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકાને આ પહેલા તેના સિંદૂર લગાવવા અને ચૂડો પહેરવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. જેના પર પ્રિયંકાની મા મધુ ચોપડાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.\nટ્રોલર્સ પ્રિયંકાના ફેમિનિઝમ પર લેવાયેલા સ્ટેન્ડ પર કમેન્ટ કરી રહ્યા હતા. આ બધી ટીકાઓનો જડબાતોડ જવાબ પ્રિયંકાની મા મધુ ચોપડાએ ટ્વિટર પર આપ્યો છે. તેમણે દીકરીના ‘જસ્ટ મેરિડ લુક' પર પોતાનું મંતવ્ય મૂક્યુ છે. તેમણે લખ્યુ છે કે સિંદૂર હવે બંધનનું પર્યાય નથી. જુઓ પ્રિયંકા આને રોજ સાબિત કરી રહી છે.\nપ્રિયંકા-નિક પોતાની જ દુનિયામાં મસ્ત\nહાલમાં ટીકા-ટીપ્પણીઓથી દૂર પ્રિયંકા-નિક પોતાની જ દુનિયામાં મસ્ત અને ખુશ છે. તમને જણાવી દઈએ કે 1 અને 2 ડિસેમ્બરના રોજ લગ્ન કરી ચૂકેલ પ્રિયં��ા અને નિકનું વેડિંગ રિસેપ્શન 4 ડિસેમ્બરના રોજ નવી દિલ્લીની તાજ પેલેસ હોટલમાં થયુ જેમાં પીએમ મોદી સહિત ઘણા ગણમાન્ય લોકો શામેલ થયા. હવે પીસી અને નિક આગી રિસેપ્શન મુંબઈમાં આપશે કે જે 19-20 ડિસેમ્બરે થઈ શકે છે જેમાં બોલિવુડ જગતની હસ્તીઓ શામેલ થશે.\nપ્રિયંકા ચોપડા અને નિક જોનસની ઓગસ્ટમાં થઈ હતી રોકા સેરેમની\nઉલ્લેખનીય છે કે એક વર્ષની ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા સેરેમની થઈ હતી. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાના સંબંધને પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘ટેકન... વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ.' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાના ફોટા ફેન્સ સાથે શેર કર્યા હતા.\nઆ પણ વાંચોઃ ક્યારેક થાય છે કાશ હું પાકિસ્તાનમાં પેદા થયો હોતઃ સોનુ નિગમ\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nપ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી\nઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ\nપાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ\nશું પ્રેગ્નેન્ટ છે દેસી ગર્લ પ્રિયંકા ચોપડા\nપુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાએ વિખેર્યો પોતાની અદાઓનો જાદૂ\nલગ્ન બાદ હવે સામે આવ્યો પ્રિયંકાની હલ્દીનો ફોટો, નિકના થયા બુરા હાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nબરફવર્ષા વચ્ચે પ્રિયંકા અને નિકે રોમાન્સ કર્યો, જુઓ ફોટો\nપ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00282.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/videsh-ma-pan-ganesha-ni-pooja-karavama-aave-chhe/", "date_download": "2019-03-24T21:14:36Z", "digest": "sha1:LGH3C7FQ3ZKCATX3QQ7VZW7DVGFXXMMN", "length": 25472, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "વિદેશમાં પણ ગણેશજી વિભિન્ન રૂપોમાં પૂજવામાં આવે છે.....વાંચો લેખ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજે વ્યક્તિ સંપત્તિ માટે પ્રેમનો ત્યાગ કરે છે, એ બધું જ…\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને…\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને…\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nમહાભારત અનુસાર સ્ત્રી હોય કે પુરુષ, આ 5 કામોમાં મોડું કરવું…\nઆધાર કાર્ડ ખોવાઈ ગયું છે મોબાઈલ નંબર પણ Registered નથી તો…\nસ્ત્રીઓ વિશે તુલસીદાસે કહી હતી આ ગુપ્ત વાતો, તમે પણ જાણી…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nમહાભારત અનુસાર સ્ત્રી હોય કે પુરુષ, આ 5 કામોમાં મોડું કરવું…\nઆજે પણ રહસ્યમય છે કૈલાસ પર્વત, અદ્રશ્ય શક્તિઓ રોકે છે માર્ગ…રસપ્રદ…\nહોલિકાદહનની રાખના 12 ચમત્કારિક ફાયદાઓ…\nજે ઘરના સ્ત્રી અને પુરુષમાં હોય આ ખાસ વાત, ત્યાં મહાલક્ષ્મીજીનો…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nફક્ત નશો જ નહિ પણ ઔષધિનું કામ પણ કરે છે ભાંગ,…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nમૂળાનો રસ કરશે તમારા પેટની ચરબી ઓછી, વાંચો મૂળાના બીજા 5…\nમસ્સાને ફક્ત ૨૪ કલાકમાં દૂર કરે છે કેળાની છાલ\nઘણીં બીમારીઓ ની એક જ દવા છે ‘પપૈયા’, 90% લોકોને ખ્યાલ…\nસૌથી મોટી ખબર, મળી ગયો કેન્સરનો ઈલાજ, 40 કલાકમાં તો કોઈપણ…\nફક્ત નશો જ નહિ પણ ઔષધિનું કામ પણ કરે છે ભાંગ,…\nઆ ���િશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં નવા લગ્ન થયેલ…\nજીઓએ લોન્ચ કર્યો નવો પ્લાન, બધી બીજી કંપનીને પડી ગયા ફાંફા……\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nસપનાના મહેલથી ઓછા નથી આ 5 સીતારાઓના ઘર, અંદરની તસ્વીરો જોઈને…\nઐશ્વર્યા એ લગ્નમાં પહેરેલી હતી 75 લાખ રૂપિયાની સાડી, લગ્નનો ખર્ચો…\nઅભિષેક-ઐશ્વર્યા સહીત આ 10 બૉલીવુડ સિતારા જેઓએ બનાવી રાખ્યા છે વિદેશોમાં…\n48 વર્ષના થયા કૉમેડી કિંગ રાજપાલ યાદવ, ગરીબીમાં વીત્યું બાળપણ, અભિનય…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઆ રાશિના લોકો 33 કોટી દેવી-દેવતાઓની કૃપાથી વર્ષના અંત સુધીમાં કરોડપતિ…\nભાગ્યશાળી બની શકો છો તમે, આ હોળી પર બસ કરો આ…\nરાશિ અનુસાર હોળી ઉપર કયો કલર લગાવવાથી તમારી કિસ્મત ખુલી જશે,…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome ધાર્મિક વિદેશમાં પણ ગણેશજી વિભિન્ન રૂપોમાં પૂજવામાં આવે છે…..વાંચો લેખ\nવિદેશમાં પણ ગણેશજી વિભિન્ન રૂપોમાં પૂજવામાં આવે છે…..વાંચો લેખ\nગણપતિ નું પૂજન માત્ર ભારત માં જ નહીં પણ વિદેશો માં પણ થાય છે. એ પણ વિભિન્ન રૂપો માં. એટલે કે વિદેશ માં પણ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમ કે તિબ્બત માં ગણેશજી ને દુષ્ટાઆત્માઓ ના દુષ્ટ પ્રભાવ થી રક્ષા કરવા વાળા દેવતા ના રૂપ માં પૂજવા માં આવે છે. અહિ ગણેશજી બોધ્ધ વિહારો અને મંદિરો ના દ્રાર ની ઉપર સ્થાપિત કરવા માં આવે છે. તિબ્બત માં એવું કહેવા માં આવે છે કે ભગવાન બુધ્ધ એ પોતાના શિષ્યો પાસે ગણપતિ હ્રદય નામ ના મંત્ર નો જાપ કરાવ્યો હતો. ભગવાન બુધ્ધ નું એક ચિહન હાથી છે અને ગણપતિ નું મસ્તક પણ હાથી નું જ છે. જે ઘણી સમાનતા ઓ રાખે છે. નેપાળ માં ગણપતિ ના મંદિર ની સ્થાપના સર્વ પ્રથમ સમ્રાટ અશોક ની પુત્રી ચારુમિત્રા એ કરી હતી અને તેને બોધ્ધ ના સિધ્ધિ દાતા ના રૂપ માં માનવા આ આવે છે.\nદેશભર માં ગણેશત્સવ ની ધૂમ હોય છે. આજે આખો દેશ ગણેશ ઉત્સવ માં નાચે છે, બધા દેવતાઓ માં ગણેશ ભગવાન જ એવા છે જેને ઘર ના પુજા સ્થાન થી લઈ ને ઘર ના દરેક ખૂણા માં વ્યાપ્ત કરવા માં આવે છે. સ્ટડી રૂમ, ડ્રોઈંગ રૂમ દરેક જગ્યા એ વિઘ્નહર્તા ની ફોટો દેખાઈ છે.\nપરંતુ તમને ખબર છે ભારત માં ઘરે-ઘરે પૂજાતા ગણપતિ માત્ર ભારત માં જ નહીં પણ વિદેશો માં પણ તે જ વિધિ થી પૂજાય છે. જેવી રીતે ભારત માં પૂજાય છે. આ સૂચિ માં પહેલું નામ જાપાન નું આવે છે. જાપાન માં ગણેશજી ના લગભગ 250 જેટલા મંદિરો છે. જાપાન માં kangiten ની પુજા લોકો કરે છે જે ગણેશ નું જ રૂપ છે.\nKangiten ભગવાન સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે જે ગણેશ પણ કરે છે. એવું સાબિત કરવા માં આવ્યું છે કે ગણેશ ની મુર્તિ આજ થી લગભગ ઘણા વર્ષો પહેલા મધ્ય એશિયા મા હતી. ગણેશ ની મુર્તિ તમને મ્યાનમાર, અફઘાનિસ્તાન ,શ્રીલંકા, નેપાળ, થાઈલેંડ, ચીન, મંગોલિયા, વિયતનામ, બુલ્ગારિયા, અમેરિકા, અને મૈક્સિકો માં પણ જોવા મળે છે.\nઇ.સ. પૂર્વ 236 વર્ષ પહેલા મિસ્ત્ર માં ગણેશજી ના ઘણા મંદિરો હતા. તે સમયે ગણેશજી ને કૃષિ ના રક્ષક ના નામ થી પૂજવા માં આવતા હતા. ખેડૂત પોતાના ખેતરો માં ઉચ્ચા સ્થાન પર ગણેશજી ની મુર્તિ સ્થાપિત કરતાં હતા. એવું માનવા માં આવતું કે તેનાથી ઉત્પાદન રોગ મુક્ત અને સારી થાય. વિદ્રાનો નું માનવું છે કે ભારત ની બહાર ગણેશ નું પૂજન નો પ્રસાર બોધ્ધ ધર્મ ની સાથે જ થયો છે.\nથાઈલેંડ, જાવા, અને બાલી માં ગણેશ ની પુજા કરવા માં આવે છે. આ રીતે શ્રીલંકા, મ્યાનમાર માં પણ વિભિન્ન રૂપો માં ગણેશજી ની પુજા થાય છે. બોર્નિયો માં પણ વિભિન્ન રૂપો માં ગણેશ અને બુધ્ધ ની ભેગી પ્રતિમાઓ ને પૂજવા માં આવે છે.\nગણેશજી મુર્તિ વિશ્વ ના લગભગ દરેક આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ માં પણ જોવા મળે છે. પછી ભલે ને લોકો હિન્દુ ધર્મ માં ના માનતા હોય, પણ ગણેશજી ની મુર્તિ ને વિશ્વ ના લગભગ બધા લેખકો, કલાકારો, બીજનેસમેન, ની પાસે હોય છે. યુરોપીયન દેશો પણ આ વાત થી અજાણ્યા નથી.\nભારત માં ઈન્દોર નું રિધ્ધિ-સિધ્ધિ ગણેશ મંદિર અને રણથંભોર નું ગણેશ મંદિર વિશ્વ પ્રસિધ્ધ છે. આજ ની પરિસ્થિતિ માં ગણેશોત્સવ દ્રારા સાંપ્રદાયિક સૌહાર્દ ને બનાવી રાખવા નો પ્રયાસ થવો જોઈએ અને સાથે સાથે ગણેશ પ્રતિમાઓ નું ઓછા માં ઓછું વિસર્જન કરી થવું જોઈએ અથવા પર્યાવરણ મિત્ર પ્રતિમાઓ નું વિસર્જન કરી જળ પ્રદૂષણ રોકવા નો પ્રયાસ પણ કરવો જોઈએ.\nઆમ ગણેશ એક એવા દેવતા છે જેની અનેક રૂપે પુજા થાય છે અને વિદેશો માં પણ તેના અનેક રૂપો પૂજાય છે. ગણેશ ચતુર્થી આવી રહી છે તો ગણેશ ની ભાવ થી, શ્રદ્ધા થી પુજા કરીએ પણ સાથે પ્રદૂષણ ના થાય તેની પણ કાળજી રાખીએ. સર્વ મિત્રો ને આખી ટીમ વતી ગણેશ ઉત્સવ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.\nદરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleગણેશ ચતુથી રાશિ અનુસાર આ મંત્રનો જાપ કરો. સુખ-સમૃદ્ધિ અને ધન લાભ થશે. તેમજ રાશિ અનુસાર ભગવાન ગણેશજીને આ ભોગ ચઢાવો….\nNext articleકરિનાની જેમ શાહિદ કપૂરે પણ દીકરાનું નામ રાખ્યું એકદમ અલગ, લોકો બોલ્યા-”તૈમુર ને આપવા આવ્યો ટક્કર’…..\nમહાભારત અનુસાર સ્ત્રી હોય કે પુરુષ, આ 5 કામોમાં મોડું કરવું જ તમારા માટે યોગ્ય છે….\nઆજે પણ રહસ્યમય છે કૈલાસ પર્વત, અદ્રશ્ય શક્તિઓ રોકે છે માર્ગ…રસપ્રદ લેખ\nહોલિકાદહનની રાખના 12 ચમત્કારિક ફાયદાઓ…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને એક દીકરીએ પોતાની માની ભીતરનો અંધકાર દૂર કરી માતાની દુનિયાને રંગીન બનાવી…..\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઅક્ષય સાથે જોવા મળેલી આ એક્ટ્રેસ બોલીવુડ થી અચાનક ગાયબ થઇ...\nગર્ભાવસ્થા પછી હવે પોતાના સાસરિયા ના પરિવાર પર બોલી દીપિકા, કહ્યું...\nશું પીરીયડ્સના સમયે મહિલા ગંદી અને અશુદ્ધ છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/08/20/taav/", "date_download": "2019-03-24T22:28:23Z", "digest": "sha1:BRLANBHOL5LHBOHRBKG44TTFLPQGAR6B", "length": 47296, "nlines": 250, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: તાવ – પૂજા તત્સત્", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nતાવ – પૂજા તત્સત્\nAugust 20th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : પૂજા તત્સત્ | 12 પ્રતિભાવો »\n(‘ગતિ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)\n‘જય શ્રીકૃષ્ણ, કેમ છો\nઍરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલ સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો.\nવૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી. ‘આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા-’ એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું…\nપછી પગે લાગવાનો વિધિ ચાલ્યો. બૅગો ગાડીમાં ગોઠવાઈ. ઘરે પહોંચતાં થાકેલા ઊંઘરેટા સૌ ગોઠવાયા. એક મોટા સંયુક્ત કુટુંબમાં એનઆરઆઈ જમાઈરાજ દીકરી અને બાળક સહિત પધાર્યા હતા. છ ફૂટ હાઈટ, ગોરો વાન અને એની સાથે શોભતો સાલસ સ્વભાવ. ક્યાંક કશી કમી નહીં. કશી આછકલાઈ નહીં. માત્ર સભરતા, સરળતા. યુએસમાં જ ગર્ભશ્રીમંત એનઆરઆઈ કુટુંબમાં જન્મીને ઊછરેલ આદિત્ય હજી બે વર્ષ પહેલાં જ વૈદેહીની પિતરાઈ નણંદ સોહા સાથે પરણ્યો હતો. વર્ષ પહેલાં એમને ત્યાં એક સુંદર બાળકી જન્મી હતી. આખું ઘર આનંદમાં મગ્ન હતું એમાંય નમણી કળી જેવી પૂર્વાને જોવા તો સૌ આતુર હતા.\nબીજા દિવસે સવારે શોટ્‍ર્સ અને વ્હાઈટ ટીશર્ટ સજ્જ આદિત્ય ધડધડ દાદરા ચડીને ડાઈનિંગ રૂમમાં અને પછી સીધો રસોડામાં ધસી ગયો. પૌંઆ, ટોસ્ટ સેન્ડવિચ, ચા, કૉફી તૈયાર કરીને વૈદેહીને મદદ કરાવવા લાગ્યો.\n‘લાવો ભાબી, અમારા ઘરમાં આ બધું હું જ કરું છું. પૂર્વાના જ��્મ પછી તો એ જ ક્રમ બની ગયો છે.’\nનિખાલસતાથી હસતા આદિત્યના હાસ્યમાં દાડમની કળીઓ ચમકી રહી. એ બોલતી વખતે શબ્દેશબ્દ છૂટો પાડીને વચ્ચે એક પણ શબ્દ અંગ્રેજીનો ન આવે તેનો ખ્યાલ રાખતો.\n‘તમારું ગુજરાતી ખૂબ સુંદર છે-’\nવૈદેહીએ એના હાથમાંની નાસ્તાની ટ્રે લેવા હાથ લંબાવ્યા. ‘લાવો મને આપી દો. અમેરિકા જઈને આ બધું કરજો. અહીં અમને તમારી સરભરાનો લાભ લેવા દો.’\n‘ના બિલકુલ નહીં. હું અહીં છું ત્યાં સુધી કામ કર્યા વિના નહીં રહી શકું. આદત પડી ગઈ છે. ને ગુજરાતી બોલવું અમારા ઘરમાં ફરજિયાત હતું એટલે આવડે છે.’\nત્યાં સુધીમાં ઘરના બધા સભ્યો તોતિંગ ડાઈનિંગ ટેબલની ખુરશીઓ પર ગોઠવાઈ ચૂક્યા હતા. વૈદેહીનો પતિ શશી ખુરશી પર ગોઠવતાં વૈદેહી તરફ જોઈને બોલ્યો, ‘આ ક્યું બટર છે આપણે રોજ લો-કૅલરી બટર ખાઈએ છીએ. ખબર તો છે તને આપણે રોજ લો-કૅલરી બટર ખાઈએ છીએ. ખબર તો છે તને આદિત્ય પણ કૅલરી કોન્શિયસ છે. અત્યારે જ મોકલ શ્રવણને લો કૅલરી બટર લેવા-’\nવૈદેહીનું મોં તરત લેવાઈ ગયું.\n‘હા પણ ગઈ કાલે નીચેની શોપમાં લો કૅલરી ન મળ્યું એટલે-’ એ સંકોચથી – સરખી ડરથી થોથવાતી બોલી.\n‘-અરે અમૂલ ઓરિજિનલ બટરની વાત જ ન થાય. મારે કંઈ લો-કૅલરી બટર ખાવું નથી. ભારત આવ્યા પછી કેલરીની ઐસીતૈસી બેસો ભાભી, જરૂર નથી.’\nઆદિત્ય બ્રેડ પર બટર-નાઈફ વડે ઢગલાબંધ બટર કુશળતાપૂર્વક લગાવતાં બોલ્યો. ઝંખવાયેલી વૈદેહી જોઈ રહી. આદિત્ય બટર લગાવીને ત્વરાથી સૌની ડિશમાં બ્રેડ મૂકી રહ્યો.\nવૈદેહીએ હાથમાં ચાનો કપ પકડીને ધીમેથી પીવાનું શરૂ કર્યું. અચાનક એની નજર સામેનું દ્રશ્ય બદલાઈ ગયું. મિડલ ક્લાસ ફ્લૅટનો નાનકડો સાદો ડ્રોઈંગ રૂમ. ટેબલ પર પપ્પાએ બનાવેલી ચા ને આગલી સાંજની ભાખરી.\n‘ચલો બધા ચા પીવા મજાની કડક ને મીઠી-’\nઅચાનક પૂર્વાનો રડવાના અવાજે વૈદેહીની વિચારમાળા અટકાવી.\n‘સોહા, તું બ્રેકફાસ્ટ કરી લે. મારું પતી ગયું છે. હું પૂર્વાનું ડાયપર બદલું છું-’ કહેતો આદિત્ય પૂર્વાને સોહા પાસેથી લઈને બહાર ગયો.\nઘરના સૌ સભ્યોને આદિત્યની સરળતા સ્પર્શી રહી. દીકરીને આવો સર્વગુણ સંપન્ન વર મળવા બદલ માતાપિતા ધન્યતા અનુભવી રહ્યાં. વૈદેહી પણ નવાઈથી જોઈ રહી હતી. પુરુષપ્રધાન એ સંયુક્ત કુટુંબમાં છેલ્લાં અઢાર વર્ષમાં આદિત્ય જેવા પુરુષપાત્રનો સૌપ્રથમ વાર પ્રવેશ થયો હતો. રોજ સવારે બ્રેકફાસ્ટ સમયે વાતાવરણમાં છવાયેલી તંગદિલી આજે જાણે કે ગેરહાજર હતી. હવામાં જાણે કે હળવા���ની નવી સુગંધ ઉમેરાઈ હતી.\nશશી અને એના પિતા વચ્ચે છેલ્લા લગભગ છ માસથી અબોલા હતા. પિતાપુત્ર ડાઈનિંગ ટેબલ પર એકબીજાની બાજુમાં બેસવાનું પણ પસંદ ન કરતા. સામસામે પણ પરાણે બેસતા. આજે જાણે કે એ ક્રમ પણ તૂટ્યો હતો. બંને બાજુ બાજુમાં બેઠા હતા. વૈદેહીનું હમણાં જ એ તરફ ધ્યાન ગયું હતું. આવું કેમ કરતાં બન્યું હશે \nવર્ષોથી કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા પિતા પુત્રની ધંધાવૃત્તિથી નાખુશ હતા. પુત્રને પોતાના જ વ્યવસાયમાં જોતરવાનું એમનું સ્વપ્ન નિષ્ફળ ગયું હતું. એ જ કારણ હતું જેનાથી છેલ્લાં પંદર વર્ષથી પોતાના ધંધાને સ્વતંત્ર રીતે ટોચે પહોંચાડવામાં સફળ થયેલા શશી પ્રત્યે હજુ પણ પિતાની નારાજગી અકબંધ રહી હતી. પિતા સાથેના અણબનાવથી વ્યથિત શશીનો બધો ગુસ્સો વાત વાતમાં વૈદેહી પર ઊતરતો. ક્યારેક શબ્દો દ્વારા. ક્યારેક અકળામણ થાય તેવા મૌન દ્વારા.\nએક બીજું પણ કારણ હતું. વૈદેહી અઢાર વર્ષના લગ્નજીવનમાં શશીને પુત્રસંતાન આપવામાં નિષ્ફળ ગઈ હતી. દેવની દીધેલ કાચની પૂતળી જેવી તેર વર્ષની નિયતિને પિતાનો પ્રેમ તો મળતો. પણ નિયતિના જન્મ પછી વૈદેહી બીજી વાર માતા બનવામાં નિષ્ફળ રહી હતી. વિજ્ઞાન કે ભગવાન બંને આ બાબતે કશું કરી શક્યાં ન હતાં. કેટકેટલી રાતો એણે ધૂંધવાયેલા પતિની પડખું ફરેલી પીઠ જોતાં ઓશીકાં ભીંજવીને પસાર કરી હતી. પતિપત્ની વચ્ચે ક્યારેક દિવસો સુધી ચાલતા અબોલા એક સ્વાભાવિક બાબત બની ગઈ હતી. વૈદેહી દીકરીના ભણતરમાં અને વસ્તારી ઘરની જવાબદારીઓમાં પરોવાયેલી રહેતી અને શશી ધંધામાં ગળાડૂબ. પરિણામે અઢાર વર્ષનું લગ્નજીવન શીતકટિબંધના પ્રદેશમાં પ્રવેશી ચૂક્યું હતું. જેની એક મનોશારીરિક અસરરૂપે વૈદેહી દર ત્રીજા દિવસે શરીરમાં વિચિત્ર ઝીણો તાવ અનુભવતી. એનો તાવ જાદુઈ રીતે ચડતો અને ઊતરતો.\nરાત્રે ભોજન બાદ સૌ કુટુંબીજનો વિશાળ ડ્રૉઈંગરૂમમાં દીકરી-જમાઈની આસપાસ ટોળે વળ્યા. ‘આદિત્ય બહુ સરસ ગાય છે. ઈન્ડિયન કોમ્યુનિટીનાં બધાં ફંક્શનમાં એને ગાવાનું નક્કી જ હોય-’ સોહા અચાનક બોલી.\n‘હા હા ગાઓ આદિત્યભાઈ’ સૌ એક અવાજે બોલી ઊઠ્યા. ‘ના, ગાવું જ પડશે.-’\n‘તમે નહીં કહો તોય હું ગાઈશ. સોહાએ ના કહ્યું હોત તો હું જાતે જ કહેવાનો હતો કે મને ગવડાવો. મને તો ગાવાનું વ્યસન છે.-’\nઆદિત્યના અવાજમાં ટીખળ અને સરળતા છલકી રહી. ને અત્યંત ભાવવાહી અવાજે એણે ‘ભક્ત સૂરદાસ’ ફિલ્મનું જૂનું ગીત ‘નૈનહીન કો રાહ દિખા પ્���ભુ’ રજૂ કર્યું ત્યારે સૌ અવાચક હતા. વિદેશમાં વસતા અને ઊછરેલા ત્રીસ વર્ષના યુવકમાં આટલું ભાવવાહીપણું, એની ગીતની પસંદગી, શબ્દોની આવી રજૂઆત… સરળતા, પ્રતિભા, દેખાવ બધું એક વ્યક્તિમાં એકસાથે કઈ રીતે શક્ય બને વૈદેહી ભાવમાં ભીંજાઈ રહી. ઘરના સૌ કોઈ પણ.\n‘ભાભી પણ સરસ ગાય છે. ભાભી ગાઓ-’ સોહા.\n‘અરે મને તો કોઈએ કહ્યું જ નહીં \nઆદિત્ય ઉત્સાહથી બોલી ઊઠ્યો.\n‘મને તો યાદ પણ નથી. છેલ્લે ક્યારે ગાયું હતું-’ વૈદેહી.\n‘સૂર ગળામાંથી એટલો જ નીકળે છે જેટલો ભગવાન સાથેના જોડાણથી. ભૂલી જાઓ કે ઘણા વખતથી ગાયું નથી. બસ એક ક્ષણ તાર જોડાય એટલી રાહ જુઓ અને ગાવાનું શરૂ કરો.’ આદિત્ય.\nથોડી ક્ષણો વૈદેહી જોઈ રહી. આ તો ગુરુજીના જ શબ્દો. થોડા સમય પહેલાં એણે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. પણ જવાબદારીઓના બોજા હેઠળ રિયાજ ઘણી વાર ચૂકી જવાતો. પછી કંટાળીને મૂકી દીધેલું. પછી તો ગાવાની ઈચ્છા પણ મરી પરવારી. પણ કોણ જાણે આજે એને પણ એકદમ ગાવાનું મન થયું. પેલો તાવ જાણે કે અંદરઅંદર દમ તોડી રહ્યો હતો. એણે દેસ રાગમાં ગુરુજીએ શીખવેલ ‘મન તોસો કીતી કહી સમુજાઈ-’ અત્યંત સુરીલા અવાજમાં ગાયું.\nસાંભળનારા સૌ મગ્ન હતા. આદિત્ય ગુલતાન થઈને ‘અતિસુંદર’ બોલી ઊઠ્યો. ‘તમારે ગાવાનું ચાલુ રાખવું જ જોઈએ. ભગવાને આપેલી ટેલેન્ટને અવગણવી એ તો પાપ છે. તમારા અવાજ પરથી કોઈ ન કહે કે ઘણા વખતથી ગાયું નથી-’\nવૈદેહી મુગ્ધભાવે સાંભળી રહી. ગુરુજી બાદ પહેલી વાર કોઈએ એની પ્રશંસા કરી હતી.\nમોડી રાત્રે કુટુંબસભા વીખરાઈ. આદિત્યનું ગાયન અને એના શબ્દો મનમાં દોહરાવતી, મમળાવતી એ પથારીમાં આડી પડી ત્યારે શશી સૂઈ ગયેલો. એ ક્યાંય સુધી જાગતી પડી રહી. આજે ન જાણે ક્યાંથી એક આનંદનું, લાગણીઓનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. એક મિડલ ક્લાસ કુટુંબમાં એનો જન્મ અને ઉછેર. બાવીસ વર્ષે ધનાઢ્ય સંયુક્ત પરિવારના શશી સાથે લગ્ન. પ્રથમ પાંચ વર્ષનું નિઃસંતાન લગ્નજીવન અને છેલ્લાં તેર વર્ષથી દીકરીને જન્મ આપ્યાના અપરાધભાવથી કચડાતું જીવન. આ બધામાં સંગીત તો ક્યાંય વીસરાઈ ગયેલું. લગ્ન પહેલાં પિતાગૃહે એક સંગીતશિક્ષક ઘરે સંગીત શીખવવા આવતા. પણ હજી તો તેની શરૂઆત થઈ ત્યાં જ લગ્ન… મોડી રાત સુધી કાન માંડીને રેડિયો પર વિવિધ ભારતીનાં ગીતો સાંભળતી ત્યારે પપ્પા પોરસતા. મિરઝા ગાલિબની ગઝલોમાં ગળાડૂબ વૈદેહી ગઝલના અર્થો સમજવા મનોમંથન કરતી ત્યારે પપ્પાએ ઉર્દૂ ડિક્શનરી ��ાવી આપી. પણ અહીં આ ઘરમાં આવ્યા પછી લાગ્યું કે જાણે કોઈ જુદા ગ્રહ પર આવી ચડી છે. બહોળું કુટુંબ, મહેમાનોની સતત અવરજવર. નોકરચાકર ખરા પણ સંગીત માણવાની ફુરસદ કે શાંતિ ક્યારેય ન મળતી. ને હવે તો મન પણ મરી ગયું હતું. એનો દબાયેલો સંગીતપ્રેમ હવે શરીરમાં ઝીણો તાવ બનીને પ્રસરી રહ્યો હતો.\nપણ આજે ન જાણે કેમ આખા શરીરમાં સુખ લોહી બનીને નસોમાં દોડી રહ્યું હતું. રાતના બે વાગ્યા હતા પણ રોજ રાતની કંટાળા અને થાકથી ભરેલી એ સુસ્તતા ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. આવું કેમ કરતા… આજે ઘણા દિવસે ગાયું એટલે…. કે પછી આદિત્યભાઈના શબ્દો… અચાનક સંકોચથી એણે પોતાના મોં પર હાથ ઢાંકી દીધા.\nબીજા દિવસે સવારે એ ટેબલ પર ચાના કપ વગેરે તૈયાર કરતાં આનંદથી ગણગણી રહી હતી. શશી ડાઈનિંગ રૂમમાં આવ્યો ત્યારે થોડી ક્ષણો એ પણ ઊભો રહી ગયો. ‘કેમ આજે શું છે સવાર સવારમાં સંગીત-’ સહેજ હસતાં એ બોલ્યો. વૈદેહી ચમકી. ‘કંઈ નહીં અમસ્તું એક જૂનું ગીત યાદ આવી ગયું-’\nરાત પડ્યે વળી પાછી કુટુંબ-મહેફિલ જામી.\n‘ચાલો ભાભી, આજે પાછું ગાવાનું છેને \nઝભ્ભાલેંઘામાં આદિત્ય નખશિખ સંગીતકાર જેવો દીપી રહ્યો હતો.\n‘એને તો ભાવતું’તું ને વૈદે કી’ધું. એને ક્યાં તું ચણાના ઝાડ પર ચડાવે છે તું જઈશ પછી અમારે બધાને તકલીફ થઈ જશે-’ શશી.\n‘ના, ખરેખર ભાભી અદ્‍ભુત ગાય છે. એમણે ચાલુ રાખવું જ જોઈએ-’ આદિત્ય.\nવૈદેહી બંને સામે વારાફરતી જોઈ રહી. થોડી વારે આદિત્ય ડ્રૉઈંગહૉલની વિશાળ બારી પાસે જઈને ઊભો રહ્યો. ઊંધા ઊભેલા આદિત્યના છટાદાર વ્યક્તિત્વને વૈદેહી થોડી ક્ષણો અનિચ્છા છતાં જોઈ રહી.\nકુંવારી હતી ત્યારે ઘણી વાર લગ્નભાવિ પતિ એના સ્વભાવ-દેખાવ વિશે વિચારતી. આંખો બંધ કરતી ત્યારે દરિયાકિનારે ઊભેલ ગીતની પંક્તિઓ ગણગણતા એક ઝભ્ભાધારી પુરુષની પીઠ એને ઘણી વાર દેખાતી. એ એનો સ્વપ્નપુરુષ…\n‘ચલો ભાભી, મહેફિલ શરૂ થઈ ગઈ-’\nસોહાના અવાજે એને ઢંઢોળી. સહુ ગોઠવાયા.\n‘ભાભી તમને આ ગીત આવડે છે ’ આદિત્યએ પોતાની ડાયરીમાંથી કમ્પ્યૂટર પર પ્રિન્ટ કરેલ ખૂબ જૂનું સુમધુર ગીત વૈદેહીને આપ્યું.\n‘અરે આ તો મારૂં ફેવરિટ ગીત છે. પહેલાં હું બહુ ગાતી પણ ઘણા વખતથી મેં ગાયું નથી-’\n અરે ગાઓ એટલે ગવાશે-’ આદિત્ય બોલ્યો.\nવૈદેહીએ ખૂબ ભાવ સાથે ગીતને પૂરો ન્યાય આપ્યો. થોડાં ગીતો, જોક્સ, પૂર્વાનું રુદન. ઘરની સ્ત્રીઓની ગુસપુસ, બગાસાં, ચા-કૉફીના કપ સાથે ફરી એક રાત્રિ-મહેફિલ પૂરી થઈ.\nવૈદેહી આદિત્યને એનું ���ંગ્રેજીમાં ગીત પ્રિન્ટ કરેલ કાગળ આપવા ઊભી થઈ. કંઈક વિચારીને એણે કાગળ વાળીને મુઠ્ઠીમાં પકડી રાખ્યો. રાત્રે સૂવા ગઈ ત્યારે કબાટમાં પડેલી જૂની સંગીતની ડાયરીની વચ્ચે સાચવીને મૂકી દીધો. પછી બાથરૂમના અરીસામાં થોડી વાર પોતાની સામે જોઈને હસી રહી.\nબીજા દિવસે સવારે નિયતિ સ્કૂલે જવા તૈયાર થતી હતી. એને દૂધનો ગ્લસ આપતી વખતે થોડી વાર એ વૈદેહી સામે જોઈ રહી.\n‘મમ્મી, હમણાંથી તું બહુ ખુશ અને બ્યુટિફુલ લાગે છે. તારાં લગ્નના ફોટામાં લાગતી હતી એવી-’\n‘મમ્મી, આદિત્યફુઆ કેટલા સરસ છે, નહીં કેવું સરસ ગાય છે, નહીં કેવું સરસ ગાય છે, નહીં પૂર્વાને નવડાવવાનું-બવડાવવાનું બધું કામ એ જ કરે છે. ને કાલે તો પપ્પાને કહેતા હતા કે મારી દીકરીએ મારા જીવનને સંપૂર્ણ બનાવ્યું છે. હવે બીજા બાળકની ઈચ્છા જ નથી રહી-’\nસોહા-આદિત્યના આગમનને એક અઠવાડિયું થઈ ગયું હતું. વૈદેહીનો ઝીણો તાવ જાણે કે ગાયબ જ થઈ ગયો હતો. એની કુંઠિત ચેતના ફરી જાગ્રત થઈ ગઈ હતી. એના વ્યક્તિત્વમાં, એની ચાલમાં એક નવો વિશ્વાસ છલકતો હતો. જેની તેર વર્ષની નિયતિએ પણ નોંધ લીધી હતી. માળિયામાં એક ખોખામાં મૂકી રાખેલ સંગીતની સીડી, કૅસેટો પર વર્ષોથી લાગેલી ધૂળ હવે સાફ થઈ ગઈ હતી. વૈદેહીના મનમાં અને રૂમમાં સંગીતના સૂર ફરી રેલાયા હતા. રોજ સવારે એ બપોરની રાહ જોતી કે જ્યારે એ પોતાના રૂમમાં ભુલાયેલા સંગીત અને ખોવાયેલી યાદોને ફરી સજીવન કરી શકે. બપોર પૂરી થાય એટલે રાત પડવાની રાહ જોતી કે જ્યારે કુટુંબસભા મળે અને આદિત્ય એને ગાવાનું કહે. આદિત્યએ જાણે કે જાદુઈ લાકડી વડે એને સિન્ડ્રેલાની ફેરી ગોડમધરની માફક એક સુસ્ત ગભરાયેલી સ્ત્રીમાંથી એક સુંદર પતિભાશાળી ગાયિકામાં પરિવર્તિત કરી દીધી હતી.\nહમણાંથી રોજ રાત્રે સૂતાં પહેલાં એ એક વાર અચૂક પેલી જૂની ડાયરીમાંથી આદિત્યના કમ્પ્યૂટર પ્રિન્ટેડ ગીતના કાગળને જોઈ લેતી. વાંચી લેતી. પછી પાછો મૂકી દેતી. એને અજબ શાંતિ મળતી.\nઆમ ને આમ આનંદના નશામાં બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો જે સવારથી જ ગમગીનીનું મોજું લઈને આવ્યો હતો. સોહા-આદિત્યના ભારતપ્રવાસનો એ છેલ્લો દિવસ હતો. ને વૈદેહીને આગલી રાતથી તાવ જેવું… આજે તો સવારથી જ આંખો બળતી હતી. મૂઓ આ તાવ પાછો… સુદર્શનની બે ગોળી લઈ લીધી. ક્યાંક વધી ન જાય.\nબૅગો ભરાઈ. પંદર દિવસ પહેલાં ખાલી કરેલ સામાન બીજા ઉમેરાયેલા સામાન સાથે પાછો ગોઠવાયો. જ���તી વખતે વાતો થઈ.\n‘આદિત્ય પાછું આવવાનું ક્યારે થશે \n‘હવે તો ત્રણેક વર્ષ કદાચ નીકળી પણ જાય. આ વખતે પૂર્વાની તબિયત થોડી બગડી હતી એટલે. હમણાં તરત આવવાનું રિસ્ક નથી લેવું.’ આદિત્ય.\nસલાહો અપાઈ. ફરી પાછો પાયલાગણ વિધિ.\nવિદેશ પછી ફરી રહેલી કન્યાની માતાની આંખો છલકાઈ. પિતાને ગળે ડૂમો ભરાયો. નાનકડી પૂર્વાને છેલ્લી વાર સૌએ વહાલથી નવડાવી.\nવિદાયનાં આંસુના વરસાદમાં વૈદેહીનાં આંસુ પણ ભળીને વહી ગયાં. વૈદેહીના અસ્વાભાવિક રીતે વહેતાં અવિરત આંસુ સામે પણ કોઈને પ્રશ્ન ન થયો. ઍરપોર્ટથી પાછા આવ્યા બાદ મોડી રાત્રે છેલ્લા ચોવીસ કલાકથી આંસુ વહાવીને થાકેલી એની આંખોએ ઊંઘવાની ના પાડી. પણ આજના ઉજાગરામાં છેલ્લા પંદર દિવસની રાતોનો આનંદનો નશો ગેરહાજર હતો.\nબીજો દિવસ પણ ઊગ્યો. સવાર પણ પડી. રાબેતા મુજબ સૌ ઊઠ્યા. ચા-પાણી, ભોજન, વ્યવસાય, નોકરી યંત્રવત્‍ કામકાજમાં લાગેલી વૈદેહીની રડીને લાલઘૂમ આંખોમાં કોઈને કશું અજુગતું ન લાગ્યું.\nપણ એક વાત માત્ર નિયતિ જાણતી હતી કે એને સ્કૂલે મોકલવા રોજ સવારે વહેલી ઊઠતી વૈદેહી આજે હંમેશાં કરતાં વધારે વહેલી ઊઠી હતી. ભગવાનના મંદિરમાં દીવો કરીને પોતાના કબાટમાંથી કોઈ ડાયરીમાં પડેલ કોઈ કાગળ લઈને એણે આંખમાં આંસુ સાથે દીવા વડે એ આખો કાગળ બાળ્યો હતો. અને એની રાખ પોતાના બંને હાથ ને મોં પર લગાવીને હાથ-મોં ધોઈ નાખ્યાં હતાં.\n[કુલ પાન ૧૩૬. કિંમત રૂ.૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous કદરદાન – ઊજમશી પરમાર\nઅધ્યાત્મમાર્ગના સહજયાત્રી શ્રી ભાણદેવજી… – ભદ્રાયુ વછરાજાની Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબનાસના કાંઠે – હિમ્મત ઢાપા\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી હિમ્મતભાઈ ઢાપા (ભાવનગર)નો ખૂબ ખૂબ આભાર. તેમની કલમ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. આપ તેમનો મો. 9824888446 અથવા himmatdhapa888@gmail.com પર સંપર્ક કરી શકો છો.) “છેલ્લા બે-બે દિથી મેઘ રોકાવાનું નામ નથી લેતો. અને આજ તો બારે મેઘ ખાંગા થયા છે, અનરાધાર વરસી રહ્યો છે. આખું આભ કાળું મશ છે.” “મા બનાસની સપાટી પણ પળે-પળ વધી ... [વાંચો...]\nભંડકિયું – ગિરીશ ગણાત્રા\nભંડકીયાની ફરશ પર બધું વેરણછેરણ પડ્યું છે. કેટકેટલાયે પૂંઠાના બોક્સ, પ્લાસ્ટીકની બેગ, તૂટેલા દફતરો, દિવાળીના દિવસે ભેટમાં આવેલા મિઠાઈ કે બિસ્કિટોના પતરાની બેગોમાં ખડકાયેલી સા���ગ્રી, તૂટેલા સ્કેટીંગ શુઝ, જૂની નોટબુક્સ, જૂના કપડાની સૂટકેસ, વાર્તાની રંગબેરંગી ચૂંથાયેલી ચોપડીઓ.... શું શું ગણાવું આ ચીજવસ્તુઓમાં મારા સંતાનના સોળ વર્ષનું શૈશવ-બચપણ સમાયેલું છે. બારમા ધોરણની પરીક્ષા આપી પુત્ર તો ઉપડી ગયો ફરવા. મેં એને ... [વાંચો...]\nબબુ ગાંડી – સ્વાતિ મેઢ\nમનુમાસીના રાજેશની જાન પોળને નાકે આવી પહોંચી. ત્યાં બેન્ડવાજાં તૈયાર હતાં. મોડી સાંજનો સમય હતો. 'જાન આઈ ગઈ.' પોળમાં સમાચાર ફેલાઈ ગયા અને પોળનું લગભગ બધું લોક જાનને આવકારવા દોડ્યું. પોળનો છોકરો રાજેશ નયનાને પરણીને આવી ગયો હતો. પોળને નાકેથી મનુમાસીના ઘર સુધી ખાસ્સો મોટો વરઘોડો નીકળ્યો. જાનડીઓએ ગીતો ગાયાં. હોંશે હોંશે વરઘોડિયાં પોંખાયાં. આઇસ્ક્રીમો વહેંચાયા. છેવટે બધું શાંત થયું. ... [વાંચો...]\n12 પ્રતિભાવો : તાવ – પૂજા તત્સત્\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nખૂબ જ હ્રદયસ્પર્શી અને સંવેદનાસભર વાર્તા આપી. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઅભિનંદન .જાણે કોઈ વાસ્તવિકતા જ ,હકીકત જ વાર્તા ના સ્વરૂપે આકારાઈને આવી હોય એવી હર્દયસ્પર્શી અને નાજુક ગુથણી વાળી તમારી વાર્તા ખૂબ ગમી.સમાજ માટે પ્રેરણા દાઈ છે.આદિત્ય જેવાં નિર્દંભ અને નિર્ભેળ પાત્રો સમાજને માટે અતિ આવશ્યક છે.સમાજ માં અત્રતત્ર વૈદેહીઓ\nમાનસિક ભારણ નો શિકાર થઇ ઉદાસ બેઠેલી છેત્યારે જરૂર છે એની શક્તિઓ ને સમજીને સધિયારો આપીને ઉજાગર કરવાની.તમે વાર્તા માં એ બાબત\nઅંગ્રેજી માં એવું કહેવાય છે : Do what you Love & Love what you do. જો કે આવું સારું નસીબ બધું નું નથી હોતું. હમેશા ગમતું જ કરવાનું હોય. તો કેવી મઝા પડી જાય. જયારે પોસિટીવ વાતાવરણ ઘરમાં હોય ત્યારે ઘરમાં રહેતા બધાયનો ઉત્સાહ અનેરો હોય છે. તેવી જ રીતે, જયારે ઘરનું વાતાવરણ જ જાણે કે ના કહેવાય અને ના સહેવાય જેવું હોય ત્યારે આવી વૈદેહી બેન ના તાવ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. સામાજિક જીવન માં પ્રશ્નો તો હમેશા રહેવાના જ. પરંતુ તે પ્રશ્નો ને સમાજ પૂર્વક ઉકેલી નાખવા. પ્રશ્નો ના ભાર માં જ જો જીવન જીવવાનું હોય હમેંશા તો તેવી પરિસ્થિતિ ખુબ જ ખરાબ પરિણામો લાવે છે.\nઈશ્વરે આપેલી આ જિંદગી પ્રસાદ જેવી છે. તેને વેડફી નહિ નાખવી. ઘરના વાતાવરણ માં સરળતા, સહજતા, એક બીજા પ્રત્યે પ્રેમ નું વાતાવરણ , આપના ઘર ને સ્વર્ગ બનાવશે.\nબહુ સરસ માનસિક શાન્તિ આપે તેવિ વાર્તા ચ્હે દરેકે એકબિજાને અનુકુલ થાય તેવુ વરતન રાખિએ તો જ ઘર ઘર બને પુજાબેન�� ખુબ ખુબ અભિનન્દન\nમને લાગે છે, લાગે છે નહિ પણ વિશ્વાસ છે કે આ વાર્તા સત્યઘટના આધારિત છે.\nઅદ્ભુત વાર્તા. દિલને સ્પર્શી ગઈ. જાણે કોઈ હકીકત જોઈ લો. ઉત્તમ વાર્તા.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/viral-photo-of-dipika-and-ranvir/", "date_download": "2019-03-24T21:38:14Z", "digest": "sha1:A4FNZAKGSANWAFIBWTZHWXFE6MUEVAI4", "length": 8067, "nlines": 86, "source_domain": "blog.dealdil.com", "title": "દીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.", "raw_content": "\nHome ફિલ્મી દુનિયા દીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.\nદીપીકા અને રણવીરના લગ્નના ફોટા થયા વાયરલ. જોવાનું ચુકતા નહી.\nદીપિકા અને રણવીર ડેસ્ટીનેશન વેડિંગ માટે ઇટલી પહોંચી ગયા છે. લગ્ન ઇટલીના લેક કોમોમાં સિંધી અને દક્ષીણ ભારતીય રીત-રીવાજ મુજબ સંપન્ન થશે. આ પહેલા મેંદીની રસમ અને સંગીતની સેરેમની થશે, તેના માટે લેક કોમોમાં આવેલ ડેલ બાલબીયાનેલો વિલાને પણ શણગારવામાં આવ્યું છે. આ જગ્યા ઈટલીની ખાસ વેડિંગ ડેસ્ટીનેશનમાની એક છે. ડેલ બાલબીયાને લોવીલાનો બગીચો, સ્ટેચ્યુ, હીસ્ટ્રોરીક્લ વૈલ્યું અને ઝીલનું ખુબસુરત અને મનમોહક દ્રશ્યલોકો માટે મુખ્ય આકર્ષણ છે. ડેલ બાલબીયાનેલો વિલા અહીની લક્ઝરી અને પ્રીમિયમ જગ્યાઓમાની એક ��ે. જે ફક્ત રેન્ટલ એરિયા છે. જેને ખાસ આયોજન માટે જ બુક કરવામાં આવે છે.\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleતમને પણ તમારી ભૂલ ન માનવાની આદત નથી ને \nNext articleએક લીપ બામથી બનશે તમારા અનેક કામ\nસારા અલીખાન બાળપણમાં કેવી દેખાતી જાણો છો\nનીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નનો આલબમ્બ ખાસ તમારા માટે…\nરજનીકાંતની નાની દીકરી સૌંદર્યા રજનીકાંત બીજા લગ્ન કર્યા પછી આઈસલેન્ડમાં મનાવી રહી છે હનીમૂન…\nબોલેલા શબ્દો કદી પાછા વળતા નથી… એક એવી વાર્તા કે જે...\nપ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લેવા માંગો છો\nનાના બાળકોથી લઈને મોટા સુધી દરેક મિત્રોના કપડા પર ક્યારેક તો...\nકાચી કેરી અને મરચાનું અથાણું – સીઝન આવી ગઈ છે કેરીની,...\nઆવી રીતે બનાવો બટેટા વડા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે….\nબિચારી મંજરીના છૂટાછેડા થઇ ગયા.પણ હું છૂટી નહીં સ્વતંત્ર થઇ છું...\nપંજાબી ટેસ્ટની આલુ પાલક સબ્જી – બનાવવામાં એકદમ સરળ, હેલ્ધી ને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nરણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી...\nઅને કહેવાય “પ્રેઝેન્સ ઓફ માઈન્ડ”\n1 લાખ રૂપિયાની છે આલિયા ભટ્ટની આ “છુટકું” બેલ્ટ બેગ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00283.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/rajpoot-queen-who-defeated-akbar-three-times/", "date_download": "2019-03-24T22:33:20Z", "digest": "sha1:5EPSXHWEHUUZIRI2LW7BNBS4D6PPFNPT", "length": 12699, "nlines": 68, "source_domain": "4masti.com", "title": "તે રાજપુત રાણી.. જેને અકબરના પણ પરસેવા છોડાવી દીધા હતા… આમણે એકલા એ જ અકબરને ત્રણ વાર હરાવ્યો |", "raw_content": "\nInteresting તે રાજપુત રાણી.. જેને અકબરના પણ પરસેવા છોડાવી દીધા હતા… આમણે એકલા...\nતે રાજપુત રાણી.. જેને અકબરના પણ પરસેવા છોડાવી દીધા હતા… આમણે એકલા એ જ અકબરને ત્રણ વાર હરાવ્યો\nમોગલ સમ્રાટ અકબર મધ્ય ભારતમાં પોતાના પગ જમાવવા માંગતા હતા. તેમણે રાણી દુર્ગાવતી પાસે તેનો પ્રસ્તાવ મોકલ્યો, સાથે જ એ ચેતવણી પણ રાણીને મોકલી કે જો આમ નહિ કરવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. રાણી દુર્ગાવતીએ તેની એક પણ વાત ન માની અને તેની સાથે યુદ્ધ કર્યુ.\nજે દિવસે રાણી દુર્ગાવતીનો જન્મ થયો હતો તે દિવસે દુર્ગાષ્ટમી હતી (૫ ઓક્ટોબર ૧૫૨૪). તેને લીધે તેનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. તેનો જન્મ ઉત્તર પ્રદેશના બાંદા (કાલાંજર) માં થયો હતો. ૧૫૪૨ માં તેના લગ્ન દલપત શાહ સાથે થયા. દલપત શાહ ગોંડ (ગઢમંડલા) રાજા સંગ્રામ શાહના સૌથી મોટા દીકરા હતા.\nલગ્નના થોડા વર્ષો પછી જ દલપત શાહનું અવસાન થઇ ગયું. તે સમયે તેના દીકરા વીરનારાયણ નાના હતા. તેવામાં રાણી દુર્ગાવતીએ રાજગાદી સંભાળવી પડી. તે એક ગોંડ રાજ્યની પહેલી રાણી બની. અકબર ઈચ્છતો હતો કે રાણી મોગલ સામ્રાજ્યને આધીન પોતાનું રાજ્ય કરી દે. અકબરએ રાણી દુર્ગાવતી ઉપર દબાણ આપ્યું, પરંતુ મહારાણી દુર્ગાવતીએ યુદ્ધ લડવાનું પસંદ કર્યુ.\nમોગલ બાદશાહ અકબરએ ગોંડ રાજ્યની મહિલા શાસકને નબળી સમજીને તેની ઉપર દબાણ બનાવ્યું. અકબરએ ૧૫૬૩ માં સરદાર આસિફ ખાનને ગોંડ રાજ્ય ઉપર આક્રમણ કરવા મોકલી દીધા. રાણીની સેના નાની હતી. રાણીની યુદ્ધ રચના દ્વારા અકબરની સેના દંગ રહી ગઈ. તેમણે પોતાની સેનાની થોડી ટુકડીઓને જંગલમાં છુપાવી દીધી. અને થોડી ટુકડીને સાથે લઇને તે નીકળી પડ્યા.\nએક પર્વતની તળેટી ઉપર આસિફ ખાન અને રાણી દુર્ગાવતીનો સામનો થયો. મોગલ સેના મોટી અને આધુનિક હતી, તેમાં બંધુકધારી સૈનિક વધુ હતા. રાણીના સૈનિકો મરવા લાગ્યા, પરંતુ એટલામાં જંગલમાં છુપાયેલી સેનાએ અચાનક ધનુષ્ય બાણથી આક્રમણ કરી, બાણનો વરસાદ કરી દીધો. તેમાં મોગલ સેનાના ઘણા સૈનિકો મરી ગયા. અકબરની સેનાને ઘણું નુકશાન થયું અને તે હારી ગયા. અકબરની સેનાએ ત્રણ વખત આક્રમણ કર્યુ અને ત્રણેય વખતે તેણે હારનું મોઢું જોવું પડ્યું.\nવર્ષ ૧૫૮૪ માં આસિફ ખાનએ દગાથી સિંગાર ગઢને ઘેરી લીધો. પરંતુ રાણી ત્યાંથી ભાગવામાં સફળ થઇ. ત્યાર પછી તેણે રાણીનો પીછો કર્યો. એક વખત ફરીથી યુદ્ધ શરુ થઇ ગયું, રાણી વીરતાથી લડી રહી હતી. એટલામાં રાણીનો પુત્ર વીર નારાયણ સિંહ ઘાયલ થઇ ગયો. રાણીની પાસે માત્ર ૩૦૦ સૈનિકો જ વધ્યા હતા. રાણી સ્વયં ઘાયલ થવા છતાંપણ અકબરના સરદાર આસિફ ખાન સાથે યુદ્ધ કરી રહી હતી. તેની સેના મોટા પ્રમાણમાં ગોળાઓનો મારો કરી રહી હતી.\nમોગલ સેના સાથે યુદ્ધ કરતા કરતા રાણીના ખંભામાં એક તીર લાગ્યું. તે તીરને કાઢીને ફરી યુદ્ધ કરવા લાગી. તેના થોડા કલાક પછી એક તીર તેની આંખમાં લાગી ગયું. સૈનિકોએ તેને યુદ્ધ ભૂમિ છોડીને સુરક્ષિત સ્થળ ઉપર જવાનું કહ્યું. રાણીએ ના કહી દીધી અને કહ્યું કે પોતે યુદ્ધ ભૂમિ છોડીને ક્યાંય નહિ જાય. તેમણે કહ્યું તેને યુદ્ધમાં વિજય કે મૃત્યુ માંથી એક જોઈએ.\nજયારે રાણી અસહાય બની ગઈ ત્યારે તેમણે એક સૈનિકને પાસે બોલાવીને કહ્યું, હવે તલવાર ફેરવવી અશક્ય છે. શરીરનું એક અંગ પણ દુશ્મનોના હાથમાં ન આવે. રાણીએ કહ્યું એ તેમની અંતિમ ઈચ્છા છે. એટલા માટે ભાલાથી મને મારી દે. સૈનિક પોતાની રાણીને મારવાની હિંમત ન કરી શક્યો, તો તેણે પોતે જ પોતાની કટાર પોતાની છાતીમાં ઘુસાડી લીધી. આ કરુણ સમય ૨૪ જુન, ૧૫૬૪ નો ગણાવવામાં આવે છે.\nઅકબરને ત્રણ વાર હરાવ્યો\nમોગલ સેના સાથે યુદ્ધ\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઅખરોટ ખાવાના આ ફાયદા જાણીને તમે પણ રોજ ખાશો અખરોટ. ખાવાની...\nઅખરોટના ઝાડ ખુબ જ શાનદાર અને સુગંધિત હોય છે, તેની બે જાતિઓ જોવા મળે છે. જંગલી અખરોટ ૧૦૦ થી ૨૦૦ ફૂટ જેટલા ઉચા, પોતાની...\nતુલસીના બીજ ખાવાના અચૂક ફાયદા, જેનાથી ઘણા રોગો થઇ જાય છે...\nશું તમારા હ્રદયમાં બ્લોકેજ છે એંજીયોપ્લાસ્ટી નો વિચાર છે એંજીયોપ્લાસ્ટી નો વિચાર છે\nગૌમાંસ એક્સપોર્ટ માં ભારત ને નંબર વન બનાવા વાળા મોદી ને...\nઅભી અભી, જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ અને અમૃતસરના ઍરપોર્ટ બંધ કરાવ્યા,...\nહાઈ અને લો બ્લડપ્રેશરની છે તકલીફ અજમાવો આ ૮ ઘરગથ્થું નુસખા...\nઆ અક્ષરોથી નામ શરુ થનારી મહિલાઓનું દિલ હોય છે ખુબ સાફ,...\nવારંવાર પેશાબ આવવાના રામબાણ નુસખા, વધુ પેશાબને આ રીતે કરી શકો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aaduna-fayada-shu-chhe-tame-jano/", "date_download": "2019-03-24T21:40:13Z", "digest": "sha1:YEW6BFMTF3YMEBFS7T3FT7RYZGJD4JIK", "length": 12317, "nlines": 104, "source_domain": "blog.dealdil.com", "title": "આદુના ફાયદા વિશે શું તમે જાણો છો ?", "raw_content": "\nHome Gujarati Articles આદુના ફાયદા વિશે શું તમે જાણો છો \nઆદુના ફાયદા વિશે શું તમે જાણો છો \nઆદુમાં પ્રોટીન, આયરન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ જેવા ઘટકો હોય છે. તો આજે વાત કરીએ આદું ખાવાથી થતા ફાયદાઓ વિશે\nઠંડી ચાલુ થઇ ગઈ છે અને આદુંવાળી ચાના કપ પર કપ પીવાવાળા લોકો માટે આ વાતાવરણમાં એ કોઈપણ ડર વગર આદું ખાઈ શકે છે. વધારે પડતા ભારતીય ઘરોમાં સવારે અથવા સાંજે ચા બનાવવાની પરંપરા છે. આમાં આદુનો પોતાનો એક અલગ જ મહત્વ છે. ઠંડીમાં તો આમ પણ આનું મહત્વ વધી જાય છે. આદું શરીરને ગરમ રાખીને શરદી-ઉધરસ, ગળાનો દુઃખાવો, ફ્લુ અને સીજ્નની બીજી ઘણી બીમારિઓથી બચાવે છે. આદુને શાકમાં પણ નાખી શકાય છે. આદું અને ટમેટાનું શાક પણ બનાવવામાં આવે છે. ઠંડીના વાતાવરણમાં આદું ખાવાથી ઉધરસ-તાવ, માથાનો દુખાવો જેવી બીમારિયોથી બચાવે છે.\nશરૂઆતના મહિનાઓમાં આવનારી મોર્નિંગ સિકનેસ અને નબળાઈને દુર કરવા માટે આદુંનું સેવન ખુબ જ સારું છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં આદુંથી દુર રહેવું, કેમ કે આનાથી અકાળ ડીલેવરી અને દુખાવો થવાનો જોખમ રહે છે. સામાન્ય પરિસ્થિતિમાં ગભરામણ થવા પર ૧ ચમચી આદુના જ્યુસમાં ૧ ચમચી લીંબુનો રસ મિક્ષ કરવો. આને દરેક બે કલાક પછી પીવું. તરત જ રાહત મળશે.\nઆદુમાં એન્ટી-એન્ફ્લોમેત્રી પ્રોપર્ટીઝ હોય છે. આ જ કારણ છે કે આદું સાંધાના દુઃખાવાને મટાડવાનું કામ કરે છે.\nઆદુંનું રોજ સેવન કરવાથી ���્વાસ સંબંધી રોગોમાં ધટાડો કરી શકાય છે. તેમજ આદુમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ આને એલર્જી અને સંક્રમણથી પણ બચાવે છે.\nજો ભૂખ ઓછી લાગે છે અને તેને વધારવી છે તો આમાં પણ આદું ઘણો ફાયદો પહોચાળે છે. આદુના સેવનથી ભોજનના પોષ્ટિક ગુણોને પચાવવામાં મદદ કરે છે, જેનાથી ભૂખ વધારવામાં પણ મદદ મળે છે.\nવાતાવરણ બદલાઈ રહ્યું છે. આ વાતાવરણમાં શરદી, તાવ અથવા ફ્લુ થવાની સંભાવના રહે છે. આવામાં આદુંના સેવનથી તમને આનાથી બચાવી શકે છે. આ શરીરને ગરમ રાખે છે જેનાથી પરસેવો ખુબજ વધારે થાય છે અને શરીર ગરમ રહે છે.\nજી હા, આદું તમારી માઈગ્રેન સમસ્યાને પણ દુર કરી શકે છે. માઈગ્રેનનો એટેક આવે તો આદુવાળી ચા પીવો. એવું કરવાથી દુખાવામાં અને ઉલટીમાં ઘણી રાહત મળશે.\nદરેકના માસિક ચક્ર સરખા નથી હોતા. અમુક મહિલાઓને આ ચક્ર દરમિયાન ખુબ જ દુખાવો થતો હોય છે. આવામાં આદુની ચા ઘણો ફાયદો કરે છે.\nઆદું કોલેસ્ટ્રોલ લેવલને ઓછું રાખવામાં મદદ કરે છે. આટલું જ નહિ બ્લડ પ્રેશરને સરખું રાખવામાં, લોહીને જામવાથી રોકવાનું કામ કરે છે. તો કુલ મળીને આ તમારા દિલને ખુબ જ ફાયદાકારક છે.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ\nNext articleતમારા બાળકોની તસ્વીરો કે ફોટાઓને ઓનલાઈન શેર કરીને પોતાના બાળકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તેમના પેરેન્ટ્સ\nમિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી \nપ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\n8 અઠવાડિયામાં આ માણસે બનાવી એવી બોડી, જોઇને દુનિયા રહી ગઈ આશ્ચર્યચકિત…\nઆંગળીઓને જેમ દરેક શખ્સના જીભની પણ પ્રિન્ટ અલગ અલગ હોય છે…...\n56 વર્ષેય આટલો Handsome Hunk લાગે છે સુનીલ શેટ્ટી, 28 ઈંચની...\nએકવાર બનાવશો આ બટાટાનું છીણ તો આખું વર્ષ સ��ટોર કરી ફરાળ...\nતમારી કુંડળી પરથી જાણો તમે પૂર્વજન્મમાં શું હતા…\nછોટુ – કરોડના હીરાની ચોરી એક નાના બાળકે કેવીરીતે અટકાવી\nએપ્રિલની ગરમીમાં નાના બાળકોનાં ખાન-પાન પર પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી...\nએલોવેરાનો ઉપયોગ કરો છો પણ ફાયદો નથી થતો\nજો ધનવાન બનવા માંગો છો તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nડોમિનોસ સ્ટાઈલ ચીઝ ગર્લિક બ્રેડ કુકરમાં હવે ઘરે જ બનાવો નાના...\nઅભિપ્રાય – દરેક પુરુષોના સ્ત્રીઓને લઈને અલગ અલગ અભિપ્રાય હોય છે...\nsurprise – પતિ ભૂલી ગયો હતો કે આજે એનિવર્સરી છે પછી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00284.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/s-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B/", "date_download": "2019-03-24T22:12:26Z", "digest": "sha1:P4EM6A3LFTYVSCC73P7ZE5AANXNRATJX", "length": 2893, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "S નામ વાળા લોકો |", "raw_content": "\nTags S નામ વાળા લોકો\nTag: S નામ વાળા લોકો\nજો તમારું નામ “S” અક્ષરથી શરુ થયું છે, અથવા “S” નામના...\nહિંદુ ધર્મ કે શાસ્ત્રોના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વ્યક્તિત્વ અને વ્યવહાર સાથે ઘણી વાતોથી આપણને માહિતગાર કરાવે છે. દરેક નામનો...\nપનીર નહિ, આપણે બીમારીઓ ખરીદી રહ્યા, વાઈટ સ્ટોન પાવડર-રીફાઈંડ ભેળવીને બની...\nઆ ૩ સ્થળોને જુવો... રબર જેવા પનીર કેવી રીતે તૈયાર થાય છે, ૧૭ ફેકટરીઓ રોજનું સપ્લાઈ કરી રહી છે ૧૭ હજાર કિલો. રાજસ્થાન ભેળસેળનું સૌથી...\nનાના ભૂલકાં સાથે બાળક જેવા થઈને રહેવું, નાચવું, ગાવું અને રમવું....\nત્રીજા સ્ટેજનું કેન્સર પણ દુર કરશે આ ઉકાળો, ડોક્ટર પણ આપી...\nઆ છે દુનિયાના પાંચ સૌથી કુખ્યાત ચોર, તેઓ પર બનેલી ફિલ્મો...\n૩૩ હજાર કરોડની છે ઈશા અંબાણીના સાસરિયા વાળાની મિલકત, જાણો બન્નેમાં...\n”ઉંચી તલાવડી …” ગુજરાતી સોંગ BY સુમન & હર્ષ\nગાંઠ ભલે ગર્ભાશય ની હોય કે શરીરના કોઈપણ ભાગમાં આ નુસખો...\nક્યારેય પણ ન ફેકશો ચોખાનું પાણી (ઓસામણ), અમે તમને જણાવીશું ૮...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/top-5-deals-coupons-on-automobiles-accessories-this-week-022419.html", "date_download": "2019-03-24T21:21:18Z", "digest": "sha1:55QKHE2WT45L35YMZXKHTDPWCJ6NHCZW", "length": 14627, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાર-બાઇક એસેસરિઝની ટોપ 5 ડીલ્સ અને તેના કૂપન્સ | Top 5 Deals And Coupons On Automobiles Accessories This Week - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકાર-બાઇક એસેસરિઝની ટોપ 5 ડીલ્સ અને તેના કૂપન્સ\nદેશભરમાં દિવાળીનો માહોલ છવાઇ ગયો છે. વિવિધ વ્યાપારિક ક્ષેત્રોમાં હાલ ડિસકાઉન્ટની મોસમ જોવા મળી રહી છે. ત્યારે ઓટોમોબાઇલ ક્ષેત્રો જોડાયેલી બાબતો તેનાથી કેવી રીતે અછૂતી રહી શકે. વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે, તો બીજી તરફ કાર અને બાઇક સાથે જોડાયેલી એસેસરિઝ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે.\nજે લોકો સતત કાર અથવા તો બાઇક્સમાં ટ્રાવેલ કરે છે અને તેની સાર સંભાર સારી રીતે રાખી રહ્યાં છે અથવા તો પોતાની બાઇક કે પછી કાર્સમાં એસેસરિઝ લગાવવાના શોખીન છે, તેમના માટે ખાસ ઓટોમેટિવ એસેસરિઝમાં હાલ દિવાળી ઓફર જોવા મળી રહી છે. આવી જ કેટલીક ઓફર્સમાંથી અમે અહીં ટોપ 5 ઓફર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. જે થકી તમારી બાઇક અથવા તો કાર માટે સારી એસેસરિઝનને ડિસ્કાઉન્ટ કિંમતમાં ખરીદી શકો છો. તો ચાલો એ અંગે તસવીરો થકી જાણીએ.\nકાર અને બાઇક બોડી કવર્સ પર Shopclues.com 88 ટકા ડિસ્કાઉન્ટ\nશોપક્લૂઝ દ્વારા તમારી કારને કવર કરી શકે તેવા ખાસ અને સારી ગુણવત્તના કવર્સ પર સારી એવી ઓફ આપવામાં આવી રહી છે. જેમાં બાઇકથી લઇને કાર સુધીના વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમારી બાઇક અને કારને સૂર્યના તડકાં અને વરસાદથી બચાવી શકે છે.\nડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.\nયેપમીમાં 299 રૂપિયાથી શરૂ મેન્સ બાઇકર જેકેટ\nમોટરસાઇકલ ચલાવી રહ્યાં હોવ ત્યારે જેકેટ ઘણી જ મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ ક���ીને નુક્સાનકારક સૂર્યના કિરણો અને સામાન્ય સ્ક્રેચ સામે તે રક્ષણ આપે છે. જો તમે એ ખરીદવા માગતા હોવ તો યેપમી થકી તેની ખરીદી કરી શકો છો.\nડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.\nમોન્સ્ટર બાઇક સ્ટ્રીકર્સ પર 51 ટકાની છૂટ\nમોન્સ્ટર લોગો સ્ટ્રીકર તમારી બાઇકને એક નવી ઓળખ આપે છે અને અનેક લોકો પોતાની બાઇકમા આ પ્રકારના લોગોનો ઉપયોગ કરતા હોય છે, જોકે આ હાઇ ક્વાલિટીના સ્ટ્રીકર સસ્તી કિંમતમાં મળવા ઘણા મુશ્કેલ છે, જો તમે આ સ્ટ્રીકર્સને ડિસ્કાઉન્ટ ઓફરમાં ખરીદવા માગતા હોવ તો અહીં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને તેની ખરીદી કરી શકો છો.\nડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.\nબાઇક સિક્યોરિટી એલાર્મ કિંમત 890થી શરૂ\nબાઇક અથવા તો સ્કૂટર્સની ચોરી ઘણી જ સામાન્ય થઇ ગઇ છે. અનેક સ્થળેથી બાઇક ઉંઠાતરીના કિસ્સા આપણને સમાચાર પત્રોમાં વાંચવા અથવા તો લોકમોઢે સાંભળવા મળતા રહે છે. જેથી આજે બાઇક સુરક્ષા ઘણી જ મહત્વની બની ગઇ છે. ક્સેનોસ સિક્યોરિટી એલાર્મ મોનિટર્સ તમારી બાઇક પર સતત વોચ રાખે છે અને તેને સુરક્ષિત બનાવે છે, જો તમે એ ખરીદવા માગતા હોવ તો અહીંથી ખરીદી શકો છો.\nડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.\nઓટોમોજીક કાર કેર સેટમાં 10 ટકાની છૂટ\nઅનેક લોકો દ્વારા કાર કેર કીટ્સનું વેચાણ કરવામાં આવે છે, પરંતુ પ્રશ્ન એ રહે છેકે તેમાંથી સારી કઇ અને કઇ કીટ આપણી કારના કલર્સને નુક્સાન નહીં કરે. નુલોન ઓટોમેજીક કાર કેર સેટ તમારી કાર કારના પેઇન્ટેડ પાર્ટ્સ, ગ્લાસ અને રબ્બર પાર્ટ્સ પરથી ગંદામાં ગંદી વસ્તુને દૂર કરી શકે છે. હાલ તેના પર 10 ટકા સુધીની છૂટ ચાલી રહી છે.\nડિસ્કાઉન્ટ જાણવા આ લિંક પર ક્લિક કરો.\nજાણો કયા કલરની કાર ભારતીયોમાં સુધી વધુ લોકપ્રિય છે\nભારતમાં લોન્ચ થઈ લેન્ડ રોવરની સ્પોર્ટ એસયૂવી, જાણો ફિચર\nટોયોટા ભારતમાં લોન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર\nરોયલ એનફીલ્ડ ઇન્ટરસેક્ટર & કોન્ટિનેન્ટલ 650નું બુકિંગ થઈ શરૂ\nઓકિનાવાનો પ્રેજ ઇ-સ્કૂટર લોન્ચ, 1 રૂપિયામાં 10 કિ.મી\nFlying Taxi : ઉબેર ટેક્સી હવેે લાવશે ઉડતી ટેક્સી, જાણો વધુ\nHighway પર અકસ્માત થતો રોકવા ફોલો કરો આ ટિપ્સ\n મારૂતિ સુઝુકીએ લોન્ચ કર્યું અલ્ટો 800નું ફેસ્ટિવ એડિશન\nઆ છે ભારતનું પહેલું ડ્રાઇવર-લેસ ટ્રેક્ટર\nતહેવારોની સિઝનમાં લોન્ચ થઈ યામાહાની નવી 'ડાર્ક નાઈટ'\nનવા છ વિકલ્પો સાથે ભારતમાં લોન્ચ થઇ હ્યુંડાઈ વર્ના\nભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે, મારુતિ સુઝુકી એસ-ક્રોસ\nમારુતિ અને હોન્ડા પછી ટાટા મોર્ટર્સે પણ ઓછા કર્યા ભાવ\nauto automobile autogadget car bike care photos news in gujarati ઓટો ઓટોમોબાઇલ ઓટોગેજેટ કાર બાઇક કેર તસવીરો ન્યૂઝ ઇન ગુજરાતી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-share-photo-with-husband-nick-jonas-says-honoured-to-kiss-most-stylish-man-043549.html?h=related-right-articles", "date_download": "2019-03-24T22:03:55Z", "digest": "sha1:QW2JP6EYG3JXOE4EVNZIF2CO6CVYVHNS", "length": 12348, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રિયંકાએ શેર કર્યો પતિ નિકને કિસ કરતો ફોટો, લખ્યો આ સુંદર મેસેજ | priyanka chopra share photo with husband nick jonas,says honoured to kiss most stylish man - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપ્રિયંકાએ શેર કર્યો પતિ નિકને કિસ કરતો ફોટો, લખ્યો આ સુંદર મેસેજ\nહાલમાં જ નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. આમ તો તે ઘણીવાર પોતાના સુંદર ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે પરંતુ લેટેસ્ટ પોસ્ટમાં તે પોતના પતિ નિક પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ફોટોમાં તે નિકના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે.\nનિક માટે પ્રિયંકાએ લખી આ સુંદર લાઈન\nપતિ સાથેની પોસ્ટના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યુ છે - ધરતીના સૌથી સ્ટાઈલિશ વ્યક્તિને કિસ કરવાનું સૌભાગ્ય... ભગવાન હંમેશા મારા પ્રેમ પર પોતાની કૃપા વરસાવ્યા કરે. તમને જણાવી દઈએ કે નિકને ઈન્ટરનેશનલ મેન્સ મેગેઝીન તરફથી સૌથી સ્ટાઈલિશ વ્યક્તિનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે પ્રિયંકાએ પ્રકારનું કેપ્શન લખ્યુ છે.\nરૉયલ અંદાજમાં કર્યા હતા લગ્ન\nઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકે હાલમાં જ ઉદયપુરના ઉમેદભવનમાં ઘણા રૉયલ અંદાજમાં લગ્ન કર્યા છે. લગ્નમાં ઘણા ઓછા લોકો���ે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ એટલા માટે બંનેએ દિલ્લી અને મુંબઈમાં રિસેપ્શનનું આયોજન પણ કર્યુ હતુ. હાલમાં બંને લંડન માટે નીકળી ગયા છે અને જલ્દી હનીમુન માટે સ્વિત્ઝરલેન્ડ જશે.\nઆ ફિલ્મમાં જલ્દી જોવા મળશે પ્રિયંકા\nતમને જણાવી દઈએ કે બોલિવુડ સાથે સાથે હોલિવુડમાં પણ ખૂબ પ્રખ્યાત થયેલી પ્રિયંકા ચોપડા જલ્દી શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક' માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યુ છે. વળી, તેની આગામી હોલિવુડ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ રિલીઝ થવાની છે.\nઆ પણ વાંચોઃ Big News: કૉમેડિયન ભારતી સિંહના ઘરે ગુંજશે કિલકારી, ફેન્સ માટે મોટા સમાચાર\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nપ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી\nઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ\nપાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ\nશું પ્રેગ્નેન્ટ છે દેસી ગર્લ પ્રિયંકા ચોપડા\nપુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાએ વિખેર્યો પોતાની અદાઓનો જાદૂ\nલગ્ન બાદ હવે સામે આવ્યો પ્રિયંકાની હલ્દીનો ફોટો, નિકના થયા બુરા હાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nબરફવર્ષા વચ્ચે પ્રિયંકા અને નિકે રોમાન્સ કર્યો, જુઓ ફોટો\nપ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-protests-against-president-yameen-has-intensified-in-maldives-gujarati-news-5822994-PHO.html", "date_download": "2019-03-24T21:53:19Z", "digest": "sha1:OTN45VIEK27BP4LWCRLFJF77R65XDA4E", "length": 14068, "nlines": 127, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Arrest opposition MP; Police sprinkling pepper on the family of politicians|માલદીવ: સરકારનો વિરોધ ચાલુ, વિપક્ષી સાંસદોની કરાઈ ધ��પકડ", "raw_content": "\nમાલદીવ: સરકારનો વિરોધ ચાલુ, વિપક્ષી સાંસદોની કરાઈ ધરપકડ\nકેપિટલ ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સના સીઈઓ યૂસુફ રિફતનું કહેવું છે કે, ઈમરજન્સીના કારણે માલદીવની હાલત ખરાબ છે\nમાવદીવમાં સરકારનો થઈ રહ્યો છે વિરોધ\nમાલદીવમાં સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો પ્રેસિડન્ટ અબ્દુલા યામીન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈને સરકાર પર પ્રેશર વધારી રહી છે કે તોઓ સુપ્રીમ કોર્ટનો 1 ફેબ્રુઆરીએ લેવામાં આવેલો નિર્ણય લાગુ કરે.\nમાલે: માલદીવમાં સરકાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો પ્રેસિડન્ટ અબ્દુલા યામીન વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈને સરકાર પર પ્રેશર વધારી રહી છે કે તોઓ સુપ્રીમ કોર્ટનો 1 ફેબ્રુઆરીએ લેવામાં આવેલો નિર્ણય લાગુ કરે. નોંધનીય છે કે, માલદીવમાં અંદાજે એક મહિનાથી ઈમરજન્સી ચાલી રહી છે. માલદીવના હાલના પ્રેસિડન્ટ અબ્દુલા યામીને દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીમાં સેનાએ સંસદને ઘેરી લીધી હતી અને સભ્યોને અંદર દાખલ થતા રોક્યા હતા.\nપોલીસે વિપક્ષના સાંસદોની ધરપકડ કરી\n- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પોલીસે શુક્રવારે ત્રણ સાંસદો અબ્દુલા શાહિદ, અબ્દુલા રિયાઝ અને અબ્દુલા લતીફની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી વિપક્ષના 6 સાંસદોની ધરપકડ કરી લેવામાં આવી છે.\n- અઘાલત પાર્ટીના ડેપ્યૂટી લીડર અલી જહીરે પ્રેસિડન્ટ યામીન પર દેશમાં અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. અલીનું કહેવું છે કે, દરેક આદેશ પ્રેસિડન્ટ તરફથી જ આપવામાં આવે છે. યામીન અને તેમની સરકાર તાનાશાહની જેમ કામ કરી રહી છે.\n- પોલીસ પર આરોપ છે કે તેઓ જેલ મોકલવામાં આવેલા રાજકીય નેતાઓના પરિવારને ટાર્ગેટ કરી રહી છે.\nનેતાઓના પરિજનો પર મરચું છાંટવામાં આવે છે: સાંસદ\n- એક સાંસદ ર્ઈવા અબ્દુલાએ ટ્વિટ કર્યું છે કે, પોલીસ યોજનાબદ્ધ રીતે પોલિટિકલ લીડર્સની પત્નીઓ અને માતાઓને ટાર્ગેટ કરી રહી છે. પૂર્વ પ્રેસિડન્ટ મોહમ્મદ નશીદની મા, કર્નલ નામઝિમની પત્ની સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમની નજીક જઈને મરચું છાંટવામાં આવ્યું છે.\n- બીજી બાજુ પ્રદર્શનકરનાર લોકો ધરપકડ થયેલા સાંસદોને છોડવામી માગ કરી રહ્યા છે.\n- એક અન્ય સાંસદ અલી હુસૈનને ટ્વિટર પર લખ્યું છે કે, પૂર્વ પ્રેસિડન્ટ નશીદની માતા સાંસદોને છોડવાની માગણી કરવા માટે પોસ્ટર લઈને વિરોધ પ્રદર્શન કરી રહી છે. ફારસી પ્રેસિડન્ટ મૌમૂનના દીકરા છે. તેઓ મેસેજ આપી રહ્યા છે કે માલદીવ કોઈ પણ સંજોગોમાં અન્યાય સહન નહીં કરે.\nમાલદીવમાં રાજકીય સંકટ, ભારત ચિંતિત\n- માલદીવમાં જોવા મળતા રાજકીય સંકટ અંગે ભારત મધ્યસ્થી કરશે કે નહીં તે અંગે તો સરકારે મગનું નામ મરી નથી પાડ્યું. પરંતુ મળતી માહિતી મુજબ ભારત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરી શકે છે.\n- SOP પ્રોસિજરમાં સેનાને તૈયાર રાખવાની વાત સામેલ છે. આ પહેલાં સરકારે નાગરિકોને માલદીવની યાત્રા નહીં કરવાની સલાહ આપી ચુક્યું છે.\n- SOP અંતર્ગત સેનાને કોઈપણ સંકટ સમય માટે પૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવે છે. ત્યારે દક્ષિણ ભારતના એક મહત્વપૂર્ણ એરબેઝ પર સૈન્ય મૂવમેન્ટ જોવા મળી રહી છે.\nભારત માટે માલદીવની મહત્વતા\n- માલદીવ 1200 ટાપુઓથી બનેલો દેશ છે, જે ભારત માટે રણનીતિક રીતે ઘણો જ મહત્વનો છે.\n- ભારત અને માલદીવ વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધ છે. જો કે 2013માં અબ્દુલ્લા યામીનના રાષ્ટ્રપતિ બન્યાં પછી બંને દેશોના સંબંધોમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે.\n2012થી માલદીવમાં શરૂ થયું સંકટ\n- 2008માં મોહમ્મદ નશીદ પહેલી વાર દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 2012માં તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારપછીથી જ માલદીવમાં મુશ્કેલીઓ શરૂ થઈ છે.\n- 1 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત 9 લોકો વિરુદ્ધ એક કેસ કાઢી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ નેતાઓને છોડવાનો આદેશ પણ આપ્યો હતો.\n- કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલાની પાર્ટીથી અલગ થયા પછી સસ્પેન્ડ કરવામાં આવેલા 12 ધારાસભ્યોને પણ છોડવાનો આદેશ આપ્યો હતો.\n- સરકારે કોર્ટનો આ ઓર્ડર માનવાની ના પાડી દીધી હતી. તેના કારણે સરકાર અને કોર્ટની વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી.\n- ઘણાં લોકો રાષ્ટ્રપતિ અબ્દુલાના વિરોધમાં રોડ પર આવી ગયા હતા. વિરોધના કારણે સોમવારે સમગ્ર દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો\nએક મહિનાથી દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ છે\nવિપક્ષના છ સાંસદોની ધરપકડ કરવામાં આવી\nમાવદીવમાં સરકારનો થઈ રહ્યો છે વિરોધ\nએક મહિનાથી દેશમાં ઈમરજન્સી લાગુ કરાઈ છે\nવિપક્ષના છ સાંસદોની ધરપકડ કરવામાં આવી\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00285.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://childworldweb.blogspot.com/2017/06/blog-post_4.html", "date_download": "2019-03-24T22:22:04Z", "digest": "sha1:4EDHTL2UK2ILXA6J5TSLZUGZH4YPIZTD", "length": 8073, "nlines": 115, "source_domain": "childworldweb.blogspot.com", "title": "બાળવિશ્વ : મમ્મી પપ્પાનો ઝઘડો", "raw_content": "બાળકોને વિશ્વ સાથે જોડતો સેતુ એટલે જ \"બાળવિશ્વ\".નાનાં સાથે મોટેરાંઓએ પણ માણવા જેવો એકમાત્ર ગુજરાતી બ્લોગ બ્લોગર - હરિ પટેલ (આચાર્ય)\nમારી ઓળખ- મારો ફોટો\nસામાન્ય જ્ઞાન ક્વિઝો (જનરલ નોલેજ)\n- હરિભાઇ ડી. પટેલ ‘નાશાદ’\nજે દિ’ પપ્પાનો મૂડ બગડે,\nતે દિ’ નક્કી મમ્મી જોડે ઝઘડે \nલંચ ટાણે પપ્પા પ્લેટ પછાડે,\nનહિ ખાવાનો ડોર કરે \nહું ને બહેની ખામોશ થઇને\nતમાશો બધો જોયા કરીએ \nપપ્પા આંખોના ડોળા કાઢે,\nખાલી ખાલી ખૂંખારા ખાય પપ્પા,\nઓફિસમાં તો ‘બોસ’ પપ્પા.\nપણ મમ્મી આગળ ‘નાયબ’ \nમમ્મી પાડે એક જ ઘાંટો,\nકે પપ્પાનો ગુસ્સો ગાયબ \nજે દિ’ પપ્પાનો મૂડ બગડે,\nતે દિ’ નક્કી મમ્મી જોડે ઝઘડે \nઆમના દ્વારા પોસ્ટ કરેલા eTeach Gujarati પર 1:46:00 AM\nહરિ પટેલ (આચાર્ય) અણીયોડ,તા.તલોદ જિલ્લો.સાબરકાંઠા પીન.૩૮૩૩૦૫ મો.૯૯૯૮૨૩૭૯૩૪ મો.૯૪૨૯૯૬૬૮૬૦\nછેલ્લે નવું શું આવ્યું \nમારી ઓળખ મારો ફોટો- બાળકોના ફોટોગ્રાફ નિહાળો અને સૂચના મુજબ બાળકોના ફોટોગ્રાફ મોકલી આપો\nભાષા ક્ષમતા- શબ્દોના અર્થભેદ\nવારતા રે વારતા- સરસ મઝાની બાળવાર્તાઓ વાંચો\nમારાં બાળકાવ્યો - નવાં બાળકાવ્યો માણો- ગીત મઝાનું ગાવું છે , મમ્મી પપ્પાનો ઝઘડો , હોડી\nહાલ કેટલા મિત્રો આ બ્લોગ જોઇ રહ્યા છે \nકુલ કેટલા દોસ્તોએ મુલાકાત લીધી \nઅભિપ્રાય / સાહિત્ય મોકલો\nઆ બ્લોગ આપને કેવો લાગ્યો \nમારા અન્ય બ્લોગ જુઓ\nઆ વિભાગમાં આપ સૌને પ્રેરણા મળે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગો મૂકવામાં આવશે. ૧. સાચી શ્રદ્ધા એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ...\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ 'નાશાદ'\n(બાળકાવ્ય) - ચંદ્રકાન્ત શેઠ છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની ક્યાં \nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨\n(જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) childworldweb.blogspot.in દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ...\nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૧\n( જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટ...\nદરિયાને તીર એક રેતીની અોટલી\n- સુંદરમ્ દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે.\nકોયલ (બાળગીત) -હરિભાઇ ડી. પટેલ “ નાશાદ ” કોયલ ભલે કાળી કાળી ,\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ ‘ નાશાદ ’ જાવું નિશાળ , મારે જાવું નિશાળ , થાવું વિશાળ , મારે જાવુ...\n- હરિભાઇ ડી.પટેલ \"નાશાદ\" વાદળ ગડ ગડ ગાજે છે, આભે ન���ારાં વાગે છે મેહુલો છમ્મ છમ્મ વરસે છે...\n- ત્રિભુવનદાસ લુહાર \"સુન્દરમ્\" હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે કે તેજ ના ફુવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં......\nગિરા ગુજરાતી સાથે જોડાઓ\nબ્લોગર સંપર્ક ફોર્મ - હરિ પટેલ (આચાર્ય)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00286.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://songspking.top/songspk.php?search=%E0%AA%85%E0%AA%B6%E0%AB%8B%E0%AA%95+%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0+%E0%AA%89%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3+%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9C%E0%AB%80%E0%AA%B2%E0%AA%BE+%E0%AA%97%E0%AB%80%E0%AA%A4%E0%AB%8B+2019", "date_download": "2019-03-24T21:23:39Z", "digest": "sha1:J6TQVWSB3OZO447N244VFHNKC45R76SF", "length": 3799, "nlines": 103, "source_domain": "songspking.top", "title": "અશોક ઠાકોર ઉતરાયણ મોજીલા ગીતો 2019 Free Mp3 SongsPk Download", "raw_content": "\nHere Found અશોક ઠાકોર ઉતરાયણ મોજીલા ગીતો 2019 Hindi Mp3 Songs\nઅલ્પેસજી ઠાકોર રાધનપુર થી mp3\nમાળા લીધી મેતો વિહત ના નામની mp3\nઅશોક ઠાકોર || નોન - સ્ટોપ દર્દ mp3\nNarmda : ઉતરાણ પર્વે આદીવાસી ઓનો mp3\nGet અશોક ઠાકોર ઉતરાયણ મોજીલા ગીતો 2019 Video Songs\nસિંહ તો સિંહ કહેવાય અશોક mp3\nલવજીજી ઠાકોર વિડિયો ગીત mp3\nઅશોક ઠાકોર નુ નવુ ધમાકેદાર mp3\nરોહિત ઠાકોર નુ નવા mp3\nએ..એ..લપેટ || રોહિત ઠાકોર || ૨૦૧૯ mp3\nરોહિત. ઠાકોર ના દિલ નુ ગીત mp3\nગબ્બર ઠાકોર ..વીના ઠાકોર ' mp3\nઅશોક ઠાકોર ની બૂમ બૂમ || Live Program mp3\nઅશોક ઠાકોર ના ગીતો પાર mp3\nMasiba દરબાર નો જન્મદિવસ. મુકેશ mp3\nઅશોક ઠાકોર all ગુજરાતી સુપર mp3\nજાનું તારા ઘર ની હોમે કૂતરું mp3\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/narendra-modi-video-praised-tourism-30-golden-days-019429.html", "date_download": "2019-03-24T21:28:29Z", "digest": "sha1:3KKCQYCWP5M3BK5TMRGNKFSIE65KBP5Q", "length": 12068, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "વડાપ્રધાનના વીડિયોથી નીકળી ટૂરિઝમની કિરણ, એક મહિનામાં દસ ટકાનો વધારો | Narendra Modi video praised tourism in 30 golden days - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવડાપ્રધાનના વીડિયોથી નીકળી ટૂરિઝમની કિરણ, એક મહિનામાં દસ ટકાનો વધારો\nનવી દિલ્હી, 27 જૂન: ભાજપ અને નરેન્દ્ર મોદીનો રથ દેશના કયા હાઇવે પર કઇ ગતિથી દોડ્યો અને કયા ફેરફારો ત��ફ તેમની નજર પડી, તેનો ખુલાસો પોતે નરેન્દ્ર મોદીએ પોતાના અંદાજમાં કર્યો છે. મોદી સરકારનો એક મહીનો પૂરો થતા સૂચના અને પ્રસારણ મંત્રાલયે નરેન્દ્ર મોદીનો પહેલો વીડિયો રીલીઝ કર્યો છે, જેમાં ટૂરિઝ્મને દિશા આપવાની વાત કરવામાં આવી છે, જેને અત્યાર સુધીની સિદ્ધિઓમાં સામેલ કરવામાં આવ્યું છે.\nમંત્રાલયે પોતાની યૂ-ટ્યૂબ ચેનલમાં લગભગ 5 મિનિટના આ વીડિયોમાં સરકારની એક મહીનાની સિદ્ધિયો તો ગણાવી છે, તેમાં એવો દાવો પણ કર્યો છે કે સરકારના એક મહીનામાં ગઇ વખતની સરખામણીએ 10 ટકા વધારે વિદેશી ટૂરિસ્ટ ઇન્ડિયા આવ્યા છે.\n'સ્કિલ, સ્કેલ, સ્પીડ-નવી ગવર્નેંસના મંત્ર'ના નામે આ વીડિયો કોઇ ન્યૂઝ ચેનલના પેકેજની જેમ છે. તેમાં મોદીની શપથ ગ્રહણ સમારંભથી લઇને ભૂતાન પ્રવાસ સુધીની તમામ તસવીરો છે. સાથે જ વચ્ચે વચ્ચે નરેન્દ્ર મોદીના નિવેદન અને ભાષણો પણ છે. મોદી જે રીતે ન્યૂ મીડિયા અને સોશિયલ મીડિયા પર ભાર આપતા રહ્યા છે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે સરકારના એક મહીના પૂરા થવા પર તેમના જ અંદાજમાં આનો પ્રચાર કરવાની પધ્ધતિ નીકાળી છે.\nકાળા નાણા પર ટાસ્ક ફોર્સથી લઇને જીઓએમ અને ઇજીઓએમ ભંગ કરવાને પણ મોદીની ઉપલબ્ધિઓ બતાવી છે. વીડિયોમાં આવનાર ટૂરિઝમની સારી એવી તસવીરો રજૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. આની સાથે વીડિયોમાં એ તમામ તત્વો-તથ્યોને સિલસિલાબદ્ધ બતાવવામાં આવ્યા છે, જેમાં મોદી દેશ-દુનિયાનો પ્રવાસ કરીને વિકાસની યોજનાઓનો એક મેપ તૈયાર કર્યો છે.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહ��ંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi gujarat prime minister tourism video નરેન્દ્ર મોદી ગુજરાત વડાપ્રધાન પ્રવાસન વીડિયો ભાજપ એનડીએ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/day-7-of-hunger-strike-anna-hazare-loses-5-kgs/amp/", "date_download": "2019-03-24T21:41:00Z", "digest": "sha1:CWH7V7WX76EZLWBP2UO7VOVEYQLTRQTF", "length": 7343, "nlines": 56, "source_domain": "sambhaavnews.com", "title": "અન્ના હજારેના આંદોલનના સાતમા દિવસે વજન 5.5 કિલો ઘટ્યું, ડૉક્ટરે આપી સલાહ - Sambhaav News", "raw_content": "\nઅન્ના હજારેના આંદોલનના સાતમા દિવસે વજન 5.5 કિલો ઘટ્યું, ડૉક્ટરે આપી સલાહ\nઅન્ના હજારેના આંદોલનનો આજે સાતમો દિવસ, કિલો ઘટ્યું વજન રામલીલા મેદાનમાં લોકપાલ બિલ, ચૂંટણી સુધાર પ્રક્રિયા અને ખેડૂતોની માગણીઓને લઈને એકવાર ફરીથી સામાજીક કાર્યક્રર અન્ના હજારે આંદોલન કરી રહ્યા છે.\nઆજે અન્ના હજારેની ભૂખ હડતાળનો સાતમો દિવસ છે. ભૂખના કારણે અન્ના હજારેની તબિયત લથડવા લાગી છે. અન્ના હજારેનું સાત દિવસમાં 5.5 કિલો વજન ઘટી ગયું છે, જ્યારે બ્લડ પ્રેશર 186/100 પહોંચ્યુ છે. ઉપરાંત તેમના શરીરની સુગરમાં પણ ઘટાડો થયો છે.\nઅન્નાની તબિયત લથડતા ડોક્ટરે તેમનું ચેકઅપ કર્યું હતું અને આરામ કરવા તથા વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે છ દિવસમાં તેમને એકપણ મંત્રીઓ મળવા આવ્યા નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અન્ના હજારે સાથે મુલાકાત કરવાના હતા.\nઅન્ના હજારેએ આંદોલનકારીઓને સંબોધતાં કહ્યું હતું કે, ગિરીશ મહાજન સાથે વાત નિષ્ફળ રહી છે. સરકાર ખેડૂતોને ખેતીની લાગતના દોઢગણા રૂપિયા આપવા માટે તૈયાર છે. જો કે આ રૂપિયા કેવી રીતે આપશે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી. સરકાર પાસે ખેડૂતોને લઈને કોઈ યોજના નથી. લોકપાલ મામલે પણ સરકારે કોઈ આશ્વાસન આપ્યું નથી.\nNextઘાટલોડિયાઃ અભિષેક ફ્લેટમાં જાતિ વિરુદ્ધ લખાણ લખાતાં હોબાળો, થઈ ફરિયાદ »\nPrevious « પોલીસ સુરક્ષા વચ્ચે 6 વર્ષ બાદ મલાલા પોતાના વતન પાકિસ્તાન પહોંચી\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/virat-kohli-out-for-two-weeks-of-ipl/", "date_download": "2019-03-24T21:42:10Z", "digest": "sha1:UGTF434OJSN2RQ3M5HC4QAJOWFQCN2KC", "length": 11561, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "ઇજાગ્રસ્ત વિરાટના IPL માં રમવા પર BCCI એ કર્યો કાંઇક આવો ખુલાસો… | Virat Kohli out for two weeks of IPL - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ��ડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nઇજાગ્રસ્ત વિરાટના IPL માં રમવા પર BCCI એ કર્યો કાંઇક આવો ખુલાસો…\nઇજાગ્રસ્ત વિરાટના IPL માં રમવા પર BCCI એ કર્યો કાંઇક આવો ખુલાસો…\nનવી દિલ્હી : વિરાટ કોહલી આઇપીએલ-10 રમશે કે નહીં તે અંગે બીસીસીઆઇ તરફથી નિવેદન આવ્યું છે. બીસીસીઆઇએ ઇજાગ્રસ્ત વિરાટ કોહલીનું IPL માં રમવા અંગે એપ્રિલના બીજા અઠવાડિયે નિર્ણય લેવાશે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન ભારતના સુકાની વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હતો. વિરાટ કોહલીનું આઇપીએલમાં રમવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું છે. પરંતુ આજે બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયાની શ્રેણી બાદ ભારતીય ખેલાડીઓની ફિટનેસને લઇને અપડેટ આપતાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી આઇપીએલમાં રમી શકશે કે નહીં તે અંગે બીજા અઠવાડીયે જાણકારી મળી શકશે.\nવિરાટ કોહલીની ઇજામાં કેટલો સુધારો થયો છે તે અંગેની જાણકારી હવે એપ્રિલના બીજા અઠવાડીયે મળી શકશે. હાલમાં ભારતના ઘણા સિનિયર ખેલાડીઓ આઇપીએલની પ્રારંભિક મેચો ગુમાવશે. ત્યારે વિરાટ કોહલી ઇજામાંથી ક્યારે બહાર આવશે અને તે ક્યારથી આઇપીએલ સાથે જોડાશે તે અંગેનો નિર્ણય બીજા અઠવાડિયામાં જોવા મળશે.\nપંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી\nનવી હ્યુન્ડાઈ vernaનો બુકિંગ શરૂ, 22 ઓગસ્ટના રોજ થશે લોન્ચ\nરાતે લાઇટ ચાલુ રાખીને સૂવો છો તો થઇ જાવ સાવધાન\nપાક બાદ હવે ચીનનો કાશ્મીર મુદ્દે બફણાટ\nશું તમે જાણો છો 20 રૂપિયાની નોટનો કલર કેમ ગુલાબી છે\nતફડંચી કરતી ગેંગે બે મહિલાઓને શિકાર બનાવી ઘરેણાં તફડાવ્યાં\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ��નલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના…\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા…\nએર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00287.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/108041", "date_download": "2019-03-24T21:28:50Z", "digest": "sha1:OZOSDPGZJVCOBP72S6PXBRTGHKXJS4FT", "length": 3820, "nlines": 94, "source_domain": "evidyalay.net", "title": "કોયડો – શક્યતા કેટલી?", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nકોયડો – શક્યતા કેટલી\nઆ બે પાસાનો સરવાળો કેટલો હોવાની શક્યતા વધારે છે\n૧) એકી ૨) બેકી ૩) બન્નેની શક્યતા સરખી\n૩) સરખી જ શક્યતા ( એમ કેમ નીચેના ચિત્ર પરથી ખ્યાલ આવી જશે નીચેના ચિત્�� પરથી ખ્યાલ આવી જશે \n← જોક – ૧૭\nબાળકોને વૃદ્ધ થતાં શીખવવું જ પડશે →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00289.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/13/vinela-moti2/", "date_download": "2019-03-24T22:22:41Z", "digest": "sha1:SLV2QEZWBSKBWSDZT4VONNJS7NUULN3R", "length": 32410, "nlines": 265, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર\nJune 13th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : હરિશ્ચંદ્ર | 26 પ્રતિભાવો »\n[ પુસ્તક ‘વીણેલાં ફૂલ’ ભાગ-9 માંથી સાભાર.]\nનીલુ બીકણ છે. સસલીનું કાળજું લઈને જ જાણે જન્મી છે. નીલુનો પતિ, નીલુની સાથી શિક્ષિકાઓ, બધાં જ એવું કહે છે. આજના જમાનામાં આવા તે પોચા રહેવાતું હશે આજે તો વહેવારુ થવું પડે, કઠોર થવું પડે, ચામડી જાડી રાખવી પડે. પરંતુ નીલુ પોતે શિક્ષિકા હોવા છતાં વહેવારુતા અને કઠોરતાનું આ ગણિત કદી ઉકેલી શકતી નથી.\nએક દિવસ નીલુ ને રમાબહેન વિદ્યાર્થીઓની નોટબુકો તપાસતાં હતાં. નીલુએ માત્ર સાત નોટ તપાસી, જ્યારે એટલી જ વારમાં રમાબહેને સિત્તેર પૂરી કરી.\n‘રમા, તું તો જાણે રાજધાની એક્સપ્રેસ \n‘અરે, નીલુબહેન અમારાં ગોકળગાય \n‘પણ ઘર-લેસનના માર્ક વાર્ષિક પરીક્ષામાં ઉમેરવાના હોય છે. આટલી ઉતાવળે તપાસવાથી છોકરાંવને અન્યાય ન થાય \n આ તે ઘરના ચોખા થોડા વીણવાના છે મને તો થાય છે એ એક લાકડી લઉં, તેના પર આ નોટબુક કે પેપર મૂકું અને જમણી બાજુ પડે તે પાસ ડાબી બાજુ પડે તે નાપાસ મને તો થાય છે એ એક લાકડી લઉં, તેના પર આ નોટબુક કે પેપર મૂકું અને જમણી બાજુ પડે તે પાસ ડાબી બાજુ પડે તે નાપાસ \nનીલુંનાં તો રૂવાડાં ઊભા થઈ ગયાં, ‘હજી તેં આ પ્રયોગ કર્યો નથી ને \nએક દિવસ નરેશ ઘર-લેસન કરીને નહોતો આવ્યો. નીલુ વઢવા જતી હતી, ત્યાં પેલો દયામણું મોઢું કરીને કહે, ���બહેન, મારો અંગૂઠો બહુ દુઃખે છે. બારણાની ચપટમાં આવી ગયેલો.’ એના મોઢા પર દુઃખ-દર્દના આબેહૂબ ભાવો જોઈ નીલુને દયા આવી ગઈ. તુરત આયોડિન મંગાવીને લગાવી આપ્યું. પણ આયોડિન વાળા હાથ જોઈ રમાએ લાગલું જ કહ્યું, ‘નરેશના અંગૂઠે આ આયોડિન લગાડ્યું હશે, નહીં જ્યારે ઘર-લેસન ન કર્યું હોય ત્યારે અચૂક તેનો અંગૂઠો બારણામાં આવી જતો હોય છે.’\n તનેય આવો અનુભવ થયેલો \n શ્રેષ્ઠ અભિનયનું ઈનામ એને આપવું જોઈએ.’\nએક વાર વર્ગની ટ્રીપમાં ગયેલાં. છેલ્લે દસ રૂપિયા વધ્યા. નીલુએ તેમાં પોતાના પાંચ રૂપિયા ઉમેરી બધાંને શેરડીનો રસ પાઈ દીધો. તો બીજી એક શિક્ષિકા કહે, ‘બીજી વાર આવું કરશો નહીં, નહીં તો અમે લોકો વિદ્યાર્થીઓની આંખમાં આવી જઈશું.’\n આ કાંઈ હરીફાઈ થોડી છે \n‘એમ નહીં. તમે વધારીને રસાહાર કરાવ્યો, મેં ખોટ બતાવીને વધારાની માગણી મૂકી. ટ્રીપમાં આખો દિવસ આપીએ, તો કમ સે કમ એકાદ બ્લાઉઝ પીસ તો નીકળવો જોઈએ.’ પણ ખડખડાટ હાસ્ય સાથે એણે લંબાવેલા હાથ પર નીલુ તાળી દઈ શકી નહીં. બલ્કે મનમાં બબડી, ‘બળ્યું તમારું જીવન \nએક દિવસ નીલુનો પતિ બહુ ખુશખુશાલ. તેને રજા હતી. એટલે આજે કાગડાની જેમ નહાવાનું નહોતું ને ચકલીની જેમ ખાવાનું નહોતું ને કૂતરાની જેમ દોડવાનું નહોતું. રોજ ગુલામ દેખાતો માણસ રજાને દિ’ રાજા હોય છે.\n‘ખાસ્સા નવ થયા, મહારાજ હવે નહાવા ઊઠો \n આજે ઘડિયાળનો કાંટો બંધ કરી દે ને \n પારસી તહેવારની રજા આપે એવી અમારી શાળા કાંઈ સરકારી કચેરી નથી. મારે તો સ્કૂલે જવાનું છે.’\n જો, આજે તારે રજા પાડવાની. આજે બસ, મોજ હું બપોરના શોની ટિકિટ પણ લઈ આવ્યો છું. રજાચિઠ્ઠિ પર સહી કરી આપ, હું તારી નિશાળે આપી આવું.’ નીલુને આવી ખોટી રજા પાડવાનું ન ગમે. પણ પતિએ પટાવી લીધી. રજાચિઠ્ઠી આપી આવીને ડંફાસ મારી, ‘તારાં આચાર્યા તો પાણી પાણી. છોકરું માંદું હોય પછી માથી કેમ અવાય હું બપોરના શોની ટિકિટ પણ લઈ આવ્યો છું. રજાચિઠ્ઠિ પર સહી કરી આપ, હું તારી નિશાળે આપી આવું.’ નીલુને આવી ખોટી રજા પાડવાનું ન ગમે. પણ પતિએ પટાવી લીધી. રજાચિઠ્ઠી આપી આવીને ડંફાસ મારી, ‘તારાં આચાર્યા તો પાણી પાણી. છોકરું માંદું હોય પછી માથી કેમ અવાય \n તમે મારા છોકરાને ખોટો માંદો પાડી નાંખ્યો \n‘અને તેં છોકરાના બાપને ગયા વરસે મારી નાખ્યો હતો તેનું કાંઈ નહીં \n‘નાટકમાં વિધવાની ભૂમિકા કરી એટલે મારી નાખ્યો એ તો અભિનય હતો.’\n‘તો આ પણ અભિ…..’ પરંતુ એ સાંભળવાયે રોકાયા વિના નીલુ તો નિશાળે જવા તૈયાર થવા લાગી, ‘ના મારાથી એને ખોટો માંદો નહીં પડાય. હું એની મા છું.’\nપતિ ટિકિટના ટુકડા કરતાં બબડ્યો : ‘બીકણ સસલી \n(શ્રી યોગિની જોગળેકરની મરાઠી વાર્તાને આધારે.)\nકલ્યાણી ગાઢ નિંદરમાં હતી અને ઘંટડી વાગી. એને એવી તો ચીડ ચડી કાલે બપોરે પણ એ ભર ઊંઘમાં હતી અને આવી જ રીતે ઘંટડી વાગેલી. ઊઠીને જોયું તો તારવાળો. એના પતિના ગામેથી તાર હતો કે પિતાજી બહુ બીમાર છે. ત્યારે પણ એને એટલી ચીડ ચડેલી કે આ ખબર તુરત ફોનથી પતિને આપવાનો તેને ખ્યાલ ન રહ્યો. આમેય એના મનમાં ગુણવંતનાં માબાપ માટે અભાવો હતો જ. ગુણવંત સાંજે ઘરે આવ્યો ત્યારે એને ખોટું તો લાગ્યું, પણ એ કાંઈ બોલ્યો નહીં અને ઝટ ઝટ તૈયાર થઈ ખાધાપીધા વિના જ ગામ જવા નીકળી ગયો. કલ્યાણીએ ન પતિનું ગામ જોયેલું, ન પતિનાં માબાપ કે ન અન્ય કોઈ સગાંવહાલાં. એમનું પ્રેમલગ્ન હતું. ગુણવંતનાં માબાપનો સખત વિરોધ. નાત બહાર પરણાય જ શી રીતે કાલે બપોરે પણ એ ભર ઊંઘમાં હતી અને આવી જ રીતે ઘંટડી વાગેલી. ઊઠીને જોયું તો તારવાળો. એના પતિના ગામેથી તાર હતો કે પિતાજી બહુ બીમાર છે. ત્યારે પણ એને એટલી ચીડ ચડેલી કે આ ખબર તુરત ફોનથી પતિને આપવાનો તેને ખ્યાલ ન રહ્યો. આમેય એના મનમાં ગુણવંતનાં માબાપ માટે અભાવો હતો જ. ગુણવંત સાંજે ઘરે આવ્યો ત્યારે એને ખોટું તો લાગ્યું, પણ એ કાંઈ બોલ્યો નહીં અને ઝટ ઝટ તૈયાર થઈ ખાધાપીધા વિના જ ગામ જવા નીકળી ગયો. કલ્યાણીએ ન પતિનું ગામ જોયેલું, ન પતિનાં માબાપ કે ન અન્ય કોઈ સગાંવહાલાં. એમનું પ્રેમલગ્ન હતું. ગુણવંતનાં માબાપનો સખત વિરોધ. નાત બહાર પરણાય જ શી રીતે કલ્યાણીને થતું, આ ગમાર માણસો હજી કયા જમાનામાં જીવે છે કલ્યાણીને થતું, આ ગમાર માણસો હજી કયા જમાનામાં જીવે છે એમણે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધેલાં. લગ્નને બે વરસ થયાં, દીકરો થયો, દરમ્યાન એ લોકો સાથે કશો સંપર્ક નહોતો રહ્યો. કલ્યાણી મુંબઈ જેવા શહેરમાં ઊછરેલી, ભણેલી. ગામડું કદી એણે જોયેલું નહીં અને જોવાની ઈચ્છાયે નહીં. જેમણે દુનિયા જોઈ નથી એવા ગમાર માણસો જ ત્યાં વસતા હશે \nઆંખો ચોળતી તે ઊઠી અને બારણું ખોલ્યું, તો ફરી તારવાળો. તાર હતો – ‘પિતાજીની છેલ્લી ઘડીઓ ગણાય છે. પત્નીને લઈને તુરત આવ ’ કલ્યાણી બે ઘડી વિચારમાં પડી. એકાએક એને થયું કે જવું જોઈએ. ઝટ ઝટ તૈયાર થઈ દીકરાને લઈને એ નીકળી. ટ્રેન તુરત મળી ગઈ. કલ્યાણી માત્ર ગામનું નામ જાણે, ક્યા સ્ટેશને ઊતરવું તે જાણે, બાકી કેમ, કેવી રીતે ત્યાં ��હોંચવું તે કશું જાણે નહીં. પરંતુ ટ્રેનમાં એ બાજુ જનારા એક આધેડ વયના ભાઈ મળી ગયા. એમણે બહુ મદદ કરી. કલ્યાણીના હાથમાં છોકરું, એટલે ભાઈએ એની બૅગ ઉપાડી લીધી. કલ્યાણીએ ઉઠાંતરી કરી જનારા ઘણા કિસ્સા છાપામાં વાંચેલા. એટલે એના મનમાં શંકાયે ઊઠતી રહી. પણ એ ભાઈએ તો એની એટલી કાળજી લીધી કે એમના માટે શંકા સેવવા બદલ કલ્યાણીને ભારે શરમ આવી. એક બસમાંથી ઊતરીને બીજી બસ પકડવાની હતી. પેલા ભાઈને ત્યાં જ ઊતરી જવાનું હતું. પણ એ સાથે આવીને કલ્યાણીને બીજી બસમાં મૂકી ગયા. ત્યાંના એક ભાઈની ઓળખાણ આપી. બસમાં એક ભાઈને ભલામણ કરી દીધી કે કલ્યાણીને એ ભાઈને ત્યાં પહોંચાડી આવે. કલ્યાણીને તો એટલી બધી નવાઈ લાગી \nએ મુકામેથી હજી ગામ તો પાંચેક કિલોમીટર દૂર હતું. ત્યાં જવા કોઈ બસ નહોતી. ઘરવાળા કહે, અમે પહોંચાડી જઈશું, તમે પહેલાં નહાઈ-ધોઈને ખાઈ લો. ઘરની ગૃહિણીએ પાસે બેસી પ્રેમથી આગ્રહ કરી-કરીને ખવડાવ્યું. ‘અતિથિ તો દેવ કહેવાય ’ કલ્યાણીને માન્યામાં ન આવે – પોતે સપનામાં છે કે જાગૃતિમાં ’ કલ્યાણીને માન્યામાં ન આવે – પોતે સપનામાં છે કે જાગૃતિમાં જમી પરવારી કે ભાઈએ ટ્રેકટર કાઢ્યું. એમને જવાનું તો હતું શહેરમાં, પણ કહે, ‘ચાલો, પહેલાં તમને તમારે ગામ મૂકી આવું.’ કલ્યાણીએ ટ્રેક્ટર ચિત્રમાં જોયેલું, નજરોનજર પહેલી વાર જોયું. ‘નાના છોકરા સાથે તમને ટ્રેક્ટરમાં બેસવું ફાવશે નહીં’ – કહી ભાઈએ બાળકને સાચવવા એક છોકરીને સાથે લીધી. જમી પરવારી કે ભાઈએ ટ્રેકટર કાઢ્યું. એમને જવાનું તો હતું શહેરમાં, પણ કહે, ‘ચાલો, પહેલાં તમને તમારે ગામ મૂકી આવું.’ કલ્યાણીએ ટ્રેક્ટર ચિત્રમાં જોયેલું, નજરોનજર પહેલી વાર જોયું. ‘નાના છોકરા સાથે તમને ટ્રેક્ટરમાં બેસવું ફાવશે નહીં’ – કહી ભાઈએ બાળકને સાચવવા એક છોકરીને સાથે લીધી. ફિલ્મમાં વિલનનાં જાતજાતનાં કારસ્તાનો જોઈ શંકાશીલ બની ગયેલા કલ્યાણીના મનમાં જરીક કીડો સળવળ્યો, કાંઈક દાળમાં કાળું તો નહીં હોય ને જમી પરવારી કે ભાઈએ ટ્રેકટર કાઢ્યું. એમને જવાનું તો હતું શહેરમાં, પણ કહે, ‘ચાલો, પહેલાં તમને તમારે ગામ મૂકી આવું.’ કલ્યાણીએ ટ્રેક્ટર ચિત્રમાં જોયેલું, નજરોનજર પહેલી વાર જોયું. ‘નાના છોકરા સાથે તમને ટ્રેક્ટરમાં બેસવું ફાવશે નહીં’ – કહી ભાઈએ બાળકને સાચવવા એક છોકરીને સાથે લીધી. જમી પરવારી કે ભાઈએ ટ્રેકટર કાઢ્યું. એમને જવાનું તો હતું શહેરમાં, પણ કહે, ‘ચાલો, પહેલાં તમને તમારે ગ��મ મૂકી આવું.’ કલ્યાણીએ ટ્રેક્ટર ચિત્રમાં જોયેલું, નજરોનજર પહેલી વાર જોયું. ‘નાના છોકરા સાથે તમને ટ્રેક્ટરમાં બેસવું ફાવશે નહીં’ – કહી ભાઈએ બાળકને સાચવવા એક છોકરીને સાથે લીધી. ફિલ્મમાં વિલનનાં જાતજાતનાં કારસ્તાનો જોઈ શંકાશીલ બની ગયેલા કલ્યાણીના મનમાં જરીક કીડો સળવળ્યો, કાંઈક દાળમાં કાળું તો નહીં હોય ને મંગળસૂત્ર ને હાથની સોનાની બંગડી ઘરે કાઢીને આવવું જોઈતું હતું. પણ પછી એણે આવા કુ-વિચાર બદલ એવી તો ભોંઠપ અનુભવી \nગામે પહોંચી, ત્યારે ગુણવંત હજી ત્યાં પહોંચ્યો નહોતો. ‘એની ટ્રેન મોડી થઈ હશે કે પોતાના જેવી સગવડ ને મદદ એને નહીં મળી હોય કે પોતાના જેવી સગવડ ને મદદ એને નહીં મળી હોય ’ – કલ્યાણી હજી વિચારમાં હતી ત્યાં તો ઘણાં બધાં એને ઘેરી વળ્યાં. ‘ગુણાની વહુ આવી’, ‘ગુણાની લક્ષ્મી આવી’ – કહી સહુએ ઉમળકાભેર એને આવકારી. એને ઘરમાં લઈ ગયાં. ખાટલામાં સસરા આંખો મીંચીને પડ્યા હતા. સાસુએ એમના કાન પાસે મોઢું લઈ જઈ કહ્યું, ‘જુઓ, કોણ આવ્યું ’ – કલ્યાણી હજી વિચારમાં હતી ત્યાં તો ઘણાં બધાં એને ઘેરી વળ્યાં. ‘ગુણાની વહુ આવી’, ‘ગુણાની લક્ષ્મી આવી’ – કહી સહુએ ઉમળકાભેર એને આવકારી. એને ઘરમાં લઈ ગયાં. ખાટલામાં સસરા આંખો મીંચીને પડ્યા હતા. સાસુએ એમના કાન પાસે મોઢું લઈ જઈ કહ્યું, ‘જુઓ, કોણ આવ્યું તમારી વહુ આવી, તમારો પોતરો આવ્યો.’\n‘બહુ સારું કર્યું દીકરી, તું આવી ગઈ તે આમનો જીવ તમારામાં જ અટક્યો છે.’ કહી સાસુએ તેને આગળ કરી. ધીમેથી આંખો ખૂલી. આંખોમાં જરીક તેજ આવ્યું. તેમાં વહાલ ઊમટ્યું. એક ધ્રૂજતો હાથ વહુના ને પોતરાના માથે-મોઢે-વાંસે ફરી વળ્યો. નીચે વળેલી કલ્યાણીએ રોમાંચ અનુભવ્યો. પણ તેવામાં જ એ હાથ નીચે પટકાઈ પડ્યો. ‘ગુણ….’ – એવા અસ્ફુટ શબ્દ કાને પડ્યા. અને ત્યાં જ સાસુની મરણપોક સંભળાઈ. કલ્યાણી હેબતાઈ ગઈ. જોયું તો સસરાએ ડોકું નાખી દીધેલું. ઘરમાં રડારોળ શરૂ થઈ ગયેલી. સાસુ મોંફાટ રડતાં હતાં. કલ્યાણીથી ન રહેવાયું. એ પણ સાસુને વળગીને ચોધાર આંસુએ રડી પડી.\nલોકો કહેતા હતા – ‘ડોસાના આત્માને કેટલી શાંતિ મળી ઘરની લક્ષ્મીને જોઈને ગયા.’ પરંતુ કલ્યાણી મનમાં ને મનમાં અપરાધી ભાવ અનુભવતી હતી. પોતે તારની ખબર વહેલી આપી હોત તો ગુણવંત પહોંચી શક્યો હોત ને બાપ-દીકરો મળી શક્યા હોત. દિવસભર થયેલ અનુભવોને યાદ કરીનેય એ પોતાની જાતને કોસતી હતી – આવા માણસોને હું ગમાર માનતી રહી ઘરની લક્ષ્મીને જોઈને ગય��.’ પરંતુ કલ્યાણી મનમાં ને મનમાં અપરાધી ભાવ અનુભવતી હતી. પોતે તારની ખબર વહેલી આપી હોત તો ગુણવંત પહોંચી શક્યો હોત ને બાપ-દીકરો મળી શક્યા હોત. દિવસભર થયેલ અનુભવોને યાદ કરીનેય એ પોતાની જાતને કોસતી હતી – આવા માણસોને હું ગમાર માનતી રહી સસરાના ધ્રુજતા હાથનો પ્રેમાળ સ્પર્શ ફરી-ફરી તેને યાદ આવતો રહ્યો.\n(ડૉ. પ્રતિમા ઈંગોલેની મરાઠી વાર્તાને આધારે)\n« Previous હસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા\nમરજીવા – વીનેશ અંતાણી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપારખાં – ઊર્વી પ્રબોધ હરિયાણી\n(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ‘ક્યાં ખોવાઈ ગયા છો તમે લોકો આજકાલ તો કાંઈ દેખાતા જ નથી ને આજકાલ તો કાંઈ દેખાતા જ નથી ને ’ સાફલ્ય બંગલામાં નવીનની હાંક ફરી વળી તો એનો અવાજ સાંભળી ધીરજ અને સમતા બંનેય જણાં એને આવકારવા દીવાનખંડમાં આવી ગયાં. દીવાનખંડમાં નવીનની સાથે બીજા ત્રણ અજાણ્યાને જોઈ તેઓ નવાઈ પામ્યાં. બધાને સારી રીતે આવકારતાં એમને સોફા પર બેસાડ્યા. નવીન અને ધીરજ વચ્ચેની ... [વાંચો...]\nગુરુદક્ષિણા – અંજલિ શેઠ\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ અંજલિબેન શેઠનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો anjali231278@yahoo.com પર સંપર્ક કરી શકો છો. તેમની કલમ ઉત્તરોત્તર પ્રગતિ કરે શુભકામનાઓ.) \"અને એકલવ્યએ એક જ ઝાટકે કટારથી પોતાનો અંગૂઠો કાપી દ્રોણાચાર્યના ચરણોમાં ધરી દીધો.\" જાનકીબેન ઇતિહાસ ભણાવવામાં એટલા ડૂબી ગયા હતા કે સમય ક્યારે પૂરો થઇ ગયો તેની ખબર જ ના પડી. જો કે બધા વિદ્યાર્થીઓને પણ ... [વાંચો...]\n(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) પિતા સુમનચંદ્રની અંતિમ ઘડીના સમાચાર સાંભળીને એમના બેઉ દીકરાઓ આવ્યા છે. વરસો પછી બાપના બંગલામાં પગ મૂક્યો છે. અત્યારે એમના વર્તનમાં પહેલાના જેવી ઉગ્રતા કે કઠોરતા નથી તો લાગણીની ભીનાશ પણ નથી. કેતકીબેન બેઠાં હોય ત્યારે તેઓ સુમનચંદ્ર પાસે જઈને બેસતા નથી. કેતકીબહેનને તો દૂરથી આવતા જુએ ને તેઓ સુમનચંદ્ર પાસેથી ઊભા થઈ જાય છે. સુમનચંદ્ર પણ દીકરાઓથી મનોમન ... [વાંચો...]\n26 પ્રતિભાવો : વીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર\nવીણેલાં ફૂલ – શ્રી હરિશ્ચન્દ્ર બહેનો દ્વારા ભાવાનુવાદિત વેદનાની લઘુ લિપિ અંતર્ગત આવી બીજી ૨૦૮ વાર્તાઓ વાંચવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.\n૧. આજના જમાનામાં આવા તે પોચા રહેવાતું હશે આજે તો વહેવારુ થવું પડે, કઠોર થવું પડે, ચામડી જાડી રાખવી પડે. આજના જમાના નો ખુબ ���્રચલીત અને ઉપયોગી નિવડી રહેલો ‘ BE PRACTICAL ‘ નો અભીગમ દર્શાવે છે. મારા મતે ‘ BE PRACTICAL ‘ મતલબ BE SELFISH.\nસુંદર વાર્તા. સાલસ સ્વભાવ. અંતે તો સત્યમેવ જયતે.\nભારતની સાચી સંસ્કૃતિ તો ગામડામાં જ જીવંત છે.\nબાલ્કો નો સરેવન્ગિ વિકસ મતે અવિ તુન્કિ વર્તઓ ઉપિયોગિ ચ્હખ્રેર્ખર્\nવાહ વિશ્નુભૈ વાહ શુ વાર્તા લખિ હો ભઐ માનિ ગ્યા\nબહુ સરસ લાગનિ સભર વાતો\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/13-02-2018/17518", "date_download": "2019-03-24T22:00:24Z", "digest": "sha1:7HJ2MOJ4NQZ6ZQNG3DDEJ2DXIQ6KRENY", "length": 14575, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "ડાંગની સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં મેળવ્યુ ગોલ્ડ મેડલ : ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યું ગોલ્ડ મેડલ", "raw_content": "\nડાંગની સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં મેળવ્યુ ગોલ્ડ મેડલ : ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યું ગોલ્ડ મેડલ\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nહરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST\nકેરળમાં યુવા કોંગી નેતાનું ખૂન : કેરાળાના કન્નુર ડિસ્ટ્રીકમાં યુવા કોંગ્રેસ નેતાની કરપીણ હત્યા : કોમ્યુનિસ્ટ પાર્ટી ઉપરના આરોપ સાથે જીલ્લામાં ૧૨ કલાકની હડતાલનું કોંગ્રેસનું એલાન access_time 4:16 pm IST\nવરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST\nવિજય માલ્યાને વધુ એક ઝટકો, ચુકવવા પડશે ૫૭૯ કરોડ access_time 10:48 am IST\nપીએફ ઉપર વ્યાજદર હાલ ૮.૬૫ ટકાના દરે રહી શકે access_time 12:47 pm IST\nકૈલાશ પર્વત ઉપર ધ્યાન મુદ્રામાં ભગવાન શંકરની આકૃતિઃ ગુગલની પુષ્ટી, નાસા પણ અચંબીત access_time 3:45 pm IST\nરાજકોટ ડિસ્ટ્રીકટ બેન્કનો વહીવટ નમૂના રૂપ ઓરિસ્સાથી બેન્કના પ્રતિનિધિઓ પ્રભાવિત access_time 4:03 pm IST\nપ્રેમ હૈ દ્વાર પ્રભુકા...ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે વેલેન્ટાઇન ધ્યાનોત્સવ access_time 3:47 pm IST\nદાણાપીઠ-સટ્ટાબજાર વોકળા પર રોડ મંજુર તંત્રનો આભાર માનતુ આર.સી.એકસ access_time 4:07 pm IST\nબગસરામાં નવો રસ્તો તૂટી જતાં રસ્તા રોકો આંદોલનની ચિમકી access_time 9:46 am IST\nસોમનાથ દાદાને રોશનીનો શણગાર access_time 11:50 am IST\nશ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોની ભીડ : રાત્રે ચાર પ્રહર પૂજા access_time 11:39 am IST\nમહેસાણાના બલોલમાં છરીના ઘા જીકી 15 વર્ષીય કિશોરની હત્યારી અરેરાટી access_time 6:38 pm IST\nઆણંદમાં ૨૦ દિવસથી પાણી માટે લત્તાવાસીઓના વલખાઃ રજૂઆતો છતાં પરિણામો નહીં access_time 7:24 pm IST\nઆ લે લે... ઓફિસમાં રજા ન મળી અને સાળાના લગ્‍નમાં જઇ ન શક્યોઃ સાસરિયાઓઅે ઢીબી નાખ્યોઃ મામલો ચાંદખેડા પોલીસમાં પહોંચ્‍યો access_time 5:43 pm IST\nફિલીપીંસમાં મહિલાઓના ગુપ્તાંગમાં ગોળીમારવાનો આદેશ access_time 6:45 pm IST\nપ્રવાસી કારીગરો માટે સુરક્ષિત નથી મલેશિયા access_time 6:45 pm IST\nવેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો access_time 12:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કર��ઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\nઅમદાવાદ કવાર્ટરબેક્સ ટીમ આખરે ફાઇનલમાં પ્રવેશી ગઈ access_time 10:20 pm IST\nઈમરાન તાહિરને આપી ભારતીય સમર્થકે ગાળ access_time 3:36 pm IST\nફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન access_time 4:55 pm IST\nદીપિકા પાદુકોણ કેરિયરમાં સૌથી ખરાબ ફિલ્મ માને છે આ ફિલ્મને access_time 5:00 pm IST\nબાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ access_time 9:48 am IST\n'પેડમેન' પછી હવે અક્ષય બનશે 'મિલ્કમેન' access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00290.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/saniya-mirza/", "date_download": "2019-03-24T22:10:08Z", "digest": "sha1:3ETQ5H3TVTDXXUOKLS5VGE7HT7HPAFTB", "length": 11886, "nlines": 66, "source_domain": "4masti.com", "title": "ભારતની સ્ટાર ખિલાડી સાનિયા મિર્જા પાકિસ્તાનમાં પતિ શોએબના માટે કરી રહી છે આ, જાણીને તમે… |", "raw_content": "\nInteresting ભારતની સ્ટાર ખિલાડી સાનિયા મિર્જા પાકિસ્તાનમાં પતિ શોએબના માટે કરી રહી છે...\nભારતની સ્ટાર ખિલાડી સાનિયા મિર્જા પાકિસ્તાનમાં પતિ શોએબના માટે કરી રહી છે આ, જાણીને તમે…\nસોનિયા મિર્ઝાની ઘી ની એડ : ભારતમાં હમેશાથી જ ખેલ અને ખેલાડીને એક જુદી રીતે જોવામાં આવે છે. અહિયાં ખેલ પ્રત્યે સમર્પિત લોકોની કમી નથી. એ જ કારણ છે કે અમુક ખેલાડીઓને અહિયાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. જો વાત કરીએ ક્રિકેટની અહિયાં ક્રિકેટનો સૌથી વધુ ક્રેજ છે. તે ઉપરાંત થોડી બીજી રમતોનું પણ લોકો ઉપર ભૂત ચડેલું રહે છે. તેમાનું એક છે ટેનીસ. જીં હા અહિયાં ટેનીસ પ્રેમીઓની પણ કોઈ કમી નથી.\nપસંદ કરવાવાળાઓમાં આવી ગઈ છે થોડી ઉણપ :\nતમને સોનિયા મિર્ઝા તો યાદ જ હશે. અરે ભારતની સૌથી ઉત્તમ ટેનીસ ખેલાડી જેની રમત અને અદાઓ ઉપર આખું ભારત પાગલ હતું. સોનિયા ભારતીય યુવાનો માટે રોલ મોડલ બની ગઈ હતી. અચાનકથી તેને પાકિસ્તાન ખેલાડી શોએબ મલિક સાથે પ્રેમ થયો અને લાખો ભારતીયોનું દિલ તૂટી ગયું. તે લગ્ન કરી પાકિસ્તાન જતી રહી અને અહિયાં તેના ચાહકો દુખી થઇ ગયા. ત્યાર પછી સાનીયાના ચાહકોમાં થોડી ઉણપ આવી ગઈ. આમ તો આજે પણ સોનિયા મિર્ઝાના ચાહકો ઘણા લોકો છે.\nસોનિયા મિર્ઝા ઘી ની એડ માં દેશાવવામાં આવેલ છે નબળી :\nહાલના સમયમાં પાકિસ્તાનમાં છે સાનિયા મિર્ઝા અને પોતાના પતિ શોએબ મલિક સાથે રહે છે. પણ તમને જણાવી આપીએ કે પાકિસ્તાનમાં સાનીયા મિર્ઝાની ઈમેજને જોઇને ભારતીય ચાહકોમાં મોટો ઝટકો લાગી શકે છે. જી હા પાકિસ્તાનમાં હાલમાં જ સાનિયા મિર્ઝા અને પતિ શોએબ મલિકને લઈને એક એડ બનાવેલ છે. આ એડમાં સાનિયાની છબીને ઘણી નબળી દર્શાવવામાં આવેલ છે, જે જોઇને તેના ભારતીય ચાહકો ઘણા દુખી થઇ શકે છે. તમને જણાવી આપીએ કે સાનિયા મિર્ઝાની સાથે પતિ શોએબની નવી જાહેરાત સામે આવેલ છે.\nસાનીય મિર્ઝા ને કહે છે ખાવાનું બનાવવા માટે :\nતમને જણાવી આપીએ આ કોઈ બીજી વસ્તુની નથી પણ ઘી ની એડ છે. તેમાં એશિયા ઘી ની એડમાં શોએબ બાળકો સાથે ક્રિકેટ રમે છે અને તેમને પોતાના ઘરમાં પાર્ટી આપે છે. જયારે મિત્રો સાથે શોએબ ઘરે આવે છે તો સાનિયાને એપ્રીન આપતા ખાવાનું બનાવવા માટે કહે છે. સાનિયા બરોબર એવું જ કરે છે અંને પછી બાળકો સાથે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. આ આખી એડમાં શોએબ એક સ્ટાર ક્રિકેટર તરીકે રજુ કરવામાં આવેલ છે પણ સાનિયા આટલી મોટી ટેનીસ ખેલાડી છે, તેની એક ઝલક ન જોવા મળી. તે એડમાં પછી એક ખાવાનું બનાવવાવાળી બનીને રહી જાય છે.\nસાનિયા બની ગઈ હતી ૧૭ વર્ષ ની ઉંમરમાં ધંધાદારી ટેનીસ ખેલાડી :\nજાણકારી માટે તમને જણાવી આપીએ આ એડને પાકિસ્તાનમાં ચાલી રહેલ લીગ સાથે જોડીને રજુ કરવામાં આવેલ છે. શોએબ PSL નો સ્ટાર ખેલાડી છે. તમને જાણીને ઘણી નવાઈ લાગશે કે ૩૧ વર્ષની આ સાનિયા મિર્ઝા જયારે ૬ વર્ષની હતી ત્યારથી તેમણે ટેનીસ રમવાનું શરુ કરી દીધું હતું અને ૧૭ વર્ષની ઉંમરમાં ધંધાદારી ટેનીસ ખેલાડી તરીકે સામે આવેલ.\nસાનિયાની છાપ હમેશા થી જ એક બોલ્ડ છોકરી ની રહેલ છે. તે પોતાના ચાહકોનું મો પોતાના જવાબથી બંધ કરવામાં જાણીતી છે. સાનિયા મિર્ઝા તેલંગાના રાજ્યની બ્રાંડ એમ્બેસેડર છે અને સાથે જ દક્ષીણ એશિયાની યુએન વીમેન ગુડવિલ એમ્બેસેડર પણ છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nકોઈ આવ્યુ શિકાગોથી તો કોઈએ છોડી નેવીની નોકરી, હવે શીખી રહ્યા...\nઆઠ વર્ષ શિકાગોમાં રહ્યા પછી વેશ્વી સિન્હા પાછા ભારત આવીને ઝીરો બજેટ ખેતીની ટેકનીક શીખીને ખેતી કરી રહ્યા છે. વેશ્વીની જેમ બિહારના ધર્મેન્દ્ર સિંહે...\nકાર ધોવા માટે ૧૦ ઉત્તમ ટીપ્સ, આવી રીતે કરશો સફાઈ તો...\nઆ હિરોઈનો છે પોતાના પતિઓ થી લાંબી, પતિઓએ હાઈટ મેચ કરવા...\nભારતના આ શહેરમાં ચારે બાજુ છે પાણી જ પાણી એક જગ્યાએથી...\nચીલગોઝા કોઈએ ખાધેલા છે જાણો શું છે ચીલગોઝા જાણો શું છે ચીલગોઝા\nહવે ચીન વાળા આપણા સાળા બની ગયા… યોગ શીખવા ભારત આવેલ...\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી...\nપ્લાસ્ટીકની બોટલથી થોડા જ સમયમાં બનાવો જ્યુસ બનાવવાનું યંત્ર અને કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00291.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/437847/", "date_download": "2019-03-24T21:15:42Z", "digest": "sha1:O3QQXWNZDJFR5N7OFPNP5XUJVBJE37YX", "length": 4668, "nlines": 63, "source_domain": "allahabad.wedding.net", "title": "City Guest House, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 500 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 600 માંથી\n2 ઇન્ડોર જગ્યાઓ 100, 100 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 15\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, બેન્ક્વેટ હોલ્સનું સંકુલ\nમાટે સુયોગ્ય Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, બાળકોની પાર્ટી, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 10 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, પોતાના ડેકોરેટર લાવવા સ્વીકાર્ય છે, સ્થળ વધારાના ચાર્જમાં ડેકોરેશન પૂરું પાડે છે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, DJ, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, જીવંત સંગીત\nનવપરિણ���ત માટે રૂમ નહિ\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nખાસ લક્ષણો એર કન્ડીશનર, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 100 લોકો\nફ્લોટિંગ ક્ષમતા 150 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 500/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 600/વ્યક્તિમાંથી\nન્યુનત્તમ બેન્ક્વેટ ફી ₹ 15,000\nબેઠક ક્ષમતા 100 લોકો\nફ્લોટિંગ ક્ષમતા 200 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 500/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 600/વ્યક્તિમાંથી\nન્યુનત્તમ બેન્ક્વેટ ફી ₹ 15,000\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sapna-chaudharine-aa-manse-puchhyo-parshn-to-bekaboo-thaine/", "date_download": "2019-03-24T21:23:18Z", "digest": "sha1:CQ2RGT5Y23CK5UTZ7NXUUGWXQSFL2OU4", "length": 10467, "nlines": 94, "source_domain": "blog.dealdil.com", "title": "સપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા લાગી હરિયાણાની છોરી...", "raw_content": "\nHome ફિલ્મી દુનિયા સપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા લાગી...\nસપના ચૌધરીને આ માણસે પૂછ્યો પ્રશ્ન તો બેકાબૂ થઈને રાડો નાખવા લાગી હરિયાણાની છોરી…\nસપના ચૌધરીના ગીતો યૂટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યા છે. પરંતુ આ સપના ચૌધરીના નવા વિડીયો સોશીયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સપના ચૌધરી હમણાંના દિવસોમાં મોબાઈલ એપનો ખુબ ઉપયોગ કરી રહી છે અને મસ્તી ભર્યા વિડીયો બનાવી રહી છે. હરિયાણાની બાંકી છોરી સપના ચૌધરીએ આ વિડિયોમાં મોબાઈલ એપનો જ ઉપયોગ કર્યો છે અને એવો રીએક્શન આપ્યું છે કે જોનારા આશ્ચર્યચકિત રહી જશે. સપના ચૌધરી આ વિડિયોમાં પોતાના ઘરમાં છે અને પાછળથી આવનાર પર જબરદસ્ત ડબિંગ કરી રહી છે. પરંતુ આ વિડીયોમાં ખાસ સપના ચૌધરીના એક્સપ્રેશન છે, જેને જોઇને જ મજા આવી જાય છે. જો કે સપના ચૌધરીના આ એક્સપ્રેશન એમના વિડીયોમાં દેખાતા ડાન્સ કરતાં થોડુક અલગ છે. સપના ચૌધરીને હરિયાણા, પંજાબી અને ભોજપુરીની સનસની પણ કહેવામાં આવે છે.\nસપના ચૌધરીનો આ વિડીયો એમના ઘરનો છે, અને એમાં તેણી ખરેખર મસ્તી કરતી દેખાય છે. સપના ચૌધરીની એ જ વિશિષ્ટતા છે કે તેણી ઘણી વખત કઈકને કઈક એવું કરી લે છે કે ફેન્સને મજા આવી જાય છે. એમ પણ સપના ચૌધરી સ્ટેજ પર પોતાના ગીતોથી ધૂમ ���ચાવે છે અને એમના વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ ધમાલ મચાવતા રહે છે.\nસપના ચૌધરીએ ભોજપુરી ફિલ્મ ‘બૈરી કંગના ૨’ માં સ્પેશિયલ ગીત કર્યું હતું અને એમનો ડાન્સ ખુબ પસંદ પણ કરવામાં આવ્યો હતો. આના પછી સપના પંજાબી ફિલ્મમાં પણ ડાન્સ કરતી દેખાઈ અને અહિયાં પણ એ દિલ જીતવામાં સફળ રહી છે. હવે તો સપના ચૌધરીએ બોલીવૂડમાં દસ્તક આપી છે અને એમની ફિલ્મ ‘દોસ્તી કે સાઈડ ઇફેક્ટ્સ’ રીલીઝ પણ થઇ ચુકી છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleનીતિ મોહન હૈદરાબાદમાં દીપિકા પાદુકોણને ડેટ કરી ચુકેલા નિહાર પાંડયા સાથે કરશે લગ્ન…\nNext articleપુલવામા થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનો, કોઈની માતા રડી રડીને બેભાન છે, તો કોઈ જવાનની બે મહિનાની દીકરી છે…\nસારા અલીખાન બાળપણમાં કેવી દેખાતી જાણો છો\nનીતિ મોહન અને નિહાર પંડ્યાના લગ્નનો આલબમ્બ ખાસ તમારા માટે…\nરજનીકાંતની નાની દીકરી સૌંદર્યા રજનીકાંત બીજા લગ્ન કર્યા પછી આઈસલેન્ડમાં મનાવી રહી છે હનીમૂન…\nલેધરના સોફાને ચમકાવવા ફોલો કરો આ 5 ટિપ્સ, નહિં થાય કોઇ...\nઅમારી વચ્ચે હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી\nચોર તમારા ઘરમાં જ છે – જે પણ મિત્રો જોઈન્ટ ફેમેલીમાં...\nવાર્ષિક ૪૦,૦૦૦ કરોડના બીઝનેસ માં બાબા રામદેવ કરશે એન્ટ્રી \nવાળ માત્ર તમારા લૂક જ નહિ પરંતુ તમારી કિસ્મતને પણ પ્રભાવિત...\nદૂધ ના “થાબડી પેંડા” – હવે ઘરે જ બનાવો..\nજાણો અને વિચારો તમારા જીવનસાથીના વ્યવહાર સાથે મેચ થાય છે આ...\nહવેનો યુગ છે વેબ જર્નાલિઝમનો – સમજવા જેવો લેખ \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમાવો, કાચી પાંત્રી અને ફાકી\nસુરમા મુવીમાં કે���ીરીતે મળ્યો તેમને રોલ અને આ મુવી તેમના માટે...\nસમાપ્ત થયો પ્રતીક્ષાનો સમય, સામે આવી છે રણવીર અને દીપિકાના લગ્નની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/10-scenes-from-salman-s-kick-you-cannot-afford-miss-earns-50-crore-2-days-020283.html", "date_download": "2019-03-24T21:17:52Z", "digest": "sha1:BKD5IYO5AIGX7H7RTSRYTQDU5Z5U4YEH", "length": 12379, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "Kick@50 Crore : જુઓ એવા 10 દૃશ્યો કે જે Miss શકાય નહીં... | 10 Scenes From Salman's Kick You 'Cannot' Afford To Miss Earns Rs 50 Crore 2 Days - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nKick@50 Crore : જુઓ એવા 10 દૃશ્યો કે જે Miss શકાય નહીં...\nમુંબઈ, 28 જુલાઈ : બૉક્સ ઑફિસે સલમાન ખાનનો જાદૂ જળવાયેલો છે. શુક્રવારે રિલીઝ થયેલ તેમની ફિલ્મ કિકે શનિવારે ઝાટકાભેર કમાણી કરી છે. કિક ફિલ્મે બે દિવસમાં જ કમાણીનો આંકડો 50 કરોડે પહોંચાડી દીધો છે.\nજાણીતા સમીક્ષક અને ટ્રેડ એનાલિટિક તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. તરણના ટ્વીટથી સ્પષ્ટ થાય છે કે કિકે શુક્રવાર કરતા શનિવારે વધુ કમાણી કરી છે. ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બે દિવસમાં જ જોરદાર કમાણી કરી છે. પહેલા દિવસે કિકની કમાણી 35 કરોડની હતી કે જે આ વર્ષે પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.\nસલમાન ખાન સાથે જૅકલીન ફર્નાન્ડીઝ, નવાઝુદ્દીન સિદ્દીકી અને રણદીપ હુડા તથા નરગિસ ફખરી જેવા સ્ટાર્સને જોવા માટે લોકોએ કિકનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. કિકનું દિગ્દર્શન સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. આ સાથે તેઓ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યા છે.\nચાલો હાલ તો આપને બતાવીએ કિક ફિલ્મના એ 10 દૃશ્યો કે જે મિસ ન કરી શકાય :\nઅક્ષયનું પાર્ટી ઑલ નાઇટ...\nસલમાન ખાન અક્ષય કુમારના ગીત પાર્ટી ઑલ નાઇટ... ગીત પર ડાન્સ કરતા નજરે પડે છે. જૅકલીન સાથેનું આ દૃશ્ય ખૂબ જ ફન્ની છે.\nસલમાન ખાન ફિલ્મના એક દૃશ્યમાં પોતાની જ ફિલ્મ દબંગની સ્ટાઇલની ફન્ની કૉપી કરે છે.\nશરાબી મિથુન પોતાના જ ડિસ્કો ડાન્સર ગીત વડે પો���ાને બહેલાવે છે.\nકિકમાં કેટલાક રૉબરી સીન્સ ખૂબ જ બેટર છે અને તે ધૂમ સિરીઝ કરતા વધુ ઉત્તમ છે.\nઆપણે જૅકલીન ફર્નાન્ડીઝને ક્યારેય આવા બ્રિલિયંટ ડાન્સર તરીકે નથી જોયાં. કિકમાં જોઈ શકાય છે.\nસલમાન ખાને કિકમાં જેટલુ પણ કર્યુ છે, તે બધુ કમાલ છે. તેમના ડાયલૉગ્સ, તેમના એક્સપ્રેશન્સ, બધા દૃશ્યો બેસ્ટ છે.\nકિકમાં સ્ટંટ સીન્સ પણ બેસ્ટ છે અને તેમાં પણ હેલીકૉપ્ટર વાળુ સીન તો કમાલનું છે.\nનવાઝુદ્દીન સિદ્દીકીનું હાસ્ય અને એક્ટિંગ મિસ ન કરી શકાય.\nસલમાન ખાનના કૉમેડી સીન્સ સાચે જ હાસ્ય ઉપજાવનારા અને દર્શકોને હસવા માટે મજબૂર કરનારા છે.\nલૂંટ બાદ નાસભાગના જે દૃશ્યો છે, તે પણ ખૂબ જ રોમાંચક છે.\nઝલક દિખલા જા 9 માં જેકલીનની ફી સાંભળીને હેરાન થઇ જશો...\nજેકલિન ફર્નાન્ડિઝની 15 આકર્ષક તસવીરો, જે વધારી દેશે હાર્ટ બીટ\nB'day Spl: સલમાન વગર ફ્લોપ હતું કરિયર, હવે મળ્યો અક્ષયનો સાથ\nયે ક્યા હો રહા હૈ... : રાતના અંધારામાં Hangout કરતાં સલમાન-જૅકલીન\nસિક્વલ ગર્લ ટુ કિક ગર્લ : જુઓ જૅકલીન ફર્નાન્ડીઝની Hot Bikini Kick\nKick@300 Crore : જાણો શા માટે રીમેકનો કિંગ છે દબંગ\nપાકિસ્તાનમાં 'Kick'ને પડી 'કિક', રિલીઝ થતા થયો ગ્રેનેડ હુમલો\nSpecial Screening : સલમાનને કિક મારવા પહોંચ્યા દિગ્ગજો, સંગીતા પણ...\nReview : એક્શન, રોમાંસ, કિક અને કિક અને કિક...\nPreview : જોઈ લ્યો કેટલો દમ છે સલમાનની કિકમાં\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/politics/item/6397-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%B2%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A5%E0%AB%80-%E0%AA%A8%E0%AB%80%E0%AA%9A%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B9%E0%AB%81%E0%AA%95%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%97%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6%E0%AA%BF%E0%AA%95", "date_download": "2019-03-24T21:15:00Z", "digest": "sha1:IL75GN7WB4V4FPYQAKFIU4E2DTX3XITM", "length": 10062, "nlines": 96, "source_domain": "instanews24x7.com", "title": "લોકસભાની ચૂંટણી લડવાની હોવાથી નીચલી કોર્ટના હુકમને સ્થગિત કરો: હાર્દિક - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મ���ાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nલોકસભાની ચૂંટણી લડવાની હોવાથી નીચલી કોર્ટના હુકમને સ્થગિત કરો: હાર્દિક\nવિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ કરવા મામલે નીચલી કોર્ટે સજા ફટકારી હતી\nપાસના કન્વીનર હાર્દિક પટેલે આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની હોવાથી વિસનગર કોર્ટે એક કેસમાં કરેલા બે વર્ષની સજાના હુકમ પર સ્ટે મૂકવા હાઈકોર્ટમાં અરજી કરી છે.હાર્દિકે એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે અરજીમાં રજૂઆત કરી છે કે, હાર્દિકને લોકસભા ચૂંટણી લડવાની છે, પરંતુ 25 જુલાઈ 2018ના રોજ મહેસાણા સેશન્સ જજે વિસનગર કેસમાં દોષિત ઠરાવી 2 વર્ષની સજા કરી હતી, જેની સામે હાઈકોર્ટમાં આ હુકમને સ્થગિત કરી સ્ટે આપવા અરજી કરી હતી, પણ હાઈકોર્ટે સ્થગિત કરવાનો કે સ્ટે આપવાનો હુકમ કર્યો નહોતો. આથી તે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેમ નથી.\nહાર્દિક સામાજિક કાર્યકર અને પાટીદાર નેતા છે. તે લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છે છે, પરંતુ રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટની જોગવાઈઓ મુજબ જે વ્યક્તિ દોષિત ઠરેલી હોય તે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે નહીં. આથી તેને મહેસાણા કોર્ટે દોષિત ઠેરવવાનો આદેશ સ્થગ��ત કરી તેના પર સ્ટે મૂકવો જોઈએ. હાર્દિક તરફે વધુમાં એવી રજૂઆત કરાઈ હતી કે, વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં મહેસાણા સેશન્સ જજે જુલાઈ 2018માં દોષિત ઠેરવી 2 વર્ષની સજા કરી હતી, જેની સામે કરેલી અરજીમાં હાઈકોર્ટે 8 ઓગસ્ટ, 2018ના રોજ સજાના હુકમને સ્થગિત કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ દોષી ઠેરવવાના હુકમને સ્થગિત કે તેના પર સ્ટે આપ્યો નહોતો.\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nઅશોક લેલેન્ડને ગુજરાત એસટીને 1290 બસ પુરી પાડવાનો ઓર્ડર મળ્યો\nરાહુલ ગાંધીની રેલીમાં બોલવા ન દેતા સિદ્ધુએ કહ્યું- મને મારી જગ્યા બતાવી દેવાઈ\nહવે ભાજપનું સ્પેશિયલ ફોકસ સૌરાષ્ટ્ર-ગવર્નન્સ ઉપર રહેશે\nસુપ્રીમ એક સપ્તાહ સુધી જલ્લીકટ્ટુ અંગે ચુકાદો આપશે નહીં\nદેશ માટે પહેલાથી વધુ મહેનત કરશે : મોદીની લોકોને ખાતરી\nઆલ્પ્સમાં 75 વર્ષ પહેલા ગુમ થયેલા યુગલના મૃતદેહ બરફમાંથી મળ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00292.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/srinivasan-can-not-take-charge-of-president-till-prob-end-sc-012792.html", "date_download": "2019-03-24T21:26:21Z", "digest": "sha1:KVATCVSJS62VUN4MBACAELZRIFJDG2YX", "length": 9822, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "તપાસ પુરી થયા પછી જ શ્રીનિવાસન BCCI અધ્યક્ષ બની શકે : SC | Srinivasan can not take charge of BCCI president till prob end : SC - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતપાસ પુરી થયા પછી જ શ્રીનિવાસન BCCI અધ્યક્ષ બની શકે : SC\nનવી દિલ્હી, 7 ઓક્ટોબર : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં વિવાદોમાં ઘેરાયેલા અને ત્રીજી વાર બીસીસીઆઇના અધ્યક્ષ બનેલા એન શ્રીનિવાસનને આંચકો આપતો નિર્ણય કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગની તપાસ પૂરી થવા સુધી શ્રીનિવાસન બીસીસીઆઇનું અધ્યક્ષપદ સંભાળી શકે નહીં.\nઆ સાથે સુપ્રીમ કોર્ટે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસની તપાસ માટે વિશેષ સમિતીની રચનાના બીસીસીઆઇમા સૂચનને નકારી દઇને પંજાબ અને હરિયાણાના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુકુલ મુદગલની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોવાળી પેનલની રચનાનું સૂચન કર્યું છે.\nન્યાયમૂર્તિ એક કે પટનાયક અને જે એસ કહારે સીનિયર એડવોકેટ અને અધિક સોલિસિટર જનરલ એન નાગેશ્વર રાવ અને અસમ ક્રિકેટ સંઘના સભ્ય નિલય દત્તાને પેનલમાં સામેલ કરવાની રજૂઆત કરી છે.\nઆ કેસ પર આવતી કાલે ફરી સુનવણી કરવામાં આવી શકે છે. આ સંબંધમાં ઔપચારિક આદેશ આપી શકાય છે.\nમયપ્પન-કુંદ્રા દોષી, શ્રીનિવાસન નહીં લડી શકે BCCIની ચૂંટણી: સુપ્રીમ કોર્ટ\nજો શ્રીનિવાસન કોંગ્રેસ જોઇન કરી લે તો...\nIPL કેસ: શ્રીનિવાસનને ક્લિન ચિટ, મયપ્પન મુસીબતમાં\nનિષ્પક્ષ તપાસ માટે BCCI ચીફ શ્રીનિવાસને રાજીનામુ આપી દેવું જોઇએ: સુપ્રીમ કોર્ટ\nIPL સ્પોટ ફિક્સિંગ: જસ્ટીસ મુદગલ પેનલે મયપ્પને દોષી ગણાવ્યા\nસ્પોટ ફિક્સિંગ : શ્રીનિવાસનને લીલી ઝંડી; 4 માસમાં સમિતીનો રિપોર્ટ\nમયપ્પનને ક્લીન ચીટ; શ્રીનિવાસન ફરી બીસીસીઆઇ ચીફ બનશે\nશ્રીનિવાસન તપાસથી અંતર જાળવશે : અરૂણ જેટલી\nIPL : રાજીવ શુક્લાનું રાજીનામુ, શ્રીનિવાસને રાજીનામા માટે મૂકી 3 શરતો\nBCCIની આપાતકાળ બેઠક 2 જૂને : શ્રીનિવાસન રાજીનામુ આપી શકે\nBCCIની SGM બોલાવવા શ્રીનિવાસન પર દબાણ\nBCCI ચીફ શ્રીનિવાસનને રાજીનામું આપવું પડશે: સૂત્ર\nsrinivasan charge president bcci prob sc supreme court શ્રીનિવાસન જવાબદારી પ્રમુખ બીસીસીઆઇ તપાસ એસસી સુપ્રીમ કોર્ટ cricket\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-try-this-home-remedies-for-the-panic-attack-gujarati-news-5803346-PHO.html", "date_download": "2019-03-24T22:01:17Z", "digest": "sha1:F2EAO62TL6CGLV6T4O4YWZHMQPRZAC3A", "length": 11717, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "here are some home medicines to get relief of the panic Attack|પેનિક એટેકથી છૂટકારો અપાવશે આ ઘરેલૂ નુસખા, કરી લો ટ્રાય", "raw_content": "\nપેનિક એટેકથી છૂટકારો અપાવશે આ ઘરેલૂ નુસખા, કરી લો ટ્રાય\nવ્યસ્ત અને ચિંતિત જીવનશૈલીના કાર���ે 25-40 વર્ષના લોકો કામકાજના સમયે પેનિક એટેકના લક્ષણો અનુભવે છે\nયુટિલિટી ડેસ્કઃ આજની ભાગદોડવાળી લાઇફમાં ગભરામણ, બેચેની અને ચિંતા સામાન્ય બની ગયા છે. આ ચીજો હવે વધી રહી છે. આ પેનિક એટેકના લક્ષણમાં ગણાય છે. અચાનક આંખોમાં અંધારું આવી જવું, હાર્ટબીટ્સ વધી જવા, શ્વાસ ચઢવો વગેરે લક્ષણો જોવા મળે છે. જેને જોઇને લોકોને ખાસ કરીને હાર્ટ એટેકની શંકા રહે છે. વ્યસ્ત અને ચિંતિત જીવનશૈલીના કારણે 25-40 વર્ષના લોકો કામકાજના સમયે પેનિક એટેકના લક્ષણો અનુભવે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો શું છે પેનિક એટેક\nલાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે.\nજાણો શું છે પેનિક એટેક\nઅચાનક કોઇ વાતનો ડર હાવી થવો અને લાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે. જે પરિસ્થિતિ વિશેષમાં હાર્ટબીટ્સને અસામાન્ય કરે છે. આની અસર થોડી પણ હોય તો તે પેનિક ડિસઓર્ડર કે સોશિઅલ ફોબિયાના રૂપમાં સામે આવે છે. જે એન્ઝાઇટી ડિસઓર્ડરનો પ્રકાર છે. આ સમયે લોહીના સંચારમાં ખામી આવે છે અને ક્યારેક તે ફાસ્ટ પણ બની જાય છે. ક્યારેક શરીરમાં ધ્રૂજારી આવે છે આ પણ પેનિક એટેકનું લક્ષણ છે.\nવ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે.\nપેનિક એટેકથી બચવા અપનાવી લો આ નુસખા\n- કોઇ પણ રોગના ઉપચાર કરવા કરતાં તેનાથી બચીને રહેવામાં આવે તે બેસ્ટ છે. આ માટે વ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે. ચિંતાથી દૂર રહો અને આ માટે લોકોને મળતા રહો. સામાજિક પ્રસંગમાં ભાગ લો અને પોતાના માટે ફરવાનો સમય કાઢો તે જરૂરી છે.\n- પેનિક એટેકનો અહેસાસ થાય તો શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લો. તેનાથી શરીર અને દિલની ઘડકન સામાન્ય થશે. વધારે ફાસ્ટ શ્વાસ લેવાથી શરીર અવ્યવસ્થિત બને છે. લાંબા સમય સુધી આમ કરવાથી લોહીનું પરિભ્રમણ ફાસ્ટ થાય છે. તેનાથી ઉત્તેજના વધે છે. સૌ પહેલાં પોતાને શાંત કરવાની કોશિશ કરો.\n- જ્યારે પણ આ પ્રકારની સમસ્યા હોય તો સૌ પહેલાં એક ગ્લાસ ઠંડું પાણી પીઓ. તેનાથી શરીર સામાન્ય સ્થિતિમાં આવશે.\n- એટેક બાદ જ્યારે પણ વ્યક્તિની મનઃસ્થિતિ સામાન્ય થાય તો તેણે પોતાની કાર્યશેલીને જોવી અને જાણવાની કોશિશ કરવી કે તેની સાથે આવું શા માટે થયુંયોગ્ય કારણ શોધવું જરૂરી છે. કારણ જાણ્યા બાદ એટેક રોકવાનું સરળ બનશે.\n- આલ્કોહોલ કે વધારે પ્રમાણમાં ઊંઘનું વધારે સેવન પણ એટેકનું કારણ હોઇ શકે છે. આ માટે આવી આદતોથી દૂર રહો.\n- પેનિક એટેકની સમસ્યાથી રાહત મેળવવા માટે જીવનશૈલીમાં બદલાવ જરૂરી છે. અનેક વાર આ સમસ્યા અવ્યવસ્થિત દિનચર્યાનું કારણ હોઇ શકે છે. આ માટે નિયમિત રીતે મોર્નિંગ વોક અને યોગા કરો. આઠ કલાકની ઊંઘ લો. તેનાથી ચિંતા ઓછી થશે અને સાથે શારીરિક અને માનસિક સ્ફૂર્તિ પણ વધશે.\n- હંમેશા બેચેની રહેતી હોય તો સામાન્ય દિનચર્યા પર અસર થાય છે. આ સમયે પહેલાંથી ડોક્ટરની સલાહ લેવી જોઇએ.\n- પેનિક એટેકના ઉપચારમાં બિહેવિયર થેરેપી સિવાય દવાઓની મદદ લેવાય છે. એટેક બાદ તમારી દિનચર્યામાં બદલાવ લાવીને આ સમસ્યાથી બચી શકાય છે.\n- પરિવારના સભ્યોનો સહયોગ દર્દીને સ્વસ્થ કરવામાં મદદ કરે છે.\nલાંબા સમય સુધી તણાવમાં રહેવું કે પછી વધારે અસહજ થવાની સ્થિતિમાં પેનિક એટેક આવી શકે છે.\nવ્યક્તિમાં પેનિક ડિસઓર્ડરના લક્ષણો દેખાય તો શરૂઆતથી જ ધ્યાન રાખી લેવું જરૂરી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00293.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/106465/comment-page-1", "date_download": "2019-03-24T21:29:26Z", "digest": "sha1:OHEEL4NRISOGKTP7WWSEQIRFPCZ7NDPD", "length": 4849, "nlines": 107, "source_domain": "evidyalay.net", "title": "નવું પાનું – Lead First", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nઅમને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે, નવા વર્ષના નવા પ્રભાતમાં એક નવું પાનું શરૂ થાય છે. સુરતના ચાર સન્નિષ્ઠ શિક્ષકો\nદર અઠવાડિયે વિદ્યાર્થીઓને ઉપયોગી બાબતો વાળું એક અઠવાડિક અહીં રજુ કરશે. ગુજરાતના વિદ્યાર્થીઓને તેમની અને ઈ-વિદ્યાલયની એ ભેટ આ રહી....\nઆ ચિત્ર પર ક્લિક કરો.\n← પોપ કોર્ન શી રીતે ફૂટે છે\nસંનિષ્ઠ વિદ્યાગુરુ એટલે સાચો જ્ઞાન – ઉજાશ.ઈ-વિદ્યાલયને અણમોલ મેવા- મીઠાઈ. આપ સૌને અભિનંદન ..એક ડગ નૂતન વર્ષે\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/424457/", "date_download": "2019-03-24T22:11:57Z", "digest": "sha1:7NDF7DUCLIS7HCZAHQVKVVASCYZE7X6O", "length": 4843, "nlines": 63, "source_domain": "allahabad.wedding.net", "title": "Hotel Prayag Inn, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 700 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 850 માંથી\n1 ઇન્ડોર જગ્યા 250 લોકો\n1 આઉટડોર જગ્યા 500 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 16\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 3,000 – 3,500\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 500 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 700/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 850/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 250 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 700/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 850/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A0", "date_download": "2019-03-24T22:26:11Z", "digest": "sha1:MTPMFVODDVB7XOXQ7HEZNQ7XOWK2MYBK", "length": 3668, "nlines": 96, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "માઠ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમાઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમાઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%93%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%9F%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-03-24T22:07:15Z", "digest": "sha1:UGBA4EJEFFXHVIT2SYJDYBJ2RXYRHWWU", "length": 11648, "nlines": 145, "source_domain": "sambhaavnews.com", "title": "ઓડિશાના મુખ્યપ્રધાન પટનાયકે દર્શકોના તોફાનની તપાસના આદેશ આપ્યા | - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nઓડિશાના મુખ્યપ્રધાન પટનાયકે દર્શકોના તોફાનની તપાસના આદેશ આપ્યા\nઓડિશાના મુખ્યપ્રધાન પટનાયકે દર્શકોના તોફાનની તપાસના આદેશ આપ્યા\nભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગઈ કાલે એક ટોચના અધિકારીને બારાબતી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી-૨૦ મેચ દરમિયાન દર્શકોએ કરેલાં તોફાનની તપાસના આદેશ આપ્યા છે. ઘટનાની ગુસ્સે થયેલા મુખ્યપ્રધાન નવીન પટનાયકે ગૃહ સચિવ અસિતકુમાર ત્રિપાઠીને મામલાની તપાસ કરીને એક મહિનાની અંદર અહેવાલ આપવા આદેશ કર્યો છે. સ્ટેડિયમમા��� દર્શકોને બોટલ લઈ જવાની મંજૂરી કેવી રીતે મળી તેની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા ખુદ નવીન પટનાયકે સંભાળી હતી. પટનાયકે ઓડિશા ક્રિકેટ સંઘ અને પોલીસને પણ ઠપકો આપ્યો હતો અને ભવિષ્યમાં આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા તાકીદ કરી હતી. નવીન પટનાયકે ટ્વિટ કર્યું હતું, ”બારાબતી સ્ટેડિયમમાં સોમવારે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું દુઃખી છું. ઓસીએ અને પોલીસને ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા મેં સલાહ આપી છે. ગૃહસચિવને સંપૂર્ણ તપાસ કરવા કહ્યું છે.”\nમને ઈમોશનલ રોલ પસંદ છેઃ સ્નેહા ઉલ્લાલ\n૧લી એપ્રિલથી ગુજરાતમાં નવી જંત્રી અમલમાં આવે તેવી શક્યતા\nહાઈકોર્ટ-ટ્રાફિક પોલીસની નારાજગી છતાં બમ્પ માટે અેએમસી બેદરકાર\nઆજે સવારે આશ્રમરોડ તેમજ ૧૩૨ ફૂટ રિંગરોડ બંધ રહેશે\nખાદી હવે જાણીતી બ્રાન્ડના ફેશન આઉટલેટ્સ પર વેચાશે\nકાર પુલ સાથે અથડાઈ નીચે ખાબકતાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યાં મોત\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સ���રઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00295.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%87%E0%AA%95/", "date_download": "2019-03-24T22:28:07Z", "digest": "sha1:3PBFTBM2QUGF7O27UNN3LSCO5XE5YBJI", "length": 2916, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "કુદરતી ફેસ પેક |", "raw_content": "\nTags કુદરતી ફેસ પેક\nTag: કુદરતી ફેસ પેક\nકોઈ પણ પાર્ટીમાં જતા પહેલા ચહેરા પર લગાવી લો આ લેપ,...\nઆજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. અને સુંદરતાનો એક અર્થ જો કે ભારત દેશમાં ઘણો વધુ માનવામાં આવે છે, અને તે હોય...\nઅક્કલગરો એકમાત્ર એવી ઔષધી છે જેનાથી તોતડાપણું અને મીર્ગી જેવા રોગ...\n* અક્કલગરો નો છોડ અલ્જીરિયામાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પન થાય છે. ભારતમાં તે કાશ્મીર, આસામ, બંગાળમાં ખાડી વિસ્તારમાં, ગુજરાતમાં અને મહારાષ્ટ્રની ફળદ્રુપ જમીનમાં ક્યાંક...\nધીરુભાઈ સરવૈયા નું હાસ્ય નું ઈન્જેકસન\nરોડ એકસીડન્ટ થાય ત્યારે આ દવા લો થોડા જ કલાકોમાં હાડકાઓ...\nઆ મહિલા કલેક્ટરે દેશની સામે રજુ કરી મિસાલ, દીકરીને ભણાવવા માટે...\n૧૮ મોટી દવાની કંપનીઓની ૨૭ ચર્ચિત દવાઓ ગુણવત્તાની કસોટી માં નાપાસ...\nદુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થશે દરેક મનોકામના પુરી, ફક્ત ધ્યાન રાખો...\nજૂની વાત યાદ કરીને ભાવુક થયા અમિતાભ બચ્ચન, ફોટા શેર કરી...\nસ્માર્ટફોન ઉપયોગ કરવાનું બંધ કરી દો, તમને મળશે ૭૧ લાખ રૂપિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/ae-company-je-kadhe-chhe-sauthi-vadhu-sonu/", "date_download": "2019-03-24T21:26:13Z", "digest": "sha1:HQ473M7H2IV7K5PDWFELVQGBANGVU2CE", "length": 15659, "nlines": 102, "source_domain": "blog.dealdil.com", "title": "એ કંપની જે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો તમે આ કંપની વિશે", "raw_content": "\nHome જાણવા જેવું એ કંપની જે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો તમે...\nએ કંપની ���ે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો તમે આ કંપની વિશે\nકેનેડાની બૈરિક ગોલ્ડ કોર્પોરેશન દુનિયામાં સૌથી વધારે સોનું કાઢનારી કંપની છે. માર્કેટમાં આ કંપનીની વેલ્યુ ૧૮૦૦૦ મિલિયન ડોલર છે. આ કંપનીએ હાલમાં જ જર્સીમાં સ્થિત રેડગોલ્ડ કંપનીને ખરીદી છે જે ખાસ કરીને માલીમાં સોનાની ખોદવાનું કામ કરે છે. બૈરિક ગોલ્ડનું મુખ્યાલય કેનેડાની રાજધાની ટોરંટોમાં આવેલ છે. ત્યાં જ આનું સૌથી મોટું માઈનિંગ કોમ્પલેક્ષ અમેરિકાના શહેર નવાડામાં છે.\nઆ કંપની ૧૦ દેશોમાંથી સોનું કાઢવાનું કામ કરે છે. વર્ષ ૨૦૧૭માં આ કંપનીએ ૧૦ ટન સોનું કાઢ્યું અને ૧૪૦૦ મિલિયન અમેરિકી ડોલરનો નફો કર્યો. બૈરિક ગોલ્ડ અને રેડગોલ્ડનું વિલયન આવતા વર્ષના પહેલા ત્રણ મહિનામાં પૂર્ણ થશે પરંતુ આ વિલયન સાથે જ કંપનીને વૈશ્વિક માર્કેટની ચેલેન્જોનો સામનો કરવો પડશે.\nવર્ષ ૨૦૧૨થી વૈશ્વિક સોનાની માર્કેટનું રિજર્વ ૧૨ ટકા ઘટી ગયું છે. એ જ કિંમત આ વર્ષે ૮ ટકા સુધી ઘટી ગઈ છે. લૈટિન અમેરિકામાં કંપનીનું નામ નવું નથી. અર્જેટીના, ચીલી, પેરૂ અને ડોમિનિકન રિપબ્લિકમાં કંપનીની પકડ મજબૂત છે, પરંતુ કંપની હવે દક્ષિણી અમેરિકામાં પોતાના વિશેષ ઓળખાણ બનાવામાં લાગી છે. રેડગોલ્ડના સંસ્થાપક માર્ક બ્રિસ્તોએ જણાવ્યું કે હજીપણ લૈટિન અમેરિકામાં ઘણું બધું શોધવાનું બાકી છે. બ્રિસ્તો વર્ષ ૨૦૧૯માં બૈરિક ગોલ્ડના એક્જુયુકેટીવ ડાયરેક્ટર થયા.\nલૈટિન અમેરિકાનો ‘ગોલ્ડ બેલ્ટ’\nલૈટિન અમેરિકાના “એલ ઇન્ડિયો ગોલ્ડ બેલ્ટ” માં ખુબજ સોનું મળે છે. આ અર્જેટીના અને ચીલી દેશની વચ્ચે આવે છે. આ ભાગ કંપની માટે ઘણા પ્રોજેક્ટ માટે પ્રાથમિકતા બનતો જાય છે, પરંતુ આ સ્થળો પણ ખોદકામ કરવું સહેલું નથી. તાજેતરના વર્ષોમાં, બૈરિક ગોલ્ડ પર પર્યાવરણ શોષણના ઘણા આરોપો લાગ્યા. આના કારણે કંપનીએ ઘણા કાયદાકીય તપાસ અને લોકોના પ્રદર્શનોમાંથી નીકળવું પડ્યુ છે.\nઅર્જેટીનાની વેલાડેરો ખાણનું આવું જ એક ઉદાહરણ છે. જ્યાં ડિસેમ્બર ૨૦૧૫માં અર્જેટીનાના ઈતિહાસમાં સૌથી મોટી ખાણની દુર્ઘટના થઇ. અહિયાં લાખો ટન ધાતુએ પાણીને પ્રદૂષિત કર્યું. અત્યારે અર્જેટીનાની લગભગ ૫૦ ટકા ખાણો બૈરિક ગોલ્ડનો કબજો છે અને અન્ય ૫૦ ટકા ખાણો શૈન્ડોંગ ગોલ્ડ ગ્રુપના ભાગમાં છે.\nબંને કંપનીઓ ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભાગીદારી કરી અને એલન કર્યું કે બંને કંપનીઓ સંગઠીત રૂપે દેશમાં નવા પ્રોજેક્�� પર કામ કરશે. આના સિવાય, અમુક પર્યાવરણ સાથે જોડાયેલ સમસ્યાઓના જવાબમાં ચીલીની પાસકુઆ લામા ખાણ પ્રોજેક્ટ પર કોર્ટે કંપની પર ઘણી પ્રકારના પ્રતિબંધ લગાવ્યા હતા. આ જ કારણ છે કે કંપની હવે આ પ્રોજેક્ટ પર અર્જેટીના તરફથી કામ કરશે.\nબિજનેસ ન્યૂજ અમેરિકાની વરિષ્ઠ વિશ્લેષક લૌરા સુપ્રેનોએ બીબીસીને કહ્યું, “જ્યારે બ્રિસ્તો ખાણોને ‘હાથી’ નું વિશેષણ આપે છે તો તે નવી ખાણોની શોધનો ઈશારો કરે છે. લૈટિન અમેરિકાના ઘણા ભાગને હજુ સુધી યોગ્ય રીતે શોધી શકાયા નથી.”\nજો કે પાસકુઆ લામા પ્રોજેક્ટમાં કંપનીને થયેલ નુકશાન પછી આ ભાગોમાં ખોદકામ શરુ કરવામાં નથી આવ્યું. બૈરિક અને શૈન્ડોંગની ભાગીદારી પર બધાની નજર છે. જાણકારોનું માનવું છે કે બંને કંપનીઓ પોતાની ભાગીદારી થોડી થોડી વધારી રહી છે. વેલાડેરોની ખાણોમાં કરેલ ભાગીદારી આનો જ એક ભાગ છે.\nદક્ષિણ અમેરિકામાં બૈરિક ગોલ્ડની ખાણ\nલગુનાસ નોર્ટે : ઉત્તર પેરુ એડીસમાં સ્થિત લાગુનસ નોર્ટેની ખાણ. જેની ઊંચાઈ સમુદ્રી સપાટીથી ૩૭૦૦ મીટરથી લઈને ૪૨૦૦ મીટરની વચ્ચે છે.\nવેલાડેરો : અર્જેટીનામાં સ્થિત સોના અને ચાંદીની ખાણોમાં બૈરિક ગોલ્ડની ૫૦ ટકા ભાગીદારી છે. આ સાન જુઆનથી લગભગ ૩૭૦ કિલોમીટર દુર અને એન્ડિજના પહાડો પર ૪૦૦૦ મીટરની દુરી પર છે.\nજૈલડીવર : ચીલીમાં રહેલ આ તાંબાની ખાણોમાં ૫૦ ટકા અને ૫૦ ટકા એન્ટોફગાસ્ટા મિનરલની ૫૦ ટકા ભાગીદારી છે.\nચીલી સ્થિત નોર્થ ઓપન પ્રોજેક્ટ, આ સોના અને તાંબાની ખાણ છે. આ એક શેર કરેલ સાહસ છે જેમાં કંપનીની ભાગીદારી ગોલ્ડ ક્રોપ છે. આના માટે પર્યાવરણ સંબંધી પરમિશનની રાહ છે. પાસુકા લામા, અર્જેટીનાની આ ખાણને કંપની ફરી શરુ કરવા માંગે છે.\nહાઈટ્સ, ચીલીમાં રહેલ આ ખાણમાં લાંબા સમયથી કોઈ પ્રગતિ થઇ નથી. આશા છે કે બૈરિક ગોલ્ડ આને વહેલી તકે શરુ કરશે. જાણકારોની માહિતી પ્રમાણે વિલયન પૂરું થતાંની સાથે જ બૈરિક ગોલ્ડ પોતાનો બિઝનેસ જડપથી વધારશે. આફ્રિકામાં રેડગોલ્ડની સારી એવી પકડ છે. જેમ કે માલી, સેનેગલ, કોન્ગો ગણરાજ્ય વગેરે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઅહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે રહસ્ય\nNext articleઅમિતાભ બચ્ચનના ફોટા જોઇને રેખાએ આપ્યા કંઈક આવા રિએક્શન, વિડીયો થઇ રહ્યો છે ખુબ વાયરલ\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nમહેનતુ અને હોશિયાર યુવાન કેવો હોય – એક વાર જરૂર...\nસારા કર્મનું ફળ મૃત્યુને પણ ટાળી શકે છે, વાંચી લો રસપ્રદ...\nઅમાનત – અને એ પિતાએ એના ઘરની અનામત થોડા દિવસ માટે...\nઘર પ્રમાણે આ રીતે કરો તમે પણ ટાઇલ્સની પસંદગી, મળશે એકદમ...\nચહેરા પરના કાળા ડાઘથી છુટકારો જોઈએ છે વાંચો આ ઘરગથ્થું ઉપચાર…\nશૈલેશ સગપરીયાની આજની વાર્તા તા. 21/09/2017\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nરણમાં ખીલ્યું ગુલાબ… – કાશ આ વાત એણે પેહલા જ સમજી...\nબીઝનેસ એક નાની વાર્તા…એક વાર જરૂર વાંચો…\nકાઠિયાવાડી સ્વભાવ : ભોળા કે મુરખ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-dayapar-news-035502-1167040-NOR.html", "date_download": "2019-03-24T21:57:35Z", "digest": "sha1:HCKUZCGU7ZTBIPR5XA2W2UDWZQXSXKEI", "length": 7212, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી|નાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી", "raw_content": "\nનાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી\nનાની વિરાણીના જીપ ચાલકે 2.50 લાખના દાગીનાની થેલી પરત કરી\nલખપત તાલુકાના નાની વિરાણી ગામના જીપ ચાલકે 2.50 લાખના દાગીના ભરેલી થેલી મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ...\nલખપત તાલુકાના નાની વિરાણી ગામના જીપ ચાલકે 2.50 લાખના દાગીના ભરેલી થેલી મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.\nબે દિવસ પહેલાં સાયણ ગામના બિજલ રબારી તેમની પુ���્રીના લગ્ન પ્રસંગે ખરીદેલા 2.50 લાખના દાગીનાની થેલી સાથે નખત્રાણાથી જીપમાં બેઠા હતા. ઉતરતી વખતે તેઓ આ કિમતી થેલી જીપમાં ભૂલી ગયા હતા. જીપના ચાલક અને માલિક ઇબ્રાહિમ મલેકને આ થેલી મળી આવતાં તેમણે મૂળ માલિકની શોધખોળ આદરીને પરત કરી હતી. હલચૈત્રીના હુલામણા નામથી ઓળખાતા આ ચાલકે જણાવ્યું હતું કે, થેલી પરત કરતાં મૂળ માલિકે 5 હજાર રૂપિયા બક્ષીસ રૂપે આપ્યા હતા જેનો તેમણે અસ્વીકાર કરીને પુત્રીના લગ્ન પ્રસંગે કરિયાવર રૂપે આપવા રબારી પરિવારને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દયાપર-નખત્રાણા વચ્ચે દૈનિક મુસાફરોની ફેરી કરતા આ મુસ્લિમ અગ્રણીએ અનેક વાર પ્રવાસીઓની કિમતી ચીજ વસ્તુઓ પરત કરી છે. પોતાના રૂટમાં શ્વાનોને નિયમિત બિસ્કિટ આપીને જીવદયાનું કાર્ય પણ કરે છે.\nરબારી પરિવાર ઘરેણાની થેલી જીપમાં ભૂલી ગયો હતો\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-daily-drink-10-fat-burning-natural-drinks-gujarati-news-5813174-PHO.html", "date_download": "2019-03-24T22:05:08Z", "digest": "sha1:UPIDC5FCBYGGM7ZXOGVOUS4ZVUB73V7D", "length": 7721, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Daily drink 10 fat-burning natural drinks|ચરબીને દૂર કરે છે આ 10 ડ્રિંક્સ, જાણો સવારે કઈ પીવી અને સાંજે કઈ પીવી", "raw_content": "\nચરબીને દૂર કરે છે આ 10 ડ્રિંક્સ, જાણો સવારે કઈ પીવી અને સાંજે કઈ પીવી\nઆ 10માંથી 1 ડ્રિંક પીવો, માખણની જેમ ઓગળશે ચરબી\nકેટલીક ડ્રિંક્સ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફટાફટ વજન ઘટાડવું હોય તો એક્સરસાઈઝ અને પ્રોપર ડાયટનું બેલેન્સ બહુ જ જરૂરી છે. એમ્સ નવી દિલ્હીના અસિસ્ટેન્ટ ડાયટિશિયન રેખા પાલ શાહનું કહેવું છે કે એવી કેટલીક ડ્રિંક્સ છે જેને પીવાથી બોડી ફેટને ઝડપથી ઓગાળી શકાય છે. જેમાંથી કેટલાક ડ્રિંક્સ એવા હોય છે જેને સવારે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે અને કેટલાક ડ્રિંક્સ સાંજે પીવાથી વજન ઉતરે છે. જેથી આજે અમે તમને સવારે પીવાના 5 ડ્રિંક્સ અને સાંજે પીવાના 5 ડ્રિંક્સ વિશે જણાવીશું. જેનાથી તમે ઝડપથી ભારે શરીરને પાતળું બનાવી શકશો.\nઆગળ વાંચો વજન ઉતારવા માટે સવારે અને સાંજે કઈ ડ્રિંક્સ પીવી જોઈએ.\nલીંબુ અને તજ બંનેમાં ફેટ બર્ન કરતાં તત્વો મળી રહે છે.\nબ્લેક કોફી પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.\nદૂધીનો રસ બહુ જ ફાયદાકારી હોય છે. વજન ઉતારવા તેનું સેવન બેસ્ટ છે.\nઅળસીમાં ગુણોની ખાણ રહેલી છે. તેને ખાવાથી વજન ઉતરે છે.\nઘઉંના જ્વારાનો રસ પીવ���થી એક્સ્ટ્રા ફેટ બર્ન થવા લાગે છે.\nકઈ ડ્રિંક્સ ક્યારે પીવાથી વધુ ફાયદા મળે છે તેનું પણ ધ્યાન રાખવું.\nબીટના જ્યૂસમાં કેલરી હોતી નથી. જેથી વજન ઉતારવામાં મદદ કરે છે.\nગ્રીન ટી પીવાથી વજન ઉતરે છે. રોજની 3થી વધારે ગ્રીન ટી ન પીવી.\nઆમળા એલોવેરા જ્યૂસથી મેટાબોલિઝ્મ તેજ થાય છે.\nઅજમાની ચા પીવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી બને છે.\nજીરું ફેટ દૂર કરવામાં મદદ કરે છે. રોજ જીરાનું પાણી પીવું જોઈએ.\nકેટલીક ડ્રિંક્સ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-never-use-hair-dye-during-pregnancy-gujarati-news-5829362-PHO.html", "date_download": "2019-03-24T21:55:58Z", "digest": "sha1:QY7MCA6T32AU4XT655BI5GMFPSEDEWKF", "length": 10373, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "never use hair dye during Pregnancy|ગર્ભાવસ્થામાં દરમિયાન વાળ કલર ન કરો, બાળકને થાઇ શકે છે આ રોગ", "raw_content": "\nગર્ભાવસ્થામાં દરમિયાન વાળ કલર ન કરો, બાળકને થાઇ શકે છે આ રોગ\nઆ દરમિયાન નાની-નાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે\nગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે\nયુટિલિટી ડેસ્કઃ ગર્ભાવસ્થાનો સમય મહિલાઓના જીવનમાં સૌથી મહત્વની પળ હોય છે અને આ દરમિયાન નાની-નાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાવા-પીવાનું હોય કે પછી મેકઅપની વસ્તુઓ વગેરેમાં જો થોડીક પણ નિષ્કાળજી રાખવામાં આવે તો મોટી કિંમત ચૂકવવી પડે છે. આજના સમયમાં બજારમાં મળતી તમામ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સમાં અનેક એવા હાનિકારક કેમિકલ હોય છે, જે સગર્ભાની સાથે તેના બાળક માટે પણ નુક્સાનકારક હોય છે. આવી જ એક પ્રોડક્ટ છે હેર ડાઇ. જેનો ઉપયોગ મોટાભાગે મહિલાઓ કરીત હોય છે, પરંતુ તેનો ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ કરવો એ સારું છે કે ખરાબ તેની તેમને માહિતી હોતી નથી.\nતમને જણાવી દઇએ કે જો ગર્ભાવસ્થા દરમિયાન પાર્લર જઇને હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇ કરવાનું વિચારી રહ્યા છો તો એ વિચાર ટાળી દો, કારણ કે એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો બાળકોને થઇ શકે છે આ રોગ\nહેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું\nજર્નલ કેમિકો બાયોલોજિકલ ઇન્ટરેક���શને વર્ષ 2013માં પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યું છે કે 1997થી 2007 સુધીમાં અનેક સગર્ભાઓ પર સંશોધન કરવામાં આવ્યું અને તેમના નિરીક્ષણથી જાણવા મળ્યું કે એવી મહિલાઓ કે જેમણે ગર્ભાવસ્થા દરમિયાન હેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું.\nન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે.\nગર્ભાવસ્થામાં હેર ડાઇ કરવાથી ન્યૂરોબ્લાસટોમા\nવર્ષ 2015માં જર્નલ કેન્સરમાં પ્રકાશિત અન્ય એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઇ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન હેર ડાઇ કરાવે છે તો તેમના બાળકોને ન્યૂરોબ્લાસટોમા અથવા કેન્સર થવાનું જોખમ રહે છે. ન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે. એટલે સુધી ખે આ સંશોધનમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કેટલીક મહિલાઓ ટેમ્પરરી હેર ડાઇનો ઉપયોગ કરે છે તેમનામાં આ ખતરો વધારે રહેલો છે.\nગર્ભાવસ્થા દરમિયાન હેર સ્ટ્રેટનિંગ અથવા હેર ડાઇનો ઉપયોગ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર પાડે છે\nહેર ડાઇ અથવા અન્ય કોઇ કેમિકલયુક્ત ટ્રિટમેન્ટ કરાવી હતી તેમના બાલકમાં લ્યૂકેમિયાનું જોખમ ઘણું જોવા મળ્યું હતું\nન્યૂરોબ્લાસટોમા એવું કેન્સર છે જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના નર્વ સેલ્સમાં થવા લાગે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00297.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/hanumanji-amarta-vardan/", "date_download": "2019-03-24T21:04:05Z", "digest": "sha1:7V7SSU4GKEYBXX6D5FWYQ26QMK7HRVVZ", "length": 25832, "nlines": 231, "source_domain": "gujjurocks.in", "title": "હનુમાનજીને મળ્યું હતું હજારો વર્ષો સુધી અમર થવાનું વરદાન, વાંચો એની પાછળની લાગણીસભર કથાવાર્તા | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણી���ાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nHome ધાર્મિક હનુમાનજીને મળ્યું હતું હજારો વર્ષો સુધી અમર થવાનું વરદાન, વાંચો એની પાછળની...\nહનુમાનજીને મળ્યું હતું હજારો વર્ષો સુધી અમર થવાનું વરદાન, વાંચો એની પાછળની લાગણીસભર કથાવાર્તા\nધર્મની રક્ષા કરવા માટે ભગવાન શિવે અનેક રૂપ ધારણ કરેલા આપણે જાણીએ જ છીએ. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામની મદદ કરવા અને દુષ્ટ પાપી લોકોનો સર્વનાશ કરવા માટે ભગવાન શિવજીએ હનુમાનજીના અવતારમાં જન્મ લીધો હતો. હનુમાનજી એ મહાદેવજીનો સૌથી શ્રેષ્ટ અવતાર માનવામાં આવે છે.\nરામાયણ હોય કે મહાભારત બંનેમાં ઘણીબધી જગ્યાએ હનુમાનજીના અવતારની વાતો કરવામાં આવી છે. રામાયણ તો હનુમાનજી વગર અધુરી જ કહેવાશે પણ મહાભારતમાં અર્જુનના રથથી લઈને ભીમની પરીક્ષા સુધી આપણને ઘણી વાર હનુમાનજીના દર્શન જોવા મળે છે.\nહવે સવાલ એ થાય છે કે જયારે રામાયણના દરેક પાત્ર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરીને ચાલ્યા જાય છે તો પછી હનુમાનજીને જ કેમ હજારો અને લાખો વર્ષો સુધી જીવીત માનવામાં આવ્યા છે. શું છે હનુમાનજીના જીવીત હોવા પાછળનું રહસ્ય.\nતો આવો પહેલા તમને જણાવી દઈએ હનુમાનજીના જીવિત રહેવાનું રહસ્ય, સાથે સાથે જાણો કેવીરીતે હનુમાનજી માતા સીતા પાસે પોતાની જીવનલીલા પૂર્ણ કરાવવા માટે ગયા હતા.\nહનુમાનજીના જીવિત હોવાનું રહસ્ય:\nવાલ્મીકી રામાયણ અનુસાર : લંકામાં જયારે હનુમાનજીએ દરેક જગ્યાએ સીતાજીની શોધ કરી પણ તેઓની કોઈ ભાળ મળી નહિ ત્યારે ખુદ હનુમાનજીએ માતા સીતાને મૃત માની લીધા હતા. પણ પછી તેમને પ્રભુ શ્રીરામનું સ્મરણ થાય છે અને ફરીથી હનુમાનજીએ સીતાજીની શોધખોળ શરુ કરે છે અને તેમને માતા સીતા એ અશોકવાટિકામાંથી મળે છે. માતા સીતાએ ત્યારે હનુમાનજીને અમર થવું વરદાન આપે છે. અને તેના કારણે જ હનુમાનજી આજે પણ તેમના ભક્તોની રક્ષા કરતા હોય છે.\nહનુમાન ચાલીસાની એક ચોપાઈમાં લખેલું જ છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસ બર દિન્હ જાનકી માતા.\nઅર્થ : હનુમાનજીને માતા સીતા તરફથી વરદાન મળ્યું જેનાથી તેઓ આઠ સિદ્ધી અને નવ નિધિના દાતા બન્યા.\nજયારે પ્રભુ શ્રીરામે પોતાના મૃત્યુની ઘોષણા કરી. લગભગ તમે જાણતા જ હશો કે જયારે શ્રીરામે પોતાના અંતિમ સમયની ઘોષણા કરી અને કહ્યું કે આ સમયે તેઓ મૃત્યુ પામશે અને સ્વર્ગલોકમાં જશે. પ્રભુ રામની આ વાત સાંભળીને સૌથી દુઃખી થઇ ગયા હતા એ પ્રભુ શ્રીરામના પરમ ભક્ત હનુમાન. પ્રભુની આ વાત સાંભળીને તેઓ તરત માતા સીતા પાસે ગયા હતા અને તેમને જણાવ્યું હતું કે –\nહે માતા સીતા આપે મને જે અજર અને અમર થવાનું વરદાન આપ્યું છે એનું હું શું કરીશ જયારે ધરતી પર મારા પ્રભુ જ મારી સાથે નહિ હોય, તેમના વગર હું કેવીરીતે અહિયાં રહી શકીશ. કૃપા કરીને તમે જે અમર થવાનું વરદાન મને આપ્યું છે એ પરત લઇ લો. હનુમાનજી રીતસરની જિદ્દ લઈને માતા સીતા સામે બેસી જાય છે ત્યારે માતા સીતા એ ધ્યાન ધારે છે અને પ્રભુ રામને પુકારે છે. થોડી જ ક્ષણોમાં પ્રભુ રામ પ્રગટ થાય છે અને હનુમાનજીને ગળે મળીને કહે છે.\nહનુમાન મને ખબર જ હતી કે તમે સીતા પાસે આવીને આ જ વાત કરશો. જો હનુમાન ધરતી પર જે પણ જન્મ લે છે પછી ભલે એ પ્રાણી હોય કે કોઈ મનુષ્ય તે ક્યારેય અમર નથી થઇ શકતો. જયારે તમને તો વરદાન મળ્યું છે અમરતાનું, જયારે ધરતી પર કોઈ નહિ હોય ત્યારે મારું નામ લેવાવાળા ભક્તોનું તારે જ કલ્યાણ કરવાનું છે. એક સમય આવશે જયારે ધરતી પર કોઈ દેવતા નહિ હોય અને પાપી લોકો વધી જશે ત્યારે મારા નામની ભક્તિ કરનાર લોકોનો ઉદ્ધાર મારો હનુમાન જ તો કર્શેર. એટલા માટે જ તો તને અમે અમરતાનું વરદાન આપ્યું છે.\nત્યારે હનુમાનજીને પોતાને મળેલ વરદાનનું મહત્વ સમજાયું અને પ્રભુ રામની આજ્ઞા માનીને તેઓ લાંબા સમય સુધી ધરતી પર ���િરાજમાન રહ્યા છે. હનુમાનજીએ દરેક રામ ભક્તનું કલ્યાણ કરવાનું છે અને જયારે પણ તમે ભગવાન રામની ભક્તિ કરો છો ત્યારે હનુમાનજી ત્યાં હાજર હોય છે.\nદરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleદૂધમાં ઉમેરીને પીવો ફક્ત આ 1 વસ્તુ થશે ચમત્કારિક ફાયદા સ્વાસ્થ્ય હંમેશા રહેશે નવયુવાન જેવું…\nNext articleઆ શક્તિશાળી મંત્ર જાપથી પ્રસન્ન થશે હનુમાનજી, થશે તમારી મનોકામના પૂર્ણ… વાંચો આર્ટિકલ\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત ચમકી ઉઠશે રાતોરાત\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું નથી જાતું….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nમાતા ખોડીયારને કેમ કહેવામાં આવે છે ખોડીયાર જાણો કેવી રીતે મગર...\nપતિ નિક નંબર 1 બન્યા પછી નિકએ પ્રિયંકાને આપી આ કરોડોની...\nટૂથપેસ્ટ માં છુપાયેલો છે પ્રેગ્નેન્સી જાણવાનો સિક્રેટ તરીકો, જાણો કઈ રીતે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/asaram-bapu-and-narayan-sai-do-sexual-assault-with-boys-also-013201.html", "date_download": "2019-03-24T21:35:34Z", "digest": "sha1:ZB3BYHXR2KP3MGCEAZUQVTVQ745KR4ZA", "length": 18813, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "છોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતાં હતા આસારામ અને સાંઇ | Asaram Bapu and Narayan Sai do the sexual assault with boys also - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nછોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતાં હતા આસારામ અને સાંઇ\nનવી દિલ્હી, 21 ઓક્ટોબર: સફેદ કપડામાં પાખંડનું પ્રવચન અને કુકર્મનું કિર્તન કરનાર આસારામ કલંકના કીચડ અને બદનામીના જાળામાં એકદમ ખરાબ રીતે ફસાઇ ગયા છે. ફક્ત આસારામ જ નહી પરંતુ તેમનો પુત્ર નારાયણ સાંઇ પણ ઘણા આરોપોના ઘેરામાં છે અને ચહેરો બદલીને પોલીસને છેતરી રહ્યો છે. આ ક્રમમાં આસારામના બેડામાંથી એક એવો સનસનીખેજ ખુલાસો આવ્યો છે કે જેને જાણ્યા પછી તમે મોંઢામાં આંગળા નાખતા રહી જશો. જી હાં આસારામના પૂર્વ બોડીગાર્ડ દેવેન્દ્ર પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે આસારામ અને નારાયણ સાંઇ માસૂમ છોકરાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતા હતા.\nઆ ઉપરાંત આશ્રમમાં જે બે બાળકોના મોત થયા હતા તેની પાછળ પણ આસારામનો હાથ હતો કારણ કે તે બાળકો પર તંત્ર-મંત્રનો પ્રયોગ કરી રહ્યાં હતા. 1996 થી માંડીને 2005 સુધી આસારામના બોડીગાર્ડ રહેલા દેવેન્દ્ર પ્રજાપતિ મીડિયાની સામે આવીને આસારામના કુકર્મોનો પર્દાફાશ કર્યો કે અમે દાન લઇએ છે આપતા નથી.\nપોતાને સંત કહેવડનાર આસારામ કિશોરી સાથે યૌન શોષણના આરોપમાં શું ફસાયા તેમના બધા કાળા કારનામા એક પછી એક ખુલવા લાગ્યા. આસારામના પુત્ર નારાયણ સાંઇ પણ દરેક પાપમાં બરાબરના ભાગીદાર છે. આસારામના આશ્રમમાં બે બાળકોના મોતનું રહસ્ય પરથી પણ દેવેન્દ્ર પ્રજાપતિએ પડદો ઉઠાવ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી તે ખુલાસાનો ઉલ્લેખ કરીએ.\nઆશ્રમમાં માસૂમ બાળકો પર કાળો જાદૂ કરતા હતા આસારામ\nમીડિયા સાથે વાતચીત દરમિયાન દેવેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે આસારામ પોતાના આશ્રમમાં કાળો જાદૂ અને તંત્ર-મંત્રની સાધના કરતા હતા. દેવેન્દ્રએ જણાવ્યું હતું કે જે દિવસે બે બાળકોની આશ્રમમાં રહસ્યમય મોત થયું હતું તે કાળા જાદૂના શિકાર હતા. દેવન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે જે રાત્રે તેમનું મોત થયું હતું તે રાતે તે આશ્રમમાં જ હતો અને તેમને જોયું કે બાળક સુતેલા હતા અને આસારામ તેમના શરીર પર માનવ ખોપડી રાખીને તંત્ર-મંત્રની સાધના કરતા હતા.\nઆસારામનો રામબાણ હતો 'થ્રી નોટ થ્રી મંત્ર'\n'મારા મંત્રની એવી બોલી, કામ કરશે જેવી કે રાયફળની ગોળી, આખા મર્જની એક દવા, મંત્ર ઘોળીને પી જાવ ભૈયા, જી હાં અહીં કેટલીક એવી લાઇનો છે જે આસારામ મંત્ર વાંચતા પહેલાં મોટાભાગે કહેતા હતા. ભૂત-પ્રેતથી છૂટકારો અને વશીકરણ માટે આસારામે એક મંત્રનો આવિષ્કાર કર્યો હતો જેને 'થ્રી નોટ થ્રી' નામ આપવામાં આવ્યું હતું. આસારામ આ મંત્ર તેને જ શિખવાડતા હતા જે તેમના વશમાં આવી ગયા હોય.\nઆસારામે બનાવી હતી પ્રાઇવેટ આર્મી\nપોતાને સંત કહેડવનાર આસારામને એવી જરૂર પડે છે કે તેને હથિયારોથી સજ્જ બોડીગાર્ડ રાખવા પડતા હતા. તમને સાંભળીને આશ્વર્ય થશે કે આસારામે પોતાની આર્મી બનાવી હતી. સેનાની વરદીમાં ઉભેલા જવાન આસારામને જોતાં જ સલામી આપતાં હતા અને તેમના હથિયાર લઇને તેમની પાછળ ચાલતા હતા.\nયુવતીઓ નારાયણ સાંઇ લોહીથી લખતી આઇ લવ યુ ‘સ્વીટહાર્ટ ભગવાન’\nસગીરા સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુના કુકર્મી પુત્ર નારાયણ સાંઇને સ્વીટહાર્ટ ભગવાન સંબોધન સારુ લાગતુ હતું. નારાયણ સાંઇના નામે યુવતીઓના એટલા પ્રેમ પત્રો મળ્યા છે, જેને વાંચીને તમે પણ દંગ રહી જસો. નારાયણ સાંઇના નામ આ લવ લેટર્સમાં યુવતીઓ સાંઇને સ્વીટહાર્ટ કહેતી હતી, તો કોઇ માઇ હાર્ટ, કોઇ શાયરી લખતી હતી, તો કેટલીક કહેતી હતી કે યુ આર માઇન એન્ડ આઇ એમ યોર્સ.\nઅર્ધનગ્ન અવસ્થામાં મહિલા સાથે નહાતા હતા આસારામ\nઆસારામ બાપુના અમદાવાદ આશ્રમના પુર્વ કોર્ડિનેટર અજય કુમારે ખુલાસો કર્યો છે કે, તેમણે આસારામને એકવાર મહિલાઓ સાથે અર્ધનગ્ન અવસ્થામાં સ્વિમિંગ પુલમાં નહાતા જોયા છે. અજય કુમાર અનુસાર આ ઘટના અમદાવાદાના મોટેરા આશ્રમની છે, જ્યાં તેઓ કામ કરતા હતા.\nસેક્સ પાવર વધારવા માટે શિલાજીત પીતા હતા આસારામ\nઆસારામના જુના રાજદાર અમૃત પ્રજાપતિએ ખુલાસો કર્યો છે કે, આસારામ અવારનવાર કામિની મર્દન, અશ્વગંધા, શિલાજીત, મકરધ્વજ રસ જેવી સેક્સવર્ધક દવાઓ મંગાવતા હતા અને તેઓ અફીણનું સેવન પણ કરતા હતા.\nપોર્ન ક્લિપમાં મહિલાના અંગો પર હાથ ફેરવતાં હતા આસારામ\nમોબાઇલમાં આસારામની પોર્ન ક્લિપ પોલી�� પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આસારામના ખાસ સેવક અને રાજદાર શિવા પાસે એક વીડિયો ક્લિપ મળી છે. પોલીસે જણાવ્યું છે કે, શિવાના મોબાઇલ ફોનમાં આસારામનો જે વીડિયો મળ્યો છે, તેમાં આસારામ એક યુવતી સાથે જોવા મળી રહ્યાં છે, એટલું જ નહીં આ ક્લિપમાં આસારામ મહિલાઓના અંગો પર હાથ ફેરવતા પણ દર્શાવવામાં આવ્યા છે.\nદરેક છોકરી પાસે મુખ્યમૈથુન કરવાના માંગતા હતા\nજોધપુર પોલીસનું જે વર્જન સામે આવી રહ્યું છે તે મુજબ સ્પષ્ટ થઇ ગયું છે કે છોકરીની સાથે આસારામે અશ્લીક અને અભદ્રતા જરૂર કરી હતી પરંતુ છોકરી દ્વારા કડકાઇ વર્તવામાં આવતાં તે તેની સાથે મુખ મૈથુન કરાવવાની પોતાની ઇચ્છા પુરી ન કરી શક્યા અને તેનું કૌમાર્યપણ ભંગ ન કરી શક્યા.\nગુજરાતના શિક્ષામંત્રીએ પત્ર લખીને આસારામના વખાણ કર્યા\nજેલમાંથી બહાર નીકળવા માટે આસારામે અંતિમ વિકલ્પ પસંદ કર્યો\nજાણો કોણ છે વકીલ, જેમને ધમકીઓ વચ્ચે આસારામને જેલ પહોંચાડ્યો\nઆસારામને ફાંસીની સજા કેમ નહીં, રાખી સાવંતે ઉઠાવ્યા સવાલ\nજસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.\nઆસારામની આધ્યાત્મિક ઘુરા તેમની દીકરી ભારતીના શીરે\nરેપની સજા મળતા જ ઠંડા થયા આસારામ, ખાવા લાગ્યા જેલની રોટલી\nઆસારામ માટે છોકરીઓનું બ્રેનવોશ કરતી હતી શિલ્પી\nઆસારામના 7 કોડ વર્ડ, જેનાથી તે સાધુના વેષમાં કરતો ગંદુ કામ\nઆસારામ બાદ હવે તેના પુત્રનો નંબર, નારાયણ સાંઈની આજે કોર્ટમાં સુનાવણી\nઆસારામના ભકતોને પૂર્વ આઇ પી એસ ઑફસર ડી જી વણઝારા એ શું કહ્યું\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nઆજીવનકેદની સજા સાંભળતા જ આસારામે ખેંચ્યા માથાના વાળ, માથુ પકડીને રોયો\nasaram bapu sexual assault rape minor girl narayan sai sex racket jodhpur rajasthan army આસારામ બાપુ શારિરીક શોષણ બળાત્કાર કિશોર છોકરી નારાયણ સાંઇ સેક્સ રેકેટ જોધપુર રાજસ્થાન આર્મી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00298.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129931", "date_download": "2019-03-24T22:02:09Z", "digest": "sha1:QR4IVJRBUQKJNUIHFU7LGFLNTTJ4M5HJ", "length": 16217, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં મિચિગન ગવર્��ર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે", "raw_content": "\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે\nમિચિગનઃ યુ.એસ.માં મિચિગન ગવર્નરના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદારએ પ્રચાર માટે આગામી ૨ મહિનામાં ૧ મિલીયન ડોલર જેટલી રકમ TV એડ માટે ફાળવવાનું નક્કી કર્યુ છે.\nતેઓ પોતાની જાહેરાતમાં મિચિગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર આપવા કટિબદ્ધ હોવાનું દર્શાવી રહ્યા છે. તેઓ ડીસેં. ૨૦૧૭ થી જુદા જુદા પ્રકારની જુદી જુદી જગ્‍યાઓ ઉપરની એડ માટે ૬ મિલીયન ડોલર જેટલી રકમ દ્વારા પ્રચારને વેગ આપી ચૂકયા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઅમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST\nમોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST\nકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST\nરાયબરેલીમાં સમરોગણઃ સોનિયાને હંફાવવા શાહ - યોગી મેદાને access_time 10:11 am IST\nટ્રેકમેન પાસે ઘરનું કામ કરાવનાર રેલવેના કેટલાય અધિકારીઓને પાણીચું પકડાવાયું access_time 2:15 pm IST\nસાત વર્ષના ભારતીય છોકરાએ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલિમાંજારો સર કર્યો access_time 2:15 pm IST\nબાળકીઓ પર બળાત્કાર... કયાં છે ભાજપ મહિલા મોર્ચો: કોંગ્રેસના જાગૃતિબેન ડાંગરે કેન્ડલ માર્ચ યોજી access_time 4:18 pm IST\nશિવમ ગ્રુપ દ્વારા વિનામૂલ્‍યે છાશ વિતરણ access_time 3:58 pm IST\nરાજકોટમાં ૪ શખ્સોએ એસટી બસના કાચ ફોડ્યા access_time 11:35 am IST\nસુરેન્દ્રનગરના કરનગઢ પાસે અકસ્માતમા એકનુ મોત access_time 11:23 am IST\nવાંકાનેરના ઢુવાની હોટેલમાં પકડાયેલ સેકસકાંડમાં મેનેજર સહિત બે રીમાન્ડ પર access_time 2:47 pm IST\nરાજુલા નગરપાલિકાનાં મહિલ�� પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર : સત્તા ગુમાવી access_time 1:08 pm IST\nઅમદાવાદ:સમરસ હોસ્ટેલ બહાર હોબાળો :મોડીરાત્રે 300થી વધુ વિદ્યાર્થીઓના ધરણા access_time 11:48 pm IST\nગુજરાત એનર્જી ડેવલપમેન્‍ટ એજન્‍સી દ્વારા ૧૧૮ સોલાર રૂફટોપ પેનલ મેન્‍યુફેકચરરની સબસીડી મંજુર થઇ પરંતુ બાકી રહેતા ર૦૦ કરોડ હજુ સુધી કેન્‍દ્ર સરકારે આપ્‍યા નથી access_time 9:28 am IST\nદરરોજ ૧૦ હજાર વાહનો પસાર થતા હશે તે રસ્તાને નેશનલ હાઇ-વેનો દરજજો access_time 4:07 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nશિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન access_time 2:17 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-donald-trump-fires-rex-tillerson-gujarati-news-5830026-PHO.html", "date_download": "2019-03-24T22:02:15Z", "digest": "sha1:7CCIAR3XKT7WVID7AQ7I6OEM3OM5SHYS", "length": 8043, "nlines": 106, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Trump on Tuesday said he had replaced his secretary of state Rex Tillerson with CIA director Mike Pompeo|મતભેદ બાદ ટ્રમ્પે વિદેશ મંત્રીને કર્યા પદભ્રષ્ટ, CIA ડાયરેક્ટરને સોંપી જવાબદારી", "raw_content": "\nમતભેદ બાદ ટ્રમ્પે વિદેશ મંત્રીને કર્યા પદભ્રષ્ટ, CIA ડાયરેક્���રને સોંપી જવાબદારી\nઆ નિર્ણય બાદ આફ્રિકાની મુલાકાતે ગયેલા રેક્સ ટિલરસને યાત્રા અધૂરી મુુકી પરત ફરવું પડ્યું\nઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ પ્લેટફોર્મ પર અનેકવાર એકબીજાં સાથે ચર્ચા અને વાદ-વિવાદ બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મંગળવારે તેમના વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને પદ પરથી હટાવી દીધા છે અને તેના સ્થાને સીઆઇએના ડાયરેક્ટર માઇક પોંપિયોને નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, માઇક પોંપિયો, CIAના ડાયરેક્ટર આપણાં નવા વિદેશ મંત્રી બનશે અને તેઓ બેસ્ટ કામ કરશે. ટ્રમ્પે સેન્ટ્રલ એજન્સીના પ્રમુખ તરીકે ગિના હસપેલની નિયુક્તિની જાહેરાત કરી છે. એજન્સીના ઉચ્ચ પદે પસંદ કરવામાં આવેલા તેઓ પ્રથમ મહિલા હશે.\nયાત્રા પરથી પરત ફર્યા ટિલરસન\n- આ નિર્ણય બાદ આફ્રિકાની મુલાકાતે નિકળેલા ટિલરસન તેમની યાત્રાને અધવચ્ચે છોડીને પરત ફર્યા. તેઓએ પરત આવવાનું કારણ 'વ્યક્તિગત મુલાકાતો માટે વોશિંગ્ટનમાં હાજર રહેવાની જરૂર' જણાવ્યું.\n- નોર્થ કોરિયા અને રશિયા પર અમેરિકાની નીતિ સહિત અનેક મુદ્દે એક્સોન મોબિલના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રેસિડન્ટની વચ્ચે મતભેદ હતા.\n- ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં આ નિર્ણય જાતે જ લીધો છે. કારણ કે અનેક મુદ્દે તેઓની વચ્ચે મતભેદ હતા.\n- ટ્રમ્પે કહ્યું કે, રેક્સ અને હું લાંબા સમયથી આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. હકીકતમાં અમે એકબીજાંની સાથે સારી રીતે કામ કરી રહ્યા હતા. પરંતુ અનેક મામલે અમે એકબીજાં સાથે અસહમત હતા.\n(LtoR) રેક્સ ટિલરસન અને માઇક પોંપિયો (ફાઇલ)\n(LtoR) રેક્સ ટિલરસન અને માઇક પોંપિયો (ફાઇલ)\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00299.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129933", "date_download": "2019-03-24T22:02:33Z", "digest": "sha1:566HXIOT36UIBTR33XRFDEWFWJWQLDT5", "length": 17107, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ", "raw_content": "\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારન��� જડબાતોડ જવાબ\nએરિઝોનાઃ યુ.એસ.માં એરિઝોનાના ૮માં ડીસ્‍ટ્રીકટના કોંગ્રેસના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેની ડેમોક્રેટીક પ્રાઇમરી ઇલેકશનમાં વિજેતા થયા બાદ હવે રિપબ્‍લીકન ઉમેદવાર પૂર્વ સ્‍ટેટ સેનેટર ડેબી લેસ્‍કોનો સામનો કરી રહ્યા છે જેઓ સુશ્રી હિરલ વિરૂધ્‍ધ દર્દીની સારવાર અંગે બેદરકારી દાખવ્‍યાનો જુનો કેસ કે જે સેટલ થઇ ગયેલો છે તે ઉખેડી દુષ્‍પ્રચાર કરી રહ્યા હોવાનું જણાંતા સુશ્રી હિરલએ આ બાબતે પ્રજાજનો સમક્ષ તમામ સ્‍પષ્‍ટતા કરી દીધી છે.\nહાલમાં સુશ્રી હિરલ વર્જીનીઆ સ્‍થિત કંપનીમાં સાયન્‍ટીફિક રિવ્‍યુ ઓફિસર તથા કેન્‍સર રિસર્ચ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા તેમને ડેમોક્રેટ તથા અન્‍ય પ્રજાજનોનું ભારે સમર્થન હોવાથી જનરલ ચૂંટણીમાં ચૂંટાઇ આવવાના તેમના માટે ઉજ્જવળ સંજોગો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અ��ગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nરોટોમેક કૌભાંડ કેસમાં CBI એ બેન્ક ઓફ બરોડાના 6 ઓફિસરોની પૂછપરછ હાથ ધરી છે જેમાં કંપનીના પૂર્વ સીમેંદીઃ એમ,ડી માલ્યા ,અને બે પૂર્વ એક્ઝિ,ડાયરેક્ટર વી,સંથાનારમણ અને આર,કે,બક્ષીનો સમાવેશ થાય છે access_time 10:51 pm IST\n''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nભારતીય અર્થતંત્ર પૂરજોશમાં દોડશેઃ વર્લ્ડ બેંકે આપ્યો ૭.૩% ગ્રોથ રેટ access_time 11:23 am IST\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nતામીલનાડુમાં મહિલા લેકચરરે વિદ્યાર્થીનીઓને વધુ નંબર અને સ્‍કોલરશીપ માટે અધિકારીઓ સાથે સંબંધ બાંધવાની સલાહ આપતા દેકારોઃ મહિલા લેકચરર સસ્‍પેન્‍ડ access_time 7:26 pm IST\n'વિરાણીના શાસ્ત્રી સાહેબ': શાળાના શિક્ષક કે સંસ્કૃત શાસ્ત્રોના પ્રકાંડ પંડિત\nમેડીકલ ફેકલ્ટીમાં ભાજપના ડો. કોઠારી જુથનો જયજયકારઃ ત્રણેય બેઠકો ઉપર કેસરીયો વિજય access_time 4:19 pm IST\n'અદ્વૈતમ કોટયોર' : રાજકોટમાં ડીઝાઇનર કસ્ટમાઇઝ વેરના અદ્યતન શો રૂમનો મંગલારંભ access_time 11:41 am IST\nબિસ્કીટ કાકા ૬૦ દીકરીઓના માવતર બની સાસરે મોકલશેઃ ૧૯મીએ મુંબઇમાં સમુહલગ્ન access_time 11:36 am IST\nવાંકાનેરમાં પતાળીયા બ્રિજ બનાવવાની કામગીરીમા વિલંબથી વાહન ચાલકો હેરાન access_time 11:30 am IST\nમીઠાપુર : સુરજકરાડીયા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી access_time 11:42 am IST\nબીજી પત્નીની હત્યા બાદ લાશના ટુકડા કરી નિકાલ કરવા જતાં પતિ ઝડપાયો access_time 5:10 pm IST\nબાયડ તાલુકાના સાત ગામોમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોને ભર ઉનાળે હાલાકીનો સામનો કરવાની નોબત આવી access_time 4:29 pm IST\nસોલાર ઉત્પાદનમાં ગુજરાતએ નબરવનનું ટાઇટલ ગુમાવ્યું રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન : બીજાક્રમે તામિલનાડુ અને મહારાષ્ટ્ર ત્રીજાસ્થાને access_time 1:10 am IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\nઅબુ ધાબીનું 'રેસ-3'નું શૂટિંગ પૂર્ણ access_time 4:51 pm IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00301.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jaldi-j-padvani-chhe/", "date_download": "2019-03-24T21:06:43Z", "digest": "sha1:QQWRGQEFXAJLQVKS7P2QSOXGMUPFLFC4", "length": 22270, "nlines": 227, "source_domain": "gujjurocks.in", "title": "જલ્દી જ પડવાની છે શનિની શુભ છાયા આ 5 રાશિઓ પર...વાંચો તમારી રાશિને શું લાભ થશે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જ્યોતિષ જલ્દી જ પડવાની છે શનિની શુભ છાયા આ 5 રાશિઓ પર…વાંચો તમારી...\nજલ્દી જ પડવાની છે શનિની શુભ છાયા આ 5 રાશિઓ પર…વાંચો તમારી રાશિને શું લાભ થશે\n142 દિવસ ની ઉલ્ટી ચાલ પછી શનિ દેવ એક વાર ફરીથી માર્ગી થઇ ગયો છે. શનિના સૂર્યપુત્ર અને નવ ગ્રહ માં સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. જ્યોતિષો ના અનુસાર જે લોકો અનૈતિક અને ખોટા કાર્ય કરે છે, તેઓને શનિ નું દંડ અવશ્ય ભોગવવું પડે છે પણ જે લોકો બીજાઓનું ભલું કરે છે. હવે એક વાર ફરી શનિ એ રાશિ પરિવર્તન કર્યું છે ત્યારે ઘણી રાશિઓ માટે તે શુભ સંકેત લઇ ને આવ્યો છે. 1. મીથુન રાશિ:\nઆ રાશિ ના લોકો માટે શનિ ના વક્રી હોવાથી ફાયદો થાશે. કાર્ય સ્થળ પર તમને સફળતા મળશે. માન સમ્માન વધશે. તમને શુભ સમાચાર પણ મળી શકે છે. આ રાશિ ના લોકો પર જાતકો પર શનિ અત્યધિક પ્રસન્ન થવાનો છે. 2. સિંહ રાશિ:\nઆ રાશિ ના લોકો ને આ વર્��� દરેક કામોમાં સફળતા મળશે. અન્ય રાશિઓની ઉપેક્ષા માં તમારી રાશિ અત્યંત શક્તિશાળી સાબિત થાશે. આ વર્ષ તમારા માટે લવ મેરેજ નો યોગ બને છે, જો કે ચુનૌતીઓ રહેશે પણ મહેનત કરવા પર તમારી દરેક યોજનાઓ સફળ રહેશે. 3. કન્યા રાશિ:\nઆ રાશિ ના લોકો માટે શનિ ના વક્રી થવાને લીધે ખુબ જ લાભદાયક થશે. કન્યા રાશિના લોકો માટે અચાનક થી ધન ની પ્રાપ્તિ થવાની છે. આ રાશિ ના લોકોને કામોમાં પરિવાર ના લોકોનો પૂરો સહિયોગ મળશે. 4. તુલા રાશિ:\nતુલા રાશિ ના જાતકો ને દ્રઢ નિશ્ચય ની સાથે સફળતા ને પ્રાપ્ત કરશે. પણ તમને માનસિક તણાવ પણ રહી શકે છે. નાની કે લાંબી યાત્રા પર જાવાની સંભાવના બની રહે છે. નોકરી કરનારા લોકોને ધન લાભ થઇ શકે છે. 5.કુંભ રાશિ:\nઆ રાશિના લોકો માટે શનિ ના વક્રી હોવાથી કુંભ રાશિ ના લોકો ને અચાનક થી ધન પ્રાપ્ત થાશે. કુમ્ભ રાશિ ના લોકો ને તેની સંપત્તિ ને લીધે ધન લાભ થાશે. આ દિવસો માં પોતાની સારી કિસ્મત હોવાના ચોક્કસ સંકેતો મળશે, જેના ચાલતા તેઓ કામ કર્યા વગર જ લાભ પ્રાપ્ત કરી શકે છે.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleબૉલીવુડ ના આ 8 સિતારાઓ કરશે પોતાના આ અંગોનું દાન, મર્યા પછી પણ રહેશે અમર…..વાંચો આર્ટિકલ\nNext articleગરીબ મજુર ની રાતો-રાત બદલાઈ ગઈ કિસ્મત, એક જ જાટકે બની ગયા દોઢ કરોડના માલિક….\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ કોઈ કામ માટે બીજા પર ભરોસો કરવો નહિ\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે બગડેલી તકદીર, મહાલક્ષ્મી રહેશે મહેરબાન…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ પૈસાની લેવડદેવડનું જોખમ લેવું નહિ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વ���શ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nવિરાટ કોહલીની લગ્નની શેરવાની છે BMW કરતા પણ મોંઘી, ભાવ જાણીને...\nફેફસાની સફાઈથી લઈને પથરી જેવી સમસ્યામાં રાહત આપશે આ વસ્તુ, વાંચો...\nતે દિવસે અભિષેકની માં માની જાતી તો આજે બચ્ચન પરિવારની વહુ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/duniyanu-shreshth-dan-etle-vidhyadan/", "date_download": "2019-03-24T21:44:17Z", "digest": "sha1:PY3K72I2JDXZRA57K4IA2DILRKZ22Q3L", "length": 11288, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "દુનિયાનું શ્રેષ્ઠ દાન એટલે \"વિદ્યાદાન\" - અમદાવાદના આ યુવાન મિત્રો જે કાર્ય કરી રહ્યા છે તેના માટે સલામ છે એમને..", "raw_content": "\nHome Gujarati Articles દુનિયાનું શ્રેષ્ઠ દાન એટલે “વિદ્યાદાન” – અમદાવાદના આ યુવાન મિત્રો જે કાર્ય...\nદુનિયાનું શ્રેષ્ઠ દાન એટલે “વિદ્યાદાન” – અમદાવાદના આ યુવાન મિત્રો જે કાર્ય કરી રહ્યા છે તેના માટે સલામ છે એમને..\nદુનિયાનું શ્રેષ્ઠ દાન એટલે “વિદ્યાદાન”\nઋતુ શાહ અને આદેય નામના બે મિત્રોએ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના દિવસે અમદાવાદમાં એક સેવાકીય સંસ્થાની શરૂઆત કરી. જેનું નામ છે “વિદ્યાદાન”.\nઅત્યારે ૧૨૦ યુવાનો વિદ્યાદાનમાં સ્વયંભૂ સેવા આપી રહ્યા છે. તેઓ સ્લમ એરિયામાં રહેતા ૫૫૦થી વધારે બાળકોને દર રવિવારે સવારે ૮ થી ૧૧ શિક્ષણ આપે છે. તેમાંથી જરૂરિયાતમંદ અને ભણવાની ધગશવાળા બાળકોને દત્તક લે છે અને આજીવન તેમનો ભણવાનો તમામ ખર્ચ વિદ્યાદાન આપે છે. જેને ભણવામાં રુચિ નથી એવા બાળકોને બીજી કોઈ પ્રવૃત્તિ જેવી કે નૃત્ય, ગાયિકી, અભિનય, સિલાઈકામ, મહેંદી, રમત-ગમત વગેરેમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલું જ નહિ, વિદ્યાદાનના યુવાનોની મદદથી ગરીબ બાળકો નાટકો તૈયાર કરે છે અને સ્લમ એરિયામાં રહેતા તેમના માં-બાપ અને પાડોશીઓની ઉપસ્થિતિમાં ભજવે છે. ઋતુ શાહ લિખિત નાટકો દ્વારા ખાસ પારિવારિક જાગૃતિ લાવવાનો પુરેપુરો પ્રયત્ન કરવામાં આવે છે. જેના વિષયો બેટી બચાવો બેટી ભણાવો, વ્યસનમુક્તિ, ફેમિલી ���્લાનિંગ વગેરે હોય છે. આ સંસ્થાના યુવાનો દિવાળી, નવરાત્રી, જન્માષ્ટમી જેવા તમામ નાના-મોટા તહેવારો ગરીબ બાળકો સાથે ઉજવે છે.\nવિદ્યાદાનની સ્થાપક ઋતુ શાહ માત્ર ૧૬ વર્ષની ઉંમરથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અને ૧૯ વર્ષની ઉંમરે તો તેણે વિદ્યાદાનની શરૂઆત કરી દીધી હતી. વંદન છે એ માં-બાપને જેણે આવી દીકરીને જન્મ આપ્યો. આજે ઋતુ શાહનો જન્મદિવસ છે. આપણે સૌ તેના જન્મદિવસે શુભેચ્છા આપીએ કે વિદ્યાદાન એક મોટું વટોવૃક્ષ બને અને તેના શિક્ષણરૂપી છાયામાં સમગ્ર રાષ્ટ્રના ગરીબ બાળકોનો સમાવેશ કરી લે. આપણા લોકસાહિત્યમાં એમ કહેવાય છે કે એક કુળમાં દીવો કરે એને દીકરો કહેવાય પણ બે કુળમાં દીવો કરે એને દીકરી કહેવાય. પરંતુ, વિદ્યાદાનના યુવાનો દીકરા-દીકરીનો ભેદભાવ ભૂલી અસંખ્ય ગરીબ પરિવારોમાં શિક્ષણ, સંસ્કાર અને સમજણનો દીવો પ્રગટાવી રહ્યા છે.\nલેખન ~ મૌલિક જગદીશ ત્રિવેદી\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“મેરેજ એનિવર્સરી” – પતિ અને પત્નીની ખુબ સુંદર વાર્તા.. વાંચો અને શેર કરવાનું ભૂલતા નહિ..\nNext articleચશ્મા પહેરતા દરેક મિત્રો માટે ઉપયોગી થશે આ ટીપ્સ…\nબિહારમાં વરરાજો દારૂ પીને મંડપ પર કરી રહ્યો હતો આડા અવળી હરકતો, દુલ્હને ઉઠીને કર્યું કઈક આવું…\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને પતિ રહી ગયા હેરાન…\nકોઈ મુર્ખ સાથે ચર્ચા કરવી એ બુદ્ધિમાની નથી કેમ કે તેનાથી નુકસાન આપણું જ થાઈ છે. જાણો આ વાર્તા પરથી…\nભગવાનની પૂજામાં જો તમે યોગ્ય ફૂલોનો ઉપયોગ કરશો તો ઈશ્વરની રહેશે...\nતમારાં ભોજનનો સ્વાદ વધારતું કેસર તમારી સુંદરતા માટે કોઇ જાદૂથી કમ...\n૬૦ વર્ષની ઉંમરે હાઈટ ઘટીને થઇ ગઈ ૨ ફૂટ… વાંચો કોણ...\nબોલીવુડના આ ૪ સેલિબ્રિટીઓનું ફીટ રહેવાનું રહસ્ય આજે જાણો…\nમિત્રો જરા ચેક કરો તો આ લીસ્ટમાં તમારી રાશી છે કે...\nમીઠા લીમડાની સુકી ચટણી – બારેમાસ દાળ , શાકમાં ઉપયોગી થશે...\nશૈલેષ સગપરીયાની કલમે એક વખત અ���ુક વાંચજો – આંખો ખોલી નાખે...\nકોફી હાઉસ : એક અનોખી પ્રણયકથા\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nજ્ઞાનનું જ્ઞાન અને વાર્તા ની વાર્તા\nફરાળમાં ઉપયોગી એવા સ્વાદિષ્ટ એવા બટેટાના પાપડ રેસિપી જોઈને બનાવી...\nફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/authors/bhavinrawal-lekhaka.html", "date_download": "2019-03-24T21:17:10Z", "digest": "sha1:33OIIJBCBE4C3HZGTD5KPGFHELVGMZOH", "length": 8664, "nlines": 127, "source_domain": "gujarati.oneindia.com", "title": "Author Profile - Bhavin rawal", "raw_content": "\nઆ રાશિના લોકો સહેલાઈથી ખોટું નથી બોલી શક્તા\nજ્યોતિષ શાસ્ત્ર ફક્ત વ્યક્તિના ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન વિશે જ માહિતી નથી આપતું પરંતુ તેના પર...\nયુપીમાં મહેનતના બદલે આ રાજ્યો પર રાહુલ-પ્રિયંકા ફોકસ કરે તો થઈ શકે ક્લીન સ્વીપ\nદિલ્હીનો રસ્તો લખનઉ થઈને જાય છે, કોંગ્રેસ હાલ આ જ વિચાર પર તમામ તાકાત લગાવી રહી છે. પ્રિયંકા ગાં...\nયોગી સરકારના બે વર્ષઃ 5 વિવાદ અને કેટલાક આકરા નિર્ણયો\nઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારને આજે 2 વર્ષ પૂરા થયા છે. આ બે વર્ષમાં રાજ્યમાં ઘણા ઉતાર ...\nહાથની રેખાઓ પરથી જાણો પૈસાદાર થવાના ચાન્સ\nશું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી છે કે તમારા હાથમાં ધનની રેખા તમારા જીવન વિશે શું જણાવે છે\nPM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા\nદેશના કેટલાક રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે પીએમ કિસાનનો ફાયદો દેશના લગભગ 68 લાખ ખેડૂતોને નથી મળ...\nલોકસભા ચૂંટણી 2019: ટિકિટ વહેંચણી પહેલા, પોતાના જ થઈ રહ્યા છે પારકા\nઝારખંડમાં દરેક રાજકીય પક્ષ હવે ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. ઉમેવદારોની પસંદગી માટે બેઠકોનો દ...\nપ્રિયંકા ગાંધીની બોટ યાત્રાથી કેવી રીતે વધશે ભાજપના વોટ\nકોંગ્રેસના નવાસવા મહાસચિવ એ જ મેદાનમાં ફિલ્ડિંગ કરવા પહોંચ્યા છે, જ્યાંથી 2014માં બેટિંગ કરીને ન...\nઆ રાશિના લોકો હોય છે પ્રાણી પ્રેમી\nજે લોકો ઘરે પ્રાણીઓ પાળે છે તેઓ જાણે છે કે તે જીવનની સૌથી મોટી ગિફ્ટ છે, તેના વગર તેમનું જીવન નકા...\nઆ ઉપાય અપનાવો અને પૈસા બચાવો\nઆજના સમયમાં આપણે જેટલા પૈસા કમાઈએ છીએ તેનાથી વધુ આપણા ખર્ચા હોય છે. જો જીવનમાં સફળ થવું હોય અને ...\nવધી રહી છે અનિલ અંબાણીની મુશ્કેલી, થઈ શકે છે જેલ\nનેશલ કંપની લૉ એપિલેટ ટ્રિબ્યુનલે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. એરિક્સનને બાકી ર...\nઆ સરકારી બેન્ક રાતો રાત થઈ ગઈ પ્રાઈવેટ\nરિઝર્વ બેન્કે IDBI બેન્કને ખાનગી ક્ષેત્રની બેન્કની કેટેગરીમાં મૂકી દીધી છે. ભારતીય જીવન વીમા નિગ...\nરાશિ પ્રમાણે જાણો કયો છે તમારો લકી નંબર\nગ્રહની ચાલ બદલાય કે સૂર્યની બદલાતી સ્થિતિ, આપણે તેની આપણા જીવનમાં શું અસર પડશે તે જાણવા ઈચ્છતા ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/narendra-modi-government-plans-to-raise-rs-5000-crore-through-etf-by-march-2015-022165.html", "date_download": "2019-03-24T21:16:27Z", "digest": "sha1:HLOXRWKTC67SX3ROZAD6SFMHIMZZ2NZN", "length": 11499, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદી સરકાર માર્ચ 2015 સુધીમાં ETF મારફતે રૂપિયા 5000 કરોડ ઉભા કરશે | Narendra Modi government plans to raise Rs 5,000 crore through ETF by March 2015 - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનરેન્દ્ર મોદી સરકાર માર્ચ 2015 સુધીમાં ETF મારફતે રૂપિયા 5000 કરોડ ઉભા કરશે\nનવી દિલ્હી, 8 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આઇટીસી, લાર્સન એન્ડ ટુબ્રો અને એક્સિસ બેંક જેવી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને અંદાજે રૂપિયા 5,000 કરોડનું ફંડ ઉભું કરવા માંગે છે. દેશના નીતિધડવૈયાઓના આ નિર્ણય અંગેની વાત આ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવી હતી.\nઆ વેચાણ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (Exchange-Traded Fund - ETF - ઇટીએફ) દ્વારા કરવામાં આવશે. આ ફંડ માર્ચ 2015 પહેલા રજૂ કરવામાં આવશે. આ ફંડ ઉભું કરવા માટે સરકાર 10 કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચશે.\nનોંધનીય છે કે આઇટીસીમાં સરકાર 11.27 ટકા , લાર્સન એન્ડ ટુબ્રોમાં 8.18 ટકા અને એક્સિસ બેંકમાં 11.66 ટકા હિસ્સો ધરાવે છે. નોંધનીય છે કે ગયા મહિને ફાઇનાન્સ સેક્રેટરી અરવિંદ માયારામે જણાવ્યું હતું કે સરકાર ઇટીએફ દ્વારા શેર વેચીને ભંડોળ ઉભું કરવા માંગે છે.\nઆ વર્ષના પ્રારંભમાં સરકારે એક્સિસ બેંકમાંથી પોતાનો 9 ટકા હિસ્સો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સને વેચવા કાઢ્યો હતો. નોંધનીય છે કે નવી સરકારની રચના બાદ જુલાઇમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ વિવિધ પ્રકારની કંપનીઓમાંથી પોતાના હિસ્સાનું વેચાણ કરીને રૂપિયા 58,425 કરોડની રકમ એકત્ર કરવાની વાત કરી હતી. આ પહેલા માર્ચમાં પણ સરકારે 10 કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચીને રૂપિયા 4,400 કરોડ એકઠા કર્યા હતા.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi government plans etf exchange traded fund નરેન્દ્ર મોદી સરકાર યોજના ઇટીએફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/national", "date_download": "2019-03-24T21:16:06Z", "digest": "sha1:S7QJOHQ42HNWOZUKQ6IVLOKN37OEOKTR", "length": 9426, "nlines": 97, "source_domain": "instanews24x7.com", "title": "National - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર લોકસભા ચૂંટણી પહેલા ભાજપની ટીમમાં જોડાઈ ગયા છે. નાણાં મંત્રી અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદની હાજરીમાં દિલ્હીમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે તેઓ રાજકારણમાં ઉતરી શકે છે. તેઓ ટ્વિટર પર હંમેશા અરવિંદ કેજરીવાલની ટીકા કરતા રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે, તેમને દિલ્હી લોકસભાની ટિકિટ મળી શકે છે. એવો ક્યાસ પણ લગાવાઈ રહ્યો છે કે તેઓ મીનાક્ષી લેખીની જગ્યાએ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે.\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nભાજપે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે પોતાના 184 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. પહેલા ચાલી રહેલી અટકળો મુજબ કેટલાક વડીલ નેતાઓ સહિત અન્ય નેતાઓના નામ કપાઈ ગયા છે. આવો જાણીએ કયા ���િગ્ગજ નેતાઓના નામ કપાઈ ગયા છે.\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના પૂર્વાંચલ યાત્રાના બીજા દિવસે મિર્ઝાપુરના વિંધ્યવાસિની મંદિર પહોંચ્યા હતા. જ્યાં પ્રિયંકાએ પૂજા-અર્ચના કરી અને સ્થાનિકો સાથે મુલાકાત કરી. પરંતુ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા ત્યારે કેટલાંક લોકોએ મંદિરની બહાર 'હર હર મોદી'ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nઆતંકવાદ વિરૂદ્ધ ભારતનું કડક વલણ યથાવત છે. PoKમાં ભારતીય વાયુસેના તરફથી જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓ પર થયેલી એરસ્ટ્રાઇકના થોડાં દિવસ બાદ જ ભારતીય સેનાએ હવે મ્યાનમાર બોર્ડર પર મોજૂદ આતંકીઓના અનેક ઠેકાણાંઓને નાબૂદ કર્યા છે. ભારતીય સેનાએ મ્યાનમાર સેનાની સાથે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો છે. આ ઓપરેશન 17 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે પાર પાડવામાં આવ્યું હતું.\nસેક્સ કરતાં પણ વધુ ઇન્ટિમેટ છે આ 5 કામ\nકિમ જોંગ ઉનને મળવા માટે રાજી થયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ\nયુનિયન બજેટથી TDP નારાજ, NDAથી અલગ થવાના આપ્યા સંકેત\nરૂઢિવાદી દેશમાં ઐતિહાસિક ફેસલો, ગે મહિલા બની નવા વડાપ્રધાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-CHN-HDLN-china-defense-budget-to-rise-in-2018-gujarati-news-5824074-PHO.html", "date_download": "2019-03-24T22:10:01Z", "digest": "sha1:JOW6D7TPQZGPE67EZIRIEIQNTGKSYPCH", "length": 12371, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Chinas defense budget will rise 8 percent to 1.1 trillion yuan this year|ચીને ડિફેન્સ બજેટમાં કર્યો 8.1 ટકાનો વધારો, ભારત માટે વધી મુશ્કેલીઓ", "raw_content": "\nચીને ડિફેન્સ બજેટમાં કર્યો 8.1 ટકાનો વધારો, ભારત માટે વધી મુશ્કેલીઓ\nચીને વર્ષ 2018માં ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કર્યો છે, જાણો આ ડિફેન્સ બજેટથી ભારત પર શું અસર પડશે\nરાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરાયેલા બજેટ રિપોર્ટ અનુસાર, આ વધારો ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધારે છે. (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીન વર્ષ 2018માં પોતાના ડિફેન્સ બજેટમાં 8.1 ટકાનો વધારો કરવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરવામાં આવેલા બજેટ રિપોર્ટ અનુસાર, બજેટમાં આ વધારો ગત વર્ષની સરખામણીએ સાત ગણો છે. આ બજેટ ભારતની સરખામણીએ અંદાજિત ત���રણ ગણું છે. 13મી એનપીસીની પ્રથમ વાર્ષિક બેઠકના સ્પોક્સપર્નસ ઝાંગ યેસુઇએ રવિવારે એક કોન્ફરન્સમાં કહ્યું કે, અનેક પ્રમુખ દેશોની સરખામણીએ ચીનના રક્ષા બજેટમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) અને રાષ્ટ્રીય નાણાકીય ખર્ચથી નાનકડો હિસ્સો લેવામાં આવ્યો છે. ઝાંગે કહ્યું કે, દેશના પ્રતિ વ્યક્તિ સૈન્ય ખર્ચ અન્ય પ્રમુખ દેશોની સરખામણીએ ઓછો છે.\nસંસદ પહેલા મીડિયા સામે રજૂ કર્યો રિપોર્ટ\n- ચીનની સરકારી ન્યૂજ એજન્સી શિન્હુઆ અનુસાર, સોમવારે શરૂ થઇ રહેલા 13માં નેશનલ પીપલ્સ કોંગ્રેસના પહેલાં સેશન સામે રજૂ થતાં પહેલાં આ રિપોર્ટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યો છે.\n- આ રક્ષા બજેટમાં 8.1 ટકાના વધારાનો પ્રસ્તાવ છે. ચીને ગયા વર્ષે પોતાનું બજેટ વધારીને 150.5 અબજ ડોલર (9 લાખ 79 હજાર કરોડ રૂપિયા) કર્યુ હતું.\n- 2013 બાદ આવું ત્રીજી વખત બન્યું છે કે, જ્યારે ચીને પોતાના ડિફેન્સ બજેટના પરસેન્ટમાં સિંગલ ડિજીટનો વધારો કર્યો હોય.\n- 2016માં ચીને તેમાં 7.6 ટકા અને 2017માં 7 ટકાનો વધારો થયો હતો.\nઅમેરિકા હજુ પણ ટોપ પર\n- ડિફેન્સ બજેટ મામલે અમેરિકા આજે પણ વિશ્વમાં ટોપ પર છે. તેનું હાલનું રક્ષા બજેટ 602.8 અબજ ડોલર (39 લાખ 21 હજાર 515 કરોડ રૂપિયા) છે.\nઅનેક દેશો સામે સંઘર્ષ\n- ભારત અને ચીનની વચ્ચે ચાર હજાર કિલોમીટરથી વધારે લાંબી બોર્ડર છે. તેમાં અનેક સ્થળો પર વિવાદ છે. હાલમાં ડોકલામ વિવાદ પણ કંઇક આ પ્રકારનો જ હતો.\n- શેનકાકૂ આઇલેન્ડને લઇને ચીન અને જાપાનનો જૂનો સંઘર્ષ છે. બંને દેશો આ આઇલેન્ડ પર પોત-પોતાનો હક દર્શાવે છે.\n- સાઉથ ચાઇના સીમાં જાપાન સિવાય, વિયેતનામ, ફિલિપાઇન્સ અને મલેશિયા સાથે તેનો સંઘર્ષ બધાની સામે છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, ભારતના સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરેએ આ અંગે શું નિવેદન આપ્યું...\nભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે: સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરે (ફાઇલ)\nભારત માટે વધશે પરેશાનીઓ\n- ચીનના વધી રહેલા ડિફેન્સ બજેટથી ભારત પર શું ફરક પડશે આ એવો સવાલ છે જેનો જવાબ હાલ મળવો મુશ્કેલ છે.\n- ચીન જે પ્રકારે પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે, ભારતીય સીમાની આસપાસ ઝડપથી નિર્માણ કાર્ય થઇ રહ્યું છે, એવામાં સંભવ છે કે, આવનારા સમયમાં વધેલું રક્ષા બજેટ એવી ગતિવિધિઓમાં કામમાં આવે જે ભારત માટે પ્રતિકૂળ સાબિત થાય.\nચીનની સીમા પર પરિસ્થિતિ સંવેદનશીલઃ ભામરે\n- થોડાં સમયે પહેલાં જ સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરેએ કહ્યું હતું કે, ભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે તથા અહીં સ્થિતિ વધારે ગંભીર બનવાની સંભાવના છે.\n- તેઓએ એ વાતની પણ આશંકા વ્યક્ત કરી છે કે, ભારતના પાડોશમાં અસ્થિરતના કારણે ડબલ્યુએમડીનો પ્રસાર થવાની સંભાવના વધી ગઇ છે. જે એવા હાથોમાં પણ લાગી શકે છે, જેનો કોઇ પણ દેશ સાથે મતલબ નથી.\n- એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભામરેએ કહ્યું કે, એલએસી પર ઘણી વાતો થઇ રહી છે. તમે નથી જાણી શકતા કે તેમાંથી કઇ વાતને લઇને મામલો ગંભીર થઇ શકે છે.\nરાષ્ટ્રીય ધારાસભામાં સોમવારે રજૂ કરાયેલા બજેટ રિપોર્ટ અનુસાર, આ વધારો ગત વર્ષની સરખામણીએ 7 ટકા વધારે છે. (ફાઇલ)\nભારત અને ચીનની વચ્ચે એલએસી પર પરિસ્થિતિ સંવેદનશીલ છે: સ્ટેટ ડિફેન્સ સેક્રેટરી સુભાષ ભામરે (ફાઇલ)\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00303.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7%E0%AA%9F%E0%AA%BE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-03-24T22:27:54Z", "digest": "sha1:LSYELNBTZTPXBWDUOBJEAG4A2D4LXAXY", "length": 3708, "nlines": 93, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "શિષ્ટાચાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nશિષ્ટાચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nશિષ્ટોમાં ચાલતો આવેલો વ્યવહાર; શિષ્ટોનો આચાર.\nસભ્યતા દેખાડવા ખાતર કરવાનો આચાર.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/tamil-nadu-coimbatore-adiyogi-worlds-largest-bust-record-by-guinness-book/", "date_download": "2019-03-24T21:41:15Z", "digest": "sha1:URHHMQJD4T5R5P65DWOAFIMRPBRZ73DL", "length": 11692, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "શિવ પ્રતિમા ‘આદિયોગી’ ગિનીસ બુકમાં શામેલ, બનાવ્યા આ રેકોર્ડ | tamil nadu coimbatore adiyogi worlds largest bust record by guinness book - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભ��ંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nશિવ પ્રતિમા ‘આદિયોગી’ ગિનીસ બુકમાં શામેલ, બનાવ્યા આ રેકોર્ડ\nશિવ પ્રતિમા ‘આદિયોગી’ ગિનીસ બુકમાં શામેલ, બનાવ્યા આ રેકોર્ડ\nનવી દિલ્હીઃ ભગવાન શિવની 112 ફીટ ઉંચી પ્રતિમા ‘આદિયોગી’નું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થઇ ગયું છે. આ રેકોર્ડ આ પ્રતિમાની સૌથી વધારે ઉંચાઇ અને ઘેરાવને કારણે આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે આ પ્રતિમાને ઇશા યોગા ફાઉન્ડેશને સ્થાપિત કરી છે. હવે ગિનીસ બુકે પોતાની વેબસાઇટમાં જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇશા યોગા ફાઉન્ડેશન તરફથી તમિલનાડુના કોયંબતૂરમાં સ્થાપિત પ્રતિમાએ નવો રેકોર્ડ સર્જ્યો છે. આ પ્રતિમાનું અનાવરણ 24 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.\nઆ પ્રતિમા 112.4 ફૂટ ઉંચી, 24.99 મીટર પહોંળી અને 147 ફૂટ લાંબી છે. હવે ઇશા ફાઉન્ડેશન આ રીતની પ્રતિમા દેશમાં અન્ય જગ્યાઓ પર લગાવવાનું વિચારી રહી છે. તમને જણાવી દઇએ કે આ બીજી વખત છે કે જ્યારે આ ફાઉન્ડેશનનું નામ ગિનીસ બુકમાં આવ્યું છે. આ પહેલાં 17 ઓગસ્ટ 2006 આ ફાઉન્ડેશનનું નામ 8.52 લાખ ઝાડ ઉગાડવા સાથે જોડાયું હતું.\nસારું ટીમવર્ક કરવું હોય તો સાથે Coffee પીઓ\nબેકારીથી કંટાળેલા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત\nપગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે\nપ્રાથમિક શાળાઓના શિક્ષકોને હવે શૌચાલયનું કામ પણ સોંપાયું\nઈરાકમાં ભારતીયના મોત મામલે મોદી સરકાર ધ્યાન ભટકાવવા માંગે છે: રાહુલ ગાંધી\nદલિતોનું અમિતાભ બચ્ચનને ‘બદબૂ ગ���જરાત કી’ માટે આમંત્રણ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-CHN-HDLN-parliament-puts-xi-jinping-on-course-to-rule-for-life-gujarati-news-5828122-PHO.html", "date_download": "2019-03-24T21:55:37Z", "digest": "sha1:MM7PV4MOUNJDHXZG6C7LNINMLFYQ3MZK", "length": 9888, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Chinas Xi Jinping on Sunday secured a path to rule indefinitely as parliament abolished presidential term limits|જિનપિંગ આજીવન રહેશે પ્રેસિડન્ટ, ચીને ખતમ કરી 2 વખત પ્રેસિડન્ટની સીમા", "raw_content": "\nજિનપિંગ આજીવન રહેશે પ્રેસિડન્ટ, ચીને ખતમ કરી 2 વખત પ્રેસિડન્ટની સીમા\nપ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ\n64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા (ફાઇલ)\nઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનો ત્રીજી વખત પણ પ્રેસિડન્ટ બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે. રવિવારે ચીનની સંસદે સંવિધાનના એવા નિયમોને હટાવી દીધા છે જે હેઠળ કોઇ પણ વ્યક્તિ માત્ર 2 વખત જ પ્રેસિડન્ટ રહી શકે છે. આ સાથે જ જિનપિંગ ઇચ્છે ત્યાં સુધી દેશના પ્રેસિડન્ટ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા સપ્તાહે સંસદમાં આ મુદ્દે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વોટિંગમાં કોંગ્રેસના 2964 સભ્યોમાંથી માત્ર બે સભ્યોએ જ પ્રસ્તાવના વિરૂદ્ધમાં વોટ કર્યો, જ્યારે ત્રણ સભ્યોએ વોટિંગમાં ભાગ લીધો નહતો.\nત્રીજીવાર પણ પ્રેસિડન્ટ પદે રહેવા ઇચ્છે છે જિનપિંગ\n- ગયા વર્ષે ઓક્ટોબરમાં જિનિપિંગના ખાસ 69 વર્ષના વાંગ કિશાને પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીથી રાજીનામુ આપી દીધું હતું. ચીનમાં 70 વર્ષની ઉંમર બાદ અધિકારી પોતાના પદે નથી રહી શકતા.\n- જો કે, રાજીનામું આપ્યા બાદ આ વર્ષે તેઓને સંસદ પ્રતિનિધિ બનાવવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની લીડરશિપ તેઓને ઉપરાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છે છે.\n- ચીનમાં પાર્ટી અધ્યક્ષનો રોલ પ્રેસિડન્ટથી પણ વધારે મોટો ગણાય છે અને જિનિપંગને ટૂંક સમયમાં જ તે સ્થાન આપવામાં આવશે તેવી શક્યતાઓ છે. જેનાથી પ્રેસિડન્ટ પદેથી હટ્યા બાદ પણ તેઓ ચીનના સૌથી શક્તિશાળી વ્યક્તિત્વ રહી શકે છે.\nઆગળની સ્લાઇડમાં જાણો, માઓ બાદ બીજાં સૌથી શક્તિશાળી નેતા છે જિનપિંગ...\nપ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ\nમાઓ બાદ બીજાં સૌથી શક્તિશાળી નેતા બન્યા જિનપિંગ\n- 64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા. સંસદમાં પ્રેસિડન્ટ પદ માટે ઉભા રહેવાની સીમા ખતમ કર્યા બાદ હવે જિનપિંગ માઓત્સે તુંગ બાદ ચીનના બીજાં સૌથી શક્તિશાળી નેતા છે.\n- ગયા અઠવાડિયે આ પ્રસ્તાવને રજૂ કર્યા પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીના 7 સભ્યોની સ્ટેન્ડિંગ કમિટીએ એકમતથી જૂના નિયમને બદલવાની વાત પર મહોર લગાવી હતી. ત્યારબાદથી એવું કહેવાય છે કે, જિનપિંગ હવે પોતાના જીવનકાળ સુધી ચીનના પ્રેસિડન્ટ રહેવા ઇચ્છે છે.\n64 વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા (ફાઇલ)\nપ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં 2964 સભ્યોએ વોટિંગ કર્યુ\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00305.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://swaminarayangurukul.org/news/gurukul-droneswar-shilanyas", "date_download": "2019-03-24T22:00:28Z", "digest": "sha1:ZMFQJPAN4RZNDBWXLK6IZN5RYDTTRM3V", "length": 11800, "nlines": 203, "source_domain": "swaminarayangurukul.org", "title": "ગુરુકુલ દ્રોણેશ્વરનો શિલાન્યાસ | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nHome » ગુરુકુલ દ્રોણેશ્વરનો શિલાન્યાસ\nમચ્છુન્દ્રીના કિનારે દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં SGVP ગુરુકુલ દ્વારા નૂતન ગુરુકુલનો શિલાન્યાસ\nમકરસંક્રાન્તિના પુનિત પર્વે જ્યાં મહાદેવના શિરે અખંડ જલ ધારા વહી રહી છે તે તે મચ્છુન્દ્રીના કિનારે ઉના પાસેના દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ છારોડી દ્વારા પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે દક્ષિણ ભારતના પંડિત દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને ઋષિકુમારો દ્વારા વૈદિક વિધિથી ભગવાન શ્રી સ્વામિનારાયણના જયનાદ સાથે નૂતન ગુરુકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉના વિસ્તારના ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ તથા વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમજ ગામડે ગામડેથી હજારો ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ પછાત એરિયાના ગામડાંઓમાં સંસ્કાર યુકત શિક્ષણનો વ્યાપ વધે તેવા શુભ હેતુથી આ એસજીવીપી ગુરુકુલ દ્વારા નૂતન ગુરુકુલનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. દ્રોણેશ્વર મહાદેવની સાનિધ્યમાં અને મચ્છુન્દ્રી નદીની ગોદમાં કુદરતી વાતાવરણમાં આ ગુરુકુલનો વિકાસ થશે અને આધુનિક યુગમાં પ્રાચીન ગુરુકુલોની ઝાંખી કરાવશે. દ્રોણેશ્વર મહાદેવ અત્યંત પ્રાચીન છે.ગુરુદેવ દ્રોણાચાર્યે પોતાના પ્રિય શિષ્યો પાંડવોને લઇને અહીં પધારેલા. અને દ્રોણેશ્વર મહાદેવની સ્થાપના કરેલી.\nગુરુકુલને લીધે આ પ્રાચીન તીર્થનો વિકાસ પણ થશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પૂ.પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂ.જોગી સ્વામી આ ઉના વિસ્તારના ગામડાંઓમાં પગપાળા ફરીે વિચરણ કરેલ છે તેથી આ ભૂમિ સદ્‌ગુરુઓના ચરણંાકિત થયેલ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ સદ્‌વિદ્યા પ્રવર્તનના સંદેશને મૂર્તિમંત રુપ આપીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે આગવી ક્રાંતિ કરી છે. તેમને પગલે પગલે ચાલીને આ ગુરુકુલનો પ્રાંરભ થઇ રહ્યો છે. આ ગુરુકુલમાં કન્યા કેળવણીને વિશેષ પ્રાધાન્ય આપવાામાં આવશે. સંસ્કારી સંતાનો રાષ્ટ્રનો સાચો આધાર છે. સંસ્કારી માતાઓ હશે તો જ રાષ્ટ્રને સંસ્કારી સંતાનો મળશે. અહીંયા મારુતિ ક્રિડા ધામનો પણ શિલાન્યાસ થયો છે. જે આ સંકુલનુું ક્રિડાંગણ હશે. અહીંયા દિકરીઓને સ્વરક્ષા માટે ખેલકૂદ વગેરેની તાલિમ આપવામાં આવશે. જેથી દિકરીઓ અનિષ્ટ તત્વોનો વીરતાથી સામનો કરી શકે. આ ઉપરાંત આધુનિક યુગના જ્ઞાન વિજ્ઞાનનો લાભ પણ અહીંયા મળશે. કન્યા કેળવણી ઉપરાંત અહીં બીજા પણ અનેક શૈક્ષણિક પ્રકલ્પો હાથ ધરવામાં આવશે. જેને લીધે આ વિસ્તારના બાળકોને સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત થશે. આ સ્થાનના વિકાસમાં ગુરુકુલના સંત શ્રી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી યુવાન કાર્યકર્તાઓને તેમજ સંતો -હરિભકતોને છત્ર પુરું પાડી માર્ગદર્શન આપશે. આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીેએ આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ભાઇઓ અને બહેનોનો આભાર માની આ નૂતન ગુરુકુલમાં તનમન અને ધનથી સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પૂંજાભાઇ વંશે જણાવ્યું હતું કે હું ખરેખર સદ્‌ભાગી છું કે આવા પવિત્ર કાર્યમાં હિસ્સેદાર બનું છું. ગુજરાતના છેવાડાના પછાત ગામોમાં આ ગુરુકુલના સંતો સંસ્કાર સાથે કેળવણીનું જે ભગીરથ કાર્ય ઉપાડી રહ્યા છે તે જોઇને મારું મસ્તક નમી જાય છે.ખરેખર વિદ્યાના સંકુલ ઉભા કરી તેને ચલાવવા એ ઘણું કઠણ છે. આ વિકસી રહેલ ગુરુકુલ સંસ્થાને તનમન અને ધનથી સહકાર આપશો. આ સંસ્થાના વિકાસ કાર્યમાં મારો સંપૂર્ણપણે સહકાર રહેશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/mendu-vada-kevi-rite-banavsho/", "date_download": "2019-03-24T21:19:22Z", "digest": "sha1:FKKUJMHAJRWUAR65E73BABUPB7YM2NO7", "length": 12938, "nlines": 103, "source_domain": "blog.dealdil.com", "title": "\"મેંદુ વડા\" કેવી રીતે બનાવશો?", "raw_content": "\nHome Gujarati Articles “મેંદુ વડા” કેવી રીતે બનાવશો\n“મેંદુ વડા” કેવી રીતે બનાવશો\nમેંદુ વડા એક દક્ષિણી ભારત���ી વાનગી છે અને તેને નારયેલની ચટણી અને સાંભર સાથે ખાવામાં આવે છે. અને આ મેંદુ વડા દાલ અને મસાલાથી જેમ કે જીરું, મરી પાવડરથી બનતી આ વાનગી તમે અમારી આ પોસ્ટ વાસીને બનાવો તમારે હોટલ પર નહિ જાવું પડે. તમે ઘરે જ હોટેલ જેવા મેંદુ વડા બનાવી શકો છો. તો ચાલો અમે તમને એની રીત સમજાવીએ\n૧ કપ અડદ દાળ, ૧ નંગ ડુંગળી, ૧ ચમચી જીરું, ૧ ચમચી મરી પાવડર, ૫ થી ૭ કરીના પાન, ૨ લીલી મરચી, એક ચપટી હિંગ, ૩ ચમચી બારીક કાપેલી કોથમીર, તેલ તળવા માટે અને નમક સ્વાદ અનુસાર\n૧) એક તપેલામાં અડદની દાલ નાખો.\n૨) હવે તેમાં પાણી નાખીને દાળને સારી રીતે ધોય લો પછી તે તપેલામાં ૧/૫ કપ જેટલું પાણી નાખીને તે દાળને પલાળી રાખો. અને તેને ૩ કલાક સુધી પલાળો.\n૩) હવે ૩ કલાક પછી તે દાળને પાણીમાંથી કાઢીને પછી મિક્ષર કે બ્લેન્ડરથી સારી રીતે પીચી લો.\n૪) દાળ બારીક થાય ત્યાં સુધી તેને પીચી અને સારી રીતે દાલ પીચવા માટે તેમાં થોડું ઠંડુ પાણી નાખો બહુ વધારે પાણી નાં નાખવું. બધી દાલ સારી રીતે પીચાય જાય પછી તે દાલના મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.\n૫) પછી તે મિશ્રણને બે મિનીટ સુધી તે બાઉલમાં હલાવો મિશ્રણ હલાવાથી ફાયદો એ થશે કે વડા એકદમ મુલાયમ બનશે. અને મિશ્રણ બરાબર બની ગયું છે એ જોવા પાણીમાં થોડું મિશ્રણ નાખો જો તે મિશ્રના પાણી પર તરશે તો મિશ્રણ બરાબર છે.\n૬) પછી તે મિશ્રણમાં ૧ બારીક કાપેલી ડુંગળી, ૧ ચમચી જીરું, ૧/૨ ચમચી મરી પાવડર, ૫ થી ૭ કાપેલા કરીના પતા, ૨ લીલી મરચી બારીક કાપેલી, એક ચપટી હિંગ, ૩ ચમચી બારીક કાપેલી કોથમીર, અને સ્વાદ અનુસાર નમક.\n૭) સારી રીતે મિક્ષ કરો.\n૮) હવે એક કડાઈમાં તેલ નાખીને તેને ધીમા ગેસ પર ગરમ કરો. પછી થોડું પાણી હાથ પર લગાવીને તમારી હથેળીઓ ભીની કરો. અને લીંબુ જેટલો તે મિશ્રણ હાથમાં લઈને તેના ગોળ વડા બનાવો.\n૯) હવે ગોળ વડા થાય પછી તમારા હાથના અંગુઠાથી વડાની અંદર હોલ કરો.\n૧૦) પછી જયારે તેલ ગરમ થઇ જાય તો તેમાં એક પછી એક વડા મુકો. અને એક વારમાં ૩ કે ૪ વડા જ તળો. પછી તે વડા ને પલટાવીને બીજી બાજુ સારી રીતે તળો વડા ભૂરા રંગના અને કુરકુરા થઇ જાય ત્યાં સુધી તને તળો.\n૧૧) હવે વડાને તેલમાંથી બહાર કાઢી એક પેપર નેપકીન પર મુકો અને હવે બીજા વડા પણ એવી જ રીતે તળી લો મેંદુ વડા ત્યાર છે ગરમ સાંભર સાથે તેને પીરચો.\nદાલ પીચાતી વખતે યાદ રાખો વધારે પાણી નાં નાખો પાણી વધારે હશે તો મિશ્રણ એકદમ ઢીલું થઇ જશે અને પછી તેના વડા બનાવામાં મુશ્કેલી પડશે. મિશ્રણ તૈયાર થઇ જાય પછી વધારે નાં પીચો જો એવું કરશો તો મિશ્રણ છીક્ણું થઇ જશે અને વડાનો ગોળ આકાર નહિ થઇ શકે. વડા તળતી વકહ્તે વધારે તેલ પીછે તો સમજી લેવાનું કે દાલ પીચતે ટાઇમ પાણી વધારે નાખ્યું હશે. અને મિશ્રણ વધારે ઢીલું થાય તો તેમાં ૨ કે ૩ ચમચી જેટલો ચણાનો લોટ નાખવો. વડાને તમે હથેળીથી ગોળ આકાર નથી આપી શકતા તો તમે કેળાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. કેળાના પાન પર થોડું મિશ્રણ નાખીને તે પાનને ગોળ વળી લો એટલે વડાનો આકાર એકદમ ગોળ થઇ જશે. પછી તે પાનમાંથી વડાને ધીમા હાથે લઈને તેલમાં તળો. તેલને ધીમા ગેસ પર ગરમ કરો. તેલ વધારે આશ પર ગરમ થશે તો વડા એકદમ જલ્દી ભૂરા કલરના થઇ જશે અને તે અંદરથી કાચા હશે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleહવે તમે પણ ઘરે બનાવો મસાલા “ચણા દાલ વડા”\nNext article૧૩/૧૨/૨૦૧૮ નું આજનું રાશીફળ\nહવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ\nહવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\nઆ ટિપ્સ તમારા બેડરૂમને બનાવશે યુનિક અને રોમેન્ટિક, કરી લો નજર\nવજન ઉતારવા માંગતા દરેક મિત્રો માટે એક અસરકારક ઉપાય… સસ્તો અને...\nલકવો (પક્ષાઘાત) – કારણો, સારવાર અને ઉપચાર\nવૃદ્ધાવસ્થા જીવનનો એક એવો પદવ છે જયારે તમને કોઈના સાથની જરૂરત...\nઘી ખાવાના ફાયદાઓ વાંચો ને કાલથી જ શરૂ કરી દો ઘી...\nઆપણું રસોડું જ આપણી દવાની દુકાન છે \nકલ્પવૃક્ષ – એવા શિક્ષકો જે વિદ્યાર્થીની મૂંઝવણ આપો આપ જાણી લે...\nશું કામ મોબાઈલના વાંકે બિચારા પુસ્તકને આત્મહત્યા કરવી પડે \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમ��મ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nડેલવરનું જુનું ચર્ચ બન્યું સ્વામિનારાયણ મંદિર..વાંચો અને શેર કરો..\nમમ્મી મારી તાકત અને શક્તિ છે – જ્હાનવી કપૂર…\nહેલ્ધી પૌષ્ટિક અને એકદમ ઝડપી બનતો ” વેજીટેબલ હાંડવો “\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/actress-sara-khan-apologises-over-her-remarks-on-burka-islam-043024.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:12:40Z", "digest": "sha1:IVJHTODBMQEOBJMBUOZOZBW7VA34S5UT", "length": 13984, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ન્યૂડ વીડિયો પર બબાલ થતાં સારા ખાને કહ્યું- ભૂલ થઈ ગઈ, માફ કરી દો | Actress Sara Khan Apologises Over Her Remarks on Burka and Islam - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nન્યૂડ વીડિયો પર બબાલ થતાં સારા ખાને કહ્યું- ભૂલ થઈ ગઈ, માફ કરી દો\nનવી દિલ્હીઃ નાના પડદાની મશહૂર એક્ટ્રેસ સારા ખાન હાલ ન્યૂડ વીડિયોને લઈને વિવાદોમાં ફસાઈ છે. તેનો એક મ્યૂઝિક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે, જેમાં તે કપડાં પહેર્યા વિના જોવા મળી રહી છે. સારા ખાને આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો, જે બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. સોશિયલ મીડિયા પર યૂઝર્સે માત્ર તેને ટ્રોલ જ ન કરી, બલકે બૂરખો પહેરવાની પણ સલાહ આપી દીધી. જે બાદ સારા ખાને જવાબ આપતા કહ્યું કે પુરુષો બૂરખા કેમ નથી પહેરતા. હવે સારા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પોતાના નિવેદન પર માફી માગી છે.\nહું પણ માણસ છું, ભૂલ થઈ ગઈ\nસારા ખાને ઈન્સ્ટાગ્રામ પર કહ્યું, મારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેં ઈસ્લામ અને બૂરખા ઉપર કોમેન્ટ કરી છે. મારો કહેવાનો એ મતલબ નહોતો, મારા શબ્દો ખોટા હતા, મારી કહેવાની રીત ખોટી નહોતી. જે ચીજને લઈને હું બોલી છું, હું કોઈ નથી હોતી કોઈ ધર્મ વિશે ટિપ્પણી કરનાર. તે બદલ હું તમારી માફી માગું છું. જે લોકોની ભાવનાઓને મેં દુઃખ પહોંચાડ્યું છે, હું તે તમામ લોકોની માફી માગું છું. ભૂલ માણસથી જ થાય છે અને હું પણ એક માણસ જ છું અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે.\nન્યૂડ વીડિયો પર બબાલ મચી\nઉલ્લેખનીય છે કે સારા ખાને પાછલા દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક મ્યૂઝિક વીડિયોનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. આ તસવીરોમાં સારા ખાન ન્યૂડ જોવા મળી રહી હતી, જેને લઈને યૂઝર્સે તેને ભારે ટ્રોલ કર. જે બાદ સારા ખાને પોતાનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો, જેમાં તે ન્યૂડ હતી. વીડિયો વાયરલ થતા જ યૂઝર્સે સારાને ફરી એકવાર ટ્રોલ કરી હતી.\nયૂઝર્સના કોમેન્ટ પર ભડકી સારા\nયૂઝર્સની કોમેન્ટ સાંભળીને સારા ખાન ભડકી ઉઠી અને તેણે મીડિયા સામે કહ્યું તે મુસલમાન છે અને એ લોકોથી વાંધો છે જે છોકરીઓને બૂરખો પહેરવાની સલાહ આપતા હોય. સારા ખાને કહ્યું કે ઈસ્લામમાં કહેવાય છે કે છોકરીઓએ બૂરખો પહેરવો અથવા પરદો કરવો જોઈએ. હું પુછવા માગુ્ં છું કે પુરુષોએ બૂરખો કેમ નથી પહેરતા કહ્યું કે જે પુરુષો એવી નજરે જોતા હોય તે જ બૂરખો પહેરેને, તેઓ જ પરદો કરે. સારા ખાનના આ નિવેદનને લઈને વિવાદ વકર્યો હતો, જે બાદ તેણે પોતાના નિવેદન બદલ માફી માગી.\nજણાવી દઈએ કે સારા ખાન એક મોડેલ અને ટીવી એક્ટ્રેસ છે. તાજેતરમાં તે કોઈ સિરિયલમાં કામ નથી કરી રહી પરંતુ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. 2007માં સારાએ મિસ ભોપાલનો ખિતાબ જીત્યો હતો. સ્ટાર પ્લસ પર આવેલ સીરિયલ સપના બાબુલ કા વિદાઈથી તેણે પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી. 2008માં સ્ટાર પરિવાર મોસ્ટ પોપ્યુલર કપલ અવોર્ડમાં સારા ખાન અને અંગદને નોમિનેટ પણ કર્યા હતા.\nઆ પણ વાંચો-સારા ખાનના ન્યૂડ વીડિયો પર લોકોનો ગુસ્સો, પુરા કપડાં પહેરવા કહ્યું\nપ્રેગ્નન્ટ છે ટીવીની સૌથી ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી, જુઓ તસવીરો\nઅરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની\nઈલિયાના ડિક્રૂઝની હૉટ તસવીરો વાયરલ, છેલ્લા 3 ફોટા જોઈ આંખો ફાટી જશે\nજાણીતી અભિનેત્રીએ સંભળાવી આપવીતી, ‘દોસ્તો સામે જ મને પીટતો હતો બોયફ્રેન્ડ'\nગુજરાતની લૂટેરી અભિનેત્રી પકડાઈ, ડાંસમાં બોલાવી બનાવતી વાંધાજનક વીડિયો\n40ને વટાવી ગઈ આ અપરિણીત અભિનેત્રીઓ, આજે પણ લાગે છે હૉટ\nસોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, મૂરતિયો ધ્યાનમાં હોય તો કહેજો\nઆ છે એડલ્ટ સીન્સની ક્વીન, એક ફિલ્મમાં આપ્યા 17 કિસિંગ સીન\n#MeToo: 8 સુપરસ્ટાર એક્ટ્રેસ સાથે થયું યૌન શોષણ, કોઈના બ્રેસ્ટ પર હાથ તો ક્યારેક...\nસાડીમાં ગોપી વહુ લાગી રહી છે સેક્સી, નહિ હટાવી શકો નજર\nઉતરનની આ એક્ટ્રેસે બિકીનીમાં કરાવ્યું હૉટ ફોટોશૂટ, જોતા જ રહી જશો\nછેતરપિંડીના કેસમાં એક્ટ્રેસ સુરવીન ચાવલાને મળી મોટી રાહત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00306.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/deshi-chhokra-par-aavyu-videshi/", "date_download": "2019-03-24T21:31:00Z", "digest": "sha1:W2AIOIKCKZDBGV2BSCI2Y54S3TNVCLWO", "length": 24037, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "દેશી છોકરા પર આવ્યું ગોરી નું દિલ, લગ્ન માટે પીએમ મોદી ને કર્યું Tweet, જાણો વિગતે..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રે���િપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome ન્યુઝ દેશી છોકરા પર આવ્યું ગોરી નું દિલ, લગ્ન માટે પીએમ મોદી ને...\nદેશી છોકરા પર આવ્યું ગોરી નું દિલ, લગ્ન માટે પીએમ મોદી ને કર્યું Tweet, જાણો વિગતે…..\nसात समंदर पार मैं तेरे…આ સોન્ગ તમે જરુરથી સાંભળ્યું હશે અને આ ગીતને યોગ્ય રૂપમાં અનુસરણ કર્યું આ વિદેશી મહિલાએ જેને યુપીના રહેનારા દેશી ગબરુ સાથે લગ્ન કરીને બાગપાત પહોંચી ગઈ છે. યુવકની સાથે લગ્ન કરવા માટે ભારત આવેલી યુક્રેનની આ યુવતી એ લગ્નમાં મોડું થવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને પણ ટ્વીટ કરી નાખ્યું હતું. બાગપત ના એક યુવક સાથે લગ્ન કરવા માટે ભારત આવેલી યૂક્રેની veronika khlibova નામની યુવતી એ નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ને ટ્વીટ કરીને કહ્યું કે પ્રશાસન તેના લગ્નની નોંધણી નથી કરી રહ્યા, અને જલ્દી પ્રક્રિયા પુરી કરવાની માંગ રાખી છે. સ્પેશિયલ મૈરેજ એક્ટ માટે આ મામલામાં 16 ઓગસ્ટ ની તારીખ લાગેલી હતી.\nખેકડા થાણા ક્ષેત્રના સુભાનપુરા ગામ નિવાસી અક્ષત ત્યાગી અને યુક્રેન બી વેરોનિકાએ એડીએમ બાગપાત ની કોર્ટમાં સ્પેશિયલ મૈરેજ એક્ટ ના ચાલતા આવેદન કર્યું. વેરોનિકા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, પ્રદેશ ના ઉપમુખ્યમંત્રી દિનેશ સહરમા ને ટ્વીટ કરીને કહ્યું કે તેના દરેક કાગળો પુરા જ છે. પોતાના તરફથી તે ઔપચારિકતાઓ પુરી કરી ચુકી છે, સાથે જ દૂતાવાસના તરફથી પણ જાંચ પુરી થઇ ચુકી છે, પણ પ્રશાસન મૈરેજ સર્ટિફિકેટ રિલીઝ નથી કરી રહ્યા.\nવેરોનિકા પ્રશાસનનું મોડું કરવાથી તે પરેશાન છે અને તેના લીધે તેના લગ્ન પણ અટકાઈ ચુક્યા હતા. વિદેશી યુવતી એ નરેન્દ્ર મોદી પાસે થી મદદ માટે અવાજ ઉપાડ્યો છે, બીજી બાજુ વિદેશી યુવતીની સાથે લગ્ન કરનારા યુવકે એક કર્મચારી પર રિશ્વત માંગવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ, ડીએમ ઋષિરેન્દ્ર કુમારે કહ્યું ચાર ઓગસ્ટના રોજ આ મામલાની પોલીસ જાંચ પુરી કરી હતી. 7 ઓગસ્ટને યુક્રેન ના દિલ્લી સ્થિત દૂતાવાસમાં પ્રમાણપત્ર મોકલવામાં આવ્યા હતા.\nસુભાનપુરા ના અક્ષત ત્યાગી રિસમાં રાહિયન ભાષા શીખડાવવા માટે ગયા હતા. ત્યાં પર તેની મુલાકાત ટુરિસ્ટ સ્ટુડન્ટ યુક્રેનની વેરોનિકા સાથે થઇ હતી. બંને વચ્ચે ની મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને તેના પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણંય લીધો. વેરોનિકા ઘણીવાર અક્ષતના ઘરે પણ આવી ચુકી છે અને અહીં ઘણા આયોજનોમાં પણ શામિલ થઇ ચુકી છે.\nજણાવી દઈએ કે સ્પેશિયલ મૈરેજ એક્ટના મામલામાં એડીએમ કોર્ટને એપ્લાઈ કરવામાં આવે છે. યુવતી એ પ્રશાસનને કહ્યું હતું કે તેના વીજા ત્રણ સપ્ટેમ્બર ના રોજ એક્સપાયર થવાનો છે. શુક્રવારને અક્ષત અને વૈરોનિકા ડીએમ ઓફિસ પહોંચ્યા અને મૈરેજ સર્ટિફિકેટ રિલીઝ કરવા માટે કહ્યું. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો.\nપળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજમીને તરત જ આ 9 કામ કરનારા લોકો જીવન ભર પછતાય છે – ભૂલથી પણ ન કરતા તમે\nNext articleબાઇકના એન્જીન ઓઈલની સાથે આ લીકવીડ મિક્સ કરવા પર 40 kmpl વધી જાશે માઈલેજ…..માહિતી વાંચો અને શેર કરો\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n24 કલાકમાં જોડે છે તૂટેલાં હાડકા અને કરે છે કેન્સર જેવી...\n3, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે કઈ રાશિને મળશે...\nઅત્યંત ગુણકારી અને હરડેના ચમત્કારિક ફાયદા વાંચો અને શેર કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/12/26/amara-bhaniyabhai/", "date_download": "2019-03-24T22:19:13Z", "digest": "sha1:S5AVIAMGWR266NBVDHZFYBLHBFA53LPX", "length": 19534, "nlines": 171, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અમારા ભાણિયાભાઈ ! – હરિશ્ચંદ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nDecember 26th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : હરિશ્ચંદ્ર | 6 પ્રતિભાવો »\n[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]\nટેલિફોનની ઘંટડી ક્યારની વાગતી હતી પણ કોઈએ ઉપાડ્યો નહીં. હમણાં જાણે નિયમ થઈ ગયો છે કે ટેલિફોન મારે જ ઉપાડવો \n‘મમ્મી, તું જ લે ને તારો જ ફોન હશે.’ દીકરી મોટેથી બોલી.\n‘ભાણિયાને પરણાવવા નીકળી છે ને ’ – પતિદેવ ઉવાચ.\nમેં કૂકર મૂકેલું. ગૅસ ધીમો કરી હું રસોડામાંથી દોડતી આવી. ફોનમાં સામેથી મીઠો અવાજ રણક્યો,\n‘હા, હું સુધા. બોલ, સવારના પહોરમાં કાંઈ \n‘એ તો વાત એમ છે કે મારી દીકરી લીચી ખરી ને હવે ભણી પરવારી છે. મેં સાંભળ્યું કે તારા ભાણિયા માટે તું છોકરી શોધી રહી છે.’\n‘હા, જોઈએ અહીં મુંબઈમાં કાંઈ મેળ પડે તો \n કોઈક બહાને તારે ત્યાં ગેટ-ટુ-ગેધર ગોઠવ. તેમાં છોકરો-છોકરી એકમેકને જોઈ લે, થોડો પરિચય કરે. પછી આગળ વધવા જેવું હશે તો આપણે જોઈશું.’ કુમુદને ના કેમ કહેવી હમણાં તો આ જ ચાલ્યું છે. ભાણિયાને લીચી, સ્ટ્રોબેરી, ચેરી બધી સાથે મેળવી આપું છું. ગેટ-ટુ-ગેધર હોય કે મુલાકાત હોય. આગતા-સ્વાગતા, ચા-નાસ્તો, ક્યારેક ખાણી-પીણી સુદ્ધાં. ઘર તો જાણે હોટેલમાં ફેરવાઈ ગયું છે અને બધું કર્યા-કરાવ્યા બાદ ભાણિયાભાઈ કહેશે : ‘મામી, આ છોકરી તો જરીક શામળી છે… આનું નાક ચીબું છે…. આ સ્માર્ટ નથી લાગતી… મને બી.એ., બી.કોમ. નહીં, સાયન્સ લાઈનવાળી જોઈએ…. છોકરી બધી રીતે સારી છે, પણ ચશ્માં હમણાં તો આ જ ચાલ્યું છે. ભાણ���યાને લીચી, સ્ટ્રોબેરી, ચેરી બધી સાથે મેળવી આપું છું. ગેટ-ટુ-ગેધર હોય કે મુલાકાત હોય. આગતા-સ્વાગતા, ચા-નાસ્તો, ક્યારેક ખાણી-પીણી સુદ્ધાં. ઘર તો જાણે હોટેલમાં ફેરવાઈ ગયું છે અને બધું કર્યા-કરાવ્યા બાદ ભાણિયાભાઈ કહેશે : ‘મામી, આ છોકરી તો જરીક શામળી છે… આનું નાક ચીબું છે…. આ સ્માર્ટ નથી લાગતી… મને બી.એ., બી.કોમ. નહીં, સાયન્સ લાઈનવાળી જોઈએ…. છોકરી બધી રીતે સારી છે, પણ ચશ્માં મને ચશ્માંવાળું મોં નથી પસંદ….’ હા, રાજ્જા બેઠા છે, રાણી પસંદ કરવા મને ચશ્માંવાળું મોં નથી પસંદ….’ હા, રાજ્જા બેઠા છે, રાણી પસંદ કરવા મારી નણંદ બેંગલોર રહે. દીકરાનું હવે ગોઠવવા માગે છે. દીકરો અહીં મુંબઈ રહી ભણે. એટલે મારે ત્યાં ભાણિયાભાઈની ઓળખપરેડ ચાલે છે \nખરેબપોરે બારણાંની બેલ વાગી. આંખ ચોળતાં મેં બારણું ખોલ્યું. એક આધેડ જોડું વિનયપૂર્વક નમસ્કાર કરતું ઘરમાં પ્રવેશ્યું. સોફા પર બેઠું. પાણી પીધું. પછી વાત માંડી : ‘તમારો ભાણિયો લગ્નજોગ છે ને વાતચીત બધી તમે જ કરતા હશો. મા-બાપ તો બેંગલોર રહે, એમને ક્યાં પૂછવા જવાય વાતચીત બધી તમે જ કરતા હશો. મા-બાપ તો બેંગલોર રહે, એમને ક્યાં પૂછવા જવાય \n‘એ તો છોકરા-છોકરી પહેલાં પસંદ કરે, પછી વાત.’\n‘ના, પણ દેખાવનો સવાલ હોય કે બીજી કોઈ મોટી વાત હોય તો સમજ્યા, પણ લગ્ન સંસારમાં બી.એ. શું કે બી.એસ.સી. શું મારી દીકરી બી.એ.માં ઈંગ્લિશ સાથે ફર્સ્ટ કલાસમાં પાસ થઈ છે.’ આ બધાંને જવાબ આપવાનું મને તો ભારે પડી ગયું છે. કોઈક તો મને ઊધડી જ લે : ‘મારી છોકરી ગોરી નથી, પણ કાંઈ શામળી ય ન કહેવાય. ઘઉંવર્ણી છે, પણ ભાઈ પોતે ક્યાં ગોરા છે, તે છોકરી ગોરી-ગોરી જ જોઈએ મારી દીકરી બી.એ.માં ઈંગ્લિશ સાથે ફર્સ્ટ કલાસમાં પાસ થઈ છે.’ આ બધાંને જવાબ આપવાનું મને તો ભારે પડી ગયું છે. કોઈક તો મને ઊધડી જ લે : ‘મારી છોકરી ગોરી નથી, પણ કાંઈ શામળી ય ન કહેવાય. ઘઉંવર્ણી છે, પણ ભાઈ પોતે ક્યાં ગોરા છે, તે છોકરી ગોરી-ગોરી જ જોઈએ તમારા જેવાએ અમને સાનમાં સમજાવવું જોઈએ.’\nએક છોકરી રૂપાળી, પણ ચશ્માં પહેરતી હતી, એટલે મેં મુલાકાત ગોઠવવાની ના પાડી. એને ચશ્માંવાળી પસંદ નથી, તો નાહક શું મળ્યાં કરવું પરંતુ સામેથી તો ધૂંઆપૂંઆ થઈ ગયા. ‘તમે વચ્ચેથી શું કામ રોકો છો પરંતુ સામેથી તો ધૂંઆપૂંઆ થઈ ગયા. ‘તમે વચ્ચેથી શું કામ રોકો છો ક્યારેક કોનો મેળ પડી જાય, તે કેમ કહેવાય ક્યારેક કોનો મેળ પડી જાય, તે કેમ કહેવાય તમે વચ્ચે રોડારૂપ બનીને છોકરીને મુરતિયા સુધી પહોંચવા જ ન દો, તે કેમ ચાલે તમે વચ્ચે રોડારૂપ બનીને છોકરીને મુરતિયા સુધી પહોંચવા જ ન દો, તે કેમ ચાલે ’ બસ, ત્યારથી મેં કોઈનેય ના પાડવાની છોડી જ દીધી. જે કોઈ લાડી લઈને આવે, તેની મુલાકાત ગોઠવી આપું. ભાણિયાભાઈ છોકરીઓને જોયા કરે અને માથું ધુણાવતા રહે.\nતેમાં પુણેમાં મારા ભાઈએ નવું ઘર લીધું. તેના વાસ્તુમાં મને બહુ આગ્રહ કરીને બોલાવી. એટલે મારે જવું પડ્યું. ભાઈને ત્યાં મને ખરેખર શાંતિ મળી. છેલ્લા બે મહિનાથી ઊભે પગે હતી અને હળવા-મળવાના કૃત્રિમ વાતાવરણથીયે વાજ આવી ગઈ હતી, પણ હજી ચાર દિવસ નથી થયા, ત્યાં મુંબઈથી ફોન આવ્યો, ‘મામી, તમારી અંતરિયાળ જરૂર પડી છે. પ્લીઝ, જલદી આવી જાવ \n‘મેં છોકરી પસંદ કરી છે.’\n‘પણ મામી, છોકરી પંજાબી છે…. મારાં મમ્મી-પપ્પા કાલે બેંગલોરથી આવે છે. એમને હવે તુરત નક્કી કરી નાખવું છે. મામી, તમારે જ એમને સમજાવવા પડશે.’\n‘પંજાબી છોકરી તો દેખાવડી હશે. દીઠે જ ગમી જશે.’\n‘હા, ચાર્મિંગ ગર્લ છે. ભલે છે જરીક શામળી.’\n‘બી.એ.-બી.કોમ. નહીં, બી.એસ.સી. છે ને \n‘હોમ સાયન્સ કર્યું છે.’\n‘ચશ્માં-બશ્માં તો નથી પહેરતી ને \n‘ના, આમ તો ચશ્માં નથી. બહાર નીકળે ત્યારે દૂરનાં ચશ્માં પહેરવાં પડે છે…. મામી, પ્લીઝ તમે આવી જાવ ને \nઅને મેં મુંબઈની પહેલી ગાડી પકડી- અમારા ભાણિયાભાઈનાં મમ્મી-પપ્પાને સમજાવવાં કે રાજ્જાને ગમી તે રાણી \n(શ્રી સુધા સોમણની મરાઠી વાર્તાને આધારે.)\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nબાળક એક ગીત (ભાગ-૬) – હીરલ વ્યાસ “વાસંતીફૂલ” Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાશાની આંખો – હિમાંશી શેલત\nમાનતો કે ‘આલ્કોહોલિક’ વાપરવા જેવો શબ્દ એટલા માટે કે એમાં માણસનું કર્તુત્વ ઓછું, અને શરાબનું વધારે લાગે. ‘દારૂડિયો’ શબ્દ વાપરીએ તો જરા અલગ ભાસે. એમાં માણસની જવાબદારી એકદમ વધી જાય. એ જ નકામો, એની જ કુટેવ, એ નઘરોળ, એ નફ્ફટ અને નાલાયક. જો વાપરવો પડે તો એ પોતાને માટે ‘આલ્કોહોલિક’ની ઓળખ કામે લગાડે. બુદ્ધિમાનો, વિચક્ષણો, તરંગીઓ, કલાકારો નશો કરે, ... [વાંચો...]\nએ પણ મા છે ને \n‘મમ્મી આ દ્રૌપદી પણ કમાલ છે સાચ્ચે જ ગુસ્સો આવે છે એની પર.’ મોડી સવારે આરાધના બાલ્કનીમાં ગરમ કોફી પી રહી હતી. સામે જ શાંત દરિયો દૂર સુધી ફેલાતો હતો. પોતાનામાં જ સમાહિત દરિયા પરથી ઉડી આવતો પવન ચાંચમાં ઠંડક લઈ ઘરમાં ઘૂમી વળતો હતો. દૂરથી આવી રહેલા વરસાદનો પગરવ સંભળાઈ રહ્યો હતો. મુંબઈનો તેજીથી હણહણતો ટ્રાફિક હજી શરૂ થયો ... [વાંચો...]\nભીડનાં એકાંત – મોહનલાલ પટેલ\n(‘નવચેતન’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) વૈશાખ મહિનાની બપોર હતી. બસ-સ્ટેશન ઉપર ઊભરાઈ રહેલા માનવીઓની ભીડ જામી હતી. બસ પકડવા માટે ઉતારુઓનો રઘવાટ ઉત્તેજનાભર્યો હતો. નિશીથની બસ મુકાઈ એ વખતે, ભીડમાં આવી જવાને લીધે જ પોતાના કોઈ પુરુષાર્થ વગર જ એ આપોઆપ બસમાં ઠેલાઈ ગયો અને એને બારી આગળ જગ્યા મળી ગઈ. કોઈ સ્પષ્ટ હેતુ વગર બાજુની ખાલી સીટ ઉપર એણે પોતાની ... [વાંચો...]\n6 પ્રતિભાવો : અમારા ભાણિયાભાઈ \nરાજ્જાને ગમી તે રાણી છાણા વીણતેી આણેી..\nઆપનેી વાર્તાઓ ખોૂબ ગમે છે..\nમુગ્ધા અવસ્થા એટલે એક પ્રકાર નું ગાંડપણ જ. ખુબ બધી કલ્પનાઓ હોય જેનો વાસ્તવિકતા સાથે કોઈ મેળ જ ના હોય. લગ્ન અવસ્થા માં પણ આમ જ હોય. મન માં જીવન સાથી વિષે ની કલ્પનાઓ ખુબ જ ઉંચી હોય. પણ ખરેખર હકીકત જુદી હોય. છોકરો હોય કે છોકરી બધાય ની હાલત આવી જ હોય છે. અ પરિપક્વ અવસ્થા તે આનું નામ.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-election-evm-machine-problem-003013.html", "date_download": "2019-03-24T21:13:37Z", "digest": "sha1:JHTCZ3XQZFTBS7ANTW45MBPGSDGPHEKB", "length": 14144, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત ચૂંટણીઃ આ સ્થળોએ EVMમાં સર્જાઇ ટેક્નિકલ ખામી | gujarat election evm machine problem - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગુજરાત ચૂંટણીઃ આ સ્થળોએ EVMમાં સર્જાઇ ટેક્નિકલ ખામી\nગાંધીનગર, 17 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે. અમદાવાદ સહિતના મતદાન વિસ્તારોમાં મતદાતાઓમાં મત આપવાને લઇને આ વખતે અનેરો ઉત્સાહ જણાઇ રહ્યો છે. હરહંમેશ ચૂંટણી દરમિયાન ઇવીએમ મશિન ખોટવાયા હોવાના સમાચાર આવતા રહ્યાં છે, આ વખતે પણ સવારના સમયથી જ ઇવીએમ મશિનમાં ખરાબી આવવાના સમાચાર આવતા રહ્યાં છે, અહીં ક્યાં-ક્યાં ઇવીએમ મશિન ખોટવાયા છે તે અંગે માહિતી આપવામાં આવી છે.\nદાહોદના ઝરીખુર્દ ગામે ઈવીએમ ખોટવાયું. વહીવટી તંત્ર દ્વારા નવું ઈવીએમ મુકવામાં આવ્યા બાદ પુનઃ મતદાન શરૂ થયું છે. જ્યારે મોડાસાના દાવલી અને વટડામાં ઈવીએમ ખોટવાયું હોવાના અહેવાલ છે.\nનડિયાદમાં ઇવીએમ ખોટવાયું છે. 131 મતદાન મથક મહાગુજરાત આયુર્વેદિક કોલેજમાં ઈવીએમ મશિન ખોટવાયું છે. જેના કારણે થોડા સમયે મતદાન રોકવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મતદાન મથક 189-190 પર ઇવીએમ મશિન ખોટવાયું છે. મેમનગર 29મા ઇવીએમ ખોટવાયું. 304-310માં ઇવીએમ ખોટવાયું છે. સાબરકાંઠાના વાઘપુરમાં ઇવીએમ મશિન ખોટવાયું છે.\nબીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તેને લઇને કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી રાણીપમાં મત આપતા હોય આજે 8 વાગ્યાથી મતદાતાઓ તેમને નિહાળવા અને મત આપવા માટે લાંબી લાઇન જોવા મળી છે.\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં બીજા તબક્કામાં 12 જિલ્લાની 95 બેઠકોના 820 ઉમેદવારો માટે 17 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 95 બેઠકોમાં કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાની ઘણી બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આજે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે.\nપ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન\nગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં અંદાજે 68 ટકાની આસપાસ મતદાન થયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.\nઅલવિદા 2018: ભારતના નક્શામાં કેટલો ઘટ્યો ભગવો રંગ, કેવુ રહ્યું કૉંગ્રેસનું પર્ફોમન્સ\nCM નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયકઃ કોંગ્રેસ પ્રવક્તાનું વિવાદિત નિવેદન\nપરિણામો પર DMK ઉત્સાહિત, કહી આ મોટી વાત\nરિઝલ્ટના દિવસે બે કલાક બંધ રહી ચૂંટણી પંચની વેબસાઈટ, કારણ જાણીને દંગ રહી જશો\nVIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા\nલૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની\nવોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર\nશું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર\nLive: ધમકીઓની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ\nછત્તીસગઢ ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ\nઅમેરિકાની વચગાળાની ચૂંટણીઃ મૃત્યુ બાદ પણ ભારે બહુમતીથી જીત્યો વેશ્યાલયનો માલિક\nભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, છત્તીસગઢ-એમપીના ઉમેદવારોની યાદીની ઘોષણા થઈ શકે\nશું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/delhi-cm-arvind-kejriwal-targetes-modi-govt-over-10-percent-reservation-jignesh-mevani-043913.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:53:41Z", "digest": "sha1:6NCSXKTFIWQFOGDHJBO7RFEGBTLCJNYA", "length": 13215, "nlines": 147, "source_domain": "gujarati.oneindia.com", "title": "કેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ | Delhi Cm arvind Kejriwal Targetes modi govt over 10 percent Reservation Jignesh Mevani - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ\nસવર્ણ જાતિઓમાં ગરીબો માટે આપવામાં આવી રહેલ 10 ટકા અનામત અંગે મચેલ બબાલ શમવાનું નામ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ બુધવારે અનામત અંગે મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને અનામતને ખૂબ જ ખતરનાક ગણાવ્યુ છે. જિગ્નેશના બહાને દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સવર્ણ અનામત અંગે ભાજપ પર નિશાન સાધ્યુ છે.\nSC, ST અને OBC નું બધુ અનામત ખતમ કરીને માત્ર આર્થિક આધાર રાખશે\nતમને જણાવી દઈએ કે બુધવારે દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે RSSના લોકો સાથે વાત થઈ- ભાજપ 10% ગરીબોને અનામત આપી રહી છે જે માલુમ પડ્યુ તે ખૂબ જ ખતરનાક છે. આરએસએસ જાતિ અનામતની હંમેશા વિરોધમાં રહી છે. હજુ પહેલા ચરણમાં બંધારણમાં સુધારો કરીને આર્થિક આધાર શરૂ કરશે. બાદમાં એસસી, એસટી અને ઓબીસીનું બધુ અનામત ખતમ કરીને માત્ર આર્થિક આધાર રાખશે.\nબધા લોકોને લાગી રહ્યુ છે કે ભાજપની આ જ ચાલ છે\nકેજરીવાલે જિગ્નેશ મેવાણીના ટ્વીટ પર સંમતિ વ્યક્ત કરીને તેમના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યુ કે, મારી ઘણા લોકો સાથે વાત થઈ. બધા લોકોને લાગી રહ્યુ છે કે ભાજપની આ જ ચાલ છે. ખૂબ જ ખતરનાક. આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ વધુ એક ટ્વીટ કરીને લખ્યુ કે સવર્ણ સમાજના ગરીબોને લાભ મળે એ વાતની તકલીફ બિલકુલ નથી પરંતુ જેની નિયત હંમેશાથી બંધારણ અને અનામત વિરોધી રહી છે એ ભાજપવાળાઓનો આ પેંતરો બહુ ખતરનાક લાગી રહ્યો છે. કાલે બાબા સાહેબ અને બંધારણ નિર્માતાઓએ જેના પર અનામત આપ્યુ તેને જ ખતમ ન કરી દેવામાં આવે- અસલી ખતરો તો એ જ છે.\nલોકસભામાં પાસ થયુ અનામત બિલ\nતમને જણાવી દઈએ કે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપવા માટે લાવવામાં આવેલ બંધારણ (124મો સુધારો) બિલ લોકસભામાં પાસ થઈ ગયુ છે. લગભગ પાંચ કલાકની ચર્ચા બાદ મંગળવારે રાતે બિલ પર મતદાન થયુ. બિલના સમર્થનમાં 323 મતો પડ્યા જ્યારે વિરોધમાં માત્ર 3 મતો પડ્યા.\nઆ પણ વાંચોઃ સોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુ\nપ્રેમિકાએ પ્રેમીના ઘણા ટુકડાઓ કરી તેને રૂમમાં દાટ્યો\nગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા, અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ રહ્યા ઉપસ્થિત\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nદિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nPM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા\nવોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભારે નુકશાન\nભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી\nરાહુલ ગાંધીએ કેજરીવાલ સાથે ગઠબંધનના બધા રસ્તા બંધ કર્યા\nજૈશ પ્રમુખને રાહુલ ગાંધીએ ‘મસૂદ અઝહરજી' કહેતા ભાજપે ગણાવ્યુ શહીદોનું અપમાન\nઆમ આદમી પાર્ટીના વિધાયક પર બળાત્કારનો આરોપ લાગ્યો\nદિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી\nગર્લફ્રેંડની સહેલીને ફ્લેટ પર બોલાવી, ગેંગરેપ પછી હત્યા કરી\ndelhi arvind kejriwal modi govt jignesh mevani tweet upper caste reservation congress bjp દિલ્લી અરવિંદ કેજરીવાલ મોદી સરકાર જિગ્નેશ મેવાણી ટ્વીટ સવર્ણ અનામત કોંગ્રેસ ભાજપ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129939", "date_download": "2019-03-24T22:03:20Z", "digest": "sha1:RXK3WQCTJVDX5W6HYUMZZ6ETWIHEEWED", "length": 17063, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ચીનમાં બે વર્ષના બાળકના દિમાગમાં 7 ઇંચ અંદર નુડલ્સ ખાવાની ચોપસ્ટીક ઘુસી ગઈ", "raw_content": "\nચીનમાં બે વર્ષના બાળકના દિમાગમાં 7 ઇંચ અંદર નુડલ્સ ખાવાની ચોપસ્ટીક ઘુસી ગઈ\nબાળક રમતા રમતા ચોપસ્ટીકથી લો���ીલુહાણ થઇ ગયો :સીટી સ્કેનમાં ખબર પડી કે દિમાગમાં 7 ઇંચ અંદર ઘુસી છે\nચીનમાં એક બે વર્ષના બાળકના દિમાગના નુડલ્સ ખાવાની ચોપસ્ટીક 7 ઇંચ અંદર ઘુસી ગઈ હતી ચીનના વુહાનમાં.આ અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયોઃ હતો આપણી ત્યા ફોર્ક કે કાંટાનો ઉપયોગ નૂડલ્સ વગેરે ખાવા માટે કરીએ છીએ, હકીકતમાં તે બધુ વસ્તુઓ ખાવા માટેનુ સાધન ચોપસ્ટિક જ હોય છે. લાકડીના બે લાંબી સ્ટિક હોય છે. તેમની વચ્ચે ખાવાનુ પકડીને ખવાય છે. તે જ સાચો તરીકો છે.\nહુઆંગ નામના આ નાના બાળકને તેના પિતા રૂમમાં બેસાડીને બીજા રૂમમાં કઈક કામથી જતા રહ્યા હતા. બાળક બેઠા-બેઠા રમી રહ્યો હતો. ખબર નહી ક્યાથી તેના હાથમાં ચોપસ્ટિક આવી ગઈ. રમકડુ સમજીને બાળક તેની સાથે રમવા લાગ્યો. થોડાક જ સમયમાં બાજુ વાળા રૂમથી બુમો સંભળાઈ. પિતા દોડતા-દોડતા પહોંચ્યા, ત્યારે જોયુ કે બાળક ચોરસ્ટિકથી લોહીલુહાણ થયેલો પડ્યો છે. તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. વાસ્તવમાં થયુ એવુ હતુ કે તે ચોપસ્ટિક બાળકના દિમાગમાં ઘુસી ગઈ હતી. તે પણ 7 ઈંચ અંદર. બાળકને રમતા-રમતા ખબર જ ના પડી કે તે ચોપસ્ટિક ક્યારે તેના નાકમાં ઘુસી ગઈ. અને જ્યારે વધારે હલણ-ચલણ કરતા કે બહાર કાઢવાના પ્રયત્ન કરતા તે હજુ અંદર ઉતરતી જતી હતી.\nઆવામાં હુઆંગને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સીટી સ્કેન કરવા બાદ ખબર પડી કે ચોપસ્ટિક દિમાગમાં 7 ઈંચ અંદર સુધી ઉતરી ગઈ છે. તેના પછી તેનુ 4 કલાક લાંબુ ઓપરેશન કરવામાં આવ્યુ. ડૉક્ટરોએ જણાવ્યુ કે તેના દિમાગમાં કોઈ ફણ જરૂરી બાગ ઉપર ઈજા નથી પહોંચી. પરંતુ ઈન્જરી ખુબ જ થઈ છે. પરંતુ તે કારણથી બાળકનો જીવ ઉપર કોઈ ખતરો નથી. સારવારના થોડાક જ દિવસોમાં તે બાળક ઉભરીને નોર્મલ થઈ જશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST\nસલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST\nવડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST\nમોદી સરકાર એટલે જાસૂસ સરકારઃ કોંગીની રમઝટ access_time 11:27 am IST\nઆઈપીએલમાં વ્યસ્ત મોહમ્મ્દ શમીની મુશ્કેલી વધી કોલકાતા પોલીસે હાજર થવા કહ્યું :કરશે પૂછપરછ access_time 12:34 am IST\nપ૦ જેટલી મહિલાઓને સ્‍પર્મનું દાન આપીને રર બાળકોનો પિતા બન્‍યો access_time 7:22 pm IST\nગોંડલ ચોકડીથી બીગબજાર સુધીના વિસ્‍તારમાંથી ૪૮ કિલો પ્‍લાસ્‍ટીક જપ્તઃ ૬ હજારનો દંડ access_time 4:03 pm IST\nનવયુગ ક્ષત્રિય સંગઠનના હોદેદારોની વરણી access_time 4:29 pm IST\nશિવમ ગ્રુપ દ્વારા વિનામૂલ્‍યે છાશ વિતરણ access_time 3:58 pm IST\nકાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહ��તો જોડાશે access_time 11:31 am IST\nવિરપુર પાસે પકડાયેલ દોઢ કરોડના દારૂ પ્રકરણમાં બોગસ 'બિલ્ટી' કૌભાંડ ખુલતા તપાસનો ધમધમાટ access_time 1:04 pm IST\nઅનિયમિતતા અને ફરજમાં બેદરકારી દાખવતા જસદણનાં ચિફ ઓફિસર ફરજમુકત access_time 11:29 am IST\nબેન્ક કૌભાંડના કારણે લોકો ડિપોઝીટ ઉપાડતા તેને રોકવા સરકારે જ કુત્રિમ અછત ઉભી કરી access_time 11:49 pm IST\nસુરત :બાળકીની હત્યા -રેપના વિરોધમાં કોંગ્રેસની મૌન રેલી :કલેક્ટરને આવેદન પાઠવ્યું access_time 9:28 am IST\nઅમદાવાદના સેટેલાઈટમાં યુવતીઓની છેડતી થતા વેપારીઓનો ઉગ્ર આંદોલન access_time 4:29 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\nસપ્ટેમ્બરમાં આવશે ભૈયાજી સુપરહિટઃ સનીનો ડબલ રોલ access_time 10:07 am IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00307.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/benefits-from-kisses/", "date_download": "2019-03-24T21:23:24Z", "digest": "sha1:KXL4HLNRIJ6WGSRV5DQMNTURUKQY3WDZ", "length": 14040, "nlines": 106, "source_domain": "blog.dealdil.com", "title": "દિવસમાં કરો આટલી વાર કિસ, અને મેળવો આ અધધધ...ફાયદાઓ...", "raw_content": "\nHome Gujarati Articles દિવસમાં કરો આટલી વાર કિસ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ…\nદિવસમાં કરો આટલી વાર કિસ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ…\nદિવસમાં કરો ‘આટલી’ વાર કિસ, અને મેળવો આ અધધધ…ફાયદાઓ\nલગ્ન જીવનને મજબૂત બનાવવા માટે વિશ્વાસની સાથે પ્રેમભાવ હોવો પણ ખૂબ જરૂરી છે. પાર્ટનરનો પ્રેમ દર્શાવવા માટે કિસ એક બેસ્ટ ઓપ્શન છે. કિસ કરવાથી પતિ-પત્નીના પ્રેમમાં વધારો થાય છે. આ સાથે જ કિસ કરવાથી સુરક્ષાનો પણ અહેસાસ થાય છે. નાની-નાની વાતોમાં પ્રેમ દર્શાવવા માટે પાર્ટનરને ફોરહેડ અથવા બીજી કોઇ પણ સેન્સેટિવ જગ્યા પર કિસ કરો. કિસ કરવાથી હેલ્થને એક નહિં પરંતુ અનેક ઘણા ફાયદાઓ થાય છે. એક અહેવાલ અનુસાર કિસ કરવાથી પતિ-પત્નીને બ્લડ પ્રેશરની સમસ્યાથી લઇને મોટાપાની સમસ્યામાંથી રાહત મળે છે. તો જાણી લો તમે પણ કિસ કરવાથી હેલ્થને અને સ્કિનને થતા આવા જ કેટલાક ફાયદાઓ વિશે…\n– જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝધડો થાય ત્યારે બેમાંથી એક વ્યક્તિ શાંત થઇને જો સામેવાળી વ્યક્તિને કિસ કરે છે તો તેનાથી મૂડ સારો થાય છે અને ગુસ્સો જલદી ડાઉન થઇ જાય છે.\n– કિસ દરમિયાન શરીરમાં એડ્રેનાલીન નામનું હોર્મોન બને છે, જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.\n– કિસ કરવાથી બ્લડ પ્રેશર ઓછું કરવા અને શરીરમાં રક્તસંચાર યોગ્ય રાખવામાં મદદ મળે છે.\n– મોતી જેવા સફેદ દાંતોની ઇચ્છા રાખો છો તો કિસ કરવી તમારા માટે ફાયદાકારક છે.\n– કિસ કરવાથી એકબીજાના શરીરમાં ઇમ્યુનિટી પણ પેદા થાય છે. આ સાથે જ કિસ કરવાથી એકબીજા વચ્ચેના સંબંધો મજબૂત થાય છે.\n– કિસ દરમિયાન મોંઢામાં બનનાર લાળ દાંતોના પોલાણને દૂર કરે છે અને બેક્ટેરિયાને મારે છે.\n– કિસ કરવાથી સંબંધોમાં મજબૂતી આવે છે, કિસ કરવાથી શારીરિક આકર્ષણ વધે છે.\n– કિસ કરતા સમયે પાર્ટનર એકબીજાની ભાવનાઓને પણ શેર કરે છે.\n– જો તમે રેગ્યુલરલી દિવસમાં બે વાર કિસ કરો છો તો તેનાથી તમારી સ્કિન પર ગ્લો આવે છે.\n– જ્યારે તમને એમ લાગે કે તમારા પાર્ટનરનુ સ્ટ્રેસ લેવલ વધારે છે તો એક પ્રેમભરી કિસ કરશો તો તેનુ સ્ટ્રેસ લેવલ ઓછુ થઇ જાય છે.\n– કિસ કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.\n– કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી (દાંતોની પોલાણ) સામે રક્ષણ આપે છે.\n– કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દ��વસ દરમિયાન સારો અનુભવ થાય છે.- કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકશાનકારક તો ન જ કહેવાય.\n– કિસ કરવાથી આત્મ-સન્માનમાં વધારો થાય છે.\n– દિવસની શરૂઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણેલોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યુંછે.\n– જુસ્સાભેર કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવ સુંદર બનાવે છે.\n– એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાયછે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારાસંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે.\nલેખન સંકલન : નિયતી મોદી\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleનંદિની – કેમ હજી પણ રૂપ અને રંગના લીધે દિકરીઓ ને આટલું બધું સહન કરવું પડે છે…\nNext articleપુરુષોત્તમ માસ – વાંચો આ માસની મહિમા અને કેવીરીતે કરશો પ્રભુની ભક્તિ…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nદાળ બાટી – મહારાજ જેવી કેવી રીતે બનાવવી તે જોઈશું આ...\n1000 દરવાજા ધરાવતા આ મહેલની સુંદરતા પર તમે નજર નહિ હટાવી...\nમારો મત માત્ર કોંગ્રેસને જ આપીશ… શરતો લાગું\nતીખા ગાંઠીયા નાના મોટા સૌ ગુજરાતીઓના ફેમસ ગાંઠીયા, એકવાર તમે પણ...\nબનાવો આ રીતે ઘરે તમે બાફીયા ગુંદાનું અથાણું,\nમીઠા લીમડાની સુકી ચટણી – બારેમાસ દાળ , શાકમાં ઉપયોગી થશે...\nએવી તો દિકરીની કઈ ઈચ્છા હતી જે એ પરી નહોતી કરી...\nભૂખ્યાને ભોજન – ભૂખ્યાને ભોજન કરાવવું એ તો પુણ્યનું કામ કહેવાય,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસ્કુલના પ્રથમ દિવસે બાળક માટે આટલું ધ્યાન રાખો\nરાજકોટના એક સામાન્ય માણસની, અસામન્ય લાઈફ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tips-for-pink-lips/", "date_download": "2019-03-24T21:48:59Z", "digest": "sha1:XXNOZ6BQ22E3VAPHOMIPRCQW2I3R4BM4", "length": 13484, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "સ્મોકિંગ કરીને કાળા પડી ગયા છે હોઠ? તો ઘરે બનાવો આ સ્ક્રબ અને હોઠને કરી દો ગુલાબી...", "raw_content": "\nHome Gujarati Articles સ્મોકિંગ કરીને કાળા પડી ગયા છે હોઠ તો ઘરે બનાવો આ સ્ક્રબ...\nસ્મોકિંગ કરીને કાળા પડી ગયા છે હોઠ તો ઘરે બનાવો આ સ્ક્રબ અને હોઠને કરી દો ગુલાબી…\nઆજકાલ મોટાભાગના છોકરાઓ તેમજ છોકરીઓને સિગરેટ પીવાની આદત પડી ગઇ હોય છે. જો કે સિગરેટપીવી એ આજના યંગસ્ટર્સ માટે ફેશન બની ગઇ છે. એક અહેવાલ અનુસાર ભારતીય મહિલાઓ સ્મોકિંગ કરવાના મામલે બીજા નંબર પર છે. પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે, સિગરેટપીવાથી હેલ્થ તેમજ સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. સિગરેટ પીવાની જલદી અસર તમારા હોઠ પર પડે છે અને હોઠ કાળા પડવા લાગે છે. આ સાથે કેન્સર થવાનુ જોખમ પણ વધી જાય છે. આમ, જ્યારે હોઠ કાળા પડી જાય પછી વ્યક્તિને ઘરની બહાર જવામાં પણ શરમ આવતી હોય છે અને તેઓ જલદી ક્યાંક બહાર જવાનુ પસંદ કરતા નથી. જો તમે પણ આ સમસ્યાથી હેરાન પરેશાન થઇ ગયા છો તો જાણી લો સ્મોકિંગ કરીને કાળા પડી ગયેલા હોઠને કેવી રીતે કરશો ગુલાબી અને મુલાયમ.\nસ્મોકિંગ કર્યા પછી કાળા પડી ગયેલા હોઠને પિંક કરવા માટે બેકિંગ સોડા સ્ક્રબ એ એક બેસ્ટ ઓપ્શન છે. હોઠ પરની કાળાશ દૂર કરવા માટે 1 ટેબલ સ્પૂન બેકિંગ સોડા, 1 ટેબલ સ્પૂન ખાંડ અને 3-4 ટીપા તેલના મિક્સ કરી લો. ત્યારબાદ 10 મિનિટ આ મિશ્રણને એમ જ રહેવા દો. પછી આ સ્ક્રબથી હોઠ પર 10 મિનિટ હળવા હાથે મસાજ કરો અને પાણીથી ધોઇ લો. આમ, આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણ વાર રેગ્યુલરલી કરવાની રહેશે. જો તમે આ સ્ક્રબનો આવી રીતે નિયમિત ઉપયોગ કરશો તો તમારા હોઠ ધીરે-ધીરે પિંક થવા લાગશે.\nમધ અને ખાંડનુ સ્ક્રબ\nઆ સ્ક્રબ બનાવ��ા માટે 1 ટેબલ સ્પૂન ખાંડમાં 4-5 ટીપામધના એડ કરી લો. ત્યારબાદ આ સ્ક્રબથી2 મિનિટ સુધી તમારા હોઠ પર મસાજ કરો અને પછી હુંફાળા પાણીથી ધોઇ લો. હવે હોઠને એકદમ હળવા હાથે લૂછીને પેટ્રોલિયમ જેલી લગાવો. આ પ્રોસેસ સતત તમારે 10 દિવસ સુધી કરવાની રહેશે. આ સ્ક્રબ તમારા હોઠની કાળાશ દૂર કરીને હોઠને સોફ્ટ બનાવવાનુ કામ પણ કરે છે.\nઆ એક નેચરલ સ્ક્રબ છે જે હોઠની કાળાશને દૂર કરીને ગુલાબી બનાવવામાં મદદ કરે છે. આ સ્ક્રબ બનાવવા માટે તમે કોફી બિન્સનેપીસીને તેને દૂધમાં મિક્સ કરી લો. પછી આ સ્ક્રબથી હોઠ પર મસાજ કરો અને તેને હુંફાળા પાણીથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે સતત 20 દિવસ સુધી કરવાની રહેશે.\nઆ સ્ક્રબહોઠની કાળાશ અને કોમળ બનાવવા બેસ્ટ છે. આ સ્ક્રબ બનાવવા માટે 1 ટેબલ સ્પૂન ખાંડમાં 5-6 ઓલિવ ઓઇલના ટીપા મિક્સ કરીને 2 મિનિટ સુધી સતત હલાવો. પછી તેને તમારા હોઠ પર લગાવોઅને 10 મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી હોઠને ધોઇ લો.\nઆમ, જો તમે આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરશો તો તમારા કાળા પડી ગયેલા હોઠ ગુલાબી થશે અને સાથે-સાથે મુલાયમ પણ થશે.\nલેખન સંકલન : નિયતી મોદી\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious article96 કિલોમીટરની સફરમાં લ્હાવો મળશે વળાંકવાળા પહાડોની સુંદરતા, વાંચો ક્યાં આવેલી છે આ જગ્યા..\nNext articleડાયટ કરો છો તો પણ હવે આરામથી ખાઈ શકશો સમોસા, પીઝા, કટલેટ અને બીજું ઘણું બધું ફક્ત આ એરફ્રાયરની મદદથી…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nઆ બાદનામ ગામની પાછળ છે રહસ્યમઈ કહાની, એકજ ભૂલના કારણે બરબાદ...\n“મેનર્સ” – શું તમે પણ તમારા બાળકો પાસે મેનર્સની આશા રાખો...\nઆ દાદાએ 1200 પાકિસ્તાની સૈનિકોને એકલ��હાથે ચટાડી હતી ધૂળ, ઇતિહાસનો ખોવાયેલો...\nશું એનર્જી ડ્રીંકથી ખરેખર એનર્જી વધે છે \nરણમાં ખીલ્યું ગુલાબ – ખરેખર પ્રેમ આંધળો જ હોય છે એ...\n“વિધવા” – પ્રથમ તો એક માણસ.. વાર્તા નું નામ જ પુરતું...\nઉનાળાની ગરમીમાં બનાવો ઠંડો ઠંડો ચોકલેટ આઈસ ક્રીમ …..\n“વેજ કોલ્હાપુરી” – હવે માણો હોટલ જેવો જ ટેસ્ટ ઘરે પણ..\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબટેટા ફુદીના અને કાચી કેરીના આ થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે...\nફોલો કરો આ ડાયટ પ્લાન, અને માત્ર પાંચ દિવસમાં ઓછું કરો...\nવહુની વસંત – બે બાળકોની માતા કે જે હવે વિધવા છે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-045003-1156373-NOR.html", "date_download": "2019-03-24T21:59:14Z", "digest": "sha1:AJINESYACYGEM2XARQSVFQUEZV2AWRI6", "length": 5758, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "સંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ|સંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ", "raw_content": "\nસંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ\nસંસ્કાર | શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક માતાઓ માટૅ નિઃશુલ્ક પ્રવૃતિ વર્ગ\nગાંધીધામ | ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેંદ્ર \\'સમર્થ ભારત\\' દ્વારા દર બુધવારે સવારે 10 થી 12 શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક...\nગાંધીધામ | ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કરણ કેંદ્ર 'સમર્થ ભારત' દ્વારા દર બુધવારે સવારે 10 થી 12 શ્રેષ્ઠ સંતાન ઈચ્છુક કેંદ્રમાં જોડાયેલી સગર્ભા માતાઓ અને નવ પરણીત મહિલાઓ માટે નિઃશુલ્ક પ્રવુતિ વર્ગનું આયોજન કરાય છે. જે અનુસંધાને આગામી તા,.21/02 ના વર્ગમાં જોડાવા 9426044191 પર સંપર્ક કરવા જણાવાયુ છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-symptoms-and-sings-of-leg-cramps-at-night-gujarati-news-5799068-PHO.html", "date_download": "2019-03-24T22:02:52Z", "digest": "sha1:UO7TH3Z4RAZ3B2AMO5FXTUJDNW6WGAXP", "length": 6501, "nlines": 100, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 Symptoms And sings of leg cramps at night|સૂતી વખતે, ઉંઘમાં અને ચાલવ��માં પગ દુખે છે? તો હોઈ શકે છે આ 10 રોગોના સંકેત", "raw_content": "\nસૂતી વખતે, ઉંઘમાં અને ચાલવામાં પગ દુખે છે તો હોઈ શકે છે આ 10 રોગોના સંકેત\nરાતે પગ દુખવાની સમસ્યા થતી હોય તો ચેતજો, હોઈ શકે આ 10 બીમારી સંકેત\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણાં લોકોને રાતે સૂતી વખતે અથવા ઉંઘમાં અચાનક પગમાં દુખાવો થવાની પ્રોબ્લેમ હોય છે. ત્યાં ઘણાં લોકોને ચાલતી વખતે અથવા કોઈ કામ કરતી વખતે પગમાં સખત દુખાવો થતો હોય છે. જોકે આ દુખાવો થોડીવાર માટે હોય છે પણ એ સમયે ખૂબ જ તકલીફ થાય છે. મરોડની જેમ ઉઠતાં આ દુખાવાની સાથે પગ અને પિંડલીઓ અકળાઈ જાય છે. આ પ્રોબ્લેમને પગમાં દર્દ, લેગ ક્રેમ્પ્સ અથવા નાઈટ ક્રેમ્પ્સ કહેવાય છે.\nમાયો ક્લીનિકની રિપોર્ટ મુજબ આ પ્રોબ્લેમ આમ તો કોમન છે. પરંતુ વારંવાર દુખાવો થાય અને પગમાં સોજો અથવા રેડનેસની પ્રોબ્લેમ થાય તો તેને ઈગ્નોર ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં પગમાં થતો દુખાવો સ્નાયુઓમાં પ્રોબ્લેમ અથવા અન્ય કોઈ સીરિયસ તકલીફનો સંકેત હોઈ શકે છે. તો આજે જાણી લો પગમાં થતો દુખાવો કઈ પ્રોબ્લેમનો સંકેત આપે છે.\nઆગળ વાંચો પગમાં સતત દુખાવો થતો હોય તો કઈ સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00308.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/benefits-of-drink-cow-urine/", "date_download": "2019-03-24T21:21:56Z", "digest": "sha1:7L3LBNCK5HLNUUVAMAN2B6QGCSF6RCIB", "length": 12040, "nlines": 112, "source_domain": "blog.dealdil.com", "title": "ગૌમૂત્ર પીવાના ફાયદા એટલા છે કે, તમને જિંદગીમાં ક્યારેય દવા લેવી નહિ પડે....", "raw_content": "\nHome Gujarati Articles ગૌમૂત્ર પીવાના ફાયદા એટલા છે કે, તમને જિંદગીમાં ક્યારેય દવા લેવી નહિ...\nગૌમૂત્ર પીવાના ફાયદા એટલા છે કે, તમને જિંદગીમાં ક્યારેય દવા લેવી નહિ પડે….\nઆર્યુવેદ ઉપરાંત મોર્ડન મેડિકલ સાયન્સમાં પણ ગૌમૂત્ર પર રિસર્ચ કર્યા બાદ તેના અઢળક ફાયદા સાબિત કરી શકાયા છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ભારત સરકારનું આયુષ મંત્રાલય અને ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ફાર્માસ્યુટિકલ સાયન્સમા પણ તેનુ રિસર્ચ છે. જેમાં સાબિત કરાયું છે કે, ગૌમૂત્રથી અનેક ગંભીર અને સામાન્ય બીમારીઓ દૂર થાય છે. આર્યુવેદમાં ગૌમૂત્રનો પ્રયોગ અનેક બીમારીઓની સારવાર માટે કરવામા આવે છે. આમ તો, ગૌમૂત્ર એક દવા જ છે. પરંતુ તેમા કેટલીક અન્ય જડીબુટ્ટીઓ મિક્સ કરી દેવામા આવે, તો તેની અસર જાદુ જેવી થઈ જાય છે.\nતો ચાલો જાણીએ ગૌમૂત્રના એવા કેટલાક ઘરેલુ નુસ્ખાઓ…\nકઈ બાબતોનુ��� ધ્યાન રાખો\nસ્વસ્થ દેશી ગાયના મૂત્રનો જ ઉપયોગ કરો. તેમાં ગાય વધુ ઊંમરની કે બીમાર ન હોવી જોઈએ. પ્રેગનેન્ટ ગાયનું મૂત્ર પણ ન વાપરવું.\nગૌમૂત્રનો ઉપયોગ કરતા પહેલા તેને કપડાના થોડા થરની વચ્ચેથી ગાળી લો.\nકોઈ પણ નુસ્ખાનો પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.\nકઈ બીમારીમાં ગૌમૂત્રનો કેવી રીતે ઉપયોગ કરશો…\nઅડધા કપ હૂંફાળા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર અને એક ચમચી સૂંઢ મિક્સ કરીને કબજિયાત દૂર થાય છે.\nઅડધા કપ હૂંફાળા પાણીમાં બે ચમચી ગૌમૂત્ર, અડધુા લીંબુનો રસ અને ચપટી કાળુ નમક મિક્સ કરીને પી લો.\nઅડધા કપ પાણીમાં 2 ચમચી ગૌમૂત્ર, એક ચમચી ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરીને રેગ્યુલર પીઓ.\nઅડધા કપ પાણીમાં 2 ચમચી ગૌમૂત્રની સાથે 1-1 ચમચી આમળા, અર્જુન અને શતાવરીનો પાવડર મિક્સ કરીને પીઓ.\nઅડધા કપ પાણીમાં 2 ચમચી ગૌમૂત્રની સાથે 1-1 ચમચી આમળા, કુથલી અને શતાવરીનો પાવડર મિક્સ કરીને પીઓ.\n3 ચમચી ગૌમૂત્રમાં 1-1 ચમચી આમળા, કાળુ મધ અને સૂંઠ મિક્સ કરીને સવાર-સાંજ પીશો, તો લિવર હંમેશા હેલ્ધી રહેશે.\nઅડધા કપ હૂંફાળા પાણીમાં 2 ચમચી ગૌમૂત્ર મિક્સ કરીને તેના કોગળા કરવાથી દાંતનું દર્દ અને પાયરિયામા ફાયદો થાય છે.\nગૌમૂત્રને ગેસ પર થોડું હળવુ ગરમ કરો. હવે આ હૂંફાળા ગૌમૂત્રના બે ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે.\nગૌમૂત્રની માલિશ કરવાથી અને પાણીમા ગૌમૂત્ર મિક્સ કરીને નાહવાથી ખંજવાળ અને સ્કીનની તકલીફોમા ફાયદો થાય છે.\nઅડધા કપ હૂંફાળા પાણીમાં 2 ચમચી ગૌમૂત્ર અને આગ પર ફુલેલી ફટકડી (એક ચપટી) નાખીને લેવાથી બહુ જ અસરકારક સાબિત થશે.\nસંકલન : દીપેન પટેલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleક્યારેય વિચાર્યું છે કે કેમ પેદા થાય છે ટ્રાન્સજેન્ડર\nNext article“પ્રેમની પહેલી” – કરુણ પ્રેમકહાની…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nમા હું તારો પડછાયો – દિકરીને ભલે પપ્પા સૌથી વ્હાલા હોય...\nવાંચો એક સરસ મજાની ટૂંકી વાર્તા સાચ\nશ્રી કનકાઈ માતાજી મંદિર ગીરનો ઈતિહાસ, સંસ્કૃતિક મહત્વ અને કથા વાર્તા...\n“રજવાડી પોટલી” એકદમ સરળ રેસીપી છે તમે આ વિકેન્ડ પર જરૂર...\nહાંડી બિરીયાની – એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવી ટેસ્ટી છે આ...\nસૌથી શક્તિશાળી+ભાગ્યશાળી હોય છે આ 4 રાશિના લોકો, બીજાને રાખે છે...\nવર્ષો પછી એક બેસ્ટ ફ્રેન્ડનો પત્ર… અચૂક વાંચજો\nતાંબાના વાસણમાં ખાવા અને પાણી પીવાના અનેક ફાયદા છે શું તમે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nજે મિત્રો હેલ્મેટ પહેરે છે તેમના માટે ખાસ વાત છે વાંચો…\nએક અસામાન્ય સમોસાવાળો – વાંચવા જેવો સંવાદ\nસાનિયા મિર્ઝા અને શોએબ માલિકનો પુત્ર ક્યા દેશનો થશે નાગરિક \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00309.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/dayeriya-ni-samsya-no-upaay/", "date_download": "2019-03-24T21:18:46Z", "digest": "sha1:REO6H6EMSN5FI73ISZYBJQYCB7D5SJ4Q", "length": 17882, "nlines": 106, "source_domain": "blog.dealdil.com", "title": "ગરમમીની સીઝનમાં ડાયેરિયાની સમસ્યાને દૂર કરવા અપનાવો ઘરેલૂ નુસખા...", "raw_content": "\nHome Gujarati Articles ગરમમીની સીઝનમાં ડાયેરિયાની સમસ્યાને દૂર કરવા અપનાવો ઘરેલૂ નુસખા…\nગરમમીની સીઝનમાં ડાયેરિયાની સમસ્યાને દૂર કરવા અપનાવો ઘરેલૂ નુસખા…\nગરમમીની સીઝનમાં ડાયેરિયાની સમસ્યાને દૂર કરવા અપનાવો ઘરેલૂ નુસખા\nગરમીની સીઝન પોતાની સાથે ઘણી બધી બીમારીઓ સાથે લઈને આવે છે, જેમાં એક છે ડાયેરિયાની સમસ્યા. ડાયેરિયા એટલે કે ઝાડા જે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી થઈ શકે છે. શરીરમાં પાણી અને મીઠાનીઉણપ હોવાને કારણે ડાયેરિયાની સમસ્યા થાય છે. આ સમસ્યાનું કારણ પેટના નીચેના ભાગમાં દુઃખાવો, મરડો, ઉલ્ટી, તાવ અને શરીરમા કમજોરી આવી જાય છે. તેવામાં આજે અમે તમને કેટલા ઘરેલુ નુસખા જણાવીશું, જેનાથી તમારી ડાયેરિયાની સમસ્યા તરત ગાયબ થઈ જશે.\nડાયેરિયાના લક્ષણો- એકથી વધારે પાતળા ઝાડા થવા, પેટમાં દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉલ્ટી થવી આ બધા લક્ષણો ડાયેરિયાના છે.\nડાયેરિયાને દૂર કરવા માટેનાં ઘરેલૂ નુસખા –\nઆદુનો રસઆદુ ના રસમાં લીંબુનો રસ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીવો. તેનાથી ડાયેરિયાની સાથે સાથે પેટમાં દુઃખાવામાંથી રાહત મળશે, તે સિવાય દિવસમાં 3-4 વખત ચા પીવી તેનાથી ડાયેરિયાની સમસ્યાથી તરત છૂટકારો મળે છે. આદુના તાજા રસનાં પાંચ-સાત ટીપાં નાભીમાં દીવસમાં ચારેક વખત ભરવાથી ઝાડા મટે છે. દુ:સાધ્ય અતીસાર પણ મટે છે.\nદહીં દહીં તંદુરસ્ત બેક્ટેરિયા ધરાવતી શ્રેષ્ઠ જાણીતા પ્રોબાયોટીક્સ પૈકીનું એક છે. દરરોજ એક નાની વાટકી દહીં (સ્વાદવાળી નથી) ખાવું, અતિસાર સહિત કોઈપણ પ્રકારની આંતરડાની ચેપ અટકાવવામાં મદદ કરે છે. તેમજ ડાયેરિયાની સમસ્યામાથી તરત રાહત મળે છે. આંબાની ગોટલી દહીંમાં વાટીને લેવાથી કાચા ઝાડા મટે છે.\nકેળા અને સફરજન કેળા અને સફરજનનું સેવન આંતરડાની ગતીને નિયંત્રણ કરીને ઝાડાની સમસ્યાને દૂર કરે છે. તેમજ કેળા અને સફરજનના મુરબ્બામાં રબેલા પેક્ટિન પણ ઝાડાને ઓછા કરીને ડાયેરિયાની સમસ્યાને દૂર કરે છે. પાકાં કેળાં છુંદી મોળા દહીંમાં ભેળવી એલચીનું થોડું ચુર્ણ નાખી સવાર, બપોર, સાંજ ખાવાથી અને એ વીના બીજું કશું ન ખાવાથી ઝાડા મટે છે. તેમજ તમે ઝાડાથી પીડાતા હોવ ત્યારે બનાના શ્રેષ્ઠ ફળોમાંથી એક છે. પોટેશિયમ અને મેગ્નેશિયમમાં સમૃદ્ધ, બનાનાનો વપરાશ ઝાડાથી ઝડપી રાહત આપવામાં મદદ કરે છે. ઉપરાંત, તેને માત્ર 1-2 કેળાનો ઉપયોગ કરવાની બિંદુ બનાવવાની જરૂર છે, નહીં તો વધુ પડતા વપરાશથી પેટના મુદ્દાઓ આગળ વધી શકે છે.\nચોખાઝાડાની સમસ્યાને દૂર કરવા માટે દિવસમાં ઓછમાં ઓછા 3 વખત ચોખાના પાણીનું સેવન કરવું. તેનાથી તમને જલ્દી ડાયેરિયાની સમસ્યાથી છૂટકારો મળશે.\nજ્યારે તમે ઝાડાથી પીડાતા હોવ ત્યારે તમારા શરીરમાં પ્રવાહી ઘણો ઓછો થાય છે. આ તમને નબળા અને નિર્જલીકૃત બનાવે છે. તેથી, પુષ્કળ પ્રવાહી પીવાથી, સામાન્ય દિવસો પર તમે પીતા હોવ તે કરતાં વધુ શરીરને હાયડ્રેટ કરવા અને આવશ્યક ઊર્જા સાથે એક પ્રદાન કરવા માટે ખૂબ જરૂરી છે.\nમેથીના બીજમાં એક મહત્વનું સંયોજન રહેલું છે જેને મક્કિલેજ કહેવાય છે. આ સંયોજન હાનિકારક બેક્ટેરિયાથી શરીરનું રક્ષણ કરવામાં મદદ કરે છે જે ઝાડાનું કારણ બની શકે છે. તમારા નિયમિત ખોરાકમાં મેથીના બીજ ઉમેરીને અથવા મેથી 2-3 ચમચી લેવી, એક ગ્લાસ પાણીમાં રાતોરાત અથવા 7-8 કલાક માટે સૂકવી, અને પછી પાણી પીવું તેનાથી તરત રાહત થાય છે. તેમજ અસરકારક રીતે ડાયેરિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.\nહળદર તેના સમૃદ્ધ એન્ટિસેપ્ટિક ગુણધર્મો માટે જાણીતું છે અને અસરકારક ગેસ્ટિક ઉત્તેજક છે. થોડો હળદરની ભૂપ્રકાંડ લો, તે વાટવું અને રસને સ્વીઝ કરો, તેના બદલે રૂઝોમની જગ્યાએ, સૂકી હળદરના પાવડરનો ચમચી લો, તેને એક છાશ એક ગ્લાસમાં ભેળવવો અને તે પછી તેને પીવું. આ ઝાડાથી ઝડપી રાહત આપે છે.\nમધ મધની શ્રેષ્ઠ કુદરતી ઘટકો પૈકીનું એક છે જે ઝડપથી ઝાડાને સારવારમાં મદદ કરે છે. ગરમ પાણીના ગ્લાસમાં 3-4 ચમચી મધ લો અને પછી જ્યારે તમે ઝાડાથી પીડાતા હોય ત્યારે પીવો. તે અતિસારથી ઝડપી રાહત આપવા માટે મદદ કરે છે.\nઆંબાના પાનનો સ્વરસ ૨૦ ગ્રામ, મધ ૧૦ ગ્રામ, ઘી ૫ ગ્રામ અને દુધ ૧૦ ગ્રામ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.આંબાનાં પાન, જાંબુનાં પાન અને આમલીનાં પાન સરખે ભાગે લને તેને ક્રશ કરી લેવું, પછી તેમાં બકરીનું દુધ મિક્સ કરવું અને થોડું મધ મિક્સ કરીને પીવાથી પણ ઝાડાની સમસ્યામાંથી રાહત મળે છે.\nઆ સમસ્યાને દૂર કરવા માટે નાળિયેર પાણી પીવું. તેમાં રહેલાં પોષક તત્ત્તવો ડાયેરિયાની સાથે સાથે શરીરની કમજોરી પણ દૂર કરે છે. તેમજ નાળિયેર પાણીમાં રહેલાં પ્રાકૃતિક ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે શરીરને હાઇડ્રેટ્સ આપે છે. જે ઝાડાની સમસ્યાને દૂર કરે છે. તેમજ લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી અપચાજન્ય અતીસાર મટે છે. એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય અતીસાર મટે છે.\nલેખન સંકલન : પ્રિયંકા પંચાલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleચણા દાળ પાલક ટીક્કી – આ એકદમ ચટપટી નાસ્તામાં બનતી વાનગી છે, ભૂલ્યા વગર નોંધી લે જો \nNext articleઓફીસના લેપટોપ અને કોમ્પ્યુટર પર આ કામ ક્યારેય ના કરવા જોઈએ નહિ તો…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્��ું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nહિમેશ રેશમિયાએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ રીતે કર્યા લગ્ન, જુઓ વેડિંગના...\n15 રસપ્રદ સાચી વાતો જે તમે ડિમ્પલ, રાની અને દીપિકા પાદુકોણ...\nપ્રેમ – સાચો પ્રેમ એ પૈસા અને દેખાવથી નથી થતો સાચો...\nઆ વાર્તા નથી, સાર છે. વાંચો. કદાચ તમને પણ વાર્તા વાંચવાનું...\nએક ટીફીન આવું પણ… – શું તમે ઓફિસમાં ઘરેથી આવેલું ટીફીન...\nશું તમે સાચો અર્થ જાણો છો હાઉસ વાઇફ અને વર્કિંગ...\nધ્યાન રાખજોઃ આ 6 કારણોથી ઘરમાં રૂપિયા ટકતાં નથી, થાય છે...\nતમારી પસંદગીની જિન્સ ધોતા સમયે ક્યારેય ન કરતા આ ભૂલો…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“છેલ્લી કસોટી” હીરાબાએ જીવનમાં ઘણી કસોટી પાર કરી પણ ……તૃપ્તિ...\nમુસ્લિમ IAS-IPS દંપતિએ, શહીદ “પરમજીત સિંઘ” ની દીકરીને દત્તક લીધી…દુનિયા કરે...\nશું તમે જાણો છો દુનિયાના ક્યાં દેશ સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/karnataka-wont-give-water-to-tamil-nadu-002480.html", "date_download": "2019-03-24T22:00:05Z", "digest": "sha1:KAOVTNEWHFX3OTEUTEO5UVB33PO37HPU", "length": 10874, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાવેરી વિવાદઃતમિલનાડુને પાણી નહીં આપે કર્ણાટક | Karnataka won’t give water to Tamil Nadu - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર ��ઈ રીતે કામ આવે છે\nકાવેરી વિવાદઃતમિલનાડુને પાણી નહીં આપે કર્ણાટક\nબેંગ્લોર, 29 નવેમ્બર: કાવેરી પાણી વિતરણ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટની સલાહને ધ્યાનમાં રાખીને તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા અને કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર વચ્ચે ગુરુવારે બેંગ્લોરમાં થયેલી વાતચીત નિષ્ફળ નિવડી છે. કર્ણાટક અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ વચ્ચે થયેલી બેઠકમાં કાવેરી નદીના પાણી વિવાદમાં કોઇ સમાધાન થયું નથી. આ વાતચીતમાં તમિલનાડુને એક ટીપું વધારે પાણી આપવા માટે પણ કર્ણાટક તૈયાર થયું નથી.\nનિષ્ફળ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયલલિતાએ કહ્યું કે, કર્ણાટકને વધારે પાણી આપવાની ના પાડી દીધી છે. અમે 32 ટીએમસી ફીટ પાણી આપવામાં આવે તેવો આગ્રહ કર્યો, પરંતુ કર્ણાટકે એક ટીપું પણ પાણી વધારે આપવાન ઇન્કાર કરી દીધો છે.\nતેમણે એમપણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી સુનાવણી કાલે છે. સુપ્રીમ કોર્ટમાં અમે ફરીથી આ મુદ્દો ઉઠાવીશુ અને આ બેઠક અંગે કોર્ટને માહિતગાર કરીશું. બીજી તરફ, પોતાના નિર્ણયનો બચાવ કરતા શેટ્ટારે કહ્યું કે, તમિલનાડુ માટે પાણી છોડવું સંભવ નથી કારણ કે, 37 ટીએમસી ફુટ પાણી જ સંગ્રહીત છે. તેમણે પાડોસી રાજ્ય પર આરોપ લગાવતા કહ્યું કે, દસકો જૂના વિવાદના લાંબા નિરાકરણ માટે ઇચ્છીત નથી.\nYSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને કરી હતી હત્યા, ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો\nભારતમાં પહેલી વાર જાતિ-ધર્મ રહિત હોવાનું પ્રમાણપત્ર, નાસ્તિક પરિવારની પહેલ\nદક્ષિણ ભારતના આ મોટા પક્ષ સાથે ગઠબંધન કરશે ભાજપ, જલ્દી થઈ શકે છે એલાન\nઆઈઆઈટી મદ્રાસમાં પીએચડી સ્કૉલરે કરી આત્મહત્યા, 4 મહિનામાં બીજો કેસ\nતમિલનાડુ પહોંચ્યું વાવાઝોડું ગાજા, જુઓ તબાહીની તસવીરો\nVideo: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યો\nRTIમાં ખુલાસોઃ તમિલનાડુ સરકારે જયલલિતાના અંતિમ સંસ્કારમાં ફૂંક્યા 1 કરોડ\nકૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન્યો\nડીએમકે ચીફ કરુણાનિધિની સ્થિતિમાં સુધારો, મોડી રાતે કરાયા હતા ભરતી\nઆ રાજ્યના સર્વેમાં મોદીના મુકાબલે રાહુલ પીએમ પદ માટે પહેલી પસંદ\n\"બોસ સાથે સુવું પડે છે પછી બનાય છે રિપોર્ટર\": ભાજપના નેતા\nDefence Expo 2018 : પીએમ મોદીએ ચેન્નઇમાં કર્યું ઉદ્ધાટન\nકાંચીપીઠના શંકરચાર્યનું નિધન, વિવાદો સાથે હતો જૂનો સંબંધ\nચ���નમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/during-the-next-week-the-stock-market-will-see-positive-moves/amp/", "date_download": "2019-03-24T21:39:02Z", "digest": "sha1:IBW5J7MGENMD6GARC2F6A6K6WGCVW23L", "length": 10306, "nlines": 63, "source_domain": "sambhaavnews.com", "title": "આગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં સકારાત્મક ચાલ મળશે જોવા - Sambhaav News", "raw_content": "\nઆગામી સપ્તાહ દરમિયાન શેરબજારમાં સકારાત્મક ચાલ મળશે જોવા\nશેરબજાર ગઈ કાલે છેલ્લે સુધારે બંધ જોવા મળ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૩૫ પોઇન્ટના સુધારે ૩૩,૩૪૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૮ પોઇન્ટના સુધારે ૧૦,૨૮૩ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઈ છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં સાધારણ ૨૮ પોઇન્ટનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગઇ કાલે ૧૩ વર્ષ બાદ રેટિંગમાં સુધારો કરતાં તેની શેરબજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળી હતી. ગઈ કાલે બેન્ક નિફ્ટી રેકોર્ડ સપાટીએ બંધ જોવાઇ છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય.\nસરકારે એફોર્ડેબલ હાઉસિંગ માટે કરેલા સુધારાથી રિયલ્ટી સેક્ટરના શેરમાં વધારો નોંધાયો હતો એટલું જ નહીં, સપ્તાહ દરમિયાન ઓટોમોબાઇલ સેક્ટર ઇન્ડેક્સમાં ૦.૬૦ ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૧.૬૮ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ મેટલ સેક્ટર ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન ૨.૫ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.\nશેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે મૂડીઝે રેટિંગમાં સુધારો કરતાં અન્ય રેટિંગ એજન્સીઓ પણ આગામી દિવસોમાં સુધારો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ શકે છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો પણ નીચા મથાળે રોકાણ વધારી રહ્યા છે.\nસરકારે તાજેતરમાં જીએસટીમાં ૧૭૮ જેટલી ચીજવસ્તુઓના રેટમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. આગામી દિવસોમાં જીએસટીમાં બે જ સ્લેબ રહેશે તેવા સંકેતો જીએસટીના કાઉન્સિલના સભ્યો દ્વારા આપવામાં આવ્યા છે. તેની શેરબજાર ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે એટલું જ નહીં, વૈશ્વિક મોરચે નેગેટિવ પરિબળોનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે.\nબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકાર બેન્કોમાં મ��ટા પ્રમાણમાં રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા હાથ ધરી શકે છે અને તેનો સીધો ફાયદો આગામી દિવસોમાં બેન્કોને મળે તેવી શક્યતા છે તે સેન્ટિમેન્ટ પાછળ મોટા ભાગની જાહેર અને ખાનગી સેક્ટરની બેન્કમાં સુધારાની ચાલ જોવા મળી હતી. જે આગામી દિવસોમાં પણ જોવા મળી શકે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે નિફ્ટી ૧૦,૨૩૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય, જ્યારે ૧૦,૩૫૦-૧૦,૪૦૦ અવરોધ લેવલ ગણાવાય.\nઆગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે\nસોમવારઃ ગ્રેવિટા, રોલ્ટા, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ\nમંગળવારઃ સીએલ એજ્યુકેટ, ગાર્ડન સિલ્ક, જેનેસેસ ઇન્ટરનેશનલ, માણેકશિયા, વેટસ્પિન ઇન્ડિયા લિ.\nબુધવારઃ એશિયન ટાઇલ્સ, ગરવારે વોલ રોપ્સ, લાયકા લેબ્સ, ૨૦ માઇક્રોન્સ\nગુરુવારઃ મોન્સેન્ટો, સિમેન્સ, મોનાર્ક\nશુક્રવારઃ આરબીએલ બેન્ક, રાજશ્રી શુગર\nNextમગજ તેજ કરવા મોંઘીદાટ બદામ ખાવી જરૂરી નથી....આ ખાવાથી પણ થશે ફાયદો »\nPrevious « ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા: અહીં ગુરૂ કરતાં શિષ્યની કરવામાં આવે છે પૂજા...\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહ��ત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/elvis-gomes-is-cm-candidate-of-aap-in-goa/amp/", "date_download": "2019-03-24T21:39:47Z", "digest": "sha1:YISWVK6KCAIBIEB5GQKYCKENG5E2QDQ3", "length": 6858, "nlines": 56, "source_domain": "sambhaavnews.com", "title": "ગોવામાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એલ્વિસ ગોમ્સ પર ગોટાળાનો આરોપ - Sambhaav News", "raw_content": "\nગોવામાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર એલ્વિસ ગોમ્સ પર ગોટાળાનો આરોપ\nનવી દિલ્હી : ગોવામાં પહેલીવાર ચુંટણી લડી રહેલ આમ આદમી પાર્ટીએ સોમવારે પોતાના મુખ્યમંત્રી પદનાં ઉમેદવારના નામની જાહેરાત કરી દિધી. પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર માટે પુર્વ જેલઆઇજી એલ્વિસ ગોમ્સના નામની જાહેરાત કરી છે. જો કે એલ્વિસ ગોમ્સને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવ્યા બાદ રાજ્યમાં પાર્ટી માટે મુશ્કેલી પેદા થઇ શકે છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, એલ્વિસ ગોમ્સ એક આઇએએસ અધિકારી રહી ચુક્યા છે. તેમણે સરકાર પર બ્યૂરોક્રેટ્સની સાથે ભેદભાવનો આરોપ લગાવતા જેલ આઇજી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગોમ્સે આ વર્ષે જુલાઇમાં સ્વૈચ્છિક સેવાનિવૃતી લીધી હતી. તેઓ આપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.\nગત્ત જુનમાં ગોમ્સની વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યૂરોના એક જમીન ગોટાળામાં કેસ દાખલ કર્યો છે. જો કે ગોમ્સે આરોપોને ફગાવી દીધા છે અને એસીબીના એફઆઇઆરને બોમ્બે હાઇકોર્ટની ગોવા ખંડપીઠમાં પડકારી છે.\nNextસુભાષચંદ્ર બોઝ રહેતા હતા તે સુરંગ કાશીનાં કૈથી ગામમાંથી મળી આવી »\nPrevious « હેન્ડસમ & હોટ યુવક જોઇને યુવતીઓનાં મગજમાં આવે છે આવી વાત\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવા���ો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00310.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/440077/", "date_download": "2019-03-24T21:35:30Z", "digest": "sha1:V7X7NLTAJPXMAQBPOL2OHS24VQ376QJQ", "length": 4084, "nlines": 52, "source_domain": "allahabad.wedding.net", "title": "Rajeev Palace, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 300 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 450 માંથી\n1 આઉટડોર જગ્યા 300 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nભોજનનો પ્રકાર Chinese, Indian\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે વધારાના ચાર્જ માટે, હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વ���ક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ નહિ\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર\nખાસ લક્ષણો એર કન્ડીશનર, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 300 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 300/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 450/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/452-cr-no-isha-ambani-ne-maliyo-banglow/", "date_download": "2019-03-24T21:22:02Z", "digest": "sha1:PJZ5G53GALUNC5LPGGHXVDRUM7QDKSB7", "length": 11544, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "ઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો ?", "raw_content": "\nHome Gujarati Articles ઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું...\nઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો, શું છે બંગલાની ખાસિયતો \nખુબ જ પ્રસિધ્ધ અને ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક લાડકી દીકરી ઈશાની એક રોચક વાત જાણવામાં આવી છે. ઈશાના લગ્ન પછી ૪૫૨ કરોડના આલીશાન મહેલ જેવા બંગલામાં રહેશે. આ બંગલો મુંબઈ સ્થિત વર્લી વિસ્તારમાં આવેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આનંદ પિરામલના પિતા અજય પિરામિલે આ બંગલો પોતાના દીકરાની થનારી વહુ અને લાડકા દીકરા માટે ભેટ આપ્યો છે. આનંદ પિરામલ અને ઈશા અંબાણીના લગ્ન ૧૨ ડિસેમ્બરના રોજ સંપન થયા છે. લગ્ન પછી ટુક સમયમાં આ કપલ મુંબઈ સ્થિત ગોલ્ડ-ગુલીટા બિલ્ડીંગમાં રહેશે.\nફેલાયેલો છે ૪૫૨ કરોડનો બંગલો ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટમાં\nમુંબઈ સ્થિત વર્લીમાં બની રહેલી આ ૫ માળની ઇમારત ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટ જગ્યામાં ફેલાયેલી છે. આ ૫ માળની ઇમારતમાં ૩ બેઝમેન્ટ આવેલા છે, જેમાંથી બે બેઝમેન્ટ સર્વિસ માટે અને એક પાર્કિંગ માટે છે. પહેલા બેઝમેન્ટમાં લોન, વોટર પુલ અને એક મલ્ટીપર્પઝ રૂમ આવેલા છે. આવેલા છે ઉપરના માળ પર લિવિંગ, ડાઇનિંગ હોલ, રૂમ, અને સ્પેશિયલ બેડરૂમ અને જયારે ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રેસ લોબી છે.\nથઇ હતી ૧ ડિસેમ્બરના રોજ આલીશાન બંગલાની પુજા\nઆટલા મોંઘા અને આટલા મોટા બંગલાની ખાસિયત છે કે અહીંથી સમુદ્રનો નજારો એકદમ જ સુંદ�� દેખાય છે. આ બંગલાને એકદમ સુંદરતાથી શણગારવામાં આવશે અને સાથે સાથે આ બંગલાને આધુનિક જમાનાની દરેક અને બેસ્ટ વસ્તુઓથી સજ્જ કરવામાં આવશે. આનંદ પીરામિલના પિતા અજય પિરામિલે આ બંગલો ૨૦૧૨ માં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી ખરીદ્યો હતો. સાંભળવામાં આવ્યું છે કે તેને ખરીદવાની લાઈનમાં અનિલ અંબાણી અને ગૌતમ અડાણી પણ હતા. જયારે આ બંગલાને વહેચવા માટે બોલી ચાલી રહી હતી ત્યારે અનિલ અંબાણી એ ૩૫૦ કરોડ, તો ગૌતમ અડાણી એ ૪૦૦ કરોડની બોલી લગાવી હતી.\nઆ બંગલાના કન્સ્ટ્રક્શન પર શરૂઆતમાં જ અમુક ભારે વિવાદો થયા હતા, પણ આ વિવાદોને જલ્દી જ લિપટાવી દેવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અત્યારે પણ કામ ચાલી રહ્યું છે ગુલીટાના ઇન્ટિરિયર પર. ૧ ડિસેમ્બરના રોજ આ બંગલામાં પૂજા રાખવામાં આવી હતી, જેના પછી આ કપલ આ આલીશાન ઘરમાં રહેવા માટે ટુક સમયમાં જશે.\nલેખન અને સંકલન : Team Dealdil & કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article“સોનાક્ષી સિન્હા” સાથે ઓનલાઈન સોપિંગ કંપની એમેઝોને કરી છેતરપીંડી\nNext articleઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી સાથે સાથે આવે મોટી હસ્તીઓ\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nગરમીનાં એ દિવસોની કેટલી રાહ રહેતી બાળપણમાં…\nબોન્ટી બાર – બાળકો ને બોજ ભાવશે \nછાતીમાં થતી બળતરાને 5 મિનિટમાં દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઈલાજ…\nમિસ યુ સસુમોમ – સાસુને ત્યારે જ સમજી શકીએ જયારે આપણે...\nજો તમારામાં હિંમત હોય તો જ આ જગંલમાં જવું, નહીં તો...\nલાડલી – કેટલીય મુસીબતોનો સામનો એ પિતાએ કરી લીધો પણ વાત...\nગુજરાતનું ટાઈટેનિક “વીજળી” – તમે નહિ જાણતા હો આ ઘટના વિષે….\nવાયુસેનાએ લીધો બદલો, અક્ષય કુમાર બોલ્યા અંદર ઘુસી���ે મારો \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઅળસી નાની મોટી કોઈપણ ગંભીર બીમારીમાંથી અપાવશે તમને રાહત…આજથી જ આરોગવાની...\nએક સાચો શિક્ષક શું કરી શકે એક ખુબ જ પ્રેરણાદાયી...\nફેટનું મહત્ત્વ આપણા સ્વાસ્થ્ય માટે ફેટ જેટલું નુકશાનકારક છે એટલું જરૂરી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/baba-ramdevs-expense-rally-be-added-to-bjp-campaign-012891.html", "date_download": "2019-03-24T21:46:35Z", "digest": "sha1:KPOMKWXLYY5KQCKI5MI242RVFGCBLNQY", "length": 11771, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "રામદેવની રેલીઓનો ખર્ચ ભાજપના ખાતામાં ગણશે ચૂંટણી પંચ | baba ramdevs expense in rally to be added to bjp campaign - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરામદેવની રેલીઓનો ખર્ચ ભાજપના ખાતામાં ગણશે ચૂંટણી પંચ\nરાયપુર, 10 ઓક્ટોબર: ચૂંટણી પંચે બુધવારે રામદેવ સામે કડક વલણ અપનાવ્યું છે. છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ કુઝુરે જણાવ્યું કે જે રીતે રામદેવે ભાજપાના પક્ષમાં પ્રચાર પ્રસાર કર્યો છે એ રીતે તે પેઇડ ન્યૂઝ માનવામાં આવશે અને તેમના કાર્યક્રમો પર ખર્ચમાં આવેલી સરકારી ધનની વસૂલી ભાજપા પાસે કરવામાં આવશે. છત્તીસગઢમાં પેડ ન્યૂઝનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપાને ઝટકો લાગ્યો છે.\nરામદેવે છત્તીસગઢના ઘણા વિધાનસભા વિસ્તારોમાં જઇને મતદાતાઓને પ્રોત્સાહિત અને યોગદીક્ષાના નામ પર સભાઓનું આયોજન કર્યું જેમાં તેમણે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપાના પક્ષમાં જોરદાર પ્રચાર કર્યો.\nરામદેવે સભાઓ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ પર જોરદાર પ્રહાર કર્યા. કોંગ્રેસ અને સ્વાભિમાન મંચના રામદેવની સભાઓ પર વિરોધ નોંધાવ્યો હતો, અને આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી.\nકોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આને પ્રથમ જીત ગણાવી છે. કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ શૈલેશ નિતિન ત્રિવેદીએ જણાવ્યું કે આ ભાજપાની નૈતિક હાર છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે રામદેવની સભાનો ખર્ચ ભાજપા પાસેથી વસૂલવાની માંગ કરી હતી અને ચૂંટણી પંચે તેનો સ્વીકાર કર્યો છે.\nભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસને જણાવ્યું કે જ્યારે પણ તેમને ચૂંટણી પંચ પાસેથી નોટિસ મળશે ત્યારે તેઓ જવાબ આપશે. તેમણે જણાવ્યું કે બાબા રામદેવ ભાજપાના નેતા નથી અને કોઇ કાર્યકર નથી. રામદેવ છત્તીસગઢમાં આવીને સભા સંબોધે છે તેમાં ભાજપને કોઇ લેવાલેવા નથી.\nબાબા રામદેવની પતંજલિએ રુચિ સોયા માટે ઓફર વધારી\nવૈદિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની રેસમાં રામદેવ, ભર્યુ ફોર્મ\nકુંભ મેળામાં બાબા રામદેવે સાધુ-સંતોને અનોખી અપીલ કરી\nકેવી રીતે શરૂ કરશો પતંજલિ પરિધાનનો બિઝનેસ, અરજીની શું છે પ્રક્રિયા\n33,400 લોકોને આપશે નોકરી બાબા રામદેવ, જાણો શું છે પ્લાન\nજો રામ મંદિર નહીં બન્યું તો લોકોનો ભાજપથી વિશ્વાસ ઉઠી જશે\nઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ, બોલ્યા, ‘રામ મંદિરનો મુદ્દો ભાજપની પેટન્ટ નથી'\nછેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર રામદેવની કંપનીના વેચાણમાં ઘટાડો\nબાબા રામદેવનો કપડાનો શોરૂમ લોન્ચ, પતંજલિ જીન્સ ખરીદી શકશો\nબાબા રામદેવ બોલ્યા, મારી જેમ કુંવારા લોકોને વિશેષ સમ્માન આપો\nરૂપિયાની સાથે સાથે દેશની ઈજ્જત પણ ગગડી: બાબા રામદેવ\nભગવા કપડા પહરેવાથી કોઈ બાબા નથી બની જતુઃ બાબા રામદેવ\nખુબ જ જલ્દી બાબા રામદેવ આ પ્રોડક્ટ લોન્ચ કરશે\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/batsman-jump-beacuse-bouncers-012592.html", "date_download": "2019-03-24T21:19:14Z", "digest": "sha1:ZECWO2OCW4HZK7SHEKRP4SFEHQ5RGD3H", "length": 21444, "nlines": 184, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલર્સના બાઉન્સરે કંઇક આવી કરી હતી બેટ્સમેનોની હાલત | batsman jump beacuse of bouncers - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબોલર્સના બાઉન્સરે કંઇક આવી કરી હતી બેટ્સમેનોની હાલત\nક્રિકેટ અનેક બાબતે રસપ્રદ અને રોમાંચકતા ભરેલી રમત છે. ક્રિકેટના દરેક બોલે કંઇકને એક એવું રોમાંચક આપણને જોવા મળે છે, જે આપણને મેચના અંત સુધી ઝકડી રાખે છે. તેમાં પછી બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવતા રન હોય કે, પછી બોલર્સ દ્વારા પોતાની બોલિંગના જોરે વિરોધી ટીમના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરવાની કરામત હોય, કે પછી મેદાન પર ફિલ્ડિંગ ભરી રહેલા ફિલ્ડર્સ હોય કે, પછી બોલર્સના બોલનો સામનો કરતી વખતે વિચિત્ર સ્થિતિમાં મુકાયેલા બેટ્સમેન હોય. આ તમામ બાબત આપણને આ રમત પ્રત્યે વધુ આકર્ષિત કરે છે.\nત્યારે આ વખતે અમે અહીં આ રમત સાથે જોડાયેલી એવી જ કેટલીક રસપ્રદ વાતો લઇને આવ્યા છીએ. જો કે, આ વખતે આ રસપ્રદ વાતો કોઇ બેટ્સમેનના રન કે બોલર્સની વિકેટ કે પછી અન્ય કેટલીક ઇતિહાસ સર્જનારી સિદ્ધિઓ પર નહીં, પરંતુ બોલર્સ દ્વારા ફેંકવામાં આવતા કેટલાક એવા બોલ અંગે છે, જેના કારણે બેટ્સમેને કા તો હવામાં કૂદકો મારવા અથવા તો બોલથી બચવા આમતેમ હલન ચલન કરવા માટે મજબૂર કરી દીધા હતા. તો ચાલો તસવીરો થકી આવી જ કેટલીક ક્ષણો નિહાળીએ.\n21 માર્ચ 2013ના રોજ ડર્બન ખાતે રમાયેલી વનડે મેચ વખતે પાકિસ્તાની બોલર દ્વારા ફેંકવામાં આવેલા એક બોલ દરમિયાન ગ્રીમ સ્મિથે જમ્પ મારવો પડ્યો હતો.\nઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે 14 ડિસેમ્બર 2012ના રોજ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરને બાઉન્સરનો સામનો કરવો પડ્યો હતો.\nઇંગ્લેન્ડના લીડ્સ ખાતે 2 ઑગસ્ટ 2012ના રોજ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દમરિયાન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબીડી વિલિયર્સ���ે બાઉન્સરનો સામનો કરવો પડ્યો હતો.\nશ્રીલંકાના ગાલે ખાતે 26 માર્ચ 2012ના રોજ રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકાનો બેટ્સમેન ચણાકા વેલેગદેરા બાઉન્સર બોલથી બચી રહ્યો છે.\nઇંગ્લેન્ડના લીડ્સ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 8 ઑગસ્ટ 2009ના રોજ એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાના બોલર મિશેલ જ્હોન્સન દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો બેટ્સમેન પોલ કોલિંગવૂડ.\nઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 2 ઑગસ્ટ 2009ના રોજ રમાયેલી ટેસ્ટ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો બેટ્સમેન ઇઆન બેલ.\nલોર્ડ્સ મેદાન ખાતે 19 જૂલાઇ 2009ના રોજ રમાયેલી મેચ દરમિયાન બાઉન્સ બોલનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન બ્રાડ હેડિન.\nઇંગ્લેન્ડના લંડન ખાતે 6 જૂન 2009ના રોજ રમાયેલી આઇસીસી ટી20 વિશ્વકપની મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો માઇકલ ક્લાર્ક. આ મેચ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હતી.\n18 માર્ચ 2006ના રોજ મુંબઇ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન મુનાફ પટેલ દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો બેટ્સમેન કેવિન પીટરસન.\nઓસ્ટ્રેલિયાના બ્રિસબેન ખાતે 5 નવેમ્બર 2005ના રોજ રમાયેલી મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન ફિડેલ એડવર્ડ્સ.\nઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 7 ઑગસ્ટ 2005ના રોજ રમાયેલી એશીઝ ટેસ્ટ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન.\n13 ઑગસ્ટ 2013ના રોજ ઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન એન્ડરસનના બાઉન્સરનો સામનો કરી રહેલો ભારતીય બેટ્સમેન સુરેશ રૈના.\nઓસ્ટ્રેલિયાના સીડની ખાતે 6 જાન્યુઆરી 2013ના રોજ રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો શ્રીલંકાનો ખેલાડી નુવાન પ્રદીપ.\nઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 30 જૂલાઇ 2004ના રોજ રમાયેલી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો બ્રાયન લારા.\nઓસ્ટ્રેલિયાના ડાર્વિન ખાતે 2 જૂલાઇ 2004ના રોજ રમાયેલી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન ગ્લેન મેગ્રા દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો રુસેલ આર્નોલ્ડ.\nઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે 6 ફેબ્રુઆરી 2011ના રોજ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મેચ રમાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઓસ્ટ્રેલિયાનો ખેલાડી કેમરોન વ્હાઇટ.\nઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે 11 જાન્યુઆરી 2002ના રોજ રમાયેલી એક મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર ગ્લેન મેગ્રાના બોલનો સામનો કરી રહેલો ન્યુઝીલેન્ડનો સુકાની સ્ટેફન ફ્લેમિંગ.\nન્યુઝીલેન્ડના વેલિંગટન ખાતે 13 માર્ચ 2008ના રોજ રમાયેલી મેચ દરમિયાન ન્યુઝીલેન્ડના બોલર દ્વાર ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો ખેલાડી ટિમ એમ્બ્રોસ.\nદક્ષિણ આફ્રિકાના ડર્બન ખાતે 29 ડિસેમ્બર 2010ના રોજ રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન શ્રીસંથ દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સર દરમિયાન આઉટ થયેલો દક્ષિણ આફ્રિકાનો ખેલાડી જેક્સ કાલિસ.\nઓસ્ટ્રેલિયન ખેલાડી માઇકલ ક્લાર્ક\nઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે 6 ડિસેમ્બર 2010ના રોજ એશીઝની બીજી ટેસ્ટ રમાઇ હતી, જેમા બાઉન્સરનો સામનો કરી રહેલો માઇકલ ક્લાર્ક.\nઓસ્ટ્રેલિયાના સિડની ખાતે 8 ડિસેમ્બર 2004ના રોજ રમાયેલી મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ન્યુઝીલેન્ડનો ખેલાડી ડેનિયલ વિટ્ટોરી.\nદક્ષિણ આફ્રિકન ગ્રીમ સ્મિથ\nઇંગ્લેન્ડના બિર્મિંગહામ ખાતે 28 જૂલાઇ 2003ના રોજ રમાયેલી મેચ દરમિયાન બાઉન્સરનો સામનો કરી રહેલો ગ્રીમ સ્મિથ.\n1996માં લંડન ખાતે રમાયેલી એક મેચ દરમિયાન પાકિસ્તાનના બોલર વસીમ અકરમ દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો ઇંગ્લેન્ડનો ખેલાડી એલીસ સ્ટેવર્ટ.\n16 ડિસેમ્બર 2006ના રોજ વેલિંગ્ટન ખાતે રમાયેલી મેચ દરમિયાન શ્રીલંકાના બોલર દ્વારા ફેંકવામાં આવેલા બાઉન્સરનો સામનો કરી રહેલો બ્રાન્ડેન મેક્કુલમ.\nIPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન\nIPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં\nશ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી\nWorld Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું\nWIvsENG:પાંચ વર્ષ બાદ વેસ્ટઇંડીઝે હરાવ્યું ઇંગ્લેન્ડને,હેટમાયર બન્યો હીરો\nઆંતરરાષ્ટ્રીય વન-ડેમાંથી ક્રિસ ગેલે સંન્યાસ લીધો\nએડિલેડ ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલીએ ફટકારેલ સદીથી બનાવ્યા કેટલાય મોટા રે��ોર્ડ\nVideo: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું, એકવાર નહિ બેવાર થયો ટોસ\nIND vs AUS: ટેસ્ટ મેચ પહેલા ભારતને ફટકો, પૃથ્વી શો થયો મેચથી બહાર\nIND vs AUS: બીજી ટી20માં વરસાદનું વિઘ્ન, મેચ રદ\nભારતમાં સુપારી સ્મગલિંગ આરોપમાં ફસાયા સનથ જયસૂર્યા, મુંબઈમાં પુછપરછ થઇ શકે\nલંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ\ncricket history off beat game batsman world photos ક્રિકેટ ઇતિહાસ ઓફ બીટ ભારતીય રમત બેટ્સમેન વિશ્વ તસવીરો\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%9F%E0%AB%80%E0%AA%8F%E0%AA%AE%E0%AA%B8%E0%AB%80", "date_download": "2019-03-24T21:13:44Z", "digest": "sha1:OYS4GQQBDXVIJWU2KH3BTO5BHJVDVYJ3", "length": 8355, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટીએમસી News in Gujarati - ટીએમસી Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nલોકસભા ચૂંટણી તારીખોમાં રમજાન અને રોજાનો ખ્યાલ રાખવામાં આવ્યો નથીઃ TMC\nલોકસભા ચૂંટણીની ડેટશીટ આવી ગઈ છે. સાત ચરણોમાં ચૂંટણી થશે અને 23 મેના રોજ પરિણામો જાહેર થશે. એવામાં આગામી ચૂંટણીમાં જીત મેળવવા માટે બધી પાર્ટીઓ જોરશોરથી લાગી ગઈ છે. પરંતુ અમુક રાજકીય પક્ષોએ ચૂંટણીના તારીખો પર વાંધો વ્યક્ત કર્યો છે. કોલકત્તાના ...\nભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા જ્યાં તેમણે જલપાઈગુડીમાં એ...\nનરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જી\nએમાં કોઈ શક નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ઘરણા પર બેઠા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્ર...\nમમતા સરકાર સામે CBIની અરજી પર SC: ‘પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'\nપશ્ચિમ બંગાળ સરકારના વલણ પર સીબીઆઈ આજે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સીબીઆઈની દલીલો સાંભળ્યા બાદ અ...\nઈંગ્લિશમાં એક લાઈન પણ બોલી શકતા નથી પીએમ મોદીઃ મમતા બેનર્જી\nપશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ ફરીથી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યુ...\nભાજપની રેલી બાદ ટીએમસી કાર્યકર્તાઓએ ગંગાજળથી મેદાનનું કર્યુ શુદ્ધિકરણ\nપશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ભારતીય જનતા પાર્ટીની રેલી યોજાઈ હતી પરંતુ અહીં થયેલી રેલી બાદ ટીએ...\n2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે ‘ચિંતાના સમાચાર'\nજો કોઈ નેતા વિશે જાણવુ હોય કે તેમની રેટિંગ કરવી હોય તો આ બધુ ગયા મહિને લોન્ચ કરવામાં આવેલ નેતા એ...\nOpinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો\nલોકસભા ચૂંટણી 2019 અંગ રાજકીય હલચલો વધી ગઈ છે. સત્તાધારી ભાજપ પોતાના સહયોગી દળો સાથે ચૂંટણી અંગે ત...\nઆધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ શું કહ્યુ\nઆધાર કાર્ડની બંધારણીય માન્યતા અંગે સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. જરૂરી સેવાઓ માટે આ...\nઈન્ડિયા ટુડે-કાર્વી સર્વેઃ જો મહાગઠબંધન થયુ તો ભાજપની મુશ્કેલીઓ વધશે\nલોકસભા ચૂંટણીમાં હજુ સમય બચ્યો છે. ચૂંટણી પહેલા ઈન્ડિયા ટુડે અને કાર્વીએ દેશનો મૂડ જાણવાનો પ્ર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/17-04-2018/95010", "date_download": "2019-03-24T22:04:42Z", "digest": "sha1:DXXUXKYETLGNJIFRPN7VTZT6UBRVB6YT", "length": 4708, "nlines": 10, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૧૭ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ સુદ - ૧/૨ મંગળવાર\nપ્રેમ સભર શિક્ષણ પધ્ધતીથી વિદ્યાર્થીનો અભિગમ બદલી શકેઃ પૂ. અપૂર્વમુનિ સ્વામી\nરાજકોટ તા. ૧૬: વિશ્વવંદનીય સંતવિભૂતિ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની ૯૮મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત પૂર્વ કાર્યક્રમ ગત શનિવારે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 'ફીચર્સ ઓફ ફેકલ્ટી' વિષય પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (FDP) નું આયોજન કરવામાં આવ્યું હતું.\nપ્રમુખસ્વામી સભાગૃહ ખાતે મંદિરના કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, અપૂર્વમુનિ સ્વામી અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વાગત ઉદ્દબોધન સૌ. યુનિ. સિન્ડીકેટ મેમ્બર ડો. મેહુલભાઇ રૂપાણી અને વાઇસ ચાન્સેલર ડો. કમલભાઇ ડોડિયાએ કર્યા બાદ પ્રેરક વિડિયો શો અને થીમને અનુરૂપ વાસ્તવિકતા રજૂ કરવામાં આવી હતી.\nપૂ. અપૂર્વમુનિ સ્વામીએ 'ફીચર્સ ઓફ ફેકલ્ટી' વિષય પર ચોટદાર અને જોમસભર વકતવ્યનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ છાત્ર સંવાદ, આત્મ સંવાદ અને પરમાત્મા સંવાદ વિષય પર હાજર રહેલ સૌ કોઇ પ્રોફેસર્સને શિક્ષણલક્ષી મુલ્યોને જીવનમાં દ્રઢ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવેલ કે ટીચ વેલ એટલે કે વિદ્યાર્થીને સારૃં શીખવો, એકસપર્ટ ઇન ચોર ફિલ્ડ એટલે કે તમારા વિભાગમાં નિષ્ણાત બનો, એપ્રીશીએટ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીને બીરદાવો. પ્રેમ સભર પદ્ધતિ વિદ્યાર્થીનો અભિગમ બદલી શકે છે. વિદ્યાર્થી સાથે પ્રોફેસરના વાણી, વર્તન અને વ્યવહારના વિચારો કેવા હોવા જોઇએ તેના પર વિવિધ દ્રષ્ટાંતો તેમજ પ્રેરક વિડીઓ શો દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.\nઆ કાર્યક્રમમાં સૌ. યુનિ.ના એકિંટગ વાઇસ ચાન્સલર ડો. કમલભાઇ ડોડિયા, સિન્ડીકેટ મેમ્બર્સ, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. ગિરીશભાઇ ભિમાણી, ડો. વિજયભાઇ પટેલ, ડો. અમિતભાઇ હાપાણી, ડો. ધરમભાઇ કાંબલીયા, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. રમેશભાઇ વાઘાણી, આર. કે. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી શિવલાલ રામાણી, મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર નરેશભાઇ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેલ. (૭.૩ર)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-horrific-video-showing-nurses-abuses-old-man-and-patients-gujarati-news-5826467-PHO.html", "date_download": "2019-03-24T22:00:51Z", "digest": "sha1:JZ3OGXMH6I4ONU53MT7UMBAXSWGOD2ZT", "length": 7438, "nlines": 101, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "horrific video showing nurses abuses old man and patients|નર્સોની પોલ ખોલવા લગાવ્યા CCTV, આ પછી જે રેકોર્ડ થયું તેનાથી બધા રહી ગયા દંગ", "raw_content": "\nનર્સોની પોલ ખોલવા લગાવ્યા CCTV, આ પછી જે રેકોર્ડ થયું તેનાથી બધા રહી ગયા દંગ\nનર્સિંગ હોમમાં વૃદ્ધ પેશન્ટ્સ સાથે દુર્વ્યવહારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે\nઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકાના લિવોનીયામાં નર્સો દ્વારા વૃદ્ધ પેશન્ટ્સને ટોર્ચર કરવાનો મામલો સામે આવ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પરિવારના કેટલાક સભ્યોએ નર્સિંગ હોમમાં સીસીટીવી લગાવડાવ્યા. કેમેરામાં નર્સો વૃદ્ધો સાથે મારપીટ કરતા હોય અને વિલ ચેર પરથી નીચે ઢસડતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી નર્સોને આ ઘટનાના સામે આવ્યા બાદ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી છે.\n.....અને યૂનિસે લગાવડાવ્યો સિક્રેટ કેમેરા\n- અમેરિકાના ડીયરબોર્નના એક પરિવારે નર્સિંગ સ્ટાફ પર વૃદ્ધ હુસૈન યૂનિસ સાથે દુર્વ્યવહાર થયાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમણે તેના પિતાને મે 2015માં પેટમાં સર્જરી પછી કેટલાક દિવસો માટે નર્સિંગ હોમમાં રાખ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન નર્સોએ તેમને ખુબ હેરાન કર્યા. યૂનિસે જયારે આ બાબતે નર્સિંગ હોમમાં ફરિયાદ કરી તો તેમણે એક પણ વાત ન સાંભળી અને નર્સિંગ હોમમાં તેમની ફરિયાદને નકારી કાઢી.\nયૂનિસે લગાવડાવ્યો સિક્રેટ કેમેરા\nપોતાની વાતને સાબિત કરવા માટે યૂનિસે નર્સિંગ હોમમાં સીસીટીવી કેમેરા લગાવડા��્યો હતો. જેના પછી દુર્વ્યવ્હારના 100થી વધુ વીડિયો રેકોર્ડ થયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફરિયાદ બાદ આરોપી નર્સોને નોકરીથી હાંકી કાઢવામાં આવી હતી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00311.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-030002-1222404-NOR.html", "date_download": "2019-03-24T21:56:43Z", "digest": "sha1:FYTWOC4ZKUBQIFJB5EYL3W2XDPON67QH", "length": 5934, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "જનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ|જનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ", "raw_content": "\nજનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ\nજનતાકોલોનીમાં આંખલાયુદ્ધથી યુવાન ઘાયલ\nશહેરના જુની જનતા કોલોની વિસ્તારમાં રોજ રાત્રે મોટી સંખ્યામાં આખલા એકત્ર થઈ ગયા બાદ અફરા તફરી મચાવતા હોવાની...\nશહેરના જુની જનતા કોલોની વિસ્તારમાં રોજ રાત્રે મોટી સંખ્યામાં આખલા એકત્ર થઈ ગયા બાદ અફરા તફરી મચાવતા હોવાની ફરિયાદ ઉઠતી રહિ છે ત્યારે સોમવારના રાત્રે સ્થાનીક યુવાનને આખલાઓએ અડફેટૅ લેતા ઈજા પહોંચી હતી. તેમજ એક કાર અને બાઈકને નુકશાન પણ થયું હતંુ.\nછેલ્લા કેટલાક સમયથી ગાંધીધામની જુની મુક પશુઓની સમસ્યા ફરી માથુ ઉંચકી રહિ હોય તેમ સંકુલમાં જાહેર માર્ગોમાં ફરી ઠેર ઠેર મુકપશુઓ જોવા મળે છે ત્યારે આખલાઓની અડફેટૅ અકસ્માતોની ઘટનામાં પણ વધારો જોવા મળ્યો છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00312.warc.wet.gz", "language": "gu", "language_score": 0.78, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-cm-awarded-five-farmers-022208.html", "date_download": "2019-03-24T22:03:45Z", "digest": "sha1:CYRRNA6EHTPE5Z64243Y2WJXWK46LKGE", "length": 15688, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "ખેડૂતોએ સ્વયં વિકસાવેલા-ખેતઓજારોના પ્રદર્શન યોજાશેઃ મુખ્યમંત્રી | gujarat CM awarded five farmers - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nખેડૂતોએ સ્વયં વિકસાવેલા-ખેતઓજારોના પ્રદર્શન યોજાશેઃ મુખ્યમંત્રી\nગાંધીનગર, 10 ઓક્ટોબરઃ આગવી કોઠાસૂઝથી ધરતીપૂત્રોએ વિકસાવેલા ખે��ઓજારોના ઉપયોગ-સફળતાનો વ્યાપ સર્વગ્રાહી રીતે ગ્રામીણ ખેડૂતો સુધી પહોંચાડવાની નેમ દર્શાવતા આનંદીબેન પટેલ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યના કૃષિકારો ખેડૂતો એ સ્વીયં વિકસાવેલા અને બનાવેલા ખેત ઓજારોના રાજ્યવ્યાબપી પ્રદર્શન યોજવાની નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી વિકસાવેલા આવાં ખેતઓજારોના ઉપયોગ અને સફળતાનો વ્યાપ સર્વગ્રાહી રીતે ગ્રામીણ ખેડૂતો સુધી પહોંચાડવા આવાં પ્રદર્શનો સક્ષમ માધ્ય‍મ બનશે. મુખ્યામંત્રીએ વી-ટીવી કૃષિરત્ન એવોર્ડ ર૦૧૪ અંતર્ગત મંદાકિનીબેન રાઠોડને શ્રેષ્ઠ પશુપાલક, ક્રાંતિભાઇ ભિમાણીને શ્રેષ્ઠ નવિનત્તગમ સંશોધનનો તથા ચંન્દ્રઠકાન્ત પટેલને શ્રેષ્ઠ કૃષિપધ્ધતિ તેમજ ભીખાભાઇ પટેલને જળસંચય શ્રેષ્ઠ પ્રદાનના એવોર્ડ એનાયત કરી સન્માનિત કર્યા હતા.\nઆનંદીબેન પટેલે ગુજરાતમાં કૃષિમહોત્સ વની સફળતાને પગલે કૃષિઉત્પાનદનમાં થયેલ વૃધ્ધિ અને લેબ-ટુ-લેન્ડ જેવા વૈજ્ઞાનિક અભિગમથી ખેડૂતના ખેતર સુધી જ્ઞાન-વિજ્ઞાન પહોંચાડવાના કૃષિકલ્યાવણ યજ્ઞની વિશેષતાઓ સમજાવી હતી. તેમણે મહિલા પશુપાલકો માટે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી પ્રોત્સાહક જોગવાઇઓ, મહિલા સંચાલિત દૂધ ઉત્પામદન મંડળીઓને મકાન માટે ૩૦૦ ચો.વાર પ્લોટ ફાળવણી તેમજ પાક પેદાશોના યોગ્યા પોષણક્ષમ ભાવ મળે ત્યાં સુધી તેને સાચવી રાખવા ખેડૂતના ખેતરમાં ગોડાઉન બનાવવા સહાયની યોજનાની વિસ્તૃભત વિગતો ઉપસ્થિખત કૃષિકારોને આપી હતી. આનંદીબેને સ્વતચ્છનતા અભિયાન તથા ઘર શૌચાલય નિર્માણમાં પણ કિસાનશક્તિ સમાજ ચેતના દાયિત્વવથી જોડાય તેવી પ્રેરણા આપી હતી. સમભાવ ગૃપના મેનેજિંગ ડિરેકટર કિરણ વડોદરીયાએ એવોર્ડની રૂપરેખા આપતાં સૌને આવકાર્યા હતા.\nવી-ટીવીના ડાયરેક્ટર જગદિશભાઇએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એવોર્ડ વિજેતા ખેડૂતો-પરિવારજનો રાજ્યના ધરતીપૂત્રો, કૃષિઉત્પાદન કંપની સંચાલકો આમંત્રિતો ઉપસ્થિૂત રહ્યા હતા.\nઆ પણ વાંચોઃ- ‘ગતિશીલ ગુજરાતમાં' 139 ટકા સફળતા, હવે આ 18 વિષયો માટે નવો લક્ષ્યાંક\nઆ પણ વાંચોઃ- રાજકોટમાં ટોળાએ રસ્તા પર મુકી મૃતકની લાશ, પથ્થરમારો\nકૃષિરત્ન એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રી\nરાજ્યના પાંચ પ્રગતિશીલ ધરતીપૂત્રોને વી-ટીવી કૃષિરત્ન એવોર્ડથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સન્માનિત કર્યા હતા.\nકૃષિરત્ન એવોર્�� એનાયત કરતા મુખ્યમંત્રી\nરાજ્યના પાંચ પ્રગતિશીલ ધરતીપૂત્રોને વી-ટીવી કૃષિરત્ન એવોર્ડથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સન્માનિત કર્યા હતા.\nકૃષિરત્ન એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રી\nરાજ્યના પાંચ પ્રગતિશીલ ધરતીપૂત્રોને વી-ટીવી કૃષિરત્ન એવોર્ડથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સન્માનિત કર્યા હતા.\nકૃષિરત્ન એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રી\nરાજ્યના પાંચ પ્રગતિશીલ ધરતીપૂત્રોને વી-ટીવી કૃષિરત્ન એવોર્ડથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સન્માનિત કર્યા હતા.\nકૃષિરત્ન એવોર્ડ એનાયત કરતા મુખ્યમંત્રી\nરાજ્યના પાંચ પ્રગતિશીલ ધરતીપૂત્રોને વી-ટીવી કૃષિરત્ન એવોર્ડથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સન્માનિત કર્યા હતા.\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું\nસૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\nજાણો, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nઅલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય\nહાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે\nVideo: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે\ngujarat chief minister anandiben patel farmer photos news in gujarati ગુજરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખેડૂત તસવીરો ન્યૂઝ ઇન ગુજરાતી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/the-five-accused-persons-the-rs-5-78-crore-train-heist-case-042672.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:19:50Z", "digest": "sha1:XRU5NHRZV5NHGBWFN5YQ2HKCKSEXBXJG", "length": 13020, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચાલુ ટ્રેને છત ફાડીને લૂંટ્યા 5.78 કરોડ, ત્યારે જ લાગી ગઈ નોટબંધી | The five accused persons in the Rs 5.78 crore train heist case - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nચાલુ ટ્રેને છત ફાડીને લૂંટ્યા 5.78 કરોડ, ત્યારે જ લાગી ગઈ નોટબંધી\nનવી દિલ્હીઃ નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થયો કે નુકસાન તેના પર તો વર્ષો વાદ-વિવાદ થતો રહેશે પરંતુ આની સાથે જોડાયેલ એવો કિસ્સો સામે આવ્યો જે ગુજરાતી કહેવત 'નસીબ ખરાબ હોય, તો ઉંટ પર બેઠેલા વ્યક્તિને પણ કુતરું કરડી જાય'ને તદ્દન સાચી પાડે તેમ છે. આ ઘટના તમિલનાડુની છે. નોટબંધીના ત્રણ મહિના પહેલા ચાલુ ટ્રેનમાંથી 5.78 કરોડ રૂપિયાની ડકેતી થઈ હતી અને હાલ આ ઘટનાને અંજામ આપનાર પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા છે.\nલૂંટ માટે કર્યું હતું ફુલ પ્લાનિંગ\nક્રાઈમ બ્રાન્ચ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદન મુજબ એચ મોહન સિંહ, રુસી પારદી, મહેશ પારદી, કલિયા ઉર્ફ કૃષ્ણા ઉર્ફ કબ્બૂ અને બલ્ટિયાએ 2016માં સલેમ-ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસમાંથી 5.78 કરોડની લૂંટ ચલાવી હતી, જેમને મધ્ય પ્રદેશની દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસ મુજબ એચ મોહિન સિંહ અને તેની ગેંગના સભ્યો 2016માં તમિલનાડુ આવ્યા હતા અને અહીં તેમણે રેલવે સ્ટેશન, ટ્રેનના ફાટક, પુલ નીચે, ટ્રેનના પાટાની બાજુમાં વગેરે જગ્યાએ કેટલાય દિવસો વિતાવ્યા હતા.\nચાલુ ટ્રેને ફિલ્મી ઢંગે લૂંટ કરવામાં આવી\nજે બાદ આ તમામે ચિન્નાસલમ અને વિરુદચલમ સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટ ચલાવવાનો ફેસલો કર્યો કેમ કે આ બંને સ્ટેશન વચ્ચે જ ટ્રેન અટક્યા વિના 45 મિનિટ સુધી દોડતી રહે છે. યોજના મુજબ મોહર સિંહ પોતાના ચા��� સાથીઓ સાથે ચિન્નાસલમ સ્ટેશન પર ચઢી ગયો. ટ્રેન થોડી દૂર ગયા બાદ ચારેય શખ્સોએ પાર્સલ વેનની છ પર પહોંચી તેની છત પર બેટરીથી ચાલતા ઓઝારથી ગાબડું પાડી નાખ્યું. આગલા સ્ટેશન પહેલા ગુર્ગા મહેશ પારદી ઉભ્યો હતો તેની બાજુમાં રૂપિયા ભરેલી તમામ બેગ ફેંકી દીધી અને સ્ટેશન આવે તે પહેલા જ ચારેય શખ્સો ટ્રેન પરથી કૂદકો લગાવીને ફરાર થઈ ગયા.\nપૈસાની વહેંચણી થાય ત્યાં સુધીમાં તો નોટબંધી થઈ ગઈ\nપોલીસ મુજબ ગેંગના સભ્યોએ પૈસા અરસપરસ વહેંચી લીધા પરંતુ 2016માં લૂંટના ત્રણ મહિનામાં જ નોટબંધી થઈ ગઈ જેને કારણે તે લૂંટેલા કરોડો રૂપિયા તેમના માટે બેકાર થઈ ગયા. જણાવી દઈએ કે ચાલુ ટ્રેનમાં થયેલ ચોરીની ઘટનાથી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ હલી ગયું હતું. ઘટનાના 6 મહિના બાદ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.\nઆ પણ વાંચો-Video: ફટાકડાને બદલે ગોળીઓ ચલાવીને આ પરિવારને મનાવી દિવાળી\nરાફેલની જેમ નોટબંધી પણ મોટું કૌભાંડ, અસહમત હતા તો રજીનામું કેમ ન આપ્યું: રાહુલ\nનોટબંધીને કારણે ખેડૂતોને નુકશાન નથી થયું: કૃષિ મંત્રી\nનોટબંધીનાં બે વર્ષ પૂર્ણ થવા પર મનમોહન સિંહે શું કહ્યું\nનોટબંધી બેકાર: સર્ક્યુલેશનમાં બધી જ કેશ પાછી આવી\nસર્વે:નોટબંધી, GST, નોકરી, મોંઘવારી મુદ્દે મોદી સરકાર નિષ્ફળ\nતમે PM પર વધારે પડતો જ વિશ્વાસ મૂકી દીધો : ડૉ. મનમોહન સિંહ\nનોટબંધીના 1 વર્ષનું સત્ય: આજે પણ 2 હજારના છુટ્ટા નથી મળતા\nડો. મનમોહન સિંહ: બૂલેટ ટ્રેન પર સવાલ કરનાર વિકાસ-વિરોધી\nનોટબંધી: લોકોએ સરકારને 23,235 કરોડની નકલી નોટ પધરાવી\nનોટબંધી વખતે જમા થયેલા 1.7 લાખ કરોડ રૂપિયા પર RBIને શંકા\nRBI જાહેર કરી 500 રૂપિયાની નવી નોટ, જૂની નોટનું થશે આ...\nઅમરેલી : રૂ 1.10 કરોડની નકલી ચલણી નોટ સાથે બે આરોપી ઝડપાયા\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/jayalalitha-six-time-cm/", "date_download": "2019-03-24T21:43:02Z", "digest": "sha1:ZRTMOFZAOHTJXOAWWRM26KKYN777DK3E", "length": 13139, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "૩૪મા વર્ષે રાજકારણમાં પ્રવેશનારાં જયલલિતા છ વખત CM બન્યાં હતાં | jayalalitha six time cm - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પે���ોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\n૩૪મા વર્ષે રાજકારણમાં પ્રવેશનારાં જયલલિતા છ વખત CM બન્યાં હતાં\n૩૪મા વર્ષે રાજકારણમાં પ્રવેશનારાં જયલલિતા છ વખત CM બન્યાં હતાં\nચેન્નઈઃ તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાનું ગઈ કાલે મોડી રાતે નિધન થયા બાદ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે ત્યારે 68 વર્ષની વયે જેમનું નિધન થયું છે તેવાં જયલલિતા તેમની લોકચાહનાના કારણે છ વખત તામિલનાડુનાં મુખ્યપ્રધાન તરીકે ચૂંટાયાં હતાં તેમજ તેમણે એમજીઆરના કહેવાથી 34 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત 13 વર્ષની વયે જ ફિલ્મમાં પ્રવેશીને હિન્દી તથા તામિલ સહિત અન્ય ભાષાની 140 જેટલી ફિલ્મમાં કામ કર્યું હતું.\n‘અમ્મા જર્ની ફ્રોમ મૂવી સ્ટાર ટુ પો‌િલટિકલ ક્વીન’ લખનારી વાસંતીના જણાવ્યા અનુસાર એમજી રામચંદ્રનને જયલલિતા પ્રત્યે શરૂઆતથી જ કૂણી લાગણી હતી. એક વાર રણમાં શૂટિંગ ચાલતું હતું ત્યારે જયલલિતા રેતી પર ચાલી શકતાં ન હતાં ત્યારે એમજીઆરએ તેમને ઊંચકી લીધાં હતાં, જોકે એમજીઆરનો પરિવાર જયલલિતાને નફરત કરતાે હતો. 1987માં જ્યારે એમજીઆરનું મોત થયું હતું ત્યારે જયલલિતાને એમજીઆરનાં પરિવારજનોએ તેમના ઘરમાં ઘૂસવા દીધાં ન હતાં. આ ઉપરાંત એમજીઆરની અંતિમયાત્રા વખતે એમજીઆરની પત્નીના ભત્રીજાએ તેમના પર હુમલો કર્યો હતો અને તેથી તેઓ અંતિમયાત્રામાં જોડાઈ શક્યાં ન હતાં. જયલલિતાએ 13 વર્ષની વયે જ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.\nતેમની પહેલી ફિલ્મ અંગ્રેજીમ���ં બનેલી ‘ધ એપિસલ’ હતી. તેઓ બે વર્ષનાં હતાં ત્યારે જ તેમના પિતાનું મોત થયું હતું. તેથી તેઓ તેમનાં માસી અને દાદા-દાદી પાસે બેંગલુરુમાં રહીને અભ્યાસ કરતાં હતાં. માસીનાં લગ્ન બાદ તેઓ ફરી તેમની માતા પાસે રહેવા ગયાં હતાં. તેઓ ભણવામાં હોશિયાર હોવા છતાં તેમની માતાએ તેમને ફિલ્મમાં કામ કરાવવાનું પસંદ કર્યું હતું.\nનલિયા વિવાદની શાહી સુકાઇ નથી ત્યાં અંજારમાં સામુહિક દુષ્કર્મ\nજર્મનીમાં મ્યુઝિક ફેસ્ટિવલ માટે બિયરની પાઈપલાઈન નંખાઈ\nટેસ્ટી ફૂડ ખાવાથી ઓવર ઈટિંગની અાદત પડતી નથી\nISISની ત્રણ મહિલા રિક્રૂટર્સ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર\nકલાઇમેટ ચેન્જઃ દિલ્હીમાં ધુમ્મસ અને લખનૌમાં અંધારું છવાયું\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન ��શે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00313.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/hansraj-hathi-return/", "date_download": "2019-03-24T21:20:43Z", "digest": "sha1:PJVSP4MECXKXJWCP5ZJDEGZR2SNZGHJQ", "length": 27092, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "આખરે ફરી થશે એન્ટ્રી ડૉ. હંસરાજ હાથીની, વાંચો કોણ છે જે લેશે કવિ આઝાદની જગ્યા... ક્લિક કરીને જુવો ફોટોસ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મે���ેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી ��ર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome ન્યુઝ આખરે ફરી થશે એન્ટ્રી ડૉ. હંસરાજ હાથીની, વાંચો કોણ છે જે લેશે...\nઆખરે ફરી થશે એન્ટ્રી ડૉ. હંસરાજ હાથીની, વાંચો કોણ છે જે લેશે કવિ આઝાદની જગ્યા… ક્લિક કરીને જુવો ફોટોસ\nતારક મહેતા ક ઉલટા ચશ્માં ના ડૉ હાથી એટલે છે કવિ કુમાર આઝાદના મૃત્યુને આજે ૬૫ દિવસથી વધુ સમય વીતી ગયો છે ત્યારે આજે એમના રિપ્લેસમાં આ અભિનેતા મળ્યો છે. આનો અર્થ એ થાય છે કે ટૂંક સમયમાં આ સીરીયલમાં ફરથી આપણી સામે આવશે ડૉ. હાથી. વાંચો કેવીરીતે કરશે એન્ટ્રી. વાત એમ છે કે જયારે જેઠાલાલ સવારે કસરત અને પૂજા પાઠમાં વ્યસ્ત હોય છે ત્યારે બીજી મહિલાઓ જોગીંગ કરીને પછી આવે છે અને તેઓ જેઠાલાલ સાથે વાત કરવા માટે ઉભી રહે છે. ત્યારે જ લાંબુ વેકેશન પૂરું કરીને કોમલભાભી ઘરે પરત આવે છે. કોમલભાભી બધાને જણાવે છે કે ડૉ હાથી એ ગણેશચતુર્થીના સમય દરમિયાન ગોકુલધામ સોસાયટીમાં પાછા આવશે. સોસાયટીમાં ટપ્પુસેના ગણપતિના સ્વાગતની તૈયારીમાં બીઝી હોય છે અને ત્યારે નક્કી થાય છે કે ગણપતિની પહેલી આરતી હાથી પરિવાર કરશે. અત્યારે સીરીયલમાં ડૉ હાથીનું પાત્ર ગાયબ બતાવે છે કારણકે ડૉ હાથી અત્યારે પૂરથી પ્રભાવિત લોકોની સેવા કરી રહ્યા છે. તેમણે ત્યાં એક કેમ્પ લગાવ્યો છે. ડૉ. હાથી ફેમ કવિ કુમારનું મૃત્યુ ૯ જુલાઈના દિવસે મુંબઈમાં હાર્ટએટેકના કારણે થયું હતું. આ દિવસના બે દિવસ પહેલા પણ તેમણે સીરીયલ માટે છેલ્લો શોટ આપ્યો હતો.\nસુત્રોની માનીએ તો કવિ કુમાર આઝાદના મૃત્યુ પછી ૨૦થી પણ વધુ લોકોના ઓડીશન લેવામાં આવ્યા હતા.\nહવે આ સીરીયલમાં ડૉ હાથીનું પાત્ર ટીવી એક્ટર નિર્મલ સોની કરશે. નવા ડોક્ટર હાથીની સીરીયલમાં એન્ટ્રી ૧૩ સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના મહાએપિસોડ દરમિયાન થશે.\nકવિ કુમાર આઝાદ પહેલા લગભગ એકવર્ષ સુધી નિર્મલ સોનીએ ડૉ હાથીનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ મેકર્સ સાથે વિવાદ થવાના કારણે તેઓએ આ શો છોડી દેવો પડ્યો હતો. શો ના પ્રોડ્યુસર નિર્મલ સોનીને આ સીરીયલમાં લાવવા માટે બહુ ઉત્સાહિત નહોતા. પણ હવે ખબર મળી રહી છે કે અત્યારે નિર્મલ સોની એ સીરીયલમાં પોતાની એન્ટ્રી કરવાનો સીન શૂટ કરી રહ્યા છે.\nનવા ડૉ.હાથીના પાત્રને અનુરૂપ એક્ટર ના મળવાના કારણે તેમની ઓનસ્ક્રીન ફેમિલીને પણ અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આઝાદના મૃત્યુ પછી તેમની ઓનસ્ક્રીન પત્ની કોમલ અને ગોલી પણ સીરીયલમાં બહુ નજરમાં આવતા નહોતા. આ વાત એક ફેમસ ન્યુઝના લોકોએ શો ના પ્રોડ્યુસર ને વાત કરી હતી.\nજયારે કોમલનું પાત્ર ભજવતી અભિનેત્રી સાથે આ વિષે વાત કરવામાં આવી તો તેઓ થોડી મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું ” પહેલી વાત તો એ જ કે મેં કોઈ વેકેશન નથી લીધું, તમારે આ સવાલ પ્રોડ્યુસરને પૂછવો જોઈએ. હું તો કામ કરવા માટે તૈયાર છું પણ ખબર નહિ શુટિંગ માટે ટીમમાં મને ક્યારે સામેલ કરવામાં આવશે.\nઆ આખો મહિનો દરરોજ મને લાગ્યા કરતુ હતું કે કાલે હું શુટિંગ કરી શકીશ, પણ તમને કોઈ અંદાજો નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. જયારે કોમલ ભાભીને પૂછવામાં આવ્યું છે કે શું આના વિષે તમે અસિત મોદી સાથે વાત કરી તો જાણવા મળ્યું ” ના હું તેમના ફોનની રાહ જોઈ રહી છું. ડૉ. હાથીનું પાત્ર કોણ ભજવવાનું છે તેના વિષે મારી પાસે કોઈ માહિતી નથી.\nડૉ. હાથીનો ઓનસ્ક્રીન દિકરો એટલે કે ગોલીના પાત્રમાં પણ ઘણો ઘટાડો આવ્યો હતો. અત્યારે મેકર્સ ભૂતપ્રેતની વાતો તરફ વળ્યા છે જે ચંપક ચાચાની આસપાસ રચાઈ રહી છે. ટપ્પુસેના એક ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માટે બહાર ગયેલ છે. માટે કોઈપણ રીતે હું કોઉપણ સીનમાં દેખાઈ નથી રહ્યો. પણ હવે જયારે આ ડરવની દુલ્હન વાળો પાર્ટ પૂર્ણ થયો છે તો હવે ના સીનમાં અમારી પણ એન્ટ્રી આવી શકે છે. થોડી રાહ તો જોવી જ રહી.\nજયારે ગોલીને પૂછવામાં આવ્યું કે તમે છેલ્લે શુટિંગ ક્યારે કર્યું હતું તો તેમનો જવાબ હતો કે ૨૦ થી ૨૫ દિવસ પહેલા કર્યું હતું. હજી પણ આ સમય વધી શકે છે. બસ હવે તો હું જલ્દી થી જલ્દી પ્રોડ્યુસરનો ફોન આવે તેની જ રાહ જોઉં છું. તમને જણાવી દઈએ કે ટીવી સીરીયલમાં કામ કરતા દરેક કલાકારને દિવસના પ્રમાણે પેમેન્ટ કરવામાં આવે છે. આવામાં ફક્ત એક પાત્રને કારણે બીજા ઘણાં લોકો તકલીફમાં મુકાઇ જાય છે.\nતો બસ હવે થોડી જ રાહ અને પરત આવશે આપણા ડૉ. હંસરાજ હાથી.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nપળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleમશહૂર અભિનેતા દિલીપકુમારની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ..\nNext articleખોલી શકો છો પોતાનું પેટ્રોલપંપ, IOC આપી રહી છે ખાસ મૌકો, માત્ર કરવાના રહેશે આટલા પૈસાનું રોકાણ….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nકુંવારી માં દ્વારા જન્મી હતી આ અભિનેત્રી, હવે છે બૉલીવુડની સુંદર...\nદેવભૂમિના આ શિવના મંદિરમાં રહેલ ત્રિશુલને જો કોઈ ભક્તો દ્વારા તેનો...\nસેલિબ્રિટી બન્યા પછી પણ નથી આવ્યું આ 4 સીતારાઓમાં ઘમંડ, પહેલાના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00314.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/samay-pahela-j-puri-thai-jashe-takt/", "date_download": "2019-03-24T21:29:16Z", "digest": "sha1:XQKOH5XOCAAAR7XRJHYUOACLPB2KWSB6", "length": 13576, "nlines": 95, "source_domain": "blog.dealdil.com", "title": "સમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ આદતો...", "raw_content": "\nHome સ્વાસ્થ્ય સમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ આદતો…\nસમય પહેલા જ પૂરી થઇ જશે તાકત, જો નહિ છોડો આ આદતો…\nભાગદોડ વાળી દીનચર્યા, અવ્યવસ્થિત જીવનશૈલી, કામનો થાક અને માનસિક તનાવની વચ્ચે ખરાબ આદતો હાલના સમયમાં લોકોની મુશ્કેલી વધારી રહી છે. કેમ કે એમની શારીરિક શક્તિ દિનપ્રતિદિન ઘટતી જાય છે. જાણકાર આને ગંભીર ચિંતાનો વિષય ગણાવે છે.\nકલીનીકલ ન્યુટ્રીશન, ડાઈટીશિયન અને હિલ યોર બોડીના સંસ્થાપક રજત ત્રેહન ને કહ્યું કે લોકો એ આ વિચારવાની જરૂર છે કે શારીરિક શક્તિ ઘટાડતી કઈ ખરાબ આદતો છે જેને છોડીને તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે છે.\nગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેની નવી રીપોર્ટ મુજબ, ભારતની કુલ ૧૩૦ કરોડની વસ્તીમાંથી ૨૮.૬ ટકા લોકો તંબાકુનું સેવન કરે છે. રીપોર્ટમાં આશ્ચર્યચકિત કરનારી બાબત સામે આવી છે કે લગભગ ૧૮.૪ ટકા યુવાન તો તંબાકુ, સહિત ખૈની, બીટલ, અફીમ, ગાંજો જેવા અનેક ખતરનાક પદાર્થોનું સેવન કરે છે.\nગત વર્ષે આવેલી ડબલ્યુ.એચ.ઓની ગ્લોબલ સ્ટેટસ રીપોર્ટમાં પણ ચિંતાજનક આકડા સામે આવ્યા હતા. ૨૦૧૭ માં આવેલી આ રીપોર્ટ મુજબ, ભારતમાં વીતેલ ૧૧ વર્ષેમાં પ્રતિ વ્યક્તિએ શરાબનો ઉપયોગ બમણો થયો છે. જયારે ૧૧ વર્ષ પહેલા એક વ્યક્તિ ૩ લીટર શરાબ પીતું હતું તેમજ વીતેલા ૧૧ વર્ષમાં વધીને ૬ લીટર થઇ ગઈ છે.\nરીપોર્ટ મુજબ, આ દસકામાં ભારતીય યુવાનોમાં તંબાકુ અને શરાબ સિવાય બીજા એક નશીલા પદાર્થની લત જડપથી વધી રહી છે. એ નશીલો પદાર્થ છે ડ્રગ્સ. ડ્રગ્સને અન્ય માદક પદાર્થોના સેવનથી શારીરિક કાર્યક્ષમતા બનાવી રાખવામાં ઉર્જાનો અધિકતમ ઉપયોગ થાય છે, આગળ જતા આ નશીલા પદાર્થ યકૃત અને ફેફસામાં વિષેલા પદાર્થના રૂપમાં જમા થાય છે.\nખાન-પાનની આદતો પણ વીતેલા થોડાક સમયમાં જડપથી બદલી છે. સામાન્ય ફૂડથી લઇને જંકફૂડની માત્ર શહેરોમાં જ નહિ પણ ગ્રામીણ વિસ્તારમાં પણ પગ પસારો કરી રહયા છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ક્લીન્ટની રીપોર્ટ મુજબ ૩૫ ટકા ભારતીયો અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં એકવાર ફાસ્ટફૂડ ખાય છે.\nઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થના એક સર્વે મુજબ, ૧૪ ટકા સ્કુલના બાળકો મોટાપાના શિકાર છે. જંકફૂડમાં જરૂરી પોષણ તત્વોની ઉણપના લીધે મોટાપો વધે છે, ઓછી ઉમરમાં કોલેસ્ટ્રોલ વધવાનો જોખમ અને લીવર અને ખોરાક પચાવનારા અન્ય અંગોને જંકફૂડ પચાવા માટે વધારે ઉર્જા અને હાર્મોનલ સ્ત્રાવની જરૂર પડે છે, કેમ કે આ ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઈડ્રેટ અને વસાનું પ્રમાણ વધારે હોય છે.\nબદલાતી જીવનશૈલી અને શહેરી લાઈફસ્ટાઈલ ઓછી નીંદરનું પ્રમુખ કારણ છે. કામનો થાક, શિક્ષાનો દબાવ, સંબંધમાં પડેલી દરાર, તનાવ અને અન્ય સમસ્યાઓને કારણે લોકોને ઊંઘ નથી આવતી. યુવા વધારે સમય મુવી જોવામાં અને રાત્રે પાર્ટી કરવામાં વિતાવે છે.\nજાણકારો જણાવે છે કે ઊંઘની ઉણપના લીધે તનાવના હાર્મોનસ રીલીઝ થાય છે. આ ટેસ્ટોસ્ટેરોન ઓછું કરે છે, ઓછી ઊંઘના લીધે હદયરોગ અને મોટાપો વધવાનો જોખમ બની રહે છે. ઓછી ઊંઘના લીધે શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે એવામાં વસાનો ઉદ્દભવ થાય છે, જેના લીધે મધુમેહ એટલે કે ડાયાબીટીસનો જોખમ ઘણા અંશ સુધી વધી જાય છે.\nયોગ, ધ્યાન અને વ્યાયામ આ ત્રણેય વસ્તુ શરીર અને શરીર સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવાની સંજીવની છે. આ બધા તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનને સામાન્ય (રકત વહન) અને હાર્મોન્સને જાળવી રાખે છે એની સાથે જ શારીરિક ઉર્જા અને એની કાર્યક્ષમતાને બનાવી રાખે છે. શારીરિક વ્યાયામ કરતા સમયે આપના શરીરમાંથી વસા અને કેલેરી ખર્ચ થાય છે, જેનાથી શરીરને વધુ ઉર્જા મળે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે છે આ નુકશાન\nNext articleતમારા બાળકોને દરરોજ જમવામાં આપો ઘી, બાળક રહેશે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત…\nમિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી \nપ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\n8 અઠવાડિયામાં આ માણસે બનાવી એવી બોડી, જોઇને દુનિયા રહી ગઈ આશ્ચર્યચકિત…\nબાપનું ઘર – એક દિકરી સાસરેથી નીકળી ગઈ બાપના ઘરે જવા...\nઆલિયા ભટ્ટની આ હેર સ્ટાઇલ તમને ગરમીમાંથી અપાવશે છૂટકારો…..\nમનના વિકારને દૂર કરવા છે તો આ છે સરળ ઉપાય…\nઈશા અંબાણીના લગ્નના ફોટાઓ બહુ જોયા પણ શું તમે નીતા અને...\nજીવનમાં નિરાશ થાઓ તો આ સત્ય કહાની તમને પ્રેરણા આપશે\n“જામફળ નું શરબત” – સીઝનમાં એક વાર તો જરૂરથી બનાવજો…\nપંજાબના આ ગામમાં ઘરોની છત પર સામાન્ય પાણીની ટાંકીઓ નથી..\nગાજરનો હલવો તો તમે બનાવતા જ હશો પણ આવી રીતે નહિ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે ��ોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસ્ટફ્ડ પનીર નરગીસી કોફ્તા – રેસ્ટોરાં સ્ટાઈલની આ સ્વાદિષ્ટ સબ્જી એકવાર...\nખોરાકના સ્વસ્થ પાચન માટે કાળા મરીના આયુર્વેદિક લાભો…\nશું તમે પણ આ વસ્તુઓ ફ્રીઝમાં મુકો છો તો આજથી જ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-passenger-arrested-during-a-flight-from-malaysia-gujarati-news-5824706-NOR.html", "date_download": "2019-03-24T22:07:32Z", "digest": "sha1:DQ5I7WMMD7JVX7W2U7X6HOGKF7PBFMJG", "length": 7099, "nlines": 100, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Passenger arrested during a flight from Malaysia|વિમાનમાં કપડાં કાઢી જોવા લાગ્યો પોર્ન, બાદમાં ભેટી પડ્યો એર હોસ્ટેસને", "raw_content": "\nવિમાનમાં કપડાં કાઢી જોવા લાગ્યો પોર્ન, બાદમાં ભેટી પડ્યો એર હોસ્ટેસને\nસવાર 20 વર્ષીય યુવકે તેના કપડા ઉતારી દીધા અને લેપટોપ પર પોર્ન જોવા લાગ્યો\nઈન્ટરનેશનલ ડેસ્કઃ બાંગ્લાદેશના એક પેસેન્જરે મલેશિયાથી ઉડાન ભરેલા એક વિમાનમાં કથિત રીતે કપડાં ઉતારી દીધા અને સ્ટીવર્ડ પર હુમલો કરી દીધો. એરલાઈને જણાવ્યું કે, પેસેન્જરની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, માલિંડો એરના વિમાને શનિવારે કુઆલાલંપુરથી ઉડાન ભરી હતી. તેમાં પ્રવાસ કરી રહેલા 20 વર્ષીય યુવકે તેના કપડાં ઉતારી દીધા અને લેપટોપ પર બધાની સામે પોર્ન જોવા લાગ્યો હતો.\nએક વેબ પોર્ટલના અહેવાલ પ્રમાણે, યુવક મલેશિયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. કેબિન ક્રૂના કહેવાથી તેણે કપડાં તો પહેરી લીધા પરંતુ મહિલા ક્રૂ સભ્યો સાથે ગેરવર્તન કરીને તેમને ભેટવાના પ્રયાસો કરવા લાગ્યો. જેનો વિરોધ કરતા તે વધારે આક્રમક બની ગયો અને તેણે સ્ટીવર્ડ પર હુમલો કરી દીધો.\nઆ બધુ થતા બાદમાં તેને કેબિન ક્રૂ સભ્યો અને મુસાફરોએ હાથ બાંધી દીધા. જો કે, હજુ એ વાતની જાણ થઈ શકી નથી કે, તે આ પ્રકારનું વર્તન કેમ કરી રહ્યો હતો. એરલાઈને નિવેદન આપ્યું છે કે, ઢાકા જતા વિમાનમાં હોબાળો મચાવનાર મુસાફરને બાંધી દેવામાં આવ્યો છે અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી છે.\nઆગળની સ્લાઈડ્સમાં વાંચો વધુ વિગતો...\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00315.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-starts-shooting-the-sky-is-pink-with-farha-042001.html?h=related-right-articles", "date_download": "2019-03-24T22:04:26Z", "digest": "sha1:IQTTUBJM2SIIAG24FYGLQQDJOUECXANE", "length": 14092, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "સગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ | Priyanka Chopra Starts Shooting For 'The Sky Is Pink' With Farhan Akhtar And Zaira Wasim. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ\nહોલિવુડમાં ધૂમ મચાવ્યા બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હિંદી ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. પ્રિયંકાની આવનારી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' નું શૂટિંગ તો શરૂ થઈ ગયુ છે જેના વિશે તેણે પોતે જ ફેન્સને જણાવ્યુ છે. તેણે પોતાના ફેન્સ માટે ફિલ્મના સેટ પરથી એક ફોટો પણ શેર કર્યો છે. જે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. પ્રિયંકાના બોલિવુડમાં કમબેકથી ફેન્સ ઘણા ખુશ છે. આ ફોટોમાં પ્રિયંકાના કો સ્ટાર ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થઈ ગયુ છે.\nહિંદી ફિલ્મોમાં કમબેક માટે તૈયાર પ્રિયંકા\nપ્રિયંકા ચોપડા બે વર્ષ બાદ હિંદી ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. તેની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક' નું શૂટિંગ લંડનમાં શરૂ થઈ ગયુ છે અને તેના સેટ પરથી પ્રિયંકાએ ફેન્સ માટે ફોટા શેર કર્યા છે. પ્રિયંકાએ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કરતા લખ્યુ, ‘ ઈટ્સ ઓન #ધ સ્કાય ઈઝ પિંક' પ્રિયંકા સાથે આ ફોટામાં ફિલ્મના બાકીના સ્ટાર ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ જોવા મળી રહ્યા છે. તેમની ફોટો પર અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.\nઆ પણ વાંચોઃ તનુશ્રી દત્તાએ નાના પાટેકરનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી\nપ્રિયંકાના કમબેકથી ફેન્સ ખુશ\nપ્રિયંકાના બોલિવુડમાં કમબેકથી તેના ફેન્સ ઘણા ખુશ છે. તેણે વર્ષ 2016 માં જય ગંગાજલ બાદ કોઈ હિંદી ફિલ્મમાં કામ કર્યુ નથી. થોડા દિવસો પહેલા ફિલ્મ સેટ પરથી તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે ફિલ્મ શિડ્યુલનું શુભારંભ કરી રહી હતી. પ્રિયંકા સેટ પર નારિયેળ ફોડ્યુ અને ગણપતિ બાપ્પા મોરિયા બોલીને શિડ્યુલ શરૂ કરી રહી હતી. ‘ધ સ્કાય ઈઝ પિંક' મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જ���વન પર આધારિત છે. જેને Pulmonary Fibrosis હતુ. તેમનું 24 જાન્યુઆરી 2015 ના રોજ નિધન થઈ ગયુ હતુ.\nઆયશા ચૌધરીના જીવન પર આધારિત છે ફિલ્મ\n‘ધ સ્કાય ઈઝ પિંક' માં અભિનેત્રી ઝાયરા વસીમ આયશા ચૌધરીની ભૂમિકા નિભાવી રહી છે. વળી, પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર તેના માતાપિતાની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન ડાયરેક્ટર શોનાલી બોસ કરી રહી છે. પ્રિયંકાની વાત કરીએ તો થોડા સમય પહેલા પોતાના રોકાના કારણે તે સમાચારોમાં છવાયેલી રહી હતી. પ્રિયંકાએ અમેરિકી સિંગર સોન્ગ રાઈટર નિક જોનસ સાથે ઓગસ્ટમાં પારંપરિક પંજાબી રીતિ-રિવાજ સાથે રોકા કર્યુ હતુ. બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન પણ કરી શકે છે.\nઆ પણ વાંચોઃ થઇ ગયું એલાન, મોની રોય છે 2018 ની સેક્સી સુપરસ્ટાર, એકલામાં જુઓ\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nપ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી\nઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ\nપાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ\nશું પ્રેગ્નેન્ટ છે દેસી ગર્લ પ્રિયંકા ચોપડા\nપુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાએ વિખેર્યો પોતાની અદાઓનો જાદૂ\nલગ્ન બાદ હવે સામે આવ્યો પ્રિયંકાની હલ્દીનો ફોટો, નિકના થયા બુરા હાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nબરફવર્ષા વચ્ચે પ્રિયંકા અને નિકે રોમાન્સ કર્યો, જુઓ ફોટો\nપ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય\npriyanka chopra farhan akhtar zaira wasim bollywood પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તર ઝાયરા વસીમ બોલિવુડ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-11-2018/150850", "date_download": "2019-03-24T22:05:45Z", "digest": "sha1:Y6EQ43ZQKCR4FIRJMY4LPAMEPDB23WUO", "length": 18055, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "દિલ્હીમાં હાય રે પ્રદૂષણ હાય : દિવાળીના બે દિવસ પછી પણ પ્રદૂષણથી રાહત નહીં", "raw_content": "\nદિલ્હીમાં હાય રે પ્રદૂષણ હાય : દિવાળીના બે દિવસ પછી પણ પ્રદૂષણથી રાહત નહીં\nનવી દિલ્‍હી : દિવાળીના બે દિવસ પછી પણ દિલ્હીની હવામાં કોઈ પણ પ્રકારનો સુધાર જોવા નથી મળ્યો. સવારે પણ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સ્મૉગ છવાયેલો રહ્યો. રાજપથ જ્યાં સવારથી જ લોકો માસ્ક લગાવીને વોક પર નીકળી રહ્યા છે. દિલ્હીના આનંદ વિહારમાં એર કવોલિટી ઈન્ડેક્સ 585 નોંધવામાં આવ્યું. યુએસ એમ્બેસી પર તે 467 અને આરકે પુરમમાં તે 343 નોંધવામાં આવ્યું. દિલ્હીના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખુબ જ ખતરનાક શ્રેણીમાં નોંધવામાં આવ્યું છે.\nબુધવારે દિવાળી ઉજવ્યા પછી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધ્યું. તહેવારના બે દિવસ પછી પણ દિલ્હીમાં સ્મોક અને પ્રદૂષણનું સ્તર ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું. શુક્રવારે સવારે પણ દિલ્હી-એનસીઆર સ્મોકની મોટી ચાદરમાં જ રહ્યું. આનંદ વિહાર, આરકે પુરમ અને યુએસ એમ્બેસી વિસ્તારોમાં એર કવોલિટી ઈન્ડેક્સ ખુબ જ ખતરનાક શ્રેણીમાં નોંધવામાં આવ્યું છે.\nદિલ્હી-એનસીઆર માં હવાની ગુણવત્તા સૌથી વધારે ગુરુવારે ખરાબ રહી. બુધવારે દિવાળીના ફટાકડા ફોડવાને કારણે ગુરુવારે સવારે એર કવોલિટી ઈન્ડેક્સ સ્તર ખુબ જ વધારે જોવા મળ્યું હતું. સૌથી વધારે સ્થિતિ વજીરપુરના દિલ્હી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૂલ એન્જીનીયરીંગમાં રહી, જ્યાં એર કવોલિટી ઈન્ડેક્સ 663 નોંધવામાં આવ્યું. પ્રદુષણને રોકવા માટે આઈટીઓ, રોહિણી, રિંગ રોડ સહીત ઘણા વિસ્તારોમાં પાણી છાંટવામાં આવ્યું.\nઅધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રદુષણ રોકવા માટે આવનારા કેટલાક દિવસો સુધી પાણી છાંટવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા નિમણૂક ગુરુવારે જણાવ્યું હતું કે પરિસ્થિતિ નજીકથી મોનીટર કરવામાં આવી રહી છે અને તે પ્રદૂષણ વધે ડિસ્પ્લે મૂડી કટોકટી પગલાં મૂકવામાં આવશે. ગ્રીડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન (GRAP) માં નક્કી કરેલ માપદંડો મુજબ કટોકટીના પગલાં અમલમાં આવશે. તેમાં ભારે વાહનો પર પ્રતિબંધ અને ઓડ ઇવન ફોર્મ્યુલા શામેલ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇ��ી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nભાવનગરમાં નૂતનવર્ષે જ ખેલાયો લોહીયાળ ખેલ:ગોપાલ ધર્મેશભાઈ ડાભીની હત્યા :એમ,કે,જમોડ હાઇસ્કુલ પાનવાડી પાસે એક પાનની દુકાને ઉભેલા યુવાન પર ચાર શખ્સો ઘાતક હથિયારો વડે તૂટી પડયા:જૂની અદાવતમાં હુમલો થયાનું તારણ :ઇજાગ્રસ્ત યુવાનને અત્યંત નાજુક હાલતમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો :આરોપીમાં રીપલમોરભાઈ,ઇકબાલ અને બેલીમના નામ ખુલ્યા :હોસ્પિટલમાં લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા: access_time 12:54 am IST\n23મી ડિસેમ્બરે બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ;પહેલીવાર થશે EVMનો ઉપયોગ : મુખ્ય ચૂંટણી આયોગ નૂર-ફૂલ-હૂદાએ ટીવી પર પ્રસારિત સંબોધનમાં કહ્યું કે સમગ્ર બાંગ્લાદેશમાં 11મી સામાન્ય ચૂંટણી 23મી ડિસેમ્બરે થશે :દેશમાં પહેલીવાર મર્યાદિત સ્તર પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે access_time 12:56 am IST\nસ્‍વાઇન ફલુઅે વધુ અેકનો ભોગ લીધો : ઉપલેટાનાં વડજાંગ જાળિયાના ૬પ વષૅના વુધ્‍ધ્‍નુ મોત : કુલ મૃત્‍યુ આંક ૩પ થયો. access_time 7:57 pm IST\nમધ્યપ્રદેશ ચૂંટણી: ઉમેદવારે 1 રૂપિયાના સિક્કાથી રૂ. 10,000ની ડિપોઝિટ ભરી access_time 12:10 pm IST\nચીનમાં વિશ્વના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ન્યૂઝ એંકરે વાંચ્યા સમાચાર access_time 7:14 pm IST\nબિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25 હજાર રૂપિયા આપશે access_time 1:12 pm IST\nરાજકોટમાં BAPS સ્વામિ, મંદિરમાં અન્નકુટ મહોત્સવ : કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યા દર્શન access_time 11:33 pm IST\nગવરીદળની ૧૮ વર્ષની ચેતના ભરવાડનું મોત access_time 12:32 pm IST\nસદરબજારમાં પાર્ક કરાયેલ ચાર વાહનોમાં અજાણ્યા અસામાજિક તત્વોએ આગ લગાડી access_time 11:41 pm IST\nસુરેન્દ્રનગર: પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ : પાંચ લોકોને ઇજા:જુના મનદુઃખને કારણે ધીંગાણું : તંગદિલી access_time 10:50 pm IST\nપોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ access_time 5:26 pm IST\nવાંકાનેરના કણકોટ ગામે સગીરાનું અપહરણ: પોલીસ ફરિયાદ access_time 6:27 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો :સવારે 9થી સબ્જે 5 વાગ્યા સુધીમાં 5000 લોકોને જ અપાશે પ્રવેશ access_time 3:01 pm IST\nસાંસદ પ્રભાતસિંહ ચૌહાણની 'આગાહી : 30મી એપ્રિલે થશે લોકસભા ચૂંટણી : મારી ટિકિટ પાક્કી access_time 11:17 pm IST\nનૂતનવર્ષે રાજ્યમાં અલગ-અલગ ચાર અકસ્માતમાં 9 લોકોના મોત access_time 12:41 pm IST\nઝકરબર્ગની પત્ની પ્રિસિલા નવી પેઢીના ઉદ્ધાર માટે કરશે 4.45 લાખ કરોડનું દાન access_time 3:02 pm IST\nભૂતોના પ્રેમની ફોટો સોશિયલ મીડિયામાં થઇ વાયરલ access_time 3:04 pm IST\nઝિમ્બાબ્વેમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 47ના મોત;અનેક લોકો ઘાયલ access_time 12:48 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ access_time 12:58 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે દિવાળી ઉત્સવ ઉજવશે : ઓવલ ઓફિસમાં દીવડા પ્રગટાવશે access_time 12:03 pm IST\nઅમેરિકાના પ્રતિષ્ઠિત નેશનલ સાયન્સ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુરેશ ગૈરીમેલા સ્થાન મેળવશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તૈયાર કરેલી 7 વ્યક્તિઓની યાદીમાં શામેલ access_time 12:39 pm IST\nચેમ્પિયન્સ લીગ: મૅન્ચેસ્ટર યુનાઇટેડે જુવેન્ટ્સને 2-1થી કરી પરાસ્ત access_time 1:07 pm IST\nભારત સામેની ટી-20 મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત access_time 1:17 pm IST\nમહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભ :ન્યૂઝિલેન્ડને 34 રને આપ્યો પરાજય access_time 9:11 am IST\nહવે મુંબઈના કોંગ્રેસ નેતાએ શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'સામે નોંધાવી ફરિયાદ access_time 12:25 pm IST\nસુષ્મિતા સેન પણ કરી શકે છે આવતા વર્ષે લગ્ન\nરિલીઝ થયું રિતેશ દેશમુખની ફિલ્મ 'માઉલી'નું ટીઝર access_time 12:16 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-vankal-news-041503-1256382-NOR.html", "date_download": "2019-03-24T22:03:25Z", "digest": "sha1:E43CXVL2X6HM4HOHXUBAVJFYKM53QKN3", "length": 7666, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી|ચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી", "raw_content": "\nચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી\nચવડા ગામના યુવાને 13 વર્ષની તરૂણી સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી\nઉમરપાડા તાલુકાના જૂના ઉમરપાડાની 13 વર્ષની તરુણીને ચવડા ગામના યુવાને ફોસલાવીને તથા ધાકધમકી આપી વારંવાર બળાત્કાર...\nઉમરપાડા તાલુકાના જૂના ઉમરપાડાની 13 વર્ષની તરુણીને ચવડા ગામના યુવાને ફોસલાવીને તથા ધાકધમકી આપી વારંવાર બળાત્કાર કરી ગર્ભવતી બનાવી તરછોડી મૂકતાં પોલીસમાં ગુનો નોંધાયો છે.\nઉમરપાડા તાલુકાના ચવડા ગામનો કૌશિક વસાવા નામનો યુવાન નજીકમાં આવેલા જૂના ઉમરપાડા ગામની 13 વર્ષની તરુણીને એક લગ્ન પ્રસંગમાં મળ્યો હતો. ત્યારબાદ આ યુવાને પોતાનો ફોન નંબર તરુણીને આપ્યો હતો. તેઓ અવારનવાર ફોન પર વાતચીત કરતા હતા. ત્યારબાદ યુવાન તરુણીના ઘરે આવી લલચાવીને તેમજ ધાકધમકી આપી બળાત્કાર ગુજારતો હતો. જેના કારણે તરુણીને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. જે બાબતની કૌશિકને જાણ થતાં જ તરુણીને મળવાનું અને ફોન પર વાત કરવાનું બંધ કર્યું હતું, જેથી તરુણીએ ઘટનાની જાણ પિતાને કરી હતી. જેથી આ યુવાનની શોધખોળ કરવા છતા ભાળ મળી ન હતી. 9મી એપ્રિલના રોજ તરુણીને પેટમાં દુ:ખાવો થતાં આશા વર્કર પાસે લઇ જવામાં આવી હતી. ત્યાંથી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ઘટના અંગે તરુણીના પિતાએ ઉમરપાડા પોલીસમાં ફરિયાદ આપતાં બળાત્કાર તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-CHN-HDLN-taiwan-earthquake-news-in-gujarati-gujarati-news-5807614-PHO.html", "date_download": "2019-03-24T22:01:05Z", "digest": "sha1:TMPYDKFWLQWHJHYR4HRAU3VB5F2DXK6Q", "length": 14484, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "taiwan earthquake news in gujarati, 6.4-magnitude earthquake in taiwan|તાઇવાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ અનેક ઇમારતો ધરાશાયી, 4નાં મોત", "raw_content": "\nતાઇવાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ અનેક ઇમારતો ધરાશાયી, 4નાં મોત\nભૂકંપના કારણે હુઆલિએનમાં માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા.\nઇન્ટરનેશનલ ડેસ્કઃ તાઇવાનના ઇસ્ટર્ન ભાગમાં મંગળવારે મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ આવ્યો. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નેટ્યૂડ માપવામાં આવી. ભૂકંપના કારણે અનેક ઇમારતો પડી ગઇ છે, જેના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે. અનેક મકાનો પડવાના સમાચાર છે. સ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો.\n10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો\n- અમેરિકન જીયોગ્રાફિકલ સર્વે અનુસાર, રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું.\n- ભૂકંપથી હુઆલિએલ શહેરના માર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા.\n- મીડિયા એજન્સીના જણાવ્યા અનુસાર, તેના કાટમાળમાં 30 લોકો ફસાયેલા છે. ઉલ્લેખનીય છે કે, સમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે, જ્યાં અંદાજિત 1 લાખ લોકો રહે છે.\nરાહત અને બચાવ કાર્યો ચાલુ\n- તાઇવાનની પ્રેસિડન્ટ ઓફિસથી જાહેર કરેલા નિવેદન અનુસાર, તાઇવાન પ્રેસિડન્ટ સાઇ ઇંગ વેનએ કેબિનેટ અને રિલેટેડ મિનિસ્ટ્રીઝ પાસે તાત્કાલિક રાહત અને બચાવકાર્યો ઝડપથી કરવાનું કહ્યું છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, રવિવારે 100 આંચકા આવ્યા હતા આ વિસ્તારમાં....\nહોટલની ધરાશાયી બિલ્ડિંગમાંથી બચાવ કાર્ય દરમિયાન બહાર આવતો ટૂરિસ્ટ, ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ અથવા ઝૂકી ગઇ\nરવિવારે ભૂકંપના 100 નાના આંચકા આવ્યા હતા\n- આ વિસ્તારમાં રવિવારે ભૂકંપના 100 નાના આંચકા આવ્યા હતા. જો કે, કોઇ પ્રકારે સુનામી એલર્ટ નહતું. તાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લો���ોનાં મોત થયા હતા.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, કેમ આવે છે ભૂંકપ અને અન્ય વિગતો...\nભૂકંપના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે\nકેમ આવે છે ભૂકંપ\n- પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ્સ અથડાય છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહેવામાં આવે છે.\n- વારંવાર અથડાવાના કારણે અમુક પ્લેટ્સના ખૂણા તૂટી જાય છે. ત્યારે અંદરની ગરમી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.\n- ઉલ્લેખનીય છે કે, તાઇવાન બે ટેક્ટોનિક પ્લેટ્સના જંક્શન પર વસેલું છે, જેના કારણે અહીં અવાર-નવાર ભૂકંપ આવતા રહે છે.\n- વર્ષ 1999માં તાઇવાનમાં ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. આ દરમિયાન 7.6 મેગ્નીટ્યૂડના ભૂકંપમાં 2400 લોકોનાં મોત થયા હતા.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ, ભૂકંપ બાદ તાઇવાનના લોકોને પડતી હાલાકીના PHOTOS...\nસ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો\n10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો\nસમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે\nમાર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા\nઓથોરિટીએ ભૂકંપથી ધરાશાયી થયેલી બિલ્ડિંગ્સના ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની તપાસ શરૂ કરી દીધી છે.\nકાટમાળમાં 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે.\nબિલ્ડિંગમાં સ્ટાફ સહિત અનેક લોકો ફસાયા છે જેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.\nતાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા.\nભૂકંપનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું\nહોટલની ધરાશાયી બિલ્ડિંગમાંથી બચાવ કાર્ય દરમિયાન બહાર આવતો ટૂરિસ્ટ, ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશયી થઇ ગઇ અથવા ઝૂકી ગઇ\nભૂકંપના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે\nસ્થાનિક સમય અનુસાર, આ ભૂકંપ 11.50 વાગ્યે આવ્યો\n10 માળની બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા અનેક લોકો\nસમુદ્ર તટ પર વસેલું હુઆલિએન શહેર તાઇવાન પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પોટ છે\nમાર્શલ હોટલની 10 માળની બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લરો પડી ગયો અને બાકીના ફ્લોર લટકી ગયા\nઓથોરિટીએ ભૂકંપથી ધરાશાયી થયેલી બિલ્ડિંગ્સના ઉપયોગમાં લેવાયેલા મટિરિયલની તપાસ શરૂ કરી દીધી છે.\nકાટમાળમાં 225 લોકો જખ્મી થયા છે, જ્યારે 145 લોકો ગૂમ થયા છે.\nબિ���્ડિંગમાં સ્ટાફ સહિત અનેક લોકો ફસાયા છે જેઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.\nતાઇવાનના તાઇનાનમાં બે વર્ષ પહેલાં આટલી જ તીવ્રતાના ભૂકંપમાં 100 લોકોનાં મોત થયા હતા. વળી, 1999માં 7.6ની તીવ્રતાના ભૂંકપમાં 2400 લોકોનાં મોત થયા હતા.\nભૂકંપનું કેન્દ્ર પોર્ટ સિટી હુઆલિએનથી ઇસ્ટનોર્થમાં 21 કિમી દૂર જમીનમાં 9.5 કિમીના ઉંડાણમાં હતું\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00316.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/recipes-sev-poori/", "date_download": "2019-03-24T21:04:21Z", "digest": "sha1:QR3FIX434666ZISQ2O32Q4QIE45KATD5", "length": 23447, "nlines": 247, "source_domain": "gujjurocks.in", "title": "અચાનક ઘરે મહેમાન આવે પછી હોય નાની એવી પાર્ટી, બનાવો સ્વાગતમાં આ સ્વાદિષ્ટ સેવ પૂરી.. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગ���ીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome રેસીપી અચાનક ઘરે મહેમાન આવે પછી હોય નાની એવી પાર્ટી, બનાવો સ્વાગતમાં આ...\nઅચાનક ઘરે મહેમાન આવે પછી હોય નાની એવી પાર્ટી, બનાવો સ્વાગતમાં આ સ્વાદિષ્ટ સેવ પૂરી..\nસેવ પૂરી ભારતની લોકપ્રિય ચાટમાંથી એક છે. આને બનાવવી ખૂબ આસાન છે. આ પૂરી બનાવાવમાં પાપડીની ઉપર બાફેલાં બટાકાં, બાફેલાં મગ, ડુંગળી, ગ્રીન ચટણી, ખજૂર ચટણી એમાં ઉમેરી દો ને ઉપરથી સેવ નાખી સર્વ કરી શકો છો. આવી રીતે નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને સ્વાદિષ્ટ સેવ પૂરી બનાવી શકો છો.\nપૂર્વ તૈયારીનો સમય : 20 મિનિટ\nકેટલાં લોકો માટે : 2\n2/3 કપ, બાફીને સમારેલાં બટાકાં,\n¼ કપ, બાફેલાં મગ (વૈકલ્પિક),\n½ કપ, સમારેલી ડુંગળી,\n6 ટેબલ સ્પૂન, ખજૂર આંબલીની ચટણી,\n4 ટેબલસ્પૂન, ગ્રીન ચટણી,\n1/2 ટીસ્પૂન અથવા સ્વાદ અનુસાર ચાટ મસાલો,\n½ કપ, નાયલૉન સેવ,\n1, ટેબલસ્પૂન સમારેલી કોથમીર.\nરીત : સેવ પૂરી બનાવવા માટે સૌ પ્રથમ તો ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી બનાવીને એક બાજુ રાખી લો અને બટાકાં ને માગને થોડું મીઠું નાખીને બાફી લો. એ ઉપરાંત બધી જ સામગ્રીને એક પ્લેટમાં અલગ અલગ બાઉલમાં ગોઠવી લો જેથી બનાવવામાં સમય ઓછો જોઈએ અને સરળતાથી બની જાય. તો ચાલો હવે બનાવીશું સેવ પૂરી.\nબે પ્લેટ લેવાની છે. એમાં બંને પ્લેટમાં 8 8 પાપડી પૂરી ગોઠવી દેવાની છે.\nદરેક પાપડી પૂરી ઉપર ½ ટેબલસ્પૂન બારીક સમારેલા બટાકા, અને અંદાજે 1 ચમચી બાફેલા મગ ઉમેરો.\nદરેક પાપડી પૂરીની ઉપર સમારેલા ટામેટાં અને બારીક સમારેલી ડુંગળી અડધી અડધી ચમચી જેટલા લઈને ગોઠવી દો.\nહવે, બધી જ ડેકોરેટ કરેલી પાપડી પૂરી ઉપર એક એક ચમચી ખજૂરની ચટણી સ્પ્રેડ કરો.\nત્યારબાદ, બધી જ ડેકોરેટ કરેલી પાપડી પૂરી ઉપર એક એક ચમચી ગ્રીન ચટણી સ્પ્રેડ કરો.\nપછી, બધી જ પાપડી પૂરી ઉપર ½ કપ સેવ અને ચાટ મસાલો સ્પ્રેડ કરો.\nત્યારબાદ, સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરો. તો હવે તમારી સ્વાદિષ્ટ ને ચટપટા ટેસ્ટની સેવ પૂરી તૈયાર છે સર્વ કરો. આ સેવાપૂરીને તરત જ સર્વ કરવી જોઈએ એટ્લે આને જ્યારે ખાવાની હોય તે જ સમયે બનાવવી જોઇએ. નહીતર પાપડી થોડા જ સમયમાં નરમ થઈ જશે ને ખાવાની પણ મજા નહી આવે. ‘\nજો તમે આના ટેસ્ટમાં થોડો બદલાવ લાવવા માંગો છો તો તમે બાફેલા મગની જગ્યાએ બાફેલા ચણાનો પણ ઉપયોગ કરી શકો છો.\nસેવ પૂરીને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે લસણની તીખી ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. થોડા અલગ ટેસ્ટ માટે કાચી કેર���ને પણ સમારીને ઉપયોગમાં લઈ શકો છો. તમારા ટેસ્ટ અનુસાર તમે ચટણીની માત્રા ઘટાડી કે વધારી શકો છો.\nસેવ પૂરીનો ટેસ્ટ : ખાટ્ટો, મીઠો, નમકીન ને થોડી તીખી.\nસેવ પૂરી ક્યારે સર્વ કરી શકાય : સેવ બટાકા પૂરી સાંજના સમયે હલકા નાસ્તામાં સર્વ કરી શકો છો. બાળકોની જન્મદિવસની પાર્ટીમાં પણ સર્વ કરી શકો છો.\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઘરમાં પૈસાની તંગી દૂર કરવાનાં સરળ ઉપાય, થશે મા લક્ષ્મીની કૃપા ..\nNext articleએકદમ ગુજરાતી સ્ટાઇલથી બનાવેલી સોફ્ટ ને ક્રિસ્પી ફરસી પૂરીની રેસીપી નોંધી લો ભૂલ્યાં વગર …..\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર મજા માણો આ ઠંડાઈની\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nલગ્ન પહેલા રૉયલ લુક માં નજરમાં આવી મુકેશ અંબાણી ની લાડલી...\nગુજરાતી એટલે ગુજરાતી – હાસ્યભંડોળ\nકરોડપતિ હોવા છતાં પણ સસ્તી ગાડીઓમાં ફરે છે આ બૉલીવુડ સ્ટાર્સ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/04/17/lekh-kyathi/", "date_download": "2019-03-24T22:28:43Z", "digest": "sha1:WPCFE5T4SSHAKNGUCITWYEM54HYDSUJE", "length": 23618, "nlines": 141, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: લેખ કયાંથી આવે છે ? – કલ્પના દેસાઈ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nલેખ કયાંથી આવે છે \nApril 17th, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કલ્પના દેસાઈ | 3 પ્રતિભાવો »\n‘હવે ખબર પડી તમારા લેખ કયાંથી આવે છે તે.’ એક બહેન ફોન પર, એમના મનમાં ઊઠેલા સવાલનો જવાબ મારી વાત પરથી મેળવી લીધો. મેં તો ફકત એમને મારા ઘેર આવવાનું આમંત્રણ જ આપેલું ને થોડું ઘણુ ઘરની આજુબાજુના વાતાવરણનું વર્ણન કરેલું એટલું જ. પણ એમણે તો એમના મનમાં શું નું શું ધારી લીધું એમણે જે ધાર્યું હોય તે પણ એમના પ્રશ્ને મને તો વગર શિયાળાએ ધ્રુજાવી કાઢી. વીજળીનો કરંટ લાગ્યો હોય એમ મારા માથાથી પગ સુધી ઝણઝણાટી ફરી વળી. એટલું સારું કે, પ્રશ્ન હસતાં હસતાં પુછાયેલો એટલે મારાં રૂંવાડાંએ ઊભા થવાની તસ્દી ના લીધી. શું મારા લેખ કશેકથી ઉડાવેલા, ઉઠાવેલા, તફડાવેલા, ચોરેલા, મારી લીધેલા કે અવતરિત કરેલા લાગ્યા હશે એમણે જે ધાર્યું હોય તે પણ એમના પ્રશ્ને મને તો વગર શિયાળાએ ધ્રુજાવી કાઢી. વીજળીનો કરંટ લાગ્યો હોય એમ મારા માથાથી પગ સુધી ઝણઝણાટી ફરી વળી. એટલું સારું કે, પ્રશ્ન હસતાં હસતાં પુછાયેલો એટલે મારાં રૂંવાડાંએ ઊભા થવાની તસ્દી ના લીધી. શું મારા લેખ કશેકથી ઉડાવેલા, ઉઠાવેલા, તફડાવેલા, ચોરેલા, મારી લીધેલા કે અવતરિત કરેલા લાગ્યા હશે કયા ખૂણેથી કે કઈ લીટીથી કે કયા ફકરાથી કે કયું, કઈ, કયો… ફલાણાની ઢીંકણાથી એમને મારા લેખનું જન્મસ્થળ ખબર પડી ગઈ કયા ખૂણેથી કે કઈ લીટીથી કે કયા ફકરાથી કે કયું, કઈ, કયો… ફલાણાની ઢીંકણાથી એમને મારા લેખનું જન્મસ્થળ ખબર પડી ગઈ જાણે કે, મેં બહુ મોટી ચોરી કરી હોયને પકડાઈ ગઈ હોઉં, મારાથી એમના પ્રશ્નનો જવાબ ન અપાયો ને તદ્દન ક્ષીણ થયેલા અવાજે મેં વાત અટકાવી.\nખરેખર તો વાત અટકી નહોતી, વાત ત્યાંથી જ શરૂ થઈ હતી. પેલાં બહેનના મનમાં મારા માટે કેવી કેવી ગલત ધારણાઓ બંધાઈ હશે એમને કેવા કેવા વિચારો આવ્યા હશે એમને કેવા કેવા વિચારો આવ્યા હશે મારા લેખ કયાંથ�� આવે છે મારા લેખ કયાંથી આવે છે એમને તો એમ જ ને કે… જાણે કે… હું આંબાવાડીમાં એકાદ આંબાના ઝાડ નીચે-આમ્રવૃક્ષની છાંવ તળે-કાથીનો ખાટલો ઢાળીને એના પર પલાંઠી મારીને બેઠી હોઈશ, કે પછી, આરામખુરશીમાં નિરાંતે લંબાઈને બેઠી હોઈશ. મારી નજીક લાકડાંના આડાં અવળાં પાટિયાં ઠોકીને બનાવેલા એકાદ ઢચુપચુ ટેબલ પર બે-ચાર ચોપડીઓ, પાનાંની થપ્પી, બે-ચાર આધી-અધૂરી, ચાલતી-ન ચાલતી પેન ને ચાનું થર્મસ પડયું હશે. મારા એક હાથમાં ઠરી ગયેલી ચાનો કપ હશે ને બીજા હાથમાંની પેન, લેખના વિચારોમાં ગળાડૂબ કપાળ પર ફરતી કે ઠોકાતી હશે એમને તો એમ જ ને કે… જાણે કે… હું આંબાવાડીમાં એકાદ આંબાના ઝાડ નીચે-આમ્રવૃક્ષની છાંવ તળે-કાથીનો ખાટલો ઢાળીને એના પર પલાંઠી મારીને બેઠી હોઈશ, કે પછી, આરામખુરશીમાં નિરાંતે લંબાઈને બેઠી હોઈશ. મારી નજીક લાકડાંના આડાં અવળાં પાટિયાં ઠોકીને બનાવેલા એકાદ ઢચુપચુ ટેબલ પર બે-ચાર ચોપડીઓ, પાનાંની થપ્પી, બે-ચાર આધી-અધૂરી, ચાલતી-ન ચાલતી પેન ને ચાનું થર્મસ પડયું હશે. મારા એક હાથમાં ઠરી ગયેલી ચાનો કપ હશે ને બીજા હાથમાંની પેન, લેખના વિચારોમાં ગળાડૂબ કપાળ પર ફરતી કે ઠોકાતી હશે લેખ અડધે પહોંચી ગયો હોવાથી ને આગળ શું લખવું તે સૂઝતું ન હોવાથી હું આમતેમ ફાંફાં મારતી હોઈશ. લેખને આગળ વધારવા હું કયાં કયાં નજર નાંખતી હોઈશ \nઆંબાનાં લીલાં પાન પર કે પીળાં પાન પર કે પીળાં પાન પર ઝાડ પર ફરતા મંકોડાની હાર પર ઝાડ પર ફરતા મંકોડાની હાર પર કે પાંદડાંઓની વચ્ચે બાઝેલાં જાળાં પર કે પાંદડાંઓની વચ્ચે બાઝેલાં જાળાં પર આંબા પર સુકાઈ ગયેલા મોર પર કે ઝૂલતી કેરીઓના ઝૂમખા પર આંબા પર સુકાઈ ગયેલા મોર પર કે ઝૂલતી કેરીઓના ઝૂમખા પર ના, ના. મૉરે એમનો ભ્રમ ભાંગવો જ રહ્યો. ડુંગરની જેમ જંગલ પણ દૂરથી જ રળિયામણાં લાગે ના, ના. મૉરે એમનો ભ્રમ ભાંગવો જ રહ્યો. ડુંગરની જેમ જંગલ પણ દૂરથી જ રળિયામણાં લાગે ઉનાળામાં તો ગરમ ગરમ લૂ વાતી હોય ને સૂરજ આગ ઓકતો હોય ત્યારે આમ્રફળોથી લચેલી ડાળીઓની વચ્ચે બેસીને લેખ લખવાનું ઘરમાં બેઠાં બેઠાં ઘણુંયે મન થાય તોય ત્યાં કેમનું ઠરાય ઉનાળામાં તો ગરમ ગરમ લૂ વાતી હોય ને સૂરજ આગ ઓકતો હોય ત્યારે આમ્રફળોથી લચેલી ડાળીઓની વચ્ચે બેસીને લેખ લખવાનું ઘરમાં બેઠાં બેઠાં ઘણુંયે મન થાય તોય ત્યાં કેમનું ઠરાય માખીઓનું મારી ફરતે સતત ઘુમરાવું લેખના વિચારોનેય ઘુમાવી કાઢે. રખે ને વાડની પેલી તરફ છુપાઈને ક���રીને નિશાન બનાવવાની તાકમાં ફરતાં બાળકોના એકાદ પથ્થરનો ભોગ હું બની ગઈ તો માખીઓનું મારી ફરતે સતત ઘુમરાવું લેખના વિચારોનેય ઘુમાવી કાઢે. રખે ને વાડની પેલી તરફ છુપાઈને કેરીને નિશાન બનાવવાની તાકમાં ફરતાં બાળકોના એકાદ પથ્થરનો ભોગ હું બની ગઈ તો ના, ના. આંબા નીચે બેસવામાં તો જોખમ \nતો પછી આંબાડાળે કેવું રહે આંબાડાળે તો કોયલ સાથે બેસીને ટહૂકવાનું કોને ન ગમે આંબાડાળે તો કોયલ સાથે બેસીને ટહૂકવાનું કોને ન ગમે પણ પછી લેખનું શું પણ પછી લેખનું શું ઘરની ખુરશી પર પાંચ મિનિટ માટે પણ સખણી ન બેસનારી ઝાડની ડાળી પર કઈ રીતે ટકી શકે ઘરની ખુરશી પર પાંચ મિનિટ માટે પણ સખણી ન બેસનારી ઝાડની ડાળી પર કઈ રીતે ટકી શકે ને એવી કઈ મજબૂત ડાળી છે જે મારું વજન ખમી શકે ને એવી કઈ મજબૂત ડાળી છે જે મારું વજન ખમી શકે એ તો માંચડો બાંધીને બધી સગવડ કરી હોય તો કંઈ મેળ પડે. પણ એવો એકાદ અધૂરો લેખ લખવા આટલી બધી માથાકૂટ એ તો માંચડો બાંધીને બધી સગવડ કરી હોય તો કંઈ મેળ પડે. પણ એવો એકાદ અધૂરો લેખ લખવા આટલી બધી માથાકૂટ તે પણ હું કરું તે પણ હું કરું બિચારાં પેલાં બહેન મારા માટે શુંય ધારે છે \nએમને તો એમ જ હશે ને કે, હું તો ઓટલા પર એ…ય ત્યારે આરામખુરશી (બધે આરામખુરશી હોવી જરૂરી છે.) પર લંબાઈને બેઠી હોઈશ. એ જ કાગળ-પેન-ચોપડા ને ચાનું થર્મસ ને કપમાં ચા તો ખરી જ ને લમણે પેન એ પણ, મંદ મંદ શીતળ પવનની લહેરોથી પાનાં ફરફરતાં હશે ને તેના પર એકાદ-બે કાંકરા મૂકીને હું લેખ વિશે વિચારતી હોઈશ. દૂ…ર દૂ…ર દેખાતી નાની નાની ટેકરીઓની હાર પર નજર ટેકવવા, પહેલાં નજરને ઓટલા પરથી કુદાવીને સીધી કમ્પાઉન્ડની વાડ કુદાવતી ને વચ્ચે આવતાં સોયાબીન ને શેરડીના ખેતરને કુદાવતી સિધ્ધી….. ટેકરી પર જ ટેકવી દેતી હોઈશ \nજાણે કે, ટેકરી પરથી આવતો પવન એની સાથે મારા માટે લેખની સામ્રગી લાવતો હોય એમ હરખાતો હરખાતો હરિયાળાં સોયાબીન ને શેરડીનાં ખેતરોને કુદાવીને સીધો વાડ ઠેકીને ઓટલા પર આવીને મારા માથે બધું ઠાલવીને દીવાલ સાથે થોડી ગૂફતગુ કરીને દિશા બદલી પાછો જતો હશે આહાહાહા આવું જો થતું હોય તો રોજ એક લેખ ટેકરી પરથી આવતો પવન લેતો આવે ને મારા માથે ઠાલવી જાય રોજ એક લેખ ટેકરી પરથી આવતો પવન લેતો આવે ને મારા માથે ઠાલવી જાય વાહ વાહ પણ એવું કયાં બને છે \nએમણે તો નક્કી એવું જ ધાર્યું હશે કે… ઘરની સામે આવેલી ઝૂલતી નાળિયેરી પર કૂદમકૂદ કરતી પકડાપકડી રમતી ખિસકોલીને જોતાં જોતાં મને લેખના અદ્દભુત વિચારો આવતા હશે એમને બિચારાંને શું ખબર નાળિયેરીના સાન્નિધ્યની વાત એમને બિચારાંને શું ખબર નાળિયેરીના સાન્નિધ્યની વાત નાળિયરી તો દૂરથી રળિયામણી નાળિયરી તો દૂરથી રળિયામણી દિવસોથી સુકાઈ ગયેલા ને મારા નાળિયેરી નીચે જવાની જ રાહ જોઈ રહેલા એકાદ તરોપાનું મારા માથા પર પડવું, બધાં આગલા-પાછલા લેખનો હિસાબ ચૂકતે કરી નાખે કે નહીં દિવસોથી સુકાઈ ગયેલા ને મારા નાળિયેરી નીચે જવાની જ રાહ જોઈ રહેલા એકાદ તરોપાનું મારા માથા પર પડવું, બધાં આગલા-પાછલા લેખનો હિસાબ ચૂકતે કરી નાખે કે નહીં ને ધારો કે તરોપો નિમિત બનવા ના માગે તો એનું ભારેખમ પર્ણ ધમ્મ કરતુંકને પડે ને મને પણ ગબડાવી દે તો ને ધારો કે તરોપો નિમિત બનવા ના માગે તો એનું ભારેખમ પર્ણ ધમ્મ કરતુંકને પડે ને મને પણ ગબડાવી દે તો ને ગબડતાંની સાથે જમીન પર પડેલા પથ્થર સાથે અફળાઈને મારું માથું ફાટ્યું તો ને ગબડતાંની સાથે જમીન પર પડેલા પથ્થર સાથે અફળાઈને મારું માથું ફાટ્યું તો લેખ-બેખ બધું બાજુ પર રહી જાય કે નહીં લેખ-બેખ બધું બાજુ પર રહી જાય કે નહીં ને પછી….. ‘લેખ લખવાની લ્હાયમાં નાળિયેરી નીચે ઊભેલી લેખિકાનું માથા પર તરોપો પડવાથી….’ અથવા તો ‘….. વજનદાર પર્ણ પડવાથી…’ અથવા તો ‘….. વજનદાર પર્ણ પડવાથી… જોયું મોત શબ્દ લખતાં પણ ડર લાગે તો ઝાડ નીચે \nલોકો લેખકો માટે કેવું કેવું વિચારી લે છે તેમાં પણ મારા માટે આવું બધું વિચારવાવાળા પણ છે ખરાં એમ ને તેમાં પણ મારા માટે આવું બધું વિચારવાવાળા પણ છે ખરાં એમ ને એમને તો એવુંય થતું હશે કે, કદાચ બગીચામાં હીંચકે ઝૂલતાં ઝૂલતાં, પગની ઠેસ મારતાં મારતાં મારા મગજમાં લેખો ઝૂલવા માંડતા હશે એમને તો એવુંય થતું હશે કે, કદાચ બગીચામાં હીંચકે ઝૂલતાં ઝૂલતાં, પગની ઠેસ મારતાં મારતાં મારા મગજમાં લેખો ઝૂલવા માંડતા હશે ને કેમ ન થાય ને કેમ ન થાય આંબા ને આંબલીની ડાળે હીંચકા બંધાય તો બગીચામાં નહીં આંબા ને આંબલીની ડાળે હીંચકા બંધાય તો બગીચામાં નહીં વહેલી સવારમાં મજાની ઠંડકમાં હીંચકે ઝૂલતાં લેખના વિચારો કરવાનીને ચા પીવાની અનેરી મજા છે એની ના નહીં પણ… આસપાસની ઝાડીઓમાં લપાયેલા મચ્છરનાં ઝૂંડના ઝૂંડ મને જોતાં જ ખુશ થઈને મારા કાનમાં વાત કરવા કે મને હાથ પકડીને કે ન માનું તો બોચી પકડીને કે છેલ્લે પગ પકડીને પણ ઊઠવા મજબૂર કરી નાખે ને એમનું ગણગણમન મને કયાં કંઈ વિચારવા દે વહેલી સવારમાં મજાની ઠંડકમાં હીંચકે ઝૂલતાં લેખના વિચારો કરવાનીને ચા પીવાની અનેરી મજા છે એની ના નહીં પણ… આસપાસની ઝાડીઓમાં લપાયેલા મચ્છરનાં ઝૂંડના ઝૂંડ મને જોતાં જ ખુશ થઈને મારા કાનમાં વાત કરવા કે મને હાથ પકડીને કે ન માનું તો બોચી પકડીને કે છેલ્લે પગ પકડીને પણ ઊઠવા મજબૂર કરી નાખે ને એમનું ગણગણમન મને કયાં કંઈ વિચારવા દે સાંજે પણ તેવું જ સાંજે પણ તેવું જ દિવસના ભર તાપમાં, લોકોની અવરજવરમાં, મોટરસાઈકલ ને રિક્ષાની ઘરઘરાટીમાં ને કંઈ નહીં તો આખરે કૂતરાઓના સમૂહ આલાપોમાં ભાંગી પડેલું મન ને મજબૂર બનેલું મગજ જો લેખ વિશે કંઈ વિચારી પણ શકે તો હરામ બરાબર \nમને પોતાને પણ હવે લાગે છે કે, મારે મારું જ ધ્યાન રાખવું પડશે. આખરે મારા દિમાગમાં લેખ આવે છે કયાંથી \n« Previous થોડામાં ઘણું – છોટુભાઈ જો. ભટ્ટ\nઈનફ ઈઝ નેવર ઈનફ – માવજી કે. સાવલા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી સનતભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો sanataditya@gmail.com પર સંપર્ક કરી શકો છો. કબજીયાત મટાડવાના હાથ ધરાયેલા વિવિધ પ્રયોગો થકી લેખકે હાસ્ય નિષ્પન્ન કર્યું છે.) કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત ... [વાંચો...]\nમસ્તકે ચંદ્રશાળા – રમણલાલ સોની\n(‘સાત નંગ, આઠ નંગ અને-’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એક દિવસ મારો પાંચ વર્ષનો પૌત્ર અને હું મારા જૂના ફોટોગ્રાફ જોતા હતા. એમાં એક ફોટોગ્રાફમાં ગુચ્છાદાર ઘેરા વાળ હતા મારા માથા પર. પૌત્ર કહે, ‘દાદા, આ વાળ ક્યાં ગયા ’ મેં કહ્યું, ... [વાંચો...]\nશિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હોય છે. શિયાળાની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ ભક્તિની એક ઊંચાઈએ પહોંચ્યા પછી જીવ ... [વાંચો...]\n3 પ્રતિભાવો : લેખ કયાંથી આવે છે \nમનનુ વિચાર વલોનુ સરસ રજુ કર્યુ\nખુબ સરસ્… વાચવા ની મઝા આવી આભાર કલ્પના બેન\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-02-2018/70575", "date_download": "2019-03-24T22:00:38Z", "digest": "sha1:KEGRSZQUWBFLYNY3RCPP3MQ3DLHRCN74", "length": 16103, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "રાજ્યમાં ફરી સ્વાઈન ફ્લુનો ફૂફાડો ;સાઉદી અરેબિયાથી પરત ફરેલ દંપતીનું મોત", "raw_content": "\nરાજ્યમાં ફરી સ્વાઈન ફ્લુનો ફૂફાડો ;સાઉદી અરેબિયાથી પરત ફરેલ દંપતીનું મોત\nપાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું :આરોગ્ય વિભાગે ત્રણ ટિમો બનાવી આસપાસના 150 ઘરોનો સર્વે કરાવી બ્લડ સેમ્પલ લીધા\nગુજરાતમાં ફરી સ્વાઈન ફ્લુના રોગર ફૂફાડો માર્યો છે સાઉદી અરેબિયાથી પરત ફરેલું એક દંપતી પાટણ જિલ્લામાં સ્વાઈન ફ્લુનો ભોગ બનતા મોતને ભેટ્યુ છે.જેને લઈને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.સાઉદી અરબિયાથી પરત ફરેલ પતિ-પત્નીને સ્વાઈન ફ્લુ થયાનુ સામે આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિનુ મોત થયુ હતું, જ્યારે પત્નીને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન પત્નીનું પણ મોત થયુ હતું.\nઅચાનક સ્વાઈન ફ્લુના કેસ સામે આવતા અને તેનાથી મ��તની ઘટનાઓના પગલે જિલ્લાઓનુ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. આરોગ્ય વિભાગે ૩ ટીમો બનાવીને તેમની આસપાસના ૧૫૦ ઘરોનો સર્વે કર્યો છે. તેમજ લોકોના બ્લડ સેમ્પલ લઈને સ્વાઈન ફ્લુની તપાસ હાથ ધરી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે access_time 12:36 pm IST\nકચ્છના દરિયામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝબ્બેઃ ભારતીય જળ સીમામાંથી પાકિસ્ત���નના ૭ માછીમારો સાથે અલ હિલાલ નામની પાકિસ્તાની બોટ કોસ્ટગાર્ડે લીધી છે access_time 3:42 pm IST\n‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST\nશ્રીનગરમાં જયાં આતંકીઓ છુપાયા છે, તે આખી ઈમારત ફૂંકી મારવા સેનાની તૈયારી : ગોળીયુદ્ધ ચાલુ access_time 12:41 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nસ્વચ્છતા સર્વેક્ષણનો આજે છેલ્લો દિ': ટીમે ગંદકી જોઇ access_time 4:13 pm IST\nસત્ય સાઇ રોડ પર બે બાઇક સામ-સામે અથડાતાં દંપતિ સહિત ૩ ઘવાયા access_time 10:36 am IST\nરૂપાવટીમાં સંતશ્રી શામળાબાપા આશ્રમે ર૬મીથી મહારૂદ્ર યજ્ઞઃ ૪ દિવસીય ઉત્સવ access_time 3:48 pm IST\nમહાશિવરાત્રીનો મહિમા : શિવ પુરાણમાં વરતના નિયમો દર્શાવીને ભકતોની શ્રદ્ધા દૃઢ કરાઇ access_time 9:45 am IST\nજામનગરના વિજરખીમાં ઝેરી દવા પી લેતા જીતેન્દ્ર પરમારનું મોત access_time 12:42 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં મહાશિવરાત્રી પર્વની ભવ્યતાથી ઉજવણી access_time 6:53 pm IST\nપાલનપુરઃ ટ્રક પાર્કિંગમાં ઘૂસી જતા ૬ના ઘટના સ્થળે જ મોતઃ ૨ કાર - ૨ રીક્ષા - બાઇકોનો કચ્ચરઘાણ access_time 12:50 pm IST\nઅમદાવાદ-વડોદરા હાઇ-વે ઉપર સંતરા ભરેલ ટ્રક પલ્ટી જતા સંતરા લેવા લોકોની પડાપડીઃ વાહન વ્યવહારને ભારે અસર access_time 9:23 am IST\nવડોદરા :શાળા સંચાલકોએ કરેલ 10 કરોડનો માનહાનિનો દાવો રદ કરવા વાલીઓની અરજી :26મીએ સુનાવણી access_time 9:10 am IST\nશું તમે તમારી જાત પર હસી શકો છો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે access_time 3:35 pm IST\nબીજિંગમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 6:46 pm IST\n એરપોર્ટ પર પ્લેનને ૩૫ લોકોએ માર્યો ધક્કો, ફોટો થયો વાયરલ access_time 10:41 am IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળ��ા રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\nફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન access_time 4:55 pm IST\nટોમસ બર્ડિચે ડેવિસ કપથી લીધો સન્યાસ access_time 4:54 pm IST\nવિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રવતી સમર્થ વ્યાસના ૬૬ બોલમાં ઝંઝાવાતી ૧૧૪ રન access_time 4:00 pm IST\nપ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર access_time 5:00 pm IST\nહાઉસફુલ-૪માં માત્ર VFFનું બજેટ ૭૫ કરોડ access_time 9:48 am IST\nઅજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ access_time 5:01 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-11-2018/150851", "date_download": "2019-03-24T22:05:54Z", "digest": "sha1:NCEHOLFXDH6ZG6XQZ5E2VMFIB72KF6R3", "length": 16968, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "કોંગ્રેસમાં જોડાયેલા શિવરાજસિંહના સાળાએ કહ્યું, મધ્યપ્રદેશને 'રાજ'ની નહીં 'નાથ'ની જરૂર", "raw_content": "\nકોંગ્રેસમાં જોડાયેલા શિવરાજસિંહના સાળાએ કહ્યું, મધ્યપ્રદેશને 'રાજ'ની નહીં 'નાથ'ની જરૂર\nભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. તેમાં ત્રણ ટર્મથી મુખ્યમંત્રી તરીકે રહેલા શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહએ કોંગ્રેસમાં જોડાઈને ભાજપને જોરદાર ઝાટકો આપ્યો છે. મધ્યપ્રદેશમાં ૨૮ નવેમ્બરે યોજાનારી સામાન્ય ચુંટણી અગાઉ ટીકીટ નહિ મળતા નારાજ થયેલા સંજયસિંહ કોંગ્રેસમાં જોડતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે.\nમધ્યપ્રદેશમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જવાબદારી સંભાળી રહેલા કમલનાથ અને જ્યોતિરાદીત્ય સિંધિયાની હાજરીમાં કોંગ્રેસનું સભ્ય પદ મેળવ્યું હતું. મધ્યપ્રદેશમાં ત્રણવાર મુખ્યમંત્રી રહી ચુકેલા શિવરાજસિંહ માટે વ્યક્તિગત રીતે ખુબ જ મોટો આંચકો છે. જયારે ક���ંગ્રેસમાં જોડાયેલા તેમના સાળા સંજયસિંહે કોંગ્રેસમાં જોડાવવાની સાથે જ કમલનાથના ભરપુર વખાણ કર્યા છે. જેમાં સંજયસિંહે તો ત્યાં સુધી કહ્યું કે, મધ્યપ્રદેશને હવે 'રાજ' નહિ, પરંતુ 'નાથ'ની જરૂરત છે. સંજયસિંહ શિવરાજસિંહની પત્ની સાધના સિંહના ભાઈ છે. પરંતુ ટીકીટ નહિ મળતા સંજયસિંહ પોતાના જીજા અને ભાજપથી ખુબ નારાજ થયા હતા.\nભાજપમાં ટીકીટ ફાળવણી પછી ઉભા થયેલા અસંતોષને ડામવા મોવડી મંડળે ડેમેજ કંટ્રોલ શરૂ કરી તેમાં સફળ થવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. તો બીજીતરફ કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી જાહેર થતા જ આંતરિક જૂથબંધી અને કકળાટ સામે ઝઝૂમી રહી છે. તેમાં કોઈ સમાધાન સાથે ઉકેલ લાવવા માટે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં હાજર રહેવું પડ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં જ બાખડી પડેલા દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદીત્ય સિંધિયાના ઝઘડાથી પણ કોંગ્રેસ પરેશાન છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહી��� મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nનવસારી સબ જેલમાં પોલીસ સાથે મારામારીના કેસમા સજા કાપી રહેલા કેદીએ હાથની નસ કાપી કરી આત્માહત્યા. access_time 6:14 pm IST\nભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST\nમુંબઇના દાહણું નજીક માલગાડીમાં આગ લાગતા ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસાફરો અટવાયા access_time 6:44 pm IST\nડિલરોનું કમીશન વધવાથી એલપીજી સીલીન્ડરના ભાવમાં થયો વધારો: 2 રૂપિયા બન્યો મોંઘો access_time 6:12 pm IST\nછત્તીસગઢ: નક્સલ પ્રભાવિત બસ્તરના 20 લાખ મતદાતાઓ વોટિંગ માટે છે તૈયાર access_time 12:10 pm IST\nઅમદાવાદ,જયપુર સહિત દેશના 6 એરપોર્ટના વિકાસ માટે પીપી મોડલને સરકારની મંજૂરી access_time 12:00 am IST\nરાજકોટમાં સ્વાઈનફ્લૂથી વધુ એક મોત :ઉપલેટાના 65 વર્ષના વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ access_time 11:15 pm IST\nવેલનાથપરા ફાયર બ્રિગેડ સામે બાઇક સ્‍લીપ થતાં ૩૫ વર્ષના ગગજીભાઇ ડાભીનું મોત access_time 12:32 pm IST\nબાલાજી હોલ પાછળ ઘર પાસે દારૂ વેંચવાની ના પાડતાં શોભનાબેનને ચાર શખ્‍સોએ ગાળો દઇ ઝૂપડુ સળગાવ્‍યું access_time 12:34 pm IST\nગોંડલના ગોમટામાં છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા 7 લોકોને ઇજા :ચાલક ફરાર access_time 11:46 am IST\nભાઈબીજે માધવપુરના દરિયામાં સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા access_time 3:34 pm IST\nકોડીનારમાં સગીરાએ 35 વખત પ્રપોઝ નકાર્યું, માથાભારે યુવકે 35 ચાકૂના ઘા મારી કરી હત્યા\nદહાણુ પાસે માલગાડીના ડબ્બામાં આગ લાગતા અમદાવાદ આવતી ટ્રેનો પાંચ કલાક મોદી :કાલુપુર સ્ટેશને મુસાફરો અટવાયા access_time 3:06 pm IST\nનૂતનવર્ષે રાજ્યમાં અલગ-અલગ ચાર અકસ્માતમાં 9 લોકોના મોત access_time 12:41 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો :સવારે 9થી સબ્જે 5 વાગ્યા સુધીમાં 5000 લોકોને જ અપાશે પ્રવેશ access_time 3:01 pm IST\nભૂતોના પ્રેમની ફોટો સોશિયલ મીડિયામાં થઇ વાયરલ access_time 3:04 pm IST\nઆઇએનએસએ પાકિસ્તાનની નીંદર ઉડાવી દીધી access_time 3:02 pm IST\nચીને ���ુનિયાની સામે રજૂ કરી એક નવી સુરંગ: જે સમુદ્રની નીચે 288 ફૂટ ઊંડી હશે access_time 3:06 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ access_time 12:58 pm IST\nDACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો access_time 12:57 pm IST\nDACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો access_time 12:00 am IST\nશ્રીસંતે જ્યોતિષને કહ્યું ક્રિકેટ નહિ ક્રિએટીવ ફિલ્‍ડમાં આગળ વધો access_time 1:15 pm IST\nવુમન્સ વર્લ્ડકપ ટી-20 :વિન્ડિઝમાં ધમાકેધાર પ્રારંભ : 10 ટીમો વચ્ચે 23 મેચનો મુકાબલો : કાર્યક્રમ જાહેર access_time 5:49 pm IST\nબોલરે લીધો 360 ડિગ્રી ટર્ન, અમ્પાયર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા access_time 12:23 pm IST\nકમલ હસનની પુત્રી અક્ષરાએ નોંધાવી ફરિયાદ access_time 12:25 pm IST\nબહેન અર્પિતા ખાનના ઘરે રાખેલ દિવાળી પાર્ટીમાં પહોંચ્યું ખાન પરિવાર access_time 12:18 pm IST\nરિલીઝ થયું રિતેશ દેશમુખની ફિલ્મ 'માઉલી'નું ટીઝર access_time 12:16 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00317.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/latest-job-information", "date_download": "2019-03-24T21:49:40Z", "digest": "sha1:U52R5FYSOQKU6BYDSSTNZVUML6PQAEIL", "length": 3276, "nlines": 69, "source_domain": "lunawada.com", "title": "lunawada. Latest Job Information", "raw_content": "\nબ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં સાયન્ટિસ્ટ-બી\nજગ્યા : 109 (50 જનરલ, 32 ઓબીસી, 18 એસસી, 9 એસટી)\nપગારધોરણ : રૂ. 79,929 તથા અન્ય ભથ્થાં.\nનાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-એ\nજગ્યા : 92 (જનરલ 47, ઓબીસી 25, એસસી 13, એસટી 7, 4 અશક્ત માટે)\nલાયકાત : સ્નાતક/અનુસ્નાતક/Ph.D./CA/ICWA/CS/ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ/MBA\nવયમર્યાદા : તા. 1-3-2018ના રોજ 21થી 30 વર્ષ\nઅરજી ફી : રૂ. 800 (એસસી/એસટી, અશક્ત રૂ.150).\nઅંતિમ તારીખ : તા. 2-4-2018\nબ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિ.\nજગ્યા : 131 (96 પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર, 35 પેશન્ટ કેર મેનેજર)\nપગારધોરણ : પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર માટે રૂ. 17,916/મેનેજર માટે રૂ. 35,000\nલાયકાત : સ્નાતક તથા 1 વર્ષનો અનુભવ/લાઇફ સાયન્સના સ્નાતક વત્તા હોસ્પી. હેલ્થકેરના અનુસ્નાતક.\nવયમર્યાદા : કો-ઓર્ડિનેટર માટે વધુમાં વધુ 35 જ્યારે મેનેજર માટે 40 વર્ષ.\nઅરજી ફી : રૂ. 300\nઅંતિમ તારીખ : તા. 9-4-2018\nલાયકાત : ધો. 10 ઉપરાંત આઇટીઆઈ (ફિટર/મશીનિસ્ટ/ટર્નર/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રિશિયન)\nવયમર્યાદા : 35 વર્ષ.\nઅંતિમ તારીખ : તા. 2-4-2018\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/09-11-2018/150852", "date_download": "2019-03-24T22:06:11Z", "digest": "sha1:TKMZFEPMNC42FECRNNQ7ZZBJ4HJ474BY", "length": 15172, "nlines": 109, "source_domain": "www.akilanews.com", "title": "Gujarati News", "raw_content": "\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા ���િરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST\nઆગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં એક મુસાફરોની બસ પલટી ખાવાના પગલે લગભગ 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 મુસાફરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માતના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તિર્વા મૅડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, મુસાફરોછી ભરેલી બસ દિલ્હી થી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન કોતવાલી વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ તેની જાણ પોલીસને કરી હતી. access_time 11:50 am IST\nમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST\nછત્તીસગઢ ચૂંટણીઃ રાહુલનો પીએમ મોદી પર પ્રહાર, કહ્યું- નોટબંધી કરીને ગરીબોના પૈસા ઉદ્યોગપતિઓને આપ્યા access_time 3:59 pm IST\nભારે કરી :ગણિતનું પરિણામ નબળું આવતા શિક્ષિકાનો પગાર કાપી લેવા આદેશ :દિલ્હીની સરકારી સ્કૂલમાં ટીચરને પગારકાપની સજા access_time 4:15 pm IST\nરેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ઘૂઘરાના પૈસા મામલે પ્રેમચંદ્ર ઠાકુરને ચાર શખ્‍સોએ છરીના ઘા ઝીંક્‍યા access_time 12:34 pm IST\nગવરીદળની ૧૮ વર્ષની ચેતના ભરવાડનું મોત access_time 12:32 pm IST\nબાલાજી હોલ પાછળ ઘર પાસે દારૂ વેંચવાની ના પાડતાં શોભનાબેનને ચાર શખ્‍સોએ ગાળો દઇ ઝૂપડુ સળગાવ્‍યું access_time 12:34 pm IST\nપોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ access_time 5:26 pm IST\nદિવાળીના દિવસે મોરબીમાં આગ લાગવાના ૧૫ બનાવ : ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું access_time 6:26 pm IST\nસુરેન્દ્રનગર: પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ : પાંચ લોકોને ઇજા:જુના મનદુઃખને કારણે ધીંગાણું : તંગદિલી access_time 10:50 pm IST\nભરૂચના પાલેજ નજીક સર્પદંશથી આધેડનું સારવાર દરમ્યાન મોત access_time 2:51 pm IST\nનૂતનવર્ષે રાજ્યમાં અલગ-અલગ ચાર અકસ્માતમાં 9 લોકોના મોત access_time 12:41 pm IST\nમહેસાણા: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જીવાભાઈ ભાજપમાં જોડાયાં access_time 4:13 pm IST\nઝિમ્બાબ્વેમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 47ના મોત;અનેક લોકો ઘાયલ access_time 12:48 pm IST\nચીને દુનિયાની સામે રજૂ કરી એક નવી સુરંગ: જે સમુદ્રની નીચે 288 ફૂટ ઊંડી હશે access_time 3:06 pm IST\nભાઈએ બહેન પર બળાત્કાર કર્યો: ગર્ભવતી બની આપ્યો બાળકને જન્મ: કોલબિયાંની ઘટના access_time 3:03 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા અનાહિમ શહેરના સૌપ્રથમ શીખ મેયર બનવાનો રેકોર્ડ શ્રી હૈરી સિંહ સિધ્ધુના નામે : .2002 થી 2012 ની સાલ દરમિયાન શહેરના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ આ વર્ષે મેયર બન્યા access_time 12:02 pm IST\nઅમેરિકાના પ્રતિષ્ઠિત નેશનલ સાયન્સ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુરેશ ગૈરીમેલા સ્થાન મેળવશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તૈયાર કરેલી 7 વ્યક્તિઓની યાદીમાં શામેલ access_time 12:00 am IST\nDACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો access_time 12:00 am IST\nમહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભ :ન્યૂઝિલેન્ડને 34 રને આપ્યો પરાજય access_time 9:11 am IST\nચેમ્પિયન્સ લીગ: મૅન્ચેસ્ટર યુનાઇટેડે જુવેન્ટ્સને 2-1થી કરી પરાસ્ત access_time 1:07 pm IST\n16 વર્ષના સૌરવે એશિયન એરગન ચેમ્પિયનશીપમાં જીત્યું ગોલ્ડ access_time 1:07 pm IST\nઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ: 50 કરોડની શાનદાર ઓપનિંગ access_time 12:18 pm IST\nકમલ હસનની પુત્રી અક્ષરાએ નોંધાવી ફરિયાદ access_time 12:25 pm IST\nશાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર:યુઝર્સ ભડક્યા : કહ્યું- આ દિવાળી છે, વેલેન્ટાઈનડે નહીં \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-excellent-brain-foods-to-boost-your-brainpower-gujarati-news-5811558-PHO.html", "date_download": "2019-03-24T22:02:23Z", "digest": "sha1:3DS4X5T4ZVAGTSZAV5EREKBE6TRIQBQP", "length": 8064, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 excellent brain foods to boost your brainpower|મેમરી લોસ, મગજની નબળાઈ અને યાદશક્તિ માટે રોજ ખાઓ આ 10માંથી 1 ફૂડ", "raw_content": "\nમેમરી લોસ, મગજની નબળાઈ અને યાદશક્તિ માટે રોજ ખાઓ આ 10માંથી 1 ફૂડ\n10 બેસ્ટ બ્રેન ફૂડ જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ\nજે લોકો માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઉદાસ હોય છે.\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સ્વાસ્થ્યની સાથે આપણું મગજ પણ તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. પણ આજકાલની ફાસ્ટ અને તણાવપૂર્ણ લાઈફમાં મગજના રોગો, ભૂલવાની બીમારી, નબળી યાદશક્તિ જેવી પ્રોબ્લેમ્સ વધી રહી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં કેટલાક ફૂડ્સ ખાવાથી મગજની તાકાત વધારી શકાય છે. જી હાં આ ફૂડ્સમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ મેમરી તેજ કરે છે. જેથી ડાયટિશિયન ડો. રીમા ભાટિયા જણાવી રહ્યાં છે 10 બેસ્ટ બ્રેન ફૂડ વિશે, જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ.\nઆગળ વાંચો બેસ્ટ ફૂડ વિશે, જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ.\nમાનસિક બીમારીની સારવાર દવા અને બીજી માનસિક થેરાપીથી પણ થઈ શકે છે.\nમગજના મોટાભાગના રોગોના સફળ સારવાર માટે શક્ય તેટલી વહેલી તકે તેમના વિકાસની ઓળખ કરવી અગત્યનું છે. તેથી, તમારે આવા બિમારીઓની મુખ્ય લક્ષણો જાણવાની જરૂર છે.\nઘણા મગજ રોગો કાયમી અથવા સામયિક માથાનો દુખાવો ધરાવે છે.\nગંભીર માથાનો દુખાવો મગજના ચેપનું લક્ષણ હોઈ શકે છે.\nમાનસિક બિમારીઓ વારંવાર મૂડ સ્વિંગ અને સામાન્ય રીતે વ્યક્તિત્વના ફેરફારોનું કારણ બની શકે છે.\nમગજની રોગો નબળાઇ, ધ્યાન કેન્દ્રિત કરવામાં પ્રોબ્લેમ, મેમરી લોસ અને વિચારસરણીનું કારણ બની શકે છે.\nમગજના રોગોથી બચવા હેલ્ધી ડાયટ લેવું બહુ જ જરૂરી છે.\nનાનપણથી બાળકોને હેલ્ધી વસ્તુઓ ખવડાવવાથી મગજને હેલ્ધી રાખી શકાય છે.\nમગજને હેલ્ધી રાખવા અખરોટ, ફિશ, નટ્સ જેવા ફૂડ્સ ખાવા જોઈએ.\nમગજને રોગોથી બચાવવા મન શાંત રાખવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ.\nજે લોકો માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઉદાસ હોય છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00318.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/decoration/1148351/", "date_download": "2019-03-24T21:17:44Z", "digest": "sha1:7YRAHIOE6IEWMCKW4C4DFPMCKL35OQUD", "length": 2605, "nlines": 54, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 5\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફર્નીચર, ડોલી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 5)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/437917/", "date_download": "2019-03-24T21:15:18Z", "digest": "sha1:H4PJ46AN2QJIFOO2WWEKPP5C2CETDOJ6", "length": 4012, "nlines": 53, "source_domain": "allahabad.wedding.net", "title": "Bhagya Shree Palace, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 350 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 550 માંથી\n1 ઇન્ડોર જગ્યા 300 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nભોજનનો પ્રકાર Indian, Chinese\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 20 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nખાસ લક્ષણો સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, અગાશી\nબેઠક ક્ષમતા 300 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 350/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 550/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/petrol-diesel-price-decreased-on-4th-january-2019-too-043770.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:26:08Z", "digest": "sha1:TGE3KOKJOL25MZ3QU4NO24IHOQ6SSEYD", "length": 12216, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "4 જાન્યુઆરીએ ઘટી પેટ્રોલની કિંમત, ડીઝલ પણ સસ્તું થયું | petrol and diesel price decreased on 4th january 2019 too - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની ��ંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n4 જાન્યુઆરીએ ઘટી પેટ્રોલની કિંમત, ડીઝલ પણ સસ્તું થયું\nઅમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ચોથી જાન્યુઆરીએ પણ ઓઈલ કંપનીઓએ મહદઅંશે રાહત આપી છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 65.98 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.24 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.\nમુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળી છે. જો મુંબઈની વાત કરીએ તો અહીં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાની રાહત મળી છે જ્યારે ડીઝલની કિંમતમાં 22 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 74.10 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.\nદક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. તમિલનાડુના ચેન્નઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 23 પૈસાની રાહત મળી છે. નવી કિંમત લાગુ થયા બાદ ચેન્નઈમાં પેટ્રોલ 71.01 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર જ્યારે ડીઝલ 65.91 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.\nદેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહત મળી છે. 4 જાન્યુઆરી 2019ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 21 પૈસાથી ઘટી છે જ્યારે ડીઝલની કિંમત 22 પૈસા પ્રતિ લીટરે ઘટી છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 68.44 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.44 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.\nઆ પણ વાંચો- પીએમ મોદીના ઈન્ટરવ્યુને ભાજપના શત્રુએ ગણાવ્યો ફિક્સઃ ‘સર હવે પ્રેસ કોન્ફરન્સ કરો'\nઆજે પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો, પણ ડીઝલમાં ઘટાડો ના બરાબર\nધૂળેટીના દિવસે લોકોને મળી ભેટ, સસ્તું થયું પેટ્રોલ\nસોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો, ડીઝલ થયું સસ્તું\nસોમવારે પણ પેટ્રોલ મોંઘું થયું, ડીઝલની કિંમત ઘટી\nબે અઠવાડિયા બાદ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી\nશનિવારે પેટ્રોલની કિંમતમાં ઉછાળો, ડીઝલમાં થોડી રાહત\nઆજે પણ મોંઘુ થયું પે��્રોલ, ડીઝલની કિંમત પણ વધારો\nસોમવારે પણ થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nપેટ્રોલ અને ડીઝલમાં 1લી માર્ચે પણ ભાવ વધારો નોંધાયો\nગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો\nઆઠ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર, કોઈ બદલાવ નહિ\nસતત છઠ્ઠા દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી\nફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત\npetrol price diesel price petrol price in ahmedabad petrol price in chennai petrol price in mumbai petrol price in delhi મુંબઈમાં પેટ્રોલની કિંમત દિલ્હીમાં પેટ્રોલની કિંમત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત અમદાવાદમાં પેટ્રોલની કિંમત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00320.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A3%E0%AA%AF%E0%AA%97", "date_download": "2019-03-24T22:28:02Z", "digest": "sha1:42VYOCWLJMOEANZ6U3G7AVITGK4H2AIC", "length": 3521, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પાષાણયુગ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપાષાણયુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nસુધારાનો એ યુગ જ્યારે પથ્થર ઓજાર ઇ૰ માટે વપરાતો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00321.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/dahi-ma-mithu-nakhva-vada/", "date_download": "2019-03-24T22:07:31Z", "digest": "sha1:NTKMBBE6JIIKCIGTKVG4NBG72X4DFREL", "length": 11740, "nlines": 69, "source_domain": "4masti.com", "title": "દહીંમાં મીઠું નાખીને ખાવા વાળા 99 ટકા લોકો નથી જાણતા આ વાત ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક વાત |", "raw_content": "\nHealth દહીંમાં મીઠું નાખીને ખાવા વાળા 99 ટકા લોકો નથી જાણતા આ વાત...\nદહીંમાં મીઠું નાખીને ખાવા વાળા 99 ટકા લોકો નથી જાણતા આ વા�� ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક વાત\nદહીંમાં મીઠું નાખીને ખાવાવાળા :\nઆજના સમયમાં દહીં દરેક ઘરમાં ભોજન સાથે જોડી દેવામાં આવેલ છે. દહીં પકોડા હોય કે પછી દહીમાંથી બનેલા રાઈતા, બન્ને ખાવામાં સરસ લાગે છે. ઘણા બધા બાળકો દહીંમાં ખાંડ ભેળવીને ખાવાનું પસંદ કરે છે. તે ઉપરાંત હિંદુ શાસ્ત્રો મુજબ પણ દહીં સૌથી શુદ્ધ તત્વ ગણવામાં આવે છે. જુના લોકો મુજબ કોઈપણ શુભ કાર્ય કરવામાં સૌથી પહેલા અને ઘરમાંથી નીકળતા પહેલા આપણે દહીં અને સાકર જરૂર ખાવું જોઈએ. આમ કરવાથી જ આપણને આગળ જતા તે કામ માટે સારા સમાચાર મળે છે. તે ઉપરાંત ઘણા ડોકટરો પણ પોતાના દર્દીઓને દહીં ખાવાની સલાહ આપે છે. જો તમને ખીચડી નથી પસંદ તો તમે તેમાં થોડું દહીં ભેળવી લો, તેનાથી ખીચડીનો સ્વાદ તમને સારો લાગશે.\nઘણા બધા લોકો દહીંમાં મીઠું નાખીને ખાવાનું પસંદ કરે છે. પણ આજે અમે તમને દહીં અને મીઠા સાથે જોડાયેલી થોડી એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી કદાચ તમે પહેલા ક્યારે પણ જાણી નહી હોય. આયુર્વેદિક વિદ્ધવાન ડોક્ટર રાજીવ દીક્ષિતજી મુજબ દહીં એક પ્રકારની આયુર્વેદ ઔષધી છે જે આપણા આરોગ્ય માટે ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે. પણ દહીંમાં આપણે ભૂલથી પણ મીઠું ભેળવીને ન ખાવું જોઈએ. ડૉ દીક્ષિત જી મુજબ દહીને હંમેશા મીઠી વસ્તુ સાથે ખાવું જીએ કેવી કે ખાંડ, ગોળ, બુરું, સાકર વગેરે. ખાસ કરીને દહીંમાં એવા ઘણા બેક્ટેરિયા છે જે આપણેને ખુલ્લી આંખે નથી જોઈ શકતા.\nપણ આપણે આ બેક્ટેરિયાને કોઈ મેગ્નીફાઈંગ ગ્લાસ સાથે કે લેંસ સાથે જોઈએ તો આપણને તેની ઉપર હજારો બેક્ટેરિયા તરતા જોવા મળે છે. એટલે કે આ બધા બેક્ટેરિયા જીવિત અવસ્થામાં તમને જોવા મળશે, આ બધા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરીને ઇંજાઈમ પ્રક્રિયાને કાબુમાં રાખે છે. જેથી ભોજન વહેલા પછી જાય છે અને પેટ સાથે જોડાયેલ ઘણા પ્રકારની તકલીફો દુર રહે છે.\nદહીંમાં મીઠું ભેળવીને :\nઅને જો દહીંમાં મીઠું ભેળવીને ખાઈએ તો તે બધા જીવતા બેક્ટેરિયા મરી જશે જે નહી કે બેક્ટેરિયા ગુણને દુર કરે છે. આવું દહીં આપણા કોઈ કામનું નથી રહેતું. આયુર્વેદ ની ભાષામાં દહીને જીવાણુઓનું ઘર માનવામાં આવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે લગભગ એક કપ દહીંમાં કરોડો જીવાણું રહેલા હોય છે જીવાણું આપણા પેટમાં જવું ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે. પણ એક ચપટી જેટલું મીઠું આ બધા ગુણોને દુર કરવાની શક્તિ ધરાવે છે.\nરોગ પ્રતિકારક શક્તિ વધારે છે:\nજો તમારે દહીં ખાવું જ છે તો તમે તેને કોઈ મીઠી વસ્તુ સાથે ખાવ. દહીંમાં ગોળ અને સાકર નાખીને ખાવું ઘણું ફાયદાકારક સિદ્ધ થાય છે. કેમ કે ગોળ જીવાણુંની સંખ્યા બમણી કરી દે છે અને તે એક કરોડ થી વધીને બે કરોડ થઇ જાય છે. બીજી તરફ બુરું નાખીને દહીં ખાવું પણ આપણા માટે અસરકારક સિદ્ધ થાય છે. અને જો વાત સાકરની કરીએ તો સાકર ભગવાન શ્રી કૃષ્ણ ને ઘણું પસંદ હતી તે હંમેશા દહીંમાં સાકર સાથે જ ખાતા હતા. સાકર સાથે ખાવામાં આવેલ દહીં સોના ઉપર સુહાગા જેવું કામ કરે છે અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઊંઘની ગોળી કરતા ૧૦૦ ગણી ઉત્તમ છે કેળાની ચા, થોડી વારમાં...\nતમને જાણીને નવાઈ લાગશે કે કેળા જે જોવામાં એક સામાન્ય ફળ જેવું છે, જેના આમ તો ઘણા ગુણ છે, પણ આજે બલવીરજી તમને જણાવવા...\nરાશિફળ : 09 જાન્યુઆરી 2019, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક...\nપિતાને આવ્યો હતો ગુસ્સો જયારે ઘરમાં જન્મી હતી 4 દીકરી, આજે...\nલકવા (Paraliysis) નસો નું જકડાઈ જવું નો ઉપચાર આનાથી સસ્તો અને...\nતમારા હૃદય વિષે જાણો આ ૩૨ મઝાના રોચક તથ્ય, તમને વાંચવા...\nઘર વાળાઓથી છુપાઇને કરતા હતા રાકેશ રોશન આ કામ, એટલા માટે...\nએસીડીટી થી તરત છુટકારો અપાવશે કેળા, ઈલાયચી અને વરીયાળી સહિત ૬...\nનૈના દેવી ની આરતી કરતા રહ્યા હતા લોકો, માતા એ સાક્ષાત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/in-this-village-every-one-has-own-helicopter/", "date_download": "2019-03-24T22:06:09Z", "digest": "sha1:S2HOAXTS2D4HH5YKPVE76VYPQEULAIIW", "length": 11224, "nlines": 66, "source_domain": "4masti.com", "title": "આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનુ હેલિકોપ્ટર… એક ગરીબ પણ ચપટીમાં કમાઇ લે છે કરોડો રૂપિયા |", "raw_content": "\nInteresting આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનુ હેલિકોપ્ટર… એક ગરીબ પણ ચપટીમાં...\nઆ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનુ હેલિકોપ્ટર… એક ગરીબ પણ ચપટીમાં કમાઇ લે છે કરોડો રૂપિયા\nઆ દુનિયામાં ઘણા પ્રકારની અસમાનતાઓ રહેલી છે, જેવી કે લોકો વચ્ચે, દેશ વચ્ચે, શહેરો વચ્ચે, ગામડાઓ વચ્ચે, ખાસ કરીને શહેરો અને ગામડા વચ્ચે ઘણી અસમાનતા જોવા મળે છે. અને તેમાં પણ શહેરો ગામડાઓ કરતા હંમેશા વિકાશશીલ જ રહેલા જોવા મળે છે. ગામડામાં જોઈએ એટલો વિકાસ ઓછો જોવા મળે છે, અને શહેરો દિવસેને દિવસે વિકસતા જાય છે. રોજગારી, સુખ સુવિધા તમામ રીતે શહેરોનો વિકાસ જોવા મળે છે.\nપરંતુ અમે તમને એમ કહીએ કે એ વાત ખોટી છે, ગામડાનો પણ ઘણો વિકાસ થયેલો છે, તો તે વાત તમારા માનવામાં નહિ આવે. અને આ વાત એકદમ સાચી છે. તો આવો અમે તમને આજે એ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે આ છે ગામડાઓનો આવો વિકાસ જુઓ વિસ્તારથી.\nગામમાં રહેવા વાળા મોટાભાગના લોકો ખેતી કરે છે અને વધુ સક્ષમ પણ નથી હોતા. તેમની પાસે માત્ર ખેતી કરવા માટે થોડી ઘણી જમીન હોય છે. જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની લકઝરી લાઈફ નથી હોતી. તમે લકઝરી લાઈફ માત્ર મોટા શહેરોમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે દુનિયામાં એક ગામ એવું પણ છે જ્યાં દરેક વ્યક્તિ પાસે હેલિકોપ્ટર છે.\nતમે વિચારી રહ્યા હશો કે તેમની પાસે એટલા પૈસા ક્યાંથી આવ્યા માની લઈએ કે કોઈ એક બે લોકો પાસે બધી સુવિધાઓ રહેલી હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિની લકઝરી લાઈફ છે. અહિયાંના દરેક માણસ કરોડપતિ છે. આ કરોડપતિ ગામને જોવા માટે દુનિયાના પ્રવાસીઓ આવે છે. આ ગામનું નામ અસી (Huaxi) છે. આ ગામ દુનિયા આખીમાં મિલકત અને પ્રગતી માટે પ્રસિદ્ધ છે.\nમીડિયાના રીપોર્ટ મુજબ આ ગામને ૧૯૬૦ માં વું રેનવાઓ નામથી પ્રસિદ્ધ એક નેતાએ વસાવ્યું હતું. આ ગામને વિકસાવવા માટે અને લોકોને રોજગારી આપવા માટે તેમણે ફર્ટીલાઈઝર સ્પ્રે કેનની ફેક્ટરી લગાવી હતી. આ ફેક્ટરીમાં મળતા નફાથી અહિયાંના લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા���ાં આવી. આ ગામની અંદર અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લીબર્ટી, ઓસ્ટ્રેલીયાના ફેમસ ઓપરા હાઉસ પણ બનાવવામાં આવેલા છે.\nઆજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેરથી આ જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nએક્ટિંગ નહિ પણ ઓવર એક્ટિંગના બાદશાહ છે આ 5 અભિનેતા, નામ...\nભારતીય સિનેમામાં બોલીવુડ પછી જો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધુ કારોબાર કરે છે, તો તે છે સાઉથ ઇન્ડીયન ફિલ્મો. એના દરેક દીવાના છે ત્યાંની ફિલ્મોમાં...\nખીલ, કરચલી, કાળા ડાઘ જેવી સમસ્યા ની છુટકારો આપશે અખરોટ તમારી...\nપોતાની ડાયરીમાં સત્યનો સ્વીકાર કર્યો જણાવ્યું આ છે ભારતની દેન જાણો...\n40 વર્ષ જુના સાંધા ના ���ુખાવાને 7 દિવસ મા સારો કરશે...\nનબળાઇયો દુર કરતુ આ પીણું ઘરમાં જ બનાવી શકાશે અને તમારે...\nમાત્ર ૧ થી ૩ મહિનામાં ૯૦% હાર્ટ બ્લોકેજ પણ થઇ જશે...\nશું તમે જાણો છો. બળાત્કારી હતો રાવણનો ભાઈ જાણો આખી પુરાતન...\nઈરફાન-સોનાલી પછી બોલીવુડના આ દિગ્ગજ કલાકારને થયું કેન્સર, દીકરાએ શેયર કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%8F%E0%AA%B2%E0%AA%86%E0%AA%88%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B2%E0%AB%87%E0%AA%9F%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%80/", "date_download": "2019-03-24T22:06:29Z", "digest": "sha1:YG5Q2MNFVN576EWODCE5LPIGEQWTDZSQ", "length": 2828, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "એલઆઈસી લેટેસ્ટ પોલીસી |", "raw_content": "\nTags એલઆઈસી લેટેસ્ટ પોલીસી\nTag: એલઆઈસી લેટેસ્ટ પોલીસી\nLIC કન્યાદાન પોલિસી : દીકરીઓના લગ્ન માટે દરરોજ બચાવો 121 રૂપિયા,...\nભારતમાં દીકરીઓના જન્મ સમયે ઘર વાળાને ઘણી ચિંતા થઇ જાય છે, તેના માટે તે છોકરીઓ પેદા કરવાથી ગભરાય છે. તેનું સૌથી મોટું કારણ હોય...\nરાત્રે ક્યારેય ન ખાશો આ વસ્તુઓ નહી તો લેવા ના દેવા...\nદરેક વ્યક્તિની ખાવાથી જોડાયેલી પોતાની જુદી જુદી ટેવો હોય છે. એટલા માટે અમુક લોકો સાંજના સમયે વહેલા ખાવાનું ખાઈ લે છે, જયારે અમુક લોકો...\nબોલિવૂડની 5 એવી એકટ્રેસ જે ખાઈ ચુકી છે જેલની હવા, નામ...\nકાશી વિશ્વનાથ સાથે જોડાયેલી આ વાતોથી લોકો આજે પણ અજાણ છે,...\nમાત્ર એક પીસ્તા રોજ ખાઓ તેનાથી થાય છે આ ૯ ચમત્કારિક...\nપપૈયું અને લીંબુનું એક સાથે સેવન કરવાથી થાય છે આ આશ્ચર્યચકિત...\nવોરંટની સાથે તપાસ અને વોરંટ વિના તપાસમાં શું અંતર હોય છે\n‘G’ અક્ષર વાળા લોકો ઓછુ બોલકા અને હંમેશા બીજાની મદદ કરવા...\nજાણો ફાઈબર આપણા શરીર માટે કેમ છે જરૂરી, તેની ઉણપથી કઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/10/17/mandir-paduka/", "date_download": "2019-03-24T22:22:53Z", "digest": "sha1:IHJUTS6PPUV5H6ETAPJNCZAL3Z62K4AH", "length": 20014, "nlines": 185, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ\nOctober 17th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : મધુસૂદન પારેખ | 12 પ્રતિભાવો »\nમંદિરે જતી પત્નીનો રોજ ભલે હું અનુચર ન હોઉં પણ દિવાળીમાં સિક્યોરિટી ગાર્ડની ફરજ મારે અનિવાર્યપણે બજાવવી પડે છે. ના, પત્નીના અછોડાની રક્ષા માટે નહિ. મંદિરમાં ભલે મહિલાઓના અછોડાની ચીલઝડપ થાય પણ મહિલાઓનું એ ગ્રીવાવળગણ ક્યારેય છૂટવાનું નહિ. મારી પત્ની પણ એમાં અપવાદ નથી. પણ એનો અછોડો ગરદનની આસપાસનાં આવરણોથી એવો ઢંકાયેલો રહે છે કે ગમે તેવો ગઠિયો પણ એનું ગ્રીવાદર્શન ન કરી શકે તો અછોડા સુધી તો એની આંખો પહોંચે જ ક્યાં \nમારે દિવાળીમાં પત્ની સાથે અછોડા કરતાંય મહત્વની ચીજની રક્ષા માટે સહચર અથવા અનુચર બનવું પડે છે. મંદિરમાં પ્રવેશતાં જ અમારી વચ્ચે વણબોલી શરત હોય છે કે પહેલાં પત્ની ભગવાનને મળી આવે, રીઝવી આવે; અને એ ભાવવિભોર થઈ પાછી ફરે ત્યાં સુધી મારે એની પાદુકાની રક્ષા કરવાની. મને એમાં નાલેશી લાગતી નથી. ન લાગવી જોઈએ. ભરતે એના ભ્રાતા રામની પાદુકા વર્ષો સુધી સાચવી અને ભ્રાતૃધર્મ ઉજાળ્યો; હું મારી પત્નીની પાદુકા પંદરેક મિનિટ સાચવીને પતિધર્મ કાં ન ઉજાળું પત્ની જો પતિવ્રતા હોય તો પતિએ પણ ક્યારેક પત્નીવ્રતાની આઈડેન્ટિટી-ઓળખ આપવી જોઈએ.\nઅમે મંદિરે પહોંચ્યાં. વૈકુંઠ નાનું અને ભગત ઝાઝા એવો ઘાટ હતો. પત્ની એનાં ચંપલની સુરક્ષા માટે ખાસ તાકીદ કરીને ભીડમાં અલોપ થઈ ગઈ. મહિલાઓ ગમે તેવી ભીડમાંય પોતાનો માર્ગ મોકળો કરી શકે છે એ મને પત્નીના દષ્ટાંતથી સમજાયું. હું પત્નીની પાદુકા સાચવતો બેઠો. નસીબ એવું નઠારું કે પત્નીનાં માસી-માસાય દેવદર્શને આવ્યાં. મને આવી રહેલી આફતનો અણસાર આવી ગયો. મેં એમની નજર ચુકાવવા ગરદન ઘુમાવી. પણ ન માગે દોડતું આવે – એમ માસીની ચીલનજરે મને ઝડપી લીધો.\n અહીં કેમ બેઠા છો \nહું જરા શરમિંદો થઈને કંઈ શબ્દો શોધું ત્યાં જ એ સમજી ગયાં. બ્રહ્માએ સ્ત્રીઓને છઠ્ઠી ઈન્દ્રિય વધારાની આપી છે. મને કહે : ‘કુસુમ અંદર દર્શન કરવા ગઈ છે આ એનાં ચંપલ છે આ એનાં ચંપલ છે \nમેં કહ્યું : ‘નવાં જ ચંપલ મંદિરમાં ક્યાંક અટવાઈ જાય….’\n‘સાચી વાત….’ માસીએ અનુમોદન આપ્યું અને તરત કહ્યું : ‘કુલીનચંદ્ર તમે જરા અમારાં ચંપલ અને માસાના જોડા જોતા રહેશો તમે જરા અમારાં ચંપલ અને માસાના જોડા જોતા રહેશો અમે બંને ફટાફટ દર્શન કરીને પાછાં આવી જઈએ છીએ.’\nમાસાએ ફટાફટ જોડા ઉતાર્યા. અને બંને મેદનીમાં ભળી ગયાં. દૂરથી એક કૂતરું લોભી નજરે ચર્મયોગ થાય તેની પ્રતીક્ષામાં હતું. મને ચિંતા થવા માંડી. ક્યાં સુધી મા��ે ચંપલબૂટની ચોકી કરવાની રહેશે પત્નીની પાદુકા બીજી સખીનેય ખેંચી લાવી. હું મારાંય ચંપલ ઉતારીને પગને જરા છૂટો કરતો હતો. એવામાં એક બીજું યુગલ આવ્યું. મારી બાજુમાં ચંપલ-બૂટની ત્રણ-ત્રણ જોડ પડેલી જોઈ. યુગલમાં પત્ની હતી તેણે પતિને કહ્યું : ‘આમને જ આપણાં બૂટ-ચંપલ સોંપી જઈએ…. બહુ બહુ તો આઠ આના લેશે. ચંપલ-બૂટની સલામતી તો ખરી.’\nબહેન કહે : ‘એ ભાઈ જરા અમારાં જોતા રહેજો. આઠ આના આપીશું…. કૂતરા તાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો.’ હું એમને જરા તોછડાઈથી જવાબ આપું તે પહેલાં તો બંને જણે એમનાં બૂટ-ચંપલ ઉતારવા માંડ્યાં. એકદમ મેં જરા ઉદ્ધતાઈથી કહ્યું : ‘મહેરબાન જરા અમારાં જોતા રહેજો. આઠ આના આપીશું…. કૂતરા તાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો.’ હું એમને જરા તોછડાઈથી જવાબ આપું તે પહેલાં તો બંને જણે એમનાં બૂટ-ચંપલ ઉતારવા માંડ્યાં. એકદમ મેં જરા ઉદ્ધતાઈથી કહ્યું : ‘મહેરબાન હું બૂટ-ચંપલ સાચવનારો નથી હું બૂટ-ચંપલ સાચવનારો નથી માણસ જોઈને તો અક્કલ ચલાવો માણસ જોઈને તો અક્કલ ચલાવો \nપેલાં બહેને જરા મિજાજથી નજર નાખી અને ચાલ્યાં ગયાં. મારાથી થોડે દૂર બીજી એક બાઈ ચંપલ અને જોડા સાચવવાનો ધંધો કરતી બેઠી હતી. મારા સામું મોઢું મચકોડીને બોલી : ‘મારા ધંધામાં પથરો શું કામ નાખો છો એક ગરીબ બાઈનો રોટલો તો રળવા દો એક ગરીબ બાઈનો રોટલો તો રળવા દો ’ હું એની સાથે ખુલાસો કરતો જરા વાતે વળગ્યો. એટલામાં પત્ની આવી અને તરત તીણી ચીસ પાડી :\n‘અરે, મારી એક ચંપલ ક્યાં ગઈ \n’ હું ચમકી ઊઠ્યો. હાંફળોફાંફળો ઊભો થઈ ચંપલ શોધવા ડાફળિયાં મારવા માંડ્યો. પત્નીના શબ્દોની ફૂલઝડી વરસી રહી હતી. રોષથી એ પૂછી રહી હતી :\n‘આ બીજાં બૂટ-ચંપલ કોનાં છે અહીં જોડા સાચવવા તમને બેસાડ્યા છે અહીં જોડા સાચવવા તમને બેસાડ્યા છે \nત્યાં માસામાસી આવી પહોંચ્યાં : ‘અરે કુસુમ, અમે તો કુલીનચંદ્રને ચંપલની ચોકી કરવા બેસાડી દીધા. કુલીનચંદ્ર, થેન્ક યુ, હોં \nકુસુમબહેનને અને મને પરેશાનીમાં મૂકી બંને ચાલ્યાં ગયાં.\nભરતે રામની પાદુકા સાચવી. હું પત્નીની પાદુકા સાચવવામાં નિષ્ફળ નીવડ્યો. કળિયુગના પ્રતાપ, બીજું શું \n« Previous ગઝલ – નૈષધ મકવાણા\nપ્રેરણાની પરબ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nલિફ્ટ કરા દે… – પરાગ મ. ત્રિવેદી\n(‘જનકલ્યાણ’ સામયિકના માર્ચ-૨૦૧૫ના અંકમાંથી સાભાર) અમારે ફ્લેટ ખરીદવાનો હતો. એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ જોવા ગયા. સ્વાભાવિક છે કે ફ્લેટ જોતા પહેલાં બેઝમેન્ટમાં નજર કરીએ. અમે તો આનંદમાં આવી ગયાં- ‘અહીં તો બે-બે લિફ્ટ છે… કશી ચિંતા નહિ, એક બગડે તો બીજી તો છે જ…’ જેને પાસેથી અમારે ફલેટ લેવાનો હતો તે ભાઈએ પણ અમારું મન વાંચી લીધું. તે બોલ્યા, ‘અરે, અહીં તમારે કંઈ ... [વાંચો...]\nછે(છો)ડ સખી સરગમ – સ્વાતિ મેઢ\n(શ્રી સ્વાતિબેન મેઢ દ્વારા રીડગુજરાતીને મોકલેલો પ્રસ્તુત લેખ 'નવનીત-સમર્પણ' સામયિકમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રગટ થયેલો છે.) હમણાં એક વિદ્વાને લખેલો લેખ વાંચ્યો. એમણે કહેલું કે ગુજરાતના આત્મકથા સાહિત્યમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથાઓ જૂજ છે. એવું કેમ મને ખબર છે એવું કેમ મને ખબર છે એવું કેમ હું નહીં કહું કહું કારણકે... નહીં કહેવાનું કારણ પણ હું નહીં કહું. પણ ચાલો એ ખોટ પૂરી કરવા પુરતું હું મારી આત્મકથાનું ... [વાંચો...]\nછૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી\nટાછેડાની કંકોત્રી ન હોય. બસ થઈ જાય. લગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યાં છે. પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી. પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી. આમ તો જાપાન રૂઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ લગ્ન, જનમ-જનમ કે ફેરે જેવું ગણાય છે. પણ હવે ત્યાં પણ નવો પવન વાયો છે. લગ્ન તો શાનથી ... [વાંચો...]\n12 પ્રતિભાવો : મંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ\n‘આ બીજાં બૂટ-ચંપલ કોનાં છે અહીં જોડા સાચવવા તમને બેસાડ્યા છે અહીં જોડા સાચવવા તમને બેસાડ્યા છે \nવાર્તામાં પત્નિની ચંપલ કોણ લઈ ગયું \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nજીવન-સખીનાં ચંપલ પંદર મિનિટ ન સાચવી શકનાર, જાંબાઝ શ્રીમાન કળિયુગનો જ વાંક કાઢે ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/12/12/maa-baltara/", "date_download": "2019-03-24T22:25:17Z", "digest": "sha1:FRCNIVODPESJTGX35SOWXB5NZGE6EJHN", "length": 28342, "nlines": 227, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મા, બળતરા થાય છે ! – આશા વીરેન્દ્ર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમા, બળતરા થાય છે \nDecember 12th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : આશા વીરેન્દ્ર | 19 પ્રતિભાવો »\n‘કાં પસાભાઈ, તમારા ભરતાને બીટી કોટનના ખેતરમાં મજૂરીએ નથ મોકલવો આપણા સાંઢોસી ગામના પચ્ચી છોકરાઓ જવાના છે.’\n‘મારો ભરતો તો બચાડો હાવ નાનો છે. એની માના પડખામાંથી ખસીને ક્યાંય ગ્યો નથ. ઈ વળી મજૂરી ક્યાંથી કરવાનો \nબનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું સાંઢોસી મોટે ભાગે દલિતોની વસ્તીવાળું ગામ. ત્યાંથી એક્સો એંસી કિ.મી. દૂર કુંવારવા સુધી છોકરાને મોકલવો હોય તો પસલાનો જીવ કેમ ચાલે હજી તો ભરતાને હમણાં બાર પૂરાં થઈ તેરમું બેઠું. એની મા પોતાના વ્હાલુડાને આટલો આઘે મોકલવા શેની તૈયાર થાય હજી તો ભરતાને હમણાં બાર પૂરાં થઈ તેરમું બેઠું. એની મા પોતાના વ્હાલુડાને આટલો આઘે મોકલવા શેની તૈયાર થાય પણ રતનાએ જે વાત કરી એ પસલાનું મન પલાળી દે એવી તો હતી જ. ‘પસલા, રોજના રોકડા રૂ. સો મળવાના, જોયા છે કોઈ દિ’ પણ રતનાએ જે વાત કરી એ પસલાનું મન પલાળી દે એવી તો હતી જ. ‘પસલા, રોજના રોકડા રૂ. સો મળવાના, જોયા છે કોઈ દિ’ ને વળી રોટલા ભલે જાતે ટીપવાના હોય પણ ખેડૂતને ઘેરથી બટાકાનું રસાવાળું શાક ને એ….ય ને ખાટી મજાની કઢી આવે. બોલ, જલસા જ પડે કે બીજું કાંઈ ને વળી રોટલા ભલે જાતે ટીપવાના હોય પણ ખેડૂતને ઘેરથી બટાકાનું રસાવાળું શાક ને એ….ય ને ખાટી મજાની કઢી આવે. બોલ, જલસા જ પડે કે બીજું ���ાંઈ \nગામમાંથી મજૂરી માટે છોકરાંઓને તૈયાર કરવા માટે રતનાને સારું એવું કમિશન મળવાનું હતું, પછી એ વાતમાં મોણ નાખવાનું શાનું બાકી રાખે સમજાવી પટાવીને એણે પસલા ડાભી પાસે ભરતને મોકલવાની હા પડાવી જ લીધી. ગામના પચ્ચી પચ્ચી ભાઈબંધો સંગાથે હોંશેહોંશે ગોવિંદકાકાના ખેતરમાં બીટી કોટનની મજૂરી કરવા કુંવારવા જતા ભરતને આવનારી મુસીબતોનો ક્યાં જરાય અંદાજ હતો સમજાવી પટાવીને એણે પસલા ડાભી પાસે ભરતને મોકલવાની હા પડાવી જ લીધી. ગામના પચ્ચી પચ્ચી ભાઈબંધો સંગાથે હોંશેહોંશે ગોવિંદકાકાના ખેતરમાં બીટી કોટનની મજૂરી કરવા કુંવારવા જતા ભરતને આવનારી મુસીબતોનો ક્યાં જરાય અંદાજ હતો ઘરે તો સૂરજદાદા માથે આવે ત્યાં સુધી નિરાંતે ઘોરતો રહેતો. મા કેટલીય વાર આવી આવીને માથે હાથ ફેરવી જતી અને ટહુકો કરી જતી. હાલ દીકરા, હાલ બેઠો થા ને સિરાવી લે (નાસ્તો કરી લે) એટલે હું ય પરવારીને બીજે કામે લાગું. હત્તર કામ બાકી પડ્યા છે.’ એને બદલે અહીં મળસ્કે પાંચ વાગ્યામાં તો ખેતરે પહોંચીને કપાસનાં ફૂલો તપાસવાનાં. બીટી કપાસનાં નાજુક ફૂલોની પાંદડીઓ પીંખાઈ જાય તો ખેડૂતને મોટું નુકશાન થાય. એટલે ફૂલો ચેક કરવામાં બહુ કાળજી રાખવી પડે. વાંકા વળીને એક એક ફૂલ ચેક કરતાં તો કમરના કટકા થઈ જાય. એમાં જો ભૂલેચૂકે બે ઘડી આરામ કરવા ગયા તો ખલાસ ઘરે તો સૂરજદાદા માથે આવે ત્યાં સુધી નિરાંતે ઘોરતો રહેતો. મા કેટલીય વાર આવી આવીને માથે હાથ ફેરવી જતી અને ટહુકો કરી જતી. હાલ દીકરા, હાલ બેઠો થા ને સિરાવી લે (નાસ્તો કરી લે) એટલે હું ય પરવારીને બીજે કામે લાગું. હત્તર કામ બાકી પડ્યા છે.’ એને બદલે અહીં મળસ્કે પાંચ વાગ્યામાં તો ખેતરે પહોંચીને કપાસનાં ફૂલો તપાસવાનાં. બીટી કપાસનાં નાજુક ફૂલોની પાંદડીઓ પીંખાઈ જાય તો ખેડૂતને મોટું નુકશાન થાય. એટલે ફૂલો ચેક કરવામાં બહુ કાળજી રાખવી પડે. વાંકા વળીને એક એક ફૂલ ચેક કરતાં તો કમરના કટકા થઈ જાય. એમાં જો ભૂલેચૂકે બે ઘડી આરામ કરવા ગયા તો ખલાસ પડખામાં જોરદાર લાત પડે ને ‘ઓય મા’ કરતી રાડ નીકળી જાય.\nજો કે, ગોવિંદકાકા ય બિચારા હું કરે મલ્ટિનેશનલ કંપની પાસેથી મોંઘા ભાવનું બિયારણ લઈને બેઠા છે. વળી હસમુખ ચૌધરી એમનો ભાગિયો છે. બેયને પોતાના દીકરા-દીકરીને દાક્તર ને ઈજનેર બનાવવા છે, પછી આ અછૂતોની દયા ખાધે ક્યાં પાર આવે મલ્ટિનેશનલ કંપની પાસેથી મોંઘા ભાવનું બિયારણ લઈને બેઠા છે. વળી હસમુખ ચૌધરી એમ��ો ભાગિયો છે. બેયને પોતાના દીકરા-દીકરીને દાક્તર ને ઈજનેર બનાવવા છે, પછી આ અછૂતોની દયા ખાધે ક્યાં પાર આવે ભરત જેવાં હજારો બાળકો માનસિક તાણને લીધે જીવતેજીવ આપઘાત કરવાની સ્થિતિમાં પોતાને જ કારણે મુકાઈ રહ્યાં છે એ જાણવા છતાં એમની એની સાથે કશી લેવા-દેવા નથી. સવારના પાંચથી આઠ ઊંધું ઘાલીને મજૂરી કર્યા પછી કાળી કોલસા જેવી ચા મળે. એ પીધી ન પીધી કે બાર વાગ્યા સુધી ફૂલોમાં પુંકેસર લગાવવાનું કામ કરવાનું. સાંજે એકબીજાનાં મોઢાં ય ન દેખાય એવું અંધારું થાય ત્યાં લગી કામે વળગી રહેવાનું. પતરાનાં ખખડધજ શેડ કે જેને એ લોકો ‘ઘર’ કહેતા ત્યાં જઈને ખાવાનું બનાવવાનું ને જમીને દિ’ આખાનાં મેલાંઘેલાં કપડાં ધોવાનાં. બધા ય પાસે ગણીને બે જોડી કપડાં છે. એક જોડી પહેરે ને બીજી ધુએ. આટ-આટલું થવા છતાં આજ-કાલ સાંઢોસીના આ બધા છોકરાવ ખુશ હતા. નરેશ, પ્રવીણ, મનીષ, ભરત બધાય અંદરઅંદર ગુસપુસ કરતા.\n‘હવે અઠવાડિયામાં તો રક્ષાબંધનનો તેવાર આવવાનો. ગોવિંદકાકાને કઈને ચાર-પાંચ દિ’ની રજા મંજૂર કરાવી લેસું.’\n‘હા, હા, ઈ કાંઈ ના નો પાડે. ઈ ય હમજે તો ખરા ને કે બધાયની બેનડીઓ વાટ જોઈને બેઠી હોય.’ પ્રવીણે કંઈક ખાતરીથી કહ્યું. પણ ગોવિંદકાકા તો એક જ વાત સમજતા હતા કે, કેમ આ છોકરાઓનો વધુ ને વધુ કસ કાઢવો.\n‘હવે એમ છાસવારે ઘરે દોયડા કરસો તો આ ખેતરનું કામ કયો તમારો હગલો આવીને કરવાનો છે \nહસમુખે વળી હસતાં હસતાં કહ્યું : ‘કાકા, છોરાંઓને ખાવા-પીવા માટે જ ઘર યાદ આવતું હોય. આપણે ય હમજીએ તો ખરાને આ જુઓ, તણ કિલો ભજિયાં ઈ લોકોને હારુ લઈ આયવો છું. ભલે ખાતાં બચાડાં.’ ઘરે નહીં જવાના બદલામાં જે ભજિયાં મળ્યાં એ કોઈને ગળે ઊતરતાં નહોતાં. કદાચ મરચાંનાં ભજિયાં ખાવાને લીધે આંખમાંથી આંસુ ય ટપકતાં હતાં.\nબીટી કપાસની જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર – ત્રણ મહિનાની સીઝન. ત્રણ મહિના પૂરા કરાવ્યા ત્યારે જ છોકરાઓને છોડ્યા. એકએકને ઑફિસમાં બોલાવીને રજિસ્ટરમાં પૈસા મળ્યા એવી નોંધ સામે અંગુઠો મરાવી લીધો. ‘પૈસા ક્યાં ’ એમ પૂછવા ગયું એના ગાલ પર ધડાધડ ચપ્પલ પડી.\n‘આ સવારે ઊઠો ત્યારથી આટલું ખાવા-પીવાનું મળે છે તે આકાશમાંથી ટપકી પડ્યું છે પૈસા માગતાં લાજો લાજો હવે. એમ કો’ કે આ તણ મહિના તમારા મા-બાપને માથેથી તમારો બોજો ઓછો કર્યો. કંઈ કદર જ નથી, સાલા, નગુણા. જાવ, હવે સીધેસીધા ઘર ભેગા થાવ.’\nબધામાંથી સૌથી મોટા દિનેશે ખૂબ કાકલૂદી ને રકઝક કરી ત્યારે બધા છોકરાઓ ���ચ્ચે મળીને રૂ. 1500 ગણી આપ્યા. બીટી કપાસના દલિત બાળમજૂરોના સંઘને ઘરે જવા 180 કિ.મી.નું અંતર કાપવાનું હતું. ક્યાંક બસમાં તો ક્યાંક જીપમાં ઠેબાં ખાતાં ખાતાં અડધે પહોંચ્યાં. ભૂખ્યાં ડાંસ થયાં’તાં તે શીંગ ને ગોળ ખાધાં. હવે પૈસા તો ખૂટવા આવ્યા હતા. હવે ચાલો પગપાળા. બાર-તેર વર્ષનાં કુમળાં બાળકો થાકીને લોથ-પોથ થઈને હાઈ-વેની બાજુના રસ્તા પર જ સૂઈ ગયાં. આમ તો આ જ રસ્તેથી લોકો હજાર હાથવાળી અંબાજી માતાના દર્શને શ્રદ્ધાપૂર્વક જાય છે, જાતજાતની માનતાઓ પણ માને છે. પણ આ બાળકો પર ન તો માતાની કૃપા ઊતરી કે ન કોઈ ભક્તની. ખાવાની વાત તો દૂર રહી, રસ્તામાં કોઈ પાણી પીવડાવનારું ય ન નીકળ્યું. પડતાં-અખડતાં ત્રણ દિવસે ઘરે પહોંચ્યાં ત્યારે સુકાઈને હાડપીંજર થઈ ગયેલા છોકરાઓને જોઈને સૌ હેબતાઈ જ ગયા.\nછોકરાઓ ત્રણ ત્રણ મહિના પછી ઘરે ગયા એટલે પરિવારજનો રાજી તો થયા જ, પણ મજબૂરીએ એમની પાસે બોલાવડાવ્યું, ‘પૈસા ક્યાં છે ’ જવાબમાં છોકરાઓએ ઢોર મારથી હથેળી, પીઠ અને પેટ પર ઊઠેલા સોળ બતાવ્યા. ભરતની મા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી. ભરતે ધીમેથી કહ્યું : ‘મા, રડ નહીં ને ’ જવાબમાં છોકરાઓએ ઢોર મારથી હથેળી, પીઠ અને પેટ પર ઊઠેલા સોળ બતાવ્યા. ભરતની મા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી. ભરતે ધીમેથી કહ્યું : ‘મા, રડ નહીં ને તારા આંસુ પડવાથી મારા ઘામાં બહુ બળતરા થાય છે.’\n(રાજુ સોલંકી દ્વારા ‘દલિત અધિકાર’માંથી.)\n« Previous નન્નો – કાન્તિ કડિયા\nગણિતવિહાર – બંસીધર શુક્લ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસેકન્ડ ચાન્સ – ચિંતન આચાર્ય\nસેકંડ ચાન્સ વોટ્સએપમાં એક વિડીઓ મેસેજ આવ્યો. કોઈક કવિ જીવ ગરમ ચ્હાનો પ્યાલો હાથમાં લઇને બારી આગળ બેઠા-બેઠા, બહાર પડી રહેલા વરસાદ ઉપર કવિતા સંભળાવી રહ્યા હતાં. સારી હતી કવિતા, ગમી. પણ કોણ જાણે કેમ, મનના એક ખૂણે ઉદાસી ઘેરાવા લાગી. સમજાયું નહિ શું થઇ રહ્યું છે ખેર, મારા હાથમાં પણ ચ્હા ભરેલો કપ છે હવે. બંધ બારીના કાચમાં થઇને મે નજર ... [વાંચો...]\nફળ – જિતેન્દ્ર પટેલ\nવરંડો બહુ મોટો નહોતો. તોયે અમે એમાં નાનું એવું જામફળિયું ઊભું કર્યું. ઈલાએ તેની માવજતમાં પાછું વળીને ન જોયું. અમારી મહેનત ફળી. જામફળીને મબલખ ફાલ આવ્યો. અમે જાતજાતની ગણતરીઓ કરવા માંડી. પણ ફળ હજુ પૂરાં બેઠાંય નહોતાં ત્યાં સૂડાઓએ ત્રાસ વરતાવવા માંડ્યો. સવારે ઊઠીને જોઈએ તો ફળિયું આખું કાચાં ફળથી ભરાઈ ગયું હોય. ભૂખ્યા સૂડાઓ એના પાકવાની ધીરજ નહોતા ધરી ... [વાંચો...]\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nએક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ... [વાંચો...]\n19 પ્રતિભાવો : મા, બળતરા થાય છે \nખુબ જ ભાવનાત્મક…..બાળમજૂરી કરતા મજબૂર બાળકોની હ્રદય દ્રાવક વાત.\nવાર્તાનો વિષય જુનો છે. પણ વાત સાચી છે. ભારતના મોટા ભાગના ગામડાઓમાં આ રીતે બાળકોનું શોષણ થાય છે. Overall, એક સામાજિક મુદ્દા તરીકે વાર્તા સારી પણ વાર્તામાં કશુંજ નવું નથી… 🙁\nભારતના મોટા ભાગના ગામડાઓમાં આ રીતે બાળકોનું શોષણ થાય છે.\nબે ઘડી નાટક સીનેમા જેવી વાત લાગે \nઆવી બદમાશી, હરામખોરાઈ,લુચ્ચઈ અને દગાખોરી મારી જાણમા નથી.\nઆવા નરાધમોને અન્તરઆત્મા, લાગણી કે દયા ભાવ જેવુ કાઈ હશે કે નહી \nખરેખર તમે ઉચિત શબ્દો નો પ્રયોગ કર્યો છે,\nઆજે તો ભૈ પૈસો જ પર્મેશ્વર બનિ ગ્યો છે. સબન્ધ ને લાગનિ માત્ર બોલવન ને લખવાનિ જ વાત છે.\nજ્યારે માનવત મરિ જાય પછિ સુ સારુ ને સુ અભરુ.\nઆપના માટે જે નાતક જેવુ લાગે એ હકિકત કેવિ ભયાનક હસે.\n તારા આંસુ પડવાથી મારા ઘામાં બહુ બળતરા થાય છે.’…too good …touchy..\nબહુજ સરસ લેખ છે\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nગરીબોની લાચારીનું શોષણ … એ ખૂબ જ જૂનો અને ભ્રષ્ટ વિચાર છે. જોકે હવે આટલી હદે — ભાવતાલ નક્કી કર્યા પછી પગાર ન આપવો જેવું — શોષણ થતું નથી.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nરુચિરભાઇ તમારું FB પેજ તો ખૂલતું જ નથી..\nઆવો મેસેજ બતાવે છે.\nતમારો ટેસ્ટ બહું ઉંચો હોય તો\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00322.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/reliance-jio-launch-payment-banking-after-airtel-paytm-042302.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:15:28Z", "digest": "sha1:D7GSKZAEQ7ADMNM3JCJJ7O6VW74FKK7F", "length": 16193, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે પેમેન્ટ બેન્કમાં ઝંપલાવવા તૈયાર | Reliance Jio To Launch Payment Banking After Airtel And Paytm - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે પેમેન્ટ બેન્કમાં ઝંપલાવવા તૈયાર\nતમને જાણીને ખુશી થશે કે હવે તમે એરટેલ, પેટીએમની જેમ રિલાયન્સ જીયોના પેમેન્ટ બેન્કનો લાભ લઈ શક્શો. એશિયાના સૌથી અમીર અને સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી ટૂંક સમયમાં જિયો પેમેન્ટ બેન્કની શરૂઆત કરવા જઈ રહ્યા છે.\nઆ પણ વાંચો: જીયો ગિગાફાઈબર રિલાયન્સની FTTH બ્રોડબેન્ડનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેસ્ટિંગ માટે બીટા ટ્રાયલ્સની શરૂઆત કરી છે. આ ટેસ્ટિંગ સફળ થયા બાદ IRL સત્તાવાર રીતે પોતાની પેમેન્ટ સર્વિસ લોન્ચ કરશે.\nબીટા ટેસ્ટિંગમાં સારી શરૂઆત\nકેટલાક દિવસો પહેલા જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા હતા. રિલાયન્સ જિયોના સ્ટ્રેટેજી એન્ડ પ્લાનિંગ હેડ અંશુમાન ઠાકુરે મીડિયાને કહ્યું કે જિયો પેમેન્ટ બેન્કિંગ સેવાનું બીટા ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. શરૂઆતના તબક્કામાં મર્ચન્ટ્સ તરફતી રિસ્પોન્સ મળી રહ્યો છે.\nજિયો પેમેન્ટ બેન્ક લાઈસન્સ પ્રાપ્ત 8 એકમોમાંથી એક છે. અને એરટેલ, પેટીએમ, ઈન્ડિયા પોસ્ટ, ફિનો પેમેન્ટ્સ બેન્ક બાદ તે આ પ્રકારની પાંચમી બેન્ક બનશે. રિલાયન્સ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એરટેલ પેમેન્ટ બેન્ક, પેટીએમને કોમ્પિટિશન આપવા માટે 70ઃ30ના ગુણોત્તરથી જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે.\nતો ભારતની બીજી સૌથી મોટી સેલ્યુલર સેવા આપતી કંપની ભારતી એરટેલ નવેમ્બર 2016માં દેશમાં પેમેન્ટ બેન્ક શરૂ કરનારી પહેલી કંપની હતી. બીજી તરફ પેટીએમ પેમેન્ટ બેન્કે મે 2017માં શરૂઆત કરી તો ફિની પેમેન્ટ બેન્ક ગત વર્ષે જૂનમાં લોન્ચ થઈ હતી. એક વખત કમર્શિયલ લોન્ચ થયા બાદ જિયો પેમેન્ટ બેન્ક દેશમાં ભૂગતાન બેન્કમાં જગ્યા બનાવી શકે છે.\nશું છે પેમેન્ટ બેન્ક \nઆરબીઆઈએ દેશમાં ફાઈનાન્શિયલ પ્રવેશને વધારવા માટે ફાઈનાન્શિયલ કવરેજ અંતર્ગત વધુમાં વધુ નાગરિકોને જોડવા માટે 2013-14માં પેમેન્ટ બેન્કના મોડલની કલ્પના કરાઈ હતી. RBIએ આ મોડલને દેશની બેન્કિંગ સિસ્ટમમાં મોટું પરિવર્તન ગણાવ્યું છે.\nજ્યારે પરંપરાગત બેન્ક અને પેમેન્ટ બેન્ક વચ્ચે ડિફરન્સ એ છે કે પેમેન્ટ બેન્ક માત્ર ચૂકવણી અને પૈસા રિસિવ કરવાની સેવા આપે છે. પરંતુ લોન લેવા જેવી ફાઈનાન્સિયલ પ્રોડક્ટ નથી આપી શક્તા.\nપેમેન્ટ્સ બેન્ક 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ સ્વીકારી શકે છે અને મોબાઈલ પેમેન્ટ્સ, રિસિવીંગ, ટ્રાન્સફર કે ખરીદ વેચાણ અથવા અન્ય બેન્કિંગ કેવા જેમ કે ATM કે ડેબિટ ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, થર્ડ પાર્ટી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે.\nરિલાયન્સ જીયો / જીયો પેમેન્ટ બેન્ક\nસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિલાયન્સ હાલના સમયમાં પોતાના કર્માચારીઓ વચ્ચે પેમેન્ટ બેન્કની સુવિધાનું ટેસ્ટિંગ કરી રહી છે. RIL પોતાના જિયો મની પ્રિપેડ મોબાઈલ વૉલેટ માટે ગ્રાહકોને જિયો પેમેન્ટ બેન્કમાં પણ લઈ જઈ રહ્યું છે. આ સર્વિસને લોકો સુધી પહોંચાડવા માટે રિલાયન્સ જિયો મોટા નેટવર્કનો ઉપયોગ કરવા ઈચ્છી રહી છે.\nરિલાયન્સ જિયોએ 3.70 કરોડ ગ્રાહકોને જોડ્યા\nરિલાયન્સ જિયોએ પોતાના કર્મચારીઓ વચ્ચે 2015માં 4G સેવાના બીટા લોન્ચ સાથે શરૂઆત કરી હતી. આ પ્રક્રિયા અંતર્ગત કર્મચારીઓને નેટવર્કમાં સામેલ થવાની સાથે બીજા લોકોને ઈન્ટવાઈટ કરવાની પણ સગવડ અપાઈ હતી. લગભગ 2 વર્ષની અંદર જ રિલાયન્સ જિયો મુકેશ અંબાણી માટે સૌથી મોટી સફળતા સાબિત થયું છે, કારણ કે જિયો દેશના ટેલિકોમ સેક્ટરમાં મોટા પરિવર્તન લાવી ચૂક્યુ છે.\nતો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયો 3.70 કરોડ નવા ગ્રાહકોને જોડી ચૂક્યુ છે. જે બાદ જીયોનો કુલ યુઝર બેઝ 25.23 કરોડનો થયો છે. મીડિયા રિપોર્ટ નિષ્ણાતોના હવાલાથી કહે છે કે જો આ જ રીતે વિકાસ ચાલુ રહેશે તો 2018ના અંત સુધીમાં જિયો સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બની જશે.\nઅનિલ અંબાણી પર જેલ જવાનું જોખમ વધ્યુ, આ રીતે દેવુ ચૂકવવાનો પ્લાન\nઅનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાન માનહાનિના મામલામાં SC કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો\nપરોપકાર કરવામાં મુકેશ અંબાણી પણ ટોચ પર, જાણો કેટલું દાન કર્યું\nRIL માં ભારતીય એમેઝોન અથવા અલીબાબા બનવાની ક્ષમતા\nઆવી રીતે મળે છે પેટ્રોલ પંપની ડીલરશિપ, થશે લાખોની કમાણી\nઅનિલ અંબાણી, અદાણી સહિત કેટલાય ઉદ્યોગપતિઓને ગહલોત સરકારનો ફટકો, 240 MoU રદ થશે\n‘ડસોલ્ટ ઈન્વેસ્ટમેન્ટ અને રાફેલ ડીલ વચ્ચે કોઈ સંબંધ નથી, કોંગ્રેસ ગુમરાહ કરી રહી છે'\nરાફેલ ડીલઃ તો આ કારણે રિલાયન્સને મળી હતી રાફેલની ડીલ\n‘મોદીજી તમને શરમ આવવી જોઈએ, તમે દેશની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો'\nરાફેલમાં કોનો થયો ‘સોદો' સરકારને ઘેરતા 5 સવાલ અને પાંચ મોટા વિવાદ\nરાફેલ ડીલમાં અનિલ અંબાણીને મળ્યું અધધધ 21 હજાર કરોડનું કમિશન\nજીયો ગિગાફાઈબર રિલાયન્સની FTTH બ્રોડબેન્ડનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો\nreliance jio payment bank airtel paytm network રિલાયન્સ જીયો પેમેન્ટ બેન્ક એરટેલ પેટીએમ નેટવર્ક\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-signs-and-symptoms-of-breast-cancer-in-men-gujarati-news-5802700-PHO.html", "date_download": "2019-03-24T22:06:28Z", "digest": "sha1:H433ZRHYVYB57NPNDA6F7L2FU6BX7T2W", "length": 5986, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Signs and symptoms of breast cancer in men|પુરૂષોમાં આ 4 સંકેત દેખાય તો હોઈ શકે છે આ પ્રકારનું કેન્સર, જાણી લો લક્ષણો", "raw_content": "\nપુરૂષોમાં આ 4 સંકેત દેખાય તો હોઈ શકે છે આ પ્રકારનું કેન્સર, જાણી લો લક્ષણો\nપુરૂષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો 4 લક્ષણો, 5 કારણો ને ટ્રીટમેન્ટ\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓને વધુ થાય છે. પરંતુ પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. આ કોઈપણ ઉંમરમાં થઈ શ���ે છે પણ ઉંમર વધવાની સાથે તેનો ખતરો વધી જાય છે. પુરૂષોમાં બ્રેસ્ટ ટિશ્યૂઝ હોય છે જેથી તેમને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. જો સમય રહેતાં આ રોગના લક્ષણોની ઓળખ કરી લેવામાં આવે તો તે ઠીક થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી આજે અમે તમને કેટલાક સંકેતો અને બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા કારણો વિશે જણાવીશું. જે પુરૂષોમાં આમાંથી કોઈપણ સંકેત દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું.\nઆગળ વાંચો બ્રેસ્ટ કેન્સરથી જોડાયેલા 4 લક્ષણો, 5 કારણો અને ટ્રીટમેન્ટ વિશે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00323.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/pulkit-samrat-made-11-shocking-revelation-about-shweta-rohir-029587.html", "date_download": "2019-03-24T21:16:09Z", "digest": "sha1:YEKTK6SZ6GLIODOEJ6DENXRT6NAYZZFS", "length": 13303, "nlines": 161, "source_domain": "gujarati.oneindia.com", "title": "તો આટલા માટે તૂટી ગયું સલમાનની બહેન શ્વેતાનું ઘર, પુલકિતનું નિવેદન... | Pulkit Samrat made 11 shocking revelation about shweta rohir - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતો આટલા માટે તૂટી ગયું સલમાનની બહેન શ્વેતાનું ઘર, પુલકિતનું નિવેદન...\nપુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરાના લગ્ન તૂટવાની ખબરે બધાને ચોંકાવી નાખ્યા હતા. આપણે જણાવી દઈએ કે શ્વેતા રોહિરાને સલમાન ખાન પોતાની બહેન માને છે. સ્વેતા સલમાન ખાન ને રાખડી બાંધે છે. હાલમાં જ એચટી ને આપેલા ઇન્ટરવ્યૂમાં પુલકિત સમ્રાટે ખુલીને પોતાના સંબંધ વિશે વાત કરી જે ખૂબ જ ચોંકાવી નાખે તેવી છે.\nપુલકીતે શ્વેતાના મિસકેરેજ થી લઈને યામી ગૌતમ સુધીની બધી જ વાતો સામે રાખી દીધી. પુલકીતે કહ્યું કે જ્યારે તેને મિસકેરેજ વાળી ખબર સમાચારમાં જોઈ ત્યારે તે હેરાન થઈ ગયા હતા. પુલકીતે કહ્યું કે તેઓ અત્યાર સુધી ચૂપ હતા પરંતુ તેમની ઘણી બધી પર્સનલ વસ્તુઓ પણ બહાર આવી ગયી એટલે તેમની પાસે આ સંબંધને પબ્લિક કરવા સિવાય કોઈ જ ઉકેલ નથી.\nઆપણે જણાવી દઈએ કે પુલકિત અને શ્વેતાના લગ્ન એક વર્ષ પણ ના ટકી શક્યા અને અત્યારે બંને તલાકના રસ્તે આવીને ઉભા છે. બંને એકબીજા પણ દોષારોપણ કરી રહ્યાં છે. સ્વેતા માને છે કે પુલકિત અને યામીએ તેની ઝીંદગી બરબાદ કરી છે. પરંતુ પુલકીતે શ્વેતા પર નીચે જણાવ્યા મુજબના આરોપ લગાવ્યા છે.\nઆગળ વાંચો પુલકિત સમ્રાટના શ્વેતા પર લગાવેલા આરોપ..\nઆગળ વાંચો પુલકિત સમ્રાટના સ્વેતા પર લગાવેલા આરોપ..\nપુલકીતે કહયું કે સ્વેતાએ તેની રાખી બહેનને કોલ કરી ને કહ્યું હતું કે તે પુલકીતને રાખડી એટલા માટે બાંધે છે કારણકે તે પુલકિતની નજીક આવવા માંગે છે.\nસ્વેતાએ મિસકેરેજ વાળી વાત મીડિયા સામે મૂકી જેના થી તેને લોકોની સહાનુભૂતિ મળી શકે.\nજ્યારે મિસકેરેજ વાળી વાત થઈ ત્યારે યામી તો કોઈ જ સીનમાં હતી જ નહીં.\nસ્વેતા મારા પરિવારનું સમ્માન નથી કરતી એટલે મારા માતા-પિતા એ ઘરે આવવાનું જ છોડી દીધું છે.\nએક સમય એવો હતો જ્યારે માટે સ્વેતા અને પરિવારમાંથી કોઈ એક ને પસંદ કરવાનો હતો. મૈં મારો પરિવાર પસંદ કર્યો.\nઆજ એક સમય હતો જ્યારે સ્વેતા સાથે મારો સંબંધ તૂટી ગયો.\nસ્વેતા હંમેશા મારા પણ શંકા કરતી હતી.\nમને જાણવા મળ્યું કે મારી ઇમેજ બગાડવા માટે આખું કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું હતું.\nસ્વેતા અને મારો સંબંધ ખૂબ જ કમજોર હતો.\nસ્વેતા અને મારો સંબંધ તૂટવા માટે સ્વેતાની માં નો પણ પૂરેપૂરો હાથ છે.\nજ્યારે મારો સ્વેતા સાથે સંબંધ તૂટ્યો ત્યારે તેને મારા નજીકના મિત્રને ફોન કરીને કહ્યું કે તેનું ઘર તૂટ્યું કારણકે તેને તેના પતિ સાથે અફેર કર્યું.\nVideo & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ\nબોલ્ડ અને બ્યુટીફૂલ યામી ગૌતમ ફરી એકવાર રૂપેરી પરદે આવી રહી છે\nકાસ્ટિંગ કાઉચ પર યામી ગૌતમે આપ્યું મોટું નિવેદન, જાણો શુ કહ્યું\nMovieReview: માત્ર અમિતાભ માટે જોઇ શકાય સરકાર 3\nકાબિલમાં કંઈક આવા દેખાશે રિતિક રોશન, બધાને કર્યા કન્ફ્યુઝ\nસરકાર 3માં બિગ બી અને બ્રહ્મરાક્ષક એકસાથે, ખુબ ધમાલ દેખાશે\nશાહરુખ સાથે એવી રેસ કે સમય પહેલા જ પુરી કરી નાખી ફિલ્મ\nરિતિક રોશન અને યામી ગૌતમના બોલ્ડ સીન, બોયફ્રેન્ડ નારાજ\nBox Office Report: શુક્રવારે ફિતૂર કરતા આગળ નીકળી સનમ રે\nReview સનમ રે: પુલકિત-યામીની કેમેસ્ટ્રી અને પ્રેમ પર \nદરેક અભિનેત્રી બની છે આનો શિકાર..\nPics : યામી ગૌતમ, જેને દરેક યુવાન બનાવવા માંગે છે તેની સનમ રે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપન��� ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00325.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/iaf-inducts-1st-squadron-of-make-in-indian-light-fighter-jets-tejas/", "date_download": "2019-03-24T22:09:05Z", "digest": "sha1:3IMMNXXPY25QRRZIX52LAY3IPGAP74DR", "length": 14230, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "વાયુસેનમાં જોવા મળશે “મેક ઇન ઇન્ડિયા”નો દમ, 1350ની સ્પિડથી ઉડશે આકાશમાં | iaf inducts 1st squadron of make in indian light fighter jets tejas - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nવાયુસેનમાં જોવા મળશે “મેક ઇન ઇન્ડિયા”નો દમ, 1350ની સ્પિડથી ઉડશે આકાશમાં\nવાયુસેનમાં જોવા મળશે “મેક ઇન ઇન્ડિયા”નો દમ, 1350ની સ્પિડથી ઉડશે આકાશમાં\nબેંગલૂરૂઃ ભારતીય વાયુસેનામાં આજે “મેક ઇન ઇન્ડિયા”નો દમ જોવા મળશે. બેંગલૂરૂ દેશમાં બનેલા પહેલા લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LAC) તેજસને એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. આ બે 2 પ્લેનને એરફોર્સ પોતાના બેડામાં સામેલ કરવા જઈ રહ્યું છે. તેજસની પહેલી સ્ક્વાડ્રનનું નામ ‘ફ્લાઇંગ ડેગર્સ 45’ હશે. આ વિમાન 1350 કીમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડશે. જે દુનિયાના સારા પ્લેનને ટક્કર આપી શકશે.\nતેજસ પોતાના તમામ ટેસ્ટ સફળતાપૂર્વક પૂરા કરીલીધી છે. આ ટેસ્ટ એરમાર્શલ જસબીર વાલિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (એચએએલ)ના ઓફિસર્સની દેખરેખ હેઠળ પૂરી કરવામાં આવી છે. તેજસની ક્ષમતા ફ્રાંસમાં બનેલી મિરાજ 200 અમે અમેરિકામાં બનેલી એક-16 અને સ્વીડનની ગ્રિપ્રેન ���ાથે કરવામાં આવે છે. વાયુ સેનાના અધિકારીએ જણાવ્યું છે કે દક્ષિણ વાયુ કમાનના એર ઓફિસર કમાડિંગ અન ચીફ એર માર્શલ જસબીર વાલિયની હાજરીમાં એરક્રાફ્ટ સિસ્ટમ ટેસ્ટિંગ ઇસ્ટાબલિશમેન્ટમાં એલસીઇ સ્કવાડ્રનમાં શામેલ કરવામાં આવશે. આ સમાહોરમાં તેજસ વિમાન નાની ઉડાણ પર ભરશે. પહેલાં બે વર્ષ સુધી બેંગલુરુમાં જ રહેશે ત્યારબાદ તેને તમિલનાડુના સલૂરમાં શિફ્ટ કરવામાં આવશે. હાલના સમયમાં એરફોર્સની પાસે આ સિરિઝના માત્ર 2 એરક્રાફ્ટ છે જે કમિશન માટે બિલકુલ તૈયાર છે. ત્યારે ગત 17 મેના રોજ તેજસમાં પોતાની પહેલી ઉડાણ ભરનાર એર ચીફ માર્શલ અરૂપ રાહાએ વિમાને દળમાં શામેલ કરવા યોગ્ય ગણાવ્યાં છે. વાયુસેનાએ જણાવ્યું છે કે ચાલુ નાણાકિય વર્ષમાં છ વિમાન અને આગામી નાણાકીય વર્ષમાં આઠ વિમાન શામેલ કરવાની યોજના છે.\nતેજસની ખાસીયતો એ છે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) પ્રોગ્રામને મેનેજ કરવા માટે 1984માં એલડીએ (એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી) બનાવવામાં આવી હતી. એલસીએ દ્વારા પહેલી ઉડાણ 4 જાન્યુઆરી 2001ના રોજ ભરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તે કુલ 3184 વખત ઉડાણ કરી ચૂક્યું છે. તેજસ 50 હજાર ફુટની ઉંચાઈ સુધી ઉડાણ કરી શકે છે. તેજસના વિંગ્સ 8.20 મીટર પહોળા છે. તેની લંબાઈ 13.20 મીટર અને ઉંચાઈ 4.40 મીટર છે. વજન 6560 કિલોગ્રામ છે.\n8 વર્ષની દિવ્યાંગની બળાત્કાર બાદ હત્યા…….\n‘ડ્રીમ ગર્લ’ના ઘરમાં ચોરી, 90હજારના સામાનની ચોરી\nગર્મીને દૂર કરવા પીવો સ્ટોબેરી લસ્સી\nઈઝરાયેલ સાથે ૫૦૦ મિલિયન ડોલરની ડીલ રદ: DRDO બનાવશે સ્પાઈક મિસાઈલ\nબે દિવસમાં સોનાના ભાવમાં રૂ. ૬૦૦નો કડાકો નોંધાયો\nFifa World Cupને લઇને BSNL લાવ્યું ધમાકેદાર ઓફર…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમ��ં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00326.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/trailer-anupam-kher-s-the-accidental-prime-minister-trailer-release-043592.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:41:49Z", "digest": "sha1:GDIY27ADTYIVXP7OSPMOC4V6TBL6WQDO", "length": 10270, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "અનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ | Anupam kher starer Manmohan singh biopic the The accidental prime minister trailer is release. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ\nઘણા સમયથી ચર્ચામાં ચાલી રહેલી અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર ગુટ્ટાએ કર્યુ છે અને હંસલ મહેતા તેના ક્રિએટિવ પ્રોડ્યુસર છે.\nફિલ્મમાં અક્ષય ખન્ના પણ જોવા મળી રહ્યા છે કે જે સંજય બારુની ભૂમિકામાં છે. પત્રકાર સંજય બારુ 2004થી 2008 વચ્ચે તત્કાલિન પ્રધાનમંત્રીના મીડિયા સલાહકાર હતા.\nઆ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકા નિભાવશે અભિનેત્રી સુજેન બર્નટ કે જે ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી ચૂકી છે. આ ફિલ્મ 11 જાન્યુઆરી 2019 ના રોજ રિલીઝ થવાની છે અને ફિલ્મ કોંગ્રેસની દખલઅંદાજી અને મનમોહનસિંહના નિર્ણયો બતાવે છે. આપ જુઓ આ ટ્રેલર...\nબૉક્સ ઓફિસ પર શું થયા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણી\n‘ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે\nTAPM: અનુપમ ખેરની દમદાર એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશ\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર: અનુપમ ખેર સહીત 14 લોકો પર એફઆઈઆર નોંધાઈ\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ\nઅનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર': અનુપમે બતાવ્યો રાહુલ-પ્રિયંકાનો ફર્સ્ટ લુક\nકોઇની બાલ્ટી બનવા કરતા PMની ચમચી બનવું સારૂ : અનુપમ ખેર\nFTIIના ચેરમેન તરીકે અનુપમ ખેરની નિમણૂક સામે વિરોધ\nઅનુપમ ખેર FTII ના નવા ચેરમેન નિયુક્ત\nMovie Review: પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી ઇંદુ સરકાર\nthe accidental prime minister anupam kher akshaye khanna ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર અનુપમ ખેર અક્ષય કુમાર\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pathankot-attacks-following-questions/", "date_download": "2019-03-24T21:44:08Z", "digest": "sha1:EJCUJD7NFQWYH4HMMERVRFX3XT5AF6BS", "length": 23631, "nlines": 158, "source_domain": "sambhaavnews.com", "title": "પઠાણકોટમાં આતંકી હુમલા પછીના પ્રશ્નો | Pathankot attacks following questions - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપઠાણકોટમાં આતંકી હુમલા પછીના પ્રશ્નો\nપઠાણકોટમાં આતંકી હુમલા પછીના પ્રશ્નો\nપંજાબના પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલા વિરુદ્ધનું ઓપરેશન પૂર્ણ થયું છે, પરંતુ આ હુમલો કેમ શક્ય બન્યો તેને વિશેની સર્વગ્રાહી તપાસની કામગીરી ચાલી રહી છે. આ તપાસ બહુ જરૂરી છે કેમ કે આ હુમલાની ગંભીરતા ૨૦૦૮ના મુંબઈના આતંકી હુમલા કરતા અનેગણી વધારે છે. વડાપ્રધાન પણ આ વાત સમજી શક્યા છે અને એટલે જ તેમણે પણ પઠાણકોટ એરબેઝની મુલાકાત લેવાનું મુનાસીબ માન્યું. કોઈ પણ લશ્કરી મથક પર હુમલાનું પ્લાનિંગ ત્રાસવાદી સંગઠન સ્વયંભૂ રીતે કરી શકે નહીં. તેની પાછળ કોઈ પણ દેશની સરકારી એજન્સી, સૈન્ય પ્રતિષ્ઠાન અને ગુપ્તચર એજન્સીનું પીઠબળ અને સક્રિય માર્ગદર્શન તેમજ તાલીમ હોય ત્યારે જ એ શક્ય બની શકે.\nપઠાણકોટના એરબેઝને ટાર્ગેટ બનાવવાનું અત્યતં મુશ્કેલ મિશન પાકિસ્તાનમાં સક્રિય કોઈ પણ ત્રાસવાદી સંગઠન પાકિસ્તાની સેના અને આઈએસઆઈના સક્રિય સહયોગ વિના હાથ ધરી શકે નહીં. તેને વિશે વિચાર પણ કરી શકે નહીં. ત્રાસવાદીઓ જે તૈયારી અને જે સરંજામ સાથે પઠાણકોટના એરબેઝમાં ઘૂસ્યા હતા એ તથ્ય જ પુરવાર કરે છે કે તેને પાકિસ્તાનમાં પાક્કી તાલીમ અને માર્ગદર્શન પુરા પાડવામાં આવ્યા હતા.\nહવે ભારતની તપાસ અને સુરક્ષા એજન્સીઓ પણ એવા તારણ પર આવી છે કે આતંકીઓને પાકિસ્તાનના કોઈ એર મથક પર આ હુમલાની તાલીમ આપવામાં આવી હોવી જોઈએ. સૌથી વધુ મહત્ત્વનો મુદ્દો તો એ છે કે પઠાણકોટના એરબેઝ પર ઝનૂની હદે હુમલાનું ષડયંત્ર કોઈ આતંકી સંગઠન શા માટે રચે આવું મિશન તો દુશ્મન દેશની સેનાનું હોઈ શકે. પઠાણકોટ એરબેઝના આતંકી ટાર્ગેટ વિશે પણ આવું અનુમાન હકીકતની ઘણી નજીકનું હોઈ શકે છે. કારણ કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં આ એરબેઝે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.\nપાકિસ્તાનને હવાઈ હુમલાથી ખોખરું કરી નાંખવામાં આ એરબેઝ બહુ ઉપયોગી બન્યું હતું અને તેને કારણે વર્ષોથી આ એરબેઝ પાકિસ્તાની સેનાને આંખના કણાની જેમ ખૂંચતું રહ્યું છે. પઠાણકોટ હુમલાના આતંકીઓના ઈરાદા ખતરનાક હતા. આ એરબેઝમાં રખાયેલા શસ્ત્ર સરંજામ ઉપરાંત મિગ યુદ્ધ વિમાનોના નાશનું બહુ મોટું ષડયંત્ર હતું. ભારતીય સુરક્ષા દળોએ વધુ જાનહાની સહન કરીને પણ હુમલાખોર આંતકીઓને એ વ્યૂહાત્મક સ્થળથી દૂર જ રોકી રાખી ખતમ કરવામાં સફળતા મળી એ એક પ્રકારે યુદ્ધમાં મેળવેલા વિજય જેવી સિદ્ધિ છે.\nઆશંકા આવે છે કે ત્રાસવાદીઓને હેલિકોપ્ટર અને વિમાન ઉડાવવાની તાલીમ પણ અપાઈ હોઈ શકે અને એટલે જ જો તેઓ જ્યાં સરંજામ અને યુદ્ધ વિમાનો રખાયાં છે એ ક્ષેત્રમાં પહોંચવામાં સફળ થયા હોત તો ભારતને જે નુકસાન થયું હતો એ લશ્કરી સરંજામની સાથોસાથ એટલા જ મોટા પ્રમાણમાં આર્થિક પ્રકારનું પણ હોત. શક્ય છે કે હુમલાખોર આતંકીઓમાંના જ કોઈ આપણા જ એરફોર્સના કોઈ હેલિકોપ્ટર કે વિમાનને ઉડાવી જઈને તેના દ્વારા જ હવાઈ હુમલો કરવામાં સફળ થયો હોત. આવી અનેક પ્રકારની આશંકાઓ અને કલ્પના ધ્રુજાવી મૂકે તેવી છે.\nપઠાણકોટ એરબેઝમાં ઘૂસવામાં સફળ થયેલા આતંકીઓ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને વિસ્ફોટકો લઈને આવ્યા હતા. આટલા બધા વિસ્ફોટકો સાથે અનેક નાકાબંધી પાર કરીને એરબેઝમાં ઘૂસવામાં આતંકીઓ સફળ બને એ આપણી સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ક્ષતિઓની ચાડી ખાય છે. સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરે પણ આ વાત સ્વીકારી છે અને આ ક્ષતિઓ વિશે તપાસના ચક્રો ગતિમાન છે ત્યારે એ વિશે વધુ પડતી ટીકાટિપ્પણ કરવાનું યોગ્ય નથી.\nસરકાર અને સંરક્ષણ વિભાગ તેનું કામ કરતા હોય ત્યારે તેને વિશે વધુ પડતી ગેરવાજબી ટીકા આવી સંવેદનશીલ બાબતમાં આમ પણ યોગ્ય ગણાય નહીં. સરકારી સૂત્રો ત્યાં સુધીની હકીકત સ્વીકારીને ચાલે છે કે હુમલાખોર આતંકીઓને એરબેઝમાંથી પણ કોઈ સપોર્ટ મળ્યો હોવો જોઈએ. આવી આશંકા સાથે તપાસ ચાલતી હોય ત્યારે સંરક્ષણ તંત્ર યોગ્ય દિશામાં તપાસમાં આગળ વધી રહ્યું છે એવું સ્વીકારવું જોઈએ. આ હુમલાની તપાસ આગળ ધપી રહી છે તેમ તેની વિગતો પણ થોડા પ્રમાણમાં બહાર આવી રહી છે.\nત્રાસવાદીઓ ક્યા વિસ્તારમાંથી સરહદ પાર કરીને આવ્યા એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે તેમાં એવું કહેવાયું છે કે ગુરદાસપુરના હુમલાખોર ત્રાસવાદીઓ જે રસ્તે આવ્યા હતા એ રાવી-બિયાસ નદીના રસ્તેથી આવ્યા હોવાનું અનુમાન સાચું ઠરી રહ્યું છે. તપાસકારોને એ નદી વિસ્તારમાં આતંકીઓએ પહેરેલા બૂટના નિશાન મળ્યા છે. પંજાબમાં માદક પદાર્થોનો કારોબાર કરનારાઓ આ માર્ગેથી હેરાફેરી કરે છે એ વાત પંજાબની સરકાર પણ જાણે છે. પંજાબમાં યુવાનોમાં માદક પદાર્થોના સેવનની સામાજિક સમસ્યા ગંભીર બની હોવા છતાં રાજ્ય સરકાર આ હેરાફેરી રોકવા કોઈ પગલાં ન લે એ આશ્ચર્યજનક છે.\nગુરદાસપુરના હુમલાખોરો નદી માર્ગેથી આવ્યા હોવાનું સ્વીકાર્યા પછી આ માર્ગે તકેદારી કેમ વધારવામાં ન આવી એ પ્રશ્ન છે. રાજ્ય સરકારે ત્યારે પણ એવી દલીલ કરી હતી કે સરહદની સુરક્ષાનું કામ કેન્દ્ર સરકારનું છે, રાજ્ય સરકારનું નહીં. આજે પઠાણકોટના હુમલા વખતે પણ રાજ્ય સરકારે આવી જ દલીલ કરી છે. આ દલીલ સાચી છે, પરંતુ તેનો ઉપયોગ જવાબદારીમાંથી છટકબારી તરીકે થવો ન જોઈએ. નદીનો વિસ્તાર છે એ માત્ર સરહદ નથી. એ એક એવો ગેપ અથવા કહો કે અવકાશ છે કે જેનો ઉપયોગ માદક પદાર્થોની હેરફેર જેવી ગુનાખોરી માટે પણ થતો હોય ત્યારે રાજ્ય સરકાર તકેદારીની બાબતમાં સાવ ઉદાસીન વલણ અપનાવે એ વિચિત્ર લાગે છે.\nસુરક્ષાની બાબતમાં તપાસ એજન્સીઓ આજે પણ જે એક પ્રશ્ન અંગે મથામણ કરી રહી છે તે એ છે કે જે એસપી સલવિંદરસિંહનું અપહરણ કરી તેની કારને આંચકી લેવામાં આવી હતી એ એસપીએ તેમના કાઉન્ટર પાર્ટને આ આતંકીઓ વિશે જાણ કરી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. હવે તપાસ સંસ્થાઓ તપાસ કરે છે કે આવું કેમ બન્યું અંગ્રેજી અખબાર ‘હિન્દુ’ના એક અહેવાલ અનુસાર એસ.પી. સલવિંદરસિંહની જાણકારીને ગંભીરતાથી ન લેવાનું કારણ એવું રહ્યું કે આ મહાનુભાવ રંગીન તબિયતના છે.\nમતલબ તેમની વાતને મજાક માની લેવામાં આવી, પરંતુ એ પછી થોડા સમયમાં જ એક આતંકીએ તેમની માતાને કરેલા ફોનને આંતરવામાં આવ્યો ત્યારે એસપીની વાતમાં તથ્ય જણાયું અને એલર્ટ અપાયું. અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે ઉચ્ચ હોદ્દા પર બિ���ાજમાન મહાનુભાવોના વ્યક્તિત્વની ઈમેજ કટોકટીની ક્ષણે કેવો દગો દઈ દે છે \nઆ એસપી. સાહેબના નિવેદનોમાં વારંવાર બદલાવ જોવાયો છે એથી તેમના નાર્કોટેસ્ટની વાતો ચાલે છે તેમની રંગીન તબિયત વિશે તો ત્યાર પછી એવા અહેવાલ આવ્યા છે કે એક મહિલા કોન્સ્ટેબેલે જ તેઓ વધુ પડતી છૂટછાટ લેતા હોવાની ફરિયાદ તેમની સામે કરી છે તો બીજી બાજુ એક મહિલાએ તે આ એસપી સાહેબની બીજી પત્ની હોવાનો દાવો કર્યો છે. ઉચ્ચ પદ પર બિરાજમાન મહાનુભાવોની નબળાઈઓ પણ ક્યારેક દેશ માટે બહુ ભારે પડી જતી હોય છે. આ એસપી સાહેબ આતંકી હુમલા પછી પોતાની નબળાઈઓ વિશે કશું ગંભીરતાથી વિચારતા હશે કે કેમ – એપણ સવાલ છે.\nPFમાં જમા રકમ પર હવે માત્ર 8.65 ટકા જ વ્યાજ મળશે\nEngineer માટે છે અહીં નોકરીની તક, 60 હજારથી વધારે છે SALARY\nફિટનેસ ગુરુઓની DVD જોઇને ઘરે અખતરા કરાનારા જરા ચેતજો..\nજેટલીની બજેટ બેગમાંથી આવતીકાલે રાહત મળે તેવી સામાન્ય પ્રજાને આશા\nઅમદાવાદના પૂર્વ વિસ્તારની સ્કૂલ વર્ધીના વાહનચાલકોની હડતાળ\nએલર્ટ વચ્ચે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે શિવરાત્રિ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00327.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/arvind-kejriwal", "date_download": "2019-03-24T22:02:57Z", "digest": "sha1:LBZYF35PXGAX3HCIWRUZEOAFHW3G7E4W", "length": 8250, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "Arvind kejriwal News in Gujarati - Arvind kejriwal Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nકેજરીવાલે સ્વસ્તિક વિશે ટ્વીટ કરતા ભડક્યો લોકો, ‘હદ કરી દીધી તમે'\nએક વાર ફરીથી દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ લોકોના નિશાના પર છે, કારણ છે તેમનુ એક ટ્વીટ, જેના કારણે હાલમાં લોકો સોશિયલ મીડિયા પર તેમની સામે ઘણુ બધુ લખી રહ્યા છે. વાસ્તવમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે બુધવારે મોડી રાતે લગભગ 10.30 વાગે એક ...\nદિલ્હીમાં હોળી પછી ભાજપનું ચૂંટણી પ્રચાર અભિયાન શરુ થશે\nભારતીય જનતા પાર્ટી હોળી પછી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર અભિયાન શરુ કરશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અન...\nઆપે ગઠબંધન માટે કોંગ્રેસ સામે નવો પ્રસ્તાવ રજુ કર્યો: સૂત્ર\nદિલ્હીમાં લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન અંગે એક મોટી ખબર આવી રહી...\nવોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભારે નુકશાન\nઆગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચેના ગઠબંધનની સંભાવન...\nદિલ્હી: ભાજપનો 2014 નો મેનીફેસ્ટો કેજરીવાલ સળગાવશે\nઆમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત દિલ્હીને પૂર્ણ રાજ્ય આપવાની માંગ ...\nરાહુલ ગાંધીએ કેજરીવાલ સાથે ગઠબંધનના બધા રસ્તા બંધ કર્યા\nદિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની બધી જ ખબરો પર આખરે રાહુલ ગાંધીએ પૂર્ણવિર...\nભાજપ પ્રવકતાના વાંધાજનક ટ���વિટ પર કેજરીવાલ, ‘મોદીજી આ તમારો ચેલો છે'\nબાલાકોટમાં આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઈક બાદ રાજકારણ સતત ચાલી રહ્યુ છે. આ એર સ્ટ્રાઈકમાં માર્યા ...\nશીલા દીક્ષિતનું એલાન, કોંગ્રેસ અને આપમાં ગઠબંધન નહીં થાય\nલોકસભા ચૂંટણી 2019 રાજનૈતિક જંગની જીત મેળવવા માટે કોંગ્રેસ અલગ અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવામાં જ...\nAAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકા, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી\nદિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓની એક બેઠક બોલાવી છે. બીજી બાજુ આમ આદમી ...\nચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ\nનવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહના એ દાવા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00328.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://childworldweb.blogspot.com/p/blog-page_27.html", "date_download": "2019-03-24T22:22:23Z", "digest": "sha1:JMPEQANGXO346KHERYSQ2K7XYB5UDGHK", "length": 11612, "nlines": 115, "source_domain": "childworldweb.blogspot.com", "title": "બાળવિશ્વ : બાળ નામાવલિ", "raw_content": "બાળકોને વિશ્વ સાથે જોડતો સેતુ એટલે જ \"બાળવિશ્વ\".નાનાં સાથે મોટેરાંઓએ પણ માણવા જેવો એકમાત્ર ગુજરાતી બ્લોગ બ્લોગર - હરિ પટેલ (આચાર્ય)\nમારી ઓળખ- મારો ફોટો\nસામાન્ય જ્ઞાન ક્વિઝો (જનરલ નોલેજ)\nશિશુનું નામકરણ (Child's Names)\nનવજાત શિશુનું નામકરણ કરવું એ એક અગત્યની ઘટના છે. કારણ નામ આજીવન તેની સાથે રહે છે.કોઇપણ વ્યક્તિ જીવનભર તેના નામ વડે જ ઓળખાય છે.આથી નવજાત શિશુનું નામકરણ કરવાનું હોય ત્યારે તેના નામની શોધ શરૂ થાય છે.પહેલાંના જમાનામાં આ અધિકાર ફઇબાને હતો.ગામ-લત્તાનાં અન્ય નામો જોઇને ફઇબા એક નામ પસંદ કરતાં.જેથી પહેલાંના જમાનામાં એક જ પ્રકારની નામધારિ વ્યક્તિઓ વધારે જોવા મળતી. આજે જમાનો બદલાયો છે.દરેક માબાપને પોતાનાં શિશુનું નામ કંઇક અલગ કે વિશિષ્ટ રાખવાની ખેવના હોય છે.વળી, કોઇ પરદેશી નામો પાડવા ઇચ્છુક હોય છે. એટલે જ્યારે નામની શોધ કરવાની હોય ત્યારે બધાને એક જ સવાલ થાય છે- ક્યું નામ રખવું આ સારું કે તે સારું આ સારું કે તે સારું આવા સમયે જો નામોની રાશિ,અર્થ કે ધર્મ અનુસાર પસંદગી કરવાની તક મળે તો માબાપ પોતાને વધુ સારું લાગે તેવું નામ શોધીને પાડી શકે છે..આ માટે નીચેની લિંકો ખૂબ જ ઉપયોગી થઇ પડશે.શિશુનું રાશિ, અર્થ કે ધર્મ મુજબ નામ પાડવામાં ઘણી સરળતા રહેશે. અહીં નામોના અસંખ્ય વિકલ્પો જોવા મળશે.\nશિશુનું નામકરણ કરતી વખતે નીચેની બાબતો ધ્યાને રાખવી ���ૂબ જરૂરી હોય છે.\n૧. કોઇપણ નામ પાડતાં પહેલાં તેનો અર્થ જાણી લેવો જરૂરી છે.નામ અર્થસભર હોવું જોઇએ.\n૨.જો રાશિ પ્રમાણે નામ પાડવું હોય તો પ્રથમ બાળકની રાશિ કઢાવી લેવી જોઇએ.\n૩. વિદેશી નામ પાડતાં પહેલાં એ જાણી લેવું જોઇએ કે તે નામ સરળતાથી બોલી શકાય છે કે કેમ કારણ,જો નામ બોલવામાં સરળતા નહી હોય તો લોકો તેના નામનું અપભ્રંશ કરીને તેને બીજા નામે બોલાવશે.\n૪. ટૂંકુ અને બોલવામાં સરળ હોય તેવું નામ જ પસંદ કરવું જોઇએ.\n૫.અંગ્રેજી નામ પાડતાં પહેલાં તેના સ્પેલિંગમાં કેટલા અક્ષરો છે તે ધ્યાને લેવા જરૂરી છે.સ્પેલિંગના અક્ષરો ઓછા હોય તો બાળકનું નામ લખવામાં સરળતા રહે છે.\n૬.શિશુનું નામ માબાપના નામ સાથે બોલાય કે લખાય ત્યારે બંધબેસતું હોવું જોઇએ (ખાસ કરીને પિતાના નામ સાથે)\n૭. ઘણા નામો એવા હોય છે કે જે છોકરા-છોકરી બન્ને માટે કોમન હોય છે.આવાં નામો પસંદ ન કરવા જોઇએ.\nશિશુના નામની પસંદગી કરવા માટે નીચેની લિંકો પર ક્લિક કરો..\nહરિ પટેલ (આચાર્ય) અણીયોડ,તા.તલોદ જિલ્લો.સાબરકાંઠા પીન.૩૮૩૩૦૫ મો.૯૯૯૮૨૩૭૯૩૪ મો.૯૪૨૯૯૬૬૮૬૦\nછેલ્લે નવું શું આવ્યું \nમારી ઓળખ મારો ફોટો- બાળકોના ફોટોગ્રાફ નિહાળો અને સૂચના મુજબ બાળકોના ફોટોગ્રાફ મોકલી આપો\nભાષા ક્ષમતા- શબ્દોના અર્થભેદ\nવારતા રે વારતા- સરસ મઝાની બાળવાર્તાઓ વાંચો\nમારાં બાળકાવ્યો - નવાં બાળકાવ્યો માણો- ગીત મઝાનું ગાવું છે , મમ્મી પપ્પાનો ઝઘડો , હોડી\nહાલ કેટલા મિત્રો આ બ્લોગ જોઇ રહ્યા છે \nકુલ કેટલા દોસ્તોએ મુલાકાત લીધી \nઅભિપ્રાય / સાહિત્ય મોકલો\nઆ બ્લોગ આપને કેવો લાગ્યો \nમારા અન્ય બ્લોગ જુઓ\nઆ વિભાગમાં આપ સૌને પ્રેરણા મળે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગો મૂકવામાં આવશે. ૧. સાચી શ્રદ્ધા એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ...\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ 'નાશાદ'\n(બાળકાવ્ય) - ચંદ્રકાન્ત શેઠ છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની ક્યાં \nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨\n(જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) childworldweb.blogspot.in દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ...\nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૧\n( જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટ...\nદરિયાને તીર એક રેતીની અોટલી\n- સુંદરમ્ દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે.\nકોયલ (બાળગીત) -હરિભાઇ ડી. પટેલ “ નાશાદ ” કોયલ ભલે કાળી કાળી ,\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ ‘ નાશાદ ’ જાવું નિશાળ , મારે જાવું નિશાળ , થાવું વિશાળ , મારે જાવુ...\n- હરિભાઇ ડી.પટેલ \"નાશાદ\" વાદળ ગડ ગડ ગાજે છે, આભે નગારાં વાગે છે મેહુલો છમ્મ છમ્મ વરસે છે...\n- ત્રિભુવનદાસ લુહાર \"સુન્દરમ્\" હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે કે તેજ ના ફુવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં......\nગિરા ગુજરાતી સાથે જોડાઓ\nબ્લોગર સંપર્ક ફોર્મ - હરિ પટેલ (આચાર્ય)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://eklavya-education.gujarat.gov.in/faqs", "date_download": "2019-03-24T22:28:30Z", "digest": "sha1:2RXKSPEZ5JJPMDSW4KIXZAORPMEIUGFI", "length": 4444, "nlines": 149, "source_domain": "eklavya-education.gujarat.gov.in", "title": "FAQs | Gujarat State", "raw_content": "\nPio's ની માહિતી માંગે છે.\nસ્કુલ ૮૫ ના સરનામાં માંગે છે.\nદરેક વ્યક્તિને સાઈટ વિઝીટ કરવાની હિમાયત કરવામાં આવે છે.\nમાહિતી મેળવવાનો અધિકાર ના પ્રી ડીક્લોઝર મેળવવામાં આવે છે.\nમાહિતી મેળવવાનો અધિકાર ના અરજદારોને સોસાયટી સંચાલન ૮૫ શાખાઓની વિરુદ્ધમાપ્તી. જેવી કે પુરેણ રોખોલેખ, પ્રદેશો (શૈક્ષણિક) વગેરેની માહિતી આપવામાં આવે છે.\nટેન્ડર ની માહિતી ફ્લોટ કરવામાં આવે છે.\nટેન્ડર પ્રક્રિયા પીડીએફ ફોર્મમાં લખીને વિગતવાર જણાવવામાં આવે છે.\nરીકુટમેન્ટ/સ્ટુડન્ટ રિજલ્ટ ની માહિતી\nશાળાના પરિણામો તેમજ શિક્ષકોની નવી નિમણૂકોની જાહેરાત વેબસાઈટ પર મુકવામાં આવે છે.\nEMRSET {પ્રાદેશિક પરીક્ષા } ની માહિતી મુકવામાં આવે છે.\nદર વર્ષ ધોરણ 6 તેમજ ધોરણ 9માં પ્રવેશ માટેની જાહેરાત આપીને નવા ધોરણમાં આદિવાસી જાતિના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 0.68, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-03-2018/72684", "date_download": "2019-03-24T22:04:50Z", "digest": "sha1:6PLSE42NAE5OWDEQZ6D2ID2JO7N3CQA5", "length": 15659, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "દાહોદમાં બોર્ડની પરીક્ષાનું પેપર ફૂટી જતા શાળા સંચાલક સહિતના સામે પોલીસ ફરિયાદ", "raw_content": "\nદાહોદમાં બોર્ડની પરીક્ષાનું પેપર ફૂટી જતા શાળા સંચાલક સહિતના સામે પોલીસ ફરિયાદ\nદાહોદઃ દાહોદની એમ &પી હાઈસ્કુલના સંચાલક અને આચાર્ય દ્વારા ગુજરાતી પેપરની ઝેરોક્ષ કરીને શોલ્વ કરેલા પેપરની કોપી કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.નીનામાએ દાહોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.\nત્યારે આ તરફ આટલી મોટી ધટનામા ફરિયાદ તો થઈ છે પરંતુ હજી સુધી આ ગુનામા સંડોવાયેલ શાળાના સંચાલક, આચાર્ય તેમજ બિલ્ડીંગ કંડ���્ટરની ધરપકડ કરવામા આવી નથી. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ પેપર લીકના મામલામાં સાચી દિશામાં તપાસ થશે કે પછી આખે આખુ ભીનું સંકેલાઈ જશે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nવિદેશની કાનૂની કંપનીઓ ભારતમાં પોતાની ઓફિસો ઉભી કરી નહિ શકેઃ સુપ્રીમ કોર્ટે 'ફોરેન લો ફર્મ્સ'ના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો access_time 3:57 pm IST\nછત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્���ાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST\nદુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST\nતેજી અકબંધ : સેંસેક્સમાં વધુ ૧૨૦ પોઇન્ટ સુધી સુધાર થયો access_time 1:08 pm IST\nપીએફની રકમ જાણવા હવે માત્ર એક મિસ્ડ કોલ જરૂરી access_time 5:44 pm IST\nટીબીના લાખો દર્દીઓને મોટી ભેટ આપશે નરેન્દ્રભાઈ access_time 3:44 pm IST\nસૌરાષ્ટ્રના સિંહણ, તિર્થસ્વરૂપા, વચનસિધ્ધિકા બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં access_time 3:32 pm IST\nરેલનગર અંડરબ્રિજના રસ્તા પર લાઇટના થાંભલાઓ તોડી નખાયા : લાખોનું નુકશાન access_time 4:35 pm IST\nઆંબેડકરનગરની ઉષાબેન ચૌહાણને ફોન પર ગાળો દઇ ખૂનની ધમકી access_time 4:24 pm IST\nભાણવડના રાણપર ગામમાંથી દારૂનો જથ્થો જપ્તઃ ભાદા મોરીની શોધખોળ access_time 12:59 pm IST\nદાત્રાણામાં મંદિરના માધ્યમથી સમાજ સેવાનો રાહ કંડારતુ ગોપી મંડળઃ ધામધુમથી ઉજવાશે નવનિર્મિત ગોપીનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ access_time 11:35 am IST\nલોધીકા ચાંદલી કેન્દ્રમાં પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક-મોં મીઠા કરાવીને સ્વાગત access_time 11:33 am IST\nકાલુપુરમાં ધુમસ્ટાઈલે જઈ રહેલ મામા-ભાણેજની બાઈક ડિવાઈડર સાથે અથડાતા મામાનું સારવાર દરમિયાન મોત access_time 6:14 pm IST\nસાબરકાંઠાના તલોદમાં બે અલગ-અલગ બનાવમાં અકસ્માતે બે વ્યક્તિના મોતથી અરેરાટી access_time 6:17 pm IST\nઅમદાવાદમાં માતાએ ત્યજી દીધેલ બાળકનું બ્રેઈન ડેડ થયા બાદ કરૂણમોત:માતા વિરુદ્ધ ફરિયાદ દાખલ access_time 9:30 am IST\nકાજુના પેકેટમાંથી નીકળ્યો દાંત access_time 3:32 pm IST\n૧૯.૧૯ કરોડમાં વેચાયો ૧૯ર૩નો લાઇકા કેમેરા access_time 11:37 am IST\nસ્માર્ટફોનથી બ્લડ-પ્રેશર માપવા માટે ઍપ આવશે access_time 3:31 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપરાશની વસ્‍તુઓ વેચવા મુકીઃ હિન્‍દુઓના ઉહાપોહથી તાત્‍કાલિક માફી માંગી આવી વસ્‍તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી access_time 9:40 pm IST\nઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર પૂર્ણેન્‍દુ દાસગુપ્તાને સ્‍ટેટ તથા નેશનલ કક્ષાનો એવોર્ર્ડ : ટેકસાસ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી દાસગુપ્તાને ‘‘ટેકસાસ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ'' તથા નેશનલ કેમિકલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટલ એવોર્ડથી સન્‍માનિત કરાયા access_time 9:36 pm IST\nયુ.એસ.માં ''સિલીકોન વેલી વિઝનરી એવોર્ડ ૨૦૧૮'' માટે શ્રી વિવેક વઢાવાની પસંદગીઃ ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે access_time 10:37 pm IST\nસ્પેનના સોલેરે જીત્યો પેરિસ-નીસ રોડ સાઇક્લિંગનો ખિતાબ access_time 5:18 pm IST\nબેન સ્ટોકસ ભારત સામેની લોર્ડ્સની ટેસ્ટ રમી નહીં શકે access_time 11:35 am IST\nશમી વધુ મુશ્કેલીમાં મૂકાયો : આફ્રિકા પ્રવાસમાં કઈ હોટલમાં રોકાયો હતો, કોને - કોને મળ્યો હતો પોલીસે તપાસ આરંભી access_time 3:39 pm IST\nહું અજયનું અને અજય મારું સન્માન કરે છેઃ ઇલિયાના access_time 10:09 am IST\nજન્મદિવસ વિશેષ: આ ખૂબસૂરત એક્ટ્રેસના પિતા આતંકવાદીઓ સાથે લડતા થઇ ગયા હતા શહીદ access_time 3:48 pm IST\nઅજય દેવગન હવે બનાવશે આ પ્રકારની જિમ access_time 3:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129940", "date_download": "2019-03-24T22:02:25Z", "digest": "sha1:MKLZ37PQLJJU7EHBLLKEVVGCS44JXZL5", "length": 18037, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "વૈજ્ઞાનિકોએ 80 જનીનોની કરી શોધ :ડિપ્રેશનની સારવારમાં થશે મદદરૂપ", "raw_content": "\nવૈજ્ઞાનિકોએ 80 જનીનોની કરી શોધ :ડિપ્રેશનની સારવારમાં થશે મદદરૂપ\nલંડનઃ વૈજ્ઞાનિકોએ લગભગ 80 જનીનોની શોધ કરી છે જે ડિપ્રેશન સાથે જોડાયેલા હોય શકે છે. અને આ જનીનો તે સમજવામાં મદદ કરી શકે છે કે, કેમ કેટલાક લોકો આ હાલતને વિકસિત કરવાના જોખમવાળા ઉચ્ચ સ્તરે પર હોય છે.\nબ્રિટનમાં એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના સંશોધકોના નેતૃત્વમાં કરવામાં આવેલા આ અભ્યાસથી માનસિક બિમારીઓને પહોંચી વળવા માટે દવાઓ વિકસિત કરવામાં મદદ મળી શકે છે. જર્નલ નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે વિશ્વભરમાં દિવ્યાંગતાનું મુખ્ય કારણ ડિપ્રેશન છે.\nમાનસિક આઘાત કે તણાવ જેવી જીવનની ઘટનાઓ ડિપ્રેશનની શરૂઆતનું કારણ સાબિત થઈ શકે છે. પરંતુ હજુ તે સ્પષ્ટ નથી કે અન્ય લોકોની તુલનામાં કેટલાક લોકોમાં આ પ્રકારની સ્થિતિ કેમ વિકસિત થઈ શકે છે\n. વૈજ્ઞાનિકોએ યૂકે બાયોબેન્કના આંકડાઓનું વિશ્લેષણ કર્યું. યૂકો બાયોબેન્ક એક શોધ સ્ત્રોત છે જેમાં પાંચ લાખ લોકોની લીધેલી સ્વાસ્થ્ય અને આનુવંશિક જાણકારી સામેલ હતી. તેણે ડીએનએના ભાગોની ઓળખ કરવ��� માટે ત્રણ લાખ લોકોના આનુવંશિક કોડને સ્કેન કર્યા હતા જે ડિપ્રેશન સાથે જોડાયેલા હોય શકે છે.\nએડિનબર્ગ વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર એંડ્રયૂ મૈકઇનટોશે કહ્યું, ડિપ્રેશન એક સામાન્ય સમસ્યા છે અને હંમેશા આ એક ગંભીર સ્થિતિ છે જે વિશ્વભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું, આ નવા તારણથી અમને ડિપ્રેશનના કારણોને યોગ્ય રીતે સમજવામાં મદદ મળી શકે છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nસુન્ની મુસ્લિમોને કાલે 'કાળો દિન' મનાવવા અપીલ access_time 4:04 pm IST\nઉતરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સહિત ૭ મંત્રીઓ ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાયાઃ શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકજીની જન્‍મ જયંતીની ૭ મહિના પહેલા જ શીખ સમુદાયની શુભેચ્‍છા પાઠવી દીધી access_time 7:12 pm IST\nઅમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:31 pm IST\nમારવાડી કોલેજ દ્વારા માર્ગદર્શન કેમ્‍પ access_time 3:57 pm IST\nશુક્રવારથી રાજકોટમાં 'વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ' access_time 4:28 pm IST\nબાળકીઓ પર બળાત્કાર... કયાં છે ભાજપ મહિલા મોર્ચો: કોંગ્રેસના જાગૃતિબેન ડાંગરે કેન્ડલ માર્ચ યોજી access_time 4:18 pm IST\nલીંબડીમાં રેતીની લીઝ ધારકને ધમકી : અડધા લાખની માંગણી access_time 1:05 pm IST\nધોરાજીઃ રેવન્યુ બાર એશો.પ્રમુખ પદે રાજેશભાઇ બાલધાની પસંદગી access_time 11:39 am IST\nસુરેન્દ્રનગરના કરનગઢ પાસે અકસ્માતમા એકનુ મોત access_time 11:23 am IST\nસુરતની દુષ્કર્મ પીડિત બાળાની વ્‍હારે સુરતના વેપારીઓઃ બાળાની ઓળખ માટે જુદા જુદા શહેરોમાં તેના ફોટા સાથેની રપ૦૦૦ સાડીઓ મોકલાઇ access_time 7:22 pm IST\nદ્વારકાના પુરાતત્વ વિભાગના અધિકારીની વિવાદી પોસ્ટથી ગૂગળી સમાજમાં આક્રોશ :ફરજ મુક્ત કરવા માંગ :ઉગ્ર આંદોલનની ચીમકી access_time 11:49 pm IST\nમોડી રાત્રે અમદાવાદના આંબાવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ :યુવતીની છેડતી મામલે ધીંગાણું :બે બાઇકને આગ લગાડાઇ :પોલીસ પર પથ્થરમારો :ટીયરગેસના સેલ છોડાયા access_time 12:48 am IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nઅમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:31 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nપિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને access_time 10:07 am IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/15-02-2018/14183", "date_download": "2019-03-24T22:07:59Z", "digest": "sha1:AE3LVJUN4VQQ7K7UKQ43PKPCQ2BP6RVJ", "length": 16140, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.ની મિચીગન વિદ્યાનસભામાં ઉમેદવારી નોંધાવતા સુશ્રી પદમા કુપ્‍પાઃ ઇન્‍ફાસ્‍ટ્રકચર, શિક્ષણ સહિતના મુદે એક માત્ર ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ની મિચીગન વિદ્યાનસભામાં ઉમેદવારી નોંધાવતા સુશ્રી પદમા કુપ્‍પાઃ ઇન્‍ફાસ્‍ટ્રકચર, શિક્ષણ સહિતના મુદે એક માત્ર ડેમોક્રેટ ઉમેદવાર તરીકે મેદાનમાં\nમિચીગનઃ યુ.એસ.માં મિચીગનના ૪૧મા ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ વિધાનસભામાં ઇન્‍ડિયન અમેરિકન સોશીઅલ વર્કર મહિલા સુશ્રી પદમા કુપ્‍પાએ ૧ ફેબ્રુ.ના રોજ ઉમેદવારી નોંધાવી છે.\nસુશ્રી પદમા એક જ ડેમોક્રેટ ઉમેદવાર છે. જો ૭ ઓગ.ના યોજાનાર પ્રાઇમરી ચૂંટણી સુધીમાં અન્‍ય કોઇ ઉમેદવારી નહીં નોધાવાય તો તેઓ ૬ નવેં.ના રોજ યોજાનારી આખરી ચૂંટણીમાં રિપબ્‍લીકન ઉમેદવારનો સામનો કરશે.\nતેઓ ઇન્‍ફાસ્‍ટ્રકચર,શિક્ષણ સહિતના મુદાઓને ધ્‍યાને લઇ ચૂંટણી લડવા માંગે છે. તેમના મત વિસ્‍તારમાં ૨૫ ટકા લોકો વિદેશી મૂળના છે જેમની વચ્‍ચે એકતા સાધવામાં સુશ્રી પદમાનું મહત્‍વનું યોગદાન છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્��ંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nદુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST\nપાટણ કલેક્ટર ઓફિસમાં જ દલિત યુવાન ભડભડ સળગી ઉઠ્યો : વર્ષો બાદ પણ જમીન ન મળતા આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : પાટણમાં પોલિસ - ફાયર બ્રિગેડની હાજરીમાં જ દલિત યુવકે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ : લોકોમાં મચી ગઈ નાસભાગ access_time 4:17 pm IST\nકચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST\nપ્રવાહી સ્થિતિ વચ્ચે સેંસેક્સ ૧૪૨ પોઇન્ટ સુધરીને બંધ access_time 7:46 pm IST\nકલકત્તામાં એક જ મુસ્‍લિમ પરિવારના ૧૪ સભ્‍યોએ હિંદુ ધર્મ અપનાવ્‍યો access_time 4:09 pm IST\nકેરળમાં સી.પી.એમ.ના નેતાએ સગર્ભાના પેટમા પાટા મારતા ગર્ભપાત કરાવવો પડયોઃ ૭ શખ્સોની ધરપકડ access_time 6:51 pm IST\nવિરાણી અઘાટમાં બે દૂકાનમાં થયેલી ચોરીમાં શકમંદની કડી મળતાં તપાસ access_time 4:51 pm IST\nઓપન સૌરાષ્ટ્ર ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ જંગમાં ટીમ ઇન્ડીયાનો ભવ્ય વિજય access_time 5:03 pm IST\nરાજકોટ પંચાયતની સામાન્‍ય સભા : સભ્‍યોને દોઢ માસ માટે વધુ ૧પ-૧પ લાખની ગ્રાન્‍ટ access_time 4:12 pm IST\nજામનગરમાં કુવામાં પડી જતા મુકેશ ગોહિલનું મોતઃ કારણ અંગે તપાસ access_time 4:27 pm IST\nઉના યુવા કોળી સંગઠન દ્વારા વ્યસનમુકિત અભિયાન access_time 11:22 am IST\nટંકારામાં નેકનામમાં જૂના મનદુઃખનો ખાર રાખી દલીત દંપતિ અને પુત્ર પર હૂમલો access_time 11:17 am IST\nસુરતઃ બીટકોઇન પ્રશ્ને વેપારીનું અપહરણ પ્રકરણમાં સસ્પેન્ડ પોલીસમેન સહિત બેની ધરપકડ access_time 5:00 pm IST\nએઈમ્‍સ માટેની રેસમાં રાજકોટ કરતા વડોદરા આગળ : વિજયભાઈ જાગો access_time 5:32 pm IST\nયાત્રાધામ ડાકોરના મેનેજર રૂપેશ શાસ્ત્રીને જાહેરમાં ધોલધપાટ access_time 11:47 pm IST\n૨૬ દિવસથી ટોઇલેટ નથી ગયો આરોપી access_time 9:33 am IST\nસીરિયામાં નાગરિકો પર રાસાયણિક હથિયારોની પુષ્ટિ કરવામાં આવશે તો ફ્રાંસ કરશે હુમલો access_time 5:46 pm IST\n૨૦૧૮ અન્ડર વોટર ફોટો : સમુદ્રી પેટાળની દુર્લભ તસ્વીરો access_time 12:34 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હોલી હૈ ભાઇ હોલી હૈ'': યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે ૧૦ માર્ચના રોજ ‘‘હોળી ઉત્‍સવ'': દોલોત્‍સવ ૩ માર્ચ શનિવારે ઉજવાશે access_time 10:58 pm IST\nઅમેરિકામાં સુગરલેન્‍ડ ટેકસાસના સીટી કાઉન્‍સીલર તરીકે ઉમેદવારી નોંધાવતા શ્રી હિમેશ ગાંધીઃ છેલ્લી ૩ ટર્મથી ચૂંટાઇ આવતા શ્રી ગાંધી આખરી ટર્મમાં પણ કોમ્‍યુનીટી સેવાઓ માટે આતુર access_time 11:25 pm IST\nશિકાગોમાં સર્કીટકોર્ટ ઓફ કુક કાઉન્‍ટી ઇલીનોઇના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ આર.કેરોલે ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારી સ્‍કોટ અર્મને રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કરતો જે ચુકાદો આપ્‍યો હતો તે યોગ્‍ય હોવાનુ પોતાના ચુકાદમાં જાહેર કરતા સર્વત્ર જગ્‍યાએ સોપો પડી ગયો હતોઃ આગામી માર્ચ માર્સની ૨૦મી તારીખે યોજાનાર ચુંટણીમાં મતદાતાઓએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશેઃ જો આ અંગે અપીલ ન કરવામાં આવેતો આગામી નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખે યોજાનાર સામાન્‍ય ચુંટણીમાં ખરાખરીનો જંગ યોજાશે access_time 10:56 pm IST\n૭ એપ્રિલથી આઈપીએલ-૧૧નો પ્રારંભ access_time 11:32 am IST\nચક દે... ટીમ ઈન્ડિયાના મહિલા ખેલાડીઓ હવે કોરીયાનો પ્રવાસ કરશે access_time 4:34 pm IST\nઆફ્રિકા-ભારત વચ્ચે અંતિમ વનડેને લઇને ભારે ઉત્સુકતા access_time 12:33 pm IST\nનવી મુશ્કેલીમાં ફસાયો આ કોમિડિયન: હેલ્મેટ વગર કરી બાઈકની સવારી access_time 5:15 pm IST\nપૂજા બિષ્ટ પણ ટીવી પરદેથી પહોંચી ફિલ્મમાં access_time 9:34 am IST\nહવે રાક્ષસ બનશે ગજેન્દ્ર ચૌહાણ access_time 9:35 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00329.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/author/gujjupost/page/213/", "date_download": "2019-03-24T22:38:48Z", "digest": "sha1:OUSH5TVDHHSNFXSYN5RSJP43XFI5WQWM", "length": 7970, "nlines": 78, "source_domain": "4masti.com", "title": "ADMIN | | Page 213", "raw_content": "\nએપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો...\nઆંત્રપુચ્છ એટલે કે એપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થાય છે. મળ ખુલાસે ઉતરતો નથી. ઉબકા-ઉલટી થવા લાગે છે....\nયોગીજી મહારાજ ની બોધકથા ‘સ્વામી, સીધું લ્યો’ પણ સ્વામીનું જ વાંકુ...\nએક ગામમાં એક વહીવટદાર હતા.તેમણે તેમના જમાદારને કહ્યું: 'હરિજનવાસમાં જઈને હરિજનો ને તેડી લાવ' આમ આજ્ઞા કરી. જમાદાર કહેવા ગયો. એણે કમરે સરકારી પટ્ટો બાંધ્યો હતો....\nઆવી ગયો શિયાળો અને શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો આપશે આ હેલ્ધી...\nપાલક સૂપ સામગ્રી -પાંચ સો ગ્રામ પાલક -ત્રણથી ચાર ટામેટાં -એક ઈંચ આદું -મીઠું સ્વાદ પ્રમાણે -અડધી ટીસ્પૂન સંચળ -એક ટેબલસ્પૂન લીંબુનો રસ -બે ટેબલસ્પૂન બટર -બે ટેબલસ���પૂન ક્રીમ -એક ટેબલસ્પૂન કોથમીર સમારેલી રીત પાલક, ટામેટાં...\nબુટ ની દુર્ગંધ થી છુટકારો અપાવશે આ ઘરેલું અને અસરકારક નુસ્ખા...\nશું તમે તમારા પગની દુર્ગંધથી પરેશાન છો જેના કારણે લોકો તમારી પાસે બેસવાનું ટાળે છે. સાથે જ આ દુર્ગંધ તમને બીજા સામે શરમાવે છે....\n દારૂડિયા અને હીન માનસિકતા ધરાવતા લોકો દ્વારા ફેલાયેલ...\nઘણી વાતોને લઈને સામાન્ય લોકોમાં ભ્રમ અને જુઠ ફેલાવવાનો પ્રયાસ સતત થતો રહે છે. જેમ કે આ જુઠ ફેલાવવામાં આવે છે કે પ્રાચીન વૈદિક...\nદાંત ઉપરથી આવી રીતે દુર કરો માવા, તમ્બાકુ અને ગુટકાના ડાઘ,...\nદાંતના કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા તમારી સુંદરતાને ખરાબ કરી શકે છે. જે લોકો માવા તમ્બાકુ ખાય છે તેમના દાંતમાં ડાઘ ધબ્બા થવાની તકલીફ વધુ રહે...\nતોફાની છોકરા વિવેક પટેલે બાઈકમાં કર્યો બસ આટલો ફેરફાર અને એવરેજ...\nખુરાફાત તોફાન કરવાની ટેવના કારણે કૌશાંબીના વિવેક કુમાર પટેલનું નસીબ બદલાઈ ગયું છે. છેલ્લા 17 વર્ષ થી કરવામાં આવેલ મહેનતના કારણે સાચું ધ્યેય પ્રાપ્ત...\nમિતુલ જીવતે જીવ જ મરી ગયોં હતો જ્યાંરે ડોક્ટરે તેનું નિદાન...\nકાલે મારા ભેરૂં ની એક પોસ્ટમાં થોર( કેક્ટસ )વનસ્પતિના ફળ જેને ગામડાંનાં લોકો ફીંડલા કહે જે ડુંગરાળ વિસ્તારના ગામડામાં વધારે જોવા મળે છે.જેના ફોટા...\n૩ ઔષધિઓ નું આ મિશ્રણ છે આ 18 રોગોનો નાશ, નહી...\nઘણી વખત રોગી ઉપચાર માટે એલોપેથીક ડોક્ટર પાસે જાય છે. એલોપેથીક સારવાર કરાવવા છતાં પણ જયારે સવાસ્થ્યમાં કોઈ સુધારો ન જોવા મળે, તેઓ આયુર્વેદ...\nશું તમે જાણો છો, ભારતના સૌથી પહેલા પાયલોટ કોણ હતા\nભારતમાં સૌથી પહેલા વિમાન ઉડાડવાવાળા પાયલોટ (First Indian Pilot) કોણ હતા, તેના વિષે પ્રશ્ન પૂછવાથી સામાન્ય રીતે JRD Tata નું નામ સામે આવે છે....\nરાક્ષસ રાજ રાવણ ને દુનિયા ની સારી વસ્તુયો છળ, કપટ કે...\nરામાયણની ગાથામાં ઉલ્લેખ મળે છે કે રાવણે માતા સીતાનું અપહરણ કરીને સોનાની લંકામાં કેદ કર્યા હતા. આ સોનાની લંકાને પવનપુત્ર હનુમાને પોતાની પૂંછડીથી સળગાવી...\nચીકનગુનિયા નાં મચ્છર દિવસે કરડે છે જાણો ચીકનગુનિયા નો ઈલાજ અને...\nદૂધ પિતા સમયે નાખો આ વસ્તુ પછી જીમ જવાની જરૂર નહી...\nશરીરમાં ધ્રુજારી કે પાર્કીન્સન રોગ શું છે ક્લિક કરી ને જાણો...\nઆ ભારતીય ટ્રક ડ્રાઈવરના નામથી ધ્રૂજે છે પાકિસ્તાની સેના, તેમણે એકલાએ...\nજો તમારા ઘરમાં પણ CFL છે તો આ જાણકારી તમારા માટે...\nરાશિફળ : ૧૩ ડિસેમ્બર ૨૦૧૮ , જાણો આખા દિવ��નું રાશિફળ માત્ર...\nજો તમે પણ આ ભૂલ કરશો તો તમારી આંખો ખરાબ થઇ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/01/03/stay-strong/", "date_download": "2019-03-24T22:18:28Z", "digest": "sha1:UIYNXCAJ2T6I5G3OODIEGX7MEX2TXSRY", "length": 27759, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હિંમત ન હારીએ – જયવતી કાજી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહિંમત ન હારીએ – જયવતી કાજી\nJanuary 3rd, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જયવતી કાજી | 5 પ્રતિભાવો »\nજેમ્સ કૉરબેટ હેવી વેઈટ કુસ્તીનો ચૅમ્પિયન હતો. એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો. જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. તમારા નાકમાંથી લોહી નીકળે, આંખ કાળી પડી જાય અને તમને લાગે કે તમારો હરીફ તમારું જડબું તોડી હમણાં જ તમને પછાડીને ખલાસ કરી નાખશે, ત્યારે પણ એક વધુ રાઉન્ડ લડી લો. કારણ કે તમને ખબર નથી કે સફળતા તમારી કેટલી હાથવેંતમાં છે\nજે લોકો આવી રીતે હાર્યા વગર-નિરાશ થયા વગર છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમતા રહે છે એમને જ અંતે વિજય મળે છે. સિદ્ધિનાં શિખરનો માર્ગ તો ઘણો કપરો અને વિકટ જ હોય છે, પણ માનવીના મનના દ્રઢ સંકલ્પની શક્તિ એટલી તો પ્રબળ હોય છે કે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને પણ એનો વિજય સ્વીકારવો પડે \n૧૯૫૨ના વર્ષમાં એડમંડ હિલરીએ માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ વખત આરોહણ કર્યું ત્યારે એને નિષ્ફળતા મળી. શિખર પર એ પહોંચી ન શક્યો. એને પાછા ફરવું પડ્યું હતું. થોડાક સમય પછી ઈંગ્લેન્ડમાં એક પ્રતિષ્ઠિત ક્લબ તરફથી એને વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળ્યું. એણે એ સ્વીકાર્યું. સ્ટેજની એક બાજુએ બૉર્ડ પર હિમાલયનું ચિત્ર મૂકેલું હતું. હિમાલય તરફ જોયું અને એણે મોટેથી પડકાર ફેંક્યો, ‘માઉન્ટ એવરેસ્ટ તેં મને પ્રથમ વખત હરાવ્યો છે પણ હું જરા પણ હાર્યો નથી. બીજી વખત હું તને હરાવીને જ રહીશ.’ આ પ્રસંગ પછી બીજે જ વર્ષે એટલે કે તા.૨૯મી મે, ૧૯૫૩ને દિને એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટનો પ્રથમ આરોહક બન્યો તેં મને પ્રથમ વખત હરાવ્યો છે પણ હું જરા પણ હાર્યો નથી. બીજી વખત હું તને હરાવીને જ રહીશ.’ આ પ્રસંગ પછી બીજે જ વર્ષે એટલે કે તા.૨૯મી મે, ૧૯૫૩ને દિને એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટનો પ્રથમ આરોહક બન્યો એની આ મહાન સફળતાનું રહસ્ય શું છે એની આ મહાન સફળતાનું રહસ્ય શું છે એ નિષ્ફળતાથી ડર્યો નહીં અને ડગ્યો પણ નહીં. એણે ઉપાડેલું કામ છોડ્યું નહીં.\nએક વિદ્વાન બ્રાહ્મણનો પુત્ર એને પોતાને પ્રખર વિદ્વાન બનવું હતું, પણ એને શબ્દોની અને ભાષાની જટિલતા સમજાતી નહોતી. એને પોતાના અભ્યાસથી સંતોષ નહોતો. એના મગજમાં ઘણું ઘૂસતું નહોતું. એને થયું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બરાબર નથી. એનું ‘સ્ટાન્ડર્ડ’ વ્યાકરણ હોવું જોઈએ. આવી ગડમથલ ચાલ્યા કરતી હતી ત્યાં એક દિવસ એને એક જ્યોતિષી મળી ગયો. એણે પોતાનો હાથ બતાવ્યો. જ્યોતિષીએ એનો હાથ જોઈ કહ્યું, ‘બેટા, તારા હાથમાં વિદ્યાની રેખા બહુ ટૂંકી છે. તને વિદ્યા પ્રાપ્ત નહીં થાય. તું ઝાઝું ભણવાનો નથી.’\n‘આ રહી એ. કેટલી ટૂંકી છે ’ જ્યોતિષીએ હાથની રેખા બતાવતાં કહ્યું. આ સાંભળી છોકરો ઊભો થઈ ગયો. પાસે એક ચપ્પુ પડ્યું હતું. એણે એ ઉઠાવ્યું અને એનાથી વિદ્યાની રેખા પર લાંબો ચીરો કર્યો.\n મારી વિદ્યાની રેખાને મેં મારી જાતે લાંબી કરી દીધી છે. હવે હું જરૂર એક દિવસ પંડિત થઈશ.’\nઆશ્ચર્યની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વિદ્યાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડિત બન્યો ‘સિદ્ધાંત કૌમુદી’ના ગ્રંથ દ્વારા એણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું. એ છોકરો બીજો કોઈ નહીં પણ આપણે સૌ જેને ભગવાન પાણિનિના નામે ઓળખીએ છીએ તે ‘સિદ્ધાંત કૌમુદી’ના ગ્રંથ દ્વારા એણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું. એ છોકરો બીજો કોઈ નહીં પણ આપણે સૌ જેને ભગવાન પાણિનિના નામે ઓળખીએ છીએ તે વ્યાકરણકાર ભગવાન પાણિનિ સાચું જ કહ્યું છે ને આપણે જ આપણા ઘડવૈયા થવાનું છે આપણું ભાવિ આપણે જ ઘડવાનું છે.\nકોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે આદર્શ વખત જીવનમાં આવતો નથી. એવા સમયની રાહ જોવા બેસીએ તો સમય અને તક બંને સરકી જવાનાં અને આપણે હાથ ઘસતાં રહી જઈએ. જે લોકો તકની રાહ જોતાં બેસી નથી રહેતાં, પણ તકને જોઈ લે છે અને પછી સમગ્ર શક્તિથી એની પાછળ રાત દિવસ જોયાં વગર પુરુષાર્થ કરતા રહે છે, તેઓ જ જીવનમાં કશુંક મૂલ્યવાન પામતા હોય છે.\nકોઈ પણ મુશ્કેલ, મહત્વનું કે મહાન કામ હોય તો તે અઘરું હોવાનું જ. પડકારરૂપ પણ હોવાનું જ. એ કરવાન��� માર્ગ કપરો હોવાનો. માર્ગમાં ઝાડવાં, કંટકો, પથરા, ખાડા-ટેકરાં આવવાનાં જ. ચાલતાં પગને છાલાં પડવાનાં-શરીરે ઉઝરડાં પડવાના, લોહી નીકળવાનું, એક પગલું આગળ ચાલવાનું દોહ્યલું બનવાનું પણ તે વખતે આપણને થશે, હવે બસ થઈ ગયું. મારાથી નહીં પહોંચાય. તે વખતે આપણે થાકી-હારી આપણું લક્ષ્ય અધૂરું છોડી પાછા ફરીશું \nઆવા કટોકટીની નિર્ણયાત્મક પળે આપણે યાદ કરીએ કે શા માટે – ક્યા હેતુ માટે આ કાર્ય ઉપાડ્યું હતું એની પાછળ આપણને આપણાં અસ્તિત્વનો આનંદ અને સાર્થકતા લાગતા હોય હોય, સુખ અને પરિતૃપ્તિ લાગતી હોય તો એને કેમ છોડાય એની પાછળ આપણને આપણાં અસ્તિત્વનો આનંદ અને સાર્થકતા લાગતા હોય હોય, સુખ અને પરિતૃપ્તિ લાગતી હોય તો એને કેમ છોડાય એ પૂર્ણ કરવું જ રહ્યું એવું વિચારશો તો ફરી નવો ઉત્સાહ તમારામાં આવશે. તમે નવી ધગશથી એ કામ ચાલુ રાખી શકશો. પ્રયત્નનું પૂરું ફળ ત્યારે જ મળે છે, જ્યારે માનવી અધૂરું છોડતો નથી. આવા સંકલ્પને પ્રાર્થનાનું બળ મળતું હોય છે. ઈશ્વર સફળતા પ્રદાન કરે છે.\nઈતિહાસ બતાવે છે કે દુનિયામાં જેમણે વિવિધ ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી જગતને સમૃદ્ધ કર્યું છે, તેમના માર્ગમાં અનેક સંકટો આવ્યાં હતાં પણ એ વ્યક્તિઓએ કામને અધૂરું છોડવાનો સતત ઈનકાર જ કર્યો હતો.\nજ્યારે પણ મારું કરવા ધારેલું કામ પાર પડતું નથી, છોડી દેવાનો સતત વિચાર આવ્યા કરે છે ત્યારે એ નિરાશાની ઘડીએ હું યાદ કરું છું આ મહાન વિજ્ઞાનીઓને – એડિસનને – માર્કોનીને – ક્યુરી દંપતીને. કાર્ય પૂરું થવા આવ્યું હતું. સફળતા નિશ્ચિત હતી ત્યારે બધાં સંશોધનોની ફાઈલોવાળી એડિસનની પ્રયોગશાળામાં આગ લાગી હતી માર્કોનીના ટેલિગ્રાફિક સ્ટેશનમાં પણ આગથી બધું ભસ્મીભૂત થયું હતું. મેડમ ક્યુરી અને એમના પતિ પિઅરી ક્યુરી બંને સાથે જ સંશોધન કરી રહ્યાં હતાં. ત્યાં અચાનક ડૉ. પિઅરીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું માર્કોનીના ટેલિગ્રાફિક સ્ટેશનમાં પણ આગથી બધું ભસ્મીભૂત થયું હતું. મેડમ ક્યુરી અને એમના પતિ પિઅરી ક્યુરી બંને સાથે જ સંશોધન કરી રહ્યાં હતાં. ત્યાં અચાનક ડૉ. પિઅરીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું મેડમ ક્યુરી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પણ એમણે હિંમત અને આત્મસંયમ ગુમાવ્યાં નહીં. આદરેલું કામ અધૂરું મુક્યું નહીં. અંતે એમણે માનવજાતિને રેડિયમની ખૂબ જ મહત્વની ભેટ આપી.\nઆ લખતાં લખતાં મને એક પ્રેરક કાવ્યરચના યાદ આવે છે. ડી.એચ.ગ્રોબર્ગના એક સુંદર કાવ્ય ‘ધ રેસ’માં આઠ-દસ વર્ષના છોકરાના ભગીરથ પુરુષાર્થની હ્રદયસ્પર્શી વાત છે.\nબાળકોની દોડવાની સ્પર્ધા હતી. દરેક છોકરાના દિલમાં થતું હતું, ‘રેસમાં જીતીને હું મારા પિતાને બતાવી આપું કે હું રેસમાં જીતી શકું છું.’ સમય થયો. સિસોટી વાગી અને સ્પર્ધા શરૂ થઈ. છોકરાઓ દોડવા લાગ્યા. એક છોકરો ગિરદીમાં એના પિતા ઊભા હતા તેની નજીક આવી પહોંચ્યો. જીતવા માટે એણે વધુ ઝડપથી દોડવા માંડ્યું પણ ત્યાં અચાનક એને જોરથી ઠોકર વાગી અને એ પડ્યો. લોકોને એને પડતો જોઈ હસવું આવ્યું. છોકરાને થયું, હવે શું થશે એ પહોંચી નહીં શકે. એની આશા ભાંગી પડી. એને વિચાર આવ્યો, આ રેસમાંથી નીકળી જ જાઉં. મારે દોડવું જ નથી કારણ કે હવે જીતવાની કોઈ આશા જ નથી. ત્યાં તો એના પિતા એની પાસે આવીને ઊભા. એમણે સ્નેહ અને વિશ્વાસથી એના મોં સામે જોયું. એને થયું, એના પિતા એને કહી રહ્યા છે, ‘ઊભો થઈ જા, દોડવા માંડ અને રેસ જીતી જા.’\nછોકરાને શરીરે ખાસ ઈજા થઈ નહોતી. એણે તો એકદમ ઝડપથી દોડવા માંડ્યું. એ થોડોક પાછળ પડી ગયો એટલે એણે પોતાની ઝડપ વધારી અને પૂરી તાકાતથી એણે દોડવા માંડ્યું. ખૂબ જ ઝડપથી દોડવાને કારણે એ થાક્યો હતો. એના પગ લથડ્યા અને પાછો પડ્યો એને થયું, હવે તો મારે માટે દોડવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. એ છોડી દેવા તૈયાર થાય છે, ત્યાં એને એના પિતા ફરી દેખાયા. એના કાનમાં પિતાજીના શબ્દો સંભળાવા લાગ્યા, ‘ઊભો થા એને થયું, હવે તો મારે માટે દોડવાનો કોઈ અર્થ જ રહ્યો નથી. એ છોડી દેવા તૈયાર થાય છે, ત્યાં એને એના પિતા ફરી દેખાયા. એના કાનમાં પિતાજીના શબ્દો સંભળાવા લાગ્યા, ‘ઊભો થા દોડવા માંડ અને રેસમાં જીત.’\nફરી દોડવા માંડયું. થોડુંક દોડ્યો ત્યાં ગબડી પડ્યો ત્રણ ત્રણ વખત એ પડ્યો. દરેક વખતે એને એના પિતાના વિશ્વાસથી ભરેલા શબ્દો સંભળાયા, ‘ઊઠ, ઊભો થા, દોડવા માંડ, રેસમાં જીત.’\nછોકરો ઊભો થયો. એ રેસમાં છેલ્લો આવ્યો હતો એ નીચે મોંએ ઊભો રહ્યો, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લોકોએ તેને સૌથી વધુ તાળીથી વધાવ્યો. એના પિતાએ એને પ્રેમથી કહ્યું, ‘તું રેસમાં જીત્યો જ છે, કારણ કે દરેક વખતે તું પડીને ઊભો થયો છે. તે રેસમાં દોડવાનું છોડ્યું નહીં એ નીચે મોંએ ઊભો રહ્યો, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લોકોએ તેને સૌથી વધુ તાળીથી વધાવ્યો. એના પિતાએ એને પ્રેમથી કહ્યું, ‘તું રેસમાં જીત્યો જ છે, કારણ કે દરેક વખતે તું પડીને ઊભો થયો છે. તે રેસમાં દ��ડવાનું છોડ્યું નહીં \n« Previous બે ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’\nત્રણ ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસલાહકારો બદલાઈ ગયા – શાહબુદ્દીન રાઠોડ\nયરો આજે મોજમાં હતો. ગણેશચોથ હતી. જમવાનું બાપુ તરફથી દરબારગઢમાં હતું. સવારમાં કારભારી, જીવલો, મા’રાજ, કાસમ જમાદાર, રૂપચંદ શેઠ, દલપતરાય વૈદ્ય, મેરામણ દરજી – બધાં એક પછી એક આવી ગયા. ચા-પાણી પીવાઈ ગયાં. નાસ્તા હારે ફરી પિવાણાં. કસૂંબો કાઢવામાં આવ્યો. સામસામી તાણું થઈ. આગ્રહ થયા, ‘મારા સમ, તારા સમ’ થયું અને કસૂંબો લેવાઈ ગયો. બંધાણીઓએ માથે બીડિયું ટેકવી, ભૂંગળિયુંવાળાએ ભૂંગળિયું ... [વાંચો...]\nમહાભારતના કેટલાક પ્રસંગો – અરુણ વિનાયક જાતેગાંવકર, વાસંતી અરુણ જાતેગાંવકર\nઆ પુસ્તક અમેરિકા તેમજ અન્ય દેશોમાં મેળવવા અંગે આપ તેમનો સીધો આ સરનામે vasantijategaonkar@yahoo.com સંપર્ક કરી શકો છો. ભારતમાં આ પુસ્તક આપ રીડગુજરાતી દ્વારા મેળવી શકો છો. આ પુસ્તકના સર્જકોની ઈચ્છા છે કે આ પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમ રીડગુજરાતીના વિકાસમાં ઉપયોગી થાય. ભારતમાં આ પુસ્તક મેળવવા માટે આ ફોર્મ ભરીને Click Here આપનો ઓર્ડર નોંધાવવા માટે વિનંતી.] દ્રોણવધ મહાભારતમાંનો એક ... [વાંચો...]\nસુખી જીવનનું રહસ્ય – શ્રી લલિતપ્રભ\nદરેક મનુષ્યના અંતર્મનમાં ઈચ્છા હોય છે કે તે પોતાના જીવનમાં વધુમાં વધુ ખુશી મેળવી શકે. પ્રાર્થનાથી પૂજાસુધી અને વ્યવસાયથી ભોજનવ્યવસ્થા સુધી તેના દ્વારા જેટલાં પણ કાર્યો થાય છે, તે બધાં જીવનમાં સુખ અને ખુશી મેળવવાને જ અંબંધિત હોય છે. મનુષ્ય જન્મતી મૃત્યુ સુધી એની પળોજણમાં રહે છે કે જીવનમાં વધુમાં વધુ સગવડો કેવી રીતે પ્રાપ્ત થાય. તે એ વાત નથી ... [વાંચો...]\n5 પ્રતિભાવો : હિંમત ન હારીએ – જયવતી કાજી\n“આ લખતાં લખતાં મને એક પ્રેરક કાવ્યરચના યાદ આવે છે. ડી.એચ.ગ્રોબર્ગના એક સુંદર કાવ્ય ‘ધ રેસ’માં આઠ-દસ વર્ષના છોકરાના ભગીરથ પુરુષાર્થની હ્રદયસ્પર્શી વાત છે.”\nઉપરની લાઇન આવી ત્યાંસુધી પ્રેરણાદાયક હતું પણ બાળકોની દોડવાની સ્પર્ધા વાળી વાતનું પરિણામ વાંચ્યા પછી થોડા ઢીલા થઇ જવાણું.\nબહુ સરસ પદતા બાલક્ને પ્રોત્સહન આપવુ જોઇએ\nસરસ પ્રેર્ણાદાયક લેખ્. આવ લેખો નિ આજે ખુબ જરુર છે.નિરાશા ને ખન્ખેરિ અને જોશ પેદા કર્વા નિ ખુબ જરુર છે.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રે���ી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00330.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129942", "date_download": "2019-03-24T22:02:41Z", "digest": "sha1:G7PH5345HLBNZZ3Y47H7M3AS2PST6V4R", "length": 17493, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "હૈદરાબાદ:મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર સ્પે, એનઆઈએ જજ રવિન્દ્ર રેડ્ડીનું રાજીનામું", "raw_content": "\nહૈદરાબાદ:મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર સ્પે, એનઆઈએ જજ રવિન્દ્ર રેડ્ડીનું રાજીનામું\nહૈદરાબાદઃ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર સ્પેશિયલ એનઆઈએ જજ રવિન્દ્ર રેડ્ડીએ રાજીનામું આપી દીધું છે.તેમ ન્યૂઝ એજસ્સી એએનઆઈનો અહેવાલ જણાવે છે એટીએસની વિશેષ કોર્ટે મક્કા મસ્જિદમાં 2007માં થયેલા વિસ્ફોટ કાંડમાં દક્ષિણપંથી કાર્યકર્તા સ્વામી અસીમાનંદ અને અન્ય ચારને સોમવારે છોડ્યા અને કહ્યું કે, ફરિયાદી પક્ષ તેની સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. મક્કા મસ્જિદમાં 18 મે 2007ના રોજ જુમાની નમાજ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો જેમાં 9 લોકોના મોત થયા અને 58 લોકોને ઈજા પહોંચી હતી.\nએનઆઈએની એક મેટ્રોપોલિટિન કોર્ટના નિર્ણય બાદ અસીમાનંદના વકીલ જે.પી.શર્માએ મીડિયાને કહ્યું, ફરિયાદી પક્ષ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. તેથી તેમને છોડી દેવામાં આવ્યા છે. શર્માએ જણાવ્યું કે, છોડાયેલા આરોપીઓમાં દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉ���્ફે નબ કુમાર સરકાર, ભરત મોહનલાલ રતેશ્વર ઉર્ફે ભરત ભાઈ અને રાજેન્દ્ર ચૌધરી સામેલ છે.\nઆ ઘટનાની શરૂઆતી તપાસ સ્થાનિક પોલીસે કરી હતી અને પછી આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2011માં દેશની પ્રતિષ્ઠિત આતંકવાદ નિરોધી તપાસ એજન્સી એનઆઈએને આ મામલો સોંપવામાં આવ્યો હતો.\nહિંદુ દક્ષિણપંથી સંગઠનો સાથે કથિત રૂપથી સંપર્ક રાખનારા 10 લોકો આ ઘટનાના આરોપી હતી. તેમાંથી આજે છૂટેલા પાંચ લોકો વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. મામલાના બે અન્ય આરોપી સંદીપ વી ડાંગે અને રામચંદ્ર કલસાંગરા ફરાર છે અને અન્ય એક આરોપી સુનીલ જોશીની હત્યા કરી દેવામાં આવી હતી. અન્ય બે આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલુ છે. સુનાવણી દરમિયાન 226 પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી અને આશરે 411 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\n''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST\nવડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST\nવાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST\nબેન્ક ગોટાળા મામલે આરબીઆઇના ગવર્નરની પૂછપરછ કરાશે :નોટિસ ઇસ્યુ કરી સમિતિ સમક્ષ હાજર થવા કહેણ access_time 1:25 am IST\n25 વર્ષ પહેલાની એક ભૂલ માટે પસ્તાવો:ફિલ્મમેકર સતીશ કૌશિકે માંગી બોનીકપુરની માફી access_time 12:37 am IST\nરશિયાએ બે યુદ્ધ જહાજો સીરિયા તરફ મોકલ્યા access_time 8:34 pm IST\nદાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ડો. આંબેડકરજીને વંદના access_time 3:56 pm IST\nરાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટમાં : બપોર બાદ મીટીંગ access_time 4:21 pm IST\nજમીન વિકાસ બેંકના કૌભાંડમાં ઓબીસી અધિકારીઓ જ નિશાન : સિધ્ધાર્થ પરમાર access_time 4:26 pm IST\nમોરબીમાં ૧૦૮ કુંડી રૂદ્ર મહાયજ્ઞ...એક કરોડ મહામૃત્યુંજય જાપનો ભાવિકોએ લીધો લ્હાવો access_time 11:37 am IST\nબ્રાહ્મણોનો ઉગ્ર વિરોધઃ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું access_time 10:05 am IST\nમીઠાપુર : સુરજકરાડીયા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી access_time 11:42 am IST\nભત્રીજાના ત્રાસથી કંટાળી કપડવંજની પરિણીતાએ અગ્નિ સ્નાન કરતા અરેરાટી access_time 4:30 pm IST\nદરરોજ ૧૦ હજાર વાહનો પસાર થતા હશે તે રસ્તાને નેશનલ હાઇ-વેનો દરજજો access_time 4:07 pm IST\nવડોદરામાં સિવિલ કોન્ટ્રાકટર અને તેની પત્નીએ ઝેર ઝેર ગટગટાવ્યું પતિનું મોત :પત્નીની હાલત ગંભીર access_time 12:30 am IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સા���સદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\nબિગ બોસ-12 માટે જોડીમાં સ્‍પર્ધક જોઇએ છેઃ કલર્સ દ્વારા ઓડીશન માટે કાર્યવાહી access_time 7:37 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00331.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/jio-gigafiber-broadband-registration-to-start-from-august-15", "date_download": "2019-03-24T21:35:09Z", "digest": "sha1:CT6VTMWX4TMVQ2ALMTGFG6WWKWBOLCFS", "length": 8736, "nlines": 62, "source_domain": "lunawada.com", "title": "lunawada. આવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન", "raw_content": "\nઆવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન\nઆવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 41મી એજીએમમાં મહત્વની જાહેરાત કરી હતી\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપનીએ 41મી એજીએમમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં જિયો ફોન-2 સિવાય જિયો GigaFiber બ્રોડબેન્ડ સેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હવે આના માટે રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. જિયો GigaFiber માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે અને આના મારફતે કંપની બ્રોડબેન્ડના માર્કેટમાં એન્ટ્રી લેવાની છે. ખાસ વાત તો એ છે કે જિયો GigaFiber સાથે DTH કન��ક્શન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં યુઝર્સને સ્માર્ટ હોમની સુવિધા મળશે. રજિસ્ટ્રેશન શરૂ કરતા પહેલાં એકવાર ચોક્કસ જાણી લેવું જોઈએ કે તમને આમાં શું મળે છે અને કઈ રીતે એને બુક કરાવી શકાય.\nરિલાયન્સ જિયો GigaFiberની ખાસ વાત છે કેએમાં યુઝર્સને રાઉટર સાથે સેટ ટોપ બોક્સ પણ મળશે. આ સેટ ટોપ બોક્સથી યુઝર્સ જિયો GigaTVનો પણ લાભ લઈ શકશે. GigaFiber સેટ ટોપ બોક્સ મારફતે સ્માર્ટ ટીવીથી આખા દેશમાં HD વીડિયો કોલ્સ પણ કરી શકાશે. આ સેવાની શરૂઆત દેશના 1100 શહેરોમાં એકસાથે થશે.\nવ્યક્તિ માય જિયો એપ કે પછી જિયોની ઓફિશિયલ વેબસાઇટથી જિયો GigaFiberને બુક કરાવી શકે છે. 15 ઓગસ્ટથી આ માટે રજિસ્ટ્રેશન શરૂ થશે. જે શહેરમાંથી સૌથી વધારે યુઝર્સ રજિસ્ટર્ડ થશે ત્યાંથી GigaFiberની શરૂઆત કરવામાં આવશે. સર્વિસ એક્ટિવેટ થશે એ પછી જિયો સર્વિસ એન્જિનિયર ઘરે આવીને કનેક્શન ઇન્સ્ટોલ કરશે.\nજિયો GigaFiberના પ્લાનની વાત કરીએ તો આમાં શરૂઆતના પ્લાન 500 રૂ.થી માંડીને વધારેમાં વધારે 1500 રૂ.નો પ્લાન હશે.\nકિંમત વૈદ્યતા ડેટા યુસેજ સ્પીડ\nજિયો Jio GigaTVમાં સેટ ટોપ બોક્સમાં હાઇ સ્પિડ બ્રોડબેન્ડ સર્વિસ આપવામાં આવશે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પગ મુકતા જ ડેટા અને કોલ્સના દરમાં પડકાર ઉભો કર્યો હતો. આવી જ રીતે હવે બ્રોડબેન્ડ સેવામાં પણ પ્રાઇસ વોર શરૂ થવાની છે. જિયોની બ્રોડબેન્ડ સર્વિસને કારણે સૌથી વધુ નુકસાન એરટેલને થાય એવી શક્યતા છે. આ પ્રાઇસ વોરનો યુઝર્સને પુરેપુરો ફાયદો થશે.\nલાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.\nNokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે જાણો કિંમત અને ફીચર્સ\nભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહે�� થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.\nયુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/ahi-mahilao-varsh-ma-5-divs-sudhi-nathi-paherti-kapda/", "date_download": "2019-03-24T22:01:40Z", "digest": "sha1:GAUJJ46GYDCUCXFTPCM2YVN7U2X532OK", "length": 9483, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "અહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે રહસ્ય", "raw_content": "\nHome અજબ ગજબ અહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે...\nઅહીં મહિલાઓ વર્ષમાં 5 દિવસ સુધી નથી પહેરતી કપડા, જાણો શું છે રહસ્ય\nદુનિયામાં એવી ઘણી પરંપરાઓ નિભાવામાં આવે છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશું. ભારતમાં એક સ્થળ એવું પણ છે, જ્યાંની વિવાહિત મહિલાઓ ૫ દિવસો સુધી કપડા પહેરતી નથી. સાંભળવામાં ભલે તમને અજીબ લાગે, પરંતુ આ પાંચ દિવસોમાં તે કપડા વગર જ રહે છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે અને મહિલાઓ હજીપણ નિભાવી રહી છે.\nઆ પરંપરા હિમાચલ પ્રદેશના મણીકર્ણ ઘાટીમાં પીણી ગામમાં નિભાવવામાં આવે છે. આ ગામમાં વર્ષમાં ૫ દિવસ મહિલાઓ કપડા પહેરતી નથી. આ પરંપરાની ખાસ વાત એ છે કે, મહિલાઓ આ સમય દરમ્યાન પુરુષો સામે આવતી નથી.\nશ્રાવણ મહિનામાં આ પરંપરા અપનાવવામાં આવે છે. પૂર્વજોના સમયથી જ આ પરંપરા ચાલી આવે છે. માન્યતાઓ પ્રમાણે જો આ ગામમાં આજે પણ જો કોઈ મહિલા આ પરંપરા નિભાવતી નથી તો એના ઘરમાં અશુભ થઇ જાય છે. આ જ કારણે આ પરંપરા નિભાવામાં આવે છે.\nઅમુક લોકોનું માનવું એવું પણ છે કે અમુક વર્ષો પહેલા અહિયાં એક રાક્ષસ સુંદર કપડા પહેનારી મહિલાઓને ઉપાડી જતો હતો, જેનો અંત આ ગામમાં દેવતાઓએ કર્યો. એટલા માટે આ ૫ દિવસ સુધી લોકો હસવાનું બંધ કરી દે છે અને મહિલાઓ પોતાને સંસારિક દુનિયાથી અલગ કરી લે છે. જો કે, હવે નવી પેઢી આ પરંપરાને થોડાક અલગ રીતે નિભાવે છે. આજની મહિલાઓ આ ૫ દિવસોમાં કપડા બદલતી નથી અને ઘણા પાતળા કપડા પહેરે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી ���ાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસોના સાથે તુલના થાય છે આ લોહીની, છતાં પણ શુંકામ જોખમમાં છે આ લોકોનો જીવ\nNext articleએ કંપની જે કાઢે છે સૌથી વધારે સોનું, નહિ જાણતા હો તમે આ કંપની વિશે\nઅહિયાં ગણિતના પ્રોફેસર બની ગયા ‘લાવ ગુરુ’,મહિલા કોલેજમાં ભણાવવા લાગ્યા ‘પ્રેમના ફોર્મુલા’,જણો આ પ્રોફેસર અને તેના ફોર્મુલાઓ વિશે…\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને તમે હસવું નહિ રોકી શકો…\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત સાંભળશો તો તમે પણ માથા પકડી જશો….\nદીવસમાં માત્ર બે જ વાર આ રસ્તો દેખાય છે.. શું તમે...\nજીના ઇસીકા નામ હૈ\nઆ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું...\nઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીનો આતંક, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૦૦ લોકોની...\nઇન્દોરી પૌવા – ઝડપી બની જતા આ પૌવા ખુબ જ સ્વાદિષ્ટ...\nલગ્ન પછી યુવાનોમાં અચાનક આવી જાય છે આ રસપ્રદ બદલાવ…\nઈશા અંબાણીના લગ્નના ફોટાઓ બહુ જોયા પણ શું તમે નીતા અને...\n“દાદા-દાદી” નું ભારતીય લોકોના જીવનમાં શું મહત્વ છે \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઉંદરે કરી હાઈપ્રોફાઈલ ચોરી જે થઈ ગઈ કેમેરામાં કેદ, જાણો ઉંદરે...\nસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે \nઅહિયાં કાપી નાખવામાં આવે છે મહિલાઓની આંગળીઓ,કારણ જાણીને આવશે તમને પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/this-is-why-the-accidental-prime-minister-got-stuck-controversy-just-after-trailer-release-043616.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:39:14Z", "digest": "sha1:5UYGKXS6YVQ7UWLZ35YRJ2C3B3IXC454", "length": 13007, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ | this is why the accidental prime minister got stuck in controversy just after trailer release - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી ��્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ\nહાલમાં જ બોલિવુડની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થયુ છે. ટ્રેલર સામે આવતા જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ટ્રેલરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ ડૉ.મનમોહન સિંહના કાર્યકાળ પર આધારિત છે. મનમોબન સિંહના મૂક પ્રધાનમંત્રી હોવા અંગે પહેલેથી ટિપ્પણીઓ થતી આવી છે. એવામાં આ ફિલ્મ દ્વારા ઘણા મોટા ખુલાસા થવાના કયાસો લગાવવામાં આવી રહ્યા છે.\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર કેમ થઈ રહ્યો છે વિવાદ\nબધા જાણે છે કે મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે બંને વાર યુપીઓની સરકારમાં પ્રધાનમંત્રી પદ પર રહ્યા. આ દરમિયાન વિપક્ષે ક્યારેક તેમને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રોબોટ કહ્યા તો ક્યારેક કઠપૂતળી. હંમેશા કહેવાયુ કે માત્ર પીએમના પદ પર બેઠા છે જ્યારે બધુ સોનિયાની મરજીથી જ થાય છે. આ જ કારણ છે કે આ ફિલ્મ દ્વારા એવી વસ્તુઓ જ જનતા સામે આવે જેના માટે વિપક્ષ ઘણો ઉત્સાહિત છે. વળી, કોંગ્રેસને પોતાની છબી બગડવાનો ડર સતાવી રહ્યો છે.\nટ્રેલર પર નેતાઓનું નિવેદન\nસંજય બારુના પુસ્તક પર બનેલી આ ફિલ્મના ટ્રેલર અંગે વિવાદ છેડાયા બાદથી આના પર નેતાઓના અલગ અલગ નિવેદનો પણ આવવા લાગ્યા છે. કોંગ્રેસના નેતાઓએ ફિલ્મને ભાજપનો એજન્ડા બતાવી દીધો છે. વાસ્તવમાં ટ્રેલર જોઈને માલુમ પડી રહ્યુ છે કે ફિલ્મમાં સોનિયાની છબીને ખોટી રીતે દર્શાવવામાં આવી છે અને આ વાત કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને બિલકુલ જામી નથી રહી. વળી, ભાજપ આ ટ્રેલરમાં બતાવવામાં આવેલ વસ્તુઓને યોગ્ય કહી રહ્યુ છે.\nફિલ્મમાં તથ્યો સાથે છેડછાડનો આરોપ\nમહારાષ્ટ્ર યુથ કોંગ્રેસે ફિલ્મના ટ્રેલર માટે વિરોધ વ્યક્ત કરતા કહ્યુ છે કે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવી છે. વળી, તેમની માંગ છે કે ફિલ્મની રિલીઝ પહેલા તે એને જોવા ઈચ્છે છે. ફિલ્મમાં જે વસ્તુઓ ખોટી અને અયોગ્ય છે તેને હટાવી દીધા બાદ ફિલ્મ રિલીઝ થાય. તમને જણાવી દઈએ કે સંજય બારુના જે પુસ્તક પર આ ફિલ્મ બની છે તેના રિલીઝ સમયે પણ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે વિપક્ષે આ પુસ્તકની ઘણુ તૂલ આપ્યુ હતુ.\nઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી પહેલા શું સુધરશે ભારત-પાકના સંબંધો, આવશે નવો વળાંક\nબૉક્સ ઓફિસ પર શું થયા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણી\n‘ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે\nTAPM: અનુપમ ખેરની દમદાર એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશ\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર: અનુપમ ખેર સહીત 14 લોકો પર એફઆઈઆર નોંધાઈ\nઅનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ\nઅનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર': અનુપમે બતાવ્યો રાહુલ-પ્રિયંકાનો ફર્સ્ટ લુક\nકોઇની બાલ્ટી બનવા કરતા PMની ચમચી બનવું સારૂ : અનુપમ ખેર\nFTIIના ચેરમેન તરીકે અનુપમ ખેરની નિમણૂક સામે વિરોધ\nઅનુપમ ખેર FTII ના નવા ચેરમેન નિયુક્ત\nMovie Review: પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી ઇંદુ સરકાર\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00332.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tamara-sarirma-posak-tatvo-ni-unap/", "date_download": "2019-03-24T21:21:37Z", "digest": "sha1:SXYTYYF2EZCKHHAZYRI52XEC46ULHFZF", "length": 26533, "nlines": 106, "source_domain": "blog.dealdil.com", "title": "તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ", "raw_content": "\nHome Gujarati Articles તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે...\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ\nતમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના આ 9 લક્ષણો છે. તો ચાલો તમને તેના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ.\nસ્વસ્થ અને નિરોગી શરીર માટે પૌષ્ટિક તત્વો ખુબજ જરૂરી છે. જો તમારા શરીરને ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો ન મળે તો કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા તથા શરીરની મુશ્કેલીઓ થવા લાગે છે. આવા પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીથી ચામડીની સમસ્યા, અપચો, વાળનું ખરવું, શરીરમાં કમજોરી, આંખોનું તેજ ઓછું થવું, (આંખોની દ્રષ્ટિ ઓછી થવી) યાદ શક્તિમાં ઘટાડો થવો, ( ભૂલવાની બીમારી) જેવી કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ અને આવી દરેક સમસ્યાઓને તમારું શરીર જાતે જ તમને સંકેત આપીને બતાવી દયે છે. જેને તમારે ઓળખતા શીખવું જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીને લીધે શું તકલીફ થાય છે.\n૧.) કેલ્શ્યમની ઉણપ કે ખામી.\nકેલ્શ્યમ એક એવું પૌષ્ટિક તત્વ છે કે જે તમારા શરીર માટે ખુબજ જરૂરી તત્વ છે. બીજા પૌષ્ટિક તત્વોની માફક તમારા ભોજન કે આહારમાં કેલ્શ્યમની પણ અહમ ભૂમિકા રહેલી છે. હાડકાના મજબુત બંધારણ માટે અને દાંતોની મજબુતાઈ માટે કેલ્શ્યમ ખાસ જરૂરી છે. કેલ્શ્યમની ઉણપથી તમારા શરીરમાં સંવેદનશીલતા, હાડકાની નબળાઈ, માંસપેશીઓમાં સમન્વયની કે સ્થિરતાની સમસ્યા થવા લાગે છે. તમારી ઉંમર વધવાની સાથે આ મુશ્કેલીઓમાં કે સમસ્યાઓમાં વધારો થાય છે, જેથી શરીરના કષ્ટમાં વધારો થાય છે. જો તમારે આ ઉણપને દુર કરવી હોય તો તમારા આહારમાં આ પૌષ્ટિક તત્વોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે દૂધ, કેળા, અંજીર, લાલ મરી આઠથી દસ દાણા સુકો મેવો લેવો જોઈએ.\n૨.) આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ.\nઆયર્ન એટલે કે લોહ તત્વ પણ તમારા શરીર માટે ખુબજ જરૂરી છે. લોહ તત્વ લોહીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી લોહીના પૂરવઠામાં વધારો થાય છે. લોહ તત્વની ઉણપથી કે ખામીથી એનીમિયા થઇ જાય છે. આ સિવાય તેની ખામીથી નખ અને તમારા ચહેરા પર પીળાશ દેખાવા લાગે છે. આંખોની આજુ બાજુ કાળા કુંડાળા થવા લાગે છે. અવાર નવાર ખુબજ થાક વર્તાવા લાગે છે. સામાન્ય થોડુક કામ કરતા પણ થાકી જવાય છે. આ બધી સમસ્યાઓ (સીમટમ્સ) બતાવે છે કે તમારા શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ કે ખામી છે. જો તમારે આ ઉણપને દુર કરવી હોય તો તમારા આહારમાં આ પૌષ્ટિક તત્વોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે ખજુર, કાળી દ્રાક્ષ, તથા કેમિકલ વગરનો દેશી ગોળ. આ ઉપરાંત તમે રાત્રે એક ચમચી દેશી ગોળ એક વાટકામાં લઇ તેમાં ગોળ ડૂબે તેટલું પાણી નાખી, સવારે નરણા કોઠે તેને પી જવું.\n૩.) ફોલિક એસિડની ખામી.\nગર્ભ ધારણ કરતા પહેલા મહિલાઓને ફોલિક એસિડનો વધારાનો ખોરાક લેવાની સલાહ ચિકિત્સક પણ આપે છે. જો શરીરમાં ફોલિક એસિડની ખામી હોય તો તેના કારણથી વાળ ખરી જવા, શરીરમાં તણાવનું રહેવું (ડિપ્રેશન), નકારાત્મક વિચારો આવવા, ભૂખ ઓછી લાગવી, ગભરાટ થવો, અનઅપ���ક્ષિત ઝાડા – ઉલટી થવા, થાક લાગવો, શરીરમાં નબળાઈ આવવી વગેરે જેવા લક્ષણો જણાવે છે કે તમારા શરીરમાં ફોલિક એસિડની ઉણપ છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં શતાવરી, કાળા કઠોળ, બ્રોકોલી, એવાકાડો, લીલા કઠોળ, પાંદડા વાળા લીલા શાકભાજી, બીટ, બદામ, અખરોટ, સ્ટ્રોબેરી, નારંગી, તરબૂચ વગેરે જેવા ખાદ્ય પદાર્થો આહારમાં લેવા જોઈએ.\n૪.) વિટામીન “A”ની ખામી.\nWHO (હુ) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ વિટામીન “A” ની ખામીને લીધે નાના બાળકોની આંખોની રોશની દિવસે ને દિવસે ઘટતી જાય છે. જેથી નાના બાળકો વિટામીન “A”ની ઉણપને કે ખામીને લીધે અંધત્વનો ભોગ કે શિકાર સૌથી વધુ થઇ રહ્યા છે. જો ગર્ભાવસ્થા દરમ્યાન માતાના શરીરમાં વિટામીન “A”ની ઉણપ હોય તો તેની અસર ગર્ભમાં રહેલા બાળકના આંખોની રોશની પર પડે છે. આ સિવાય જો વિટામીન “A” ની ખામી હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. હૃદય, ફેફસા અને કીડનીને પણ અસર કરે છે. શરીરમાં નવા કોષનાં ઉત્પાદનમાં ઘટ આવે છે. ગળામાં, છાતીમાં અને પેડુમાં ઇન્ફેકશન થવાની શક્યતાઓ વધી જાય છે.આ સિવાય ચામડી સુકી થવાની શક્યતાઓ રહે છે. અને પ્રજોત્પાદનમાં ખામી સર્જાય છે. બાળકોના વિકાસમાં અવરોધ ઉભો થાય છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં માખણ, દૂધ, ચીઝ, પપૈયું, પાકી કેરી, બ્રોકોલી, ગાજર, પમ્પ્કીન વગેરે ખાદ્ય પદાર્થો લેવા જોઈએ. જો વિટામીન “A” પુરતા પ્રમાણમાં લેવામાં આવે તો ફેફસા અને પ્રોસ્ટેટનું કેન્સર થતા અટકાવે છે.\n૫.) વિટામીન “B”ની ખામી.\nવિટામીન “B” ને વિટામીન બી કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવે છે. આ વિટામીન B કોમ્પ્લેકસના પેટા પ્રકાર પણ છે. જેમાં વિટામીન B-1, વિટામીન B-2, વિટામીન B-3, વિટામીન B-6, વિટામીન B-7, વિટામીન B-9 અને વિટામીન B-12 હોય છે. આ બધા જ વિટામીન તમારા શરીર માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. માથાના વાળ ખરવાની બાબતનું મુખ્ય કારણ શરીરમાં ફોલિક એસીડની ખામી સાથે વિટામીન B-12 ની ઉણપ પણ જવાબદાર છે. વિટામીન B-1 ની ખામીથી બેરીબેરી, વિટામીન B-3 ની ઉણપથી ડાયેરિયા, ડિમેન્શિયા અને ચામડીની સમસ્યાઓ થાય છે. વિટામીન B-9 ની ઉણપથી તમારું મગજ કમજોર પડે છે, યાદ શક્તિમાં ઘટાડો થાય છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં દહી, દૂધ, ચીઝ, સોયાબીનમાંથી બનેલી વસ્તુઓ, ઓટમીલ વગેરે પદાર્થો ખાવાના ઉપયોગમાં લેવા જોઈએ. જો દહીં લો ફેટ વાળું હોય એટલે કે ગાયના દૂધનું બનેલું દહીં હોય તો તે વધારે સારું માનવામાં આવે છે.\n૬.) વિટામીન “D”ની ખામી.\nકાઉન્સીલના કહેવા મુજબ વિટામીન “D” વિશ્વ ભરના લોકોમાંથી લગભગ 50% લોકોમાં વિટામીન “D”ની ઉણપ કે ખામી જોવામાં આવી છે. વિટામીન “D”ની ઉણપથી હાડકાને સંબંધિત કેટલીય સમસ્યાઓ કે મુશ્કેલીઓ થઇ રહી છે. તેમાં સૌથી સામાન્ય સમસ્યા ઓસ્ટીયોપોરોસીસ મુખ્ય છે. વિટામીન “D” શરીરના હાડકાના બંધારણ માટે ખાસ જરુરી છે. તમે ટટાર કે સીધા ઉભા રહી શકો છો તો તેનું મુખ્ય કારણ તમારા શરીરના હાડકાનું બંધારણ ખુબજ મજબુત છે. પણ જો તમારા શરીરના હાડકા નબળા, પોચા કે નરમ હોય તો તમે સીધા કે ટટાર ઉભા ન રહી શકો, ત્યારે સમજી લેવું કે તમારા શરીરમાં વિટામીન “D”ની ઉણપ છે. જો શરીરમાં વધારે પડતા વિટામીન “D”ની ખામી સર્જાય તો કેન્સર અને ડાયાબીટીસ થવાની પણ શક્યતા રહે છે. આ ખામીને દુર કરવા માટે સૌથી સારો અને ખર્ચ વિનાનો સરળ ઉપાય એટલે વહેલી સવારનો કુમળો તડકો. તમારા શરીર પર વહેલી સવારનો કુમળો તડકો પડવાથી તમારા શરીરના હાડકા આપોઆપ મજબુત બને છે કારણ કે વહેલી સવારના સૂર્યના કુમળા તડકાથી તમારા શરીરમાં વિટામીન “D” આપોઆપ બને છે. આ ઉપરાંત દૂધ, દહીં, ચીઝ, ઓરેન્જ જ્યુસ, મોસંબીનો રસ વગેરે પદાર્થનો ખોરાકમાં ઉપયોગ કરવાથી વિટામીન “D” મળે છે. ઉપરાંત મશરૂમમાંથી વિટામીન D-2 મળે છે. એક ખાસ અને અગત્યની સુચના કે વહેલી સવારનાં કુમળા તડકા સિવાય વિટામીન “D”ની કોઇપણ મેડીકલી દવા લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી ખાસ જરૂરી છે.\nજો તમારૂ પાચનતંત્ર નબળું પડી ગયું હોય તો સમજવું કે તમારા શરીરમાં ફાઈબરની ઉણપ છે. આ ફાઈબરની ખામીથી તમે જે આહાર લ્યો છો તેનું આસાનીથી પાચન થઇ શકતુ નથી. આ ઉપરાંત પેટને લગતી બીજી સમસ્યાઓ પણ થવા લાગે છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યાઓ પણ વધારે ગંભીર થતી જાય છે. ખાસ કરીને 50 વર્ષની ઉમર પછી તમારા શરીરમાં જો ફાઈબરની ઉણપ હોય તો તે ખુબજ નુકશાન કારક થઇ શકે છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા આહારમાં પેર, સ્ટ્રોબેરી, એવાકાડો, સફરજન, કેળા, રાસબરી, બ્લ્યુ બેરી અને બ્લેક બેરી, ગાજર, બીટ, વાલ બ્રોકોલી, ઓટ, પોપકોર્ન, બદામ, શક્કરીયા એટલે કે રતાળુ ગાજર, ડાર્ક ચોકલેટ વગેરે લેવા જોઈએ. વજન ઘટાડવામાં, લોહીમાં સ્યુગરનું પ્રમાણ ઘટાડવામાં અને કબજિયાતમાં આ ફાઈબર ખુબજ ઉપયોગી છે.\nદરેક વ્યક્તિના શરીરમાં સોડીયમ સંવેદનાઓને વધારવાનું કામ કરે છે. જો તમારા શરીરમાં સોડીયમની ખામી થઇ જાય તો તેના કારણથી તમારી સુંઘવાની અને સ્વાદ પારખવાની સંવેદના ઓછી થઇ જાય છે. જેથી કોઇપણ પ્રકારનો સ્વાદ તમે આસાનીથી પારખી શકતા નથી. તમે માનતા હશો કે સોડીયમ એટલે કે મીઠું પણ ના, ખરેખર એવું નથી. સોડીયમ એટલે કે મિનરલ મતલબ કે ખનીજ તત્વો. સામાન્ય રીતે આ મિનરલ વત્તા – ઓછા પ્રમાણમાં દરેક ખાદ્ય પદાર્થમાંથી મળી શકે છે. અથવા ફૂડ પેકેટમાં બહારથી તેમાં ઉમેરવામાં આવે છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં સેલરી, બીટ, દૂધ, વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. 75% સોડીયમ તમે જે પ્રોસેસ ફૂડ એટલે કે પેકેટ ફૂડ અને કેન ફૂડ ખાઓ છો તેમાં વધારે પડતું સોડીયમ હોય છે. જયારે તમે જે મીઠું ખાઓ છો તેમાં સોડીયમ અને ક્લોરાઈડ બંને હોય છે. વધારે પડતા સોડીયમથી હૃદયને અને કીડનીને નુકશાન થવાની શક્યતા પણ રહે છે.\nઆ બધી મુશ્કેલીઓ સિવાય પણ વ્યક્તિના શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપના બીજા પણ કેટલાક લક્ષણો જોવામાં આવે છે. જેમાં શરીરમાં કમજોરી, તણાવ, થાક લાગવો, વાળનું ખરવું, અપચો, ઊંઘ ન આવવી, હૃદયને લગતી સમસ્યા, શરીરના સાંધાઓમાં દુ:ખાવો થવો, હાડકામાં નબળાઈ, વગેરે જેવી તમારા શરીરને લગતી કેટલીય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. આ બધી સમસ્યામાંથી કોઇપણ સમસ્યા તમારા શરીરમાં થાય ત્યારે તમારું શરીર તમને આગોતરી જાણ કરે છે જેને સમજી ઓળખી તમારે તુર્તજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.\nમોટા ભાગની આ ઉણપ કે ખામીને દુર કરવા માટે જુદા જુદા પ્રકારના પૌષ્ટિક તત્વોવાળા ખોરાકની સાથે – સાથે તેને લગતા પૂરક ખોરાકનો પણ આહારમાં ઉપયોગ કરવો જોઈએ.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleએક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો ડબલ થઇ જાય છે\nNext articleઆદુના ફાયદા વિશે શું તમે જાણો છો \nમિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી \nપ��રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\n8 અઠવાડિયામાં આ માણસે બનાવી એવી બોડી, જોઇને દુનિયા રહી ગઈ આશ્ચર્યચકિત…\nઅજાણી કિચન ટીપ્સ તમને બનાવશે “રસોઈની રાણી”\nદેશનું એવું ચમત્કારિક મંદિર કે જ્યાં મૃત લોકોમાં આવિ જાય છે...\nશ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ…\nફોલો કરો આ ટિપ્સ, અને કરી દો તમારા બાળકને એકદમ ગોરું-ગોરું…\nપાછળ રહી ગયા કેવળ પડઘા – એક સાવકી મા આવી પણ.....\n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nલાગણીઓ આરોગ્ય પર કેવી રીતે અસર કરે છે તેના પ્રમાણ –...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nસેડવીચ ઢોસા – ડીનર સ્પેશિયલ ને એકદમ ન્યુ વેરાયટી, સ્વાદમાં પણ...\nઘણીવાર ભીતિ પર બને છે પ્રીતિનું કારણ\nઉપવાસ સ્પેશિયલ બટાટા પૂરી સાથે સ્વાદિષ્ટ ડીપ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/category/ipl/page/16/", "date_download": "2019-03-24T21:37:48Z", "digest": "sha1:FEYRZNWJZ2OGPKRVKROHJPI3HP52XXIK", "length": 15430, "nlines": 155, "source_domain": "sambhaavnews.com", "title": "IPL | SRH's special plan for this most dangerous pair of IPL - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nરાહુલ-ગેલઃ IPLની આ સૌથી ખતરનાક જોડી માટે SRHએ બનાવ્યો ખાસ પ્લાન\nમોહાલીઃ આજે અહીં રમાનારી આઇપીએલની ૧૬મી મેચમાં યજમાન કિંગ્સ ઈલેવન સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો મુશ્કેલ પડકાર હશે. જીતના રથ પર સવાર સનરાઇઝર્સ હૈદરાબાદ ફરીથી પોઇન્ટ ટેબલ પર નંબર વનની પોઝિશન હાંસલ કરવા ઇચ્છશે, પરંતુ તેમની આ સફરમાં ક્રિસ ગેલ…\nVIDEO: ફલાઇટમાં શાંતિથી સૂઇ રહેલા સાથી ખિલાડીઓને શિખર ધવને કરી સળી\nIPL 11નો રોમાંચ બરાબર જામ્યો છે. અત્યાર સુધીની આ સિરીઝમાં અનેક રોમાંચક મેચ પણ જોવા મળી છે. જેમાં છેલ્લા બૉલ સુધી ઓડિયન્સના શ્વાસ અદ્ઘર રહ્યા હતા. IPLની 11મી સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ એક જ એવી ટીમ છે. જેણે એકપણ મેચ હાર્યો નથી. સતત 3 મેચ…\nબોલિવુડની આ એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર શૅર કરી કોહલી માટેનું FEELINGS\nIPL 2018માં મંગળવારે વિરાટ કોહલીની ટીમ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને રોહિત શર્માની ટીમ (મુંબઇ ઇન્ડિયન્સ)ની મેચ રોમાંચક રહી અને બંને ટીમોના કેપ્ટનનું શાનદાર પરફૉર્મન્સ જોવા મળ્યું. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જ્યાં 94 રનની ઇનિંગ…\nViral video: જ્યારે મેચ પછી દર્શકોને મળવા પહોંચી પ્રીટિ ઝિંટા…\nકિંગ્સ ઇલેવન પંજાબના માલિક પ્રીટિ ઝિંટાનો એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે કેટલાક પ્રેક્ષકો પર ગુસ્સો કરી રહી છે. હકીકતમાં, રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના મેચ દરમિયાન પ્રીટિ સ્ટેડિયમમાં બેસીને…\nVIDEO: હાર્દિક પંડ્યાને થ્રોના કારણે ઇજાગ્રસ્ત થયો વિકેટકીપર\nમંગળવાર (17 એપ્રિલ)ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)11ની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો વિકેટકીપર ઇશાન કિશન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. રૉયલ ચેલેન્જર બેંગ્લોરની વિરુદ્ઘની મેચમાં વિકેટ કીપિંગ કરતા ઇશાન કિશનને બૉલ વાગવાને…\nઆ બોલીવુડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે બ્રાવો જોવા મળી હતી IPLમાં\nડ્વેઈન બ્રાવો, જે IPLમાં ચેન્નઈ માટે રમી રહ્યો છે, તે બૉલીવુડની આ અભિનેત્રી સાથેના અફેરને લઈ ઘણી ચર્ચાનો ભોગ બન્યો છે. Night❤ #natashasuri A post shared by Natasha Suri (@natashasuri) on Apr 1, 2018 at 10:37am PDT…\nવિરાટે ઓરેન્જ કેપ પહેરવાની પાડી ના, ગુસ્સામાં કહી દિધું કંઈક આવું…\nવિરાટ મુંબઇ વિરુદ્ધ 92 રનની ઈનિંગ્સ દરમિયાન, IPL ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બન્યો હતો. જો કે, તેમની ટીમ મુંબઇ સામે હારી ગઈ હતી. તે જ સમયે, વિરાટ કોહલીએ અમ્પાયર પર ગુસ્સો કર્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગમાં 19મી ઓવરમાં થર્ડ…\n‘ચેમ્પિયન’ ગીત પર નાચતા દેખાયા વિરાટ-ભજ્જી-બ્રાવો, Video થયો વાયરલ\nવિરાટ કોહલીએ ચાહકોને મેદાનની અંદર બેટિંગથી તેના ફેંસને મનોરંજન આપે છે, તે જ રીતે, ફિલ્ડની બહાર ચાહકો માટે તેમની દરેક એક્શન હેડલાઇન્સ બની જાય છે. આ વખતે વિરાટ કોહલી ડ્વેઈન બ્રાવો સાથે તેના ગીત ચેમ્પિયન પર નાચ્યા રહ્યા હતા. …\nIPL 2018: મેદાન પર ઉતર્યા વગર સુરેશ રેનાએ બનાવ્યો આ રેકોર્ડ\nIPL 2018માં સુપર રવિવારે રમાયેલી બીજી મેચે રોમાંચની સંપૂર્ણ હદ પાર કરી હતી. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ચેન્નઈ સુપરકિંગ્સને વિસ્ફોટક મેચમાં 4 રનથી હરાવ્યું હતું. 12 મેચ રમી ટુર્નામેન્ટ PCA સ્ટેડિયમ ઇલેવન પંજાબના મોહાલી ગ્રાઉન્ડ પર કિંગ્સે 7…\nTeam Indiaના કેપ્ટન અને વાઇસ કેપ્ટન આજે મુંબઈમાં આમનેસામને\nમુંબઈઃ વર્તમાન વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની ૧૧મી સિઝનમાં હારની હેટટ્રિક લગાવી ચૂકી છે અને હવે ચોથી મેચમાં આજે તેનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સામે થશે. આજના મુકબલામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-03-2018/72688", "date_download": "2019-03-24T22:07:31Z", "digest": "sha1:MCLZ7C3XLRVEHAVZ42LFVQTZA5MTM4T6", "length": 17551, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદમાં ગરીબ કલ્યાણ મેળાની કીટો અને ૨૦૦થી વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળતા ભારે ચકચાર", "raw_content": "\nઅમદાવાદમાં ગરીબ કલ્યાણ મેળાની કીટો અને ૨૦૦થી વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળતા ભારે ચકચાર\nગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રવેશ મહોત્સવ અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલોને ભંગાર થતાં 'સાયકલ કૌભાંડ' ઝડપાયા બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક ખાનગી ચેનલ દ્વારા ગરીબ કલ્યાણ મેળાની કિટનું મસમોટું કૌભાડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.\nગુજરાતમાં પહેલા પોરબંદરમાંથી આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ઇડર અને અમદાવાદમાંથી પણ ગોડાઉનમાં કિટ ગંભારમાં ફેરવાઇ રહ્યો હોવાનો ખુલાશો થયો હતો. મળતી માહિતી પ્રમાણે ગરીબ કલ્યાણ મેળાની કિટમાં આવતી કેટલીક વસ્તુઓ ગરીબો સુધી પહોંચાડવામાં આવનાર હોય છે. જોકે, સંખ્યાબંદ કિટો ગોડાઉનમાં ધૂળખાઇ રહી છે. કિટમાં આવતી વસ્તુઓ જેવી કે સલાઇ મસિન, ખુરસીઓ, ખડૂતોના પાણીના પંપ હોય કે માલવાહક સાયકલો, વેપાર ધંધા માટે ત્રાજવા, વિદ્યાર્થીઓ માટે સાયકલો આ ઉપરાંત મહિલાઓ અને બેરોજગાર યુવકોને આપવામાં આવતી કિટો ભંગારમાં ફેરવાઇ રહી છે.\nઅમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં 2017 વર્ષની હજી સાયકલ પડી રહી છે. 200થી વધારે સાયકલો ગોડાઉનમાં ગંભારમાં ફેરવાઇ રહી છે. આ ઉપરાંત ગરીબો માટેની કિટ પણ પડી હતી. સરકારી ખુરશીઓ પણ ભંગાર થઇ રહ્યો છે.\nગરીબ કલ્યાણ મેળાની કિટ અંગે કરવામાં આવેલા પર્દાફાશ થયા બાદ લાગતા વળગતા અધિકારીઓ અને મંત્રીઓ આ અંગેની જવાબદારી લેવા માટે પીછેહઠ કરી રહ્યા છે. આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગ પણ આ અંગે કોઇ જવાબદારી લેવા માટે તૈયાર નથી. આ ઘટના પછી જબરી ચકચાર જાગી છે..\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધ���ધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST\nPNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST\nદુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST\nઅનિશ્ચિતકાળ સુધી ચીનના રાષ્ટ્રપતિ બનાવામાં સફળ થયેલા શી જિંગપિંગના મજબૂત રણનીતિકાર કોણ છે \nકાર્તિ ચિદમ્બરમની જામીન અરજી ઉપરની સુનાવણી કરવાનો જસ્ટીસ ઇન્‍દ્રમીત કૌરનો ઇન્‍કાર access_time 7:47 pm IST\nયુજીસી-નેટ ર૦૧૮ની પરીક્ષા પધ્ધતી બદલાઇઃ પેપર-૧ એક કલાકનું રહેશે access_time 4:00 pm IST\nધ્રોલના પત્રકાર હસમુખભાઇ કંસારાના યુવાન પુત્ર રોહીતને લતીપુર પાસે અકસ્માતઃરાજકોટની સીનર્જી હોસ્પીટલમાં સારવારઃ ભયમુકત access_time 11:28 am IST\nમોટા મવા શ્યામ પાર્કમાં લેઉવા પટેલ પ્રૌઢા જયાબેન કોરાટનો ગળાફાંસો ખાઇ આપઘાત access_time 4:29 pm IST\nરાજકોટ ડેરીના ચેરમેનની ચૂંટણી સંભવતઃ ૧૬મીએ access_time 4:38 pm IST\nજેતપુરના પેઢલા ગામ પાસે દેશી દારૂ ભરેલ ઇકો કાર પકડાઇ access_time 12:57 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિ' ઝાકળવર્ષાઃ ખુશનુમા વાતાવરણ access_time 10:58 am IST\nજામનગરમાં ડુપ્લીકેટ પોલીસ બનીને લોકો પાસેથી રકમ પડાવતો સુરેશ હાલોડીયા ઝડપાયોઃ ૮ હજારની રોકડ જપ્ત access_time 9:46 am IST\nવડોદરામાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક ન થતા ઝોનલ ઓફિસમાં હોબાળોઃ તાળાબંધીનો પ્રયાસ access_time 7:57 pm IST\nબારડોલી નજીકના અસ્‍તાન ગામે પ૦ વર્ષ જુના સોનાના ૨૦ તોલા દાગીનાની ચોરીઃ પોલીસે ઘરેણાંની કિંમત રૂ.૨૭પ૦ ગણતા આશ્ચર્ય access_time 4:52 pm IST\nપીસીબીની ટીમે વોચ ગોઠવીને નવ મહિનાથી નાસતા ફરતા બુટલેગર પ્રદીપને રંગે હાથે ઝડપ્યો access_time 6:28 pm IST\n૧૯.૧૯ કરોડમાં વેચાયો ૧૯ર૩નો લાઇકા કેમેરા access_time 11:37 am IST\nમલેરિયાના પેરેસાઇટ હવે કદાચ ખતમ થશે access_time 3:33 pm IST\nકુંવારી છોકરીઓથી પરેશાન આ દેશે બનાવ્યો નવો ���ાયદો access_time 8:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયાના મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુ માટે ૧૫ માર્ચના રોજ કરાયેલું આયોજન access_time 9:37 pm IST\nયુ.એસ.ના ન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ફરી વાર ઉમેદવારી નોંધાવતા સુશ્રી પ્રમિલા મલ્લિકઃ ૨૦૧૬ની સાલમાં પરાજીત થયા હતાઃ આ વખતના અલગ સંજોગોને ધ્યાને લઇ બીજી વખત ઝુકાવ્યુ access_time 10:36 pm IST\nભારતના નબળી આંખો ધરાવતા વિદ્યાર્થીઓની વહારે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ઇશાન અગરવાલ : નોનપ્રોફિટ પ્રોજેકટ ‘‘સિ વેલ, ડુ વેલ'' શરૂ કર્યો : જરૂરીયાતમંદ ૩૦૦૦ બાળકોને નવી દૃષ્‍ટિ અપાવવા ચશ્‍મા મોકલ્‍યા access_time 9:38 pm IST\nપાન્ડે - કાર્તિક જીતાડ્યા : ભારતે બદલો લીધો access_time 4:38 pm IST\nયુકી ભાંબરીની ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં જીત access_time 5:23 pm IST\nભારત અને અમેરીકા વચ્ચેની ક્રિકેટ સિરીઝની મંજૂરી આપવાની ICCએ ના પાડી દીધી access_time 11:36 am IST\nદિશા વાકાણીએ 'તારક મહેતા' છોડવાની જાહેરાત કરી નથી access_time 11:24 am IST\nજન્મદિવસ વિશેષ: આ ખૂબસૂરત એક્ટ્રેસના પિતા આતંકવાદીઓ સાથે લડતા થઇ ગયા હતા શહીદ access_time 3:48 pm IST\n'ઓમર્તા'નું પોસ્ટર રિલીઝ: રાજકુમાર રાવનો જોવા મળ્યો કંઈક આવ્યો લૂક access_time 3:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00333.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/khetar-ma-ugai-avi-pahad-jevdi-kobi/", "date_download": "2019-03-24T21:40:45Z", "digest": "sha1:FQKWVF6BA64CVVBI25HYI3GQDZNM7O7U", "length": 9609, "nlines": 88, "source_domain": "blog.dealdil.com", "title": "ખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે લાગી લાંબી લાઈનો...", "raw_content": "\nHome અજબ ગજબ ખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે...\nખેતરમાં ઉગી આવી પહાડ ઝેવડી મોટી કોબી,ફોટાઓ જોઇને આ કોબી જોવા માટે લાગી લાંબી લાઈનો…\nબ્રિટનના એક 75 વર્ષના ખેડૂતે 30 કિલોની કોબી ઉગાડીને કરી દીધા બધાને હેરાન. અત્યારે આ કોબીનાં ફોટાઓ સોસીયલ મીડિયા ઉપર બહુ શેર થઇ રહયા છે જેને જોઇને આખી દુનિયા થઇ ગઈ હેરાન.આ ખેડૂતનું નામ ઈયાન છે.ઈયાને ઉગાડેલી આ કોબીનું પ્રદર્સન નોર્થ યોર્કશાયરના હેરોગેટ ઓટ્મ્ન ફલ્વાર શો માં કર્યું હતું.\nપછી આ કોબીનાં લીધે તેમને પુરસ્કાર પણ આપવામાં અવિયું હતું.શો માં આવેલા લોકોએ આ ખેડૂતને ઘણી શાબાશી આપી હતી.ખેડૂત ઈયાનને ભારી-ભરખમ શાકભાજી ઉગાડવામાં મહારત હાસિલ છે.એં પહેલા પણ પોતાના હાથનો કમાલ દેખાડી ચૂકયા છે.એં ઘણા કિલોની શાકભાજી ઉગાડી ચૂકયા છે.\nએંના પછી નોર્થ યોર્કશાયરના હેરોગેટ ઓટ્મ્ન ફલ્વાર શોનું યોજના કરવામાં અવિયું હતું.આ શો દરમિયાન ઈયાને 30 કિલો વજનની કોબી પ્રદર્સનમાં મુકી હતી.શોમાં આવેલા લોકોએ ઈયાનના આ જાદુની બહુ તારીફ કરી હતી.ઈયાનનું કહેવું છે કે એને આ કોબી પ્રકૃતિક રૂપ થી ઉગાડી હતી.આ કોબીને ઉગાળવામાં એમને ઘણો સમય લાગીયો હતો.ઈયાને કહયું કે અત્યારે તે કોબીજ નહિ પણ બીજી ઘણી શાકભાજી ઉગાડી રહયા છે.જે બધાથી અલગ અને સવથી ભારે હશે.સવથી ભારે કોબી ઉગાડવાનનો રેકોડ અમેરિકાના સ્કોટ રોબના નામે છે.આ કોબીનો વજન 62 કીલોગ્રામ હતો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleપત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ સંભાળીને દંગ રહી જશો…\nNext articleદિલ્હીની હોસ્પીટલમાં જન્મ્યો એક વિચિત્ર બાળક, લાલ આખું અને આખું શરીર સફેદ, ફોટાઓ જોઇને થઇ જશો વિચલિત…\nઅહિયાં ગણિતના પ્રોફેસર બની ગયા ‘લાવ ગુરુ’,મહિલા કોલેજમાં ભણાવવા લાગ્યા ‘પ્રેમના ફોર્મુલા’,જણો આ પ્રોફેસર અને તેના ફોર્મુલાઓ વિશે…\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને તમે હસવું નહિ રોકી શકો…\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત સાંભળશો તો તમે પણ માથા પકડી જશો….\nતમારા શરીરનું મુખ્ય રતન આંખ તેનો ઉપયોગ તેને થતી તકલીફ અને...\nઅકાળે થતા સફેદ વાળથી બચવાના ઉપાયો…\nસ્ફુરણા – વરસાદી માહોલ માં વાંચવા જેવું \n“લવ એટ ફસ્ટ સાઈટ” એક છોકરાને થતો પહેલી નજરનો પ્રેમ ભાગ...\nસુંદરતાથી દુનિયાને ઘાયલ કરનારી આ મિસ ઈન્ડિયા રસપ્રદ કહાની, જેને ભૂલવા...\nપ્રભુ શ્રી રામ બાળ સ્વરૂપે અહી બિરાજમાન છે તમે જયારે હવે...\nઓલ્ડ ઈઝ ગોલ્ડ….ઇયર કફ ફેસને મળે છે ડિફરન્ટ લુક, તો વાંચો...\nવાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ ��રી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકયા દેશમાં લોકો ભણવા ઉપર સૌથી વધુ ખર્ચો કરે છે. –જાણીને...\nપ્રાઇવેટ પાર્ટ વગર જ જનમ્યો હતો વ્યક્તિ છતાં અત્યાર સુધીમાં ૧૦૦...\nઉંદરે કરી હાઈપ્રોફાઈલ ચોરી જે થઈ ગઈ કેમેરામાં કેદ, જાણો ઉંદરે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/spot-fixing-committee-to-submit-report-in-4-months-green-signal-to-sri-012871.html", "date_download": "2019-03-24T21:22:47Z", "digest": "sha1:6CFKCAMKTD2LY6GSE3ZHZD4BIEB4VXGY", "length": 11158, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "સ્પોટ ફિક્સિંગ : શ્રીનિવાસનને લીલી ઝંડી; 4 માસમાં સમિતીનો રિપોર્ટ | Spot fixing committee to submit report in 4 months; green signal to Srinivasan - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n10 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n10 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n10 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n11 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસ્પોટ ફિક્સિંગ : શ્રીનિવાસનને લીલી ઝંડી; 4 માસમાં સમિતીનો રિપોર્ટ\nનવી દિલ્હી, 9 ઓક્ટોબર : બીસીસીઆઈના અધ્યક્ષ એન.શ્રીનિવાસનને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શ્રીનિવાસનને બીસીસીઆઈનું અધ્યક્ષપદ સંભાળવાની છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટે આઇપીએલ ફિક્સિંગની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવવાની ભલામણ કરી છે. આ સમિતી ચાર મહિનામાં તેનો રિપોર્ટ આપશે.\nઆ અંગે મંગળવારે સુનાવણી કરવામાં આવી હતી. પહેલા કોર્ટે એવું કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તે આઇપીએલનું કામ છોડશે તો જ તે બીસીસીઆઈનું અધ્યક્ષપદ સંભાળી શકશે.\nસુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાના પૂર્વ ન્યાયાધીશોના નેતૃત્વમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરીને સટ્ટેબાજી અને ફિક્સિંગની ફરી વાર તપાસ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.\nહમણાં જ બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં શ્રીનિવાસનને અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ કે પટનાયક અને ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહરે ક્રિકેટ એસોસિએશન ઓફ બિહારની અરજી પર સુનાવણી કરતા પોતાનો નિર્ણય આપ્યો હતો.\nઆ સંદર્ભમાં બીસીસીઆઇના વકીલ સી એ સુંદરમે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે બોર્ડ અને શ્રીનિવાસન તપાસ સમિતીના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે. બીસીસીઆઇ દ્વારા બિન માન્યતાપ્રાપ્ત સીએબીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી નોંધાવી શ્રીનિવાસનને બોર્ડના અધ્યક્ષપદે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.\nયુવરાજે કહ્યું- જુઓ પપ્પા હવે તમે ધોનીને કઇ ના કહેતા\nકુંદ્રા - મય્યપન પર આજીવન, CSK - RR પર 2 વર્ષનો પ્રતિબંધ\nજગમોહન ડાલમિયાનું BCCIના અધ્યક્ષ તરીકે પુનરાગમ\nસ્પોટ ફિક્સિંગ: સુરેશ રૈનાને પૂછશે શ્રીલંકા ક્રિકેટ, કોણ હતી એ યુવતી\nએન શ્રીનિવાસન ફરીથી બનવા માંગે છે બીસીસીઆઇ ચીફ\nજો શ્રીનિવાસન કોંગ્રેસ જોઇન કરી લે તો...\nસ્પોટ ફિક્સિંગઃ સુપ્રીમે કહ્યું, ‘ ખેલને બરબાદ કરી રહ્યું છે BCCI’\nIPL કેસ: શ્રીનિવાસનને ક્લિન ચિટ, મયપ્પન મુસીબતમાં\nIPL સ્પૉટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમમાં નામોનો થયો ખુલાસો, રિપોર્ટમાં રાજ કુંદ્રા, મયપ્પન અને શ્રીનિ\nગાવસ્કર બીસીસીઆઇનું કામ સંભાળે: સુપ્રીમ કોર્ટ\nભુવનેશ્વરી સાથે શ્રીસંતે કરી લાઇફ ‘ફિક્સ’\nબીસીસીઆઇએ શ્રીસંત અને ચૌહાણ પર લગાવ્યો આજીવન પ્રતિબંધ\nspot fixing report srinivasan bcci supreme court સ્પોટ ફિક્સિંગ કમિટી રિપોર્ટ શ્રીનિવાસન બીસીસીઆઇ સુપ્રીમ કોર્ટે cricket\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00334.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://4masti.com/within-one-hour-of-snake-bite/", "date_download": "2019-03-24T22:10:37Z", "digest": "sha1:6T6773MJ23LHL5GLOPT6MKW4767TI6HE", "length": 11202, "nlines": 67, "source_domain": "4masti.com", "title": "સાપ કરડવાના એક કલાકની અંદર વ્યક્તિના મોં માં નાખો આ પાંદડાનો રસ, તરત ઉતરી જશે બધુ ઝેર |", "raw_content": "\nInteresting સાપ કરડવાના એક કલાકની અંદર વ્યક્તિના મોં માં નાખો આ પાંદડાનો રસ,...\nસાપ કરડવાના એક કલાકની અંદર વ્યક્તિના મોં માં નાખો આ પાંદડાનો રસ, તરત ઉતરી જશે બધુ ઝેર\nભારતમાં નાનીથી મોટી પ્રજાતિઓના લગભગ 550 પ્રકારના સાપ મળે છે. આ સાપોમાં માત્ર 10 સાપોની એવી પ્રજાતિઓ હોય છે જે ઝેરીલા હોય છે. તેના સિવાય બધી પ્રજાતિઓ ઝેર રહિત હોય છે. ઘણા લોક���ને સાંપ કરડે છે. એવા સમયે એમનો પ્રાથમિક ઈલાજ કરવો ઘણો જરૂરી બની જાય છે. જો એનો ઈલાજ ન થાય તો એનું મૃત્યુ થવું નક્કી છે. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સાપ કરડી લે તો શું કરવું જોઈએ.\nદ્રોણપુષ્પી : મિત્રો આ છોડને લગભગ બધા લોકો જાણે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તેને ગુમ્માં પણ કહેવાય છે. તે લગભગ બધા ક્ષેત્રોમાં મળી જાય છે, અને એક પ્રકારનો ઉપયોગી છોડ છે. જો કોઈને સાપ કરડી લે તો દ્રોણપુષ્પીનું સવરસ કાઢીને રોગીને પીવડાવી દેવાથી રોગીનું ઝેર માત્ર દસ મિનીટમાં ઉતરી જાય છે. સવરસનો મતલબ થાય છે તેના સંપૂર્ણ છોડનો રસ. તેના સિવાય પણ હું તમને બીજી પણ વસ્તુ જણાવું છું જે સાપનું ઝેર ઉતારી દે છે.\nઠારેલો ન હોય તેવો ચૂનો : જો કોઈ વ્યક્તિને સાપ કરડી લે છે તો, સૌથી પહેલા તે સ્થાન પર એક પ્લસ આકારનો કટ લગાવી દો. ત્યાર બાદ ઠારેલો ન હોય તેવા ચુનાને પીસીને તે સ્થાને લગાવી દો, અને તેના પરથી બે ટીપા પાણી નાખી દો. એવું કરવાથી ચૂનો સાપના ઝેરને ખેચી લે છે અને રોગીને સાજો કરે છે.\nમોરનું પીંછું: કેટલો પણ ઝેરીલો સાપ કરડી લે તો તેના માટે મોરનું પીંછું ખુબ જ રામબાણ ઈલાજ છે. તમારે કરવાનું શું છે કે મોરના પીંછાને આંખ વાળા ભાગથી કાપી લો. ત્યારબાદ એને સારી રીતે પીસીને પાણી સાથે પીવડાવવાથી ઝેર મટી જાય છે.\nગીલોયનો છોડ : જે વ્યક્તિને સાપે કરડયો છે તે વ્યક્તિને ગીલોયની જડનો રસ કાઢીને પીવડાવવાથી, સાપનું ઝેર ઉતરી જાય છે. ક્યારેક ક્યારેક સાપ કરડેલો હોય વ્યક્તિનું શરીર લીલું થઇ જાય છે, તે સ્થિતિમાં ગીલોયનો રસ કાન આંખ અને નાકમાં નાખવાથી તરત લાભ થાય છે. ઉપરના બધા ઉપચાર પૂર્ણ રીતે ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિને લાભ નથી થતો તો તેને તરત સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઇ જાઓ.\nઆજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.\nસાપ કરડી લે તો\nસાંપના ઝેરથી બચવાના ઉપાય\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nહવે શ્રીદેવીની આ છેલ્લી ઈચ્છા પુરી કરશે પતિ બોની કપૂર\nબોલીવુડની એક ઉત્તમ અભિનેત્રી શ્રીદેવી વિષે તો આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ. તે પોતાના સમયમાં એક ઘણી જ ઉત્તમ અને સુંદર અભિનેત્રીઓ...\nઘરે બહાનું બતાવીને હોટલ પહોંચ્યા છોકરા-છોકરી… ઘણા કલાકો સુધી રૂમમાં બંધ...\nબે ટીપા સરસીયાના તેલથી સ્વાઈન ફ્લુ થશે દુર, જાણો કેવી રીતે\nવિજ્ઞાન સુ કહે છે 2050 ના ભવિષ્ય વિષે જાણો કેવી કેવી...\nસરકારી સ્કુલમાં જઈને બાળકોને પોતે ભણાવે છે DM અને તેમના પત્ની,...\nમાત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ...\nફક્ત 1 પાનનું પાંદડું ખાવાથી થાય છે આ 20 અદભુત ફાયદા...\nએશ્વર્યાને આજે પણ ખૂંચે છે ઇમરાન હાશમીના એ શબ્દ, કહ્યું –...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/juna-jeansmanthi-banavo-14-alag-alag-vastuo/", "date_download": "2019-03-24T21:48:34Z", "digest": "sha1:RY6GEG25AMEN7DC4GJELRI2BGTKP6BFA", "length": 26107, "nlines": 239, "source_domain": "gujjurocks.in", "title": "જૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન ઉપયોગી 14 વસ્તુઓ.... ટિપ્સ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચ���ની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nહનુમાનજીનાં 5 ચમત્કારિક મંદિર, જ્યાં દર્શન માત્રથી જ મનોકામના થાય છે…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nબાળકોને ખવડાવો મેંગો મફિન…..શોખીનો માટે ખાસ અમે લાવ્યા છીએ તો નોંધી…\nHome જાણવા જેવું/ટીપ્સ જૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન...\nજૂના ને ફાટેલા જીન્સ હવે ફેંકી ન દેતાં, એમાથી જ બનાવો જીવન ઉપયોગી 14 વસ્તુઓ…. ટિપ્સ વાંચો\nજીન્સ જૂનું થઈ ગયું છે અને એને ફેંકી દેવાની તૈયારી કરી રહ્યા છો તો એને ફેંકશો નહી. એ બિનઉપયોગી જીન્સમાંથી જ બનાવો ઉપયોગી વસ્તુઓ. એ પણ એ કે બે નહી પૂરી ચૌદ. એ પણ ઘરે બેઠા બેઠા જ. ને તમારી હાથે જ. નથી એક રૂપિયાનો ખર્ચ કરવાનો કે નથી એ વસ્તુઓ બનાવવા માટે બજારમાંથી કોઈ વસ્તુ લાવવાની. તો ચાલો જૂની જીન્સ હાથમાં લો ને તમારે શું બનાવવું આ ચૌદ વસ્તુમાંથી જેનો તમે રોજ ને વધારે ઉપયોગ કરી શકો એ બનાવો . આ ટિપ્સ ખાસ તમારા માટે જ છે એટ્લે આજે જ ટ્રાય કરો.\nતમારી પાસે જેટલા પણ જૂના ને ઘસાઈ ગયેલા જીન્સ હીય એ બધાને ભેગા કરીને એના પાયચાને બ્લેડ કે કાતરની મદદથી ખોલી નાખો. ત્યારબાદ બધા જ ખોલેલાં પાયચાને એકબીજા સાથે જોઇન્ટ કરી સિલાઈ કરી લેવાની છે. હવે કુશનની માપ સાઇઝ મુજબ એને ચારે બાજુથી એકબીજા સાથે સીવી લેવાનું છે. તો તૈયાર છે તમારું એકદમ નવું કુશન કવર.\nશું તમને ખબર છે કે તમે તમારી જૂની જીન્સમાંથી પાર્ટીવેર ડ્રેસ કે પછી બેબી ડ્રેસ બનાવી શકો છો. એ પણ આકર્ષક. જી હા, બિલકુલ બનાવી શકો છો. એમાંથી તમારા માટે ની-લેન્થ ડ્રેસ, વેસ્ટ કોટ, બ્લાઉઝ, અને નાની બેબી માટે જીન્સનું સ્કર્ટ પણ બનાવી શકો છો. તો બનાવો અને પૈસા બચાવો .\nતમે માર્કેટમાંથી કેટલીય જીન્સ બેગ અને પર્શ તો ખરીદ્યા જ હશે. પરંતુ હવે ખોટો ખર્ચ ન કરો. આ વખતે તમે જાતે જ તમારા જીન્સમાંથી તમારા માટે તમારા મનગમતી ડિઝાઇનની બેગ તમે જાતે જ બનાવો. બેગના હેન્ડલ પણ તમે જીન્સમાંથી જ બનવી શકો છો. અથવા જૂની બેગમાંથી પણ ઉપયોગ લઈ શકો છો.\nતમને તમારા બેડરૂમ માટે એકદમ અલગ ને જો બધાથી હતકાર બેડ કવર જોઈએ તો તમે તમારા જ જૂના જીન્સમાંથી બનાવી શકો છો. જો અલગ અલગ કલરના બધા જીન્સ મળી જાય તો તો એકદમ હટકે જ લાગશે. બધા જ જીનસને કાપીને પછી ભેગા કરીને બનાવો સરસ બેડ કવર બનશે.\nચપ્પલને ડેકોરેટ કરો :\nતમારી પાસે તો ઘણી બધી ફ્લિપ ફ્લોપ, ચપ્પલ અને કેનવાસ તો હશે જ. તો તમે જૂના જીન્સના કપડામાંથી તમારા જૂના ચપ્પલને નવો લૂક આપી શકો છો. જીન્સની પાતળી પટ્ટી કાપીને એમાં ફ્લિપ ફ્લોપ લગાવીને એને કેનવાસ ઉપર એક્સપરિમેંટ કરીને ચપ્પલની પટ્ટી પર ડેકોરેટ કરો એટ્લે તમારા જૂના ચપ્પલ ને બનાવો નવા.\nતમારા ઘરમાં એવો ઘણો સમાન હશે જેના પર તમે એક્સપરિમેંટ કરવા જ ઇચ્છતા હશો. જેમકે પેન સ્ટેન્ડ, ડોર મેટ , ફ્લોર કુશન, ગાદી વાળું આસન, ખુરશીનું કવર, અને ઓર્ગેનાઇઝ. બસ આટલું જ કાફી છે. તો લો તમારું જૂનું જીન્સ અને બનાવો નવી નવી હોમ ડેકોરેટની વસ્તુઓ. બસ તમારે જે બનાવવું હોય એ શેપમાં કાપો ને કરો સ્ટીચ. તૈયાર છે તમારી મનગમતી વસ્તુઓ.\nજૂનું જીન્સ પહેરી પહેરીને બોર થઈ ગયા છો એક ને એક પેટર્ન ને સ્ટાઈલ નથી ગમતા. તો નવું લાવીને ખોટો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. આજે બનાવો તમારા જૂના જ જીન્સમાથી નવું એસકેઆરટી. તો સૌ પ્રથમ તો જૂના જીન્સને બને પાયચામાંથી સિલાઈ ખોલી નાખો ને પછી અને વચ્ચે ફ્લેયર માટે થોડો ભાગ ખોલેલો જ રાખવો ને અંદરની બધી સાઇડથી સ્ટીચ લઈ ��ેવી. ફ્લેયર માટે તમે કોઈ બીજા કલરનું કપડું પણ ઉપયોગ કરી શકો છો. .\nકુશન કવર બનાવો :\nજૂના ને નકામા જીન્સમાંથી ખૂબ ઉપયોગી એવી બોટલ બેગ પણ બનાવી શકો છો.\nઅરે વાહ આ બીન બેગને જોઈને કોઈ નહી કહે કે એ જૂના જીન્સમાથી બનેલી છે. જૂના જીન્સમાથી તમે લડીયા પણ બનાવી શકો છો. જેટલું સુંદર બેગ પેક લાગે છે નહી આ પાઉચ તો ખૂબ ઉપયોગી થશે આવી રીતે અલગ અલગ હોમ ડેકોરની વસ્તુઓ પણ બનાવી શકો છો .\nજોયું ને કેટલી બધી ઉપયોગી વસ્તુઓ બની શકે છે એ પણ માત્ર એક જૂના જીન્સમાથી. તો હવે ફેંકી ન દેતા જીન્સ .\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleબાઈક દેશે 90 KMPL પર માઈલેજ, આજે જ કરાવો આ નાનો એવો બદલાવ…ખાસ માહિતી વાંચો\nNext articleતુલસીની સામે બોલો આ ગુપ્ત ચમત્કારી મંત્ર, થશે એવો ચમત્કાર કે જાગી જશે કિસ્મત તમારી…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો, દરેક પરુષ માટે જરૂરી છે આ જાણકારી…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"��ા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n25 જૂન બુધનું કર્ક રાશિમાં પરિવર્તન જુઓ તમારી રાશિ ઉપર શું...\nદીપિકા ને સલમાન ખાન ના તરફથી મળી આ શાનદાર ભેટ, કૈટરીના...\nસાપ્તાહિક રાશિફળ: (11 માર્ચ થી 17 માર્ચ) – જાણો કઇ રાશિને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129946", "date_download": "2019-03-24T22:03:16Z", "digest": "sha1:N647Q6EAUDC4C6EOVD4OADQHSD7SBRME", "length": 17965, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "લોકોએ વિચારવું રહ્યું ,ભાજપને ભાજપ કહે કે તેનું નામ 'બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ :કમલનાથ", "raw_content": "\nલોકોએ વિચારવું રહ્યું ,ભાજપને ભાજપ કહે કે તેનું નામ 'બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ :કમલનાથ\nબળાત્કારના ઘણા મામલામાં ભાજપના નેતાઓની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી સંડોવણી :કમલનાથની વિવાદી ટિપ્પણી\nનવી દિલ્હીઃ કઠુઆ અને દેશના અન્ય ભાગમાં બાળકીઓ વિરુદ્ધ યૌન હિંસાની ઘટનાઓ પર કોંગ્રેસના નેતા અને સાંસદ કમલનાથે ભાજપ પર હુમલો કર્યો હતો. કમલનાથે કહ્યું કે, મેં વાંચ્યું છે કે ભાજપના 20 નેતા બળાત્કારના મામલા સાથે જોડાયેલા છે. કમલનાથે કહ્યું કે, હવે લોકોએ વિચારવાનું છે કે ભાજપને ભાજપ કહે કે તેનું નામ ''બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપનું અસલી રૂપ સામે આવી ગયું છે. કમલનાથે કહ્યું કે, બળાત્કાર મામલાના છેલ્લા એક વર્ષના આંકડા જોશો તો ભાજપના ઘણા મંત્રીઓની સંડોવણી જોવા મળશે.\nકોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે, બળાત્કારના ઘણા મામલામાં ભાજપના નેતાઓની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી સંડોવણી નજરે પડી રહી છે. બીજીતરફ તેમણે સોમવારે ટ્વીટ કરીને ભાજપના સૂત્ર પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપના સૂત્રનો અર્થ બદલાઇ ગયો છે. મેક ઇન ઈન્ડિયાને દેશને જનતા હવે રેપ ઈન ઈન્ડિયા કહે છે. તેમણે ભાજપના બેટી પઢાઓ, બેટી બચાવો નારાને બેટી છુપાવો, બળાત્કારિથી બચાવો અને દેશ બદલ રહા હૈ- બેટિઓ સાથે દરરોજ રેપ થઈ રહ્યો છે. આમ ભાજપના સૂત્રો પર લખતા તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST\nઅમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST\nકેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુ���ાવણી access_time 12:50 pm IST\nમુંબઇથી દિલ્હી ૧૨ કલાકમાં પહોચાશે access_time 4:47 pm IST\n૨૦૦૦ રૂપિયાની ૬ લાખ ૭૦ હજાર કરોડની નોટ છે access_time 7:47 pm IST\nચંદ્રાબાબુ નાયડુના ૨૦મીના ઉપવાસ પર ભાજપ અને વાયએસઆર કોંગ્રેસની પસ્તાળ access_time 10:13 am IST\nજુના બસ સ્ટેશન સામે ચેનચાળા કરતાં બોઘરાવદરનો યુવાન, રાજકોટની પરિણીતા પકડાયા access_time 1:00 pm IST\nરાજકોટના યુવાનોએ બનાવ્યું હિંદી સોંગ access_time 4:36 pm IST\nજય જય પરશુરામ... કાલે શોભાયાત્રા નિકળશે access_time 4:17 pm IST\nભાવનગરમાં સ્કોલરશીપ ચેક વિતરણ access_time 11:21 am IST\nવિરપુર પાસે પકડાયેલ દોઢ કરોડના દારૂ પ્રકરણમાં બોગસ 'બિલ્ટી' કૌભાંડ ખુલતા તપાસનો ધમધમાટ access_time 1:04 pm IST\nકોટડાસાંગાણીમાં દિપડા ને પુરવા પાંજરુ મુકયુ access_time 11:25 am IST\nગુજરાત એનર્જી ડેવલપમેન્‍ટ એજન્‍સી દ્વારા ૧૧૮ સોલાર રૂફટોપ પેનલ મેન્‍યુફેકચરરની સબસીડી મંજુર થઇ પરંતુ બાકી રહેતા ર૦૦ કરોડ હજુ સુધી કેન્‍દ્ર સરકારે આપ્‍યા નથી access_time 9:28 am IST\nઆણંદના સરદારગંજની બાજુમાં બુસ કંપનીના ત્રણ દુકાનોમાંથી નકલી સ્પેરપાર્ટ મળી આવ્યા access_time 4:32 pm IST\nરસ્તાની સફાઈ બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મહેમદાવાદમાં દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ access_time 4:35 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nઆમિર ખાને ફિલ્મ મોગલની સ્ક્રિપ્ટમાં કર્યા સુધારા access_time 4:50 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\nકોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/diapers/cheap-unbranded+diapers-price-list.html", "date_download": "2019-03-24T21:51:40Z", "digest": "sha1:MLOACPSVFJFCFUESKAZ2TAXZAVGQY4TE", "length": 10836, "nlines": 239, "source_domain": "www.pricedekho.com", "title": "સસ્તા India માં અનબ્રાંડેડ ડિયાપર્સ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nCheap અનબ્રાંડેડ ડિયાપર્સ India ભાવ\nખરીદો સસ્તા ડિયાપર્સ India માં Rs.99 પર પ્રારંભ કરવા કે 25 Mar 2019. નીચો ભાવ સરળ અને ઝડપી ઓનલાઇન સરખામણી માટે અગ્રણી ઓનલાઇન સ્ટોર્સ પરથી મેળવવામાં આવે છે. ઉત્પાદનો વિશાળ શ્રેણી મારફતે બ્રાઉઝ કરો: કિંમતોની તુલના કરો , સ્પષ્ટીકરણો અને સમીક્ષાઓ દૃશ્ય ચિત્રો વાંચી અને તમારા મિત્રો સાથે સૌથી નીચો ભાવ શેર કરો. {Most_popular_model_hyperlink} Rs. 99 પર કિંમતવાળી સૌથી વિખ્યાત સસ્તા કરો અનબ્રાંડેડ ડીઅર India માં આવે છે.\nમાટે ભાવ રેંજ અનબ્રાંડેડ ડિયાપર્સ < / strong>\n0 અનબ્રાંડેડ ડિયાપર્સ રૂ કરતાં ઓછી માટે ઉપલબ્ધ હોય છે. 82. સૌથી ઓછી કિંમતની ઉત્પાદન લિબેરો ન્યૂ બોર્ન પર ઉપલબ્ધ Rs.99 પર India છે. શો���ર્સ સ્માર્ટ નિર્ણયો લેવાની અને ઓનલાઇન ખરીદી પોસાય ઉત્પાદનો આપેલ શ્રેણીમાં પસંદ કરી શકો છો, તુલના કિંમતોમાં વધારો કરશે. કિંમતો Mumbai, New Delhi, Bangalore, Chennai, Pune, Kolkata, Hyderabad, Jaipur, Chandigarh, Ahmedabad, NCR વગેરે ઓનલાઇન શોપિંગ જેમ તમામ મોટા શહેરોમાં સમગ્ર માન્ય હોય છે.\n5 % કરવા માટે 31 %\nબ્રાઉઝ કરો સુધીમાં ટૅગ્સ\nલોવે બેબી ડ્રાય ક્વિક કલોથ વિથ પ્લાસ્ટિક ડીઅર બ્લુ લાર્જ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00335.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-12-tv-stars-salary/", "date_download": "2019-03-24T21:56:46Z", "digest": "sha1:VQOBEZ7W43MVMIVXHIJEFOS27JC3TZ6E", "length": 23762, "nlines": 234, "source_domain": "gujjurocks.in", "title": "આ 12 ટીવી સ્ટાર્સની સેલેરી સાંભળીને રહી જાશો હેરાન, અભિનેતાઓથિ કમ નથી... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શા��ી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome સ્ટોરી OMG આ 12 ટીવી સ્ટાર્સની સેલેરી સાંભળીને રહી જાશો હેરાન, અભિનેતાઓથિ કમ નથી…\nઆ 12 ટીવી સ્ટાર્સની સેલેરી સાંભળીને રહી જાશો હેરાન, અભિનેતાઓથિ કમ નથી…\nમોટાભાગની મહિલાઓ ઈડીયટ બોક્સની સામે બેસીને પોતાનો બપોરનો સમય વિતાવતી હોય છે. દર્શકોના એન્ટરટેનમેંટ માટે આ સેલેબ્સ પણ તનતોડ મહેનત કરતા હોય છે. એક્ટિંગ એવું પ્રોફેશન છે, જ્યાં દિવસ-રાત કાઈપણ માન્ય નથી રાખતું. શુટિંગની ડીમાંડને જોતા સેલેબ્સને દરેક સમયે પોતાનું બેસ્ટ આપવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. જીવન એટલું આસાન નથી હોતું, જેટલું સ્ક્રીન પાછળ દેખાઈ રહ્યું છે.\nછતાં પણ અમુક સમય સુધી કમાઈના મામલામાં મોટી સ્ક્રીન પરના સેલેબ્સનું નામ જ લેવામાં આવતું હતું. મોટી સ્ક્રીન પરના સિતારાઓની કમાઈ પણ ખુબ મોટી હોય છે, પણ હાલના દિવસોમાં નાની સ્ક્રીન પરના કલાકારની કમાણી કોઈ સ્ટારથી કમ નથી. આ કલાકારો ખુબ મોટી રકમ ઘરે લઇ જાય છે. સાથે જ આવા કલાકારોના એક દિવસની કમાણી લાખો રૂપિયામાં હોય છે. આજે અમે તમને સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ.\n‘યે હે મોહબ્બતે’ ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી ઘરે ઘરે ઓળખાતું નામ બની ચુકી છે. સેલેરીની બાબતમાં દિવ્યાંકા કોઈ એક્ટ્રેસથી કમ નથી. તે માત્ર એક એપિસોડના 80,000 થી 1 લાખ રૂપિયા લે છે.\nનાની સ્ક્રીન પરની ચહેતી હીના ખાન હાલના દિવસોમાં ‘બીગ બોસ’ના ઘરમાં નજરમાં આવી છે. એમ પણ હીના પણ એક એપિસોડના 1 લાખથી 1.25 લાખ રૂપિયા લે છે.\nજેનીફર વિંગેટ પણ નાના પળદા પરની વધુ કમાણી કરનારી એક્ટ્રેસેસ માં શામિલ છે. તે એક સેપીસોડના 80,000 થી 1 લાખ સુધીના રૂપિયા લે છે.\nસુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એક સમયે નાની સ્ક્રીન પરના બેસ્ટ કપલ્સ હતા. બાદમાં બંનેએ પોતપોતાનો રસ્તો અલગ કરી નાખ્યો. જો કે અંકિતા એક એપિસોડના 90,000 થી 1.50 લાખ સુધીનો ચાર્જ લેતી હતી.\nપાર્વતી એટલે કે સાક્ષી તંવર બધાની ફેવરીટ રહી છે. સાક્ષી સપોર્ટીંગ રોલની સાથે સાથે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચુકી છે. તે એક એપિસોડના 80,000 થી લઈને 1 લા��� સુધીના રૂપિયા લે છે.\n6. રામ કપૂર મહિનામાં માત્ર 15 દિવસ જ કામ કરે છે, અને તેના અકે એપિસોડનો ચાર્જ 1. 25 લાખ રૂપિયા છે.\n7. કમાઈના મામલામાં કરન પટેલ પણ આગળ છે. તેનો એક એપિસોડનો ચાર્જ 1.25 લાખ રૂપિયા છે.\n8. નાની સ્ક્રીનના સલમાન ખાન કહેવાતા રોનિત રોય એક એપિસોડ માટે 1.25 લાખ રૂપિયા લે છે.\n9. ‘દેવો કે દેવ..મહાદેવ’ ફેમ મોહિત રૈનાની કમાણી પણ લાખોમાં છે. તેમના એક એપિસોડનો ચાર્જ લાખોમાં છે.\n10. ટીવીના એ.સી.પી. પ્રદ્યુંમન એટલે કે શિવાજી સાટમ પણ એક એપિસોડના 1 લાખ રૂપિયા લે છે.\n11. ટીવીના મોસ્ટ હેન્ડસમ એક્ટર મિશાલ રહેજા એક એપિસોડના 1.6 લાખ રૂપિયા લે છે.\n12. ટીવી એકટર મનીશ પોલ ના ‘ઝલક દિખલા જા’ શો નો ચાર્જ 1.5 કરોડ રૂપિયા હતો.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleમાત્ર મહિલાઓ માટે જ બની છે આ 15 જેલ, તસ્વીરો જોતા જ ગદગદ થઇ જાશો, જુઓ કેવો છે આ જેલની મહિલાઓનો હાલ…\nNext articleપૈડમૈન’ Actress રાધિકા આપ્ટે રીયલ લાઈફમાં છે ખુબ ગ્લેમર અને હોટ, 27 તસ્વીરો જોઇને રહી જાશો હૈરાન….\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો છે આ 2 મિનિટનો ડાન્સ…\nઆ છે દુનિયાનો સૌથી ધનવાન રાજા, જેના ઉપહાર આપવાથી સોનાની કિંમતમાં આવતો હતો ઉતાર…\nભારતનો સૌથી અમીર ભિખારી, લાખો માં નહિ પણ કરોડો માં છે સંપતી…..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અ��ે તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nહોસ્પિટલથી કંઈક આ રીતે ઘરે પહોંચ્યા અમિતાભ, સાથે હતો માત્ર અભિષેક...\n27, જાન્યુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને...\nગર્ભાવસ્થામા રોજ ખાવ તુલસીના 2 થી 3 પાન, મળશે 5 ફાયદા…જાણો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/portals-of-kedarnath-shrine-opened-today-for-pilgrims/", "date_download": "2019-03-24T22:00:22Z", "digest": "sha1:6EWTZXS2ZH2XQKBG2OTJVY3YVZNWMXO5", "length": 14604, "nlines": 157, "source_domain": "sambhaavnews.com", "title": "‘હર-હર મહાદેવ’ની ગૂંજ સાથે ખુલ્યાં કેદારનાથના દ્વાર, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ઘાળુઓ | portals-of-kedarnath-shrine-opened-today-for-pilgrims - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\n‘હર-હર મહાદેવ’ની ગૂંજ સાથે ખુલ્યાં કેદારનાથના દ્વાર, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ઘાળુઓ\n‘હર-હર મહાદેવ’ની ગૂંજ સાથે ખુલ્યાં કેદારનાથના દ્વાર, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ઘાળુઓ\nઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ઘામના દ્વાર રવિવારે સવારથી શ્રદ્ઘાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. પૂજારીઓએ મંત્રોચ્ચાર અને શ્રદ્ઘાળુઓન જય જયકારની વચ્ચે 6 મહિના પછી કેદારનાથના દ્વાર ખોલવામાં આવ્યા છે. દ્વાર ખોલ્યા પછી મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવી, જે પછી ભગવાન શિવના દર્શન કરવા માટે શ્રદ્ઘાળુની ભીડ જોવ��� મળી હતી.\nસવારે 4 વાગે શરૂ થઇ પ્રક્રિયા:\nરવિવારે સવારે 4 વાગે દ્વાર ખુલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા ડોલનીને મંદિરની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો. મંત્રોચ્ચારની વચ્ચે જલાભિષેક, રુદ્રાભિષેક સહિત તમામ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યા, જે પછી લગભગ 6:15 વાગે વિધિગત પૂજા અર્ચનાની સાથે કેદારનાથના દ્વાર શ્રદ્ઘાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.\n20 ક્વિંટલ ફૂલોથી સજવવામાં આવ્યુ ધામ:\nભગવાવ કેદારનાથના મંદિરને 20 ક્વિંટલ ગેંદાના ફૂલોથી સજાવવામાં આવ્યુ છે. ફૂલોની સાથે બિલિપત્ર, પીપળાના પાનની માળાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર 6 મહિના સુધી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં રહ્યા પછી 26 એપ્રિલના ભગવાન શિવની પાલકી કેદારનાથ માટે રવાના થઇ હતી. પાલકીમાં કેદારનાથ પહોંચ્યા પછી ઘામમાં વરસાદ શરૂ થઇ ગયો હતો. હિમાલયની ટોચ પર હિમપ્રાત પણ થયો અને આગામી 6 મહિના સુધી બાબા કેદારનાથમાં બિરાજમાન રહેશે.\n30 એપ્રિલના ખુલશે બદરીનાથના કપાટ:\n30 એપ્રિલના સવારે 4:30 વાગે બદરીનાથ મંદિરના કપાટ ખોલવાનામાં આવશે. આ વર્ષે 4 ધામોની યાત્રાની શરૂઆત 18 એપ્રિલના ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર ખોલવાથી શરૂ થઇ હતી.\nલેસર શો જોવા મળશે:\nકેદારનાથ ધામમાં શ્રદ્ઘાળુ હવે લેસર શોની મજા માણી શકશે, લેસર શોની મદદથી ભગવાન શિવનો મહિમા પણ જોઇ શકાશે. હવે કેદારનાથના દ્વાર ખુલ્યાના એક દિવસ પહેલા એટલે કે 28 એપ્રિલના 7 દિવસો સુધી આ શો જારી રહેશે, આ સાથે જ સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. યાત્રીઓને સુવિધા માટે ગૌરીકુંડથી કેદારનાથની વચ્ચે રસ્તા, પાણી, વિજળી, સ્વાસ્થ્ય અને સુરક્ષા સહિતની જરૂરી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહી, 1 કિલોમીટર સુધી ડૉક્ટર તૈનાત રાખવામાં આવ્યા છે.\nઇરાકમાં બે આતંકવાદી આત્મઘાતી હુમલામાં ૧૦૦થી વધુ લોકોનાં મોત\nદિવાળીના તહેવારોમાં ખાદ્ય ચીજવસ્તુના નમૂનાની ચકાસણી ફક્ત ‘દેખાવ પૂરતી’\nઆજથી દેશભરમાં E-way બિલ લાગુ, જાણો નિયમો, કોણ કરી શકશે વાહનોની તપાસ\nભારતનો આર્થિક વિકાસ નાણાકીય વર્ષમાં ૭.૩ ટકા રહેવાની આશા: વિશ્વ બેંક\nહાજીઓનાં મોત માટે સાઉદી રાજકુમાર જવાબદાર : ઇમામ એ જુમા\nસનીનો ખુલાસો..18 વર્ષની ઉંમર સુધી તો..\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફ���કારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-041503-1238251-NOR.html", "date_download": "2019-03-24T22:05:04Z", "digest": "sha1:2RWVXG2MGZFKV4CUQQZHUUHBDQQNHVBT", "length": 8101, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ|આદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ", "raw_content": "\nઆદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ\nઆદિપુરના યુવાનને અમદાવાદીએ ચુનો લગાડતાં ફરિયાદ\nઆદિ��ુરના યુવાનને કેનેડા જવાની લાલચનો લાભ લઇ અમદાવાદના યુવાને છેતરપીંડી કરી એટીએમ કાર્ડ લઇ જઇ અને ખંખેરી રહ્યો...\nઆદિપુરના યુવાનને કેનેડા જવાની લાલચનો લાભ લઇ અમદાવાદના યુવાને છેતરપીંડી કરી એટીએમ કાર્ડ લઇ જઇ અને ખંખેરી રહ્યો હોવાની તેમજ બીજાને પણ આ ખાતા નંબર આપી છેતરી રહ્યો હોવાની લેખિત ફરિયાદ આદિપુર પીએસઆઇ સુધી પહોંચી છે.\nઆદિપુરના પ્લોટ નંબર-209,વોર્ડ-4/એમાં રહેતા મહેશ ચંદ્રપ્રકાશ જાંગીડે કરેલી ફરિયાદ મુજબ,એક માસ પહેલાં રોહિત નામના શખ્સનો મોબાઇલ નંબર 8128348647 પરથી આવેલા ફોનમાં કેનેડા જવા માટે વિઝા કરી આપવાનું કહી રૂ.50,000ની માંગ કરી હતી જેની મેં ના પાડતાં તેણે રૂપિયા ન આપો તો તમારા ખાતામાં ટ્રાન્જેક્શન બતાવવા એટીએમ કાર્ડ મોકલી આપો તેવુ઼ કહી બીજા મોબાઇલ નંબર 7359489123 પરથી રોહીત મુકાર, ઓફિસ નં-20, ગ્રાઉન્ડ ફ્લોર,અસાડા કોમ્પલેક્ષ,જલતરંગ ફ્લેટની સામે સીજી રોડન઼ સરનામું મોકલી એટીએમ કાર્ડ મગાવ્યું અને આદીપુરના મહેશભાઇએ લાલચમાં આવી પોતાનું એટીએમ કાર્ડ મોકલાવી પણ દીધું,ત્યારબાદ 8 માર્ચના દીવસે કેનેડા માટે સિલેક્શન થઇ જશે તેમ કહી બોલ્વ્યો હતો પરંતુ 5 માર્ચે નવસારી રહેતા કીરણભાઇનો ભોગ બનનારને ફોન આવ્યો અને મારા વિઝા થઇ ગયા એવું કહી રૂ.15,000 તમારા ખાતામાં જમા કરાવ્યા હોવાનું કહેતાં ભોગ બનનારને ખ્યાલ આવી ગયો હતો કે પોતાના એટીએમ કાર્ડ નો ઉપયોગ કરીને ટ્રાન્જેક્શન કરી રહ્યો હોવાની જાણ થતાં તરત રોહીતને ફોન કર્યો હતો પરંતુ તેના નંબર બંધ આવી રહ્યા છે તો બીજી બાજુ નવસારીમાં ભોગ બનનાર સતત ફોન કરી ધમકાવી રહ્યા હોવાથી આખરે આદિપુર પોલીસમાં રજુઆત સાથે ફરિયાદ કરી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00337.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/su-che-kohinoor-na-sap-nu/", "date_download": "2019-03-24T22:02:28Z", "digest": "sha1:R3F3ODT5WPFHC6CG3TOCE4TEFA6Z5LR6", "length": 24773, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "શું છે સૌથી કિંમતી કોહિનૂર હીરો ના શ્રાપ નુ કાળુ સત્ય? વાંચો માહિતી | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome જાણવા જેવું/ટીપ્સ શું છે સૌથી કિંમતી કોહિનૂર હીરો ના શ્રાપ નુ કાળુ સત્ય\nશું છે સૌથી કિંમતી કોહિનૂર હીરો ના શ્રાપ નુ કાળુ સત્ય\nદુનિયા નો સૌથી કિંમતી હીરો છે કોહિનૂર. તે ભારત ની એક ખાણ માં થી મળ્યો હતો. ત્યાર બાદ દેશ-વિદેશ ના ઘણા શાશકો એ તેને મેળવવા માટે જીવ ની બાજી પણ લગાવી દીધી. ઇસ 1605 માં એક ફ્રાન્સિસી જોહરી જ્યારે ભારત આવ્યો તો તેણે કોહિનૂર ને દુનિયા નો સૌથી મોટો અને અમૂલ્ય હીરો જાહેર કર્યો. અંગ્રેજી શાસન ના સમય માં તેને અંગ્રેજ પોતાની સાથે બ્રિટન લઇ ગયા અને ત્યાર થી લઈ ને આજ સુધી ભારત ની આ અમાનત બ્રિટન ની રાણી ના મુગટ ની શાન બનેલો છે. કોહિનૂર નો કાળો ઇતિહાસ\nકોહિનૂર એટલે ‘રોશની નો પહાડ’, પરંતુ જેટલુ સુંદર તેનુ નામ છે, એટલો જ ખોફનાક તેનો ઇતિહાસ છે. સદીઓ પુરાણો આ હીરો જેની પણ પાસે રહ્યો તેને તાજ તો મળ્યો પરંતુ ત્યારબાદ તબાહી અને મોત પણ મળી. ઇતિહાસ ના પાના માં તેને મેળવવા વારુ કોઈ વધારે દિવસો સુધી જીવિત ના રહી શક્યુ. તે માટે તેને શાપિત માનવા માં આવે છે. કહેવાય છે કે આ હીરા સાથે એક શ્ર���પ જોડાયેલો છે જે અનુસાર, ‘આ હીરો તેના માલિક ને દુનિયા નો શાસક બનાવી દેશે પરંતુ તેની સાથે દુર્ભાગ્ય પણ જોડાઈ જશે જે બરબાદી અને મોત લઈ આવશે’. ફક્ત ભગવાન અને સ્ત્રી જ તેને ધારણ કરી શ્રાપ ના પ્રભાવ થઈ મુક્ત રહી શકે છે.\nમોત લઈ ને આવે છે કોહિનૂર\nકોહિનૂર આજ થી લગભગ એક હજાર સાલ પૂર્વે અત્યારના આંધ્રપ્રદેશ ના ગુંટૂર જિલ્લા ની એક ખાણ માં થી મળ્યો હતો. બાબરનામા એ ઐતિહાસિક દસ્તાવેજ છે જેમાં સૌથી પહેલા તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેના અનુસાર ઈસ 1294 માં કોહિનૂર ગ્વાલિયર ના એક અજાણ રાજા પાસે હતો. જો કે તે વખતે તેનુ નામ કોહિનૂર ના હતુ. તેને ઓળખ ઇસ 1306 પછી મળી. ઇસ 1200 થી 1300 ની વચ્ચે આ હીરો ગુલામ સામ્રાજ્ય, ખીલજી તેમજ લોદી સામ્રાજ્ય પાસે રહ્યો અને તે બધા શ્રાપ ને લીધે જલ્દી જ તબાહ થઈ ગયા. ઇસ 1326 માં જ્યારે આ હીરો કાકતીય વંશ ની પાસે ગયો તો તેણે 300 વર્ષ જુના સામ્રાજ્ય (ઇસ 1083 થી શાશન) ને નિસ્તોનાબુદ કરી નાખ્યુ. આ વંશ ના પતન બાદ આ હીરો ઇસ 1325 થી 1351 સુધી મોહમ્મદ બિન તુગલગ ની પાસે હતો. 16 મી સદી ના મધ્ય માં તેને ઘણા સુલ્તાનો એ તેના કબ્જા માં લીધો અને બધા ની હાલત ખુબજ ખોફનાખ રહી.\nત્યાર પછી શાહજહાં એ તેને પોતાના મયુર સિંહાસન માં લગાવ્યો ત્યાર પછી તેના પર મુસીબતો નો પહાડ તૂટી પડ્યો. અને શાહજહાં નો અંત તો સૌ જાણે જ છે. ઇસ 1739 માં નાદિર શાહ ભારત આવ્યો અને કોહિનૂર ને પોતાની સાથે લઈ ગયો. તેણે જ આ હીરા ને કોહિનૂર નામ આપ્યુ. ઇસ 1747 માં નાદિર શાહ નુ કત્લ થઈ ગયુ. ત્યાર પછી કોહિનૂર તેના ઉત્તરાધિકારીઓ પાસે ગયો પરંતુ કોઈ પણ તેના શ્રાપ થી બચી ના શક્યુ.\nત્યાં થી આ હીરો પંજાબ ના રાજા રણજીત સિંહ પાસે આવ્યો અને તેના થોડા સમયબાદ જ તેનુ મૃત્યુ થઈ ગયુ. ત્યાંસુધી કે આ હીરો મેળવ્યા બાદ દુનિયા પર હુકૂમત કરવા વાળુ બ્રિટિશ સામ્રાજ્ય નબળુ પડી ગયુ અને પોતાના દેશ સુધી જ સંકેલાઈ ને રહી ગયુ. બ્રિટિશ કોહિનૂર ના શ્રાપ ને સમજી ગયા અને તેમણે આ હીરા ને કિંગ જ્યોર્જ ષષ્ટમ ની પત્ની ક્વિન એલિઝાબેથ ના મુગટ માં જડાવી દીધો. આ હીરો આજે પણ ક્વિન ના મુગટ પર સુશોભિત છે.\nપરંતુ હવે ફરી એક વખત તેને ભારત લાવવા ની પહેલ થઈ રહી છે. કોઈ તેના પક્ષ માં છે તો કોઈ તેનો વિરોધ પણ કરી રહ્યા છે. તમારુ શું માનવુ છે\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleકંઇક આવી રીતે મનાવે છે ભારતીય યુગલો પોતાની સુહાગરાત, જાણો શું કરે છે તેઓ આ દિવસે….\nNext articleએની જવાનીમાં દિવસો માં કંઈક એવા દેખાતા હતા આપણા આ 13 રાજનીતિ ના ધુરંધર , જરા તમે પણ જુઓ.\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો, દરેક પરુષ માટે જરૂરી છે આ જાણકારી…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nશિયાળામાં બનાવો ગરામગરમ-ચટાકેદાર વેજીટેબલ કટલેશ, આંગળા ચાંટતા રહી જાશો, નોંધી લો...\nઆમળા ખાવા ના 19 ચમત્કારિક ફાયદાઓ – અમૃતફળ તરીકે ઓળખાય છે...\nકાજોલ અને અજય દેવગન નું ઘર છે એકદમ આલીશાન અને ભવ્ય,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/06/29/pandade-diva/", "date_download": "2019-03-24T22:27:43Z", "digest": "sha1:JPEW2AYGTEVK7XIN66RVRVUB6VZALEH6", "length": 22171, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nપાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે\nJune 29th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મહેશ દવે | 5 પ્રતિભાવો »\n[‘પાંદડે પાંદડે દીવા’ પુસ્તકમાંથી સાભાર.]\nગૌતમભાઈ સંસારી સાધુ જેવા હતા. સંસારમાં હતા તોય લાલસા કે લોલુપતા નહોતી. પ્રામાણિક રીતે પોતાનો ધંધો કરી ઘર સારી રીતે ચાલે એટલું કમાઈ લેતા. તેમનાં પત્ની શોભનાબહેન પણ ધર્મપરાયણ અને સરળ સ્વભાવનાં હતાં. દંપતીને બે પુત્રો હતા. બંને ભણવામાં હોશિયાર. ગૌતમભાઈને એક વાર ‘માસિવ હાર્ટઍટેક’ આવી ગયેલો, પણ ઈશ્વરકૃપાથી ઊગરી ગયેલા. ડૉક્ટરોએ તેમને કાળજીપૂર્વક જીવવાની સલાહ આપેલી.\nએક વાર ગૌતમભાઈ ધંધાના કામ માટે બે-એક મહિના પરદેશ ગયા. તેમના ગયા પછી પંદરેક દિવસમાં જ તેમના બંને પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. શોભનાબહેનને માથે આભ તૂટી પડ્યું પણ તેમની ઈશ્વરશ્રદ્ધા, મજબૂત મનોબળ અને સગાં-સંબંધીઓનો સહવાસ- આશ્વાસનથી તે આઘાત સહી શક્યાં. એમની ચિંતા એ હતી કે ગૌતમભાઈને જાણ કેવી રીતે કરવી તેમને એકાએક ટેલિફોન કે પત્ર મળે તો તેમની શી દશા થાય તેમને એકાએક ટેલિફોન કે પત્ર મળે તો તેમની શી દશા થાય પારકે પરદેશ એમને ‘હાર્ટઍટેક’ આવી જાય તો પારકે પરદેશ એમને ‘હાર્ટઍટેક’ આવી જાય તો ગૌતમભાઈ પાછા આવે પછી જ તેમને જણાવવું એવું શોભનાબહેને નક્કી કર્યું. ઈશ્વરને એ રોજ પ્રાર્થના કરતાં કે ગૌતમભાઈને જાણ કરવાનો રસ્તો સુઝાડે અને ખરેખર ઈશ્વરે રસ્તો સુઝાડ્યો.\nગૌતમભાઈ આવ્યા. શોભનાબહેનને ભેટી પડ્યા. ઘરના ખબર-અંતર પૂછ્યા અને તરત છોકરાઓ કેમ દેખાતા નથી, તેની ફરિયાદ કરી. શોભનાબહેને કહ્યું કે બંને મજામાં છે. શિક્ષણ માટેની ખાસ સફરે ગયા છે. રાત સુધીમાં આવી જશે. ગૌતમભાઈ અને શોભનાબહેન જમવા બેઠાં. ગૌતમભાઈએ વિવિધ અનુભવોની વાત કરી. શોભનાબહેને વાતવાતમાં કહ્યું કે એક ખાસ વાત કરવાની છે. મારી એક બહેનપણી મને બે સુંદર હીરા સાચવવા આપી ગઈ છે. મને હીરા બહુ ગમી ગયા છે. મારે એ પાછા આપવા નથી. તે માટે કોઈ રસ્તો બતાવો. શોભનાબહેનની વાતથી ગૌતમભાઈ ડઘાઈ ગયા. શોભનાબહેનને કદી આવું વિચારતાં તેમણે જોયાં નહોતાં. તેમણે કહ્યું, ‘તું આ કેવી વાત કરે છે આ તો ચોરી કહેવાય. બહેનપણી માગે ત્યારે હીરા પાછા આપી જ દેવા જોઈએ.’ શોભનાબહેનની આંખોમાંથી આંસુનો ધોધ વહ્યો, ‘ગૌતમ આપણને પણ ભગવાને બે રત્ન જેવા દીકરા સાચવવા આપ્યા હતા. ઈશ્વરે હવે તે પાછા લઈ લીધા છે. ઈશ્વર આપણી કસોટી કરવા માગતો હશે.’ શોભનાબહેને દીકરાઓના અકસ્માત-મૃત્યુની વાત કરી. પતિ-પત્ની એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં, પણ ઈશ્વર તરફની બેઉની શ્રદ્ધા એવી જ રહી.\nઆપણા પ્રિયજનને મૃત્યુ છીનવી લે તે બહુ આકરી બાબત છે, પણ ઈશ્વરે જે આપેલું તે ઈશ્વર પાછું લઈ લે એમ માની સહન કરી લેવાથી શ્રદ્ધા ટકી રહે છે. સર્વ નાશવંત છે, ઈશ્વર કસોટી કરે છે એમ મન વાળવું જોઈએ. નહીં તો જીવનમાં નિરર્થક વિષાદ છવાઈ જાય છે.\nનાનું એવું ગામ હતું. ગામની બહાર એક સૂફીસંત રહેતા હતા. એમની ઝૂંપડીમાંથી દિવસે એ ભાગ્યે જ બહાર નીકળે. સાંજ પડે ત્યારે બહાર ઓટલે બેસે. આવેલા ગામલોકો સાથે સાદી-સીધી વાતો કરે. ગામમાંથી કોઈ ને કોઈ એમને રોજ જમવાનું પહોંચાડતું. ક્યારેક જમવાનું વધારે આવી જાય તો પશુપક્ષીઓને ખવડાવી દે. ક્યારેક જમવાનું ન આવે તો એના વગર ચલાવે. ગામલોકમાંથી કોઈ મૂંઝવણ રજૂ કરે તો એ સંસારી માણસને અનુકૂળ પડે એવી સલાહ આપે.\nગામમાં દામજી નામે દરજી હતો. હમણાં હમણાં એની સ્થિતિ બગડી હતી. લોકો નજીકના શહેરમાંથી તૈયાર કપડાં લાવતા થયા હતા. વળી, ટેરિલીન અને ટેરિકોટનનાં કપડાં ફાટતાં નહીં તેથીય ઘરાકી ઓછી થઈ હતી. મોંઘવારી વધતી જતી હતી. છોકરાં મોટાં થતાં જતાં હતાં તેમ ખર્ચા વધતા જતા હતા. દામજી સૂફીસંત પાસે ગયો અને પોતાની વીતકકથા કહી. દામજી કરગરી પડ્યો. ‘સાહેબ, મારું દુઃખ દૂર કરવા કંઈક સલાહ આપો.’ સૂફીસંતે સલાહ આપી, ‘ભાઈ રોજ પ્રાર્થના કર. ફુરસદનો બધો સમય પ્રાર્થનામાં ગાળ. ઈશ્વર સંકેતથી રસ્તો બતાવશે.’\nદામજી રોજ પ્રાર્થનામાં સમય ગાળવા માંડ્યો. ત્રીજે દિવસે જ એને સપનું આવ્યું. સપનામાં એને સૂચવવામાં આવ્યું, ‘જંગલમાં જા, ત્યાં તને અજબ દશ્ય જોવા મળશે. એના પરથી શીખ લેજે.’ બીજે દહાડે સવારે દામજી જંગલમાં ગયો. આખો દિવસ રખડ્યો, પણ કંઈ જોવા મળ્યું નહીં. થાકીને સાંજે એક ઝાડ નીચે બેઠો ત્યાં જ એણે એક આશ્ચર્યજનક દશ્ય જોયું. ચારે પગ કપાઈ ગયા હતા એવું એક વરુ બે ખડક વચ્ચે ઠંડકવાળી જગ્યામાં પડ્યું હતું. વરુ ખાસ્સું તગડું હતું. દામજીને અચંબો થયો. આ વરુ કેવી રીતે ટકી રહ્યું હશે વરુ કેવી રીતે જીવી રહ્યું છે એ જોવા દામજી ત્યાં બેસી રહ્યો. થોડી વારમાં એક સિંહ ત્યાં આવ્યો. તેણે વરુના મોં પાસે તાજું માંસ મૂક્યું. આ દશ્યનો સંકેત પોતે સમજી ગયો છે એમ માની દામજી તો ઘેર ઊપડ્યો.\nદામજી સમજ્યો કે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને બેસી રહેવું. ઈશ્વર બધું આપશે. દાંત આપ્યા છે તે ચવાણું આપ���ે. એક દિવસ ગયો. દામજી ધીરજ રાખી બેસી રહ્યો. એમ કરતાં સાત દિવસ થયા. ન મળ્યું કંઈ ખાવાનું કે ન મળ્યું સુખ. દામજી તો દૂબળો ને નબળો થઈ ગયો. તેને ફરી સપનું આવ્યું. કોઈ દિવ્ય વ્યક્તિ દેખાઈ. તેણે કહ્યું : ‘મૂરખ, તારે વરુ પાસેથી નહીં, સિંહ પાસેથી શીખવાનું હતું. તારી ચિંતા કર્યા વગર બીજાનું કામ કર, ઉદાર થા, ઉપકાર કર. આપોઆપ બધાં સારાં વાનાં થઈ જશે.’\nમાણસ ઘણી વાર અર્થને બદલે અનર્થ કરે છે. પોતાને મનગમતો અર્થ કરી ખત્તા ખાય છે. માત્ર શ્રદ્ધાથી ન ચાલે, યત્ન અને સદભાવ પણ જોઈએ.\n« Previous ગીત પૂરું થાય તે પહેલા…. – હર્ષદ દવે\nજોઈએ છે સર્વાંગ સુંદર વિવાહવિધિ – મીરા ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવાત દિવેશ્વરની… – મહેશ યાજ્ઞિક\n(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘અરજી કરવામાં કંઈ ખર્ચો થવાનો છે ટપાલમાં નાખી દો તો ખાલી પાંચ રૂપિયાનું મોત…’ અઠ્ઠાવન વર્ષનાં નિમુબહેનના અવાજમાં સમજદારી છલકાતી હતી. પ્રાથમિક શાળાના આચાર્યપદેથી નિવૃત્ત થયેલા ગાંધીવાદી પતિને કઈ રીતે હિંમત આપવી એની સૂઝ એમનામાં હતી. દિવેશ્વર આખું છાપું પાથરીને રૂમની વચ્ચોવચ્ચ બેઠા હતા. એમણે જે રીતે લમણે હાથ મૂક્યો હતો એ જોઈને નિમુબહેને ઉમેર્યું, ... [વાંચો...]\nફાંસ – વર્ષા અડાલજા\nરી કરમકઠણાઈ લગ્નથી શરૂ થઈ. અનેક સ્ત્રીઓની થાય છે તેમ. ના, મારી વાત કંઈ સાવ રોદણાં રડવાની નથી. તોય આરંભનાં વર્ષો મારા નિરાશામાં અને રડવામાં વીત્યાં હતાં એ કબૂલ કરું છું. કૉલેજમાં ફર્સ્ટ યર બી.એ.નાં વર્ષો એટલાં આનંદમાં વીત્યાં જાણે મને પરીની જેમ પાંખો ફૂટી હતી અને શ્વેત વસ્ત્રો લહેરાવતી આકાશમાં ઊડતી. દેવતાઓ સાથે ગોષ્ઠી કરતી. બા-બાપુજીએ ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરેલી. ... [વાંચો...]\nઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ ... [વાંચો...]\n5 પ્રતિભાવો : પાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે\nઆપણા પ્રિયજનને મૃત્યુ છીનવી લે તે બહુ આકરી બાબત છ��, પણ ઈશ્વરે જે આપેલું તે ઈશ્વર પાછું લઈ લે એમ માની સહન કરી લેવાથી શ્રદ્ધા ટકી રહે છે. સર્વ નાશવંત છે, ઈશ્વર કસોટી કરે છે એમ મન વાળવું જોઈએ. નહીં તો જીવનમાં નિરર્થક વિષાદ છવાઈ જાય છે.\nબીજાનું કામ કર, ઉદાર થા, ઉપકાર કર. આપોઆપ બધાં સારાં વાનાં થઈ જશે.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/us-welcomes-parliament-approving-fdi-002755.html", "date_download": "2019-03-24T21:20:38Z", "digest": "sha1:LTXULWYLDH2M5AJABJOYDFIGMO2XW3VO", "length": 10477, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતીય સંસદમાં એફડીઆઇને મંજૂરીને આવકારતું યુએસ | US welcomes parliament approving FDI - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારતીય સંસદમાં એફડીઆઇને મંજૂરીને આવકારતું યુએસ\nન્યુયોર્ક, 8 ડિસેમ્બરઃ મલ્ટ��� બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇને ભારતીય સંસદમાં મળેલી મંજૂરીને યુએસ દ્વારા આવકારવામાં આવ્યું છે.\nઅમેરિકાના વિદેશ વિભાના પ્રવક્તા માર્ક ટોનરે શુક્રવારે આયોજિત એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, ભારતીય સંસદમાં આ નિર્ણયથી બન્ને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધારે બળ મળશે, સાથે જ તેનાથી નાના ઉદ્યોગોથી લઇને ખેડુતો અને ઉપભોક્તાઓને પણ ફાયદો થશે.\nશુક્રવારે મલ્ટી બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં વિદેશી રોકાણના મુદ્દે એક વર્ષથી ફસાયેલી સરકાર 365 દિવસ બાદ સાત ડિસેમ્બરે જ સંખ્યાબળના દમ પર વિજય મેળવવામાં સફળ રહી છે.\nઅત્રે નોંધનીય છે કે સાત ડિસેમ્બરે જ સરકારે પોતાના સૌતી મોટા સહયોગી તૃણમૂલના વિરોધના કારણે આ નિર્ણય મુદ્દે પીછે હટ કરવી પડી હતી.\nઉલ્લેખનીય છે કે લોકસભા બાદ રાજ્યસભામાં રીટેઇલમાં એફડીઆઇના મુદ્દે ચર્ચા બાદ આજે વોટિંગ કરવામાં આવ્યું છે, આ સાથે બંને ગૃહમાં એફડીઆઇના મુદ્દે સરકારને બહુમતી મળી ગઇ છે. રાજ્યસભામાં સરકારના પક્ષમાં 116 અને વિપક્ષના પક્ષમાં માત્ર 95 વોટ જ મળ્યા હતા. લોકસભાની જેમ રાજ્ય સભામાં પણ સપા અને બસપાએ સરકારની નાવ બચાવી લીધી છે.\nઇ-કૉમર્સ કંપનીઓને સરકારની શરત મંજૂર નથી\nUK-India Week 2018: ભાજપ 2014 પહેલાના કોંગ્રેસ મોડેલને બદલી રહી છેઃ પિયુષ ગોયલ\nમોદી સરકારની આર્થિક નીતિઓને મળી સૌથી મોટી સફળતા\nભારત બન્યું FDIની પહેલી પસંદ, શું મોદીના મેજીક ચાલ્યું\nભારત સરકારે મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં 100 ટકા FDIને મંજુરી આપી\nસરકારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં FDIના નિયમો હળવા કર્યાં\nકેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજુરી આપી\nરક્ષા વિભાગમાં FDI વધારવાથી ઘરેલુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે : અરૂણ જેટલી\nઆર્થિક સર્વે 2013-14ની હાઇલાઇટ્સ\nFDI આકર્ષવા ગુજરાત વિદેશોમાં ઇન્ટરનેશનલ ડેસ્ક શરૂ કરશે\nરેલવે ભાડામાં વધારો, FDI અંગે ટૂંકમાં નિર્ણય : સદાનંદ ગૌડા\nરક્ષા ક્ષેત્રમાં 100 ટકા FDI બાદ દેશમાં જ બની શકશે સુખોઇ\nસરકાર એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવશે : ચિદમ્બરમ\nindian parliament fdi multi brand retail approve યુએસ ભારતીય સંસદ એફડીઆઇ મલ્ટી બ્રાન્ડ રિટેલ મંજૂર\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00339.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://4masti.com/ias-torch-lai-ne-gunegaro-ne-pakdava-nikdya/", "date_download": "2019-03-24T22:11:12Z", "digest": "sha1:K6XS4VFR2K2FQGOEIHA34PRGMIWRQI3C", "length": 8401, "nlines": 60, "source_domain": "4masti.com", "title": "રાત્રે ટોર્ચ લઈને ઢાબા ઉપર પહોચી લેડીઝ IAS, ભાગવાનો પ્રયત્ન કરી રહેલા 3 લોકોની ધરપકડ |", "raw_content": "\nInteresting રાત્રે ટોર્ચ લઈને ઢાબા ઉપર પહોચી લેડીઝ IAS, ભાગવાનો પ્રયત્ન કરી રહેલા...\nરાત્રે ટોર્ચ લઈને ઢાબા ઉપર પહોચી લેડીઝ IAS, ભાગવાનો પ્રયત્ન કરી રહેલા 3 લોકોની ધરપકડ\nઆ વાયરલ ન્યુજ છે જેમાં લેડી આઇએસ ઓફિસર ખુદ દરોડા પાડી ને ગુનેગારો ને શોધવા નીકળ્યા જાણો આખો કિસ્સો\nગિરીડીકના એસડીઓ વિજય જાધવનું દરોડા પાડવાનું સતત ચાલુ છે. સોમવારની રાત્રે પણ એસડીઓ એ શંકરચક બાલુઘાટ માં પાડેલ દરોડા માં મેનેજર સહિત પાંચ લોકોને ઝપટમાં લીધા છે. તે દરમિયાન અવૈધ દારૂ લઇ જતી 7 ટ્રક, જેસીબી અને સ્કાર્પીઓ જપ્ત કરવામાં આવેલ છે. તે પહેલા શનિવારે એસડીઓ એ હાથમાં ટોર્ચ લઈને એક ઢાબા ઉપર દરોડો પાડેલ હતો.\n* શહેરી વિસ્તારના ઝીઝરી ખાતે મોહલ્લા માં દારૂની દુકાનની આજુ બાજુના ઘરો અને ઢાબામાં શનિવાર રાત્રે એસડીઓ વિજય જાધવે દરોડો પાડેલ હતો. તે દરમિયાન દારૂની દુકાન સામે અને બાજુના ઘરમાં દારૂ બનાવતા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તે એસડીઓ અને પોલીસને જોઇને ભાગવાની તૈયારીમાં હતા. તે દરમિયાન એસડીઓ હાથમાં ટોર્ચ લઈને જાતે જ આ દરોડામાં જોડાયેલ જોવા મળ્યાં હતા.\n* એસડીઓ મુજબ તેમને સુચના મળી હતી કે દારૂની દુકાન ની આજુ બાજુ દારૂ બનાવવામાં પણ આવે છે.\n* કહેવામાં આવે છે કે ઝીંઝરી મોહલ્લા માં સરકારની બે દારૂની દુકાનો ચાલે છે. જ્યાં નિયમાનુસાર માત્ર દારૂ વેચાય છે. પણ તે દુકાનોની આજુ બાજુ ના ઘરોમાં અને સામે શેડ ઉભા કરીને દારૂ બનાવવામાં આવે છે. આ ફરિયાદ પછી કાર્યવાહી કરવામાં આવી. એસડીઓ વિજય જાધવે ઝીંઝરી મોહલ્લાના એક ઘર સાથે ઢાબામાં દરોડો પાડી મોટા પ્રમાણમાં બોટલો પણ મેળવી હતી.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\n��નલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nદુનિયા ની સૌથી અનોખી જગ્યા છે આપડા ગુજરાત નો તુલસીશ્યામ જતા...\nકહેવાય છે કે જાલંધર નામનો એક અજેય યોધ્ધો હતો જે ન્યાય માટે યુધ્ધે ચઢેલો. દેવોને તોબાહ પોકરાવી ઇન્દ્રનો ધમંડ એણે ઉતારી નાખ્યો. દેવો તો...\n14 વર્ષ પછી છલકાયુ સારાની મમ્મી અમૃતાનુ દુઃખ, બોલી “જ્યારે માથા...\n તો ખાઓ આ ગલેલી, ગરમી થઇ જશે છું...\nમાથા પરથી સાત વખત ઉતારીને હોલિકામાં બાળી નાખો શ્રીફળ, દૂર થઇ...\nઆ બે દિશા માં ક્યારેય પણ માથું રાખી ને નાં ઊંઘસો...\nજો ઘરમાં મચ્છર અને માખી નો ત્રાસ છે તો બસ એક...\n13 વર્ષ નો બાળક અમેરિકી કંપનીમાં બન્યો ૫૧ ટકા નો ભાગીદાર...\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/photao-ma-jovo-balakotano-atankvadi-kemp/", "date_download": "2019-03-24T21:24:56Z", "digest": "sha1:4RSBET7VHNDCHDPDVRX5Q42GTPTFNB67", "length": 10107, "nlines": 93, "source_domain": "blog.dealdil.com", "title": "ફોટાઓમાં જુઓ બાલાકોટાનો આતંકવાદી કેમ્પ, અહિ તૈયાર થતા ખુખાર આતંકવાદીઓ...", "raw_content": "\nHome ન્યુઝ ફોટાઓમાં જુઓ બાલાકોટાનો આતંકવાદી કેમ્પ, અહિ તૈયાર થતા ખુખાર આતંકવાદીઓ…\nફોટાઓમાં જુઓ બાલાકોટાનો આતંકવાદી કેમ્પ, અહિ તૈયાર થતા ખુખાર આતંકવાદીઓ…\nભારતીય વાયુ સેનએ મંગળવારે પાકિસ્તાનમાં આવેલા આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના સવથી મોટા શિબિરને નસ્ટ કરી નાખ્યું હતું.વાયુ સેનાના મિરાજ 2000 લડાકુ વિમાનની મદદથી આ આતંકી કેમ્પ ઉપર બોમ ફેકી વીસ્ફોટ હતા.\nસુત્રો થી મળેલી જાણકારી મુજબ આ હુમલામાં 350 આતંકવાદી મારિયા ગયા હતા,ભારતીય વાયુ સેનાનો આ હુમલો એક્દમ જડપી અને ચોકશ હતો.\nભારતે પાકિસ્તાનની ખિલાફ ઘણા બધા સબૂતો એકઠા કરીયા છે.ભારત આ સબૂતોની મદદથી પાકિસ્તાનનું ગંભીર રહસ્ય બધાની સામે લઇ આવશે.\nઆ ટ્રેનીંગ કેમ્પને પાકિસ્તાનની ���ુફીયા એજન્સી ISIની નજર નીચે ચાલવામાં આવતો હતા.આ કેમ્પ માં 250થી વધુ આતંકવાદીઓ ને ટ્રેનીંગ આપવા માં આવતી હતી.\nઆ એ જગ્યા છે જ્યાં આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદના ખુખાર આતંકી તેયાર થતા હતા.સેનાએ આ કેમ્પના કાર્યકર્તા મોલાના અમ્મારને નિસાન બનાવીયો હતો.\nઆ જગીયાઓ ઉપર બીજા દેશો તરફ નફરત જગાવા માટે કેમ્પની અંદર બનેલી સીડી ઉપર અમેરિકા, યુકે,ઇજરાયલ જેવા દેશોના ઝંડા ચીતરવામાં અવીયા હતા.\nઆ ટ્રેનીંગ કેમ્પ 6 એકરમાં ફેલાયેલો હતો.આ કેમ્પ માં 500 થી 600 આતંકવાદી આરામથી રહી સકતા હતા.અને આ કેમ્પ માં એક સ્વીમીંગ પુલ અને એક ગન રેંજ પણ હતા.\nભારત પાકિસ્તાનને ઘણી વખત આતંકવાદીઓને લગતા સબુતો આપી ચૂકયું છે પરંતુ પાકિસ્તાને કયારે પણ કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી.14મી ફ્ર્બૃવારીના દિવસે CRPFના કાફલા ઉપર હુમલો થયો હતો.આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.આ હૂમલ ની જાણ થતાજ સરકારે કહી દીધું હતું કે આ વખતે અમે ઠોસ કાર્યવાહી કરશું.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleગીર્લફ્રેન્ડની કીસ્સ લેવા માટે છોકરાએ કર્યું કઈક એવું – જાણોઆ રશ્પ્રદ મામલો…\nNext articleપુલવામાં થયેલા આતંકવાદી હુમલા પછી હવે ગુજરાત પર હુમલો થવાની શકીયતા, ગુપ્ત વિભાગે કરિઓ હાઈ એલર્ટ જાહેર…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nશું તમે તમારા બાળકનો ઉછેર આવી રીતે કરો છો\nજે કામ પિતાએ કર્યું એ કામ તેના સંતાન પણ કરે એ...\nઆજ સુધી કોઈની હિંમત નથી થઇ આ ગામમાં રાત્રે રોકવાની, દેશ...\nસમાજનો સુધાર… નહિ સ્વીકાર પૂ. મોરારીબાપુની કલમે\nઘણીવાર ભીતિ પર બને છે પ્રીતિનું કારણ…\nનાના હતા ત્યારે રમત રમતમાં શીખવા મળ્યા જીવનના આ 6 મહત્વના...\n“આઇસ હલવો” હવે તમે ઘરે પણ બનાવી શકશો.. તો ક્યારે બનાવશો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબગાસુ ખાતા પતાસુ મળ્યા જેવો ઘાટ, પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવામાં...\nઆ વ્યક્તિઓએ પોતાની મિલકત પોતાના કુતરા અને બિલાડાના નામે કરીને ગયા...\nપવિત્ર રમજાન માસમાં મુસ્લિમ પરિવારે યુવાન પુત્રના ભોગે બચાવી અનાથ બાળકની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/new-york-museum-to-set-up-exhibition-dedicated-to-om/", "date_download": "2019-03-24T22:01:18Z", "digest": "sha1:YM7Q4LUXSMOBMVMZAKGFIBXQA7UH2M4R", "length": 11004, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "ન્યૂ યોર્કના મ્યુઝિયમ દ્વારા સૌથી વધુ લોકો દ્વારા એકસાથે ૐનું રટણ થશે | New York Museum to Set Up Exhibition Dedicated to Om - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nન્યૂ યોર્કના મ્યુઝિયમ દ્વારા સૌથી વધુ લોકો દ્વારા એકસાથે ૐનું રટણ થશે\nન્યૂ યોર્કના મ્યુઝિયમ દ્વારા સૌથી વધુ લોકો દ્વારા એકસાથે ૐનું રટણ થશે\nભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં ૐ શબ્દનું અદભુત મહાત્મ્ય છે. અા શબ્દના ઉચ્ચારણ દરમિયાન પેદા થતાં સ્પંદનો અ���ે એની પાછળના મહત્ત્વને સમજાવવા માટે અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં રુબિન મ્યુઝિયમ ઓફ અાર્ટ દ્વારા એક મહિના સુધી એક્ઝિબિશન કરવામાં અાવશે. અાવતા વર્ષના ફેબ્રુઅારી મહિનામાં શરૂ થનારા અા એક્ઝિબિશનમાં પવિત્ર ઓમનું રટણ એકસાથે સૌથી વધુ લોકો દ્વારા કરવામાં અાવશે. અા પવિત્ર મંત્રના રટણનું મહત્ત્વ સમજાવવામાં અાવશે. એક્ઝિબિશન દરમિયાન લોકોને પોતાના અવાજ ૐનું રટણ રેકોર્ડ કરવાનું કહેવામાં અાવશે.\nકર્ણાટકનાં મુખ્યમંત્રીને મહિલાએ કર્યું જાહેરમાં ચુંબન\nનિયમની અૈસી કી તૈસીઃ ૧૫ હજારથી વધુ વાહનોમાં ફેન્સી નંબર પ્લેટ\nહોસ્પિટલો દર્દીઓથી ઊભરાય છે પણ ડેન્ગ્યુના સત્તાવાર કેસ માત્ર ૧૨૦૦\nદયાશંકરસિંહની પત્નીની ફરિયાદ બાદ માયાવતી વિરુદ્ધ કેસ દાખલ\nબે ફ્લાઈટ કેન્સલ: અાઠ ફ્લાઈટ ત્રણ કલાક ડીલે\nમક્કા મસ્જિદ કેસ: જાવેદ અખ્તરની NIA પર ઝાટકણી, ભાજપે કર્યો વળતો પ્રહાર\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિના���ાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો…\nયુટ્યૂબરનું પાગલપણુંઃ ૩૦૦ ફૂટ ઊંચી ઈમારત પર…\nવોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-electrical-fire-in-london-train-gujarati-news-5808324-PHO.html", "date_download": "2019-03-24T21:54:26Z", "digest": "sha1:IMEF6E57RRIAG5RFL6HVVHFUUPI52WWH", "length": 9480, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Hundreds evacuated after blaze on a South Western Railway service to Woking|લંડનની ટ્રેનમાં આગ; 3 બ્લાસ્ટથી નજીકની બિલ્ડિંગ્સ પણ હલી, પેસેન્જર્સનો બચાવ", "raw_content": "\nલંડનની ટ્રેનમાં આગ; 3 બ્લાસ્ટથી નજીકની બિલ્ડિંગ્સ પણ હલી, પેસેન્જર્સનો બચાવ\nટ્રેનમાં અચાનક આટલી મોટી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે\nસાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સ\nઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનની ટ્રેનમાં અચાનક જ આગ લાગતા પેસેન્જર્સ મદદ માટે ચીસો પાડતા અહીં-તહીં ભાગી રહ્યા હતા. બુધવારે સાંજે ભારે કામકાજના સમયે ક્લેફેમ જંક્શન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સર્વિસ પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે હજારો પેસેન્જર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેનમાં અચાનક આટલી મોટી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાઉથ વેસ્ટર્ન ટીમે તેમના ટ્વીટર એકાઉન્ટમાં આગ બાદ સ્પેશિયલ ટીમને કામ પર લગાવી દીધી છે અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે તેવું જણાવ્યું હતું.\n- હજારો પેસેન્જર્સને સાઉથ વેસ્ટર્ન રેલવેમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.\n- રશ અવર ટ્રેન ક્લેફેમ જંક્શન પરથી ન્યૂ માલ્ડન પહોંચતા જ તેમાં આગ લાગી હતી.\n- જંક્શનની નજીકમાં રહેતા એક રેસિડન્ટે જણાવ્યું કે, આગથી મારો લિવિંગ રૂમ પણ હલી ગયો હતો. એક પછી એક ત્રણ જ્વાળાઓ ટ્રેનમાંથી જોવા મળી.\n- આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન���ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.\n- આગ લાગવાની ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...\nહજારો પેસેન્જર્સને વૉકિંગથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.\nઆગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયરફાઇટર્સની ટીમ બેરીલેન્ડ સ્ટેશન પહોંચી હતી\nપેસેન્જર્સના બચાવ બાદ તેઓ પરિવારજનોને પોતે સુરક્ષિત હોવાના સમાચાર ફોન પર આપતા જોવા મળ્યા હતા.\nઆ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.\nસાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સ\nહજારો પેસેન્જર્સને વૉકિંગથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.\nઆગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયરફાઇટર્સની ટીમ બેરીલેન્ડ સ્ટેશન પહોંચી હતી\nપેસેન્જર્સના બચાવ બાદ તેઓ પરિવારજનોને પોતે સુરક્ષિત હોવાના સમાચાર ફોન પર આપતા જોવા મળ્યા હતા.\nઆ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ટ્રેનના ફ્રન્ટ કેરેજમાંથી ફોટોગ્રાફ પોસ્ટ કરવામાં આવ્યા છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2014/02/gujarati-ramayan-rahasya-47-47.html", "date_download": "2019-03-24T21:06:59Z", "digest": "sha1:Z2INSZ5TSCE6MQIYIR3M5424MCWE34GN", "length": 38488, "nlines": 41, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: Gujarati-Ramayan-Rahasya-47-ગુજરાતી-રામાયણ-રહસ્ય-47", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nઅતિ દુર્લભ એવા રામજીના સ્મિતમાં કૌશલ્યાને ભગવાનના વિરાટ સ્વ-રૂપનાં દર્શન થાય છે.શ્રીરામના રોમ રોમમાં તેમણે કરોડો બ્રહ્માંડો જોયાં.એ વિરાટ સ્વરૂપમાં અસંખ્ય સૂર્ય,ચંદ્ર,શિવ,બ્રહ્મા,પર્વતો નદીઓ,સમુદ્રો,પૃથ્વી,વન,કાળ,ગુણ, જ્ઞાન અને સ્વભાવો જોયાં.ભયભીત થઇને ભગવાનની સામે હાથ જોડી ઉભેલી માયાને જોઈ.માયાના નચાવતા જીવો જોયા ને માયાના પાશમાંથી છોડાવતી ભક્તિને પણ જોઈ.એ જોઈને તેમને રોમાંચ થયો,એમના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ.એમની આંખો મીંચાઈ ગઈ,અને પ્રભુ ચરણમાં માથું નમાવ્યું.બીજી જ પળે પ્રભુએ બાળ-સ્વરૂપ ધારણ કરી લીધું અને મા ���ા કરીને કૌશલ્યામાના ખોળામાં જઈ બેસી ગયા.\nશ્રીરામ હવે થોડા મોટા થયા છે,અને બંને પગ પર ઉભા થઇ ચાલે છે.“ઠુમક ચલત રામચંદ્ર.....”ચારે ભાઈઓ દશરથ રાજાના આંગણામાં રમતા રમતા કિલ્લોલ કરી મૂકે છે.ભોજનનો સમય થાય અને દશરથ રાજા શ્રીરામને બોલાવે છે,તો પણ રમવામાં મગ્ન રામજી આવતા નથી.ત્યારે રાજા કૌશલ્યાને કહે છે કે તમે જ જઈને બોલાવી લાવો.\nકૌશલ્યા મા બોલાવવા જાય છે,ને રામજી ઠુમક..ઠુમક કરતા આગળ આગળ દોડે છે.ને નાસી જાય છે.કૌશલ્યા જબ બોલન જાઈ,ઠુંમુક ઠુમક પ્રભુ ચલહિ પરાઈ.કૌશલ્યા રામને પકડવા દોડે છે અને દોડતાં દોડતાં થાકી જાય છે ને પડી જાય છે,ત્યારે રામજી તેમની સામે જુએ છે, અને સામે આવીને પકડાઈ જાય છે.એમનું શરીર ધૂળવાળું છે,પણ મા વહાલથી ગોદમાં લઇ લે છે ને રાજાની પાસે લઇ જાય છે,ધૂળવાળા શરીરે જ રામજી હસતા હસતા પિતાના ખોળામાં બેસી જાય છે.પિતાજી એમને કોળિયા કરી ખવડાવે છે,પણ એક બે કોળિયા ખાધા ન ખાધા ,ને દહીં ભાતથી ખરડાયેલા મુખે જ રામજી પાછા રમવા ભાગી જાય છે.શ્રી રામની આવી લીલાથી રાજા નું હૃદય પુલકિત થઇ જાય છે.\nઆ લીલાનું રહસ્ય એવું છે કે-શ્રીરામ રાજાના બોલાવ્યા આવતા નથી,કારણકે રાજા એ વૈભવ,ઐશ્વર્યનું સૂચક છે,કે જેને રાજસિક ભાવના પણ કહી શકાય.રાજસિક ભાવના ના બોલાવ્યા શ્રીરામ કદી ના આવે.તેથી રાજા કૌશલ્યા (ભક્તિ-સ્વરૂપ) નો આશરો લે છે.ભક્તિ દ્વારા જ રામ આવે છે.ભક્તિ યે પ્રભુની પાછળ દોડીને થાકે છે,શ્રમિત થાય છે,ત્યારે પ્રભુ એની સામે જુએ છે.ને જાતે પકડાય છે.\nભક્તિ શ્રમિત થઇ પોતાની અસમર્થતા જાહેર ના કરે ત્યાં સુધી પ્રભુ કૃપા કરતા નથી.ભક્ત કહે કે-પ્રભુ હું અસમર્થ છું,તુ દયા કર. ત્યારે પ્રભુ દયા કરે છે.કૌશલ્યા રામજીનું શરીર ધૂળવાળું છે કે કેવું છે તે જોતાં નથી.જુએ તો પ્રભુને કેમ ગોદમાં લઇ શકે બહિરંગ પદાર્થમાં આસક્તિ હોય ત્યાં સુધી પ્રભુને પ્રાપ્ત કરવાનો અધિકાર આવતો નથી.કૌશલ્યા પ્રભુને પકડવા દોડ્યા તે સાધનાનું પ્રતિક છે.ને શ્રમિત થયાં,પડી ગયાં એ દીનતાનું પ્રતિક છે.જે દીન છે તેના પર પ્રભુની કૃપા થાય છે,ભક્તિની સાથે દીનતા જોઈએ.\nભગવાન સર્વ દોષની ક્ષમા કરે છે પણ અભિમાનની ક્ષમા નથી કરતા.અભિમાન કરવા જેવું આપણી પાસે છે પણ શુંઆ જગતમાં રાય રંક બને છે ને રંક રાય બને છે તેવાઅસંખ્ય દાખલાઓ આપણે જોઈએ છીએ.લાખની રાખ થતાં વાર લાગતી નથી.પછી અભિમાન કેવું\nશ્રીકૃષ્ણની બાળલીલા અતિ સુંદર છે.શ્રીમદ ભા���વતનો દશમ સ્કંધ તે બાળલીલાનો ગ્રંથ છે,અનેસમગ્ર ભાગવતનું લક્ષ્ય દરેક જીવને બાળલીલા અને રાસલીલા સુધી પહોંચાડી પરમાત્મા સાથે મિલન કરાવવાનું છે. શ્રીકૃષ્ણની લીલા અતિ મધુર છે.પણ રામાયણમાં તેવું નથી.રામજીની બાળલીલા બહુ નથી.પણ તેમનું “નામ” અતિ સુંદર-મધુર છે.\nરામજીની બાળલીલામાં પણ ઘણી મર્યાદા હતી.રમતમાં પણ શ્રીરામ નાના ભાઈનું મન કદી દુભવતા નહિ.ઘણી વખતે તે નાના ભાઈઓ નું મન ના દુભાય એ બીકે રમતમાં તે નાના ભાઈઓને જીતાડતા અનેપોતે જાણી જો ને હારતા.અને ભાઈઓને ખૂબ માન આપતા.\nરામજીનો લક્ષ્મણ પર એવો પ્રેમ હતો કે,તેઓ તેમનાથી કદી છૂટા પડતા નહિ.સુતી વખતે જમતી વખતે –દરેક વખતે બંને સાથે જ હોય.લક્ષ્મણજી જાણે તેમનો બીજો પ્રાણ હોય તેવો તેમનો પ્રેમ હતો.લક્ષ્મણજીને પણ રામ પર અપાર પ્રીતિ હતી.રામજી ઘોડેસવાર થઇને વનમાં મૃગયા રમવા જાય ત્યારે લક્ષ્મણજી ધનુષ્યબાણ લઇ ને એમની પાછળ પાછળ જતા.રામ-લક્ષ્મણના પ્રેમ જેવો જ –ભરત-શત્રુઘ્નનો પ્રેમ હતો.ચારે ભાઈઓ ના આવા પ્રેમને જોઈ ને દશરથ રાજા અત્યંત પ્રસન્ન થતા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00340.warc.wet.gz", "language": "gu", "language_score": 0.56, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-bharat-ni-sauthi-monghi/", "date_download": "2019-03-24T21:44:07Z", "digest": "sha1:IBMYC6OZ7HZDQXFR5STFXPMBYIUM4HFA", "length": 21079, "nlines": 225, "source_domain": "gujjurocks.in", "title": "આ છે ભારતની સૌથી મોંઘી હોટેલ, માત્ર 1 રાત રોકાવાનું ભાડું સાંભળીને હેરાન જ રહી જાશો, જાણો ક્યાં આવેલી છે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જે��ાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome સ્ટોરી OMG આ છે ભારતની સૌથી મોંઘી હોટેલ, માત્ર 1 રાત રોકાવાનું ભાડું સાંભળીને...\nઆ છે ભારતની સૌથી મોંઘી હોટેલ, માત્ર 1 રાત રોકાવાનું ભાડું સાંભળીને હેરાન જ રહી જાશો, જાણો ક્યાં આવેલી છે….\nતમે લોકો પણ તમારા સફર ના દરમિયાન કોઈ ને કોઈ હોટેલોમાં તો જરૂર રોકાયા હશો પણ આજે અમે તમને જે હોટેલ વિશે કહેવા જઈ રહ્યા છીએ તેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે કાશ આપણને પણ જીવનમાં એકવાર આ હોટલમાં રોકાવાનો મૌકો મળે. આજે અમે જે હોટેલની વાત કરી રહ્યા છીએ તેનું નામ રામબાગ પૈલેસ છે અને તે રાજસ્થાનની રાજધાની જયપુર માં સ્થિત છે, માટે અહીં પર લોકો રાજસ્થાનની સંસ્કૃતિ થી રૂબરૂ થવા માટે મોટાભાગે પર્યટકો આવે છે અને આજ હોટેલો માની એક રામબાગ પૈલેસ છે.\nઅન્ય હોટેલો અને આ હોટેલો વચ્ચે ફર્ક માત્ર એટલો જ છે કે આ હોટેલ એક જમાનામાં એક કિલ્લો હતો અને તે પણ ખુબ જ પ્રસિદ્ધ અને સુંદર કિલ્લો. જેને હાલના સમયમાં હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યો છે એવામાં આ કિલ્લો વધુ સુંદર બની ગયો છે. આ હોટેલમાં રહેવાના રેન્ટ ની વાત કરીયે તો તે દરેક કોઈની હૈસિયત ની વાત નથી કેમ કે અહીં એટલો વધુ ખર્ચ છે કે તમે સાંભળીને હેરાન જ રહી જાશો. કેમ કે આ હોટેલની અંદર માત્ર એક રાત રહેવાનું ભાળું 6 લાખ રૂપિયા કરતા પણ વધુ છે.\nઆ હોટેલમાં અમુક ઓરડાઓ એવા પણ છે જે સસ્તા છે પણ તેની કિંમત પણ લાખોમાં છે, તો એવામાં તમે સમજી જ ગયા હશો કે આ હોટેલમાં માત્ર અમીર લોકો જ રહી શકે તેમ છે.\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્ર���િભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઅંદર થી કંઈક આવો દેખાય છે ઐતિહાસિક RK Studio, 60 વર્ષ જૂની ચીજો પણ દેખાય છે નવા જેવી…..\nNext articleઆ એક આદ્યત્મક મંત્ર ના જાપ થી થશે ધનલાભ ,નહીં રહે જીવન માં કોઈ વસ્તુ ની કમી……\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો છે આ 2 મિનિટનો ડાન્સ…\nઆ છે દુનિયાનો સૌથી ધનવાન રાજા, જેના ઉપહાર આપવાથી સોનાની કિંમતમાં આવતો હતો ઉતાર…\nભારતનો સૌથી અમીર ભિખારી, લાખો માં નહિ પણ કરોડો માં છે સંપતી…..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nફરાળી દહીં વડા અને સાબુદાણાની ખીર – શ્રાવણ માસના ઉપવાસમાં બનાવો...\nજયારે સલમાને કર્યું હતું ડેબ્યુ, ત્યારે ખોળામાં રમતી હતી તેમની આ...\nઘરમાં રાખો આ 3 વસ્તુઓ, માતા લક્ષ્મી સામેથી તમારા ઘરમાં આવશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/actress-deepika-padukone-shares-her-wishes-2019-043759.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:38:26Z", "digest": "sha1:KKKLUPTX5N4OBJ5LJ6MB4YEJJALUZCX2", "length": 14926, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "રણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું | Actress Deepika Padukone Shares Her wishes for 2019. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરણવીર સાથે લગ્ન બાદ હવે બાકી છે દીપિકાની 3 ઈચ્છાઓ, જાણો શું\nબોલિવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ માટે વર્ષ 2018 ઘણી રીતે બહુ ખાસ રહ્યુ. વિવાદો વચ્ચે તેની ફિલ્મ પદ્માવતે બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ કાયમ કર્યા તો 2018માં જ દીપિકાએ પોતાના સપનાના રાજકુમાર એટલે કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા. રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ હવે વર્ષ 2019 અંગે દીપિકા પાદુકોણે પોતાના ત્રણ ઈચ્છાઓ વ્યક્ત કરી છે. દીપિકાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર મેસેજ દ્વારા પોતાની આ ઈચ્છાઓને પોતાના ફેન્સ સાથે શેર કરી છે.\nકુશન પર લખી છે 3 સુંદર વાતો\nદીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ત્રણ કુશન દ્વારા 2019 માટે પોતાની ઈચ્છાઓ કે સંકલ્પ વ્યક્ત કર્યા છે. આ ત્રણ કુશન એક એક શબ્દ લખ્યો છે. પહેલા કુશન પર લખ્યુ છે Well-being એટલે કે બીજાની ભલાઈ, બીજા પર લખ્યુ છે Harmony એટલે કે સદભાવ અને ત્રીજા કુશન પર લખ્યુ છે Unique એટલે કે અનોખુ. કુશન પર લખેલો એક એક શબ્દ પોતાની અંદર ગાઢ અર્થ સમાયેલો છે. આને દીપિકાનું વર્ષ 2019નું રિઝોલ્યુશન માનવામાં આવી રહ્યુ છે. એટલે કે દીપિકા ઈચ્છે છે કે 2019માં તેમના વ્યવહારોમાં આ ત્રણ વસ્તુઓ શામેલ રહે.\nપ્રેગનન્સીના સમાચારો પર શું બોલી દીપિકા\nતમને જણાવી દઈએ કે લગ્ન બાદથી જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સતત મીડિયામાં છવાયેલા છે. રણવીર હાલમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ સિંબા માટે સમાચારોમાં છવાયેલા છે. સિંબામાં રણવીર સિંહ એક પોલિસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. વળી, દીપિકા પાદુકોણ છેલ્લા થોડાક સમયથી એક સમાચાર માટે છવાયેલી રહી. વાસ્તવમાં તેના લગ્ન બાદ જ મીડિયામાં સમાચારો આવવા શરૂ થઈ ગયા કે દીપિકા પાદુકોણ પ્રેગનેન્ટ છે. ત્યારબાદ દીપિકાએ પોતાની પ્રેગનન્સી અંગે આવી રહેલા સમાચારો પર મૌન તોડ્યુ.\nક્યારેક ક્યારેક આવી વાતો સાચી હોય છે\nન્યૂઝ વેબસાઈટ પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે કહ્યુ, ‘મને નથી લાગતુ કે આમાં મારે કંઈ પણ ટેકલ કરવાની જરૂર છે. લોકોની નજરોમાં આમ પણ તમે છો એટલા માટે તમારા માટે સતત અટકળો લગાવવામાં આવશે. ક્યારેક ક્યારેક આવી વસ્તુઓ સાચી હોય છે અને લોકો કદાચ બીજુ અનુમાન લગાવી લે છે. કે પછી અમુક વસ્તુઓને તમારા કંઈક કહેતા પહેલા જ માની લે છે અને કયારેક ક્યારેક તે એકદમ ખોટી હોય છે. વાસ્તવમાં અમે જે ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છીએ તે એની પ્રકૃતિ છે. મને નથી લાગતુ કે આનાથી નિપટવા કે ડીલ કરવા જેવુ કંઈ છે.'\nજ્યારે થવાનુ હશે ત્યારે થશે\nમીડિયામાં આવી રહેલા પ્રેગનેન્સીના સમાચારો પર દીપિકાએ મૌન તોડતા કહ્યુ, ‘હું માનુ છુ કે જ્યારે થવાનું હશે ત્યારે થશે. અમારા સમાજમાં લગ્ન બાદ મા બનવાની જવાબદારી વધી રહી છે. આવુ મે એ લોકોના મોઢેથી સાંભળ્યુ છે જેમના બાળકો છે. બેશક આવુ કોઈ પોઈન્ટ પર થશે પરંતુ મને લાગે છે કે મહિલાઓને આ સીમામાં રાખવી, એક કપલને આ સીમામાં રાખવા ખોટુ છે. મને લાગે છે કે જે દિવસે આપણે સવાલ પૂછવાનું બંધ કરી દઈશુ તે દિવસે આપણે બદલાવ લાવી શકીશુ.'\nઆ પણ વાંચોઃ 18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો\nફોટો વાયરલ: બ્રેક અપ બાદ મળેલા દીપિકા-રણબીરે બધાની સામે કરી કિસ\nદીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા\nVideo: રાજકારણમાં આવવા ઈચ્છે છે દીપિકા પાદુકોણ, આ મંત્રીપદ માટે વ્યક્ત કરી ઈચ્છા\nવેલેન્ટાઈન ડે પર રણવીર સાથે શું કરવાની છે દીપિકા, કર્યો ખુલાસો\nજાણો, દીપિકા માટે રણવીરે ચિઠ્ઠીમાં શું લખ્યું\nરણબીર કપૂર-દીપિકા પાદુકોણ ફરીથી સાથે જોવા મળશે, આ પ્રોજેક્ટ માટે મિલાવ્યો હાથ\nદીપિકા પાદુકોણના એક્સ BF સાથે લગ્ન કરશે આ હિટ સિંગર, કપિલના શોમાં થયો ખુલાસો \nદીપિકા બની MAMI ફિલ્મ ફેસ્ટીવલની નવી ચેરપર્સન, કિરણ રાવને કર્યા રિપ્લેસ\nરણવીરના થેંક્સ પર રાજસ્થાન પોલિસ, ‘આવતી વખતે દીપિકાને લઈને આવજો'\nદીપિકા પાદુકોણે પ્રેગ્નેન્સીના સમાચારો પર તોડ્યુ મૌન, કહી આ મોટી વાત\n‘મી ટુ' પર વિચિત્ર નિવેદન આપી ફસાઈ રાની મુખર્જી, ટ્વિટર પર થઈ ટ્રોલ\nલગ્ન બાદ ફિટનેસ પર ધ્યાન આપી રહી છે દીપિકા, સામે આવ્યો વર્કઆઉટનો વીડિયો\ndeepika padukone ranveer singh viral social media bollywood દીપિકા પાદુકોણ રણવીર સિંહ વાયરલ સોશિયલ મીડિયા બોલિવુડ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/prakash-raj-to-look-in-positive-role-008972.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:14:10Z", "digest": "sha1:62T4MXFJ444CV746IKCPA24XN2BREUQP", "length": 9729, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાગ મિલ્ખા ભાગમાં કામ કરવા પૈસા આપવા તૈયાર હતાં પ્રકાશ | prakash raj to look in positive role - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભાગ મિલ્ખા ભાગમાં કામ કરવા પૈસા આપવા તૈયાર હતાં પ્રકાશ\nમુંબઈ, 14 જૂન : વૉન્ટેડ તથા સિંઘમ જેવી બૉલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રકાશ રાજ આગામી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં એક ઑફિસરની ભૂમિકા ભજવતા દેખાશે. આ ફિલ્મ રાકેશ ઓમપ્રકાશ મહેરાની છે કે જેમાં મુખ્ય ભૂમિકા ફરહાન અખ્તર ભજવી રહ્યાં છે.\nઆ પહેલો પ્રસંગ છે કે જ્યારે પ્રકાશ રાજ હિન્દી ફિલ્મોમાં એક હકારાત્મક ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમનો રોલ એક એવા ઑફિસરનો છે કે જે યુવાનોને શિસ્તમાં રહેવાની તાલીમ આપે છે અને તેમને સૈનિક બનવાની પ્રેરણા આપે છે.\nરાકેશ ઓમપ્રકાશ મહેરાએ અભિનેતા પ્રકાશ રાજના વખાણ કરતાં જણાવ્યું કે તેઓ એક કમાલના અભિનેતા છે. જ્યારે તેમણે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી, તો તેમણે મને કહ્યું કે આ ફિલ્મમાં કામ કરવા માટે તેઓએ મને કેટલા પૈસા આપવાં પડશે ફિલ્મની સ્ક્રિપ્ટ પ્રસૂન જોશીએ લખી છે અને ફિલ્મ 12મી જુલાઈના રોજ રિલીઝ થવાની શક્યતા છે.\nIIFA એવોર્ડ્સ 2014ની જાહેરાત, દીપિકા પાદુકોણને એન્ટરટેનર ઑફ ધ ઈયર\nરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો : જૉલી એલએલબી, શાહિદ અને ભાગ મિલ્ખા ભાગ છવાઈ\nPics : એક ક્લિકમાં જુઓ અને જાણો ફિલ્મફૅર ઍવૉર્ડ વિનર્સ\nફિલ્મફૅર ઍવૉર્ડ્સ : દીપિકા બેસ્ટ અભિનેત્રી, તો ફરહાન બેસ્ટ એક્ટર\nભાગ મિલ્ખા ભાગ આ વર્ષની સૌથી ખરાબ ફિલ્મ : નસીરુદ્દીન\n2013: આ Top 10 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ\nસાકાર થયું સપનું : સો કરોડ ક્લબમાં ભાગ મિલ્ખા ભાગ\nહવે પ્રિયંકામાં મૅરી કોમ, તો અક્ષયમાં જીવી ઉઠશે દારા\nભાગ મિલ્ખા ભાગ: મિલ્ખાની જિંદગીનો અસલી કિસ્સો નથી\nયુવાનો માટે પ્રેરણાપ્રદ છે ભાગ મિલ્ખા ભાગ : વહીદા\nPics : હવે ‘ભગવાન’ પણ જોશે ભાગ મિલ્ખા ભાગ\n100 કરોડની કમાણી કરશે 'ભાગ મિલ્ખા ભાગ'\nPics : ભાગ મિલ્ખા ભાગ ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ : રિવ્યૂ\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/dhoni-behaviour-with-dar-unacceptable-inzamam-moin-002741.html", "date_download": "2019-03-24T21:57:38Z", "digest": "sha1:HDRX55F6JNGGXPFNTFCCBOLMRS4V4K7S", "length": 11306, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ધોની પર ભડક્યા પાકિસ્તાની ખેલાડીઓ | Dhoni's behaviour with Dar unacceptable: Inzamam, Moin - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nધોની પર ભડક્યા પાકિસ્તાની ખેલાડીઓ\nકરાચી, 7 ડિસેમ્બર: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હક અને મોઇન ખાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર રોષે ભરાયા છે. ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી સીરિઝ દરમિયાન અલીમ ડાર સાથે ધોનીની દલીલ પર બંને પાકિસ્તાની પૂર્વ કપ્તાનોએ કહ્યું કે આ ચલાવી લેવું જોઇએ નહીં. બન્નેએ જણાવ્યું કે આ વલણ અસહનીય છે.\nમોઇને કહ્યું કે 'મને કોઇ આશ્ચર્ય નથી કે આની પર આઇસીસીએ કઇ કહ્યું નહી. ભારતીય ક્રિકેટ બોર્ડને કઇ કહી શકે તેવી આઇસીસીમાં તાકાત નથી. જે રીતે ધોનીએ ડારની એમ્પાઇરીંગ પર સવાલ ઉઠાવીને દલીલ કરી તે યોગ્ય નથી.' મોઇને જણાવ્યું કે બીસીસીઆઇ પાસે રૂપિયા અને તાકાત બંને છે માટે આસીસીએ ધોનીને દંડીત ના કર્યો.\nઇંઝમામે કહ્યું કે ભારતીય ટીમના ખરાબ પર્ફોમન્સનો દોષ ધોની અંપાયરો પર ઉતારી રહ્યા છે. ઇંઝમામે જણાવ્યું કે 'મારુ માનવું છે કે ધોની એક અનુભવી કેપ્ટન અને ખેલાડી છે. તેમણે પોતાની ટીમની ભૂલોને સુધારવા પર ફોકસ કરવું જોઇએ. પોતાના ખેલાડીઓના નબળા પાસાને સુધારવું જોઇએ.'\nતેણે જણાવ્યું કે આઇસીસીની નીતિ આ મામલે સ્પષ્ટ છે અને બધા જ કપ્તાનોને આનું પાલન કરવું જોઇએ. મને પણ ઘણીવાર અમ્પાયરો પર સવાલ પેદા કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. અહીં ધોનીએ ખુલ્લેઆમ આવું કર્યું પરંતુ તેની સામે કોઇ એક્શન લેવાઇ રહ્યું નથી.\nપુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n25 માર્ચે ચીન, પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે, પરંતુ શા માટે\nખુશહાલ દેશોની યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nજૂની દિલ્લીથી પકડાયો જૈશનો કમાંડર સજ્જાદ ખાન, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડના સંપર્કમાં હતો\nપુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nપાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત\nઅભિનંદનને બંદી બનાવતા જ પાકિસ્તાન પર 6 મિસાઈલ છોડવા તૈયાર હતું ભારત\nજમ્મુ કાશ્મીર: રાજોરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ\nપંજાબ અને કાશ્મીરમાં ઉડ્યાં ભારતીય વાયુસેનાનાં વિમાન, પાકિસ્તાનમાં ડર્યા લોકો\nડી-બ્રિફિંગ પુરી, પરંતુ અભિનંદનને ડ્યુટી નહીં મળી, જાણો કારણ\nપાકિસ્તાનમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનનો જય જયકાર\npakistan sports cricket mahendra singh dhoni inzamam england પાકિસ્તાન ઇંઝમામ ઉલ હક મોઇન ખાન ટીમ ઇન્ડિયા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00341.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-ssc-paper-leak-rajnath-singh-gives-nod-for-cbi-inquiry-gujarati-news-5824218-PHO.html", "date_download": "2019-03-24T22:02:48Z", "digest": "sha1:F5PPGXNWCTIBS6IZ76GVYNMR73DMKV5V", "length": 11544, "nlines": 121, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "More than 2,000 students from many states opposition in Delhi for 6 days|SSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ, વિદ્યાર્થીઓએ કહ્યું- લેખીતમાં આપો", "raw_content": "\nSSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ, વિદ્યાર્થીઓએ કહ્યું- લેખીતમાં આપો\nઘણાં રાજ્યોમાંથી આવેલા અંદાજે 2 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે\nSSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ\nસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની પરીક્ષામાં ગોટાળા થયા હોવાની અને પેપર લીક વિશેની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. સોમવારે સરકારે અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માગણી સ્વીકારી લીધી છે.\nનવી દિલ્હી: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ની પરીક્ષામાં ગોટાળા થયા હોવાની અને પેપર લીક વિશેની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. સોમવારે સરકારે અહીં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માગણી સ્વીકારી લીધી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને સમાજસેવી અન્ના હજારેનું પણ આ લોકોને સમર્થન મળ્યું છે. વિરોધ વધતાં સરકારે પહેલાં દિલ્હીના પ્રબારી અને સાંસદ મનોજ તિવારીને મેદાનમાં ઉતાર્યા હતા. તિવારીએ સ્ટૂડન્ટની સાથે મળીને મીટિંગ કરી હતી. ત્યારપછી તેમણે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. બીજી બાજુ વિદ્યાર્થીઓનું એવુ કહેવું હતું કે, અમે અમારો વિરોધ ત્યારે જ પૂરો કરીશું જ્યારે અમને તપાસના ફોર્મેટ વિશે કહેવામાં આવશે.\nરાજનાથ સિંહે કહ્યું- વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન બંધ કરે\n- રાજનાથ સિંહે સોમવારે કહ્યું છે કે, અમે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની માગણી સ્વીકારી લીધી છે. સીબીઆઈએ તપાસનો આદેશ આપી દીધો છે. હવે ઉમેદવારોએ પ્રદર્શન બંધ કરી દેવું છે.\n- સીબીઆઈ તપાસના નિર્ણય વિશે સાંસદ મનોજ તિવારીએ ખુશી વ્યક્ત કરી છે.\nવિદ્યાર્થીઓનું શું કહેવું છે\n- સ્ટાફ સિલેક્શન કમિશન બહાર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, લેખિતમાં માહિતી આપ્યા પછી જ વિરોધ બંધ કરવામાં આવશે.\nકેટલા વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે\nવિદ્યાર્થીઓ 27 ફેબ્રુઆરીથી એસએસસી ઓફિસની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમની સંખ્યા 2,000થી વધારે જણાવવામાં આવી રહી છે.\n- 22 ફેબ્રુઆરીએ ગ્રેજ્યુએટ લેવલ ટિયર-2ની પરીક્ષા થઈ છે. તેના પહેલા પાર્ટમા 17 ફેબ્રુઆરીએ દિલ્હીના એક સેન્ટર પર એક્ઝામ રાખવામાં આવી હતી. તેમાં જ પેપર લીક થયું હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે.\n- માનવામાં આવે છે કે, પરીક્ષામાં સતત થતી ગરબડના કારણે અમુક વિદ્યાર્થીઓએ કંટાળી સોશિયલ મીડિયા ઉપર તેનો વિરોધ શરૂ કર્યો હતો.\n- ત્યારપછી બિહાર, યુપી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રા��સ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોથી વિદ્યાર્થીઓ અહીં પહોંચવા લાગ્યા હતા. વિરોધ કરનાર મોટાભાગના વિદ્યાર્થીઓ દિલ્હીમાં રહીને પરીક્ષામાં તૈયારી કરતા હતા.\nતે લોકોની શું માગણી છે\n- 21 ફેબ્રુઆરી વાળી પરીક્ષા 9 માર્ચે થવાની છે, તપાસ દરમિયાન આ કેવી પરીક્ષા\n- જે વેન્ડરે પરીક્ષાની જવાબદારી લીધી છે તેમને બદલવામાં આવે.\n- પરીક્ષાર્થીઓને સામેલ કરીને એસએસસી એક પ્રશાસનિક સુધાર સમિતિને મંજૂરી આપે.\n- ફરિયાદની નિવારણ સિસ્ટમમાં સુધારો કરવામાં આવે.\n- જ્યાં પરીક્ષા લેવામાં આવે છે ત્યાં પ્રાઈવેટ લેબ્સનું પણ ઓડિટ કરવામાં આવે.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો...\n2 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે\nSSC પેપર લીક કેસમાં CBI તપાસનો આદેશ\n2 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00342.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://templesinindiainfo.com/shirdi-sai-baba-madhyana-aarti-gujarati-lyrics-shirdi-sai-baba-aarati-songs/", "date_download": "2019-03-24T21:35:57Z", "digest": "sha1:CTMU4ZTYLPN3A7O2B77UQCRVJ2GY3AQ6", "length": 23476, "nlines": 339, "source_domain": "templesinindiainfo.com", "title": "Shirdi Sai Baba Madhyana Aarti Gujarati Lyrics | Shirdi Sai Baba Aarati Songs – Temples In India Information", "raw_content": "\nશ્રી સચ્ચિદાનંદ સમર્ધ સદ્ગુરુ સાયિનાધ મહરાજ કી જૈ.\nઘે‌ઉનિ પંચાકરતી કરૂબાબાન્સી આરતી\nસાયીસી આરતી કરૂબાબાન્સી આરતી\nઉઠા ઉઠા હો બાન ધવ ઓવાળુ હરમાધવ\nસાયીચે હેધ્યાના પાહુગંભીર હેધ્યાના\nક્રુષ્ણ નાધા દત્તસાયિ જડોચિત્તતુઝે પાયી\nચિત્ત(દત્ત) બાબાસાયી જડોચિત્તતુઝે પાયી\nમુમુક્ષ જનદાવિ નિજડોળા શ્રીરંગ\nતુમચેનામદ્યાતા હરે સંસ્ક્રુતિ વ્યાધા\nઆઠાદિવસા ગુરુવારી ભક્તકરીતિ વારી\nમાઝા નિજદ્રવ્ય ઠેવ તવ ચરણરજસેવા\nમાગણે હેચિ આતાતુહ્મ દેવાદિદેવા\nઇચ્ચિતા દીન ચાતાક નિર્મલ તોય નિજ સૂખ\nધ્યાવાદાસાવિસાવા ભક્તાં વિસાવા આરતિસાયિબાબા\nજયદેવ જયદેવ દત્તા અવદૂત ઓસાયિ અવદૂત\nજોડુનિ કરતવ ચરણીઠેવિતોમાધા જયદેવ જયદેવ\nઅવતરસીતૂ યેતા ધર્માન તે ગ્લાની\nહરિસી દેવાન ચેતૂ સંકટ દિનરજની\nજયદેવજયદેવ દત્તા અવધૂતા ઓ સાયી અવધૂતા\nજોડુનિ કરતવ ચરણીઠેવિતોમાધા જયદેવ જયદેવ\nયવ્વનસ્વરૂપી એક્યાદર્શન ત્વાદિ ધલે\nજયદેવ જયદેવ દત્ત અવદૂત ઓ સાયી અવદૂત\nજોડુનિ કરતવ ચરણી ઠેવિતોમાધા જયદેવ જયદેવ\nભેદતત્ત્વહિંદૂ યવના ન ચાકાહી\nપાહસિ પ્રેમાને ન તૂ હિંદુયવનાહિ\nદાવિસિ આત્મત્વાને વ્યાપક હસાયી\nજયદેવજયદેવ દત્તા અવધૂતા ઓ સાયી અવધૂતા\nજોડુનિ કરતવ ચરણીઠેવિતોમાધા જયદેવ જયદેવ\nતત્ક્રુપયા સકલાન ચે સંકટનિરસાવે\nજયદેવ જયદેવ દત્તા અવદૂતા ઓ સાયિ અવદૂત\nજોડુનિ કરતવચરણિ ઠેવિતો માધા જયદેવ જયદેવ\nશુદ્દભક્તિચંદ્ર ભાગા – ભાવપુંડલીકજાગા\nપુંડલીક જાગા – ભાવપુંડલીકજાગા\nયહોયાહો અવઘે જન – કરૂબાબાન્સીવંદન\nગણૂહ્મણે બાબાસાયી – દાવપાવમાઝે આ‌ઈ\nપાવમાઝે આ‌ઈ – દાવપાવમાઝે આ‌ઈ\nઘાલીન લોટાંગણ વંદીન ચરણ\nત્વમેવ માતા ચ પિતા ત્વમેવ\nત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ\nહરેરામ હરેરામ રામરામ હરે હરે\nહરેક્રુષ્ણ હરેક્રુષ્ણ ક્રુષ્ણ ક્રુષ્ણ હરે હરે||શ્રી ગુરુદેવદત્ત\nહરિ: ઓં યજ્ગેન યજ્ગ મયજંત દેવાસ્તાનિધર્માણિ\nપ્રધમાન્યાસન તેહનાકં મહિમાન: સચંત\nનમોવયં વૈ શ્રવણાય કુર્મહે\nઓં સ્વસ્તી સામ્રાજ્યં ભોજ્યં\nઈશ્યા સ્સાર્વભૌમ સ્સાર્વા યુષાન\nએકરાળ્ળિતિ તદપ્યેષ શ્લોકોબિગીતો મરુત:\nપરિવેષ્ટોરો મરુત્ત સ્યાવસન ગ્રુહે\nઆવિક્ષિતસ્યકામ પ્રેર વિશ્વેદેવાસભાસદ ઇતિ\nશ્રી નારાયણવાસુદેવ સચ્ચિદાનંદ સદ્ગુરુ સાયિનાધ મહારાજ કિ જૈ\nઅનંતા તુલાતે કસેરે સ્તવાવે\nઅનંતા મુખાચા શિણે શેષ ગાતા\nનમસ્કાર સાષ્ટાંગ શ્રી સાયિનાધ\nઉરાવે તરીભક્તિ સાઠી સ્વભાવે\nવસેજો સદા દાવયા સંતલીલા\nદિસે આજ્ગ્ય લોકાપરી જોજનાલા\nપરી અંતરીજ્ગ્યાન કૈવલ્ય દાતા\nનમસ્કાર સાષ્ટાંગ શ્રી સાયિનાધા\nનમસ્કાર સાષ્ટાંગ શ્રી સાયિનાધા\nસુરાદીક જ્યાંચ્યા પદા વંદિતાતી\nનમસ્કાર સાષ્ટાંગ શ્રી સાયિનાધા\nતુઝ્યા જ્યાપદા પાહતા ગોપબાલી\nકરાજોડિતો દીન અત્યંત ભાવે\nનમસ્કાર સાષ્ટાંગ શ્રી સાયિનાધા\nઅક્ષયરૂપ અવતારા | સર્વહિવ્યાપક તૂ\nશ્રુતુસારા અનસૂયાત્રિકુમારા(બાબાયે) મહારાજે ઈબા\nકાશીસ્નાન જપ પ્રતિદિવસી કોળાપુરભિક્ષેસી\nનિર્મલનદિ તુંગા જલપ્રાસી નિદ્રામાહુરદેશી ઈસા યે યીબા\nઝેળીલોંબતસે વામકરી ત્રિશૂલ ઢમરૂધારિ\nભક્તાવરદસદા સુખકારીદેશીલ મુક્તીચારી ઈસા યે યીબા\nધારણકરિશીબા નાગજટામુકુટ શોભતોમાધા ઈસા યે યીબા\nતત્પર તુઝ્યાયા જેધ્યાની અક્ષયત્વાંચેસદવી\nલક્ષ્મીવાસકરી દિનરજની રક્ષસિસંકટ વારુનિ ઈસા યે યીબા\nયાપરિધ્યાન તુઝે ગુરુરાયા દ્રુશ્ય કરીનયનાયા પૂર્ણાનંદ સુખેહીકાયા\nલાવિસિહરિ ગુણગાયા ઈસા યે યીબા\nસાયિ દિગંબર અક્ષય રૂપ અવતારા\nસર્વહિવ્યાપક તૂ શ્રુતિસારા અનસૂયાત્રિકુમારા(બાબાયે) મહારાજે ઈબા\nમનોવાગતીતં મુનિર ધ્યાન ગમ્યં\nભવાંભોદિ મગ્નાર્ધિ તાનાં જનાનાં\nઅનેકા શ્રુતા તર્ક્યલીલા વિલાસૈ:\nજનામોદદં ભક્ત ભદ્ર પ્રદંતં\nશ્રીસાયિશ ક્રુપાનિદે – ખિલન્રુણાં સર્વાર્ધસિદ્દિપ્રદ\nસદ્ભક્ત્યાશ્શરણં ક્રુતાંજલિપુટ: સંપ્રાપ્તિતો – સ્મિન પ્રભો\nતત્પાદ સેવનરતા સ્સત તંચ ભક્ત્યા\nસંસાર જન્યદુરિતૌઘ વિનિર્ગ તાસ્તે\nકૈવલ્ય ધામ પરમં સમવાપ્નુવંતિ\nશ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાયિનાધ મહરાજ કિ જૈ\nરાજાધિરાજ યોગિરાજ પરબ્રહ્મ શ્રીસાયિનાધામહરાજ\nશ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાયિનાધ મહરાજ કિ જૈ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00343.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/107641", "date_download": "2019-03-24T21:28:17Z", "digest": "sha1:DXMBWNM7YYSKSNRSSXNLZA2C4QX5JXX2", "length": 6511, "nlines": 104, "source_domain": "evidyalay.net", "title": "ધર્મ પરિચય, ચિરાગ પટેલ", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nધર્મ પરિચય, ચિરાગ પટેલ\nઈ-વિદ્યાલય એટલે શિક્ષણ જ નહીં, પણ કેળવણી અને જીવન જીવવા માટેની સમજ. શિક્ષણ અને કેળવણીમાં થયેલ ઉત્ક્રાન્તિનો ઈતિહાસ તપાસીએ તો એ મોટે ભાગે ધર્મ સાથે સંકળાયેલું રહ્યું છે - ગુરૂકૂળ, પાઠશાળા, ચર્ચ -ગ્રામર સ્કૂલ કે મદરેસામાં એના પાયા નંખાયા હતા. આથી ધાર્મિક શિક્ષણ તરફ સૂગ રાખ્યે ન જ ચાલે. જીવનના પાયામાં ધરબાવી જોઈએ એવી નીતિની ઊંડી સમજ અને જાગૃતિ બાળકમાં નાની ઉમરથી કેળવાય - એ ઈ-વિદ્યાલયનું પાયાનું ધ્યેય છે. બીજી બાબતો પછી આવે છે.\nબહુ મોડે આ વિભાગ શરૂ થઈ રહ્યો છે, એનું કારણ એ છે કે, આ જટિલ લાગતી બાબત બાળકોને શીરા કે ચોકલેટની જેમ શી રીતે પીરસવી - એ અમારી ઉલઝન રહી છે. મોડે મોડે પણ આ વિભાગ શરૂ કરીને એ દિશામાં આ પહેલું પગલું.\n૧૯૭૬માં વડોદરામાં જન્મેલા શ્રી. ચિરાગ પટેલની આ લખનાર સાથે ઓળખાણ ઈ-વિદ્યાલયના જન્મ પહેલાંથી છે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને સોફ્ટવેર નિષ્ણાત એવા ચિરાગ પટેલ અત્યંત વ્યસ્ત વ્યક્તિ છે, પણ કામ અને ઘર ઉપરાંત અનેક ઠેકાણે સેવા આપવી - એ એમનો ધર્મ રહ્યો છે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને સોફ્ટવેર નિષ્ણાત એવા ચિરાગ પટેલ અત્યંત વ્યસ્ત વ્યક્તિ છે, પણ કામ અને ઘર ઉપરાંત અનેક ઠેકાણે સેવા આપવી - એ એમનો ધર્મ રહ્યો છે ઈ-વિદ્યાલયમાં સ્ટેજના પદદાની પાછળ એ હાજર હતા અને રહેશે, પણ ભારતીય જીવનના પાયામાં રહેલ વેદિક જીવન પદ્ધતિ અને દર્શન અંગે તેમના લેખથી એમના સ્ટેજ પરના પ્રદાનની આજથી શરૂઆત થાય છે.\nઆ રહ્યો એ પહેલો લેખ\n← ભાષા જ્ઞાન – બીજી ભાષામાંથી આવેલા શબ્દો\nચિત્રકળા પાઠ – ૬ →\n2 thoughts on “ધર્મ પરિચય, ચિરાગ પટેલ”\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/home-made-gulkand-roll/", "date_download": "2019-03-24T21:21:49Z", "digest": "sha1:ZID6P5Y6NWJW45YC4DSVE7QNZTTNYCNI", "length": 11309, "nlines": 112, "source_domain": "blog.dealdil.com", "title": "ગુલકંદ રોલ્સ - ઓછા સમયમાં તૈયાર થતી આ સ્વીટ ડીશ આજે જ નોંધી લો ...", "raw_content": "\nHome Gujarati Articles ગુલકંદ રોલ્સ – ઓછા સમયમાં તૈયાર થતી આ સ્વીટ ડીશ આજે જ...\nગુલકંદ રોલ્સ – ઓછા સમયમાં તૈયાર થતી આ સ્વીટ ડીશ આજે જ નોંધી લો …\nકેમ છો મજામાં ને આજે હું ફરી હાજર થઈ ગઈ છું એક નવી જ રેસીપી સાથે..\nતો આજે આપડે બનાવીશું ગુલકંદ રોલ્સ જી હા આ એક સ્વીટ ડિશ છે નાના બાળકો ને અને મોટા ને ભાવે તેવી ડિશ છે.. ને સાથે આપડે ઠાકોરજી ને પણ ધરાવી શકીએ તેવી ડિશ છે…ખૂબ જ ઓછા સમયમાં બની જશે…\nતો રાહ શેની જુઓ છો ચલો ફટાફટ નોંધી લો આ રેસિપી\nગુલકંદ રોલ્સ માટે સામગ્રી:-\nગુલાબની પાંખડી ડેકોરેશન માટે\nસૌ પ્રથમ આપણે દૂધને ગરમ કરી લેશું.મે અહી અમૂલ ગોલ્ડ દૂધ ૧ થેલી લીધું છે તમે જે ચાહો તે લઇ શકો છો…\nએક વાસણ જે ઊંડું હોય તેમાં દૂધને દૂધને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરશું..ને દૂધને ચમચા વડે હલાવતા રેહશું.\nઆપડે ત્યાં સુધી હલાવસુ જ્યાં સુધી દૂધ અડધું ન થાય જાય અને ધ્યાન રાખવું કે દૂધ નીચે બેસી ન જાય\nએટલે આપડે સતત હલાવતા રેહવું.\nહવે તમે જોય શકશો કે દૂધનો કલર બ્રાઉન થાય ગયો છે. તો હવે આપડે તેમાં ખાંડ નાખી. હવે ખાંડ મેલ્ટ થાય જય ત્યાં સુધી આપડે મિક્સ કરી હલાવશું.\nહવે આપનું લેયર તૈયાર છે તેને એક પ્લેટ માં કાઢી લેવું.તેને આપડે લગભગ અડધી કલાક જેવું ઠંડું થવા દો.\nહવે આપણે મિશ્રણમાંથી નાના લુવા જેવું હાથમાં લય તેને થેપી લેવું જેથી તેની અંદર આપડે ગુલકંદને સ્ટફ કરી શકીએ..\nફોટામાં બતાવ્યાં મુજબ આપડે માવાની અંદર ગુલકંદને સ્ટફ કરી લેશું..\nહવે આવી જ રીતે બધાને સ્ટફ્ કરી રોલ કરી લેશું..\nહવે સવિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ગુલાબની પાંખડી ને બદામથી ગાર્નિશ કરીને સર્વ કરોતો તૈયાર ��ે એકદમ સ્વીટ રેસીપી ગુલકંદ રોલ્સ તમે પણ બનાવો ને કેજો કેવી લાગી..\nદૂધ ને ગરમ કરતી વખતે તેને સતત હલાવવું જરૂરી છે નહિતર તે બડી જશે…\nફરી હાજર થઈશ ત્યાં સુધી આવજો…\nરસોઈની રાણી : મયુરી ઉનડકટ ( જૂનાગઢ)\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleમહાભારતના આ પાંચ ઉપદેશો ખુબ જ મહત્ત્વના છે\nNext articleફરાળી પટેટો ખીચડી – હવે જયારે પણ ઘરમાં કોઈને ઉપવાસ હોય ત્યારે બનાવજો આ સ્વાદિષ્ટ ખીચડી…..\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nમોહન કપૂરનું નામ એન્કરીંગની દુનિયામાં સૌથી મોખરાનું છે…\nશું તમારા હાથમાં છે આ રેખા વાંચો અને ચેક કરો…\nજામફળનું શરબત છે ટેસ્ટમાં બેસ્ટ આવી રીતે બનાવજો ઘરે સ્ટેપ બાય...\nઆજે જ બનાવો “આલુ બાસ્કેટ ચાટ”\nઆબરૂ ને વાસ્‍તે… – શું આબરૂ એ પોતાના સંતાન કરતા પણ...\nદિલ્હીની હોસ્પીટલમાં જન્મ્યો એક વિચિત્ર બાળક, લાલ આખું અને આખું શરીર...\nએક વિશિષ્ટ દંપતિ, “રેહાના અને જીતુ”\nમગ દાળની કટલેટ – નાસ્તામાં આપી શકાય એવી આ કટલેટ બનાવવામાં...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમસાલા તડકા છાસ – ગરમીમાં રાહત આપતી છાસ રોજ બનાવી પીજો...\n4 મિત્રો, 40 ગાયો અને એક અનોખો બિઝનેસ આઇડીયા થોડાક જ...\nમચ્છરોની સફાઈ કરવાનો એક ઘરગથ્થું નુસખો અચૂક વાંચજો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/nitin-gadkari-can-distort-devendra-fadnavis-s-game-022575.html", "date_download": "2019-03-24T21:55:06Z", "digest": "sha1:YIOUH5PLMUWY4OTIFLMD7I53AUFDI6S2", "length": 12308, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "દેવેન્દ્ર ફડણવીસનો ખેલ ગડકરી કેમ ખરાબ કરી રહ્યાં છે? | Nitin Gadkari can distort Devendra Fadnavis's game - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદેવેન્દ્ર ફડણવીસનો ખેલ ગડકરી કેમ ખરાબ કરી રહ્યાં છે\nનવી દિલ્હી, 23 ઓક્ટોબર: મંગળવારે નિતિન ગડકરીએ કહ્યું હતું કે તે દિલ્હીમાં ખુશ છે અને તે મહારાષ્ટ્ર પરત આવવા માટે ઇચ્છુક નથી પરંતુ હવે તેમણે પીટીઆઇને કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે, તેને મંજૂર કરીશ. મતલબ કે હવે નિતિન ગડકરી મુખ્યમંત્રીની રેસમાં સામેલ થઇ ચૂક્યા છે. હવે અહીંયા પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે મુખ્યમંત્રીની રેસમાં સામેલ થઇને નિતિન ફડકરી દેવેન્દ્ર ફડણવીસનો ખેલ કેમ ખરાબ કરી રહ્યાં છે\nમંગળવારે નિતિન ગડકરીએ નાગપુર પહોંચતાં પહેલાં લગભગ એ તો નક્કી થઇ ગયું હતું કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે. નિતિન ગડકરીએ પોતેએ પણ કહ્યું હતું કે તે દિલ્હીમાં ખુશ છે પરંતુ હવે પીટીઆઇના અનુસાર નિતિન ગડકરી સીએમની રેસમાં સામેલ થઇ ચૂક્યાં છે.\nપીટીઆઇમાં નિતિન ગડકરીએ કહ્યું કે પાર્ટીનું કેન્દ્રિય નેતૃત્વ મને જે જવાબદારી સોંપશે, તેને ઉઠાવવા માટે હું તૈયાર છું. નિતિન ગડકરીના આ નિવેદન બાદ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે કેમ નિતિન ગડકરી ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીમ બને\nવરિષ્ઠ પત્રકાર રવિકિરણ દેશમુખે જણાવ્યું હતું કે બંને વચ્ચે કોલ્ડ વોર છે. તમને જણાવી દઇએ કે નિતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ બંને વિદર્ભ વિસ્તારથી આવે છે અને માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બંનેના પોત પોતાના જૂથ છે. એવામાં નિતિન ગડકરીની ટુકડીને લાગી રહ્યું છે કે જો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની ગયા તો પછી પછી ખરાબ દિવસો આવી જશે.\nભાજપના ધારાસભ્ય કૃષ્ણા ખોપરેએ કહ્યું કે નિતિન ગડકરી માટે પોતાની સીટ છોડવા માટે તૈયાર છું. નિતિન ગડકરીની ટુકડીના 40થી વધુ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી બનાવવા માટે રીતસર અભિયાન ચલાવી રહ્યાં છે. પરંતુ રાજ્યના બિજા ભાજપના નેતા આ મુદ્દે ખુલીને બોલવાથી બચી રહ્યાં છે.\n ભાજપ નક્કી ન કરી શક્યું નામ, ગડકરીએ કરી બેઠક\nચીસો પાડવાનું બંધ કરો, નહીં તો બહાર ફેંકાવી દઈશ: નીતિન ગડકરી\nમૂત્રનો ભંડાર હશે, તો દેશમાં યુરિયાની આયાત નહીં કરવી પડે: નીતિન ગડકરી\nપાકિસ્તાનનું પાણી રોકવાના નિર્ણય પર ગડકરી, ‘અંતિમ નિર્ણય પીએમ કરશે'\nજો કોઈએ જાતિવાદ વિશે વાત કરી તો તેની પિટાઈ કરીશઃ નીતિન ગડકરી\nગડકરીનો રાહુલ પર પલટવાર, ‘હિંમત માટે તમારા સર્ટિફિકેટની જરૂર નથી'\nજે ઘર ન સંભાળી શકે તે દેશ પણ ન સંભાળી શકેઃ નીતિન ગડકરી\nપ્રધાનમંત્રી પદ માટે ગડકરીનું સમર્થન કરીશુ: શિવસેના\nપીએમ પદની રેસમાં કૂદ્યા યશવંત સિન્હા, કહ્યું- દર વર્ષે 2-3 કરોડ નોકરી આપી શકું\n‘ઈન્દિરા ગાંધીએ અનામત વિના પોતાને સાબિત કર્યા': નીતિન ગડકરી\nનીતિન ગડકરીનો દાવોઃ આગામી 3 મહિનામાં 80%, 2020 સુધી આખી ગંગા થઈ જશે સાફ\nઅરવિંદ કેજરીવાલના ભાષણ દરમિયાન લોકો એક સાથે ખાંસી ખાવા લાગ્યા, ગડકરીએ શાંત કરાવ્યા\nપ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવાની અટકળો પર નીતિન ગડકરીએ તોડ્યુ મૌન\nnitin gadkari devendra fadnavis bjp cm maharashtra નિતિન ગડકરી દેવેન્દ્ર ફડણવીસ ભાજપ મુખ્યમંત્રી મહારાષ્ટ્ર\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/politics/item/6414-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-26%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80-10-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%80%E0%AA%AA%E0%AA%BF%E0%AA%9F-%E0%AA%A5%E0%AA%87-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87,-16-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9F%E0%AB%80%E0%AA%95%E0%AB%80%E0%AA%9F-%E0%AA%95%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87-%E0%AA%B6%E0%AA%95%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87", "date_download": "2019-03-24T21:53:33Z", "digest": "sha1:HBOWLTRN2JT225WVUN6GFMLZYAHJFGU2", "length": 14202, "nlines": 113, "source_domain": "instanews24x7.com", "title": "ગુજરાત ભાજપના 26માંથી 10 સાંસદો રીપિટ થઇ શકે, 16 સાંસદોની ટીકીટ કપાઇ શકે છે! - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિં��, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nગુજરાત ભાજપના 26માંથી 10 સાંસદો રીપિટ થઇ શકે, 16 સાંસદોની ટીકીટ કપાઇ શકે છે\n2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે 2019ની ચૂંટણીમાં ભાજપના 26માંથી 16 સાંસદોને તેમની નિષ્ક્રિયતા નબળી કામગીરી અને વિવાદના લીધે ફરીથી ટિકિટ નથી આપવાની દિશામાં ભાજપની કોર કમિટીની બેઠક દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે. જ્યારે અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલે ચૂંટણી નહીં લડવા માટેનો નિર્ધાર હાઇકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી દીધો છે.\nગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા ભાજપે છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરી છે જેમાં તમામ 26 બેઠકોના મતવિસ્તારમાં જઈને પક્ષના પ્રદેશ નેતાઓએ સેન્સ લીધી હતી ત્યારબાદ ઉમેદવારોની પસંદગી માટેની પેનલ બનાવવા માટેની કાર્યવાહી ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે.\nગુજરાતના તમામ 26 સાંસદોની કામગીરી ��ને રીપીટ- નો રિપીટ થવાના કારણો આ પ્રમાણે હોઈ શકે છે.\nઅમદાવાદ પૂર્વ: સાંસદ પરેશ રાવલ, ફરી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય\nઅમદાવાદ પશ્ચિમ: સાંસદ કિરીટ સોલંકી, પીએમની ગોડ બુક અને સક્રિયતાના કારણે ફરીથી ટિકિટ મળી શકે છે\nગાંધીનગર: સાંસદ અડવાણી, નાદુરસ્ત તબિયત અને ઉંમર બાદ ના કારણે ફરી ચૂંટણી નહીં લડે\nબનાસકાંઠા: સાંસદ હરિભાઈ ચૌધરી, રીપીટ થવાનું કારણ પીએમની ગુડબુકમાં હોવાથી ફરીથી ટિકિટ મળશે\nરાજકોટ: સાંસદ મોહન કુંડારિયા, કેન્દ્રીય નેતાઓની નજીક હોવાથી ફરી ટિકિટ મળવાની શક્યતા\nભરૂચ: સાંસદ મનસુખ વસાવા, પી એમની ગુડબુકમાં અને પ્રજાલક્ષી કામો કરતા હોવાથી રીપિટ થઇ શકે છે\nસુરત: સાંસદ દર્શનાબેન જરદોશ, નવા ઉમેદવારને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે.\nજામનગર: સાંસદ પૂનમ માડમ પ્રજાલક્ષી કામો માં સતત કાર્યશીલ હોવાથી રીપિટ થઇ શકે છે\nદાહોદ: સાંસદ જશવંતસિંહ ભાભોર, પી એમની ગુડબુકમાં હોવાથી રિપીટ થઈ શકે છે\nસાબરકાંઠા: સાંસદ દિપસિંહ રાઠોડ, ફરીથી જીતની શક્યતા ઓછી હોવાથી નો-રિપીટ\nકચ્છ: સાંસદ વિનોદ ચાવડા ,નબળી કામગીરી અને નિષ્ક્રિયતાને કારણે ટીકીટ કપાઇ શકે છે\nપાટણ: સાંસદ લીલાધર વાઘેલા, નાદુરસ્ત તબિયત અને પાર્ટી વિરોધી વલણના કારણે ટીકીટ કપાઇ શકે છે\nમહેસાણા: સાંસદ જયશ્રીબેન પટેલ ,નબળી કામગીરી અને પાટીદાર સમાજમાં નારાજગીના કારણે ટીકીટ કપાઇ શકે છે\nસુરેન્દ્રનગર: સાંસદ દેવજીભાઈ ફતેપરા , અનેક કેસોમાં ફસાયેલા છે અને નબળી કામગીરીના કારણે ટીકીટ કપાઇ શકે છે\nપોરબંદર: સાંસદ વિઠ્ઠલ રાદડિયા, નાદુરસ્ત તબિયતના કારણે નવા ઉમેદવાર આવી શકે\nઅમરેલી: સાંસદ નારણભાઇ કાછડીયા, નબળા ઉમેદવાર અને નિષ્ક્રિય હોવાને કારણે નો-રિપીટ માં જશે\nભાવનગર: સાંસદ ભારતીબેન શિયાળ ,નવા ઉમેદવારને ચાન્સ આપવા અને સાંસદ તરીકે નબળા હોવાથી ટીકીટ કપાઇ શકે છે\nઆણંદ: સાંસદ દિલીપભાઇ પટેલ ,નવા ઉમેદવારને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે\nપંચમહાલ: સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, પરિવારના વિખવાદ અને વિવાદના કારણે ફરીથી ટિકિટ નહીં મળે\nછોટાઉદેપુર: સાંસદ રામસિંહ રાઠવા, પાર્ટી સાથે યોગ્ય તાલમેલ ન હોવાથી અને નબળી કામગીરીના કારણે કપાઇ શકે છે\nબારડોલી: સાંસદ પ્રભુભાઈ વસાવા, નિષ્ક્રિય હોવાને કારણે નવો ઉમેદવાર માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે\nનવસારી: સાંસદ સી.આર.પાટીલ, પીએમની ગુડબુકમાં અને સાંસદ તરીકે સારી કામગીરીને કારણે રિપીટ થઈ શક�� છે\nજુનાગઢ: સાંસદ રાજેશ ચુડાસમા ,નવા ઉમેદવારને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે\nવડોદરા: સાંસદ રંજનબેન ભટ્ટ ,પેટા ચૂંટણીમાં જીત્યા હોવાથી હવે નવા ને ચાન્સ આપવા ટીકીટ કપાઇ શકે છે\nવલસાડ: સાંસદ કે.સી પટેલ, ઉંમર બાધ અને નિષ્ક્રિયતાને કારણે ફરી ટિકિટ નહીં મળે\nખેડા: સાંસદ દેવુંસિંહ ચૌહાણ, પી એમ ની ગુડબુકમાં અને પ્રજાલક્ષી કામો ના કારણે રીપિટ થઇ શકે છે\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nસુરતઃ સંસાર મંડાય તે પહેલાં નવવધૂને ભેટ્યો કાળ, વર-વધૂની છેલ્લી તસવીરો\nહું તાજ પર કેસ કરીશ, CCTV 5 વાર જોયા, રાહુલને નથી જ મળ્યોઃ હાર્દિક\nરાજકોટ ક્રાઈમ બ્રાંચના પૂર્વ પીઆઈ નકુમ સસ્પેન્ડ\nરશિયાનું વિમાન કાળા સમુદ્રમાં ક્રેશ, 92નાં મોતઃ મૃતક ઘોષિત થયેલો જીવતો નીકળ્યો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00344.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/ayurveda-home-remedy-for-cough/", "date_download": "2019-03-24T22:08:34Z", "digest": "sha1:UJT2HOMIR27CNAM7PHMSMMFTZRBHHKUL", "length": 11638, "nlines": 75, "source_domain": "4masti.com", "title": "ખાંસીના ઘરેલું ઉપાય : ખાંસીની બેસ્ટ દવા સાબિત થશે આ આયુર્વેદિક નુસખો, અજમાવી જુઓ. |", "raw_content": "\nHealth ખાંસીના ઘરેલું ઉપાય : ખાંસીની બેસ્ટ દવા સાબિત થશે આ આયુર્વેદિક નુસખો,...\nખાંસીના ઘરેલું ઉપાય : ખાંસીની બેસ્ટ દવા સાબિત થશે આ આયુર્વેદિક નુસખો, અજમાવી જુઓ.\nગરમી હોય કે ઠંડી ગળાની સમસ્યા (ખરાશ) કયારે તમને પોતાની ઝપેટમાં લઈ લે એની જાણ નથી થતી. એનાથી ગળામાં દુઃખાવો અને સોજો થઇ જાય છે, જેનાથી દરરોજ કરવામાં આવતા કામોમાં અડચણ ઉભી થાય છે. અને સાથે જ તમે આખો દિવસ પરેશાન રહો છો. પરંતુ શિયાળાની ઋતુમાં ગળાની પરેશાની તમારા માટે મુશ્કેલીનું કારણ બની રહે છે. કારણ કે થીજવી નાખે એવી ઠંડી અને ઠંડા પવનનો શિકાર તમારું ગળું સૌથી પહેલા અને ઘણી સરતાથી બની શકે છે. આ ઋતુમાં ઘણા બધા લોકોને ખાંસીની એલર્જી થવાની સમસ્યા થાય છે, જે મોટાભાગે હવાના પ્રદુષણના વધતા સ્તરને કારણે થાય છે.\nજો તમે પણ આ ઋતુમાં ખાંસીથી પરેશાન છો, તો કોઈ પણ દવા અથવા કફ સિરપ લેવા પહેલા થોડા પ્રાકૃતિક ઘરેલુ ઉપચારની શોધ કરી રહ્યા છો, તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. જી હા, અમે તમને એક એવો જ કારગર ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખાંસીથી છુટકારો અપાવવામાં તમારી મદદ કરી શકે છે. અને એ ખાંસીની દવા અને ખાંસીનો રામબાણ ઈલાજ સાબિત થશે.\nઆયુર્વેદ વિશેષજ્ઞ ડો. આશુતોષ ગૌતમ અનુસાર ”હળદર, આદુ, તુલસીના પાન અને મધનું એક મિશ્રણ ખાંસીની એલર્જીથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.” હળદળમાં એન્ટી એલર્જી / એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેમજ તુલસીમાં રોગ અવરોધી ગુણ અને અર્સોલીક (ursolic) એસિડ હોય છે, જે સહજ વાયુમાર્ગને સુગમ બનાવે છે, અને ખાંસીને ઓછી કરવામાં મદદ કરે છે.\nતો ચાલો અમે તમને જણાવીએ કે કઈ રીતે તમે ઘરે જ તૈયાર કરી શકો છો ખાંસીને દૂર કરવાનો આ આયુર્વેદિક નુસખો.\nખાંસી માટે ઘરેલુ નુસખા અથવા આયુર્વેદિક ઉપચાર બનાવવાની વિધિ :\nસૌથી પહેલા એક વાસણમાં પાણી ગરમ કરો. ત્યારબાદ એમાં હળદળ, તુલસીના પાંદડા નાખી એને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી ઉકળીને અડધું ન થઇ જાય. હવે એને ગેસ પરથી ઉતારી લો અને એમાં મધ ઉમેરો. જો ગળામાં ખરાશ ઘણી વધારે છે, તો એમાં જેઠીમધ પણ ઉમેરો.\nધ્યાન રાખો : તમે આ આયુર્વેદિક મિશ્રણને દિવસમાં બે વાર લઇ શકો છો. એને બનાવવામાં વપરાયેલી પ્રાકૃતિક સામગ્રી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદગાર સાબિત થશે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની ��ાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nવિકલાંગ અને ઘરડા માં-બાપને દીકરાએ કર્યા ઘર માંથી બહાર, 15 વર્ષ...\nમાતા પિતા પોતાના ઘણા સંતાનોને એક સાથે રાખીને તેનું ભરણ પોષણ કરી લે છે, પરંતુ ઘણા બાળકો પોતાના માતા પિતાને નથી રાખી શકતા. શહેરના...\nજાણો શું થાય છે IAS ની ટ્રેનીંગમાં મેળવો એના વિષે A...\nવર્ષો જુના વૃક્ષને ઉખાડીને બીજી જગ્યાએ રોપે છે આ મશીન, આ...\nદુનિયાની 10 સૌથી ઘાતક મિસાઈલ, જાણો ભારતની ‘બ્રહ્મોસ’ અને ‘અગ્નિ 5’...\nજાણો દેશી ગાય માતાનાં માખણથી સેંકડો જટિલ બીમારીઓનો ઈલાજ.\nગુજરાતની આ દીકરીના છે સૌથી લાંબા વાળ, ગિનીજ વર્ડ રેકોર્ડમાં નોંધાયું...\nઆ દુર્ઘટના નાં ફોટા પણ ભયંકર છે આખી ટ્રેન નાં ડબ્બા...\nઉંમર અને લંબાઈ મુજબ કેટલું હોવું જોઈએ તમારું વજન, આવી રીતે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/durga-sapta-shatika-path/", "date_download": "2019-03-24T22:09:32Z", "digest": "sha1:LFYLS4NCKWPT5G3EMGAE5W2CNJJRAXSH", "length": 12274, "nlines": 75, "source_domain": "4masti.com", "title": "દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થશે દરેક મનોકામના પુરી, ફક્ત ધ્યાન રાખો આ 5 વાતોનું |", "raw_content": "\nInteresting દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થશે દરેક મનોકામના પુરી, ફક્ત ધ્યાન રાખો આ...\nદુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી થશે દરેક મનોકામના પુરી, ફક્ત ધ્યાન રાખો આ 5 વાતોનું\nહિંદુ ધર્મમાં દુર્ગા માં અને દુર્ગા સપ્તશતી (Durga Saptashati, ચંડી પાઠ) ના પાઠનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ પાઠનું સાચા મનથી જાપ કરવાથી દુર્ગા માં ને પ્રસન્ન કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. દુર્ગા માં એમના નવ રૂપો માટે જાણીતા છે. પોતાના દરેક રૂપમાં દુર્ગા માં એ દુષ્ટોનો નાશ કરીને અસત્ય પર સત્યની જીત મેળવી છે.\nતે જ કારણે દર વર્ષે ભારતમાં નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. તે દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠ (Durga Saptashati Path) કરવાનું વિધાન છે. મહિષાસુર જેવા રાક્ષસનો અંત કરવા વાળી દુર્ગા માં ના આ પાઠનો જાપ કરવાથી દરેક પ્રકારના સંકટો અને દુ:ખોથી મુક્તિ મળી શકે છે. કહેવાય છે કે જે પણ ભક્ત નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે, તેનાથી માં પ્રસન્ન થાય છે અને પોતાની કૃપાનું પાત્ર બનાવી લે છે.\nદુર્ગા સપ્તશતી (Durga Saptashati) નું મહત્વ :\nજયારે પણ ધરતી પર પાપ વધી જાય છે તો માં દુર્ગા અવતાર લઈને બધા દુષ્ટોનો નાશ કરે છે. દુર્ગા સપ્તશતી પાઠ (Durga Saptashati Path) ના જાપથી આત્મિક સુખ અને સંપન્નતા પ્રાપ્ત કરી શકાય છે. દુર્ગા સપ્તશતી મંત્રો અર્થાત શ્લોકોથી સજાવેલો એક એવો પાઠ છે, જે પોતાનામાં જ ખુબ શક્તિશાળી છે.\nઆ પાઠમાં આવેલ દુર્ગા સપ્તશતી મંત્રો (Durga Saptashati Mantra) માંથી દરેક પ્રકારના ટોના ટોટકા, ગુપ્ત સાધના, તાંત્રિક સાધનાને સુચારુ રૂપથી નષ્ટ કરી શકાય છે. દુર્ગા સપ્તશતી પાઠમાં કુલ 13 અધ્યાય છે. તેનું નવરાત્રીમાં જાપ કરવાથી અચૂક ફળ મળે છે. દુર્ગા સપ્તશતી એક બુકની જેમ છે જેમાં માં દુર્ગાના બધા અવતારોની જાણકારી પ્રાપ્ત થાય છે.\nદુર્ગા સપ્તશતી (Durga Saptashati) સિદ્ધીકરણ વિધિ :\nનવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતી (Durga Saptashati Mantra) ના મંગલકારી મંત્રોને બોલવા ખુબ અચૂક ઉપાય મનાય છે. તેનાથી દુર્ગા માં પોતાના ભક્તો પર સુખ સમૃદ્ધી વરસાવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ વિધિ વિધાનથી કરવાના નિયમ બનાવવામાં આવ્યા છે. તેના પાઠ (Durga Saptashati Path) કરવા માટે મનમાં કોઈ પ્રકારની ક્રુરતા, ભેદ ભાવ, ઈર્ષ્યા, દ્વેષ વગેરે ન હોવું જોઈએ.\nતેના માટે તમે સવારે સ્નાન કરીને શુદ્ધ ધોયેલા વસ્ત્રોને ધારણ કરી લો અને લાલ વસ્ત્ર પર વિરાજિત માં દુર્ગાના ફોટો પર કુમકુમ, અક્ષત (ચોખા), લાલ પુષ્પ વગેરે અર્પિત કરો. ત્યાર પછી તમે તેમને ગાયના ઘી થી બનેલા પકવાનોનો ભોગ લગાવો અને ધૂપ અને દીપક સળગાવીને હાથમાં લાલ ફૂલ અને અક્ષત લઈને મંત્રોનો જપ કરો.\nદુર્ગા સપ્તશતી (Durga Saptashati) માં આ વાતોનું રાખો ધ્યાન :\n1. દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નો પાઠ એક લયમાં જ કરવો જોઈએ. પાઠનું ઉચ્ચારણ સાફ કરો જેથી તેને સારી રીતે સંભળાય અને સમજી શકાય.\n2. પાઠ કરતી વખતે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખો અને હાથ પગને સ્પર્શ ન કરો.\n3. દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નો પાઠ કરતી વખતે કુશ (કુશ ઘાસ) ના આસનનો ઉપયોગ કરો પણ જો આ આસક ન હોય તો ઉની ચાદર અથવા ધાબળાનો ઉપયોગ કરો.\n4. પાઠ કરતા પહેલા સીવ્યા વગરના વસ્ત્ર ધારણ કરો. પુરુષ ધોતી અને મહિલાઓ સાડી પહેરો.\n5. દુર્ગા સપ્તશતી (Durga Saptashati) નો પાઠ કરતી વખતે મનમાં કોઈ આળસ ન રાખવી અને બધું ધ્યા�� પાઠ પર કેન્દ્રિત હોવું જોઈએ.\nદુર્ગાના બધા અવતારોની જાણકારી\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\n”સોનાનો ગોગો મારી મર્સીડીજ મો” નવું ગીત આયુ બે જ દિવસ...\nગોગા મહારાજ ને અનુલક્ષી ને ગોગા પર લગભગ દરેક ગુજરાતી કલાકાર નાં આલ્બમ માં આવે જ છે. ગામોગામ ગોગા મહારાજ ની ખ્યાતી છે. સાગર...\nશરીરની ગાંઠો ટીબી થી લઈને કેન્સરની બીમારી ના શરૂઆતના ચિન્હો હોય...\n”મોરલો ટહુકા કરતો જાય રે” જોરદાર એક દાંડિયા થી રમાતો નવો...\nઆ માણસે મકાનની ચારે બાજુ લગાવરાવી મોટી ટ્યુબ, પાડોશીઓને કારણ સમજાયું...\nમહાલક્ષ્મી અને વિષ્ણુજી આ પાંચ રાશીઓ ઉપર થયા મહેરબાન, સુધરશે તમામ...\nઆ ફક્ત ચા નહિ પણ ફેફસા માટે છે વરદાન, જાણો ફેફસાંની...\nવાંચવા કિલક કરો એટીએમમાંથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઈ ગયા,...\nSBI ખાતાધારક થઇ જાવ એલર્ટ, નકામું બની જશે તમારું ડેબીટ કાર્ડ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/modi-address-students-on-3rd-convocation-ceremony-pdpu-013141.html", "date_download": "2019-03-24T21:31:40Z", "digest": "sha1:OM5MRZ7QBSVAFXHIPQXVUIK3QTIRJILJ", "length": 35406, "nlines": 197, "source_domain": "gujarati.oneindia.com", "title": "PDPU પદવીદાન સમારંભમાં મોદી, વિદ્યાર્થીઓએ લગાવ્યા PM..PMના નારા | Modi to address students on 3rd Convocation Ceremony of PDPU - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદ��ને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPDPU પદવીદાન સમારંભમાં મોદી, વિદ્યાર્થીઓએ લગાવ્યા PM..PMના નારા\nગાંધીનગર, 19 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે આવી પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ત્રી પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીએ આ પદવીદાન સમારંભમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પોતાના હસ્તે પદવી એનાયત કરી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણીએ મુખ્યમંત્રીનું અને ગેસ્ટ હોનર બોબ ડેનીનું સ્વાગત કર્યું હતું.\nમુકેશ અંબાણીનું અધ્યક્ષીય વક્તવ્ય:\nમુકેશ અંબાણીએ પોતાનું અધ્યક્ષીય વક્તવ્ય આપતા સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો કે તેઓ ખૂબ જ કામમા હોવા છતાં પણ આ કાર્યક્રમ માટે સમય કાઢ્યો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીજી અમે તમારા કામથી પ્રેરણા લઇએ છીએ અને અમને આ પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહે તેવી આશા છે.\nવિદ્યાર્થી મિત્રો આજે તમારો દિવસ છે, તમે જે સિદ્ધિ મેળવી તેના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો તમે જ્યારે અસલ લાઇફમાં પ્રવેશ કરશો તો તમારી પાસે ઘણી તકો હશે. તમે જે કઇ પણ કરવા માગો છો તે કરી શકશો માત્ર તમારા હૃદયને અને તમારા પેશનને અનુસરો. હું પદવી મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ચહેરા પર ખુશી અને ગર્વની લાગણી જોઇ શકું છું, હું દરેક વાલીમિત્રોને અભિનંદન આપું છું કે તેમણે તેમના દિકરા-દિકરીઓને આટલો સપોર્ટ કર્યો. મુકેશ અંબાણીએ દરેક ફેકલ્ટી અને પ્રોફેસર્સને પણ વિદ્યાર્થીઓની સિદ્ધિ માટે જશ આપ્યો અને તેમને પણ અભિનંદન પાઠવ્યા.\nમુકેશ અંબાણીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં પાછળ જોયા વગર આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ઇતિહાસ યશસ્વી રહ્યો છે અને તમે પણ એવી સિદ્ધિ મેળવો જેનાથી આપણા દેશની આ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઇ રહે. આવનારા દિવસોમાં તમારા નામની છાપ છોડી જાવ. આપ સૌવને આગળ વધવા માટે ખૂબ ખૂબ શુભેચ્છા...\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે આવી પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટીના ત્રી પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nનરેન્દ્ર મોદીએ આ પદવીદાન સમારંભમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પોતાના હસ્તે પદવી એનાયત કરી હતી.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમુકેશ અંબાણીએ પોતાનું અધ્યક્ષીય વક્તવ્ય આપતા સૌથી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો કે તેઓ ખૂબ જ કામમા હોવા છતાં પણ આ કાર્યક્રમ માટે સમય કાઢ્યો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીજી અમે તમારા કામથી પ્રેરણા લઇએ છીએ અને અમને આ પ્રેરણા અને પ્રોત્સાહન મળતું રહે તેવી આશા છે.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમુકેશ અંબાણીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં પાછળ જોયા વગર આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ઇતિહાસ યશસ્વી રહ્યો છે અને તમે પણ એવી સિદ્ધિ મેળવો જેનાથી આપણા દેશની આ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઇ રહે.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nપીડીપીયુના પદવીદાન સમારંભમાં મંચ પર બિરાજમાન મુકેશ અંબાણી, બોબ ડેડલી, સૌરભભાઇ પટેલ આના પછી શું જઇએ તો ક્યાં જઇએ જીવીએ ક્યા જીવીએ એ મિત્રો એ દોસ્તો...એ વૃક્ષો નીચે વિતાવેલી પળો... છૂપાઇને બહાર ફરવા જતા રહ્યા હતા અને પિતાજી આવી ગયા હતા.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nઆપણે યોગ્ય રીતે યુવા પેઢીને રાષ્ટ્રના ઉપયોગ કરીએ તો છેલ્લા દસ વર્ષના નુકસાનની આપણ ભરપાઇ કરી શકીશું. મુશ્કેલીઓ તો આવે પરંતુ આત્મવિશ્વાસ થકી દેશને ઊંચાઇઓ પર લઇ જઇ શકાય છે. સારુ થાત જો આપણે દેશની યુવા પેઢી રાષ્ટ્રના ઉપયોગ માટે કેવી રીતે આવે તેની ચિંતા કરી હોત આજે સ્થિતિ કઇ અલગ હોત.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nઆપને સાથ આપે છે આપના સપનાઓ અને આપનો આત્મ વિશ્વાસ. મિત્રો આપે જે યુનિવર્સિટીમાં અધ્યયન કર્યું છે, તેની સાથે પંડિત દિનદયાલજીનું નામ જોડાયેલું છે. મહાપુરુષ મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને ત્રીજા હતા પંડિત દિનદયાલ હતા. તેમણે પોતાના વિચારો આપ્યા જેનાથી દેશ આગળ વધ્યો\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટેનું કામ આખા વિશ્વ સામે પડ્યું છે. ગાંધીજીને 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. શું આધુનિક ગાંધીના ફિલોસોફર��� અને પીડીપીયુના વિદ્યાર્થીઓ મળીને શું આ વિષય અંગે દેશ-દુનિયા સમક્ષ કોઇ ઉકેલ-ઉપાય મૂકી શકે છે કેમ શું પીડીપીયુના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nબધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nબધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમિત્રો આજે દેશનું દુર્ભાગ્ય એવું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વીજળી નથી. કોર્ટમાં અમારી એક મીટીંગ હતી ત્યારે કોઇ રાજ્યોમાં એક રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે વીજળી માત્ર બે દિવસ જ આવવાના કારણે કેસની પતાવટ થઇ શકતી નથી. બોલો વીજળીની અછતના કારણે દેશનો નાગરીક ન્યાન મેળવી શકતો નથી.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nપીડીપીયુના પદવીદાન સમારંભમાં મંચ પર બિરાજમાન મુકેશ અંબાણી, બોબ ડેડલી, સૌરભભાઇ પટેલ આના પછી શું જઇએ તો ક્યાં જઇએ જીવીએ ક્યા જીવીએ એ મિત્રો એ દોસ્તો...એ વૃક્ષો નીચે વિતાવેલી પળો...\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nઆપને સાથ આપે છે આપના સપનાઓ અને આપનો આત્મ વિશ્વાસ. મિત્રો આપે જે યુનિવર્સિટીમાં અધ્યયન કર્યું છે, તેની સાથે પંડિત દિનદયાલજીનું નામ જોડાયેલું છે. મહાપુરુષ મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને ત્રીજા હતા પંડિત દિનદયાલ હતા.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nવિદ્યાર્થી એ ભારતની ઉર્જા છે, ભારતની સંપદા છે. જો આપણે યોગ્ય રીતે યુવા પેઢીને રાષ્ટ્રના ઉપયોગ કરીએ તો છેલ્લા દસ વર્ષના નુકસાનની આપણ ભરપાઇ કરી શકીશું.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટેનું કામ આખા વિશ્વ સામે પડ્યું છે. ગાંધીજીને 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. શું આધુનિક ગાંધીના ફિલોસોફરો અને પીડીપીયુના વિદ્યાર્થીઓ મળીને શું આ વિષય અંગે દેશ-દુનિયા સમક્ષ કોઇ ઉકેલ-ઉપાય મૂકી શકે છે કેમ શું પીડીપીયુના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમિત્રો અમે ગુજરાતમાં એક સપનું સેવ્યું છે કે ગાંધીનગર સોલાર સિટી બને. શું પીડિપીયુના વિદ્યાર્થીઓ તેને સાકાર ના કરી શકે. આપણે દરેક ગામડે જઇને દરેક ગામના એક એક ઘરના લોકોને શિક્ષિત કરીને ના બતાવી શકીએ કે તેઓ ��ોલાર પાવરનો ઉપયોગ કરીને અમુક રૂપિયા બચાવી શકે છે. આ પ્રવૃત્તિ દેશ અને પ્રકૃતિ બંનેને લાભ થશે.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nબધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમિત્રો આજે દેશનું દુર્ભાગ્ય એવું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વીજળી નથી. કોર્ટમાં અમારી એક મીટીંગ હતી ત્યારે કોઇ રાજ્યોમાં એક રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે વીજળી માત્ર બે દિવસ જ આવવાના કારણે કેસની પતાવટ થઇ શકતી નથી.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nવીજળીની અછતના કારણે દેશનો નાગરીક ન્યાન મેળવી શકતો નથી. વીજળી કેમ નથી તો કોલસો નથી કોલસો કેમ નથી તો કે કોલસાની ફાઇલો ગુમ થઇ ગઇ છે. આવી હાલત છે મિત્રો દેશની.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nઅમારા યુવાનોને તક મળે તેની ચિંતા છે. દેશને આર્થિક સંકટમાંથી કાઢવા માટે યુવાનોની શક્તિની જરૂર છે. લોકો પાવર માટે યુથ તરફ જોઇ રહ્યા છે\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમારા માટે યુથ એ એમ્પાવર છે. મિત્રો દેશના બજેટમાં અને ગુજરાતના બજેટમાં જમીન આસમાનનું અંતર છે, પરંતુ મિત્રો મારા ગુજરાતને યુવાનોની શક્તિ મળી છે.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nઆપના માતા પિતાએ આપના માટે ખૂબ જ મહેનત કરી છે અને તમે એમના સપના જરૂર સાકાર કરશો. મિત્રો તમે દેશ દુનિયામાં તમારું અને ગુજરાતનું નામ ચોક્કસ રોશન કરશો એનો મને વિશ્વાસ છે કારણ કે આપ પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાંથી જઇ રહ્યા છો.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nતમે જે સિદ્ધિ મેળવી તેના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો તમે જ્યારે અસલ લાઇફમાં પ્રવેશ કરશો તો તમારી પાસે ઘણી તકો હશે. તમે જે કઇ પણ કરવા માગો છો તે કરી શકશો માત્ર તમારા હૃદયને અને તમારા પેશનને અનુસરો.\nPDPU પદવીદાન સમારંભમાં મોદી\nમુકેશ અંબાણીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનમાં પાછળ જોયા વગર આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ઇતિહાસ યશસ્વી રહ્યો છે અને તમે પણ એવી સિદ્ધિ મેળવો જેનાથી આપણા દેશની આ પરંપરા આવનારા દિવસોમાં પણ જળવાઇ રહે.\nમુખ્ય અતિથિ નરેન્દ્ર મોદીનું વક્તવ્ય:\nપીડીપીયુના પદવીદાન સમારંભમાં મંચ પર બિરાજમાન મુકેશ અંબાણી, બોબ ડેડલી, સૌરભભાઇ પટેલ આના પછી શું જઇએ તો ક્યાં જઇએ જીવીએ ક્યા જીવીએ એ મિત્રો એ દોસ્તો...એ વૃક્ષો નીચે વિતાવેલી પળો... છૂપાઇને બહાર ફરવા જતા રહ્યા હતા અને પિતાજી આવી ગયા હતા. એ શિક્ષકનું શું. આપ સૌને ખૂબ ખૂબ જ અભિનંદન છે મિત્રો. આપ ઉર્જાનું અધ્યયન કરીને જઇ રહ્યા છો પરંતુ આપ દેશની ઉર્જા બનવા જઇ રહ્યા છો. વિદ્યાર્થી એ ભારતની ઉર્જા છે, ભારતની સંપદા છે. જો આપણે યોગ્ય રીતે યુવા પેઢીને રાષ્ટ્રના ઉપયોગ કરીએ તો છેલ્લા દસ વર્ષના નુકસાનની આપણ ભરપાઇ કરી શકીશું. મુશ્કેલીઓ તો આવે પરંતુ આત્મવિશ્વાસ થકી દેશને ઊંચાઇઓ પર લઇ જઇ શકાય છે. સારુ થાત જો આપણે દેશની યુવા પેઢી રાષ્ટ્રના ઉપયોગ માટે કેવી રીતે આવે તેની ચિંતા કરી હોત આજે સ્થિતિ કઇ અલગ હોત.\nઆપને સાથ આપે છે આપના સપનાઓ અને આપનો આત્મ વિશ્વાસ. મિત્રો આપે જે યુનિવર્સિટીમાં અધ્યયન કર્યું છે, તેની સાથે પંડિત દિનદયાલજીનું નામ જોડાયેલું છે. મહાપુરુષ મહાત્મા ગાંધી, રામ મનોહર લોહિયા અને ત્રીજા હતા પંડિત દિનદયાલ હતા. તેમણે પોતાના વિચારો આપ્યા જેનાથી દેશ આગળ વધ્યો. દૂનિયાના ઘણા દેશોને હજી એવું થાય કે અમે તો હજી આમા નવા છીએ, પરંતુ આપણા દેશની તાસીર કઇ જુદી છે. દેશ આઝાદ થયા બાદ વિરાસતની સાથે જોડાબાદ શું વિશ્વને કોઇ ઉપયોગ થાય એવું કઇ કામ કરી શકીએ કે શું યુનિવર્સિટીના વિચાર ઊંચા હોવા જોઇએ. જે આ યુનિવર્સિટીમાં સામર્થ્ય છે જે દેશ અને દુનિયામાં પોતાનું નામ અંકિત કરશે. અને મને તેના કરતા વધારે દેશના યુવાનો પર વિશ્વાસ છે.\nગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટેનું કામ આખા વિશ્વ સામે પડ્યું છે. ગાંધીજીને 150 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. શું આધુનિક ગાંધીના ફિલોસોફરો અને પીડીપીયુના વિદ્યાર્થીઓ મળીને શું આ વિષય અંગે દેશ-દુનિયા સમક્ષ કોઇ ઉકેલ-ઉપાય મૂકી શકે છે કેમ શું પીડીપીયુના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ\nમિત્રો અમે ગુજરાતમાં એક સપનું સેવ્યું છે કે ગાંધીનગર સોલાર સિટી બને. શું પીડિપીયુના વિદ્યાર્થીઓ તેને સાકાર ના કરી શકે. આપણે દરેક ગામડે જઇને દરેક ગામના એક એક ઘરના લોકોને શિક્ષિત કરીને ના બતાવી શકીએ કે તેઓ સોલાર પાવરનો ઉપયોગ કરીને અમુક રૂપિયા બચાવી શકે છે. આ પ્રવૃત્તિ દેશ અને પ્રકૃતિ બંનેને લાભ થશે.\nબધી યુનિવર્સિટી મળીને એવી ડિઝાઇન બનાવે જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને એવા વિહિકલ આપે જેનાથી ઉર્જા અને પ્રેટ્રોલિયમ ક્ષેત્રે દેશને દુનિયાને લાભ થાય.\nમિત્રો આજે દેશનું દુર્ભાગ્ય એવું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વીજળી નથી. કોર્���માં અમારી એક મીટીંગ હતી ત્યારે કોઇ રાજ્યોમાં એક રિપોર્ટમાં એવું કહેવાયું હતું કે વીજળી માત્ર બે દિવસ જ આવવાના કારણે કેસની પતાવટ થઇ શકતી નથી. બોલો વીજળીની અછતના કારણે દેશનો નાગરીક ન્યાન મેળવી શકતો નથી. વીજળી કેમ નથી તો કોલસો નથી કોલસો કેમ નથી તો કે કોલસાની ફાઇલો ગુમ થઇ ગઇ છે. આવી હાલત છે મિત્રો દેશની.\nઅમારા યુવાનોને તક મળે તેની ચિંતા છે. દેશને આર્થિક સંકટમાંથી કાઢવા માટે યુવાનોની શક્તિની જરૂર છે. લોકો પાવર માટે યુથ તરફ જોઇ રહ્યા છે, પરંતુ મારા માટે યુથ એ એમ્પાવર છે. મિત્રો દેશના બજેટમાં અને ગુજરાતના બજેટમાં જમીન આસમાનનું અંતર છે, પરંતુ મિત્રો મારા ગુજરાતને યુવાનોની શક્તિ મળી છે. મિત્રો એક વ્યવસ્થાની અંદર જીવન ગાળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપના માતા પિતાએ આપના માટે ખૂબ જ મહેનત કરી છે અને તમે એમના સપના જરૂર સાકાર કરશો. મિત્રો તમે દેશ દુનિયામાં તમારું અને ગુજરાતનું નામ ચોક્કસ રોશન કરશો એનો મને વિશ્વાસ છે કારણ કે આપ પંડિત દિનદયાલ યુનિવર્સિટીમાંથી જઇ રહ્યા છો. આપ સૌવને આપના સોનેરી ભવિષ્ય માટે ખૂબ ખૂબ અનિનંદન જય હિન્દ...\nઆ પદવીદાન સંભારંભને જુઓ લાઇવ...\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00345.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/articles", "date_download": "2019-03-24T21:14:08Z", "digest": "sha1:CJD3N3BVZROEG5LLHGFA76JUHTJA7V6P", "length": 5597, "nlines": 83, "source_domain": "instanews24x7.com", "title": "Articles - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nકોણ છે આ મહિલા જેની ચર્ચા પાકિસ્તાનથી લઈને વાઘા બોર્ડર સુધી ચાલી રહી છે\nવિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી પર પૂરું ભારત આનંદમાં છે ત્યારે ગઈકાલે તેમને રાતે વતન પરત કરવામાં આવ્યા તે સમયે એક મહિલા તેમના સાથે જોવા મળી. ત્યારે કેટલાક લોકો તેમની પત્ની અથવા પરિવારની કોઈ સદસ્ય હશે તેમ સમજ્યા તો કેટલાકને હજુ સવાલ સતાવી રહ્યો હશે. આ મહિલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયની FPS Officer (IFS Officer સમાન) ડૉ.ફરીહા બુગ્તી છે. જે પાકિસ્તાન વિદેશ કાર્યાલયમાં ઇન્ડિયન અફેર્સ સંભાળે છે.\nસેક્સ કરતાં પણ વધુ ઇન્ટિમેટ છે આ 5 કામ\nસેક્સ નહિ, આ રીતે વધારો ઇન્ટિમસી\nકોઈ પણ રોમેન્ટિક રિલેશનશિપમાં સેક્સ ચોક્કસ સેન્ટર-સ્ટેજ છે, પણ એક્સપર્ટ્સનું માનવું છે કે,ઇન્ટિમસી ઘણા પ્રકારની હોય છે. અહીં બતાવાયેલી તમામ બાબતો કપલ ટ્રાય કરી શકે છે. તે સેક્સથી પણ વધુ ઇન્ટિમેટ છે. જુઓ શારીરિક સંબંધ બનાવવા ઉપરાંત તમે કેવી રીતે ઇન્ટિમસી વધારી શકો છો.\nડાયટીંગથી નહિ, આ પીણાથી ઘટાડો વજન - જાણો વજન ઉતારવાનો ઉત્તમ ઉપાય\nન્યુટ્રિશનિસ્ટ્સનું માનીએ તો ભલે તમે સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન અનુસાર ન કરો, પણ કેટલીક ડ્રિન્ક્સથી તમારું વજન ઘટી શકે છે. અહીં છે કેટલાક હેલ્ધી ઓપ્શન્સ…\nભારતના આ આઇલેન્ડને કહેવાય છે અહીનું સ્વિત્ઝરલેન્ડ, યાદગાર રહેશે મુલાકાત\nમધ્યપ્રદેશમાં તમે અત્યારસુધી ખજુરાહો, કાન્હા ટાઇગર રિઝર્વ, પચમઢી, પેંચ નેશનલ પાર્ક, ભેડાધાટ જેવા સ્થળોની પ્રવાસી મુલાકાત લઇ ચૂક્યા હશો, પરંતુ હનુવંતિયાના રોમાંચને ભાગ્યેજ તમે અનુભવ્યો કે માણ્યો હશે. જો તમે પાણીમાં એડ્વેન્ચરનો શોખ ધરાવો છો તો તમારા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે.\nહવે માર્કેટમાં પાંચ રૂપિયાની નોટોની અછત થશે દૂરઃ નવી નોટો તૈયાર\nદિવાળીના તહેવારોમાં ઘરફોડ અટકાવવા પોલીસ કરશે નવો પ્રયોગ\nબોઇંગ 737ના કારણે અત્યાર સુધી 482 યાત્રીઓએ જીવ ગુમાવ્યા, ચીને કરાવી સર્વિસ બંધ\nઓ.પી. જૈશા : મેરેથોનમાં દોડ્યા પછી કોઈ પાણી આપવા વાળું પણ નોહ્તું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Print_news/28-05-2018/15333", "date_download": "2019-03-24T22:05:35Z", "digest": "sha1:G4SUBEKMPNXARYHWK4BJMFTMWHMHXVVC", "length": 6604, "nlines": 10, "source_domain": "www.akilanews.com", "title": "એન. આર. આઈ. સમાચાર", "raw_content": "\nતા. ૨૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૪ સોમવાર\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં શ્રી અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ મંદિરના નૂતન હરિધામના ખાત મૂહર્ત નિમિતે મહાપુજાનું કરાયેલુ આયોજનઃ સોખડા હરિધામના સંતવર્ય પરમસ્‍વરૂપદાસ સ્‍વામીજી તેમજ સંતવર્ય ગુરૂપ્રસાદદાસ સ્‍વામીજી, સંતવર્ય ગુણગ્રાહક સ્‍વામીજી અને સંતવર્ય સુશ્રુત સ્‍વામીજી આ પવિત્ર પ્રસંગે શિકાગો ખાસ પધાર્યા હતાઃ આ દિવસે એક અંદાજ અનુસાર ૧૫૦૦ જેટલા હરિભક્‍તોએ અદભુત ભક્‍તિભાવનો લાભ લીધો હતો\n(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં સાત મિલિયન ડોલરના ખર્ચે નવનિર્માણ થનારા અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ નૂતન હરિધામ મંદિરના ખાતમુહર્ત પ્રસંગે એક ભવ્‍ય મહાપૂંજાનો કાર્યક્રમ રોલીંગ મિડોઝ ટાઉનમાં આવેલ મિડોઝ કલબમાં મે માસની ૧૨મી તારીખને શનિવારે યોજવામાં આવ્‍યો હતો આ પ્રસંગે સમગ્ર વાતાવરણ વાદળીયુ બની રહ્યુ હોવા છતા ૧૫૦૦ જેટલા હરિભક્‍તોએ આ મહાપૂજાના પ્રસંગે હાજરી આપી હતી. આ કલબનો મુખ્‍ય હોલ હરિભક્‍તોની ખીચોખીચ હાજરીથી ભરાઇ જવા પામતા તે હોલની બહાર લોબીમાં પણ હરિભક્‍તો ટીવીની સામે બેસીને આ પૂંજાના લાભ લીધો હતો . આ વેળા જાણે ગુરૂહરિ પરમ પૂજય હરિપ્રસાદ સ્‍વામીજી મહારાજના દિવ્‍ય સાંનિધ્‍યનો અલૌકિક અનુભવ થતો હોય તેવું સૌ હરિભકતો અનુભવી રહ્યા હતા.\nશિકાગોની ધરતી પર નિર્માણ પામનારા નૂતન હરિધામ મંદિર તમામ દર્શનાર્થીઓ દિવ્‍ય આધ્‍યાત્‍મિક પરિવર્તનનું અલૌકિક માધ્‍યમ બની રહે તે શુભ સંકલ્‍પ સાથે મહાપૂજા વિધિનો પ્રારંભ થયો હતો ઢોલ નગારા તેમજ શરણાઇઓના સુરો સાથે ભવ્‍ય જાજહૂમાન પાલખીમાં બીરાજમાત થઇને દિવ્‍ય સ્‍વરૂપે ગુરૂહરી સ્‍વામીશ્રી શ્રીઠાકોરજી સાથે આ મહાપૂજામાં પધાર્યા અને તેની સાથે સાથે સમગ્ર વાતાવરણમાં દિવ્‍યતા પ્રસીર જવા પામી હતી. તમામ પધારેલ સંતોએ ઠાકોરજીના ચરણોમાં ભક્‍તો વતી વધારેલ તમામ ભક્‍તોનું દેહ મંદિર બને, મન મંદિરબને અને તેની સાથે સાથે શ્રી મંદિર બને તે શુભ સંકલ્‍પ સહિતની પ્રાર્થના કરી હતી.\nઆ વેળા મહાપૂજામાં બિરાજમાન તમામ ભક્‍તોએ પોત પોતાની અંતર હૃદયની પ્રાર્થના મંદિરના નિર્માણ ક��ર્યના પાયામાં જનાર ઇંટો પર લખીને સ્‍વામીજીના ચહણોમાં તે સમર્પિત કરી હતી. પોતાના ગુરૂદેવ યોગીબાપાનુ સનાતન સૂત્ર સંપ, સધ્‍ધયભાવ, સમાજમાં વ્‍યાપક થાય તે માટે તેમજ સાથોસાથ આવનારી પેઢીઓમાં હિંદુ સંસ્‍કૃતિઓના સંસ્‍કારોનું જતન થાય તેમજ ધાર્મિક જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે ગુરૂ હરિસ્‍વામીજી આવ મંદિરોનું નિર્માણ કરે છે તે બીનાથી માહિતગાર થઇને સૌ હરિભક્‍તોમાં હર્ષની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.\nમહાપૂંજાના દિવ્‍યાનંદમાં તરબોવી થઇને સૌ ભક્‍તો કૃતાર્થતા અનુભવી રહ્યા હતા અને અંતમાં આ મહાપૂજાની સ્‍મૃતિ કરતા કરતા મહાપ્રસાદને ન્‍યાય આપી પધારેલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌએ પોતપોતાના ગૃહ મંદિર તરફ પ્રયાણ કર્યુ હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00346.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/05/14/chhatri/", "date_download": "2019-03-24T22:26:50Z", "digest": "sha1:CMJIXJ7YT3UUTPA325A6ZZD3DLXOCL2N", "length": 32343, "nlines": 165, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: છત્રી – જ્યોતીન્દ્ર દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nછત્રી – જ્યોતીન્દ્ર દવે\nMay 14th, 2016 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : જ્યોતીન્દ્ર દવે | 3 પ્રતિભાવો »\n(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)\nથોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ \n” એમણે પ્રતિપ્રશ્ન કર્યો.\n“તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા મોં પરથી લાગે છે.”\n (દિલગીર છું.) શું બન્યું છે હરકત ન હોય તો કહેશો હરકત ન હોય તો કહેશો કોઈક પ્રિયજનને ગુમાવ્યું હોય એવું લાગે છે.”\n“હા, હા, એવું જ છે કંઈક.”\n“કોઈક બહુ પાસેનું છે ” મેં બને એટલા ગંભીર થવાનો પ્રયત્ન કરી પૂછ્યું.\n“હા, બહુ પાસેનું. મારી પાસે જ રહેતી. મને એના વગર ઘડી ચાલતું નહીં.”\nએમનાં પત્ની ગુજરી ગયાં છે એમ મને લાગ્યું. “ત્યારે તો તમે ખરેખર દુઃખી થઈ ગયા \n“દુઃખી નહીં તો બીજું શું પોતે તાપતડકો ખમતી ને મને ઠંડક આપતી, મારા ઘરની શોભારૂપ હતી. મારી હાથલાકડી જેવી હતી. હવે એ ��તી રહી એટલે મને એકલુંએકલું લાગે છે પોતે તાપતડકો ખમતી ને મને ઠંડક આપતી, મારા ઘરની શોભારૂપ હતી. મારી હાથલાકડી જેવી હતી. હવે એ જતી રહી એટલે મને એકલુંએકલું લાગે છે \n“ખરેખર, આટલી ઉંમરે ઘરભંગ થયા એ બહુ ખેદકારક છે.”\n“કેમ – તમારાં – છે તે – તમારાં પત્ની એની ” મેં કંઈક બફાયું એમ સમજી પૂછ્યું.\n“હું તો એમ સમજ્યો.”\n મારી પત્નીને શી ધાડ આવતી’તી \n“એ તો મારી છત્રી. આજ આઠ દિવસથી ખોવાઈ ગઈ છે. તેની વાત કરતો’તો.”\n છત્રી ખોવાઈ તેમાં આટલા દિલગીર થઈ ગયા એમાં શું \n તમે જાણતા નથી. બીજી તો ખરીદાય, પણ ગઈ તો કંઈ આવવાની હતી એમ તો બૈરી પણ ક્યાં બીજી નથી મળતી એમ તો બૈરી પણ ક્યાં બીજી નથી મળતી મને એ છત્રી ગમી ગઈ હતી. એનાથી સારી મળે તોયે જીવને ચેન નહીં પડે.”\nઆપણે ઘણી વાર પૈસા સિવાયની જડ વસ્તુઓને હલકી માની લઈએ છીએ; પણ કેટલીક જડ વસ્તુઓ આપણને સ્વજન જેવી થઈ પડે છે. છત્રી જતી રહેવાથી સ્ત્રી મૃત્યુ પામી હોય એવો ખેદ સાધારણ રીતે ભાગ્યે જ કોઈને થાય છે. પણ મારા ઉપર્યુત મિત્ર જેવા કોક એવા પણ હશે જેમને સ્ત્રી કરતાંયે છત્રી વધારે પ્રિય હોય. એટલું જ નહીં પણ અમુક ઇષ્ટ કન્યા ન મળતાં અથવા મળેલી મૃત્યુ પામતાં જેમ ઘણાં ‘પ્રેમી’ઓનું ‘દિલ’ બીજી પર ચોંટી શકતું નથી. તેમ એવા છત્રીપ્રેમીઓ પણ હોય છે જેનું હૃદય એક જ છત્રીને ચાહી શકે છે.\nસામાન્ય રીતે છત્રીઓ એકસરખી લાગે છે, પણ દરેક છત્રીનું વ્યક્તિત્વ નિરાળું હોય છે. સંસ્કૃત આલંકારિકોએ પાડેલાં નાયિકાભેદનાં લગભગ બધાં જ દ્રષ્ટાંતો છત્રી પૂરાં પાડે છે. પરકીયા તરફની રતિથી રસોત્પત્તિ થતી નથી, પણ રસાભાસમાત્ર થાય છે એમ આલંકારિકો કહે છે; પરંતુ છત્રીની બાબતમાં તો મનુષ્યો ઘણુંખરું પરકીયા તરફ જ વધારે પ્રીતિ દર્શાવતા હોય છે. કેટલાકને સ્વકીયા વધારે વહાલી હોય છે એ ખરું, પણ પરકીયાનું હરણ કરી જતાં એ ખંચાતા નથી.\n‘ચંપલ, ચોપડી ને છત્રીની બાબતમાં સામાન્ય રીતે ઉચ્ચ પ્રકારના ચારિત્ર્યવાળા માણસોની પણ નીતિની ભાવના જરા શિથિલ થઈ જાય છે.’ બીજા પાસેથી વાંચવા આણેલી ચોપડી તેને પાછી પહોંચાડવી જ જોઈએ એમ માનનારા – ને ખાસ કરીને એ મંતવ્યને અમલમાં મૂકનારા – વિરલ હોય છે. ચંપલ ને છત્રી કોઈ પાસેથી માંગી લાવવાની જરૂર પડતી નથી, પણ મેળાવડો, સભા કે એવા સ્થાનમાં, જાણે ભૂલથી જ હોય એમ, પોતાની ચંપલ એ છત્રીને બદલે પારકી ઉપાડી લઈ ચાલ્યા જવું એ સહેલું થઈ પડે છે. ઘણી વાર અજાણ્યે, ખરેખરી ભૂલને લીધે પણ આમ બને છે, પણ જો બદલાયેલી ચંપલ કે છત્રી વધારે સારી હોય તો ‘કંઈ નહીં, એને બદલે હું મારી મૂકી આવ્યો છું ને’ એમ કરીને ગમે એવો પ્રમાણિક મનુષ્ય પણ પોતાને છેતરે છે. ગાર્ડિનરે આ પ્રકારની મનોવૃત્તિને ‘અમ્બ્રેલા-કોન્શયંસ’ નામ આપ્યું છે અને એ પ્રકારની વૃત્તિ, આપણા દેશ પેઠે, ઇંગ્લૅન્ડમાં પણ કેટલી બધી વ્યાપક છે તે એણે બહુ સચોટ રીતે દર્શાવ્યું છે. હું પોતે આ પ્રમાણે કેટલીયે છત્રી ઉપાડી લાવ્યો છું – મારી સારી છત્રી ગુમાવી પણ આવ્યો છું. હમણાં પણ મારી અને જે છત્રી છે – ના, છે નહીં પણ હતી, કારણ કે થોડા દિવસ પર જ હું એને ક્યાંક ભૂલી આવ્યો છું ને મારી વાટ જોતી પ્રોષિતભતૃકા જેવી અત્યારે પણ એ ત્યાં જ હશે – એ છત્રી આ વર્ષ દરમિયાન બદલાયેલી આઠમી છે. એના ગયાનો મને બહુ શોક થતો નથી, કારણ કે એ મેં નહોતી બદલી લીધી, પણ મારા કરતાં કોઈ વધારે ચતુર માણસે મારી સારી છત્રી ઉપાડી તેના બદલામાં એને મૂકી હતી ને મારે પરાણે તેનો સ્વીકાર કરવો પડ્યો હતો.\n‘સ્ત્રી રહે તો આપથી ને જાય તો સગા બાપથી’ એ લોકોક્તિ જેટલી સ્ત્રીને લાગુ પડે છે, તેટલી છત્રીને પણ પડે છે. પતિનું નામ ધારણ કરનારી સ્ત્રીઓ ને છત્રીઓ – બંનેનાં હરણ ઘણી વાર થાય છે. તેમ કેટલીક વાર એમ પણ બને છે કે પતિથી છૂટા થવાની ગમે એટલી ઈચ્છા છતાં તેનો ત્યાગ તેનાથી થઈ શકતો નથી.\nએવી એક પતિપરાયણા છત્રી મારે નસીબે આવી હતી. આજે એ છત્રી હયાત નથી એટલે કહી શકું છું કે મને એ જરા ગમતી નહોતી. એને સાથે લઈને બહાર નીકળતાં મને શરમ લાગતી. સભ્ય સમાજમાં ફરવા જેવું એનું રૂપ નહોતું. એની ઉપર ગૂણપાટ જેવું જાડું ખાદીનું કપડું વરસાદથી પલળી પલળી કાળા હાથાના રંગથી રંગાઈ ચિત્રવર્ણ બની ગયું હતું. એનો હાથો સૂજીને ફૂલી ગયો હતો. કમરમાંથી મરડાઈ ગઈ હોય એમ એ વાંકી થઈ ગઈ હતી.\nએ છત્રીને દૂર કરવાના મેં બને એટલા પ્રયત્ન કર્યા. કોઈને ઘેર જતો, ત્યાં એ છત્રીને મૂકી આવતો. એ સદ્ગૃહસ્થ બીજે દિવસે કોઈક માણસ મારફતે પાછી મોકલાવતા. મેં એને બદલી જોવાના પ્રયત્ન કર્યા, પણ જ્યારે જ્યારે એ છત્રીને બદલે હું એની જોડેની ઊંચક્તો ત્યારે ત્યારે હંમેશાં એ બીજી છત્રીના માલિકની નજર અચાનક મારા તરફ પડતી ને એ કહેતો : ‘અરે એ તો મારી છત્રી છે’ ને હું ‘ભૂલ થઈ ગઈ હોં, માફ કરજો’ કહીને વીલે મુખે પાછી મૂકી દેતો. એક વખત તો હું એ જર્જરિત છત્રીને બદલે કોઈકની નવી છત્રી ઉપાડીને ઘર સુધી પહોંચ્યો હતો. પણ ઘરમાં પ્રવેશ કરું તે પહેલાં ��� છત્રીના માલિક દોડતા મારી ભૂલ બતાવી મને મારી જૂની છત્રી પાછી સોંપી પોતાની નવી પાછી લઈ ગયા. છેવટે મેં ચાલતી ટ્રામમાંથી છત્રીને ફેંકી દીધી; પણ રસ્તે ચાલતા કોઈ પરગજુ માણસની દ્રષ્ટિએ પડવાથી એણે છત્રી લઈ ટ્રામ સાથે દોડવાની હરીફાઈમાં ઊતરી હાંફતાં હાંફતાં બારીમાંથી મને એ છત્રી પાછી પહોંચાડી.\nપરકીયા છત્રી પેઠે પૈસા બચાવવાની દુઃસાધ્ય કલામાં અતીવ નિપુણ એવા મારા એક ઓળખીતા ગૃહસ્થને ત્યાં દશ માણસ વચ્ચે એક છત્રી રાખવાનો રિવાજ છે. વરસાદ પડતો હોય તો જેને સૌથી વધારે જરૂરી કામ હોય તે પહેલો જઈ પાછો આવે ત્યાં સુધી બીજા ઘરમાં બેસી રહે. બહુ થાય તો એક છત્રીમાં બે જાય; પણ એકસાથે એકથી વધારે છત્રી ઘરમાં કદી પણ હોવી ન જોઈએ એવો એમનો કડક નિયમ છે.\nકેટલીક છત્રીઓ બહુ શરમાળ હોય છે. એના નાજુક હાથાને અડકો એટલે એનું આખું શરીર કંપી ઊઠે. કેટલીક કુપિતા નાયિકા જેવી હોય છે. મારે એવી એક કુપિતા જોડે પાનું પડ્યું હતું, કંઈ પણ કારણ હોય કે ન હોય પણ એ હંમેશાં ખિજવાયેલી જ રહેતી. હું એને ગમે એટલું સમજાવું, પટાવું પણ એ કદી દિલ ખોલે જ નહીં. વરસાદ પડવા માંડે ને હું એને ઉઘાડવા જાઉં તો એ છણકો કરીને મારા હાથમાંથી સરી જાય. કદાચ ઊઘડે તો થોડી વારમાં અચાનક પોતાની મેળે બંધ થઈ જાય ને મારા માથા પર પ્રહાર કરે. આખરે અકળાઈને મેં મારા ઘાટીને ભેટ આપી દીધી. ઘાટી જોડે થોડો વખત એ સીધી ચાલીને પછી તો ઘાટી પણ અકળાયો ને મને પાછી આપી ગયો. અંતે મેં કોઈ જળસંકટનિવારણના ફંડમાં એ છત્રી પધરાવી દીધી.\nકેટલીક આરંભમાં બહુ કોમળ, નાજુક ને ભલા સ્વભાવની દેખાય છે. પોતે વરસાદ ને તડકો વેઠેને આપણું સંરક્ષણ કરે. જ્યાં જઈએ ત્યાં આપણી શોભામાં વૃદ્ધિ કરે, પોતાની કુમાશથી આપણું દિલ હરે, કાર્યપરાયણતાથી આપણને અનિવાર્ય ઉપયોગની થઈ પડે ને નિમકહલાલી ને ટકાઉપણાથી આપણો ત્યાગ ન કરે; પણ પછીથી એનામાં પવન ભરાય છે ને એ એવી તો ફુલાઈ જાય છે કે આપણી જરાય પરવા કરતી નથી. આપણા તરફથી નજર ખસેડી વ્યસ્તવસના બની આકાશ તરફ મોં કરી બેસે છે ને વરસાદ કે તડકામાં આપણને નિઃસહાય બનાવી મૂકે છે.\nતાપ અને વરસાદથી રક્ષણ કરવા ઉપરાંત છત્રીના બીજા ઘણા ઉપયોગ છે. એનાથી શોભામાં વૃદ્ધિ થાય છે. ગૌરવ ને પ્રતિષ્ઠાનો આધાર પણ કંઈક અંશે એના પર રહે છે. આથી જ રાજામહારાજાઓને છત્રચામર ધરવામાં આવે છે. તેમજ પરણવા જતી વખતે વરરાજાને માથે વાળંદ છત્રી ઓઢાડે છે. કોઈક પ્રસંગે મારામારીમાં છત્રી લાઠી તરીકે વાપરી શકાય છે. જોકે એવા યુદ્ધને પ્રસંગે છત્રી વાગવા કરતાં ભાંગી જલદી જાય છે. કરડવા આવતા કૂતરા સામે છત્રી જોરમાં ઉઘાડદે કરવાથી તે નાસી જાય છે. લપસણી જમીન પર ચાલવું હોય ત્યારે છત્રીનો ટેકો લઈ શકાય છે.\nઅસહ્ય તાપમાં ચાલતાં છત્રી આપણને તડકો લાગવા દેતી નથી. ધોધમાર વરસાદની અંદર છત્રી હેઠે આપણે વગર પલળ્યે જઈ શકીએ છીએ, તે જ પ્રમાણે જાહેરમાં હજાર આંખો જોતી હોય ત્યારે એકાન્ત ઈચ્છનારાઓને માટે છત્રી બહુ સુંદર સાધનરૂપ થાય છે. હ્રસ્વ ઇકારની અંદર રહેલા સંયુક્તાક્ષર જેવા છત્રીના ઓથામાં રહેલા યુગલને ખુલ્લી સાર્વજનિક જગામાં હજારો મનુષ્યોની વચ્ચે પણ જોઈતું એકાન્ત મળી રહે છે. છત્રી આ પ્રમાણે જગતની નજરથી ઉરના પ્રેમાગ્નિ હોલવવા ઈચ્છનારા પ્રેમી યુગલને ઢાંકી કલ્પનાનાં ઉડ્ડયન કરાવે છે. ને બળતા ઘરમાંથી નાસવા ઈચ્છતા માણસને ત્રીજા માળની બારીએથી જમીન પર કૂદી પડવાના કાર્યમાં પણ છત્રી સહાય કરે છે. કલ્પનાપ્રદેશમાં લઈ જવા વિમાનનું કાર્ય પણ કરે છે ને બીજી રીતે ‘પૅરૅશૂટ’નું કાર્ય પણ એ જ કરે છે.\nઆખી દુનિયાને સુધારવા કરતાં પોતાની જાતને સુધારવી એ જ સુખી થવાનો માર્ગ છે એ છત્રીનું ઉપદેશરહસ્ય છે. વરસાદ કે તડકાથી બચવા માટે આખા આકાશને કપડાંથી ઢાંકી દેવાતું નથી. પણ મનુષ્ય પોતાની જાતને જ ઢાંકે છે; એટલે પછી આખા જગતમાં ફાવે તેટલો તાપ પડે કે વરસાદ પડે એ સર્વથી વિમુક્ત તે રહી શકે છે. સર્વ બાહ્ય ઉપાધિથી રક્ષણ કરે એવી એક છત્રી શોધી તેની શીતળ છાંય હેઠે રહેવાની ઈચ્છા દરેક મનુષ્યને હોય છે. એવી છત્રીની શોધમાં એ જીવન વ્યતીત કરે છે.\n« Previous અંતરનાં અજવાળાં… – ડૉ. પ્રકાશ ગજ્જર\nકડવી તુંબડી – રવજીભાઈ કાચા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદાદા, દાદી અને હું – રિયા શાહ (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ ... [વાંચો...]\n‘ભ’ ભજિયાંનો ‘ભ’ – જીજ્ઞેશ દેખતાવાલા\nપણે ગુજરાતીઓ બધી વસ્તુ સાથે લગાવ રાખીએ છીએ પછી એ જૂની રદ્દી હોય કે કબાટમાં પુરાયેલાં કપડાં હોય કે વર્ષો જૂના ક્યારેક જ વાપરેલ મોબાઈલ ના સીમ કાર્ડમાં પડેલા નંબરો હોય આપણને આપણા શરીર સાથે પણ અતિશય પ્રેમ છે જે કોઈ પણ ફક્ત શરીરની ભૂમિતિ જોઈને કહી શકે છે અને એટલે જ આપણો બધો શરીર પ્રત્યેનો પ્રેમ આપણે દેખાડીએ ... [વાંચો...]\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી સનતભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો sanataditya@gmail.com પર સંપર્ક કરી શકો છો. કબજીયાત મટાડવાના હાથ ધરાયેલા વિવિધ પ્રયોગો થકી લેખકે હાસ્ય નિષ્પન્ન કર્યું છે.) કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત ... [વાંચો...]\n3 પ્રતિભાવો : છત્રી – જ્યોતીન્દ્ર દવે\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nજ્યોતીન્દ્ર હ. દવેનો હાસ્યલેખ મજાનો રહ્યો. તે વખતનું સાહિત્ય ” પંડિતયુગનું સાહિત્ય ” ગણાતું. ભારેખમ શબ્દો, અઘરા અલંકારો, વિચિત્ર ઉપમાઓ, ઘણી વખત ન સમજાય તેવું ક્લિષ્ઠ વર્ણન વગેરેને મહત્વ અપાતું હતું. સમાજનો એક ખાસ વર્ગ જ સમજી શકે તેવું લખાણ સંસ્કૃતમાં … વેદો, પુરાણો, મહાકાવ્યો વગેરેમાં લખાયું છે જેને આમ આદમી સમજી શકતો નથી, પરિણામે — તેને સમજવા તેની ‘ટીકા’ વાંચવી પડે છે, જેમાં જે તે ટીકાલેખકનો પ્રભાવ તથા પૂર્વગ્રહ પણ ભળેલો હોય છે અરે ગીતા જેવો ગ્રંથ પણ ક્યાં સમજાય છે \nઅહીં — પ્રોષિતભતૃકા = જેનો પતિ વિદેશ ગયેલો છે તેવી સ્ત્રી. જેવી ઉપમાઓ કેટલાને સમજાય છે \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/model-marina-kunwar-exposes-ram-rahim-tells-the-secret-his-035525.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:14:17Z", "digest": "sha1:QTK6SA3MEYWYM5QQ2RQFTCXBHT5F445V", "length": 13006, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "એક્ટ્રેસ મરીના કુંવરે ટ્વીટ કરી રામ રહીમ પર લગાવ્યો આરોપ | model marina kunwar exposes ram rahim, tells the secret of his bedroom.Read more here.. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nએક્ટ્રેસ મરીના કુંવરે ટ્વીટ કરી રામ રહીમ પર લગાવ્યો આરોપ\nડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને રેપ કેસમાં સજા મળ્યા બાદ રોજ નવા નવા ખુલાસા અને આરોપો તેમની સામે આવી રહ્યા છે. રામ રહીમ પર મોડેલ અને અભિનેત્રી મરીના કુંવરે આરોપ લગાવ્યા છે કે, ફિલ્મમાં ઓફર આપવાના બહાને રામ રહિમે તેની સાથે ખરાબ વ્યવહાર કરાવાનો પ્રયત્ન કર્યો છે. હાલ તો રામ રહીમ અને તેની પુત્રી હનીપ્રીત બંન્ને જેલમાં છે, ત્યારે અભિનેત્રી મરીનાએ રામ રહીમ પર આરોપ કરતા ટ્વીટ કર્યું હતું. ત્યારે શું છે મરીના કુંવરનો ચોંકવનારો ખુલાસો અને કોણ છે મરીના કુંવરે તે જાણો અહીં. સાથે જ જાણો આ પહેલા પણ કેવી રીતે રામ રહીમ બીજા વિવાદોમાં ફસાઇ ચૂક્યા છે.\nમરીનાએ રામ રહીમના ખરાબ વર્તન બાબતે જણાવ્યું કે, રામ રહીમએ મને ફિલ્મની ઓફર આપી હતી. ફિલ્મ અંગે વાત કરવા માટે તેઓ મને વારંવાર બોલાવતા હતા. મને તે પોતાના બેડરૂમ સુધી પણ લઈ ગયા હતા અને તેની ગુફામાં જવા માટે પણ કહેતા હતા. આ ઉપરાંત હનીપ્રીત વિશે જણાવતા મરીનાએ કહ્યું કે, મારા અને રામ રહીમના સાથે કામ કરવાથી હનીપ્રીતને ���ારાથી નફરત થઈ ગઈ હતી.\nફોન કરતી હતી હનીપ્રીત\nમરીનાના બોયફ્રેન્ડે હનીપ્રીત વિશે જણાવતા કહ્યુ કે,મરીનાની રામ રહીમ સાથેની ફિલ્મની વાત ચાલી રહી હતી, એ સમયમાં હનીપ્રીત મને રોજ મોડી રાતે ફોન કરતી હતી. હનીપ્રીત મારા સાથે તેના સંબંધ વધારવા માંગતી હોય તેવી વાતો એ ફોન પર કરતી હતી. નોંધનીય છે કે હાલ તો હનીપ્રીત 38 દિવસ સુધી ફરાર રહ્યા બાદ અંતે પોલીસના હાથે આવી છે. અને તેને 6 દિવસના રિમાન્ડ પર પણ મોકલવામાં આવી છે.\nજો કે મોડલ અને અભિનેત્રી મરીના પહેલા રાખી સાવંતે પણ રામ રહીમ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, મેં રામ રહિમની ગુફાની પણ મુલાકાત લીધી અને તેમના રૂમમાં પણ ગયેલી હતી. જ્યાં તેણે થોડી વાંધાજનક વસ્તુ પડેલી જોઈ હતી. અને તે જોઇને તેણી ચોંકી ઉઠી હતી. વધુમાં હાલ આ જ મામલે તે એક ફિલ્મ પણ બનાવી રહી છે.\nરામ રહીમ અને હનીપ્રીતના સંબંધો પર રાખી સાવંતને ફિલ્મ બનાવવા પર ડેરા સચ્ચા સૌદાના સમર્થકોએ ધમકી આપી હતી. નોંધનીય છે કે રાખી સાવંત રામ રહીમ અને હનીપ્રીતના સંબંધોને લઈને 'અબ ઇન્સાફ હોગા' ફિલ્મ બનાવી રહી છે. જેમા રાખી સાવંત હનીપ્રીતનો રોલ કરી રહી છે. આ ફિલ્મના એક આઇટમ સોગના ફોટો પણ વાયરલ થયા હતા. આ ફિલ્મ બનાવવા બાબતે રાખી સાવંતની આલોચના પણ થઈ હતી.\nપત્રકાર છત્રપતિ હત્યાકાંડઃ રામ રહીમ સહિત 4 દોષિતોને આજે સજા ફટકારાશે\nપત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહિમ દોષિત, 17 જાન્યુઆરીએ સજા સંભળાવાશે\nહનીપ્રિત ફરી રામ રહીમની નજીક જવા માંગે છે, બાબાને જેલમાં મોબાઈલ જોઈએ છે\nરાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમે સમર્થકોને મોકલ્યો આવો મેસેજ\nગુરમીત રામ રહીમને પંચકૂલા સીબીઆઈ કોર્ટમાંથી મળ્યા જામીન\nહનીપ્રીતને મળ્યા 6 દિવસના રિમાન્ડ, વકીલે કહ્યું કેમ\n કહ્યું રામ રહીમ સાથે હતો પવિત્ર સંબંધ\nરામ રહીમની બાયોપિકમાં રાખી સાવંત બની હનીપ્રીત, થયો વિરોધ\nઆ પત્રકારોની જેમ જ ગૌરી લંકેશની પણ કરાઇ હત્યા\n10 લોકોને મળવા માંગે છે રામ રહીમ, હનીપ્રીતનું નામ 1લા નંબરે\nમોટો ખુલાસો: રામ રહીમના ડેરામાં થતો હતો અંગોને વેપાર\nક્યાં છે રામ રહીમની પુત્રી હનીપ્રીત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00347.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://childworldweb.blogspot.com/p/blog-page_68.html", "date_download": "2019-03-24T22:21:46Z", "digest": "sha1:RYOGR7ULZERECPD22OSOG4YI74VUUNLO", "length": 9684, "nlines": 120, "source_domain": "childworldweb.blogspot.com", "title": "બાળવિશ્વ : મારી ઓળખ- મારો ફોટો", "raw_content": "બાળકોને વિશ્વ સાથે જોડતો સેતુ એટલે જ \"બાળવિશ્વ\".નાનાં સાથે મોટેરાંઓએ પણ માણવા જેવો એકમાત્ર ગુજરાતી બ્લોગ બ્લોગર - હરિ પટેલ (આચાર્ય)\nમારી ઓળખ- મારો ફોટો\nસામાન્ય જ્ઞાન ક્વિઝો (જનરલ નોલેજ)\nમારી ઓળખ- મારો ફોટો\nઆ વિભાગમાં જે તે તારીખે દસ વર્ષની ઉંમર પૂર્ણ થતી ન હોય તેવા બાળકોની ઓળખ તેમના ફોટોગ્રાફ સાથે મૂકવામાં આવશે. દસ વર્ષ પૂર્ણ થયા બાદ આ માહિતી Delete કરવામાં આવશે. માહિતી અને ફોટોગ્રાફ મારા ઇ-મેઇલ એડ્રેસ haridpatelaniod@gmail.com પર મોકલવાં. સાથે આપનો મોબાઇલ નંબર પણ લખી મોકલવો.બાળકની જન્મતારીખના પ્રૂફ માટે બાળક્ના જન્મના પ્રમાણપત્ર કે શાળાના જન્મતારીખના દાખલાને સ્કેન કરીને મોકલવો.\nનીચે મુજબની માહિતી મોકલવાની રહેશે.\n1. બાળકનું નામ 2.પિતાનું નામ 3. માતાનું નામ 4.જન્મતારીખ 5. ગામ/શહેરનું નામ-સરનામું 6. સંપર્ક નંબર (મોબાઇલ)\nબિડાણો- 1. રંગીન ફોટોગ્રાફ અને જન્મતારીખનો દાખલો સ્કેન કરીને મોકલવો.\nકોઇ મુશ્કેલી જણાય તો મારા મોબાઇલ નંબર ૯૯૯૮૨૩૭૯૩૪ અથવા ૯૪૨૯૯૬૬૮૬૦ પર સંપર્ક કરવો.\nબાળકનું નામ- કુ. કાવ્યા પૂરવ ચૌધરી\nપિતાનું નામ- શ્રી પૂરવ હરિભાઇ ચૌધરી\nમાતાનું નામ- શ્રીમતી આશાબેન\nબાળકનું નામ- કુ. વેદાંશી પૂરવ ચૌધરી\nપિતાનું નામ- શ્રી પૂરવ હરિભાઇ ચૌધરી\nહરિ પટેલ (આચાર્ય) અણીયોડ,તા.તલોદ જિલ્લો.સાબરકાંઠા પીન.૩૮૩૩૦૫ મો.૯૯૯૮૨૩૭૯૩૪ મો.૯૪૨૯૯૬૬૮૬૦\nછેલ્લે નવું શું આવ્યું \nમારી ઓળખ મારો ફોટો- બાળકોના ફોટોગ્રાફ નિહાળો અને સૂચના મુજબ બાળકોના ફોટોગ્રાફ મોકલી આપો\nભાષા ક્ષમતા- શબ્દોના અર્થભેદ\nવારતા રે વારતા- સરસ મઝાની બાળવાર્તાઓ વાંચો\nમારાં બાળકાવ્યો - નવાં બાળકાવ્યો માણો- ગીત મઝાનું ગાવું છે , મમ્મી પપ્પાનો ઝઘડો , હોડી\nહાલ કેટલા મિત્રો આ બ્લોગ જોઇ રહ્યા છે \nકુલ કેટલા દોસ્તોએ મુલાકાત લીધી \nઅભિપ્રાય / સાહિત્ય મોકલો\nઆ બ્લોગ આપને કેવો લાગ્યો \nમારા અન્ય બ્લોગ જુઓ\nઆ વિભાગમાં આપ સૌને પ્રેરણા મળે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગો મૂકવામાં આવશે. ૧. સાચી શ્રદ્ધા એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ...\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ 'નાશાદ'\n(બાળકાવ્ય) - ચંદ્રકાન્ત શેઠ છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની ક્યાં \nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨\n(જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) childworldweb.blogspot.in દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ...\nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૧\n( જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટ...\nદરિયાને તીર એક રેતીની અોટલી\n- સુંદરમ્ દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે.\nકોયલ (બાળગીત) -હરિભાઇ ડી. પટેલ “ નાશાદ ” કોયલ ભલે કાળી કાળી ,\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ ‘ નાશાદ ’ જાવું નિશાળ , મારે જાવું નિશાળ , થાવું વિશાળ , મારે જાવુ...\n- હરિભાઇ ડી.પટેલ \"નાશાદ\" વાદળ ગડ ગડ ગાજે છે, આભે નગારાં વાગે છે મેહુલો છમ્મ છમ્મ વરસે છે...\n- ત્રિભુવનદાસ લુહાર \"સુન્દરમ્\" હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે કે તેજ ના ફુવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં......\nગિરા ગુજરાતી સાથે જોડાઓ\nબ્લોગર સંપર્ક ફોર્મ - હરિ પટેલ (આચાર્ય)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/how-to-become-a-truck-drivers-girl-international-model/", "date_download": "2019-03-24T21:54:32Z", "digest": "sha1:Y3JFEUV5GBM4GLBIJGETOKIQ4COYB2PD", "length": 14695, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "જાણો કેવી રીતે એક ટ્રક ડ્રાઈવરની છોકરી બની ઈન્ટરનેશનલ મોડલ...", "raw_content": "\nHome Gujarati Articles જાણો કેવી રીતે એક ટ્રક ડ્રાઈવરની છોકરી બની ઈન્ટરનેશનલ મોડલ…\nજાણો કેવી રીતે એક ટ્રક ડ્રાઈવરની છોકરી બની ઈન્ટરનેશનલ મોડલ…\nકહેવામાં આવે છે કે તમારી અંદર છુપાયેલી પ્રતિભા અને કલા કોઈની મોહતાજ નથી. એકના એક દિવસે તે વ્યક્તિની પ્રતિભા નિખરીને દુનિયાની સામે આવી જ જાય છે અને દરેક તેની આ પ્રતિભાવી જોઈને લોકો વાહ વાહ કરે છે. હોશિયારી અથવા કલા ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક અનમોલ ભેટ છે જે ગરીબ અથવા અમીરી જોઈને કોઈ વ્યક્તિ પાસે નથી હોતી. કંઈક આવું એક ટ્રક ચલાવનાર વ્યક્તિની દીકરી સાથે થયું છે.આ ટ્રક ડ્રાઈવરની દીકરીને ઈશ્વરે એક એવી પ્રતિભા આપી છે જેને સામે લાવવા માટે ગરીબી નડતી હતી પરંતુ ટ્રક ડ્રાઈવરની છોકરીએ ક્યારે હિમંત ના હારી અને પોતનો પરિચય સમગ્ર વિશ્વને આપ્યો અને આજે તે બની ગઈ છે સુપરમોડલ.\nહાથરસ જિલ્લાની રહેવાસી છે આ મોડલ-\nઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાના નાના ગામડાથી આવનારી પ્રતિભઆ ચૌધરી એક ટ્રક ડ્રાઈવરની છોકરી છે અને તેના પિતાનો પગાર માત્ર 13 હજાર રૂપિયા છે. ગરીબીમાં જીવનારીપ્રતિભાના જીવનમાં કંઈક એવું બન્યું કે તે એક ઈન્ટરનેશલમોડલ બની ગઈ. પ્રતિભાને યૂએઈની એક કંપનીએ તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ��� અને તે કંપની માટે મોડલિંગ કરે છે.\nએક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પ્રતિભાએ પોતાનું જીવન દુઃખમાંવ્યતિતકર્યુ છે અને નાની-નાની બાબતો માટે તેને સંઘર્ષ કર્યો છે જાણે સંઘર્ષ તેના જીવનનો મુખ્ય હિસ્સો બની ગયો છે. પરંતુ પોતાના જીવનમાં આટલા બધા સંઘર્ષો હોવા છંતા તે ક્યારે હિંમમ્ત નથી હારી અને આજે એક ઈન્ટરનેશનલમોડલ બની ગઈ છે.\nમોડલિંગ અને ડાન્સિંગનો નાનપણથી શોખ છે\nપ્રતિભા ચૌધરીને પહેલાથી જ મોડલિંગ અને ડાન્સિંગનો શોખ છે. પરંતુ તેણો જન્મ જાટ પરિવારમાં થયો હતો જ્યાં કોઈ પણ છોકરીને બહાર નીકળવાની અથવા કોઈ પણ સંબંધીના લગ્નમાં ડાન્સ કરવાની મનાઈ છે. પ્રતિભાએ કહ્યું કે, તેમણે ક્યારે અભ્યાસમાં રસ ન હતો પરંતુ માતા-પિતાની જીદના કારણે તેમણે એમએ સુધીનો અભ્યાસ કર્યો છે.\nતમને જણાવી દઈએ કે, પ્રતિભાની બહેન ડિમ્પલ થોડાક વર્ષો પહેલા નોકરી કરવા માટે દિલ્હી આવી ગઈ હતી અને એમએ પછી તેમણે પોતાની નાની બહેન પ્રતિભાને એમએ કરવા માટે દિલ્હી બોલાવી દીધી હતી. દિલ્હી આવ્યા બાદ પ્રતિભા પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનની એકેડમીમાંડાન્સશીખવામાંગતી હતી પરંતુ મહીનાની 50 હજાર રૂપિયા ફી સાંભળીને પ્રતિભાએ ઘરે જ ડાન્સનીપ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. ડાન્સનો શોખ હોવાને કારણે પ્રતિભાએ પોતાની બહેન સાથે મળીને એક ડાન્સએેકેડમી શરૂ કરી હતી પરંતુ બહુ જલ્દી તે બંધ થઈ ગઈ.\nપ્રતિભા આ રીતે ઈન્ટરનેશલમોડલ બની-\nડાન્સ એકેડમી બંધ થાય પછી પ્રતિભાએ નોકરી માટે ઘણી કંપનીને પોતાનું સીવી આપ્યું હતું અને દુબઈની એક કંપનીએ તેમણે મોડલિંગની ઓફર આપી. પરંતુ મોડલિંગની દુનિયામાં થતી ઘટનાઓ સાંભળીને તે ડરી ગઈ હતી. પછી પ્રતિભાએ પોતાની બહેનની મદદથી આ ઓફરનો સ્વીકાર કર્યો અને હિંમત રાખીને પોતાના પરિવારના લોકો આ માટે બહુ મુશ્કેલીથી મનાવ્યો હતો.\nદુબઈ ગયા પછી પ્રતિભાને બે મહીના પ્રોડક્ટ શૂટ માટે પાંચ લાખ રૂપિયા મળતા હતા જે કંપનીને એડવાન્સ પેપર સાઈનિંગ દરમિયાન એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા અને હવે તે લાખો રૂપિયા કમાય છે. પ્રતિભા પોતાના પિતાને 10 ટ્રક ખરીદીને આપવા માંગે છે અને એક મોટી ગાડી પણ ગીફ્ટમાં આપવા માંગે છે.\nલેખન સંકલન : પ્રિયંકા પંચાલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleજેમાં માતૃત્વની ઝંખના પરિપૂર્ણ થાય છે એવી ત્રણ લઘુકથાઓ એક સાથે વાંચોઃ લેખીકા શીતલ ગઢવીના શબ્દોમાં…\nNext articleમાનસિક બીમારીને નજરઅંદાજ ન કરતા, લક્ષણો જોઈને તરત કરાવો ઈલાજ….\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nગાંગુલીની આત્મકથા “ એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ” માં ગ્રેગ ચેપલનો...\nમાછલી પકડવા માટે ગયેલા છોકરાની બોટ સુમુદ્ર વચ્ચે બગડી, જાણો કઈ...\nદુનિયામાં ખાવા-પીવાના આ વિચિત્ર રિવાજ સાંભળીને મગજ ચકરાઈ જશે…\nતમે જમવાનું બનાવવા અને જમવા માટે કેવા વાસણનો ઉપયોગ કરો છો…\n“અંતિમ ઇચ્છા” – જીવનના છેલ્લા પડાવમાં પહોંચેલા પતિ અને પત્નીની માર્મિક...\nતમે હજી સુધી નથી ગયા ઉત્તરાખંડ , તો આ 25...\nસાબુદાણાની ખીચડી – શ્રાવણ મહિના માટે ખાસ રેસીપી\nરામાપીરનો ઘોડો ભાગ ૭ – બે તરુણાવસ્થાના બાળકો સ​વારે ફર​વા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nReference book – મિત્રતાના એ દિવસો કેટલા સુંદર હતા… વાંચો અને...\n‘ખજૂર બ્રાઉની’ આ રેસીપી સુગર ફ્રી છે જેથી મોટા લોકો પણ...\nકોઈપણ વ્યક્તિને દર પ્રસંગમાં સતાવતો સવાલ – ગીફ્ટમાં શું આપું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/nisha-rathod-story-vidhini-vakrta/", "date_download": "2019-03-24T21:24:01Z", "digest": "sha1:WRAPQ4URI6PREQJKNGG3P7PVGKGBJ3CU", "length": 29863, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "\"વિધીની વક્રતા\" આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું..... શું હું એટલી બધી ખરાબ છું માઁ, કે કોઇ સારા ઘરની શોભા જ ન બની શકુ ??”", "raw_content": "\nHome Gujarati Articles “વિધીની વક્રતા” આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું….. શું...\n“વિધીની વક્રતા” આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું….. શું હું એટલી બધી ખરાબ છું માઁ, કે કોઇ સારા ઘરની શોભા જ ન બની શકુ \nઆજે હીનાના ખોળામાં માથું મૂકીને તેની ત્રેવીસ વર્ષની દિકરી રૂમજુમ બસ રડી જ રહી છે. હીના તેને આશ્વાસન આપી રહી છે પણ રૂમજુમ વારંવાર માં ને એક જ સવાલ કરી રહી છે, “ મારી સાથે જ આવું કેમ થાય છે માઁ શું મારા નસીબમાં સામાન્ય છોકરીનું સુખ જ નથી શું મારા નસીબમાં સામાન્ય છોકરીનું સુખ જ નથી આખરે હું નસીબ પાસેથી આટલું પણ ન ઈચ્છી શકું આખરે હું નસીબ પાસેથી આટલું પણ ન ઈચ્છી શકું આજે પ્રયાગ પણ મને છોડી ગયો માં આજે પ્રયાગ પણ મને છોડી ગયો માં આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું….. શું હું એટલી બધી ખરાબ છું માઁ, કે કોઇ સારા ઘરની શોભા જ ન બની શકુ આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું….. શું હું એટલી બધી ખરાબ છું માઁ, કે કોઇ સારા ઘરની શોભા જ ન બની શકુ ” દિકરીની વાતો સાંભળતી હીના પોતાનો હાથ રૂમજુમના માથા પર પ્રેમથી ફેરવી રહી છે અને જાણે કહેતી ન હોય કે, “ ખરાબ તું નહિ પણ હું છું, ખરાબ છે મારો નિર્ણય, ખરાબ છે મારી કાયરતા, જેની સજા ઈશ્વર તને આ પીડા સ્વરૂપે આપી રહ્યો છે ” દિકરીની વાતો સાંભળતી હીના પોતાનો હાથ રૂમજુમના માથા પર પ્રેમથી ફેરવી રહી છે અને જાણે કહેતી ન હોય કે, “ ખરાબ તું નહિ પણ હું છું, ખરાબ છે મારો નિર્ણય, ખરાબ છે મારી કાયરતા, જેની સજા ઈશ્વર તને આ પીડા સ્વરૂપે આપી રહ્યો છે ” આવાં વિચાર કરતા કરતા હીનાને પોતાની કમનસીબ જીંદગીનો ભયાવહ ભૂતકાળ યાદ આવવા લાગ્યો.\nહીનાના લગ્ન ખૂબ નાની ઉંમરમાં થયેલાં, પતિ પણ ખૂબ જ પ્રેમાળ અને મહેનતું હતો, સરકારી નોકરી પણ હતી. પ્રેમની નિશાનીરુપ રૂમજુમ અને ગોપાલ બે સુંદર બાળકો હતા. હીના માંડ પચ્ચીસ વર્ષની થઈ ત્યાં જાણે એક પછી એક દુ:ખોને તેના નસીબનું સરનામું મળી ગયું, પહેલો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેનાં જીવનનો આધાર તેનો પતિ માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન પામ્યો. પાંચ વર્ષની રૂમજુમ અને બે વર્ષના ગોપાલને હીનાનાં ખોળામાં મૂકી લાંબી સફરે નીકળી ગયો. જુવાનીના આરે ઊભેલી એ પારેવડી પર વૈધવ્ય શિકારી બનીને ઝપટ્યું. પતિની હાજરીમાં જેણે માત્ર સુખનાં જ શ્વાસ લીધેલા તેવી હીનાને હવે માત���ર ને માત્ર દુ:ખની દાઝ જ મળવાની હતી તેમ સમજી ગઇ હતી. સાસરીયાઓએ ભાગ આપવાની બીકે ઘરમાંથી હાંકી કાઢી. ભાઈઓ અદેખી ભાભીનાં પાલવ પાછળ સંતાઇ ગયા. વહેલા લગ્ન થયા હોવાથી પતિની નોકરી મેળવવા જરૂરી અભ્યાસકીય લાયકાત પણ એની પાસે ન હતી. મધદરિયે ફસાયેલી હીનાને એકમાત્ર તેની બહેનનો સહરો હતો જેની મદદથી તે બીજે એક ભાડાની રુમમાં રહેવા ચાલી ગઈ. તે પોતાના પતિનાં પ્રાણસમાં બાળકોનો ઊછેર અને અભ્યાસ સારી રીતે કરાવા માગતી હતી તેથી જે મળે તે કામ કરવા લાગી. રાત-દિવસ કારખાનામાં, દુકાનોમાં, ઓફિસોમાં કામ કરવા છતાં તે પોતાના બાળકોની જરુરિયાતો પૂરી કરી શકતી ન હતી.\nરૂમજુમ એટલી ઉમરમાં પણ માની વ્યથાની સાક્ષી પૂરતી બધું જ સમજતી હતી. જવાનીનાં જોશથી છલકી પડે એવી હીનાને ચિંતાઓ ઘેરી વળી છતાં પણ તેના ચહેરા પર એજ નાજુક નમણાશ ઝળકતી હતી. દુ:ખ અને વેદનાનાં ભેંકાર અંધકારોમાં ઘેરાયેલી હીનાને એકાદ વર્ષનાં બનેવીના પ્રયત્નોથી એક સરકારી નોકરી મળી ગઇ. હીનાની જ ઓફિસમાં કામ કરતાં એક ઉચ્ચ અધિકારી નરેશભાઇની નજર હીના પર પડી. તેણે હીનાની બધી જ માહિતી મેળવી લીધી. ક્યારેક ક્યારેક હીના સાથે વાત કરતાં પણ થયાં અને એક દિવસ હીના પાસે એક પ્રસ્તાવ મૂક્યો. “ લગ્ન વગર પતિ-પત્નીનાં સંબંધો બનાવવા અને બંને બાળકોની જવાબદારી એની. “\nહીનાને આવો કોઇ પહેલો પ્રસ્તાવ ન હતો. એકલી સ્ત્રીની એકલતાને વટાવી ખાવાં ઘણાં દલાલો એની સામે આવી ચૂક્યા હતાં પણ કોઈએ જ બાળકોની જવાબદારી લેવાની વાત કરી ન હતી. હીના આ બાબતે ગંભીર બની બેન-બનેવીની સાથે ચર્ચા કરી, તેમણે હીનાને આ રીતે જીવન બરબાદ ન કરવા ખૂબ સમજાવી પણ બાળકોના ભવિષ્ય, તેમની જરૂરિયાતો અને તેમની ખૂશીઓ અપાવવા હીનાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લાચાર પરિસ્થિતિઓ પાસે સંઘર્ષ હારી ગયો.\nનાનાં ગોપાલને આ સંબંધની આંટીઘૂટીમાં અટવાતો અટકાવવા તેને પોતાની બેનના ઘરે મોકલી આપ્યો. બાકી રહ્યા તો માત્ર રૂમજુમ અને હીના. એ સાહેબે હીનાને નજીકનાં શહેરમાં મોંઘુદાટ ઘર, ગાડી, નોકર, મોંઘાદાટ કપડાં, ઘરેણાં વગેરે જેવી સવલતો પૂરી પાડી જેની હીનાને કદી આશા પણ ન હતી. નરેશ અઠવાડીએ એક-બે વાર ત્યાં આવતો તે હીનાની અને હીના તેમની જરુરતો પૂરી કરતી. જીંદગીનાં સોદામાં સર્વસ્વ હારેલી હીના ખુબ ખુશ હતી. અને સમજતી હતી કે તેણે બાળકો માટે ખુશીઓનો સાગર ખરીદી લીધો.\nજોતજોતામાં ઘણાં વર્ષો આમ જ વીતી ગયાં અને હવે નાની રૂમજુમ સોળ વર્ષની સુંદર, મોહક, ખળખળ વહેતા ઝરણાં જેવી તાજગીથી છલકાતી યુવાન છોકરી બની ગઈ. રૂમજુમ પોતાની માંના સંબંધોને અવગણીને હીનાને માત્ર પોતાની માં સ્વરૂપે જ જોવા પ્રયત્ન કરતી. માતાના બદનામીભર્યા સંબંધોને કારણે રૂમજુમને અડોશ-પડોશમાં કોઇ મિત્રો ન હતાં અથવા એક સંકોચને કારણે તે પણ બહારની દુનિયામાં બહું ડોકિયું કરતી નહિં, કારણ કે જ્યારે પણ તે કોશીશ કરતી ત્યારે સર્વ દિશાએથી સવાલોના ઘોડાપૂર તેને ઘેરી વળતાં, “ તમારાં ઘરે આવતાં તે ભાઇ કોણ છે તારા પપ્પા છે તે તમારી સાથે કેમ નથી રે’તા તે ભાઇ અહી શા માટે આવે છે તે ભાઇ અહી શા માટે આવે છે“ સોળ વર્ષની ઉંમરે જ સંબંધની નાજુકાઇ અને સખતાઇ સ્ત્રી-પુરૂષનાં અટપટાં સંબંધોની ઊંડાઇ બધું જ રૂમજુમ સારી રીતે સમજી ગઇ હતી. છતાં રૂમજુમ ખુબ ખુશ રહેતી જેનું કારણ હતું ‘’સૌરભ”. પોતાનાથી આઠ વર્ષ મોટાં એવા સૌરભને રૂમજુમ ખૂબ ચાહતી હતી જે તેને ઘરે આવીને ટ્યૂશન કરાવતો હતો. સૌરભ બધું જ જાણતો હતો અને રૂમજુમને એકલતાનો એહસાસ ન થવા દેતો અને રૂમજુમને પ્રેમની હૂંફ આપતો. શિક્ષણની સાથે સાથે નાસમજ રૂમજુમે સૌરભને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું. સૌરભ તેને કાયમ અનુભવ કરાવતો કે તે કોઇનાથી પણ ડર્યા વગર તેને સ્વીકારી સમાજમાં માન અપાવશે અને માંની કરૂણાંતિકાથી વાકેફ રૂમજુમ માત્ર એક સાચો સાથી જ ઝંખતી હતી.\nઅચાનક એક અઠવાડીયા સુધી ગાયબ રહ્યા પછી એક દિવસ સૌરભ રૂમજુમને મળવા આવ્યો. રૂમજુમે તો બસ એક પછી એક સવાલોનો મારો ચલાવી દીધો, “ક્યાં હતો કેમ આવતો ન હતો કેમ આવતો ન હતો કંઈ કામ હતુ ” પણ સૌરભે તો જાણે એક લાગણીવિહીન વ્યક્તિની જેમ પોતાની વાત શરૂ કરી, જેને સાંભળી રૂમજુમ જાણે થીજી જ ગઈ. તેણે કહ્યું, “ મને માફ કરજે રૂમજુમ, મેં તારાથી એક હકીકત છૂપાવી છે, મારાં લગ્ન છ મહિના પહેલા થઈ ગયા છે અને હું મારી પત્નીને છોડી શકુ એમ નથી, તે ખૂબ જ આબરૂદાર ઘરની દિકરી છે. મારાં માં-બાપનો સમાજમાં સારો એવો મોભો છે. તારા માટે મારાથી એમને દુ:ખી ન કરી શકાય રૂમજુમ, મેં તારાથી એક હકીકત છૂપાવી છે, મારાં લગ્ન છ મહિના પહેલા થઈ ગયા છે અને હું મારી પત્નીને છોડી શકુ એમ નથી, તે ખૂબ જ આબરૂદાર ઘરની દિકરી છે. મારાં માં-બાપનો સમાજમાં સારો એવો મોભો છે. તારા માટે મારાથી એમને દુ:ખી ન કરી શકાય જો તું ઈચ્છે તો આપણાં સંબંધ ચાલુ રહેશે પણ એને કોઈ નામ નહિ હોય.” આ તેને પ્રેમનો પહેલો તમાચો હતો. તે ખૂબ જ નિ���ાશ થઈ ગઈ. પ્રથમ પ્રેમ નિષ્ફળ થવાની વેદના તેને આ ઉંમરમાં ખૂબ જ વસમી લાગી. દુનિયાની કોઈ બાબતમાં તેને રસ ન રહ્યો. ખાલી મને અને ખાલી હૈયામાં આ ઘા દબાવી રાખી જેમ તેમ બારમું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ હીનાના આગ્રહવશ તેણે કોલેજ શરૂ કરી. કોલેજ એટલે મસ્તીભર્યા દિવસો, તાજગીના તરવરાટભરી તમન્નાઓથી છલકતો જીવનનો સોનેરીકાળ. છતાં પણ રુમજુમ અહી સૌરભને ભુલાવી શકી ન હતી. કોલેજમાં બધાં જ છોકરાઓ ખીલતા ગુલાબની કળી જેવા નાજુક સૌદર્યથી છલકાતી રુમજુમનાં રૂપ પર આફરીન હતા. કોલેજના બીજા વર્ષ દરમિયાન અંકિત રુમજુમની આગળ-પાછળ ફરવા લાગ્યો. રુમજુમને હસાવવા, મનાવવા દરરોજ નવા નવા નખરાં, નવા નવા ચેનચાળા, નવી નવી ભેટ આપવા લાગ્યો. ઘવાયેલી રુમજુમને જાણે ધીમે ધીમે ઘા પર મલમનો અહેસાસ થયો. વીતતા દિવસોની સાથે રુમજુમના હ્રદયમાં સૌરભની બેવફાઈનું સ્થાન અંકિતનાં નટખટ પ્રેમે લઈ લીધું. અંકિત પણ રુમજુમને ખૂબ ચાહતો હતો અને એ માટે તેણે રુમજુમને પ્રપોઝ કર્યુ પણ રુમજુમ અસત્યનાં પાયા પર નવી ઈમારત ન્હોતી ચણવા માગતી. તેણે પોતાના જીવનની બધી જ હકીકત, માંના સંબંધો બધું જ અંકિતને જણાવી દીધું. બસ જો તું ઈચ્છે તો આપણાં સંબંધ ચાલુ રહેશે પણ એને કોઈ નામ નહિ હોય.” આ તેને પ્રેમનો પહેલો તમાચો હતો. તે ખૂબ જ નિરાશ થઈ ગઈ. પ્રથમ પ્રેમ નિષ્ફળ થવાની વેદના તેને આ ઉંમરમાં ખૂબ જ વસમી લાગી. દુનિયાની કોઈ બાબતમાં તેને રસ ન રહ્યો. ખાલી મને અને ખાલી હૈયામાં આ ઘા દબાવી રાખી જેમ તેમ બારમું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ હીનાના આગ્રહવશ તેણે કોલેજ શરૂ કરી. કોલેજ એટલે મસ્તીભર્યા દિવસો, તાજગીના તરવરાટભરી તમન્નાઓથી છલકતો જીવનનો સોનેરીકાળ. છતાં પણ રુમજુમ અહી સૌરભને ભુલાવી શકી ન હતી. કોલેજમાં બધાં જ છોકરાઓ ખીલતા ગુલાબની કળી જેવા નાજુક સૌદર્યથી છલકાતી રુમજુમનાં રૂપ પર આફરીન હતા. કોલેજના બીજા વર્ષ દરમિયાન અંકિત રુમજુમની આગળ-પાછળ ફરવા લાગ્યો. રુમજુમને હસાવવા, મનાવવા દરરોજ નવા નવા નખરાં, નવા નવા ચેનચાળા, નવી નવી ભેટ આપવા લાગ્યો. ઘવાયેલી રુમજુમને જાણે ધીમે ધીમે ઘા પર મલમનો અહેસાસ થયો. વીતતા દિવસોની સાથે રુમજુમના હ્રદયમાં સૌરભની બેવફાઈનું સ્થાન અંકિતનાં નટખટ પ્રેમે લઈ લીધું. અંકિત પણ રુમજુમને ખૂબ ચાહતો હતો અને એ માટે તેણે રુમજુમને પ્રપોઝ કર્યુ પણ રુમજુમ અસત્યનાં પાયા પર નવી ઈમારત ન્હોતી ચણવા માગતી. તેણે પોતાના જીવનની બધી જ હકીકત, માંના સંબંધો બધું જ અંકિતને જણાવી દીધું. બસ થઈ ગયું અંકિત પણ સામાન્ય પુરુષ નીકળ્યો. સમાજની મર્યાદા બહારના સંબંધમાં ઊછરેલી રુમજુમને અંકિત અપનાવી ન શક્યો અને તેને રુમજુમ સાથે સંબંધોને પૂર્ણવિરામ આપી દીધું. આ સાથે રુમજુમનો ફરીથી હ્રદયભંગ થયો. તેને પ્રેમ શબ્દથી ધૃણાં ઊપજવા લાગી. કોલેજ તેને ‘કાળ’ જેવી લાગવા લાગી. માને વાત કરી રુમજુમ ખૂબ રડી.\nએકાદ વર્ષ પછી મન હળવું કરવાના આશયથી રુમજુમે નોકરી કરવા વિચાર્યું. એક પ્રાઈવેટ કંપનીમાં સુંદર, સ્માર્ટ અને વાતચીતમાં તૈયાર એવી રુમજુમને તરત નોકરી મળી ગઇ. ત્યા ઘણાં બધાં લોકો સાથે રુમજુમ કામ કરવા લાગી. પ્રયાગ પણ એ જ ઓફિસમાં કામ કરતો હતો. હંમેશા રુમજુમને “ હે…બ્યૂટી ” કહીને જ સંબોધતો. સુંદર દેખાવ, આકર્ષક વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાક્ચાતુર્ય પ્રયાગની આભામાં ઉમેરો કરતુ હતું. પ્રેમભગ્ન રુમજુમ અનાયાસે જ પ્રયાગ તરફ ખેંચાવા લાગી. પ્રયાગની સાથે ઓફિસની કેન્ટીન, હોટેલ, સિનેમા જેવા સ્થળોએ હરવું-ફરવું સામાન્ય બની ગયુ. પ્રયાગમાં તે પોતાના જીવનસાથીને જોવા માંડી. આમ, એક વર્ષ સાથે ફર્યા અને જીવનનું દરેક સુખ બંનેએ ભોગવ્યું.\nએક દિવસ રુમજુમે પ્રયાગને કહ્યું, “મારી સાથે લગ્ન ક્યારે કરીશ પ્રયાગ” સવાલ સાંભળી પ્રયાગ જોર જોરથી હસવા લાગ્યો અને સ્પષ્ટ શબ્દમાં બોલ્યો, “લગ્ન ” સવાલ સાંભળી પ્રયાગ જોર જોરથી હસવા લાગ્યો અને સ્પષ્ટ શબ્દમાં બોલ્યો, “લગ્ન અને તારી સાથે તે આવું વિચારી પણ કેમ લીધુ. જો રુમજુમ તારા જેવી છોકરી સાથે હરવું-ફરવું, મોજ શોખ કરવા એક વાત છે અને લગ્ન કરવા બીજી વાત છે. હું તારા વિશે બધું જ જાણું છું. ઈન શોર્ટ આપણા લગ્ન શક્ય નથી એન્ડ આઈ થીંક તુ જાણે છે ને શા માટે આઈ મીન તારી મમ્મી અને તે પુરુષના સંબંધો. સમાજથી અલગ હું તારો મિત્ર બની શકું પણ પતિ નહિ … પણ જો તું ઈચ્છે તો હું તારી અને તું મારી જરૂરતો પૂરી કરી શકે છે. આમ પણ જો તારી મમ્મી આવા સંબંધો રાખી શકે તો તું કેમ નહિં આઈ મીન તારી મમ્મી અને તે પુરુષના સંબંધો. સમાજથી અલગ હું તારો મિત્ર બની શકું પણ પતિ નહિ … પણ જો તું ઈચ્છે તો હું તારી અને તું મારી જરૂરતો પૂરી કરી શકે છે. આમ પણ જો તારી મમ્મી આવા સંબંધો રાખી શકે તો તું કેમ નહિં હું પણ તને એ બધું જ આપીશ પણ પત્ની તરીકેની ઓળખ નહિં.”\nઆગળ સાંભળવા રુમજુમ રોકાઈ ન શકી. ઘરે આવી માને બાજી પડી અને એક પછી એક હ્રદય પર લાગેલા ઘા ઉજેડવા લાગી. ક્યારેય કંઈ જ ન બોલેલી રુમજુમની આંખો અને વેદના જાણે માને સવાલ કરતી હતી કે, “માં તે મારા માટે આ સુખ ખરીદ્યું તે મારા માટે આ સુખ ખરીદ્યું “ હીના માત્ર દિગ્મૂઢ પથ્થરની જેમ રુમજુમની સામે જોતી રહી.\nખૂબ વિચાર કરી હીનાએ એક નિર્ણય કર્યો અને તેણે નરેશભાઈને ઘરે બોલાવ્યા અને કહ્યું, “ મારા બદનામી ભર્યા સંબંધોને લીધે રુમજુમ સમાજમાં ખૂબ હેરાન થાય છે. તમે આજ સુધી અમારા માટે ઘણું ઘણું કર્યું છે. હવે એક છેલ્લી અરજી છે. હવે અમને અમારા હાલ પર છોડી દો. હું અને રુમજુમ બીજા શહેરમાં જઈને વસીશું અને હું તેના પપ્પાની વિધવા બનીને જીવન વીતાવીશ. આથી, આ સંબંધોને અહીં જ પૂર્ણવિરામ આપવા ઈચ્છું છું.”\nનરેશભાઈએ વળતો પ્રહાર કર્યો, “ જો હીના, મેં તને અને રુમજુમને કોઈ કમી આવવા નથી દીધી અને એકવાર આવાં સંબંધોમાં ફસાયેલી સ્ત્રી ઈચ્છવા છતાં બહાર નીકળી શકતી નથી અને તને આમ જ છોડી દઉં એવો હું સત્પુરુષ તો નથી જ. આમ, પણ તું હવે વૃધ્ધ દેખાય છે, ઉંમર તારા ચહેરા પર કરચલી બનીને છવાઈ ગઈ છે. તારી પાસે જે છે તે બધું જ મારું દીધેલુ છે. આ રૂપિયા, પૈસા, ઘર અને આ સુખસાહ્યબી રહી વાત રુમજુમની, તો ડોન્ટ વરી રહી વાત રુમજુમની, તો ડોન્ટ વરી જોઈ છે મેં રુમજુમને, ખૂબ સુંદર છે, તારા કરતાં પણ વધારે, હું તને કહેવાનો જ હતો કે હવે આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાનો ટાઈમ આવી ગયો છે ડીયર જોઈ છે મેં રુમજુમને, ખૂબ સુંદર છે, તારા કરતાં પણ વધારે, હું તને કહેવાનો જ હતો કે હવે આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાનો ટાઈમ આવી ગયો છે ડીયર આટલા વર્ષ તારી જવાબદારીમાં જે મૂડીનું રોકાણ કર્યું તેનું વ્યાજ ખાવાનો સમય આવી ગયો છે…. બોલ રુમજુમને કયું શહેર પસંદ છે…. ત્યાં મારાં અને રુમજુમ માટે નવો બંગલો ખરીદી લઉં….. આટલા વર્ષ તારી જવાબદારીમાં જે મૂડીનું રોકાણ કર્યું તેનું વ્યાજ ખાવાનો સમય આવી ગયો છે…. બોલ રુમજુમને કયું શહેર પસંદ છે…. ત્યાં મારાં અને રુમજુમ માટે નવો બંગલો ખરીદી લઉં…..” આટલું બોલતાં નરેશનાં નફ્ફટ હાસ્યનો અવાજ હીના ના કાનમાં જાણે મરશિયા બનીને ગુંજવા લાગ્યો……..\nલેખિકા : નિશા રાઠોડ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખ��� મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“કોકોનટ પીનવિલ” – દરેકને ખુબ પસંદ આવશે, આજે જ ટ્રાય કરો…\nNext article“ખજુર આંબલીની ચટણી” શું તમે પણ આવી રીતે જ બનાવો છો \nશું તમારા લગ્ન નથી થતા તો કરો કેળાના ઝાડ નીચે આટલું અને જુઓ ચમત્કાર\nઈશા અંબાણી અને આનંદ પીરામિલના લગ્નનો આલ્બમ\nરોજ 10 મિનીટ બિન્દાસ્ત ખડખડાટ હસો, ક્યારેય નહિ થાય તમને આ...\nરાહુલ ગાંધીનો રાજકોટનો અત્યંત રહસ્યમય, ટોપ સિક્રેટ કાર્યક્રમ -કિન્નર આચાર્ય\nબાહુબલી – ૨ ની સફળતા નું આ છે સાચું કારણ \n“એક હસીન છલના” – હોરર વાર્તા વાંચવી ગમે છે વાંચો આ...\nકપૂરના 10 ચમત્કારિક ઉપયોગ જે વિષે કદાચ તમે નહીં જાણતા હોવ…\nપેટ્રિશિયા નારાયણન… નારી તું નારાયણી…\n700 વર્ષ જૂના આ વૃક્ષને દર્દીની જેમ બોટલ ચઢાવાઈ રહી છે…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nગુણીયલ વહુ – એક વહુ અને દિકરાએ બતાવી સમજદારી નહીતો એ...\n“નીરસ જિંદગીની ભેટ” – દીકરો નથી આપી શકતી તો શું એમાં...\nશું તમને પ્રવાસ દરમ્યાન માથાનો દુખાવો કે ઉલટી કે ગભરામણ જેવી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00348.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%B0%E0%AA%A1%E0%AA%9C%E0%AB%80_!", "date_download": "2019-03-24T22:27:49Z", "digest": "sha1:FZSWBKYD4T7UYURIN4QZGE7PZBFXNINL", "length": 3511, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મારો રડજી ! | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી મારો રડજી \n (તે મરે ને હું તેને રડું\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/pics-why-water-everywhere-in-milk-town-012575.html", "date_download": "2019-03-24T21:53:39Z", "digest": "sha1:DTM3E4VKPY574ZXB5JB7Q2HKJZW3VBJQ", "length": 19708, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "યે હૈ ઈન્ડિયા: દૂધની નગરી કેમ થઈ પાણી પાણી...!!! | Pics : Why water everywhere in Milk Town - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nયે હૈ ઈન્ડિયા: દૂધની નગરી કેમ થઈ પાણી પાણી...\nરાકેશ પંચાલ, ચરોતર: આણંદ શહેરમાં મળેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સમસ્યાઓ અને ત્યાર બાદની કામગીરીની સમીક્ષા ઉપરાંત જે તે અધિકારીઓને જરૂરી સલાહ સૂચન થયું હતું. આ બેઠકમાં અતિશય ભારે વરસાદમાં પણ પ્રિ-મોન્સૂન પ્લાન સફળ છે તે બાબતે ઉચ્ચ અધિકારએ પોતાની સહમતિ આપી છે. ત્યારે અનેક જાગૃત નાગરિકોના મનમાં સવાલ પેદા થઈ રહ્યો છે કે જો પ્રિ-મોન્સૂન પ્લાન સફળ થયો હોય તો થોડા ઈંચના વરસાદમાં જ આણંદ શહેર તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થયા તે પુરાવા તંત્રની આંધળી આંખને દેખાયા નથી તેમ સાબિત થાય છે.\nએક તરફ નવરાત્રિ ઘણી નજીક છે. તેમા આયોજકો પાણીનો નિકાલ થાય તે ધ્યાને રાખીને સતત બે દિવસથી કામગીરી કરી રહ્યાં છે. અને ત્યાર બાદ પથરાયેલા કાદવ-કિચડને દૂર કરવા માટે દિવસ-રાત કામ કરતા નજરે પડે છે. તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓની ટેબલ બેઠકમાં પ્રિ-મોન્સૂન પ્લાનની સફળતા અને ભારે વરસાદ બાદ સર્જાયેલી સમસ્યાઓને યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું છે તેના કાગળીયા પુરાવા બતાવીને અધિકારીઓ પોતાની કામગીરી સફળ હોવાનું જણાવી રહ્યાં છે.\nજિલ્લા કલેક્ટર ડૉ.રાહુલ ગુપ્તાના મતે જિલ્લામા ભારે વરસાદ થયો હવો છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને પ્રિ���ોન્સૂન પ્લાન સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પ્રભારી સચિવે આ બેઠકમાં ચોમાસા પહેલા અને બાદમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉચ્ચ સ્તરની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.કુલદિપ આર્ય, અધિક નિવાસી કલેક્ટર સુદાણી, નગરપાલિકાના ચીફ ઓફીસરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.\nજિલ્લા વિકાસ અધિકારી શીતલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ભરોડ ગામમાં મકાનની દિવલા પડવાથી વધારે ઈજા પામવાથી મરણ પામેલ મૃતકના પરિવારને રૂ. દોઢ લાખની સહાય તાકીદે ચૂકવામાં આવી હતી. અને આ ઉપરાંત વધુ રૂ. પચ્ચાસ હજારની સહાય આપવામાં આવશે.\nવધુ સમાચાર જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.\nઆરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા\nઆણંદ ખાતે સરકીટ હાઉસમાં મળેલી બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવ સંગિતાસિંઘે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં ભારે વરસાદ અને તેનાથી થયેલા નુકસાન અને આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે અધિકારીઓ પાસે ભારે વરસાદને કારણે ઉદ્દભવેલી સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરાયેલી નગરપાલિકાઓની કામગીરી મામલે તેમજ જિલ્લામાં રોડ રસ્તાનું રિપેરીંગ કામ હાથ ધરવા તેમજ નુકસાનની રિપોર્ટ માંગ્યો હતો.\nબેઠકમાં થયેલી ચર્ચા વિચારણા અને અપાયેલા આદેશ\nસપ્ટેમ્બર મહિનામાં છેલ્લા સપ્તાહમાં પડી રહેલા સતત વરસાદે ગુજરાત સહિત ચરોતર પંથકને પણ પાણી પાણી કરી દીધું હતું. જેથી નાના-મોટા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કાદવ-કિચડ થઈ જવા પામ્યાં હતા. આ ઉપરાંત ભરાયેલા પાણીને કારણે રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે ચરોતર તંત્ર જાગી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.\nઆ ઉપરાંત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે તાકીદે સફાઈ ઝુંબેશ હાથ ધરવા તથા સ્લમ વિસ્તારમાં ચીફ ઓફિસર જાતે જ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ પશુઓના આરોગ્યની ચકાસણી થાય તે બાબતે પણ ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્રારા નગરપાલિકાઓને વિસ્તારમાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટે અ-વર્ગની નગરપાલિકાઓને રૂ.25 લાખ, બ- વર્ગની નગરપાલિકાઓને રૂ.20 લાખ અને ક.વર્ગની નગરપાલિકાઓને રૂ. 15 લાખ, ડ વર્ગની નગરપાલિકાઓને રૂ.10 લાખ ફાળવવામાં આવ્યાં છે.\nરજાના દિવસે પણ સફાઈ કામગીરી ચાલુ\nજિલ્લાના પ્રભારી સચિવે નવરાત્રિના દિવસો ઘણા નજીક હોવાથી જે વિસ્તારોમાં ગરબાનું આયોજન થાય છે તે વિસ્તારોમાં ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ થાય તે હેતુથી ડી વોટરીંગ પંપ લગાવીને તુરંત કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. જેમાં વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ દ્રારા શનિ-રવિવાર જે જાહેર રજાઓ હોવા છતાં સફાઈ કામગીરી ચાલુ રહી હતી તેમ ચીફ ઓફિસરો દ્રારા જણાવવામાં આવ્યું હતું.\nલોકો શું કહે છે.\nજોકે આણંદ જિલ્લામાં વિધાનગર ખાતે આવેલ નાના બજારના વેપારીઓ પાલિકાની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દર વર્ષે દિવાળીના સમય દરમિયાન જ પાલિકા બજારોમાં ખોદકામ શરૂ કરી દીધી છે. આ વખતે ગટર લાઈનના કારણે રોડ રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે. જેથી તેમાં વરસાદી પાણી જામી ગયું છે. જેથી નાના બજારોના વેપારીઓને નવરાત્રિ તેમજ દિવાળીની સિઝન દરમિયાન દુકાનમાં બેઠા બેઠા માંખો મારવા જેવી હાંલત થઈ ગઈ છે.\nવર્તમાન સમયે અનેકે ઠેકાણે શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભરાયેલા પાણી અને કચરો તંત્રની કામગીરીની હકીકતના પુરાવા આપી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં શહેર અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માની રહ્યાં છે કે હવે વાદળછાયાં વાતાવરણથી છૂટકારો મળી ગયો છે. તેમજ નવરાત્રિ નજીક હોવાથી તંત્ર સાફ-સફાઈની કામગીરી જલ્દી કરશે તેમ જણાઈ રહ્યું છે.\nવરસાદથી ચરોતર પંથક પાણી પાણી\nસતત પડી રહેલા વરસાદથી ચરોતર પંથક પાણી પાણી થઈ ગયું હતું. જેમાં આણંદ શહેરમાં નવા અને જૂના બસ સ્ટેન્ડ ખાતે ભરાયેલા પાણીને અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જેનાથી આણંદનો અમુક વિસ્તાર સંપર્ક વિહોણો સાબિત થયો હતો. જેમાં પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યાં હતા. તેવી પરિસ્થિતિમાં ટેબલ બેઠક દરમિયાનજ ઉચ્ચ અધિકારીઓ દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનને સફળ ગણાવીને અધિકારીઓ પોતાની જીતની મિઠ્ઠાઈ પોતાને જ ખવડાવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.\nઆણંદ કૃૂષિ યુનિવર્સિટીએ બનાવ્યા ગાજરના બિસ્કીટ અને સરગવાની પૌષ્ટિક લસ્સી\nઅમેરિકાના શૂટઆઉટમાં થયું એક ગુજરાતી વેપારીનું મોત\nઆણંદના આકાશની અમેરિકામાં ગોળી મારીને હત્યા\nદલિતો અને પાટીદારો વચ્ચેની ઝપાઝપીમાં દલિત યુવકનું મૃત્યુ\nઆણંદ: અમિત શાહના સંબોધન વચ્ચે પાટીદારોના સૂત્રોચ્ચારો\nઆણંદ: કરમસદથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ\n\"કોંગ્રેસની 3 પેઢીએ કરેલ નુકસાનનો હિસા��� માંગે છે ગુજરાત\"\nઆણંદ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત, 7 ઘાયલ\nઆણંદથી હાર્દિક પટેલની ધકપકડ, વિજાપુરમાં ટાયર સળગાવાયા\nઅડાસમાં 7 નારાધામોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ\nબેંગલુરુથી પરત ફર્યા કોંગ્રેસી ધારાસભ્યો, આણંદમાં હવે રોકાશે\nરાજ્યભરમાં અલગ-અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના બની\nઅફઘાની વિદ્યાર્થીએ સાથે ભણતી યુવતિને આપી એસિડ એટેકની ધમકી\nanand rain gujarat milk city photo future આણંદ વરસાદ ગુજરાત દૂધની નગરી ફોટો ફિચર\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bhopal-madhya-pradesh-chief-minister-kamal-nath-signs-on-the-files-for-farm-loan-waiver-043415.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:13:03Z", "digest": "sha1:IUQTEFIBLSVIGKOF7BFAX7ONEZ3GNOVU", "length": 11883, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "મુખ્યમંત્રી બનતા જ કમલનાથે ખેડૂતોની દેવામાફી માટેની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર | Bhopal: Madhya Pradesh Chief Minister Kamal Nath signs on the files for farm loan waiver - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમુખ્યમંત્રી બનતા જ કમલનાથે ખેડૂતોની દેવામાફી માટેની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર\nકમલનાથે સોમવારે મધ્ય પ્રદેશની કમાન સંભાળતા જ ખેડૂતોના દેવામાફી સાથે જોડાયેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. તમને જણાવી દઈએ કે કમલનાથે ખેડૂતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષરનું કામ શપથ લેવાના અમુક કલાકોની અંદર જ કર્યુ છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયેલ કમલનાથે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને શપથ લેવડાવ્યા.\nઆ પણ વાંચોઃ અંડર ગ્રેજ્યુએટને નોકરી માટે મોદી સરકારની ખાસ સ્કીમ, 10 લાખને આપશે ટ્રેનિંગ\nતમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ખેડૂત દેવામાફી��ું વચન આપ્યુ હતુ. હવે આ વચનને પૂરુ કરવા માટે કમલનાથે સૌથી પહેલા દેવામાંફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા છે. શપથ ગ્રહણની બરાબર પહેલા કમલનાથે કહ્યુ પણ હતુ કે તે મતદારોની અપેક્ષા પર ખરા ઉતરવાની કોશિશ કરશે. તેમણે કહ્યુ તે શપથ સમારંભ બાદ ખેડૂતોની દેવામાફી અને બેરોજગારોને મોંઘવારી ભથ્થુ આપવાનું એલાન કરવામાં આવશે. આ અંગે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી ચૂક્યો છે.\n10 દિવસોની અંદર ખેડૂતોની દેવામાફીનું વચન\nમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં પણ આ વાત કહી છે. પાર્ટીએ મધ્ય પ્રદેશની જનતાને વચન આપ્યુ છે કે સરકાર બનવાના 10 દિવસની અંદર ખેડૂતોની દેવામાફી કરવામાં આવશે. પાર્ટીના આ વચનને આગળ વધારતા કમલનાથે મુખ્યમંત્રી બન્યા બાદ સૌથી પહેલા ખેડૂતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા. તમને જણાવી દઈએ કે કમલનાથ પહેલા તમિલનાડુના મુખ્યમત્રીએ ખેડૂતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા પરંતુ ત્યારબાદ આગામી ચૂંટણી તે હારી ગયા હતા.\nકુમારસ્વામીનો આરોપ, ભાજપે સ્પીકરને ખરીદવા માટે આપી 50 કરોડની ઓફર\nગુજરાતમાં 6 મુખ્યમંત્રી બદલાયા, 100 કરોડનો ખર્ચ છતાંય નથી શરૂ થઈ કલ્પસર યોજના\nLive: ભૂપેશ બઘેલ બન્યા છત્તીસગઢના નવા સીએમ, લીધા શપથ\n‘કમલનાથ શીખ રમખાણોના આરોપી, શપથ લેશે તે દિવસથી ભૂખ હડતાળ પર બેસીશ'\nસચિન પાયલટના આ મજબૂત તર્કોથી તેમના પક્ષમાં પલટી શકે છે બાજી\nસચિન પાયલટના આ મજબૂત તર્કોથી તેમના પક્ષમાં પલટી શકે છે બાજી\nકમલનાથ બન્યા મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી, કોઈ નહિ બને ઉપ મુખ્યમંત્રી\nરસ્તા પર ભીખ માંગવા મજબૂર છે દેશનો આ આશાસ્પદ ખેલાડી\nપીએમ, સીએમ, મંત્રીઓના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવોઃ રાજ્યસભા સાંસદ\nમંદસૌર ગેંગરેપઃ બીજો આરોપી પણ પકડાયો, કબુલી હેવાનિયતની હદ\nશિવસેનાની ભાજપ સામે શરત, 152 સીટો અને સીએમ પદ આપો\n2% વધુ મત લઈને ભાજપથી 26 બેઠકો કેમ ઓછી મળી કોંગ્રેસને\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/now-shiv-sena-bats-for-modi-as-pm-candidate-002615.html", "date_download": "2019-03-24T21:16:41Z", "digest": "sha1:OUHE3VIBKGTGH7QAUOLEA4HFUPSZ4S5N", "length": 12051, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદી PM બને તો વાંધો નહી: શિવસેના | Now, Shiv Sena bats for Modi as PM candidate - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનરેન્દ્ર મોદી PM બને તો વાંધો નહી: શિવસેના\nમુંબઇ, 4 ડિસેમ્બર: ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નેતૃત્વમાં સતત ત્રીજીવાર જીત મેળવવાની મથામણમાં પડ્યા છે ત્યારે આ ચૂંટણી દરમિયાન તે દેશના આગામી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર તરીકે ગણાવવામાં આવી રહ્યાં છે.\nઅત્યાર સુધી નરેન્દ્ર મોદીની જગ્યાએ સુષ્મા સ્વરાજને વડાપ્રધાન પદ માટે કાબેલ જોનાર શિવસેનાએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બને છે તો તેમને કોઇ વાંધો નથી. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી.\nનરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન કરતાં શિવસેનાએ કહ્યું હતું કે મોદી એક મજબૂત નેતા છે અને તેના વિકાસની નિતિઓ શિવસેનાની વિચારસણી સાથે મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાલ ઠાકરેના નિધનના થોડા દિવસો પહેલાં સુષ્મા સ્વરાજને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા હતા. આજે ભલે બાલ ઠાકરે આ દુનિયામાં ન રહ્યાં પરંતુ શિવસેના તે સ્ટેન્ડ પર છે. શિવસેનાનું માનવું છે કે બાલ ઠાકરેએ જે કહ્યું હતું તેના પર પાર્ટી આજે પણ કાયમ છે.\nશિવસેનાએ તેવા સમયે નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું છે કે જ્યારે એનડીએના એક ઘટક દળ જેડીયૂએ નરેન્દ્ર મોદીના નામ પર એનડીએ સાથે છેડો ફાડવાની ધમકી આપેલી છે.\nનરેન્દ્ર મોદી માટે રાહતની વાત એ છે કે ગુજરાતની ચૂંટણી દરમિયાન સુષ્મા સ્વરાજ, અનંત કુમાર, અરૂણ જેટલી અને લાલકૃષ્ણ અડવાણીએ તેમની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેમનામાં વડાપ્રધાન બનવાની કાબેલિયત છે. તો બીજી તરફ ગોપી નાથ મુંડે, બિહાર ભાજપ અધ્યક્ષ સીપી ઠાકુર અને સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે.\nભાજપે સત્તા માટે પરિકરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈઃ શિવસેના\nછૂટાછેડા સુધી પહોંચેલા શિવસેના અને ભાજપ કેમ થયા ભેગા, જાણો 5 કારણ\nમહારાષ્ટ્રમાં ગઠબંધન, ભાજપ 25 તો શિવસેના 23 લોકસભા સીટ પર લડશે\nજો EVM સાથ આપે તો લંડન-અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ\nનરેન્દ્ર મોદી સામે વાઘણની જેમ લડી મમતા બેનર્જીઃ શિવસેના\nશિવસેનાએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા ‘હુકમની રાની', યોગ્ય સમયે કાઢ્યુ ટ્રમ્પ કાર્ડ\nઉદ્ધવ ઠાકરેને આપ્યો પડકાર 'જો તમારી રગોમાં બાલા સાહેબનું લોહી દોડતું હોય તો..'\nશિવસેનાઃ ભજીયા તળવાની સલાહ આપનાર પીએમે છેવટે આપી જ દીધુ અનામત\nઅમિત શાહના નિવેદન પર ભડકી શિવસેના કહ્યુ ભાજપને દફનાવી દઈશુ\nરાફેલ વિવાદઃ શિવસેના બોલી - સરકાર જો સાફ હોય તો JPSથી કેવો ડર\n‘સરકારથી આટલી જ તકલીફ હોય તો અલગ કેમ નથી થઈ જતા\nશહેરોનાં નામ બદલીને જનતાને લોલીપોપ પકડાવી રહ્યું છે ભાજપઃ શિવસેના\nશિવાજી સાથે પીએમ મોદીની તુલનાથી ભડકી શિવસેના, ‘છત્રપતિએ રમખાણોની રાજનીતિ નથી કરી'\nshiv sena narendra modi sanjay raut nda prime minister શિવસેના નરેન્દ્ર મોદી સંજય રાઉત એનડીએ વડાપ્રધાન\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/weather-department-issued-warning-in-odisha-for-cyclone-felin-012914.html", "date_download": "2019-03-24T21:15:41Z", "digest": "sha1:NNS5CZO7VGP3FTBXOZI5WYHK3PU27CZG", "length": 11917, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "વાવાઝોડા ફેલિન અંગે ઓરિસ્સાને હવામાન વિભાગની ચેતવણી | Weather department issued warning in Odisha for 'Cyclone Felin' - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવાવાઝોડા ફેલિન અંગે ઓરિસ્સાને હવામાન વિભા��ની ચેતવણી\nભુવનેશ્વર, 10 ઓક્ટોબર : આજે 'વાવાઝોડું ફેલિન' આજે વધારે ઉગ્ર બન્યું છે. જેના પગલે ભારતીય હવામાન વિભાગે તેની નવી ચેતવણીમાં આ વાવાઝોડાને અત્યંત ઉગ્ર તરીકે અપગ્રેડ કર્યું છે. આ ઉગ્રતાને પગલે હવામાન વિભાગે ઓરિસ્સાને સચેત રહેવાની ચેતવણી પણ આપી દીધી છે. નવા અહેવાલ અનુસાર બંગાળના અખાતમાં હવાના નીચા દબાણ બાદ વાવાઝોડામાં પલટાઈ ગયેલું 'ફેલિન' હવે થોડુંક વાયવ્ય ખૂણા તરફ આગળ વધ્યું છે અને ઓરિસ્સાના પારાદિપના અગ્નિ ખૂણાથી 850 કિ.મી.ના અંતરે કેન્દ્રીત થયું છે.\nહવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સા બંને રાજ્યના વહીવટી તંત્રને કાંઠાના વિસ્તારોમાં અત્યંત સતર્ક રહેવાના આદેશ આપી દીધા છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર વાવાઝોડું 'ફેલિન' કલિંગપટનમના અને વિશાખાપટનમના ઈશાન ખૂણે લગભગ 900 કિ.મી. દૂર સ્થિર થયું છે. આ વાવાઝોડું આવતા અમુક કલાકોમાં અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. તે વાયવ્ય ખૂણા તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આંધ્ર પ્રદેશ તથા ઓડિશાની ઉત્તર દિશાએથી પસાર થશે.\nઆ પરિસ્થિતિને લીધે આગામી 12 ઓક્ટોબરની રાત્રે કલિંગપટનમ અને પારાદિપ વચ્ચેના કાંઠાઓ પર ત્રાટકે એવી ધારણા છે. તે વખતે પવનની ગતિ કલાકના 175-185 કિ.મી.ની રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, વાવાઝોડું ગઈ કાલે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ત્રાટક્યું હતું.\nઆંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડીએ તમામ વિભાગો માટે હાઈ એલર્ટ ઘોષિત કરી દીધું છે અને તમામ અધિકારીઓને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરતા રહેવાની સૂચના આપી છે. જ્યારે ઓરિસ્સા સરકારે 14 જિલ્લાઓમાં કર્મચારીઓની દશેરા રજાઓ રદ કરી છે અને હાઈ એલર્ટ ઘોષિત કર્યું છે.\nઓડિશા: 60 ફુટ ઊંડી ખાઈમાં પડી મીની ટ્રક, 8 મૌત અને 35 ઘાયલ\nઅવેધ સંબંધની શંકામાં પત્નીએ પતિની ગુપ્તાંગ કાપી નાખ્યું\nઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો, 7 જિલ્લામાં અલર્ટ જાહેર\nપીએમ મોદી આજે ઓડિશા પ્રવાસે, IIT કેમ્પસ સહિત 15000 કરોડની આપશે ભેટ\nઅગ્નિ-5નું સફળ પરીક્ષણ, ચીન અને પાક છોડો હવે યુરોપ પણ રેંજમાં\nકલિંગ સેનાએ શાહરુખ ખાન સામેની ધમકી પાછી લઈ કહ્યુ આવો ઓડિશા, જાણો કેમ\nશાહરુખને મળી ધમકી, ‘ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'\nઓરિસ્સાના કટકમાં ગોજારો અકસ્માત, બસ પુલ નીચે ખાબકતાં 20ના મોત\nOpinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો\nઓડિશા પહોંચ્યું તિતલી તોફાન, 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ, વીડિયો\nપીએમ મોદીની આયુષ્માન ભારત યોજનાને 5 મુખ્યમંત્રીઓએ કેમ ‘ના' કહી\nકેરળના પૂર પીડિતો માટે ઘણા રાજ્યોએ કર્યુ મદદનું એલાન\nMonsoon Update: યુપીમાં ભારે વરસાદની આશંકા, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ\nweather department odisha cyclone cyclone felin હવામાન વિભાગ ચેતવણી ઓરિસ્સા વાવાઝોડું વાવાઝોડું ફેલિન\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/entertainment/item/6364-%E0%AA%8F%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%A4-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%81%E0%AA%82,-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%98%E0%AB%8B%E0%AA%B7%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%B0%E0%AA%82%E0%AA%97", "date_download": "2019-03-24T21:15:53Z", "digest": "sha1:YKDYYI3JPLTBI6INY6FAGFTBLHYK57H5", "length": 9967, "nlines": 102, "source_domain": "instanews24x7.com", "title": "એન્ટિલિયામાં આકાશ-શ્લોકાનું સંગીત યોજાયું, શ્રેયા ઘોષાલે જમાવ્યો રંગ - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nYou are here:Entertainmentએન્ટિલિયામાં આકાશ-શ્લોકાનું સંગીત યોજાયું, શ્રેયા ઘોષાલે જમાવ્યો રંગ\nએન્ટિલિયામાં આકાશ-શ્લોકાનું સંગીત યોજાયું, શ્રેયા ઘોષાલે જમાવ્યો રંગ\nઆકાશ અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સ્વિત્ઝરલેન્ડમાં પૂરું થયા બાદ મુંબઈમાં લગ્નની વિધિ શરુ થઇ ગઈ છે. મંગળવારે અંબાણી નિવાસ એન્ટિલિયામાં સંગીત અને પૂજા સેરેમની રાખવામાં આવી. આ સંગીત સંધ્યામાં શ્રેયા ઘોષાલ સાથે ઇન્ડિયન આઇડલ સિઝન 5 ફેમ સ્વરૂપ ખાન અને ઇન્ડિયન આઇડલ સિઝન 10ના વિનર સલમાન અલીએ પરફોર્મન્સ આપ્યું.\nસંગીતમાં 1600 મહેમાન સામેલ થયા. પાર્ટીની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યા છે. લગ્નની વિધિ માટે એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવાયું છે. સંગીતની થીમ ઇન્ડિયન હતી માટે પાર્ટીમાં માટે ભારતીય અને ક્લાસિકલ ગીતો જ ગવાયા હતા.\nરિપોર્ટ્સ મુજબ મહેંદી સેરેમની જિયો વર્લ્ડ સેન્ટર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં યોજાવાની છે. જિયો વર્લ્ડ સેન્ટરમાં જ 9 માર્ચે આકાશ-શ્લોકાના લગ્ન થશે. જાણ સાંજે 3.30 વાગ્યે ટ્રાઇડેન્ટ હોટેલથી નીકળશે. લગ્નમાં હોલિવૂડથી લઈને બોલિવૂડ જગતના તમામ સેલેબ્સ સામેલ થશે. આ પછી 11 માર્ચના રોજ જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન યોજાશે.\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nદેવાળિયા અનિલ અંબાણીની કંપની રાજકોટમાં નવું એરપોર્ટ બનાવશે, રૂ.648 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો\n'સોન ચીડિયા'ના ડબ્ડ વર્ઝનને લઈને સુશાંત સિંહે કર્યો ખુલાસો, થિયેટરને રિપોર્ટ કરવા કહ્યું\nરોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી'નું પોસ્ટર જાહેર, ફિલ્મ ઈદ 2020માં રિલીઝ થશે\nતૈમૂરનો આ નવો PIC તમે જોયો ચોટીમાં સાવ જુદો જ લાગે છે છોટે નવાબ\nઆ કંપની ગુજરાતમાં નાંખશે આવો પ્લાન્ટ જેથી પ્લાસ્ટિકનો કચરો બની જશે કમ્પોસ્ટ\nઆ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે તેવી શક્યતા\nઆ ગુજરાતી સિંગર બન્યો ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમે વિજેતા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/blogs.action", "date_download": "2019-03-24T21:34:38Z", "digest": "sha1:ZYUHZDRPIE4YJHZDBGBYPHTX6HEKNURJ", "length": 19726, "nlines": 230, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "જ્યોતિષશાસ્ત્ર બ્લોગ - શેરબજાર ફળકથન, નિફ્ટી પ્રિડિક્શન, ભવિષ્યવાણી", "raw_content": "\nઆજે જ જાણો આવતીકાલ વિશે\nઅનંત ક્ષિતિજો સુધી વિસ્તરેલા જ્યોતિષશાસ્ત્રનાં જ્ઞાનના આધારે અમે રાજનીતિ, વ્યવસાય, રમતજગત, ફિલ્મો અને વિશેષ વ્યક્તિઓ સહિત વિવિધ બાબતો અંગે સચોટ ફળકથન કરીએ છીએ. અમે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે, ભવિષ્યમાં બનનારી આવી વિવિધ ઘટનાઓનું મહત્તમ સાચું ફળકથન કરવામાં અમે સફળતા મેળવી છે. .\nપ્રણય મામલે જ્યોતિષીય ઉકેલ – 60% OFF\nઆપની સમસ્યાઓ ઉકેલવામાં અમે આપને મદદ કરી શકીએ છીએ…\nજો આપની જન્મકુંડળી અનુસાર રત્ન, યંત્ર અને અન્ય જ્યોતિષીય ઉપાયોનો અમલ કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી થાય છે. અમે ખૂબ સચોટ રીતે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરી આપને વ્યક્તિગત રીતે ઉપાય સુચવીશું જેથી આપ પ્રણય સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકશો.\nમંગળ -કેતુની યુતિ 2018 : મકર ભવન અમંગલ કારી\nજૈન ધર્મ અનુસાર જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની પુજા અને…\nશુક્રનું મેષ રાશિમાં ભ્રમણ 2018: વિવિધ રાશિ પર થનારી અસરો..\nબુધનું મીન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nમંગળનું ધન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nશુક્રનું કુંભ રાશિમાંથી ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો…\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા…\nરાષ્ટ્રપતિ શી જિનપીંગના હાથમાં ફરીથી ચીનની કમાન: કેવું…\nવસુંધરા રાજે સિંધિયાનું વર્ષ 2018 : રાજકારણમાં કપરાં ચઢાણો…\nજીજ્ઞેસ મેવાણી 2018 : વર્ષ 2018મા અવરોધોની વચ્ચે સતર્કતા…\nહનુમાન જયંતિ 2018: કષ્ટભંજક દેવની આરાધનાનો અનમોલ અવસર એટલે…\nમહાવીર જન્મકલ્યાણક: સત્ય, અહિંસા અને સંયમનું પર્વ\nવસંત પંચમી 2018 : માતા સરસ્વતીની આરાધનાનું પાવન પર્વ\nચાતુર્માસ એટલે ઉપવાસ અને આરાધાનથી ઈશ્વરમાં લીન થવાનો…\nઅક્ષય તૃતીયા – અખાત્રીજ તહેવાર: મહત્વ, મુહૂર્તનો સમય અને…\nમહાવીર જયંતિ તહેવાર 2017: મહત્વ, ધાર્મિક વિધિ તેમજ સંબં���િત…\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો…\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી…\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને…\nઅાકાશ-શ્લોકાનું ભાવિ દાંપત્યજીવન – લાગણી-હૂંફના…\nશું ઈન્ફોસિસના નવા સીઈઓ રાવ કંપનીને નવી ઊંચાઈએ લઈ…\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં…\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક…\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા…\nપી વી સિંધુનું રાશિ ભવિષ્ય: વર્ષ 2018ને ઝળહળતી…\nદિપા કરમાકર 2017: સ્વાસ્થ્ય હાથતાળી અાપે છતાં…\nહેપ્પી બર્થ ડે ટુ અજય દેવગણ 2018: સફળતા માટે સંઘર્ષ કરવો…\nકરણ જોહર વર્ષ 2018મા તેના પ્રભુત્વને વધારશે\nપ્રિયા પ્રકાશ વોરિયર 2018 : શું તેની ખ્યાતિની પાંખો તેને…\nહેપ્પી બર્થ ડે જાવેદ અખતર – યું હી ચલા ચલ રાહી\nસાક્ષી તંવર બર્થ ડે 2018 : કારકિર્દીમાં સંઘર્ષપૂર્ણ…\nફરહાન અખતર – સંઘર્ષપૂર્ણ સમયમાં ટેલેન્ટના જોરે પ્રગતિ…\nભાવનાઅો પર સંયમ રાખો અને અાધ્યાત્મિક માર્ગ પર અાગળ વધો\nતુલા રાશિનું ફળકથન 2017: અાપ અેક વિજયી યોદ્વા તરીકે બહાર…\nઅાપનો જીવન પ્રત્યેનો અભિગમ પ્રામાણિક હશે તેમજ…\nઆ એવું પુસ્તક છે જે દરેક ચતુર રોકાણકારે વસાવવું જ જોઈએ\nમાર્કેટ પ્રિડિક્શન્સ ૨૦૧૪-૧૫ પુસ્તકમાં નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન શેરબજાર સહિત વિવિધ બજારોમાં કેવો ટ્રેન્ડ રહેશે તેનું ફળકથન આપવામાં આવ્યું છે જેથી આપ ભાવી ટ્રેન્ડ જાણીને તે અનુસાર વધુ સારી રીતે સોદા કરી શકો છો. આ પુસ્તકની મદદથી બજારમાં કોઈપણ સોદો કરવા માટે ક્યારે લે-વેચનો નિર્ણય લેવો તેનું અગાઉથી સચોટ આયોજન કરીને આપ ખૂબ સારો નફો રળી શકો છો. આ પુસ્તક મેળવો અને બજાર કોઈપણ સ્થિતિમાં હોય છતાં પણ સુરક્ષિત તેમજ લાભદાયી રોકાણ કરો….\nપંચાંગ પરંપરાગત હિન્દુ કેલેન્ડરનું સંસ્કૃત નામ છે જેની મદદથી ભારતીય જ્યોતિષવિદો ભાવી ઘટનાઓનું ખૂબ જ સચોટ ફળકથન કરી શકે છે.\nખુશીઓનો મતલબ જ એ કે તેમાં આપનાં સપનાં સાકાર થાય. કારકિર્દીમાં પ્રગતિની વાત હોય કે ધંધામાં ઉન્નતિની, વધુ કમાણી કરવી હોય કે પછી આપના પરિવારને પરિપૂર્ણ બનાવવો હોય, અમારા વિદ્વાન જ્યોતિષીઓ વર્ષ ૨૦૧૪ આપના માટે તમામ પ્રકારે કેવું રહેશે તે જણાવશે.\nમીડિયા કવરેજ – પીઆર ન્યૂઝ વાયર USA\nમીડિયા કવરેજ – હિન્દુસ્તાન ટાઈમ્સ\nમીડિયા કવરેજ – આઈબીએન લાઈવ\nમીડિયા કવરેજ – કાશ્મીર ઑબ્ઝર્વર\n, અાશ્રર્યજનક જોડાણ, અાપનું…\nકર્ક જાતકો – તહેવારોની આ મોસમમાં આપના ભાગ્યશાળી રંગો…\nનવા વર્ષમાં ભાગ્યનો સાથ મેળવવા માટે સાત સોનેરી સુચનો\nરાશિ પ્રમાણે નવા વર્ષની ઊજવણી\nઅમારા વિદ્વાન જ્યોતિષીઓને બેજન દારૂવાલાએ વ્યક્તિગત ધોરણે તાલિમ આપી છે જેઓ આપને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન આપશે.\nમંગળ -કેતુની યુતિ 2018 : મકર ભવન અમંગલ કારી\nછેલ્લા કેટલાય સમયથી ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે રાજકીય તણાવ ચાલી રહ્યો છે. હંમેશા દુનિયા પર પોતાની ધાક જમાવી રાખવા માંગતા અમેરિકાને ઉત્તર કોરિયા જરાય ગાંઠતુ નથી. વારંવાર તેમના શસ્ત્ર પરીક્ષણોથી ઉશ્કેરાયેલા અમેરિકાને 2018ના અારંભે જ ઉત્તર કોરિયાના તાનાશાહ વડા કિમ જોંગે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી દીધી કે પરમાણુ શસ્ત્રોનું બટન તેમના ટેબલ પર જ છે અને ગમે ત્યારે હુમલો કરી શકે છે.\nજૈન ધર્મ અનુસાર જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની પુજા અને તેનું મહત્ત્વ\nશુક્રનું મેષ રાશિમાં ભ્રમણ 2018: વિવિધ રાશિ પર થનારી અસરો..\nબુધનું મીન રાશિમાં ભ્રમણ 2018 – રાશિવાર ફળકથન\nઉસૈન બોલ્ટ 2018: શું ઉસૈન બોલ્ટ ફૂટબોલમાં પણ અગ્રેસર રહેશે\nઉસૈન બોલ્ટ, નિવૃત્ત જમૈકન દોડવીર. વીજળી જેવી ગતિથી દોડને ક્ષણિક સમયમાં પૂરી કરવાની બહુધા ખાસિયત ધરાવતા પ્રતિભાશાળી દોડવીર અેટલે ઉસૈન બોલ્ટ. દોડના 100 અને 200 મીટરના ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડની સિદ્વિ તેના નામે કરનાર બોલ્ટ અેકમાત્ર દોડવીર છે. તેને ગ્રહના સૌથી ઝડપી વ્યક્તિનું બિરુદ અાપવામાં આવે તે યથાર્થ છે.\nભુવનેશ્વર કુમારનું વર્ષ 2018: ક્રિકેટ જગતમાં પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો ઉદય..\nક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું વર્ષ 2018 : ઓન-ઓફ ફિલ્ડ પડકારજનક વર્ષ સાબિત થશે\nજસપ્રિત બુમરાહ 2018 – કારકિર્દીમાં કૌશલ્યથી લોકપ્રિયતા તરફ ઉડાન ભરશે\nમૂકેશ અંબાણી માટે 2018-19 થોડા સંઘર્ષ સાથે મોટી સફળતાનો તબક્કો પુરવાર થશે\nભારતમાં જો સૌથી મોટી કંપની, સૌથી વધુ સંપત્તિ કે પછી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વની વાત આવે તો માત્ર એક જ નામ લેવામાં આવે છે, “મૂકેશ અંબાણી”. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીએ અત્યાર સુધીમાં ગેસ અને પેટ્રોલિયમ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સક્રિય રહીને દેશના અર્થતંત્રમાં તેમણે ઘણું નોંધપાત્ર ઔદ્યોગિક યોગદાન આપ્યું છે.\nગૌતમ અદાણી 2018: બિઝનેસની પાંખોને વધુ ફેલાવવા માટે કેટલી હદે સક્ષમ રહેશે\nશું એર ઈન્ડિયા 76% હિસ્સો વેચશે\nચંદા કોચરનું વર્ષ 2018: પડકારો અને મુશ્કેલીઓને મહાત અાપીને ઉન્નતિ તરફ પ્રયાણ કરશે\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nભારતનું કેન્દ્રિય બજેટ 2019-2020 શું કોઈ નવી આશા લઈને આવશે – જાણો ગણેશજી પાસેથી વિસ્તૃત જવાબ\nરશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુટિન 2018: સંઘર્ષનો સામનો કરીને પણ આગળ વધશે\nચંદ્રબાબુ નાયડુ 2018: તેના શાસનને જમાવી રાખવા માટે અાકરા પ્રયાસો કરવા પડશે\nરાષ્ટ્રપતિ શી જિનપીંગના હાથમાં ફરીથી ચીનની કમાન: કેવું રહેશે ચીનનું ભાવિ\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00349.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/424471/", "date_download": "2019-03-24T21:57:35Z", "digest": "sha1:P66KUTJVPKL6XFYSFBC3JL6Z6TF277E2", "length": 4337, "nlines": 59, "source_domain": "allahabad.wedding.net", "title": "Hotel Galaxy, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 800 માંથી\n2 ઇન્ડોર જગ્યાઓ 250, 350 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 21\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા નહિ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, DJ\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, DJ, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ નહિ\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 3,200 – 3,500\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, હિટીંગ\nબેઠક ક્ષમતા 350 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 800/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 250 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 800/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપની���તા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-IFTM-infog-VART-ramp-walk-drawn-at-fashion-show-gujarati-news-5820478-NOR.html", "date_download": "2019-03-24T21:54:06Z", "digest": "sha1:PAJQ2KIN3J6X7BCX5L6T6W77HCEIVWM6", "length": 5834, "nlines": 101, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ramp Walk Drawn at Fashion Show|ફેશન શોમાં ડ્રોને કર્યું રેમ્પ વોક, જુઓ વીડિયો", "raw_content": "\nફેશન શોમાં ડ્રોને કર્યું રેમ્પ વોક, જુઓ વીડિયો\nફેશન શૉ હોય એટલે મૉડલ રેમ્પ વૉક કે કેટવૉક કરતાં દેખાય\nહવે મોડલ નહીં ડ્રોન કેમેરા કરશે રેમ્પ વોક\nફેશન શૉ હોય એટલે મૉડલ રેમ્પ વૉક કે કેટવૉક કરતાં દેખાય. મૉડલ ડિફરન્ટ કપડાં કે પછી કોઇ પ્રોડક્ટ સાથે મલપતી ચાલે ચાલતાં જોવા મળે છે.\nઇટાલીના મિલાનમાં એક ફેશન શોનો નજારો જ કંઇક જુદો હતો. આ ફેશન શૉ 'ડોલ્ચે એન્ડ ગબાના' બ્રાન્ડનો હતો. ફેશન શૉમાં કોઇ મોડેલ નહીં પરંતુ, ડ્રૉન કેમેરા દ્વારા થયું કેટવૉક. એ પણ લેડીઝ બેગ લટકાવીને, હરોળબંધ ડ્રૉન કેમેરાનો ઉપયોગ કરાયો હતો આ ફેશન શૉમાં. એક પછી એક ડ્રૉન કેમેરા લેડીઝ બેગ લટકાવીને સ્ટેજ પર ઊડી રહ્યાં હતાં.\nનજારો એટલો જોરદાર હતો કે - આ ફેશન શૉ જોનારી પબ્લિક. પોતાના મોબાઇલમાં વીડિયો શૂટ કરવા લાગી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00351.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://4masti.com/bollywood-couple-pregnancy/", "date_download": "2019-03-24T22:12:03Z", "digest": "sha1:2M3H7JIPUG4YNTQPYHXOD7ZB4LTIQ4H2", "length": 13111, "nlines": 72, "source_domain": "4masti.com", "title": "આ બોલીવુડ કપલ્સે અનોખા અંદાજમાં જાહેર કરી હતી તેમની પ્રેગ્નેન્સી, જોઈને કહેશો હાઉ ક્યૂટ |", "raw_content": "\nInteresting આ બોલીવુડ કપલ્સે અનોખા અંદાજમાં જાહેર કરી હતી તેમની પ્રેગ્નેન્સી, જોઈને કહેશો...\nઆ બોલીવુડ કપલ્સે અનોખા અંદાજમાં જાહેર કરી હતી તેમની પ્રેગ્નેન્સી, જોઈને કહેશો હાઉ ક્યૂટ\nકોઈ પણ કપલ્સના જીવનમાં માતા પિતા બનવાની ક્ષણ સૌથી વિશેષ હોય છે. એ ક્ષણ માત્ર કોઈ સામાન્ય પરણિત જોડા માટે જ નહિ પરંતુ બોલીવુડ સેલીબ્રીટીઝ માટે પણ ઘણું વિશેષ હોય છે. બોલીવુડ કપલ્સ સામાન્ય લોકોથી અલગ હોય છે એટલા માટે તેમના જીવન સાથે જોડાયેલા કોઈ પણ બાબત બીજા લોકોથી એકદમ અલગ હોય છે. બોલીવુડ કપલ્સના લગ્ન પણ સામાન્ય લોકોથી અલગ હોય છે. સાથે જ માતા પિતા બનવાની વાત પણ તે કપલ્સ કાંઈક અલગ પ્રકારે જ આપે છે. આજે આપણે જાણીશું એવા કપલ્સ વિષે જેમણે પોતાના માતા પિતા બનવાના સમાચાર લોકોને એકદમ અલગ રીતે જ જણાવ્યા.\nસોનિયા મિર્ઝા – સોએબ મલિક :\nભારતીય ટેનીસ સ્ટાર અને પાકિસ્તાની ક્રિકેટ, સ્ટાર સોનિયા અને શોએબના લગ્નને લઇને ઘણી ધમાલ મચી હતી. આમ તો પાછળથી બન્નેના પ્રેમ અને સોનિયાના જવાબએ સૌને વિશ્વાસ અપાવી દીધો કે તે બન્ને બેસ્ટ કપલ છે. લગ્ન પછી લાંબા સમય સુધી સોનિયાના માં બનવાના સમાચાર પણ તેમના સંબંધો ઉપર પ્રશ્ન ઉભા કરવા લાગ્યા હતા. પરંતુ જે સમયે આ ખુશ ખબર આ કપલને મળ્યા તો તેમણે ખુબ જ અલગ રીતે લોકો સાથે પોતાની આ ખુશીને શેર કરી.\nસોનિયાએ એક વોર્ડ રોબને કાર્ટુન સ્ટાઈલમાં પોસ્ટ કર્યુ હતું. જેમાં એક તરફ મિર્ઝા અને એક તરફ મલિક લખ્યું હતું અને વચ્ચે મિર્ઝા મલિક લખ્યું હતું. તેનાથી લોકોને ખબર પડી ગઈ કે તેમના જીવનમાં નાનું એવું બાળક આવવાનું છે.\nશાહિદ – મીરા :\nબોલીવુડના ક્યુટ કપલ્સ માંથી એક શાહિદ અને મીરાંએ પોતાના લગ્નથી લોકોને ચોંકાવી દીધા હતા. બ્રેકઅપ પછી શાહિદ અચાનકથી એરેન્જ મેરેજ કરી લેશે એ કોઈએ વિચાર્યુ ન હતું. પાછળથી મીરા અને શાહિદની કેમેસ્ટ્રી જોઈ લોકોને વિશ્વાસ થઇ ગયો કે તેમા કેટલું સત્ય છે. શાહિદ અને મીરાને પહેલી દીકરી ઓગસ્ટ ૧૦૧૬ માં થઇ અને તેમણે પોતાના નામ મેળવીને બેબીનું નામ મીશા રાખ્યું. અને જયારે મીરા બીજી વખત પ્રેગનેન્ટ થઇ તો તે સમાચાર શહીદ અને મીરાં એ એકદમ અલગ જ અંદાજમાં લોકો સાથે શેર કર્યા હતા.\nશાહિદ અને મીરાએ ઈંસ્ટાગ્રામ ઉપર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેમની દીકરી મીશા સુતી હતી અને બાજુમાં ઢગલાબંધ બલુન હતા. સાથે જ ઉપર લખેલું હતું બીગ સિસ્ટર. તેનાથી લોકોને ખબર પડી ગઈ કે મીશા ઘણી જલ્દી જ બહેન બનવાની છે અને શાહિદ ફરીથી પિતા બનવાના છે. તેમણે પોતાના દીકરાનું નામ ઝૈન રાખ્યું છે.\nરણવિજય સિંહ – પ્રિયંકા વોહરા :\nરોડીઝ ફેમ રણવિજય ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે અને તેમના ફીમેલ ફેંસ ફોલોઈંગ ઘણા વધુ છે. રણવિજયે ૨૦૧૪ માં પ્રિયંકા સાથે લગ્ન કરી લીધા હતા. જયારે પ્રિયંકા પ્રેગનેન્ટ થઇ તો એ શુભ સમાચાર રણવિજયે ઘણા સરસ અંદાજમાં પોતાના ફેંસને શેર કર્યા. રણવિજયએ પોતાનો અને પ્રિયંકાનો એક ફોટો ઈંસ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો જેમાં તેમણે પ્રિયંકાના બેબી બમ્પ ઉપર હાથ રાખેલો હતો. સાથે જ તેમણે લખ્યું હતું બેબી મમા અને મને કહે છે પપ્પા.\nનીલ નિતન મુકેશ – રુકમણી સહાય :\nનીલનું કેરિયર બોલીવુડમાં કાંઈ વિશેષ ચાલી ન શક્યું, પરંતુ તે હંમેશા સમાચારોમાં જળવાયેલો રહ્યો. નીલ અને રુકમણીએ ૯ ફેબ્રુઆરી ૨૦૧૭ માં લગ્ન કર્યા. ત્યાર પછીથી જયારે રુકમણી પ્રેગનેન્ટ થઇ તો કપલએ ઘણું જ રમુજી અને ક્રિએટીવ રીતે આ સમાચાર લોકો સુધી પહોચાડ્યા.\nઆ ક્યુટ કપલએ બે ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા. તેમાંથી એક ફોટામાં એક ચકલીની ચાંચમાં બેગ છે જેમાં એક બેબી છે, અને લખ્યું છે ટુ બી ડીલવર્ડ સુન. સાથે જ બીજા ફોટામાં નીલ અને રુકમણીએ હાથ પકડેલા છે અને એક કોટસ લખ્યું હતું કે અમે હવે ત્રણ થઇ જઈશું.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nફક્ત ૭૦૦ રૂપિયા માં ફરી શકો છો આ દેશો મા જે...\nParaguay 1 Rupees = 74.26 Guarani પૈરાગ્વે દેશ નુ ચલણ ગ્વારાની છે ગ્વારાનીની કિંમત માત્ર 0.014 છે. 1 રૂપિયાના બદલામાં 74.26 ગ્વારા. પૈરગ્વાયના વોટર ફોલ સહુ થી વધુ...\nએરંડિયાનું તેલ અને ખાવાના સોડાનું મિશ્રણ છે અનેક બીમારીઓ માં ચમત્કારિક...\nવોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે હવે સરકારી કચેરીમાં ધક્કા નઈ...\nલાખોમાં 1 વ્યક્તિને જ આવે છે સપનું, તમને આવે છે તો...\nઆ છે દુનિયાના 10 સૌથી વધુ જીવલેણ જાનવર, સાવચેત રહો.\nપ્લાસ્ટીકની બોટલથી થોડા જ સમયમાં બનાવો જ્યુસ બનાવવાનું યંત્ર અને કરો...\nજાણો માટલાનું પાણી કેવી રીતે છે સ્વાસ્થ્ય મા��ે અમૃત, આ ઉનાળામાં...\nઆ આફ્રિકન વર્જન હસાવી હસાવી ને બઠ્ઠા પાડી દેશે ”ચાર ચાર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/18/adhbhut-fantacy/", "date_download": "2019-03-24T22:23:55Z", "digest": "sha1:SOHVSRFKLOIZNSTFF2OZZKFPTJI2VXUS", "length": 18939, "nlines": 149, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર\nNovember 18th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : રતિલાલ બોરીસાગર | 5 પ્રતિભાવો »\n[dc]એ[/dc]ક પ્રધાન હતા. એમણે પ્રધાનપદ સ્વીકાર્યું એ વખતે એમના ખાતામાં બધાં જ ખાતાં’તાં. રાજ્યમાં એક મધ્યાહ્ન ભોજન યોજના ચાલતી હતી, પણ એમના ખાતામાં તો પ્રાતઃ ભોજન યોજના, પૂર્વમધ્યાહ્ન ભોજન યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, ઉત્તર મધ્યાહ્ન ભોજન યોજના, સાયં ભોજન યોજના, રાત્રિ ભોજન યોજના, મધ્યરાત્રિ ભોજન યોજના – આમ ભોજનની વિવિધ યોજનાઓ જુદાં જુદાં નામે ચાલતી હતી. પ્રધાને સત્તા ગ્રહણ કરીને એકાએક ઉપવાસનું વાતાવરણ ખડું કરી દીધું. ભોજન તો બંધ, પણ ઉપવાસ ફરાળી પણ નહિ; શુદ્ધ અણિશુદ્ધ-પરિશુદ્ધ-ઉપવાસ.\nઆ પ્રધાન પોતે બહુ જ સાદાઈથી રહેતા. પોતાનાં કપડાં જાતે જ ધોતા. કપડાં ધોનાર નોકરને એટલો વખત આરામ આપતા. પોતાનાં કપડાંને જાતે ઈસ્ત્રી કરવાનો સમય મળી રહે તે માટે તેઓ ઉદ્દઘાટન કરવા ક્યારેય જતા નહિ. શરૂઆતના દિવસોમાં તેઓ ઉદ્દઘાટન માટેનાં રોજનાં સરેરાશ સત્તર આમંત્રણો નકારતા. રાત્રે સરકારનું કામ પૂરું કરીને તેઓ બેએક કલાક વાંચતા. વાંચવાનું શરૂ કરતાં પહેલાં મીટરનું રીડિંગ નોંધી લેતા. પોતાનું જ કામ કરતા હોય તે વખતનું વીજળીનું બિલ પોતે ભરતા. પોતાના કામે વતનમાં જતા ત્યારે એસ.ટી. બસમાં જતા.\nપ્રધાન તરીકે મળતા પગારભથ્થામાંથી એમનો નિર્વાહ ચાલતો નહિ. આ કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા માટે એમને મિત્રોની મદદ લેવી પડતી. પોતે પોતાના સ્થાનનો ગેરઉપયોગ કરી મિત્રોને મદદ નહિ કરે એવી શરતે એ મિત્રોની મદદ સ્વીકારતા. એટલે એમને બહુ થોડી મદદ મળતી. દર વર્ષે એ ઈન્કમ ટૅક્ષનું સાચું રિટર્ન ભરતા, જે ઈન્કમ ટૅક્��ના અધિકારીઓને શરૂઆતનાં વર્ષોમાં સાચું નહોતું લાગતું. અલબત્ત, કેટલાક પ્રધાનોની (દેખાડવાની) આવક તો એમનાથીય ઓછી હતી. એટલે અન્ય પ્રધાનોનાં રિટર્નની જેમ એમનું રિટર્ન પણ સાચું માની લેવામાં આવતું. આમ છતાં, તેઓ છાપાં દ્વારા પોતાની મિલકત જાહેર કરતા. આ કારણે શરૂઆતનાં વર્ષોમાં તેઓ બહુ રમૂજી માણસ છે એવી છાપ ઊભી થયેલી. એમને ચાર સાળાઓ હતા, ત્રણ સાઢુભાઈઓ હતા, ચાર ભાઈઓ હતા, સાત ભત્રીજા હતા, ત્રણ બનેવી હતા ને પાંચ ભાણેજ હતા – આમ છતાં, કોઈને એમણે સરકારી લોનો ન અપાવી; નોકરીઓ ન અપાવી; લાઈસન્સો ન અપાવ્યાં; સરકારી કૉન્ટ્રેક્ટો ન અપાવ્યા. આ પ્રધાનને કોઈ ગુંડા સાથે; દારૂનો વેપાર કરનાર સાથે કે દાણચોર સાથે ઓળખાણ નહોતી – જરા પણ ઓળખાણ નહોતી. ચૂંટણીમાં એમણે ક્યારેય કોઈ ગુંડાની મદદ લીધી નહોતી કે ક્યારેય કોઈ દાણચોર પાસેથી ચૂંટણીફંડ લીધું નહોતું.\nધીમે ધીમે સી.બી.આઈ.ના વડાના ધ્યાનમાં આ પ્રધાનની વાતો આવી. આ વાતો જાણીને એમને એમની આટલી સર્વિસમાં નહોતો લાગ્યો એટલો આઘાત લાગ્યો. આઘાતને કારણે એમને પંદર દિવસની રજા લેવી પડી. રજા પરથી હાજર થયા પછી એમણે – આ પ્રધાન ખરેખર ગોટાળા કરતા નથી કે એમને ગોટાળાં કરતાં આવડતું નથી તેની તપાસ પોતાને સોંપવાની સામે ચાલીને માગણી કરી. (પ્રધાન ગોટાળા કરે નહિ એય તેને ગળે ઊતરતું નહોતું અને પ્રધાનને ગોટાળાં કરતાં આવડે નહિ એ તો એમને ગળે બિલકુલ નહોતું ઊતરતું ) એમની વિનંતી માન્ય થઈ. આ પ્રધાનની તપાસ એમને સોંપાઈ.\n‘મારા સ્વપ્નનું ભારત’ – એ વિશે વિચારતાં-વિચારતાં ઊંઘ આવી ગઈ હતી. છેક સુધી તો સપનું બરાબર ચાલ્યું, પણ સપનામાં સી.બી.આઈ.ના વડા દેખાયા કે તરત જ મારી ઊંઘ ઊડી ગઈ જાગ્યા પછી થયું કે આજે તો આવું સપનું પણ આવે છે ખરું, પણ એ દિવસ બહુ દૂર નથી કે આવું સપનું પણ દુર્લભ થઈ જાય \n« Previous એક જાહેર પત્ર – ડૉ. હેમંત સી. પટેલ\nવાંચે ગુજરાત, વિચારે ગુજરાત – ગુણવંત શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nછત્રી – જ્યોતીન્દ્ર દવે\n(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ ” “શું ” એમણે પ્રતિપ્રશ્ન કર્યો. “તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા મોં પરથી લાગે છે.” “ખરી વાત છે.” “ઓહ સૉરી (દિલગીર છું.) શું બન્યું ... [વાંચો...]\nચાલતા રહો, ���સતા રહો, ચા પીતા રહો – રતિલાલ બોરીસાગર\n(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) મારા એક સ્નેહી શહેરના જાણીતા ફિઝિશિયન છે – ડૉ. મુકુલ ઓઝા. મારું હૃદય ચાલતું રહે – ધીમે કે ઝડપથી નહિ, પણ માપસર ચાલતું રહે એ માટે આ ડૉક્ટર સ્નેહીનું માર્ગદર્શન મેળવતો રહું છું. થોડા દિવસ પહેલાં એમની પાસે જવાનું થયું ત્યારે એ એક દર્દીને સલાહ આપી રહ્યા હતા. એમણે વાતવાતમાં આરોગ્ય માટેનું ... [વાંચો...]\nટ્રેનમાં ટાઈમપાસ.. – નવનીત પટેલ\nમારા જેવા ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે કે મુસાફરી દરમિયાન ટાઈમ પાસ કેવી રીતે કરીશું પણ ખરેખર જોવા જઈએ તો સંજોગો જ એવા ભેગા થતા હોય છે કે ટાઈમ પાસ કરવો નથી પડતો પણ પાસ થઇ જાય છે. બસમાં મુસાફરી કરતા હોવ તો સ્વયમોપાર્જીત સાધનો વાપરવા પડે છે, જેમ કે ઈયર ફોન કાનમાં નાખી ને મોબાઈલ કે આઈપોડને કાર્યરત ... [વાંચો...]\n5 પ્રતિભાવો : એક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર\nમજા તો આવી , પણ કંઈક અધુરું નથી લાગતું \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nકા-ભઇ, ક્યારેક તો સારો reply આપો… 🙂\nમસ્ત કલ્પના, મજા આઈ.\nનવીન જોશી, ધારી says:\nસરસ. પરિકથા જેવું લાગ્યું.ભલે અણિશુદ્ધ પ્રામાણિકતા શું આજના સમયમાં શક્ય છે નો જવાબ હા લખ્યો પણ અઘરૂં તો છે ને\nસચાઈ જરૂરી છે. સચાઈ સારી છે. પણ કાર્ટુન પ્રકારની સચાઈ એ કઈ ઉદાહરણ રૂપ નથી. પ્રમાણિકતા સારી છે. સાથે પ્રેક્ટીકલ થવું પણ જરૂરી છે. લોકો ના કામ કરવા માટે જરૂરી ભૂમિકા પણ જોઈએ. આપણા દેશના નેતાઓ માં ૨% કે ૫% નેતાઓ એવા છે જે ઉદાહરણ રૂપ છે. જો તેઓ નું અનુકરણ થઇ અથવા તેમને વધુ સત્તા અપાય તો જરૂર વધુ સારું થઇ. પણ કેહવતી કાર્ટુન પ્રકારની પ્રમાણિકતા ની જરૂર નથી.\nઆજે તો આવું સપનું પણ આવે છે ખરું, પણ એ દિવસ બહુ દૂર નથી કે આવું સપનું પણ દુર્લભ થઈ જાય આ સૌથી ઉત્તમ વાક્ય.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લે��ો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00352.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/why-all-wait-for-guava-in-winter/", "date_download": "2019-03-24T22:08:20Z", "digest": "sha1:2LNOP2FWSYFBMM2EHMIBXZ5FKII45TD6", "length": 12662, "nlines": 72, "source_domain": "4masti.com", "title": "ખરેખર કેમ દરેક જુવે છે શીયાળામાં જામફળની રાહ, જાણો તેના ૬ ઉત્તમ ફાયદા |", "raw_content": "\nHealth ખરેખર કેમ દરેક જુવે છે શીયાળામાં જામફળની રાહ, જાણો તેના ૬ ઉત્તમ...\nખરેખર કેમ દરેક જુવે છે શીયાળામાં જામફળની રાહ, જાણો તેના ૬ ઉત્તમ ફાયદા\nફળ માણસના શરીરને ફાયદો જ પહોંચાડે છે. પરંતુ બધાને ફાયદો કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. આમ તો ફળોનો રાજા કેરીને કહેવામાં આવે છે, પરંતુ જામફળ પણ કેરીથી ઓછા લોકપ્રિય નથી હોતા. ખાસ કરીને શીયાળામાં આવતા જામફળની વાત જ અલગ હોય છે. તે દરમિયાન તેમાં એક વિશેષ પ્રકારનો સ્વાદ હોય છે, જેને દરેક ચાખવા માંગે છે. પરંતુ તે દરેક જગ્યાએ નથી મળતા અને જ્યાં મુશ્કેલીથી પહોંચી શકે છે ત્યાં તેના ભાવ બમણા થઇ જાય છે. જામફળ માત્ર સ્વાદ માટે જ નહિ પરંતુ તે ખાવાથી ઘણા બધા ફાયદા પણ થાય છે. ખરેખર કેમ શિયાળામાં દરેક જામફળની રાહ જુવે છે તેના વિષે જાણવું જોઈએ અને ફળના સ્વાદનો આનંદ જરૂર લેવો જોઈએ.\nખરેખર કેમ દરેક જુવે છે શીયાળામાં જામફળની રાહ :\nશું તમે ક્યારેય ચાટ મસાલા સાથે જામફળ ખાવાની મજા લીધી છે જો નહિ તો આજે જ જાવ અને જામફળ લાવો અને તેને ચાટ મસાલા સાથે ખાવ. તે ખાધા પછી તમે આ પોસ્ટને કેટલીય વખત શેર કરશો, કેમ કે તે સાચું છ. ખરેખર શીયાળામાં જામફળની વાત જ અલગ હોય છે. જામફળમાં વિટામીન અને ખનીજ શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે છે, તો આવો જણાવીએ ઠંડીમાં જામફળ ખાવાથી ક્યા ક્યા ફાયદા થાય છે.\n૧. જામફળ મેંગેનીઝનો ઘણો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે આપણા શરીરને બીજા ખોરાક ખાવાથી મળતા મહત્વના પોષક તત્વોને ગ્રહણ કરવામાં મદદ કરે છે. જામફળમાં રહેલા પોટેશ���યમ લોહીના દબાણના સ્તરને સામાન્ય કરે છે. તે ઉપરાંત હ્રદય અને માંસપેશીઓને પણ જામફળ તંદુરસ્ત રાખે છે.\n૨. જામફળમાં ૮૦ ટકા પાણી ભળેલું હોય છે, જે ત્વચાના ભેજને જાળવી રાખે છે. તે ઉપરાંત તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. જામફળમાં ફાઈબરનું પુરતું પ્રમાણ હોય છે જે ડાયાબીટીસના રોગીઓ માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે.\n૩. શીયાળામાં જો તમે જામફળનું સેવન નિયમિત રીતે કરો છો, તો શરદી, જુકામ જેવી સામાન્ય બીમારીઓ થવાનો ભય ઘણો ઓછો રહે છે. જામફળમાં મળી આવતા વિટામીન એ અને ઈ આંખો, વાળ અને ત્વચાને પુષ્કળ પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે.\n૪. જામફળમાં રહેલા લાઈકોપીન નામના પોષક તત્વ શરીરમાં થતી ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર અને ટ્યુમરના ભયથી પણ દુર રાખે છે. જામફળમાં બીટા કેરોટીન મળી આવે છે જે શરીરને ત્વચા સંબંધી ઘણી બીમારીઓથી પણ બચાવે છે.\n૫. ઘણા બધા લોકો જામફળના બીજ નથી ખાતા, પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે આ બીજ ખાવા સૌથી વધુ ફાયદાકારક હોય છે, જેના કારણે પેટ સાફ થાય છે. જામફળ મેટાબોલીઝમને સારું રાખે છે જેથી શરીરમાં મળી આવતા કોલેસ્ટ્રોલના સ્તર પણ કંટ્રોલમાં રહે છે.\n૬. જામફળ ખાવાથી દાંત અને પેઢા મજબુત બને છે, અને જામફળના પાંદડાથી મોઢાના છાલા સારા થાય છે. તે ઉપરાંત જામફળનો રસ કોઈ પણ પ્રકારની ઈજાને ઘણી ઝડપથી ભરે છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nલોહીના દબાણને સામાન્ય કરે\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બ��લકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને...\nઆપણી ભાગ દોડ વાળા જીવનમાં કેટલીય પળો એવી આવે છે .જયારે આપણ ને આરામની જરૂર હોય છે, મગજ આપણ ને આરમ કરવાનું કહે છે,...\nકોઈ પણ પ્રકારના કોચિંગ વિના IAS બન્યા વિશ્વાસ. દરેકે વાંચવા જોઈએ...\nઅત્યારે તરત અનઇન્સ્ટોલ કરી દો આ 10 એપ, ગુગલે પણ પ્લે...\nજૂનામાં જૂની હરસને પણ ઠીક કરી દે છે નારિયળ બસ ખાવાની...\nગુજરાતની આ દીકરીના છે સૌથી લાંબા વાળ, ગિનીજ વર્ડ રેકોર્ડમાં નોંધાયું...\nઆંખો આંજવાના કાજલના આ ચમત્કારી ટોટકા ચમકાવી દેશે નશીબ, જાણો કેવી...\nમાંસની અંદર ચરબી બનવી જેને ડોકટરી ભાષામાં Lipoma કહે છે તે...\nઆંગળીઓમાં ટચાકા ફોડવા નુકશાનકારક, છોડી દો આ ટેવ નહી તો થશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/tulasi-nu-pan-sukavathi-ke/", "date_download": "2019-03-24T21:04:38Z", "digest": "sha1:DNA2S33YAEUJUAKYXQKGOI54OEWDKYZY", "length": 21995, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "તુલસીનું પાન સુકાવાથી કે કાળું પડવાથી ભગવાન તરફથી મળે છે આ 5 સંકેત....દરેક વ્યક્તિએ જાણવા જેવું | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ ���્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળક���થી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nHome જ્યોતિષ તુલસીનું પાન સુકાવાથી કે કાળું પડવાથી ભગવાન તરફથી મળે છે આ 5...\nતુલસીનું પાન સુકાવાથી કે કાળું પડવાથી ભગવાન તરફથી મળે છે આ 5 સંકેત….દરેક વ્યક્તિએ જાણવા જેવું\nધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. ઘરમાં તુલસી વાવવા ખૂબ જ શુભ ગણાય છે અને આનાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી દૈવીય કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે.\nધાર્મિક કથન પ્રમાણે તુલસી માતાને માણસનો ઉદ્ધાર કરવા માટે ધરતી પર મોકલ્યા છે. તુલસી આયુર્વેદિક ઔષધ છે અને તુલસી લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, પણ તુલસીને લઈને કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.\nતુલસીને ઘરમાં લગાવવી જરૂરી નથી, પણ એની સારસંભાળ પણ રાખવી જરૂરી છે. સારી રીતે સારસંભાળ ન રાખીએ તો તુલસી હેરાન થાય છે અને કેટલાક ખરાબ પરિણામ પણ આવી શકે છે. આવો જાણીએ તુલસીના કેટલાક નિયમ\nતુલસીથી જોડાયેલા છે આ નિયમો: 1. કહેવાય છે કે ભૂલથી પણ તુલસીને અગિયારસ, રવિવાર, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણના અડકવું ન જોઈએ. આ સિવાય સૂર્યાસ્ત બાદ તુલસીના પાન ન તોડવા જોઈએ. 2. દરરોજ સાંજે તુલસીના કેરા પાસે ઘી નો દીવો કરવો જોઈએ અને તુલસી મા ની આરતી પણ કરવી જોઈએ. 3. કોઈ કારણથી તુલસીના પાન સુકાઈ જાય છે તો ફેંકવાને બદલે નદીમાં પધરાવવા જોઈએ અને જો નવો છોડ વાવો છો તો તુલસી મા ની માફી માંગવી જોઈએ. 4. ઘરમાં સુખા તુલસી રાખવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં કોઈ સંકટ આવી શકે છે. 5. ધર્મ શાસ્ત્રો અનુસાર તુલસીના પાનને શિવજી અને ગણેશજીને અર્પણ ન કરવા જોઈએ. Author: GujjuRocks Team\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\n મા લક્ષ્મી ક્યાં નિવાસ નથી કરતાં, ભૂલથી પણ ન કરો આ ભૂલ…..આર્ટિકલ વાંચો\nNext articleજેલમાં મળે છે 5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ, કેદીઓને આપવામાં આવે છે લક્ઝરીયસ પાર્ટી…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ કોઈ કામ માટે બીજા પર ભરોસો કરવો નહિ\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે બગડેલી તકદીર, મહાલક્ષ્મી રહેશે મહેરબાન…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ પૈસાની લેવડદેવડનું જોખમ લેવું નહિ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્��ાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nજીવનમાં એકવાર તો આ 15 જગ્યાઓ જોવી જ જોઈએ નહિ તો...\nમાં વૈષ્ણો દેવી ગુફા માં છુપાયેલા છે અનેક ઊંડા રહસ્યો, ભાગ્યશાળી...\n5 રૂપિયામાં ઘરે જ બનાવો હર્બલ હેન્ડવોશ, 1 મહિના સુધી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/440105/", "date_download": "2019-03-24T21:43:38Z", "digest": "sha1:ZJZGMXDALBGUBCILJC4OVERGWVB5YSRL", "length": 4397, "nlines": 58, "source_domain": "allahabad.wedding.net", "title": "Hotel Valentines, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 450 માંથી\n2 ઇન્ડોર જગ્યાઓ 50, 100 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, બેન્ક્વેટ હોલ્સનું સંકુલ\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા નહિ\nપાર્કિંગ 2 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 2,400 – 5,000\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 100 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 450/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 50 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 450/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00353.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/liver-re-activator/", "date_download": "2019-03-24T22:08:57Z", "digest": "sha1:J4WN4JVCO5L4RF442R7XB6FTIRB745T6", "length": 9089, "nlines": 67, "source_domain": "4masti.com", "title": "લીવર સીરોસીસ, હેપેટાઈટીસ, ફૈટી લીવર સહિત ની લીવરની તમામ બીમારીઓ માટે રામબાણ |", "raw_content": "\nHealth લીવર સીરોસીસ, હેપેટાઈટીસ, ફૈટી લીવર સહિત ની લીવરની તમામ બીમારીઓ માટે રામબાણ\nલીવર સીરોસીસ, હેપેટાઈટીસ, ફૈટી લીવર સહિત ની લીવરની તમામ બીમારીઓ માટે રામબાણ\nLiver Re activator (લીવર રીએક્ટીવેટર) – લીવરની સંજીવની – માત્ર ૧૬૦ રૂપિયા માં લીવરને આપો જીવતદાન\nLiver Re Activator – લીવર સીરોસીસ, હેપેટાઈટીસ, ફૈટી લીવર સહિત લીવર, વધેલા SGPT સહિત લીવરની તમામ બીમારીઓ માટે રામબાણ છે. તેને અમે લીવરના ઘણા દર્દીઓ ને આપેલ અને ખુબ જ સારું પરિણામ પણ મેળવેલ છે.\nલીવર રીએક્ટીવેટર નો ભાવ\nઅને તેને દરેક વર્ગ સુધી પહોચાડવાનો ઉદેશ્ય થી Only Ayurved અને ગુજ્જુ ફેન ક્લબ એ તેની કિંમત ખુબ ઓછી રાખેલ છે. તે ૨૦૦ ml ની બોટલ છે અને તેની કિંમત માત્ર ૧૬૦ રૂપિયા છે. તે દર્દી જેમને લીવર ની કોઈ પણ તકલીફ હોય ભલે તે ફેટી લીવર,લીવર સિરહોસિસ લીવર, પાચન સમસ્યા, હીપેટાઇટિસ, કમળો (Liver cirrhosis liver, digestive problem, hepatitis, jaundice) વગેરે હોય તેમાં તેનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે.\nલીવર રીએક્ટીવેટર નું સેવન.\nLiver Re Activator ને જો સવારે ખાલી પેટ એલોવેરા અને પંચ તુલસી સાથે લેવામાં આવે તો તે ખુબ જ ગજબ નું પરિણામ આપશે. તેના માટે અમારી એલોવેરા પ્રોડક્ટ ગુણવત્તા માં ઘણી વિદેશી કંપનીઓ ને ટક્કર આપે છે ૫૦૦ ml માત્ર માત્ર ૨૮૦ રૂપિયાનું છે અને પાંચ તુલસી જે ૩૦ ml ૧૨૦ રૂપિયા ની છે, એક ગ્લાસ પાણીમાં ૩૦ ml એલોવેરા ભેળવીને ૧૦ ml લીવર રી એક્ટિવેટર અને ૨ ટીપા પંચ તુલસી નાં ભેળવીને લેવું જોઈએ.\nઉપર જણાવેલ રીત થી લીવર રીએક્ટીવેટર લેવાથી તેના પરિણામ માત્ર ૧૫ દિવસમાં દેખાશે. પૂરો આરામ મેળવવા તેને ૩ મહિના સુધી લેવું જોઈએ.\nતમે આ પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો આ ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરો ત્યાં Paytm થી એડવાન્સ પેમેન્ટ લઈએ છીએ ડીલેવરી ચાર્જ ગુજરાત માટે 30 રૂપિયા એક્સ્ટ્રા થશે પણ 500 રૂપિયા થી વધુ ની ખરીદી પર ફ્રી હોમ ડીલેવરી આપસુ\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઆ સાધુ બાબાના માત્ર 1 મત માટે બનાવવામાં આવશે પોલિંગ બૂથ,...\nજુનાગઢના ગીર જંગલમાં વાણેજ નામના વિસ્તારમાં રહે છે, ભારતનો આ વોટર જે ધાર્મિક સ્થળની દેખરેખ કરે છે. જ્યારથી લોકસભા ચૂંટણી 2019 ની જાહેરાત થઈ છે...\nઆજનું રાશિફળ : ૦૧ જાન્યુઆરી ૨૦૧૯, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર...\nપોતાના પતિથી વધારે પ્રખ્યાત છે આ બોલીવુડ હિરોઇનો, નંબર 3 ના...\nહવે દેશની મોટામાં મોટી ખાનગી સ્કુલોમાં પણ દીકરીઓને મળશે મફત શિક્ષણ,...\nપથરીનો આવો ઘરગથ્થું ઉપચાર તમે પહેલા નહિ જાણ્યો હોય – સ્ટોન...\n400 રૂપિયા કિલોમાં વેચાઈ રહેલું “દેશી ઘી” બની રહ્યું છે ફક્ત...\nઅભિનવ વર્મા ની માં જેમને પેટમાં દુખાવો ઉપડ્યો જેનું બીલ આવ્યું...\nNDTVનો આ વિડિઓ થયો વાયરલ, 5000 વર્ષ જૂની મળી સમાધિ સાથે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/04/27/jiven-potpotana/", "date_download": "2019-03-24T22:20:51Z", "digest": "sha1:E546OSCG3PNCUPKRNL4J4LRGWW7XFDP3", "length": 34472, "nlines": 252, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જીવન પોતપોતાનાં – મહેશ દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજીવન પોતપોતાનાં – મહેશ દવે\nApril 27th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મહેશ દવે | 26 પ્રતિભાવો »\n[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘મનોમન’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]\n[dc]હું[/dc] ઊછર્યો છું મુંબઈની ચાલીમાં. પચાસ-સાઠ વર્ષ પહેલાંના મુંબઈમાં મધ્યમ વર્ગના ગુજરાતીઓ ચાલીઓમાં જ રહેતા. જોકે ‘ચાલી’ કરતાં સહેજ ઊંચા દેખાતા ‘ચાલી’ને ‘માળો’ કહેતા. માળામાં ���ોય ભાડાની નાની-મોટી ઓરડીઓ, આસપાસ વાડકી-વહેવાર રાખતો પાડોશ, ‘કૉમન લૅટ્રીન્સ’, ઘરની નાનકડી ચોકડીમાં બે લોટા પાણી નાખી નહાઈ લેવાનું અને એવું બધું. આગળની પેઢીના ખભા પર બેસી પછીની પેઢી આગળ વધે છે, તેમ હું પણ જરા ભણી-ગણી મધ્યમ વર્ગના ઉપલા ‘બ્રેકેટ’માં આવી ગયો.\nમારાં લગ્ન પછી ‘લેડી-લક’થી કંઈ મહેરબાની હશે તે મુંબઈમાં વિકસી રહેલા નવા વિસ્તારમાં હું એક બેડરૂમનો ઑનરશિપ ફલૅટ લઈ શક્યો. આજે તો એ વિસ્તાર મુંબઈના પૉશ એરિયામાં એક ગણાય છે અને મારા ફલૅટની કિંમત સાઠ-સિત્તેર લાખ અંકાય છે. આવી ઊંચી કિંમતે આ વિસ્તારમાં હું કદી ફલૅટ ખરીદી ન શકત, પણ સસ્તાઈના સમયમાં તાણીતૂંસીને નાણાં એકઠાં કરી ફલૅટ લેતાં લેવાઈ ગયો.\nપૉશ વિસ્તારની સાથે સાથે તેના ગુણો-દૂષણો, સગવડ-અગવડો આવે છે. જાતે કામ કરી લેવાનું સારું ન દેખાય, છૂટક કામ કરનાર ઘાટી મળે નહીં, મળે તો તેની અનિયમિતતા ને આડોડાઈ સહેવાં પડે એટલે સવિતા ક્યારની કહ્યા કરતી હતી કે ઘરઘાટી રાખો. પણ ઘરઘાટી એટલે સારો એવો પગાર, તેને ઘરમાં રાખવાનો અને ચા-પાણી ને ખાવા-પીવાનું આપણે માથે. એ બધું પોસાય એવું નહોતું. એટલામાં વળી બાજુવાળાનો ઘરઘાટી એક સરસ દરખાસ્ત લાવ્યો. એના કોઈ દૂરના સગાની દસેક વર્ષની છોકરી રહેવા ને કામ કરવા આવે તેમ હતી. બાપ મરી ગયો હતો, ઘરમાં કોઈ કમાનાર નહોતું, મા અહીંતહીં કામ કરી પૂરું કરતી હતી. અમે રાખવા માગતાં હોઈએ તો છોકરીને ગામડેથી બોલાવવા તે તૈયાર હતો. પ્રસ્તાવ સરસ હતો. છોકરી નાની એટલે પગાર ઓછો, તેનું ખાવા-પીવાનું પણ ભારે ન પડે. આમ દસ વર્ષની કુશી અમારે ત્યાં કામ કરવા આવી. બાજુવાળાનો ઘરઘાટી તો ક્યારનોય ચાલ્યો ગયો, પણ કુશી મારે ત્યાં નવ વર્ષથી કામ કરે છે. શરૂઆતમાં આવડત ઓછી હતી, પણ ધીમે ધીમે બધું શીખી ગઈ.\nમારી દીકરી સોનલ કુશીથી એકાદ બે વર્ષે મોટી. અલબત્ત, એ તો વિસ્તારના શિરસ્તા પ્રમાણે ઈંગ્લિશ મીડિયમમાં ભણવા જતી, ફૅશન પ્રમાણેનાં કપડાં પહેરતી અને ફૂલફટાક થઈને ફરતી. પણ સરખી ઉંમર અને ઘરમાં બીજી ‘કંપની’ નહોતી એટલે સોનલ અને કુશી લગભગ બહેનપણી જેવાં થઈ ગયાં હતાં. સોનલનાં કપડાં જૂનાં થાય એટલે કુશીને પહેરવા મળતાં. કુશી સહેજ દેખાવડી પણ ખરી. હોશિયાર હતી એટલે બોલાવે-ચલાવે પણ ચબરાક થઈ ગઈ હતી. ઘરનું બધું કામકાજ સંભાળે – કચરા, પોતાં, ફોન લેવામૂકવા; દૂધવાળા, છાપાવાળા, ધોબીના હિસાબ રાખવા-પતાવવા અને સીધીસાદી રસોઈ પણ કરી લેતી. સવિતા એને નવી નવી વાનગી શીખવતી. સોનલ એને ફૅશનેબલ વાનગીઓ શિખવાડતી. મારી સ્થિતિ પણ સુધરી હતી એટલે કુશી ઉપરાંત વાસણ-કપડાં માટે છૂટી કામવાળી પણ રાખી હતી. સાંજ પડે ને કુશી અચૂક એકાદ કલાક બહાર જતી. પાસે જ આવેલા જાહેર બગીચામાં તેના જેવા બીજા નોકરચાકર ભેગા થતા. સાથે બેસી ગપ્પાં મારતાં. બપોરે ને રાતે ટીવી જોવાનો કુશીને ભારે શોખ. એમાં તેને સવિતાની ‘કંપની’ મળતી. સોનલ તો વળી કુશીની ફ્રેન્ડ, ફિલૉસૉફર અને ગાઈડ થઈ ગઈ હતી. બીજા નોકરો, લિફટમૅન વગેરેથી સાવધ રહેવા તે કુશીને સલાહ આપતી. મને ઘણી વાર વિચાર આવતો આ કુશી મારા કરતાં સુખી છે. વગર રોકાણે સાઠ-સિત્તેર લાખનો ફલૅટ મારા કરતાં વધારે સમય એ ભોગવે છે. વગર ખર્ચે સારું ખાવા-પીવા, પહેરવા-ઓઢવાનું તેને મળે છે. ધીમે ધીમે વધતો ગયેલો તેનો પગાર એ તેની પૂરેપૂરી બચત. જોકે એ રકમ એ તેની માને અને માના મૃત્યુ પછી નાનાં ભાઈ-ભાંડુઓ માટે મોકલી આપતી.\n[stextbox id=”warning” float=”true” align=”right” width=”250″]પૉશ વિસ્તારની સાથે સાથે તેના ગુણો-દૂષણો, સગવડ-અગવડો આવે છે. જાતે કામ કરી લેવાનું સારું ન દેખાય, છૂટક કામ કરનાર ઘાટી મળે નહીં, મળે તો તેની અનિયમિતતા ને આડોડાઈ સહેવાં પડે એટલે સવિતા ક્યારની કહ્યા કરતી હતી કે ઘરઘાટી રાખો. પણ ઘરઘાટી એટલે સારો એવો પગાર, તેને ઘરમાં રાખવાનો અને ચા-પાણી ને ખાવા-પીવાનું આપણે માથે. એ બધું પોસાય એવું નહોતું.[/stextbox] કુશી મોટી થતી ગઈ તેમ તેમ સવિતાની ચિંતા વધ્યે જતી હતી. ‘આ છોકરી પરણીને એના સાસરે જતી રહેશે પછી ઘરમાં નોકરનું શું ’ કુશી વગર પોતે સાવ નિઃસહાય થઈ જવાની એ સવિતાની ફિકર. કુશી વિશે સોનલની ચિંતા બીજી હતી. ‘લગ્ન થઈ ગયા પછી કોઈ ગરીબ ઘરમાં કુશીનું કેમ નભશે ’ કુશી વગર પોતે સાવ નિઃસહાય થઈ જવાની એ સવિતાની ફિકર. કુશી વિશે સોનલની ચિંતા બીજી હતી. ‘લગ્ન થઈ ગયા પછી કોઈ ગરીબ ઘરમાં કુશીનું કેમ નભશે અહીં તેને બાદશાહી હતી, એવી સાહેબી ગામડાગામના કોઈ ગરીબ ઝૂંપડામાં કે મુંબઈની કોઈ ચાલીમાં ક્યાંથી મળવાની અહીં તેને બાદશાહી હતી, એવી સાહેબી ગામડાગામના કોઈ ગરીબ ઝૂંપડામાં કે મુંબઈની કોઈ ચાલીમાં ક્યાંથી મળવાની ’ હું નિર્લેપ ભાવે બંનેની ચિંતા સાંભળતો, પણ સમજતો કે ‘પડશે એવા દેવાશે’ એ માત્ર વ્યવહારુ મંત્ર જ નથી, પણ મનુષ્યજીવનની અનિવાર્ય નિયતિ છે. બધાએ સંજોગોને અનુકૂળ થવું પડે છે.\n….અને અંતે એ દિવસ આવી ગયો. કુશીના મામાએ કુશી માટે એમની નાતનો છોકરો ખોળી કાઢ્યો હતો. પણજીથી થોડા��� દૂરના ગામે એ રહેતો હતો. ત્યાંથી એસ.ટી. બસમાં પણજીના કોઈ કારખાનામાં રોજ નોકરી કરવા જતો અને રાતે પાછો ઘેર આવતો. હરખપદૂડી સોનલ તો કુશીનાં લગ્નમાં હાજરી આપવા તૈયાર થઈ ગઈ, પણ મેં એને સમજાવી. નાનકડા ગામમાં લગ્નના કામકાજ ને ધમાલમાં કુશી પર સોનલની સરભરાનો બોજ નાખવાનું વાજબી નહોતું. મેં એને વચન આપ્યું કે ક્યારેક આપણે ગોવા ફરવા જઈશું ત્યારે કુશીને ઘેર મળવા જરૂર જઈશું. સોનલે લગ્ન માટે કુશીને સારાં સારાં કપડાં આપ્યાં. સવિતાએ થોડું આર્ટિફિશિયલ ઘરેણું અપાવ્યું અને મેં સવિતાથી છાની રીતે કુશીને ઠીક ઠીક ગણાય એવી રકમ આપી…. ને કુશીબાઈ સિધાવ્યાં સાસરે. સોનલે તેના સાસરવાસનું પાક્કું સરનામું લઈ લીધું. દરમિયાન સોનલ બી.કૉમ થઈ ગઈ અને તેણે સેક્રેટરિયલ ડિપ્લોમા પણ મેળવ્યો હતો. સારી નોકરીમાં જોડાઈ હતી. તેનાં લગ્નનું પણ નક્કી કર્યું હતું.\nકુશીનાં લગ્ન પછી બેએક વર્ષે અમે ગોવા ફરવા ગયાં હતાં. ગોવા કરતાંય કુશીનું ઘર અને સંસાર જોવાનું સોનલને ભારે કુતૂહલ હતું. ત્રણ-ચાર દિવસ ગોવામાં ફરી લીધું પછી ટૅક્સી કરી અમે કુશીના ઘરે જવા નીકળ્યાં. ગામ તો સારું હતું. ચારે બાજુ હરિયાળી, જ્યાં ત્યાં વૃક્ષો પર ફણસ, વિલાયતી જાંબુ ને એવાં ફળો ઝળૂંબતાં હતાં. નારિયેળી તો પુષ્કળ. સોનલ તો રાજી રાજી, પણ શોધતાં શોધતાં અમે કુશીના ઘેર પહોંચ્યાં ત્યારે સોનલનો બધો નશો ઊતરી ગયો.\nગામના ઉકરડા જેવી જગાએ ઝૂંપડપટ્ટી જેવા સ્થળે કુશીનું ઝૂંપડું હતું. બાજુમાંથી જ ખુલ્લી ગટરની નીક વહેતી હતી. સોનલે નાકે રૂમાલ દાબ્યો. સવિતાને થયું, ‘અહીં ક્યાં આવી ભરાણાં ’ હાથમાં સૂપડા સાથે ઝાટકવાનું અનાજ લઈ કુશી આંગણામાં બેઠી હતી. એક છેડે એક ઘરડો માણસ ખાંસતો ને બીડી તાણતો બેઠો હતો. કુશી ઊભી થઈ ગઈ. અમને આવકાર આપ્યો. અમારા બેસવા માટે બહાર જ કાથીનો ખાટલો ઢાળી તેના પર ગંદું ગોદડું પાથર્યું. કચવાતા મને અમે બેઠાં. મેં વિવેક ખાતર એક ઘૂંટડો પાણી પીધું. સવિતા અને સોનલે પાણી પીવાનું ટાળ્યું. ચાની ના પાડી. ઝૂંપડામાં ખૂણામાં ખાટલામાં કોઈક સૂતું હતું. પછી ખબર પડી કે એ કુશીની માંદી સાસુ હતી અને બહાર બેઠેલો બુઢ્ઢો કુશીનો બહેરો સસરો હતો. કુશીનો સંસાર જોઈ સોનલ દુઃખી દુઃખી થઈ ગઈ. મારી લાગણી પણ કંઈક એવી જ હતી, પણ મારી સમજણ સહેજ પીઢ હતી. સવિતાને કદાચ થતું હશે, ‘આ લોકો આપણે ત્યાં સાહેબી કરે, પણ એમના ઘરમાં છે કંઈ ઠેકાણાં ’ હાથમાં સૂપડા સાથે ઝાટક���ાનું અનાજ લઈ કુશી આંગણામાં બેઠી હતી. એક છેડે એક ઘરડો માણસ ખાંસતો ને બીડી તાણતો બેઠો હતો. કુશી ઊભી થઈ ગઈ. અમને આવકાર આપ્યો. અમારા બેસવા માટે બહાર જ કાથીનો ખાટલો ઢાળી તેના પર ગંદું ગોદડું પાથર્યું. કચવાતા મને અમે બેઠાં. મેં વિવેક ખાતર એક ઘૂંટડો પાણી પીધું. સવિતા અને સોનલે પાણી પીવાનું ટાળ્યું. ચાની ના પાડી. ઝૂંપડામાં ખૂણામાં ખાટલામાં કોઈક સૂતું હતું. પછી ખબર પડી કે એ કુશીની માંદી સાસુ હતી અને બહાર બેઠેલો બુઢ્ઢો કુશીનો બહેરો સસરો હતો. કુશીનો સંસાર જોઈ સોનલ દુઃખી દુઃખી થઈ ગઈ. મારી લાગણી પણ કંઈક એવી જ હતી, પણ મારી સમજણ સહેજ પીઢ હતી. સવિતાને કદાચ થતું હશે, ‘આ લોકો આપણે ત્યાં સાહેબી કરે, પણ એમના ઘરમાં છે કંઈ ઠેકાણાં ’ સોનલે કુશીની બધી વિગત જાણી. સાવ ઓછી આવકમાં કુશી ઘર ચલાવતી હતી. પોતે પણ નાનુંમોટું કામ કરી આવકમાં ઉમેરો કરતી હતી અને એમ નભ્યે જતું હતું. સાસુ-સસરાનો કોઈ ત્રાસ નહોતો. હા, નવરો (ધણીનું મરાઠી) ક્યારેક દારૂ પી મારઝૂડ કરતો.\nસોનલનો ઊછળી રહેતો પિત્તો મારાથી અછાનો ન રહ્યો. આવો ભાર વેંઢારવા અને બેહાલ રીતે જીવવા માટે એ કુશીને વઢી. મુંબઈ આવવા ઑફર મૂકી, ‘થોડા વખતમાં જ મારાં લગ્ન થવાનાં છે. અમે પતિ-પત્ની સાસુ-સસરાથી જુદાં રહેવાનાં છીએ. ત્યાં તને કામે રાખી લઈશ.’\nકુશી આછું હસી, બોલી, ‘ના… રે… બહેન, હું અહીં સુખી છું.’\n‘આવી મુશ્કેલીઓ અને આટલું બધું કામ છતાં ’ સોનલે ગુસ્સાથી પૂછ્યું. કુશીના જવાબે સોનલને ને મને ચમકાવી દીધાં. તેણે કહ્યું :\n‘બહેન, કામ તો ત્યાં પણ કરતી હતી – પણ બીજા માટે. અહીં કામ કરું છું પોતાનાં માણસો માટે.’\n‘પણ તારો ‘નવરો’ તને મારે…..’\nસોનલને વચ્ચેથી જ કાપી કુશીએ કહ્યું : ‘એ તો ચાલે. બહુ થાકી ગયો હોય, દારૂ પીને આવ્યો હોય ત્યારે આપણો માણસ થોડો ગુસ્સો કાઢી લે, તેમાં શું થયું પછી એય શાંત ને આપણેય શાંત.’\nસોનલ પાસે જવાબ નહોતો. બિચારી સોનલને કદાચ ખ્યાલ નહોતો કે ઊંચા સભ્ય સમાજમાં પણ મારઝૂડ કરતાંય વધારે વાગે એવાં મહેણાં-ટોણાં ને ક્રોધી વેણો સાંભળવા છતાં સ્ત્રીઓ હસીખુશીથી રહેતી હતી. ટૅક્સીમાં પાછાં ફર્યાં ત્યારે અમે ત્રણે ચૂપ હતાં, ગુમસૂમ હતાં – સૌ પોતપોતાની રીતે.\n[કુલ પાન : 94. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી. અમદાવાદ 380006. ફોન : +91 79 26560504.]\n« Previous પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ\nથોડાક અક્ષરો – સંજીવ ���ટ્ટોપાધ્યાય (અનુ. સુશી દલાલ) Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભગત- નિશા નિરવ સચદેવ\n'એ ભગત ફળિયા નો ડેલો બંધ કરી દે, કૂતરું અંદર આવી જશે.' સામે વાળા આશા કાકી રાડો પાડી પાડીને બોલતા હતા. આ આશા કાકી એટલે અમારી શેરી ની એવી વ્યક્તિ કે જેને અમારી આખી શેરી માં શું ચાલી રહ્યુ છે એની જાણકારી રહેતી. અમે તેને 'ઓલ ઈન્ડિયા રેડિયો' કહેતા. કોઇ વિશે તેમને સારુ બોલતા તો આવડતું જ નહિ. અને તેમાં ... [વાંચો...]\nસાર્થકતા – કલ્યાણી વ્યાસ\nખા ક્યારનીયે બારી પાસે ઉભી રહીને સામે દેખાતા આકાશના ટુકડાને નિરખી રહી હતી. થોડીવારમાં તો તેણે કેટ કેટલા રંગ બદલ્યા હતાં. ઘડી પહેલાંનું સ્વચ્છ-નભ અત્યારે વાદળોના કાળા-સોનેરી રંગોથી ઘેરાઇ ગયું હતું. સંધ્યા ખીલી ઉઠી હતી અને અચાનક વાદળોના ગડગડાટથી આખું આકાશ હલબલી ઉઠ્યું, શિખા પણ. તેને થયું કે હવે તો આ વાદળો વરસી જાય તો સારું. અને તેના મનની વાતને સાચી પાડતાં ... [વાંચો...]\nપ્રેમીના પપ્પાનો પત્ર – મણિલાલ હ. પટેલ\n(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૪ના અંકમાંથી) ચિ. સમતા, હું, નીતિન પટેલ, તને ક્યા નાતે આ પત્ર લખી રહ્યો છુ – એવો પ્રશ્ન તને અને મને : બંનેને થાય એ સહજ છે. એનો હાથવગો, કહો કે હોઠવગો ઉત્તર અત્યારે તો એમ આપી શકાય કે નામ વગરની લાગણીને નાતે આ પત્ર લખાય છે. જેમ સ્નેહભાવ વિનાના સમ્બન્ધો હોય છે એમ કેટલાક સમ્બન્ધ વગરના પણ ખાસ ... [વાંચો...]\n26 પ્રતિભાવો : જીવન પોતપોતાનાં – મહેશ દવે\nખુબ જ સારેી વાર્તા…\nખુબ જ સારેી વા\nખુબ જ સરસ વાર્તા…આભાર મૃગેશભાઇ…\nસમય અને સંજોગો ક્યારે બદલાય તેનુ કંઇ નક્કિ નથી હોતુ. બસ માણસે તે ૫રિસ્થિતિ અને સમયના ફરમામાં ઢળી જવાનુ હોય છે તેથી વિશેષ તે કંઇ જ નથી કરી શકતો.\nખુબ સહ્જતા થિ લખયેલિ જિવન નિ વાસ્ત્વિક્તા. એતલિ જ સહ્જતા થિ સમાજ નો સ્ત્રિઓ પ્રત્યે ના અભિગમ નો સ્વીકાર. જરા ખેદ થયો.\nવર્તમાન દીકરીઓ અને તેની માતાઓને શીખ મળે એવી ખુબ જ સુન્દર વાર્તા.\nજનેતા,ઉછેર,શિક્ષણ,સંસ્કાર સિચનમા કુશી અને સોનલ વચ્ચે આભ જમીનનો તફાવત.\nઅભણ કુશી સાસુ,સસરાની સેવા અને પતીનો માર છતાં પણ સુખી \nજ્યારે સોનલ તો પરણવા પહેલા જ, સાસુ સસરાથી અલગ રહેવાના મનસુબા ઘડતી જેમા વળી શહેરી.શિક્ષિત અને સંસ્કારી માતા-પિતાની મુક સંમતી.\n તમે દીકરી ને માર ખાય ને સુખી રહેવાની વાત ને સમર્થન આપ્યુ લાગે છે ભગવાને તમને દીકરી નુ સુખ નથી આપ્યુ\nલેખ સારો છે પણ હકીકત માં મને અહી બાળમજૂરી ને પ્���ોત્સાહન મળતું લાગ્યું.\nઆટલું બધી લાગણી હતી કુશી પ્રત્યે તો તમે જ કેમ ના એના પરણવાની જવાબદારી ઉઠાવી….કોઈ સારું ઠેકાણું તમે જ શોધી આપ્યું હોત પાલક માબાપ તરીકે તો હા પણ આ વાર્તા છે એટલે ……..ગરજ સરી એટલે વૈદ વેરી……\nજીવનની કરામત અથવા અકળ જીવન ઘટમાણળ નુ સુઁદર આલેખન કરવામા આવ્યુ છે. લેખક ઘણાજ અનુભવી લાગી રહ્યા છે. જેમણે જીવનનો તડકો છાયડો જાણ્યો અને માણ્યો હોય તે વ્યક્તિ જ આવુ સરસ આલેખન કરી શકે.\nખુબ જ સરસ વાર્તા છે\nજે દસ વરસની બાળકી વધૂ ૯ વરસ સુધી તમારે ઘરે નોકરી કરે અને તમારી દીકરી ની સખી જેવી હોય, તેને આવી ખરાબ સ્થીતિમાં સવિતા શેઠાણી તેને એના હાલ ઉપર છોડીને પાછા વળી ગયા,તો આ પગલુ વખાણ કરનારાઓ ને વાજબી કેમ લાગ્યુ \nસામાજિક વાર્તા.સાદેી સરલ ભાશામા લેખક આજનેી વાસ્તવિક્તા રજુ કરેી.\nઆજે પન કુશેી જેવા પાત્રો મજ્બુરેીથેી પોતાનો સન્સાર ગુજારે ચ્હ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/national/item/6408-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AB%87%E0%AA%B0%E0%AA%B9%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-pm-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%9C-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE,-%E0%AA%A4%E0%AB%87%E0%AA%AE%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%A8%E0%AB%87%E0%AA%A4%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF", "date_download": "2019-03-24T21:39:37Z", "digest": "sha1:CCLJ3OYJT6QZ6ZLZ5JYKJY7QWIFOICZS", "length": 11274, "nlines": 99, "source_domain": "instanews24x7.com", "title": "અન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nરાજ્યનાં મંત્રી બાલાજીએ કહ્યું- અમ્માનાં નિર્ણય તેમનાં પોતાના જ હતા, પરંતુ હવે બધુ બદલાઈ ગયુ છે .2014ની લોકસભા ચૂંટણીમાં અન્નાદ્રમુકે તમિલનાડુની 39માંથી 37 સીટો પર જીત મેળવી હતી .\nઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમે(અન્નાદ્રમુક) શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાર્ટીનાં પિતા ગણાવ્યા છે. રાજ્યનાં દુધ અને ડેરી વિકાસ મંત્રી કેટીઆર બાલાજીને સવાલ કરવામાં આવ્યો કે, ગુજરાતનાં મોદી અ���ે તમિલનાડુમાંથી કોણ સારો નેતા છે તો તેમણે કહ્યું કે અમ્માની ગેરહાજરીમાં મોદી જ તેમની પાર્ટીનાં પિતા છે. તેઓ ભારતનાં પિતા છે. અમે તેમનાં નેતૃત્વને સ્વીકારીએ છીએ. અમ્માનાં નિર્ણય તેમનાં પોતાના જ હતા. પરંતુ આજે સમય બદલાઈ ચુક્યો છે. 2014થી 2019 વચ્ચે ભાજપ અને અન્નાદ્રમુકનાં સંબંધોમાં ઘણા ફેરફારો થયા છે.\nલોકો બૂમો પાડીને તમિલનાડુની લેડીનો જ જવાબ આપ્યો\n1.2014ની ચૂંટણીમાં અન્નાદ્રમુક પ્રમુખ અને દિવગંત મુખ્યમંત્રી જે જયલલિતા રેલીઓમાં લોકોને પૂછતા હતા કે કોણ સારા પ્રશાસક છે ગુજરાતનાં મોદી કે તમિલનાડુ લેડી ગુજરાતનાં મોદી કે તમિલનાડુ લેડી લોકો બૂમો પાડીને તમિલનાડુની લેડીનો જ જવાબ આપતા હતા.\n2.આ દરમિયાન અન્નાદ્રમુકે તમામ 39 લોકસભા સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી પાર્ટીને 37 સીટો પર જીત મળી હતી. 2016માં જયલલિતાનાં નિધન બાદ બધુ બદલાઈ ગયુ હતુ.\n3.ઉપમુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમ પાર્ટીમાંથી બહાર થયા હતા. ત્યારબાદ ફરી તેમને સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારપછી વીકે શશિકલા અને તેમનાં ભત્રીજા ટીટીવી દિનાકરણને બહારનો રસ્તો દેખાડ્યો હતો. જોકે અન્નાદ્રમુક સરકારનાં મુખ્યમંત્રી કે પલાની સ્વામી બે વર્ષ સુધી સરકારમાં છે. તેમનું મુખ્ય લક્ષ્યાંક ચૂંટણીમાં વિધાનસભાની 21 બેઠકો જીતવાનું છે.\n4.વિધાનસભાની 235 સીટોમાંથી અન્નાદ્રમુક પાસે 114, દ્રમુક પાસે 88, કોંગ્રેસ પાસે 08, IUMLનો એક અને અપક્ષનો એક ધારાસભ્ય છે. વિધાનસભામાં 21 સીટો ખાલી છે, જેમાંથી 19 ધારાસભ્યો અયોગ્ય જાહેર કરાયા હતા અને 2 સભ્યોનું નિધન થયુ હતુ.\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nવિરાટની 41મી સદી છતાં ભારત 32 રને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ સીરિઝ જીવંત રાખી\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nસલમાનની બિગ બોસ ૧૦માં ગેસ્ટ દીપિકા પદુકોણ બનશે પ્રથમ સેલિબ્રિટી\nયુવાનને સળગાવ્યાનો મામલો: પત્નીને નોકરી,ઘરની ખાત્રી, લાશ સ્વીકારી\nશું ગુજરાતમાં GST ચુંટણીનો મુખ્ય મુદ્દો\n19મીથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ :આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-avoid-sitting-too-much-is-not-good-for-health-gujarati-news-5818407-PHO.html", "date_download": "2019-03-24T21:56:17Z", "digest": "sha1:F3GYTDOHNMVCVI2TGE5PZIINFM5AEF2E", "length": 8895, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "avoid sitting too much is not good for health|સતત એક સ્થળે બેસીને કામ કરતા લોકોને થઇ શકે છે આ 5 બીમારી", "raw_content": "\nસતત એક સ્થળે બેસીને કામ કરતા લોકોને થઇ શકે છે આ 5 બીમારી\nડો. સુબ્રોતો મંડલ જણાવે છે, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી કેવા પ્રકારની બીમારીઓનું જોખમ વધી શકે છે.\nયુટિલિટી ડેસ્કઃ ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ લાંબા સમય સુધી એક જ સ્થળ પર બેસીને કામ કરે છે. આમ કરવું હેલ્થ માટે અનેક રીતે નુક્સાનકારક સાબિત થઇ શકે છે. અમેરિકાની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચમાં એ વાત જાણવા મળી છે કે એક જ સ્થાન પર 3થી 4 કલાક સતત બેસીને કામ કરવાથી હાર્ટ ડિસિઝનું જોખમ વધી જાય છે, પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે. જે.કે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને પ્રોફેસર ડો. સુબ્રોતો મંડલ જણાવી રહ્યાં છે, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી કેવા પ્રકારની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.\nઆવી રીતે બચી શકાય છે આ બીમારીઓથી\n- સતત બેસવાના બદલે 1 કલાકમાં 5 કે 10 મિનિટ સુધી વોક કરો.\n- દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી યોગ, મેડિટેશન કે એક્સરસાઇઝ કરો.\n- કોઇને કોઇ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સામેલ થાઓ.\n- ડાયટમાં વધુમાં વધુ લીલા શાકભાજીને સામેલ કરો અને જંક ફૂડને એવોઇડ કરો.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, સતત એક સ્થળે બેસવાથી થઇ શકે છે આ પાંચ બીમારી\nલાંબા સમય સુધી બેસી રહેવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. જેના કારણે બોડીમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આ કોલેસ્ટ્રોલ ધીરે-ધીરે બ્લડમાં મિશ્રિત થવા લાગે છે અને નસોમાં ફસાઇને હાર્ટની બીમારીની સંભાવના વધારે છે.\nસતત એક સ્થળે બેસીને કામ કરવાથી મોટાપો વધે છે. જેના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બગડે છે. તેવામાં હાઇ બીપીની સમસ્યાનો ખતરો વધી જાય છે.\nસતત એક સ્થળે બેસીને કામ કરવાથી મોટાપો વધે છે. જેના કારણે બ્લડમાં સુગરની માત્રા વધવા લાગે છે અને ડાયાબિટિઝ થવાની સંભાવના રહે છે.\nલાંબા સમય સુધી બેસી રહેવાથી મેટાબોલિઝમ સ્લો થઇ જાય છે. તેથી આપણે જે ખાઇએ છીએ તે ફેટમાં પરિવર્તિત થાય છે અને ઓબેસિટી થવા લાગે ��ે.\nસતત એક સ્થળે બેસી રહેવાથી શરીરમાં હોર્મોન્સનું બેલેન્સ બગડે છે. જેના કારણે થાઇરોઇડની બીમારી થવાની શક્યતા વધી જાય છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00354.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%86%E0%AA%A4%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A4%E0%AA%A5%E0%AA%BF%E0%AA%A4", "date_download": "2019-03-24T22:30:17Z", "digest": "sha1:6AR6DNVLO7UGN6Z3GXPU2KKMMMOGNMWJ", "length": 3489, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "આત્મોત્થિત | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઆત્મોત્થિત ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપોતાની મેળે ઉત્થાન પામેલું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/marriage-with-an-aries-man-will-he-be-good-husband-042972.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:36:15Z", "digest": "sha1:OYMQUSQ3O45Q4T7B6G2FRL5QVZ2GGDEZ", "length": 17102, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "મેષ રાશિના પુરુષે કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ? | aries man will be good husband only for these zodiac - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમેષ રાશિના પુરુષે કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ\nલગ્ન એક સામાજિક અને ધાર્મિક ઉત્સવ છે. સમાજની સાક્ષીએ અગ્નિના સાત ફેરા લઈને સ્ત્રી પુરુષ એક સાથે જીવન જીવવાનો સંકલ્પ કરે છે. લગ્ન એ માનવ સમાજની સૌથી મહત્વની પ્રથા છે. સમાજનું નિર્માણ ��રતા સૌથી નાના જૂથ પરિવારનું મૂળ લગ્ન છે. જે માનવ પ્રજાતિને સજીવ બનાવી રાખવાનું પ્રમુખ માધ્યમ પણ છે.\nઆ પણ વાંચો: આ રાશિના લોકો હોય છે મૂડી, તેમને સમજવા છે મુશ્કેલ\nઆજે અમારા આ લેખમાં અમે તમને એ જણાવીશું કે મેષ રાશિના પુરુષો કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરશે તો પરસ્પર પ્રેમ યથાવત્ રહેશે\nમેષ રાશિના લોકો સ્વભાવે ઉગ્ર, ક્રોધી અને ચીડિયા હોય છે. તથા તેમનો સ્વામી અગ્નિ તત્વ છે. જેને કારણે મેષ રાશિના જાતકોએ અંદર અંદર લગ્ન કરી શકે છે. તેમના સ્વભાવમાં દુશ્મની નથી હોતી. વ્યક્તિગત દુશ્મની અને મિત્રતા પરસ્પર સ્વભાવ પર આધારિત છે.\nમેષ રાશિ ઉગ્ર સ્વભાવવાળી છે અને વૃષભ રાશિના લોકો સૌમ્ય સ્વભાવના છે. મેષ દિવસનું તાકાતવાન છે જ્યારે વૃષભ રાશિ રાત્રિ પ્રમુખ છે. આ બંને રાશિના લોકો લગ્ન તો કરી શકે છે પરંતુ વૈચારિક મતભેદ હોઈ શકે છે. અને મેષ રાશિનો પુરુષ વૃષભ રાશિની સ્ત્રી પર હાવી રહેશે.\nઆ બંને રાશિનો સ્વભાવ એકજેવો છે અને પરસ્પર મિત્રતાનો સંબંધ પણ છે. જેને કારણે તેમની વચ્ચે પ્રેમ કે વિવાહ યોગ્ય રહેશે. મેષ અગ્નિ તત્વની રાશિ છે અને વૃષભ વાયુ તત્વની રાશિ છે. અગ્નિ પોતાનું પ્રચંડ સ્વરૂપ ત્યારે જ દર્શાવી શકે છે જ્યારે વાયુ તેની સાથે હોય છે. મિથુન જો મેષ રાશિનો સહયોગ કરે તો મેષ રાશિના પુરુષને જબરજસ્ત સફળતા મળી શકે છે.\nમેષ અને કર્ક રાશિના સ્વામી નૈસર્ગિક મિત્ર છે. પરંતુ અગ્નિ અને જળ એકબીજાના વિરોધી છે. તેમની વચ્ચે પ્રેમ તો થશે પરંતુ તેમના વિચારો વચ્ચે આકાશ જમીનનું અંતર રહેશે. સતત ઝઘડા થતા રહેશે. બંને વચ્ચે પ્રેમ સંબંધ યોગ્ય છે પરંતુ લગ્ન કરવા યોગ્ય નથી.\nઆ બંને રાશિનો અગ્નિ છે. બંને આકર્ષક અને ઉત્તેજક છે. તેમના સ્વામી પણ અંદરોઅંદર મિત્રતા ધરાવે છે. સિંહની શક્તિને જો મેષ સ્વીકારી લે તો આ જોડી અનન્ય બની શકે છે. મેષ રાશિના જાતક જો સમર્પિત રહે તો તેમનું દાંપત્ય જીવન અત્યંત સુખમય રહેશે.\nતેમનું વૈવાહિક જીવન સારું હોઈ શકે છે. જો મેષના ક્રોધને કન્યા રાશિ સહન કરી શકે તો ઠીક છે નહીં તો બંને વચ્ચે તકરાર થતી રહેશે. આ બંને રાશિના સ્વામી પણ શત્રુતા ધરાવે છે. એટલે બંને વચ્ચે વિવાહ કરતા પહેલા એકબીજાને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરો.\nતુલા રાશિનું સોંદર્ય મેષને આકર્ષિત કરશે. આ બંને રાશિનો સ્વભાવ ઉગ્ર છે. આકર્ષણ પ્રેમમાં બદલાશે અને જ્યારે પ્રેમ સમર્પણનું સ્વરૂપ ધારણ કરે તો વિવાહ સુખદાયક ર��ેશે. વિચારધારા એક રહી શકે પરંતુ તુલાની સુંદરતાના નાખર મેષ રાશિએ બર્દાશ્ત કરવા પડશે.\nઆ બંને મંગળની રાશિ છે પરંતુ એક નકારાત્મક છે તો બીજી સકારાત્કમક. મેષનું તત્વ અગ્નિ છે તો વૃશ્વિકનું જળ. આ બંને અંદરોઅંદર લગ્ન તો કરી શકે છે, પરંતુ વિરોધાભાસની સ્થિતિ રહેશે. કારણ કે વૃશ્વિક રાશિ મેષ પર હાવી રહેવાની કોશિશ કરશે. જેના કારણે સતત ઝઘડા થશે.\nઆ બંને રાશિની જોડી ઉદાહરણ બની શકે છે. પણ ત્યારે જ જ્યારે તેઓ ત્રીજા વ્યક્તિની વાત પર વિશ્વાસ ન કરે. આ બંને અગ્નિ તત્વની રાશિ છે. એક વિચાર અને અગાઢ પ્રેમ રહેશે. તેમના પ્રેમથી લોકો જીવ બાળશે. જ્યારે માનસિક તણાવની સ્થિતિ થશે ત્યારે તેનું કારણ કોઈ ત્રીજું જ હશે.\nમેષનો સ્વભાવ તેજ-તર્રાર છે અને મકરનો સ્વભાવ આળસું છે. જેના કારણે મકર રાશિ પર મેષ રાશિ ગુસ્સે થઈ શકે છે. બંને વચ્ચે તાત્વિક સામ્યતા છે. પરંતુ મકરના ત્યાગ કરવા પર જ સંબંધો સારા રહેશે. આ બંને રાશિ વચ્ચેનો વિવાહ સંબંધ સામાન્ય રહેશે.\nકુંભ રાશિ ઘડાનું પ્રતીક છે. જેને કારણે તેમને સમજવા થોડું મુશ્કેલ છે. કુંભ રાશિને ન તો દિલથી જીતી શકાય છે ન તો શરીરથી. મેષ આક્રમક હોવાની સાથે સમજદાર છે. મેષ રાશિ કુંભના મનને જાણી શકે છે. કુંભ રાશિની સ્ત્રી સમર્પણનો ભાવ રાખે છે. એટલે બંને વચ્ચેનું વૈવાહિક જીવન ઉત્તમ રહેશે.\nઆ બંને વચ્ચે તાત્વિક વિષમતા છે. પરંતુ બંનેના સ્વામી નૈસર્ગિક મિત્ર છે. મીના નિશાચર પ્રાણી છે. મેષ ક્ષત્રિય રાશિ છે અને મીન બ્રાહ્મણ રાશિ છે. આ બંને વચ્ચે પ્રેમ અને વૈવાહિક સંબંધ સારો રહેશે પરંતુ ત્યારે જ જ્યારે મીન વધુ સમજૂતી કરે.\nઆ રાશિના લોકો હોય છે પ્રાણી પ્રેમી\nરાશિ પ્રમાણે જાણો કયો છે તમારો લકી નંબર\nઆ રાશિના લોકો સાથે ટક્કર નથી આસાન, તેમની હરિફાઈ છે જબરજસ્ત\nશું તમે સિંગલ છો, તો રાશિ પ્રમાણે જાણો તમારે કેવા મેલ પાર્ટનરને ડેટ કરવા જોઈએ\n2019માં આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, થશે ધનવર્ષા\n2019માં આ રાશિના જાતકોના કરિયરને મળશે નવી દિશા, થશે પ્રમોશન\nવર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે જાણો કયો મહિનો છે તમારા માટે શુભ\nદેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય\nગુરુ ગ્રહ અસ્ત થવાથી આ રાશિની વધશે મુશ્કેલી\nઆ રાશિના લોકો હોય છે ખાઉધરા\nતમારી રાશિ પ્રમાણે જાણો શું છે તમારા જીવનનું ધ્યેય\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-10-15-min-yoga-practices-for-busy-people-gujarati-news-5815599-PHO.html", "date_download": "2019-03-24T22:04:09Z", "digest": "sha1:ESLHTFAUZT5R4NNIIFTPYPJBJLWJ7OOB", "length": 10691, "nlines": 119, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10-15 min Yoga Practices For Busy People|કશું જ નહીં કરો તો શરીર બનશે રોગિષ્ઠ, બિઝી લોકોએ કરવા જોઈએ માત્ર આ 4 યોગ", "raw_content": "\nકશું જ નહીં કરો તો શરીર બનશે રોગિષ્ઠ, બિઝી લોકોએ કરવા જોઈએ માત્ર આ 4 યોગ\nબિઝી લોકો માટે ખાસ 4 યોગ, સરળતાથી ઘરે જ કરી શકશો\nયોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સવારે ઉઠ્યા પછી તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે વ્યાયામ કરી લો. પણ આખા દિવસને ઉર્જાવાન બનાવી રાખવા જરૂરી છે કે તમે યોગના આસન કરો. તેને કરવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગશે.\nતમે વિચારી પણ નહીં શકો કે યોગ કરવાથી તમને કેવા દુર્લભ સ્વાસ્થ્ય ફાયદા મળી શકે છે. શરીર અને મનને તરોતાજા રાખવા માટે, શરીરની નષ્ટ થયેલી ઊર્જા અને શક્તિની પૂર્તિ કરવા માટે, હાર્ટને હેલ્ધી રાખવા, મનને ખુશ રાખવા માટે યોગ અતિમહત્વપૂર્ણ છે. તો ચાલો આજે તમને જાણી લો યોગ કઈ રીતે દૂર કરે છે રોગ અને બિઝી લોકો માટે ખાસ 4 યોગાસન, જે કરીને તેઓ પણ રોગોથી બચી શકે છે.\nઆગળ વાંચો બિઝી લોકો માટે ખાસ 4 યોગાસન વિશે, જે કોઈપણ કરી શકે છે.\nતમે ગમે તેટલા બિઝી હોવ પણ થોડો સમય તો યોગ માટે કાઢવો જ જોઈએ.\nપ્રસરિતા પાદોત્તાનાસન ( Prasarita Padottanasana)\nસૌથી પહેલાં તાડાસનની પોઝિશનમાં ઉભા રહી જાઓ. પછી 3-4 ફીટ પગ પહોળા કરો. પછી તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે આગળની તરફ ઝુકો અને બંને હાથ અને માથું જમીન પર ટેકો. થોડી સેકન્ડ આ પોઝિશનમાં રહો પછી સામાન્ય સ્થિતિમાં આવો. આ રીતે 5 વાર કરો.\nરોજ યોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.\nઉત્થાન પ્રિસ્થાસન (Utthan Pristhasana)\nઆ આસન કરવા માટે સૌથી પહેલાં આસન પાથરી ઉભા રહો પછી ડાબો પગ પાછળ લઈ જઈ જમણો પગ આગળ રાખો પછી નીચે ઝુકો. હવે તસવીરમાં બતાવ્યા પ્રમાણે બંને હાથ નીચે જમીન પર ટેકો અને ડાબોનો પગ સીધો કરો અને પુશ અપ જેવી પોઝિશન બનાવો. જમણો પગ અને બંને હાથ એક સીધમાં રાખવા. થોડી સેકન્ડ આ પોઝિશનમાં રહો. પછી નોર્મલ પોઝિશન એટલે કે પેટના બળે સૂવો પછી ફરી આ રીતે બીજા પગથી એમ વારાફરતી કરો. આવું 3વાર કરો.\nરોજ યોગ કરવાથી આજ���ી ફાસ્ટ લાઈફમાં ડિપ્રેશનથી બચી શકાય છે.\nઆ આસન કરવા માટે સૌથી પહેલાં આસન પર ઉભા થઈ જાઓ. પછી તસવીરમાં બતાવ્યા પ્રમાણે બંને હાથ ઉપર ઉઠાવી આગળની તરફ ઝુકો અને બંને હાથ માથાની બંને બાજુ જમીન પર ટેકો. આ પોઝિશનમાં થોડી સેકન્ડ રહો પછી નોર્મલ પોઝિશનમાં આવો. આવું 3વાર કરો.\nતમે કોઈપણ સાધન વિના ઘરે જ યોગ કરી શકો છો.\nસૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. હવે પગને ઢીંચણમાંથી વાળી પગની ઘૂંટીઓને હાથથી પકડો. હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો આનાથી શરીરનો આકાર ધનુષ જેવો થશે. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું. આ રીતે 3વાર કરવું.\nનોંધ- શરીરમાં કોઈ તકલીફ હોય, રોજ હોય કે બેક પેઈનની પ્રોબ્લેમ હોય તો નિષ્ણાંતની સલાહથી જ યોગાસન કરવા.\nયોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.\nતમે ગમે તેટલા બિઝી હોવ પણ થોડો સમય તો યોગ માટે કાઢવો જ જોઈએ.\nરોજ યોગ કરવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે.\nરોજ યોગ કરવાથી આજની ફાસ્ટ લાઈફમાં ડિપ્રેશનથી બચી શકાય છે.\nતમે કોઈપણ સાધન વિના ઘરે જ યોગ કરી શકો છો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00355.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/6-companies-with-top-dividend-yields-india-022878.html", "date_download": "2019-03-24T21:13:59Z", "digest": "sha1:ALVXACLA4C3KVBSBIWRZPL5ZJBF7LAQC", "length": 11859, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "આકર્ષક ડિવિડન્ડ આપતી 6 કંપનીઓ | 6 companies with top dividend yields in India - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆકર્ષક ડિવિડન્ડ આપતી 6 કંપનીઓ\nમાર્કેટમાં તેજી આવતા જ શેર્સના ભાવ વધે છે. જેના પગલે ડિવિડન્ડ ધટે છે. આમ છતાં ડિવિડન્ડ યિલ્ડની બાબતમાં કેટલાક શેર્સ આજે પણ એટલા જ આકર્ષક છે. જો કે તેમની સામે પણ પોતાનું પાછલું પરફોર્મન્સ ટકાવી રાખવાનો પડકાર રહેલો છે. અહીં અમે તમને એવા જ કેટલાક આકર્ષક શેર્સ અંગે જણાવી રહ્યા છીએ. શક્ય છે કે આ કંપનીઓમાં ડિવિડન્ડ સૌથી વધારે ના પણ હોઇ શકે આમ છતાં તેમનું ડિવિડન઼્ડ વળતર આકર્ષક ચોક્કસ છે...\nફોનિક્સ લેમ્પ્સ દ્વારા 130 ટકાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતું વચગાળાના ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે. વર્તમાન માર્કેટ પ્રાઇસ 131 પર 12.14 ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. આ ડિવિડન્ડ ટેક્સ ફ્રી છે.\nરૂપિયા 10ની ફેસ વેલ્યુ પર યુનિક ઓર્ગેનિક્સ દ્વારા 20 ટકાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં આ શેર રૂપિયા 20ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. જેના કારણે તેનું ડિવિડન્ડ યિલ્ડ અંદાજે 10 ટકા જેટલું થવા જાય છે. જે બેંક ડિપોઝિટ કરતા વધારે છે.\nનોઇડા ટોલ બ્રિજ દ્વારા કુલ 25 ટકા ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. વર્તમાન સમયે તેની માર્કેટ પ્રાઇસ 36 રૂપિયા છે.\nપ્રિસિસન વાયર્સના શેર્સનો ભાવ રૂપિયા 133 ચાલી રહ્યો છે. રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર કંપનીના બોર્ડે 100 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ડિવિડન્ડ યિલ્ડ 7.5 ટકા થાય છે.\nRSWM રૂપિયા 187ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. તેના બોર્ડે 125 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. જેના કારણે તેનું ડિવિડન્ડ યિલ્ડ 6.76 ટકા થાય છે. આ કંપની રાજસ્થાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલના નામે જાણીતી છે. ભૂતકાળમાં પણ તેણે સારું ડિવિડન્ડ આપ્યું છે.\nક્લાસરિસ લાઇફસાયન્સીસ માત્ર બીએસઇ પર ટ્રેડ થાય છે. રૂપિયા 10ની ફેસ વેલ્યુ પર તેણે 90 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેના કારણે 5.48 ટકાનું ડિવિડન્ડ યિલ્ડ મળે છે. તેની માર્કેટ પ્રાઇસ 167 રૂપિયા છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment companies dividend પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમ��ન્ટ કંપનીઓ ડિવિડન્ડ ભારત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00356.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/12/18/na-hoy/", "date_download": "2019-03-24T22:21:38Z", "digest": "sha1:S2F2QT7UT4D5PCT4DJ2EYKJSKJMAHSJI", "length": 25602, "nlines": 159, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ના હોય – ડૉ. નલિની ગણાત્રા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nના હોય – ડૉ. નલિની ગણાત્રા\nDecember 18th, 2015 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ડૉ. નલિની ગણાત્રા | 5 પ્રતિભાવો »\n(‘લાફપાંચમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nઆ શીર્ષક એક તકિયા-કલામ છે.\nખસ-ખરજવાનો રોગી ખણ્યા વગર ખિન્ન થઈ જાય છે, મૂળચંદ ટેન્શન વગર એક મિનિટ પણ ખુશ નથી રહી શકતો, દવાના આશિકો બીમારી વગર વિચલિત થઈ જાય છે, પત્નીની ઈચ્છા વગર પતિ પાંદડું પણ હલાવી શકતો નથી; એ રીતે કેટલાક રૂ વગરનાં ઓશીકાંઓ તકિયા-કલામના ટેકા વગર વાતચીત જ નથી કરી શકતાં. આવા અનેક તકિયા-કલામોમાંથી આજે આપણે ‘ના હોય’નો તકિયો ખેંચીશું.\nઆ ‘ના હોય્યાઓ’ પૃથ્વીના ગોળા કરતાંય મોટો આશ્ચર્યનો ગોળો ગળી ગયા હોય છે. એની સમક્ષ કોઈ પણ વાતની રજૂઆત કરો કે તુરત જ એ ગોળામાંથી આશ્ચર્યનો નાનો ટુકડો છૂટો પડીને એમના ગળામાંથી બહાર આવે : ‘ના હોય ’ હા, આપણ એમ કીધું હોય કે… ‘અમિતભાઈની હાઇટ હપુચી ગાયબ થઈ ગઈ… કે રાખી સાવંત સુધરીને આખી સંત થઈ ગઈ… કે સચિન તેંડુલકરે ક્રિકેટ છોડીને કૅરમ રમવાનું ચાલુ કર્યું અને એકસાથે છ-છ કૂકરીઓ કાઢે છે… કે કબજિયાતનો કાયમી ઉકેલ મળી ગયો… કે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભુસેટીને ભાગી ગયો… કે સોનું દસ રૂપિયે તોલો થઈ ગયું… કે આજે અમે જીવતું ડેડ બૉડી જોયું… કે ઑક્સિજનનો બાટલો ચડાવતાં અમરભાઈ ઑફ થઈ ગયા… કે કોઈક વહુની સગ્ગી સાસુ ગુજરી ગઈ કે મૂળચંદે પત્નીની વાતમાં આને ‘ના.. એ ના’ કરી કે પડોશીએ મને મોંઘી ડુંગળીનો જ્યૂસ પિવડાવ્યો… કે આજે તો મેં એક સુકલકડી સંવેદનશીલ પ્રધાન જોયા… આવી બાબતોના સમાચારોના પ્રત્યાઘાતમાં એ ‘ના હોય ’ હા, આપણ એમ કીધું હોય કે… ‘અમિતભાઈની હાઇટ હપુચી ગાયબ થઈ ગઈ… કે રાખી સાવંત સુધરીને આખી સંત થઈ ગઈ… કે સચિન તેંડુલકરે ક્રિકેટ છોડીને કૅરમ રમવાનું ચાલુ કર્યું અને એકસાથે છ-છ કૂકરીઓ કાઢે છે… કે કબજિયાતનો કાયમી ઉકેલ મળી ગયો… કે ભારતમાંથી ભ્રષ્ટાચાર ભુસેટીને ભાગી ગયો… કે સોનું દસ રૂપિયે તોલો થઈ ગયું… કે આજે અમે જીવતું ડેડ બૉડી જોયું… કે ઑક્સિજનનો બાટલો ચડાવતાં અમરભાઈ ઑફ થઈ ગયા… કે કોઈક વહુની સગ્ગી સાસુ ગુજરી ગઈ કે મૂળચંદે પત્નીની વાતમાં આને ‘ના.. એ ના’ કરી કે પડોશીએ મને મોંઘી ડુંગળીનો જ્યૂસ પિવડાવ્યો… કે આજે તો મેં એક સુકલકડી સંવેદનશીલ પ્રધાન જોયા… આવી બાબતોના સમાચારોના પ્રત્યાઘાતમાં એ ‘ના હોય ’ બોલે તો બરાબર, પરંતુ આ તો આપણે કહીએ કે દમુબહેનને દીકરી આવી કે દક્ષાબહેનને દીકરો આવ્યો… તોય તુરત જ કહેશે, – ‘ના હોય ’ બોલે તો બરાબર, પરંતુ આ તો આપણે કહીએ કે દમુબહેનને દીકરી આવી કે દક્ષાબહેનને દીકરો આવ્યો… તોય તુરત જ કહેશે, – ‘ના હોય ’ અલા, સુવાવડમાં દીકરો કે દીકરી ન આવે તો શું બૂટ, મોજાં ને ફટાકડા આવે ’ અલા, સુવાવડમાં દીકરો કે દીકરી ન આવે તો શું બૂટ, મોજાં ને ફટાકડા આવે એક વાર મેં કીધું કે ‘અમારા નળમાંથી ભીનું પાણી આવે છે’, તોય કહે કે, ‘ના હોય એક વાર મેં કીધું કે ‘અમારા નળમાંથી ભીનું પાણી આવે છે’, તોય કહે કે, ‘ના હોય ’ લ્યો બોલો, નળમાંથી કે નભમાંથી પાણી તો ભીનું જ આવે ને ’ લ્યો બોલો, નળમાંથી કે નભમાંથી પાણી તો ભીનું જ આવે ને પણ એને કેમ જાણે કોરા પાણીના ધોધનો ધંધો હોય, એમ આપણી આવી કુદરતી વાતમાંય એ પોતાનો નન્નો નોંધાવી દે પણ એને કેમ જાણે કોરા પાણીના ધોધનો ધંધો હોય, એમ આપણી આવી કુદરતી વાતમાંય એ પોતાનો નન્નો નોંધાવી દે મારી બહેને એની ફ્રેન્ડને કહ્યું કે, ‘નલિની ગણાત્રા મારી બહેન છે.’ તો એ ફ્રેન્ડ કહે, ‘ના હોય મારી બહેને એની ફ્રેન્ડને કહ્યું કે, ‘નલિની ગણાત્રા મારી બહેન છે.’ તો એ ફ્રેન્ડ કહે, ‘ના હોય ’ ‘ઓત્તારી’, લેખકો શું ભૂત-બાવા છે તે એમને ભાઈ-બહેન પણ ન હોય ’ ‘ઓત્તારી’, લેખકો શું ભૂત-બાવા છે તે એમને ભાઈ-બહેન પણ ન હોય લેખક છે તે શું થઈ ગયું લેખક છે તે શું થઈ ગયું એ બિચારાં કોઈકનાં કાંઈક ને કાંઈક તો થતાં જ હોય ને એ બિચારાં કોઈકનાં કાંઈ�� ને કાંઈક તો થતાં જ હોય ને એમને સાવ સંબંધ બહાર મૂકી દેવાનાં \nઆ ‘ના હોય્યા’ને મેં એક વાર સમાચાર આપ્યા કે પેલા દુષ્કરભાઈના દીકરાને મ્યુનિસિપાલિટી સ્કૂલમાં એડમિશન મળી ગયું. તોય કહે : ના હોય કેમ ભઈ, મ્યુનિસિપાલિટી સ્કૂલનો તું એકમાત્ર વારસદાર છે તે બીજા કોઈને એમાં એડમિશન ના મળે કેમ ભઈ, મ્યુનિસિપાલિટી સ્કૂલનો તું એકમાત્ર વારસદાર છે તે બીજા કોઈને એમાં એડમિશન ના મળે મ્યુનિસિપાલિટીની સ્મેલ લેવાનો તારા સિવાય કોઈને હક્ક જ નહીં મ્યુનિસિપાલિટીની સ્મેલ લેવાનો તારા સિવાય કોઈને હક્ક જ નહીં એક વાર મેં દુઃખી દિલે કીધું કે મારા પગ તળે કીડી ચગદાઈ ગઈ. તો કહે, ના હોય એક વાર મેં દુઃખી દિલે કીધું કે મારા પગ તળે કીડી ચગદાઈ ગઈ. તો કહે, ના હોય હું તો ગુસ્સે થઈ ગઈ કે મારા પગ તળે કીડી ન ચગદાય તો શું હાથી-ઘોડા ચગદાય હું તો ગુસ્સે થઈ ગઈ કે મારા પગ તળે કીડી ન ચગદાય તો શું હાથી-ઘોડા ચગદાય સીઝનલ વાત કરવા ખાતર કરતાં આપણે કહીએ કે આજે તો ઠંડી કે ગરમી બહુ છે, તોય કહેશે… ના હોય સીઝનલ વાત કરવા ખાતર કરતાં આપણે કહીએ કે આજે તો ઠંડી કે ગરમી બહુ છે, તોય કહેશે… ના હોય આપણને સાચી શંકા થઈ આવે કે આવડો આ પોતાના સમગ્ર સંવેદનાતંત્ર પર એનેસ્થેશિયાનો લેપ લગાવીને બેઠો લાગે છે, જે બર્નિંગ ઠંડી-ગરમીના અહેસાસથી પણ અલિપ્ત રહેતો ફરે છે. એક વાર પડોશી બહેને કીધું કે આજે તો પવનથી અમારાં કપડાં ક્લિપ સોતાં ઊડી ગયાં… ના હોય આપણને સાચી શંકા થઈ આવે કે આવડો આ પોતાના સમગ્ર સંવેદનાતંત્ર પર એનેસ્થેશિયાનો લેપ લગાવીને બેઠો લાગે છે, જે બર્નિંગ ઠંડી-ગરમીના અહેસાસથી પણ અલિપ્ત રહેતો ફરે છે. એક વાર પડોશી બહેને કીધું કે આજે તો પવનથી અમારાં કપડાં ક્લિપ સોતાં ઊડી ગયાં… ના હોય ભઈલા, તારા પાડોશીએ બે રૂપિયાની બાર ક્લિપો ખરીદી હશે એટલે કપડાં નારાજ થઈ ગયાં હશે. એમને ઓછું આવી ગયું હશે, એટલે એમણે ક્લિપને કહ્યું હશે કે હાલ, આપણે બેય હાલી નીકળીએ. એટલે ક્લિપ સાથે સૂકવેલાં કપડાં ઊડી ગયાં હશે \nબીજોરાભાઈએ જાહેર કર્યું કે મારી બી.એ. દીકરીને બૅક્ટેરિયોલોજિસ્ટ છોકરો મળ્યો… ના હોય હે મૂળચંદ, આમાં તું શું કામ આશ્ચર્યથી આટલો ચકિત થઈ જાય છે હે મૂળચંદ, આમાં તું શું કામ આશ્ચર્યથી આટલો ચકિત થઈ જાય છે એની દીકરી આજે બી.એ. છે, પણ લગ્ન પછી તો એ ‘બૅક્ટેરિયા’ને બિવડાવશે એની દીકરી આજે બી.એ. છે, પણ લગ્ન પછી તો એ ‘બૅક્ટેરિયા’ને બિવડાવશે તું શાતા રાખ ને તું શાતા રાખ ને એક વાર મેં મૂળચંદને કીધું કે ગઈ કાલે તમારો ભાણાવદરવાળો ભાઈ મળ્યો’તો, તો કહે, ના હોય એક વાર મેં મૂળચંદને કીધું કે ગઈ કાલે તમારો ભાણાવદરવાળો ભાઈ મળ્યો’તો, તો કહે, ના હોય મેં કીધું કેમ, એ દેવ થઈ ગયો છે મેં કીધું કેમ, એ દેવ થઈ ગયો છે અંડરવર્લ્ડમાં છે જેલમાં છે, તે ના મળે બધું જ ના હોય… ના હોય… એવું ના હોય બધું જ ના હોય… ના હોય… એવું ના હોય તને જે ‘ના હોય’ એવું લાગતું હોય એનું લિસ્ટ આપ, જેથી અમને તારી સાથે વાત કરતાં ફાવે \nઆ ‘ના હોય્યા’ પાસે કોઈના મરવાની વાત તો કરાય જ નહીં. છોલુભાઈ મિસ્ત્રી છેલ્લાં છત્રીસ વરસથી છેલ્લાં ડચકાં ખાતા હોય અને એના મરી ગયાના સમાચાર સાંભળીનેય એની (મૂળચંદની) સ્વરપેટીમાંથી ‘ના હોય…’ નીકળી આવે. મૂળચંદને એવો અહમ્‍ હોય કે હું સદરહુની અવસાનનોંધ વાંચું એ પહેલાં ઈવડો ઈ કેવી રીતે ગુજરી જાય \nપણ આવી ‘નેગેટીવ કૉપીઓ’ જાણે પૃથ્વી સિવાયના અન્ય લોકના રહેવાસી હોય એમ એમને અહીંની બધી ઘટનાઓ અજાયબી જેવી જ લાગ્યા કરતી હોય એવું આપણને લાગ્યા કરે. જોકે કદાચ એવુંય હોય કે તેઓ ‘ગર્ભગરીબ’ હોય અને ગરીબાઈ સિવાય કંઈ જોયું જ ન હોય, એટલે બધી બાબતોમાં એમને નવાઈઓ જ લાગ્યા કરતી હોય કે પછી તેઓએ ‘નેગેટીવ પર્સનાલિટી’માં પીએચ.ડી. કર્યું હોય એની વે, આ તો હું આવું વિચારું છું, એવું કદાચ ના હોય \nટૂંકમાં, આપણે કેમ જાણે આખો દિવસ જૂઠેજૂઠું જ ચલાવતાં હોઈએ એમ આપણી બધી વાતમાં એ ‘ના હોય – ના હોય’ જ કર્યા કરે. આવા જ એક માથાભારે ‘તકિયા’થી ત્રાસીને એક વાર એને ભેરવવા મેં કીધું : ‘મેં તો એવું સાંભળ્યું કે તું હજી જીવે છે …’ તોય ‘મૂઓ’ બોલ્યો, ના હોય …’ તોય ‘મૂઓ’ બોલ્યો, ના હોય આમ એ મરે પણ ‘તકિયો’ ન છોડે \nઆવી ‘નેગેટિવ બ્રાન્ડ’ની સંગતમાં રહીને મારાથી પણ એકવાર લોચો મરાઈ ગયો. અમારા સ્ટાફનાં એક બહેને એમના હસબન્ડની ઓળખાણ કરાવતાં મને કહ્યું કે, ‘નલિનીબહેન, આ મારા હસબન્ડ છે.’ અને મારાથી તરત જ બોલાઈ ગયું : ‘ના હોય ’ કોઈ છોકરી એના મિત્રની ઓળખાણ ‘ધરમના ભાઈ’ તરીકે કરાવે તો ‘ના હોય’વાળી શંકા કરાય, પણ મેં તો એક રોકડા પતિને સાવ ઉધાર જેવો કરી નાખ્યો ’ કોઈ છોકરી એના મિત્રની ઓળખાણ ‘ધરમના ભાઈ’ તરીકે કરાવે તો ‘ના હોય’વાળી શંકા કરાય, પણ મેં તો એક રોકડા પતિને સાવ ઉધાર જેવો કરી નાખ્યો એટલે ક્યારેક તો અકળાઈને એવું ઈચ્છાઈ જાય કે આવા લોકો આપણી વચ્ચે ‘ના હોય’ તો સારું.\nક્યાં શ્રી અબ્દુલ કલામ અને ક્યાં આવા રૂ વગરના તકિયા-કલામ (ખોર)શ્રી પહેલાને જમણા હાથે સલામી આપવાનું દિલ થાય અને બીજાને જમણા પગે સલામી ‘મારવાનું’ મન થાય.\nતકિયા નાના, મોટા, આડા, ઊભા, ચોરસ, ગોળ, લંબગોળ હોય, એમ તકિયા-કલામ પણ અનેક પ્રકારના છે. પરંતુ એક જ પુસ્તકમાં બે તકિયા-કલામ ના હોય \n‘નલિનીબહેન, તમારો લેખ સરસ છે.’\n[કુલ પાન ૧૭૨. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous અન ટુ ધીસ લાસ્ટ અને ગાંધીજી – ડૉ. મહેબૂબ દેસાઈ\nદર્શિની – બકુલ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઓ ઈશ્વર ભજીએ તને…. – ડૉ. નલિની ગણાત્રા\n‘ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.’ આ પ્રાર્થનામાં સ્વાર્થ સિવાય શેનીય ગંધ આવતી હોય તો મારાથી થઈ ગયેલા બધા પરમાર્થ તમારે નામ વાચકો, જાવ ઈશ્વરને સાવ ઈમ્મેચ્યૉર સમજી રાખ્યો છે ઈશ્વરને સાવ ઈમ્મેચ્યૉર સમજી રાખ્યો છે સબૂર, ઈશ્વરે પોતાની બુદ્ધિ ભણવામાં વેડફી નથી નાખી સબૂર, ઈશ્વરે પોતાની બુદ્ધિ ભણવામાં વેડફી નથી નાખી એટલે એની કોઠાસૂઝ અકબંધ છે. આ તો બધા એને દયાળુ, ... [વાંચો...]\nલગ્ન અને શ્રવણકૌશલ્ય – રતિલાલ બોરીસાગર\n(પ્રસ્તુત લેખ ‘મોજમાં રે’વું રે...’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા ... [વાંચો...]\nજ્ઞાનની ગરબડ – નટવર પંડ્યા\n‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું...’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક વાંચશો તો તમે નોલેજ સેન્ટર બની જશો, જ્ઞાની બની જશો.’ આ સાંભળીને અમારા ચંદનમામાએ ‘જ્ઞાની’ બનવાના ગરમાગરમ ઉત્સાહમાં દરરોજ કલાકને બદલે દોઢ કલાક વાંચવાનું શરૂ કર્યું. આ રીતે સતત દશ વર્ષ વાંચ્યા ... [વાંચો...]\n5 પ્રતિભાવો : ના હોય – ડૉ. નલિની ગણાત્રા\nમસ્ત લેખ . અમારા છાપે ચઢાવી દીધો…\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nકોઈ કહેતું હતું કે … નલિનીબેન એક સારાં હાસ્યલેખિકા છે. … ના હોય { આ કોણ બોલ્યું ‘લ્યા મૂળ���ંદ { આ કોણ બોલ્યું ‘લ્યા મૂળચંદ \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\n“તકિયા નાના, મોટા, આડા, ઊભા, ચોરસ, ગોળ, લંબગોળ હોય, એમ તકિયા-કલામ પણ અનેક પ્રકારના છે. પરંતુ એક જ પુસ્તકમાં બે તકિયા-કલામ ના હોય \nસાહિત્ય માં હાસ્ય ને રસ કહેવાય છે. હાસ્ય રસ. જે વાત માં હ્યુમર હોય, એટલે કે સામાન્ય રમુજ હોય, તે વાત મન ને ગમી જાય છે. મારી મચડી ને હસાવવાનું ક્યારેક નથી ગમતું. જયારે ક્યારેક નાની અમથી વાત માં ખુબ હસવું આવી જાય છે. આપણે ફિલ્મોની વાત કરીએ , એક નિર્માતા હતા, હૃષીકેશ મુખર્જી. તેમની ફિલ્મો માં હાસ્ય એટલું સાહજિક રહેતું કે મઝા આવી જાય. ગણ હાસ્ય કલાકારો હતા અને છે, જેમકે, દેવેન વર્મા, કેશ્ટો મુખર્જી કે મેહમુદ વગેરે. ક્યારેક પરેશ રાવલ ની હાસ્ય ભૂમિકા જોઈએ તો મન પ્રફુલિત થઇ જાય.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00357.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/rubbing-the-house-without-killing-the-mouse/", "date_download": "2019-03-24T22:11:43Z", "digest": "sha1:6N53EVINDKILSG423VQHXP7Q3NZYL4KZ", "length": 15670, "nlines": 99, "source_domain": "4masti.com", "title": "ઉંદરને માર્યા વગર ઘરમાંથી ભગાડવાનો એક ચમત્કારી ઉપાય, સાથે વંદા, ગરોળી, મચ્છરને ભગાડવાના પણ અસરકાર કુદરતી ઉપાય |", "raw_content": "\nHealth ઉંદરને માર્યા વગર ઘરમાંથી ભગાડવાનો એક ચમત્કારી ઉપાય, સાથે વંદા, ગરોળી, મચ્છરને...\nઉંદરને માર્યા વગર ઘરમાંથી ભગાડવાનો એક ચમત્કારી ઉપાય, સાથે વંદા, ગરોળી, મચ્છરને ભગાડવાના પણ અસરકાર કુદરતી ઉપાય\nઆપણા બધાના ઘરમાં ઉંદરનું હોવું સામાન્ય છે, જો ઘરમાં ઉંદર છે તો નુકશાન પણ થવું સામાન્ય છે. ઉંદર તમારા ઘરનો બધો સામાન કોતરીને ખલાશ કરી નાખે છે. ઉંદર કોઈપણ વસ્તુને કોતરવાથી નથી છોડતા પછી ભલે સોફા હોય કે કપડા હોય, ઉંદર કોઈપણ વસ્તુને નથી છોડતા, જો રસોડામાં ખાવાની વસ્તુને કોતરી નાખે તે અજાણતા ખાવામાં લેવામાં આવે તો આપણા શરીર માટે ગંભીર બની શકે છે. આવો અમે તમને જણાવીએ ઉંદરને ઘરની બહાર ભગાડવાના સચોટ ઉપાય.\nઉંદરને માર્યા વગર ઘરમાંથી ભગાડવાના ઉપાય :-\nફુદીનો જો ઉંદરે આખા ઘરમાં આતંક ફેલાવી દીધો છે તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના પાંદડા કે ફૂલ લઈને વટો લો અને તેને ઉંદરના દર પાસે કે આવા જવાની જગ્યાઓ પાસે મૂકી દો. તેની ગંધથી ઉંદર તરત જ ભાગી જશે.\n૨. તેજ પત્તા :\nઆમ તો તેજ પત્તા ભાત કે શાકમાં નાખવામાં આવે છે પણ ઉંદર ભગાડવા માટે પણ તે અસરકારક સાબિત થાય છે.\n૩. લાલ મરચા :\nલાલ મરચા ખાવામાં ઉપયોગ થતા લાલ મરચા ઉંદર ભગાડવા માટે ઘણા અસરકારક છે. જ્યાં થી ઉંદર વધુ આવે છે ત્યાં લાલ મરચાનો પાવડર નાખી દો એટલું કરવાથી ઉંદર ઘરમા નહી રહે ઘરમાંથી બહાર જતા જોવા મળશે.\n૪. ફિનાઈલની ગોળીઓ :\nફીનાઇલની ગોળીઓને કપડામાં રાખીને ઉંદરથી બચાવી શકાય છે. આવી રીતે ઉંદર ઘરમાં પણ નહી આવે.\n૫. માણસના વાળ :\nઉંદરને ઘરમાંથી ભગાડવા માટે સૌથી સરળ રીત છે માણસના વાળ. તમને જાણીને ભલે જ નવાઈ લાગે પણ ઉંદરને ભગાડવાનો આ સૌથી સારો ઉપાય છે કેમ કે માણસના વાળથી ઉંદર ભાગે છે. કેમ કે તે ગળવાથી તેનું મૃત્યુ થઇ જાય છે તેથી નજીક આવવાથી તે ઘણા ડરે છે.\nતમારા ઘરમાં ઉંદર પ્રવેશ ન કરે તેના માટે જરૂરી છે કે ઘરની સાફ સફાઈ કરો. ક્યારેય ઘરમાં ગંદકીને જમા ન થવા દો. ઘરના સામાનને વ્યવસ્થિત રાખો.\nગરોળી, માખી, કીડી, માંકડ, મચ્છર અને વંદાથી છુટકારો મેળવવા માટેના ઘરેલું ઉપાય :-\n૧. વંદા આ ઉપાયથી ડરીને ગભરાશે :\nખાલી કોલીન સ્પ્રેની બોટલના ન્હાવાના સાબુનું ઘોળ ભરી લો. વંદા જોવા મળે તો તેની ઉપર તેનું સ્પ્રે કરો. સાબુનું આ ઘોળ વંદાને મારી નાખે છે. રાતના સમયે સુતા પહેલા વોશબેશન વગેરેની પાઈપ પાસે આ ઘોળને સારા પ્રમાણમાં સ્પ્રે કરી દેવું જોઈએ આમ કરવાથી વંદા નાળીના રસ્તેથી ઘરની અંદર નહી આવી શકે.\n૨. કીડી નહી આવે ઘરમાં :\nકીડી જો ઘરમાં એક જગ્યા બ���ાવી લે છે તો તે જગ્યાથી નીકળવા લાગે છે. કીડીનો રસ્તો બંધ કરવાનો સૌથી સારો ઉપાય એ છે કે તેના નીકળવાની જગ્યા ઉપર એકને સ્લાઈસ કડવા ખીરા મૂકી દો. કડવા ખીરાની ગંધથી કીડી દુર ભાગે છે અને જયારે તેમના નીકળવાની જગ્યા ઉપર સ્લાઈસ રાખેલ હશે તો તે નીકળશે જ નહી.\nકીડીના દરના મોઢા ઉપર લવિંગ ફસાવીને મૂકી દો કીડીઓ તે રસ્તેથી આવવાનું જ બંધ કરી દેશે.\n૩. માખીઓ નજીક પણ નહી આવે :\nલીંબુ પર માખી બેસેલી કોઈ દિવસ જોઈ છે \nઘરમાં ઉડતી માખીઓથી મુક્તિ મેળવવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુ માખીઓને દુર કરવા માટે ખુબ જ અસરકારક ઉપાય છે. ઘરમાં પોતું લગાવતી વખતે પાણીમાં ૨-૩ લીંબુનો રસ નીચોવી દેવો જોઈએ, લીંબુ ની સુગંધથી ઘણી કલાક સુધી માખીઓ દુર રહે છે અને ઘરમાં તાજગી નો અનુભવ થાય છે.\n૪. મચ્છરને ભગાડે :\nમચ્છર ભગાડવા માટે રૂમમાં લીમડાનું તેલનો દીવો સાવચેતી પૂર્વક સળગાવો તે ઉપરાંત ઓલઆઉટની ખાલી બોટલમાં પણ લીમડાનું તેલ ભરીને મશીનમાં લગાવીને ઉપયોગ કરી શકાય છે. જે પણ એકદમ સુરક્ષિત છે.\n૬. ઘરેલું જીવાતના ઇન્ફેકશનથી બચાવ :\nઘરને તમામ રીતે ઇન્ફેકશનથી દુર રાખવા માટે આંબાની સુકી ડાળી કપૂર અને હળદર પાવડર સળગાવવો જોઈએ. આ દરમિયાન નાના બાળકોનું ધ્યાન રાખવું આગથી દુર રાખવા જોઈએ. આ પ્રયોગ કોઈ મોટા દ્વારા જ કરવો જોઈએ. લગભગ ૧૨ ઇંચ લાંબી ડાળીને સળગાવવી પુરતી છે.\nગરોળી નજરે પણ નહિ ચડે :\n૧. ઈંડાના ફોતરા :\nગરોળીઓ ઈંડાના ફોતરાની ગંધથી દુર ભાગે છે. દરવાજા અને બારીઓ અને ઘરમાં એવી જગ્યાઓ ઉપર ઈંડાના ફોતરા મુકવાથી ગરોળી ઘરમાં આવતી નથી.\nગરોળી લસણની ગંધથી દુર ભાગે છે. ગરોળીઓ ને ઘરમાંથી દુર કરવા માટે ઘરમાં લસણની કળીઓ લટકાવો કે ઘરમાં લસણનો રસનો છંટકાવ કરો.\n૩. કોફી અને તમાકુની નાની ગોળીઓ :\nકોફી અને તમાકુના પાવડરની નાની નાની ગોળીઓ બનાવો અને તે માચીસની સળી કે ટુથપીક ઉપર ચોટાડી દો. તેને કબાટ માં કે એવી જગ્યા ઉપર મુકો જ્યાં ગરોળી હંમેશા જોવા મળે છે. આ મિશ્રણ તેમના માટે જીવલેણ હોય છે તેથી તમને પછી તેને મરેલા શરીરને ફેંકવું પડશે.\nઆ સરળ ઉપાય અપનાવશો તો ચોક્કસ જ તમે તમારા ઘરમાંથી વંદા, માંખી, મચ્છર, ગરોળી, ઉંદર વગેરે અજાણ્યા મહેમાન ને દુર કરી શકો છો અને તેમની વિદાય હંમેશા માટે કરી દો. એક વખત અજમાવી જરૂર લેશો.\nઉંદરને માર્યા વગર ઘરમાંથી\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર ���ઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nખેડૂતો માટે જાણો આ હેલ્થ માટે ખુબ સારા એવા કીવી ની...\nકિવિની ઉત્પતિ સ્થાન ચીન છે, આમ તો કીવી ને ચીન ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઇટાલી, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલીયા, ફ્રાંસ, પાકિસ્તાન, ઈરાન, નેપાળ, ચીલી, સ્પેન અને ભારતમાં...\nતુલસીના છોડ નો નાનો એવો ઉપાય, કાલસર્પ દોષ માંથી મળશે છુટકારો,...\nડાયાબીટીસ માં હજારો ખર્ચ કરવા છતાં પણ ન મળે આવું પરિણામ...\nબાઈક સાથે પમ્પ જોડીને ખેંચે છે પાણી, બે વીઘા ખેતરમાં પાણી...\nસમયસર ખબર પડે તો જ થઇ શકે છે સર્વાંઇકલ કેન્સરનો ઈલાજ,...\nહૃદય, હાઈ બીપી જેવા તમામ પ્રકારના રોગો માટે છે અમૃત –...\nઆ મંદિરમાં આજે પણ મહાબલિ હનુમાનજી કરવા આવે છે વિશ્રામ.\nબહેનના લગ્ન માટે 20 લાખ રૂપિયા લઈને છોડી બિગ બોસની ટ્રોફી,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/the-making-of-bjp-2012-gujarat-manifesto-002865.html", "date_download": "2019-03-24T21:37:22Z", "digest": "sha1:WXWR73RKB7JA2E2LHIPBS3U7OIPA5ZRK", "length": 17916, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કંઇક આ રીતે ઘડાયો છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2012 | the making of BJP’s 2012 Gujarat Manifesto - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકંઇક આ રીતે ઘડાયો છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2012\nઅન્ય નેતાઓથી અલગ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણીને લોકશાહીનો મોટો ઉત્સવ ગણાવે છે, જેમાં લોકો સુધી પહોંચી તેમના આદેશ મેળવવાનો સમાવેશ થાય છે. મોદીના મત પ્રમાણે ચૂંટણી સામાન્ય માણસ સાથે તાદાત્મ્ય સાધવાની એક રાજનૈતિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન નેતાઓ સક્રિય થાય છે અને સામાન્ય માણસને સારી રીતે સમજી શકે છે, આમ કરતા કરતા લોકોમાં શિક્ષણ અને જાગૃકતા આવે છે.\nભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ ચૂંટણી ઢંઢેરામાં મૂળભૂત વિકાસની કાર્યસૂચિ થકી નરેન્દ્ર મોદી જે કરવા માગે છે તેની દૃઢ પ્રતિતિ થાય છે. તેમણે વિકાસાત્મક બાબતને તેમના ચૂંટણી ઢંઢેરામાં કેન્દ્રસ્થાને મૂકી છે. તેમનો ચૂંટણી ઢંઢેરો અને તેની પૂર્વવર્તી મુસદ્દાની પ્રક્રિયા ભાજપ અને તેના નેતાઓ માટે મૂલ્ય, લક્ષ્ય અને એક નવી વિચારધારા આપે છે.\nનરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2012ના ચૂંટણી ઢંઢેરા થકી તેમની ગર્વંતી ગુજરાત નિર્માણની મહત્વકાંક્ષાને પ્રસારીત કરવા માગે છે. જે તેમને 6 કરોડ ગુજરાતી ભાઇ-બહેનોને સાથે લઇને વ્યુહાત્મક લક્ષ્ય નિર્માણ માટે એક માધ્યમ પૂરુ પાડે છે. તેમજ આ ચૂંટણી ઢંઢેરા થકી તેઓ નક્કી કરી શકે છે કે પોતાના રાજ્ય ગુજરાતને આવનારા વર્ષોમાં ક્યાં અને કેવી હાલતમાં જોવા માગે છે.\nઆધિકારીક ડ્રાફ્ટિંગ કમિટિએ આ માટે તેમાં એક જગ્યા પહેલેથી જ રાખી હતી, અને ખુબ જ સ્પષ્ટ મેન્ડેટ રજૂ કર્યું. પહેલા માર્ગદર્શક સિદ્દાંતો પહેલા ચર્ચવામાં આવ્યા હતા, બાદમાં તેને સર્વાનુમતે બહાર પડાયું હતું. આ સમગ્ર પ્રક્રિયાને મદદ કરવા માટે વિવિધ સ્તરની એક ખાસ પ્રકારની ટીમ સાથે એક સહાયક ઇકો સિસ્ટમ સેટ કરવામાં આવી હતી.\nચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયાની મહત્વની અને ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ તેમાં સામેલ હતા. ઘણાબધા બ્રેઇનસ્ટ્રોમિંગ સેશન મોદીની આગેવાની હેઠળ કરાયા હતા. સમીક્ષાઓ, ફાઇન-ટ્યુનીંગ, મોટી વિગતોની નાની નાની કસોટીઓ, અને ઘણાબધા વિચાર-વિમર્શ બાદ જઇને ચૂંટણી ઢંઢેરાને અ���તિમ ઓપ આપવામા આવ્યો.\nએ વાતમાં જરા પણ શંકા નથી કે ઢંઢેરાને રાજકીય હેતુસર બનવવામાં આવ્યો નથી, પરંતુ તે એક ગૌરવપૂર્ણ વચનો છે જે લોકોને સમપ્રિત છે- જેને મોદી સલંકલ્પ પત્ર કહેવાનું પસંદ કરે છે. વ્યાપક સહયોગી, સંલગ્ન પ્રક્રિયા તથા રાષ્ટ્ર અને વિશ્વભરની નવીનતા થકી સંકલ્પ પત્રને શ્રેષ્ઠ આદર સાથે તૈયાર કરવામાં આવ્યું છે.\nવિવિધ રાજ્યો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચૂંટણીઓ માટેના વિવિધ પાર્ટીઓના ઢંઢેરાઓનો અભ્યાસ કરવામાં આવ્યો. રાજકીય સંગઠનો, ઔદ્યોગિક પાંખ, શિક્ષણીક સંસ્થાઓ વગેરેના સૂચનોને ધ્યાનમાં રાખીને ભારતના તમામ રાજ્યોમાંથી આ નીતિની પહેલ કરવામાં આવી.\nમહત્વની વસ્તુ એ છે કે લોકોની ઇચ્છા અને આકાંક્ષાઓને સમજવા માટે મૂળિયા સુધી જવા માટેના સૂચનો સંગઠનને આપવામાં આવ્યા. મોદીનો ઢંઢેરો લોકોનો ઢંઢેરો હતો. જેમાં તેમના અવાજને મૂળભૂત આકાર આપવામાં આવ્યો હતો. લોકોને મોદીમાં વિશ્વાસ છે જેનો આદાર રાખીને અને તેમના સૂચનોને ધ્યાનમાં રાખીને ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો હતો. આ આમે છ મહિના પહેલાંથી જ ખાસ ટીમને કામે લગાવી દેવામાં આવી હતી. રસપ્રદ વાત એ હતી કે દરેક સૂચન અને વિચારોમાં મુખ્યમંત્રીએ જાતે અંગત રસ દાખવ્યો હતો.\nભાજપ લોકોના વિશ્વાસ સાથે ઉભુ રહેશે જેમાં અર્ધ સત્ય અને ખોટો પ્રચાર ના હોય. મોદી એ વાતને લઇને એકદમ સ્પષ્ટ હતા કે તેમના ઢંઢેરમાં પાયાની જરૂરિયાતો પર ધ્યાન અપાયું હોય. ઢંઢેરામાં જરૂર હતી વાસ્તવિકતા, અમલી અને રાજવિત્તીય જવાબદાર, લાંબા ગાળાનો, સશક્ત પ્રગતિની. ઢંઢેરા અંગે એ વાત સ્પષ્ટ હતી કે તે દરકે ક્ષેત્રે સરખા પ્રમાણમાં અસકારક હોય તેવી વ્હૂવહાત્મક ચોક્કસ યોજના હતી, તેમજ ગુણવત્તાયુક્ત પરિણામ અને અસર પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. એક એવા વિકાસ મોડલને ઉભૂ કરવાનો વિચાર હતો કે જે જનભાગીદારી પર આધારિત હોય, જેમાં દરેક નાગરીક ઉત્સાહિત રીતે ભાગ લઇ રહ્યો હોય.\nસરકારની ભૂમિકા વધુમાં વધું સંચાલનની રહે અને ઓછામાં ઓછી સરકારની રહે તે વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે માટે તમામ ક્ષેત્ર, સિસ્ટમ પાસેથી એક શક્ય તેટલું સારું મેકેનિઝમ તૈયાર કરાવ્યું હતું. એથી પણ વધુ વિકાસની નવી ગાથા લખવા માટે છેલ્લા 11 વર્ષમાં થયેલા વિકાસકામો અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને આ વખતના ઢંઢેરાનો તૈયાર કરવામાં આવ્યો છે.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi gujarat election menifesto gujarat assembly election 2012 bjp ચૂંટણી ઢંઢેરો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણી ભારતીય જનતા પાર્ટી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/deep-depression-prompts-high-wind-alert-in-odisha/", "date_download": "2019-03-24T21:50:57Z", "digest": "sha1:KPDD547CDOWPFAEAYUVCYTDQPFYS2P73", "length": 14747, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "સાવધાન… ૨૮ ઓક્ટોબરે ભારત પર ચક્રાવાત ત્રાટકશે | Deep depression prompts high wind alert in Odisha - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nસાવધાન… ૨૮ ઓક્ટોબરે ભારત પર ચક્રાવાત ત્રાટકશે\nસાવધાન… ૨૮ ઓક્ટોબરે ભારત પર ચક્રાવાત ત્રાટકશે\nનવી દિલ્હી: બંગાળના અખાતમાં સર્જાયેલી સિસ્ટમ તાકાતવાર બની ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે ત્યારે અને આ સિસ્ટમ વધુ મજબૂત બની જતા થોડા કલાકો બાદ તે ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી ભારત તરફ આગળ ધપે તેવી સંભાવના જણાઈ રહી છે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ડિપ ડિપ્રેશન પોર્ટ બ્લેરથી ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 550 કિમી દૂર છે. અને હાલ આ હવામાન સિસ્ટમની અંદર 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવાની લહેર ચાલી રહી છે. વેધર રડાર અને ઉપગ્રહ પરથી મળેલી જાણકારીના આધારે એવું અનુમાન કરી શકાય છે કે આ વેધર સિસ્ટમ આજે સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. જ્યારે આ વેધર સિસ્ટમ સાઈકલોન એટલે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે ત્યારે તે દરિયાની અંદર જ રહેશે.અને તેની અંદર ચાલતી હવાની ગતિ પ્રતિ કલાક 70 થી 80 કિમી સુધી પહોંચી જશે. સાઈકલોન સેન્ટરના જણાવ્યા અનુસાર ચક્રવાત સર્જાયા બાદ તેનું નામ કયાંત ચક્રવાત થઈ જશે. આ નામ મ્યાનમારે આપ્યું છે.\nઆ અંગે હવામાન વિભાગના એડીજી એમ.મહાપાત્રના જણાવ્યા અનુસાર આ વખતે જે સાઈકલોન સર્જાવા જઈ રહ્યું છે તે એક દુર્લભ પ્રકારનું છે. તેનું કારણ એ છે કે આ વેધર સિસ્ટમ મ્યાનમાર તટ તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ ત્યાંથી આ વેધર સિસ્ટમ બીજી તરફ વળી ગયું અને તે ભારત તરફ ફંટાઈ ગઈ છે.આ અગાઉ પણ 2013માં માદી ચક્રવાતી તોફાનમાં પણ આ પ્રકારની જ ગતિવિધિ થઈ હતી. આમાં ખાસ વાત એ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે. અને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે તે ચોકકસ છે. અત્યાર સુધી મળેલી વિગતોના આધારે એવું અનુમાન લગાવી શકાય છે કે આ ચક્રવાત 27 તારીખે ઉત્તર-પશ્વિમ બંગાળની ખાડીમાં પહોંચી જશે.પરંતુ આ સાઈકલોન ઓડિશા તરફ કે પશ્વિમ બંગાળ તરફ આગળ વધશે કે કેમ તે ચોકકસ જાણવા મળ્યું નથી. સાઈકલોન સેન્ટરના જણાવ્યા અનુસાર આ અંગે આગામી 24 કલાકમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે.\nસાઈકલોન સેન્ટરના જણાવ્યા અનુસાર આ ચક્રવાતની અસરથી ઓડિશા અને પશ્વિમ બંગાળના કિનારાના વિસ્તારોમાં હવાની ગતિમાં વધારો થશે.27 ઓકટોબરથી આ વિસ્તારમાં 55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ હવા વહેવા લાગશે.અને દરિયો તોફાની બનશે. અને આવી સંભાવના વચ્ચે માછીમારોને દરિયામાં નહિ જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે. અને એવી પણ સંભાવના વ્યકત થઈ રહી છે કે જો ચક્રવાતી તોફાન વધુ મજબૂત બનશે તો પવનની ગતિ પ્રતિ કલાક 90 થી 100 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.\nશશિકલા જયલલિતાની તમામ વિરાસત છીનવીને જ જંપશે\n3 વર્ષ પૂરા થવા પર 2 કરોડ લોકોને ચિઠ્ઠી લખશે PM મોદી\nમેકઅપ સીક્રેટ: આવું કરવાથી લાંબા સમય સુધી ટકી રહેશે આપની લિપસ્ટિક\nકામના માણસની પરખ કસોટી વખતે જ થાય\nનિકોલમાં મારામારીમાં ઘાયલ યુવકનું મોત\nખીચડી બનશે ભારતનું રાષ્ટ્રીય ભોજન, 4 નવેમ્બર કરાશે જાહેરાત\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રો��ગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00358.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-mundra-news-040003-1259274-NOR.html", "date_download": "2019-03-24T22:02:27Z", "digest": "sha1:RBFUEJCUHWYD3HJGIRQMZV5PG7UUSR6B", "length": 6144, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો|મુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો", "raw_content": "\nમુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો\nમુન્દ્રામાં અદાણી-ICDSએ મહિલા દિન ઉજવ્યો\nમુન્દ્રા | અદાણી ફાઉન્ડેશન અને સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત આઈસીડીએસ દ્વારા ‘બેટી વધાવો’ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રિય...\nમુન્દ્રા | અદાણી ફાઉન્ડેશન અને સારસ્વતમ ટ્રસ્ટ સંચાલિત આઈસીડીએસ દ્વારા ‘બેટી વધાવો’ શીર્ષક હેઠળ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે મહિલા જાગૃતિ રેલી, બેટી વધાવો અને મહિલા વિશિષ્ટ સન્માન સહિતના કાર્યકમો યોજાયા હતા. આ પ્રસંગે તાલુકામાં તાજેતરમાં જન્મેલી 28 બાળાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે હેલ્થકીટ, ઝબલું અને અભિનંદનપત્ર આપવામાં આવ્યાં હતા તેમજ સંઘર્ષ કરી આગળ આવેલી 5 મહિલાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ અદાણી ફાઉન્ડેશનના દેવલબેન ગઢવી, કરસન ગઢવી, આઈસીડીએસના આશાબેન ગોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-best-home-remedies-to-purify-blood-gujarati-news-5809980-PHO.html", "date_download": "2019-03-24T22:03:29Z", "digest": "sha1:UJDEU2DOYCITILBSCAJHLFBBQJ5JKSNB", "length": 10634, "nlines": 121, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Purify Your Blood Naturally With These 10 Herbs|શરીરમાં ખરાબ લોહીને શુદ્ધ કરશે આ 10 ઉપાય, અપનાવો કોઈ પણ એક", "raw_content": "\nશરીરમાં ખરાબ લોહીને શુદ્ધ કરશે આ 10 ઉપાય, અપનાવો કોઈ પણ એક\nસ્કિન પર ડાઘ, ફોલ્લી અથવા ઈન્ફેક્શન આ તમામ ખરાબ લોહીના કારણે થાય છે. જોકે, આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી.\nઆ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.\nયૂટિલિટી ડેસ્કઃ તમે ભલે ગમેતેટલો સારો ખોરાક લો, એક્સરસાઇઝ કરો, પરંતુ જો તમારા લોહીમાં ખરાબી હશે તો તમે સંપૂર્ણપણે હેલ્ધી નથી અને તેના પરિણામ તમને કોઈ ન કોઈ રૂપમાં જોવા મળી જ શકે છે. લોહીની ખરાબીનો સૌથી મોટો લક્ષણ સ્કિન રોગના રૂપમાં સામે આવે છે. સ્કિન પર ડાઘ, ફોલ્લી અથવા ઈન્ફેક્શન આ તમામ ખરાબ લોહીના કારણે થાય છે. જોકે, આ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. તેમજ ડોક્ટર પાસે જઈ મેડિકલ ટ્રીટમેન્ટની પણ જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.\nઆજે અમે તમારા માટે કેટલીક ઘરેલૂ ટિપ્સ લઈને આવ્યાં છીએ જેને અપનાવીને તમે ખરાબ લોહીને ઝડપથી શુદ્ધ કરી શકો છો.\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ખરાબ લોહીને શુદ્ધ કરવા માટે શું કરવું...\nસવારે લીમડાની થોડી કૂંપળ ખાલી પેટ ચાવો અને ઉપરથી પાણી પી જાવ.\nસવારના સમયે કરિયાતુંના થોડા પાન વાટીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાવ.\nઆદું અને લીંબુને વાટીને પછી તેમાં લીંબુના 2થી 3 ટીપાં, ચપટી મીઠું અને વાટેલા કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો.\nપાકેલાં બીલીના માવામાં ખાંડ મિક્સ કરીને લેવાથી સપ્તાહમાં લોહી શુદ્ધ કરી દે છે.\nહળદર લોહીમાં રહેલા દોષોને મૂત્ર દ્વારા અથવા ડાયરિયાના માધ્યમથી દૂર કરી દે છે.\nસવારે ખાલી પેટ 2થી 3 લસણની કળીઓ ખાવાથી ખરાબ લોહીને શુદ્ધ થાય છે.\nસવારે રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ખરાબ લોહી સાફ થાય છે.\nવિટામિન Cથી ભરપૂર આમળા લીવરની કાર્યક્ષમતા વધારે છે.\nલોહીની કમી દૂર કરવા માટે શેરડીનો તાજો રસ પીવો જરૂરી છે.\nસવારે મેથીના દાણાને એ જ પાણીમાં ઝીણા વાટીને પી લો. ખરાબ લોહી શુદ્ધ થશે.\nઆ સમસ્યાથી પીડાતા લોકોને ગભરાવવાની જરૂર નથી. માત્ર થોડી માહિતી અને તમારા પ્રયાસોથી ખરાબ લોહીને શુદ્ધ કરી શકાય છે.\nસવારે લીમડાની થોડી કૂંપળ ખાલી પેટ ચાવો અને ઉપરથી પાણી પી જાવ.\nસવારના સમયે કરિયાતુંના થોડા પાન વાટીને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી જાવ.\nઆદું અને લીંબુને વાટીને પછી તેમાં લીંબુના 2થી 3 ટીપાં, ચપટી મીઠું અને વાટેલા કાળા મરી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો.\nપાકેલાં બીલીના માવામાં ખાંડ મિક્સ કરીને લેવાથી સપ્તાહમાં લોહી શુદ્ધ કરી દે છે.\nહળદર લોહીમાં રહેલા દોષોને મૂત્ર દ્વારા અથવા ડાયરિયાના માધ્યમથી દૂર કરી દે છે.\nસવારે ખાલી પેટ 2થી 3 લસણની કળીઓ ખાવાથી ખરાબ લોહીને શુદ્ધ થાય છે.\nસવારે રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ખરાબ લોહી સાફ થાય છે.\nવિટામિન Cથી ભરપૂર આમળા લીવરની કાર્યક્ષમતા વધારે છે.\nલોહીની કમી દૂર કરવા માટે શેરડીનો તાજો રસ પીવો જરૂરી છે.\nસવારે મેથીના દાણાને એ જ પાણીમાં ઝીણા વાટીને પી લો. ખરાબ લોહી શુદ્ધ થશે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00359.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%96%E0%AB%8B%E0%AA%9F%E0%AA%A8", "date_download": "2019-03-24T22:25:50Z", "digest": "sha1:ZOB66HRBIPHAAS3IQFIQYP7JILWX5ELR", "length": 3544, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "સાત ખોટનું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી સાત ખોટનું\nસાત ખોટનું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઘણી ખોટ પછી મળતું. જેમ કે, સાત ખોટનો (સાત દીકરી પછી થતો) દીકરો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/delaye-monsoon-force-authority-to-shut-six-power-turbines-on-narmada-dam-019701.html", "date_download": "2019-03-24T21:47:00Z", "digest": "sha1:JRBHKOXJNOOMSNEZFLOWSWFNAEF34OU6", "length": 12689, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "વરસાદમાં વિલંબ : પાણી બચાવવા નર્મદા ડેમના 6 વીજ ટર્બાઇન મહિના માટે બંધ | Delaye in monsoon, force authority to shut six power turbines on Narmada Dam - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્��ાર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવરસાદમાં વિલંબ : પાણી બચાવવા નર્મદા ડેમના 6 વીજ ટર્બાઇન મહિના માટે બંધ\nનર્મદા, 8 જુલાઇ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ હજી સક્રિય થયું નથી. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતવાસીઓ વરસાદ વરસવાની રાહ જોઇ રહ્યા છે. આ કારણે ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની તંગી ઉભી થઇ છે. આ વર્ષે નબળા ચોમાસાની આગાહીને પગલે ગુજરાતના લોકોને વધારે તકલીફ પડે નહીં તે માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (એસએસએનએનએલ - SSNNL) દ્વારા ડેમ પર લાગેલા અને 200 મેગાવોટ હાઇડ્રો ઇલેક્ટ્રિકની વ્યક્તિગત ક્ષમતા ધરાવતા 6 ટર્બાઇનને મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આમ થવાથી ડેમમાંથી પાણી વહી જશે નહીં અને ડેમમાં પાણીનો સંગ્રહ થશે.\nસરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થઈ છે. 121.92 મીટરની જળસપાટી ધરાવતા આ બંધમા હાલ પાણીનું લેવલ 114.71 મીટર છે. ડેમનું પાણી જળ વિધુતમથકના ટર્બાઇન અને કેનાલ મારફતે પીવા અને સીંચાઇ માટે વપરાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિંચાઇ અને પીવા માટે પાણી આપવુ જ પડે તે હેતુથી બંધના પાવર હાઉસના તમામ છ ટર્બાઇન બંધ રાખવાની નર્મદા કંટ્રોલ ઓથોરિટીને સૂચના આપવામાં આવી છે.\nનોંધનીય છે કે આ છ ટર્બાઇન 1200 મેગાવોટનું વિજ ઉત્પાદન કરે છે. તેને બંધ રાખવાને કારણે નર્મદા ડેમની જળ સપાટી વધી શકે. જો કે નર્મદા ડેમની જળસપાટી 114.71 મીટર અને અનામત લેવલ 110.64 મીટર છે. જે પ્રમાણે પાણીની સપાટી અનામત લેવલ કરતા ચાર મીટર જેટલી વધુ હોવાથી ગુજરાતમા ચોમાસું ખેંચાય તો પણ પીવાના પાણી માટે કોઇ તકલીફ ન પડે તેવા નર્મદા નિગમના અધિકારીઓ આશ્ર્વાશનો આપી રહ્યા છે.\nનર્મદા બંધમા પાણીની પરિસ્થિતિનું ધ્યાન દિલ્હી સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી રાખી રહી છે. ત્યારે નર્મદા બંધનુ મિનીમમ લેવલ 110.54 મીટર જાળવવું ખુબજ જરૂરી છે. અને તે કારણસર જ કરોડો રૂપિયાનું વિજ ઉત્પાદન બંધ કરી હાલ પીવાના અને સિંચાઇના પાણીનો સંગ્રહ કરાવામાં આવી રહ્યો છે.\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું\nસૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\nજાણો, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nઅલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય\nહાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે\nVideo: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00360.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-RELA-UTLT-best-valentines-day-gifts-in-5-thousand-rupees-gujarati-news-5811160-NOR.html", "date_download": "2019-03-24T22:08:16Z", "digest": "sha1:32KEAZEI2EFONR57PV3X7HTY45ZZMMYG", "length": 5201, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "best valentine day gifts in 5 thousand rupees|આ ગિફ્ટ્સ આપી બનાવો તમારો 'વેલેન્ટાઈન્સ ડે' સ્પેશિયલ", "raw_content": "\nઆ ગિફ્ટ્સ આપી બનાવો તમારો 'વેલેન્ટાઈન્સ ડે' સ્પેશિયલ\n5 હજાર રૂપિયાની અંદરના હટકે વેલેન્ટાઈન્સ ગિફ્ટ્સ અંગે જાણી લો\nઆ ગિફ્ટ્સ આપી બનાવો તમારો 'વેલેન્ટાઈન્સ ડે' સ્પેશિયલ.\nપ્રેમનો દિવસ એટલે 'વેલેન્ટાઈન્સ ડે'- આ દિવસે દરેક પ્રેમીઓ એકબીજાને સુંદર ગિફ્ટ આપે છે.\nસામાન્ય રીતે બધા 'વેલેન્ટાઈન્સ ડે'માં જૂની સ્ટાઈલે 'ઘીસે-પીટે-પૂરાને' જ ગિફ્ટ્સ આપે છે. પરંતુ આ વીડિયોમાં કંઈક હટકે અને ટેકનો સેવી લોકો માટેના ગિફ્ટ્સ અંગે જાણો\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00361.warc.wet.gz", "language": "gu", "language_score": 0.53, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-winter-storm-riley-in-us-gujarati-news-5823144-PHO.html", "date_download": "2019-03-24T21:58:34Z", "digest": "sha1:K3D4SGBITFIEJYTI74IOVHLMOEYENXPX", "length": 12194, "nlines": 126, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "3,227 flights were canceled on Friday as the storm took hold and another 3,134 were delayed|US: 113 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા ચક્રવાત રિલેમાં ફસાયા ટ્રમ્પ, 6નાં મોત", "raw_content": "\nUS: 113 કિમી/કલાકની ઝડપે ત્રાટકેલા ચક્રવાત રિલેમાં ફસાયા ટ્રમ્પ, 6નાં મોત\nશુક્રવારે 3 હજાર ફ્લાઇટ કેન્સલ થઇ હતી, જ્યારે વધુ 3000 ફ્લાઇટ ડીલે હતી, 7 લાખ લોકો પ્રભાવિત\nઅંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે.\nઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નોર્થ - ઇસ્ટ કોસ્ટમાં આવેલા ચક્રવાતના કારણે શનિવારે 5 લોકોનાં મોત થયા છે. જ્યારે 90 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અત્યાર સુધી અંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે. તોફાનના કારણે ઇસ્ટ કોસ્ટ પર રહેતા લોકોને ભારે વરસાદનો સામનો પણ કરવો પડ્યો છે. આ પરિસ્થિતિના કારણે અત્યાર સુધી અંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે. જ્યારે રેલ ઓપરેટરોએ પણ વેસ્ટ અને મધ્ય પશ્વિમમાં પોતાની સેવાઓ અટકાવી દીધી છે. વોશિંગ્ટનમાં ખરાબ હવામાનના કારણે ટ્રમ્પે ઓથોરિટીના એરપોર્ટના બદલે ડૂલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવી પડી હતી.\n113KMPHની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું\n- અમેરિકાના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, કેટલાંક વિસ્તારોમાં એટલો ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે કે, વૃક્ષો મૂળમાંથી ઉખડીને પડી રહ્યા છે. સાથે જ વાવાઝોડાંથી અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે. મોટાંભાગે લોકો આ જ વૃક્ષો અને ઘરોના કાટમાળમાં દબાઇને મર્યા છે.\n- અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોસ્ટનના કોસ્ટ વિસ્તારમાં રહેનારા લોકોને પોતાના ઘર છોડીને સુરક્ષિત ઠેકાણાંની શોધ કરવાની વોર્નિંગ જાહેર કરી છે.\n- વાવાઝોડાંની ગતિ એટલી ઝડપી છે કે, પાવર લાઇન્સ આપમેળે તૂટીને પડી રહી છે. વોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાન થવું પડે છે.\n- તાપમાનની પરિસ્થિતિ બગડવાથી શુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.\n2 બાળકો સહિત 6નાં મોત\n- અધિકારીઓના જણાવ્યા અનુસાર, તોફાનના કારણે વૃક્ષો પડી જવા અને ઘરોના કાટમાળમાં દબાવવાથી અત્યાર સુધી 6 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, વર્જિનિયામાં ઇમરજન્સી લાગુ...\nઅંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે\n- વર્જિનિયામાં ગવર્નર રાલ્ફ નોર્દમે બચાવ અને સુરક્ષાની તૈયારી માટે શુક્રવારે બપોરથી જ રાજ્યમાં ઇમરજન્સી લાગુ કરી દીધી હતી.\nઆગળની સ્લાઇડમાં જાણો, ટ્રમ્પ ખરાબ હવામાનના કારણે ફસાયા...\nવોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાની ઉભી થઇ છે.\nપ્રેસિડન્ટ ટ્રમ્પને પણ થઇ મુશ્કે���ી\n- વોશિંગ્ટનમાં ખરાબ હવામાનથી પ્રેસિડન્ટ ટ્રમ્પને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેઓએ એરફોર્સ વનના સ્ટેશન એન્ડ્રુ એરબેઝના બદલે ડૂલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરવી પડી.\nખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ કેન્સલ થતા હજારો લોકો એરપોર્ટ પર અટવાયા\nહજુ પણ ખરાબ થઇ શકે છે પરિસ્થિતિ\n- નેશનલ વેધર સર્વિસના વૈજ્ઞાનિક બિલ સિમ્પસને જણાવ્યું કે, હજુ પણ વધુ ઝડપી પવન ફૂંકાશે અને આગામી ત્રણ દિવસોમાં સમુદ્રના મોજા ઉપર જશે.\nશુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.\nમૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.\nવોશિંગ્ટનમાં ખરાબ હવામાનથી પ્રેસિડન્ટ ટ્રમ્પને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો\nઅંદાજિત 7 લાખ લોકો સામાન્ય જરૂરિયાતો માટે ઝઝૂમી રહ્યા છે.\nઅંદાજિત 3 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઇ ગઇ છે\nવોશિંગ્ટનમાં પણ લોકોને પાવર સપ્લાયની ઉણપથી પરેશાની ઉભી થઇ છે.\nખરાબ હવામાનના કારણે ફ્લાઇટ્સ કેન્સલ થતા હજારો લોકો એરપોર્ટ પર અટવાયા\nશુક્રવારે મોટાંભાગે સરકારે ઓફિસ બંધ રહી હતી.\nમૃતકોમાં એક 11 વર્ષના યુવક સહિત બે બાળકો સામેલ છે.\nવોશિંગ્ટનમાં ખરાબ હવામાનથી પ્રેસિડન્ટ ટ્રમ્પને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00362.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-donald-trumps-gives-india-warning-gujarati-news-5827398-PHO.html", "date_download": "2019-03-24T21:59:41Z", "digest": "sha1:EIPV72XR4JEU5TNIWLS6LMNK3IQFQP6J", "length": 11168, "nlines": 107, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Donald Trumps Gives India Warning, Here Is The Reason Behind That|અમેરિકાની ભારતને ધમકી, જો ટેક્સ લગાવશો તો અમે પણ આપીશું જવાબ", "raw_content": "\nઅમેરિકાની ભારતને ધમકી, જો ટેક્સ લગાવશો તો અમે પણ આપીશું જવાબ\nઅમેરિકાની ભારતને ધમકી, જો ટેક્સ લગાવ્યો તો અમે આવી રીતે આપીશું જવાબ\nઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારત જેવા દેશને અમેરિકી ટેરિફ પ્રમાણે ન ચાલવાથી જવાબી ટેક્સ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પ ભારતમાં હાર્લી ડેવિડસન બાઇક ઉપર લગાવવામાં આવી રહેલાં 50 ટકા ડ્યૂટીને લઇને ઘણાં નિરાશ છે અને થોડાં દિવસો પહેલાં તેના વિશે બોલી પણ ચૂક્યા છે. હાર્લી ડેવિડસન એક અમેરિકી કંપની છે અને ભારતમાં તેના બાઇક્સ ઘણાં વેચાય છે. તેમણે કહ્યું 'જો ચીન અમારી ઉપર 25% ચાર્જ લગાવશે અને ભારત 75 ટકા ચાર્જ કરશે તો અમે પણ તેમના જવાબમાં તેટલો જ ટેક્સ લગાવીશું.'\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિ�� કરીને જાણો વધુ...\nસ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી-\n- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પે ગુરૂવારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અયાત શુલ્ક લગાવી દીધો. સ્ટીલ ઉપર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ડ્યૂટી લગાવી છે. તેના ઉપર 15 દિવસોમાં અમલ શરૂ થશે. મેક્સિકો અને કેનેડાની સાથે નાફ્ટા સમજોતા દ્વારા વાતચીત ચાલી રહી છે. માટે તેને હાલ છૂટ આપવામાં આવી છે. અન્ય દેશોને છૂટ જોઇતી હોય તો તેમણે અમેરિકી પ્રશાસન સાથે વાત કરવી પડશે. આ નિર્ણયનો દુનિયાભરમાં વિરોધ થઇ રહ્યો છે. ચીન, યૂરોપ સહિત મોટાંભાગના દેશઓ બદલામાં અમેરિકી ગુડ્સ (સામાન) ઉપર ટેક્સ લગાવવા કે વધારવાની ચેતાવણી આપી છે.\nટ્રમ્પે કહ્યું 'અમને નુકસાન થયું છે'\nઆયાત શુલ્ક લગાવવાના આદેશ ઉપર હસ્તાક્ષર પછી ટ્રમ્પે કહ્યું, 'નવ મહિનાની તપાસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાંય સમયથી અમારી ઇન્ડસ્ટ્રી અન્ય દેશોની અનુચિત નીતિઓનો શિકાર હતી. અમારા અનેક પ્લાન્ટ બંધ થયા અને લાખો લોકો બેરોજગાર થઇ ગયાં. અનુચિત વેપાર નીતિઓ આર્થિક જ નહીં, સુરક્ષા માટે પણ ખતરનાક છે.'\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...\nચીનના નામ લીધા વિના ટ્રમ્પે કહ્યું- અન્ય દેશોએ ડિમાન્ડથી વધારે ઉત્પાદન ક્ષમતાના પ્લાન્ટ લગાવી દીધા છે. સરકારી સબસિડીના દમ પર તેમણે ગ્લોબલ માર્કેટને સસ્તા મેટલથી ભરી દીધું છે. જેનાથી તેમના દેશમાં નવી નોકરી પેદા થઇ, પરંતું અમારે ત્યાં ખતમ થઇ ગઇ. અમેરિકા સૌથી વધારે સ્ટીલ કનાડા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, રૂસ, મેક્સિકો, જાપાન અને જર્મનીથી આયાત કરે છે. ચીનની ભાગેદારી 2.7% છે. અમેરિકાને એલ્યુમિનિયમ એક્સપોર્ટ કરવામાં પણ અમેરિકા સૌથી ઉપર છે. જેના પછી ચીન અને રૂસ છે.\nદુનિયાના સૌથી મોટાં ઇન્પોર્ટર્સમાંથી એક અમે છીએ-\nભારતના વિશ્વના ભૌગોલિક પ્રદેશો અને મોટા વેપારિક સમુહની સાથે વ્યાપારિક સંબંધ છે જેમાં પશ્ચિમી યૂરોપ, પૂર્વી યૂરોપ, પૂર્વવર્તી સોવિયત સંઘ (રૂસ) અને બાલ્ટિક રાજ્ય, એશિયા, ઓસીનિયા, આફ્રિકા, ઉત્તરી અમેરિકા આવે છે. 1950-51માં ભારતનો કુલ વિદેશ વેપાર 1214 કરોડ હતો. ત્યારથી જ, તે સમયે-સમયે મંદીની સાથે સતત વૃદ્ધિ કરવામાં સાક્ષી છે. જોકે, આ બધા સિવાય ભારત દુનિયામાં સૌથી આયાત કરનાર દેશોમાં સામેલ છે. 2016માં ભારત 256 અરબ ડોલર (લગભગ 17 લાખ કરોડ)નું ઇમ્પોર્ટ કરી દુનિયાનો 18મો સૌથી વધારે ઇમ્પોર્ટ કરનારો દેશ રહ્યો છે. આ પહેલાં 2014માં ભારત 300 અરબ ડોલરથી વધારે ઇમ્પોર્ટ કરી 14માં નંબર પર હતો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00364.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/103763", "date_download": "2019-03-24T21:28:13Z", "digest": "sha1:YIN5CD7S7LVFT4EC3CK3LHQ2VTFGQJ2F", "length": 5314, "nlines": 96, "source_domain": "evidyalay.net", "title": "વિચાર ક્રાન્તિ", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nશ્રી. કપિલ સતાણી આમ તો પ્રાથમિક શાળાના શિક્ષક છે, પણ તેમણે કરેલું કામ અદ્વિતિય છે. માત્ર ૩૧ વર્ષની ઉમરમાં જ તેમણે શિક્ષણની સાથે સાથે ગુજરાતી સાહિત્ય અને ખાસ તો બાળ સાહિત્યના ક્ષેત્રોમાં ઘણું અને અવનવું ખેડાણ કર્યું છે.\n'શિક્ષણ ખાડે ગયું છે; નવી પેઢી અને તેમનાં મા-બાપ-વાલી ગુમરાહ બની ગયાં છે; શિક્ષકો વ્યાવસાયિક બની ગયા છે.' - આવું ઘણું બધું આપણે બોલીએ કે સાંભળીએ છીએ.\nકપિલ ભાઈ આમ ચીલાચાલુ વાણી વિલાસ કરીને અટકી જાય તેવા જણ નથી જેમ જેમ તેમનો પરિચય થતો જાય છે, તેમ તેમ તેમના વિચાર અને આચાર ઈ-વિદ્યાલયની જડ સાથે મેળ ખાતા જણાયા છે. તેમના વિચારો તેમણે સામે દર્શાવેલ ઈ-બુકમાં વિના મૂલ્યે વહેતા કર્યા છે -\nઈ વિદ્યાલય પર તેમનું પહેલું પ્રદાન 'જંગલમાં સાક્ષરતા અભિયાન' આ રહ્યું.\nઆ વાત જંગલ જેવા બની ગયેલા સમાજને માટે દિવાદાંડી જેવી નથી લાગતી\nકસોટી – પહેલો પ્રયત્ન →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/01/25/minal-bholpan/", "date_download": "2019-03-24T22:17:43Z", "digest": "sha1:OGLRJDNCLKVTBPXFOKXXAD75HD2JSRZW", "length": 27336, "nlines": 173, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મિનલનું ભોળપણ – આરતી જે. ભાડેશીયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમિનલનું ભોળપણ – આરતી જે. ભાડેશીયા\nJanuary 25th, 2013 | પ્રકાર : ટૂંકી વાર્તા | સ��હિત્યકાર : આરતી જે. ભાડેશીયા | 10 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ આરતીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે aarti2704@yahoo.com સંપર્ક કરી શકો છો.]\n[dc]હું[/dc] કૉલેજમાં લેક્ચર લઈ રહી હતી. જીવવિજ્ઞાનનો પાઠ ચાલુ હતો ત્યારે જ ફોન આવ્યો કે મિનલને બાબો આવ્યો છે. વાત સાંભળીને હું જરા સ્થિર થઈ ગઈ. મનોમન બોલી ઊઠી કે શું ભોળી મિનલ આજે મા બની ગઈ અંદરથી મને મિનલને જોવાની તલપ લાગી. તેની તબિયત વિશે પૂછીને મેં તેને કઈ હોસ્પિટલમાં રાખી છે તે જાણી લીધું.\nઆ ભોળી મિનલ એટલે મારી એક સમયની વિદ્યાર્થીની. ભણવામાં ખૂબ જ હોંશિયાર અને ચતુર હતી. જીવવિજ્ઞાન તેનો પ્રિય વિષય. હંમેશા પહેલી પાટલી પર જ બેસવાનો આગ્રહ રાખતી. બધા જ પ્રોફેસરની તે પ્રિય વિદ્યાર્થીની હતી તેથી આજે પણ તેની સાથેનો સંબંધ યાદગાર રહ્યો છે. બસ, તેનામાં એક જ અવગુણ હતો અને તે એ કે ઘણા બધા સવાલ પૂછવાનો હંમેશા તે ટૉપિક પૂરો થવાની રાહ જોતી અને ભોળપણથી ગમે ત્યારે ગમે તે સવાલ પૂછતી. આમ તો આને સદગુણ પણ કહી શકાય. પરંતુ તેની આ ટેવે તેને એકવાર જ્ઞાનની મજા સાથે થોડી સજા એટલે કે એક શીખ પણ આપી દીધી.\nએ દિવસે હું જીવવિજ્ઞાનનો વિષય ભણાવી રહી હતી. મિનલ હંમેશની જેમ પહેલી પાટલી પર બેઠી હતી. પ્રાણીસંવર્ધનનો પાઠ ચાલતો હતો. તે રસપૂર્વક સાંભળી રહી હતી. વર્ગમાં એકદમ શાંતિ હતી. બધાની એકાગ્રતા જોઈને પ્રાણીઓ વિશે વાત કરતાં કરતાં હું મનુષ્યો વિશે બોલવા લાગી. વૈજ્ઞાનિક ઢબે આખું તંત્ર અને પ્રક્રિયાઓ સમજાવવા લાગી. તેમાં મેં ઉલ્લેખ કર્યો કે લગ્ન પછી માનવસંતાન માટે ગર્ભધારણથી જન્મ સુધી નવ મહિનાનો ગાળો હોય છે. આ વાક્ય પૂરું થતાંની સાથે જ મિનલ વિવેકથી ઊભી થઈ અને તેણે નિર્દોષભાવે પૂછ્યું : ‘પ્રૉફેસર, આપ નવ મહિનાનો ગાળો કહો છો એમાં કંઈક ભૂલ હોવી જોઈએ. મારી પિતરાઈબહેન છે. તેના લગ્ન આ વર્ષે થયાં અને બરાબર પાંચ મહિના પછી એને બાબો આવ્યો છે, તેથી આપની ગણતરીમાં કંઈક ભૂલ હોવી જોઈએ….’ વર્ગમાં સન્નાટો વ્યાપી ગયો. બધા ગુસપુસ કરી રહ્યા હતા, થોડા હસવાની તૈયારીમાં હતાં. મિનલના ભોળપણે મને આ યુવાવર્ગને કંઈક માનવતાનો પાઠ સમજાવવાની તક આપી.\nમેં સૌને સંબોધીને કહ્યું : ‘આ પ્રશ્નમાં મારી વાત પણ સાચી છે અને મિનલની વાત પણ સાચી છે. ગર્ભધારણથી જન્મ સુધી આશરે નવ મહિના થાય. પરંતુ સમાજમાં યુવક-યુવતીઓ ઉતાવળથી ઘણી વાર ખોટું પગલું ભરી બેસે છે અને જ્યારે એ વાતની ખબર પડે છે ત્યારે સમાજે એ યુવક-યુવતીના ભાવી બાળકના હિતને ધ્યાનમાં લઈને કોઈક નિર્ણય કરવો પડે છે. કાયદાની દષ્ટિએ લગ્ન પછી જ બાળકનો જન્મ થાય તો એ એના માતાપિતાનું સંતાન કહેવાય. આથી આવા સમયે જલદી તૈયારી કરીને વહેલું લગ્ન ગોઠવવામાં આવે છે. આમ થવાને લીધે લગ્ન બાદ થોડા મહિનામાં જ બાળક જન્મે છે. આખી વાતનું આ જ રહસ્ય છે અને આમાં મિનલના પ્રશ્નનો જવાબ પણ છે.’ વર્ગમાં તો એકદમ શાંતિ ફેલાઈ ગઈ. એક વિદ્યાર્થીએ ઊભા થઈને પૂછ્યું કે : ‘પ્રૉફેસર, આવા સમયે શું કરવું જોઈએ \nહું ફરીથી માનવતાના પાઠ તરફ વળી. મેં તેઓને કહ્યું : ‘તમે બધાંએ ક્યારેક ને ક્યારેક આવા પ્રસંગો જોયા હશે. આવા સમયે લોકો નિંદા કૂથલી કરતાં હોય છે. બીજા લોકોમાં કોઈ આવું કરે તો વળી તિરસ્કાર પણ જાગે છે પરંતુ પોતાના ઘરમાં જો આમ થયું હોય તો શરમ આવે છે. ઘણીવાર અન્ય લોકોના જીવનમાં આમ બન્યું હોય તો જાણવાનો છૂપો રસ પણ જાગે છે જ્યારે ઘરની બાબતમાં આપણે છૂપાવતા હોઈએ છીએ. ખાસ કરીને બધા કેમ કરીને ભૂલી જાય તેવી ઈચ્છા જાગે છે. સમાજમાં ન ઈચ્છવા છતાં ઘણાં અમંગળ પ્રસંગો બનતાં રહે છે. આવા સમયે કઠોરતા કે નિર્દયતા રાખ્યા વગર સહાનુભૂતિથી સામેની વ્યક્તિને સંભાળી લેવું જોઈએ. આ સમયે તિરસ્કાર, મશ્કરી કે કઠોરતા નહિ પરંતુ સહાનુભૂતિ અને દયા રાખવી એ જીવનનો સૌથી ઉત્તમ ગુણ છે. એ જ સાચી પ્રૌઢતા છે.’ સૌને આટલું સમજાવીને મેં મિનલનો આભાર માન્યો કે આ બહાને સૌને માનવતાનો એક અગત્યનો પાઠ શિખવવાની મને તક મળી. ભલે આ પ્રશ્ન યુનિવર્સિટીની પરીક્ષામાં ન પૂછાય પરંતુ જીવનની પરીક્ષા માટે તો એ અત્યંત જરૂરી હતો. બધા જ વિદ્યાર્થીઓ ગંભીરતાથી આ વાતની નોંધ લીધી અને લેક્ચર પૂરું થયું.\nમિનલ કૉલેજમાંથી છૂટીને ઘરે ગઈ. તેના મનમાં મનોમંથન ચાલ્યું. પિતરાઈ બહેનની ભૂલ વિશે જાણીને આઘાત લાગ્યો. મન ગુસ્સાથી ભરાઈ ગયું, ચહેરો લાલ-લાલ થઈ ગયો. બે પળ તો પોતાની પર પણ ક્રોધ જાગ્યો કે પોતે કેટલી ભોળી કે કોઈપણ વહેમ વગર એનો લગ્નોત્સવ આનંદપૂર્વક માણ્યો પોતાની સહેલીઓને હવે શું મોં લઈને મળી શકાશે પોતાની સહેલીઓને હવે શું મોં લઈને મળી શકાશે ગઈ આબરૂ થોડી પાછી આવવાની હતી ગઈ આબરૂ થોડી પાછી આવવાની હતી – મનમાં અનેક પ્રશ્નો જાગ્યા. પરંતુ થોડી વારે પ્રશ્નોનો આ વરસાદ થમી ગયો. મિનલ સ્થિર થવા લાગી. તેને પ્રોફેસરે માનવતાના ભણાવેલા પાઠ યાદ આવ્યા. એ શબ્દોની જાણે મિનલના મન પર અસર થવા લાગ�� અને તેનો ગુસ્સો શમવા લાગ્યો. મિનલ વિચારવા લાગી કે જે થયું છે તે ખૂબ જ ખોટું થયું છે અને તેથી હું પણ હવે ચેતી જઈશ. ભવિષ્યમાં ક્યારેય હું આવી ભૂલ નહિ કરું. જીવનમાં જવાબદારી શું ચીજ છે તેનું મિનલને ભાન થયું. થોડીવારમાં તો જાણે તે પૂરેપૂરી બદલાઈ ગઈ.\nએ સાંજે જ તે તેની પિતરાઈ બહેનને મળવા ગઈ. તેને જોતાંની સાથે જ તેની આંખો અને અવાજમાં એવો પ્રેમ નિતરવા લાગ્યો કે એની બહેનને મિનલને આમ ઢીલી જોઈને નવાઈ લાગી. તેણે પૂછ્યું પણ ખરું કે, ‘મિનલ, આ શું તારી આંખોમાં અને અવાજમાં આજે આટલો ભાર કેમ વર્તાય છે તારી આંખોમાં અને અવાજમાં આજે આટલો ભાર કેમ વર્તાય છે ’ મિનલ તેના સવાલનો જવાબ આપી શકી નહીં. તે ચૂપચાપ બહેનના બાબાને ઊંચકીને રમાડવા લાગી. બેનને નવાઈ લાગી કે મિનલ આમ કેમ વર્તે છે ’ મિનલ તેના સવાલનો જવાબ આપી શકી નહીં. તે ચૂપચાપ બહેનના બાબાને ઊંચકીને રમાડવા લાગી. બેનને નવાઈ લાગી કે મિનલ આમ કેમ વર્તે છે થોડીક્ષણો બાદ બહેનને ખ્યાલ આવ્યો કે આખરે મિનલને બધી વાત ખબર પડી ગઈ લાગે છે. મિનલે કૉલેજમાં બનેલા પ્રસંગની પૂરી વાત કહી. થોડી વાર તો તેની બહેન પણ આભી બની ગઈ થોડીક્ષણો બાદ બહેનને ખ્યાલ આવ્યો કે આખરે મિનલને બધી વાત ખબર પડી ગઈ લાગે છે. મિનલે કૉલેજમાં બનેલા પ્રસંગની પૂરી વાત કહી. થોડી વાર તો તેની બહેન પણ આભી બની ગઈ મિનલે તરત જ પોતાના ભોળપણ બદલ બહેનની માફી માંગી. સાથે સાથે માનવતાનો જે અમૂલ્ય પાઠ શીખી તે પણ બહેનને જણાવ્યું. મિનલની બહેનને એ જાણીને ખુશી થઈ કે મિનલ આજે સાચી સંસારની દિક્ષા પામીને એક છોકરીમાંથી સ્ત્રી બની છે. પિતરાઈ બહેને તેને ધન્યવાદ કહ્યા.\nઆજે વર્ષો બાદ આ ફોન આવતાં જ મિનલ સાથેનો ભૂતકાળનો આ આખો પ્રસંગ આંખ સામે તાજો થઈ ગયો. મિનલના માતા બનવાના સમાચાર સાંભળીને હું કૉલેજમાંથી રજા લઈને હોસ્પિટલ પહોંચી. તેને મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. મને જોતાંની સાથે જ તેનું હૈયું ભરાઈ આવ્યું. મને જોઈને તેને કૉલેજનો એ પ્રસંગ તાજો થયો. તે આજે પણ માનવતાનો એ પાઠ ભૂલી નથી એમ તેનાં આંસુઓ જોઈને મને લાગ્યું. ગદગદ સ્વરમાં તેણે મને કહ્યું : ‘જી હા પ્રૉફેસર, હું હજી એ ભૂલી નથી…. અને એ માનવતાના પાઠને યાદ કરીને જ મેં અને મારા પરિવારે આ બાબાનું નામ ‘માનવ’ પાડવાનો નિર્ણય લીધો છે….’\nમિનલની વાતથી હું ખરેખર વિચારમાં પડી કે કૉલેજના એ નાનકડા પ્રસંગે મિનલને છોકરીમાંથી સ્ત્રી બનાવી દીધી હતી. તેના પરિવારને ���ળીને અહેસાસ થયો કે તે તેના પરિવાર જેટલી જ ભોળી અને નિખાલસ છે. એ પ્રસંગ જાણે અમારા બંને માટે યાદગાર પ્રસંગ બની રહ્યો. એટલે જ કહેવાય છે ને કે જીવન ક્યારેક ક્યારેક આપણને આવા માનવતાના પાઠ શીખવી જાય છે અને આપણને ખરેખર ‘માનવી’ બનાવી જાય છે.\n« Previous જીવક – કિશોર પારેખ\nઆઈન્સ્ટાઈન અને બ્રહ્માંડ – ડૉ. પંકજ જોષી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવસંત – દુર્ગેશ ઓઝા\n(‘અખંડ આનંદ’ સામયિકમાંથી) ‘પપ્પા પપ્પા…. મારો નિબંધસ્પર્ધામાં પહેલો નંબર આવ્યો.’ દફતર ફગાવી, ચાંદનીએ ઘેર આવતાં વેંત હોંશભેર આ ખુશખબર આપ્યા. ‘વિષય હતોઃ ‘વસંતનો વૈભવ’. બધાના હૈયામાં વસંત મહોરે એવું મસ્તીલું લખાણ. ‘વાસંતી વાયરો એટલે સુગંધી હિંમતનો સાગર… ઠાલો પાનો ચડવે એમ નહીં, પણ હૈયામાં ખરો જોશ પ્રગટાવે ને એ પણ એવો મસ્તીભર કે એની સાથે ચોતરફ સૌરભ છલકે ને મનડું મલકે. વસંત એટલે ... [વાંચો...]\nહરીફ – સુમંત રાવલ\n(‘અભિયાન’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંક ભાગ-૨માંથી સાભાર) હું અને જિતુ રાજપરની ધૂળી નિશાળમાં સાત ધોરણ સાથે ભણ્યા હતા, અમે બંને એક શેરીમાં રહેતા હતા. સાથે રમ્યાં હતાં, સાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. આઠમું પૂરું થયું અને રાજપર ગામમાં નવમું ધોરણ નહોતું, પણ ગામના આગેવાનોએ પાટનગર સુધી દોડધામ કરી, ફંડફાળા કરીને મિડલ સ્કૂલ શરૂ કરાવી. મુંબઈ રહેતા ... [વાંચો...]\nવિરાટનો હિંડોળો – બકુલ દવે\n(‘વિરાટનો હિંડોળો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) (૧) અનેક રીતે પ્રગટ થવાનું ઐશ્વર્ય એક છોકરીને લઈ એના પિતા કોઈ સંગીતકાર પાસે ગયા. ‘તમે મારી પુત્રને તમારી ફિલ્મમાં ગાવાની તક આપો.’ પિતાએ સંગીતકારને કહ્યું ને ઉમેર્યું, ‘એ હૂબહૂ લતા મંગેશકર જેવું ગાય છે.’ ‘જો એવું જ ... [વાંચો...]\n10 પ્રતિભાવો : મિનલનું ભોળપણ – આરતી જે. ભાડેશીયા\nમિલનના ભોળપણ ઉપરથી નથી લાગતું કે કિશોર-કિશોરીઓને સેક્સનું મુળભુત {Basic} જ્ઞાન, તેનાં ભયસ્થાનો ,સમાજમાં તેના વિષેનો માહોલ વગેરેનું જ્ઞાન દરેક મા બાપ તથા શિક્ષકોએ આપવું જ જોઈએ સમાજમાં રહેલી સેક્સ પ્રત્યેની ખોટી સૂગને લીધે મોટા ભાગના કિશોરોને સાચું જ્ઞાન કે સમજ ન મળતાં ઘણા અનિષ્ટો સર્જાય છે જે આવી સાચી સમજણ આપવાથી રોકી શકાય.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nહાલ વર્તમાનમા તો ���ુવાવર્ગને સેકસનેી જાનકારેી યેનકેન પ્રકારે મેલવેી લેતો હોય ચ્હે.\nતો પન ાનસમજ્મા ભુલ થતા પરિનામ માતે તૈયારેી રાખે ચ્હે.સાચેી માહિતેીનુ ગ્યાન\nસમજવા જીવનમાં ઉતારવા જેવો પાઠ.બોધપાઠ. આરતીબેન,એ વિદ્યાર્થી તેમ જ રીડગુજરાતી.કોમને અભિનંદન.\nખુબ્જ સરસ વીચાર ખુબ ખુબ અભેનન્દન્\nરીડગુજરાતી પર આપનો લેખ વાંચ્યો. ખુબ ખુબ વિચાર પ્રેરક લેખ હતો. આવો લેખ લખવા બદલ ખુબ ખુબ અભિનંદન.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/bollywood-singers-pays-tribute-rd-burman-on-his-75th-birth-anniversary-019457.html", "date_download": "2019-03-24T21:52:18Z", "digest": "sha1:UTV6IIZ3Y4RN2WA4FQOS4XGVOFPXO5FQ", "length": 15622, "nlines": 165, "source_domain": "gujarati.oneindia.com", "title": "બૉલીવુડ ગાયક-સંગીતકારોએ પંચમ દાને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ | Bollywood Singers Pays Tribute to RD Burman on his 75th Birth Anniversary - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબૉલીવુડ ગાયક-સંગીતકારોએ પંચમ દાને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ\nમુંબઈ, 28 જૂન : આત્મીય સંગીતના જાદુગર આર ડી બર્મન આજે પણ લોકોના હૃદયમાં જીવે છે. ગઈકાલે સંગીતકાર આર. ડી. બર્મન ઉર્ફે પંચમ દાની 75મી જન્મ જયંતી હતી અને આ પ્રસંગે બૉલીવુડના આજના જાણીતા ગાયકો અને સંગીતકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.\nપંચમ દાને શ્રદ્ધાંજલિ આપવા માટેની ઇવેંટમાં બૉલીવુડના અનેક જાણીતા ગાયકો અને સંગીતકારો પહોંચ્યા હતાં કે જેમાં ખાસ તો સોનૂ નિગમ, મિથુન, અન્નુ મલિક, સુદેશ ભોસલે, શાન, સલીમ મર્ચંટ, નિખિલ દ્વિવેદી, હિમેશ રેશમિયા, લલિત પંડિત, અભિજીત વિગેરે હાજર રહ્યા હતાં અને સૌએ પંચમ દાને યાદ કર્યા હતાં.\nચાલો જોઇએ તસવીરો સાથે વધુ વિગતો :\nરાહુલ દેવ એટલે કે આર. ડી. બર્મનનો જન્મ 27મી જૂન, 1939ના રોજ થયો હતો. સંગીત તો તેમને પિતા એસ. ડી. બર્મન પાસેથી વારસામાં મળ્યુ હતું.\nપશ્ચિમી સંગીતને ભારતીય સંગીતમાં મિક્સ કરી રજુ કરનાર પંચમ દાએ એકથી ચડિયાતી એક ધુનો બનાવી છે.\nતેમાં ચુરા લિયા હૈ તુમને જો દિલ કો... થી લઈ 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મના ગીતોનો પણ સમાવેશ થાય છે.\nઆર. ડી. બર્મનના પત્ની અને પ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે પણ વારંવાર કહેતા આવ્યાં છે કે સંગીતના કારણે જ તેમના અને આર. ડી. વચ્ચે પ્રેમ પાંગર્યો.\n1994માં માત્ર 54 વરસની ઉંમરે આર. ડી. બર્મને ફાની દુનિયાને અલવિદા કહી, પરંતુ આજે પણ તેમના સંગીતમાં દરેક પળે તેમને અનુભવી શકાય છે. વનઇન્ડિયા પણ પંચમ દાને શ્રદ્ધાંજલિ અર્પે છે.\nપંચમ દાને યાદ કરતા તેમના ફૅન્સ કહે છે કે આજે પણ તેમની કોઈ પણ પાર્ટી પંચમ દા દ્વારા સંગીતબદ્ધ કરાયેલ ગીતો વગર પૂરી નથી થતી. તેમની ધુનોમાં કમાલનો જાદુ છે.\nતેના કારણે આજે પણ લોકોના દિલોમાં તેઓ જીવે છે. તેમના સંગીતની અસરનો અનુમાન આપ આ જ વાતથી કરી શકો કે તેમના બનાવેલ ગીતો પર મોટેરા જ નહીં, પણ નાના ભુલકાઓ પણ થિરકે છે.\nએમ કહેવામાં અતિશ્યોક્તિ નથી કે પંચમ દા ઉપર માતા સરસ્વતીનું સાક્ષાત્ વરદાન હતું.\nબૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને સંગીતકાર રાહુલ દેવ બર્મન એટલે કે પંચમ દાની ગત વર્ષે 74મી જન્મ જયંતીએ તેમને યાદ કરતાં જણાવ્યું હતુ કે પંચમ દાના જીવનના છેલ્લા વર્ષો દુઃખમાં વીત્યાં.\nબિગ બીએ પોતાના બ્લૉગ ઉપર લખ્યું હતું - પંચમ દાને લાગતુ હતું કે સિનેમા જગતે તેમની ���્રતિભાની કદર ન કરી અને તેમને પુરતી તકો ન આપી. પંચમ દા પોતાના સમયના એકલા સંગીતકાર હતાં કે જે તે દોરમાં ઉપલબ્ધ તમામ પ્રકારના વાદ્ય યંત્રો વગાડવા જાણતા હતાં.\n1961માં મહેમૂદની ફિલ્મ છોટે નવાબથી સંગીતકાર તરીકે કૅરિયર શરૂઆત કરતાં જ તેમણે હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી.\nઆર ડી બર્મન દ્વારા નિર્મિત લોકપ્રિય ગીતોમાં તીસરી મંજિલના ગીત આજા આજા મૈં હૂં પ્યાર તેરા...થી લઈ કુદરતના ગીત હમેં તુમસે પ્યાર કિતના... પડોસનના ગીત એક ચતુર નાર... અને આંધીના તેરે બિના જિંદગી સે...નો સમાવેશ થાય છે.\nબર્મને છેલ્લી વાર 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મમાં સંગીત આપ્યું કે જે તેમના નિધન બાદ રિલીઝ થઈ હતી.\nઅમિતાભ બચ્ચને બર્મનને યાદ કરતાં લખ્યુ હતું - પોતાના બેજોડ સંગીત અને સુંદર યાદો પાછળ છોડી એક દિવસ અચાનક તેઓ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમનું સંગીત કાયમ આપણી યાદોમાં વસેલું રહેશે.\nશ્રદ્ધા કપૂરના લગ્નની અફવાઓ પર શક્તિ કપૂરે તોડ્યુ મૌન, કહી આ મોટી વાત\nપિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nઆલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર\nબધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન\nશું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2, હાથ લાગી સુપરહિટ ફિલ્મ\nમલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nતૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nદિશા પટાનીની લેટેસ્ટ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/tributes-paid-slain-cops-on-police-divas-gujarat-022531.html", "date_download": "2019-03-24T21:48:27Z", "digest": "sha1:X27OHJSB3A4Q5RJGU2WZX5M26TSZMDIG", "length": 17755, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "પોલીસ સંભારણા દિવસઃ ભીની આંખે શહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ | Tributes paid to slain cops on Police Divas in Gujarat - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપોલીસ સંભારણા દિવસઃ ભીની આંખે શહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nઅમદાવાદ, 21 ઓક્ટોબરઃ શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ફરજ દરમ્‍યાન મૃત્‍યુ પામેલા પોલીસ અધિકારીઓ/જવાનોને શ્રધ્‍ધાંજલિ આપવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુરે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી જણાવ્‍યુ હતું કે પોતાના દેશ માટે સેવા, ફરજ નિભાવતાં પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનાર દેશના શહીદોને હું નમન કરુ છું.\nગુજરાતના જવાનોએ પણ દેશ સેવા કરતાં જેણે પોતાના પ્રાણ ગુમાવ્‍યા છે તેવા શહીદોને શ્રધ્‍ધાંજલિ અર્પુ છું અને અમે પણ દેશવાસીઓ માટે ખડેપગે તૈયાર છીએ. આ પ્રસંગે હોમગાર્ડના ડીજીપી એચ. પી. સીંગ, અધિક પોલીસ મહાનિદેશક પ્રમોદ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા તેમજ ભૂતપૂર્વ ડી.જી.પી. તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓએ શહીદોને શ્રધ્‍ધાંજલિ અર્પી સલામી આપી હતી.\nસમગ્ર ભારતમાં કુલ-64૨ પોલીસ અધિકારી/કર્મચારીઓ પોતાની ફરજ દરમ્‍યાન બહાદુરીપૂર્વકની કામગીરી દાખવી વીરગતિ પામેલ છે. ગુજરાતના 0૫ પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન શહીદ થયેલ છે, જેમાં (1) અરવિંદભાઇ બાબુલાલ અસારી (2) અશ્વિનભાઇ નરસીભાઇ સોલંકી (3) રાજેશભાઇ પિતાંબરભાઇ મેણીયા (4) પ્રવિણસિંહ અને (5) ડાયાભાઇ દાનસંગજી ધરણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ-03, અંદમાન અનેનિકોબાર ઇસલેન્‍ડસ-01, અરૂણાચલ પ્રદેશ-03, બિહાર-16, છત્તીસગઢ-19, દિલ્‍હી-12, હિમાચલ પ્રદેશ-06, જમ્‍મુઅનેકાશ્‍મીર-16, ઝારખંડ-18, કર્ણાટક-10, કેરાલા-02, મધ્‍યપ્રદેશ-04, મહારાષ્‍ટ્ર-16, મણીપુર-03, મેઘાલયા-09, નાગાલેન્‍ડ-01, ઓડિસા-06, પંજાબ-205, રાજસ્‍થાન-03, તામીલનાડુ-01, ઉત્તરાખંડ-16, ઉત્તરપ્રદેશ-126, પશ્ચિમ બંગાળ-18, BSF-42, CBI-02, CISF-07, CRPF-43, ITBP-11, NCB-01, NIA-01, RPF-13, SPG-01, SSB-02નો સમાવેશ થાય છે.\nશહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nશહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.\nશહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nશહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.\nશહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nશહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.\nશહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nશહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.\nશહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nશહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દિવસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.\nશહીદોને અર્પિત કરાઇ શ્રધ્‍ધાંજલિ\nશહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21મી ઓકટોબરનો દ��વસ દેશભરમાં ‘‘પોલીસ સંભારણા દિવસ'' તરીકે મનાવવામાં આવે છે. રાજયના પોલીસ વડા પી.સી. ઠાકુર સહિતના પોલીસ સ્ટાફે 21 ઓકટોબર 2014ના રોજ પોલીસ સંભારણા દિને શહીદ સ્‍મારક, શાહીબાગ પોલીસ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શહીદોને શ્રધ્‍ધાંજલિ આપી હતી.\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું\nસૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\nજાણો, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nઅલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય\nહાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે\nVideo: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે\ngujarat police tribute ahmedabad photos news in gujarati ગુજરાત પોલીસ શ્રદ્ધાંજલિ અમદાવાદ તસવીરો ન્યૂઝ ઇન ગુજરાતી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/punjab-police-isi-pakistan-khalistan-terrorist/", "date_download": "2019-03-24T22:05:23Z", "digest": "sha1:WNVSEKOJNCBWHH5CL6RVYGGBJZI2VER6", "length": 11487, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "પાકિસ્તાની હથિયારોની સાથે પંજાબ પોલીસે પકડ્યા ત્રણ આતંકવાદી | Punjab police ISI Pakistan Khalistan terrorist - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nર���જ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપાકિસ્તાની હથિયારોની સાથે પંજાબ પોલીસે પકડ્યા ત્રણ આતંકવાદી\nપાકિસ્તાની હથિયારોની સાથે પંજાબ પોલીસે પકડ્યા ત્રણ આતંકવાદી\nપંજાબ: પંજાબ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પંજાબના હોશિયારપુરથી પંજાબ પોલીસે ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ત્રણ આતંકવાદીઓને પાકિસ્તાની હથિયારો સાથે ધરપકડ કરી છે. પોલીસે ત્રણ આતંકવાદીઓની પાસેથી 3 પિસ્તોલ, 15 બુલેટપ્રૂફ જેકેટ અને વિસ્ફોટક મળી આવ્યા છે.\nભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયાર મળી આવતાં પોલીસને શંકા છે કે આ લોકો કોઇ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. પંજાબ પોલીસના અનુસાર ત્રણેય આતંકવાદી જસપ્રીત, હરદીપ અને કુલદીપ વિદેશમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદી જુથો અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએસના સંપર્કમાં હતા અને આતંકવાદીઓ 15 ઓગસ્ટના અવરસે પંજાબમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.\nહાલમાં પોલીસે ત્રણેય આતંકવાદી સાથે પૂછપરછ કરી છે અને આ ત્રણેય આતંકવાદીઓનો હેતુ શું હતો. તે પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે.\nભારત સુધરી રહ્યું નથી, હવે VISA આપવાનું બંધ કરો: અમેરિકન સાંસદ\nઓલા કેબમાં કરો ઓનલાઇન શોપિંગ, વગાડો પોતાનું મનપસંદ ગીત\nમાત્ર 4 વર્ષમાં જ મારા વિભાગે લોકોને આપી 1 કરોડ નોકરીઓઃ ગડકરી\nઅાતુરતાનો અંતઃ નોકિયા ૩૩૧૦ નવા ફીચર્સ સાથે રિલોન્ચ થયો\nભારતને તેની ધરતી પર હરાવવું એક મોટો પડકારઃ ઈયોન મોગર્ન\nટ્રંપના શપથ સમારોહમાં હાજર રહેશે હિલેરી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપ��્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00365.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/gujarat/vadodara", "date_download": "2019-03-24T21:58:48Z", "digest": "sha1:JINYUG4CAHT4QNDWTLH34HQFRENZX7CJ", "length": 8995, "nlines": 96, "source_domain": "instanews24x7.com", "title": "Vadodara - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nશુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે મસ્જિદ પર થયેલાં આતંકવાદી હુમલાની ઘટનામાં 9 ભારતીય મિસિંગ જાહેર કરાયાં હતાં. જેમાંથી વડોદરાના રમીઝભાઈ વ્હોરા અને તેમના પિતા આરીફભાઈ વ્હોરાને આજે મૃત જાહેર કરવામાં આવ્યાં છે. 7 દિવસ પહેલાં જ રમીઝભાઈની પત્ની ખુશ્બુબહેને દિકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી ખુશખુશાલ પરિવારની ખુશીઓને આતંકવાદ ભરખી ગયો.\nકોંગ્રેસનો કોઇ ધારાસભ્ય ભાજપમાં નહીં જાય, જશે તો સૌથી મોટી ભૂલ હશે: અહમદ પટેલ\nકરજણ નજીક પીંગલવાડા ગામમાં કથાકાર મોરારી બાપુના હસ્તે ગૌ-શાળાનું ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાય છે, તે તદ્દન ખોટી વાત છે. અમારા ધારાસભ્યો પર અમને પુરેપુરો વિશ્વાસ છે. હું પણ તેમના સંપર્કમાં છું. આદર્શ અને વૈચારીક રીતે તેઓ કોંગ્રેસ સાથે કમિટેડ છે. હું નથી માનતો કે, ભાજપ ગમે તેટલી લાલચ આપે તો પણ તેઓ કોંગ્રેસ છોડીને નહીં જાય. મને અલ્પેશભાઇ પર પુરો ભરોસો છે. તેઓ ક્યારેય કોંગ્રેસ નહીં છોડે અને જો કોઇ છોડીને જાય તો, એ તેમની મોટામાં મોટી ભૂલ ગણાશે. અને ત્યાં ગયા પછી પસ્તાશે. જે લોકો ગયા છે, તેમની તો સલાહ લઇ લે કે, તેમની શું હાલત છે.\nબોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી ઉત્તરવહી પર પ્રતિક દોરશે તો કાર્યવાહી અને પાસ કરવા આજીજી કરશે તો પરિણામ રદ થશે\n7 માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન આપવું જરૂરી છે.\nહેરાફેરી / વડોદરામાં 1.347 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ\nઆરોપી 15 વર્ષથી ગાંજાનું વેચાણ કરતો હતો\nગરમીને કારણે માણસો તો ઠીક પશુ પણ પરેશાનઃ જયપુરમાં ઘોડો કારની બોનેટમાં ઘૂસી ગયો\nતેલંગણામાં મેલીવિદ્યા કરતા હોવાની શંકાને પગલે વૃધ્ધ દંપતિને ગ્રામજનોએ જીવતા સળગાવ્યા\nહોમ અને કાર લોન માર્ચ મહિનાથી વધુ માેંઘી થશે\nઓબામાની છેલ્લી એક્શન, અલ-કાયદાના 100 આતંકીઓનો કર્યો સફાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00366.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/enemy-of-liver/", "date_download": "2019-03-24T22:10:49Z", "digest": "sha1:7D2MZX7LVL4ALDRTINQUR3IW4JTRKCM2", "length": 11719, "nlines": 73, "source_domain": "4masti.com", "title": "તમારા લીવરની દુશ્મન છે આ પાંચ વસ્તુઓ, ઓછો કરી દેજો આનો ઉપયોગ |", "raw_content": "\nHealth તમારા લીવરની દુશ્મન છે આ પાંચ વસ્તુઓ, ઓછો કરી દેજો આનો ઉપયોગ\nતમારા લીવરની દુશ્મન છે આ પાંચ વસ્તુઓ, ઓછો કરી દેજો આનો ઉપયોગ\nઆપણા શરીરના દરેક અંગનું ઘણું જ મહત્વ હોય છે. જો તમારા શરીરનું એક પણ અંગ કામ કરવાનું બંધ કરી દે તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગશે. તેના કારણે જ શરીરના દરેક અંગની કાળજી રાખવી જરૂરી હોય છે. આપણા શરીરના ઉપરના ભાગમાં આપણે આમ પણ ધ્યાન આપીએ છીએ, પરંતુ શરીરની અદંર શું પ્રક્રિયા ચાલી રહી છે અને અંદરના અંગ સારી રીતે ચાલી રહ્યા છે કે નહિ તેનું પણ ધ્યાન રાખવું ઘણું જરૂરી હોય છે.\nતેવામાં લીવર પણ આપણા શરીરનું એક ખાસ અંગ છે, જેની કાળજી રાખવી ઘણી જરૂરી છે. જો લીવર ખરાબ થઇ જાય તો શરીરના આરોગ્ય ઉપર સીધી અસર પડશે. આપણે હંમેશા આપણા ખાવા પીવા ઉપર ધ્યાન નથી આપતા અને અજાણતામાં આપણા લીવરને ઘણું નુકશાન પહોચાડીએ છીએ. ક્યા છે એ આહાર જે તમારા લીવરને ઘણું નુકશાન પહોચાડે છે.\nજે ખાંડને તમે રાત દિવસ ચા માં, ખીરમાં, હલવામાં અને કોઈ ને કોઈ રીતે ખાતા રહો છો, તે ખાંડ લીવરને સૌથી વધુ નુકશાન પહોચાડે છે. રીફાઈંડ શુગર તમારા આરોગ્ય માટે સૌથી ખરાબ હોય છે. ખાંડને સફેદ ઝેર કહે છે. તે શરીરમાં મોટાપો વધારવા સાથે જ લીવર ફંક્શન ઉપર ઘણી અસર કરે છે. બ્રાઉન શુગર ખાવાથી પણ તેનો કોઈ મોટો ફાયદો જોવા નથી મળતો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ખાંડનો ઉપયોગ ઓછો કરી દો. ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરી શકો છો. ગોળ કેમિકલ વગરનો વાપરવો.\nભારતમાં રહીને આ વસ્તુથી દુર રહેવું થોડું મુશ્કેલ હોય છે. આમ તો મસાલા પણ લીવરને ઘણે અંશે નુકશાન પહોચાડે છે. વધુ મરચું મસાલા વાળું ખાવું આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે. ક્યારે ક્યારે મસાલાનું સેવન ઠીક છે, પરંતુ દરરોજ મસાલાદાર ખવાનું ખાવું સારું નથી ગણવામાં આવતું. જરૂર કરતા વધુ મસાલાનો ઉપયોગ ન કરો. રોજ ખાવ છો તો હળવા મસાલા વાળું ખાવાનું ખાવ.\nજેવી રીતે લીમીટમાં ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ શરીરને નુકશાન નથી પહોચાડતી. તેવી રીતે આલ્કોહોલને પણ એક મર્યાદિત પ્રમાણમાં લો તો તે શરીર માટે સારું રહે છે. તે જો તમે આલ્કોહોલનો ઉપયોગ વધુ કરવા લાગો છો તો તેની સૈથી વધુ અસર લીવર ઉપર પડે છે. જેનું લીવર ખરાબ હોય તેમણે ભૂલથી કોઈ પણ પ્રકારના આલ્કોહોલ એટલે દારૂનો ઉપયોગ ન કરવો જોઈએ.\nતમે હંમેશા સાંભળ્યું હશે કે શરીરમાં વિટામીન હોવું ઘણું જરૂરી છે. તે આપણને ફળ કે ખાવા માંથી મળે છે. જો તે ફળ તરીકે નથી મળતા તો પછી શરીરમાં વિકાસ અને પોષણ માટે બહારથી વિટામીન લેવામાં આવે છે. આમ તો વિટામીનનો વધુ ઉપયોગ પણ લીવર ઉપર ખરાબ અસર કરે છે. તેમાં પણ જો તમે વિટામીન A લો છો તો તે તમારા શરીર માટે ઘણું જ ખતરનાક સાબિત થઇ શકે છે.\nગરમીના દિવસોમાં ભલે જ સોફ્ટ ડ્રીંકને તમે ઘણી રાહત વાળું અનુભવતા હો, પરંતુ તે તમારા આખા શરીર માટે નુકશાનકારક હોય છે. આવા પ્રકારના ડ્રીંકથી તમારા શરીર ઉપર ખરાબ અસર થાય છે. સાથે જ તે લીવર માટે તો ઘણું જ ખરાબ હોય છે. તેનાથી શુગર કંટેન્ટ ઘણું જ વધુ થાય છે અને લીવર ઉપર તેની ખરાબ અસર પડે છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કા���\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઆ હિરોઈન ના લીધે આજે પણ કુંવારો છે કરણ જોહર, પાગલની...\nકરણ જોહરને બોલીવુડના સૌથી ફૂલ ડાયરેક્ટર માનવામાં આવે છે. એવોર્ડ ફંક્શન હોય કે ફિલ્મ ઈંવેટ હોય હંમેશા કોઈ ને કોઈ કારણે સમાચારમાં રહે છે....\nઆ ચાર ઔષધિઓના મિશ્રણથી યુરિક એસીડ થઇ જશે ગાયબ ક્લિક કરી...\nબે દાણા કાળા મરી રોજ સવારે ગળી જાયો અને ત્યાર પછી...\nરોજ કપડાં સુકવવા પહેલા મશીનમાં બરફના 3 ટુકડા નાખતી હતી મહિલા,...\n“જય મોગલ ગરબા ગ્રુપ” નાં ત્રણ તાલી ગરબા, ૬૦ સ્ટેપ વેસ્ટર્ન...\nતે એક્ટ્રેસ જેને પરિવારના 5 લોકોની સાથે જ થઈ ગઈ હતી...\nભારતમાં સિનિયર સિટીઝન્સને કઈ-કઈ સુવિધાઓ અને છૂટછાટ મળે છે\nદારૂ પીધા પછી શરીરમાં જોવા મળે છે આવા 9 સંકેત તો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/when-shahrukh-khan-stopped-entering-his-house-mannat-023689.html", "date_download": "2019-03-24T21:22:51Z", "digest": "sha1:ZHWJ27PDO5WZA6ZROHFNPVDXF6PF7MMK", "length": 11599, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "What!!! : શાહરુખને પોતાના જ બંગલે ‘મન્નત’માં ઘુસવા ન દેવાયો, સિક્યુરિટી સાથે ઝપાઝપી!!! | When Shahrukh Khan stopped to entering in his house Mannat - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n : શાહરુખને પોતાના જ બંગલે ‘મન્નત’માં ઘુસવા ન દેવાયો, સિક્યુરિટી સાથે ઝપાઝપી\nમુંબઈ, 10 ડિસેમ્બર : શું ���ાત કરો છો આટલો મોટો બંગલો મન્નત આટલો મોટો બંગલો મન્નત અને તેના માલિક શાહરુખ ખાનને જ તેમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યાં... અને તેના માલિક શાહરુખ ખાનને જ તેમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યાં... પણ તસવીરો જોઈને તમે પણ માની જશો કે અમારી વાતમાં જરાય ખોટુ નથી.\nશાહરુખ ખાનનો બંગલો છે મન્નત અને સૌ જાણે છે તેના વિશે, પરંતુ તાજેતરમાં જ આ બંગલામાં શાહરુખ ખાનને જ જતા રોકી દેવામાં આવ્યાં.\nતાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયર જેવી સુપર હિટ ફિલ્મ આપનાર શાહરુખ ખાને મન્નતમાં જવા માટે સિક્યુરિટી ગાર્ડ્ઝ સાથે ઝપાઝપી પણ કરવી પડી.\nઅરે ભાઈ ચોંકવાની જરૂર નથી. બાદશાહ ઑફ બૉલીવુડ શાહરુખને તેમના ઘરે જતા કોમ રોકી શકે હકીકતમાં આજકાલ બાંદ્રા બૅંડસ્ટૅંડ ખાતે ફિલ્મ ફૅનનું શૂટિંગ ચાલી રહ્યું છે.\nહૅપ્પી ન્યુ ઈયરમાંથી ફ્રી થયેલા શાહરુખ ખાન હવે પોતાની આગામી ફિલ્મ ફૅનના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા છે.\nફૅન ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સીન કંઇક એવુ હતું કે જેની તસવીરો જોઈને કોઈ પણ ચોંકી જાય. આ સીન મુજબ શાહરુખે પોતાના બંગલા મન્નતની અંદર ઘુસવાની કોશિશ કરવાની એક્ટિંગ કરવાની હતી. આ સીન દરમિયાન સિક્યુરિટી ગાર્ડે તેમને મન્નતની અંદર ઘુસતા રોકવા હતાં. સીન પ્રમાણે શટિંગ થયું અને શાહરુખ તથા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝગડો, દલીલબાજી તથા ઝપાઝપીના દૃશ્યો ક્લિક થઈ ગયાં.\nયશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી ફૅન ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા કરી રહ્યાં છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન એક ફિલ્મ સ્ટારના ફૅનની ભૂમિકામાં નજરે પડશે અને એ ફિલ્મ સ્ટાર કોઈ બીજો નહીં, શાહરુખ ખાન જ હશે. શાહરુખના કરોડો ફૅન્સની કહાણી કહેશે ફૅન ફિલ્મ. આ ફિલ્મ માટે શાહરુખ દિવસમાં 15 કલાક શૂટિંગ કરી રહ્યાં છે.\nપ્રભાસ સાથે ફોટો પડાવવા આવી મહિલા ફેન, પછી થપ્પડ મારી જતી રહી\nVideo: ચાહકે રોહિત શર્માને કિસ કરતા રિતિકાએ કહ્યું- ચહલ આપણી કોમ્પિટિશન વધી ગઈ\nVideo: આ મહિલાએ જીભથી રોકે છે 1 મિનિટમાં 32 ચાલુ પંખા\nઆ તો કેવું પ્રમોશન શાહરૂખ ખાનનું જીવલેણ પ્રમોશન\nશાહરૂખ ખાન ફિલ્મ રઇઝ માટે આવ્યો વડોદરા, પણ ભારે ભીડમાં 1 ફેનની થઇ મોત\nજયારે KKR ની આખી ટીમ પહોચી શાહરૂખ ખાન ની ફેન જોવા\nBox Office: શાહરૂખ ખાન અને 2100 કરોડનું કલેક્સન...\nBox Office: શાહરૂખ પછી હવે અક્ષયનો વારો, જંગલ બુકની જબરી કમાણી\nફેન ફિલ્મે બોક્સ ઓફિસ પર 3 દિવસમાં મચાવી ધૂમ\nFAN રિવ્યૂ: જાણો કેમ ફેન, શાહરૂખ પર ભારે પડ્યો\nબિકનીમાં હોટ લાગતી FANની આ હિરોઇન છે ત્રણ બાળકોની માં\nTeaser: શાહરૂખના જન્મદિવસે સૌએ કર્યું Wish, શાહરૂખે આપી \"ફેન\"ની ગીફ્ટ\nહૉટ સની લિયોન ઋત્વિક રોશનની બોડીની છે ફેન\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://onlinebookzone.com/?add-to-cart=2582", "date_download": "2019-03-24T21:36:06Z", "digest": "sha1:7MATMOH5UTNYC7QBVJBEOH6TNXEDKUM7", "length": 6810, "nlines": 211, "source_domain": "onlinebookzone.com", "title": "Home - Online Book Zone", "raw_content": "\nકુલ પેજ : 440\n40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી\nઅરિંહંત પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક\nબુકની કિમત રૂ. ૨૬૫\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૩૫\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nકિરણ પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક\nબુકની કિમત રૂ. ૨૬૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૩૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nજવાહર નવોદય વિદ્યાલાય ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા માટેની તૈયારી માટેની બેસ્ટ બુક\nકુલ પેજ :- ૨૬૫ કિંમત : રૂ. ૧૯૦ નેટ ઓનલાઇન કિંમત :- 190 રૂપીયા\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન\nબુકની કિમત રૂ. ૨૧૦ ડીસ્કાઉન્ટ રૂ. ૨૦ (૧૦ %) નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૧૯૦\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો GSEB SSC MODEL PAPER SET 2019 EXAM પ્રકાશન\nનવનીત જનરલ નોલેજ પુસ્તક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\nબુકની કિમત રૂ. ૨૫૦ ડીસ્કાઉન્ટ રૂ. ૧૫ (૬ %) નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૩૫ ઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nપગલું બુક ૧૦ નકલ\nકિંમત રૂપિયા. 25 x 10 =250\n૧૦ બુકની ખરીદી પર ડીસ્કાઉંટ ૨૦ % ઓનલાઇન કિંમત 20 x 10 =200\nકુલ રકમ રૂ. 230\nબિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા માટે નોલેજ પાવર બુક\nકુલ પેજ 552 બુકની કિંમત રૂ. 310 ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10% નેટ ખરીદ કિંમત રૂ. 279\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 0.76, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/china-warns-u-s-not-to-meddle-in-border/", "date_download": "2019-03-24T21:43:55Z", "digest": "sha1:IY74NJPTX3T3A7PLYBPF454WIUDYAWJD", "length": 12155, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ભારત સાથે સીમાં વિવાદમાં દખલ સહન નહી : ચીનની અમેરિકાને ધમકી | china warns u s not to meddle in border - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nભારત સાથે સીમાં વિવાદમાં દખલ સહન નહી : ચીનની અમેરિકાને ધમકી\nભારત સાથે સીમાં વિવાદમાં દખલ સહન નહી : ચીનની અમેરિકાને ધમકી\nબીજિંગ : અમેરિકી રાજદૂત રિચર્ડ વર્માના અરૂણાચલ પ્રદેશની મુલાકાત મુદ્દે ચીને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે સીમા વિવાદથી દુર રહે. તો બીજી તરફ ભારતને પણ ચેતવણી આપી કે આના કારણે ભારત અને બીજિંગના સંબંધો પર પણ અસર પડી શકે છે. બીજી તરફ ભારતે ચીનની તરફ ભારતે ચીન તરફથી આવેલી પ્રતિક્રિયાની આલોચના કરી હતી.\nભારતમાં અમેરિકી રાજદુત રિચર્ડ વર્માના અરૂણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચીને સોમવારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીને કહ્યું કે કોઇ પણ પ્રકારના અમેરિકી દખલથી ચીન – ભારત સીમાં વિવાદ વધારે જટીલ અને મુશ્કેલ બનશે. અરૂણાચલ પ્રદેશને ચીન અને તિબેટનો જ દક્ષિણી હિસ્સો માને છે. જ્યારે 1962ના યુદ્ધમાં ચીને કબ્જો જમાવ્યો છે તેવા અક્સાઇ ચીન વિસ્તારને ભારત વિવાદિત વિસ્તાર માને છે.\nઅરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડૂના આમંત્રણ બાદ અમેરિકી રાજદૂત રિચર્ડ વર્મા આગામી 22 ઓક્ટોબરે તવાંગની યાત્રા કરી હતી. આ અંગે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કેંગે મીડિયા સાથે ચર્ચા દરમિયાન કહ્યું કે અમેરિકી રાજદૂતે વિવાદિત વિસ્તારની યાત્રા કરી છે. ચીના આ યાત્રાનો વિરોધ કરે છે. અમેરિકાને ભારત – ચીન સીમાં વિવાદમાં દખલઅંદાજીથી દુર રહેવું જોઇએ.\nઆમીર, શાહરૂખ અને આઝમ જે થાળીમાં ખાય છે તેમા જ છેદ કરી રહ્યા છે : સાધ્વી પ્રાચી\nએક્ટર રાજપાલ યાદવને જવું પડશે જેલ, SCની ફટકાર\nઆજે નાણાંપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે બજેટ, સૌ કોઈને બંધાઈ છે આશા\nઘટાડે બેન્ક શેરમાં રોકાણ લાંબા ગાળે લાભકારક\nક્રાઇમ બ્રિફ: એક જ CLICKમાં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ\nજીએસટી બિલ શિયાળુ સત્રમાં પસાર નહીં થાય\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં…\nચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત\nઈરાકના મોસૂલમાં નૌકા દુર્ઘટનામાં 61 મહિલાઓ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00367.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/narendra-modi-at-all-party-meet-have-asked-states-to-act-against-cow-vigilantes-034417.html", "date_download": "2019-03-24T21:14:21Z", "digest": "sha1:GMAAX2UXFCQCE2RLQ3T7FTOTCHX2G5IF", "length": 11468, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગૌરક્ષાના નામે હિંસા કરનાર વિરુદ્ધ થશે કઠોર કાર્યવાહી: PM | narendra modi at all party meet have asked states to act against cow vigilantes - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગૌરક્ષાના નામે હિંસા કરનાર વિરુદ્ધ થશે કઠોર કાર્યવાહી: PM\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોની બેઠકમાં કહ્યું કે, ગૌરક્ષાના નામે હિંસા કરનાર વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામાં આવશે. સાથે જ તેમણે રાજ્ય સરકારોને કાયદો પોતાના હાથમાં લેનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. તેમણે અહીં કડક શબ્દોમાં આ વાત કહી હતી.\nસંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલાં રવિવારે તમામ પક્ષોની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યને અધીન વિષય છે અને આથી રાજ્ય સરકારોએ ગાયના નામે હિંસા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે જણાવ્યું કે, સંસદ સત્ર પહેલાં બોલાવવામાં આવેલ આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ એનો અર્થ એ નથી કે લોકો કાયદો પોતાના હાથમાં લે. સાથે જ તેમણે નોર્થ-ઇસ્ટ રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.\nઉલ્લેખનીય છે કે, ગૌરક્ષાના નામે દેશભરમાં થઇ રહેલ હિંસા અંગે ગત મહિને પણ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સાબરમતી આશ્રમમ���ં સંબોધન કરતાં કહ્યું હતું કે, શું ગાયના નામે તેમને કોઇને મારવાનો હક મળી જાય છે શું આ ગૌભક્તિ છે શું આ ગૌભક્તિ છે શું આ ગૌરક્ષા છે શું આ ગૌરક્ષા છે આ ગાંધીજી કે વિનોબા ભાવેનો રસ્તો ન હોઇ શકે. શું ગાયના નામે હવે આપણે માણસોને મારીશું આ ગાંધીજી કે વિનોબા ભાવેનો રસ્તો ન હોઇ શકે. શું ગાયના નામે હવે આપણે માણસોને મારીશું આ સાથે જ તેમણે દેશમાં વધતી હિંસાના ત્રણ ઉદાહરણ પણ આપ્યા હતા.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi cow નેરન્દ્ર મોદી ગાય\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-for-kidney-infected-patients-this-home-remedies-are-best-gujarati-news-5808401-PHO.html", "date_download": "2019-03-24T21:59:01Z", "digest": "sha1:NLMNISKX7GGM3NQ6EJZ7SQ4NXFALJITH", "length": 8966, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "some special Home Remedies For Kidney Infection|આદુ+લસણ બચાવશે કિડની ઇન્ફેક્શનથી, જાણો કારણ અને કરો ઉપાય", "raw_content": "\nઆદુ+લસણ બચાવશે કિડની ઇન્ફેક્શનથી, જાણો કારણ અને કરો ઉપાય\nડૉ. ગોવિંદ પારિક જણાવે છે કે ઘરમાં મળનારી કેટલીક એવી ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે\nજાણી લો ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.\nયુટિલિટી ડેસ્કઃ વધતી ઉંમર અને કેટલીક ખોટી આદતોના કારણે કિડની ઇન્ફેક્શનનો ખતરો વધે છે. પણ ડાયટમાં કેટલીક ચીજોને સામેલ કરીને તમે આ ખતરાને ટાળી શકો છો. નેશનલ આયુર્વેદ સંસ્થા જયપુરના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. ગોવિંદ પારિક જણાવે છે કે ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કિડની ઇન્ફેક્શનથી બચવાની રીતો વિશે...\nલસણની એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.\n1 કપ પાણીમાં આદુનો નાનો ટુકડો ઉકાળીને પીઓ. આવું રોજ દિવસમાં 2 વાર કરવાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.\nરોજ સવારે ખાલી પેટે લસણની 2-3 કળીઓ ખાઓ. તેની એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.\nરોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.\nઅમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રીશનમાં પબ્લિશ સ્ટડીના અનુસાર દહીં કિડનીમાં ગોળ અને બેક્ટેરિયાનું લેવલ મેન્ટેન કરે છે. રોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.\nલીંબુ પાણીમાંના એન્ટી ઓક્સીડન્ટ્સ કિડની ઇન્ફેક્શનથી બચાવે છે. રોજ એક ગ્લાસ લીંબુ પાણી પીઓ.\nરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે.\nજાપાન, યુએસએ અને બેલ્જિયમના સાયન્ટિસ્ટના સ્ટડી અનુસાર રોજ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે.\nજર્નલ ઓફ ક્લીનીકલ ઇન્વેસ્ટિગેશનમાં પબ્લિશ સ્ટડી અનુસાર રોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે. તેનાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ઘટે છે.\nજાણી લો ઘરમાં મળતી કેટલીક ચીજો વિશે જેનાથી કિડની ઇન્ફેક્શનથી બચી શકાય છે.\nલસણની એન્ટી ફંગલ પ્રોપર્ટી કિડની ડિસિઝથી બચાવે છે.\nરોજ એક વાટકી દહીં ખાવાથી કિડની ઇન્ફેક્શનનો ખતરો ટળી જાય છે.\nરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી બોડીનો વેસ્ટ બહાર નીકળે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-things-you-should-do-after-eating-gujarati-news-5801274-PHO.html", "date_download": "2019-03-24T22:04:37Z", "digest": "sha1:CDGEI7C2JB7TNKIA3RD7TPVKACM4W62E", "length": 5787, "nlines": 98, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Healthy Things to Remember Before and After Meal|જમ્યાં પછી રોજ કરો આ 8 કામ, ક્યારેય નહીં વધે તમારું વજન", "raw_content": "\nજમ્યાં પછી રો�� કરો આ 8 કામ, ક્યારેય નહીં વધે તમારું વજન\nપાર્ટીમાં હેલ્થની ચિંતા કર્યા વિના બિંદાસ્ત ખાવાની આદત કબજિયાત, પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે\nયૂટિલિટી ડેસ્કઃ મોટાભાગે લોકો તળેલી અને ફેટી વસ્તુઓ ખાવી વધુ પસંદ કરતા હોય છે. પરંતુ તેનું આપણાં સ્વાસ્થ્ય પર શું અસર પડે છે તેના વિશે પણ જાણવું જોઈએ. કોઈ પાર્ટીમાં ગયા પછી પોતાના હેલ્થની ચિંતા કર્યા વિના બિંદાસ્ત થઈને ખાવાની આદત કબજિયાત, પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. એટલે આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાયો લઈને આવ્યાં છીએ જે જમ્યાં પછી તમારું વજન વધવાથી અટકાવશે તેમજ તમને હેલ્ધી પણ રાખશે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો ક્યા છે આ ઉપાયો...\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-do-you-know-new-interest-rates-of-fd-gujarati-news-5829378-PHO.html", "date_download": "2019-03-24T21:59:46Z", "digest": "sha1:UGDU3FXBD2Y2VJB56TP5OX433O7ACZIS", "length": 16003, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Do you know new interest rates of fd|બેન્કોમાં બદલાઈ ગયા છે FDના વ્યાજ દર, જાણો કઈ બેન્કમાં કેટલું મળે છે વ્યાજ", "raw_content": "\nબેન્કોમાં બદલાઈ ગયા છે FDના વ્યાજ દર, જાણો કઈ બેન્કમાં કેટલું મળે છે વ્યાજ\nSBIએ ફેબ્રુઆરીથી નવા વ્યાજદરોને લાગુ કર્યા છે\nનવી દિલ્હીઃ જો તમે કોઈ બેન્કમાં ફીકસ્ડ ડિપોઝીટ એટલે કે એફડી કરાવવા જઈ રહ્યાં છો તો નવા વ્યાજ દર જરૂર ચેક કરી લો. દેશની કેટલીક સિલેકટેડ બેન્કોએ 2018ના પ્રથમ ત્રણ મહીના જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની શરૂઆતમાં એફડીના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ બેન્કોમાં SBI, RBL બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, યસ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા જેવી બેન્કો સામેલ છે. આ કારણે એફડી કરાવતા પહેલા જાણી લો કે કઈ બેન્કમાં એફડી કરાવવાથી તમને વધુ ફાયદો થશે. તો ચાલો તમને જણાવીએ કઈ બેન્કમાં હવે એફડી પર વ્યાજ દર કેટલું થઈ ગયું છે.\nSBIએ ફેબ્રુઆરીથી નવા વ્યાજદરોને લાગુ કર્યા છે.\n1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી\nઅત્યાર સુધીમાં આ રકમ વાળાને એફડી પર વ્યાજ દર 6.25 ટકા વાર્ષિક મળતો હતો. જે હવે 6.40 ટકા થઈ ગયો છે. સિનિયર સિટિઝન માટે આ દર 6.75 ટકાથી વધીને 6.90 ટકા કરી દેવામાં આવ્યો છે. આ રકમની 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની એફડી પર વ્યાજ દર આમ લોકો માટે 6.50 ટકા અને સિનિયર સિટિઝન માટે 7 ટકા કરી દેવામાં આવ્યો છે.\n1 કરોડથી વધુની એફડી\nઆ રકમની 1 વર્ષની એફડી પર આમ લોકો માટે વ્યાજને વધારીને 6.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે. જયારે સિનિયર સિટિઝન માટે 7.25 ટકા વાર્ષિક છે. આ રકમની 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની એફડી પર વ્યાજ દર આમ લોકો માટે ક્રમશઃ 6.75, 6.65 અને 6.25 ટકા વાર્ષિક થઈ ગયા છે. જયારે સિનિયર સિટિઝન માટે આ વ્યાજદર ક્રમશ 7.25, 7.15 અને 6.75 ટકા વાર્ષિક કરવામાં આવ્યું છે.\nઆગળ વાંચો, RBL બેન્કમાં શું છે નવા દર...\nઆરબીએલ બેન્કે 27 ફેબ્રુઆરીએ પોતાના નવા વ્યાજ દરને લાગુ કર્યા છે. હવે બેન્કમાં 3 કરોડ રૂપિયા સુધીની રકમની એફડી પર વ્યાજ દર 7.34 ટકા વાર્ષિક થઈ ગયું છે. અગાઉ તે 7.03 ટકા હતું. બેન્કના સિનિયર સિટિઝન માટે આ દર 7.56 ટકાથી વધારીને 7.87 ટકા કરવામાં આવ્યો છે. 2 વર્ષની એફડી પર વ્યાજ દર આમ લોકો માટે 7.40 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.93 ટકા કરવામાં આવ્યો છે. 3 વર્ષ અને 5 વર્ષના ગાળા માટે 1 કરોડ રૂપિયાથી વધુની એફડી પર આમ લોકો માટે વ્યાજ દર 7.29 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.82 ટકા થઈ ગયો છે. જયારે 1 કરોડથી 3 કરોડ રૂપિયાની એફડી માટે આમ લોકો માટે 7.03 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.56 ટકા વાર્ષિક વ્યાજદર થઈ ગયો છે.\nઆગળની સ્લાઈડમાં વાંચો, યસ બેન્કમાં શું છે નવો વ્યાજ દર\nયસ બેન્કે નવી એફડીના વ્યાજ દરોને 26 ફેબ્રુઆરીથી લાગુ કર્યા છે. બેન્કમાં 1 કરોડ રૂપિયાથી ઓછાની 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની એફડી પર વાર્ષિક વ્યાજ દર હવે 7.19 ટકા થઈ ગયો છે. જયારે સિનિયર સિટિઝન માટે વ્યાજ દર હવે 7.71 ટકા વાર્ષિક થઈ ગયો છે. અગાઉ આ વ્યાજ દર આમ લોકો માટે 6.86 ટકા અને સિનિયર સિટિઝન માટે 7.38 ટકા વાર્ષિક હતો.\nઆગળ વાંચો, એક્સિસ બેન્કમાં શું છે નવો દર\nએક્સિસ બેન્કે 5 કરોડ રૂપિયાથી ઓછાની એફડી માટે નવા વ્યાજ દરને 5 માર્ચથી લાગુ કર્યા છે. જયારે 5 કરોડ રૂપિયાથી વધુની એફડી માટે નવા વ્યાજ દર 12 માર્ચથી લાગુ થશે.\n1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી\nઆ રકમ પર 1 વર્ષની એફડી પર નવા વ્યાજ દર આમ લોકો માટે 6.75 ટકા વાર્ષિક છે. જયારે સિનિયર સિટિઝન માટે તે 7.40 ટકા છે. 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે વ્યાજ 6.90 ટકા વાર્ષિક છે. જોકે સિનિયર સિટિઝન માટે 2 વર્ષની એફડી પર વ્યાજ 7.55 ટકા અને 3 અને 5 વર્ષની એફડી પર વ્યાજ 7.40 ટકા વાર્ષિક છે.\n1 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની એફડી\n1 વર્ષની એફડી પર વ્યાજ દર હવે 7.15 ટકા વાર્ષિક છે. જયારે સિનિયર સિટિઝન માટે 7.80 ટકા છે. 2 વર્ષ માટે વ્યાજ દર 7 ટકા અને 3 અને 5 વર્ષ માટે તે 6.50 ટકા વાર્ષિક છે. સિનિયર સિટિઝન માટે 2 વર્ષની એફડી પર 7.65 ટકા અને 3 અને 5 વર્ષ માટે 7 ટકા છે.\nઆગળ વ��ંચો, કોટક મહિન્દ્રા બેન્ક હવે કેટલું આપે છે વ્યાજ\nકોટક મહિન્દ્રા બેન્કે 1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી પર નવા વ્યાજ દરોને 5 માર્ચ અને તેનાથી વધુની એફડી માટે દરોને 12 માર્ચથી લાગુ કર્યા છે.\n1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી\n1 વર્ષ માટે વ્યાજ દર 6.98 ટકા થઈ ગયા છે. અગાઉ તે 6.71 ટકા હતા. 2 વર્ષ માટે હવે વ્યાજ દર 6.87 ટકા વાર્ષિક થઈ ગયો છે. 3 વર્ષ માટે હવે વ્યાજ દર 6.66 ટકા અને 5 વર્ષ માટે 6.40 ટકા વાર્ષિક કરવામાં આવ્યા છે.\n1 કરોડ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની એફડી\n1 વર્ષના ગાળા માટે નવા વ્યાજ દર હવે 7 ટકા વાર્ષિક થઈ ગયા છે. 2 અને 3 વર્ષ માટે 6.50 ટકા અને 5 વર્ષ માટે 6.25 ટકા વાર્ષિક થઈ ગયો છે.\n5 કરોડ રૂપિયાથી વધુની એફડી\n1 વર્ષની એફડી પર વ્યાજ દર 7.05 ટકા વાર્ષિક થઈ ગયો છે. 2,3 અને 5 વર્ષ માટે નવા વ્યાજ દર 6 ટકા વાર્ષિક છે.\nપ્રીમેચ્યોર વિડ્રોઅલ ન કરી શકાય તેવી રેગ્યુલર એફડી માટે\n1 કરોડથી લઈને 5 કરોડ રૂપિયાથી ઓછાની 1 વર્ષની એફડી પર નવા વ્યાજ દર 7.10 ટકા, 2 વર્ષ માટે 6.60 ટકા વાર્ષિક છે. 5 કરોડથી લઈને 10 કરોડ રૂપિયાથી ઓછાની 1 વર્ષની એફડી પર હવે વ્યાજ 7.20 ટકા અને 2 વર્ષ માટે 6.10 ટકા વાર્ષિક છે. 10 કરોડ રૂપિયા અને તેનાથી એફડી પર 1 વર્ષ માટે નવા વ્યાજ દર 7.15 ટકા અને 2 વર્ષ માટે 6.10 ટકા વાર્ષિક છે.\nઆગળ વાંચો, બેન્ક ઓફ ઈન્ડિયામાં કેટલું મળે છે વ્યાજ\nબેન્ક ઓફ ઈન્ડિયાએ નવા વ્યાજ દરોને જાન્યુઆરી 2018થી લાગુ કર્યા છે.\n1 કરોડ રૂપિયાથી ઓછાની એફડી\n1 વર્ષ માટે વ્યાજ દર 6.60 ટકા વાર્ષિક છે. 2 વર્ષ માટે 6.50 ટકા, 3 વર્ષ માટે 6.30 ટકા અને 5 વર્ષ માટે 6.25 ટકા વાર્ષિક છે. બેન્ક સિનિયર સિટિઝનને 0.50 ટકાથી લઈને 1.50 ટકા સુધીનું વધુ વ્યાજ આપે છે. જેના માટે કેટલીક શરતો છે.\n1 કરોડથી લઈને 10 કરોડ રૂપિયાથી ઓછીની એફડી\nબેન્ક ઓફ ઈન્ડિયામાં આ રકમની 1 વર્ષની એફડીથી લઈને 10 વર્ષની એફડી સુધી વ્યાજ દર 5.25 ટકા વાર્ષિક છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00368.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%AA", "date_download": "2019-03-24T22:28:52Z", "digest": "sha1:LMXNNHLBRBZRQVCECRBDEJKHQT7XMEJG", "length": 3502, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મોટપ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમોટપ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/vastu-tips-avoid-money-problem-your-life-based-on-your-zodiac-signs-042826.html?h=related-right-articles", "date_download": "2019-03-24T22:03:10Z", "digest": "sha1:X36G7SG76TKE4HLB25ZSV3JAJBALMXNE", "length": 14731, "nlines": 172, "source_domain": "gujarati.oneindia.com", "title": "દેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય | this tips can help you to get away from money problem - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય\nપૈસા દરેક વ્યક્તિની નાની નાની ઈચ્છા પૂરી કરે છે, જો કે પૈસા કમાવા સહેલા નથી, તેના માટે કરવી પડે છે આકરી મહેનત. કેટલાક લોકો પ્રામાણિક પણે પૈસા કમાવવામાં વિશ્વાસ રાખે છે, તો કેટલાક લોકો અપનાવે છે શોર્ટકટ. બીજી તરફ કેટલાક લોકોની આવક વધુ નથી હોતી પરંતુ તેમના ખર્ચા વધુ હોય છે. આવા લોકો લોન લેવામાં પણ પાછા નથી પડતા અને તેમની જિંદગી ઉધાર ચૂકવવામાં જ જતી રહે છે.\nજો તમે પણ આવા લોકોમાંથી છો તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. કારણ કે આજે અમે તમને વાસ્તુ અંગેના કેટલાક એવા ઉપાય બતાવીશું જેનાથી તમે ટૂંક સમયમાં દેવામાંથી મુક્ત થઈ શક્શો.\nઆ પણ વાંચો: વાસ્તુ ટિપ્સઃ સારા કરિયર માટે અમલ કરો આ 10 સહેલા ઉપાય પર\nઅમે તમને એ માહિતી પણ આપીશું કે તમારી રાશિ પ્રમાણે દેવા મુક્ત થવાનો ઉપાય શું છે. તો ચાલો જાણીએ દેવા મુક્ત થવાના સરળ અને સહેલા ઉપાય.\n1. સંધ્યા પૂજા સમયે કે પૂજા બાદ ઘરની બહાર પૈસા આપવાનું ન રાખો\n2. પૈસાની લેવડ દેવડ માટે સૌથી શુભ સોમવાર કે બુધવાર મનાય છે. આ દિવસો સિવાયના દિવસે ન તો ઉધાર લો ન તો કોઈને ઉધાર આપો.\n3. સાંજના સમયે તુલસીના પાન ન તોડો તેનાથી આર્થિક નુક્સાન થાય છે. કહેવાય છે કે તુલસીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મી વસે છે.\n4. ઘરની દીવાલો ચોખ્ખી રાખો. દીવાલો પરના નિશાન તમારી આર્થિક સ્થિતિ નકારાત્મક અસર કરે છે. સાથે જ સમયાંતરે ઘરના ખૂણે ખૂણાની સાફાઈ કરો જેથી જાળા ન થાય.\n5. ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ટોયલેટ ન બનાવો, તેનાથી દેવું વધે છે.\n6. ઘર કે ઓફિસમાં પાણીની વ્યવસ્થા ઉત્તર દિશામાં રાખો. ટૂંક સમયમાં જ દેવામાંથી રાહત મળશે.\n7. ઘર હોય કે દુકાન જો સીડીઓ પશ્ચિમ દિશા તરફ હોય કે પછી પશ્ચિમથી નીચે તરફ ઉતરી રહી હોય તો તમે દેવામાં ઉતરી શકો છો. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો.\n8. ઘર હોય કે ઓફિસ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ કાચ લગાવો. તેનાથી આર્થિક ફાયદો થાય છે અને લોન સમાપ્ત થાય છે.\n9. જો તમે લોન લીધી હોય તો પહેલો હપ્તો મંગળવારથી ચૂકવો. ઝડપથી લોન વધતી જાય છે.\nમેષ રાશિના જાતકોએ દેવાથી મુક્તિ મેળવવા માટે ગણેશજીની પૂજા કરવી જોઈએ. રોજ ગણેશજીને દૂર્વા ચડાવો.\nતમારે રોજ દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલ અર્પણ કરવા જોઈએ.\nમિથુન રાશિના જાતકોએ દેવામાંથી મુક્ત થવા દરેક મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ.\nગુરુવારે કેળાનું દાન કરો, તાત્કાલિક દેવાથી મુક્તિ મળશે.\nદરેક શનિવારે પીપળાના વૃક્ષ પાસે સરસિયાના તેલનો દીવો કરો.\nકન્યા રાશિના જાતકોએ દરેક શનિવારે ગળી વાનગીનું દાન કરવું જોઈએ.\nગુરુવારે પીળું વસ્ત્ર ધારણ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો\nવૃશ્વિક રાશિના લોકો દેવાથી મુક્ત થવા બુધવારે પશુઓને ચારો ખવડાવો\nતમે રોજ વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો.\nમકર રાશિના જાતકોએ પ્રતિદિન ગણેશજીની પૂજા કરીને બુધવારે લીલી ઈલાયચી અર્પણ કરવી જોઈએ.\nતમારે દરેક સોમવારે શિવજીની પૂજા કરવી જોઈએ. સાથે જ મંદિરમાં જઈને શિવલિંગને જળ અર્પણ કરો.\nદરેક રવિવારે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવો. સાથે જ રોજ સૂર્યને જળ અર્પણ કરો.\nફેંગશુઈઃ પીળા રંગના ફૂલ તમારા જીવનમાં લાવશે નવો ઉત્સાહ\nવાસ્તુ ટિપ્સઃ સારા કરિયર માટે અમલ કરો આ 10 સહેલા ઉપાય પર\nવાસ્તુ ટિપ્સઃ આ દિશામાં કમ્પ્યુટર રાખવાથી કરિયરમાં થશે ગ્રોથ, જાણો 7 વાતો\nવાસ્તુ ટિપ્સઃ આ સહેલા ઉપાયોથી બનાવી શકો છો બાળકોનું સફળ કરિયર\nઅરીસા અને કાચનો સામાન રાખવાથી પણ થાય છે વાસ્તુ દોષ, આ ���ીતે બચો\nજ્યારે મહાદેવે કાપ્યું બ્રહ્માનું શિર, અદભૂત છે અન્નપૂર્ણેશ્વરી મંદિરની કથા\nતામિલનાડુ: શિવ પાર્વતીના આ મંદિરમાં નથી થતા લગ્ન, જાણો કારણ\nદુર્ભાગ્ય નોતરનારા આ છોડોને ભૂલથી પણ ઘરમાં ન લાગવો...\nVastu Tips: જીવનમાં રોમાંસ જળવાઈ રહે તે માટે બેડરૂમને આ રીતે સજાવો\nવજન ઓછું નથી થતુ તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ\nવાસ્તુ દોષ: ઘરનો દોષ તેમને પોલીસ કે કોર્ટ-કચેરીમાં ફસાવશે\nFeng Shui vastu tips: ફેંગશુઈ ઘંટડી દૂર કરશે ઘરનો વાસ્તુ દોષ, જાણો કેવી રીતે\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/hrithik-roshan-wraps-up-kaabil-ahead-schedule-030712.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:33:13Z", "digest": "sha1:26NUZB5PMGOEF32XQ3UV7INFT3VT3SHY", "length": 10500, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "શાહરુખ સાથે એવી રેસ કે સમય પહેલા જ પુરી કરી નાખી ફિલ્મ | Hrithik Roshan wraps up kaabil ahead schedule - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nશાહરુખ સાથે એવી રેસ કે સમય પહેલા જ પુરી કરી નાખી ફિલ્મ\nવર્ષ 2017ની શરૂઆતમાં જ શાહરુખ ખાન અને રિતિક રોશન વચ્ચે ધમાકેદાર ટક્કર થવાની છે. હાલમાં જો રિતિકની ફિલ્મ કાબિલની વાત કરવામાં આવે તો ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે. રિતિકે ખાલી 77 દિવસમાં જ કાબિલનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે.\nરાકેશ રોશનના નિર્માણમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ સિડ્યુલ 11 દિવસ પહેલા જ પૂરું થઇ ગયું. હવે ફિલ્મના ટ્રેલરની રાહ છે. ખબરનું માન્યે તો ફિલ્મનું ટ્રેલર દિવાળી પહેલી જ રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મના ટ્રેલરને શિવાય અને એ દિલ હૈ મુશ્કિલ સાથે જોડવામાં આવશે.\nરિતિક રોશનની આવનારી ફિલ્મ કાબિલ અને શાહરુખ ખાનની ફિલ્મ રઈસ ઘણી બધી પ્લાનિંગ કરવા છતાં પણ આખરે ક્લેશ થવા જઈ રહી છે. ખાલી ફિલ્મ જ નહીં પરંતુ બંનેના ટ્રેલર વચ્ચે પણ ગજબની રેસ લાગી ચુકી છે.\nબંને ફિલ્મનું ટ્રેલર શિવાય અને એ દિલ હૈ મુશ્કિલ સાથે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સૂત્રોનું માન્યે તો રાકેશ રોશને જે પ્લાન બનાવ્યો છે કે જેનાથી કાબિલ વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે.\nરાકેશ રોશન જાણે છે કે દિવાળીમાં લોકો વધારે ને વધારે ફિલ્મો જુઓ છે. આ જોઈને રાકેશ રોશને થિયેટર માલિકોને જણાવ્યું કે દિવાળીથી 2 અઠવાડિયા સુધી શિવાય અને એ દિલ હૈ મુશ્કિલના શૉ શરૂ થતા પહેલા કાબિલનું ટ્રેલર બતાવવામાં આવે.\n#Nirbhaya: રેપ આધારિત આ ફિલ્મો તમને ચોંકાવી દેશે\nજાન્યૂઆરી 2017 બોલિવૂડ ધમાકા, દર શુક્રવારે એક બ્લોકબસ્ટર\nઉર્વશીનું સુપર હોટ સોન્ગ 'હસીનોં કા દીવાના....'\nકાબિલ Vs રઇસ: રિલિઝ પહેલાં જ યુદ્ધ શરૂ\nશું શાહરૂખ કરી રહ્યો છે હૃતિકની કોપી\nકાબિલમાં કંઈક આવા દેખાશે રિતિક રોશન, બધાને કર્યા કન્ફ્યુઝ\n4 બ્લોકબસ્ટર, ત્રણ 100 કરોડી ફિલ્મ, તો પણ એક હિટ ફિલ્મની જરૂરત\nરઈસ VS કાબિલ: શાહરુખ ખાનને પાછળ છોડવાની પુરી તૈયારી....\nમારી ફિલ્મ એજ દિવસે રિલીઝ થશે, શાહરૂખે જયારે કરવી હોય ત્યારે કરે...\nરિતિકના એક નિવેદને શાહરુખ ખાનને ધોઈ નાખ્યો...\nસલમાન ખાન પછી રિતિક રોશન, 500 કરોડની જબરજસ્ત ડીલ...\nરિતિક રોશન અને યામી ગૌતમના બોલ્ડ સીન, બોયફ્રેન્ડ નારાજ\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00369.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/home-made-stuff-paratha/", "date_download": "2019-03-24T21:35:11Z", "digest": "sha1:742MNT5LWLSHFKRGITDC6PT47FFUCTGG", "length": 11494, "nlines": 115, "source_domain": "blog.dealdil.com", "title": "બાળકો માટે હેલ્ધી અને મોટા લોકો માટે ટેસ્ટી એવા સ્ટફ પરાઠા ડીનર અથવા નાસ્તામાં બનાવજો જરૂર...", "raw_content": "\nHome Gujarati Articles બાળકો માટે હેલ્ધી અને મોટા લોકો માટે ટેસ્ટી એવા સ્ટફ પરાઠા ડીનર...\nબાળકો માટે હેલ્ધી અને મોટા લોકો માટે ટેસ્ટી એવા સ્ટફ પરાઠા ડીનર અથવા નાસ્તામાં બનાવજો જરૂર…\n આજે આપણે બનાવીશું નાસ્તો અને સાંજે જમવામાં પણ ચાલે એવી 2 ઇન 1 રેસિપી જે બાળકો માટે હેલ્ધી અને મોટા લોકો માટે ટેસ્ટી એવા સ્ટફ પરાઠા.\n1 વાટકી ખમણેલું ગાજર,\n1 વાટકી ઝીણી સમારેલ કોબી,\n2 થી 3 નંગ બાફેલા બટાટા,\n2 થી 3 ચમચી ખમણેલું ���ીઝ,\n1 મોટો વાટકો ઘઉંનો લોટ,\n1/2 ટી સ્પૂન જીરું,\n1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર,\n1/2 ટી સ્પૂન ધાણા જીરું,\n1/2 ટી સ્પૂન હળદર,\n1 ચમચી ગરમ મસાલો,\nચાટ મસાલો ટેસ્ટ પ્રમાણે,\n1 ચમચી આદું મરચાની પેસ્ટ,\nસૌ પ્રથમ એક ઉંડા વાસણમાં ઘઉંનો લોટ લો.તેમાં 2 થી 3 ટી સ્પૂન તેલ,મીઠું અને જીરું ઉમેરી મીડીયમ કણક તૈયાર કરો. હવે તેને 15 મિનિટ ઢાંકીને રાખો.એટલી વારમાં સ્ટફિંગની સામગ્રી તૈયાર કરી લો.\nએક મોટા બાઉલમાં ખમણેલું ગાજર,કોબી બાફેલા બટાટા,કોથમીર,આદુ મરચાંની પેસ્ટ,ચીઝ અને બાકીના બધાં જ મસાલા મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.\nહવે તૈયાર કરેલા કણકમાંથી મીડીયમ સાઈઝના લુઆ લઈ રોટલી વણો. હવે તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ચાર બાજુથી ભેગું કરી પાછું લુઓ તૈયાર કરો અને હલકા હાથે વણો.\nહવે નૉસ્ટિક પેનમાં તેલ મૂકી બને બાજુથી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન શેકી લો.\nતો તૈયાર નાસ્તા માં અને ડિનરમાં ચાલે એવા સ્ટફ પરાઠા.\nપરોઠા મૂળ રૂપે પંજાબમાં બનાવાય અને પીરસાય છે પણ દક્ષિણ ભારતમાં આની ઘણી પ્રજાતિ પર્રોટ્ટા નામે જોવા મળે છે. પરોઠાને ઘેર બનાવેલા માખણ કે દહીં સાથે ખવાય છે. પરોઠા ખાવાને સૌથી વધુ મજા લસ્સી કે છાશ સાથે આવે છે\nદહીં અને અથાણાં સાથે પરોઠા એ મોટા ભાગના ભારતીયોનો સવારનો નાસ્તો હોય છે ખાસ કરી ઉત્તર ભારતમાં. પરોઠા વધુ પડતી તૈલી શાક પદાર્થો સાથે સારા લાગતાં નથી.\nરસોઈની રાણી : કોમલ બાલત (વેરાવળ)\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleફરાળી મસાલા ટીક્કી – ફરાળમાં ઉપયોગી એવી આ ટીક્કી આજે નોંધી લો ને આ અધિકમાસમાં બનાવી ખવડાવો……\nNext articleસૂર્યનું આજે મિથુન રાશિમાં થયું છે પરિવહન, જાણો કઈ રાશિને શું કરવું જોઈએ….\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nગુજરાતી નહિ પણ આજે બનાવો એક અલગ જ ટેસ્ટની મહારાષ્ટ્રીયન કોથમ્બીર...\nમચ્છરોના ત્રાસથી બચાવતા 10 કુદરતી ઉપાય – Try કરી જો જો\nબિન સાંપ્રદાયિકતાનો સંદેશો આપે છે આ મસ્જિદ, હિન્દુઓ કરે છે તેની...\nઆજે સ્વાદ અને પૌષ્ટિક્તાથી ભરપૂર એક વાનગી અમે ખાસ તમારા માટે...\n1000 વર્ષ પહેલાની જુનાગઢની દેશપ્રેમની સત્ય ઘટના\nપ્રેમ – સાચો પ્રેમ એ પૈસા અને દેખાવથી નથી થતો સાચો...\nપ્રતીક્ષા – અમુક પ્રતીક્ષા કે રાહ એવી હોય છે જેનો કોઈ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆપણા શરીરને સ્વસ્થ રાખતા આ ૪ સ્વાસ્થ્ય ટુચકા વિષે તમારે જાણવું...\nલીવરને હંમેશા સ્વસ્થ રાખશે આ ઘરગથ્થું ઉપચાર, અજમાવી જુઓ ક્યાંક કોઈ...\nવેક્સ કરાવો છો તો પણ કોણી અને ઘુટણ પરની કાળાશ દુર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/lifi-to-replace-wifi-in-china-013134.html", "date_download": "2019-03-24T21:53:36Z", "digest": "sha1:GJM7RNNTZXHKJQXSPF5OTRIM5DKPDKBB", "length": 11302, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઇ ફાઇનું સ્થાન લેશે લાઇ ફાઇ? | LiFi to replace WiFi in China? - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nચીનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે વાઇ ફાઇનું સ્થાન લેશે લાઇ ફાઇ\nબીજિંગ, 18 ઓક્ટોબર : ચાઇનીઝ વિજ્ઞાનીઓએ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા માટે એક નવો અને સસ્તો માર્ગ તૈયાર કરી દીધો છે. આ નવા રસ્તા અનુસાર ઇન્ટરનેટ માટેના સિગ્નલ્સ હવે વાઇ ફાઇની રેડિયો ફ્રિક્વન્સીને બદલે લાઇટ બલ્બ્સ દ્વારા મોકલવામાં આવશે. ટેકનોલોજીની ���ુનિયાના જાણકારોનું કહેવું છે કે આ નવો રસ્તો ઓનલાઇન કનેક્ટિવિટીની સમગ્ર પ્રક્રિયા બદલી નાખશે.\nઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ચીની વિજ્ઞાનિકોની આ શોધ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. શાંઘાઈની ફુડાનની યુનિવર્સિટીમાં કામ કરી રહેલા આઈટી પ્રોફેસર શી નાને જણાવ્યું છે કે 'લાઈટને કેરિયર બનાવવામાં આવે તો એક એલઈડી બલ્બથી ચાર કમ્પ્યૂટર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે છે.' આ શોધ કરનારી ટીમ હેડ શી કહે છે કે માઈક્રોચિપ્સ દ્વારા એલઈડી બલ્બ 150 મેગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ ડેટા રેડ ઉત્પન્ન કરે છે. જે એવરેઝ બ્રોડબેન્ડ સ્પીડ કરતાં વધારે છે.\nયુકેની યુનિવર્સિટીના હેરાલ્ડ હાંસે આ ટેક્નોલોજીને લાઈ ફાઈ નામ આપ્યું છે. લાઈટ કોમ્યુનિકેશનના કારણે વાઈ ફાઈના આધારે આ નામ અપાયું છે. લાઈ ફાઈ ફાસ્ટ ઉપરાંત સસ્તું પણ છે. પાંચ નવેમ્બર, 2014ના રોજ શાંઘાઈમાં યોજાનાર ચાઈના ઇન્ટરનેશનલ ફેરમાં લાઈ ફાઈના 10 નમૂના રજૂ કરવામાં આવશે. જોકે તેમાં કેટલાક સુધારા થઈ શકે છે. આ સિસ્ટમની એક મર્યાદા એ છે કે વીજળી જાય તો સિગ્નલ તૂટી જાય છે.\n25 માર્ચે ચીન, પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે, પરંતુ શા માટે\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nચીનઃ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટથી અત્યાર સુધી 47 લોકોના મોત, 640 ઘાયલ\nઆર્થિક તાકાત બતાવી રહ્યું છે ચીન, ભારત કરતા 3 ગણી વધુ રકમ\nજેટલીનો કોંગ્રેસ પર પલટવારઃ ચીનને UNSCમાં સીટ અપાવવા માટે નહેરુ અસલી ગુનેગાર\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nયુએનમાં ચોથી વાર ચીને મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરતો પ્રસ્તાવ કર્યો રદ\nજો બપોરે 3 વાગ્યા સુધી ચીન રહ્યુ ચૂપ તો આજે પ્રતિબંધ લાગી જશે મસૂદ અઝહર પર\nભારતથી ત્રણ ગણુ થયુ ચીનનું ડિફેન્સ બજેટ, 200 બિલિયન ડૉલર સુધી પહોંચ્યુ\nભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ નથી માનતુ ચીન, નોર્થ કોરિયાને પણ નહિ માને\nચીને પણ આપ્યો પાકિસ્તાનને ઝટકો, ભારતની કાર્યવાહી પર સાધ્યુ મૌન\nચીનમાં સુષ્મા સ્વરાજ, ‘વધુ એક હુમલાની તૈયારીમાં હતો જૈશ એટલે એરસ્ટ્રાઈક કરી'\nપુલવામા હુમલોઃ UNSCમાં ભારતની મોટી જીત, ચીનના વિરોધ બાદ પણ જૈશની નિંદાનો પ્રસ્તાવ પાસ\nli fi replace wi fi china technology લાઇ ફાઇ ની જગ્યાએ વાઇ ફાઇ ચીન ટેકનોલોજી\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\n��ોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129806", "date_download": "2019-03-24T22:05:05Z", "digest": "sha1:5V226WWN6VLG6TCTME4R7KERZYCVXBEZ", "length": 16930, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "અમેરીકામા બરફનું તોફાનઃ ૪ના મોત", "raw_content": "\nઅમેરીકામા બરફનું તોફાનઃ ૪ના મોત\nબીલ્ડીંગો - પાવરલાઇન સ્ટેશનોને ભારે નુકશાનઃ આ વાવાઝોડુ આજે નોર્થ ઇસ્ટ અને ન્યુ ઇંગ્લેન્ડ તરફ આગળ ધસી રહયું છેઃ ૧૩ ઇંચ ખાબકયોઃ એનબ્રીજ એનર્જી ઓઇલ અને ગેસની પાઇપ લાઇન અમર્યાદીત સમય સુુધી બંધઃ ૪૭૦ થી વધુ ફલાઇટો રદ: વાવાઝોડુ નોર્થ ઇસ્ટ અને ન્યુ ઇંગ્લેન્ડ તરફ આગળ વધ્યું :૧૬૦ જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન : ૧૦૦૦ જેટલી પાવર લાઇન્સને ડેમેજ\nસેન્ટ્રલ અમેરિકામાં રવિવારથી આવેલા સ્નો સ્ટોર્મના કારણે અત્યાર સુધી ૪ લોકોનાં મોત થયા છે. મિનેસોટામાં મિડ-એપ્રિલ સ્ટોર્મના કારણે રસ્તાઓ પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ વાવાઝોડું નોર્થ અને મિડ-એટલાન્ટિક યુએસ તરફ જતાં પહેલાં અમેરિકાના મોટાંભાગના શહેરોને અસર કરી હતી. આ સ્ટોર્મ સિસ્ટમના કારણે એનબ્રિજ એનર્જીની ઓઇલ અને ગેસ પાઇપલાઇનને અનિશ્યિત સમય સુધી બંધ કરી દેવામાં આવી છે. મિનેપોલીસ- સેન્ટ પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંદાજિત ૧૩ ઇંચ જેટલો બરફ પડતાં રવિવારે ૨૩૦ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી. શનિવારે શરૂ થયેલા આ વાવાઝોડાંના કારણે અત્યાર સુધી ૪૭૦ ફ્લાઇટ્સ કેન્સલ થઇ છે. જયારે મિશિગનમાં ભારે વરસાદ અને વાવાઝોડાંના કારણે હજારો ઘર અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.\nમિશિગનમાં રવિવારે ૧૮ ઇંચ બરફ પડતાં અંદાજિત ૩૧૦,૦૦૦ ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.\nભારે વરસાદ અને વાવાઝોડાં ઉપરાંત બરફના વજનના કારણે ૧,૦૦૦ જેટલી પાવર લાઇન્સને નુકસાન થયું છે.\nરવિવારે બપોરે વિસ્કોન્સિન સ્ટેટમાં ૨૧ ઇંચ જેટલો બરફ પડ્યો હતો. જયારે વાવાઝોડાંના કારણે વૃક્ષો અને ઇમારતોને નુકસાન થતાં રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા.\nગલ્ફ કોસ્ટથી મિડવેસ્ટ પહોંચેલું વાવાઝોડું આજે સોમવારે નોર્થ-ઇસ્ટ અને ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધશે.\n- શુક્રવારે વાવાઝોડાંનાં કારણે ૧૭ હાઇ એલર્ટ્સ જાહેર કરવામાં આવ્યા હતા. વાવાઝોડાં અને વરસાદના કારણે ૧૬૦ જેટલી બિલ્ડિંગ્સને ભારે નુકસાન થયું છે અને ૪ લોકોનાં મોત થયા છે. (૪૦.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nસલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્ટે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST\nદેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST\nCNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST\nગુજરાત સહિત ૪ રાજ્યોના ATMમાં નાણાનો દુષ્કાળ access_time 11:26 am IST\nઉજૈનનાં મહાકાલ બાબાના મંદિરના ગર્ભગૃહમાં એલઇડી લાગી : એક્સપર્ટ કમિટીએ મંદિર સમિતિને આપ્યા સૂચનો access_time 12:00 am IST\nરાઇએ લોન્ચ કર્યું નવું પોર્ટલ :ગ્રાહકો બધા ટેરિફ પ્લાનની કરી શકશે તુલના access_time 1:24 am IST\n'વિરાણીના શાસ્ત્રી સાહેબ': શાળાના શિક્ષક કે સંસ્કૃત શાસ્ત્રોના પ્રકાંડ પંડિત\nરાજકોટના યુવાનોએ બનાવ્યું હિંદી સોંગ access_time 4:36 pm IST\nવાવડીમાં પાણીનો ફેરો નાંખવા ગયેલા જગદીશ ચાવડા પર દેવીપૂજકોનો હુમલો access_time 1:00 pm IST\nમાણાવદરના હોમગાર્ડ જવાનને નિવૃતિ વિદાયમાન access_time 11:41 am IST\nગોંડલના દેરડીકુંભાજીમાં બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય access_time 12:20 pm IST\nજામનગરમાં ભાગવત કથામાં ભાવિકોએ લીધો ધર્મલાભ access_time 1:12 pm IST\nકોંગ્રેસ દ્વારા વિવિધ ઝોનના ઇન્ચાર્જ નિમાયા :સૌરાષ્ટ્રમાં 9,મધ્ય ગુજરાતમાં 6 ,દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 3 ઇન્ચાર્જની નિમણુંક access_time 11:53 pm IST\nસોલાર ઉત્પાદનમાં ગુજરાતએ નબરવનનું ટાઇટલ ગુમાવ્યું રાજસ્થાનમાં સૌથી વધુ ઉત્પાદન : બીજાક્રમે તામિલનાડુ અને મહારાષ્ટ્ર ત્રીજાસ્થાને access_time 1:10 am IST\nબીજી પત્નીની હત્યા બાદ લાશના ટુકડા કરી નિકાલ કરવા જતાં પતિ ઝડપાયો access_time 5:10 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય access_time 2:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે ��ુશાંત-કૃતિની access_time 4:51 pm IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00370.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/akshy-kumar-ne-sha-mate/", "date_download": "2019-03-24T21:17:39Z", "digest": "sha1:32BZQ5YWX34RSMRV2E7GSDWMSGAAHU5O", "length": 21834, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "અક્ષય કુમાર ને શા માટે કરાવા પડ્યા પોતાની સુંદર બહેનના લગ્ન 55 વર્ષના વૃદ્ધ સાથે, કારણ જાણીને ચકિત થઇ જાશો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનુ�� ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome ફિલ્મી જગત અક્ષય કુમાર ને શા માટે કરાવા પડ્યા પોતાની સુંદર બહેનના લગ્ન 55...\nઅક્ષય કુમાર ને શા માટે કરાવા પડ્યા પોતાની સુ���દર બહેનના લગ્ન 55 વર્ષના વૃદ્ધ સાથે, કારણ જાણીને ચકિત થઇ જાશો…\nજો બૉલીવુડ માં કોઈ ત્રણે ખાનને ટક્કર આપી શકે તેમ છે તો એ છે અક્ષય કુમાર. અક્ષય કોઈપણ કામ સમજી વિચારીને કરે છે, તે પછી ફિલ્મોની વાત હોય કે પછી રિયલ લાઈફ ની. શાનદાર એક્ટર ની સાથે સાથે તે એક બેસ્ટ પિતા, પતિ અને ભાઈ છે. અક્ષય ની પત્ની ટ્વિંકલ ખન્ના જે એક સમયે બોલીવુડની એક બેહતરીન એક્ટ્રેસ હતી અને તે ડિમ્પલ કાપડિયા અને સુપરહિટ એક્ટર રાજેશ ખન્ના ની દીકરી છે. પણ તમને જણાવી દઈએ કે ટ્વીન્કલ અક્ષય થી 7 વર્ષ નાની છે અને એવામાં અક્ષય ન બહેન અલ્કા એ પોતાનાથી 15 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા છે, જો કે સુંદરતા ની બાબતમાં અલ્કા પણ કોઈથી કમ નથી. જો કે અલ્કા મોટાભાગે લાઇમ લાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે જેને લીધે તેને વધુ કોઈ જાણતું નહીં હોય. પણ અલ્કા ખબરોમાં ત્યારે છવાઈ ગઈ જયારે તેને પોતાનાથી 15 વર્ષ મોટા અને જાણીતા બિઝનેસમૈન સુરેન્દ્ર હીરાનંદાની સાથે પ્રેમ થઇ ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા.\nજયારે અલ્કા એ આ બાબતની જાણ અક્ષય ને કરી તો તેના તો જાણે કે હોંશ જ ઉડી ગયા હતા. અને બહેનની જીદ અને પ્રેમની સામે અક્ષય ને ઝુકવુ પડ્યું. જણાવી દઈએ કે આ બંને ના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. હાલ અલ્કા ની ઉંમર 40 વર્ષ અને અને તેના પતિની ઉંમર 55 વર્ષ છે. જો કે કહેવાય છે ને કે પ્રેમ ને ઉંમર નથી નડતી, હાલ આ બંને ના લગ્ન ના 6 વર્ષ થઇ ચુક્યા છે અને બંને પોતાનામાં ખુબ જ ખુશ છે.\nબોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleવિદેશમાં આ રિસોર્ટમાં એન્જોય કરી રહ્યા છે સૈફ-કરીના અને લાડલો તૈમુર, કિંમત જાણીને હેરાન રહી જાશો\nNext articleબિકીનીમાં જોવા મળ્યા કરિના કપૂર, જુઓ તસ્વીરોમાં તૈમૂર-ઈનાયાની મસ્તી\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા, જુહુમાં બુક કરાવ્યો આલીશાન ફ્લેટ….\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી કરે છે એક્ટિંગ, 250 થી પણ વધારે ફિલ્મો બનાવી…\nપ્લસ સા��ઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી છે પોતાની ખાસ ઓળખ….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઆ મજેદાર 14 તસ્વીરો તમને માત્ર ને માત્ર ભારત માં જ...\nમજેદાર પાલક અને ચણા ની દાળ …..સ્વાસ્થય માટે ખુબ જ લાભદાયક...\nભગવાન આવી પત્ની બધા ને આપે , આ વાર્તા તમારા દિલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/pisces.action", "date_download": "2019-03-24T21:34:33Z", "digest": "sha1:TYGZUGTIFDII2AH3JFV2T3WZ3R677MUV", "length": 19148, "nlines": 198, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "મીન, મીન રાશિ, મીન ફળકથન", "raw_content": "\nમીન રાશિ વિશે બધુ જ જાણો\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nમીન દૈનિક ફળકથન 25-03-2019\nમનમાં અજંપો અને અશાંતિ સાથે આપના દિવસની શરૂઆત થાય. શરીરમાં થાક અને અશક્તિનો અનુભવ થાય. ઉપરી અધિકારીઓ સાથે સંભાળીને કામ લેવાની ગણેશજી સલાહ આપે છે. સંતાનોની બાબતમાં ચિંતા રહ્યા કરે. ખોટો નાણાં…\nસમૃદ્ધિ માટે જ્યોતિષીય ઉપાય – 60% OFF\nસમૃદ્ધિ મેળવવી એ ઘણું અઘરું કામ છે\nધનાઢ્ય થવા માટે આપ ગમે તેટલા પ્રયાસો કરો તો પણ આપની ઈચ્છા ફળીભુત નથી થતી અમે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને જણાવીશું કે એવાં કયાં જ્યોતિષીય પાસાંઓ છે જે આપને સમૃદ્ધ થતા અવરોધે છે, અને યોગ્ય ઉપાય પણ સુચવીશું જેથી આપ ઈચ્છિત સમૃદ્ધિ મેળવી આપનાં સપનાં સાકાર કરી શકો છો….\nસપ્તાહની શરૂઆતમાં સમાધાનકારી વલણ આપને લાભદાયી રહેશે. પહ���લા દિવસે તમે સંબંધોથી વિમુખ રહેશો. કદાચ એકાંતમાં રહેવાનું તમારા માટે વધુ બહેતર છે તેમ સમય અને સંજોગો જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં…\nમીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nઆ સપ્તાહે વ્યવસાય કરતા જાતકોએ થોડી મંદીનો સામનો કરવો પડશે. ખાસ કરીને તમારા કામકાજો ધીમી ગતિએ આગળ વધતા મનોમન અકળાઈ જશો. સપ્તાહના મધ્યમાં આ સ્થિતિ સૌથી પ્રબળ રહેશે. શેરબજાર, દલાલી વગેરે કાર્યોમાં…\nમીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nઆ સપ્તાહના પહેલા દિવસે તમે સંબંધોથી વિમુખ રહ્યા પછી આખા સપ્તાહમાં પ્રેમ સહિત દરેક પ્રકારના સંબંધોમાં આપને સાનુકૂળતા રહેશે પરંતુ સંબંધોમાં વધુ પડતી સ્વામીત્વની ભાવનાથી દૂર રહેશો તો સંબંધોનો…\nમીન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆ સપ્તાહના પહેલા દિવસે ધાર્મિક અથવા તબીબી બાબતોમાં ખર્ચની તૈયારી રાખવી. આ ઉપરાંત અત્યારે તમે કમાણીના બદલે મોજશોખ અને વૈભવી જીવનશૈલી તરફ વધુ ઝુકેલા રહેવાથી ખર્ચ વધશે. આવી સ્થિતિમાં ભાગ્યનો સાથ…\nમીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકો માટે આ સપ્તાહ પ્રગતિકારક જણાઈ રહ્યું છે પરંતુ તમારે વિચારો અને વર્તનમાં સ્થિરતા કેળવવા નિયમિત મેડિટેશન કરવું. સપ્તાહના પહેલા દિવસે અભ્યાસમાં તમને મજા નહીં આવે પરંતુ જો ગૂઢ…\nસ્વાસ્થ્ય મામલે આ સપ્તાહે આપે શરૂઆતમાં જ સંભાળવું પડશે. સ્વાસ્થ્ય નરમગરમ રહેવાથી આપે નિયમિત ભોજનમાં સંયમ રાખવો. ત્વચાની બીમારી, ચેતાતંત્રની સમસ્યા, સતત નબળા વિચારો, ગળામાં બળતરા વગેરે થઈ શકે…\nમીન માસિક ફળકથન – Mar 2019\nઆ મહિને પ્રણય સંબંધોમાં તમારે સામીપ્ય જળવાશે અને તમારામાં રોમાન્સની લાગણી પણ ઘણી સારી રહેવાથી જેઓ પહેલાથી સંબંધોમાં નથી તેઓ નવી શરૂઆત કરવાના પ્રયાસ કરી શકે છે. જોકે, પહેલા સપ્તાહમાં સમય તમારી…\nમીન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nઅત્યારે તમારા કર્મ સ્થાનમાં શનિ છે અને બીજા સપ્તાહથી કેતુ પણ સાથે આવશે. લાંબો વિચાર કરીએ તો આ સ્થિતિ પોઝિટિવ નથી. તેમાં પણ પૂર્વાર્ધમાં સૂર્ય બારમે છે. આ બધી જ સ્થિતિ પ્રોફેશનલ મોરચે નબળી શરૂઆત…\nમીન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nછેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધોમાં તમે અનિશ્ચિતા અથવા સંબંધો તુટી જવાના ભય હેઠળ પસાર થતા હશો જેનો આ મહિને બીજા સપ્તાહથી અંત આવશે. બીજા સપ્તાહથી તમારી વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠતા આવશે અને સંબંધોનું…\nમીન આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થ��ક મોરચે તમારી પાસે નાણાંનો પ્રવાહ શરૂઆતમાં ધીમો રહે પરંતુ મહિનાના અંત સુધીમાં સ્થિતિ અંકુશમાં આવી જતા છેવટે તમારા હાથમાં બેંક બેલેન્સ રહેવાથી નારાજગી નહીં જોવા મળે. પહેલા પખવાડિયામાં…\nમીન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકોને ઘણા સમયથી આવતી મુશ્કેલીઓ આ મહિને બીજા સપ્તાહથી દૂર થશે. તમારામાં ઉત્સાહ પણ સારો વધશે. જેથી ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો માટે રૂધાંયેલી પ્રગતિની સમસ્યા દૂર થશે. તમે ભાવિ…\nઆ મહિને શરૂઆતના ચરણમાં તમારું સ્વાસ્થ્ય થોડુ નબળું રહેશે. ખાસ કરીને કામનું ભારણ અથવા અન્ય કારણથી પીઠમાં દુખાવો થઈ શકે. બ્લડપ્રેશરમાં અચાનક વધ-ઘટની શક્યતા છે. શારીરિક નબળાઈના કારણે ચક્કર આવવા…\nમીન વાર્ષિક ફળકથન – 2019\nવ્યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થશે અને પદોન્નતિના સંજોગો પણ ઉભા થાય પરંતુ કોઈપણ સિદ્ધિ હાંસલ કરવા માટે તમારે વધુ પ્રતિક્ષા કરવી પડશે અને ઘણી વખત તમારી ધીરજની કસોટી પણ થઈ શકે છે….\nવ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nપ્રોફેશનલ મોરચે તમારી શરૂઆત સારી છે પરંતુ કેટલીક બાબતોમાં તમને વિલંબ થતા મનોમન ખૂબ જ વ્યાકુળતા રહેશે. આ સ્થિતિ આગળ જતા તમને ખોટુ પગલું ભરવા માટે ઉશ્કેલી શકે છે માટે કોઈની વાતમાં ભોળવાઈ જઈને…\nપ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nશરૂઆતના ત્રણ મહિનામાં તમે પ્રેમસંબંધોમાં થોડી અનિશ્ચિતતા અનુભવશો. ખાસ કરીને કોઈપણ સાથે ઝડપથી સંબંધો શરૂ થાય અને ઝડપથી અટકી જાય તેવું બની શકે છે. આ ચરણ લગ્નોત્સુકોએ જીવનસાથીની પસંદગી વિશે…\nઆર્થિક અને નાણાંનું ફળકથન\nઆ વર્ષે ઓક્ટોબરના અંત સુધી આયાત-નિકાસના ધંધામાં, મલ્ટીનેશનલ કંપનીના કાર્યો અથવા નોકરીમાં અથવા જન્મભૂમિથી દૂરના અંતરે થતા કાર્યોમાં ઘણો સારો ફાયદો થઈ શકે છે. મોટાભાગના સમયમાં ભાગ્ય સાથ આપી…\nશિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકોને છેલ્લા ઘણા સમયથી અભ્યાસમાં મુશ્કેલી ચાલી રહી છે. ગણેશજી પણ તેનાથી વાકેફ છે પરંતુ આ વર્ષની શરૂઆતમાં તમને તેમનાથી રાહત મળે તેવી શક્યતા જણાતી નથી. ઉચ્ચ અભ્યાસ કરતા…\nઆ વર્ષની શરૂઆતમાં આપને ત્વચા અથવા ગરમીના દર્દો થાય. પડવા કે વાગવાથી શારીરિક ઇજાઓ થાય. વીજકરંટથી બચવું પડશે. વાહન ધીમે ચલાવવું અન્યતા અકસ્માતના ભોગ બની શકો છો. તમારી અતિ સાહસવૃત્તિ તમને જોખમી…\nમીન રાશિ વિશે બધુ જ જાણો\nસંસ્કૃત નામ : મીન | નામનો અર્થ : મીન | પ્રકાર : જળ – ચંચળ – નકારાત્મક | સ્વામી ગ્રહ : નેપ્ચ્યૂન | ભાગ્યશાળી રંગ : ફીકો જાંબલી, આછો જાંબલી, જાંબલી, વાદળી-જાંબલી , અને દુધિયો (સી ગ્રીન ) | ભાગ્યશાળી દિવસ : ગુરુવાર અને સોમવાર\nઅંતઃસ્ફુરણા અને કલ્પનાશક્તિ મીન રાશિના જાતકોની તાકાત અને નબળાઈ બંને છે. તેઓ સ્વભાવે આધ્યાત્મિક હોવાની સાથે…\nજ્યોતિષશાસ્ત્ર તમામ રાશિઓની ઊંડી સમજ આપી શકે છે. તમે સૌ મીન રાશિ અને મીન જાતકો વિશે શું જાણવા માંગો છો\nપૂર્વાભાદ્રપદ નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ અજઇકપત છે અને સ્વામી ગુરુ છે. આ જાતકોમાં સ્વાર્થની માત્રા વધારે જોવા મળે…\nમીન જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – મીન રાશિ કવિઓની રાશિ છે. મીન જાતકો કવિ, અભિનેતા, જ્યોતિષ, દુભાષીયા, નન(સાધ્વી),…\nમીન જાતકોના પ્રણય સંબંધો\nમીન જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – મીન જાતકો સંખ્યાબંધ પ્રેમસંબંધ ધરાવનાર હોય છે. પ્રેમમાં આપનું દિલ અનેક વખત…\nમીન જાતકો મિત્ર તરીકેઃ આપ સ્વભાવે ઘણા સારા, માનવીય અભિગમવાળા અને મિત્રની વાત સમજી શકો તેવા છો પરંતુ ક્યારેક…\nમાછલીઓની જોડનું રાશિ ચિહ્ન ધરાવતી મીન રાશિ કાળપુરુષના પગનું પ્રતિનિધિત્વ કરે છે. ધાર્મિક સ્થળો, પવિત્ર જગ્યાઓ…\nનામાક્ષરઃ દ, ચ, ઝ, થ, સ્વભાવઃ દ્વિસ્વભાવ, સારા ગુણઃ ઊંડી સમજશક્તિ ,સારું અર્થઘટન કરવા સક્ષમ, અન્ય લોકોને સમજી શકનાર,…\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00371.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/hathedi-no-aakar/", "date_download": "2019-03-24T22:11:35Z", "digest": "sha1:CFAQXBWDTUZZSVOMNGRWHQVHXAX6EYJC", "length": 8138, "nlines": 64, "source_domain": "4masti.com", "title": "હાથના આકારથી લોકોની બાબતમાં ધણી બધી માહિતીની જાણકારી મળી શકે છે |", "raw_content": "\nInteresting હાથના આકારથી લોકોની બાબતમાં ધણી બધી માહિતીની જાણકારી મળી શકે છે\nહાથના આકારથી લોકોની બાબતમાં ધણી બધી માહિતીની જાણકારી મળી શકે છે\nહાથના આકારથી લોકોની બાબતમાં ધણી બધી માહિતીની જાણકારી મળી શકે છે. હાથનો આકાર જોવા માટે હથેળીમાં મોટાભાગે કાંડુ અને આંગળીઓનો નીચેનો ભાગ જોવામાં આવે છે.\nહાથનો આકાર જોઈને તમે જ્યોતિષ સમજી શકો છો કે તમે કેવા પ્રકારના માણસ છો અને તમને કઈ કઈ ટેવો છે. અહીંયા જ્યોતિષીઓના કહેવા મુજબ અમે તમને જણાવી રહ્યા છીએ એવી વાતો જેની મદદથી તમે કોઇપણની બાબતમાં જાણકારી મેળવી શકો છો.\nજો તમારો હાથ પહોળો છે અને હથ���ળી ચોરસ આકારની છે અને આંગળીઓ થી થોડી મોટી છે અને તમારી હથેળી અને આંગળીયોગો આકાર એક જેવો છે, તો તમે મક્કમ મનોબળ અને ઉચ્ચ મૂલ્યો વાળા માણસ છો. તે ઉપરાંત તમે જિદ્દી પણ છો અને તમારામાં ઘણી શક્તિ છે. તમારા હાથનો આકાર કહે છે કે તમે પ્રેક્ટિકલ અને જવાબદારી વાળા માણસ છો.\nજો તમારો હાથ ગોળાકાર આકારમાં છે અને તમારી લાંબી આંગળીઓ અને તમારી હથેળીઓની લંબાઈ તમારી આંગળીઓથી ઓછી છે તો તમે ખુબજ સામાજિક માણસ છો. આ ઉપરાંત તમે ખુબ વાતુડિયા પણ છો.\nજો તમારી હથેળી વાટકા આકારની છે અને તમારી આંગળીઓ લાંબી છે તે ઉપરાંત તમારી હથેળીની લંબાઈ તમારી આંગળીઓની લંબાઈ જેટલી છે. તો તમે સર્જનાત્મક સહાનુભૂતિવાળા માણસ છો. તમે થોડા મનમોજી પણ છો અને ક્યારેક ક્યારેક લાગણીશીલ પણ થઇ જાવ છો.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nસનાતન ધર્મ ના પાયા નો સ્તંભ અવતારવાદ માં જાણો \nસનાતન ધર્મ નાં મુખ્ય ચાર પાયા છે જેમાં કર્મવાદ, પુનર્જન્મ વાદ, અવતારવાદ, અને મુર્તીપુજા જે આપણે દ્રઢપણે માનીએ છીએ અને જેના કારણે જ સનાતન...\nદર મહિને લાખોનું બિલ ભરે છે આ બોલીવુડ સ્ટાર્સ, નંબર 3...\nઆખી રાત ગાંડાની જેમ ખાડો ખોદતી રહી હાથણી, સવારે લોકોએ પાસે...\nમેર કેશવાલા સમાજ ની મહીલાયો નાં ગરબા\nઆ એક્ટર���સે ઠુકરાવી નાખ્યા હતા આટલા પ્રખ્યાત રોલ, ફિલ્મ સુપર હિટ...\nઓળખી બતાવો આ લબડતી ચામડીને યુવાન, હ્રદય રોગીને નીરોગી, લોહીને સાફ,...\nડાયાબીટીસનાં દર્દી માટે મફતમાં ૧૦૦% અસરકારક ઉપાય, જાણકારી ઉપયોગી છે શેયર...\nજુના સાંધાના દુઃખાવો પણ થઇ જશે ગાયબ દિવસમાં બે વખત કરો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/whatsapp-coming-dark-mode-and-swipe-to-reply-feature-for-android", "date_download": "2019-03-24T21:33:58Z", "digest": "sha1:5YSYLMMZRJAMFCCB7JLAOJVKVJU3XE7O", "length": 7080, "nlines": 56, "source_domain": "lunawada.com", "title": "lunawada. એન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsAppમાં મળશે આ બે નવા ફિચર્સ, જાણી લો શું હશે", "raw_content": "\nએન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsAppમાં મળશે આ બે નવા ફિચર્સ, જાણી લો શું હશે\nએન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsAppમાં મળશે આ બે નવા ફિચર્સ, જાણી લો શું હશે\nએન્ડ્રોઇડ યૂઝર્સ માટે WhatsAppમાં મળશે આ બે નવા ફિચર્સ, જાણી લો શું હશે\nઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપમાં કેટલાક નવા ફિચર્સ આવવાના છે. આમાં એક ડાર્ક મૉડ છે જેની માંગ ખુબ પહેલાથી કરાઇ રહી છે.\nરિપોર્ટ્સ અનુસાર કંપની ડાર્ક મૉડ પર કામ કરી રહી છે અને ટુંકસમયમાં આનું અપડેટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટ્વીટર અને યુટ્યૂબમાં પણ ડાર્ક મૉડ પહેલાથી આપવામાં આવ્યો છે.\nરિપોર્ટ્સ અનુસાર વૉટ્સએપ નવા અપડેટ પર કામ કરી રહ્યુ છે જે અંતર્ગત સ્વાઇપ ટૂ રિપ્લાયનું ફિચર આપવામાં આવશે. આ ફિચર iOS યૂઝર્સને પહેલાથી આપવામાં આવ્યું છે, પણ એન્ડ્રોઇડમાં નથી. સ્વાઇપ ટૂ મેસેજ અંતર્ગત યૂઝર રાઇટ સ્વાઇપ કરીને મેસેજનો રિપ્લાય આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયા વેબસાઇટ ફેસબુકે મેસેન્જર માટે પણ કાર્ડ મૉડની જાહેરાત કરી હતી, જોકે હજુ સુધી યૂઝર્સને આમાં ડાર્ક મૉડ નથી મળ્યું.\nવૉટ્સએપે ગૂગલ પ્લે સ્ટૉર પર તાજેતરમાં જ બીટા પ્રૉગ્રામ અંતર્ગત વર્ઝન 2.18.282 સબ્મિટ કર્યુ છે જેમાં સ્વાઇપ ટૂ રિપ્લાય ફિચર આપવામાં આવ્યુ છે.\nતાજેતરમાં જ વૉટ્સએપે એક નવું અપડેટ રિલીઝ કર્યુ છે જેમાં નોટિફિેકેશન પેનલથીજ મીડિયા ફાઇલ્સ જોવાનો ઓપ્શન મળી રહ્યો છે. આ પહેલા કોઇપણ મીડિયા ફાઇલ્સ જેવા કે ફોટાની જગ્યાએ નૉટિફિકેશનમાં કેમેરાનુ આઇકૉન દેખાતુ હતું.\nલાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.\nNokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે જાણો કિંમત અને ફીચર્સ\nભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.\nયુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%AF%E0%AB%81%E0%AA%86%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A7%E0%AB%8B%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AC%E0%AA%9C/", "date_download": "2019-03-24T21:39:39Z", "digest": "sha1:FT6WW7AXZBYUZ6BKQYED2SQKELMLUFBL", "length": 12032, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "યુઆનના ધોવાણે સ્થાનિક બજારમાં ચાઈનીઝ ટાયરની નીચી આયાત પડતરે વધતી બોલબાલા | - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nયુઆનના ધોવાણે સ્થાનિક બજારમાં ચાઈનીઝ ટાયરની નીચી આયાત પડતરે વધતી બોલબાલા\nયુઆનના ધોવાણે સ્થાનિક બજારમાં ચાઈનીઝ ટાયરની નીચી આયાત પડતરે વધતી બોલબાલા\nઅમદાવાદઃ એક બાજુ ચીનના યુઆનનું ધોવાણ થતાં ચાઇનીઝ ચીજવસ્તુઓની આયાત સસ્તી થઇ છે, જેના પગલે ચાઇનીઝ ટાયરની આયાત વધુ સસ્તી થતાં સ્થાનિક બજારમાં ચાઇનીઝ ટાયરની બોલબાલા વધી છે.\nસ્થાનિક બજારના વેપારીઓના કહેવા પ્રમાણે ભારતીય કંપનીઓની પડતર તથા ઊંચા ટેક્સને કારણે ચાઇનીઝ ટાયરની સરખામણીએ ભારતીય કંપનીનાં ટાયર ૨૦થી ૪૦ ટકા ઊંચા ભાવે વેચાઇ રહ્યાં છે. ગ્રાહકોને ઊંચી પડતરને પગલે હવે ગ્રાહકો નીચા ભાવે ચાઇનીઝ ટાયરની માગ કરી રહ્યા છે. વેપારીઓના જ કહેવા પ્રમાણે એક બાજુ પાછલા કેટલાય સમયથી ટાયર ઇન્ડસ્ટ્રી આર્થિક મુશ્કેલીમાં સપડાઇ હતી તેવા સમયે જ યુઆનના અવમૂલ્યનને કારણે ટાયર ઇન્ડસ્ટ્રીઝે વધુ મુશ્કેલીમાં મુકાઇ જવું પડ્યું હતું.\nસ્થાનિક વેપારીઓના કહેવા પ્રમાણે ભારતીય બ્રાન્ડનાં ટાયર વેચવાં હવે મુશ્કેલ પડી રહ્યાં છે. એક બાજુ આ કંપનીઓના વેચાણમાં માર્જિન ઘટી રહ્યું છે તો બીજી બાજુ ચાઇનીઝ ટાયરનાં વેચાણમાં ઊંચું માર્જિન હોવાના કારણે વેપારીઓ પણ સ્થાનિક બ્રાન્ડેડ ટાયર કંપનીઓનાં ટાયર રાખવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.\nહું પુરૂષોત્તમ રૂપાલા કે નરેન્દ્ર મોદીની ઓલાદ નથી : હાર્દિકના સરકાર પર ચાબખા\nજમ્મુ-કાશ્મીરમાં નવું ટેન્શનઃ ત્રણ વર્ષમાં 12 પોલીસકર્મી આતંકી બન્યા\nલાલૂ અને રામદેવ બનશે વેવાઇ, લાલુનો પુત્ર બનશે રામદેવનો જમાઇ\nટી-20 વર્લ્ડકપ માટે ભારત સટ્ટાબજારમાં હોટ ફેવરિટ\nમ્યુનિસિપલ કોર્પોરેશન હવે આ પોલીસ કચેરીઓને સીલ મારશે\nકારચાલકની નજર ચૂકવી ત્રણ ગઠિયા બેગ તફડાવી ફરાર\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ…\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/multi-level-parking-in-kankriya-has-no-use/", "date_download": "2019-03-24T21:38:57Z", "digest": "sha1:XQYUD7LG6FFRPXWMEDGPSA3Q5ULYEOMI", "length": 17486, "nlines": 157, "source_domain": "sambhaavnews.com", "title": "કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગઃ રૂ. ૨૮.૧૫ કરોડનો ધોળો હાથી! | Multi level parking in Kankriya has no use - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nકાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગઃ રૂ. ૨૮.૧૫ કરોડનો ધોળો હાથી\nકાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગઃ રૂ. ૨૮.૧૫ કરોડનો ધોળો હાથી\nઅમદાવાદ: રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોર્પોરેશનના મહત્ત્વાંકાક્ષી કાંકરિયા મલ્ટી લેવલ ઓટોમેટિક પાર્કિંગનું ગત તા.૧૨ માર્ચ, ૨૦૧૧એ ભૂમિપૂજન કરાયું હતું. આશરે રૂ.૨૮.૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલું સાત માળનું ઓટોમેટિક પાર્કનું ગત તા.૧૦ જૂન, ૨૦૧૩એ મુખ્યમંત્રી આનંદીબહેનના હસ્તે વાજતેગાજતે ઉદ્ઘાટન કરાયું હતું. પરંતુ કોર્પોરેશન માટે આ મલ્ટી લેવલ પાર્કિંગ ‘ધોળો હાથી’ જ પુરવાર થયો છે.\nકાંકરિયા લેકફ્રન્ટની સામે વ્યાયામશાળા પાસે આશરે ૩૯૯૦ ચો.મીટરના પ્લોટમાં બેઝમેન્ટ+ગ્રાઉન્ડ+ સાત માળ સુધી અંદાજિત ૬૬૫૦ ચો.મી. બિલ્ટઅપ એરિયામાં ૨૫૦ નંગ કાર પાર્કિંગ અને ૨૫૦ નંગ ટુ વ્હિલર પાર્કિંગ થઈ શકે તેવું મલ્ટી લેવલ ઓટોમેટિક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ મલ્ટી લેવલ પાર્કિંગમાં ટ્રાફિક બેરિઅર્સ, ટિકિટિંગ મશીન, જે તે માળે ખાલી પાર્કિંગની જગ્યા બનાવવા ડિસ્પ્લે સાઈનેજ, ઓટોમેટિક પાર્કિંગ, સિસ્ટમ જેવી કે સ્વાઈપ કાર્ડ, કાર્ડ રીડરનો પણ સમાવેશ કરાયો છે. રૂ.૨૮.૧૫ કરોડનો આ પ્રોજેક્ટ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પૂર્ણ કરાયો છે. તેમ છતાં આ પ્રોજેક્ટ મ્યુનિ. તિજોરી માટે ખોટનો ધંધો પુરવાર થયો છે.\nઓટોમેટિક મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર એસ.પી.એલ. એન્ડ જી.ડી.સી.ને જ આ પાર્કિંગનો પાંચ વર્ષનો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ પેટે કોર્પોરેશન દર મહિને ૫૦,૦૦૦ ચૂકવે છે\nજ્યારે કોન્ટ્રાક્ટરને પાર્કિંગની સહિતની આવક તંત્રને ચૂકવવી પડે છે. જોકે પાર્કિંગ દર મહિનાની આવક જેમ તેમ રૂ.૩૦થી ૩૫ હજાર થાય છે પરિણામે કોર્પોરેશનને દર મહિના રૂ.૧૫થી ૨૦ હારની ખોટ થાય છે.\nકાંકરિયાના આ પ્રોજેક્ટમાં કોર્પોરેશનને ખોટનો વેપલો કરવાનું કારણ મ્યુનિ. પ્રોજેક્ટ વિભાગની નીતિ રીતિ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ���યારે કાંકરિયા લેકફ્રન્ટ પરના અન્ય પ્રોફિટમાં કોર્પોરેશને ખોટ થતી નથી.\nનાગરિકો પણ મફતમાં રોડ પાર્કિંગ તેમજ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડના મફત પાર્કિંગથી મલ્ટી લેવલ પાર્કિંગમાં ફરકતા જ નથી. કુલ ૫૦૦ ટુ અને ફોર વ્હિલરની ક્ષમતા હોવા છતાં માંડ ૨૫ ટકા પાર્કિંગ થાય છે મ્યુનિ. કોર્પોરેશન પણ અન્ય સ્થળોએ પાર્કિંગ કરનારા શહેરીજનો પર સખ્તાઈ કરતું નથી. ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને જો આ પાર્કિંગનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો કાંકરિયા વિસ્તારની ટ્રાફિક જામની સમસ્યાનું હળવી થઈ શકે તેમ છે. પરંતુ મ્યુનિ. સત્તાવાળાઓએ પણ ગંભીરતા દાખવી નથી. પરિણામે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ કરીને કાંકરિયા મલ્ટી લેવલ પાર્કિંગ મ્યુનિ. સત્તાધીશો માટે ધોળો હાથી બન્યો છે.\nટુ વ્હિલરથી મહિને માત્ર ૩થી ૪ હજારની આવક\nમલ્ટીલેવલ પાર્કિંગથી કોર્પોરેશનને મહિને ફક્ત રૂ. ૩૦થી ૩૫ હજારની આવક થાય છે તેમાં પણ અમદાવાદમાં એક એક ઘરમાં બે બે ટુ વ્હિલર હોવા છતાં આ પાર્કિંગમાં ટુ વ્હિલરથી થતી મહિને આવક માંડ રૂ. ૩થી ૪ હજારની જ છે\nકાર પાર્કિંગમાં ૧૫ મિનિટ વેડફવી ગમતી નથી\nએક તરફ ટુ વ્હિલર ચાલકોને ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાનાં વાહન માટે પાંચ મિનિટ વેડફવી ગમતી નથી તો બીજી તરફ ટુ વ્હિલર ચાલકોને પણ પોતાની ગાડી ઓટોમેટિક પાર્કિંગના પ્રથમથી સાતમા માળ સુધી લિફ્ટથી પાર્ક થાય તેમાં ૧૫ મિનિટ વેડફાઇ જાય તે ગમતી નથી. પરિણામે રોડ પર આડેધડ પાર્કિંગ થતું રહે છે.\nએક લિફ્ટ કાયમ બગડેલી જ હોય છે\nજે કોન્ટ્રાક્ટરને પાંચ વર્ષનો ઓ એન્ડ એમનો કોન્ટ્રાક્ટ અપાયો છે અને જેના માટે તંત્ર દર મહિને રૂ. ૫૦ હજાર ચૂકવે છે. તેના મેન્ટેનન્સમાં પણ કાયમી ધાંધિયાં જોવા મળે છે. આ મલ્ટીલેવલ પાર્કિંગની બે લિફ્ટ પૈકી એક અથવા બીજી લિફ્ટ કાયમ બગડેલી જ હોય છે\nવિજ્ઞાન પ્રવાહનું 79 % પરિણામ જાહેર : 5 %નો ઘટાડો નોંધાયો\nટ્રકે બાઇકને અડફેટે લેતાં અકસ્માતઃ પતિ-પત્ની, પુત્રીનાં કમકમાટીભર્યાં મોત\nસીએના વિદ્યાર્થીઓને પહેલી વાર પ્રેક્ટિકલ એસેસમેન્ટ ટેસ્ટ લેવાશે\nન્યૂ કોટન પોલીસચોકી નજીક બાઇકર્સ ગેંગે આતંક મચાવ્યો\nમેકઅપ કરતી મહિલાઓ માટે કંઇક આવું વિચારે છે પુરુષો\nડ્રાઇવરને ખાંસી આવતા કંગનાની કારનો થયો અકસ્માત\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજને���ોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129808", "date_download": "2019-03-24T22:05:19Z", "digest": "sha1:JWYTYF35GU6EJCKDK65I5KN4Z5UGOTUB", "length": 20562, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ઉન્નાવ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડા લોકોને ધમકાવે છે :ગામના બે લોકો ગૂમ ;પીડિતાના કાકાનો આરોપ", "raw_content": "\nઉન્નાવ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ગુંડા લોકોને ધમકાવે છે :ગ���મના બે લોકો ગૂમ ;પીડિતાના કાકાનો આરોપ\nલખનૌ: ઉન્નાવ ગેંગરેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર ગેંગરેપનો આરોપ લગાવનારી પીડિતાના કાકાએ કહ્યું કે,ધારાસભ્યના ગુંડા ગામમાં લોકોને ધમકાવી રહ્યા છે. પીડિતાના કાકાના કહેવા મુજબ, ધારાસભ્યના ભાઈ અતુલ સિંહ જેલમાંથી જ પોતાના લોકોને ગામવાળાને ધમકાવવાનો આદેશ આપી રહ્યા છે. ગામલોકોને મોં ખોલવા પર અંજામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે, ગામના બે લોકો ગુમ પણ છે.\nપીડિતાના કાકાએ જણાવ્યું કે, શનિવારે ધારાસભ્ય કુલદીપ સિંહના ગુંડા બે ગાડીઓમાં ગામમાં આવ્યા હતા. તેમણે ગામલોકોને ધમકી આપી. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ ગેંગરેપ મામલામાં ભાજપના આરોપી ધારાસભ્ય સેંગરના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સીબીઆઈએ આ મામલે શશિ સિંહ નામની એક મહિલાની પણ ધરપકડ કરી છે. આ મહિલા પર ઘટનાના દિવસે પીડિતાને ભાજપના ધારાસભ્ય પાસે લઈ જવાનો આરોપ છે.\nપીડિતાની માતાએ ઉત્તર પ્રદેશ પોલીસને અપાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, મહિલા લાલચ આપીને તેમની દીકરીને ધારાસભ્યના ઘરે લઈ ગઈ હતી. જ્યાં ભાજપના ધારાસભ્યએ તેની પર કથિત બળાત્કાર કર્યો. ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, જ્યારે ધારાસભ્ય તેમની દીકરીનો બળાત્કાર કરી રહ્યા હતા, એ સમયે શશિ સિંહ ગાર્ડ બનીને રૂમની બહાર ઊભી હતી. પીડિતાની માની ફરિયાદ હવે સીબીઆઈની એફઆઈઆરનો ભાગ છે.\nબીજી તરફ, વિપક્ષ આ મુદ્દાને લઈને યોગી આદિત્યનાથ સરકાર પર હુમલો કરી રહ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, સીએમ યોગી આદિત્યનાથ ઉન્નાવ બળાત્કાર મામલમાં ‘અસલી દોષી’ છે. પાર્ટીએ આદિત્યનાથને તત્કાળ હટાવવાની માગ કરી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણીનો હવાલો આપ્યો અને આદિત્યનાથ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ‘જે યુવતીની સાથે જૂન 2017માં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો, જેણે મુખ્યમંત્રી સમક્ષ મદદ માટે આજીજી કરી અને ત્યાં સુધી કે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, તેના અસલી દોષી બીજા કોઈ નહીં પરંતુ મુખ્યમંત્રી અજય સિંહ બિષ્ટ ઉર્ફે આદિત્યનાથ છે.’\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આ��ારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nકેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છ�� તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST\nસુરતથી અમેરિકા ફરવા ગયેલ દંપતિ અને પુત્ર-પુત્રીના મૃતદેહો મળ્યાઃ પુરમાં ફસાઇ જવાથી મોત થયાનું તારણ access_time 7:27 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nહવે ફેસબુક સાથે ડેટા શેર થતો અટકાવવા વોટ્સએપમાં આવ્યું નવું અપડેટ :કરવું પડશે સેટિંગ access_time 12:59 am IST\nમ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા ત્રણ માસમાં ૨૨૮૧ કરોડ ગ્રાન્ટની ફાળવણી access_time 11:39 am IST\nહવે રેશનીંગ દૂકાનો ઉપરથી જુવાર-બાજરો પણ મળશે access_time 4:28 pm IST\nજમીન વિકાસ બેંકના કૌભાંડમાં ઓબીસી અધિકારીઓ જ નિશાન : સિધ્ધાર્થ પરમાર access_time 4:26 pm IST\nવાંકાનેરમાં પતાળીયા બ્રિજ બનાવવાની કામગીરીમા વિલંબથી વાહન ચાલકો હેરાન access_time 11:30 am IST\nગોંડલના દેરડીકુંભાજીમાં બાળક પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય access_time 12:20 pm IST\nઆમરણથી ભાદરા પાટીયા સુધી ૩૦ કીમી રોડની અતિ બદ્તર હાલત access_time 11:35 am IST\nઅમદાવાદમાં પહેલા જ દિવસે ૧૦૦૦ ઇ-મેમો ઇસ્‍યુ કરાયાઃ ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે જુદા જુદા પ્રકારના ગુન્‍હા દાખલ access_time 7:33 pm IST\nરેતી ચોરી મામલે પોલીસનો સપાટો :છોટાઉદેપુર અને સંખેડામાંથી રેતી ભરેલી ત્રીસ ટ્રકો ઝડપી લેવાઈ access_time 12:01 am IST\nહવે 68 લાખ ગુનેગારોની માહિતી આંગણીના ટેરવે :ગુજરાતમાં કોઈ ગુનેગાર છટકી નહીં શકે:પોકેટ કોપ - મોબાઈલ એપ લોન્ચ access_time 11:56 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે access_time 2:18 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમા��� હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nઅમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:31 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nકોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ access_time 4:49 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00372.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/yest-use-how-to-make/", "date_download": "2019-03-24T21:42:15Z", "digest": "sha1:H2MH5YJ37FD74COKF4TVRE7XORCJKRKA", "length": 13164, "nlines": 100, "source_domain": "blog.dealdil.com", "title": "યિસ્ટનો ઉપયોગ કેવી રીતે કરશો? શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે...", "raw_content": "\nHome Gujarati Articles યિસ્ટનો ઉપયોગ કેવી રીતે કરશો શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો...\nયિસ્ટનો ઉપયોગ કેવી રીતે કરશો શેર કરો આ ઉપયોગી માહિતી તમારા મિત્રો સાથે…\nયિસ્ટનો લોટ બાંધવો હંમેશા થોડો મુશ્કેલ હોય છે. પરંતુ એમાં પારંગત થઈ જઈએ તો એકદમ આસાન લાગશે. તો આજે જાણીએ કણક બાંધતી વખતે થતી કેટલીક સામાન્ય ભુલો વિશે અને તેના ઉપાયો વિશે –\nયિસ્ટ વાપરતી વખતે ધ્યાન રીતે રાખવા જેવી ટીપ્સ\nજો વાનગી પ્રમાણે ઈન્સ્ટન્ટ યિસ્ટની જરૂર હોય અને તમારી પાસે એક્ટિવ યિસ્ટ હોય ત્યારે એક્ટિવ યિસ્ટનું પ્રમાણ 1/4 ચમચી જેટલું વધારવું. દા.ત. વાનગીમાં 1 ચમચી ઈન્સ્ટન્ટ યિસ્ટ ની જરૂર હોય તો 1 1/4 ચમચી એક્ટિવ યિસ્ટ વાપરવું.\nઈન્સ્ટન્ટ યિસ્ટને તમે સીધો લોટ બાંધવામાં વાપરી શકો પરંતુ એક્ટિવ ડ્રાય યિસ્ટને પહેલાં વાટકામાં લઈ બે ચપટી સાકર અને થોડા હુંફાળા પાણી સાથે ઢાંકી 10-15 મિનિટ એક્ટિવ થવા અલગ મુકવું પડે છે. ધ્યાન રાખવું કે પાણી હુંફાળું હોય જો પાણી ગરમ હશે તો યિસ્ટ નાશ પામશે. યિસ્ટમાં ફીણ આવે પછી લોટ બાંધવામાં વાપરી શકાય.\nહવે જાણીએ કણક બાંધતી વખતે થતી ભુલો વિશે\nયિસ્ટ જયારે મુખ્ય સામગ્રી હોય ત્યારે તે બરાબર રીતે એક્ટિવેટ થયેલું હોય તે ખુબ જરૂરી છે. યિસ્ટ બરાબર છે કે નહીં તે ચકાસવાની પધ્ધતિ ને પ્રુફીંગ તરીકે ઓળખાય છે. તેમાટે ઉપર જણાવ્યું તેમ 1 ચમચી યિસ્ટ, એક ચપટી સાકર અને હુંફાળા પાણી સાથે વાટકીમાં લઈ 10-15 મિનિટ માટે ઢાંકી દેવું. યિસ્ટ સારી હશે તો 10-15 મિનિટ બાદ તપાસ કરતા યિસ્ટમાં ફીણ દેખાશે. જો એમ ન થાય તો વધુ 5 મિનિટ ઢાંકી રાખવું. પરંતુ ત્યારબાદ પણ યિસ્ટમાં કોઈ ફેરફાર ન થાય તો યિસ્ટ બરાબર નથી.\nબીજી મહત્વની વાત કે વાનગી માં કયા પ્રકારનો યિસ્ટ વાપરવાનો છે કારણ આગળ જણાવ્યું તેમ ઈન્સ્ટન્ટ યિસ્ટને તમારે સીધો વાનગી માં વાપરવાનો હોય છે. જયારે એક્ટિવ ડ્રાય યિસ્ટને પહેલાં એક્ટિવેટ કરવું પડે છે. કેટલીક વાર યિસ્ટના લોટને વાનગી પ્રમાણે લગતા સમય કરતા ફુલવા વધારે સમય લાગી શકે છે. કારણ કે અમુક બ્રાન્ડ ની યિસ્ટ ઝડપથી કામ કરે છે. જ્યારે અમુકને વાર લાગે છે.\nઠંડા વાતાવરણમાં યિસ્ટને કામ કરતા વધુ સમય લાગે છે. આવા વખતે વાતાવરણ કેટલું ઠંડુ છે અને તમને કેટલી જલ્દી છે તે પ્રમાણે 1/2 ચમચી થી લઈ ને ડબલ યિસ્ટ વધારે લોટમાં વાપરવું. તેમજ યિસ્ટને ગરમ જગ્યાએ અથવા ઓવન કે ગેસની બાજુમાં મુકવું.\nઅને તેમ છતાંય કણક ન ફુલે તો (યિસ્ટ સારી ગુણવત્તા ની છે) ઓવનને સૌથી ઓછા તાપમાને પ્રિહીટ કરી ઓવન બંધ કરો અને ત્યાર બાદ કણકને ઢાંકી ઓવનમાં મુકો. જેથી ઓવનની ગરમીથી કણકને ફુલવામાં મદદ મળશે. બીજી રીત એ છે કે કણકવાળા બાઉલને મોટા બાઉલમાં મુકવું અને તે મોટા બાઉલમાં ગરમ પાણી રાખવું. જેથી કણકને ગરમી મળતી રહે.\n3. કણક બાંધતી વખતે વપરાતું ગરમ પાણી\nકણક બાંધતી વખતે ઘણી વાનગીમાં હુંફાળા પાણી કે દુધ ની જરૂર પડે છે. આગળ જણાવ્યું તેમ હુંફાળી ગરમીથી યિસ્ટ ને ફુલવામાં મદદ મળે છે પરંતુ વઘુ પડતી ગરમી યિસ્ટનો નાશ કરે છે. તેથી પહેલાં ખાત્રી કરી લેવી કે પાણી કે દુધ બહુ ગરમ ન હોય. તમે પાણી કે દુધ માં આંગળી ડુબાડી 10 સુધી કાઉન્ટ કરતા પાણીથી આંગળી બળે તો સમજવું પાણી ગ���મ છે. થોડું ઠંડુ કરી પછી વાપરવું.\nયિસ્ટને બગાડ વિના લાંબો સમય સાચવી રાખવા એર ટાઈટ ડબ્બામાં અને રેફ્રીજરેટરમાં રાખવું જરૂરી છે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“વાત એક રેશમની…”- એક ગામડાની સ્ત્રીની વેદનાની વાર્તા…\nNext articleસફરજન ખાવાના આટલા બધા ફાયદા શું તમે જાણતા હતા…\nહવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ\nહવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\nદેવું લઈ જડપથી દેવા મુક્ત થવા અચૂક ધ્યાન રાખો આ 9...\nજલધિ વછરાજાની – પ્રેરણાનું કિરણ\nમિસળ પાવ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે, જે સ્વાદમાં સ્વાદિષ્ટ...\nહીંચકો કેમ એક માતા પોતાની દિકરીને ધુત્કારી રહી હતી…\nઅપનાવો આ ઘરેલુ નુસખાઓ, અને ભગાડો ઘરમાંથી ગરોળી, વંદા અને મચ્છરો…\nતમે પેહલા ક્યારેય આ ફોટો અને માહિતી નહિ વાંચી કે જાણી...\nજો તમારી પાસે સમયનો અભાવ હોય તો, ઘરે બેઠા-બેઠા કરો આ...\n‘માઇ’ એક નાની વાર્તા….\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“ખાટી આમલી” ડાયાબીટીસમાં અને શરીરના સાંધાઓના દુ:ખાવામાં ફાયદાકારક ઉપરાંત પોષણના ખજાનાથી...\nબોન્ટી બાર – બાળકો ને બોજ ભાવશે \nહવે સારું મુહૂર્ત જોવું હોય તો તમે જાતે પણ જોઈ શકશો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/dharmendra-still-active-bollywood-not-want-retire-002770.html", "date_download": "2019-03-24T21:17:34Z", "digest": "sha1:ER33MLHNO5A5JA7XY7DZEJVFBATV2F6P", "length": 14092, "nlines": 159, "source_domain": "gujarati.oneindia.com", "title": "બીજાનું સારૂં કરનારને પોતાના માટે સમય નથી મળતો | Dharmendra, Still Active Bollywood, Not Want Retire - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબીજાનું સારૂં કરનારને પોતાના માટે સમય નથી મળતો\nમુંબઈ, 8 ડિસેમ્બર : બૉલીવુડના હી મૅન તરીકે જાણીતાં એક્ટર ધર્મેન્દ્ર એટલે કે ધર્મેન્દ્ર સિંહ દેઓલનો આજે 77મો જન્મ દિવસ છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રે ટ્વિટ કર્યુ હતું કે તેઓ સાઉથ આફ્રિકા જઈ રહ્યાં છે. શક્ય છે કે તેઓ પોતાનો જન્મ દિવસ હાલ સાઉથ આફ્રિકામાં જ ઉજવતાં હોય. ધર્મેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક હૅન્ડસમ અભિનેતા રહ્યાં છે. તેમણે પોતાની એક્ટિંગના બળે લાખો દિલો પર રાજ કર્યું છે. તેમની રોમાન્ટિક ફિલ્મો તો આજે પણ લોકોને ખૂબ ગમે છે.\nસને 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મ સાથે બૉલીવુડમાં પોતાનું કૅરિયર શરૂ કર્યા પછી આજ સુધી ધર્મેન્દ્ર એક્ટિંગની દુનિયામાં જામેલા જ છે. ધર્મેન્દ્ર આજકાલ નાના પડદે પણ જજ તરીકે દેખાય છે. ઇન્ડિયા ગૉટ ટૅલેંટની છેલ્લી અનેક સીઝનમાં ધર્મેન્દ્ર જજ તરીકે દેખાયાં છે. એક્ટિંગ સાથે જ તેઓ રાજકારણમાં રહ્યાં છે. ધર્મેન્દ્રની હિટ ફિલ્મોમાં ફૂલ ઔર પત્થર, બંદિની, સીરત, અનપઢ, પૂજા કે ફૂલ, આયી મિલન કી બેલા, શોલે, કાજલ, મૈં ભી લડકી હૂં, ધરમવીર, રાજા જાની, શોલે, જુગનૂ, દોસ્ત, ચરસ, શરારત, ગુલામી, પત્થર ઔર ફૂલ, મેરા ગાંવ મેરા દેશ, યાદોં કી બારાત, રેશમ કી ડોરી, આયે દિન બહાર કે વિગેરેનો સમાવેશ થાય છે.\nધર્મેન્દ્રે બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન બાદ પણ પોતાને બૉલીવુડના હીટ હીરો તરીકે જાળવી રાખ્યાં. તેમના બંને પુત્રો સન્ની દેઓલ તેમજ બૉબી દેઓલ પણ બૉલીવુડના જાણીતાં હીરો રહ્યાં છે, પરંતુ ધર્મેન્દ્રની જેમ તેમના પુત્રોને સફળતા મળી નથી. તેમના પુત્રી એશા દેઓલ પણ ખાસ સફળતા મેળવી શકી નહીં. નિર્માતા તરીકે ધર્મેન્દ્રે પોતાના પુત્રો માટે કેટલીક ���િલ્મો બનાવી.\nધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ આવી હતી 1960માં. તેનું નામ હતું દિલ ભી તેરા હમ ભી તેરે. તેઓ છેલ્લે 2011માં ટેલ મી ઓ ખુદા ફિલ્મમાં દેખાયા હતાં.\nજ્યારે હું પોતાની જાત ઉપર હસું છું, તો મારી ઉપરથી બોઝ હળવો થઈ જાય છે.\nતે જે સારાઈ કરવામાં બહુ વધારે વ્યસ્ત છે, પોતે સારો થવા માટે સમય કાઢી નથી શકતો.\nજે કઈં આપણું છે તે આપણાં સુધી આવે છે; જો આપણે તેને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા હોઇએ.\nદરેક મુશ્કેલી કે જેનાથી આપ મોઢુ ફેરવી લો છો, એક ભૂત બની આપની ઉંઘમાં અવરોધ નાંખશે.\nપાંખડીઓ તોડી આપ ફૂલનું સૌંદર્ય એકઠું ન કરી શકો.\nશિક્ષણ પોતાના ક્રોધ કે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર લગભગ કઈં પણ સાંભળવાની ક્ષમતા ધરાવે છે.\nઆપ તે છો કે જે આપ રહી ચુક્યાં છે. આપ તે હશો કે જે આપ હમણાં કરશો.\nએક સફળ વ્યક્તિ બનવાની કોશિશ ના કરો, પણ મૂલ્યો પર ચાલનાર વ્યક્તિ બનો.\nકત્લ હુઆ હમારા ઇસ તરહ કિશ્તોં મેં, કભી ખંજર બદલ ગયે કભી કાતિલ બદલ ગયે...\nપાપા ધર્મેન્દ્રની બાયોપિક પણ બનશેઃ સની દેઓલ\nગ્લેમરની જિંદગી છોડી ખેતરોમાં પરસેવો પાડી રહ્યા છે ધર્મેન્દ્ર\nસની દેઓલ અને સલમાન ખાન એક સાથે, શાહરુખ ને મળશે ટક્કર\nબોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર હોસ્પિટલમાં એડમિટ\nહિ-મેન ધર્મેન્દ્રથી લઇને બોલિવૂડની સેલેબ્રિટીઝ એ કંઇક આ રીતે \"જયા\"ને કરી યાદ\nપાછલા 40 વર્ષથી ગબ્બર કહી રહ્યો છે \"યે હાથ મુઝે દે દે ઠાકૂર\"\nRare Unseen : જુઓ ધર્મેન્દ્રની પ્રથમ પત્ની સાથેની ‘10 Moments’\nB'day Spcl : હેમા માલિની થયાં 66 વર્ષના, જાણો ધરમ સાથે તેમની Love Story\nPics : દિલ્હીમાં પણ અહાના પર થઈ નેતાઓની ‘આશીર્વર્ષા’\nPics : અહાનાને પરણવા બગ્ગી પર આવ્યો વરરાજા, ધરમ-હેમાએ આવકાર્યાં\nPics : અહાનાને વિદાય કરતાં રડી પડ્યાં હી મૅન, સન્ની-બૉબી ગેરહાજર\nPics : અહાના-વૈભવના લગ્ન 2જી ફેબ્રુઆરીએ, યોજાઈ મહેંદી સેરેમની\nબર્થ ડે સ્પેશિયલ : ધરમજી નહીં, દિલાવરને પરણ્યા’તા હેમા\ndharmendra birthday tweet bollywood photo feature ધર્મેન્દ્ર જન્મ દિવસ ટ્વિટ બૉલીવુડ ફોટો ફીચર\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/brent-to-27-month-high-flood-of-us-crude-fails-to-ignite-oil-sel/", "date_download": "2019-03-24T21:39:43Z", "digest": "sha1:UAWZYLB4QN3MHE743KMXOMS33S3L45OV", "length": 12470, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ક્રૂડ ઑઈલ 27 મહિના��ી ઉંચી સપાટીએ, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધે તેવી શક્યતા | Brent to 27-month high, Flood of US Crude Fails To Ignite Oil Sel - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nક્રૂડ ઑઈલ 27 મહિનાની ઉંચી સપાટીએ, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધે તેવી શક્યતા\nક્રૂડ ઑઈલ 27 મહિનાની ઉંચી સપાટીએ, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધે તેવી શક્યતા\nઆંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ર૭ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડ ૬૦ ડોલરને પાર પહોંચી ગયું છે, જેના પગલે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ વધીને આજે ૬૭.૭૬ પ્રતિલિટરની સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવ પ્ર‌િતલિટર વધીને ૬૧.૧૧ની સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડના વધતા જતા ભાવના પગલે સરકારની ચિંતા વધી ગઇ છે.\nક્રૂડના વધતા ભાવના પગલે ફુગાવો વધવાની શક્યતા વધી ગઇ છે એટલું જ નહીં, આગામી દિવસોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી સંભાવના ઓછી જોવા મળે છે.\nઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી દેશનો આર્થિક વિકાસ મંદ પડી રહ્યો છે તથા ઉદ્યોગો જીએસટી બાદ આર્થિક વિકાસને સપોર્ટ મળે તે માટે નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે, પરંતુ વૈ‌િશ્વક બજારમાં ક્રૂડના વધતા જતાં ભાવના પગલે સરકારની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.\nપેટ્રોલિયમ ડીલર એસોસીએશનના જણાવ્યા પ્રમાણે સામ���ન્ય સિઝનની સરખામણીમાં ઠંડીની સિઝનમાં ક્રૂડના વપરાશમાં ૧૦થી ર૦ ટકા વધારો નોંધાતો હોય છે. આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં માગ વધવાની શક્યતા જોવા મળી રહી છે. આ સંજોગોમાં ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.\nપત્નીએ અન્ય મહિલા સાથે પતિનો ફોટો ફેસબુક પર મૂકી દીધો\nઅમદાવાદ RTO ઓફિસરને ધમકાવનાર નકલી PSIની ધરપકડ\nદૂધ-ખાંડના ભાવ વધતાં ચાની ચૂસકી મોંઘી\n10 પાસ માટે છે સરકારી જોબમાં Vacancy, 25 હજાર મળશે Salary\nકોંગ્રેસ ગૌમાંસ ખાનારાની સમર્થક છેઃ નીતિન પટેલના વિધાનથી હોબાળો\nકેન્સરના દર્દીઓ ૩૦ મિનિટ સુધી ચાલે તો પોઝિટિવ એનર્જી અાવે છે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ…\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00373.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/11/17/tathagat-article/", "date_download": "2019-03-24T22:21:12Z", "digest": "sha1:EBU7KXFX73RF4CMQ3W72WUVBJDQZYVL2", "length": 44112, "nlines": 242, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: તથાગત – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nNovember 17th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : સંકલિત | 9 પ્રતિભાવો »\n[ ગુજરાતી સામાયિકો પૈકી એક ઓછું જાણીતું પરંતુ સુંદર સામાયિક છે ‘તથાગત’. આ સામાયિક દ્વિમાસિક છે. જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરતા આ સામાયિકના તંત્રી શ્રીમતી રેણુકાબેન દવે છે. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકનું પ્રકાશન ‘તપનસ્મૃતિ ટ્રસ્ટ’ કરે છે. તેમાંથી આપણે અગાઉ કેટલાક લેખ માણ્યા હતાં. આજે સંકલિત સ્વરૂપે વધુ લેખોનું આચમન કરીએ. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો ખૂબ ખૂબ આભાર. આ સામાયિકના લવાજમની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\n[1] વરસાદ – અજ્ઞાત\n(રશિયાની આ એક જૂની વાર્તા છે.)\nગઈકાલે રાત સુધી પહાડી વિસ્તારમાં એકધારો ધોધમાર વરસાદ વરસતો રહ્યો હતો. રશિયાની ખાચેન નદી બંને કાંઠે વહી રહી હતી તેની પશ્ચાતમાં ઊભેલા પહાડોમાંથી નીકળતી પાણીની ફેનિલ ધારા નદીને વધુ તોફાની બનાવી રહી હતી. એના કાંઠે વસેલા એક અંતરિયાળ ગામના રસ્તા પર એક માલધારક ટ્રક જઈ રહી હતી. ટ્રકનો જુવાન ડ્રાઈવર આજે કંઈ જુદી જ મસ્તીમાં હતો. તેની બાજુમાં બેઠેલી યુવતી એની શાંત મસ્તીનું કારણ હતી.\nખરી છે આ જિંદગી ડ્રાઈવર વિચારી રહ્યો – હજુ દસ દિવસ પહેલાં તો એકબીજાને ઓળખતાં પણ ન હતાં અને આજે જાણે કે….. ‘હજુ રસ્તો બહુ લાંબો છે. મને લાગે છે કે હજુ ત્રણેક કલાક થશે.’ ડ્રાઈવરે વાત કરવાના ઈરાદાથી યુવતી સામે જોઈને કહ્યું.\n’ યુવતીએ થોડી બેફિકરાઈથી કહ્યું. અને પછી મનોમન બોલી કે તમે સાથે છો તો હું ગમે તેટલે દૂર જવા તૈયાર છું. યુવાનની નજર સામે તે દિવસની ઘટના આવી ગઈ. રસ્તાની વચ્ચોવચ્ચ ચાલી રહેલી આ યુવતીને હટાવવા વારંવાર હોર્ન વગાડવા છતાં તેણે સાંભળ્યું નહીં. ગુસ્સાથી બબડતો તે નીચે ઊતર્યો ને યુવતીને બૂમ પાડીને કહ્યું :\n‘અરે, બહેરી થઈ ગઈ છે કે શું સાંભળતી નથી, આટલા બધા હોર્ન મારું છું તો પણ…. સાંભળતી નથી, આટલા બધા હોર્ન મારું છું તો પણ….\nયુવતીએ તેની સામે જોયું તો યુવાન તેના રૂપાળા ચહેરાને આંખ ફાડીને જોઈ રહ્યો, ‘શું કહ્યું તમે….\n‘કંઈ નહીં બસ, તું ક્યાં જાય છે \n‘પૂછો છો તો એ રીતે, જાણે મને તમારી લોરીમાં બેસાડી દેવાના હો.’ યુવતીએ તરત જવાબ આપ્યો.\n‘અરે…. કેમ નહીં…. કેમ નહીં હું તને જ્યાં જવું હશે ત્યાં પહોંચાડી દઈશ, તું કહે તેના સમ હું તને જ્યાં જવું હશે ત્યાં પહોંચાડી દઈશ, તું કહે તેના સમ ’ યુવાને ઉત્સાહથી કહ્યું અને ટ્રકનો દરવાજો ઉઘાડીને ઉભો રહ્યો. યુવતી હસતાં હસતાં નજીક આવી અને સ્ફૂર્તિથી તેની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ.\n અહીંની તો લાગતી નથી.’ યુવકે પૂછ્યું.\n‘કેમ જાણે અહીંના બધાંને તમે ઓળખતા હો….’ યુવતીએ મજાકના અંદાજમાં કહ્યું.\n‘હા….હા… એમ જ છે. હું અહીંનો જ છું અને લગભગ અહીંના બધાને ઓળખું છું.’\nયુવતીએ ઓળખાણ આપતા કહ્યું, ‘હું શહેરના એક સર્વેક્ષણદળ સાથે અહીંના પહાડોમાં સર્વે કરવા આવી છું.’\n‘ઓ…હો, તો તું ભૂસ્તરશાસ્ત્રી છે ’ યુવકે પ્રભાવિત લહેકામાં કહ્યું. પછી નાની નાની વાતો થતી રહી. દસેક દિવસથી તેઓ મળતાં હતાં. વાતવાતમાં યુવતીએ કહી પણ દીધું, ‘કાશ….’ યુવકે પ્રભાવિત લહેકામાં કહ્યું. પછી નાની નાની વાતો થતી રહી. દસેક દિવસથી તેઓ મળતાં હતાં. વાતવાતમાં યુવતીએ કહી પણ દીધું, ‘કાશ…. આપણે આમ જ સફર કરતાં રહીએ અને તે સફરનો ક્યારેય અંત જ ન આવે આપણે આમ જ સફર કરતાં રહીએ અને તે સફરનો ક્યારેય અંત જ ન આવે ’ યુવાને અનેક પ્રયત્નો કર્યા પણ આ વાતનો સુંદર જવાબ શોધી ન શક્યો.\nઆજે પણ વાતાવરણ વરસાદી જ હતું. ઈશાન દિશામાં જામેલો અંધકાર ધીરે ધીરે ઊતરી રહ્યો હતો. અચાનક લોરીના છાપરા પર ટપ ટપ અવાજ આવવા લાગ્યો. ઠંડી હવા જોરથી ફૂંકાવા લાગી. યુવાને કહ્યું, ‘બારી બંધ કરી દે…. ઠંડી લાગશે ’ યુવતીએ આમતેમ હેન્ડલ હલાવ્યું પણ તેને ફાવ્યું નહીં. યુવાને ગાડી બાજુમાં ઊભી રાખી બારી બંધ કરી દીધી. તેની વણકહી લાગણીથી ભીંજાયેલી યુવતી વિચારી રહી, સર્વેક્ષણનું કામ શરૂ કર્ય���ં ત્યારે જરાયે ખબર ન હતી કે આવો પ્રેમાળ સાથીદાર મળશે. બહાર અંધારું જામવા લાગ્યું હતું. તેણે અંદરની લાઈટ ચાલુ કરી. અચાનક તેને લાગ્યું કે રસ્તા પર કોઈ હેટ હલાવી રહ્યું છે. યુવતીએ આ જોયું તો તરત જ બોલી ઊઠી :\n‘અરે, ગાડી ઊભી રાખો અને તેને કહો કે બેસી જાય.’\nયુવાનની ઈચ્છા ન હતી પણ ગાડી ઊભી રાખી. પેલો માણસ વરસતા વરસાદમાં માથે હેટ ધરીને દોડતો દોડતો તેની નજીક આવ્યો, ‘ક્યાં જવું છે ’ યુવાને થોડા અણગમાથી પૂછ્યું. પેલા યુવાને ગામનું નામ આપ્યું અને કહ્યું :\n‘બે કલાકથી ઊભો છું. પણ કોઈ ગાડી અહીંથી નીકળી નહીં. મહેરબાની કરીને મને લઈ જશો, ભાઈ ’ તેનાં કપડાં, છત્રી, બૂટ બધું જ પાણીથી તરબરતર હતું. યુવાને તેના તરફ જોઈને કહ્યું :\n‘ભાઈ, હું એ બાજુ જતો હોત તો તને ચોક્કસ લઈ જાત, પણ અમે બીજી તરફ જઈએ છીએ, સોરી…’ અને પછી પેલાનો જવાબ સાંભળ્યા વિના બારણું બંધ કર્યું અને ટ્રક ચાલુ કરી દીધી. છોકરી વળી વળીને પેલા મુસાફરને જોઈ રહી. તે ભીંજાઈ રહ્યો હતો.\n‘એને બેસવા દીધો હોત તો સારું હતું.’ યુવતીએ સંવેદનાથી કહ્યું.\n‘અરે પણ ક્યાં બેસાડું પાછળ તો લોરી ઠસોઠસ સામાનથી ભરી છે.’\n‘પણ આપણી સાથે તો બેસી શકત ને ’ યુવતીએ ચિંતાથી કહ્યું.\n તેનાં કપડાં, બૂટ, છત્રી બધામાંથી પાણી ટપકતું હતું. લોરી બગડી જાત કે નહીં ’ વાત સાંભળીને યુવતી જાણે કે બેહોશ થઈ ગઈ હોય તેમ ચૂપ થઈ ગઈ. ખાસ્સો સમય તે કંઈ બોલી નહીં.\n’ યુવાને શંકાથી પૂછ્યું.\n’ તેણે ટૂંકો જવાબ આપ્યો. ચારેક કિલોમીટર પછી યુવાને લોરીનો વેગ ઓછો કર્યો અને કહ્યું, ‘અહીં રસ્તો પૂરો થાય છે. બાકીનો રસ્તો કાચો છે.’ યુવતીએ સાંભળ્યું જ ના હોય તેમ બેસી રહી. યુવકે ગુસ્સામાં એક્સીલેટર દબાવ્યું અને જોરથી ટ્રક કાદવમાં ખાબકી. તેનું પાછલું પૈડું કીચડમાં ફસાઈ ગયું. પછી યુવકે ખૂબ પ્રયત્ન કર્યો પણ પૈડું ટસનું મસ ન થયું. રાતનો સમય હતો. વરસાદ વરસી રહ્યો હતો.\nએ જ વખતે સામેથી કોઈ દરવાજો ખુલ્યો અને રસ્તા પર અજવાળું પથરાયું. અંદરથી એક વૃદ્ધનો અવાજ આવ્યો, ‘કોણ છે \nછોકરીએ કહ્યું : ‘અમે અહીં એક સર્વેક્ષણની ટીમ સાથે છીએ. રસ્તામાં વરસાદ આવ્યો અને ટ્રક કીચડમાં ફસાઈ ગઈ છે.’\n‘આવું તો અહીં અવારનવાર બને છે. આવામાં મુસાફરી કરવી જોખમી બની જાય છે. તમે અંદર આવો. અહીં ખુશીથી રહો. સવારે લોરી માટે કંઈક કરીશું.’ યુવતી ડરતાં ડરતાં વૃદ્ધની પાછળ ગઈ. યુવાન ડ્રાઈવર પણ તેની પાછળ ગયો. ઘરમાં એક યુવતી અને તેનાં બે ��ાળકો હતાં તે જાગી ગયાં. બધાંએ હસીને પ્રેમપૂર્વક તેમનું સ્વાગત કર્યું. અડધી રાત થઈ ગઈ હતી. બધાંની ઊંઘ બગડી હતી. પણ કોઈના ચહેરા પર એવું વરતાતું ન હતું. બાળકો પણ ખૂબ સહજતાથી તેમની સાથે ભળી ગયાં. યુવતી નિશ્ચિંતપણે ઊંઘી ગઈ. યુવાન ત્યાંના દીવાનખંડમાં જ ઊંઘી ગયો હતો.\nસવારે સરસ તડકો નીકળી આવ્યો. ઘરની ગૃહિણીએ બધાંને ‘ગુડ મોર્નિંગ’ કરી નાસ્તા માટે બોલાવ્યાં. સહુ નાસ્તાના ટેબલ પર ગોઠવાયાં. એ જ વખતે એક યુવાન માણસ ઘરમાં દાખલ થયો. ગૃહિણીના અને બાળકોના ચહેરાના ચમકારા પરથી લાગ્યું કે તે આ ઘરનો માલિક હતો. પેલી યુવતીએ તેના ચહેરા સામે જોયું અને તે ચોંકી ગઈ આ એ જ માણસ હતો જેણે રસ્તામાં તેમને લોરીમાં બેસાડી દેવા વિનંતી કરી હતી આ એ જ માણસ હતો જેણે રસ્તામાં તેમને લોરીમાં બેસાડી દેવા વિનંતી કરી હતી યુવતી એકદમ ઊભી થઈ ગઈ. ટેબલ પર મૂકેલો પોતાનો સ્કાર્ફ લીધો અને ઘરની બહાર દોડી ગઈ. કોઈ કંઈ કહે તે પહેલાં જ તે ચાલી ગઈ. અચાનક ડ્રાઈવરને સ્થિતિનો ખ્યાલ આવ્યો. તે ઊછળીને ઊભો થઈ ગયો અને પેલી યુવતી ભણી દોડ્યો. અને વારંવાર તેને બૂમો પાડવા લાગ્યો. પણ…. પેલી યુવતી ચાલી ગઈ…. અને કદી પાછી ન ફરી. (‘લેવોન આદ્યાન’ની વાર્તા પરથી.)\n[2] મારે શીખવું છે….. – પ્રજ્ઞા મહેતા\nશારદાગ્રામમાં અમારે ઘેર એક કાઠિયાવાડી છોકરી કામ કરવા આવતી. નામ એનું મધુ. બધાં એને મધી કહેતાં. એની સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાનાં હતાં. અમારી બાળમંડળીને એ વાતનું વધુમાં વધુ કૌતુક હતું કે મધીનો વર કેવો હશે એને પૂછીએ તો એ તો સાડલાનો છેડો મોઢા પર ખેંચીને મીઠું હસી લેતી.\nએકવાર એણે મને કમ્પાઉન્ડની છેક બહાર લઈ જઈને પૂછ્યું : ‘મને લખતાં શીખવીશ ’ હું ત્યારે આઠમા ધોરણમાં હતી. મને એટલી નવાઈ લાગી કે આવડી મોટી છોકરીને લખતાંય નહિ આવડતું હોય \n‘તારે કેમ શીખવું છે \nએ કહે, ‘બસ, કામ છે.’\n‘પણ લખતાં શીખીને તારે શું કરવું છે એ તો કહે. કાલે સવારે તો તું સાસરે જતી રહેવાની.’\n‘એટલે જ મારે લખતાં શીખવું છે. તું કોઈને કહે નહિ તો એક વાત કહું \n‘કહે ને, કોઈને નહિ કહું, બસ ’ બહુ જ અચકાતાં ને બહુ જ શરમાતાં તેણે ભોંય સામે જોતાં જોતાં કહ્યું, ‘મારા વરનું નામ લખતાં શીખવું છે.’ એમ કહીને અવળી ફરી ગઈ ને મલકાવા લાગી ને શરમાવા લાગી.\nમેં કહ્યું : ‘ઓહો, એમાં શું પણ એટલા માટે તારે બધું જ લખતાં શીખવાની શી જરૂર પણ એટલા માટે તારે બધું જ લખતાં શીખવાની શી જરૂર તું ખાલી તારા વરનું નામ લખતા��� પાકું શીખી જા ને તું ખાલી તારા વરનું નામ લખતાં પાકું શીખી જા ને \n‘હા, એ વાત પણ હાચી. પણ તું મને જલ્દી જલ્દી શીખવીશ ને પછી મારું તો લગન આવી જશે.’\n‘અરે, એક નામ જ શીખવવાનું છે ને બે જ દિવસમાં, તને શીખવી દઈશ, બસ બે જ દિવસમાં, તને શીખવી દઈશ, બસ \n‘તારા ને મારા બેઉના ગળાના. બસ ’ પછી મેં પૂછ્યું, ‘સિલેટ-પેન છે તારી પાસે ’ પછી મેં પૂછ્યું, ‘સિલેટ-પેન છે તારી પાસે \n‘ના ભઈ, એવું તો કાંય નથી. અને તું મને ઘરમાં બેહાડીને ન શીખવીશ. બધાંને ખબર પડી જાય ’ એમ કહીને હસતી હસતી ભાગી ગઈ.\nબીજે દિવસે બધું કામ પતાવીને સાંજે ફરી મારી સામે આવીને હસવા લાગી. હું એને કમ્પાઉન્ડમાં લઈ ગઈ. ત્યાં નદીની રેતી પાથરેલી હતી. ટી (T) આકારની લાંબી પટ્ટીથી રોજ એ રેતીને અમે સમતલ કરતાં અને પછી એના પર નાની નાની પગલીઓની ભાત પાડતાં. મેં મધીને કહ્યું, ‘જો, આ રેતીમાં હું તને આંગળીથી લખતાં શીખવું છું. પણ તારા વરનું નામ તો બોલ ’ પહેલાં તો તેણે ખાલી હોઠ ફફડાવ્યા. પછી નીચું જોઈને બોલી ગઈ – ‘દિલીપ’ મેં પહેલાં રેતીમાં દિલીપ લખ્યું. પછી એની આંગળી પકડી તેના પર ફેરવાવી. મધી તો જાણે સામે દિલીપ ઊભો હોય એટલું શરમાતી હતી ’ પહેલાં તો તેણે ખાલી હોઠ ફફડાવ્યા. પછી નીચું જોઈને બોલી ગઈ – ‘દિલીપ’ મેં પહેલાં રેતીમાં દિલીપ લખ્યું. પછી એની આંગળી પકડી તેના પર ફેરવાવી. મધી તો જાણે સામે દિલીપ ઊભો હોય એટલું શરમાતી હતી પછી એને એક એક અક્ષર શીખવ્યો. મારી ને એની આંગળી છોલાઈ ગઈ. એટલે ઝાડની નાની સાંઠકડી લઈને શીખવ્યું. ખરેખર, બે દિવસમાં તે જાતે જ, જોયા વિના ‘દિલીપ’ લખતાં શીખી ગઈ, રોજ સાંજે ઘેર પાછી જાય ત્યારે એકવાર અચૂક એ લખીને મને બતાવતી. થોડા દિવસમાં એ આવતી બંધ થઈ ગઈ. એનાં લગ્ન પણ થઈ ગયાં હશે. ઘણીવાર એમ થાય છે કે ‘દિલીપ’ નામની આ બારીએથી એના પતિની સાચી ઓળખ એ મેળવી શકી હશે પછી એને એક એક અક્ષર શીખવ્યો. મારી ને એની આંગળી છોલાઈ ગઈ. એટલે ઝાડની નાની સાંઠકડી લઈને શીખવ્યું. ખરેખર, બે દિવસમાં તે જાતે જ, જોયા વિના ‘દિલીપ’ લખતાં શીખી ગઈ, રોજ સાંજે ઘેર પાછી જાય ત્યારે એકવાર અચૂક એ લખીને મને બતાવતી. થોડા દિવસમાં એ આવતી બંધ થઈ ગઈ. એનાં લગ્ન પણ થઈ ગયાં હશે. ઘણીવાર એમ થાય છે કે ‘દિલીપ’ નામની આ બારીએથી એના પતિની સાચી ઓળખ એ મેળવી શકી હશે ‘દિલીપ’ અક્ષરોના અજવાળે એ આગળ કંઈ ભણી શકી હશે ‘દિલીપ’ અક્ષરોના અજવાળે એ આગળ કંઈ ભણી શકી હશે એની નામ લખતાં શીખવાની ધગશની પાછળ એનાં જે મ���ોગત કામ કરતાં હશે તે હશે. પણ આમ એક એક અક્ષરથી, એક એક પગલે નિરક્ષરતાને દૂર હડસેલી દઈ શકાય એવું તો ચોક્કસ લાગ્યું.\nમારી આથી પણ નાની ઉંમરે રાધા નામની ભીલ સ્ત્રી અમારે ત્યાં કામે આવતી. પાતળી, મધ્યમ ઊંચાઈની અને અતિશય કાળી. પણ જેને ત્યાં કામે જાય તેનાં બાળકોને એ ખૂબ વહાલ કરતી. એના પતિએ પોતાનાં માતાપિતા સાથે ઉગ્ર ઝઘડો થતાં આવેશમાં ટ્રેનની નીચે કપાઈને આપઘાત કરેલો. આ વાત ક્યારેક મોટાંઓ સાથે નીકળે તો રાધા ઉંચા સ્વરે બોલતી, ‘મૂઓ મરતો ગયો ને મારતો ગયો. પાસે કંઈ ની મલે. મારે તો એનાં માબાપને પાલવવાનાં ને મારા છોરાને મોટો કરવાનો. કંઈ વિચાર ની આયો એને ’ પણ ઘડી વાર પછી હસતી હસતી કામે વળગી જતી. એનો છોકરો કાન્તિ ભણવામાં સામાન્ય હતો. નજીકમાં એક વકીલસાહેબને ત્યાં રાધા કામ કરતી. એમણે છોકરાનો હાથ ઝાલ્યો. કાન્તિની ફી, પુસ્તકો, ગણવેશ – બધો ખર્ચ એ કરતા. કાન્તિ મેટ્રિક પાસ થયો કે તરત વકીલે એને આઈટીઆઈમાં ઈલેક્ટ્રિકનું કામ શીખવા મોકલ્યો. કાન્તિને આ કામ ને આ ભણવાનું બહુ જ ગમવા લાગ્યું. દિવસરાત એ ભણવાનું જ કામ કર્યા કરતો. પાસ થતાંમાં જ વકીલે તેને ઈલેક્ટ્રિકની એક દુકાનમાં કામે રખાવી દીધો. દુકાનના શેઠની જોડે તે કામે જતો. કાચા મકાનની બહાર મ્યુનિસિપલ લાઈટની નીચે વાંચીને તે ભણ્યો હતો. એટલે મહેનત કરવામાં તે પાછો પડે તેમ નહોતો. શેઠ પણ તેનું કામ બહુ વખાણતા. બે-પાંચ વર્ષે તેણે વકીલની મદદથી પોતાની દુકાન કરી. મોટી મોટી કૉલોનીઓ બનતી હોય ત્યાં તેને ઈલેક્ટ્રિકના કામનો કૉન્ટ્રાક્ટ મળવા માંડ્યો. અને આમ મહેનતના જોરે ને નસીબના સહારે તે આગળ વધતો ગયો. પછી તો રાધા ચારધામ જાત્રા કરી આવી. આવીને કહે કે હવે મેં કામ કરવાનાં છોડી દીધાં છે. હવે તો છોરાને પયણાવું ને ભગવાનનું નામ લઉં એવી જ મરજી છે.\nવખતના વાયરામાં બધાં વેરવિખેર થઈ ગયાં. આજે તો રાધા છે કે કેમ તેય ખબર નથી. કાન્તિ શું કરે છે તેય ખબર નથી. પણ સાયકલ પર લાંબી લાંબી લાકડાની પટ્ટીઓ ને સામાનના થેલા લટકાવીને રસ્તેથી પસાર થતા વીસેક વર્ષના કાન્તિનું ચિત્ર મનમાં સ્થિર થઈ ગયું છે. મધીની જેમ એકાદ શબ્દ શીખવાનો હોય કે કાન્તિની જેમ જીવનનું ભણતર શીખવાનું હોય પણ શીખવા માટે રસ, ઉત્સાહ અને મહેનત અનિવાર્ય છે. પીડાદાયક ને અર્થહીન ગોખણપટ્ટીની વાત જ જવા દો. દિલની તીવ્ર ઈચ્છાથી ને આનંદપૂર્વક શીખેલું જ સંતોષનો ને સુખનો ઓડકાર આપે છે. પરિસ્થિતિને સંજોગો ભલે ગમે તે હ���. પણ નવું શીખવા પ્રત્યેનો લગાવ જ ધાર્યા સુખ ભણી દોરી જાય છે.\n[3] તુલસીદાસજીની ચોપાઈ, ગણિતમાં રોપાઈ… – ગૌરાંગ વીરજીભાઈ પટેલ\nસંત તુલસીદાસજી તેમની એક ચોપાઈમાં સમજાવે છે કે દરેક જીવમાં રામનો વાસ છે, આ ચોપાઈ નીચે મુજબ છે :\nનામ ચતૂર્ગેન પંચયુગ કૃત, ધૈ ગુની બસુભખી\nજીવ ચરાચર જગતમેં, તુલસી રામ હી દેખો\nપરંતુ આ પંક્તિને ગાણિતિક ભાષામાં ફેરવીએ તો ગમ્મત થાય છે. અહીં નીચે મેં મારા નામ પ્રમાણે ગણતરી કરી છે. તમે તમારું નામ લખીને ગણતરી કરી જુઓ, મજા પડશે \n[અ] ચોપાઈનો પહેલો શબ્દ છે : ‘નામ’ (એટલે કે તમારા નામના અક્ષરો ગણો.) મારું નામ ગૌરાંગ છે, માટે કુલ અક્ષર થયા = 3\n[બ] ચોપાઈનો બીજો શબ્દ છે : ‘ચતૂર્ગેન’ (એટલે કે ઉપરના અક્ષરોને ચાર વડે ગુણો.) 3 x 4 = 12\n[ક] ચોપાઈનો ત્રીજો શબ્દ છે : ‘પંચયુગ’ (એટલે કે ઉપરોક્ત પરિણામમાં પાંચ ઉમેરો.) 12 + 5 = 17\n[ડ] ચોપાઈનો ચોથો શબ્દ છે : ‘કૃત ધૈ ગુની’ (એટલે કે ઉપરોક્ત પરિણામને બે વડે ગુણો.) 17 x 2 = 34\n[ગ] ચોપાઈનો પાંચમો શબ્દ છે : ‘બસુભખી’ (એટલે કે ઉપરોક્ત પરિણામને 8 વડે ભાગતાં શેષ (Remainder) મેળવો.) 34 / 8 = શેષ 2 વધશે.\nઅહીં મારા નામનું પરિણામ 2 આવે છે. તમારા નામની ગણતરી કરી જુઓ. પરિણામ એ જ આવશે. ‘રામ’ના નામના અક્ષર 2 છે. એટલે કે આ પૃથ્વી પરની દરેક વ્યક્તિમાં રામનો વાસ છે, એટલે જ એ પછીની પંક્તિમાં એમ લખાયું છે કે : ‘જીવ ચરાચર જગતમેં, તુલસી રામ હી દેખો.’\n[ ‘તથાગત’ સામાયિક. ‘તપનસ્મૃતિ’ જે-201, કનક કલા-2, શ્યામલ ચાર રસ્તા, મા આનંદમયી માર્ગ, સેટેલાઈટ. અમદાવાદ-380015. ફોન : +91 79 26931633. ઈ-મેઈલ : editortathagat@gmail.com સામાયિક લવાજમ ભારતમાં : રૂ. 80 વાર્ષિક, રૂ. 210 ત્રણ વર્ષનું, રૂ. 350 પાંચ વર્ષનું.]\n« Previous ફૂલગુલાબી કિસ્સા – કિરીટ ગોસ્વામી\nત્વમેવ સર્વમ મમ દેવદેવ – કલ્પના જિતેન્દ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાળપણની સરળતા – અવંતિકા ગુણવંત\nલિલ અને કુનાલ બે ભાઈઓ છેલ્લાં થોડાં વરસોથી એકબીજા સાથે બોલતા ન હતા. બેઉ વકીલ હતા. બેઉ એકબીજાથી સ્વતંત્ર પ્રૅક્ટિસ કરતા હતા. એક ફોજદારી કેસ લેતો હતો. બીજો દીવાની. આમ, એકબીજાને સામસામા આવી જવાના સંયોગ ઊભા થતા નહીં પણ એક વાર એક કેસનો આરોપી બેઉ પ્રકારના કેસમાં સંડોવાયેલો અને એ કેસમાં બેઉ ભાઈઓ આમનેસામને આવી ગયા. બેઉ વચ્ચે અણબનાવ થઈ ગયો. ... [વાંચો...]\nએ પણ મા છે ને \n‘મમ્મી આ દ્રૌપદી પણ કમાલ છે સાચ્ચે જ ગુસ્સો આવે છે એની પર.’ મોડી સવારે આરાધના બાલ્કનીમાં ગરમ કોફી પી રહી હતી. સામે જ શાંત દરિયો દૂર સુધી ફેલાતો હતો. પોતાનામાં જ સમાહિત દરિયા પરથી ઉડી આવતો પવન ચાંચમાં ઠંડક લઈ ઘરમાં ઘૂમી વળતો હતો. દૂરથી આવી રહેલા વરસાદનો પગરવ સંભળાઈ રહ્યો હતો. મુંબઈનો તેજીથી હણહણતો ટ્રાફિક હજી શરૂ થયો ... [વાંચો...]\nસોનેરી સોનાલી – દુર્ગેશ ઓઝા\n(દિવ્યભાસ્કરની રવિપૂર્તિ ‘રસરંગ’માં તા. ૨૮-૧-૧૮ના રોજ પ્રસિદ્ધ.) રવિપ્રસાદ કરગર્યા, પણ સોનાલી જેનું નામ. ચહેરા પર હઠ ને ગુસ્સો. એણે પહેલાં ધીરેથી ને પછી જોરથી એની ડાબા હાથની ત્રીજી આંગળી ખેંચવા માંડી. રવિપ્રસાદના મોમાંથી સીસકારા, આંખમાં પાણી. પણ સોનાલી.. જાણે પથ્થર ઉપર પાણી. જો કે અમુક પથ્થર એવાય હોય છે કે જેમાં ફૂલ ખીલતા હોય છે. આ એવો જ એક પાણીદાર પથ્થર હતો. ... [વાંચો...]\n9 પ્રતિભાવો : તથાગત – સંકલિત\nતુલસીદાસજીની ચોપાઈ, ગણિતમાં રોપાઈ…\nદરેકમાં રામ વસેલો છે. ગણિતે પણ સાબિત કરી આપ્યું.\nReply: તુલસીદાસજીની ચોપાઈ, ગણિતમાં રોપાઈ…\n“શીખવા માટે રસ, ઉત્સાહ અને મહેનત અનિવાર્ય છે. પીડાદાયક ને અર્થહીન ગોખણપટ્ટીની વાત જ જવા દો. દિલની તીવ્ર ઈચ્છાથી ને આનંદપૂર્વક શીખેલું જ સંતોષનો ને સુખનો ઓડકાર આપે છે. પરિસ્થિતિને સંજોગો ભલે ગમે તે હો. પણ નવું શીખવા પ્રત્યેનો લગાવ જ ધાર્યા સુખ ભણી દોરી જાય છે.”\nખુબ સરસ્ પણ પહેલિ વાત થોડિ okword લાગિ\nએમા “okword” શું હતુ. સીધી વાત એ હતી કે જ્યારે ઘર નો માલીક સામે આવ્યો તો બન્ને જણ ને શરમ આવી,કે લોરી માં લિફ્ટ ન આપી ને ,તેનાજ ઘરમાં રાતવાસો કર્યો ને ઉપર થી નાશ્તો કર્યો \nઆને કહે આંખની શરમ, જે કદચ રશિયા ના ગ્રામ્ય પ્રદેશમાં છે.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – ��નત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/after-relief-20-days-petrol-diesel-price-increased-again-043928.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:13:34Z", "digest": "sha1:W2PITSQSFLA27CBON3MASSQ6FKYKRJQK", "length": 11789, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ વધારો | after relief of 20 days petrol-diesel price increased again. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ વધારો\nઅમદાવાદઃ 20 દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 3 દિવસથી ફરી ભાવ વધારો શરૂ થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 37 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં આજે 31 પૈસાનો વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 66.40 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.\nમાત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નઈના તમિલનાડુમાં આજે પેટ્રોલની કિંમતમાં 40 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલ 31 પૈસા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ તમિલનાડુમાં પેટ્રોલ આજે 71.47 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 66.01 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.\nદેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ નાગરિકોને કમર તોડી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ 68.88 રૂપિયા પ્રતિ લીટર પર અને ડીઝલ 62.53 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.\nમુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલ રવડાવે તેમ છે. આજે મુંબઈમાં પેટ્રલની કિંમતમાં 37 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 74.53 રૂપિયા પ્રતિ લીટર પર જ્યારે ડીઝલ 65.43 રૂપિયા પ્રતિ લીટર પર વહેંચાઈ રહ્યું છે.\nઆ પણ વાંચો-લગ્ન સિઝન પહેલા જ સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ ચમક, જાણો આજની કિંમત\nઆજે પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો, પણ ડીઝલમાં ઘટાડો ના બરાબર\nધૂળેટીના દિવસે લોકોને મળી ભેટ, સસ્તું થયું પેટ્રોલ\nસોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો, ડીઝલ થયું સસ્તું\nસોમવારે પણ પેટ્રોલ મોંઘું થયું, ડીઝલની કિંમત ઘટી\nબે અઠવાડિયા બાદ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી\nશનિવારે પેટ્રોલની કિંમતમાં ઉછાળો, ડીઝલમાં થોડી રાહત\nઆજે પણ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધારો\nસોમવારે પણ થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nપેટ્રોલ અને ડીઝલમાં 1લી માર્ચે પણ ભાવ વધારો નોંધાયો\nગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો\nઆઠ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર, કોઈ બદલાવ નહિ\nસતત છઠ્ઠા દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી\nફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત\npetrol price diesel price petrol price in ahmedabad petrol price in chennai petrol price in mumbai petrol price in delhi મુંબઈમાં પેટ્રોલની કિંમત દિલ્હીમાં પેટ્રોલની કિંમત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત અમદાવાદમાં પેટ્રોલની કિંમત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/gujarat-riot-victims-not-get-justice-under-modi-zakia-002654.html", "date_download": "2019-03-24T21:52:39Z", "digest": "sha1:SM2PFIZP2LOWY5EIFURYT2PKVXWPJWDL", "length": 13231, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદીના રાજમાં રમખાણ પીડિતોને નહીં મળે ન્યાયઃ જાકિયા | Gujarat riot victims will not get justice under Modi: Zakia - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તા���ના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોદીના રાજમાં રમખાણ પીડિતોને નહીં મળે ન્યાયઃ જાકિયા\nવોશિંગટન, 5 ડિસેમ્બરઃ કોંગ્રેસના પૂર્વ સાસંદ અહેસાન જાફરીના પત્ની જાકિયા જાફરીએ અમેરિકન સાંસદોને કહ્યું કે જો નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બની જશે તો ગુજરાત રમખાણ પીડિતોને ન્યાય નહીં મળે.\nમંગળવારે કેપીટલ હિલમાં અમેરિકન સાંસદે ગુજરાતના મુખ્યમંત્રીને વીઝા નહીં આપવાની નીતિ પર અડગ રહેવા અનુરોધ કર્યો હતો. જાકિયાએ કહ્યું,' જો મોદી પ્રધાનમંત્રી બની જશે તો હજારો રમખાણ પીડિતો સહિત મારી ન્યાયની આશા ખત્મ થઇ જશે. મારી આશા અને પ્રાર્થના છે કે તેવું ક્યારેય પણ ના થાય.' જાકિયાના નિવેદનને તેમના જમાઇ નાજીદ હુસૈને વાંચતા કહ્યું કે તમારા(અમેરિકા) દ્વારા મોદીને વીઝા નહીં નીતિ મારી આશાઓને જીવીત રાખવા માટે ઘણી મહત્વની છે.\nગુજરાત રમખાણ પીડિતો તરફથી બોલતા જાકિયા અને તમના પુત્રી નિશરિન હુસૈને અમેરિકન સાંસદો અને ઓબામા પ્રશાસનને મોદીને અમેરિકાને વીઝા નહીં આપવા અનુરોધ કર્યો હતો.\nજાકિયાએ કહ્યું, ' મારું હૃદય કહે છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારા પતિની હત્યા માટે જવાબાદર છે. હું જાણું છું કે જ્યારે મારા પતિએ મદદ માંગી તો તેમણે કહ્યું હતું કે જાફરી તમે તો ઘણા નામી છો, જો બચાવી શકતા હોવ તો બચાવો પોતાની જાતને.' જાકિયાએ આરોપ લગાવ્યો કે ' હું એ પણ જાણું છું કે ભારતીય ન્યાય પ્રણાલી ધીમી થઇ શકે છે પરંતુ તે મજબૂત છે, જો મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું હોત કે પછી તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હોત તો ન્યાયનું ચક્ર સ્વતંત્ર રીતે વધું ઝડપથી ચાલ્યું હોત.\nતેમણે કહ્યું કે તેમણે પદ છોડવાના બદલે સત્તા પર પોતાની પકડ વધારે મજબૂત કરી લીધી અને પીડિતોને ન્યાય નહીં આપવાના સંભવતઃ વિઘ્નો ઉભા કર્યા. હિંસક ભીડ દ્વારા પિતાની હત્યા કરવામાં આવી એ પળને યાદ કરતા અમેરિકન નાગરિક નિશરિને કહ્યું કે હું મોદીને વીઝા પર પ્રતિબંધ જારી રાખવાની સાંસદોની પહેલની પ્રશંસા કરું છું.\nતેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ વીઝા પર લંબા સમયથી જારી અમેરિકન નીતિ ગુજરાતમાં ન્યાયના સંઘર્ષ માટે મહત્વપૂર્ણ છે. ' કોલીશન અગ���ન્સ્ટ જીનોસાઇડ' તરફથી બોલતા હૈદર ખાને કહ્યું કે ગુજરાત વિધાનસભાના સભ્ય માયાબેન કોડનાની અને અમિત શાહ પર લગાવાયેલા આરોપ મોદી સરકાર સામે લાગેલા આરોપો સમાન છે.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi prime minister gujarat riot victims zakia jafri નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ગુજરાત રમખાણ પીડિતો યુએસ જાકિયા જાફરી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00374.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/2-child-sold-by-father-rescued-by-mother-in-krishnagiri-tamil-nadu-042697.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:16:24Z", "digest": "sha1:JGC3MY6N6U64JOV54CGSTRPNXGXLZVEM", "length": 12474, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "દેવું ચૂકવવા માટે બાપે 2 હજારમાં બે દીકરાઓ વેચ્યા, 6 વર્ષ પછી.. | 2 Child sold by father, rescued by mother in Krishnagiri tamilnadu - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પ��િસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદેવું ચૂકવવા માટે બાપે 2 હજારમાં બે દીકરાઓ વેચ્યા, 6 વર્ષ પછી..\n6 વર્ષ પહેલા એક પિતાએ પોતાના સામાન્ય ખર્ચા માટે પોતાના બે દીકરાઓને 2000 રૂપિયામાં વેચી દીધા હતા. પાંચ વર્ષથી ઓછી ઉંમરના આ બાળકો એક એનજીઓ મદદ ઘ્વારા 6 વર્ષ પછી ફરી એકવાર પોતાની માતાને મળી શક્યા. આ બાળકોને તેમની માતા સાથે મેળવવામાં રેવન્યુ ડિવિઝનલ ઓફિસર (આરડીઓ) અને નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલ (એનએએસસી) ઘ્વારા અગત્યની ભૂમિકા ભજવવામાં આવી. 6 વર્ષ પછી જયારે એસ અરુણ કુમાર પોતાની માતા એસ વલ્લીને ગળે મળ્યા ત્યારે બધા જ તેમના પ્રેમને જોઈને ભાવુક થઇ ગયા.\nઘણા પ્રયાસ પછી બાળકના ઘરની જાણકારી મળી\nટાઈમ્સમાં છપાયેલી ખબર અનુસાર બે દિવસ પહેલા નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલને એક 11 વર્ષની બાળક સુલાગીરી તળાવ પાસે બેઠેલો જોવા મળ્યો. આ બાળક ત્યાં તરતી બતકોને જોઈ રહ્યો હતો. એનએએસસી વર્કરો તે બાળકને રેસ્ક્યુ કરીને પોતાની ઓફિસે લઇ આવ્યા. અહીં બાળકની કાઉન્સિલિંગ કરવામાં આવી. ઘણા પ્રત્યનો પછી બાળકના ઘરની માહિતી મળી.\nઉધાર ચૂકવવા માટે બંને બાળકોને વેચી દીધા\nનેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલ મહાસચિવ કે કૃષ્ણન ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકની માતા એસ વલ્લી અનુસાર અરુણનાં પિતા સરવાને એક ખેડૂત પાસેથી 2000 રૂપિયા ઉધાર લીધા હતા. દેવું નહીં ચૂકવી શક્વાને કારણે સરવાને પોતાના દીકરા અરુણને બાબુ નામના વ્યક્તિને 2000 રૂપિયામાં વેચી દીધો. કૃષ્ણન ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકના પિતાની ત્રણ વર્ષ પહેલા જ મૌત થઇ ચુકી છે.\nમહિલાના બીજા દીકરીને પણ શોધી લીધો\nપોતાના એક દીકરાને મળ્યા પછી મહિલાએ નેશનલ આદિવાસી સોલીડેટરી કાઉન્સિલ અધિકારીઓને જણાવ્યું કે તેના પતિએ તેનો બીજો દીકરો પણ વેચી દીધો છે. વલ્લી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના પતિએ બીજો દીકરો સેલ્વા, વેલ્લુરમાં એક વ્યક્તિને વેચ્યો છે. ત્યારપછી અધિકારીઓ ઘ્વારા શોધ ચાલુ કરી દેવામાં આવી. ટીમે તિરૂપતૂંરમાં આરડીઓ પ્રિયંકા સાથે સંપર્ક કર્યો. મહિલાના બીજા દીકરા સેલ્વાને પણ છોડાવી લેવામાં આવ્યો. વલ્લી ખુબ જ જલ્દી પોતાના બીજા દીકરાને મળશે, જેને તેને 6 વર્ષથી નથી જોયો. વલ્લીને કુલ 5 સંતાન છે.\nતમિલનાડુમાં ઉમેદવારનો અનોખો વાયદો, કહ્યું- જીત્યો તો દરેક ઘરે 10 લીટર દારૂ આપીશ\nતામિલનાડુ: 4 યુવકોએ 50 યુવતીઓનું યૌનશોષણ કર્યું\nતામિલનાડુમાં AIADMK અને PMK વચ્ચે ગઠબંધનનું એલાન, જાણો સીટોનું ગણિત\nશિવસેના બાદ AIADMK સાથે ગઠબંધન પર ભાજપની નજર, પીએમ મોદી સંભાળશે કમાન\nતમિલનાડુઃ જલ્લીકટ્ટુમાં 2 લોકોનાં મોત, 30 ઘાયલ\nગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન\nOpinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો\nભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, ‘એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ\nચાલુ ટ્રેને છત ફાડીને લૂંટ્યા 5.78 કરોડ, ત્યારે જ લાગી ગઈ નોટબંધી\nતામિલનાડુ પેટાચૂંટણીમાં કમલ હાસનની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે\nતામિલનાડુના થરંગમબાડીમાં છે ઐતિહાસિક ખજાનાનો ભંડાર\n'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-sridevi-death-google-ceo-sunder-pichai-pay-heartly-tribute-to-her-gujarati-news-5823598-NOR.html", "date_download": "2019-03-24T22:02:56Z", "digest": "sha1:Z3I7RQOLFK5FCTVTGNVZI57LGA3C2KF6", "length": 10235, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Google CEO Sunder Pichai pays tribute with his heart to Sridevi death|શ્રીદેવીને યાદ કરતાં ગૂગલના CEO સુંદર પિચાઈ થયા ભાવુક,કહ્યું 'પ્રેરણા હતી'", "raw_content": "\nશ્રીદેવીને યાદ કરતાં ગૂગલના CEO સુંદર પિચાઈ થયા ભાવુક,કહ્યું 'પ્રેરણા હતી'\nબોની કપૂરના ટ્વિટનો જવાબ આપતાં ગૂગલના CEOએ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપતી ટ્વિટ કરી છે.\nગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે(ફાઈલ)\nગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે. શ્રીદેવીના અચાનક મોતથી તેના કરોડો પ્રશંસકો આઘાતમાં છે, જેનું પ્રમાણ મુંબઈમાં તેમની અંતિમ વિદાય સમયે ઉમટેલી ભીડ આ વાતનું પ્રમાણ છે. તેવી જ રીતે સુંદર પિચાઈ પણ શ્રીદેવીના નિધનથી પરેશાન છે.\nનેશનલ ડેસ્કઃ ગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે. શ્રીદેવીના અચાનક મોતથી તેના કરોડો પ્રશંસકો આઘાતમાં છે, જેનું પ્રમાણ મુંબઈમાં તેમની અંતિમ વિદાય સમયે ઉમટેલી ભીડ છે. તેવી જ રીતે સુંદર પિચાઈ પણ શ્રીદેવીના નિધનથી પરેશાન છે. સોશિયલ મીડિયામાં પણ લોકોએ શ્રીદેવી પ્રત્યે સન્માન અને દિલની ભાવનાઓથી અભિનેત્રી શ્રદ્ધાંજલિ આપી છે. તેવી જ રીતે દુનિયાની સૌથી મોટી ટેક કંપની ગૂગલના CEO સુંદર પિચાઈ પણ ભારતની પહેલી મહિલા સુપર સ્ટારને યાદ કરતાં ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે.\nસુંદર શ્રીને 'સુંદર'ની શબ્દાંજલિ\n- શ્રીદેવીના લાખો ચાહકોમાં એક નામ ગૂગલના CEO સુંદર પિચાઈનું પણ છે. સુંદરે પણ શ્રીદેવીના નિધન પર શોક પ્રકટ કર્યો છે.\n- 28 ફેબ્રુઆરીને શ્રીદેવીની અંત્યેષ્ટી પછી બોની કપૂરે અત્યંત ભાવુક પત્ર લખ્યો હતો, જેને તેઓએ ટ્વિટ કરી શ્રીદેવીના એકાઉન્ટ પરથી શેર કર્યો હતો.\n- આ પત્રના જવાબમાં જ સુંદરે પોતાની શબ્દાંજલિ આપી છે.\nશું લખ્યું સુંદર પિચાઈએ\n- બોની કપૂરના ટ્વિટનો જવાબ આપતાં ગૂગલના CEOએ લખ્યું કે, \"સદમામાં શ્રીદેવીની એકટિંગ મને ઘણી જ પસંદ આવી હતી. મારા પરિવારની સાથે શ્રીદેવીને જોવાની ખાસ યાદો હતી. આપણામાંથી અનેક લોકો માટે તે પ્રેરણા હતી. તમારા પરિવારની આ ક્ષતિ માટે મને પણ ઘણું જ દુ:ખ છે. તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરૂ છું.\"\nબોની કપૂરની શું હતી ટ્વિટ\n- 28 ફેબ્રુઆરીએ શ્રીદેવીના ટ્વિટર હેન્ડલ પરથી તેમના પતિ બોની કપૂર ટ્વિટરમાં ઘણાં જ માર્મિક સંદેશ લખ્યો હતો.\n- ટ્વિટર પર શેર કરવામાં આવેલાં પત્રોમાં બોનીએ લખ્યું હતું કે, \"એક દોસ્ત, પત્ની અને બે યુવાન દીકરીની માને ગુમાવવાનું દર્દ શબ્દોમાં ન વર્ણવી શકું. હું મારા મિત્રો, પરિવાર, સહયોગી, શુભચિંતક અને અગણિત પ્રશંસકોનો આભાર માનુ છું. જેઓ દુ:ખના સમયે તેઓ મારી સાથે ઊભાં રહ્યાં. હું ભાગ્યશાળી છું કે મને અર્જુન અને અંશુાલનો સપોર્ટ અને પ્રેમ મળ્યો. તેઓ સ્તંભની જેમ તાકત બનીને જાહ્નવી અને ખુશીની સાથે રહ્યાં. અમે એક પરિવારની જેમ અસહાનીય ઘટનાને ઝેલવાનો પ્રયાસ કર્યો છે.\"\nઆગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા\nગૂગલના CEO સુંદર પિચાઈ પણ સુપરસ્ટાર શ્રીદેવીના નિધનથી ગમગીન છે(ફાઈલ)\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00376.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/politics/item/6416-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%9C%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%85%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%B6-%E0%AA%A0%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0,-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%85%E0%AA%9F%E0%AA%95%E0%AA%B3%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE", "date_download": "2019-03-24T21:15:33Z", "digest": "sha1:4CGA2BUOB4HW4WTOZ6TD7ENIU3FFG3WK", "length": 10735, "nlines": 89, "source_domain": "instanews24x7.com", "title": "પ્રિયંકાની બાજુમાં બેઠા અલ્પેશ ઠાકોર, ભાજપમાં જવાની અટકળોને પૂર્ણવિરામ? - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nપ્રિયંકાની બાજુમાં બેઠા અલ્પેશ ઠાકોર, ભાજપમાં જવાની અટકળોને પૂર્ણવિરામ\nકોંગ્રસેના એક પછી એક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાનો સિલસિલો ચાલુ રહ્યા બાદ આજે પક્ષની ટોચની નેતાગીરી ગુજરાતમાં પ્રચારની શરુઆત કરવા આવી પહોંચી છે. વર્ષો બાદ પહેલીવાર કોંગ્રેસની કાર્યકારિણી બેઠક ગુજરાતમાં મળી રહી છે. રાહુલ, સોનિયા, મનમોહન તેમજ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં છે. તેવામાં અલ્પેશ ઠાકોર પ્રિયંકા ગાંધીની બાજુમાં જ બેઠેલા જોવા મળતા તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે અંગેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.\nમહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા ત્યારે અલ્પેશ ઠાકોર પણ ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે તેવ�� જોરદાર અટકળો શરુ થઈ ગઈ હતી. ત્રણ વિકેટો પડ્યા બાદ અલ્પેશ પણ તાત્કાલિક દિલ્હી દોડી ગયા હતા, અને ત્યાંથી પાછા આવી તેમણે જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે.\nઆજે રાહુલ, પ્રિયંકા અને સોનિયા સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ ગુજરાત આવ્યા ત્યારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જેમાં પ્રિયંકા ગાંધીની બાજુમાં બેઠેલા અલ્પેશ ઠાકોરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલની પણ ખાસ્સી નજીક જોવા મળતા હતા, તેવામાં હવે તેઓ પ્રિયંકા ગાંધીની પણ નજીક જોવા મળી રહ્યા છે.\nગાંધી આશ્રમમાં આજે કોંગ્રેસના નેતાઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો, જેમાં પ્રિયંકા ગાંધી અને અલ્પેશ ઠાકોર સાથે બેઠાં હતાં. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે મજબૂત પ્રદર્શન કર્યું હતું. લોકસભા ચૂંટણીમાં પણ આ જ સ્થિતિ ન સર્જાય તે માટે ભાજપે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રસના ચાર ધારાસભ્યોને મંત્રી બનાવી પોતાની તરફ લઈ લીધા છે.\nસૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં જ્યાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે નબળું પ્રદર્શન કર્યું હતું, ત્યાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા ભાજપે પ્રયાસો કર્યા હતા. જેમાં ઊંઝા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આશા પટેલ બાદ અલ્પેશનું નામ પણ ચર્ચામાં હતું. જોકે, હાલની સ્થિતિ જોતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ ઓછી લાગી રહી છે.\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઉમરગામમાં ઉનાળાની શરૃઆત સાથે પાણી માટે વલખાં મારતા લોકો\nરાજકોટના બેડી યાર્ડમાં કાલે બંધનું એલાન: ચકકાજામની ચીમક\nરિયો પેરાઓલિમ્પિકસમાં ભારતએ જીત્યો વધુ એક ગોલ્ડ મેડલ ભાલા ફેંકમાં\nરાહુલ ગાંધીનો આરોપ- રાફેલના કાગળ પર PM-PMOનું નામ, કાર્યવાહી થવી જોઈએ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pakistan-hindu-marriage-law/", "date_download": "2019-03-24T21:41:19Z", "digest": "sha1:ZCMIUNNEA43K76GEWAS5FWDTLINBJRL5", "length": 12721, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "પાક.માં વસતા લાખો હિંદુઓ માટે લગ્ન અંગેનો કાયદો નથી | Pakistan Hindu Marriage Law - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપાક.માં વસતા લાખો હિંદુઓ માટે લગ્ન અંગેનો કાયદો નથી\nપાક.માં વસતા લાખો હિંદુઓ માટે લગ્ન અંગેનો કાયદો નથી\nઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં વસતા લાખો હિંદુઓ માટે લગ્નનો અલગથી કોઈ કાયદો ન હોવાથી તેઓ ઘણી કાનૂની જટિલતાઓનો સામનો કરી રહ્યા છે. પાકિસાતનના એક અગ્રણી અખબારે જણાવ્યું હતું કે તેનો ભોગ ખાસ કરીને મહિલાઓને બનવું પડે છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર ‘ડોન’માં ‘હિંદુ મેરેજ બિલ’ શીર્ષકથી લખાયેલા તંત્રીલેખમાં જણાવાયું છે કે ઘણાં નેતાઓ લઘુમતિઓના અધિકારની વાતો તો ખૂબ જોરશોરથી કરે છે પરંતુ જ્યારે તેમના હક્કોને સુનિશ્ચિત કરવાની વાત આવે છે ત્યારે ઘણાં ઓછાં નેતા દેખાય છે. તેનું એક ઉદાહરણ હિંદુઓ માટે વિવાહ કાયદાનો દાયકા જૂનો મુદ્દો છે.\nઅખબારમાં જણાવાયું છે કે હાલ પાકિસ્તાનમાં રહેતા લાખો હિંદુઓ માટે લગ્નનો કોઈ કાયદો નથી. આ કાનૂની ખામી નિશ્ચિત રૃપે પાકિસ્તાની હિંદુઓ માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. ખાસકરીને હિંદુ મહિલાઓને વધુ તકલીફ પડે છે. અખબારે તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે હિંદુ મહિલાઓને અમલદારો સામે પોતાના સંબંધોને પૂરવાર કરવામાં તકલીફ પડે છે. ખાસ કરીને વિધવા મહિલાઓને વધુ મુશ્કેલી પડે છે. લગ્નનો કોઈ સત્તાવાર પુરાવો ન હોવાને લીધે સરકારી દસ્તાવેજ મેળવવામાં,બેંક ખાતું ખોલાવવામાં અથવા વિઝા માટે અરજી કરવાનું લગભગ અશક્ય બની જાય છે.\nવધુમાં જણાવાયું છે કે એક સેમિનારમાં આ મુદ્દો નેશનલ એસેમ્બલીની સ્ટેન્ડિંગ કમિટિ ઓફ લો એન્ડ જ��્ટિસના અધ્યક્ષે ઉઠાવ્યો હતો. તેમને ગૃહમાં રજૂ કરવામાં આવેલા હિંદુ મેરેજ બિલને પસાર કરવાનું છે. તે છતાં કમિટિના સભ્યો વચ્ચે સર્વસંમતિ સાધવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.\nદેશમાં વિજેન્દ્રનો પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયાના કેરી હોપ સામે\n૨૭ નગરપાલિકાની ૬૬૦ સીટ માટે ઉંચુ મતદાન થયું\nદિવાળી આવતા પહેલા જ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા\nઆજે આઇએસ અપહૃત ફાધર ટોમને શૂળી પર લટકાવી દેશે\nગોવિંદાએ દિલ્હીમાં ખોલી ‘હિરો નંબર-1’ રેસ્ટોરેન્ટ\nકેઆરકે અને અજય દેવગન વચ્ચે વધ્યો વિવાદ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડ��ે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં…\nચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત\nઈરાકના મોસૂલમાં નૌકા દુર્ઘટનામાં 61 મહિલાઓ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00377.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/manohar-parrikar-to-become-defence-minister-022925.html", "date_download": "2019-03-24T21:18:28Z", "digest": "sha1:2GYK6YBW4MDNZKOTOYCYHRY7X6GHEZNS", "length": 12863, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "જાણો કેમ મનોહર પર્રિકરને બનાવવામાં આવશે રક્ષામંત્રી? | Manohar Parrikar to become Defence Minister - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nજાણો કેમ મનોહર પર્રિકરને બનાવવામાં આવશે રક્ષામંત્રી\nનવી દિલ્હી, (વિવેક શુક્લા): તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ખાસમખાસ અરૂણ જેટલીને થોડી રાહત આપવા જઇ રહ્યાં છે. એટલે કે તેમના પાસેથી નાણા કે રક્ષા વિભાગોમાંથી એક લેવામાં આવશે. અરૂણ જેટલીએ પોતે એકવાર કહ્યું હતું કે તે લાંબા સમય સુધી બંને વિભાગોને જોશે નહી. પરંતુ આ નિર્ણય કેમ લેવામાં આવ્યો, તે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.\nરાજ્ધાનીના સત્તાના વર્તુળમાં સમાચાર છે કે નરેન્દ્ર મોદી પોતાની આગામી ઓસ્ટ્રેલિયા યાત્રા પહેલાં કેબિનેટનું વિસ્તાર કરશે. તેમાં તે નાણા અથવા રક્ષા વિભાગ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને આપી શકે છે. સૂત્રોના અનુસાર મોદી કેબિનેટનું વિસ્તાર ટૂંક સમયમાં કરી શકે છે. મોદી કેબિનેટનો વિસ્તાર 9 થી 11 નવેમ્બર વચ્ચે કરી શકે છે. કેબિનેટના આ વિસ્તારમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરના કેબિનેટમાં સામેલ થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તેમણે રક્ષા મંત્રાલય સોંપવામાં આવશે, જે હાલ અરૂણ જેટલી પસે છે. તેમની નરેન્દ્ર મોદી સાથે તાજેતરમાં જ રાજધાનીમાં મુલાકાત પણ થઇ હતી.\nમનોહર પર્રિકરને રક્ષા મંત્રાલય આપવાના કારણ\n- મનોહર પર્રિકર સ્વચ્છ છબિવાળ��� નેતા અને પ્રશાસક છે.\n- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને કેન્દ્રમાં લાવવા માંગે છે.\n- અરૂણ જેટલી ગત થોડા દિવસોથી અસ્વસ્થ્ય છે.\n- અરૂણ જેટલી પર જરૂરિયાત કરતાં વધુ જવાબદારીઓ છે, જેને મોદી ઓછી કરી શકે છે.\nકોણ-કોણ સામેલ થઇ શકે છે કેબિનેટમાં\nનવી દિલ્હીથી સાંસદ મીનાક્ષી લેખી, જયંત સિંહા, હંસરાજ અહીર અને અનુરાગ ઠાકુરનું પણ નામ સામે આવી રહ્યું છે. આ મંત્રીમંડળ વિસ્તારમાં કેટલાક યુવાનોને પણ સ્થાન મળી શકે છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 થી 8 નવેમ્બરના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં રહેશે. જ્યારે 12 નવેમ્બરના રોજ તે ઓસ્ટ્રેલિયામાં આયોજિત જી-20 શિખર સંમેલન માટે રવાના થશે. સૂત્રોનું કહેવું છે કે મોદી પોતાના કેબિનેટમાં તે રાજ્યોને પ્રતિનિધિત્વ આપવા માંગે છે, જેનું કેબિનેટમાં પ્રતિનિધિત્વ નથી.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi cabinet prime minister goa manohar parrikar australia arun jaitley નરેન્દ્ર મોદી કેબિનેટ વડાપ્રધાન ગોવા મનોહર પર્રિકર ઓસ્ટ્રેલિયા અરૂણ જેટલી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/fans-did-not-like-bigg-boss-contestant-sara-khan-latest-video-042964.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:52:38Z", "digest": "sha1:XDW4E6EYRT7MLBAD2EGIIXUPB7OUUPGL", "length": 13429, "nlines": 160, "source_domain": "gujarati.oneindia.com", "title": "સારા ખાનના ન્યૂડ વીડિયો પર લોકોનો ગુસ્સો, પુરા કપડાં પહેરવા કહ્યું | Fans did not like Bigg boss contestant Sara Khan latest video - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસારા ખાનના ન્યૂડ વીડિયો પર લોકોનો ગુસ્સો, પુરા કપડાં પહેરવા કહ્યું\nબિગ બોસ પછી સારા ખાન સતત વિવાદોનો હિસ્સો બનતી રહી છે. સારા ખાને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો લેટેસ્ટ મ્યુઝિક વીડિયો બ્લેક હાર્ટ શેર કર્યો હતો, જેના પર લોકોએ ખુબ જ ખરાબ પ્રતિક્રિયા આપી છે.\nથોડા દિવસ પહેલા સારા ખાને આ વીડિયો સાથે જોડાયેલી ન્યૂડ ફોટો પણ શેર કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને મ્યુઝિક વીડિયોનું ન્યૂડ ટીઝર પણ શેર કર્યું હતું, જે ખુબ જ ઝડપથી વાયરલ થયું હતું.\nપરંતુ આ વીડિયો જોયા પછી લોકો હવે સારા ખાનની તુલના રાખી સાવંત સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે રાખી સાથે દોસ્તીની અસર છે. જયારે બીજા યુઝરે એવું લખ્યું છે કે મેં આજ સુધી તેને પુરા કપડામાં નથી જોઈ.\nઆ પણ વાંચો: રાતો રાત રાગિનીની સેક્સી ફોટોએ હલચલ મચાવી, એકલામાં જુઓ\nતો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....\nથોડા સમય પહેલા જ સારા ખાને બાથટબમાં નહાતો વીડિયો શેર કર્યો હતો, જેને કારણે તે ટ્રોલ પણ થઇ હતી. પરંતુ તેને સફાઈ આપતા કહ્યું હતું કે તે વીડિયો ભૂલથી પોસ્ટ થયો હતો.\nકરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.\nપ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફો���ોને કારણે ચર્ચામાં રહે છે.\nત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.\nશક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.\nજમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે\nશમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.\nદિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.\nદિશા પટાની હોટ બિકીની ફોટો, ફેન્સે કહ્યું- કાલે પેપર છે, વાંચવા દો\nકરિશ્મા શર્માનો આ સેક્સી અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે, હોટ ફોટો\n45 વર્ષની ઉંમરમાં પણ સેક્સી દેખાય છે મંદિરા બેદી, જુઓ તસવીરો\nબ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટો, એકલામાં જુઓ\nરેડ બિકીનીમાં સેક્સી સ્ટાર નિયા શર્માની કાતિલ અદાઓ\nટીવીની સેક્સી ડાયન મોનાલીસા બોલ્ડ સ્વિમશૂટમાં જોવા મળી\nટીવીની પાર્વતીની આ બિકીની તસવીરોએ હંગામો મચાવ્યો\nલિપલોક પછી ટીવીની આ સ્ટારની રેડ હોટ ફોટો વાયરલ\nબ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટોએ ગરમી વધારી, એકલામાં જુઓ\nકેમેરા સામે સેક્સી સ્ટાર શમા સિકંદરે આવી હરકત કરી, હંગામો\nકસોટી જિંદગી કી 2 પ્રેરણા 'એરિકા ફર્નાડીઝ' ની બિકીની ફોટોથી બબાલ\nકરિશ્મા શર્માની કાતિલ અદાઓ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે\nકરિશ્મા તન્નાની બિકીનીમાં લેટેસ્ટ ફોટો, સ્વિમિંગ પૂલમાં આગ લગાવી\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/the-accused-were-arrested-liquor-smuggling-a-rental-car-034068.html", "date_download": "2019-03-24T21:13:48Z", "digest": "sha1:UJV2DXG422HU2B6IECWQGDHMJ2JXIXDR", "length": 12067, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભાડાની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા આરોપી ઝડપાયા | The accused were arrested for liquor smuggling in a rental car - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિ�� આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભાડાની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા આરોપી ઝડપાયા\nઅમદાવાદ પોલીસે એવા આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે દારૂની હેરાફેરી માટે ભાડાની ગાડીનો ઉપયોગ કરતા હતા. વાહન સરગાડી હસ્ત થવાના કિસ્સા વધતા બુટલેગરો ભાડાની ગાડીમાં દારૂની હેરાફેરી કરવા માટે નવો કીમિયો અજમાવવા માંડ્યા છે. પોલીસ જયારે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડવા જાય, ત્યારે આરોપીઓ વાહન મૂકી ભાગી જાય. આમાં દારૂના જથ્થાનું મોટું નુકશાન તો થાય, પરંતુ ગાડી ભાડાની હોવાથી કેસમાં આરોપીનું નામ ન સંડોવાય. આ કારણે જ બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવતા ભાડાની ગાડીનો ઉપયોગ શરૂ કર્યો હતો. રાણીપ પોલીસ સ્ટેશન બાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ભાડાની ગાડીમાં દારૂની હેરફેરનો ગુનો નોંધાયો છે અને બંન્ને કેસોમાં ઝુમ ઇન્ડિયા પ્રાઇવેટ લિ.ની ગાડી પકડાઇ હોવાનું બહાર આવ્યું છે.\nમળતી માહિતી મુજબ, શહેરકોટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ રાઉન્ડમાં હતો. તે દરમિયાન પોલીસેને બાતમી મળી હતી કે, ઝુમકાર લખેલી એક ગાડીમાં દારૂની હેરફેર થઇ રહી છે. આ બાતમીને આધારે પોલીસે મેમ્કો ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ગાડીને ઝડપી પાડી હતી. ગાડીમાંથી દેશી દારૂ સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે જય ઉર્ફે લાલો કાળીદાસ ઠાકોર, રાજેશ ઉર્ફે રાજુ બાદલજી ઠાકોરની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.\nપોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ ગાડી zoomcar.com પરથી 1200 રૂપિયામાં ભાડે લીધી હતી. ભાડે લીધેલી મુંબઇ પાસિંગની ગાડીમાં દારૂની હેરફેર કરવાથી બુટલેગરની પોતાની ગાડી ન જાય અને આથી નુકસાન ઓછું થાય. અનેકવાર બુટલેગર વાહન મુકીને ફરાર થઇ જાય છે. શહેરકોટડા પોલીસે પકડેલી ગાડીમાં કંપનીએ લીધેલું લાઇસન્સ પણ ખોટા એડ્રેસનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંન્ને આરોપીઓની રિમાન્ડની તજવીજ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.\nઅમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nસીમા પર તણાવ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિની અમદાવાદમાં યોજાનાર બેઠક મોકૂફ\nઆતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈ\nજિગ્નેશ મેવાણીને ચીફ ગેસ્ટ બનાવતા વાર્ષિકોત્સવ થયો રદ, પ્રિન્સિપાલે આપ્યુ રાજીનામુ\nઅમદાવાદઃ 50 વધુ છોકરીઓનું અપહરણ કરી વેચનાર માયા પકડાઈ\nઅમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ ફૂટશે તેવો મેસેજ, તંત્ર એક્શનમાં\nઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયા\n13 ફેબ્રુઆરીથી અમદાવાદ-નાસિક ડાયરેક્ટ ફ્લાઈટ, શિરડી જવુ સરળ બનશે\nકિંજલ દવે હવે 'ચાર ચાર બંગડી વાલી ગાડી' સોન્ગ ગાઈ શકશે\nહું દિવાળી સમયે દર વર્ષે 5 દિવસ માટે જંગલમાં જતો રહેતો હતોઃ પીએમ મોદી\nઅમદાવાદમાં PUBG પર લાગી શકે છે પ્રતિબંધ, આ છે મોટું કારણ\nઆર્મીના સમ્માનમાં ગુજરાત યુનિવર્સિટી કરાવશે મેગા મેરેથોન, 12,000 છાત્રો થશે શામેલ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00378.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/03/20/story-of-story/", "date_download": "2019-03-24T22:27:20Z", "digest": "sha1:Z5DUUJIKCFRHCAUK47DTVRHJHS36PS2D", "length": 34381, "nlines": 160, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કથાસ્ય કથા રમ્ય – નગીન દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકથાસ્ય કથા રમ્ય – નગીન દવે\nMarch 20th, 2015 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નગીન દવે | 5 પ્રતિભાવો »\n(‘નવચેતન’ સામયિકના જુલાઈ-૨૦૧૪ના અંકમાંથી સાભાર)\nઅખા ભગતે ભલે કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” પરંતુ અમે તો પહેલેથી જ કથા રસિયા. અમારા ગામમાં કોઈ પણના ઘરે સત્યનારાયણની કથા હોય એટલે બીજા કોઈ શ્રોતા હોય કે ન હોય પરંતુ હું, અંબાલાલ, રતુ માસ્ટર, દોલતગર, અભેસંગ અને ગફાર આટલા તો ચોક્કસ હાજર હોઈએ જ. જશુ ભટ્ટ પાંચ અધ્યાય પૂરા કરે ત્યાં સુધી કોઈ ખુરશી, ખાટલા કે બૂંગણ પર બેઠાં બેઠાં વાતોના તડાકા માર્યા કરે, તમાકુ ચોળ્યા કરે કે બીડીઓ ફૂંક્યા કરે ત્યાં થાળ ગવાતો શરૂ થાય અને એકદલ શાંતિ છવાઈ જાય. હવે પ્રસાદી આવી સમજો. માણસના મોંમાં ન મૂકી શકાય એવો ધગધગતો શીરો ભટ્ટજી ભગવાનને છલોછલ છલિયું ભરીને ધરાવી દે. ભલે હિન્દુ નહોતો પણ આરતી દેવા તો ગફાર જ જાય. કારણ કે એ ભરોસાપાત્ર અને હાથનો ચોખ્ખો. ભૂતકાળમાં દોલતગર અને અભેસંગે થોડા આરતીના પૈસા તફડાવી લીધેલા પણ ગફારને ખુદાનો ડર હતો. અજવાળી બીજ, અગિયારસ અને પૂનમ એ કથાના દિવસોમાં અમે બહારગામ જવાનું ટાળીએ કારણ કે શીરાનો પ્રસાદ ગુમાવવાનું પાલવે નહીં. અમારી આ મંડળીને ઘણાં “પરસાદીયા ભગત” કહેતાં. શીરાનો પ્રસાદ વહેંચવામાં અંબાલાલ પાવરધો. ગમે તેટલા ભક્તોની સંખ્યા હોય તે બધાને પ્રસાદ પહોંચાડી દે અને એકાદ – બે બૂકડા મોંમાં પણ પધરાવી દે તોપણ છેવટે શીરો વધે તેમાં પણ કામની કદર રૂપે તેને થોડો વધારે શીરાનો પ્રસાદ મળે એમાંથી અમને પણ થોડોઘણો ભાગ આપે એટલો એ ઉદાર પણ ખરો.\nઆપણા દેશમાં માન્ય ભાષાઓ ભલે ૧૮ ગણાતી હોય પરંતુ ૧૬૫૨ જેટલી ભાષાઓ બોલાય છે જે બધી જ માતૃભાષાની વ્યાખ્યામાં આવે છે. આ તમામે તમામ ભાષાઓમાં કથાઓ મોજૂદ છે. આ કથાઓ એટલે આખ્યાન, આખ્યાયિકા, કથા – વાર્તા, ગાથા, શ્રુતિ, જનશ્રુતિ, કિંવદંતી, દંતકથા, પુરાણકથા, લોકકથા સ્વરૂપે કહેવાતી અને સંભળાવવામાં આવતી કથા વાંચવામાં સાંભળવા જેવી મજા આવતી નથી.\nકહે છે કે આ કથાયુગ ચાલે છે. પહેલાં તો ઘણાં લાંબા સમયે ગામમાં સપ્તાહ બેસતી. કથા બેસે એટલે વહુઓ રાજીનાં રેડ. અત્યારે પાર્ટ ટાઇમ કથા-પારાયણ થાય છે પણ તે સમયે ફૂલટાઇમ કથાવાંચન થતું. સવારે ૯ થી ૧, સાંજે ૩ થી ૬. એ જમાનામાં કથાઓ તો ઘરડાંને સાંભળવાની હોય તેવો મત. સાસુઓ કથામાં જાય સાથે પાણીનો લોટો ભરીને લેતી જાય. ત્યારે શીશાપ્રથા નહોતી. કથા સાંભળવા ગયા અને જમનાબા ઝોલે ચડી ગયા અને પાણીનો લોટો પીત્તળનો લાવેલા તે કોઈક ઉપાડી ગયું. કથા પૂરી થઈ અને માજી ઝોલામાંથી જાગ્યા તો લોટો ન મળે. ઘણો શોધ્યો, આજુબાજુવાળાને પૂછ્યું પણા લોટો મળ્યો નહીં. માજી તો ઊભાં થઈને તાળીઓ પાડી ગાવા માંડ્યાં : “મેં તો સુનને કો ગઈ’તી પારાયણ, મેરા લોટા લે ગયા નારાયણ.”\nધનાબાપા લાકડીના ટેકે કથા સાંભળવા આવતા. તેમણે સીતાજીના હરણની કથા સાંભળી. કથાવિરામ સમયે પુરાણીને ઊભા રાખીને પૂછ્યું, “હેં મહારાજ આ સીતાનું હરણ તો થયું પછી હરણમાંથી સીતા થયાં એ ક્યારે આ સીતાનું હરણ તો થયું પછી હરણમાંથી સીતા થયાં એ ક્યારે ” પુરાણી મૌન રહ્યા પણ ધનાબાપાને હજી એ સવાલ મૂંઝવે છે કે હરણમાંથી સીતા કેમ થયાં હશે \nસાહિત્યમાં નવરસ વર્ણવેલા છે : શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્‍ભુત અને શાંત. આ નવે નવ રસ કથામાં હાજર. એ સમયે કથાઓનું પારાયણ થતું તે રામાયણ અને ભાગવત પુરાણનું. કોઈ કોઈ સમયે હરિકીર્તનકારો આવતા. તેઓ રાત્રે ૯ થી ૧૨ માણ અને અન્ય વાંજિત્રો સાથે મહાભારત અને અન્ય પૌરાણિક કથાઓનાં આખ્યાનો કરતાં. શૃંગારરસ આ બધી કથામાં હાજર. ગોપીઓનાં વસ્ત્રાહરણ, ગોપીગીત, રુક્મણીહરણ, સુભદ્રાહરણ આ બધી કથાઓ શૃંગારરસથી ભરપૂર. આ વર્ણનો વખતે ઘરડાં શ્રોતાઓ પણ રસતરબોળ થઈ જતાં અને ભવ્ય ભૂતકાળની સોનેરી યાદોમાં ખોવાઈ ચશ્માં લૂછી આજુબાજુ નજરો કરી લેતાં.\nકવિ પ્રેમાનંદનાં આખ્યાનો હાસ્યરસથી ભરપૂર. તેમના પછી થયેલા બીજા આખ્યાનકારો પણ એ આખ્યાનોમાં હાસ્યરસની રસલહાણ કરી શ્રોતાઓને ખુશ કરી દેતા. વીર ભીમસેનનું પાત્ર એટલે વીરરસ સાથે હાસ્યરસની પણ છોળો ઉડાડાતું પાત્ર. આ ભીમનો કોળિયો કરી જવા હિડિમ્બ રાક્ષસ સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તેની એકની એક બહેન હિડિમ્બા જ તેનાં વાલી, માબાપ, ફ્રેન્ડ, ફિલૉસોફર ગાઈડ જે કહો તે હતી તે ભીમના પ્રેમમાં પડેલી. હિડિમ્બ જીવ ખોઈ બેઠો અને હિડિમ્બા જે ભીમની પ્રેયસી હતી તે પત્ની બની ગઈ. સમય જતાં તેને ઘટોત્કચ નામનો મહાબળવાન પુત્ર થયો. આ માયાવી ઘટોત્કચનાં પરાક્રમો હાસ્યરસથી ભરપૂર છે. ઘણા શૂરવીરોને ગલગલિયાં કરી તેણે મહાત કરી દીધેલા, દુઃશાસન સામે વાનર જેવું મુખ કરી તેને હસાવેલો અને પછી ઢીબી નાખેલો. આવી કથાઓ હરિકીર્તનકાર હીરા મહારાજ કહેતા. ઈન્દ્રપ્રસ્થના આંગણામાં જળ અને સ્થળ નહીં પારખી શકનાર દુર્યોધન પાણીમાં ખાબકેલો અને દિયરની દયનીય દશા જોઈ દ્રૌપદી સહેલીઓ સાથે ખડાખડાટ હસી પડેલી અને મહેણું પણ મારેલું કે અંધના પુત્રો અંધ જ હોય ને દુર્યોધનની દશા કાપો તો લોહી ન નીકળે એવી થયેલી.\nકરુણ રસ તો કથાનો મુખ્ય રસ. રામ-વનવાસ, દશરથ રાજનું મહાપ્રયાણ, સીતાહરણ, રામવિલાપ આ કથા કહેતાં કહેતાં ગિરધર મહારાજ પણ માંડે હીબકા ભરવા… સાથે સાથે એમ પણ બોલતા જાય કે ભગવાનનેય આવું થતું હોય તો આપણું શું ગજું મહારાજ સાથે માજી અને બાપાઓ પણા ઢીલાં થઈ જાય અને આંસુ પણ ટપકી પડે. ભાગવત કથામાં શ્રીકૃષ્ણ-બલરામનું મધ���રાગમન, ગોપીઓનો વિરહ, યશોદા માતાની વેદના… આ કથાપ્રસંગોમાં પણ કથાકાર ધ્રુસકે ધ્રુસકે રડે અને શ્રોતાઓને પણ રડાવે.\nદરેક ધર્મકથાઓમાં વીર રસ એ અગત્યનો રસ. અઢારેય પુરાણો અને તમામ ધાર્મિક ગ્રંથોમાં મુખ્ય કથા છે યુદ્ધોની જ. પૌરાણિક કાળમાં દેવો અને અસુરોના સંગ્રામ સતત થતા રહેતા અને તે પણ સત્તા માટે જ. આજે સત્તાપક્ષ અને વિરોધપક્ષમાં ભીષણ વાક્યુદ્ધ ચાલી રહ્યાં છે તે પણ સત્તા માટે જ છે ને વીરરસની કથા કહેતાં જ ગિરધર મહારાજના સાંઠી-ડાંખળા જેવા દેહમાં ચેતનનો સંચાર થઈ જતો. તે જોરથી કરતાલ વગાડતાં ગોઠણિયાભેર પણ થઈ જતા અને સાજિંદાઓ પણ રણભેરી અને બૂંગિયાના પ્રચંડ અવાજો તેમનાં વાજિંત્રોમાં પ્રગટ કરતા અને સભામંડપમાં વીરરસ છવાઈ જતો. બાપાઓમાં પણ શક્તિનું ધોડાપૂર ઊમટતું. તે ટટ્ટાર થઈ જતા અને ધ્રૂજતાં માજીઓ પણ ઊભાં થઈને જોરથી કરતાલો વગાડતાં.\nવીરરસ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે રૌદ્રરસ પ્રગટે. લોકશાહીમાં લોકસભામાં, ધારાસભામાં વિપક્ષના કર્ણભેદી સૂત્રોચ્ચાર થાય છે. ઘણાં વટ પાડવા ફાઈલો ફાડે છે, ફેંકાફેંકી કરે છે અને ક્યારેક એવા રૌદ્રરસમાં સરી પડે છે કે મુક્કાબાજી સુધી પહોંચી જાય છે. અધ્યક્ષના કહેવાથી સંત્રીઓ બળિયાઓને બહાર કાઢે છે તેમ કથામાં પણ રૌદ્ર રસની જમાવટ થાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પુત્રી પાર્વતીનું અપમાન થાય એટલે તે યજ્ઞમાં કૂદી પડી આત્મવિલોપન કરે અને તરત જ વીરભદ્ર પ્રગટ થઈ યજ્ઞનો ધ્વંસ કરે અને શિવજી ત્રીજું લોચન ખોલે ત્યારે પણ સંગીત એવું જ સંભળાય અને કથાકાર ઉગ્ર સ્વરે એ પ્રસંગનું વર્ણન કરે ત્યારે મંડપમાં સ્તબ્ધતા છવાઈ જાય. નજર સામે જ આ પ્રસંગ બનતો હોય તેવું લાગે. કથા છૂટ્યા પછી અમુક શ્રોતાઓ શેરી, બજારો અને ઘરમાં પણ રૌદ્ર રસ પ્રગટાવતા જોવા મળે.\nભયાનક રસ વગરની કથા અધૂરી ગણાય. મંથરાની ચડવણીથી કોપભુવનમાં બેઠેલાં કૈકેયી એ દ્રશ્યની કલ્પના જ ભયાનક લાગે. ભયાનક રસની જમાવટ શિવજીના વરઘોડામાં થાય. શિવજીનો અદ્‍ભુત વેશ અને જાનમાં ભૂતપ્રેત, પિશાચ, જંતર, ડાકિની, શાકિની, વૈતાળ, જીન, ખવીસ, મામા તમામ સૂક્ષ્મ યોનિઓની હાજરી. કોઈને શિંગડાં તો કોઈ માથા વગરનાં. કોઈ કોઈના વિકૃત ચહેરા જોઈને જ ફાટી પડાય અને તે પાછા તેમની મસ્તીમાં ચીસો પાડતા નાચતાં હોય, આળોટતાં હોય. કથાકાર આ વર્ણન કરે ત્યારે સભામંડપમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય.\nઆ દ્રશ્ય ભયાનક તો ખરું જ, સાથે બીભત્સ પણ ખરું. આ સૂક્ષ્મ યોનિઓને કોઈ સામાજિક બંધનો નથી નડતાં હોતાં. છતાં પણ આજે ચોવીસે કલાક ચાલતી ન્યૂઝ ચૅનલોમાં, ક્યારેક બળાત્કાર જેવી ઘટનાઓ વર્ણવાય છે, તેવાં દ્રશ્યો તો સૂક્ષ્મ સૃષ્ટિમાં નહોતાં જ.\nઆપણા દેશ સહિત વિશ્વનાં તમામ દેશોમાં નાચગાન થાય છે. ગીતના શબ્દોમાં તફાવત હોય છે, પરંતુ ઘોંઘાટિયું સંગીત તો બધે જ હાજર હોય છે. ક્યાંક લગ્ન પ્રસંગે તો ક્યાંક ઈસુના નવા વર્ષે કે વેલેન્ટાઈન ડે જેવા તહેવારોએ પશ્ચિમી ઢબના સંગીત સાથે જે નાચગાન થાય છે તે ડિસ્કો ડાન્સ એ શિવજીના વરઘોડામાં સૂક્ષ્મયોનિઓએ કરેલા નાચગાનની જ નકલ છે. એટલું તો ચોક્કસ કે પશ્ચિમી સંગીતને આપણે સારું ગણીએ કે ખરાબ પરંતુ તેનાં મૂળિયાં તો ભારતમાં જ છે.\nકથા એટલે અદ્‍ભુત રસનો ભંડાર. પ્રસંગો તો અનેક છે, પરંતુ જેવી કથાકારની કહેવાની કળા. રાવણનાં દશ માથાં અને વીસ હાથ, બ્રહ્માજીનાં ચાર મુખ, અસુરોનાં માથે શિંગડાં, તેમના ચિત્ર-વિચિત્ર ચહેરાઓ. લડાઈમાં ઊતરેલા વાનરવીરો આ બધાંને શોભે એવી વસ્ત્રોની ડિઝાઈન તૈયાર કરનાર કોસ્ચ્યુમ ડિઝાઈનર અને તે વસ્ત્રો સીવી શકે એવા દરજી તો આજે દુર્લભ પરંતુ કદાચ તે સમયે સીવેલાં વસ્ત્રો પહેરવાને કે બાલદાઢી સેટ કરાવવાની પ્રથા નહીં હોય.\nલંકાદહન, વાનરસેનાનો યુદ્ધમાં તરખાટ આ બધાંનાં વર્ણનો અદ્‍ભુત રસથી ભરપૂર છે. શ્રોતાઓ મોંમાં આંગળાં નાંખી જાય. વાહ ગિરધર મહારાજ, વાહ શી જમાવટ કરી છે શ્રોતાઓને રાત્રે સપનાં પણ અદ્‍ભુત આવે. ઘણાં તો બીજા દિવસે કથામાં ઝોકાં ખાતા હોય ત્યારે ધોળા દિવસે સપનાંમાં સરી પડે.\nકથાનો પ્રવાહ મંદ મંદ વહેતી મંદાકિની જેમ વહી જતો હોય એ શાંતરસ એટલે જ કથાની ફળશ્રુતિ. આપણી કથાઓનો અંત સુખદ હોય છે. ગિરધર મહારાજ અને બીજા કથાકારો એ શાંતરસમાં શ્રોતાઓને રસતરબોળ કરી દે. રામાયણમાં ભરત મિલન, રાવણ વધ, સીતા મેળાપ, રામરાજ્યની સ્થાપના અને ભાગવતમાં શુકદેવજીની કથાના અંતે પરીક્ષિત રાજાની મુક્તિમાં શાંત રસનો અનુભવ થાય.\nહવે તો પાર્ટ ટાઈમ કથામાં વિરામ પછી પ્રસાદરૂપે મિષ્ટ ભોજન મળે છે. આબાલવૃદ્ધ સ્ત્રી-પુરુષો સૌ સપરિવાર આવે છે. કથાના બે શબ્દો કાને પડે ન પડે પણ બાળકોને સભામંડપ વચ્ચે રમવાનું ગમે છે. ઘણાં બાળકો એટલી સાંકડી જગ્યામાં પણ લખોટીઓ રમે છે. ફુગ્ગા ફુલાવે છે, વેફર ખાય છે. મમ્મી પાસે હઠ કરે છે. નથ્થુસિંહ કથામાં એક કરતાલ લઈને આવે છે. કથાકાર ધૂન લેવડાવે કે કોઈ પંક્તિઓ ગ���ય ત્યારે તે સાથેની કરતાલ ખણખણાવ્યા કરે છે અને રાજી થાય છે, પરંતુ બાજુમાં બેઠેલાઓનું નાકનું ટીચકું ચડી જાય છે ને તેની સામે ઘૂરકે છે. કનુ રિક્ષાવાળા મિત્ર હસમુખ સાથે ગૅસના અને પેટ્રોલના ભાવ વધારાની ચર્ચા કરે છે. મનસુખ અને ધનસુખ ‘સત્તાધીશ રાજકારણીઓ – નેતાઓ હવે મોંઘવારી વધારવાનાં કયાં પગલાં લેશે’ તેની ચર્ચા કરે છે. કવિતા અને સરિતા તેમની સાસુના શૌર્યની ગુણિયલ ગાથા વર્ણવે છે. તો નમિતા અને સ્મિતા તેમના સસરાની વિવશતાની વાતો કરે છે. કથાશ્રવણ કરતાં કરતાં બેઠા બેઠા જ શ્રોતાઓ મનખાનો મેળો માણે છે.\nકથાના રસપ્રવાહ સાથે પોતાનો રસપ્રવાહ પણ વહેતો રાખતા શ્રોતાઓ માંહેની બહેનો ધૂનકીર્તન આવતાં જ ઊભી થઈ જઈ બંને હાથે કરતાલ એવી ઘુમાવે છે કે કથાકારનું ધ્યાન ત્યાં ગયા વગર રહેતું નથી, જોકે તેમને વિક્ષેપ થાય છે, પણ ભક્તિનું ઘોડાપૂર એમ થોડું અટકે \nકથા પીરસતા સમયે કથાકારનાં ચરણસ્પર્શ થઈ જાય તો બેડો પાર થઈ જાય એવું મોટા ભાગનાં માને છે એટલે ત્યાં ધક્કામુક્કી થાય છે. કથાપુરાણીને પાછળથી નીકળી જવું પડે છે. ઘણાંને કથારસ એવો માફક આવી ગયો છે કે કોઈ પણ જગ્યાએ હોય પણ કથાકારની કથા બેસે એટલે તે ત્યાં પહોંચી જ ગયા હોય. કથાકાર હવે પછી શું કહેશે તેની રજેરજની માહિતી તેમના મગજમાં ભરી હોય છે. ભોજનરૂપી મહાપ્રસાદનો લહાવો લઈ તે ધન્યતા અનુભવે છે. આ કળિયુગને કથાયુગ કહીએ તો કાંઈ ખોટું નથી. કથાસ્ય કથા રમ્ય \n« Previous લાવણ્યના સાક્ષાત્કારની એ બપ્પોરી વેળા – અભિજિત વ્યાસ\n – શૈલેશ શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nભાવશે, ફાવશે અને ચાલશે. . – વિનોદ ભટ્ટ\nગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટિઝનની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતાં હસતાં માર્ગદર્શન આપો એવી અમારી ક્લબના સભ્યોની ઇચ્છા છે, તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને પ્રવચન બાદ પૂછીશું. બોલો, આવશો ને મેં રાબેતા મુજબ બોલવાની અશક્તિ જાહેર કરી ... [વાંચો...]\nપતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ’ પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’ પતિ : ‘બહુ સરસ ’ પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું.’ પતિ : ‘બહુ સરસ મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ ’ *********** ટીચ��� : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ’ *********** ટીચર : ‘જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ’ ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી ’ ટીનુ : ‘હિન્દીમાં ‘ઠાકુર’ અને ઈંગ્લીશમાં ‘હેન્ડ ફ્રી \nછૂટાછેડાની ઉજવણી – નિરંજન ત્રિવેદી\nટાછેડાની કંકોત્રી ન હોય. બસ થઈ જાય. લગ્નની કંકોત્રી હોય છે. સમાજને જણાવવાનું હોય છે કે અમે લગ્ન કર્યાં છે. પણ છૂટાછેડાની જાહેરાત લગ્નની જેમ નથી થતી. પણ જાપાનમાં એક છૂટાછેડાવાળા યુગલે કંકોત્રી છપાવી. આમ તો જાપાન રૂઢિચુસ્ત દેશ ગણાય છે. ત્યાં આપણી જેમ લગ્ન, જનમ-જનમ કે ફેરે જેવું ગણાય છે. પણ હવે ત્યાં પણ નવો પવન વાયો છે. લગ્ન તો શાનથી ... [વાંચો...]\n5 પ્રતિભાવો : કથાસ્ય કથા રમ્ય – નગીન દવે\nબહુ સુંદર રીતે વર્ણન કર્યું છે.\nનગિનભાય્નિ વર્નન પધ્ધતિન વન્દન\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sanjay-dutt-wife-maanayata-dutt-spotted-in-a-bikini-034225.html", "date_download": "2019-03-24T21:23:21Z", "digest": "sha1:DIRK22KMGFODN35E5S3PKOYHKLEIWCMT", "length": 14304, "nlines": 151, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ સ્ટારવાઇફને જોઇને માની નહીં શકો કે, તે 2 બાળકોની માતા છે! | sanjay dutt wife maanayata dutt spotted in a bikini - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ સ્ટારવાઇફને જોઇને માની નહીં શકો કે, તે 2 બાળકોની માતા છે\nએક્ટર સંજય દત્ત હાલ પોતાના ફેમિલી સાથે હોલિડે પર છે અને સંજય દત્તનો આ હોલિડે હાલ ટોક ઓફ ધ ટાઉન છે. આ પાછળનું કારણ છે, સંજય દત્તની પત્ની માન્યતા દત્ત. માન્યતા દત્તે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ હોલિડેની અનેક તસવીરો પોસ્ટ કરી છે અને આ તસવીરો જોઇને કોઇ કહી ન શકે કે, માન્યતા બે બાળકોની માતા છે.\nમાન્યતા દત્તનો આ રેડ બિકિનીવાળો ફોટો સૌથી વધુ વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં માન્યતા અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. બોલિવૂડના સુપરસ્ટાર્સની વાઇફ તો ઠીક, પરંતુ અહીં તો તે કોઇ બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી શકે એમ છે.\nમાન્યતાએ અન્ય એક ફોટો પોસ્ટ કરતાં લખ્યું છે, Water...always makes me feel so alive માન્યતા અને સંજય દત્ત હાલ પોતાના બંન્ને બાળકો સાથે ફ્રાન્સમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે. માનવું પડે, સંજય દત્તના ફેમિલી હોલિડે આલ્બમમાં માન્યતા દત્ત પરથી નજર ખસેડવી મુશ્કેલ છે.\nસંજય દત્ત અને માન્યતા અવારનવાર એક્ઝોટિક સ્થળોએ રજા માણતા નજરે પડે છે. સંજય દત્ત પોતાની હેપનિંગ લાઇફ માટે જાણીતા છે અને જલ્દી જ તેમની લાઇફ સ્ટોરી મોટા પડદે જોવા મળનાર છે. સંજય દત્તના જીવન પર બની રહેલ બાયોપિકમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ દિયા મિર્ઝા, સોનમ કપૂર, મનિષા કોયરાલા અને અનુષ્કા શર્મા જેવી એક્ટ્રેસિસ પણ ફિલ્મમાં જોવા મળશે.\nસંજય દત્ત અને માન્યતાએ 7 ફેબ્રૂઆરી, 2008ના રોજ ગોવામાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બે વર્ષ બાદ માન્યતાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો. સંજય દત્તના માન્યતા સાથે આ ત્રીજા લગ્ન છે.\nમાન્યતાનો જન્મ મુંબઇમાં એક મુસ્લિમ પરિવારમાં અને ઉછેર દુબઇમાં થયો હતો. માન્યતાએ બોલિવૂડમાં આવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા ખાનના નામથી જાણીતી હતી. તે પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં એક આઇટમ સોંગમાં જોવા મળી હતી. ત્યાર બાદ પ્રકાશ ઝા દ્વારા જ તેને માન્યતા નામ આપવામાં આવ્યું હતું.\nકઇ રીતે મળ્યા સંજય અને માન્યતા\nઆ પહેલાં તે કેટલીક સી ગ્રેટ અને બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. માન્યતાની આવી જ ફિલ્મના રાઇટ્સ સંજય દત્તે ખરીદ્યાં હતા. આ અંગે જ બંન્નેની મુલાકાત થઇ અને આખરે માન્યતાએ પોતાનું એક્ટિંગનું સપનું છોડી સંજય દત્તની વાઇફ બનવાનું વધુ પસંદ કર્યું.\nસંજય દત્ત પ્રોડક્શન્સની સીઇઓ\nમાન્યતા નાની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થઇ ગયું હતું, ત્યાર બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી એની પર આવી પડી હતી. હાલ માન્યતા સંજય દત્ત સાથે સુખી લગ્નજીવન ગાળી રહી છે અને તે સંજય દત્ત પ્રોડક્શન્સની સીઇઓ પણ છે.\nસંજય દત્તે માન્યતાને ટ્વીન્સ બાળકોના જન્મ બાદ એક રોલ્સ રોયસ કાર ભેટ આપી હતી. સંજય દત્તની માન્યતા માટેની આ મોંઘીદાટ ભેટ જોઇને મીડિયા અને બોલિવૂડમાં અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા અને ત્યારે તેમના વિશેની આનેક વાતો ફરતી થઇ હતી.\nકલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાત\nઅજય દેવગનની સતત 3 ફિલ્મો, અક્ષયની 5, પાછળ છે આ 10 સુપરસ્ટાર\nસંજય દત્તે પત્રકારોને આપી ગંદી ગાળો, જુઓ વીડિયો\nસડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે\nસંજૂ ફિલ્મના નિર્માતાઓને અબુ સાલેમની ધમકી, મોકલી કાનૂની નોટિસ\nએ પહેલો રિપોર્ટ જેનાથી માલૂમ પડ્યુ સંજય દત્તનું અંડરવર્લ્ડ કનેક્શન\nસંજુની સુનામી, 6 દિવસમાં જ સલમાનની રેસ 3 ની કમર તોડી નાખશે\nરણબીર કપૂરની સંજુનો બીજો દિવસ, 40 કરોડની સુનામી\nરિલીઝ પહેલા જ સંજુ 100 કરોડ કલેક્શન, બોક્સ ઓફિસ પર તહેલકો\nરણબીર કપૂર પર સલમાન ખાનનો સીધો હુમલો, સંજુ વિશે આવું કહ્યું\nસલમાનની ભાભીથી લઈને સંજય દત્ત સુધી, અફેર ઝઘડા અને ચોંકાવનારી ઘટના\nબ્લોક બસ્ટર ફિલ્મ 'સંજૂ' નું નવુ પોસ્ટર રિલીઝ\nસંજય દત્તની પુત્રીનો આ બોલ્ડ અવતાર, જોતા જ રહી જશો\nsanjay dutt manyata dutt hot photos bikini bold સંજય દત્ત માન્યતા દત્ત હોટ ફોટો બિકિની બોલ્ડ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/terrorist-killed-encounter-found-draped-with-isis-flag-034430.html", "date_download": "2019-03-24T21:41:53Z", "digest": "sha1:A7JQVLNPVCZQWMQZBE23XL7ND5PJAVTD", "length": 12095, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાશ્મીર ઘાટીમાં ISISના ઝંડામાં લપેટાયેલું મળ્યું આતંકીનું શબ | terrorist killed encounter found draped with isis flag - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકાશ્મીર ઘાટીમાં ISISના ઝંડામાં લપેટાયેલું મળ્યું આતંકીનું શબ\nથોડા દિવસો પહેલાં કાશ્મીર ઘાટીમાં ઘટેલ એક ઘટનાએ સુરક્ષા એજન્સિઓને ચોંકાવી દીધી છે. કાશ્મીર ઘાટીમાં એક આતંકીનું શબ આઇએસઆઇએસના ઝંડામાં લપેટાયેલું મળી આવ્યું હતું. આ ઘટના બાદ આખી ઘાટીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકીનું નામ મુખ્તાર અહમદ લોન ઉર્ફે ગાઝી ઉમર હોવાની જાણકારી મળી છે.\nપ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકી પુલવામામાં થયેલ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો, તેની સાથે બીજા બે આતંકી પણ મરાયા હતા. ત્રાલમાં સીઆરપીએફ ટીમ પર થયેલ આતંકી હુમલામાં આ આતંકીની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તરફથી કહેવાયું છે કે, પુલવામાના સાતૂરા જંગલમાં ઠાર મરાયેલા આતંકીઓમાં બે સ્થાનિક નાગરિક હતા અને એક વિદેશી આતંકી હતો. આતંકી અહમદ લોન ત્રાલનો રહેવાસી હતો અને અન્ય આતંકી પરવેઝ અહમદ મીર પાહૂ પુલવામાનો રહેવાસી હતો. આ બંન્ને અનેક આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.\nપોલીસ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર, ત્રાલના બાલામાં સીઆરપીએફ કેંપ પર જે હુમલો થયો હતો, એમાં બે જવાન ઘાયલ થયા હતા. આ સિવાય ત્રાલના જ લારિયાલમાં એક અન્ય હુમલો થયો હતો, જેમાં 10 સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા. ત્રાલના પંજૂમાં આર્મી કેંપ પર થયેલ હુમલો, અરિપાલમાં પોલીસ પોસ્ટ પર હુમલો - જેમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થયો હતો; આ તમામ હુમલાઓમાં આતંકી અહમદ લોનની સંડોવણી હતી. અન્ય આતંકી મીર વિશે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં મુશ્તાક અહમદ કુચે અને ચાર લોકોની હત્યા થઇ હતી, એ મામલે મીરને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અદાલત દ્વારા માર્ચમાં મુક્ત જાહેર થયા બાદ તે આતંકી સંગઠનમાં જોડાયો હતો.\nપુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\nબાંદીપોરમાં સુરક્ષાબળોએ 2 આતંકીઓને ઠાર માર્યા\nVideo: કાશ્મીરના 16 વર્ષના ઈરફાનને કેમ મળ્યો શૌર્ય ચક્ર, જાણો અહીં\nજમ્મુ કાશ્મીર: રાજોરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકીઓએ મહિલા એસપીઓની ગોળી મારી કરી હત્યા\nજો ભારત પાસે રાફેલ હોત તો નષ્ટ થઈ ગયા હોત પાક જેટ્સ: રિટાયર્ડ એરફોર્સ ચીફ\nસેનાએ આપ્યો સંદેશ, કાશ્મીર ઘાટીમાં દરેક આતંકી ખતમ થવા સુધી ચાલશે મિશન\nત્રાલ એનકાઉન્ટરમાં માર્યો ગયો પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ મુદાસિર ખાન\nકર્ણાટકમાં રાજનાથ સિંહઃ અમે 5 વર્ષમાં પાકિસ્તાન પર ત્રણ વાર કરી એર સ્ટ્રાઈક\nજમ્મુ કાશ્મીરના બસ ડેપો પર ગ્રેનેડ હુમલો, 29 લોકો ઘાયલ\nજમ્મુ કાશ્મીર: પુંછમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની પોસ્ટ બરબાદ કરી\nહાંડવાડામાં એન્કાઉન્ટર, સીઆરપીએફના 2 ઓફિસર સહીત ચાર જવાનો શહીદ\nઅચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ\njammu kashmir terrorist kashmir valley terrorism isis indian army જમ્મુ કાશ્મીર આતંકી આતંકવાદી કાશ્મીર ઘાટી આતંકવાદ આઇએસઆઇએસ ભારતીય સેના\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-know-the-benefit-of-okra-for-good-health-gujarati-news-5812500-PHO.html", "date_download": "2019-03-24T21:59:36Z", "digest": "sha1:DQAYHV56HEYJ7OFHHVEEB2TMJXGOLVGD", "length": 11971, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "know the benefit of Okra for good health|ભિંડીનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા, 10 રોગો માટે છે ગુણકારી", "raw_content": "\nભિંડીનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા, 10 રોગો માટે છે ગુણકારી\nભિંડીનો ઉપોયગ કરવામાં આવે તો તે આપણને અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઇ શકે છે\nયુટિલિટી ડેસ્કઃ ભિંડી એક શાકભાજીનો પ્રકાર છે અને સામાન્ય રીતે આપણા ઘરમાં તેનો ઉપયોગ બારેમાસ થતો હોય છે, પરંતુ તે એક ઔષધી તરીકે પણ ફાયદાકરક છે તે અંગે આપણે ભાગ્યેજ જાણતા હશું. એક ઔષધી તરીકે જો ભિંડીનો ઉપોયગ કરવામાં આવે તો તે આપણને અનેક ર���ગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઇ શકે છે. ખાસ કરીને ભિંડીના પાણીનું દરરોજ સેવન કરવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે. ભિંડીમાં ફાઇબર, વિટામિન સી, કે, ફોલેટ કોન્ટેન્ટ, કેલ્સિયમ, પોટેસિયમ, વિટામિન બી3, વિટામિન બી1, વિટામિન બી6, મેગ્નેસિયમ, મેન્ગેનેસ, એન્ટીઓક્સિડન્ટ સહિતના તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તો ચાલો ભિંડીનું પાણી પીવાથી થતાં ફાયદા અંગે જાણીએ.\nઆ રીતે તૈયાર કરો ભિંડીનું પાણી\nભિંડીનું પાણી તૈયાર કરવા માટે એક સમાન દેખાતી 5થી6 ભિંડી લો, બાદમાં તમામને એક સરખી માત્રામાં વચ્ચેથી કાપી નાંખો. પછી એક ગ્લાસમાં અથવા મોટા વાટકામાં પાણી ભરો અને તેમાં ભિંડીને મુકી દો. આખી રાત ભિંડીને પાણીમાં ભીની થવા દો અને સવારે ઉઠીને ભિંડીને નિચવીને એ પાણી પી જવું.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો ભિંડીનું પાણી પીવાથી થતાં ફાયદા.....\nભિંડીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ભિંડીનું પાણી ઇન્સ્યુલિનને વધારે છે સાથે જ ફાઇબરની માત્રા વધારે છે અને બ્લડસુગરને નિયંત્રિત કરે છે.\nએનેમિયાએ બ્લડ ડિસિઝ છે, જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે ત્યારે એનેમિયા થાય છે. ભિંડીના પાણીનું સેવન કરવાથી રેડ બ્લડ સેલમાં વધારો થાય છે અને હિમોગ્લોબિનમાં વધારો થાય છે. તેમજ તે બલ્ડ લેવલને જાળવી રાખવામાં પણ મદદરૂપ છે.\nગળામાં દુખાવો અથવા કફ\nગળામાં દુખાવો થતો હોય કે કફ હોય ત્યારે આપણે કોઇને કહી ન શકી તેવી સમસ્યામાંથી પસાર થતા હોઇએ છીએ, તેવામાં ભિંડીનું પાણી પીવામાં આવે તો ફાયદો થાય છે.\nડાયરીઆની જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. ડાયરીઆમાં શરીરમાં પાણીની માત્રા ઝડપથી ઘટી જાય છે અને ડિહાઇડ્રેશન થાય છે, તેવામાં ભિંડીનું પાણી પીવું જોઇએ.\nકોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે\nભિંડીમાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉંચુ કોલેસ્ટ્રોલ લેવલ હોય તો અનેક પ્રકારની બીમારીઓ થાય છે, ખાસ કરીને હાર્ટ ડિસિઝ. તેવામાં જો ભિંડીનું પાણી પીવામાં આવે તો ફાયદા થાય છે.\nઇમ્યુન સિસ્ટમ સારી થાય છે\nજો ઇમ્યુન સિસ્ટમ સારી હોય તો જીવન હેલ્ધી રહે છે. ભિંડી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. જેના કારણે કોલ્ડ અને ફ્લુ જેવા ડિસિઝ સામે લડવામાં શરીરને શક્તિ મળે છે.\nસ્કિન હેલ્થ માટે ફાયદાકરક\nસ્કિન હેલ્થ ઘણું જ મહત્વ ધરાવે છે, દરરોજ ભિંડીના પાણીનો ઉપયોગ ક���વામાં આવે તો સ્કિન હેલ્ધી બને છે, ભિંડીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડને પ્યોરિફાઇ કરવાની સાથે તેના સર્ક્યુલેશનમાં વધારો કરે છે.\nઅસ્થમાનો એટેક ગમે તે સમયે આવી શકે છે, તેવામાં ભિંડીના પાણીનું સેવન દરરોજ કરવામાં આવે તો અસ્થમાના એટેકમાં તે ઘણું જ ફાયદાકારક રહે છે.\nહાડકાં મજબૂત બનાવે છે\nભિંડીનું પાણી હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે. ભિંડીમાં ફોલેટ મળી આવે છે, જે સગર્ભા મહિલાઓ માટે પણ સારું માનવામાં આવે છે. તે બોનની ડેનસિટીમાં વધારો કરે છે.\nભિંડીમાં સોલ્યુબલ ફાઇબરની માત્રા વધારે હોવાથી તે કબજિયાતની બીમારી હોય તો મદદરૂપ થાય છે. તેથી દરરોજ ભિંડીના પાણીનું સેવન કરવું જોઇએ.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00379.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-kissed-nick-jonas-on-new-year-shared-image-on-instagram-043730.html?h=related-right-articles", "date_download": "2019-03-24T22:01:26Z", "digest": "sha1:43ZMMKULWVFCBHF2KVNQ2VWVTZ7OXTT3", "length": 12944, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવા વર્ષ પર પ્રિયંકાએ કરી નિકને કિસ, ફોટો શેર કરી બોલી - ‘હેપ્પી ન્યૂ યર' | priyanka chopra kissed nick jonas on new year shared image on instagram - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનવા વર્ષ પર પ્રિયંકાએ કરી નિકને કિસ, ફોટો શેર કરી બોલી - ‘હેપ્પી ન્યૂ યર'\nબોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ હાલમાં જ નિક જોનસ સાથે લગ્ન કરી લીધા છે અને હવે બંને પરિવાર સાથે સ્વિત્ઝરલેન્ડમાં રજાઓ માણી રહ્યા છે. બંને ક્રિસમસ અને નવા વર્ષનુ સેલિબ્રેશન પણ ધામધૂમથી કરી રહ્યા છે. વાસ્તવમાં પ્રિયંકા આની સાથે જોડાયેલી બધી અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હાલમાં જ તેણે ન્યૂ યર સેલિબ્રેશનનો એક ફોટો શેર કરીને ફેન્સનું દિલ ખુશ કરી દીધુ છે.\nનવા વર્ષ પર પ્રિયંકા અને નિકે કર્યુ લિપલૉક\nનવા વર્ષનો જે ફોટો પ્રિયંકાએ શેર કર્યો છે તેમાં તે પતિ નિક જોનસને કિસ કરતી જોવા મળી રહી છે. આ સેલિબ્રિટી જોડાને કિસ કરતો સામે આવેલો આ ફોટો સોશિયલ મીડિયા પર #CoupleGoals સાથે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફોટોના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યુ છે - મારાથી લઈને તમારા સુધી, બધાને નવા વર્ષની શુભકામનાઓ.\nપરિવાર સાથે મનાવી રહી છે રજાઓ\nપ્રિયંકા અને નિક હાલમાં સ્વિત્ઝરલેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહી છે. પ્રિયંકાએ આનો ફોટો પણ શેર કર્યો હતો. આ ફોટોઝમાં તે સ્કીઈંગ કરતી જોવા મળી હતી. પ્રિયંકાના સાસરિયાવાળા ઉપરાંત તેની મા મધુ ચોપડા અને ભાઈ સિદ્ધાર્થ ચોપડા પણ આ ટ્રિપમાં તેમની સાથે છે.\nશાહી અંદાજમાં થયા હતા લગ્ન\nપ્રિયંકા અને નિકે ભારત આવીને રાજસ્થાનના ઉદયપુરમાં ઉમેદભવનમાં શાહી અંદાજમાં હિંદુ ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત આગલા દિવસે પ્રિયંકાએ ચર્ચમાં ક્રિશ્ચિયન રિવાજ સાથે પણ લગ્ન કર્યા. જો કે આ લગ્નમાં અમુક જ લોકો અને ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ બાદમાં બંનેએ ઘણી જગ્યાએ રિસેપ્શનનું પણ આયોજન કર્યુ હતુ.\nઆ પણ વાંચોઃ કેટલા કરોડની સંપત્તિ પોતાના પુત્રો માટે છોડી ગયા છે કાદર ખાન\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nપ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી\nઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ\nપાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ\nશું પ્રેગ્નેન્ટ છે દેસી ગર્લ પ્રિયંકા ચોપડા\nપુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાએ વિખેર્યો પોતાની અદાઓનો જાદૂ\nલગ્ન બાદ હવે સામે આવ્યો પ્રિયંકાની હલ્દીનો ફોટો, નિકના થયા બુરા હાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nબરફવર્ષા વચ્ચે પ્રિયંકા અને નિકે રોમાન્સ કર્યો, જુઓ ફોટો\nપ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્���ેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-barvala-news-025002-1148803-NOR.html", "date_download": "2019-03-24T22:02:39Z", "digest": "sha1:B6NFCGBERTCYE3DD7XIZ3PXELMUTBMBK", "length": 5919, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "બરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ|બરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ", "raw_content": "\nબરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ\nબરવાળમાં જુડોની સ્પર્ધામા સાકરિયા કોલેજની સિદ્ધિ\nબરવાળા | મહારાજા સયાજીરાવ ભાવનગર યુનિર્વસિટી દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ હતી. આ...\nબરવાળા | મહારાજા સયાજીરાવ ભાવનગર યુનિર્વસિટી દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો સ્પર્ધા ભાવનગર ખાતે યોજાયેલ હતી. આ સ્પર્ધામા બોટાદની શ્રી.વી.એમ સાકરિયા મહિલા કોલેજની બહેનોએ ભાગ લીધો હતો. જેમા ૭૨ કીલોની કેટેગરીમા અમૃતા આર.પરમારે દ્રિતીય ક્રમ પ્રાત્પ કરી સાકરિયા કોલેજનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ કોલેજના ટ્રસ્ટી, પ્રિ. ડૉ.શારદાબેન પટેલ અને રમતગમત વિભાગના પ્રા.રેખાબા પરમારે અભિનંદન પાઠવ્યા હતા.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00380.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/437919/", "date_download": "2019-03-24T21:28:00Z", "digest": "sha1:LC2IOCAPWFAUDZ2WBBXY5JVC6PRMPI4U", "length": 4605, "nlines": 60, "source_domain": "allahabad.wedding.net", "title": "Ram Villa, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 500 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 750 માંથી\n1 ઇન્ડોર જગ્યા 50 લોકો\n1 આઉટડોર જગ્યા 200 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 2\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ\nપોતાના વિક��રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 2,000 માંથી\nખાસ લક્ષણો એર કન્ડીશનર, સ્ટેજ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 200 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 500/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 750/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 50 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 500/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 750/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-bhachau-news-040003-1195107-NOR.html", "date_download": "2019-03-24T21:59:26Z", "digest": "sha1:A3VSIBSYONBT775LFMJG3FEI7YFW5JWP", "length": 8715, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "નીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો|નીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો", "raw_content": "\nનીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો\nનીતા રાજગોરનું મોત ટ્રેનની ટક્કરથી : PM રિપોર્ટ આવ્યો\nભચાઉમાં મહિલાના મોત સંદર્ભે સર્જાયેલા ભેદભરમ અને ચર્ચાઓનો દોર વચ્ચે છ દિવસ બાદ પીએમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં...\nભચાઉમાં મહિલાના મોત સંદર્ભે સર્જાયેલા ભેદભરમ અને ચર્ચાઓનો દોર વચ્ચે છ દિવસ બાદ પીએમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં મહિલાના માથામાં ટ્રેનની ટક્કરે મલ્ટીપલ ફ્રેક્ચર થતા મોત નિપજ્યુ હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.\nભચાઉમાં ગત તા.22 ના વહેલી સવારે ચોપડવા નજીકના રેલવે ટ્રેક પરથી પુર્વ ભાડા ચેરમેનના પત્ની નીતા રાજગોરનો મ્રુત હાલતમાં અને આનંદ જોશીનો ઘાયલ અવસ્થામાં મળી આવ્યા હતા. શરુઆતે મોર્નીંગ વોર્ક દરમ્યાન ટ્રેનની અડફેટૅ આવ્યા હોવાની વાત આવ્યા બાદ ઘટનાના 5મા દિવસે યુવાનનું નિવેદન બહાર આવ્યુ હતુ જેમા તેણે પોલીસને\nજણાવ્યુ હતુ કે ‘બંન્ને આપઘાત કરવા માટેજ રેલવે ટ્રેક ગયા હતા’. તો બીજી તરફ પીએમ માટે જામનગર ન ખસેડીને ભચાઉમાંજ ઘટનાના દિવસેજ ભચાઉ સરકારી હોસ્પીટલમાં કાર્યવાહિ શરુ કરાઈ હતી પરંતુ ઘટનાના છઠ્ઠા દિવસે તેની રીપોર્ટ આવી હતી. જે અંગે પોલીસે જણાવ્યુ હતુ કે તબીબી અભીપ્રાય લેતા ટ્રેનની ટક્કરથી મહિલાના માથાના ડાબા ભાગે મલ્ટીપલ ફ્રેક્ચર સર્જાયા હોવાથી મોત નિપજ્યુ છે. તો સુત્રોએ જણાવ્યુ હતુ કે કાર્બન પણ મળી આવ્યા છે જે ટ્રેનની ટક્કરથીજ બોડીમાં હોવાનું સાબીત કરે છે. સામાન્ય રીતે પીએમ રિપોર્ટ બે દિવસના અંતરાળમાં આવી જતી હોય છે ત્યારે છ દિવસ લાગવા અને મૌખીક વર્ઝનના આધારે કાર્યવાહિ કરતી પોલીસે પણ કામગીરી માટે રીપોર્ટની રાહ જોતી જોવા મળી હતી.\nબોક્સ ઘાયલ યુવાન આર્મી મેડીકલ કોરમાં નીભાવે છે ફરજ\nઆ સમગ્ર પ્રકરણમાં ઘાયલ થયેલો યુવાન ઉતરપ્રદેશના લખનઉ ખાતે આર્મી મેડીકલ કોરમાં ફરજ નિભાવતો હોવાનું અને તે દરમ્યાન અહિ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. ઘટના બાદ તેણે બંન્ને આપઘાત કરવા માટૅ ગયાનું નિવેદન આપ્યુ હતુ જેમાં તે ઘાયલ થતા હાલે સારવાર હેઠળ છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00382.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B", "date_download": "2019-03-24T22:28:41Z", "digest": "sha1:DY6SRWU6KOMHV6CNPZWAQ6IGHASRGD52", "length": 3502, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કારસિયો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકારસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nહીંચકાની સાંકળ કે સળિયો ભરાવવાનો આંકડો; કડું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00384.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/bus-conductor-daughter-ips-officer/", "date_download": "2019-03-24T22:11:58Z", "digest": "sha1:6O4LKNDCF66IJHKQ3LS3CWOSOHLA46H6", "length": 11955, "nlines": 66, "source_domain": "4masti.com", "title": "જાણો કેવી રીતે એક બસ કંડક્ટરની દીકરી બની IPS ઓફિસર, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આપ્યું સમ્માન |", "raw_content": "\nInteresting જાણો કેવી રીતે એક બસ કંડક્ટરની દીકરી બની IPS ઓફિસર, પ્રધાનમંત્રી અને...\nજાણો કેવી રીતે એક બસ કંડક્ટરની દીકરી બની IPS ઓફિસર, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આપ્યું સમ્માન\nજીવનમાં સફળ થવા માટે માત્ર થોડી બાબતો જરૂરી હોય છે જે ��ે ધગશ અને જુસ્સો. જો તમારા મનમાં આ બન્ને વસ્તુ છે અને સાથે જીવનમાં સફળ થવા માટે કંઈક કરવાની ઈચ્છા છે, તો તમે ક્યારે પણ અસફળ નહિ થાવ. તમારી મહેનત અને ધગશની તાકાત ઉપર તમે તમારા તમામ સપનાને પુરા કરી શકો છો.\nતમે હંમેશા ફિલ્મોમાં જોયું હશે કે કેવો કોઈ છોકરો એક નાના એવા ગામ અને ઘર માંથી નીકળીને એક મોટો પોલીસ ઓફિસર બની જાય છે અને દેશની સેવા કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે એવું માત્ર ફિલ્મોમાં જ નથી બનતું પરંતુ વાસ્તવિક જીવનમાં પણ ઘણા લોકો સાથે થાય છે, અને તેની પાછળ હોય છે તેમનો દ્રઢ વિશ્વાસ અને મહેનત. આજે અમે તમને એવી જ એક છોકરી વિષે જણાવીશું જે એક નાના એવા ગામ માંથી નીકળીને આઈપીએસ ઓફિસર બની ગઈ.\nહિમાચલના ઉનાના ઠઠ્ઠલ ગામમાં જન્મેલી શાલીની અગ્નિહોત્રીનો જન્મ ૧૪ જાન્યુઆરી ૧૯૮૯ માં થયો હતો. બાળપણમાં જ શાલીનીએ દેશની સેવા કરવાનું સપનું જોયું હતું, અને આજે તેણે પૂરું કરી બતાવ્યું છે. શાલીની આજે એક આઈપીએસ અધિકારી બની ગઈ છે. ન માત્ર આઈપીએસ અધિકારી પરંતુ શાલીનીએ આઈપીએસની સર્વશ્રેષ્ઠ ટ્રેનીનો એવોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. શાલીની પોતાના બેચમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ટ્રેની તરીકે પસંદ કરવામાં આવી છે. જેના માટે તેને પ્રધાનમંત્રીએ પ્રતિષ્ઠિત બેટન અને ગૃહમંત્રીની સર્વશ્રેષ્ઠ રિવોલ્વર આપીને સન્માનિત કરવામાં આવી છે.\nશાલીનીના પિતા એચઆરટીસી બસમાં કંડકટર છે અને તેની માં હાઉસવાઈફ છે. શાલીનીનો નાનપણનો અભ્યાસ ધર્મશાળાની ડીએવી માંથી થયો હતો. ત્યારબાદ તેમણે હિમાચલ પ્રદેશ એગ્રીકલ્ચર યુનીવર્સીટી માંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ. ત્યાર પછી શાલીની UPSC નો અભ્યાસ કરવા લાગી. શાલીનીને ખબર હતી કે તે પરીક્ષા ઘણી અઘરી હોય છે અને તેને પસાર કરવા માટે લોકો ન જાણે કેટલા વર્ષો કાઢી નાખતા હોય છે. પરંતુ શાલીનીએ પોતાની પૂરી મહેનત અને ધગશ સાથે ન માત્ર અભ્યાસ કર્યો પરંતુ આ પરીક્ષાને પાસ કરી દેખાડી. શાલીની આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી તે વાતની ખબર તેમના ઘર વાળાને પણ ન હતી.\nશાલીનીએ વર્ષ ૨૦૧૧ માં પરીક્ષા આપી અને રીટન ક્વોલીફાઈ કર્યા પછી, વર્ષ ૨૦૧૨ માં ઈન્ટરવ્યું આપ્યું જે ક્લિયર થઇ ગયું. અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર શાલીનીએ ૨૮૫ મો રેન્ક પ્રાપ્ત કર્યો. ડીસેમ્બરમાં જ શાલીની હૈદરાબાદ પોતાની ટ્રેનીંગ માટે જતી રહી, શાલીની પોતાની બેચમાં ટોપર હતી. હાલના સમયે શાલીનીનું પોસ્ટી���ગ કુલ્લુ છે અને ત્યાં તે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પુલીસ ની સેવા આપી રહી છે.\nશાલીનીએ જણાવ્યું કે તેની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેમના ઘર વાળાને જાય છે. તેમના માતા પિતાએ હંમેશા તેને સપોર્ટ કર્યો અને ક્યારેય કોઈ પ્રકારની રોક ટોક ન કરી. એટલા માટે આજે તે આ સ્થાન ઉપર પહોચી શકી છે. શાલીનીએ જણાવ્યું કે આજે જયારે તે કોઈ કેસને સોલ્વ કરી લે છે અને ગુનેગારને સજા મળે છે તો તેને ઘણો આનંદ પ્રાપ્ત થાય છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઆ છોકરીની કહાની જેનું જીવન તેના ભાઈએ બરબાદ કર્યું અને તેના...\nતમે ફિલ્મ વિવાહ જોઈ હશે તે ફિલ્મ જેમાં પુનમનું શરીર લગ્નના એક દિવસ પહેલા આગમાં સપડાઈ જાય છે, અને તેના લગ્ન અટકી જાય છે....\nદેશની પહેલી મહિલા શહિદ કિરણ સિંહ શેખાવત, ફક્ત 27 વર્ષની ઉંમરમાં...\nજો ઘરમાં છે ધનની અછત તો અપનાવો બસ આ ટોટકા, આજીવન...\nજાણો કઈ રાશિઓ માટે ખુશીઓ લાવ્યો છે વર્ષ નો પહેલો મહિનો\nપેપ્સીએ કોર્ટમાં પોતે જ કહ્યું જો ઉંદરને 4 દિવસ માઉન્ટન ડ્યુ...\nબુધએ કર્યો મકર રાશિમાં પ્રવેશ, આ 8 રાશિઓને મળશે લાભ, બાકીની...\nશરીરમાં લોહીની ઉણપ દુર કરીને ઝડપથી લોહીનું પ્રમાણ વધારવાના ૫ સરળ...\nબેંકો વ્યાજદર ઓછુ કરી રહી છે ત્યારે નાણાંને બમણા કરવા માટે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AD%E0%AA%A4%E0%AA%A8_%E0%AA%A0%E0%AA%95%E0%AA%BE%E0%AA%A3(%E0%AA%86%E0%AA%AE%E0%AA%B2%E0%AB%80)", "date_download": "2019-03-24T22:26:09Z", "digest": "sha1:KNF3B2G62NUQZ6FAEJX447QR3RU4J5VU", "length": 3715, "nlines": 84, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ભૂતનું ઠેકાણું(આમલી) | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ભૂતનું ઠેકાણું(આમલી)\nભૂતનું ઠેકાણું(આમલી) ની ગુજરાતીમાં વ્યાખ્યા\nહંમેશનું રહેઠાણ; જ્યાં વારંવાર જતો કે રહેતો હોવાથી માણસ ત્યાંથી ઘણુંખરું મળી આવે તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/belgium-theatre-sells-salman-khans-tubelight-as-shahrukh-khans-film-034244.html", "date_download": "2019-03-24T21:15:52Z", "digest": "sha1:D4T3S6QJIUFEACVUXUURASBCHIZ5E3TT", "length": 15887, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "OMG! શાહરૂખના નામે વેચાઇ રહી છે સલમાનની 'ટ્યૂબલાઇટ'! | belgium theatre sells salman khans tubelight as shahrukh khans film - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n શાહરૂખના નામે વેચાઇ રહી છે સલમાનની 'ટ્યૂબલાઇટ'\nસલમાન ખાનની ઇદ પર રિલીઝ થેયલ ફિલ્મ 'ટયૂબલાઇટ' પાસે દર્શકો અને ફિલ્મમેકર્સને મોટી આશા હતી, પરંતુ ફિલ્મ એ આશા પર ખરી નથી ઉતરી શકી. કબીર ખાને બોલિવૂડને 'બજરંગી ભાઇજાન' જેવી ફિલ્મ આપી છે, જેની સામે 'ટ્યૂબલાઇટ' નબળી પડે છે. ફિલ્મને ક્રિટ��ક્સ અને દર્શકો બંન્નેએ મિક્સ રિસ્પોન્સ આપ્યો છે. વધારે ખરાબ સમાચાર તો એ છે કે, બેલ્જિયમના થિયેટરમાં આ ફિલ્મ ચલાવવા માટે શાહરૂખના સ્ટારડમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.\nજી હા, બેલ્જિયમના એક થિયેટરમાં ફિલ્મ 'ટ્યૂબલાઇટ' શાહરૂખના નામે ચલાવવામાં આવી રહી છે. ફિલ્મની કાસ્ટમાં સૌ પ્રથમ સલામનની જગ્યાએ શાહરૂખ ખાનનું નામ લખવામાં આવ્યું છે, જ્યારે કે શાહરૂખ આ ફિલ્મમાં માત્ર એક નાનકડો કેમિયો પ્લે કરી રહ્યાં છે. ઓવરસિઝમાં આમ પણ શાહરૂખ ખાન ખૂબ લોકપ્રિય છે, એ લોકપ્રિયતાનો થોડો લાભ સલમાનની ફિલ્મને પણ મળે વિચારે આ પ્રમોશનલ સ્ટ્રેટેજી વાપરવામાં આવી હોય એમ લાગી રહ્યું છે.\n'ટ્યૂબલાઇટ'માં શાહરૂખ ખાને એક કેમિયો રોલ પ્લે કર્યો છે અને શાહરૂખ તથા સલમાનનો એ સિન ફિલ્મનો બેસ્ટ સિન કહેવાયો છે. જો કે, આ પહેલીવાર નથી, જ્યારે શાહરૂખ માત્ર એક કેમિયો રોલ પ્લે કરીને આખી ફિલ્મ પર છવાઇ ગયા હોય. આ પહેલાં પણ આવું અનેકવાર થઇ ચૂક્યું છે.\nહર દિલ જો પ્યાર કરેગા\nસલમાન ખાનની જ એક ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા'માં શાહરૂખ ખાને 'કુછ કુછ હોતા હે'ની નાનકડી કો-સ્ટાર સાથે કેમિયો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના અંતમાં પણ શાહરૂખ ખાન અને સલમાન ખાન કંઇક રીતે જોવા મળ્યા હતા. ફિલ્મમાં સલમાન સામે રાણી મુખર્જી અને પ્રીટિ ઝિંટા જેવી એક્ટ્રેસિસ હતી અને આમ છતાં શાહરૂખનો આ ક્યૂટ કેમિયો ફિલ્મનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.\nજી હા, 'સાથિયા' ફિલ્મમાં પણ શાહરૂખ ખાન જોવા મળ્યા હતા. ફિલ્મ 'સાથિયા'માં રાણી મુખર્જીનો જે કાર સાથે એક્સિડન્ટ થાય છે, એ કારના માલિક બન્યા હતા શાહરૂખ ખાન અને તેમની પત્નીના રોલમાં જોવા મળી હતી તબ્બુ. શાહરૂખ અને તબ્બુને સ્ક્રિન પર જોઇને થોડી વાર માટે દર્શકો ફિલ્મની વાર્તામાં શું ચાલી રહ્યું છે એ પણ ભૂલી ગયા હતા.\nફરહાન અખ્તરની એક્ટર તરીકેની બીજી ફિલ્મ 'લક બાય ચાન્સ'માં બે સુપરસ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખ અને હૃતિક. ફિલ્મમાં શાહરૂખનો ખૂબ નાનકડો કેમિયો છે, પરંતુ તે સ્ક્રિન પર આવે કે તરત છવાઇ જાય છે. આ વાત ફરહાન અખ્તરે જાતે પણ સ્વીકારી હતી.\nફિલ્મ 'ભૂતનાથ' આમ તો અમિતાભ બચ્ચન અને નાનાકડા બાળ કલાકારની ફિલ્મ છે, જેમાં શાહરૂખ ખાન તે બાળ કલાકારના પિતાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પણ શાહરૂખ ખાનનો નાનકડો રોલ દર્શકોનું ભરપૂર મનોરંજન કરવામાં સફળ રહ્યો હતો.\n'હે બેબી'નો શાહરૂખનો કેમિયો શાહરૂખ અને ત���ના ફેન્સ તો શું અક્ષય કુમાર પણ ક્યારેય નહીં ભૂલી શકે. આ ફિલ્મના એક સોંગમાં માત્ર થોડી મિનિટો માટે શાહરૂખ જોવા મળ્યા હતા, પરંતુ તમામ લાઇમલાઇટ લઇ ગયા હતા.\nએ દિલ હે મુશ્કિલ\nઆમ તો ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'ના લીડ સ્ટાર રણબીર કપૂર અને અનુષ્કા શર્મા હતા, પરંતુ ફિલ્મમાં ઐશ્વર્યા રાયની એન્ટ્રી બાદ જ જમાવટ આવી હતી, એમ સૌનું કહેવું છે. શાહરૂખ ખાનનો કેમિયો સરપ્રાઇઝ રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે શાહરૂખ સ્ક્રિન પર આવ્યા ત્યારે તેમના પરથી નજર ખસેડવી મુશ્કેલ હતી. આ નાનકડા રોલમાં ફિલ્મની ટેગ લાઇન કરણ જોહરે શાહરૂખ પાસે બોલાવી હતી. શાહરૂખ, રણબીર અને ઐશ્વર્યાનો એ સિન ફિલ્મનો સૌથી યાદગાર સિન બની રહ્યો.\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nબધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમાન ખાન\nસોના માહાપાત્રાએ ફરી સલમાન ખાનને ટાર્ગેટ કર્યો, ભાઈજાનના ફેન્સે ખરાબ રીતે કરી ટ્રોલ\n‘મે સલમાન ખાનની મારપીટ, બૂમાબૂમ બધુ સહ્યુ છે' : એશનો સૌથી વિસ્ફોટક ઈન્ટરવ્યુ\nબધા જ લગ્ન કરી રહ્યા છે, હું પણ સિંગલ રહેવા નથી માંગતી: કેટરિના કૈફ\nભારતથી ડર્યું પાકિસ્તાન, ઈદ પર રિલીઝ નહિ થાય સલમાનની ફિલ્મ\nપુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા\nઅજય દેવગનની બ્લોક બસ્ટર, સલમાન ખાન ફ્લોપ, બંધ થવાની છે આ 10 ફિલ્મો\nસલમાનની દબંગ 3ને લઈ સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો, જલદી શૂટિંગ શરૂ થશે\nદિશા પટાનીના હોટ લૂક ઘણા જોયા, હવે એક્શન લૂક જુઓ\nસલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તાર\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00385.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/jo-car-ma-chavi-rahi-jaay-to/", "date_download": "2019-03-24T22:13:09Z", "digest": "sha1:COJ3XGKXUDGENYPQGAXOFQYMUWB5ZUYF", "length": 11003, "nlines": 83, "source_domain": "4masti.com", "title": "જો કારની અંદર રહી ગયી હોય ચાવી, તો આ ૫ રીતો થી ખોલી શકો છો દરવાજો |", "raw_content": "\nLifestyle જો કારની અંદર રહી ગયી હોય ચાવી, તો આ ૫ રીતો થી...\nજો કારની અંદર રહી ગયી હોય ચાવી, તો આ ૫ રીતો થી ખોલી શકો છો દરવાજો\nકેટલીક વાર લોકો થી ભૂલ થયી જાય છે કે તે પોતાની કારની ચાવી ને કારની અંદર જ છોડી દે છે અને તેનો દરવાજો બંધ કરી દે છે. ત્યાં જ, લોકોની પાસે કારની બીજી ચાવી પણ નથી હોતી.\nએવામાં કેટલીક ટ્રિક્સ તમારી આ મુશ્કેલીઓને દુર કરી શકે છે. આમ તો અલગ અલગ પ્રકારની કારની લોકીંગ સિસ્ટમ જુદી-જુદી હોય છે. બધા નવા મોડલ્સ રીમોંટ કન્ટ્રોલ અને પાવર લોકસ ની સાથે વેચાય છે પરંતુ જૂની કારો ફક્ત મેન્યુઅલી જ ખુલે છે. તેના સિવાય, કેટલીક કારોમાં બારીની બીજી બાજુ દરવાજાની ઉપર લોકીંગ નોબ હોય છે અને કેટલીક કારોમાં હેન્ડલ.\nકારનો દરવાજો ખોલવાની રીત નંબર ૧:\nઆ રીત ઘણી સામાન્ય છે. આ રીતનો ઉપયોગ મારુતિ અને હ્યુન્ડાઈ ની જૂની કારોમાં કરાય છે. કારનો દરવાજો ખોલવા માટે દરવાજા પર લાગેલા રબરને સ્કેલ પરથી હટાવો. ત્યારબાદ સ્કેલમ ને તે રબર હટાવવાથી બનેલી જગ્યામાં નાખો. દરવાજામાં લાગેલા નોબ જાતે જ ઉપર આવી જશે.\nઆ વિડીઓ થી શીખો આ કઈ રીતે કામ કરે છે>>\nકારનો દરવાજો ખોલવાની રીત નંબર ૨:\nકારનો દરવાજો કોટ હેંગરના ઉપયોગ થી ખોલી શકાય છે. તમારે એક વાયર હેંગરની જરૂર પડશે જેને વાળી શકાય અને હુક બનાવી શકાય જે વિન્ડો માં રબર સ્ટ્રીપ્સની અંદર જઈ શકે. ત્યારબાદ તમારે તે હુકની મદદથી લોકીંગ સિસ્ટમ ને ખોલવાની છે. તેમાં કેટલોક સમય લાગી શકે છે. પરંતુ તેનાથી તમારું કામ થયી જશે. આ વાતનું ધ્યાન રાખો કે તમે મેટલની જગ્યા એ પ્લાસ્ટિક ક્લોથ હેંગર નો ઉપયોગ કરો. દરવાજાને નુકશાન નહી થાય.\nઆ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>\nકારનો દરવાજો ખોલવાની રીત નંબર ૩:\nઈમ્ફલેટેબલ વેજ અથવા એર પેક ના ઉપયોગ થી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. આ ટૂલ ની મદદથી તમે એક એર પેકને દરવાજાના ઉપરના ભાગમાં રાખીને હવા ભરો, પછી એક એર પેક ને દરવાજાની સાઈડમાં લગાવીને હવા ભરો. તેથી તમારા દરવાજામાં સ્પેસ બની જશે અને તમે આને રોડ અથવા હુકની મદદથી ચાવી અથવા લોકને ખોલી શકશો. આ ટૂલ સરળતાથી મળી જાય છે.\nઆ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>\nકારનો દરવાજો ખોલવાની રીત નંબર ૪:\nપ્લાસ્ટીકની સ્ટ્રીપથી પણ કારનો દરવાજો ખોલી શકાય છે. પ્લાસ્ટીકની સ્ટ્રીપ ને કાર વિન્ડો માંથી નાખીને લોક ને ખોલી શકાય છે.\nઆ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>\nકારનો દરવાજો ખોલવાની રીત નંબર ૫:\nબૂટની દોરી અથવા શૂ લેશ થી પણ કા���નો દરવાજો ખોલી શકાય છે. આ થોડું મુશ્કેલ છે પરંતુ તેનાથી નોબ વાળા લોકીંગ સિસ્ટમ ખોલી શકાય છે. બૂટની દોરી ની વચ્ચેથી ગોળ નોટ બનાવીને તેને દરવાજાની અંદર નાખીને લોકને ખોલી શકાય છે.\nઆ વિડીઓ માં શીખો આ કઈ રીતે કામ કરે છે>>\nદરવાજો ખોલવા ની રીત\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\n‘I’ અક્ષરના લોકો હોય છે ખૂબ જ લાગણીશીલ અને પ્રેમાળ, ક્લિક કરી જાણો એમની બીજી ખાસિયતો.\nજે વ્યક્તિ ધન અને સફળતા માટે પ્રેમનો પરિત્યાગ કરી નાખે છે. તે બધું મેળવવા છતાં નિર્ધન હોય છે જાણો કેવી રીતે\nલો હવે આવી ગયો સ્માર્ટ પંખો જે મોબાઈલથી કન્ટ્રોલ થશે. જાણો કેટલી છે કિંમત\nખાંસી, કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર.\nડાયાબિટીસને રાખવું છે કંટ્રોલમાં તો કરો મેથીના પાણીનું સેવન.\nReliance Jio GigaFiber : શરૂમાં 1,100 શહેરોમાં મળશે આ સર્વિસ, 3 મહિના સુધી મફત મળશે સુવિધાઓ જાણો કેવી રીતે\n‘L’ અક્ષરના લોકો હોય છે વ્હાલા વ્હાલા અને ઘણા જ રોમેન્ટિક, એમની અન્ય ખૂબીઓ પણ જાણવા જેવી છે.\nઆ છે વિશ્વના સૌથી મુશ્કેલ કોયડા, જવાબ ફક્ત બુદ્ધીશાળી લોકો જ આપી શકે છે\nપોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ : 200 રૂપિયા જમા કરવા પર મળશે 21 લાખ રૂપિયા\nરશિયાની ગોરી મેમને થયો પોખરણના છોકરા સાથે પ્રેમ, સાત સમંદર પાર આવીને ભારતીય રીતિ-રીવાજથી કર્યા લગ્ન.\nભારતની સ્ટાર ખિલાડી સાનિયા મિર્જા પાકિસ્તાનમાં પતિ શોએબના માટે કરી રહી...\nસોનિયા મિર્ઝાની ઘી ની એડ : ભારતમાં હમેશાથી જ ખેલ અને ખેલાડીને એક જુદી રીતે જોવામાં આવે છે. અહિયાં ખેલ પ્રત્યે સમર્પિત લોકોની કમી...\nઉતારવા છે આંખોના ચશ્માં તો નિયમિત કરો આ ૫ કસરત આંખો...\nઅનંતમૂળ (કૃષ્ણા સારિવા) છે અનમોલ શક્ય છે માથાના દુ:ખાવાથી એઈડ્સ સુધીના...\nઆ પૌરાણિક તળાવમાં સાક્ષાત જોવા મળે છે ભગવાન વિષ્ણુ, શિવજીએ જાતે...\nક્યારેક એક હજાર રૂપિયે લીટર પણ વેચાય છે બકરીનું દૂધ, જાણો...\nમાથાની ખંજવાળને પળ વારમાં દુર કરે છે આ ફૂલ ક્લિક કરી...\n”મોરલો ટહુકા કરતો જાય રે” જોરદાર એક દાંડિયા થી રમાતો નવો...\nજો તમારી પાસે આવી નોટ હોય તો જાણો RBI એ 500...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/havai-yatra-na-drmiyan-aa/", "date_download": "2019-03-24T21:42:58Z", "digest": "sha1:465QWHLIZASNRPVEKUHJTLVWJDRKV4SV", "length": 23325, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "હવાઈ યાત્રા ના દરમિયાન આ 7 ચીજો લઇ જાવા પર છે પ્રતિબંધિત, હંમેશા યાદ રાખો.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું��\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જાણવા જેવું/ટીપ્સ હવાઈ યાત્રા ના દરમિયાન આ 7 ચીજો લઇ જાવા પર છે પ્રતિબંધિત,...\nહવાઈ યાત્રા ના દરમિયાન આ 7 ચીજો લઇ જાવા પર છે પ્રતિબંધિત, હંમેશા યાદ રાખો….\nતમારા માંથી ઘણા લોકોએ હવાઈ સફર કરી હશે અને ઘણા લોકો કરવા પણ માગતા હશે. હવાઈ યાત્રા કરવાની પોતાની એક અલગ જ મજા છે અને કોણ એવા વ્યક્તિ હશે જેઓ હવામાં ઉડવા માગતા નહીં હોય. બસ અને ત્રણ યાત્રા તો અત્યારે સામાન્ય વાત બની ગઈ છે. પણ હવાઈ યાત્રા ના દરમિયાન ઘણા નિયમ છે જ��નું પાલન કરવું અનિવાર્ય છે.\nસુરક્ષા ને ધ્યાનમાં રાખતા હવે હવાઈ યાત્રા ના નિયમોના ઘણા કડક બદલાવ આવ્યા છે. એયરપોર્ટ પર ખાસ ચેકીંગ તો પહેલાથી જ કરવામાં આવતી હોય છે પણ હવે નાના નાના સામાનની પણ અલગ થી ચેકીંગ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે કે સામાન્ય એવી નાની પેન ની પણ અલગ થી ચેકીંગ થાશે. બોર્ડિંગ પાસ લીધા પછી જયારે યાત્રીઓ ચેકીંગ થી પસાર થાય છે ત્યારે તેઓની પાસે એકપણ સામાન હોવો ન જોઈએ અને દરેક સામાન ને ચેકીંગ ટ્રે માં રાખવી પડે છે. દરેક સામાન સ્ક્રીનિંગ પછી જ તમને આપવામાં આવશે સાથે જ તમે પોતાની 7 જરૂરી ચીજો ફલાઇટ માં નહિ લઇ શકો. આવો તો જાણીએ કઈ કઈ 7 ચીજો છે જેને પોતાની હવાઈ યાત્રા ના દરમિયાન સાથે લઇ જાવાથી બચવું જોઈએ. આ ચીજો ને ફલાઇટ માં ક્યારેય પણ ન લઇ જાઓ. 1. પર્સનલ આઇટમ્સ પર રોક: લાઇટર, મેટલ વાળી કાતર, હથિયાર જેવા રમકડાં હવે હવાઈ યાત્રા માં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.\n2. ધારદાર ચીજો: બોક્સ કટર, આઈસ એક્સ, કોઈપણ પ્રકારના ચાકુ, રેઝર ટાઈપ બ્લેડ, તલવાર પહેલાથી જ ફલાઇટ માં લઇ જાવા પર બૈન છે.\n3. રમત નો આ સામાન: બેઝબોલ બૈટ, તિર અને ધનુષ, ક્રિકેટ બૈટ, ગોલ્ફ ક્લબ્સ, હોકી સ્ટીક્સ, લૈક્રોસ સ્ટીક્સ, સ્પિયર ગન્સ વગેરે પણ હવાઈ યાત્રા માં સાથે લઇ જાવું બૈન થઇ ગયું છે.\n4. આ હથિયાર પણ બૈન: ગોલા-બારૂદ, પિસ્તોલ, ગન લાઈટ, ગન પાઉડર, પેલેટ ગન, કોઈપણ પ્રકારના હથિયાર, સ્ટાર્ટર પિસ્ટલ લઇ જવું હવાઈ યાત્રા માં પ્રતિબંધિત છે તો તે ભૂલથી પણ ના કરો નહિતર જેલ થઇ શકે છે.\n5. આ ઇજાર લઈ જાવા બૈન: કુહાડી, સબ્બલ, ડ્રિલ, હથોડી વગેરે જેવા ઓજારો હવાઈ યાત્રા માં સાથે ના રાખો કેમ કે તેને ચેકીંગ ના દરમિયાન જ જબ્ત કરી લેવામાં આવશે\n6. જ્વલનશીલ પદાર્થ: એરોસોલ, ફ્યુલ, ગેસોલીન, ગેસ ટોર્ચ, લાઇટર ફ્લૂડ, માચીસ, પેન્ટ થીનર વગેરે લઇ જાવું હવાઈ યાત્રા પર પ્રતિબંધિત છે.\n7. આ કેમિકલ્સ પર પણ રોક:\nક્લોરીન, કમ્પ્રેસ્ડ ગેસ સિલિન્ડર, લીકવીડ બ્લીચ, સ્પ્રે પેન્ટ, ટીયર ગેસ વગેરે પણ હવે હવાઈ યાત્રા ના સમયે સાથે નથી લઇ શકાતું તો કોશિશ ના કરો નહીંતર સમસ્યા આવી થઇ શકે છે.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleશું તમને ખબર છે કે મુકેશ અંબાણી કેટલો ટેક્સ ભરે છે જાણીને પગ નીચેથી જમીન ખસી જશે\nNext articleહાડકા મજબુત બનશે અને વિટામિન થી ભરપૂર છે આ સરગવો…વાંચો ચમ��્કારિક ફાયદાઓ…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nલિવિંગ રૂમથી બાલ્કની સુધી કઈંક આવું દેખાય છે ઋત્વિકનું ઘર, જુઓ...\nગુજરાતની આ અભિનેત્રી ઇન્ટરનેટ પર છે ખુબ જ ફેમસ: આકર્ષક ફિગર...\nમનનો સત્યાગ્રહ : પ્રકરણ ૪ – સસ્પેન્સ, લવ , રોમાન્સ અને...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/migrant-from-bihar-allegedly-beaten-death-mob-surat-gujarat-041982.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:22:30Z", "digest": "sha1:CF4BWYXZOMPKKBBT3C4ALWHSP6OL3DYY", "length": 12907, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા | Migrant From Bihar Allegedly Beaten to Death by Mob in Surat gujarat - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ���થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા\nગુજરાતમાં ઉત્તર ભારતીયો સાથે મારપીટ અને દુર્વ્યવહારની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં બિહારના ગયાના રહેવાસી એક યુવકની લોખંડની પાઈપથી મારી મારીને હત્યા કરી દેવામાં આવી છે. યુવકનું નામ અમરજીત સિંહ બતાવવામાં આવી રહ્યુ છે. શુક્રવારે રાતે અમરજીત નામનો યુવક પાંડેશ્વરા વિસ્તાર સ્થિત એક મિલમાંથી કામ કરીને પાછો આવી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કરી માર મારીને હત્યા કરી દીધી.\nયુવક સુરતમાં છેલ્લા 15 વર્ષોથી રહેતો હતો. તે પાંડેશ્વરા વિસ્તારની એક મિલમાં કામ કરતો હતો અને ત્યાં મજૂરો પણ પૂરા પાડતો હતો. પરિવારજનોનું કહેવુ છે કે શુક્રવારે સાંજે તે મિલમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે હિંસક ભીડે તેની હત્યા કરી દીધી. આ ઘટનાથી વિસ્તારમાં રહેતા ઉત્તર ભારતીયોમાં દહેશતનો માહોલ છે. યુવકના પરિવારનો દાવો છે કે તેની લોખંડની પાઈપથી માર મારીને હત્યા કરી દેવામાં આવી. ગુજરાત પોલિસ તેને એક અકસ્માત ગણાવી રહી છે.\nઆ પણ વાંચોઃ MeToo પર અમિત શાહનું મોટુ નિવેદનઃ 'એમ જે અકબર પરના આરોપોની થશે તપાસ'\nઅમરજીત 15 વર્ષ પહેલા ત્યાં રોજગારની તપાસમાં બિહારથી સુરતમાં આવ્યો હતો. ઘણા વર્ષોની મહેનત પછી અમરજીતે ત્યાં પોતાનું એક ઘર બનાવ્યુ હતુ અને લગ્ન પણ કરી લીધા હતા. અમરજીતના બે બાળકો છે. અમરજીત બિહારમાં ગયા જિલ્લાના કોંચના કોંડિયા ગામનો રહેવાસી હતો. અમરજીતના પિતા એક સેવાનિવૃત્ત સૈનિક છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ગુજરાતમાં બિહારીઓ સામે બનેલા ખોટા વાતાવરણના કારણે તેમના પુત્રની હત્યા થઈ છે.\nઆ પણ વાંચોઃ હેવાનિયતની સજા બાળકીનો રેપ અને હત્યા કરનાર અલી લટકશે ફાંસી પર\nઆ ઘટના પર સુરત પોલિસનું કહેવુ છે કે આ મોબ લિંચિંગની ઘટના નથી પરંતુ યુવકનું મોત એક રોડ અકસ્માતમાં થયુ છે. તમને જણાવી દઈએ કે 28 સપ્ટેમ્બરે ગુજરાતના સાબરકાંઠામાં 14 મહિનાની એક બાળકી સાથે બળાત્કાની ઘટના બની હતી. આ મામલે બિહારના રવિન્દ્ર સાહૂ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદથી બિન ગુજરાતીઓ ખાસ કરીને યુપી, બિહાર અને મધ્યપ્રદેશના લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ. અત્યાર સુધીમાં 50 હજાર ઉ��્તર ભારતીયોના પલાયનના સમાચાર છે.\nકન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nબિહારમાં રાહુલ ગાંધીઃ મોદી અને આરએસએસથી નથી ડરતો, માત્ર એક વસ્તુથી ડરુ છુ\nબિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોને મળી ટિકિટ\nકોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી ચૂંટણી લડી શકે છે સત્રુઘ્ન સિન્હા- સૂત્ર\nRJD સામે કોંગ્રેસ ઝૂક્યું, હવે આટલી સીટો પર ચૂંટણી લડશે\nબિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી લગભગ નક્કી, આ ફોર્મ્યુલા\nવરરાજાની અજીબ હરકતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી\nશું 2019માં ફરી આવશે મોદી સરકાર જાણો શું કહે છે સર્વે\n7th Pay Commission: આ કર્મચારીઓને મળી હોળીની ભેટ, પગાર વધારવાની ઘોષણા\nપીએમ મોદી રાજકીય રેલીઓમાં પણ કરે છે ટેલીપ્રોમ્પ્ટરનો ઉપયોગ\nશહીદને શ્રદ્ધાંજલિ આપવા ન પહોંચ્યા બિહાર સરકારના એકેય મંત્રી, પ્રશાંત કિશોરે માંગી માફી\nબિહાર: જેલમાં બંધ કેદીઓએ બોર્ડર પર લડવાની અનુમતિ માંગી\n‘જે આગ તમારા દિલમાં છે તે આગ મારા દિલમાં પણ છે': પીએમ મોદી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-paneer-good-for-health-fight-against-7-disease-gujarati-news-5819232-PHO.html", "date_download": "2019-03-24T22:00:11Z", "digest": "sha1:HMW542FDGUIBJAHT2AY7TSI3RMHGM67I", "length": 10057, "nlines": 112, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "paneer good for health fight against 7 disease|પનીર ખાવાથી દૂર થાય છે આ 7 બીમારીઓ", "raw_content": "\nપનીર ખાવાથી દૂર થાય છે આ 7 બીમારીઓ\nપનીરમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસફરસ, જિંક અને સેલનિયમ હોય છે\nયુટિલિટી ડેસ્કઃ ઘરમાં જો પનીરનું શાદ બને તે ઝડપથી ખતમ થઇ જાય છે. પનીરની વાત જ કંઇક ઓર છે, જે એકવાર પનીરનો સ્વાદ ચાંખે છે, તે વારંવાર પનીર ખાવાનું પસંદ કરે છે. પનીરને એ લોકો વધારે પસંદ કરે છે, જે નોનવેજ નથી ખાતા. પનીરના સેવન પાલક પનીર અથવા તો મટર પનીરના સ્વાદિષ્ટ શાકના રૂપમાં મોટાભાગે કરવામાં આવે છે. સ્વાસ્થ્ય સંબંધિત વાત કરવામાં આવે તો પનીર આપણા માટે અનેક રીતે લાભદાયી છે કારણ કે, પનીરમાં પ્રચૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસફરસ, જિંક અને સેલનિયમ હોય છે. ઉપરાંત અનેક પ્રકારના બી કોમ્પ્લેક્ષ વિટામિન્સ હોય છે, જે શરીરને અનેક રી��ે ફાયદાકરક રહે છે. આજે અમે પનીર ખાવાથી કઇ 7 બીમારીઓમાં દૂર રહે છે અથવા તો આ બીમારીમાં પનીર ખાવાથી ફાયદો થાય છે, તે અંગે જણાવી રહ્યાં છીએ.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો પનીર ખાવાથી દૂર થાય છે આ 7 બીમારીઓ\nપનીરમાં મોટી માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી હોય છે, જે બ્રેસ્ટ કેન્સરને થતું અટકાવે છે. વિટામિન ડીનું લેવલ કેન્સરના જોખમને પણ ઓછું કરે છે.\nદાંત અને હાડકાની મજબૂતી\nવિટામિન એ, કેલ્શિયમ અને જિંક આપણા શરીરના હાડકાંને મજબૂત કરે છે, બાળકોને પનીર ખવડાવું જોઇએ તેનાથી દાંત મજબૂત બને છે. પનીરમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ હાડકાંને મજબૂત કરવાની સાથે ગઠિયાની બીમારીને પણ દૂર કરે છે.\nપ્રેગ્નેન્ટ મહિલાઓ માટે શ્રેષ્ઠ\nપનીરમાં અનેક પ્રકારના પોષક તત્વ હોય છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે સારા માનવામાં આવે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓને કેલ્શિયમની જરૂર રહે છે, જે પનીરમાંથી મળી રહે છે.\nકેલ્શિયમ ભરપૂર હોવાની સાથે લાઇનોલિક એસિડ મોટી માત્રામાં હોય છે. એસિડ આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટને બર્ન કરવામાં મદદ કરે છે. જે લોકો વજન ઘટાડવા માગે છે, તેણે પોતાના આહારમાં પનીર જરૂર સામેલ કરવી જોઇએ.\nબ્લડ સુગર લેવલ જાળવી રાખે\nપનીરમાં મોટી માત્રામાં magnesium લેવલ હોય છે, જે બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમ પણ સારી રીતે કામ કરે છે. પનીરમાં રહેલા પ્રોટીન તત્વ સુગર લેવલને ધીમું કરે છે અને ઝડપથી વધતું અટકાવે છે.\nપનીર ખાવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને પાચન શક્તિ સારી બનાવે છે. પનીરમાં ફોસ્ફરસ અને ફાઇબર હોવાથી નબળા પાચનને મજબૂત કરે છે. તેનાથી પેટ હંમેશા સારું રહે છે.\nહૃદય માટે છે ફાયદાકારક\nપોટેશિયમ હોવાથી શરીરમાં રહેલા તલર પદાર્થને બેલેન્સ કરવામાં મદદ કરે છે. લોહીની અંદર પોટેશિયમ સોડિયમ વધતું અટકાવે છે. સાથે જ બ્લડ પ્રેસરને લો કરે છે, જેનાથી બ્લડની ધમનીઓ બ્લોક થતી નથી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-putin-new-claims-over-missile-defenses-gujarati-news-5822557-PHO.html", "date_download": "2019-03-24T22:00:37Z", "digest": "sha1:GDZD3XKDZPSNF45U25SEN3OOLMDKF4GE", "length": 15813, "nlines": 122, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Putin claims Russia has nuclear arsenal capable of avoiding missile defenses|ટ્રમ્પ-પુતિનનું હનીમૂન પૂર્ણ, સુપર સોનિક મિસાઇલ મામલે આમને-સામને", "raw_content": "\nટ્રમ્પ-પુતિનનું હનીમૂન પૂર્ણ, સુપર સોનિક મિસાઇલ મામલે આમને-સામને\nરશિયાએ એક એવી સુપર સોનિક મિસાઇલ તૈયાર કરી છે, જેને એન્ટી મિસાઇલ સિસ્ટમ પણ નથી પકડી શકતી\nઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં આગામી 18 તારીખે પ્રેસિડન્ટ ચૂંટણી થવાની છે. અહીંના ઇલેક્શન પોલ અનુસાર, ચૂંટણીમાં હાલના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની જીત લગભગ નક્કી જ છે. આજે ગુરૂવારે ફેડરલ એસેમ્બલીમાં સંબોધન કર્યુ હતું. આ એસેમ્બલી મીટિંગમાં પુતિન જ્યારે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ સ્ક્રિન પર સુપર સોનિક મિસાઇલ્સમાં વીડિયો ચાલી રહ્યા હતા. આ ભાષણમાં પુતિને રશિયાની પાસે વિશ્વના કોઇ પણ ખૂણાને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવતી મિસાઇલ છે, તેવો દાવો કર્યો હતો. પુતિને કહ્યું કે, રશિયાએ એક એવી સુપર સોનિક મિસાઇલ તૈયાર કરી છે, જેને એન્ટી મિસાઇલ સિસ્ટમ પણ પકડી નથી શકતી. રશિયાએ આ સુપર સોનિક મિસાઇલનો વીડિયો પણ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પુતિનનું આ નિવેદન યુએસના મિસાઇલ-ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટની જાહેરાત બાદ આવ્યું છે.\nવોશિંગ્ટનને આપ્યો આડકતરી રીતે જવાબ\n- એક અંદાજ મુજબ પુતિનનો સુપર સોનિક મિસાઇલનો સંદેશ વોશિંગ્ટનના નામે આડકતરો જવાબ હતો. વ્હાઇટ હાઉસે થોડાં દિવસ પહેલાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ડેવલપમેન્ટની વાત કરી હતી. જેને રશિયા પોતાના ન્યૂક્લિયર શસ્ત્રાગાર સામે ચેલેન્જ તરીકે જોઇ રહ્યું છે.\n- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાલમાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કે, તેઓ ન્યૂક્લિયર આર્મ ડેવલપ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસની આ જાહેરાતથી યુએસ અને રશિયા વચ્ચેના ભવિષ્યમાં થનારા આર્મ કંટ્રોલ એગ્રીમેન્ટ સામે સવાલો ઉભા થયા હતા.\nUS રશિયાના ન્યૂક્લિયર પાવરને ગંભીરતાથી નથી લેતું: પુતિન\n- પુતિને કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ કદાચ રશિયાના ન્યુક્લિયર પાવરથી અજાણ છે અથવા તેને ગંભીરતાથી નથી લઇ રહ્યું. આ સિવાય આર્મ કંટ્રોલ માટે રશિયા સાથે વાટાઘાટોના યુએસના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.\n- પુતિને દાવો કર્યો છે કે, ગયા વર્ષે રશિયાએ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. આ ક્રૂઝ મિસાઇલમાં ન્યૂક્લિયર-પાવર એન્જિન છે. આ એન્જિન ક્રૂઝ મિસાઇલને કોઇ પણ રેન્જમાં જવા માટે સક્ષમ બનાવે છે.\n- આ લેટેસ્ટ મિસાઇલ 600 માઇલની રેન્જ ધરાવતી સામાન્ય મિસાઇલથી તદ્દન અલગ અને વધારે પાવરફૂલ છે. આ મિસાઇલ ગ્રાઉન્ડ પરથી જ ટેકઓફ કરી શકે છે અને કોઇ પણ રેન્જમાં ઘાતક પુરવાર થઇ શકે છે. તેનો આ જ પાવર હ��લના મિસાઇલ ડિફેન્સને 'કંગાળ' બનાવી દે છે.\n- આ મિસાઇલને અટકાવવાની ક્ષમતા યુરોપ અને એશિયામાં મોજૂદ અમેરિકન શિલ્ડમાં પણ નથી. પુતિને પોતાના ભાષણ દરમિયાન 18 માર્ચના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્વે નવા હથિયારોની રેન્જ રજૂ કરી હતી.\n- આ સિવાય પુતિને માનવરહિત સબમરીનનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. ટેલિવિઝન પર પ્રસારિત સંદંના બંને સદનોની સંયુક્ત બેઠકમાં પુતિને પોતાના બે કલાકના ભાષણમાં દેશવાસીઓને આ બંને નવા હથિયારોના નામનું સુચન કરવાની પણ અપીલ કરી હતી.\n- હવે જોવાનું એ રહે છે કે, પુતિનની આ મિસાઇલ જાહેરાત બાદ યુએસ સાથેના સંબંધો પર શું અસર થાય છે. ઉપરાંત વ્હાઇટ હાઉસથી આ બાબતે શું નિવેદન આવશે.\nઆગળની સ્લાઇડ્સમાં જાણો, પુતિનની ચેતવણી - રશિયા પર હુમલો કરનાર સામે ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ થશે...\nરશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. (ફાઇલ)\nપુનિતનની જીત લગભગ નક્કી\n- પુતિનના સ્ટેટ ઓફ ધ નેશન એડ્રેસમાં ડોમેસ્ટિક પોલિટિકલ કોન્ટેક્સની વાત પણ કરી હતી.\n- રશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. આ ઇલેક્શનમાં હાલના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની જીત નક્કી જ છે. અહીંના સાંસદો 18 માર્ચે પુતિનના પ્રેસિડન્ટ પદના વધુ 6 વર્ષની શરૂઆતની રાહ જોઇ રહ્યા છે.\n- પોતાની સ્પીચમાં પુતિને દેશના આંતરિક મુદ્દાઓ સહિત ડિફેન્સ, બિઝનેસ અને ગ્લોબલ ઇશ્યુનો ઉલ્લેખ કર્યો હતો. રશિયન પ્રેસિડન્ટે કહ્યું કે, સીરિયામાં સેનાનું ઓપરેશન અમારી ક્ષમતાઓનું પ્રદર્શન છે.\n- પુતિને કહ્યું કે, હવે આખું વિશ્વ રશિયાના આધુનિક હથિયારોથી પરિચિત છે. રશિયાના સૈન્યએ છેલ્લાં 6 વર્ષની અંદર 300 નવા સૈન્ય ઉપકરણો સામેલ કર્યા છે. હવે રશિયા નવા હથિયારોના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.\nરશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. (ફાઇલ)\nરશિયા પરમાણુ હુમલો કરવા સક્ષમ\n- રશિયાના પ્રેસિડન્ટે વિશ્વને સંદેશ આપતા કહ્યું કે, રશિયા અથવા તેના સહયોગીઓ વિરૂદ્ધ કોઇ પ્રકારે ન્યૂક્લિયર વેપન (પરમાણુ હથિયાર)નો ઉપયોગ થશે તો મોસ્કો તેને ન્યૂક્લિયર અટેક ગણશે. સાથે જ તેના ઉપર તત્કાળ જવાબી કાર્યવાહી કરવામાં આવશે.\n- થોડાં દિવસ પહેલાં રશિયા તરફથી નિવેદન આવ્યું હતું કે, અમેરિકા ઇરાનને ન્યૂક્લિયન ડીલથી હટીને મોટી ભૂલ કરશે. વળી, યુએસ આ મહત્વપૂર્ણ ડીલને યથાવત રાખવા માટે મહેનત પણ કરશે.\n- રશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા હાલ ઇરાન પર પરમાણુ પ્રતિબંધ નહીં લગાવે. પરંતુ સમજૂતીમાં ફેરફાર નહીં કરવામાં આવે તો યુએસ આ ડીલથી અલગ થઇ જશે.\nરશિયામાં પ્રેસિડન્ટ પદના ઇલેક્શનને બે અઠવાડિયાનો સમય રહી ગયો છે. (ફાઇલ)\nરશિયાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર સરગેઇ રયાબકોવે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની ટીકા કરી હતી. (ફાઇલ)\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00386.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://childworldweb.blogspot.com/2017/06/blog-post.html", "date_download": "2019-03-24T22:22:18Z", "digest": "sha1:NDZJMAAO3SJGFTGKGHSYOYSXVEUVH736", "length": 7880, "nlines": 111, "source_domain": "childworldweb.blogspot.com", "title": "બાળવિશ્વ : ગીત મઝાનું ગાવું છે", "raw_content": "બાળકોને વિશ્વ સાથે જોડતો સેતુ એટલે જ \"બાળવિશ્વ\".નાનાં સાથે મોટેરાંઓએ પણ માણવા જેવો એકમાત્ર ગુજરાતી બ્લોગ બ્લોગર - હરિ પટેલ (આચાર્ય)\nમારી ઓળખ- મારો ફોટો\nસામાન્ય જ્ઞાન ક્વિઝો (જનરલ નોલેજ)\nગીત મઝાનું ગાવું છે\n- હરિભાઇ ડી. પટેલ ‘નાશાદ’\nસૂરજ છુપાયો ડુંગરાની ઓથે,\nનદીના નીરમાં સંતાવું છે;\nમારે ગીત મઝાનું ગાવું છે \nસામેની વાદળીમાં સંધ્યા ખીલી,\nસોનેરી રંગે રંગાવું છે;\nમારે ગીત મઝાનું ગાવું છે \nશાંતિ છવાઇ સકળ સૃષ્ટિમાં,\nલૈ’ સાજ સંગીત બજાવવું છે,\nમારે ગીત મઝાનું ગાવું છે \nઅરવ કિનારા: ઊભો હું એકલો \nપડઘા પાડી સ્પંદન જગાડવું છે;\nમારે ગીત મઝાનું ગાવું છે \nઆમના દ્વારા પોસ્ટ કરેલા eTeach Gujarati પર 1:39:00 AM\nહરિ પટેલ (આચાર્ય) અણીયોડ,તા.તલોદ જિલ્લો.સાબરકાંઠા પીન.૩૮૩૩૦૫ મો.૯૯૯૮૨૩૭૯૩૪ મો.૯૪૨૯૯૬૬૮૬૦\nછેલ્લે નવું શું આવ્યું \nમારી ઓળખ મારો ફોટો- બાળકોના ફોટોગ્રાફ નિહાળો અને સૂચના મુજબ બાળકોના ફોટોગ્રાફ મોકલી આપો\nભાષા ક્ષમતા- શબ્દોના અર્થભેદ\nવારતા રે વારતા- સરસ મઝાની બાળવાર્તાઓ વાંચો\nમારાં બાળકાવ્યો - નવાં બાળકાવ્યો માણો- ગીત મઝાનું ગાવું છે , મમ્મી પપ્પાનો ઝઘડો , હોડી\nહાલ કેટલા મિત્રો આ બ્લોગ જોઇ રહ્યા છે \nકુલ કેટલા દોસ્તોએ મુલાકાત લીધી \nઅભિપ્રાય / સાહિત્ય મોકલો\nઆ બ્લોગ આપને કેવો લાગ્યો \nમારા અન્ય બ્લોગ જુઓ\nઆ વિભાગમાં આપ સૌને પ્રેરણા મળે તેવા ઉત્તમ પ્રેરક પ્રસંગો મૂકવામાં આવશે. ૧. સાચી શ્રદ્ધા એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ...\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ 'નાશાદ'\n(બાળકાવ્ય) - ચંદ્રકાન્ત શેઠ છત મળશે ને છત્તર મળશે , ગોદ માતની ક્યાં \nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨\n(જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) childworldweb.blogspot.in દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ...\nસામાન્ય જ્ઞાન ક્વિઝ - ૧\n( જનરલ નોલેજ) - લેખન : હરિ પટેલ (આચાર્ય) દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટ...\nદરિયાને તીર એક રેતીની અોટલી\n- સુંદરમ્ દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચીં અટૂલી અમે બાંધી જી રે.\nકોયલ (બાળગીત) -હરિભાઇ ડી. પટેલ “ નાશાદ ” કોયલ ભલે કાળી કાળી ,\n(બાળગીત) - હરિભાઇ ડી. પટેલ ‘ નાશાદ ’ જાવું નિશાળ , મારે જાવું નિશાળ , થાવું વિશાળ , મારે જાવુ...\n- હરિભાઇ ડી.પટેલ \"નાશાદ\" વાદળ ગડ ગડ ગાજે છે, આભે નગારાં વાગે છે મેહુલો છમ્મ છમ્મ વરસે છે...\n- ત્રિભુવનદાસ લુહાર \"સુન્દરમ્\" હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે કે તેજ ના ફુવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં......\nગિરા ગુજરાતી સાથે જોડાઓ\nબ્લોગર સંપર્ક ફોર્મ - હરિ પટેલ (આચાર્ય)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/41/election2017", "date_download": "2019-03-24T22:16:30Z", "digest": "sha1:WLH2ABVCHAGXSTEGXMS3TEAQEG3UE2NE", "length": 4277, "nlines": 72, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'election2017'", "raw_content": "\nલૂણાવાડા ના જાહેર થયેલા ઉમેદવારો ની યાદી.\nગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ\nઅક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો\nમહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો પર મિશ્ર પરિણામો જોવા મળ્યા\nગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહિસાગર જિ.ની 3 બેઠક પર મિશ્ર પરિણામ આવ્યું છે. જેમાં પાટીદાર, ઓબીસી આંદોલને મહત્વની ભૂમિકા ભજવી હોય તેવુ હાલના તબક્કે મનાઇ રહ્યું છે. પરિણામમાં 3 પૈકી સંતરામપુર ભાજપ, બાલાશિનોર કોંગ્રેસ, લુણાવાડા અપક્ષના ફાળે ગઈ છે.\nલુણાવાડા - સંતરામપુર બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે રસાકસી\nલુણાવાડા - સંતરામપુર બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે રસાકસી\nલુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ.\nલુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ ચૂંટણી ને આડે માત્ર હવે 6 દિવસ રહી ગયા છે ત્યારે રાજકીય પક્ષો નો ચૂંટણી પ્રચાર ચરસસીમા પર છે.. આગામી વિધાનસભામાં #122 લુણાવાડાના ઉત્તરાધિકારી કોણ હશે \nલુણાવાડા સતત બીજી વખત પાલિકામાં કોંગ્રેસે બાજી મારી\nલુણાવાડા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં આજે કોગ્રેસે ફરી એક વખત બાજી મારીને પોતાની સત્તા ટકાવી રાખી હતી.\nલુણાવાડાની સભામાં વડાપ્રધાન મોદીના તેજાબી પ્રહારો .\nમહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00387.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aagthi-rami-rahiyu-che-pakistan/", "date_download": "2019-03-24T21:19:56Z", "digest": "sha1:WGCI3D33RLXIMNU5UCESJPMQ7TPUYHHC", "length": 13405, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "આગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે...", "raw_content": "\nHome ન્યુઝ આગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે…\nઆગથી રમી રહ્યું છે પાકિસ્તાન, ભારતીય પાયલોટને પાછો આપવો જ પડશે…\nપાકિસ્તાન જે ભારતીય પાયલોટને પકડી લીધાની વાત કરી રહ્યું છે,આવી વાતો કરી ને તે બહુ મોટી ભૂલ કરી રહયું છે.પાકિસ્તાન જીનીવા સંધીનુ ઉલંઘન કરી રહ્યું છે.જેની ભારતે તેને ચેતવણી પણ આપી છે.\nશાંતિનો રાગ અલાપ્તું પાકિસ્તાન હવે ક્રૂરતા પર ઉતરી અવિયું છે.એક બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન એમના ભાષણમાં કહે છે કે તે શાંતિ ચાહે છે.તો બીજી બાજુ તેમની સેના ભારતના એક કમાન્ડરને પકડીને એમના ફોટાઓ બતાવે છે.જે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલંઘન છે.પરંતુ પોતાની મોટાઈ દેખાડ વાના ચકરમા પાકિસ્તાન એ ભૂલી ગયું છે કે પાકિસ્તાને આ વખતે બહુ મોટી ભૂલ કરી છે.\nઆખું ભારત આપણા પકડાઈ ગયેલા એરફોસના વિંગ કમાન્ડરની સાથે ઉભું છે.પાકિસ્તાને એ માની લેવું જોઈએ કે એમણે અભિનંદનને સલામત ભારતને પાછો મોકલી દેવો જોઈએ.સોશીયલ મીડિયાથી લઈને બધી બાજુ અભિનંદનને પાછો લેવા માટે અભિયાન ચાલુ થઇ ગયા છે,અને બધા તેની બહાદુરીને સલામ કરી રહયા છે.\nભારતે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને સ્પષ્ટ કહી દીધું છે કે અમારા ફાઈટર પાયલોટને અમને પાછો આપી દયો, જો કે પાકિસ્તાન પાસે બીજો કોઈ વિકલ્પ છે પણ નહિ.કેમકે જીનીવા સંધી મુજબ પાકિસ્તાન આપણા પાયલોટને હાથ પણ ના લગાવી શકે.ભારતે દુઃખ વ્યક્ત કરતા કીધું હતું કે પાકિસ્તાને જીનીવા સંધી નું ઉલંઘન કર્યું છે.કેમકે તેમણે પાયલોટના ઘાયલ થયેલા ફોટાઓ અને વીડિઓ બતાવીને નિયમોનું ઉલંઘન કર્યું છે.\nકેમ પાકિસ્તાન ભારતીય પાયલોટનો વાળ પણ વાકો નથી કરી શકતું..\nઆંતરરાષ્ટ્રીય જીનીવા સંધીમા યુધ્ધબંધીઓ ને લયને નિયમ બનાવામાં આવીયો છે.એના મુજબ યુધ્ધબંધીઓ ને બીવડાવવા-ધમકાવાનું કામ કે પછી એમનું અપમાન ન કરી સકાય. યુધ્ધબંધીને લઇ ને જનતામાં ઉત્સુકતાપણ જાગૃત ન કરી સકાય. યુધ્ધબંધીઓ ઉપર કાર્યવાહી કરી સકાય કે પછી યુધ્ધ પૂરું થયા પછી યુધ્ધબંધીને પાછા મોકલી દેવામા આવે.\nપાકિસ્તાની સેનાના મેજર જનરલ આશીફ ગફુર એ પેલા તો એ કીધુ કે પાકિસ્તાનના કબજામાં ભારતના બે પાયલોટ છે, પણ સાંજ પડતા-પડતા પાકિસ્તાનને પોતાનો જાજુ બોલીજવાનો ખયાલ આવીયો.પછી એમણે માની લીધું કે અમારી પાસે બે નહિ પરંતુ એકજ પાયલોટ છે.પાકિસ્તાની સેનાના અધિકારીઓને એ ખબર પડી ગય કે પાકિસ્તાનનું ખોટું બોલવું પકડાઈ ગયું છે.એટલેજ થોડાક કલાકોમા યુટર્ન લહી લીધો.\nકુટનીતિથી પણ ઘેરાઈ ગયું\nભારતે બુધવાર બપોરેજ નવી દિલ્હીમાં આવેલ પાકિસ્તાની કાર્યવાહક હાઈ કમીસ્નરને આપતી જનક પત્ર મોકલી ભારતીય પાયલોટને તરતજ છોડી દેવાની માંગ કરી હતી.મોડી રાતે ઈસ્લામાબાદમા ભારતીય ઉચઅધીકારીએ પાકિસ્તાનને ઓપચારિક રીતે પાયલોટને છોડી દેવાનું કહયું છે.પાકિસ્તાનને વિદેશ મંત્રાલયને ભારતેઆ બાબતે પત્ર પણ લખિયો છે.પરંતુ પાકિસ્તાને આના ઉપર હજુ કોઈ જવાબ નથી અપીયો.\nપાકિસ્તાની મીડિયા વારે-વારે ભારતીય પાયલોટના ફોટાઓ બતવીને વાહવાહી લુટ વાની નાપાક કોશીશ કરી રહયા છે.ભારતે કહયું કે પકડાઈ ગયેલા ભારતીય જવાનનો વીડિઓ વારે-વારે બતાવીને પાકિસ્તાન જીનીવા સંમેલનનુ ઉલંઘન કરી રહયું છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleગાયને બચવાની કોશિશમાં પેટ્રોલથી ભરેલું ટેન્કર પલટ્યુ -જાણો ફોટાઓ સાથે વધુ વિગતો…\nNext articleખોટા પાકિસ્તાનનું સત્ય આવીયું સામે, જુવો ભારતે તોડી પડેલ F-16 વિમાનનો સ્ક્રેપ…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nકેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…\nસવારે લીંબુપાણી પીવાનું વિજ્ઞાન…\nઅપરાધભાવ – એક અંગ્રેજી વાર્તાનો અનુવાદ ખુબ ભયાનકતા દર્શાવી છે…\nસેઝવાન બ્રેડ ક્યુબ્સ – અચાનક કશું ચટપટું ખાવાનું મન થાય તો...\nગુજરાતી સાહિત્યને કલાપી જેવા દિગ્ગજ ગઝલકાર ભેટ આપ્યા એવા બાલાશંકર કંથારીયા...\nઘરે બનાવો સમરકુલ સ્લશ…\nબિન સાંપ્રદાયિકતાનો સંદેશો આપે છે આ મસ્જિદ, હિન્દુઓ કરે છે તેની...\nબાર મહિનાઓના નામ કેવીરીતે પડ્યા જાણો છો\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nજો ફોલો કરશો આ ફેંગશૂઇ ટિપ્સ, તો ઘરમાં પૈસાની થશે રેલમછેલ..\nભારતમાં થઈ હતી આ 10 અનોખી વસ્તુઓની શોધ, જાણીને રહી જશો...\nજાણી લો સ્માર્ટફોનની આ વાતો, જે ખોટી હોવા છતા આપણે સાચી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://eklavya-education.gujarat.gov.in/home?lang=Gujarati", "date_download": "2019-03-24T22:27:12Z", "digest": "sha1:QFKQOBFGCUWZTFZODPTP75YXJDDWRBD7", "length": 6921, "nlines": 156, "source_domain": "eklavya-education.gujarat.gov.in", "title": "મુખ્ય પૃષ્ઠ | ગુજરાત રાજ્ય", "raw_content": "\nડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત\nગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન\nગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી\nઆદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થા\nબાયોમેટ્રિક હાજરી અને કોમ્પ્યુટર આધારિત શિક્ષણ વ્યવસ્થા\nગુજરાત સંકલિત આદિજાતિ શિક્ષણ યોજના\nશિક્ષકો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન\nનિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની કરાર આધારીત ભરતી\nજાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર\nગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી : પરિચય\nગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટીની રચના સને ૧૯૫૦ના મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થયેલ છે. સોસાયટીનો રજીસ્ટ્રેશન નંબર એફ/૬૭૬/ગાંધીનગર તા. ૩ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થયેલ છે...\nમાનનીય નાયબ મુખ્ય મંત્રીશ્રી,\nશ્રી સ્વરૂપ પી (આઈ.એ.એસ )\nઆદિજાતિ વિકાસ અને ચેરમેનશ્રી જી.એસ.ટી.ઇ.એસ,\nબાયોમેટ્રિક હાજરી અને કોમ્પ્યુટર આધારિત શિક્ષણ વ્યવસ્થા\nગુજરાત સંકલિત આદિજાતિ શિક્ષણ યોજના\nશિક્ષકો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન\nનિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની કરાર આધારીત ભરતી\nજાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર\nગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી\nસેક્ટર 10 / એ, બિરસા મુંડા\nફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૪૩૭૪૯\nછેલ્લે થયેલ સુધારો : માર્ચ 14 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00388.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/facebook-par-famous/", "date_download": "2019-03-24T22:08:17Z", "digest": "sha1:3XA5JK4IXT23LUKXGKUIZ4PV6UTALNV3", "length": 23572, "nlines": 237, "source_domain": "gujjurocks.in", "title": "2017માં ફેસબુક પર ફેમસ થનારા PM મોદી છે પહેલા નંબર પર, બાદમાં આવે છે આ બોલીવુડ સુપર સ્ટાર્સ, જાણો કોણ કોણ આવે છે ડાઉન લીસ્ટમાં... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome ન્યુઝ 2017માં ફેસબુક પર ફેમસ થનારા PM મોદી છે પહેલા નંબર પર, બાદમાં...\n2017માં ફેસબુક પર ફેમસ થનારા PM મોદી છે પહેલા નંબર પર, બાદમાં આવે છે આ બોલીવુડ સુપર સ્ટાર્સ, જાણો કોણ કોણ આવે છે ડાઉન લીસ્ટમાં…\nસીનીયર બચ્ચનને મળી આ પોઝીશન.\nજો કે ફેસબુક પર કે મીડિયા પર ઘણા એવા કીરદારો ફેમસ હશે. પણ જણાવી દઈએ કે આ બધાની સાથે સાથે એક એવા વ્યક્તિ જે કોઈ બોલીવુડ સ્ટાર ન હોવા છતાં પણ ફેસબુક લીસ્ટમાં પોતાનું સ્થાન પહેલા નંબર પર ધરાવે છે.\nઅમે વાત કરી રહ્યા છીએ આપણા દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદી ની. ગૌર કરવા જેવી વાત એ છે કે મોદી જી એ ફેમસ થવાના મામલામાં બોલીવુડ સિતારાઓને પણ પાછળ છોડી દીધા છે.\nજુઓ અહી આપેલું લીસ્ટ, જાણો કોણ કોણ લીસ્ટમાં મોદી કરતા પાછળ આવે છે.\nસોનાક્ષી સિંહાને ફેસબુક વાળી જનતા ફોલો કરી રહી છે. મેડમ સોનાક્ષીને ફેસબુક પર આજ સુધી 23.8 મિલિયન ફોલોઅર્સ છે.\nસાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ધડકન ‘કાજલ અગ્રવાલ’ પણ પ્રસિદ્ધિના મામલામાં કોઇથી કમ નથી. ફેસબુકની જનતાની વચ્ચે કાજલની ફૈન ફોલોઈંગ આજ સુધી 23 મિલિયનના આંકડા પાર કરી ચુકી છે.\nબોલીવુડના ખેલાડી અક્ષય કુમારને ફેસબુકની જનતાએ 13માં નંબર પર રાખ્યો છે. ખિલાડી કુમાર તો કોઈના કોઈ રીતે ફેસબુકમાં નજરમાં આવતા જ હોય છે.\nબોલીવુડના કિંગ ખાનની તો દુનિયા દીવાની છે પણ છતાં થોડા પાછળ રહી ગયા છે. ફેસબુકની જનતાએ ફેમસ થવાના મામલામાં તેને 12માં નંબરનું સ્થાન આપ્યું છે.\n11. ધક-ધક ગર્લ માધુરી દિક્ષિતને આજે પણ લોકો તેટલોજ પ્રેમ કરે છે જેટલો તેને 90ના દશકમાં કરતા હતા.\n10. કપિલ શર્માના વિડીયોજ તો નજરમાં આવી જ જતા હોય છે માટે જનતાએ તેમને 10મુ સ્થાન આપ્યું છે.\n9. મેગા સ્ટાર અમિતાબ બચ્ચન ફેસબુકના મામલામાં 9મુ સ્થાન મળ્યું છે.\n8. સુરોનો જાદુ વિખેરનારી શ્રેયા ઘોસાલને ફેસબુક પર મોટા ભાગે સર્ચ કરવામાં આવતી હોય છે.\n7. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરને ફેસબુકની જનતાને 7મુ સ્થાન આપ્યું છે.\n6. યો-યો હની સિંહ પણ એટલા ફેમસ બની ચુક્યા છે કે જનતાએ તેમને 6મુ સ્થાન પર રાખ્યો છે.\n5. દીપિકા પાદુકોણને તો 5માં નંબર પર રાખવું તો બને જ છે. ‘પદ્માવતી’ વિવાદ બાદ તે તેના કરતા પણ ઉપર જઈ શકતી હતી.\n4. હોલીવુડ અને બોલીવુડ, બન્ને જગ્યાએ પોતાની એક્ટિંગને ફેમસ કરનારી પ્રિયંકા ચોપરા 4માં નંબર પર છે.\n3. ભાઈજાનનું તો માત્ર નામ જ બસ છે, તેમને મળ્યો છે 3મું સ્થાન.\n2. વિરાટ કોહલી એ અનુષ્કાને છોડીને ખુદ બીજા નંબર પર આવી પહોચ્યો છે.\n આ વાત પર મોદીજી પહેલા નંબર પર છે.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઅમુક દેશોમાં સરકાર ઉઠાવે છે વેશ્યાવૃતીનો ખર્ચ, આ દેશોમાં વેશ્યાવૃતિ છે Legal, જાણો તેની સાથે જોડાયેલા 10 તથ્યો…\nNext articleવિરાટ કોહલીની લગ્નની શેરવાની છે BMW કરતા પણ મોંઘી, ભાવ જાણીને તમારા હોંશ ઉડી જશે..\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nસિંગાપુરમાં ખુદના ઘરમાં પણ કપડા વગર ફરવું છે ગૈરકાનૂની, જાણો ત્યાના...\nભૂલથી પણ આ 7 વસ્તુનું દાન ક્યારેય ના કરતાં, નહી તો...\nVirushka એ મુંબઇ રિસેપ્શનમાં લીધી ગ્રાન્ડ એન્ટ્રી, અદભુત ફોટોસ જુવો અહી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/18/jyotindra-paritoshik/", "date_download": "2019-03-24T22:23:40Z", "digest": "sha1:HHTTI25HE2T6FIEDAXD7BH434SCLBWU4", "length": 35917, "nlines": 260, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી…. – હરનિશ જાની", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી…. – હરનિશ જાની\nSeptember 18th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : હરનિશ જાની | 20 પ્રતિભાવો »\n[ ‘નવનીત સમર્પણ’ માં તાજેતરમાં પ્રકાશિત થયેલો આ હાસ્યલેખ રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી હરનિશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 609-585-0861 અથવા આ સરનામે harnish5@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]\n[dc]અ[/dc]મદાવાદથી એક મિત્રે મને ઈ-મેઈલ દ્વારા જાણ કરી કે મારા હાસ્યનિબંધોના પુસ્તક ‘સુશીલા’ને 2009નું ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું ‘શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ મળ્યું છે. મને આનંદ થયો કે ચાલો છેવટે કોઈકે તો પુસ્તક વાંચ્યું બાકી આજકાલ ગુજરાતી ઓછું વંચાય છે. અને ‘ગુજરાતી વાંચો’ની ઝુંબેશ પણ ‘ઈંગ્લિશ’માં કરવી પડે છે કે ‘રીડ મોર ગુજરાતી.’\nતે સાંજે જ એક મુરબ્બીનો ફોન આવ્યો.\n‘અભિનંદન. તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું એ બદલ.’ મેં તેમનો વિવેકપૂર્વક આભાર માન્યો. તેમણે આગળ ચલાવ્યું :\n‘અમે નાના હતા ત્યારે જ્યોતીન્દ્ર દવેને બહુ વાંચ્યા છે.’\n‘હા, આપણી ઉંમરના લોકોએ તો તેમને વાંચ્યા જ હોય ને \n‘અમે તેમની ‘ભદ્રંભદ્ર’ પણ ભણ્યા છીએ. તેમાં બહુ હસવાનું આવતું.’ તેમણે આગળ ચલાવ્યું. હવે ભદ્રંભદ્રનું નામ જ્યોતીન્દ્ર દવેના નામ સાથે સાંભળતાં જ હું ચમક્યો મારે એમને સુધારીને એમના ઉત્સાહમાં ભંગ નહોતો પાડવો. તેમનો ઉત્સાહ મારા લાભમાં હતો. એમણે આગળ ચલાવ્યું, ‘તે જમાનમાં તે માણસ ઘણું સરસ લખી ગયો છે. હવે એવું લખાતું નથી.’ અને એમણે ફરીથી અભિનંદન આપીને વાત બંધ કરી.\nબીજે દિવસે સવારમાં જ એમનો ફોન પાછો આવ્યો.\n‘હરનિશભાઈ, જ્યોતીન્દ્ર દવેને તમે વાંચ્યા છે ખરા \n‘હા, જરૂરથી વાંચ્યા જ છે; પરંતુ તમે કેમ એમ પૂછો છો \nએ મુરબ્બીએ આગળ ચલાવ્યું : ‘તો તો તમને ખબર હોવી જ જોઈએ કે ‘ભદ્રંભદ્ર’ તેમણે નથી લખ્યું.\nમેં બહુ નમ્રતાથી કહ્યું : ‘મને ખબર છે કે તે પુસ્તક જ્યોતીન્દ્ર દવ���એ નથી લખ્યું.’\n‘ના, એની ગઈ કાલ સુધી તો તમને ખબર નહોતી જ. તો બોલો, કોણે લખ્યું છે તે \n‘રમણલાલ નીલકંઠે’ મેં જવાબ આપ્યો.\n‘તો પછી ગઈ કાલે તમે મને એમ કેમ કહ્યું કે ‘ભદ્રંભદ્ર’ જ્યોતીન્દ્ર દવેએ લખ્યું છે \nમારો બચાવ કરતાં કહ્યું કે, ‘હું પોતે તો એ વિશે કંઈ બોલ્યો જ નથી; પરંતુ તમે એવું કંઈક બોલ્યા હતા ખરા.’\n‘હું તો એ જાણવા માગતો હતો કે તમને ખબર છે કે નહીં, એટલે એવું બોલ્યો; પણ તમે જો જાણતા જ હતા તો ત્યારે મને કહી દેવું જોઈએને મને લાગે છે કે તમને એ વાતની ખબર જ નહોતી.’ એ વાત શી હતી કે કોણે, કોને કહી હતી તે પુરવાર કરવાનો આ વખત નહોતો. કદાચ હું સાચો પુરવાર થાઉં અને એમને ખોટા સાબિત કરું તો એ પણ મારા માટે તો હાર જ હતી. મારા માંડ બે-ચાર પ્રશંસકોમાંથી પચીસ ટકા જેટલા પ્રશંસક ઘટી જાય. એટલે મેં કહ્યું :\n‘મેં તમને સાચી વાત કહી હોત પણ; હું મારી પ્રશંસા સાંભળવામાં મસ્ત હતો. અને બીજું કે તમને આવી નાની વાતમાં સુધારવા જાઉં તો તે સારું પણ નહીંને કદાચ તમને ખોટું લાગી જાય.’\n‘ના, ના, મને એમ કાંઈ ખોટું ન લાગે. હું તો તમને ચકાસતો હતો; પરંતુ તમે એમાં નપાસ થયા. આ ગુજરાત યુનિવર્સિટીવાળા કેવા કેવાઓને ઈનામ આપી દે છે ’ તેમનું સ્ટેટમેન્ટ સુધારવાની ઈચ્છા તો થઈ કે ‘ગુજરાત યુનિવર્સિટી’ એ પારિતોષિક નથી આપ્યું; પણ ‘ગુજરાતી સાહિત્ય પરિષદે’ આપ્યું છે પણ પછી વિચાર્યું, એમનો મૂડ ખરાબ નથી કરવો. છોને તેઓ ગુજરાત યુનિવર્સિટીને જશ આપે \nબીજા એક મિત્રનો ફોન આવ્યો.\n‘હરનિશભાઈ, તમને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું તે જાણ્યું, તે હેં તે હજુ જીવે છે તે હજુ જીવે છે મને તો એમ હતું કે હવે નથી રહ્યા.’\nમેં આભાર માની કહ્યું કે : ‘જ્યોતીન્દ્ર દવે તો વરસો પહેલાં ગુજરી ગયા છે.’\n‘તો પછી ઈનામ કોના હાથે મળવાનું છે ’ મારે તેમને સમજાવવા પડ્યા કે આવાં પારિતોષિકોને મોટા સાહિત્યકારોનાં નામ આપવામાં આવે છે. જુઓને, રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક વગેરે વગેરે…\n‘તો એમ કહોને ભાઈ કે જ્યોતીન્દ્ર દવે સુવર્ણચંદ્રક તમને મળશે. પણ જુઓ, ભાભી ગમે તેટલું કહે તો પણ ચંદ્રક તોડાવીને દાગીનો ન બનાવતા.’\n‘જુઓ, આમાં તો એવું છે કે જ્યોતીન્દ્ર દવે જાતના બ્રાહ્મણ. તેમના માનમાં સોનું દીપે પણ નહીં. એટલે મા સરસ્વતીના માનમાં એક કાગળ પર પારિતોષિક લખી આપશે.’\n‘તો પછી યાર, આટલા બધા ખુશ કેમ થાઓ છો આ જમાનામાં એવાં કાગળિયાં તો કેટલાંય ઊડે છે. સોનું લાવો સોનું આ જમાનામાં એવાં કાગળિયાં તો કેટલાંય ઊડે છે. સોનું લાવો સોનું સાંભળ્યું છે કે થોડાં વરસોમાં દુનિયામાં જેની પાસે વધુ સોનું હશે તે ફાવશે, કાગળિયાં બધાં નકામાં થઈ જશે.’ આ પારિતોષિકની કાંઈક તો કિંમત છે જ એ તેમને સમજાવવા મેં ફોગટ પ્રયત્ન કર્યો. પછી વિચાર્યું કે જ્યોતીન્દ્ર દવેની એમને ખબર નથી; પણ હરનિશ જાનીની તો ખબર છે ને સાંભળ્યું છે કે થોડાં વરસોમાં દુનિયામાં જેની પાસે વધુ સોનું હશે તે ફાવશે, કાગળિયાં બધાં નકામાં થઈ જશે.’ આ પારિતોષિકની કાંઈક તો કિંમત છે જ એ તેમને સમજાવવા મેં ફોગટ પ્રયત્ન કર્યો. પછી વિચાર્યું કે જ્યોતીન્દ્ર દવેની એમને ખબર નથી; પણ હરનિશ જાનીની તો ખબર છે ને એમ માનીને મન મનાવ્યું.\nમારાં પત્નીનાં એક બહેનપણીનો ફોન આવ્યો.\n‘હંસાબહેન કહેતાં હતાં કે તમને કોમેડીનું કાંઈક ઈનામ મળ્યું. તે શેની કોમેડી કરી \nઆ સવાલનો જવાબ કેવી રીતે આપવો એ ન સમજાયું. આ અમેરિકા છે. જો ગુજરાતમાં સામાન્યજન પાસે સાહિત્યની અથવા સાહિત્યનાં મેગેઝિનોની વાતો કરવી વ્યર્થ છે; તો અમેરિકામાં તો આવું અજ્ઞાન સાહજિક ગણાય. અમેરિકામાં જન્માક્ષર બનાવડાવવા માટે ઘણા લોકો હજી ઉમાશંકર જોશીને શોધતા હોય છે. મેં તે બહેનને સમજાવ્યું કે મને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. તો તેમણે સવાલ પૂછ્યો :\n જ્યોતીન્દ્ર દવે કોમેડિયન છે આપણે તો કદી ટીવી પર જોયા નથી આપણે તો કદી ટીવી પર જોયા નથી ’ મેં કહ્યું કે તેઓ હાસ્યલેખક હતા. તો એમણે જણાવ્યું :\n‘ઓહ, તો મારા હસબન્ડ કહેતા હતા કે તેમણે એક વખત તેમનો પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો, ત્યારે મારા હસબન્ડને તેમણે બહુ હસાવ્યા હતા. એટલે મને થયું કે જ્યોતીન્દ્ર દવે કોમેડિયન હશે. લેખકો થોડું હસાવે ’ હું તેમની વાતમાં સંમત ન થયો. ઘણા લેખકો હસાવતા નથી; પણ હાસ્યાસ્પદ લખે છે. ત્યારે વાંચતાં હસવું આવે છે. પછી એમને સમજાવ્યાં કે હું હાસ્યભરી વાતો કરું છું; પણ કોમેડિયન નહોતા અને કમનસીબે આજે એ હયાત નથી. જે હોય તે, એ બહેને મને અભિનંદન આપવાની તેમની સામાજિક ફરજ બજાવી દીધી.\nબે દિવસ પછી એક મિત્રે ફોન કર્યો,\n‘હરનિશભાઈ, તમને જ્યોતીન્દ્ર દવે ઈનામ મળ્યું તે જાણ્યું.’ મેં તેમનો આભાર માન્યો.\nતેમણે ચલાવ્યું : ‘આજે જ ઈન્ટરનેટ ઉપર એક સરસ જોક વાંચ્યો. મને બહુ હસવું આવ્યું. મને થયું કે તમને કહું. તમને કામ લાગશે.’\n‘ભાઈ, હું જોક કહેતો નથી. હું તો લેખક છું.’\n‘લો, તમને હાસ્યનું ઈના�� મળ્યું છે તે અમસ્તું મળ્યું હશે લોકોને હસાવતા તો હશો જ ને લોકોને હસાવતા તો હશો જ ને \nમેં કહ્યું : ‘સારું ત્યારે, જોક કહો..’ અને એમણે ચલાવ્યું : ‘એક હતા સરદારજી….’ અને તેમણે મારા માથે એક ચવાઈ ગયેલો જોક માર્યો. એ એકલા એવા નથી; બીજા કેટલાય એવા છે જેઓ ફોન કરીને કહે કે, ‘આજે જે બન્યું તે બહુ ફની છે. તમને કહેવા માટે ફોન કરું છું. તમે એ તમારા નવા લેખમાં વાપરજો.’\nબે દિવસ પહેલાં ટ્રેનમાં ન્યુ યોર્ક જતો હતો. ત્યાં એડિસનથી એક મિત્ર ચઢ્યા. બાજુમાં આવીને બેઠા. તેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે. હવામાનની વાતો કરી. અમેરિકામાં વાત કરવા માટે બીજું કંઈ નહીં; પણ હવામાન અને ટ્રાફિક બે એવા વિષયો છે કે તે વિશે દરેક વ્યક્તિ પાસે પોતાનો ઓપિનિયન હોય છે. જ્યારે આપણે ત્યાં પોલિટિક્સ અને ક્રિકેટ પર ભારતનો એક એક નાગરિક પોતાનું જ્ઞાન દર્શાવશે. એ તો દરેકનો જન્મસિદ્ધ હક્ક છે. પછી તે મિત્ર કહે, ‘હરનિશભાઈ, એક જોક કહો.’\nમેં પૂછ્યું : ‘કેમ, જોક કહું \n‘યાર, તમને હાસ્યનું તો સરકારે ઈનામ આપ્યું છે. એટલે જોક તો આવડતા હશેને \nમેં કહ્યું : ‘હું તો હાસ્યલેખક છું.’\n‘તો એ તમારો ધંધો જ થયો ને \n‘તમારો ધંધો શો છે \n‘તમે એક કામ કરો. અમારે નવું કિચન બનાવવું છે. તેની ડિઝાઈન દોરી આપો. લો, આ કાગળ. હું તમને એક નહીં; બે જોક કહીશ.’\nન્યુ જર્સીના વુડબ્રિજના સિનિયર સેન્ટરના પ્રમુખે મને કહ્યું કે અમારે તમારું બહુમાન કરવું છે, આ પારિતોષિક મળ્યું છે એ બદલ. આમ પણ મારે કંઈ કામ નહોતું. એટલે જવા રાજી થઈ ગયો. પછી એ પ્રમુખે મને તે પ્રોગ્રામની જાહેરાતનું પેમ્ફલેટ મોકલ્યું. તેમાં લખ્યું હતું : ‘આવતા રવિવારે વુડબ્રિજ સેન્ટરમાં મિમિક્રી આર્ટિસ્ટ હરનિશ જાનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.’ હું ધૂંઆપૂંઆ થઈ ગયો. મેં પ્રમુખને ફોન કર્યો :\n હું મિમિક્રી કરું છું \nપ્રમુખે મને શાંતિથી કહ્યું : ‘સાહેબ, તમે લેખક છો તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં ‘લેખક’ લખીશું તો પ્રોગ્રામમાં કોઈ નહીં આવે. આ મિમિક્રી લખીશું તો ઘણા બધા આવશે. હું તો તમને ખરું કહું કે તમે મિમિક્રી શીખી જાઓ તો બે પૈસા કમાશો પણ ખરા. બાકી હાસ્યલેખકની તો આજે વેલ્યુ જ શું છે \n« Previous એક પત્રકાર, સરકારી ઑફિસમાં – પ્રવીણ શાહ\n – મોના લિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહા, અમને માઠું લાગ્યું છે… – વિનોદ ભટ્ટ\nત્યારે અમે પોળમાં રહેતા. અમારી પોળમાં એંસી વરસનાં એક પસીફોઈ રહે. સ્વભાવ એમનો ���હેલેથી જ આડો, છીંકતાં છેડાઈ પડે. આપણે તેમને લાગણીથી પૂછીએ કે ‘ફોઈ, મજામાં છો ને ’ તો એના જવાબમાં તે છાસિયું કરતાં કે, ‘પીટ્યા, તારું ચાલે તો મારી નાખ.’ તે પંદર-વીસ કિલો વજનની ચીજ થેલીમાં ઊંચકીને સામેથી હાંફતાં હાંફતાં આવતાં હોય ને તેમને મદદ કરવાની ભાવનાથી આપણે ... [વાંચો...]\nસલાહ આપનારને એટલી જ સલાહ આપવાની કે… – વિનોદ ભટ્ટ\n(‘ઇદમ્ વિનોદમ્’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એક માણસે એક મજૂરને બોલાવીને કહ્યું : ‘જો, આ પેટીમાં કાચની બાટલીઓ ભરેલી છે, એ મારા ઘેર પહોંચતી કરવાની છે. બોલ, શું મજૂરી લઈશ’ મજૂરે જણાવ્યું : ‘તમે સમજીને જે કંઈ આપવું હોય તે આપજો.’ શેઠે ... [વાંચો...]\nહાસ્યનો પર્યાય : જ્યોતીન્દ્ર દવે. . . – વિનોદ ભટ્ટ\n1955-56નું વર્ષ, એ વખતે હું એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સને અડીને એલ. ડી. આર્ટ્સ કૉલેજ – અમારી એલ. ડી. માસી. એક દિવસ એલ. ડી.ના મેદાનમાં હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેનું પ્રવચન હતું. મેદાન હકડેઠઠ ભરાયેલું. હું ત્યાં પહોંચીને એક ખૂણામાં બેસી ગયો. જ્યોતીન્દ્રભાઈના વાક્યે બધા ખડખડાટ હસતા હતા. મેં એક હાસ્યલેખ લખેલો જે મારી નોટબુકમાં પડ્યો હતો. મનને મર્કટ કંઈ એમનેમ કહ્યું ... [વાંચો...]\n20 પ્રતિભાવો : જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી…. – હરનિશ જાની\nઅમારા તરફથી તો ખરેખરાં અભિનંદન. આ લેખ વાંચીને પણ હાસ્યલેખકોનો ભેદ લોકો સમજે તો સારું.\n“સાહેબ, તમે લેખક છો તે હું જાણું છું ને તમે જાણો છો. જાહેરાતમાં ‘લેખક’ લખીશું તો પ્રોગ્રામમાં કોઈ નહીં આવે. આ મિમિક્રી લખીશું તો ઘણા બધા આવશે.”\n-હાસ્ય લેખકની તુલના “કોમેડીયન” કે “મિમિક્રી આર્ટીસ્ટ” સાથે કરવામાં આવે છે, તે દુર્ભાગ્યની વાત છે.\nહાસ્ય લેખો સમજીને હસવા જેટલી ધીરજ અને સમય આજના ઝડપી યુગમા બહુ ઓછા લોકો પાસે હોય છે.\nખુબ ખુબ હસાવવા બદલ આભર… મજા આવી ગઈ.\nમારા તરફથી તો ખુબ ખુબ અભિનંદન. આ લેખ વાંચીને પણ મિમિક્રી અને હાસ્યલેખકોનો ભેદ લોકો સમજે તો સારું.\nબે-ચાર ને આ લેખની લિન્ક e-mail કરી છે જોઇએ હવે હસી શકે છે કે મને હરનિશભાઈ જેવા સવલો પૂછી મારા હાસ્યરસ પર પાણી ફેરવે છે\nઆ પુસ્તક “સુશીલા” કયા મલશે\nઆપ સૌએ ટાઈમ કાઢીને મારી હૈયા વરાળ વાંચી બદલ આભાર. મૃગેશભાઈએ પોતાના નંબર વન બ્લોગમાં આ લેખ લીધો તો તેમનો પણ આભાર.જ્યોતીજી,આ પુસ્���ક ભારતમાં હર્ષ પ્રકાશન અમદાવાદ પાસેથી મળી શકશે. પરંતુ બધાં પુસ્તકો વેચાઈ ગયા છે.બીજી આવૃત્તિ બહાર પડવાની છે. અમેરિકા –યુ.કે માટે મને ઈ મેઈલ કરી શકો છો. harnish5@yahoo.com મારી પાસે પીડીએફમાં સુશીલાના લેખો છે .જે આપને મોકલી શકું.એક મઝાની વાત– સુશીલા મારા માતાનું નામ હતું.\nફરીથી ,આ લેખ વાંચવા બદલ આપનો આભાર.\nહરનિશભાઈ, સિક્સરો પર સિક્સરો મારી છે…. તમોને તો યાદ નહિ હોય પણ New Jerseyના એક પ્રોગ્રામમા બાથરુમની લાઈનમા તમારા એક એકથી ચઢે તેવા જોક્સ આજે પણ યાદ છે…\nખૂબ મઝા આવી ગઈ….\nખરેખર લોકોના ફેંકાફેંકમાંથી જ હાસ્ય મળતુ હોય છે જો હરનીશભાઈ જેવા લેખકો આપણી સામે મૂકેતો.\nબહુજ સરસ્… ધ્ન્યવદ્ હરુભૈ\n હજી આવું લખાય છે ખરું\nમને તો એમ કે વિનોદ ભટ્ટ પછી કોણ બાકી રહેશે\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસાહિત્યસર્જન પછી તે હાસ્યરસનું,વીરરસનું,કારુણ્યનું,આધ્યાત્મિક,ગઝલ,કવિતા … વગેરે બધા જ પ્રકારનું સર્જન ઉત્તરોત્તર પ્રગતિને પંથે છે અને સર્જન પણ વિપુલ પ્રમાણમાં થાય છે … જે આનંદની વાત છે. આપની જાણ ખાતર જણાવવાનું કે … આજની તારીખે ૨૨૦૦ કરતાં પણ વધુ સામયિકો ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થાય છે. ચોપડીઓ પણ દર વર્ષે વધુને વધુ બહાર પડે છે. … અને, ” વાંચે ગુજરાત ” ના નારા નીચે તો ઢગલાબંધ ઉત્તમ પુસ્તકો પ્રસિધ્ધ થયાં છે. — એકજબરદસ્ત સમાચારઃ રાજકોટના શ્રી.ગિજુભાઈ ભરાડ નામના સાહિત્યપ્રેમીએ પોતાના ગુરુની પુસ્તકતુલા કરીને ૪૧૦ પુસ્તકોની ૫૦૦૦-૫૦૦૦ કોપીઓ છપાવીને આંતરિયાળ ગામડાઓમાં પુતકાલયો ઊભાં કરીને દરેક ગામને ભેટ આપેલ છે. વળી, આ પુસ્તકોમાં કોઈ પણ પુસ્તકમાં અંધ્ધશ્રધ્ધા, ભુત, વહેમ,ખોટી માહિતી કે ભ્રમણા ફેલાવવી … જેવૂં કોઈ અનિષ્ઠ ના હોય તેવાં જ નવીન તરાહનાં આદર્શ પુસ્તકોને જ સ્થાન આપેલ છે.\nટૂંકમાં, “બહુ રત્ના વસુંધરા ”\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nબહુ સુંદર લેખ છે, વાંચવાની બહુ મજા આવી.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/58-year-old-man-nabbed-car-thief-just-two-hours-040860.html", "date_download": "2019-03-24T21:56:09Z", "digest": "sha1:5HGVM6LQFFNPEPC354PTNMHAZW4VNFPH", "length": 12124, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર | 58-Year-Old Man Nabbed Car Thief In Just Two Hours - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર\nમોટાં શહેરોમાં કાર ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જો ક્યારેક તમારી પણ કાર ચોરી થાય અને તમે તમારી કારને શોધવા માંગતા હોવ તો પોલીસ સ્ટેશને ધક્કા ખાવાના બદલે અહીં આપેલ એક સહેલી રીતથી તમે કાર શોધી શકો છો. તાજેતરમાં દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યાં કાર માલિકે માત્ર 2 કલાકમાં જ પોતાની કાર શોધી કાઢી હતી.\nપશ્ચિમ દિલ્હીના હરિ નગરમાં રહેતા હરજીત સિંહ પાસે પાંચ ગાડી છે, આ તમામ કારને તેમણે ઓનલાઈન રિટેલ કંપનીને ચલાવવા માટે આપી છે. ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે એમના ડ્રાઈવરે ઈકો વેન ગાડી એમના ઘરની બાજુમાં પાર્ક કરી દીધી હતી. પરંતુ સવારે જોયું તો માલુમ પડ્યું કે કાર ચોરી થઈ ગઈ હતી, તેમણે ડ્રાઈવરને ફોન કર્યો અને આસપાસના વિસ્તારમાં કાર શોધવા લાગ્યા પરંતુ કાર ક્ય��ંય મળી નહીં.\nઆવી રીતે શોધ્યું કારનું લોકેશન\nગાડી ન મળતાં હરજીત સિંહે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. તેઓ પોલીસ સ્ટેશને જવાના જ હતા કે પોલીસ સ્ટેશનની વિવિધ પ્રક્રિયાઓને કારણે તેમણે પોતાનું મન બદલી નાખ્યું અને ખુદ ગાડી શોધવા નીકળી પડ્યા. એમની કારમાં એક જીપીએસ ટ્રેકર લગાવેલું હતું. જીપીએસ ટ્રેકરથીં ગાડીનું લોકેશન શોધીને તેમણે પોલીસને ફોન કર્યો.\nકંપનીએ ગાડીને ટ્રેક કર્યા બાદ સિંહને જણાવ્યું કે ગાડી દ્વારકા સેક્ટર 7માં છે. તેઓ તુરંત દ્વારકા સેક્ટર 7માં પહોંચી ગયા પરંતુ તેમને ત્યાં કાર ન મળી. ત્યારે તેમણે ફરી કંપનીને ફોન કર્યો તો જાણવા મળ્યું કે ગાડી સાકેતના પુષ્પ વિહારમાં ચાલી રહી હતી. સાકેત પહોંચતાની સાથે જ હરજીત સિંહે પોલીસને જાણ કરી હતી.\nપોલીસની મદદથી ચોરને દબોચી લીધો\nબાદમાં પોલીસે હરજીત સિંહની મદદ કરી. હરજીત સિંહની બાજુમાં જ ઉભેલી ેક પીસીઆર વાનને આ અંગે જણાવવામાં આવ્યું. બાદમાં પોલીસે સિંહને ઈકોવેન તરફ આગ વધવા કહ્યું અને પોલીસે બીજી બાજુથી આવવાનું નક્કી કર્યું જેથી કરીને ગાડી અને ચોર બંનેને પકડી શકાય. આરોપી ચોર આશીષ કુમાર સાગરપુરનો રહેવાસી છે.\nવીડિયો: ઝડપથી આવતી કારે યુવતીને 10 ફુટ હવામાં ઉછાળી\nતમારી પાસે કાર છે તો કોકોડ્રાઈવ પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી છે જરૂરી\nઓનલાઈન ઈન્સ્યોરન્સ લેવા પર થઈ શકે છે 75 ટકાની બચત\n8 મહિનાની બાળકીને કારમાં બંધ કરીને બજારમાં જતા રહ્યા માતાપિતા\nદિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો\nનવું વાહન ખરીદવા પર ઈન્સ્યોરન્સના 24000 ચૂકવવા પડશે\nOMG: એક કાર માટે 5.3 કરોડની પાર્કિંગ ખરીદી\nબિઝનેસ આઈડિયા, જે ઘરે બેઠા બનાવશે માલામાલ\nવિશ્વની 7 સૌથી મોંઘી ચીજવસ્તુઓ, જાણો નામ અને દામ\nમારૂતિ સિયાઝનું અપગ્રેડ વર્ઝન હશે દમદાર, હોન્ડા સિટી સાથે થશે ટક્કર\nકાર રિવ્યૂઃ ટોયોટા યારિસના ફીચર્સ છે દમદાર, પરફોર્મન્સ કરશે નિરાશ\nકાર ઓવરલોડિંગના પાંચ ખતરા, જે જાણવા જરૂરી છે\ncar thief gps gps tracker delhi police police કાર જીપીએસ જીપીએસ ટ્રેકર દિલ્હી પોલીસ પોલીસ ચોર\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/petrol-diesel-price-increased-after-long-time-043836.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:21:30Z", "digest": "sha1:FQCDL3CIG7QIGEVE2J336HVXTRQFHUBR", "length": 11966, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "પેટ્રોલ થયું મોંઘું, ડીઝલની કિંમતમાં પણ વધારો | petrol-diesel price increased after long time - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપેટ્રોલ થયું મોંઘું, ડીઝલની કિંમતમાં પણ વધારો\nઅમદાવાદઃ કેટલાય દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભાવ વધારો શરૂ થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો જ્યારે ડીઝલ પણ 0.08 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 66.03 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 65.03 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.\nમુંબઈમાં પણ પેટ્રોલની કિંમત વધી\nમુંબઈકરોની પીઠ પર પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારાનો માર ઝીંકાયો છે. જો મુંબઈની વાત કરીએ તો આજે અહીં પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 74.16 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 65.12 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.\nદેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 21 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 68.50 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.24 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.\nચેન્નઈમાં શું છે કિંમત\nમાત્ર મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં જ નહિ બલકે ચેન્નઈ સહિતના દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલમાં 22 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 0.08 પૈસાનો ભ���વ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 71.07 રૂપિયા પ્રતિ લીટર પર જ્યારે ડીઝલ 65.70 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.\nઆ પણ વાંચો-2018 માં 1 કરોડ નોકરીઓ ખતમ થઇ, કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર\nઆજે પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો, પણ ડીઝલમાં ઘટાડો ના બરાબર\nધૂળેટીના દિવસે લોકોને મળી ભેટ, સસ્તું થયું પેટ્રોલ\nસોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો, ડીઝલ થયું સસ્તું\nસોમવારે પણ પેટ્રોલ મોંઘું થયું, ડીઝલની કિંમત ઘટી\nબે અઠવાડિયા બાદ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી\nશનિવારે પેટ્રોલની કિંમતમાં ઉછાળો, ડીઝલમાં થોડી રાહત\nઆજે પણ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધારો\nસોમવારે પણ થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nપેટ્રોલ અને ડીઝલમાં 1લી માર્ચે પણ ભાવ વધારો નોંધાયો\nગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો\nઆઠ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર, કોઈ બદલાવ નહિ\nસતત છઠ્ઠા દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી\nફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત\npetrol price diesel price petrol price in ahmedabad petrol price in chennai petrol price in mumbai petrol price in delhi મુંબઈમાં પેટ્રોલની કિંમત દિલ્હીમાં પેટ્રોલની કિંમત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત અમદાવાદમાં પેટ્રોલની કિંમત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/development-city-behind-works-700-million-used/", "date_download": "2019-03-24T21:41:51Z", "digest": "sha1:VMZGWSTGVSTDUFB3KNK5AVO7EEMXQYNU", "length": 12927, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "શહેરના વિકાસ કામો પાછળ આ વર્ષે ૭૦૦ કરોડ વધુ વપરાયાઃ ભાજપ | Development of the city behind the works More than 700 million used - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nશહેરના વિકાસ કામો પાછળ આ વર્ષે ૭૦૦ કરોડ વધુ વપરાયાઃ ભાજપ\nશહેરના વિકાસ કામો પાછળ આ વર્ષે ૭૦૦ કરોડ વધુ વપરાયાઃ ભાજપ\nઅમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦૧૪-૧૫ કરતા આ વર્ષમાં વિવિધ હેડ હેઠળ જે બજેટ ફાળવ્યુ હતુ.તેમાં રેવન્યૂ અને કેપિટલ ક્ષેત્રે ૭૦૦ કરોડનો વધુ ખર્ચ થયો છે. તેમ પ્રવિણ પટેલે જણાવ્યું હતુ. વિપક્ષ દ્રારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ ૨૦૧૫-૧૬ માટે ફાળવાયેલા બજેટની રકમ પુરી વપરાઈ નથી તેવા આક્ષેપના જવાબમાં જણાવ્યું હતુ કે વિપક્ષને માત્ર વિરોધ કરવા સિવાય વિકાસકામો દેખાતા નથી. ગત વર્ષે મ્યુ. કોર્પોરેશન દ્વારા એપ્રિલથી નવેમ્બર દરમિયાન રેવન્યુ ક્ષેત્રે ૧૨૬૫ કરોડ વપરાયા હતા. જે આ વર્ષે આ સમયમાં જ ૧૫૭૨ કરોડ વપરાયા છે. જ્યારે કેપિટલ ક્ષેત્રે ગત વર્ષે ૧૦૩૫ કરોડ વપરાયા હતા જે આ વખતે ૧૪૩૮ કરોડ વપરાયા છે. આમ બંને ક્ષેત્રે અનુક્રમે ૩૦૫ અને ૪૦૩ કરોડ વધુ વપરાયા છે.\nતેમણે વધુમાં જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત હાઉસિંગ ક્ષેત્રે બે યોજનામાં ગત વર્ષે એકમાં ૧૫ કરોડ વપરાયા હતા તેમાં આ વખતે ૯૦ કરોડ અને બીજી યોજનામાં ૫૩ કરોડ સામે આ વખતે ૧૫૫ કરોડનો વપરાશ થયો છે. પાણી ક્ષેત્રે ગત વર્ષે ૪૩ કરોડના વપરાશ સામે આ વખતે ૭૬ કરોડની રકમ વપરાઈ છે. જ્યારે ડ્રેનેજ ક્ષેત્રે ગત સાલ ૪૪ કરોડનો વપરાશ થયો હતો તે આ વખતે વધીને ૯૬ કરોડ થયો છે. શહેરીજનોને સારા રોડ અને રસ્તાની સુવિધા પૂરી પાડવા ગત વર્ષે ૨૧ કરોડ વપરાયા હતા. તેમાં આ વખતે ૩૧ કરોડની રકમ વપરાઈ છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવા માટે ગત વર્ષે ૪.૮૭ કરોડની રકમ વપરાઈ હતી. તેમાં આ વખતે વધારો થઈને કુલ સાત કરોડ જેટલી રકમ વપરાઈ ચુકી છે. તેવો દાવો પ્રવિણ પટેલે કર્યો હતો.\n‘શું મિસ્ટર બીનનું નિધન થઈ ગયું’ આ ફક્ત અફવા છે…\nમારી સક્સેસ પાર્ટી પબ્લિસિટી માટે હોતી નથીઃ અભિષેક\nહવે જિઓ ઈ-કોમર્સમાં આવવાની તૈયારીમાં, ફ્લિપકાર્ટ-એમેઝોનને પછાડશે\nએરપોર્ટ પર નોકરી અપાવવાના બહાને મહિલા પાસેથી ૧૬ લાખ પડાવી લીધા\nનવજાત બાળકને ઓઈલથી મસાજ ન કરો\nફ્રાંસમાં આતંકવાદ નિરોધક બિલને સંસદની મંજૂરી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-health-reasons-for-itching-on-breast-and-cure-steps-gujarati-news-5829312-PHO.html", "date_download": "2019-03-24T21:56:56Z", "digest": "sha1:WIPNYTVHSYXXOZZXO55H7UYFTL2FFWBN", "length": 6138, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Reasons for Itching on Breast and How to cure|બ્રેસ્ટ પર ખંજવાળ આવતી હોય તો, હોઇ શકે છે આ રોગો, ઓળખો સંકેતો પરથી", "raw_content": "\nબ્રેસ્ટ પર ખંજવાળ આવતી હોય તો, હોઇ શકે છે આ રોગો, ઓળખો સંકેતો પરથી\nએગ્જીમા એ એક સ્કિન પ્રોબ્લેમ છે, જેના કારણે ખંજવાળ આવ્યા કરે છે\nસંકેતો પરથી જાણી કરો સમયસર સારવાર\nયૂટિલિટી ડેસ્ક: ઘણી સ્ત્રીઓ વારંવાર બ્રેસ્ટ પર ખંજવાળ આવવાની સમસ્યા સતાવતી હોય છે. આમ તો આ સામાન્ય ખૂબજ સામાન્ય છે, તેનાથી ગભરાવાની જરા પણ જરૂર નથી. આવું ઘણી સ્ત્રીઓ સાથે થતું હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આ ખંજવાળનાં કારણો.\nખંજવાળ આવવાનું એક કારણ છે એગ્જીમા. એગ્જીમા એ એક સ્કિન પ્રોબ્લેમ છે, જેના કારણે ખંજવાળ આવ્યા કરે છે. તેનું કારણ તો હજુ સુધી સાબિત થયું નથી, પરંતુ કેટલીકવાર આનુવંશિક પણ હોઇ શકે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, બ્રેસ્ટ પર ખંજવાળ આવવાનાં કારણો....\nસંકેતો પરથી જાણી કરો સમયસર સારવાર\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-firing-in-central-michigan-university-of-america-2-deaths-gujarati-news-5822967-PHO.html", "date_download": "2019-03-24T22:05:17Z", "digest": "sha1:CTPV7YTC5AQ4HYHYGGBNC4PPMUF4WJFM", "length": 6685, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Firing in Central Michigan University of America, 2 Deaths|અમેરિકાની સેન્ટ્રલ મિશિગન યનિવર્સિટીમાં ફાયરિંગ, 2ના મોત", "raw_content": "\nઅમેરિકાની સેન્ટ્રલ મિશિગન યનિવર્સિટીમાં ફાયરિંગ, 2ના મોત\nઅમેરિકાના મિશિગન રાજ્યાના માઉન્ટ પ્લીસેંટમાં આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે\nવોશિંગટન : અમેરિકાના મિશિગન રાજ્યાના માઉન્ટ પ્લીસેંટમાં આવેલી સેન્ટ્રલ મિશિગન યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે આરોપી બિલ્ડીંગમાં જ છે, પોલીસ દ્વારા બિલ્ડીંગને ધેરી લેવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે.\nમૃત્યું પામેલા લોકો વિદ્યાર્થી નથી\n- પોલીસના જણાવ્યા મૂજબ ફાયરિંગ બિલ્ડીંગના ચોથા માળે થયું. અને મારેલા બંન્ને શખ્સ વિદ્યાર્થી નથી.\n-પોલીસે એ પણ જણાવ્યું કે હુમલો અંગત અદાવતમાં થયો હોય તેવું અનુંમાન લગાવાયું છે.\n19 વર્ષનો છે આરોપી\n- આરોપીની ઉંમર 19 વર્ષની છે જેની ઉંચાઇ 5.9 બતાવામાં આવી રહી છે. આરોપી�� પીળુ જીન્સ અને વાદળી જેકેટ પહેર્યું છે.\n-મીડિયા રિપોર્ટ મૂજબ આરોપીનું નામ જેમ્સ એરિક ડેવિસ જૂનિયર છે.\n-માઉન્ટ પ્લીસેંટમાં સેન્ટ્રલ મિશીંગન યુનિવર્સિટીમાં 23000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.\nવધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00389.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/s-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93%E0%AA%8F/", "date_download": "2019-03-24T22:34:25Z", "digest": "sha1:VKRA2WA7VJMKA2MH2GH3UI4MBQ726MR6", "length": 2788, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "S નામની મહિલાઓએ |", "raw_content": "\nTags S નામની મહિલાઓએ\nTag: S નામની મહિલાઓએ\nજો તમારું નામ “S” અક્ષરથી શરુ થયું છે, અથવા “S” નામના...\nહિંદુ ધર્મ કે શાસ્ત્રોના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વ્યક્તિત્વ અને વ્યવહાર સાથે ઘણી વાતોથી આપણને માહિતગાર કરાવે છે. દરેક નામનો...\nજો વારંવાર ગર્ભપાત થતો હોય કે ગર્ભ રહેતો ન હોય તો...\nજો વારંવાર તમારો ગર્ભ પડી જાય છે તો પણ આ ઉપયોગ ઘણો ઉપયોગી છે. જો કોઈ સ્ત્રીને સતત બે વખત ગર્ભપાત થઇ ગયેલ છે, તો...\nમીઠાના આ સરળ ટોટકા છે ખુબ કામના, મુશ્કેલીઓથી મળશે છુટકારો, ઘરમાં...\nજ્યારે પણ લાગે કે તમે હારી ગયા. હવે કાંઈ નહિ થઇ...\nકરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ ત્રીજી વખત બન્યા પપ્પા, ત્રીજી પત્નીએ આપ્યો...\nકેન્સરના રોગીઓ માટે ખાસ રામબાણ ડાયટ ચાર્ટ આ ફોલો કરશો તો...\n‘મિસ્ટર ઇન્ડિયા’ની નાનકડી બાળકી “ટીના” હવે દેખાય છે આવી, આ કારણે...\nભારતના આ હાઇવે છે ભૂતિયા, ભૂલથી પણ જતા નહિ રાતે.\nભારત નાં યુવાનો એ બનાવેલી આ સાયકલ જે 1 લીટર પેટ્રોલ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00390.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/106540", "date_download": "2019-03-24T21:27:04Z", "digest": "sha1:KSDBYLMJ3BLM65VND44VVHP36346YUTC", "length": 7185, "nlines": 107, "source_domain": "evidyalay.net", "title": "કામ કરવામાં નાનમ શેની?", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nકામ કરવામાં નાનમ શેની\nકર્મવીર ગાંધી આફ્રિકાથી તાજાં જ દેશમાં પરત આવેલા. અમદાવાદમાં કોચરબમાં તેમણે આશ્રમ શરૂ કર્યો હતો અને દેશની સેવાનાં કાર્યો હાથ ધરવા માંડ્યાં હતા, તે સમયની આ વાત છે.\nશહેરના જાણીતા એક વકીલ દેશસેવાનું કામ મેળવવા માટે ગાંધીજી પાસે કોચરબ આશ્રમમાં આવ્યા. ગાંધીજી એ વખતે રસોડામાં અનાજ સાફ કરવાના કામમાં ગૂંથાયેલા હતા. મહેમાન વકીલનું સ્વા���ત કરી ગાંધીજીએ એમને બેસવા સાદડીનું આસન જમીન પર પાથર્યું અને કહ્યું, બેસો.\nવકીલ કોટપાટલૂનમાં સજ્જ હતા. ઊભા ઊભા જ બોલ્યા : \"હું બેસવા નથી આવ્યો.મારે તો કામ જોઇએ છે. મારા સરખું કોઇ કામ મને આપશો એ આશાએ હું અત્યારે આશ્રમમાં આવ્યો છું.\"\nગાંધીજીએ કહ્યું : \"ઘણા આનંદની વાત છે. \"\nએમ કહી એમની આગળ અનાજની ઢગલી કરી અને કહ્યું, \"એકે કાંકરી ન રહે એ રીતે સાફ કરજો.\"\nવકીલ આભા બની ગયા. અનાજ સાફ કરવાનું કામ તો નોકરોનું કે સ્ત્રીઓનું - એવા એમના સંસ્કાર હતા. કચવાતા કચવાતા બોલ્યા : \"આવું અનાજ સાફ કરવાનું કામ મારે કરવાનું છે\nગાંધીજીએ કહ્યું : \"હા, હાલમાં મારી પાસે એ જ કામ છે.\"\nવકીલની બુદ્ધિ તો કમ હતી જ નહીં. એ સમજી ગયા કે, આ નેતા જુદી જ જાતના છે. તેઓ નાના મોટા કોઇ કામમાં ભેદ ગણતા જ નથી. આજના નેતાઓ આ રીતે નાના કામ પણ કરે તો સમજાય કે સામાન્ય વ્યક્તિ તરીકે રહેવું કેટલું અઘરું છે.\nઆપણે પણ થોડું ભણી લીધું કે અનેક કામો આપણને નાના લાગે છે. મોટા માણસ બનવા માટે નાના કામો કરવા જરૂરી છે. તેનાથી નમ્રતા અને સજ્જતા કેળવાય છે.\nનોંધ - નીચેનું ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.\nગાંધી આશ્રમ, સાબરમતી, અમદાવાદ\nપ્રેરક પ્રસંગ, વિનોદ પટેલ\nકોયડો – તળાવની માછલીઓ →\nOne thought on “કામ કરવામાં નાનમ શેની\nઆ વકીલનું નામ છે વલ્લભભાઈ પટેલ\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/maatlaanu-paani-pivanaa-fayda/", "date_download": "2019-03-24T21:23:55Z", "digest": "sha1:GW5OSW4TKM3QLIH6JLOWERTAWOJZZLTH", "length": 16217, "nlines": 105, "source_domain": "blog.dealdil.com", "title": "ગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી...", "raw_content": "\nHome Gujarati Articles ગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી…\nગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી…\nગરમીમાં તદુંરસ્ત રહેવું હોય તો, ફ્રિજની જગ્યાએ પીવો માટલાનું પાણી\nઆજના સમયમાં બધાના ઘરમાં ફ્રિજ હોય છે પરંતુ કેટલાંક લોકો ગરમીમાં માટલાના પાણી વધારે પીવે છે, કેમ કે, તે સ્વાસ્થ્ય માટે બહુ લાભકારક હોય છે. માટીમા�� એવા ગુણો હોય છે જે શરીરને પોષક તત્ત્તવોની ઉણપને પૂરી કરે છે અને તમારા શરીરને સ્વસ્થ રાખે છે. કહેવાય છે કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીએ તો માટલાનું પાણી અમૃત છે. વર્ષોથી ભારતીય ઘરોમાં પાણી સ્ટોર કરવા માટે માટલાંનો ઉપયોગ કરવામાં આવે છે.\nમાટાલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોવાને કારણે તેને પીવાથી ક્યારે બીમારી નથી આવતી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. માટે માટલાનું પાણી આપણને સ્વસ્થ રાખે છે. આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ , હળવા , સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરેને સ્વસ્થ રાખે છે.\n-રોગપ્રતિકાક ક્ષમતા વધારે છે\nનિયમિતપણે માટલાનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્લાસ્ટિકના બોટલમાં પાણી સ્ટોર કરવાથી તેમાં પ્લાસ્ટિકની અશુદ્ધિઓ ભળે છે. જાણવા મળ્યું છે કે, માટલામાં પાણી સ્ટોર કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધી જાય છે.\n-ઝેરી તત્ત્તવોને નાશ કરે છે\nમાટીમાં એવા તત્ત્તવો હોય છે જે શરીરની અશુદ્ધીઓને શુદ્ધ કરે છે. તે પાણીના ઝેરી પદાર્થોને શોષી લે છે અને પાણીમાં જરૂરી પોષક તત્ત્તવોને મિક્સ કરવામાં મદદ કરે છે. તેને પીવાથી સ્વાસ્થ સારું રહે છે. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે.\nમાટલાનું પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું. તેમજ માટલાનું પાણી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ વધે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણીમાં ઝેરી તત્ત્તવો જમા થાય છે જે સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક હોય છે.\n-એસિડિટી અને પેટનો દુઃખાવો\nમાટીમાં રહેલા ક્ષારીય ગુણ પાણીની અમ્લતા સાથે પ્રભાવિત થઈને, યોગ્ય PH સંતુલન પુરું પાડે છે. આ પાણી પીવાથી એસિડિટી કંટ્રોલ કરી શકાય છે અને પેટના દુ:ખાવામાં પણ રાહત મળે છે. તેમજ માટલાના પાણીમાં રહેલા પ્રાકૃતિક મિનરલ્સ એસીડીટીથી બચાવે છે.\n-ગળાની સમસ્યાને રાખે છે દૂર\nફ્રિઝનુ પાણી પીવાથી ગળાની કોશિકાઓનુ ખરાબ થઈ જાય છે. જેના કારણે ગળામાં સોજો આવી જાય છે પરંતુ માટાલાનું પાણી પીવાથી ક્યારે પણ ગળાની સમસ્યા નથી થતી. તેમજ ઘણી વાર ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી ગળાની સાથે સાથે શરી��ના અન્ય અંગો પર પણ આડઅસર થાય છે. ફ્રિજનું પાણી કાયમ પીવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ગળું ખરાબ થાય છે. માટલાનું પાણી પીવાથી શરદી અને કફ ની તકલીફ માંથી છુટકારો મળે છે અને ગળાની તકલીફ પણ દૂર થઇ છે.\nર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે પણ માટલા નું પાણી ખુબ સ્વાસ્થયવર્ધક સાબિત થાય છે. ગર્ભાવસ્થામાં બહુ ઠડું પાણી હાનિકારક છે. ગરમીમાં પ્રેગ્નેટ મહિલાએ માટાલાનું પાણી પીવું. કારણકે તે સ્વાસ્થ્ય માટે સારું પણ હોય છે અને માટીની ભીનાશને કારણે ગર્ભવતી મહિલાને સારો અનુભવ થઈ શકે છે.\n– થાક દૂર કરે છે\nમાટલાનું પાણી પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું. તેમજ લોહીવહેતાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખે તો લોહી વહેવુ બંદ થઈ જાય છે. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોની સેહત દુરૂસ્ત રહે છે. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ આ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે. જેથી કફ અને ખાંસી વધે છે. શરદી , આંતરડામાં દુખાવા , તાવમાં માટલાના પાણી ન પીવું. તળેલી વસ્તુઓ ખાદ્યા પછી આ વસ્તુઓ ન ખાવી નહી તો ખાંસી થઈ શકે છે.\nતેમજ તે વાતનું ખાસ ધ્યાન રાખવું માટલાનુ પાણી દરરોજ બદલવુ. પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પ આણી ઠંદા નહી થતા.\nલેખન સંકલન : પ્રિયંકા પંચાલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleમધ અને લવિંગના ફાયદા જાણીને તમે પણ જરૂરથી તેનું સેવન કરશો…\nNext articleઆ સિંગરે ‘ધક ધક ગર્લ’ ને દુબળી-પાતળી કહીને ઠુકરાવી દીધુ હતુ લગ્નનું પ્રપોઝલ….હવે કરે છે અફસોસ…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nચણા મેથીનું અથાણું – ભાખરી, પુરી, પરોઠા કે રોટલી સાથે, ખાખરા...\n“દૂધીની સૂ���ી ભાજી” એકવાર ટ્રાય કરી જોવો નાના ને મોટા દૂધી...\nમુક સેવક રવિશંકર મહારાજ વિષે આટલું જાણો આજે…\nમે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર...\nશીંગ પાક – ઉપવાસ માં ખાઈ શકાય તેવી રેસીપી.. ખુબ સરળ...\nશું તમે હજી સુધી નથી જોયા આ અજીબો ગરીબ જગ્યાઓના ફોટો\nએક અનોખી પ્રેમકહાની વાંચો અને શેર કરો તમારા મિત્રો સાથે…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબીઝનેસ એક નાની વાર્તા…એક વાર જરૂર વાંચો…\n“જીવનમાં બનતી ઘટનાઓને પકડી રાખવા કરતા યોગ્ય સમય પર છોડી દેવી...\nહોમમેડ પાઇનેપલ સીરપ – બજારમાં મળે એવા જ ટેસ્ટની આ સીરપ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/gujarat-may-receive-heavy-to-very-heavy-rainfall-in-next-4-days/", "date_download": "2019-03-24T21:54:48Z", "digest": "sha1:EH5KJJ3NEAUJL5E7FEVJDAAPF4GYQMUJ", "length": 12721, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "થોડા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી મેધરાજાની એન્ટ્ર્રી, ચાર દિવસની આગાહી | Gujarat may receive heavy to very heavy rainfall in next 4 days - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nથો���ા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી મેધરાજાની એન્ટ્ર્રી, ચાર દિવસની આગાહી\nથોડા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી મેધરાજાની એન્ટ્ર્રી, ચાર દિવસની આગાહી\nઅમદાવાદ: થોડા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી પાછા મેઘરાજીએ ધીમે ધીમે પોતાની હાજરી વર્તાવવાની શરૂઆત કરી દીધી છે. આજ સવારથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસવાની શરૂઆત થઇ ગઇ છે. જો કે હવામાન વિભાગે રાજ્યભરમાં ભારે વરસાદની ચાર દિવસની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઇને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.\nઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં પાછો ઉકળાટ વધી ગયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં એટલે કે 23 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના પગલે બનાસકાંઠામાં NDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. અપર એરસાયક્લોનિક સિસ્ટમ ઉભી થતા સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ સહીત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. વરસાદની આગાહીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને સાબદા રહેવા માટેની સૂચના આપી છે.\nઅમદાવાદ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેકટરે વિશેષ કંન્ટ્રોલરૂમ શરૂ કરી એલર્ટ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે તેના કરતા ઉપરવાસમાં પડતા વરસાદ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો અમદાવાદ શહેરમાં કોઇ અસામાન્ય સ્થીતી સર્જાય તેવી શક્યતા છે.\nકાશ્મીર પાક. માટે ધોરી નસ સમાન, જીવન-મરણનો મુદ્દોઃ રાહીલ શરીફ\nકુડનકુલમ ન્યૂક્લિયર પ્લાન્ટ રૂસ અને ભારતની મિત્રતાની ઓળખ: મોદી\nVIDEO: હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ ખાનગીમાં રાહુલ ગાંધી સાથે કરી મુલાકાતઃ સૂત્ર\nભારતીય મુળની કંપનીએ રેનસમવેરને ઓળખી કાઢ્યો\nકુળ રે તજી નિષ્કુળ થયા\nજ્યારે જીવનમાં પરમ શાંતિ. પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત માર���ઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-stomach-ulcers-causes-symptoms-and-treatment-gujarati-news-5817140-PHO.html", "date_download": "2019-03-24T21:58:53Z", "digest": "sha1:KJKD5Z5VGFX3LSRFVP3QQXHRUAHZONDP", "length": 9915, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Stomach ulcers: Causes, symptoms, and treatment|પેટનું અલ્સર હોય છે બહુ જ ખરાબ, બેદરકારી છોડી પહેલાં તેના આ 10 સંકેતો જાણો", "raw_content": "\nપેટનું અલ્સર હોય છે બહુ જ ખરાબ, બેદરકારી છોડી પહેલાં તેના આ 10 સંકેતો જાણો\nપેટનું અલ્સર હોય છે બહુ જ ખરાબ, તમને થાય તે પહેલાં જાણો તેના આ 10 સંકેતો\nપેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે\nહેલ્થ ડેસ્ક, અમદાવાદ: પેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે. સમસ્યા વધવાની સાથે આ ચાંદા ઉંડા ઘામાં ફેરવાઈ જાય છે અને તકલીફ વધી જાય છે. સામાન્ય રીતે વધારે તીખું અને મસાલેદાર ભોજન તથા ખાનપાનની ખોટી આદતોને કારણે પેટમાં એસિડ વધારે માત્રામાં બનવા લાગે છે, જેના કારણે આ બીમારી થાય છે. આ ઉપરાંત પણ પેટમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે. સિનિયર ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉ. દિનેશ સિંઘલ પેટમાં અલ્સર હોવાના સંકેતો વિશે જણાવી છે. અલ્સરના હોય છે અનેક પ્રકારો.\n-પ્રોબ્લેમ અનુસાર અલ્સરના અનેક પ્રકારો છે, જેમ કે- પેપ્ટિક અલ્સરના કારણે પેટની અંદરની દિવાલો પર ચાંદા પડી જાય છે.\n-ગૈસ્ટ્રિક અલ્સરના કારણે જમ્યા બાદ પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, પરંતુ ડાઈજીન જેવી દવા લેવાથી દર્દમાં રાહત થાય છે.\n-ડ્યુડિનલ અલ્સરના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, ભોજન બાદ દર્દમાં રાહત થાય છે.\n-ઈસોફેગલ અલ્સરમાં અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી જાય છે અથવા કાણા થઈ જાય છે. જેના કારણે અન્નનળીમાં સખત બળતરા થાય છે.\nઆગળની સ્લાઈડ્સમાં વાંચો તમને અલ્સર છે કે નહીં તેના 10 સંકેતો.\nચાંદા થવાની સમસ્યા વધવાની સાથે આ ચાંદા ઉંડા ઘામાં ફેરવાઈ જાય છે અને તકલીફ વધી જાય છે\nસામાન્ય રીતે વધારે તીખું અને મસાલેદાર ભોજન તથા ખાનપાનની ખોટી આદતોને કારણે પેટમાં એસિડ વધારે માત્રામાં બનવા લાગે છે, જેના કારણે આ બીમારી થાય છે.\nપેટમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે પણ આ પ્રોબ્લેમ થઈ શકે છે.\nપ્રોબ્લેમ અનુસાર અલ્સરના અનેક પ્રકારો છે, જેમ કે- પેપ્ટિક અલ્સરના કારણે પેટની અંદરની દિવાલો પર ચાંદા પડી જાય છે.\nગૈસ્ટ્રિક અલ્સરના કારણે જમ્યા બાદ પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, પરંતુ ડાઈજીન જેવી દવા લેવાથી દર્દમાં રાહત થાય છે.\nડ્યુડિનલ અલ્સરના કારણે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પેટમાં દુ:ખાવો શરૂ થઈ જાય છે, ભોજન બાદ દર્દમાં રાહત થાય છે.\nઈસોફેગલ અલ્સરમાં અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી જાય છે અથવા કાણા થઈ જાય છે. જેના કારણે અન્નનળીમાં સખત બળતરા થાય છે.\nઅચાનક વજન ઘટવા લાગવું એ અલ્સરનો સંકેત હોઈ શકે છે.\nકંઈપણ ખાધા-પીધાં બાદ પેટમાં દુખાવો થાય તો તે અલ્સરનો સંકેત હોઈ શકે છે.\nકારણ વિના વારંવાર ભૂખ લાગવી તે અલસરનો સંકેત હોઈ શકે છે.\nપેટની અંદર ચાંદા પડવાની સ્થિતિને પેટનું અલ્સર કહેવામાં આવે છે\nપ��પ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00391.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/videsho-ma-aa-5-sauthi-vichitr/", "date_download": "2019-03-24T21:03:51Z", "digest": "sha1:WYKWY33E2O6MESEJZ2FNUBUBZU7TR3BV", "length": 22082, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "વિદેશોમાં આ 5 સૌથી વિચિત્ર કાયદાઓ જે માત્ર મહિલાઓ અને છોકરીઓને લાગુ પડે છે, જાણીને નવાઈ લાગશે.... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજે વ્યક્તિ સંપત્તિ માટે પ્રેમનો ત્યાગ કરે છે, એ બધું જ…\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને…\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને…\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઆધાર કાર્ડ ખોવાઈ ગયું છે મોબાઈલ નંબર પણ Registered નથી તો…\nસ્ત્રીઓ વિશે તુલસીદાસે કહી હતી આ ગુપ્ત વાતો, તમે પણ જાણી…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nફક્ત નશો જ નહિ પણ ઔષધિનું કામ પણ કરે છે ભાંગ,…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nમસ્સાને ફક્ત ૨૪ કલાકમાં દૂર કરે છે કેળાની છાલ\nઘણીં બીમા���ીઓ ની એક જ દવા છે ‘પપૈયા’, 90% લોકોને ખ્યાલ…\nસૌથી મોટી ખબર, મળી ગયો કેન્સરનો ઈલાજ, 40 કલાકમાં તો કોઈપણ…\nફક્ત નશો જ નહિ પણ ઔષધિનું કામ પણ કરે છે ભાંગ,…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nજીઓએ લોન્ચ કર્યો નવો પ્લાન, બધી બીજી કંપનીને પડી ગયા ફાંફા……\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nઐશ્વર્યા એ લગ્નમાં પહેરેલી હતી 75 લાખ રૂપિયાની સાડી, લગ્નનો ખર્ચો…\nઅભિષેક-ઐશ્વર્યા સહીત આ 10 બૉલીવુડ સિતારા જેઓએ બનાવી રાખ્યા છે વિદેશોમાં…\n48 વર્ષના થયા કૉમેડી કિંગ રાજપાલ યાદવ, ગરીબીમાં વીત્યું બાળપણ, અભિનય…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nભાગ્યશાળી બની શકો છો તમે, આ હોળી પર બસ કરો આ…\nરાશિ અનુસાર હોળી ઉપર કયો કલર લગાવવાથી તમારી કિસ્મત ખુલી જશે,…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome અજબ ગજબ વિદેશોમાં આ 5 સૌથી વિચિત્ર કાયદાઓ જે માત્ર મહિલાઓ અને છોકરીઓને લાગુ...\nવિદેશોમાં આ 5 સૌથી વિચિત્ર કાયદાઓ જે માત્ર મહિલાઓ અને છોકરીઓને લાગુ પડે છે, જાણીને નવાઈ લાગશે….\nકાનૂન દેશ અને સમાજ ની સુરક્ષા માટે બનાવામાં આવે છે પણ ઘણી વાર કઈક એવા કાનૂન ��ણ બની જાય છે જે એકરીતે મજાકિયા લાગતા હોય છે. આજે અમે તમને વિદેશોમાં માત્ર મહિલાઓ અને છોકરીઓ માટે બનાવામાં આવેલા અમુક અટપટા કાનૂન વિશે જણાવીશું, જેને જાણીને તમને હસવું આવી જાશે, પણ જણાવી દઈએ કે આ કાનૂનના તોડવા પર કડક સજા આપવામાં આવે છે.\nમહિલાઓ માટે વિચિત્ર કાયદાઓ:\n1. ખોળામાં બેસવું છે અપરાધ: અમેરિકા ના શહેર સિએટલ માં કાયદો છે કે જો કોઈ છોકરી પોતાના બોયફ્રેન્ડની સાથે બસમાં સફર કરી રહી છે અને સીટ ન મળવા પર તે પોતાના બોયફ્રેન્ડ ના ખોળામાં બેઠી છે તો તેને અપરાધ માનવામાં આવે છે. આવું કરવા પર આ છોકરી ને 6 મહિનાની સજા થઇ શકે છે.\n2. હાઈ હિલ્સ પહેરવી: કેલિફોર્નિયા ના કારમેલ નો પણ એક વિચિત્ર કાયદો છે. અહીં પર મહિલાઓને ઊંચી હિલ વાળા સેન્ડલ પહેરવાની મનાઈ છે. કેમ કે અહીંના રસ્તાઓ પર પથ્થરો ની વચ્ચે ગેપ છે જેમાંથી છોડ ઉગી નીકળે છે જેમાં કોઈપણ વ્યક્તિ ફસાઈ ને પડી શકે છે, માટે અહીં હાઈ હિલ્સ બૈન રાખવામાં આવેલી છે.\n3. પત્નીને મારવી અપરાધ નથી: નાઈજીરિયા ના કાયદાના આધારે જો કોઈ પતિ પોતાની પત્નીને તેની ભૂલ સુધારવા માટે મારી રહ્યો છે તો તેને ગૈરકાનૂની માનવામાં નથી આવતું.\n4. છોકરીનું અપહરણ પણ માન્ય છે અહીં: માલ્ટા અને લેબનાન માં એવો કાનૂન છે કે જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાનું અપહરણ કરી લે અને પછી તેની સાથે લગ્ન કરી લે તો તેમાં કોઈ જ અપરાધ માનવામાં આવતું નથી.\n5. મહિલાઓને ડ્રાંઈવિંગ નો અધિકાર નથી:\nઅમુક સમય પહેલા સુધી સાઉદી અરબ ના કાયદાના આધારે મહિલાઓને અહીં ગાડી ચલાવા માટેનો અધિકાર ન હતો. અહીં મહિલાઓને ડ્રાંઇવિંગ લાઇસેંસ આપવામાં આવતું ન હતું.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઆ મુસ્લિમ ભાઈએ બાઈકની નંબર પ્લેટમાં એવું લખ્યું કે જોઈને તમને દંગ રહી જશો, કાબિલે તારીફ\nNext articleપુરી થઇ ગઈ PM મોદીની માતા હીરાબાઈ ની વર્ષો પહેલાની ઈચ્છા, જોતા જ થઇ ગઈ ભાવુક….\nફક્ત નશો જ નહિ પણ ઔષધિનું કામ પણ કરે છે ભાંગ, બીમારીઓથી પણ બચાવે છે – જાણો તેના બેજોડ ફાયદાઓ\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા હતા ત્યારે ક્યાં ઘાસ ચરાવતા હતા\nઆ 32 ફોટાઓ જ���ઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને એક દીકરીએ પોતાની માની ભીતરનો અંધકાર દૂર કરી માતાની દુનિયાને રંગીન બનાવી…..\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nગ્રીન ટીથી મેળવો સેહતમંદ ત્વચા….6 ફાયદેમંદ ગુણ વાંચો\nOMG ….27 વર્ષ થી ગામમાં એક પણ મર્દ નથી, છતાંય મહિલાઓ...\nવિદેશી ગોરી અને ગુજરાતી વરના ‘શાહી’ લગ્ન, કેવી રીતે પ્રેમ પાંગર્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%A4%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B5%E0%AA%AF", "date_download": "2019-03-24T22:27:33Z", "digest": "sha1:Z3T4RYV7YTFWWM7BFMJLUOOGWSPAUIXY", "length": 3426, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉત્તરવય | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઉત્તરવય ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/govt-deploys-2000-extra-bsf-troops-along-pak-border-jammu-020048.html", "date_download": "2019-03-24T21:23:20Z", "digest": "sha1:SKNFTO2P7YZFXZNG7SEKZJ5TIUL5OCYM", "length": 12111, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સરકારે જમ્મૂમાં પાક બોર્ડર પર BSFના વધુ 2 હજાર જવાનો ગોઠવ્યા | Govt deploys 2,000 extra BSF troops along Pakistan border in Jammu - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસરકારે જમ્મૂમાં પાક બોર્ડર પર BSFના વધુ 2 હજાર જવાનો ગોઠવ્યા\nનવી દિલ્હી, 20 જુલાઇ: ઘુસણખોરીનો પ્રયત્ન રોકવા માટે જમ્મૂમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના લગભગ 2,000 વધારાના જવાનો અને વિશેષ દેખરેખ ઉપકરણ ગોઠવવામાં આવ્યા છે.\nપાકિસ્તાનને અડીને આવેલી બોર્ડર ગુપ્ત નેટવર્ક, અન્ય એજન્સીની સાથે સમન્વય મજબૂત કરવા અને વિશેષ અભિયાન ચલાવવા માટે વધારાના કર્મી, મોનીટરીંગ સાધનો, વાહન અને અન્ય માળખાગત મદદ મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ખુસણખોરીની દ્રષ્ટિએ સંવેદનશીલ સીમાવર્તી ચોકીઓની સંવેદનશીલતાનું આકલન કરવામાં આવ્યું છે અને ત્યાં વધારાના સંસાધન ગોઠવવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે બોર્ડર પર દબદબાને મજબૂત કરવા માટે અત્યાધુનિક મોનીટરીંગ ઉપકરણોની તૈનાતી માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે જે દિવસ અને રાતમાં જોઇ શકનાર ઉપકરણોથી લેંસ છે.\nગૃહ મંત્રાલયે ટુકડી, બોર્ડર પર ઘાત લગાવવા અને સમગ્ર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેખરેખ સ્ટેશન સ્થાપીને બોર્ડરની 24 કલાક દેખરેખના માધ્યમથી બોર્ડર પર પ્રભાવી પ્રભુત્વ બનાવી રાખવાના પણ નિર્દેશ આપ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય બોર્ડરના નદી ખંડો પર બીએસએફની જળ એકમના વોટર ક્રાફ્ટ્સ અને સ્પીડ બોર્ટ્સના માધ્યમથી નજર રાખવામાં આવી રહી છે અને પ્રભુત્વ જાળવી રાખવામાં આવી રહ્યું છે.\nજમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળ આ વર્ષે અત્યાર સુધી પાંચ ઘૂસણખોરોને ઠાર માર્યા છે અને 13 અન્યની ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષે ર��જ્યમાં 39 ઘૂસણખોર મૃત્યું પામ્યા હતા અને 16 અન્ય પકડાઇ ગયા હતા. 2012માં 16 ઘૂસણખોર મૃત્યું પામ્યા હતા અને નવ અન્ય પકડાઇ ગયા હતા.\nપુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n25 માર્ચે ચીન, પાકિસ્તાનની સ્ટેટ બેન્કમાં 29,000 કરોડ રૂપિયા જમા કરશે, પરંતુ શા માટે\nખુશહાલ દેશોની યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nજૂની દિલ્લીથી પકડાયો જૈશનો કમાંડર સજ્જાદ ખાન, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડના સંપર્કમાં હતો\nપુલવામા જેવા હુમલા થતા રહે છેઃ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું વિવાદિત નિવેદન\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nપાકિસ્તાને રાજૌરીમાં કર્યું સિઝફાયર, એક જવાન સહિત\nઅભિનંદનને બંદી બનાવતા જ પાકિસ્તાન પર 6 મિસાઈલ છોડવા તૈયાર હતું ભારત\nજમ્મુ કાશ્મીર: રાજોરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં 1 જવાન શહીદ\nપંજાબ અને કાશ્મીરમાં ઉડ્યાં ભારતીય વાયુસેનાનાં વિમાન, પાકિસ્તાનમાં ડર્યા લોકો\nડી-બ્રિફિંગ પુરી, પરંતુ અભિનંદનને ડ્યુટી નહીં મળી, જાણો કારણ\nપાકિસ્તાનમાં પણ વિંગ કમાન્ડર અભિનંદનનો જય જયકાર\npakistan bsf jammu border પાકિસ્તાન બીએસએફ ભારત જમ્મૂ બોર્ડર\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00392.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-mandir-na-chmtkar-ni-aagal/", "date_download": "2019-03-24T21:44:14Z", "digest": "sha1:JPA6IZ6HSPOPTM76ZBEXYSTPQBZXSSWB", "length": 24031, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "આ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષ���તનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના �� 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome ધાર્મિક આ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો...\nઆ મંદિર ના ચમત્કારની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની, ઘણા રહસ્યો છુપાયેલા છે આ મંદિર માં…\nતમે લોકો એ ભારત દેશ માં એવા ઘણા મંદિરો જોયા હશે કે પછી સાંભળ્યા હશે જે પોત-પોતાના ચમત્કાર અને રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તમને દરેક ગલી ગલી માં કોઈ ને કોઈ દેવી દેવતાંનું મંદિર ચોક્કસ જોવા મળશે માટે જ આપનો દેશ ધાર્મિક દેશો માં માનાવામાં આવે છે. અહીં પર ઉપસ્થિત એવા ઘણા મંદિરો અને ચમત્કાર છે જેનું અનુમાન કોઈ લગાવી નથી શક્યા જેના વિશે કોઈપણ વ્યક્તિ જાણતા નથી. આજે અમે તમને એક એવા મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ તેની આગળ વૈજ્ઞાનિકો એ પણ હાર માની લીધી છે. આ મંદિર ભગવાન જગન્નાથ નું મંદિર છે જેના અતિરિક્ત આ મંદિર માં બલભદ્ર અને સુભદ્રા મુખ્ય દેવ છે આ દેવતાઓ ની મૂર્તિ પર એક રત્ન પંડિત પાષાણ ચબુતરા પર ગર્ભ ગૃહ માં સ્થાપિત છે. વિશ્વભર માં આ મંદિર ને સૌથી ભવ્ય અને ઊંચું માનવામાં આવ્યું છે. જે ચાર લાખ વર્ગ ફૂટ અને લગભગ 214 ફૂટ ઊંચું છે આ મંદિર ને વિશેષ એટલા માટે માનવામાં આવે છે કેમ કે તેના ચમત્કાર ની આગળ વિજ્ઞાન પણ કઈ કરી ના શ���્યું.\nભગવાન જગન્નનાથ નું મંદિર ની વિશેષતા એ છે કે આ મંદિર ની ધ્વજા હંમેશા હવા ની વિરુદ્ધ દીશામાં લહેરાય છે. જેમ કે જો હવા દક્ષિણ તરફ વાઈ રહી છે તો ધ્વજા ઉત્તર ના તરફ લહેરાય છે. હવે તેની પાછળ શું કારણ છે એ જાણ થઇ શકી નથી. આ સિવાય બીજી એ વાત છે કે આ મંદિર ના ટોચ પર એક પણ પક્ષી ઉડતું જોવા મળતું નથી. આ ભવ્ય મંદિર ની ઘણી એવી બાબતો જે આશ્ચર્ય માં મૂકી દે છે જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જાશો કે આખરે એવું તે કઈ રીતે બને આ મંદિર ની પાસે એક ખુબ જ મોટો સમુદ્ર છે જેના મોજા નો અવાજ ખુબ જ વધુ સંભળાય છે પણ જ્યારે મંદિર ની અંદર મેન ગેટથી પ્રવેશ લઈએ છીએ તો આ મોજા ના અવાજ બિલકુલ પણ સંભળાતા નથી અને આ મંદિર ની અંદર રસોડામાં ભોજન માત્ર 7 વાસણો માં જ બનાવામાં આવે છે.\nભગવાન જગન્નાથ ના આ મંદિર ની મૂર્તિઓ ખુબ જ વિશાળ છે આ સિવાય અહીં રસોડામાં વિસ લાખ કરતા વધુ લોકો માટે પ્રસાદ બનાવામાં આવે છે. આ મંદિર ની અંદર લગભગ 500 રસોઈયાઓ કામ કરે છે અને તહેવારો પર દરેક વ્યક્તિઓ માટે દરેક વર્ષ પ્રસાદ બનાવે છે. આ મંદિર વિશે એ પણ માનવામાં આવે છે જો પ્રસાદ અમુક હજાર લોકો માટે જ બનાવામાં આવ્યો હોય તો પણ ક્યારેય ઘટતો નથી અને ના તો પ્રસાદ બેકાર જાય છે. ભગવાન જગન્નાથ મંદિર ના આ ચમત્કાર ન આગળ વૈજ્ઞાનિકો પણ હેરાન છે. ભગવાન જગન્નાથ ની સાથે મંદિર માં બલરામ અને બહેન સુભદ્રા પણ છે ત્રણે ની મૂર્તિઓ કાષ્ઠ થી બનેલી છે. મંદિર માં આ મૂર્તિ માત્ર દર્શન કરવા માટે જ મુકવામાં આવેલી છે તેની ક્યારેય પૂજા કરવામાં આવતી નથી. દરેક 12 વર્ષ માં આ મૂર્તિઓ ની નવી પ્રતિમા બનાવામાં આવે છે પણ તેના આકાર રૂપ માં કોઈપણ પ્રકારનું પરિવર્તન નથી આવતું.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઆ કંપની આપી રહી છે મફત માં સોલાર પૈનલ લગાવાનો મૌકો, સાથે થાશે તમારી કમાણી પણ…..\nNext articleઆ ભારતીય મંદિર માં સાંજે જાવાની છે મનાઈ, તપાસ કરવા ગયા વૈજ્ઞાનિકો તો ઉડી ગયા હોંશ…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત ચમકી ઉઠશે રાતોરાત\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું નથી જાતું….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nવર-કન્યાએ કરી અનોખી શરૂઆત… લગ્નની ગિફ્ટમાં માંગ્યા જુના કપડાં, રિટર્ન ગિફ્ટમાં...\nજાણો શા માટે આ રહસ્યમયી મંદિર માં રાત રોકાવા પર માણસ...\nખાલી પેટ ભૂલ થી પણ ના ખાઓ આ 5 ચીજો….પાછળથી હંમેશા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/07/07/roads-of-ahmedabad/", "date_download": "2019-03-24T22:28:27Z", "digest": "sha1:FHOMUG3QXLE6VXJ3AGQA7QFE3TGQIF2L", "length": 43157, "nlines": 212, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અમદાવાદ એટલે અમદાવાદ… – વિનોદ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅમદાવાદ એટલે અમદાવાદ… – વિનોદ ભટ્ટ\nJuly 7th, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 9 પ્રતિભાવો »\nઅમદાવાદના રસ્તાઓ પર ઠેકઠેકાણે થીગડાં જોવા મળે છે, પણ આ થીગડાંવાળા રસ્તાની અમદાવાદને શરમ નથી. શહેરના અંદરના ભાગમાં સારા કહી શકાય એવા બે જ રસ્તા છે. એક ગાંધીરોડ ને બીજો રિલીફ કે ટિળક રોડ. કોઈ ગરીબ સ્ત્રી પોતાની પાસેના બે સાડલાનું જતન કરે એ રીતે અમદાવાદ એ રસ્તાઓ પર થાગડથીગડ કરીને ચલાવે છે. ગાંધીરોડ ગાંધીજીની પોતડી જેવો ટૂંકો-સાંકડો છે. તેના પરનું દબાણ ઓછું થાય. ટ્રાફિકને રાહત થાય, રિલીફ રહે એ માટે રિલીફ રોડ તૈયાર કરવામાં આવેલો.\nહવે અમદાવાદના આ રસ્તાઓ પર દોડતાં વાહનોની વાત…\nલાલ બસ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી આ લાલ બસ માતેલા સાંઢ તરીકે ઓળખાય છે. જોવાની ખૂબી એ છે કે આ સાંઢનો રંગ લાલ છે ને લાલ રંગના આ સાંઢને જોઈને રસ્તે ચાલનાર નાસભાગ કરી મૂકે છે. લાલ બસ સાંઢની જેમ મનમોજી છે. મન ફાવે ત્યારે ને ત્યાં ઊભા રહી જવાની તેમની પ્રકૃતિ છે. વચ્ચે કોઈક વાર બસ-સ્ટોપ પાસે બ્રેક વાગી જાય તો એ સ્ટોપ પાસે બસ ખડી રહી જાય છે. પણ બસ-સ્ટોપ આવ્યું એટલે ઊભા રહી જ જવું એવા જડ નિયમની આ બસને ભારે ચીડ છે. પેસેન્જરો બસની લાઈનમાં નિર્લેપભાવેઊભા રહે છે. અમદાવાદીઓ બસ અને સ્ત્રીની બાબતમાં બહુ ચિંતિત નથી હોતા, કેમ કે તે જાણે છે કે એક જાય છે તેની પાછળ વહેલીમોડીય બીજી આવે જ છે. ધીરજનો ગુણ તેણે કેળવેલો હોય છે.\nઅહીં એક વાર્તા યાદ આવી ગઈ. વાર્તા ઓ.હેનરીની છે. એક મોડી રાતે આઠેક વર્ષની દીકરીના પેટમાં અસહ્ય દુખાવો ઉપડે છે. દીકરી ચીસાચીસ કરીને આખું ઘર માથે લે છે. દીકરીના માથા પર હાથ ફેરવતાં બાપ આશ્વાસન આપે છેઃ ‘બેટી રડ નહીં, અબઘડી હું તારા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવું છું…’ દીકરી માટે બાપ લેવા ઊપડે છે. સવારે દીકરીના પેટનો દુખાવો મટી જાય છે. પણ બાપ પાછો ફરતો નથી. ઘણી રાહ જોવાય છે.\nઆમ ને આમ વર્ષોનાં વહાણાં વહી જાય છે. દીકરી ઉંમરલાયક થાય છે. તે પરણી જાય છે ને પતિ સાથે બાપના મકાનમાં જ રહેછે, બુઢ્ઢી માની સંભાળ લઈ શકાય એ વાસ્તે. તેમને ત્યાં પુત્રી જન્મે છે, જે આઠ વર્ષની થાય છે ત્યારે એક રાત્રે ઓચિંતું જ તેના પેટમાં દુખવા માંડે છે. તેની માને વર્ષો અગાઉ દુખ્યું હતું એમ જ… બાપ બેબાકળો થઈ જાય છે. દીકરીને કહે છેઃ ‘રડ નહિ બેટી, અબઘડી હું તારા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવું છું…’ ત્યારે દીકરીની મા તેને રોકે છેઃ ‘ના જહોન, નહિ… તું ના જઈશ, પ્લીઝ… આવી જ એક કારમી રાત્રે મારો બાપ મારા માટે દવા લેવા ગયેલો તે પાછો નથી ફર્યો. તને હું નહીં જવા દઉં… છોકરીને સવારે સારું થઈ જશે.’\nઅને એટલામાં કોલબેલ વાગે છે. પતિ-પત્ની સાથે જ દરવાજો ખોલે છે તો સામે ઊબેલો વૃદ્ધ પરસેવો લૂછતાં હાથમાંની દવાની શીશી સ્ત્રીને આપતાં કહે છેઃ ‘સોરી હોં, બસ મળતાં જરા વાર લાગી એટલે મોડું થયું…���\nઓ. હેનરીની આ વાતનું પગેરું શોધવા પ્રયત્ન કરીએ તો કદાચ અમદાવાદ સુધી પહોંચે એમ મારું માનવું છે.\nઆ મ્યુનિસિપલ બસમાં એન્જિન આગળ હોય છે. એટલે કોઈ વખત બસ આગળની બાજુએ ઊથલી ના પડે એ માટે બસના પાછળના ભાગમાં સ્ત્રીઓની બેઠકો રાખવામાં આવે છે. આથી પુરુષોની ભીડ એ બાજુ વધુ રહે છે ને બસ આગળની તરફ હજુ સુધી ઊથલી પડી નથી.\nરિક્ષા – પ્રાણને મુઠ્ઠીમાં રાખી ઓટોરિક્ષાઓથી બચીને ચાલતા, મોતની સાથે સંતાકૂકડી રમતા અમદાવાદની રાહદારીઓ ક્ષણે ક્ષણે જીવે-મરે છે. દેવહૂમા(ફિનિક્સ) પક્ષી માટે કહેવાય છે કે પોતાની રાખમાઠી જ તે સજીવન થાય છે ; તે રીતે અમદાવાદીઓ પણ પોતાની આકાંક્ષાઓમાંથી ફરી પાછી જીવતા થઈને દોડવા માંડે છે.\nકેટલીક રિક્ષાઓની પાછળ ‘રોડોં કા રાજા’ લખ્યું હોય છે, જે પગે ચાલનારાઓ સાચુંય માને છે. કહેવતમાં સાચું જ કહ્યું છે કે ‘રાજા, વાજા ને વાંદરા, એ ત્રણેથી ચેતીને ચાલવું સારું.’ આ રિક્ષાનું બીજું નામ શિક્ષા (સજા) પણ છે, અને તે શિક્ષા રાહદારીઓથી વધુ તો તેમાં બેસનારાઓ માટે હોય છે.\nએક વખત મારે વી. એસ. હોસ્પિટલમાં કોઈ સ્નેહીની ખબર કાઢવા જવાનું હતું. ખાલી રિક્ષાને થોભાવીને તેમાં બેસી રિક્ષાવાળાને મેં સૂચના આપીઃ ‘વી. એસ. હોસ્પિટલ લે લો…’ રિક્ષાવાળાએ સીધી થર્ડ ગીઅરમાં નાખી ભગાવવા માંડી. અને રિક્ષાને બદલે ફાયરબ્રિગેડના બંબામાં બેઠા હોવાનો વહેમ પડ્યો એટલે સાઈડમાં રિક્ષા ઊભી રખાવી રિક્ષા-ડ્રાઈવર સાથે મેં ચોખવટ કરી, ‘વી. એસ.માં મારે ખબર કાઢવા જવાનું છે, રહેવા નહીં…’\n‘તો એમ કહો ને ત્યારે..’ કહી તેણે સ્પીડ સાધારણ કરી.\nહા, એટલું ખરું કે રિક્ષામાં બેઠા હોઈએ એટલી ઘડી બીજો કોઈ રિક્ષાવાળો આપણા પર નથી ચડી આવવાનો એટલી ખાતરી તો રાખી શકાય. પગે ચાલનારાઓ કરતાં એટલી વધુ સલામતી ખરી. અમદાવાદના પગે ચાલનારાઓ ઓટોરિક્ષાની અડફેટે ના ચડવા શું કરવું \nઓટોરિક્ષાની અડફેટે ના ચડવા માટેની માર્ગદર્શિકા\nઅમદાવાદની રહીશોને ગાય કરતાંય વધારે ડર ઓટોરિક્ષાનો હોય છે. અમદાવાદમાં હવે કોઈ કોઈને ‘કૂતરાના મોતે મરવાના’ શાપ નથી આપતું. તેને બદલે ‘રિક્ષાના મોતે મરજે’ એમ કહે છે. ચન્દ્રવદન મહેતાએ ક્યાંક લખ્યું છે કે હું અકસ્માતમાં ગુજરી જાઉં તો માનજો કે કોઈ સાઈકિલસ્ટે જ મને અડફેટે ચડાવ્યો હશે. ઘણાંબધાં વર્ષો પૂર્વે, અમદાવાદમાં ઓટોરિક્ષાઓ શરૂ નહોતી થઈ ત્યારે ચં. ચી.એ આ લખેલું. અત્યારે જો તે વડોદરાને બદલે અમદાવાદમ��ં રહેતા હોત તો ચોક્કસ લખત કે ‘રિક્ષાવાળા સિવાય બીજા કોઈએ મને અડફેટે નથી ચડાવ્યો…’\nએટલે જેણે રિક્ષાની અડફેટે ન ચડવું હોય તેણે રિક્ષાની એટલે કે રિક્ષાવાળાની ભાષા સમજવી પડશે. જોકે સોએ સો ટકા ગેરંટી આપી શકાય નહીં. પણ આ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે તો રિક્ષાવાળાની અડફેટમાંથી ઊગરી જવાશે.\nરિક્ષાની અડફેટે ન ચડવું હોય તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઘરની બહાર નીકળવું નહિ. રિક્ષાવાળો તમારા ઘરમાં ઘૂસી જઈને તમને કચડી નહીં નાખે એટલું તો હું ખાતરીપૂર્વક કહું છું. તમે મેડા પર રહેતા હશો તો…\nપહેલી જ સૂચના તમને ઘર બહાર નહિ નીકળવાની આપી છે છતાં ઘરની બહાર નીકળ્યા વગર તમારે ચાલે એમ ન હોય તો બેધડક બહાર નીકળવું. પણ તમારી આગળ જે રિક્ષા ચાલી રહી હોય તેની પાછળ લખાયેલ લખાણ ખાસ વાંચતાં રહેવું. જે રિક્ષાની પાછળ, ‘ચાર દિન કી હૈ જિંદગાની’, ‘મૃત્યુ મારો જન્મસિદ્ધ હક છે’ કે એવા મતલબનું કોઈ સૂત્ર લખાયું હોય એ રિક્ષાની આગળ કે પાછળ ચાલવામાં વધુ જોખમ છે.\nએક રિક્ષાની પાછળ મનુ, રાજુ, કલ્પેશ, નીતા અને અમર એવાં પાંચ નામો લખેલાં. રિક્ષવાળાને મેં તેનો અર્થ પૂછતાં તેણે જણાવેલું કે આ રિક્ષાની અડફેટે આવીને આ બધાં શહીદ થયેલાં. એટલે આવાં નામો લખેલી રિક્ષા હોય તો તે પસાર થઈ જાય ત્યાં સુધી એક બાજુએ ઊભા રહી જવું.\nઆગળ જતા રિક્ષાવાળાના હાથને બદલે પગના હલનચલન તરફ વિશેષ ધ્યાન આપવું. રિક્ષામાંથી જો તે પોતાનો જમણો પગ બહાર કાઢીને લંબાવે તો સમજવું કે તે ડાબી તરફ વળવાની ઈચ્છા રાખે છે. ને મોટા ભાગે તે ડાબી બાજુએ જ વાળશે, છતાં નક્કી નહીં. એ વખતે તેની જમણી આંખ ફરકે તો પછી જમણી બાજુએ વાળી લે, તોપણ એક વાત ચોક્કસ છે કે ડાબી બાજુ સહેજ આગળ વધ્યા પછે જ તે જમણી દિશામાં ફંટાશે.\nને જે રિક્ષાવાળાને પગે વાગ્યું હશે અથવા તો પગમાં ખાલી ચડી હશે એ લોકો જ સાઈડ આપવા માટે પગને બદલે હાથનો ઉપયોગ કરશે. આવો કોઈ રિક્ષાવાળો પોતાનો ડાબો હાથ બતાવે તો તમારે માનવું કે તે આગળ જવા નથી માગતો. એ ત્યાં જ અટકી જશે, તમારેય અટકી જવું. એ પોતાના જમણા હાથની હથેળી બહાર કાઢીને ઊભી કરી દે, આશીર્વાદ આપવા જેવી, ‘તથાસ્તુ’ની મુદ્રા કરે તો તમારે એ તફર જરાય લક્ષ ન આપવું. એ તમને નહિ પણ પોતાના આગળના વાહન માટેનો સંકેત છે. આગળ જતા વાહનવાળાને એ કંઈક કહેવા માગે છે.\nઆગળ રિક્ષા ચલાવનાર રિક્ષાની ગતિ ઓછી કરીને મીટર સામે જોઈને રિક્ષા ચલાવતો હોય તો માની લેજો કે તે શૂન્ય પ��રું કરીને એકડો આવે એટલા જ અંતરે રિક્ષા ઊભી કરી દેવાનો છે. શૂન્યમાંથી સર્જન કરવામાં તેને વધુ રસ છે. મીટરનો કાંટો શૂન્ય પરથી ખસીને એક પર આવે એટલે તેના મોઢા પર વિજયનું સ્મિત ફરકે છે. રિક્ષાવાળાનું ગણિત વધારે પાકું હોય છે.\nકોઈ રિક્ષાવાળો તમારા પગ પાસે જ રિક્ષા લાવીને, બ્રેક મારતાં ચૂં…નો અવાજ કરે તો એનો અર્થ એમ સમજવાનો કે તમે સાચી સડક પાર ચાલો છો.\nતમારી આગળ જો એ કશુંક બબડતો આગળ નીકળી જાય તો એનો અર્થ એમ કરવાનો કે તે ડાબી ગલીમાં વળવા માગે છે.\nઅને છેલ્લી ચેતવણી. મિત્ર સાથે રસ્તે ચાલતાં, આ લેખની ચર્ચા કરશો નહિ. નહિ તો પછો કો’ક રિક્ષાવાળો તમને ચોક્કસ અડફેટમાં લઈ લેશે.\nખટારો – આ ‘ખટારો’ શબ્દ બોલતી વખતે ‘સરસ્વતીચંદ્ર’નો પેલો જમાલ યાદ આવી જાય છે. ગોવર્ધનરામે જમાલ માટે આ વાક્ય વાપર્યું છેઃ ‘સારા અને નરસાની લડાઈમાં નરસાને કંઈ જ ગુમાવવાનું નથી…’ ખટારાનુંય આવું છે. તેની સથે અથડાનાર વાહને જ સહન કરવાનું હોય છે, ખટારાએ નહીં. દાદાઓ ગળે રૂમાલ બાંધે છે, એ રીતે ખટારાઓ સૂત્રો ટીંગાડે છે. આમાંનાં કેટલાંક ધમકીરૂપ હોય છે. એક ખટારા પાછળ બોર્ડ હતુઃ ‘હમ સે જો ટકરાયેગા, મિટ્ટી મેં મિલ જાયેગા…’ બાકી ‘ફિર મિલેંગે’ વાક્ય તો દર ત્રણમાંના બે ખટારાઓ પર લખાયેલા જોવામાં આવે છે. આ વાંચતી વખતે, ‘બચ્ચુ, આ વખતે તો બચી ગયો છે, પણ ફરી વાર મારી આડે ન ઊતરતો…’ જેવી ગર્ભિત ચેતવણી વાંચતા હોઈએ એમ લાગે છે.\nઅમદાવાદની પ્રજાને ફૂટપાથ પર ચાલવા કરતાં રસ્તાની વચ્ચે ચાલવામાં પોતાની સલામતી વધુ જણાય છે જેનું કારણ આ ખટારા જ છે. ખટારાને ફૂટપાથ પર ચાલવાનું ઘણી વાર મન થઈ આવે છે; એટલે લોકોએ રસ્તાની વચ્ચોવચ ચાલવાની ટેવ પાડી છે.\nઅમારા ગીધુકાકા પાસે એક યુવાન આવ્યો. તેને આત્મહત્યા કરવાની ધૂન મગજ પર સવાર થઈ ગયેલી. કાકાને તે કહેવા માંડ્યોઃ ‘ગીધુકાકા, બસ, જીવવામાં હવે રસ નથી. માંકડ મારવાની દવા પીને જીવનનો અંત આણવાનું મન થઈ ગયું છે…’\nત્યારે ગીધુકાકાએ તેને ઠપકો આપ્યોઃ ‘બેવકૂફ શા માટે એવો ખોટો ખરચો કરે છે શા માટે એવો ખોટો ખરચો કરે છે ને માંકડ મારવાની દવા પીનેય નહીં મરે તો પાછો આત્મહત્યાનો કેસ મંડાશે. એ કરતાં તને એક સહેલો રસ્તો બતાવું…’\n‘બતાવો કાકા’, પેલાએ ગંભીરતાથી માર્ગદર્શન માગ્યું.\n‘તારે ખરેખર જો મરવું જ હોય તો આ સામેની ફૂટપાથ પાર ખાટલો નાખીને બેસ… સાંજ સુધીમાં કોઈ ટ્રકવાળો તારી મુરાદ બર લાવી દેશે…’\nસ્કૂટ���ઃ કહેવત છે ને કોઈ જગ્યાએ ના ચાલે… તે અમદાવાદમાં ચાલે. કદાચ એ જ કારણે બીજા કોઈ શહેર કરતાં અમદાવાદમાં સ્કૂટરો વધારે ચાલે છે. સ્કૂટર પરથી અમદાવાદનું સ્ટેટસ નક્કી ના કરી શકાય. તે કોઈ બેન્ક કે સરકારી ઓફિસનો પટાવાળો હોઈ શકે કે ગેરેજનો મિકેનિક પણ હોઈ શકે, છતાં સ્કૂટર પર બેસવાની તેની ઢબ પરથી એટલું નક્કી કરી શકાય ખરું કે આ સ્કૂટર તેનું પોતાનું છે કે બીજાનું વાપરવા લીધું છે \nરસ્તા પર ચાલતાં વાહનોમાં વધુમાં વધુ જોખમ સ્કૂટરવાળાને છે એમ જણાતાં સરકારે વચ્ચે સ્કૂટર જેવાં બે પૈડાંનાં વાહનો માટે ‘હેલ્મેટ’ ફરજિયાત કરવાનું વિચારેલું. એક સરકારી પ્રવક્તાને મેં એ વિશે પૃચ્છા કરેલીઃ ‘શા માટે સરકાર કાયદાથી પ્રજાને હેલ્મેટ પહેરાવવા માગે છે’ ત્યારે તેણે જણાવેલું કે, ‘લોકશાહીમાં લોકો જ રાજા હોય છે. પ્રજા જ રાજા ગણાય એટલે તેને માથે મુગટ હોવો જોઈએ.’\nવાહનો જે રીતે શહેરમાં દોડી રહ્યાં છે એ જોતાં સ્કૂટર, મોટર, સાઈકલ જ નહીં, તેની પાછળ બેસવાવાળા તેમ જ ચાલવાવાળા માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવી જોઈએ. અમારા ગીધુકાકા કહે છે અમદાવાદમાં સ્ત્રીઓ માટે, ખાસ કરીને પરણેલી સ્ત્રીઓ માટે ફરજિયાત હેલ્મેટ હોવી જોઈએ. પરણેલી સ્ત્રી માટે હેલ્મેટ ફરજિયાત હોય તો પતિ તેને સમજાવી શકે કે પત્ની, આમેય તેં ચોપડેલાં લાલી-લિપસ્ટિક કે પફ-પાઉઅડર હેલ્મેટમાંથી બહાર દેખાવાનાં નથી. તો પછી શા માટે તેની પાછળ આટલો બધો શ્રમ કરે છે – જો કે ગીધુકાકા એ નથી જાણતા કે પરિણીત સ્ત્રી તેની સાડી સાથે મેચ થાય એવી જુદા જુદા રંગની સાત હેલ્મેટ માટે હઠ કરશે તો અમદાવાદના સાડીવાળાને ત્યાં જ આ હેલ્મેટ વેચાતો થશે. વેપારીઓ ભવ્ય સેલની જાહેરાતમાં લખશે કે અમારે ત્યાંથી સાડી ખરીદનારને સાડીના મેચીંગની હેલ્મેટ ભેટ આપવામાં આવશે ને તેના વરને બાપડાને અઢીસો રૂપિયાની સાડીના પાંચસો ખરીદવા પડશે…\nસાઈકલ – અમદાવાદમાં સાયકલ ચલવનારનું કામ દોરડા પાર ચાલનારા નટ કરતાંય વધુ મુશ્કેલ છે, કેમ કે દોરડા પર માત્ર એક ને એક વધુમાં વધુ બે જ માણસો હોઈ સામેથી કોઈ આવીને અથડાઈ જાય એવું ભાગ્યે જ બને. જ્યારે અહીં તો ‘વન-વે’ માંથી ગમે તે કોઈ સામેથી આવીને અથડાઈ પડે છે. હવે તો ગધેડા ચારવાવાળા પણ ગદર્ભ પર બેસવાને બદલે સાઈકલ પર બેસીને ગધેડા ચારવા જતા હોય છે એટલે સાઈકલસવાર ક્યારે કોની અડફેટે ચડી જશે એ કહેવાય નહિ.\nહું કોલેજમાં ભણતો હતો ત્યારે સાઈકલ પર બેસીને જતો હતો ત્યાં બાજુની ગલીમાંથી એક કાકા મારી સામે ધસી આવીને ઊભા રહી ગયા. મારી સાઈકલ કાકા તરફ આકર્ષાઈને ‘કાકાની શશી’ પેઠે નફ્ફટાઈથી તે તેમને વહાલ કરવા પહોંચી ગઈ. તેને મેં બીજી તરફ દોરવા વ્યર્થ પ્રયાસ કર્યો પણ તે કાકાના બે પગની વચ્ચે ખડી રહી ગઈ. સાઈકલ નીચી હતી. એટલે મારા લાંબા પગ જમીન પર ટેકવી મારા બચાવમાં હું બોલ્યોઃ ‘મુરબ્બી આમાં મારો દોષ નથી. પાછળથી રિક્ષા આવતી’તી ને સાઈડમાંથી બસ પસાર થઈ એટલે મારી નજર ત્યાં ગઈ એટલામાં તમે સામેથી આવી ગયા…’ સાઈકલ હજી કાકાના બે પગ વચ્ચે ઊભી હતી. અત્યાર સુધી ચૂપ ઊભેલા કાકાએ પોતાના પગ સામે જોતાં શાંતિથી કહ્યું, ‘સાંભળી લીધું તારું બચાવનામું… હવે તો મારા બે પગ વચ્ચેથી સાઈકલ કાઢ આ તે કંઈ સાઈકલ-સ્ટેન્ડ છે આ તે કંઈ સાઈકલ-સ્ટેન્ડ છે …’ ગરીબની જોરુ જેવા આ વાહન માટે આટલું બસ…\nકહે છે કે અસલ અમદાવાદમાં એક સાથે દસ ગાડાં ચાલી શકે એટલા પહોળા રસ્તા હતા ને બળદો કે ઊંટોએ રસ્તા પાર તોફાન કરી કોઈ મોટા અકસ્માતો કર્યાની નોંધ નથી. ટ્રાફિક નિયમનની જરૂર કોઈને લાગતી નહીં.\nજ્યારે આજે વર્ષમાં એકાદ વીક ‘ટ્રાફિક વીક’ તરીકે આવે છે. જો કે આથી ટ્રાફિફને ખાસ ફાયદો થતો નથી, પણ જોનારાને ગમ્મત પડે છે. આ નગરમાં જ્યાં ટ્રાફિકને જ કોઈ ગંભીરતાથી લેતું નથી તો પછી ‘ટ્રાફિક વીક’ નો સવાલ જ નથી. પણ તે ઊજવવાથી ઊજવનારને મનમાં સારું લાગે છે, શહેરમાં કશું કર્યાનો સંતોષ થાય છે.\nટ્રાફિક નિયમનમાં મદદરૂપ થવા મેં કેટલાક મદદરૂપ થવા મેં કેટલાંક સૂત્રો ને કાર્ટૂનોના આઈડિયા તૈયાર કરીને આવું કામ કરનાર મિત્રોને આપેલા. ભવિષ્યમાં ભીડવાળા ચાર રસ્તા પર આ પ્રકારનાં હોર્ડિંગ્સ મુકાવવાનું કોઈને મન થાય તો મૂકી શકે એ વાસ્તે અહીં થોડા નમૂના આપીએ છીએ.\n‘આજ કરતાં આવતી કાલ વધારે સારી હશે… તમારે તે જોવી હોય તો ફૂટપાથ પાર ચાલો…’\n‘તમે રસ્તો ઓળંગી લો ત્યાર પહેલાં કોઈ વાહન તમને ના ઓળંગી જાય એની તકેદારી માટે હંમેશાં લીલી બત્તી થાય ત્યાં સુધી થોભો…’\n‘તમે પણ ભવિષ્યમાં ભારતના રાષ્ટ્રપતિ બનવા ઇચ્છાતા હો તો ઝિબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ઓળંગો…’\nપોલીસ ઇન્સ્પેકટરઃ (સ્કૂટરચાલકને) ‘તમે તમારી પત્નીથી કંટાળી ગયા હશો એ સ્વીકારું છું. તોપણ આમ બેફામ રીતે સ્કૂટર ના ચલાવાય, બીજાનો તો ખ્યાલ કરો \n‘આ રસ્તો સ્મશાનઘાટ તરફ જાય છે. જરા ધીરે હાંકો…’\nગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આ બધું હું જ કરું છું. તું તો નિમિત્ત માત્ર જ છે. તેમ છતાં અકસ્માત કરવા બદલ પોલીસ તમારું જ નામ લખશે. શ્રીકૃષ્ણનું નહીં…\n« Previous શાળામાં પ્રવેશ.. (નવલિકા) – પ્રજ્ઞા પટેલ\nજનારાને શ્રદ્ધાંજલિ – મીરાબેન ભટ્ટ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nદલો તરવાડી – રતિલાલ બોરીસાગર\nએક હતો દલો તરવાડી. દલાના બાપદાદાઓએ દેશની બહુ સેવા કરેલી. તેઓ બહુ સાદાઈથી જીવેલા. ગાંધીબાપુ કહે એમ કરવાનું, એ જીવે એમ જીવવાનું. દલાના બાપા મૃત્યુ પામ્યા ત્યારે દલાને કહેતા ગયા કે દેશની સેવા કરજે. દેશની સેવા કરવા માટે દલો રાજકારણમાં પડ્યો. રાજકારણમાં ખૂબ આગળ વધ્યા પછી દલાને થયું, હું અને દેશ જુદા નથી, મારું કુટુંબ અને દેશ જુદાં નથી, મારાં ... [વાંચો...]\nમાર ખાયે સૈયાં હમારો – નિરંજન ત્રિવેદી\nરાઘવજીએ ખાધું મોંઘામાં મોંઘું કેળું સત્યનારાયણની કથામાં આવતી કલાવતી કન્યા જેવી જ મોંઘવારી છે. રાતે ન વધે તેટલી દિવસે વધે, અને દિવસે ન વધે તેટલી રાતે વધે. ઈન્દિરાજી પણ છેવટે કંટાળીને બોલ્યાં હતાં કે મોંઘવારી તો વિશ્વવ્યાપી પ્રશ્ન છે. દરેક દેશમાં મોંઘવારી છે જ અને વધે પણ છે. એમણે શબ્દ વાપરેલો ‘વર્લ્ડ ફિનોમીનન’. આ ખરેખર ‘વર્લ્ડ ફિનોમીનન’ જ છે. ... [વાંચો...]\nમારી સાઇકલ – રમણ સોની\n(‘સાત નંગ, આઠ નંગ અને-’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મારી સાઇકલ છે નહીં – હતી. એનું નામ ઈસ્ટર્ન સ્ટાર. પ્રભાત-તારક, સુબહ કા તારા. બાપુજી લઈ આવેલા. સેકન્ડ હેન્ડ. કહેતા હતા કે, ખાસ વપરાયેલી નથી. બાપુજીએ એને જતનથી, જાતે જ, સાફસૂફ કરેલી. કેરોસીનનો રંગ ... [વાંચો...]\n9 પ્રતિભાવો : અમદાવાદ એટલે અમદાવાદ… – વિનોદ ભટ્ટ\n હુમેશનિ જેમ વિનોદ ભુત તરફથિ.\nમજાનો લેખ્.સાચુ પ્રતિબિમ્બ તાદ્ર્શ્ રજુ લેખ દ્વારા પ્ર્સ્તુત કર્યુ.આભાર્.\nલેખ વાંચી બહુ મજા આવી. હા હા હા……\nઅમદાવાદ્મા ફરતા હોઇએ તેવુ લગ્યુ\nસાહેબ અમદાવાદ ને ખુબજ ચાહે, ફરે અને હાસ્ય નિરુપે આવા જ લેખો લખતા રહો.\nખુબ જ અભિવાદન ,અભિનન્દન વિનોદભાઇ.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/rikshavalo-story-from-kunj-jayaben/", "date_download": "2019-03-24T21:42:25Z", "digest": "sha1:E7TOIBB3QMFO5DRCUMYLZ3C7DGIQ5HUA", "length": 21619, "nlines": 150, "source_domain": "blog.dealdil.com", "title": "\"રિક્ષાવાળો\" - \"સર્વ ધર્મ સમભાવ\" વાંચો માનવતાની વાર્તા અને લાઇક કરો અમારું પેજ..", "raw_content": "\nHome Gujarati Articles “રિક્ષાવાળો” – “સર્વ ધર્મ સમભાવ” વાંચો માનવતાની વાર્તા અને લાઇક કરો અમારું...\n“રિક્ષાવાળો” – “સર્વ ધર્મ સમભાવ” વાંચો માનવતાની વાર્તા અને લાઇક કરો અમારું પેજ..\nહું રવિ અને મારા બે મિત્રો દર્શન અને દિપક…\nઅમારો ખાનદાની ધંધો રિક્ષાચાલાવવાનો. એમને ખબર હતી કે રિક્ષાચાલક ને લોકો કઈ રીતે માન આપે છે છતાં પરિવારની આાર્થિક સમસ્યા “ગરીબી” નાં લીધે અમે ત્રણે ઝાઝું ભણી ન શક્યા હોવાથી ખાનદાની ધંધો રિક્ષાચાલક નો પસંદ કર્યો.\nઉનાળાનો સમય હતો, કાગઝાળ ગરમી, એ.સી વગર રહેતા તમામનાં હાલ પરસેવાંથી રેબઝેબ હતા.\nબપોરનો સમય હતો, રસ્તાઓ ખાલીખમ નજરે ચઢતાં હતાં, ડામર નાં રસ્તા પર ગરમીને લીધે નિકળતી વરાળ સાફ દેખાય રહી હતી, બજારમાં માણસો નો ભીડ નહીંવત હતી…\nપેસેન્જર મળવાંનાં કોઈ અણસાર ન દેખાતા મેં મારી રિક્ષા સાઈડમાં મૂકી.\nદર્શન ને ફોન કરી ને કહ્યું “ચાલ ફ્રી હોય તો આવ ચા-નાસ્તો કરીયે..\nઅમે રિક્ષાવાળા એટલે આટલી ગરમીમાં પણ ચા વગર નય જ ચાલે..\nદર્શન પણ ફ્રી જ હતો એટલે એણે કહ્યું હા, આવું જ છું ચાલ તો ગલ્લે મળીયે..\nઆ ગલ્લો એટલે અમારું ટાઈમપાસ નું સ્થળ ત્યાં ચા પણ મળી રહે અને થોડો આરામ પણ… ધણા રિક્ષાવાળા ગલ્લે જ ચા પીય… ચા ઉપર ચર્ચા પણ અહીં જ થઈ જત��.. (રિક્ષાનાં ધંધામાં મળતાં નફા-ખોટ ની ચર્ચા)\nમને ત્યાં પહોંચતાં થોડી જ વાર થઈ હશે ને ત્યાં જ દર્શન અને સાથે સાથે દિપક એમ બંન્ને ની રિક્ષા આવી પહોંચી.\nએ લોકો આવતાંની સાથે જ બાકડે બેસી મેં કાકાને બૂમ પાડી\n“કાકા ૩ ચા આપજો, આપણી રેગ્યુલર કડક મીઠી આદુ……”\nહજી મારી વાત પૂરી ન થઈ અને વચ્ચે એક અવાજ આવ્યો,\n“કાકા ૩ નય ૪ ચા આપજો અને હા આદુંવાળી, બરાબર ને રવિભાઈ…”\nમેં જોયું તો બોલનાર બીજો કોઈ નહીં, એક રિક્ષાચાલક દર્શનનો મિત્ર “મોસિન” હતો.\nમોસિન જાત નો મુસલમાન, કફની-પાયજામો ને માથે ટોપી. લાંબી દાઢી…\nમને મુસલમાનો સાથે ન ફાવે એટલે મેં કહ્યું “કાકા ત્રણ જ ચા આપજો મારે નથી પીવી”\n“પી લો ને ચા, રવિભાઈ ગરીબ માણસ સાથે ય કોઈ દિવસ” મોસિન બોલ્યો…\nમેં કંઈ જવાબ આપવા વિના જ દર્શન બાજું થોડા ગુસ્સાની નજરથી જોઈ ને રિક્ષાની કિક મારી ત્યાંથી નિકળી ગયો…\nદર્શન અને દિપક બંન્ને સમજી ગયાં હશે કે મને મુસલમાન સાથે ચા પિવી નહીં જ ગમે…\nથોડા દિવસો પછી હું પેસેન્જર બેસાડી રિક્ષા લઈને જઈ રહ્યો હતો…\nઅચાનક મારા ફોન ની ધંટડી વાગી…\nમેં રિક્ષા સાઈડમાં લઈને થોભાવી અને ફોન ઉંચક્યો, મારા પગ તળીયેથી જમીન ખસી ગઈ, મારા પિતા ધરે દાદર ઉપરથી પડી ગયાં, એમને માથા ના ભાગે ખૂબજ મોટી ઈજા થઈ હતી અને એમને સરકારી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.\nમેં મારા પેસેન્જરો ને કહ્યું “તમે બીજી રિક્ષા પકડી લો, મારે તાત્કાલિક હૉસ્પિટલ જવું પડશે.. તમામ પેસેન્જર ઉતરી તો ગયાં પણ તમામના ચહેરા પરથી લાગતું હતું કે તેઓએ મને અઢળક ગાળો આપી હશે..\nશું કરું ન કરું સમજ્યા વગર ખૂબ જ જોરથી રિક્ષા હંકારી હું હોસ્પિટલ પહોંચ્યો..\nમારી માતા અને એક-બે આડોશી-પાડોશી સબંધીઓ ઉભા હતાં. તમામના ચહેરા પર એક ડર ચોખ્ખો નજર આવતો હતો… છતાં મેં હિંમત કરી માતા પાસે ગયો, પછી ખબર પડી કે પિતા ને માથાનાં ભાગે ખુબ જ મોટી ઈજા થવાના કારણે સર્જરી માટે ઑપરેશન થિયેટરમાં લઈ ગયાં હતાં…\nલગભગ અડધો ક્લાક પછી ડૉ.જીગ્નેશ બહાર આવ્યા.\n“આ માંથી દર્દી નાં સબંધી કોણ છે” ડૉ. એ પૂછ્યું.\nમેં ગભરાટ નો માર્યો થોડા નીચે સ્વરોમાં બોલ્યો\n“હું એમનો પુત્ર છું, બોલો સાહેબ શું થયું\n“તમારા પિતા ના માથા માંથી ખૂબ જ લોહી વહી ગયું છે, તમારે ૧ બૉટલ લોહી શોધવું પડશે, અને હા તમારા પિતાનું લોહી\nAB–Ve જે ખુબ જ ઓછા પ્રમાણ માં મળે છે અમારી હૉસ્પિટલમાં માત્ર ૧ જ બૉટલ હતી એ એમદે ચઢાવી દીધી હવે તમારે ½(અડધાં) ક્લાકમાં ૧ બૉટલ શોધી ને લાવવું પડશે.”\n“હું ગમે તેમ કરી શોધી લાવીશ પણ મારા પિતા ને કંઈ થવું ના જોઈયે, ગમે તેમ કરો પણ મારા પિતાને બચાવી લો”\nઆટલું બોલતાં મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.\nમેં બહાર નિકળી ને પહેલાં દર્શન અને દિપક ને ફોન કરી ને કહ્યું કે “ગમે ત્યાંથી પણ AB–ve લોહી શોધી આપો, અને આપણી સરકારી હૉસ્પિટલમાં પહોંચો, પિતાજી ને તાત્કાલિક લોહીની જરુર છે”…\nઆટલું કહી હું રિક્ષા લઈને નિકળ્યો.\nકૉલેજો ઉપર ગયો, રિક્ષા સ્ટૅન્ડ ઉપર ગયો પણ ક્યાંક\nAB–ve લોહી વાળું વ્યક્તિ મળ્યું નહીં…\n½ ક્લાકમાં હું જાણે આખા શહેરમાં ફરી વળ્યો પરંતું એ લોહી ડૉ. ના કહેવા મુબજ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળે છે.\nમેં તો તમામ આશાઓ છોડી લટકતાં મોં એ પાછો હૉસ્પિટલ પહોંચ્યો..\nત્યાં ઉભેલ વ્યક્તિમાં મારા બંન્ને મિત્રો વધારો હતો. મેં આંખમાં આંસું સાથે કહ્યું “દર્શન-દિપક આ લોહી તો ક્યાંય ન મળ્યું, શું કરું મારા પિતાે કેમ કરી બચાવું…\n“તેની ચિંતા ના કર તારા પિતા ને હવે, સારું છે જા ડૉક્ટર સાહેબ ને મળી આવ” દિપકે કહ્યું.\nમે થોડો ખુશ થયો અને દોડતો-દોડતો ડૉક્ટર સાહેબ નાં રુમમાં ગયો.\nતેમને પગે લાગી ને કહ્યું “ડૉ.સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર, મારા પિતાનું જીવન બચાવાં માટે.”\nડૉ.સાહેબે કહ્યું “આભાર માનવો હોય તો તમારા પિતાનાં બૅડ પાસે એક બીજો બૅડ છે, એમની પાસે જાવ એમણે જ તમારા પિતા ને લોહી આપ્યું છે.”\nમેં ઉતાવળા પગે અંદર ગયો અને બૅડ ઉપર જોયું તો મારી આંખો એકદમ પહોળી થઈ ગઈ, બૅડ ઉપર બીજુ કોઈ નહીં પરંતું “મોસિન” ભાઈ હતા. (યાદ છે ને, રિક્ષાવાળા મોસિનભાઈ)\nમારી આખો પસ્તાવા નાં આસું થઈ છલકાઈ ગઈ. મેં મોસિનભાઈ પાસે જઈને એમના પગ પકડી ને કહ્યું\n“માફ કરી દો ‘મોસિનભાઈ’ મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ, મેં તમને કેટલીય વાર ignore કર્યા, કોઈ દિવસ તમારી સાથે ‘ચા’ નથી પીધી, કારણ કે તમે ‘મુસલમાન’ છો એટલે, પરંતું આજે મને મારી ભૂલ ઉપર પસ્તાવો થાય છે…”\n“અરે, રવિભાઈ શું તમે પણ એક મિત્ર જ મિત્રની મદદ કરુ શકે અને મેં એજ કર્યું છે, જ્યારે મારા ઊપર દર્શનભાઈ ને ફોન આવ્યો અને કહ્યું કે “રવિભાઈના પિતા ને AB–ve લોહી ની જરુર છે, કોઈ નું હોય તો શોધી આપો” ત્યારે મેં કહ્યું કે અરે આ blood group તો મારું જ છે, અને હું અહીં આવી ગયો”\n“હું તમારો આભાર કેવી રીતે માનું એ સમજાતું નથી, તમે મારા માટે ભગવાન સમાન છો” મેં હાથ જોડી ને કહ્યું\n“અરે રવિભાઈ ગાંડા થઈ ગયા છો, એક દોસ્તની ફરજ જ છ�� બીજા દોસ્તની મદદ કરવાની અને મેં એજ કર્યું છે”\n“આભાર તમારો મોસિનભાઈ, તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું” મેં કહ્યું\nઆટલી વાત પૂરી કરી “મોસિનભાઈ” લોહી આપી ને જતા રહ્યાં…\nહું વિચારવાં લાગ્યો કે…\nઆ માનવી કેવો હોય \nધર્મમાં ભાગલાં પાડે એ માનવી\nનાત-જાત માં ભાગલા પાડે એ માનવી\nઅમીર-ગરીબોમાં ભાગલાં પાડે એ માનવી\nઆજે પિતાને રજા આપ્યા પછી ૬ દિવસ થઈ ગયાં, પિતા હવે તંદુરસ્ત છે, આજે પણ હું મનોમન “મોસિનભાઈ” નો આભાર માનું છું…\nઅને હા ત્યાર બાદ દરરોજ હું અને મોસિનભાઈ સાથે જ “ચા-નાસ્તો” કરીયે છીએ અને હા તમામ સુખ-દુ:ખ માં સાથે રહીયે છીએ, કેટલીય વાર મારા ધરે એક જ થાળીમાં જમી લઈયે…\nએક “રિક્ષાવાળો લોહી આપીને કેટલું બધું સમજાવી ગયો, કાશ દુનિયા નાત-જાત ભૂલી, દરેક ને માન-સન્માન આપે,\nસર્વ ધર્મ એકસમાન માને…” કાશ\nપહેલા સર્વ ભારતીય, પછી હિંદુ-મુસલમાન…\n“હિન્દુ–મુસલિમ–શિખ–ઈસાઈ આપસ મેં હમ ભાઈ ભાઈ”\n“સર્વ ધર્મ એક સમાન, કોઈ વ્યક્તિ ની અવગણનાં ન કરો, શું ખબર કોઈ વ્યક્તિ ક્યારે કામ આવી જાય…”\nલેખક : કુંજ જયાબેન પટેલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“સેવ ઉસળનો મસાલો” હવે આ મસાલાની મદદથી ઘરે જ બનાવો ટેસ્ટી સેવ ઉસળ…\nNext article“મત્સ્ય કન્યા સાથે પ્રેમ” – એક અદ્ભુત પ્રેમકહાની કાશ વિહારને….\nબિહારમાં વરરાજો દારૂ પીને મંડપ પર કરી રહ્યો હતો આડા અવળી હરકતો, દુલ્હને ઉઠીને કર્યું કઈક આવું…\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને પતિ રહી ગયા હેરાન…\nકોઈ મુર્ખ સાથે ચર્ચા કરવી એ બુદ્ધિમાની નથી કેમ કે તેનાથી નુકસાન આપણું જ થાઈ છે. જાણો આ વાર્તા પરથી…\nબ્રેકઅપ – વાંચો આ કોલેજના મિત્રોની પ્રેમકહાની તમને પણ તમારા કોલેજના...\nદવાઓ વગર બાળકની હાઇટ વધારવી છે તો આ આસન છે બેસ્ટ…\nવિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે લાવ્યા છીએ...\nધોરણ 6માં ફેઇલ થવાં છતાં પણ આ મહિલા આઈએએસ રેન્કર બની\nતમે પણ આ વાર્તાઓ તમારી આસ��ાસ જોઈ જ હશે આજે વાંચો...\nદીકરી નું કન્યાદાન તો દીકરાનું….. વાત વિચારવા જેવી ખરી…\nવરિયાળી છે ગુણોનો ભંડાર, સ્વાસ્થ્ય માટે સોના જેવી…\nપ્રેમનો અર્થ પૂજ્ય મોરારીબાપુની કલમે\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“કચ્છી પકવાન” – હવે ઘરે જ બનાવો કચ્છનું આ ફેમસ ફરસાણ…\nઅઢી અક્ષર વાત પ્રેમની વાત દોસ્તીની અને વાત પરિવારના પ્રેમની…\nગાજરનો હલવો તો તમે બનાવતા જ હશો પણ આવી રીતે નહિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/kenguru-worlds-first-drive-from-wheelchair-electric-car-for-handicap-people-041254.html", "date_download": "2019-03-24T21:20:10Z", "digest": "sha1:P6P4TPSFZAGWVSODBGDOZAJW24Y26ILL", "length": 14921, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "દિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો | a company lauched special car for handicap people - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદિવ્યાંગો માટે પહેલી વખત આવી વ્હીલચેલ ઈલેક્ટ્રિક કાર, જાતે ચલાવી શક્શો\nદુનિયાભરમાં જાતભાતની શોધખોળ ચાલતી રહે છે. માણસની જરૂરિયાત અને સુવિધા માટે એવી શક્ય તમામ કોશિશ થાય છે જેનાથી લોકોનું જીવન વધુ સરળ બની શકે. અત્યાર સુધી દિવ્યાંગો માટે વ્હીચેર જ એક માત્ર એવું સાધન હતું જેના દ્વારા તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શક્તા હતા. પરંતુ આ વિશ્વ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે. હંગેરીની કેંગુરુ નામની કંપની એક એવી કાર બનાવી છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિ પોતાની વ્હીલ ચેર સાથે આરામથી બેસી તો શક્શ�� જ સાથે કાર ચલાવી પણ શક્શે.\nસામાન્ય રીતે વ્હીચલેર સાથે કારમાં બેસવામાં દિવ્યાંગોને ખૂબ જ મુશ્કેલી પડે છે. વ્હીલચેર પર બેઠેલો વ્યક્તિ કોઈ તેને મદદ ન કરે ત્યાં સુધી લાચાર હોય છે. તેને ઉતરવા ચડવા માટે કોઈની મદદની જરૂર પડે છે. અથવા તો તે પોતાના શરીરનું વજન ઉંચકવા હાથનો ઉપયોગ કરે છે, જેના કારણે ખભા પર ખૂબ જ વજન આવે છે. આ સ્હેજ પણ સહેલું નથી.\nકોઈ લાચાર વ્યક્તિની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી આવી જઈ નથી શક્તા. આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જે વ્હીલચેર પર હોય છે. જ્યારે આખો પરિવાર ક્યાંક ફરવા જતો હોય ત્યારે વ્હીચલેર પર બેઠેલ વ્યક્તિ નિર્જીવ સામાનની જેમ ઘરમાં બેસી રહે છે. કારણ કે તેને સહેલાઈથી ક્યાંય લઈ જઈ નથી શકાતા.\nપરંતુ કેંગારુ કંપનીની આ નવી વ્હિલચેર ઈલેક્ટ્રોનિક કાર દિવ્યાંગ લોકો માટે કોઈ આશીર્વાદથી કમ નથી. આ કાર વ્હીલચેર પર બેઠેલ વ્યક્તિને એ તમામ સુવિધા આપે છે, જેની તેમને જરૂર છે. આ કારમાં પાછળની તરફ મોટો દરવાજો છે, જે કોઈ પણ હેચબેક કારની ડિક્કીની જેમ ઉપરની તરફ ખુલે છે. દરવાજો ખુલ્યા બાદ તેમાં એટલી જગ્યા છે કે વ્હીલચેર સાથે જ દિવ્યાંગ વ્યક્તિ સીધી કારમાં બેસી શકે છે.\nકારનો દરવાજો રીમોટ દ્વારા ખોલ બંધ કરી શકાય\nઆ માટે દિવ્યાંગ વ્યક્તિને વ્હીલચેરમાંથી ઉતરવાની પણ જરૂર નથી પડતી. કારનો દરવાજો રીમોટ દ્વારા ખોલ બંધ કરી શકાય છે. કારમાં ફક્ત એક જ દરવાજો મૂકાયો છે. કારની અંદર કંપનીએ ખૂબ જ જગ્યા આપી છે. કારનું ઈન્ટિરિયર 2125 એમએમ (83.6 ઈચ) લાંબું, 1620 એમએમ (63.8 ઈંચ) પહોળું અને 1525 એમએમ (60 ઈંચ) ઉંચું છે.\nઆ કારમાં કંનીએ 2 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કર્યો છે, જે બેટરીથી ચાલે છે. કારની મહત્તમ સ્પીટ 45 કિલોમીટર પ્રતિકલાકની છે. આ ઉપરાંત કારની અંદર સ્ટિયરિંગ વ્હીલના બદલે બાઈકની જેમ હેન્ડલ બાર મૂકવામાં આવ્યું છે. જેને દિવ્યાંગ વ્યક્તિ વ્હીચલેરમાં બેઠા બેઠા આસાનીથી ચલાવી શકે છે. આ હેન્ડલબારમાં બ્રેક અને એક્સલેટર પણ મૂકાયા છે. હાલ કંપની એક નવા જોયસ્ટીક પર કામ કરી રહી છે, જેથી કારમાંથી હેન્ડલબાર હટાવીને જોય સ્ટીકનો ઉપયોગ કરી શકાય.\nકાર 70 થી 110 કિલોમીટર ચાલી શકે છે\nકંપનીએ હેન્ડલબાર પર જ તમામ પ્રકારના કંટ્રોલ બટન આપ્યા છે, જેથી દિવ્યાંગ વ્યક્તિને કોઈ મુશ્કેલી ન પડે અને તે વ્હીલચેર પર બેઠા બેઠા સહેલાઈથી કાર ડ્રાઈવ કરી શકે. એકવખત ફુલ ચાર્જ થયા બાદ આ કાર 70 થી 110 કિલોમીટર ચાલી શકે છે. એટલે કે શહેરની અંદર યુઝ કરવા માટે આ કાર પરફેક્ટ છે.\nકિંમત 25 હજાર અમેરિકન ડૉલર\nજો કે હજી સુધી આ કાર ઈન્ડિયન માર્કેટમાં નથી આવી. પરંતુ તેની કિંમત 25 હજાર અમેરિકન ડૉલર છે. ભારતમાં આ કાર નથી આવી એટલે તેની કિંમત કેટલી હશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ કાર દિવ્યાંગ લોકોની કેટલીક મુશ્કેલી દૂર કરશે તે નક્કી છે.\nવીડિયો: ઝડપથી આવતી કારે યુવતીને 10 ફુટ હવામાં ઉછાળી\nતમારી પાસે કાર છે તો કોકોડ્રાઈવ પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી છે જરૂરી\nઓનલાઈન ઈન્સ્યોરન્સ લેવા પર થઈ શકે છે 75 ટકાની બચત\n8 મહિનાની બાળકીને કારમાં બંધ કરીને બજારમાં જતા રહ્યા માતાપિતા\nનવું વાહન ખરીદવા પર ઈન્સ્યોરન્સના 24000 ચૂકવવા પડશે\nઆ ટેક્નિકથી મિનિટોની ગણતરીમાં શોધી શકશો તમારી ચોરાયેલ કાર\nOMG: એક કાર માટે 5.3 કરોડની પાર્કિંગ ખરીદી\nબિઝનેસ આઈડિયા, જે ઘરે બેઠા બનાવશે માલામાલ\nવિશ્વની 7 સૌથી મોંઘી ચીજવસ્તુઓ, જાણો નામ અને દામ\nમારૂતિ સિયાઝનું અપગ્રેડ વર્ઝન હશે દમદાર, હોન્ડા સિટી સાથે થશે ટક્કર\nકાર રિવ્યૂઃ ટોયોટા યારિસના ફીચર્સ છે દમદાર, પરફોર્મન્સ કરશે નિરાશ\nકાર ઓવરલોડિંગના પાંચ ખતરા, જે જાણવા જરૂરી છે\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/cancer-has-an-answer-said-manisha-koirala-yuvraj-singh-012622.html", "date_download": "2019-03-24T22:04:05Z", "digest": "sha1:G7YSGDUOJJT4FFL2FLZMIPT6T3S3SVGR", "length": 10248, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "કૅંસર એટલે કૅંસલ નહીં, છે તેનો ઇલાજ છે જ : મનીષા | Cancer Has An Answer Said Manisha Koirala Yuvraj Singh - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકૅંસર એટલે કૅંસલ નહી���, છે તેનો ઇલાજ છે જ : મનીષા\nમુંબઈ, 2 ઑક્ટોબર : કૅંસર સામે ઝઝૂમતાં લાખો લોકો માટે મંગળવારે સાંજે બૉલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા દ્વારા કરાયેલ એક પ્રવચન સંજીવની બની ગયું. મનીષાએ બળપૂર્વક જણાવ્યું - જો અમે કરી શકતા હોઇએ, તો આપ પણ કરી શકો છો.\nકૅંસર જેવી પ્રાણઘાતક બીમારી ઉપર વિજય મેળવનાર આ અબિનેત્રીએ તેવી ધારણાને અસ્વીકાર કરી નાંખ્યું કે કૅંસરનો કોઈ ઇલાજ નથી. મનીષાએ કૅંસરની સારવારની દર્દનાક પ્રક્રિયા તેમજ પોતાની પીડાદાયક ક્ષણો અંગે વાત કરી. તેમણે કૅંસર પ્રત્યે લોકોને જાગૃત કરવાનો નિર્ણય કર્યો છે.\nમનીષા કોઈરાલા અહીં એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલ પ્રતિજ્ઞા, કૅંસર મિથ્સ એન્ડ રિયલિટી કાર્યક્રમ પ્રસંગે પોતાના અનુભવો શૅર કરી રહ્યા હતાં. કૅંસર પીડિત શબ્દને નાપસંદ કરનાર મનીષા કોઈરાલાને આ શબ્દ નિરીહ લાગે છે. તેઓ પોતાની જાતને કૅંસર યોદ્ધા ગણાવે છે. તેમણે જણાવ્યું - અહીં કૅંસરનો મતલબ મોત થાય છે. નહીં, એવું બિલ્કુલ નથી. હું એવા તમામ લોકોને જાણુ છું કે જેમને કૅંસર થયું, તેનું નિદાન થયું અને હાલમાં તેઓ સાજા છે. આવો આપણે દરેક પ્રકારના પડકારો સામે યુદ્ધ કરીએ. તેમણે સ્વસ્થ જીવન જીવવા તેમજ જૈવિક ભોજન લેવા ઉપર બળ આપ્યું.\nમનીષા કોઈરાલાને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ\nGood News : રાજકુમાર સંતોષીની ફિલ્મ સાથે કમબૅક કરશે મનીષા કોઈરાલા\nPics : મનીષાને સારી ઑફરનો ઇંતેજાર, મમ્મી-બહેન તરીકે કમબૅક નથી કરવું\nPics : મનીષાના કમબૅકમાં કમળો બન્યો વિલન\nPics : કૅંસર મુક્ત મનીષા ખુશખુશાલ, તસવીરો પોસ્ટ કરી\nVideo : કૅંસર મુક્ત મનીષા કોઈરાલા સ્વદેશ પરત ફર્યાં\nકૅંસર મુક્ત થયાં ઈલૂ ઈલૂ ગર્લ મનીષા, ગણાવ્યો પુનર્જન્મ\nદુઆઓ રંગ લાવી, મનીષા ઉપર સફળ સર્જરી\nમનીષાએ મૌન તોડ્યું - યારો સબ દુઆ કરો...\nમનીષાને રજા અપાઈ, અમેરિકામાં સારવાર કરાવશે\nજુઓ તસવીરો : ઇલુ ઇલુ ગર્લની ટૉપ 10 ફિલ્મો\nBreaking News : મનીષા હૉસ્પિટલમાં, કૅંસરની શંકા \nmanisha koirala cancer bollywood મનીષા કોઈરાલા કૅંસર બૉલીવુડ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00393.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A5%E0%AB%80/", "date_download": "2019-03-24T22:09:55Z", "digest": "sha1:76E46NK643OHJDFJYV2BGSTDSKFOZW3A", "length": 2921, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "મકર સંક્રાંતિની તિથી |", "raw_content": "\nTags મકર સંક્રાંતિની તિથી\nTag: મકર સંક્રાંતિની તિથી\nમકર સંક્રાતિ 14 તારીખે મનાવી કે 15, આને લઈને કન્ફ્યુજન છે,...\nભારતમાં અનેક પ્રકારના તહેવાર ઉજવવામાં આવે છે. એટલા માટે દર મહીને કોઈ ને કોઈ તહેવાર આવતા જ રહે છે. વર્ષના સૌથી પહેલા તહેવાર તરીકે...\nજુયો કેવા કેવા કિંજલ દવે નાં ફોટો ફોટોશોપ થી બનાવી વાયરલ...\nકિંજલ દવેને પોતાની પત્નિ ગણાવીને ફેસબુક પર મોર્ફ કરેલી તસવીરો મૂકનારો જેલભેગો, જુઓ કેવા ફોટા મૂકેલા આ યુવકે ગુજરાતી લોકસંગીત નું મોટું નામ અને ‘ચાર...\nતમે પણ ધોવો છો અંડર ગારમેન્ટ બધા કપડા સાથે તો થઇ...\nરાજકોટના લોધિકા પાસે થોરડી આશ્રમ નાં બાપુ ની સિદ્ધી : આયુર્વેદમાં...\nમૃત્યુ સિવાય બીજી મોટી મોટી બીમારીઓનો ઈલાજ કરી શકે છે આ...\nજાણો નાડી તપાસીને કોઈ પણ રોગ વિશેની જાણકારી સૌથી જૂની અને...\nકોઈ આવ્યુ શિકાગોથી તો કોઈએ છોડી નેવીની નોકરી, હવે શીખી રહ્યા...\nપુરુષોની આ 5 ખાસીયત પર મહિલાઓ થાય છે ફિદા, આ ખાસીયતો...\nક્યુટનેશમાં તૈમુરને પણ પાછા પાડી દે એવો છે સાનિયા મિર્ઝાનો દીકરો,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/437335/", "date_download": "2019-03-24T21:17:08Z", "digest": "sha1:MPQQCZLM7BAUETZ62ZKUCRVALOARZ4EA", "length": 3845, "nlines": 54, "source_domain": "allahabad.wedding.net", "title": "Heera Vatika, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 1,500 માંથી\n1 ઇન્ડોર જગ્યા 350 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 5\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 30 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર\nખાસ લક્��ણો સ્ટેજ, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 350 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 1,500/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00394.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/13/memu-train/", "date_download": "2019-03-24T22:19:05Z", "digest": "sha1:4ILOUQ7QXZT4YCP76DZUCMVAOJJ7J7R7", "length": 23727, "nlines": 151, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મેમુ- ધી લોકલ ટ્રેન – ડૉ. નલિની ગણાત્રા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nમેમુ- ધી લોકલ ટ્રેન – ડૉ. નલિની ગણાત્રા\nNovember 13th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ડૉ. નલિની ગણાત્રા | 5 પ્રતિભાવો »\n[ સર્વ વાચકમિત્રોને દિપાવલીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલુ વિક્રમસંવતના આ અંતિમ દિવસે આપણે સૌ આનંદમગ્ન થઈને હાસ્યરસમાં તરબોળ થઈએ, અને આવનારા નવા વર્ષનું સ્વાગત કરીએ.]\n[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.]\n[dc]મા[/dc]મૂલી ચીજને મહાન બનાવવી હોય તો એની આગળ ‘ધી’ લગાવી દેવું. તમે સાદો વેનીલા આઈસ્ક્રીમ ખાધો હોય પણ મેં ‘ધી વેનીલા આઈસ્ક્રીમ’ ખાધો એમ કહો તો ગુજરાતી મીડિયમવાળાય વા…ઉ, ગ્રે….ટ કહીને બિરદાવશે. કારણ કે ધીનો ગ્રેટ સાથે ધી ગ્રેટ સંબંધ છે. આપણે આપણી સાથે ઘટતી તમામ ઘટના સાથે એ સંબંધ જોડી દેવો. મેં ‘મેમુ’માં મુસાફરી કરી અને મેમુને નામ આપ્યું, ‘મેમુ – ધી લોકલ ટ્રેન’. તો બધા પ્રભાવિત થઈને વાંચવા લાગ્યા ને \nઆ ‘મે’ મહિનામાં ‘મું’ (હું) મેમુમાં આબુ જઈ આવી. કેટલાક વક્રવાચકોને એ વાતે વાંકું પડે છે કે લેખકો જે કાંઈ ક્રિયા-કર્મ કરે એ બધા અમારા મર્મસ્થાન પર કેમ મારે છે પણ વાત એવી નથી. લેખકોને વાચકો સાથે કોઈ વેર નથી. આ તો મજૂરીના પ્રમાણમાં મહેનતાણું ન મળતું હોવાથી લેખકો આઈડિયા કરે છે. તેઓ પોતાના કાર્ય અને કાર્યક્રમની લેખ દ્વારા જાહેર જનતાને જાણ કરી જાહેરાતનો જંગી ખર્ચ બચાવી લે છે અને ‘બચત એ પણ આવક’ના ધોરણે આવક ઊભી કરી લે છે. વળી આ પ્રકારની બચતજન્ય આવક પર આવકવેરો ��ણ લાગતો નથી, એ બીજી બચત. ‘ડૉ. નલિનીબહેન ગણાત્રા પાંચ દિવસ આબુના પ્રવાસે ગયાં હોઈ પોતાનાં કર્મકુંડ પર, સૉરી ક્લિનિક પર મળી શકશે નહીં. તો જેઓ તેમને મળવા ન માગતા હોય તેઓએ આ પાંચ દિવસ એમના ક્લિનિક પર આંટાફેરા મારી આવવા…’ હવે આટલી જાહેરાત લેખક અખબારમાં છપાવે તો ખેરાત જેટલો ખર્ચ થઈ જાય. એના બદલે લેખમાં જ એનો ઉલ્લેખ કરી નાખે તો ઘરવાળીની ઘરવાળી ને કામવાળીની કામવાળી પણ વાત એવી નથી. લેખકોને વાચકો સાથે કોઈ વેર નથી. આ તો મજૂરીના પ્રમાણમાં મહેનતાણું ન મળતું હોવાથી લેખકો આઈડિયા કરે છે. તેઓ પોતાના કાર્ય અને કાર્યક્રમની લેખ દ્વારા જાહેર જનતાને જાણ કરી જાહેરાતનો જંગી ખર્ચ બચાવી લે છે અને ‘બચત એ પણ આવક’ના ધોરણે આવક ઊભી કરી લે છે. વળી આ પ્રકારની બચતજન્ય આવક પર આવકવેરો પણ લાગતો નથી, એ બીજી બચત. ‘ડૉ. નલિનીબહેન ગણાત્રા પાંચ દિવસ આબુના પ્રવાસે ગયાં હોઈ પોતાનાં કર્મકુંડ પર, સૉરી ક્લિનિક પર મળી શકશે નહીં. તો જેઓ તેમને મળવા ન માગતા હોય તેઓએ આ પાંચ દિવસ એમના ક્લિનિક પર આંટાફેરા મારી આવવા…’ હવે આટલી જાહેરાત લેખક અખબારમાં છપાવે તો ખેરાત જેટલો ખર્ચ થઈ જાય. એના બદલે લેખમાં જ એનો ઉલ્લેખ કરી નાખે તો ઘરવાળીની ઘરવાળી ને કામવાળીની કામવાળી (દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી)\nવાચકમિત્રો, ‘મેમુ’ની મુસાફરીનો અનુભવ તમને લખી વંચાવવા માટે તો હું યાત્રાભર જાગતી રહી. બાકી વહેલી સવારની ટ્રેન પકડવા માટે મારે વહેલાથીયે વહેલા જાગવું પડતું’તું. શું મને નીંદર નહીં આવતી હોય પણ વાચકમિત્રો, તમે જ સ્નેહ (તેલ) પૂરીને મારી કલમ (દીવેટ)ને જલતી, સૉરી ચાલતી રાખી છે. એનું ઋણ ચૂકવવા ‘મેમુ’માં મેં જે જોયું એ જોવા તમારે ભાડું ન ખર્ચવું પડે અને તમને પણ ‘બચત એ જ આવક’નો લાભ મળે એ હેતુથી હું આજે ‘સંજય’ બની તમારી સમક્ષ યુદ્ધનો, સૉરી યાત્રાનો અહેવાલ રજૂ કરું છું. મેં મારી જાતને સંજય કીધી. મગર ઈસ બાતસે યૂં ન સમજ લેના, કિ મૈં તુમકો ધૃતરાષ્ટ્ર માનતી હૂં….\nહું ટ્રેનમાં ચડી કે તુરત જ ચાવાળો મારતી કીટલીએ આવ્યો. એ માથું ઓળ્યા વગર આવેલો એટલે મજાનો ‘લાલુ’ જેવો લાગતો’તો. ઘડીક તો મને આશ્ચર્ય થયું કે ભૂતપૂર્વ રેલવેમંત્રી રેલવેમાં પણ આશ્ચર્ય ઘડીકનું જ હોય. આશ્ચર્યનું આયુષ્ય સદી કે દાયકાઓનું ન હોય. એટલે મારા આશ્ચર્યનું ત્યાં જ બાળમરણ થઈ ગયું. મેં ચા પીધી. ‘લાલુ’ની ભેળસેળને કારણે કમશક્કર અને કડવી લાગી. ચાનો પ્રોગ્રામ પત્યો ���ટલે ઝાડુ-પોતાવાળી સાફસૂફી માટે આવી. ‘ઘર-સંસાર’નું એક સૂત્ર છે કે ‘તુમ કહીં ભી જાઓ, મેં તુમ્હે છોડુંગા નહીં.’ એને જોઈને મને કામવાળીની કનડગતની સ્મૃતિ થઈ આવી. એનો ડાયલોગ યાદ આવ્યો. ‘બહેન, વાસણ ખાલી કરી દો, કપડાં બોળી રાખો, ઝાપટ-ઝૂપટ પતી ગઈ છે ને, તો હું કચરા-પોતાં કરી લઉં પણ આશ્ચર્ય ઘડીકનું જ હોય. આશ્ચર્યનું આયુષ્ય સદી કે દાયકાઓનું ન હોય. એટલે મારા આશ્ચર્યનું ત્યાં જ બાળમરણ થઈ ગયું. મેં ચા પીધી. ‘લાલુ’ની ભેળસેળને કારણે કમશક્કર અને કડવી લાગી. ચાનો પ્રોગ્રામ પત્યો એટલે ઝાડુ-પોતાવાળી સાફસૂફી માટે આવી. ‘ઘર-સંસાર’નું એક સૂત્ર છે કે ‘તુમ કહીં ભી જાઓ, મેં તુમ્હે છોડુંગા નહીં.’ એને જોઈને મને કામવાળીની કનડગતની સ્મૃતિ થઈ આવી. એનો ડાયલોગ યાદ આવ્યો. ‘બહેન, વાસણ ખાલી કરી દો, કપડાં બોળી રાખો, ઝાપટ-ઝૂપટ પતી ગઈ છે ને, તો હું કચરા-પોતાં કરી લઉં ’ ઝાડુ-પોતાવાળી બોલી, ‘બહેન, પગ ઉપર લઈ લો.’ અને હું મારી કામવાળીના સ્મરણને સ્મરણાંજલિ આપી સફાળી મેમુમાં પાછી ફરી.\nએવામાં સોગિયા સમાચારથી સવાર બગાડવા પેપર-મેગેઝીનવાળો આવ્યો. મને આંખની એવી બીમારી છે કે હું કોઈ પણ સાહિત્ય ખરીદીને વાંચું તો મને એ છાપેલા અક્ષર પણ ઊકલતા નથી. વળી એવી લોકવાયકા છે કે ‘મૂર્ખા હોય એ ખરીદીને વાંચે’ એટલે સહુની નજર મૂર્ખાને શોધતી’તી. એકાદ બે મૂરખા નીકળીયે આવ્યા અને ખરીદદાર કંઈ સાત કલાક સુધી થોડો જ વાંચ્યે રાખવાનો હોય એટલે એના પૈસા વસૂલ થાય એ માટે સહુએ એની પાસેથી લઈને મેગેઝીન વાંચ્યું એટલે એના પૈસા વસૂલ થાય એ માટે સહુએ એની પાસેથી લઈને મેગેઝીન વાંચ્યું મેગેઝીનવાળો ગ્યો ને ચનામસાલાવાળો ખૂમચો લઈને આવ્યો. ‘ભૂખ ન જુએ ખૂમચો ને ઊંઘ ન જુએ ખભો.’ આખી રાતનાં ભૂખ્યાં ભાંડુઓએ ચનામસાલાથી જઠરાગ્નિ ઠાર્યો અને પછી ધીરે ધીરે પડોશીના ખભા પર ઝંપલાવવા માંડ્યા. જેને ભાગે મેદસ્વી ખભો આવ્યો એને તો નસકોરા નીંદર આવી ગઈ પણ જેને ભાગે રૂના ગઠ્ઠાવાળું ઓશીકું, મતલબ હાડકાપ્રધાન ખભો આવ્યો’તો એનું લમણું લેવાઈ જતું’તું. એના હાવભાવ જાણે એવું કહેતા’તા કે, હારાવ, ઘી-દૂધ ખાઈને નીકળતા હો તો મેગેઝીનવાળો ગ્યો ને ચનામસાલાવાળો ખૂમચો લઈને આવ્યો. ‘ભૂખ ન જુએ ખૂમચો ને ઊંઘ ન જુએ ખભો.’ આખી રાતનાં ભૂખ્યાં ભાંડુઓએ ચનામસાલાથી જઠરાગ્નિ ઠાર્યો અને પછી ધીરે ધીરે પડોશીના ખભા પર ઝંપલાવવા માંડ્યા. જેને ભાગે મેદસ્વી ખભો આવ્યો એને તો નસકોરા નીંદર આવી ગઈ ���ણ જેને ભાગે રૂના ગઠ્ઠાવાળું ઓશીકું, મતલબ હાડકાપ્રધાન ખભો આવ્યો’તો એનું લમણું લેવાઈ જતું’તું. એના હાવભાવ જાણે એવું કહેતા’તા કે, હારાવ, ઘી-દૂધ ખાઈને નીકળતા હો તો હું તો ‘સંજય’ના રોલમાં હતી એટલે મને બધાની અંતરવાણી પણ સંભળાતી. આમ ‘ઈસકે ખભે પર ઉસકા સર, ઉસકે ખભે પર ઈસકા સર’ની રમત રમતાં રમતાં બધા ઊંઘી ગયા. એમાં કેટલાકનું મોઢું વૈષ્ણોદેવીની ગુફાની જેમ ફૂલફલેઝમાં પહોળું થઈ ગયેલું. મને તો ઈચ્છા થઈ આવી કે અંદર જઈને એક આંટો મારી આવું પણ વળતાં દ્વાર બંધ થઈ જાય તો હું તો ‘સંજય’ના રોલમાં હતી એટલે મને બધાની અંતરવાણી પણ સંભળાતી. આમ ‘ઈસકે ખભે પર ઉસકા સર, ઉસકે ખભે પર ઈસકા સર’ની રમત રમતાં રમતાં બધા ઊંઘી ગયા. એમાં કેટલાકનું મોઢું વૈષ્ણોદેવીની ગુફાની જેમ ફૂલફલેઝમાં પહોળું થઈ ગયેલું. મને તો ઈચ્છા થઈ આવી કે અંદર જઈને એક આંટો મારી આવું પણ વળતાં દ્વાર બંધ થઈ જાય તો એ બીકે માંડી વાળ્યું. કેટલાકનું મોં વળી ‘ટૂંક સમયમાં ખૂલે છે, ટૂંક સમયમાં ખૂલે છે…’ની જાહેરાતની જેમ ધીમે ધીમે થોડું થોડું ખૂલતું જતું’તું. વિવાહમાં જેમ ખાંડ ફાકવાનો રિવાજ હોય છે એમ ઊંઘવામાં મોં ફાડવાનો રિવાજ કેટલીક જનજાતિમાં હોય છે. એક બહેન તો વળી બધાની ઊંઘ એને જ ભોગવવી પડતી હોય એવી અદાથી પોતાના લમણે હાથ દઈને સૂતાં’તાં.\nઘરની યાદ આવતાં કેટલાક નાની અમથી વાતમાં મેમુમેમ્બર સાથે ઝઘડી પણ લેતાં’તાં. એમને ઓડિયન્સ પણ સારું મળી રહેતું’તું. રવિવાર આવે અને સેલ્સમેન આપણી ઉપર ચઢાઈ કરે એમ સ્ટેશને સ્ટેશને ફેરિયાઓ ટ્રેનમાં ચઢાઈ કરીને ખારી સીંગ, ઠળિયાવાળાં જાંબુ અને સીડલેસ સીતાફળ ભટકાડી જતા હતા. (તમેય તે શું હું જે લખું એ વાંચીને હસવામાં કાઢી નાખો છો સીડલેસ સીતાફળ રામરાજ્યમાંય નહોતા મળતાં. સીતાફળ સીડલેસ મળતાં થશે ત્યારે બાકીનાં તમામ ફળ નિષ્ફળ થઈ જશે. હું તો હસાવવાનો ધંધો લઈને બેઠી છું એટલે મારે તો હસાવવા માટે મરણિયા પ્રયત્ન કરવા પડે. તમારે ક્યાં મજબૂરી છે.) મેમુની બીજી વિશેષતા એ હતી કે ઉપાધિના પ્રકાર બદલાય એમ આપણી બાજુમાં બેઠેલા પેસેન્જર બદલાતા રહે છે. વૈશાખ ઊતરે ને ચૈત્ર ચડે. ગરમી તો બંનેમાં પડે જ. પણ આપણને કંઈ ફેર ન પડે, કારણ કે મેમુ કે મુસાફરો સાથે આપણું માત્ર ઈન્વોલ્વમેન્ટ હોય છે. એટેચમેન્ટ નહિ. ‘મેમુ’માંથી ‘મે’ અને ‘મુ’ કાઢી નાખીએ તો યાત્રા હળવી બની રહે.\nઅંતે આબુરોડ સ્ટેશન આવ્યું ને બૂમ સંભળાઈ, ગરમાગરમ રબડી���..ઈ….ઈ….\n« Previous આખરે ફટાકડા ફૂટ્યા ખરા….\nઅજ્ઞાનની ઓળખ એ જ જ્ઞાન – શાહબુદ્દીન રાઠોડ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગાંધીજી ફેસબુક પર હોત તો \nધીજી સોની કે પાંચસોની ચલણી નોટ પર હોત તો’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્વપ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો ’ એવી કલ્પના કરવામાં થોડા દાયકા મોડા છીએ. દરમિયાન, બીજાં ઘણાં દુઃસ્વપ્નની જેમ એ શક્યતા વાસ્તવિકતા બની ચૂકી છે. પણ ધારો કે ગાંધીજીના જમાનામાં ‘ફેસબુક’ જેવી સોશ્યલ નેટવર્કિંગ સુવિધા હોત તો બેશક, તેમના પ્રોફાઇલ પેજના કવર પિક્ચર- મુખ્ય તસવીર તરીકે ત્રણ વાંદરાના રમકડાની કનુ ગાંધીએ પાડેલી તસવીર બાપુએ મૂકી હોત- એટલે ... [વાંચો...]\nસર : ‘ચંદ્રગુપ્ત મૌર્યા કોણ હતા ’ વિદ્યાર્થી : ‘સર, ગણપતિ બાપ્પા મૌર્યા ના ભાઈ હશે ’ વિદ્યાર્થી : ‘સર, ગણપતિ બાપ્પા મૌર્યા ના ભાઈ હશે ’ ****** સેમસંગે પહેલાં ‘એસ-ટુ’ મોડલ બહાર પાડ્યું, પછી ‘એસ-થ્રી’ અને હવે ‘એસ-ફોર’. લાલુયાદવ કહે છે : ‘અગર હમ રેલવે મંત્રી હોતા તો સેમસંગ પે કોપીરાઈટ કા કેસ કર દેતા ’ ****** સેમસંગે પહેલાં ‘એસ-ટુ’ મોડલ બહાર પાડ્યું, પછી ‘એસ-થ્રી’ અને હવે ‘એસ-ફોર’. લાલુયાદવ કહે છે : ‘અગર હમ રેલવે મંત્રી હોતા તો સેમસંગ પે કોપીરાઈટ કા કેસ કર દેતા હમરે સારે સ્લીપર કોચ કા નામ ચૂરાતે હૈ.....’ ****** તખુભા નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયા. ‘મે આઈ કમ ઈન હમરે સારે સ્લીપર કોચ કા નામ ચૂરાતે હૈ.....’ ****** તખુભા નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા ગયા. ‘મે આઈ કમ ઈન ’ ઑફિસર ... [વાંચો...]\nપત્ની : ‘કહું છું સાંભળો છો ’ પતિ : ‘હં.....’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો....’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે...’ પતિ : ‘હં.....’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો....’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે...’ ****** છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ’ ****** છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું અને ખર્ચ કેટલો થશે અને ખર્ચ કેટલો થશે ’ ડૉક્ટર : ‘દસ હજાર.’ થોડા ... [વાંચ��...]\n5 પ્રતિભાવો : મેમુ- ધી લોકલ ટ્રેન – ડૉ. નલિની ગણાત્રા\nમજા આવી. … પરંતુ બસ આટલું જ \nઘણું બધું લખી શકાયું હોત આ મેમુ ટ્રેનમાં … \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆપના તમામ લેખ વાચવા ની મજા આવી\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/nargis-fakhri-uday-chopra-finally-broke-up-019300.html", "date_download": "2019-03-24T21:19:10Z", "digest": "sha1:ZZ65OCD74OLJ4SEHAIJC5DOQGZDOEDDX", "length": 13013, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "Oh Shad! ઉદયની નહીં બને નરગિસ, થઈ ગયું બ્રેક-અપ! | Nargis Fakhri Uday Chopra Finally Broke Up - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n ઉદયની નહીં બને નરગિસ, થઈ ગયું બ્રેક-અપ\nમુંબઈ, 23 જૂન : લ્યો, તે તમામ અફવાઓ ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે કે જેમાં કહેવાતુ હતું કે યશ ચોપરાના નાના પુત્ર ઉદય ચોપરા તેમજ સેક્સી અભિનેત્રી નરગિસ ફકરી ટુંકમાં જ પરણી જવાનાં છે. મિડ ડે મિલમાં છપાયેલા સમાચાર મુજબ છેલ્લા બે વરસથી ડેટિંગ કરતાં ઉદય-નરગિસે જુદા થવાનો નિર્ણય કર્યો છે, કારણ કે નરગિસ ફખરી હાલ લગ્ન કરવાના મૂડમાં નથી અને ઉદય તેમની પાસે લગ્ન અંગે એક કમિટમેંટ ઇચ્છતા હતાં.\nજુઓ : ઉદય-નરગિસનું ન્યુ ઈયર સેલિબ્રેશન\nનરગિસ ફખરી આજકાલ સલમાન ખાન અભિનીત કિક ફિલ્મ માટે આયટમ નંબરમાં વ્યસ્ત છે અને તેમની પાસે ફિલ્મી દુનિયાનું ઘણુ કામ પણ છે. તેથી નરગિસ પોતાનો તમામ સમય કૅરિયરને આપવા માંગે છે. એટલે જ તેમણે લગ્ન કરવાનો નન્નો ભણ્યો છે અને ઉદય લગ્ન વગરના આ સંબંધને વધુ આગળ લઈ જવાના મૂડમાં નહોતાં. તેથી ઉદયે નરગિસને પડતા મૂક્યાં છે. તાજેતરમાં જ રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાના લગ્ન બાદ ઉદય-નરગિસના લગ્નની અટકળો વધુ તેજ બની હતી.\nચાલો તસવીરો સાથે જાણીએ ઉદય-નરગિસ વચ્ચેની Inside Story :\nઉદય ચોપરાએ બૉલીવુડમાં ધૂમ સિરીઝ ઉપરાંત કોઈ પણ ફિલ્મમાં નોંધનીય કામ કર્યુ નથી અને એટલે જ તેઓએ બૉલીવુડ ફિલ્મોથી તોબા કરી લીધી છે.\nઉદય ચોપરા હાલ હૉલીવુડમાં સક્રિય છે. તેમની આવનાર ફિલ્મ ગ્રેસ ઑફ મોનાકો માટે તેઓ વ્યસ્ત છે.\nઉદયે જાહેરાત કરી હતી કે જો તેમની આ હૉલીવુડ ફિલ્મ એક ડૉલરની પણ કમાણી કરી લેશે, તો તેઓ લગ્ન કરી લેશે.\nઉદયે કહ્યું છે કે તેઓ હાલ સિંગલ છે અને પોતાનું તમામ ધ્યાન પોતાની આવનાર હૉલીવુડ ફિલ્મ ઉપર જ કેન્દ્રિત રાખવા માંગે છે.\nઉદય ચોપરા અને નરગિસ ફખરીની બિકિની વાળી તસવીરો નવા વર્ષે વાયરલ થઈ હતી અને ત્યારથી જ બંને વચ્ચેના સંબંધો અંગે ચર્ચાઓ ગરમ થઈ ગઈ હતી.\nગત એપ્રિલમાં મોટા ભાઈ આદિત્ય ચોપરાએ રાણી મુખર્જી સાથે લગ્ન કર્યા હતાં અને હવે શક્યતાઓ વધી ગઈ હતી કે ચોપરા ખાનદાનમાં પુનઃ શરણાઇઓ વાગશે અને ઉદય ચોપરા પણ નરગિસ ફખરીને પરણી જશે.\nનરગિસ ફખરી હાલ કૅરિયરમાં વ્યસ્ત છે અને એટલે જ તેઓ તરત જ લગ્ન કરવાના મૂડમાં નથી.\nઉદય-નરગિસના લગ્નની અટકળો વચ્ચે આજે શૉકિંગ ન્યુઝ આવ્યાં કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે અને કદાચ આ જોડી હવે ક્યારેય નહીં બને.\n46 ની ઉમરમાં પણ સુપર હોટ, બોલિવૂડની 10 સિંગલ અભિનેત્રી\n38ની ઉંમરે Hotness એટલી કે આલિયાને શ્રદ્ધા પણ ફેલ\nઆ 6 હોટ બોલિવૂડ એક્ટ્રેસિસનું કરિયર છે જોખમમાં...\nઆ એક્ટ્રેસના HOT PICS...થઇ રહ્યાં છે વાયરલ\nનરગિસે બાલીમાં બિકિનીમાં મજા માણતી તસવીર કરી શેર\n#BanjoReview: બેન્જો, ��રેક રોકસ્ટાર રણબીર કપૂર નથી હોતો\nબિચારી નરગીસ, ક્લીવેજની કિંમત ચૂકવવી પડી\nઅભિનેત્રી નરગીસ ફખરી સાથે છેતરપિંડી, પોલીસે નોંધી ફરિયાદ\nજુઓ નરગીસ ફખરીનું લેટેસ્ટ બિકીની હોલીડે...\nતસવીરો: ગ્રીસમાં રજાઓ મનાવી રહી છે આ ખુબસુરત અભિનેત્રી...\n#BoxOffice :આને કહેવાય શાનદાર વિકેન્ડ, ઢીશુમનો આંકડો સુપરહિટ..\nઢીશુમ ફિલ્મ રિવ્યૂ : 100 ટકા પૈસા વસૂલ, આ રહ્યા કારણો\nજાણો ઢીશુમ ફિલ્મ માટે કઈ સેલિબ્રિટીએ કેવો રિવ્યૂ આપ્યો..\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/three-dead-as-building-collapses-mumbai-019928.html", "date_download": "2019-03-24T21:22:34Z", "digest": "sha1:N57UQ37FXTVRLRE22ZC2ZE2C6JMRT5BO", "length": 10509, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "મુંબઇમાં વરસાદથી શૉપિંગ સેંટરનો હિસ્સો ધરાશાઇ, 3ના મોત | Three dead as building collapses in Mumbai - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમુંબઇમાં વરસાદથી શૉપિંગ સેંટરનો હિસ્સો ધરાશાઇ, 3ના મોત\nમુંબઇ, 16 જુલાઇ: મુંબઇમાં ભારે વરસાદના કારણે એક શૉપિંગ સેંટરનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે, જેમાં દટાઇ જતા 3 લોકોના મોત થઇ ગયા છે, અને 6 લોકો ગાયલ થવાના સમાચાર છે. ઘાયલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલમાં સુધાર બતાવવામાં આવી રહ્યો છે.\nશૉપિંગ સેંટરની ઇમારત ગોરેગાંવ રેલવે સ્ટેશનથી એકદમ સામે આવેલ છે. મુંબઇમાં છેલ્લા બે દિવસથી મૂશળાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોરેગાંવમાં પ્રસાદ શૉપિંગ સેંટરનો બહારનો ભાગ તૂટીને નીચે પડી ગયો. જે સમયે આ ઘટના ઘટી, ત્યારે ત્યાં કેટલીંક દુકાનોમાં લોકો હાજર હતા અને તેઓ કાટમાળની નીચે દટાઇ ગયા. ભારે જહેમત બાદ તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા. પરંતુ ત્રણે લોકોને બચાવી શકાયા નહીં.\nઆ દુર્ઘટનામાં ઘાયલ 6 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જેઓ હવે બિલકૂલ સુરક્ષિત છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇમારત ખૂબ જ જૂની થઇ ગઇ હતી, અને પહેલા પણ ઇમારત ધરાશાઇ થવાની આશંકા વ્યક્ત કરાઇ ચૂકી હતી.\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nધારવાડ બિલ્ડિંગ દુર્ઘટનામાં 3 દિવસે જીવતો નિકળ્યો શખ્સ, 14નાં મોત\nજ્યારે મનોહર પરિકરની સલામતી માટે ભાજપ કાર્યાલયમાં 10 મૌલવીઓએ પઢી હતી કુરાન\nમનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશ\nYSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની ચાકૂ મારીને કરી હતી હત્યા, ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો\nગુજરાતમાં વર્ષો બાદ દેખાયો હતો વાઘ, મહિસાગરના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો\n‘હમ આપકે હે કોન' ફિલ્મ બનાવનાર રાજકુમાર બડજાત્યાનું નિધન, શોકમાં બોલિવુડ\nઅભિનેતા મહેશ આનંદની લાશ પાસે મળી દારૂની બોટલ, ટીવી ચાલુ, જમવાની ડીશ\nકરોડોની સંપત્તિ છોડી ગયા છે જ્યોર્જ ફર્નાન્ડીસ, જાણો ખાનગી જીવનની હકીકતો\nતમિલનાડુઃ જલ્લીકટ્ટુમાં 2 લોકોનાં મોત, 30 ઘાયલ\n2018માં બોલિવુડને એક પછી એક મળ્યા 9 ઝટકા, મહિનાઓ સુધી રહ્યુ શોકમાં\nકેટલા વર્ષ જીવશો તમે જન્મકુંડળીમાં છૂપાયેલું છે આ રહસ્ય\nરાતના ત્રીજા પહોરને કેમ કહે છે ‘મોતનો સમય', જાણો આ રહસ્યનું સત્ય\ndeath mumbai collapse shopping મૃત્યુ મુંબઇ ધરાશાઇ શૉપિંગ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00395.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/10/12/misunderstanding/", "date_download": "2019-03-24T22:28:15Z", "digest": "sha1:VXNMYDAVA4UOSFRU5R2CRZBM2VZPFPPH", "length": 45243, "nlines": 228, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સમજફેર – રમેશ ર. દવે", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nસમજફેર – રમેશ ર. દવે\nOctober 12th, 2015 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 10 ��્રતિભાવો »\n(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર)\nચીમનલાલે ઓડકાર ખાઈને હાશ અનુભવી. બાજુમાં મૂકેલાં નાગરવેલનાં પાનમાંથી સરસ મઝાનું પાન પસંદ કરીને એની જાડી જાડી નસો કોતરવા લાગ્યા. ચૂનાની ડબ્બી લેવા હાથ લંબાવ્યો તો એમની નજર મનોજ પર ઠરી, નોર્મલી એ કંઈ રાહ જોતો નથી પણ આજે એ હજુ ડાઈનિંગ ટેબલ પર બેઠો છે… કંઈ વાત કરવી હશે – ચીમનલાલે વિચાર્યું પણ પાછું એમને એમ પણ થયું : ના, એવું ન પણ હોય, એ મોજથી બેઠો હોય. તો ભલે, એમ કહીને એમણે ચૂનાની ડબ્બી ખોલીને પાન પર આછોતરો ઘાટ આપ્યો. ત્યાં મનોજે કહ્યું :\n‘પપ્પા, એક વાત પૂછું તમે મમ્મીને પ્રોમિસ આપ્યું હતું કે તમે, મમ્મી જે રીતે, જમ્યા પહેલાં ભગવાનને દીવો કરતી હતી એમ ઘીનો દીવો કરશો. પણ…’\n‘હા, પણ અધૂરી વાતે અટકી કેમ ગયો \n‘આથી વધુ શું કહું મમ્મીએ છેલ્લા શ્વાસે માગેલું ને તમે ભરી આંખે આપેલું વચન તમને યાદ પણ છે કે કેમ, એ સવાલ મને…’\n‘ના, ભૂલી નથી ગયો. યાદ છે, બરાબર યાદ છે. એની અંતિમ ઈચ્છા તો કેમ કરીને ભૂલું પણ એ વાત સ્વીકારતી વેળા મેં એને એક વિનંતી કરી હતી – એ તને યાદ છે પણ એ વાત સ્વીકારતી વેળા મેં એને એક વિનંતી કરી હતી – એ તને યાદ છે \n‘હા, તમે મમ્મીને પૂછેલું : આમ પાણિયારે ઘીનો દીવો કરવાને બદલે, શેરીમાં ફરતાં ગાય-કૂતરાંને ઘી ચોપડેલી રોટલી ખવરાવું ને પંખી સારુ પરબ લટકાવીને એમને ચણ નાખું તો પણ મમ્મીએ તમારી એ વાત સ્વીકારી નહોતી ને તમે ઉદાર થઈને દીવો કરવાનું વચન દીધું હતું પણ પછી તમે…’\n‘હા, મનોજ, તારી વાત સાચી છે પણ અરધી સાચી છે. તું કહે છે પછી મેં… પણ મનોજ, આજે જ નહીં, મેં એ વચન આપ્યું ત્યારે પણ મારા મનથી સાવ સ્પષ્ટ હતાં કે મારી જીવનસંગિનીને, એની છેલ્લી ઘડીએ વચન ભલે આપું છું પણ ઘીનો દીવો તો નહીં જ કરું \n‘તો પછી એવું પ્રોમિસ કરવાનો અર્થ શું \n‘બસ, અર્થ તો એ જ કે મારી પ્રિય વ્યક્તિ પ્રસન્ન મનથી વિદાય લે.’\n મમ્મી આજે જ્યાં હશે ત્યાં તમે એને આપેલું વચન પાળ્યું નથી – એ વાતે દુઃખી નહીં હોય \n‘ના, એ દુઃખી નહીં હોય કારણ કે એ હવે છે જ નહીં.’\n મમ્મી ક્યાંય નથી એમ તો પછી આપણે સગાંવહલાંને લખેલા પત્રમાં મમ્મીના નામની આગળ ‘સ્વર્ગસ્થ’ એવું નહોતું લખ્યું તો પછી આપણે સગાંવહલાંને લખેલા પત્રમાં મમ્મીના નામની આગળ ‘સ્વર્ગસ્થ’ એવું નહોતું લખ્યું \nચીમનલાલ ઘડીભર મનોજ તરફ અપલક જોઈ રહ્યા. પછી સાવ ધીમા અવાજે કહ્યું : ‘આ વાત મેડિકલ સાયન્સનો સફળ વિ��્યાર્થી કરે છે – એનું આશ્ચર્ય છે… પણ ખેર, એ મુદ્દાને બાજુ પર રાખીને તારા સવાલનો જવાબ દઉં તો – મેં લખેલા પત્રમાં તે હમણાં કહ્યું એ વિશેષણ તે એટલે કે તેં અને અનુષ્કાએ ઉમેર્યું હતું એ યાદ છે \n‘તો અમે એ લખવા માટે તમને પૂછ્યું હતું ત્યારે તમે ના કેમ નહોતી પાડી \n‘કારણ કે તમે બંને નારાજ ન થાવ.’\n‘અને તમે હમણાં કહ્યું એમ, તમારી જીવનસંગિની અને અમારી મમ્મી નારાજ થાય એનો કંઈ વાંધો નહીં એમ \n‘મનોજ આ મુદ્દે મારી એક વાત, ફક્ત મારા પૂરતી પણ તું સ્વીકારી લે તો આપણે સૌ ભવિષ્યે સહેજેય પરેશાન નહીં થઈએ – હું, મને સાંપડેલી સમજ અને શ્રદ્ધા સાથે કહું છું કે અગ્નિદાહ દીધા પછી અને ચિતા ઠરે પછી કોઈ પણ માણસનું દેહરૂપ વિલીન થાય છે અને એ સ્મૃતિ રૂપે જીવે છે માત્ર આપણાં મન-હૃદયમાં \n‘તો એ સ્મૃતિરૂપ મમ્મી માટે પણ…’\n‘ના, જે પ્રત્યક્ષ નથી અને તેથી દુન્યવી સુખ-દુઃખથી જે મુક્ત છે એને રાજી રાખવા ઘીનો દીવો કરવા જેવું – કમ સે કમ મને ન ગમતું તો હું ન જ કરું \n‘પપ્પા, એક વાત ઘણા દિવસથી મનમાં ઘોળાયા કરે છે ને છતાં કહું કે ન કહું – એમ થયા કરે છે એટલે કહી શકતો નથી…’\n‘હા, ક્યારેક – કોઈ વાતે આવું થતું હોય છે પણ આજે જો કહી શકે તો કહે, એ વિશે મારે કંઈ કરવાનું હશે તો હું જરૂર…’\n‘ના, ના… એમાં તમારે કંઈ કરવાનું નથી. જે કંઈ કરવાનું છે એ તો મારે, આઈ મીન અમારે જ કરવાનું છે… પણ એ કરવું કે ન કરવું અને કરવું તો કેમ કરવું – એ વાતે જરા મૂંઝવણ છે.’\n‘છતાંય વાત કરવાથી તું હળવો થતો હો અને અનુષ્કાની જે કંઈ મૂંઝવણ પણ દૂર થતી હોય તો તારે માંડીને વાત ન કરવી જોઈએ \n‘પણ વાત જરા એવી છે ને… તમને ખરાબ તો નહીં લાગે ને…’\n‘મનોજ, વાત કોઈ પણ હોય, મને કે તને, ઓછી કે વધુ, સારી કે ખરાબ તો લાગે જ ને પણ પછી એ જ વાત અંગે પૂરતો વિચાર કર્યા પછી જે કંઈ કરવા જેવું હોય તે કરી શકાય – થઈ શકે ને પણ પછી એ જ વાત અંગે પૂરતો વિચાર કર્યા પછી જે કંઈ કરવા જેવું હોય તે કરી શકાય – થઈ શકે ને \n‘પપ્પા, મમ્મીને ગયા હજુ વરસ પણ પૂરું નથી થયું, ત્યાં તમે ઘણા બધા બદલાઈ ગયા છો. તમારી વાતો, તમારાં કામ… અરે ઘરમાંની તમારી રીતભાતેય… આ બધું આટલી જ વારમાં \n‘તે આમ તો કશી સીધી સ્પષ્ટ વાત તો નથી કરી પણ મૂળ મુદ્દો તો સૂચવી દીધો છે… તારી વાત ખોટી નથી. હું આ વીતેલા છ-સાત મહિનામાં ઠીક ઠીક બદલાયો છું પણ સાચી વાત કહું તો – મૂળ હું, આજકાલ તમને બદલાયેલા-બદલાયેલા જે ચીમનલાલ દેખાય છે ને એ જ ચીમનલાલ છું પણ ���ારી મમ્મીની રાજીખુશી માટે મેં મારું આ, હમણાં હમણાં છતું થયેલું મનમોજી રૂપ સાવ ઢાંકી-ઢબૂરી દીધું હતું. પણ હવે એ જ્યારે મારી સાથે નથી ત્યારે મેં, એણે જિદ કરીને મારે માથે લાદેલી બધી શિસ્ત પરહરી દીધી છે – આ વાત તને સમજાય છે પણ સાચી વાત કહું તો – મૂળ હું, આજકાલ તમને બદલાયેલા-બદલાયેલા જે ચીમનલાલ દેખાય છે ને એ જ ચીમનલાલ છું પણ તારી મમ્મીની રાજીખુશી માટે મેં મારું આ, હમણાં હમણાં છતું થયેલું મનમોજી રૂપ સાવ ઢાંકી-ઢબૂરી દીધું હતું. પણ હવે એ જ્યારે મારી સાથે નથી ત્યારે મેં, એણે જિદ કરીને મારે માથે લાદેલી બધી શિસ્ત પરહરી દીધી છે – આ વાત તને સમજાય છે \n‘પણ ઘરે કોઈ મહેમાન આવે, ખાસ કરીને અનુષ્કાનાં સગાંસંબંધી તો એમને મળવાનુંય ટાળો ને અનુષ્કા બોલાવે તો પાછા સદરોય પહેર્યા વગર એમનેમ બેઠકખંડમાં બેસો, અરે સમયસર નહાવા-જમવાનું પણ નહીં વળી, જમવામાં ત્રણ જ વસ્તુ – ચોથી ક્યારેય નહીં જ લેવાની વળી, જમવામાં ત્રણ જ વસ્તુ – ચોથી ક્યારેય નહીં જ લેવાની પછી ભલેને અનુષ્કાએ ભાવથી બનાવેલી લાપશી હોય – નહીં એટલે નહીં પછી ભલેને અનુષ્કાએ ભાવથી બનાવેલી લાપશી હોય – નહીં એટલે નહીં \n‘પણ ઉંમર પ્રમાણે આટલી કાળજી તો હરતાંફરતાં રહેવા માટે કરવી જ પડે ને \n‘એ તો જાણે કે ઠીક પણ જમ્યા પછી ડાઈનિંગ ટેબલ તમારે જ સાફ કરવાનું અને એય પાછું કામવાળી બાઈના દેખતાં અને એય પાછું કામવાળી બાઈના દેખતાં તમારી આ બધી વાતોથી અનુષ્કાનો જીવ કેટલો દુભાય છે – ખબર છે તમારી આ બધી વાતોથી અનુષ્કાનો જીવ કેટલો દુભાય છે – ખબર છે અને મમ્મી ગયાં પછી ઘરને તો તમે પાણીનું પરબ બનાવી દીધું છે… ટપાલી અને કુરિયર, શાકની લારીવાળા ને પ્રોવિઝન સ્ટોરનો છોકરો, અરે વધ્યુંઘટ્યું માગવા આવનારાં ટાબરિયાં – આ બધાંને ઠંડું પાણી પાવાનું અને મમ્મી ગયાં પછી ઘરને તો તમે પાણીનું પરબ બનાવી દીધું છે… ટપાલી અને કુરિયર, શાકની લારીવાળા ને પ્રોવિઝન સ્ટોરનો છોકરો, અરે વધ્યુંઘટ્યું માગવા આવનારાં ટાબરિયાં – આ બધાંને ઠંડું પાણી પાવાનું ડિપ ફ્રિઝ આખું પાણીની બોટલોથી ભરી દો છો – જોકે લાઈટબિલ તો તમે ભરો છો…’\n‘આ બધી ફરિયાદ અનુષ્કાએ તને કરી એને બદલે મને જ કહ્યું હોત તો એણે કયું પુસ્તક વાંચ્યું અને એમાં શું બહુ ગમ્યું અને શું ન ગમ્યું – એ બધી વાતો તો એ મારી સાથે કરે છે – તો પછી આ તકલીફો…’\n‘ખરા છો પપ્પા તમે પણ એ શું તમને આ ઉંમરે આવી બધી વાતો શીખવે એ શું તમને આ ઉંમરે આવી બધી વાતો શીખવે \n‘ના, એવું તો એ ન કરે પણ ચાલ, એ વાત જવા દે, સૌ પહેલાં એ કહે કે આ બધી વાતે મારે શું કરવાનું છે \n થોડા સમયસર થાવ અને ટિપોય પર પડેલાં છાપાં ઉપર પગ લંબાવીને ન બેસો. અનુષ્કા થાળી પીરસવાનું પૂછે ત્યારે માથું ખંજવાળવાને બદલે… આવું આવું… બીજું તો શું \n‘તારી વાત આમ તો સાવ સાચી છે પણ આ ઉંમરે મને એ બહુ માફક નહીં આવે લાંબી વાત કરતાં એટલું જ કહીશ કે તારી દાદીમાએ મને હું માંડ સાત વરસ્નો હોઈશ ત્યારે, સવાશેર સાકરનો પડો ને ચાંદલો કરેલું શ્રીફળ મારા નાના એવા ખોબામાં મૂકીને અને ખભે ‘વાપરનાર સુખી રહો’ એવી શુભેચ્છા-ભરેલા ભરતકામવાળી થેલી, અરે ભૂલ્યો, સ્કૂલબેગ ભરાવીને રાણપુરની નાનકડી નિશાળમાં ભણવા બેસાડ્યો હતો – એ દિવસથી મારા ગળામાં આજે જેને સૌ ટાઈમટેબલ કહે છે – એ રૂપાળું ઘરેણું ઘલાઈ ગયું હતું લાંબી વાત કરતાં એટલું જ કહીશ કે તારી દાદીમાએ મને હું માંડ સાત વરસ્નો હોઈશ ત્યારે, સવાશેર સાકરનો પડો ને ચાંદલો કરેલું શ્રીફળ મારા નાના એવા ખોબામાં મૂકીને અને ખભે ‘વાપરનાર સુખી રહો’ એવી શુભેચ્છા-ભરેલા ભરતકામવાળી થેલી, અરે ભૂલ્યો, સ્કૂલબેગ ભરાવીને રાણપુરની નાનકડી નિશાળમાં ભણવા બેસાડ્યો હતો – એ દિવસથી મારા ગળામાં આજે જેને સૌ ટાઈમટેબલ કહે છે – એ રૂપાળું ઘરેણું ઘલાઈ ગયું હતું ભણતર-ગણતર, ધંધો-ધાપો ને નોકરી કરી ત્યાં સુધી એ આભૂષણ મને-કમને પહેરી રાખ્યું પણ કોલેજમાંથી નિવૃત્ત થયો ત્યારે મનમાં એમ હતું કે હાશ, હવે આ બધાંથી પરવારી જઈશ પણ ઘરમાં તો તારી મમ્મી ખુદ ઘડિયાળ હતી અને એ પણ પાછી ટકોરા મારતી ભણતર-ગણતર, ધંધો-ધાપો ને નોકરી કરી ત્યાં સુધી એ આભૂષણ મને-કમને પહેરી રાખ્યું પણ કોલેજમાંથી નિવૃત્ત થયો ત્યારે મનમાં એમ હતું કે હાશ, હવે આ બધાંથી પરવારી જઈશ પણ ઘરમાં તો તારી મમ્મી ખુદ ઘડિયાળ હતી અને એ પણ પાછી ટકોરા મારતી – સાત વાગી ગયા, ઊઠવું નથી – સાત વાગી ગયા, ઊઠવું નથી હજુ છાપામાં ડૂબ્યા છો તે પછી પરવારશો ક્યારે હજુ છાપામાં ડૂબ્યા છો તે પછી પરવારશો ક્યારે આમ બપોરે બાર વાગ્યે તે કોઈ નહાતું હશે આમ બપોરે બાર વાગ્યે તે કોઈ નહાતું હશે સવાર-સવારમાં નાહી લો તો સવાર-સવારમાં નાહી લો તો ભૈશાબ ક્યાં સુધી વાંચ્યા કરશો ભૈશાબ ક્યાં સુધી વાંચ્યા કરશો સવા અગિયાર તો થવા આવ્યા… પેલી કોલેજનું ટાઈમટેબલ તો બાંસઠમે વર્ષે છૂટ્યું, પણ ઘરમાં તો મારા વહાલા વહાલા બોસ સાતેય દિવસ ને ચોવીસે કલાક હાજરાહાજૂર હતાં સવા અગિયાર તો થવા આવ્યા… પેલી કોલેજનું ટાઈમટેબલ તો બાંસઠમે વર્ષે છૂટ્યું, પણ ઘરમાં તો મારા વહાલા વહાલા બોસ સાતેય દિવસ ને ચોવીસે કલાક હાજરાહાજૂર હતાં બસ, એમને રાજી રાખવા માટે, એને ‘આવજો’ કહીને આંખ ઢાળી ત્યાં સુધી નખશિખ ડાહ્યોડમરો બની રહ્યો. પણ હવે…’\n‘આ તો પપ્પા, તમે પૂછ્યું એટલે મેં કહ્યું; પણ એક વાત તો તમેય સ્વીકારશો ને કે આપણા ઘરની ઓસરી ને આંગણાં તમે ઉકરડા જેવાં કરી દીધાં છે… તમે પહેલાં શોખથી બાગ કેવો સરસ કરી દીધો હતો પણ પછી શુંય થયું તે આ ફૂલછોડ ને પેલું ઝાડ, આ વેલ ને પેલા સિઝનલ પ્લાન્ટ્‍સ – એમ કરતાં કરતાં ઘરમાં અંધારું અંધારું કરી મૂક્યું છે. આ ઓછું હોય એમ પાછું જાણે ગાર્ડન-નર્સરી કરવી હોય એમ, લોકોએ ફેંકી દીધેલા પ્લાસ્ટિકના ગંદાગોબરા પ્યાલા, ફાસ્ટફૂડની કોથળીઓ ને માથું ફેરવી નાખે એવી ગંધ મારતી ખાતરની બોરી… રસ્તેથી ઉખેડી લાવેલા તુલસી ને બારમાસીના છોડને પાણીની ડોલમાં મૂકી રાખો છો તે મચ્છર કેવા થાય છે – ખબર છે પણ પછી શુંય થયું તે આ ફૂલછોડ ને પેલું ઝાડ, આ વેલ ને પેલા સિઝનલ પ્લાન્ટ્‍સ – એમ કરતાં કરતાં ઘરમાં અંધારું અંધારું કરી મૂક્યું છે. આ ઓછું હોય એમ પાછું જાણે ગાર્ડન-નર્સરી કરવી હોય એમ, લોકોએ ફેંકી દીધેલા પ્લાસ્ટિકના ગંદાગોબરા પ્યાલા, ફાસ્ટફૂડની કોથળીઓ ને માથું ફેરવી નાખે એવી ગંધ મારતી ખાતરની બોરી… રસ્તેથી ઉખેડી લાવેલા તુલસી ને બારમાસીના છોડને પાણીની ડોલમાં મૂકી રાખો છો તે મચ્છર કેવા થાય છે – ખબર છે બાજુવાળાં નીલામાસી કાલે પૂછતાં હતાં – ‘આ ચીનુભાઈ પેલા ઉકરડામાંથી શું વીણતા’તા બાજુવાળાં નીલામાસી કાલે પૂછતાં હતાં – ‘આ ચીનુભાઈ પેલા ઉકરડામાંથી શું વીણતા’તા હું શું જવાબ આપું હું શું જવાબ આપું \n‘એ તો હું તેર નંબરવાળાં બાએ નાખેલા જાંબુના ઠળિયા વીણતો હતો – જાંબુ ને પાછાં રાયણાં અને હા, બાજુમાં જ કોઈ રિક્ષાવાળાએ ફેંકેલો ક્લચવાયર પણ લેતો આવ્યો’તો. આપણા દરવાજાની જાળીમાંથી મોઢું નાખીને બકરી મધુમાલતીની વેલ ખાઈ જાય છે એટલે…’\n‘પણ એ માટે ગેલ્વેનાઈઝ વાયર લઈ આવો ને આમ કાંઈ ઉકરડામાંથી આ બધું વીણવા બેસાય આમ કાંઈ ઉકરડામાંથી આ બધું વીણવા બેસાય તે દિવસે તમે, કોઈએ ફેંકેલાં થર્મોકોલનાં ખોખાંય તે ત્યાંથી જ લઈ આવ્યા હતા ને તે દિવસે તમે, કોઈએ ફેંકેલાં થર્મોકોલનાં ખોખાંય તે ત્યાંથી જ લઈ આવ્યા હતા ને \n‘એટલે તું એમ કહે છે કે કો��એ વેસ્ટ ગણીને ફેંકી દીધેલી વસ્તુને સારા કામમાં વાપરીએ એ પણ ખોટું એ બોક્સમાં ગુલાબી, સફેદ અને પીળી લીલીઝ કેવી ખીલી છે એ બોક્સમાં ગુલાબી, સફેદ અને પીળી લીલીઝ કેવી ખીલી છે અને એમાં વાવેલી રજનીગંધાને ફૂલ તો બેસવા દે અને એમાં વાવેલી રજનીગંધાને ફૂલ તો બેસવા દે પછી કહેજે – એની આમતેમ ઝૂલતી દાંડીએ ખીલેલાં ફૂલ કેવાં મહેકે છે પછી કહેજે – એની આમતેમ ઝૂલતી દાંડીએ ખીલેલાં ફૂલ કેવાં મહેકે છે હા, તારી પેલી વાત સાચી છે – મંજુભાભી પણ હમણાં આવ્યાં હતાં ત્યારે કહેતાં હતાં – ‘તમારું ઘર બામણનું છે પણ ઓશરી ને ફળિયું તો અદલ ખેડુનાં જ છે હોં હા, તારી પેલી વાત સાચી છે – મંજુભાભી પણ હમણાં આવ્યાં હતાં ત્યારે કહેતાં હતાં – ‘તમારું ઘર બામણનું છે પણ ઓશરી ને ફળિયું તો અદલ ખેડુનાં જ છે હોં \n‘એટલે તો કહું છું કે તમે થોડુંક તો વિચારો…’ મનોજ કંઈ વધારે ન કહેવાઈ જાય એની ફિકરમાં અટકી ગયો.\n‘વિચારવાનું તો મનોજ એવું છે ને કે એક વાર કાંતવા બેસું તો પાર જ ન આવે પણ હવે એમ લાગે છે કે વિચારી-વિચારીને બહુ જીવ્યો. હવે તો મન થાય એમ જીવીશ… ઊંઘ ઊડશે ત્યારે ઊઠીશ, સફેદ મજાનો ઓછાડ વાળી-સંકેલીને મન થશે તો ડે-ટાઈમની તમે આસામથી લઈ આવ્યાં છો એ ચાદર બિછાવીશ, સવારે ફરવા જવું હશે તો અર્ધોએક કલાક ફાસ્ટ વોકિંગ કરી આવીશ નહિતર એય… ને નિરાંતે છાપાં વાંચીશ. અને તે કીધું છે એમ કપડાં તો… મૂળે તો આપણે બામણ એટલે પંચિયું – ને એય પાછું ગોઠણ સુધીનું – પહેરીએ તોય ઘણું પણ હું તો લેંઘો ને સદરો પહેરું છું – હા, બાગકામ વખતે અનુષ્કાએ લાવી આપેલો બર્મુડા પહેરું છું – તે એવી મઝા આવે છે કામ કરવાની પણ હું તો લેંઘો ને સદરો પહેરું છું – હા, બાગકામ વખતે અનુષ્કાએ લાવી આપેલો બર્મુડા પહેરું છું – તે એવી મઝા આવે છે કામ કરવાની ગમે ત્યાં ગમે તેમ બેસો, મેલો થાય તો ન્હાતાં પહેલાં ટબ-પાણીમાં બોળી-ચોળીને સુકવી દેવાનો…’\n‘હા, હું હવે માંડ માંડ મળેલી આઝાદી મઝાથી માણીશ. એમાં તમારા શિષ્ટાચાર-પ્રોટોકોલ્સ મને નહીં ફાવે.’\n‘આ તો એવી વાત થઈ ને કે મમ્મીએ કહ્યું એ બધું તમે કર્યું, વિના ફરિયાદ કર્યું અને આજે હવે હું અને અનુષ્કા જો કંઈ કહીએ તો તમે… અને અમે તમને કહી કહીને બીજું શું કહીએ છીએ અને આજે હવે હું અને અનુષ્કા જો કંઈ કહીએ તો તમે… અને અમે તમને કહી કહીને બીજું શું કહીએ છીએ \n‘મનોજ, તે વાત કાઢી જ છે તો પહેલાં એ સમજી લે કે તમે તમે છો અને મમ્મી મમ્મી હતી…’\n‘એટલે એમ કે મમ્મી માટે મેં જે શિસ્ત સ્વીકારી એ હું તમારે માટે ન સ્વીકારું \n એટલે… એનો અર્થ તો એ જ ને કે અમે તમારે માટે કશું જ નથી…’\n‘ના, એવું નથી… અને આમ ઉતાવળો ન થા, પહેલાં પૂરી વાત સાંભળ… અમારાં લગ્ન થયાં ત્યારે હજુ હું ભણતો હતો. ઘર બ્રાહ્મણનું એટલે ગરીબ તો હોય જ, અમેય હતાં તે તું જાણે છે. એ વખતે મમ્મીએ, બે ગાય પાળીને પાંચ-સાત વર્ષ પાર કર્યાં હતાં. ને બીજી વાત, મેં મમ્મીની બધી વાત માની અને એણે કહ્યું એ મન દઈને કર્યું એમ જ તારે માટે પણ જે કરવાનું હતું – એ બધું મન દઈને કર્યું છે \n‘તો સાંભળ, મેં કે તારી મમ્મીએ, અમારો દીકરો ડૉક્ટર થશે એવું ક્યારેય કલ્પ્યું નહોતું, કારણ, અમારી એવી ગુંજાયશ જ ન હતી. તેમ છતાં તેં ઈચ્છ્યું તો કરવી પડી એ બધી કરકસર કરીને તને ભણાવ્યો. અલબત્ત, માબાપ તરીકે અમારે એ કરવું જ જોઈએ પણ પરિસ્થિતિ સાવ જુદી હતી… ટૂંકમાં કહું તો, તું કરે છે એવી તુલના, આ બાજુથી કે પેલી બાજુથી કરાય જ નહીં.’\n‘તમારી વાત તમારી રીતે સાચી છે પણ અમારી મૂંઝવણો અમારી છે. વળી, આ ઘર તમારું છે એટલે અમારે કોઈએ તમને, તમે આમ કરો કે તેમ ન કરો – એમ કહેવાનું પણ ન હોય – આ સ્થિતિમાં અમે નક્કી કર્યું છે કે અમે આપણી બાજુમાં જ આવેલા, દસ-પંદર મિનિટના રસ્તે છે – એ વસંતકુંજ બંગલોઝમાં જઈએ. આવતા રવિવારે એ માટેના બહાનાની રકમ આપી દઈશું એટલે દોઢ-બે મહિનામાં પઝેશન મળી જશે. બંગલા નંબર પણ મારો એટલે કે ફાઈવ જ છે…’\n એમ તે કરાતું હશે મેં એ બંગલા જોયા છે. એનો માસ્ટર બેડરૂમ તો બીજા માળે છે – અનુષ્કાને ચોથો મહિનો ચાલે છે ને તું… એક તો બબ્બે દાદરા અને ઉપર સીધું ધાબું એટલે ઉનાળે ગરમીય… ના, એમ નથી કરવાનું મેં એ બંગલા જોયા છે. એનો માસ્ટર બેડરૂમ તો બીજા માળે છે – અનુષ્કાને ચોથો મહિનો ચાલે છે ને તું… એક તો બબ્બે દાદરા અને ઉપર સીધું ધાબું એટલે ઉનાળે ગરમીય… ના, એમ નથી કરવાનું આ મેં કહી દીધું…’\n‘પણ પપ્પા, આમ ને આમ તો આપણે…’\n‘ના, આમ ને આમની વાત નથી, જો સાંભળ, આપણી જ સોસાયટીમાં લંડનવાળા ચાવડાકાકાનું ટેનામેન્ટ છે. એમાં નાનુંસરખું પણ સરસ મઝાનું આઉટહાઉસ છે. ટેનામેન્ટની ચાવી તો, તને ખબર છે આપણી પાસે જ છે. હું આજે જ એમને ઈ-મેઈલ કરી દઈશ. ના પાડવાનો તો સવાલ જ નથી, ઊલટાના રાજી થશે. બસ, અઠવાડિયામાં એને વ્હાઈટવોશ કરાવી લઈશ પછી વગર મૂરત જોયે, વળતે દિવસે હું ત્યાં શિફ્ટ થઈ જઈશ, આમ અલગ પણ પાછાં પાસે ને પાસે, ફોન કરશો કે ત્રીજી મિનિટે આવી જઈશ… બર���બર \n‘પણ પપ્પા, એ તો… એ તો… તમે આપણી જ સોસયટીમાં આમ…’\n એ વાત સાચી છે. જોકે મને તો એ વિચાર જ નહોતો આવ્યો હોં. તો પછી એમ કરીએ – રાણપુરમાં ગોરભાની શેરીમાં આપણું બાપીકું મકાન છે. મહિનો-માસ એને રિનોવેટ કરવામાં લાગશે. એ તો હું દયાળજી દાદાને ઘેર રહીને કરાવી લઈશ અને રાણપુરેય ક્યાં દૂર છે અમારી રીતે કહું તો, રાણપુર તો આ રહ્યું ઢેફા-ઘાએ…’\n‘પણ તમે આમ એકલા, આ ઉંમરે ગામડાગામમાં…’\n‘આ ગામડાગામમાં ને એવું બધું તો તને, તું આ ઘરમાં જન્મ્યો છો ને એટલે લાગે, બાકી એ જ ઘરમાં કોઈ દાયણ-સુયાણીના હાથે જન્મ લેતાં મેં પહેલવહેલું ઉવાં ઉવાં કર્યું હશે ને પછીની વારતા માંડું તો એનો તો પાર જ આવે એમ નથી – એ ઘરના આંગણામાં લીંબડા ને આંબા ઉપર ચડી ચડીને કડવી-મીઠી લીંબોળી ને ખાટાબડુસ લીલા મરવા-ખાખટી ખાધાં છે. એ આંબો તો દાદીમા કહેતાં હતાં એમ, ગામમુખી કરસનબાપાએ એમની દીકરીનાં લગન લીધાં હતાં ત્યારે જાતે પોતે આવીને વાવ્યો હતો. પણ મૂળ વાત તો એ જ કે એ ઘર મને આજેય પોતીકું જ લાગવાનું છે ને પછીની વારતા માંડું તો એનો તો પાર જ આવે એમ નથી – એ ઘરના આંગણામાં લીંબડા ને આંબા ઉપર ચડી ચડીને કડવી-મીઠી લીંબોળી ને ખાટાબડુસ લીલા મરવા-ખાખટી ખાધાં છે. એ આંબો તો દાદીમા કહેતાં હતાં એમ, ગામમુખી કરસનબાપાએ એમની દીકરીનાં લગન લીધાં હતાં ત્યારે જાતે પોતે આવીને વાવ્યો હતો. પણ મૂળ વાત તો એ જ કે એ ઘર મને આજેય પોતીકું જ લાગવાનું છે \n‘પણ તમારે એકલા રહેવાનું ને અમે અહીં…’\n‘ના, ભાઈ ના, એવી ચિંતા તું સ્‍હેજે ના કરતો. રાણપુરમાં હજુ મારા બાળગોઠિયા લાકડીના ટેકે ટેક પણ હરેફરે છે. હમણાં બે મહિના પહેલાં જ સાત-બારના ઉતારા માટે નહોતો ગયો ત્યારે બધાને નિરાંતે મળાયું નહોતું પણ ભીખાભાઈની હોટલે કડક-મીઠી ચા પીધી અને રઝાકમિયાનું મઝાનું પાન ખાધું – એટલે બધું તાજું-તાજું થઈ ગયું હતું. રણુભા, વખતચંદ ને રવજી ટપાલી – આ બધાની સાથે, સવાર-સાંજ પાદરના ગરનાળા ઉપર, લટકતા પગ રાખીને ગામગપાટાં મારતાં બેસીશ અને બ્રાહ્મણનો દીકરો છું એટલે જઠરાગ્નિ જાગશે ને ખાવાનું માગશે એટલે અરધા કલાકમાં ફટાફટ ભાખરી-શાક તૈયાર ત્યારે બધાને નિરાંતે મળાયું નહોતું પણ ભીખાભાઈની હોટલે કડક-મીઠી ચા પીધી અને રઝાકમિયાનું મઝાનું પાન ખાધું – એટલે બધું તાજું-તાજું થઈ ગયું હતું. રણુભા, વખતચંદ ને રવજી ટપાલી – આ બધાની સાથે, સવાર-સાંજ પાદરના ગરનાળા ઉપર, લટકતા પગ રાખીને ગામગપાટાં મારતાં બેસીશ અને બ્રાહ્મણનો દીકરો છું એટલે જઠરાગ્નિ જાગશે ને ખાવાનું માગશે એટલે અરધા કલાકમાં ફટાફટ ભાખરી-શાક તૈયાર ને પાછું ઉપરિયામણમાં ભેંશના દૂધનું છરીથી કાપીને કટકા કરો એવું દહીં તો હશે જ હશે…’\n‘પણ અમારે માટે તમે આમ આ ઘર છોડીને…’\n‘તમારે માટે ન કરું તો બીજા કોને માટે કરું અને હવે બીજું કોઈ છે પણ ક્યાં અને હવે બીજું કોઈ છે પણ ક્યાં છો તો તું, અનુષ્કા અને આવનારા મોંઘેરા મહેમાન જ ને છો તો તું, અનુષ્કા અને આવનારા મોંઘેરા મહેમાન જ ને પણ મનોજ, આ સરસ મઝાનો જવાબ ગમી જાય એવો છે પણ એ સાચો નથી. તારી સમજફેર દૂર કરવા જ નહીં; મૂળ વાત માટે પણ મારે સ્વીકારવું જોઈએ કે આ બધું મનની મોજે હું મારા માટે જ કરું છું પણ મનોજ, આ સરસ મઝાનો જવાબ ગમી જાય એવો છે પણ એ સાચો નથી. તારી સમજફેર દૂર કરવા જ નહીં; મૂળ વાત માટે પણ મારે સ્વીકારવું જોઈએ કે આ બધું મનની મોજે હું મારા માટે જ કરું છું \n– રમેશ ર. દવે\n« Previous હું આવો નાસ્તો નહીં ખાઉં – ડૉ. ઊર્મિલા શાહ\nસમયની કરામત.. – ડૉ. નિલેષ ઠાકોર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસાચો સાથીદાર – આશા વીરેન્દ્ર\nહીં ગામમાં એકલા રહીને શરીરની કેવી હાલત કરી નાખી છે બાપુ કાલનો આવ્યો છું ને જોઉં છું કે, જરા વાર માટે ય તમારી ઉધરસ અટકતી નથી. નહીં સરખો ખોરાક લેવાનો કે નહીં સરખી દવા. સારું ક્યાંથી થાય કાલનો આવ્યો છું ને જોઉં છું કે, જરા વાર માટે ય તમારી ઉધરસ અટકતી નથી. નહીં સરખો ખોરાક લેવાનો કે નહીં સરખી દવા. સારું ક્યાંથી થાય ’ જસવીન્દરે કરતારસિંગને કહ્યું. ‘બેટા, ઉંમર થાય એટલે નાનું-મોટું તો ચાલ્યા કરે. બાકી, હું તાજો-માજો છું. હજી આજે ય સવારે કસરત કરું છું ... [વાંચો...]\nઆજે સુશીને જોવા આવવાનાં છે. બની-ઠનીને સુશી બેઠી છે. આજે તે ખરેખર સુંદર લાગતી હતી. ‘આપણી સુશીને એ લોકો પસંદ કરશે ને ’ ‘કેમ નહીં સુશીમાં શી કમી છે દીવો લઈને શોધવા જાય, તોયે આવી છોકરી ન મળે.’ ફોઈએ વહાલથી સુશીને ઓવારણાં લીધાં. ‘પરંતુ.....’ બોલતાં બોલતાં ભાઈ વચ્ચેથી જ અટકી ગયો. એનો ચહેરો ઉદાસ થઈ ગયો, મન ખિન્ન થઈ ગયું. ફોઈની નજર ... [વાંચો...]\nસમજણનો સઢ – શૈલેષ સગપરિયા\n(‘સમજણનો સઢ’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ અહીં રજૂ કરવામાં આવી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે એક ગરીબ ખેડૂતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્ય���જ પર લીધેલી હતી. એક દિવસ શાહુકારે ખોડૂતને બોલાવીને કહ્યું, “મને મારી રકમની જરૂર છે માટે બધી જ રકમ વ્યાજ સહિત ... [વાંચો...]\n10 પ્રતિભાવો : સમજફેર – રમેશ ર. દવે\nદરેક ને વાચવા અને સમજવા જરુરી એવો સમજફેર\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nનાગજીભાઈ, આપની વાતથી સહમત છું. નિવૃત્તિ પછીની જિંદગી એ બોનસ જિંદગી છે. નિવૃત્તિ પહેલાં ઘર માટે, કુટુંબના સભ્યો માટે જીવ્યા પરંતુ નિવૃત્તિ પછીની બોનસ જિંદગી દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. હા, કોઈને પણ નડ્યા વગર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nસરસ વાર્તા. મજા આવેી.\nસરસ વાર્તા, આવિજ અપરતિમ રચનાઓ નો સ્ત્રોત દરરોજ Readgujarati.com પર આકર્શતિ રહેશે.\nખુબ જ સારી વાર્તા છે. મનમોજી હોવું એક વાત છે અને એક બીજા ની લાગણીઓ સમજી અને તેને માન આપીને બધા નો ખ્યાલ રાખી ને રહેવું અને પરિવાર ને ધ્યાન માં રાખી, તે જુદી વાત છે. આ ઘર્ષણ ઘણી વખત મત ભેદ અને મન ભેદ પણ ઉભા કરેછે. આપણે આપનું મન કહે તેમ જ કરવું જોઈએ છતાં પરિવાર નો ખ્યાલ રાખવો જ રહ્યો. ખાસ કરીને પાછલી ઉંમરે અને જીવન સાથી વગર દીકરા અને તેની પત્ની સાથે તાલમેલ જાળવવો સમય અને સંજોગો માણસને ઘણું ઘણું શીખવી જાય છે. વાર્તા માં જણાવ્યા મુજબ માનસ નું મન સાફ હોય તો બધા પ્રશ્નો ઉકલી જાય છે. મન થી સરળ રહેવું. પૂર્વ ગ્રહ રાખવા નહિ. આનંદ માં રહેવું અને બધા ને આનંદ કરાવવો.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/tiwari-all-praise-for-mulayam-002549.html", "date_download": "2019-03-24T21:12:25Z", "digest": "sha1:5EEACHI6BGUQJLZXA2ZLCRH4MGN4L64N", "length": 11082, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "અખિલેશ 'યુપી' અને મુલાયમ સિંહ 'દેશ' ચલાવેઃ તિવારી | N D Tiwari all praise for Mulayam - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅખિલેશ 'યુપી' અને મુલાયમ સિંહ 'દેશ' ચલાવેઃ તિવારી\nલખનૌ, 2 ડિસેમ્બરઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારીએ કહ્યું કે આખો દેશ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ તરફ જોઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, અખિલેશ પ્રદેશ ચલાવે અને મુલાયમ સિંહ ભારત ચલાવશે.\nલખનૌ પહેલા તિવારીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તથા સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સાથેની મુલાકાત બાદ સંવાદદાતાઓએ કહ્યું કે એફડીઆઇ અંગે મારી અંગત રાય છે કે તેનાથી ફાયદો થશે, પરંતુ એ માનવા માટે મુલાયમ સિંહને હું ફરજ નહીં પાડું.\nતેમણે કહ્યું કે, એફડીઆઇ અંગે અલગ-અલગ પાર્ટીઓ, રાજ્યો અને વ્યક્તિઓની પરસ્પર અલગ રાય હોઇ શકે છે, પરંતુ તેમનું માનવું છે કે એફડીઆઇથી ફાયદો થશે.\nતિવારીએ મુલાયમ સિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવની મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવતા કહ્યું કે દરેક બાબત રાજકીય નથી હોતી.\nશું તેઓ મુલાયમ સિંહને દેશની બાગડોર અપાવવામાં સહયોગ કરશે તો તેમણે કોઇ સ્પષ્ટ જવાબ નહીં આપતા કહ્યું કે જો મારા સહયોગથી થતું હોત તો હું કાલે જ કરી દઉં.\nતિવારીએ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પોતાના 'ભત્રીજા જેવા' ગણાવ્યા અને કહ્યું કે અખિલેશ યુવા છે અને તેમના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ વિકાસની રાહ પર વધશે, હવે અમે જલ્દી-જલ્દી ઉત્તર પ્રદેશ આવીશું અને વાતાવરણ પણ સારું છે અને રાજકીય વાતાવરણ પણ સારું છે.\nમુલાયમ સિંહ યાદવ સપા મ��ટે લોકસભા ચૂંટણી પ્રચાર નહીં કરે\nબસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યુ કોંગ્રેસને મહાગઠબંધનમાં ન રાખવાનું કારણ\n‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ\nગઠબંધન અંગે અખિલેશના એલાન પર કોંગ્રેસની ચેતવણી, અમને નજરઅંદાજ કરવા ખતરનાક ભૂલ\nયુપીમાં મહાગઠબંધન ફાઈનલ, આટલી સીટો પર લડશે માયાવતી અને અખિલેશ\n2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે ‘ચિંતાના સમાચાર'\nOpinion Polls 2019: સપા-બસપા-કોંગ્રેસ સાથે આવતા શું થશે લોકસભાના સમીકરણો\nપૂર્વ મંત્રી સંગીતા યાદવને જીવતી સળગાવવાની કોશિશ, કેસ નોંધાયો\nકોંગ્રેસના ભારત બંધને મળ્યુ 18 પક્ષોનું સમર્થન, મોદી સરકાર સામે મોટા આંદોલનની તૈયારી\nસપા નેતાનું વિવાદિત નિવેદન, અમર સિંહને દલાલ ગણાવ્યો\nમારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છે\nકોઈ મારું સન્માન નથી કરતા, મર્યા પછી કરશેઃ મુલાયમ સિંહ\nસત્તામાં આવ્યા તો ભવ્ય વિષ્ણુ મંદિર બનાવીશુ: અખિલેશ યાદવ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00396.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://4masti.com/gujarati-masti-lokgit-waah/", "date_download": "2019-03-24T22:10:53Z", "digest": "sha1:ULJOIIRUPHDROKHLK23FEPBCFLQRBCV5", "length": 8894, "nlines": 68, "source_domain": "4masti.com", "title": "યુવાનો નું ફૂલ એનર્જી થી ભરેલ રાસ ની મોજ ને આ લોકગીત તો સાંભળી ને ગાયા જ કરસો |", "raw_content": "\nVideo Masti યુવાનો નું ફૂલ એનર્જી થી ભરેલ રાસ ની મોજ ને આ લોકગીત...\nયુવાનો નું ફૂલ એનર્જી થી ભરેલ રાસ ની મોજ ને આ લોકગીત તો સાંભળી ને ગાયા જ કરસો\nઆ વિડીયો ને રાસ ટાઈટલ થી અપલોડ કરવામાં આવ્યો છે જેને ૧૦ લાખ જેટલા લોકોએ જોયો છે. ખુબ સરસ રીતે ત્રણ ભાઈયો એ રાસ લીધો છે જેમાં એક કોમેન્ટ માં લખાયું છે કે વાહ આ આપડી સંસ્કૃતિ છે એને જીવતી રાખવા ની છે. આજ રાસ તમે આપડા ભાતીગળ કપડા પહેરી ને લીધો હોત તો વધુ જામત.\nકૃષ્‍ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્‍ણ વાંસળી વગાડતા અને ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ રાસ નવરાત્રી દરમિયાન ખુબલોકપ્રિય છે. પરંપરાગત નૃત્‍યના પણ ઘણા અલગ અલગ પ્રકાર જોવામાં આવે છે. જે ઘણા વર્ષોથી કરવામાં આવે છે. એમાં નવી નવી સ્ટાઈલ સમય ની સાથે ઉમેરાતી રહે છે.\nનૃત્‍ય દરમિયાન દાંડીયા સાથે ધોતિયું પહેરીને ગુજરાતી પુરૂષો પોતાની ભાતિગળ પરંપરાના દર્શન ક��ાવે છે. ત્રણ તાળી, પાંચતાળી, પોપટીયું, ત્રિકોણીયા, લેહરી, હિંચ, પતંગગિતો, હુડો ગરબાના જુદા-જુદા પ્રકાર છે.\nઆ સેના નિમિત્તે થયેલો ડાંસ છે એ જાણવા નથી મળ્યું પણ પર્ફોમન્સ ખુબ સારું છે ને જે લોકગીત છે એને સાભળ્યા પછી ગાતા જ રેસો ખુબ સરસ મ્યુઝીક પર એટલો સરસ રાસ\nગુજરાત તહેવારોની ભૂમિ છે. નવરાત્રી સિવાય પણ ઘણા ઉત્સવો દરમિયાન અહી નૃત્‍ય અને સંગીતથી ભરપુર ગરબા અને રાસ રમાય છે. દરેક ઉંમરના ગુજરાતીઓ મન ભરીને ગરબા અને રાસ રમે છે. વિશ્વભરમાં લોકો ગુજરાત ના પરંપરાગત ગરબા રાસ ના દીવાના છે અને ધાર્મિક તહેવારોને માણવા ગુજરાત ની મુલાકાત લેતા રહે છે.\nબેસ્ટ ડાંસ ઇન ધ વર્લ્ડ\nજાદવભાભા ગઢડા વાળા ની ”પાર્વતી ની મોજડી” ક્લિક કરીને સાંભળો ભાગ ૧ થી ૪\nવિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલમાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ\nકોલગેટથી હોઠને માત્ર બે મીનીટમાં આવા બનાવો ગુલાબી, જરૂર અજમાવો આ જોરદાર નુસખા\n‘પાપા કહતે હૈ બડા નામ કરેગા’ પણ છોકરાએ કરી નાખ્યું ગંદુ કામ, વિડિઓ થયો વાયરલ\nવેકેશનમાં કાંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરે બેઠા બનાવી શકો છો તમારો ટેબલ ફેન.\nપુરુષ હોવાને નાતે અંડરવેયર વિષે તમને પણ આ વાતો ખબર હોવી જોઈએ જાણી લો ખાસ વાત\nઆ માણસના ચહેરા ઉપર જ નહિ પણ આખા શરીર માં છે આંખો જ આંખો, જુવો વિડીયો\nકિંગ કોબ્રાને બચાવવા માટે કુવામાં કૂદયો યુવક, પછી શું થયું જુઓ બહાદુર યુવકનો વિડિઓ\nવિડીયો: સાડી પહેરીને બસ ચલાવે છે આ મહિલાનો જયારે ઘૂંઘટ દુર થાય તો સૌના હોંશ ઉડી ગયા\nકલાકોનું કામ મીનીટોમાં કરે છે આ પ્લાસ્ટર સ્પ્રે મશીન, જોઈ લો વિડીયો કેટલું ઝડપી છે.\nતુવેરના દાણાને આખું વર્ષ ફ્રેશ રાખવા માટે કરો આ રીતે સ્ટોર જાણો રીત ને ઉઠાવો લાભ\nશિયાળા માં ગરમા ગરમ ખાવા ની મજા પડે એવો માવા વગર દાણાદાર ગાજરનો હલવો બનાવવાની રીત\nવાસ્તુ અનુસાર ઘરમાં મૂકો હનુમાનજીની આવી મૂર્તિ, થશે ધનલાભ, મુશ્કેલીઓથી મળશે...\nદરેક વ્યક્તિ પોતાના ઘરની સુખ શાંતિ અને સુખી જીવન માટે સવાર સાંજ પોતાનું ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરે છે, એવું કહેવામાં આવે છે કે...\nગાર્ડનિંગ કે ખેતીવાડી ની મહેનત નાં સ્વાસ્થ્ય લાભ, જાણીને તમે ચકિત...\nઆવી હોય છે બોલીવુડની નાઈટ પાર્ટી.. બે પેગ પીધા પછી બધું...\nઆ નાના એવા ગામમાં બને છે કેન્સરની ચમત્કારિક દવા, રોજ દેશ-વિદેશથી...\n100 % કામ કરશે આ વસ્તુ, કાનમાં શરદીને લીધે દ���ઃખાવો, કે...\nજાણો નાના બાળકો નાં કાન વીંધવાની વિધિ કરવાનાં પ્રાચીન કારણ જાણવા...\nક્લિક કરી ને જાણો 9 અસરકારક ઉપાય જે તમને અલ્સરથી બચાવી...\nમોઢાના ચાંદાને સારા કરવાના ધરેલું ઉપાય જાણીને દંગ થઇ જશો ક્લિક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aamali-thi-thata-7-fayda/", "date_download": "2019-03-24T22:02:12Z", "digest": "sha1:2WBDG2DPCDCXJU3C5WEP35OIKRFLUJAY", "length": 24137, "nlines": 234, "source_domain": "gujjurocks.in", "title": "આમલીના આ 7 ફાયદા જાણીને તમે હેરાન રહી જશો !!! ફાયદાકારક માહિતી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nHome સ્વાસ્થ્ય આમલીના આ 7 ફાયદા જાણીને તમે હેરાન રહી જશો \nઆમલીના આ 7 ફાયદા જાણીને તમે હેરાન રહી જશો \nતમે તમારા બાળપણમાં ખાટી ખાટી આમલી તો ખૂબ ખાધી હશે. અને હજી પણ ખાઈ જ શકો છો, પણ શું તમને તેમાંથી મળતા ફાયદા વિશે ખબર છે\nઆમલી ખાવાથી એટલાં બધા લાભો થાય છે કે એ જાણીને તમે માની પણ શકતા નથી. કે શું સાચ્ચે આટલા બધા લાભો ને ફાયદા થતાં હશે એવો વિચાર જરૂર આવશે. તો આજે જાણો આમલી ખાવાથી થતાં 7 મોટા ફાયદાઓ.\n1. સ્થૂળતા દૂર કરે :\nઆમલી ખાઈને તમે તમારી સ્થૂળતા દૂર કરી શકો છો. આમલીમાં હાઇડ્રોકોર્ટિક એસિડ રહેલો હોય છે જે ધીમે ધીમે તમારા શરીરમાં બનતી ચરબીને ધીરે ધીરે ઓછી કરે છે. એ ઉપરાંત આમલી ઓવરઇટિંગને પણ બચાવે છે. જેનાથી વધારો થવાનો કોઈ જોખમ નથી.\n2. ડાયાબિટીસ નિયંત્રણ મદદરૂપ છે:\nડાયાબિટીશના દર્દીઓ માટે આમલી ખૂબ લાભદાયી છે, તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે કાર્બોહાઇડ્રેટ્સને શરીરમાં શોષી લેવાની ક્રિયાને અટકાવે છે, જેના કારણે વધતાં સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે એક નાનો ગ્લાસ આમલીનો રસ પીવાથી તે ફાયદાકારક સાબિત થશે\n3. કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક છે: જો તમે કેન્સર જેવી બીમારીથી બચવા માંગતા હોય તો તમે આમલીને ખાવાનું શરૂ કરી જ દો. આમલીમાં, એન્ટીઑકિસડન્ટ તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા છે અને ટેટ્રીક એસિડની પણ હાજરી છે. જેના કારણે તે કેન્સરની કોશિકાઓને વધતી જતી અટકાવે છે.\n4. બ્લડ પ્રેશર પણ નિયંત્રિત કરે છે: આમલીમાં આયર્ન અને પોટેશિયમ જેવા તત્વો હોવાથી, તે લોહીના દબાણને નિયંત્રણમાં રખવાનું કામ કરશે. તેમજ તે લાલ રક્તકણ બનાવવામાં પણ મદદ કરે છે.\n5. વીંછીના ડંખમાં રાહત :\nજો કોઈ વ્યક્તિને વીંછીએ ડંખ આપ્યો હોય તો તે સમયે આમલીનો ઉપયોગ કરી શકાય છે. જે જગ્યા પર વીંછીએ ડંખ માર્યો હોય એ જગ્યા પર આમલીના બે ટુકડા કાપીને મૂકો, જે ફાયદાકારક રહેશે.\n6 . રોગપ્રતિકારક તંત્રમાં સુધારો લાવે છે : જો તમારી ઇમ્યુનાઇઝેશન ખૂબ જ નબળી છે અને તમે કંઇપણ કામ કરવાથી થાક અનુભવો છો અથવા તમે ઝડપથી બીમાર પડી જાવ છો, તો તમારે આમલીને જરૂર ખાવી જોઈએ. આમલીમાં વિટામિન સી અને એન્ટિ ઓક્સિડન્ટ્સ છે જે રોગપ્રતિકારક સિસ્ટમમાં સુધારો કરે છે.\n7. લૂ સામે રક્ષણ આપે છે:\nઉનાળામાં વારંવાર લૂ લાગવાથી સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ જાય છે. લૂ લાગવા સામે રક્ષણ મેળવવા માટે આમલી ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ પાણીમાં 25 ગ્રામ આમલીને પલાળીને એનું પાણી પીવાથી લૂ નથી ���ગતી. એ ઉપરાંત આમલીના પલ્પને પગના તળિયે લાગવાવાથી લુની અસર પૂરી થાય છે.\nકોઈપણ ઉપાય કરતાં પહેલાં ડૉકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleરોજ મગફળી ખાવી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, આંખો ફાટી જ રહી જશે 9 ફાયદાઓ વાંચીને …\nNext articleઆખા ભારતભરમાં પ્રખ્યાત ચટપટા ટેસ્ટનાં જામનગરી ઘુઘરા બનાવો હવે ઘરે….\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…વાંચો ચમત્કારિક ફાયદા અને સાચી સચોટ રીત\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો અજમાવો આ ઘરગથ્થું ઉપચાર બીજું કશું કરવાની જરૂરત નથી.\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો જાણો એનાથી થતું નૂકશાન જાણો એનાથી થતું નૂકશાન મોડર્ન જમાનાના ભારતના ભણેલા લોકોએ ખાસ વાંચવું\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઆ છે દુનિયાનું સૌથી ધનવાન ગામ, પૈસા તો એટલા કે 10...\nરોજ રાત્રે બળાત્કારી રામરહીમના ચંગુલમાંથી બચવા યુવતીઓ આવા આવા કારણો આપતી,...\nમેડમ તમારી ચા મેં બદલી છે. વાંચો ���િહાન અને મુક્તિની શરત...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00397.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9D%E0%AB%8B%E0%AA%B3%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8B", "date_download": "2019-03-24T22:30:54Z", "digest": "sha1:VZ6O3JQVT7UVX4HGLAYQXD5DYOAJXKEK", "length": 3565, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઝોળાવો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઝોળાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખાડા ખૈયાવાળો જમીનનો ભાગ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/election-first-phase-highest-voting-76-pt-in-tapi-lowes-002932.html", "date_download": "2019-03-24T21:58:01Z", "digest": "sha1:IEWSCMNVLLXP2ACZMO7BOCGDR2D7J2PR", "length": 14595, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રથમ તબક્કાની ચૂટણી : તાપીમાં સૌથી વધુ 76 ટકા અને જામનગરમાં સૌથી ઓછું 63 ટકા મતદાન | Election first phase : Highest voting 76 pt in Tapi, lowest 63 in Jamnagar, પ્રથમ તબક્કાની ચૂટણી : તાપીમાં સૌથી વધુ 76 ટકા અને જામનગરમાં સૌથી ઓછું 63 ટકા મતદાન - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપ્રથમ તબક્કાની ચૂટણી : તાપીમાં સૌથી વધુ 76 ટકા અને જામનગરમાં સૌથી ઓછું 63 ટકા મતદાન\nગાંધીનગર, 14 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે મતદાન પ્રક્રિયા 13 ડિસેમ્બર, 2012ને ગુરુવારના રોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી અંગેની સત્તાવાર જાહેરાતમાં સરેરાશ મતદાન વિક્રમી 70.75 ટકાએ પહોંચ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.\nઆ અંગે ગુજરાતનાં મુખ્ય નિર્વાચન અધિકારી અનિતા કરવલે જણાવ્યું છે કે, \"ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી 2012ના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 87 બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપણ થયું છે. 87 વિધાનસભા બેઠકો માટે આજે અંદાજે 68 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.\"\nમતદાન વિશે વધુ વિગતો આપતાં કરવલે જણાવ્યું હતું કે સૌથી વધુ અંદાજે 68 ટકા જેટલું મતદાન તાપી જિલ્લામાં થયું છે જયારે સૌથી ઓછું મતદાન 63 ટકા જામનગર જિલ્લામાં થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.\nજિલ્લાવાર મતદાનનાં આંકડા આ મુજબ છે\nભરૂચ જિલ્લામાં 67.5 ટકા\nમુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું કે કેટલીક છુટીછવાઈ દ્યટનાઓને બાદ કરતાં સમગ્ર રાજયમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પરીપૂર્ણ થઈ છે. સુરતનાં લિંબાયત મતદાન વિસ્તારમાં કાર પાર્કીગની બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલીની દ્યટના બની છે આ ઉપરાંત જૂનાગઢનાં તલાળામાં એક ગાડીની વિન્ડ સ્કિન કોઈ ઈસમે તોડી નાંખવાની ઘટના બનવા પામી છે. સુરેન્દ્રનગરનાં ચુડા મતદાર વિભાગમાં પ્રિસાઈડીંગ ઓફ્સિરે ઓબ્ઝર્વર સાથે ગેરવર્તણુંક કરતાં તાત્કાલિક અસરથી પ્રિસાઈડીંગ ઓફ્સિરને બદલી નાંખવામાં આવ્યા છે. આ સિવાય રાજયભરમાંથી કોઈપણ અનિચ્છનીય ઘટના બની હોવાના અહેવાલો નથી એમ તેમણે ઉમેર્યું હતું.\nઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન વિશે વિગતો આપતાં તેમણે કહ્યું કે પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે મુકવામાં આવેલા 21,261 ઈવીએમ પૈકી 0.1 ટકા ઈવીએમમાં ટેકનીકલ ખામી આવતાં ચુંટણી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તે બદલી નાંખવામાં આવ્યા હતાં. જો કે આનાથી મતદાન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ પડ્યો નથી.\nપ્રથમ તબક્કામાં 1.60 લાખ પોલીંગ સ્ટાફ્ સહિત 67 જનરલ ઓબ્ઝર્વર્સ, 40 એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ, 90 આસીસ્ટન્ટ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વર્સ અને3179 માઈક્રો ઓબ્ઝર્વર્સની પ્રથમ તબક્કાની 87 બેઠકો માટેની સમગ્ર ચુંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ભારતનાં ચુંટણી પંચે નિમણુંક કરી છે એમ તેમણે ઉમેર્યું હતું.\nઅલવિદા 2018: ભારતના નક્શામાં કેટલો ઘટ્યો ભગવો રંગ, કેવુ રહ્યું કૉંગ્રેસનું પર્ફોમન્સ\nCM નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયકઃ કોંગ્રેસ પ્રવક્તાનું વિવાદિત નિવેદન\nપરિણામો પર DMK ઉત્સાહિત, કહી આ મોટી વાત\nરિઝલ્ટના દિવસે બે કલાક બંધ રહી ચૂંટણી પંચની વેબસાઈટ, કારણ જાણીને દંગ રહી જશો\nVIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા\nલૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની\nવોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર\nશું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર\nLive: ધમકીઓની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ\nછત્તીસગઢ ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ\nઅમેરિકાની વચગાળાની ચૂંટણીઃ મૃત્યુ બાદ પણ ભારે બહુમતીથી જીત્યો વેશ્યાલયનો માલિક\nભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, છત્તીસગઢ-એમપીના ઉમેદવારોની યાદીની ઘોષણા થઈ શકે\nશું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/girl-molestation-case-girls-brother-killed-in-dabhoi-003005.html", "date_download": "2019-03-24T21:18:38Z", "digest": "sha1:QAAF6XOIZ73QTPNKTPMC75ALAQTBZ7XF", "length": 9923, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "ડભોઇઃયુવતીની છેડતી કરનારને ઠપકો આપનારની હત્યા | Girl molestation case girls brother killed in dabhoi - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nડભોઇઃયુવતીની છેડતી કરનારને ઠપકો આપનારની હત્યા\nડભોઇ, 16 ડિસેમ્બરઃ વડોદરાના ડભોઇ તાલુકામાં બહેનની છેડતીના મામલે ઠપકો આપેવા ગયેલા યુવકની તીર કામઠું મારીને હત્યા નીપજાવવામાં આવી હોવાના અહેવાલ છે, પોલીસે તપાસ હાથ ધરી છે.\nડભોઇ તાલુકાના નારીયા વસાહત ખાતે રહેતા બોકસીંગ સત્તરસીંગ નાયકની નાની બહેનની તેમના માસીના દિકરા રાકે�� કટારસીંગ નાયકે છેડતી કરી હતી. જે અંગેની જાણ બોકસીંગ નાયક થતાં તે રાકેશને ઠપકો આપવા માટે ગયો હતો.\nબોકસીંગ નાયકના ઠપકાથી ગુસ્સે ભરાયેલા રાકેશ નાયકે બાજૂની વાડીમાં પડી રહેલા તીર કામઠાને લેતા આવ્યો હતો અને બોકસીંગ નાયકને તીર કામઠું મારી દીધું હતું, જેમાં બોકસીંગ નાયકનું મોત નીપજ્યું હતું.\nબનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે, રાકેશ નાયક ફરાર હોવાનું બહાર આવ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.\nઆત્મા સ્વર્ગના દર્શન કરી આવશે તેવી આશા સાથે નાબાલિકે ફાંસી લગાવી\nજાણો કેમ 17 વર્ષની છોકરી જંગલ વચ્ચે ખંડેરમાં રહે છે\nપેટ્રોલ છાંટી જીવતી સળગાવવામાં આવેલી છાત્રાની હોસ્પિટલમાં મૌત\nવિદ્યાર્થિનીએ ઈન્સ્પેક્ટરનો કોલર પકડીને જાહેરમાં ફટકાર્યો\nયુવતીએ લગ્નની ના પાડી તો પ્રેમીએ MMS વાયરલ કર્યો\n‘યુવતી પસંદ હોય તો કોલ કરજો, કિડનેપ કરીને લઈ આવીશ': ભાજપ ધારાસભ્ય\nમંદસૌર ગેંગરેપ મામલે બંને આરોપીઓને ફાંસીની સજા\nVideo: ફરુખાબાદમાં પાંચ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યા\nઅંગ્રેજી બોલવાના ચક્કરમાં છોકરીથી થઈ મોટી ભૂલ\nમંદસૌર ગેંગરેપઃ બીજો આરોપી પણ પકડાયો, કબુલી હેવાનિયતની હદ\nકમિશ્નર સામે રોતા રોતા દાતી મહારાજઃ ‘હું નપુંસક છું, રેપ કરી જ ના શકુ’\nપીડિતાની દર્દનાક આપવીતીઃ દાતી મહારાજે કહ્યું- હું પ્રભુ છું, તારી વાસના ખતમ કરી દઈશ અને...\nચરણ સેવાના નામે દાતી મહારાજે બળાત્કાર ગુજાર્યો, પીડિતાની ચિઠ્ઠીમાં થયો ખુલાસો\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00399.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://swaminarayangurukul.org/news/cleanliness-movement-ahmedabad?page=2", "date_download": "2019-03-24T21:55:46Z", "digest": "sha1:5CQZQJ6ACCLEQMHEBA62OO4BGSMNB2UK", "length": 6784, "nlines": 204, "source_domain": "swaminarayangurukul.org", "title": "સફાઈ અભિયાન : ૦૨ ઓક્ટોબર ૨૦૧૬, ગાંધી જયંતી | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nHome » સફાઈ અભિયાન : ૦૨ ઓક્ટોબર ૨૦૧૬, ગાંધી જયંતી\nસફાઈ અભિયાન : ૦૨ ઓક્ટોબર ૨૦૧૬, ગાંધી જયંતી\nઅમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, મહાત્મ�� ગાંધીજીના જન્મદિન - ગાંધી જયંતીના દિને રવિવારે સવારે મેમનગર વિસ્તાર, ગુરુકુલ રોડ, વિજય ચાર રસ્તા અને ડ્રાઇવ ઇન રોડ તેમજ મેમનગર આજુબાજુ વિસ્તારમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો\nઆ સ્વચ્છતા અભિયાનમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તેમજ ગુરુકુલ પરિવાર સત્સંગ મંડળ સભ્યો સહિત ગુરુકુલના સંતો જોડાયા હતા. જોતજોતામાંતો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો અને ૧૫ ટ્રેકટર ટ્રોલી જેટલા કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો.\nઆ પ્રસંગે ખાસ અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર શ્રી દિનેશભાઇ દેસાઇ, તેજસભાઇ પટેલ, ઔડા ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ શાહ, કાંતિભાઇ પટેલ, મહેતાભાઇ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-bhesan-news-035004-1264100-NOR.html", "date_download": "2019-03-24T22:04:05Z", "digest": "sha1:HVEZTQD6IL2VN5F5GWNSI23Y25U2PLFP", "length": 7295, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ|ક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ", "raw_content": "\nક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ\nક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ\nક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ ભેંસાણનાં ભાટગામે રહેતા એક પરિવારની સગીરાને મેંદરડાનાં દાત્રાણાનો શખ્સ ભગાડી ગયો...\nક્રાઇમ રિપોર્ટર | ભેંસાણ\nભેંસાણનાં ભાટગામે રહેતા એક પરિવારની સગીરાને મેંદરડાનાં દાત્રાણાનો શખ્સ ભગાડી ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં સગીરાનાં પરિવારજનોએ તપાસ કરતા આ શખ્સે પોતાની ઉમર નાની હોવા છતાં ખોટું લગ્ન પ્રમાણપત્ર મેળવી લીધુ હતું. આ બનાવમાં સગીરાનાં પિતાએ ભેંસાણ પોલીસમાં તેની વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.દાત્રાણા ગામે રહેતો હર્ષદ પરસોત્તમ રાણોલીયા નામનો શખ્સ ગત 5 જુલાઇ 2017નાં રોજ ભેંસાણનાં ભાટગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.\nબાદમાં આ સગીરા સાથેે લગ્ન કરી ખોટુ લગ્ન પ્રમાણપત્ર મેળવ્યું હતું. ત્યારબાદ સગીરાનાં પરિવારજનોએ તપાસ કરતા હર્ષદે તેના મળતિયાઓનો સાથ મેળવી પોતાનું લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાની ઉમર પુરી થઇ ન હોવાછતાં લગ્નનું ખોટું પ્રમાણપત્ર મેળવી છેતરપીંડી કરી હોવાની હકીકત ���ામે આવી હતી. આથી સગીરાનાં પિતાએ હર્ષદ વિરૂદ્ઘ ખોટા લગ્ન કરી લગ્નનું સરકારમાંથી ખોટુ પ્રમાણપત્ર મેળવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બારસીયાએ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે હર્ષદ અને તેના લગ્નનાં ખોટા કાગળો તૈયાર કરવામાં મદદ કરનારને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00400.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/lakshmi-matane-karo-prasann/", "date_download": "2019-03-24T21:04:27Z", "digest": "sha1:T63VC2W6DUJO3SBB3RRL3BGTQAJ54R6E", "length": 33470, "nlines": 246, "source_domain": "gujjurocks.in", "title": "લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ અનુસાર કરો આ કામ. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગી���ી રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જ્યોતિષ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ અનુસાર કરો આ...\nલક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારી રાશિ અનુસાર કરો આ કામ.\nઘરમાં સ્થાયી લક્ષ્મી કોણ નથી ઇચ્છતું. આજે બધા જ લોકો પૈસાની પાછળ ભાગતા હોય છે પછી ભલે એ વધુ મહેનત કરવાની વાત હોય કે વધુ સમય આપવાની વાત હોય. દરેક મનુષ્ય આજે માતા લક્ષ્મીને ખુશ કરીને પોતાના ઘરમાં કાયમ નિવાસ કરે તેવું ઈચ્છે છે. લક્ષ્મી માતાને ખુશ કરવા માટે તમને આજ સુધી ઘણાં બધા લોકોએ અનેક સલાહ આપી હશે અને તમે એ સલાહને માની પણ હશે. જો તમને હજી સુધી એમાંથી ફાયદો નથી થયો તો તમે આજ સુધી ખોટી દિશામાં જઈ રહ્યા હતા.\nમાતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે તેમની કૃપા પ્રાપ્ત કરનાર વ્યક્તિના ઘરે કોઈ દિવસ નાણાંકીય તકલીફ થતી નથી. આપણે સારું એવું કમાઈ લેતા હોઈએ છીએ પણ આપણે ગમે તેટલી મહેનત કરવા છતાં પણ પૈસા ભેગા નથી કરી શકતા. પૈસા ભેગા કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ અનુસાર અલગ અલગ ઉપાય કરવાનું જણાવ્યું છે. તો આવો આજે તમને જણાવી દઈએ કે તમારી રાશિ પ્રમાણે તમારે કેવો ઉપાય કરવાનો છે.\nમેષ રાશિના મિત્રોએ લાલ ચંદન અને કેસરથી રંગેલા સફેદ કપડાને પોતાના ઘર કે દુકાનના ગલ્લામાં પાથરવાનું રહેશે આમ કરવાથી તિજોરીમાંથી ક્યારેય પૈસા ખૂટશે નહિ. દરરોજ સાંજે ઘરના દરવાજે તેલનો દિવો કરવાથી કોઈને ઉધાર આપેલા પૈસા વહેલા પરત આવી જશે તેલના દિવામાં બે દાણા કાળી ચણોઠીના નાખવા. જો તમે અમીર બનવા માંગો છો તો તમારે સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”\nવૃષભ રાશિના મિત્રો હંમેશા કમાણી તો સારી એવી કરી લે છે પણ તેઓ બચત નથી કરી શકતા. વૃષભ રાશિના મિત્રો આ ઉપાય કરો તો જરૂર લાભ મળશે. તમે જયારે પણ લક્ષ્મી માતાની પૂજા કરો ત્યારે તમારે કમળના ફૂલની પણ પૂજા કરવાની છે પૂજા પૂર્ણ થયા પછી તે કમળના ફૂલને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા રાખતા હોવ એવા સ્થાને મુકવાનું છે. એક રાત્રે તમારે ગાયના ઘીથી દિવો કરીને એકાંતવાળી જગ્યાએ મુકીને તમારી મનોકામના તે દિવાની સમક્ષ બોલવી આમ કરવાથી તમારી એ ઈચ્છા જલ્દી થી જલ્દી પૂર્ણ થશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं श्रीं”\nમિથુન રાશિના મિત્રોને જો પૈસાને કારણે તક���ીફ પડી રહી હોય તો તેવા મિત્રોએ આ ઉપાય કરવા જોઈએ. તમે જયારે અન લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરો ત્યારે દક્ષિણાવર્તી શંખની પણ પૂજા કરો અને ત્યાર બાદ તે શંખને તમે જ્યાં પૈસા રાખતા હોવ ત્યાં સ્થાપિત કરો. જે મિત્રો દેવાના બોજ નીચે દબાયેલા છે તે મિત્રોએ દેવું બને એટલું વહેલા ઓછું કરવા માટે પૂજા કાર્ય પછી ગણેશજીને હળદરની માળા પહેરાવવાની રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं श्रीं”\nકર્ક રાશિના જાતકોને ધન પ્રાપ્તિ માટે સૌથી સારો અને સરળ ઉપાય પીપળો છે. સાંજના સમયે પીપળાના ઝાડની નીચે પાંચ વાટનો દિવો કરવાનો રહેશે. ત્રિકોણ આકારની ધજા વાળો ઝંડો વિષ્ણુ ભગવાનના મંદિરે ઉચાઇ પર લગાવો. ઝંડો એવી રીતે લગાવવાનો રહેશે જેનાથી ધજા લહેરાતી રહે. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને ધનલાભ થશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ क्ली ऐं श्रीं”\nસિંહ રાશિના વ્યક્તિઓને આમતો ભાગ્ય સારું સાથ આપે છે તેમને લગભગ કોઈ તકલીફ હોતી નથી છતાં પણ જો કોઈ મિત્ર ધનની પરેશાની ભોગવી રહ્યો હોય તો તેમની માટે પણ આ ઉપાય બતાવવામાં આવ્યો છે. ઘરના મુખ્ય દરવાજા પાસે ગાયના ઘીનો દિવો કરવો એ દિવો સવાર સુધી ચાલુ રહેવો જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને લોકો વચ્ચે તમને માન અને સન્માન મળશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं श्रीं सौं:”\nકન્યા રાશિના જાતકોએ વધુ કશું જ કરવાનું નથી આ એક નાનકડો ઉપાય કરવાથી તેમની દરેક તકલીફો દુર થઇ જશે. એક શ્રીફળને લાલ રૂમાલમાં બાંધીને તિજોરીમાં મૂકી દેવું આમ કરવાથી તમારા અટકેલા નાણા તમને પરત મળશે અને કમાણી પણ સારી થશે. જે મિત્રોને નોકરી અને ધંધામાં તકલીફ આવી રહી છે તેમણે રોજ કાગડાને ગળ્યો ભાત ખવડાવાનો રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ श्रीं ऐं सौं”\nતુલા રાશિના જાતકોને જો ધંધામાં નુકશાન થયું હોય તેમણે આ ઉપાય ખાસ અપનાવવાનો છે. વડના પાન પર ઘી અને સિંદૂરથી “ॐ श्रीं श्रियै नम:” આ મંત્ર લખીને વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે. જો આવ લક્ષ્મી માતાની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો તમારે સવારે સ્નાન કરીને કોઈપણ લક્ષ્મી માતાના મંદિરમાં ૧૧ નારિયલ ચઢાવો. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગ���ી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं क्लीं श्रीं”\nવૃષિક રાશિના જાતકોએ લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે પોતાના ઘરના આંગણામાં કે બગીચામાં કેળાના બે ઝાડ વાવના છે પણ એ ઝાડ પર જે ફળ લાગે તેને ઉપયોગમાં લેવાના નથી. ઘરમાં જો દરરોજ નાની નાની વાતે ઝઘડા થતા હોય તો તમારે ઘરમાં નાગકેસરના ફૂલને એવી જગ્યાએ મુકો કે કોઈને મળે નહિ આમ કરવાથી ઘરમાં શાંતિ થશે અને સુખની પ્રાપ્તિ થશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”\nધન રાશિના જાતકોએ કોઈપણ ઝાડના ચોખ્ખા પાન પર કંકુ અથવા સિંદુરથી શ્રી લખવાનું છે. ઘરમાં જ્યાં રોજ દિવો અને પૂજા થતી હોય ત્યાં રાખીને દરરોજ તેની પૂજા કરવાની રહેશે. જો તમે કોઈ મોટી બીમારી’થી લડી રહ્યા છો તો તમારે ચંદ્ર દેવના દર્શન કરીને તેમને તમારી બીમારી દુર કરવા માટે પ્રાર્થના કરવાની છે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं क्लीं सौ:”\nમકર રાશિના જાતકોએ તેમને કોઈને ઉધાર આપેલા પૈસા જો પરત નથી આવી રહ્યા તો તેની માટે આંકડાના રૂ માંથી દીવો કરીને ઘરના ઇશાન ખૂણામાં રાખવાનો છે. જે મિત્રોને લગ્ન આડે મુશ્કેલી આવી રહી છે તેમણે વિષ્ણુ ભગવાનને પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈ ધરાવવાની રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”\nકુંભ રાશિના મિત્રોએ પતિ અને પત્નીના અણબનાવને દુર કરવા માટે ખીર બનાવીને દેવી લક્ષ્મીને ધરાવવાની રહેશે અને પછી એ પ્રસાદ પતિ અને પત્ની બંનેને આરોગવાની રહેશે. ધન પ્રાપ્તિ માટે તમારે નારિયલનો કડક ભાગ ઘીમાં ડુબાડીને માતા લક્ષ્મી સામે તેનો દીવો કરવાનો રહેશે. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ह्रीं क्लीं श्रीं”\nમીન રાશિના જાતકોએ ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીના મંદિરે કમળનું ફૂલ, શ્રીફળ અને સફેદ મીઠાઈ લક્ષ્મી માતાને ધરાવવાની રહેશે. જો તમને શત્રુઓ શત્રુઓ પરેશાન કરી રહ્યા હોય તો તમારે કપૂરની મેશ બનાવીને તેનાથી તમારા શત્રુનું નામ લખવાનું અને પછી તે નામને પગથી ભૂસી નાખવાનું. સ્ફટિક અથવા કમળકાકડીની માળાના ઉપયોગથી આ મંત્રની માળા કરવાની રહેશે. “ॐ ऐं क्लीं सौ:”\nમાતા લક્ષ્મીની કૃપા આપની પર સતત વરસ્યા કરે. તમારું જીવન સુખ અને શાંતિથી પસાર થાય.\nદરરોજ આવી જ્યોતિષ સં��ંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleપુરી થઇ ગઈ PM મોદીની માતા હીરાબાઈ ની વર્ષો પહેલાની ઈચ્છા, જોતા જ થઇ ગઈ ભાવુક….\nNext article6200 સ્કેવર ફૂટ માં ફેલાયેલ છે સુનિલ શેટ્ટી નું ફાર્મહાઉસ ,લિવિંગ એરીયા થી ડાઇનિંગ હોલ સુધી , અંદર થી દેખાય છે આવું.\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ કોઈ કામ માટે બીજા પર ભરોસો કરવો નહિ\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે બગડેલી તકદીર, મહાલક્ષ્મી રહેશે મહેરબાન…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ પૈસાની લેવડદેવડનું જોખમ લેવું નહિ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઆ છોકરીએ પોતાના પ્રેમ માટે “બાપ”ની અરબોની સંપત્તિ ને મારી ઠોકર...\nફરી એક વખત સંસ્કારી સીધી-સાદી ‘ગોપી બહૂ’નો હોટ અંદાજ આવ્યો સામે,...\nકેમ લોકો મંગળવાર અને ગુરુવાર વાળ અને નખ નથી કાપતા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/ku-article-jindgi-mate/", "date_download": "2019-03-24T21:19:49Z", "digest": "sha1:YTFXQ75BHEIPI6P4357DZ3TVL4RFIBHJ", "length": 19632, "nlines": 100, "source_domain": "blog.dealdil.com", "title": "થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "\nHome Gujarati Articles થોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ\nથોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ\nથોડોક સ્ટ્રેસ પણ સારી જિંદગી માટે જરૂરી છે\nસ્ટ્રસ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. મોટાભાગના મેન્ટલ ડિસઓર્ડર માટે સ્ટ્રેસ કારણભૂત છે. જોકે એક અભ્યાસમાં એવી વાત બહાર આવી છે કે થોડોક સ્ટ્રેસ ફાયદાકારક છે. કોઇપણ સંજોગોમાં સ્ટ્રેસ હદથી વધી જવો ન જોઇએ. સ્ટ્રેસને મેનેજ કરતા આવડવું આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે. કોઇપણ માણસ જો એમ કહે કે મને ક્યારેય સ્ટ્રેસ લાગતો નથી તો એ વાત ખોટી હોય છે. હા, જે લોકો સ્ટ્રેસથી મુક્ત રહે છે એ એવું કહી શકે કે હું મારા સ્ટ્રેસને સારી રીતે મેનેજ કરી શકું છું. ગમે તે વાત હોય સ્ટ્રેસને મારા પર હાવી થવા દેતો નથી. અત્યારનો સમય જ એવો છે કે કોઇ માણસ સ્ટ્રેસથી મુક્ત રહી જ ન શકે. આપણી લાઇફ સ્ટાઇલ, પર્યાવરણ અને આપણા કામે આપણને સ્ટ્રેસમાં રહેવા મજબૂર કરી દીધા છે. માનવજાત સામે અત્યારે સૌથી મોટી જો કોઇ ચેલેન્જ હોય તો એ છે સ્ટ્રેસ. આખી દુનિયા અત્યારે તનાવના ભાર નીચે દબાયેલી છે.\nઆપણને પ્રેશર લેવાની જાણે આદત પડી ગઇ છે. એક મનોચિકિત્સકે એવી વાત કરી છે કે જો અત્યારના માણસને તમે સંપૂર્ણપણે ટેન્શનમુક્ત કરી દો તો એ ગભરાઇ જાય એ હદે તનાવ આપણી પર સવાર છે તનાવ ન હોય તો માણસ હાથે કરીને તનાવ ઊભો કરે છે. માણસને હવે સવારે ઊઠવામાં કે બસ પકડવામાં પણ પ્રેશર લાગવા માંડ્યું છે. પ્રેશરથી છુટકારો મેળવવાના તનતોડ પ્રયાસો આખી દુનિયામાં ચાલી રહ્યા છે. આજકાલ યોગની બોલબાલા વધી છે તેનું સૌથી મોટું કારણ એ છે કે લોકોનું સ્ટ્રેસ લેવલ એકદમ હાઇ થઇ ગયું છે. અગાઉના સમયમાં લોકો પોતાની જાતને ઓળખવા માટે અને આનંદની અનુભૂતિ કરવા માટે યોગ કરતા હતા. અત્યારનો માણસ શાંતિ મેળવવા માટે યોગ કરે છે. આ બંનેમાં બહુ મોટો તાત્ત્વિક ભેદ છે.\nતનાવથી ડિપ્રેશનથી માંડી હાર્ટએટેક આવી શકે છે એ હવે બધાને ખબર છે. એમાં કંઇ જ નવી વાત નથી. જોકે એક ઇન્ટ્રેસ્ટિંગ વાત એ બહાર આવી છે કે સારી જિંદગી અને સફળતા માટે થોડોક તનાવ જરૂરી છે. પરીક્ષા આપવા જતા કોઇપણ સ્ટુડન્ટ કે ઇન્ટરવ્યૂ આપવા જતાં કોઇપણ કેન્ડિડેટને પૂછો કે તને સ્ટ્રેસ લાગે છે તો તેનો જવાબ મોટાભાગે હા જ હશે. એક વખત કલાસરૂમમાં એક એક્સપર્ટે વિદ્યાર્થીઓને પૂછ્યું કે પરીક્ષાનું ટેન્શન લાગે છે તો તેનો જવાબ મોટાભાગે હા જ હશે. એક વખત કલાસરૂમમાં એક એક્સપર્ટે વિદ્યાર્થીઓને પૂછ્યું કે પરીક્ષાનું ટેન્શન લાગે છે બધાએ જવાબ આપ્યો કે, હા લાગે છે. આ વાત સાંભળીને એક્સપર્ટે કહ્યું કે તનાવ લાગવો જ જોઇએ. એ તનાવથી મુક્ત થવું જરૂરી છે અને મહેતન કરીને જ તમે તનાવથી મુક્ત થશો. વાત ભણવાની હોય, ટાર્ગેટ એચિવ કરવાની હોય કે પછી કોઇપણ સફળતા મેળવવાની હોય, તનાવ તમને તમારે જે કરવાનું છે એ માટેનું પ્રેરકબળ છે. જે થવું હશે એ થાશે એ એટિટ્યુડ નુકસાનકારક સાબિત થાય છે. તમે જિંદગીની દરેક વાતને ઇઝીલી ન લઇ શકો, જે વાતને ગંભીરતાથી લેવાની હોય એને સિરિયસલી લેવી જ પડે છે. ગંભીરતાથી લેશો એટલે થોડોક તનાવ તો લાગવાનો જ છે.\nકેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસર કેટ સ્વીનીએ સ્ટ્રેસ અંગે મહત્ત્વનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે તનાવ નકારાત્મક નથી. અમુક લેવલનો તનાવ પ્રેરણાનું કામ કરે છે. આપણે આપણી જિંદગી, કરિયર અને સફળતા અંગે અમુક નિર્ણયો કરવા પડતા હોય છે. આ નિર્ણયો જ આપણી જિંદગી બદલતા હોય છે. કોઇ નિર્ણય પર જતાં પહેલાં આપણે ઘણો બધો વિચાર અને ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે. એ વખતે અમુક તનાવ રહે છે. તનાવ બાદ લેવાતો નિર્ણય તમારી જિંદગીને નવી દિશા આપે છે.\nજોકે તનાવનું માપ કેવી રીતે કાઢવું એ સૌથી મોટો સવાલ હોય છે. કેટલો તનાવ સારો, કઇ હદથી તનાવ વધવો ન જોઇએ એ માપ કાઢવું અઘરું હોય છે. તનાવ સહન કરવાની કેપેસિટી પણ વ્યકિત વ્યક્તિએ જુદી જુદી હોય છે. દરેક માણસ એક સરખો તનાવ સહન ન કરી શકે. કેટલાક લોકો તો એટલા બધા તનાવમાં કામ કરતા હોય છે કે આપણું મગજ કામ ન કરે. તમને તમારા સ્ટ્રેસની સમજ પડે છે અમુક વ્યવસાયો જ એવા હોય છે જેમાં સૌથી વધુ સ્ટ્રેસ હોય છે. ભારતમાં સૌથી વધુ સ્ટ્રેસફુલ જોબમાં મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો અને આઇટી પ્રોફેશનલનો સમાવેશ થાય છે. ડોક્ટર્સ અને નર્સિસ સ્ટાફે દરરોજ બીમાર અને ડેડલી ડિસીઝના કિસ્સાઓમાં ધીમે ધીમે મરી રહેલા લોકો સાથે કામ કરવું પડે છે. એ લોકોએ રિલેક્સ રહેવામાં બહુ મહેનત કરવી પડે છે. એ સિવાય બેંકિગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ટાર્ગેટ એચિવ કરવાનું જબરજસ્ત પ્રેશર હોય છે. આમ તો એવું કયું કામ છે જે સંપૂર્ણપણે તનાવમુક્ત હોય અમુક વ્યવસાયો જ એવા હોય છે જેમાં સૌથી વધુ સ્ટ્રેસ હોય છે. ભારતમાં સૌથી વધુ સ્ટ્રેસફુલ જોબમાં મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો અને આઇટી પ્રોફેશનલનો સમાવેશ થાય છે. ડોક્ટર્સ અને નર્સ���સ સ્ટાફે દરરોજ બીમાર અને ડેડલી ડિસીઝના કિસ્સાઓમાં ધીમે ધીમે મરી રહેલા લોકો સાથે કામ કરવું પડે છે. એ લોકોએ રિલેક્સ રહેવામાં બહુ મહેનત કરવી પડે છે. એ સિવાય બેંકિગ અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ટાર્ગેટ એચિવ કરવાનું જબરજસ્ત પ્રેશર હોય છે. આમ તો એવું કયું કામ છે જે સંપૂર્ણપણે તનાવમુક્ત હોય હરીફાઇના યુગમાં બધા જ લોકો સર્વાઇવ કરવા સ્ટ્રગલ કરી રહ્યા છે. સમાજશાસ્ત્રીઓ તો ત્યાં સુધી કહે છે કે લોકોએ પોતાની જોબ પસંદ કરતા પહેલાં એ કામમાં રહેલા સ્ટ્રેસનો પૂરો વિચાર કરવો જોઇએ. તમારાથી સહન થઇ શકશેને એ વિચારવું જોઇએ. જોકે મોટાભાગના કિસ્સાઓમાં તો આપણી પાસે કોઇ ચોઇસ જ હોતી નથી.\nસ્ટ્રેસ મેનેજ કરવાની પણ અનેક ફોર્મ્યુલા છે. જોકે એના માટે સૌથી પહેલા તો એ ખબર પડવી જોઇએ કે હું સ્ટ્રેસમાં છું. હાર્ટબિટ્સ ફાસ્ટ થઇ જાય અને મગજની નસો તંગ થઇ જાય ત્યાં સુધી લોકોને ખબર નથી પડતી કે આવું થવાનું કારણ સ્ટ્રેસ છે. એક રસ્તો એવો છે જે બધા અપનાવી શકે છે. એ છે સેલ્ફ હેલ્પ. તમે જ તમારા મદદગાર બનો. તમે જ નક્કી કરો કે અમુક હદથી વધારે સ્ટ્રેસ લેવો નથી. મારે બીપી કે ડાયાબિટીસના પેશન્ટ થવું નથી. મારે મારી જાતને ટાઇમ આપવો છે. બેસ્ટ કામ કરવું છે પણ કામને મારા પર હાવી થવા દેવું નથી. જોકે સાવ બેફિકર થઇ ન જતા, કારણ કે અમુક તનાવ જરૂરી પણ છે. એટલો જ તનાવ જે પ્રેરણાનું કામ કરે, પતનનું નહીં.\nલે દે કે અપને પાસ ફકત ઇક નજર તો હૈ,\nક્યુઁ દેખેં જિંદગી કો કિસી કી નજર સે હમ,\nમાના કી ઇસ જમીં કો ન ગુલઝાર કર શકે,\nકુછ ખાર કમ તો કર ગયે ગુજરે જિધર સે હમ.\nલેખક : કૃષ્ણકાંત ઉનડકટ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleપ્રેગ્નન્સી દરમ્યાન પણ વર્કઆઊટ કરી રહી છે સાનિયા મિર્ઝા – શેર કરેલા ફોટાઓમાં દેખાયો બેબી બમ્પ\nNext articleવિદ્યા બાલન જેવી સ્મુધ અને શાઈન ચહેરા પર લાવવા માંગો છો\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ���ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nએ કાળો દિવસ – એકવાર અચૂક વાંચજો \nભવિષ્ય અજ્ઞાત છે… ઓશો…\nકાઠિયાવાડી રીંગણાં બટાકાનુ સંભારીયુ શાક.\nશરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…\nહવે તમે પણ બનાવો ચટપટી ભેળ માત્ર ૫ મીનીટમાં\nએક સફળ લગ્ન માટે જેટલું ડેડિકેશન પત્નીએ આપવાનું હોય છે, તેટલું...\n“ખીજડો” વ્યક્તિ જયારે લાગણીથી બંધાઈ જાય છે ત્યારે….\nતમારી લવ લાઈફ પર અશર કરશે ૨૭ જુલાઈ શુક્રવારે થતું એકવીસમી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆજે સાંજે વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી ટેસ્ટી રોટી નુડલ્સ.\nકાંકરિયા પ્રાણીસઁગ્રહાલય મુલાકાત તો લીધી જ હશે, જાણો કોણે અને ક્યારે...\n“રોટી પોહા” – સવારે કે રાત્રે બનેલી રોટલી જો વધે તો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-RELA-UTLT-VART-unique-love-story-of-nick-vujicic-and-kanae-miyahara-gujarati-news-5811075-NOR.html", "date_download": "2019-03-24T22:06:19Z", "digest": "sha1:KCZUP7JDBZUFXX66HREFO6XAO7TRCZXD", "length": 5221, "nlines": 98, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Love Story of Nick Vujicic and His Wife Kanae Miyahara|નિક અને કેનાઈની લવ સ્ટોરી કહે છે કે પ્રેમ માટે હાથ-પગ નહીં 'દિલ' જોઈએ", "raw_content": "\nનિક અને કેનાઈની લવ સ્ટોરી કહે છે કે પ્રેમ માટે હાથ-પગ નહીં 'દિલ' જોઈએ\nનીકના જીવન જીવવાનો જુસ્સો, તેનો સ્વભાવ જોઈને તે નીકના પ્રેમમાં પડી\nઆપણી સ્ટોરીનો હિરો છે નીક વોયચિચ જે એક મોટીવેશનલ સ્પીકર છે અને કુદરતે તેને સામાન્ય લોકો જેવો નથી બનાવ્યો પરંતુ હિમ્મત સામાન્ય લોકો કરતાં ખૂબ જ વધારે આપી છે. નીકને\n'તેત્રા-એમેલિઆ સિન્ડ્રોમ' નામની બીમારી છે. તેને જન્મથી જ હાથ-પગ નથી પરંતુ તે ક્યારેય તેની કમજોરી નથી બની.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00401.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-02-2018/91775", "date_download": "2019-03-24T22:07:51Z", "digest": "sha1:HOSOFQCHNFJJEN6MSXLCNQQVI4GVGUU2", "length": 17724, "nlines": 122, "source_domain": "www.akilanews.com", "title": "સ્માર્ટ સીટીના ટેન્ડર ઘોંચમાં ગ્રાન્ટ અટકી", "raw_content": "\nસ્માર્ટ સીટીના ટેન્ડર ઘોંચમાં ગ્રાન્ટ અટકી\nસ્માર્ટ સીટી કંપની 'કુલડીમાં ગોળ'માં ગોળ ભાંગી ન શકેઃ પદાધિકારીની કમિટિ જરૂરીઃ રાજકોટ કોર્પોરેશન 'કંપની'ના હિસાબો પદાધિકારીને રજૂ નહી થતાં જબરો વિવાદઃ સ્ટેન્ડીંગ કમિટિમાં અધિકારી સામે સભ્યએ બળાપો કાઢયો\nરાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી મીશન સાકાર કરવા માટે એસ.વી.પી. સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (કંપની)ની રચના કરી છે. જેના ચેરમેન મ્યુ. કમિશ્નર હોદ્દાની રૂએ હોય છે અને સ્માર્ટ સીટી માટે જે કંઇ ફંડ આવે તેનો ખર્ચ કરવાની સત્તા પણ આ કંપની પાસે છે. આથી આ કંપ્નીના કરોડો રૂપિયા કયા કેવી રીતે ખર્ચાય છે તેનો હિસાબ પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેશનના પદાધિકારીઓને રજૂ થતો નહી હોવાથી આ મુદ્દે જબરો વિવાદ સર્જાયાની અને આ કારણો સબબ સ્માર્ટ સીટીની કરોડો રૂપિયાની ગ્રાન્ટ અટકી ગયાની જબરી ચર્ચા જાગી છે. એટલું જ નહી સ્માર્ટ સીટીના ડી.પી.આર. બનાવવાના ટેન્ડરો પણ આ કારણોસર અટકી ગયાની ચર્ચા છે.\nઆ અંગે મ્યુ. કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ સ્માર્ટ સીટી માટે લોકલ બોડીની કમિટિ બનાવવી જરૂરી છે. (સરકારની વેબસાઇટમાં આ નિયમનો ઉલ્લેખ છે.) પરંતુ રાજકોટ કોર્પોરેશને માત્ર કંપનીની રચના કરી છે અને તેમાં ડિરેકટર તરીકે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનને હોદ્દાની રૂએ લીધા છે.\nઆમ, પદાધિકારીઓની કોઇ ખાસ કમિટિ નહી રચવામાં આવતા સ્માર્ટ સીટીના નામે 'કુલડીમાં ગોળ' ભાંગી નાંખવામાં આવતો હોવાના આક્ષેપો તંત્ર સામે થઇ રહ્યા છે.\nદરમિયાન જાણવા મળ્યા મુજબ તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં બજેટની ચર્ચા દરમિયાન સ્ટેન્ડીંગના સભ્યએ સ્માર્ટ સીટીનો હવાલો સંભાળતા અધિકારી સામે પણ આ બાબતનો 'બળાપો' કાઢયો હતો અને જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટીની જે ગ્રાન્ટ આવી તે કયાં ખર્ચાઇ તેનો હિસાબ પ્રજાને આપવો તે તંત્રની નૈતિક જવાબદારી છે. માટે કંપનીના હીસાબો જાહેર થાય તે જરૂરી છે.\nદરમિયાન સ્માર્ટ સીટીની વધારાની ગ્રાન્ટ હજુ સુધી કેન્દ્ર સરકારે જાહેર નહી કરતા તેના ટેન્ડરો પણ અટકી પડયા છે.\nઆમ, લોકલ બોડીની કમિટિના ટેકનીકલ મુદ્દે આ સમસ્યા સર્જાયાની ચર્ચાએ જોર પકડયું છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વ���ઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nવરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST\nયુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST\nઅમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિ���મ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST\nસાંજે ૭-૦૦ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 7:10 pm IST\nહૈદરાબાદમાં ૧૫ હજાર વિદ્યાર્થીઓએ કરી શહેરની સફાઈ access_time 3:51 pm IST\nઘરમાં પેન્ટ નહિ, પણ સાડી પહેરતો હતો પતિ, મહિલાએ માગ્યા છુટાછેડા access_time 10:49 am IST\nસારવાર કેમ્પનું દાંતના ડો. વૈભવભાઈ સવજીયાણીના હસ્તે ઉદ્દઘાટન access_time 4:06 pm IST\nરૂપાવટીમાં સંતશ્રી શામળાબાપા આશ્રમે ર૬મીથી મહારૂદ્ર યજ્ઞઃ ૪ દિવસીય ઉત્સવ access_time 3:48 pm IST\nયોગાસન સ્પર્ધામાં નેહા ઝળકી access_time 3:55 pm IST\nસમાજ સુરક્ષા એકમે હળવદમાં બે બાળલગ્ન અટકાવ્યા access_time 12:42 pm IST\nમોરબીમાં લેપટોપ અને ટીવી ચોરીનો ભેદ ઉકેલતી એ-ડીવીઝન પોલીસ access_time 12:48 pm IST\nઅલંગ શીપ બ્રેક યાર્ડનો આજે ૩પમો જન્મદિન access_time 11:24 am IST\nવડોદરા :શાળા સંચાલકોએ કરેલ 10 કરોડનો માનહાનિનો દાવો રદ કરવા વાલીઓની અરજી :26મીએ સુનાવણી access_time 9:10 am IST\nમહેસાણામાં રિક્ષાચાલકોની હડતાળથી મુસાફરોને હાલાકી access_time 9:11 am IST\nનડિયાદમાં રખડતા ઢોરને પકડવા ગયેલ મનપાની ટીમ પર પશુ માલિકોએ જીવલેણ હુમલો કરતા એકને ઇજા access_time 6:37 pm IST\nબિલાડીએ બનાવ્યો ર૮ આંગળીઓનો વર્લ્ડ રેકોર્ડ access_time 1:57 pm IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nસારવાર માટે વિદેશીઓમાં મનપસંદ બની રહ્યું છે ભારત access_time 12:55 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં રજુ કરાશે access_time 9:49 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nપાંચમી વનડેમાં ભારતનો 73 રને સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય ;પહેલીવાર આફ્રિકાની ધરતીમાં ભારત શ્રેણી જીત્યું access_time 12:47 am IST\n��� કારણથી કોમવેલ્થ ગેમમાં નથી રમે જિમનાસ્ટ દીપા access_time 4:54 pm IST\nઅમદાવાદ કવાર્ટરબેક્સ ટીમ આખરે ફાઇનલમાં પ્રવેશી ગઈ access_time 10:20 pm IST\nહાઉસફુલ-૪માં માત્ર VFFનું બજેટ ૭૫ કરોડ access_time 9:48 am IST\nસલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા access_time 5:01 pm IST\nફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00403.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/teri-foks/", "date_download": "2019-03-24T22:06:05Z", "digest": "sha1:DB2JSQIKRHZVQ6BLR7NOGBFIIYMW362P", "length": 13398, "nlines": 76, "source_domain": "4masti.com", "title": "એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ |", "raw_content": "\nInteresting એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ\nએક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ\nકેનેડામાં રહેતો એક બાળક કેન્સરના રોગનો ભોગ બન્યો. કેન્સરને આગળ વધતું અટકાવવા માટે એનો એક પગ કાપી નાખવામાં આવ્યો. નાની વયમાં જ એક પગ ગુમાવવાથી આ બાળક નિરાસ થઇ ગયો હતો. હોસ્પીટલની પથારીમાં પડ્યો પડ્યો એ પોતાના ધુંધળા ભવિષ્યનો વિચાર કરીને ગભરાય રહ્યો હતો બાળકની ખબર પુછવા માટે એના એક શિક્ષક આવ્યા.\nશિક્ષક પોતાની સાથે એક સામયિક લાવ્યા હતા. સામયિકમા ન્યુયોર્ક મેરોથોન પુરી કરનાર ડીક ટોમની જીવન કહાની છપાયેલી હતી. ડીક ટોમ એક પગે અપંગ હતો આમ છતા આત્મવિશ્વાસ અને હિંમતના સહારે એણે મેરેથોન જેવી લાંબા અંતરની દોડ પુરી કરી હતી એની રસપ્રદ વાતો આ સામયિકમાં છપાયેલી હતી.\nડીક ટોમની આ આત્મવિશ્વાસની કથા વાંચીને પેલા બાળકને પણ કંઇક નવું કરવાની ઇચ્છા થઇ. જો ડીક ટોમ અપંગ હોવા છતા દોડી શકતો હોય તો હું પણ જે ધારુ તે કરી શકુ આવા વિચારે એ બાળકમાં એક નવી ચેતના જ્ન્માવી.\nએ છેલ્લા કેટલાક સમયથી હોસ્પીટલમાં હોવાથી અહીં એણે કેન્સરથી પીડાતા અનેક બાળ દર્દીઓની વ્યથા પોતાની સગી આંખે જોઇ હતી. એણે વિચાર્યુ કે મારે કેન્સર નિદાનના સંશોધન માટે 1 મિલિયન ડોલરનું ભંડોળ એકઠું કરવું છે અને આ માટે હું સમગ્ર કેનેડામાં દોડ લગાવીશ. એનો એક પગ તો કાપી નાંખવામાં આવ્યો હતો આથી કૃત્રિમ પગ લગાવીને એની મદદથી દોડવાની પ્રેકટીસ એણે શરુ કરી.\nશરુઆતમાં તો ખુબ જ તકલિફ પડી. દોડે એટલે અસહ્ય પીડા થાય. કેટલીક વખત તો પીડા એટલી વધી જાય કે દોડવાનો વિચાર પડતો મુકવાનું મન થાય પણ ડીક ટોમની વાત યાદ આવતા જ પીડાને ભૂલી જઇને ફરીથી પ્રેકટીસ શરુ કરે.\nઆ બાળક બહું પ્રયાસ કરે ત્યારે રોજ એક કીલોમીટર માંડ દોડી ���કે જ્યારે એને તો સમગ્ર કેનેડામાં દોડ લગાવાવી હતી. હિંમત હાર્યા વગર લક્ષ્યને નજર સમક્ષ રાખીને એણે પ્રયાસો ચાલુ રાખ્યા જેના ફળ સ્વરુપે એ ધીમે ધીમે રોજના 20 માઇલ જેટલું દોડતો થયો.\n1980ના એપ્રિલ માસમાં એણે પોતાના સ્વપ્નને સાકાર કરવા દોડ શરુ કરી. આ દોડને નામ આપ્યુ “મેરેથોન ઓફ હોપ”. એક કૃત્રિમ પગ સાથે શરુ થયેલી ‘આશા માટેની મેરોથોન’ દોડ એકાદ બે દિવસ નહી પણ પુરા 143 દિવસ સુધી ચાલી અને રોજના સરેરાશ 23 માઇલનું અંતર કાપ્યુ.\nકેન્સર પિડીત આ બાળકે બીજા કેન્સરના દર્દીઓને રાહત આપવા માટે શરુ કરેલા પ્રયાસોના પરિણામ સ્વરુપે 24 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યુ, એણે નક્કિ કરેલા લક્ષ્યાંક કરતા 24 ગણું વધારે.\nઅનેક લોકો માટે પ્રેરણાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડનાર આ જગપ્રસિધ્ધ કેનેડીયન બાળકનું નામ છે ‘ટેરી ફોકસ’\nગુજરાતીમાં એક કહેવત છે ‘મન હોય તો માળવે જવાય’. પરમાત્માએ પ્રત્યેક માણસને અદભૂત શક્તિઓનો સ્વામી બનાવ્યો છે પણ માણસ નાની-નાની મુશ્કેલીઓની સામે હાર માનીને પોતાના હથીયાર હેઠા મુકી દે છે. પણ જે માણસ જીંદગી સામે જંગ માંડે છે એ અવશ્ય પણે એમાં સફળ થાય જ છે એના ઘણા ઉદાહરણો તમારી આસપાસ જ જોવા મળશે.\nહેઠે પડ્યા પછી જે પડી જ રહે એને માટી કહેવાય પણ જે પડ્યા પછી પડી રહેવાને બદલે ફરીથી ઉભો થવાનો પ્રયાસ કરે એને માણસ કહેવાય. આપણને માણસ મટીને માટી થઇ ગયા હોય એવુ લાગે કારણકે નીચે પડ્યા પછી ઉભા થનારાની સંખ્યા કરતા નીચે પડ્યા પછી પડી જ રહેનારાઓની સંખ્યા વધુ છે. જે માણસ ઉભો થવાનો પ્રયાસ કરે છે એને ભગવાન પણ પરોક્ષ રીતે મદદ કરતા જ હોય છે.\nમારા ગામમાં ગોરધનભાઇ શામજીભાઇ ચાંગેલા નામના એક સજ્જન હતા. એ ગામના સરપંચ તરીકે પણ પ્રસંશનિય કામગીરી કરી ચૂક્યા હતા. એમને કેન્સર થયુ અને ડોકટરોએ એ હવે લાંબુ નહી ખેંચે એવી આગાહી કરી દીધેલી. પણ હાર માનીને બેસી જાય એવો આ માણસ નહોતો એમણે મજબુત મનોબળ સાથે કેન્સર સામેની લડાઇ ચાલુ કરી. આ લડાઇમાં ગોરધનભાઇ એમના અંતિમ શ્વાસ સુધી હિંમતપૂર્વક જીવ્યા અને ડોકટરે જે આગાહી કરી હતી એના કરતા તો ખુબ લાંબુ જીવ્યા.\nહાર માનવાને બદલે આવેલી પરિસ્થિતીનો હિમતપૂર્વક સામનો કરીએ.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nવર્ષો પછી આટલી સુંદર દેખાય છે સોનપરી ની ફ્રૂટી, ફોટો જોઈને...\nતમે ‘સોનપરી’ (Tanvi Hegde) ની સીરીયલ તો યાદ જ હશે. અરે એ સીરીયલ જે આપણા નાનપણની સૌથી વધુ મનપસંદ સીરીયલ હતી. આ સીરીયલ પણ...\nખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 6 સંકેત, જાણો...\nફિલ્મો પહેલા શું કરતી હતી ‘બાહુબલી’ ની ‘દેવસેના’\nઅજમાનું પાણી ૧ મહિના માં પાંચ કિલો વજન ઓછું કરી શકે...\n8 મું ધોરણ પાસ થયેલે બનાવ્યો એવો ચૂલો જે ચા પણ...\nનાગરાજના ભયથી આ મંદિરમાં કોઈ જતું નથી. ક્યાં આવેલું છે તે...\nસાવધાન થઇ જાયો આ કંપની ની બનાવટો ખાનાર નેસ્લે ના ‘ઉત્પાદ’...\nમેડીકલ સારવાર વગર જ ચોથા સ્ટેજ પર પહોચેલ કેંસર થી આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/29/mahisagar?pagenumber=3", "date_download": "2019-03-24T21:36:24Z", "digest": "sha1:XUC3EXFDUUC3N22BN6JCWRRBBET372HS", "length": 5285, "nlines": 80, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'mahisagar'", "raw_content": "\nઆં.રાજ્ય ધના ડોનની ગેંગના 4 ઝડપાયા\nલુણાવાડાના વરધરીમાં એટીએમ તથા વૃદ્ધ મહિલાને માર મારી 1.60 લાખની લૂંટ ચલાવી હતી\nઆતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તેમણે આ માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે-મોદી\nકાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, હુમલાખોરોને સજા ચોક્કસથી મળશે. અમે તે માટે સેનાને દરેક પ્રકારની છૂટ આપી દીધી છે.\nઆપત્તીઓમાં સલામતી રાખવા અંગે માર્ગદર્શન અપાયું\nગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને મ��ીસાગર જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શાળા સલામતિ સપ્તાહ-૨૦૧૮ની તા.૨૫ જુન થી ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. શાળા સલામતિ સપ્તાહ શુભારંભ કે.એમ.દોશી હાઇસ્કૂલથી લુણાવાડા પ્રાંત અધિકારી નિકુંજ પરીખે શુભારંભ કરાવ્યો હતો.\nઆવતા સપ્તાહથી બજારમાં આવશે રૂ.100ની નવી નોટ, જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે\nRBI દ્વારા અંદાજીત રૂ.800 કરોડની નવી નોટ છાપવામાં આવી, એસબીઆઈની બ્રાન્ચોમાં પહોંચી ગઈ છે નવી નોટ\nએન્ડ્રોઇડની કેટલીક અજાણી વાતો\nએન્ડ્રોઇડના ઉપયોગની દૃષ્ટિએ, નીચેની બાબતો તરફ તમારું ધ્યાન ન ગયું હોય એવું બની શકે\nકટોકટીના કાળા કાળમાં મોદી ગોપનાથ પંથકમાં સાધુ વેશે ફરતા હતા\n 1975ના વર્ષમાં એના વિષે અમે વિગતવાર અહીંયા જણાવી રહ્યા છીએ\nકાશ્મિરના કેસરની ખેતી હવે મહિસાગર જિલ્લાના નાનકડા ગામમાં\nકાશ્મિરના કેસરની ખેતી હવે મહિસાગર જિલ્લાના નાનકડા ગામમાં સરકારની કોઈ પણ મદદ વગર ત્રણ વર્ષની મથામણ બાદ ખેડૂતને મળી સફળતા.\nગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ\nઅક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/05/05/pachaas-note/", "date_download": "2019-03-24T22:27:39Z", "digest": "sha1:WUGF66HMTV3NNVHH4KLLLLNDJJCXOSTK", "length": 38457, "nlines": 249, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી\nMay 5th, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : પ્રિયકાન્ત બક્ષી | 19 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ વાર્તા મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.]\nગઈ સદીના આઠમા દાયકાની વાત છે. મુંબઈમાં એક રાષ્ટ્રિય કૃત બેન્કમાં કામ કરતાં જ્યારે મારા સહિત અમારા કેટલાંક સહકર્મચારીઓના ધડાધડ ટ્રાન્સફર ઓર્ડર આવ્યાં ત્યારે સોપો પડી ગયો. ટ્રાન્સફર પણ ક્યાં બિહાર, આસામ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ. તે પણ મોટા શહેરમાં નહીં, નાના-મોટા કસ્બા અને ગામમાં. મોટાભાગના મિત્રોની પત્નીઓ પણ મુંબઈમાં કોઈને કોઈ ઓફીસમાં કામ કરતી હતી. બધાં જ યુવાન વયનાં અને નાના છોકરાં છૈયાવાલા. બધું જ અપસેટ થઈ જાય. ઓર્ડરમાં એક કલમ એવી કે ના જવું હોય તો તમે રાજીખુશીથી નોકરી છોડો છો એમ માનવામાં આવશે. હૃદય પર મોટો પત્થર રાખી સૌએ જવાની તૈયારી કરવાં માંડી.\nઅમે બિહારી ટ્રાન્સફરીઓ ભેગા થયા. એ અરસામાં બિહારના ભાગલપુરના કેદીઓની આંખો ફોડી નાંખવામાં આવી હતી કે એવા અમાનુષિક સમાચારોથી બધા વ્યથીત અને અંદર-અંદરથી ગભરાટમાં હતા. તેમજ ત્યાં નાનેથી મોટા સુધીમાં પોલિટીક્સ હર કદમ ખેલાય છે. એવું-એવું સાંભળીને સ્વાભવિક છે કે એક જાતનો ડર પેસી જાય. બધાને એક ફડક પેસી ગઈ હતી કે બિહાર વિષે જે સાંભળ્યુ હતું,, તે પ્રમાણે ત્યાં સુખ-શાંતિથી રહી નહીં શકાય. પછી એવું નક્કી કર્યુ કે બધાએ સંપર્કમાં રહેવું. કોઈ જાતની તકલીફમાં એક બીજાને સંભાળી લેવાં. સૌને લાગ્યું કે કાળા-પાણીની સજા ભોગવવા જઈ રહ્યા છીએ. ખેર, મારી બદલી બિહારના એક જીલ્લાના મથકે થઈ. થોડા દિવસ બાદ મેનેજર સાહેબની ટ્રાન્સફર થઈ (તેઓ ઘણા સાલસ સ્વભાવના હતા. મુંબઈમાં જે સાંભળ્યું હતું તેનાથી સાવ વિપરીત) થોડા જ સમયમાં તેમની જગાએ આવેલ મેનેજર સાહેબ થકી બિહાર વિષે જે ધાર્યું હતું તેનો પરિચય તેમ જ અનુભવ ડગલે ને પગલે થવા લાગ્યો.\nએક દિવસ વહેલી સવારે મેનેજર સાહેબનો ૧૫-૧૬ વર્ષનો પુત્ર મારે ઘરે આવ્યો અને મને બેન્કની ચાવી અને ચિઠ્ઠી આપતા કહે, ‘પાપાકી તબિયત અચ્છી નહીં હૈ, તો વો કામ પર નહીં આયેન્ગે. ચાભી ભેજવા દી હૈ.’ અમારા એકાઉન્ટન્ટ દૂર બીજે ગામથી આવતા હતા. મારાથી સિનિયર અધિકારીનું ઘર મારા તથા મેનેજર સાહેબના ઘરથી દૂર હતું. એટલે મને ચાવી મોકલાવી એ સ્વાભાવિક લાગ્યું. બેન્કના સમયે હું ચાવી સાથે બેન્કમાં ગયો. હજી એકાઉન્ટન્ટ કે મારાથી સિનિયર અધિકારી આવ્યા ન હતા. બેન્કનું કામકાજ ચાલવું જોઈએ, એમ માનીને એકલે હાથે બેન્કનો વહેવાર શરૂ કરી દીધો. હાથ નીચેના બીજા કર્મચારીઓ કામે વળગ્યા. એકાદ કલાક પછી મારાથી સિનિયર અધિકારી આવ્યા. એમને જાણ્યું કે મેનેજર સાહેબ અને એકાઉન્ટન્ટ નથી આવ્યા એટલે મને કહે, ‘મારી તબિયત ઠીક નથી. પેટમાં દર્દ થાય છે, મારાથી બેસી શકાય એમ નથી તો પ્લીઝ હું ઘરે જાઉં છું’.\nથોડો સમય વીત્યો ને અમારી શાખાના મોટા એકાઉન્ટ હોલ્ડર, માલિક પોતે આવ્યા. હું મેનેજરની કેબીનમાં બેસીને ફાઈલમાંથી પ��પર ઉથલાવતો હતો. કોઈને તાકીદે જવાબ આપવાનો હોય કે કોઈ તાકીદનું કામ અનદેખ્યું ના રહી જાય. તેઓ મારી કેબીનમાં આવ્યા. મેં ખુરશી પર બેસવા કહ્યું. તેઓના હાથમાં થોડા સરક્યુલર જેવાં કાગળ હતા અને ઘણા ગુસ્સામાં હતા. મને કહે, ‘આ મારું બિઝનેસ કાર્ડ છે. ‘\nમેં વિવેકપૂર્વક કહ્યું, ‘ઓહો, તો આપ દીનદયાલ ભારદ્વાજ છો. તમને મળીને ઘણી ખુશી થઈ. કેમ આપને જાતે આવવું પડ્યુ અમારે લાયક કંઈ કામ કાજ અમારે લાયક કંઈ કામ કાજ\nતેઓ કહે, ‘મારી પાસે બહુ સમય નથી. આ જુઓ, રીઝર્વ બેન્કનો સરક્યુલર શું કહે છે રાષ્ટ્રિય કૃત બેન્કે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હું અહીંના વેપારી મહાજન મંડલનો પ્રમુખ છું. અમને રીઝર્વ બેન્કનો સરક્યુલર આવે છે. તમારી પાસે રેડી ન હોય તો આ જુઓ, એમાં શું લખ્યું છે રાષ્ટ્રિય કૃત બેન્કે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હું અહીંના વેપારી મહાજન મંડલનો પ્રમુખ છું. અમને રીઝર્વ બેન્કનો સરક્યુલર આવે છે. તમારી પાસે રેડી ન હોય તો આ જુઓ, એમાં શું લખ્યું છે\nએમનો ગુસ્સો આસમાને ચડતો હતો. વધારામાં હું તેમની આગળ છોકરડા જેવો લાગતો હતો. મેં શાંતિથી કહ્યું, ‘જુઓ, વાત શું છે તે ફોડ પાડીને કહો. આમ રાડા- રાડ કરવાથી વાતનો નિકાલ થોડો થતો હશે. રીઝર્વ બેન્કનો સરક્યુલર બતાવવાની જરૂર નથી. અમને પણ સરક્યુલર આવે છે.’\nતેઓ થોડા શાંત પડ્યા.\nપછી કહે, ‘ અમારો માણસ બેન્કમાં અમારા ખાતામાં કેશ જમા કરવા આવ્યો હતો. તમારા કેશિયરે આ રૂ. ૫૦/-ની નોટ લેવાની ના પાડી. તમે કહો આવી નજીવી વાતમાં કામ ધંધો છોડીને ધક્કા ખાવાનો શું અર્થ છે\nમેં કહ્યું, ‘તમે તમારી બાજુ રજૂ કરી. તમારી વાત સો ટકા સાચી છે કે રાષ્ટ્રિય કૃત બેન્કે કરન્સી નોટ સ્વીકારવી પડે છે. હવે મારી બાજુ રજૂ કરવા દો. મારે કેશિયરને પુછવું છે કે શા કારણસર આ રૂ. ૫૦/-ની નોટ સ્વીકારી નથી તો પ્લીઝ તમે થોડીવાર બહાર આરામ ફરમાવશો તો પ્લીઝ તમે થોડીવાર બહાર આરામ ફરમાવશો’ તેઓ કેબિનની બહાર ગયા.\nમેં પ્યૂનને કહ્યું કે કેશિયરને મારી પાસે મોકલો. અમારી શાખાના ચીફ કેશિયર, શ્રી ગંભીર સિંહજી પડછંદ કાયાવાળા, ઊંચા અને મોટી-મોટી મૂછો રાખે. તેમનો એક હાથ હમેશા મુછોને ફરતો હોય. જો તેઓ બેન્કમાં ના હોત તો કદાચ તમારી ગેરસમજ થઈ જાય કે કોઈ ગિરોહના આદમી તો નથી ને અવાજ પણ બુલંદ. ચાલ તો તેમની જ, ચાલે તો ધરણી ધ્રુજે અવાજ પણ બુલંદ. ચાલ તો તેમની જ, ચાલે તો ધરણી ધ્રુજે મુછે તાવ દેતાં-દેતાં અને બોલતા- બોલતા આવ્યા. ‘કંઈ પણ થઈ જાય હું એ નોટ નથી લેવાનો એટલે નથી જ લેવાનો. નોકરી ચાલી જાય તો પરવાહ નથી. શું એ મને બેવકુફ સમજે છે મુછે તાવ દેતાં-દેતાં અને બોલતા- બોલતા આવ્યા. ‘કંઈ પણ થઈ જાય હું એ નોટ નથી લેવાનો એટલે નથી જ લેવાનો. નોકરી ચાલી જાય તો પરવાહ નથી. શું એ મને બેવકુફ સમજે છે’ વગેરે-વગેરે. તેઓ મારી કેબીનમાં આવ્યા અને કહે, ‘હું જાણું છું, એમનો માણસ ગરબડ કરશે.’\nમેં કહ્યું, ‘શાંત પડો. બૂમાબૂમ કરવાથી સમસ્યા હલ નહીં થાય. બેસો. મને જણાવો કે શું મામલો છે.’\nગંભીર સિંહજી બોલ્યા, ‘સાહેબ, આ નોટ એટલી ખરાબ છે કે કોઈ હાથમાં ન લે. મેં બે દિવસ પહેલા જ્યારે એ પૈસા જમા કરાવવા આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે તું આ નોટ રૂ.૫૦/-ના બંડલમાં (ત્યાં ગડ્ડી કહે છે) ના રાખતો. બંડલ ગણીને અમે પેક જ રાખીએ છીએ જેથી કોઈને આવી નકામી નોટ જાય નહીં. ગઈ કાલે એને એના બીજા સો ના બંડલમાં એ જ નોટ મૂકી. પાછી આજે ફરી વાર બંડલમાં મૂકીને લાવ્યો તેથી મેં એને જણાવ્યું કે મને બેવકુફ સમજે છે હું આ નોટ નહીં લઉં.’\nમેં કહ્યું, ‘ગંભીર સિંહજી, તમે કેમ જાણ્યું કે તે જ નોટ છે\nતેઓ બોલ્યા, ‘એ નોટ જો દીનદયાલજી લઈને આવ્યા હોય તો જુઓ, એના પર કલર પેન્સિલથી નાના- નાના ક્રોસ કરેલ છે. એમના માણસને અમે જાણીએ છીએ કે કેવો છે.’\nમેં કહ્યું, ગંભીર સિંહજી, ‘તમારે બેન્ક છોડવાની નોબત નહીં આવે. બાકીનું કામ મારા પર છોડી દો.’ તેઓ સંતોષપૂર્વક તેમની જગાએ ગયા. એમના ચેહરા પર સ્પષ્ટ જણાતું હતું કે મેં એમની વાત માની લીધી છે.\nમેં દીનદયાલજીને બોલાવ્યા. તેઓ મારી સામે ખુરશી પર વિરાજમાન થયા. મારા માટે આવી સમસ્યા હલ કરવાનો પ્રથમ પ્રસંગ હતો. એક બાજુ શાખાના માનવંતા ખાતેદાર તેમ જ મોટી વગવાળા, તો બીજી બાજુ કરડાકી અને તુમાખી સ્વભાવના કેશિયર. બન્નેની વાત એક બીજાથી વિરુદ્ધ અંતિમ બિંદુ પર. આનો મેળ મારે તાત્કાલિક નિર્ણય લઈને કાઢવાનો હતો.\nમેં કહ્યું, ‘શ્રીમાન દીનદયાલજી, શું હું એ પચાસની નોટ જોઈ શકું છું\nતેઓ બોલ્યા, ‘Of course, of course. ‘ અને એમને મને એ નોટ આપી. મેં જોયું કે ગંભીરસિંહજીની વાત સોળ આની સાચી હતી. હવે જે તે નિર્ણય મારે લેવાનો હતો જેથી ન તો દીનદયાલજીને અન્યાય થાય કે ન તો કેશિયરને .મેં મારા પોકેટમાંથી રૂ. ૫૦ ની નોટ કાઢી અને કહ્યું, ‘દીનદયાલજી, તમારા ખાતામાં આ પચાસ રુપિયા જમા થઈ જશે. તથા તમે લાવેલ નોટ હું સંભારણા રૂપે રાખું છું. આ વાત એમને નામંજુર હતી કેમકે કેશિયરને ઠપકો ન હતો મળ્યો. એમનું અભિમાન ઘવાયા જેવું લાગ્યું.\nતેઓ બોલ્યા, ‘તમારે શા માટે પૈસા આપવા જોઈએ આ કંઈ સારી રીત ન કહેવાય. સ્ટાફ માથે ચઢી જશે. હજી તમે યંગ છો અને તમારી પાછલ ઘણા વર્ષોની નોકરી બાકી છે. આવું કરવા બેસશો તો પાયમાલ થઈ જશો.’\nમેં કહ્યું, ‘તમારી ભલી લાગણી માટે આભાર. એક વડીલ તરીકેની તમારી સલાહ બદલ ફરીથી આભાર. તમે જાણતા હશો કે ભૂમિતિનો એક નિયમ છે કે બે વિરુદ્ધ અંતિમ બિંદુ ક્યારેય ભેગા ના થઈ શકે. એક બિંદુ તમે માનવંતા ખાતેદાર છો તો બીજુ વિરુદ્ધ બિંદુ કેશિયર છે. વહેવારમાં કેવી રીતે ભેગા કરવા તે ઉપાય મેં કર્યો છે. નિયમો પાળવા પડે તેની ના નથી. કિન્તુ વહેવારમાં ઘણીવાર પ્રેક્ટિકલ બનવું પડે છે. કેશિયરના કહેવા મુજબ આ નોટ એમને લેવાની ના નથી પાડી. બેન્કમાં કરન્સી જમા થાય તેમ એનો ખાતેદાર જરૂરત પ્રમાણે ઉપાડ કરતો હોય છે. તમારે ત્યાં કોઈ ઘરાક આવી નોટ આપે તો તમે જરૂર એને કહેવાના કે બીજી નોટ હોય તો આપ. અમે આવી નોટ જુદી કરીને સમયાંતરે અહીં રીઝર્વ બેન્ક નથી તો સ્ટેટ બેન્કમાં જમા કરાવીએ છીએ. તમારો માણસ વારંવાર સો ના બંડલમાં આ નોટ સરકાવે છે. આવું સો નું બંડલ તમને આપવામાં આવે તો આ નોટ લેશો કેશિયરે વ્યાવહારિક માર્ગ કાઢ્યો કે બંડલમા એ નોટ ન મૂકતા, જુદી આપે. આમાં બધાનો સમય સચવાય છે તથા સુગમતા રહે છે. તમે કે હું કાયદા જ બતાવ્યા કરીશું તો કામ થવાંને બદલે સ્થગિત થશે. કાલ ઊઠીને કેશિયર નોટના બંડલ ગણવામાં જાણી જોઈને વધારે સમય લગાડશે તો તમારા માણસને અહીં ખોટી થવું પડશે. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે આટલા સમયમાં નોટો ગણવી. મારાથી પણ હસ્તક્ષેપ ન થઈ શકે. નોટો ગણીને બરાબર મૂકવી એની ફરજ છે. કાયદાની સાથે અમુક વ્યાવહારિક સુવિધાનો પણ વિચાર કરવો જોઈએ. હું કેશિયરથી ડરી નથી ગયો પરંતુ જ્યાં એની વાતમાં તથ્ય લાગ્યું, તે મેં સ્વીકાર્યું છે. તમને સરક્યુલરની પડી છે. એટલે મેં જોયું કે તમે બન્ને તમારી રીતે સાચા છો. વિરોધાભાસીનો તોડ તો લાવવો જોઈએ કે નહીં કેશિયરે વ્યાવહારિક માર્ગ કાઢ્યો કે બંડલમા એ નોટ ન મૂકતા, જુદી આપે. આમાં બધાનો સમય સચવાય છે તથા સુગમતા રહે છે. તમે કે હું કાયદા જ બતાવ્યા કરીશું તો કામ થવાંને બદલે સ્થગિત થશે. કાલ ઊઠીને કેશિયર નોટના બંડલ ગણવામાં જાણી જોઈને વધારે સમય લગાડશે તો તમારા માણસને અહીં ખોટી થવું પડશે. કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે આટલા સમયમાં નોટો ગણવી. મારાથી પણ હસ્તક્ષેપ ન થઈ શકે. નોટો ગણીને બરાબર મૂકવી એની ફરજ છે. કાયદાની સાથે અમુક વ્યાવહારિક સુવિધાનો પણ વિચાર કરવો જોઈએ. હું કેશિયરથી ડરી નથી ગયો પરંતુ જ્યાં એની વાતમાં તથ્ય લાગ્યું, તે મેં સ્વીકાર્યું છે. તમને સરક્યુલરની પડી છે. એટલે મેં જોયું કે તમે બન્ને તમારી રીતે સાચા છો. વિરોધાભાસીનો તોડ તો લાવવો જોઈએ કે નહીં આમેય હું મુંબઈનો છું. વહેલો કે મોડો પાછો ત્યાં ફરવાનો છું. તો શા માટે આ અવસરની યાદગીરી રૂપે આ નોટ ન રાખું આમેય હું મુંબઈનો છું. વહેલો કે મોડો પાછો ત્યાં ફરવાનો છું. તો શા માટે આ અવસરની યાદગીરી રૂપે આ નોટ ન રાખું\nતેઓ ખુર્સી પરથી ઊભા થયા અને મને કહે, ‘તમે ભલે મારાથી ઉંમરમાં નાના છો પણ તમારી પાસેથી એક વેપારીને છાજે એવો પાઠ શીખવા મળ્યો કે ભૂમિતિના બે અંતિમ વિરોધી બિંદુને વહેવારમાં કેવી રીતે જોડી શકાય છે. મારા માટે આજનો સમય વ્યર્થ નથી ગયો. મારે એ પૈસા હવે નથી જમા કરાવવા.’ પછી મને હસ્તધૂનન કર્યા.\nમેં કહ્યું, ‘દીનદયાલજી, નમકિન સાથે મીઠાશ પણ થઈ જાય. ‘\nએ બોલ્યા, ‘સમજ ન પડી. ‘\nમેં હસતા-હસતા કહ્યું, ‘ચા સાથે નમકિન મંગાવું છું. બેસો, બેસો.’\nસંતોષકુમાર (પ્યૂન)….., ‘સબકે લિયે ચાય ઔર નમકિનકા બંદોબસ્ત કરો. ઔર ચાયવાલેકો કહેના મેરે નામ પે લીખે.’\nચા-નમકિન આવ્યા અને મે ગંભીરસિંહજીને બોલાવ્યા. દીનદયાલજી અને ગંભીરસિંહજીએ હાથ મિલાવ્યા.\nમેં કહ્યું, ‘જુઓ, આ નોટ પર હવે મને દીનદયાલજી અને ગંભીરસિંહજી, બન્નેના હસ્તાક્ષર જોઈશે. હું બીજા રૂ. ૫૦ની નોટ આપું છું તે એમના ખાતામાં જમા કરજો. આ નોટ મારા માટે અહીંના સંભારણા રૂપે. મુંબઈ જઈને ફ્રેમ કરાવીશ.’ દીનદયાલજી બોલ્યા, ‘સાહેબ, સમય કાઢીને અમારી મેહમાન- નવાજગી સ્વીકારશો. અમને ઘણો આનંદ થશે.’\nમેં કહ્યું, ‘જરૂર, જરૂર.’ તેઓએ હસતા મુખે બેન્કમાંથી પ્રસ્થાન કર્યું.\nએ જણાવી દઉં કે અત્યારે પણ એ સંભારણા સમ રૂ.૫૦/- ની એ નોટની ફ્રેમ મારી પાસે છે \n« Previous નિવૃત્તિ – શૈલી પરીખ શાહ\nવાત એક બસસ્ટોપની – મહેશ યાજ્ઞિક Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nખોજ (એક મિલન કહાની) – વિષ્ણુ દેસાઈ ‘શ્રીપતિ’\nપ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા વાંચવાની શરુ કરી. વાર્તા આ મુજબ હતી. “મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર��મીમાં હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ... [વાંચો...]\nપાંદડે પાંદડે દીવા – સં. મહેશ દવે\nબે રત્નો ગૌતમભાઈ સંસારી સાધુ જેવા હતા. સંસારમાં હતા તોય લાલસા કે લોલુપતા નહોતી. પ્રામાણિક રીતે પોતાનો ધંધો કરી ઘર સારી રીતે ચાલે એટલું કમાઈ લેતા. તેમનાં પત્ની શોભનાબહેન પણ ધર્મપરાયણ અને સરળ સ્વભાવનાં હતાં. દંપતીને બે પુત્રો હતા. બંને ભણવામાં હોશિયાર. ગૌતમભાઈને એક વાર ‘માસિવ હાર્ટઍટેક’ આવી ગયેલો, પણ ઈશ્વરકૃપાથી ઊગરી ગયેલા. ડૉક્ટરોએ તેમને કાળજીપૂર્વક જીવવાની સલાહ આપેલી. એક વાર ... [વાંચો...]\nઘીનો દીવો – ડો. ચંદ્રકાન્ત મહેતા\n(‘જનકલ્યાણ’ સામાયિકના નવેમ્બર-ડિસેમ્બર,૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘શુદ્ધિ, મારાં કપડાં બદલવામાં મને મદદ કર, હમણાં વર્ચસ્વ આવી પહોંચશે, કપડાં નહીં બદલું તો મારી અને તારી ખેર નથી.’ ‘અને બેટા, રેઝર, ક્રીમ અને અરીસો મને આપ. હું દાઢી કરી લઉં, વર્ચસ્વ આવશે તો મારે છણકા ખાવા પડશે’ અને પલંગના ગાદલાની ચાદર પણ બદલી નાખ, નહીં તો વર્ચસ્વને વળી પાછું વઢવાનું બહાનું મળી જશે.’ ધ્રૂજતા હાથે કપડાં ... [વાંચો...]\n19 પ્રતિભાવો : રૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી\nઅનોખિ,જુદિ ભાત નિ વાર્તા.ગમિ\n“એ જણાવી દઉં કે અત્યારે પણ એ સંભારણા સમ રૂ.૫૦/- ની એ નોટની ફ્રેમ મારી પાસે છે \nઆવો અનુભવ ભાગ્યે જ થાય… મજા પડી ગઈ…\nખુબ જ સુઁદર વાર્તા.લેખકને અભિનઁદન\nવાર્તા પસંદ પડી તેથી ખુશી થઈ.\nઆ રીતે સુક્ષ્મતાથી વાંચન બદલ તેમજ એ પરત્વે ધ્યાન દોરવા બદલ ફરીથી આભાર.\nએ વાક્ય આ મુજબ કરીશું તો કેવું લાગશે\n“એ જણાવી દઉં કે અત્યારે પણ એ સંભારણા સમ રૂ.૫૦/- ની એ નોટ સાથેની ફ્રેમ મારી પાસે છે \nખૂબ સરસ વાર્તા. બે વ્યક્તિની વાતને ધ્યાનમાં લઈને બંને વ્યક્તિને ન્યાય આપવો એ વાત સરળ નથી. બંનેને વળી બંનેને સંતોષ. સરસ વાર્તા.\nબક્ષેી સાહેબ, આપ સાહેબે આપના અનુભવ નો પ્રસન્ગ લેખ રુપે પ્રગટ કરેીને ખુબજ અસરકારક રેીતે રજૂ કર્યો છે,તે બદલ આપને ખુબ ખુબ અભેીન્નદન પાઠવતા ઘણેીજ ખુશેી થાય છૅ. આપના જીવન ના બેીજા આવા હ્રદય મા ઉતરેી જાય તેવા સમભારણા થેી જરુર પરેીચેીત કરવા મહેરબાનેી કરશોજી કરાચેી -પાકિસ્થાન થેી બદરુદ્દેીન્.સુરાણેી ના સ્નેહ્વવદન કબુલ ફરમાવશોજી.\nઆપને આ વાર્તા પ્રસંગ ગમ્યો તેથી ખુશી થાય છે. બીજા પ્રસંગો સમયાંતરે આવશે. કરુણ વાર્તા ‘ગફુર’ ડિસે. ૦૩, ૨૦૧૩ તથા હાસ્ય કટાક્ષ ‘હનુમાન ચાલીસા’ જાન્યુ. ૦૬, ૨૦૧૪ તેમ જ ‘શાણપણ તો શિશુનુ જ’ એ પ્રસંગ એપ્રિલ ૦૩, ૨૦૧૪ના રીડ ગુજરાતીમાં આવેલ છે.\nઆપ વાંચકોના પ્રતિભાવથી વાર્તાઓ લખવામાં પ્રોત્સાહન મળે છે. આભાર.\nખૂબ જ મજાની સત્ય ઘટના. થોડીવાર તો હું પણ તમારી સાથે બેંકમાં હોય એવો અનુભવ થયો.\nસર, આ નોટનો એક ફોટો મને પણ મેઈલમાં શક્ય હોય તો મોકલજોને\nમારુ નામ રવિ ડાંગર છે. હું રાજકોટ, ગુજરાતથી છું.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%97%E0%AA%B2%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%B0", "date_download": "2019-03-24T22:25:28Z", "digest": "sha1:HWE7SKRGDWANQ2JPU532O54M7HVUAGJG", "length": 3619, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ગ્લૅશિયર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nગ્લૅશિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅતિશીત પ્રદેશમાં ભેગો થઈ ધીમેધીમે સરકતો જતો બરફનો - હિમશિલાઓનો પ્રવાહ; હિમનદી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00404.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/29/mahisagar?pagenumber=5", "date_download": "2019-03-24T21:36:40Z", "digest": "sha1:XOPLFG73EGHZ3SXT36A67XYIQ2A5QH4A", "length": 6065, "nlines": 81, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'mahisagar'", "raw_content": "\nધોરણ 10નું પરિણામ જાહેર, લુણાવાડાની આદર્શ વિદ્યાલયની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ : A1માં 39 વિદ્યાર્થીઓ\nરાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ ની સરખામણી માં 25% જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સતત સાતમાં વર્ષ એ જિલ્લાના ઝળહળતા પરિણામો માં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાર્થિની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.\nપંચમહાલ તથામહીસાગર માં બાળકોના ભાવિ માટે વાલીઓએ બજેટ વધારવું પડશે\nપાઠ્યપુસ્તકમાં 40 ટકા અને સ્ટેશનરીમાં 15-20 ટકાનો ભાવ વધારો ઝીંકાતા વાલીઓ અવઢવમાં .GSTની ઇફેક્ટથી નવા સત્રમાં સ્કૂલ સ્ટેશનરીના ભાવમાં વધારો\nપંચમહાલ, મહિસાગર, દાહોદનું પરિણામ પછડાયું\nપાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા\nઅરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.\nફેસબુક BFF એ માત્ર એક અફવા છે\nફેસબુક પર એક મેસેજ પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગએ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ‘BFF’ની શોધ કરી છે.\nફોનમાં મલ્ટિ યૂઝર એકાઉન્ટ\nએક ફોનનો બે હેતુ માટે કે બે વ્યક્તિ દ્વારા ઉપયોગ થતો હોય તો આટલું જાણી લો...\nમહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્ તે રાજપુત બોર્ડિંગ ખાતે સંમેલન\nલુણાવાડા માં રાજપૂત સમાજ દ્વારા આજે મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ નિમિતે આજે રાજપૂત સંગઠન દ્વારા રાજપૂત બોર્ડિંગ કોટેજ ખાતે સંમેલન યોજાયું હતું.રાજપૂત સંગઠન દ્વારા મહારેલી નું આયોજન કર્યું હતું.\nમહિ. ની ��ગવી ઓળખ : આંબોળિયા દેશવિદેશમાં વખાણાય છે\nસરકારી સહાય આપવામાં આવે તો ગૃહ ઉદ્યોગ તરીકે સ્થાપિત થાય\nમહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ\nમહિલાઓની સુરક્ષા જળવાઇ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઇપણ ખૂણામાં રહેતી મહિલાને મુશ્કેલીના સમયમાં આ એપ્લિકેશન મદદરૂપ થશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-02-2018/91778", "date_download": "2019-03-24T22:01:19Z", "digest": "sha1:U2QH26FYUXOJEXCCMWUN2W2227ZEBZ44", "length": 18136, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ગીતાનગરમાં રોજ પ્રદુષિત પાણીની રેલમછેલથી લોકો ત્રાહીમામઃ ચક્કાજામ", "raw_content": "\nગીતાનગરમાં રોજ પ્રદુષિત પાણીની રેલમછેલથી લોકો ત્રાહીમામઃ ચક્કાજામ\nગંદાપાણીનાં નિકાલ માટે લોકોએ કરેલી વ્યવસ્થાનો પાળો તોડવા કાર્યવાહી થતા લોકરોષ જાગ્યોઃ વોર્ડ નં.૧૩નાં કોગીં કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા આ સમસ્યા ઉકેલવા ઉગ્ર રજૂઆતો\nરાજકોટ, તા., ૧૩: શહેરનાં વોર્ડ નં. ૧૩માં આવેલ ગીતાનગર-ખોડીયારનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદાપાણીની રેલમછેલ થઇ રહી છે. ત્યારે લોકોએ કરેલી વ્યવસ્થાનો પાળો તોડવા તંત્ર દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવતા વિસ્તારવાસીઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. બાદ અંતે પાળો તોડવામાં આવ્યો હતો. આ સમસ્યા ઉકેલવા વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.\nઆ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરના વોર્ડ નં. ૧૩ માં આવેલ ગીતાનગર -ખોડીયારનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટર છલકાવાના કારણો રસ્તાઓ પર ગંદા પાણીની રેલમછેલમ જોવા મળી રહી છે. આ સમસ્યા ઉકેલવા વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન દ્વારા અવાર-નવાર ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલવામાં નહિ આવતા વિસ્તારવાસીઓ ગંદા પાણીના નિકાલ માટે પાયાની વ્યવસ્થા કરવામાં આવી હતી.\nવધુમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ આ પાળાની જાણ કોર્પોરેશનને થતા આજે બપોરે વિજીલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાળો તોડવા કાર્યવાહી કરવામાં આવતા વિસ્તારવાસીઓનો લોક રોષ જોવા મળ્યો હતો. થોડો સમય ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. લતાવાસીઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ વચ્ચે ઉગ્ર માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા. બાદમા��� મામલો થાળે પડયો હતો અને તંત્ર દ્વારા પાળો તોડવામાં આવ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST\n૨૦મીએ શ્રી શ્રી રવિશ��કર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST\nપત્નિને છોડી વિદેશ જનાર પતિ ભાગેડુ ગણાશેઃ સંપતિ સીલ કરાશે : પત્નિને ભારતમાં છોડી દઈ વિદેશ જતાં રહેનાર NRI પતિ 'ભાગેડુ' ગણાશે : ૩ વખત સમન્સ મોકલ્યા પછી પણ હાજર નહિં થનાર આવા પતિ તથા તેના પરિવારની સંપતિ સીલ કરી દેવાશે : ક્રિમીનલ કોડમાં સુધારાઓ થઈ રહ્યા હોવાનું જણાવતા મેનકા ગાંધી access_time 4:16 pm IST\nCIAએ રૂના ઉત્પાદનનો અંદાજ આઠ લાખ ગાંસડી ઘટાડયો access_time 11:21 am IST\nજુનાગઢ - ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળો જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી access_time 11:43 pm IST\n૨૦મીએ જનરલ બોર્ડઃ બજેટને હરી ઝંડી access_time 9:12 am IST\nયોગાસન સ્પર્ધામાં નેહા ઝળકી access_time 3:55 pm IST\nપાણીનું સંકટ ટાળવા બેઠક બોલાવો access_time 4:25 pm IST\nપૂ. શામજીબાપુએ કુંભમેળામાં જમણવારના ખર્ચની જાહેરાત કરીને ભાવિકો આશ્ચર્યમાં મૂકાયાઃ જોયું તો ર કોથળામાં રૂપિયા ભર્યા'તાઃ મહાશિવરાત્રી મેળામાં સતાધાર આપાગીગાની જગ્યા-આપાગીગાનો ઓટલો-ચોટીલા દ્વારા જાહેર અન્નક્ષેત્ર access_time 11:39 am IST\nગુંદાળા પાસે બાઇકમાં પંચર પડતા શિક્ષક દંપતિને ઇજા access_time 11:23 am IST\nગોંડલમાં દારૂ - વરલીની બદ્દીનું વધતું જતું દૂષણ access_time 11:24 am IST\nસ્વાઇન ફ્લુ લીધે મહિલાનું મોત થતા ભારે સનસનાટી access_time 8:24 pm IST\nનજીવી બાબતે મંજીપુરાની પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું access_time 6:37 pm IST\nભારે કરીઃ અમદાવાદમાં પ્રેમી સાથે હોટલમાં રંગરેલીયા કરતી પત્નિને પતિઅે રંગેહાથ ઝડપી પોલીસ બોલાવીઃ પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધાયો access_time 5:37 pm IST\nબાળપણમાં ટાઇફોઇડ અને ડેન્ગી થયો હતો તો નાની ઉંમરે હાર્ટ-અટેકનું રિસ્ક રહેશે access_time 12:55 pm IST\n૨૦ ફૂટ લાંબા અજગરને ખાઇ ગયા ભૂખ્યા ગામ લોકો\nએન. આર. આઈ. સમાચાર\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિ�� થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nપાંચમી વનડેમાં ભારતનો 73 રને સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય ;પહેલીવાર આફ્રિકાની ધરતીમાં ભારત શ્રેણી જીત્યું access_time 12:47 am IST\nફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન access_time 4:55 pm IST\nવિન્ટર ઓલમ્પિકમાં રશિયાની 15 વર્ષીય એલિના ઝેગિટોવા છવાઈ access_time 4:55 pm IST\nઆર. બાલ્કી નિર્દેશિત બાયોપિકમાં નજરે પડશે કંગના રનૌત અને અમિતાભ બચ્ચન access_time 5:00 pm IST\nદીપિકા અને ક્રિતી તેમના નવા મિત્રો સાથે access_time 3:34 pm IST\nફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-HDLN-infog-VART-car-hits-woman-on-road-as-she-was-crossing-gujarati-news-5829614-NOR.html", "date_download": "2019-03-24T22:03:00Z", "digest": "sha1:TYRAYGBNLMVEGPHXGFA7EQ5NZ74JM5RD", "length": 5272, "nlines": 98, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Car Hits Woman On Road As She Was Crossing|રોડ ક્રોસ કરતી વખતે ફોનનો ઉપયોગ આવું ભયાનક પરિણામ નોતરી શકે છે", "raw_content": "\nરોડ ક્રોસ કરતી વખતે ફોનનો ઉપયોગ આવું ભયાનક પરિણામ નોતરી શકે છે\nજો તમે પણ રોડ ક્રોસ કરતી વખતે ફોનનો ઉપયોગ કરો છો તો જોઇ લો આ વીડિયો\nતાજેતરમાં જ એક વીડિયો ઇન્ટરનેશનલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં એક યુવતી દેખાય છે જે રસ્તો ક્રોસ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરી રહી છે. ટ્રાફિકથી ભરચક રસ્તા પર પૂરપાટ ઝડપે વાહનો દોડી રહ્યાં છે છતાં આ યુવતી તેમને નજરઅંદાજ કરે છે. અચાનક એક કાળા રંગની કાર પૂરપાટ ઝડપે આવે છે અને યુવતીને ટક્કર મારે છે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00406.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://lunawada.com/these-is-indias-top-6-cheapest-suv-with-good-fuel-efficiency", "date_download": "2019-03-24T21:38:05Z", "digest": "sha1:IQX5NIIUXYPXYHOM3VSW2JK5KXKJFY6K", "length": 10745, "nlines": 88, "source_domain": "lunawada.com", "title": "lunawada. 6 લાખથી શરૂ થતી આ છે ભારતની 6 સૌથી સસ્તી SUV, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો", "raw_content": "\n6 લાખથી શરૂ થતી આ છે ભારતની 6 સૌથી સસ્તી SUV, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો\n6 લાખથી શરૂ થતી આ છે ભારતની 6 સૌથી સસ્તી SUV, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો\nખાસ કરીને ડીઝલ મોડલ્સની એવરેજ 25 કિ.મી. પ્રતિ લિટર સુધી મળી જશે\nગ્લોબલ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં કોમ્પેક્ટ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ(એસયુવી)ની ડિમાન્ડ ઘણી વધી રહી છે. ભારતમાં પણ તેનો ક્રેઝ વધ્યો છે. જેના કારણે માર્કેટમાં કોમ્પેક્ટ એસયુવીમાં અનેક ઓપ્શન મળી રહ્યાં છે. કંપનીઓએ ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીની વ્હીકલની કિંમત અને કોસ્ટ ઓફ ઓન શિપ ઓછી કરીને મોડલ લોન્ચ કરી કર્યા છે. ખાસ કરીને ડીઝલ મોડલ્સની એવરેજ 25 કિ.મી. પ્રતિ લિટર સુધી મળી જશે.\nકિંમત: 6.16 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)\nટાટા મોટર્સની લોકપ્રીય એસયુવી નેક્સઑનની ડિમાન્ડ સતત વધી રહી છે. ટાટા નેક્સઑન પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જેમાં પેટ્રોલ વેરિએન્ટમાં 1.2 લિટર અને ડીઝલમાં 1.5 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. આ કારમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓફર કરવામાં આવે છે.\nકિંમત: 7.52 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)\nમારુતિની સક્સેસફુલ કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા પણ દેશની સસ્તી કાર્સની યાદીમાં છે. આ કારને ગયા વર્ષે માત્ર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં ફિયાટનું 1.3 લિટર ઓઇલ બર્નર એન્જિન છે. જે 88.5 બીએચપી પાવર અને 200 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.\nકિંમત: 7.78 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)\nહોન્ડા તરફથી તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલી નવી કોમ્પેક્ટ એસયુવી ડબલ્યુઆર-વીએ આ સેગમેન્ટમાં અન્ય કાર્સને જોરદાર ટક્કર આપી છે. આ કાર હોન્ડાની પ્રીમિયમ હેચબેક જેઝ પર બેસ્ડ છે. જ્યાં સુધી સ્પેસિફિકેશનની વાત છે, તો આ કારમાં 1.2 લિટર iVTEC અને 1.5 લિટર ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે. કારમાં 5 સ્પીડ અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે.\nકિંમત: 7.82 લાખ (એક્સ શોરૂમ દિલ્હી)\nફોર્ડ ઇકોસ્પોર્ટ સાથે જ ભારતમાં કોમ્પેક્ટ એસયુવીની ડિમાન્ડ વધી હતી. આ કારમાં 1.0 લિટર અને 1.5 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવે છે.\nકિંમત: 9.43 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)\nહ્યુન્ડાઇ માટે ક્રેટા એક સફળ એસયુવી સાબિત થઇ છે. કંપનીએ આ કારને 2015માં પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટ સાથે લોન્ચ કરી હતી. ક્રેટામાં 1.6 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 126.2 બીએચપી પાવર જનરેટ કરે છે. જ્યારે 1.4 લિટર ડીઝલ એન્જિન 88.7 બીએચપી પાવર જનરેટ કરે છે. કારના 1.6 લિટર ઓઇલ બર્નર(મેન્યુઅલ અને ઓટોમેટિક) વેરિએન્ટ પણ છે.\nકિંમત: 6.94 લાખથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)\nદેશમાં સૌથી વેચાતી એસયુવીમાં મહિન્દ્રા બોલેરોનું નામ પણ છે. આ કારમાં 2523 સીસીનું એન્જિન છે, જે 63 એચપી પાવર જનરેટ કરે છે.\nકારની ટેન્કમાં પેટ્રોલના બદલે ડીઝલ ભરવામાં આવે તો થાય છે આ નુક્સાન\nઅહીં કારમાં ખોટું ઇંધણ ભરી દેવામાં આવે તો કેવા સંકેત મળે, શું કરવું જોઇએ તે અંગે જણાવી રહ્યાં છીએ\nલાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.\nNokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે જાણો કિંમત અને ફીચર્સ\nભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.\nયુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/paytm-employees-arrested-for-blackmailing-boss-vijay-shekhar-sharma-for-rs-20-crore-042195.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:12:17Z", "digest": "sha1:UGGUIK7QM2NFNYRYOPEBDLVWGI6CNSRN", "length": 11146, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "Paytm માલિકને બ્લેકમેલ કરી રહી હતી સેકેટરી, માંગ્યા 20 કરોડ | Paytm employees arrested for blackmailing boss, Vijay Shekhar Sharma, for Rs 20 crore - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશ���\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPaytm માલિકને બ્લેકમેલ કરી રહી હતી સેકેટરી, માંગ્યા 20 કરોડ\nનોઈડામાં પોલીસે પેમેન્ટ કંપની પેટીએમના ત્રણ કર્મચારીઓને ડેટા ચોરી કરવા અને તે ડેટાના આધાર પર 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપ પર ધરપકડ કરી છે. આ મામલે કંપનીના માલિક વિજય શેખર શર્માએ પોલીસમાં રિપોર્ટ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે એક મહિલા અને તેના સહયોગીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મહિલા વિજય શેખર શર્માની સેકેટરી છે, જે ચોરી કરવામાં આવેલા ડેટાના બદલામાં તેમની પાસેથી ભારે રકમની માંગણી કરી રહી હતી.\nનોઈડા પોલીસ અનુસાર આ લોકો પેટીએમ માલિક વિજય શેખર શર્માની કંપનીમાંથી ડેટા ચોરી કરીને તેમની પાસેથી 20 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રણે લોકો કંપનીમાં જ કામ કરે છે. તેમાં વિજયા શેખર શર્માની મહિલા સેકેટરી પણ શામિલ છે. હાલમાં મહિલા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પદ પર હતી. ત્રણે વિરુદ્ધ મામલો સેક્ટર 20 પોલીસ ચોકીમાં નોંધવામાં આવ્યો છે.\nવરિષ્ઠ પોલીસ અધિક્ષક ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે વિજય શેખરની મહિલા સેકેટરીએ પોતાના બીજા સહયોગીઓની મદદથી કંપનીમાં ગ્રાહકોના અરબો રૂપિયાનો મહત્વનો ડેટા ચોરી કર્યો છે. જેના બદલામાં તેઓ વિજય શેખર પાસેથી 20 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યા હતા.\nપોલીસે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલી મહિલાનું નામ સોનિયા ધવન છે. તે કંપનીના માલિક વિજય શેખર શર્માની સેકેટરી પણ છે. તેને એક અન્ય કર્મચારી દેવેન્દ્રની મદદથી કંપનીના ડેટા ચોરી કર્યા હતા. આ આખા કાંડમાં સોનિયાનો પતિ રૂપક જૈન પણ શામિલ છે. ત્રણે અપરાધી નોઈડાના રહેવાસી છે.\nRBI એ ઇ-વૉલેટ કંપનીઓને આપી 6 મહિનાની અવધિ\nPaytm યુઝર્સ માટે ખુશખબર, વૉલેટમાં બેલેન્સ વિના કરી શકો છો 60000 રૂપિયાની ખરીદી\n1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm, ફોન પે, Mobikwik, સહિતના મોબાઈલ વોલેટ, જાણો કારણ\nપેટીએમથી આ રીતે કરો આધાર ડી-લિંક\nપેટીએમની નવી સ્કીમ, બેંક એફડી કરતા પણ વધારે પૈસા કમાઓ\nરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે પેમેન્ટ બેન્કમાં ઝંપલાવવા તૈયાર\n1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ\nહવે Paytm મની એપથી ખરીદી અને વેચી શકો છો મ્યુચ્યુઅલ ફંડ\nઆ સ્કુટર પર મળી રહ��યું છે 5000 રૂપિયા ઇન્સ્ટન્ટ કેશબેક, જાણો\nNavratri: ઓનલાઇન સેલમાં ક્યાં, શું ડિસ્કાઉન્ટ મળે છે જાણો\nઆ ચાર જગ્યાએ કરો તમારા Jioને રિચાર્જ, મળશે કેશબેક\nHow to : કેવી રીતે તમારા પેટીએમથી પૈસા ટ્રાંસફર કરવા\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00407.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/29/mahisagar?pagenumber=8", "date_download": "2019-03-24T21:36:44Z", "digest": "sha1:J3BS3ERWYEUFV4LXAGZISDXY3SJWKG75", "length": 5100, "nlines": 80, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'mahisagar'", "raw_content": "\nલુણાવાડાના ગઢ ગામમાં 3 વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોનો દાવો, 4 બકરાનું મારણ કર્યું\nલુણાવાડા તાલુકાના ગઢ ગામમાં 3 વાઘ દેખાયા હોવાનો ગ્રામજનોએ દાવો કરતા વન વિભાગ દોડતુ થઇ ગયું છે. ત્રણ વાઘે મળીને 4 બકરાનું મારણ કર્યું હતું. જ્યારે એક બકરાને જંગલમાં ખેંચી ગયા હતા.\nલુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ\nલુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ પાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરતા બિલ્ડરોમાં ખળભળાટ. પાલિકા દ્વારા ઉંડુ કરવાની ધરવામાં આવેલી કામગીરીને વ્યાપક આવકાર\nલુણાવાડાની સભામાં વડાપ્રધાન મોદીના તેજાબી પ્રહારો .\nમહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.\nલુણાવાડામાં ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ કરાયો\nમહીસાગરના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો હતો.\nલુણાવાડામાં ઘેરી બનતી ટ્રાફિક સમસ્યા\nદ્વિચક્રી-ફોર વ્હિલરોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતા પોલીસ તંત્રના અનેક પ્રયત્નો છતાં આ સમસ્યા ઘેરી બની.\nલુણાવાડામાં ઠેર ઠેર ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ હાટડીયો\nફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી વગર મહી જિલ્લાવાસીનું આરોગ્ય જોખમમાં. ૧૪૦ –૧૬૦ રૂપિયે કેરી અને ૪૦-૬૦ રૂપિયે રસ વેચાય છે ગોધરાના ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગને માત્ર ખિસ્સા ભરવામાં રસ.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સ��્જાઇ\nલુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ .રૂપિયા ન નિકળતા પ્રજાને માથે હાથ દેવાનો વારો આવ્યો\nલુણાવાડામાં રામજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું\nલુણાવાડા નગરમાં સુવિખ્યાત રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00409.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/janmdivas-na-khas/", "date_download": "2019-03-24T21:04:15Z", "digest": "sha1:KAM7G5YMTTBREWFQP4RFD3QU5X34A3YB", "length": 28855, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "રતન ટાટા ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી? | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગ�� આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome લાઈફ સ્ટાઈલ રતન ટાટા ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે...\nરતન ટાટા ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી\nભારતમાં ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓની બિલકુલ પણ કમી નથી. જેમાના દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી, તેમના પરિવાર, રહેણી-કરણી, તથા તેમના જીવન સાથે જોડાયેલા અમુક તથ્યો વિશેની જાણ તો તમને બધાને છે જ. સાથે જ મુકેશ અંબાણી એક સામાન્ય એવા પરિવારમાં જન્મયા હતા, પણ પોતાના દ્રઢ મનોબળ અને મહેનતે આજે તે એવા સફળતાના શિખરે જઈ પહોચ્યા છે કે દેશના ધનવાન વ્યક્તિઓમાં સૌથી પ્રથમ નામ મુકેશ અંબાણીએ હાંસિલ કર્યું છે. પણઉદ્યોગ ની વાત કરીએ તો તેમાં રતન ભાઈ ટાટા પણ કાઈ કમ નથી. ભલે તે પ્રથમ નંબર પર નથી પણ દેશના રીચેસ્ટ વ્યક્તિઓમાં નામના જરૂર ધરાવે છે.\nજણાવી દઈએ કે રતન ટાટાનો ગત દિવસે જન્મ દિવસ હતો. રાતન ટાટા નો જન્મ 28 ડીસેમ્બર 1937 નાં રોજ ગુજરાતના જાણીતા અને વિખ્યાત એવા શહેર સુરતમાં થયો હતો. રતન ટાટાએ પણ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અને ઘણી નડતર પરિસ્થિતિઓને હટાવીને જાતેજ સફળતાનો માર્ગ શોધી કાઢ્યો છે. કહેવાય છે ને કે, કામિયાબીનો રસ્તો આપમેળે નથી મળતો, તેને શોધવા માટે સિવસ-રાત એક કરવા પડે છે’. રતન ટાટાના જીવનમાં પણ કઈક આવી જ સમસ્યાઓ આવી હતી.\nરતન ટાટાનાં આ ખાસ જન્મદિવસના મૌકા પર ચાલો આજે તેના જીવન સાથે સંકળાયેલા સુખ-દુઃખ, સમસ્યાઓ, કામિયાબી વગેરે પર એક નજર કરીએ.\nજણાવી દઈએ કે રતન ટાટાનાં નામથી જાણીતા આ વ્યક્તિ જેનો ટાટા પરિવાર સાથે લોહીનો સંબંધ નથી. એટલે કે રતન ટાટા જે નવલ ટાટાનાં પુત્ર છે, જેમેને તેમના પિતા જમશેદજી ભાઈ ટાટા જે ટાટા સમૂહના સંસ્થાપક છે, તેમના દ્વારા ગોદ લેવામાં આવ્યા હતા. રતન ટાટાનું જીવન પહેલાથી જ ઉતાર-ચઢાવ વાળું ભરેલું રહ્યું હતું. રતન ટાટાનાં માતા-પિતા વર્ષ 1948 માં અલગ થઇ ગયા હતા તે સમયે રતન માત્ર દશ વર્ષના જ હતા. બાદમાં તેમના દાદા-દાદી એટલે કે જમશેદજી ભાઈ અને નવાજબાઈએ તેમનું ભરણ પોષણ કર્યું હતું.\nરતને પોતાનો અભ્યાસ મુંબઈના ‘કૈથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલ’ અને માધ્યમિક અભ્યાસ શિમલાની ‘બીશપ કોટન સ્કુલ’ માંથી કર્યો હતો. તેના બાદ તેમણે પોતાનું B.SC આર્કીટેક્ચરમાં સ્ટ્રકચરલ એન્જીનીયરીંગની સાથે ‘કોર્નલ વિશ્વ વિદ્યાલય, ન્યુયોર્ક’ થી 1962 માં પૂરું કર્યું હતું. પછી હાવર્ડ બીઝનેસ સ્કુલથી વર્ષ 1975 માં મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.\nટાટા ગ્રુપની સાથે પોતાના કેરિયરની શરૂઆત 1961 માં રતન ટાટા એ એક સામાન્ય કર્મચારીની પદ પર કરી હતી, બાદમાં તે ધીરે-ધીરે ટાટા ગ્રુપ અન્ય કંપનીઓ સાથે જોડાતા ગયા. વર્ષ 1971 માં તેમને રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની(નેલ્કો)માં પ્રભારી નિદેશક માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેના બાદ તે 1981 માં ટાટા ઇન્ડસ્ટ્રીજ નાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા, બાદ વર્ષ 1991 માં JRD ટાટા એ ટાટા ગ્રુપનાં અધ્યક્ષનું પદ છોડીને રતન ટાટાને પોતાનો ઉતરાધિકારી પસંદ કરવામાં આવ્યા હતા.\n28 ડીસેમ્બંર 2012નાં રોજ રતન, ટાટા સમૂહની દરેક કામની જવાબદારીઓ પરથી રીટાયર થઇ ગયા. રતન ટાટાએ પોતાના 21 વર્ષના રાજમાં કંપનીને એક નવા જ મુકામ પર પહોંચાડી છે. પોતાના કાર્યકાલમાં તેમણે કંપનીની વેલ્યુ 50 ગણી વધારી દીધી છે.\n4. તેમના જીદ્દી ફેસલાને લીધે ટાટા મોટર્સની હાલત બદલી:\nવાત વર્ષ 1999 ની છે ત્યારે રતન ટાટા, ટાટા ગ્રુપના અધ્યક્ષ હતા અને ટાટા ઈન્ડીકાને લોન્ચ થવાનો એક વર્ષ થઇ ચુક્યું હતું, તે સમયે રતન ટાટા ફોર્ડના હેડક્વાટર ડેટ્રોયટ ગયા હતા. આ મુલાકાતમાં રતન ટાટા પોતાના તરફથી ટાટા મોટર્સની એક ડીલ લઈને પહોંચ્યા હતા.\nઆ મુલાકાતમાં બીલ ફોર્ડએ રતન ટાટાની ખુબ બેઈજ્જતી કરી હતી. તે દિવસે તેમણે કહ્યું હતું કે, ‘અમે તારા પર ખુબ મોટો અહેસાન કરી રહ્યા છીએ, તમારી આ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ખરીદીને જ્યારે ગાડી બનાવતા નથી આવડતી તો ધંધામાં કેમ આવ્યા છો.’ આ વાત રતન ટાટાને ખુબ ચુભવા લાગી હતી. રતો રાત પૂરી ટીમ મુંબઈ પરત આવી ગઈ.\nરતન ટાટા આ મુલાકાત બાદ ટાટા મોટર્સ પર અલગથી ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યા. અમુક જ દિવસો બાદ ટાટા મોટર્સની હાલત સુધરવા લાગી. આ સમયે 2009માં બીલ ફોર્ડની કંપની ઘાટામાં આવી ગઈ. ટાટા ગ્રુપે તેમની કંપની ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો.\nફોર્ડની પૂરી ટીમ મુંબઈ આવી અને કહ્યું કે,’અમારી ‘જૈગુંઆર’ અને ‘લૈંડ રોવર’ ખરીદીને તમે અમારા પર બહુ મોટું અહેસાન કરી રહ્યા છો’.રતન ટાટા એ 9600 કરોડ રૂપિયામાં તેમની બંને કંપનીઓ ખરીદી લીધી હતી.\n5. રતન ટાટા ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી\nજવાબમાં રતન ટાટાએ કહ્યું કે, તે એક વ્યાપારી છે અને હું ઉદ્યોગપતી’. તેના આ જવાબમાં ઘણી વ���ત છુપાયેલી છે. તેમણે જણાવ્યું કે મુકેશ અંબાણીનો આ બીઝનેસ એક પરિવાર દ્વારા ચલાવવામાં આવેલો બીઝનેસ છે જ્યારે ટાટા એક ટ્રસ્ટ છે અને તેના પર કોઈ વ્યક્તિનો હક નથી હોતો. કંપનીની પ્રોફિટનો 66 ફીસદી ટાટા ગ્રુપને જાય છે.\nજણાવી દઈએ કે રતન ટાટાને 2000 માં પદ્મ ભૂષણ અને 2008 માં પદ્મ વિભૂષણ એવોર્ડ થી સત્કારવામાં આવ્યા હતા. જે ભારતનું બીજા ને ત્રીજા નંબરનું ઉચ્ચ સન્માન છે.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleએ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે..\n પાશવીવૃત્તિને બહેકાવનાર કળિયુગનો મહાદૈત્ય વાંચો ખુબ સમજવા જેવી વાત.\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને પોતાના વતનમાં આવીને ખેતી અને પશુપાલન કરવું પસંદ કર્યું\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ, ફિલ્મો છોડીને કરવી પડી રહી છે ગાર્ડની નોકરી…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\n24 કલાકમાં જોડે છે તૂટેલાં હાડકા અને કરે છે કેન્સર જેવી જીવલેણ બીમારીનો ઈલાજ,...\nગુજરાત પોલીસ ઓફિસરની જાંબાજ દિલાવરી પોલીસ શું છે એનો દાખલો બેસાડી દીધો આ યુવાને,...\nટામેટા સહિત આ 12 ચીજ ખાવાથી યાદશક્તિ વધે છે… વાંચો બીજા 12 ચીજ વસ્તુઓ...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nમાત્ર 10 રૂપિયાની આ વસ્તુ થી ચાંદી જેવા ચમકાવશે તમારા દાંત,...\nમુકેશ અંબાણી સાથે ડાન્સ કરતી અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ, વાયરલ થયો...\n12 રાશિ માંથી 4 રાશિ સૌથી ભાગ્યશાળી રાશિ છ��. જેમાં શનિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/election-will-be-held-again-in-surat-and-jamnagar-002961.html", "date_download": "2019-03-24T21:12:58Z", "digest": "sha1:3U6PSX3LWKG3Y3T7ZDVXR6ZZNJBIBP6G", "length": 11315, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "સુરત- જામનગરના એક બુથ પર થશે ફરી મતદાન | Election will be held again in Surat and Jamnagar - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસુરત- જામનગરના એક બુથ પર થશે ફરી મતદાન\nસુરત/જામનગર, 15 ડિસેમ્બર: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર સુરત અને જામનગરના એક-એક બેઠક પર ફરી મતદાન કરવામાં આવશે. ઈવીએમ મશીનમાં સર્જાયેલી ખામીને કારણે આ પોલીંગ બુથ પર આવતી કાલે ફરી મતદાન કરવામાં આવશે.\nવિધાનસભાની સામાન્ય ચૂંટણીર૦૧ર માટે તા. ૧૩ડિસેમ્બરના બુધવારના રોજ થયેલ મતદાન પૈકી નીચે દર્શાવેલ મતદાન મથકોમાં સને ૧૯પ૧ના લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ પ૮(ર)(એ) અન્વયે ભારતના ચૂંટણી પંચે રદ કરેલ છે.\nમતદાન મથકનો નંબર અને નામ વિધાનસભા મત વિભાગનો નંબર અને નામ\n(ર) ૧૦૩ - ભાવનગર ગ્રામ્ય ૬૯ - કમળેજ\n(૩) ૧૬૦ - સુરત ત્તર ર૭ કતારગામ\nસુરતની વાત કરીએ તો ઉત્તર સુરતના એક બુથના ઇવીએમમાં ખામી સર્જાતા ફરી મતદાન કરવામાં આવશે. પોલીંગ બુથ નંબર 27 પરથી ફરીથી આવતીકાલે રવિવારે સવારે ૮.૦૦ થી સાંજે પ.૦૦ વાગ્યા દરમ્યાન નવેસરથી મતદાન કરવામાં આવશે.\nસુરતની જેમ જામનગરમાં પણ ઇવીએમ ખરાબીનો મામલો સામે આવ્યો છે. જામનગરના કોટડા બાવીસી ગામ ખાતે ઇવીએમ ખોટકાતા ફરીથી મતદાન હાથ ધરવામાં આવશે. એજ રીતે ભાવનગર ગ્રામ્યની 69 નંબરની કમળેજ બેઠક પર પણ આવતીકાલે ફરી મતદાન કરવામાં આવશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આવે છે અને તેના પર 13 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જેમાં જામનગર જિલ્લામાં 63 ટકા મતદાન થયું હતું, જ્યારે સુરત જિલ્લામાં 64 ટકા મતદાન થયું હતું.\nઅલવિદા 2018: ભારતના નક્શામાં ��ેટલો ઘટ્યો ભગવો રંગ, કેવુ રહ્યું કૉંગ્રેસનું પર્ફોમન્સ\nCM નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયકઃ કોંગ્રેસ પ્રવક્તાનું વિવાદિત નિવેદન\nપરિણામો પર DMK ઉત્સાહિત, કહી આ મોટી વાત\nરિઝલ્ટના દિવસે બે કલાક બંધ રહી ચૂંટણી પંચની વેબસાઈટ, કારણ જાણીને દંગ રહી જશો\nVIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા\nલૉ કોલેજમાં શરૂ થઈ હતી સુષ્મા અને સ્વરાજની પ્રેમ કહાની\nવોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર\nશું તમે પણ પ્રાઈવેટ નોકરી કરો છો, તો આ છે મોદી સરકાર તરફથી સારા સમાચાર\nLive: ધમકીઓની વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ\nછત્તીસગઢ ચૂંટણી માટે આજે પહેલા તબક્કાનું મતદાન શરૂ\nઅમેરિકાની વચગાળાની ચૂંટણીઃ મૃત્યુ બાદ પણ ભારે બહુમતીથી જીત્યો વેશ્યાલયનો માલિક\nભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, છત્તીસગઢ-એમપીના ઉમેદવારોની યાદીની ઘોષણા થઈ શકે\nશું રાણી ફરી બનશે રાજસ્થાનની મહારાણી, શું કહે છે વસુંધરા રાજેની કુંડળી\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00410.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/107512", "date_download": "2019-03-24T21:28:28Z", "digest": "sha1:Y44WNTWBBXZGBWKRG37VZX5B44NA5ZES", "length": 3625, "nlines": 91, "source_domain": "evidyalay.net", "title": "ચિત્તો પુંછડી શી રીતે વાપરે છે?", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nચિત્તો પુંછડી શી રીતે વાપરે છે\nઆ ફોટા પર ક્લિક કરો અને આવી ઘણી બીજી બાબતો વિશે જાણો\nનવા વર્ષમાં નવો અવતાર – સ્ક્રેચ ૩.૦ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/business/budget-2018/budget-expectations", "date_download": "2019-03-24T21:13:59Z", "digest": "sha1:2D27AOMOSFDGKHESRQJ4UXXVPQVHD73B", "length": 13194, "nlines": 115, "source_domain": "instanews24x7.com", "title": "Budget Expectations - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nસામાન્ય બજેટ આજેઃ મિડલ ક્લાસ પર ઇન્કમ ટેક્સનો ભાર ઘટાડશે જેટલી\nનાણામંત્રી અરુણ જેટલી આજે સામાન્ય બજેટ 2018 રજૂ કરશે. આ બજેટમાં નાણામંત્રી મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સ મોરચે રાહત આપી શકે છે. આવું તેઓ ટેક્સ છૂટની હાલની લિમિટ 2.5 લાખને વધારીને 3 લાખ કરીને કરી શકે છે, અથવા કોઇ નવો રસ્તો શોધી શકાય છે. ખાસ કરીને પગારદાર વર્ગને ઇન્કમ ટેક્સના મોરચે ખાસ પ્રકારે રાહત આપી શકાય છે.\nજેટલી આ 5 છૂટ આપે તો નોકરીયાતોને 8 લાખની આવક સુધી ટેક્સ ન લાગે\nઆગામી બજેટ મોદી સરકારની વર્તમાન ટર્મ માટે છેલ્લું છે ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલી ખુશીના મૂડમાં પગારદાર વર્ગને ટેક્સમાં છૂટછાટની કેટલીક લાંબા સમયની માગણીઓ છે તેને સ્વીકારી લે તો આ નોકરીયાતો ચોક્કસ ખુશ થઇ જશે. કેમકે તેમની આવકનો મોટો હિસ્સો બચતમાં જશે તથા હાથ પર સારી એવી રકમ આવશે. ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે ટેક્સ લિમિટને વધારવા માટે ખુબ રજૂઆતો કરતો હતો.\nદેશની આશાઓ અને જેટલીની આશાઓ વચ્ચે છે આ મોટી 4 ચેલેન્જ\nસામાન્ય બજેટ 2018 માટે તમારે ફક્ત એક દિવસની વધુ રાહ જોવાની છે. તમને સામાન્ય બજેટથી જેટલી આશાઓ છે, મોદી સરકાર માટે પણ આ બજેટ એટલું જ ખાસ છે. કારણ કે 2019માં લોકસભા ઇલેક્શન છે. સરકાર પાસે લોકોને ભેટ અને સંદેશો આપવા માટે આ છેલ્લી તક છે. ખાસ કરીને યુવાનો, ખેડૂતો, ટેક્સપેયર્સ અને ઉદ્યોગોને બજેટથી મોટી આશા છે.\nબજેટ ૨૦૧૮: ઇન્ડસ્ટ્રીઝ માટે માઠા સમાચાર, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ટાળી શકે છે સરકાર\nઇન્ડસ્ટ્રીને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થાય તે માટે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે. વાસ્તવમાં 2019ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનું આખરી બજેટ રજૂ કરનારી મોદી સરકારને રેવન્યુમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે તે કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાના તેના વાયદાને પૂરો કરવાનું મુશ્કેલ જણાઇ શકે છે.\nકટોકટી વિરુદ્ધ આંદોલન કરનારા લોકોને પેન્શન મળશે \nમોદી સરકારના અંતિમ સંપૂર્ણ બજેટમાં કેટલીક નવી જાહેરાતો પણ થઈ શકે છે. ઈન્દીરા ગાંધીએ દેશ પર જે કટોકટી લાદી હતી અને તેના વિરોધમાં જે લોકો આંદોલનમાં જોડાયા હતા એમને પેન્શનના પમાં મોટું પેકેજ આપવાની વિચારણા ચાલી રહી છે.\nકેવું હશે આવનાર બજેટ જાણો બજેટ ૨૦૧૮-૧૯ ની કેટલીક સંભાવનાઓ.\nજણાઈ રહ્યુછે કે, સરકાર આર્થિક સુધારાઓના એજન્ડાને ચાલુ રાખશે. આ કારણે આગામી સામાન્ય બજેટમાં ક��ઈ લોભામણી જાહેરાતો નહીં હોય. વડાપ્રધાને જણાવ્યું હતુ કે બજેટ કેવું હશે એ નાણાંપ્રધાન નક્કી કરશે અને તેઓ આ કામમાં હસ્તાક્ષેપ કરવા નથી માગતા. જોકે PM મોદીએ આવનાર બજેટ કેવું હશે એની હિન્ટ આપતા જણાવ્યું હતુ કે જેમણે મને ગુજરાતના મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન તરીકે જોયો છે એ મારી પાસેથી લોકોને લોભાવતી જાહેરાતોની અપેક્ષા નથી રાખતા.\nબજેટ 2018 થી અપેક્ષા - મર્જર અને હસ્તાંતરણોમાં થશે સરળતા\n2018 ના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમામની આંખો આ વર્ષે ફેબ્રુઆરી 1 સત્રમાં ઉચ્ચતમ અપેક્ષાઓ સાથે સુયોજિત થયેલ છે. કોર્પોરેટ ટેક્સના દરમાં વૈશ્વિક ટેન્ડ્સમાં ઘટાડો કરવા માટે કોર્પોરેટ ઇન્ડિયા તરફથી મજબૂત દબાણ છે, જેમાં વિવિધ ટેક્સની મુક્તિઓમાંથી બહાર કાઢવાના પગલે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (ડીડીટી) અને ન્યૂનતમ વૈકલ્પિક ટેક્સ (એમએટી) નો સમાવેશ કરવામાં આવ્યો છે.\nપગારદાર વર્ગને બજેટમાં મોટી ભેંટ આપવા મોદીની હિલચાલ\nપહેલી ફેબ્રુઆરીના દિવસે નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરનાર છે. જેને લઇને તમામ તૈયારીઆે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 1.3 અબજ લોકોને ધ્યાનમાં લઇને ચૂંટણી વર્ષમાં બજેટ ખુબ મહત્વપૂર્ણ રહેશે. નરેન્દ્ર મોદી સરકાર પાસે કેટલાક મુદ્દા અને વિકલ્પાે રહેલા છે. જાણકાર લોકો કહી રહ્યાા છે કે, મોદી પાસે પણ સાવધાની રાખવા સિવાય અન્ય વિકલ્પ નથી. 2014માં લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલી મોદી સરકાર માટે સમય ખુબ ઝડપથી પસાર થઇ રહ્યાાે છે. નવી ચૂંટણી માટે દોઢ વર્ષનાે સમય રહેલો છે.\nસરકાર વધારી શકે છે બેંક ડિપોઝિટ પર ટેક્સની મુક્તિ મર્યાદા\nનાણાંપ્રધાન અરુણ જેટલી ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં બેંક ડિપોઝિટર્સને મોટી રાહત આપી શકે છે. જે અંતર્ગત 10 હજાર રૂપિયાની લિમિટ સરકાર વધારી શકે છે. વર્તમાન સમયમાં હોલ્ડર્સને બેંકમાં ડિપોઝિટ પૈસા પર 10 હજાર રૂપિયાથી વધારે વ્યાજ મળવા પર ઈનકમ ટેક્સ આપવો પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાણાંપ્રધાન આશરે 20 વર્ષ પહેલાં નક્કી કરવામાં આવેલી આ લિમિટમાં નફો કરી શકે છે. જેના કારણે એક મોટા વર્ગને રાહત મળી શકે.\nસરકાર 80C લિમિટમાં કરી શકે છે 30 હજારનો વધારો, થશે વધુ સેવિંગ\nનાણામંત્રી અરુણ જેટલી મિડલ ક્લાસને આ વખતે બજેટમાં મોટી રાહત આપી શકે છે. 2018-19ના બજેટમાં સરકાર 80C લિમિટમાં વધારો કરી શકે છે. જે હેઠલ સરકાર 1.5 લાખ રૂપિયાની કર મુક્તિ મર્યાદામાં 30 હજાર રૂપિયાનો વધારો કરવાની તૈયારીમાં છે. જો આવું થાય છે તો ટેક્સ પેયર્સ સેવિંગ વધારીને ઇનકમ ટેક્સ પર વધારે છૂટ મેળવી શકશે. આ સંબંધે સરકારને ઇન્ડસ્ટ્રી બોડીથી લઇને ઇકોનોમિસ્ટે પણ સલાહ આપી છે કે, 80સીની લિમિટને વધારવી જોઇએ. જે અુસાર, કોસ્ટ ઓફ લિવિંગ વધારવાના કારણે 1.5 લાખની લિમિટને 2 લાખ રૂપિયા કરવી જોઇએ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00411.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ambani-family-ni-bhavi-vahu/", "date_download": "2019-03-24T21:36:09Z", "digest": "sha1:VF2QFLI5B3HZPOZ5VDAUOLZN2OHOZ3MX", "length": 22055, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "અંબાણી પરિવારની ભાવિ વહુ ભગવાન શિવ પાસે \"વરદાન\" માંગવા પહોંચી - જુઓ તસવીરો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમ��જ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નો���ધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome ન્યુઝ અંબાણી પરિવારની ભાવિ વહુ ભગવાન શિવ પાસે “વરદાન” માંગવા પહોંચી – જુઓ...\nઅંબાણી પરિવારની ભાવિ વહુ ભગવાન શિવ પાસે “વરદાન” માંગવા પહોંચી – જુઓ તસવીરો\nરાધિકાએમિત્રમંડળ સાથે પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી\nઅનંત અંબાણીની ક્લોઝ ફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ રવિવાર સાંજે ગુજરાતના ફેમસ સોમનાથ મંદિર પહોંચી હતી. તેણે શિવજીનો અભિષેક કરતા પોતાના ફેમીલીની ખુશીઓની પ્રાર્થના કરી હતી. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ અનંત અંબાણી ની સગાઈની ખબરો ચર્ચામાં આવી હતી, જો કે તે વાતની અંબાણી ફેમિલી તરફથી કોઈ ખાસ પુષ્ટિ કરવામાં આવી નથી. રાધિકા વિશેષ પૂજા અર્ચના માટે સોમનાથ મંદિર પહોંચી હતી. શ્રાવણ નો મહિનો હોવાને લીધે મંદિર માં ખુબ જ ભીડ લાગેલી હતી. રાધિકા એ લોકોને અભિવાદન આપ્યા. તેમણે ગંગાજળ અને પછી દૂધ થી શિવજીનો અભિષેક કર્યો. આ અવસર પર મંદિરના મુખ્ય પૂજારી એ રાધિકાને રુદ્રાક્ષની માળા પહેરાવી, તેના પછી ટ્રસ્ટના જનરલ મેનેજરે તેને સોમનાથ મહાદેવ ની ફોટોફ્રેમ આપીને સમ્માનિત કર્યા હતા. રાધિકા એન્કર હેલ્થકૅયર ના CEO અને વાઇસ ચેયરમેન વીરેન મર્ચેન્ટની દીકરી છે. અનંત અને રાધિકા લાંબા સમયથી ખુબ જ સારા એવા મિત્રો છે. હાલમાં જ જયારે અનંત અંબાણી ની બહેન ઈશાની સગાઈ પીરામીલ અને ભાઈ આકાશની સગાઈ શ્લોકા મેહતા સાથે થઇ હતી, ત્યારે આ મેસેજ વાઇરલ થયો કે અનંત અંબાણી એ પણ પોતાની ભાવિ પત્ની શોધી લઈ છે. આવી ચર્ચા એટલા માટે થયેલી હતી કેમ કે ઈશા ની સગાઈ માં રાધિકા એ સ્ટેજ પર ઘુમર ગીત પર ડાંસ કર્યો હતો. જેને લઈને લોકો સમજવા લાગ્યા હતા કે અંબાણી ફેમિલી એ પોતાના નાના દીકરા માટે પણ વધુ શોધી લીધી છે.\nપળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજ્યારે આગળ ભણવા માટે એને હોસ્ટેલ માં જવા નું થયું. એ વખતે મારો ભાઈ જાણે એના સાસરે જતો હોય એ રીતે હું રડતી હતી.\nNext articleશ્રાવણ માસમાં મહાદેવની કૃપાથી આ 2 રાશિઓનું કોઈ ખરાબ નહિ કરી શકે, વાંચો બીજી રાશિના જાતકો શું કરી શકશે\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nભારતીય સેના રીટાયરમેંટ પછી વફાદાર કુતરાઓને ઉતારી દે છે મૌતને ઘાટ,...\nએની જવાનીમાં દિવસો માં કંઈક એવા દેખાતા હતા આપણા આ 13...\n12, માર્ચ- 2019 : આજના રાશિફળ સાથે વાંચો આજે આજે ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/12/06/bhada-ordi/", "date_download": "2019-03-24T22:19:22Z", "digest": "sha1:WKWWBGFJWNS3TUECBW3DQFC2BT3EXSR3", "length": 56861, "nlines": 282, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ભાડાની ઓરડી – નીતિન ત્રિવેદી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nભાડાની ઓરડી – નીતિન ત્રિવેદી\nDecember 6th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નીતિન ત્રિવેદી | 24 પ્રતિભાવો »\n[ માણસના મનની અતૃપ્ત ઈચ્છાઓ ક્યારેક રમત રમતમા�� માણસ પર અજાણતાં જ હુમલો કરી બેસે છે. એના પ્રત્યે સભાન રહેનાર જ તેમાંથી બચી શકે છે, અન્યથા ક્યારે લપસી પડ્યાં એની જાણ સુદ્ધાં રહેતી નથી. કંઈક આવો સંદેશ આપતી આ પ્રસ્તુત વાર્તા ‘જલારામદીપ’ સામાયિક, દીપોત્સવી અંક ભાગ-2 માંથી સાભાર લેવામાં આવી છે.]\n[dc]દ[/dc]રિયાનાં મોજાંઓને ક્યાંય સુધી તાકતો રહ્યો. પ્રાથમિક શાળાનાં બાળકો રજા પડે ત્યારે જે રીતે ઊછળકૂદ કરતાં બહાર આવે એમ મોજાં કિનારે આવીને મારા પગ સાથે અટકચાળા કરી જતાં હતાં. આ દરિયાની જેમ દૂર દૂર વતનથી છેક આ વેરાવળ તાલુકાના અંતરિયાળ ગામ સુધી નોકરી માટે આવ્યો હતો. આખા તાલુકામાં કોઈ પરિચિત નહીં. ખોપાળા ગામમાં બૅંકની શાખામાં નોકરી હતી. આજુબાજુમાં નજીકમાં કોઈ મોટું ગામ પણ નહીં. નજીક આ વેરાવળ. તો ય ખોપાળાથી ખાસ્સું દૂર. રજાના દિવસે વેરાવળ-સોમનાથ આવવું કૈંક ઠીક રહે. નાના ગામડામાં બૅંકની ‘વન-મૅન-બ્રાંચ’. એક ઑફિસર ને એક કલાર્ક.\nગામડાઓમાં એકલા માણસને કોઈ નાની ઓરડીય ભાડે ન આપે. ગામબહાર મંદિરની આશ્રમ જેવી જગ્યામાં બે દિવસ માંડ કાઢ્યા હતા. બ્રાંચ મૅનેજર બાજુના ગામડાઓ પૈકીના જ એક ગામના હતા. એ પણ ખોપાળા ગામમાં મકાન ભાડે અપાવવા સક્ષમ નહોતા. બે-ત્રણ જગ્યા ગામડાના પ્રમાણમાં કંઈક ઠીક કહેવાય એવી હતી. પણ એકલા પુરુષ માટે તો કોઈ જગ્યા નહોતી. અહીં નોકરિયાત માટે પુરુષ હોવું એ દોષ હતો. ને એકલા હોવું એ મોટો દોષ હતો.\nવેરાવળમાં મકાન રાખી અહીં સુધી રોજ અપ-ડાઉન શક્ય હોત તો એ જ કરત. અહીં વખાર જેવી જગ્યામાંય રહેવાની તૈયારી હતી, પણ આ નોકરી સ્વીકારી ન હોત તો કોઈ પ્રશ્ન જ ન હોત, પણ ધારત તો પરણેલો છું એવું જૂઠું બોલીને…. ને થોડો સમય જ એકલા રહેવું પડશે એવું કહીને ય મકાન ભાડે મેળવી લીધું હોત. પણ… જો કે પરણેલા હોવાનું પ્રમાણપત્ર આપવાનું થતું હતું… અચાનક હું ઝબકી ગયો. દરિયામાં એકાએક આવેલાં મોજાંએ મને ચમકાવી દીધો ને પલાળી ય દીધો. કેટલાંક ડગ પાછો હટ્યો…. અને મારા ચિત્તમાં એક ઝબકાર થયો. આંખો ઝીણી થઈ. ખ્યાલમાં કશોક આકાર ઊપસવા લાગ્યો. હું યુક્તિ-પ્રયુક્તિનો માણસ નહોતો એટલે સ્પષ્ટ થવામાં ઝડપ આવતી નહોતી.\nમારા ફ્રૅન્ડસર્કલમાં એક પૂર્વી હતી, જે દોઢ-બે વર્ષ પહેલાં પરણીને જૂનાગઢ આવી હતી. એનો પતિ દવાની કોઈ કંપનીમાં એમ.આર. હતો. મારી અત્યારની સમસ્યામાં પૂર્વીની સહાય લેવી જોઈએ એવું મારા મનમાં બેસવા લાગ્યું હતું. પછી ધીમે ધીમે એક યોજના આકાર લેવા માંડી. મનમાં આખીય વાત સ્પષ્ટ થઈ. એટલે પૂર્વીને સહાય માટે આખી વાત સમજાવીને દરખાસ્ત કરવા ધાર્યું. યોગ્ય સમયે મેં પૂર્વીનો મોબાઈલ પર સંપર્ક કર્યો. મારા ફોનથી એ ખુશ થઈ. ઉમળકાથી કેટલીયે વાતો અમારા વચ્ચે થઈ. આ પછી મેં મારી સમસ્યાની વાત ટૂંકમાં સ્પષ્ટ રીતે કહી. પૂર્વીએ પૂછ્યું કે તારી અપેક્ષા શું છે એટલે મેં એને મારી યોજના સવિસ્તાર સમજાવી. આ યોજનાના ભાગરૂપે પૂર્વીની કોઈ હાલની સખીઓમાંથી કોઈ યોગ્ય એવી યુવતીએ થોડા કલાકો પૂરતાં મારી પત્ની તરીકે અભિનય કરવાનો હતો. પૂર્વીએ આખી વાત ધ્યાનથી સાંભળી. એ વિચારમાં પડી ગઈ. એણે વિચારીને જવાબ આપીશ એમ પણ કહ્યું. વાત અહીં પૂરી થઈ. પણ કલાકમાં તો એનો વળતો ફોન આવ્યો, ‘તારી યોજના મુજબ મારા સર્કલમાંથી યોગ્ય એવી બે-ત્રણ છોકરીઓમાંથી કોઈ એકને આ માટે તૈયાર કરી શકાશે.’ હું ખુશીનો માર્યો ઊછળી પડ્યો, ‘વાહ, વાહ એટલે મેં એને મારી યોજના સવિસ્તાર સમજાવી. આ યોજનાના ભાગરૂપે પૂર્વીની કોઈ હાલની સખીઓમાંથી કોઈ યોગ્ય એવી યુવતીએ થોડા કલાકો પૂરતાં મારી પત્ની તરીકે અભિનય કરવાનો હતો. પૂર્વીએ આખી વાત ધ્યાનથી સાંભળી. એ વિચારમાં પડી ગઈ. એણે વિચારીને જવાબ આપીશ એમ પણ કહ્યું. વાત અહીં પૂરી થઈ. પણ કલાકમાં તો એનો વળતો ફોન આવ્યો, ‘તારી યોજના મુજબ મારા સર્કલમાંથી યોગ્ય એવી બે-ત્રણ છોકરીઓમાંથી કોઈ એકને આ માટે તૈયાર કરી શકાશે.’ હું ખુશીનો માર્યો ઊછળી પડ્યો, ‘વાહ, વાહ ક્યા બાત હૈ ’ હું આનંદમાં ભાન ભૂલીને બૂમ પાડી ઊઠ્યો. આજુબાજુ ઘૂમી રહેલાં લોકો ઘડીકભર અટકીને મને જોઈ રહ્યા. હું સહેજ છોભીલો પડ્યો. પણ મને ઝાઝી પરવા નહોતી. ‘થૅંક્સ પૂર્વી…. હાર્ટલી થૅંક્સ….’ મેં કેટલીયવાર કહ્યું. ‘ઓ..કે….ઓ…કે….’ કહી ‘વળી પાછો ફોન કરીશ…’ એમ જણાવી એણે ફોન કટ કર્યો. હું તરબોળ થઈ ગયો. દરિયા તરફ પગ ઉપાડ્યા. જાણે મોજાંઓ પર હું સવાર થઈ જવા માંગતો હતો. મોજાંઓએ મને ભીંજવી દીધો. મને લાગ્યું કે આ મોજાં દીવાદાંડીને પણ ભીંજવી રહ્યાં છે, આખા વેરાવળને ભીંજવી રહ્યા છે, છેક ખોપાળા સુધી મોજાં ફરી વળ્યાં છે. અને મને કંઈક જચી ગયેલા ઘરની ભાડાની પેલી ઓરડીનેય તરબોળ કરી રહ્યાં છે. મેં આંખો મીંચી દીધી. એક ઓરડી…. માત્ર એક ઓરડી જ ભાડે મળી જવાની કલ્પનામાત્રથી કેટલો બધો આનંદ થતો હતો મને લાગ્યું કે આ સામે છે એ દરિયામાં પાણી નથી, આનંદ છે. આ ઊછળે છે એ મોજાં નથી, મારું હૈયું છે…… કેટલીયે ભીની ભીની કલ્પનાઓમાં હું ડૂબવા લાગ���યો. ‘ચલ, દરિયામેં ડૂબ જાયે……’ એવું ગીત પણ ગાઈ ઊઠ્યો. પછી થયું, આ તો યુગલગીત છે ને હું તો એકલો છું \nગામડે જઈને પહેલું કામ પેલી ઓરડીવાળા મકાનના માલિક વજાદાદાને મળવાનું કર્યું. એ મકાનમાં એ અને એનો પરિવાર હતો. ભાડે રહેવા પરણેલાં હોવું જરૂરી હતું. આ મકાનની ઓરડી ગામમાં સૌથી બહેતર હતી એવું બ્રાંચ મૅનેજરે મને કહેલું. ને આ શરત વિશે પણ કહેલું. વજાદાદાને મેં કહ્યું કે ‘હું પરણેલો છું. હા, મારી વહુ એકાદ આંટો હમણાં આવી જશે. વળી વતને પાછી જઈ ત્યાં બધી ગોઠવણ થઈ જાય એટલે આવતી રહેશે.’ વજાદાદાને મારી વાત ગળે ઊતરી હતી અને એ સાથે મારે માથેથી ભાર ઊતર્યો હતો.\nથોડાઘણા સામાન સાથે એમના મકાને આવ્યો ત્યારે મારી રહેવાની જગ્યા ચોખ્ખીચણાક થઈ ગઈ હતી. રોજિંદી જરૂરિયાતો માટે પૂરતી સગવડ હતી. ને મારેય એથી વિશેષ કંઈ જોઈતું પણ નહોતું. પહેલો તબક્કો હેમખેમ પાર ઊતર્યો એથી હું ખુશ હતો. યોગ્ય સમયે મેં પૂર્વીને જૂનાગઢ મોબાઈલ કર્યો,\n‘તારી જે કોઈ ફ્રૅન્ડની ઍક્ટ્રેસ તરીકે વરણી કરી લીધી હોય તેને વહેલી તકે નાટક કરવા મોકલી દે.’\nપૂર્વી હસી : ‘હજી સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે.’\n‘ઓ.કે.’ મેં કહ્યું, ‘સ્ક્રિપ્ટ પાવરફુલ હોવી જોઈએ.’ અમે બંને હસ્યા. મોકળ મને હસ્યા. બીજી યે વાતો થઈ.\nહવે નિરાંતે નોકરી થતી હતી. વજાદાદા અને તેમના ઘરનાંને વાતવાતમાં કહી દેવાની તક લઈ લેતો હતો કે મારી ઘરવાળી આજકાલમાં આંટો આવી જશે. શાંતિથી નોકરી કરવા માટે ને એમાંય ભાડાની નાની ઓરડી માટે કેવા કેવા ઉધામા ને કેવાં કેવાં નાટકો કરવાં પડે છે એ વાતે હસવું પણ આવી જતું હતું. હવે પૂર્વીના દિગ્દર્શન હેઠળ એકાદ કુશળ અભિનેત્રીનું નાટક સંપન્ન થઈ જાય એટલે ભયો ભયો વજોદાદોય ખુશ, ને એનું કુટુંબેય ખુશ. પછી જેટલો સમય એકલા રહેવાનું થાય એટલો સમય આ બંદા ખુશ. વતનમાં બદલી માગે તો પણ મળવાની નહોતી. મારી સમસ્યાના ઉકેલ માટે સહકાર આપવા પૂર્વીએ હા પાડી એટલે એક ભાર પણ ઊતરી ગયો હતો. અમારા ફ્રૅન્ડસર્કલમાં બીજાં તો હતાં જ. નિશિત, વિનય. અર્ચિતા, પૂર્વી, રચના ને હું તો ખરો જ. પાંચ-સાત વર્ષ અમે ભણવામાં સાથે હતાં. છેલ્લાં બે વર્ષથી નોકરી અને લગ્નના કારણે દૂર જતા ગયા. પછી તો પ્રસંગોપાત અને મોબાઈલથી જ નજીક રહેવાનું બનતું. છોકરીઓમાં રચના વિશે અંગત રીતે વિચારવાનું જ નહોતું કેમ કે એનું સંજય સાથે ચાલી રહ્યું હતું. પછી સાવ પાકું થતાં પાકે પાયે જોડાઈ ગયેલાં. પૂર્વી એવી રૂપાળી હતી કે કમસેકમ હું એના માટે યોગ્ય નહોતો લાગતો. દોઢ વર્ષ પહેલાં એનાંય લગ્ન થઈ ગયાં ને અર્ચિતા મને મારા માટે યોગ્ય નહોતી લાગતી. બીજે દિવસે પૂર્વીનો ફોન આવી ગયો,\n‘હલ્લો સુનીત, તારી વાઈફનું નામ કયું રાખવું છે \nમેં કહ્યું : ‘નામ તો ગમે તે રાખી દે ને એ ક્યાં આડું આવવાનું છે એ ક્યાં આડું આવવાનું છે જેમ કે તું પૂર્વી છો, તો એનું નામ ‘પશ્ચિમી’ રાખ…..’\nપૂર્વી હસી પડી, ‘એટલે કે મારા સામા છેડાની \n‘આ તો નામ પૂરતું જ….’\n‘હં તો શું વળી બાકી તો તારા જેવી જ સમજને બાકી તો તારા જેવી જ સમજને \nવળી અમે બંને હસી પડ્યા. ફર્ક એટલો હતો કે મારું હાસ્ય રોમાંચક હતું.\nપૂર્વીના કહેવા મુજબ એમણે ‘પાત્રાવરણી’ કરી લીધી હતી. માંગને અનુરૂપ ‘સ્ક્રિપ્ટ’ પણ તૈયાર થઈ ગયેલી. રવિવારે નહીં, પણ એ પહેલાં આડા દિવસે આવતી એક રજાના દિવસે મારી ‘ઘરવાળી’ નાટક કરવા આવી જશે એ પણ નક્કી થઈ ગયું. હું આખીય વાતથી ભારે ઉત્તેજિત હતો. વતનથી છેક અહીં સુધી અચાનક આવવાનું બન્યું. એ તો સમજો ને કે નવા સંજોગો તરીકે સ્વીકારી લો એટલે રાબેતા મુજબ બધું ગોઠવાઈ જાય. પણ એક આ ભાડાની ઓરડીએ ભારે કરી હતી જો કે પૂર્વીની મૂલ્યવાન મદદ મળી રહી હતી એ મોટી વાત હતી. એ જો જૂનાગઢમાં ન હોત તો જો કે પૂર્વીની મૂલ્યવાન મદદ મળી રહી હતી એ મોટી વાત હતી. એ જો જૂનાગઢમાં ન હોત તો ઘણે દૂર હોત તો ઘણે દૂર હોત તો આખા જૂનાગઢ જિલ્લામાં બીજું હતું ય કોણ આખા જૂનાગઢ જિલ્લામાં બીજું હતું ય કોણ વળી આ પ્રકારની ‘સહાય’ કરવામાં એ સંમત ન થઈ હોત તો વળી આ પ્રકારની ‘સહાય’ કરવામાં એ સંમત ન થઈ હોત તો ઓહ ’ તણાવની જગ્યાએ હવે થોડો ડર ને ઝાઝો રોમાંચ ગોઠવાઈ ગયા હતા. જેમ જેમ રજાનો દિવસ નજીક આવતો જતો હતો એમ ઉત્તેજના વધતી જતી હતી. મારી ભીતર જે કંઈ ચાલી રહ્યું હતું એ મારા ચહેરા પર કે વાણીમાં કે વર્તનમાં ડોકાઈ ન જાય એવી સતત કાળજી રાખ્યા કરવી પડતી હતી. જો કે આની કાળજી રાખવામાં મજા આવ્યા કરતી હતી.\nરજાના આગલા દિવસે પૂર્વીનો ફોન આવી ગયો.\n‘તારી પશ્ચિમી એની જાતે આવતીકાલે ત્યાં પહોંચી જશે ને નામ ‘પશ્ચિમી’ જ રાખીએ છીએ.’\n‘ભલે ત્યારે, હું એ નામે સંબોધન કરીશ પણ એને ઓળખીશ કઈ રીતે \n‘તું ઓળખી જ જઈશ. તારા ફેવરીટ કલરની સાડી પહેરી હશે.’\n‘જવા દે એ બધી વાત બસ, તું તારા લેવલે સારી ઍક્ટીંગ શીખવજે. કૉલેજના એન્યુઅલ ડેમાં આપણે ભજવેલું એ પ્રહસન હતું. અહીં પ્રહસન ન થઈ જાય એ ખાસ જોજે.’\n’ પૂર્વીએ નાની નાની વાતોન��ં ધ્યાન રાખ્યું હશે એવું પ્રતીત થતું હતું.\nઆખરે એ દિવસ આવી પહોંચ્યો. આગલી રાત્રે ઊંઘ બરાબર આવી નહોતી. જે થવાનું હતું એનું રિહર્સલ ચાલ્યા કર્યું હતું. મોડેથી આંખ મળી ત્યારે જાગવાના સમયને ઝાઝી વાર નહોતી. કહેવાતી ‘પશ્ચિમી’ પોતાની રીતે, કદાચ ટ્રેનમાં અહીં સુધી પહોંચી જવાની હતી. મારે માત્ર પ્રતીક્ષા કરવાની હતી. વજાદાદા અને એનો પરિવાર પણ મારી ‘પત્ની’ના સ્વાગત માટે આતુર હતા. એને ત્યાં જ ચા-પાણી અને ભોજનનો પ્રબંધ હતો. મહેમાન માટે એ પરિવારના નાના-મોટાં સૌ કોઈ ઉત્સાહમાં હતાં. સવારની ચા મારી ઓરડી પર સમયસર આવી જતી હતી. એ પછી પ્રાતઃકર્મો પતાવી હું ઝડપથી ‘પત્ની’ના સ્વાગત માટે સજ્જ થઈ ગયો. પૂર્વીએ સ્પષ્ટ કહ્યું હતું કે પશ્ચિમી એની જાતે સીધી ઘરે પહોંચી જશે. જો કે બહારગામથી એકલી આવતી સ્ત્રીને, જાણ હોય ત્યારે લેવા ન જવું યોગ્ય ન ગણાય. અને આવા સાધારણ સંજોગોમાં તો બિલકુલ યોગ્ય ન કહેવાય. મકાનમાલિકના પરિવાર પર પણ સારી છાપ ન પડે. પૂર્વી ભલે કહે, મારાથી સૌજન્ય ન ચુકાય. વળી, આ ઘરમાં પશ્ચિમીના આગમન પૂર્વે મારે એને ઓળખી લેવી પણ જરૂરી તો હતી જ.\nનાનકડા ગામના નાનકડા સ્ટેશને હું સમયસર પહોંચી ગયો. ટ્રેન આવવાનો સમય પણ થવા આવ્યો હતો. મને પરણ્યા વગર એક સ્ત્રી મારી પત્ની થઈને આવી રહી હતી, એ આખી વાત જ સાવ અનોખી અને રોમાંચક લાગતી હતી. વળી એ સ્વેચ્છાએ આવી રહી હતી એ વાતે પણ અનોખો રંગ ચઢ્યો હતો. મારું હૃદય પણ ધડકી રહ્યું હતું. બસ, થોડી જ વારમાં ટ્રેનમાં આવી પહોંચશે. કેટલાંક લોકો ઊતરશે. એમાં સૌથી અલગ તરી આવે એવી આછા ગુલાબી રંગની સાડીમાં સજ્જ થયેલી મારી પશ્ચિમી… યસ મારી…. કમ સે કમ આજે તો આવો ભાવ ઘુંટવો જ પડવાનો છે, તો કેમ અત્યારથી જ એવું ન કરવું ને હું એમ જ પશ્ચિમીના ખ્યાલમાં ખોવાઈ જવા લાગ્યો.\nહું ઝબકી ગયો. પાછળ ફરીને જોયું તો વજાદાદાનો દીકરો વિક્રમ હસીને બોલાવી રહ્યો હતો : ‘પશ્ચિમીભાભી તો ઘરે પહોંચી ગયાં. ચાલો, હું તમને લેવા આવ્યો છું.’\n‘ઓહ….’ કરતો હું એની પાછળ ખેંચાયો. બહાર નીકળી બાઈક પર વિક્રમની પાછળ ગોઠવાયો.\n‘કોઈ પ્રાઈવેટ વાહન મળી ગયું એટલે ભાભી અહીં વહેલાં પહોંચી ગયાં.’\nપશ્ચિમીને પહેલાં મારે જોવાની હતી એને બદલે અડધા ગામે અને વજાદાદાના કુટુંબે જોઈ લીધી. થોડીવાર માટે મનમાં ઊઠેલા તરંગો અને ભાવો બદલાઈ ગયા. ઘરે પહોંચતા સુધી હું મૌન થઈ ગયો.\nઘર આખાનો માહોલ બદલાઈ ગયો હતો. મારી ઘરવાળીને માર��� પહેલાં બધાએ જોઈ લીધી હતી. અને સ્વાગત પણ મારા પહેલાં એ લોકોએ કરી લીધું હતું. આમ તો રંજ હતો, પણ વ્યર્થ હતો. આખરે તો આ નાટક છે. એટલે આ અને આવી વાતો છેક હૃદય સુધી થોડી લાવવાની હોય \n‘અરે, આવી ગયા તમે સ્ટેશન જવાની જરૂર ક્યાં હતી સ્ટેશન જવાની જરૂર ક્યાં હતી ના નહોતી પાડી તમને ના નહોતી પાડી તમને ’ આછા ગુલાબી રંગમાં લપેટાયેલી એ સ્ત્રી અચાનક જ ખિલખિલ હસતી સન્મુખ આવી. હું હસીને કશુંક કહેવા ગયો, પણ ચરરર…… કરતી બ્રેક લાગી ગઈ. મારી આંખો પહોળી થઈ ગઈ. આશ્ચર્યથી મોં પહોળું થઈ ગયું, ‘પ….પ…..’\n‘ચા તૈયાર થવામાં જ છે. ત્યાં સુધી દાદા સાથે વાતો કરો.’ કહીને હસી અને થોડુંક આંખો કાઢવા જેવું પણ કર્યું. હું સચેત થઈ ગયો. અને પરાણે હસ્યો. બીજા કોઈને કંઈ ખબર પડે એ પહેલાં થોડીક ક્ષણો કશુંક ભજવાઈ ગયું.\n’ મનોમન બોલી હું બેસી ગયો. વિક્રમની બહેન એને પૂછતી હતી :\n સુનીતભાઈ તમને પ….પ… કહે છે \n‘હા, એ તો એની બેંકનું નામેય આખું બોલતા નથી. એમ મારું નામેય નથી બોલતા. એ તો સારું છે કે મારું ‘પશ્ચિમી’ નામ ટૂંકું કરીને ‘પશુ’ નથી કહેતા ’ સાંભળ્યું એ બધાં હસ્યાં. મેં પણ હસવાનું નાટક કર્યું. મારે ઝડપથી પૂર્વીને પચાવવાની હતી. વજાદાદા અને બીજા સાથે પરાણે હસીને વાતો કરવા લાગ્યો. મારું મગજ ઘુમરી ખાતું હતું. કારણ કે પૂર્વી પોતે જ પશ્ચિમી થઈને આવી ’ સાંભળ્યું એ બધાં હસ્યાં. મેં પણ હસવાનું નાટક કર્યું. મારે ઝડપથી પૂર્વીને પચાવવાની હતી. વજાદાદા અને બીજા સાથે પરાણે હસીને વાતો કરવા લાગ્યો. મારું મગજ ઘુમરી ખાતું હતું. કારણ કે પૂર્વી પોતે જ પશ્ચિમી થઈને આવી કેટલા બધા પ્રશ્નો થતા હતા. અને એના ઉત્તરો તો માત્ર પૂર્વી જ આપી શકે. અત્યારે તો વાતચીતમાં અને રસોઈમાં પૂર્વી આસાનીથી ભળી ગઈ હતી ને વહુ તરીકેનો ગરિમાપૂર્ણ વ્યવહાર કરતી હતી. એને સાંજની જ ટ્રેનમાં નીકળી જવું પડશે એનાં નક્કર કારણો પણ આ લોકોને એવી રીતે સમજાવ્યાં હતાં કે સૌને લાગતું હતું કે ના, વહુ એટલે વહુ. વજાદાદાએ ય કહ્યું : ‘બાંયણેથી જ વવના લખણ વરતાઈ જાય. હંધુય હારું સે ને હારું જ થાવાનું….’ હું વજાદાદાને જોઈ રહ્યો. હવે પૂર્વી મારી સાવ અંગત બની ગઈ હતી. જમી-કારવીને નિરાંતે ઓરડીમાં જવાનું થયું ત્યારે કેટલા બધા સવાલો ઉભરાવા લાગ્યા હતા.\nઓરડીમાં એકાંત હતું. જેના અહીં હોવાની કલ્પના સરખીય નહોતી કરેલી એ પ્રત્યક્ષ હતી. સદેહે હતી, સ્વેચ્છાએ હતી. હા, એ ખરેખર પૂર્વી હતી. દામ્પત્યનું નાટક તો બીજાઓ સામે હતું, પણ એકાંતમાં તો સવારથી સ્થાપિત થઈ ગયેલા ભાવ મન અને હૃદયમાંથી અત્યારે હાંકી કાઢવા સહેલા નહોતા.\n‘સૉરી સુનીલ, તારી પશ્ચિમી તરીકે આ પૂર્વી પોતે આવી ગઈ. એક કારણ, તને સરપ્રાઈઝ આપવા. બીજું કારણ, ભેદ જાળવી રાખવા. આ નાટકની વાત આપણા બે સિવાય કોઈ ન જાણે એ માટે. ત્રીજી વ્યક્તિને ભેદની જાણકારી હોય તો એમાં જોખમ પણ હોય. એટલે મારી કોઈ બહેનપણીના બદલે હું પોતે જ તૈયાર થઈ. હું મારી ફ્રૅન્ડઝ સાથે અવારનવાર સવાર-સાંજ આઉટીંગમાં જતી હોઉં છું. આજે પણ એ જ રીતે નીકળી છું.\n‘ઓહ, તેં જે કર્યું એ સારું કર્યું. અજાણી સ્ત્રી માટે હું અને મારા માટે એ, પતિ-પત્નીની ઍક્ટીંગમાં ઊણાં ઊતરત. એને બદલે તને….’ હું અટકી ગયો. પૂર્વી મને તાકી રહી. એના હોઠ પર આછું અને સહેજ લજ્જાભર્યું સ્મિત હતું.\n‘આગળ તો બોલ….’ એ ધીમેથી બોલી.\nવર્ષોથી પૂર્વીને જે કહેવા તલસતો હતો એ બધું ઘરબાઈ ગયું હતું. લઘુતાભાવે પહેલા પણ મને પૂર્વી તરફ આગળ વધતો અટકાવી રાખ્યો હતો અને અત્યારે પણ એ જ ભાવ બળવત્તર થઈ રહ્યો હતો.\n’ આગળ બોલતાં હૃદયના ધબકાર વધ્યા, ‘જેને હકીકતમાં બદલી ન શકાયું, એને આભાસરૂપે તો પામી શકાયું.’\n‘હકીકતમાં કેમ બદલી શકાયું નહીં… અને એવું કંઈ છે એવું કેમ દેખાયું નહીં ’ પૂર્વીએ પૂછ્યું ત્યારે એની આંખોમાં સહેજ ભેજ વર્તાયો. મારા માટે કંઈક આશ્ચર્યની બાબત હતી. કોઈ જ પ્રકારના અભિનય વગરની આ ક્ષણો ભીની ભીની હતી. ભાવોના દ્વંદ્વમાંથી બહાર આવવામાં સમય ખર્ચાઈ રહ્યો હતો. આટલાં વરસોમાં કેટલીય ક્ષણો અવસર બનીને આવેલી એ આમ જ સરકી ગયેલી. અત્યારે એવું કંઈ ન બને એની કાળજી લેતાં હું બોલ્યો :\n‘મારા મનના ખૂણે તારો વસવાટ પહેલેથી જ કાયમી રહ્યો છે, તને હું કેટલુંય કહી શક્યો નથી.’\n‘સુનીત, કહેવાનું હોય એ આંખોમાં વંચાતું હોય છે, પણ તું તો આંખ સાથે આંખ પણ મેળવતો નહોતો. યુ વેર સફરીંગ ફ્રૉમ ઈન્ફીરિયારીટી કૉમ્પલેક્સ ઓલ્સો. કૉલેજના મેગેઝિનોમાં ને બીજા સામાયિકોમાં તારા કાવ્યોની પંક્તિઓ મને ઝંકૃત કરી દેતી. તારા નિબંધોનું લાલિત્ય મારા ચિત્તને સ્પર્શી જતું. પણ તારાં લખાણોમાંનો રોમાંસ તને મારી સાથે light flirting પણ કરવા દેતો નહોતો. સુનીત, એ મને ક્યારેય સમજાયું નહીં….\nકેટલીક ક્ષણો મૌનમાં પસાર થઈ ગઈ.\n‘અત્યારે કરેલા નાટક માટે કોઈ રિહર્સલની જરૂર નહોતી. પણ તને propose કરવા નાટક નહોતું કરવાનું તો પણ કેટલાંયે રિહર્સલ કરેલા…. પણ પૂર���વી, સાચું કહું તારા માટે અનુરૂપ એવા પાત્ર તરીકે હું મને યોગ્ય નહોતો લાગ્યો. વળી, તારા મનમાં હતું, એનો સહેજ અણસાર પણ નહોતો એટલે તો હિંમત પણ ન કરી શક્યો.’ પછી કેટલોય સમય મૌન પથરાઈ ગયું. ભારોભાર રંજ ઊતરી આવ્યો. હળવાં પગલે પૂર્વી પાસે ગયો. એના ખભે હાથ મૂકતાં જ એ મને વિંટળાઈ વળી. કલ્પના નહોતી એવું થઈ રહ્યું હતું. ક્યાંય વાગતી નહોતી છતાં શરણાઈ સંભળાતી હતી. ક્યાંય મંત્રોચ્ચાર પણ થતા નહોતા, છતાં સંભળાતા હતા. ક્યાંય અગ્નિ નહોતો છતાં એનું પ્રાગટ્ય થયું હતું. એની પાવકજ્વાળાથી જાણે સ્મૃતિમોક્ષ થઈ રહ્યો હતો, ઈચ્છામોક્ષ થઈ રહ્યો હતો…. રંજ ઓગળી રહ્યો હતો. ચારેતરફ હવામાં પ્રસન્નતા ભળી રહી હતી.\nછેક સાંજે અમે ઓરડીમાંથી બહાર નીકળ્યા. ચાના સમયે અમારી ઘણી રાહ જોવાયેલી. જમવા રહેવામાં મોડું થાય છતાં આગ્રહ હતો એટલે નાસ્તો કર્યો. સાંજની ટ્રેન આવવાના સમયે પૂર્વીને સ્ટેશને મૂકવા જવાનું હતું. નીકળતાં પહેલાં અમે ‘સજોડે’ મોટેરાં સહુને પગે લાગ્યાં. વજાદાદાને પણ પગે લાગ્યા. એમણે આશીર્વાદ આપીને કહ્યું : ‘આ સાયેબની કાંઈ ચંત્યા નો કરતાં હોં, વઉ….. આંયથી બદલી થઈને સાહેબને બીજે વયા જવાનું થાય તો ય બેય માણહ આંયા આવતા રે’જો. સાહેબ આયાં સે ન્યાં લગણ અમે ધ્યાન રાખશું. બાકી તો વવ, ધ્યાન રાખવાવાળાં તમે તો સો જ ને \n’ કહી પૂર્વી વળી એમને પગે લાગી.\n‘ઈ તો હાર્યે જ હોય ને ’ વિક્રમ બોલ્યો, ‘ઓયડી ભાડાની સે, બાયડી થોડી ભાડાની સે ’ વિક્રમ બોલ્યો, ‘ઓયડી ભાડાની સે, બાયડી થોડી ભાડાની સે ’ બધાં ખડખડાટ હસ્યા. અમે બંને પણ હસ્યા. પણ એમના અને અમારા હાસ્યમાં જે ફરક હતો એ અમારા બે સિવાય કોઈના ધ્યાને ચઢ્યો નહોતો.\n« Previous ‘આપો ઉત્તર ઓ સપ્તવર્ણી’ પુસ્તક પરિચય – વંદના શાંતુઈન્દુ\nઆરોગ્ય – વિનોબા ભાવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nએક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ... [વાંચો...]\nવાત એક સખા અને સખીની – હરિશ્ચંદ્ર\nવન વિશે તમારી શી કલ્પના છે ’ -ફરી એક મુલાકાત. લગભગ એના એ રેડીમેડ સવાલો અને શરમાતાં-શરમાતાં એના એ જવાબો ’ -ફરી એક મુલાકાત. લગભગ એના એ રેડીમેડ સવાલો અને શરમાતાં-શરમાતાં એના એ જવાબો ‘મારી શી કલ્પના હોય ‘મારી શી કલ્પના હોય ’ ‘કેમ ન હોય ’ ‘કેમ ન હોય તમે કમાવ છો, નોકરી કરો છો, ગ્રેજ્યુએટ થયાં છો અને આ તો સમાનતાનો જમાનો છે.’ ‘ગ્રેજ્યુએટ તો આજકાલ ઘેર ઘેર છે.’ ‘એ જ તો મારે નથી જોઈતું. સુશિક્ષિત પત્ની કેવળ ઘરની શોભા પૂરતી નથી. લગ્ન ... [વાંચો...]\nભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે – ડૉ. આઈ. કે. વીજળીવાળા\nએક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી કૉંફરંસ હતી જેના માટે ડૉ. એહમદ ખૂબ જ ઉત્સુક હતા. એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો. છેલ્લા ઘણાં ... [વાંચો...]\n24 પ્રતિભાવો : ભાડાની ઓરડી – નીતિન ત્રિવેદી\nએક પરણેલી સ્ત્રી પોતાના જુના કોલેજના મિત્રને મદદરૂપ થવા આવી અને જુની લાગણીઓ માં ખોવાયને પત્નિ ધર્મ ભૂલી ગઈ કહેવાય કે શું એના પતીદેવ ને આ વાત જાણકારી તો નહિંજ હોય કે શ્રીમતી શું શૂં નાટક રમી રહ્યા છે.પરણેલી સ્ત્રી એક પર પુરૂષ સાથે બંધ ઓરડીમાં સાંજ સુધી રહે તે વ્યાજબી કહેવાય \nપૂર્વીએ ભરેલું પગલું યોગ્ય હતું \nકહી ન શકાય. અનિશ્ચિત. (11%, 18 Votes)\n૮૫ જણ જેઓ પૂર્વીએ ભરેલા પગલા ને યોગ્ય કહે છે તેઓ ને મારો એક જ પ્રશ્ન, કે પૂર્વી ની જ્ગ્યાએ આપની પત્નિ અથવા બહેન હોત તો પણ આપ ને આવુ પગલુ યોગ્ય લાગત \nહા હા અને ચોક્કસ પણે હા.\nપૂર્વી એ ભરેલું પગલું એકદમ સાચ્ચું હતું, અરે જયારે તમે પરણ્યા પછી એકમેક ને જયારે સ્વીકારી જ ચુક્યા હો, ત્યારે પરસ્પર વિશ્વાસ જ મટી ભૂમિકા ભજવે છે, ૨૪-૨૬ વર્ષે પાત્ર પસંદ કરો અને લગ્ન સબધઅ જોડાઈ જાઓ એ પેલા પણ બંને ને પોતાના અંગત વ્યક્તિ ઓ હોય અને ખુદ એક મર્યાદા રાખીને એને મદદ કરી સકાય, માત્ર દુનિયા અ ખરાબ અનુભવોને નઝર સામે રાખી ને નિર્ણય લેવા કરતા ખુલ્લા દિલથી મગજ થી વિચાર કરતા આપે મારી વાત યોગ્ય લાગશે.\nભાઇલા,તમે ખરેખર લોખંડી દિલ-ગુર્દા ના માલીક છો, એ મારે સ્વીકારવુંજ રહ્યું. “ખ્યાલ અપના અપના અને પસંદપની અપની”\nપ્રશ્ન્ઃ પુર્વિએ ભરેલુ પગલું યોગ્ય હતું જવાબ્ઃ ના, કારણ કે,,,,પુર્વિ જ્યારે ઘરેથિ નિકળિને સુનિતને મદદ કરવા જાય છે ત્યારે તેને તેના પતેીને હકિકત જણાવવેી જોઈએ.કેમ કે અહેી પુરુષ હોવું એ દોષ હતો,ને એકલા હોવુ એ મોટો દોષ હતો.\nહાસ્ય���ી સાથે સાથે લાગણીની પણ વાર્તા. મને લેખક કે વાર્તાનુ નામ યાદ નથી પણ આવી જ એક પેટ પકડીને હસીએ એવી જુની વાર્તા છે.મૃગેશભાઈને વિનંતી કે ક્યાંકથી શોધીને અહીં મુકે. ધન્યવાદ.\nનાયક જાણે છે કે પૂર્વી પરણેલી છે. પછી તેની સાથે નો વ્યવહાર ઉચિત નથી જ.\nજો આમા નાય્ક નો કોઇ દોસ્ત નો દેવાય પણ યોગ્ય નો કેવાય કેમ કે એક પત્નિ અવુ પગલુ નો ભરિ સકાય\nનાયક નાયિકા ના લગ્ન પહેલાનાં બુભુક્ષિત લાગણી સંબંધોએ આ પ્રસંગમાં ભાગ ભજવ્યો હોય તેમ ફલીત થઇ શકે.નાયિકા નો નાયક પરનો અતૂટ વિશ્વાસ અજુગતો લાગતો હોવા છતાંય ‘ભવિષ્ય’ નો ચિતાર લેખકે સુપેરે આપ્યો છે..કદાચ….\nદોસ્તો પ્રતિભાવો આપવાની જગાએ વાર્તાનો આનંદ લઈએ તો સારું રહેશે.\nદરેક જણ પાત્રોની જગાએ પોતાની જાત મુકે તો બધું સમજાઈ જશે. અભિપ્રાય આપવો અને આચરણ કરવું એમાં ફરક છે.\nદોસ્તી યારી માં બધું જ જાયાજ છે. અરે ભાઈ, આ જિંદગી પણ એક નાટક જ છે ને. કેટલાક લોકો બધી જ વાતો ખુબ ગંભીરતા થી લેતા હોઈ છે. એવું ના કરો ભાઈ. આ દુનિયા એક રંગ મંચ છે. સૌ સૌ નું પાત્ર ભજવવા આવે છે અને પાત્ર ભજવી ને ચાલ્યા જાય છે. ઉપર વાળો કે ભગવાન કે પરમાત્મા જે કહો તે આ નાટક નો નિર્દેશક છે. કોઈ પણ વાત ને ખુબ ગંભીરતા થી ના લેવી. સુખ અને દુખ માં ધીરજ ના ખોવી.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યા��ૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00412.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/pakistan-na-pm-imrankhan-a-kari-avi-vato/", "date_download": "2019-03-24T21:31:34Z", "digest": "sha1:ITB2A4FZ3KCOQTMAWBLZ43WWSH2KMSRX", "length": 10437, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "પાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી આ વાત જયારે તેમને પૂછવામાં આવ્યું હાફીઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ વિષે...", "raw_content": "\nHome ન્યુઝ પાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી આ વાત જયારે તેમને પૂછવામાં આવ્યું હાફીઝ...\nપાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી આ વાત જયારે તેમને પૂછવામાં આવ્યું હાફીઝ સઈદ અને દાઉદ ઈબ્રાહીમ વિષે…\nપાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયું કે મેં જે કહયું છે હું એના પર કાયમ રહીશ જૂની વાતો માટે હું જવાબદાર નથી.\nપાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને એક વાર પાછી ભારત સાથે શાંતિ-વાર્તાલાપ ની વાત કરી. ઇમરાન ખાનને જયારે દાઉદ ઈબ્રાહીમ અને મુંબઈ હુમલાને અંજામ દેંવા વાળા હાફિજ સઈદ વિષે પૂછવામાં અવિયું ત્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહયું કે જૂની વાતો માટે હું જવાબદાર નથી.અને મેં જે કહિયુ એના ઉપર હું કાયમ રહીશ. જૂની વાતો માટે હું જવાબદાર નથી અમારે પણ સંસદ માં જવાબ આપવો પડે છે.એમણે એક વાર ફરી કહયું કે કશ્મીર મુદો પણ ઉકેલી સકાય છે.આતંકવાદી માટે અમારી જમીનનો ઉપયોગ અમારા હિતમાં નથી.એમણે કીધું કે એક બાજુથી પગલાઓ ભરવાથી કઈ થતું નથી.એમને હાફિજ સઈદ વિષે પૂછવામાં અવિયું ત્યારે ઇમરાન ખાને કહયું કે 26/11નો મામલો હજુ કોર્ટમાં છે.કહી દઈએ કે દાઉદ અબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા એકપછીએક બોમ ધમાકાનો આરોપી છે.આ ધમાકામાં 257 લોકો મૃત્યુ પામીયા હતા અને 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.\nઇમરાન ખાને કહયું કે કશ્મીર મુદો ઉપર કહયું કે જો બને પક્ષ ઈછેતો બહુ શાંતિથી સમાધાન થઇ સકે છે. ઇમરાન ખાને ન્યુ-યોર્ક માં થયેલી UNGની વિષે કહયું કે જે રીતે આ બેઠક રદ થઈ એ વાત સારી નથી એમણે કહયું કે જે રીતે બેઠક રદ થી એના પરથી આવું લાગે છે કે કોઈ વાત કરવાજ નથી માંગતું.\nઇમરાન ખાને કહયું કે આપણે જૂની વાતો ભૂલીને આગળ વધવું જોઈએ.આતંકવાદ ઉપર કરેલ સવાલના જવાબ પર ઇમરાન ખાને કહયું કે પાકિસ્તાન થી આતંકવાદી ભારત નહિ પણ કોઈ પણ બીજા દેશ તરફ પણના હોવા જોઈએ.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમાર�� લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમંદિરની સામે રસ્તા પર ઉભી રહેલી મહિલા કરતી હતી નમન ત્યાજ તેના પર આવી ચડીયો ટ્રક…\nNext articleજણો કઈ રીતે વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરશે પોતાની માતૃભૂમિ પર અને કેવી રીતે થશે તેનું સ્વાગત…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nપેટ્રોલ પુરાવતા સમયે રાખશો આટલી તકેદારી તો થશે પૈસાની બચત…\nઆપણે મોટા થઇ ગયા…\nછેતરપિંડીના મામલામાં એક્ટર રાજપાલ યાદવ દોષી, થઈ શકે છે સજા\nશું તમે જાણો છો લગ્નની કાયદાકીય ઉંમર ભારત કરતા ચીનમાં વધારે...\nકલમ સર ના લાઈફ ની આ ઘટના ઓછા ને ખબર હશે...\nડાયાબિટીશના પેશન્ટને તેમજ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે સ્પેસીઅલ ‘સુગર ફ્રી લાડુ’,...\nસસ્તી અને સરળ રીત તમારા પીળા પડી ગયેલા દાંતને ફરી ચમકાવવા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઈશા અંબાણીને મળીયો ૪૫૨ કરોડનો અને ૫૦,૦૦૦ સ્કવેયર ફૂટનો આલીશાન બંગલો,...\nતારક મહેતા કા ઉલટા ચાસમાં વાળા ડોક્ટર હંસરાજ હાથી આપણી વચ્ચે...\nઆસારામની સાથે પીએમ મોદીનો ફોટો વાયરલ, ફરહાન અખ્તરે આપ્યો સનસતો જ્વાબ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/interesting-fact-southampton-test-020398.html", "date_download": "2019-03-24T21:16:55Z", "digest": "sha1:3JLRBL2CQEBTXN4ZMHQQLBZK5EB37437", "length": 24287, "nlines": 176, "source_domain": "gujarati.oneindia.com", "title": "સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર, વાંચો રસપ્રદ વાતો | interesting fact of Southampton test - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભ�� ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર, વાંચો રસપ્રદ વાતો\nસાઉથમ્પટન, 31 જુલાઇઃ બોલર્સ અને બેટ્સમેનોના નબળા પ્રદર્શનના કારણે ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 445 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારત માત્ર 178 રનના સ્કોર પર પેવેલિયન ભેગુ થઇ ગયું હતું. ભારત તરફથી સર્વાધિક સ્કોર અજિંક્ય રહાણેનો છે, રહાણેએ 52 રનની ઇનિંગ રમી છે.\nભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો બીજી ઇનિંગમાં ભારત તરફથી મુરલી વિજય 12, શિખર ધવન 37, ચેતેશ્વર પૂજારા 2, વિરાટ કોહલી 28, અજિંક્ય રહાણે 52, રોહિત શર્મા 6, મહેન્દ્ર સિંહ ધોની 6, રવિન્દ્ર જાડેજા 15, ભુનેવશ્વર કુમાર 0, મોહમ્મદ સમી 0, પંકજ સિંહ 9 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સર્વાધિક છ વિકેટ લધી છે, જ્યારે એન્ડરસને 2 અને રૂટે એક વિકેટ લીધી છે. આ મેચ સાથે જોડાયેલી રસપ્રદ વાતો વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.\nઆ પણ વાંચોઃ- ભારતનો શરમજનક પરાજય, ઇંગ્લેન્ડ 266 રને જીત્યુ\nઆ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણઃ પંકજ સિંહે બનાવ્યો અનિચ્છિનિય રેકોર્ડ\nઆ પણ વાંચોઃ- ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ, કોણે શું કહ્યું\nઆ પણ વાંચોઃ- ન સુધર્યો એન્ડરસનઃ હવે રહાણેને કર્યો ટાર્ગેટ\nછ વખત ઇંગ્લેન્ડ સ્પીનરે લીધી પાંચ વિકેટ\n45 વર્ષમાં ઘર આંગણે રમાયેલી ટેસ્ટ મેચોમાં આ છઠ્ઠીવાર બન્યુ છેકે ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડના કોઇ સ્પીનરે પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. મોઇન અલીએ સાઉથમ્પટન ખાતે ચોથી ઇનિંગમાં છ વિકેટ ઝડપી છે.\nટેસ્ટ પદાર્પણમાં છ કેચ\nટેસ્ટ ક્રિકેટની પદાર્પણ મેચમાં સાત કેચ પકડવાનો રેકોર્ડ છે, જો બટલરે એક કેચ વધુ પકડી લીધો હોત તો આ રેકોર્ડ તેના નામે થઇ જાત, તેણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં છ કેચ પકડ્યા છે.\nછઠ્ઠી વખત ધોનીનો શિકાર\nએન્ડરસને છઠ્ઠી વખત ધોનીનો શિકાર કર્યો છે, એન્ડરસન સામે ધોનીની એ��રેજ 42.5ની રહી છે.\nબન્ને ઇનિંગમાં અડધી સદી\nપહેલી વાર એલિસ્ટર કૂકે સુકાની તરીકે બન્ને ઇનિંગમાં અડધી સદી ફટકારી છે આ પહેલીવાર બન્યું છે.\n75 વખત ઇંગ્લેન્ડ 200 કરતા વધુ લીડ સાથે હાર્યું નથી\n103માંથી 75 વખત એવું બન્યુ છેકે પહેલા બેટિંગ કર્યા બાદ ઇંગ્લેન્ડે 200 કરતા વધુની લીડ આપ્યા બાદ ઇંગ્લેન્ડ મેચ હાર્યું નથી.\nઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી\nઆ સાથે ધોનીએ પણ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે. ધોની એક એવો ખેલાડી બની ગયો છેકે જેણે કોઇપણ વિરોધી ટીમ સામે સદી ફટકાર્યા વગર 10 અડધી સદી ફટકારી છે. ધોનીએ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી લગાવી છે.\nનવમાં ક્રમે સૌથી વધુ બોલનો સામનો\nઆ ટેસ્ટ મેચ સાથે ભુવનેશ્વર કુમારે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ભુવનેશ્વર કુમાર નવમા ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ બોલનો સામનો કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. ભુવનેશ્વર કુમારે પાંચ ઇનિંગમાં 228 રન બનાવવા માટે 477 બોલનો સામનો કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના સક્લેન મુસ્તાકના નામે હતો, તેમણે 2 ઇનિંગમાં 447 બોલનો સામનો કરીને 94 રન બનાવ્યા છે.\nઆઠમાંથી પાંચ ખેલાડી 40ની અંદર આઉટ\nત્રીજી ટેસ્ટ સાથે જોડાયેલા રસપ્રદ અનુસાર ટેસ્ટ ક્રિકેટમાં આ 10મી વાર બન્યુ છેકે ભારતના ટોપ 8 બેટ્સમેનમાંથી પાંચ બેટ્સમેન 20થી 40ની વચ્ચે જ સ્કોર બનાવી શક્યા છે.\nત્રણ B રહ્યાં અસરકારક\nભારતીય બોલર્સ સામે ત્રણ બી અસરકારક રહ્યાં હતા. ભારત સામે બેલેન્સે 156, બેલે 167, બટલરે 85 રનની ઇનિંગ રમીને ભારતનો દાવ ઉલટો પાડ્યો હતો. ભારતીય બોલર્સ ઇંગ્લેન્ડના આ ત્રણ બીને રોકવામા સંદતર નિષ્ફળ રહ્યાં હતા.\nત્રણ વખત ધવન બન્યો એન્ડરસનનો શિકાર\nઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન દ્વારા ભારતીય બેટ્સમેન શિખર ધવનને આ પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ વખત પોતાનો શિકાર બનાવ્યો છે. ધવને એન્ડરસનના 58 બોલનો સામનો કર્યો છે અને 30 રન બનાવ્યા છે.\nનંબર. 3 અને 4 દ્વારા એક ટેસ્ટમાં 150+ રન\nઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ ટીમના નંબર ત્રણ અને ચાર નંબરના ખેલાડીએ એક જ ટેસ્ટમાં ચાર વખત 150 કરતા વધારે રન બનાવ્યા છે. આ વખતે બેલેન્સ(156) અને ઇયાન બેલ(167)એ આ સિદ્ધિ હાંસલ કરી છે.\nઇંગ્લેન્ડના 8 કીપર્સનો 50+\nકીપર્સ દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમના 8 વિકેટ કીપર્સ એવા છેકે જેમણે પોતાની પર્દાર્પણ મેચમા��� 50 કરતા વધુનો સ્કોર બનાવ્યો છે. બટ્લરે પોતાની આ મેચમાં 85 રન બનાવ્યા છે. તે જાડેજાનો શિકાર બન્યો હતો. બીજી ખાસ વાત એ કે ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર પ્રાયરે જ પોતાની પર્દાર્પણ મેચમાં સદી ફટકારી હતી.\nટેસ્ટ ક્રિકેટનું સૌથી ખરાબ વિકેટ વગરનું પદાર્પણ\nભારતીય બોલર અંગે વાત કરવામાં આવે તો પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા પંકજ સિંહે એક અનોખો અને અનિચ્છિનિય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટેસ્ટ ક્રિકેટનું સૌથી ખરાબ પર્દાર્પણ પ્રદર્શન કરતા પંકજ સિંહે 179 રન આપીને એક પણ વિકેટ લીધી નહોતી. પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનનના સોહેલ ખાનના નામે હતો, જેમણે 164 રન આપીને એકપણ વિકેટ લીધી નહોતી. આ સાથે જ તે 100 કરતા વધુ રન આપીને એકપણ વિકેટ નહીં લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે, પહેલા આ યાદીમાં જયદેવ ઉનડકટ અને સુબ્રતા ગુહાનું નામ હતું. પંકજ સિંહે 47 ઓવરમાં 179 રન આપ્યા છે અને એકપણ વિકેટ લીધી નથી.\nઇંગ્લેન્ડ માટે સૌથી વધુ અડધી સદી\n2010થી અત્યારસુધીમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હવે ઇયાન બેલના નામે જતો રહ્યો છે. ઇયાન બેલે પોતાની 73 ઇનિંગમાં 47.27ની એવરેજથી 25 અડધી સદી ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ કૂકના નામે હતો તેણે 22 અડધી સદી 77 ઇનિંગમાં 44.81ની એવરેજ સાથે ફટકારી હતી.\nધોનીનો સુકાની તરીકે અનોખો રેકોર્ડ\nધોનીએ બનાવેલા અનોખા રેકોર્ડ અંગે વાત કરવામાં આવે તો ધોની ઇંગ્લેન્ડમાં પોતાની કારકિર્દીની સાતમી ટેસ્ટ મેચમાં નેતૃત્વ કરી રહ્યો છે. આ પહેલા એકપણ ભારતીય સુકાની ઇંગ્લેન્ડમાં છ કરતા વધારે ટેસ્ટમાં સુકાની રહી શક્યો નથી. ધોની પહેલા અજીત વાડેકર અને મોહમ્મદ અઝહરુદ્દિને છ-છ ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું જ્યારે સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડમાં ચાર મેચોમાં નેતૃત્વ કર્યું હતું.\nપંકજ સિંહઃ સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર\nઇશાંત શર્માને ઇજા પહોંચતા પંકજ સિંહને કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. પંકજ ભારત તરફથી ટેસ્ટમાં પર્દાર્પણ કરનાર સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર બની ગયા છે. પંકજે ડોમેસ્ટિક ક્રિકેટમાં 300 વિકેટ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ વિનય કુમારના નામે હતો.\nટેસ્ટમાં સૌથી વધુ રન કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી\nએલિસ્ટર કૂકે ભારત સામેની ત્રીજી મેચમાં 95 રનની ઇનિંગ રમીને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. આ વર્ષનું આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમજ 35 ટેસ્ટ ઇનિંગમાં પહેલીવાર એવું બન્યું છેકે કૂકે 200 કરતા વધારે બોલનો સામનો કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 8257 રન બનાવ્યા છે. તેણે કેવિન પીટરસન અને ડેવિડ ગોવરને પાછળ છોડી દીધા છે અને હવે કૂકની આગળ ગ્રાહમ ગૂચ અને એલક સ્ટીવર્ટ છે.\n25 વર્ષની ઉમર પહેલા 50 કરતા વધારેનો સ્કોર\nગેરી બેલેન્સની વાત કરવામાં આવે છે. બેલેન્સે ત્રીજી ટેસ્ટમાં 104 રન ફટકાર્યા છે. હાલ ચાલી રહેલી શ્રેણીમાં આ તેની બીજી સદી છે. રનની વાત કરવામાં આવે તો આ શ્રેણીમાં તેના 312 રન છે અને તે ભારતના મુરલી વિજય(317) પછી બીજા ક્રમે છે. આ પાંચમીવાર છેકે બેલેન્સે 50 કરતા વધારે રન બનવ્યાછે. ઇંગ્લેન્ડ ટીમના ક્રિકેટરોની યાદીમાં 25 વર્ષની ઉમર પહેલા 50 કરતા વધારેનો સ્કોર બનાવનારાઓની યાદીમાં તે પાંચમા ક્રમે આવે છે.\nIPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન\nIPL 2019: કેટલી મજબૂત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, જાણો એક ક્લિકમાં\nશ્રેયસ અય્યરે સિલેક્ટર્સ પર સાધ્યું નિશાન, કહ્યું- ટીમમાં મારાથી સારો ખેલાડી નથી\nWorld Cup 2019: નંબર 4 પર બેટિંગ માટે પોટિંગે નામ સૂચવ્યું\nWIvsENG:પાંચ વર્ષ બાદ વેસ્ટઇંડીઝે હરાવ્યું ઇંગ્લેન્ડને,હેટમાયર બન્યો હીરો\nઆંતરરાષ્ટ્રીય વન-ડેમાંથી ક્રિસ ગેલે સંન્યાસ લીધો\nએડિલેડ ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરાટ કોહલીએ ફટકારેલ સદીથી બનાવ્યા કેટલાય મોટા રેકોર્ડ\nVideo: ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યું, એકવાર નહિ બેવાર થયો ટોસ\nIND vs AUS: ટેસ્ટ મેચ પહેલા ભારતને ફટકો, પૃથ્વી શો થયો મેચથી બહાર\nIND vs AUS: બીજી ટી20માં વરસાદનું વિઘ્ન, મેચ રદ\nભારતમાં સુપારી સ્મગલિંગ આરોપમાં ફસાયા સનથ જયસૂર્યા, મુંબઈમાં પુછપરછ થઇ શકે\nલંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ\ncricket alastair cook mahendra singh dhoni england sports photos ક્રિકેટ એલિસ્ટર કૂક મહેન્દ્ર સિંહ ધોની ઇંગ્લેન્ડ સ્પોર્ટ્સ તસવીરો\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlinebookzone.com/product/police-constable/", "date_download": "2019-03-24T21:55:48Z", "digest": "sha1:BVKUWWN67XUM2JJCCYVCXSIZK3B7T7NN", "length": 14209, "nlines": 266, "source_domain": "onlinebookzone.com", "title": "POLICE CONSTABLE - Online Book Zone", "raw_content": "\nકુલ પેજ :- 440 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.\nબુકની કિંમત :- રૂ. 300\nબાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 80( 25%)\nઓનલાઇન ખરીદ કિંમત રૂ. 220\nલોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આયોજિત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા બુુુક બાય નોલેજ પાવર.\nનોલેજ પાવર પોલીસ કોન્સ્ટેબલ બુક ગુજરાત ના તમામ અગ્રગણ્ય બુક સ્ટૉર માં ઉપલબ્ધ છે.\nતથા ઓનલાઇન પણ ખરીદી શકાશે.\nજનરલ નોલેજ whatsapp ગ્રુપ મા જોઇન થવા માટે અહી કલીક કરો.\nઅમારી TELEGRAM ચેનલ મા જોઇન થવા માટે અહિ કલીક કરો\nપોલીસ કોન્સ્ટેબલ બુકની સંપૂર્ણ માહિતી :-\nઆ બુકની વિશેષતાઓ :-\nઆવનારી હથિયારી-બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી , SRPF પરીક્ષાઓ માટે ઉપયોગી.\nસિલેબસ મુજબના દરેક મુદ્દાઓની વિસ્તૃત સમજ ની સાથે તે મુદ્દાને લગતા અગત્યના પ્રશ્નો નો પણ સમાવેશ.\nપુસ્તક જગત માં સૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ સાથેની એક માત્ર બુક. દરેક મુદ્દો પુરો થયા બાદ QR CODE આપેલ હોવાથી આ CODE મોબાઇલમાં સ્કેન કરવાથી તેને લગતો વીડીયો You Tube માં Play થશે. જે તે મુદ્દાની વધુ સમજ મેળવવા ઉપયોગી બનશે.\nઆ બુક સાથે 40 પેજ ની 5 પેપર સેટ ની 1 બુકલેટ ફ્રી આપવામાં આવશે.\nઆ બુક માં જનરલ માહિતી ની સાથે કાયદાઓ અને બંધારણ ની સંપૂર્ણ સમજ આપેલી હોવાથી ઉમેદવારોએ અલગ અલગ બુક ખરીદવાની જરૂર નથી.\nશારિરીક કસોટી (દોડ) પાસ કરવા માટેની અગત્યની ટીપ્સ વિડીયો સાથે.\nકુલ પેજ :- 440 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.\nબુકની કિંમત :- રૂ. 300\nબાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 80\nઓનલાઇન ખરીદ કિંમત રૂ. 220\nપોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી :-\nબુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-\nમેન્ટલ એબિલિટી અને રીઝનીંગ\nકરંટ અફેર્સ (ઓગષ્ટ ૨૦૧૮ સૂધી )\nબુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.\nબુક સ્ટોર ના માલીક કે એકેડેમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા ડાયરેકટ સંંપર્ક કરવો. જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.\nતમે જો Google Pay ની Tez એપ્લીકેશન યુઝ કરતા હોય તો 8347307097 નંબર પર રૂપીયા 220 ટ્રાન્સફર કરી તમારૂ સરનામુ મેસેજ કરશો તો પણ 3 દિવસ મા આ બુક તમને મળી જશે.\nGoogle Pay એપ. ડાઉનલોડ કરવા માટે ની લીંક\nઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો \nસૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.\nત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.\nત્યારબાદ Proceed To CheckOut ઓપ્શન પર ક્લિક કરવું.\nત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place Your Order ઓપ્શન પર ક્લિક કરવું.\nત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.\nત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.\nઅને બૂક 5 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જશે.વધુ માહિતી માટે 9824348980 , 9722210596, 7698521672 કે 7016854648 પર સંપર્ક કરવો.\nઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.\nઆ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે અહી કલીક કરો.\nબુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.\nનોલેજ પાવર રેવન્યૂ તલાટી અને તલાટી કમ મંત્રી\nબુકની કિંમત રૂ. 320\nઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 15%\nનેટ ખરીદ કિંમત રૂ. 270\nભારત અકાદમી ની સંપૂર્ણ સામાજીક વિજ્ઞાન બુક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\nબુકની કિમત રૂ. ૨૮૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૫૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nવર્લ્ડ ઇનબોકસ જનરલ નોલેજ પુસ્તક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\nબુકની કિમત રૂ. ૨૮૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૫૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nલીબર્ટી પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક\nબુકની કિમત રૂ. ૩૦૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૦ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૭૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nબિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા માટે નોલેજ પાવર બુક\nકુલ પેજ 552 બુકની કિંમત રૂ. 310 ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10% નેટ ખરીદ કિંમત રૂ. 279\nલીબર્ટી પ્રકાશનની જનરલ નોલેજ પુસ્તક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\nબુકની કિમત રૂ. ૩૩૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૦ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૩૦૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\nબુકની કિમત રૂ. ૧૯૫\nડીસ્કાઉન્ટ રૂ. ૨૦ (૧૦ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૧૭૫\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nહાઇકોર્ટ પટાવાળા વર્ગ-૪ ની ભરતી પરીક્ષા માટે નોલેજ પાવર બુક\nકુલ પેજ 352 બુકની કિંમત રૂ. 240 ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10% નેટ ખરીદ કિંમત રૂ. 215\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00413.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/sports/there-was-lack-communication-unrest-the-dressing-room-ms-dhoni-023922.html", "date_download": "2019-03-24T21:13:07Z", "digest": "sha1:EAB47Z3G5TBMJX2CW2SXAMNAVREI5JEC", "length": 12954, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "હાર બાદ ધોનીનું હાસ્યાસ્પદ નિવેદન, સંવાદહીનતા છે ટીમ ઇન્ડિયાની હારનું કારણ | There was unrest in dressing room: Dhoni - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nહાર બાદ ધોનીનું હાસ્યાસ્પદ નિવેદન, સંવાદહીનતા છે ટીમ ઇન્ડિયાની હારનું કારણ\nબ્રિસબેન, 20 ડિસેમ્બર: ઓસ્ટ્રેલિયાની સામે ભારત બીજી ટેસ્ટ મેચ હારી ગયું છે, હાર બાદ કેપ્ટન ધોનીએ એકદમ હાસ્યાસ્પદ નિવેદન મીડિયામાં આપ્યું છે કે આ હારનું કારણ ટીમ ઇન્ડિયાની સંવાદહીનતા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ કહ્યું કે શિખર ધવનની બેટીંગને લઇને ટીમમાં કનફ્યૂજન થયું હતું જે આજે મેદાન પર જોવા મળ્યું.\nઅત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવન ચોથા દિવસના પ્રથમ સત્રમાં બેટીંગ કરવા આવ્યા ન હતા. વિરાટ કોહલી અને ત્રીજા દિવસે અણનમ પરત ફરનાર ચેતેશ્વર પુજારા જ્યારે મેદાનમાં ઉતર્યા તો ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન સ્ટિવન સ્મિથ પણ હેરાન જોવા મળ્યા. કાયદા મુજબ શિખર ધવનને આવવું જોઇતું હતું પરંતુ વિરાટ કોહલીને મેદાનમાં જોઇને કોઇપણ હેરાન થઇ શકે છે.\nમહેન્દ્ર સિંહ ધોનીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને લઇને ડ્રેસિંગ રૂમમાં સંવાદહીનતા હતી. અમે આ પરિસ્થિતીને બરોબર રીતે સંભાળી શક્યા નહી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીને નેટ પ્રેક્ટિસમાં ઇજા પહોંચી હતી, પરંતુ પહેલાં તેમણે આ વિશે લોકો યોગ્ય રીતે જણાવ્યું ન હતું પરંતુ જ્યારે તેમને બેટીંગ કરવા માટે ઉતરવાનું હતું તો તેમને કહ્યું કે હું રમી નહી શકું જેને લઇને અસમંજસની સ્થિતિ પેદા થઇ ગઇ છે.\nકેપ્ટન કૂલે કહ્યું...સંવાદહીનતાના લીધે અમે હાર્યા\nકેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શિખર ધવન સમજી શક્યા ન હતા ��ે તેમને ગંભીર ઇજા પહોંચી છે. પ્રેક્ટિસ સ્થળની વિકેટ સારી ન હતી. તેમને ઇજા પહોંચી હતી, અમને ખબર હતી કે આ કેટલી ગંભીર છે, તેનો અંદાજો તેમને અમને લાગવા દિધો નહી. તેથી અમે વિરાટને તૈયાર થવા માટે 5-6 મિનિટનો સમય આપ્યો. તેથી ડ્રેસિંગરૂમમાં અફરાતફરીનો માહોલ હતો.''\nધવનને ખબર ન હતી કે ઇજા આટલી ગંભીર છે\nઅફરાતફરી વચ્ચે તૈયાર થઇને મેદાનમાં પહોંચેલા વિરાટ કોહલી ફક્ત 11 બોલનો સામનો કરી શક્યા અને એક રન બનાવીને આઉટ થઇ ગયા. તેમના આઉટ થયા બાદ ભારતીય બેટીંગ નબળી પડી ગઇ અને બીજી ઇનિંગમાં 224 રન બનાવીને આઉટ થઇ ગયા.\nઓસ્ટ્રેલિયાને મળેલી ચાર મેચોની શૃંખલામાં 2-0થી બઢત\nઅને આ પ્રકારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ગાબા મેદાન પર રમવામાં આવેલી બીજી મેચના ચોથા દિવસે શનિવારે ભારતને ચાર વિકેટથી હરાવી દિધું. આ સાથે જ મેજબાન ટીમે જીત પ્રાપ્ત કરી લીધી છે.\nમહેન્દ્ર સિંહ ધોની ટેક્સ ભરવામાં પણ આગળ, આટલી મોટી રકમ ચૂકવી\nરેકોર્ડ, ભારતે જીતી સિરીઝ, ધોનીએ રચ્યો ઇતિહાસ\nVideo: જયારે ધોની ની હરકત થી ગ્રાઉન્ડ પર ગભરાયા સર જાડેજા\nRCB VS CSK: કોહલીને 12 લાખનો દંડ ભરવો પડશે, જાણો કારણ\nCSK VS RCB: 25 એપ્રિલ ધોની માટે ખાસ, કોહલી સામે પડકાર\nVideo: પીઠ દર્દથી પરેશાન ધોની સાથે મસ્તી કરતા યુવરાજ સિંહ\nચેન્નાઇમાં કોઈ પણ આઇપીએલ મેચ નહીં રમાઈ, પુણે બન્યું હોમ ગ્રાઉન્ડ\nઆઇપીએલ પહેલા રજનીકાંત સ્ટાઇલમાં ધોની, ભોજપુરીમાં કસમ\nVideo: મનીષ પાંડે ને ગંદી ગાળો આપતો ધોનીનો વિડિઓ વાયરલ\nપદ્મ પુરસ્કારોની યાદી જાહેર, ધોનીને પદ્મ ભૂષણ પુરસ્કાર\nVideo: ઑસ્ટ્રેલિયા સામેની 4થી વન ડેમાં ધોનીની અવિશ્વસનીય ભૂલ\nપદ્મ ભૂષણ માટે એમ.એસ.ધોનીના નામનો પ્રસ્તાવ\nઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીની ઉપલબ્ધિ પર ફિદા થયા સચિન\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00415.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/favorite-tourist-places-of-bollywood-celebrities-018506.html", "date_download": "2019-03-24T21:32:43Z", "digest": "sha1:OOHDZW6RUEYCSRJHNYR347YDXFU2LYHC", "length": 14877, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "આ છે બૉલીવુડ સ્ટાર્સના ફેવરિટ ટૂરિસ્ટ સ્પૉટ | Favorite Tourist places of Bollywood celebrities - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆ છે બૉલીવુડ સ્ટાર્સના ફેવરિટ ટૂરિસ્ટ સ્પૉટ\nકામ, કામ અને માત્ર કામ, આખરે ક્યા સુધી અને કેટલું. આ ફીલિંગ આવતા જ દિલ ઉછળવા લાગે છે, કોઇ સુંદર, શાંત અને કામથી દૂર એક એવા સ્થળે જઇને પોતાનો સમય વિતાવવા માટે. જ્યાં તમે માત્ર આરામ કરો અને ભગવાન દ્વારા રચવામાં આવેલી સુંદર દુનિયાની મજા લઇ શકો. બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ દિવસ રાતની મહેનત અને શૂટિંગથી એટલા પરેશાન થઇ જાય છેકે વર્ષમાં એકવાર અથવા તો બેવાર પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા માટે જવાની યોજના ઘડી કાઢે છે. શાહરુખ ખાનથી લઇને અક્ષય કુમાર, આમિર ખાન, સલમાન ખાન પણ દર વર્ષે એક અથવા બે ટ્રીપ જરૂર કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્ટાર્સના ફેવરીટ ટૂરિસ્ટ સ્પૉટ અંગે.\nબૉલીવુડ કિંગ શાહરુખ ખાનનું સૌથી મનપસંદ સ્થળ લંડન છે. શાહરુખા ખાનનો પુત્ર આર્યન પણ લંડનમાં અભ્યાસ કરે છે.\nશાહરુખ અને ગૌરી ખાન\nએક તરફ જ્યાં શાહરુખ ખાનને એકલા લંડન જવાનું પસંદ છે, ત્યાં બીજી તરફ શાહરુખ અને ગૌરી ખાન બન્નેનું સાથે પ્રવાસ કરવા માટેનું મનપસંદ સ્થળ પેરિસ છે. જ્યાં શાહરુખ ખાનની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું શૂટિંગ થયું હતું.\nસલમાન ખાનના મનપસંદ સ્થળની વાત કરીએ તો પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસ સુધી ડ્રાઇવ કરીને જવુ અને ત્યાં શાંતિમાં અમુક સમય વિતાવવાનું તેને પસંદ છે. સલમાન ખાનનું કહેવું છેકે કામ સબબ તે ઘણો દૂર થઇ જાય છે, પરંતુ જ્યારે તે ઘરે હોય છે, ત્યારે તેને માત્ર પનવેલ જ વધારે પસંદ પડે છે.\nઆમિર ખાન અને કિરણ રાવ\nઆમિર ખાન અને કિરણ રાવને પંચગિની જવાનું વધારે પસંદ છે. બન્ને પોતાના હનીમૂન માટે પંચગિનીના લક્ઝરી રિસોર્ટમાં ગયા હતા. પર્વતોથી ઘેરાયેલા પંચગિનીમાં ઘણી શાંતિ અને ચારેકોર સુંદરતા જ સુંદરતા જોવા મળે છે.\nરિતિક રોશન અને સુઝેન રોશન\nજોકે હાલ તો તેઓ અલગ છે, પરંતુ જ્યારે રિતિક અને સુઝેન સાથે હતા ત્યારે બન્ને યુરોપ જઇને રોમેંટિક સમય વિતાવતા હતા.\nઅક્ષય કુમારે તાજેતરમાં જ પોતાની ફિલ્મ હોલિડેના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેમનું મનપસંદ સ્થળ ગોવા છે. તે વર્ષણાં અંદાજે ચાર કે પાંચ વાર બહાર ટ્રીપ કરે છે અને ગોવામાં અંદાજે એક અઠવાડિયું વિતાવે છે.\nઅક્ષય કુમારની જેમ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પોતાના પરિવાર સાથે ગોવા જવાનું વધારે પસંદ કરે છે. અમિતાભ બચ્ચન તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે ગોવાની ટ્રીપ કરીને આવ્યા છે.\nજેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ\nજેનેલિયા અને રિતેશનું મનપસંદ ટૂરિસ્ટ સ્પોટ વાઇજૈગ છે. પોતાના લગ્ન બાદ તેઓ હનીમૂન માટે પણ આ જ સ્થળે ગયા હતા.\nવિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર\nવિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર કે જેમણે ગયા વર્ષે લગ્ન કર્યા છે, તેમનું મનપસંદ સ્થળ કેરિબિયન આઇલેન્ડ છે. પોતાના હનીમૂન માટે આ સેલિબ્રિટી ત્યાં જ ગયું હતું.\nપ્રિયંકા ચોપરા થાઇલેન્ડ જવાનું વધારે પસંદ કરે છે. સન સૈંડ અને સી આ ત્રણેય કોંબીનેશન પ્રિયંકાને ઘણા પસંદ છે. તે દર વર્ષે સમય કાઢીને ત્યાં જવાનું પસંદ કરે છે.\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\n30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો\nશાહરુખ ખાનને માનદ ઉપાધિ આપવાની અનુમતિ આપવાનો સરકારનો ઈનકાર\n18 વર્ષ- શાહરુખ ખાનનો 200 કરોડી બંગલો, Inside Pics જોઈને ચોંકી જશો\nઆ કારણે પીરસી રહ્યા હતા આમિર અને બિગ બી, અભિષેકે ટ્રોલર્સની કરી બોલતી બંધ\nPic & Video: ઈશા અંબાણીના લગ્નમાં ઠહાકા લગાવતી એશ, શાહરુખ, સલમાન...\nVideo: ઈશા અંબાણીના સંગીતમાં શાહરુખ, આમિર, ઐશ્વર્યા, સલમાન બધા એકસાથે નાચ્યા\nVideo: ઈશાના સંગીત સમારંભમાં શાહરુખના ગીતો પર નાચ્યો અંબાણી પરિવાર\nઅક્ષયની બ્લૉકબસ્ટર 2.0, પરંતુ શાહરુખે રિજેક્ટ કરી હતી પહેલી ફિલ્મ\nફોર્બ્ઝ લિસ્ટમાં સલમાન સૌથી અમીર, ટોપ-5માં જગ્યા મેળવનાર દીપિકા પહેલી મહિલા\nકલિંગ સેનાએ શાહરુખ ખાન સામેની ધમકી પાછી લઈ કહ્યુ આવો ઓડિશા, જાણો કેમ\nશાહરુખને મળી ધમકી, ‘ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/surat-diamond-company-give-cars-flats-employees-as-diwali-bo-042251.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:59:01Z", "digest": "sha1:C75ICDCBBQ3EG3PV7JT4L7TWROZEE4MY", "length": 12866, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી | Surat Diamond Company To Give Cars And Flats To Employees As Diwali Bonus, PM Narendra Modi To Hand Car Keys To Two Female Employees. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી\nદિવાળીના તહેવાર નિમિત્તે સુરતની એક ડાયમંડ કંપની પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને ફ્લેટ આપવા જઈ રહી છે. સુરતની હરિકૃષ્ણા એક્સપોર્ટ આજે પોતાના 600 કર્મચારીઓને આ ભેટ આપશે જેમાંથી બે મહિલા કર્મચારીઓને ગાડીની ચાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે મળશે. ગુરુવારે પીએમ મોદી દિલ્લીમા સ્કિલ ઈન્ડિયા ઈન્સેન્ટિવ સેરેમની કાર્યક્રમમાં કંપનીની બે મહિલા કર્મચારીઓને તેમના શાનદાર કામ માટે કંપની તરફથી ગાડીની ચાવી સોંપશે.\nઆ પણ વાંચોઃ સ્વામીઃ મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવામાં લાગી, CBI પછી ED નો નંબર\n1600 કર્મચારીઓને મળશે દિવાળી બોનસ\nકંપનીના ચેરમેન સવજી ધોળકિયાએ જણાવ્યુ કે આ વર્ષે કંપનીએ 1600 ડાયમંડ પોલિશ કરનારા કર્મચારીઓને પસંદ કર્યા જેમનું પ્રદર્શન છેલ્લા એક વર્ષમાં સારુ રહ્યુ છે. તેમણે કહ્યુ, ‘અમે તેમને ઈન્સેન્ટિવ આપવા ઈચ્છીએ છીએ. એટલા માટે જે કાર લેવા ઈચ્છે છે તેમને કાર મળશે અને બાકી બધાને ફિક્સ્ડ ડિપોઝીટ અથવા ફ્લેટ. આ તેમના સારા પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપવાનો એક પ્રયાસ છે.'\nપીએમ મોદી બે મહિલાઓને સોંપશે ગાડીની ચાવી\nબીજા બધા કર્મચારીઓને આ ગિફ્ટ કંપની આપશે ત્યાં બે ખાસ મહિલા કર્મચારીઓને આ ગિફ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આપશે. ધોળકિયાએ જણાવ્યુ કે કાજલ અને હીરલબેન નામની બે મહિલા કર્મચારીઓને પીએમ કારની ચાવી આપશે. પીએમ તેમને આ ગિફ્ટ ગુરુવારે દિલ્લીમાં આયોજિત સ્કિલ ઈન્���િયા ઈન્સેન્ટિવ સેરેમનીમાં આપશે. કંપનીએ જણાવ્યુ કે સેરેમનીનું નામ સ્કિલ ઈન્ડિયા પર એટલા માટે રાખવામાં આવ્યુ છે જેથી કર્મચારીઓને મહેનત કરવા માટે પ્રોત્સાહન આપી શકાય.\nઅત્યાર સુધી વહેંચ્યા 300 ફ્લેટ્સ\nકહેવાય છે કે ડાયમંડ પૉલિશ કરનારાને મારુતિ સુઝુકી ઓલ્ટો કે સેલેરિયા કાર મળશે. કંપની પોતાના કર્મચારીઓને છેલ્લા ચાર વર્ષોથી આ પ્રકારની ભેટ આપતી આવી છે. ધોળકિયાએ જણાવ્યુ કે 5,500 કર્મચારીઓમાંથી અત્યાર સુધીમાં 4,000 કર્મચારીઓને તો દિવાળી બોનસમાં આવી ગિફ્ટ મળી ચૂકી છે. કંપની અત્યાર સુધી ડાયમંડ પૉલિશ કરનારાને 300 ફ્લેટ આપી ચૂકી છે. વળી, આટલા જ ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.\nઆ પણ વાંચોઃ CBI વિવાદઃ આલોક વર્માનો આરોપ, સંવેદનશીલ બાબતોમાં સરકારનો હતો હસ્તક્ષેપ\nલાંબા વાળ માટે ગુજરાતની કિશોરીએ બનાવ્યો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ\nજ્યારે પીએમ મોદીને મળ્યા નાના મોદી, થયો આવો સંવાદ\n'પદ્માવતી'ની રિલીઝ અટકાવવા ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ\nમહિલાના ગર્ભાશયની જગ્યાએ પેટમાં હતુ બાળક\nઅમિત શાહ અને સ્મૃતિ ઇરાની લડશે રાજ્યસભાની ચૂંટણી\nગુજરાતમાં મોદી વગર ચૂંટણી લડવાનો અમિત શાહનો સુપર પ્લાન\n સમાજ સેવા યાદ આવતા રાહુલને કર્યા અનફોલો\n12 વર્ષીય ગુજરાતી બાળકની મદદે આવ્યા PM નરેન્દ્ર મોદી\nહાર્દિક પટેલ-નીતિશ કુમારનો હુંકાર ‘મોદી હરાવો દેશ બચાવો’\nઅમદાવાદમાં પતિની વિરુદ્ધના કેસમાં મહિલા જજ સામે કપડાં ઉતાર્યા\nકેજરીવાલને લઇને સુરતમાં પોસ્ટર વોર, બિન લાદેન સાથે પોસ્ટરમાં\nસુરતના હરિયાલમાં લાગી ભીષણ આગ, \"બ્રિગેડ કોલ\" થયો જાહેર\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-never-took-these-kind-of-food-with-milk-gujarati-news-5819341-PHO.html", "date_download": "2019-03-24T21:55:28Z", "digest": "sha1:MS65C6MCBP6HXVQFJCFEEMCF4KIEB4P7", "length": 9188, "nlines": 116, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Never took these kind of food with milk|આ 9 ફૂડ્સની સાથે ભૂલથી ન પીવો દૂધ, સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક", "raw_content": "\nઆ 9 ફૂડ્સની સાથે ભૂલથી ન પીવો દૂધ, સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક\nઆપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે\nયુટિલિટી ડેસ્કઃ આપણે બધા જાણીએ છ���એ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે, પરંતુ આપણે કદાચ એ વાતથી અજાણ હોઇ શકીએ છીએ કે તેનું સેવન વિરોધી આહાર સાથે કરવામાં આવે તો તે આપણા શરીર માટે ઝેર સમાન બની શકે છે. દૂધની સાથે આપણે જે વસ્તુનું સેવન કરીએ છીએ તે તમામની સીધી અસર આપણા શરીર પર પડે છે. આયુર્વેદના નિયમ મુજબ તેને વિપરીત તાસીરવાળા ફૂડની સાથે લેવાથી અપચો થઈ શકે છે. ડાયટિશિયન અલકા દૂબે દૂધની સાથે કેટલાંક ફૂડ્સ અવોઇડ કરવાની સલાહ આપે છે. તે જણાવી રહ્યા છે આવા જ 7 ફૂડ વિશે જે દૂધની સાથે ન લેવા જોઈએ.\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દૂધની સાથે અન્ય ક્યા ફૂડ ન લેવા જોઈએ...\nદૂધની સાથે ખાટ્ટા ફળ\nખાટ્ટા ફળોમાં વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ હોય છે જે દૂધમાં રહેલા પ્રોટીનને બોડીમાં એબ્સોર્બ નથી થવા દેતું, જેનાથી ઇનડાઇજેશનની સમસ્યા થઈ શકે છે.\nદૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. ચોકલેટમાં રહેલા ઓક્જેલિક એસિડના કારણે કેલ્શિયમ સંપૂર્ણપણે બોડીમાં એબ્સોર્બ નથી થઈ શકતું. તેનાથી ડાયરિયાની શક્યતા વધે છે.\nદૂધ લેક્સેટિવ હોય છે અને તરબૂચમાં ડાઇયૂરેટિક પ્રોપર્ટીઝ હોય છે. દૂધની સાથે તરબૂચ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી ડિહાઇડ્રેશનની શક્યતા વધે છે.\nદૂધ અને ઇંડા બંનેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. આ બંનેને ડાઇજેસ્ટ થવામાં વધુ સમય લાગે છે. તેનાથી કબજિયાત થઈ શકે છે.\nદૂધની તાસીર ઠંડી હોય છે અને ફિશની તાસીર ગરમ હોય છે. આયુર્વેદના મુજબ તેને સાથે લેવાથી સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે.\nદૂધની સાથે અડદની દાળ\nઆ બંનેમાં પ્રોટીન વધારે હોય છે. તેને સાથે લેવાથી ડાઇજેસ્ટિવ ટેક્ટ પર વધારે દબાણ પડે છે જેનાથી પેટ બગડી શકે છે.\nદહીંની તાસીર ગરમ હોય છે. તેને દૂધની સાથે લેવાથી ડાઇજેશન ખરાબ બગડી શકે છે.\nમીઠું દૂધની સાથે મિક્સ થઈને દૂધમાં રહેલા પ્રોટીનના ફાયદા ઓછા કરી દે છે. તેમજ સ્કિન સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે.\nદૂધની સાથે ગરમ મસાલા\nદૂધની તાસીર ઠંડી હોય છે જ્યારે ગરમ મસાલાની તાસીર ગરમ હોય છે. આ બંનેને સાથે લેવાથી પેટ બગડી શકે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00416.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%8F%E0%AA%B8%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81-%E0%AA%A5%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE/", "date_download": "2019-03-24T22:18:09Z", "digest": "sha1:ZLY5TGLXED5FU4Q7T2C5HXLNN7ENSPV4", "length": 2792, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "એસથી શરુ થતા નામ |", "raw_content": "\nTags એસથી શરુ થતા નામ\nTag: એસથી શરુ થત�� નામ\nજો તમારું નામ “S” અક્ષરથી શરુ થયું છે, અથવા “S” નામના...\nહિંદુ ધર્મ કે શાસ્ત્રોના જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વ્યક્તિત્વ અને વ્યવહાર સાથે ઘણી વાતોથી આપણને માહિતગાર કરાવે છે. દરેક નામનો...\nશીયાળાની ઋતુમાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો આ સ્થળો ઉપર...\nનવેમ્બર અને ડીસેમ્બરનો મહિનો ઘણો જ સરસ હોય છે. ગરમી એકદમથી પૂરી થઇ ગઈ હોય છે અને હળવી હળવી ઠંડી શરુ થઇ જાય છે....\nસતત પાંચ દિવસ સુધી આ સમયે પીવો પાણી અને જુવો જાદુ,...\nમોટા સમાચાર : આવતા અઠવાડીએ 3 દિવસ બંધ રહેશે બેંક, જલ્દી...\nચીકનગુનિયા નાં મચ્છર દિવસે કરડે છે જાણો ચીકનગુનિયા નો ઈલાજ અને...\nઆ ઈલાજ થી ચપટી વગાડતા જ અમુક સેકંડ માં થશે શરદી...\nદરરોજ આપણે દિવસ માં ચહેરો ધોતા હોઈએ છીએ, ચહેરો ધોતા સમયે...\nઆ પાંચ મિત્રોની સહાયથી ભગવાન કૃષ્ણ એ શીખવ્યો દુનિયામાં મિત્રતાનો મતલબ\n૩૯૯ રૂપિયામાં આ કંપની આપી રહી છે ૭૪ દિવસ માટે ૨૩૭...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://swaminarayangurukul.org/news/spiritual?page=7", "date_download": "2019-03-24T21:57:49Z", "digest": "sha1:Z2EN5KYWS66SMFAKZYP4US45EC56NET7", "length": 10418, "nlines": 310, "source_domain": "swaminarayangurukul.org", "title": "Spiritual | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nRead more about શરદપૂર્ણિમા મહોત્સવ, 2013\nજળ ઝીલણી મહોત્સવ : દ્રોણેશ્વર\nઅમેરિકાના પેન્સેન્વેલિઆમાં પોકોનો ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં સત્સંગ સાધના શિબિરનું મંગલ આયોજન થયું હતું. હરિયાળા પહાડોની ગોદમાં કુદરતને ખોળે આયોજિત આ સાધના શિબિરમાં પેન્સેન્વેલિયા, ન્યુ જર્સી, મેરીલેન્ડ, ઓહાયો, કેનેડા વગેરે દૂર દૂરનાં પ્રદેશોથી અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા.અમેરિકા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર તરફથી આ શિબિરનું આયોજન થયું હતું. શ્રી બિરેનભાઈ સરધારાના વિશાળ સમર હાઉસમાં સંતોનો ઉતારો રાખવામાં આવ્યો હતો.\nગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સર્વજીવ હિતાવહ પ્રવૃત્તિઓની સાથે અનેક જીવોના કલ્યાણનો રાજમાર્ગ ખૂલો કર્યો. જેમાં શિબિરો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, જપયજ્ઞો, મહામહોત્સવો જેવા અનેક આયોજનો કરી અનેક જીવોને ભગવાનના માર્ગે વાળ્યા. આ જ માર્ગનું એક સોપાન એટલે શ્રી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદને આંગણે દરવર્ષે યોજાતો જ્ઞાનસત્ર. પૂજ્ય ગુ���ુદેવ દ્વારા પ્રવર્તીત આ પ્રણાલી ૩૭ વર્ષથી અખંડ વહેતી આવે છે. જેને અવિરત વહેતી રાખવા આ વર્ષે તારીખ ૧૦ થી ૧૬ ઓગષ્ટ દરમિયાન દિવ્ય મહામહોત્સવ જેવો જ્ઞાનસત્ર યોજાઇ ગયો.\nમૂર્તિ પ્રતિષ્ઠા - સહજાનંદ ધામ, રાજકોટ, 2013\nસદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી મવડી પાસેના પટેલનગરમાં ગુરુકુલ પરિવારના ભાવિક ભકતોના આગ્રહથી સહજાનંદ ધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સ્થાપન કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મૂર્તિ સ્થાપનની પૂર્વ સંધ્યાએ ભકિત મહિલા મંડળના બહેનો દ્વારા ૧૨ કલાકની અખંડ ધૂન કરવામાં આવી હતી.\nRead more about મૂર્તિ પ્રતિષ્ઠા - સહજાનંદ ધામ, રાજકોટ, 2013\nહિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનાર - ૨૦૧૩\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.52, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/struggles-every-girl-faces-when-she-starts-dating/", "date_download": "2019-03-24T21:44:13Z", "digest": "sha1:XVBVDL5J332RBRWKKXYYPVWPWBC6S5SJ", "length": 14047, "nlines": 155, "source_domain": "sambhaavnews.com", "title": "જાણો…પ્રેમમાં એક છોકરી કરે છે કેટલું સહન | Struggles every girl faces when she starts dating - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nજાણો…પ્રેમમાં એક છોકરી કરે છે કેટલું સહન\nજાણો…પ્રેમમાં એક છોકરી કરે છે કેટલું સહન\nનવી દિલ્હી: મોટા થવાની સાથે છોકરીઓની જીંદગીમાં ઘણી જાતના ફેરફાર થાય છે. શારિરીક અને સામાજિક રૂપથી તેમની જીંદગી પૂરેપૂરી બદલાઇ જાય છે. પરંતુ સૌથી મોટો ફેરફાર ત્યારે આવે છે જ્યારે તેમની જીંદગીમાં કોઇ છોકરો આવે છે. એક બાજુ તે જીંદગીને નવી રીતે જોવાની શરૂ કરે છે. ત્યાં તેમને નવા સ્ટ્રગલ પણ કરવા પડે છે.\nખાસ કરીને જ્યારે છોકરી સ્કૂલ કે કોલેજમાં હોય અને છોકરા સાથે ડેટ કરી રહી હોય તો એની સામે ઘણી નવી મુશ્કેલીઓ ઊભી થઇ જાય છે. બની શકે છે તમે પણ તમારા એ દિવસોમાં આ સ્ટ્રગલને ફેસ કર્યો હોય ક્યાંતો કરી રહ્યા હોય.\n1. જો તમે કોઇ છોકરાને ડેટ કરી રહ્યા છો તો તમારો ફોન તમારી લાઇફ લાઇન થઇ ગયો હશે. તે પહેલા તમે લાપરવાહી રાખીને તમારો ફોન ગમે ત્યાં મૂકી દેતા હશો પરંતુ તમે હવે ફોનને તમારી સાથે બાથરૂમમાં પણ લઇ જવાનું નહીં ભૂલતા હોવ. પરંતુ શું થશે કોઇ દિવસ તમારી મમ્મી તમારો મેસેજ વાંચી જશે તો.\n2. તમને તમારો બોયફ્રેન્ડ તમારા ઘરની પહેલી ગલીના ખાંચા પાસે મૂકીને જતો હશે કારણ કે કોઇ તમને બાઇક કે કારમાંથી ઊતરતા ના જોઇ લે તે માટે. હે ને\n3. તમે તમારા બોયફ્રેન્ડનું નામ તમારી બેસ્ટ ફ્રેન્ડના નામે સેવ કર્યું હશે કારણ કે ઘરવાળાઓ તેનો ફોન આવા ઉપર શક કરે નહીં તે માટે .\n4.તમારો બોયફ્રેન્ડ તમને તેના ગ્રુપ સાથે ફરવા લઇ જવા ઇચ્છતો હશે પરંતુ તમારી માં તમને નહીં જવા દેતી હોય. તેમનું કહેવું હશે કે તે ગ્રુપમાં વધારે છોકરાઓ છે એટલે તુ નહીં જાય. શું તમે દુખી છો\n5. તમને પી.જીમાં રહેનારી છોકરીઓને જોઇને ઇર્ષા થતી હશે કારણ કે તે તેમના બોયફ્રેન્ડની સાથે નાઇટ આઉટ કરતી હશે. પરંતુ તમે ઘરમાં પરિવાર સાથે રહો છો અને તમે 8 વાગ્યા પછી ક્યાંય જઇ શકતાં નથી.\n6. ઘણીવાર તમે તમારા બોયફ્રેન્ડનો ફોન ઉપાડીને રોંગનંબર બોલીને કાપી નાખ્યો હશે કારણ કે તમારાં પેરેન્ટસ તમારી આજુબાજુ જ બેઠા હોય છે.\n7. તમે ઘણીવાર એવી રીતે વાત કરતાં હશો જાણે કે કોઇ છોકરી હોય.\n8. રાતે તમને એની સાથે વાત કર્યા વગર ઊંઘ આવતી નહીં હોય તમે તમારા ઘરના લોકો સાથે જમવાનું નહીં જમીને તમે એકલા તમારા રૂમમાં જમતા હશો.\n9. તમે તમારા બોયફ્રેન્ડની સાથે ફરવા જાવ છો તો તમે તમારી બેસ્ટ ફ્રેન્ડને કહી દો છો કે મમ્મીનો ફોન આવે તો કહી દેજે કે હું તારી સાથે છું.\nશત્રુંજય મહાતીર્થનું દિવ્ય માહાત્મ્ય\nStock Market: આવતી કાલે ઈન્ફોસિસના રિઝલ્ટ પૂર્વે IT શેર ઊછળ્યા\nયાત્રાધામ ડાકોરના ઠાકોર નીકળ્યા નગર ચર્યાએ\nપિરિયડ્સની પીડા હાર્ટઅેટેક જેટલી હોય છે\nઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અદ્યતન ઢોરવાડો ‘કાગળ’ પર\n: નેશનલ બ્રોડકાસ્ટર પર લશ્���રનો કબજો\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nઆંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’\nહેલ્થ સપ્લિમેન્ટ્સથી કિડનીને ખતરો\nજાપાનમાં વેલેન્ટાઇન ડેના એક મહિના બાદ મનાવાય…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-home-remedies-for-balancing-navel-center-or-dharan-gujarati-news-5826813-PHO.html", "date_download": "2019-03-24T22:01:34Z", "digest": "sha1:AQE33OARB73IQGJXHGIY7PKMCCYDOIPO", "length": 13824, "nlines": 133, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Permanent Solution For Navel Displacement|વારંવાર ખસી જતી હોય પેચોટી તો જા���ો કારણ અને અપનાવો આ ઘરેલૂ ઉપાયો", "raw_content": "\nવારંવાર ખસી જતી હોય પેચોટી તો જાણો કારણ અને અપનાવો આ ઘરેલૂ ઉપાયો\nઆ રોગમાં પેટમાં દુઃખાવો થવો, કબજિયાત, પેટ ફૂલવું અને પેટમાં મરડાવાની પીડા જેવી પરેશાની થવા લાગે છે.\nપેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે.\nવારંવાર ખસી જતી હોય પેચોટી તો જાણો કારણ અને અપનાવો આ ઘરેલૂ ઉપાયો.\nયૂટિલિટી ડેસ્કઃ નાભિ ખસકવી જેને આપણે પેચોટી કહીએ છીએ. આ રોગમાં પેટમાં દુઃખાવો થવો, કબજિયાત, પેટ ફૂલવું અને પેટમાં મરડાવાની પીડા જેવી પરેશાની થવા લાગે છે. ઘણી વખત પેટમાં દુઃખાવો ઠીક કરવાની દવા અને ટ્રીટમેન્ટ પછી પણ દુઃખાવાથી છુટકારો નથી મળતો. એવામાં દર્દીને સમજમાં નથી આવતું કે આ દુઃખાવો ક્યા કારણે થઈ રહ્યો છે. એવામાં તેના લક્ષણની તપાસ કરી યોગ્ય રીતે નાભિનો ઇલાજ થઈ શકે છે. પહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા. આજે અમે તમને પેચોટી ખસી જવાના કારણે, લક્ષણો અને તેના ઉપાયો વિશે જણાવીશું.\nપેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે. પુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.\n- અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે\n- વજન ઊંચકવાના કારણે\n- ઝડપથી પગથિયાં ચઢવાના કારણે\n- પેટમાં કોઈ ઈજા થવા પર\n- પેટ પર દબાણ આવવા પર\nઆગળ જાણો, પેચોટી ખસવાના લક્ષણો વિશે...\nપુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.\n- પેટમાં દુઃખાવો અને કબજિયાતની સમસ્યા પેચોટી ખસવાના મુખ્ય કારણોમાંથી એક છે. પેટમાં દુઃખાવો કોઈ પણ કારણે થઈ શકે છે. એવામાં કેટલાક અન્ય ઉપાયો પણ છે જેનાથી પેચોટી ખસવાની તપાસ થઈ શકે.\n- પેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી. તેના માટે દર્દીને પીઠના બળે સૂવડાવીને નાભિને આંગળીઓથી દબાવો. જો નાભિની નીચે કોઈ ધબકારા મહેસુસ થઈ રહ્યા હોય તો નાભિ પોતાની જગ્યાએ છે અને જો ધબકારા નાભિની નીચે મહેસુસ ન થઈને આજુબાજુ મહેસુસ થાય તો નાભિ પોતાની જગ્યા પર નથી.\n- દર્દીના બંને હાથની રેખાઓને ભેગી કરીને નાની આંગળીની લંબાઈ જુઓ. જો બંને આંગળીઓની નાની આંગળીની લંબાઈમાં થોડો અંતર દેખાય તો તેનો અર્થ છે કે પેચોટી ખસી ગઈ છે.\n- દોરાની મદદથી પુરૂષોની નાભિ ચેક કરી શકાય છે. એક દોરો લો અને હવે નાભિથી એક છાતીના કેન્દ્રની વચચે અંતર માપો અને પછી દોરાથી નાભિ અને છાતીના કેન્દ્રનું અંતર માપો. જો બંને માપ અલગ હોય તો પેચોટી ખસી ગઈ છે.\nઆગળ જાણો, પેચોટી ખસી ગઈ હોય તો તેને ઠીક કરવાના ઉપાયો વિશે...\nપહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા.\nપેચોટી ઠીક કરવાના ઘરેલૂ ઉપાય\n- 50 ગ્રામ ગોળ અને 10 ગ્રામ વરિયાળી વાટીને મિક્સ કરી લો અને સવારે ખાલી પેટ આ મિશ્રણ ખાવ. જો એક વખતમાં આ ઠીક ન થાય તો 2થી 3 દિવસ સુધી આ ઉપાય કરો. પેચોટી જગ્યાએ આવી જશે.\n- કાળો દોરો પગના અંગૂઠા પર બાંધવાથી પેચોટી વારંવાર ખસવાની સમસ્યા દૂર થઈ શકે છે.\n- પેચોટી ખસી ગઈ હોય તો પેટના યોગાસન કરો. તેનાથી જલ્દી જ પેચોટી જગ્યાએ આવી જશે.\n- જો તમારી માંસપેશીઓ નબળી છે અને વારંવાર પેચોટી ખસવાની સમસ્યા થાય છે તો યોગ અને એક્સરસાઇઝથી તેને મજબૂત બનાવો.\n- પેચોટી ઠીક કરવાના ઉપાયોની સાથે-સાથે કેટલીક સાવચેતી પણ રાખો. જેમ કે, વજન ઉચકવાથી બચો.\nઆગળ જાણો, પેચોટીની સારવાર દરમિયાન શું ખાવું...\nપેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી.\nપેચોટીની સારવાર દરમિયાન શું ખાવું\n- તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી બચો.\n- મગની દાળની ખીચડી ખાઓ અને હેવી ખોરાક લેવાથી બચો.\n- એક ચમચી આમળાના રસમાં 5થી 6 ટીપાં આદુંના રસના મિક્સ કરીને પીવો.\n- તુલસીના પાનનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2થી 3 વખત તેનું સેવન કરો.\nપેચોટી ખસવાની સમસ્યા સામાન્ય રીતે કોઈને પણ થઈ શકે છે, પરંતુ મહિલાઓમાં આ પરેશાની વધુ જોવા મળે છે.\nપુરૂષોમાં પેચોટી ખસવાની સમસ્યા મોટાભાગે ડાબી તરફ અને મહિલાઓમાં જમણી તરફ વધુ થાય છે.\nપહેલાના સમયમાં આપણાં દાદા-દાદી ઘરે જ તપાસ કરી પેચોટી વિશે જાણી લેતા હતા અને દવા વિના જ દેશી રીતે તેની સારવાર પણ કરતા હતા.\nપેચોટી ખસવાની તપાસ કરવાની સૌથી સરળ રીત છે દર્દીને સૂવડાવીને નાભિ પર દબાણ આપી તપાસ કરવી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-women-should-never-do-these-9-mistakes-during-periods-gujarati-news-5816485-PHO.html", "date_download": "2019-03-24T21:59:50Z", "digest": "sha1:YYXHBHNQLJESCCHMX3OBHKL63QXO6UGO", "length": 9283, "nlines": 119, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Women should never do these 9 Mistakes During Periods|પીરિયડ્સ વખતે મહિલાઓએ ક્યારેય ન કરવી જોઈએ આ 9 ભૂલો, થશે નુકસાન", "raw_content": "\nપીરિયડ્સ વખતે મહિલાઓએ ક્યારેય ન કરવી જોઈએ આ 9 ભૂલો, થશે નુકસાન\nસાવધાનઃ કોઈપણ મહિલાએ પીરિયડ્સ દરમ્યાન ન કરવા જોઈએ આ 9 કામ\nપીરિયડ્સ દરમ્યાન કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દર મહિને મહિલાઓને પીરિયડ્સ આવવા એક નેચરલ પ્રોસેસ છે. પણ શું તમે જાણો છો કે કેટલીક એવી અગત્યની સાવધાનીઓ હોય છે જે પીરિયડ્સ દરમ્યાન ચોક્કસથી ધ્યાન રાખવી પડે નહીંતર નુકસાન થઈ શકે છે. ગાયનોકોલોજિસ્ટ ડો. સભ્યતા ગુપ્તા જણાવી રહ્યાં છે એવી ભૂલો વિશે જેનાથી પીરિયડ્સ દરમ્યાન સ્ત્રીઓએ બચવું જોઈએ.\nઆગળ વાંચો કઈ ભૂલો મહિલાઓએ પીરિયડ્સ દરમ્યાન ભૂલથી પણ ન કરવી.\nપીરિયડ્સ દરમ્યાન બોડીને વિટામિન્સ અને મિનરલ્સની વધુ જરૂર પડે છે. જો એવામાં ઉપવાસ રાખીએ તો સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે.\nપીરિયડ્સ સમયે ફિઝિકલ રિલેશન બનાવવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે અને તેના કારણે દુખાવો પણ વધી શકે છે.\nપીરિયડ્સ દરમ્યાન વધુ પ્રમાણમાં કોફી પીવાથી બોડી ડિહાઈડ્રેટ થઈ જાય છે. જેના કારણે પેટમાં દુખાવાની પ્રોબ્લેમ વધી જાય છે.\nપીરિયડ્સ દરમ્યાન બોડીમાં નબળાઈ આવે છે. એવામાં હેવી વર્કને કારણે પેટ અને કમરમાં દુખાવાની પ્રોબ્લેમ વધી શકે છે.\nપીરિયડ્સ દરમ્યાન સેન્ડવિચ, બર્ગર, પિત્ઝા અથવા ચિપ્સ જેવા ફાસ્ટ ફૂડ ખાવાથી બોડીને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની મળતા નથી. જેના કારણે બોડીમાં નબળાઈ આવે છે.\nપૂરતી ઉંઘ ન લેવી\nપીરિયડ્સ દરમ્યાન ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ ન લેવાથી બોડી રિલેક્સ થતી નથી. જેના કારણે દુખાવો અને બોડી પેઈનની પ્રોબ્લેમ થાય છે.\nપીરિયડ્સ દરમ્યાન હેવી એક્સરસાઈઝ અથવા યોગા કરવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. જેના કારણે પેટમાં દર્દ અને હેવી બ્લીડિંગ થાય છે. જેથી કોઈ હળવી એક્સરસાઈઝ કરવી.\nહાઈજીનનું ધ્યાન ન રાખવું\nપીરિયડ્સ દરમ્યાન બોડીમાં હાઈજીનનું ધ્યાન ન રાખવાથી ઘણાં પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. સેનેટરી નેપકીનને દર 3-4 કલાકમાં ચેન્જ ન કરવાથી બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.\nપીરિયડ્સ દરમ્યાન પ્રાઈવેટ પાર્ટને વોશ કરવા માટે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી દુખાવો અને ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે.\nપીરિયડ્સ દરમ્યાન કેટલીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00417.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/know-who-is-shibani-dandekar-hot-viral-pics-of-shibani-dandekar-043915.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:54:31Z", "digest": "sha1:4EPVSXBQ4T7HUBVVGSSZVBMUH7SEOZYX", "length": 14548, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "હોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે | Who is Shibani Dandekar and see her hot viral pics - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nહોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે\nરિપોર્ટ અનુસાર ખુબ જ જલ્દી શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લગ્ન કરવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે શિબાની મનોરંજન દુનિયાનો એક ફેમસ ચહેરો રહી ચુકી છે. તે રિયાલિટી ટીવી સ્ટાર હોવાની સાથે સાથે આઇપીએલ મેચો પણ હોસ્ટ કરી ચુકી છે. શિબાની પોતાની હોટ ફોટોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.\nફરહાન અખ્તરના જન્મદિવસ પર શિબાની દાંડેકરે સોશ્યિલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરીને બર્થડે વિશ કર્યું હતું. તેમની ફોટો સોશ્યિલ મીડિયા પર છવાઈ રહે છે ઇન્સ્ટાગ્રામ પર તેની જોરદાર ફેન ફોલોવિંગ છે.\nઆ પણ વાંચો: 2.0 એક્ટ્રેસ એમી જેક્શને કરી લીધી સગાઈ, બોલ્ડ તસવીરોને કારણે હંમેશા રહે છે ચર્ચામાં\nફરહાન અખ્તર સાથે રિલેશનશિપ વિશે ખબર આવતાની સાથે જ શિબાની ચર્ચાનો ભાગ બનવા લાગી. ઘણા સમય સુધી લોકોથી પોતાનો સંબંધ સંતાડ્યા પછી ફરહાન અખ્તરે જાતે સોશ્યિલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને રિલેશન વિશે જાહેરાત કરી. હવે આ જોવાનું રસપ્રદ રહેશે કે બંને હવે ક્યારે લગ્ન કરશે.\nઅહીં જુઓ શિબાની દાંડેકરની હોટ અને બોલ્ડ ફોટો...\nફરહાન અખ્તર સાથે રિલેશન\nફરહાન અખ્તર સાથે પોતાના રિલેશન સામે આવ્યા પછી શિબાની હંમેશા સમાચારોમાં રહે છે.\nનોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.\nશિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.\nઅમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.\nજો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.\nબોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.\nએક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ\nશિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.\nઆ સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.\nહોસ્ટ કર્યા છે શોઝ\nMen 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.\nહેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nસાજીદ ખાનની હરકતો પર શર્મિંદા છું: ફરહાન અખ્તર\nMe Too: ‘સાજિદ ખાન વિશે માહિતી હતી પરંતુ તે લાઈન ક્રોસ કરશે તે ખબર નહોતી'\nસગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ\nતનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા\nપશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nMovieReview: લખનઉ સેન્ટ્રલનો ફરહાનનો બેન્ડ છે હિટ\n#TooMuch: અબુ આઝમી બાદ તેમના દિકરાએ પણ કરી વિવાદાસ્પદ ટિપ્પણી\n#BangaloreMolestation: બોલિવૂ઼ડ સ્ટાર્સે અબુ આઝમીના નિવેદનને વખોડ્યું\nરોક ઓન 2 ફિલ્મ રિવ્યૂ: દર્શકોથી લઇને સમીક્ષકો કહ્યું ફિલ્મમાં ��� નથી\nટીઝર: સુપરહિટ ફિલ્મની સુપરહિટ સિક્વલ આવી રહી છે...\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/hollywood/thank-you-india-will-come-again-says-justin-bieber-after-hi-033537.html", "date_download": "2019-03-24T21:19:32Z", "digest": "sha1:N7XAZPNUQJCBILKPWGRDDKYPU5PHJIZJ", "length": 13847, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "જસ્ટિન બીબરે કહ્યું, 'થેન્ક યૂ ઇન્ડિયા, હું ફરી આવીશ...' | Thank you India will come again, says Justin Bieber after his concert in Mumbai - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nજસ્ટિન બીબરે કહ્યું, 'થેન્ક યૂ ઇન્ડિયા, હું ફરી આવીશ...'\nબુધવારે ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર ના ફેન્સ અને બોલિવૂડ સિતારાઓ ની રાહ જોવાની ક્ષણો પૂરી થઇ. બુધવારે રાત્રે 8.15 કલાકે મુંબઇના ડી.વ્હાઇ પાટિલ સ્ટેડિયમમાં જસ્ટિન બીબરે પર્ફોમ કર્યું હતું. અનેક બોલિવૂડ સિતારાઓ અને સ્ટાર કિડ્સ આ કોન્સર્ટ માં જોવા મળ્યા હતા.\nકોન્સર્ટ દરમિયાન જસ્ટિન બીબરે સૉરી, કોલ્ડ, વૉટર, આઇ વિલ શો યૂ, વ્હેર આર યૂ, બોયફ્રેન્ડ અને બેબી જેવા પોતાના ઇન્ટરનેશનલ હિટ ગીતો પર પર્ફોમ કર્યું હતું. સ્ટેડિયમમાં 50 હજારથી પણ વધુ દર્શકો હાજર હતા, જેમાં આપણા બોલિવૂડ સિતારાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ 2 કલાક સુધી જસ્ટિનનું પર્ફોમન્સ ચાલ્યું હતું, જે પછી જસ્ટિને લોકોનો આભાર માનતા કહ્યું, થેન્ક યૂ ઇન્ડિયા, હું ફરી આવીશ.\nજસ્ટિનને પર્ફોમ કરતા જોવા માટે અનેક બોલિવૂડ સિતારાઓ પણ સ્ટેડિયમ જઇ પહોંચ્યા હતા. આ કોન્સર્ટમાં અલિયા ભટ્ટ, અયાન મુખર્જી જેવા યંગ સ્ટાર્સ ઉપરાંત કેટલાક સ્ટાર કિડ્સ અને તેમના માતા પિતા પણ જોવા મળ્યા હતા. રવિના ટંડન, શ્રીદેવી, મલાઇકા અરોરા વગેરે પોતાના પુત્ર-પુત્રીઓ સાથે જોવા ��ળ્યા હતા.\nલોકપ્રિય ફિલ્મ મેકર બોની કપૂર અહીં પોતાની પત્ની શ્રીદેવી અને નાની પુત્રી ખુશી કપૂર સાથે જોવા મળ્યા હતા. શ્રીદેવની મોટી દિકરી જ્હાનવી કપૂર અહીં જોવા નહોતી મળી. ઉલ્લેખનીય છે કે, જ્હાનવી હાલ પોતાના બોલિવૂડ ડેબ્યૂ અંગે ચર્ચામાં છે.\nમલાઇકા અને અરબાઝ આમ તો છૂટા પડી ગયા છે, પરંતુ બાળકો ખાતર તેમણે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખ્યો છે. જસ્ટિન બીબરના કોન્સર્ટમાં બંન્ને પોતાના બાળકો સાથે કંઇક આ અંદાજમાં જોવા મળ્યાં હતા.\nએક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને ઉર્વશી રૌતેલા પણ આ કોન્સર્ટમાં જઇ પહોંચ્યા હતા. બંન્ને આ કોન્સર્ટ માટે અતિ-ઉત્સાહિત હતા.\nહેન્ડસમ બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પણ અહીં પોતાની બંન્ને દિકરીઓ સાથે જોવા મળ્યા હતા. જો કે, અર્જુનની વાઇફ માહિરા ક્યાંય જોવા ન મળી.\nઉલ્લેખનીય છે કે, મુંબઇમાં જસ્ટિનના આગમનની ભવ્ય તૈયારીઓ થઇ હતી. 11 મે અને 12 મે રોજ જસ્ટિન રાજસ્થાનની મુલાકાત લે એવી શક્યતા છે. તેમણે મુંબઇમાં પોતાના કોન્સર્ટ પહેલાં એક અનાથાલયમાં બાળકો સાથે થોડો સમય પસાર કર્યો હતો અને મુંબઇના એક મોલમાં પણ લટાર મારી હતી.\nરાત્રે 1 વાગે પહોંચ્યા મુંબઇ\nજસ્ટિન મંગળવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે મોડી રાત્રે મુંબઇના રસ્તાઓ પર લોન્ગ ડ્રાઇવ અને વોકનો આનંદ લીધો હતો અને ત્યાર બાદ હોટલમાં જઇ મસાજ કરાવ્યો હતો. પહેલીવાર ભારતની મુલાકાતે આવેલ જસ્ટિન બીબરે આગ્રાનો તાજમહેલ જોવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.\nVIRAL VIDEO: જસ્ટિન બીબરનું ભોજપુરી સોંગ પર્ફોમન્સ જોયું\n જસ્ટિન બીબરની લોકપ્રિયતા આ સેલિબ્રિટિઝને પડી ભારે\nજસ્ટિન બીબર પહોંચ્યા મુંબઇ..Grand Welcomeની તૈયારીઓ પૂર્ણ\n#JustinBieber ના આગમન સાથે જ બોલિવૂડમાં યુદ્ધ શરૂ\nજુઓ સેલેના ગોમ્ઝ અને જસ્ટિન બીબરની 2014ની Hot Romance Diary\nસેલેના ગોમ્ઝે જસ્ટિન બીબર સાથે કરી વૅકેશનની ઉજવણી : મન મૂકીને લીધી Bikini Selfie\nહૉલીવુડની બનતી-બગડતી જોડીઓ... સેલેના, બીબર, રિહાના, ડ્રેક...\nPICS : સેલેના ગોમ્ઝ ફરી જસ્ટિન બીબરની બાહોમાં, 22 Kiss કરી\nTIMEના પોલમાં મોદીને જસ્ટિન બીબર કરતાં વધારે NO વોટ\nદારૂના નશામાં કાર ચલાવતાં જસ્ટિન બીબરની ધરપકડ\nજસ્ટિન બીબરના પાડોસી બનવાની તૈયારી કરતાં સેલેના ગોમ્ઝ\njustin bieber concert mumbai bollywood celebrities alia bhatt urvashi rautela malaika arora star kids જસ્ટિન બીબર કોન્સર્ટ મુંબઇ બોલીવુડ સ્ટાર્સ આલિયા ભટ્ટ ઉર્વશી રૌતેલા મલાઇકા અરોરા સ્ટાર કિડ્સ\n દેશના 1.13 લ��ખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://kamleshkumar.wordpress.com/", "date_download": "2019-03-24T21:07:22Z", "digest": "sha1:534PVF2YVC235HHC2L5A5YKVBSS3XUZX", "length": 7047, "nlines": 140, "source_domain": "kamleshkumar.wordpress.com", "title": "કમલેશ ચૌહાણનુ બ્લોગ જગત | ગુજરાતી સાહીત્ય,હાસ્ય,ગઝલ,અને રમુજનો સ્વ-રચિત બ્લોગ", "raw_content": "કમલેશ ચૌહાણનુ બ્લોગ જગત\nગુજરાતી સાહીત્ય,હાસ્ય,ગઝલ,અને રમુજનો સ્વ-રચિત બ્લોગ\nસોનુ મોનુ નેઃ તારા પપ્પાનુ નામ શું છે \nસોનુઃ કેમ આવુ વિચીત્ર નામ \nમોનુઃ હેય તેઓ મને હમેશા બધી જગ્યાએ શોધતા જ હોય છે.\nદારુડીયોઃ તુ કોણ છે \nપત્નીઃ હાઇલા મને ભુલી ગયા \nદારુડીયોઃ નશો બધા ગમ ભુલાવી દે છે બહેન\nબ્રેક મે advertise ગાઇ ‘ આપ દેખ રહે હે ‘ Star TV\nપપ્પુ બોલા ઇન TV વાલો કો કેસે પતા ચલજાતા હૈ કી મે Star TV દેખ રહા હુ\nટીચર – કબીર નો કોઇ દોહો સભળાવો.\nએક નાનો મારવાડી છોકરો બોલ્યો –\n” કબીર સાલો બેવકુફ, દોહો દીયો બનાય,\nખુદ તો સાલો ખીસક ગયો, મને દીયો ફસાય”\nરામુ અપને સોલા બચ્ચો કે સાથ લંચ પર અપને દોસ્તકે ઘર ગયા.\nબડી ફેમીલી દેખ કર દોસ્ત ગુસ્સે મે બોલા “લજ્જા નહી આઇ”\nરામુ બોલા ઉસકી exam હૈ ઇસલીયે નહી આઇ.\nસરદાર કો ગન લેકે દરવાજા પે ખડા દેખા\nપત્ની : કહા જા રહે હો \nસરદાર : શેર કા શિકાર કરને.\nપત્ની : તો જાઓ.\nસરદાર : કૈસે જાઉ બહાર કુતા હૈ \nયહાઁ પે સબ ઉલટા પુલટા હૈ….\nયહાઁ પે સબ ઉલટા પુલટા હૈ….\nમિત્ર વિશાલ નો SMS\n“સેન્સેકસ તુ જયા હોય ત્યાંથી પાછો આવીજા બધા તારી રાહ જોય રહ્યા છે.”\nહીમેશનો કુતરો ધરેથી ભાગી ગયો,\nબીજા કુતરએ ભાગવાનુ કારણ પુછયુ તો પહેલાએ કહ્યુકે ” ગીતો ગાય છે માલિક અને પડોશી મને મારતા હતા \nએક વખત ૧૦૦ સરદાર સીપમાં સાથે મુસાફરી કરી રહયા હતા,\nપણ બધા રસ્તામાં મરી ગયા.\nસીપ વચ્ચે ખરાબ થઇ ગઈ એટલે બધા ધક્કા મારવા માટે ઉતરીયા.\nPosted in ફ્રી હીટ | ટૅગ્સ:ફ્રી હીટ, રમુજ, હાસ્યના પરપોટા | Leave a Comment »\nshoaib shaikh પર કૂતે પે બિલ્લી આયી તબ બાદશાહ ને અહમદાબાદ શહર બનાયા\nUncategorized અનુભવ ઇન્ટરનેટ ગઝલ ગુજરાતી ફ્રી હીટ રમુજ હાસ્યના પરપોટા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00418.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/kabjiyat-na-upay/", "date_download": "2019-03-24T22:07:17Z", "digest": "sha1:2O4A6N4TTOH2GSDQVIW3OFRNNR4WJG4J", "length": 11296, "nlines": 71, "source_domain": "4masti.com", "title": "કબજિયાત જયારે આવે છે તો એકલી જ નથી આવ���ી વાંચો સાથે કયા કયા રોગો લઈને આવે છે |", "raw_content": "\nHealth કબજિયાત જયારે આવે છે તો એકલી જ નથી આવતી વાંચો સાથે કયા...\nકબજિયાત જયારે આવે છે તો એકલી જ નથી આવતી વાંચો સાથે કયા કયા રોગો લઈને આવે છે\nઆયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે આ જે કોષ્ટબદ્ધતા (કબજિયાત) છે, જેને મળબદ્ધતા પણ કહેવામાં આવે છે. આ દુનિયાની સૌથી ખરાબ બીમારી છે. જે એક વખત શરીરમાં પ્રવેશ કરી ગઈ તો સેંકડો બીમારીઓ ને આવકારે છે.\nતેને મજાકમાં પણ ગંભીરતા થી કહેવામાં આવે છે કે મદર ડીસીસ (Mother Diseased) છે. જો તે આવી ગઈ તો બધી જ બીમારીઓ આવવા લાગે છે, તેમાં ડાયાબિટીઝ પણ આવશે, ઘૂંટણનો દુઃખાવો,ગેસ બનશે, અલ્સર પણ થશે, હાર્ટએટેક પણ આવશે, અનિંદ્રાની સમસ્યા પણ આવશે,\nતો મૂળ વાત તો એ છે કે જો આ એક નાની એવી બીમારી (કબજિયાત) તમારા શરીરમાં આવી તો સેંકડો બીમારીઓ આવશે એટલા માટે રાજીવભાઈએ પાછળના વિડીઓમાં કહ્યું હતું કે પાણી હંમેશા એટલું ગરમ પીઓ કે તમારું શરીર સહન કરી શકે. શરીરને જો માપી ને જોઈ લઈએ તાપમાનના રૂપમાં તો શરીરનું તાપમાન 37 ડિગ્રી ની આસ પાસ હોય છે.\nતો આયુર્વેદિકની વ્યવસ્થા એ છે કે જેટલું ગરમ તમારું શરીર છે ઓછામાં ઓછું તેટલું તો ગરમ પાણી તમે પી શકો છો. કેમ કે ઘડામાં રાખેલું પાણીને ઠંડુ પાણી માનવામાં નથી આવતું. જે સામાન્ય તાપમાન હોય છે તેનાથી લગભગ તેનાથી 2 કે 3 ડિગ્રી જ ઓછું હોય છે.\nપરંતુ રેફ્રિજરેટર ફ્રિજ નું જે પાણી છે કે બરફ નું પાણી છે, તેનું તાપમાન ખુબજ ઓછું હોય છે ફ્રિજમાં રાખેલું પાણી નું તાપમાન 4 કે 5 ડિગ્રી ની આસપાસ પહોંચી જાય છે જે શરીરથી ખૂબ જ ઓછું છે એટલા માટે આયુર્વેદિકમાં ફ્રીજનું પાણી બરફ નાખેલું પાણી નિષેધ છે. ફ્રીજ નું પાણી ક્યારેય નાં પીવું જોઈએ\nજો તમારું પેટ સાફ નથી થતું તો બરોબર ઊંઘ નથી આવતી. તેના માટે અજમો એક ખુબ સારી દવા છે. જો ઘરમાં કાચો અજમો છે તો તેની અડધી ચમચી લો અને તેમાં માત્ર ગોળ ભેળવી લો, ગોળ અને અજમો બંને ને ભેળવી ચાવીને ખાઓ અને પાછળથી પાણી પીઓ, આ કામ તમારે રાત્રે સૂતી વખતે કરવાનું છે, તો જયારે તમે સવારે ઉઠશો તો તો તમારું પેટ એક જ વખતમાં સાફ થઇ જશે. જો અજમો અને ગોળ ને સાથે લેશે તો તમને કબજિયાત ક્યારેય નહિ થાય. આ પેટ સાફ કરવાની એક સારી દવા છે.\nપેટ સાફ કરવા માટે ત્રિફળા ચૂર્ણ પણ લઇ શકો છો. ત્રિફળા ચૂર્ણ આમળા,હરડે અને બેહડા થી બને છે. રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો. તેને તમે દૂધ સાથે નહીં તો ગરમ પાણ��� સાથે મિલાવી ને પી શકો છો. તે પણ પેટ સાફ કરે છે.\nએક વધુ મફતનો ઈલાજ છે પેટ સાફ કરવા માટે પાણીને હંમેશા મમળાવી મમળાવી ને પીયો જેમ ચાવી ચાવી ને ખાવાથી લાળ ભળે છે તેમ મમળાવી ને પાણી પીવાથી લાળ પાણી સાથે મળીને અંદર જાય છે અને જેટલી વધુ લાળ તમારા પેટમાં જશે પેટ એટલું જ સાફ થશે. તો આ માટે તમે વધુ ચાવીને ખાવાની ટેવ પાડો તો પણ લાળ વધુ પેટમાં જશે નહીં તો પાણીને ધુંટડે ધુંટડે પીવાનું શરૂ કરી દો તો તે બધાથી પેટ સાફ થાય છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઔષધી – કુબા જેના અન્ય નામ દ્રોણપુષ્પી Leuncas aspera સાંપના ઝેરને...\nદ્રોણપુષ્પી (ગુમ્મા) Leuncas aspera સાંપના કરડવાથી ઝેરને દુર કરવાની એક અસરકારક ઔષધી છે. દ્રોણપુષ્પી (Leuncas aspera) જેને આપણે ગુમ્મા ના કે કુબા નાં નામથી ઓળખીએ...\n”મોરલો ટહુકા કરતો જાય રે” જોરદાર એક દાંડિયા થી રમાતો નવો...\nજયારે દાઢી ના કરવાને કારણે તૂટ્યા લગ્ન, સસરાને ન ગમ્યો દાઢીવાળો...\nખેતરમાં ૧૯ ફૂટની શેરડી ઉગાડે છે આ ખેડૂત, લે છે ૧૦૦૦...\nહજારો કરોડો રૂપિયા ખર્ચ કરસો તો પણ તમને કોઈ નહિ જણાવે...\nજો તમારા ઘરમાં માઈક્રોવેવ ઓવન હોય તો વૈજ્ઞાનિકો અને રિસર્ચર શું...\nફક્ત 2 કલાકમાં ચપટીમાં જમાવો દહીં, ક્લિક કરીને જાણો તેની એકદમ...\nમાસિક રાશિફળ : ભાગ્યશાળ��� રહેશે આ ૪ રાશી વાળા લોકો, રાજયોગના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlinebookzone.com/product/forest-guard-van-raxak-exam-knowledge-power-book-2018/", "date_download": "2019-03-24T21:38:13Z", "digest": "sha1:RH2OJYPAJF4UH3JDKQYKWYKSM44Z3FZO", "length": 15849, "nlines": 271, "source_domain": "onlinebookzone.com", "title": "FOREST GUARD (VAN RAXAK) EXAM KNOWLEDGE POWER BOOK 2018 - Online Book Zone", "raw_content": "\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન\t₹210.00 ₹190.00\nબુકની કિંમત રૂ. ૨૮૦\nઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10 %\nનેટ ખરીદ કિંમત રૂ. ૨૫૦\nફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) ની ભરતી માટે KNOWLEDGE POWER બુક વર્ષ –2018\nKNOWLEDGE POWER પ્રકાશન ગુજરાત નું એક જાણીતું અને વિશ્વસનીય પ્રકાશન છે. આ અગાઉ અમે TET-1,TAT,TET-2,HTAT,રેવન્યુ તલાટી, પોલીસ કોન્સ્ટેબલ, રેલવે ભરતી જેવી સફળ બુકો આપી ચૂક્યા છે. અને દરેક પરીક્ષામાં અમારી બુકમાંથી 65 થી 70 % જેવા પ્રશ્નો પૂછાય છે.\nનોલેજ પાવર ફોરેસ્ટ ગાર્ડ વર્ષ –2018 ની આવૃતી ગુજરાત ના તમામ અગ્રગણ્ય બુક સ્ટૉર માં ઉપલબ્ધ છે.\nતથા ઓનલાઇન પણ ખરીદી શકાશે.\nજનરલ નોલેજ whatsapp ગ્રુપ મા જોઇન થવા માટે અહી કલીક કરો.\nઅમારી TELEGRAM ચેનલ મા જોઇન થવા માટે અહિ કલીક કરો\nઆ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે અહી કલીક કરો.\nમીત્રો આવનારા સમયમાં ગુજરાત ના ફોરેસ્ટ વિભાગ માં અંદાજીત 1400 જેટલી જગ્યાઓ માટે ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) ની ભરતી આવનારી છે. ત્યારે અગાઉ થી જ તમે આ પરીક્ષાની પરફેકટ તૈયારી કરી શકો તે માટે અત્યાર થી જ ફોરેસ્ટ ગાર્ડ ની સંપૂર્ણ સીલેબસ મૂજબ બનાવેલી બુક તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. મિત્રો,અમારો ધ્યેય હંમેશા નફા કરતાં ઉમેદવારોને મદદરૂપ થવાનો વધારે રહ્યો છે. જે અમે વર્ષોથી ચાલતી અમારી વેબસાઇટ www.kjparmar.in અને www.tethtatguru.org દ્વારા સાબિત કર્યું છે. અને TET-1, TET-2, HTAT અને TAT ,પરીક્ષામાં પણ બુક દ્વારા ઉમેદવારોને મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.\nઅમારી બુકની વિશેષતાઓ :-\nસૌ પ્રથમવાર QR CODE ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા વિડીયો સ્વરૂપે માર્ગદર્શન.\nઅમારી બુકમાં દરેક મુદ્દો પૂર્ણ થયા બાદ એક QR CODE આપેલો છે. આ QR CODE તમારા મોબાઇલમાં સ્કેન કરવાથી તે મુદ્દાને લગતો વીડીયો YOU TUBE માં Play થશે. જેના દ્વારા તમે વિશેષ જ્ઞાન મેળવી શકસો.\nફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની તૈયારી માટે સીલેબસ મૂજબ તમામ મુદ્દાઓની વીસ્તૃત છણાવટ સાથેની એક માત્ર બુક.\nગયા વર્ષના પેપરની જવાબ સાથે સમજૂતી\nફોરેસ્ટ વિભાગ અને વન,જંગલો તથા પર્યાવરણ ને લગતું અઢળક સાહિત્યનો બુકમાં સમાવેશ.\nબુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :-\nગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ નો સંપૂર્ણ પરીચય\nફોરેસ્ટ ખાતાની વીવીધ યોજનાઓ\nવન્ય જીવ વીશેષ પ્રશ્નોતરી\nમાનસિક સજ્જતા ( મેન્ટલ એબીલીટી)\nવર્તમાન પ્રવાહો ( કરંટ અફેયર્સ)\nકુલ પેજ પેજની પેપરસેટની બુકલેટ\nબુકની કિંમત રૂ. 280\nઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10 %\nનેટ ખરીદ કિંમત રૂ. 250\nતમે જો Google Pay ની Tez એપ્લીકેશન યુઝ કરતા હોય તો 8347307097 નંબર પર રૂપીયા 250 ટ્રાન્સફર કરી તમારૂ સરનામુ મેસેજ કરશો તો પણ 3 દિવસ મા આ બુક તમને મળી જશે.\nGoogle Pay એપ. ડાઉનલોડ કરવા માટે ની લીંક\nબુક બાબતે કોઇ પણ માહીતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.\nબુક સ્ટોર ના માલીક કે એકેડેમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા ડાયરેકટ સંપર્ક કરવો. જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડીસ્કાઉન્ટ આપવામાં આવશે.\nઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો\nસૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.\nત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.\nત્યારબાદ Proceed To CheckOut ઓપ્શન પર ક્લિક કરવું.\nત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place Your Order ઓપ્શન પર ક્લિક કરવું.\nત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વિગતો જેવી કે કાર્ડ નંબર, Expiry Date,CVV code વગેરે ભરી Pay Now ઓપ્શન પર કલીક કરવુ.\nત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.\nઅને બૂક 3 થી 4 દિવસની અંદર આપને કુરિયર દ્વારા મળી જશે.વધુ માહિતી માટે 9824348980 , 6351304653, 7016854648, પર સંપર્ક કરવો.\nઓનલાઇન ઓર્ડર નોંધાવ્યા બાદ 3 થી 4 દિવસ માં આ બુક તમને ANJANI COURIER મારફત મળી જશે. આ બુક વિશ્વસનીય અને ઝડપી સર્વિસ પૂરી પાડતા ANJANI COURIER મારફત મોકલવામાં આવશે જેનો કોઇ ચાર્જ નથી. એટલે કે Shipping Charge ફ્રી છે.\nઆ બુક તમારા શહેરના કયા બુક સ્ટોર પર ઉપલબ્ધ છે તેની યાદી જોવા માટે અહી કલીક કરો.\nબુક બાબતે કોઇ પણ વધૂ માહિતી માટે નીચેની નંબર પર સંપર્ક કરવો.\nભારત અકાદમી ની ગણિત અને રીઝનીંગ લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\nબુકની કિમત રૂ. ૨૯૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૬૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nકિરણ પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક\nબુકની કિમત રૂ. ૨૬૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૩૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nલીબર્ટી પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક\nબુકની કિમત રૂ. ૩૦૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૦ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૭૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nઅરિંહંત પ્રકાશન ની રેલવે NTPC ભરતી માટેની બુક\nબુકની કિમત રૂ. ૨૬૫\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૩૫\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nભારત અકાદમી ની સંપૂર્ણ સામાજીક વિજ્ઞાન બુક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\nબુકની કિમત રૂ. ૨૮૦\nડીસ્કાઉન્ટ રૂ. ૩૦ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૫૦\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nનોલેજ પાવર રેવન્યૂ તલાટી અને તલાટી કમ મંત્રી\nબુકની કિંમત રૂ. 320\nઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 15%\nનેટ ખરીદ કિંમત રૂ. 270\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\nબુકની કિમત રૂ. ૩૨૫\nડીસ્કાઉન્ટ રૂ. ૩૫ (૧૧ %)\nનેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૨૯૫\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nબિન સચિવાલય ક્લાર્ક ભરતી પરીક્ષા માટે નોલેજ પાવર બુક\nકુલ પેજ 552 બુકની કિંમત રૂ. 310 ઓનલાઇન ખરીદી પર ડીસ્કાઉન્ટ 10% નેટ ખરીદ કિંમત રૂ. 279\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-rapar-news-040502-1259291-NOR.html", "date_download": "2019-03-24T22:08:13Z", "digest": "sha1:PNXOVCUW73EFU2SJCPZHCYMPKDWSEBF6", "length": 8979, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "આડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ|આડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ", "raw_content": "\nઆડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ\nઆડેસર નજીક ઉભેલી ટ્રકમાં કાર અથડાતાં 3 મોત, 1 ઘાયલ\nક્રાઇમ રીપોર્ટર. રાપર/ગાંધીધામ રાપરના આડેસર નજીક રવીવારે વહેલી સવારે નેશનલ હાઇવે ઉપર સર્જાયેલા ગમખ્વાર...\nરાપરના આડેસર નજીક રવીવારે વહેલી સવારે નેશનલ હાઇવે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મુળ રાજસ્થાન દેગણા,નાગોરના અને હાલ મુન્દ્રા અને આદિપુર ખાતે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા તો 7 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવની પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,રવિવારે સવારે 6\n... અનુસંધાન પાના નં. 13\nથી 7વાગ્યાના આરસામાં આડેસર ચેકપોસ્ટથી એક કિલોમીટર દુરનેશનલ હાઇવે પર બંધ પડેલી એક ટ્રકના પાછળના ભાગમાં પુરપાટ જઇ રહેલી જીજે-12-ડીજી-1343 નંબરની અલ્ટો કાર ધડાકાભેર અથડાઇ હતી જેમાં એક જ પરિવારના મુળ રાજસ્થાન દેગણા,નાગોરના અને હાલે આદિપુર તથા મુન્દ્રા ખાતે સ્થાયી થેલા પ���િવારના 30 વર્ષીય ઓમપ્રકાશ છોટુનાથ ગોપીનાથ નાથ (ચૌહાણ),27 વર્ષીય તેના પત્ની ગોમતીબેન ઓમપ્રકાશ નાથ અને 33 વર્ષીય ગીરધારીનાથ છોટુનાથ ગોપીનાથ એમ ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા તો કારમાં સવાર 7 વર્ષીય સુરેન્દ્ર ઓમપ્રકાશનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ દુર્ઘટનામાં આ બાળકે પોતાના પાલનહાર ગુમાવ્યા છે.\nઆ અકસ્માત બાબતે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે બે ટ્રક બંધ પડી જતાં હાઇવે ઓથોરીટીના કર્મીઓએ બન્ને ટ્રકો સાઇડમાં કરાવી આજુબાજુ઼ બેરીકોર મુકાવી ભય સૂચક સૂચના રાખી હોવા છતાં ઓવરટેકિંગની લાયમાં પુરપાટ જતી અલ્ટો કાર ઉભેલી ટ્રકમાં અથડાઇ હતી,આ પરીવાર રાજસ્થાન નાગોર જતો હતો ત્યારે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છેપોલીસે મૃતદેહ પીએમ માટે મોકલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nઅત્રે ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં ભચાઉ રાપર હાઇવે પર થયેલા એક કાર અકસ્માતમાં 7 માસની દિકરીએ પોતાનો આખો પરિવાર ખોયો હતો અને આ દુર્ઘટનામાં પણ 7 વર્ષના બાળકે પોતાના માતા-પિતા ખોયા છે ત્યારે ઝડપની મજા કરતાં ગતિમર્યાદા જાળવી ડ્રાઇવિંગ કરવામાં આવે તો આવા બનાવોના પ્રમાણ ઓછા થાય.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00419.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/dr-story-guru/", "date_download": "2019-03-24T21:24:38Z", "digest": "sha1:4D57YZTLFTTNDZYOBOQNHGRI2OSXEY25", "length": 11540, "nlines": 101, "source_domain": "blog.dealdil.com", "title": "ભગવાનના આપેલા સંબંધો માં આવા સંબંધો પણ પ્રેમના સરવાળા કરે છે...", "raw_content": "\nHome Gujarati Articles ભગવાનના આપેલા સંબંધો માં આવા સંબંધો પણ પ્રેમના સરવાળા કરે છે…\nભગવાનના આપેલા સંબંધો માં આવા સંબંધો પણ પ્રેમના સરવાળા કરે છે…\nજુઓ, જુઓ .. આ સુઈ ગયો \nછોકરાઓએ સરને ફરિયાદ કરી.\nગણિતના સર નવમા ધોરણમાં ચોથો પિરિયડ લેવા આજે આવ્યા હતાં. એ પેલા વિદ્યાર્થીને જગાડીને ખીજાવાને બદલે ઇશારાથી, બીજાઓને ચૂપ કરી દીધા.\nવિદ્યાર્થીઓ ને આશ્ચર્ય થયું સરે કાંઈ કીધું કેમ નહિ સરે કાંઈ કીધું કેમ નહિ રોજ આ ઊંઘણસીને માર ખવડાવવાની મજા મરી ગઈ \nકોઈને ગમ્યું નહિ પણ.. શું થાય \nસરે, પિરિયડ પૂરો કર્યો અને પછી તરત જ રીશેષ પડ્યો.\nવચ્ચે,વચ્ચે, ઘણી વાર કલાસના છોકરાઓએ અવાજ પણ, કર્યા.. \nસરે જોયું કે પેલો છોકરો હજુએ નિરાંતે સૂતો હતો . પિરિયડ પૂરો થતાં , સર જાય એ પહેલાં, હવે રીશેષ હોવાથી,બાજુવાળાએ પેલા નિંદ્રાળ, જેનું નામ નિમેષ હતું એને જગાડી દીધો. સરે એને કહ્યું, તું રીશેષ માં મને મળી જાજે \nબધા હસવા લાગ્યા, હવે આ નો વારો પડશે \nનિમેષ ડરતો અને મૂંઝાતો રહયો.. ઘણા બધા વિદ્યાર્થીઓ એને રાડો પાડી, ખીજવી ને.. સર પાસે ધકેલ્યો.\nનિમેષને સરે પૂછ્યું, કેમ બેટા \nએમ કહી એને માથે હાથ મુક્યો..અને.. એ છોકરો, નિમેષ એકદમ રડવા લાગ્યો. સરે જ્યારે એને છાનો રાખ્યો ત્યારે એ બોલ્યો, ‘” મારે પપ્પા નથી અને ઘરમાં હું મોટો દીકરો છું. એટલે રોજ રાતની પાળીમાં કારખાનામાં કામ કરવા જાવ છું. ત્યાંથી આવીને પછી, સ્કૂલે આવું છું એટલે મને ઊંઘ આવી ગઈ હતી , ઘણીવાર મને બધા ખીજવે છે અને ટીચર પણ, ગુસ્સો કરે છે અને એટલે જ ઘણીવાર હું સ્કૂલે જ નથી આવતો અને મને થાય છે કે મારે સ્કૂલમાંથી નીકળી જવું જોઈએ \n..આજે તમે મને, આટલા પ્રેમથી પૂછ્યું તો મને પપ્પાની યાદ આવી ગઈ” કહી છોકરો રડવા લાગ્યો. સરે એને શાંત પાડીને જણાવ્યુ, “તને ભલે ઊંઘ આવે.. તું અહીં ચાલુ કલાસ, સુઈ જા ભલે, પણ, ભણવાનું ન છોડતો તને બીજા કોઈ ટીચર પણ નહીં ખીજાય હું એમને વાત કરી દઈશ તને બીજા કોઈ ટીચર પણ નહીં ખીજાય હું એમને વાત કરી દઈશ પણ, દીકરા તું અધવચ્ચે સ્કૂલ છોડી ન દેતો , સાવ બંધ કરવાને બદલે ભણાય એટલું તો ભણ , સાવ બંધ કરવાને બદલે ભણાય એટલું તો ભણ \nતે દિવસથી એ વિદ્યાર્થીએ મન મક્કમ કરી આત્મ વિશ્વાસથી ભણવા લાગ્યો. દસમા ધોરણમાં પાસ થઈને ટેક્નિકલ કોર્સ કર્યો અને એને એસ ટી માં જોબ પણ મળી ગઇ. ખૂબ સારી રીતે, પોતાના પરિવાર સાથે જીવે છે અને એ નિમેષ, આ શિક્ષકને પોતાના જીવનના માર્ગદર્શક માની પૂજા કરે છે અને ખાસ ગુરુ પૂર્ણિમાના દિવસે એમને મળવા પણ આવે છે.\nભગવાનના આપેલા સંબંધો માં આવા સંબંધો પણ પ્રેમના સરવાળા કરે છે ..\nલેખક : દક્ષા રમેશ “લાગણી”\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleજ્યાં સુધી પાણીમાં ઉતરશો નહિ ત્યાં સુધી ખબર કેવીરીતે પડશે કે પાણી કેટલું ઊંડું છે…\nNext articleઓહ આ શું થઇ ગયું આ પરિવાર સાથે, લાગણીસભર વાર્તા…અંત ચુકતા નહિ મિત્રો…\nબિહારમાં વરરાજો દારૂ પીને મંડપ પર કરી રહ્યો હતો આડા અવળી હરકતો, દુલ્હને ઉઠીને કર્યું કઈક આવું…\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને પતિ રહી ગયા હેરાન…\nકોઈ મુર્ખ સાથે ચર્ચા કરવી એ બુદ્ધિમાની નથી કેમ કે તેનાથી નુકસાન આપણું જ થાઈ છે. જાણો આ વાર્તા પરથી…\nજાપાન વિષેની આ ૩૦ રોચક વાતો તમને ખ્યાલ નહિ હોય \n“કોકોનટ પીનવિલ” – દરેકને ખુબ પસંદ આવશે, આજે જ ટ્રાય કરો…\nસંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચીને ખોટું લગાડવું નહી\nપ્રેમનું વ્યાજ…એક વાર અચુક વાંચો…\nહાઉ ટુ મેક ચીલી પનીર રેસીપી \nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને...\nપાપડ ખાતા પહેલા અચૂક વાચવા જેવું…\nઆ ચાર રાશિની યુવતીઓ નથી સાબિત થતી એક સારી પત્ની…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબાળકો માં ભગવાન વસે છે (સત્યઘટના)\nસવારે અથવા સાંજે નાસ્તામાં આપી શકાય એવી આ પાલક પૌઆ ટીકી...\nમાણસ બધું જ જાણે છે સવાલ એ છે કે: એ કેટલું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00420.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/12-year-old-rahul-reached-nadiad-on-a-train-from-maninagar/", "date_download": "2019-03-24T21:42:49Z", "digest": "sha1:CQFZFAEAMWVKNGXABDRJK3P2Q62ZZSW7", "length": 13543, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "12 વર્ષનો રાહુલ મણિનગરથી ટ્રેનમાં બેસી નડિયાદ પહોંચી ગયો | 12-year-old Rahul reached Nadiad on a train from Maninagar - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\n12 વર્ષનો રાહુલ મણિનગરથી ટ્રેનમાં બેસી નડિયાદ પહોંચી ગયો\n12 વર્ષનો રાહુલ મણિનગરથી ટ્રેનમાં બેસી નડિયાદ પહોંચી ગયો\nઅમદાવાદ: શહેરના મ‌િણનગર વિસ્તારમાં આવેલ એલજી હોસ્પિટલમાંથી તારીખ ર૭ મેના રોજ ગુમ થયેલ ૧ર વર્ષીય રાહુલ હેમખેમ ન‌ડિયાદના ચાઇલ્ડ હોમમાંથી મળી આવતાં પોલીસ તેમજ રાહુલનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.\nરાહુલ હોસ્પિટલના કમ્પાઉમ્ડમાં ટિફિન આપીને મ‌િણનગર રેલવે સ્ટેશન પર ટ્રેન જોવા માટે ગયો હતો. રેલવે સ્ટેશન પર ઊભેલી ટ્રેન જોઇને રાહુલ તેને જોવા અંદર ગયો હતો, જ્યાં અચાનક ટ્રેન ચાલુ થઇ જતાં તે સીધો ન‌ડિયાદ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. નડિયાદ રેલવે સ્ટેશન પર રાહુલ એકલો ફરતો હતો ત્યારે એક જાગૃત નાગ‌િરક તેને ન‌િડયાદ ચાઇલ્ડ હોમમાં મૂકી આવ્યા હતા.\nલાંભામાં રહેતા દિનેશભાઇ શર્માના દોઢ વર્ષના પુત્ર આયુષની ત‌િબયત ખરાબ હોવાથી તેને ર૦ દિવસ પહેલાં એલજી હોસ્પિટલના પીડિયાટ્રિક યુ‌િનટ-૧માં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આયુષની સારસંભાળ રાખવા માટે દિનેશભાઇ શર્મા, તેમનાં પત્ની અને બે પુત્ર હોસ્પિટલમાં રોકાયા હતા.\nતારીખ ર૭ મેના રોજ દિનેશભાઇ શર્માનો ૧ર વર્ષનો પુત્ર રાહુલ જમવાનું ‌ટિફિન આપવા માટે એલજી હોસ્પિટલના ગાર્ડનમાં ગયો હતો, જ્યાંથી તે અચાનક ગુમ થયો હતો.\nટિફિન આપીને પરત નહીં આવતાં દિનેશભાઇ સહિત તેમનાં પરિવારજનોએ રાહુલની શોધખોળ કરી હતી, જોકે તે નહીં મળી આવતાં તેમણે તારીખ ૩૦ મેના રોજ મ‌ણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ કરી હતી. એલજી હોસ્પિટલમાંથી બાળક ભેદી રીતે લાપતા થયું હોવાથી પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.\nરાહુલ ગુમ થવાના મામલે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે ન‌ડીયાદ ચાઇલ્ડ હોમમાંથી મ‌ણિનગર પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો હતો અને રાહુલ તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. રાહુલ ચાઇલ્ડ હોમમાં હેમખેમ હોવાના સમાચાર સાંભળતાં પોલીસ તેમજ રાહુલનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.\nઇન્ટર નેશનલ ઇન્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન\nકેજરીવાલ પોતાના જ ફાંસ���ામાં ફસાયા : શીલા પર કેસ દાખલ\nકોલેજોના અધ્યાપક-પ્રિન્સિપાલે એક રૂપિયોય જમા કરાવ્યો નહીં, માત્ર જવાબ મોકલ્યો\nસપ્તાહની શરૂઆતમાં શેરબજાર પોઝિટિવ: કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપનીના શેરમાં ઉછાળો\nAMTS બસ ગંદી હોય કે સીટ તૂટેલી હોય તો ફોટો વોટ્સઅેપ કરો\nમહિલા જાસુસ મુદ્દે મોદી અને શાહની પુછપરછ કરવામાં આવે : આશુતોષ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચ���કવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00421.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/440177/", "date_download": "2019-03-24T21:18:21Z", "digest": "sha1:OFK7JYBXYUP6CLC532DRKHU7VI3RX7J7", "length": 5355, "nlines": 67, "source_domain": "allahabad.wedding.net", "title": "Hotel Vilas, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 675 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 750 માંથી\n4 ઇન્ડોર જગ્યાઓ 70, 100, 250, 250 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 2\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nભોજનનો પ્રકાર Chinese, Indian\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 24 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ, બેન્ક ટ્રાન્સફર\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 1,400 – 2,500\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, હિટીંગ\nબેઠક ક્ષમતા 250 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 675/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 750/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 250 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 675/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 750/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 100 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 675/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 750/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 70 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 675/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 750/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/delhi-metro-91-pickpocketer-are-women/amp/", "date_download": "2019-03-24T22:08:27Z", "digest": "sha1:RDJ7ZTYEDQI7S3AP665QDFF4JHZUYK7S", "length": 7889, "nlines": 56, "source_domain": "sambhaavnews.com", "title": "દિલ્હી મેટ્રોમાં 91% ખિસ્સા કાતરું મહિલાઓ - Sambhaav News", "raw_content": "\nદિલ્હી મેટ્રોમાં 91% ખિસ્સા કાતરું મહિલાઓ\nનવી દિલ્હી: રાજધાનીમાં ચાલતી દિલ્હી મેટ્રો રેલ નેટવર્કમાં પાકિટ ચોરીના આરોપમાં સીઆઇએસએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલા લોકોમાં 91 ટકા મહિલાઓ છે. સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હી મેટ્રો નેટવર્કને હથિયારબંધ સુરક્ષા પૂરી પાડનાર બળે આ વર્ષે કુલ 479 પાકિટ ચોરની ધરપકડ કરી છે જેમાંથી 438 મહિલાઓ છે. ડિસેમ્બર મધ્ય સુધીમાં અભ્યાસ કરવામાં આવેલા પૂરા વર્ષના આંકડા અનુસાર દિલ્હીની લાઇફ ાલઇન બની ચુકેલી મેટ્રો રેલમાં સુરક્ષા દળોએ ખિસ્સા કાતરું વિરુદ્ધ 100 થી વધારે અભિયાન ચલાવ્યા. દિલ્હી મેટ્રો રેલમાં દરરોજ આશરે 26 લાખ યાત્રી સફર કરે છે. એવું નથી કે પહેલી વખત ધરપકડ ખિસ્સા કાતરુંમાં મહિલાઓની સંખ્યા આટલી વધારે છે. છેલ્લા ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ છે.\nકેન્દ્રીય ઔઘોગિક સુરક્ષા દળ અભિયાન દરમિયાન ધરપકડ કરવામાં આવેલ આ ખિસ્સા કાતરુંઓની આગળની કાર્યવાહી માટે દિસ્હી પોલીસને સોંપી દેવામાં આવે છે. તાજેતરમાં જ સીઆઇએસએફએ આવી મહિલાઓની એક ગેંગને પકડી હતી જેને દિલ્હી મેટ્રોમાં પતિની સાથે યાત્રા કરી રહેલી ભારતીય અને અમેરિકાની મહિલાના ઘરેણાં અને અન્ય કિમતી સામાન લૂટ્યાં હતાં.\nએક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘દિલ્હી મેટ્રોમાં ખિસ્સા કાતરુંના આરોપમાં સમાવેશ લોકામાં 91 ટકાથી વધારે મહિલાઓ છે.’ તેમણે કહ્યું, ‘એવું જાણવા મળ્યું છે કે આ મહિલાઓ બાળકો સાથે સમૂહમાં ચાલે છે અને મહિલાઓ અને પુરુષોના પર્સનો કિમતી સામાન ચોરી કરી લે છે.’ ગત વર્ષે ધરપકડ કરવામાં આવેલ ખિસ્સા કાતરુંમાં 93 ટકા મહિલાઓ હતી.\nNextગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧.૩ર કરોડ ગ્રામ્ય મતદાર કોની સાથે .... »\nPrevious « સ્પોર્ટ્સ વર્લ્ડમાં આ ફોટોસ્ટોરી વાઈરલ થઈ\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત ���ોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00422.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/107398", "date_download": "2019-03-24T21:47:37Z", "digest": "sha1:5GE6KPS2GNXJG24FFUOSFURRPJ5TUESK", "length": 6278, "nlines": 121, "source_domain": "evidyalay.net", "title": "નવા લેખક – ડો. પ્રતાપ પંડ્યા", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nનવા લેખક – ડો. પ્રતાપ પંડ્યા\nડો. પ્રતાપ પંડ્યાથી આપણે અજાણ નથી જ. ઈ-વિદ્યાલયના ધ્યેય અને મીશનને એમનો મીઠો અને દિલી ટેકો રહ્યો છે. પણ આજથી એમનો સક્રીય સહકાર પણ આપણને મળતો થયો છે. લોક ભારતી - સણોસરાના વિદ્યાર્થી અને જિંદગીભર સન્નિષ્ઠ શિક્ષક રહેલા પ્રતાપભાઈના અનુભવના રંગે રંગાયેલાં લખાણ આપણને મળે - એ આપણો લ્હાવો છે, ઉલ્લાસ છે.\nહાલ અમેરિકામાં હોવાથી પોતાની રચનાઓ હાથવગી ન હોવાનો એમને રંજ છે. પણ નવા વર્ષમાં ભારત જઈ આપણને ખુબ ખુબ સામગ્રી મોકલવાની હૈયાધારણ તેમણે આપણને આપી છે.\nતેમના આ લેખથી આ શુભ અ��સરની શરૂઆત આપણે માણીએ.\nડો. પ્રતાપ પંડ્યાનો પરિચય આ રહ્યો\nછેલ્લી અને એક અગત્યની વાત. પ્રતાપ ભાઈને ઈ-વિદ્યાલય પર પ્રદાન કરવા પ્રેરિત કરવા માટે શ્રી. પી.કે.દાવડાનો ખુબ ખુબ આભાર.\n← બાળકને પોતાની રીતે વિકસતું રહેવા દેવું જોઈએ\nનવા સંપાદકો – સુરતના ચાર શિક્ષકો →\n6 thoughts on “નવા લેખક – ડો. પ્રતાપ પંડ્યા”\nવાહ ઘણું સરસ. પ્રતાપ કાકાને ભાવભીનો આવકાર. આપનું ઇવિદ્યાલયના આંગણે સ્વાગત છે.\nસંનિષ્ઠ વડીલને આવકારતા આનંદ થાય છે.\nઆ જ્ઞાનયજ્ઞમાં એમના જેવા સંનિષ્ઠ શિક્ષક જોડાય એ આનંદની vaat\nસ્વાગતમ્ સ્વાગતમ્ ડો. પ્રતાપ પંડ્યાજી જય હો\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/alovera-thi-thata-fayda/", "date_download": "2019-03-24T21:25:14Z", "digest": "sha1:IPKNLD7ENAICW5RPYEAT4CCKQ5RDEBJN", "length": 13097, "nlines": 96, "source_domain": "blog.dealdil.com", "title": "કેમ એલોવેરાને મિરેકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે આ રસપ્રદ માહિતી પરથી તમે જાણી જશો...", "raw_content": "\nHome Gujarati Articles કેમ એલોવેરાને મિરેકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે આ રસપ્રદ માહિતી પરથી...\nકેમ એલોવેરાને મિરેકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે આ રસપ્રદ માહિતી પરથી તમે જાણી જશો…\nએલોવેરા જેલ નોર્મલ સ્કિનકેર માટે ઘણી પસંદીદા બ્યુટી-પ્રોડક્ટ છે. એલોવેરાની લગભગ 250 ઉપજાતિઓ છે જેમાંથી જે સૌથી પ્રભાવશાળી છે એ છે બાર્બે‍ડેન્સિસ મિલર, જેને એલોવેરા પણ કહેવામાં આવે છે. એલોવેરા જેલ દરેક સ્કિન-ટાઇપને સૂટ થાય છે.\nએલોવેરાને મિરેકલ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે જેના હેલ્થ અને સૌંદર્યની દૃષ્ટિએ ઘણા ફાયદા છે. આ પ્લાન્ટમાં એક જેલ હોય છે જેને એલોવેરા જેલ કહેવાય છે જે નેચરલ કોસ્મેટિકનું કામ કરે છે. એના લીધે તમારા સ્કિનના ઘણા પ્રોબ્લેમ જેમ કે ડાર્ક સ્પોટ, પિમ્પલ્સ, એક્ને વગેરે દૂર થાય છે. અલોવેરા જેલ સ્કિન પર લગાવવાથી તમને સ્કિન પર ગ્લો અને ફેરનેસ જોવા મળે છે. એ સ્કિન માટે સૌથી સારા મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. એનાથી સ્કિનની આખી કાયાપલટ થઈ જાય છે અને તમારી સ્કિનની ફ્રેશનેસ એવી ને એવી રહે છે. તો આજે જાણી લો તમે પણ એલોવેરા જેલના આ બેનિફિટ્સ વિશે…\n– એલોવેરા જેલથી સ્કિન ઓઈલી નથી રહેતી, ઊલટાની વધુ સોફ્ટ થાય છે, જેના લીધે સ્કિનનું વોટર ખતમ નથી થતું અને રિન્કલ્સ નથી થતાં.\n– એલોવેરા જેલનો એક પ્લસ પોઇન્ટ જ એ છે કે એની કોઈ સાઇડ-ઇફેક્ટ નથી, કેમ કે એની જે જેલ છે એ નેચરલ પ્રોડક્ટ છે. જો તમને એલોવેરા જેલથી બનાવેલા ફેસપેકથી કોઈ પણ સાઇડ-ઇફેક્ટ થઈ તો એ અલોવેરા જેલથી નહીં પણ એની સાથે મિક્સ કરેલી સામગ્રીથી થશે.\n– બ્લડશૂગરને કંટ્રોલ કરવામાં પણ એલોવેરા જ્યૂસ એક ચમત્કારી દવા તરીકે કામ કરે છે. દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.\n– સનબર્નને કારણે જો ત્વચામાં બળતરા થતી હોય તો એલોવેરા જેલથી મસાજ કરવું જોઈએ. આવું કરવાથી સ્કિન ગ્લો કરશે અને સ્કિનમાં નેચરલ નિખાર આવશે.\n– તમે અલોવેરા જેલને કોઈ પણ સામગ્રી સાથે મિક્સ કરો તો એ વાતનું ધ્યાન રાખવું કે એમાં એલોવેરા 90 ટકા હોવું જોઈએ અને બીજી પ્રોડક્ટ એના કરતાં ઓછી હોવી જોઈએ. જો તમને કોઈ સાઇડ-ઇફેક્ટ થાય તો એ એલોવેરા જેલ સાથે મિક્સ કરેલી બીજી પ્રોડક્ટથી થઈ શકે છે, એલોવેરા જેલથી નહીં.\n– એલોવેરામાં વિટામિન એ, સી, બી12 સહિત ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખૂબ જ ફાયદાકારક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જે આપણા શરીર માટે અલગ-અલગ રીતે લાભકારી છે.\n– વજન ઉતારવા માટે અડધા ગ્લાસ નવશેકા પાણીમાં એક લીંબુનો રસ અને 4 ચમચી એલોવેરા પલ્પ નાખીને આ મિશ્રણ પીવાથી વજન ઝડપથી ઉતારી શકાય છે.\n– પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે. આ સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.\n– એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થઈ જાય છે.એલોવેરામાં રહેલાં કુદરતી તત્વ કોઈપણ સાઈડ ઈફેક્ટમાં થતાં બળતરા અને સોજાની સમસ્યામાં રાહત આપે છે. આ જ કારણે કોઈપણ જાતના સાઈડ ઈફેક્ટમાં દરરોજ એલોવેરાનું જ્યૂસ પીવું જોઈએ.\nલેખન સંકલન : નિયતી મોદી\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleકોઈપણ નવી સાડી હોય સૌથી પહેલા આ કરો આ કામ રહેશે સાડી નવા જેવી લાંબા સમય સુધી…\nNext articleખજૂર- આમલીની મીઠી ચટણી સમોસા, ભેળ ઢોકળાંમાં ખૂબ ઉપયોગી થાય છે ..\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nફેંગશૂઈની ઘંટડીઓ તેના અવાજથી દૂર કરી દેશે વાસ્તુ દોષ, આવશે ઘરમાં...\nડ્રાયફ્રુટ શેક ગરમીમાં ઠંડક આપશે ઉપરાંત ન્યુટ્રીશનથી ભરપૂર આ શેક આજે...\nસોનાની ખરીદી કરતા પહેલા જો ફોલો કરશો આ ટિપ્સ, તો થશે...\nચીઝ કોફ્તા – આ છે ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી, તો ક્યારે...\nઆ ટીપ્સની મદદથી તમે જાતે જ ડીઝાઇન કરો તમારા બાળકોનો રૂમ…\nત્રણ ભુવનનો નાથ પણ માઁ વગર અનાથ\nઆજે જાણો એક એવા ગણપતિ મંદિર વિષે જ્યાં તમે તમારી તકલીફ...\nફિલિપ પેટી: મેં વધતી ઉંમરને નામંજૂર કરી દીધી છે \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nતમને પણ આ લેખિકાના જીવનપ્રસંગમાં તમારા જીવનના અમુક દ્રશ્યો દેખાશે…\nવાંચો કેવા પ્રકારના છોકરાઓ સાથે તમારે ભૂલથી પણ પ્રેમમાં ના પડવુ...\nખરતા વાળને અટકાવવા અને ગ્રોથ વધારવા આ રીતે કરો ડુંગળીનો પ્રયોગ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/belgian-gp-lewis-hamilton-says-ferrari-have-best-2017-car/amp/", "date_download": "2019-03-24T21:42:14Z", "digest": "sha1:YPS7VRMFJAT56BBVCVEERQKCYN2AEIJF", "length": 6594, "nlines": 53, "source_domain": "sambhaavnews.com", "title": "બેલ્જિયમ ગ્રાં-પ્રીઃ F1 કરિયરની ૨૦૦મી રેસ જીત્યો લૂઇસ હેમિલ્ટન - Sambhaav News", "raw_content": "\nબેલ્જિયમ ગ્રાં-પ્રીઃ F1 કરિયરની ૨૦૦મી રેસ જીત્યો લૂઇસ હેમિલ્ટન\nબેલ્જિયમઃ મર્સિડીઝના ડ્રાઇવર લૂઇસ હેમિલ્ટને બેલ્જિયમ ગ્રાં-પ્રી રેસ જીતવાની સાથે જ ફોર્મ્યુલા-૧ કરિયરની પોતાની ૨૦૦મી રેસ પર કબજો જમાવી દીધો. આ પહેલાં હેમિલ્ટને આ રેસમાં પોલ પોઝિશન હાંસલ કરી હતી. ત્યારબાદ તેણે ગત રવિવારે ફાઇનલ રેસમાં જીત નોંધાવી હતી. હેમિલ્ટને પોતાના કટ્ટર હરીફ અને ફરારીના ડ્રાઇવર સેબેસ્ટિયન વેટેલ પાસેથી આ જીત છીનવી લીધી હતી. વેટેલે આ રેસમાં બીજું સ્થાન મેળવ્યું હતું. પોતાની જીત બાદ એક નિવેદનમાં હેમિલ્ટને કહ્યું, ”ટીમે ઘણું સારું કામ કર્યું અને વેટેલને સારી ટક્કર આપી હતી.” આ રેસમાં રેડ બુલના ડેનિયલ રિકિયાર્ડોને ત્રીજું, કિમી રાઇકોનેનને ચોથું અને મર્સિડીઝના વેટારી બોટાસને પાંચમું સ્થાન હાંસલ થયું હતું. હેમિલ્ટને ગત શનિવારે ક્વોલિફાઇંગ રેસ દરમિયાન ૬૮મી વાર પોલ પોઝિશન હાંસલ કરી ઇતિહાસ રચ્યો હતો.\nNextમહેન્દ્રસિંહ ધોનીએ પોતાના નામે કર્યો એક અનોખો ‘નોટઆઉટ’ રેકોર્ડ »\nPrevious « ઉત્તર કોરિયાના મિસાઈલ હુમલાના સમાચારની અસરથી શેરબજાર તૂટ્યું\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nએર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/human-rights-commission-gujarat-bhagwati-prasad/", "date_download": "2019-03-24T21:40:29Z", "digest": "sha1:Y53H3HNL55G6H7ILKUAXZUVBEOS7Q5O7", "length": 11461, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેન તરીકે ભગવતીપ્રસાદ શર્માએ ચાર્જ લીધો | Human Rights Commission gujarat bhagwati prasad - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેન તરીકે ભગવતીપ્રસાદ શર્માએ ચાર્જ લીધો\nગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેન તરીકે ભગવતીપ્રસાદ શર્માએ ચાર્જ લીધો\nઅમદાવાદ: ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના નવા ચેરમેન તરીકે ઝારખંડના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભગવતીપ્રસાદ શર્માની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે તેમણે ચેરમેન તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.\nભગવતી પ્રસાદ શર્મા રાજસ્થાન અને ગુજરાત હાઈકોર્ટના જજ અને ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે રહી ચૂક્યા છે. મહત્ત્વનું છે કે ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ વર્ષ 2015માં નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ આ જગ્યા પર કાર્યકારી ચેરમેન તરીકે આઈપીએસ સુધીર સિંહા કામ કરી રહ્યા હતા, જોકે હાઈકોર્ટમાં આ પદ પર ચેરમેનની નિમણૂક કરવા અરજી થઈ હતી. આ પછી રાજ્ય સરકારે રાજ્ય માનવ અધિકાર પંચના ચેરમેન માટે ત્રણ સંભવિત નામ ર���જ્યપાલને મોકલ્યા હતા, જેમાંથી ઝારખંડના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભગવતીપ્રસાદ શર્માની નિમણૂક કરવામાં આવી છે.\nઅમેરિકાની બેન્કમાં અંધાધૂંધ ફાયરિંગ: આંધ્ર પ્રદેશના યુવક સહિત ચારનાં મોત\nWEDDING ANNIVERSARY: અમિતાભે ઐશ્વર્યા અભિષેકને પાઠવી શુભેચ્છા\nટ્રકે બાઇકને અડફેટે લેતાં સસરા, પુત્રવધૂ અને પૌત્રનાં માર્ગ અકસ્માતમાં મોત\nયુવતીનાં જન્મ દિવસે જ ઝેર ગટગટાવી યુગલે કર્યો આપઘાત\nમાણેકચોકનું સોની બજાર સજ્જડ બંધ\nપોલીગ્રાફ ટેસ્ટ કરતાં એફએમઅારઅાઈ વધુ સારી રીતે જૂઠ પકડી શકે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સં���િત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/ram-rahim-msg-company-ceo-cp-arora-arrested-by-police/", "date_download": "2019-03-24T21:38:11Z", "digest": "sha1:EONEUWANR627XVHRYEFUB4MPQLL6JHPU", "length": 11567, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "પંચકુલા હિંસા મામલે MSG કંપનીનાં CEO 6 દિવસનાં રિમાન્ડ પર | Ram Rahim Msg Company Ceo Cp Arora Arrested by Police - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપંચકુલા હિંસા મામલે MSG કંપનીનાં CEO 6 દિવસનાં રિમાન્ડ પર\nપંચકુલા હિંસા મામલે MSG કંપનીનાં CEO 6 દિવસનાં રિમાન્ડ પર\nપંચકુલાઃ 25 ઑગષ્ટે પંચકુલામાં થયેલ હિંસાને લઇ પોલીસ સતત આરોપીઓ પર દબાવ કરી રહી છે. જેને લઇ SIT ટીમને ઘણી મોટી સફળતા મળી છે. SITએ MSG કંપનીનાં CEO સીપી અરોડાની ધરપકડ કરી તેને આજ કોર્ટમાં રજૂ કર્યાં. જેથી પંચકુલા કોર્ટે આરોપી અરોડાને 6 દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રિમાન્ડ દરમ્યાન આરોપી દ્વારા ઘણા મોટા ખુલાસા થઇ શકે છે. તેઓ સિરસાના રહેવાસી જ છે. પોલીસે અરોડાની ગુરૂગ્રામથી ધરપકડ કરી છે. તેમનાં પર પંચકુલામાં થયેલ હિંસામાં શામેલ હોવાંનો આરોપ છે.\nઉલ્લેખનીય છે કે 25 ઑગષ્ટનાં દિવસે રામ રહીમને દોષી કરાર જાહેર કર્યા બાદ ડેરા સ��ર્થકોએ પંચકુલામાં આગચંપી અને તોડફોડ કરી હતી. પંચકુલા હિંસામાં લગભગ 38 લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. જેથી હરિયાણા અને પંચકુલા પોલીસ ત્યારથી લઇને અત્યાર સુધી આ મામલે આરોપીઓની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે.\nઅંતરિક્ષમાંથી ઇન્દિરા ગાંધીને ફોન કર્યો હતો રાકેશ શર્માઅે\nઓવૈસીનું વિચિત્ર વિવાદાસ્પદ નિવેદન કહ્યુ નોટબંધીથી મુસ્લિમો વધારે પરેશાન\nICCએ ડકવર્થ-લૂઈસનાે નવો નિયમ અમલમાં મૂક્યો\nનશા માટે વપરાતી 46 લાખની કફ ‌સિરપ એનસીબીએ જપ્ત કરી\nમાત્ર એક અઠવાડિયાની અંદર શટ ડાઉન થયું દેશનું પહેલું હેલિપોર્ટ\nસાત વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં પોલીસ તંત્રમાં ભારે દોડધામ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થ���ે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00423.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/politics/item/6395-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AB%81%E0%AA%B2-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%A8-%E0%AA%A6%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AB%81%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AC%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%80-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%88", "date_download": "2019-03-24T21:58:54Z", "digest": "sha1:A5CBNKHXGYQAD2P3MTLWN6HVDVY74VYA", "length": 11030, "nlines": 97, "source_domain": "instanews24x7.com", "title": "રાહુલ ગાંધીની રેલીમાં બોલવા ન દેતા સિદ્ધુએ કહ્યું- મને મારી જગ્યા બતાવી દેવાઈ - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્��ની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nરાહુલ ગાંધીની રેલીમાં બોલવા ન દેતા સિદ્ધુએ કહ્યું- મને મારી જગ્યા બતાવી દેવાઈ\nરાહુલ ગુરુવારે પંજાબના મોગામાં પહોંચ્યા હતા. અહીં તેમણે ધિરાણ માફીની ચોથા તબક્કાની સ્કીમ લોન્ચ કરી હતી.સિદ્ધુએ કહ્યું- જો હું રાહુલની રેલીમાં બોલવા માટે યોગ્ય નથી તો હું એક વક્તા અને પ્રચારક તરીકે પણ યોગ્ય નથી.\nકોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોગા રેલીમાં સ્ટેજ પર બોલવા ન દેવાથી નેતા નવજોત સિંહ સિદ્ધુ નારાજ થઈ ગયા છે. સિદ્ધુએ કહ્યું કે, જો હું રાહુલની રેલીમાં બોલવા માટે યોગ્ય નથી તો હું એક વક્તા અને પ્રચારક તરીકે પણ ઠીક નથી. આગામી સમયમાં હવે મને સ્પીચ માટે આમંત્રણ આપવામાં આવશે કે નહીં તે ખબર નહીં, પરંતુ આ રેલીમાં મને મારી જગ્યા બતાવી દેવામાં આવી છે. સિદ્ધુએ કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, પાર્ટી માટે કોણ પ્રચાર કરશે.\nસિદ્ધુએ કહ્યું, વર્ષ 2004માં મને બાદલ સિંહની રેલીમાં પણ બોલતા રોકવામાં આવ્યો હતો. ત્યારપછી આવું પહેલીવાર થયું કે મને સ્પીચ ન આપવા દીધી. સિદ્ધુએ કહ્યું કે, તેઓ બાલાકોટ હવાઈ હુમલામાં પીએમ મોદી પર પ્રહાર કરવાની તૈયારી કરીને આવ્યા હતા. સુનીઝ જાખડે પણ કહ્યું કે, સિદ્ધુને સ્પીચ આપવા દેવાની જરૂર હતી.\nરેલીનું આયોજન મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કર્યું હતું. તેમણે કહ્યું કે, સીએમએ તેમને ચાર વક્તાઓના નામ આપવાનું કહ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે, રાહુલને કાંગડા રેલીમાં પહોંચવામાં મોડું થતું હોવાથી માત્ર જાખડ, આશા કુમારી અને રાહુલ જ ભાષણ આપશે.\nરાહુલે ગુરુવારે મોગામાં ધિરાણ માફીના ચોથા તબક્કાની સ્કીમ લોન્ચ કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલના વિસ્તારની 13 સીટો પર મતદાન કરવાની વાત કરી હતી. રાહુલે વાયદો કર્યો હતો કે, જો તેઓ સત્તામાં આવશે તો તેઓ મનગેરાની જેમ ગેરન્ટેડ મિનિમમ ઈન્કમ સ્કીમ લાગુ કરશે.\nધિરાણ માફી વિશે તેમણે કહ્યું કે, મોદી સરકાર પાસે મોટા ઉદ્યોગપતિઓના અબજોના ધિરાણ માફ કરવા માટે પૈસા છે પરંતુ ખેડૂતોના ધિરાણ માફ કરવા માટે પૈસા નથી.\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમ��ં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nલોકસભાની ચૂંટણી લડવાની હોવાથી નીચલી કોર્ટના હુકમને સ્થગિત કરો: હાર્દિક\nPM મોદી આજે ગ્રેટર નોઈડામાં પુરાતત્વ સંસ્થા અને બ્લૂ લાઈન મેટ્રોનું ઉદ્ધાટન કરશે\nSCના આદેશ બાદ સરકારે ફી નિર્ધારણ સમિતિની રચના નવેસરથી કરી\nજેમને શંકા હોય એ ઈવીએમ હેક કરી બતાવે : ચૂંટણી પંચનો ખુલ્લો પડકાર\nપાકિસ્તાનની કાયરતાનો ભારતે જવાબ આપ્યો, 7 પાક. સૈનિકોને માર્યા, 2 પોસ્ટ ઉડાવી\nOMG…દફનાવ્યાના 11 દિવસ બાદ કબરમાંથી આવ્યો અવાજ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00424.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/atm-maa-naa-nikdya-paisa-to/", "date_download": "2019-03-24T22:07:12Z", "digest": "sha1:BPZYUDULAQOOPOWLHLSOMYX656XOHO7W", "length": 11783, "nlines": 80, "source_domain": "4masti.com", "title": "વાંચવા કિલક કરો એટીએમમાંથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઈ ગયા, તો શું કરવું જોઈએ |", "raw_content": "\nInteresting વાંચવા કિલક કરો એટીએમમાંથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઈ ગયા, તો...\nવાંચવા કિલક કરો એટીએમમાંથી ન નીકળ્યા પૈસા અને ખાતામાંથી કપાઈ ગયા, તો શું કરવું જોઈએ\nATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનથી પૈસા ની લેવડ-દેવડ કરી શકાય છે. એટીએમનો ઉપયોગ કરીને ગ્રાહક પૈસા કાઢવા, બેલેન્સ ચેક કરવા વગેરે જેવા કામ કરી શકે છે. એટીએમ ઇન્ડસ્ટ્રી એસોસીએસન (ATMIA) ના અનુસાર, દુનિયાભરમાં લગભગ ૩.5 મીલીયન એટીએમ ઇન્સ્ટોલ્ડ છે. પરંતુ બધી ટેકનીકમાં કઈકને કઈક ઉણપ હોય જ છે. આ લેખ માં અમે તમને એટીએમની આ ઉણપોની જાણકારી દેવા જઈ રહ્યા છીએ. સાથે જ એ પણ જણાવીશું કે તમે કઈ રીતે આ મુશ્કેલીઓથી દુર રહી શકો છો.\nકેટલીક વાર જોવામાં આવ્યું છે કે એટીએમમાંથી પૈસા કાઢતા સમયે તમારા એકાઉન્ટમાંથી પૈસા તો કપાઈ જાય છે પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નથી આવતા. આવામાં તમારે તરત બેંકમાં ફરિયાદ કરવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં બેંક તપાસ કરીને ગ્રાહકોને તેમના પૈસા પરત કરી દે છે. પરંતુ જો બેંક આવું નાં કરી આપે તો તમે તેની પણ ફરિયાદ કરી શકો છો. આ વાતની જાણકારી ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાને આપી છે. તેમણે જણાવ્યું છે કે જો ગ્રાહક એટીએમમાંથી પૈસા નીકળતા નથી, પરંતુ ખાતામાંથી રકમ કપાઈ જાય છે, તો શું કરીએ.\nઆવી સ્થિતિમાં ગ્રાહકે ઉપભોક્તા વિભાગની હેલ્પલાઈન પર ફરિયાદ રજુ કરવી પડશે. ત્યાર બાદ ૧૮ દિવસથી ઓછા સમયમાં ગ્રાહકને તેમના પૈસા પરત કરી દેવામાં આવશે. તેના માટે ગ્રાહક ઉપભોક્તા હેલ્પલાઇનના ટોલ ફ્રી નંબર 14404 કે 1800-11-4000 પર કોલ કરીને ફરિયાદ રજુ કરી શકો છો. સાથે જ ગ્રાહક, ઉપભોક્તા વિભાગની વેબસાઈટ wwwડોટconsumerhelpline.govડોટin પર જઈને પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો.\nખાસ આવા કિસ્સા માં તાત્કાલિક બેંક અને ત્યાંથી સંતોષકારક કાર્યવાહી નાં થાય તો આ હેલ્પ લાઈન થી મદદ લો આશા રાખીએ આ સરકારી ખાતું તરત કાર્યવાહી કરી ને તમારું નુકશાન નહિ થવા દે.\nઈન્ટરનેટ વિના જાણો બેંક ડીટેલ ડાયલ કરો આ નંબર અને જાણો તમારા બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ.\nજો તમે તમારા મોબાઈલ ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ જાણવા માગો છો તો આ માહિતી ખુબ જ કામ ની છે. તમે વગર ઈન્ટરનેટ થી પણ પોતાના ફોન ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ ચેક કરી શકો છો. એટલે કે થોડા સ્પેશીયલ નંબર ને ડાયલ કરીને તમે આ જાણકારી સરળતાથી મેળવી શકો છો.\nઆ સેવાનો ઉપયોગ કરવા માટે તમારો ફોન નંબર ખાતામાં રજીસ્ટર હોવો જરૂરી છે. જો તમારો નંબર રજીસ્ટર છે તો તમે તમારા ફોન ઉપર થોડા નંબર ડાયલ કરીને તમારા ખાતા માં વધેલી રકમ વિષે તમામ પ્રકારની માહિતી જાણી શકો છો.\nઆ થોડા નંબર છે જેને તમે ડાયલ કરીને તમારા ખાતાની જાણકારી મેળવી શકો છો. પહેલી વખત આ કોડ ડાયલ કરવાથી બેંક તરફથી તમને થોડી જાણકારી જેમ કે નામ અને કોડ નંબર માંગવામાં આવશે. પણ બીજી વખતતો તમે આ નંબર ડાયલ કરીને ખુબ સરળતાથી એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છો.\nઆ નંબર છે :\nસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – *99*41#\nપંજાબ નેશનલ બેંક – *99*42#\nએચડીએફસી બેંક – *99*43#\nઆઈસીઆઈસી બેંક – *99*46#\nએક્સીસ બેંક – *99*45#\nબેંક ઓફ ઇન્ડિયા – *99*47#\nબેન્કોફ બરોડા – *99*48#\nયુનિયન બેંક ઓફ ઇન્ડિયા – *99*50#\natm પૈસા નાં નીકળ્યા તો\natm સમસ્યા ટોલ ફ્રી નંબર\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nપાકિસ્તાનીઓએ જ કરી હતી પીટાઈ જે F-16 લઈને ભારતમાં ઘુસ્યો હતો...\nભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી તો તમે સારી રીતે માહિતગાર છો. પુલવામામાં થયેલા હુમલા પછી આ સ્થિતિ બની છે. એ ઉપરાંત પાકિસ્તાને ભારતીય સીમામાં...\nરાશિફળ : ૧૭ ડિસેમ્બર ૨૦૧૮, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર એક...\nરોયલ જૈલી એઇડ્સ, કેન્સર, હૃદય રોગ, જેવા ૯૦ થી વધારે રોગોનો...\n૨૦૧૯ માં જાણો તમારી રાશી ઉપર છે શનીનો કયો પાયો અને...\nનહાતી વખતે સૌથી પહેલા શરીરના આ ભાગ પર નાખવું જોઈએ પાણી,...\nકમરના મણકા નો ઘસારો અને તકલીફ – સાયેટિકા\nછાણ માંથી બનાવ્યો ગેસ, હવે બાટલામા ભરીને વેચીને કમાઈ શકાશે હજારો...\nઆ મંદિરમાં દેવી માતાના ફરતા ગળાને જોવા આવે છે ભક્ત, દર્શન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/2-rupiyama-banavo-bike-navi/", "date_download": "2019-03-24T21:39:32Z", "digest": "sha1:IXQIDIIBWQ4ZJKMW5WJJHKGF6VG57BFH", "length": 20859, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "ફક્ત 2 રૂપિયામાં તમારી જૂની બાઈક થઇ જશે નવી, વાંચો ખાસ ટિપ્સ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફ�� ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆ��ાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જાણવા જેવું/ટીપ્સ ફક્ત 2 રૂપિયામાં તમારી જૂની બાઈક થઇ જશે નવી, વાંચો ખાસ ટિપ્સ\nફક્ત 2 રૂપિયામાં તમારી જૂની બાઈક થઇ જશે નવી, વાંચો ખાસ ટિપ્સ\nમોટેભાગે આપણે આપણી બાઇકને સર્વિસ માટે કે સાફ કરવા માટે ગેરેજમાં જ મૂકતાં હોઈએ છીએ. ને ગેરેજવાળા પણ ખાલી બાઇક ધોઈ આપવાના પણ તગડા પૈસા આપણી પાસેથી વસુલતા હોય છે. પરંતુ હવે એવા ખોટા પૈસા ગેરેજવાળાને આપવાની કે ખોટી પરેશાની માથે લેવાની કોઈ જ જરૂર નથી. અમે એવો ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ કે માત્ર બે જ રૂપિયામાં તમે તમારી બાઇકને એકદમ નવા જેવી બનાવી દેશો.\nતો ચાલો જાણીએ ઉપાય :\nઆમ જોઈએ તો તમારે ખાલી માર્કેટમાંથી 2 રૂપિયાનાં શેમ્પૂનું એક પાઉચ લઈ આવો. એ પછી હવે તમારા બાઇકને પાણી છાંટીને થોડું ભીનું કરી નાખવાનું છે. હવે શેમ્પૂનું પાઉચ તોડીને એ શેમ્પૂ બાઇકને લગાવી દો, બાઇકને શેમ્પૂ લગાવી સરસ રીતે ફોમ બનાવો. પછી આરામથી બાઇકને ધોઈ નાખવાનું છે. ને ત્યારબાદ સુતરાઉ કપડું લઈને બાઇકને સારી રીતે લૂછી નાખો. તો થઈ ગયું ને એકદમ નવા જેવુ ને ચમકદાર તમારું બાઇક છે ને માત્ર બે જ રૂપિયાનો ખર્ચ. તો અપનાવો આ સસ્તી ટિપ્સ ને કરી દો બાઇકને એકદમ નવા જેવુ.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઅમદાવાદની નજીક છે ગુજરાતનું આ સ્કોટલેન્ડ, પીકનીક માટે જઈ એવો જલસા પડી જશે – વાંચો માહિતી\nNext articleબાઈક દેશે 90 KMPL પર માઈલેજ, આજે જ કરાવો આ નાનો એવો બદલાવ…ખાસ માહિતી વાંચો\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nલગ્ન પછી પહેલી વાર રણવીર એ પત્ની માટે કહી એવી વાત...\nઇતિહાસની સૌથી મોહક, કામુક અને ચાલબાજ રાણી નો ઇતિહાસ જેણે અન્ય...\n89 વર્ષની ઉંમરમાં આ દાદી એ શરૂ કર્યો બિઝનેસ, કરોડોમાં કરે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/limbu-ni-chhal-na-10/", "date_download": "2019-03-24T21:15:12Z", "digest": "sha1:VN6XUWW3WUP4N7TPHRGDGPUJUL2AOAJX", "length": 23620, "nlines": 232, "source_domain": "gujjurocks.in", "title": "લીંબુ ની છાલ ના 10 ચમત્કારી ગુણ, જેને જાણીને કયારેય નહિ ફેકો તમે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome સ્વાસ્થ્ય લીંબુ ની છાલ ના 10 ચમત્કારી ગુણ, જેને જાણીને કયારેય નહિ ફેકો...\nલીંબુ ની છાલ ના 10 ચમત્કારી ગુણ, જેને જાણીને કયારેય નહિ ફેકો તમે\nલીંબુ ના ફાયદા થી આપણે બધા જાણકાર છીએ લીંબુ પાણી આપણા શરીર થી ગંદકી ની સફાઈ કરી દે છે એન્ટી ઓક્સીડેંટ ગુણ હોવા ને કારણે આપણી સ્કીન ગ્લો કરવા લાગે છે. લીંબુ નો સૌથી વધુ ઉપયોગ તો વજન ધટાડવા માટે કરવા માં આવે છે પરંતુ શું આપ જાણો છો કે લીંબુ ની છાલ પણ ખુબ ઉપયોગી હોય છે આજ અમે આપને લીંબુ ની છાલ ના એવા ગુણ વિષે જણાવા જઈ રહ્યા છે જેને જાણ્ય પછી આપ કયારેય પણ લીંબુ ની છાલ નો ઉપયોગ કર્યા વગર નહિ ફેંકો. ૧. લીંબુ ની છાલ માં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, કૈલ્શિયમ, ફાયબર જેવા કેટલા પોષક તત્વ હોય છે. મેડીકલ એક્સપર્ટ નું માનો તો લીંબુ ની છાલ લીંબુ પાણી થી વધુ અસરકારક અને લાભકારી હોય છે.\n૨. લીંબુ ની છાલ મા��� કૈલ્શિયમ અને વિટામીન સી નું ભરપુર માત્રા માં હોય છે જે આપણા હાડકા અને દાંત ને મજબુત રાખે છે.\n૩. લીંબુ ની છાલ નો ઉપયોગ કરવા થી આપણું ઈમ્યુંનીટી સીસ્ટમ મજબુત થાય છે. એન્ટી ઓક્સીડેંટ ગુણ ના કારણે સ્કીન કૈંસર થી આપણ ને દુર રાખે છે.\n૪. વિટામીન સી આપણા શરીર માટે ખુબ જરૂરી છે. લીંબુ ની છાલ માં આ ભરપુર માત્રા માં જોવા મળે છે. આના ઉપયોગ થી આપણ ને સ્કીન રીલેટેડ કૈંસર, દિલ ની બીમારી અને ગઠીયા રોગ થી મુક્તિ મળે છે.\n૫. લીંબુ ની છાલ માં રહેલું મિનરલ્સ પાચન ક્રિયા ને સક્રિય કરે છે જે આપણું ડાઈજેશન મજબુત થાય છે. જો આપણું\nડાઈજેશન સરખું ચાલે તો આપણે ઘણી બીમારીઓ થી બચી શકી છીએ.\n૬. પાયરીયા ( મોઢા ની દુર્ગધ ) એક એવી બીમારી છે જેના ચાલતા આપના મિત્રો પણ વાત કરતા સમયે દુરી બનાવી ને રાખે છે અને આપને શરમ નો શિકાર થવું પડે છે. લીંબુ ની છાલ મોઢા માં થી આવતી દુર્ગધ ને દુર કરવા માં મદદગાર છે.\n૭. લીંબુ ની છાલ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે જો આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ માં રહે તો હર્ત રીલેટેડ બીમારીઓ ની સંભાવના ઓછી થઇ જશે.\n૮. બદલાતા સમય સાથે આપણી જીવન શૈલી બગડતી જાય છે. મોટા ભાગે ડાયાબિટીસ ની બીમારી થી લડે છે. લીંબુ ની છાલ ડાયાબિટીસ ને કંટ્રોલ માં રાખે છે.\n૯. લીંબુ ની છાલ સ્ટ્રેસ ને દુર કરવા માં પણ મદદગાર થાય છે. તેમાં ઘણી માત્રા માં ફ્લેવાનોયડ જોવા મળે છે જેનાથી આપણું ઓક્સીડેટીવ સ્ટ્રેસ દુર થાય છે.\n૧૦. આ સિવાય પણ લીંબુ ની છાલ ના ઘણા ફાયદા છે. આના સેવન થી આપણું લીવર સાફ રહે છે સાથે બ્લડ સર્કુલેશન માં કોઈ સમસ્યા નથી થતી. એ આપણી માંસપેશીઓ ને પણ મજબુત બનાવે છે.\nરોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજો તમારું નામ પણ A,D,H,K,M,P,R,S, અને Y અક્ષર થી શરુ થાય છે તો આ મોટી ખુશખબર છે ફક્ત આપના માટે જ…\nNext articleશું રાતે અચાનક ખુલે છે તમારી નીંદર તો જાણો તેનો અર્થ…. ખાસ માહિતી વાંચો\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની સાચી રીત…વાંચો ચમત્કારિક ફાયદા અને સાચી સચોટ રીત\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો અજમાવો આ ઘર���થ્થું ઉપચાર બીજું કશું કરવાની જરૂરત નથી.\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો જાણો એનાથી થતું નૂકશાન જાણો એનાથી થતું નૂકશાન મોડર્ન જમાનાના ભારતના ભણેલા લોકોએ ખાસ વાંચવું\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nહા એક સ્ત્રી છે તું.. સ્ત્રી વિષે આટલું જરૂર વાંચજો\nશુભ નું પ્રતીક છે આ છોડ, ઘર માં લગાવી દો પછી...\nરોજ ફળો ને પણ તમારા ખોરાક માં કરો શામિલ, નહીં જરૂર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/tara-vina-shyam/", "date_download": "2019-03-24T21:31:27Z", "digest": "sha1:IRYSJ535VRX2W3B54SJKTNTTSI3HUPVW", "length": 21914, "nlines": 221, "source_domain": "gujjurocks.in", "title": "એ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે.. | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાત�� દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome સ્ટોરી એ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો...\nએ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે..\nએ ચલ જા નીકળ આ ઘરમાંથી.. એકવાર તારા લગ્ન થઈ જાય તો પીછો છૂટે.. અને હા હું બિલકુલ નહીં રડું તારા લગ્ન માં .. એવું કહેવા વાળો ભાઈ હોય છે\nહા હા દેખાય છે લગ્ન પછી તું શું કરીશ નાની નાની વાતોમાં રીસાઈને બોલવા વાળો ભાઈ હોય છે ચલ હટ તું તો કાળી છે.. તારાથી વધારે તો હું ગોરો છું..આવી રીતે ચીડવવા વાળો ભાઈ હોય છે બધાના કપડાં choice કરે છે પણ પોતાના કપડાં બહેનની choice ના લે છે.. એ ભાઈ હોય છે\nઆ style મને suit થાય છે ને આવું ગર્લફ્રેન્ડ ની પહેલાં બહેનને 100 વાર પૂછવા વાળો ભાઈ હોય છે નવું બાઈક જોઈએ છે.. પપ્પાને કહે ને.. આવા મસ્કા મારવા વાળો ભાઈ હોય છે મારા ફોનને હાથ ના લગાવતી આવું કહીને તમારો ફોન હક્ક થી લે છે (ફોગટ માં hotspot થી net ચલાવવા માટે)\nએ મારો ભાઈ હોય છે દાદાગીરી કરીને પોતાના કપડાં હક્ક થી ધોવાનું કહેવા વાળો ભાઈ હોય છે. ઘરમાં લડાઈ કરે પણ દોસ્તો વચ્ચે બહેનનું સારું કહેતા ન થાકવા વાળો ભાઈ હોય છે..\noyee મમ્મી, આને ચૂપ કરાવી દે, નહિતર આજે આનું આવી બન્યું આવી ટપોરીગીરી થી ધમકાવવા વાળો ભાઈ હોય છે પણ.. બહેન ના લગ્નમાં ચૂપચાપ.. એક ખૂણામાં.. પોતાનું મોં છૂપાવીને રડવા વાળો ભાઈ હોય છે..\nઅંકિત ચૌહાણ, માહિર આહ��ર\nતમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.\nઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleશું તમે નીરોધ તરીકે કરો છો કંડોમનો પ્રયોગ, તો જાણી લો આ 11 ટિપ્સ…નહિ તો થઇ શકે છે આવા નુકશાન\nNext articleરતન ટાટા ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને પોતાના વતનમાં આવીને ખેતી અને પશુપાલન કરવું પસંદ કર્યું\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન પણ છે ચાહક\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nદીકરીએ કહ્યું હતું: ”પપ્પા ના જાઓ,” શહિદ જવાને કરી આપેલું એક...\n“લંગડદાસ બાપુની માયા” આ બધું જ માયા ને આભારી છે. માયા...\nસ્ત્રીઓ ના આ 4 કામ ઘર માં લાવે છે સુખ, સમૃદ્ધિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/journalist", "date_download": "2019-03-24T21:40:40Z", "digest": "sha1:B7KHBI35R2KCXQJRI3KLP7WK4SIBDNPC", "length": 8348, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "Journalist News in Gujarati - Journalist Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nઅમદાવાદઃ પાંચ દિવસ પહેલા ટીવી 9ના પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું, જો કે આ હત્યા હતી કે આત્મહત્યા તે અંગે પોલીસ હજુ પણ કોઈ ઠોસ પુરાવા શોધી શકી નથી. જો કે વિપક્ષી નેતાઓએ પણ ચિરાના રહસ્યમય મોતને ક્રૂર ...\nરિપોર્ટર સાથે મારપીટ બાદ પત્રકારોએ હેલમેટ પહેરીને ભાજપ નેતા સાથે કરી વાત\nછત્તીસગઢના રાયપુરમાં જે રીતે પત્રકાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો તે બાદ પત્રકારોએ અનો...\nપત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહિમ દોષિત, 17 જાન્યુઆરીએ સજા સંભળાવાશે\nનવી દિલ્હીઃ પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પત્રકાર રામ ચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલામાં ગ...\nપીએમ મોદીનો ઈન્ટરવ્યુ લેનાર મહિલા પત્રકાર પર ટિપ્પણી કરી ઘેરાયા રાહુલ, એડિટર્સ ગિલ્ડ ગુસ્સામાં\nવર્ષ 2019ના પહેલા જ દિવસે પીએમ મોદીએ એએનઆઈ એડિટર અને વરિષ્ઠ પત્રકાર સ્મિતા પ્રકાશને ઈન્ટરવ્યુ આપ...\nMe Too: જાણીતા એંકર પર મહિલા પત્રકારે લગાવ્યો યૌન શોષણનો આરોપ\nકાર્યસ્થળ પર મહિલાઓ સાથે યૌન શોષણની ઘટનાઓના વિરોધમાં શરૂ થયેલા મી ટુ અભિયાનમાં ફિલ્મ અને મીડિ...\nRSSના શસ્ત્ર પૂજનમાં થયું ફાયરિંગ, પત્રકાર સહિત 2 ઘાયલ\nહાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે વિજયાદશમીના દિવસે વિજય મુહૂર્તમાં થતા શસ્ત્ર પૂજન...\nએમ જે અકબર માનહાનિ કેસઃ 31 ઓક્ટોબરે સાક્ષીઓના નિવેદનનું પરીક્ષણ\n#MeToo કેમ્પેઈન હેઠળ પત્રકાર પ્રિયા રમાની સામે એમ જે અકબરના ગુનાહિત માનહાનિ કેસ પર દિલ્હીની પટિયા...\nહત્યાનું રિપોર્ટિંગ કરતા રૉયટર્સના બે પત્રકારોને 7 વર્ષની જેલ\nયંગૂનઃ મ્યાનમારની કોર્ટે સોમવારે અમેરિકન ન્યૂજ એજન્સી રૉયટર્સના બે પત્રકારોને સાત વર્ષની સજ...\nવરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે નિધન\nજાણીતા વરિષ્ઠ પત્ર��ાર કુલદીપ નૈય્યરનું 95 વર્ષની વયે મોડી રાતે નિધન થઈ ગયુ. તેઓ દિલ્હીની હોસ્પિ...\n\"બોસ સાથે સુવું પડે છે પછી બનાય છે રિપોર્ટર\": ભાજપના નેતા\nતમિલનાડુના વરિષ્ઠ ભાજપ નેતા એસવી શેખરે વિવાદાસ્પદ પોસ્ટ શેયર કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. શેખ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00425.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "http://4masti.com/when-duryodhan-see-her-wife-and-karn/", "date_download": "2019-03-24T22:06:45Z", "digest": "sha1:27L52TRHS57Z4USC3ZYIGZWAJRZ6T5U2", "length": 13005, "nlines": 70, "source_domain": "4masti.com", "title": "જયારે એક જ રૂમમાં દુર્યોધને પોતાની પત્ની અને કર્ણને હંસી મજાક કરતા જોયા…. |", "raw_content": "\nInteresting જયારે એક જ રૂમમાં દુર્યોધને પોતાની પત્ની અને કર્ણને હંસી મજાક કરતા...\nજયારે એક જ રૂમમાં દુર્યોધને પોતાની પત્ની અને કર્ણને હંસી મજાક કરતા જોયા….\nકૌરવોમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો સૌથી મોટો પુત્ર હતો દુર્યોધન. તેની અંદર અહંકાર અને ઈર્ષા ઘણી ભરેલી હતી. માત્ર સત્તા નહિ પરંતુ દરેક બાબત ઉપર તેને પોતાનો અધિકાર લાગતો હતો. એવો જ એક અધિકાર જમાવ્યો હતો કામ્બોજના રાજા ચન્દ્રવર્માની દીકરી ભાનુમતી ઉપર. ભાનુમતી એક તેજ તરવરાટ વાળી અને સુંદર રાજકુમારી હતી. તેની સુંદરતા ઉપર ઘણા રાજકુમારો મોહિત હતા. જયારે તેના લગ્નનો સમય થયો તો રાજાએ એક સ્વયંવર રચ્યો. તેમાં શિશુપાલ, જરાસંઘ, રુક્મિ, દુર્યોધન અને કર્ણ પણ જોડાયા હતા. ભાનુમતીએ પોતાનો પતિ પસંદ કરવાનો હતો.\nબળજબરીથી કર્યા ભાનુમતી સાથે લગ્ન :\nભાનુમતી હાથમાં વરમાળા લઈને દાસીઓ સાથે આગળ વધવા લાગી. તેની સુંદરતા જોઈને દુર્યોધન પણ તેની ઉપર મોહિત થઇ ગયો હતો, અને તે ઈચ્છતો હતો કે ભાનુમતી તેને પસંદ કરે. જયારે ભાનુમતી દુર્યોધન સામે આવી તો માળા ન પહેરાવી અને આગળ વધી ગઈ. તેની ઉપર દુર્યોધનને ઘણું ખરાબ લાગ્યું અને તેણે ભાનુમતીનો હાથ પકડ્યો અને પોતે માળા પહેરી લીધી. એવું બનતા જોઈ રહેલા તમામના હાથોમાં તલવાર આવી ગઈ. દુર્યોધને કહ્યું કે જો તેમણે યુદ્ધ કરવું છે તો પહેલા કર્ણ સાથે યુદ્ધ કરવાનું રહેશે. કર્ણએ એક જ હુમલામાં તમામ રાજાઓને હરાવી દીધા.\nદુર્યોધન જયારે ભાનુમતીને લઈને હસ્તીનાપુર પહોંચ્યો તો તેના આવા વર્તનનો જોરદાર વિરોધ થયો. ત્યાર પછી દુર્યોધનએ ભીષ્મ પિતામહનું ઉદાહરણ આપીને કયું, કે તે પણ પોતાના સાવકા ભાઈઓ માટે અંબા, અંબિકા અને અંબાલિકાનું હરણ કરી લાવ્યા હતા. જયારે એ ખોટું ન હતું તો આ ખોટું કેમ. તે વાત ઉપર બધા શાંત થઇ ગયા અને આ તર્ક સાથે ભાનુમતી પણ માની ગઈ અને તેમણે દુર્યોધન સાથે લગ્ન કરી લીધા.\nકર્ણ અને ભાનુમતીની મિત્રતા :\nદુર્યોધન અને ભાનુમતીના લગ્ન પછી ૨ સંતાન થયા. પુત્ર લક્ષ્મણ જે આગળ જઈને અભિમન્યુનો કાળ બનીને આવ્યો અને લક્ષ્મણા જેના લગ્ન કૃષ્ણ અને જામવંટીના પુત્ર સામ્બ સાથે થયા હતા. તે દરમ્યાન ભાનુમતી અને કર્ણ વચ્ચે સારી મિત્રતા થવા લાગી હતી. બન્ને હંમેશા એક બીજા સાથે હસી મજાક કરતા અને એક બીજા સાથે કોઈને કોઈ રમત રમતા રહેતા હતા.\nએક વખત ભાનુમતી પોતાના રૂમમાં કર્ણ સાથે શતરંજની રમત રમી રહી હતી. તેમાં કર્ણની જીત થઇ રહી હતી. આ રમત ચાલી જ રહી હતી કે ભાનુમતીને કોઈના આવવાનો અનુભવ થયો. તેણે જોયું તો દુર્યોધન ઓરડા તરફ આગળ વધી રહ્યો હતો તે તરત ઉભી થઇ ગઈ. કર્ણ રૂમની તરફ પીઠ કરીને બેઠા હતા તેને ખબર ન પડી કે દુર્યોધનના આવવાથી ભાનુમતી ઉભી થઇ ગઈ છે. તેને લાગ્યું કે હારના ડરથી ભાનુમતી રમત અધુરી છોડી રહી છે, તો તેણે તરત ભાનુમતીનો હાથ પકડીને તેને બેસાડી દીધી.\nભાનુમતીના હાથની જગ્યાએ તેની એક માળા કર્ણના હાથમાં તૂટીને વેરાઈ ગઈ. દુર્યોધન ત્યાં આવી પહોંચ્યો. હવે કર્ણ અને ભાનુમતી બન્નેને ડર લાગવા લાગ્યો કે ક્યાંક દુર્યોધન તેનો કોઈ ખોટો અર્થ ન કાઢી લે. દુર્યોધન ભલે કેટલો પણ અધર્મી અને પાપી કેમ રહો ન હોય તેને પોતાની પત્ની અને પોતાના મિત્ર ઉપર પૂરો વિશ્વાસ હતો. તેણે તરત કર્ણને હસતા હસતા કહ્યું, કે મિત્ર માળા તો ઉપાડી લે. અને પછી જે કામ માટે તે રૂમમાં આવ્યો હતો તેના વિષે વાત કરીને જતો રહ્યો.\nતે વાત કર્ણને ઘણી સારી લાગી કે તેના ચરિત્ર્ય ઉપર તેના મિત્રએ ક્યારે પણ શંકા નથી કરી. તે ભાનુમતીને બળજબરીથી તો લાવ્યો હતો, પરંતુ તેની સાથે હંમેશા દુર્યોધને સારો જ વ્યવહાર કર્યો હતો. મહાભારતના યુદ્ધમાં પોતાના પુત્ર અને પતિના મૃત્યુનો ભાનુમતીને ઊંડો આઘાત લાગ્યો હતો.\nગાંધારીનો સૌથી મોટો પુત્ર\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nદરરોજ સવારે આ એક નાની વસ્તુ લેવાની છે કરી દેશે એવો...\nસ્વસ્થ રહેવું સૌથી મોટું સુખ છે.કહેવત પણ છે-‘પહેલું સુખ નીરોગી કાયા’. કોઈ પણ વ્યક્તિ જો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો જ પોતાના...\nએક મહિલાએ પોતાની સુરક્ષા માટે શું કરવું જોઈએ જયારે મોડી રાત્રે...\nતમારા ઘરમાં આવી રીતે તૈયાર કરો LED બલ્બ અને કમાઓ 20...\nમકર સંક્રાતિ 14 તારીખે મનાવી કે 15, આને લઈને કન્ફ્યુજન છે,...\nસાત દિ’ પહેલાં એણે દસ રૂપિયા માગ્યા. ન આપ્યા એટલે એણે...\nછાતીમાં કફ ભરાયેલ હોય અને સોજાને દુર કરવાના ૭ ઘરગથ્થું સારવાર...\nઆહા ઓરીજનલ જોવા જેવો ”મણિયારો રાસ”\nજાણો આજ કાલ ક્યાં છે ‘કસૌટી જિંદગી કી’ ના જુના અનુરાગ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/103782", "date_download": "2019-03-24T21:35:23Z", "digest": "sha1:5OQHCMQTC5POQAYSSFBUEVSXBXGF7Y2R", "length": 3511, "nlines": 91, "source_domain": "evidyalay.net", "title": "કસોટી – પહેલો પ્રયત્ન", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nકસોટી – પહેલો પ્રયત્ન\nઆ સવાલોના જવાબ આપો ( અહીં ક્લિક કરો )\nવાંદરો સલામ ભરે છે\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/ocha-kharcha-ma-kya-mosam/", "date_download": "2019-03-24T22:00:23Z", "digest": "sha1:Q2QGULYPVLPGMKOWSFADV2DUZUZEIUK3", "length": 24155, "nlines": 243, "source_domain": "gujjurocks.in", "title": "મોસમ ચાહે કોઈ પણ હોય, જાવ અહિયાં ઓછા ખર્ચમાં ફરવા..... એક વાર જઈ આવો સસ્તા ભાવે ફરી લો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome જાણવા જેવું/ટીપ્સ ટ્રાવેલ મોસમ ચાહે કોઈ પણ હોય, જાવ અહિયાં ઓછા ખર્ચમાં ફરવા….. એક વાર...\nમોસમ ચાહે કોઈ પણ હોય, જાવ અહિયાં ઓછા ખર્ચમાં ફરવા….. એક વાર જઈ આવો સસ્તા ભાવે ફરી લો\nફરવા વાળા ઘણા છે ,પણ સમજદારીથી ફરવા જવા વાળા લોકો ઘણા ઓછા છે. થોડા લોકો એવા છે જે પિક સિઝન અને ઓફ સિઝન વચ્ચે હોલીડે પ્લાન કરે છે. એ લોકો એવું કરવા થી પૈસા બચાવે છે અને ભીડ થી પણ બચી જાય છે. તમે પણ જાણો ક્યાં હોલીડે ડેસ્ટિનેશન પર ક્યાં મહિને જવું સમજદારી ભર્યું રહેશે.\n2 કોઈક લોકો માટે લદાખ જવું ખૂબ પસંદ ભર્યું હોય છે. જો તમે શૂન્યથી નીચું ���ાપમાન સહન કરી શકો છો તો ,જાન્યુઆરી માં જવું જોઈએ. મનાલી લેજ હાઇવે ભલે ત્યારે બંધ હોય પણ હવાઈ માર્ગો ચાલુ હોય છે.\nઅસમના મજુલી દ્વીપ માં વસવાટ વધુ નથી ,પણ જેટલી જલ્દી બ્રહ્મપુત્ર સીમટતી જાય છે તો ત્યાં જવું ઐતિહાસિક સાબિત થઈ શકે છે.અહીંયા ફેબ્રુઆરી માં અસમ માં સંસ્કૃતિ ની ઝલક દેવા વાળા મઠ અને મ્યુઝિયમ ની સાથે કુદરતી ખૂબસૂરતી નો નજારો સારો જોવા મળશે.\n4 માર્ચ ના સમય એ જાતિ ઠંડી માં રાજસ્થાન ના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ની મજા લઈ શકાય છે. આ મહિના માં તમે પટોત્સવ અને સસ્તા હોટલ ની મજા પણ લઈ શકે છે.\n5 એપ્રિલ માં તમને ન શરદીઓ વાળા ટુરિસ્ટ ની ભીડ મળશે ના તો ગરમીઓ થી પરેશાન લોકો ની. એવા માં તમે ઉત્તરાખંડ ના પહાડો તરફ જઈ શકો છો.\nસફારી ફરવા માટે ગરમીઓ થી સારું કોઈ મોસમ નથી. તો મેં મહિના માં મધ્યપ્રદેશ ના બંધવાગઢ નો રોચક નજારો જુઓ. તમે અહીંયા જંગલ ના રાજા ને સેહલાય થી જોઈ શકો છો. સાથે જ હોટલ ના ખર્ચા માં પણ ફાયદો થશે.\nજૂન માં ગરમીઓ થી બચવા માટે વધુ પડતા લોકો મનાલી , શિમલા જેવી જગ્યા પર જાય છે. પણ અરુણાચલ પ્રદેશ ના દિરંગ માં વગર ભીડભાડ એ તમને ખૂબસૂરતી જોવા મળશે..\nજુલાઈ ના મોનસૂન માં ગોવા નો નજારો દુનિયા માં સૌથી અલગ દેખાય છે. એના થોડા મહિના પછી અહીંયા લોકો આવા લાગે છે. એના સિવાય આ મોસમ માં સ્થાનીય સ્પા તમને આયુર્વેદ નો જાદુ આપે છે.\n9 નવેમ્બર થી ફેબ્રુઆરી વચ્ચે ચાલવા વાળા પિક સિઝન થી અલગ ઓગસ્ટ માં ઉદયપુર તમને એક ખાસ એહસાસ આપે છે.\nસપ્ટેમ્બર માં કેરળ માં વરસાદ અને આયુર્વેદિક હેલ્થ પેકેજ તમારા બજેટ રહેશે. શહેરી તણાવ થી દુર તમને અહીંયા સુકુન સાથે ડિસ્કાઉન્ટ પણ મળશે.\nઓક્ટોબર માં વરસાદ વિદાય લે છે , અને પહાડો હર્યા ભર્યા રહે છે. એવા માં હિમાચલ ની વાદીઓ માં ન ગરમીઓ ની ભીડ મળશે અને ના મોનસૂન ની પરેશાની. સૌથી સારી વાત એ છે કે હોટલ રૂમ પણ સસ્તા મળશે.\nનવેમ્બર ના મધ્ય માં દેશ ના વધુ પડતા હિસ્સા ને શરદીઓ ને ઘેરી લીધો હોય છે. એવા માં પહાડો ના નજારા લેવા અને ત્યાં ની ખૂબસૂરતી જોવા લાયક હોય છે. એવી જગ્યા છે સિક્કિમ.\nડિસેમ્બર મહિનો દેશ ના વધુ પડતા હિસ્સા માટે પિક સિઝન હોય છે. જ્યારે જમ્મુ કાશ્મીર ,હિમાચલ , અરુણાચલ અને ઉત્તરાખંડ માં જોરદાર બરફ પડતો હોય છે. એવા માં મોંઘાઈ ને ચાલતે બીજે ક્યાંય ફરવું બેવકૂફી ભર્યું નીવડી શકે છે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભ��વ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજીવનમાં આવી ઘણી ઘટનાઓનું ઘટિત થવું હોય છે શુભ, દૂર થશે ખરાબ સમય… વાંચો લેખ\nNext articleઘર છૂટ્યા ની વેળા.. ભાગ – ૩૦\nવિશ્વની 5 એવી રહસ્યમયી જગ્યાઓ જે તમને વિશ્વાસ નહિ આવે કે એ આપણી પૃથ્વી પર આવેલ છે…\nખુબ જ ડરામણું છે ભારતનું આ છેલ્લું ગામ, અંધારું થાય પછી અહીંયા પંખીડાઓ પણ નજર નથી આવતા\nશું તમે વાઘા બૉર્ડર ધ્વજ સેરેમની વિશેની આ વાતો જાણો છો રસપ્રદ લેખ વાંચીને રુવાડા ઉભા થઇ જશે…. જય હિન્દ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nરાતે ભૂલથી પણ ન ખાઓ આ ચીજ, નહિ આવે મોટાપો…જરૂરી માહિતી...\nPM મોદી ને મળ્યા અક્ષય કુમાર-કરન જોહર સહીત અન્ય બૉલીવુડના કિરદારો,...\nઘોડી ઉપર ચડ્યા આકાશ, મનમૂકીને નાચ્યાં રણબીર, કરન અને શાહરૂખ …\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/02/12/pancard/", "date_download": "2019-03-24T22:20:43Z", "digest": "sha1:KRRBALGB66JCKZVE5PNOCWYHVNC66GZC", "length": 25334, "nlines": 191, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: સપ્તપદીમાં પાનકાર્ડ ! – ચિત્રસેન શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nFebruary 12th, 2016 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ચિત્રસેન શાહ | 6 પ્રતિભાવો »\n(‘હાસ્યનું મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nસપ્તપદીમાં ફેરા ફરતી વખતે ચોથો ફેરો ફરતાં પહેલાં કન્યાને ઓચિંતા જ યાદ આવ્યું કે એન્ગેજમેન્ટ વખતે વરપક્ષે આપેલ વાયદા પ્રમાણે પાનકાર્ડ રજૂ કર્યું નો’તું અને તેમના છેલ્લા વાયદા મુજબ વરરાજા મોડામાં મોડું સપ્તપદીના ફેરા પહેલાં તો પાનકાર્ડ ચોક્કસપણે રજૂ કરી દેશે તેવી વાત હતી.\nતેથી કન્યાને ચોથા ફેરા પહેલાં વરપક્ષ પાસે પાનકાર્ડની માગણી કરી \nવાત જાણે એમ છે કે અમેરિકાથી ઓચિંતા જ આવીને ધડાધડ લગ્ન કરીને અમેરિકા પાછા જવાના ભાગંભાગ પ્રોગ્રામને કારણે વાઇબ્રન્ટ મૅરેજ નક્કી કરતા પહેલાં સાવચેતીના પગલારૂપે કન્યાના પિતાએ મુરતિયાના પિતા પાસે નીચેના ડૉક્યુમૅન્ટ્‍સ માગ્યા હતા :\n– બૅંક એકાઉન્ટના પાસબૂકની ઝેરોક્સ \n– છેલ્લા બાર મહિનાનાં ઇલેક્ટ્રિક્સસિટી બિલ્સની ઝેરોક્સ \nઆમાંથી પાનકાર્ડ સિવાયના ડૉક્યુમેન્ટ્‍સ તો વેવાઈપક્ષે રજૂ કરી દીધા હતા, પરંતુ I.T. ડિપાર્ટમેન્ટ તરફથી પાનકાર્ડ સમયસર નહીં મળતાં ઉપર મુજબ વાયદો કર્યો હતો.\nઇલેક્ટ્રિક બિલ્સની રકમ જોઈને લાખેણી કન્યાના મિલિયોનેર પિતાશ્રીની લાગણી દુભાઈ હતી તેમણે થનાર વેવાઈને પૂછ્યું : ‘આટલું ઓછું બિલ આવે છે તો તમે ઉનાળામાં એ.સી. કે શિયાળામાં રૂમ-હીટરનો ઉપયોગ નથી કરતાં તેમણે થનાર વેવાઈને પૂછ્યું : ‘આટલું ઓછું બિલ આવે છે તો તમે ઉનાળામાં એ.સી. કે શિયાળામાં રૂમ-હીટરનો ઉપયોગ નથી કરતાં \nવેવાઈએ જવાબ આપ્યો : ‘અમારે ત્યાં મોટા ભાગે સોલાર ઉપકરણોનો જ ઉપયોગ વધારે થાય છે. સોલાર વૉટર હીટરથી માંડી સોલાર કૂકર, સોલાર લાઇટ વગેરે, તેથી બિલ ઓછું આવે જ ને અરે, આનાથી ઊલટું અમે તો રૂફ-ટૉપ સોલાર વીજળી ઉત્પાદન કરીને ક્યારેક આજુબાજુવાળાઓને વીજળી વેચીએ પણ છીએ અરે, આનાથી ઊલટું અમે તો રૂફ-ટૉપ સોલાર વીજળી ઉત્પાદન કરીને ક્યારેક આજુબાજુવાળાઓને વીજળી વેચીએ પણ છીએ ત્યારે થાય છે એવું કે અમારે બિલ ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું નથી, પરંતુ અમા���ે ત્યાં બિલ ભરનારાઓની લાઇનો લાગે છે ત્યારે થાય છે એવું કે અમારે બિલ ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું નથી, પરંતુ અમારે ત્યાં બિલ ભરનારાઓની લાઇનો લાગે છે \nકન્યાના પિતાને થનાર વેવાઈની સૂક્ષ્મ રમૂજવૃત્તિ અને હ્યુમરસ સ્વભાવ ગમી ગયાં. આ હાસ્યવિનોદે બંને પક્ષને નજીક લાવી દીધા અને સંબંધ બંધાઈ ગયો. હાસ્યથી બંધાયેલા સંબંધો ફેવિકોલ કે સિમેન્ટથી બંધાયેલી વસ્તુઓ કરતાં પણ વધારે મજબૂત હોય છે \nપરંતુ તેમ છતાં સમયસર પાનકાર્ડ નહીં મળતાં વરપક્ષવાળા મૂંઝવણમાં તો હતા જ પરંતુ ત્યારે તેમની નજર ન્યૂઝપેપરની એક જાહેરાત પર પડી, જેમાં લખ્યું હતું – ‘મૂંઝાઈ ગયા છો પરંતુ ત્યારે તેમની નજર ન્યૂઝપેપરની એક જાહેરાત પર પડી, જેમાં લખ્યું હતું – ‘મૂંઝાઈ ગયા છો તો ચાલ્યા આવો અમારી પાસે તો ચાલ્યા આવો અમારી પાસે અમારી પાસેથી તાત્કાલિક મળી શકશે –\n– મૅરેજ સર્ટિફિકેટ (મૅરેજ કર્યા વગર પણ \n (ડિવૉર્સ લીધા વગર જ \nઅરે, આ દુકાનદાર વિશે તો એમ કહેવાય છે કે જેના નામનું PAN કાર્ડ જોઈએ તે નામનું પાનકાર્ડ ચોવીસ કલાકમાં જ મળી જાય છે અરે તમે કહો કે મહાત્મા ગાંધીના નામનું પાનકાર્ડ જોઈએ છે તો તે કહેશે, ‘મહાત્મા મંદિર પાસેની અમારી બ્રાંચ પરથી કાલે આ જ સમયે મેળવી લેજો અરે તમે કહો કે મહાત્મા ગાંધીના નામનું પાનકાર્ડ જોઈએ છે તો તે કહેશે, ‘મહાત્મા મંદિર પાસેની અમારી બ્રાંચ પરથી કાલે આ જ સમયે મેળવી લેજો \nએક વાર એક ભાઈ તેમની દુકાને પહોંચીને કહે, ‘મને મિસ્ટર Xનું બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ જોઈએ છે. તેમની જન્મ અને મૃત્યુની તારીખ આ પ્રમાણે છે.’\nદુકાનદારે બીજા દિવસે આવવાનું કહ્યું. બીજા દિવસે પેલા ભાઈ પહોંચ્યા ત્યારે બંને સર્ટિફિકેટ તૈયાર હતાં. પરંતુ તેમાં બર્થ અને ડેથની તારીખમાં ઊલટસૂલટ થઈ ગઈ હતી ડેથની ડેટની જગ્યાએ બર્થ ડેટ લખાઈ ગઈ હતી અને બર્થની જગ્યાએ ડેથની તારીખ લખાઈ ગઈ હતી \nકસ્ટમરે દુકાનદારને કહ્યું, ‘અરે ભાઈ, જરા બુદ્ધિ તો ચલાવો પ્રથમ માણસનો જન્મ થાય કે મ્રુત્યુ પ્રથમ માણસનો જન્મ થાય કે મ્રુત્યુ \nતો દુકાનદારે ચોંકાવનારો જવાબ આપ્યો \nતેણે કહ્યું, ‘કેમ તમે પુનર્જન્મમાં નથી માનતા \nહકીકતમાં તે પુનર્જન્મ અંગેનું પુસ્તક વાંચતાંવાંચતાં આ બર્થ-ડેથ સર્ટિફિકેટનું કામ કરતો હતો \nએક કામ કરતાં-કરતાં બીજું કામ પણ સાથે કરવા જઈએ ત્યારે આવા ગોટાળા સર્જાય છે અથવા તેનાં ઘણાં ભયંકર પરિણામ આવે છે \nદા. ત., કાર કે કોઈ પણ વિકલ ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતાં ઘણી વાર અકસ્માત સર્જાય જ છે ને વાતો કરતાં-કરતાં સર્જિકલ ઑપરેશન કરતી વખતે ડૉક્ટરોથી પણ ભૂલમાં પેટમાં કાતર કે કપાસ વગેરે રહી જવાના બનાવ પણ ઘણી વાર બને છે \nઅરે, એક વાર તો એક રમૂજી કિસ્સો પણ પ્રકાશમાં આવેલો. હાર્ટનું ઑપરેશન કરતી વખતે ડૉક્ટરને એક ફોન આવ્યો. ડૉક્ટર પાસે ત્યારે હાથમાં પેન કે પૅડ તો હોય નહીં, તેથી તેણે ફોન કરનારાનો ફોન નંબર હાથવગા બહાર કાઢેલા હાર્ટ પર ટપકાવી લીધો \nહવે એ પેશન્ટ એ ફોન નંબરવાળા હાર્ટ સાથે કદાચ જીવતો હશે \nઆર.ટી.ઑ.વાળા સોનોગ્રાફીમાં કદાચ એ નંબર જુએ તો તેને શરીરના એન્જિનનો રિરિયલ નંબર પણ માની બેસે અને આમ જોવા જઈએ તો હાર્ટ એ શરીરરૂપી કારનું એન્જિન જ છે ને \nઆ રીતે એક કામ કરતા-કરતાં બીજા કામ કરવામાં ઘણી વાર ગોટાળા કે મુશ્કેલી સર્જાય છે.\nજોકે લેખકો માટે ક્યારેક એનાથી ઊલટું પણ બનતું હોય છે.\nદા. ત., લેખક હાસ્યલેખ લખતી વખતે ક્યારેક જો હેમા માલિનીના વિચારમાં ખોવાઈ જાય તો તેના હાસ્યલેખમાં સૌંદર્યનો ઉમેરો પણ થઈ જાય છે (વાચક અત્યારે જ તે અનુભવી શકશે (વાચક અત્યારે જ તે અનુભવી શકશે \nપાનકાર્ડથી શરૂ થયેલી આપણી આ સફરમાં આગળ વધતાં-વધતાં ફરી પાછા આપણે એ જ જગ્યાએ – પાનકાર્ડ પર જ પાછા આવી ગયા છીએ, કારણ કે આ હળવાશનો રિંગ રોડ છે \nઆજના સમયમાં તો વાતેવાતે અને દરેક જગ્યાએ પાનકાર્ડની જરૂર પડે છે હમણાં અમારા એક પરિચિત પોતાના ફૅમિલીમાં કોઈના લગ્નપ્રસંગે ‘ગોરમહારાજ’ને બૂક કરવા ગયેલા ત્યારે ગોરમહારાજે પણ પાનકાર્ડની ઝેરોક્સ માગેલી હમણાં અમારા એક પરિચિત પોતાના ફૅમિલીમાં કોઈના લગ્નપ્રસંગે ‘ગોરમહારાજ’ને બૂક કરવા ગયેલા ત્યારે ગોરમહારાજે પણ પાનકાર્ડની ઝેરોક્સ માગેલી એ રીતે ઝેરોક્સવાળાના બિઝનેસ પણ ધમધમે છે \nઅમને તો શંકા છે કે હવે એક દિવસ એવો આવશે કે આપણે જ્યારે પાન ખાવા જઈશું ત્યારે પાનવાળો પણ પાનકાર્ડ માગશે \nએક પોલીસવાળાએ તો વળી એક ચોર પાસે પણ પાનકાર્ડ જોવાની ઈચ્છા દર્શાવી હતી \nમૅટરનિટી હોમમાં દાખલ થયેલી મહિલા પાસે ડૉક્ટર આવનારા બાળકના પાનકાર્ડ માટે એપ્લિકેશન કરેલ હોય તો તેની ઝેરોક્સ કૉપી માગશે અને છેલ્લે –\nટૂંકમાં જન્મથી મૃત્યુ સુધી તમે પાનકાર્ડની ચુંગાલમાંથી છૂટી નહીં શકો \nપરંતુ તમારે તેમાંથી છૂટવું છે તો છૂટી જાઓ કોમામાં સરી પડીને –\nજ્યાં સુધી ફરીથી ભાનમાં આવો નહીં ત્યાં સુધી \n[કુલ પાન ૧૧૮. કિંમત રૂ. ૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous તમારો ભાડૂત કવિ તો નથી ને \nપાછલી ઉંમરના મહત્વના બે સવાલ – રોહિત શાહ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઉત્તર-રાયણ – મિતિ ઠાકોર (વિજેતા હાસ્ય વાર્તા)\n(મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ ... [વાંચો...]\nપુસ્તક પ્રકાશન : એક જોખમી ધંધો – કિશોર વ્યાસ\n’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) જેમ જળ વિના મત્સ્ય તરફડે, પોતાના ટોળામાંથી ભૂલી પડેલી મૃગલી જેમ બેબાકળી બની જાય એમ મારા પુસ્તક પ્રકાશન વિના હું જ્યારે ટળવળવા લાગ્યો ત્યારે મારા પિતાએ મને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે : ‘તો ... [વાંચો...]\nપોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’ રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે ’ ********** હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો. એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ’ ********** હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો. એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ’ વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે ’ વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે ’ ********** રામુ શાકભાજી લેવા ગયો એ સમયે ... [વાંચો...]\n6 પ્રતિભાવો : સપ્તપદીમાં પાનકાર્ડ \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nઆપ પાન કાર્ડની ક્યાં માંડો છો, આપણે બધા આ ” કાર્ડો અને સર્ટિફિકેટોમાં ” એવા અટવાયેલા છીએ કે , — ગઈ વખતે હું પેન્શન ઓફિસમાં મારું ” હયાતીનું સર્ટિફિકેટ ” આપવા ગયો, અને ૨૦૧૫ નું ” હયાતીનું સર્ટિફિકેટ ” આપ્યું. તે લીધા પછી મારી ફાઈલ ફેંદતાં ગુસ્સાથી બોલ્યાઃ ” … હા, પણ ૨૦૧૪ નું હયાતીનું … ક���યાં \nમેં ઘણું સમજાવ્યું કે … ૨૦૧૫ માં હું ” હયાત ” છું , એટલે ૨૦૧૪ માં પણ હું હયાત હોઉં જ ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nવહિવતમ આજે વાસ્તવિકતા વિસરાય ગૈ ચ્હે\nમને રીડ ગુજરાતી બહુ ગમે છે નવુ નવુ જાણવા મળે છે\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00426.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.e-activo.org/gu/preguntas-en-espanol/", "date_download": "2019-03-24T21:12:20Z", "digest": "sha1:NQ273RXAUKIEQFTFVH6WWLBNUUQLIJZB", "length": 10573, "nlines": 140, "source_domain": "www.e-activo.org", "title": "Cómo hacer preguntas en español | eactivo | ઇમિગ્રન્ટ્સ માટે સ્પેનિશ", "raw_content": "\n5 નવેમ્બર, 2011 | 1 ટિપ્પણી\nEspañol Activo દ્વારા આ કામ એક હેઠળ લાઇસેંસ પ્રાપ્ત છે ક્રિએટીવ કોમન્સ આરોપણ બિન-NoDerivs 3.0 Unported લાઈસન્સ.\nમાં પ્રકાશિત: 2 કસરતો\nટૅગ્સ: એ 2 , વોકેબ્યુલરી\n1 Comentario a “સ્પેનિશ પ્રેક્ટિસ પ્રશ્નો”\nઈમેઈલ દ્વારા ટિપ્પણીઓ અપ અનુસરો સૂચિત મને.\nઇમેઇલ દ્વારા નવી પોસ્ટ્સ મને સૂચિત.\nEactivo પર આપનું સ્વાગત છે\neactivo અમે તે સ્રોતો શેર બનાવવામાં એક બ્લોગ છે, તાલીમ, સમાચાર, અમે સ્પેનિશ શિક્ષણ અને શિક્ષણ માટે રસપ્રદ ધ્યાનમાં અસર અને શોધો.\nસ્પેનિશ વ્યાયામ સક્રિય સ્તરવાળી\nસ્પેનિશ અસ્કયામતો Videocasts સ્પેનિશ બોલે છે\nસક્રિય માટે સ્પેનિશ પોડકાસ્ટ સ્પેનિશ જાણવા માટે\nડેલીયા અને Begoña પોડ��ાસ્ટ\nતમે તમારી જાતને રજૂ કરવા માંગો છો\nકેવી રીતે સ્પેનિશ નામો છે\nસ્પેનિશ તમારા અભિપ્રાય વ્યક્ત\nઅરબી બોલનારા માટે અક્ષરજ્ઞાન\nસ્પેનિશ મૂળાક્ષર (એસ ઝેડ)\nસ્પેનિશ મૂળાક્ષર (એ જોહાન)\nતમે તમારી જાતને રજૂ કરવા માંગો છો\nએ 1 એ 2 અક્ષરજ્ઞાન બી 1 B2 C1 C2 ચિની અભ્યાસક્રમો કોમિક શબ્દકોશો લખવું સાંભળવા સ્પેનિશ સ્પેનિશ અભ્યાસ હાવભાવ વ્યાકરણ પુરુષો ભાષાઓ કલ્પના રમતો સાક્ષરતા વાંચન લેટર્સ જાતે સ્ત્રીઓ રાષ્ટ્રીયતા નામ સ્પેનિશ નામો સમાચાર શબ્દો પોડકાસ્ટ કવિતા અહેવાલ વ્યવસાય અર્થ સાધનો સ્વાયત્ત સમુદાયો સંશયાર્થ વિદ્યાર્થી કામ અનુલેખન videocast વોકેબ્યુલરી અરબી\nબ્લોગ પર સબ્સ્ક્રાઇબ કરો\nનવી પ્રવેશો મેળવવા માટે નીચેના બોક્સમાં તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો બાર.\nજોડાઓ 67 અન્ય ગ્રાહકો\nમૂળભૂત ભાષા તરીકે સેટ કરો\nહું શોધવા માંગો છો…\nઅહીં તમે કસરત અન્ય વેબસાઇટ્સ મળશે, શબ્દકોશો, બ્લોગ્સ, પોડકાસ્ટ અને દિવસ માટે તમારા દિવસ માં મદદ કરશે કે વ્યવહારુ જાણકારી સાથે વિસ્તારો માટે કડીઓ. શિક્ષકો રસપ્રદ બ્લોગ્સ અને સામયિકો માટે કડીઓ ની પસંદગી મળશે.\nતમે નીચેની કડીઓ જરૂર.\nસ્પેનિશ ટાપુ શાળા. રમતો, વિડિઓઝ અને પૂછપરછવાળી કસરત સ્પેનિશ\nPracticaespañol, તાલીમ, વાંચન, વીડિયો, ખરેખર સમાચાર\nમોબાઇલ પર સ્પેનિશ જાણો\nઇન્ટરેક્ટિવ કસરત સ્પેનિશ ઇન્સ્ટિટ્યુટો સર્વાન્ટીઝ\nઇન્સ્ટિટ્યુટો સર્વાન્ટીઝ સ્તર દ્વારા સ્પેનિશ વાંચનો\nરોયલ એકેડમી ઓફ સ્પેનિશ શબ્દકોશ\nકોલિન્સ શબ્દકોશ ઇંગલિશ / સ્પેનિશ\nસ્પેનિશ પર રસપ્રદ બ્લૉગ્સ\nઇમિગ્રન્ટ્સ માટે સ્પેનિશ બ્લોગ\nબીજું માતૃભાષા અને ઇમીગ્રેશન\nસ્પેનિશ અલગ ઉચ્ચારો રમો\nપૃષ્ઠ પર કોઈપણ શબ્દ પર ડબલ ક્લિક કરો અથવા શબ્દ લખો:\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00427.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/tasty-ringan/", "date_download": "2019-03-24T21:38:24Z", "digest": "sha1:H4J2HQDQJ2HWUUXH7XEKZAJDKSW7NPK3", "length": 26383, "nlines": 254, "source_domain": "gujjurocks.in", "title": "ઘરમાં રીંગણ કોઈને પસંદ નથી? રીંગણની આ રેસીપી ખુશ કરી દેશે બધાને તો બનાવો અને ચખાડો. રીંગણ કઢી... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરા�� તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome રેસીપી ઘરમાં રીંગણ કોઈને પસંદ નથી રીંગણની આ રેસીપી ખુશ કરી દેશે બધાને...\nઘરમાં રીંગણ કોઈને પસંદ નથી રીંગણની આ રેસીપી ખુશ કરી દેશે બધાને તો બનાવો અને ચખાડો. રીંગણ કઢી…\nટેસ્ટી રીંગણ ની કરી ઘરે બનાવો\nમિત્રો બજાર માં મળતા વિવિધ શાકભાજી માં બટેટા, કોબી, ફ્લાવર, વટાણા, રીંગણાં, ચોળી, વાલોળ, આ આપણાં દેશી ગુજરાતી શાક ના નામ છે. જેમાં શાક નો રાજા રીંગણ ને કહેવા આ આવે છે. રીંગણાં વગર એમ કહી શકાય કે શાકભાજી અધૂરું છે. લોકો રીંગણાં નું જુદા-જુદા પ્રકારે શાક બનાવી ને ખાઈ છે. કોઈ તેનો ઓળો બનાવી બાજરા ના રોટલા સાથે ખાઈ છે, તો કોઈ ભરેલા રીંગણાં બનાવી ને ખાઈ છે, તો કોઈ સમારી ને ખાઈ છે. આમ દરેક ની પસંદ અનુસાર દરેક લોકો રીંગણાં નું શાક બનાવી તેનો સ્વાદ માણે છે. પણ અમે આજે તમને રીંગણાં ની કરી શીખવાડીશું. તો લખી લો આ સ્વાદિષ્ટ રીંગણ ની વાનગી ને.\nરીંગણાં ની કરી બનાવવા માટે ની સામગ્રી\nરીંગણાં – 500 ગ્રામ (મોટા રીંગણાં, બી વગર ના)\nરીંગણાં ની મેરીનેટ કરવા માટે\nદહીં – 3 થી 4 ટેબલ સ્પૂન\nબેસન – 2 ટેબલ સ્પૂન\nમીઠું – ¼ નાની ચમચી\nગરમ મસાલો – ¼ નાની ચમચી\nતેલ – રીંગણાં તળવા માટે\nલીલા મરચાં – 1 કે 2\nઆદું – 1 ઈંચ લંબો કટકો\nશિગદાણા ફોલેલા – 2 ટેબલ સ્પૂન\nતાજું દહીં – ¼ કપ\nતેલ – 2-3 ટેબલ સ્પૂન\nહીંગ – 1 ચપટી\nજીરું – અડધી ચમચી\nહળદર નો પાઉડર – ¼ નાની ચમચી\nલાલ મરચું (પાઉડર) – ¼ નાની ચમચી\nમીઠું – સ્વાદ અનુસાર\nગરમ મસાલો – ¼ નાની ચમચી\nકોથમીર – 2-3 ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)\nરીંગણાં ની કરી બનાવવા માટે ની રીત\nસૌપ્રથમ રીંગણાં ને ધોઈ નાખી અને પછી તેની છાલ કાઢી લો, પાણી માં ડૂબાડી ને રાખી મૂકો.\nહવે પહેલા રીંગણાં ની મેરીનેટ કરી લો. આ માટે એક વાસણ માં જેરેલું દહીં લો, તેમાં મીઠું, ગરમ મસાલો અને બેસન નો લોટ નાખી આ બધા ને સારી રીતે ભેળવી નાખો. હવે રીંગણાં ને 1 અથવા ½ ઈંચ ના આકાર માં સમારી લો. હવે રીંગણાં ના સમારેલા ટુકડા ને તૈયાર કરેલ મસાલા માં ભેળવી 15 થી 20 મિનિટ માટે એમ જ રહેવ દો.\nનિશ્ચિત સમયે આ મેરીનેટ તૈયાર થઈ જશે. હવે તેને તળવા માટે એક વાસણ માં તેલ કાઢી ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. જ્યારે તેલ ગરમ થઈ જાય તારે તેમાં રીંગણાં ના સમારેલા ટુકડા ને એક-એક કરીને નાખો. જેટલા ટુકડા તેલ માં સમાય એટલા નાખો. તેને બધી બાજુ ફેરવતા ફેરવતા બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળો અને પછી એક પ્લેટ માં કાઢી લો.\nકરી બનાવવા માટે ની રીત\nટમેટા, લીલા મરચાં અને આદું ને સારી રીતે ધોઈ નાખો. લીલા મરચાં ના ડીટિયા કાઢી લો, આદું ની છાલ કાઢી નાખો. હવે ત્રણેય ના મોટા-મોટા આકાર માં ટુકડાઓ કરી નાખો. હવે આ ત્રણેય ની સાથે સાથે શિંગદાણા ને પણ મિક્સર ના ઝાર માં નાખી પીસી નાખો. આમ તેને પીસી ને ખૂબ જ ઝીણી પેસ્ટ બનાવી લો.\nહવે એક અન્ય વાસણા લઈ તેમાં 2 થી3 ટેબલ સ્પૂન તેલ નાખી ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. તેલ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખો અને તેમાં હીંગ ને જીરું નાખી દો, જીરું તળાય જાય પછી તેમાં હળદર નો પાઉડર, ધાણાજીરું અને ટમેટા અને શિંગદાણા વાળો પીસેલો મસાલો નાખી દો, ત્યાર બાદ તેમાં લાલ મરચાં નો પાઉડર નાખી તેમાથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી તળો. જ્યારે મસાલા માથી તેલ છૂટું પાડવા લાગે ત્યારે તેમાં જેરેલું દહીં નાખી તેને ભેળવી નાખો. ચમચા થી હલાવતા ફરી થી તેલ છૂટું પડે ત્યાં સુધી તળો. જ્યારે મસાલો સારી રીતે તળાય જાય ત્યારે તેમાં તળેલા રીંગણાં ના ટુકડઓ ને નાખી તને મિક્સ કરી દો.\nહવે તેમને જેટલી જાડી કરી પસંદ હોય તે ���્રમાણે તેમાં 1 અથવા 1 થી ½ કપ પાણી નાખો. મીઠું નાખી તે ઉકળવા લાગે ત્યાં સુધી ચડવા દો. હવે આ કરી માં થોડો ગરમ મસાલો નાખી ભેળવી નાખો. તેને ઢાંકી ને 5 થી 6 મિનિટ માટે ચડવા દો. આટલા સમય માં મસાલા નો સ્વાદ રીંગણાં માં ભળી જશે. હવે ગેસ ને બંધ કરી દો પછી તેની ઉપર થોડી કોથમીર નાખી મિક્સ કરી દો. આમ રીંગણાં ની કરી તૈયાર છે.\nહવે ગરમા ગરમ રીંગણાં ની કરી ને એક વાસણ માં કાઢી લો, તેના પર કોથમીર નાખી સજાવી લો. આ વાનગી ને તમે રોટલી, પરાઠા, રાઈસ અને બાજરા ના રોટલા સાથે ખાઈ શકો છો.\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજાણો છો K3G ફિલ્મમાં નાની કરીના નો રોલ કરનારી બાળકી કોણ છે જાણીને વિશ્વાસ નહિ આવે…\nNext articleફિલ્મ ઇન્ડસ્ટ્રી માં 12 એવા સ્ટાર્સ કરી ચુક્યા છે લગ્ન, આશા કરતા પણ સારા મળ્યા પાર્ટનર, તસવીરો જુવો\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર મજા માણો આ ઠંડાઈની\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nજાણો શા માટે સ્ત્રીઓ ને શિવલિંગ અને હનુમાન જી ની મૂર્તિ...\n” ઋણ ” – ડૉ. હર્ષ એવું જ માનતા કે “લોકોની...\nરણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/muslims-in-bharuch-saved-a-life-of-hindu-orphan-child/", "date_download": "2019-03-24T21:45:33Z", "digest": "sha1:DVWRJ47YP7DFIWWVI7V24KQ5NYQ26DZX", "length": 13724, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ પરિવારે યુવાન પુત્રના ભોગે બચાવી અનાથ બાળકની જીંદગી", "raw_content": "\nHome Gujarati Articles પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ પરિવારે યુવાન પુત્રના ભોગે બચાવી અનાથ બાળકની જીંદગી\nપવિત્ર રમજાન માસમાં મુસ્લિમ પરિવારે યુવાન પુત્રના ભોગે બચાવી અનાથ બાળકની જીંદગી\nએવું કહેવાય છે જેનું કોઈ ના હોય તેનો ભગવાન હોય છે. આ વાક્યને સાબિત કરી બતાવ્યું છે એક મુસ્લિમ પરીવારે. પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ પરિવારનો એક્સિડન્ટ થયો હતો જેમાં તેમના પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. પોતાનો દિકરો ગુમાવનાર આ પરિવારે ઈબાદતના મહિનામાં એક એવું કાર્ય કર્યું જેને સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે અને આંખમાં આસુ આવી જશે. આ મુસ્લિમ પરિવારે પોતાના દિકરાના મૃત્યુના દુઃખની વચ્ચે એક અનાથ બાળકનો જીવ બચાવી લીધો. તેને મોતના મુખમાંથી બહાર લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા આખરે તેમને અનાથ છોકરાની જીંદગી બચાવી લીધી જે ખરેખર ગર્વની વાત છે.\nહકીકત કંઈક એવી છે કે, ભરૂચમાં જબુંસર નજીક થયેલા એક્સિડન્ટમાં બાઈક પર બેસેલો મુસ્લિમ યુવાન ઝુબેર (34)ને ગંભીર ઈજા થઈ હોવાને લીધે આ ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયુ હતું. જો કે બાઈક પર તેની પાછળ બેઠેલા એક અનાથ બાળક રાજેશ(12) ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ મુસ્લિમ પરિવારે પોતાના દિકરાના મોતના માતમની વચ્ચે કોઈ પણ ભોગે આ અનાથ બાળકનો જીવ બચાવ્યો હતો.\nઅત્યારે પવિત્ર રમજા માસ ચાલી રહ્યો છે અને એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. તેમ છતાં પોતાના યુવાન પુત્રની લાશ વચ્ચે પણ આ મુસ્લિમ પરિવારે અનાજ બાળકની સારવાર માટે કોઈ કમી નહતી રાખી. ઘણા બધા પ્રયત્નો પછી અનાથ બાળકનો જીવ બચી ગયો. પણ પોતાના એકના એક દિકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.\nસમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, ઝુબેર બાયપાસ રોડ પરથી જઈ રહ્યો હતો. ત્યારે તેને એક અનાથ બાળકને ક્ંયાક જવું હોવાથી તેને પોતાની બાઈક પાછળ બેસાડ્યો હતો. પરંતુ ભગવાનને તો કંઈક અલગ જ મંજૂર હતું. રાજેશ પોતાની જગ્યાએ પહોંચે તે પહેલાં જ રસ્તામાં અકસ્માત થતા ઝુબેર ત્યાંના ત્યાં મરી ગયો હતો જ્યારે રાજેશને ગંભીર ઈજા થઈ હતી. પરંતુ રાજેશના શ્વાસ ચાલું હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.\nખરેખર સલામ છે આ પરિવારને જેમને પોતાના યુવાન છોકરાના મોતની વચ્ચે પણ અનાજ બાળકનો જીવ બચાવીને માનવતાનું ઉમદા ઉદાહરણ આપ્યું છે. ખરેખર તેમને રમજાન માસમાં ખુદાની ઈબાદત કરી છે. જીવ બચાવા માટે ધર્મની ક્યારે નડતો નથી. હિન્દુ અનાથ બાળકનો જીવ મુસ્લિમ પરિવારે ખરેખર ઉત્તમ કાર્ય કર્યું છે. જ્યારે આજે પણ એવા ઘણા લોકો છે જે ઘર્મના નામે લડતા હોય છે તેમના માટે આ કિસ્સો ઉદાહરણ છે. નાની બાબતોમાં એકબીજાને મારવા ધર્મના નામે લોકોના જીવ લેવામાં આવે છે. ત્યારે આ મુ્સ્લિમ પરિવારે ખરેખર એક અનાથ બાળકનો જીવ બચાવ્યો જેને તેઓ ઓળખતા પણ નથી તેમ છતાં તેનો જીવ બચાવા માટે બહુ પ્રયાસ કર્યા હતા અને રાજેશનો જીવ બચાવીને એક ઉમદા કાર્ય કર્યું.\nલેખન સંકલન- પ્રિયંકા પંચાલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleદુબઈના આ બહેન-ભાઈ એ YouTube થી કમાવ્યા ૨૦૦ કરોડ…જાણો એવું તો શું કરે છે….જાણવા જેવું…\nNext articleઆપણા ગુજરાતના ગોંડલના આ રાજવી વિષે તમે શું જાણો છો વાંચો અને ગર્વ કરો તમારા ગુજરાતી હોવા પર…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nખજૂર- આમલીની મીઠી ચટણી સમોસા, ભેળ ઢોકળાંમાં ખૂબ ઉપયોગી થાય છે...\nસ્પર્શવિદ્યા: દેશી ઉપચાર પધ્ધતિ આજે પણ એટલી જ અસરકારક છે\nમહેનતથી કરેલું કામ ક્યારેય તુચ્છ કે ખર��બ હોતું નથી – જીવતીજાગતી...\nવહુ – એક દિકરાથી માતાને દૂર કરીને આપી અનોખી ભેટ એક...\nમારી વાટ જોજે – અને એક દિવસ આર્મીની ગાડી આવી અને...\nકોઈ પણ સિઝન નો સર્વોત્તમ કહી શકાય એવો સવાર નો...\nકિન્નર – વાંચ્યા પછી તમારો અભિપ્રાય બદલી શકે…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nહું ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છું\nશું તમે જાણો છો કોણ હતા “નંદશંકર મહેતા” \n“લાલ મરચા નું ગળ્યું અથાણું” – તમે ફરમાઇશ કરો અને અમે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/central-govt-not-give-money-states-agricultural-loan-waiver-said-arun-jaitley-034036.html", "date_download": "2019-03-24T21:28:59Z", "digest": "sha1:FSUPQV5DKQ7HNZ6GFU3C2J55WUISZEAF", "length": 11047, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ખેડૂતોના દેવા માફ કરવા પર જેટલી અને RBI કહ્યું આ... | Central Govt not give money to states for agricultural and loan waiver said Arun Jaitley - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nખેડૂતોના દેવા માફ કરવા પર જેટલી અને RBI કહ્યું આ...\nમહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા તમામ મોટા ખેતી પ્રધાન રાજ્યોના ખેડૂતો હાલ આંદોલન કરી રહ્યા છે. અને માંગણી કરી રહ્યા છે કે તેમની પર જે દેવા છે તેને માફ કરવામાં આવે અને તેમની આ અંગે સરકાર આર્થિક સહાય આપે. ત્યારે ખેડૂતોને સહાય આપવા માટે હવે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર તરફ આશ લગાવી છે અને આર્થિક મદદની વાત કરી છે. ત્યારે આ તમામની વચ્ચે આરબીઆઇ અને નાણાં મંત્રી અરુણ જેટલીના નિવેદન આવ્યા છે. નાણાં પ્રધાન અરુણ જેટલીનું કહેવું છે ખેડૂતાના દેવું ચૂકવવા માટે કેન્દ્ર રાજ્ય સરકારની કોઇ પણ મદદ નહીં કરી શકે. આ માટેનો ખર્ચ રાજ્ય સરકારે પોતે જ ઉચકવો પડશે. ઉલ્લેખનીય છે કે રવિવારે જ મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી હતી.\nતો બીજી તરફ ખેડૂતાના દેવા માફ કરવા પર પ્રમુખ અર્થશાસ્ત્રી અને આરબીઆઇના બોર્ડ નિર્દેશક રાજીવ કુમારે કહ્યું છે કે ખેડૂતોના દેવાની માફી આર્થિક રીતે રાજ્યો માટે ભારે નુક્શાનકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને જીએસટીની અનિશ્ચિતતા અને વિજય ક્ષેત્રે ઉદય જેવી યોજના દ્વારા રાજ્યો પહેલાથી 4.50 લાખ કરોડનું દેવું પોતાના માથે લઇ ચૂકી છે. તેના આ નવો ભાર તેની મુશ્કેલી વધારશે તે વાતમાં કોઇ બે મત નથી. તો બીજી તરફ મોદી સરકાર ચૂંટણી પ્રચાર વખતે ખેડૂતોના દેવા માફીની વાતો કરી ચૂકી છે પણ હકીકતમાં આ નિર્ણય લેવા એટલા પણ સરળ સાબિત નહીં થાય.\nચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો\n1 એપ્રિલથી બદલાઈ જશે ઘર, ઓટો અને પર્સનલ લોન સાથે સંકળાયેલ આ નિયમ\nસરકારે જાહેર કર્યો 20 રૂપિયાનો સિક્કો, જાણો શું છે ખાસિયત\nઅલાહાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક આરબીઆઈની પીસીએ યાદીમાંથી બહાર થઇ\nRBI એ ઇ-વૉલેટ કંપનીઓને આપી 6 મહિનાની અવધિ\nઆ 100 રૂપિયાથી જરા બચીને, આ રીતે કરો અસલી-નકલીની ઓળખ\nRBI એ બેંકોને પૂછ્યું કેમ નથી ઘટાડી રહ્યા વ્યાજના દર\nRBI 21 ફેબ્રુઆરીએ બેન્કોને પૂછશે લોન સસ્તી ન કરવાનું કારણ\nસરકારને 28000 કરોડ રૂપિયાનું ઇન્ટેરિમ ડિવિડન્ટ આપશે RBI\nRBI એલર્ટ: ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરશો નહીં, ખાલી થઇ જશે તમારું બેન્ક ખાતું\nઆરબીઆઇ બોર્ડની અરુણ જેટલી સાથે બેઠક, મોટું એલાન થઇ શકે છે\nજાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે\nEMI થશે સસ્તા, RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટની કટૌતી કરી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00428.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/catering/", "date_download": "2019-03-24T22:00:39Z", "digest": "sha1:YVPQYMPOWOZFQ6PVPIOQRO3SGUUZT5VQ", "length": 1885, "nlines": 41, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nમુંબઇ માં કેટરિં��� 135\nChandigarh માં કેટરિંગ 44\nહૈદરાબાદ માં કેટરિંગ 98\nકોલકાતા માં કેટરિંગ 69\nલખનઉ માં કેટરિંગ 16\nપુણે માં કેટરિંગ 30\nઇન્દોર માં કેટરિંગ 18\nદિલ્હી માં કેટરિંગ 165\nબેંગલોર માં કેટરિંગ 55\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/west-bengal-school-textbook-puts-farhan-akhtar-photograph-as-milkha-singh-040645.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:33:24Z", "digest": "sha1:SH6RNATDINKOFR373GG2BLJBKCJWC6UT", "length": 13210, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "પશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ | West Bengal school textbook puts Farhan Akhtar photograph as Milkha Singh - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ\nસરકારી શાળાઓમાં પુસ્તકોમાં ભૂલો હોવી તે સામાન્ય વાત છે. આવો એક કેસ પશ્ચિમ બંગાળમાં થયો છે. અહીં સ્કૂલની ટેક્સ્ટ બુકમાં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા દોડવીર મિલ્ખા સિંહની જગ્યાએ ફરહાન અખ્તરની ફોટો પ્રિન્ટ કરી દીધી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ બની રહ્યો છે. જ્યારે આ વાત બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તરને ખબર પડી ત્યારે તેમણે તરત જ પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રાલયને ટ્વિટ કર્યું અને તેમને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવા કહ્યું.\nમિલ્ખા સિંહની જગ્યાએ જઈ રહ્યો છે મારો ફોટો\nઅભિનેતા ફરહાન અખ્તરએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્કૂલ ટેક્સ્ટ બુકમાં એક મોટી ભૂલ છે. તેમાં મિલ્ખા સિંહજી ના ફોટાની જગ્યાએ તે ફોટો જઈ રહ્યો છે, જેમાં ભાગ મિલ્ખા ભાગમાં હું એ તેમનો કિરદાર નિભાવ્યો હતો. શું તમે આ પુસ્તકને બદલવા માટે પ્રકાશ���ને વિનંતી કરી શકો છો એવું માનવામાં આવે છે કે પ્રકાશક કદાચ ભૂલથી મિલ્ખા સિંહને બદલે ફરહાનની ફોટો છાપી દીધી. આશ્ચર્યજનક વાત એ છે કે આ પુસ્તકના રીવ્યુમાં આ વાત પકડમાં આવી નથી.\nફરહાન અખ્તર 'ભાગ મિલ્ખા ભાગ' માં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી ચુક્યા છે\nહકીકતમાં ફરહાન અખ્તર, જેમણે 'ભાગ મિલ્ખા ભાગ' માં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવી ચુક્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયન તેના વળતા જવાબમાં ટ્વીટમાં આ ભૂલ તરફ ધ્યાન દોરવા માટે ફરહાનનો આભાર માન્યો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ બાબત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તમારા સૂચન બદલ આભાર. ડેરેક ઓ બ્રાયનના રિપ્લાઈ પર ફરહાનએ તેમને થેંકસ કહ્યું અને કહ્યું કે તેમને એટલા માટે જ ટેગ કર્યું હતું કારણ કે તેઓ શિક્ષણ માટે તેમની પ્રતિબદ્ધતાઓને જાણે છે.\nશિક્ષણ મંત્રીએ આપ્યો તપાસનો આદેશ\nઆ મુદ્દાના જવાબમાં પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ જણાવ્યું હતું કે સરકાર આ બાબતે તપાસ કરશે. અખ્તરની ટ્વિટ વિશે અમને જાણ કરવામાં આવી છે. અમે આની તપાસ કરી રહ્યા છીએ. અમે પાઠ્યપુસ્તક વિશે જાણકારી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તે કયા વર્ગની છે અને તે કયા પ્રકાશનની છે. અમે માહિતી મેળવી લીધા પછી અમે જરૂરી પગલાં લઈશું. ફ્લાઈંગ શીખના નામથી ઓળખાતા મિલ્ખા સિંહ કોમનવેલ્થ ગેમ્સ (1958) સિંગલ્સ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. ફરહાન અખ્તરએ 'ભાગ મિલ્ખા ભાગ' માં તેમની ભૂમિકા ભજવી હતી.\nપહેલા સચિનને ભારત રત્ન પર મિલ્ખા સિંહે ઉઠાવ્યા સવાલ\nમિલ્ખા સિંહની પત્ની અને પુત્રી 'આપ'માં જોડાયા\nમિલ્ખા સિંહની ઇચ્છા છે કે સચિન બને રમત મંત્રી\nજાણીતી હસ્તીઓના જીવન પર આધારિત ચર્ચિત પુસ્તકો\nમિલ્ખા સિંહ જેવી જ ખ્યાતિ ધરાવતા ભારતના સ્ટાર એથલિટ્સ\nહવે પ્રિયંકામાં મૅરી કોમ, તો અક્ષયમાં જીવી ઉઠશે દારા\nભાગ મિલ્ખા ભાગ: મિલ્ખાની જિંદગીનો અસલી કિસ્સો નથી\nઆંસુ લૂંછવા માટે ફરહાને આપ્યો રૂમાલ : મિલ્ખા સિંહ\nPics : ત્રણ-ત્રણ વાર પ્રેમ પડ્યા હતાં મિલ્ખા સિંહ\nPics : ફરહાન-રેબેકાના લિપલૉક-ઇંટીમેટ સીન્સ હટાવાયાં\nPics : પાકમાં બૅન નથી કરાઈ ભાગ મિલ્ખા ભાગ\nમાત્ર 1 રુપિયામાં ફિલ્મની પરવાનગી આપી મિલ્ખા સિંહે\nmilkha singh farhan akhtar west bengal પશ્ચિમ બંગાળ મિલ્ખા સિંહ ફરહાન અખ્તર\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડ���ાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-keep-figure-fit-with-this-things-gujarati-news-5807722-PHO.html", "date_download": "2019-03-24T22:06:58Z", "digest": "sha1:DHCZRNSUNWNYLF6OT3QAM7L5CSY4UI5S", "length": 10077, "nlines": 118, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Here are some Fruits and vegetables which makes your figure Fit|ફિગર ફિટ રાખવું છે, આજથી ખાવાનું શરૂ કરો આ 6માંથી 1 ફળ અને શાક", "raw_content": "\nફિગર ફિટ રાખવું છે, આજથી ખાવાનું શરૂ કરો આ 6માંથી 1 ફળ અને શાક\nઆ ફળ અને શાક ખાવાનું કરી દો શરૂ, ફિગર રહેશે ફિટ\nપરફેક્ટ ફિગર માટે ડાયટમાં સામેલ કરો આ ફળ અને શાક, રહેશો હેલ્ધી અને ફિટ\nયુટિલિટી ડેસ્કઃ જ્યારે પણ આપણે ફૂડ ઇનટેક કરીએ છીએ ત્યારે આપણા ફિગર માટે કોન્શિયસ હોઇએ છીએ. આ સમયે આપણે ભાગ્યે જ જાણીએ છીએ કે કેટલાક ફળ, શાક અને દાળ શરીર માટે કઇ રીતે ફાયદો કરે છે. આ ફળ અને શાકનો આકાર પણ શરીરના અનેક અંગોને મળતો આવે છે.\nઆજે અમે આપને એવા ફિગર ફૂડને વિશે માહિતિ આપીશું જે તમને હેલ્થ ટોનિક પૂરું પાડવાની સાથે ફિગરને પણ જાળવે છે.\nગાજરનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે.\nઆપણે ત્યાં કાળી, જાંબલી, લીલા કલરની દ્રાક્ષ મળે છે. તેનો ઉપયોગ વાઇન બનાવવા કરવામાં આવે છે. તેને ફિગર ફૂડ પણ કહેવામાં આવે છે. તેનો આકાર હ્રદયના ફેફસા જેવો હોય છે. જે લાભદાયી રહે છે. તેના પોલિફેનોલ એન્ટીઓક્સીડન્ટ્સ કેન્સર રોકવામાં મદદ કરે છે.\nઆંખોની લાઇફ વધારે છે. તેનો આંતરિક આકાર આંખ જેવો હોય છે. આ માટે તે આંખને ફાયદો કરનારું માનવામાં આવે છે. તેનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે. તેમાં બીટાકેરોટિન આંખને સ્વસ્થ રાખે છે.\nરાજમાને કિડનીનો મિત્ર માનવામાં આવે છે.\nતે ફેફસાની લાઇફ વધારવામાં ફાયદો આપે છે. તેનું કેરોટિનોઇડ ફેફસા અને મોઢાના કેન્સરથી બચાવે છે. શરીરમાં શુગરને કંટ્રોલમાં રાખે છે.\nતેને કિડનીનો મિત્ર માનવામાં આવે છે. તેનો આકાર પણ થોડો એવો જ છે. તેમાં ઘુલનશીલ અને અઘુલનશીલ રેશા હોય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ સાથે મિક્સ થઇ બહાર નીકળે છે જ્યારે અઘુલનશીલ શરીરમાં પાણીના પ્રમાણને વધારી કબજિયાત રોકે છે.\nબ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે જે ડાયાબિટિસ પર નિયંત્રણ રાખી ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.\nતે વિટામ��ન સીથી ભરપૂર છે. કાર્ય પ્રણાલીને જાળવી રાખવામાં મદદ કરે છે. બ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે. ડાયાબિટિસ પર નિયંત્રણ રાખવા માટે ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.\nતેની બનાવટ શરીરની નસો જેવી છે. આ જ કારણ છે કે તેને શરીરની કોશિકાઓને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી મનાય છે. તેનું કેલિસીન અને રાઇબોફ્લેવિન આંખોને ફાયદો કરે છે. તેનો રસ લૂ અને પથરીમાં રાહત આપે છે. સરસિયાના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરવાથી ગઠિયાના રોગમાં રાહત મળે છે.\nપરફેક્ટ ફિગર માટે ડાયટમાં સામેલ કરો આ ફળ અને શાક, રહેશો હેલ્ધી અને ફિટ\nગાજરનું લાઇકોપિન કેન્સર વધારનારા ફ્રી રેડિકલ્સને વધવાથી રોકે છે.\nરાજમાને કિડનીનો મિત્ર માનવામાં આવે છે.\nબ્રોકોલી ક્રોમિયમનો સોર્સ છે જે ડાયાબિટિસ પર નિયંત્રણ રાખી ઇન્સ્યુલિન ઉત્પાદનને નિયંત્રિત કરે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00429.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/13-02-2018/91781", "date_download": "2019-03-24T22:01:03Z", "digest": "sha1:B5KWTXJVRZ56FB547ILU6GOTMPP3FITR", "length": 19667, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "જાતને ઉજવી લેવાનો ઉત્સવ એટલે માટીનો માણસઃ ડો.નિમિત ઓઝા", "raw_content": "\nજાતને ઉજવી લેવાનો ઉત્સવ એટલે માટીનો માણસઃ ડો.નિમિત ઓઝા\nનાગરિક સહકારી બેન્ક લી. દ્વારા પુસ્તક પરબમાં 'માટીનો માણસ' ભાવયાત્રા કરાવાયી\nરાજકોટ : સામાજીક ઉત્તરાદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી. દ્વારા પુસ્તક પરબના કીડનીના સર્જન અને હૃદયથી સર્જક ડો.નિમિત ઓઝાનું જ પુસ્તક 'માટીનો માણસ'ની ભાવયાત્રા ખુદ તેમના દ્વારા જ બેન્કની રાજકોટની હેડ ઓફિસ અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલયમાં રજુ કરવામાં આવી. ડો.નિમિત્ત ઓઝાએ વકતવ્યમાં જણાવેલ કે આ અહી પહોંચ્છા પછી એટલુ સમજાય છે કોઇ કાંઇ કરતુ નથી આ બધુ તો થાય છે. બા થી બાબા સુધી અર્થાત આઇથી સાંઇ સુધી લઇ જાય છે તે વાહન એટલે માટીનો માણસ. સાંઇનો અર્થ આપણુ હોવુ તે થાય છે. આપણામાં રહેલો ડર એટલે માટીનો માણસ. માટીનું આ શરીર લઇને આપણે વરસાદના શહેરમાં રહીએ છીએ. હે ઇશ્વર કયારે થશે તને ભાન એટલુ, તારા જેવો કુંભાર અને આટલુ તકલાદી માટલુ. આવનારી પળમાં આપણા હૃદય ધબકવુ ગમશે કે કેમ અને આપણે વાત કરીએ છીએ અનલીમીટેડ ૪જી ડેટાની. જાતને ઉજવી લેવાનો ઉત્સવ એટલે આ માટીનો માણસ. પોતાની હાજરીને પોતાની હયાતીને ઢોલ-નગારા સાથે ઉજવવાનો ઉત્સવ એટલે આ માટીનો માણસ. આ પુસ્તક પરબમાં વિ��ેષ નલીનભાઇ વસા (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પુર્વ વાઇ ચેરમેન-ડીરેકટર), હરીભાઇ ડોડીયા (ડિરેકટર), ઘનશ્યામભાઇ ઢોલરીયા (ડિરેકટર), કીર્તીદાબેન જાદવ (ડિરેકટર), હરકિશનભાઇ ભટ્ટ (સીઇઓ), વિનોદ શર્મા (જનરલ મેનેજર), વિવિધ શાખા વિકાસ સમિતિના કન્વીનર, સહ કન્વીનર, સદસ્યો, ડેલીગેટ, વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક લી.માંથી દમયંતિબેન દવે (ચેરપર્સન), આમંત્રિતો-નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડો.નિમિત ઓઝાનું પુસ્તક-ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી નલીનભાઇ વસાએ સન્માન કર્યુ હતુ. કાર્યક્રમનું સરળ, સફળ અને મનનીય સંચાલન કવયિત્રિ-સીએ, સ્નેહલ તન્નાએ કર્યુ હતુ\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST\nયુનોની સુરક્ષા સમિતિએ (યુએનએસસીએ) ત્રાસવાદી સંસ્થાઓ ઉપરના પ્રતિબંધોને મંજૂરીની મહોર મારી: અલ કાઈદા, તેહરી કે તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જહાન્વી, જમાત - ઉદ્દ - દવા (જેયુડી), ફલાહ - એ - ઈન્સાનીયત ફાઉન્ડેશન (એફઆઈએફ), લશ્કર-એ-તૈયબા (એલઈટી) અને બીજા ત્રાસવાદી સંસ્થાઓનો સમાવેશ થાય છે access_time 11:37 am IST\nઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nસેના માટે હથિયારોની જંગી ખરીદીને લીલીઝંડી અપાઈ access_time 10:16 pm IST\n'પત્નીને મુકીને વિદેશ ભાગી જનારા NRI પતિ 'ભાગેડુ' ગણાશે' access_time 4:22 pm IST\nપોલીસને જોઇ બુટલેગરે એકટીવા ભગાવ્યું: પીછો થતાં અગાસીએ ચડી ઠેંકડો મારતાં હાથ ભાંગ્યો access_time 12:51 pm IST\nહમણા આવીએ કહીને ઘરેથી નીકળેલા બે મિત્રો એક સાથે કાળનો કોળીયો થયાઃ લુહાર અને કોળી પરિવારમાં કલ્પાંત access_time 10:35 am IST\nવ્હોરા વૃધ્ધા અસ્માબેન સદીકોટની હત્યા લુંટ કરનાર નવા ગામના રમેશ કોળીએ જ અપહરણ કરી બળાત્કાર ગુજારી હત્યા કરી હોવાનો ધડાકો થયો છેઃ નરપીશાચ હવસખોર શખ્સ પર સર્વત્ર ધીકકારની લાગણી access_time 9:49 pm IST\nસીરામીક ફેકટરીમાં જ પ્રસુતિ કરાવી માતા-બાળકની જિંદગી બચાવી access_time 11:31 pm IST\nજુનાગઢ શિવરાત્રી મેળામાં ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ સ્ટોલ access_time 11:26 am IST\nવિંછીયાની કોળી પરિણીતાને આપઘાત માટે મજબૂર કરનાર પતિ અને સાસુ સામે ફરિયાદ access_time 11:45 am IST\n રાજ્યસભામાં મોકલાય તેવી શકયતાઃ લોકસભાની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખના નેજા હે��ળ લડાશે access_time 8:01 pm IST\nપરણિત પ્રેમિકાના બાળકનું પ્રેમીએ કર્યું અપહરણ :ગણતરીની કલાકોમાં આરોપી સકંજામાં access_time 8:38 pm IST\nવલસાડના ભિલાડ તાલુકાના સરી ગામમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરનારા ૨ ઝડપાયાઃ રિમાન્ડની તજવીજ access_time 5:55 pm IST\nમહિલાએ સાત મહિના સુધી પાડોશીના ડોગીની છીને પુરાવારૂપે ફ્રીઝરમાં સંઘરી રાખી access_time 3:35 pm IST\nબીજિંગમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 6:46 pm IST\nફિલીપીંસમાં મહિલાઓના ગુપ્તાંગમાં ગોળીમારવાનો આદેશ access_time 6:45 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nકતર ઓપનના પહેલા રાઉન્ડમાં મળી શારાપોવાને હાર access_time 4:56 pm IST\nવિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્રવતી સમર્થ વ્યાસના ૬૬ બોલમાં ઝંઝાવાતી ૧૧૪ રન access_time 4:00 pm IST\nટોમસ બર્ડિચે ડેવિસ કપથી લીધો સન્યાસ access_time 4:54 pm IST\nદબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન access_time 3:33 pm IST\nદીપિકા અને ક્રિતી તેમના નવા મિત્રો સાથે access_time 3:34 pm IST\nજોઇ લો સુઇ ધાગાનાં મૌજી અને મમતાને access_time 3:32 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00430.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/lawyers-wear-black-coat/", "date_download": "2019-03-24T21:27:04Z", "digest": "sha1:KG47WSQVRQFVYXKZTMR4TVS75S6MXO7L", "length": 13127, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની...", "raw_content": "\nHome Gujarati Articles કેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…\nકેમ વકીલો કાળો કોટ પહેરે છે, આ પાછળ છે રોમાંચક કહાની…\nઆપણા દેશમાં શરદી હોય, ગરમી હોય કે પછી ભર ચોમાસું હોય, દરેક મોસમમાં વકીલો અને જજ તમને કાળો કોટ પહેરેલા જોવા મળશે. દરેક વ્યવસાયનું એક પ્રતિક હોય છે, જેનાથી તમે તે વ્યવસાયની વ્યક્તિને ઓળખી શકો છો, તેવી જ રીતે વકીલાતના વ્યવસાયમાં પણ કાળો કોટ હોય છે. જેને તેમને હરહંમેશા પહેરીને રાખવો પડો છે. પણ, શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરું કે, આખરે કેમ વકીલો કાળો કોટ જ પહેરે છે. સફેદ નહિ, લાલ નહિ, કે પીળો પણ નહિ. પરંતુ કાળો કોટ પહેરવા પાછળ શું કારણ હોઈ શકે. આજે અમે તમને આ પાછળનું કારણ જણાવીશું, કે કેમ વકીલો અને જજને કાળો કોટ પહેરવાની ફરજ પડે છે.\nમાનવામાં આવે છે કે, વર્ષ 1694માં જ્યારે ક્વીન મેરીનું નિધન થયું હતું, ત્યારે તેમના પતિ રાજા વિલિયમ્સે તમામ જજો અને વકીલોને કાળો ગાઉન પહેરીને એકઠા થઈને શોક મનાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમણે ક્યારેય આ આદેશને રદ કર્યો ન હતો. તેથી ત્યાર બાદ વકીલો અને જજોએ કાળો ગાઉન પહેરવાનું ચાલુ રાખ્યું હતુ. વર્ષ 1961માં વકીલોના કાળા કોટને લઈને એક અધિનિયમ જાહેર કરવામાં આવ્યું હતું, જે અનુસાર અદાલતમાં વકીલોને સફેદ શર્ટ પર સફેદ બેન્ડ ટાઈ અને કાળો કોટ પહેરીને આવવાનું અનિવાર્ય કરી દેવાયું હતું.\nભારતીય ન્યાયપાલિકા અંગ્રેજોના બનાવવામાં આવેલ સિસ્ટમને જ મળતી આવે છે. તેથી અહીં ભારતમા પણ વકીલોએ કાળો કોટ પહેરવાનો રિવાજ રાખ્યો હતો, જે આજ દિન સુધી પાલન કરવામા આવે છે. ભારતમાં 1961માં વકીલો માટે કાળો કોટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો હતો. કાળો કોટ અનુશાસન આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. કાળા રંગને તાકાત અને અધિકારનુ પ્રતિક પણ માનવામા આવે છે.\nકાળો રંગ દ્રષ્ટિહીનતાનું પ્રતિક પણ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, કાયદો હંમેશા નિષ્પક્ષ હોય છે. કેમ કે દ્રષ્ટિહીન વ્યક્તિ કોઈની સાથે પણ પક્ષપાત કરતો નથી. કાળો કોટ પહેરવાનો મતલબ છે કે, વકીલ વગર કોઈ પક્ષપાતે પોતાનો કેસ લડે.\nક્યારથી શરૂ થઈ વકીલાત વર્ષ 1327મા વકીલાતની શરૂઆત એડવર્ડ તૃતીય દ્વારા થઈ હતી. તે સમયે વકીલોનો પહેરવેશ પણ નક્કી કરવામાં આવ્યો હતો. પંરતુ તે કાળો કોટ ન હતો, પરંતુ સોનેરી લાલ રં��નો કાપડ અને તેના ઉપર ભૂરા રંગનુ ગાઉન રહેતુ હતું. તે સમયે જજ પોતાના માથા પર એક લાંબા વાળવાળી વિગ પહેરતા હતા અને વકીલોને પણ ચાર ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરાયા હતા. જેમાં સ્ટુડન્ટ, પ્લીડર, બેન્ચર અને બેરિસ્ટર રહેતા હતા. વર્ષ 1600માં વિચારવામાં આવ્યું કે, બાર કાઉન્સિલને જનતાના હિસાબે પોતાનો યુનિફોર્મ નક્કી કરવો જોઈએ. તેના બાદ પહેરવેશ તરીકે લાંબો કાળો કોટ આવ્યો હતો.\nલેખન સંકલન : અશ્વિની ઠક્કર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleઉનાળામાં તમારા હોઠને આકર્ષક બનાવશે આ 4 લિપ શેડ્સ… તમારી પાસે છે કે નહિ\nNext articleદૂધના અઢળક ફાયદા મેળવવા હોય તો, દિવસમાં આ સમયે પીઓ દૂધ…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nબાળકો માં ભગવાન વસે છે (સત્યઘટના)\nએક સમજુ પિતાનો પત્ર…એક વાર જરૂર વાંચો…\nસરગવાનું શાક – રોટલી ,પરોઠા ,ભાત કે ખીચડી ગમે તેની સાથે...\nઈશા અંબાણી અને આનંદ પીરામિલના લગ્નનો આલ્બમ\nકંકુનું તિલક કર્યા પછી શા માટે લગાવવામાં આવે છે ચોખા...\nભરેલા પરવર બટાકાનુ શાક ખૂબ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ ટ્રાય...\nઘૂંટણ-કોણી પરની કાળાશને ચપટીમાં છૂ કરવી છે તો અપનાવો આ ઘરગથ્થુ...\nઆજે ૧ ઓક્ટોબર, આસો સુદ અગીયારસ…. ૧૯ વર્ષ પહેલાંની જેમ જ…..\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n અને શું છે સમયનું મહત્વ વાંચો અને...\nઆલુ ચીલ્લા આજે બનાવીએ બટાટાનાં પુડલા જે બનાવવામાં ખુબ જ સરળ...\nમિક્સ વેજિટેબલ્સ બોલ્સ- વિટામિન્સ , મિનરલ્સથી ભરેલી છે આ વાનગી ઘરે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/modi-advani-say-voting-should-be-made-mandatory-012766.html", "date_download": "2019-03-24T21:48:12Z", "digest": "sha1:WHHS5JYS4QW6RYZZAFQBWNCCCQC4POPH", "length": 12549, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "મોદી અને અડવાણીનો એક મત : મતદાન ફરજિયાત બનાવો | Modi, Advani say voting should be made mandatory - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમોદી અને અડવાણીનો એક મત : મતદાન ફરજિયાત બનાવો\nનવી દિલ્હી, 6 ઓક્ટોબર : છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણી વચ્ચેના મન ભેદ અને મત ભેદોએ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ મુદ્દે અવાર નવાર કોઇને કોઇ મુદ્દો ઉપસ્થિત થતો રહે છે. ભાજપ માટે આ બાબત નકારાત્મક બની શકે તેવું કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે. જો કે તાજેતરમાં 36નો આંક ધારવતા બંને નેતાઓ એક મુદ્દે એકમત જોવા મળ્યા હતા. જી હા. આપને નવાઇ થશે. પણ હકીકત છે કે મતદાન મુદ્દે બંને એકમત થયા છે. આ મુદ્દે બંનેએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે મતદાનને ફરજિયાત બનાવવું જોઇએ.\nતાજેતરમાં સુપ્રીમ કોર્ટે નન ઓફ દ એબોવ ઓપ્શન - NOAO (ઉપરના વિકલ્પમાંથી એક પણ નહીં)ને મંજુરી આપ્યા બાદ હવે પછી યોજાનારી દરેક ચૂંટણીઓમાં તેનો ઉપયોગ થવાનો છે ત્યારે બંને નેતાઓએ જણાવ્યું છે કે નન ઓફ દ એબોવ ઓપ્શનની સાથે મતદાનને ફરજિયાત બનાવવું જોઇએ.\nઆ અંગે અડવાણીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે હું સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આવકારું છું અને માનું છું કે નાગરિકો પાસે નેગેટિવ વોટિંગનો અધિકાર હોવો જોઇએ. આ જોગવાઇની સાથે મતદાન ફરજિયાત બનાવવું જોઇએ.\nનોંધનીય બાબત એ છે કે નરેન્દ્ર મોદીને ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અઘ્યક્ષ બનાવવાની સાથે પીએમ પદના ઉમેદવાર બનાવવાનો વિરોધ કરનારા અડવાણીએ મતદાન ફરજિયાતની દિશામાં કામ કરવા માટેનો પ્રયાસ આરંભવાનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો હતો.\nતેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં મતદાનને ફરજિયાત બનાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે. આ માટે નરેન્દ્ર મોદીએ બે વાર વિધાનસભામાં આ સંદર્ભનું બિલ પાસ કરાવ્યું છે. જોકે રાજ્યપાલ અને દિલ્હી તરફથી તેને હજી સુધી મંજુરી મળી શકી નથી.\nઅડવાણીએ જણાવ્યું કે વિશ્વમાં 31 દેશોમાં વોટિંગ ફરજિયાત છે. જો કે તેમાંથી માત્ર 12 જેટલા દેશો વિવિધ જોગવાઇઓ કરીને તેને વાસ્તવમાં અમલી બનાવી શક્યા છે.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi l k advani voting mandatory bjp નરેન્દ્ર મોદી એલ કે અડવાણી વોટિંગ ફરજિયાત ભાજપ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/rave-party-busted-in-dehradun-36-arrested-002591.html", "date_download": "2019-03-24T21:18:52Z", "digest": "sha1:E7XM5LSM54BWZHFL2ENVGSYGMEYER7F3", "length": 11379, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "રેવ પાર્ટી: 14 અર્ધનગ્ન છોકરીઓ સહિત 36ની ધરપકડ | 36 arrested at rave party in Dehradun - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરેવ પાર્ટી: 14 અર્ધનગ્ન છોકરીઓ સહિત 36ની ધરપકડ\nદેહરાદુન, 3 ડિસેમ્બર: મોડી રાત સુધી ફુલ વોલ્યૂમ, જગમગ લાઇટો, નશામાં ડૂબેલા યુવાનોની ફોજ અને કડકડતી ઠંડીમાં અર્ધનગ્ન અવસ્થામાં ઠૂમકાં લગાવી રહેલી બલાઓ. આ વર્ણન દ્રારા તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીં રેવ પાર્ટીની વાત થઇ રહી છે. પહાડો વચ્ચે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં શનિવારે રાત્રે પોલીસે હોટલમાં ચાલી રહેલી એક રેવ પાર્ટી પર ઓચિંતિ રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે 36 લોકોની ધરપકડ કરી હતી જેમાં 14 છોકરીઓનો સમાવેશ થાય છે.\nપોલીસ દ્રારા મળતી માહિતી મુજબ બાતમીદારોએ જાણકારી આપી હતી કે દેહરાદુનના જાખન વિસ્તારમાં એક હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી છે. માહિતી મળતાંની સાથે જ પોલીસે પોલીસે હોટલ પર ઓચિંતિ રેડ પાડીને રેવ પાર્ટીની મજા માણી રહેલી 14 છોકરીઓ સહિત 36 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા લોકો પર એક્સાઇઝ એક્ટ હેઠળ કેસ દાખલ કરી તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યાં છે.\nપોલીસે ઘટનાસ્થળેથી દારૂની બોટલો અને ડ્રગ્સ મળી આવ્યો છે. જો કે છોકરા અને છોકરીઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહી તે જાણવા માટે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે અને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. જેમના બ્લડ ટેસ્ટ પોજીટીવ આવશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાર્ટીમાં ભાગ લેનારા યુવાનો દેહરાદુનની વિભિન્ન શિક્ષણ સંસ્થાઓમાં ભણનારા વિદ્યાર્થીઓ છે. જ્યારે કેટલાક યુવકો દિલ્હીથી પાર્ટી માણવા આવ્યા હતા.\nદહેરાદૂનમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો હુમલો કહ્યુ, ખંડૂરીને મળી સાચુ બોલવાની સજા\nશહીદ મેજર ઢૌંઢિયાલની પત્ની નીતિકા બોલી, 'તમે મારાથી વધુ દેશને પ્રેમ કરતા હતા'\nદેહરાદૂનમાં 115 વર્ષ જૂનો બ્રિટિશકાલીન બ્રિઝ પડ્યો, 2 લોકોની મૌત\nદેહરાદૂન: બોર્ડિંગ સ્કૂલમાં વિધાર્થીની સાથે ગેંગરેપ, 9 લોકોની ધરપકડ\nઉત્તરાખંડમાં આજે ભારે વરસાદની આશંકા, શાળા-કોલેજો બંધ, એલર્ટ\nબોલિવુડ સિંગર જુબિન પર યુવતી સાથે છેડછાડ, મારપીટનો આરોપ\nકૈદારનાથ યાત્રાને વરસાદના કારણે રોકવામાં આવી\nજ્યારે 16 વર્ષીય ગાયત્રીએ PM સમક્ષ વ્યક્ત કર્યો પોતાનો રોષ...\nત્રિવેન્દ્ર સિંહ રાવત બનશે ઉત્તરાખંડના CM, કાલે લેશે શપથ\nવિરાટ-અનુષ્કા ફરીથી એક વાર એરપોર્ટ પર હાથોમાં હાથ સાથે\nહું ચોકીદાર બનતા અમુક લોકોને નડી રહ્યો છું: નરેન્દ્ર મોદી\nPM દ્વારા શિલાન્યાસ કરેલા ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજનાની ખાસ વાતો\nહરિ તરફ ખેંચતુ ધાર્મિક પ્રવાસન સ્થળ એટલે હરિદ્વાર\ndehradun rave party crime mumbai દહેરાદુન રેવ પાર્ટી ક્રાઇમ ભારત મુંબઇ\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9C%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A8%E0%AB%80%E0%AA%95%E0%AA%B3-2/", "date_download": "2019-03-24T21:39:52Z", "digest": "sha1:CSDTZGAM4DTEF3GU3OTSQEKK25LXHNGJ", "length": 11840, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "રોલમાં જતાં અને બહાર નીકળતાં સમય લાગે છેઃ ઈમરાન | - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વા���ુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nરોલમાં જતાં અને બહાર નીકળતાં સમય લાગે છેઃ ઈમરાન\nરોલમાં જતાં અને બહાર નીકળતાં સમય લાગે છેઃ ઈમરાન\nવ્યક્તિ વ્યક્તિ પ્રમાણે વાતો અલગ હોય છે તે વાતની સાબિતી ઈમરાનખાન છે. બોલિવૂડ અભિનેતા ઈમરાનખાન ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને અતિ ગંભીર હોય છે. તેનું કારણ જણાવતાં તે કહે છે કે મને કોઈ પણ ફિલ્મના પાત્રમાં જતાં અને તેમાંથી બહાર નીકળતાં સમય લાગે છે. તે કહે છે કે હું મારા પાત્રમાં ઊતરવા માટે અને તેને સમજવા માટે વધારે સમય લઉં છું. એક વાર જ્યારે ફિલ્મ પૂરી થઈ જાય છે ત્યારે તેમાંથી બહાર અાવવા માટે પણ મારે થોડા સમયની જરૂર પડે છે.\nએક લાંબા બ્રેક બાદ ઈમરાન ફરી વખત ફિલ્મમાં સ‌િક્રય થઈ રહ્યો છે. હવે તે ‘કટ્ટી બટ્ટી’ નામની ફિલ્મમાં કંગના રાણાવત સાથે જોવા મળશે. તે કહે છે કે અા ફિલ્મ થોડી હટીને છે. ફિલ્મનો રોમાન્ચ તો ફિલ્મ જોયા બાદ જ જાણવા મળશે. અા ફિલ્મ જોઈને જાણ થશે કે તે અાજના યુવાનો માટે બનાવાઈ છે. અા ઉપરાંત ઈમરાન વિક્રમાદિત્ય મોટવાણીની ફિલ્મ ‘ભાવિન જોષી’માં પણ કામ કરી રહ્યો છે. તે એક સુપરહીરો ફિલ્મ છે. અા ફિલ્મમાં ઈમરાન ગુજરાતી પાત્રમાં જોવા મળશે. તે ફિલ્મ રિયલ લોકોની કહાણી છે. અા ફિલ્મમાં કોઈ જાદુટોણાં નહીં થાય અને ફેન્ટસીવાળી ચીજો પણ નહીં થાય.\nફાસ્ટ બોલર ગુસ્સે થાય તો લાભ કેપ્ટનને થાયઃ વિરાટ\nજાણો કેવું રહેશે તમારું વાર્ષિક રાશિભવિષ્ય\nજયલલિતા ICUમાં એકમાત્ર દર્દી હતા, હોસ્પિટલના બધા CCTV બંધ કરાયા હતા\nભવિષ્યમાં નબળા હૃદયનાં દરદીઓનાં શરીરમાં લાગશે બે હૃદય\nWhatsApp ચલાવવું હવે બનશે વધારે મજેદાર, આવી ગયું છે મોસ્ટ-અવેટેડ ફીચર\n10 ધોરણ પાસ માટે 670 જગ્યા માટે પડી છે ભરતી, જલ્દી કરો APPLY\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ���રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા…\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે…\nહિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/ahmedabad-city-licence-security-agency/", "date_download": "2019-03-24T21:43:07Z", "digest": "sha1:RPLGSX2SRN7DNTWDZ4EKSE7O6XBLV32X", "length": 12592, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "શહેરમાં લાઇસન્સ વગર પણ સિક્યોરિટી એજન્સીઓ ચાલે છે! | ahmedabad city licence security agency - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્ય��જદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nશહેરમાં લાઇસન્સ વગર પણ સિક્યોરિટી એજન્સીઓ ચાલે છે\nશહેરમાં લાઇસન્સ વગર પણ સિક્યોરિટી એજન્સીઓ ચાલે છે\nઅમદાવાદ: શહેરમાં અનેક જગ્યાએ પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સીઓ ચાલી રહી છે. સિક્યોરિટી એજન્સી ચલાવવા માટે લાઇસન્સ હોવું જરૂરી છે. પરંતુ શહેરમાં કેટલીક એવી પણ સિક્યોરિટી એજન્સીઓ છે કે તેની પાસે લાઇસન્સ નથી હોતું. આવી જ એક એજન્સી સામે એસઓજી ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધાવી છે. એસઓજી ક્રાઇમ બ્રાંચે દરિયાપુરની ઓમકાર એન્ડ ઇન્વેસ્ટિગેશન ફોર્સ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.\nએસઓજી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.કે. વડિયા અને ટીમ શહેરમાં ચાલતી સિક્યોરિટી એજન્સીની તપાસ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમ્યાન ડ્રાઇવ ઇન રોડ પર આવેલી સૌમિલ સોસાયટી પાસે પહોંચતા સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને પૂછપરછ કરતાં ઓમકાર સિક્યોરિટી એજન્સીમાં છેલ્લા ર૦ દિવસથી નોકરી કરે છે.\nસંકલ્પ રેસ્ટોરન્ટ રાજપથ કલબ પાસે અને ગુરુકુલ સંકલ્પ સ્કવેર ખાતે પણ સિક્યોરિટીના પોઇન્ટ આવેલા છે તેમ જણાવ્યું હતું. સિક્યોરિટીના માલિક અંગે પૂછપરછ કરતાં વ્યંકટેશપ્રસાદ શિવમૂર્તિપ્રસાદ દ્વિવેદી (રહે. સત્યનારાયણ મંદિર, દરિયાપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વ્યંકટેશપ્રસાદની સિક્યોરિટી એજન્સી ચલાવવા અંગેનું લાઇસન્સ માગતાં તેઓ પાસે કોઇ લાઇસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જેથી એસઓજી ક્રાઇમ બ્રાંચે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.\nરામ મંદિર આસ્થાનો વિષય તો ટ્રિપલ તલાક કેમ નહીં: સિબ્બલ\nરિયલ એસ્ટેટને GSTમાં લાવોઃ મુખ્ય આર્થિક સલાહકાર\nચોક્કસ કલાકોની ડ્યૂટીથી કર્મચારીઓનું સ્વાસ્થ્ય બગડી શકે છે\nઆર્ટિકલ 35-A પર સુપ્રીમમાં સુનાવણી ટળી, અલગાવવાદીઓનું ‘કાશ્મીર બંધ’નું…\nપાક.નો સ્પિનર અરશદખાન ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ચલાવે છે\nકેન્દ્રીય મંત્રીની બહેનને મારી નાખવાની ધમકી : સુરક્ષા વધારાઇ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમાર�� મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00431.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.allutertech.com/gu/", "date_download": "2019-03-24T22:09:52Z", "digest": "sha1:UTQPDMUOBUUIAIY2A4IAHIBGS7JFGDIQ", "length": 5203, "nlines": 166, "source_domain": "www.allutertech.com", "title": "Sputtering લક્ષ્યાંક ઉત્પાદક - Alluter", "raw_content": "\nકેવી રીતે sputtering લક્ષ્ય કામો\nAlluter ટેકનોલોજી (શેનઝેન) કું, લિમિટેડ ચાઇના અ��્રણી sputtering લક્ષ્ય ઉત્પાદકો પૈકીનું એક છે. તે 2007 અને ઝડપી વિસ્તરણ માં સ્થાપના કરવામાં આવી હતી કંપની છે હોઈ 200 વત્તા કર્મચારીઓ અનુભવી મેનેજમેન્ટ ટીમ દ્વારા અગ્રણી રોજગારી આપે છે.\nસી રોટરી મેટલ sputterin ચિત્રકામ દ્વારા કસ્ટમાઇઝ ...\n304 એસએસ / 316L સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેટ્રોન sputterin ...\nસોલર પીવી અને હીટિંગ ઉદ્યોગ 99.999% sputterin ...\nફ્લેટ પેનલ ડિસ્પ્લે કોટિંગ ઉદ્યોગ પિત્તળ ટી ...\nગણવેશ અનાજ કદ ઉચ્ચ શુદ્ધતા 99,8% ~ 99.99% ચાપ ...\n10WT% આઇટીઓ કાચ ઇન્ડિયમ ટીન ઓક્સાઇડ મેગ્નેટ્રોન SPU ...\nઉચ્ચ purity99.8% ~ 99.99% સીલીકોન એલ્યુમિનિયમ એલોય ...\nઉચ્ચ Purty હિપ ફેરવવામાં શુદ્ધ ક્રોમિયમ sputtering ...\nઓપ્ટિકલ સંચાર ઉદ્યોગ ટિટાનિયમ ઓક્સાઇડ ઓ ...\n10WT% આઇટીઓ કાચ ઇન્ડિયમ ટીન ઓક્સાઇડ મેગ્નેટ્રોન SPU ...\nઉચ્ચ purity99.8% ~ 99.99% સીલીકોન એલ્યુમિનિયમ એલોય ...\nAlluter 2017-2018 માં ક્ષમતા યોજના વિસ્તૃત\nAlluter કંપની ઑક્ટો 2017 પર ચાઇના માં રોટરી લક્ષ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ કરવામાં આવ્યું હતું વિસ્તરણ ગુઇઝોયૂના ફેક્ટરીમાં 80% દ્વારા ક્ષમતા વધશે. વધારો ક્ષમતા ઝડપથી આધાર આપવા માટે Alluter સક્રિય કરશે ગ્રામ ...\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/isha-ambani-ane-anand-piramil-na-lagn-no/", "date_download": "2019-03-24T21:32:05Z", "digest": "sha1:4ROT55INLSE62ZGFZ4VJIAACRSM7LZRF", "length": 10435, "nlines": 123, "source_domain": "blog.dealdil.com", "title": "ઈશા અંબાણી અને આનંદ પીરામિલના લગ્નનો આલ્બમ", "raw_content": "\nHome Gujarati Articles ઈશા અંબાણી અને આનંદ પીરામિલના લગ્નનો આલ્બમ\nઈશા અંબાણી અને આનંદ પીરામિલના લગ્નનો આલ્બમ\nમુકેશ અંબાણીની લાડકી દીકરીના લગ્ન બુધવારે થયા હતા. તેના લગ્ન પીરામિલ ગ્રુપના એજયુકેટીવ ડાયરેક્ટર આનંદ પીરામિલ સાથે થયા છે. તેના લગ્નમાં નાના મોટી દરેક હસ્તીઓ આવી હતી.\nભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરીના લગ્ન બુધવારે થયા હતા અને તેના આ લગ્નમાં ઘણી બધી હસ્તીઓ આવી હતી. તેના લગ્ન તેના એન્ટીલિયા ઘરમાં રાખવામાં આવ્યા હતા. તેના ઘરને લાલ રંગના ફૂલોથી સજાવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તેના આ લગ્નમાં લગભગ ૬૦૦ જેટલા અલગ અલગ સેલીબ્રીટીઓ આવ્યા હતા. તેના ઘરની આજુ બાજુ પૂરતા પ્રમાણમાં બધી જ વ્યવસ્થાઓ પહેલીથી જ કરવામાં આવી હતી.\nઈશા અંબાણી અને આનંદ પિરામલ\nલગ્ન દરમિય���ન ઈશા અને આનંદ\nઅભિનંદન સ્વીકાર કરતા શાહરૂખાન\nમાધુરી દિક્ષિતે પણ લગ્નમાં કરી જમાવટ\nવરુણ ધવન અને નતાશા દલાલ\nશાહિદ કપૂર અને તેમની પત્ની મીરાં\nદિશા પટણી પણ પહોચી\nબંને દીકરીઓ સાથે બોની કપૂર\nલારા દત્તા તેમના પતિ સાથે\nડેસિંગ લુકમાં પત્ની સાથે સુનીલ શેટ્ટી\nરવિના ટંડન પણ પહોચી\nજૈક્લીન પણ આવી હતી\nકરિશ્મા કપૂર, કરીના કપૂર અને સૈફઅલી ખાન\nસુંદર દેખાઈ રહી છે આલિયા\nબ્લુ ડ્રેસમાં જોવા મળી આલિયા ભટ્ટ\nજૈકી શ્રોફ પણ આવ્યા હતા\nદીકરી સોનમ કપૂર સાથે અનીલ કપૂર\nપત્ની સાથે પહોચીયા રજનીકાંત\nશાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન\nઆલિયા ભટ્ટ પણ પહોચી\nપત્ની નીતા સાથે ક્રિકેટર હરભજન સિંહ\nપ્રિયંકા ચોપડા અને નિક જોનસ\nઅનીલ અંબાણી સાથે પૂર્વ રાષ્ટ્પતિ પ્રણવ મુખર્જી\nલગ્નમાં પહોચીયા હિલરી ક્લિટન\nલગ્નમાં પહોચ્યા મહાનાયક અમિતાભ બચ્ચન\nજયા બચ્ચન અને પાછળ તેમની દીકરી શ્વેતા બચ્ચન\nએશ્વરીયા બચ્ચન, અભિષેક બચ્ચન અને એમની દીકરી આરાધ્યા\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious article૧૬/૧૨/૨૦૧૮ આજનું રાશીફળ\nNext article35 કરોડ રૂપિયાની બાઈક બુલેટ ટ્રેનને પણ પાછળ રાખી દયે છે વિશ્વમાં ફક્ત 9 લોકો પાસે જ છે આ બાઈક\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nકોઈપણ વ્યક્તિને દર પ્રસંગમાં સતાવતો સવાલ – ગીફ્ટમાં શું આપું\nન્યુયોર્કનાં બેંક કર્મચારીની ઉમદા વાત…\n“ચતુરાઈ” માણસ ખરેખર પોતાને ચતુર સમજે છે પણ એ આખરે તો\n“જામફળ નું શાક” ઘરના દરેક વડીલને આ શાક ખુબ જ ભાવશે...\nસાવધાન વજન ઉતારવા માટે પીવો છો લીંબુ પાણી તો થઇ શકે...\nડોમિનોસ સ્ટાઈલ ચીઝ ગર્લિક બ્રેડ કુકરમાં હવે ઘરે જ બનાવો નાના...\nઆલબેલ – એક ચોકીદારની પૂરી ઝિંદગી બીજાના ઘરની ચોકી કરવામાં ��...\n“હરીયાળી પોહા” નાસ્તામાં આપી શકાય એવો હેલ્ધી લંચબોક્સ નાસ્તો આજે જ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆજે મેં મારી જાતને પૂછ્યુ કે લાઇફને કેવી રીતે હેન્ડલ કરવી\nવાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જાણો ઘરમાં પિરામિડ રાખવાના લાભ વિશે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-farhan-akhtar-other-bollywood-celebs-suppor-041623.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:26:28Z", "digest": "sha1:X7WM6Y4J6M3VXEVW2PYZ2XGWYHYVFMTT", "length": 15846, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "તનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા | Priyanka Chopra, Farhan Akhtar and other Bollywood Celebs Supports Tanushree Dutta in Nana Patekar controversy. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા\nતનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેણે નિવેદન આપ્યુ છે કે વર્ષ 2008 માં ફિલ્મ હોર્ન ઓકેની શૂટિંગ દરમિયાન એક ગીતના શૂટિંગ કરતી વખતે નાના પાટેકરે તેને અયોગ્ય રીતે ટચ કર્યુ હતુ. હવે આ વિવાદ ઘણો વધી ચૂક્યો છે અને પ્રિયંકા ચોપડાથી લઈને ફરહાન અખ્તર સુધીના બધા સુપરસ્ટાર્સ તનુશ્રીની સાથે ઉભા છે.\nતનુશ્રી દત્તાએ દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે કે ફિલ્મ ચોકલેટમાં એક ગીતના શૂટિંગ વખતે વખતે વિવેકે તેને કહ્યુ કે ઈરફાન ખાનની સામે કપડા ઉતારીને નાચ જેથી ઈરફાનનો સારો શોટ મળી શકે. પરંતુ ઈરફાન અને સુની�� શેટ્ટીએ સીધો વાંધો ઉઠાવ્યો હતો. ઈરફાન ખાને કહ્યુ કે તેને એક્ટિંગ કરતા આવડે છે, કોઈને આવુ કરવાની જરૂર નથી.\nમને હાલમાં આ વિશે કોઈ જાણકારી નથી.\nતનુશ્રીના આ નિવેદનોથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તોફાન આવી ગયુ છે. કેટલાક લોકો આને લાઈમલાઈટ મેળવવાનું નાટક સમજી રહ્યા છે. પ્રિયંકા ચોપડા, સ્વરા ભાસ્કર, ફરહાન અખ્તર જેવા સ્ટાર્સ તનુશ્રીના સપોર્ટમાં અવાજ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. સલમાન ખાનને આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યુ કે મને હાલમાં આ વિશે કોઈ જાણકારી નથી. પહેલા મને જાણવા અને સમજવા દો કે શું થયુ છે. મને વિશ્વાસ છે કે કાયદો યોગ્ય રીતે આનો ઉકેલ લાવશે. મને કોઈ જાણકારી નથી.\nઆ પણ વાંચોઃ નજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ તનુશ્રી-નાના વચ્ચે એ દિવસે સેટ પર શું થયુ હતુ\nફરહાન અખ્તરે તનુશ્રી દત્તાના સપોર્ટમાં કહ્યુ કે 10 વર્ષો બાદ તનુશ્રીએ હિંમત બતાવી છે. આપણે તેનો સાથ આપવો જોઈએ ના કે તેના પર સવાલ ઉઠાવવા જોઈએ.\nપ્રિયંકા ચોપડાએ ફરહાન અખ્તરના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યુ - \"Agreed..the world needs to #BelieveSurviviors.\"\nઋચા ચડ્ડાએ તનુશ્રીની હિંમતની દાદ દેતા લખ્યુ છે કે કોઈ મહિલા આ પ્રકારની અસંવેદનશીલ વાતોથી પબ્લિસિટી નથી ઈચ્છતી. આપણે તેની સાથે ઉભા રહેવુ જોઈએ.\nસ્વરા ભાસ્કરે પણ લોકોને અપીલ કરી છે કે તનુશ્રીને ટ્રોલ કરવાના બદલે તેનો સાથ આપો... તેના પર વિશ્વાસ કરો.\nસોનમ કપૂરે પણ તનુશ્રીનો પક્ષ લઈને ટ્વિટ કર્યુ છે અને લખ્યુ છે કે એ આપણા પર છે કે આપણે આજે તનુશ્રીનો સાથ આપીએ છીએ કે નહિ.\nફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ' માં તનુશ્રી દત્તાને એક આઈટમ સોંગ માટે સાઈન કરવામાં આવી હતી. આ ગીત ફિલ્મમાં તનુશ્રી પર ફિલ્માવવામાં આવવાનું હતુ. પરંતુ શૂટિંગના એક દિવસ પહેલા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ નાના પાટેકરની વાત માનીને એક એવો સીન નાખી દીધો જ્યાં તનુશ્રી અને નાના પાટેકરને નજીક આવવાનું હતુ. તનુશ્રીએ આ ગીતના શૂટિંગ દરમિયાન નાના પર તેને અયોગ્ય રીતે ટચ કરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં આ ગીત રાખી સાવંત પર ફિલ્માવવામાં આવ્યુ હતુ. રિપોર્ટ મુજબ તનુશ્રીના મા એ આ ઘટનાની જાણકારી માટે પ્રેસ કોન્ફરન્સ પણ રાખી હતી અને બાદમાં તનુએ આ મામલે એફઆઈઆર નોંધાવી હતી. બાદમાં નાના પાટેકરે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સમગ્ર મામલો ખોટો ગણાવ્યો હતો.\nઆ પણ વાંચોઃ તનુશ્રીના આરોપો પછી પહેલીવાર નાના પાટેકર સામે આવ્યા, આપ્યો આવો જવાબ\nતનુશ્રી દત્તાએ ફરી મચાવ્યો તહેલકો - Me Too વિશે ફિલ્મ બનાવશે\nમણિકર્ણિકા વિવાદ પર કંગનાના સમર્થનમાં આવી તનુશ્રી, ‘તમારી હિંમતથી ડરે છે આ લોકો'\n#MeToo: તનુશ્રી દત્તા-નાના પાટેકર કેસમાં ડેઝી શાહને સમન, મુંબઈ પોલિસ કરશે પૂછપરછ\nનાનાએ મહિલા આયોગને કહ્યું, તનુએ 10 વર્ષ પહેલાં આરોપ કેમ ન લગાવ્યો\nતનુશ્રીનો નવો આરોપ, 'મને ઈસાઈ બનાવવા રાખી દબાણ કરતી'\n‘#MeToo થી જો પુરુષો ડરી રહ્યા છે, તો ડરવુ પણ જોઈએ': તનુશ્રી દત્તા\n‘તનુશ્રી લેસ્બિયન છે, તેણે મારો રેપ કર્યો, કરાવો તેનો નાર્કો ટેસ્ટ': રાખી સાવંત\nતનુશ્રી દત્તાને જયારે વકીલે પૂછ્યો ગંદો સવાલ, આવો આપ્યો જવાબ\nMe Too: હવે રાખી સાવંત લેશે તનુશ્રીથી બદલો, કરશે 50 કરોડનો માનહાનિનો કેસ\n#Me Too: તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર કર્યો માનહાનિનો કેસ, માંગ્યા 10 કરોડ\nતનુશ્રી દત્તાએ નાના પાટેકરનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી\nતનુશ્રીના વકીલે પોલિસને સોંપ્યો 40 પાનાંનો દસ્તાવેજ, નાના સામે ઠોસ પુરાવા\nનાના પાટેકરને 10 દિવસમાં જવાબ આપવાની ચેતવણી મળી, તનુશ્રી દત્તા કેસમાં મુસીબત વધી\ntanushree dutta nana patekar priyanka chopra farhan akhtar તનુશ્રી દત્તા નાના પાટેકર પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તર\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00432.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-john-force-taken-to-hospital-after-crash-in-phoenix-gujarati-news-5822808-PHO.html", "date_download": "2019-03-24T22:05:22Z", "digest": "sha1:TSKM2SLO7YM532H77RLD66RRLBVUCGNZ", "length": 8095, "nlines": 109, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "John Force had a crash of his own at the NHRA Arizona Nationals|US: ખતરનાક ટક્કર બાદ 20 ફૂટ સુધી ઉછળી 2 કાર, બંને ડ્રાઇવર્સનો બચાવ", "raw_content": "\nUS: ખતરનાક ટક્કર બાદ 20 ફૂટ સુધી ઉછળી 2 કાર, બંને ડ્રાઇવર્સનો બચાવ\nજ્હોને 16માંથી 2 રેસ એક્સિડન્ટ બાદ જીતી છે.\nફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું\nઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં એનએચઆરએ એરિઝોના નેશનલ્સ કાર રેસના ક્વાર્ટર ફાઇનલમાં એક મોટી દુર્ઘટના ટળી છે. હકીકતમાં, એલિમિનેશન રાઉન્ડ રેસમાં 68 વર્ષના જ્હોન ફોર્સ 28 વર્ષની જ્હોની લિંડબર્ગથી આગળ હતા. ફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું. થોડી સેકન્ડમાં તેઓની કારમાં આગ લાગી ગઇ અને તેની કાર જ્હોનીની કાર સાથે ટકરાઇ ગઇ. ટક્કર બાદ જ્હોનીની કાર 20 ફૂટ સુધી ઉછળી ગઇ. ત્યારબાદ કાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા. ખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો. જ્હોનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ થોડાં સમય બાદ તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા.\nજ્હોન 11 વર્ષ પહેલાં પણ આવા ક્રેશનો શિકાર થયો હતો\n- 16 વર્ષના કાર ચેમ્પિયન જ્હોન આ પહેલાં પણ આવી જ દુર્ઘટનાનો શિકાર થયા છે.\n- 2007માં એનએચઆરએ ફૉલ ઇન્ટરનેશનલનો બીજો રાઉન્ડ જીત્યા બાદ ફિનિશ લાઇનની પાસે તેમની કારનું ટાયર ફાટી ગયું હતું અને કાર કેની બર્નસ્ટેનની કાર સાથે ટકરાઇ હતી.\n- ત્યારબાદ તેઓને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં 6 કલાકની સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.\n- જ્હોને 16માંથી 2 રેસ એક્સિડન્ટ બાદ જીતી છે.\nઆગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાના PHOTOS...\nકાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા.\nખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો.\nફિનિશ લાઇનની પાસે જ્હોનની કારમાંથી ફ્યૂઅલ લિક થવા લાગ્યું\nકાર દીવાલ સાથે ટકરાઇ અને તેમના પેરાશૂટ ખૂલી ગયા.\nખતરનાક ટક્કર બાદ પણ બંને ડ્રાઇવર્સનો આબાદ બચાવ થયો હતો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00433.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5", "date_download": "2019-03-24T22:28:22Z", "digest": "sha1:6UNI443KCFDNZBWO7JO3AHFVUK646B56", "length": 3487, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "નાકારાવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nનાકારાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/is-kapil-sharma-trying-rekindle-friendship-with-pataakha-a-041645.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:15:58Z", "digest": "sha1:5HHX3KAYWECPIVUDGBBH2RYAVZVP44XU", "length": 12629, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ટ્વિટર પર કહી આ વાત તો, મળ્યો આ જવાબ | Is Kapil Sharma trying to rekindle friendship with ‘Pataakha' actor Sunil Grover - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ટ્વિટર પર કહી આ વાત તો, મળ્યો આ જવાબ\nકોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે સોશિયન મીડિયા પર ઘણી વાર તકરાર જોવા મળી ચૂકી છે. પરંતુ શુક્રવારે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે સંબંધોનો બરફ પિગળતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સુનીલ ગ્રોવર અભિનીત ફિલ્મ પટાખા રિલીઝ થઈ ગઈ છે જેના માટે કપિલે તેમને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે.\nકપિલ શર્માએ ટ્વિટ કરીને લખ્યુ, 'અભિનંદન અને શુભકામનાઓ, પાજી સુનીલ ગ્રોવર. મારા ફેવરેટ વિશાલ ભારદ્વાજ સર, રેખા ભારદ્વાજ મેમ અને પટાખાની સમગ્ર ટીમમે ખૂબ ખૂબ પ્રેમ અને શુભકામનાઓ'. ત્યારબાદ સુનીલ ગ્રોવરે પણ કપિલને એટલુ જ પ્રેમભર્યુ ટ્વિટ કર્યુ. સુનીલ ગ્રોવરે લખ્યુ, 'ધન્યવાદ ભાઈ જી તમારી શુભકામનાઓ માટે. સન ઓફ મનજીત માટે ઓલ ધ બેસ્ટ, તમને સફળતા મળે.' તમને જણાવી દઈએ કે કપિલ શર્મા પંજાબી ફિલ્મ સન ઓફ મનજીતને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે.\nહાલમાં જ સુનીલ ગ્રોવરે કપિલ શર્મા સાથે કામ કરવાના સમાચારો પર મૌન તોડતા કહ્યુ કે ભવિષ્ય વિશે તે અત્યારે કંઈ કહેવા નથી ઈચ્છતા. હાલમાં તે ફિલ્મોમાં બિઝી છે. ટીવી પર હાલમાં કમબેક કરવા માટે તેમની પાસે ટાઈમ નથી. ગ્રોવરે કહ્યુ કે, 'અમે બંનેએ સાથે ઘણા સુંદર શો કર્યા છે અને લોકોને ખૂબ હસાવ્યા છે પરંતુ અત્યારે હું મારી ફિલ્મોમાં વ્યસ્ત છુ એટલા માટે નથી કહી શકતો કે હું અને કપિલ શર્મા ફરીથી ક્યારે કામ કરીશુ\nઆ પણ વાંચોઃ ઠગ્ઝ ઓફ હિંદુસ્તાને ટ્રેલર રિલીઝ સાથે બનાવ્યા ધમાકેદાર રેકોર્ડ\nતમને જણાવી દઈએ કે કપિલ અને સુનીલ વચ્ચે દોઢ વર્ષ પહેલા માર્ચ 2017 માં ઓસ્ટ્રે��િયાથી પાછા ફરતી વખતે ફ્લાઈટમાં ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ સુનીલે કપિલનો શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ છોડી દીધો હતો. ત્યારબાદથી સતત કપિલ અને સુનીલ વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને ઘણા ઈન્ટરવ્યુઝમાં તણખા ઝરતા જોવા મળ્યા હતા.\nઆ પણ વાંચોઃ BIGG BOSS 12: ભજન સમ્રાટ અનુપ જલોટા ઘરમાંથી આઉટ, ચોંકાવનારો રિપોર્ટ\nકપિલ શર્મા શો: ચંદુ ચાયવાલાનો ખુલાસો, કહ્યું કે ઈરાદાપૂર્વક મને એપિસોડમાં લઇ રહ્યા નથી\nસિદ્ધુને શોમાંથી કાઢ્યા બાદ પહેલી વાર કપિલ શર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન\nકપિલ શર્મા શૉ પર સંકટ, સિદ્ધુને બહાર કરવાની માંગ\nમનમોહન સિંહને મળ્યા કપિલ શર્મા, જાણો શુ વાતચીત થઇ\nસુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nભુલથી સલમાન ખાને લિક કરી દીધી ફિલ્મ ભારતની કહાની\nકપિલ શર્માની લાખોની ફી, કૃષ્ણા અભિષેકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું પૈસા તો\nએક વર્ષથી ક્યાં ગાયબ હતો કપિલ શર્મા કીકૂ શારદાએ કર્યો ખુલાસો\nVideo: કપિલ શર્મા શોનું ટીઆરપી બ્લાસ્ટ કમબેક, સલમાન અને રણવીર, સુપરહિટ\nસાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ-ગિન્ની, લગ્નના ફોટા થયા વાયરલ\nહવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે\nગિન્નીના પિતાએ કપિલ શર્મા સાથે લગ્ન કરવા કર્યો ઈનકાર, જાણો કેમ, Shock\nkapil sharma sunil grover કપિલ શર્મા પટાખા સુનિલ ગ્રોવર\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/fire-engulfs-27-storey-tower-block-latimer-road-west-london-034056.html", "date_download": "2019-03-24T21:21:55Z", "digest": "sha1:JULMVY4GU2K4I4CWO6DQBRSS2NSTGZMS", "length": 9821, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "લંડનમાં 27 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, અનેક ફસાયા | Fire engulfs 27 storey tower block in Latimer Road, west London - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nલંડનમાં 27 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, અનેક ફસાયા\nલંડનની એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અને લગભગ 200 ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓ આગને કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બિલ્ડીંગમાં અનેક લોકો મોટી સંખ્યામાં ફસાયેલા છે. અને ફાયર અધિકારીઓ તેમને બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો.\nપ્રાપ્ત થતી માહિતી મુજબ પશ્ચિમ લંડનના લાટિમર રોડ પર આવેલ આ બિલ્ડિંગના તમામ માળમાં એક પછી એક આ આગ ફેલાઇ જતા આ આપાતકાલીન સ્થિતિ સર્જાઇ છે. ત્યારે હાલ તો ફાયર અધિકારીઓ ઇજાગ્રસ્તો અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો અંદર ફસાયેલા હોવાથી હાલ ત્યાં સ્થિતિ ગંભીર છે.\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nન્યૂઝીલેન્ડમાં ફાયરિંગ, નમાઝ પઢવા ગયેલ બાંગ્લાદેશી ક્રિકેટર્સ માંડ બચ્યા\nન્યૂઝીલેન્ડમાં હુમલોઃ 2 મસ્જિદ હતી નિશાન પર, 40નાં મોત\nઅક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી ‘આનાથી બચ્યા તો મારી દઈશ'\nAero India 2019: પાર્કિંગમાં ઉભેલી કારોમાં લાગી આગ, 150 ગાડીઓ બળીને રાખ\nબાંગ્લાદેશઃ ઢાકામાં 5 ઈમારતમાં લાગેલી ભીષણ આગથી 69ના મોત, 50 ઘાયલ\nઆગની લપેટોમાં જીવતો સળગતો રહ્યો યુવક, કોઈએ બચાવ્યો નહિ\nદિલ્હીઃ નારાયણામાં પેપર કાર્ડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ\nકેવી રીતે દિલ્લીની હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગે લઈ લીધા 17ના જીવ\nદિલ્હીના કરોલ બાગ સ્થિત હોટલમાં ભીષણ આગ લાગી, 9નાં મોત\nઅમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા ગોડાઉનમાં આગ, 16 છાત્રોને બચાવાયા\nમુઝફ્ફરપુરમાં સ્નેક્સ ફેક્ટરીમાં લાગી આગ, 4 લોકોનાં મોત, 7 લાપતા\nમુંબઈઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડની નિર્માણાધીન બિલ્ડિંગમાં લાગી આગ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00434.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://4masti.com/tulsi-plant-upay-kalsarp-dosh/", "date_download": "2019-03-24T22:09:46Z", "digest": "sha1:WCQXW24VUGZMRVVKY7T7MEZXEWJEDDQL", "length": 12296, "nlines": 70, "source_domain": "4masti.com", "title": "તુલસીના છોડ નો નાનો એવો ઉપાય, કાલસર્પ દોષ માંથી મળશે છુટકારો, મળશે ધન લાભ |", "raw_content": "\nInteresting તુલસીના છોડ નો નાનો એવો ઉપાય, કાલસર્પ દોષ માંથી મળશે છુટકારો, મળશે...\nતુલસીના છોડ નો નાનો એવો ઉપાય, કાલસર્પ દોષ માંથી મળશે છુટકારો, મળશે ધન લાભ\nહિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણો જ પવિત્ર છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરના આંગણામાં તુલસીનો છોડ ઉગાડેલો હોય છે, તે ઘર માંથી નકારાત્મક શક્તિઓ દુર રહે છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરના આંગણામાં તુલસીના છોડને કારણે ઘર પરિવારના લોકો ઉપર કોઈપણ પ્રકારના દુ:ખ આવતા નથી. તેની સાથે જ પરિવારના તમામ સભ્ય પ્રગતી તરફ આગળ વધે છે. .\nઘણા બધા લોકોની કુંડળીમાં ઘણા બધા દોષ જોવા મળે છે. તે દોષો માંથી એક કાલસર્પ દોષ છે. તેનાથી છુટકારો મેળવવા માટે હંમેશા લોકો મોંઘા મોંઘા રત્નો ધારણ કરે છે, તેની સાથે જ પૂજા પાઠ પણ કરે છે પરંતુ તેમને આ સમસ્યા માંથી છુટકારો નથી મળી શકતો.\nજો તમારા જીવનમાં પણ કાલસર્પ દોષની અસર છે, તો આજે અમે તમને આ લેખ દ્વારા જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા તુલસીના છોડના થોડા ખાસ ઉપાય જણાવવાના છીએ. જેને અપનાવીને તમે કાલસર્પ દોષ માંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. તેની સાથે સાથે તમારી ઘણી બધી સમસ્યાઓનું પણ સમાધાન થશે.\nઆવો જાણીએ તુલસીના છોડના ઉપાય :\nજો કોઈ વ્યક્તિ કાલસર્પ દોષથી પીડિત છે, અને તેનાથી છુટકારો મેળવવા માટે છે, તો તેના માટે તુલસીના છોડમાં ચાંદીના નાના સાંપને દબાવી દો, અને તેની રોજ નિયમિત રીતે પૂજા કરો. તુલસીના છોડને ધૂપ દીવા કરો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ઘણું જ ઝડપથી કાલસર્પ દોષ માંથી છુટકારો પ્રાપ્ત થશે. તે ઉપરાંત તુલસીના છોડની નીચે એક નાનું એવું શિવલિંગ મૂકીને તેની ઉપર એકમુખી રુદ્રાક્ષ અર્પણ કરો. આમ કરવાથી કાલસર્પ દોષની અસર ઓછી થાય છે.\nજો કોઈ વ્યક્તિ સૌભાગ્યની પ્રાપ્તિ કરવા માંગે છે, તો તેના માટે તુલસીના છોડમાં રોજ જળ અર્પણ કરો. તેની સાથે જ સાંજના સમયે દેશી ઘી નો દીવડો જરૂર પ્રગટાવો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે.\nજો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માંગો છો, તો તેના માટે ગુરુવારના દિવસે તુલસીના છોડની માટીમાં ૧ રૂપિયાનો સિક્કો દબાવી અને તુલસીજીને લાલ ચુંદડી ઓઢાડો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશા જળવાયેલી રહેશે, અને તમે તમારા જીવનમાં વધુ ધન પ્રાપ્ત કરશો.\nજો તમે તુલસીના છોડમાં શાલીગ્રામની મૂર્તિ કે પથ્થર મૂકીને તેની નિયમિત રીતે પૂજા કરો છો, તો તેનાથી તમારા તમામ દોષો દુર થાય છે. કેમ કે શાલીગ્રામના લગ્ન તુલસી સાથે થયા હતા એટલા માટે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ ઉપાયથી ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાયેલા રહે છે. જો તમારા ઘર પરિવારમાં કોઈ પ્રકારના કલેશ થઇ રહ્યા છે તો તે પણ શાંત થઇ જશે.\nજો કોઈ વ્યક્તિએ પોતાના વેપારમાં નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેના માટે ઘરના આંગણામાં દક્ષીણ પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવી દો, અને દર શુક્રવારે સવારના સમયે સ્નાન કર્યા પછી કાચું દૂધ અર્પણ કરો. તેની સાથે જ તુલસીના છોડ ઉપર કોઈ મીઠાઈ મુકો. જો સફેદ રંગની મીઠાઈ હોય તો તે ઘણું ઉત્તમ માનવામાં આવે છે. હવે આ મીઠાઈને કોઈ પરણિત મહિલાને આપી દો. તમારે આ ઉપાય ૩ થી ૪ અઠવાડિયા સુધી કરવાનો છે. તેનાથી તમારી આર્થિક તંગી દુર થશે અને વેપારમાં લાભ મળવા લાગશે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઆમ તો વધારે પડતા ઘમંડી છે પણ એમાય 5 સૌથી વધુ...\nકહેવામાં આવે છે કે જ્ય���રે વ્યક્તિ સફળતાના શિખરોએ પહોચે છે, તો તેના પગ હમેશા જમીન ઉપર જ રહેવા જોઈએ. કેમ કે હમેશા એવું જોવા...\nછૂટી ગઈ છે ટ્રેન કે ખોવાઈ ગઈ છે ટિકિટ, તો જાણો...\nસુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તો હોળીના દિવસે અચૂક...\nશારીરિક થાકને વધુ દુર ભગાડવા અને શક્તિ મેળવવાના ૧૦ સરળ ઘરગથ્થું...\nસરકારી સ્કુલમાં જઈને બાળકોને પોતે ભણાવે છે DM અને તેમના પત્ની,...\nપપૈયા ના પાંદડાની ચા કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60...\n2019 માં આ 5 રાશિઓ પર ખુબ મહેરબાન રહેશે શનિદેવ, આ...\nએક એવા ઘરને ઉભું કરી દીધું છે જે પોતાની જગ્યાએ ફરી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/gpsc-class-1-2-vacancy", "date_download": "2019-03-24T21:42:48Z", "digest": "sha1:KAYY5F27AY7XKTEGP7GU6UCL2F3YLPWK", "length": 8242, "nlines": 48, "source_domain": "lunawada.com", "title": "lunawada. GPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૪૭૪ જગ્યાઓ ઉપર ભરતી", "raw_content": "\nGPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૪૭૪ જગ્યાઓ ઉપર ભરતી\nGPSC દ્વારા વર્ગ-૧ અને ર ની ૪૭૪ જગ્યાઓ ઉપર ભરતી\nડે. કલેકટર , ડી.વાય.એસ.પી., મામલતદાર, ટી.ડી.ઓ., ટેકસ ઓફીસર , ચીફ ઓફીસર, સિવિલ તથા મિકેનીકલ એન્જીનીયર, સેકશન ઓફીસર, શ્રમ અધિકારી વિગેરે પદો માટે પસંદ થવાની અમુલ્ય તકઃ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ\nગુજરાતનું યુવાધન જે સરકારી ભરતીની કાગડોળે રાહ જોઇ રહયું હતું તે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-૧ અને ર ની કુલ ૪૭૪ જગ્યાઓની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જગ્યાઓમાં ર૯૪ જગ્યાઓ તો ગુજરાત વહીવટી સેવા તથા મુલ્કી સેવા વર્ગ-૧ અને ર તથા નગર પાલીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-રની છે. કે જેમાં અરજી કરવા માટેની લઘુતમ લાયકાત ગ્રેજયુએશન છે તથા વયમર્યાદા ર૦ થી ૩પ વર્ષ છે. સરકારના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવાપાત્ર છે. આ સિવાયની અન્ય પોસ્ટસ માટેની ભરતી માટે અલગ-અલગ કવોલીફીકેશન રાખવામાં આવ્યા છે. તમામ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૭-૨૦૧૮ (બપોરે ૧ વાગ્યા સુધી) છે.\nઓનલાઇન અરજી સંદર્ભેની માહીતી, ભરતી વિશેની સંપુર્ણ માહીતી, શૈક્ષણીક લાયકાચ, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉમરમાં છુટછાટ, અરજી ફી, જાહેરાતની સામાન્ય જોગવાઇઓ વિગેરે તમામ વિગતો https://gpsc.gujarat.gov.in/ તથા https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટસ ઉપર જોઇ શકાય છે. ઉમેદવારની ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણાશે. ઓનલાઇન અરજી માટે ઉમેદવારે ઓટીઆર (વન ટાઇમ રજીસ્ટ્રેશન) કર્યા બાદ અરજી ફરજીયાતપણે કન્ફર્મ કરવાની હોવાનું જાહેરાતમાં જણાવાયું છે.\nગુજરાત પબ્લીક સર્વિસ કમીશન (જીપીએસસી) દ્વારા જે જગ્યાઓ માટે ભરતી આવી છે તેમાં ઇન્સ્પેકટીંગ ઓફીસર (કોર્ટ ફીઝ) વર્ગ-૧, મદદનીશ સિવિલ એન્જીનીયર વર્ગ-ર, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં પોગ્રામ અધિકારી વર્ગ-૧, નાયબ કલેકટર-નાયબ જીલ્લા વિકાસ અધિકારી વર્ગ-૧, નાયબ પોલીસ અધિક્ષક, સહત્યક રાજય વેરા કમિશ્નર, નાયબ નિયામક (વિકસતી જાતી), નાયબ નિયામક (અનુસુચીત જાતી), આદિજાતી વિકાસ મદદનીશ કમિશ્નર (તમામ જગ્યાઓ વર્ગ-૧) તથા વર્ગ-ર ની જગ્યાઓમાં સેકશન ઓફીસર (સચિવાલય તથા જીપીએસસી) મામલતદાર, રાજય વેરા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સરકારી શ્રી અધિકારી, આદિજાતી વિકાસ અધિકારી, જીલ્લા નિરીક્ષક જમીન દફતર, મદદનીશ નિયામક (અન્ન અને નાગરીક પુરવઠાની કચેરી), સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી), નશાબંધી અને આબકારી અધિક્ષક, નગર પાલીકા મુખ્ય અધિકારી, એનાલીટીકલ કેમીસ્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન ઓફીસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર (યાંત્રીક) વર્ગ-૧ તથા નાયબ નિયામક (ગુજરાત સંકલીત બાળ વિકાસ સેવા) વર્ગ-૧ની જગ્યાનો પણ સમાવેશ થાય છે. તમામ જગ્યાઓ માટેની પ્રાથમીક કસોટી સંભવતઃ સપ્ટેમ્બર ર૦૧૮ થી ડીસેમ્બર ર૦૧૮ સુધીમાં લેવાનાર હોવાનું જાણવા મળે છે.\nગુજરાત વહીવટી તથા મુલ્કી સેવા વર્ગ-૧ અને ર તથા નગર પાલીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-ર માટેની પ્રાથમીક કસોટીની સંભવીત તારીખ ર૧-૧૦-ર૦૧૮ છે. મુખ્ય પરીક્ષાની સંભવીત તારીખ ૧૭,ર૩ અને ર૪ ફેબ્રુઆરી ર૦૧૯ છે. ઉપરાંત ઇન્ટરવ્યુનો સંભવીત મહિનો જુલાઇ -ર૦૧૯ રહેશે.\nતો મિત્રો થઇ જાવ તૈયાર સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો સામે આવી ગયો છે. યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મ વિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તુટી પડો-મંડી પડો. મનગમતી નોકરી ન શું મળે સાચી નીતીથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujju-teenager-granth-thakkar-is-new-world-mental-arithmetic-champion-022397.html", "date_download": "2019-03-24T21:17:59Z", "digest": "sha1:JNFHBMVTAJKZ2CNNTVKU4ED62RCOGEDS", "length": 11706, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમદાવાદના 13 વર્ષના ગ્રંથે ગણિતમાં દુનિયા હંફાવી! | Gujju Teenager Granth Thakkar is New World Mental Arithmetic Champion - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅમદાવાદના 13 વર્ષના ગ્રંથે ગણિતમાં દુનિયા હંફાવી\nઅમદાવાદ, 16 ઓક્ટોબર: ગુજરાતમાં વાપીના 13 વર્ષના ગ્રંથ ઠક્કરે વર્લ્ડ મેંટલ અરિથમેટિક ચેમ્પિયન બનીને ગુજરાતનું જ નહીં પરંતુ ભારતનું પણ નામ આખી દુનિયામાં રોશન કર્યું છે. ગ્રંથે જર્મનીના ડ્રેસડેન સિટીમાં છઠ્ઠા વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન મેંટલ અરિથમેટિક પર કબ્જો કરીને સૌને ચોંકાવી દીધા છે. 12 ઓક્ટોબરના રોજ ગ્રંથે આ એવોર્ડ પોતાના નામે કરી લીધો. આ વિશ્વ સ્તરની સ્પર્ધાના જજોએ ગ્રંથની ક્ષમતા પર ગર્વ સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું.\nજજોએ જણાવ્યું કે ગ્રંથે એક પણ ભૂલ કર્યા વગર ખૂબ જ ઓછા સમયમાં મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરીને સૌને અચંબામાં નાખી દીધા. સ્પેનના માર્ક જોરનેટ સાંજને દ્વિત્તિય પુરસ્કાર મળ્યો છે. જ્યારે જાપાનના ચી ઇશિકાવાને ત્રીજા નંબર પર પુરસ્કાર પ્રાપ્ત થયું છે. 18 દેશોના 40 લોકો આ પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધકોને ગણના માટે કોઇપણ ટેકનિકલ ડિવાઇસ આપવામાં ન્હોતા આવ્યા. અહીં સુધી પેપર અને પેન્સિલ પણ મર્યાદિત માત્રામાં હતા.\nઆ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા દર બે વર્ષોમાં આયોજિત થતી રહે છે. ચોંકાવનારી વાત એ છે કે ઠક્કર મેથેમેટિક્સમાં પોતાનું કરિયર બનાવવા ન્હોતો માંગતો. તે અવકાશ યાત્રી બનાવા માંગતો હતો. ઠક્કરે એક ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'હું વિચારું છું કે હવે અવકાશમાં ફરવું વધારે સરળ બનશે.'\nગ્રંથે તુર્કીના અંટાલિયા સિટીમાં ઓલંપિયાડમાં પણ ભાગ લીધો હતો. ગ્રંથને વર્લ્ડ ફાસ્ટેસ્ટ નંબર ગેમ 'ફ્લેશ અંજન'માં ગોલ્ડ મળ્યું હતું. ફ્લેશ અંજનમાં 15 નંબર્સને મિલાવવાના હોય છે. તેને મોટી સ્ક્રીન પર સ્ફૂર્તીથી અંજામ આપવાનું હોય છે. ગ્રંથને કિડ્સ કેટેગરીમાં ગોલ્ડ મળ્યું હતું અને એડલ્ટમાં સિલ્વર.\nફિલ્મ 'ફોટોગ્રાફ'માં ગુજરાતી ગર્લ બનશે સાન્યા, નવાઝ સાથે બનાવશે જોડી\nહરિયાણવી કંજૂ��� પતિએ કરી એવી મજાક, પત્ની આપ્યો આ જવાબ\nપત્નીના જીન્સ સાથે પતિ કરી રહ્યો હતો આ કામ, પિતા બેભાન\nજોક્સઃ આકાશમાં પડયુ કાણુ, બીજા દોસ્તે બતાવ્યો ઈલાજ\nજોક્સ : અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો...\nશું તમે ફ્રીલાન્સ લેખક તરીકે કામ કરવા ઇચ્છો છો તો વાંચો આ લેખ\nગુજરાતના પ્રખ્યાત શાયર જલન માતરીનું નિધન,આજે અંતિમ સંસ્કાર\nઆ ત્રણ ગુજરાતીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા\nAudiને કહી ચાર બંગડીવાળી ગાડી, આ છે પાક્કા ગુજરાતી\nUttarayan 2018 : સ્ટાઇલીશ સાળીથી ચીડાયેલી ગર્લફ્રેન્ડ સુધી...\nVideo : બનાસકાંઠા ચેકપોસ્ટ પર પોલીસકર્મી પર ડ્રાઇવરે ચઢાવી કાર\nપાકિસ્તાને છોડ્યા 145 માછીમારોને, નવા વર્ષે પહોંચશે ઘરે\nનવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સજ્જ\ngujarati world record nri world maths ગુજરાતી ગણિત વિશ્વ રેકોર્ડ દુનિયા ભારત ભારતીય\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/bjp-s-victory-in-the-northeast-is-awaited-for-the-2019-lok-sabha-elections/", "date_download": "2019-03-24T21:50:52Z", "digest": "sha1:PYB3IGRY7UZIBDP4O4NMZR4QSEMXD4TF", "length": 14499, "nlines": 154, "source_domain": "sambhaavnews.com", "title": "પૂર્વોત્તરમાં જીતથી BJP માટે 2019-લોકસભા ચૂંટણીની રાહ થઇ આસાન… | BJP's victory in the northeast is awaited for the 2019 Lok Sabha elections - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલ��� ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપૂર્વોત્તરમાં જીતથી BJP માટે 2019-લોકસભા ચૂંટણીની રાહ થઇ આસાન…\nપૂર્વોત્તરમાં જીતથી BJP માટે 2019-લોકસભા ચૂંટણીની રાહ થઇ આસાન…\n2014 લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર પોતાની જનસભામાં નોર્થ-ઇસ્ટનો ઉલ્લેખ કર્યો હતો. આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરીણામ સામે આવ્યાં છે. અત્યાર સુધી મળેલા સમાચાર મુજબ ભાજપે ત્રિપુરામાં ભારે બહુમતિ સાથે પોતાની સરકાર બનાવા જઇ રહી છે.\nનાગાલેન્ડમાં ગઠબંધન પાર્ટી સાથે સત્તા મળી શકે તેમ છે જ્યારે મેઘાલયમાં હજી સુધી કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળતી દેખાતી નથી. અહીં કોઇપણની સરકાર બની શકે તેમ છે. આમ પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ‘કોંગ્રેસ મુક્ત’ અભિયાનની સાથે લેફટનો કિલ્લો (ત્રિપુરા) પણ ધ્વંસ કરી દીધો.\nપૂર્વોત્તરની વાત કરીએ તો અસામ, મણિપુર, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં અગાઉથી જ ભાજપની સરકાર બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે, જ્યારે નાગાલેન્ડમાં ગઠબંધનની સરકાર બની શકે છે.\nઆમ પૂર્વોત્તરમાં માત્ર અને માત્ર મિઝોરમમાં કોંગ્રેસની સરકાર રહી છે અને આજના પરીણામ બાદ મેઘાલયમાં કદાચ કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતા જોવા મળી રહી છે. જો કે હાલના રૂઝાન જોતા કોંગ્રેસ માટે કદાચ કપરા ચઢાણ રહેશે.\nત્રણ રાજ્યમાં ભાજપને મળેલી જીતથી પીએમ મોદી-અમિત શાહ માટે 2019ની લોકસભાની ચૂંટણીની રાહ આસાન થઇ ગઇ છે. થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશના મુંગાવલી અનો કોલારસ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.\nઆ અગાઉ રાજસ્થાનમાં બે લોકસભા અને એક વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો પરાજય થયો હતો. આમ પૂર્વોત્તરમાં ભાજપની જીતે બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનું કામ કર્યું છે.\nપૂર્વોત્તરમાં મળેલી જીતથી ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં કાર્યકર્તાઓને ફરી બળ મળશે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં પાર્ટીના પ્રદર્શથી લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્વોત્તરમાં ઘણો ફાયદો જોવા મળશે.\n2014 લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો જે હાલમાં દેશભરના રાજ્યમાં ભાજપની સરકાર બનતા એવું લાગી રહ્યું છે.\nદેશમાં કોંગ્રેસનું હવે બે જ મોટા રાજ્યોમાં શાસન રહ્યું છે જેમાં પંજાબ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આમ હવે એવું કહેવું ખોટુ નથી કે ભાજપ હાલમાં દેશની એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે.\nઓબામાને ગાળ આપનાર ફિલીપીંસનાં રાષ્ટ્રપતિએ માંગી માફી\nરૂ. ૧૫ લાખના હીરા સાથે ગુમ થયેલા વેપારીની લાશ મળી અાવતા ચકચાર\nથાઈલેન્ડનાં પૂર્વ વડાં પ્રધાન ઈંગલક શિનાવાત્રા ફરાર\nBHUની ડોક્ટ્રેટ ડિગ્રી લેશે નહી PM મોદી\n80 ટકા ટુવ્હિલરચાલકોને ટ્રાફિકના સંકેતોનું જ્ઞાન નથી\nઉત્તર બ્રાઝિલની જેલમાં કેદીઓ વચ્ચેના ખૂની ખેલમાં 25નાં મોત\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડ��ઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00435.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/5-key-indian-economic-indicators-that-are-fast-improving-020298.html", "date_download": "2019-03-24T21:18:10Z", "digest": "sha1:2F5WZHZPKFJRDZD7B35KPF3F7BSO5BMA", "length": 10351, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતીય અર્થતંત્રના ઝડપથી સુધરતા 5 સૂચકાંકો | 5 key Indian economic indicators that are fast improving - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારતીય અર્થતંત્રના ઝડપથી સુધરતા 5 સૂચકાંકો\nભારતીય અર્થતંત્રએ સુધારાની દિશામાં ગતિ પકડી છે. આ સુધારાને સૂચવતા કેટલાક સૂચકાંકોમાં સુધારો જોવા મળી રહ્યો છે. અહીં ભારતીય અર્થતંત્રના સોનેરી ભવિષ્યને સૂચવતા 5 સૂચકાંકોની ચર્ચા અહીં કરી રહ્યા છીએ...\nભારતનો ઓદ્યોગિક ઉત્પાદન સૂચકાંક સૂચવે છે કે ભારતીય અર્થતંત્રએ સુધારાની વાટ પકડી છે. મે 2014માં આ સૂચકાંક 19 મહિનાની ઊંચી સપાટી એ પહોંચ્યો હતો. મે 2014માં સૂચકાંક 4.2 ટકા હતો.\nજૂન મહિનામાં છુટક ફુગાવો છેલ્લા 30 મહિનાની સૌથી નીચી સપાટી 7.5 ટકાએ આવ્યો છે. જો કે ખાદ્ય ફુગાવાને કારણે હજી પણ છુટક ફૂગાવોનો આંક ઊંચો છે.\nવર્ષ 2014ના ત્રીજા ક્વાર્ટરની ચાલુ ખાધ ઘટીને જીડીપીના માત્ર 0.2 ટકા થઇ ગઇ છે. એક વર્ષ પહેલા માર્ચના ક્વાર્ટરમાં તે 3.6 ટકા હતી.\nભારતનું વિદેશી હુંડિયામણ 317 બિલિયન ડોલર થયું છે. આ હુંડિયામણ પહેલા 290 બિલિયન ડોલર હતું. પરંતુ અર્થતંત્રમાં સુધારો અને રિઝર્વ બેંકે લીધેલા પગલાંને કારણે તેમાં સુધારો જોવા મળ્યો છે.\nરૂપિયો સ્થિર થવા તરફ\nભારતીય રૂપિયો ઓગસ્ટ 2013માં 68.86ના નીચા સ્તરે પહોંચી ગયો હતો. જો કે હવે રૂપિયો 60 રૂપિયાની આસપાસ સ્થિર થયો છે.\nઆગલા વર્ષે બ્રિટનને પછાડીને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારતઃ જેટલી\nડો. મનમોહન સિંહ: બૂલેટ ટ્રેન પર સવાલ કરનાર વિકાસ-વિરોધી\nઆર્થિક સલાહકાર પરિષદની પહેલી બેઠકમાં રોજગાર અંગે ચર્ચા\n બ્રિટન અને જર્મનીને પછાડી ભારત વધ્યું આગળ\nભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા\nભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ\nભારત Vs પાક., અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન\nવર્ષ 2014માં ભારતનો વૃદ્ધિદર 5 ટકા રહેશે : સંયુક્ત રાષ્ટ્ર\nભારતના નબળા અર્થતંત્ર માટે UPA કારણભૂત : IMF\nભારતીય અર્થવ્યવસ્થા 5 ટકાથી વધુ દરે વધશે : ચિદમ્બરમ\nઅમેરિકાનું અર્થતંત્ર ડૂબશે તો ભારતીય અર્થતંત્ર સ્થિર રહી શકશે\nમોંઘવારી મુદ્દે સરકારી દાવાઓ કેમ ટાંય ટાંય ફિશ\nindian economy economic indicators economy cpi inflation iip current account deficit બિઝનેસ ભારતીય અર્થતંત્ર આર્થિક સૂચકાંકો અર્થતંત્ર સીપીઆઇ ફુગાવો આઇઆઇપી ચાલુ ખાધ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/black-money-case-know-who-is-pankaj-lodhia-022619.html", "date_download": "2019-03-24T21:35:50Z", "digest": "sha1:3XNQH7T2JACWRE7KO5XBNJE3P6WNLGHE", "length": 13548, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાળું નાણું કેસઃ જાણો કોણ છે પકંજ લોઢીયા | black money case know who is Pankaj Lodhia - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકાળું નાણું કેસઃ જાણો કોણ છે પકંજ લોઢીયા\nનવી દિલ્હી, 27 ઓક્ટોબર: સરકારે વિદેશી બેંકોમાં કાળું નાણું જમા કરાવનારા ત્રણ ભારતીયોના નામ સુપ્રીમ કોર્ટને સોંપી દીધા છે. આ ત્રણ નામોમાં એક નામ રાજકોટના પંકજ ચમનલાલ લોઢીયાનું પણ છે. ડાબર ગ્રૂપના નિર્દેશક પ્રદીપ બર્મન અને ગોવાના ખનન વ્યવસાઇ રાધા ટિમ્બલૂના નામનો પણ સમાવેશ થાય છે. રાજકોટના જાણીતા વેપારી પંકજ લોઢીયા અંગે વાત કરવામાં આવે તો તેઓ શેરબજારનો બિઝનેસ ���રાવે છે, ઉપરાંત શ્રી ઓર્નામેન્ટના તેઓ સંચાલક છે. તેમનું નામ બ્લેક મની ધરાવતા લોકોની યાદીમાં આવતા રાજકોટમાં ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.\nબ્લેક મની અંગે જ્યારે પત્રકારો દ્વારા તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને આજે સવારે માલુમ પડ્યું કે સરકારે કોર્ટમાં મારું નામ જાહેર કર્યું છે. મારી પાસે કાળું નાણું નથી. મારા ધંધાના તમામ હિસાબો અને ચોપડાઓ પૂર્ણ છે. આ યાદીમાં મારું નામ કેવી રીતે આવ્યું તેની મને જાણ નથી. હું સરકારને યોગ્ય પુરાવાઓ રજૂ કરીશ. બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર મોહન ઝાએ જણાવ્યું છે કે, આ બાબતે ઇન્કમટેક્સ કે ડીઆઇની ટીમ તપાસ માટે આવે ત્યારે પોલીસ સ્ટાફની જરૂર પડે તો અમે તેમની સાથે રહીશું.તો ચાલો રાજકોટના આ બિઝનેસમને અંગેની કેટલીક ખાસ વાતો જાણીએ.\nપંકજ લોઢીયાની શ્રીજી કંપનીની મુબઇ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ, જયપુર, કોચી, બેંગ્લોર સહિતના શહેરોમાં ઓફિસો છે.\nતેમની શ્રીજી ટ્રેડિંગ કંપની સોનાના બિસ્કિટ અને દાણાના વેચાણનું સૌરાષ્ટ્રમાં મોટું કામ કરે છે.\nરાજકોટના દિવાનપરામાં આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ, ઓફિસ, તત્વ જ્વેલર્સ, તત્વ ડાયમંડ, જ્યોતિ જ્વેલર્સ, મારુતિ જ્વેલર્સ તેમના કનેક્શનમાં છે.\nરિયલટી ક્ષેત્રમાં પંકજ લોઢીયા અગ્રેસર છે. તેમણે આઠ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, જેમાં શાલીગ્રામ, શાલિન, સંકલ્પ, શ્રીજી, સાકાર, સંકેત અને શિલ્પ પ્રોજેક્ટ છે, જ્યારે શાશ્વત રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પર કામ ચાલું છે.\nદિવાનપરામાં તેમનો આલિશાન બંગલો છે, જેનું નામ સાર્થક છે આ ઉપરાંત પાર્થ કોમ્પલેક્ષમાં તેમણે ત્રીજો માળ ખરીદ્યો હોવાના અહેવાલ પણ છે. તેમની પાસે વૈભવી કાર્સ પણ છે.\nલોઢીયા સામે મકાન પર કબજો જમાવવાની ફરિયાદ પણ ભૂતકાળમાં નોંધાઇ હતી.\nગયા વર્ષે તેમની કંપની શ્રીજ ટ્રેડિંગ પર આવક વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અનેક કાગળિયા ચકાસવામાં આવ્યા હતા.\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું\nસૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\nજાણ��, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nઅલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય\nહાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે\nVideo: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/pm-modi-arrives-in-indonesia/", "date_download": "2019-03-24T21:44:04Z", "digest": "sha1:MY6VVKOBA7FSTFMMDM4YRFGWV65LF33K", "length": 13020, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "ઇન્ડોનેશિયાએ PM મોદીને આપી ગીફ્ટ, ચીનના પેટમાં રેડાયુ તેલ | PM Modi arrives in Indonesia - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nઇન્ડોનેશિયાએ PM મોદીને આપી ગીફ્ટ, ચીનના પેટમાં રેડાયુ તેલ\nઇન્ડોનેશિયાએ PM મોદીને આપી ગીફ્ટ, ચીનના પેટમાં રેડાયુ તેલ\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસે છે. જેમાં ત્રણ દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઇન્ડોનેશિયાનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ ઇન્ડોનેશિયાની મુલાકાતે પહોંચ્યા છે. સૈધ્ધાંતિક રીતે મહત્વપૂર્ણ સબાંગ પોર્ટના આર્થિક અને સૈન્યના ઉપયોગ માટે ઇન્ડોનેશિયાની સરકારે ભારતને મંજૂરી આપી છે. આ મંજૂરી ચીન માટે એક સૌથી મોટો ઝટકો છે.\nસૈદ્ધાંતિક દ્રષ્ટિકોણથી ખાસ આ પોર્ટ સંબાગ અંદામાન નિકોબાર દ્વીપ સમુહથી 710 કિલોમીટર દૂર છે. આ અગાઉ ચીને પણ આ પોર્ટને લઇને રસ દાખવ્યો હતો. આ દ્વીપ સુમાત્રાના ઉત્તરી વિસ્તારમાં છે અને મલક્કા સ્ટ્રેટથી પણ નજીક છે.\nએક મળતાં અહેવાલ મુજબ ભારત સબાંગ પોર્ટ અને ઇકોનોમિક જોનમાં રોકાણ કરશે અને એક હોસ્પિટલ પણ બનાવશે. મલક્કા સ્ટ્રેટને દુનિયાના દરિયાઇ રોડના છમાંથી એક સૌથી નાનો રોડ માનવામાં આવમાં છે. સૈન્ય અને આર્થિક રીતે આ ઘણો મહત્વપૂર્ણ છે. આ રોડ પરથી કાચા તેલના જહાજ પસાર થાય છે.\nઆ જે વિસ્તારમાં આવેલ છે ત્યાથી ભારતનો 40 ટકા દરિયાઇ વેપાર થાય છે. આ ગિફ્ટ ઇન્ડોનેશિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા જ આપી દીધી હતી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયાનો પ્રથમ પ્રવાસ છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમને આમંત્રણ આપ્યું હતું.\nઉલ્લેખનીય છે કે ભારત-ઇન્ડોનેશિયાએ 2014-15માં સબાંગમાં સહયોગ માટે વિચારણા શરૂ કરી હતી. પંડજૈતાને ચીનની વન બેલ્ટ એન્ડ વન રોડ ઇનિશિએટિવને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાના ચીન સાથે પણ સંબંધ સારા છે.\nઘરે ખાવાની આદત રાખશો તો ભોજનનો બગાડ ઘટશે\nસ્વામી બોલ્યા જો મર્યાદા મુકીશ તો ખુન ખરાબા થઇ જશે\nકાત્જુએ બિહારીઓને લલકાર્યાઃ ‘આવો, તમારા માટે મેં ડંડો તૈયાર જ રાખ્યો છે’\nહરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન હુડા સામેના કેસની CBI તપાસ કરશે\n૭ રાજ્યમાં હિંદુઓને લઘુમતી તરીકેનો દરજ્જો મળવા સંભાવના\nઆંદામાન-નિકોબાર ફરવા લઈ જવાના બહાને ૧ર વ્યક્તિ સાથે છેતરપિંડી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો ���હીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00436.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/108210", "date_download": "2019-03-24T21:27:15Z", "digest": "sha1:F4YHFJXGOMDHXCPKVMXWBYKU2NLHB6K5", "length": 3449, "nlines": 90, "source_domain": "evidyalay.net", "title": "ખોખામાંથી ગિટાર!", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nરમતાં રમતાં શીખો, સુરેશ જાની\n← સુખ દુઃખ અને તટસ્થતા\nકોયડો – છુપાયેલો ફૂટબોલ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્��ાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://lunawada.com/pm-narendra-modi-launches-india-post-payments-bank", "date_download": "2019-03-24T21:37:29Z", "digest": "sha1:K6EFLLY4JNY5EPK7H4OFCDVKAUYM5LPM", "length": 10540, "nlines": 60, "source_domain": "lunawada.com", "title": "lunawada. PM મોદીએ કર્યો પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ", "raw_content": "\nPM મોદીએ કર્યો પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ\nPM મોદીએ કર્યો પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ\nદેશની તમામ પોસ્ટઓફિસને 31 ડિસેમ્બર 2018 સુધી આઈપીપીબી સિસ્ટમ સાથે જોડી દેવામાં આવશે. આઈપીપીબીના માધ્યમથી ચૂકવણી સિવાય પૈસા ટ્રાન્સફર અને બિલ જમા કરવાની સુવિધાઓ મળશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક (IPPB)નું ઉદ્ઘાટન કરી દીધું છે. રાજધાનીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન તરફથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત કરવામાં આવી. બેન્કની શરૂઆત કરવાનું લક્ષ્ય ગ્રામીણ વિસ્તારને નાણાકિય સેવાઓ સાથે જોડવાનો છે. વર્ષના અંત સુધી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે દેશની તમામ 1 લાખ 55 હજાર પોસ્ટ ઓફિસને જોડવાની યોજના છે. શરૂઆતમાં આઈપીપીબીની દેશભરમાં 650 બ્રાન્ચ અને 3250 સર્વિસ સેન્ટર કામ કરશે.\nઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની શરૂઆતના અવસરે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે તમને દેશમાં પોસ્ટ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે, હવે તમારે એટીએમ અને ન તો મોબાઇલ એલર્ટ માટે ચાર્જ આપવો પડશે. પીએમ મોદીએ દેશવાસિઓને સંબોધિત કરતા કહ્યું કે, તમારો વિશ્વાસ કરકાર પર ઉઠ્યો હશે પરંતુ પોસ્ટઓફિસ પર નહીં. દેશમાં પોસ્ટ ઓફિસ દરેક ઘર સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલી છે.\nઆઈપીપીબીમાં તમારા માટે ઘરે બેસીને ખાતુ ખોલાવવું સરળ થશે. તેમણે જણાવ્યું કે, દેશમાં સ્થિત 1.55 લાખ પોસ્ટ ઓફિસ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક બની જશે.\nઆઈપીપીબીને સામાન્ય માણસો માટે એક સરળ, આર્થિક અને વિશ્વસનીય બેન્કના રૂપમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેથી કેન્દ્ર સરકારના નાણાકિય સમાવેશ ઉદ્દેશોને ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળી શકે. દેશભરમાં ફેલાયેલી પોસ્ટ ઓફિસના 3 લાખથી વધુ ડાક અને ગ્રામીણ ડાક સેવકોના વિશાળ નેટવર્કથી ખૂબ લાભ મળશે. તેથી આઈપીપીબી ભારતમાં લોકોને બ���ન્ક સુધીની પહોંચ વધારવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવશે.\nઆઈપીપીબી બચત અને ચાલુ ખાતુ, નાણાં ટ્રાન્સફર, સીધા લાભ ટ્રાન્સફર, બિલ અને ઉપયોગી ચૂકવણી અને સાહસો અને વ્યાપારી ચૂકવણી જેવી સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. આ સુવિધાઓ અને તેની સાથે જોડાયેલી અન્ય સંબંધિત સેવાઓને બેન્કના આધુનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બહુ-વિકલ્પ માધ્યમો (કાઉન્ટર સેવાઓ, માઇક્રો-એટીએમ, મોબાઇલ બેન્કિંગ, એપ એસએમએસ અને આઈવીઆર)ના માધ્યમથી ઉપલબ્ધ કરાવશે.\nમહત્વનું છે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભારતીય પોસ્ટ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમે સેવિંગ એકાઉન્ટની સાથે કરંટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ન માત્ર તમારા બચત ખાતા પર વ્યાજ આપશે પરંતુ તે તમને ડોરસ્ટેપ બેન્કિંગની સુવિધા પણ આપશે. તેનો અર્થ છે કે જ્યારે તમે તમારા ઘરમાં બેસીને પણ બેન્ક એકાઉન્ટ ખોલાવી શકશો.\nપાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા\nઅરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.\nમહીસાગર જિલ્લામાં વેસ્ટ રિસાઇકલિંગ પ્લાન્ટ માટે પર્યાવરણ પ્રેમીઓની માંગ\nમહેલોલિયામાં પ્લાસ્ટિક સહિતનો નુકસાનકારક કચરો સળગાવામાં આવતો હોવાથી લોકોમાં અનુભવાતો કચવાટ\nલુણાવાડા કાલિકા માતાના ડુંગરનો કરોડોના ખર્ચે વિકાસ થશે\nપ્લે ગ્રાઉન્ડ, ગરબા ગ્રાઉન્ડ, કમળ તળાવ, ટેરેસીંગ, ગાર્ડન, નાના ગાર્ડન તેમજ કિલ્લા પર જવા મેઈન ગેટ જેવું નિર્માણ કરવા માટે વન વિભાગ દ્વારા આ કિલ્લાનું નવિનિકરણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવતાં પૌરાણિક આસ્થા ધરાવતો કાલિકાગઢ આગામી સમયમાં આ સ્થળ મહીસાગર જિલ્લાવાસીઓ માટે આકર્ષણરૂપ પર્યટક સ્થળ બની રહેશે.\nધોરણ 10નું પરિણામ જાહેર, લુણાવાડાની આદર્શ વિદ્યાલયની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ : A1માં 39 વિદ્યાર્થીઓ\nરાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ ની સરખામણી માં 25% જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સતત સાતમાં વર્ષ એ જિલ્લાના ઝળહળતા પરિ���ામો માં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાર્થિની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00437.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/lic-%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BF%E0%AA%B8%E0%AB%80/", "date_download": "2019-03-24T22:25:48Z", "digest": "sha1:P2PNPTA4Y7QXE3X3WLR362GU4YAMBBME", "length": 2916, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "LIC કન્યાદાન પોલિસી |", "raw_content": "\nTags LIC કન્યાદાન પોલિસી\nTag: LIC કન્યાદાન પોલિસી\nLIC કન્યાદાન પોલિસી : દીકરીઓના લગ્ન માટે દરરોજ બચાવો 121 રૂપિયા,...\nભારતમાં દીકરીઓના જન્મ સમયે ઘર વાળાને ઘણી ચિંતા થઇ જાય છે, તેના માટે તે છોકરીઓ પેદા કરવાથી ગભરાય છે. તેનું સૌથી મોટું કારણ હોય...\nડાયાબીટીસ માં હજારો ખર્ચ કરવા છતાં પણ ન મળે આવું પરિણામ...\nમધુમેહની એક માત્ર આયુર્વેદિક દવા જે આપે ૨૦ થી ૩૦ દિવસમાં પરિણામ ડાયાબીટીસ મેલેટસ (ડીએમ), જેને સામાન્ય રીતે મધુમેહ કહેવામાં આવે છે. ચયાપચય સબંધી બીમારીઓનો...\nજુઓ વિડીયો : સલવાર પહેરીને અખાડામાં ઉતરી ‘ભારત ની મર્દાની’ વિદેશી...\nકોંગ્રેસ-બીજેપી માટે મુશ્કેલી બની ગઈ આ સુંદર ધારાસભ્ય, નાની ઉંમરમાં છે...\n14 વર્ષ પછી છલકાયુ સારાની મમ્મી અમૃતાનુ દુઃખ, બોલી “જ્યારે માથા...\nઈમરજન્સી : પૃથ્વીને બચાવવા માટે આપણે 1 અબજ વૃક્ષ ઉગાડવા પડશે,...\nડિલિવરી પછી બાળક પહેલી વખત ઘરે આવવા પર કરો આ 5...\nપ્રોસ્ટેટ નો સરળ અને રામબાણ ઈલાજ – 53 લોકો ઉપર કર્યો...\nમજેદાર જોક્સ : શિક્ષક – ‘સંતોષ આમ ખાતા હૈ’ આ વાક્યનું...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://onlinebookzone.com/product-category/police-book/", "date_download": "2019-03-24T21:35:18Z", "digest": "sha1:D7YECHEWCXBEHJ2KMUQ2NP3QQS7TDERI", "length": 3574, "nlines": 125, "source_domain": "onlinebookzone.com", "title": "POLICE BOOK Archives - Online Book Zone", "raw_content": "\nકુલ પેજ :- 440 40 પેજ ની 5 પેપર સેટ ની બુકલેટ ફ્રી.\nબુકની કિંમત :- રૂ. 300\nબાદ :- ડીસ્કાઉન્ટ – રૂ. 80( 25%)\nઓનલાઇન ખરીદ કિંમત રૂ. 220\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\nભારત અકાદમી ની સંપૂર્ણ સામાજીક વિજ્ઞાન બુક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\t₹280.00 ₹250.00\nભારત અકાદમી ની ગણિત અને રીઝનીંગ લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\t₹290.00 ₹260.00\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00438.warc.wet.gz", "language": "gu", "language_score": 0.55, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/somnath-temple-trust-pm-house/", "date_download": "2019-03-24T21:40:51Z", "digest": "sha1:3XF3YYIJOV2KYHUBK24IFXL7YO4OPPE4", "length": 11246, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "સોમનાથ મંદિર ટ્રસ્ટની અાજે વડા પ્રધાનના નિવાસ સ્થાને બેઠક | Somnath Temple Trust PM House - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nસોમનાથ મંદિર ટ્રસ્ટની અાજે વડા પ્રધાનના નિવાસ સ્થાને બેઠક\nસોમનાથ મંદિર ટ્રસ્ટની અાજે વડા પ્રધાનના નિવાસ સ્થાને બેઠક\nઅમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે સાંજે પ-૦૦ કલાકે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ તેમજ દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ સચિવ પી.કે. લહેરી, મંદિરના ટ્રસ્ટી તરીકે હાજર રહેશે. આ મિટિંગનો મુખ્ય એજન્ડા ટ્રસ્ટના પ્રમુખ અધ્યક્ષની વરણી કરવાનો રહેશે. આ ઉપરાંત હાલમાં ખાલી પડેલી ટ્રસ્ટની બે ટ્રસ્ટીની બેઠક પણ ભરવામાં આવશે.\nપ્રાપ્ત માહિતી મુજબ કેશુભાઇ પટેલને ફરીથી ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાય તેવી પૂરી શકયતા છે. જોકે કેશુભાઇ પટેલ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને અધ્યક્ષ બનવાનો ઇનકાર કરે તો રાજ્યના પૂર્વ સચિવ પી. કે. લહેરીની અધ્યક્ષપદે નિમણૂક થાય તેવી શકયતા છે.\nબેન્ક અને મેટલ શેર તૂટ્યા\nઆણંદની ચૂંટણીમાં દરેક જગ્યાએ ભગવો લહેરાશે��� મુખ્યમંત્રી આનંદીબેન પટેલ\nAirtel કંપનીએ દિવાળીમાં આપી Gift, લોન્ચ કર્યાં નવા પ્લાન…\nઓસ્ટ્રેલિયાએ છ વિકેટે આફ્રિકાને પરાજય આપી ટી-20 શ્રેણી જીતી\nઅમેરિકામાં ૬૮૦થી વધુ ઈમિગ્રન્ટ્સની ધરપકડ\nઅમદાવાદ એસ.ટી બસ સ્ટેન્ડ પર ફ્રી વાઇ-ફાઇ સુવિધા કરાશે શરૂ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓ���લાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/12-03-2018/19678", "date_download": "2019-03-24T21:59:39Z", "digest": "sha1:7LGXYTESXKNERO5R3PV6GKOULWSIS7DA", "length": 17511, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "આ ફિલ્મે તોડી નાખ્યા બધા રેકોર્ડ, ૧ જ મહિનામાં કર્યું ૫૬ અબજનું કલેકશન", "raw_content": "\nઆ ફિલ્મે તોડી નાખ્યા બધા રેકોર્ડ, ૧ જ મહિનામાં કર્યું ૫૬ અબજનું કલેકશન\nભારતમાં ૧૩૦૦ કરોડની કમાણી\nમુંબઇ તા. ૧૨ : વોલ્ટ ડિઝનીની ફિલ્મ 'બ્લેક પેન્થર'એ બોકસ ઓફિસ કલેકશનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ફિલ્મ રિલીઝ બાદ અત્યાર સુધીમાં ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેકશન ૫૬ અબજ રૂપિયાથી પણ વધુ છે. શુક્રવારે ખુદ ડિઝનીએ આ અંગે માહિતી આપી હતી. માત્ર વિદેશમા જ નહીં પણ ભારતમાં પણ આ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.\nઆવું પહેલી વખત નથી કે જયારે ડિઝનીની કોઇ ફિલ્મે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હોય. અગાઉ પણ 'ધી એવેન્જર્સે, 'એવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોને, 'આઇરન મેન ૩' અને 'કેપ્ટન અમેરિકાઃ સવિલ વોર' ફિલ્મો શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે.જણાવી દઇએ કે ભારતમાં રિલીઝના ૩ મહિનામાં જ ફિલ્મે ૧૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ ૧૬મી ફેબ્રુઆરીએ ભારતમાં રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી દીધી હતી. વર્લ્ડવાઇડ કલેકશનની વાત કરીએ તો ફિલ્મ બ્લેક પેન્થર ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. બ્લેક પેન્થરમાં કૈડવિક બોસમેન સુપરહિરોના રોલમાં જોવા મળી રહ્યા છે અને ફિલ્મને અત્યાર સુધીની સૌથી મેગા લેવલની માર્વેલ મૂવી બતાવવામાં આવી રહી છે.\nફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ વકાંડા નામના એક એવા કાલ્પનિક દેશની વાર્તા છે જયાં રાજાના મૃત્યુ બાદ તેનો વારસદાર તચાલા શત્રુ સાથે લડીને પોતાની તાકાત મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે. આ બધાની વચ્ચે જ આખી દુનિયા પર દુશ્મનોનો ખતરો મંડરાવા લાગે છે અને બ્લેક પેન્થર નામનો એક સુપરહીરો પોતાની ટીમ સાથે દુનિયાને બચાવવાના મિશન પર નીકળે છે. આ ફિલ્મ ભારતમાં પણ જબરદસ્ત કમાણી કરી રહી છે.(૨૧.૧૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nસૌર ગઠબંધન સમિટને લઈને દેશમાં અનેક દેશોના વડાઓ મહેમાન બન્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોં તેમની પત્ની સાથે ભારત યાત્રાએ છે. તેમણે દુનિયાની સાતમી અજાયબી ગણાતા આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. મેક્રોં અને તેમના પત્નીએ તાજના દીદાર કર્યા અને તાજ પાસે યાદગીરી રૂપે ફોટો સેશન પણ કરાવ્યું હતું ત્યારની તસ્વીર. access_time 9:14 am IST\nભારતના યુવાન અખિલ શેરોને શૂટીંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો : હવે ભારત દેશ ૪ ગોલ્ડ, ૧ સિલ્વર તથા ૪ બ્રોન્ઝ સહિત ૯ મેડલ સાથે ટોપ ઉપર છે. access_time 4:10 pm IST\nનેપાળના કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇમથકમાં લેન્ડીંગ કરતી વખતે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે : સંખ્યાબંધ યાત્રીઓના મોત અથવા ઘવાયા હોવાની સેવાઈ રહેલી આશંકા : પુરજોશમાં રાહતકાર્ય શરૂ કરતું તંત્ર : પ્લેનમાં લાગી છે આગ : એરપોર્ટ પર ક્રેશ થયેલા પ્લેનમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકડી રહ્યા છે : વધુ વિગત મેળવાય રહી છે access_time 3:02 pm IST\n૧૭૦૦થી વધુ સાંસદો - ધારાસભ્યો સામે ૩૦૪૫ જેટલા કેસ access_time 10:25 am IST\nવડાપ્રધાનની ભલામણ છતાં કાનપુરના કારીગર સંદીપ સોનીને લોન આપવામાં બેન્કના ઠાગાઠૈયા :ફરીવાર માંગી શ્રી મોદીની મદદ access_time 12:00 am IST\n'મેક ઈન ઇન્ડિયા 'દ્વારા ઉચ્ચ આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવા અને રોજગારનું સર્જન કરવા સરકારે બનાવ્યો મેગા પ્લાન access_time 12:00 am IST\nપાઠક સ્કૂલના છાત્રના પિતા હરેશ ભાલારા સામે શાળા વધુ એક ગુનો access_time 12:55 pm IST\nરોયલ્ટી ચોરી અંગે લીઝ રદ્દ નહિ કરવા સંબંધે લાંચ લેતા પકડાયેલ સુપરવાઇઝરને ૩ વર્ષની સજા access_time 3:50 pm IST\nઅડધા ભાવે ટ્રેકટરના નામે ઠગાઇમાં વધુ કેટલાક નામો ખુલવાની શકયતા access_time 3:39 pm IST\nટંકારામાં ધો.૧૦ની પરીક્ષાનો શાંતિપુર્વક પ્રારંભ access_time 1:00 pm IST\nસલાયામાં જુથ અથડામણમાં સામસામી ફરિયાદ access_time 1:08 pm IST\nજાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા બોર્ડ ના વિદ્યાર્થી ઓને કુમકુમ તિલક કરી સ્વાગત access_time 1:08 pm IST\nવડોદરાના સુભાનપુરામાં છ દુકાનો ખાલી કરાવતા સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે મારામારી :પીએસીઆઇએ રિવોલ્વર ઉગામી access_time 8:56 pm IST\nવાપીની કિલીપકો કંપનીમાં ડીએ ન ચૂકવતા કામદારો દ્વારા તાળાબંધીઃ મામલતદાર કચેરીમાં રજૂઆત access_time 6:18 pm IST\nઅમરેલીમાં સૌથી વધુ ગરમીઃ મહતમ તાપમાન ૩૮.૮ ડિગ્રી access_time 8:31 pm IST\nસિખ સૈનિકોના સમ્માનને લંડનમાં યાદગાર બનાવવામાં આવશે access_time 8:04 pm IST\n૨૦૪૦માં માણસો મંગળના ગ્રહ પર પહોંચી શકશે access_time 3:24 pm IST\nસીરિયાના પૂર્વી ઘોઉતામાં હવાઈ હુમલામાં 42ના મોત access_time 8:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોના પ્રશ્નોને વાચા આપતું સંગઠનઃ અમેરિકમાં ‘‘know india'' પ્રોગ્રામના લોંચીગ માટે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે મીટીંગનું આયોજન કર્યુ access_time 9:41 pm IST\nફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયાના મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુ માટે ૧૫ માર્ચના રોજ કરાયેલું આયોજન access_time 9:37 pm IST\nભારતના નબળી આંખો ધરાવતા વિદ્યાર્થીઓની વહારે ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ઇશાન અગરવાલ : નોનપ્રોફિટ પ્રોજેકટ ‘‘સિ વેલ, ડુ વેલ'' શરૂ કર્યો : જરૂરીયાતમંદ ૩૦૦૦ બાળકોને નવી દૃષ્‍ટિ અપાવવા ચશ્‍મા મોકલ્‍યા access_time 9:38 pm IST\nબોલીંગમાં વિવિધતા પર ધ્યાન રાખવા મા���ે છે ઉનડકટ access_time 11:43 am IST\nકોચ સ્વૈનથી અલગ થઇ શારાપોવા access_time 7:16 pm IST\nPaytm બન્યું પાંચ વર્ષ માટે આઈપીએલનો અમ્પાયર પાર્ટનર access_time 8:51 pm IST\nજ્હોન અબ્રાહમે ફિસમાં કર્યો વધારો: આગામી ફિલ્મ માટે માગ્યા 12 કરોડ access_time 5:58 pm IST\nશાહરૂખ સાથે ડોન-૩માં નહિ હોય પ્રિયંકા access_time 9:37 am IST\nઆ ફિલ્મે તોડી નાખ્યા બધા રેકોર્ડ, ૧ જ મહિનામાં કર્યું ૫૬ અબજનું કલેકશન access_time 11:41 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00439.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/hate-story-2/", "date_download": "2019-03-24T22:09:24Z", "digest": "sha1:LRTM3OVZWOZUHZOBZGNPFJVW2OM4LSVP", "length": 2775, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "hate story 2 |", "raw_content": "\nછૂટાછેડા લીધા વિના જ પતિથી અલગ થઇ ચુકી છે આ અભિનેત્રીઓ,...\nબોલીવુડની દુનિયામાં સંબંધ જેટલા જલ્દી બંધાય છે, એટલા જ જલ્દી તૂટે પણ છે. અહિયાંથી લગ્ન અને બ્રેકઅપના સમાચારો આવવા એકદમ સામાન્ય વાત છે. રીલેશનશીપમાં...\nમહેર રાસ મંડળ નાં એક બાળક ની તલવાર બાજી\nસૌથી નીચે વિડીયો છે સાથે મહેર વિષે જાણવા જેવી ખુબ સરસ રસપ્રદ બાબતો પણ વાંચો મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર,...\nહાથમાં વાગેલું, છતાં પણ ૪૮ કલાક હોડી ચલાવી તેને શું મળ્યું\nફક્ત ૧૦ મીનીટમાં ઘુટણ, હાથ, અને કમરના દુખાવાને મૂળ માંથી નાશ...\nરાત્રે સુતા પહેલા તાંબાના લોટામાં ભરી રાખેલ પાણી અને પછી જુઓ...\nઆ ઈલાજ થી ચપટી વગાડતા જ અમુક સેકંડ માં થશે શરદી...\nતે એક્ટ્રેસ જેને પરિવારના 5 લોકોની સાથે જ થઈ ગઈ હતી...\nડો. રાની તાડૂક્યા ”બે દિવસ પહેલા જ મેં તને કહ્યું હતું...\nઆજનું રાશિફળ : ૨૭ ડિસેમ્બર ૨૦૧૮, જાણો આખા દિવસનું રાશિફળ માત્ર...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C", "date_download": "2019-03-24T21:38:15Z", "digest": "sha1:7NJCI2T3ESVJ276LZFVUVC7BPFXFC4M3", "length": 6494, "nlines": 104, "source_domain": "gujarati.oneindia.com", "title": "પ્રકાશ રાજ News in Gujarati - પ્રકાશ રાજ Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nફોર્મ ભરવાના થોડા કલાક પહેલા પ્રકાશ રાજ સામે આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધાયો\nસાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ સામે બેંગલુરુ સેન્ટ્રલમાં તેમનુ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા જ આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ દાખલ થયો છે. પ્રકાશ રાજ આ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર બેંગલુરુ સેન્ટ્રલથી મેદાનમાં ઉતરી રહ્યા છે. ફિલ્મોમાંથી હવે...\nઅરવિંદ કેજરીવાલ સાથે પ્રકાશ રાજની મુલાકાત, ઘણા મુદ્દે વાતચીત\nઅભિનેતા પ્રકાશ રાજે ગુરુ���ારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. પ્રકાશ ર...\nલોકસભા 2019ને લઈ પ્રકાશ રાજે કરી ચોંકાવનારી ઘોષણા\nનવી દિલ્હીઃ સાઉથ ઈન્ડસ્ટ્રીના અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષ પર મોટું એલાન કરતા કહ્યું કે તેઓ લો...\nરજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર પ્રતિબંધ, સમર્થનમાં પ્રકાશ રાજ\nસાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર પ્રતિબંધ લાદવા પર અભિનેતા પ્રકાશ ...\nતમે મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે લોકો હસતા હતાઃ પ્રકાશ રાજ\nફરીથી એકવાર જાણીતા અભિનેતા અને કાર્યકર્તા પ્રકાશ રાજે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક...\nભાગ મિલ્ખા ભાગમાં કામ કરવા પૈસા આપવા તૈયાર હતાં પ્રકાશ\nમુંબઈ, 14 જૂન : વૉન્ટેડ તથા સિંઘમ જેવી બૉલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રકાશ રાજ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00440.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/101130", "date_download": "2019-03-24T21:28:22Z", "digest": "sha1:4KAKG2INU2FB7BKOINWABCZTWP7HQH2B", "length": 4428, "nlines": 93, "source_domain": "evidyalay.net", "title": "સામાન્ય જ્ઞાન", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nઉપરના લોગો પર ક્લિક કરો\nઆમ તો સામાન્ય જ્ઞાનનો સાગર એટલો તો વિશાળ છે કે, એમાં ડૂબકી મારીએ તો બહાર જ ન અવાય ઈન્ટરનેટ, ગુજરાતી શિક્ષણ જગતની ઘણી વેબ સાઈટો અને બ્લોગો પર આ અંગે ઘણી બધી માહિતી મળી જાય તેમ છે.\nછતાં અહીં આ એક નવો વિભાગ આજથી શરૂ કરવામાં આવે છે. બાળકો અને કિશોરોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય અને અવનવું જ્ઞાન પ્રાપ્ત કરવાની અભિરૂચિ કેળવાય, એ આશયથી અમને ગમે તેવી () માહિતી અહીં પીરસવા પ્રયાસ કરીશું .\n← સામાન્ય જ્ઞાન – ૧\nવીશ્વનીડમ – રાજકોટ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/kapela-apple-ne-kalu-padvathi-aene/", "date_download": "2019-03-24T21:20:09Z", "digest": "sha1:VPED3ZYGJSGJUZ3MDK2KEUO52TC5FZBM", "length": 10553, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "કાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ", "raw_content": "\nHome Gujarati Articles કાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ\nકાપેલા સફરજનને કાળું પડવાથી એને બચાવવાની સહેલી ટીપ્સ\nઆપણામાંથી કોઈપણ વ્યક્તિ એવું નહિ હોય જે ફળોને કાપ્યા બાદ એના કાળા પડવાની સમસ્યાથી કંટાળતો ન હોય. કાપેલા ફળોના રંગ બદલતા અને કાળા પડતા જોવું કોઈને પણ સારું ન લાગે. તમે ગમે તેટલા સારા ક્વોલીટીના સફરજન લઇ આવો, એ ગમે તેટલું રસવાળું અને સ્વાદવાળું હોય, કાપ્યા બાદ એ ભૂરું થવા લાગે છે. આનું કારણ એ છે કે જયારે તમે સફરજન કાપો છો એ હવામાં રહેલ ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને એમાંથી એન્જાઈમ રીલીઝ થાય છે અને સફરજન ઓક્સિડાઇજ થવા લાગે છે. આવામાં અમે તમને બતાવી રહ્યા છીએ સહેલી ટીપ્સ જેની મદદથી તમે કાપેલા સફરજનોને કાળા પડવાથી બચાવી શકો છો.\nખાટા જ્યુસથી કાળું નહિ પડે સફરજન\nસાઈટ્રીક એસીડ ઓક્સીડેશનની પ્રક્રિયાને બંધ કરી દે છે જેનાથી કાપેલા સફરજનો કાળા પડવાથી બચી જાય છે. એટલે તમે ઈચ્છો તો કાપેલા સફરજનો પર લીંબુનો રસ અથવા સંતરાનો રસ નીચોડી દો, સફરજન કાળા નહિ પડે. અથવા પછી તમે ઈચ્છો તો કાપેલા સફરજનને ખાટા ફળના જ્યુસમાં ડુબાડી દો. તમે ગમે તે ખાટા ફળના જ્યુસ ઉપયોગ કરી રહ્યા હોય એવું કરવાથી સફરજનના ફ્લેવરમાં થોડી ઘણી અસર પડશે.\nસોડિયમ ક્લોરાઈડ એક હજી કેમિકલ છે જે ઓક્સિજનની પ્રક્રિયા રોકવાનું કામ કરે છે. આવામાં તમે ઈચ્છો તો કાપેલા સફરજનો મીઠાવાળા પાણીમાં થોડીવાર માટે નાખીને રાખી દો. એક વાર જયારે સફરજન એ પાણીથી સારી રીતે ભીંજાય જાય એના પછી તમે સફરજનને નળના પાણીથી ધોઈ લો જેથી તમારું કપાયેલ સફરજન વધારે નમકીન થવાથી બચી જાય.\nજો તમે સફરજન અથવા કોઈપણ ફળને તરત નથી ખાવાના તો આ રબર બેન્ડ યુક્તિને ટ્રાય કરી શકો છો. આના માટે કાપેલા સફરજન અથવા ફળને ક્લેફટમાં કાપો અને પછી એની ચારેબાજુ ટાઈટ રબર બેન્ડ બાંધી દો જેથી કપાયેલા ટુકડાઓમાં હવા ન લાગે. એવું કરવાથી ઓક્સીડેશનની પ્રક્રિયા ધીમી થઇ જાય છે અને તમારું ફળ કાળું નથી મળતું.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleગરદન દર્દ દુર કરવા આ અસરકારક ઉપાયો ખાસ તમારા માટે જ\nNext article“એલોવવેરા” શું તમે જાણો છો આ સામાન્ય છોડના અધધધ… ફાયદાઓ \nહવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ\nહવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\nમિત્રતાની આ વાર્તાનું શીર્ષક આજે તમારે આપવાનું છે તો વાંચો અને...\nભારતમાં ઘણી એવી જગ્યા છે જે અસંભવને સંભવ કરી જાણે છે…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ...\nઆ ટીપ્સની મદદથી તમે જાતે જ ડીઝાઇન કરો તમારા બાળકોનો રૂમ…\nતમારા શરીરના જોઈન્ટ પેઈનને નજર અંદાઝ કરવું તમને ક્યારેક ભારે પડી...\nમુંબઈની લાઈફલાઈન “લોકલ ટ્રેન” દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યું લિવર, જાણો વધુ…\nડ્યુઅલ કેમેરાના ૫ જુદા પ્રકારના સેન્સરવાળા લેન્સ ઉપયોગમાં લેવાય છે જાણો...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ ભીખારીઓ તમને તમારી કેરિયર બદલવા પર મજબૂર કરી દેશે\nસ્ફુરણા – વરસાદી માહોલ માં વાંચવા જેવું \n“મેજર અંકલના પપ્પીઆંટી” વાંચો એક અલગ પ્રેમકહાની…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00441.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/108090", "date_download": "2019-03-24T22:00:48Z", "digest": "sha1:GU7CELIF3RW7KVSWPV5MFKVCY3CJ5JYW", "length": 3588, "nlines": 92, "source_domain": "evidyalay.net", "title": "અંકગણિત", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nનોંધ - આ પ્રોજેક્ટ કોમ્પ્યુટર પર જ ચાલશે - મોબાઈલ સાધનો પર નહીં .\nસુરેશ જાની, હોબી પ્રોગ્રામિંગ\n← વાત અમારા ગ્રેગરીની\nઉખાણું – ૨૪ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/decoration/1284937/", "date_download": "2019-03-24T21:38:44Z", "digest": "sha1:XOY6MY5EOIQI3D7Z3CBKRUPW6PDOVG4X", "length": 2573, "nlines": 54, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 6\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફોટો બુથ, ફર્નીચર, ડિશ, ડોલી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 6)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-know-shweta-maninagar-dont-know-002501.html", "date_download": "2019-03-24T21:41:20Z", "digest": "sha1:4MMCMNX4JLWIMEX76TXBKW7HQS77G3V5", "length": 12771, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "Excl : શ્વેતાને ગુજરાત ઓળખે છે, મણિનગર નહિં | Gujarat Know Shweta, But Maninagar Dont Know - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nExcl : શ્વેતાને ગુજરાત ઓળખે છે, મણિનગર નહિં\nઅમદાવાદ, 30 નવેમ્બર : કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે નિલંબિત આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને મણિનગરમાંથી ચુંટણીના મેદાને ઉતાર્યાં છે. શ્વેતા ભટ્ટની એમ તો રાજકીય કે પક્ષગત કોઈ ઓળખ નથી. ગુજરાતના રાજકારણ સાથે એમને દૂર-દૂર સુધી લેવા-દેવા નથી રહ્યાં, પરંતુ પોતાના પતિ સાથે ગુજરાત સરકાર અને ખાસ મુખ્���મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા થયેલ કથિત અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાના કારણે તેઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક પીડિત આઈપીએસ ઑફિસરના પત્ની તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચુક્યાં છે.\nહવે જ્યારે શ્વેતા ભટ્ટ મણિનગરમાં મોદી સામે મેદાને ઉતર્યાં છે, તો એટલું તો નક્કી જ થઈ ગયું છે કે તેમની લડાઈ હવે રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાએ નહિં, પણ એક વિધાનસભા મત વિસ્તાર સુધી સીમિત થઈ ગઈ છે. હવે જે કઈં કરવું છે, તેમણે મણિનગરમાં કરવું પડશે. એટલે સૌપ્રથમ તો જીતવા માટે તેમણે મણિનગરમાં પોતાની ઓળખ સ્થાપિત કરવી પડશે.\nશ્વેતા ભટ્ટનું નામ જાહેર થયા બાદ અમે કેટલાંક સ્થાનિક લોકો સાથે આ અંગે ચર્ચા કરી, તો લોકોના જે જવાબ મળ્યાં, તે ચોંકાવનારા હતાં. અનેક લોકોએ તો પહેલો પ્રશ્ન એ જ કર્યો કે આ શ્વેતા ભટ્ટ કોણ છે નરેન્દ્ર મોદીને તો બધા ઓળખે છે. મોદી મણિનગરમાંથી ત્રીજી વાર ચુંટણી લડી રહ્યાં છે. 2002 અને 2007માં તેઓ અહીંથી વિજયી થઈ ચુક્યાં છે. એટલે છેલ્લા દસ વરસથી તેઓ મણિનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. એટલું જ નહિં, તેઓ મુખ્યમંત્રી તરીકે અતિ વ્યસ્ત હોવા છતાં વારે-તહેવારે મણિનગર આવે છે. એટલે એમને ઓળખની જરૂર રહેતી નથી, પરંતુ શ્વેતા ભટ્ટને કદાચ મણિનગરમાં બહુ ઓછા લોકો ઓળખે છે.\nશ્વેતા ભટ્ટ અત્યાર સુધી ટેલીવિઝન કે ન્યુઝ ચૅનલો અથવા છાપાઓમાં ચર્ચામાં રહ્યાં છે. તેમના પતિ સંજીવ ભટ્ટ સામેના કેસો, સંજીવ ભટ્ટની ધરપકડ, તેમનો છુટકારો જેવા સમાચારો વચ્ચે શ્વેતા ભટ્ટના સંઘર્ષની વાર્તાઓ લોકોએ સાંભળી-જોઈ હશે અને ભુલી પણ ગયાં હશે. કદાચ રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્વેતા ભટ્ટ પ્રખ્યાત હશે, પરંતુ મણિનગરમાં તેમને બહુ ઓછા લોકો ઓળખે છે. હા, એક વાર સંજીવ ભટ્ટનું નામ લેતાં, લોકો માથું ખંજવાળીને પણ યાદ કરી લે છે કે હા તેઓ આઈપીએસ ઑફિસર છે, પરંતુ આ શ્વેતા ભટ્ટ કોણ છે\nઆંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઊજવવા તૈયાર છે આ 'છોટા મોદી'\nગુજરાતમાં 49.19 ટકા મતદાન સાથે 10 બેઠકોના 49 ઉમેદવારોના ભાવિ EVMમાં બંધ\nગુજરાત : અમદાવાદના મણિનગરમાં મહિલા પર કેમિકલ હુમલો\nગુજરાતની પેટા ચૂંટણીઓ આનંદીબેનનો લિટમસ ટેસ્ટ શા માટે\nગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ 13 સપ્ટેમ્બરે યોજાશે\nમણિનગરવાસીઓનો મારા પર પૂર્ણ હક્ક છે : PM નરેન્દ્ર મોદી\nઆજે અમદાવાદમાં એક જ મંચ પર દેખાશે નરેન્દ્ર મોદી અને અડવાણી\nઆ 'છોટા નરેન્દ્ર મોદી'ની રુંવાડા ઉભા કરત�� સ્પિચ સાંભળવી જ રહી\nમારી દિલ્હીની બહેનો તમારી રક્ષા કાજે તમારો ભાઇ આવી રહ્યો છે...\nમણિનગરમાં મોદીની વિજયસભા, કહ્યું 'તમને ઓછું નહી આવવા દઉ'\nરૂપાલાના ચાબખા, 'દડો ત્યાં જ રહી ગયો અને બેટ બાઉન્ડ્રી બહાર'\nશું મણિનગરમાં ભટ્ટ આપી શકશે મોદીને માત\nગુજરાત ચૂંટણી: આખરે શા માટે મણિનગર જ છે મોદીની પસંદ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00443.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/05/06/ek-busstop/", "date_download": "2019-03-24T22:22:49Z", "digest": "sha1:YRD5PT744C6466M3W2PYEJS6OKNCNQD3", "length": 43076, "nlines": 285, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વાત એક બસસ્ટોપની – મહેશ યાજ્ઞિક", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવાત એક બસસ્ટોપની – મહેશ યાજ્ઞિક\nMay 6th, 2014 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : મહેશ યાજ્ઞિક | 31 પ્રતિભાવો »\n’ બાજુમાં ઊભેલા મજૂર જેવા માણસે પૂછયું. એના જવાબમાં કાંડા ઘડિયાળ સામે નજર કર્યા વગર અવિનાશે જવાબ આપ્યો. ‘છ ને દસ…’ પચાસ વર્ષના અવિનાશે ગયા વર્ષે હાર્ટમાં તકલીફ થઈ હતી અને માઈલ્ડ એટેક આવી ચૂકયો હતો. એ પછી ડૉકટરની અને પત્નીની સલાહ સ્વીકારીને એણે સ્કૂટર ચલાવવાનું બંધ કર્યું હતું. છ વાગ્યે ઑફિસ છૂટે કે તરત સીધો આવીને એ આ બસસ્ટોપના બાંકડા ઉપર બેસી જતો હતો. બાંકડા ઉપર એના સિવાય ખાસ કોઈ બેસતું નહીં. ઊભા રહેવાથી જાણે બસ વહેલી આવી જવાની હોય એમ લોકો ઊભા રહીને પ્રતીક્ષા કરતા. અવિનાશની બસ લગભગ પોણા સાત-સાતની વચ્ચે આવતી હતી. એટલે એ આરામથી બેસીને કોઈક મેગેઝિન વાંચતો. પાસે મેગેઝિન ન હોય ત્યારે ઊભેલા બધા લોકોનું નિરિક્ષણ કરતો. છેક બોપલ સુધી જવાનું હોવાથી ઓફિસમાંથી નીકળતી વખતે ઠંડા પાણીની બોટલ એ ભરી લેતો. આ રીતે બેસીને રસ્તા ઉપરનો ટ્રાફિક અને અવનવા લોકોના નિરિક્ષણમાં મજા આવતી હતી.\nછેલ્લા ચારેક દિવસથી એક નવી ઘટના એ જોતો હતો. એ બસસ્ટોપ ઉપર આવે એ અગાઉ અઢાર-વીસ વર્ષની એક કો��ેજિયન જેવી છોકરી બાંકડા ઉપર આવીને બેસી જતી હતી. લગભગ છ ને વીસ મિનિટે એની બસ આવે ત્યાં સુધી એ અભ્યાસનું પુસ્તક કે ફૂલસ્કેપ નોટબુક વાંચતી હતી. પીઠ પાછળ રહે એવા થેલામાંથી એણે ત્રણ-ચાર નોટબૂકો એણે બાજુ પર મૂકી હતી. હાથમાં ઈકોનોમિકસનું પુસ્તક પકડીને એ એકાગ્રતાથી વાંચતી હતી. આજુબાજુ ઊભેલા માણસો અને રોડ ઉપરના ટ્રાફિકથી તદ્દન અલિપ્ત બનીને એ પોતાના અભ્યાસમાં પરોવાઈ રહેતી હતી. બાંકડાના બીજા છેડે બેસીને અવિનાશ એનું નિરીક્ષણ કરી રહ્યો હતો.\nઅચાનક બસ આવી એટલે એ છોકરી ચમકીને ઊભી થઈ ગઈ. એના ચહેરા પર રઘવાટ હતો. થેલામાં પુસ્તકો અને નોટબૂકો ભરતી વખતે પણ એની નજર બસ સામે હતી. ‘પ્લીઝ…’ એણે કંડકટર સામે જોઈને બૂમ પાડી. બસ ચાલુ થઈ ગઈ હતી. દોડીને થેલો પકડીને એ ચાલુ બસે લટકી ગઈ. એ છોકરી રઘવાટ અને ઉતાવળમાં એક ચોપડો બાંકડા ઉપર ભૂલી ગઈ હતી. કાલે એ બિચારી આવશે, ત્યારે આપી દઈશ, એમ વિચારીને અવિનાશે એ નોટબૂક પોતાના થેલામાં મૂકી.\nદીકરી પરણીને સાસરે હતી અને દીકરો અમેરિકામાં ભણતો હતો એટલે ફલેટમાં અવિનાશ અને ઈલા એકલાં હતાં. ઘરે પહોંચીને અવિનાશે જિજ્ઞાસાવશ એ નોટબૂકના પાનાં ફેરવ્યા. પહેલા પાનાં ઉપર કલાત્મક રીતે એ છોકરીએ એનું નામ લખ્યું હતું. ભૂમિકા… બસ, એ સિવાય કશું નહીં. ટી. વાય. બી. કોમ માં ભણતી હતી અને મોતીના દાણા જેવા અક્ષરે અર્થશાસ્ત્ર વિષયના સવાલ-જવાબથી આખી નોટબૂક ભરેલી હતી. બીજા દિવસે એ બસસ્ટોપ પર પહોંચ્યો ત્યારે એ છોકરી-ભૂમિકા એની રાહ જોઈને જ ઊભી હતી. ‘અંકલ, મારી એક નોટ જડી છે ’ ચિંતાતુર અવાજે એણે પૂછ્યું. અવિનાશે થેલામાંથી એ નોટબૂક કાઢીને એના હાથમાં આપી. ‘થેંકયુ અંકલ…’ એણે આભારવશ નજરે અવિનાશ સામે જોયું. અત્યારે એ તદ્દન નજીક ઊભી હતી, એટલે અવિનાશે ધ્યાનથી એના ચહેરા સામે જોયું. ગોરી પણ સાવ ફિક્કી ત્વચા, ચહેરા પર આછી ઉદાસી અને તણાવ. પારદર્શક, નિખાલસ આંખોમાં ઉદાસી હતી અને આંખોની આસપાસ કાળા કૂંડાળાની શરૂઆત થઈ ગઈ હતી.\nઅવિનાશ એનું નિરીક્ષણ કરી રહ્યો છે એનાથી એ સાવ બેખબર હતી. હાથમાં ચોપડો પકડીને ધીમે ધીમે કાળજીપૂર્વક એ એક એક પાનું ફેરવી રહી હતી. પૂરેપૂરી તલ્લીનતાથી શ્વાસ રોકીને એકાગ્રતાથી બધાં પાનાં ચકાસી રહી હતી. એ પછી એના ચહેરાનો રંગ ઊડી ગયો. આંખો પહોળી કરીને એ સાશંક નજરે અવિનાશ સામે તાકી રહી. ‘અંકલ, પ્લીઝ, આ ચોપડામાંથી તમને કંઈ મળેલું ’ ધ્રૂજતા અવાજે જાણે કરગરતી હોય એમ એણે ફરીથી પૂછ્યું. ‘અંકલ, સાચું કહેજો. આમાંથી કંઈ જડયું છે તમને ’ ધ્રૂજતા અવાજે જાણે કરગરતી હોય એમ એણે ફરીથી પૂછ્યું. ‘અંકલ, સાચું કહેજો. આમાંથી કંઈ જડયું છે તમને \nઅવિનાશ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો. એ છોકરી જે રીતે અવિશ્વાસથી પૂછી રહી હતી એ જોઈને એ સ્તબ્ધ બની ગયો. આ તો આવ બલા, પકડ ગલા જેવોઘાટ થયો. ‘નહીં તો ’ એણે લગીર સખ્તાઈથી સામો સવાલ પૂછીને પછી એ છોકરીના માસુમ ચહેરા સામે જોઈને સમજાવ્યું. ‘જો બેટા, બસ પકડવાની ઉતાવળમાં તું આ નોટ ભૂલી ગઈ. મેં એને ઉઠાવીને મારા થેલામાં મૂકી. એમાંથી કંઈ આડું-અવળું નથી થયું એ મારી ગેરંટી…’ સહેજ અટકીને એણે ઉમેર્યું. ‘તારી નોટમાંથી કોઈ કાગળ કાઢવાની મારે શું જરૂર ’ એણે લગીર સખ્તાઈથી સામો સવાલ પૂછીને પછી એ છોકરીના માસુમ ચહેરા સામે જોઈને સમજાવ્યું. ‘જો બેટા, બસ પકડવાની ઉતાવળમાં તું આ નોટ ભૂલી ગઈ. મેં એને ઉઠાવીને મારા થેલામાં મૂકી. એમાંથી કંઈ આડું-અવળું નથી થયું એ મારી ગેરંટી…’ સહેજ અટકીને એણે ઉમેર્યું. ‘તારી નોટમાંથી કોઈ કાગળ કાઢવાની મારે શું જરૂર ’ ચિંતાતુર ચહેરે ભૂમિકા હજુ અવિશ્વાસથી એની સામે તાકી રહી હતી જાણે હમણાં જ રડી પડશે એવો ગભરૂ ચહેરો જોઈને અવિનાશે સહાનુભૂતિથી પૂછ્યું. ‘શું હતું અંદર ’ ચિંતાતુર ચહેરે ભૂમિકા હજુ અવિશ્વાસથી એની સામે તાકી રહી હતી જાણે હમણાં જ રડી પડશે એવો ગભરૂ ચહેરો જોઈને અવિનાશે સહાનુભૂતિથી પૂછ્યું. ‘શું હતું અંદર કોઈ અગત્યનો કાગળ હતો કોઈ અગત્યનો કાગળ હતો \n‘કાગળ નહોતો…’ આટલું કહીને એ અટકી. આગળ કંઈ બોલવું કે નહીં એની દ્વિધા એના નમણા ચહેરા ઉપર તરવરતી હતી. સામે ઊભેલા અવિનાશના ચહેરા ઉપર ઝળહળતી નિખાલસતા અને ખાનદાની પારખીને એનેન વિશ્વાસ બેઠો. ‘હજાર રૂપિયાની કડકડતી નોટ હતી. કોલેજ જવા નીકળતી હતી, એ જ વખતે મમ્મીએ એની દવા લાવવાનું યાદ કરાવ્યું અને હજાર રૂપિયાની નોટ આપી. ઉતાવળમાં મેં મૂર્ખામી કરી. પૈસા પર્સમાં મૂકવા જોઈએ. એને બદલે એ વખતે આ નોટ વાંચતી હતી એમાં જ મૂકી દીધી…’\n‘આ નોટમાં જ એ હજારની નોટ મૂકી હતી એની ખાતરી છે ’ પોતાના નિરીક્ષણના આધારે અવિનાશે કહ્યું.\n‘તારી બધી નોટબૂક દેખાવમાં એકસરખી છે. શક્ય છે કે ઉતાવળમાં તેં કોઈ બીજી નોટમાં મૂકી દીધી હોય અને તું આમાં શોધતી હોય… વિચારી જો…’\n‘અંકલ, કાલથી કોલેજની પરીક્ષા છે. પહેલું પેપર ઈકોનોમિકસનું છે અને હું એ વાંચતી હતી એ જ વખતે મમ્મીએ પૈસા આપેલા… આઈ એમ શ���યોર…’ અવિનાશને હજુ ખાતરી નથી થઈ એવું ભૂમિકાને લાગ્યું એટલે એણે રડમસ અવાજે પોતાની પરિસ્થિતિ સમજાવી.\n‘બાકીની બધી નોટના પાનાં બે-બે વાર ફેંદી નાખ્યા. છેલ્લી આશા આ નોટ ઉપર હતી પણ હવે તો એના ઉપર પણ પાણી ફરી વળ્યું…’\n‘સોરી બેટા…’ એ છોકરીના નિષ્પાપ ભોળા ચહેરા ઉપર જે ગભરાટ અને વેદના હતી એ જોઈને અવિનાશને દયા આવી ગઈ. એણે રસ્તો બતાવ્યો.\n‘એક કામ કર. દવા લઈને જ ઘેર જવાનું હોય તો ચિંતા ના કરીશ. આગળ ચાર રસ્તે દવાની દુકાન છે ત્યાંથી અપાવી દઉં…’\n‘દવા તો બસો ને એંસી રૂપિયાની જ આવે છે. બી.પી. ની દવા દર મહિને હું જ લાવી આપું છું…’ બીક અને ગભરાટથી એનો અવાજ ધ્રૂજતો હતો.\n‘પણ બાકીના પૈસાનું શું જો પૈસા ખોવાયા છે એવી ખબર પડશે તો મમ્મી ચામડી ઉતરડી નાખશે, ઝૂડી નાખશે મને જો પૈસા ખોવાયા છે એવી ખબર પડશે તો મમ્મી ચામડી ઉતરડી નાખશે, ઝૂડી નાખશે મને કાલથી મારી એકઝામ શરૂ થાય છે એ આખી એકઝામ બગ-ડશે કાલથી મારી એકઝામ શરૂ થાય છે એ આખી એકઝામ બગ-ડશે \n‘તું વધારે પડતી ચિંતા કરે છે. આટલી નાનકડી ભૂલ માટે કોઈ માતા પોતાની દીકરીને મારે નહીં…’\n‘તમે મારી મમ્મીને ઓળખતા નથી. એનો ત્રાસ વેઠીને કઈ રીતે એની સાથે રહું છું એની તમને ખબર નથી…’ અવિનાશની સામે તાકીને એ ધ્રૂજતા અવાજે પોતાની પીડા ઠાલવતી હતી.\n‘કાચનો એક ગ્લાસ ફૂટી ગયો હોય તોય ગાલ ઉપર તમાચો પડે અને એ પછી ત્રણ દિવસ સુધી મારું લોહી પીધા કરે. દુશ્મનને પણ કોઈના આપે એવો માનસિક ત્રાસ આપે છે મને સતત એકની એક વાત માથામાં હથોડા મારતી હોય એ રીતે સંભળાવ્યા કરે. મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોયતો આપઘાત કરીને મરી ગઈ હોય યા તો પાગલ થઈ ગઈ હોય… મને રિબાવીને એને આનંદ મળે છે…’\n‘સાવ આવું ના હોય બેટા…’ અવિનાશે સમજાવ્યું. ‘દીકરી સામે માને આવી દુશ્મનાવટ થોડી હોય \n‘તમને એનો પરિચય નથી એટલે તમે આવું બોલો છો અંકલ અમદાવાદ તો એક મહિનાથી જ આવ્યા છીએ…’ ભૂમિકાએ નિખાલસતાથી માહિતી આપી. એના નાનકડા હૈયામાં થીજેલો પીડાનો પર્વત અનાયાસે જાણે ઓગળી રહ્યો હતો.\n‘અગાઉ સુરત રહેતાં હતાં એ બેન્કની કોલોનીમાં જઈને પૂછો કે સંગીતાબહેનનો સ્વભાવ કેવો કોઈને પણ પૂછશો તો એ તરત કહેશે કે બે હાથ ત્રીજુ મસ્તક જોડીને એમનાથી એક માઈલ દૂર રહેવું સારું કોઈને પણ પૂછશો તો એ તરત કહેશે કે બે હાથ ત્રીજુ મસ્તક જોડીને એમનાથી એક માઈલ દૂર રહેવું સારું એમના પડછાયાથી પણ દૂર રહેવું એમના પડછાયાથી પણ દૂર રહેવું \nઅવિ���ાશ હવે ધ્યાનથી સાંભળતો હતો. એ દુભાયેલી છોકરીના તંગ ચહેરા સામે જોઈને એણે હળવેથી પૂછયું. ‘મમ્મી આટલું બધું લડે ત્યારે પપ્પા એમને કંઈ કહે નહીં એ વચ્ચે પડીને તને બચાવે નહીં એ વચ્ચે પડીને તને બચાવે નહીં \n‘પપ્પા નથી… હું બે વર્ષની હતી ત્યારે જ…’ ભૂમિકાના ભીના અવાજમાં ડૂસકું ભળ્યું.\n‘સુરતમાં કોલોનીવાળા કહે છે કે મારી મમ્મી એમને ભયાનક માનસિક ત્રાસ આપતી હતી. રોજ ઝઘડા કારતી હતી એમની સાથે. તમે મરી જાવ તો સારું એમ કહીને ઉશ્કેરતી હતી. અંતે, એ કંકાસથી કંટાળીને એમણે આત્મહત્યા કરેલી ’ એ છોકરીની પાંપણ ઉપર આવીને અટકી ગયેલા અશ્રુબિંદુ સામે અવિનાશ તાકી રહ્યો. થેલામાંથી પાણીની બોટલ કાઢીને એણે ભૂમિકાના હાથમાં આપી. એકીશ્વાસે અડધી બોટલ ખાલી કરીને ભૂમિકા આભારવશ નજરે એની સામે તાકી રહી.\n‘પછી તો પપ્પાની જગ્યાએ એને રહેમરાહે નોકરી મળી ગઈ. એ પછી તો પાવર વધી ગયો એનો. પપ્પા જોડે એને કઈ દુશ્મનાવટ હતી એ હજુ નથી સમજાયું મને-પણ હવે પપ્પાના પ્રતિનિધિ તરીકે એ મારી ઉપર વેર વાળે છે. નાની નાની વાતાં એવી રિબાવે કે ના પૂછો વાત છંછેડાયેલી વાઘણની સાથે સસલું રહેતું હોય એ રીતે જીવું છું એની સાથે…’\n‘જો બેટા, મન ઉપર બહુ ભાર ના રાખવો.’ અવિનાશે એના માથા ઉપર હાથ મૂકયો અને ખિસ્સામાંથી પાકીટ કાઢયું. હજાર રૂપિયાની નોટ કાઢીને એણે ભૂમિકાના હાથમાં આપી. ભૂમિકા આશ્ચર્યથી તાકી રહી. બીજી જ સેકન્ડે એણે જોરથી માથું ધૂણાવીને ના પાડી. ‘અંકલ, સોરી… મારાથી આ રીતે કોઈના પૈસા ના લેવાય.’\n‘અરે ગાંડી, તારી મા તને ઝડશે અને તારી પરીક્ષા બગડશે. એવું ના થાય એટલે પ્રેમથી આપું છું. હવે ના ના પાડતી. હજાર રૂપિયામાં હું ગરીબ નથી થઈ જવાનો… પ્લીઝ, લઈ લે અને સાચવીને પર્સમાં મૂકી દે… પ્લીઝ…’ ભૂમિકાનો ગોરો ચહેરો પરસેવે રેબઝેબ હતો. જોરથી માથું ધૂણાવીને ના પાડયા પછી એણે સ્ટેન્ડ ઉપર ઊભેલા લોકો સામે નજર કરી પછી અવિનાશ સામે બે હાથ જોડયા.\n‘અંકલ, પ્લીઝ, આગ્રહ ના કરો… બધા જોઈ રહ્યા છે. મારાથી આ રીતે પૈસા ના લેવાય. લમણે લખાઈ હશે એ પીડા હું ભોગવી લઈશ.’ ધીમા અવાજે જાણે મનોમન બોલતી હોય એમ એ બબડી.\n‘હું પણ મૂરખ છું. કોણ જાણે શું થઈ ગયું કે આખી રામકહાણી તમને સંભળાવી દીધી…\nવગર વિચાર્યે એક અજાણ્યા વડીલને ઘરની વાત કહેવા બેઠી \n‘એમાં તારો કોઈ દોષ નથી બેટા…’ અવિનાશે પ્રેમથી એના માથા ઉપર હાથ મૂકયો.\n‘તેં કોઈ મૂર્ખામી નથી કરી. તેં કોઈ અજાણ્યા વડીલને ઘરની વાત નથી કહી, ઘરના વડીલને અજાણી વાત કહી છે ’ આશ્ચર્યથી સ્તબ્ધ ભૂમિકા અવિનાશની સામે આંખો પહોળી કરીને તાકી રહી હતી. ‘તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોષી… ખરું ’ આશ્ચર્યથી સ્તબ્ધ ભૂમિકા અવિનાશની સામે આંખો પહોળી કરીને તાકી રહી હતી. ‘તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોષી… ખરું ’ અવિનાશ એ જાણે માનવામાં ના આવતું હોય એમ ભૂમિકા થીજી ગઈ હતી. એણે હળવેથી હકારમાં માથું હલાવ્યું. ‘તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોષી અને મારું નામ અવિનાશ મનસુખલાલ જોષી ’ અવિનાશ એ જાણે માનવામાં ના આવતું હોય એમ ભૂમિકા થીજી ગઈ હતી. એણે હળવેથી હકારમાં માથું હલાવ્યું. ‘તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોષી અને મારું નામ અવિનાશ મનસુખલાલ જોષી ….’ બોલતી વખતે અવિનાશની આંખમાં ઝળઝળિયાં ઘસી આવ્યાં હતાં.\n‘નીતિન-તારા પપ્પા-મારાથી બે વર્ષ નાનો. સાવ ભોળિયો અને ગભરૂ સ્વભાવ. પિકચરમાં કરૂણ સીન આવે ત્યારે આંખ ભીની થઈ જાય એવો લાગણીશીલ… સંગીતા માટે એનું માગું આવ્યું ત્યારે અમે બધાએ ના પાડેલી. આખી જ્ઞાતિમાં સંગીતાના ફેમિલીની છાપ ઝઘડાળુ તરીકેની. વડીલ જાણકારોએ પણ કહ્યું કે નીતિનની જિંદગી બરબાદ થઈ જશે એવી છોકરી છે. એ છતાં એક જ મુલાકાતમાં સંગીતાએ નીતિનને પઢેલો પોપટ બનાવી દીધો. અમારા બધાની મરજી વિરુદ્ધ એણે જાતે સંગીતા સાથે લગ્ન કરી લીધા. અમે બે જ ભાઈઓ હતા. લગ્ન પછી તરત એ અને સંગીતા ઘેર આવ્યા. ઝઘડો કરીને એનો ભાગ લઈને છૂટો થઈ ગયો. મિલકત માટેનો ઝઘડો કરાવવામાં પણ સંગીતાનો જ દોરીસંચાર…’ ભૂમિકા ભીની આંખે સાંભળતી હતી. અવિનાશ યાદ કરીને બોલતો હતો.\n‘હાથે કરીને પગ ઉપર કુહાડો માર્યો પછી એ પસ્તાતો હશે. સંગીતાનું અસલી રૂપ જોયા પછી એના ત્રાસથી મનમાં ને મનમાં રિબાતો હશે. અમારી સાથે એ રીતે ઝઘડો કરીને ગયો હતો કે અમારી પાસે આવતાં પગ નહીં ઉપડતો હોય. પારાવાર પીડાથી અંદર ને અંદર વલોવાતો હશે. એણે આપઘાત કર્યો એ પછી અમે સુરત આવીને તારે ત્યાં ત્રણ-ચાર કલાક રોકાયા હતા. બસ-એ પછી અમે એ દિશામાં જોયું પણ નથી.’\nઅવિનાશે ભૂમિકાના માસુમ ચહેરા સામે જોયું. ‘ત્રણ-ચાર દિવસથી તને જોતો હતો ત્યારે કોણ જાણે કેમ વારેઘડીએ તારી આંખો સામે જ મારી નજર અટકી જતી હતી. નીતિનની ગાય જેવી ભોળી આંખો જ તને વારસામાં મળી છે દીકરી તું અમારું જ લોહી છે બેટા તું અમારું જ લોહી છે બેટા અને એટલે જ મારી પાસે હૈયું ખોલવાનું ઈશ્વરે તને સૂઝાડયું.’\n���વિનાશે વ્હાલથી બંને હાથ ભૂમિકાના માથા ઉપર મૂકયા. ‘હવે તો તારે કશું બોલવાનું નથી. અત્યારે આ હજાર રૂપિયા લઈને સાચવીને પર્સમાં મૂકી દે. આ મારું કાર્ડ પણ આપું છું. કંઈ પણ તકલીફ હોય કે મનમાં ભાર જેવું લાગે ત્યારે જરાયે સંકોચ વગર દોડીને અમારી પાસે આવી જવાનું. તારી મા સાથે અમારે કોઈ લેવાદેવા નથી પણ તું તો અમારું જ લોહી છે. અમારું ઘર એ તારું જ ઘર છે દીકરી કાયમ માટે આવવું હોય તો પણ તારો અધિકાર છે અમારા આંગણે…’\nપચાસ વર્ષનો પુરુષ ભીની આંખે બોલતો હતો. વીસ વર્ષની છોકરી રડતી રડતી સાંભળતી હતી. આ દ્રશ્ય જોઈને બસ સ્ટોપ પર ઊભેલા બીજા માણસો આશ્ચર્યથી એમની સામે તાકી રહ્યા હતા.\n« Previous રૂ. ૫૦/- ની નોટ – પ્રિયકાન્ત બક્ષી\nતાળું…ચાવી – મિતેષ એમ. સોલંકી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nપ્રતિનિધિ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)\nતારાના કિલ્લા પર બેઠાબેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટક્યા કરે છે. રાજાના મનમાં થાય છે : ‘અહો આ તે શું ધતિંગ આ તે શું ધતિંગ ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી જેને ઘેર કોઈ વાતની કમી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી ... [વાંચો...]\nકહ્યું એમ નહિ, કર્યું એમ…..\n‘અમદાવાદથી ધારાનો પત્ર છે.’ પતિની બૂમ સાંભળી ભૂમિ હાથ લૂછતી લૂછતી રસોડામાંથી બહાર આવી. ‘શું લખે છે ધારા મજામાં તો છે ને.... મજામાં તો છે ને.... અને મલયકુમાર ક્યારે આવે છે બંને ’ ‘તેં તો પ્રશ્નોની ઝડી વરસાવી... હજુ મને વાંચવા તો દે ’ ‘તેં તો પ્રશ્નોની ઝડી વરસાવી... હજુ મને વાંચવા તો દે આ તો કવર હાથમાં લેતાં જ મેં તને બૂમ પાડી.... તારી નજર સામે જ કવર મારા હાથમાં છે, ખોલ્યું સુદ્ધાં નથી.... ... [વાંચો...]\nત્રિવેણીસંગમ – ગિરિમા ઘારેખાન\n(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) રવિનો ઓફિસેથી આવવાનો સમય થઈ ગયો હયો. હું મારાં બે બાળકો નિસર્ગ અને રુચિની સાથે એના આવવાની રાહ જોતી બેઠી હતી. ત્યાં જોરજોરથી ડોરબેલ વાગી. લગ્નના બાર વર્ષ પછી રવિની રગરગને ઓળખતી મને ખ્યાલ આવી જ ગયો કે બહુ વખતથી જેની રાહ જોતાં હતાં એ પ્રમોશનનો કાગળ આજે મળી ગયો લાગે છે, નહીં તો ... [વાંચો...]\n31 પ્રતિભાવો : વાત એક બસસ્ટોપની – મહેશ યાજ્ઞિક\nસરસ્ લેખ્. સમાજમા આવેી વાસ્તવિકતા બનતેીજ હોય ચ્હે.\nક્યારેક આવિ રિતે આપનુ કોઈ મલે તો આનદ આવે.. very nice and interesting story..\nઆદિ થી અંત સુઘી જકડી રાખે ,આંખના ખૂણા ભીજવી દેને છેલ્લે ,સુદર વળાંક લેતી, હર્દય સ્પર્શી વાર્તા ,ખૂબ સરસ.તમારી વાર્તા નું સ્તર એટલું ઉચું અને પોત એટલું બારીક હોય છે કે વાચવાની મઝા આવી જાય. અભિનંદન મહેશ ભાઈ.\nસંવેદનાથી ભરપુર વાર્તા. એક તરફ વાત્સલ્ય ને બીજી તરફ કડવાશ.. બેય રંગ સરસ મૂકી ને અંતે હૈયાની ભીનાશ રચનાત્મક ઠાલવી.. સરસ વાર્તા. રીડગુજરાતી તેમ જ મહેશભાઈ યાજ્ઞિકને અભિનંદન\nઅરે દુનિયા મા આવી માતઓ હોય \nદિલ ખુસ થઇ ગયુ . ૪ વખત વાન્ચિ નાખિ વાર્તા.\nએવું જરુરી નથી કે જે પુરુષે એ છોકરીને હજાર રુપીયા આપ્યા તે તેના સગા હોય કે નાતના હોય કે તે છોકરીની માને ઓળખતા હોય. આવી કેટલીક માતાઓ હોય છે જે “કુભારજા” (કુભાર્યા) તરીકે ઓળખાતી હોય છે. કેટલીક સ્ત્રીઓ આવી હોવાનું કારણ યા તો તેને બચપણમાં પ્રેમ ન મળ્યો હોય અને બધાએ તેને અવગણી હોય અથવા સૌ સ્વકેદ્રી હોય. જ્યારે આવું હોય ત્યારે અને પુરુષ કજીયાનો કાયર હોય ત્યારે આવું બનતું હોય છે. આવું જ પુરુષની બાબતમાં પણ હોય છે.\nઅજાણ્યાને મદદ કરવાવાળા બહુ ઓછા હોય છે. પણ એક વાર અજાણ્યાને મદદ કરવા વાળા ઘણા હોય છે. જે સ્ત્રી સમજવા જ ન માગતી હોય તો તેને સંતાન થાય તે પહેલાં જ છૂટા છેડા આપી દેવા જોઇએ જેથી સંતાનોની જિંદગી ન બગડે. કન્યાની પસંદગી વખતે કન્યાની માનો સ્વભાવ પણ જોવા તો હોય છે. પણ આ નો આધાર ઘરમાં કોનું પ્રભૂત્વ હોય છે તે હોય છે. જો દિકરી પિતા પ્રત્યે અહોભાવ રાકહતી હોય તો તેનો સ્વભાવ તેની માતા જેવો હોય તે જરુરી નથી.\nઆખ અને અન્તર ભિના કરિ દે તેવિ ખુબ જ સરસ વાર્તા \nઆ જો સત્યઘટના હોય તો, આવિ અમાનુશિ કજીયાળિ અને પથ્થર દિલનિ માતા કે સ્ત્રિઓ ધિક્કારને પાત્ર જ્યારે આટલા માયાળુ, ક્રરુણદિલના, અજાણ કે અન્યની વેદનાને સમજી ઉચિત સહાય માટે ઉત્સુક, પિતાતુલ્ય કાકા જેવા પુરુશો આદરને પાત્ર છે.\nધન્ય છે મારા લેખકો ને રૂંવાડા ઉભા કરી દે એવું લખે છે.\nધન ધન મારા ધનરૂપી કલમો ને ચલાવનાર ને..\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AA%E0%AB%89%E0%AA%87%E0%AA%A8%E0%AA%9F", "date_download": "2019-03-24T22:26:22Z", "digest": "sha1:ILF25QCEBGNFP5F34VRBBIDJKBCIBC6V", "length": 3851, "nlines": 104, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "પૉઇન્ટ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nપૉઇન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપૉઇન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવીજળીની (દીવો, પંખા ઇ૰) ચાંપની જગા.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-excellent-remedies-to-make-boys-beard-grow-faster-gujarati-news-5829535-PHO.html", "date_download": "2019-03-24T22:02:44Z", "digest": "sha1:7TMS44V2JJ6VFNANW3Y2TF3UTDDAVZHX", "length": 6583, "nlines": 101, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 Excellent remedies To Make boys Beard Grow Faster|છોકરાઓએ દાઢી-મૂંછનો ગ્રોથ જલ્દી વધારવો હોય તો, આ 10 ઉપાય અજમાવો", "raw_content": "\nછોકરાઓએ દાઢી-મૂંછનો ગ્રોથ જલ્દી વધારવો હોય તો, આ 10 ઉપાય અજમાવો\nદાઢી-મૂંછનો ગ્રોથ વધારવા માટેના 10 એકદમ સરળ ઘરેલૂ ઉપાય\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છોકરાઓમાં દાઢી-મૂંછ રાખવાનો ટ્રેન્ડ આજકાલ ખૂબ જ વધ્યો છે. પણ કેટલાક છોકરાઓ એવા હોય છે જેમને દાઢી-મૂંછનો ગ્રોથ પ્રોપર થતો નથી. દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા ત્યાં માત્ર તેલ લગાવવું પૂરતું નથી. ઘાટ્ટી દાઢી-મૂંછ માટે કેટલીક ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદિક ડો. સી. આર. યાદવ જણાવી રહ્યાં છે દાઢી-મૂંછના વાળનો ગ્રોથ વધારવાના કેટલાક ઉપાય. ડાયટમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ જેમ કે ઈંડા, પનીર, બીન્સ અથવા ચણા ખાવાથી પણ દાઢી-મૂંછનો ગ્રોથ વધે છે અને સાથે ચમક પણ આવે છે.\nઆ વાતોનું રાખો ધ્યાન\nસ્મોકિંગ કરવાથી દાઢી-મૂંછનો ગ્રોથ ઓછો વધે છે. જેથી તેનાથી બચવું. સિગરેટમાં નિકોટીન હોય છે. જેના કારણે બોડીમાં ન્યૂટ્રિઅન્ટ્સ પ્રોપરલી એબ્સોર્બ થતાં નથી. આ સિવાય વધુ ગળ્યું અને ફાસ્ટ ફૂડ ખાવાનું અવોઈડ કરો. આનાથી પણ દાઢી-મૂંછનો ગ્રોથ ઓછો વધે છે.\nઆગળ વાંચો દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા માટેના 10 એકદમ સરળ ઘરેલૂ ઉપાય.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00444.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/union-budget-2014-first-time-home-buyers-get-concession-019405.html", "date_download": "2019-03-24T21:30:04Z", "digest": "sha1:XG5VLDCOJIWQVKBFZQXVJB6EP2ML3T5O", "length": 10056, "nlines": 136, "source_domain": "gujarati.oneindia.com", "title": "સામાન્ય બજેટ 2014: પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે રાહત | Budget 2014: First time home buyers likely to get concession - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસામાન્ય બજેટ 2014: પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે રાહત\nનવી દિલ્હી, 26 જૂન: આગામી સામાન્ય બજેટ 2014માં પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે ખુશીની તક આપી શકે છે. સૂત્રોના અનુસાર નાણામંત્રી આ વખતે સામાન્ય બજેટમાં પ્રથમવાર ઘર ખરીદનારાઓને રાહત આપી શકે છે.\nસૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ બજેટમાં સામાન્ય લોકોને ભેટ આપી શકે છે. સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને રાહત આપવાની તૈયારીમાં છે. વ્યક્તિની આવક મુજબ ખરીદનારાઓને રાહત આપવામાં આવી શકે છે.\nઆ ઉપરાંત વિશ્વનીય સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર પ્રથમવાર ઘરના માલિક બનતાં વ્યાજદરોમાં છૂટ આપી શકે છે. સૂત્રોએ એમપણ કહ્યું હતું કે વ્યાજદરોમાં છૂટ યોજના હેઠળ સરકાર વ્યક્તિની આવકના આધારે છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓછી કિંમતવાળા હાઉસિંગ પ્રોજેક્ટને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપી શકે છે. આનાથી ઓછી કિંમતવાળા ઘરો માટે નાણા પોષણના મદમાં રાહતનો રસ્તો સરળ થઇ જશે.\nગાંધીનગર મનપાનું 284 કરોડનું બોજા રહિત ડ્રાફ્ટ બજેટ કમિશનરે રજૂ કર્યું\nજેટલીએ આપ્યા સંકેત, વચગાળાના બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટુ એલાન\nબજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ\nમિડલ ક્લાસને આ બજેટમાં ટેક્સમાંથી છૂટ મળી શકે છે\nતમારું બજેટ બગાડી શકે છે આ ત્રણ પ્રકારના ચાર્જ, રહો સતર્ક\nપૈસા બચાવવાની 10 રીત, આ રીતે બનો પૈસાદાર\nGujarat Budget 2018 : નીતિનભાઇના 1,83,686 કરોડના બજેટમાં તમારા માટે શું છે વાંચો\nબજેટસત્રનો અપૂરતી વ્યવસ્થા કારણે પત્રકારોએ કર્યો બહિષ્કાર\nગુજરાત બજેટ 2018-19 : નવી સરકાર આજે રજૂ કરશે બજેટ\nલોકસભામાં PM મોદીએ વિરોધ વચ્ચે ભાષણ આપતા કહ્યું આ...\nઅમિત શાહ : બેરોજગારી કરતા તો પકડો વેચવા સારા\n'દેશમાં કંઇ બદલાઇ ન શકે'ની વિચારધારા બદલાઇ છે: PM મોદી\nઅમદાવાદનું રૂ.6990 કરોડનું બજેટ સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂર\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/17-04-2018/20186", "date_download": "2019-03-24T22:06:20Z", "digest": "sha1:4HMEYY2UCR33IXB6VYP36EWOGSBITK4P", "length": 13948, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન", "raw_content": "\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન\nમુંબઈ: બૉલીવુડ અભિનેતા અલી ફજલે પોતાની આગામી ફિલ્મ મિલન ટોકીજ માટે તૈયારીઓ શરૂ કરી દીધી અને આ ફિલ્મ માટે અલી ફજલે વજન પણ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. અલી ફજલે અત્યારે આ ફિલ્મ માટે 10 કિલો વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા માટે અલી ફજલે કહ્યું કે વજન ઘટાડવા માટે તેને કાર્બોહાઇડ્રેડ ફરી અને સુગર ફરી ફૂડ ખાધું હતું અને ટ્રેનર તેને રોજના પાંચ કિલોમીટર દોડાવે છે. અને બીજી એકવાત તેને જાણવા મળી કે જો મનથી મક્કમ હોય તો ગમે તે કાર્ય કરી શકાય છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\n''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST\nBSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST\nસલમાનની અરજી જોધપુરની સેશન્સ કોર્���ે કરી મંજૂર : 17 દિવસ માટે જઇ શકશે વિદેશ access_time 4:18 pm IST\nરશિયાએ બે યુદ્ધ જહાજો સીરિયા તરફ મોકલ્યા access_time 8:34 pm IST\nચાંદ-તારાવાળો લીલો ધ્વજ ઇસ્લામનું પ્રતીક નથી : સુપ્રિમમાં અરજી access_time 4:00 pm IST\nરાજનાથસિંહની બે દિવસીય દીવની મુલાકાતે આવી રહ્યા છેઃ વણાંકબારામાં તડામાર તૈયારીઓ access_time 12:56 pm IST\nમેડીકલ ફેકલ્ટીમાં ભાજપના ડો. કોઠારી જુથનો જયજયકારઃ ત્રણેય બેઠકો ઉપર કેસરીયો વિજય access_time 4:19 pm IST\nત્રિકોણબાગે સાંજે સત્યનારાયણની કથા access_time 4:13 pm IST\nઉચાપત કેસમાં શ્રીમાળીસોની યુવક મંડળીના ખજાનચીની જામીન અરજી રદ access_time 4:14 pm IST\nધ્રોલમાં બહુવિધ લોકભોગ્ય કાર્યક્રમ યોજાયો access_time 11:27 am IST\nધોરાજીઃ રેવન્યુ બાર એશો.પ્રમુખ પદે રાજેશભાઇ બાલધાની પસંદગી access_time 11:39 am IST\nજુનાગઢમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે access_time 10:03 am IST\nવાસદ ટોલનાકા નજીક ટ્રાન્સજેન્ડર પર સામુહિક બળાત્કાર ગુજારવાના બનાવથી પોલીસ ફરિયાદ access_time 4:31 pm IST\nવડોદરા: સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 10 વર્ષીય બાળકના મોતથી અરેરાટી access_time 4:29 pm IST\nસુરતના પાંડેસરા વિસ્‍તારમાંથી ૧૧ વર્ષની મૃત બાળકીના શરીર પર ૮૬ ઘા થયા છે તેની પોલીસ તપાસમાં હજુ સુધી પોલીસને કંઇ નક્કર પુરાવા મળ્‍યા નથી : પોલીસે પોસ્‍ટર દ્વારા બાળકીના વાલી-વારસની શોધ માટે રૂા.૨૦,૦૦૦ના ઇનામની જાહેરાત પણ કરી છે access_time 4:48 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે access_time 2:18 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nસપ્ટેમ્બરમાં આવશે ભૈયાજી સુપરહિટઃ સનીનો ડબલ રોલ access_time 10:07 am IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Print_news/15-02-2018/91881", "date_download": "2019-03-24T22:07:15Z", "digest": "sha1:WU4AOE5LOJP4LVLRSMJEPIFXWPX6PJIQ", "length": 3556, "nlines": 9, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટ", "raw_content": "\nતા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - અમાસ ગુરૂવાર\nકોંગી ઉમેદવાર જો ચૂંટાઈ જાય તો કોર્પોરેશનમાંથી મળતુ વેતન નહિં લ્‍યે : સેવા અર્થે આપી દેશે\nપાટીદાર અને ઓબીસી સમાજ ભાજપથી નારાજ છે : વશરામ સાગઠીયા\nરાજકોટ : વોર્ડ-૪ની પેટાચુંટણીમાં જ્ઞાતિ-જાતી અને સમાજને સામસામે મૂકી દેવાની ભાજપની મોટી રાજરમત શરુ કરી છે પરંતુ મતદારો ભાજપની ગંદી ચાલને ઓળખી ગઈ છે. એક મોટા સમૂહના સમાજ સામે પાટીદારોને ભીડવી દેવાનો હિન્ન પ્રયાસ કર્યો છે ત્‍યારે મતદારોએ હવે ભાજપની રમતને ઓળખી લેવી પડશે. તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રજપૂત, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને મિતુલ દોંગાએ એક નિવેદનમાં જણાવ્‍યું છે.\nભાજપે હાર-જીતના ગણિતમાં વોર્ડને મોટું નુકશાન કર્યું હોય તેવું જણાય રહ્યું છે. હાર-જીતની રાજરમતમાં ભાજપ પાટીદાર સમાજને ટીકીટ ફાળવી છે. પરંતુ વોર્ડમાં વસતા લોકોનો વિચાર કર્યો નથી. વિકાસનો વિચાર કર્યો નથી. અને વોર્ડને મોટું નુકશાન પહોચાડ્‍યું નથી માટે પાટીદાર સમાજ અને ઓ.બી.સી. સમાજ ભાજપથી નારાજ છે. ભાજપની મેલી મુરાદ લોકોને હવે ખબર પડી ગઈ છે ત્‍યારે વોર્ડ - ૪માં કોંગ્રેસની જીત નિશ્ચિત છે ગઢ અકબંધ રહેશે.કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમએ મતદાન પહેલા જ જાહેરાત કરી ચુક્‍યા છે કે, કોર્પોરેશન તરફ થી મળતું માનદવેતન લઈશ નહિ અને જે વેતન ને ક્રાંતિ માનવ ચેરીટેબલ ટ્રસ્‍ટના સ્‍મશાનમાં સેવાના અર્થે આપી દઈશ અને લોકોની વચ્‍ચે જ રહીશ. મારો મોબાઈલ ૨૪કલાક ચાલુ જ રાખીશ. માનવીય અભિગમ ક્‍યારેય ભૂલીશ નહિ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00445.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/gujarat-election-3-19-lakh-postal-votes-are-important-003105.html", "date_download": "2019-03-24T21:18:49Z", "digest": "sha1:N2MRZP6CNFPCE43Z5IKELBPRK3HXXMOB", "length": 13997, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત ચૂંટણી : 3.19 લાખ પોસ્ટલ વોટ મહત્વની ભૂમિકા ભજવશે | Gujarat Election : 3.19 Lakh postal votes are important, ગુજરાત ચૂંટણી : 3.19 લાખ પોસ્ટલ વોટ મહત્વની ભૂમિકા ભજવશે - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગુજરાત ચૂંટણી : 3.19 લાખ પોસ્ટલ વોટ મહત્વની ભૂમિકા ભજવશે\nગાંધીનગર, 20 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની સૌથી રસપ્રદ બાબત એ છે કે સરકારી કર્મચારીઓના 25000થી વધુ પોસ્ટલ બેલેટ પેપર આવ્યા છે. જો આ મતો સરકારની વિરૂધ્ધમાં પડયા હશે તો કેટલાય ઉમેદવારોના ભાવિ બદલી નાખશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારી કર્મચારીઓએ તેમની માંગે પૂરી નહીં થવાથી સરકાર વિરૂધ્ધમાં મતદાન કર્યું છે.\nદરેક બેઠકમાં સવારે 8 વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. આ ગણતરી અંદાજે બેથી ત્રણ કલાક ચાલશે. પરંતુ સમગ્ર પરિણામમાં મોડું ન થાય તે માટે પોસ્ટલ બેલેટ પેપરની સાથે જ 8.30 વાગ્યાથી ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવશે. દરેક બેઠકમાં એકસાથે 14 ટેબલ પર 14 ઈવીએમની એક સાથે મતગણતરી કરાશે. આ 14 ઈવીએમના મતો ગણાઈ જાય ત્યારે એક રાઉન્ડ પૂર્ણ થયો ગણાશે.\nઆમ, જે બેઠકમાં સૌથી ઓછા બુથ હશે તેનું પરિણામ વહેલું આવશે. બાપુનગરમાં માત્ર 168 બુથ હોવાથી તેનું પરિણા સૌ પ્રથમ જાહેર થશે. જયારે ઘાટલોડિયામાં સૌથી વધુ 309 બુથ હોવાથી તેનું પરિણામ સૌથી છેલ્લું જાહેર થશે. જો કે ઈવીએમની ગણતરી પુરી કરતાં પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી પુરી કરવી ફરજિયાત છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાકી હશે તો ઈવીએમના બે રાઉન્ડ બાકી રાખી પોસ્ટલ બેલેટ પુરા કરાશે.\nઅમદાવાદના કલેક્ટર વિજય નેહરાએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓના 25000થી વધુ મતો પોસ્ટલ બેલેટ પેપર દ્વારા આવ્યા છે. પોસ્ટલ બેલેટ પેપર માટે 21 બેઠકોના દરેક રિટર્નિંગ ઓફિસર દિઠ 45 પેટીઓ આવી છે. આ પેટીઓ કાલે ખોલવામાં આવશે.\nઆ ઉપરાંત ગુરૂવારે સવારે 8 વાગ્યા સુધીમાં પોસ્ટ વિભાગ દ્વારા દરેક રિટર્નિંગ ઓફિસરને જેટલા પણ પોસ્ટલ બેલેટ પે��ર પહોંચાડાય તેને પણ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે. મતગણતરી માટે કાઉન્ટિંગ આસિસ્ટન્ટ, કાઉન્ટિંગ સુપરવાઈઝર, અને માઈક્રો ઓબ્ઝર્વર મળીને કુલ 2400થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.\nરાજ્યભરમાં 3.28 લાખથી વધુ પોસ્ટલ બેલેટ\nગુજરાતની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી થયેલું મતદાન મોટો ભાગ ભજવશે, કેમ કે સરકારી કર્મચારીઓને ઈસ્યુ થયેલા 3 લાખ 19 હજાર પોસ્ટલ બેલેટ પૈકી મંગળવારે 8.30 વાગ્યા સુધીમાં 2 લાખ 40 હજાર કર્મચારીઓના પોસ્ટલ બેલેટ ચૂંટણી પંચને પરત મળી ચૂક્યા છે, જ્યારે પોલીસ દળ, બોર્ડરવિંગ હોમગાર્ડ, હોમગાર્ડ, એસઆરપી સહિતનાં 94 હજાર સુરક્ષા કર્મચારીઓને ઈસ્યુ થયેલાં ફોર્મ પૈકી 88 હજાર સુરક્ષાજવાનોએ વોટિંગ કર્યું છે.\nગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતું કે, દરેક કાઉન્ટિંગ રૂમમાં ગુરુવારે સવારે 8.30 વાગે રેગ્યુલર વોટિંગની ગણતરી શરૂ થશે, એના અડધા કલાક પહેલાં દરેકે રૂમમાં અલગ ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની અલગથી ગણતરી ચાલશે. મોટેભાગે 12મા રાઉન્ડ બાદ પોસ્ટલ બેલેટનો રાઉન્ડ થશે.\nલુણાવાડામાં જ્ઞાતિવાદ મુદ્દે મોદીના કોંગ્રેસ પર ચાબખા\nસોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા\nચૂંટણીમાં મોળા પડેલા મોઢવાડિયા માટે પક્ષ પ્રમુખના લાડવા શા માટે\nપાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે\nગુજરાતમાં વિપક્ષના નેતાનું નામ ઉતરાયણ પછી જાહેર કરાશે\nગુજરાત : MP કે MLA કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોનો ફેંસલો બે દિવસમાં\nનરેન્દ્ર મોદીની ટીમ જાહેર, ખાતાની વહેંચણી કરાઇ\nકંઇક આવું હોય છે હારી ગયેલા નેતાનું મતદારોને સંબોધન\nગુજરાત કોંગ્રેસ મૂર્છિત : સ્થાપના દિવસની ઉજવણી અંગે દ્વિધા\nવાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીનું બીજું શક્તિપ્રદર્શન બની રહેશે\nશપથવિધિ પૂર્ણ, હવે મંત્રીઓને ખાતાની ફાળવણી અંગે ચર્ચા શરૂ\nવિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી\nExcl : રાહુલના ગાંધીનું નહીં, મોદીના મહાત્માનું ગુજરાત \nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AE%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AC%E0%AB%87%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80", "date_download": "2019-03-24T21:17:31Z", "digest": "sha1:U63C27MPFK2PJRORKDPXYRKIOOPKZYEB", "length": 8325, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "મમતા બેનર્જી News in Gujarati - મમતા બેનર્જી Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nચૂંટણી પહેલા વધુ એક સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે ભાજપઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી માટે તારીખોના એલાન બાદ સાત તબક્કામાં ચૂંટણી કરાવવા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ આ અંગે વિવાદિત ટિપ્પણી કરી છે. મમતા બેનર્જીએ કહ્યુ, ‘અમુક પત્રકારોએ મને માહિતી આપી છે કે...\nઈમરાન ખાનથી વધુ દેશને મમતા બેનર્જીથી ખતરોઃ બંગાળ ભાજપ\nપાકિસ્તાન પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઈક પર રાજકારણ શરૂ થઈ ગયુ છે. રાજકીય દળોએ એ...\nમમતાએ મોદી સરકાર પર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો\nપશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ન...\nભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા જ્યાં તેમણે જલપાઈગુડીમાં એ...\nમમતા બેનર્જીના ધરણામાં શામેલ અધિકારીના મેડલ પાછા લેશે કેન્દ્ર\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણામાં શામેલ થયેલા અધિકારીઓ પર કેન્દ્રએ મોટી ક...\nરૉબર્ટ વાડ્રાના સમર્થનમાં આવ્યા મમતા બેનર્જી કહ્યુ, ‘આખો વિપક્ષ છે તેમની સાથે'\nમની લૉન્ડ્રીંગ સાથે જોડાયેલા એક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઈડીએ બુધવારે લગભગ 5 કલાક સુધી પૂછપરછ કર...\nનરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જી\nએમાં કોઈ શક નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ઘરણા પર બેઠા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્ર...\nપીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી\nપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો ત્રીજો દ...\nનરેન્દ્ર મોદી સામે વાઘણની જેમ લડી મમતા બેનર્જીઃ શિવસેના\nપશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ પર શિવસેનાએ મમતા બેનર્જીની પ્રશંસા કરી છ...\nમોદી સરકાર અમને કામ નથી કરવા દેતી: મમતા બેનર્જી\nપશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના સતત ત્રીજા દિવસે પણ સંવિધાન બચાઓ ધરણા ચાલુ છે. ખરેખ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00446.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/bharat-na-be-sauthi-chamtkari-mandir/", "date_download": "2019-03-24T21:03:36Z", "digest": "sha1:XVA4BT6WRAVSLVHNZHPC2W5R4Q3SRSBZ", "length": 23038, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "ભારતના 2 સૌથી ચમત્કારી મંદિર, એકમાંથી નીકળ્યું સોનુ તો બીજામાં થયો આ ચમત્કાર.....મોટા ભાગના લોકોને ખબર નથી - વાંચો માહિતી | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome ધાર્મિક ભારતના 2 સૌથી ચમત્કારી મંદિર, એકમાંથી નીકળ્યું સોનુ તો બીજામાં થયો આ...\nભારતના 2 સૌથી ચમત્કારી મંદિર, એકમાંથી નીકળ્યું સોનુ તો બીજામાં થયો આ ચમત્કાર…..મોટા ભાગના લોકોને ખબર નથી – વાંચો માહિતી\nભારત અને ધર્મનો પૌરાણિક નાતો રહ્યો છે અને આજ કારણ છે કે ભારતને મંદિરોનો દેશ પણ માનવામાં આવે છે. ભારત દુનિયાભરમાં પોતાના પ્રાચીન અને ભવ્ય મંદિરો માટે ફેમસ છે. ભ��રતમાં ઘણા પ્રાચીન, અતિશયકારી અને ચમત્કારી મંદિર છે જ્યા થનારા ચમત્કારો ની આગળ દુનિયા નતમસ્તક થઈ જાય છે. આજે અમે તમને 2 એવા જ ચમત્કારી મંદિર વિશે જણાવીશું જે અદ્દભુત હોવાની સાથે સાથે ખુબ જ રહસ્યમયી પણ છે. ભારતના બે ચમત્કારી મંદિર:\n1. પદ્મનાભસ્વામી મંદિર: કેરળ રાજ્યમાં સ્થિત પદ્મનાભી મંદિર ભગવાન વિષ્ણુ નું મંદિર છે. આ ચમત્કારી મંદિરના મૂળ સ્વામી એટલે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ કોણે અને ક્યારે સ્થાપિત કરી એ કોઈ જ નથી જાણતું. આ મંદિરની પ્રાચીનતા ને લઈને પૌરાણિક કહાનીઓ છે. પોતાની રહસ્યમયી છબી ને લઈને ફેમસ આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરના ભોંયરામાં અપાર ધન ઉપસ્થિત છે. વર્ષ 2011 માં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આ મંદિરમાં ઉપસ્થિત ગુપ્ત ભોંયરાને ખોલવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે આ ચમત્કારી મંદિરની નીચે 6 ભોંયરા છે જેમાંથી 5 ને ખોલવામાં આવી ચુક્યા છે અને જેમાંથી એક લાખ કરોડ ખજાનો મળી આવ્યો છે.\nઆ અત્યાર સુધીમાં મળેલો સૌથી મોટો ખજાનો છે. આ મંદિર ના છઠ્ઠા નંબરનું ભોંયરું હજી ખોલવાનું બાકી છે પણ લોકોનું માનવું છે કે કે આ ભોંયરા ને ખોલવા પર પ્રલય આવી શકે છે.\n2. જ્વાળામુખી મંદિર: હિમાચલ પ્રદેશના કાંગડા ઘાટીથી 30 કિમિ દક્ષિણમાં સ્થિત છે. આ મંદિર 24 શતી પીઠો માં શામિલ છે. જ્વાળામુખી મંદિર ને जोता वाली का चमत्कारी मंदिर અને नगरकोट પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓના અનુસાર પાંડવોએ આ મઁદિરની શોધ કરી હતી.\nકહેવામાં આવે છે કે આ ચમત્કારી મંદિર પર માતા સતી ની જીભ પડી ગઈ હતી જે પ્રાચીન કાળથી એક જ્યોતના રૂપમાં સળગી રહી છે. આ જ કારણ છે કે આ મંદિરમાં હવે માતાના દર્શન એક જ્યોત્ના રૂપમાં થાય છે.\nઆ દિવ્ય જ્યોતને સળગવાની પાછળના રહસ્યની આગળ વિજ્ઞાન પણ ફેલ થઇ ગયુ છે. આ ચમત્કારી મંદરીના રહસ્ય માટે એ જ કહેવામાં આવે છે કે ચમત્કાર ને નમસ્કાર છે. Author: GujjuRocks Team\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleશ્રાવણ માસમાં મહાદેવની કૃપાથી આ 2 રાશિઓનું કોઈ ખરાબ નહિ કરી શકે, વાંચો બીજી રાશિના જાતકો શું કરી શકશે\nNext articleકમજોર નહિ, આ અનોખા ગુણને લીધે ખાસ હોય છે વધુ રડનારી યુવતીઓ, જાણો વિગતે…..\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત ચમકી ઉઠશે રાતોરાત\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું નથી જાતું….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nડુંગળીનો આવી રીતે ઉપયોગથી થઇ શકે છે આ 7 ફાયદાઓ, જાણો...\nભોળાનાથનું આ અદભૂત ચમત્કારિક મંદિર, જ્યાં ખુદ ભોલેનાથ ખાવા આવે છે...\n“લંગડદાસ બાપુની માયા” આ બધું જ માયા ને આભારી છે. માયા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/swearing-in-ceremony-akhilesh-yadav-mayawati-mamata-banerjee-absentees-043401.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:56:50Z", "digest": "sha1:BTG32HDDACVTM7FSLF4WIQELNEMDF6BZ", "length": 14528, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "શપથ ગ્રહણ સમારંભઃ વિપક્ષી એકતાને ઝટકો, માયાવતી-અખિલેશ નહિ થાય શામેલ | Swearing-In ceremony: akhilesh yadav mayawati mamata banerjee in absentees - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nશપથ ગ્રહણ સમારંભઃ વિપક્ષી એકતાને ઝટકો, માયાવતી-અખિલેશ નહિ થાય શામેલ\nત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રીઓનો આજે શપથગ્રહણ સમારંભ છે. મધ્ય પ્રદેશમાં કમલનાથ, છત્તીસગઢાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને નવા સીએમ તરીકે રાજ્યપાલ શપથ લેવડાવશે. જો કે શપથ સમારંભમાં વિપક્ષનો દમ દેખાડવાની કોશિશોને મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને માયાવતીના શામેલ ન થવાથી મોટો ઝટકો લાગી શકે છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીની અનુપસ્થિતિ એ સંકેત આપે છે કે ભાજપ સામે મહાગઠબંધન તૈયાર કરવાની કોશિશો વચ્ચે વિપક્ષી દળોમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ.\nઆ પણ વાંચોઃ રાફેલ પર કોંગ્રેસને બીજો મોટો ઝટકો, ખડગેને ન મળ્યુ પીએસી સભ્યોનું સમર્થન\nઅખિલેશ-માયાવતી અને મમતા બેનર્જીની ગેરહાજરી મોટો સવાલ\nરાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને જયપુરના ઐતિહાસિક આલ્બર્ટ હૉલમાં સોમવારે સવારે 10 વાગે શપથ લેવડાવવામાં આવશે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શામેલ હશે. ત્યારબાદ કમલનાથ સોમવારે મધ્ય પ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ભોપાલમાં યોજાનાર શપથ ગ્રહણ સમારંભમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી, પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણ સ્વીમી, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ સહિત ઘણા મોટા નેતા શામેલ થઈ શકે છે.\nવિપક્ષી એકતાને લાગી શકે છે ઝટકો\nપરંતુ સમાચાર છે કે મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને માયાવતી આ સમારંભથી અંતર જાળવશે. મમતા બેનર્જીએ પાર્ટીના નેતા દિનેશ ત્રિવેદીને ભોપાલમાં યોજાનારા સમારંભમાં શામેલ હોવાનો નિર્દેશ આપ્યો છે. જ્યારે માયાવતીની ગેરહાજરી મોટા સવાલ ઉભા કરતા જોવા મળી રહ્યા છે કારણકે બસપાએ કોંગ્રેસને રાજસ્થાન અને એમપીમાં કોઈ શરત વિના સમર્થન આપ્યુ હતુ. એવામાં ગઠબંધનની કોશિશો પર ચર્ચાઓનું બજાર ફરીથી ગરમ થવાના અણસાર છે.\nમાયાવતી-અખિલેશે શામેલ ન થવાનું કોઈ કારણ આપ્યુ નથી\nઅખિલેશ યાદવની ગેરહાજરી વિપક્ષી એકતાના દાવાને નબળો કરતી જોવા મળી રહી છે અને એ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે આ શપથ ગ્રહણ સમારંભમાં મંચ પર દિગ્ગજોની ભીડ એવી નહિ હોય જેવી કર્ણાટકના સીએમ કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારંભ દરમિયાન જોવા મળી હતી. જો કે રાજસ્થાનમાં યોજાનારા શપથ ગ્રહણ સમારંભ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી સંજય સિંહ જોવા મળી શકે છે. શપથ ગ્રહણ સમારંભમાં રાજદ નેતા તેજસ્વી યાદવ પણ જોડાશે. આ સમારંભમાં જદયુના શરદ યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા પણ જોડાશે.\nરાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટથી વધુ કમાય છે તેમની પત્ની સારા\nડેપ્યૂટી સીએમ ચૂંટાયા બાદ બોલ્યા સચિન પાયલટ, કોને ખબર હતી કે બે-બે કરોડપતિ બની જશે\nઅશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયા\nઅશોક ગેહલોત હશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, ઔપચારિક જાહેરાત બાકી\nસચિન પાયલટના આ મજબૂત તર્કોથી તેમના પક્ષમાં પલટી શકે છે બાજી\nસચિન પાયલટના આ મજબૂત તર્કોથી તેમના પક્ષમાં પલટી શકે છે બાજી\nરાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ ફોર્મ્યુલા અપનાવશે રાહુલ\n5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ\nરાજસ્થાનઃ કોંગ્રેસની જીતના આ આંકડા જોઈને ચોંકી જશો\nઆજના જ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, આ જીત તેમને સમર્પિતઃ પાયલટ\nચૂંટણી રૂઝાનઃ રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપને ઝટકો, કોંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો\nડોનાલ્ડ ટ્રમ્પની કોલેજમાંથી ભણેલા સચિન બનશે રાજસ્થાનના સીએમ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%80%E0%AA%AE", "date_download": "2019-03-24T21:13:51Z", "digest": "sha1:QE2PEDPYW7BXZUENRVUOOVDLQ4624RLY", "length": 7905, "nlines": 113, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુરમીત રામ રહીમ News in Gujarati - ગુરમીત રામ રહીમ Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nપત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં ગુરમીત રામ રહિમ દોષિત, 17 જાન્યુઆરીએ સજા સંભળાવાશે\nનવી દિલ્હીઃ પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પત્રકાર રામ ચંદ્ર છત્રપતિ હત્યાકાંડ મામલામાં ગુરમીત રામ રહીમ સહિત તમામ 4 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, આ મામલામાં 17 જાન્યુઆરીએ સુનાવણી થશે. રોહતકની જેલમાં બંધ રામ રહીમની વીડિયો કોન્ફ્રન્સ દ્વારા...\nપંજાબ SIT સમક્ષ હાજર થયા અક્ષય કુમાર કહ્યુ, ‘ફિલ્મી કહાનીની જેમ મનઘડંત છે આરોપ'\nબોલિવુડ અભિનેતા અક્ષય કુમાર આજે બેઅદબી મામલે પંજાબ પોલિસની સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેટિંગ ટીમ સા...\nહનીપ્રિત ફરી રામ રહીમની નજીક જવા માંગે છે, બાબાને જેલમાં મોબાઈલ જોઈએ છે\nબે સાધ્વીઓ સાથે બળાત્કારના આરોપમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહી...\nગુરમીત રામ રહીમને પંચકૂલા સીબીઆઈ કોર્ટમાંથી મળ્યા જામીન\nબે સાધ્વીઓ સાથે બળાત્કારના દોષિત ગુરમીત રામ રહીમને એક કેસમાં જામીન મળી ગયા છે. જો કે હજુ તેમની જ...\nબળાત્કારનો આરોપી રામ રહીમ જેલમાં, ડેરામાં શરૂ થઈ આવી ગતિવિધિઓ\nડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત બાબા રામ રહીમ હાલમાં સાધ્વીઓ પર બળાત્કાર મામલે જેલમાં સજા કાપ...\nમોટો ખુલાસો: રામ રહીમના ડેરામાં થતો હતો અંગોને વેપાર\nડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમના જેલમાં ગયા પછી અનેક ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. આ વચ્...\nરામ રહીમનો ભાગવાનો કોડવર્ડ હતો \"રેડ બેગ\", જાણો વધુ\nડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને જ્યારે બળાત્કારના કેસમાં આરોપી જાહેર કરવામાં આવ્ય...\nરામ રહીમને આજે મળશે સજા, ચાંપતો સુરક્ષા પ્રબંધ\nહરિયાણાના પંચકુલામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઇની વિશેષ અદાલત, ડેરા સચ્ચા સૌદાન...\nરાધે માંથી MSG સુધી, સલમાનના બીગ બોસ 9માં દરેક ફ્લેવર\nબિગ બોસની અપકમીંગ સીઝનને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા સમાચાર હતા કે સલમાન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00447.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/106109/comment-page-1", "date_download": "2019-03-24T21:27:10Z", "digest": "sha1:MU725GAO2QIWAJTCIYLTR5XLKNQTB5YO", "length": 15522, "nlines": 130, "source_domain": "evidyalay.net", "title": "બાળકોની સાથે સાથે – ૧", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nબાળકોની સાથે સાથે – ૧\nખૂબ વ્હાલાં બાળમિત્રો, આજે મારે આપની સાથે એક સરસ મુસાફરી કરવી છે. આ સફર છે મારા બાળકોના બાળપણને યાદ કરવાની. આ યાદોને તમારા સહુની સાથે વહેંચવાની મને ખૂબ મજા આવશે. અને આશા રાખું કે તમને સહુને પણ મજા આવે. આજે, પાંચ-છ વરસના બાળકો, જે પહેલા ધોરણમાં ભણતા હશે એમને થતું હશે એ જલદી જલદી એટલા મોટા થાય કે પ્રાથમિક શાળામાંથી પાસ થઈને પાંચમા ધોરણમાં ભણવા જાય આવું જ પાંચમા ધોરણમાં ભ���તા બાળકોને થતું હશે કે મીડલ સ્કૂલના ધોરણો પૂરા કરીને એ જલદીથી હાઈસ્કૂલમાં ભણવા જાય આવું જ પાંચમા ધોરણમાં ભણતા બાળકોને થતું હશે કે મીડલ સ્કૂલના ધોરણો પૂરા કરીને એ જલદીથી હાઈસ્કૂલમાં ભણવા જાય સાચું કહું તો આ વાત આજથી ૬૫ વરસો પહેલાં જ્યારે હું મોટી થતી હતી ભારતમાં, ત્યારે પણ સાચી હતી અને આજે મારા સંતાનોના સંતાનો અમેરિકામાં મોટાં થઈ રહ્યાં છે, ત્યારે પણ એટલી જ સાચી છે. જો કે, એવાંય કેટલાક બાળકો છે જેમને ભણીને મોટાં થઈ જવાની કોઈ જલદી નથી હોતી. આજે તમને આવા બાળકોની મારી આપવીતીની હળવી વાત કહેવી છે.\nઅમે છેલ્લાં ૪૧ વરસોથી અમેરિકા રહીએ છીએ. હાલમાં, હું પણ મારા દિકરા સાથે, અમેરિકામાં રહું છું. મારા સાડા ત્રણ વરસના પૌત્રને ભણવું નથી ગમતું. એને “એ બી સી ડી” લખતાં શીખવવાનું અમને સહુને ઘરમાં બહુ જ ભારે પડતું હતું. એને બધા જ અક્ષરો અને આંકડા વાંચતા આવડે પણ લખવાનું જરાય ગમતું નહોતું. એક દિવસ મેં એને અંગ્રેજીમાં પૂછ્યું, “બેટા, તને એવું નથી થતું કે તારા મોટા ભાઈની જેમ તું પણ સરસ વાંચે –લખે અને પહેલા ધોરણમાં જાય” એણે એકદમ નિર્દોષતાથી અંગ્રેજીમાં જ કહ્યું, “દાદી, પહેલા ધોરણમાં જ નહીં, હું તો દીદીની જેમ કોલેજમાં પણ જવા તૈયાર છું” એણે એકદમ નિર્દોષતાથી અંગ્રેજીમાં જ કહ્યું, “દાદી, પહેલા ધોરણમાં જ નહીં, હું તો દીદીની જેમ કોલેજમાં પણ જવા તૈયાર છું પણ, મારે લખવાનું ભણવું નથી. શું કોલેજમાં લખ્યા વિના જઈ શકાય પણ, મારે લખવાનું ભણવું નથી. શું કોલેજમાં લખ્યા વિના જઈ શકાય\nહું હસી પડી અને એને વ્હાલ કરીને કહ્યું, “દિકરા, તારા પપ્પાએ આજથી ચાળીસ સાલ પહેલાં, એ જ્યારે સાડા ત્રણ વરસનો હતો ત્યારે, આવું જ કઈંક કહ્યું હતું. પણ, પછી તો એ લખવાનું શીખ્યો ને ખૂબ ભણ્યો. તને ખબર છે કેવી રીતે એ લખતા શીખ્યો” એણે માથું ધૂણાવીને “ના” પાડી.\nમેં એને મારા ખોળામાં બેસાડીને કહ્યું, “તારા પપ્પા કેવી રીતે લખતા શીખ્યા એ “મેજિક” “ટોપ સિક્રેટ” રાખે તો જ કહું.” એ તો ખોળામાંથી કૂદીને મારી સામે ઊભો રહીને કહે, “ગોડ પ્રોમિસ”” મેં એને કહ્યું, “જા તું તારી રફ નોટબુક લઈ આવ અને સાથે એક પેન્સિલ, કલર પેન્સિલો, ઈરેઝર – રબ્બર લેતો આવજે. મેં તારા પપ્પાને શીખવાડ્યું હતું, એ જાદુ તને શીખવું.”\nએ તો એટલો ખુશ થઈ ગયો કે આજે એને મેજિક શીખવા મળશે. એ દોડતો એના રૂમમાં ગયો અને એની રફ નોટબુક, પેન્સિલ અને રબ્બર લઈ આવ્યો. મેં એની રફ નોટ��ુક લીધી અને એને પૂછ્યું, “તને ક્યો કલર ખૂબ ગમે\nએ બોલ્યો, “બ્લ્યુ.” મેં એને કહ્યું, “તું સ્લાઈડ - લસરપટ્ટી કરે છે, એવી એક ઉપરથી નીચે જતી હોય તેવી લીટી – લાઈન આ બ્લ્યુ- ભૂરી પેન્સિલથી હું બનાવું છું. તું મને એક મદદ કરીશ જ્યારે હું આ લસરપટ્ટી - સ્લાઈડીંગ લાઈન બનાવું ત્યારે મારી હથેલી પકડીશ, જેથી મારો હાથ હલી ન જાય જ્યારે હું આ લસરપટ્ટી - સ્લાઈડીંગ લાઈન બનાવું ત્યારે મારી હથેલી પકડીશ, જેથી મારો હાથ હલી ન જાય” એ તો ખૂબ ખુશ થઈ ગયો. “જરૂર દાદી.” અમે સાથે એક એવી લીટી બનાવી.\nપછી મેં એને કહ્યું, ‘બીજો ક્યો કલર તને ગમે” તો એ બોલ્યો, “ગ્રીન.” મેં ગ્રીન પેન્સિલ લીધી અને કહે હવે આપણે આવી જ એક લીલી સ્લાઈડીંગ લીટી આ પહેલી બ્લ્યુ લીટીને ઉપરથી જોડીને બનાવીએ” તો એ બોલ્યો, “ગ્રીન.” મેં ગ્રીન પેન્સિલ લીધી અને કહે હવે આપણે આવી જ એક લીલી સ્લાઈડીંગ લીટી આ પહેલી બ્લ્યુ લીટીને ઉપરથી જોડીને બનાવીએ\nએણે માથું ધૂણાવીને હા પાડી. મેં જેવી ગ્રીન-લીલી કલર પેન્સિલ લીધી કે એણે મારી હથેલી પૂછ્યા વિના પકડી લીધી. મેં કશું કહ્યા વિના લીલી લાઈન, ભૂરી લાઈનને ઉપરથી જોડે એમ બનાવી.\nએ લાઈન બની ગઈ પછી એ બોલ્યો, “આ બેઉ લાઈનને નીચેથી જોડી દઈએ તો ત્રિકોણ બને, અને વચ્ચે એક લાઈન કરીએ તો “A” – અંગ્રેજી અક્ષર ‘એ” બને, તને ખબર છે દાદી\nહું હસી અને બોલી, “વાહ, તને તો કેટલું બધું આવડે છે તારે ત્રિકોણ બનાવવો છે તો આપણે એ બનાવીએ. “એ” પછી લખીશું.“ તો, મને જવાબ આપ્યા વિના એણે લાલ રંગની પેન્સિલ લઈને, વચ્ચે લીટી પોતે જ દોરી દીધી અને કહે, “મલ્ટી કલર (રંગબેરંગી) ‘એ”. કેવો સરસ લાગે છે તારે ત્રિકોણ બનાવવો છે તો આપણે એ બનાવીએ. “એ” પછી લખીશું.“ તો, મને જવાબ આપ્યા વિના એણે લાલ રંગની પેન્સિલ લઈને, વચ્ચે લીટી પોતે જ દોરી દીધી અને કહે, “મલ્ટી કલર (રંગબેરંગી) ‘એ”. કેવો સરસ લાગે છે\nપછી તો મેં ઉદાહરણો આપીને દેખાડ્યું કે “એ, બી, સી, ડી” અક્ષરો બીજું કઈં જ નથી પણ લાઈનો, સર્કલ (વર્તુળાકાર), હાફ સર્કલ (અર્ધ વર્તુળકાર), ડોટ (ટપકું) અને વળાંકવાળી લાઈનોના જાદુ સિવાય બીજું કઈં જ નથી. વળાંક વાળી લાઈનો કે અંગ્રેજી અક્ષર “J -જે” વગેરેમાં આવે છે, એ લખતી વખતે “ટ્વીંગ” કરીને મેં અવાજ કર્યો તો ખૂબ જ હસ્યો.\nમેં એને કહ્યું, “હવે આ “ટ્વીંગ” મેજિક તને આવડે છે તો, જે પણ અક્ષરો તારે અલગઅલગ કલરમાં લખવા હોય તે લખ. આપણે તારા મમ્મી-પપ્પા ઓફિસથી આવશે તો તારી લખેલા અક્ષરો બતા��ીને એમને જાદુનો કમાલ બતાવીશું.” તમે માનો કે ન માનો, પણ જે છોકરો, એક અક્ષર પણ લખવા તૈયાર નહોતો થતો, એણે ખંતથી, (જોકે લાઈનો અને સર્કલ–હાફ સર્કલના આકાર એકસરખા નહોતા) પૂરી એ, બી સી, ડી લખી.\nતમને એક મજાની વાત કહું ૭૦ વરસે મને એવો વિચાર આવે છે કે હું મારા પૌત્રની ઉંમરની થઈ જાઉં તો કેટલી મજા આવે\nનોંધ - નીચેના કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.\n← ચોરસમાંથી અષ્ટકોણ બનાવો\nઅનાથનું એનિમેશન , ભાગ -૧ →\n5 thoughts on “બાળકોની સાથે સાથે – ૧”\nતમે તો મારી મા વીણાબહેનની ઉમરનાં.\nપ્રણામ સાથે – ઈ-વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારા અનુભવે મારી જિના અને વિરાજને ભણાવતી વખતના અનુભવોને તાજા કરી દીધા.\nઅમને તમારી પાસેથી ઘણું શીખવા મળશે.\nસુરતના શ્રી. રાજેશ કોલડિયાએ બનાવેલ ABCD…\nબાળ માનસને પોરસ ચડાવી, સહજતાથી અભ્યાસમાં રત કરતી, વાત ખૂબ જ ગમી…ઈ વિદ્યાલયને અજવાસથી મઢી દીધું…સુશ્રી જયશ્રીબેન\nPingback: ઈ-વિદ્યાલય પર એક નવાં લેખિકા – જાહેરાત\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/108095", "date_download": "2019-03-24T21:27:25Z", "digest": "sha1:OGZSJZT2BZ4GVCFGEPCOOPQMRMCU6JIR", "length": 3405, "nlines": 91, "source_domain": "evidyalay.net", "title": "આકારો", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nસુરેશ જાની, હોબી પ્રોગ્રામિંગ\nઉખાણું – ૨૫ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/pregnant-purush-ni/", "date_download": "2019-03-24T21:44:47Z", "digest": "sha1:QZVG6UZK5EAEESIMVA7DYUOCMBUD3LCF", "length": 21632, "nlines": 220, "source_domain": "gujjurocks.in", "title": "પ્રેગનેન્ટ પુરુષની આ તસ્વીરમાં છુપાયેલુ છે એક મોટું રહસ્ય, થઇ રહી છે વાઈરલ, જાણો શું છે આ રાઝ..... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome ન્યુઝ પ્રેગનેન્ટ પુરુષની આ તસ્વીરમાં છુપાયેલુ છે એક મોટું રહસ્ય, થઇ રહી છે...\nપ્રેગનેન્ટ પુરુષની આ તસ્વીરમાં છુપાયેલુ છે એક મોટું રહસ્ય, થઇ રહી છે વાઈરલ, જાણો શું છે આ રાઝ…..\nજો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેમાં કોઈ આશ્ચર્ય જેવું નથી, પણ અમે કહીએ કે જો કોઈ પુરુષ પ્રેગનેન્ટ છે તો તે જરૂર આશ્ચર્યની વાત છે. એવાજ એક પ્રેગનેન્ટ પુરુષની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે. કોઈ પણ તેમને જોઇને હેરાન ચોક્કસ થઇ જાય છે. તસ્વીર છે જ એવી કે જોવાવાળાનું મગજ હલી જાય. આવો તો પહેલા અમે તમને આ તસ્વીર જ બતાવી દઈએ.\nઆ છે પ્રેગનેન્ટ પુરુષની તસ્વીર:\nચોંકી ગયાને તમે પણ. આ એક સ્પેશીયલ ફોટોશૂટ છે, જેને ફોટોગ્રાફર મોર્ટને પોતાના કેમેરામાં કૈદ કરેલું છે. જો કે આ તસ્વીરમાં જે ચેહરો નજરમાં આવી રહ્યો છે તે અમેરિકાના કેન્ટુકી નિવાસી 22 વર્ષની ઇયાના થોમસનો પતિ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખુબજ શેઈર કરવામાં આવી રહ્યો છે.\nજણાવી દઈએ કે ઇયાનાએ બે વાર ગર્ભમાં જ પોતાના બાળકને ગુમાવ્યું હતું. તે પોતાના પતિ સાથે બાળકના આવવાની તૈયારી કરી રહી છે, જેના માટે તેમણે મૈટરનીટી ફોટોશુટ કરાવ્યું છે.\nફોટોમાં ઇયાનાની જગ્યાએ તેના પતિ પ્રેગનેન્ટ નજરમાં આવી રહ્યા છે. પણ ઇયાનાનો પતિ નહિ પણ ખુદ ઇયાના ગર્ભવતી છે.\nફોટોનું સત્ય એ છે કે જાડની પાછળ ઉભેલી ઇયાનાએ માત્ર તેની બોડી જ બતાવી છે પણ પોતાના ચેહરાને જાડની પાછળ છુપાવીને રાખ્યું છે. આ ફોટોગ્રાફરની ક્રિએટીવીટી જ કહી રહી છે કે ઈયાના ના ચેહરાની જગ્યાએ પોતાના પતિના ચેહરાને પરફેક્શનની સાથે ક્લિક કરીને બોડીની સાથે મિક્સ કરી દેવામાં આવ્યું છે. ફોટો એક યોજનાબદ્ધ તરીકેથી લેવામાં આવેલી છે, જેને જોઇને લોકો કન્ફયુઝ થઇ રહ્યા છે.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleગુજરાતના આ ગામમાં ભર્યા છે કરોડપતિ લોકો, બેન્કમાં જમા છે અરબો રૂપિયા, જાણો કઈ રીતે..\nNext articleઆ 10 દેશોમાં ભારતથી પણ સસ્તા ભાવમાં મળે છે Apple આઈફોન 10 , જાણો શું પ્રાઈઝ છે અને ક્યાં ક્યાં દેશો આવે છે લીસ્ટમાં…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગી�� બરબાદ થઇ ગઈ\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nનિવૃત થતા ડ્રાઈવરને અધિકારીએ આપી જબરદસ્ત ગિફ્ટ…જોઈને ડ્રાઈવર રડી પડ્યો..\nજીરું અને ગોળ નું પાણી પીવાના છે આ 5 જબરદસ્ત ફાયદા,...\n“એક તરફ નો પ્રેમ જે પૂછવાનો રહી જાય છે” – હદયસ્પર્શી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/big-diamond-firm-surat-sacked-300-diamond-polishers-without-notice-employees-demands-action-and-job-042042.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:14:24Z", "digest": "sha1:BESACGCCVQLHMQXXSAZCTHKGGURYODIV", "length": 12407, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "દેશની મોટી હીરા કંપનીએ 300 લોકોને નોકરીમાંથી કાઢ્યા, કર્મચારીઓ પોલીસ પાસે ગયા | Big Diamond Firm In Surat Sacked 300 Diamond Polishers Without Notice, Employees Demands Action And Job - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nદેશની મોટી હીરા કંપનીએ 300 લોકોને નોકરીમાંથી કાઢ્યા, કર્મચારીઓ પોલીસ પાસે ગયા\nદેશની મોટી હીરા કંપની કિરણ જેમ્સ પર 300 કર્મચારીઓની અચાનક છુટ્ટી કરવાનો આરોપ છે. આ અંગે 300 કર્મચારીઓએ ભેગા થઈને સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા અને જિલ્લા કલેક્ટરને તેની ફરિયાદ કરી છે. કર્મચારીઓ ઘ્વારા કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને કોઈ પણ નોટિસ વિના તેમને કાઢી મુક્યા છે અને તેમનો 15 દિવસનો પગાર પણ નથી આપ્યો. કર્મચારીઓ ઘ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કંપનીના મેનેજમેન્ટ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ક���વા માટે તેમની ધમકી પણ આપવામાં આવી છે.\nઆ 300 કર્મચારીઓ ઘ્વારા પોતાની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી નજીક આવી રહી છે અને તેઓ આર્થિક રૂપે મજબૂત નથી. એટલા માટે તેઓ એક એક દિવસ પણ મુસીબતમાં કાઢી રહ્યા છે. કર્મચારીઓએ ન્યાયની માંગ કરતા કંપની સામે કાનૂની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. હીરા ઘસવાનું કામ કરતા 300 કર્મચારીઓએ પોતાની નોકરી અને 15 દિવસનો પગાર પાછો માંગ્યો છે.\nઆ પણ વાંચો: ડાયમંડ પહેરવાનો શોખ હોય તો પહેલા જાણી લો આ વાત...\nકિરણ જેમ્સના માલિક વીએસ પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપની હીરા ઘસવાવાળા લોકોને કોન્ટ્રેક પર રાખે છે. એટલા માટે તેમને જેના વિશે જાણકારી નથી. તેમને કહ્યું કે કંપનીના પેરોલ પર ફક્ત 20 લોકો જ છે અને 400 કોન્ટ્રાક્ટર હીરા ઘસવા અને બાકીના સ્ટાફને રાખવાનું કામ કરે છે. અમને આ 300 કર્મચારીઓ વિશે કોઈ જાણકારી નથી. વીએસ પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને જોવું પડશે કે તેઓ કયા કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરી રહ્યા છે.\nકર્મચારીઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે શનિવારે 13 ઓક્ટોબરે તેમને કામ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું કે જયારે તેઓ વરાછા યુનિટમાં પહોંચ્યા ત્યારે તેમને બીજી નોકરી શોધી લેવા માટે જણાવ્યું. નોકરીથી કાઢવામાં આવેલા કર્મચારીઓ ઘ્વારા સુરત રત્નકલા સંઘ અને સુરત ડાયમંડ એસોસિયેશનને પણ આ મામલે દખલ કરીને મદદ કરવાની માંગ કરી છે.\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nસુરતઃ શહિદોના પરિજનોને 11 લાખનું દાન આપવા યુગલે વેડિંગ રિસેપ્શન રદ કર્યું\nસૂરતના આ ક્લબમાં લોકો રડવા આવે છે, જાણો તેના લાભો\nસુરતના 4 મંદિરોમાં ચોરોએ ચક્કર કાપ્યા, દાનપેટી તોડી લૂટ્યો ખજાનો\nરાફેલ થીમ પર સુરત કપલે લગ્નનું કાર્ડ છપાવ્યું, પીએમ મોદીએ વખાણ કર્યા\nજાણો સુરતની કપડાં માર્કેટની 5000 દુકાનો કેમ બંધ છે\nહવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ, કમિશ્નર સતીશ શર્માએ કરી ઘોષણા\nગુજરાતમાં ઉડતા ડ્રોને વીડિયો બનાવ્યો, રેતી ચોર પકડાયા\nઆગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતનાં શહેરો\n600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી\nસુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા\nઆ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/mamata-banerjee", "date_download": "2019-03-24T21:22:44Z", "digest": "sha1:JEZTVJAMW3SUBBG37IYZTIYQ3G5PTTZ3", "length": 8396, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "Mamata banerjee News in Gujarati - Mamata banerjee Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nવારાણસીમાં પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા માંગે છે મમતા બેનરજી\nલોકસભાની ચૂંટણીઓની જાહેરાત સાથે તમામ વિરોધ પક્ષો ભાજપ વિરુદ્ધ તેમની રણનીતિ બનાવવામાં જોડાઈ ગયા છે. પશ્ચિમ બંગાળની મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યની તમામ 42 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મમતા બેનરજીએ પશ્ચિમ...\nચૂંટણી પહેલા વધુ એક સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે ભાજપઃ મમતા બેનર્જી\nલોકસભા ચૂંટણી માટે તારીખોના એલાન બાદ સાત તબક્કામાં ચૂંટણી કરાવવા પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. ટી...\nપાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક પર બોલી મમતા- બાલાકોટ ઓપરેશનની વિગતો જોઈએ\nનવી દિલ્હીઃ ભારતીય વાયુસેના તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલ એરસ્ટ્રાઈક પર પશ્ચિમ ...\nમમતાએ મોદી સરકાર પર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો\nપશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ન...\nમોદી પર મમતાનો પ્રહાર, કહ્યું- 'હમસે પંગા લોગે તો હમ હોંગે ચંગા'\nકોલકાતાઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડ્ડીમાં પીએમ મોદીના પ્રહાર બાદ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેન...\nભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા જ્યાં તેમણે જલપાઈગુડીમાં એ...\nમમતા બેનર્જીના ધરણામાં શામેલ અધિકારીના મેડલ પાછા લેશે કેન્દ્ર\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણામાં શામેલ થયેલા અધિકારીઓ પર કેન્દ્રએ મોટી ક...\nરૉબર્ટ વાડ્રાના સમર્થનમાં આવ્યા મમતા બેનર્જી કહ્યુ, ‘આખો વિપક્ષ છે તેમની સાથે'\nમની લૉન્ડ્રીંગ સાથે જોડાયેલા એક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઈડીએ બુધવારે લગભગ 5 કલાક સુધી પૂછપરછ કર...\nનરેન્દ્ર મોદી સામે જંગ લડવા કેટલા તૈયાર છે મમતા બેનર્જી\nએમાં કોઈ શક નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ઘરણા પર બેઠા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્ર...\nપીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી\nપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો ત્રીજો દ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/travel/india-is-paradise-photographers-022482.html", "date_download": "2019-03-24T21:54:19Z", "digest": "sha1:44JHDAAOHEZD5WZ6XF2BTVYY4GPIWKFY", "length": 13201, "nlines": 170, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફોટોગ્રાફીના શોખીનો માટે આ રહ્યા ભારતના ટોપ 10 ફોટોજેનિક ડેસ્ટિનેશન | India is a paradise for photographers - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nફોટોગ્રાફીના શોખીનો માટે આ રહ્યા ભારતના ટોપ 10 ફોટોજેનિક ડેસ્ટિનેશન\nફોટોગ્રાફીમાં રસ ધરવતા અથવા તો એક પ્રોફેશનલ ફોટોગ્રાફરની એ જ ઇચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં એક એવી તસવીર ખેંચે જે કોઇ પણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે. વાત જ્યારે ફોટોગ્રાફીની આવે છે ત્યારે આપણા દેશ ભારતની ગણતરી વિશ્વના એ સ્થળોમાં થાય છે જે ફોટોગ્રાફી માટે સર્વોત્તમ માનવામાં આવ્યું છે.\nપછી ભલે તેમાં બીચ હોય, નદીઓ હોય કે પહાડો કે મંદિરો હોય કે ઐતિહાસિક અને પૌરાણિક સ્મારક હોય. દરેક ક્ષેત્રે ભારતમાં એવું ઘણું બધું છે જે ફોટોગ્રાફીના શોખીન કોઇપણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તો આ ક્રમમાં આજે અમે અમારા આ લેખ દ્વારા આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ કેટલાક એવા સ્થાનોથી જ્યાં એક ફોટોગ્રાફર માટે એ બધું જ છે જેની તેને તલાશ છે.\nઆ સ્થાન જ્યાં એક તરફ ખૂબ જ સુંદર છે તો અનોખા પણ છે. આવો આપની યાત્રા કરાવીએ ભારતના ટોપ ફોટોજનીક ડેસ્ટિનેશન જ્યાં એક ફોટોગ્રાફરને સુંદર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરવા જરૂર જવું જોઇએ.\nજમાલી કમાલી મકબરો, નવી દિલ્હી\nસમયના વહેણમાં પસાર થઇ ગયેલા સમયની સાક્ષી પૂરે છે આ મકબરો.\nબેલૂમ ગુફાઓ, આંધ્ર પ્રદેશ\nગુફાની અંદર આવતી સૂરજના પ્રકાશની એ તસવીર જે કોઇપણને મંત્રમુગ્ધ કરી દે.\nફોટો કર્ટસી - Pravinjha\nચાઇનીઝ ફિશિંગ નેટ, કોચ્ચિ ફોર્ટ\nકોચ્ચિ પર સૂર્યાસ્તની એક સુંદર તસવીર.\nહાજી અલી દરગાહ, મુંબઇ\nસૂરજના આથમ્યા બાદ કંઇક આવી દેખાય છે હાજી અલી દરગાહ.\nજયપુર સ્થિત માઓટા તળાવની એક મનમોહક તસવીર.\nરાત્રિના સમયે પ્રકાશથી કંઇક આ રીતે જગમગી ઊઠે છે અમૃતસરનું સુવર્ણ મંદિર.\nફોટો કર્ટસી - Ian Sewell\nકોલકાતા સ્થિત વિદ્યાસાગર સેતૂ જ્યાં મળે છે રોમાંટિક બોટ રાઇડ.\nજો આપને કેરળના મનમોહી લેનાર બાઇક વોટર્સને નિહાળવું હોય તો આપ અત્રે હાઉસબોટ પર ચોક્કસ રોકાવ.\nજામા મસ્જિદ, જુની દિલ્હી\nસાંજના સમયે પોતાના માળામાં પાછા ફરી રહેલા પંખીઓ.\nફોટો કર્ટસી - Sourav Das\nગુજરાતમાં આવેલા કચ્છના રણની એક તસવીર જે પ્રવાસીઓને પોતાની તરફ આવવા માટે આકર્ષિત કરે છે.\nસાંસ્કૃતિક રીતે સંમ્પન્ન અને ખૂબ-સુંદર તમિલનાડુની તસવીરી ઝલક\nસાંસ્કૃતિક રીતે સંમ્પન્ન અને ખૂબ-સુંદર તમિલનાડુની તસવીરી ઝલક, વધુ માહિતી મેળવો તસવીરોમાં....\nભારતીય સેના દિવસઃ 9 જાન્યુઆરી સુધી ઓનલાઈન સ્પર્ધાઓમાં થઈ શકો છો શામેલ\nSOLO TRIP પર ફોટોગ્રાફી માટે અપનાવો આ ફંડા\nજ્યારે સુનિલ ગ્રોવર માટે સલમાન ખાન બન્યો ફોટોગ્રાફર\nટ્રાવેલ અને ટુરિઝમથી પૈસા કમાવવાના 10 આઈડિયા\nટ્રાવેલ: ઓડિસ્સાના \"હાઇડ એન્ડ સીક\" બીચનું રહસ્ય\nમોંધો કેમેરો લઇને તમે સારા ફોટોગ્રાફર બની જશો\nફોટોગ્રાફીનો શોખ છે તો આ ટ્રાય કરો, સ્માર્ટફોનથી થશે ધમાલ\nભારતની આ 15 જગ્યા બની શકે છે વર્લ્ડ હેરિટેજ\nVacation Special: ગરમી ગરમી ના કરો ગરમી છે તો જ આ મજા છે\n15 એપ્રિલ સુધી કરી શકો છો કૈલાશ માનસરોવર યાત્રા માટે એપ્લાય\n તો પેક કરો સમાનમાં આ વસ્તુઓ\n જ્યારે સેલ્ફી લેવા જતા થયું ગયું કંઇક આવું....\nજુઓ તસ્વીરો: આ ફોટોમાં છુપાયેલી છે ન્યુડ મોડેલ્સ\nphotography travel tour tourism tourist ફોટોગ્રાફી ભારત ટ્રાવેલ પ્રવાસન પ્રવાસી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00448.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://4masti.com/acdt-no-gharelu-upchar/", "date_download": "2019-03-24T22:05:37Z", "digest": "sha1:2W32RMMXTT7VVWWXPG5F6KJPCGMAHBYG", "length": 13386, "nlines": 87, "source_domain": "4masti.com", "title": "એસીડીટી ને દુર કરવા ના ૧૫ અસરકારક ઘરગ���્થું ઉપાય અજમાવી જુઓ અને એસીડીટી થી મેળવો રાહત |", "raw_content": "\nHealth એસીડીટી ને દુર કરવા ના ૧૫ અસરકારક ઘરગથ્થું ઉપાય અજમાવી જુઓ અને...\nએસીડીટી ને દુર કરવા ના ૧૫ અસરકારક ઘરગથ્થું ઉપાય અજમાવી જુઓ અને એસીડીટી થી મેળવો રાહત\nઅનિયમિત જીવનધોરણ છે એસીડીટી નું મુખ્ય કારણ\nઆપણા આહાર વ્યવહાર ઉપર નિયંત્રણ દુર કરી શકે છે એસીડીટી.\nમુળાનું સેવન કરવાથી થાય છે એસીડીટી માં લાભ.\nલીંબુ પાણી પીવાથી પણ દુર થાય છે એસીડીટી.\nપેટમાં બનનારી એસીડીટી ને ભલે તમે હળવાશ થી લો છો, પણ શું તમે જાણો છો કે આ એસીડ એટલો તીવ્ર હોય છે કે એક રેઝર બ્લેડને ઓગાળી નાખે છે. તેથી જ થોડા વૈદો તેને ખુબ જ ભયંકર ગણે છે. તેમનું કહેવું છે કે આ એસીડ એટલો તીવ્ર હોય છે, તો વિચારો શરીરની અંદર તે કેટલું નુકશાન કરતો હશે.\nઆજકાલની દોડાદોડ ભરેલ અને અનિયમિત જીવનધોરણ ને લીધે પેટની તકલીફ સામાન્ય બનતી જાય છે. સામાન્ય રીતે તળેલ, શેકેલ અને મસલાદાર ખાવાના ઉપયોગને લીધે એસીડીટી ની તકલીફ થાય છે. ખાવાનો સમય નક્કી જ નથી હોતો, જે એસીડીટી નું કારણ બને છે. પેટમાં જયારે સામાન્ય થી વધુ પ્રમાણમાં એસીડ નીકળે છે તો તેને એસીડીટી કહેવાય છે. આવો અમે તમને થોડા આના ઘરગથ્થું ઉપાય જણાવીએ છીએ જે અપનાવીને તમે એસીડીટી થી છુટકારો મેળવી શકો છો.\nએસીડીટીને દુર કરવાના ઘરગથ્થું નુસખા\nએસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે.\nલીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ. આમ કરવાથી અમ્લાપીત્ત કે એસીડીટી ઠીક થઇ જાય છે.\nએસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.\nદુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી ઠીક થઇ જાય છે.\n૧ ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે.\nવરીયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી અડધી ચમચી લેવાથી એસીડીટી માં લાભ થાય છે. એસીડીટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે.\nજાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થાય છે. એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી એસીડીટી દુર થઇ જાય છે.\nઆદુ અને પરવળ ભેળવીને રાબ બનાવી લો. આ રાબ સવાર સાંજ પીવાથી એસીડીટી ની તકલીફ દુર થાય છે.\nસવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.\nનારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે.\nલવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ.\nગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે.\nપાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરો. એસીડીટી માં ફાયદો થશે.\nએસીડીટી ની તકલીફ ખાવા પીવા ને લીધે વધુ થાય છે. તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ. એસીડીટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડીનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું સારી રીતે પચી શકે. આ નુસખા ને અપનાવ્યા પછી પણ એસીડીટી જો ઠીક ન થાય તો ડો\\ડોક્ટર નો સંપર્ક જરૂર કરવો.\nએસીડીટી પર આ બીજા આર્ટીકલ વાંચવા ટચ કરો >>>> એસીડીટી થી તરત છુટકારો અપાવશે કેળા, ઈલાયચી અને વરીયાળી સહિત ૬ ફૂડસ, આવી રીતે કરો ઉપયોગ\nએસીડીટી પર આ બીજા આર્ટીકલ વાંચવા ટચ કરો >>>> એસીડીટી અને હાઈપર એસીડીટી નો ચપટીમાં તુરંત ઈલાજ જાણી લો મફત ની તાત્કાલિક સારવાર\nએસીડીટી પર આ બીજા આર્ટીકલ વાંચવા ટચ કરો >>>> એમ્સ નાં ડોક્ટર ની સલાહ એસીડીટી થી પરેશાન છો તો જલ્દી બદલો આ 8 આદત, દુર થશે તકલીફ\nએસીડીટી પર આ બીજા આર્ટીકલ વાંચવા ટચ કરો >>>>\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nગૌમાંસ એક્સપોર્ટ માં ભારત ને નંબર વન બનાવા વાળા મોદી ને...\nમધ્યપ્રદેશમાં કટની નદીના કાંઠા પર કટની નામનું એક નાનકડું શહેર આવેલું છે. આજથી 40 વર્ષ પહેલા કટનીમાં રહેતી ફુલમતી નામની એક મહિલા પર જાણે...\nપાણીનું સંકટ, ગ્લોબલ વોર્મિંગ સામે નાના વિદ્યાર્થીએ કરી મોટી શોધ, જોવા...\nરાત્રે એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાથી ફાયદા જાણીને ચોંકી ઉઠશો...\nઆ છોડ ગઠીયા, યુરિક એસીડ અને લીવર માટે કોઈ વરદાનથી ઓછું...\nઆ 10 જાતના લોકોએ પીવું જોઈએ અજમાનું પાણી જાણો કયા-કયા લોકોને...\nશું મહાભારતમાં એવા કોઈ પણ યોદ્ધા હતા જેનામાં અર્જુનને હરાવવાનું સામર્થ્ય...\nટીવી કે ફિલ્મોમાં લડાઈ ઝગડા કરતા દેખાડવામાં આવતા આ સંબંધો રીયલમાં...\nઆલિયાના પેટ ઉપર પડવા લાગી હતી લોકોની નજર, દરેક ફોટામાં દેખાશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/change-bike-mode-nahi-thay-accident/", "date_download": "2019-03-24T21:20:47Z", "digest": "sha1:3RRSJGBOJ7YLA7XOEXIP3E56TXPKOISJ", "length": 20825, "nlines": 223, "source_domain": "gujjurocks.in", "title": "રાતનાં સમયે બાઇક ચલાવતી વખતે રાખો આ બટનને ઓન, ક્યારેય એક્સિડંટ નહી થાય... આર્ટિકલ વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું માર�� કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બો���ીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જાણવા જેવું/ટીપ્સ રાતનાં સમયે બાઇક ચલાવતી વખતે રાખો આ બટનને ઓન, ક્યારેય એક્સિડંટ નહી...\nરાતનાં સમયે બાઇક ચલાવતી વખતે રાખો આ બટનને ઓન, ક્યારેય એક્સિડંટ નહી થાય… આર્ટિકલ વાંચો\nઘણાં લોકોને રાતનાં સમયે રોડ પર બાઇક ચલાવવામાં ખૂબ ઘણી મુશ્કેલી થતી હોય છે. ને રોડ પર રહેલા ખાડા ટેકરા પણ બરોબર દેખાતાં નથી હોતા. આવામાં તમે એક્સિડંટનો શિકાર અવશ્ય બનો છો. પરંતુ આજે અમે તમને એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમે જો એ ટીપ્સનો ફોલો કરશો તો ક્યારેય એક્સિડંટ નહી થાય.\nઆ મોડમાં જ ચલાવો બાઇક :\nજ્યારે રાતનાં સમયે તમે તમારું બાઇક ચલાવતા હશો ત્યારે તમારા બાઈકની હેડલાઇટ ચાલુ જ હોય છે. મોટાભાગનાં લોકો હેડલાઇટનો ઉપયોગ ઊંધી રીતે જ કરતાં હોય છે. હેડલાઇટને ઉપરનાં મોડમાં ચલાવવાથી તમને સામેથી આવનાર વાહન જ દેખાશે. નીચે રહેલાં ખાડાઓ તો ક્યારેય નહી દેખાય. જેનાં કારણે એક્સિડંટ થવાની સંભાવનામાં ચાર ગણો વધારો થઈ શકે છે, માટે એક્સિડંટથી બચવા માટે તમારા બાઇકને ડીપર મોડમાં જ ચલાવો.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજાણો, વજન ઘટાડવા માટે ઘઉંની રોટલી વધારે અસરકારક છે કે બાજરીનો રોટલો\nNext articleબાજરાની રોટલી કે રોટલો ખાવાથી થતાં ફાયદાઓ વાંચીને તમે ચૌકી જશો, કાલથી જ ખાવાનું શરૂ કરી દેશો \n“હું મારા કર્મોનું ફળ ભોગ���ી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nસાઉદીના પ્રિન્સે માની PM મોદીની આ મોટી વાત, જે આજ સુધી...\n‘અગ્નિપથ’થી ફેમસ થઈ હતી ઋત્વિકની ‘બહેન’, હવે લાગે છે આવી –...\nમુકેશ અંબાણી અને નીતા અંબાણી પહોંચ્યા સિદ્ધિ વિનાયક, આપ્યું દીકરા આકાશના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/priyanka-chopra-nick-jonas-mumbai-reception-see-images-videos-043456.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:34:25Z", "digest": "sha1:FO3IQ7LTK5W5ZFQNCIABQCZYFKV3LX7E", "length": 13814, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics & Video: પ્રિયંકા-નિકનું મુંબઈ રિસેપ્શન, વાદળી લહેંગામાં ‘દેસી ગર્લ'નો જલવો | Priyanka Chopra and Nick Jonas hosted their second wedding reception on Wednesday, in Mumbai. here is pictures and videos - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPics & Video: પ્રિયંકા-નિકનું મુંબઈ રિસેપ્શન, વાદળી લહેંગામાં ‘દેસી ગર્લ'નો જલવો\nપૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાનું બીજુ રિસેપ્શન મુંબઈમાં બુધવારે રાતે આપ્યુ જેમાં બંનેના દોસ્ત, સંબંધીઓ અને નજીકના લોકો શામેલ થયા. આ રિસેપ્શન માયાનગરી મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ JW Marriotમાં રાખવામાં આવ્યુ હતુ. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થયા હતા. આ રિસેપ્શનમાં પ્રિયંકાના મહેમાન, સંબંધીઓ, મીડિયાના દોસ્તો શામેલ થયા હતા.\nઆ રિસેપ્શનમાં પણમ પ્રિયંકાનો દેસી લુક જળવાઈ રહ્યો. તેણે વાદળી રંગના ગોલ્ડન વર્કવાળો લહેંગો પહેર્યો હતો. વળી, નિક ગ્રે સૂટમાં ખૂબ કમાલ લાગી રહ્યા હતા. પ્રિયંકાના આ આઉટફિટને જાણીતા ડિઝાઈનર સવ્યસાચીએ ડિઝાઈન કર્યુ છે. પ્રિયંકાએ પોતાના લગ્ન (હિંદુ વેડિંગ)માં પણ સવ્યસાચીનો જ લહેંગો પહેર્યો હતો.\nમહેમાનોએ તાળીઓથી કર્યુ પ્રિયંકા-નિકનું સ્વાગત\nપ્રિયંકા અને નિક જેવા સ્ટેજ પર પહોંચ્યા તો ત્યાં હાજર મહેમાનોએ તાળીઓથી તેમનુ સ્વાગત કર્યુ. બંને સ્ટાર સ્ટેજ પર હંમેશાની જેમ સુંદર લાગી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક પોતાનું ત્રીજુ રિસેપ્શન 20 તારીખે જ મુંબઈમાં આપશે જેમાં બોલિવુડ અને રમતજગતની હસ્તીઓ શામેલ થશે.\nપ્રિયંકાએ 11 વર્ષ નાના નિક સાથે કર્યા છે લગ્ન\nતમને જણાવી દઈએ કે પ્રિયંકાએ 11 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. પહેલા બંને સ્ટાર્સ ક્રિશ્ચિયન રિવાજથી પરણ્યા અને બાદમાં હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા.\nપ્રિયંકા ચોપડા અને નિક જોનસની ઓગસ્ટમાં થયુ હતુ રોકા\nઉલ્લેખનીય છે કે એક વર્ષના ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા સેરેમની કરી હતી. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાનો સંબંધ પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ.' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાની ફોટો ફેન્સ સાથે શેર કરી હતી.\nઆ પણ વાંચોઃ પ્રિયંકાએ નિક સાથેના રોમેન્ટિક ફોટા શેર કરતા ભડક્યા લોકો, 'બાબા કહેતા રહ્યા કે સ્વદેશી અપનાઓ..'\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nપ્રિયંકા ચોપડાને પતિ નિક પાસેથી મળી 2.7 કરોડ રૂપિયાની ગિફ્ટ, કિસ કરીને બોલી- લવ યૂ બેબી\nઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ\nપાર્કિંગ લોટમાં બેકાબુ થઈ પ્રિયંકા ચોપડા, પતિ નિક સાથે સ્ટીમી Kissનો ફોટો વાયરલ\nશું પ્રેગ્નેન્ટ છે દેસી ગર્લ પ્રિયંકા ચોપડા\nપુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા\nવેલેન્ટાઈન ડે પહેલા પ્રિયંકાએ શેર કર્યો ખાસ ફોટો, કહ્યુ- ‘એવા વ્યક્તિને શોધો જે...'\nડીપ સેક્સી ક્લીવેઝ કટ ડ્રેસમાં પ્રિયંકાએ વિખેર્યો પોતાની અદાઓનો જાદૂ\nલગ્ન બાદ હવે સામે આવ્યો પ્રિયંકાની હલ્દીનો ફોટો, નિકના થયા બુરા હાલ\nપતિ નિક સાથે પ્રિયંકાએ શેર કર્યો બેડરૂમનો ફોટો, લોકો કરવા લાગ્યા ભદ્દી કમેન્ટ્સ\nબરફવર્ષા વચ્ચે પ્રિયંકા અને નિકે રોમાન્સ કર્યો, જુઓ ફોટો\nપ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/chinas-stock-rose-sharply-after-banning-pulp-production/", "date_download": "2019-03-24T22:00:11Z", "digest": "sha1:DCEDG3Z73VV5NRML34AWP47762BIC4EQ", "length": 11273, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "ચીને પલ્પ પ્રોડક્શન પર પ્રતિબંધ મૂકતાં પેપર કંપનીના શેરમાં તેજી જોવા મળી | China's stock rose sharply after banning pulp production - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવ���એ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nચીને પલ્પ પ્રોડક્શન પર પ્રતિબંધ મૂકતાં પેપર કંપનીના શેરમાં તેજી જોવા મળી\nચીને પલ્પ પ્રોડક્શન પર પ્રતિબંધ મૂકતાં પેપર કંપનીના શેરમાં તેજી જોવા મળી\nઅમદાવાદ: પેપર કંપનીના શેરમાં ગઇ કાલે ઉછાળો નોંધાયો હતો. ચીનમાં વેસ્ટ પ્રોડક્ટમાંથી પેપર ૫૯૫ બનાવવા ઉપર પ્રતિબંધ મૂકવાના સમાચારથી ભારતીય પેપર કંપનીઓને સીધો ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ પેપર કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. સ્ટાર પેપર, રુચિરા પેપર કંપનીના શેરમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૦થી ૩૭ ટકાનો ઉછાળો જોવાયો હતો.\nશેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વધતા જતા પ્રદૂષણના પગલે ચીને વેસ્ટ પ્રોડક્ટમાંથી પેપર પલ્પ પ્રોડક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. આવા સંજોગોમાં ત્યાં પેપરની અછત વરતાઇ રહી છે. ચીન પેપરની આયાત માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ભારતીય પેપર કંપનીઓને તેનો સીધો ફાયદો થશે તેવી શક્યતાઓ પાછળ પેપર કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાયો છે.\nકર્ણાટકમાં મહત્વપૂર્ણ મંત્રાલયોને લઇને કોંગ્રેસ-જેડી(એસ) વચ્ચે ખેંચતાણ\nકાંકરિયામાં ‘કાયમી’ ધ્વનિ પ્રદૂષણ\nઘરે બનાવો ટેસ્ટી મેંગો મફિન, જાણો રેસિપી…\nકમુરતાં બાદ સોના-ચાંદીના ભાવ વધવાની શક્યતા\nઓવરહેડ વાયર તૂટતાં અમદાવાદ-મુંબઈનો રેલ વ્યવહાર ખોરવાયો\nગુજરાતનાં કંડલા બંદરને અપાયું નવું નામ “દીનદયાલ પોર્ટ”\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ…\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00449.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/metro-dairy-12/amp/", "date_download": "2019-03-24T21:43:28Z", "digest": "sha1:PBEDBDUI3XFZVQDRD322TK2GETZHG24A", "length": 12068, "nlines": 59, "source_domain": "sambhaavnews.com", "title": "મેટ્રો ડાયરીઃ મધ્યાહન ભોજનમાં હવે ખમણ-ઢોકળા ઉમેરાશે - Sambhaav News", "raw_content": "\nમેટ્રો ડાયરીઃ મધ્યાહન ભોજનમાં હવે ખમણ-ઢોકળા ઉમેરાશે\nઅમદાવાદ શહેર સહિત રાજ્યભરની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અપાતા મેનુમાં હવે બાળકોને ઢોકળાંનો સ્વાદ માણવા મળશે. ગુજરાતીઓની અતિલોકપ્રિય વાનગી ખમણ અને ઢોકળાં મેનુમાં પીરસવા માટે સરકાર વિચારણા કરી ચૂકી છે, જેથી ટૂંક સમયમાં જ ગુજરાતી ટ્રેડિશનલ વાનગી ખમણ-ઢોકળાં વિદ્યાર્થીઓ પણ આરોગતા થઇ જશે. હાલમાં મોટા ભાગનાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રો સંચાલકોથી ચાલી રહ્યાં છે, જે કેન્દ્રો હાલમાં ખાલી છે તેને હવે સખી મંડળને ચલાવવા આપવા માટેની સરકારે મંજૂરી આપી દેતાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રનું સંચાલન હવે અન્ય એજન્સીઓની સાથે સખી મંડળ કરશે.\nમુખ્ય બસ સ્ટેન્ડ પર બોર્ડ જ નથી\nશહેરના એએમટીએસ બસ સ્ટેન્ડ પર ઊભા મુસાફરો કયા બસ સ્ટેન્ડથી બેસે છે તેનો ખ્યાલ ન આવે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. શહેરનાં કેટલાંક બસ સ્ટેન્ડમાં લગાવેલ બોર્ડમાં બસ સ્ટેન્ડનું નામ જ નથી લખેલું. આટલું જ નહીં મ્યુનિ. તંત્રની એટલી બેદરકારી છે કે મુખ્ય બસ સ્ટેન્ડ જે હોય ત્યાં જ બસ સ્ટેન્ડ પર ક્યાંનું બસ સ્ટેન્ડ છે તેનું નામ નથી લખેલું. ડી કે‌િબન વિસ્તારમાં ડી કે‌િબનના બસ સ્ટેન્ડ ઉપર કોઇ નામ જ નથી લખેલું. નામ તો ઠીક કયા નંબરની બસ અહીંયાં આવે છે અને ક્યાં જવા માટે અહીંથી બસ મળશે તે પણ નથી લખ્યું, જેથી મુસાફરોને એકબીજાને પૂછવું પડે છે, કયા નંબરની બસ અહીંથી જાય છે\nમ્યુનિ. મુખ્યાલયમાં જ ટ્રાફિક જામ-નો પાર્કિંગનાં બોર્ડ\nઅમદાવાદની સાઠ લાખની વસતીની પ્રાથમિક સુખાકારીનાં કામો સાથે સીધી રીતે સંકળાયેલા મ્યુનિ. કોર્પોરેશન ગોવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવે છે, તેમ છતાં તંત્રના વ્યાપક ભ્રષ્ટાચાર, અણઘડ આયોજનના કારણે નાગરિકોના પાણી, ગટર અને રસ્તા જેવી બાબતોમાં પણ ‘અચ્છે દિન’ આવ્યા નથી. ખમાસા-દાણાપીઠ સ્થિત મ્યુનિ. મુખ્યાલયમાં જ અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે મ્યુનિ. પરિસર સ્થિત દેવાધિદેવ મહાદેવની ડાબી-જમણી અને પાછળની બાજુએ ખડકાતાં ટુવ્હીલરોથી ખુદ તંત્રને ‘નો પાર્કિંગ’નાં બોર્ડ મારવાં પડે છે. અન્ય ટુવ્હીલરચાલકોને અવરજવર માટે રસ્તો મળી રહે તેવો આશય આવાં બોર્ડ પાછળનો છે.\nટેક્સ પ્રેક્ટિશનર્સ જીએસટીના નવા પાઠ ભણવા પડશે\nહજુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી ક્યારથી શરૂ થાય તે અંગે અવઢવની સ્થિતિ છે. ટેક્સ પ્રેક્ટિશનર્સના મત મુજબ એક વર્ષે નહીં તો બે વર્ષે ગમે ત્યારે જીએસટીની અમલવારી થવાની જ છે. ત્યારે વેટના તથા એક્સાઇઝના ટેકસ પ્રેક્ટિશનર્સ જીએસટીના નવા પાઠ ભણવા પડશે. સમગ્ર દેશભરમાં એકસરખો કાયદો આવવાથી હાલની પ્રેક્ટિસ પણ ઓછી થઇ જશે ત્યારે જીએસટી આવે તે પહેલાં જ સાઇડમાં બીજો ધંધો શરૂ કરી દેવો પડશે તેવી ભીતિ કરવેરા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. તેઓના કહેવા પ્રમાણે જીએસટી સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સનું સ્થાન લેશે. સેન્ટ્રલ એક્સાઇઝ, એ‌િડશનલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, વેલ્યૂ એડેડ ટેક્સ, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, લકઝરી ટેક્સ, પરચેઝ ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સના સ્થાને જીએસટી આવશે. અત્યાર સુધી આ તમામ ટેક્સના કાયદાઓ જુદા જુદા હોવાથી કાયદાની આંટીઘૂંટીમાં પ્રેક્ટિસ પણ ધમધોકાર ચાલતી હતી, પરંતુ જીએસટી આવવાથી સમગ્ર દેશભરમાં એકસરખું ટેક્સ માળખું ઊભું થશે. પ્રેક્ટિશનર્સનાં કામકાજ પણ ઠંડાં પડશે. જીએસટી અમલમાં આવે તે પૂર્વે જ નાનો-મોટો બીજો ધંધો શરૂ કરી દેવામાં ગણગણાટ પાકા અમદાવાદી ટેક્સ પ્રેક્ટિશનર્સમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ટેક્સ પ્રેક્ટિસનર્સને જીએસટીના નવા પાઠ પણ ભણવા પડશે.\nNextશેરબજારમાં સેન્સેક્સનો વરસાદઃ ૨૦૦ પોઈન્ટ ઊછળ્યોઃ ONGC ૪ ટકા અપ »\nPrevious « એપ્રિલ-મેમાં સોનાની આયાત ૫૦ ટકા ઘટી\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00451.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/machli-pakadva-gayelo-chokro-49-divas-pachi-aviyo-pacho-potana-vatne/", "date_download": "2019-03-24T21:50:32Z", "digest": "sha1:FWTQLBR3F4E3QC7PO725BJ3TCQHXV55X", "length": 11933, "nlines": 90, "source_domain": "blog.dealdil.com", "title": "માછલી પકડવા માટે ગયેલા છોકરાની બોટ સુમુદ્ર વચ્ચે બગડી, જાણો કઈ રીતે તે 49 દિવસ રહયો જીવતો...", "raw_content": "\nHome અજબ ગજબ માછલી પકડવા માટે ગયેલા છોકરાની બોટ સુમુદ્ર વચ્ચે બગડી, જાણો કઈ રીતે...\nમાછલી પકડવા માટે ગયેલા છોકરાની બોટ સુમુદ્ર વચ્ચે બગડી, જાણો કઈ રીતે તે 49 દિવસ રહયો જીવતો…\nએંક તૂટેલી બોટ અને અજાણ્યા સમુદ્રની વચ્ચો-વચ્ચ 49 દિવસ રહેવું, એ પણ ભોજન અને પાણી વગર. શું આ તમેન “લાઈફ ઓફ પાઈ” કે પછી આવા કોઈ ફિલ્મની સ્ટોરી જેવું નથી લાગતું.આ કોઈ ફિલ્મની સ્ટોરી નહિ પરંતુ સત્ય ઘટના છે.18 વર્ષનો આલ્દી નોવેલ આદીલાંગ જુલાઈ મહિનામાં ઈન્ડોનેસીયાના દરિયા કિનારેથી લગભગ 125 કિલોમીટર દુર “ફિશિંગ હટ” એટલે કે માછલી પકડવાની જુપડી વાળી બોટમાં હતો.આજ વખતે જોરથી હવાઓ ચાલવા લાગીને બોટનું લંગર તૂટી ગયું.\nઆના લીધે આલ્દીની ફિશિંગ હટ બેકાબુ થઈને હજારો કિલોમીટર દુર ગુઆમ જઈને ઉભી રહી.હાલાત એવા હતાકે આલ્દીનો જીવ બચવો ઘણો મુસ્કિલ હતો પરંતુ પાનામાંથી આવતા એક જહાજે તેને 49 દિવસ પછી બચાવી લીધો. ઈન્ડોનેસીયાના સુલાવેસી દીપ-સમૂહના રહેવાસી આલ્દી એક “રોમ્પાંગ” ઉપર કામ કારે છે.રોમ્પાંગ એં એક માછલી પકડવાની બોટ હોય છે જે પેડલ કે ઈન્જીન વગર સમુદ્રમાં ચાલે છે.માછલી પકડવા માટે બનવેલી આ બોટને દોરડાઓની મદદથી ચાલાવામાં આવે છે.\n14 જુલાઈના જયારે જડપથી ચાલેલી હવાના લીધે આલ્દીની બોટ બેકાબુ થઇ, ત્યારે આલ્દી પાસે બહુજ ઓછુ ખાવાનું અને પાણી હતું.પરંતુ આવી પરિસ્થિતિમાં પણ આલ્દીએ બહુ સમજદારી અને સુજ-બુજથી કામ લીધું હતું.આલ્દીએં માછલીઓ પકડીને બોટમાં બનેલા લાકડીયોના બાળાની લાકડીઓથી માછલી પકાવીને ખાધી હતી.પરંતુ હજુ એ નથી ખબર પડી કે આલ્દીએં પીવાના પાણીનો ઇન્તજામ ક્યાંથી કરીઓ હતો.જાપાનમાં આવેલા ઈન્ડોનેસીયાના રાજ્નાયક્ ફજર ફિરદોસએં “ધ જાકાર્તા પોસ્ટ”માં આપેલા ઇન્ટરવયું મુજબ 49 દિવસ આલ્દી બહુ ડરેલા રહયા હતા.\nફજર ફિરદોસના કહીય પ્રમાણે “ આલ્દીને જયારે પણ કોઈ મોટું જહાજ દેખાતું ,એમના મનમાં એંક ઉમીદ જાગતી હતી 10થી વધુ જહાજ તેની બાજુ માંથી નીકડિયા પરંતુ ન તો કોઇએ તેની સામેં જોયું ન તો કોઈએ જહાજ રોકયું ”આલ્દીની માંતાએં સમાચાર એજન્સી AFPને કહયું કે “ આલ્દીના બોસે મારા પતિને કહયું કે આલ્દી સમુદ્ર વચ્ચે ���ાપતા થઈ ગયો છે, આના પછી અમે બધું ભગવાન પર છોડી દીધું અને આલ્દીની સલામતી માટે પ્રાથના કરવા લાગીયા.”\n31 ઓગસ્ટના આલ્દીએં તેની બાજુમાંથી પાનામાંનું એક મોટું જહાજ જોયું અને આલ્દિએ જહાજને આપાત્કાલીન રેડીયોના સિગ્નલ મોક્લીયા.આ પછી જહાજના કેપ્ટને ગુઆમના કોસ્ટગાર્ડ સાથે સંપર્ક કરિઓ. કોસ્ટગાર્ડે જહાજના કરું મેમ્બરને કહીયુ કે તે આલ્દિને પોતાના વતન જાપાન લહી જાય.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઆ માણસે પોતાની ગીર્લફ્રેન્ડની દીકરી સાથે કર્યું કઈક એવું કે થઈ ગઈ 160 વર્ષની સજા…\nNext articleપત્નીના મૃત્યુ પછી ડેડબોડી સાથે 6 દિવસ સુધી સુતો રહયો પતિ કારણ સંભાળીને દંગ રહી જશો…\nઅહિયાં ગણિતના પ્રોફેસર બની ગયા ‘લાવ ગુરુ’,મહિલા કોલેજમાં ભણાવવા લાગ્યા ‘પ્રેમના ફોર્મુલા’,જણો આ પ્રોફેસર અને તેના ફોર્મુલાઓ વિશે…\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને તમે હસવું નહિ રોકી શકો…\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત સાંભળશો તો તમે પણ માથા પકડી જશો….\nઅમેરિકન ડૉક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી છે લોકોના દિલ જીતનાર...\nસપ્તપદી ની વેળાએ – આજના દરેક કપલ માટે….વાંચી ને આંખ માં...\nમસાલા તડકા છાસ – ગરમીમાં રાહત આપતી છાસ રોજ બનાવી પીજો...\nબોલીવુડની આ હસ્તીઓ પણ જેલમાં જઈને આવી છે, તમે જાણીને ચોંકી...\nજેઠા બાપા – અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા પછી જેઠા બાપા...\nવહુની વસંત – બે બાળકોની માતા કે જે હવે વિધવા છે...\nઇન્સ્ટન્ટ ટ્રેડિશનલ મુખવાસ બનાવવાની પરફેક્ટ રીત…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nએક ગુજરાતી છોકરાના એક વિ��ેશી છોકરી સાથે “શાહી” લગ્ન…. કેવી રીતે...\nચેતવણી હોવા છતાં ખોલી 2000 વર્ષ જૂની રહસ્યમય કબર, અંદરનું દ્રશ્ય...\nપત્નીથી વધારે કુતરાને પ્રેમ કરતો હતો પતિ, પછી ગુસ્સામાં આવીને પત્નીએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/morari-bapu-ni-katha-sex-varkar-baheno-mate/", "date_download": "2019-03-24T21:38:22Z", "digest": "sha1:WFM5XXDE3BWTMHJLYM63GOHMM7W5UQ6R", "length": 14990, "nlines": 97, "source_domain": "blog.dealdil.com", "title": "સેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા...એવું તો શું હશે આ કથામાં ?", "raw_content": "\nHome ન્યુઝ સેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા…એવું તો શું હશે આ...\nસેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા…એવું તો શું હશે આ કથામાં \nઅત્યાર સુધીમાં મોરારીબાપુએ ૮૦૦ થી પણ વધારે રામકથાઓ કરી હશે. આપણા ભારત દેશમાં તુલસીદાસકૃત રામાયણને જાગતું કરી છે એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. પોતાની આંખેથી અવલોકાતી પરિસ્થિતીને તલગાજરડી વ્યાસપીઠ પરથી રજૂ કરીને બાપુ ભક્તોને અભિભૂત કરી રહ્યા છે. માત્ર ગુજરાત કે ભારત પુરતી જ નહિ પણ તેમની રામકથા વિશ્વના અનેક દેશોમાં રહેતા ભારતીયો માટે તેમણે કથાઓ કરી છે.\n૨૦૧૮ના અંતમાં ૨૨ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં શરૂ થનારી તેમની આ કથા પોતાની બધી જ કરેલી કથાઓ કરતા વિશિષ્ટ છે. ભૂતકાળની અસ્મિતાને જાગૃત રાખીને તેના સીધા માર્ગે પર ચાલીને વર્તમાનમાં સુધારો લાવવાનો બાપુનો આ ઉદ્દેશ્ય બધાંને ખબર છે. બાપુ પોતાની કથામાં મુસ્લિમો અને દલિતને આમંત્રિત કરવા કે તેના ઘરે જઈ ભોજન કરવું વગેરે સત્યકામો બાપુ પહેલા કરી ચુક્યાં છે. કિન્નરો માટે પણ બાપુએ કથા કરેલી છે. એમ છતાં, ૨૨ થી ૨૮ ડિસેમ્બર સુધી અયોધ્યા ખાતે યોજાનારી કથા આપણા સમાજમાં નવો ચીલો પાડનારી સાબિત થશે.\nઅને આ એટલાં માટે કહ્યું કેમ કે, બાપુની આ કથા ગણિકાઓ અને સેક્સવર્કરો માટે યોજવામાં આવી છે. અત્યારે સમાજમાં જેમનું સ્થાન નીચ કક્ષાનું કહેવાય છે એ સ્ત્રીઓ માટેની આ કથા છે. પોતાના પેટ માટે મજબુરીથી વશ થઈને પોતાના દેહના છેડાં કરવા દેવા વિવશ થયેલી એ સ્ત્રીઓ માટેની આ કથા છે જેને અત્યારે સમાજમાં રહેતા લોકો તિરસ્કારની નજરે જુએ છે.\nમુંબઈમાં રેડ લાઇટ જગ્યા ગણાતી કમાટીબાગમાં જઈને બાપુ પોતે બહેનોને કથા માટે આમંત્રણ આપી આવ્યાં છે. કથામાં ગણિકાબહેનોની રહેવા અને જમવાની વ્યવસ્થા પણ થવાની છે. બાપુની આ કથા સમાજ માટે નૂત�� માર્ગ લાવશે.\n‘રામચરિચમાનસ’ના રચિત એવા ગૌસ્વામી તુલસીદાસજીએ અયોધ્યામાં એક ગણિકાના વાંચીને કથા સંભળાવી હતી એ વાત ઘણી પ્રસિધ્ધ પણ છે. જાતે જ જન્મારે અયોધ્યામાં આવીને તેણે જીવનભર દેહ વેપાર કર્યો હતો. તેની એક જ કામના હતી તુલસીદાસજી પાસેથી રામના બે બોલ સાંભળવા. અયોધ્યાની શેરીઓમાંથી પસાર થતા તુલસીદાસજીને કોઈ કહ્યું કે બાપુ એક ગણિકા દિવસ રાત તમારું નામ ઝપે છે ત્યાર પછી તુંલસીદાસજી વાસંતી પાસે ગયા ત્યાં વાસંતીએ પહેલા ચરણ સ્પર્શ કર્યા અને પછી તુલસીદાસજીના મુખેથી શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારૂણમ્ ની વાણી સાંભળી. વાસંતી ધન્ય ધન્ય બની ગઈ.\nમોરારીબાપુની આ કથા પણ આ જ વાત પર આધારિત છે માટે કથાનું નામ માનસ ગણિકા રાખવામાં આવ્યું છે. અત્યારના સમાજમાં ગણિકાઓનું સ્થાન ભલે કોઈ ગણકારતું ના હોય પણ એક સમય એવો પણ હતો કે જ્યારે ગણિકાને એક ઉચ્ચ દરજ્જાની નાગરિક તરીકે ઓળખાતા. ભગવાન બુધ્ધના સમયમાં વૈશાલીની નગરવધૂ આમ્રપાલી ની વાત તો તમે બધાએ સાંભળી જ હશે. ત્યારે પણ ગણિકાઓનો સમાવેશ પોતાના સંઘમાં કરવામાં આવ્યો હતો. નગરવધૂના પુત્રોને પણ સારું શિક્ષણ માટે લાયક માનવામાં આવતા.\nઅને તમને એ પણ ખબર હશે કે સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ પણ બહુ જ પ્રખ્યાત છે જોધપુરમાં મહારાજાના મહેમાન બનીને સ્વામી વિવેકાનંદ આવેલા હતા ત્યારે રાજ દરબારમાં એક ગણિકાએ નૃત્ય કર્યું હતું તે જ સમયે સ્વામીજી ત્યાંથી ઉઠીને જતા રહ્યા હતા. એમ કહેવાય છે કે ગણિકાએ એક સૂરદાસજીનું કિર્તન ગાવાનું ચાલુ કર્યું હતું.\nપ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો\nસમદર્શી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો\nપ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો\nસ્વામી વિવેકાનંદ ગણિકાને પગે પડી ગયેલા અને કહેવા લાગ્યા કે “મા” મારી ભૂલ થઈ ગઈ. તમે તો મારા અંતરમનના દ્રાર ખોલી નાખ્યાં\nઆમ ગણિકાઓ વિશે વિચારવાની અને એને જોવાની આપણી દ્રષ્ટી જ ફેરવવાની જરૂર છે. બાકી એ તો સમાજનો એ વખતથી જ હિસ્સો છે જ્યારે અન્ય સંસ્કૃતિએ હજી ધાવણ લેતાં નહોતી શીખી બાપુની આ કથા ચોક્કસપણે લોકોની નજર બદલશે એવી શુભેચ્છાઓ.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleશું તમે પણ તમારા બાળકોની વધારે પડતા મોબાઈલ ઉપયોગ કરવાની આદતના કારણે પરેશાન છો \nNext articleરણવીર સિંહ આમંત્રણ વિના પહોચ્યા એક લગ્નમાં, જાણો શું થયું પછી \nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nશું તમે તુલસીના આ બધા ફાયદાઓ વિશે જાણો છો\nઆખાય વિશ્વનું એક માત્ર ગામ જ્યાં આજેય સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે...\nજયારે તમે લાઈફમાં ‘શું કરવું’ એજ જાણતા ન હો ત્યારે\nકાળજામાં મ્હોરતી મહોબ્બત….જેમાં છે જીવન અર્પણ કરતી પ્રણય-ગાથાની કહાણી…વાંચો અને...\nસપનાઓ જોવા જરૂરી છે, સપનાઓ તુટવા પણ જરૂરી છે પણ આ...\nવારસદાર એ યુવાન અમેરિકાથી ભારત આવ્યો હતો પહેલીવાર અને અંતિમવાર પણ,...\n પહેલા આ વાત વાંચો પછી જ જવાબ...\n“રાઈફલ” – ૧૯૮૦ ના દાયકાની આ વાત છે\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nવલોપાત – ક્યારેક બિન જરૂરી ઈશ્વરીય ભેટ જીવનમાં ઉલ્કાપાત સર્જી શકે...\nઘરે બનાવો સમરકુલ સ્લશ…\nદરેક ગૃહિણીનો સવાલ સ્વાસ્થ્ય માટે કયું તેલ સર્વશ્રેષ્ઠ, વાંચો વિગતવાર માહિતી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/manohar-lal-khattar-is-the-next-chief-minister-haryana-022518.html", "date_download": "2019-03-24T21:13:30Z", "digest": "sha1:FSIG3B5JASQWWGCGJ3CVMGWB2TK6Q6KH", "length": 11345, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "હરિયાણાના આગામી મુખ્યમંત્રી હશે મનોહર લાલ ખટ્ટર | Manohar lal khattar declared the next chief minister of Haryana - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 ���િ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nહરિયાણાના આગામી મુખ્યમંત્રી હશે મનોહર લાલ ખટ્ટર\nહરિયાણા, 21 ઓક્ટોબર: તમામ અટકળો પર લગામ લગાવતાં ભાજપે હરિયાણાના મુખ્યમંત્રીના રૂપમાં મનોહર લાલ ખટ્ટરના નામ પર મોહર લગાવી દિધી છે. મનોહર લાલ ખટ્ટર હરિયાણામાં પહેલાં બિન જાટ મુખ્યમંત્રી હશે. વિધાસભ્ય દળ દ્વારા ખટ્ટરને પોતાના નેતા પસંદ કર્યા બાદ મનોહર લાલ ખટ્ટરે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હરિયાણાના વિકાસ માટે તે પુરી રીતે પ્રતિબદ્ધ છે.\nચંદીગઢમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મનોહર લાલ ખટ્ટરને ધારાસભ્ય દળના નિવિરોધ નેતા પસંદ કરવામાં આવ્યા છે. મનોહર ખટ્ટરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત ગણવામાં આવે છે. 60 વર્ષીય ખટ્ટરે વિધાનસભામાં ભારે મતોથી જીત નોંધાવી પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. મનોહર લાલ ખટ્ટર રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના માતૃ સંગઠનમાં કાર્યકર્તાના રૂપમાં પણ કામ કરી ચૂક્યાં છે. ફક્ત 27 વર્ષની ઉંમરમાં સંધ પ્રચારકની ભૂમિકા ભજવનાર મનોહર લાલ ખટ્ટરને કદાવર નેતા ગણવામાં આવે છે.\nલોકસભા ચૂંટણીમાં પણ મનોહર લાલ ખટ્ટરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમણે અમિત શાહની સાથે સંગઠનના કામમાં ભરપૂર યોગદાન આપ્યું હતું. મુખ્યમંત્રીની રેસમાં અનિલ વિઝ, કેપ્ટન અભિમન્યું સહિત રામવિલાસ શર્મા પણ સામેલ હતા પરંતુ બધા કયાસોને નકારી કાઢતાં પાર્ટીએ મનોહર લાલ ખટ્ટરના નામની જાહેર કરી.\nમેથ્સના ક્લાસમાં ‘લવ રિલેશન' ભણાવવા લાગ્યા પ્રોફેસર, વીડિયો વાયરસ\nભારત-પાક તણાવ વચ્ચે પાકિસ્તાની હિંદુ શિક્ષક સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે આ વ્યક્તિ\nહરિયાણામાં પીએમ મોદીઃ લાલ કિલ્લાથી ટૉયલેટની વાત કરવા પર મારી મજાક ઉડાવી\nહરિયાણાના જીંદની પેટાચૂંટણીમાં હાર્યા બાદ શું બોલ્યા કોંગ્રેસના રણદીપ સુરજેવાલા\nખટ્ટરને પંજાબી સીએમ કહેતાં આપના 70 કાર્યકરોની ધરપકડ, કેજરીવાલે કહ્યું- આ તો તાનાશાહી\nહરિયાણાઃ 8 વર્ષની બાળકીના બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા\nહિસાર: કારે ફૂટપાથ પર સુઈ રહેલા મજૂરોને કચડ્યા, 5 લો��ોના મૌત\nખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દે\nહવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, ‘બહેનજી માફ કરી દો મને'\nમહિલા પહેલવાને રાખી સાવંતને ઉંચકીને પછાડી, કમરમાં થઈ ઈજા\nદેવું કરીને દેશ માટે મેડલ જીત્યા, હવે કુલ્ફી વેચવા મજબુર છે આ ખેલાડી\nરેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલ\nગુરુગ્રામઃ જજના પુત્રનું ઈલાજ દરમિયાન મોત, દાન કર્યા પુત્રના અંગ, ગનરે મારી હતી ગોળી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00452.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aava-kapda-aa-15-loko-ae/", "date_download": "2019-03-24T22:06:31Z", "digest": "sha1:HCWMCZ3Q276GRJNAOMR7K3JVM3OMQDNH", "length": 21145, "nlines": 237, "source_domain": "gujjurocks.in", "title": "આવા કપડા આ 15 લોકોએ કદાચ અરીસામાં જોયા વગર જ પહેર્યા લાગે છે, હસી હસી ને થઇ જશો બઠ્ઠા, જુઓ Funny તસ્વીરો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્��ુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ���\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome અજબ ગજબ આવા કપડા આ 15 લોકોએ કદાચ અરીસામાં જોયા વગર જ પહેર્યા લાગે...\nઆવા કપડા આ 15 લોકોએ કદાચ અરીસામાં જોયા વગર જ પહેર્યા લાગે છે, હસી હસી ને થઇ જશો બઠ્ઠા, જુઓ Funny તસ્વીરો\nઆજના સમયે દરેક કોઈ એક બીજાની સામે સારા દેખાવા માગતા હોય છે જેના માટે તેઓએ ગમે તે પણ કેમ ન કરવું પડે. આજકાલનો જમાનો ખુબ જ આગળ આવી ગયો છે માટે દરેક કોઈ આજ ફેશન માં રહેવા માગે છે અને દરેક કોઈ સારા દેખાવા માગે છે અને એવામાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ જ ફેશનના ચાલતા તેઓ ખુદનો મજાક પણ બનાવી લેતા હોય છે.\nઆજે અમે તમને એવી જ અમુક તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેમાં લોકોએ અજીબ કપડા પહેરીને ખુદ પોતાનો જ મજાક બનાવી લીધો છે, જેને જોઈને તમે ખુદને હસતા રોકી નહિ શકો.\n1. કપડાં જોઈને લાગે છે કે આને હવે પોતાનો વજન ઓછો કરવાની જરૂર છે: 2. આ ભાઈએ નવી ફેશનનું પેન્ટ પહેર્યું છે કે બુટ\n3. આની સ્કર્ટ કઈક વધુ પડતી જ ટ્રાંસપેન્ટ છે:\n4. આ ઘરેથી શું પહેરીને નીકળી હશે:\n5. આને જોઈને કઈક ઉલ્ટું જ મગજમાં આવી રહ્યું છે.\n6. ઘણા લોકો તો ખુદ ફેશન ડિઝાઈનર બની જાતા હોય છે.\n7. કોટ પહેરો તો આવો પહેરો:\n8. આ ભાઈએ પાયજામો પહેર્યો પણ છે કે નહિ\n9. આને કહેવાય અસલી ક્રિસમસ ડ્રેસ:\n10. ટકલા લોકો આને મળ્યા પછી જરૂરથી મારશે:\n11. અભણ લોકો આવી ભૂલ હંમેશા કરતા હોય છે:\n12. આ ભાઈને લાગે છે કે ટીશર્ટ ની નીચે પેન્ટ પહેરવું બિલકુલ પણ પસંદ નથી:\n13. કોઈને આવી જીન્સ પહેરતા તમે કોઈને કદાચ જ જોયા હશે:\n14. અસલી દીવાના તો આ ભાઈ ને કહેવાય:\n15. હવે આને શું કહેવું\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleએક 1 બદલી શકે છે તમારું ભાગ્ય, આ રીતથી જાણો તમારો લકી ન��બર….\nNext articleભાત બપોરે ખવાય કે રાત્રે જાણો શું છે આ 10 ચીજોને ખાવાનો સાચો અને ખોટો સમય……માહિતી વાંચો\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા હતા ત્યારે ક્યાં ઘાસ ચરાવતા હતા\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે \nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે તેવી આવે, પણ જીત તો વ્યક્તિની જ થાય છે.\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nજો તમને ગરોળીઓથી ડર લાગતો હોય તો ડુંગળીની આ સરળ રીતે...\nકિસિંગ સીન માટે ક્યારેય પણ ના નથી કહેતી બૉલીવુડ ની આ...\nશ્રી કૃષ્ણના મંત્રના જાપ કરો ને બની જાઓ રાતોરાત કરોડપતિ, અપાવશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/iran-ban-india-america-crude-oil/", "date_download": "2019-03-24T21:37:34Z", "digest": "sha1:WBLORZVW6NGI7FLMIFPUYCWY677KJCLF", "length": 12279, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "ઇરાન પરના પ્રતિબંધ દૂર થતાં ભારતને થશે ફાયદો! | Iran Ban India America Crude Oil - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંત�� નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nઇરાન પરના પ્રતિબંધ દૂર થતાં ભારતને થશે ફાયદો\nઇરાન પરના પ્રતિબંધ દૂર થતાં ભારતને થશે ફાયદો\nઅમેરિકાએ ઇરાન પરથી દરેક પ્રકારના આર્થિક પ્રતિબંધ દૂર કરતાં તેનો સીધો ફાયદો ભારતને થશે. ભારત પર તેની સૌથી હકારાત્મક અસર તે જોવા મળશે કે ભારત હવે ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ આયાત કરી શકશે. ઇરાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે પહેલા ભારત ઇરાન પાસેથી ઘણાં મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ આયાત કરતું હતું. ઇરાન પર પ્રતિબંધ બાદ ભારતે તેમાં કાપ મૂકી દીધો હતો. જો કે હવે પ્રતિબંધ દૂર થતાં ફરી ભારત ઇરાન પાસેથી ક્રુડ ઓઇલ વધારે પ્રમાણમાં આયાત કરશે.\nભારતની મેંગલોરમાં આવેલ રિફાઇનરી ઇરાનથી આવતા તેલની વિશુધ્ધીકરણ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી છે. સૌથી પહેલા મેંગલોર રિફાઇનરીને ક્રુડ ઓઇલ મળવા લાગશે. ભારત હવે ઇરાન પાસેથી સૌથી વધુ માત્રામાં તેલ અને ગેસ આયાત કરવાનું વિચારશે. ઇરાનમાં એક બંધ ગેસ પ્લાન્ટને ખરીદવાની ભારતે ઓફર રાખી છે. આ પ્લાન્ટ પર પહેલા જર્મન કંપની કામ કરતી હતી. ભારત-ઇરાન વચ્ચે તેલ ભંડાર માટે સમજૂતી કરાર કરવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. ઇરાન ભારત માટે એક મોટું બજાર સાબિત થશે.\nઇરાન પર પ્રતિબંધ દૂર થઇ જવાના કારણે હવે ભારતના બજારમાં હવે ઇરાનનું ક્રુડ ઓઇલ પણ જોવા મળશે. કેટલાંક નિષ્ણાંતોના દાવા પ્રમાણે ઇરાનમાં દુનિયાના સૌથી વધુ ગેસ અને તેલનાં ભંડાર આવેલા છે. ઇરાનનું તેલ માર્કેટમાં આવતાં ક્રુડ ઓઇલના ભાવમાં હાલ કોઇ વધારો જોવા નહી મળે તેમ નિષ્ણાંતોનું માનવું છે.\nસરકારની મંજુરી વગર મહિનો બહાર રહેનાર અધિકારી નોકરી ગુમાવશે\n…તો બંગાળ, પંજાબ, કાશ્મીર પાક.ના કબજામાં હોતઃ યોગી\nજેના હાથમાં હોય સેમીકોલન ટેટૂ તો રહેજો એવા માણસોથી દૂર\nઅભિનેતા ફાંસીના દ્રશ્યમાં સાચે જ ફંદામાં લટકી ગયા\nમહેન્દ્રસિંહ ધોની કરિયરની અંતિમ T-20 મેચ રમ્યો\nમહાભારત સારઃ ધર્મ તરફ તમા���ી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ…\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00453.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/best-honeymoon-destineshans/", "date_download": "2019-03-24T22:02:11Z", "digest": "sha1:4K5CGPHYK7XXP7S2IIVXGPMHXOXE3OXW", "length": 26167, "nlines": 240, "source_domain": "gujjurocks.in", "title": "હનીમૂનમાં માણવી છે મીંઠી યાદોને ? તો તમારા માટે જ છે આ 7 બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ .... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જાણવા જેવું/ટીપ્સ હનીમૂનમાં માણવી છે મીંઠી યાદોને તો તમારા માટે જ છે આ...\nહનીમૂનમાં માણવી છે મીંઠી યાદોને તો તમારા માટે જ છે આ 7 બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન્સ ….\nહનીમૂન સ્થળો-હનીમૂન નો સમય કપલ માટે ખુબજ મહત્વપૂર્ણ હોય છે તે એક બિલકુલ સત્ય વાત છે.આ દરમિયાન તમને એકબીજાને સમજવાની તક મળે છે તે ઉપરાંત એકબીજાની નજીક આવવાનો મોકો મળે છે. અને સાથે સાથે નવી જવાબદારીઓ સાંભળતા પહેલા આનંદદાયી પળો માણવાનો અને જોવાનો લાભ મળે છે.\nપરંતુ લગ્નની જેમ હનીમૂનનો ખર્ચ પણ લાખોમાં આવે શકે છે. મોટા ભાગના કપલ ભારત બહાર હનીમૂન પર જવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં તેઓને કોઈ પાસેથી ઉધાર લેવું પડે છે અથવા તો ટ્રાવેલ લોન લેવી પડે છે અને તે ચૂકવવા માટે કેટલાક મહિનામાં પસાર થઇ જાય છે. હનીમૂન પર જવાનો ખાસ હેતુ યાદોને બનાવવાનું છે. જરૂરી નથી કે તે પ્રચલિત અથવા મોંઘા જ સ્થળે જઈને યાદો બનાવી શકાય.\nઆજે, અમે તમને કેટલાક હનીમૂન માટે ના સ્થળો વિશે વાત કરીશું, જ્યાં તમે રૂ.એક લાખથી પણ ઓછો અથવા થોડી વધુમાં ખર્ચ માં ફરી શકો છો. જો તમારે દેવાની જગ્યા પર યાદો બનાવવા માંગતા હોય તો ચોક્કસપણે આ આ હનીમૂન સ્થળોને ધ્યાને રાખો.\nએશિયામાં ફરવાના હિસાબે બાલી ખુબ જ વ્યાજબી સ્થળોનું એક છે. અહીં રેતાળ બીચ પર તમારા જીવનસાથી સાથે રાહતની પળોનો આનંદ મેળવી શકો છો અને લકઝરી રિસોર્ટનો આનંદ લઇ શકો છો.સાથે સાથે પેરાસેલિંગ અને એડવેન્ચર રમતોનો લાભ લઇ શકો છો.બાલીમાં, તમે ઘણા ભવ્ય મંદિરોની મુલાકાત લઇ શકશો.\nહનીમૂનના સ્થળોમાં વિયેતનામનું નામ સાંભળ્યું નથી હોય. પરંતુ લવબર્ડ માટે વિયેતનામ સ્વર્ગની જેમ છે. અહીં બીચ પર તમે તમારા જીવનસાથી સાથે એક બીજાના હાથને પકડી ફરી શકો છો અને સૂર્યાસ્ત જોવાનો ખાસ અનુભવ મળશે.\nફિલિપાઇન્સ 7,107 ટાપુઓથી બનેલો ટાપુ છે. અહીં,તમને ઘણા રોમેન્ટિક સ્થળો જોવા મળશે.અહીં રેતાળ અને એક્સોટિક બીચ પર પાણી એકદમ સ્ફટિક અને સ્પષ્ટ જોવા મળશે.અહીં સ્કુબા ડાઇવિંગ, કાઇટ બોર્ડિંગ અને ક્લિફ ડ્રાઇવીંગનો આનંદ લઈ શકો છો. આ ઉપરાંત મનિલાની સુંદરતા અને સ્પેનીશ વસાહતો પણ જોઈ શકો છો.\nકંબોડિયા એ ભારતની બહાર ઓછો બજેટ માં ફરવા માટે નું એકમાત્ર વિકલ્પ છે.અહીં તમને લકઝરી રીસોર્ટ માં રહેવાના મળશે. માત્ર અહીં બીચ નથી પરંતુ લોન્ગ ડ્રાઈવ ની મજા પણ લઈ શકો છો. અહીંનો ખોરાક પણ ખુબ જ લાજવાબ છે.\nજે કપલ હનીમૂન પર રૂ.1 લાખથી ઓછો ખર્ચ કરવા માંગતા હોય તે માટે, થાઇલેન્ડ એક પરફેક્ટ વિકલ્પ છે.અહીં તમે ખાસ કરીને થાઈ કપલ સ્પાનો આનંદ માણી શકો છો. અહીં તમને શોપિંગ સ્થળ અને રિસોર્ટ પણ છે. અહીં તમે રોમેન્ટિક બીચ પર તમે તમારા જીવનસાથી સાથે પ્યારથી ભરપૂર પળોનો પણ આનંદ લઈ શકો છો.\nજો તમે ઐતિહાસિક વારસા જોવા માંગતા હો તો તમારે ભૂતાન ચોક્કસપણે જવું જોઈએ, અહીં તમને 7 મી સદીના મંદિર અને 17 મી સદીના કિલ્લા જેવી અનેક જૂની અને ખુબસુરત ઐતિહાસિક વારસો જોવા મળશે. તમે અહીં બાઈક રાઇડિંગની મજા પણ ઉઠાવી શકો છો.\nશ્રીલંકાને માત્ર ભારતના નકશામાં જ તમે જોતા આવ્યા છો જો તમે હ��ીમૂનનો લાભ લેવા માંગતા હોય તો શ્રીલંકા એક સારી તક છે. અહીં તમે ગુફાઓની સુંદરતા ને જોઈ શકો છો અને હાથી પર બેસી સફારીની સફર કરી શકો છો. અહીં ઘણા રોમેન્ટિક સ્થાનો તમને એકબીજાની નજીક લાવવા મદદરૂપ થશે.\nઆ સસ્તા હનીમૂન સ્થળો – ઘણી કંપનીઓ આજકાલ ઓનલાઈન ટ્રાવેલની સર્વિસ પૂરી પાડે છે. તમે તમારા માટે આમાંથી બેસ્ટ સ્થળ પસંદ કરી અલગ અલગ પેકેજો વિશેની માહિતી મેળવી શકો છો. થોડું પ્લાનિંગથી તમારી ટુર એકદમ લાજવાબ બની જશે.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleપેટની ચરબી ઓછી કરવા માંગો છો તો આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ\nNext articleસારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટ થી દૂર થઈ જાશે સમસ્યા… આર્ટિકલ વાંચો\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nતમને યાદ કેમ નથી રહેતું કે સપનું ક્યાંથી શરુ થયું હતું,...\nમશહૂર અભિનેતા દિલીપકુમારની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ..\nડૉ.હાથી’ ના નિધનથી દુઃખી ટપ્પુ એ લખી ભાવુક ચિઠ્ઠી, ‘તારક મેહતા…’...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/181-abhayam-mobile-application-will-make-women-feel-more-secure", "date_download": "2019-03-24T21:44:34Z", "digest": "sha1:NOZRP7WI43PM4PQ2SISBVLI24MLP4LLB", "length": 8560, "nlines": 63, "source_domain": "lunawada.com", "title": "lunawada. મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ", "raw_content": "\nમહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ\nમહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ\nમહિલાઓની સુરક્ષા જળવાઇ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઇપણ ખૂણામાં રહેતી મહિલાને મુશ્કેલીના સમયમાં આ એપ્લિકેશન મદદરૂપ થશે.\nમહિલાઓની સુરક્ષા જળવાઇ રહે અને તેમને તત્કાલ મદદ મળી રહે તે હેતુથી 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યના કોઇપણ ખૂણામાં રહેતી મહિલાને મુશ્કેલીના સમયમાં આ એપ્લિકેશન મદદરૂપ થશે.\nહાલમાં સ્માર્ટફોન તમામની પાસે હોય છે. ત્યારે લોકોને જરૂરીયાતના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે 181 મહિલા હેલ્પલાઇન સેવાની અદ્યતન મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલા લોન્ચિંગ કાર્યક્રમમમાં સીએમ, પ્રદીપ સિંહ જાડેજા અને મહિલા બાળવિકાસ મંત્રી વિભાવરી દવે હાજર રહ્યાં હતા.\nગૂગલ પ્લેસ્ટોર તેમજ એપલ આઈઓએસ પરથી આ એપ તમે ડાઉનલોડ કરી શકો છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા આયોગ અને જીવીકે એમઆરઆઈના સહયોગથી આ એપનું નિર્માણ કરવામાં આવ્યું છે.\nશું છે આ એપમાં\nહિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિચિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઇલ એપ દ્વારા 181 હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી રેસ્ક્યૂ વાન કે પોલીસની ટીમ મદદે આવશે.\nમહિલા ઘટનાસ્થળ વિશે માહિતી ન આપી શકે તો પેનીક બટન દવાબતા જ ઘટનાસ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચી જશે.\nમોબાઇલ જોરથી હલાવથો પણ કોલ થઈ શકશે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.\nએપમાં 181 બટન દવાબવાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસંબંધિ કે મિત્રોને એસ���મએસથી જાણ થઈ જશે.\nમહિલા ઘટનાસ્થળના ફોટો અને વીડિયો પણ હેલ્પલાઇન સેન્ટર મોકલી શકશે.\nપાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા\nઅરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.\nમહીસાગર જિલ્લામાં વેસ્ટ રિસાઇકલિંગ પ્લાન્ટ માટે પર્યાવરણ પ્રેમીઓની માંગ\nમહેલોલિયામાં પ્લાસ્ટિક સહિતનો નુકસાનકારક કચરો સળગાવામાં આવતો હોવાથી લોકોમાં અનુભવાતો કચવાટ\nલુણાવાડા કાલિકા માતાના ડુંગરનો કરોડોના ખર્ચે વિકાસ થશે\nપ્લે ગ્રાઉન્ડ, ગરબા ગ્રાઉન્ડ, કમળ તળાવ, ટેરેસીંગ, ગાર્ડન, નાના ગાર્ડન તેમજ કિલ્લા પર જવા મેઈન ગેટ જેવું નિર્માણ કરવા માટે વન વિભાગ દ્વારા આ કિલ્લાનું નવિનિકરણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવતાં પૌરાણિક આસ્થા ધરાવતો કાલિકાગઢ આગામી સમયમાં આ સ્થળ મહીસાગર જિલ્લાવાસીઓ માટે આકર્ષણરૂપ પર્યટક સ્થળ બની રહેશે.\nધોરણ 10નું પરિણામ જાહેર, લુણાવાડાની આદર્શ વિદ્યાલયની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ : A1માં 39 વિદ્યાર્થીઓ\nરાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ ની સરખામણી માં 25% જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સતત સાતમાં વર્ષ એ જિલ્લાના ઝળહળતા પરિણામો માં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાર્થિની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94944", "date_download": "2019-03-24T22:05:10Z", "digest": "sha1:QTUULVHUB7QUIR6LQ6O2COZJVKB5HSIM", "length": 16058, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "વાયરલ વિડીયો : ગઈકાલે બાબા સ્સાહેબ આંબેડકર જયંતીના દિવસે ભાજપ નેતાઓનો થયો મજાક : ભાજપ ઝીન્દાબાદના નારાઓની સાથે ભાજપ ભગાઓ દેશ બચાઓના નારા લાગ્યા : આવા નારા સાંભળતાજ ભાજપી નેતાઓ સમસમી ગયા હતા : આ વિડીયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે...", "raw_content": "\nવાયરલ વિડીયો : ગઈકાલે બાબા સ્સાહેબ આંબેડકર જયંતીના દિવસે ભાજપ નેતાઓનો થયો મજાક : ભાજપ ઝીન્દાબાદના નારાઓની સાથે ભાજપ ભગાઓ દેશ બચાઓના નારા લાગ્યા : આવા નારા સાંભળતાજ ભાજપી નેતાઓ સમસમી ગયા હતા : આ વિડીયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે...\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nલાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST\nરાઇએ લોન્ચ કર્યું નવું પોર્ટલ :ગ્રાહકો બધા ટેરિફ પ્લાનની કરી શકશે તુલના access_time 1:24 am IST\nમને ૧૫ મિનિટ બોલવા દેવામાં આવે તો સંસદમાં ઉભા નહિ રહિ શકે વડાપ્રધાન મોદીઃ રાહુલ ગાંધી access_time 3:54 pm IST\nરિલાયન્સ જીયોનો ટીવીની દુનિયામાં ધમાકોમાત્ર ૨ રૂપિયામાં HD ચેનલ બતાવશે access_time 12:57 pm IST\nIIM અમદાવાદની મુલ્યાંકન પ્રક્રિયામાં કાબેલીયત પુરવાર કરતો ધવલ પરમાર access_time 2:46 pm IST\nવાવડીમાં પાણીનો ફેરો નાંખવા ગયેલા જગદીશ ચાવડા પર દેવીપૂજકોનો હુમલો access_time 1:00 pm IST\nશુક્રવારથી રાજકોટમાં 'વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ' access_time 4:28 pm IST\nમોરબીમાં ૧૦૮ કુંડી રૂદ્ર મહાયજ્ઞ...એક કરોડ મહામૃત્યુંજય જાપનો ભાવિકોએ લીધો લ્હાવો access_time 11:37 am IST\nભર ઉનાળે (ભર ચોમાસે નહિ હો...\nકલ્યાણકારી યોજનાઓ થકી વ્યકિતના જીવનમાં બદલાવ લાવવા પ્રયાસઃ જયેશભાઇ રાદડિયા access_time 10:05 am IST\nસુરતના પાંડેસરા વિસ્‍તારમાંથી ૧૧ વર્ષની મૃત બાળકીના શરીર પર ૮૬ ઘા થયા છે તેની પોલીસ તપાસમાં હજુ સુધી પોલીસને કંઇ નક્કર પુરાવા મળ્‍યા નથી : પોલીસે પોસ્‍ટર દ્વારા બાળકીના વાલી-વારસની શોધ માટે રૂા.૨૦,૦૦૦ના ઇનામની જાહેરાત પણ કરી છે access_time 4:48 pm IST\nનવસારીમાં પાણી પ્રશ્ને હલ્લાબોલ :વાંસદાના ધારાસભ્ય અને પંચાયતના સભ્યો કચેરીએ દોડી ગયા access_time 1:00 am IST\nબેન્ક કૌભાંડના કારણે લોકો ડિપોઝીટ ઉપાડતા તેને રોકવા સરકારે જ કુત્રિમ અછત ઉભી કરી access_time 11:49 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાં�� થઇ access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00454.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6", "date_download": "2019-03-24T22:26:00Z", "digest": "sha1:DAV7TZ5FYN4LJLQV2BWAZU2HZDOIFUKD", "length": 3591, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વિવર્તવાદ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવિવર્તવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજગત એ બ્રહ્મનું પરિણામ નથી; પરંતુ મિથ્યાભાસ છે, એવો વેદાંતનો સિંદ્ધાત.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/navjot-singh-siddhu-reveled-sunil-grover-return-the-kapil-sharma-show-043903.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:42:06Z", "digest": "sha1:35YZ44X3Q2DXCUEWWERQMGBOI32JINQ2", "length": 13744, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો! | Navjot Singh Siddhu reveled Sunil Grover return The Kapil Sharma Show, here read full news - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nઆ વખતે ધ કપિલ શર્મા શોના કમબેકનું ફેન્સે દિલ ખોલીને સ્વાગત કર્યુ છે. નિર્માતા કરીકે સલમાન ખાનનું પણ કપિલના નવા શો સાથે જોડાવુ લાભકારી રહ્યુ છે. ક્રિષ્ના અભિષેક, ભારતી સિંહ, કીકુ શારદા અને ચંદન પ્રભાકરના કારણે કોઈને પણ આ વખતે શોમાં સુનીલ ગ્રોવર, ડૉ.ગુલાટી અને રિંકુ ભાભીની ખોટ નથી સાલતી. સલમાન ખાન, સલીન ખાન, અરબાઝ ખાન અને સોહેલ ખાનનું ગયા વીકેન્ડ પર આવવુ કપિલને ટીઆરપીની ભેટ જરૂર આપી ગયુ હશે. આ દરમિયાન સુનીલ ગ્રોવરના શો કાનપુરવાળા ખુરાનાઝને દર્શકો તરફથી નિરાશા મળી રહી છે.\nસુનીલ હવે કપિલ સાથેની નારાજગી ભૂલી ચૂક્યા છે\nસુનીલ ગ્રોવરે પોતે એ વાતનો ખુલાસો કર્યો હતો કે સલમાન ખાન ઈચ્છે છે કે તે ફરીથી ધ કપિલ શર્મા શોમાં પાછા આવે. સુનીલ હજુ પણ પોતાને થોડો સમય આપવા ઈચ્છે છે. એવુ લાગી રહ્યુ છે કે સુનીલ હવે કપિલ સાથે પોતાની નારાજગી ભૂલી ચૂક્યા છે. એકવાર ફરીથી તે શોમાં કમબેકના વિચારને મજબૂત કરી રહ્યા છે. આવો ઈશારો કપિલના શોના ખાસ સભ્ય નવજોત સિંહ સિદ્ધુએ આપ્યો છે. એક વર્તમાનપત્ર સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે સુનીલને આ વાતનો પોતાને અહેસાસ થશે. જ્યારે તેમનું કમબેક થશે ત્યારે કપિલ ખુલ્લા દિલથી તેમનુ સ્વાગત કરશે. સુનીલને આ વખતે પહેલાથી વધુ સમ્માન આપવામાં આવશે. શું તમે જાણો છો કે તમારા પસંદગીના સુપર સ્ટાર રિયાલિટી શોમાંથી કેટલા કરોડની કમાણી કરે છે...\nએવુ માનવામાં આવી રહ્યુ છે કે શિલ્પા શેટ્ટીએ પર ડાંસર 2 માટે 50થી 80 લાખની ફી ચાર્જ કરી છે.\nસલમાન ખાને બિગ બૉસની પહેલી સિઝન માટે 8થી 10 કરોડની ફી લીધી હતી. આ વખતે આ રકમ દરેક એપિસોડ દીઠ 15 કરોડ પર પહોંચી ગઈ છે.\nઅક્ષય કુમારે માસ્ટર શેફ અને ખતરો કે ખિલાડી માટે દર એપિસોડ દીઠ 1.5 કરોડની ફી ચાર્જ કરી હતી. લાફ્ટર ચેલેન્જ માટે તેમણે એપિસોડ દીઠ 5 કરોડની ફી લીધી હતી.\nઋતિક રોશને જસ્ટ ડાંસ શો માટે 2 કરોડની ફી ચાર્જ કરી હતી.\nશાહરુખ ખાને કેબીસી, પાંચવી પાસ અને જોરકા ઝટકા જેવા રિયાલિટી ટીવી શો માટે દરેક એપિસોડ દીઠ લગભગ 2.5 કરોડની ફી ચાર્જ કરી. ટેડ ટૉકના દરેક એપિસોડ માટે શાહરુખે 5 કરોડની ફી લીધી છે.\nએવુ માનવામાં આવતુ હતુ કે આમિક ખાને સત્યમેવ જયતેના દરેક એપિસોડ માટે 4 કરોડની ફી લીધી છે. જો કે તેમણે કહ્યુ હતુ કે કોઈ ફી ચાર્જ કરવામાં આવી નથી.\nઅમિતાભ બચ્ચને કેબીસીમાં પોતાની ફી વધારી દીધી છે. હવે તે દરેક એપિસોડ માટે 3 કરોડની ફી લે છે.\nઆ પણ વાંચોઃ આલોકનાથ મામલે સેશન્સ કોર્ટે કહ્યુ, 'પોતાના ફાયદા માટે વિંતાએ સમયે ફરિયાદ ન કરી'\nકપિલ શર્મા શો: ચંદુ ચાયવાલાનો ખુલાસો, કહ્યું કે ઈરાદાપૂર્વક મને એપિસોડમાં લઇ રહ્યા નથી\nસિદ્ધુને શોમાંથી કાઢ્યા બાદ પહેલી વાર કપિલ શર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન\nકપિલ શર્મા શૉ પર સંકટ, સિદ્ધુને બહાર કરવાની માંગ\nમનમોહન સિંહને મળ્યા કપિલ શર્મા, જાણો શુ વાતચીત થઇ\nસુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક\nભુલથી સલમાન ખાને લિક કરી દીધી ફિલ્મ ભારતની કહાની\nકપિલ શર્માની લાખોની ફી, કૃષ્ણા અભિષેકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું પૈસા તો\nએક વર્ષથી ક્યાં ગાયબ હતો કપિલ શર્મા કીકૂ શારદાએ કર્યો ખુલાસો\nVideo: કપિલ શર્મા શોનું ટીઆરપી બ્લાસ્ટ કમબેક, સલમાન અને રણવીર, સુપરહિટ\nસાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ-ગિન્ની, લગ્નના ફોટા થયા વાયરલ\nહવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે\nગિન્નીના પિતાએ કપિલ શર્મા સાથે લગ્ન કરવા કર્યો ઈનકાર, જાણો કેમ, Shock\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/both-style-and-comfort-are-hit-and-fitted-in-a-maxi-dress/", "date_download": "2019-03-24T22:01:21Z", "digest": "sha1:XBG43SWBT3AFU3AHASVHZRHDOTJ2KEMI", "length": 12420, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને મામલે હિટ એન્ડ ફીટ છે મેક્સી ડ્રેસ… | Both style and comfort are hit and fitted in a maxi dress ... - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nસ્ટાઇલ અને કમ્ફર્ટ બંને મામલે હિટ એન્ડ ફીટ છે મેક્સી ડ્રેસ…\nસ્ટાઇલ અને કમ્ફર્ટ બંને મામલે હિટ એન્ડ ફીટ છે મેક્સી ડ્રેસ…\nફેશનના આ યુગમાં દરરોજ એકથી એક ચઢીયાતો ટ્રેન્ડ આવી રહ્યો છે. જે સૌથી વધારે છોકરીઓને આકર્ષિત કરતો હોય છે. ગરમીને જોતાં છોકરીઓ ઘણા પ્રકારના ટ્રેન્ડ અપનાવતી હોય છે. પરંતું મેક્સી ડ્રેસ એટલે લાંબો આઉટફિટ એવો ટ્રેન્ડ છે જે છેલ્લા ઘણા સમયથી ટ્રેન્ડમાં છે.\nઆમ તો આ ટ્રેન્ડ દરેક મૌસમમાં હિટ છે પરંતુ ગરમીના મોસમમાં તેને વધુ પહેરવામાં આવે છે. કારણ કે આ કૂલ લૂકની સાથે ઘણું આરામદાયક પણ હોય છે. કોલેજમાં ભણતી છોકરી હોય કે નોકરી કરતી, દરેક માટે આ પરફેક્ટ ઓપ્શન છે. આમ પણ પાર્ટી-ઇવેન્ટસ અને તહેવારમાં પણ આ પ્રકારના આઉટફિટ ઘણા લોકપ્રિય થઇ રહ્યાં છે.\nકેમ થઇ રહ્યાં છે મેક્સી ડ્રેસ લોકપ્રિય\nમેક્સી ડ્રેસ આરામદાયક હોવાની સાથે-સાથે સ્ટાઇલિશ પણ લાગે છે. કોલેજ જવાનું હોય કે ઓફિસ, ઘરમાં કોઇ ફંકશન હોય અથવા કોઇપણ જગ્યાએ ફરવા આ ડ્રેસ પરફેક્ટ છે.\nતેને દરેક જગ્યાએ આસાનીથી પહેરી શકાય છે. હાલના દિવસોમાં ડ્રેસમ��ં ડિઝાઇન, પ્રિન્ટ ફેબ્રિક અને કલર્સનો ટ્રેન્ડ છે. કલર્સમાં લવેન્ડર, પર્પલ કલર્સનો ટ્રેન્ડ છે. એમાં પણ કાળો અને ડાર્ક કલર પણ છોકરીઓને વધુ પસંદ આવી રહ્યો છે.\nપ્રિન્ટમાં ફલોરલ અને સ્ટ્રાઇપ્સનો ટ્રેન્ડ છે. તમે જો ઇચ્છો તો પ્લેન ડ્રેસ પણ પહેરી શકો છો. ગરમીની ઋતુમાં કોટન, જોરજેટ અને રિયોન ફેબ્રિક સિવાય ડેનિમ પણ આરામદાયક માનવામાં આવે છે.\nBRTSના સાડા પાંચ કિમીના કોરિડોરના કામમાં લાખોનો ગોટાળો\nમારે બ્રેક લેવો હતોઃ કાજલ\nએહમદ પટેલને હરાવવાનું ષડયંત્ર કોંગ્રેસે જ રચ્યું છેઃ શંકરસિંહ વાઘેલા\nપાકિસ્તાને હૂમલામાં હાથ હોવાની કરી મનાઇ માંગ્યા પુરાવા\nઅર્થવ્યવસ્થામાં તેજી, Q2માં GDP ગ્રોથ રેટમાં 6.3% વધારો\nવિશ્વનું એકમાત્ર સંસ્કૃત મ્યૂઝિક બેન્ડ હાલ વિશ્વને ડોલાવી રહ્યું છે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્���ની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00455.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-02-2018/81806", "date_download": "2019-03-24T22:01:57Z", "digest": "sha1:ETVUVVEO2LMTOJ3GZOD3KIMXRWP4YW3D", "length": 15969, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "વિંછીયામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી", "raw_content": "\nવિંછીયામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી\nરાજગઢ ચોકમાં આવેલા પૌરાણિક-રજવાડા વખતના ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવરાત્રીની ભારે ભકિતભાવ અને અનેરા ઉલ્લાસ સહ ઉજવણી થઇ રહી છે. શિવાલયને સેવાભાવી યુવાનોએ સુંદર શણગાર કર્યા છે. સવારથી જ ભોળાને રિઝવવા ભકતો ઉમટી રહ્યા છે અને હમ-હમ મહાદેવ-શિવો હર શિવો હરના નાદ ગુંજી ઉઠયા છે. ભકતોને પ્રસાદમાં ભાંગ-દુધ કોલ્ડ્રીંકસ-પેંડા સહિતનું વિતરણ કરાયુ હતુ. બપોરની આરતી સમયે ભકતોની ભીડ જામની હતી.(તસ્વીર-અહેવાલઃ પ્રિન્ટેશ શાહ-વિંછીયા)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં ���દદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\n‘બિગ બોસ 11’ની વિનર શિલ્પા શિંદે ફરી એકવાર ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યૂસર સામે કરેલો યૌન શોષણનો કેસ પાછો ખેંચી લીધો છે. તેણે ગત વર્ષે માર્ચમાં આ કેસ નોંધાવ્યો હતો. એક વેબસાઈટને આપેલા નિવેદન અનુસાર, શિલ્પાનું કહેવું છે કે, શોમાં મારા જે પૈસા બાકી હતા તે મને મળી ગયા છે એટલે હવે કેસ આગળ વધારીને કોઈ ફાયદો નથી. access_time 1:31 am IST\nકર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST\nવરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST\nપીએફ ઉપર વ્યાજદર હાલ ૮.૬૫ ટકાના દરે રહી શકે access_time 12:47 pm IST\nસીઆરપીએફ કેમ્પ પર હુમલામાં બે આતંકવાદી ઠાર : હથિયારો જપ્ત access_time 7:40 pm IST\nવોલમાર્ટના આવવાથી રીટેઇલ માર્કેટમાં શરૂ થશે હરીફાઇ access_time 4:20 pm IST\n૧ાા લાખનું દેણું થતા શોરૂમ તોડી કપડા ચોર્યા'તાઃ ભાગવા માટે બસ પકડે એ પહેલા પોલીસે પકડયા access_time 4:14 pm IST\nપાણીનું સંકટ ટાળવા બેઠક બોલાવો access_time 4:25 pm IST\nપેટની આગ ઠારવા ચુલાની આગ પ્રગટાવવી પડે એ કેવુ \nમોરબીમાં લેપટોપ અને ટી���ી ચોરીનો ભેદ ઉકેલતી એ-ડીવીઝન પોલીસ access_time 12:48 pm IST\nજુનાગઢ શિવરાત્રીના મેળામાં ભચાઉ પંથકના ભાવિકનું હૃદયરોગના હુમલાથી મોત access_time 3:38 pm IST\nવિંછીયામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી access_time 11:38 am IST\nહવે પોલીસ જાપ્તામાંથી ફરાર થવું બનશે અશકય access_time 4:24 pm IST\nઆઇપીએસ બઢતીમાં મોદી નવી નીતિ તૈયાર કરી રહયાની ચર્ચા માત્રથી ઘણા આઇપીએસ અધિકારીઓના 'બીપી ઉંચા' access_time 4:01 pm IST\nપોલીસને પાણી 'બતાવવા' નહિ,પાણી બચાવવા સરકારની સૂચના access_time 3:59 pm IST\nવેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો access_time 12:57 pm IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nનાઇજીરિયામાં બોકો હરામના મામલે 20ને કેદ access_time 6:46 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ગયોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ સાઉથ આફ્રિકાને કચડ્યું :ટી-20માં સાત વિકેટે હરાવ્યું access_time 12:33 am IST\nવિન્ટર ઓલમ્પિકમાં રશિયાની 15 વર્ષીય એલિના ઝેગિટોવા છવાઈ access_time 4:55 pm IST\nઆ કારણથી કોમવેલ્થ ગેમમાં નથી રમે જિમનાસ્ટ દીપા access_time 4:54 pm IST\nઆર. બાલ્કી નિર્દેશિત બાયોપિકમાં નજરે પડશે કંગના રનૌત અને અમિતાભ બચ્ચન access_time 5:00 pm IST\nસલ્લુભાઈ બોબી દેઓલ સાથે વધુ ફિલ્મો કરે તેવી શક્યતા access_time 5:01 pm IST\nફિલ્મકાર રમેશ સિપ્પીને મળશે પહેલો રાજકપૂર એવૉર્ડ access_time 4:59 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-rapar-news-043503-1138139-NOR.html", "date_download": "2019-03-24T22:02:10Z", "digest": "sha1:Q7LDWL7T5MWQVJ7VJXS5XE5ZSDYYSMO4", "length": 15146, "nlines": 129, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "રાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું|રાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું", "raw_content": "\nરાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું\nરાપરની 12 બેઠક બિનહરીફ થયા બાદ 16 બેઠક માટે યોજાઇ ચુંટણી: 1 બુથ પર EVM ખોટકાયું\nભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલ રાપર નગરપાલિકાના 5 વોર્ડની 16 બેઠક માટે ઉત્સાહવર્ધક માહોલમાં 61.25 ટકા...\nભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલ રાપર નગરપાલિકાના 5 વોર્ડની 16 બેઠક માટે ઉત્સાહવર્ધક માહોલમાં 61.25 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાપરમાં પણ સોમવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.\nરાપર નગરપાલિકા ની ચૂંટણીને અનુલક્ષીને રાપર શહેરના તમામ બુથો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેનું મોનિટરીંગ ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા રાકેશ દેસાઈના માર્ગદર્શન તળે નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ દાયરા, પોલીસ ઈન્સ્પેક્ટર વી. પી જાડેજા, તથા સ્ટાફે સંભાળ્યું હતું. તો ઓબઝર્વર તુષાર ધોળકિયા, રીટનીંગ ઓફિસર અને અંજારના પ્રાંત અધિકારી વિજય રબારી, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, ડી. પી. રાઠોડ સહીતના સ્ટાફે મતદાન પ્રક્રિયા પાર પાડી હતી.\nમુંબઈ, ભુજ, ગાંધીધામ, અંજાર, રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી લોકો મતદાન કરવા માટે માદરે વતન રાપરમાં ઉમટી પડયા હતા. સવારે વોર્ડ નંબર એક અને સાત નંબરના બુથો પર ભીડ જોવા મળી હતી, તો વોર્ડ નંબર ત્રણની એક માત્ર બેઠક પર મતદાન થયું હતું. જેમાં બપોરે બાર વાગ્યા સુધી જોરદાર મતદાન થયું હતું અને ત્યારબાદ એકલદોકલ મતદારો મતદાન કરવા આવતા જોવા મળ્યા હતા.\nતો સૌથી વધુ ભીડ વોર્ડ નંબર છના સરસ્વતી કન્યા વિદ્યાલયના મતદાન કેન્દ્ર ખાતે શરૂ થયેલા મતદાન મથકો પર મતદારોની ભીડ જોવા મળી તો વોર્ડ નંબર ચારમાં પણ બપોર સુધી સારું મતદાન થયું હતું. વૃધ્ધ અને અપંગ મતદારો પણ હોંશભેર મતદાન કરવા ઉમટી પડયા હતા.\nભાજપ ને અગાઉ સાત બેઠકો બિનહ��ીફ મળી છે તો વોર્ડ એક, ચાર અને સાતમાં વિજયના વિશ્ચાસ સાથે નગરપાલિકામાં ભાજપનું શાસન ફરી આવશે તેવું ઈન્ચાર્જ અંબાવીભાઈ વાવીયા અને જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ\nલક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું. તો 5 બેઠક બિનહરીફ કબજે કર્યા બાદ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતું હોવાનું અગ્રણી ભચુભાઈ આરેઠીયા એ જણાવ્યું હતું.\nભચાઉ પાલિકા માટે 63.8, તો રાપરમાં 61.25 ટકા મતદાન\nત્રીજા વોર્ડમાં ઓછા મતદાને જગાવી ચર્ચા\nવોર્ડ નંબર 3 .માં કૉંગ્રેસ ના દિગજ ઉમેદવાર પુંજા ગેલા ચૌધરી ઉભેલા હોઈ લોકો ને તે વોર્ડ માં જંગી મતદાન ની આશા હતી પણ સૌથી ઓછું મતદાન તે વોર્ડ માં થયું હતું અને અત્યાર સુધી રાપર માં યોજાયેલી નગરપાલિકા ઓ ની ચૂંટણી ના ઈતિહાસ માં સૌથી ઓછું વોટિંગ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો.\nભચાઉની 28 બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ : સવારે મતદાનમાં ધીમી ગતી\nભચાઉ નગરપાલિકાના 7 વોર્ડના 28 સભ્યો ચુંટવા માટે શનિવારે શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પ્રક્રિયા સંપન્ન થઇ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપુર્ણ માહોલ વચ્ચે 63.8 ટકા જેટલું ઉત્સાહવર્ધક મતદાન થયાનું તંત્રના સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.\nશનિવારે ઉમેદવારોનું ઇવીઅેમમાં કેદ થયેલું ભાવિ હવે સોમવારે ખુલશે ત્યારે મતદાન સંપન્ન થયા બાદ બન્ને પક્ષોએ પોતા તરફી મતદાન થયાનું જણાવી વિજયનો દાવો કર્યો હતો. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રીયામાં શરૂઅાતના સમયગાળામાં મતદાનની ગતિ ધીમી રહ્યા બાદ દિવસ ચડતાં તેમાં વેગ આવ્યો હતો. મતદાન પ્રક્રિયાને પાર પાડવા માટે 29 મતદાન મથક ઉભા કરાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વાહનો મારફત મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવતા જોવા મળ્યા હતા.\nહાલ ભાજપના શાસન વાળી આ નગરપાલિકામાં ભાજપે સતાનું સિંહાસન જાળવી રાખવા તો કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડી સતા હાંસિલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચૂંટણી અધિકારી નવલદાન ગઢવીની આગેવાનીમાં મામલતદાર એચ. કેે. વાઘાણી, તેમજ તેમની ટીમે કામગીરી પાર પાડી હતી. તો પી.આઇ. ગોઢાણિયા સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહ્યો હતો.\n5મા વોર્ડમાં સૌથી વધુ, પહેલા વોર્ડમાં ઓછું મતદાન\nનગરપાલિકાના 7 વોર્ડ પૈકી 5મા વોર્ડમાં સૌથી વધુ 69.57 ટકા જયારે સૌથી ઓછું પહેલા વોર્ડમાં 54.99 ટકા મતદાન નોંધાયું હતું. 22868 પૈકી 8300 મતદારો મતદાન ��રવાથી દુર રહ્યા હતા.\nમુંબઇથી પણ મતદારો પવિત્ર ફરજ નિભાવવા પહોંચ્યા\nમુંબઇ તેમજ અન્ય વિસ્તારમાં રહેતા ભચાઉવાસીઓ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતની આહુતિ આપવા માટે ખાસ આવી પહોંચ્યા હતા. અને મતદાનની પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.\nકયાંક મશીન બગડ્યા, કયાંક મોડા પડયા\nભચાઉ શહેરમાં આજે સવારે એક વોર્ડ સુધી સત્તાવાળાઓ ઇવીએમ મશીન જ પહોંચાડી શક્યા ન હતા. આ માટે એવું બહાનું આપવામાં આવ્યું હતું કે, રસ્તામાં ખાડાઓ હોવાથી વાહન પહોંચી શક્યું ન હતું. તો વોર્ડ નંબર 4માં એક ઇવીએમમાં 6 નંબરનું બટન જ કામ કરતું ન હોવાને કારણે બપોરે 12.41 વાગ્યે તેને બદલવામાં આવ્યું હતું.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-IFTM-VART-after-the-bachchan-the-small-ant-also-gave-this-big-message-gujarati-news-5830024-NOR.html", "date_download": "2019-03-24T21:59:06Z", "digest": "sha1:KCK6SGZHJYZRFPJEG3SWY3XOOHT7FIQS", "length": 6523, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "After the Bachchan, the small ant also gave this big message|બચ્ચન બાદ નાનકડી કીડીએ પણ આપ્યો આ મોટો સંદેશ", "raw_content": "\nબચ્ચન બાદ નાનકડી કીડીએ પણ આપ્યો આ મોટો સંદેશ\nરાજસ્થાનના જોધપુરમાં બે દિવસ પહેલા શૂટિંગ દરમ્યાન બચ્ચનની તબિયત બગડી હતી.આ માહિતી અમિતાભે બ્લોગ અને ટ્વિટર પર આપી હતી.\nરાજસ્થાનના જોધપુરમાં બે દિવસ પહેલા શૂટિંગ દરમ્યાન બચ્ચનની તબિયત બગડી હતી.આ માહિતી અમિતાભે બ્લોગ અને ટ્વિટર પર આપી હતી.અમિતાભ બચ્ચને આ માહિતી આપતી વખતે પ્રેરણાદાયી વાત કરી જેમા તેમણે કહ્યું હતું કે ''બિના મહેનત કે કુછ નહીં મિલતા''.બચ્ચનની આ શીખ પછી કીડીનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો જોઈને તમને પણ લાગશે કે નાનકડી કીડીએ બચ્ચની શીખનો સ્વીકાર કરી મોટો સંદેશ આપ્યો છે.\nઅમદાવાદઃ રાજસ્થાનના જોધપુરમાં બે દિવસ પહેલા શૂટિંગ દરમ્યાન બચ્ચનની તબિયત બગડી હતી.આ માહિતી અમિતાભે બ્લોગ અને ટ્વિટર પર આપી હતી.અમિતાભ બચ્ચને આ માહિતી આપતી વખતે પ્રેરણાદાયી વાત કરી જેમા તેમણે કહ્યું હતું કે ''બિના મહેનત કે કુછ નહીં મિલતા''.બચ્ચનની આ શીખ પછી કીડીનો એક વીડિયો સામે આવ્યો છે.આ વીડિયો જોઈને તમને પણ લાગશે કે નાનકડી કીડીએ બચ્ચની શીખનો સ્વીકાર કરી મોટો સંદેશ આપ્યો છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00456.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "http://songspking.top/songspk.php?search=%E0%AA%9C%E0%AA%BE+%E0%AA%A4%E0%AB%81%E0%AA%82+%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87+%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AB%80", "date_download": "2019-03-24T21:25:23Z", "digest": "sha1:TQX5ENKCLMO26Y7ERRXEDMKAQ5XG3EBC", "length": 3806, "nlines": 103, "source_domain": "songspking.top", "title": "જા તું મને ભુલી Free Mp3 SongsPk Download", "raw_content": "\nRakesh Barot 0\\|ભગવાન તું એવું કર મારી mp3\nતુ મને ભુલી જા હું તને ભુલી mp3\nનવા અંદાજમાં ભગવાન તું એવુ mp3\nજા તુ મને ભુલી જા સ્ટેટસ_ Kishan mp3\nજા તુ મને ભુલી જા \nવિક્રમ ઠાકોર તું મને ભુલી જા mp3\n👉જા તું મને ભુલી જા ☝_ ન્યુ mp3\nAshok Thakor ભગવાન તુ એવુ કર મારી mp3\nતુ મને ભુલી જાય એવુ નઇ થાય mp3\nજા તું મને ભૂલી જા કિશન mp3\nબાર બાર વર્ષ નો પ્રેમ તું mp3\nતું ભલે ભૂલી જાય હું નહિ mp3\nમને ભુલી જા રાધા તું ભૂલી જા mp3\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/national/item/6407-%E0%AA%85%E0%AA%9F%E0%AB%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AB%80-%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A6%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0,-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%A6%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B5%E0%AB%87%E0%AA%9C-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AB%80%E0%AA%A7%E0%AA%BE", "date_download": "2019-03-24T21:44:46Z", "digest": "sha1:3SV4P5SN7YJG6CO52SMYTPK42CWORGBN", "length": 12318, "nlines": 97, "source_domain": "instanews24x7.com", "title": "અટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશન��� ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nઅટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે પહેલાં કહ્યું હતું કે, દસ્તાવેજોની ચોરી થઈ ગઈ છે.ત્યારપછી તેમણે કહ્યું કે, દસ્તાવેજો ચોરી નથી તેની ફોટોકોપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nસુપ્રીમ કોર્ટમાં દસ્તાવેજોની ચોરી વિશે આપવામાં આવેલા નિવેદન વિશે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલ પર આકરા પ્રહાર કર્યા છે. વેણુગોપાલે શુક્રવારે કહ્યું હતું કે, દસ્તાવેજોની ચોરી થઈ હોવાની વાત એકદમ ખોટી છે. અરજી કરનારે તેની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે. આ વિશે ચિદમ્બરમ કહ્યું કે, મને લાગે છે કે, ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધાં.\nપી. ચિદમ્બરમ કહ્યું કે, બુધવારે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રાફેલ ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજોની ચોરી થઈ ગઈ છે. ત્યારપછી તેમણે શુક્રવારે કહ્યું કે, દસ્તાવેજોની ચોરી નથી થઈ પરંતુ તેની ફોટોકોપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હું સરકારના સામાન્ય જ્ઞાનને સેલ્યુટ કરુ છું.\nદસ્તાવેજોની ચોરી થઈ હોવાની વાત સંપૂર્ણ રીતે ખોટી: સુપ્રીમ કોર્ટમાં મેં જે કહ્યું હતું, તેનો અર્થ એવો નથી થતો કે દસ્તાવેજોની ચોરી થઈ છે. હું એવું કહેવા માંગતો હતો કે, અરજી કરનારે મૂળ દસ્તાવેજોની ફોટોકોપીનો ઉપયોગ કર્યો છે અને તે દસ્તાવેજો ખૂબ ખાનગી હતા. દસ્તાવેજોની ચોરી થઈ છે તે વાંત સંપૂર્ણ રીતે ખોટી છે. જે દસ્તાવેજોના આધાર પર યશવંત સિન્હા, અરુણ શૈરી અને પ્રશાંત ભૂષણ તપાસની માંગ કરતી અરજીઓ પર પુન:વિચારણાંની અરજી કરવાની માંગણી કરી રહ્યાં છે તે ત્રણ મૂળ દસ્તાવેજની કોપી હતી.\nન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, બુધવારે સુનાવણી દરમિયાન અટૉર્ની જનરલે જણાવ્યું હતું કે, રક્ષા મંત્રાલયની આ ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજોના આધાર પર પુન:વિચારણાં અરજી દાખલ કરવામાં આવી છે. વેણુગોપાલે કહ્યું કે, કોર્ટની અવગણના અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે. આ સંજોગોમાં અરજીને રદ કરી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં પુન:વિચારણાં અરજીઓ પર 14 માર્ચ સુધી સુનાવણી ટાળી દેવામાં આવી છે.\nરાહુલ અને વિપક્ષી નેત��ઓએ કર્યા હતા આકરા પ્રહાર: રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો સરકાર કહી રહી છે કે, રાફેલ સોદાના દસ્તાવેજો ચોરી થયા હોવાથી ઓફિશિયલ સિક્રેટ્સ એખ્ટનું ઉલ્લંઘન થયું છે. તો તેમના પર એફઆઈઆર થવી જોઈએ. પીએમઓનો અર્થ વડાપ્રધાન ઓફિસ નહીં સીધો વડાપ્રધાન એવો જ થાય છે. આ સિવાય અન્ય પણ ઘણાં વિપક્ષી નેતાઓએ દસ્તાવેજ ચોરી થયા હોવાની વાત સ્વીકારી હતી અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nવિરાટની 41મી સદી છતાં ભારત 32 રને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ સીરિઝ જીવંત રાખી\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nરામરહીમની હનીપ્રીત નેપાળમાં સંતાઈ, હરિયાણામાં FIRનોંધાઈ\nહેલો, સેન્ટા કલોઝ કયાં પહોંચ્યા\nઈવાન્કાની થઈ મોદી-સુષ્મા સાથે મુલાકાત, GESનું કરશે ઈનોગ્રેશન\nસુરતમાં વાછરડાનું માથું મળતા તંગદિલી સ્થિતિ, પોલીસે 40 ટીયરગેસ છોડ્યા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-9-wonder-benefits-of-daily-abdominal-massage-gujarati-news-5827007-PHO.html", "date_download": "2019-03-24T21:53:13Z", "digest": "sha1:WYAS5WSA5MPXUYE6HRTOHPTEYBUFFJCC", "length": 6464, "nlines": 102, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "9 wonder benefits of daily Abdominal Massage|રાતે 2-3 મિનિટ પેટ પર આ રીતે મસાજ કરો, પેટની ચરબી ઘટશે ને મળશે 9 લાભ", "raw_content": "\nરાતે 2-3 મિનિટ પેટ પર આ રીતે મસાજ કરો, પેટની ચરબી ઘટશે ને મળશે 9 લાભ\nઆ 9 સ્વાસ્થ્ય ફાયદા એકવાર જાણો, તમે પણ રોજ ભૂલ્યા વિના કરશો પેટની માલિશ\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પ્રાચીનકાળથી માલિશ કરીને ઘણી સમસ્યાઓ દૂર કરવામાં આવે છે. પણ તેના અદભુત ગુણો અને લાભ વિશે આજે પણ લોકો અજાણ છે. જો યોગ્ય રીતે અને નિયમિત પેટની માલિશ કરવામાં આવે તો શરીર નિરોગી બની શકે છે.\nપેટની માલિશના અનેક લાભ જાણો\nપેટની માલિશ કરવાથી શારીરિક અને માનસિક બન્ને રીતે ફાયદા થાય છે. પેટની માલિશ કરવા માટે સૌથી પહેલાં પીઠના બળે સૂઈ જવું. ત્યારબાદ હાથમાં તેલ લગાવી પેટ પર ગોળાકારમાં હાથ ફેરવતા પેટની માલિશ કરો. 2-3 મિનિટમાં 30થી 40વાર ગોળાકારમાં મસાજ કરો. રોજ રાતે સૂતા પહેલાં તમે આ રીતે મસાજ કરીને ફ્લેટ ટમી પણ મેળવી શકો છો.\nતેલની માલિશથી મળતો ગરમાવો અનુભવો અને તમારું મગજ શાંત કરીને ધ્યાન માલિશ પર કેન્દ્રિત કરો. એક જ સપ્તાહ જો નિયમિત આ મસાજ કરશો તો તમે જાતે તેના ફાયદા અનુભવશો.\nઆગળ વાંચો પેટની 2-3 મિનિટ રોજ માલિશ કરી લેવાથી શરીર પર કેવી અસર થાય છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00457.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://4masti.com/ganesh-will-overcome-obstacles-in-life/", "date_download": "2019-03-24T22:08:50Z", "digest": "sha1:UT6GVHPDVP2GLQZDEM3DDY3VOLSJAQJ6", "length": 19815, "nlines": 74, "source_domain": "4masti.com", "title": "ગણેશજી જીવનની અડચણોને કરશે દુર, આ પાંચ રાશીઓનું ચમકશે ભાગ્ય, મળશે મોટી સફળતા |", "raw_content": "\nInteresting ગણેશજી જીવનની અડચણોને કરશે દુર, આ પાંચ રાશીઓનું ચમકશે ભાગ્ય, મળશે મોટી...\nગણેશજી જીવનની અડચણોને કરશે દુર, આ પાંચ રાશીઓનું ચમકશે ભાગ્ય, મળશે મોટી સફળતા\nભગવાન ગણેશજીને બધા દેવતાઓમાં પહેલા પૂજવામાં આવે છે. જો કોઈ પણ દિવસે કોઈ પણ કામ શરુ કરવામાં આવે છે, તો સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરીને શરુ કરવામાં આવેલા કાર્ય સફળ થાય છે, અને વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા મુજબ આજથી ગણેશજી અમુક રાશીઓ ઉપર મહેરબાન રહેવાના છે, જેના કારણે આ રાશીઓના જીવનમાં આવનારી તમામ અડચણો દુર થશે, તેમને નસીબનો પુરતો સહકાર મળશે અને સફળતાના શિખર સુધી પહોંચવામાં મદદ મળશે. આજે અમે તમને એ નસીબદાર રાશીઓ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.\nઆવો જાણીએ ગણેશજી કઈ રાશીઓના જીવનની અડચણો કરશે દુર :\nવૃષભ રાશી વાળા વ્યક્તિઓ ઉપર ભગવાન ગણેશજી મહેરબાન રહેવાના છે. તમને અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થઇ રહ્યા છે. સટ્ટાબાજી દ્વારા તમને સારો એવો લાભ મળી શકે છે. તમે તમારા કાર્ય ક્ષેત્રમાં સતત સફળતા સાથે આગળ વધશો, જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. તમારા દ્વારા બનાવવામાં આવેલા આયોજન સફળ થશે. જે વ્યક્તિ વેપારી છે તેમના વેપારનો વિસ્તાર થઇ શકે છે. ઘર પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રવાસ ઉપર જવાનું આયોજન બનાવી શકો છો. ગણેશજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં આવનારી તમામ અડચણો દુર થશે.\nકર્ક રાશી વાળા વ્યક્તિઓ ઉપર ભગવાન ગણેશજી મહેરબાન રહેવાના છે. તમારા અટકેલા તમામ કાર્યો પુરા થઇ શકે છે. ઘર માટે જરૂરી વસ્તુની ખરીદી કરી શકો છો. તમાર�� કાંઈક અલગ કરવાની ટેવ તમને સફળતા તરફ લઇ જશે. મિત્રોનો પૂરો સહયોગ મળશે, પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદ દુર થશે. કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલા ફેરફાર ફાયદાકારક સાંબિત થશે. ધંધાની બાબતમાં કોઈ પ્રવાસ ઉપર જવું પડી શકે છે. તમારો સંપર્ક એક એવા વ્યક્તિ સાથે થઇ શકે છે જે તમારા માટે ઘણા મદદરૂપ સાબિત થશે.\nવૃશ્ચિક રાશી વાળા વ્યક્તિઓ ઉપર ભગવાન ગણેશજી મહેરબાન રહેવાના છે. તમારા દ્વારા શરુ કરવામાં આવેલા ધંધામાં સફળ થશો, જો તમે ક્યાય રોકાણ કરો છો તો તેમાં તમને સારો લાભ મળવાના યોગ ઉભા થઇ રહ્યા છે. તમને તમારા દુશ્મનોથી છુટકારો પ્રાપ્ત થશે, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જે વ્યક્તિ વિદ્યાર્થી છે તેમણે પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે, તમારો પ્રતિસ્પર્ધી સ્વભાવ તમને વિજય અપાવવામાં મદદ કરશે, તમારું આરોગ્ય સારું રહેશે.\nમકર રાશી વાળા વ્યક્તિઓ ઉપર ભગવાન ગણેશજીની કૃપાથી શારીરિક અને માનસિક લાભ પાપ્ત થઇ શકે છે. તમને આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે. ઘર પરિવારની આર્થીક સ્થિતિ મજબુત બનાવવામાં તમે મહત્વની ભૂમિકા ભજવશો. તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે તેમણે પ્રેમ સંબંધની બાબતમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી ધંધા વાળા વ્યક્તિઓને પનોતી મળવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમને આર્થિક નફો મળી શકે છે. ગણેશજીની કૃપાથી ધન સાથે સંબંધિત તમામ તકલીફો દુર થશે.\nકુંભ રાશી વાળા વ્યક્તિઓ ઉપર ભગવાન ગણેશજીની કૃપાથી આર્થિક બાબતમાં સુધારો આવવાનો છે. આ રાશી વાળા વ્યક્તિઓને ભૌતીક સુખ સુવિધાની વસ્તુઓ પ્રાપ્ત થઇ શકે છે. ઘર પરિવારના સભ્યોમાં પ્રેમ જળવાયેલો રહેશે. જો તમે થોડો પ્રયાસ કરશો તો તમારા કાર્યક્ષેત્રમાં વધુ સફળ થઇ શકો છો. તમને તમારા નસીબનો પૂરો સાથ મળશે, તમે કોઈ નવા કાર્ય પ્રત્યે ઉત્સાહિત રહેશો. પૂજા પાઠમાં તમારું મન લાગશે.\nઆવો જાણીએ બીજી રાશીઓનો કેવો રહેશે સમય :\nમેષ રાશી વાળા વ્યક્તિઓને આવનારા સમયમાં કોઈપણ લાંબા રોકાણથી દુર રહેવાની જરૂર છે. તમે તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો. વાહન ચલાવતી વખતે તમારે સાવચેત રહેવું પડશે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે તેમના માટે આવનારો સમય સારો રહેશે. પરંતુ તમારે તમારા કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે, જેના કારણે શારીરિક અને માનસિક રીતે થાકનો અનુભવ કરશો. પારિવારિક મતભેદ થવાની શક્યતા ઉભી થઇ રહી છે, જેના કારણે વધુ ચિંતા રહેશે.\nમિથુન રાશી વાળા વ્યક્તિઓનો આવનારો સમય મિશ્ર સાબિત થશે. આ રાશી વાળા વ્યક્તિઓએ આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સંબંધિઓ સાથે મતભેદ થઇ શકે છે. તમે કામકાજને લઈને થોડા ચિંતિત જોવા મળશો. જો તમે ક્યાંય રોકાણ કરો છો, તો તમને તેમાં સારો લાભ મળી શકે છે. જીવનસાથીનો પૂરો સાથ પ્રાપ્ત થશે.\nસિંહ રાશી વાળા વ્યક્તિઓનો આવનારો સમય સામાન્ય રહેશે. ઘર પરિવારમાં આનંદ જળવાયેલો રહેશે. તમારા આરોગ્યમાં સુધારો આવી શકે છે, પરંતુ તમે કોઈની ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ ન કરો, નહી તો તમારે નુકશાન સહન કરવું પડશે. તમારે પોતાના ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે, ઘરમાં તાલમેલ જાળવી રાખવા સાથે હળીમળીને કામ કરવું. જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો, કાર્યક્ષેત્રમાં સાથે કામ કરી રહેલા લોકોનો પૂરો સાથ પ્રાપ્ત થશે.\nકન્યા રાશી વાળા વ્યક્તિઓએ આવનારા સમયમાં મહત્વના નિર્ણયો લેવાથી દુર રહેવાની જરૂર છે. તમે વધુ તણાવનો અનુભવ કરશો. કોઈ વાતને લઈને તમારું મન ચિંતામાં લાગી રહેશે. પૈસાની લેવડ દેવડમાં તમારે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તમે આવનારા સમયમાં ક્યાય પણ રોકાણ ન કરશો, પ્રવાસ દરમિયાન તમારું આરોગ્ય બગડી શકે છે, એટલા માટે તમે તમારા આરોગ્યની વિશેષ કાળજી રાખશો.\nતુલા રાશી વાળા વ્યક્તિઓએ આવનારા સમયમાં પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં કોઈ સાથે વાદ-વિવાદ થવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમારા મનમાં નકારાત્મક વિચાર ન આવવા દો. તમારે વધુ ધનનો ખર્ચ થઇ શકે છે, એટલા માટે જરૂરી વસ્તુ ઉપર જ ધન ખર્ચ કરો. તમે સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો છો, તમને તમારા કાર્યમાં તમારા કોઈ મિત્રની મદદ મળી શકે છે, તમે કોઈ મહિલા તરફ આકર્ષિત થઇ શકો છો.\nધન રાશી વાળા વ્યક્તિઓએ આવનારા સમયમાં પોતાની ભાવનાઓ ઉપર કાબુ રાખવાની જરૂર છે. સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા ઉભી થઇ રહી છે. જો તમે કોઈપણ પારિવારિક બાબતમાં નિર્ણય લો છો તો સમજી વિચારીને પછી જ નિર્ણય લેશો, કાર્યક્ષેત્રમાં નોકરી ધંધા વાળા વ્યક્તિઓને ઉપરી અધિકારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે, તમે કોઈપણ કાર્ય સમજી વિચારીને કરશો, કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી.\nમીન રાશી વાળા વ્યક્તિઓનો આવનારો સમય મધ્યમ ફળદાયી રહેવાનો છે. તમે તમારા સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસને કારણે આજુબાજુના લોકોને પ્રભાવ���ત કરી શકો છો. તમારો વધુ ખર્ચ તમારા બજેટને બગાડી શકે છે, એટલા માટે તમે ખોટા ખર્ચા ઉપર ધ્યાન આપો. તમારા આયોજન વચ્ચે અટકી શકે છે, જેના કારણે જ તમે દુ:ખી રહેશો. માતાનું આરોગ્ય બગડવાની શક્યતા ઉભી થઇ રહી છે. તમે કોઈ સાથે જલ્દી મિત્રતા ન કરો, નહિ તો તમારે પસતાવું પડી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nનવું આધુનિક લીંપણ જે કરે છે ઘરને જીવાણું, કીટાણું અને રોગાણું...\n\"છાણ ગાથા, છાણથી લિપો ઘર - સ્વસ્થ ઘર, છાણનું જીવાણુંનાશક શક્તિને વેજ્ઞાનિક પ્રમાણ\" સિમેન્ટ આવતા પહેલા આપણે બધા છાણ અને માટીથી લીપેલા જુના ઘરમાં રહેતા...\nઇન્ટરવ્યૂમાં પૂછ્યું – અમીર અને ગરીબ બનેંના ઘરમાં આગ લાગે, તો...\nઆધાર ડેટાને 4 સ્ટેપમાં ઘર બેઠા કરી દો લોક, તમારી ઈચ્છા...\nબસ લોટ, પાણી, તેલ નાખી દો, બનીને તૈયાર થઇ જશે સરસ...\nઅભી અભી, જમ્મુ, શ્રીનગર, લેહ, ચંદીગઢ અને અમૃતસરના ઍરપોર્ટ બંધ કરાવ્યા,...\nગુમનામીનું જીવન જીવવા મજબુર છે બોલીવુડની “ગંગા”, એક ભૂલે બર્બાદ કરી...\nસનેડો ભૈ…..સનેડો લાલ લાલ સનેડો, હમજીને હાંભળજો લાલ લાલ...\nઆ 6 સ્ટારને રિયાલિટી શો માં મળી હાર, પરંતુ તો પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/lunawada-technology-news?pagenumber=2", "date_download": "2019-03-24T21:44:30Z", "digest": "sha1:XPSJEK46C6N7DZE6N5FIPNWHIOPQA4DQ", "length": 5309, "nlines": 77, "source_domain": "lunawada.com", "title": "lunawada. Technology News", "raw_content": "\nGoogle આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ\nકંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.\nઆવી રહ્યું છે Jio GigaFiber, 15 ઓગસ્ટથી બુકિંગ શરૂ, 'આ' રીતે થશે રજિસ્ટ્રેશન\nરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 41મી એજીએમમાં મહત્વની જાહેરાત કરી હતી\nફોનમાં આપોઆપ આધાર હેલ્પલાઈન નંબર સેવ થવા પર ગૂગલે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...\nકેટલાક મોબાઈલ ફોનમાં ફોનધારકોની મંજૂરી વગર જ આધાર હેલ્પલાઈન નંબર પહેલેથી સેવ હોવાનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયા બાદ વિવાદ ઉભો થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ફોનમાં UIDAIનો જૂનો હેલ્પલાઈન નંબર 1800-300-1947 કેવી રીતે આપોઆપ સેવ થઈ રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ UIDAIએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ એજન્સીને આ નંબર સેવ કરવા માટે કહ્યું નથી અને હેન્ડસેટ બનાવતી કંપનીઓનું પણ કહેવું છે કે, તેણે આ નંબર નાંખ્યો ન હતો. હવે આ મામલે ગૂગલે મોટો ખુલાસો કર્યો છે.\nWhatsApp નું ખાસ ફીચર ગ્રુપ વીડિયો કોલિંગ લોંચ, યૂજર્સ આ રીતે ઉઠાવી શકે છે ફાયદો\nફેસબુકની ઇસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપમાં પહેલાં ઓડિયો કોલિંગની શરૂઆત કરવામાં આવી. પછી વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. ડેવલોપર કોંફ્રેંસ F8 માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહી, પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપના અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. આજથી દુનિયાભરના iOS યૂજર્સ અને એંડ્રોઇડ યૂજર્સને મળશે. વોટ્સઅપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂજર્સ એકસાથે વીડિયો ચેટ કરી શકે છે.\nએન્ડ્રોઇડના દુરુપયોગ બદલ ગૂગલને રૂ.343 અબજનો દંડ\nએન્ડ્રોઈડ એ ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ છે, જેના દ્વારા ગૂગલે સર્ચ એન્જિનમાં મોનોપોલી સર્જી છે: યુરોપિય\nતમે તમારા સ્માર્ટ ફોનમાં રેફરન્સ એપ રાખો છો \nવિદ્યાર્થીના સ્માર્ટફોનમાં કઈ એપ અચૂક હોવી જોઈએ ફેસબુક કે વોટ્સએપ કહેતા હો તો સોરી, સવાલ તમે ફરી વાંચો ફેસબુક કે વોટ્સએપ કહેતા હો તો સોરી, સવાલ તમે ફરી વાંચો એમાં 'હોય છે' નહીં પણ 'હોવી જોઈએ' એમ પૂછ્યું છે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/11/27/karkirdi-karkhana/", "date_download": "2019-03-24T22:26:07Z", "digest": "sha1:5PTWUCXMDODKVYLCGV577RIJWK2TDG6Q", "length": 26869, "nlines": 162, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી\nNovember 27th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ડૉ. પંકજ જોશી | 6 પ્રતિભાવો »\n[ ભારતના મુખ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા શ્રી પંકજભાઈના નામ તેમજ તેમના લેખનથી આપણે સૌ પરિચિત છીએ. તેઓએ આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત ઉપર પી.એચ.ડી. પ્રાપ્ત કરી છે. હાલ તેઓ મુંબઈની ‘ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ ખાતે પ્રોફેસર તરીકે સંશોધનકાર્ય કરી રહ્યાં છે. તારાઓના ગુરુત્વીય ભંગાણ અને વિલય વિશેની એમની ફાયરબોલ થિયરીની આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાઈ છે. ગુજરાતી ભાષા અને યુવાશિક્ષણ વિશે તેઓ સતત ચિંતિત રહે છે. તેમના પ્રસ્તુત લેખમાં પણ કારકિર્દીની રેસમાં જીવનનો આનંદ ખોઈ નાખતાં યુવાનો પ્રતિ ચિંતા વ્યક્ત થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.]\n[dc]એ[/dc]ક મિત્રનો દીકરો ચૌદ-પંદર વરસનો છે. દસમાની પરીક્ષા હમણાં જ આપી. સવારે સાડા-સાતે શાળા શરૂ થાય. બપોરે અઢી વાગે પાછો આવે. પછી સાડા-ત્રણે ક્લાસમાં જવાનું. અત્યારથી આઈ.આઈ.ટી.ની તૈયારી શરૂ. કોચિંગ ક્લાસમાંથી રાત્રે સાડા-આઠે પાછો આવે. પછી જમી લેવાનું અને રાત્રે સાડા-નવે બધું ક્લાસનું અને શાળાનું હોમ-વર્ક કરવા બેસી જવાનું. તે એ બધું રાત્રે એક વાગ્યા સુધી ચાલે. ત્યારે એ સમયે સુવે અને ફરી સવારે સાડા-છ વાગે ઉઠીને જેમ તેમ નાસ્તો કરી નિશાળે ભાગતો થાય \nતેના મમ્મી-પપ્પાને મેં પૂછ્યું કે તેને આ બધું અને આટલી મજૂરી ફાવે છે અને ગમે છે આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે આટલી નાની ઉંમરમાં આટલું યંત્રવત જીવન, વરસના બાર મહિના આ જ રીતે અને બાળકના મન પર તેની શી અસર થાય અને બાળકના મન પર તેની શી અસર થાય ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ ન���ી ત્યારે તેઓ કહે કે એ તો બધું કરવું જ પડે, તેમાં કંઈ ચાલે જ નહી આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે આમાં ગમવા-ન ગમવાની વાત જ ક્યાં આવે એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે એન્જિનિયર થવું હોય, કારકિર્દી બનાવવી હોય તો અત્યારે તો આ જ રસ્તો છે, આમ જ કરવું પડે અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને અમારે તો જરા મોડું થઈ ગયું, નહીં તો આઈ.આઈ.ટી.ના ક્લાસ તો આઠમા-નવમા ધોરણથી જ શરૂ થઈ જાય છે, ત્યારે જ શરૂ કરી દેવાના હોય ને મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું મેં કહ્યું કે આમાં તેના શોખ, રસના વિષયો, આ બધાનું શું તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને તેઓ કહે, તેનું કંઇ નહી. કેરિયર તો બનાવવી પડશે ને અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે અને તે માટે તો આ સિવાય ચાલે જ નહીં, પછી ગમે કે ન ગમે અત્યારે તો છોકરાઓને રાત-દી મહેનત કરવી પડે તેવું છે \nમને તરત એક જ વિચાર આવ્યો કે આપણા દેશમાં બાળ-મજૂરીની વાતો તો ઘણી થાય છે. તો આ પણ અઢાર-વીસ કલાકની બાળ મજૂરી નથી તો શું છે અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે અને સુખી-સદ્ધર માતા-પિતાઓ હોંશે હોંશે પોતાના બાળકોને આવા બધા કેળવણીના કારખાનાઓમાં ખુશીથી ધકેલી દે છે તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે તેમાં બાળકને સફળતા મળી તો રાજીના રેડ અને ગામ ગજવશે અને નિષ્ફળતા મળી તો જાણે દુનિયા ડૂબી ગઈ તેવો શોક અને ખરખરો કરશે આમાંથી પરિણામ શું આવે છે આમાંથી પરિણામ શું આવે છે છોકરા હોંશિયાર અને મહેનતુ હોય તો કંઈ ને કંઈ કરી તો લે છે, પરંતુ તેઓ અતિ યંત્રવત બનતા જાય છે. તેમનામાં એક પ્રકારની લાગણી શૂન્યતા જન્મવા લાગે છે અને તેઓ જડ જેવા બનતા જાય છે. કેરિયર અને કારકિર્દીને નામે તેમના પર જે એક પ્રકારનો બળાત્કાર વર્ષો સુધી થયા કરે છે તેના પરિણામે દુનિયાને જોવાની તેમની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આમાં મૂળ કામ બાળકની સર્જનાત્મકતાનો નાશ થવાનું જ થાય છે અને છેવટે શાળાઓ, માતા-પિતા અને બાળકની લાગણીશૂન્યતા… આ જ સરવાળો નીકળે છે.\nમહેનત કરવાની, ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત ક���વાની કે કારકિર્દીઓ બનાવવાની ના નથી અને તેમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ તે આવી અને આટલી હઠ કરીને જોર-જુલમથી ન થવું જોઈએ, જે માતા-પિતાઓ અને શાળાઓ આજે કરે છે. કેવળ સહજતા, સમજણ અને રસપૂર્વક બાળક પ્રેરાવું જોઈએ, પોતે જે કંઇ કરે તેમાં. કદાચ સાચી કેળવણીનું હાર્દ એમાં જ છે. વાસ્તવમાં શાળાઓનું તો કાર્ય જ આ છે અને બાળકનો સહજ વિકાસ તેનું નામ જ સાચી કેળવણી છે. પણ આજે તો આપણી મોટાભાગની શાળાઓ કેળવણી આપનાર સંસ્થાઓ નહીં પણ કારકિર્દીના કારખાનાંઓ બની ચુકી છે કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે, ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.’ જો શક્ય હોય તો આપણી આધુનિક શાળાઓના ‘મેનેજમેન્ટ’ શિસ્તને નામે આ પણ કરે તેવી આજે પરિસ્થિતિ છે.\nઆ બધામાં મૂળ વૈજ્ઞાનિક વાત સમજવાની છે તે એ છે કે માતા-પિતાનો કે સમાજનો મૂળ ઉદ્દેશ્ય શું છે છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને છેવટે તો પોતાનું બાળક તેના જીવનમાં સુખી થાય, તેના જીવનમાં આનંદ પ્રગટે, તે શરીર અને મનથી એક અતિ આરોગ્યપૂર્ણ, સ્વસ્થ અને વિકાસશીલ જીવન જીવે… આ જ આપણે ઇચ્છીએ છીએ ને પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય પણ જે પ્રકારનો અત્યાચાર આજે કેળવણી અને કારકિર્દીને નામે આજે બાળક પર થાય છે તેમાં એની સ્વસ્થ મનોભૂમિકાનો તો કેવળ નાશ જ થઇ જાય છે. છેવટે પેદા થાય છે તે તો એક યંત્રવત અને જડ વ્યક્તિત્વ, જેમાં સુખ પાંગરવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય આને કારણે જ આજે બાળકોમાં પણ અનેક માનસિક વિકૃતિઓ અને આપઘાતોનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને અન્ય અનેક વિચાર વમળોમાં પણ બાળકો ફસાય છે. આ બધી કહેવાતી આધુનિક વિચારધારા તથા વિકાસની બલિહારી છે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓમાં અને આવી બીજી સંસ્થાઓમાં પણ અનેકવાર વિદ્યાર્થીઓ ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. આ બધાનું મૂળ કારણ આપણા કેવળ ખોટા અગ્રતાક્રમો જ છે. આવા બાળકો પછી ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.\nકેટલાક સ��ય પહેલાં મુંબઈમાં અને અન્યત્ર ઉપરા-ઉપરી અનેક વિદ્યાર્થીઓના આપઘાતોના કિસ્સાઓ બન્યા હતાં તે ઘણાને યાદ હશે. કમનસીબી એ છે કે આપણે કાયમી ઉપાય કરવાને બદલે આ બધું બહુ જલદીથી ભૂલી જઈએ છીએ. આ બધી આત્મહત્યાઓ ભણવાના અને પરીક્ષાઓને લગતા પ્રશ્નો અને તાણમાંથી જ પેદા થઈ હતી અને આજે પણ થતી રહે છે. આ નવ યુવાનો કેવી કારમી મનોવ્યથામાંથી પસાર થતા હશે તેની કલ્પના તો કરી જુઓ પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી પરંતુ આજે તો આપણને આપણા ‘વ્યસ્ત’ જીવનમાંથી એ વિશે વિચારવાનો પણ સમય નથી ખરેખર તો કરવા જેવું એક કામ એ છે કે એક રવિવારે નિરાંત હોય ત્યારે શાંતિથી એક ઓરડામાં બારણાં બંધ કરીને પંદર મિનીટ બેસી જાઓ અને તમારા બાળકના અંતરમાં પ્રવેશ કરવાનો, તેની માનસિકતા સમજવાનો પ્રયત્ન અને વિચાર કરો. એ સમયે બીજો કોઈ વિચાર કે બીજી વાત ન જોઈએ. અને તમને તેમાંથી બાળકની ઘોર માનસિક તાણ તરત સમજાશે.\nમૂળ વાત એ થઈ છે કે આજે આપણા સમાજ પાસે સાચી સફળતા એટલે શું તે વિચારવા-સમજવાની પૈસા સિવાય કોઈ અન્ય દ્રષ્ટિ જ રહી નથી. બાળકને આપણે જીવન માટે તૈયાર કરવું છે કે કેવળ પૈસા કમાવાનું મશીન બનાવવું છે અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી અહીં જે. આર. ડી. ટાટાની એક વાત યાદ કરવા જેવી છે. આપણો દેશ ‘સુપર પાવર’ બની જાય તેવી વાત જયારે થાય ત્યારે તેઓ કહેતા, ‘મારો ભારત દેશ સુખી બને એ મારે જોઈએ છીએ, સુપર પાવર બને તે નહી \nઅલબત્ત, અહીં સ્વાભાવિક પ્રશ્ન તમે એ જ કરશો કે આ બધામાં તે વળી ઉપાય શું અને આમાં તે સુધારો કેમ કરીને થાય આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવું પણ અહીં નિરાશાજનક અભિગમ અપનાવવાની જરૂર નથી. એકવાર વાસ્તવિક પરિસ્થિતિ સાચી રીતે સમજીને વિચાર કરવાનું શરૂ કરીએ એટલે પરિવર્તન અવશ્ય શરૂ થાય જ છે. એટલે સહુથી પહેલું કામ વિચાર કરવાની શરૂઆત કરવાનું છે.\n« Previous આર્થર એશનો પુત્રીને પત્ર – અનુ. એન.પી. થાનકી\nમહાકવિ કાલિદાસનું જીવન – ગૌતમ પટેલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવન એવું જીવો કે જાણે ઉત્સવ – ભૂપત વડોદરિયા\nઆ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દ��ેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ પણ નહોતી અને તેને મહત્વાકાંક્ષા જેવું પણ કંઈ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, પણ આટલી ઉંમરમાં પીડા તો પુષ્કળ વેઠી હતી. હાડકાનાં માળા જેવો ... [વાંચો...]\nબાળકનું જીવન ઘડતર – તેજલ પરિમલ ભટ્ટ\nમુંબઈના માણસોથી ભરચક વિસ્તારમાં રહેતા નિર્મળાદાદીએ આ શહેરને છેલ્લા ૬૫ વર્ષોથી નિહાળ્યું હતું. માનવ મહેરામણથી ભરાતું જતું અને માનવતા ઘટાડતું જતું આ મુંબઈ શહેર. પોતાના બાળપણથી લઈને તેમના પૌત્રોના બાળપણનું સાક્ષી આ શહેર હતું. આજે નિરાંતે એકલા બેસી ઘરમાં તેઓ જાણે ભૂતકાળને વાગોળી રહ્યા હતા. પોતાનો એકનો એક દીકરો અજય, તેની પત્ની શેફાલી અને પૌત્રો જય તથા જશ -આ હતો ... [વાંચો...]\nગૌરી – ચન્દ્રકાન્ત શેઠ\nગૌરી મારી પરમ શુભેચ્છક-હિતચિંતક રહી છે. મને યાદ છે બોરવાળા પ્રસંગો. ગૌરીને બોર ખૂબ ભાવતાં. મને એ કહે, ‘પેલી તલાવિયાની બોરડી પર મજાનાં બોર લાગ્યાં છે.’ ને હું એ વાતનો મર્મ તુરત જ સમજી જતો. સાંજે એના પગ આગળ મારાં ખમીસ-ચડ્ડીનાં બધાંયે ખિસ્સાં ઠાલવતો. લિસ્સાં; ચમકતાં બોર, શબરીની જેમ હું ચાખીને નહોતો લાવતો એટલું જ. ગૌરી બોર લે, ચાખે અને ... [વાંચો...]\n6 પ્રતિભાવો : કારકિર્દીના કારખાનાં – ડૉ. પંકજ જોશી\nસાચે જ બાળકોના રસ , ઈચ્છા , કબેલિયત વગેરેને સમજીને તેમનું ઘડતર કરવાનું વિચારવું એ દરેક વાલી માટે જરૂરી નહીં બલ્કે અનિવાર્ય છે. સાથે સાથે સમાજનો માહોલ પણ બદલવો પડશે.માત્ર ડીગ્રીથી નહિ પરંતુ સમાજોપયોગી થઈને જ સુખી થવાય એ સત્યને સૌને સમજાવવું પડશે.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nથ્રિ ઇદ્ડિયટ મા આ જ વાત ચે\nસરસ વાત કરી છે ડૉક્ટર સાહેબે..દરેક માતાપિતા જેમ બને તેમ જલ્દી આ વાત સમજી લે એ સ્વસ્થ અને સજાગ ભારત માટે ખુબ જરૂરી છે. બાળકને શિક્ષણનો સાચો આનંદ સમગ્ર કારકિર્દી દરમિયાન મળી રહે તે ખુબ આવશ્યક છે. ૩ ઇડિયટસ અને તારે ઝમીન પર જેવી શિક્ષણનો વિચારબીજ ધરાવતી ફિલ્મો પણ આ પ્રક્રિયામા અગત્યનો ભાગ ભજવી શકે છે.\nલેખકે તદ્દ્ન સાચેી માહિતેી આપેી.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિં���ન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/sindoor-khela-bagbazar-pictures-030602.html", "date_download": "2019-03-24T21:20:07Z", "digest": "sha1:6MVLM5SKRL66FUW5TCCNJSCFJAUQJWKR", "length": 10699, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિટી ઑફ જોયમાં મહિલાઓ સિંદૂરથી રમી, જુઓ તસવીરો... | Sindoor khela bagbazar in pictures - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસિટી ઑફ જોયમાં મહિલાઓ સિંદૂરથી રમી, જુઓ તસવીરો...\nદેશભરમાં મહાનવમી ધામધૂમથી મનાવવામાં આવી. આ દરમિયાન દેશભરમાં અલગ અલગ જગ્યાઓએ પૂરા ઉત્સાહ સાથે દુર્ગા પૂજાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ જ્યારે વાત આવે ત્યારે સિટી ઑફ જોયની ત્યારે આપણી આંખોમાં કોલકત્તા વસી જાય છે. અહીં ખુશીઓ હોય છે, ખુશીઓમાં રંગો હોય છે, રંગોમાં ઉત્સાહ હોય છે અને એ રંગોમાં સૌનો પ્રેમ ભળેલો હોય છે.\nઆ જ પળોને જીવવા માટે દેશભરમાંથી ઘણા લોકો કોલકત્તા પહોંચે છે અને આ પળોને માણે છે.\nબંગાળમાં બે મહિના પહેલાથી જ દુર્ગા પૂજાની તૈયારીઓ શરુ થઇ જાય છે. કોલકત્તાના એક છેડેથી બીજા છેડા સુધી દુર્ગા પૂજાનો રંગ હવામાં વહેતો હોય છે.\nઉત્તરી કોલકત્તાથી દક્ષિણ કોલકત્તા સુધી દરેક છેડા સુધી આવા જ દ્રશ્યો જોવા મળે છે. નાકતલાથી બેહાલા, બાગ બજાર, શ્યામ બજાર દરેક જગ્યાએ પંડાલ સજાવેલા હોય છે. લાખોની સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા આવે છે.\nકોલકત્તામાં સિંદૂર ખેલાની પણ પરંપરા છે. વિજયાદશમીના દિવસે કાલી મંદિરમાં મહિલાઓ સિંદૂરથી રમી, જેની તસવીરો જોતા તેની ભવ્યતા માપી શકાય છે.\nઆ સિંદૂર ખેલાને જોઇને લાગે છે કે સિંદૂર ખેલાથી મહિલાઓના દુખ દૂર થઇ ગયા છે અને તેમને ખુશીઓ પ્રદાન કરી છે. આ પરંપરા જોવા લોકો આસપાસના રાજ્યોમાંથી પણ આવે છે.\nપરિણીત સ્ત્રીઓ લાલ સાડી પહેરીને માથામાં સિંદૂર લગાવીને પંડાલોમાં પહોંચે છે અને મા દુર્ગાને ઉલૂ ધ્વની સાથે વિદાય આપે છે. એક્બીજાને ગુલાલ લગાવે છે અને સિંદૂરથી રમે છે.\nબમણી સફળતા મેળવવા નવરાત્રી દરમિયાન કરો 'સિદ્ધ કુંજીકા સ્ત્રોત'નો પાઠ\nનવરાત્રી ઉપવાસ દરમિયાન રાખો આ વાતોનું ખાસ ધ્યાન...\nચોથું નોરતું : રોગોનો નાશ કરવા માં કૂષ્માન્ડાની કરો પૂજા\nનવરાત્રીના પાંચમાં દિવસે કરો 'સ્કંદમાતા'ની પૂજા\nનવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા\nનવરાત્રીના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા\nદુઃખોના નિવારણ માટે કરો માતા શૈલપુત્રીની પૂજા\nધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રદાન કરનારી મા કાત્યાયની\nકાળની સામે રક્ષણ કરે છે મા કાળરાત્રી, જાણો પૂજાવિધિ\nમા અંબાનુ આઠમુ રૂપ મહાગૌરી, દૂર કરશે તમામ મુશ્કેલી\nમાતાના નવમાં સ્વરૂપ સિદ્ધિદાત્રીની કરો પૂજા અને મેળવો સિદ્ધિ\nજાણો દશેરાનુ મહત્વ અને તેની સાથે જોડાયેલી ખાસ બાબતો\ndurga pooja navratri દુર્ગા પૂજા નવરાત્રિ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/12-07-2018/21533", "date_download": "2019-03-24T22:04:18Z", "digest": "sha1:T5VM6LV7JXTK4CO2AG64VOPV5RIVUV33", "length": 13695, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "સિંગાપોરમાં બાળકો સાથે વેકેશન માણતી માન્યતા", "raw_content": "\nસિંગાપોરમાં બાળકો સાથે વેકેશન માણતી માન્યતા\nસંજયદત્ત અને તેની પત્ની માન્યતા તેમનાં બાળકો શાહરાન અને ઇકરા સાથે સિગાપોરમાં વેકેશન માણી રહ્યા છ. ેતેણે સોશ્યલ મિડીયા પર તેના ઘણા ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે બાળકો સાથે સ્વિસ્મંગ-પૂલમાં જોવ�� મળીરહી છ. સંજય દત્તની સાથે તેનો ખાસ મિત્ર પરેશ ઘેલાણી પણ સિંગાપોરમાં હોવાની ચર્ચા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nરાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી ���ુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST\nજસદણમાં દોઢ ઇંચ : આટકોટમાં 4 ઇંચ જેવો ધમધોકાર વરસાદ ખાબક્યો રાજકોટ : આજે બપોર બાદ રાજકોટ સહીત જિલ્લામાં મેઘમહેર થઇ છે જેમાં ગોંડલમાં એક ઇંચ અને જસદણમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો છે જયારે આટકોટમાં ધોધમાર 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ભારે વરસાદ થતા રસ્તાઓમાં પાણી વહી ગયા હતા access_time 8:53 pm IST\nજૂનાગઢમાં ધોધમાર વરસાદ : જોષીપુરા વિસ્તારનો રસ્તો બંધ access_time 6:34 pm IST\nકર્ણાટકમાં પોલીસકર્મીને આદેશ :ત્રણ મહિનામાં મેદસ્વીપણું ઓછું કરો, નહીં નોકરીમાંથી બરતરફ access_time 2:02 pm IST\nનગ્ન થઇને યુવતીઓને કરતો હતો વીડિયો કોલ : ધરપકડ access_time 2:31 pm IST\nવિજય માલ્યા પાસે બ્રિટનમાં જે સંપત્તિ છે તેનાથી બેન્કની લોન વસુલી ન શકાયઃ કરોડો રૂપિયા વસુલવાનો આદેશ અપાયો છે પરંતુ કોઇને એ ખબર નથી કે વિજય માલ્યા પાસે કેટલી સંપત્તિ છે access_time 5:53 pm IST\nસિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૦માં મોડી રાતે શોર્ટ સરકિટથી આગ લાગીઃ વોર્ડ ખાલી કરાવવો પડ્યો access_time 12:44 pm IST\nકલેકટર તંત્રની ગાડી ફુલ સ્પીડમાં : બીનખેતીમાં ધડાધડ ૧૫ હજારની ડેટા એન્ટ્રી : ૫૧૦૦ 'તુમાર'ની પણ નોંધ પડાઇ access_time 4:12 pm IST\nઅટીકામાં રાજેશ સખીયાના કારખાનામાં દરોડોઃ જૂગાર રમતાં ૫૫ હજાર સાથે પાંચ પકડાયા access_time 12:42 pm IST\nભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા ::નવ ચોરીઓનો ભેદ ઉકેલ્યો : બે આરોપીઓ ઝડપાયા :.૯,૨૫,૫૦૦ નો મુદામાલ જપ્ત access_time 11:28 pm IST\nજસદણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: બપોર બાદ અનરાધાર એક ઇંચ વરસાદ ખાબક્યો access_time 7:21 pm IST\nકચ્છના ગાંધીધામ પાલિકાના બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો કારોબારી સમિતિ ઉપરાંત જુદી-જુદી નવ સમિતિઓમાં હોદેદારોની વરણી access_time 4:37 pm IST\nમોવલિયાનીમુખ્યમંત્રી સાથે આરોગ્યને લઈને ચર્ચા access_time 2:41 pm IST\nતારાપુરના કસ્બારામાં કુવામાં પડેલ મગરને 18 કલાકના રેસ્ક્યુ બાદ બહાર કાઢવામાં આવી access_time 5:59 pm IST\nજાતિ આધારિત સિસ્ટમથી પરેશાન છું, જેથી પોતાનો ધર્મ સેક્યુલર, રાષ્‍ટ્રવાદી કે નાસ્તિક કરવા માંગે છેઃ અમદાવાદના રાજીવ ઉપાધ્યાય નામના રીક્ષાચાલકે હાઇકોર્ટમાં અરજી કરી access_time 5:41 pm IST\n13 વર્ષનો છોકરો અને 15 વર્ષની છોકરી બન્યા માતા-પિતા:દીકરીને આપ્યો જન્મ access_time 12:44 am IST\nબ્રેજીકટ યોજનાને પ્રકાશિત કરવાની તૈયારીમાં બ્રિટેન access_time 6:46 pm IST\nખિસ્સામાં રાખેલ ઈ સિગરેટમાં ધમાકો થતા યુવક સળગતા સળગતા બચ્યો access_time 6:49 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nવિરાટ કોહલી અને અનુષ્કાનો રોમેન્ટીક સેલ્ફી access_time 2:35 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચે આપ્યું રાજીનામુ access_time 5:11 pm IST\nફિફા વર્લ્ડ કપ 2018: રીંછ ‘પામીર’એ કરેલ ભવિષ્યવાણી ખોટી પડી access_time 5:13 pm IST\nમાફિયાઓ-અંડરવર્લ્ડને પ્રોત્સાહિત કરવા કેમ ફિલ્મ બનાવે છે \nસૈફ-સારા સાથે કરી શકે છે ફિલ્મ: ભજવશે પિતા-પુત્રીની ભૂમિકા \n'મોતીચૂર ચકનાચૂર': નવાજુદ્દિન અને આથિયાની કોમેડી access_time 9:46 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00458.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/lunawada-technology-news?pagenumber=3", "date_download": "2019-03-24T21:59:18Z", "digest": "sha1:6YVVU7JT6W2A3PHFJSPA6GTCGHCNWLL4", "length": 3768, "nlines": 77, "source_domain": "lunawada.com", "title": "lunawada. Technology News", "raw_content": "\nનવા ફિચર્સ સાથે લૉન્ચ થઇ 2018 Honda Activa i, જાણો ખાસિયતો\nહોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયાએ 2018 Activa-i ભારતમાં લૉન્ચ કરી છે.\nમાત્ર 4 રૂ.માં મેળવો LED ટીવી અને સ્માર્ટ ફોન, જાણો સમગ્ર વિગતો, નહીં તો ભરપેટ પસ્તાશો\nચારવર્ષ પહેલા Mi 3 સ્માર્ટફોનથી ઈન્ડિયન માર્કેટમાં શરૂઆત કરનારી ચાઈનીઝ મોબાઈલ નિર્માતા કંપની શાઓમી આ વખતે પોતાની એનિવર્સિટી અલગ રીતે સેલિબ્રેટ કરી રહી છે.\n6 લાખથી શરૂ થતી આ છે ભારતની 6 સૌથી સસ્તી SUV, ચલાવવાનો ખર્ચ પણ છે ઓછો\nખાસ કરીને ડીઝલ મોડલ્સની એવરેજ 25 કિ.મી. પ્રતિ લિટર સુધી મળી જશે\nકારની ટેન્કમાં પેટ્રોલના બદલે ડીઝલ ભરવામાં આવે તો થાય છે આ નુક્સાન\nઅહીં કારમાં ખોટું ઇંધણ ભરી દેવામાં આવે તો કેવા સંકેત મળે, શું કરવું જોઇએ તે અંગે જણાવી રહ્યાં છીએ\nલાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.\nપંતજલિ કમ્યૂનિકેશન્સે મેસેજિંગ એપ કિમ્ભો (Kimbho) લોન્ચ કરી\nયોગગુરુ બાબા રામદેવ ટેલિકૉમ અને સોશ્યલ મીડિયા સેક્ટરમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. બાબા રામદેવની કંપની પંતજલિએ મંગળવારે જ્યાં BSNLની સાથે મળી સિમ કાર્ડ લોન્ચ કર્યુ છે, ત્યારે હવે પંતજલિ કમ્યૂનિકેશન્સે મેસેજિંગ એપ કિમ્ભો (Kimbho) લોન્ચ કરી દીધી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/world/item/6422-%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8-%E0%AA%B6%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AE%E0%AA%B8%E0%AB%82%E0%AA%A6%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A5-%E0%AA%86%E0%AA%AA%E0%AB%87-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A3%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82", "date_download": "2019-03-24T21:51:10Z", "digest": "sha1:GCFVFEXMKBPOIIUGZNLI44LP7Y2BXCWS", "length": 11199, "nlines": 96, "source_domain": "instanews24x7.com", "title": "ચીન શા માટે મસૂદનો સાથ આપે છે? જાણો વિસ્તારમાં - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nYou are here:Worldચીન શા માટે મસૂદનો સાથ આપે છે\nચીન શા માટે મસૂદનો સાથ આપે છે\nભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદનું ધ્યાન દોરી રહ્યું છે કે જૈશ પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવવો જોઈએ, પણ તેના સંસ્થાપક પર પ્રતિબંધ લગાવવામાં નથી આવી રહ્યો. મસૂદ પાકિસ્તાનના પંજાબમાં બહાવલપુરમાં કૌસર કોલોનીમાં રહે છે. જાન્યુઆરી 2016માં પંજાબના પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેસ પર જૈશ દ્વારા આતંકી હુમલો કરાયો જે પછી મસૂદ પર પ્રતિબંધ લગાવવાની ભારતની પ્રતિક્રિયા તેજ બની. જેમાં ભારતને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના દેશોનું સમર્થન મળ્યું, પણ ચીને તેનો વિરોધ કર્યો હતો. હાલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા CRPF કાફલા પરના હુમલામાં મસૂદનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.\nઆઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતી હેઠળ પ્રતિબંધિત કરવાના પ્રસ્તાવને ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા તરફથી 27 ફેબ્રુઆરીએ રજૂ કરાયો હતો. 2017માં પણ ચીને જૈશએના આકા મસૂદનો આંતરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયા પર રોક લગાવ્યો હતો. તે સમયે ચીને મસૂદના પક્ષમાં તર્ક આપ્યો હતો કે તે ઘણો બીમાર છે અને તે એક્ટિવ નથી અને તે જૈશનો આકા પણ નથી.\nઆપને જણાવી દીઈએ કે, ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટોની શક્તિ રાખી શકે તેવું સભ્ય છે અને સૌની નજર ચીન પર જ હતી, જે અગાઉ પણ અઝહર મસૂદને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં અડચણ નાખી ચૂક્યું છે. આ પહેલા ભારતે અમેરિકા અને ફ્રાન્સ સાથે પુલવામા આતંકી હુમલા બાદ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ રજૂ કર્યા હતા જેથી મસૂદ સામે પૂરાવા રજૂ કરી શકાય.\nચીન શા માટેઆપે છે મસૂદનો સાથ\nએશિયામાં OBOR (One Belt One Road) પ્રોજેક્ટ માટે ચીનને ભારત કરતા પાકિસ્તાનની વધારે જરુર છે. આ ઉપરાંત મુસ્લિમ દેશો અને નોન-એલિગ્ડ દેશોના સંગઠનમાં પાકિસ્તાન ચીનનો સાથ આપે છે.\nચીનને અમેરિકા આંખના કણાની જેમ ખૂચે છે ત્યારે ભારત-અમેરિકાની મિત્રતા સહન નથી થતી, માટે મસૂદ જેવા મુદ્દે કોયડો કરવાની ઓછી ચાલ છે. તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામાને ભારતમાં શરણ મળે છે તેનાથી પણ તે નાખૂશ છે.\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nવડોદરામાં પથ્થરમારો, ૧૦થી વધુ વાહનોને આગચંપી , ૫ ટીયરગેસના સેલ છોડયાં\nઆચારસંહિતા વચ્ચે નવસારીના સુપા નજીક કારમાંથી રૂપિયા અને પાઉન્ડ રોક્ડા મળ્યા\nZIM: મુગાબે સત્તા છોડવા નથી તૈયાર, શાંતિથી વિદાય આપવાની તૈયારીમાં સેના\nમચ્છુ હોનારતમાં મડદા ઉલેચ્યા હતા, રાહુલના દાદી ઇન્દિરાએ મોઢે રૂમાલ રાખ્યા'તા: મોદી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/09-11-2018/91634", "date_download": "2019-03-24T22:02:29Z", "digest": "sha1:HIVVRFH7RPRG6V4BFNJC665IOX22QIWB", "length": 16512, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "સ્ટેચ્યુ ઓફ યુનિટી : એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: તંત્રને લાખોની આવક", "raw_content": "\nસ્ટેચ્યુ ઓફ યુનિટી : એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: તંત્રને લાખોની આવક\nલેસર શો શરુ કરાયો :સ��દાર પટેલના જીવન પર ફિલ્મ પણ બતાવાશે\nવડોદરા નજીક સાધુ બેટ દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે બનાવેલા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટાના લોકાર્પણ બાદ કેવડિયા કોલોની ખાતે પ્રવાસીઓની સંખ્યામાં જબરો વધારો નોંધાયો છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે કે બસની સુવિધા પણ ઓછી પડી રહી છે.\nએક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓ માટે આજથી લેસર શો પણ શરૂ કરાશે. જેમાં સરદાર પટેલના જીવન ચરિત્ર પર ફિલ્મ બતાવવામાં આવશે.\nસ્ટેચ્યૂ ઓફ યુનિટી. દિવાળીના મીની વેકેશનનને લઈ સરકારી તંત્ર જે આશા સેવી રહ્યું હતું, તે આશા પુરી થઈ રહી છે. આજે 6 વાગ્યા સુધીમાં લગભગ 20 હજાર પ્રવાસીઓ નોંધાયા છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા આ પહેલા અનાવરણના ત્રણ દિવસ બાદ કમાણીના આંકડા જણાવવામાં આવ્યા હતા, તેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ત્રણ દિવસમાં 15000 પ્રવાસીઓઓ મુલાકાત લીધી છે. જેને લઈ નિગમને 50 લાખની આવક થઈ છે. પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે 350 રૂપિયા ફી તરીકે વસૂલવામાં આવે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફ���મ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમુંબઇના દહાણું નજીક માલગાડીમાં લાગી આગ:ગુજરાત-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો:અમદાવાદથી રાત્રે ઉપડેલી તમામ ટ્રેનો મોડી:અનેક ટ્રેનો થઇ રદ્દ, કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા:મોડી રાત્રે લાગેલી આગ કાબૂમાં:દૂરંતો, લોકશક્તિ અને ગુજરાત મેલ મોડી પડી :સુરત નજીક અનેક ટ્રેનો રોકાઇ: વહેલી સવારે ટ્રેન વ્યવહાર પૂર્વવત :વેસ્ટર્ન રેલવેએ હેલ્પ ડેસ્ક શરૂ કર્યાં access_time 11:49 am IST\nભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST\nઅંકલેશ્વર GIDC ની આમ્રપાલી ચોકડી સ્થિત ચામુંડા મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ access_time 6:45 pm IST\nઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 'ચાકૂ એટેક'થી અેકની હત્‍યા અનેક ઘાયલ : શંકાસ્‍પદ હુમલાખોરને પોલીસે પકડી પાડયો access_time 11:01 pm IST\nનૂતનવર્ષે મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રવધુએ દ્રારકાધીશના કર્યા દર્શન access_time 12:00 am IST\nવડાપ્રધાન મોદી જેવા દેખાતા આ ભાઈ કોંગ્રેસ માટે કરશે પ્રચાર\nવેલનાથપરા ફાયર બ્રિગેડ સામે બાઇક સ્‍લીપ થતાં ૩૫ વર્ષના ગગજીભાઇ ડાભીનું મોત access_time 12:32 pm IST\nરાજકોટમાં BAPS સ્વામિ, મંદિરમાં અન્નકુટ મહોત્સવ : કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યા દર્શન access_time 11:33 pm IST\nબાલાજી હોલ પાછળ ઘર પાસે દારૂ વેંચવાની ના પાડતાં શોભનાબેનને ચાર શખ્‍સોએ ગાળો દઇ ઝૂપડુ સળગાવ્‍યું access_time 12:34 pm IST\nપોરબંદરમાં અંધશ્રધ્ધાના વિરોધમાં અનોખું સન્માનઃ કમુરતામાં લગ્ન કરનારાને સ્મશાનમાં બિરદાવાયાં access_time 3:29 pm IST\nસુરેન્દ્રનગર: પાટડીમાં બે જૂથો વચ્ચે અથડામણ : પાંચ લોકોને ઇજા:જુના મનદુઃખને કારણે ધીંગાણું : તંગદિલી access_time 10:50 pm IST\nઆજે જૂનાગઢની આઝાદીની 71મી વર્ષગાંઠ :સરદાર પટેલની કુનેહથી ભારતમાં જોડાયું હતું access_time 2:58 pm IST\nસુરતમાં પારસી પરિવારે સ્વામિનારાયણે આપેલ 194 વર્ષ જૂની પાદ્ય પણ સાચવીને રાખી:દર્શનો માટે ઉમટ્યા હજારો હરિભક્તો access_time 2:53 pm IST\nસ્ટેચ્યુ ઓફ યુનિટી : એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: તંત્રને લાખોની આવક access_time 11:24 pm IST\nશા. માધવપ્રિયદાસજી સ્વામીની સાનિધ્યમાં મેમનગર ગુરુકુલમાં સંતો અને હરિભકતોનું સ્નેહમિલન access_time 2:26 pm IST\nઝકરબર્ગની પત્ની પ્રિસિલા નવી પેઢીના ઉદ્ધાર માટે કરશે 4.45 લાખ કરોડનું દાન access_time 3:02 pm IST\nમેલબર્નમાં ચાકૂબાજે કરેલ હુમલામાં ઘણા લોકોને ગંભીર ઇજા access_time 3:08 pm IST\nતાજિકિસ્તાનમાં જેલમાં સંઘર્ષ: 20 કેડી સહીત બે રક્ષકોનું મોત access_time 3:09 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના પ્રતિષ્ઠિત નેશનલ સાયન્સ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુરેશ ગૈરીમેલા સ્થાન મેળવશે : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તૈયાર કરેલી 7 વ્યક્તિઓની યાદીમાં શામેલ access_time 12:39 pm IST\nચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ access_time 12:58 pm IST\nDACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો access_time 12:00 am IST\nવિરાટ કોહલી પર કેમ આટલો ગુસ્સે થયો અભિનેતા સિધ્ધાર્થ\nવુમન્સ વર્લ્ડકપ ટી-20 :વિન્ડિઝમાં ધમાકેધાર પ્રારંભ : 10 ટીમો વચ્ચે 23 મેચનો મુકાબલો : કાર્યક્રમ જાહેર access_time 5:49 pm IST\nચેમ્પિયન્સ લીગ: મૅન્ચેસ્ટર યુનાઇટેડે જુવેન્ટ્સને 2-1થી કરી પરાસ્ત access_time 1:07 pm IST\nસુષ્મિતા સેન પણ કરી શકે છે આવતા વર્ષે લગ્ન\nઠગ્સ ઓફ હિન્દોસ્તાન.... ગાજ્યા મેઘ વરસ્‍યા નહિ છતાં ફિલ્મ ઇતિહાસ રચશે\nશાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર:યુઝર્સ ભડક્યા : કહ્યું- આ દિવાળી છે, વેલેન્ટાઈનડે નહીં \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94949", "date_download": "2019-03-24T22:02:21Z", "digest": "sha1:O7YX7VX7X37DOBHW3FJOIR5YMUPG4FJG", "length": 16216, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર રવિ સગરને ગોંડલ ચોકડી પાસેથી ભક્તિનગર પોલીસે ઝડપી લીધો", "raw_content": "\nરાજકોટમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર રવિ સગરને ગોંડલ ચોકડી પાસેથી ભક્તિનગર પોલીસે ઝડપી લીધો\nરાજકોટ : ગત તા. 6ના રોજ સગીરાને ફોસલાવીને ભગાડી ગયાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા સગીરાને શોધી કાઢવા પોલીસ કમિશનરસંયુક્ત કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ઝોન-1 અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરાતા આરોપી રવિ સામતભાઇ કારથીયા (જાતે સગર ઉ,વ,19 )( રહે ,રામદેવ પીર ચોકડીથી આગળ શ્રદ્ધા પાર્ક શ્યામ ડેરી પાસે ભાડાના મકાનમાં )ને ચોક્કસ બાતમીના આધારે ગોંડલ ચોકડીએથી ઝડપી લેવાયો છે .\nરવિ સગરને ઝડપી લેવામાં પો.ઇન્સ,વી,કે,ગઢવી,પો,સ,ઈ,ધાખડા,એ,એસ,આઈ,ઇન્દુભા રાણા,પો.હેડ,કો,નિલેશભાઈ મકવાણા,પો,કોન્સ,દેવાભાઇ ધરજીયા,ભાવેશભાઈ મકવાણા,ભાવિનભાઈ ગઢવી,દિવ્યરાજસિંહ ઝાલા,સલીમભાઇ મકરાણી,વાલજીભાઇ જાડા,દીપકભાઈ ડાંગર ,પ્રવીણભાઈ જામંગ અને રાણાભાઇ કુંગશીય જોડાયા હતા.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળ��નું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nલોકોએ વિચારવું રહ્યું ,ભાજપને ભાજપ કહે કે તેનું નામ 'બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ :કમલનાથ access_time 12:00 am IST\nગુજરાતમાં ૭૦,૦૦૦ બીપીએલ પરિવારને ગેસ જોડાણ અપાશે access_time 4:03 pm IST\nટ્રેકમેન પાસે ઘરનું કામ કરાવનાર રેલવેના કેટલાય અધિકારીઓને પાણીચું પકડાવાયું access_time 2:15 pm IST\nસ્ટોક એક્ષચેંજની સબસીડીયરી સીકયુરીટી ૬ બીડરો પૈકી કોની હાથમાં જશે\nવાવડીમાં પાણીનો ફેરો નાંખવા ગયેલા જગદીશ ચાવડા પર દેવીપૂજકોનો હુમલો access_time 1:00 pm IST\nહવે રેશનીંગ દૂકાનો ઉપરથી જુવાર-બાજરો પણ મળશે access_time 4:28 pm IST\nપોરબંદરમાં જૂની રંગભૂમિના ઇતિહાસની સાક્ષી પુરાવતા કલાત્મક બાંધણીવાળા નાટયગૃહો access_time 1:05 pm IST\nધોરાજી તાલુકામાં ૧૨૦૫ કરોડના રસ્તાના કામોને અપાઇ મંજુરી access_time 11:40 am IST\nભાવનગરમાં સામાન્‍ય બાબતમાં બે યુવકોએ સામસામી છરી ઝીંકી દીધીઃ બંન્ને સારવારમાં access_time 7:31 pm IST\n13મી જુલાઈએ જમાલપુરથી ભગવાન જગદીશની રથયાત્રા :અખાત્રીજે રથનું પૂજન કરી તૈયારી શરુ access_time 11:55 pm IST\nટાટા મોટર્સે ટાટા એસ ગોલ્ડ - ઓરિજનલ 'છોટા હાથી' લોન્ચ કર્યું access_time 2:22 pm IST\nઅમદાવાદ પોલીસનું ઓપરેશન મુસ્કાન સફળઃ ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી ૫૦ હજારમાં વેચનાર ટોળકી ઝડપાઇ access_time 11:31 am IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nપિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને access_time 10:07 am IST\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન access_time 4:48 pm IST\nકોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00459.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/lunawada-technology-news?pagenumber=4", "date_download": "2019-03-24T22:15:35Z", "digest": "sha1:6WVRI7CNP5HCAD3O5EP545OXDO2OT4ON", "length": 4053, "nlines": 78, "source_domain": "lunawada.com", "title": "lunawada. Technology News", "raw_content": "\nવનપ્લસ 6 ભારતમાં લોન્ચ, જાણો પાવરફુલ ફોનના ફીચર્સ અને કિંમતો\nફ્લેગશિપ કિલર વનપ્લસ 6 લોન્ચ, મળશે આઇફોન જેવી સ્ક્રીન અને ડ્યુઅલ કેમેરા\nNokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે જાણો કિંમત અને ફીચર્સ\nભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.\nયુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.\nજિયો લાવી રહ્યું છે બ્રોડબેન્ડ, દર મહિને આપશે 1100 જીબી ફ્રી ડેટા\nજિયો લાવી રહ્યું છે બ્રોડબેન્ડ, દર મહિને આપશે 1100 જીબી ફ્રી ડેટા\nજાણો કઇ તારીખે શરૂ થશે ફ્લિપકાર્ટ-એમેઝોનનો Mid Year Sale\nમોબાઇલ ખરીદવાનું વિચારતા હો તો રાહ જુઓ ફ્લિપકાર્ટ-એમેઝોન લાવી રહ્યા છે સેલ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/this-is-my-mother/", "date_download": "2019-03-24T21:22:38Z", "digest": "sha1:YXUSNYTKZWKRDL6VLJNUUWNXMT3TSQSU", "length": 24493, "nlines": 103, "source_domain": "blog.dealdil.com", "title": "\"આ છે મારી માં\" એક સુંદર નાની પણ મજાની વાર્તા...", "raw_content": "\nHome Gujarati Articles “આ છે મારી માં” એક સુંદર નાની પણ મજાની વાર્તા…\n“આ છે મારી માં” એક સુંદર નાની પણ મજાની વાર્તા…\nઆશાબેન એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા “આઈ લવ યું ઓલ” બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને આશાબેનને જોવો પણ ન ગમતો.\nતેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો. તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય. ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું.\nઆશાબેન તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો, તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી. ધીમે ધીમે આશાબેનને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું. ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે આશાબેનનાં ધીક્કારનો નીશાન બનવા લાગતો. બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા. અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.\nતેમને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યા���ેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો. આશાબેનને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો, જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી. બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી આશાબેનને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો. આશાબેનને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.\nપહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો આશાબેને રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા. પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપલ પાસે જતો. પ્રીન્સિપલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો આશાબેનને બોલાવ્યા. આશાબેન પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી. તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે. “હું માફી માંગુ છુ” પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે. મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. આશાબેન સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા. પ્રીન્સિપલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે આશાબેનનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા.\nબીજા દિવસે આશાબેન એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી. ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો. પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો. રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.\n“રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો”, “બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે”.\nછેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો. મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે. જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે. ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે. રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડ છે બહું વાર થઈ જાય તે પહેલા. આશાબેનનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો. ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.\nબીજા દિવસે જ્યારે આશાબેન ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા “આઈ લવ યું ઓલ”. પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા, કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો. ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું. જ્યારે થોડા સમય સુધી આશાબેન તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે જોયુ. કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત. તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો. રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો. તેના જવાબ આપવાની સાથે જ આશાબેન ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી પણ પડાવી. પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ. આશાબેન બધા પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી. બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા.\nધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.હવે, આશાબેનને પ્રશ્નની સાથે જવાબ દેવાની જરુર નહોતી પડતી. તે રોજ વગર અચકાયે જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા નવા પ્રશ્ન પુછીને બધાને હેરાનીમાં પણ મુકી દેતો. તેનાં વાળ હવે થોડા દરજ્જે સુધરેલા લાગતાં, કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો. જોત જોતમાં વર્ષ પુરુ થઇ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો.\nવિદાય સમારોહમાં બધા છોકરાઓ આશાબેન માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને આશાબેનનાં ટેબલ પર ગીફ્ટનો ઢગલો થઇ ગયો. આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું. બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા, કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે. આશાબેને ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું. જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા. આશાબેને ચુપચાપ તે અત્તરને પોતાના પર છાંટ્યુ અને હાથમાં કડું પહેરી લીધુ. છોકરાઓ આ જોઇને હેરાન થઈ ગયા. ખુદ રાજું પણ, છેવટે રાજુંથી રહેવાયું નહી અને તે ��શાબેન પાસે આવીને ઉભો રહી ગયો.થોડા સમય પછી તેને અટકતાં અટકતાં આશાબેનને જણાવ્યું કે “આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે”.\nસમયને જતાં ક્યા વાર લાગે છે. દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે. પરંતુ દરેક વર્ષના અંતે આશાબેનને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે “આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો, પણ તમારી જેવું કોઇ ન હતુ. પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ. ઘણા વર્ષો વીતી ગયા અને આશાબેન પણ નિવૃત્ત થઇ ગયા.\nએક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું. “આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે, અને તમારા વગર હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ તમારી જેવું કોઇ નથી….. લિ. ડોક્ટર. રાજું “. સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી.\nઆશાબેન પોતાની જાતને રોકી ના શકી, અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા. લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે.પણ, આ જોઇને તેઓ આશ્ચર્ય ની કોઈ હદ નાં રહી કે શ હેરનાં મોટા મોટા ડોક્ટર્સ, બિઝનેસમૈન અને ત્યાં સુધી કે લગ્ન કરાવવાં વાળા પંડિતજી પણ થાકી ગયા હતાં. અને કહેતાં હતાં કે હવે કોણ આવવાનું બાકી છે.. પણ રાજું સમારોહમાં લગ્નમંડપની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો.\nપછી બધાએ જોયું કે જેવો આ જુની શિક્ષીકાએ ગેટમાં પ્રવેશ કર્યો, તેવો જ રાજું તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું ટુટેલુ અને સડી ગયેલું કડું પહેરેલું હતું. અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઇ ગયો. અને માઈક હાથમાં પકડીને બોલ્યો કે,”દોસ્તો તમે બધાં હંમેશા મારી માં વિશે પુછ્યા કરતાં હતાં, અને હું તમને બધાંને વચન આપતો કે બહું જલ્દી જ તમને બધાંને તેમની સાથે મળાવીશ.\n“આ છે મારી માં”\nવ્હાલા દોસ્તો આ સુંદર વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં, તમારી આજુબાજુ જોવો, રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે, જેને તમારા થોડા ધ્યાનથી, પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો…\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી ���ોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleતમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણા સિગ્નલ જોયા હશે, પણ તે શેના માટે હોય છે એ તમે જાણો છો\nNext articleએક નાની ને જીવન માં ઉતારવા જેવી વાત… થેંક યુ મમ્મી… ફોર એવરીથિંગ…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\n“અને ઉકો હસ્યો …”તમારી પર સંકટ આવેને લોકો રાજી થાય તો...\nઅમેરિકામાં પટેલ બ્રધર્સની ખીચડી અને કઢી\nઆજે જાણો પંખીઓને ચણ નાખવાના ફાયદા વિશે ….\nઉદયાસ્ત : દ્વારકા – સોમનાથ\nBest Friendના લગ્નમાં આ યુનિક આઇડિયાથી કરો ધમાલ-મસ્તી, આવશે જોરદાર મજા…\nરામ મોરીની કલમે લખાયેલી પાછળ છૂટી ગયેલા પ્રેમસંબંધ અને એ પ્રેમના...\nઉનાળામાં તમે ક્યાં ફરવા જવાનું વિચારો છો.. જાણો આપણા ભારતના આ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n૧૧ વર્ષની ઉંમરથી આ છોકરો કરી રહ્યો છે મોટીવેટ લોકોને વાંચો...\nઆલુ પુરી – ઘરે અચાનક મહેમાન આવી ચડે ને સમય ઓછો...\nબાહુબલી – ૨ ની સફળતા નું આ છે સાચું કારણ \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/world/sydney-siege-australian-police-confirms-siege-has-ended-3-dead-6-injured-023787.html", "date_download": "2019-03-24T21:19:46Z", "digest": "sha1:57RIWA6OB4DPY77JAARHMSFHOGFJVBKN", "length": 11495, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "સિડની ઘેરો : ઓસ્ટ્રેલિયા પોલીસે ઘેરાબંધી દૂર થવાનું જાહેર કર્યું, 3ના મોત, 6 ઘાયલ | Sydney siege : Australian police confirms siege has ended, 3 dead, 6 injured - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પી��મ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસિડની ઘેરો : ઓસ્ટ્રેલિયા પોલીસે ઘેરાબંધી દૂર થવાનું જાહેર કર્યું, 3ના મોત, 6 ઘાયલ\nસિડની, 16 ડિસેમ્બર : ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા માર્ટિન પ્લેસ વિસ્તારમાં આતંકવાદીઓએ કરેલી ઘેરાબંધીને તોડવામાં ઓસ્ટ્રેલિયાની પોલીસને 16 કલાક લાગ્યા હતા. ઓસ્ટ્રેલિયાની પોલીસે જાહેર કરી દીધું છે કે સામસામી લડાઇ પૂરી થઇ છે. પોલીસ તમામ બંધકોને છોડાવવામાં સફળ થઇ છે.\nખેદની બાબત એ છે કે આ સંઘર્ષમાં 3 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆએ ટેલિવિઝન રિપોર્ટના આધારે જણાવ્યું છે. જો કે રિપોર્ટમાં એવો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી કે મૃત્યુ પામેલા લોકોમાં બંધક બનાવનાર બંદૂકધારી મૃત્યુ પામ્યો છે કે નહીં.\nઆ ઓપરેશનમાં 6 લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થનારામાં 2 ગર્ભવતી સહિત 5 મહિલાઓ સામેલ છે. એજન્સીઓ દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર સુરક્ષા દળોએ આતંકવાદીઓને માર્યા છે. આ લડાઇમાં એક બંધકનું મૃત્યુ થયું છે.\nનોંધનીય છે કે આ ઘેરાબંધીનો મુખ્ય હુમલાખોર ઇરાની શરણાર્થી હતો. તે વર્ષ 1996માં ઇરાનથી ભાગીને ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર 49 વર્ષના સ્વયંભૂ મૌલવી શેખ હારૂન પર અનેક ગુના નોંધાયેલા છે. તેના પર પૂર્વ પત્નીની હત્યાનો આરોપ પણ છે.તે જમાનત પર જેલથી બહાર આવ્યો હતો. જેને પોલીસે મોતને ઘાટ ઉતાર્યો છે.\nબીજી તરફ ભારતની ચિંતા પણ દૂર થઇ છે. બંધકોમાં 2 ભારતીયો હતા. જે સહીસલામત રીતે છુટી ગયા છે. તેઓ સુરક્ષિત છે. તેમના નામ અંકિ રેડ્ડી અને પુષ્પેન્દ્રુ ઘોષ છે. તેમના સુરક્ષિત હોવાને ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સમર્થન આપ્યું છે.\nઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર રંગભેદનો શિકાર બની શિલ્પા શેટ્ટી, લગાવ્યા આરોપ\nવુમન બીગ બેશ લીગમાં પહોંચનારી પહેલી ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌર\nસેલ્ફી લેતા લેતા સર્જાઇ ગઇ ઘટના, વીડિયો બન્યો વાયરલ\nઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની પ્રભા અરુણની હત્યા\nશરાબ અને શબાબની સાથે ટીમ ઇન્ડિયા કરી રહી છે સિડન��માં રાતો રંગીન\nસિડનીમાં વિરાટે ફટકારી શ્રેણીની ચોથી સદી, તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ\nસિડની ઘેરો: ઇન્ફોસિસ ટેકી ભારત પરત આવશે, પરિવારને હાંશકારો\nસિડની બંધકોમાં 5 છુટવામાં સફળ; ઇન્ફોસિસના પ્રોફેશનલ્સ પણ બંધક, અલ નુસરાનો હાથ\nઓસ્ટ્રેલિયા : ISISના બંદૂકધારીઓએ સિડનીના કાફેમાં અનેકને બંધક બનાવ્યા\nઅને મોદી ઓસ્ટ્રેલિયામાં પ્રોટોકોલ તોડીને બાળકીને મળવા પહોંચી ગયા, વીડિયો\nઅલફાંસો એરિનામાં મોદીને યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ\nતસવીરોમાં નિહાળો આદિવાસી ડાંસ દ્વારા મોદીનું સ્વાગત\nsydney siege australia police sushma swaraj સિડની ઘેરો ઓસ્ટ્રેલિયા પોલીસ ભારત સુષ્મા સ્વરાજ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00460.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/chhokara-chhokario-na/", "date_download": "2019-03-24T22:07:37Z", "digest": "sha1:QWREFRSJI2CBIPQCEQBL6GZFV5EX2CQY", "length": 22340, "nlines": 237, "source_domain": "gujjurocks.in", "title": "છોકરા-છોકરીઓના શર્ટના બટન પણ હોય છે અલગ, જાણો શું છે કારણ....ખાસ વાંચવા જેવું છે | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર ��ળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome જાણવા જેવું/ટીપ્સ છોકરા-છોકરીઓના શર્ટના બટન પણ હોય છે અલગ, જાણો શું છે કારણ….ખાસ વાંચવા...\nછોકરા-છોકરીઓના શર્ટના બટન પણ હોય છે અલગ, જાણો શું છે કારણ….ખાસ વાંચવા જેવું છે\nઅમુક વસ્તુઓ લાઈફમાં એવરગ્રીન હોય છે. જમે કે જુના ગીતો કેટલા પણ સાંભળો સારા જ લાગે છે. ઠીક એવા જ હોય છે અમુક કપડા. તેમને ક્યારેય પણ પહેરી લો, સારું જ લાગે છે. એવામાં શર્ટ ને જ લઇ લો. ઘણા લોકોને શર્ટ પ્રત્યે એટલો લગાવ હોય છે કે તેઓ કોઈપણ જગ્યાએ શર્ટ જ પહેરવાનું પસંદ કરે છે. પછી તે છોકરો હોય કે છોકરી.\nજો કે હર કોઈ માટે કોઈ ને કોઈ શર્ટ તો ખાસ હોય જ છે. પણ તમે ક્યારેય નોટીસ કર્યું છે કે છોકરાઓ અને છોકરીઓના શર્ટમાં પણ ખુબ અંતર હોય છે. તે ખુબ દિલચસ્પી હોય છે. આ વાતને જાણીને તમે પણ હૈરાન રહી જાશો.\n1. શર્ટસ લાગતા હોય છે હંમેશા કુલ:\nછોકરાઓ હોય કે છોકરીઓ, શર્ટમાં કોઈપણ સારું દેખાઈ છે. હવે આ તસ્વીરમાં કૃતિ સેનનને જ જોઈ લો.\n2.અંતર હોય છે બંનેના શર્ટમાં:\nજણાવી દઈએ કે છોકરાઓ અને છોકરીઓના શર્ટના બટનમાં પણ ઘણો ખરો અંતર હોય છે.\n3. મહિલાના શર્ટ પર હોય છે આવું:\nભલે તમે ક્યારેય વુમન શર્ટ ખરીદી ન હોય પણ એક વાત ચોક્કસ નિહાળજો કે વુમનના શર્ટના બટન હંમેશા ડાબી બાજુ લાગેલા હોય છે.\n4. જેન્સ શર્ટના બટન:\nજો તમે જેન્સ શર્ટસને જોશો તો જાન થશે કે તેમના શર્ટના બટન હંમેશા જમણી બાજુએ લાગેલા હોય છે.\n5. આખરે આવું તે શા માટે:\nતમે ખુદ જ જાણી લો કે શા માટે શર્ટના બટનની ડાયરેકશન અલગ અલગ હોય છે.\n6. પહેલાના જમાનાની મહિલાઓ બને છે તેનું કારણ:\nઆ હતી શર્ટ કી.\n7. પહેલાના જમાનાની મહિલાઓ:\nએવું માનવામાં આવે છે કે પહેલાના જમાનાની યુવતીઓ બ્લાઉઝ પહેરતી ન હતી. તેના માટે પણ તેઓની પાસે નોકરાણીઓ પણ રહેતી હતી.\n8. દરેક કામ નિશ્ચિત હતું:\nમતલબ કે અલગ અલગ પ્રકારની નોકરીઓમાં આ નોકરી પણ નિશ્ચિત હતી.\n9. તે દોરમાં મોટાભાગે લોકો ડાબા હાથે કામ કરવાનું વધુ પસંદ કરતા હતા.\n10. એવું કરવાથી સામે ઉભા રહીને શર્ટનું બટન લગાવવું આસાન હતું.\n11. બસ આજ કારણ હતું કે મહિલાઓના શર્ટમાં જમણી બાજુએ બટન લાગેલા હોય છે.\n12. આવું કરવાથી પુરુષોના બટન, ખોલવા-બંધ કરવામાં સમસ્યા નથી થતી.\n13. ઘણા બ્રાન્ડ્સના શર્ટસમાં એક જ તરફ બટન લાગેલા હોય છે.\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleબ્લોકબસ્ટર ફિલ્મ આપી ચુકી છે આ 8 Actors, મુશ્કેલ છે ઓળખવું, જાણો કોણ-કોણ છે….\nNext articleદુનિયાની 15 શાનદાર અને અનોખી સીડીઓ, જેના પર ચઢવું કે ઉતરવું કોઈ રોમાંચથી કમ નથી….\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો, દરેક પરુષ માટે જરૂરી છે આ જાણકારી…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\n31 ડિસેમ્બર પછી બદલાઈ જશે આ નિયમો, આખર તારીખ સુધીમાં જરૂર...\nભારત ની પહેલી આદિવાસી મહિલાએ જીત્યો Mrs. ઇન્ડિયા યુનિવર્સ નો ખિતાબ…જુવો...\nઆજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/lunawada-technology-news?pagenumber=5", "date_download": "2019-03-24T21:34:47Z", "digest": "sha1:773JBSD6DWTOEAIESMIIYLO53S4ICRVH", "length": 3706, "nlines": 78, "source_domain": "lunawada.com", "title": "lunawada. Technology News", "raw_content": "\nજો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો\nજો તમે હજી ગૂગલ અર્થનો પૂરો લાભ લેવાનું શરૂ ન કર્યું હોય તો આમાંથી પ્રેરણા મેળવી શકો છો આ વેકેશનમાં ટ્રાય કરી જુઓ\nતમારી કાર માટે કામની છે આ 5 વસ્તુ, કિંમત 500 રૂ.થી પણ ઓછી\nલોકો ક્યારેક પોતાની કારમાં એક્સ્ટ્રા એક્સેસરિઝ લગાવવાનું પસંદ કરતા હોય છે. જોકે, એલોય વ્હીલ્સ, નવા કવર અથવા નવી ઓડિયો સિસ્ટમ મોંઘી પડે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત ઘણી ઓછી છે અને આ તમને ઘણી મદદરૂપ થઇ શકે છે. અમે તમને આજે અહીં એવી જ કેટલીક વસ્તુઓ અંગે જણાવી રહ્યાં છીએ. જેને તમે તમારીમાં રાખવાનું પસંદ કરશો.\nવેકેશનમાં જઈએ ચાંદામામાને ઘેર\nવેકેશન એટલે મામાને ઘેર જવાની સિઝન વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ચાંદામામાને ઘેર\nજિયો લાવ્યું નવું IPL રિચાર્જ પેક, જાણો 251 રૂપિયામાં મળશે કેટલો ફાયદો\nક્રિકેટ સીઝન પેક 51 દિવસના ગાળામાં લગભગ દરેક મેચનું જીવંત પ્રસારણ કરશે.\nગુરુવારથી Xiaomi Fan Festival, નોટ 5 અને નોટ 5 પ્રો પર મળશે આવી ઓફર\nશાઓમી સેલમાં રેડમી નોટ 5 પ્રો અને રેડમી 5A ખરીદવાની તક, મળશે આટલું ડિસ્કાઉન્ટ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE", "date_download": "2019-03-24T22:26:53Z", "digest": "sha1:Q3TUADLLDNDBG2UKUSGJX2PXBMSMNTZD", "length": 3875, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વામાટામા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવામાંટામાં ની ગુજરાતીમાં વ્યાખ્યા\nવામાટામા; અનિશ્ચયમાં વખત ગાળવો તે; આનાકાની; ગલ્લાંતલ્લાં.\nવામાટામા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઅનિશ્ચયમાં વખત ગાળવો તે; આનાકાની; ગલ્લાંતલ્લાં.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/modi-government-will-give-relief-package-farmers-rs-1000-per-annum-043869.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:29:36Z", "digest": "sha1:4PN7MX24KRKPFYZ6EXPLQHOQMEUF6KYE", "length": 12040, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "નવા વર્ષમાં ખેડૂતોને મોદી સરકાર તરફથી મળશે ભેટ | Modi Government Will Give Relief Package To Farmers Rs 10000 Per Annum - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનવા વર્ષમાં ખેડૂતોને મોદી સરકાર તરફથી મળશે ભેટ\nનવા વર્ષમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સરકાર શક્ય તેટલી વહેલી તકે ખેડૂતો માટે રિલીફ પેકેજના વિકલ્પો ખોલવાનો પ્રયાસ કરી રહી છે. આગામી બે અઠવાડિયામાં કેબિનેટ આ બાબતે નિર્ણય લઈ શકે છે.\nસરકારના શીર્ષ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર દરેક યોગ્ય ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયાની સીધી રકમ મોકલવાની વિચારણા કરી રહી છે. આ પૈસા બીજ, ખાતરો અને કૃષિ સામગ્રી ખરીદવા માટે આપવામાં આવશે.\nઆ પણ વાંચો: મોદી સરકાર માટે સારા સમાચાર, 2019માં જીડીપી 7.2% રહેવાનું અનુમાન\nદર વર્ષે ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયા મૂકે છે સરકાર\nઆ ઓડિશા સરકારનું મોડેલ છે અને પીએમઓ પણ તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. તે સતત નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાત કરી રહ્યું છે. દર વર્ષે ઓડિશામાં સરકાર દરેક ખેડૂતના ખાતામાં 10,000 રૂપિયા મૂકે છે. તેમાં લગભગ 1.4 લાખ કરોડનો ખર્ચ આવે છે. જો કે રાજ્ય સ્તરે ઘણા પડકારોનો સામનો પણ કરવો પડે છે.\nપીએમઓ બ્રાન્ડ ન્યુ રૂરલ પેકેજ પર પણ વિચાર\nસરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનામાં જમીન વિનાના ખેડૂતોને શામેલ કરવામાં ન આવે કારણ કે તેઓ પર દેવાનો બોજ હોતો નથી. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ પીએમઓ બ્રાન્ડ ન્યુ રૂરલ પેકેજને ધ્યાનમાં લઈ રહ્યું છે. આ માટે રાજ્ય સરકારો અને મંત્રાલયો પાસેથી માહિતી માંગવામાં આવી છે.\nખેડૂતોને એક એકર પર 4000 રૂપિયા વર્ષમાં બે વાર\nબીજા વિકલ્પ તરીકે પીએમઓની નજરમાં તેલાંગાના મોડેલ પણ છે. આ મુજબ ખેડૂતોને વર્ષમાં બે વાર એક એકર દીઠ 4000 રૂપિયા આપવામાં આવી શકે છે.\nજો કે સમગ્ર ભારતમાં આ યોજના અમલમાં મૂકવા માટે વાસ્તવિક જમીન ધારકોની ઓળખ કરવી એ એક મોટો પડકાર છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવું એ પણ એક પડકાર છે.\nતાજેતરના થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા ગુમાવવાના મુખ્ય કારણોમાં ગ્રામીણ કારણોને મુખ્ય ગણવામાં આવી રહ્યું છે. એટલા માટે જ પીએમઓ ઇચ્છે છે કે આવી યોજના શક્ય તેટલી જલદી અમલમાં મુકવામાં આવે.\nલોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\nસાક્ષી મહારાજની ધમકી કામ આવી, ઉન્નાવથી ટિકિટ મળી\nસટ્ટા બજારમાં એનડીએ, ભાજપની ધૂમ, મળી શકે છે આટલી સીટો\nગોવા સીએમ મનોહર પાર્રિકરનું નિધન\nમોદી સરકારે મુદ્રા યોજનાથી મળેલી નોકરીઓનો ડેટા રોક્યો\nભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી\nભાજપા અક્ષય ખન્નાને પિતા વિનોદ ખન્નાની સીટથી ચૂંટણી લડાવી શકે છે\nભાજપ સૌથી મોટી પાર્ટી બનશે પરંતુ મોદી પીએમ નહીં બને: શરદ પવાર\nએરસ્ટ્રાઈક બાદ વધી મોદી સરકારની લોકપ્રિયતા, રોજગાર જેવા મુદ્દા પાછળ: સર્વે\nPM Kisan Yojana: 2.6 કરોડથી વધુ ખેડૂતોને 5,215 કરોડ રૂપિયા મળ્યા\nભારતના નદીઓના પાણી રોકવાના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું\nદેશભરમાં આચાર સંહિતા લાગુ, હોર્ડિંગ-બેનરો ઉખડી રહ્યા છે\nશું 2019માં ફરી આવશે મોદી સરકાર જાણો શું કહે છે સર્વે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/technology/item/6391-%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%8B%E0%AA%96%E0%AB%8B-%E0%AA%B0%E0%AB%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AC%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B6%E0%AB%87,-7-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AB%87%E0%AA%B8-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B0%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82-%E0%AA%AA%E0%AA%A1%E0%AA%B6%E0%AB%87", "date_download": "2019-03-24T21:45:20Z", "digest": "sha1:ZSQR5FWJIIYX4K2C5DGMAQVBWU5KA3TP", "length": 11123, "nlines": 99, "source_domain": "instanews24x7.com", "title": "પહેલીવાર અંતરિક્ષમાં માત્ર મહિલાઓ અનોખો રેકોર્ડ બનાવશે, 7 કલાક સ્પેસ સ્ટેશનની બહાર રહેવું પડશે - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nપહેલીવાર અંતરિક્ષમાં માત્ર મહિલાઓ અનોખો રેકોર્ડ બનાવશે, 7 કલાક સ્પેસ સ્ટેશનની બહાર રહેવું પડશે\n29 માર્ચના રોજ યોજાનારી આ સ્પેસ વૉક માટે 2 મહિલા એસ્ટ્રોનોટ્સની પસંદગી થઇ .સ્પેસ વૉક કરનારી એસ્ટ્રોનોટ્સ નાસાના જોનસન સ્પેસ સેન્ટરના કંટ્રોલરના સંપર્કમાં રહેશે.\nઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી પહેલીવાર બે મહિલા એસ્ટ્રોનોટ્સ સ્પેસ વૉક કરશે. આ સ્પેસ વૉક 29 માર્ચના રોજ થશે. નાસાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.\nજે બે એસ્ટ્રોનોટ્સને સ્પેસ વૉકમાં ભાગ લેવાનો છે, તેમાંથી એક એન મેક્કલેન (59) અને ક્રિસ્ટિના કોશ છે. આ બંનેને ગાઇડન્સ અને સપોર્ટ કેનેડા સ્પેસ એજન્સીની ફ્લાઇટ ક��ટ્રોલર ક્રિસ્ટન ફેસિઓલ આપશે. ક્રિસ્ટિન ટૂંક સમયમાં જ નાસાના હ્યૂસ્ટન સ્થિત જ્હોનસન સ્પેસ સેન્ટર જોઇન કરશે.\nહાલમાં જ ક્રિસ્ટનએ ટ્વીટ કરી હતી કે, પહેલીવાર બે મહિલાઓ સ્પેસ વૉક કરવાની છે, તેઓને સપોર્ટ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. હું મારી ખુશી છૂપાવી નથી શકતી.\nનાસાની પ્રવક્તા સ્ટીફની શીયરહોલ્જે જણાવ્યું કે, અત્યાર સુધીના શિડ્યૂલ અનુસાર, 29 માર્ચના સ્પેસ વૉક કરવામાં આવશે. આવું પહેલીવાર છે કે, સ્પેસવૉકમાં તમામ મહિલા એસ્ટ્રોનોટ્સ હશે. એન 22 માર્ચના નિક હેગની સાથે એક સ્પેસ વૉકમાં ભાગ લેશે. મહિલા સ્પેસ વૉકર્સ સિવાય લીડ ફ્લાઇટ ડાયરેક્ટર મેરી લોરેન્સ અને જેકી કેગી ફ્લાઇટ કંટ્રોલર હશે.\nનાસા અનુસાર, મેક્કલેન અને કોશની સ્પેસ વૉક 7 કલાકની હશે. બંને 2013ના એસ્ટ્રોનોટ ક્લાસનો હિસ્સો હતી જેમાં મહિલાઓની સંખ્યા અડધાથી વધુ હતી. આ દરમિયાન નાસાને એસ્ટ્રોનોટ્સ માટે બીજીવાર સૌથી વધુ આવેદન (6100) મળ્યા હતા. નાસામાં 50 ટાક ફ્લાઇટ ડાયરેક્ટર્સ મહિલાઓ છે.\nનાસાના જણાવ્યા અનુસાર, સ્પેસ વૉક અનેક કારણોથી કરવામાં આવે છે, જેમાં સ્પેસક્રાફ્ટનું સમારકામ, વૈજ્ઞાનિક પ્રયોગ અને નવા ઉપકરણોનું પરિક્ષણ થાય છે. અંતરિક્ષમાં રહેલા બગડેલા સેટેલાઇટ અને સ્પેસક્રાફ્ટને ધરતી પર લાવવાના બદલે યોગ્ય કરવા માટે સ્પેસ વૉક કરવામાં આવે છે\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nઅટૉર્ની જનરલના નિવેદન પર ચિદમ્બરમનો પ્રહાર, કહ્યું- લાગે છે ચોરોએ દસ્તાવેજ પરત કરી દીધા\nઅન્નાદ્રમુકે કહ્યું -અમ્માની ગેરહાજરીમાં PM મોદી જ અમારા પિતા, તેમનું નેતૃત્વ અમને સ્વીકાર્ય\nપરમાણુ ક્ષમતાથી સંપન્ન સબમરિન માટે રશિયા સાથે ભારતની 21,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ\nવેનેઝુએલાનાં 18 રાજ્યોમાં વીજળી ગુલ, 2 કરોડ લોકોને અસર\nમુશર્રફે કહ્યું, મારાં સમયમાં પાકિસ્તાન જૈશની મદદથી ભારતમાં બ્લાસ્ટ કરાવતું હતું\nમાલ્યા સામે લંડનની કોર્ટમાં આજે થશે સુનાવણી, CBI ડિરેક્ટર રહેશે હાજર\nવડોદરા હવે સ્માર્ટ સિટી બંને છે એરપોર્ટને પાછળ મૂકે તેવું છે બસ સ્ટેશન\nઆણંદ જિલ્લા પંચાયતની બેઠકમાં ૧૧ કામો સર્વસંમતિ સાથે પસાર\nએક ઉમેદવારને બે બેઠક પરથી ચૂંટણી લડતા રોકવા જરૂરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/09-11-2018/91636", "date_download": "2019-03-24T22:03:32Z", "digest": "sha1:EBDCJ5EU2GRL6IOICWMFE7QIFKZGQCFK", "length": 16389, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "અમદાવાદ થી મુંબઈ જતી અનેક ટ્રેનોના મુસાફરો અટવાઈ પડ્યા : દહાણું -વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગતા અનેક ટ્રેનો રદ: ભીષણ આગથી પાટા ઉપર ચોંટી ગયેલું કન્ટેનર દૂર હટાવાયા પછી ટ્રેન વહેવાર ચાલુ થશે", "raw_content": "\nઅમદાવાદ થી મુંબઈ જતી અનેક ટ્રેનોના મુસાફરો અટવાઈ પડ્યા : દહાણું -વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગતા અનેક ટ્રેનો રદ: ભીષણ આગથી પાટા ઉપર ચોંટી ગયેલું કન્ટેનર દૂર હટાવાયા પછી ટ્રેન વહેવાર ચાલુ થશે\nસુરત : અમદાવાદ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ-મુંબઇ લાઇન ઉપર દહાણુ-વાનગાંવ પાસે એક ગુડ્સ ટ્રેનના કન્ટેનરમાં આગ લાગી હતી જેના કારણે મુંબઈથી સુરત સહિત અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. દુરન્તો, લોકશક્તિ સહિતની ટ્રેનોના ટાઈમટેબલ ખોરવાયા છે અને અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અથવા તો કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. વલસાડ એક્સપ્રેસ અને ફ્લાઈંગ રાણી ટ્રેન રદ કરાઈ છે. તો અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ અટકાવીને પરત મોકલાઈ છે. જેના પરિણામે હજારો યાત્રીઓ અટવાઇ પડ્યાં છે.\nમળતી માહિતી મુજબ મોડી રાત્રે કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટી ગયું છે. હવે આ ટ્રેક કાપીને કન્ટેનર દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેની જગ્યાએ નવો ટ્રેક નાંખવામાં આવી રહ્યો છે અને બંને તરફની લાઈનો બંધ રાખવામાં આવી છે. દરિયાઈ વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ન શકતાં આખુ કન્ટેનર આગની લપેટમાં આવી ગયું અને ટ્રેક પર ચોંટી ગયું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું છે. અને ટ્રેક ક્લીયરન્સ મળ્યા બાદ રેલ વ્યવહાર પુર્વવત્ કરાશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nભરૂચમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ થતા શહેરીજનો તેમના ઘરના આંગણા રંગોળીથી સજાવી access_time 6:45 pm IST\nનવસારી સબ જેલમાં પોલીસ સાથે મારામારીના કેસમા સજા કાપી રહેલા કેદીએ હાથની નસ કાપી કરી આત્માહત્યા. access_time 6:14 pm IST\nભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST\nઅફઘાનિસ્તાનમાં શાંત સ્થાપવાના પ્રયત્નો હેઠળ તાલિબાનની સાથે પહેલી વખતે વાતચીત કરશે ભારત, ઉમર અબ્દુલ્લાએ કરી ટિપ્પણી access_time 1:01 pm IST\n25મીએ રામમંદિર નિર્માણ માટે VHP દ્વારા અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં મોટી રેલી access_time 3:37 pm IST\nમધ્યપ્રદેશ: વિધાનસભા ચૂંટણીની ટિકિટ ન મળતા ભાજપના નેતાનો આપઘાતનો પ્રયાસ access_time 1:36 pm IST\nરેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં ઘૂઘરાના પૈસા મામલે પ્રેમચંદ્ર ઠાકુરને ચાર શખ્‍સોએ છરીના ઘા ઝીંક્‍યા access_time 12:34 pm IST\nરામનાથપરા પ્રજાપતિની વાડી પાસેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી access_time 12:33 pm IST\nગોંડલના ગોમટામાં છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા 7 લોકોને ઇજા :ચાલક ફરાર access_time 11:46 am IST\nવાંકાનેરના કણકોટ ગામે સગીરાનું અપહરણ: પોલીસ ફરિયાદ access_time 6:27 pm IST\nભાઈબીજે માધવપુરના દરિયામાં સ્નાન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા access_time 3:34 pm IST\nમહેસાણાના સુદાસણા ગામે ગમખ્વાર અકસ્માત :બાઈક સ્લીપ થતા એબ યુવાનોના કરૂણમોત access_time 11:44 am IST\nભાઈ બીજની ઉજવણી અને તિલક વિધિ માટેના શુભ મુહૂર્ત access_time 12:20 pm IST\nનૂતનવર્ષે રાજ્યમાં અલગ-અલગ ચાર અકસ્માતમાં 9 લોકોના મોત access_time 12:41 pm IST\nબાંગ્લાદેશમાં 23 ડિસેંબરના રોજ યોજાશે સંસદીય ચૂંટણી access_time 3:04 pm IST\nભાઈએ બહેન પર બળાત્કાર કર્યો: ગર્ભવતી બની આપ્યો બાળકને જન્મ: કોલબિયાંની ઘટના access_time 3:03 pm IST\nભૂતોના પ્રેમની ફોટો સોશિયલ મીડિયામાં થઇ વાયરલ access_time 3:04 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nDACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો access_time 12:57 pm IST\nચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ access_time 12:58 pm IST\nઅમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે દિવાળી ઉત્સવ ઉજવશે : ઓવલ ઓફિસમાં દીવડા પ્રગટાવશે access_time 12:03 pm IST\nપહેલા વનડેમાં ન્યઝીલેન્ડે પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું access_time 1:08 pm IST\nવિરાટ કોહલી પર કેમ આટલો ગુસ્સે થયો અભિનેતા સિધ્ધાર્થ\nભારત -વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20માં બુમરાહ, ઉમેશ અને કુલદીપને આરામ:સિદ્ધાર્થ કૌલનો ટીમમાં સમાવેશ access_time 5:49 pm IST\nઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ: 50 કરોડની શાનદાર ઓપનિંગ access_time 12:18 pm IST\nભંસાલીના ઘરે લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા રણવીર-દીપિકા access_time 12:25 pm IST\nહવે મુંબઈના કોંગ્રેસ નેતાએ શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'સામે નોંધાવી ફરિયાદ access_time 12:25 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-see-some-rare-photos-of-terrorist-osama-bin-laden-gujarati-news-5827600-PHO.html", "date_download": "2019-03-24T22:03:10Z", "digest": "sha1:5HYII5IOZJRASGGZFJRSWK27CCTPUQVX", "length": 14757, "nlines": 134, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "See some rare photos of terrorist osama bin laden|અહી લપાઇ-છુપાઇને જીવન જીવતો 'લાદેન', ભાગ્યે જ ��ોઈ હશે આ તસવીરો", "raw_content": "\nઅહી લપાઇ-છુપાઇને જીવન જીવતો 'લાદેન', ભાગ્યે જ જોઈ હશે આ તસવીરો\nલાદેનની રેર તસવીરોને પૂરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી, પહેલીવાર આવ્યા હતા વિશ્વની સમક્ષ\nનવેમ્બર 1996માં ટોરા-બોરાના પર્વતોમાં છુપાયેલો લાદેન.\nઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને અલકાયદા ચીફ ઓસામા બિન લાદેનનો આજે જન્મદિવસ છે. ઓસામાનો જન્મ આજના જ દિવસે 10 માર્ચ, 1957ના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો. ઓસામાનું મોતના આટલા વર્ષ બાદ પણ તેના આતંકી કૃત્યો આજે પણ દુનિયાને આંચકો આપે છે.\n2015માં અમેરિકાની મેનહટ્ટન ફેડરલ કોર્ટમાં લાદેનના લેફ્ટેનેન્ટ રહેલા ખાલેદ અલ-ફવાઝની સુનવણીમાં લાદેનના ઘણા રેર ફોટોગ્રાફ્સને પૂરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે આ ફોટોગ્રાફ્સ પહેલીવાર વિશ્વની સમક્ષ આવ્યા હતા.\nઅમેરિકામાં 9/11 હુમલા અને એફબીઆઇ દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યાના વર્ષો પહેલા આ તસવીરો અફઘાનિસ્તાનના ટોરા-બોરા પર્વતોની છે. ત્યારે લાદેન લપાઇ-છુપાઇને જીવન પસાર કરતો હતો અને અલ-કાયદા શક્તિશાળી બની રહ્યું હતું.\nલાદેન અફઘાનિસ્તાનમાંથી ઇન્ટરવ્યૂ આપતો રહેતો\nલાદેનનો પહેલો ટીવી ઇન્ટરવ્યૂ સીએનએનના પીટર અર્નેસ્ટ અને પીટર બર્ગનને 1997માં આપ્યો હતો. તેની વ્યવસ્થા તેમના સહયોગી અલ-ફવાઝે કરી હતી. એક વર્ષ પછી એબીસી ન્યૂઝના જ્હોન મિલરે લાદેનનો ઇન્ટરવ્યૂ કર્યો. લાદેન મુસ્લિમ દેશોને પોતાના વિશે જણાવવા ઇચ્છતો હતો. આથી લાદેને એક પેલેસ્ટાઇની પત્રકાર અબ્દેલ બારી અટવાનને નવેમ્બર 1996માં અફઘાનિસ્તાન બોલાવીને પોતાનો પહેલો પ્રિન્ટ ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો.\nઆગળની સ્લાઈડ્સમાં જુઓ, ઓસામા બિન લાદેનની રેર તસવીરો...\nહાથમાં ક્લાશ્નિકોવ સાથે ટોરા-બોરાના પર્વતોમાં રહેતો ઓસામા. આ તસવીર 1996ની છે. જ્યારે પેલેસ્ટાઇની પત્રકાર અટવાન તેનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો.\n1980માં સોવિયત યુનિયન વિરુદ્ધ લાદેને યુદ્ધની જાહેરાત કરી હતી. આ સંઘર્ષ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે અલ-કાયદાની સ્થાપના કરી હતી.\n1996ની શરૂઆતમાં તેણે પહેલો ફતવો જાહેર કર્યો, જેમાં તેણે મુસ્લિમ દેશોને અમેરિકનોની હત્યા કરવાનો આદેશ આપ્યો.\nઆ તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે તેના ઘરના કબાટમાં ધાર્મિક પુસ્તોનો સંગ્રહ છે.\nટોરા-બોરાના સિક્રેટ ઘરમાં પુસ્તકો વચ્ચે લાદેન.\nલાદેનની આસપાસ હંમેશા અનુયા���ી, હથિયારબદ્ધ આતંકીઓ અને પરિવારના સભ્યોની ભીડ રહેતી હતી.\nઅટવાન કહે છે કે, અફઘાનિસ્તાનના જલાલાબાદથી ટોરા-બોરાની પર્વતમાળાની મુસાફરી અત્યંત મુશ્કેલ હતો.\nલાદેનના ઘરનો બહારનો ભાગ. તે પથ્થરો અને માટીમાંથી બનેલો દેખાય છે.\nઘરની બહાર હથિયારબદ્ધ આતંકી.\nઘરની તસવીરો જોતાં વીજળીની કોઇ દેખાતી નથી. અજવાળા માટે રાત્રે ફાનસથી કામ ચલાવવું પડતું ગતું. લાદેનના ઘરમાં બે બેડરૂમ હતા.\nમાહિતી અનુસાર, લાદેનના ઘરમાં બાળકોને જમવામાં ભાત, બ્રેડ, ઇંડા અને પનીર મળતું હતું.\nઆ પર્વતમાળામાં ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.\nઆ તસવીરમાં લાદેન સાથે સીરિયન મૂળનો વિચારક અબુ મુસાબ અલ-સૂરી દેખાય છે. તે લાદેનનો મોટો સમર્થક હતો.\nઅલ-સૂરીની સાથે લાદેન અને બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી મેકર ગોન રોબર્ટ્સ.\nઅલ-સૂરીની સાથે અટવાન. અટવાન પહેલીવાર લાદેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે અફઘાનિસ્તાન ગયો હતો.\nનવેમ્બર 1996માં ટોરા-બોરાના પર્વતોમાં છુપાયેલો લાદેન.\nહાથમાં ક્લાશ્નિકોવ સાથે ટોરા-બોરાના પર્વતોમાં રહેતો ઓસામા. આ તસવીર 1996ની છે. જ્યારે પેલેસ્ટાઇની પત્રકાર અટવાન તેનો ઇન્ટરવ્યૂ કરવા ગયો હતો.\n1980માં સોવિયત યુનિયન વિરુદ્ધ લાદેને યુદ્ધની જાહેરાત કરી હતી. આ સંઘર્ષ દરમિયાન તેણે પોતાના સમર્થકો સાથે અલ-કાયદાની સ્થાપના કરી હતી.\n1996ની શરૂઆતમાં તેણે પહેલો ફતવો જાહેર કર્યો, જેમાં તેણે મુસ્લિમ દેશોને અમેરિકનોની હત્યા કરવાનો આદેશ આપ્યો.\nઆ તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે તેના ઘરના કબાટમાં ધાર્મિક પુસ્તોનો સંગ્રહ છે.\nટોરા-બોરાના સિક્રેટ ઘરમાં પુસ્તકો વચ્ચે લાદેન.\nલાદેનની આસપાસ હંમેશા અનુયાયી, હથિયારબદ્ધ આતંકીઓ અને પરિવારના સભ્યોની ભીડ રહેતી હતી.\nઅટવાન કહે છે કે, અફઘાનિસ્તાનના જલાલાબાદથી ટોરા-બોરાની પર્વતમાળાની મુસાફરી અત્યંત મુશ્કેલ હતો.\nલાદેનના ઘરનો બહારનો ભાગ. તે પથ્થરો અને માટીમાંથી બનેલો દેખાય છે.\nઘરની બહાર હથિયારબદ્ધ આતંકી.\nઘરની તસવીરો જોતાં વીજળીની કોઇ દેખાતી નથી. અજવાળા માટે રાત્રે ફાનસથી કામ ચલાવવું પડતું ગતું. લાદેનના ઘરમાં બે બેડરૂમ હતા.\nમાહિતી અનુસાર, લાદેનના ઘરમાં બાળકોને જમવામાં ભાત, બ્રેડ, ઇંડા અને પનીર મળતું હતું.\nઆ પર્વતમાળામાં ઓસામા બિન લાદેન ઘણા વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો.\nઆ તસવીરમાં લાદેન સાથે સીરિયન મૂળનો વિચારક અબુ મુસાબ અલ-સૂરી દેખાય છે. તે લાદેનનો મોટો સમર્થક હતો.\nઅલ-સૂરીની સાથે લાદેન અને બ્રિટિશ ડોક્યુમેન્ટ્રી મેકર ગોન રોબર્ટ્સ.\nઅલ-સૂરીની સાથે અટવાન. અટવાન પહેલીવાર લાદેનનો ઇન્ટરવ્યૂ લેવા માટે અફઘાનિસ્તાન ગયો હતો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00461.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/radhika-apte/", "date_download": "2019-03-24T22:11:05Z", "digest": "sha1:HP7727WBTW7Y2ZAA3B7IZVLZZMW6JSEG", "length": 2827, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "radhika apte |", "raw_content": "\nછૂટાછેડા લીધા વિના જ પતિથી અલગ થઇ ચુકી છે આ અભિનેત્રીઓ,...\nબોલીવુડની દુનિયામાં સંબંધ જેટલા જલ્દી બંધાય છે, એટલા જ જલ્દી તૂટે પણ છે. અહિયાંથી લગ્ન અને બ્રેકઅપના સમાચારો આવવા એકદમ સામાન્ય વાત છે. રીલેશનશીપમાં...\nતમે પણ ધોવો છો અંડર ગારમેન્ટ બધા કપડા સાથે તો થઇ...\nઆપણા અંદર પહેરવાના કપડા આપણા કબાટના તે અસંખ્ય કપડાઓ માંથી એક હોય છે જેનો ઉપયોગ કરવામાં આપણે શરમ અનુભવીએ છીએ. આપણા બીજા કપડા અંદર...\nઆ 4 કામ માટે કરો ગૌમૂત્રનો ઉપયોગ, ઘર ઉપર થશે લક્ષ્મી...\nઆ છે પ્રોટીનની સૌથી વધુ પ્રમાણવાળુ ફૂડ, પ્રોટીનની ઉણપ ફટાફટ દુર...\nકેનેડાની કરોડપતિ છોકરીને થયો ઇન્ડિયન રિક્ષા વાળા સાથે પ્રેમ, ઘણી દુ:ખ...\nએલોવેરા ને ચમત્કારી ઔષધી પણ કહેવામાં આવે છે, કેમ કે તેમાં...\nગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર\nવિડીયો : માટીનાં વાસણમાંથી થોડી જ મીનીટોમાં બનાવો દેશી જુગાડ AC...\nજોવામાં ખુબ જ સુંદર આ મહિલા ક્રિકેટર આખી દુનિયામાં થઇ ગઈ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/hasaband-wife-relation-tips/", "date_download": "2019-03-24T21:21:25Z", "digest": "sha1:A4TNBDVDPCYG63EHPDW2O6BQBLZBKZPW", "length": 12689, "nlines": 95, "source_domain": "blog.dealdil.com", "title": "હવે I Love You શબ્દ થઇ ગયો જૂનો, આ 4 વાક્યો બોલીને જીતો છોકરીઓના દિલ...", "raw_content": "\nહવે I Love You શબ્દ થઇ ગયો જૂનો, આ 4 વાક્યો બોલીને જીતો છોકરીઓના દિલ…\nદરેક છોકરી ઇચ્છે છે કે, તેનો પાર્ટનર તેને ખૂબ જ પ્રેમ કરે. જો કે છોકરાઓ પ્રેમમાં પડે ત્યારે માત્ર આઇ લવ યૂ શબ્દ જ બોલતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે, છોકરીઓને આ શબ્દ સાંભળવામાં બહુ રસ નથી હોતો, તેમને આની જગ્યાએ કોઇ બીજા જ વાક્યો સાંભળવા ગમતા હોય છે. આમ, જો તમે પણ કોઇ છોકરી સાથે રિલેશનમાં છો અથવા તો કોઇ છોકરીને પ્રેમ કરો છો તો તમારે પહેલા એ જાણી લેવુ જોઇએ કે, તેને હું કયા પ્રેમભર્યા શબ્દોથી બોલાવીશ તો તેને વધારે ગમશે. જો કે તમે આઇ લવ યૂ બોલ્યા સિવાય પણ ગર્લફ્રેન્ડને અનેક રીતે ખુશ કરી શકો છો. તો આજે અમે તમને કેટલાક એવા શબ્દો જણાવીશું જેનાથી તમે તમારી પાર્ટનર તેમજ ગર્લફ્રેન્ડની સામે એકવાર બોલશો તો તે ખૂબ જ ખુશ થઇ જશે અને વાતાવરણ રોમેન્ટિક પણ બની જશે.\nહું તારા વગર નહિં જીવી શકુ\nજો તમે તમારી પત્ની તેમજ ગર્લફ્રેન્ડને સ્પેશયલ ફિલ કરાવવા ઇચ્છો તો તમે તેને જરૂરથી કહો કે, હું તારા વગર નહિં જીવી શકું. આ મેજિકલ શબ્દ તમારી પ્રેમભરી લાઇફમાં પડતી અનેક ઉણપને દૂર કરી દેશે અને તે ખૂબ જ ખુશ થઇ જશે.\nપ્લીઝ તારુ ધ્યાન રાખજે\nઆ વાત સાંભળીને પત્ની તેમજ ગર્લફ્રેન્ડને એક અલગ જ પ્રકારની ફિલિંગ આવતી હોય છે. છોકરીઓને આ વાત સાંભળવી ખૂબ જ ગમતી હોય છે. આ માટે જ્યારે તમે ઘરની બહાર એટલે કે બિઝનેસના કામથી બહાર ગયા હોવ ત્યારે અને જોબ પર હોવ ત્યારે સ્પેશયલ તમારી પાર્ટનરને ફોન કરો અને તેમને કહો કે, હું તારી સાથે નથી પણ પ્લીસ તુ તારુ ખૂબ જ ધ્યાન રાખજે અને કોઇ તકલીફ પડે તો તરત જ મને કોલ કરજે. આ એક વાક્ય તમારા પ્રેમને જીતાડી શકે છે.\nતુ કોઇ પણ વાતની ચિંતા કરીશ નહિં\nજ્યારે પણ તમારી પાર્ટનર તેમજ ગર્લફ્રેન્ડ કોઇ મુશ્કેલીમાં હોય અને તમે તેને કહેશો કે, તુ કોઇ પણ વાતની ચિંતા કરીશ નહિં, હું કોઇપણ પરિસ્થિતિમાં તારી સાથે જ છુ. આમ, જો તમે આ વાક્ય તેની સામે બોલશો તો તેની અનેક ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જશે અને તે ટેન્શન ફ્રી લાઇફ જીવવાની શરૂ કરી દેશે.\nજ્યારે તમારી પાર્ટનર તેમજ ગર્લફ્રેન્ડ તમારા પર ગુસ્સે થાય તો તેની સામે કંઇ પણ બોલ્યા વગર તેમજ તેની સામે ગુસ્સો કર્યા વગર તેને પ્રેમથી માત્ર કહો કે, તારી સ્માઇલથી મારો દિવસ મસ્ત જાય છે માટે તુ એકવાર હસી લે મારી સામે. આમ, જો તમે એક જ વાર આ ટિપ્સ અજમાવીને જોશો તો તમને ખ્યાલ આવશે કે, તેનો ગુસ્સો તરત જ ઉતરી જશે અને તે તમને હગ કરીને તમારી સાથે પ્રેમભરી વાતો કરવા લાગશે. આ વાક્ય કોઇ પણ છોકરીના ગુસ્સાને એક જ સેકન્ડમાં શાંત કરી દે છે.\nલેખન સંકલન : નિયતી મોદી\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleમાતાના ધાવણમાં ક���ા ઘટકો સમાયેલા હોય છે \nNext articleનોકરી કરતા મિત્રો ખાસ ધ્યાન આપે, આટલું કરશો તો સફળતા તમારા પગ ચૂમશે..\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nજાણો, બાળકોને શા માટે ન આપવી જોઈએ ચા\nતમારાં ભોજનનો સ્વાદ વધારતું કેસર તમારી સુંદરતા માટે કોઇ જાદૂથી કમ...\nજયારે મોદીજી અને રાહુલ ગાંધી સાઉદી અરેબિયાના રણપ્રદેશમાં ખોવાઈ ગયા…\nશું તમે કે તમારા પરિવારમાં કોઈ ઘણા સમયથી સંધિવાના દુઃખાવાની દવા...\nભણતર પ્રત્યે નો અભિગમ\n“કોઠીમબિર ઢોકળા” આજે બનાવો ગુજરાતી મહારાષ્ટ્ર ફ્યૂશ઼નની એક અનોખી વાનગી..\nબોલીવુડના કલાકારોનો પ્રેમ જુઓ તેમના પાલતું પ્રાણી સાથેના ફોટોમાં, વિરાટ અને...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nબોન્ટી બાર – બાળકો ને બોજ ભાવશે \nજીવનમાં જેણે સાચો પ્રેમ કર્યો હશે એ જ વ્યક્તિને આ પત્રના...\nકોઇપણ વાહનમાં CNG ગેસ ભરાવતી વખતે લોકો કે મુસાફરો શા માટે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00462.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/100-billion-dollor-foreign-investments-knocking-at-india-s-doors-narendra-modi-022197.html", "date_download": "2019-03-24T21:51:30Z", "digest": "sha1:Y3ZFA52AP6EQNYAVVEAMJWNBQW5AMWOY", "length": 12379, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "100 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ ભારતના આંગણે આવીને ઉભું છે : મોદી | $100 bn foreign investments knocking at India's doors: Modi - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n100 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ ભારતના આંગણે આવીને ઉભું છે : મોદી\nઇન્દોર, 9 ઓક્ટોબર : આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલી 'મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ'માં બોલતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અંદાજે 100 બિલિયન અમેરિકન ડોલર જેટલું વિદેશી મૂડી ભારતમાં રોકાણ કરવા માટે આપણા બારણે ટકોરા મારી રહી છે. આવા સમયે જે તે રાજ્ય પર નિર્ભર કરે છે કે તે આનો ફાયદો કેવી રીતે ઉઠાવે છે અને કેવી રીતે રોકાણ પોતાના રાજ્યમાં ખેંચી લાવે છે.\nવડાપ્રધાન મોદીએ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમીટમાં જણાવ્યું હતું કે આપણે નાના ઉદ્યોગોનો વિકાસ કરીને દેશનો વિકાસ કરવો છે. કૃષિ માટે એક મોટું બજાર બનાવવાની જરૂર છે. સહયોગનો માર્ગ દેશને નવી દિશા બતાવશે. બધા સીએમ મારી સાથે મળીને કામ કરશે તો તેમના રાજયોનો પણ વિકાસ થશે.\nનરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા'ના સપનાને સાકાર કરવા પાસે-પાસે નહિ સાથે સાથે રહેવાનું હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી હું વડાપ્રધાન છું ત્યાં સુધી દેશનું મસ્‍તક નમવા નહિ દઉં, દેશના વિકાસ માટે ટીમ ઇન્‍ડિયાનો નારો લગાવવામાં આવશે.\nતેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશની તાકાત રાજયોના હાથમાં છે. મધ્‍ય પ્રદેશે દેશને નવી દિશા બતાવી છે. રાજયના વિકાસથી દેશ આગળ વધશે. દેશના વિકાસ માટે રાજયનો વિકાસ જરૂરી છે. પીએમ અને સીએમ સાથે મળીને કામ કરશે તો દેશનો વિકાસ થશે. આપણે આપણી ખરીદ શકિતને વધારવી પડશે.\nવડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હરિયાણા અને મહારાષ્‍ટ્રની ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વ્‍યસ્‍ત હોવા છતાં તેઓ આજે મધ્‍ય પ્રદેશમાં યોજાયેલી ઇન્‍વેસ્‍ટર સમીટમાં હાજર રહ્યા હતાં. આ સમીટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જોવા મળ્‍યા હતા. અહીં નરેન્‍દ્ર મોદીએ રાજયોની કામગીરી, લઘુ ઉદ્યોગો અને સૌના સાથથી થતા વિકાસની વાત જણાવી હતી.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મો��ીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi investment dollor foreign investments madhya pradesh નરેન્દ્ર મોદી ઇન્વેસ્ટમેન્ટ ડોલર વિદેશી રોકાણ ભારત મધ્ય પ્રદેશ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bjp-could-face-major-defeat-delhi-if-the-aap-congress-do-join-hands-043920.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:20:42Z", "digest": "sha1:6AFEJSW3ZWW2R5LUUW3ETQ25PV526UBR", "length": 14239, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "જો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ | BJP could face major defeat in delhi if the AAP and Congress do join hands - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nજો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ\nલોકસભા ચૂંટણીમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. ભારતીય રાજકારણમાં રોજ નવા સમીકરણ બનતા બગડતા રહ્યા છે. પાર્ટીઓ જેવુ કોઈ નવા ઈવેન્ટનું એલાન કરે કે તરત જ મીડિયામાં નવી અટકળો શરૂ થઈ જાય છે. કઈ પાર્ટી કોની સાથે જઈ રહી છે. હાલમાં દિલ્લીની સાત લોકસભા સીટો પર આ વખતે મુકાબલો વધુ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે દિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આગામી ચૂંટણી માટે ગઠબંધન થઈ શકે છે.\nએટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે આપ\n2014 માં મોદી લહેર સવાર થઈને ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સાથે સાથે દિલ્લીમાં બધી લોકસભા સીટો પર જીત નોંધાવી હતી. સીએનએન ન્યૂઝ 18 મુજબ 2014ના મત વિભાજનને જોતા માલુમ પડે છે કે જો આપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યો તો ભાજપને રાષ્ટ્રીય રાજધાનીમાં મોટો ઉલટફેરનો સામનો કરવો પડી શકે છે. 2017ના એમસીડી ચૂંટણી દરમિયાન આપના મતશેરમાં આ ઘટાડો આવ્યો છે કદાચ આ જ કારણ છે કે પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવુ પસંદ કરશે. આનું સૌથી મોટુ કારણ છે કે ઘણા સર્વેક્ષણોમાં ભાજપની તુલનામાં આપ અને કોંગ્રેસના મતશેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.\nએક સીટ જ બચાવી શકશે ભાજપ\n2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ચાંદની ચોક મત વિસ્તારમાંથી 44.6 ટકા મત મળ્યા હતા. ભાજપે આપના ઉમેદવાર આશુતોષને 13.88 ટકા અંતરથી હરાવીને સીટ જીતી હતી. પરંતુ આપ અને કોંગ્રેસના મતોને જોડી દેવામાં આવે તો મત ટકા ભાજપથી વધુ 48.67 ટકા થઈ જાય છે. આ રીતે નોર્થ ઈસ્ટ દિલ્લીમાં આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકા 50.62 ટકા થઈ જાય છે જ્યારે ભાજપના 45.25 ટકા રહી જાય છે. પૂર્વ દિલ્લીમાં ભાજપના 47.83 ના મુકાબલે 48.9 ટકા, નવી દિલ્લીમાં ભાજપના 46.75ના મુકાબલે 48.83 ટકા સંયુક્ત વોટશેર છે. ઉત્તરી પશ્ચિમી દિલ્લીમાં ભાજપના 46.45 ટકા અને દક્ષિણ દિલ્લીમાં ભાજપના 45.17 ટકાના મુકાબલે 47.03 ટકા છે.\nસિવિક પોલમાં ઘટ્યો હતો આપનો વોટશેર\nદિલ્લીની માત્ર એક સીટ એવી છે જ્યાં ભાજપના મત ટકા આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકાથી વધુ છે. પશ્ચિમ દિલ્લીમાં ભાજપના પ્રવીણ સાહિબ સિંહ વર્માને 48.32 ટકા મત મળ્યા હતા જે આપ અને કોંગ્રેસના 42.74 ટકા વોટશેરથી વધુ છે. 2017ની નગરપાલિકા ચૂંટણીમાં પણ આપ અને મહાગઠબંધને ભાજપના 36.08 ટકા વોટશેરની તુલનામાં કુલ મતોના 47.32 ટકા સામૂહિક રીતે મેળવ્યા. જો કે આ વખતે કોંગ્રેસનો વોટશેર વધીને 21.28 ટકા થઈ ગયુ જ્યારે આપને લગભગ 26 ટકા રહ્યુ. પાર્ટીને 2015ની વિધાનસભા ચૂંટણીના મુકાબલે અડધાથી પણ ઓછા મળ્યા.\nઆ પણ વાંચોઃ કેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહે���, એક સાંસદનું પત્તું કપાયું\nરાહુલ ગાંધી પર ભાજપનો પ્રહાર, પૂછ્યું 55 લાખમાંથી 9 કરોડના માલિક કેવી રીતે બની ગયા\nલોકસભા ચૂંટણી 2019: ભાજપે જાહેર કરી 11 ઉમેદવારોની ચોથી યાદી\nસૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ\nરાજ્ય સભાના સાંસદ અમર સિંહ પણ બન્યા 'ચૌકીદાર'\nબિહારમાં NDAના ઉમેદવારોની યાદી જાહેર, જાણો ક્યાંથી કોને મળી ટિકિટ\nઅમદાવાદ પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈનકાર\nભાજપે જાહેર કરી ત્રીજી યાદી, સંબિત પાત્રાને પુરીથી મળી ટિકિટ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા, અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ રહ્યા ઉપસ્થિત\nપુલવામા હુલમાને લઈ સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ\nbjp delhi aap congress alliance arvind kejriwal ભાજપ દિલ્લી આપ કોંગ્રેસ ગઠબંધન અરવિંદ કેજરીવાલ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/nadal-crushes-del-potro-to-reach-us-open-final/", "date_download": "2019-03-24T21:45:23Z", "digest": "sha1:CW3FON6DPPQRFHNRDUQQDRMXK57W4CVX", "length": 10937, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "ડેલ પાત્રોને હરાવી નડાલ US ઓપનની ફાઇનલમાં પહોંચ્યો | Nadal crushes Del Potro to reach US Open final - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લ��ધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nડેલ પાત્રોને હરાવી નડાલ US ઓપનની ફાઇનલમાં પહોંચ્યો\nડેલ પાત્રોને હરાવી નડાલ US ઓપનની ફાઇનલમાં પહોંચ્યો\nન્યૂયોર્કઃ દુનિયાનાે નંબર વન ખેલાડી રાફેલ નડાલ પોતાના ૧૬મા ગ્રાન્ડ સ્લેમ ખિતાબથી ફક્ત એક ડગલું દૂર છે. સેમિફાઇનલમાં નડાલે આર્જેન્ટિનાના ૨૪મા ક્રમાંકિત માર્ટિન ડે પાત્રોને ૪-૬, ૬-૦, ૬-૩, ૬-૨થી હરાવીને યુએસ ઓપનની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.\nપહેલા સેટમાં સ્પેનના નડાલે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ડેલ પાત્રોની સર્વિસ અને ફોરહેન્ડ સામે નડાલ લાચાર નજરે પડ્યો હતો. ત્યાર બાદ તેણે શાનદાર વાપસી કરી અને પછીના ત્રણેય સેટ જીતી લીધા. આવતી કાલે રવિવારે રમાનારી ફાઇનલમાં નડાલનો મુકાબલો દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે. પહેલા સેટ બાદ ડેલપાત્રો પાસે નડાલના ક્લાસનો કોઈ જવાબ નહોતો.\nજાણો:છોકરાઓને પત્ની કરતાં કેમ વધારે સારી લાગે છે ગર્લફ્રેન્ડ\nબજેટમાં કોર્પોરેટ ટેક્સ ૧૮ ટકા કરવાની માગ\nહરિયાણા: જાટ આંદોલનનો છઠ્ઠો દિવસ, મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ\nરાજ્યમાં GPSથી દારૂ પહોંચાડવાના કૌભાંડનો પર્દાફાશ\nમોડી રાતે બાપુનગરમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ\nએન્ડ્રોઇડ અોપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન ઓરિયો લોન્ચ થયું\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ��પનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના…\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા…\nએર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00463.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/aa-chhe-duniya-ni-sauthi-monghi-cha/", "date_download": "2019-03-24T22:05:09Z", "digest": "sha1:3V3EANOCTMU5IOGMRJKUNVQ3MBJF6WKL", "length": 22605, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 4 ટીવી ખરીદી શકો કિંમત જાણીને મોં માં આંગળા નાખી દેશો... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથ�� ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nHome સ્ટોરી OMG આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 4 ટીવી ખરીદી...\nઆ છે દુનિયાની સૌથી મોંઘી ચા, બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 4 ટીવી ખરીદી શકો કિંમત જાણીને મોં માં આંગળા નાખી દેશો…\nશું તમને ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી ચા ભારતમાં મળે છે. આ ચા પત્તી ની જે કિંમત છે, તેને સાંભળી ને તમે ચોંકી જવાના છો. એટલા રૂપિયામાં તમે 11 હજાર ની કિંમત વાળા 24 ઇંચ ના 4 એલઇડી ટીવી ખરીદી શકો છો. દુનિયાની આ સૌથી મોંઘી ચા આપણા દેશના ચા ના બાગમાં ઉદ્દભવી છે અને તેની નીલામી માં વિશ્વના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. 40 હજાર રૂપિયા પ્રતિ કિલો કિંમત:\nઅરુણાચલ પ્રદેશમાં મળનારી ચા ની એક ખાસ પ્રકારની જાતિ ગુવાહાટી ટી એક્શન સેન્ટર(જીટીએસી) માં 40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની કિંમત પર વહેંચાઈ છે. તેની પહેલા આ રેકોર્ડ આગળના મહિને નીલામ થયેલી અસમ ની ચા પાસે હતો.\nગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસીએશન ના સચિવ દિનેશ બિહાની એ એક મંતવ્ય માં કહ્યું કે અરુણાચલ પ્રદેશના ડોની-પોલો ટી ઇસ્ટેટ ની ખાસ જાતિ ની ચા ગોલ્ડન નીડલ ટી આગળના બૃહસ્પતિ ના 40,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ની કિંમત પર વહેંચાઈ.\nઆ વ્યાપારી એ ખરીદી ચા:\nઆ ચા ને ગુવાહાટી ની સૌથી જૂની ચા ની દુકાનો માંથી એક ટી ટ્રેડર્સે ખરીદી હતી. જુલાઈ મહિનામાં જીટીએસી માં આયોજિત થયેલી નીલામી માં અસમમાં મળનારી ચા ની એક જાતિ ને 39,001 રૂપિયા પ્રતિ ક���લોગ્રામ ની કિંમત પર વહેંચી હતી.\nબિહાની એ આગળ કહ્યું કે, આ પ્રકારની વિશેષ જાતિ ની ચા વધુ સંખ્યા માં ખરીદારો અને ઉત્પાદકોને એકસાથે આવીને જીટીએસી મંચ નો ઉપીયોગ કરવા માટે આકર્ષિત કરે છે. ઉમ્મીદ છે કે આ વિશેષ જાતિ ની ચા વિશ્વમાં આપણા પહેલાના ગૌરવને પ્રાપ્ત કરવામાં મદદ કરે.\nઆ ગોલ્ડન નીડલ ટી ને એબ્સલ્યુટટીડોટઈન ના મંચ થી ઓનલાઇન વહેંચવામા આવશે. ગોલ્ડન નીડલ ટી એક ખાસ જાતિ ની ચા હોય છે, જેમાં નાની નાની કળીઓ હોય છે. જેને ખુબ જ સાવધાની થી તોડવામાં આવે છે. આ ચાની પત્તીઓ માં સોનેરી રંગ ની પરત હોય છે, જે ખુબ જ મુલાયમ એન મખમલી હોય છે.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઅભિષેક ને બે વર્ષ સુધી કામ ન મળવા પર ઐશે આપ્યું આવું મંતવ્ય, પતિના કેરિયર માટે આપ્યો આવળો મોટો ત્યાગ…\nNext articleવર્ષમાં એક જ વાર દર્શન આપે છે આ માતાજી, નિઃસંતાન દંપતીઓને આપે છે ખોળાનો ખૂંદનાર, જાણો ક્યાં છે આ જગ્યા….\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો છે આ 2 મિનિટનો ડાન્સ…\nઆ છે દુનિયાનો સૌથી ધનવાન રાજા, જેના ઉપહાર આપવાથી સોનાની કિંમતમાં આવતો હતો ઉતાર…\nભારતનો સૌથી અમીર ભિખારી, લાખો માં નહિ પણ કરોડો માં છે સંપતી…..\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nજોજો રડવું ના આવે, આનુ નામ દીકરી છે ….\nશક્કરીયા નો હલવો અને સ્વીટ શક્કરીયા રેસિપી – નોંધી લો અત્યારે...\nઆ 23 લોકોના ફોટો જોઇને તમે પણ તમારું હસવું નહિ રોકી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/decoration/1284965/", "date_download": "2019-03-24T22:09:28Z", "digest": "sha1:HAB4J4ISDF7NH7BGTUMYEVJLFWIKVZ7W", "length": 2854, "nlines": 73, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 18\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફર્નીચર, ડિશ, ડોલી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 18)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/petrol-diesel-price-delhi-mumbai-on-9th-january-043898.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:36:55Z", "digest": "sha1:2KTHRXVCHTKZJZD6FED62LRBFL75JVTK", "length": 11143, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "પેટ્રોલ-ડીઝલની કિતમાં આજે ફરી રાહત, જાણો શું છે આજની કિંમત | petrol diesel price in delhi and mumbai on 9th january - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપેટ્રોલ-ડીઝલની કિતમાં આજે ફરી રાહત, જાણો શું છે આજની કિંમત\nનવી દિલ્હીઃ ઓઈલ કંપનીઓ તરફથી સતત બીજા દિ��સે બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રહાત આપવામાં આી છે. બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. ચારો મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત જૂના સ્તરે બનેલ છે. સોમવારે પેટ્રોલમાં પ્રતિ લીટર 21 પૈસાની તેજી જોવા મળી હતી. જ્યારે મંગળવારે અને બુધવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ થયો નથી.\nબુધવારે ઓઈલ કિંમતો જૂના સ્તરે રી જેનું કારણ આમ આદમી પાર્ટીને મળેલ રાહત છે. બુધવારે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલનો રેટ જૂના સ્તરે ક્રમશઃ 68.50 રૂપિયા, 70.64 રૂપિયા, 74.16 રૂપિયા અને 71.07 રૂપિયા પ્રતિ લીટર યથાવત રહ્યો છે. જ્યારે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં ડીઝલની કિંમતો ક્રમશઃ 62.24 રૂપિયા, 64.01 રૂપિયા, 65.12 રૂપિયા અને 65.70 રૂપિયા પ્રતિ લીટરે રહી છે.\nઆંતરરાષ્ટ્રીય માર્કેટમાં 25 ડિસેમ્બર 2018ના રોજ 50 ડૉલર પ્રતિ બરલ સુધી પહેંચનાર બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં વધારા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ પાછલા દિવસોમાં સ્થિર છે. બ્રેન્ટ ક્રૂડની કિંમતો બુધવારે 1.26 ટકા વધીને 59.46 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે. અનુમાન છે કે આગામી કેટલાક દિવસોમાં ભાવમાં વધારો જોવા મળી શકે છે.\nઆ પણ વાંચો- 'પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે': ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત\nઆજે પેટ્રોલની કિંમતમાં સામાન્ય વધારો, પણ ડીઝલમાં ઘટાડો ના બરાબર\nધૂળેટીના દિવસે લોકોને મળી ભેટ, સસ્તું થયું પેટ્રોલ\nસોમવારે પેટ્રોલની કિંમતમાં વધારો, ડીઝલ થયું સસ્તું\nસોમવારે પણ પેટ્રોલ મોંઘું થયું, ડીઝલની કિંમત ઘટી\nબે અઠવાડિયા બાદ સસ્તું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ ઘટી\nશનિવારે પેટ્રોલની કિંમતમાં ઉછાળો, ડીઝલમાં થોડી રાહત\nઆજે પણ મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધારો\nસોમવારે પણ થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો\nપેટ્રોલ અને ડીઝલમાં 1લી માર્ચે પણ ભાવ વધારો નોંધાયો\nગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો\nઆઠ દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર, કોઈ બદલાવ નહિ\nસતત છઠ્ઠા દિવસે મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમત પણ વધી\nફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત\npetrol price diesel price petrol price in ahmedabad petrol price in chennai petrol price in mumbai petrol price in delhi મુંબઈમાં પેટ્રોલની કિંમત દિલ્હીમાં પેટ્રોલની કિંમત ચેન્નઈમાં પેટ્રોલની કિંમત અમદાવાદમાં પેટ્રોલની કિંમત\nબારડોલીના સાં���દ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00464.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/sabarkantha-will-break-the-record-about-clean-india-mission-023928.html", "date_download": "2019-03-24T21:28:20Z", "digest": "sha1:WPBNYXPOITV35NNZZTIRMSDRFDRZI2VC", "length": 13584, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "Clean India : વિશ્વ વિક્રમને આંબશે સાબરકાંઠા, 6 લાખથી વધુ લોકો લેશે શપથ! | Sabarkantha will break the record about clean india mission - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nClean India : વિશ્વ વિક્રમને આંબશે સાબરકાંઠા, 6 લાખથી વધુ લોકો લેશે શપથ\nહિમ્મતનગર (સાબરકાંઠા), 20 ડિસેમ્બર : સાબરકાંઠા જિલ્લો આગામી 23મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત ઝુંબેશ હેઠળ નવો વિશ્વ રેકૉર્ડ સ્થાપિત કરશે. આ દિવસે જિલ્લાના ૧૮૪૩ કેન્‍દ્રો પરથી ૬ લાખ લોકો સ્‍વચ્‍છતાના શપથ ગ્રહણ કરશે.\nસાબરકાંઠા જિલ્‍લામાં આગામી ૨૩ ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ યોજાનાર મહાસફાઈ અભિયાન દેશ અને દુનિયામાં એક અનોખો સ્‍વચ્‍છતા યજ્ઞનો દૃષ્ટાંત બનશે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે યોજાયેલ એક પત્રકાર પરીષદમાં કલેક્ટર બંછાનિધિ પાનીએ આ માહિતી આપી હતી.\nતેમણે જણાવ્‍યું હતું કે જિલ્લાકક્ષાનો મહાસફાઇ અભિયાન જિલ્લાના વડામથક હિંમતનગરના ગ્રોમોર વિધા સંકુલ ખાતે સવારે ૮-૦૦ કલાકે યોજાશે. તદુપરાંત અન્‍ય ૧૮૪૩ સ્‍થળ પર એક સાથે ૬ લાખ લોકો સ્‍વચ્‍છતાના શપથ લઈ સાબરકાંઠા જિલ્લાવાસીઓ વિશ્વવિક્રમને આંબશે.\nવધુમાં તેમણે માહિતી આપતા જણાવ્‍યું હતું કે આગામી ૨૩ ડીસેમ્‍બર ૨૦૧૪ના રોજ યોજાનાર સ્‍વચ્‍છતા મહાભિયાનમાં ૧૨૦૨ પ્રાથમિક,૨૨૭ માધ્‍યમિક શાળાઓ, ૩૦ કૉલેજો, ૨૧૮ બૅંકો, ૫૮ જીઆઇડીસી, ૫૮ અન્‍ય કચેરીઓ મળી કુલ ૧૮૪૩ સ્થળ પર લોકો સ્���વચ્છતા શપથ ગ્રહણ કરશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના અધિકારીઓને આપવામાં આવેલા દત્તક ગામોમાં સફાઇ અભિયાનમાં સ્‍થાનિક પદાધિકારીઓ પણ જોડાશે.\nઆ બેઠકમાં ઉપસ્‍થિત જિલ્લા વિકાસ અધિકારી નાગરાજ પણ હાજર હતાં. તેમણે અભિયાનને વધુ વેગવંતો બનાવવા માટે અપીલ કરતા જણાવ્‍યું હતું આ અગાઉ ૧,૨૨,૫૮૬ લોકોએ શપથ લઈ વિશ્વવિક્રમ નોધાવ્‍યો છે, પરંતુ સાબરકાંઠા જિલ્‍લાના ૬ લાખથી વધુ લોકો જોડાઈ નવો વિશ્વ વિક્રમ કીર્તિમાન કરશે તેવી આશા વ્‍યકત કરી હતી. તેમાં જિલ્લા વહિવટી તંત્ર ધ્‍વારા સ્‍વચ્છતા મોબાઇલ ઍપ્‍લિકેશન લૉન્‍ચ થનાર છે.તેનો મહત્તમ લાભ લઇ યથાયોગ્‍ય દાન આપવા પણ વિનંતી કરી હતી.\nઆ પત્રકાર પરીષદમાં અધિક કલેકટર એસ.ડી.ધાનાણી, ટ્રેઇની કલેકટર મનીષ કુમાર, અગ્રણી દૈનિક ન્યૂઝ ચેનલ તથા અખબારના પ્રતનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.સ્‍વચ્‍છ સાબરકાંઠામાં જોડાનાર જિલ્લાવાસીઓ\nસ્‍વચ્‍છ સાબરકાંઠામાં જોડાનાર જિલ્લાવાસીઓ\nતાલુકો/શહેર શપથ કેન્‍દ્ર શપથ લેનારની સંખયા વોલીયન્ટર\nહિંમતનગર ૪૧૫ ૧૧૪૮૩૫ ૧૩૬૪\nઇડર(શહેરી) ૧૨૦ ૨૧૮૦૨ ૪૨૯\nઇડર (ગ્રામ્‍ય) ૨૫૫ ૧૧૦૦૨૭ ૨૧૨૫\nપ્રાંતિજ(શહેરી) ૫૦ ૧૫૬૪૪ ૧૩૦\nપ્રાંતિજ (ગ્રામ્‍ય) ૧૬૬ ૫૬૨૯૭ ૧૦૮૩\nતલોદ (શહેરી) ૪૪ ૨૫૯૦ ૧૫\nતલોદ (ગ્રામ્‍ય) ૧૬૦ ૩૭૯૭૦ ૨૩૮\nવડાલી ૧૪૧ ૩૬૨૦૦ ૭૭૫\nખેડબ્રહ્મા ૨૦૮ ૫૯૩૩૫ ૪૪૩\nવિજયનગર ૧૭૨ ૨૨૧૭૬ ૫૧૦\nપોશીના ૧૧૨ ૩૯૫૦૧ ૨૮૩\nકુલ ૧૮૪૩ ૫૧૬૩૭૭ ૭૩૯૫\nસ્વચ્છ ભારત અભિયાન બાળકો માટે વરદાન સમાન, 2 લાખના જીવ બચ્યા\nવીડિયો વિવાદમાં વિરાટ-અનુષ્કાના સપોર્ટમાં આવ્યા કિરણ રિજિજુ\nસ્વચ્છ ભારતના રિપોર્ટ કાર્ડ પર મોદી સરકાર કેટલી સફળ રહી\nશૌચાલયનો ઉપયોગ કરો નહીં તો પછી તમારી જોડે થશે આ\nરેંકિંગ: જુઓ કયા કયા શહેરો છે સૌથી સાફ, અને કયા છે સૌથી ગંદા\nમોદીએ પોતાના કાર્ટૂન વીડિયોને ટ્વિટ કરી કહ્યું- Enjoy\nકાશી પહોંચી મોદીએ શરૂ કર્યું સફાઇ અભિયાન, 9 લોકોને કર્યા નોમિનેટ\nટીમ ગુજરાતનો અભિગમ સ્વચ્છ ‘ભારત’ની નેમમાં રાજ્યને બનાવશે અગ્રેસર\nકપિલ શર્માએ લગાવ્યું ઝાડુ, વડાપ્રધાને આપી સાબ્બાસી\nશહેરીકરણના પડકારોને ગુજરાતે અવસરમાં પલ્ટાવ્યા છેઃ આનંદીબેન પટેલ\nજે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યાં છે, તે ઝેર ફેલાવી રહ્યાં છે: રાહુલ ગાંધી\nમોદીના સ્વચ્છતા અભિયાન માટે ઝાડું નહીં ઊઠાવે શાહરુખ\nclean india sabarkantha himmatnagar gujarat સ્વચ્છ ભારત સાબરકાંઠા હિમ્મતનગર ગુજરાત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/talgo-completes-delhi-mumbai-rajdhani-route-trial-in-less-than-12-hours/", "date_download": "2019-03-24T21:43:15Z", "digest": "sha1:3OTIUBT5KS4YLGJKXRJSUGLRPTB7HE4R", "length": 12132, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "ટેલ્ગો ટ્રેનનું ફાયનલ ટ્રાયલ સફળ, 12 કલાકથી ઓછા સમયમાં પહોંચી દિલ્હીથી મુંબઇ | talgo completes delhi mumbai rajdhani route trial in less than 12 hours - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nટેલ્ગો ટ્રેનનું ફાયનલ ટ્રાયલ સફળ, 12 કલાકથી ઓછા સમયમાં પહોંચી દિલ્હીથી મુંબઇ\nટેલ્ગો ટ્રેનનું ફાયનલ ટ્રાયલ સફળ, 12 કલાકથી ઓછા સમયમાં પહોંચી દિલ્હીથી મુંબઇ\nનવી દિલ્હી, સુપર સ્પૈનિશ ટેલ્ગો ટ્રેનનું દિલ્હીથી મુંબઇના રૂટનું અંતિમ ટ્રાયલ સફળ રહ્યું છે. દિલ્હીથી મુંબઇની વચ્ચે રાજધાની એક્સપ્રેસના રૂટમાં ટ્રેને 12 કલાકથી ઓછા સમયમાં દિલ્હીથી મુંબઇનું અંતર કાપ્યું છે. ટેલ્ગો ટ્રેન રવિવારે મધરાત્રે 2.43 પહોંચી હતી. જે શનિવારે બપોરે 2.45 ઉપડી હતી. દિલ્હીથી મુંબઇ સુધીની સફર રાજધાની એક્સપ્રેસ 15 કલાક અને 50 મિનિટનો સમય લગાડે છે.\nદિલ્હી-મુંબઇ રૂટ પર આ ટ્રેન શરૂ થતા 4 કલાક ઓછો સમય લગાડે છે. 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ સાથે ટેલ્ગો ટ્રેન મુંબઇની સફર કાપે છે. આ ટ્રેનમાં નવ સુપર લાઇટ વેટ 9 કોચ છે. એપ્���િલમાં આયાત કરવામાં આવેલી આ રેલગાડી 200 કિલોમીટર પ્રતિકાલકની ઝડપે ચાલે છે. ભારતીય રેલવેએ ટેલ્ગોનું પ્રથમ ટ્રાયલ યૂપીના બરેલ-મુરાદાબાદ રૂટ પર કર્યું હતું.\nત્યાર બાદ આ ટ્રેનનું બીજુ ટ્રાયલ પલવલ અને મથુરા વચ્ચે કરવામાં આવ્યું હતું. જો આ ટ્રેનને ચલાવવામાં આવશે તો આ ટ્રેન ભારતની ઝડપી ગતી વાળી ટ્રેન સાબિત થશે. હાલ ઝડપી ટ્રેનોમાં 160 કિમી પ્રતિકલાકની ઝડપે ભારતની ટ્રનો દોડે છે.\nશેરબજાર કોન્સોલિડેશનના તબક્કામાં જોવા મળી શકે છે\n‘સેલ્ફી વિથ સ્મશાનયાત્રા’નો વિવાદ મારામારી સુધી પહોંચ્યો\nઆગામી સપ્તાહથી રાજ્યના ચૂંટણી અધિકારીઓ ૧ર રાજ્યના પ્રવાસે\nમોટામાં મોટા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલશે આ 7 અચુક ટુચકા\nPM મોદીએ યુગાન્ડામાં ભારતીયોને કર્યું સંબોધન, જલ્દી મળશે ‘મેડ ઇન ઇન્ડિયા’…\nલાલ દરવાજા ટર્મિનસના પ્લેટફોર્મનું નવીનીકરણ કરવા કન્સલ્ટન્ટ નિમાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00465.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlinebookzone.com/product-category/school-useful-books/", "date_download": "2019-03-24T21:18:02Z", "digest": "sha1:VPPSCHSB55PYRZQU7RJ3GNPLICETBUVD", "length": 4189, "nlines": 143, "source_domain": "onlinebookzone.com", "title": "SCHOOL USEFUL BOOKS Archives - Online Book Zone", "raw_content": "\nજવાહર નવોદય વિદ્યાલાય ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષા માટેની તૈયારી માટેની બેસ્ટ બુક\nકુલ પેજ :- ૨૬૫ કિંમત : રૂ. ૧૯૦ નેટ ઓનલાઇન કિંમત :- 190 રૂપીયા\nપગલું બુક ૧૦ નકલ\nકિંમત રૂપિયા. 25 x 10 =250\n૧૦ બુકની ખરીદી પર ડીસ્કાઉંટ ૨૦ % ઓનલાઇન કિંમત 20 x 10 =200\nકુલ રકમ રૂ. 230\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\nભારત અકાદમી ની સંપૂર્ણ સામાજીક વિજ્ઞાન બુક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\t₹280.00 ₹250.00\nભારત અકાદમી ની ગણિત અને રીઝનીંગ લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\t₹290.00 ₹260.00\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129839", "date_download": "2019-03-24T22:07:03Z", "digest": "sha1:R7IZUFKAQAW5TNEMPP772POPBUZGNKGV", "length": 17273, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "યુપીની વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવાર જાહેર:સપામાંથી આવેલ બુકકંલ નવાબને મેદાનમાં ઉતાર્યા", "raw_content": "\nયુપીની વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવાર જાહેર:સપામાંથી આવેલ બુકકંલ નવાબને મેદાનમાં ઉતાર્યા\nલખનૌ ;ઉત્તર પ્રદેશની વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે વિધાન પરિષદની 13 સીટો માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે ચૂંટણીની અધિસૂચના 9 એપ્રિ���ે જારી કરાઈ હતી ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 16 એપ્રિલ છે. ભાજપે વિદ્યા સાગર સોનકર, અશોક કટારિયા, વિજય બહાદુર પાઠક, અશોક ધવન, બુક્કલ નવાબ, સરોજિની અગ્રવાલ, યશવંત સિંહ, જયવિર સિંહ, ડો. મહેન્દ્ર સિંહ અને મોહસિન રજાના નામની જાહેરાત કરી છે ભાજપે બંન્ને વર્તમાન વિધાન પાર્ષદ ડો. મહેન્દ્ર સિંહ અને મોહનિસ રજાને ફરી વિધાન પરિષદમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.ઉપરાંત સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થનારા બુક્કલ નવાબને પણ પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે.\nઆ તમામ ઉમેદવારો સોમવારે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી નોંધવનારા ઉમેદવારો 19 એપ્રિલ સુધી ઉમેદવારી પરત ખેંચી શકે છે. ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની તમામ સીટો માટે 26 એપ્રિલે મતદાન થશે. 12 મેએ 7 વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ 7 સભ્યોમાં અખિલેશ યાદવ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ સામેલ છે. તે સિવાય બસપાના વિજય પ્રતાપ સિંહ અને સુનીલ કુમાર ચિત્તૌડનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપના બે મોહસિન રજા અને મહેન્દ્ર કુમારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એ��� ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઅમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nBSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST\n૯૦૦ વર્ષના દુષ્કાળથી સિંધુ સંસ્કૃતિ લૂપ્ત થઇ access_time 3:38 pm IST\nચંદા કોચર વિવાદનો લાભ લઇને આઇસીઆઇસીઆઇ મ્‍યુચ્‍યુઅલ ફંડમાં ડિસ્‍કાઉન્‍ટઃ રોકાણકારોને ઇન્‍વેસ્‍ટમેન્‍ટની તક મળી access_time 7:10 pm IST\nરાહુલ ગાંધીનું કેમ્બ્રિજ કનેકશનઃ તેના સીઇઓ સાથે મુલાકાત કરેલ access_time 12:53 pm IST\nબાલાજી હોલ પાસે ડિમોલીશન વખતે ભાજપ હોદેદારો-પોલીસ વચ્‍ચે ડખ્‍ખો access_time 3:59 pm IST\nરાજકોટ વિભાગના નગરપાલીકા નિયામક ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યોઃ ર૦૦ ફાઇલો તંત્ર સોપશે access_time 4:24 pm IST\nઉનાની સીમમાં ઉદ્ઘાટનની રાહમાં ૨ વર્ષથી ધૂળ ખાતુ સરકારી બક્ષીપંચ છાત્રાલય બિલ્ડીંગ access_time 11:36 am IST\nમીઠાપુર : સુરજકરાડીયા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી access_time 11:42 am IST\nસુરેન્દ્રનગરના કરનગઢ પાસે અકસ્માતમા એકનુ મોત access_time 11:23 am IST\nદરરોજ ૧૦ હજાર વાહનો પસાર થતા હશે તે રસ્તાને નેશનલ હાઇ-વેનો દરજજો access_time 4:07 pm IST\nબનાસકાંઠાના મલસાણ ગામના પુર્વ દલીત મહિલા સરપંચના નામ સાથે ચેડાઃ પોલીસ તપાસનો ધમધમાટ access_time 7:44 pm IST\nથલેતજમાં પાંચ વર્ષની બાળકી સાથે સગીર દ્વારા જાતીય છેડતી access_time 8:15 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન access_time 4:48 pm IST\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00466.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/08/29/duska-diwal/", "date_download": "2019-03-24T22:22:36Z", "digest": "sha1:PNVZVJUSEJZGWLVMORNRRZJF23Z4TNKR", "length": 105935, "nlines": 684, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ડૂસકાંની દિવાલ – નયના પટેલ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nડૂસકાંની દિવાલ – નયના પટેલ\nAugust 29th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : નયના પટેલ | 72 પ્રતિભાવો »\n[ ‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રીમતી નયનાબેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આજે આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નયનાબેનને ખૂબ ખૂબ અભિનંદન. લેસ્ટર (યુ.કે.)માં રહેતા નયનાબેન હાલ નિવૃત્તિમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ત્યાંના ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થઈ રહી છે. 1984માં ‘ગુજરાતી અકાદમી’ આયોજિત વાર્તા-સ્પર્ધામાં ‘અંત કે આરંભ’ નામની તેમની વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારથી તેઓ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યા છે. લેસ્ટરમાં ‘ભગિની’ નામની સંસ્થા સ્થાપવાનું, દુભાષિયા તથા અનુવાદક તરીકે કામ કરવાનું અને ‘ગુજરાત સમાચાર’માં રિપોર્ટર તરીકે ફરજ બજાવવાનું પણ સેવાકાર્ય તેમણે સ્વીકાર્યું હતું. આપ તેમનો આ નંબર પર +44 116 2202372 અથવા આ સરનામે ninapatel69@hotmail.co.uk સંપર્ક કરી શકો છો. – તંત્રી.]\n[dc]શાં[/dc]ત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની જીભ ન ઉપડી. નવ મહિનાનાં રોશનને છાતીએ લગાડી એણે અબુને ખુદા-હાફીઝ કહ્યું તો ખરું પરંતુ અંતર ફફડતું જ રહ્યું….. ફફડતું જ રહ્યું \nઅને અબુના ગયાને ચાર દિવસ પણ નહોતા થયા અને એક રાત્રે અબુ સાથે હજ કરવા ગયેલા એના ભત્રીજા રહેમાનનો ફોન આવ્યો. નવ મહિનાનાં રોશનને છાતીનું અમૃત પીવડાવતી ગુલશનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. એનાં દૂધ સાથે એ ચૂકેલી ધડકન હંમેશ માટે રોશનના માસૂમ હૃદયનાં એક ખૂણામાં સૂમસામ જગ્યા બનાવી ચૂપચાપ પડી રહી છે. અને એણે એને દુનિયાથી અલિપ્ત બનાવી દીધો છે. હજની ભીડમાં અબુને અસ્થમાનો ભયંકર હુમલો આવ્યો અને… અને શ્વાસ લેવા તડપતાં અબુનો પંપ શોધીને એને રહેમાન આપે તે પહેલા તો એ બેભાન થઈ ગયો… અને પછી બીજી મદદ મળે ત્યાં સુધીમાં તો….. ખેલ ખલાસ થઈ ગયો. રહેમાને એ ખબર ગુલશનને આપ્યા. એ સમાચાર એના કાનના પડદા સુધી જ પહોંચ્યા. સમજની સીડી ચઢીને દિલ સુધી જતાં તો એને મહિનાઓ લાગ્યા \nએક દિવસ પવનના તોફાનમાં પાછળના ગાર્ડનની ફેન્સ તૂટી ગઈ. મનમાં થયું, ‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે…..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી હોય તેમ અબુનું અવસાન ખાબક્યું રોશનને છાતીએ લગાવી એ છાતીફાટ રડી. ગાર્ડનની ફેન્સની જેમ એના દિમાગની દીવાલ તૂટી અને દિલને ખાત્રી થઈ… સાચ્ચે જ અબુ હવે નથી રોશનને છાતીએ લગાવી એ છાતીફાટ રડી. ગાર્ડનની ફેન્સની જેમ એના દિમાગની દીવાલ તૂટી અને દિલને ખાત્રી થઈ… સાચ્ચે જ અબુ હવે નથી અબુના ગયા પછી ચાર મહિને તેને નિરાધારતાનો અહેસાસ થયો અબુના ગયા પછી ચાર મહિને તેને નિરાધારતાનો અહેસાસ થયો ગાર્ડનની ફેન્સ તો ફરી ઊભી થઈ ગઈ પરંતુ એની અંદરની ધસી પડેલી દિવાલ અને ખંડેર બની ગયેલી યુવાની રોજ એક એક તસુ વધારે ને વધારે જર્જરિત અને બિહામણી થતી રહી ગાર્ડનની ફેન્સ તો ફરી ઊભી થઈ ગઈ પરંતુ એની અંદરની ધસી પડેલી દિવાલ અને ખંડેર બની ગયેલી યુવાની રોજ એક એક તસુ વધારે ને વધારે જર્જરિત અને બિહામણી થતી રહી અબૂ તો અધૂરો ખેલ છોડી ગયો પરંતુ એણે તો એના પ્યારા રોશન માટે ખેલ ચાલુ જ રાખવો પડ્યો અબૂ તો અધૂરો ખેલ છોડી ગયો પરંતુ એણે તો એના પ્યારા રોશન માટે ખેલ ચાલુ જ રાખવો પડ્યો અંદર ખડકાતા જતાં ખંડેરને સંતાડીને મોઢા ઉપર ખુમારી પાથરીને આંખના રતન માટે મા અને અબ્બા બન્ને બનવા માટે કટીબદ્ધ બનવું પડ્યું. એ તો સારું છે કે યુ.કે.માં રહે છે એટલે કોઈની સામે નથી હાથ લંબાવવો પડ્યો કે નથી કોઈનું અહેસાન ઉઠાવવું પડ્યું \nઅબુનાં ગયા પછી તરત જ થોડા દિવસમાં દેશમાં રહેતા એનાં બધા સગાં-સંબંધીઓ તરફથી અબુના નાના ભાઈ ફર્દીન સાથે નિકાહ પઢી લેવા માટે દબાણ વધવા માંડ્યું. એ મક્કમ રહી. ન તો માના કસમ એને ચળાવી શક્યા કે ન તો એના સાસુ-સસરાનાં ‘ઈમોશનલ બ્લેકમેઈલ’ પીગળાવી શક્યા એને ખબર હતી કે કૉલેજમાં ફર્દીન સાથે જ ભણતી હિંદુ છોકરી કામિની સાથે એને પ્રેમ છે છતાં પણ મોટાભાઈના અચાનક મૃત્યુએ ફર્દીનને પણ ચળાવી દીધો હતો અને એટલે જ ગુલશન સાથે લગ્ન કરવા તે રાજ��� થઈ ગયો હતો. લગ્ન ન કરવાની બાબતે તે ચટ્ટાનથી ય વધારે મક્કમ રહી અને ઉલ્ટું સાસુ-સસરાને ફર્દીનને જેની સાથે પ્રેમ છે તેની સાથે લગ્ન કરાવી આપવા માટે વિનવ્યા હતાં એને ખબર હતી કે કૉલેજમાં ફર્દીન સાથે જ ભણતી હિંદુ છોકરી કામિની સાથે એને પ્રેમ છે છતાં પણ મોટાભાઈના અચાનક મૃત્યુએ ફર્દીનને પણ ચળાવી દીધો હતો અને એટલે જ ગુલશન સાથે લગ્ન કરવા તે રાજી થઈ ગયો હતો. લગ્ન ન કરવાની બાબતે તે ચટ્ટાનથી ય વધારે મક્કમ રહી અને ઉલ્ટું સાસુ-સસરાને ફર્દીનને જેની સાથે પ્રેમ છે તેની સાથે લગ્ન કરાવી આપવા માટે વિનવ્યા હતાં પરંતુ પરિણામ શું આવ્યું પરંતુ પરિણામ શું આવ્યું કામિનીને ધર્મપરિવર્તન કરાવવાની જીદ લઈ બેઠેલા સાસુ-સસરાને કોઈ સમજાવી ન શક્યું. કામિનીના મમ્મી-પપ્પા પણ મુસ્લિમ સાથે દીકરીનાં લગ્ન કરાવવા તૈયાર ન થયા અને એક દિવસ કામિનીને તેના મમ્મી-પપ્પાએ કોઈ એન.આર.આઈ. સાથે લગ્ન કરાવી પરદેશની કોઈ અંધારી ગુફામાં ધકેલી દીધી. ફર્દીને પણ એની ફોઈની દીકરી સાથે અનિચ્છાએ લગ્ન કરી લીધા ને આજે એ વાતને 18-18 વર્ષના વ્હાણા વાયા \nઆજે એનો દીકરો રોશન એના શહેરથી દૂર આવેલી યુનિવર્સિટીમાં જવાનો હતો ખબર નહીં કેમ પરંતુ આજે આટલે વર્ષે ફરી ગુલશનનાં દિલનાં કોઈક ખૂણે સંતાયેલો પેલો અબુ જવાનો હતો તે પહેલાંનો ફફડાટ નાગની જેમ ફેણ માંડીને ફૂંફાડો મારવા માંડ્યો છે ખબર નહીં કેમ પરંતુ આજે આટલે વર્ષે ફરી ગુલશનનાં દિલનાં કોઈક ખૂણે સંતાયેલો પેલો અબુ જવાનો હતો તે પહેલાંનો ફફડાટ નાગની જેમ ફેણ માંડીને ફૂંફાડો મારવા માંડ્યો છે પોતાનાં પ્યારાઓથી છૂટાં પડવાનો એ ભય હતો કે પછી ફરી કોઈ ભયંકર…. વિચારોને ખંખેરવા જોરથી માથું ધૂણાવ્યું પણ એ વિચારો તો ગૂંદાના બિયાં જેવા ચીકણા નીકળ્યાં – જેમ જેમ એને કાઢવાનો પ્રયત્ન એ કરતી રહી તેમ તેમ એ વધારે ને વધારે વળગતાં ગયાં. 18-18 વર્ષ સુધી ક્યારેય પોતાનાથી જેને છૂટો નહોતો કર્યો એ એનો રોશન આજે એને કેટલાય મહિનાઓ માટે એકલી મૂકીને જતો રહેશે પોતાનાં પ્યારાઓથી છૂટાં પડવાનો એ ભય હતો કે પછી ફરી કોઈ ભયંકર…. વિચારોને ખંખેરવા જોરથી માથું ધૂણાવ્યું પણ એ વિચારો તો ગૂંદાના બિયાં જેવા ચીકણા નીકળ્યાં – જેમ જેમ એને કાઢવાનો પ્રયત્ન એ કરતી રહી તેમ તેમ એ વધારે ને વધારે વળગતાં ગયાં. 18-18 વર્ષ સુધી ક્યારેય પોતાનાથી જેને છૂટો નહોતો કર્યો એ એનો રોશન આજે એને કેટલાય મહિનાઓ માટે એકલી મૂકીને જતો રહ��શે પતિ વગરનો ખાલિપો તો દીકરાના પ્યારે જીરવી લીધો. હવે આ ખાલિપો કેમ કરી વેંઢારાશે પતિ વગરનો ખાલિપો તો દીકરાના પ્યારે જીરવી લીધો. હવે આ ખાલિપો કેમ કરી વેંઢારાશે દિલની ધમકીઓને લીધે આંસુને પાંપણને કિનારે આવી આવીને પાછા વળી જવું પડ્યું હતું. બાળપણથી ગંભીર અને અલિપ્ત રહેતાં રોશનને અંતરમાં અકળાતી લાગણીને વહાવતાં નથી આવડ્યું. માના મૂંગા આંસુઓનો એ સાક્ષી છે પરંતુ કાંઈ કેટલીય વાર ઈચ્છવા છતાં ય ક્યારેય તે માને બાથ ભરી આશ્વાસી શક્યો નથી દિલની ધમકીઓને લીધે આંસુને પાંપણને કિનારે આવી આવીને પાછા વળી જવું પડ્યું હતું. બાળપણથી ગંભીર અને અલિપ્ત રહેતાં રોશનને અંતરમાં અકળાતી લાગણીને વહાવતાં નથી આવડ્યું. માના મૂંગા આંસુઓનો એ સાક્ષી છે પરંતુ કાંઈ કેટલીય વાર ઈચ્છવા છતાં ય ક્યારેય તે માને બાથ ભરી આશ્વાસી શક્યો નથી આજે પણ એ જ મથામણ આજે પણ એ જ મથામણ ગુલશનની અબુનાં મૃત્યુના સમાચાર વખતે ચૂકી ગયેલી ધડકન જાણે રોશનની અંદર અવ્યક્ત ડૂસકું બનીને થીજી ગઈ છે \nએક દિવસ…. બે દિવસ… ધીમે ધીમે સરકતાં સમયે ગુલશનને થાબડી થાબડીને શાંત કરવા માડી. રોશનને રોજ સાંજે ફોન કરવાનો પ્યારભર્યો હૂકમ હવે નિયમ બની ગયો છે. હવે ગુલશન દરેક સાંજની રાહ જુએ છે રોશનનો ફોન આવે પછી જ ખાવાનું એને ગળે ઊતરે છે. રોશનને પણ એનો અહેસાસ છે. એટલે છ વાગ્યે કે એ અચૂક ફોન કરે. આમ તો શાંત અને ઓછાબોલા દીકરાની રોજની પ્રવૃત્તિ વિશે પૂછીને, શું ખાવાનો છે તે જાણવા ગુલશન સવાલ પૂછે તેનો ટૂંકો જવાબ મેળવીને એ ખુશ થાય છે. પછી કાંઈ ખાસ વાત કરવાની રહેતી નથી.\nપછી તો યુનિવર્સિટીની ત્રણ નાની-મોટી રજાઓમાં રોશન ઘરે આવ્યો. ગુલશને ચૂપચાપ એનામાં થયેલા ફેરફારો નોંધ્યા. પહેલા કરતાં થોડો – માત્ર થોડો – પણ ખૂલ્યો છે. સ્કૂલ-કૉલેજમાં હતો ત્યારે કોઈ પણ મિત્ર ન ધરાવતો રોશન ઘણીવાર હવે એના યુનિવર્સિટીનાં મિત્રોને ફોન કરે છે. એ લોકોનાં ફોન આવે છે. ગુલશનને ખૂબ સારું લાગ્યું. એની ગંભીરતા ઓછી થતાં હવે ક્યારેક એવી કોઈ વાત નીકળે ત્યારે મા સામે ધીમું ધીમું મલકે છે. હાશ… ગુલશનને ખબર છે કે રોશન સમજણો થયો ત્યારથી અબ્બાને શોધતો રહ્યો છે. એ બારેક વર્ષનો થયો ત્યારે ગુલશને એને એક દિવસ પાસે બેસાડી એના અબ્બાનાં મૃત્યુની વાત કહેલી. ચૂપચાપ જાણે કોઈ વાર્તા સાંભળતો હોય તેમ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર અંગૂઠાના નખથી કાર્પેટ પર કોઈ ચિત્ર દોરતો હોય તેમ ફેરવતો ���હ્યો. પછી તો ગુલશને નોંધ્યું કે એ વધારે ગંભીર થઈ ગયો હતો. એને કોઈ પણ દિવસ ખીજાવું પડે જ નહીં ગુલશનને ખબર છે કે રોશન સમજણો થયો ત્યારથી અબ્બાને શોધતો રહ્યો છે. એ બારેક વર્ષનો થયો ત્યારે ગુલશને એને એક દિવસ પાસે બેસાડી એના અબ્બાનાં મૃત્યુની વાત કહેલી. ચૂપચાપ જાણે કોઈ વાર્તા સાંભળતો હોય તેમ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર અંગૂઠાના નખથી કાર્પેટ પર કોઈ ચિત્ર દોરતો હોય તેમ ફેરવતો રહ્યો. પછી તો ગુલશને નોંધ્યું કે એ વધારે ગંભીર થઈ ગયો હતો. એને કોઈ પણ દિવસ ખીજાવું પડે જ નહીં ઘણીવાર ગુલશન ઈચ્છતી કે બાળ સહજ તોફાન કરે, જીદ કરે, કામના-નકામના સવાલો પૂછી એનું માથું ખાય…. પણ એવું ક્યારેય બન્યું નહીં. પરંતુ હવે રહી રહીને દીકરાની અંદર થતાં આ ફેરફારથી ગુલશન ખૂબ ખુશ છે. રોશન ભણવામાં હોંશિયાર હતો જ પરંતુ હવે એને એનો મનપસંદ વિષય પોલિટિક્સ અને હિસ્ટ્રી મળતાં સોળે કળાએ ખીલવા માંડ્યો છે. ઈંગ્લેન્ડનું રાજકારણ ભણતાં ભણતાં ભારત અને પાકિસ્તાનના રાજકારણનો અભ્યાસ પણ વખત મળ્યે કરે છે.\nથોડા સમયથી ગુલશનને રોશન થોડો મુરઝાયેલો કે કોઈ વિચારમાં ખોવાયેલો લાગ્યા કરે છે. એક રજામાં આવેલા રોશનને ગુલશને બને એટલું સહજ રહી પૂછી જ લીધું :\n‘બેટા, ઑલરાઈટ છે ને \n‘અં….હા, કેમ એમ પૂછે છે, મા \n‘હમણાંથી કેમ થોડો થાકેલો અને વિચારોમાં હોય તેવું મને લાગ્યા કરે છે ’ થોડીવાર ચૂપ રહી તે ઊઠીને ઉપર એના રૂમમાં ગયો. એક ફોટો લઈને પાછો આવ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર ગુલશન સામે ધરી દીધો. કોઈ બોલકી આંખોવાળી છોકરીનો ફોટો હતો. ગુલશને આશ્ચર્ય, ઉત્કંઠા, આનંદ, ચિંતાની ભેળસેળ લાગણીભરી આંખોથી રોશન સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું \n‘આ ઈશા છે મા. મારી સાથે ભણે છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ \nગુલશન સાચે જ ખુશ થઈ ઊઠી અને એ વાતને આગળ લંબાવવા પૂછ્યું, ‘અને…..\nથોડીવાર શાંત રહી, વિચારોને ગોઠવીને એણે કહ્યું :\n‘મા, મને ખબર છે કે તું હંમેશની જેમ મારી બધી જ ઈચ્છા, લાગણીઓને બે હાથે આવકારીશ જ.’\n‘તને મારામાં આટલો વિશ્વાસ છે તો પછી તમારી ગાડી ક્યાં અટકી \nછત તરફ તાકીને આંતરિક સંઘર્ષને કઈ રીતે વાચા આપવી તે મનમાં ગોઠવી બોલ્યો, ‘મા, ઈશા ધર્મપરિવર્તન કરાવવા તૈયાર નથી ’ ગુલશન 20 વર્ષ પાછળ જતી રહી….. ફરી ફર્દીનની કહાણી દોહરાવાની કે શું \n‘જો બેટા, મને વાંધો નથી. ભલે ને એ એનો મઝહબ પાળે \nરોશન થોડીવાર કંઈ બોલ્યો નહીં પછી કહ્યું, ‘મા, આવી વાતમાં ઉતાવળ કર��ા હું નથી માગતો. આ તો તેં મને પૂછ્યું એટલે ખુલાસો કર્યો.’ કહી કોઈ કામ અંગે બહાર જતો રહ્યો. રોજનાં કામ કરતાં કરતાં ગુલશનના હાથ અટકી જતા હતાં. આંખો મીંચીને અલ્લાહને કોઈ સાચો રસ્તો કાઢવા વિનવતી રહી. પછી તો તે યુનિવર્સિટીમાં ગયો ત્યાં સુધી એ કંઈ બોલ્યો નહીં અને ગુલશને પણ કંઈ પૂછ્યું નહીં. એને ખાત્રી છે કે એનો દીકરો જે કાંઈ કરશે તે યોગ્ય જ કરશે એટલે એ વાત કરે નહીં ત્યાં સુધી ચૂપ રહેવા જ ધાર્યું.\nએક દિવસ એ નમાજ પઢીને હજુ ઊભી જ થઈ ત્યાં ફોનની રીંગ વાગી. એની જાનપહેચાનમાં ખૂબ જ ઓછી વ્યક્તિઓ છે જેનાં ફોન આવે. ફોનની સ્ક્રીન ઉપર અજાણ્યાનો નંબર જોઈને નવાઈ સાથે ફોન ઉપાડ્યો. સામે છેડેથી કોઈનો મીઠો અવાજ આવ્યો,\n‘હલ્લો, આપ રોશનના મમ છો \n‘હા બેટા, આપ કોણ \n‘હું…. હું ઈશા… રોશનની ફ્રેન્ડ.’\n‘હા, રોશને આ વખતે અહીં આવ્યો ત્યારે વાત કરી હતી. બોલ બેટા…..’\n‘એક મિનિટ, હું તમને શું કહીને બોલાવું \n‘તારે મોઢે જે કાંઈ સાંભળીશ તે મને ગમશે.’\n‘ઓ.કે. તો માસી, અમે જો લગ્ન કરીએ તો મારે શું ફરજિયાત ધર્મપરિવર્તન કરવું જ પડે \n‘રોશને તને શું કહ્યું \n‘રોશન કહે છે કે એ એના મઝહબ વિરુદ્ધ જવા નથી માગતો.’\n‘તારા મમ્મી-પપ્પા શું માને છે, બેટા \n‘ઓફકોર્સ માસી, તેમને ધર્મપરિવર્તન ન જ ગમે એ સ્વાભાવિક છે.’\n‘મને લાગે છે કે આપણે સૌએ સાથે મળીને આ વાત પર વિચાર કરવો જોઈએ, તને શું લાગે છે \nથોડા અચકાટ સાથે તે બોલી, ‘માસી, સાચું કહું તો મારા પપ્પાએ તો મુસ્લિમ સાથે લગ્નનો વિચાર કરવાની જ ના પાડી દીધી છે. મારી મમ કાંઈ બોલી નથી પરંતુ એ વાત મેં ઘરમાં કરી ત્યારથી ખૂબ ઉદાસ રહે છે. અને એટલે જ મને એને સામે મોઢે પૂછવાની હિંમત નથી થતી.’\n‘હં બેટા, તારી મમ સાથે હું વાત કરી જોઉં તો કેમ \n‘માસી, અજાણતા પણ તમારું કોઈ અપમાન કરી નાંખે તે મને ન જ ગમે અને મારી મમની ઉદાસી જોઈ એવું થવાનો મને ડર છે મને સાચે જ ખબર નથી પડતી, માસી મને સાચે જ ખબર નથી પડતી, માસી \nથોડીવાર બન્ને છેડે ચૂપકીદી. પછી ગુલશને કહ્યું, ‘બેટા, તને મારામાં વિશ્વાસ છે ને \n‘માસી એટલે તો રોશન પાસેથી ફોન લઈ મેં તમને ફોન જોડ્યો…. મને પૂરેપૂરો વિશ્વાસ છે.’\n‘તો પછી મને તારી મમનું નામ કહે અને ફોન નંબર આપ. હું વિચારીને એમની સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે એક મા બીજી માની વેદના સમજશે અને સ્ત્રી તરીકે પણ અમે એકબીજાને કદાચ સારી રીતે સમજી શકીશું એની મને ખાત્રી છે.’\n‘ઓ.કે. માસી. મારો ફોન નંબર આ…. છે… અને મારી મમનું નામ કામિની છે.’\nગુલશનનાં હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો ‘તમે ભરૂચ તરફના…’ પૂછવા માટે ઉપડેલી જીભને માંડ માંડ રોકીને, ‘ભલે, આવજે…’ કહી ફોન મૂક્યો. ગુલશનને યાદ આવ્યું. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તેનું નામ પણ કામિની હતું અને એ પણ લગ્ન કરીને પરદેશ જતી રહી હતી ‘તમે ભરૂચ તરફના…’ પૂછવા માટે ઉપડેલી જીભને માંડ માંડ રોકીને, ‘ભલે, આવજે…’ કહી ફોન મૂક્યો. ગુલશનને યાદ આવ્યું. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તેનું નામ પણ કામિની હતું અને એ પણ લગ્ન કરીને પરદેશ જતી રહી હતી આખો દિવસ એને થયા કર્યું કે એ જ તો ન હોય કદાચ આખો દિવસ એને થયા કર્યું કે એ જ તો ન હોય કદાચ વળી ઈશાએ કહ્યું હતું કે જ્યારથી એણે ઘરમાં વાત કરી છે ત્યારથી એની મમ ઉદાસ રહે છે… – હાય, શું ઈતિહાસ પાછો દોહરાશે વળી ઈશાએ કહ્યું હતું કે જ્યારથી એણે ઘરમાં વાત કરી છે ત્યારથી એની મમ ઉદાસ રહે છે… – હાય, શું ઈતિહાસ પાછો દોહરાશે આખો દિવસ એના મનમાં ઘમસાણ ચાલતું રહ્યું. ફર્દીનના કેસમાં એના હાથ બહારની વાત હતી, છતાંય એણે એના સાસુ-સસરાને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું આખો દિવસ એના મનમાં ઘમસાણ ચાલતું રહ્યું. ફર્દીનના કેસમાં એના હાથ બહારની વાત હતી, છતાંય એણે એના સાસુ-સસરાને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું પરંતુ હવે તો આ વાતમાં પોતાનો અભિપ્રાય પણ મહત્વ ધરાવે છે પરંતુ હવે તો આ વાતમાં પોતાનો અભિપ્રાય પણ મહત્વ ધરાવે છે શું કરું… શું ન કરું…ની મથામણ પછી એણે નિર્ણય કર્યો કે પહેલા રોશન સાથે વાત કરી એના વિચારો જાણી લઉં શું કરું… શું ન કરું…ની મથામણ પછી એણે નિર્ણય કર્યો કે પહેલા રોશન સાથે વાત કરી એના વિચારો જાણી લઉં જ્યારે ઈશાએ કહ્યું કે રોશન એના મઝહબથી વિરુદ્ધ જવા માગતો નથી ત્યારે એક ક્ષણ પૂરતી એને નવાઈ લાગી હતી જ્યારે ઈશાએ કહ્યું કે રોશન એના મઝહબથી વિરુદ્ધ જવા માગતો નથી ત્યારે એક ક્ષણ પૂરતી એને નવાઈ લાગી હતી રોશન ઈસ્લામ ધર્મ પાળતો જરૂર હતો પરંતુ એ વિશે આટલા મજબૂત વિચારો ધરાવતો હશે તે ઈશાની વાત પરથી ખબર પડી. ખેર, જે હોય તે વિચારીને ગુલશને સાંજે જ્યારે રોશનનો ફોન આવ્યો ત્યારે ઈશા સાથે થયેલી વાત ટૂંકમાં કહી. એ વિશે એના વિચારો પૂછ્યા.\n‘મા, મેં આની પર ખૂબ વિચાર કર્યો અને અહીં યુનિવર્સિટીમાં ઈસ્લામિક ગૃપ છે તેમના વિચારો પણ જાણ્યા. ટૂંકમાં મને લાગે છે કે આપણા મઝહબ મુજબ ઈશાએ જો મારી સાથે લગ્ન કરવા હોય તો ધર્મપરિવર્તન કરવું જ રહ્યું.’\nગુલશન રોશનના આ વિચારો સાંભળી ચોંકી ઊઠી \n‘બેટા, જેમ આપણે આપણા મઝહબને ધ્યાનમાં રાખી નિર્ણય કરીએ તેમ ઈશાને પણ એના ધર્મ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર ખરો કે નહીં \n‘મા, ઈશાએ એક જ વખત તારી સાથે વાત કરી અને તને એના પક્ષમાં લઈ લીધી તું એક પાક મુસ્લિમ થઈ આવું વિચારે છે તું એક પાક મુસ્લિમ થઈ આવું વિચારે છે \n‘બેટા, હું એક માણસ તરીકે વિચારું છું અને એક સ્ત્રી તરીકે વિચારતાં મને જે યોગ્ય લાગ્યું તે મેં તને કહ્યું. લગ્ન એક પાક રિશ્તો છે. એમાં બળજબરી કે શરતો ન હોય, બેટા તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે \n‘જો મા, એક વાત સમજી લેજે કે આ બાબતમાં હું કોઈ બાંધછોડ કરવા નથી માગતો.’ અને સામે છેડે ફોન મુકાઈ ગયો. ગુલશન થરથરી ગઈ રોશન યુનિવર્સિટીમાં ગયો તે વખતે ફરી ઉઠેલા પેલા ફડફડાટે આકાર લેવા માડ્યો છે તેનો એને ખ્યાલ આવી ગયો.\nમનને મક્કમ કરી એણે ઈશાની મમને ફોન જોડ્યો. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તે કામિનીને એણે ક્યારેય જોઈ નહોતી. માત્ર નામ અને ફર્દિનની આંખમાં એના પ્રત્યેનો પ્રેમ જ વાંચ્યો હતો. એ જ વ્યક્તિ તો નહીં હોયના ધ્રાસકા સાથે કોઈ ફોન ઉપાડે તેની રાહ જોતી રહી. ફોન બંધ થવાની તૈયારીમાં હતો અને સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો.\n‘હલ્લો, કોણ બોલો છો ’ કોઈ સ્ત્રીનો જ અવાજ સાંભળી ગુલશનને થોડી શાંતિ વળી.\n‘હલ્લો, આપ જ કામિનીબેન \n‘હા, મેં તમને ન ઓળખ્યા \n‘હું તમારી દીકરી ઈશાનાં ફ્રેન્ડ રોશનની મા છું.’\nગુલશનનાં ત્રણ-ચાર વખતના હેલ્લો…હેલ્લો…. પછી કામિનીબેન બોલ્યા, ‘જુઓ બેન, આ વિષયમાં હું કાંઈ બોલી શકું તેમ નથી. મારા પતિએ નિર્ણય લઈ લીધો છે અને અમારા ઘરમાં એમનો નિર્ણય જ આખરી માનવા માટે અમે સૌ ટેવાઈ ગયા છીએ.’\n‘તમે મારી વાત શાંતિથી સાંભળો બેન. હું તમારો નિર્ણય બદલવાનું નથી કહેતી. હું માત્ર ઈચ્છું છું કે આ વિષે થોડી ચર્ચા-વિચારણા કરવી જોઈએ એમ તમને નથી લાગતું આ બે વ્યક્તિના જીવનનો સવાલ છે અને એ બન્ને આપણા બાળકો-આપણા હૃદયનાં ટૂકડાં છે આ બે વ્યક્તિના જીવનનો સવાલ છે અને એ બન્ને આપણા બાળકો-આપણા હૃદયનાં ટૂકડાં છે ’ પછી હિંમત કરીને લાગલું જ ગુલશને પૂછી લીધું, ‘કામિનીબેન, તમે દેશમાં કઈ તરફનાં ’ પછી હિંમત કરીને લાગલું જ ગુલશને પૂછી લીધું, ‘કામિનીબેન, તમે દેશમાં ���ઈ તરફનાં \n‘મારું પિયર ભરૂચ તરફ અને સાસરું વડોદરા. અને તમે \n‘અમે પણ ભરૂચના.’ મનના ધડકારને માંડ માંડ કાબુમાં રાખી ઉમેર્યું, ‘બેન, હું ફર્દીનની ભાભી થાઉં ’ સામે છેડેથી ફોન કપાઈ ગયો.\nથોડા દિવસ ગુલશને કામિનીબેનનાં ફોનની રાહ જોયા કરી અને એક દિવસ સાચે જ એમનો ફોન આવ્યો. ઉદાસીભર્યા અવાજે એમણે ફર્દીનવાળી વાત ફરી ન ઉખેડવાની વિનંતી કરી અને તેમના બાળકો જે નિર્ણય લે તે તેમના પર છોડી દેવા કહ્યું. પરંતુ ગુલશનને લાગે છે કે એ લોકો એક જ દેશ, એક જ પ્રાંતમાંથી આવે છે. યુ.કે.માં પણ એક જ શહેરમાં રહે છે અને મઝહબ અને ખોરાક સિવાય ઘણી બધી વાતોમાં સામ્ય છે તો આટલો યુવાન થઈને પણ શા માટે ધર્મપરિવર્તનની જીદ રોશને રાખવી જોઈએ એ એને નથી સમજાતું બંને જણનું છેલ્લું વર્ષ હતું એટલે તત્કાળ એ વાતને અલ્પવિરામ મળ્યું. એ લોકોની પરીક્ષા પૂરી થઈ પછી ફરી ગુલશને રોશન સાથે એ વાત ઉખેળી. દેશમાં કેટલાય મુસ્લિમોનાં ઉદાહરણ આપ્યા જેઓએ લગ્ન પછી પણ પત્નીને તેનો જ ધર્મ પાળવા દીધો છે. કેટલાય વર્ષોથી એના મનમાં ઘોળાતી વાત પણ એણે કહી, ‘બેટા, મારી દષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર ફેરવિચારણા કરે તો….’\n‘મા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને ’ ચર્ચાએ ચઢેલા રોશન પણ કમ્મર કસીને ચર્ચામાં ઝંપલાવ્યું.\n‘જેમ દરેક નદીને તપાસવી હોય તો તેનાં મૂળમાં જવું જોઈએ, તે જ રીતે દરેક ધર્મ પર વિચાર કરવો હોય તો તે જ્યારે શરૂ થયો તે વખતના સંજોગો અને એ અત્યારના સંજોગો સાથે બંધ બેસે છે કે નહીં તે તપાસવું જરૂરી છે, દીકરા….’ દીકરાને સમજાવવામાં ગુલશને કાંઈ બાકી ન રાખ્યું. આટલી અસરકારક દલીલનો જવાબ ન મળતાં, ‘મા, તેં લૉ કર્યું હોત તો જરૂર બેરિસ્ટર બની હોત….’ કહી વાતને ત્યાં જ અટકાવવામાં આવી.\nભલે એણે વાતને ત્યાં અટકાવી દીધી પરંતુ દિલને તળિયેથી અંકુરિત થયેલા પ્રેમને કેમ કરી અટકાવવો તે એને નથી સમજાતું ખબર નહીં કેમ મનમાં ઉઠેલા સંઘર્ષના વમળમાં બુદ્ધિ જલ્દી ફસાતી નથી ખબર નહીં કેમ મનમાં ઉઠેલા સંઘર્ષના વમળમાં બુદ્ધિ જલ્દી ફસાતી નથી છતાં ય ક્યારેક મઝહબનાં એ નિયમને ફગાવી દેવાનું મન થઈ જાય છે અને ત્યારે દિલને એકદમ શાતા વળે છે પરંતુ એ પળ ઝાઝી ટકતી નથી છતાં ય ક્યારેક મઝહબનાં એ નિયમને ફગાવી દેવાનું મન થઈ જાય છે અને ત્યારે દિલને એકદમ શાતા વળે છે પરંતુ એ પળ ઝાઝી ટકતી નથી એક મનમાંથી દલીલ ઉઠે ‘કોઈ ધર્મે પ્રેમ કરવાની ક્યાં ના પાડી છે એક મનમાંથી દલીલ ઉઠે ‘કોઈ ધર્મે પ્રેમ કરવાની ક્યાં ના પાડી છે ’ તરત જ બીજું મન દલીલ કરે ‘પ્રેમ કરતાં મઝહબ વધારે મહત્વ ધરાવે છે અને આજે ઈસ્લામ ઉપર તોળાતા ભય સામે પ્રેમનું બલિદાન કાંઈ બહુ મોટી વાત નથી ’ તરત જ બીજું મન દલીલ કરે ‘પ્રેમ કરતાં મઝહબ વધારે મહત્વ ધરાવે છે અને આજે ઈસ્લામ ઉપર તોળાતા ભય સામે પ્રેમનું બલિદાન કાંઈ બહુ મોટી વાત નથી ’ ધર્મને ટકાવવાની અને ફેલાવવાની ભાવનાને એ સમજે છે પરંતુ હૃદય એ વાત નથી સમજતું ’ ધર્મને ટકાવવાની અને ફેલાવવાની ભાવનાને એ સમજે છે પરંતુ હૃદય એ વાત નથી સમજતું ક્યારેક ઈશાની ધર્મ ન બદલવાની જીદ ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને ક્યારેક….. આખરે મનની આ સ્થિતિથી વાજ આવી…. એક દિવસ, જેણે આખી જિંદગી ક્યારેય જિદ નહોતી કરી, ક્યારેય જે માનો બોલ ઉથાપ્યો નહોતો તે દીકરો એક માસૂમ છોકરીના કૂણા દિલને ઠેસ મારી, પોતાના પ્યારનું ગળું દબોચી અને પ્યારી માની અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની ડૂસકાંની દિવાલ તોડીને, માના દૂધમાંથી એના અંતરમાં સંઘરાઈ રહેલી પેલી ચૂકેલી ધડકન જેણે એને દુનિયાથી અલિપ્ત કરી નાંખ્યો છે તેને સથવારે \n« Previous ફાટે પણ ફીટે નહીં – ડૉ. શરદ ઠાકર\nકોમલ મહેતા : મારે ઘણું લખવું છે – મોના કાણકિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસબસે ઊંચી પ્રેમસગાઈ – વિનોદિની નીલકંઠ\n(‘સાધના’ના ૩ ઓક્ટોબર,૨૦૧૫ના અંકમાંથી) મીઠી ઘંટડીનો રણકાર બપોરના વખતે શહેરના ભરચક વસ્તીવાળા મહોલ્લામાં સંભળાતો. તે સાંભળી ઘણાં છોકરાં જ્યાં હોય ત્યાંથી દોડી આવતાં. છોકરાં તેમને ‘ગળ્યા ડોસા’ કહીને બોલાવતાં. તે મીઠાઈ વેચતા તેથી આવું ઉપનામ પામેલા. ફેરી કરીને કમાનારા માણસો કરતાં ગળ્યા ડોસા જુદા પડી જતા. સામાન્ય ફેરિયાઓ કરતાં વધારે ઘરડા હતા. વળી કપડાં બહુ સ્વચ્છ પહેરતા, આંખે ચશ્માં હતાં અને ... [વાંચો...]\nગફુર – પ્રિયકાન્ત વી. બક્ષી\n'પ્રાગલ્ભા, આ બે દિવસથી સ્વપનામાં ગફુર મને બોલાવે છે. તો ચાલો ગામ જઈ આવીએ.' 'કોણ ગફુર હાં, યાદ આવ્યું. તમે આપણાં લગ્નમાં બારાત લઈને આવ્યા હતા ત્યારે ગફુર પર ઘોડે સવારી કરી હતી અને તે કેટકેટલું નાચ્યો હતો. બધા દંગ થઈ ગયાં હતાં. પણ છોકરાંઓની પરિક્ષા છે તો અમારાથી નહિ અવાય. આમેય તમને ગામ ગયે ઘણો વખત થઈ ગયો છે તો ... [વાંચો...]\nખેલ – દુર્ગેશ ઓઝા\nમજી નામધારી નટ-બજાણિયાનો ખેલ શરૂ થયો. જમીન પર ટેકવેલા વાંસડાના સથવારે એક યુવાન ઉપર ચડવા લાગ્યો. આજના ખેલની નવીનતા કે વિશેષતા... જે ગણો તે આ દેખાવડો, તંદુરસ્ત યુવાન હતો; જેને આ પહેલાંના ખેલોમાં કોઈએ ક્યારેય નહોતો દીઠો. મોટા ભાગે તો રામજીની પત્ની ગંગા ઢોલ કે એવું વાંજિત્ર વગાડતીને રામજી અને એનો દીકરો મોહન ખેલ કરતાં. એને બદલે આજે રામજી બીજા ... [વાંચો...]\n72 પ્રતિભાવો : ડૂસકાંની દિવાલ – નયના પટેલ\nઘણુખરુ પરધર્મીઓ જોડે પ્રેમ કરનારા (ઇસ્લામી)મુળમુદ્દે પહેલા ધર્માંધ અને પાછળથી પ્રેમનો નાટક કર્યાની વાતો નવી નથી. આવા સબ્ંધોમા હીન્દુ છોકરીઓ અને એના પરીવારોએ જ આજીવન સહન કરવુ પડતુ હોય છે.\n આ વાર્તા જો પ્રથમ હોય તો બીજી વાર્તાઓ કેવી હશે\nશ્રી સુરેશભાઈ અને સર્વ વાચકમિત્રો,\nરીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની શરૂઆતમાં જ દર વખતે એક સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ વાર્તા-સ્પર્ધા નવોદીતોની છે. તેઓ કોઈ સિદ્ધહસ્ત લેખક નથી. તેમના પુસ્તકો પ્રકાશિત નથી થયા. હા, કદાચ ક્યાંક લેખ સ્વરૂપે તેમણે કંઈક લખ્યું હોય અને પ્રકાશિત પણ થયું હોય. પરંતુ આપ જો બહુ ઊંચા ધોરણો રાખીને આ વાર્તાઓ વાંચવાની ઈચ્છા રાખશો તો ક્યારેક આપે નિરાશ પણ થવું પડશે.\nઆ વાર્તા-સ્પર્ધા કોઈ શ્રેષ્ઠતાનો માપદંડ નથી. વળી, અહીં જેને અમુક ક્રમાંક મળી ગયો એથી એ કોઈ રાતોરાત લેખક નથી બની જતો. આ એક વિનમ્ર પ્રયાસ છે નવી પેઢીને કે પછી જેમણે ક્યારેય લખ્યું નથી એમને લખતા કરવાનો. આપણે તેમના પ્રયાસને બિરદાવવાનો છે, મૂલ્યાંકન નથી કરવાનું. કોઈક વાર્તાઓમાં વાર્તાતત્વ ક્યાંક એકદમ નબળું હોય છે અને અમુકમાં તો વાર્તા બનતી પણ નથી. નિર્ણાયકોને પણ એની જાણ હોય છે જ. પરંતુ તેમ છતાં કોઈક પોતાની ભાષા માટે કંઈક લખવાનો પ્રયાસ કરી રહ્યું છે એ આપણા માટે મહત્વનું છે.\nટૂંકમાં, રીડગુજરાતીની વાર્તા-સ્પર્ધા બહુ જ પાયાના લેખનની સ્પર્ધા છે. એ બાલવાડી છે. એથી કૃપયા બહુ ઉત્તમ કૃતિઓની અપેક્ષા ન રાખશો. જે છે તે મારી દષ્ટિએ ઉત્તમ છે કારણ કે સહજ છે અને દિલથી કરેલો પ્રયાસ છે.\nસુરેશભાઇનું નિરીક્ષણ એકદમ વાસ્તવિક અને આવકારદાયક છે અને બિનમુસ્લીમ સમુદાયે સમજવા લાયક છે. મુસ્લીમ સમાજ માટે એક પણ શબ્દ હું ગેરવ્યાજબી નહિં લખું કારણ કે મેં gulf countries માં ઘણા વર્ષો કામ કર્યું છે. મુસ્લીમોને ગેરમુસ્લીમોને મુસ્લીમ થવા માટે દાવત દેવાનો આદેશ છે અને મારા Bossએ મને પણ દાવત રુપે કુરાન ભેટ આપ્યું હતું. મેં ખુબ જ ઝીણવટથી સંપૂર્ણ કુરા��નો અભ્યાસ કર્યો છે. મારે ફક્ત એટલું જ જણાવવાનું છે કે બહુમતી મુસ્લીમો કુરાનનો અનર્થ અને કુકર્મ કરે છે અને આવી વાર્તાઓ સત્ય ઘટના હોય તો પણ તે અનર્થમાં ઉમેરો કરે છે. હું ૬૭નો છું અને vishakha, Jayshree, Nisha જેવી છોકરીઓના અભિપ્રાય વાંચીને ક્ષુબ્ધ થયો છું. નિર્ણાયકોને જે ગમ્યું તે દરેકને ન પણ ગમે.\nસુભાશભાઈની વાતમા તથ્ય છે. આ કિસ્સામા મા-દીકરીનિ એકસરખી નરી મુરખાઈ છતી થાય છે. મેં ૫૫થી૬૨ની સાલમા મદ્રેસામા હાઈસ્કુલ\nઅભ્યાસ કરેલો જેના આધારે સરખાપણુ જણાયુ.\nચોક્કસ હકારાત્મક સંદેશ સહિતના લેખો-વાર્તા વાચકોની રુચી અનુસાર હોય તો તે ઉચીત લાગે. પોતાના બાળ બચ્ચા બીબી કે પ્રેમ કરતા પણ પોતાના ધર્મને જ પ્રાધાન્ય આપનારાઓ જોડે પ્રેમ કરનારાઓને લાલબત્ત્તી સમાન લેખ્.\nઉર્દુ શબ્દોના પ્રયોગ વડે આબેહૂબ સર્જાતો વાર્તાનો ઇસ્લામિક માહોલ ખુબજ ગમ્યો.\nઆ બે વાક્યો પોતેજ એક-એક લઘુ-કથા બની જાય છે\n‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે…..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી\nહોય તેમ અબુનું અવસાન ખાબક્યું \n‘બેટા, મારી દષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર\nમા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને \nજબરદસ્ત ક્રિએટીવ અંત લાગ્યો.\nહજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની.\nહા વિચાર-નાવિન્ય બાબતે આ વાર્તા થોડી ઊંણી ઉતરતી હોય એમ લાગ્યું. કથાબિજ\nઅને વાર્તા થોડે સુધી બાબા-આદમના રસ્તેજ ચાલ્યા, પણ વર્ષોથી અમદાવાદથી\nનીકળીને મુંબઇ જતી ટ્રેનને એમણે સાપુતારાના ગીરીમથક તરફ વાળી લઇને જબરી\n હા આ ચમત્કૃતિને થોડિ વધુ માવજત આપીને વધુ લોકભોગ્ય\nબનાવી શકાય એમ લાગે છે.\n” અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો…” મારા મત મુજબ\nવાર્તાનો અંત અહીંજ આવી જાય છે.\nઆ ઉપરાંત બિજી કેટલીક જગ્યાએ ઉર્દુ વાતાવરણમાં “મા” શબ્દ ભૂલથી આવી\nચડ્યો હોય એમ લાગે છે.\nવિચારોના આદાન-પ્રદાનથી કલા-સાધના વધુ મહોરી ઊઠે છે એ વિચારે અહીં મારા\nવિચારો રજૂ કર્યા છે. વાર્તાની ગુણવત્તા કે નિર્ણાયકોની સૂઝને પડકારવાનો કોઇ\nદ્વિત્તિય વિજેતા નીતા જોશી અને મિત્ર વર્ષા બારોટ અને રમેશ રોશિયાની કૃતિઓ વાંચવા આતુર છું.\n(આ સ્પર્ધામાં મારી વાર્તા છટ્ઠા કે સાતમા સ્થાને છે.)\nતમારી વાર્તા વાંચવા માટે આતુર…\nદોસ્ત હું તો ગાંડોતૂર થઇ ગયો છું\nમારી વાર્તા પુરસ્કાર-વિજેતા નથી અને તેથી અહીંતો નહિં મળે. હું ઇ-મેઇલ કરી દ�� દોસ્ત ઃ)\nઆ ચર્ચાસ્પદ વિષય છે. વાર્તાકારો ગમે તે રીતે આદર્શ બનાવો આલેખે પણ નરી વિકટતા આ બાબત નીચેના સત્ય ઘટના આપણી નજર બહાર ના થવી જોઈએ -કનક્ભાઈ રાવળ\n‘બેટા, જેમ આપણે આપણા મઝહબને ધ્યાનમાં રાખી નિર્ણય કરીએ તેમ ઈશાને પણ એના ધર્મ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર ખરો કે નહીં \n‘બેટા, હું એક માણસ તરીકે વિચારું છું અને એક સ્ત્રી તરીકે વિચારતાં મને જે યોગ્ય લાગ્યું તે મેં તને કહ્યું. લગ્ન એક પાક રિશ્તો છે. એમાં બળજબરી કે શરતો ન હોય, બેટા તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે \nપણ શા માટે ધર્મપરિવર્તનની જીદ રોશને રાખવી જોઈએ એ એને નથી સમજાતું \n‘બેટા, મારી દષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર ફેરવિચારણા કરે તો….’\nઆપે આપેલી ઘટના સાચે જ હૃદયદ્રાવક છે જ્\nજો આપે ધ્યાનથી મારી નવલકથા વાંચી હોય તો આપે નોંધ્યુ હશે કે ઈશા પ્રેમને ભોગે ધર્મ પરિવર્તન કરવા તૈયાર નથી થતી અને એ જ ગળથૂથીમાં મળેલાં સ્ંસ્કાર હોય શકે એમ નથી લાગતું એની મમ્મી કામિનિએ પણ ધર્મ પરિવર્તન નહીં કરીને હીંદુધર્મની ભાવનાને જાળવી છે તે જો વાચકો સમજે અને ‘ઈસ્લામ અને ક્રિશ્ચન ધર્મોએ ફેરવિચાર કરવાની જરુર દર્શાવીને મેં કંઈક અંશે વિચાર વિમર્શ કરવા માટે સૂચન કર્યું છે-મને ખબર છે કે એમ કરવાથી કોઈ ફેર પડવાનો નથી જ પરંતુ એમ થવું જોઈએ એ આદર્શ રજુ કરવાનો મારો આશય વાચકો સમજે એવી અપેક્ષા હતી.\nણય્ન બેન્ – તમે લ્ખ્યુ ચ્હે કે જો આપે ધ્યાનથી મારી નવલકથા વાંચી હોય તો આપે નોંધ્યુ હશે કે ઈશા પ્રેમને ભોગે ધર્મ પરિવર્તન કરવા તૈયાર નથી થતી અને એ જ ગળથૂથીમાં મળેલાં સ્ંસ્કાર હોય શકે એમ નથી લાગતું એની મમ્મી કામિનિએ પણ ધર્મ પરિવર્તન નહીં કરીને હીંદુધર્મની ભાવનાને જાળવી છે — આ દર્શ્વ્વે ચ્હે ક તમેેક તરફિ લ્ખ્યુન ચ્હે અને કેમ ઇસ્લમ અને ખિર્શ્તિ ધર્મ માજ ફેર્ફર નુ લખો ચ્હે એની મમ્મી કામિનિએ પણ ધર્મ પરિવર્તન નહીં કરીને હીંદુધર્મની ભાવનાને જાળવી છે — આ દર્શ્વ્વે ચ્હે ક તમેેક તરફિ લ્ખ્યુન ચ્હે અને કેમ ઇસ્લમ અને ખિર્શ્તિ ધર્મ માજ ફેર્ફર નુ લખો ચ્હે હિન્દુ ધર્મ મા કેમ નઈ \nકારણ કે હિંદુ ધર્મમાં લગ્ન વખતે ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડવામાં ક્યારે ય આવતી નથી. ધર્મ પરિવર્તન માત્ર ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મ��ાં જ છે એટલા માટે તેને ફરીથી ચકાસવાનું અને જમાના પ્રમાણે તેમાં યોગ્ય ફેરફાર લાવવાનું મારું નમ્ર સૂચન છે.\nસરસ. માવાજતભરી વાર્તા. લેખિકાને ખૂબ ખૂબ અભિનંદન.\nકાંઈક ખુટતુ હોય તેવુ લાગ્યુ. કદાચ અધુરી પણ લાગી.\nબહુજ સરસ વર્તઆ ચે અવુજ આપના ધરમ મા નથિ હોતુ મુસ્લિમ લોકો ખરે ખર પોતના ધરમ મન ઘનજ રુદિચુસ્ત હોએયે ચે.\nવાર્તા ગમિ..પન આ જમાના ને અનુરુપ નથિ.આજે બને ધ્રર્મો મા પરિવર્તનઆવિ ગયુ ચ્હે.લોકો વિશાલ દિલ ના થૈ ગ્યા ચ્હે.પહેલા ઇનામ જેવિ નહિ જ્.વિશાખા\nકોણ વીશાળ દીલના થઈ ગયા વીશ્વમા ધરમને નામે કોણ આતંક ફેલાવી રહ્યા છે\nધર્માંધ લોકોની થીયરી બિબિ બચ્ચા કરતા પણ ધર્મ પહેલો \nલેખિકાને ખૂબ ખૂબ અભિનંદન.\nખૂબ ખૂબ અભિનંદન..વાર્તા વાંચવી અને અભિપ્રાય આપવો ખુબજ સરળ છે પણ લખવી એટલી જ મુશ્કેલ છે.. મેં પણ અહીં વાર્તા મોક્લેલ હતી પણ આ વાંચી સમજાય છે કે મેં તો હજી પ્રથમ પગથિયે જ પગ મૂક્યો છે.. ફરી એક વાર અભિનંદન..\nમારિ આશા કદાચ સ્પર્ધા પાસેથિ વધારે હતિ. લેખિકા કે જેમનિ નવલકથા “ગુજરાત સમાચાર”મા પ્રસ્તુત થય રહિ હોય તેમનિ પાસે આ સ્તર નિ અપેક્ષા ન હોય. વાર્તાનો તન્તુ એક્દમ બરાબર પન આજુબાજુ નિ ગુન્થવનિ મ તકલિફ..\nબનીશકે તો જ્યાં આ બન્ને ધર્મ ની અથડામણ થતી હોય એવી વાર્તાને ‘રીડગુજરાતી’ માં સ્થાન ન દેવુ જોઇયે. પુરી વાતો સમજ્યા વગર વાંચકો પૂર્વગ્રહ ના આધારે પોતાના મનંતવ્યો આપે છે તે બરોબર ન કહેવાય. અત્રે મારો આશય કોઇ “ડીબેટ” યોજવાનો નથી, પણ ટૂંકમાં સવચ્છ વાતાવરણ ને શા માટે કલુષિત થવા દેવુ જોઇયે,તેવુ હું કહેવા ચાહું છું.\n(૧) સ્પર્ધામાં ભાગ લેવા બદલ લેખીકાને અભિનન્દન .\n(૨) અને વળી જીતવા બદલ મારા તરફથી એક એક્ષ્ટ્રા એટલે કે વધારાનાં બોનસ તરીકે અભિનંદન.\n(૩) માનનિય બહેન નયનાબેન,\nઆપની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ એ ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત થઈ રહી છે તેમજ આપને 1984માં આપની લખેલી વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, અને ત્યારથી એટલે કે આશરે ૩૬ – ૩૭ વર્ષોથી આપ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યા છો. વળી દુભાષિયા તથા અનુવાદક તરીકે પણ સારો એવો અનુભવ ધરાવો છો અને તે ઉપરાંત સમાચાર પત્રનાં રિપોર્ટર તરીકે પણ કાર્યરત છો. આટલી બધી માહીતી જાણ્યા બાદ અને તે પછી આપની વાર્તા વાંચતા આપની આ વાર્તાથી હું થોડો માયુસ થયો છું.\nઆશા છે આપ આ કોમેંટને પોઝીટીવ લશો.\nઆપની વાર્તામાં અંત ન હોય તેવી અધુરી લાગી. આપે જો કોઈ ��િર્ણય આપ્યો હોત તો વધુ સુસંગત લાગત તેવું મારું માનવું છે. છેલ્લે બન્ને પાત્રો ને પોત પોતાનાં ધર્મ થી ચલીત કર્યા વગર જ સહીષ્ણતા દાખવી ગુલશન તેમજ કામિની નાં માધ્યમથી કરી અને આ વાર્તાનો ઘણો જ પુર્ણતા પુર્વક “ધી એન્ડ” એટલે કે ખુશનુમાં અંત આણી શકાયો હોત.\nકબીરજી પણ કહેતા ગયા છે કે\nનિંદક નિયરે રાખીયે આંગન કુટીર છવાય ……….\nસ્પર્ધા માટે વાર્તા લખવા માટે – તેમજ સ્પર્ધામાં ભાગ લવા માટે – અને સ્પર્ધા જીતવા બદલ આપને મારા ખુબ ખુબ હાર્દિક અભિનંદન.\nઃ- …… – પુષ્પકાન્ત તલાટી ની શુભેચ્છા. લખતા રહો.\nહું માનું છું કે છેલ્લા ફકરામાં ગુલશન હજ કરવા જતો રહ્યો એમા એક નિર્ણાયક અંત આવીજ જાય છે\nઈશા ના મનમાં તેણીની માતાની (કામીની ની)અધૂરી ઇચ્છા ની તૃપ્તિ ની ભાવના ઉતરી હોય એમ નથી લાગતુ\nઉર્દુ શબ્દોના પ્રયોગ વડે આબેહૂબ સર્જાતો વાર્તાનો ઇસ્લામિક માહોલ ખુબજ ગમ્યો.\nઆ બે વાક્યો પોતેજ એક-એક લઘુ-કથા બની જાય છે\n‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે…..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી\nહોય તેમ અબુનું અવસાન ખાબક્યું \n‘બેટા, મારી દષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર\nમા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને \nજબરદસ્ત ક્રિએટીવ અંત લાગ્યો.\nહજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની.\nહા વિચાર-નાવિન્ય બાબતે આ વાર્તા થોડી ઊંણી ઉતરતી હોય એમ લાગ્યું. કથાબિજ\nઅને વાર્તા થોડે સુધી બાબા-આદમના રસ્તેજ ચાલ્યા, પણ વર્ષોથી અમદાવાદથી\nનીકળીને મુંબઇ જતી ટ્રેનને એમણે સાપુતારાના ગીરીમથક તરફ ફ્ંટાવી લઇને જબરી\n હા આ ચમત્કૃતિને થોડિ વધુ માવજત આપીને વધુ લોકભોગ્ય\nબનાવી શકાય એમ લાગે છે.\n” અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો…” મારા મત મુજબ\nવાર્તાનો અંત અહીંજ આવી જાય છે.\nઆ ઉપરાંત બિજી કેટલીક જગ્યાએ ઉર્દુ વાતાવરણમાં “મા” શબ્દ ભૂલથી આવી\nચડ્યો હોય એમ લાગે છે. હિન્દુ છોકરિ અને મુસ્લિમ છોકરો એ બહુ જુની વાત લાગે છે, શુ આ વાતમ પણ સ્ત્રીઓને સરખા લેવલે ના ગણવી જોઇએ મુસ્લિમ છોકરી અને હીન્દુ છોકરો માત્ર બોમ્બે ફિલ્મમાં જોયા છે.\nવિચારોના આદાન-પ્રદાનથી કલા-સાધના વધુ મહોરી ઊઠે છે એ વિચારે અહીં મારા\nઅભિપ્રાયો રજૂ કર્યા છે. વાર્તાની ગુણવત્તા કે નિર્ણાયકોની સૂઝને પડકારવાનો કોઇ\nદ્વિત્તિય વિજેતા નીતા જોશી અને મિત્ર વર્ષા બારોટ તથા રમેશ રોશિયાની કૃતિઓ વાંચવા આતુર છું.\n(આ સ્પર્ધામાં મારી વાર્તા છટ્ઠા કે સાતમા સ્થાને છે.)\nઅગર પ્રથમ કક્ષા માં આવુ પિરસાયું છે, તો છટ્ઠા કે સાતમા સ્થાને કેવુ હશે કોઇ કહે તો પણ માનશો નહીં.\nઆપનું મેઇલ આઈ-ડી આપશો તો વાર્તા મોક્લાવી દઇશું\nસરસ આલેખન. મન, ભાવ અને ધર્મના વાઙા જેવા નાજુક વિષય મધ્યે વહેતો વારતાનો પ્રવાહ અને રસ લેખીકા સતત પકઙી રાખે છે.\nનયનાજી ને ખૂબ ખૂબ અભિનંદન…\nગંભીર વાર્તા જેમાં કથા કરતાં પાત્રોનાં વિચારોને વધુ મહત્વ અપાયું છે.\nબીજી વાર્તાઓ વાંચવાની ઈંતેજારી રહેશે \nસંકુચિત વિચારસરણીના કારણે સર્જાતી કરુણાંતિકા નયનાબેન સારી રીતે આલેખી શક્યા છે. આ વાર્તામાં સામાજિક સંદેશ છે. પ્રથમ ઇનામ માટે નયનાબેનને અભિનંદન.\nવાર્તાના ગુણદોષ વિષે ઘણું લખાયું, પણ ડો.કનક રાવળના લેખ,\nમાં જે લખ્યું છે તે બધાએ નજર અંદાઝ કર્યું છે.\nઆજે પણ મુસલમાનોને ખાનગી સુચના આપવામાં આવે છે કે બીન મુસ્લીમ સ્ત્રીને(ખાસ કરીને ભારતીય)ને ગમે તેમ કરીને(મનથી અથવા બળથી) મુસ્લીમ બનાવો અને લગ્ન કરો અને મોટી રકમ લઈ જાવ આજે પણ ભારતીયો પાકીસ્તાન છોડવા મનથી રાજી નથી, ભલે તેઓ ત્યાં સુરક્ષીત ન હોય. અહીં કોઈ મુસલમાનને જો કંઈંક થઈ જાય તો ભારતના સેકયુલારીસ્ટો હીંદુઓને ભાંડવામાં કાઈં બાકી નથી રાખતાં, જ્યારે પાકીસ્તાનમાં રહેલા હીંદુઓની સતામણીની તેમને કાંઈ પડી નથી. “ડોન” માં જો આવા લેખ લખાતા હશે તો નહીં જાણવામાં આવેલા કેટલા અનેક કિસ્સાઓ હશે.\nજે બ્રેઈન વોશ થાય છે તે પુરુષોનું થાય છે, જેની સંખ્યા મોટી છે, જ્યારે સ્ત્રીઓની સંખ્યા કદાચ મામુલી પણ નહીં હોય, અને હશે તે પણ અભણ કે ઓછું ભણેલીમાં હશે.\nઆ વાર્તામાં માના દિલ કરતાં પણ એક “સ્ત્રી”ના દિલની વાત છે અને એ પણ યુ.કે. જેવા દેશમાં, જેને માટે મઝહબ નહીં પણ પ્રેમ અગત્યનો છે તે જોવાનું છે.\nઆપની વાત સાથે પૂર્ણ સહમત છું. પણ મને લાગ્યું કે આ જગ્યાએ વાર્તાની ટકનીકાલીટીઝ વિશેજ વાત કરવાની હશે. હા, વિચારવિશ્વ વિશે પણ મેં થોડો નિર્દેશ તો કર્યો જ છે.\nજરા ઉતાવલે લખાઇ હોય એવી આ વાર્તાનો હાર્દ લોકભોગ્યતામાં થોડો ઊણો ઉતરતો હોય એમ લાગે છે. એટલે કોઇ ગેરસમજ ના થાય એટલે એ વિશે લખ્યું.\nઆપની વાત એકદમ યોગ્ય છે, પણ રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાના અભિપ્રાયોના પેઇજ પર મને લાગ્યું કે ધાર્મિક ચર્ચા વિસ્ફોટક બની જશે.\nસરસ વાર્તા . પ્રતિભાવો પણ જોરદાર ,સાચા .\nશબ્દોમાં લાગણી ની ગૂંથણી ઘણી સુંદર છે.\nશબ્દો ની સીમા ને કોઈ ક્ષિતિજ નથી.જે વડે વાર્તા ને રસીલી ને રંગીલી બનાવવા માં સરળતા થાય.\nખરેખર ઓછા શબ્દો માં મનનો ભાવ અને અંતર ની લાગણી ઘણી સુંદર રીતે શણગારી છે.\nઅભિપ્રાય સકારાત્મક હોય કે નકારાત્મક તે દરેક વ્યક્તિ ની પોતીકી અભિવ્યક્તિ છે.પરંતુ\nઅભિપ્રાય આપવા યોગ્ય છે તે જ વાર્તા ની સાર્થક અનુભૂતિ છે.\nખુબ જ સુન્દર વાર્તા અને ખુબ જ સળગતો વિષય…. આભાર મ્રુગેશભાઇ, પ્રથમ ક્રમ વિજેતા વાર્તાને વેબસાઇટ પર પ્રકાશિત કરવા બદલ અને ખુબ ખુબ અભિનંદન નયનાબહેનને પણ અને ખુબ ખુબ અભિનંદન નયનાબહેનને પણ ઉપર જેમણે કોમેન્ટ કરી છે તેવા મિત્રોની જેમ હું પણ એક વાચક અને સાહિત્યનો વિદ્યાર્થિ છું. બસ એજ વાચક તરીકે મારા મનમાં પણ અમુક વિચારો આવે છે (ફક્ત વિચારો જ, શિખામણ કે સજેશન નહિં ઉપર જેમણે કોમેન્ટ કરી છે તેવા મિત્રોની જેમ હું પણ એક વાચક અને સાહિત્યનો વિદ્યાર્થિ છું. બસ એજ વાચક તરીકે મારા મનમાં પણ અમુક વિચારો આવે છે (ફક્ત વિચારો જ, શિખામણ કે સજેશન નહિં\n૧) આ એક વાર્તા જ છે, એટલે ધર્મ ઉપર ડિબેટ કરવાનો કોઇ મતલબ જ નથી\n૨) વાર્તાનો વિષય અત્યંત સંવેદનશીલ છે. કથાતત્વ, વાતવરણ, શબ્દાલંકાર, શિર્ષક વગેરેની દ્રષ્ટીએ વાર્તા ખુબજ સુન્દર…\n૩) વાર્તાનો વિષય નવો અને સારો.. પણ જો આ વિષય “વાર્તા”માં જ હોય તો\n૪) વાર્તાનો વિષય એક સમસ્યા છે પણ વાર્તાના અંતમાં તેનુ “ચોકકસ” નિવારણ નથી…\nઆપે મારી મુંઝવણ ટાળી.\nવાર્તાની એકલી કથાવસ્તુને નહીં પરંતુ એના પાતાળ કૂવામાં વહેતા સંવેદનાનાં ઝરણાંને વાચકો સમજે અને અનુભવે તો લેખકને ન્યાય મળે અને એને પણ આનંદ થાય\nબીજુ આટલા અટપટા પ્રશ્નનું નિવારણ અત્યારનાં સમાજનું વાતાવરણ જોતાં લાગે છે કે ‘રોશનને હજ કરવા મોકલ્યા સિવાય છૂટકો જ નથી’ એમ તમને નથી લાગતું\nઆપની વાત સાચી છે.\n૧) વાર્તાના અંત માટે એક વાત સમજવી પડે. જો વાર્તાનો અંત ઇશાને ઇસ્લામ ધર્મ સ્વીકારીને કર્યો હોત તો વાચકોનો કોઇ “ચોક્કસ” વર્ગ ખુશ થાત, અને જો ઇશા અને રોશનના લગ્ન કરાવીને લગ્ન બાદ ઇશાને પોતાની મરજી મુજબનો ધર્મ (હિન્દુ ધર્મ) પાળવાની છુટ આપી હોત તો વાચકોનો બીજો કોઇ “ચોક્કસ” વર્ગ ખુશ થાત કારણ કે, સામાન્ય રીતે વાચકોની(અથવા તો સામન્ય વાચકોની) અપેક્ષા એવી હોય છે કે, વાર્તાનો અંત “ટીપીકલ” રીતે આવવો જોઇએ… ખાધુ-પીધુ રાજ કર્યું-હેપી એન્ડીંગ, કોમેડી યા તો ટ્રેજેડી યા તો કોમીટ્રેજેડી અથવા ટ્રેજીકોમેડી, મારો યા મરો વગેરે વગ��રે….\n૨) વાર્તામાં દર્શાવેલ સમસ્યા આમ તો જુની છે પણ વાર્તામાં હું માનું છું ત્યાં સુધી આ સમસ્યાનો નવો ઉકેલ કેવી રીતે લાવવો તેવું રજૂ થયુ છે. કારણ કે ગુલશનના જીવનમાં અને વાર્તાની શરુઆતમાં શરુ થયેલ ધર્મસંકટનું ચક્ર વાર્તાના અંતમાં પુરુ થાય છે પણ ગુલશન એવુ નથી ઇચ્છતી કે આ ચક્ર ફર્યા જ કરે, અથવા તો એમ કહી શકાય કે જુની સમસ્યાનું નિવારણ નવી રીતથી પણ આવી શકે પણ આ નવી રીત લેખકે વાચકો પર છોડી દીધી છે\n૩) અંતમાં… એક ચલચિત્ર યાદ આવે છે “માત્રુભૂમિ”… પુરુષોની સામે સ્ત્રીની ઘટતી જતી સંખ્યાના વિષય પર બનેલી અદભુત ફિલ્મ ફિલ્મમાં નાયિકા પોતાના ગામમાં બચેલી એક્માત્ર સ્ત્રી હોય છે, ફિલ્મ દરમ્યાન નાયિકા પર ખુબજ અત્યાચારો થાયે છે (અને બળાત્કારો પણ), ફિલ્મનાં અંતમાં નાયિક બાળકની માતા બને છે પણ જ્યારે નાયિકા જુએ છે કે આ તો બાળકી જન્મેલી છે ત્યારે નાયિકા નવજાત બાળકીને ફક્ત તાકતી જ રહે છે અને ફિલ્મની છેલ્લી ફ્રેમ નાયિકાની પ્રશ્નમય આંખો જ હોય છે અને ફિલ્મ પુરી થાય છે… કહેવાનો મતલબ એ કે અમુક વાર્તાનો અંત વાચકો-દર્શકો પર છોડી દેવામાં આવે છે.. અસ્તુ\n(તા.ક. ફિલ્મરસિયાઓએ ફિલ્મ જરુર જોવી\nઆજના સમયને અનુરૂપ સરસ મઝાની વાર્તા છે. અંત પણ ગ્મ્યો. નયનાબેનને અભિનંદન.\nભાઇશ્રી. હસમુખભાઇ સુરેચા સાથે સહમતિપૂર્વક નયનાબહેનાને અભિનઁદન \nવાર્તામાઁ થોડુઁક ખૂટતુઁ લાગ્યુઁ.શુઁ એમ ના પૂછશો.કવિ કાવ્ય જ લખે \nશુભેચ્છાઓ ….ઘણુઁ જીવો…..ઘણુઁ લખો ….પરમાત્માના આશિર્વાદ ઊતરો \nવાર્તાનો વિષય ખરેખર સારો. પરંતુ હજી મઠારી શકાઇ હોત..અને થોડી રસપ્રદ થૈ શકત…જાણે કૈ અધુરુ લાગ્યુ..હજી જાણે કૈક પુર્તતા જરુરી છે.વાર્તા વાચ્યા પછી જે પ્યાસ બુજાવી જોઇએ તે ન બન્યુ…અને બહેનનો પરિચય વાચ્યો પહેલા એટલે અપેક્ષા પણ વધી ગયેલી… ખેર ક્રમાંકની વાત જવાદો પણ ….. દીલી અભિનંદન\nઅગર લેખિકાએ આ વાર્તા ના પાત્રો ઊંધા કરીને(હિન્દુ પાત્રને મુસ્લિમ અને મુસ્લિમ પાત્રને હિન્દુ ગણાવી ને) આ વાર્તા લખી હોત તો કદાચ વાચક મિત્રોના અભિપ્રાયો કૈંક જુદાજ હોત \nએક લેખક માટે વાચકોનાં પ્રતિભાવો તેનાં ભવિષ્યની કૃતિઓનાં વટ્વૃક્ષમાં ખાતરનું કામ કરે છે. આપનાં પ્રતિભાવોનો હું હૃદયપૂર્વક આદર કરું છું.\nતમારી વાત તદન સાચી છે. આ સંસ્કારૉના મુળ ઘણા ઉંડા હશે.\nથેંક્સ શરદભાઈ.જ્યારે વાચકો વાર્તાનાં વિષયવસ્તુને પકડે તેનાં કરતાં આપે જેમ કહ્યું તેમ તેનેી સ્ંવેદનાને પકડે તેવું દરેક લેખક ઈચ્છે\nવાર્તા વસ્તુ,શૈલી,સંવેદનાનું હાર્દ,ઉચિત મુસ્લિમ શબ્દપ્રયોગોને કારણે ઉભો થતો માહોલ્,\nહકીકતને તાદ્રશ કરતો અંત અને તે દ્વારા જ સમજુ વાંચકોને મળી જતો સંદેશ….મને તો લાગે છે કે આ એક અતિ ઉંચી કોટિની વાર્તા બની છે.લેખિકાને ખોબો ભરીને મારા અભિનંદન.\nવાર્તા ખુબ ગમી. મેં એક વાર મારી દિકરીને કહ્યુ હતુ કે તને જે છોકરૉ પસંદ હોય તેની સાથે તારા લગ્ન જરુર કરાવી આપીશ, પરંતુ તે છોકરૉ મુસલમાન ન હોવૉ જોઇએ.વ્યાપારમાં ઘણા મુસલમાન સાથે સબંધ છે, સાથે ચા પણ પીધી છે પણ લગ્ન સંબંધથી જોડાવાનુ મન નથી થતુ.\nખુબ ખુબ અભિન્ન્દન નયનાબેન\nપ્રથમ પુર્સ્કાર મેળવવા બદલ. વાર્તા નો તન્તુ ખુબ જ નાજુક ચ્હે.\nમીડિયા ના સહકાર્યકર્તા તરીકે મને પણ આપના માટે ગર્વ ચ્હે.\nવાર્તા લખવા પાછળનો મારો આશય અને આપણા સમાજમાં બનતી આવી અનેક ઘટનાઓમાંથી ટપકતી વેદનાને સ્મજવા માટે ખૂબ ખૂબ અભાર.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-must-know-reasons-behind-indigestion-gujarati-news-5810838-PHO.html", "date_download": "2019-03-24T21:56:11Z", "digest": "sha1:H4RKB3L3OPHTJQHFCJO5UDXIOPMQAHC7", "length": 9458, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 must know reasons behind Indigestion|ખાધેલું પચતું નથી અને પેટ ખરાબ રહે છે? તેની માટે જવાબદાર 10 કારણો જાણો", "raw_content": "\nખાધેલું પચતું નથી અને પેટ ખરાબ રહે છે તેની માટે જવાબદાર 10 કારણો જાણો\nઆ 10 કારણોથી સવારે પેટ સાફ ન થતું, જાણી લો\nસામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે.\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકોને અપચાની પ્રોબ્લેમ ખૂબ જ વધારે સતાવવા લાગી છે. ઘણાં બધી દવાઓ અને ઘરેલૂ ઉપાયો અજમાવ્યા બાદ પણ ફરક પડતો નથી અને પેટ સાફ આવતું નથી. તો તેના માટે ખોરાક ન પચવાના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જ્યારે આપણું પેટ ભોજનને પચાવી શકતું નથી ત્યારે આપણને અપચો, એસિડિટી, કબજિયાત જેવી પેટ સંબંધી સમસ્યાઓ ઉદભવે છે. જે પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. એટલું જ નહીં પણ આ સમસ્યાઓ આપણને આંતરિક રીતે નબળાં બનાવી દે છે અને શરીરમાં ઊર્જાના સ્તરને પણ ઘટાડી દે છે. જેથી પાચન ખરાબ થવાના કારણો સમજવા ખૂબ જ જરૂરી છે. તેના વિશે જણાવીશું.\nઆગળ વાંચો ખાધેલો ખોરાક ન પચવાના 10 કારણો.\nત્રણ દિવસ સુધી પેટ સાફ ન આવે તો તે વ્યક્તિને કબજિયાત છે એમ કહેવાય.\nબળ કર્યા પછી મળ પસાર થાય કે પેટ સાફ ન થયા જેવું લાગે તેને પણ કબજિયાતની સ્થિતિ કહેવામાં આવે છે.\nકબજિયાત એ પાચનતંત્રની એવી સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિનું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગમાં કઠિનાઈ થાય છે.\nકબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે.\nકબજિયાત મટાડવા માટે આમ તો ઘણાં નુસખાઓ અને ઉપાય ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં જે લોકોને ફાયદો થતો નથી તો તેની પાછળના કારણો જાણવા બહુ જ જરૂરી છે.\nકેટલીકવાર રોજિંદા જીવનમાં થતી કેટલીક ભુલો જેમ કે અયોગ્ય ડાયટ, પાણીની ઉણપ, દવાઓનું સેવન વગેરે કારણોથી પણ કબજિયાત સતત વધતી જાય છે.\nમળત્યાગ સરળતાથી થાય તે માટે પાણી પીવું અત્યંત જરૂરી છે. જો શરીરને પૂરતું પ્રવાહી નહીં મળે તો મળત્યાગમાં મુશ્કેલી સર્જાશે.\nકેટલાક લોકોને પ્રાકૃતિક વેગો રોકવાની આદત હોય છે, જોકે કેટલીક સ્થિતિઓમાં તે જરૂરી પણ હોય છે પરંતુ નિયમિત રીતે આવું કરવાથી કબજિયાતની સમસ્યા ઉદભવે છે.\nઆપણે નિષ્ક્રિય હોઈએ છીએ ત્યારે ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે જેના કારણે કબજિયાતની સમસ્યા ઘર કરી જાય છે.\nકેટલીક દવાઓનું સેવન કરવાથી વ્યક્તિની પાચનક્રિયા મંદ થાય છે. ઘણી દવાઓ એવી હોય છે જેના લીધે કબજિયાત થાય છે\nસામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00467.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/auto/upcoming-new-bikes-scooter-india-012588.html", "date_download": "2019-03-24T21:24:03Z", "digest": "sha1:UHPMFQXHZFQKBCHEF4VBLLHYR4CPGK2O", "length": 20133, "nlines": 177, "source_domain": "gujarati.oneindia.com", "title": "ટૂંક સમયમાં દેશમાં રજૂ થશે આ શાનદાર ટૂવ્હીલર્સ | Upcoming New Bikes And Scooters In India - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nટૂંક સમયમાં દેશમાં રજૂ થશે આ શાનદાર ટૂવ્હીલર્સ\nભારતીય ટૂવ્હીલર બજાર હાલના સમયે સામાન્ય ગતિથી આગળ વધી રહ્યું છે, પરંતુ આવનારા સમયમાં આ બજારમાં એકથી એક ચઢિયાતા શાનદાર મોડલ્સનું પૂર આવનારું છે. જી હાં, દેશની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપનીઓની સાથોસાથ કેટલીક વિદેશી વાહન નિર્માતા કંપનીઓ પણ દેશમાં પોતાના શાનદાર મોડલ્સ ઉતારવાની તૈયારીમાં છે. આ ક્રમમાં બજાજ ઓટો, યામહા, સુઝૂકી, હીરો મોટો, સહિતની વિદેશી વાનહ નિર્માતા કંપની વિક્ટ્રી અને હ્યોસંગ પણ ભારતીય બજારમાં ધમાકો કરવાની યોજના બનાવી રહ્યાં છે.\nઅમે તેને ટૂંક સમયમાં ભારતીય ઓટોમોબાઇલ બજારમાં રજૂ થનારી કાર અંગે જણાવ્યું હતું, આ વખતે અમે આગામી સમયમાં ભારતીય બજારમાં રજૂ થનારા ટૂવ્હીલર વાહનોની યાદી લઇને તમારી સમક્ષ આવ્યા છીએ, જેમાં બાઇકની સાથોસાથ સ્કૂટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ દેશમાં રજૂ થનારા શાનદાર ટૂવ્હીલર્સ અંગે.\nટૂંક સમયમાં થશે રજૂ\nઆ વખતે ટૂવ્હીલર બજારમાં ટ્રોયમ્પ જેવી શાનદાર વાહન નિર્માતા ઓછી કિંમતમાં પોતાની બાઇક રજૂ કરવાની યોજના બનાવી રહી છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ એ કયા કયા ટૂવ્હીલર્સ છે, જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ થવાના છે.\nલોન્ચ સમયઃ જાન્યુઆરી 2014\nકિંમતઃ 1.7 લાખથી 1.8 લાખ રૂપિયા\nદેશની બીજી સૌતી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટો પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક પલ્સર શ્રેણીમાં વધુ એક શાનદાર ઇજાફો કરવા જઇ રહી છે. બજાજ પલ્સર 374 બાઇકની રાહ લાંબા સમયથી દેશના યુવાનો કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે કંપની આ બાઇકમાં પોતાના સહયોગી કેટીએમના 375 સીસની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરશે.\nહીરો કરિઝમા ઝેડએમઆર 250\nલોન્ચ સમયઃ ફેબ્રુઆરી 2014\nકિંમતઃ 1.3 લાખથી 1.5 લાખ રૂપિયા\nહીરો તરફથી દેશમાં રજૂ કરવામાં આવતી બાઇક કરિઝ્માના નવા અવતારની ઘણી આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી ટૂવ્હીલર્સ વાહન નિર્માતા કંપની હીરો મોટો કોર્પ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની આ બાઇકને નવા રૂપમાં રજૂ કરશે. થોડા દિવસો પહેલાં કંપનીએ આ બાઇકનું માર્ગ પરિક્ષણ કર્યું હતું.\nલોન્ચ સમયઃ 2014ના વર્ષાંતે\nકિંમતઃ 40 હજારથી 50 હજાર રૂપિયા\nમોટરસાઇકલ ઉપરાંત દેશના રસ્તાઓ પર કટેલાક નવા ઓટોમેટિક સ્કૂટર પર જોવા મળશે. જી હાં, જાપાનીઝ વાહન નિર્માતા કંપની યામહા હાલના સમયે દેશમાં સ્કૂટર સેગ્મેન્ટમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં કંપનીએ દેશમાં પોતાનું લોકપ્રીય સ્કૂર રેના નવા પ્રેશિએસ વેરિએન્ટને રજૂ કર્યં હતું. આશા રાખવામાં આવી રહી છે કે, આગામી વર્ષે જૂન મહિના સુધીમાં કંપની સ્કૂટરની રેન્જમાં નિયોને રજૂ કરી શકે છે.\nલોન્ચ સમયઃ પ્રારંભ 2014\nકિંમતઃ 1.5 લાખથી 2.0 લાખ રૂપિયા\nદેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં ભારતીય બજારમાં ફરી એકવાર ટૂવ્હીલર્સ સેગ્મેન્ટમાં પોતાના સફરની શરૂઆત કરી છે. આ વખતે કંપની પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક મોજોને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ આ બાઇકને ઘણો જ શાનદાર અને આકર્ષક લુક આપ્યો છે. સાથે જ તેમા 300 સીસીના દમદાર એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાઇકને 25.8 બીએચપીની ક્ષમતા પ્રદાન કરે છે. તેના લિક્વીડ કૂલ્ડને 4 વોલ્વ પર રન કરવામાં આવે છે. આ બાઇકમાં કુલ 6 સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.\nલોન્ચ સમયઃ ફેબ્રુઆરી 2014\nકિંમતઃ 1.8 લાખથી 2.20 લાખ રૂપિયા\nજાપાનીઝ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની સુઝૂકી ભારતીય બજારમાં 250 સીસી સેગ્મેન્ટમાં પોતાની શાનદાર સ્પોર્ટ બાઇખ ઇનાઝૂમા 250ને લોન્ચ કરી શકે છે. જો બાઇકની લોન્ચિંગ સમય પર ધ્યાન આપવામાં આવે તો કંપની આ બાઇકને ભારતીય બજારમાં રજૂ કરવામાં ઘણું મોડુ કરી ચૂકી છે. કારણ કે લૂક અ���ુસાર આ બાઇક ઘણી જૂની થઇ ચૂકી છે. જેમ કે આ બાઇકની સામાન્ય સીટ, સાઇલેન્સર આજના યુવાનોને એ હદે આકર્ષક કરી શકે તેમ નથી.\nવિક્ટ્રી ક્રોસ કન્ટ્રી ટૂઅર\nલોન્ચ સમયઃ 2014ના મધ્યમાં\nકિંમતઃ 26 લાખથી 28 લાખ રૂપિયા\nભારતીય બજારમાં વધુ એક ટૂવ્હીલર વાહન નિર્માતા વિક્ટ્રી પણ પોતાના સફરની શરૂઆત કરવા જઇ રહી છે. જોકે, કંપની દેશમાં પોતાની અનેક શાનદાર બાઇકને રેન્જને રજૂ કરશે, પરંતુ જે નામ સૌથી પહેલાં સાંભળવા મળી રહ્યું છે, તે છે વિક્ટ્રી ક્રોસ કન્ટ્રી ટૂઅર. કંપની આ બાઇકને આગામી વર્ષના મધ્યકાળમાં ભારતીય બજારમાં ઉતારી શકે છે.\nલોન્ચ સમયઃ જાન્યુઆરી 2014\nકિંમત: 6થી 8 લાખ રૂપિયા\nદેશમાં બીજીવાર પોતાના સફરની શરૂઆત કરનારી બ્રિટનની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની ટ્રોયમ્પ દેશના રસ્તાઓ પર ટૂંક સમયમાં પોતાની શાનદાર ટ્રોયમ્પ સ્ટ્રીટ ટ્રિપલને રજૂ કરવા જઇ રહી છે.\nરોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી\nલોન્ચ સમયઃ ઓક્ટોબર 2013\nકિંમતઃ 2.5 લાખ રૂપિયા\nદેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની રોયલ એન્ફિલ્ડે ગત મહિને લંડનમાં પોતાની શાનદાર બાઇક કોન્ટિનેન્ટલ જીટી કૈફે રેસરને રજૂ કરી છે. કંપની આ બાઇકને આ મહિને ભારતીય બજારમાં રજૂ કરશે. કંપનીએ આ બાઇકમાં 500 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે.\nકિંમતઃ 42 હજારથી 45 હજાર રૂપિયા\nટૂંક સમયમાં દેશના રસ્તા પર વધુ એક ઓટોમેટિક સ્કૂટર ટીવીએસ જેસ્ટ જોવા મળશે. ટીવીએસ મોટર્સ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાના આ સ્કૂટરને રજૂ કરશે. જો કે, કંપનીએ હજૂ આ સ્કૂટરના ફીચર્સ અને સ્પેશિફિકેશન અંગે કોઇ જાણકારી આપી નથી.\nલોન્ચ સમયઃ 2014ના મધ્યમાં\nકિંમતઃ 2.4 લાખથી 2.7 લાખ રૂપિયા\nહ્યોસંગ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક હ્યોસંગ જીવી 250ને રજૂ કરશે. કંપનીએ આ બાઇકમાં 250 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા કંપની હ્યોસંગે તાજેતરમાં જ દેશમાં ડીએસકે સાથે મળીને પોતાની પહેલી બાઇક જીટી 250ને રજૂ કરી હતી.\n#NewLaunch: 2017માં લોન્ચ થશે આ નવા સ્કૂટર્સ\nભારતમાં આ 7 બાઇક્સ આપને કરાવશે ઘણો ફાયદો\nઆવો જોઇએ ધોનીનો બાઇક પ્રેમ, ક્વાકર મશીન- નિંજા એચ2\nતૈયાર થઇ જાવ આ શાનદાર પલ્સર પર સવાર થવા\nભારતમા બેન્ચમાર્ક સ્થાપનારી પાંચ મોટરસાઇકલ\nઇન્ડિયન બાઇક વીકમાં બિકિની બાઇક વૉશ જોઇને ઉડી જશે આપના હોશ\n10 મોડલ સાથે ભારતમાં બ્રિટિશ બાઇકની એન્ટ્રી\nવિશ્વ ચેમ્પિ���ન રેસરના દિલ પર આનુ છે રાજ\nતમે ક્યારેય નહીં જોઇ હોય આવી આશ્ચર્ય પમાડે તેવી બાઇક\nહાર્લે ડેવિડસનની સૌથી સસ્તી બાઇક થઇ લોન્ચ\nઆવી રહ્યાં છે હીરોના નવા મોડલ, જે કરી દેશે બધાની છૂટ્ટી\nદેશની ટોપ 10 સૌથી સસ્તી બાઇક્સ\nઆ છે 200થી 300 સીસીની દેશની સૌથી પાવરફૂલ બાઇક્સ\nmotorcycle scooter photo feature mahindra bajaj bike auto automobile autogadget photos મોટરસાઇકલ સ્કૂટર ફોટો ફીચર મહિન્દ્રા બજાજ બાઇક ભારતીય ઓટો ઓટમોબાઇલ ઓટોગેજેટ તસવીરો\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/ls-speaker-allows-debate-on-fdi-with-voting-002458.html", "date_download": "2019-03-24T21:22:41Z", "digest": "sha1:YUZYBDGHYZG3G24EWK2NOQSIHR7YBLRT", "length": 12128, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "સંસદમાં ગતિરોધ ખતમ, નિયમ-184 હેઠળ FDI પર થશે ચર્ચા | Lok Sabha Speaker allows debate on FDI with voting - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસંસદમાં ગતિરોધ ખતમ, નિયમ-184 હેઠળ FDI પર થશે ચર્ચા\nનવીદિલ્હી, 29 નવેમ્બર: લોકસભા અધ્યક્ષ મીરા કુમારે આજે નિયમ-184 હેઠળ એફડીઆઇ પર ચર્ચા કરવાની ભાજપની માંગનો સ્વિકાર કરતા આ મુદ્દે મંગળવાર અને બુધવારે ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. લોકસભા અધ્યક્ષના આ નિર્ણય સાથે જ સંસદમાં એક અઠવાડિયા સુધી ચલાવવામાં આવતો ગતિરોધ ખતમ થયો છે. લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે અધ્યક્ષ મીરા કુમારનો આભાર માન્યો છે.\nઆ પહેલાં બુધવારે એફડીઆઇના મુદ્દે સંસદમાં જારી ગતિરોધને દૂર કરવા માટે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન(સંપ્રગ) સરકાર મત વિભાજનની જોગવાઇવાળા નિયમ હેઠળ ચર્ચા કરવા તૈયાર થઇ ગઇ હતી, કયા નિયમ હેઠળ ચર્ચા કરવામાં આવે તેનો નિર્ણય લોકસભા અધ્યક્ષ મીરા કુમાર પર છોડી દીધો હતો. મીરા કુમારના નિર્ણય બાદ આશા ��ાખવામાં આવી છે કે સંભવતઃ મંગળવારે અથવા તો બુધવારે સંસદમાં એફડીઆઇ પર ચર્ચા થશે અથવા તો નિયમ 184 હેઠળ વોટિંગ.\nસંપ્રગનાસહયોગી ડીએમકે જો કે, એફડીઆઇના વિરોધમાં છે, પરંતુ તેણે સ્પષ્ટ કરી દીધું છે કે વોટિંગ મામલે તે સરકારની સાથે છે. સપા ને બસપા પણ તેનો વિરોધ કરી રહ્યું છે પરંતુ વોટિંગ મામલે તેમનું વલણ સ્પષ્ટ થયું નથી. સૂત્રોનું કહેવું છેકે બન્ને પક્ષો વોટિંગમાં ભાગ નહીં લઇને અપ્રત્યક્ષ રીતે સરકારનો સહયોગ કરી શકે છે. સરકારને તૃણમૂલ કોંગ્રેસના એ નિર્ણયને પણ રાહત આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે ચર્ચા કયા નિયમ હેઠળ થાય તેની ચર્ચા પીઠાસીન અધિકારી કરે. જો કે, સરકારને તૃણમૂલનું સમર્થન મળવાને લઇને વિશ્વાસ નથી.\nનોંધનીય છે કે જ્યારથી સંસદના હાલના સત્રનો આરંભ થયો છે ત્યારથી ભાજપ ડાબોડીઓ નિયમ 184 હેઠળ આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી રહ્યા છે, જેના કારણે સદનની કાર્યવાહી અત્યાર સુધી અટકી હતી. તૃણમૂલના એક સૂત્રએ જણાવ્યું કે વોટિંગ મામલે તૃણમૂલ પણ તેનાથી દૂર રહી શકે છે.\nCAG રિપોર્ટથી સ્પષ્ટ, રાફેલ પર નિર્મલા સીતારમણ જૂઠ બોલ્યાઃ રાહુલ ગાંધી\nCAGએ રાષ્ટ્રપતિને સોંપ્યો રાફેલ પર રિપોર્ટ, આજે સંસદમાં રજૂ થશે\nબ્રેક્ઝિટ ડીલને લઈ થેરેસા મેની સંસદમાં મોટી હાર, વિપક્ષે કરી ફરી ચૂંટણીની માંગ\nLive: નાગરિકતા બિલ 2016 પર કોંગ્રેસનું લોકસભાથી વોક આઉટ\nશિવસેના પછી હવે નીતીશ કુમારે ભાજપનું ટેંશન વધાર્યું\nપ્રધાનમંત્રી રાફેલ પરીક્ષા છોડી પંજાબ ભાગ્યા: રાહુલ ગાંધી\nરાફેલ પર કોંગ્રેસ સાંસદોએ રાજ્યસભાથી વોકઆઉટ કર્યું\nરાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર\nટ્રિપલ તલાક બિલ પર બબાલ થતાં 2 જાન્યુઆરી સુધી રાજ્યસભા સ્થગિત\nટ્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયું, કોંગ્રેસે કર્યું વૉક આઉટ\nત્રણ તલાક બિલ પર લોકસભામાં આજે થશે ચર્ચા, હોબાળો થવાની શક્યતા\nકેન્દ્ર સરકારે પહેલી વાર માન્યુ, નોટબંધી દરમિયાન 4 લોકોએ ગુમાવ્યા જીવ\nપાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ નક્કી કરશે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી\nretail fdi parliament upa government congress bjp debate voting રિટેલ એફડીઆઇ સંસદ યુપીએ સરકાર કોંગ્રેસ ભાજપ ચર્ચા વોટિંગ\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ���ાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/comment-on-patidar-community-police-arrest-accused/", "date_download": "2019-03-24T21:38:06Z", "digest": "sha1:NC7UPJNQQW4MBM742BS2DCAWK7SAVAJ5", "length": 11345, "nlines": 146, "source_domain": "sambhaavnews.com", "title": "હાર્દિક અને પાટીદાર સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ | Comment on Patidar Community Police arrest accused - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nહાર્દિક અને પાટીદાર સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ\nહાર્દિક અને પાટીદાર સમાજ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારનું જાહેરમાં કઢાયું સરઘસ\nજામનગરઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ જો થાય તો તે ખરેખર યોગ્ય રીતે થવો જોઈએ. પરંતુ કેટલાંક લોકો સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ કરે છે. આવાં જ જામનગરનાં એક વ્યક્તિને પોલીસે ઝડપીને જાહેરમાં માફી મંગાવી હતી. જામનગરનાં પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવાઇ હતી.\nજીતુ હરસોડા નામનાં આ શખ્સ અને તેનાં એક અન્ય સાથી રેનીશ પટેલે પાટીદાર સમાજ અને હાર્દિક પટેલ સામે ફેસબુકમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર વચ્ચે મતભેદ ઉભાં થાય તે પ્રકારનાં શબ્દો વાપર્યાં હતાં. ત્યારે આ બંને શખ્સો સામે ઈન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે IT એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.\nસ્ત્ર��ઓને નબળી સમજનારા જાણી લો આ કાયદો\nલંડનની આ ગગનચુંબી ઇમારતના આકારને લઈને ઊઠ્યા છે સવાલો, જાણો કેમ . . .\nહું સૌથી મોટો નકસલવાદી છું : જીતનરામ માંઝી\nમારે વ્યાયામ-ડાયટિંગની જરૂર નથીઃ પ્રિયંકા ચોપરા\nFTIIના વિદ્યાર્થીઆેના અનશનનો અંતઃ અાજે સરકાર સાથે ચર્ચા\nસરકારે 1 વર્ષમાં FRC પાછળ કર્યો રૂ.50.53 લાખનો ખર્ચ, RTIમાં ખુલાસો\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00468.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%8F%E0%AA%B2%E0%AA%86%E0%AA%88%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%80/", "date_download": "2019-03-24T22:10:45Z", "digest": "sha1:YFDPBFK4IJUM7MOXKYHGNY3HQYHPEWF7", "length": 2966, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "એલઆઈસીની પોલીસી |", "raw_content": "\nLIC કન્યાદાન પોલિસી : દીકરીઓના લગ્ન માટે દરરોજ બચાવો 121 રૂપિયા,...\nભારતમાં દીકરીઓના જન્મ સમયે ઘર વાળાને ઘણી ચિંતા થઇ જાય છે, તેના માટે તે છોકરીઓ પેદા કરવાથી ગભરાય છે. તેનું સૌથી મોટું કારણ હોય...\nમરણ શૈયા પર સુતેલા વ્યક્તિ આ કારણે કરવા લાગે છે મળ-મૂત્રનો...\nહિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું ઘણું મહત્વ છે. પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથો માંથી એક આ પુરાણમાં આપણને જીવન અને મૃત્યુના ઘણા રહસ્યોથી માહિતગાર કરવામાં આવ્યા છે....\nકેન્સરનો લંડનમાં ઈલાજ કરાવતા ઇરફાન ખાન સ્પેશ્યલ ત્રમ્બકેશ્વર મંદિરે આવી પૂજા...\nઅદ્દભુત છે બિહારના ‘કલેકટરોનું ગામ’, કોઈ છે IAS તો કોઈ છે...\nઆ સાધુ બાબાના માત્ર 1 મત માટે બનાવવામાં આવશે પોલિંગ બૂથ,...\nઅજાણતામાં કેટલીયે કિમંતી વસ્તુઓને ફેંકી દઈએ છીએ, જાણો માનવ શરીર માટે...\nફક્ત ૨ દિવસ માં લીવર ને કરો શુદ્ધ, પોસ્ટને શેયર કરવાનું...\nધોનીએ કહ્યું – ક્રિકેટ માંથી નિવૃત્તિ પછી મજા નહિ કરું, આર્મીમાં...\nદુનિયા છોડતા પહેલા આ 2 કામ કરવા માંગતા હતા કાદર ખાન,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/22/ekant-story/", "date_download": "2019-03-24T22:22:23Z", "digest": "sha1:2QJNT4UUBWTATP4BRNIFSPAOUEV7YHG2", "length": 26439, "nlines": 207, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: એકાંત – હિમાંશી શેલત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nએકાંત – હિમાંશી શેલત\nMay 22nd, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : હિમાંશી શેલત | 19 પ્રતિભાવો »\n[ ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘અન્તરાલ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો.]\n[dc]એ[/dc]ક તીવ્ર ઈચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે, કશુંક ગણગણી શકે અને એમ કરીને પોતાની વેરવિખેર જાતને જતનથી એકઠી કરી શકે. એકાંતે એને માટે ખૂબ જરૂરી હતું પણ અહીં, આ અજાણ્યા ઘરમાં, એને કોઈ એકલી પડવા દેતું નહોતું. સંભવ છે કે આ બધાને એને માટે ખૂબ પ્રેમ હતો, પણ ધોધમાર વરસાદ નીચે નાજુક છોડ બેવડ વળી જાય, ગૂંગળાઈ મરે, એ વાત આ લોકોને સમજાવવી સહેલી નહોતી.\nબપોરે માંડ થોડી ક્ષણો મળે એવી શક્યતા હતી ત્યાં કામિની ધસી આવી, એની બહેનપણીઓ સાથે. એમના કલબલાટથી આખું ઘર ધ્રૂજી ઊઠ્યું. એક જ વાત પકડીને બેઠાં બધાં, અત્યારે પિક્ચરમાં જઈએ. ખૂબ આનાકાની કરી પણ એને ખેંચીતાણીને તૈયાર કરી. કુટુંબની કોઈ વડીલ સ્ત્રીએ તો સલાહ પણ આપી કે ઘરમાં સૌ સાથે હળીએ-ભળીએ, એમ એકલાં બેસી ન રહેવાય. એ તો અમારી કામિની સાચવી લેશે, એને એકલી પડવા જ નહિ દે ને બહુ બોલકી ને મળતાવડી છે કામિની, સાસુ બોલ્યાં હતાં. રોજ કોઈ ને કોઈ મળવા આવે. વાતો બધી એક જ પ્રકારની. આ બંગડીનો ઘાટ સરસ છે. આ સાડી આપણે ત્યાંથી આપી, વિવાહ વખતે હોં, લગ્નમાં નહિ. એ તો જુદી છે. મોતીની બુટ્ટી એને ત્યાંની, વાસણોમાં તો એક આખો ડિનર-સેટ…. કોઈએ એના શોખમાં ઝાઝો રસ લીધો નહિ. મારાં ભાભી ગાય છે એવું કામિની બોલ્યા કરતી, પણ શું શીખ્યાં છો, શું ગમે છે એવું બધું કંઈ નહિ. મારાં ભાભીની સ્કિન બહુ સરસ છે કે વાળ બહુ લાંબા છે એના જેવી જ આ પણ એક વાત. હિજરાવું એટલે શું એ હવે એને સમજાતું હતું, જો થોડા સમય માટે એકાંત મળે તો ઠીક થાય એવું લાગ્યા કરતું હતું.\nઆ ઘર આમેય અવાજોનું ઘર હતું. હો-હા, ધમાલ, દોડાદોડ, કલબલાટ, કોઈને એકાંતની જરૂર જ નહોતી લાગતી. સાંજ પછીનો બધો સમય ધીરેનનો કહેવાય. એ આવે એટલે તૈયાર થવું જ પડે, બહાર જવું જ પડે, એને જેવી આવડે એવી પ્રેમની વાતો સાંભળવી જ પડે. બહુ જુદી દુનિયામાંથી એ અહીં આવી પહોંચી હતી. ખૂબ બોલવાનું એને ફાવતું નહોતું. એકલી જ ઊછરી, થોકબંધ પુસ્તકો-સંગીત-ચિત્રોની વચ્ચે મોટી થઈ. કેટલા ઉત્સાહ અને ખંતથી બંગાળી શીખી, ખાસ રવીન્દ્ર સંગીત માટે એક હોંશ હતી એને કે આટલાં સુંદર ગીતો એ ગાઈ શકશે, કોઈને સંભળાવી શકશે. લગ્ન પછી પંદરેક દિવસ બહાર ગયા ત્યારે પહાડોમાં ફરતી વખતે કે ઝરણાંનું પાણી ખોબામાં ભરતી વખતે કે ઠંડી લીલી હરિયાળીને સ્પર્શતી વખતે એક વાર પણ ધીરેનને યાદ આવ્યું નહિ કે આવામાં એકાદ ગીત સાંભળી શકાય. જોકે એમાં ધીરેનનો વાંક નહિ, એ સંગીતન�� માણસ જ નહોતો. પસંદ કરેલાં કેટલાંય ગીતો એના હોઠ પર થીજી ગયાં.\nહિલ-સ્ટેશનની ભીની ભીની સવાર એને ગમતી. ધીરેન સાથે ન હોય તો પણ બહાર ઊભા રહીને એ હવાને સૂંઘવાનું એને ગમતું. એને આમ એકલી એકલી આનંદથી ફરતી જોઈ ધીરેન અકળાતો અને ખભે હાથ વીંટાળી આગ્રહપૂર્વક એને રૂમમાં લઈ જતો. ધીરેનને ખુલ્લામાં બહુ ફાવતું નહિ. એકાદ વખત એ ખૂબ ગુસ્સે થયેલી; મનમાં હતું કે આટલા ગુસ્સાથી પણ ધીરેન એનો સહેજ પરિચય મેળવી શકે તો કેટલી મોટી રાહત એના આશ્ચર્ય વચ્ચે ધીરેનને એ અણગમાના ધગધગતા શબ્દો ફૂલના દડાની જેમ ઝીલી લીધા. આ ગુસ્સો લાડનો સમજી એ હસ્યો, ખડખડાટ હસ્યો, એને રમૂજ પડી. પહેલી વાર સમજી શકી એ કે ધીરેનને પોતાની વાતો પહોંચાડી શકાય એવું કોઈ માધ્યમ જ નથી. એટલે જ પાછા આવ્યા પછી એકાંતની ઝંખના તીવ્ર બની ગઈ. પોતાની કહેવાય એવી થોડી ક્ષણો જો મળી જાય તો ઘણું થઈ શકે. ઘરના તમામ માણસોની વાતો અને ઘોંઘાટમાં સ્ટીરિયોની ચિચિયારીમાં એને પોતાની વાત સાંભળવાનું ફાવતું નહોતું. બહાર બેસવા જાય કે તક મળતાવેંત અગાશીમાં દોડી જાય કે તરત કોઈ પાછળ આવી જ પહોંચે. કેમ આમ એકલી એકલી એના આશ્ચર્ય વચ્ચે ધીરેનને એ અણગમાના ધગધગતા શબ્દો ફૂલના દડાની જેમ ઝીલી લીધા. આ ગુસ્સો લાડનો સમજી એ હસ્યો, ખડખડાટ હસ્યો, એને રમૂજ પડી. પહેલી વાર સમજી શકી એ કે ધીરેનને પોતાની વાતો પહોંચાડી શકાય એવું કોઈ માધ્યમ જ નથી. એટલે જ પાછા આવ્યા પછી એકાંતની ઝંખના તીવ્ર બની ગઈ. પોતાની કહેવાય એવી થોડી ક્ષણો જો મળી જાય તો ઘણું થઈ શકે. ઘરના તમામ માણસોની વાતો અને ઘોંઘાટમાં સ્ટીરિયોની ચિચિયારીમાં એને પોતાની વાત સાંભળવાનું ફાવતું નહોતું. બહાર બેસવા જાય કે તક મળતાવેંત અગાશીમાં દોડી જાય કે તરત કોઈ પાછળ આવી જ પહોંચે. કેમ આમ એકલી એકલી કંઈ થયું અહીં, આ ઘરમાં, કંઈ થાય તો જ માણસ એકલું બેસી રહે એવી એક સાદી સમજ હતી.\nધીરેનને અણધાર્યું બેંગલોર જવાનું થયું. કંપનીનું તાકીદનું કામ હતું એટલે જવું પડે એ વાત ધીરેનને અનેક વાર કહી અને ઘર છોડ્યું ત્યાં સુધી એ જ વાત કરતો રહ્યો. તું એકલી પડી જઈશ, તને ગમશે નહિ. તારે ઘેર જઈ આવવું છે થોડા દિવસ મમ્મી-પપ્પાને મળવા એ ઘરે ન ગઈ. જો આ ઘરમાં જ એકાંત શોધવાનું હોય તો બીજે ભાગી છૂટવાનો અર્થ નહિ. પંદર દિવસ સુધી ધીરેન આવવાનો નહોતો, એ પંદર દિવસની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હતી, એને જતનથી જાળવવાની હતી. ધીરેનની આંખો એને ચોંટી ન રહી હોય એવો આ પ્રથમ પહોર હત��� રાતનો. બારીમાંથી મોગરાની અધખીલી કળીઓ દેખાતી હતી, હવામાં એની સુગંધ હતી. ગાવાનું મન થયું. પછી વિચાર માંડી વાળીને એણે પોતે ગાયેલાં ગીતોની કૅસેટ સાંભળી. દિવસો પછી સાંભળેલો એ અવાજ કેટલો અપરિચિત લાગતો હતો એ ઘરે ન ગઈ. જો આ ઘરમાં જ એકાંત શોધવાનું હોય તો બીજે ભાગી છૂટવાનો અર્થ નહિ. પંદર દિવસ સુધી ધીરેન આવવાનો નહોતો, એ પંદર દિવસની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હતી, એને જતનથી જાળવવાની હતી. ધીરેનની આંખો એને ચોંટી ન રહી હોય એવો આ પ્રથમ પહોર હતો રાતનો. બારીમાંથી મોગરાની અધખીલી કળીઓ દેખાતી હતી, હવામાં એની સુગંધ હતી. ગાવાનું મન થયું. પછી વિચાર માંડી વાળીને એણે પોતે ગાયેલાં ગીતોની કૅસેટ સાંભળી. દિવસો પછી સાંભળેલો એ અવાજ કેટલો અપરિચિત લાગતો હતો મોડી રાત સુધી એણે વાંચ્યું અને છેવટે ડબલ-બેડની સુંવાળી ચાદર પર મોકળાશથી આળોટતી આળોટતી એ નાનકડી છોકરી બની ગઈ પાછી. માને વળગતી હોય એમ ઓશીકાને બાઝી રહી. સરસ ઊંઘ આવી. લાંબા સમય પછી આમ વાંચ્યું એટલે સવારે એની આંખોમાં જાસૂદના ફૂલનો રંગ હતો. ભાભી ઊંઘતાં નથી લાગતાં, એકલાં એકલાં ગમતું નહિ હોય મોડી રાત સુધી એણે વાંચ્યું અને છેવટે ડબલ-બેડની સુંવાળી ચાદર પર મોકળાશથી આળોટતી આળોટતી એ નાનકડી છોકરી બની ગઈ પાછી. માને વળગતી હોય એમ ઓશીકાને બાઝી રહી. સરસ ઊંઘ આવી. લાંબા સમય પછી આમ વાંચ્યું એટલે સવારે એની આંખોમાં જાસૂદના ફૂલનો રંગ હતો. ભાભી ઊંઘતાં નથી લાગતાં, એકલાં એકલાં ગમતું નહિ હોય કામિનીએ મજાક કરી. એ સંતોષથી ભર્યું ભર્યું હસી. ધીરેન વગરના પંદર દિવસો સડસડાટ વહી ગયા. ધીરેન પાછો આવી ગયો.\nઅને પછી ગાઢ અંધકારમાં સાત સમુદ્ર પાર કરીને એના લગી માંડ માંડ પહોંચતો ધીરેનનો અવાજ એને ઢંઢોળી રહ્યો – બહુ એકલી પડી હતી મારા વગર ગમતું નહોતું ને મારા વગર ગમતું નહોતું ને ધીરેનના હાથનો સ્પર્શ અનુભવી શકાય નહિ એટલો આછો હતો. કોઈ રોમાંચ હતો પણ તે પેલા સ્પર્શનો નહિ. એકાએક એના આખા અસ્તિત્વમાં એક મધુર ગીત ફેલાઈ ગયું. એ ગીતનો પ્રત્યેક સ્વર શીતળ જળની છાલક પેઠે એને ભીંજવી રહ્યો. ભીતરના આ રણઝણ સંગીત સાથે કોઈને કશો જ સંબંધ નહોતો. આકાશને સ્પર્શતાં વૃક્ષો વચ્ચે એ સાવ એકલી એને પ્રિય એવું ગીત ગાતી ફરી રહી હતી…… તુમિ મોર પાઓ નાઈ પરિચય….. પાઓ નાઈ પરિચય….. ફરતી ફરતી એ જે પ્રદેશમાં પહોંચી ગઈ હતી ત્યાં ધીરેનનો કે બીજા કોઈનોય પ્રવેશ શક્ય નહોતો. એનું એકાંત એની અંદર જ હતું, એ એકલી જ હતી, ���ાવ એકલી.\n[ કુલ પાન : 104. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કૉમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]\n« Previous જાહેરાત ખાનગી ન હોય – ડૉ. નલિની ગણાત્રા\n – વ્રજેશ વાળંદ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબાની કોઠાસૂઝ – નલિની કિશોર ત્રિવેદી\n(‘સખ્ય’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) ‘કોની થાળી પીરસે છે ’ સાસુમાએ નેહા સામે થોડી વાર એકધારું જોઈને લાગલો જ પ્રશ્ન કર્યો. ‘બાઈની. કેમ આપણે આ થાળી અને વાડકી જ લઈએ છીએને બા ’ સાસુમાએ નેહા સામે થોડી વાર એકધારું જોઈને લાગલો જ પ્રશ્ન કર્યો. ‘બાઈની. કેમ આપણે આ થાળી અને વાડકી જ લઈએ છીએને બા ’ નેહાએ નોકર માટે રાખેલી અલગ થાળી વાડકીને ફરી એક વખત જોઈ ... [વાંચો...]\nશક્તિપાત – અંજલિ ખાંડવાલા\nશિવાનીના પતિની ગવર્નમેન્ટની નોકરી એટલે આજ અહીંયાં ને કાલ તહીંયાં. હમણાં હમણાં જ તેના પતિની બદલી થઈ. ફરી માળો છોડવાનો – ફરી ઝીણી ઝીણી સળી એકઠી કરી બાંધવાનો વિચાર શિવાનીને વસમો લાગ્યો. પણ શિવાનીએ સિફતથી પોતાનું જૂનું ઘર સંકેલી લીધું અને નવી જગ્યાએ માંડી દીધું. હવે સૌથી વિકટ સમસ્યા ઉકેલવામાં પડી : બંને દીકરાઓના ઍડમિશનની. ત્યાં ‘શક્તિ’ શાળાનું નામ ઘણાનાં મોંએ ... [વાંચો...]\nઈનામ – નટવર હેડાઉ\n(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) મને એ સમજ પડતી નથી કે જે કામ આપણી ઈચ્છા મુજબ સમયસર થઈ ન શકે, તેને કોઈપણ પ્રકારના ટકરાવ વગર કઈ રીતે કરવું જેમ કે સવારમાં તાજું અખબાર વાંચવું અને રાત્રે ટી.વી. જોવાનું સમયસર નથી થતું. જેમ કે અખબાર આવતું હોવા છતાં બીજું બંધાવ્યું અને ઘરમાં એક ટી.વી. હતું છતાં બીજું ખરીદ્યું. છતાં સવારે છાપું ક્યાં છે ... [વાંચો...]\n19 પ્રતિભાવો : એકાંત – હિમાંશી શેલત\nજ્યારે આપણે બધી પડતી ભીડમાં વધુ સમય રહીએ તો થાય કે હવે જરા એકાંત મળે તો સારુ…આપણે આપણી જાત સાથે સેતુ સાધી શકીએ.\nખૂબ ગમી આ વાર્તા..\nબહુ જ સરસ આલેખન્ ખુબ જ મજા આવી\nવાંચેલું કે એકલતા એ અભિશાપ છે.. જયારે એકાંત એ આશીર્વાદ છે..\nઆવાજ શબ્દો અહીં વાંચતાજ ઘણી વખત અનાયાસે માણેલી ‘ એકાંત ‘ની\nઅનુભૂતિ …માણી..આભાર..સહ અભિનંદન ..\nઘણિવાર એકાન્ત જરુરિ હોય ચે\nભિડ મા પન એક્લો ચુ, એકાન્ત મા પુસ્તકો મિત્રો બનિ રહે ચે\nખુબ સરસ નવલિકા છે.જીવનમાં કયારેક તો એકાંત મળવુ જરૂરી છે.દુનિયાની ભીડમાંથી જાત સાથે વાત કરવાની અણમોલ તક પણ જીવનનો એક અદભૂત લ્હાવો છે.\nખુબજ સરસ વાર્તા છે.. દરેક વ્યકીતી એ રોજ થોડો સમય તો એકાંત માં વિતાવવોજ જોઈએ પરંતુ આજના આ વ્યસ્ત જીવન માં બધાને સમય આપતા આપતા પોતા માટેજ સમય રહેતો નથી એ પણ હકીકત છે.\nખુબજ સરસ વાર્તા છે …\nસરસ વાર્તા છે. એકાંત તો જોઈએ જ. આ વાર્તા ની નાયિકા નુ વર્ણન ખુબ સરસ રીતે કરેલ છે.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/04/12/hasya-saptarangi/", "date_download": "2019-03-24T22:25:12Z", "digest": "sha1:NERKPK7DSDYNHEKCJ7SM7SUEIS6QAJE5", "length": 22104, "nlines": 265, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હાસ્ય સપ્તરંગી…. (રમુજી ટૂચકાઓ) – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહાસ્ય સપ્તરંગી…. (રમુજી ટૂચકાઓ) – સંકલિત\nApril 12th, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : સંકલિત | 15 પ્રતિભાવો »\nભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ, ત્રણ દિવસથી ખાધું નથી.’\nકંજ���સ : ’10 રૂપિયા આપીશ, પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે \nબે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.\nએકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’\nઆ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’\nપત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા \nપતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે \nમગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે \nછગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં \nમગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે \nછગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’\nછગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ \nડોક્ટર : ‘સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.’\nદર્દી : ‘ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે \nડૉકટર : ‘તમે પૂરતું પાણી નથી પીતા.’\nછાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.\nકડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી \nછગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.’\nપત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે \nપતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’\nપત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે \nપતિ : ‘સહન શક્તિ.’\nછોકરીવાળા : ‘અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.’\nપંડિત : ‘એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે \nએક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:\n તમે આ માણસને શા માટે મારો છો \nપહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…\nસુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’\nપંડિત : ‘એ દેવોની ભાષા છે.’\nસુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને મરીને સ્વર્ગમાં ગયો તો મરીને સ્વર્ગમાં ગયો તો \nપંડિત : ‘ને નરકમાં ગયો તો \nસુરતી : ‘તો ક્યાં વાંધો છે સુરતી તો આવડે જ છે ને સુરતી તો આવડે જ છે ને \nમાલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’\nમાલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી \nરામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’\nકલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.\nશિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.\nચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….\nએક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’\nથોડા દિવસ પછી બીજો પણ લીલો…\nતે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…\nથોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..\nડોક્ટર કહે : ‘હવે ખબર પડી… તમારી લૂંગીનો રંગ જાય છે.. તમારી લૂંગીનો રંગ જાય છે..\nડૉક્ટરે હ્રદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા, ‘હવે હું તમને કાલે જોઈશ.’\nચુનીલાલ, ‘તમે તો મને કાલે જોશો પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહીં \nમોન્ટુ પહેલી વાર વિમાનમાં બેઠો હતો.\nવિમાન રન-વે પર દોડી રહ્યું હતું. મોન્ટુને ગુસ્સો આવ્યો એટલે એ પાયલોટ પાસે ગયો અને કહ્યું,\n‘એક તો પહેલેથી જ મોડું થયું છે અને હવે તમે બાય રોડ લઈ જાઓ છો \nબારમા ધોરણમાં નાપાસ થયેલા નયનેશે એના પપ્પાને કહ્યું, ‘ખરાબ અક્ષરો નડ્યા, નહિતર હું પાસ થઈ જાત.’\n‘પણ તારા અક્ષર તો ખૂબ જ સારા છે ને \n‘તમે ગોઠવેલો જે માણસ મને કાપલીઓ દેવા આવતો હતો એના અક્ષર બહુ ખરાબ હતા.’\nમાયાએ દુકાન પર બોર્ડ હતું તેમાં વાંચ્યુ…\nબનારસી સાડી ૧૦ રૂ.\nનાયલોન સાડી ૮ રૂ.\nકોટન સાડી ૫ રૂ.\nમાયાએ ખૂબ ખુશ થઈને પતિ પાસે આવીને કહ્યું, ‘મને ૫૦ રૂપિયા આપો. હું દસ સાડી ખરીદવા માગું છું.’\nપતિ, ‘ધ્યાનથી વાંચ આ સાડીની નહીં, ઈસ્ત્રીની દુકાન છે.’\nડોક્ટર, ‘તમારી કિડની ફેઈલ થઈ ગઈ છે.’\nમોન્ટુ, ‘શું મજાક કરો છો… મારી કિડની તો ક્યારેય સ્કૂલે ગઈ જ નથી.’\nશિક્ષક : ‘વિટામીન ‘સી’ સૌથી વધારે કઈ ચીજમાં હોય છે \nશિક્ષક : ‘એ કઈ રીતે \nબાળક : ‘મરચાં ખાવાની સાથે જ બધા સી-સી કરવા માંડે છે.’\n« Previous કેમ કરી કહું… – નિર્ઝરી મહેતા\nપાંદડે પાંદડે લીલા – સં.મહેશ દવે Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nછે(છો)ડ સખી સરગમ – સ્વાતિ મેઢ\n(શ્રી સ્વાતિબેન મેઢ દ્વારા રીડગુજરાતીને મોકલેલો પ્રસ્તુત લેખ 'નવનીત-સમર્પણ' સામયિકમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં પ્રગટ થયેલો છે.) હમણાં એક વિદ્વાને લખેલો લેખ વાંચ્યો. એમણે કહેલું કે ગુજરાતના આત્મકથા સાહિત્યમાં સ્ત્રીઓએ લખેલી આત્મકથાઓ જૂજ છે. એવું કેમ મને ખબર છે એવું કેમ મને ખબર છે એવું કેમ હું નહીં કહું કહું કારણકે... નહીં કહેવાનું કારણ પણ હું નહીં કહું. પણ ચાલો એ ખોટ પૂરી કરવા પુરતું હું મારી આત્મકથાનું ... [વાંચો...]\nપરણેલા પુરુષો કંકાસથી દૂર ભાગે છે \nપરણેલા પુરુષની ખાસિયત દેશ પ્રમાણે અલગ-અલગ હોય છે. પત્ની જોડે તકરાર થઈ જાય તો બ્રિટિશ પતિ સીધો ‘બાર’માં જઈ બિયર પીવા બેસી જાય છે. એ પતિ જો ફ્રેન્ચ હોય તો પત્ની સાથે ઝઘડો થતાં જ પોતાની ગર્લફેન્ડ કહેતાં સ્ત્રી-મિત્ર પાસે પહોંચી જાય છે. એ પતિ અમેરિકન હોય તો ગુસ્સાથી પોતાના વકીલને ત્યાં જાય છે, પરંતુ જો એ ભારતીય પતિ હોય ... [વાંચો...]\nક્રૅડિટ કાર્ડ – રતિલાલ બોરીસાગર\n(‘ભજ આનન્દમ્’ પુસ્તકમાંથી સાભાર) એક દિવસ ડૉરબેલ વાગી. મેં મંગલ મંદિર ખોલ્યું ને જોયું તો ‘દ્વાર ઊભો શિશુ ભોળો’. જોકે શિશુ તો ન કહેવાય, અઢાર-વીસ વરસનો યુવાન હતો, પણ એનો ચહેરો શિશુ જેવો માસૂમ હતો. મેં એને આવકાર્યો, બેસાડ્યો, પાણી આપ્યું અને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. યુવાને એક રાષ્ટ્રીયકૃત બૅન્કનું નામ આપી પૂછ્યું, ‘અંકલ આ બૅન્કમાં તમારો પી.પી.એફ એકાઉન્ટ છે ... [વાંચો...]\n15 પ્રતિભાવો : હાસ્ય સપ્તરંગી…. (રમુજી ટૂચકાઓ) – સંકલિત\nમજા પડી ગઇ ભાઈ.\nવાહ, મજા પડી ગઈ…\nઆજે સવાર સવાર મા જોકસ વાંચી ને મજા પડી ગઈ, ખરેખર, બહુ દિવસે ફ્રેશ જોકસ સાંભળવા મળ્યા. લેખક શ્રેી નો ખુબ ખુબ આભાર.\nઘણા દિવસે નવા જોક્સ વાંચ્યા..મજા પડી ગઈ\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nસરસ ટૂચકાઓ. મજા પડી. — હવે ખબર પડી કે , તમારી લૂંગીનો કલર જાય છે \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વ���ર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/story-of-tesi-thomas/", "date_download": "2019-03-24T21:24:21Z", "digest": "sha1:5NZGOPFYIVA37LX5R2S4IMF77U3C7IFE", "length": 12515, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "સાદગીથી ભરેલી આ મહિલા ભારતને આકાશી ઉડાન ભરવામાં શક્તિશાળી રોલ નિભાવે છે..", "raw_content": "\nHome Gujarati Articles સાદગીથી ભરેલી આ મહિલા ભારતને આકાશી ઉડાન ભરવામાં શક્તિશાળી રોલ નિભાવે છે..\nસાદગીથી ભરેલી આ મહિલા ભારતને આકાશી ઉડાન ભરવામાં શક્તિશાળી રોલ નિભાવે છે..\nતાજેતરમાં જ મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાની એક ટ્વિટમાં લખ્યું કે, ‘’ટેસી થોમસ કોઈ બોલિવુડ એક્ટ્રેસથી પણ વધુ પ્રસિદ્ધિની યોગ્યતા રાખે છે. ટેસીના પોસ્ટર દરેક ભારતીય સ્કૂલમાં હોવા જોઈએ, જે રૂઢિવાદી ચલણને ખત્મ કરશે અને યુવતીઓને આગળ વધવાની પ્રેરણા આપશે.’’ સામાન્ય જેવી લાગતી આ મહિલા ભારતમાં મિસાઈલ વુમન તરીકે ખ્યાતિ ધરાવે છે. સાદગી તેની ઓળખ છે, પણ મિસાઈલ લોન્ચિંગમાં તેમનો દબદબો છે. ત્યારે તમને ટેસી થોમસ વિશે સો ટકા જાણવું ગમશે.\nકોણ છે ટેસી થોમસ\nમિસાઈલ વુમનના નામથી ફેમસ સાયન્ટીસ્ટ ટેસી થોમસ કોઈ મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનારી ભારતની પહેલી મહિલા છે. ટેસી થોમસ ભારતના રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆઈડીઓ)માં એડવાન્સ્ડ સિસ્ટમ લેબ (હૈદરાબાદ)ની ડાયરેક્ટર છે. તેમણે હૈદરાબામાં તાજેતરમાં જ આયોજિત ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટમાં વક્તા તરીકે ભાગ લીધો હતો.\nએપ્રિલ 1964માં કેરળના એક કેથલિક પરિવારમાં જન્મેલી ટેસી થોમસનો જન્મ પણ મિસાઈલ લોન્ચ સ્ટેશન પાસે થયો હતો. તેમણે કાલીકટ યુનિવર્સિટીથી ઈલેક્ટ્રિકલમાં બી.ટેક કર્યું. પૂણે યુનિવર્સિટીથી ગાઈડેડ મિસાઈલનો કોર્સ કર્યો. ઓપરેશન્સ મેનેજમેન્ટમાં એમબીએ અને મિસાઈલ ગાઈડન્સમાં પીએચડી કરી. આઈએએસની પરીક્ષા પણ આપી. તેમની ડીઆરડીઓ અને આઈએએસનો ઈન્ટરવ્યૂ એક જ દિવસે હતો. પરંતુ આઈએએસ બનાવા કરતા તેમણે ડીઆરડીઓને પસંદ કર્યું. તે ડીઆરડીઓમાં 1998માં સામેલ થયા. તેમણે લાંબા અંતર સુધી પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિને બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તે દુનિયામાં રણનીતિક પરમાણુ બેલેસ્ટિક મિસાઈલો પર કામ કરી રહેલી મહિલાઓમાં એક છે.\nમિસાઈલ મેનના સાનિધ્યમાં બની મિસાઈલ વુમન\nટેસી થોમસે પોતાનો પહેલો મિસાઈલ પ્રોજેક્ટ ડો.એપીજે અબ્દુલ કલામની અધ્યક્ષતામાં પૂરો કર્યો હતો. તેમની ઉપલબ્ધિમાં અગ્નિ-2, અગ્નિ-3 અને અગ્નિ-4ની મુખ્ય ટીમનો ભાગ બનવું અને સફળતાપૂર્વક તેનું લોન્ચિંગ કરવાનું હતું. તેમણે પૃથ્વી, આકાશ, અગ્નિ, નાગ, ધનુષ, ત્રિશૂલ અને બ્રહ્મોસ જેવી મિસાઈલના લોન્ચિંગ અને વિકાસ પર કામ કર્યું છે. મિસાઈલ પરિયોજનામાં તેમણે અગ્નિ મિસાઈલના લગભગ તમામ સંસ્કરણોના જન્મ આપવા માટે અગ્નિપુત્રી તેવું નામ આપવામાં આવ્યું છે. તેઓ 2008માં અગ્નિ પ્રણાલીની પરિયોજના ડાયરેક્ટર પણ બનીહ તી. તે સમયે તેમને અગ્નિ-2નું નેતૃત્વ કરવાની જવાબદારી પણ આપવામાં આવી હતી. 2009માં તેમને અગ્નિ-4ની પરિયોજનાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.\nલેખન સંકલન : અશ્વિની ઠક્કર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“કોકટેલ ઈડલી” – હવે બાળકોને બનાવી આપો ઈડલીની એક નવીન વેરાયટી…\nNext article૭૦થી પણ વધુ રોગનો એક જ ઈલાજ… વાંચો અને શેર કરો…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nવેજીટેબલ પુડલા – ચાઇનીઝ ટેસ્ટનાં આ પુડલા બાળકોને બહુ પસંદ આવશે….\nકબાટની સાર સંભાળ રાખવાનો તમારી પાસે સમય નથી તો તમને મદદરૂપ...\nતું નથી…જે પણ કપલ હંમેશા નાની નાની વાતોમાં એકબીજાથી ઝઘડે છે...\nબિચારી – એક માતા વગરની દિકરીની કેવી મનોસ્થિતિ હોય છે જયારે...\nઘી માંથી બટર ખુબજ ઝડપથી અને બજારમાંથી મળે તેવું જ બનાવી...\nભારતીય ક્રિકેટ કપ્તાને પોતાના શિલ્પ જેવા શરીર પાછળનો ડાયેટ પ્લાન છતો...\nમીસરી પ્રસાદ – એક વહુએ ધરાવ્યો અનોખો મીસરી પ્રસાદ…\nતમે સૌરાષ્ટ્ર ફરવા ગયા જ હશો તો શું આ સ્થળની મુલાકાત...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશું તમે જાણો છો આ ખજાના વિષે\nનકલમાં અકલ ના હોય બીજાએ જેવું કર્યું એવું તમારે પણ કરવું...\nહવે ચેહરા પરના ખીલના ખાડા દુર કરવા કોઈ મોંઘી મોંઘી ક્રીમ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00470.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/5-varsh-ni-girls-instagram-par-bani-famous-tena-hair-ne-laine/", "date_download": "2019-03-24T21:51:10Z", "digest": "sha1:WVNHWMZTKJBDUNXUQ2OAMUVAYLADC7V3", "length": 23022, "nlines": 228, "source_domain": "gujjurocks.in", "title": "વિશ્વની ટોચ ફેશન મેગેઝિનમાં સ્થાન મળ્યું માત્ર 5 વર્ષની આ બાળકીને, આખી દુનિયા થઈ છે એની દિવાની... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં ��વી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome અજબ ગજબ વિશ્વની ટોચ ફેશન મેગેઝિનમાં સ્થાન મળ્યું માત્ર 5 વર્ષની આ બાળકીને, આખી...\nવિશ્વની ટોચ ફેશન મેગેઝિનમાં સ્થાન મળ્યું માત્ર 5 વર્ષની આ બાળકીને, આખી દુનિયા થઈ છે એની દિવાની…\nએક 5 વર્ષીય ઇઝરાયેલી છોકરી તેના પોતાના દેખાવને લીધે ઇન્ટરનેટ સનસનાટી મચાવી દીધી છે. તેમના ફોટોગ્રાફ્સ ફેમસ બ્રિટીશ ફેશન મેગેઝીન વોગની વેબસાઇટ પરથી પણ મળી આવ્યા હતા. તેના માતાપિતાએ તેની માટે એક હેર સ્ટાઈલિશ પણ રાખ્યો છે. જે તેને રાઈજીંગ સ્ટાર બનાવામાં મદદ કરે છે. ઇન્સ્ટાગ્રામ લગભગ 50,000 તેના ફોલોવર્સ બની ચૂક્યા છે. જો કે, ઘણા સોશિયલ મીડિયામાં યુઝરો આટલી નાની ઉમરની બાળકી પર આવા પ્રયોગ કરવા બદલ તેના માતાપિતાને ગાળો પણ આપી રહ્યા છે.\nહેર સ્ટાઈલિશ બનાવે છે તેના વાળને પરફેક્ટ : તલ અલીવની રહેવાસી પાંચ વર્ષની મિયાં અફલાલોના મોડેલીંગ ફોટાએ તો આખી દુનિયાને તેના દિવાના બનાવી દીધા છે. લોકો તેની નીલી નીલી આંખો અને લાંબા ગાઢ વાળની પ્રશંસા જ કરી રહ્યાં છે.\nમિયાના ઇન્સ્ટાગ્રામ પરના પેજ પર તેના મોડેલિંગના ઘણા બધા ફોટોજ મૂકેલા છે. જેમાં તે અલગ અલગ દેખાવમાં નજર આવે છે. તેનો લુક જોઈને જ હજ્જારો ફોલોવર્સ સોશિયલ મીડિયામાં બની ગયા છે.ઇઝરાયેલના હેરસ્ટાઇલિસ્ટ સગી દહારી મિયાની દરેક હેરસ્ટાઇલ પર કામ કરે છે. સગીનું કહેવું છે કે, મિયા સાથે કામ કરવું ખૂબ સરળ છે. તેમણે ન તો ફરિયાદ કરી કે વિરોધ કર્યો. સગી દહારી મિયાથી ખૂબ જ ઇમ્પ્રેસ છે. જેના કારણે તે મિયાને પ્રિન્સેસ મિઆ કહે છે. તેમના જણાવ્યા મુજબ, મિયા એકદમ શાંત રહીને તેના હેર પરફેક્ટ ન બને ત્યાં સુધી એ રાહ જોવે છે. અને વધુ હળવા બની જાય છે અને લોકો હસતાં જુએ છે.અને ખાલી એક સ્માઇલ જ આપે છે.\nઆ હેરસ્ટાઇલિસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મિયાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે મિયાની સરખામણી અમેરિકન ગાયક જેનિફર લોપેઝ સાથે કરી રહ્યો છે. આ ફોટોમાં મિયાએ તેના માથા ઉપર એક ટોનીટેલ બનાવ્યું છે અને તેના હાથમાં એક ડ્રિંક્સનો ગ્લાસ છે.\nતેનાં માતાપિતાને પડી રહી છે તકલીફ\n– મિયાનું પ્રભાવશાળી દેખાવ જ્યાં લોકો પ્રશંસા કરે છે તે જ સમયે, કેટલાક સોશિયલ મીડિયા ને આના માટે ઘણું બોલી પણ રહ્યા છે.\n– એક ફોલોવર્સે તો લખ્યું હતું કે આવા નાના બાળક પર આવા પ્રયોગો કરવા એ ગંદી વાત છે. જો મારી પાસે મારી પોતાની પુત્રી હોત તો હું ક્યારેય આવું પ્રદર્શન ન કરવા દેત.\n– તો બીજો એક ફોલોવર્સે લખે છે કે, તમારે તમારી દીકરીને દુનિયાને દેખાડવાની જગ્યાએ તમારી દીકરીના રક્ષણ માટે વિચાર કરવો જોઈએ.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleમાઉન્ટ આબુ પર જાઓ તો આ 8 જગ્યાઓ જોવાનું ભૂલશો નહિ, મજા આવી જશે\nNext articleગ્રીન ટીથી મેળવો સેહતમંદ ત્વચા….6 ફાયદેમંદ ગુણ વાંચો\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા હતા ત્યારે ક્યાં ઘાસ ચરાવતા હતા\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે \nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે તેવી આવે, પણ જીત તો વ્યક્તિની જ થાય છે.\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિ�� થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nડેટા ચોરી થવાથી બચવું છે તો જલ્દી જ એપ્લાઇ કરી દો...\nગુજરાતમાં પહાડ પણ પથ્થર વગરનો… શ્રદ્ધા અને આસ્થાના પહાડ..આ પહાડ પથ્થરનો...\nઆ 4 રાશિના લોકો પર હોય છે માં લક્ષ્મીના હાથ, સૌથી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/barack-obama-ganganam-style-013030.html", "date_download": "2019-03-24T21:18:17Z", "digest": "sha1:USMYC3MU3KIOIZCPPACZL62LP6SWZG2Q", "length": 11885, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "વીડિયોમાં જુઓ બરાક ઓબામાનું ગંગણમ સ્ટાઇલ! | Barack Obama in Ganganam Style - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવીડિયોમાં જુઓ બરાક ઓબામાનું ગંગણમ સ્ટાઇલ\nઅમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ક્યારેય રાષ્ટ્રીય સત્રના આયોજન દરમિયાન કોઇ મહિલાને પોતાની બાહોમાં લઇ લે છે, તો ક્યારેક કોઇને સ્ટેજ પર કિસ કરી લે છે. વૉલીબોલ, ગોલ્ફ રમતા અને સ્વિમિંગ કરતા પણ આપે તેમને ચોક્કસ જોયા હશે. પરંતુ શું આપે ક્યારેય બરાક ઓબામાને ડાન્સ કરતા જોયા છે.\nજો નહીં તો આજે જે વીડિયો અમે આપને બતાવવાના છીએ, તેને ચોક્કસ જુઓ. આ વીડિયોને અમેરિકામાં ફિલ્માવવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે બરાક ઓબામા પ્રસિદ્ધ પોપ ગીત ગંગનમ સ્ટાઇલ પર નાચી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ એકલા નથી, પરંતુ સાથે તેમની પત્ની મીશેલ પણ દેખાઇ રહી છે.\nગંગણમ સ્ટાઇલના આ વીડિયોને જોયા બાદ આપ હસતાં હસતાં લોટપોટ પણ થઇ જશો, કારણ કે કોઇ રાષ્ટ્રપતિને આ પ્રકારે ડાન્સ કરતા આપ પહેલીવાર ���ોશો. વીડિયો જોતા પહેલા જુઓ કેટલીક તસવીરો, સ્લાઇડરમાં, જે વધારશે આપના મનમાં ઉત્સુકતા. બાદમાં અંતિમ સ્લાઇડમાં જુઓ વીડિયો.\nગંગણમ સ્ટાઇલમાં ડાન્સ કરતા અમેરિકાના પ્રેસિડેન્ડ બરાક ઓબામાને જોઇ શકાય છે.\nઆ વીડિયોમાં અલગ અલગ સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું છે. આખું શૂંટિંગ અમેરિકામાં જ થયું છે.\nઆ વીડિયોમાં આપ જોઇ શકશો કે કેવી રીતે બરાક ઓબામા કોમેડી કરે છે.\nવીડિયોમાં ઓબામાના અલગ અલગ રૂપો જોવા મળશે.\nઆ વીડિયોમાં મીશેલને પણ ઓબામાની સાથે ગંગણમ સ્ટાઇલમાં ડાન્સ કરતા બતાવી છે.\nઅત્યાર સુધી આપ સમજી ગયા હશો\nઆ તસવીરોને જોયા બાદ આપ સમજી ગયા હશો કે આગળ આપ શું જોવા જઇ રહ્યા છો.\nવીડિયોમાં જે વ્યક્તિને નાચતો બતાવવામાં આવ્યો છે તે રિયલમાં નકલી ઓબામા છે અને મિશેલ પણ નકલી છે. આ વીડિયોમાં ઓબામાની ભૂમિકામાં રેગ્ગી બ્રાઉન છે અને અભિનેત્રી દલીલા અલી રઝાહ મિશેલ બની છે.\nઆ વીડિયોમાં આપ જોઇ શકશો કે ઓબામા અને મિશેલના ડુપ્લિકેટ કેવી રીતે અસલી ગંગણમ સ્ટાઇલમાં નાચે છે.\nમિશેલ ઓબામા બની અમેરિકાની સૌથી લોકપ્રિય મહિલા\nIVFની મદદથી મા બની શકી હતી મિશેલ ઓબામા, સહન કરી હતી ગર્ભપાતની પીડા\nઅમેરિકા: બરાક ઓબામા અને હિલેરી ક્લિન્ટનના ઘરમાંથી બૉમ્બ મળ્યો\nભારત પહોંચ્યા બરાક ઓબામા, પીએમ સાથે કરી મુલાકાત\nવિદાય પહેલાં ઓબામાએ લખ્યો, 'ગુડબાય લેટર'\nઓબામાએ વિદાઇ પહેલાં પોતાના ટી-ફ્રેન્ડને કર્યા યાદ\nવિદાય ભાષણમાં ભાવુક થયા ઓબામા, દેશવાસીઓનો માન્યો આભાર\nક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની આયુએ નિધન\nડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને કયા ફાયદા કયા નુકશાન\nડેમોક્રેટ્સને ભરોસો હિલેરી ક્લિંટન જ હશે આગામી રાષ્ટ્રપતિ\nખુલાસો: ગુજરાત તોફાનો સમયે સોનમ શાહે ઓબામાની ટીમ પાસે માંગી હતી મદદ\nરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે આ છે સમાનતા\nમોદી અને ઓબામાની ફની ફોટો થઇ વાયરલ, લોકોએ લીધી મજા\nganganam style barack obama funny video ગંગણમ સ્ટાઇલ બરાક ઓબામા ફન્ની વીડિયો\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00471.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://groupsforyou.com/language/facebook-group-gujarati", "date_download": "2019-03-24T22:29:52Z", "digest": "sha1:QTN34UXJSXZ3F255IZH7QKEHMB3ZNMLX", "length": 2527, "nlines": 53, "source_domain": "groupsforyou.com", "title": " Gujarati Facebook Group Statistics - Top Gujarati Facebook Groups", "raw_content": "\nરેખા તારા બાપને કે �\nકાવ્યો-ગઝલો નું આદાન-પ્રદાન (JanakDesai) -\nશબ્દની પેલે પાર -\nજ્યારથી મેં તને જો�\nમાસ્તરોનુ ચર્ચા પંચ. -\nસર્વે મિત્રો નુ શિ�\nમિત્રો જો તમને આ ગ્�\n\"લાગણી\"ઓને પેલે પાર... -\nમાનવ જીવન અને તેની �\nશબ્દની પેલે પાર -\nજ્યારથી મેં તને જો�\nમિત્રો જો તમને આ ગ્�\nમાસ્તરોનુ ચર્ચા પંચ. -\nસર્વે મિત્રો નુ શિ�\nરેખા તારા બાપને કે �\n\"લાગણી\"ઓને પેલે પાર... -\nમાનવ જીવન અને તેની �\nકાવ્યો-ગઝલો નું આદાન-પ્રદાન (JanakDesai) -\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/may-22-local-news-gujarat-read-pics-025783.html", "date_download": "2019-03-24T21:20:50Z", "digest": "sha1:ZQBO27R2NWMMLJSORSHWPKI6XUIVF2KQ", "length": 14634, "nlines": 166, "source_domain": "gujarati.oneindia.com", "title": "આનંદીબેન સરકારને એક વર્ષ પૂર્ણ, ઠેરઠેર ઉજવણી | May 22 : Local news of Gujarat read in pics - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆનંદીબેન સરકારને એક વર્ષ પૂર્ણ, ઠેરઠેર ઉજવણી\n[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.\nઆપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.\nગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...\n517 કરોડની યોજનાનું કરશે ભૂમિપૂજન\nરાજ્યનાં મુખ્યમંત્રી આજે કરશે ભૂમિપૂજન. પાણી પુરવઠાની 517 કરોડની યોજનાનું કરશે ભૂમિપૂજન. પાંચ તાલુકાઓનાં 504 ગામો માટે પાઇપલાઇનનું ભૂમિપૂજન.\nસૌરભ પટેલ પર હુમલાના કાવતરાનો મામલો\nસૌરભ પટેલ પર હુમલાના કાવતરાનો મામલો. સરકારની અરજી પર HCમાં આજે થશે સુનાવણી. ભાજ�� કોર્પોરેટર રાજેશ આયરની આગોતરા જામીન અરજી પડકારાઈ.\nબે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા\nમ્યુનિ.કોર્પો.ના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા. રૂ.2.50 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા. બંધ કામગીરીને નિયમિત કરવા લાંચ માંગી હતી.\nમુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આજે સાંજે કલોલમાં. મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનનું ખાતમુહૂર્ત અને ડ્રો કરશે. અત્રે નોંધનીય છે કે આજે આનંદીબેનના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થાય છે.\nજિલ્લા ભાજપપ્રમુખને માર માર્યો\nજિલ્લા ભાજપપ્રમુખ નરેશ પટેલને માર માર્યો હોવાની ચર્ચા. ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલો ટેમ્પો રોકતા સમયે બની ઘટના.\nઆનંદીબહેન સરકારને એક વર્ષ થયું પૂર્ણ\nઆનંદીબહેન સરકારને એક વર્ષ થયું પૂર્ણ. એક વર્ષની સમગ્ર રાજ્યમાં કરાશે ઉજવણી. સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાતની ઝૂંબેશ.\nગુર્જર આંદોલનને કારણે ટ્રેનસેવા પ્રભાવિત\nગુર્જર આંદોલનને કારણે ટ્રેનસેવા પ્રભાવિત. 14 ટ્રેન ડાઇવર્ટ, 6 ટ્રેન રદ\nટ્રેન રદ થતાં પ્રવાસીઓ પરેશાન.\nશહેર કોંગ્રેસના જૂથવાદનો મામલો\nશહેર કોંગ્રેસના જૂથવાદનો મામલો. શંકરસિંહના નિવેદનને લઈને કુંવરજી બાવળિયાએ આપી પ્રતિક્રિયા.જૂથવાદને અંગે હાઇ કમાન્ડ લેશે યોગ્ય પગલાં.\nઅમદાવાદના રિલિફ રોડ પર પોલીસના દરોડા\nઅમદાવાદના રિલિફ રોડ પર પોલીસના દરોડા.મોબાઈલ માર્કેટમાં પોલીસ-એક્સાઈઝ વિભાગના દરોડા.મોબાઈલનો મોટો જથ્થો કબજે કરવાની કાર્યવાહી કરાઈ.\nવોલ્વો બસ પલટી ખાતાં 20ને ઈજા\nચોટીલા પાસે વોલ્વો બસ પલટી ખાતાં 20ને ઈજા. બસમાં સવાર 20ને ઈજા, 10ની હાલત ગંભીર.ઈજાગ્રસ્તોને ચોટીલા-સાયલા હોસ્પિટલમાં ખસેડાયા.\nવડોદરા પોલીસનો જુઓ ડાંસ\nવડોદરમાં એક પોલીસ અધિકારી ડિજે ના તાલ સાથે એક યુવતી સાથે મન મૂકીને નાચ્યા. તેમનો આ ડાંસ વીડિયોમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જુઓ વીડિયો.\nગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં\nગુજરાતના સમાચાર જુઓ વીડિયોમાં\nરસપ્રદ કંટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં ટેક્નોલોજી ઉપયોગીઃ ઉમંગ બેદી\nચીને દુનિયાનું ખતરનાક શિપ ઉતાર્યું, એશિયાઈ દરિયા પર રાજ કરશે\nફેક ન્યુઝ રોકવા માટે વહાર્ટસપનું મોટું એલાન, ભર્યા આ પગલાં\nઅમેરિકાએ રશિયા અને ભારત વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર ચિંતા વ્યક્ત કરી\nTDP નેતાએ મહિલા ધારાસભ્યને કહી પોર્ન સ્ટાર\nસુરત ઉધના વચ્ચે લૂટારૂઓએ કોગ્રેસના અગ્રણીને મોતને ઘાટ ઉતાર્યા\nમહિલા પત્રકારે પુછ્યો સવાલ, તો તમિલનાડુના રાજ્યપાલે તેના ગાલ પંપાળ્યા\nભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ\nભુદરપુરાની ઘટના પછી એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો લોકોએ કર્યો ઘેરાવ\nગેરકાયદેસર વીજ કનેકશનથી પાંચ વર્ષના માસુમનું મોત\nકચ્છમાં વહેલી સવારે 4.7 અને 3.5ની તીવ્રતાના બે ભૂંકપે ધરા ધ્રુજાવી\nમુંબઇમાં આજે 50 હજાર જેટલા ખેડૂતો વિધાનસભાનો ધેરાવો કરશે\nત્રિપુરામાં ભાજપે ગઠબંધન સાથે મેળવ્યો બહુમત, બનાવશે સરકાર\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00472.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-PHF-IFTM-soon-floating-markets-to-be-opened-on-boats-in-dubai-gujarati-news-5825631-PHO.html", "date_download": "2019-03-24T22:04:21Z", "digest": "sha1:U5AOUZIZSG2A2QJ5N2HKRCTK24HRTEPG", "length": 6468, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "soon floating markets to be opened on boats in Dubai|અહીં ખુલી રહી છે તરતી બજાર, નદી વચ્ચે 17 એરકંડીશન હોડીમાં લોકો કરશે શોપિંગ", "raw_content": "\nઅહીં ખુલી રહી છે તરતી બજાર, નદી વચ્ચે 17 એરકંડીશન હોડીમાં લોકો કરશે શોપિંગ\nઅહીં પર 17 હોડીમાં શોપ, રેસ્ટોરાં હશે. તે સંપૂર્ણ રીતે ACથી સજ્જ હશે\nઇન્ટરનેશનલ ડેસ્ક: બુર્જ ખલીફા જેવી બિલ્ડીંગ માટે પ્રખ્યાત દુબઈમાં પહેલું ફ્લોટિંગ માર્કેટ ખુલવા જઈ રહ્યું છે. બીયુલેન્ડ કંપની આ આઈડિયા પર કામ કરી રહી છે. કંપનીની ફાઉન્ડર શેખા માહા હશરના જણાવ્યા મુજબ આ વર્ષે મે સુધીમાં આ માર્કેટ શરુ થઇ જશે. અહીં પર 17 હોડીઓમાં શોપ અને રેસ્ટોરાં હશે...\nતે સંપૂર્ણ રીતે એરકન્ડિશનથી સજ્જ હશે. મોલમાં વારંવાર જઈને કંટાળી ચૂકેલા લોકો માટે આ એક યાદગાર અનુભવ બનશે. તેમણે જણાવ્યું કે બેંગકોકના ફ્લોટિંગ માર્કેટથી પ્રેરિત થઈને અમે આ પહેલ કરી છે. ગરમીના મોસમમાં લોકોને અહીં શોપિંગ કરવાનો આનંદ મળશે. 90 લાખ લોકોના આવવાનો અંદાજ...\n- દુબઈના બીચ પર ફરવા માટે (દુબઇ ક્રીક) પર ફરવા માટે લગભગ 2 કિમી વિસ્તારમાં અલ સિફ વિસ્તાર બનાવાયો છે. અહીં પર માર્કેટ શરુ થવા જઈ રહ્યું છે. અહીં પર લોકલ તેમજ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ હાજર મળશે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-boy-commit-suicide-by-electricity-current-after-girlfriend-murder-gujarati-news-5820470-PHO.html", "date_download": "2019-03-24T22:00:24Z", "digest": "sha1:ABRM2ZJGMJMYXJ7Z6SHQEUXRXF3YMHPJ", "length": 9556, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "The Family is not happy for marriage, couple commit suicide|લગ્ન માટે રાજી નહતા ઘરવાળાઓ, ગર્લફ્રેન્ડનું ગળુ કાપી પ્રેમી કરંટ સાથે જઈને ચોંટ્યો", "raw_content": "\nલગ્ન માટે રાજી નહતા ઘરવાળાઓ, ગર્લફ્રેન્ડનું ગળુ કાપી પ્રેમી કરંટ સાથે જઈને ચોંટ્યો\nલોહરિયા વિસ્તારના દેલવાડાં ગામની આ ઘટના છે, બંનેના કરાયા પોસ્ટમોર્ટમ\nઅહીં એક ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહના ગળામાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ થોડીવારમાં આખા ગામમાં હોબાળો થઈ ગયો હતો અને ભીડ ભેગી થઈ ગઈ હતી.\nબાંસવાડા: અહીં એક ખેતરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહના ગળામાં ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ થોડીવારમાં આખા ગામમાં હોબાળો થઈ ગયો હતો અને ભીડ ભેગી થઈ ગઈ હતી. આ દરમિયાન સરપંચે લોહરિયા પોલીસ સ્ટેશનને તેની માહિતી આપી હતી. માહિતી મળતાં સીઆઈ પોલીસ ચૈલસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા.\n- પોલીસે તપાસ શરૂ કરી તો આ મૃતદેહ સાંગોલીમાં રહેતી 22 વર્ષની અનિતાનો હતો. તેના ગળામાં ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાના નિશાન મળી આવ્યા હતા.\n- આ દરમિયાન 100 મીટરના અંતરે એક યુવકની લાશ પણ મળી આવી હતી. તેની ઓળખ વાલપુરામાં રહેતા 25 વર્ષના હિતેષ તરીકે થઈ હતી. બંનેના મૃતદેહ મળતાં તેમના પરિવારજનો સાથે વાત કરવામાં આવી હતી અને ત્યારે આ સમગ્ર કેસ પ્રેમ સંબંધી હોવાનું જાણવા મળ્યું છે.\n- લોહારિયા પોલીસ અધિકારી ચૈલ સિંહે જણાવ્યું કે, આ ઘટના શનિવાર રાતની છે. આ પ્રેમી કપલ શનિવાર રાતથી ગાયબ હતું.\n- ઘટના સ્થળની મુલાકાત લીધા પછી સામે આવ્યું કે, હિતેષે પહેલાં કોઈ તાર કે હથિયાર દ્વારા અનિતાના ગળામાં હુમલો કર્યો હતો. ત્યારપછી 100 મીટરના અંતરે હિતેષ એક વીજળીના થાંભલા પર ચડીગયો હતો. ત્યાં તે 33 કેવીની લાઈનના સંપર્કમાં આવીને દાઝી ગયો હતો અને સીધો નીચે પડી ગયો હતો. આમ બંનેના જીવ જતા રહ્યા હતા. બંનેના મૃતદેહ સોમવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.\nઅનિતાના થઈ ચૂક્યા હતા લગ્ન\n- પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અનિતા અને હિતેષનું ઘણાં સમયથી અફેર ચાલી રહ્યું હતું. પરંતુ બંનેના પરિવારજનો લગ્ન માટે રાજી નહતા.\n- અનિતાના પહેલા એક જગ્યાએ લગ્ન કરાવવામાં આવ્યા હતા.\n- બે વર્ષ પહેલાં જ અનિતાના પતિ અને સાસરિયા સાથે ઝઘડો થયો હોવાથી પંચાયત બેસાડીને તેનો પહેલાં પતિ પાસેથી છૂટકારો મેળવવામાં આવ્યો હતો. ત્યારથી અનિતા તેના પિતાના ઘરે રહેતી હતી.\n- આ દરમિયાન અનિતા અને હિતેષને પ્રેમ થયો. બંને શનિવારથી ઘરેથી ગાયબ હતા.\nપરિવારજનો તેમને શોધી પણ રહ્યા હતા અને રવિવારે તેમના મૃતદેહો મળ્યા હતા.\nઆગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00474.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://4masti.com/god-vishnu-magical-temple/", "date_download": "2019-03-24T22:07:27Z", "digest": "sha1:5S2KGWM6XDPLYDZISBC3E2HZLYJSVEGF", "length": 12005, "nlines": 72, "source_domain": "4masti.com", "title": "આ છે ભગવાન વિષ્ણુજીનું પ્રખ્યાત ચમત્કારી મંદિર, જેના દર્શન માત્રથી જ ભરાઈ જાય છે ઝોળી |", "raw_content": "\nInteresting આ છે ભગવાન વિષ્ણુજીનું પ્રખ્યાત ચમત્કારી મંદિર, જેના દર્શન માત્રથી જ ભરાઈ...\nઆ છે ભગવાન વિષ્ણુજીનું પ્રખ્યાત ચમત્કારી મંદિર, જેના દર્શન માત્રથી જ ભરાઈ જાય છે ઝોળી\nઆપનો દેશ ધાર્મિક દેશ છે અને અહિયાં બધા લોકો પોત પોતાની શ્રદ્ધા મુજબ દેવી દેવતાઓની પૂજા કરે છે. આપણા દેશમાં એવા ઘણા મંદિર રહેલા છે જેમાં ચમત્કારો સામે વિજ્ઞાન પણ પાછું પડે છે. આ મંદિરોના રહસ્ય આજ સુધી ઉકેલવામાં વિજ્ઞાન પણ નિષ્ફળ સાબિત થયું છે. આમ તો જોવામાં આવે તો ત્રિદેવ મહાશક્તિશાળી દેવતાઓમાં જગતના પાલનહાર વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુજીના ભક્ત તેને સૌથી મોટી શક્તિ માને છે. ભગવાન વિષ્ણુજી અને તેના અવતારને સમર્પિત ભારતમાં એવા ઘણા બધા મંદિર રહેલા છે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા એવા થોડા વિષ્ણુજીના પ્રસિદ્ધ મંદિરો વિષે જાણકારી આપવાના છીએ જે મંદિરો પ્રત્યે લોકોને અતુટ વિશ્વાસ છે, અને આ મંદિરો માંથી કોઈપણ ભક્ત આજ સુધી ખાલી હાથ પાછા નથી ફરતા. આ મંદિરોમાં સૌની ઈચ્છા પૂરી થાય છે.\nઆવો જાણીએ ભગવાન વિષ્ણુજીના આ પ્રસિદ્ધ ચમત્કારિક મંદિરો વિષે :\nરંગાનાથ સ્વામી ભારતના દક્ષીણ તિરુચીરાપલ્લી શહેરમાં આવેલું છે. આ સ્થાન ઉપર ભગવાન વિષ્ણુજીની પવિત્ર દિવસ એકાદશી ઉપર ધામધૂમથી પૂજા અર્ચના કરવામાં આવે છે. રંગાનાથ સ્વામી શ્રી હરીના વિશેષ મંદિરો માંથી એક માનવામાં આવે છે. આ મંદિર વિષે એવું જણાવવામાં આવે છે, કે ભગવાન શ્રી વિષ્ણુજીના અવતાર શ્રીરામે લંકાથી પાછા ફર્યા પછી તે સ્થાન ઉપર પૂજા કરી હતી. એવું માનવામાં આવે છે કે ગૌતમ ઋષિના કહેવાથી સ્વયં બ્રહ્માજીએ આ મંદિરનું નિર્માણ કર્યુ હતું.\nભગવાન વિષ્ણુના સૌથી પ્રસિદ્ધ મંદિરો માંથી એક બદ્રીનાથ મંદિર છે. આ મંદિરને ભારતના ચાર ધામ અને ઉત્તરાખંડના ચાર ધામોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ભગવાન વિષ્ણુજીનું આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. બદ્રીનાથ ધામ વિષે એવું જણાવવામાં આવે છે, કે આ સ્થળ ઉપર ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજી સાથે મળીને શિવજીની તપસ્યા કરી હતી.\nજગન્નાથ પૂરી મંદિર :\nભારતનું આ પ્રસિદ્ધ મંદિર વૈષ્ણવોના ચાર ધામોમાં રહેલું છે. જગન્નાથ પૂરી મંદિર સાથે જોડાયેલી ઘણી બધી અદ્દભુત કથાઓ અને ચમત્કાર પ્રસિદ્ધ છે, જે વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. વિશેષ રીતે દર વર્ષે જગન્નાથ પૂરી રથ યાત્રામાં લાખો ભક્ત જોડાય છે. આ મંદિર પ્રત્યે લોકોને ઘણી શ્રદ્ધા છે. આ મંદિરમાં ભગવાન પોતાના શરણમાં આવેલા તમામ ભક્તોના દુ:ખ દુર કરે છે.\nતિરુપતિ વેંકટેશ્વર મંદિર :\nભગવાન વિષ્ણુના સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો માંથી એક તિરુપતિ વેંકટેશ્વર મંદિર છે. આ મંદિરની પાસે તિરુમલા પહાડ આવેલો છે. વેંકટેશ્વરજી કે બાલાજી ભગવાન વિષ્ણુજીનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્ત આવીને તેમના આશીર્વાદ લે છે અને દર્શન કરે છે. આ મંદિરમાં સૌથી વધુ ચડાવો અને દાન કરવામાં આવે છે. આ મંદિરની અંદર વાળનું દાન કરવાની પણ પ્રથા છે. એવું જણાવવામાં આવે છે કે આ મંદિર માંથી કોઈપણ ભક્ત નિરાશ થઇને જતા નથી.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પ���છલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઆમ જ નથી મળી સારાને ‘સિમ્બા’, જણાવ્યું : ફિલ્મમાં કામ કરવા...\nસારા અલી ખાન બોલીવુડની આગળનું સેંસેશન બની ગઈ છે. હાલમાં જ રીલીઝ થયેલી તેમની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ. દર્શકોએ આ...\nશાળાની ફી ન ભરી શક્યા વાલી, તો બાળકી સાથે એ થયું...\nઆ તો હદ થઇ ગઈ, ભારતના આ સ્થળો ઉપર ભારતીઓ ને...\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો...\nજે આ કરશે તેને ક્યારેય પણ સાંધામાં દુઃખાવો, કમરના દુઃખાવો, ડાયાબીટીસ,...\nતમારા પર્સમાં આ ૮ વસ્તુ ભૂલથી પણ ન રાખો, નહિ તો...\nખાવા પીવામાં જ રહેલો છે મહાદેવને ખુશ કરવાનો ઉપાય, જાણો ક્યા...\nઋષભ આહીર નાં જોક્સ નાં ડાયરા ની આ વિડીયો ૨૦ લાખ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/107688", "date_download": "2019-03-24T21:26:51Z", "digest": "sha1:ZS3BV4P3FPJHMBQKLNOR3NNVTT4ZDDGN", "length": 6070, "nlines": 102, "source_domain": "evidyalay.net", "title": "દેવભૂમિ દ્વારકા જિલ્લો", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nસાભાર - ગુજરાતી લેક્સિકોન\nગુજરાતના બધા જિલ્લા વિશે જાણવા અહીં ક્લિક કરો.\nદેવભૂમિ દ્વારકા જિલ્લો દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા – એમ કુલ 3 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 231 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 5,684 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 1 લાખથી વધુ છે.\n‘સુવર્ણનગરી’ દ્વારકા તરીકે જાણીતું આ શહેર ભગવાન કૃષ્ણનું પાટનગર અને તેમની ઉત્તરાવસ્થામાં તેમનું રહેઠાણ હતું. વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવતી આ નગરીમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું અપ્રિતમ મંદિર છઠ્ઠી અથવા સાતમી શતાબ્દીમાં બંધાયેલ સ્થાપત્યનો બેજોડ નમૂનો છે. પાંચ માળના આ મંદિર ઉપર દિવસમાં પાંચ વખત ધજા ચઢાવવામાં આવે છે. મંદિરથી ગોમતી નદીનો દરિયા સાથેનો સંગમ જોઈ શકાય છે.\nઓખા એક અન્ય તાલુકા મથક છે અને ભારતના પશ્ચિમ વિસ્તારનો સૌથી છેડાનો જમીની વિસ્તાર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલ મીઠાપુર ખાતે કેટલાક મોટા ઉદ્યોગો સ્થપાયેલ છે.\nનોંધ - કોઈ પણ ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.\nગુજરાતના જિલ્લા, સુરેશ જાની\n← નવતર ચિત્ર પ્રયોગ\nકોયડો – આ વાંચી બતા��ો →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/424475/", "date_download": "2019-03-24T21:47:32Z", "digest": "sha1:T3IAOOMRDAS2SDQ2YIPAO4MXMDIJWOYQ", "length": 5123, "nlines": 66, "source_domain": "allahabad.wedding.net", "title": "Grand Continental Hotel, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 900 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 950 માંથી\n2 ઇન્ડોર જગ્યાઓ 70, 250 લોકો\n1 આઉટડોર જગ્યા 550 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 21\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, જીવંત સંગીત\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 5,000 માંથી\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 550 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 900/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 950/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 250 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 900/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 950/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 70 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 900/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 950/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉ���યોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00475.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/the-film-chitkar-will-release-on-april-20/", "date_download": "2019-03-24T21:36:09Z", "digest": "sha1:4FGXDZ6RPTBZALX2BQVGQ6Z2U5GKWGYA", "length": 18536, "nlines": 96, "source_domain": "blog.dealdil.com", "title": "​સત્યઘટના આધારિત નાટક ‘ચિત્કાર’ આવી ગયું છે ફિલ્મ સ્વરૂપે તમે જોયું કે નહિ?...​", "raw_content": "\nHome Gujarati Articles ​સત્યઘટના આધારિત નાટક ‘ચિત્કાર’ આવી ગયું છે ફિલ્મ સ્વરૂપે તમે જોયું કે...\n​સત્યઘટના આધારિત નાટક ‘ચિત્કાર’ આવી ગયું છે ફિલ્મ સ્વરૂપે તમે જોયું કે નહિ\n‘ચિત્કાર’ આ નાટકના નામ અને અભિનેત્રી સુજાતા મહેતાના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે અને નાટકના રસિકો તથા ઉત્તમ ફિલ્મો જોવા માંગતા રસિયાઓ માટે આનંદના સમચારા એ છે કે સૂજાતાબહેનનું નાટક ‘ચિત્કાર’ હવે ગુજરાતી ફિલ્મ સ્વરૂપે જોવા મળશે, ફિલ્મ ચિત્કાર 20 એપ્રિલના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ તાજેતરમાં જ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું તે સમયે હિતેનકુમાર અને સૂજાતા મહેતાએ ફિલ્મના સંવાદો આધારિત જે સ્કીટ રજૂ કરી તે જોતા જ આ ખમતીધર કલાકારોના બેજોડ પર્ફોમન્સનો અંદાજો આવી જતો હતો.\nનાટક ચિત્કારની વાત પહેલા કરું તો આ સત્ય ઘટના પર આધારિત નાટક હતું સ્ક્રિઝોફેનિયાના દર્દીઓની વ્યથા, મનોદશા, પારિવારિક સ્થિતિ અને એક સ્ક્રિઝોફેનિક વ્યક્તિના તમામ સંવેદનો સૂજાતા મહેતાએ આ નાટકમાં ઝઈલ્યા હતા. અને ફિલ્મના ટ્રેલરમાં તેવો જ દમદાર તેમને તથા હિતેન કુમારનો અભિનય જોવા મળી રહ્યો છે.વર્ષ 1983માં પ્રથમવાર જ્યારે ચિત્કાર નાટકનું આયોજન થયું હતું. ત્યારથી માંડીને અતિશય પ્રશંસા પામેલું આ નાટક 25 વર્ષ સુધી દેશ વિદેશમાં ઘણું લોકપ્રિય રહ્યું અનેહવે ગુજરાતી ફિલ્મોનો એક નવો જ દૌર ચાલી રહ્યો છે ત્યારે માનવીય સંવેદનાઓથી ભરપૂર આ નાટક ફિલ્મ સ્વરૂપે જોવા મળશે.\nફિલ્મની પટકથા એક પેરાનોઇડ સ્કિઝોફ્રેનિક છોકરી રત્ના (સુજાતા મેહતા)ની આસપાસ ફરે છે , જે હિંસક અને વિભાજીત વ્યક્તિત્વ ધરાવે છે. અને એક સિનિયર મનોચિકિત્સક મુજબ, તેની માંદગીનો ઉપચાર કરવો અશક્ય છે. તેવા સમયે ડો. માર્કન્ડ (હિતેન કુમાર)નો પ્રવેશ થાય છે જે પોતે એક ઉત્તમ મનોચિકિત્સક છે, તે આ રત્નાના કેસ વિશે જાણે છે અને રત્નાની સારવારને એક પડકાર તરીકે સ્વીકારે છે અને તેને સામાન્ય જીવન જીવવાની તક આપે છે. આ એક સ્કિઝોફ્રેનિક દર્દી રત્ના અને તેની સારવાર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા ડૉક્ટર આસપાસ ફરતી કથા છે.\nજયંતીલાલ ગડાના બેનર પેન મીડિયા હેઠળ રજૂ થઈ રહેલી ફિલ્મ ચિત્કાર, લતેશ શાહ લિખિત તથા દિગ્દર્શિત છે. જેમણે આ સત્ય ઘટના આધારિત વાર્તાને આ પહેલા નાટક રૂપે રજૂ કરી છે. આ ફિલ્મનું નિર્માણ લતેશ શાહ, ખુશાલ રંભીયા, ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા દ્વારા કરવામાં આવ્યું છે, આ ફિલ્મનું સહ-નિર્માણ કર્યું છે- મયુર નંદૂ, રેશમા કડકિયા, કુશલ કાન્તિલાલ ગડા અને નીરજ વેલજી ગડા. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદો લતેશ શાહ દ્વારા લખવામાં આવ્યા છે, એસ. પપ્પુ આ ફિલ્મના ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી(ડોપ) છે, રજત ધોલકિયા દ્વારા ફિલ્મનું સંગીત કરવામાં આવ્યું છે અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાજેશ મનોહરી સિંહ અને ઉર્વક વોરા દ્વારા કરવામાં આવ્યું છે. ચિત્કારના ગીતો ભગવતી કુમાર શર્મા, અનિલ ચાવડા, કવિ ઘનશ્યામ ગઢવી, રજત ધોલકિયા અને લતેશ શાહ દ્વારા લખાયા છે.\nમિત્રો પેન ઇન્ડિયા દ્વારા ગત મહિને જ રજૂ થયેલી ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ ધૂમ મચાવી રહી છે ત્યારે 20 એપ્રિલે રજૂ થનારી આ ફિલ્મ પણ એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરશે.\nઆ ફિલ્મમાં આપણને સૂજાતા મહેતા તેમજ હિતેન કુમારના પ્લેબેકમાં એક ગીત પણ સાંભળવા મળશે. અભિનેતા હિતેન કુમારે ફિલ્મના ટ્રેઇલર લોન્ચિંગ સમયે થયેલી મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું કે જ્યારે મેં મારી કારર્કિર્દી શરૂ કરી ત્યારે હું આ નાટકના એક પાત્રના ભાગ તરીકે જોડાયે હતો. અને ત્યારે મને થતું હતું કે મને તે સમયે ઇચ્છા થતી હતી કે ક્યારેક મને ડોક્ટર માર્કન્ડનો રોલ કરવા મળેતો સારું. અને આટલા વર્ષો બાદ હું ફિલ્મમાં ડોક્ટર માર્કન્ડનો રોલ કરી રહ્યો છું તે બાબતનો મને અનહદ આનંદ છે. મિત્રો હિતને કુમાર વર્ષો સુધી ગુજરાતી પડદા પર સુપરસ્ટાર તરીકે રાજ કરી ચૂક્યા છે. અને કંગના રનૌત અભિનિત ફિલમ સિમરનમં પણ તેમણે એક પિતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી.\nતો બીજી તરફ ચિત્કાર નાટકનો પર્યાય બની ચૂકેલા સુજાતા મહેતાએ જણાવ્યું હતું કે મને આ નાટક માટે તેમજ ફિલ્મ માટે પસંદ કરવા બદલ હું લતેશ શાહનો આભાર માનું છું. આ નાટક એટલું બધું લોકપ્રિય થયું હતું કે બોલિવૂડમાંથી અનેક ઓફર હતી કે આ ફિલ્મ હિન્દીમાં બને પરંતુતે લોકો હિરોઇન તેમની પસંદગીની ઇચ્છા પ્રમાણે લેવા માંગતા હતા. અને લતેશ શાહનો આગ્રહ હતો ચિત્કાર ફિલ્મ બનશે તો તેમાં એકટ્રેસ તરીકે તો સૂ��ાતા મહેતા જ હશે, અને આખરે માતૃભાષામાં બની રહેલી ફિલ્મમાં કામ કરી રહી છું તે બાબતનો મને ગર્વ છે.\nમિત્રો સુજાતા મહેતાએ માત્ર ૧૩ વર્ષની વયે અંગેજી નાટક ‘ વેઇટ અન્ટીલ ડાર્ક’માં તેમણે અંધ છોકરીની ભૂમિકા કરી હતી. આઈ.એન.ટી.ના બાળ નાટકમાં તેમ જ હિન્દી વિડીયો ફિલ્મોમાં અભિનય કર્યો. મુંબઈની રંગભૂમિ તેમણે માટે તાલીમ શાળા બની રહી પોતાના કાર્યમાં ઊંડા રસ અને નિષ્ઠાએ તેમણે અભિનય સમૃધ્ધ બનાવ્યા. કાંતિ મડીયાના ‘ અમે બરફના પંખી’માં યાદગાર અભિનય આપ્યો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘ પેરેલિસિસ’ માં દૂરદર્શનના ટીવી નાટકોમાં તેમ જ પ્રવીણ જોશીના આઈ.એન.ટી.માં પણ યાદગાર અભિનય આપ્યો હતો. ‘ ચિત્કાર’ નાટકમાં તેમનો અભિનય ચિરકાલીન સ્મરણીય બની રહ્યો. હતો\nઆ ફિલ્મનું શૂટિંગ મનોરોગીઓની હોસ્પિટલ ખાતે રિયલ લોકેશન પર કરવામાં આવ્યું છે\nલેખન : માનસી પટેલ\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleકબજિયાતથી લઈને કેન્સર જેવી બીમારીને દૂર કરે છે આ નાનકડી આંબલી, વધુ વિગતો માટે અહી ક્લિક કરો…\nNext articleવિશ્વની મહાસત્તાએ પીએમ નરેન્દ્ર મોદીને મનાવા માટે ધમ-પછાડા કર્યા, મોદી એકના બે ન થયા\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nપરિવારમાં સૌને ગાતા જોઈ નાનપણથી જ ગાવાનો શોખ જાગ્યો, આજે ...\nપ્રતિબિંબ- ખુબ સુંદર સ્ટોરી…\nજગત જ્યારે જ્યારે કનડતું રહે છે, મને કંઇક મારામાં જડતું રહે...\nસેનેટરી પેડ્સના સાઈડ ઈફેટ્સ પણ હોય છે, જાણો PADના ઉપયોગની યોગ્ય...\nમટકા કુલ્ફી – દૂધમાંથી બનાવેલ આ કુલ્ફી નાના મોટા દરેકને પસંદ...\nનારિયેળ તેલને લઈને આખા દેશમાં છેડાઈ છે એક દલીલ કે ચર્ચા\nજો તમારા શરીરમાં આ 9 ફેરફાર થાય, તો સમજો છે કિડની...\nકેરીનું ખાટું અથાણું – ડીનરમાં ઢેબરા કે પરોઠા સાથે ખુબ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nએ.જે.મેકરની કલમે લખાયેલી આ વાર્તાઓ તમને ઘણુબધું શીખવી જશે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/mehsana-custodial-death-cm-vijay-rupani-statement-034019.html", "date_download": "2019-03-24T21:12:35Z", "digest": "sha1:4LBXVZCW5P2IGKQPEYADJ7DCAPNIRVE5", "length": 11154, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "કસ્ટોડિયલ ડેથઃ મહેસાણામાં બજારો બંધ, CM રૂપાણીનું નિવેદન | mehsana custodial death cm vijay rupani statement - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકસ્ટોડિયલ ડેથઃ મહેસાણામાં બજારો બંધ, CM રૂપાણીનું નિવેદન\nમહેસાણાના બલોલ ગામના કેતન પટેલના પોલીસ કસ્ટડીમાં મોતના મામલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ સહિત પાટીદારોના વિવિધ સંગઠનોએ ગુરૂવારે ઉત્તર ગુજરાત બંધનું એલાન કર્યું હતું. માંડલ SPG (સરદાર પટેલ ગૃપ) અને પાટીદાર યુવાનો દ્વારા માંડલના વિવિધ બજારો બંધ કરાવવામાં આવી હતી. સાથે જ સોમવારના રોજ આ મામલે વિરોધ કરતાં કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યમાં ધરણા પર બેસાવાનો હોવાની પણ ખબરો આવી છે. કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા યોજી આવેદન પત્ર આપશે.\nતો બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આરોપ મુકતાં કહ્યું હતું કે, આ કસ્ટોડિયલ ડેથના મામલાને ચગાવી કોંગ્રેસ પક્ષ રાજરમત રમી રહ્યું છે. રવિવારે વિજય રૂપાણી રાધનપુર તાલુકા પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આ કોંગ્રેસની રાજરમત છ��. યુવકનું મૃત્યુ જ્યુડિશિયલ કસ્ટડીમાં થયું છે, નહીં કે પોલીસ કસ્ટડીમાં. આ સમગ્ર મામલાની તપાસ જજને સોંપવામાં આવી છે. યુવકના પરિવારની માંગણીને ધ્યાનમાં રાખીને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા વીડિયા ગ્રાફીમાં કરાવાઇ છે.\nવિજય રૂપાણીએ આગળ કહ્યું કે, આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થશે. સરકાર કોઇને બચાવવા નથી માંગતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાધનપુર તાલુકા ખાતે પોરાણા ગામમાં બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે પહોંચ્યા હતા. તે સમયે મીડિયા સાથે વાત કરતાં તેમણે પાટીદાર યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે નિવેદન આપ્યું હતું.\nમહેસાણા એસિડ એટેકેની ઘટનામાં આરોપી હાર્દિકને આજીવન કેદની સજા\nમહેસાણાના સિદ્ધપુરમાં રેલ્વે દુર્ઘટના બનતી અટકી\nમહેસાણામાં ટ્રાફિક પોલીસની હેરાનગતિના મુદ્દે રિક્ષા ચાલકોની હડતાળ\nપદ્માવત: ભયના માહોલ વચ્ચે બંધને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ\nCM રૂપાણી આ વખતે મહેસાણાથી કરશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી\nનીતિનભાઇને CM બનાવો, લાલજી પટેલની માંગ\nમહેસાણામાં કોંગ્રેસ હાર જીતના લેખાજોખાનું કરી રહી છે ચિતંન\nમહેસાણા: મતદાન મથક પાસે 2 જૂથ વચ્ચે અથડામણ,10 ઘાયલ\nચૂંટણીમાં BJP ના નેતાએ ભાન ગુમાવી તલવાર સાથે દોડ્યા\nમીઠા છે ગુજરાતીઓ, પાણી પહોંચાડવું પવિત્ર કામ છે : વેંકૈયા\nમહેસાણામાં થયેલ જૂથ અથડામણમાં 2 ઘાયલ, 15 લોકોની ધરપકડ\nહાર્દિક પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર\nમહેસાણા કસ્ટોડિયલ ડેથઃ એક સપ્તાહ બાદ 3 ભાગમાં નોંધાઇ ફરિયાદો\nmehsana patidar police custody death congress bjp vijay rupani મહેસાણા પાટીદાર પોલીસ કસ્ટડી મૃત્યુ કોંગ્રેસ ભાજપ વિજય રૂપાણી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00476.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://lunawada.com/from-next-week-new-100-rupee-note-will-be-in-market", "date_download": "2019-03-24T21:57:39Z", "digest": "sha1:MPLQ7ZZNCGQKXRC3ONXKDSXCYQMEE2ER", "length": 8130, "nlines": 58, "source_domain": "lunawada.com", "title": "lunawada. આવતા સપ્તાહથી બજારમાં આવશે રૂ.100ની નવી નોટ, જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે", "raw_content": "\nઆવતા સપ્તાહથી બજારમાં આવશે રૂ.100ની નવી નોટ, જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે\nઆવતા સપ્તાહથી બજારમાં આવશે રૂ.100ની નવી નોટ, જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે\nRBI દ્વારા અંદાજીત રૂ.800 કરોડની નવી નોટ છાપવામાં આવી, એસબીઆઈની બ્રાન્ચોમાં પહોંચી ગઈ છે નવી નોટ\nરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂ.100ની નવી નોટ છાપી છે. જાંબલી રંગની રૂ.100ની આ નવી નોટમાં આગળના ભાગે ગાંધીજીનો વોટરમાર્ક છે, જ્યારે પાછળના ભાગે ગુજરાત રાજ્યની પ્રસિદ્ધ રાણકી વાવની તસવીર મુકવામાં આવી છે. નવી નોટો હાલ સ્ટેટ બેંકની બ્રાંચમાં પહોચી ગઇ છે અને આગામી સપ્તાહે સામાન્ય લોકોનાં હાથમાં આવશે.\nRBI દ્વારા લગભગ રૂ.800 કરોડની રૂ.100ની નવી ચલણી નોટ છાપવામાં આવી છે. આ નોટ માર્કેટમાં આવ્યા બાદ જૂની નોટ પણ ચલણમાં ચાલુ જ રહેશે. અહેવાલ અનુસાર RBIએ પોતાનાં કર્મીઓને રૂ.100ની નવી નોટ આપી હતી. હવે SBIની મુખ્ય શાખાઓમાં પહોંચાડ્યા બાદ દેશની અન્ય બેંકોમાં પહોચાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.\nજાંબલી રંગની આ નવી નોટમાં બે ડઝનથી પણ વધુ સિક્યોરિટી ફિચર સામેલ કરવામાં આવ્યા છે. નોટનાં પાછળના ભાગ પર યુનેસ્કોની વિશ્વ સ્મારક સૂચિમાં સામેલ ગુજરાતનાં પાટણ સ્થિત રાણીની વાવની ઝલક જોવા મળશે.\nઉલ્લેખનીય છે કે, નવેમ્બર, 2016માં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ રૂ.1000ની ચલણી નોટ બંધ કરીને રૂ.2000ની નવી ચલણી નોટ અને રૂ.500ની નવા રંગરૂપ સાથેની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદથી આરબીઆઈ તમામ ચલણી નોટનાં રંગ, સિક્યોરિટી ફીચર્સ અને સાઈઝમાં ફેરફાર કરીને નવી નોટો બહાર પાડી રહી છે. એ જ શ્રેણીમાં હવે રૂ.100ની પણ નવી ચલણી નોટ બહાર પાડવામાં આવી છે.\nપાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા\nઅરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.\nમહીસાગર જિલ્લામાં વેસ્ટ રિસાઇકલિંગ પ્લાન્ટ માટે પર્યાવરણ પ્રેમીઓની માંગ\nમહેલોલિયામાં પ્લાસ્ટિક સહિતનો નુકસાનકારક કચરો સળગાવામાં આવતો હોવાથી લોકોમાં અનુભવાતો કચવાટ\nલુણાવાડા કાલિકા માતાના ડુંગરનો કરોડોના ખર્ચે વિકાસ થશે\nપ્લે ગ્રાઉન્ડ, ગરબા ગ્રાઉન્ડ, કમળ તળાવ, ટેરેસીંગ, ગાર્ડન, નાના ગાર્ડન તેમજ કિલ્લા પર જવા મેઈન ગેટ જેવું નિર્માણ કરવા માટે વન વિભાગ દ્વારા આ કિલ્લાનું નવિનિકરણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવતાં પૌરાણિક આસ્થા ધરાવતો કાલિકાગઢ આગામી સમયમાં આ સ્થળ મહીસાગર જિલ્લાવાસીઓ માટે આકર્ષણરૂપ પર્યટક સ્થળ બની રહેશે.\nધોરણ 10નું પરિણામ જાહેર, લુણાવાડાની આદર્શ વિદ્યાલયની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ : A1માં 39 વિદ્યાર્થીઓ\nરાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો.રાજ્ય ભરમાં સૌથી વધુ શિક્ષકો આપવાનું દમ ભરતા મહીસાગર જિલ્લામાં આ વર્ષે ગત વર્ષ ની સરખામણી માં 25% જેટલું પરિણામ ઓછું આવતા શિક્ષણ આલમ માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સતત સાતમાં વર્ષ એ જિલ્લાના ઝળહળતા પરિણામો માં લુણાવાડાની આદર્શ વિદ્યાલય બાજી મારતા શાળાની વિદ્યાર્થિની દિશા પંડ્યા જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/krushnkant-unadakat/", "date_download": "2019-03-24T21:51:37Z", "digest": "sha1:HK4JMZRNEL3XUL6TVZOQWXD2XBUSOS5M", "length": 20238, "nlines": 110, "source_domain": "blog.dealdil.com", "title": "પ્રેમ, લાગણી અને હૂંફની પણ કોઇ મર્યાદા ​હોય ખરી? - દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ", "raw_content": "\nHome Gujarati Articles પ્રેમ, લાગણી અને હૂંફની પણ કોઇ મર્યાદા ​હોય ખરી\nપ્રેમ, લાગણી અને હૂંફની પણ કોઇ મર્યાદા ​હોય ખરી\nમાણસને ખોરાક, પાણી અને હવાની જેટલી\nઆવશ્યકતા હોય છે એટલી જ જરૂર\nપ્રેમ, હૂંફ, લાગણી અને આત્મીયતાની હોય છે.\nજોકે વધુ પડતો પ્રેમ પણ\nગૂંગળામણનું કારણ બનતો હોય છે.\nગાઢ, તીવ્ર અને ઉગ્ર પ્રેમમાં પણ\nથોડીક ‘સ્પેસ’ હોવી જોઇએ.\nઅતિરેક હંમેશાં આત્મઘાતી સાબિત થાય છે.\n‘ઢાઇ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય…’ એવું આપણે સાંભળતા આવ્યા છીએ, જોકે પ્રેમમાં કેટલા પંડિત થવું અને કેટલા પાગલ થવું એ મોટો સવાલ છે. આમ તો આજના સમયમાં પ્રેમ દુર્લભ બનતો જાય છે, પ્રેમની બધાને ઝંખના છે, એક આહ ઊઠતી રહે છે, એક પ્યાસ વધતી રહે છે, એક તડપ સળગતી રહે છે. સવાલ શારીરિક સંતોષનો નથી, પ્રશ્ન માનસિક તૃપ્તિનો છે. સાંનિધ્ય જોઇએ છે, વાત કરવી છે, હૂંફ અનુભવવી છે, એવો અહેસાસ માણવો છે કે એ મારા મનથી લગોલગ છે. બધાની ખોવાઇ જવું છે, એવી અનુભૂતિ કરવી છે કે મારી પાસે બધું જ છે.\nજિંદગીને આપણે વ્યાખ્યાઓમાં શોધીએ છીએ. પ્રેમને પિક્ચરમાં જોઇએ છીએ. કોઇ અનુપમ દૃશ્ય જોઇને આપણી આંખોમાં ભેજ સર્જાય છે. બધું જ બહારી થતું જાય છે. અંદર તો હજુ ઘણું બધું ખાલીખમ જ છે. ક્યાંક કંઇક ખૂટતું હોય એવું લાગે છે.\nસાવ એવું પણ નથી કે પ્રેમ તદ્દન ગુમ છે. જીવવાવાળા દિલથી જીવે છે. જિંદગીની દરેક ક્ષણને માણે છે. એકબીજાને સમજે છે. પ્રેમના બેલેન્સને મેન્ટેઇન કરે છે. એકબીજામાં ઓતપ્રોત હોવુ�� એ સારી વાત છે. આમ છતાં દરેકને પોતાની સ્પેસ અને પ્રાઇવસી સાથે પણ વળગણ હોય છે. અધૂરપ જેટલી ઘાતક છે, અતિરેક એટલો જ જોખમી છે. કેર કાતિલ બનવી ન જોઇએ. ધ્યાન રાખવું એ એક વાત છે અને વોચ રાખવી એ બીજી વાત છે. જતન કરવામાં પણ જક્કી બનવાની જરૂર હોતી નથી.\nએક-બે કિસ્સા જોઇએ. એક હસબન્ડ એની વાઇફને કાર ડ્રાઇવ કરવા આપતો નથી. તને કંઇ થઇ જાય તો ડ્રાઇવર રાખી દઉં છું ને ડ્રાઇવર રાખી દઉં છું ને તું ક્વીનની જેમ રહે ને તું ક્વીનની જેમ રહે ને આપણે ક્યાં કંઇ કમી છે આપણે ક્યાં કંઇ કમી છે એક્સિડન્ટ થઇ જાય તો એક્સિડન્ટ થઇ જાય તો મારા માટે તું બહુ મહત્ત્વની છે. તેની સામે વાઇફ એવું કહે છે કે, પણ હું ડ્રાઇવિંગ એન્જોય કરું છું. મને મજા આવે છે. ડ્રાઇવર હોય તો મને મારી પ્રાઇવસીમાં એન્ક્રોચમેન્ટ લાગે છે. મારે તો ફુલ વોલ્યુમથી મારું ગમતું ગીત સાંભળતાં સાંભળતાં ડ્રાઇવ કરવું હોય છે. તું મને મારે કરવું છે એમ કરવા દે ને\nહવે એક બીજો કિસ્સો. એક વાઇફ એના હસબન્ડનું એટલું બધું ધ્યાન રાખે છે કે પેલો માણસ કંટાળી ગયો છે. તું આ ખાઇ લે. એક ફ્રૂટ તો ખાવાનું જ. આઠ કલાક ઊંઘ તો કરવાની જ. અમુક પ્રકારનું ડ્રેસિંગ તો જોઇએ જ. સન્ડેના પણ શેવિંગ તો કરવાની જ. હસબન્ડ કહે છે કે યાર, શું છે આટલું બધું બધું નિયમ મુજબ જ કરવાનું બધું નિયમ મુજબ જ કરવાનું મનની મરજી મુજબ જીવવાનું જ નહીં મનની મરજી મુજબ જીવવાનું જ નહીં રોજ નહાવાનું જ એવું જરૂરી થોડું છે, મારું મન ન થાય તો હું નાવ પણ નહીં રોજ નહાવાનું જ એવું જરૂરી થોડું છે, મારું મન ન થાય તો હું નાવ પણ નહીં મને થોડોક તો મારી રીતે રહેવા દે\nહવે આમ જુઓ તો આ બંને ઘટનામાં પ્રેમ તો છે જ. પોતાની વ્યક્તિનું ધ્યાન રાખવાની ખેવના પણ છે. જો કંઇ નથી તો એ છે એકબીજાની સ્પેસ. ચોખ્ખાઇ જરૂરી છે પણ કેટલી ચોખ્ખાઇ નાની નાની વાતોમાં વાંધા પડે છે. એક પતિ વોશબેસીનમાં મોઢું ધોવે ત્યારે પાણી બેસીનની બહાર ઊડે. ફરશ ભીની થઇ જાય. પત્ની કહે કે, આ તું શું ફદરક ફદરક મોઢું ધોવે છે. બધું ભરી મૂકે છે. જરાક સોફેસ્ટિકેટેડ વેથી મોઢું ધોતો હોય તો નાની નાની વાતોમાં વાંધા પડે છે. એક પતિ વોશબેસીનમાં મોઢું ધોવે ત્યારે પાણી બેસીનની બહાર ઊડે. ફરશ ભીની થઇ જાય. પત્ની કહે કે, આ તું શું ફદરક ફદરક મોઢું ધોવે છે. બધું ભરી મૂકે છે. જરાક સોફેસ્ટિકેટેડ વેથી મોઢું ધોતો હોય તો પતિ તાડુકે. નથી આવડતું મને એ રીતે મોઢું ધોતા પતિ તાડુકે. નથી આવડતું મને એ રીતે મોઢું ધોતા મને ગમે એ રીતે જ ધોઇશ મને ગમે એ રીતે જ ધોઇશ તું બહુ ટક ટક ન કર. મોજાં, ટુવાલ અને નેપકીન રાખવા જેવી બાબતમાં પણ ધમાલ થઇ જાય છે.\nપ્રેમીઓને પણ નાની નાની વાતમાં પ્રોબ્લેમ થાય છે. ચા પીતા હોય ત્યારે સબડકો ન બોલાવને ચાવતો હોય ત્યારે ચપ ચપ અવાજ આવે છે. તું પગ સરખો વાળીને બેસને ચાવતો હોય ત્યારે ચપ ચપ અવાજ આવે છે. તું પગ સરખો વાળીને બેસને યુ સી, મને એવું જોઇએ છે કે તું એકદમ સરસ અને પરફેક્ટ લાગે યુ સી, મને એવું જોઇએ છે કે તું એકદમ સરસ અને પરફેક્ટ લાગે પરફેક્શનની લાયમાં પ્રેમનું પતન થઇ ગયું હોય એવાં અનેક પ્રકરણો આપણી આજુબાજુમાં હોય છે. પ્રેમમાં જ્યારે એકબીજાને બદલી નાખવાની શરૂઆત થાય છે ત્યારે લાગણીમાં ઓટ આવવાનો પ્રારંભ થાય છે. જેવા છે એવા સ્વીકારવાની તૈયારી એ જ પ્રેમનું મુખ્ય તત્ત્વ છે.\nજે લોકો ખરેખર પ્રેમ કરે છે એ લોકો પણ ક્યારેક વધુ પડતો પ્રેમ કરવા લાગે છે. હમણાં થયેલો એક સર્વે એવું કહે છે કે, પ્રેમમાં પણ એક મર્યાદા જરૂરી છે. તમારી વ્યક્તિને એટલી ન જકડી રાખો કે જરાયે મુક્ત ફિલ ન કરી શકે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના હ્યુમન સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા સંશોધનમાં એ વાત બહાર આવી છે કે પ્રેમમાં પણ એક લિમિટ રાખવી જોઇએ. પ્રેમને પણ ચેક કરતા રહેવું પડે. પ્રેમ આડે રસ્તે તો ફંટાઇ જતો નથી ને અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના હ્યુમન સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા સંશોધનમાં એ વાત બહાર આવી છે કે પ્રેમમાં પણ એક લિમિટ રાખવી જોઇએ. પ્રેમને પણ ચેક કરતા રહેવું પડે. પ્રેમ આડે રસ્તે તો ફંટાઇ જતો નથી ને વધુ પડતો પ્રેમ હવે ડિવોર્સ અને બ્રેકઅપનું કારણ બનવા લાગ્યો છે. પ્રેમીને એમ થાય કે એ પોતાની વ્યક્તિનું ધ્યાન રાખે છે પણ તેના પાર્ટનરને એ પોતાની આઝાદી પરનું અતિક્રમણ લાગે છે.\nઆ સર્વે દરમિયાન એક બીજી રસપ્રદ વાત પણ બહાર આવી છે. જે વ્યક્તિ પોતાની પત્ની કે પ્રેમિકાને અનહદ પ્રેમ કરે છે તે એવી પણ અપેક્ષા રાખે છે કે તેની વાઇફ કે લવર પણ તેને એની જેમ જ પ્રેમ કરે. હવે બે વ્યક્તિ ક્યારેય એકસરખી તો હોવાની જ નહીં. પ્રેમ કરવાની પણ દરેકની પોતાની રીત હોય છે. કોઇનો પ્રેમ બોલકો હોય છે તો કોઇનો પ્રેમ મૌન હોય છે. આપણા પ્રેમનો પડઘો આપણે ઇચ્છીએ એ જ રીતે પડે એવું જરૂરી નથી. આવું જે નથી સમજતા એ એવું માનવા લાગે છે કે હું એને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ એને મારા માટે નથી. મારા પ્રેમની એને મન કોઇ કિંમત જ નથી એવું લાગવા માંડે છે અને ધીમે ધીમે બંને વચ્ચે અંતર સર્જાય છે.\nઘણા પ્રેમીઓ પોતાના પાર્ટનર માટે અત્યંત પઝેસિવ બની જાય છે. પોતાની વ્યક્તિ શું કરે છે, ક્યાં જાય છે એની બધી ખબર હોવી જોઇએ એવું માનવા લાગે છે. એમાં શંકા હોતી નથી, માત્ર ને માત્ર પ્રેમ જ હોય છે. એકબીજાની બધ્ધે બધી ખબર હોવી જોઇએ એવું માનવા લાગે છે. હવે એક આવું માનતું હોય અને બીજી વ્યક્તિને આવું ન ગમતું હોય તો મુશ્કેલી સર્જાય છે.\nસમય, સંજોગ અને સ્થિતિ મુજબ પ્રેમમાં પણ થોડું થોડું પરિવર્તન આવવું જોઇએ. ઘણા લોકોનો સમય બદલે છે પણ સ્વભાવ બદલતો નથી. બાળકના જન્મ પછી પત્નીનું ધ્યાન સંતાન તરફ ડાયવર્ટ થાય છે એ ઘણા પુરુષોથી સહન થતું નથી. મજાની વાત એ છે કે, આવા બધા કિસ્સામાં પ્રેમ તો હોય જ છે, પ્રેમની બસ સમજ નથી હોતી. સાચો પ્રેમ એ છે જે એકબીજાને સમજે, જેવા છે એવા સ્વીકારે અને એકબીજાને આદર કરે. જે માત્ર ને માત્ર પોતાની રીતે પ્રેમ ઇચ્છે છે એના માટે ઘણી વખત પ્રેમ ગુમાવવાનો વારો આવે છે\nઇક ઇક કદમ ફરબે-એ-તમન્ના સે બચ કે ચલ,\nદુનિયા કી આરઝુ હૈ તો દુનિયા સે બચ કે ચલ,\nલમ્હે ઉદાસ ઉદાસ ફઝાએં ઘુટી ઘુટી,\nદુનિયા અગર યહી હૈ તો દુનિયા સે બચ કે ચલ.\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article૭૦થી પણ વધુ રોગનો એક જ ઈલાજ… વાંચો અને શેર કરો…\nNext article“મિત્રતા” – ખુબ સુંદર મિત્રતાની વાત કહી છે… વાંચો અને શેર કરવાનું ભૂલાય નહિ…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\n“વાલના ટાકોઝ” આજે કઈક નવી વેરાયટી બનવાનું વિચારી રહ્યા છો તો...\nઆપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને હૈયુ બહુ મોટા છે –...\n” પનીર દો પ્યાઝા” – એકદમ અલગ જ સ્વાદની લિજ્��ત છે...\nગાજરની સુકવણી અને ગાજરનુ ઇન્સ્ટન્ટ અથાણુ શીખો એકસાથે બનાવતા……\nપ્રેમનું પેટ્રોલ – દરેક કપલે વાંચવા જેવી ખૂબ સુંદર વાર્તા તમારા...\n“ઘનશ્યામ પ્રભાકર નાયક” ઉર્ફ તારક મેહતાના નટુકાકા વિષે આ નહિ જાણતા...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nજરાક પૂછ તો ખરા કે હવે તને કેમ છે ચિંતનની...\nએવું તો શું કરે છે પરિનિતિ ચોપ્રા કે આટલું બધું વજન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/meet-hrithik-roshan-as-rohan-bhatnager-kaabil-030753.html?h=related-right-articles", "date_download": "2019-03-24T22:01:34Z", "digest": "sha1:G55PEUW3ZFQJJHV46IAGOLDA2PNYZF2L", "length": 10143, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "કાબિલમાં કંઈક આવા દેખાશે રિતિક રોશન, બધાને કર્યા કન્ફ્યુઝ | Meet Hrithik Roshan as rohan bhatnager kaabil - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકાબિલમાં કંઈક આવા દેખાશે રિતિક રોશન, બધાને કર્યા કન્ફ્યુઝ\nદમદાર ટીઝર પછી ફિલ્મ કાબિલથી રિતિક રોશનનો પહેલો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રિતિક રોહન ભટનાકર નામનો રોલ કરી રહ્યા છે. જે જોઈ નથી શકતો અને એક ડબિંગ આર્ટિસ્ટ છે. ફિલ્મમાં રિતિક અમિતાભથી લઈને બીજા સુપરસ્ટારની નકલ કરતા જોવા મળશે.\nઆમ જોવા જઈએ તો આ પહેલા લૂકને જોઈને તમને બિલકુલ નહીં કહી શકો કે રિતિક એક અંધ વ્યક્તિનો રોલ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 25 ઓક્ટોબરે રિલીઝ થવાનું છે.\nરિતિક રોશને આ પહેલા કોમેડી, એક્શન, રોમાન્સ બધી જ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ પહેલીવાર તેઓ સસ્પેન્સ ફિલ્મમાં જોવા મળશે.\nરિતિક રોશન આ ફિલ્મમાં એક અંધ વ્યક્તિ બન્યા છે. પરંતુ તેમનો રોલ ખુબ જ દમદાર હશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે રિતિક રોશનને પોતાની એક્ટિંગ બતાવવાનો પુરેપૂરો મોકો મળશે.\nમાનવામાં આવી રહ્યું છે કે રિતિક રોશનની કાબિલ ફિલ્મ કોરિયન ફિલ્મ બ્રોકનની રીમેક છે. પરંતુ ફિલ્મના નિર્માતા અને નિર્દેશકે આ વાતથી ઇન્કાર કર્યો છે.\nરિતિક રોશન પહેલી વાર યામી ગૌતમ સાથે જોવા મળશે. તસવીરોમાં રિતિક અને યામીની જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આશા રાખીએ કે ફિલ્મમાં પણ તેમની જોડી સુંદર જ લાગે.\n#Nirbhaya: રેપ આધારિત આ ફિલ્મો તમને ચોંકાવી દેશે\nજાન્યૂઆરી 2017 બોલિવૂડ ધમાકા, દર શુક્રવારે એક બ્લોકબસ્ટર\nઉર્વશીનું સુપર હોટ સોન્ગ 'હસીનોં કા દીવાના....'\nકાબિલ Vs રઇસ: રિલિઝ પહેલાં જ યુદ્ધ શરૂ\nશું શાહરૂખ કરી રહ્યો છે હૃતિકની કોપી\n4 બ્લોકબસ્ટર, ત્રણ 100 કરોડી ફિલ્મ, તો પણ એક હિટ ફિલ્મની જરૂરત\nશાહરુખ સાથે એવી રેસ કે સમય પહેલા જ પુરી કરી નાખી ફિલ્મ\nરઈસ VS કાબિલ: શાહરુખ ખાનને પાછળ છોડવાની પુરી તૈયારી....\nમારી ફિલ્મ એજ દિવસે રિલીઝ થશે, શાહરૂખે જયારે કરવી હોય ત્યારે કરે...\nરિતિકના એક નિવેદને શાહરુખ ખાનને ધોઈ નાખ્યો...\nસલમાન ખાન પછી રિતિક રોશન, 500 કરોડની જબરજસ્ત ડીલ...\nરિતિક રોશન અને યામી ગૌતમના બોલ્ડ સીન, બોયફ્રેન્ડ નારાજ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GUJ-MAT-latest-gandhidham-news-035504-1252130-NOR.html", "date_download": "2019-03-24T21:58:49Z", "digest": "sha1:4RGWVYYHPUYP4I7GEK5XTJUFZOE5ZRZH", "length": 5853, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "મેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી|મેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી", "raw_content": "\nમેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી\nમેવાસામાં ઘરમાંથી 26,500ની ચોરી\nમેવાસા ગામે મુંબઇ વસતા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી સોનાની વીંટી સહીત 26,500ની ચોરી કરી ગયા હોવાની...\nમેવાસા ગામે મુંબઇ વસતા પરિવારના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી સોનાની વીંટી સહીત 26,500ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ મકાન માલિકે આડેસર પોલીસમાં નોંધાવી હતીમુળ નૂતન મેવાસાના વતની અને હાલ મુંબઇ વસતા તેજાલાલ ભીમજીલાલ અનાવાડીયા(પટેલ)એ આડેસર પોલીસમાં ���ોંધાવેલી ફરિયાદ મુજબ તા.7 માર્ચના દીવસે તેમના બંધ પડેલા મકાનના દરવાજાનું તાળું તેમજ દિવાલની બારી તોડી અંદર પ્રવેશ કરી રોકડ તેમજ એક સોનાની વીંટી સહીત રૂ.26,500ની ચોરી કોઇ અજાણ્યા ઇસમો કરી ગયા હોવાની ફરીયાદ નોંધાવી હતી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00477.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/decoration/1284923/", "date_download": "2019-03-24T21:38:48Z", "digest": "sha1:2RBXQSLX2T4JSSVL2R3G4TZZQU5575YA", "length": 2643, "nlines": 54, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 6\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફોટો બુથ, ફર્નીચર, ડિશ, ડોલી\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 6)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00478.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/5-stocks-that-foreign-brokerages-are-bullish-on-023646.html", "date_download": "2019-03-24T21:21:33Z", "digest": "sha1:LZYASFBDX2SNECOFFGMXKQNFPLQM5XO5", "length": 11611, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "ફોરેન બ્રોકરેજીસની નજરમાં બેસ્ટ 5 સ્ટોક્સ | 5 Stocks That Foreign Brokerages Are Bullish On - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nફોરેન બ્રોકરેજીસની નજરમાં બેસ્ટ 5 સ્ટોક્સ\nછેલ્લા કેટલાક મહિનાઓમાં માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પણ તેની લાઇફટાઇમ હાઇ સપ���ટીએ છે. આ કારણે વ્યક્તિએ રોકાણ કરતા પહેલા કયા સ્ટોક્સમાં રોકાણ કરવું તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીં અમે એવા કેટલાક સ્ટોક્સની વાત કરીશું જેના પર વિદેશના બ્રોકરેજ હાઉસની ખાસ નજર રહેલી છે.\nપીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ તેની અત્યંત લોકપ્રિય ફેવિકોલ બ્રાન્ડ માટે જાણીતી છે. વિદેશની બ્રોકરેજ ફર્મ સિટિને પીડિલાઇટમાં ખાસ રસ છે. આ સ્ટોક માટે તેણે રૂપિયા 610નો ટાર્ગેટ રાખ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂપિયા 485ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.\nબેટરી બિઝનેસમાં એક્સાઇડ ટોચના ખેલાડી છે એમ કહી શકાય. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેટરી તૈયાર કરે છે. સ્ટોક માર્કેટમાં તે રૂપિયા 181ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા તેનો ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 185 રાખવામાં આવ્યો છે.\nઇન્ડુસઇન્ડ બેંક અગ્રણી ખાનગી બેંક છે. ડચીસ બેંક દ્વારા તેને રૂપિયા 835ના ટાર્ગેટ રેટ માટે સેક કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં સ્ટોક રૂપિયા 785ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે\nબારક્લેસ દ્વારા પેજ ઇન્ડસ્ટ્રીઝને બાય કોલ આપવામાં આવ્યો છે. આ સ્ટોક વર્તમાન સમયમાં રૂપિયા 10,149ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. જ્યારે તેની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 10954 રાખવામાં આવી છે. પેજ ઇન્ડસ્ટ્રીઝ પાસે જોકી ઇન્ટરનેશનલ ઇન્કોર્પોરેશન (યુએસએ)નું એક્સક્લુઝિવ લાયસન્સ છે. તે ભારતમાં જોકીનું મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સંભાળે છે.\nક્રેડિટ સુઇશ મારૂતિ પર બુલિશ છે. તેણે આ શેર માટે રૂપિયા 4000નો ટાર્ગેટ સેટ કર્યો છે. સ્ટોકની વર્તમાન કિંમત રૂપિયા 3393 છે. ભારતમાં મારૂતિ સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેક્ચરર છે.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance investment stock market પર્સનલ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/taj-mahal-to-qutub-google-will-show-360-degree-view-of-indian-monument-012708.html", "date_download": "2019-03-24T21:21:15Z", "digest": "sha1:RMVNC6LDOIMQYN6PYG74DYSQRJA2W6AN", "length": 11726, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "તાજથી કુતુબ : ગૂગલ બતાવશે 100 ભારતીય સ્મારકોના 360 ડીગ્રી વ્યૂ | Taj Mahal to Qutub: Google will show 360 degree view of 100 Indian monuments - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતાજથી કુતુબ : ગૂગલ બતાવશે 100 ભારતીય સ્મારકોના 360 ડીગ્રી વ્યૂ\nનવી દિલ્હી, 4 ઓક્ટોબર : આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) અને ગૂગલના સંયુક્ત પ્રયાસોના પરિણામ સ્વરૂપ ટૂંક સમયમાં જ આપને ભારતના ઐતિહાસિક સ્મારકોના દર્શન ઓનલાઇન કરવાનો લાભ મળી શકશે. આ સુવિધાને પગલે આપ પ્રેમના પ્રતીક તાજ મહેલથી લઇને લોકોને આશ્ચર્ય પમાડતા કુતુબ મિનારને 360 ડીગ્રી વ્યૂ સાથે જોઇ શકશો.\nઆ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ગુરુવાર 3 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર કોમ્પ્લેક્સમાં ગૂગલ અને સાંસકૃતિક મંત્રાલય વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગૂગલ હવે તેના સ્ટ્રીટ વ્યૂમાં શહેરોના ગલીઓ અને નાકાઓ ઉપરાંત ભારતની 100 જેટલી ઐતિહાસિક ધરોહરો અને સ્મારકોના 360 વ્યૂ રજૂ કરશે.\nઆ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર રાષ્ટ્રીય સ્મારકો અને વિશ્વ અજાયબી જેવી કે તાજ મહેલ, કુતુબ મિનાર, હુમાયુનો મકબરો, ખજુરાહો, અજંતા અને ઇલોરાની ગુફાઓ 360 વ્યૂમાં જોઇ શકાશે.\nઆ પ્રોજેક્ટ અંતર્ગત ગૂગલ ભારતમાં પોતાની સ્ટ્રીટ વ્યૂ ટ્રેકર ટેકનોલો��ીનો સર્વપ્રથમવાર ઉપયોગ કરશે. તેની મદદથી આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરશે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ભારતના મહત્વના સ્થળોની વર્ચ્યુઅલ ટુર કરવી શક્ય બનશે.\nઆ પ્રસંગે કેન્દ્રીય સાંસકૃતિક મંત્રી ચંદ્રેશ કુમારી કચોટનું કહેવું હતું કે આ પ્રોજેક્ટથી ભારતીય ધરોહરો લોકોની વધારે નજીક આવશે. યુવાનો વચ્ચે આપણી સાંસ્કૃતિક ધરોહર વધારે લોકપ્રિય બનાવશે. આ અંગે ગૂગલનું કહેવું હતું કે સાંસ્કૃતિક ધરોહરો સુધી સેંકડો કિલોમીટરનું અંતર કાપીને પહોંચી શકવા અસમર્થ વ્યક્તિ આ એપ્લિકેશનની મદદથી માત્ર એક ક્લિક કરીને તેના દર્શન કરી શકશે.\nતાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત, બનાવતાં લાગ્યા 114 વર્ષ\nઆજની રાત કંઈક આવો દેખાશે તાજમહેલ, દીદાર માટે આવ્યા લાખો પર્યટક\nપતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી\n‘હું ભરોસો અપાવુ છુ કે તાજમહેલને કોઈ ખતરો નથી': કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા\nતાજમહેલના રંગ બદલવા પર સુપ્રીમકોર્ટે ચિંતા દર્શાવી\nPhotos માં કંઇ આવી રીતે કેદ થઇ દુનિયાની સૌથી સુંદર ઇમારત\nનવા વર્ષે નવો નિયમ, રોજ માત્ર 40 હજાર લોકો જ જોઇ શકશે તાજમહેલ\nતાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક\n30 મિનિટની મુલાકાતમાં, યોગીની તાજ સફાઇ કે નાટક\nવિવાદિત નિવેદનો વચ્ચે તાજમહેલ પહોંચ્યા યોગી\nઆ છે ભોપાલનો અનોખો તાજમહેલ, અંગ્રેજો પણ તોડી ન શક્યા\nતાજમહેલ વિવાદ: કોણે શું કહ્યું કોણ કોના પક્ષે\nવિશ્વના ટોપ 10 જોવાલાયક સ્થળોમાં તાજમહેલને મળ્યું 5મું સ્થાન\ntaj mahal qutub minar google 360 degree view indian monuments google street view asi તાજ મહેલ કુતુબ મિનાર ગૂગલ 360 ડીગ્રી વ્યૂ ભારતીય સ્મારકો ગૂગલ સ્ટ્રીટ વ્યૂ આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-dont-do-this-when-wash-your-face-gujarati-news-5807936-PHO.html", "date_download": "2019-03-24T21:55:53Z", "digest": "sha1:QY4DNSLKWUHVBB4VDJDRI3ZWRMHAR3CB", "length": 13420, "nlines": 121, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "dont do this when wash your face|તમે તો નથી કરતાને ચહેરો ધોતી વખતે આ ભૂલો, ત્વચાને થશે નુક્સાન", "raw_content": "\nતમે તો નથી કરતાને ચહેરો ધોતી વખતે આ ભૂલો, ત્વચાને થશે નુક્સાન\nતમારી ત્વચાને જરૂરિયાત કરતા વધારે વખત ધુઓ છો તો પાણીના કારણે ત્વચા સુકી થઇ શકે છે\nત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે\nયુટિલિટી ડેસ્કઃ પોતાની ત્વચાને લઇને દરેક વ્યક્તિ ચિંતિત હોય છે, કારણ કે ત્વચા ઘણી જ સંવેદનશીલ હોય છે અને એક નાની અમથી ભૂલ મોટું નુક્સાન પહોંચાડી શકે છે. ત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે, જેથી ચહેરા પર થતી ગંદકી, બેક્ટેરિયાનો નષ્ટ થઇ જાય. ચહેરો ધોવાથી ખીલ થતા નથી અને સાથે જ ત્વચા સંબંધી સમસ્યાઓ પણ ઘટી જાય છે. તેનાથી ત્વચા પર સોજો, બળતરા ઓછી થઇ જાય છે, પરંતુ જો તમે તમારી ત્વચાને જરૂરિયાત કરતા વધારે વખત ધુઓ છો તો પાણીના કારણે ત્વચા સુકી થઇ શકે છે, ત્વચા ઢીલી થઇ શકે છે. તેવામાં તમને એ વાતની જાણકારી હોવી જરૂરી છેકે ચહેરા પરની ત્વચાને કેટલીવાર ધોવામાં આવે તો ફાયદો થાય છે, કેટલાક લોકો ચહેરાને ધોતી વખતે કેટલીક ભૂલો કરે છે, આજે અમે એવી જ ભૂલો અંગે જણાવી રહ્યાં છીએ કે જેને ટાળવામાં અથવા તો એ ભૂલો કરવામાં ન આવે તો નુક્સાનનો ખતરો રહેતો નથી કે પછી ખતરો ઓછો થઇ જાય છે.\nવધુ વખત ચહેરો ધોવો\nત્વચાને નિખરેલી અને સ્વસ્થ રાખવા માટે કેટલાક લોકો વારંવાર ચહેરો ધોતા હોય છે. આવું સૌથી વધારે એ લોકો કરે છે, જેમની ત્વચા તૈલી હોય છે. જોકે ચહેરો વારંવાર ધોવાથી ત્વચા શુષ્ક થઇ શકે છે અને જેમની ત્વચા તૈલી હોય તેમની ત્વચાના તેલનું ઉત્પાદન વધી જાય છે. તેથી દિવસમાં બે વાર ચહેરો ધોવો એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય નુક્સાન\nહાથ ધોયા વગર ચહેરો ધોવાથી હાથમાં રહેલા બેક્ટેરિયા ત્વચામાં ચોંટી જાય છે\nગંદા હાથોથી ચહેરો ધોવો\nમોટાભાગે લોકો ચહેરો ધોતા પહેલાં હાથ ધોવાનું ભૂલી જાય છે. જેના કારણે તમે તમારા ચહેરાને ધુઓ છો તો તમારા હાથમાં રહેલા બેક્ટેરિયા, કીટાણું અને ગંદકી તમારી ત્વચામાં ચોંટી જાય છે, જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ થાય છે. તેથી ચહેરાને ધોતા પહેલાં તમારા હાથને સારી રીતે ધોવાનું રાખો.\nઆગળની સ્લાઇડ્સ પર વાંચો ગરમ પાણીથી ધોવું\nગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે\nગરમ પાણી ત્વચા માટે હાનિકારક હોય છે કારણ કે ત્વચા સંવેદનશીલ હોય છે. ગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે, જેના કારણે ત્વચામાં વિભિન્ન પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ગરમ પાણી સ્વાભાવિક રીતે જરૂરી તેલને ત્વચામાંથી ખતમ કરી નાંખે છે, જે ત્વચાની ઇન્ટિગ્રિટીને જાળવી રાખવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા સુકી અને બેજાન થવા લાગે છે.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો વધુ એક્સફોલિએશન કરવું\nજરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે\nએક્સફોલિએશનનો અર્થ થાય છે ત્વચાની મૃત કોશિકાઓને હટાવવી. રેગ્યુલર એક્સફોલિએશન ત્વચાને નરમ, સ્વસ્થ અને નિખરવામાં મદદ કરે છે, પરંતુ તમે જરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે. તેથી ત્વચાને વધુ એક્સફોલિએટ ન કરવી જોઇએ.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો ડર્ટી વોશિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો\nળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે\nડર્ટી વોશિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો\nજો તમે તમારા ચહેરાને સાફ કરવા માટે રૂમાલ અથવા વોશક્લોથનો ઉપયોગ કરો છો તો એ વસ્તુઓને પણ સાફ રાખવાની જરૂર છે. ગંદા રૂમાલ તમારી ત્વચા પર ગંદકીને ફરીથી જમા કરી શકે છે, જેનાથી તમારી ત્વચાને ઇન્ફેક્શન થઇ શકે છે. તેથી બાળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે, ખંજવાળ અને બળતરાની સમસ્યાથી દૂર રાખે છે.\nત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે\nહાથ ધોયા વગર ચહેરો ધોવાથી હાથમાં રહેલા બેક્ટેરિયા ત્વચામાં ચોંટી જાય છે\nગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે\nજરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે\nળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00479.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/yajuvendr/", "date_download": "2019-03-24T22:17:20Z", "digest": "sha1:FGBUDBTNPG3OH4UTMNHN6MEKBQC6C3KB", "length": 12233, "nlines": 71, "source_domain": "4masti.com", "title": "વિરાટ કોહલી પછી હવે યુજવેન્દ્ર ચહલ પણ કરવા જઈ રહ્યા છે આ બોલિવૂડ હસીના જોડે લગ્ન, જુઓ ફોટોસ |", "raw_content": "\nInteresting વિરાટ કોહલી પછી હવે યુજવેન્દ્ર ચહલ પણ કરવા જઈ રહ્યા છે આ...\nવિરાટ કોહલી પછી હવે યુજવેન્દ્ર ચહલ પણ કરવા જઈ રહ્યા છે આ બોલિવૂડ હસીના જોડે લગ્ન, જુઓ ફોટોસ\nક્રિકેટ અને બોલીવુડનો સબંધ હંમેશા પબ્લીસીટી મેળવા માટે કાઈપણ કરવા નો રહેલો છે. બ���્ને ગ્લેમર ભરેલ દુનિયા છે. કદાચ તેને કારણે જ હંમેશા ક્રિકેટર્સ અને બોલીવુડ કલાકારના અફેયર સાંભળવા મળતા રહે છે. નીના ગુપ્તા અને વેસ્ટઇન્ડીઝ ના ખેલાડી, માધુરી દીક્ષિત અને ક્રિકેટર અજય જાડેજા, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા ઘણા ઉદાહરણ છે જે એ વાત સાબિત કરી રહેલ છે કે ગ્લેમર ભરેલી દુનિયાની બે ઇન્ડસ્ટ્રી વચ્ચેના અફેયર સામાન્ય વાત બની રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ વિરાટ કોહલી અને અનુષ્કા છે.\nભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની જાણીતી હિરોઈન અનુષ્કા શર્મા વર્ષો સુધી એક બીજાને ડેટ કર્યા પછી લગ્ન કરી ચુક્યા છે. હવે યુજવેન્દ્ર ચહલ અને બોલીવુડ હિરોઈન તનિષ્કા કપૂર ના અફેયરના સમાચાર હાલના દિવસોમાં છવાઈ રહેલ છે.\nયુજવેન્દ્ર ચહલ અને બોલીવુડ હિરોઈન તનિષ્કા કપૂર લગ્ન કરવાના છે\nયુજવેન્દ્ર ચહલ ભારતીય ટીમમાં ઘણી મહત્વની ભુમીકા નિભાવી રહેલ છે. ભારતીય ટીમ ઉભરી રહેલ સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલએ અત્યાર સુધી સરસ દેખાવ કરેલ છે. હવે યુજવેન્દ્ર ને લઈને એક ખબર હાલના દિવસોમાં મીડિયા ઉપર છવાયેલ રહેલ છે. આ ખબર તેમના લગ્ન ના છે. આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડ અને ક્રિકેટ નો સબંધ ૧૯ મી સદીથી ચાલતો આવે છે.\nયુવરાજ સિંહ, વિરાટ કોહલી, હરભજન સિંહએ પણ બોલીવુડ હિરોઈનો સાથે લગ્ન કરેલ છે. તેવા માં યુજવેન્દ્ર નું દિલ પણ એક બોલીવુડ ની હિરોઈન ઉપર આવી ગયેલ છે. ભારતીય ટીમના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલ અને બોલીવુડ હિરોઈન તનિષ્કા કપૂર લગ્ન કરવાના છે. આવા સમાચાર હાલના દિવસોમાં શોશ્યલ મીડિયા ઉપર ચાલી રહેલ છે.\nતમને જણાવી આપીએ કે તનિષ્કા કપૂર કન્નડ ફિલ્મોની જાણીતી હિરોઈન છે. કહેવામાં આવે છે કે ચહલ અને તનિષ્કા કપૂરની મુલાકાત એક આઈપીએલ મેચ દરમિયાન થયેલ હતી. ત્યાર પછી થી બન્ને એક બીજાને ડેટ કરી રહેલ છે.\nકોણ છે તનિષ્કા કપૂર\nભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર યુજવેન્દ્ર ચહલ હાલના દિવસોમાં તનિષ્કા ને ડેટ કરી રહેલ છે. તમને જણાવી આપીએ કે તનિષ્કા કપૂર કન્નડ ઇન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હિરોઈન છે. બન્નેને ઘણી વખત એક સાથે જોવા મળેલ છે.\nઆવા સમાચાર પાછળ થોડા સમયથી આ બન્ને એક બીજાને ડેટ પણ કરી રહેલ છે. શોશ્યલ મીડિયા ઉપર પણ તેમણે એક બીજા સાથે વાતચિત કરતા જોવા મળેલ છે. તમને જણાવી આપીએ તનિષ્કાનો જન્મ ૧૬ એપ્રિલ ૧૯૯૪ માં થયેલ છે. તે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને એક જાણીતી હિરો���ન છે.\nઆઈપીએલ ની 11 મી સીરીઝમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા યુજવેન્દ્ર નો દેખાવ અત્યાર સુધી સારો રહેલ છે. આમ તો આ સીઝન માં આરસીબિ એ અત્યાર સુધી ૪ મેચ રમેલ છે, જેમાં માત્ર એક મેચમાં વિજય મેળવેલ છે.\nભલે યુજવેન્દ્ર ચહલ ની ટીમ આઈપીએલ માં અત્યાર સુધી કંઈ ખાસ ન કરી શકી હોય પણ આ બન્નેની પોતાની લવસ્ટોરી ને લઈને સમાચારોમાં છે. તમને જણાવી આપીએ કે યુજવેન્દ્ર ચહલ હરિયાણા નો રહેવાસી છે. હાલના દિવસોના અફેયર ની વાતો એટલા માટે સામે આવેલ છે કેમ કે ચહલ આજકાલ તનુશ્કા ની દરેક પોસ્ટને કોમેન્ટ કરી રહેલ છે. આમ તો બન્નેના લગ્ન અને અફેયરના સમાચારને હજુ સુધી સમર્થન નથી આપવામાં આવેલ.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nધનતેરસને દિવસે આ ૧૨ વસ્તુ માંથી કાઈ ખરીદવાથી ભાગ્ય ૧૫ હજાર...\nભારત એક એવો દેશ છે જ્યાં ઘણી જાતિના લોકો રહે છે. તેના કારણે જ આપણો દેશ દરેક તહેવારને ખુબ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં...\nઆ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 5 સૌથી મોંઘી લેડી સિંગર, સુંદરતામાં આપે...\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી...\nદૂધમાં મધ મિક્ષ કરીને પીવાથી થાય છે આ મોટા ફાયદા વિટામીન...\nગાડી, મોટર, કાર, પક્ષીઓ બધું જ ઠંડીએ જ જમાવી દીધું છે....\nકોઈપણ સ્ટેજ ના કેન્સર હોય રોગીને ચા, ખાંડ, દૂધ અને અનાજ...\n”શિવ ને ભજો દિન ને રાત ભોળા ને ભજો દિન ને...\nSBI પોતાના ATM ઉપર ગ્રાહકોને મફતમાં આપે છે આ ૯ સેવાઓ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vaastav.org/2015/05/%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%AF-%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%97/", "date_download": "2019-03-24T22:04:04Z", "digest": "sha1:QIOTP4LQYVGYIPVNOLE5DG6U4DL4XGVE", "length": 15378, "nlines": 104, "source_domain": "vaastav.org", "title": "Vaastav Foundation – બદલાવ – સમય ની માંગ", "raw_content": "\nબદલાવ – સમય ની માંગ\nપરિવર્તન સંસાર નો નિયમ છે – ગીતા સાર\nતા. 02 – 07 – 2014 ના રોજ માનનીય ઉચ્ચ ન્યાયાલય (Hon’ble Supreme Court of India) એ એક ચુકદો આપ્યો કે ભારતીય કાનૂન (IPC) ની કલમ 498A ની ખુબજ ભારી માત્રા માં પરિણીત પુરુષો ઉપર દુરુપયોગ થઇ રહ્યો છે.\nઆકડાઓ જોઈએ તો જાણવા મળે કે દર ૮ મીનીટે એક પુરૂષ આત્મહત્યા કરી રહ્યો છે.\nમાનનીય ઉચ્ચ ન્યાયાલયે (Hon’ble Supreme Court of India) 498A ની કલમ ને કાનૂની આંતકવાદ (Legal Terrorism) ની ઉપમા આપી અને આ સાથે સાથે હુકુમ પણ આપ્યો કે 498A ની કલમ માં તુરંત અટક કરવામાં ના આવે અને જો પૂરતા સબુતો વિના પોલીસ અટક કરે તો પોલીસ અને મેજીસ્ટ્રેટ ઉપર સુપ્રિમ કોર્ટ ની અવમાનના નો કેસ ચલાવવામાં આવે.\nઆટલા સખ્ત આદેશ બાદ પણ ભારતીય સરકાર અને વિરોધ પક્ષ બંન્ને મૌન ધારણ કરી ને બેઠા છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે ભારત નું ચોથું આધાર સ્તંભ એટલે કે મિડિયા પણ અ વિષય પર મૌન ધારણ કરી ને બેઠું છે.\nસન. 1983 માં બનેલી આ વિવાદિત કલમ 498A નો સદુપયોગ ઓછો પણ દુરુપયોગ ખુબજ ભરી માત્રા માં વધી ગયો છે. 498A , DV Act, 125 Crpc આ કાયદાઓ લિગલ બ્લેકમેલ કરવાની ઈન્ડસ્ટ્રી બની ગયી છે. પૈસા કમાવવાનો સૌથી આસાન ઉપાય આ 498A, DV Act, 125 Crpc દ્વારા મળે છે. આ કલમો દ્વારા પૈસા ની ઉઘરાણી (વસૂલી) કરી સમાધાન કરવામાં આવે છે. સમાધાન કરવા માટે અને કેસ પાછા ખેચવા માટે લાખો, કરોડો રૂપિયા સાથે મિલકત ની માંગણી કરવામાં આવે છે અને આ રીતે પુરુષો ના પરિવાર ને લિગલી બ્લેકમેલ કરવામાં આવે છે.\nલગ્ન જીવન ટકવું કે તૂટી જવું એ ઈશ્વર ને આધીન છે, કોઈ સંબંધ કાયમી નથી હોતા, લગ્ન જો તુટવાના હોય તો ૬૦ વર્ષે પણ તૂટી જાય છે, પણ ફક્ત રાગ દ્વેષ મેં આવી, ખોટા કેસો કરી, પુરુષો ને હેરાન કરવા શું આ અન્યાય નથી \nઅને ખોટા કેસો કરી પૈસા ની માંગણી કરવી, શું એ પુરુષો ના માનવાધિકાર નું હનન નથી\nદરેક તબક્કે ફક્ત પુરુષ જ પૈસા આપે, શું આ માનવાધિકાર નું હનન નથી.\nસ્ત્રી અને પુરુષ પોતાની પસંદગી થી અન્રે મરજી થી જીવનસાથી ની શોધ કરી પરણે છે, અને પરણ્યા પછી બન્ને ની સહમતીથી કુદરતી સહવાસ માણે છે અને બાળક ને દુનિયા માં લાવે છે. પણ જો કોઈ બાબતે લગ્ન જીવન માં ભંગાણ પડે તો ફક્ત ને ફક્ત પુરુષોને જ પૈસા આપવા પડે છે, આવો અન્યાય કેમ \nજો બધું એક બીજાની સહમતી થી અને મરજી થી થયું હોય તો સજા ફક્ત ને ફક્ત પુરુષો ને જ કેમ મળે છે \nશું અ પુરુષો ના માનવાધિકાર હક્કો નું હનન નથી \nસજા ફક્ત પુરુષો ને જ કેમ \nઆજે એકવીસમી સદી માં આપણે સ્ત્રીઓને સમાન હક્ક આપવા માટે ઢંઢેરો પીટીએ છીએ પણ ભારતીય કાનૂન ની અમુક કલમો સ્ત્રીઓ ને અબલા નારી સાથે મોહતાજ અને આત્મનિર્ભય નથી બનવા દેતી. જેવી રીતે કે 125 Crpc, DV Act માં મેન્ટેનેંન્સ (Maintenance) માગી સ્ત્રીઓને પુરુષો ની મોહતાજ બનાવે છે અને આત્મનિર્ભર નથી બનવા દેતી\nજો પુરુષ સ્ત્રી નો ત્યાગ કરે તો ભારતીય સંવિધાન ભરણપોષણ નો અધિકાર સ્ત્રી ને આપે છે, તો જયારે સ્ત્રી પુરુષ નો ત્યાગ કરે ત્યારે પુરુષ ને ભરણપોષણ કેમ નથી મળતું \nસ્ત્રી અને પુરુષ નું લગ્ન જીવન તૂટે તો કેમ પુરુષ ને જ જિમ્મેદાર સમજવામાં આવે છે \nઆજે ઘરેલું હિંસા કાયદો કાયદો એટલે કે DV Act કેમ સાસુ, નણંદ, ભાભી, કાકી, મામી વગેરે સ્ત્રીઓને રક્ષણ નથી અપાતું \nશું પુરુષો ના પરિવાર ઉપર ઘરેલું હિંસા નથી થતી \nઆજે ઘરેલું હિંસા નો શિકાર પુરુષ પણ થાય છે અને એનો પરિવાર પણ, તો આ બધા ને ભારતીય કાનુન કેમ રક્ષણ નથી આપતું \nમહિલા આયોગ કેમ લાખો, કરોડો સાસુ, નણદ, ભાભી, કાકી, મામી, વગેરે સ્ત્રીઓને રક્ષણ નથી આપતું \nમહિલા આયોગ શું ફક્ત ને ફક્ત વહુઓ માટેજ છે \nઅને જો હાં હોય તો મહિલા આયોગ નું નામ જ બદલી નાખવું જોઈએ\nઆજે સ્ત્રીઓ ખોટા ખોટા કેસો કરી સમાધાન કરવા માટે લાખો, કરોડો રૂપિયા માંગતી થયી ગયી છે, તો શું આ વસૂલી નો ધંધો ગેરકાયદેસર ના કહેવાય \nસાથે આ વસૂલી ના પૈસા ઉપર એમને ટેક્ષ ચૂકવવો નથી પડતો, કેમ \nચેસ એક માત્ર એવી રમત છે જેમાં લગ્નનું સાચું પ્રતિબિંબ પડે છે.\nબિચારો રાજા એક જ ચલ ચાલી શકે છે, જયારે રાણી ને નમામ ચાલ ચાલવાની છૂટ છે.\nઆજે ખોટા કેસ ને કારણે પુરુષ પરિવાર ની માન પ્રતિષ્ટા ખોરવાય છે અને શું \nઆપણો ભારતીય કાનૂન ખોટા કેસ કરતી સ્ત્રીઓને સજા કેમ નથી આપતું \nઆજે કોર્ટ માં સ્ત્રીઓ ને 498A માં સંપૂર્ણ ફ્રી માં કેસ લડવાની સગવડ ભારતીય કાનૂન આપે છે અને પુરુષો ને પોતાના ગાંઠ ના પૈસા ખર્ચી વર્ષો સુધી કેસ લડવા પડે છે આવું વાલાદુજુ અને પુરુષો સાથે અછુતપણું કેમ \nસમાન હક્ક નો અર્થ એ થાય ��ે સ્ત્રી અને પુરુષ ને, બન્ને ને એક સમાન સગવડ આપવી, પણ આપણી વ્યવસ્થા પુરુષો ના માનવાધિકાર નું ખુલ્લેઆમ હનન કરે છે અને ફક્ત સ્ત્રીઓને જ તરફેણ કરે છે, આવો અન્યાય કેમ \nસન 1983 ના સમય અનુસાર અને સ્ત્રીઓ ઉપર અત્યાચાર વધ્યા હોવાના કારણે સરકારે 498A ની કલમ બનાવી, અને એ સમયે ઈંટરનેટ, મોબાઈલ , કોમ્યુટર, કલર ટી.વી., ફેસબુક, વ્હોટસઅપ, ટ્વીટર, આવા કોઈ માધ્યમ ન હતા, અને સમય યુગ બંને જુદા હતા. પણ આજે આપડે સન 2015 માં છે સમય બદલાયી ગયો છે, યુગ બદલાયી ગયો છે, દાયકાઓ ગુજરી ગયા છે, પણ 498A નો કાયદો કેમ નથી બદલ્યો \nઆ કાયદો બનાવનાર વ્યક્તિઓ પણ કદાચ મરી ગયા હશે, પણ આજ સુધી આ કાયદો નથી બદલાયો 498A ને કાનૂની આંતકવાદ (Legal Terrorism) અને લીગલ બ્લેકમેંલીંગ નું સાધન કેહવામાં આવે છે. આ કલમ ના કારણે લાખો પુરુષ અને એમના પરીવારે આત્મહત્યા કરી છે. આત્મહત્યા એટલી વધી ગયી છે કે દર ૮ મીનીટે એક પુરુષ આ કલમ 498A ના દુરુપયોગ કારણે આત્મહત્યા કરે છે.\nસ્ત્રી ફક્ત એક ખોટી ફરિયાદ નોંધાવે 498A ની, બસ ભારતીય કાનૂન પુરુષ ના પરિવાર ને આરોપી તરીકે જુવે છે. શું આ માનવાધિકાર નું હનન નથી \nઅને જો આટલા વર્ષો સુધી 498A નો ખોટો કેસ ચાલે અને અંત માં ચુકાદો આવે છે કે કેસ ખોટો હતો ત્યારે ભારતીય કાનૂન તે સ્ત્રી ને ખોટા કેસ કરવાની સજા કેમ નથી આપતી \nસમય સમય ઉપર દરેક કાયદા માં સંશોધન કરી ફેરફાર અને જરૂર મુજબ સુધારા દરેક દેશ કરે છે, પણ ભારત માં પુરુષો ઉપર અત્યાચાર તો જુઓ કે 1983 માં બનેલો કાળો કાયદો આજે પણ પુરુષો ને હેરાન કરવા માટે વપરાય છે. શું આ માનવાધિકાર નો ભંગ નથી \nસાસુ, નણંદ, સસરા, નાનો ભાઈ, મામી, કાકી, જમાઈ, વગેરે તમામ જે પુરુષ પરિવાર સાથે જોડાયેલા હોય એ તમામ ના માનવાધિકાર નું રક્ષણ કરવામાં આવે, અને ખોટા કેસ કરવાવાળી સ્ત્રીઓને પણ સખ્ત સજા કરવામાં આવે અને સાથે સાથે છુટાછેડા (Divorce) ને સ્ત્રી અને પુરુષ માટે આસાન બનાવવામાં આવે, કારણ કે છુટાછેડા અને આસાની થી અને વગર મેહનતે પૈસા કામવા માટે સ્ત્રી પુરુષો ઉપર ખોટા કેસો કરે છે અને માનનીય અદાલત નો બહુમૂલ્ય સમય બગાડે છે અને કર ભરનારા અને સરકાર ની મૂડી પણ બગાડે છે.\nસમય આવી ગયો છે કે 498A ની સાથે ભારતીય લગ્ન ને લગતા તમામ કાયદાઓનું સંસોધન કરવા માં આવે અને નવેસર થી દરેક કાયદાઓ ઉપર સંશોધન કરી , પુરુષો ના માનવાધિકાર નું ધ્યાન રાખવામાં આવે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-IFTM-read-stephen-hawking-warning-which-gave-before-death-gujarati-news-5830043-PHO.html", "date_download": "2019-03-24T22:00:41Z", "digest": "sha1:XPSXH3LGCPGXHHG4WGIH3J7GTLJWYW7V", "length": 9779, "nlines": 102, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Read Stephen Hawking warning which gave before death|મૃત્યુ પહેલા હોકિંગ્સે કરી'તી આ ભવિષ્યવાણી, જાણો હવે કેટલા વર્ષ જીવશે માનવજાત?", "raw_content": "\nમૃત્યુ પહેલા હોકિંગ્સે કરી'તી આ ભવિષ્યવાણી, જાણો હવે કેટલા વર્ષ જીવશે માનવજાત\nહોકિંગ્સે ઘણા રિસર્ચ કર્યા છે, પરંતુ તેમની આ વાતે દુનિયાને હચમચાવી દીધી\nઈન્ટરનેશનલ ડેસ્કઃ બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેની થિયરમાં ટ્વિસ્ટ લાવનારા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સનું 76 વર્ષની વયે નિધન થયું છે. સ્ટીફન હોકિંગ્સે તેમના જીવનમાં ઘણા રિસર્ચ કર્યા છે, પરંતુ તેમની એક વાતે દુનિયાને હચમચાવી દીધી હતી, જ્યારે તેમણે સમગ્ર માનવજાતિને ચેતવણી આપતા કહ્યું હતું કે, પોતાનો જીવ બચાવવા માટે દરેક વ્યક્તિ 100 વર્ષની અંદર પૃથ્વી છોડીને અન્ય કોઈ ગ્રહ પર જતા રહેવું જોઈએ.\nતેમણે જણાવ્યું હતું કે, એક બોલ લો અને તેની ચારે તરફ કપડું બાંધી દો. હવે તેને પેટ્રોલમાં ડૂબાડો. હવે જ્યારે આ બોલ પર આગ લગાડવવામાં આવશે તો દરેક ખૂણામાં આગ લાગી જશે જેને આપણે કહીશું આગનો ગોળો. 600 વર્ષમાં ધરતી આવો જ આગનો ગોળો બની જશે. તમને કદાચ 600 વર્ષ દૂર લાગશે પરંતુ તમને જણાવી દઈએ કે સમય બહુ ઝડપથી જતો રહે છે.\nઆગળ વાંચો, તેમણે આવી ભવિષ્યવાણી શા માટે કરી હતી...\nહોકિંગ્સે જણાવ્યું હતું કે, જ્યારે ધરતી આગનો ગોળો બની જશે, ત્યારે માનવ નહી પરંતુ માનતજાત ખતમ થઈ જશે. માનવીએ કોઈ અન્ય ગ્રહ પર નવી દુનિયા શોધવી પડશે. જો આમ ન કર્યું તો કોઈ નહીં બચી શકે. જેના પાછળનું કારણ છે ધરતીની બદલાતી પરિસ્થિતિ. વસ્તી વધી રહી છે, જંગલો ઘટી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત માટે ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધાની ધરતી ગરમ થઈ રહી છે. ક્લાઈમેટ ચેન્જ ઝડપથી આ સ્થિતિ બગાડી રહી છે.\nઆ વાતનો દાવો તેમણે એક ડોક્યુમેન્ટ્રી 'એક્પેડિશ ન્યૂ અર્થ'માં કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, માનવજાતિને જો જીવંત રહેવું છે તો તેમને કોઈ અન્ય જગ્યાએ જીવનની શોધ કરવી પડશે. હોકિંગ્સે ચેતવણી આપતા કહ્યું હતું કે, ટેક્નિકલ વિકાસની સાથે મળીને માનવની આક્રમકતા વધારે જોખમી થઈ ગઈ છે. પ્રવૃતિ પરમાણું કે જૈવિક યુદ્ધ દ્વારા તે આપણા બધાનો વિનાશ કરી શકે છે. તેમનું કહેવું હતું કે, એક વૈશ્વિક સરકાર જ આપણને તેમાંથી બચાવી શકે છે. તેમણે કહ્યું કે, માનવ તરીકે પ્��જાતિ જીવંત રહેવાની યોગ્યતા ગુમાવી શકે છે.\nમાત્ર 21 વર્ષની ઉંમરે સ્ટીફનને એક ભયંકર બીમારી એમયોટ્રોફિક લેટરલ સેલેરોસિસ (amyotrophic lateral sclerosis)એ તેમને ઝપેટમાં લઈ લીધા હતા. સામાન્ય રીતે આ બીમારી 5 વર્ષમાં જીવ લઈ લે છે. બીમારી સામે આવ્યા બાદ ડોક્ટરોએ પણ તેમને કહ્યું હતું કે, તેઓ 2 વર્ષથી વધારે નહી જીવી શકે, પરંતુ 50થી વધારે વર્ષ જીવંત રહ્યા તે દરમિયાન હોકિંગ્સે તેમના ડોક્ટરની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી દીધી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00480.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/gujarat/rajkot", "date_download": "2019-03-24T21:27:23Z", "digest": "sha1:YZOY3A5YJAJ3QMKHXIYPNSCJB2YLGKFB", "length": 8345, "nlines": 96, "source_domain": "instanews24x7.com", "title": "Rajkot - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nહાર્દિક પટેલ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ચુક્યો છે અને આગામી 2019ની લોકસભાની ચૂંટણી જામનગરથી લડવાનો છે તેવી પોતે જાહેરાતો કરી રહ્યો છે. ત્યારે મંગળવારે જામનગરના ધ્રોલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા હાર્દિક પટેલનો વિરોધ કરયો હતો. રસ્તાઓ પર હાર્દિક ગદ્દાર.. કેમ તેના કારણો દર્શાવતા બેનરો લાગ્યા હતા.\nદેવાળિયા અનિલ અંબાણીની કંપની રાજકોટમાં નવું એરપોર્ટ બનાવશે, રૂ.648 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો\nઆ પ્રોજેકટ માટે લાર્સન એન્ડ ટરબો,દિલિપ બિલ્ડકોન અને ગાયત્રી સહિતની નવ જેટલી કંપનીઓએ અરજી કરી હતી\n1405 કરોડના ખર્ચે બનનારા હિરાસર એરપોર્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી\nરાજકોટથી 27 કિલોમીટર દૂર આવેલા હિરાસર ખાતે રાજકોટ ગ્રીનફિલ્ડ\nશંકરસિંહે કહ્યું ખેડૂતો અને યુવાનો સરકારથી દુખી છો તો જસદણમાં કોંગ્રેસને મત આપવાનો 'અવસર'\nરાજકોટ શહેરના ક્રિષ્ના પાર્ક ખાતે આજે શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ખેડૂત આગેવાનો અને યુવાનો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં શંકરસિંહે ખેડૂતોની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોની હાલત માટે ભાજપ સરકાર જવાબદાર છે. તેમજ જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફી પ્રચાર કરીશ. ખેડૂતો અને યુવાનો જો તમે આ સરકારથી દુખી છો તો જસદણમાં કોંગ્રેસને મત આપવાનો 'અવસર' છે.\nસાચું બોલવા પર લોકોને જેલમાં નાખશો, તો તે ઓછી પડી જશે: કમલ હસન\nપ્રિયંકા ચોપડા બની યૂનીસેફની ગ્લોબલ ગુડવીલ એમ્બેસેડર.\nNCERT પુસ્તકમાં ફેરફાર, ગુજરાત રમખાણ માટે 'એન્ટિ મુસ્લિમ' નહીં લખાય\nઆ છે પટ્ટાથી હોટલ નોકરોને ક્રુરતાથી મારનારા 4 પોલીસવાળા, ધરપકડ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94950", "date_download": "2019-03-24T22:05:58Z", "digest": "sha1:WIOJYINBMRVVH7PWJMF4A7ZXQOSC35IR", "length": 16642, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "નવા કારપેટ વેરા સામે બે મહીનામાં વાંધા અરજી કરવી જરૂરી", "raw_content": "\nનવા કારપેટ વેરા સામે બે મહીનામાં વાંધા અરજી કરવી જરૂરી\nચેમ્બરના પ્રમુખ મંત્રી દ્વારા અપીલ\nરાજકોટ તા ૧૪ : નવા કરવેરાસામે બે મહીનામાં વાંધા અરજી કરવી જરૂરી છે. આ અંગે ચેમ્બરની યાદી જણાવે છે કે તાનેતરમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા તા. ૧-૪-૨૦૧૮ થી અમલી બને તે રીતે હૈયાત મિલ્કતવેરાની છસુલાત પધ્ધતિમાં ફેરફાર કરેલ છે. આ નવી પધ્ધતિ રાજકોટ શહેરમાં મિલ્કત ધરાવતા વેપાર-ઉદ્યો�� સાથે સંકળાયેલ એકમોના વિશાળ વર્ગને સ્પર્ષતી હોવાથી તા. ૧-૪-૨૦૧૮ થી અમલી બનેલી નવી મિલ્કત વેરા વસુલાત પધ્ધતિ મુજબ ભરવા પાત્ર વેરા અંગે ખરાઇ કરી લેવા અને મિલ્કત વેરાના જુના દર અને નવા દર અંગે ફેરફાર ને પાત્ર હોય તો તે અંગે વાંધા અરજી ઓન લાઇન અથવા લેખિતમાં બે માસની સમય મર્યાદામાં રાજકોટ મ્યુનિશીપલ કોર્પોરેશન કચેરીએ કરવી જરૂરી છે.તેમ ચેમ્બર પ્રમુખ શિવલાલભાઇ બારસીયા તથા માનદ્ સહમંત્રી વી.પી. વૈષ્ણવ એે અખબારી યાદીમાં જણાવ્યુ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST\nવાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST\nસુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST\nજો તાજમહલને વક્ફ બોર્ડની મિલ્કત માનવામાં આવે છે તો ભવિષ્યમાં લાલકિલ્લા અને ફતેહપુર સિકરી પર દાવો કરશે access_time 1:20 am IST\nચીનમાં બે વર્ષના બાળકના દિમાગમાં 7 ઇંચ અંદર નુડલ્સ ખાવાની ચોપસ્ટીક ઘુસી ગઈ access_time 12:00 am IST\n૨૦૦૦ રૂપિયાની ૬ લાખ ૭૦ હજાર કરોડની નોટ છે access_time 7:47 pm IST\nઉચાપત કેસમાં શ્રીમાળીસોની યુવક મંડળીના ખજાનચીની જામીન અરજી રદ access_time 4:14 pm IST\nમાલધારી સોસાયટીમાં અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધ access_time 11:42 am IST\nIOC દ્વારા અંધ અપંગ વૃદ્ધાશ્રમને ચેક અર્પણ access_time 3:57 pm IST\nપડધરીના હડમતીયામાં અઢાર વર્ષની ભુરીનો ઝેર પી આપઘાત access_time 11:43 am IST\nકાલાવડની પ્રજાનું આરોગ્ય જળવાય રહે તે માટે શુદ્ધ પાણી આપવા સત્તાધીશો સમક્ષ કરાયેલ રજૂઆત access_time 11:35 am IST\nભાયાવદર સહકારી મંડળીના સભ્યના પરિવારને અકસ્માત સહાય અર્પણ access_time 11:36 am IST\nરસ્તાની સફાઈ બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મહેમદાવાદમાં દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ access_time 4:35 pm IST\nસુરતના પાંડેસરાની દુષ્‍કર્મ હત્‍યા પ્રકરણમાં આરોપીઓને ઝડપી લેવા માટે 300 પોલીસ જવાનોની ટીમ તપાસમાં જોતરાઇઃ સીસીટીવી ફુટેજને આધારે શંકાસ્‍પદ હિલચાલ ઉપર નજર access_time 7:16 pm IST\nવસો તાલુકાના કરોલી નગરીમાંથી ખેડા પોલીસે 1.11 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો access_time 4:35 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00481.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/cbse-issued-basic-and-standard-levels-of-mathematics-for-class-x-students-in-board-examination-043978.html?ref=60sec", "date_download": "2019-03-24T21:13:55Z", "digest": "sha1:KTFJMGIZ5NYHXMG6DEY4RWNEPSTQZWPN", "length": 11042, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "CBSE ના 10માં ધોરણના છાત્રોને મેથ્સના પેપરમાં મળશે બે વિકલ્પ | CBSE issued basic and standard levels of Mathematics for Class X students for Board Examinations 2020 - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડ���ે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nCBSE ના 10માં ધોરણના છાત્રોને મેથ્સના પેપરમાં મળશે બે વિકલ્પ\nસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ના દસમાંના છાત્રોને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે. સીબીએસઈ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. દસમાંના છાત્રોને ગણિત વિષયના બે સ્તરોમાંથી એક પસંદ કરવાનો મોકો મળશે. નોટિફિકેશન મુજબ પહેલા દસમાનું ગણિતનું લેવલ વર્તમાન લેવલ જ હશે પરંતુ બીજુ લેવલ આનાથી સરળ રાખવામાં આવશે.\nવર્ષ 2019-20ના સત્રથી દસમાંના છાત્રોને આ સુવિધા મળશે. ગણિતના વર્તમાન લેવલને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ લેવલનું નામ આપવામાં આવ્યુ છે જ્યારે સરળ લેવલને મેથેમેટિક્સ બેઝિકના નામથી ઓળખવામાં આવશે. સીબીએસઈ છાત્ર આ બંને લેવલમાંથી એકને પસંદ કરી શકે છે. આ પસંદગી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કરવામાં આવી શકે છે. છાત્રોમાં ગણિત વિષયની પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.\nગણિતનું બેઝિક લેવલનું પેપર સરળ હશે. તે ખાસ કરીને એ છાત્રોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યુ છે જે આગળ ગણિતનો અભ્યાસ કરવા નથી ઈચ્છતા અને વિષયને થોડો સરળ ઈચ્છે છે. જો છાત્રને આગળ કોમર્સ કે વિજ્ઞાન વિષયમાં ગણિત સાથે અભ્યાસ કરવો છે તો તેણે મેથ્સના સ્ટાડન્ડર્ડ લેવલની એક્ઝામ પાસ કરવી પડશે. છાત્રને દસમા પછચી ગણિતનો અભ્યાસ જેમ કે કોમર્સ, સાયન્સ વગેરે વિષયો સાથે નથી કરવો અને આર્ટ્સ તરફ જવુ છે તો તે બેઝિક લેવલ લઈ શકે છે. ગણિતના બંને સિલેબસ માટે ક્લાસરૂમ અને અભ્યાસની રીત એક જ રહેશે.\nઆ પણ વાંચોઃ કેનાડા આગામી 3 વર્ષમાં આપશે 10 લાખથી વધુ લોકોને શરણ\nઆવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થશે CBSE 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ\nપ્રકાશ જાવડેકરનું એલાન, વર્ષમાં બે વાર થશે NEET અને JEE ની પરીક્ષા\nCBSE ધોરણ 10 નું પરિણામ આજે સાંજે 4 વાગે જાહેર થશે\nCBSE 12th નું પરિણામ જાહેર, 83.1% પરિણામ, નોઈડાની મેઘના બની ટોપર\nઆજે CBSE 12th ના પરિણામો, આ રીતે જુઓ\nCBSE બોર્ડે કરી ઘોષણા, 10-12નું પરિણામ આવશે આ દિવસે\nબ્લૂવ્હેલ ગેમ પર CBSE બોર્ડ અને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા\nNEET 2017 : સુપ્રીમ કોર્ટે કહ્યું CBSE જાહેર કરે પરિણામ\n99.6% સાથે નોયડાની રક્ષા ગોપાલે CBSEમાં કર્યું ટોપ\nCBSE 12th Result 2017: સીબીએસઇના 12માં ધોરણનું પરિણામ આજે\nશું આજે જાહેર ��હીં થાય ધો.12 CBSE ના પરિણામો\nરાજકોટમાં 40 જેટલી શાળાની માન્યતા થઈ શકે રદ\ncbse mathematics student board examination education delhi સીબીએસઈ મેથેમેટિક્સ છાત્ર બોર્ડ એક્ઝામ શિક્ષણ દિલ્હી\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94951", "date_download": "2019-03-24T22:03:41Z", "digest": "sha1:LYFFYKJZNVDP67TTC4ACW3LOTAK5BKCD", "length": 16078, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "નાનકડા બાળકની કાલી-ઘેલી લાગણી સી.એમ.ને સ્પર્શી ગઇ !!", "raw_content": "\nનાનકડા બાળકની કાલી-ઘેલી લાગણી સી.એમ.ને સ્પર્શી ગઇ \nકેમ છો રૂપાણી સાહેબ : ગઇ સાંજે મયુરનગર ખાતે ભાજપ અગ્રણી ભૂપત બોદરને માતુશ્રીના અવશાનના કારણે શાંત્વના પાઠવવા ગયેલા મુખ્યમંત્રી વિજયભાઇ જયારે પરત ફરતા હતાં ત્યારે શેરીમાં નાનાકડા બાળકે અવાજ દીધો કે કેમ છે રૂપાણી સાહેબ વાત કાને પડતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી ગાડીમાં બેસતા હતા, પરંતુ રોકાઇ જઇને નાનકડા બાળકની લાગણીનો પત્યુતર આપવા સામે ચાલી તેની પાસે ગયા તો નાનકડા બાળકે વધુ એક વાર એવી લાગણી વ્યકત કરી કે તમારી સાથે મારે સેલ્ફી લેવી છે. કમાન્ડો અને સુરક્ષા કર્મીઓએ આનાકાની કરી, પરંતુ રાજકોટના ધારાસભ્ય વિજયભાઇએ ના ભાઇ મારા નાનકડા પ્રશંસકની ઇચ્છા પૂરી કરવા દયો અને ાનાકડા બાળકના વાલીએ મુખ્યમંત્રી સાથે બાળકની સેલ્ફી લીધી હતી જે સમયને અમારા ફોટોગ્રાફર સંદિપ બગથરીયાએ કેમેરામાં કેદ કરી લીધો હતો.(૮.પ)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઅમદાવાદ:રાજ્યના પુર્વ ઇન્ચાર્જ DGP પી.પી.પાન્ડેની પાસપોર્ટ પરત આપવાની અરજી CBI કોર્ટે માન્ય રાખી: CBI કોર્ટે 2 મહિના માટે પાન્ડેને પાસપોર્ટ પરત કરવા કર્યો આદેશ: પી.પી.પાન્ડેએ USA જવા માટે પરત માગ્યો હતો પાસપોર્ટ access_time 1:28 am IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nદૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST\nરાજનાથસિંહની બે દિવસીય દીવની મુલાકાતે આવી રહ્યા છેઃ વણાંકબારામાં તડામાર તૈયારીઓ access_time 12:56 pm IST\nપાકિસ્તાન ફરીવાર બેનકાબ :ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ અને હાફિઝ સઈદની તસ્વીર બહાર આવી access_time 12:24 am IST\nગુજરાત સહિત ૪ રાજ્યોના ATMમાં નાણાનો દુષ્કાળ access_time 11:26 am IST\nસદ્ગુરૂ આશ્રમ દ્વારા ગામેગામ નેત્રયજ્ઞો access_time 2:45 pm IST\nસુખસાગર સોસાયટીમાં બીજા માળેથી પડી ��તાં રજપૂત મહિલા જયશ્રીબેનના પ્રાણ નીકળી ગયા access_time 4:23 pm IST\nઅંદરના ઉંડા અભ્યાસ દ્વારા જ ધર્મ શું કહેવા માંગે છે તે જાણી શકાયઃ નાની ઉંમરે નક્કી કરાયેલ ફિલ્ડ તમને વિશેષ પ્રોગ્રેસ આપે છેઃ મુમુક્ષુ સૌરવ શાહ 'અકિલા'ના આંગણે access_time 4:21 pm IST\nસૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપઃ અમરેલીમાં સૌથી વધુ ગરમી-મહતમ તાપમાન ૪૨.૨ ડિગ્રીઃ રાજકોટ ૪૧.૫ ડિગ્રી access_time 7:58 pm IST\nઆદિત્યાણામા ડબલ મર્ડરના ૫ આરોપીઓને ૧૫'દીના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજ access_time 2:46 pm IST\nકાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહંતો જોડાશે access_time 11:31 am IST\nનર્મદા બચાવોના બેનર હેઠળ ભરૂચમાં માછીમાર સમાજની વિશાળ રેલી :કાળા વાવટા ફરકાવી સુત્રોચાર કર્યા access_time 12:02 am IST\nઅમદાવાદના સેટેલાઈટમાં યુવતીઓની છેડતી થતા વેપારીઓનો ઉગ્ર આંદોલન access_time 4:29 pm IST\nઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ access_time 12:29 am IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે access_time 2:18 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nઆમિર ખાને ફિલ્મ મોગલની સ્ક્રિપ્ટમાં કર્યા સુધારા access_time 4:50 pm IST\nમેરી આ��ીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.pricedekho.com/gu/laptops/lenovo-ideapad-100s-14-14-hd-intel-celeron-n3060-2gb-memory-32gb-emmc-blue-price-pqULdg.html", "date_download": "2019-03-24T22:14:00Z", "digest": "sha1:EKGPD5U2EBKQGLQJ6W4PTELL2ZNFNX6L", "length": 14503, "nlines": 319, "source_domain": "www.pricedekho.com", "title": "સાથેલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ ભાવ India ઓફર્સ & પૂર્ણ વિશિષ્ટતાઓ | PriceDekho.com", "raw_content": "કુપન્સ, સોદા અને Cashback ઓફર્સ\nમોબાઇલ, કેમેરા અને ગેજેટ્સ\nલેપટોપ, પીસી છે, ગેમિંગ અને એસેસરીઝ\nકેમેરા, લેંસ અને એસેસરીઝ\nટીવી અને મનોરંજન ઉપકરણો\nઘર & કિચન એપ્લાયન્સિસ\nઘર સરંજામ, રસોડું & Furnishing\nબાળકો અને બેબી પ્રોડક્ટ્સ\nરમતગમત, ફિટનેસ અને આરોગ્ય\nપુસ્તકો, સ્ટેશનરી, ભેટ & મીડિયા\nપોઇન્ટ & શૂટ કેમેરા\nવોશિંગ મશીન્સ & Dryers\nપાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર\nવેક્યુમ & વિંડોમાં ક્લીનર્સ\nJuicer મિક્સર & ગ્રાઇન્ડરનો\nચંપલની & ફ્લિપ નિષ્ફળ ફિલ્મો\nકાર સલામતી અને સુરક્ષા\n100 સીસી -150 સીસી\n150 સીસી -200 સીસી\n200 સીસી 250 સીસી\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ\n* એક 80% તક કે ભાવ આગામી 3 અઠવાડિયામાં 10% દ્વારા પડી શકે છે\nમેળવો ઇન્સ્ટન્ટ ભાવ ડ્રોપ ઇમેઇલ / એસએમએસ\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ\nઉપરના કોષ્ટકમાં લીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ નાભાવ Indian Rupee છે.\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ નવીનતમ ભાવ Mar 01, 2019પર મેળવી હતી\nPriceDekho માલ ઉપર વેચનાર કોઈપણ દ્વારા વેચવામાં માટે જવાબદાર નથી.\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ ભાવમાં નિયમિતપણે બદલાતી રહે છે. કૃપા કરીને અમારી સાઇટ ચકાસણી લીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ નવીનતમ ભાવ શોધવા પર રાખો.\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ - વપરાશકર્તા સમીક્ષાઓ\nગુડ , પર 1 રેટિંગ્સ\nઅનુભવશેર લખો એક સમીક્ષા\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ - ઇતિહાસ\n તમે લગભગ ત્યાં જ છો.\nલીનોવા ���ડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ વિશિષ્ટતાઓ\nપ્રોસેસર ટીપે Celeron N3060\nપ્રોસેસર કલોક સ્પીડ 1.60 GHz\nપ્રોસેસર ગેનેરેશન 3rd Gen\nસ્ક્રીન સીઝે 14 Inches\nહદ્દ કૅપેસિટી 32 GB\nલેપટોપ વેઈટ 1.43 Kg\nઓપરેટિંગ સિસ્ટમ Windows 10 Home\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\n( 1 સમીક્ષાઓ )\nલીનોવા ઈડિયાપદ ૧૦૦સ 14 હદ ઇન્ટેલ સેલરોન નઁ૩૦૬૦ ૨ગબ મેમરી ૩૨ગબ એમસી બ્લુ\n3/5 (1 રેટિંગ્સ )\nઝડપી કડીઓ અમારા વિશે અમારો સંપર્ક કરો ટી એન્ડ સી ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો માતાનો\nકોપીરાઇટ © 2008-2019 દ્વારા ગિરનાર સોફ્ટવેર પ્રા સંચાલિત. લિમિટેડ સર્વાધિકાર સુરક્ષિત.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00482.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94952", "date_download": "2019-03-24T22:01:47Z", "digest": "sha1:IY6VWYM26RMGLCHGGMCR5E3E7MGGSL3S", "length": 28181, "nlines": 131, "source_domain": "www.akilanews.com", "title": "કોંગ્રેસમાં હોંશભેર કામ કરવા માંગતા યુવાનોને મળશે તકઃ ચાવડા", "raw_content": "\nકોંગ્રેસમાં હોંશભેર કામ કરવા માંગતા યુવાનોને મળશે તકઃ ચાવડા\nસૌરાષ્ટ્રમાં સોમનાથદાદાને મસ્તક નમાવી જનસંપર્ક અભિયાન આદરનાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇની અકિલા સાથે મુકત મને 'લાઇવ' ચર્ચાઃ ભાજપના રર વર્ષના શાસનમાં સૌને માત્ર તકલીફો જ મળીઃ સૌ ખભ્ભે-ખભ્ભા મિલાવી કામ કરે તેવું વાતાવરણ ઉભું કરીશું: કોંગી કાર્યકર 'પ્રજામિત્ર' બનશે\nઅકિલાના આંગણે અમિતભાઇ ચાવડા : ૨૦૧૯ માં કોંગ્રેસ નવપલ્લવિત થઇ લડાઇ આપશેઃ રાજકોટ : તાજેતરમાં ગુજરાત કોંગ્રેસની ધુરા સંભાળનાર કોંગ્રેસના યુવા રાજય અધ્યક્ષ શ્રી અમિતભાઇ ચાવડા અને કોંગી આગેવાનો અકિલાની પારિવારીક શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.\nઅકિલાના આમંત્રણને માન આપી ખાસ પધારેલા શ્રી અમિતભાઇનું કાઠીયાવાડની પરંપરા મુજબ ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણીઓ - જસદણના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ બાવળીયા, માણાવદરના ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડા તથા રાજકોટ કોંગ્રેસના તેજતર્રાર પ્રમુખ શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ પણ આવ્યા હતા.\nશ્રી અમિતભાઇએ અકિલાના ફેસબુક- લાઇવના હજારો શ્રોતાઓ સમક્ષની લાઇવ મુલાકાતમાં અનેકવિધ પ્રશ્નોની મુકતમને ચર્ચા કરી હતી. તેઓએ કહેલ કે ૨૦૧૯ ની ચુંટણી માટે ગુજરાત કોંગ્રેસ તમામ મતભેદો ભુલી ખભ્ભે ખભ્ભા મિલાવી ભાજપની ભાગલાવાદી વિકાસ વિરોધી સરકારને પરાસ્ત કરશે.\nઉપરાંત કોંગ્રેસમાં જ રહી એકતાને તોડી રહેલા લોકોની સામે પક્ષ હળવાશથી નહી વર્તે તેવા નિર્દેશ પણ શ્રી અમિતભાઇ ચાવડાએ આ મુલાકાત દરમિયાન આપ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)\nરાજકોટ, તા., ૧૬: સૌરાષ્ટ્રમાં જનસંપર્ક અભિયાનનો ગઇકાલે સોમનાથદાદાને મસ્તક નમાવી આરંભ કરનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા આજે જીલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે સંગઠન કાર્યક્રમ માટે રાજકોટ આવ્યા હતા. કાર્યક્રમ અગાઉ અકિલા પરિવાર સાથેના વર્ષો જુના પારાવારીક સંબંધોના નાતે અકિલા કાર્યાલય ખાતે પધાર્યા હતા અને અકિલાના મોભી કિરીટભાઇ સાથે 'લાઇવ' ચર્ચામાં જુના સંસ્મરણો વાગોળ્યા હતા અને કોંગ્રેસની કાયાપલટ માટેની મક્કમ કટીબધ્ધતા પણ વ્યકત કરી હતી.\n'અકિલા ફેસબુક લાઇવ' દરમિયાન અમિતભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં પ્રજાએ કોંગ્રેસને અગાઉ કરતા સારો જનાદેશ આપ્યો છે.જેમાં ગ્રામિણ વિસ્તારોમાં સારા આશિર્વાદ મળ્યા છે, પણ શહેરી વિસ્તારોમાં ભાજપે ધાર્મિક ધૃવિકરણ ઉભુ કરવાને કારણે કયાંક સંગઠન જરૂર નબળુ પુરવાર થયું છે...રાહુલજીએ સંગઠનની પુનઃ રચનાની જવાબદારી સોંપી હોવાથી આવનારા સમયમાં પરેશભાઇ ધાનાણી સાથે મળી ગુજરાતના તમામ જીલ્લાઓનો પ્રવાસ કરવાને પ્રાથમિકતા આપશુ.જેની શરૂઆત ઉત્તર ગુજરાતમાં માં અંબાજીના દર્શન કરી અને સૌરાષ્ટ્રમાં પણ સોમનાથદાદાના દર્શન કર્યા બાદ કરી દેવાઇ છે.આવનારા સમયમાં પક્ષનું સંગઠન મજબુત બનાવાશે, જેમાં બુથ લેવલે ધ્યાન અપાશે.એવી જ રીતે તાલુકા અને જીલ્લા લેવલે પણ સંગઠનશકિત વિકસાવાશે.\nવધુમાં જણાવ્યુ હતુ કે, હોંશભેર કામ કરવા માંગતા યુવાનોને તક મળશે...યુવાનોની શકિતના ઉપયોગથી પક્ષની વિચારધારા દરેકે દરેક બુથ લેવલ સુધી પહોંચશે.\nતો, કોંગ્રેમાં અવાર-નવાર કાર્યકરોમાં પ્રસરેલી રહેલી નારજગી અને વિરોધી સુર વિશે વર્ણવ્યુ હતુ કે, સતત કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા ચુંટાયેલી પાંખના સભ્યો પાસેથી ખુલાસા મંગાશે, જો યોગ્ય કારણ નહિ હોય તો પક્ષ પગલા લેતા પણ અચકાશે નહિ.\nજુથવાદ મુદેના સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, ભાજપ તાનાશાહીથી ચાલે છે, જયારે કોંગ્રેસમાં આંતરિક લોકશાહી ખુબ મજબુત છે.વિચારભેદ હોય, મતભેદ હોય પણ કોંગ્રેસમાં મનભેદ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.જે કોઇ જગ્યાએ કામ કરવાની પધ્ધતિ જુદી જણ���શે ત્યાં પણ સૌને એક કરવાના પુરા પ્રયાસો થવાના છે.\nજુથવાદના નામે કોંગ્રેસને બદનામ કરવામાં આવી હોવાનું કહી અમિતભાઇ ચાવડાએ ઉમેર્યુ હતુ કે, હવે યુવા પેઢી દ્વારા તમામને જોડીને ચોકકસ નીતિ સાથે આગળ વધીશુ.જુથવાદ નહિ, પણ બુથવાદને ધ્યાનમાં રખાશે.સૌરાષ્ટ્રના પ્રવાસમાં સામે આવેલી પરિસ્થિતિને ટાંકીને જણાવ્યુ હતુ કે , તમામ સરકારી કચેરીઓ ભાજપની ઓફિસો બની છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ દિવસે દિવસે કથળતી જાય છે.પોલીસ અધિકારીઓ પણ ભાજપના કાર્યકરો હોય ેએમ વર્તી રહયાનો પણ લોકો કહેતા સંભળાતા હતા.ખેડુતો પણ ખુબ દુઃખી છે.જણસીના પુરતા ભાવ નથી મળતા, સિંચાઇ-પીવાના પાણીની સમસ્યા પણ ચારેકોર છે.તો, બેરોજગારી જેવા અનેક પ્રશ્નોને ઉકેલવામાં સરકાર સાવ નિષ્ફળ નિવડી છે ત્યારે કોંગ્રેસ તમામ પ્રશ્નોને વાચા આપવા સાથે સાથે સંગઠન માળખાને મજબુત કરવા મુદે આગળ વધશે.\nઉપરાંત પાટીદાર અનામત મામલે જણાવ્યુ હતુ કે, આંદોલન ખરેખર ભાજપની નિષ્ફળતામાંથી જ ઉદભવ્યું છે.શિક્ષણનું વેપારીકરણ થયું એટલે અભ્યાસ કરતા છાત્રો, વાલીઓમાં જરૂર નિરાસા,અસંતોષનો ભાવ ઉભો થયો છે.હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન શરૂઆત થઇ ત્યારથી કોંગ્રેસનું સ્ટેન્ડ રહયુ છે, એસસી, એસટી,ઓબીસીના અનામતની જોગવાઇમાં કોઇ પણ જાતનો બદલાવ કર્ર્યા વિના જ બિન અનામત વર્ગમાં આવતા તમામ સમાજોને ૨૦ ટકા અનામત આપવી જોઇએ.જે મુદે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વિધાયક પણ લેવામાં આવ્યુ હતુ.\nસાથે સાથે ૨૦૧૯ની ચુંટણીમાં કોંગ્રેસ કયાં મુદા ઉપર લડશે ના જવાબમાં જણાવ્યુ હતુ કે, મુદા તો અનેક, પણ ભાજપે ૨૦૧૪માં જે વાયદા-વચન આપ્યા'તા, એમાંથી પાંચ વર્ષમાં એક પણ વાયદો કે વચન નથી પાળ્યુ ત્યારે ખેડુતો, યુવાનો,બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવા તમામ પ્રશ્નો ઉઠાવવામાં આવશે, જેમાં કોંગ્રેસ જરૂર જનતાના આર્શિવાદ મેળવી વિજયી બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.\nજયારે માળખા બાબતે જણાવ્યુ હતુ કે, રાહુલજીએ દેશમાં બદલાવની રાજનીતિ શરૂ કરી છે, બદલાવ કોંગ્રેસના સંગઠન અને કાર્યપ્રણાલીમાં જોવા મળશે.અમારી અનેક એવા અનુભવી સિનિયર આગેવાનો છે, જેમને સાશન,સંગઠન અને વહીવટનો ખુબ અનુભવ છે એવા તમામનો પણ અનુભવ,માર્ગદર્શન લેવા સાથે સાથે લઇ નવા ચહેરાઓને કામ કરવાની તક પણ અપાશે.\nએવી જ રીતે દર્શકના પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે, કોંગ્રેસ પક્ષની શરૂઆત એક વિચારધારાથી થઇ ��તી.આંદોલન અને વિચારધારાએ દેશને આઝાદી પણ અપાવી છે.આઝાદીની લડાઇમાં પણ પ્રથમ હરોળમાં કોંગ્રેસના આગેવાનો જ હતા...દેશની એકતા, અખંડિતતા માટે પણ તમામ જાતિ-ધર્મ અને વિસ્તારના લોકોને સાથે રાખી મહાસતા શોધી....રાજીવજી હોય કે ઇન્દીરાજી જેવા અનેક નેતાઓએ દેશની સુરક્ષા કાજે પોતાના જીવના પણ બલિદાન આપ્યા છે.કોંગ્રેસની વિચારધારા છે કે, તમામ જાતિ-ધર્મ અને વિસ્તારના લોકોને સાથે રાખવી.\nએવી જ રીતે ભાજપ અને આરએસએસની વિચારધારાને સમાજમાં ભાગલા પાડી રાજ કરવાની ગણાવી હતી.ઙ્ગ(૪.૨૨)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST\nમહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST\nઅમદાવાદના આંબાવાડી વિસ્તારના આંબેડકર નગરમાં મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. access_time 4:00 am IST\nવિકીલીકસના સહારે ભાજપનું કોંગ્રેસ અધ્યક્ષ ઉપર નિશાનઃ રાહુલ અને ચિદમ્બરમ ''હિન્દુ આતંકવાદ'' મુદે માફી માંગે access_time 3:52 pm IST\nહૈદરાબાદ:મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર સ્પે, એનઆઈએ જજ રવિન્દ્ર રેડ્ડીનું રાજીનામું access_time 12:00 am IST\nહવે ફેસબુક ભારતમાં ટૂંક સમયમાં જ પેમેન્ટ સર્વિસ શરૂ કરશે :કેમ્પેઇન માટે લોકોની ભરતી પણ કરાઈ access_time 1:11 am IST\nદાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ડો. આંબેડકરજીને વંદના access_time 3:56 pm IST\nસુખસાગર સોસાયટીમાં બીજા માળેથી પડી જતાં રજપૂત મહિલા જયશ્રીબેનના પ્રાણ નીકળી ગયા access_time 4:23 pm IST\n૧પ૦ ફુટ રોડ પર આરોગ્‍ય શાખા ત્રાટકીઃ ર૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ access_time 4:19 pm IST\nસાવરકુંડલામાં કેન્ડલ માર્ચ યોજાઇ access_time 10:03 am IST\nરાજુલા નગરપાલિકાનાં મહિલા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર : સત્તા ગુમાવી access_time 1:08 pm IST\nઆદિત્યાણામાં ડબલ મર્ડરના ૫ આરોપીઓને ૧૫'દીના રિમાન્ડની માંગણી કોર્ટમા રજ access_time 1:11 pm IST\nઅમદાવાદના તબીબોઅે ભારે કરીઃ ગાંઠ કાઢી લીધી પરંતુ મહિલા દર્દીના પેટમાં કાતર ભુલી ગયા access_time 7:21 pm IST\nભુદરપુરા બબાલ મામલામાં પોલીસની ઉંડી ચકાસણી શરૂ access_time 7:43 pm IST\nમહીસાગરના સંતરામપુર સબ જેલમાં આરોપી કેદીનું જેલની બેરેકમાં મોત access_time 11:54 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટ�� access_time 2:18 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nશિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન access_time 2:17 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00483.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jano-chho-k3g-ma-nani-kareena/", "date_download": "2019-03-24T21:21:05Z", "digest": "sha1:XGYVHKFJY2E5D2H4CQRNYJ3ZYAN7V6BK", "length": 22158, "nlines": 225, "source_domain": "gujjurocks.in", "title": "જાણો છો K3G ફિલ્મમાં નાની કરીના નો રોલ કરનારી બાળકી કોણ છે? જાણીને વિશ્વાસ નહિ આવે... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમ��રની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nHome ફિલ્મી જગત જાણો છો K3G ફિલ્મમાં નાની કરીના નો રોલ કરનારી બાળકી કોણ છે\nજાણો છો K3G ફિલ્મમાં નાની કરીના નો રોલ કરનારી બાળકી કોણ છે જાણીને વિશ્વાસ નહિ આવે…\nકભી ખુશી કભી ગમ એક સમયે ફિલ્મ આવી હતી જે એટલી શાનદાર હતી કે ઇચ્છવા છતાં પણ તેને ભૂલી નથી શકાતી. જો કે આ ફિલ્મના દરેક કિરદારો એ બેસ્ટ એક્ટિંગ કરી છે પણ આ બધા માં સૌથી વધુ યાદ રહે છે તો એ છે કાજોલ ની નાની બહેન પૂ. એટલે કે પૂજા. ફિલ્મમાં એક નાની છોકરી એ નાની કરીનાનો રોલ નિભાવ્યો હતો. પણ શું તમે જાણો છો કે આખરે આ છોકરી કોણ હતી અને અત્યારે તે શું કરી રહી છે\nમોટાભાગની પહેલાની ફિલ્મોમાં એક એક્ટર જે હંમેશા પોલીસ નો રોલ કરતા હતા. તેમણે 144 જેટલી ફિલ્મોમાં પોલીસ નો રોલ પ્લે કર્યો છે. નાની કરીના એટલે કે માલવિકા રાજ તેની જ નાતિન છે. કભી ખુશી કભી ગમ ના પહેલા માલવિકા એ શિકાર નામની ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ ના રૂપમાં કામ કર્યું હતું. પણ કભી ખુશી કભી ગમ પછી તેના પિતા એ તેને ફિલ્મોમાં કામ કરવા માટેની પરવાનગી ના આપી. કારણ એ હતું કે માલવિકા ખુબ જ શરારતી અને રમતિયાળ છોકરી હતી, જો તેનું ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રહેતું તો તે અભ્યાસ માં પુરી રીતે ધ્યાન ન આપી શકતે. પોતાના અભ્યાસ પછી જ તેણે એક્ટિંગ માં ફરી એન્ટ્રી લીધી હતી.\nમાલવિકા એ મોટા થયા પછી તેલુગુ સિનેમા માં કમબેક કર્યું છે. ગયેલા વર્ષે જ તેની ફ��લ્મ ‘જયદેવ’ આવી હતી. માલવિકા દીપિકા પાદુકોણ પાસેથી પ્રેરણા લે છે, અને હાલ બૉલીવુડ માં લોન્ચ થવાની તૈયારીમાં છે. તેની ફિલ્મ ‘કેપ્ટ્ન નવાબ’ જલ્દી જ આવવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી જોવા મળશે.\nબોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleએક સાપ રોજ ચોરી કરતો હતો મરઘીના ઈંડા, એવી શીખ મળી કે ક્યારેય નહિ કરે હવે આ કામ…\nNext articleઘરમાં રીંગણ કોઈને પસંદ નથી રીંગણની આ રેસીપી ખુશ કરી દેશે બધાને તો બનાવો અને ચખાડો. રીંગણ કઢી…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ, ફિલ્મો છોડીને કરવી પડી રહી છે ગાર્ડની નોકરી…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા, જુહુમાં બુક કરાવ્યો આલીશાન ફ્લેટ….\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો સુધી કરે છે એક્ટિંગ, 250 થી પણ વધારે ફિલ્મો બનાવી…\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nશહીદની પત્નીએ દુલ્હનના કપડાં પહેરી પતિને આપી વિદાય, ��ારણ જાણીને તમે...\nનવા વર્ષ પર PM મોદી એ આપી સૌથી મોટી ભેટ, હવે...\nભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/05/04/two-states/", "date_download": "2019-03-24T22:25:32Z", "digest": "sha1:OCRIGMRQ2L35TMOLJ72RNRVNIPOTMM7P", "length": 19141, "nlines": 169, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: ટુ સ્ટેટ્‍સ – રેખાબા સરવૈયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nટુ સ્ટેટ્‍સ – રેખાબા સરવૈયા\nMay 4th, 2016 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : રેખાબા સરવૈયા | 8 પ્રતિભાવો »\n(‘ખોબામાં દરિયો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.)\nજીવનના આઠમા દસકમાં પહોંચેલા બાપુજી માટે દિગંત કાયમ ન સમજાયેલો પ્રશ્ન જ રહ્યો છે. એક અણઉકેલ કોયડો… જાણે…\nબાપુજી પ્રખર પંડિત, વેદ-ઉપનિષદના અભ્યાસુ અને પાક્કા કર્મકાંડી સુખદુઃખ, પાપ-પુણ્યના ચોખઠામાં જીવતર આખું પૂરું કરી દેનાર એક ધર્મભીરુ પુરુષ… – આવી કંઈક છાપ બાપુજી વિશેની સૌની સાથે – દિગંતની પણ હતી. એવા ચુસ્ત નિયમોના દાયરામાં જીવતા બાપુજીને પોતાની જીવનશૈલી કદીય ગમી નથી. એ તો દિગંતે બહુ પહેલાં જ સમજી લીધું હતું.\nકૉલેજકાળથી જ દિગંત મુક્ત પંખીની જેમ જીવતો આવ્યો હતો. એનો ખાસમખાસ દોસ્ત સમાજની તદ્દન નિમ્નસ્તરીય જ્ઞાતિમાંથી આવતો હતો. દિગંતને એના ખભે ધબ્બો મારીને વાત કરતો જોતાં જ બાપુજી ભવાં ચડાવીને ‘શિવ… શિવ…’ કરીને આઘાપાછા થઈ જતા, એની સાથેની ગાઢ મિત્રતા એક જ કંઈ દિગંત માટેના અણગમાનું કારણ નહોતું. બાપુજી બહુ માફકસર જીવવામાં માનતા અને આપણા આ ભાઈ… મન મૂકીને જીવવામાં માનતા \nખાદીના ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાખીને રૂપિયા બારા કાઢે અને મદદ લેનારને હાથમાં પકડાવીને તાકીદ કરે… ઐ… આઘો જઈને ગણજે… મારે યાદ રાખવી નથી આ વાત.\nમિત્રો માટે થઈને અર્ધી રાતે હાલી નીકળનાર દિગંતનું બૅંકમાં એકાઉન્ટ પણ નહોતું બાપુજી તો ગણતરીનું માણસ… દિગંત ગણતરીના ત્રાજવાને ફગાવીને જીવનારો���\nઑફિસની સ્ત્રીઓ સાથે પણ ગાઢ ધરોબો એનો… કોઈને કંઈ મદદ જોઈતી હોય તો તરત દિગંતને યાદ કરે… બાપુજીને મન આ લક્ષણો તો ચારિત્ર્યહીનતાનાં ગણાય \nસગાંવહાલાંઓનાં સ્વાર્થીપણાને સહન ન કરી શકવાથી મોઢામોઢ ગમે તેને ગમે તે કહી દેનારો દિગંત આખાબોલો અને કડવી જીભનો પણ કહેવાતો… એ વાતે પણ બાપુજીને દીકરા હારે વાંકું પડતું… પણ બાપુજી કહે એવી મીઠી જીભ દિગંત મરીને પાછો આવે તો ય ન રાખી શકે. આવા-આવા તો કંઈ કેટલાય મતભેદો બેઉ બાપ-દીકરા વચ્ચે ઝૂલતા રહેતા…\nએમાં વળી બાપુજીએ જ્યારે જાણ્યું કે પોતાનો દીકરો નિયમિતપણે શહેરની બદનામ ગલીઓમાં રાતોની રાતો ગાળતો હતો… કે બસ… પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો એ મહાત્માનો… જુવાન દીકરાને લાકડી વડે સબોડી નાખીને ઘરની બહાર કાઢી મૂકતાં એમનું રૂવાડું પણ અવળું ન થયું…\nદર્દથી કરાહી ઊઠેલો દિગંત લથડાતી ચાલે ફરીથી એ ગુમનામ ગલીઓમાં ગુમ થઈ ગયો…\nગંધાતા માહોલમાં એના ઘાવ ઉપર ગરમ હળદર લગાવી રહેલી યુવતીની આંખો વહી રહી હતી. એના ગળામાંથી ત્રૂટક-ત્રૂટક શબ્દો નીકળતા હતા…\n‘મન તો એવું થાય છે કે દોડીને જઈને બાપુજીને કહી દઉ કે તમારો એ દીકરો ભલે આ બદનામ માહોલમાં નિયમિત આવતો હોય પણ આજ લગી એણે કોઈ પણ સ્ત્રીનું શરીર નથી અભ…’ – વાક્ય હવામાં જ લટકી ગયું. વચ્ચેથી જ દિગંતના મોંમાંથી પીડાનો તીણો ઊંહકારો નીકળી ગયો…\n– ‘ઓહ… ચલ એ બધું છોડ… એક ગીત મીઠું દર્દીલું ગાઈ દે…’\nયુવતીની પાણીદાર આંખોમાં ઝિલાતા દિગંતના પ્રતિબિંબનું સ્ટેટ્‍સ શું ગણવું \n[કુલ પાન ૧૩૬. કિંમત રૂ. ૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous બે બાળગીતો – વસુધા મ. ઈનામદાર\nમારી સિનેમાની સફર : કમલ સ્વરૂપ – નિલય ભાવસાર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nળું ખોલ્યું ને ઘરમાં પગ મૂક્યો ત્યારે ઘંટડી વાગી રહી હતી. રીવાએ હાથમાં પેકેટ્સ સોફા પર મૂકતાંક પર્સમાંથી ફોન લીધો. રાહુલનો હતો. ‘બોલ, રાહુલ ’ ‘સાંભળ, એક ગુડ ન્યુઝ છે. આપણે જે પેલો ટ્રેઈનિંગનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો ને તે મંજૂર થયાનો આજે દિલ્હી હેડ ઑફિસથી ઈમેઈલ આવ્યો છે. મને પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ આપી છે. સોમવારે પંદર દિવસ માટે દિલ્હી જવું પડશે.’ ‘અરે ... [વાંચો...]\nસંવેદના – ગોવિંદ પટેલ\n(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) પચાસ હજારના પગારને આંબી ગયેલા, પરંતુ થોડા ��ૃપણ સ્વભાવ, ટૂંકી વિચારધારા અને સંકુચિત માનસ ધરાવતા સરકારી ઑફિસર મિ. વૈભવના સ્વભાવને સારી રીતે જાણતી પત્ની શ્વેતા આજે એમના સ્વભાવ વિરુદ્ધની માંગણી કરવાની હોઈ, પત્ની હોવા છતાંય, માંગણી કરવાની હકદાર હોવા છતાંય, ડરતાં-ડરતાં વિનંતીના સૂરમાં કહી રહી હતી. “વૈભવ કાલે ભાભી આવ્યા હતાં. તમે તો જાણો ... [વાંચો...]\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\n(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૯ના અંકમાં પ્રકાશિત વાર્તા રીડ ગુજરાતીને પાઠવવા બદલ સરલાબેન સુતરિયાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ) આજે સૌમિલનું ધ્યાન ક્યાંય ચોંટતું નો’તું. રહી રહીને એને પપ્પાની ચિંતા સતાવી રહી હતી. વહાલસોઈ મમ્મીનું અવસાન થયું એને આજે સોળમો દિવસ હતો. બે દિવસ પછી મમ્મીના આત્માને રજા આપવાની વિધિ કરવાની હતી. પપ્પા એમાં હજુ સંમત થતાં ન હતાં. મમ્મી ... [વાંચો...]\n8 પ્રતિભાવો : ટુ સ્ટેટ્‍સ – રેખાબા સરવૈયા\nજનરેશન ગેપ ને વિષય તરીકે લઈ ને સુંદર વારતા આપી છે રેખાબા વિષય ની માવજત ની સૂક્ષ્મતાથી થોડા માં ઘણું કહી જાય છે સુંદર વારતા\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nબે પેઢી વચ્ચેની ખાઈનું, વિચારોની ભિન્નતાનું, આચારવિચારની અસમાનતાનું તથા સ્વભાવ ભેદનું અંતર સમજાવતી સુંદર કથા આપી. આવા માહોલમાં બે ભિન્ન વિચારસરણી ધરાવતાં પાત્રો વચ્ચે હંમેશાં કોમ્યુનિકેશન ગેપ પ્રવર્તતી હોય છે. જો તેને દૂર કરવામાં આવે તો એકબીજાને સમજ્વામાં અને ઐક્ય સાધવામાં ખૂબ જ સારી સફળતા મળે. …અન્યથા, પીઠામાં જઈને દૂધ પીને આવો તો પણ સૌ તેને દારૂ જ સમજવાના ને \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nખુબ જ વાસ્તવિક વાત કહિ ધન્ય્વાદ્\nઅભિનંદન .સરસ લઘુકથા છે.\nખુબજ સરસ વાર્તા ઉતરોત્તર પ્રગતી આભાર સહ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/440179/", "date_download": "2019-03-24T21:56:24Z", "digest": "sha1:C7UYL5DWGRHEIU5WGUYNZS7FMOGSIIIY", "length": 3176, "nlines": 47, "source_domain": "allahabad.wedding.net", "title": "Shadiyana Palace, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\n1 ઇન્ડોર જગ્યા 60 લોકો\n1 આઉટડોર જગ્યા 30 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન રિસેપ્શન, Mehendi party, સગાઇ, Birthday party, બાળકોની પાર્ટી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 3 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, પોતાના ડેકોરેટર લાવવા સ્વીકાર્ય છે\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક\nનવપરિણીત માટે રૂમ નહિ\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર\nબેઠક ક્ષમતા 60 લોકો\nબેઠક ક્ષમતા 30 લોકો\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/india-ni-khatarnaak-rahashymayi-vaat/", "date_download": "2019-03-24T21:41:58Z", "digest": "sha1:75AMTUQWF5TAKTCA3OORSK35V5DNLGIB", "length": 18376, "nlines": 105, "source_domain": "blog.dealdil.com", "title": "ઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો અનુભવ", "raw_content": "\nHome Gujarati Articles ઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો અનુભવ\nઇન્ડિયાની આ ખતરનાક અને રહસ્યમય સ્થળો ઉપર જઈને લો અલગ એડવેન્ચરનો અનુભવ\nએડવેન્ચર ગમતા ટુરિસ્ટો માટે ઇન્ડિયામાં એવી ઘણીબધી જગ્યાઓ છે જો ખતરનાક હોવાની સાથે – સાથે રહસ્ય���ય પણ છે. તો ચાલો જાણીએ આવી જગ્યાઓ વિશે\nપહાડો, સુંદર બીચ અને ડેજટ સફારીથી અલગ એડવેન્ચર ટ્રાય કરવા માંગો છો તો ઇન્ડિયામાં એવી સ્થળોની કમી નથી કે જ્યાં જઈને તમે ખરેખર ત્યાના એડવેન્ચરનો અનુભવ કરી શકશો. આ સ્થળો પર બાકી જગ્યાઓની જેમ ટુરિસ્ટોની ભીડ નથી હોતી અને આ જ કારણે આને ઓફ બીટ ડેસ્ટીનેશનન્સમાં શામેલ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ અમુક એવી રહસ્યમય ખતરનાક સ્થળો વિશે.\nધોસ્ટ ટાઉન- ધનુષકોટિ (તમિલનાડુ)\nતમિલનાડુ રાજ્યના પૂર્વી કિનારે પર આવેલ રામેશ્વરમ દ્રીપના દક્ષિણી કિનારે પર વસેલ નાનું એવું ગામ છે ધનુષકોટિ જ્યાંથી શ્રીલંકાની દુરી માત્ર ૧૮ કિલોમીટર છે. વર્ષ ૧૯૯૪માં આવેલ ચક્રવર્તી તોફાને આખા શહેરને પૂરેપૂરું નષ્ટ કરી દીધી હતું. જેમાં યાત્રીઓથી ભરેલ એક આખી ટ્રેન તણાઈ ગઈ હતી. સુંદર ધનુષકોટિ સાવ વિરાન થઇ ગયું. આ ઘટના પછી લોકોએ અહિયાં અમુક વિચિત્ર પ્રકારની ઘટના અનુભવી. જેના પછી તમિલનાડુ સરકારે આને ધોસ્ટ ટાઉન જાહેર કરી દીધું. જ્યાં સુરજ ડૂબ્યા પછી લોકોને જવાની પરમિશન નથી.\nકેવી રીતે જવું – જો તમે ફ્લાઈટથી જવાનું વિચારી રહ્યા છો તો મદુરેઇ નજીક એરપોર્ટ છે જ્યાંથી ધનુષકોટિ ૧૯૮ કિલોમીટર દુર છે. રામેશ્વર નજીકમાં રેલ્વે સ્ટેશન છે અને જો તમે રોડ – વેથી આવી રહ્યા છો તો અહિયાં માટે રામેશ્વરમ અને બીજી ઘણી બધી જગ્યાઓથી બસોની સુવિધા ઉપલબ્ધ છે.\nઝેરીલા ઝાડ – ઝાડવાઓનું જંગલ – સંદાકફૂ (દાર્જ્લીંગ)\nપશ્ચિમ બંગાળથી સિક્કિમ સુધી ફેલાયેલ સિંગાલિલાની શ્રેણીમાં સૌથી ઉચો પહાડ છે સંદાકફૂ. જે સમુદ્ર તળથી ૩૬૩૬ મીટરની ઉચાઇ પર છે. જ્યાંથી એવરેસ્ટ, કંચનજંધા, મકાલું અને લોત્સેની ચાર ઉંચા પહાડ જોઈ શકાય છે. ટ્રેકિંગ લવર્સની પસંદીદા સ્થળ સંદાકફૂને ઝેરીલા ઝાડવાઓનું જંગલ પણ કહેવામાં આવે છે. અહિયાં પહાડોની ઉપર ઝેરીલા એકોનાઈટ ઝાડ જોવા મળે છે. આની થોડી પણ માત્રા શરીરમાં ચાલી જાય તો પેટ, માથાના દુખાવાની સાથે ઉલટી, હર્દયની ગતી ધીમી થવાની સાથે મૃત્યુ પણ થઈ જાય છે.\nકેવી રીતે જવું – બાગડોગરા અહિયાનું નજીકનું એરપોર્ટ છે જ્યાંથી સંદકાફૂ માટે બસો અને કેબની સુવિધા ઉપલબ્ધ છે.\nવેજીટેરીયન મગર – અનંતપુર લેક મંદિર (કેરળ)\nકેરળના કાસરગોડ જીલ્લામાં છે અનંતપુર લેક મંદિર. ખુબજ સુંદર અને અદભુત આ મંદિર અંનત પદ્નાભસ્વામીના નામથી પણ પ્રખ્યાત છે. મંદિરના પરિસરમાં બનેલ નાના તળાવમાં એવો મગર રહે છે જે સંમ્પૂર્ણપણે વેજીટેરીયન છે. જે ખાલી મંદિરમાં બનેલ અને ચઢાવેલ પ્રસાદ જ ખાય છે. કહેવામાં આવે છે કે આ મગર મંદિરની રક્ષા કરે છે અને સાથે જ આને ભગવાનનો સંદેશવાહક પણ માનવામાં આવે છે. મંદિરમાં દર્શન કર્યા પછી આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહિ.\nકેવી રીતે જવું- કોઝિકોડ અહિયાનું નજીકનું એરપોર્ટ છે જ્યાંથી મંદિર ૨૦૦ કિલોમીટર દુર છે. ક્સરગઢ નજીકનું રેલ્વે સ્ટેશન છે જ્યાંથી અનંતપુર લેક મંદિર માત્ર ૧૨ કિલોમીટર જ છે. એમ તો અહિયાં આવવા માટે બસોની સુવિધા પણ ઉપલબ્ધ છે જો તમે રોડ-વે પરથી આવવાનો પ્લાન કરી રહ્યા છો તો.\nઠંડી – ગરમી બંને ચરમ સીમા પર – ચુરુ (રાજસ્થાન)\nરાજસ્થાનમાં જયપુરથી લઈને ઉદયપુર, જેસલમેર આના સિવાય પણ ઘણા એવા શહેર છે જે ઘણીબધી ખૂબીઓથી ભરેલા છે. એમાનું એક છે રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં વસેલું ચુરુ. જ્યાં ઉનાળામાં તાપમાન ૫૦ ડીગ્રી અને શિયાળામાં ૦ ડીગ્રી સુધી પહોચી જાય છે. અહીયાની હવેલીઓની પણ એક અલગ ઓળખ છે. આની આજુબાજુના વિસ્તારને દેશની ઓપન આર્ટ ગેલેરી કહેવામાં આવે છે.\nકેવી રીતે જવું – જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકમાં છે. ચુરુ, અહિયાનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે અને જો તમે રોડ-વેથી આવી રહ્યા છો તો અહિયાં સુધી માટે સરળતાથી બસો મળી જશે.\nદ્રાસ (લદ્દાખ), ખુબજ ઠંડુ સ્થળ\nદ્રાસ ખુબજ સુંદર ખીણ છે જે જોજીલા પાસેથી શરુ થાય છે. એટલા માટે આને ગેટવે ઓફ લદ્દાખ પણ કહેવાય છે. દ્રાસની ખીણ સમુદ્ર તટથી ૧૦૯૯૦ ફૂટની ઉચાઇ પર સ્થિત છે અને અહીયાના પહાડોની ઉચાઇ ૧૬૦૦૦ થી ૨૧૦૦૦ ફૂટ સુધીની છે. આ જગ્યાને દુનિયાની બીજી સૌથી ઠંડી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહિયાં ઠંડીમાં તાપમાન -૪૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોચી જાય છે.\nકેવી રીતે જવું – લેહમાં કુશોક રીમ્પોન્ચી નજીકનું એરપોર્ટ છે. જમ્મુ તવી અહિયાનું નજીકનું રેલ્વે સ્ટેશન છે. મનાલીથી લેહ – લદ્દાખ માટે બસો ચાલે છે.\nઈમામબાંડા (લખનઉ), વગર પીલોરની બિલ્ડીંગો\nઆ એક આશ્ચર્યજનક બિલ્ડીંગ છે તો ઉતર પ્રદેશની રાજધાની લખનઉની ખાસિયત છે. દુર – દુરથી લોકો ફરવા માટે અને આની પાછળના રહસ્યને જાણવા માટે પણ આવે છે. આને ૧૮મી સદીમાં નવાબ અસફૂદ દોલાએ યુરોપિયન અને અરેબિયન આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખીને બનાવડાવ્યું હતું. આ બિલ્ડીંગના સેન્ટરમાં ૫૦ મીટર લાંબો હોલ છે. આમાં કોઈ પીલોર કે બીમ નથી. આ મેઈન હોલને ખાસ કરીને ઇંટર લોકીંગ બ્રિક ���ર્કથી બનાવાયું છે જેને ભૂલભુલૈયાના નામથી ઓળખવામાં આવે છે. ૧૦૦૦ સીડીઓથી થઈને જનારો રસ્તો પણ છે, જેને કોઈ મુશ્કેલીથી બચવા માટે બનાવામાં આવ્યો છે. આ બિલ્ડીંગ સિવાય અહિયાનું ગાર્ડન પણ જોવાલાયક છે.\nકેવી રીતે જવું- અમૌસી, નજીકનું એરપોર્ટ છે. લખનઉ જંક્શન નજીકનું રેલ્વે સ્ટેશન અને રોડ-વેથી આવવા માટે બસો અને ટેક્સીઓની સુવિધા ઉપલબ્ધ છે.\nલેખન અને સંકલન : નયન પ્રજાપતિ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleસારી કવોલીટીના ગરમ કપડા અને યાકની વસ્તુઓ ખરીદારી માટે પ્રખ્યાત છે આ માર્કેટ્સ\nNext articleઓફિસમાં કોઈપણ મહિલાને ખરાબ રીતે અડવા પર થશે ૫ વર્ષની જેલ\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nછેલ્લો સ્પર્શ – એક અનોખી પ્રેમ કહાની જોડાયેલી છે આંખો સાથે,...\nઓટોવાળાએ કર્યું છોકરીનું દિલ જીતી લે એવું કામ, ફેસબુક પર કિસ્સો...\n“ઓપરેશન ઘાતક”આર્મીના એક ઓપરેશનની વાત આર્મીના એક જવાનની કલમે..\nતંદૂરી બેબી પોટેટોસ ઈન ટેન્ગી ગ્રેવી – આ સ્વાદિષ્ટ શાક આજે...\nજે ઘરમાં રોજ લક્ષ્મી પૂજન થતુ હોય ત્યાં રહે છે હંમેશા...\nફ્રાઈડ આઈસ્ક્રીમ – આ આઈસ્ક્રીમની એક ખાસિયત છે કે એને ગરમ...\nઆ રીતે ઘરે બનાવો ‘ઇન્સ્ટન્ટ ખમણ’, બધા ખાતા રહી જશે\nપ્રતિબિંબ- ખુબ સુંદર સ્ટોરી…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેર��� પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆ 10 ગુજરાતી ‘સોંગ્સે’ મચાવી છે ધૂમ, જાણો કિંજલ દવે છે...\nદીકરો અને મધર્સ ડે…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/b-town-stars-crazy-halloween-costumes-027738.html", "date_download": "2019-03-24T21:20:54Z", "digest": "sha1:6JDGOON6GZ2UBNNNRCXEFL5EKD5XDGQZ", "length": 11806, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલીવૂડના સ્ટાર્સ પર ચઢ્યો Halloweenનો ફિવર, કર્યો કંઇક આવો ગેટઅપ | B-Town Stars' Crazy Halloween Costumes - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબોલીવૂડના સ્ટાર્સ પર ચઢ્યો Halloweenનો ફિવર, કર્યો કંઇક આવો ગેટઅપ\nઅમેરિકા અને હોલીવૂડ સેલેબ્રિટીમાં હેલોવીન ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે. આ દિવસ તમામ લોકો નીતનવા પોશાક પહેરીને મૃતકોને યાદ કરે છે. બાળકો આ દિવસને ભૂતના પોશક પહેરીને ઘરે ઘરે ફરે છે અને તેમની ચોકલેટ કે મીઠાઇ આપવામાં આવે છે.\nજો કે હેલોવીનનો ફિવર હવે બોલીવૂડમાં પણ જોવા મળી રહ્યો છે. ધણા બી ટાઉન સ્ટાર્સ તેમના ઘરમાં હેલોવીન પાર્ટી રાખે છે. અને તેમાં અન્ય સ્ટાર્સ હેલોવીનના નીતનવા પોશક પહેરીને હાજરી પણ આપે છે.\nત્યારે આજે અમે તમારી માટે કેટલાક બોલીવૂડ સેલેબ્રિટી અને તેમના હોલોવીન ગેટઅપની કેટલીક ખાસ તસવીરો લઇને આવ્યા છે. આમાંથી કેટલાક ફોટો તો તેવા છે કે તમને થશે આ વળી કયો સ્ટાર છે. તો જુઓ નીચેનો આ રસપ્રદ ફોટોગ્રાફર...\nશ્રદ્ઘા કપૂરે તેના હેલોવીન લૂકમાં બ્લેક સ્વાન બનવાનો પ્રયાસ કર્યો છે. અને ખરેખરમાં તે ખૂબ જ અલગ દેખાય છે. શ્રદ્ધાનો આ ફોટો જોઇને તેને કોઇ હોરર ફિલ્મ જરૂરથી મળી જશે તે વાત તો પાક્કી છે\nપ્રિયંકા ચોપરાએ તેના આ હેલોવીન લૂકમાં પોપ આર્ટ કોમિકના એક કિરદારનો ગેટએપ લીધો છે. જો કે આ તસવીર જોઇને એ તો ના જ કહી શકાય છે આ ફ���ટોમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે\nસોનમ કપૂર અને જેકલીન\nસોનમ કપૂર જ્યાં આ ફોટામાં ક્યૂટ ડાકણ બની છે ત્યાં જ જેકલીન બની છે કેટ વુમન. જો કે તે ડરામણાં ઓછા અને ક્યૂટ વધારે લાગે છે.\nતમને થશે કે આ કોણ છે વી ફોર વેન્ડેટા માસ્કમાં. પણ આ છે બોલીવૂડનો હેન્ડમ હંક આદિત્ય રોય કપૂર.\nરાજકુમાર અને સ્નો વાઇટ\nફરદિન ખાન અને તેની પત્નીએ તેના ઘરમાં પોતાના બાળકો માટે હેલોવીન પાર્ટી રાખી હતી. જેમાં ફરદીન રાજકુમાર અને તેની પત્નીએ સ્નો વાઇટનો ગેટઅપ કર્યો હતો.\nબોલિવૂડની ફેશન ક્વીન, વર્લ્ડ ફેશન આઇકોન્સને આપ્યું ટ્રિબ્યૂટ\nDiwali Tips:દિવાળીમાં સ્ટાયલિશ દેખાવું છે આ બોલિવૂડ દિવાની લો મદદ\nગુસ્સામાં ભડકી મોની રોય, વચ્ચે જ છોડ્યો પ્રોગ્રામ\nનવરાત્રી 2017: નવરાત્રીમાં \"સ્ટાઇલિશ\" અને \"ટ્રેન્ડી\" દેખાવો આ રીતે\nબિકીની પછી હવે મોની રોયનો હોટ લૂક આવ્યો સામે...\nનાગિન 2માં આવશે ડબલ મજા, મોની રોયનું નવું સરપ્રાઈઝ...\nOMG: સની લિયોની અને મિસિસ ફણનવીસ જશે અહીંયા\nટિપ્સ: જન્માષ્ઠમી પર તમારા બાળકોને આ રીતે કરો તૈયાર\nહિરો જેવી \"ડેશિંગ દાઢી\" જોઇએ છે તો વાંચો આ સરળ ટિપ્સ\nબોલિવૂડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીનો લેટેસ્ટ બિકીની શૂટ...\nઅક્ષયની હિરોઈન, ખુબસુરત અને ગ્લેમરસ એટલી કે તમે જોતા જ રહી જશો..\nઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો...\nFinal: ટીવીની આ સુપરસ્ટાર અભિનેત્રી નહીં કરે બોલિવૂડ ડેબ્યુ....\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/metoo-farhan-akhtar-speaks-on-sajid-khan-said-he-felt-very-guilty-042983.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:25:42Z", "digest": "sha1:YBAYP2I6WDXKJKS7YEBK5ESP64PJBLYS", "length": 17577, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "સાજીદ ખાનની હરકતો પર શર્મિંદા છું: ફરહાન અખ્તર | Farhan akhtar speaks on Sajid khan, he said that i am feeling very guilty for not knowing Sajid khan's behavior - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસાજીદ ખાનની હરકતો પર શર્મિંદા છું: ફરહાન અખ્તર\nફરહાન અખ્તર બોલિવૂડના એવા કલાકારોમાં આવે છે જેઓ બેધડક કોઈ પણ વિષય પર પોતાના સ્પષ્ટ વિચારો રજુ કરે છે. આ વખતે તેમને પોતાના પિતરાઈ ભાઈ સાજીદ ખાન પર લાગેલા સેક્સુઅલ હેરેસમેન્ટ આરોપો પર વાત કરી. તેમને કહ્યું કે આ ખુબ જ દુઃખદ છે અને તેઓ જાણી જ નહીં શક્યા કે આવું ક્યારે થયું. જો મને તેના વિશે જાણ હોત તો તેઓ આ વાત સામે લાવી ચુક્યા હોત.\nફરહાન અખ્તરે કહ્યું કે જયારે તમારા પરિવાર સાથે આવું કંઈક થાય છે, ત્યારે તમે પોતાને કંઈક વધારે જ અપરાધ બોધ અનુભવ કરો છો, જેની સજા ફક્ત માફી માંગવાથી પુરી નથી થતી. પરંતુ આ મામલો અદાલત સુધી જવો જ જોઈએ.\nઆ પણ વાંચો: પ્રિયંકાનો આરોપ- બિકીની પહેરીને આવી તો સાજીદે પેન્ટ ખોલ્યું\nતેમને એવું પણ કહ્યું કે તેઓ ખુબ જ શર્મિંદા છે કે સાજીદે આ પ્રકારની હરકત કરી અને બધું ખબર હોવા છતાં પણ હું કંઈક નહીં કહું તો સૌથી મોટો ઢોંગ હશે.\nમહિલાએ સાજીદ પર ખુબ જ મોડેથી આરોપ લગાવ્યો તેના વિશે ફરહાને કહ્યું કે તે મહિલાનો નિર્ણય છે કે તેઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ અંગે ક્યારે ખુલાસો કરે છે, પછી તે ખુલાસો 10 વર્ષ પછી કરે કે 20 વર્ષ પછી તેની પોતાની મરજી છે.\nઆ પણ વાંચો: પૂર્વ મિસ ઈન્ડિયા: ગેટ ખોલતા જ નવાઝુદ્દીને મને જકડી લીધી અને પછી...\nસાજીદ ખાન પર બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આરોપ લગાવી ચુકી છે\nસાજીદે કહ્યું કે હું ઉતેજીત નહીં થાઉં તો દર્શકો કેવી રીતે થશે\nપ્રિયંકા બોસે પોતાની મી ટુ સ્ટોરી શેર કરતા જણાવ્યું કે સાજીદે મને ઓડિશન માટે બોલાવી અને મારી સામે સોફા પર બેસીને પોતાની અંગ દબાવવા લાગ્યો. ત્યારપછી સાજીદે કહ્યું કે તને જોઈને મને જ કઈ નથી થઇ રહ્યું તો દર્શકોને ઉતેજીત કઈ રીતે કરી શકીશ.\nઓડિશન માટે ઘરે બોલાવી\nઅભિનેત્રી સિમરન સુરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાજીદ ખાને ફિલ્મ હિમ્મતવાલાના ઓડિશન માટે તેને બોલાવી હતી. હું જયારે જણાવવામાં આવેલા એડ્રેસ પર પહોંચી ત્યારે મેં જોયું કે તેને મને પોતાના ઘરે બોલાવી છે. હું તે જોઈને હેરાન હતી કારણકે મને લાગ્યું હતું કે આ પ્રોફેશનલ મિટિંગ હશે. સાજીદ ખાને મને કપડાં ઉતારવા માટે કહ્યું. સાજીદ ખાને કહ્યું કે તું તારા કપડાં ઉતાર, હું તારી બોડ�� જોવા માંગુ છું. મેં તેનો વિરોધ કર્યો.\nદીયાએ કહ્યુ, ‘સાજિદના આ વર્તન વિશે માહિતી હતી'\nસાજિદ ખાનની ફિલ્મ ‘હે બેબી' માં કેમિયો કરનારી દીયા મિર્ઝાએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે એના આ વર્તનથી વાકેફ હતી. દીયાએ કહ્યુ, ‘હું ઘણી હેરાન હતી. હું માનુ છુ કે સાજિદ ખરાબ, ખૂબ જ સેક્સિસ્ટ અને ઢીઢ હતા. મારા માટે આ બધા ખુલાસા ચોંકાવનારા છે. મે ક્યારેય કાર્યસ્થળ પર આવા સંબંધોને સમય નથી આપ્યો.' દીયાએ કહ્યુ કે સાજિદના ખરાબ વર્તન વિશે જાણતી હતી પરંતુ તેને ખબર નહોતી કે તે લાઈન ક્રોસ કરી જશે.\nસલોની પાસે બિકીનીમાં તસવીરો માગતો સાજિદ\nસલોની જણાવે છે કે સાજિદ ખાને એમને નોકરી પર રાખી લીધા અને કામ શરૂ થતા જ અજીબ સમયે કામ માટે ફોન કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદ એમને પૂછતા હતા કે તેણે શું પહેર્યું છે અને બિકીનીમાં તસવીરોની ડિમાન્ડ કરવા લાગ્યો. સલોનીએ કહ્યું કે સાજિદે તેને મેન્ટલ અને ઈમોશનલ ટોર્ચર કરતા હતા. સાજિદ એને કહેતો હતો કે તે એટલી સેક્સી નથી કે એક્ટ્રેસ બની શકે. સલોનીએ જણાવ્યું કે સાજિદ પોતાના પ્રાઈવેટ પાર્ટ વિશે એને જણાવતો હતો અને અડવા માટે કહેતો તો. સલોનીએ કહ્યું કે મહિનાઓ સુધી સાજિદે આવા પ્રકારનં શોષણ કર્યું.\nબિપાશા બાસુએ પણ સાજીદના વર્તન પર સવાલ ઉઠાવ્યો\nઅભિનેત્રી બિપાશા બાસુ એ પણ તનુશ્રી દત્તાના વખાણ કરતા ટવિટ કરીને લખ્યું હતું કે તેને કારણે આજે ઘણી મહિલાઓને યૌન ઉત્પીડન પર બોલવાની હિમ્મત મળી છે. બિપાશાના ટવિટ પર જયારે એક યુઝરે સાજીદ ખાન પર બોલવા માટે કહ્યું ત્યારે બિપાશા બાસુએ ખુલાસો કર્યો કે સેટ પર સાજીદ ખાનનો વ્યવહાર ખુબ જ ખરાબ રહેતો હતો. બિપાશાએ આગળ કહ્યું કે હું ખુશ છું કે મહિલાઓ તેમની સાથે થઇ રહેલા ઉત્પીડન પર બોલી રહી છે પરંતુ મારી સાથે આવું ક્યારેય પણ નથી થયું.\nબિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ મંદાના કરીમીએ ખુદ સાથે થયેલ યૌન ઉત્પીડનનો ખુલાસો કર્યો છે. મંદાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સાજિદ ખાને મને 2014માં હમશક્લમાં એક રોલ ઑફર કર્યો હતો. એમણે મને પોતાની ઑફિસમાં બોલાવી અને કપડાં ઉતારી દેખાડવા માટે કહ્યું. સાજિદની આ ડિમાન્ડે મને હેરાન કરી મૂકી હતી. આ સમયે મારી મેનેજર પણ ત્યાં હાજર હતી. બાદમાં અમે બંને ત્યાંથી તુરંત નીકળી ગઈ.\nહેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nહોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ��રહાન અખ્તર સાથે લગ્ન થશે\nMe Too: ‘સાજિદ ખાન વિશે માહિતી હતી પરંતુ તે લાઈન ક્રોસ કરશે તે ખબર નહોતી'\nસગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ\nતનુશ્રી-નાના વિવાદ પર સલમાનથી લઈને પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા\nપશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ છાપ્યો ફરહાન અખ્તરનો ફોટોગ્રાફ\nઆસારામ અને PM મોદી પર ફરહાન અખ્તરે તેવું તો શું કહ્યું કે લોકોએ વખાણ્યો\nMovieReview: લખનઉ સેન્ટ્રલનો ફરહાનનો બેન્ડ છે હિટ\n#TooMuch: અબુ આઝમી બાદ તેમના દિકરાએ પણ કરી વિવાદાસ્પદ ટિપ્પણી\n#BangaloreMolestation: બોલિવૂ઼ડ સ્ટાર્સે અબુ આઝમીના નિવેદનને વખોડ્યું\nરોક ઓન 2 ફિલ્મ રિવ્યૂ: દર્શકોથી લઇને સમીક્ષકો કહ્યું ફિલ્મમાં આ નથી\nટીઝર: સુપરહિટ ફિલ્મની સુપરહિટ સિક્વલ આવી રહી છે...\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94953", "date_download": "2019-03-24T22:07:55Z", "digest": "sha1:SC552G5NQGQOQZXNP27LAHM5SV3QOIPD", "length": 22102, "nlines": 125, "source_domain": "www.akilanews.com", "title": "રાજકોટમાં ૯ વર્ષની બાળાને પીંખી નાખીઃ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય", "raw_content": "\nરાજકોટમાં ૯ વર્ષની બાળાને પીંખી નાખીઃ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય\nગાંધીગ્રામ શાસ્ત્રીનગરના હવસખોર કમલેશ ઉર્ફ મુરલી ભરવાડ પર ફિટકારઃ ટીવી જોવાના બહાને રૂમમાં લઇ જઇ નગ્ન ફિલ્મ બતાવી બળાત્કારઃ પંદર દિવસમાં ત્રણેક વખત બળજબરી આચરીઃ બીજા ધોરણમાં ભણતી બાળકીએ ગઇકાલે માતા અને પોલીસ સમક્ષ ખળભળાટ મચાવતી વિગતો વર્ણવીઃ હવસખોર હાથવેંતમાં\nરાજકોટ તા. ૧૬: શહેરમાં બળાત્કાર અને સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યની વધુ એક ઘટના બની છે. રૈયા ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતાં ભરવાડ શખ્સે ૯ વર્ષની બાળાને હવસનો શિકાર બનાવી છે. પંદરેક દિવસમાં આ હવસખોરે બાળકીને પોતાના ઘરમાં પુરી મોબાઇલમાં નગ્ન વિડીયો બતાવી ત્રણેક વખત દૂષ્કર્મ ગુજારી તેમજ એક વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની વિગતો સામે આવતાં ખભળાટ મચી ગયો છે. યુનિવર્સિટી પોલીસે બળાત્કાર, પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા પોલીસને ફરિયાદ સોંપતા આ હવસખોરને સકંજામાં લીધો છે. માસુમ બાળકી સાથે કાળોકામો કરનારા આ શખ્સ પર વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે.\nઘટના અંગે યુવિર્સિટી પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ શાસ્ત્રીનગર-૧૦/૧૨ના ખુણે રહેતાં કમલેશ ઉર્ફ મુરલી કાળુભાઇ ભરવાડ નામના ૨૪ વર્ષના શખ્સ સામે આઇપીસી ૩૭૬, ૩૭૭, ૩૫૪, ૩૫૪ (એ) તથા પોસ્કોની કલમ ૬, ૧૦ મુજબ ગુનો નોંધ્યો છે. એફઆઇઆરમાં મહિલાએ જણાવ્યું છે કે હું પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવું છું. પ્રથમ લગ્નથી છુટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતાં. તેના થકી એક દિકરી જન્મી હતી જે નવ વર્ષની છે. હાલમાં પતિ હયાત નથી. મારી દિકરી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.\nરવિવારે સાંજે પાંચેક વાગ્યે દિકરી ગુમસુમ જોવા મળતાં તેની સાથે કંઇક થયાની શંકા ઉપજતાં ઠપકો આપીને અને સમજાવીને પુછતાછ કરતાં તેણીએ રડતાં-રડતાં વાત કરી હતી કે મુરલીકાકાના ઘરે પોતે ટીવી જોવા ગઇ ત્યારે તેણે રૂમમાં લઇ જઇ મોબાઇલ ફોનમાં ખરાબ વિડીયો બતાવી બાદમાં બળજબરી કરી હતી. પોતે પ્રતિકાર કરતાં તેણે મોઢા પર હાથથી મુંગો દીધો હતો અને ગાલ પર ચુમીઓ ભરવા માંડ્યો હતો. તેણીએ રાડારાડ કરતાં છોડી દીધી હતી.\nમેં મારી દિકરીને વધુ પુછતાછ કરતાં અને અગાઉ કયારેય આવુ થયું છે તેમ પુછતાં તેણીએ પંદરેક દિવસમાં ત્રણેક વખત આ રીતે મુરલીકાકાએ જબરદસ્તી કરી હોવાનું અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યાનું જાણવા મળતાં મુરલીને ઠપકો આપતાં તે ભાગી ગયો હતો. મારી દિકરીના ભોળપણનો લાભ લઇ તેણે આવુ કર્યુ હોઇ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી.\nયુનિવર્સિટી પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. બી. જે. કડછા અને ટીમે પી.આઇ. ચંદ્રવાડીયાની રાહબરીમાં ગુનો દાખલ કરી હવસખોર કમલેશ ઉર્ફ મુરલી સામે ગુનો નોંધી એફઆઇઆર મહિલા પોલીસને સોંપતા પી.એસ.આઇ. વાય. એમ. લેઉવાએ વિશેષ તપાસ હાથ ધરી છે. હવસખોર કમલેશ ભરવાડ હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે. આ શખ્સ સામે તેના વિસ્તારમાં ફિટકાર વરસી રહ્યો છે.\nબાળાને ધમકી આપી હતી કે કોઇને વાત કરીશ તો વધુ વખત જબરદસ્તી કરીશ\nહવસખોર કમલેશ ઉર્ફ મુરલી ભરવાડ તેના ભાઇ અને પિતા સાથે રહે છે અને છૂટક મજૂરી કરે છે. પંદર દિવસમાં ત્રણેક વખત કાળોકામો કરનાર આ ઢગાએ બાળકીને એવી ધમકી આપી હતી કે જો કોઇને વાત કરીશ તો તારી સાથે વધુ વખત આવું કરીશ. આથી ગભરાયેલી બાળાએ માતાને વાત કરી નહોતી. ગઇકાલે તે ખુબ ગભરાઇ ગઇ હોઇ માતાએ પુછતાછ કરતાં કમલેશના કરતૂતોનો ભાંડો ફુટ્યો હતો.\nબાળકી જેને 'મુરલીકાકા' કહેતી તેણે જ 'કાળોકામો' કર્યો\nભોગ બનનાર બાળકી હવસખોરને મુરલી કાકા કહીને બોલાવતી હતી. ગઇકાલે માતાને શંકા ઉપજતાં દિકરીને ડારો દઇ પુછતાછ કરતાં તેણીએ મુરલીકાકાએ ન કરવાનું કર્યાની માહિતી વર્ણવતા માતા ચોંકી ઉઠી હતી. આ બાળકીના પિતા હયાત નથી. વિધવા માતા દિકરી સાથે થયેલા આવા કૃત્યથી હેબતાઇ ગઇ હતી. પડોશીઓની સલાહ બાદ પોલીસ ફરિયાદ કરી હતી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST\nદેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST\nઆરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST\nઅમેરિકાના દક્ષિણ કેરોલાઈનામાં જેલમાં કેદીઓ વચ્ચે બઘડાટી :7 કેદીઓના મોત :17 ઘાયલ access_time 12:35 am IST\nવિશ્વ પ્રસિધ્ધ કાર્ડીઓલોજીસ્ટ પદ્મશ્રી ડો. તેજસ પટેલનો ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશઃ અભિનંદન વર્ષા access_time 12:16 pm IST\nતપાસ એજન્સી આંધળો અને બહેરો પોપટ :યોગ્ય રીતે કેસની તપાસ કરી નથી :હૈદરાબાદ બ્લાસ્ટ કેસના ચુકાદા બાદ ઔવેસીનું નિવેદન access_time 12:00 am IST\nકાલે અખાત્રીજ : જૈનો વર્ષીતપના પારણા કરશે access_time 4:37 pm IST\nરાજકોટમાં ૪૧ ડિગ્રી : સાંજ સુધીમાં પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જશે access_time 3:58 pm IST\nભાડાના મકાનમાં જીવ મુંજાતો હતો...લેઉવા પટેલ મહેન્દ્રભાઇએ ઝેર પી મોત મેળવી લીધું access_time 4:24 pm IST\nકુચીયાદડમાં ગૂંજશે 'રામનામ'...પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે 'પુણ્ય' access_time 10:06 am IST\nપાટડીનો રાજપરનો રમેશ કોળી બંદુક સાથે ઝડપાયો access_time 1:05 pm IST\nગુજરાતમાં ત્રણ નવા સફારી પાર્ક બનશે:સરકારે આપી મંજૂરી access_time 12:00 am IST\nકૌભાંડી અમિત ભટનાગર વિરુદ્ધ તપાસમાં સીબીઆઈને મહત્વની કડી મળી :હાર્ડડિસ્કમાં બે પ્રધાન અને પાંચ આઈએએસ અધિકારી સાથેની વાતચીતની કલીપ મળી access_time 11:31 pm IST\nથલેતજમાં પાંચ વર્ષની બાળકી સાથે સગીર દ્વારા જાતીય છેડતી access_time 8:15 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપ���વવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nઅમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:31 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nસુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં access_time 4:47 pm IST\nસપ્ટેમ્બરમાં આવશે ભૈયાજી સુપરહિટઃ સનીનો ડબલ રોલ access_time 10:07 am IST\nકોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ access_time 4:49 pm IST\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2014/02/gujarati-ramayan-rahasya-58-58.html", "date_download": "2019-03-24T21:39:43Z", "digest": "sha1:4HXNW4FA4DGYNF5DFKUGN3AAVHDU2IXM", "length": 37498, "nlines": 53, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: Gujarati-Ramayan-Rahasya-58-ગુજરાતી-રામાયણ-રહસ્ય-58", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમ��ત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિત���ાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nવિશ્વામિત્રે કહ્યું કે –હે રામ,ગંગાવતરણની કથા એ તમારા સૂર્યવંશની કથા છે.તપ ના માહાત્મ્યની કથા છે.સૂર્યવંશમાં પૂર્વે સગર રાજા થઇ ગયા.તેમને બે રાણીઓ હતી.મોટી રાણીના દીકરાનું નામ હતું અસમંજસ.અને નાની રાણી ને સાઠ હજાર પુત્રો હતા.પાટવીકુંવર અસમંજસ ક્રૂર નીવડ્યો હતો,તેથી રાજાએ તેને દેશનિકાલ કરી દીધો હતો પણ અસમંજસનો પુત્ર અંશુમાન દાદાની જોડે રહેતો હતો.\nએકવાર રાજા સાગરે અશ્વમેઘ યજ્ઞ કર્યો,પણ યજ્ઞના અશ્વની એકાએક ચોરી થઇ ગઈ.\nદ્વેષ-બુદ્ધિથી ઇન્દ્રે એ ઘોડો ચોર્યો હતો અને તે કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો હતો.\nસગરરાજાના સાઠ હજાર પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા અને તેમણે ઘોડાને જયારે કપિલ મુનિના આશ્રમમાં જોયો,ત્યારે કપિલ મુનિ આશ્રમમાં ધ્યાનમાં બેઠા હતા.સગર રાજાના પુત્રો મુનિને ચોર સમજી ગમે તેમ બોલવા માંડ્યા કે-દુષ્ટ ઘોડાચોર,ચોરી કરીને સાધુ હોવાનો ઢોંગ કરે છે.ઘોંઘાટથી કપિલ મુનિના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો.અને તેમની આંખો ઉઘડતાં જ સગર રાજાના સાઠે હજાર પુત્રો બળીને ભસ્મ થઇ ગયા.\n'પામકજાનિ ધરૈ કાર પ્રાની,જરહિ ન કાહે તે અભિમાની,\nજાણી ગરલ સંગ્રહ કરહી,સુનહુ રામ તે કહે ન મરહી'\nતુલસીદાસજી કહે છે કે-જે પ્રાણી જાણી જોઈને અગ્નિ હાથમાં લે તે અભિમાની બળે ના તો બીજું શું થાય\nજાણી જોઈને જે ઝેર ભેગું કરે છે તે મરે નહિ તો બીજું શું થાય\nઘણા વખત સુધી કાકાઓના કોઈ સમાચાર ના આવ્યા એટલે અંશુમાન તેમની શોધમાં નીકળ્યો.\nઅને ફરતો ફરતો કપિલમુનિના આશ્રમમાં પહોંચ્યો.અને મુનિ વિષે કાકાઓની જેમ કશું અઘટિત ના વિચારતાં,કપિલ મુનિના ચરણમાં જઈ પડ્યો.મુનિએ પ્રસન્ન થઇ તેને અશ્વ આપ્યો.અને તેના કાકાઓના મૃત્યુની વાત કરી,અંશુમાનને શોક થયો,અશ્વ લઈને પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં ગરુડજી મળ્યા,\nતેમણે સલાહ આપી કે-સ્વર્ગમાંથી ગંગા જો પૃથ્વી પર પધારે,અને સગરપુત્રોની ભસ્મ પર થઇને વહે\nતો સગર-પુત્રોની સદગતિ થાય.\nગંગાને સ્વર્ગમાંથી લાવવા અંશુમાને તપ કર્યું,પણ ગંગાજી પ્રસન્ન ના થયા.તેમના પછી તેમનો પુત્ર\nદિલીપ પણ પિતાનું આદર્યું કાર્ય પૂર્ણ કરવાની ચિંતામાં રહેતો હતો અને ચિંતાગ્રસ્ત રાજા રોગ-ગ્રસ્ત થઇ મરણ પામ્યો. દિલીપના પુત્ર ભગીરથે અનેક વર્ષોની તપશ્ચર્યા કરીને બ્રહ્મા ને પ્રસન્ન કર્યા.અને જયારે\nબ્રહ્માજીએ વરદાન માગવાનું કહ્યું ત્યારે-ભગીરથે માગ્યું કે-ધરતી પર ગંગાજી પધારે એવું કરો.\nબ્રહ્માજીએ કહ્યું કે-ગંગાજી તો પૃથ્વી પર પધારશે પણ એમને કોણ ઝીલી શકશેજો કોઈ ઝીલનારું નહિ હોય તો એમનો પ્રવાહ સીધો રસાતાળ માં ઉતરી જશે.માટે ગંગાજી ના પ્રવાહને ધારણ કરવા સમર્થ એવા મહાદેવ જી ને તુ પ્રસન્ન કર.તે પછી ભગીરથે શિવજીની આરાધના કરી.મહાદેવ તો પરમ દયાળુ છે અને માગતાં જ આપી દે તેવો એમનો સ્વભાવ,વળી આતો લાખો જીવોના ઉદ્ધારની વાત,એટલે ભગીરથની પ્રાર્થના તેમણે સ્વીકારી.\nપણ ગંગાજીને હવે પોતાને માટે આટઆટલી તપસ્યાઓ અને પ્રાર્થનાઓ થઇ એટલે અભિમાન થયું.કે\n“હું કેવી મહા પ્રબળ છું હું ધારું તો મહાદેવજી ને પણ પાતાળમાં ચોંપી દઉં.”\nઆવો વિચાર કરી તેમણે વેગથી મહાદેવજીના મસ્તક પર પડતું મૂક્યું.\nમહાદેવજી તો સર્વજ્ઞ છે.તેઓ ગંગાજીનો ગર્વ સમજી ગયા,અને ગંગાજીના હિત માટે તમનો ગર્વ ઉતારવાનો તેમણે નિશ્ચય કર્યો.જેવાં ગંગાજી એમના માથા પર પડ્યા કે તેમણે તેમની જટામાં જ સમાવી દીધાં.જટામાંથી બહાર નીકળવાનો રસ્તો જ એમને જડ્યો નહિ,અને એમાં જ ઘૂમતાં રહ્યાં.\nભગીરથે ફરીથી શિવજીને પ્રાર્થના કરી કે ગંગાજીને મુક્ત કરો.ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ ગંગાજીને મુક્ત કર્યા,હવે ગંગાજી નો ગર્વ ઉતરી ગયો.અને આમ ભગીરથના મહા (ભગીરથ) પ્રયત્નથી ગંગાજીનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00484.warc.wet.gz", "language": "gu", "language_score": 0.51, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/arun-jaitley-aside-china-warning-says-india-is-different-from-1962-034245.html", "date_download": "2019-03-24T21:15:07Z", "digest": "sha1:QOC2IUCDL63P3SRCHMNVLKHCKWMSAGYS", "length": 13404, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચીનની ધમકી પર બોલ્યા અરુણ જેટલી: આ 1962નું ભારત નથી | arun jaitley aside china warning says india is different from 1962 - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nચીનની ધમકી પર બોલ્યા અરુણ જેટલી: આ 1962નું ભારત નથી\nચીને આપેલ ચેતવણીને બાજુએ મુકતાં દેશના રક્ષા મંત્રી અરુણ જેટલીએ કડક જવાબ આપ્યો છે. ભૂટાન બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે વધી રહેલ તાણની પરિસ્થિતિ અંગે અરુણ જેટલીએ કહ્યું હતું કે, આજનું ભારત વર્ષ 1962ના ભારત કરતાં ખાસું અલગ છે. નોંધનીય છે કે, ચીને ભૂટાન બોર્ડર પર તણાવ અંગે ભારતને ચેતવણી આપી હતી. ચીને ભારતને પોતાની સેના પાછી બોલાવી લેવા જણાવ્યું હતું અને સાથે ધમકી પણ આપી હતી કે, ભારતે વર્ષ 1962નું યુદ્ધ યાદ રાખવું જોઇએ. સાથે જ ચીને કહ્યું હતું કે, એ યુદ્ધને યાદ કરી ભારત કંઇક શીખ લે.\n1962ની પરિસ્થિતિ અલગ હતી\nચીનની આ ધમકી પર રક્ષા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, 2017નું ભારત વર્ષ 1962ના ભારત કરતાં ખાસું અલગ છે. એ સમયે પરિસ્થિતિ અલગ હતી. ચીન વિદેશ મંત્રાલય તરફથી ભારતને ધમકીભર્યા શબ્દોમાં વર્ષ 1962નું યુદ્ધ યાદ કરી લેવાની જે વાત કહેવામાં આવી છે, એ અંગે અરુણ જેટલીએ કહ્યું કે, ચીન હવે ભૂટાનની જમીન કબજે કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જે ભારતીની જમીનની એકદમ નજીક છે. ભૂટાન તરફથી આપવામાં આવેલું નિવેદન આ વાતની સાબિતી આપી છે. ભારત અને ચીન વચ્ચેના કરાર અનુસાર બંન્ને સીમા ક્ષેત્રોમાં એકબીજાને સુરક્ષા પ્રદાન કરશે. અરુણ જેટલીએ આગળ કહ્યું કે, ચીન પોતાની જમીનનો વિસ્તાર વધારવાના પ્રયત્નમાં લાગેલું છે, ભારત ચીન જેવું કામ નથી કરી રહ્યું.\nભૂટાન પણ ચીનના વિરોધમાં\nચીનના આર્મી કેમ્પ દ્વારા દોકલામના ઝોમપિલ્રી વિસ્તારમાં રોડ નિર્માણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારે ભૂટાને ચીનને આ નિર્માણ કાર્ય તુરંત બંધ કરાવવાનું કહ્યું હતું. ભૂટાને આ અંગે કાર્યવાહી હાથ ધરી ત્યારે સિક્કિમ સેક્ટરમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે હતી. દોકલામ એક વિવાદિત ક્ષેત્ર છે અને ભૂટાન સાથે આ અંગે લેખિત કરાર કરવામાં આવ્યો છે, જે હેઠળ અહીંની સીમાના મુદ્દે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની છે. ચીને ભારત પર આરોપ મુક્યો છે કે, તે એક એજન્ડાને આગળ વધારી રહ્યું છે. વિદેશ મંત્રાલય તરફથી પણ આ સમગ્ર મુદ્દે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીનના વિદેશ મંત્રાલયે 26 જૂનના રોજ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, ભારતીય સેનાએ સિક્કિમમાં ભારત-ચીનની સીમા પાર કરી ચીનમાં પ્રવેશ કર્યો છે. વિદેશ મંત્રાલય આ સીમા વિવાદના ઉકેલ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.\nગૌતમ ગંભીર ભાજપમાં જોડાયા, અરુણ જેટલી અને રવિશંકર પ્રસાદ રહ્યા ઉપસ્થિત\nઅરુણ જેટલીને GST માટે મનમોહન સિંહે આપ્યો એવોર્ડ, રાહુલ કહી ચૂક્યા છે ગબ્બરસિંહ ટેક્સ\nજેટલીનો કોંગ્રેસ પર પલટવારઃ ચીનને UNSCમાં સીટ અપાવવા માટે નહેરુ અસલી ગુનેગાર\nરાફેલ કેસઃ રાહુલ ગાંધી પર અરુણ જેટલીનો હુમલો, દેશની જનતા વધુ સમજદાર છે\nજેટલીનું મોટું નિવેદન- અમેરિકા ઓસામાને પાકિસ્તાનમાં ઘૂસીને મારી શકે તો અમે કેમ નહિ\nઆરબીઆઇ બોર્ડની અરુણ જેટલી સાથે બેઠક, મોટું એલાન થઇ શકે છે\nભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાની પ્રોડક્ટ પર 200% કસ્ટમ ડ્યુટી\nપીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી\nચંદા કોચર સામે FIR નોંધનાર CBI ઓફિસરનું ટ્રાન્સફર\nજેટલીએ આપ્યા સંકેત, વચગાળાના બજેટમાં ખેડૂતો માટે થઈ શકે છે મોટુ એલાન\nજેટલીની બિમારી પર બોલ્યા રાહુલ ગાંધી, હું અને કોંગ્રેસ તમારી સાથે\nઅચાનક અમેરિકા રવાના થયા નાણામંત્રી અરુણ જેટલી, થશે મેડિકલ ચેકઅપ\nજાતિગતઆરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94954", "date_download": "2019-03-24T22:05:15Z", "digest": "sha1:MLYIKTL5NFPDVBKY74CSMFWZD6X3SPV3", "length": 16851, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ગ્રાહક સુરક્ષા પ્રવૃતિ સંકલન બોર્ડમાં રામાબેન માવાણીની બિનહરીફ વરણી", "raw_content": "\nગ્રાહક સુરક્ષા પ્રવૃતિ સંકલન બોર્ડમાં રામાબેન માવાણીની બિનહરીફ વરણી\nરાજકોટ તા. ૧૬ : ગુજરાત સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓના સંચાલન માટે 'કન્ઝયુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગજરાત (કાપાગ)' ની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારના આઠ ઓફીસરો અને ચાર બીનસરકારી ચુંટાયેલા સદસ્યોનો સમાવેશ થાય છે.\nતાજેતરમાં ગાંધીનગર ખાતે 'કાપાગ'ની ગવર્નીંગ બોડીની ચુંટણી થતા શ્રીમતી રમાબેન માવાણી (મો.૯૪૨૬૨ ૦૧૬૧૧) મહિલા અનામત બેઠક ઉપર સતત ચોથી વખત બિનહરીફ જાહેર થતા અન્ન નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, અન્ન નાગરીક પુરવઠા સચિવ શ્રીમતી સંગીતાસીંગ, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહકોની બાબતોના ડાયરેકટર પ્રકાશભાઇ મકવાણા, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહકોની બાબતોના ના.નિયંત્રક અશોકભાઇ મકવાણા તેમજ રાજયના ૪૬ ગ્રાહક સુરક્ષા મંડળોના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમી���્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nવાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST\nનવી દિલ્‍હીમાં સાવકી માતા અને મામા બ્‍લુ ફિલ્‍મ બતાવીને હેરાન કરતાઃ બંન્ને સાથે મળીને મારા ઉપર અત્‍યાચાર ગુજારતા હતા�� ઇજાના નિશાનો જોવા મળતા પોલીસ ફરીયાદઃ સાવકી માતાની ધરપકડઃ આરોપી મામા ફરાર access_time 7:22 pm IST\nકાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા access_time 2:14 pm IST\nગુજરાતમાં ૭૦,૦૦૦ બીપીએલ પરિવારને ગેસ જોડાણ અપાશે access_time 4:03 pm IST\nજમીન વિકાસ બેંકના કૌભાંડમાં ઓબીસી અધિકારીઓ જ નિશાન : સિધ્ધાર્થ પરમાર access_time 4:26 pm IST\nમેડીકલ ફેકલ્ટીમાં ભાજપના ડો. કોઠારી જુથનો જયજયકારઃ ત્રણેય બેઠકો ઉપર કેસરીયો વિજય access_time 4:19 pm IST\nપ્રમાણીત ભાડુ નક્કી કરી આપવાની અરજીને રદ કરતી સ્મોલ કોઝ કોર્ટ access_time 4:29 pm IST\nકુચીયાદડમાં ગૂંજશે 'રામનામ'...પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે 'પુણ્ય' access_time 10:06 am IST\nવાંકાનેરના ઢુવાની હોટેલમાં પકડાયેલ સેકસકાંડમાં મેનેજર સહિત બે રીમાન્ડ પર access_time 2:47 pm IST\nજામનગરમાં ભાગવત કથામાં ભાવિકોએ લીધો ધર્મલાભ access_time 1:12 pm IST\nવસો તાલુકાના કરોલી નગરીમાંથી ખેડા પોલીસે 1.11 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો access_time 4:35 pm IST\nઅેમબીઅે, બીસીઅે, બીઅેડ, અેમઅેસસી થયેલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે access_time 7:18 pm IST\nઆણંદ પેરોલ ફ્લો સ્ક્વોડે રાત્રીના સુમારે અમીયાદની સીમમાંથી 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો access_time 4:34 pm IST\nફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો access_time 6:15 pm IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે access_time 2:18 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ���‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-higher-levels-of-vitamin-d-can-cut-the-risk-of-cancer-gujarati-news-5826936-PHO.html", "date_download": "2019-03-24T21:56:22Z", "digest": "sha1:TPTQQUVCIGUAGYQCEGH2V7TLD5BPZ7LM", "length": 13046, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Higher levels of vitamin D can cut the risk of cancer|વિટામિન ડીની માત્રા વધારે હોય તો ઘટી શકે છે કેન્સરનું જોખમ", "raw_content": "\nવિટામિન ડીની માત્રા વધારે હોય તો ઘટી શકે છે કેન્સરનું જોખમ\nકેન્સર જેવી ગંભીર બીમારીને લઇને વિશ્વભરમાં અનેકવિધ સંશોધન કરવામાં આવી રહ્યાં છે\nવિટામિન ડી કેન્સરને અટકાવે છે\nયુટિલિટી ડેસ્કઃ કેન્સર જેવી ગંભીર બીમારીને લઇને વિશ્વભરમાં અનેકવિધ સંશોધન કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે લોહીમાં વિટામિન ડીની માત્રા જેટલી વધારે હોય છે, તેટલો જ કેન્સર થવાનો ખતરો ખાસ કરીને લિવર કેન્સર થવાનું જોખમ એટલું જ ઘટી જાય છે. એનો અર્થ એ થયો કે લોહીમાં વિટામિન ડીની માત્રા એ વાતને સુનિશ્ચિત કરે છે કે કઇ વ્યક્તિને કેન્સર થશે કે નહીં.\nઆ સંશોધન જાપાન સંશોધક દ્વ્રારા કરવામાં આવ્યું છે. તેમણે વયસ્કો પર આ સંશોધન કર્યું, જેમાં તેમણે 40થી 69 વર્ષના 33,736 મહિલા અને પુરુષોને સામેલ કર્યા હતા. આ સંશોધનને બ્રિટિશ મેડિકલ જનરલ(BMJ)માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર વિટામિન ડી કેન્સરથી આપણને બચાવે છે. તમને જણાવી દઇએ કે વિટામિન ડીનું નિર્માણ સૂર્યના કિરણોના સંપર્કમાં આપણું શરીર આવે છે તેનાથી બને છે. શરીરમાં કેલ્શિયમની માત્રાને જાળવી રાખવાની સાથે જ આપણા હાડકાં, દાંત અને માંસપેશીઓના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.\nઆ પહેલાં 1980માં સંશોધકોએ કેન્સર અને વિટામિન ડીની ઉણપ વચ્ચે કોઇ સંબંધ હોવાનું જણાવ્યું હતું. જાપાનમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં ખુલાસો થયો ���ે કે વિટામિન ડીની ઉણપવાલા લોકોમાં સૌથી વધારે કોલોન કેન્સરનો ખતરો રહે છે. આ ઉપરાંત રિપોર્ટમાં વિટામિન ડીની ઉણપના કારમે થનારા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર અને બ્લેડર કેન્સરને ટોચના ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિટામિન ડીની ઉણપથી હૃદયની બીમારી, ડાયાબિટિઝ, ડિપ્રેશન, અલ્ઝાઇમર જેવી બીમારી અને હાડકાં સંબંધિત રોગ થઇ શકે છે.\nવિટામિન ડી કેન્સરને અટકાવે છે\nસંશોધન કરતી ટૂકડી દ્વારા એવા ફેક્ટર કે જે થકી કેન્સર થવાની સંભાવના વધારે રહેલી છે તેવા ઉમર, વજન, ફિઝિકલ એક્ટિવિટી, સ્મોકિંગ, આલ્કોહોલ, ઋતુ સહિત લોહીને પણ એનલાઇઝ કર્યું હતું, જેમાં લોહીમાં વિટામિન ડી હોય તેને પણ ચકાસવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે જેમના લોહીમાં વિટામિન ડીની માત્રા વધારે હોય છે, તેમને લિવર કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો આ રીતે કરવામાં આવ્યું સંશોધન\nઆ રીતે કરવામાં આવ્યું સંશોધન\nઆ રીતે કરવામાં આવ્યું સંશોધન\nસંશોધનકર્તાઓએ એક પ્રશ્નોત્તરી તૈયાર કરી અને કેટલાક લોકોના બ્લડ સેમ્પલ લીધા. આ સેમ્પલના આધારે વધુ વિટામિન ડી અને ઓછું વિટામિન ડી ધરાવતા લોકોની અલગ-અલગ યાદી તૈયાર કરી અને ચેક કર્યું કે કેન્સરનું જોખમ કેટલું રહેલું છે. આ ઉપરાંત ઉમર, સેક્સ, બીએમઆઇ, સ્મોકિંગ, પારિવારિક ડાયાબિટિઝ છે કે નહીં, મહિલાઓને ક્યારે પિરિયડ શરૂ થયા હતા, બાળકોની સંખ્યા, ફિમેલ હોર્મોન્સનો ઉપયોગ, મેનોપૌઝલ સ્ટેટસ, મેનોપોઝની ઉમર જેવા મુદ્દાઓને પણ આ સંશોધનમાં આવરી લેવામાં આવ્યા હતા.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે વિટામિન ડી\nસૂર્યના કિરણો ઉપરાંત આ ખાદ્ય પદાર્થોમાંથી મળી શકે છે વિટામિન ડી\nદૂધઃ દૂધ વિટામિન ડીનું એમ મુખ્ય સ્ત્રોત છે. આપણને દિવસ દરમિયાન જેટલું વિટામિન ડી જોઇએ છે તેનું 20 ટકા દૂધમાંથી મળી જાય છે.\nસંતરાનો રસઃ સંતરાના રસમાં પણ વિટામિન ડીની માત્રા વધારે હોય છે. અનેક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે વિટામિન ડીથી સ્વાસ્થ્યમાં જલદી સુધારો આવે છે. આ માટે તમે સંતરાના જ્યૂસને તમારા આહારનો હિસ્સો બનાવી શકો છો.\nઅનાજઃ અનાજ વિટામિન ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે. વિટામિન ડીની પૂર્તિ માટે નાસ્તામાં અનાજને સામેલ કરીને તમે તમારા દિવસની શરૂઆત સારી રીતે કરી શકો છો.\nમશરૂમઃ મશરૂમમાં પણ વિટામિન ડી પ્રચુર માત્રામાં હોય છે, પરંતુ મશરૂમના પ્રકાર પર ત�� નિર્ભર કરે છે. શીટેક મશરૂરમાં સફેદ મશરૂમની તુલનામાં વધારે વિટામિન ડી હોય છે.\nપનીરઃ પનીરના દરેક પ્રકારમાં વિટામિન ડી મળી શકે છે, જો કે અન્ય ખાદ્ય પદાર્થની તુલનામાં વિટામિન ડી થોડુંક ઓછું હોય છે.\nવિટામિન ડી કેન્સરને અટકાવે છે\nઆ રીતે કરવામાં આવ્યું સંશોધન\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00485.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/preeti-jhangiani/", "date_download": "2019-03-24T22:08:03Z", "digest": "sha1:Q6GH6DWQH5HG6C2YFIFL5HGCMMLGIGQL", "length": 2881, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "preeti jhangiani |", "raw_content": "\nછૂટાછેડા લીધા વિના જ પતિથી અલગ થઇ ચુકી છે આ અભિનેત્રીઓ,...\nબોલીવુડની દુનિયામાં સંબંધ જેટલા જલ્દી બંધાય છે, એટલા જ જલ્દી તૂટે પણ છે. અહિયાંથી લગ્ન અને બ્રેકઅપના સમાચારો આવવા એકદમ સામાન્ય વાત છે. રીલેશનશીપમાં...\nભારત આવ્યા પછી પણ 3 મહિના સુધી ફાઈટર જેટ ઉડાવી શકશે...\nભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન થોડી જ વારમાં વાઘા અટારી બોર્ડર પરથી છોડશે. એમના સ્વાગત માટે વાઘા બોર્ડર પર ઘણા લોકો પહોંચી ગયા...\nકીડની ફેઈલ થઇ ગઈ, ડોકટરે કહ્યું ટ્રાન્સપ્લાંટનું, તો વાંચો આ પ્રયોગ...\nઈલાજ છોડીને કેન્સર પીડીતાએ ખાવાની શરુ કરી ‘હળદળની ગોળી’, પરિણામ જોઈને...\nઘરની આ દિશામાં મુકો મોરનું એક પીંછું, માં લક્ષ્મીની વરસશે અસીમ...\nTV ની રાણી લક્ષ્મીબાઈ હવે દેખાય છે આટલી હોટ, ફોટો જોઈને...\nસાંઈરામ ની અદભુત ગૌ મહિમા ની વાતો અને જુયો દુર્લભ વિડીયો...\nજ્યારે પણ લાગે કે તમે હારી ગયા. હવે કાંઈ નહિ થઇ...\nધૂમ્રપુરાણમાં લખ્યું છે જાણો અર્થ, ભદ્રંભદ્ર ને ગોટે ચડાવી દીધા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2016/02/29/kidnap/", "date_download": "2019-03-24T22:21:26Z", "digest": "sha1:HLUBG4YID42HOW65QFGLPT27QNHL37AA", "length": 50261, "nlines": 238, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: અપહરણ – સુરેશ રતિલાલ કટકિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઅપહરણ – સુરેશ રતિલાલ કટકિયા\nFebruary 29th, 2016 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : | 12 પ્રતિભાવો »\n(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)\n“મારે કોઈની માફી નથી માગવી.” તેણે ખુ��ારીથી કહ્યું. નવાસવા આવેલા શિક્ષકની ખુમારી બીજા સાત શિક્ષકોને એખરી ગઈ. થોડી વારે ત્રણ માણસો ધસી આવ્યા જેની સૌને અંદરખાને વાટ હતી. ભાસ્કર જોષીએ જાણે જાદુ કર્યો હોય તેમ છોકરાંઓ તેને જ ભાળતાં. ગામમાં પણ નવા આવેલા શિક્ષકની સારી છાપ પડી હતી એટલે બાકીના સ્ટાફને તે આંખમાં કણા માફક ખૂંચતો હતો. આજ તેને ગામના સર્વેસર્વા કહેવાય તેવા બાપુના દીકરાને સારી પેઠે ધોયો હતો અને સાથી શિક્ષકોએ ડેલીએ જઈ માફી માગી આવવા કહ્યું હતું, પણ ભાસ્કરે ન સાંભળવું ગમે એ રીતે જવાબ આપ્યો હતો.\n“આમાં નવો માસ્તર કોણ છે ” નજરથી વારાફરતી તપાસ કરીને આવનારા ત્રણમાંથી એક જાણી-જોઈને તોછડાઈથી બોલ્યો.\n“હું છું. બોલો શું કામ છે ” તે સહેજ પણ ખચકાટ વગર બોલ્યો.\n“ગામમાં રહેવાનો વિચાર નથી ” કડકાઈથી, “ચાલો, બાપુ ડેલીએ બોલાવે છે.” બાકીના શિક્ષકો નીચું જોઈને દાઢમાં મલકાતા હતા. તેઓની આંખોનો ભાવ કહેતો હતો, “બેટો માંડ ઘાએ ચડ્યો. બહુ ચડ્યો હતો. અમારા, શું અત્યાર સુધી પાણીમાં ગયાં હતાં ” કડકાઈથી, “ચાલો, બાપુ ડેલીએ બોલાવે છે.” બાકીના શિક્ષકો નીચું જોઈને દાઢમાં મલકાતા હતા. તેઓની આંખોનો ભાવ કહેતો હતો, “બેટો માંડ ઘાએ ચડ્યો. બહુ ચડ્યો હતો. અમારા, શું અત્યાર સુધી પાણીમાં ગયાં હતાં ” ફરમાન કરીને ત્રણેય ચાલતા થયા. ભાસ્કર પણ તેની પાછળ ચાલ્યો. આચાર્યના શબ્દો તેની પીઠ પાછળ અથડાયા, “ડોશી મરે તેનો વાંધો નથી, પણ જમ ખોરડું ભાળી જાય એની મોકાણ છે. આજ આને હાથઉપાડો થશે ને કાલે…”\nતે કશું પણ બોલ્યા વગર ત્રણેયને આંબી ગયો. હવેલી વિશાળ અને જુનવાણી બાંધણીની હતી. ડેલીમાં આઠ-દસ માણસો જાણે તેની જ વાટ હોતા હોય તેમ તોરથી ભોરિંગ જેવા ચહેરા કરીને બેઠા હતા. હા વચ્ચે બેઠેલ માણસ શાંત જણાતો હતો. પણ તે કદાચ પરગામનો હોય તેમ તેને લાગ્યું. હવે તેને પણ ફડક પેઠી. તેણે ફરી ફરી ઘટનાને યાદ કરી જોઈએ. છોકરીઓ તે આવ્યો તે દિવસથી તેને ફરિયાદ કરતી હતી : વિશ્રાંતિમાં છોકરીઓનાં દફતર બદલી નાખવાં; ખરાબ લખેલી ચિઠ્ઠી દફતરમાં નાખવી; છોકરીઓને ગંદા ચાળા કરીને પજવવી અને અજ તો હદ કરી નાખી હતી. શાહીથી છોકરીઓના કુર્તા બગાડવાની ફરિયાદ થઈ ત્યારે શિક્ષકો હર્ષવર્ધનને કહેવાને બદલે છોકરીઓ પર ગુસ્સે થયા, “તમને કેટલી વાર કહ્યું; તેનાથી આઘી રહેતી હો તો.” છોકરીઓ રડતી રડતી તેની પાસે આવી ત્યારે તેનું લોહી ઊકળી ગયું અને તેને માર્યો. તે અંદરથી ફફડી રહ્યો હતો. છતાં કોઈ પણ ભોગે ���ાફી ન માગવી અને માર પડે તો… તે મન અને શરીર સાબદું કરી રહ્યો હતો.\n” અત્યાર સુધી શાંત બેઠેલો આદમી બોલ્યો.\n“હા.” તેણે જવાબ આપ્યો.\n” કશાય ઉચાટ વગર તેણે કહ્યું. કડક સ્વભાવના અફસરો પણ એમ જલ્દી ચહેરા પર ભાવ નથી ઊપસવા દેતા તેમ તેણે નવલકથામાં વાંચેલું. તેના પગ જમીન પર સ્થિર રાખવા મહેનત કરવી પડતી હતી. ડર્યા વગર છોકરાનાં કરતૂત ગણાવતો હતો ત્યારે, “છોકરાંઓને મારવાનો કાયદો છે ” વચ્ચેથી કોઈએ તેને અટકાવ્યો. બાકીના ચહેરા વધારે કડક અને રુક્ષ બનતા તેણે જોયા. શાંત બેઠેલા માણસે કંઈક આંખનો ઈશારો કર્યો એટલે સૌ ચૂપ થયા.\n“પણ ભૂદેવ, તમે ઊભા કેમ છો આવો, બેસો.” જાણે કે હમણાં જ તેની નજર પડી હોય તેમ તે બોલ્યો. આવા માણસો બહુ ખંધા હોય તેમ તેને લાગ્યું. રહ્યો રહ્યો કેવો સતાવે છે. તેણે પાસેના ખાટલે બેઠેલા માણસોને ઈશારો કર્યો એટલે બંને કમને બીજે ખાટલે જઈ બેઠા. પણ તે ઊભો જ રહ્યો.\n“તમને સજા તો કરવી પડશે.” તેણે સહેજ મરકીને કહ્યું. કોઈને સતાવવામાં શું આનંદ આવતો હશે તે તેને ન સમજાયું. પોતાની અવદશા પર કેવો હસે છે.\n“હું જાણું છું કે બાળકને સજા ન કરવી જોઈએ, પણ બાળક આટલું બગડીને ઉધાન થઈ જાય ત્યાં સુધી તેને કોઈ વારે નહિ તો મારી સાથે તેના માવતરને પણ સજા થવી જોઈએ.” જાણે પરકાયાએ પ્રવેશ કર્યો હોય તેમ તેનો આખો દેહ ધ્રૂજતો હતો. પાસે બેઠેલા માણસો તેની તોછડાઈ સાંખી ન શક્યા, પણ તે ઊભા થાય તે પહેલાં તો દિગ્વિજયસિંહે ઊભા થઈને હાથ તેના ખભા પર પ્રેમથી મૂકી દીધો. ગુસ્સે થયેલ લોકોને અણધારેલું વર્તન સમજાતું ન હતું. તેને પરાણે પોતાની સાથે બેસાડી દીધો.\n“હું તેનો બાપ છું. બોલો, મને શું સજા ફરમાવો છો ” તેમણે નરમાશથી કહ્યું. દિગ્વિજયસિંહે તેનાં બંને બાળકો માટે ટયૂશન આપવા ઘણી વિનંતી કરી, પણ ભાસ્કર ન માન્યો. છેવટે તે પૈસા લીધા વગર તેનાં બાળકોને ભણાવવા તૈયાર થયો. બાકીના લોકોને દિગ્વિજયનો વહેવાર ન ગમ્યો.\nતેને સૌ બાપુ કહીને બોલાવતા. ગામમાં જ નહિ, પણ આસપાસનાં દસ ગામમાં ભારે માન. વખનું માર્યું કોઈ હવેલીએ ગયું હોય તો ખાલી હાથે પાછું ન જાય. કોઈ અન્યાય આચરતું વવડાય તો કાયદો કાયદાની જગ્યાએ રહે તે પહેલાં જ તેને સબક મળી જતી. તેના પિતા એભલસિંહે તો રાજ પણ ભોગવેલું, પણ કદી રૈયતને કનડગત નહિ કરેલી તેમ બુઝુર્ગ પાસેથી સાંભળવા મળતું.\nહર્ષવર્ધન સાતમા ધોરણમાં ભણતો. શાળામાં તેનાં તોફાન ચલાવી લેવાતાં, શિક્ષકો જ તેનાં તોફાનોને છાવરતાં. એ બાબતે આજ સુધી દિગ્વિજયસિંહ પણ અજાણ રહ્યા હતા.\n“બેય બારકસો તમારી વાટ જુએ છે.” સવારે તે હવેલીએ ગયો ત્યારે એક જાજરમાન સ્ત્રીએ આવકારતાં કહ્યું. તે સ્ત્રી તેને ઉપર લઈ ગઈ. આખું કુટુંબ રહે એવડા મોટા ખંડ હતા. હર્ષવર્ધન જોતાં જ તેને પગે લાગ્યો. તેના બંને ગાલ પર આંગળીઓનાં નિશાન હતાં. છોકરી શરમાઈને ઊભી રહી.\n“આ મારી મોટી દીકરી, સૂરજબા. આ વર્ષે ટ્‍વેલ્થમાં છે, પણ ઇંગ્લિશમાં બહુ વીક છે. હું પણ ઇંગ્લિશની સ્ટુડન્ટ હતી, પણ મારું ગ્રામર સારું નથી.” કંઈક અચાનક યાદ આવી ગયું હોય તેમ, “તમે આને”, સૂરજબા તરફ આંગળી ચીંધતાં, “શાંત છે એવું ધારી લેવાની ભૂલ સહેજ પણ ન કરતા. તોફાનમાં તો એ હર્ષને પણ પાછળ રાખી દે છે. તમે કડકાઈથી કામ લેજો.” કહીને જતાં રહ્યાં. સૂરજબા વધારે શરમાઈ.\nથોડી વારે એક આધેડ સ્ત્રી ચા લઈને આવી. તે ના પાડે તે પહેલાં તેના હાથમાં મોટો કપ થમાવી ચાલી ગઈ. બંને સામે તેને ચા પીતાં અગવડ થતી હતી. પણ આ તો ચા છે કે દૂધપાક તે ન સમજાયું. એકલા ગાઢા દૂધમાં બનેલી ચા પર મલાઈની તર દૂર કરવા તેને વારંવાર ફૂંક મારવી પડતી. તેની વિધવા માતા અડધો શેર દૂધ લાવતી તેમાં આખો દિવસ ખેંચતી.\nભાસ્કર વળતે દહાડે નિશાળે ગયો ત્યારે તેના સહકર્મચારી તેના આખા શરીરને ધારી ધારીને જોતા હતા. તે ચાલતો હોય ત્યારે તેના પગની પડવાની ગતિનું અવલોકન થયું. ચાલમાં ફેર ન હતો તેથી સામાન્ય મૂઢ માર માર્યો હોય તેમ સૌએ માનીને પરાણે મન મનાવી લીધું.\nસાંજે દિગ્વિજયસિંહ ઓરડાનું દ્રશ્ય જોઈને પળવાર થંભી ગયા. હર્ષ અને સૂરજબા ધ્યાનથી વાંચી રહ્યાં હતાં. આવતી કાલે અધૂરી રહેલી વાર્તા તો જ આગળ વધશે જો બંને પોતાનું હોમવર્ક બરાબર કરી નાખે. શેરલોક હોમ્સની રહસ્યભરી અધૂરી વાર્તાનો બંનેને બરાબર વળગાડ લાગ્યો હતો.\nભાસ્કર રોજ હવેલીમાં બાપુનાં બાળકોને ભણાવવા જાય છે તેની જાણ થઈ ત્યારે આખા સ્ટાફના પેટમાં ફળફળતું તેલ રેડાયું, ગામમાં તેનું અને તેની માતાનું માન અનેકગણું વધી ગયું. હર્ષ અને સૂરજબા અંગ્રેજીમાં રસ લેતાં થયાં હતાં. સૂરજબાએ સારા માર્ક મેળવ્યા. અંગ્રેજી વિષયથી ફફડતી સૂરબાએ કૉલેજમાં મુખ્ય વિષય અંગ્રેજી રાખ્યો. બાપુએ હવેલી પાસેનું મહેમાનો માટે વપરાતું ઘર ખાલી કરી આપ્યું ત્યારે ભાસ્કરને પ્રોફેસર ન હોવાનું દુઃખ ઓસરી ગયું.\nસૂરજબા સવારમાં કૉલેજ જતી એટલે ભાસ્કરને સવાર-સાંજ બે વાર હવેલી જવું પડતું. ભાસ્કર અંગ્રેજીમાં અનુસ્નાતક ��તો, પણ બેકારીને કારણે તે પ્રાથમિક શાળાનો શિક્ષક બન્યો હતો. તે સૂરજબાને શેક્સપિયર અને મિલ્ટન રસથી ભણાવતો. તે તોફાની તો હતી જ, પણ હમણાથી કૉલેજ જવા માંડી હોય કે તેની ઉંમરનો પ્રભાવ હોય, પણ તેની શરારત વધવા લાગી હતી.\n“ના.” ભાસ્કરે અચાનક પૂછેલા સવાલનો ટૂંકો જવાબ આપ્યો. તે સવાલ પૂછવાની શરૂઆત પણ આમ જ કરતી, પણ પછી તે અકળાઈ જાય તેવા સવાલોની ઝડી વરસાવી દેતી. તેણે જાણીને ટૂંકો જવાબ આપ્યો હતો.\n“તમે આંતર-જ્ઞાતીય લગ્નમાં માનો ખરા \n“અત્યારે આપણે માત્ર ભણવા ભેગા થઈએ છીએ એટલે માત્ર ભણવાની વાત. આવી વાતો કરવા નહીં.” તેણે કડકાઈથી જવાબ આપ્યો. જાણે કડકાઈની સૂરજબા પર કશી અસર ન થઈ હોય તેમ તે સહેજ હસી. પોતાની હસી ચાલાકીપૂર્વક છુપાવી, ગંભીર થઈને.\n“આવી એટલે કેવી વાતો ” તે મૂંઝાયો. તે બોલી ગયો પછી તો તેને પણ ખ્યાલ આવી ગયો હતો કે તે શબ્દને જરૂર મરડવાની. તે ચૂપ રહ્યો. શેક્સપિયરનું નાટક ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ હાથમાં લઈ તેનાં પાનાં ફેરવવા લાગ્યો.\n“તમે મારા સવાલનો જવાબ ન આપ્યો.”\n” તે જાણીજોઈને અજાણ્યો બન્યો. તેણે સૂરજબા સામે જોયું. કંઈક વિચિત્ર નજરે તે એકીટશે જોઈ રહી હતી, તે તેની સાથે આંખ ચોરી કરતો રહ્યો.\n“માત્ર બોલવું સહેલું છે.” તે વ્યંગમાં બોલી. કંઈક ખીજથી તેણે તેની સામે જોયું, તેની આંખમાં યૌવનનાં સાપોલિયાં રમતાં દીઠાં. તેના રૂપથી બરાબર ઘવાયો, પણ પછીની પળે તે સાવધાન થયો. હીન વિચાર બદલ તેણે તેની જાતને ઠપકો આપ્યો. તેણે બની શકે એટલો રુક્ષ ભાવ ચહેરા પર લપેટી દીધો.\n“અત્યારે, તમને ભણાવવા સિવાય મારી પાસે ફાલતુ વાત કરવાનો સમય નથી.”\n“મારી વાત ફાલતુ લાગતી હોય તો મારે કંઈ કહેવાનું નથી.” તે નારાજ થઈ ગઈ.\n“મારો કહેવાનો એવો ભાવાર્થ ન હતો.” ભાસ્કરે નરમ થતાં કહ્યું.\n“હું ઇંગ્લિશથી જોજન દૂર હતી. મને તેમાં રસ લેતી કરવા બદલ આપશ્રીનો આભાર.” પોતાની જાત સાથે વાત કરતી હોય તેમ, “આવ મુસાફર, મારી હોડીમાં બેસી જા. વિશ્વાસથી મુસાફર હોડીમાં બેસે અને મધદરિયે નાવિક પોતે જ હોડીમાં કાણું પાડીને પાણીમાં ઠેકડો મારી દે પછી મુસાફરનું જે થવાનું હોય તે થાય.” તેનો ઈશારો કૉલેજમાં અંગ્રેજી રાખવા બાબતે હતો. તે બબડતી રહી અને તે મનાવતો થાકી ગયો.\n“મેં તમને ભણાવ્યા એટલે હુમ પણ તમારો ગુરુ ગણાઉં. તમારે મારી વાત માનવી એ તમારી ફરજ છે. મારી આજ્ઞા છે કે આપણે માત્ર ભણવાની વાતો કરીશું.”\n“ગુરુ થઈને શિષ્યની વાત કાને ન ધરે ત્યારે એ બિચાર�� કોને ફરિયાદ કરે.” એ ફરી સ્વગત બબડવા લાગી. છેવટે એકાંતમાં સૂરજબાને ‘તું’ કહીને સંબોધવાનું વચન મળ્યા પછી મનામણા થયાં.\nસૂરજની અવળચંડાઈ વધતી જતી હતી. ભાસ્કર પોતાની નજરને ઢાંકવા હર પળ પ્રયત્ન કરતો, પણ સૂરજબા ચાહીને તેની સામે જોવા લાચાર બનાવતી, કોઈ વાર તેને અડકીને અટકચાળા કરતી ત્યારે તે બની શકે એટલી પોતાની જાતને સંકોડી લેતો. તે કૉલેજ જતી ત્યારે પંજાબી ડ્રેસ પહેરતી, પણ ઘેરે ચુસ્ત જિન્સ અને ટૉપ પહેરતી, પોતાને ઉશ્કેરવા જ તે તંગ કપડાં પહેરે છે તેમ ભાસ્કરને થયા કરતું. તેને પણ સૂરજબા પ્રત્યે આકર્ષણ ન હતું તેમ તો ન કહી શકાય. સૂરજબા હતી જ એવી. એક વાર જોયા પછી તેના પરથી નજર હટાવવાનું મન ન થાય. પણ તેણે મનને ઉન્માદના બાગમાં કૂદવાની પહેલે દિવસથી જ છૂટ આપી ન હતી.\nજુનવાણી વિચાર ધરાવતાં સૂરજબાના દાદાને પણ ભાસ્કર પર ભારોભાર ભરોસો. દીકરી અલાયદા ખંડમાં એક યુવાન સાથે હોય ત્યારે પણ તેની મુખમુદ્રા કદી વંકાઈ ન હતી, તેને સૂરજબા પ્રત્યે અનહદ લાગણી હતી.\nભાસ્કરને પોતાનાથી ડરતો જોઈને તે તેને વધારે પજવતી. તે જેટલો દૂર ભાગવાનો પ્રયત્ન કરતો એટલી તે વધારે પાસે આવતી. તેના સવાલોથી મૂંઝાઈને હારી જતો. તેણે સૂરજબાની હરકતોને ગંભીરતાથી લીધી ન હતી એ ભૂલ બદલ તે પોતાને ઠપકો આપ્યા કરતો.\nભાસ્કર નોકરી છોડીને શહેરમાં જવાનું વિચારી રહ્યો છે તેમ વાત વાતમાં ભાસ્કરની માતા પાસેથી જાણ્યું ત્યારે સૂરજબા ધૂંઆપૂંઆ થતી ઘરે આવી. વળતે દિવસે તે કૉલેજ ન ગઈ. સાંજે ભાસ્કર આવ્યો ત્યારે તેની માતાએ ફરિયાદ કરેલી, “રામ જાણે, ગઈ કાલથી ફટકેલું છે. સવારથી તોબરો ચડાવીને બેઠી છે.” તે ઉપર ગયો.\n“તમારાં મમ્મી કહેતાં હતાં, તમે કૉલેજ નથી ગયાં ’ તે કશું ન બોલી. તેનો ચહેરો અપમાનથી જાણે ઘવાયો હોય તેવો વર્તાતો હતો.\n આઈ મીન કોઈને કંઈ કહ્યું ” તે ડરતાં બોલ્યો. તેણે આક્રોશથી સામે જોયું. પોતાનાથી કોઈ ભૂલ નથી થઈ ને ” તે ડરતાં બોલ્યો. તેણે આક્રોશથી સામે જોયું. પોતાનાથી કોઈ ભૂલ નથી થઈ ને તે વિચારવા લાગ્યો. તેને ચૂપ જોઈને બરાડી. “મારા કારણે કોઈને ગામ છોડવું પડે એટલી હદે હું ખરાબ થઈ ગઈ તે વિચારવા લાગ્યો. તેને ચૂપ જોઈને બરાડી. “મારા કારણે કોઈને ગામ છોડવું પડે એટલી હદે હું ખરાબ થઈ ગઈ ” તે ડઘાઈ ગયો. સૂરજબા છેક નીચે અવાજ જાય એટલા મોટા અવાજે બોલી હતી. ગામ છોડવાની વાત તેણે માતાને જ કહી હતી.\n“કોણ ગામ છોડે છે ” તેણે ભાસ્કર સામે જોયું. તેની આં��ોમાં આંસુ હતાં. પોતાનું દુભાયેલું મુખ જ બધું બોલી ગયું. “પણ તમને કહ્યું કોણે ” તેણે ભાસ્કર સામે જોયું. તેની આંખોમાં આંસુ હતાં. પોતાનું દુભાયેલું મુખ જ બધું બોલી ગયું. “પણ તમને કહ્યું કોણે ’ સામાન્ય રીતે તેની માતા ઘરની વાત કોઈને કરતી નહિ.\n“બાએ કહ્યું.” તેના ‘બા’ શબ્દમાં પોતીકો ભાવ હતો તેથી તેને વધારે આંચકો લાગ્યો. તે લગભગ અટવાઈ ગયો. શું બોલવું તે સૂઝતું ન હતું.\n“તમે જાણો છો કે શું હમણાં જ ‘સ્લેટ’ પાસ છું. હું અત્યારે અર્ધબેકાર ગણાઉ એટલે મેં બાને શહેરમાં જવાની વાત કરી હતી. તેમાં તમારે માથે ઓઢવાની જરૂર નથી.” તેણે ડૂબતા માણસ માફક ઝાયું મારી જોયું.\n“જે માણસને ખોટું બોલતાં ન આવડે તેણે ખોટું ન બોલવું જોઈએ.” હર પળે તેનો અશ્રુધોધ વધતો જતો હતો. તે ચહેરો વાંચીને ભાવ ઉકેલી શકતી હશે તેનો અંદાજ ન હતો. તમારે માટે હું લાયક નથી તેમ કહ્યું હોત તો દુઃખ ન થાત, પણ મારાથી બચવા કોઈ ત્રાગાં કરનારને હું કદી માફ નથી કરતી.”\n“તમારા પપ્પા અને દાદાની નજરમાં હું એક તસુભાર હલકો પડું એ કરતાં હું આપઘાત કરવાનું વધારે પસંદ કરીશ. બંનેએ મારા જેવા નાના માણસને અપાર માન-સન્માન આપ્યું છે. હું તેનો દ્રોહ નહિ કરી શકું.”\n“મતલબ તમે મને પસંદ કરો છો ” તે હરખાઈ ગઈ. પણ પછી તેણે તેની જાતને સંભાળતી હોય તેમ છટકી ગયેલી ગંભીરતા ખેંચવા લાગી. પોતાની ભૂલ સમજાણી હોય તેમ તેણે તેની જીભને દાંત વચ્ચે દબાવી અને પોતાની જાતે ભાસ્કર ન જુએ તેમ ભૂલનો એકરાર કર્યો. “તમારી ઉંમર ભણવાની છે.” છૂટવા મથતા ભાસ્કરે કહ્યું.\n“આ વર્ષે સ્નાતક તો થઈ જઈશ. પછી ભણવાની જરૂર નથી લાગતી. એવું લાગે તો મને ઘેરે ભણાવજો. હું વાટ જોવા પણ તૈયાર છું.” તે બરાબરનો ફસાયો. તે આનંદમાં આવી ગઈ. હું તમને ન અપનાવી શકું તેમ તેને કહેવું હતું, પણ તે મૌન રહ્યો. તેને આજ પહેલી વાર કંઈક વિચિત્ર દ્રષ્ટિથી સૂરજબા તરફ જોયું. તે આંખો ખેંચીને પોતાના જવાબની રાહ જોઈ રહી હતી. પછી કોઈક વાર સમજાવીશ તેમ નક્કી કરીને તેણે ભણાવવાનું ચાલુ કર્યું. પણ તે તો મટકું માર્યા વગર તેની સામે જોઈ રહી. તે બરાબર ભણાવી ન શક્યો.\nદિગ્વિજયસિંહને તેની પત્ની રાજેશ્વરીબા પર ભરોસો ન બેઠો. બંને સંતાનોને સારા રસ્તે વાળનાર ભાસ્કર પોતાના ઘરમાં ખાતર પાડી રહ્યો છે તેમ સાંભળ્યું ત્યારે તેને વિશ્વાસ બેસતો ન હતો. પત્ની સાચી હોય તો ભાસ્કર પોતાનું ગળું કેવી રીતે કાપી શકે ભાસ્કર પોતાનું ગળું કેવી રીતે કા���ી શકે સાંજે ભાસ્કર આવ્યો ત્યારે અણગમાની પાતળી રેખા ન અંકાય તેની તકેદારી રાખી. તે ઉપર ગયો. તે નીચે ધૂંધવાતા આંટા મારતા રહ્યા. એક વાર તો ખીંટીએ ભરાવેલી સોને મઢેલી કટાર સામે જોવાઈ ગયું. પણ વળતી પળે હલકો વિચાર લાવવા બદલ મનને ધમકાવ્યું. બાઈ રોજની માફક ચા દઈ આવી.\nતે ફફડતા મને સીડી ચડતા હતા. પત્નીની શંકા ધરમૂળથી ખોટી ઠરે તેમ તેણે ઈશ્વરને પ્રાર્થના કરી. અને પત્નીની શંકા સાચી હોય તો ભાસ્કરને શું સજા કરવી એ નક્કી કરી શકતો ન હતો. આથમણી દિશાએ પડતી બારી ગામના ચોક તરફ આવેલા ઝરૂખા તરફ ખૂલતી હતી. તે ચોરપગલે છેક બારી પાસે આવ્યા, તે સહેજ દૂર રહ્યો હોત તોપણ બંનેનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.\n“હવે હું આ રીતે લટકતી નથી રહેવાની. મારે સ્પષ્ટતા જોઈએ છીએ.’\n“હું તમને માત્ર શિષ્યા તરીકે અપનાવી શકીશ.” તે લગભૂગ ધ્રૂજતા સ્વરે બોલ્યો.\n“મારામાં શું કમી છે \n“તમે જગદંબાનો અવતાર છો, પણ હું બાપુનું ગળું નહિ કાપું. આ મારો આખરી નિર્ણય છે. હું જાઉં છું.” એમ કહેતો ભાસ્કર ઊભો થયો હોય તેમ તેનો અવાજ દૂર જતો લાગ્યો.\n“તમે મને એક છોડીને જઈ ન શકો ” તે જોરથી બોલી, “તમને ડર હોય તો બાપુ સાથે હું વાત કરીશ.” “તો હું આપઘાત કરી લઈશ. એમની નજરમાં હું હલકો નહિ પડું.”\n“તેમ કરવાથી તો પપ્પાને તમારા પર વહેમ જશે. મારી દીકરી સાથે નક્કી કંઈ કર્યું હશે. આમ પણ આત્મહત્યા કરવાની ધમકી આપનારને એકલો છોડી ન શકાય એટલે મને વિશ્વાસ ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ નહિ શકો.” દિગ્વિજયસિંહથી હવે ન રહેવાયું. તેણે બારીમાં નજર નાખી. ભાસ્કર સૂરજબાના પગમાં હાથ જોડી વિનવી રહ્યો હતો. દોડતા સસલાને કોઈએ અચાનક હાથમાં ઝાલી લીધું હોય તેમ તે ધ્રૂજતો હતો. તે ઝડપથી નીચે આવી ગયા.\nભાસ્કરને શહેરમાં ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ એટલે તે શહેરમાં જતો રહ્યો. એક મહિના બાદ સૂરજબા અચાનક ગાયબ થઈ. તે શહેરમાં ભણવા ગઈ છે એટલું જ ગામલોકો જાણતા હતા. તે ખરેખર ક્યાં ગઈ તેની તો કોઈને ખબર ન હતી.\nરક્ષાબંધન આવી. તે દિવસે સૂરજબા દિગ્વિજયસિંહ અને એભલસિંહને રાખડી બાંધતી. તે નાની હતી ત્યારે ભાઈને રાખડી બાંધવાની હઠ પકડી ત્યારે પિતા અને દાદાએ રાખડી બંધાવીને તેની હઠ પૂરી કરેલી. પછી તો નિયમ બની ગયો હતો. બસ આ વખતે સૂરજબા રાખડી નહિ બાંધે.\nફ્લૅટના દરવાજે ડોરબેલ વાગ્યો. સૂરજબા ઝડપથી દરવાજો ખોલવા ઊભી થઈ. ભાસ્કર સાથે લગ્ન કરીને છ મહિનાથી તેની સાથે રહેતી હતી. ભાસ્કર કોઈ વાતે માનવા તૈયાર ન હતો તેથી તે જ ઘર છોડી ભાસ્કર પાસે આવતી રહી હતી. ભાસ્કર કોઈ વાર રોદણું રોવા બેસી જતો, પણ તે ખાસ લક્ષ ન લેતી. તે બહુ આનંદમાં હતી, છતાં આજ તેને પપ્પા અને દાદા વળી વળીને યાદ આવતા હતા.\n“દીકરી રિસાઈ જાય પછી દાદાને આવવું જ પડે ને ભાઈ.” એમ કહી તે ખડખડાટ હસવા લાગ્યા. ભાસ્કર પગે લાગ્યો. દાદાએ પછી તો ઘટસ્ફોટ કર્યો. સૂરજબાને શહેરમાં પહોંચાડવાની અડધી રાતે ગાડીની વ્યવસ્થા દાદાએ ગોઠવેલી તેમ માલૂમ પડતાં તે પાગલની માફક વળગી પડેલી.\n” તે સડક થઈને દરવાજે ખીલો થઈ ગઈ.\n“હવે અમે અંદર આવીએ કે દરવાજેથી જ વળાવી દઈશ.” દિગ્વિજયસિંહના કટાક્ષથી તે અચાનક ભાનમાં આવી હોય તેમ વળગી પડી. તેની માતા ખોળો પાથરવા ગઈ તો રાજેશ્વરીબાએ તેમને ગળે વળગાડી લીધી.\n“બાપુ, તમે આવવાના હતા તેમ કહ્યું હોત તો ત્રણેય સાથે નીકળત.” દિગ્વિજયસિંહના કટાક્ષ પર સૌ હસવા લાગ્યા.\n“તો પપ્પા, તમને ખબર હતી કે હું ભાગી જવાની છું \n“તો મારા થેલામાં સોનાની મોટી મોટી પાટો કોણે ગોઠવી હતી.” ભાસ્કર તરફ ફરીને, “ભાસ્કર મારા પર આરોપ નાખે છે કે હું ઘરમાં ખાતર પાડીને આવી છું. તે મને બહુ હેરાન કરે છે.” “હવે ભૂદેવનું અપહરણ તેં કર્યું છે અને ફરિયાદ અમને કરે છે \n“દાદા, પપ્પાને સમજાવો ને, એ મને કમસે કમ એમ તો ન કહે.”\n“મારી સૂરજબાએ તો આપણા વંશજોનું નામ ઉજાળ્યું છે. તેમણે છોકરાનું અપહરણ કરીને સાબિત કરી દીધું છે કે અમારી નસોમાં આજે પણ ક્ષત્રિયોનું લોહી વહે છે.” એમ કહી એભલસિંહે પોતાની સફેદ રૂ જેવી મૂછો પર તાવ દીધો. સૂરજબા શરમાઈને તેની માતાની સોડમાં લપાઈ ગઈ.\n– સુરેશ રતિલાલ કટકિયા\n« Previous ટ્રેનમાં ટાઈમપાસ.. – નવનીત પટેલ\n – તુષાર શુક્લ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nગૃહપ્રવેશ – વર્ષા અડાલજા\n(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, ન કદી જે ઘરમાં પગ પણ મૂક્યો હોય ત્યાં હવે એ લોકો ... [વાંચો...]\nજગન્નાથ કવિ – સર પ્રભાશંકર પટ્ટણી\nદમાં મૌર્યકુળના રાજાઓનું મોટું વિસ્તારવાળું રાજ્ય હતું. કલ્યાણનગર એ રાજ્યનું મુખ્ય શહેર હતું. અને હિંદમાં અત્યારે જે કે��લાંક મોટાં સમૃદ્ધિવાન શહેરો છે, એવું સમૃદ્ધિવાન એ શહેર હતું. એ નગરથી બહુ છેટેના એક સામાન્ય ગામમાં જગન્નાથ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. વિદ્યામાં પારંગત હોવાની સાથે કવિતા કરવાની પણ એમનામાં ઉત્તમ શક્તિ હતી. એમના મગજની કેળવણી જ માત્ર અપ્રતિમ હતી એમ ન ... [વાંચો...]\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\n(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૯ના અંકમાં પ્રકાશિત વાર્તા રીડ ગુજરાતીને પાઠવવા બદલ સરલાબેન સુતરિયાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ) આજે સૌમિલનું ધ્યાન ક્યાંય ચોંટતું નો’તું. રહી રહીને એને પપ્પાની ચિંતા સતાવી રહી હતી. વહાલસોઈ મમ્મીનું અવસાન થયું એને આજે સોળમો દિવસ હતો. બે દિવસ પછી મમ્મીના આત્માને રજા આપવાની વિધિ કરવાની હતી. પપ્પા એમાં હજુ સંમત થતાં ન હતાં. મમ્મી ... [વાંચો...]\n12 પ્રતિભાવો : અપહરણ – સુરેશ રતિલાલ કટકિયા\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nદરબાર વડીલોની સમજદારી અને “વ્યવસ્થા” ને સલામ આવા સમજુ અને માણસપારખુ બાપુ જ સાચા અર્થમાં રાજા થવાને લાયક હતા. … અને, બાપ થવાને પણ \nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nબહુ સુંદર વાર્તા. લેખક ને ધન્યવાદ.\nખૂબ જ સરસ વાર્તા…કથાનક એકદમ અલગ કે વાચકે શીર્ષકના આધારે કરેલું અટકળ સદંતર ખોટું પડેે અને વાચકની વિચારસરણીને એક અલગ જ દિશા આપવા સક્ષમ….લેખકની વિચારધારા પર ખરેખર માન થયું..ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન…..\nમનસુખલાલ ગાંધી, U.S.A. says:\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/features/listen-top-10-free-navratri-devotional-songs-and-video-012745.html", "date_download": "2019-03-24T21:44:39Z", "digest": "sha1:S34ILBYGQYNOME2WRBSES26F6DLGXBU4", "length": 10718, "nlines": 154, "source_domain": "gujarati.oneindia.com", "title": "Videos: નવરાત્રિમાં ફ્રીમાં સાંભળો આ ભક્તિ ગીતો | Listen top 10 free Navratri Devotional songs - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nVideos: નવરાત્રિમાં ફ્રીમાં સાંભળો આ ભક્તિ ગીતો\nઆજે નવરાત્રિનો પહેલો દિવસ છે આખા ભારતમાં નવરાત્રીના તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જોકે આમ પણ ભારતમાં બારે માસ તહેવારોની મૌસમ રહે છે. નવરાત્રિ બાદ દશેરા અને બાદમાં દીવાળીનો તહેવાર આવવાનો છે.\nઆ તહેવારો દરમિયાન ટેકનોલોજી વર્લ્ડમાં અઢળક ઓફરોનો મેળો લાગી જાય છે. નવરાત્રિના આ પવિત્ર અવસરે અમે આપના માટે કેટલાંક ભક્તિમય વીડિયો અને ફ્રિ ડિવોશનલ સાઇટ લાવ્યા છીએ, જ્યાંથી આપ નવરાત્રિના ઘણા ભક્તિ સોંગ અને વીડિયો ડાઉનલોડ કરી શકો છો.\nઆ સાઇટો પર શિવ આરતી, ગણેશ આરતી ઉપરાંત ઘણા ભક્તિ ગીતોને સાંભળી શકો છો. સાઇટમાં ગીત સર્ચ કરવા માટે સર્ચબારમાં શિવ આરતી અથવા જે ગીત આપને સાંભળવું હોય તેને લખો અને સર્ચ કરો, આપની સામે ભક્તિના ગીતોની લીસ્ટ આવી જશે. આ ઉપરાંત નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં અમે આપના માટે શાનદાર વીડિયો પણ લાવ્યા છીએ, જેને આપ ઓનલાઇન જોઇ શકો છો.\nનવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે\nનવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે\nનવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે\nનવરાત્રિ માટેના ગીતો ડાઉનલોડ કરવા માટે\nમહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડ\nલગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી\nદેશના વિભિન્ન ભાગો���ાં કેવી રીતે મનાવવામાં આવે છે નવરાત્રિ, જાણો\n1 રૂપિયામાં સોનાની ખરીદી કરીને, આ નવરાત્રીમાં બનો માલામાલ\nVIDEO: પીએમ મોદીએ ગુજરાતી લખ્યુ ગીત, દિવ્યાંગ બાળકો સાથે કર્યા ગરબા\nઅમદાવાદઃ વિજય રૂપાણીએ વાઈબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન કર્યું\nનવરાત્રીમાં ભૂલથી પણ ન કરતા આ કામ, નહિતર માતા થશે ક્રોધિત\nનવરાત્રીઃ ઘટ સ્થાપના સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું\nનવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ\nનવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન\nનવરાત્રીઃ રાશિ મુજબ આવી રીતે કરો દુર્ગા શપ્તશતીનો પાઠ\nનવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા\nનવરાત્રી: આ વખતે બની રહ્યા છે ત્રણ અદ્ભુત સંયોગ, પૂજાથી મળશે વિશેષ લાભ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/matru-ki-bijlee-ka-mandola-got-a-certificate-003048.html", "date_download": "2019-03-24T21:12:44Z", "digest": "sha1:NAT6BUTDBPDPRYJLJDX6X5UTUCDEPXBV", "length": 14008, "nlines": 150, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : પુખ્તો જ જોઈ શકશે મટરૂની ગુલાબી ભેંસ ! | Matru Ki Bijlee Ka Mandola Got A Certificate - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPics : પુખ્તો જ જોઈ શકશે મટરૂની ગુલાબી ભેંસ \nમુંબઈ, 18 ડિસેમ્બર : બૉલીવુડ દિગ્દર્શકો આજકાલ પોતાની ફિલ્મો ઉપર સેંસર બોર્ડની કાતર ચાલવાથી ખૂબ દુખી છે અને નારાજ પણ. ઘણા દિગ્દર્શકો એટલા માટે દુઃખી છે કે સેંસર બોર્ડે તેમના મુખ્ય દૃશ્યો ઉપર કાતર ફેરવી નાંખી, તો કોઈ એટલા માટે નારાજ છે કે સેંસર બોર્ડે તેમની ફિલ્મને એ સર્ટિફિકેટ આપી તેના ટેલીવિઝન પ્રમોશન ઉપર કાતર ફેરવી નાંખી. તાજેતરમાં સેંસર બોર્ડની કાતરના ભોગ બન્યાં છે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ. તેમની આવનાર ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલાને સેંસર બોર્ડે એ સર્ટિફિકેટ આપ્યું છે અને તેથી વિશાલ હવે રિવાઇઝિંગ બોર્ડમાં જઈ આ અંગે ફરી વાત કરવા માંગે છે. વિશાલની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં અનુષ્કા શર્મા, ઇમરાન ખાન અને પંકજ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે, પરંતુ ફિલ્મની પબ્લિસિટીમાં સૌથી વધુ જે પાત્રની વાત થઈ રહી છે, તે છે ગુલાબી ભેંસ.\nહકીકતમાં આ ફિલ્મમાં એક ગુલાબી ભેંસ છે કે જે માત્ર પંકજ કપૂરને જ દેખાય છે. મંડોલનું પાત્ર ભજવતાં પંકજ કપૂર ગુલાબી ભેંસ સાથે વાતો કરે છે, પરંતુ બીજા કોઈને તે દેખાતી નછી. મટરૂના રોલમાં છે ઇમરાન ખાન તથા બિજલીના પાત્રમાં છે અનુષ્કા શર્મા. ઇમરાન ખાને તાજેતરમાં જ ફિલ્મ અંગે જણાવ્યુ હતું કે તેઓ અગાઉ આ રોલ નહોતા કરવા માંગતાં, પરંતુ વિશાલે તેમને મનાવી લીધાં અને જ્યારે આજે તેઓ આ રોલ જુએ છે, તો તેમને લાગે છે કે તેમણે આ ફિલ્મ સ્વીકારી બિલ્કુલ યોગ્ય કર્યું. ઇમરાન અને અનુષ્કાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન ખૂબ વખાણ કર્યાં.\nફિલ્મમાં ગુલાબી ભેંસ ઉમેરી વિશાલે એક કૉમિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ સેંસર બોર્ડ દ્વારા એ સર્ટિફિકેટ અપાતા તેઓ ખૂબ નારાજ છે. હવે જોઇએ રિવાઇઝિંગ બોર્ડ તેમની આ ફેંસને માત્ર પુખ્તો માટે જ રલીઝ કરે છે કે પછી બાળકો માટે પણ.\nમટરૂ, બિજલી અને મંડોલા વિશે તો આપે ખૂબ જોયું-સાંભળી લીધું હશે. આવો આપની મુલાકાત કરાવીએ મંડોલાની ગુલાબી ભેંસ સાથે.\nવિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા 11મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેંસર બોર્ડે તેને એ સર્ટિફિકેટ આપ્યું છે.\nઆ ફિલ્મમાં ઇમરાન ખાન, અનુષ્કા શર્મા તથા પંકજ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમની સાથે ગુલાબી ભેંસ પણ મુખ્ય ભૂમિકામાં છે.\nઆ ભેંસની ખાસિયત એ છે કે તે માત્ર મંડોલા એટલે કે પંકજ કપૂરને જ દેખાય છે અને તેની સાથે જ વાત કરે છે.\nજ્યારે આ ભેંસ અંગે ખૂબ ચર્ચાઓ થવા લાગી, તો વિશાલે જણાવ્યું કે આ ફિલ્મમાં માત્ર ગુલાબી ભેંસ જ નથી. તે ઉપરાંત પણ ફિલ્મ ખૂબ ગુલાબી છે.\nઇમરાન ખાને ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું કે બિજલી એટલે કે અનુષ્કા શર્મા ખૂબ હૉટ છે. તેઓ રીયલ લાઇફમાં ઘણાં ગંભીર પ્રકારના છોકરી છે.\nઇમરાને એમ પણ જણાવ્યું કે શરુઆતમાં તેમણે આ પાત્ર ભજવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વિશાલે કહેતાં તેઓ તૈયાર થયાં.\nમટરૂ કી બિજલી કા મંડોલાનું ડલ ઓપનિંગ\nરિવ્યૂ : નબળો છે વિશાલનો મટરૂ, ફિલ્મ એવરેજ\nપ્રિવ્��ૂ : અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે ‘એમબીએમ’\nમટરૂ... દ્વારા ઇતિહાસ સર્જશે વિશાલ ભારદ્વાજ\nમટરૂ... ના દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ ઈજાગ્રસ્ત\nનચ બલિયેમાં પહોંચ્યા મટરૂ કી બિજલી કા મંડોલા\n‘રબ’થી ‘જબ’ સુધી ન મળેલ ઍટેંશન ઝંખે છે ‘બિજલી’\nશાહિદ પછી હવે ઇમરાન પણ બન્યાં કમીને \nબિજલી અનુષ્કા ઇચ્છે છે કે તેમને મળે ઍટેંશન\nજાન્યુઆરીની ઠંડી વચ્ચે બિજલી કરશે પરસેવે રેબઝેબ\nમટરૂ કી બિજલી કો દેખો મગર પ્યાર સે...\nમંડોલની બિજલીને મટરૂ આપી રહ્યો છે ટ્યુશન\nઅનુષ્કાના કારણે હિટ થશે મટરૂ કી બિજલી કા મંડોલા\nmatru ki bijlee ka mandola vishal bhardwaj imraan khan anushka sharma censor board મટરૂ કી બિજલી કા મંડોલા વિશાલ ભારદ્વાજ ઇમરાન ખાન અનુષ્કા શર્મા સેંસર બોર્ડ mbm એમબીએમ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/money-power-will-help-bjp-in-kadi-constituancy-002826.html", "date_download": "2019-03-24T21:20:17Z", "digest": "sha1:WIG7DLRVQQH5XMUPZRPNN37PLMICXAOJ", "length": 13522, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગુજરાત ચુંટણી: કડીમાં પૈસા ફેંકો તમાશા દેખો જેવી સ્થિતી | Gujarat Election : Money power will help BJP in Kadi constituancy - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગુજરાત ચુંટણી: કડીમાં પૈસા ફેંકો તમાશા દેખો જેવી સ્થિતી\nકડી, 10 ડિસેમ્બર: ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાની કડી વિધાનસભાની સીટ પર ભાજપે જાતિ અને ગ્લેમરનો એવો તડકો લગાવ્યો છે કે તેની આગળ વિરોધી મોંઢામાં આંગળા નાખી બેસી ગયા છે. કપાસની ખેતી માટે 'વ્હાઇટ સિટી' તરીકે ઓળખાતા કડીમાં પ્રવેશ કરતાં જ રસ્તાની બંને બાજુએ સંખ્યાબંધ કારખાના અને મીલો જોવા મળે છે. જે આ વિસ્તારની સમૃદ્ધિ દર્શાવે છે. અહીંના મકાનો અને બિલ્ડિંગો પણ કંઇક આવો જ ઇશારો કરે છે.\nનવા સીમાંકનમાં આ સીટ અનુસૂચિત જાતિ માટે અનામત થઇ ગઇ છે. આ સીટ અનામત થતાં ગત વિધાનસભામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર અને શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલને મહેસાણ સીટ પરથી મેદાને ઉતાર્યા છે. ભાજપે વિધાનસભાની આ સીટ પરથી ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હિતૂ કનોડીયાને કડીની સીટ પરથી મેદાને ઉતાર્યા છે. કનોડીયા પરિવારનું ગોલીવુડમાં એકહથ્થુ વર્ચસ્વ રહ્યું છે.\nબાળ કલાકારના રૂપમાં ફિલ્મી દુનિયામાં સફરની શરૂઆત કરનાર હિતૂ કનોડિયાના પિતા નરેશ કનોડીયા અને કાકા મહેશ કનોડીયા એક દસકા સુધી ગુજરાતી સિનેમા જગત પર વર્ચસ્વ રહ્યું છે. આટલું જ નહી ભાજપે ગ્લેમરની સાથે સાથે જ્ઞાતિવાદ સમીકરણનો પણ તડકો લગાવવામાં આવ્યો છે, જેથી તેમની જીત સુનિશ્વિત થઇ શકે. અનુસૂચિત જાતિના લોકો સાથે અહીં કડવા પટેલો પણ મોટી સંખ્યામાં છે. કનોડિયા પોતે અનુસૂચિત જાતિના છે જ્યારે પટેલ ભાજપની પરંપરાગત વોટબેંક છે. જેના કારણે નિતિન પટેલને ગત વિધાનસભાની ચુંટણીમાં જીત મળી હતી. વિધાનસભાની સુજાતપુરા ગામ રહેવાસી નારાયણ ભાઇ રબારી અનુસૂચિત જાતિના છે.\nતેમનું કહેવું છે કે નાના બાળકને પણ ખબર છે કે નરેન્દ્ર મોદી ચુંટણી જીતશે અને ફરીથી મુખ્યમંત્રી બનશે. અમે બીજા કોઇને મત આપીને કેમ પોતાનું નુકસાન કરીએ. નરેન્દ્ર મોદીએ અહીં ઘણું કામ કર્યુ છે. કોંગ્રેસ આ વખતે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે જ્યારે પરિવર્તન પાર્ટીએ અમૃત સેનમાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ પણ તેમના એક ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.\nકડીમાં 30 ટકા વોટ તો દારૂ અને પૈસા ખર્ચનાર મેળવે છે. અહીં પૈસા ફેંકો તમાશા દેખો જેવી સ્થિતી છે. કોંગ્રેસના ઉમેદવારના ગરીબ છે, જ્યારે કનોડિયા પૈસાવાળા છે. આ ઉપરાંત તે ગુજરાત સિનેમા જગતના હિરો છે. કડીના સ્થાનિક રહીશોનું માનવું છે કે હિતૂ કનોડીયા ચુંટણી જીતશે તે નક્કી છે. તેમની પોતાની એક આગવી ઓળખ છે. આ સાથે મોદીનો જાદૂ છવાયેલો છે. તેમજ જ્ઞાતિવાદનું સમીકરણ પણ તેમના પક્ષમાં છે.\nલુણાવાડામાં જ્ઞાતિવાદ મુદ્દે મોદીના કોંગ્રેસ પર ચાબખા\nસોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા\nચૂંટણીમાં મોળા પડેલા મોઢવાડિયા માટે પક્ષ પ્રમુખના લાડવા શા માટે\nપાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે\nગુજરાતમાં વિપક્ષના નેતાનું નામ ઉતરાયણ પછી જાહેર કરાશે\nગુજરાત : MP કે MLA કોંગ્રેસના ચૂંટા��ેલા ઉમેદવારોનો ફેંસલો બે દિવસમાં\nનરેન્દ્ર મોદીની ટીમ જાહેર, ખાતાની વહેંચણી કરાઇ\nકંઇક આવું હોય છે હારી ગયેલા નેતાનું મતદારોને સંબોધન\nગુજરાત કોંગ્રેસ મૂર્છિત : સ્થાપના દિવસની ઉજવણી અંગે દ્વિધા\nવાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીનું બીજું શક્તિપ્રદર્શન બની રહેશે\nશપથવિધિ પૂર્ણ, હવે મંત્રીઓને ખાતાની ફાળવણી અંગે ચર્ચા શરૂ\nવિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી\nExcl : રાહુલના ગાંધીનું નહીં, મોદીના મહાત્માનું ગુજરાત \nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/farming", "date_download": "2019-03-24T21:12:49Z", "digest": "sha1:AIMSG4XT6MR5D7MHDSNZXFCZDAXSWTWU", "length": 4974, "nlines": 95, "source_domain": "gujarati.oneindia.com", "title": "Farming News in Gujarati - Farming Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nગુજરાતમાં દેવામાફી નથી, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું\nતાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો નિર્ણય લીધો છે, જો કે ગુજરાતમાં ભાજપ સરકારે આવી કોઈ રાહત નથી આપી. અહીં સરકારનું માનવું છે કે રાજ્યના ખેડૂતો ખુશ છે, કારણે સરકાર તેમને ઘણી યોજનાઓ દ્વારા ટેકો આપી ...\nગુજરાતમાં યુવાનો નોકરી છોડી કરી રહ્યાં છે બટાકાની ખેતી\nગાંધીનગર, 6 જુલાઇ: ભારતમાં ખેતી એક એવું ક્ષેત્ર છે, જેમાં નવા લોકો આવતાં અચકાતા નથી. તેનું ઉદાહરણ ...\nચેતજો : ચીન કરી રહ્યું છે ઝેરી ચોખાની ખેતી\nહુનાન, 4 જૂન : દક્ષિણ મધ્‍ય ચીનમાં આવેલા હુનાન પ્રાંતમાં પાકતા ચોખામાં ભારે માત્રામાં ધાતુઓ મ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 0.5, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/bjp-meeting-in-kamalam-held-by-jitu-vaghani/", "date_download": "2019-03-24T22:00:25Z", "digest": "sha1:O7V65OBV7N2QWTFZRT6N6AEHT7SJXJDE", "length": 11755, "nlines": 148, "source_domain": "sambhaavnews.com", "title": "Video: નવી સરકારને ગ્રહણ? પુરુષોત્તમ સોલંકી નારાજ, કમલમ્ ખાતે આજે બેઠક | BJP meeting in Kamalam held by jitu vaghani - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્���ા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nVideo: નવી સરકારને ગ્રહણ પુરુષોત્તમ સોલંકી નારાજ, કમલમ્ ખાતે આજે બેઠક\nVideo: નવી સરકારને ગ્રહણ પુરુષોત્તમ સોલંકી નારાજ, કમલમ્ ખાતે આજે બેઠક\nરાજ્યમાં ભાજપની નવી સરકાર બની ત્યારથી જ કોઈને કોઈ નારાજ થઈને ચાલી રહ્યું છે. પહેલા નીતિન પટેલ ત્રણ દિવસ સુધી કાર્યાલય પર ન પહોંચ્યા અને આખરે નાણાં મંત્રાલય લઈને જ માન્યા. હવે ભાજપના અન્ય નેતાઓ પણ નારાજ જોવા મળી રહ્યા છે.\nનીતિન પટેલ બાદ ભાજપના પુરુષોત્તમ સોલંકી ભાજપ સામે બંડ પોકારીને બેઠા છે. બીજી તરફ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ પણ ભાજપથી નારાજ છે અને હવે જેઠાભાઈ ભરવાડ પણ નારાજગીનો સૂર છેડી રહ્યા છે.\nઆ મામલે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાવાની છે. સવારે 10 કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને જેઠા ભરવાડના વલણ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.\nઉપરાંત આ બેઠકમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે અને ચૂંટણીમાં ગુમાવાયેલી બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહેશે.\nગોમતીપુર વોર્ડમાં ઇજનેર વિભાગના કર્મચારીઅો હડતાળ પર ઊતર્યા\nસલમાન ગજબની વ્યક્તિ છેઃ સ્વરા ભાસ્કર\n1 દિવસ પહેલા કરી શકાશે તત્કાલ ટિકીટ બુક, IRCTC લાવી આ સુવિઘા\nચીનનાં રક્ષા બજેટથી ભારતની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો\nગુજરાત લાયન્સ પ્લે ઓફમાં, મુંબઇને છ વિકેટે આપ્યો પરાજય\nરિયો ઓલિમ્પિકઃ બોક્સિંગના બધા જ ૩૬ રેફરી અને જજ પર પ્રતિબંધ મુકાયો\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/congress-mla-meet-sonia-gandhi-rahul-gandhi/", "date_download": "2019-03-24T21:50:43Z", "digest": "sha1:JAQCGCB3K6HSH7YSZPQKMEIEACLCZJU3", "length": 12635, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "કોંગ્રેસના ધારાસભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ર૧મીએ લંચ લેશે | congress mla meet sonia gandhi rahul gandhi - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્��ાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nકોંગ્રેસના ધારાસભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ર૧મીએ લંચ લેશે\nકોંગ્રેસના ધારાસભ્યો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ર૧મીએ લંચ લેશે\nઅમદાવાદ: તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ત્રીજી બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ પુનઃ વિજયી બનતાં કોંગ્રેસની છાવણીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવો પ્રાણ પુરાયો છે. બેંગલુરુમાં રખાયેલા ૪૩ ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી પટેલનું ક્રોસ ‌વોટિંગ છોડતાં અન્ય તમામ ધારાસભ્યોએ એહમદ પટેલને મત આપતાં કોંગ્રેસ અકબંધ રહી હતી. આ ધારાસભ્યોની વફાદારીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ હોઇ તેઓ આગામી ર૧ ઓગસ્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે લંચ લેશે.\nકોંગ્રેસના ધારાસભ્યો ર૦ ઓગસ્ટે રાત્રે ૮.રપ વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ પકડીને દિલ્હી રાત્રે ૧૦.૦પ વાગ્યે ઊતરશે. ગુજરાત ભવનમાં રાત્રીરોકાણ કરીને ર૧ ઓગસ્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે લંચ લેશે. ત્યારબાદ ફરી ગુજરાત ભવનમાં રોકાઇને રર ઓગસ્ટે દિલ્હીના જોવાલાયક સ્થળોની મુલાકાત લેશે. તે જ દિવસે સાંજે પ.૩પ વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ પકડી ૮-૩૦ વાગ્યે ચેન્નઇ પહોંચશે. ર૩ ઓગસ્ટની સવારે ૭.૩૦ વાગ્યે ચેન્નઇથી તિરુપતિ જવા રવાના થશે.\nપ્રસિદ્ધ યાત્રાધામ તિરુપતિ બાલાજીનાં બપોરે ૧ર-૦૦થી ૪-૦૦ દરમિયાન દર્શન કરીને તે જ દિવસે સાંજે ચેન્નઇ જવા રવાના થશે. ચ��ન્નઇથી રાત્રે ૯.પપ વાગ્યે સ્પાઇસ જેટની ૯.પપની ફ્લાઇટ પકડીને રાત્રે ૧ર.૧પ વાગ્યે અમદાવાદ પરત ફરશે. તેમ કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ વધુમાં જણાવે છે.\nકઠોળના છૂટક અને જથ્થાબંધ ભાવ વચ્ચે જોવા મળ્યો મોટો તફાવત\nઅપહૃત સગીરાના માતા-પિતા આઠ મહિનાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે\nઆનદો Axis Bank હોમ લોન પર આપશે અઢળક લાભ\nઆ છે કાટકોણ ફૂટબોલ ગ્રાઉન્ડ\nમૂળ ગુજરાતી રેખા શાહ હેરોનાં મેયર બન્યા\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94955", "date_download": "2019-03-24T22:03:01Z", "digest": "sha1:IYKPPPXONVZVHF6WWDJO4V7S6ZIDHJW3", "length": 14551, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "આજે સોમવતી અમાસ", "raw_content": "\nરાજકોટ : જય ભોલેનાથ.... આજે સોમવતી અમાસ છે. આજની અમાસ ખૂબ જ મોટી માનવામાં આવે છે. આજે મહાદેવનો દિવસ અને અમાસ હોય ભોળાનાથના ભકતોએ વ્હેલી સવારથી જ શિવાલયોમાં પૂજન અર્ચન કર્યા હતા. તસ્વીરમાં અહિંના સુપ્રસિદ્ધ એવા શ્રી પંચનાથ મંદિરે પૂજન - દર્શનનો લાભ લેતા ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૩)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વ��ડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST\nદૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST\nકર્ણાટકમાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં ડખ્ખો:ગુલબર્ગાના નેતા મીડિયા સમક્ષ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા access_time 1:13 am IST\nભારતના યુવાઓને સ્માર્ટફોનનું વળગણ :દરરોજ સાત કલાક કરે છે ઉપયોગ access_time 12:48 am IST\nઉંદરોના કારણે આગ્રાનું બિલ્ડિંગ ધરાશાયીઃ જુના વિસ્‍તારોમાં ઉંદરોનો ભારે ત્રાસ access_time 7:28 pm IST\nરાજકોટ વિભાગના નગરપાલીકા નિયામક ગૌરાંગ મકવાણાએ ચાર્જ સંભાળ્યોઃ ર૦૦ ફાઇલો તંત્ર સોપશે access_time 4:24 pm IST\nગોંડલ ચોકડીથી બીગબજાર સુધીના વિસ્‍તારમાંથી ૪૮ કિલો પ્‍લાસ્‍ટીક જપ્તઃ ૬ હજારનો દંડ access_time 4:03 pm IST\nઅંદરના ઉંડા અભ્યાસ દ્વારા જ ધર્મ શું કહેવા માંગે છે તે જાણી શકાયઃ નાની ઉંમરે નક્કી કરાયેલ ફિલ્ડ તમને વિશેષ પ્રોગ્રેસ આપે છેઃ મુમુક્ષુ સૌરવ શાહ 'અકિલા'ના આંગણે access_time 4:21 pm IST\nસુરેન્દ્રનગરમાં અમિત ચાવડા-પરેશ ધાનાણીનું સ્વાગત access_time 1:06 pm IST\nકુચીયાદડમાં ગૂંજશે 'રામનામ'...પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે 'પુણ્ય' access_time 10:06 am IST\nઉનાઃ વ્યાજખોરો સામે પગલા લેવા લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર. access_time 11:35 am IST\nસુરતઃ એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઈટ ત્રણ કલાક મોડી થતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો access_time 9:27 am IST\nસેમકો સિકયુરીટીઝ દ્વારા ટ્રેડીંગ અને રોકાણ સરળ બનાવવા માટે સ્ટોકનોટ એપ રજૂ access_time 4:06 pm IST\nકઠુઆ - ઉન્નાવ પ્રકરણઃ કાલે અમદાવાદમાં મૌન રેલી access_time 11:32 am IST\nફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો access_time 6:15 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nશિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન access_time 2:17 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\nઆમિર ખાને ફિલ્મ મોગલની સ્ક્રિપ્ટમાં કર્યા સુધારા access_time 4:50 pm IST\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન access_time 4:48 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00486.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/girl-run-with-man-reason-mother-father-and-films-court-003059.html", "date_download": "2019-03-24T21:16:20Z", "digest": "sha1:2BK3MRHILM67TXFWONGLC634DK6GAWZJ", "length": 13572, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "છોકરીઓનું ભાગવાનું કારણ ફિલ્મો અને મા-બાપની લાપરવાહી : કોર્ટ | Court convicts man for kidnapping but says he's ''not at fault' - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nછોકરીઓનું ભાગવાનું કારણ ફિલ્મો અને મા-બાપની લાપરવાહી : કોર્ટ\nનવી દિલ્હી, 18 ડિસેમ્બર: દેશમાં વધતા જતા અપહરણ અને છોકરીઓના ભાગવા માટે કોર્ટે ભારતીય સિનેમાની સાથે માતા-પિતાની લાપરવાહીને મુખ્ય કારણમાનવામાં આવે છે. કોર્ટનું કહેવું છે કે માતા-પિતા પોતાના બાળકો પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. તેથી જ પુરૂષ મિત્રો સાથે ધરેથી ભાગવાના કેસમાં વધારો નોંધાયો છે.\nકોર્ટની આ ટિપ્પણી 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને નાસી ભગાડવાના મુદ્દે યુવકોને દોષી ગણાવતાં કહી હતી. કોર્ટે કહ્યું હતું કે મળતા પુરાવાના આધારે આ વાતની જાણકારી મળે છે કે કાપસહેડાથી અપહરણ થનારી છોકરી આરોપી યુવક સાથે સતત સંપર્કમાં હતી. તે નિયમિત રીતે ફોન પર તેની સાથે વાતચીત કરતી હતી. તે પોતાની મરજીથી યુવક સાથે રાજસ્થાન ગઇ હતી.\nઅતિરિક્ત સત્ર ન્યાયાધીશ વિરેન્દ્ર ભટ્ટે એમ કહીને આરોપી ભગવતી પ્રસાદને સજા સંભળાવી હતી કે આરોપી પહેલાંથી જેલમાં સજાની અવધિ પુરી કરી ચૂક્યો છે. માટે તેને છોડી મુકવામાં આવે. કોર્ટે ભગવતી પ્રસાદને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. યુવક ઉત્તરાખંડનો રહેવાસી છે. 20 જુલાઇ 2010ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.\nજજે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ ભગવતી પ્રસાદનો કોઇ ગુનો નથી પરંતુ કાયદાકીય વ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં આઇપીસી કલમ મુજબ તેને ગુનેગાર ગણાવ્યો છે. છોકરીની ઉંમર જ એક એવું ફેક્ટર છે જેના કારણે તેને દોષી માનવામાં આવે છે. ભગવતી પ્રસાદ જે બસનો ડ્રાઇવર હતો તે બસમાં છોકરી સ્કૂલ જતી હતી. તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. 2010માં ભગવતી પ્રસાદ છોકરીને રાજસ્થાનના મહેંદીપુર બાલાજી લઇ ગયો હતો.\nભગવતી પ્રસાદ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેને 13 જુલાઇ 2010ના રોજ છોકરી જ્યારે ટ્યૂશન જઇ રહી ત્યારે તેનુ અપહરણ કર્યું હતું. બચાવપક્ષનું કહેવું છે કે ભગવતી પ્રસાદ છોકરીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો ન હતો. છોકરીએ ભગવતી પ્રસાદને કહ્યું હતું કે તેના માતા-પિતા તેની સાથે મારપીટ કરે છે. જો ભગવતી પ્રસાદ તેની સાથે લગ્ન નહી કરે તો તે જેર ખાઇ લેશે.\nકોર્ટે ભગવતી પ્રસાદને બળજબરીપૂર્વક લગ્ન કરવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ભગવતી પ્રસાદે છોકરીને તેના મિત્રના ઘરે રાખી હતી અને તે ધર્મશાળામાં રોકાયો હતો. આ ��ંગે કોઇ પુરાવા નથી કે છોકરી સાથે બળજબરીપૂર્વક લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.\nકાળિયાર શિકાર કેસમાં કોર્ટે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલીને મોકલી નોટિસ\nહિંમતનગરઃ 14 માસની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની જેલની સજા\nહરિયાણાઃ 8 વર્ષની બાળકીના બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા\nસિખ રમખાણોમાં દોષિત સજ્જન કુમારે કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ\nલંડન હાઈકોર્ટે તિહાર જેલને ગણાવી સુરક્ષિત, શું માલ્યાનું થશે પ્રત્યાર્પણ\nરેપ કેસ આરોપીની સંપત્તિ વેચીને પીડિતાને પૈસા આપવામાં આવશે\n'ખટારા' હેલિકોપ્ટર બાદ બે ફરારી સહિત વિજય માલ્યાની 6 કાર નિલામ થશે\n#MeToo: એમ.જે. અકબર મામલે આજથી સુનાવણી, માનહાનિની અરજી દાખલ કરી\nસબરીમાલા મંદિર પર કોર્ટના ફેસલા બાદ મંદિર બોર્ડની હમત્વની બેઠક\nVideo: સિસ્ટમથી પરેશાન થઈ યુવકે ખુદની બાઈક સળગાવી મારી\nસતલોક આશ્રમ મામલે સંત રામપાલ સામે આજે ચુકાદો, સઘન સુરક્ષા વ્યવસ્થા\nતેજસ્વી અને રાબડીને કોર્ટમાંથી મળ્યા જામીન, લાલૂ પર સુનાવણી 19 નવેમ્બરે\nનૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ\ncourt kidnapping rape films bollywood movies television કોર્ટ અપહરણ બળાત્કાર ફિલ્મસ બોલીવુડ મુવી ટેલિવિઝન\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/modi-government-will-make-ayurveda-in-the-mbbs-course/", "date_download": "2019-03-24T21:38:18Z", "digest": "sha1:QZOZZ3B5UA7EBWAWY4WKCBDC6LD2JJSF", "length": 14281, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "Modi સરકાર MBBSના અભ્યાસક્રમમાં આયુર્વેદનો કરશે સમાવેશ | Modi government will make Ayurveda in the MBBS course - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nModi સરકાર MBBSના અભ્યાસક્રમમાં આયુર્વેદનો કરશે સમાવેશ\nModi સરકાર MBBSના અભ્યાસક્રમમાં આયુર્વેદનો કરશે સમાવેશ\nનવી દિલ્હી: આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો તેમની લાઈફસ્ટાઈલને લગતી વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને આવી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી સમસ્યાની સારવારમાં દેશી ચિકિત્સાની સફળતાને ધ્યાનમાં લઈ સરકારે હવે એમબીબીએસના અભ્યાસક્રમમાં આયુર્વેદનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે એમબીબીએસના અભ્યાસક્રમને બદલવાની તૈયારી ચાલી રહી છે.\nભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર)ના વડા સૌમ્યા વિશ્વનાથનના જણાવ્યા અનુસાર આ ફેરફારથી દર્દીઓની તમામ સારવાર શક્ય બની શકશે. આગામી મહિને વિશ્વ આરોગ્ય સંગઠનના નાયબ વડાનું પદ સંભાળનારા સૌમ્યાનું માનવું છે કે માત્ર એલોપથી ચિકિત્સા પ્રથાથી તમામ રોગોને અટકાવી શકાતા નથી કે તેનો ઈલાજ થઈ શકતો નથી. તેથી આ માટે ચીનની જેમ દેશી અને એલોપથી ચિકિત્સા પ્રથાથી બીમારીઓનો ઈલાજ કરવાની જરૂર છે.\nતેમણે વધુમાં જણાવ્યું કે આ દિશામાં ભારતીય ચિકિત્સા પરિષદે મહત્ત્વનું પગલું ભરી એમબીબીએસના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં દેશી ચિકિત્સા પ્રથા આયુર્વેદ, સિદ્ધ અને યુનાનીને પણ સામેલ કરવામાં આવશે. તેથી એમબીબીએસ તબીબો પાસે હવે માત્ર એલોપથી દવાઓ જ નહિ, આયુર્વેદિક અને યુનાની દવાઓની જાણકારી મળી રહેશે. તેથી હવે તેઓ જરૂરિયાત મુજબ દર્દીની સારવારમાં અસરકારક દવાનો ઉપયોગ કરી શકશે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે કિડની, ડાયાબિટીસ અને હાઈ બીપી જેવી બીમારીઓના ઈલાજમાં હવે અલોપથી સાથે આયુર્વેદની મદદ લેવાઈ રહી છે. ગત ઓક્ટોબરમાં દિલ્હીમાં યોજાયેલા એસઆરએનએમસીના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પણ કિડનીના ઈલાજમાં આયુર્વેદને સામેલ કરવાનો મુદો છવાયો હતો. ખાસ કરીને આયુર્વેદિક દવા નીરી કેએફટી કિડનીની સારવારમાં ઘણી અસરકારક રહે છે તે��ું સાબિત થતાં તે અંગે વિશેષ ચર્ચા થઈ હતી.\nઆ જ રીતે ગત બીજી નવેમ્બરે બેંગકોકમાં ડાયાબિટીસ અંગે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પણ આયુર્વેદ વિષે ખાસ ચર્ચા થઈ હતી. વિશ્વભરના તબીબોએ પણ માન્યું છે કે ડાયાબિટીસ જેવી બીમારીના ઈલાજમાં આયુર્વેદ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે અને તેથી આ‍વી દવાઓને આધુનિક ચિકિત્સા પ્રક્રિયાનો હિસ્સો બનાવવાની જરૂર છે.\nQ4ના મજબૂત જીડીપી ડેટાની અસરથી શેરબજાર પણ સુધારો\n૧૩૯ વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં ફક્ત ૧૨ બેટ્સમેન જ ‘દસ હજારી’ બની શક્યા છે\nઅક્ષરધામ હુમલાના મૃતકો-ઘાયલો ખરેખર કેટલા\nRBIએ રેપો રેટમાં કર્યો 0.25%નો કર્યો વધારો, લોન થઇ શકે છે મોંઘી\n તો સ્મોકિંગ જલદી છોડી દેજો..\nકેદીઅોને ગુલામ ના સમજી શકાય, સારો વ્યવહાર જરૂરી સુપ્રીમ કોર્ટ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/17-04-2018/14769", "date_download": "2019-03-24T22:03:12Z", "digest": "sha1:7ZJPFRNZZIWVA626BUSAK2ZJEZRRXEGH", "length": 16880, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "યુ.એસ.ની સાઉધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍ᅠસેલર તરીકે સુશ્રી મીરા કોમારાજુની પસંદગી : બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ દ્વારા બહાલી મળ્‍યે હોદ્દો સંભાળશે", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.ની સાઉધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીના વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍ᅠસેલર તરીકે સુશ્રી મીરા કોમારાજુની પસંદગી : બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ દ્વારા બહાલી મળ્‍યે હોદ્દો સંભાળશે\nઇલિનોઇસ : યુ.એસ.ની સાઉધર્ન ઇલિનોઇસ યુનિવર્સિટીની કોલેજ ઓફ લિબરલ આર્ટસના ડીન ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી મીરા કોમારાજુની યુનિવર્સિટીના વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍સેલર તરીકે નિમણુંક થઇ છે. જે બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝની બહાલી મળ્‍યે અમલી થશે. જેનો અમલ મંજુરી મળ્‍યે ૧૩ એપ્રિલથી કરી દેવાશે.\nઆ નિમણુંક મળ્‍યે સુશ્રી મીરાના જણાવ્‍યા મુજબ તેઓ યુનિવર્સિટમાં શિક્ષણ ક્ષેત્રે વધુ ધ્‍યાન આપવાની સાથોસાથ સંશોધનો, લાયબ્રેરી, ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી, ઇન્‍ટરનેશનલ એજયુકેશન, ટીચીંગ એકસલન્‍સ સહિતના ક્ષેતન્રે વધુ વેગ આપવાની નેમ ધરાવે છે.\nર૦૧પ ની સાલથી ડીન તરીકે ફરજ બજાવતા સુશ્રી મીરાએ ઉપરોકત તમામ ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપેલું છે તેને ધ્‍યાને લઇ તેમની વચગાળાના મુખ્‍ય અધિકારી તથા વાઇસ ચાન્‍સેલરના હોદ્દા માટે ભલામણ થઇ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડી��ા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nલાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST\nSBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST\nદેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST\nરિલાયન્સ જીયોનો ટીવીની દુનિયામાં ધમાકોમાત્ર ૨ રૂપિયામાં HD ચેનલ બતાવશે access_time 12:57 pm IST\nગોવામાં ૮ બાળાઓને બંધક બનાવીને પાઇપથી માર મારી મહિલા ચપ્‍પુથી ડામ દેતી હતી access_time 7:17 pm IST\nયુએસ, ફ્રાન્સ, બ્રિટને યુનો સમક્ષ સિરિયાના કેમિકલ હથિયારોની તપાસની માગણી કરી access_time 11:30 am IST\nકાલે અક્ષય તૃતીયાઃ ઝવેરી બજારમાં આભૂષણોનો ઝળહળાટ access_time 4:10 pm IST\nત્રિકોણબાગે સાંજે સત્યનારાયણની કથા access_time 4:13 pm IST\n'અદ્વૈતમ કોટયોર' : રાજકોટમાં ડીઝાઇનર કસ્ટમાઇઝ વેરના અદ્યતન શો રૂમનો મંગલારંભ access_time 11:41 am IST\nગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે વધુ છની ધરપકડ :કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે access_time 9:55 pm IST\nપાટડીનો રાજપરનો રમેશ કોળી બંદુક સાથે ઝડપાયો access_time 1:05 pm IST\nચીખલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનનો પુરવઠો નહીં મળતા કાર્ડ ધારકો પરેશાન access_time 4:30 pm IST\nપ્રવીણ તોગડિયાના અનિશ્ચિતકાળના ઉપવાસ પહેલા સંઘના પદાધિકારીઓ મળવા પહોંચ્યા ;એક કલાક બેઠક ચાલી access_time 11:33 pm IST\nઆણંદના સરદારગંજની બાજુમાં બુસ કંપનીના ત્રણ દુકાનોમાંથી નકલી સ્પેરપાર્ટ મળી આવ્યા access_time 4:32 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય access_time 2:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\nઆમિર ખાને ફિલ્મ મોગલની સ્ક્રિપ્ટમાં કર્યા સુધારા access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94956", "date_download": "2019-03-24T22:01:24Z", "digest": "sha1:URXZT6SMEEFNSDCNQHMIAA7NPRPKMRY5", "length": 18167, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "કુવાડવા હાઇવે પરથી ૬૮ હજારનો દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાંચે પકડી", "raw_content": "\nકુવાડવા હાઇવે પરથી ૬૮ હજારનો દારૂ ભરેલી કાર ક્રાઇમ બ્રાંચે પકડી\nપોલીસને જોઇ ચુનારાવાડનો સંજય સનુરા ભાગી ગયોઃ થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચે જ ૯૬૬ બોટલ સાથે પકડ્યો હતો\nરાજકોટ તા. ૧૬: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. છેલ્લા એક પખવાડીયાથી દેશી-વિદેશીના ધંધાર્થીઓ પર પોલીસ કડક હાથે કામ લઇ રહી છે. ત્યારે ગત રાત્રે વધુ એક દરોડામાં ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પરથી રૂ. ૬૮૪૦૦નો દારૂ ભરેલી કાર કબ્જે લીધી છે. પોલીસને જોઇ રીઢો બુટલેગર ભાગી ગયો હોઇ શોધખોળ થઇ રહી છે.\nપોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એમ. બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, કૃપાલસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ, શોૈકતખાન ખોરમ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે યોગેન્દ્રસિંહ, હરદેવસિંહ અને શોૈકતખાનને માહિતી મળી હતી કે ચુનારવાડનો બુટલેગર સંજય ઓધવજીભાઇ સનુરા કુવાડવા રોડ પરથી દારૂ ભરેલી ગાડી સાથે નીકળવાનો છે.\nઆથી ક્રાઇમ બ્રાંચે કુવાડવા રોડ પટેલ વિહાર પાછળ નવાગામ તરફ જતાં રોડ પર વોચ રાખી હતી. પોલીસને જોઇ સંજય જીજે૩એચએ-૬૪૫૩ નંબરની કાર રેઢી મુકી ભાગી ગયો હતો. કાર કબ્જે લઇ તપાસ કરવામાં આવતાં અંદરથી રૂ. ૬૮૪૦૦નો ૨૨૮ બોટલ દારૂ મળતાં તે તથા બે લાખની કાર કબ્જે કરાઇ હતી.\nહજુ થોડા દિવસ પહેલા જ ક્ર��ઇમ બ્રાંચે કાળીપાટમાં દરોડો પાડી સંજય સનુરાને ૯૬૬ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. હેડકોન્સ. હરદેવસિંહ જાડેજાને વિશેષ તપાસ સોંપવામાં આવી છે. (૧૪.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણ�� ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST\nઆરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST\nSBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nનોટબંધી સમયનો માહોલ ઉભો કરવા માટે આ ષડયંત્ર રચાયું છે : કેશસંકટ મુદ્દે શિવરાજસિંહ ચૌહાણનો અણીયારા સવાલ : કેશસંકટ મુદ્દે શિવરાજસિંહ ચૌહાણનો અણીયારા સવાલ \nગુજરાતમાં ૭૦,૦૦૦ બીપીએલ પરિવારને ગેસ જોડાણ અપાશે access_time 4:03 pm IST\nરાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટમાં : બપોર બાદ મીટીંગ access_time 4:21 pm IST\n'અદ્વૈતમ કોટયોર' : રાજકોટમાં ડીઝાઇનર કસ્ટમાઇઝ વેરના અદ્યતન શો રૂમનો મંગલારંભ access_time 11:41 am IST\nજમીન વિકાસ બેંકના કૌભાંડમાં ઓબીસી અધિકારીઓ જ નિશાન : સિધ્ધાર્થ પરમાર access_time 4:26 pm IST\nગોંડલમાં લાખો રૂપીયાની ચોરી access_time 4:22 pm IST\nમીઠાપુર : સુરજકરાડીયા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી access_time 11:42 am IST\nઅનિયમિતતા અને ફરજમાં બેદરકારી દાખવતા જસદણનાં ચિફ ઓફિસર ફરજમુકત access_time 11:29 am IST\nઆણંદના સરદારગંજની બાજુમાં બુસ કંપનીના ત્રણ દુકાનોમાંથી નકલી સ્પેરપાર્ટ મળી આવ્યા access_time 4:32 pm IST\nટાટા મોટર્સે ટાટા એસ ગોલ્ડ - ઓરિજનલ 'છોટા હાથી' લોન્ચ કર્યું access_time 2:22 pm IST\nગુજરાતમાં ત્રણ નવા સફારી પાર્ક બનશે:સરકારે આપી મંજૂરી access_time 12:00 am IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\nબિગ બોસ-12 માટે જોડીમાં સ્‍પર્ધક જોઇએ છેઃ કલર્સ દ્વારા ઓડીશન માટે કાર્યવાહી access_time 7:37 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00487.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94957", "date_download": "2019-03-24T22:06:55Z", "digest": "sha1:ATIQKG7OFRZYPJVLOF3S3XTMOYVQXSCZ", "length": 22553, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "કાનુની જગતના ''જીનીયસ'' મોહનભાઇ સાયાણીનું અવસાનઃ સ્મશાન યાત્રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા", "raw_content": "\nકાનુની જગતના ''જીનીયસ'' મોહનભાઇ સાયાણીનું અવસાનઃ સ્મશાન યાત્રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા\nવકીલ આલમમાં શોક છવાયોઃ અનેક ચકચારી ખુન કેસોમાં સરકાર પક્ષે રહી આરોપીઓને સજા કરાવીઃ કાનુની જગતને મોટી ખોટ પડી\nરાજકોટ તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાનાં વકીલ આલમમાં મોખરાનું સ્થાન ધરાવતા પીઢ ધારાશાસ્ત્રી મોહનભાઇ ચત્રભુજભાઇ સાયાણીનું જૈફવયે ટુંકી બીમારીથી અવસાન થતાં વકીલ આલમમાં શોક છવાયો છે. વર્ષો સુધી જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મોહનભાઇએ જીવનના અંતિમ શ્વાસ સુધી વકીલાત કરી હતી.\nમુંબઇ બોમ્બ બ્લાસ્ટ સંદર્ભે જામનગરમાં નોંધયેલા ટાડા કેસ (આ કેસ હજી ચાલુ છે), ચકચારી ખૂન કેસ અને કસ્ટોડિયલ ડેથમાં મોહનભાઇ સાયાણીએ સરકાર તરફે સ્પ��શિયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે કાનુની લડત આપી છે. રાજકોટના પિયુષ ઠકકરના ખંડણી માટે અપહરણ કરી હત્યા કરવાના કેસમાં તેમજ બિલ્ડર, ઉદ્યોગપતિ ડાયાભાઇ કોટેચાના ખૂનકેસમાં સ્પે પબ્લીક પ્રોસીયુટર તરીકે જબરી કાનુની લડત આપી અપરાધીને સજા કરાવી હતી. રાજમોતી ઓઇલ મિલના અમદાવાદ સ્થિત મેનેજરની હત્યાના કેસમાં પણ તેઓ સ્પે. પી.પી. તરીકે હતા. પ૩ વર્ષ સુધી વકીલાત કરનાર મોહનભાઇને હોસ્પિટલમાં દાખલ કરાયા તેના આગલા દિવસે પણ એક ખુન કેસમાં આરોપીને સજા કરાવી હતી.\nજુનિયર વકીલોના આદર્શ મોહનભાઇ સાયાણીએ જુનિયર વકીલોની દરેક મુશ્કેલીમાં હરહંમેશ સાથે રહી શકય તેટલી મદદ, માર્ગદર્શન પુરૂ પાડયું હતું. એમ.પી. લો કોલેજમાં પણ પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે સેવા આપી સેંકડો વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમને સંતાનમાંં ત્રણ પુત્ર મુકેશભાઇ, પરેશભાઇ અને સ્વ. કિશોરભાઇ, એક પુત્રી પારૂલબેન ભીમજીયાણી પૈકી સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન તરીકે ફરજ બજાવતા પુત્ર ડો. કિશોરભાઇનું થોડા સમય પહેલા અવસાન થયું હતું. એક પુત્ર જજ છે, અન્ય એક પુત્ર અમેરિકા સ્થાયી થયા છે. અમેરિકાસ્થિત પુત્ર રાજકોટ આવી જતા આજે સોમવારે સવારે સદ્દગતની અંતિમયાત્રા નિકળી હતી. વિદ્વવાન પીઢ ધારાશાસ્ત્રીના નિધનથી સિનિયર, જુનિયર વકીલોમાં શોક છવાઇ ગયો છે.\nધારાશાસ્ત્રી મોહનભાઇ સાયાણીની સ્મશાન યાત્રા આજે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી મોટામવા સ્મશાન ખાતે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સીનીયર -જુનીયર વકીલો, સગા સ્નેહીઓ, બેંક ઓફીસરો વિમા કંપનીના અધિકારી અને, રાજકીય અગ્રણીઓ તેમજ બાર એસો.ના હોદેદારો-કારોબારી સભ્યો સહિતના લોકો જોડાયા હતા.\nઆજે સ્વ. મોહનભાઇ સાયાણીની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાન સાનિધ્ય બંગલો, એરપોર્ટ નજીકથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા.\nઆ સ્મશાન યાત્રામાં લો-કમિશનના સભ્ય અભયભાઇ ભારદ્વાજ, સીનીયર ધારાશાત્રી પ્રવિણભાઇ કોટેચા, હિંમતભાઇ સાયાણી, હેમેનભાઇ ઉદાણી, મહર્ષિભાઇ પંડયા, બાર કાઉ.ના પૂર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, રીપન ગોકાણી, વિશાલ સોલંકી, રાજકોટ બાર એસો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ, તથા સંજયભાઇ વ્યાસ, મનીષભાઇ ખખ્ખર, શાંતનું સોનપાલ, શ્યામલ સોનપાલ સહિતના વકીલો તેમજ રઘુવંશી અગ્રણી હિતેષભાઇ બગડાઇ, બિલ્ડર, કિશોરભાઇ કોટેચા, રઘુવંશી સેનાના યોગ��શભાઇ પુજારા, વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.\nધારાશાસ્ત્રી મોહનભાઇ સાયાણીની જાગનાથ મંદિરે ગુરૂવારે પ્રાર્થના સભા\nરાજકોટઃ રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી મોહનભાઇ સાયાણી કે જેઓ ભગવાનજીભાઇ તથા હિંમતભાઇ, શારદાબેન જે. કારીયા, હંસાબેન સી. ભુપતાણીના મોટાભાઇ તથા સ્વ. કિશોરભાઇ તથા મુકેશભાઇ, પરેશભાઇ તથા પારૂલબેન ભીમજીયાણીના પિતાશ્રીનું તા.૧પ/-૪/ર૦૧૮ ના રોજ સવારે પ વાગ્યે અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી મોહનભાઇ સાયાણીની અંતિમ વિધિ મોટામવા સ્મશાનગૃહ ખાતે તા.૧૬ના રોજ સોમવારે સવારે ૧૧ કલાકે રાખેલ હતી. સ્વ.નું બેસણું-પ્રાર્થનાસભા તા.૧૯ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન જાગનાથ મંદિર ખાતે રાખેલ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nમધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST\nપાકિસ્તાનમાં હિંદુ સહિત લઘુમતી કોમો પર સતત હિંસક હુમલા access_time 10:12 am IST\nકોમનવેલ્થ ગેમ્સમાં ધમાકેદાર પ્રદશન બાદ સ્વદેશ પરત ફરેલા ‌સુશીલકુમાર અને મેરીકોમનું અેરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત access_time 7:07 pm IST\nમોદી સરકાર એટલે જાસૂસ સરકારઃ કોંગીની રમઝટ access_time 11:27 am IST\n૧પ૦ ફુટ રીંગ રોડ પર ગેરકાયદે કાર બજાર સહિત ૧૪ દબાણો દુરઃ ૯૭ કરોડની જમીન ખુલ્લી access_time 4:01 pm IST\nબાલાજી હોલ પાસે ડિમોલીશન વખતે ભાજપ હોદેદારો-પોલીસ વચ્‍ચે ડખ્‍ખો access_time 3:59 pm IST\nપૂ.શ્રી પરમ સંબોધિજી મ.આદિ ઠાણા-૧૧ના સાનિધ્યે ૧૫ થી ૩૦ વર્ષની યુવતિઓ માટે access_time 4:37 pm IST\nપોરબંદરમાં જૂની રંગભૂમિના ઇતિહાસની સાક્ષી પુરાવતા કલાત્મક બાંધણીવાળા નાટયગૃહો access_time 1:05 pm IST\nબિસ્કીટ કાકા ૬૦ દીકરીઓના માવતર બની સાસરે મોકલશેઃ ૧૯મીએ મુંબઇમાં સમુહલગ્ન access_time 11:36 am IST\nકાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહંતો જોડાશે access_time 11:31 am IST\nચીખલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનનો પુરવઠો નહીં મળતા કાર્ડ ધારકો પરેશાન access_time 4:30 pm IST\nઆણંદની સબજેલમાં અચાનક 40 કેદીઓની હાલત લથડી પડતા અફડાતફડી access_time 4:30 pm IST\nસુરત :બાળકીની હત્યા -રેપના વિરોધમાં કોંગ્રેસની મૌન રેલી :કલેક્ટરને આવેદન પાઠવ્યું access_time 9:28 am IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો access_time 6:15 pm IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે access_time 2:18 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nશિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન access_time 2:17 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-5-home-remedies-for-hearing-loss-and-deafness-gujarati-news-5817053-PHO.html", "date_download": "2019-03-24T21:57:41Z", "digest": "sha1:KJ6EUGO7KOVZSTLQR6CKW6P2ZRAL47YW", "length": 8103, "nlines": 110, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "5 Home Remedies For Hearing Loss And Deafness|માત્ર આ 5 પ્રાકૃતિક નુસખાથી દવાઓ વિના જ કાનની બહેરાશ ઠીક થશે, નોંધી લો", "raw_content": "\nમાત્ર આ 5 પ્રાકૃતિક નુસખાથી દવાઓ વિના જ કાનની બહેરાશ ઠીક થશે, નોંધી લો\nકાનની બહેરાશ કે કાનના કોઈપણ રોગને જડથી મટાડવા, પ્રાકૃતિક નુસખા\nજો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવે છે.\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહ��રાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પણ તમે ઘરેલૂ ઉપાયોથી પણ આ સમસ્યાને ઠીક કરી શકો છો. જેથી આજે અમે તમને બહેરાશને દૂર કરવા માટેના એકદમ સરળ અને અસરકારક ઘરેલૂ ઉપાય જણાવીશું.\nતબીબી ભાષામાં બહેરાશના જુદા જુદા પ્રકાર ગણાવાયા છે, જે આ પ્રમાણે છે :\nપડદો કે હાડકીની બહેરાશ (Conductive Deafness) અને\nઆગળ વાંચો કાનની બહેરાશને દવાઓ વિના જ ઠીક કરવાના કારગર નુસખાઓ વિશે.\nસફેદ ડુંગળીનો તાજો રસ સહેજ હૂંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં નાંખવાથી સાધારણ બહેરાશ હોય તો તે દૂર થાય છે.\nકાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે સાંભળવાની શક્તિ ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દૂધમાં 1 નાની ચમચી વાટેલું જીરું નાખી પીવાથી લાભ થાય છે.\nતુલસીના પાંદડાના રસને હળવું ગરમ કરીને ટીપું ટીપું કરીને કાનમાં નાખવાથી સાંભળવાની શક્તિ તેજ બની જાય છે અને બહેરાશ ઠીક થાય છે.\nસમભાગે હીંગ, સૂંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દિવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશમાં ફાયદો થાય છે.\nઆંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.\nજો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-VART-home-remedies-can-give-better-results-than-soap-gujarati-news-5804433-NOR.html", "date_download": "2019-03-24T22:05:26Z", "digest": "sha1:UJSJYRD3NNRRAEUB564UXTVHMZ5XQINI", "length": 5821, "nlines": 101, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "home remedies can give better results than soap|સાબુની જગ્યાએ આ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો, મળશે વધારે ફાયદો", "raw_content": "\nસાબુની જગ્યાએ આ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો, મળશે વધારે ફાયદો\nમધ, લીંબુ અને મલાઈને મેળવીને પેસ્ટ બનાવો લો, તેનાથી ચહેરા ઉપર મસાજ કરો 10 મિનિટ પછી ધોઈ નાખો, આનાથી ચહેરાની સુંદરતા નિખર\nયુટિલિટી ડેસ્ક : સાબુની જગ્યાએ આ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો, મળશે વધારે ફાયદો.\nમધ, લીંબુ અને મલાઈને મેળવીને પેસ્ટ બનાવો લો, તેનાથી ચહેરા ઉપર મસાજ કરો 10 મિનિટ પછી ધોઈ નાખો, આનાથી ચહેરાની સુંદરતા નિખરશે.\nહળદર, ચંદન અને થોડું દૂધ લો, બે મિનિટ ચહેરા ઉપર મસાજ કરો, 10 મિનિટ પછી ધોઈ નાખો, ગ્લો વધશે.\nરાત્રે ત્રણ બદામ પલાળીને રાખી મૂકો, સવારે તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવો, 30 મિનિટ પછી ધોઈ નાખો.\nકેળાને દૂધ સાથે મળવી પેસ્ટ બનાવો, તેને ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી ધોઈ લો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00488.warc.wet.gz", "language": "gu", "language_score": 0.7, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/happy-birthday-the-lovely-actress-bollywood-parineeti-chopra-022551.html", "date_download": "2019-03-24T21:19:28Z", "digest": "sha1:DSKY2UXUKXWYFI76MEBMU3OFD4TJEAUT", "length": 14886, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "Happy Birthday : માત્ર કામ સાથે શુદ્ધ દેસી રોમાંસ કરે છે પરિણીતી | Happy Birthday to the lovely Actress of Bollywood Parineeti Chopra - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nHappy Birthday : માત્ર કામ સાથે શુદ્ધ દેસી રોમાંસ કરે છે પરિણીતી\nમુંબઈ, 22 ઑક્ટોબર : અદાએં બડ઼ી ફંકી, કરે હૈ નૌટંકી, યે છોડ઼ી બડ઼ી ડ્રામા ક્વીન હૈ. હા જી, અમે વાત કરી રહ્યા છીએ બૉલીવુડના ડ્રામા ક્વીન પરિણીતી ચોપરાની કે જેમણે છેલ્લા ત્રણ વર્ષોમાં બૉલીવુડમાં એક મહત્વનું સ્થાન હાસલ કર્યું છે. માત્ર બૉલીવુડ જ કેમ, પરિણીતીએ પોતાના ફૅન્સ હૃદયમાં પણ વિશેષ સ્થાન બનાવ્યું છે. ગર્લ નેક્સ્ટ ડોરવાળી પર્સનાલિટી અને આંખો વડે જાદૂ પાથરનાર પરિણીતીએ આ ત્રણ વર્ષોમાં વધારે ફિલ્મો તો નથી કરી, પણ પોતાની આગામી ફિલ્મ અંગે ખૂબ ચર્ચાઓમાં રહ્યાં.\nઆજે પરિણીતી ચોપરાનો જન્મ દિવસ છે. તેઓ 26 વર્ષના થઈ ગયાં છે. આપને બતાવવા જઈ રહ્યા છીએ પરિણીતી ચોપરા અંગેની કેટલીક એવી દિલકશ અને રસપ્રદ બાબતો કે જે તેમને બાકીની અભિનેત્રીઓથી જુદી પાડે છે.\nતો ફેરવો સ્લાઇડર અને જાણો ફંકી ગર્લ પરિણીતી ચોપરા વિશે :\nછેલ્લા પાંચ વર્ષોમાં આવેલી તમામ અભિનેત્રીઓની સરખામણીમાં પરિણીતી બહુ હૅલ્થી છે, પણ અમને કહેવામાં કોઈ વાંધો નથી કે તેમની આવી પર્સનાલિટીના લાખો ફૅન્સ છે અને આ જ બાબત તેમને બીજા કરતા જુદી બનાવે છે. ઝીરો ફિગર વગર પણ પરિણીતી લોકોના દિલો પર રાજ કરે છે.\nપરિણીતીની આંખો કદાચ બૉલીવુડની સૌથી સુંદર આંખોમાં છે. આંખોથી અદાકારી કરવાની કળા તેમને બીજા કરતા ���ુદી પાડે છે. શરારતી દેખાવું કે ઇમોશનલ થવું, પરિણીતીની આંખો બધુ બોલી દે છે. એટલુ જ નહીં, માઝાની એડમાં પણ પરિણીતીની આંખોની અદાકારી પર વધુ ફોકસ કરાયું છે.\nઇંડિયન લાગે છે પરિણીતી\nપરિણીતી કોઈ વિદેશી બાળા જેવા નથી, પણ 100 ટકા હિન્દુસ્તાની દેખાય છે. પરિણીતી ભલે બીજા પરિધાનોમાં પણ બહુ આકર્ષક દેખાય છે, પણ ભારતીય લુક તેમની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાડી દે છે. ઇશકઝાદે તથા દાવત એ ઇશ્કમાં તેમનો લુક લોકોને ખૂબ ગમ્યો હતો.\nપરિણીતી ચોપરા અભ્યાસમાં બહુ સારા હતાં. 12મા ધોરણની એક્ઝામમાં તેમણે આખા દેશમાં ટૉપ કર્યુ હતું અને તે બદલ તેમને રાષ્ટ્રપતિ તરફથી સન્માન મળ્યુ હતું. પરિણીતીએ બિઝનેસ, ફાઇનાંસ તથા ઇકોનૉમિક્સમાં ડિગ્રી પણ હાસલ કરી છે. પરિણીતીએ યશ રાજ બૅનર્સ માટે એક્ઝીક્યુટિવ પૉઝિશને કામ કર્યુ છે, પરંતુ પછી તેમને લાગ્યું કે તેમણે એક્ટિંગ ક્ષેત્રે ટ્રાય કરવું જોઇએ.\nપરિણીતીએ છેલ્લા ત્રણ વર્ષોમાં માત્ર 5 ફિલ્મો કરી છે અને તેમની આગામી ફિલ્મ કિલ દિલનો લોકોને ઇંતેજાર છે. રસપ્રદ વાત એ છે કે આ પાંચ ફિલ્મો દરમિયાન ભાગ્યે જ પરિણીતીએ કોઈ રોલ દોહરાવ્યોહશે. કોઈ ફિલ્મમાં તેઓ ફંકી બન્યા, તો કોઈકમાં રોમાંસ કર્યો. એટલુ જ નહીં, દાવત એ ઇશ્કમાં મન મૂકીને મિજબાની પણ માણી.\nપરિણીતી ચોપરા અંબાલાથી આવ્યા છે. તેથી તેઓ પારિવારક મૂલ્યો સારી રીતે જાણે છે. પોતાના પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા અંગે પણ તેઓ ખૂબ પોઝેસિવ છે. પ્રિયંકા-પરિણીતી ભલે એક જ ક્ષેત્રે હોય, પણ ક્યારેય એક-બીજા માટે કટુ વાક્યો નથી બોલતાં.\nસ્ટ્રૉંગ જવાબ આપે છે\nમીડિયાને ફેસ કરવામાં પરિણીતી ક્યારેય નથી ખચકાતાં. મીડિયાને આપેલા તેમના જોરદાર જવાબો પણ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થાય છે. પોતાના મજબૂત જવાબો માટે પરિણીતીની લોકો પ્રશંસા કરે છે.\nઅજય દેવગનની સાથે બ્લૉકબસ્ટર, હવે અક્ષય સાથે ધમાકો, રાતો-રાત વાયરલ થઈ સેક્સી પિક્સ\nVIDEO: લગ્ન માટે જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, આજે સાંજથી શરૂ થશે રસમો\nશૉર્ટ ડ્રેસ પહેરવો પરિણીતીને ભારે પડ્યો, થઈ ટ્રોલ\nJust In Pics: પ્રિયંકા અને નિક સગાઇ પાર્ટીમાં પહોંચ્યા સ્ટાર્સ\nએચટી મોસ્ટ સ્ટાઇલીશ એવોર્ડ 2018માં છવાયા બોલીવૂડ સ્ટાર\n2018નો બોલિવૂડ એક્ટ્રેસિસનો લેટેસ્ટ રેડ કાર્પેટ લૂક\nડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર\nMovieReview:ખૂબ હસાવશે ગોલમાલ અગેન,પરંતુ મગજ ન વાપરશો\nઆ બોલિવૂ��� સિતારાઓના ભાઇ-બહેનને તમે ઓળખો છો\nFilmReview: મેરી પ્યારી બિંદુ, બિલકુલ હટકે લવ સ્ટોરી..પરંતુ....\n2 વર્ષના ગેપ બાદ ધમાકેદાર કમબેક, HOT મેકઓવર સાથે\nસલમાન ખાન સાથે કિક ના મળી, પરંતુ દબંગ 3 ચોક્કસ કરશે...\nકોઇ સીલ્વર સ્ટાર તો કોઇ આઇસ્ક્રીમ ગર્લ, શું થયું છે બોલીવૂડ સ્ટાર્સને\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00489.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94959", "date_download": "2019-03-24T22:02:37Z", "digest": "sha1:I6MNDNNVNH4CPIMWQU64HCURER3UBN2O", "length": 16353, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "કોંગો ફિવરના શંકાસ્પદ દર્દી ગોંડલના સુખપરના યુવાનનું રિપોર્ટ પહેલા જ મોત", "raw_content": "\nકોંગો ફિવરના શંકાસ્પદ દર્દી ગોંડલના સુખપરના યુવાનનું રિપોર્ટ પહેલા જ મોત\nરાજકોટ તા. ૧૬: ગોંડલ તાબેના નાના સુખપર ગામના યુવાનને કોંગો ફિવરની શંકા સાથે સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.\nજાણવા મળ્યા મુજબ નાના સુખપરના ૩૫ વર્ષના યુવાનને તાવ આવતાં અને તબિયત લથડતાં ચારેક દિવસ પહેલા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી શનિવારે બપોરે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં કોંગો ફિવર હોવાની શંકા ઉપજતાં તેને સ્વાઇન ફલૂ વોર્ડ પાસેના ખાસ વોર્ડમાં દાખલ કરાયો હતો અને લોહી સહિતના નમૂના લઇ પુના લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. જો કે આ અંગેનો રિપોર્ટ આવે એ પહેલા આ યુવાન રવિવારે સાંજે દમ તોડી દીધાનું જાણવા મળે છે. રિપોર્ટ હજુ ચાર-પાંચ દિવસ પછી આવશે. મૃત્યુ પામનાર છુટક મજૂરી કરતો હતો. (૧૪.૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nકબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST\nગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST\nડો. તોગડીયાનું શકિત પ્રદર્શન access_time 12:15 pm IST\n૧૮ લાખ કરોડ નોટ બજારમાં access_time 7:47 pm IST\nપાકિસ્‍તાનના લાહોરમાં સોનેરી કપડાવાળા વરરાજાઅે આકર્ષણ જમાવ્‍યું: સોનાની ટાઇ હિરામોતી જડીત સુટ પહેર્યા હતાઃ ૧૭ લાખના બુટ પહેરીને અેન્‍ટ્ર�� મારી access_time 7:24 pm IST\nત્રિકોણબાગે સાંજે સત્યનારાયણની કથા access_time 4:13 pm IST\nરોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના આંગણે સમુહ વર્ષિતપના પારણા access_time 4:36 pm IST\nરાષ્ટ્રીય રાજપુત કરણીસેના દ્વારા રાત્રે કેન્ડલ માર્ચ access_time 4:12 pm IST\nડો. તોગડીયાના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં ધડાધડ રાજીનામા access_time 11:43 am IST\nઅનિયમિતતા અને ફરજમાં બેદરકારી દાખવતા જસદણનાં ચિફ ઓફિસર ફરજમુકત access_time 11:29 am IST\nકાલે વેરાવળના આંબલીયાણા ગામે સાધુ સમાજ દ્વારા સમુહલગ્નોત્સવ access_time 11:36 am IST\nનવસારીમાં પાણી પ્રશ્ને હલ્લાબોલ :વાંસદાના ધારાસભ્ય અને પંચાયતના સભ્યો કચેરીએ દોડી ગયા access_time 1:00 am IST\nસુરતમાં હીરાના વેપારીનો ૧ર વર્ષનો પુત્ર ભવ્‍ય દિક્ષા લેશેઃ બોલીવુડ સ્‍ટાઇલ અને બાહુબલી થીમ પર ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન access_time 7:23 pm IST\nઆણંદ પેરોલ ફ્લો સ્ક્વોડે રાત્રીના સુમારે અમીયાદની સીમમાંથી 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો access_time 4:34 pm IST\nત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય access_time 2:21 pm IST\nરોજ એક કપ વાઈટ ટી પીવાથી હાર્ટ-હેલ્થ સુધરે અને વજન ઘટે access_time 2:18 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nશિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લ���ન access_time 2:17 pm IST\nસુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં access_time 4:47 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/libra.action", "date_download": "2019-03-24T22:03:55Z", "digest": "sha1:PYOJPC2BMH7MRAMVGC5WGWBFXXQQZHEJ", "length": 18232, "nlines": 196, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "તુલા, તુલા રાશિ, તુલા ફળકથન", "raw_content": "\nતુલા રાશિ વિશે બધુ જ જાણો\nમેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ મીન\nતુલા દૈનિક ફળકથન 25-03-2019\nગણેશજી કહે છે કે આજે આ૫નું માનસિક વલણ ઢચુ૫ચુ રહે. જેથી કોઇ નિશ્ચતિ નિર્ણય ૫ર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્‍વના નિર્ણયો લેવાનું આજે ટાળવું. ૫રિવારજનો સાથે વાદવિવાદ થાય. જીભ ૫ર સંયમ રાખવો….\nજન્મદિવસ રિપોર્ટ – 50% OFF\nનવા કાર્યો કરવાની પ્રેરણા સાથે આપ સપ્તાહનો પ્રારંભ કરશો. આપનું બૌદ્ધિક સ્તર પણ વધી ગયું હોય તેવું અનુભવશો જેથી આપ બૌદ્ધિક કાર્યો કે ચર્ચાઓ તરફ વધુ ખેંચાશો. સાથે સાથે તમારામાં રોમાન્સની લાગણી…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nધંધાકીય કામકાજમાં આપ પ્રગતી કરી શકશો પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ આપને ડુબાડી શકે છે. કામકાજ અર્થે લાંબા પ્રવાસ અથવા વિદેશગમનના ચાન્સ બની રહ્યા છે. સપ્તાહના ઉત્તરારાર્ધમાં વાણી અને વર્તન પર…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nપ્રેમીપંખીડાઓ પારસ્પરિક સંપર્કમાં રહેવા માટે કમ્યુનિકેશનના વિવિધ માધ્યમનો ઉપયોગ કરશે. આપ પ્રભાવી વ્યક્તિત્વ અને વાણીની મીઠાશથી કોઈપણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકશો. વિજાતીય મિત્ર…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nનાણાકીય બાબતો માટે સમય સારો છે. પહેલા દિવસે તમે પોતાની જાત માટે અને પોતાના વિકાસ માટે ખર્ચ કરશો. બીજા અને ત્રીજા દિવસે આવકની પ્રબળ શક્યતા છે. આપની આર્થિક સદ્ધરતા ઉત્તરોત્તર વધશે. જોકે હાલમાં…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nઆ સપ્તાહે વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે ગમ્મત પર ધ્યાન આપશે. મનોરંજન માટે આપ શૈક્ષણિક, ઈન્ડસ્ટ્રીયલ ટુર, સેમીનાર, ચર્ચા વગેરેમાં ભાગ લેશો. જોકે, પ્રવાસ દરમિયાન તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે….\nઆ સપ્તાહની શરૂઆતના ચરણમાં તમારું સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. જોકે, પેટ સંબંધિત ફરિયાદ, ચક્કર આવવા, જમણી આંખ-કાન કે ખભામાં દુઃખાવો, કમરમાં દુઃખાવો, કપાળ કે દાઢી પર ઈજાની સંભાવના રહે. એસિડિટીની…\nતુલા માસિક ફળકથન – Mar 2019\nઆ મહિનો આપના માટે અનેક ઘટનાઓ ભર્યો રહેશે કારણ કે તમારા જીવનમાં ઘણા ફેરફારો થઈ શકે છે. શરૂઆતના પખવાડિયામાં સંબંધોમાં થોડો તણાવ રહે અને તેમાં પણ ખાસ કરીને પ્રણય સંબંધોમાં અથવા વિવાહિતોને…\nતુલા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nછેલ્લા ઘણા સમયથી તમે પ્રોફેશનલ મોરચે હરીફાઈ અને વિરોધીઓના કારણે પજવણી અથવા કઠીન સ્થિતિનો સામનો કરી રહ્યા હશો જે આ મહિને બીજા સપ્તાહથી ઉકેલાય તેવી શક્યતા છે. કમાણીના આશયથી અથવા પ્રોફેશનલ મોરચે…\nતુલા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nપ્રણય અને દાંપત્યજીવનમાં પહેલા પખવાડિયામાં તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને તમારા સાથીનો ગુસ્સો તમને અકળાવશે. ઉત્તરાર્ધમાં તમારી વચ્ચે અહં ઘટશે અને તેમાં પણ છેલ્લા સપ્તાહમાં પંચમ…\nતુલા આર્થિક અને નાણાંનું ફળકથન\nઆર્થિક બાબતે આ મહિને ખાસ ચિંતા જેવું નથી કારણ કે એક યા બીજા સ્ત્રોતમાંથી તમારી પાસે નાણાં આવતા રહેશે. છેલ્લા સપ્તાહમાં તમે સંતાનો અથવા પ્રિયપાત્ર પાછળ ખર્ચ કરવામાં પાછા નહીં પડો. સાથે સાથે,…\nતુલા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવિદ્યાર્થી જાતકોને મહિનાની શરૂઆતથી જ અભ્યાસમાં સારી રુચિ રહેશે. પહેલા પખવાડિયામાં તમે દરેક વિષયોમાં વધુ ઊંડા ઉતરશો. કંઈક નવું શીખવાની જિજ્ઞાસા પણ તમને અત્યારે નવા વિષયો તરફ ખેંચી જશે….\nઆ મહિને શરૂઆતમાં તમે સારું સ્વાસ્થ્ય માણી શકશો પરંતુ મહિનાના મધ્યથી તેમાં અચાનક ફેરફારો આવવા લાગશે. ખાસ કરીને બદલાતી ઋતુની અસર ઉપરાંત શરીરમાં ગરમીનું પ્રમાણ વધવું અથવા આંખોમાં બળતરા, હાડકાને…\nતુલા વાર્ષિક ફળકથન – 2019\nઆર્થિક અને વ્‍યાવસાયિક દ્રષ્ટિએ લાભદાયી શરૂઆત થશે. ઓક્ટોબર મહિનાના અંત સુધી તમને કોઈને કોઈ પ્રકારે આવક થતી રહેશે તેમજ સંભવિત લાભો પણ મળતા રહેશે માટે આર્થિક બાબતોમાં ખાસ ચિંતા નહીં રહે. જોકે,…\nવ્યવસાય અને કારકિર્દીનું ફળકથન\nવર્ષની શરૂઆતમાં નોકરિયાતો ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે કામમાં આગળ વધશે અને પોતાનું કૌશલ્ય બતાવવાની તક મળશે. તમે તમારા આવેશનો સકારાત્મક ઉપયોગ કરજો અન્યથા તે ગુસ્સામાં પરિણમશે અને સહકર્મીઓ સાથે…\nપ્રણયજીવન અને સંબંધોનું ફળકથન\nજીવનસાથ�� સાથે સુખમય સમય વિતાવી શકશો. જીવનસાથી સાથે ઘરનું બંધિયાર વાતાવરણ છોડી બહાર ફરવા જશો. અપરીણિતો માટે લગ્‍ન યોગ છે. જીવનસાથીનો પ્રેમ ભર્યો સ્પર્શ કે સંવાદ આપના જીવનને નવી દિશા આપવાની…\nઆર્થિક અને નાણાંનું ફળકથન\nઆ વર્ષને મોટાભાગના સમયમાં તમારે આવક બાબતે ખાસ ચિંતા કરવાની જરૂર નહીં પડે કારણ કે તમે આવકના નિયમિત સ્ત્રોતોમાંથી એકધારી ગતિએ કમાણી કરી શકશો. આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટેના પ્રયાસો પણ રંગ…\nશિક્ષણ અને જ્ઞાનનું ફળકથન\nવર્ષની શરૂઆતમાં તમને અભ્યાસમાં સામાન્ય રુચિ રહેશે માટે ખાસ કરીને કારકિર્દીને અનુલક્ષીને મહત્વનું વર્ષ હોય તેમણે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે અન્યથા ઈચ્છિત ક્ષેત્રમાં અભ્યાસનું સપનું…\nવર્ષના આરંભે આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમ-ગરમ રહેશે. ખાસ કરીને પિત્તની સમસ્યા, પેટમાં બળતરા, છાતીમાં બળતરા અથવા આંખોને લગતી સમસ્યા થવાની શક્યતા છે. જો પેટને અનુકૂળ ન હોય તેવું ભોજન લેશો જો અવારનવાર…\nતુલા રાશિ વિશે બધુ જ જાણો\nસંસ્કૃત નામ : તુલા | નામનો અર્થ : તુલા | પ્રકાર : વાયુ- મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર\nતુલા એ પ્રાણી કે મનુષ્યનું પ્રતિક નથી. આ એક સામાજિક ઉપયોગમાં આવતું પ્રતીક છે. તુલા રાશિના જાતકો અન્ય લોકો માટે…\nચિત્રા નક્ષત્રઃ આ નક્ષત્રના દેવ ત્વાશતવ છે અને સ્વામી મંગળ છે. આ નક્ષત્રમાં શોખીનપણું વધારે જોવા મળે છે. આ…\nરાશિઓ અને જ્યોતિષશાસ્ત્ર રસપ્રદ ક્ષેત્રો છે. તુલા રાશિ વિશે લખેલા આ જ્યોતિષય લેખમાં તુલા રાશિ વિશે ઊંડાણપૂર્વક…\nતુલા જાતકોની કારકીર્દિ અને વ્યવસાય – તુલા રાજદૂતની રાશિ છે. તેઓ ઘણા સારા વકીલ, રાજદ્વારી, મુત્સદ્દી, ડિઝાઈનર,…\nતુલા જાતકોના પ્રણય સંબંધો\nતુલા જાતકોના પ્રણય સંબંધો અને લગ્ન – તુલા જાતકો ખૂબ સારા પ્રેમી હોવા સાથે કપટી અને કામણગારા પણ હોય છે. તુલા…\nતુલા જાતકો મિત્ર તરીકેઃ તુલા જાતકો તેમના મિત્રો માટે ઘણા સારા સલાહકાર સાબિત થાય છે ઉપરાંત તેમની સલાહને અનુસરીને…\nવેચવા માટેની કોઈ વસ્તુ ત્રાજવામાં મૂકી રહેલો માણસ એ તુલા રાશિનું પ્રતીક છે. કાળપુરૂષના પેઢુ પર તેનો અમલ છે અને…\nનામાક્ષરઃ ર, ત, સ્વભાવઃ ચર, સારા ગુણઃ મુત્સદ્દીગીરી, સજાગ, આકર્ષક, સંતુલિત માનસિકતા અને તટસ્થ, નકારાત્મક ગુણઃ સરળ ,…\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs ��ાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00490.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/12-07-2018/21545", "date_download": "2019-03-24T22:03:37Z", "digest": "sha1:J7LK7NKMTC2WEJWVKXAZIQEABVOZD5EF", "length": 14358, "nlines": 113, "source_domain": "www.akilanews.com", "title": "ભારત ફિલ્મમાંથી કેટરીના કૈફનું ગેસ્ટ રોલ થયો કટ", "raw_content": "\nભારત ફિલ્મમાંથી કેટરીના કૈફનું ગેસ્ટ રોલ થયો કટ\nમુંબઈ: સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત માં કેટરિના કૈફ એક મહેમાન ભૂમિકામાં દેખાવાની હતી. પરંતુ હવે તેને આ ફિલ્મમાંથી દૂર કરવામા આવી છે. જોકે આ વાતથી કેટરિના બિલકુલ નારાજ નથી થઇ. નિર્માતાને આ પાત્ર ફિલ્મમાં મહત્વપૂર્ણ લાગતું ન હોવાથી એકમતથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જાણકારી આપી હતી કે, કેટરિનાના રોલની આ ફિલ્માં ખાસ મહત્વ લાગતું નહોતું. તેની હાજરી દર્શકો પર કોઇ પ્રભાવ પાડી શકે તેમ નહોતી. એટલું જ નહીં તેના રોલથી ફિલ્મની વાર્તામાં પણ કોઇ ફરક પડતો નહોતો. તેથી નિર્માતાએ કેટરિનાને આ ફિલ્મમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. જોકે નિર્માતાએ આ માટે સલમાન, કેટરિના અને અલી અબ્બાસ સાથે વાતચીત કર્યા બાદ જ લીધો છે. કેટરિના અલી અબ્બાસ જાફરની સારી મિત્ર છે તેમજ સલમાન સાથેના તેના સંબંધો તો સહુજાણે છે. તેથી કેટરિનાએ પાત્ર વિશે લાંબુ વિચાર્યા વગર જ આ પાત્ર માટે હા પાડી દીધી હતી. આ ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરા ફરી બોલીવૂડમા ંસક્રિય થઇ રહી છે. પ્રિયંકા ઉપરાંત આ ફિલ્મમાં સલમા નસાથે દિશા પટાણી પણજોવા મળશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nનવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST\nગુજરાતમાં વરસાદી તાંડવ થયુ : ૮ ગામમાં વિજળી ગૂલ : ૧૯૭ હાઈવે બંધ access_time 6:34 pm IST\nરાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો: પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ: ગોંડલના હડમતાળા ગામે ભારે વરસાદને કારણે ચેકડેમો તૂટ્યાં:ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે access_time 11:23 pm IST\nમિસ યુનિવર્સમાં પણ ભાગ લેશે પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા એન્જેલા પોંસ કેમાચો access_time 1:23 pm IST\nઅમેરિકાના ન્‍યુજર્સીમાં ૧૪ જુલાઇ ર૦૧૮ શનિવારના રોજ ‘‘શ્રી જગન્નાથ રથયાત્રા'': ભગવાન જગન્નાથ, સુભદ્રાદેવી, તથા બલભદ્રજીના રથને દોરડાથી ખેંચવાનો લહાવોઃ વળતી રથયાત્રા રર જુલાઇ ર૦૧૮ રવિવારના રોજ યોજાશેઃ પૂજન,ભજન, કિર્તન,સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા મહાપ્રસાદના આયોજનમાં જોડાવા પાઠવાયેલું આમંત્રણ access_time 11:06 pm IST\nફેક ન્યુઝ રોકવાની સરકારની કડક ચેતવણી બાદ વોટ્સએપ આ વીકમાં લાવશે નવું ફીચર access_time 3:58 pm IST\nરાજકોટમાં બપોર બાદ ધીમીધારે ચાલુ : આકાશમાં ઘનઘોર વાદળો છવાયા access_time 4:33 pm IST\nઅટીકામાં રાજેશ સખીયાના કારખાનામાં દરોડોઃ જૂગાર રમતાં ૫૫ હજાર સાથે પાંચ પકડાયા access_time 12:42 pm IST\nશહેરમાં સપ્તાહમાં શરદી-ઉધરસ-ઝાડા-ઉલ્ટીના ર૮પ દર્દીઓ access_time 4:20 pm IST\nપાટડીના ધામાની યુવતીનો મૃતદેહ પીએમ માટે રાજકોટ ખસેડાયો access_time 8:15 pm IST\nજુનાગઢ જિલ્લા ભાજપ હોદેદારો તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા ઉપપ્રમુખની નિમણૂંક access_time 11:48 am IST\nશ્રી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરતા મોહન ભાગવતજી access_time 3:21 pm IST\nગાંધીનગરના દહેગામ પંથકમાં ધીમીધારે વરસાદ access_time 12:35 am IST\nનવસારીમાં ભારે વરસાદ :અંબિકા-પૂર્ણ નદીમાં ઘોડાપુર ;વધતી સપાટી :750 લોકોનું સ્થળાંતર કરાયું : તંત્ર ખડેપગે access_time 12:04 am IST\nHSRP નંબર પ્લેટ માટેની મહેતલ ૩૧ જુલાઈ થઇ ગઇ access_time 7:45 pm IST\nબૉલીવુડ કલાકારો કરતા પણ મોંઘી કાર ચલાવે છે અહીંયાની પોલીસ access_time 6:48 pm IST\nજાપાનમાં વરસાદી વિનાશ, કયાંક આખેઆખી કાર દટાઇ ગઇ access_time 11:47 am IST\nચીનમાં 8 વર્ષથી નજરબંધી નોબલ પુરસ્કાર વિજેતાને રજા મળતા જર્મની પહોંચી access_time 6:47 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nકોહલીએ ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ: સૌરભ ગાંગુલી access_time 5:13 pm IST\nનડાલ માટે વિમ્બલ્ડન મોટા ભાગે નિરાશાજનક પુરવાર access_time 12:39 pm IST\nઇંગ્લેન્ડ ઉપર જીત મેળવીને ક્રોએશિયન ટીમ ફાઇનલમાં access_time 12:40 pm IST\nટાઇગર શ્રોફે ગર્લફ્રેન્ડ દિશા સાથે કર્યો જાહેરાતની ફિસમાં વધારો access_time 4:49 pm IST\nએક્શન ફિલ્મોના લેખક રવિ શંકર આલોકે કર્યો આપઘાત access_time 4:49 pm IST\nમલેશિયામાં શીર્ષાસન કરતી દિપીકા access_time 4:09 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.sivohm.com/2014/12/rajyog-gujarati-swami-vivekanand-04.html", "date_download": "2019-03-24T21:05:47Z", "digest": "sha1:XORBGNCIFMSKNTZXUD46IGECM32YL67A", "length": 39350, "nlines": 78, "source_domain": "www.sivohm.com", "title": "OHM ॐ AUM-SIVOHM: RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-04", "raw_content": "\n (1) આત્મા-પરમાત્મા-ધર્મ (1) આત્માનંદ (1) આત્માષ્ટકમ (1) આધુનિક સંધ્યા (1) ઈચ્છાઓ અને મન (1) ઉદ્ધવ ગીતા (7) એકાગ્રતા (1) ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા (1) ઓરીજીનલ-ભાગવત રહસ્ય બુક ની કેમેરા કોપી (1) કબીર ના દોહા-અને ભજન (2) કબીર-જીવનચરિત્ર (1) કર્મયોગ (1) કવિતાઓ-અનિલ (1) કુંડલીની ચક્રો (5) કુદરત ની રંગ ની કારીગીરી (1) કૃષ્ણોપનિષદ (1) ગામઠી ગીતા (સારાંશ રૂપે) (1) ગાયત્રી મંત્ર (1) ગાયત્રી મંત્ર -સમજ (1) ગીતા (1) ગીતા માં શું છે (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ (1) ગીતા ના માર્ગ ની પસંદગી (1) ગીતા નો અંત-શ્લોક (1) ગીતા લેખ-સંગ્રહ (1) ગીતા સાર -બુક-PDF (1) ગીતાનું બીજ -શરૂઆત (1) ગીતાસાર- ટૂંકમાં (1) ગુજરાતી કહેવતો -Gujarati Kahevato (1) ગુરૂ (1) ગોવિંદ દામોદર માધવેતિ-સ્તોત્ર (1) ચંચળ મન (1) ચાંગદેવ પાસષ્ટિ-By-સંત જ્ઞાનેશ્વર (1) જગત નો નિયંતા (1) જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા (1) જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય (112) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય--બુક-PDF (1) જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય-બુક (1) ડોંગરેજી અમૃત વાણી PDF Book (1) ડોંગરેજી-ભાગવત-વીડીઓ (91) તત્વબોધ-સાધનચતુષ્ટ્ય (1) તત્વોપદેશ (9) તરંગ (1) દેવી અપરાધ (દેવ્યાપરાધ) સ્તોત્ર (1) દેહાધ્યાસ કેમ દૂર કરવો (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) દ્વાદશ -જ્યોતિર્લિંગ-સ્તોત્ર (1) ધર્મ અને અધર્મ (1) ધર્મ ના નામે અધર્મ (1) ધર્મો (1) નિર્વિચાર અવસ્થા (1) નીજાનંદ આનંદી. (1) પંચમહાભૂત (1) પતંજલિના યોગસૂત્રો (65) પરમ શાંતિ ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) પર્સનાલીટી (1) પ્રશ્ન(e=mc2) (1) બારીકાઈથી નિરિક્ષણ (4) બાલમુકુંદાષ્ટકમ (1) ભક્તિયોગ (1) ભગવાન ક્યાં છે (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) ભજગોવિંદમ-સ્તોત્ર (1) ભજન (37) ભાગવત (10) ભાગવત રહસ્ય (493) ભાગવત રહસ્ય બુક-૧ PDF (1) ભાગવત રહસ્ય-બુક-૨-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૩-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૪-PDF (1) ભાગવત રહસ્ય-બુક-૫-PDF (1) મધુરાષ્ટકમ (1) મહાભારત (16) માન્યતાઓ (1) યોગવાશિષ્ઠ (263) યોગવાસિષ્ઠ (1028) રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯ (1) રાજયોગ (33) રામચરિત-માનસ (31) રામચરિતમાનસ (22) રામાયણ (61) રામાયણ-રહસ્ય (228) રુદ્રાષ્ટકમ-નમામીશ મીશાન (1) લેપ ટોપ કોમ્પ્યુટર (1) વસંત ના વધામણાં-૨૦૧૪ (1) વિશ્વંભરી વિશ્વતણી જનેતા (1) વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શંભુ શરણે પડી ભજન (1) શરીર અને ઇન્દ્રિઓ (1) શાંતિ (1) શાંતિ ક્યાં છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શિવ -પંચાક્ષર -સ્તોત્ર (1) શિવ માનસ પૂજા (1) શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે (1) શિવલીલામૃત-ડોંગરેજી ના પ્રવચનો (1) શું શરીર એ આત્મા છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) શ્રાવણ-માસ-શિવજી વિશેનું સાહિત્ય (1) શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન (1) શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર (1) શ્રીકૃષ્ણ જન્મ (1) શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન (1) સંત ભક્ત ચરિત્ર (1) સંતો (27) સત્ય જ્ઞાન (1) સંધ્યા-ગુજરાતી (1) સર્ગ -સિધ્ધાંત (2) સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ (87) સંસાર નું કર્મ અને ગીતા (1) સાઈ ભાગવત-સાઈ સત્ ચરિત્ર -ગુજરાતી (1) સુખ અને શાંતિ ક્યાં છે (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું (1) સુંદર -ધ્યાન-વિડીયો-હિન્દી અને ઈંગ્લીશ માં (1) સ્તોત્ર (15) હનુમાન ચાલીસા (1) હિંદુ ધર્મ નું મૂળ પુસ્તક કયું\nઆ રાજયોગ ની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.\nઆ સાધના નો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.\nસાધના માં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધક ને જણાય છે કે-મન નો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીર નો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.\nઅને શરીર પ�� મન ની પર વળતી અસર કરે જ છે.\nજો શરીર માંદુ પડે કે તંદુરસ્ત બને -તો મન પણ માંદુ કે તંદુરસ્ત થઇ જાય છે,જેમ કે-\nમનુષ્ય જયારે ક્રોધમાં આવી જાય ,તો મન વ્યગ્ર કે ક્ષુબ્ધ થઇ જાય તો શરીર પણ અસ્વસ્થ થઇ જાય છે.\nમાનવજાતિ ના મોટા ભાગના મન ઘણે અંશે શરીર ની હકુમત માં હોય છે.કારણકે તેમના મન નો વિકાસ ઘણો ઓછો હોય છે.માનવજાતિ નો અતિ-વિશાળ સમુદાય પશુત્વ થી બહુ આગળ વધેલો હોતો નથી.અને\nએટલું જ નહિ પણ અનેક કિસ્સાઓમાં તો તેમની સંયમ-શક્તિ -નીચલી કોટીના જાનવરો થી સહેજ સાજ જ\nઉંચી હોય છે.આમ,આપણો પણ આપણા મન પર કાબુ ઘણો જ ઓછો હોય છે.\nતેથી એ મન પર કાબૂ લાવવા માટે,શરૂઆતમાં આપણે કેટલીક શારીરિક મદદ લેવી પડે છે.\nએટલે સૌ પ્રથમ તો તે શરીર પર કાબૂ મેળવવો પડે છે,અને જયારે તે બરોબર કાબૂ માં આવી જાય ત્યારે,\nમન ને આપણી ઇચ્છાનુસાર ચલાવી શકાશે,અને તેમ કરવાથી આપણે તે મન પર કાબૂ મેળવી શકીશું.\nપછી,આપણને ગમે તે રીતે -તે મન પાસે કામ કરવી શકીશું.અને આપણી ઈચ્છા પ્રમાણે-\nમન ને તેની શક્તિઓને એકાગ્ર કરવાની ફરજ પાડી શકીશું.\nરાજયોગી ના મત પ્રમાણે -બાહ્ય જગત એ આંતર (સૂક્ષ્મ) જગત નું સ્થૂળ રૂપ છે.\nસૂક્ષ્મ એ હંમેશાં \"કારણ-રૂપ\" હોય છે,અને સ્થૂળ એ \"કાર્ય-રૂપ\" .એટલે બાહ્ય-જગત એ \"કાર્ય-રૂપ\" છે,\nઅને આંતર જગત એ \"કારણ-રૂપ\"\nઅને તેવી જ રીતે બહાર નાં બળો (શક્તિ) એ કેવળ સ્થૂળ ભાગો છે અને અંદરનાં બળો તેમના સૂક્ષ્મ ભાગો છે.જે મનુષ્ય પોતાના અંદરનાં પરિ-બળો (શક્તિ) ને શોધી કાઢીને તેને ચલાવતાં શીખ્યો હોય છે,\nતેના કાબૂમાં આખી પ્રકૃતિ આવી જાય છે.\nયોગી આ સમસ્ત જગત પર સત્તા મેળવવાનું-એટલે કે-સમગ્ર પ્રકૃતિ પર કાબુ ધરાવવાનું મહાન કામ,\nપોતાના હાથ પર લેવા માગે છે અને તે એક એવા કેન્દ્રે પહોંચવા ઈચ્છે છે કે-\nજેને આપણે \"કુદરત ના કાયદા\" કહીએ છીએ,તેમનો તેના પર જરાય પ્રભાવ નહિ રહે,\nજ્યાં તે બધાથી પર થઇ શકશે.એ અંદરની કે બહારની એમ સમસ્ત પ્રકૃતિ નો માલિક બનશે.\nમાનવજાતિ ની પ્રગતિ (અને સંસ્કૃતિ) નો અર્થ માત્ર એટલો જ છે કે-આ \"પ્રકૃતિ\" પર \"કાબૂ\" ધરાવવો.\nભિન્ન ભિન્ન પ્રજાઓ અને સમાજો,પ્રકૃતિ પર કાબૂ મેળવવાની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ અજમાવે છે.\nકેટલાક બાહ્ય પ્રકૃતિ પર કાબૂ મેળવીને કહે છે કે-બાહ્ય પ્રકૃતિ પર કાબૂ મેળવવાથી દરેક વસ્તુ પર કાબૂ\nમેળવી શકાય છે.તો કેટલાક આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવીને કહે છે કે-આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવવાથી બધી વસ્તુ પર કાબૂ મેળવી શકાય છે.\nજો કે આ બંને વિચારો ને છેક છેડા સુધી લઇ જવામાં આવે તો બંને સાચા ઠરે છે,કારણકે-\nપ્રકૃતિમાં -આંતર કે બાહ્ય -એવા વિભાગ જેવું છે જ નહિ.\nઆ તો ખોટી કાલ્પનિક મર્યાદાઓ ઉભી કરી છે,તેમનું અસ્તિત્વ કદી હતું જ નહિ.\nજેવી રીતે \"ભૌતિક વિજ્ઞાની\" તેના જ્ઞાનને આગળ લઇ જતાં જતાં- જયારે છેક છેડે લઇ જાય છે,ત્યારે જુએ છે કે-તેનું ભૌતિક જ્ઞાન,ઓગળતું ઓગળતું,\"તત્વજ્ઞાન\" માં પરિણામ પામવા લાગે છે,\nતેવી જ રીતે \"તત્વ-જ્ઞાની\" ને પણ જણાય છે કે-જેને તે મન અને જડ -દ્રવ્ય-એમ બે જુદા પદાર્થો કહે છે-\nતે ભેદ માત્ર દેખાવ પુરતો જ છે,પણ તેમનું ખરું તત્વ તો \"એક\" જ છે.\nસઘળાં વિજ્ઞાનનું \"ધ્યેય અને હેતુ\" એ \"એકતાને\" શોધવાનો છે.જેમાંથી એ \"બહુત્વ\" પેદા થાય છે તે \"એકત્વ\" ને ખોળી કાઢવાનો છે.જે \"એક\" રૂપે વિલસી રહ્યું છે તેને (બ્રહ્મ-પરમાત્માને) પકડવાનો છે.\nરાજયોગ -એ આંતર-જગત થી શરુ કરવા માગે છે અને આંતર-પ્રકૃતિ નો અભ્યાસ કરવા માગે છે.\nઅને તેના દ્વારા આંતર અને બાહ્ય-સમસ્ત પ્રકૃતિ પર કાબૂ મેળવવા માગે છે.\nઆ પ્રયત્ન અતિ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. ભારત તેનો ખાસ ગઢ ગણાયું છે.પણ પશ્ચિમ ના બીજા\nદેશો માં અને બીજી પ્રજાઓએ પણ તેનો પ્રયત્ન કરી જોયો છે.અને જે લોકો તેની સાધના કરવા જતા,\nતેમને જાદુગરો કે ડાકણો -તરીકે ખપાવીને -કાં તો તેમને મારી કે બાળી નાખવામાં આવતા.\nભારત માં પણ વિવિધ કારણો ને લીધે તે વિદ્યા એવા લોકોના હાથમાં પડી કે-જેઓએ તે વિદ્યાનો -\nદુરુપયોગ કરી ને નેવું ટકા વિદ્યાનો નાશ કર્યો,અને બચેલી ને ગુપ્ત રાખી.\nઅત્યારના સમયમાં પશ્ચિમના દેશોમાં \"રાજયોગ\" ના \"કહેવાતા-ગુરુઓ\" કેટલાય હાલી નીકળ્યા છે,\nપણ તે તો પેલા ભારતીય ગુરુઓ કરતાં વધુ ખરાબ છે-કારણકે-\nભારતીય ગુરુઓ તો કંઈક પણ જાણતા હતા,પણ આધુનિક-ગુરુઓ તો તે બાબતમાં સાવ મીંડું છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00491.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2", "date_download": "2019-03-24T21:48:57Z", "digest": "sha1:QV73GMDNTCPKH3TF7J3GNY3VYVK5ZV4Y", "length": 8235, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "નીતિન પટેલ News in Gujarati - નીતિન પટેલ Latest news on gujarati.oneindia.com", "raw_content": "\n487 કરોડના ખર્ચે ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવર બનશે\nકેન્દ્રની મોદી સરકારનું બજેટ આજે આવ્યું જ છે, ત્યાં જ ગુજરાત સરકારે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે અહીં ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે રાજ્યના ત્રણ ભાગોમાં 10 નવા ફ્લા��ઓવર બનાવવાની જાહેરાત કરી છે. આ બધા જ ...\nગુજરાતમાં દેવામાફી નથી, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું\nતાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો નિર્ણય લીધો છે, જો ક...\nસીએમ વિજય રૂપાણીએ 666 કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વર્તમાન સરકારના સફળ સુશાસનના પ્રથમ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધી...\nભાજપના નેતાઓ નવા વર્ષના સ્નેહમિલન કરીને રાજ્યભરમાં સભાઓ કરશે\nપ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના ૩૩ જીલ્લા તથા ૮ મહાનગર એમ કુલ, ૪૧ સ્થળો પર નવા વર્ષના શુભારંભમાં કા...\nગુજરાતમાં હવે અમદાવાદનું પણ નામ બદલવામાં આવશે\nગુજરાતમાં હવે અમદાવાદનું પણ નામ બદલાઈ શકે છે. અમદાવાદનું નામ બદલીને ખુબ જ જલ્દી કર્ણાવતી કરવામ...\nખેડૂતોને સરકારની લોલીપોપ, સિંચાઇ માટે ફક્ત પાંચ દિવસ આપશે પાણી\nસરકારો ખેડૂતોને કઇ રીતે મુર્ખ બનાવતી હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પુરુ પાડ્યું છે. ...\nરાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા પરંતુ અમલવારી ડિસેમ્બરથી કરાશે\nરાજ્યના ઘણા વિસ્તારમાં અપુરતો વરસાદ થવાના કારણે દુષ્કાળની સ્થિતિ છે. ત્યારે, આ વિસ્તારોને મોડ...\nબોર્ડ નિગમના કર્મચારીઓએ પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે બાંયો ચઢાવી\nરાજ્યના મુખ્ય મથક ગાંધીનગર ખાતે અન્ન અને નાગરીક પુરવઠા નિગમ, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અન...\nશું યુપી-બિહારીઓ પરનો હુમલો પોલિટિકલ સ્ટંટ છે\nઅમદાવાદઃ સાબરકાંઠાના ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ થયા બાદ સાબરકાંઠા, હિંમતનગર, અમદાવાદ ...\nખેડૂતોના અકસ્માતે મોત પર ગુજરાત સરકાર આપશે બે લાખની સહાય\nગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બુધવારે બપોરે ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કેસમાં મળતી સ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00492.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/which-companies-can-accept-fixed-deposits-india-022455.html", "date_download": "2019-03-24T21:46:17Z", "digest": "sha1:NP6H22W2SRKWZE52ILROEBLDT2VNNRPA", "length": 10599, "nlines": 142, "source_domain": "gujarati.oneindia.com", "title": "ભારતમાં કઇ કંપનીઓ ફિક્સ્ડ ડિપોઝિટ સ્વીકારી શકે? | Which companies can accept fixed deposits in India? - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nભારતમાં કઇ કંપનીઓ ફિક્સ્ડ ડિપોઝિટ સ્વીકારી શકે\nભારતમાં દરેક પ્રકારની કંપનીઓને ફિક્સ્ડ ડિપોઝિટ્સ સ્વીકારીને નાણા ઉભી કરી શકવાની છૂટ આપવામાં આવી નથી. હકીકત એ છે કે ભારતમાં કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલી કંપનીઓ જેવી કે :\n1. નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીસ કે NBFCs\n3. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ\nઅહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ સ્વભાવગત સુરક્ષિત માનવામાં આવતી નથી. આ કારણે જ નિયંત્રક સત્તાવાળાઓએ તમામ પ્રકારની કંપનીઓને એફડી દ્વારા નાણા ઉભા કરવાની મંજુરી આપી નથી.\nકંપનીઓની ડિપોઝિટ્સમાં જોખમનું પ્રમાણ સૌથી ઉંચું હોવાને પગલે તેમાં રોકાણ કરતા પહેલા અનેક બાબતો ચકાસવી પડે છે. કારણ કે રોકાણકારોના નાણા સામે કંપનીઓની સંપત્તિ મૂકવામાં આવતી નથી.\nભારતમાં જ્યારે કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાનો નિર્ણય લેવાનો હોય ત્યારે કંપનીને AAA રેટિંગ મળ્યું છે કે નહીં તે જોવું. AAA રેટિંગ ધરાવતી કંપનીઓમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે.\nજ્યારે કંપની ફિક્સ ડિપોઝિટ પસંદ કરવાની હોય ત્યારે કંપનીનો કેશ ફ્લો કેટલો છે તેની બેલેન્સશીટ કેવી છે, તેનો ડિવિડન્ડ પેમેન્ટ ટ્રેક રેકોર્ડ, તેની ખાધ વગેરે બાબતોની ચકાસણી કરવી જોઇએ.\nજો કે બેંક ડિપોઝિટની સરખામણીએ કંપની ડિપોઝિટમાં વધારે વ્યાજ મળે છે. જેના કારણે અનેક લોકો કંપની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવા આકર્ષાય છે.\n7 ફિક્સ ડિપોઝિટ, જે આપે છે સારો વ્યાજ દર\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઆ 6 બેંકો આપે છે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ\nરિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ્ડ ડિપોઝિટ વચ્ચે શું તફાવત છે\nવ્યાજદર ઘટે એ પહેલા આ 4 ઊંચું વળતર આપતી ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો\nવારસામાં રૂપિયા મેળવો તો આ 7 બાબતો ધ્યાનમાં રાખજો\nબેંક ફિક્સ્ડ ડિપોઝિટ અંગે આપ આ 7 હકીકતો જાણો છો\nહજી પણ 9 ટકા વ્યાજ આપતી 7 સરકારી બેંકો\nજાણો : આંધ્ર બેંક, ઓરિએન્ટલ બેંક, બેંક ઓફ ઇન્ડિયાએ fd પરનું વ્યાજ કેટલું ઘટાડ્યું\nટેક્સ સેવિંગ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ અંગે 6 હકીકતો\nજાણો : બેંકોની ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટની 6 હકીકતો\nજાણો : ભારતની સરકારી બેંકોમાં ઓક્ટોબર 2014માં FD પર કેટલું વ્યાજ\nfixed deposits ફિક્સ્ડ ડિપોઝિટ્સ કંપની ભારત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00493.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/jawahar-lal-nehru-and-j-k-s-article-370-018652.html", "date_download": "2019-03-24T21:24:41Z", "digest": "sha1:YOQZHXQBREYKQHYYCK5CQ52FIBT6ISFT", "length": 14980, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "કલમ 370, જેને નહેરૂ અને સરદાર પટેલની મિત્રતામાં પાડી તિરાડ | Jawahar Lal Nehru and J&K's article 370 - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકલમ 370, જેને નહેરૂ અને સરદાર પટેલની મિત્રતામાં પાડી તિરાડ\nબેંગ્લોર, 29 મે: બંધારણની કલમ 370 એટલે કોઇપણ રાજ્યને મળનાર સ્પેશિયલ દરજ્જો. એક એવો દરજ્જો જ્યાં ના તો વિધાસભા પાંચ વર્ષની હોય છે, ના કેન્દ્ર સરકારના નિયમ લાગૂ થાય છે, ના કેગની ઇન્કવાયરી થશે, ન આરટીઆઇ લાગૂ થશે અને ના તો આ રાજ્યમાં રાષ્ટ્રધ્વજના અપમાન જેવો કિ નિયમ લાગૂ પડે છે. જમ્મૂ-કાશ્મીરમાં આ કલમ લાગૂ રહે અથવા પછી તેને દૂર કરવામાં આવે, તેના પર ગત બે દિવસોથી વિવાદ ચાલુ છે.\nબંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર પોતે આ કલમ વિરૂદ્ધ હતા અને તે ઇચ્છતા ન હતા કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. ઉમર અબ્દુલ્લાહએ એમ કહીને કે જો કલમ 370ને દૂર કરવામાં આવે તો પછી તેનો અર્થ સ્પષ્ટ છે કે કાશ્મીર ભારતનો ભાગ નથી.\nઆજે જ્યારે બંધારણના આ સૌથી મહત્વપૂર્ણ સેક્શનનો ઉલ્લેખ છેડ્યો છે તો એ જાણવું જરૂરી છે કે આ આર્ટિકલના લીધે જ પંડિત જવાહર લાલ નેહરૂ અને લોહપુરૂષ સરદાર વલ્લભ ભાઇ પટેલની મિત્રતામાં તિરાડ આવી ગઇ હતી. ફક્ત એટલું જ નહી 60ના દાયકામાં ખુદ પંડિત જવાહર લાલ નહેરૂએ કહ્યું હતું કે તે��ે હટાવવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે અને જલદી જ પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. આગળની સ્લાઇડ્સમાં જોઇએ કે કેવી રીતે જવાહર લાલ નહેરથી માંડીને સરદાર પટેલ અને ગુલઝારી લાલ નંદાએ આ ખાસ કાનૂન પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.\nગણાવી હતી કામચલાઉ વ્યવસ્થા\nદેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂએ આર્ટિકલ 370ને એક 'કામચલાઉ વ્યવસ્થા' તરીકે ગણાવી હતી. 27 નવેમ્બર 1963ના રોજ તેમણે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે કલમ 370ને ખતમ કરવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ટૂંક સમયમાં જ તેને ખતમ કરી દેવામાં આવશે.\nપંડિત જવાહર લાલ નહેરૂના મોત બાદ કાર્યવાહક વડાપ્રધાનમંત્રી બનેલા ગુલઝારી લાલ નંદાએ ચાર ડિસેમ્બર 1964ના રોજ લોકસભામાં ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે તમે આર્ટિકલ 370ને રાખે અથવા દૂર કરી દે, પરંતુ આ પોતાની અસર બતાવી ચૂકી છે.\nહંમેશાથી તેના વિરૂદ્ધ હતા\nસરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહર લાલ નહેરૂના સંબંધો વચ્ચે આ નિયમનાના લીધે ખટાસ આવી ગઇ હતી. જો કે સરદાર પટેલ આ ધારાને લાગૂ કરવાના સખત વિરૂદ્ધમાં હતા પરંતુ એન ગોપાલસ્વામી અયંગરના કહેવા પર તેને પાસ કરવામાં આવી હતી.\nક્યારેય નહી આપું મંજૂરી\nઉમર અબ્દુલ્લાહના દાદા અને કાશ્મીરના શાસક રહી ચૂકેલા ડૉક્ટર શેખ અબ્દુલ્લાહ આર્ટિકલ 370ના બાબત જ્યારે ભારતીય બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પાસે પહોચ્યાં તો તેમણે તેની મંજૂરી આપવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી. તેમણે કહ્યું હતું કે આ નિયમ ભારતની સ્થિરતા માટે ખતરનાક હશે. એટલા માટે ક્યારેય પણ તેની મંજૂરી આપીશ નહી.\n17 ઓક્ટોબર 1949ના રોજ કાશ્મીરના એક મહાન ચિંતક અને કવિ મૌલાના હસરત મોહીનીએ બંધારણની સભાને પ્રશ્ન કર્યો હતો કે આ બંધારણને લાગૂ કરી કાશ્મીર સાથે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.\nમહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન- લોકસભા ચૂંટણી સુધી ભારત-પાકમાં રહેશે તણાવ\nજમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 3 આતંકી ઠાર\n‘અમુક લોકોને કાશ્મીર જોઈએ છે પરંતુ કાશ્મીરીઓ નહી': પી ચિદમ્બરમ\nપુલવામા હુમલા પર વિવાદિત નિવેદન બાદ સિદ્ધુએ ભાજપને યાદ અપાવી ‘મસૂદની મુક્તિ'\nપુલવામા અટેક પર બોલ્યા મોદી- જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય\nસલમાન ખાન અંગે જોધપુર કોર્ટમાંથી બિગ ન્યૂઝ, જમ્મુ કાશ્મીર સાથે જોડાયા છે તાર\n‘PDP-NCને J&Kમાં સરકાર બનાવવાના કદ��ચ સીમાપારથી મળ્યા હોય નિર્દેશ': રામ માધવ\nજમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકી સાથે અથડામણમાં 2 આતંકી ઠાર, 1 જવાન શહીદ\nજમ્મુ કાશ્મીર પંચાયત ચૂંટણીઃ કાલે પહેલા તબક્કાનું મતદાન, 4490 પંચાયત માટે 9 તબક્કામાં મતદાન\n‘કાશ્મીર પાકિસ્તાનનું છે': વિવાદ બાદ આફ્રિદીનો યુટર્ન\nકઠુઆ ગેંગરેપઃ ‘ઘરે આવીને બે વાર લોક ચેક કરુ છુ, એ લોકો મને એક દિવસ મારી નાખશે'\nસ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ\nપાકિસ્તાને અમેરિકાને કહ્યું- ભારતને વાતચીત માટે મનાવો, જવાબ મળ્યો 'નો'\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00494.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://4masti.com/after-90-years-the-rare-coincidence-is-happening/", "date_download": "2019-03-24T22:12:10Z", "digest": "sha1:URLDIHTVNYVFICARVQT7XRGL7LYHNZAP", "length": 20052, "nlines": 89, "source_domain": "4masti.com", "title": "90 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, ભગવાન વિષ્ણુ આ રાશિઓનું ખોલશે નસીબ, ખુશીઓથી ભરશે ઝોળી. |", "raw_content": "\nInteresting 90 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, ભગવાન વિષ્ણુ આ રાશિઓનું...\n90 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ સંયોગ, ભગવાન વિષ્ણુ આ રાશિઓનું ખોલશે નસીબ, ખુશીઓથી ભરશે ઝોળી.\nમનુષ્યના જીવનમાં ઘણી બધી દુર્લભ માનવામાં આવ્યું છે, મનુષ્યને પોતાના જીવન કાળમાં ખુબ જ સારી અને ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. જો વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે તો તેના જીવનમાં દુઃખ પણ આવશે, જો વ્યક્તિના જીવનમાં દુઃખ છે તો તેના જીવનમાં ખુશીઓ પણ આવશે, આ સમયની જેમ આવતા જતા રહે છે. હકીકતમાં ગ્રહોની સ્થિતિ અનુસાર વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દિવસોનો સામનો કરવો પડે છે. ગ્રહોનું સતત બદલાવ થવાના કારણે 12 રાશિઓનો પ્રભાવિત થાય છે અને રાશિઓનું વ્યક્તિના જીવનમાં ખુબ મોટું મહત્વ માનવામાં આવ્યું છે.\nગ્રહોમાં બદલાવ હોવાના કારણે આ રાશિના વ્યક્તિઓના જીવનમાં ઉતાર ચઢાવ બની રહે છે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 90 વર્ષ પછી આજેથી દુર્લભ સંયોગ બની રહ્યો છે જેનો ફાયદો કેટલીક રાશિઓને પ્રાપ્ત થશે, આ રાશિઓ ઉપર ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ બની રહશે અને આમનું નશીબ જાગી જશે. આમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે, આજે અમે તમને લેખના માધ્યમથી આ જ રાશિ�� વિષે જાણકારી આપી રહ્યા છીએ.\nઆવો જાણીએ ભગવાન વિષ્ણુ કઈ રાશિઓ પર રહશે મહેરબાન :-\nમેષ રાશિ વાળા લોકોને ભગવાન વિષ્ણુજીની કૃપાથી જલ્દી જ ભાગ્ય બદલવાનું છે. તમારા જીવનમાં એક પછી એક ઘણા સકારાત્મક બદલાવ જોવા મળશે, તમારા જીવનમાં જે બદલાવ થશે તેના કારણે તમારા બધા દુઃખ દૂર થશે અને તમારા જીવનમાં ખુશીનું આગમન થશે. ખાસ કરીને જે વ્યક્તિ નોકરી કરનાર છે તેમને પ્રમોશનની સાથે સાથે આવકમાં પણ વૃદ્ધિ થવાનો યોગ બની રહ્યો છે. જે વ્યક્તિ પ્રેમ પ્રસંગમાં છે તેમની માટે આવનારો સમય સારો રહશે, અવિવાહિત લોકોને વિવાહનો સારો પ્રસ્તાવ મળી શકે છે. તમે આર્થિક રૂપથી મજબૂત બનશો.\nસિંહ રાશિ વાળા લોકોને ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને પોતાના દુઃખોથી છુટકારો મળવાનો છે, તમે તમારી સમસ્યાઓથી ખુબ જલ્દી મુક્તિ મળશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમારા મનમાં કોઈ નવું કામ કરવાની યોજના આવી શકે છે. જેનાથી તમને સફળતા મેળવશો. તમે તમારા ભાગ્યને મજબૂત પર સારું પરિણામ મેળવશો, આર્થિક લાભ મળવાનો યોગ બની રહ્યો છે. માતા પિતાનું સંપૂર્ણ સહયોગ મળશે, તમારું સ્વાસ્થ્ય સારું રહશે.\nકન્યા રાશિ વાળા વ્યક્તિઓ ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધન સંબંધિત લાભ મળવાના યોગ બની રહ્યા છે. તમારી માટે આવનારો સમય ખુબ ઉત્તમ રહેવાનો છે. તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો પ્રાપ્ત થશે. આની સાથે જ તમને આર્થિક લાભ પણ મળી શકશે. તમને ઘન કમાવવામાં સફળતા મેળવશો. આવકનો સ્ત્રોત મળી શકે છે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં તમને સતત પ્રગતિ મેળવશો.\nધનુ રાશિ વાળા લોકોને ભગવાન વિષ્ણુજીની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે. તમારા ભાગ્ય ખુબ જ મજબુત દેખાઈ રહ્યો છે. તમે તમારા બધા કાર્યમાં મન મુજબ કામ પૂરું કરશો. તમે તમારી બધી જવાબદારીઓને સારી રીતે નિભાવશે. તમે જરૂરતમંદોની મદદ કરી શકશો. જેનાથી તમને મનમાં શાંતિ મળશે. ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા ઘર પરિવારમાં ખુશીઓ બની રહશે. આની સાથે જ માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે.\nકુંભ રાશિ વાળા વ્યક્તિઓ ભગવાન વિષ્ણુજીની કૃપાથી બિઝનેસમાં સારો લાભ મળવાનો યોગ બની રહ્યો છે. પ્રેમ ધન નોકરીમાં તમને સફળતા મેળવશો, તમે વિચારેલ કામ પુરા થશે મિત્રોની સાથે સારો સમય વ્યતીત કરશો. તમારો ખરાબ સમય પૂર્ણ થવા જઈ રહ્યો છે. તમને પોતાના દેવાથી છુટકારો મળશે. તમારો રોકાયેલા પૈસા પાછા મળશે.\nઆવો જાણીએ બાકી રાશ���ઓનું કેવું રહશે સમય :-\nવૃષભ રાશિ વાળા વ્યક્તિઓનો આવનારો સમયમાં પોતાના કોઈ મહિલા મિત્રનો સહયોગ મળી શકે છે, જેના કારણે તમારા રોકાયેલા કામ પુરા થઇ શકે છે. ભૂમિ ભવનના કાર્યોમાં તમને સાંભળીને રહેવું જોઈએ, કોઈ પણ જગ્યાએ પૈસા રોકાણ કરવાથી બચો. વિધાર્થીને શિક્ષામાં વધારે મહેનત કરવી પડશે. દામ્પત્ય જીવનમાં સુધાર આવી શકે છે.\nમિથુન રાશિ વાળા વ્યક્તિઓને પોતાની પેટા કર્મચારીથી વિવાદ થવાની સંભાવના બની રહી છે. આ રાશિ વાળા વ્યક્તિઓને પોતાના કોઈ પણ ભરોસા લાયક વ્યક્તિથી દગો મળી શકે છે એટલા માટે તમે સતર્ક રહો. તમારા જુના રોકાયેલ પૈસા તમને પાછા મળી શકે છે. રચનાત્મક કાર્યમાં સફળતા મેળવશો. તમારે તમારા સ્વાસ્થ્યનો વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખો.\nકર્ક રાશિ વાળા વ્યક્તિઓનો આવનારો સમય મિશ્ર સાબિત થનાર છે તમે તમારા ઘર પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આ રાશિઓ વાળા વ્યક્તિઓએ જીવનસાથીની સલાહને પ્રાથમિકતા આપવાની જરૂરત છે જે વ્યક્તિ પ્રેમ સંબંધમાં છે તેમનો પ્રેમ સંબંધ ઉજાગર થઇ શકે છે. તમે સામાજિક કાર્યમાં ખુબ સારી રીતે હિસ્સો લેશો, તમારે તમારા વ્યાપારિક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાથી બચવું જોઈએ.\nતુલા રાશિ વ્યક્તિઓનો આવનારો સમય મધ્યમ રહશે જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં વધારો થઇ શકે છે. તમે તમારા ઘર પરિવારની સાથે સુખદ ક્ષણ વેતાવશો. વગર કામના ખર્ચા થવાની સંભાવના બની રહી છે. જેના કારણે તમારો બજેટ બગડી શકે છે, એટલા માટે પોતાના ખર્ચા પર નિયંત્રણ રાખો. માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતા લાગી રહશે. તમારે તમારા કાર્યોમાં એકગ્રતા બનાવી રાખવી પડશે.\nવૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિઓનો આવનારો સમયમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડી શકે છે. તમે આવનારા સમયમાં ઘન લેણદેણ કરવાથી બચો સંતાનની તરફથી શુભ સમાચાર મળવાનો યોગ બની રહ્યા છે. મિત્રો અને પરિજનોનો પૂરો સહયોગ મળશે, તમે તમારા અંદર નકારાત્મક વિચાર આવવા દેવો નહિ ઈચ્છા શક્તિ મજબૂત કરીને પોતાના દરેક કાર્ય પુરા કરો, તમને સફળતા જરૂર મળશે, તમારું સ્વાસ્થ્ય માધ્યમ રહશે.\nમકર રાશિ વાળા વ્યક્તિઓનો આવનારો સમયમાં કોઈ જોખમ ભર્યું કામ પોતાના હાથમાં લેવાથી બચવું પડશે. વૈવાહિક જીવન સારું રહશે. તમે તમારા વિચાર સકારાત્મક રાખો, તમારા વિરોધી તમને નુકશાન પહુંચાડવાનો પ્રયાસ કરશે. પરિવારના કોઈ સભ્યની ત��િયત ખરાબ થઇ શકે છે. જેની સારવારમાં વધુ ધન ખર્ચ થઇ શકે છે. વાહન પ્રયોગમાં સાવધાન રહેવું પડશે, તમે વાહન અનિયંત્રિત ગતિમાં ચલાવો નહિ.\nમીન રાશિ વાળા વ્યક્તિઓનો આવનારો સમય ઠીક-થાક રહેવાનો છે. તમે તમારા ઘર પરિવારની સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જઈ શકો છો. તમારે તમારી સંતાન પર ધ્યાન રાખવાની જરૂરત છે. વરિષ્ઠ અધિકારી તમારા કામથી પ્રસન્ન થઇ શકે છે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે પરંતુ જે વ્યક્તિ વેપારી વેપારી છે તેમને પોતાના વેપારમાં નુકશાન થઇ શકે છે. વીધાર્થીઓં ભણવામાં ધ્યાન આપવાની જરૂરત છે. જીવન સાથી સાથે મતભેદ થવાના યોગ બની રહ્યા છે. તમે તમારા જીવનસાથીની ભાવનાઓને સમજો.\nભગવાન વિષ્ણુ આ રાશિઓનું\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\n‘C’ અક્ષરના લોકો હોય છે ખુશમિજાજ અને મેળવે છે દરેક ક્ષેત્રમાં...\nજો કોઈ છોકરી અથવા છોકરાનું નામ અંગ્રેજીનું C' અક્ષરથી શુરુ થાય છે, તો તમે સમજી લો કે તે માણસ ઘણો મિલનસાર અને સુખી મિજાજ...\nઆ છે ટીવીના સૌથી વધારે ભણેલા કલાકાર, નંબર 10 વાળી તો...\nકાર સર્વિસના નામે ગ્રાહકો પાસેથી લૂટવામાં આવે છે હજારો રૂપિયા, આવી...\nએક ગર્ભવતીના શ્રાપના કારણે સીતા માં એ ભોગવવું પડ્યું દુઃખ, કર્યું...\nઆ વાર્તા સમજી લેશો તો ફેસબુક વોટ્સઅપ પર થતી તમારી 90...\nહજારો લાખો તો ખર્ચ કરી નાખ્યા પરંતુ હવે બીજા નહી, ઘણી...\nસુહાગરાત સાથે જોડાયેલી કેટલીક અજીબોગરીબ પરંપરાઓ. નહિ જોઈ કે નહિ સાંભળી...\nકેમ એક અમીર છોકરાએ ગરીબ છોકરી સાથે કર્યા લગ્ન… દરેક છોકરાએ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/gada-na-kakda-ni-dava/", "date_download": "2019-03-24T22:10:12Z", "digest": "sha1:M4GFN4O6UHWUBQGUANRCBVV5B2G5YFSJ", "length": 11937, "nlines": 70, "source_domain": "4masti.com", "title": "કાકડાનો સોજો અને ગળાની તકલીફમાં ક્યારેય ઓપરેશન કરાવશો નહિ, ઉપચારથી મટાડો |", "raw_content": "\nHealth કાકડાનો સોજો અને ગળાની તકલીફમાં ક્યારેય ઓપરેશન કરાવશો નહિ, ઉપચારથી મટાડો\nકાકડાનો સોજો અને ગળાની તકલીફમાં ક્યારેય ઓપરેશન કરાવશો નહિ, ઉપચારથી મટાડો\nનમસ્કાર મિત્રો, તમારું ફરી એક વાર સ્વાગત છે. અહીંયા તમને રાજીવજીની દરેક પ્રકારના ઘરગથ્થુ નુસખા અને ઔષધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો આજની આપણી ચર્ચાનો વિષય છે ટોન્સિલ અને ટ્રોટ ઇન્ફેકશન.\nઋતુ બદલાતા જ ગાળામાં ખરાશ થવી સામાન્ય વાત છે. તેમાં ગાળામાં કાંટા જેવું ખુચવું, ખીચખીચ અને બોલવામાં તકલીફ જેવી સમસ્યા આવે છે. તેવું બેકટેરિયા અને વાયરસના લીધે થાય છે. ગળામાં ખરાશ ગળાનું ઈફેકશન છે. જેમાં ગાળામાં કર્કશ અવાજ, હળવી ખાંસી, તાવ, માથાનો દુઃખાવો, થાક અને ગાળામાં દુઃખાવો ખાંસી લઈને ગળવામાં પણ તકલીફ થાય છે. આપણા ગળામાં બન્ને તરફ ટોન્સિલ્સ હોય છે. જે જીવાણુઓને, બેક્ટેરિયા અને વાયરસને આપણા ગળામાં જતા રોકે છે, પણ ઘણી વાર જયારે આ ટોન્સિલ્સ પોતે જ સંક્રમિત થઇ જાય છે. તો તેને ટોન્સિલાઈટીસ (કાકડા) કહે છે.\nતે સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. આ વખતે જો તમે ડોક્ટર પાસે જાવ,તો તે કહેશે કે ઓપરેશન કરાવી લો કાપીને કાઢી દેશું.\nજો તમે એક વખત પણ તમારા બાળકનું ઓપરેશન કરાવી લીધું અને તેને કાપીને કાઢી નાખ્યું તો, તો જીવનભર તેના ઉપર કોઈ દવા દારૂ અસર નહીં કરે,અને તમારા બાળકને બધી મુશ્કેલીઓ નો સામનો કરીને જીવવું પડશે, તો\nમિત્રો ટોન્સિલ (કાકડા)માટે તમારે કોઈ પણ પ્રકારના ઓપરેશનની જરૂર નહીં રહે. તમારા માટે હળદરનું સેવન જ આ બીમારી માટે ખૂબ જ ફાયદાકારક થઇ શકે છે. જો તમને ટૉન્સિલ લાંબા સમયથી છે તો તમારે હળદર નો સીધે સીધો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે તમારે એક ચમચી હળદર ભરીને મોઢામાં સીધી જ નાખી દેવાની છે.\nઆમ કરવાથી તે તમારી લાળ સાથે ભળીને સીધી અંદર ઉતરી જાય છે. જો આમ તમે અઠવાડિયામાં ત્રણવખત ���ર્યું તો,ચોથા દિવસ સુધી તમારું બાળક એકદમ ઠીક થઇ જશે.\nઅને જો તમને ટૉન્સિલ ખુબ જ જુનો છે તો તમે હળદર ને દૂધમાં પણ મેળવીને સેવન કરી શકો છો,અને જેમનો ટોન્સિલ જૂનો છે તેમને હળદર લીધા પછી એક કલાક સુધી પાણી બિલકુલ પીવું નહિ.\nઆ સિવાય હળદર તમારી એક બીજી બીમારી ઠીક કરી શકે છે. આ બીમારીનું નામ છે થ્રોટ ઇન્ફેક્શન કે કોઈ પ્રકારની ખરાશ. તેવામાં તમારે હળદર ને દૂધમાં ઘી મિલાવીને એક સાથે લેવાનું છે. એકગ્લાસ દૂધમાં ચોથો ભાગ માં હળદર રહેશે અને એક ચમચી ઘી રહેશે. ધ્યાન રાખશો કે ઘી ગાયનું શુદ્ધ ઘી લેવું અને ચા ની જેમ પીઓ. અને યાદ રાખજો કે આ દૂધમાં ખાંડ મિલાવશો લેશો નહિ તેની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nશિયાળામાં રોજ કરો ગુંદરનું સેવન, મળશે ઘણા ફાયદા જાણી લો પછી...\nશિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગુંદરના લાડવા નું સેવન કરે છે પણ ગુંદરને શેકીને કે તળીને ખાવાથી પણ ઘણી બીમારીઓ દુર થાય છે. પ્રોટીન,...\nચરણસ્પર્શ કરવાના વેજ્ઞાનિક રહસ્ય જાણી લેશો તો કાયમી તમારા બાળકોને તેવી...\nફૈટી લીવરનું કારણ, લક્ષણ અને તેને ઠીક કરવાના સૌથી સરળ ઘરગથ્થું...\nએપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો...\nકાર ધોવા માટે ૧૦ ઉત્તમ ટીપ્સ, આવી રીતે કરશો સફાઈ તો...\nઝવેરચંદ મેઘાણી ની રચના ”મારું મન મોર બની થનગાટ કરે” સાંભળો...\nનખ ચાવવાથી શું નુકશાન થાય છે… જાણી લો તો આજથી નખ...\n12મુ ભણવા વાળી આ ગાર્ડની છોકરી રાતો-રાત બની ગઈ કરોડપતિ, સવારે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/21/karan-nivaran/", "date_download": "2019-03-24T22:23:51Z", "digest": "sha1:3VH6J4H24PMCPGDN445C4X6V4LT76AZI", "length": 41077, "nlines": 224, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કારણ-નિવારણ – અસ્મિતા ઢોળકીયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકારણ-નિવારણ – અસ્મિતા ઢોળકીયા\nSeptember 21st, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : અસ્મિતા ઢોળકીયા | 15 પ્રતિભાવો »\n[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા : 2012’માં પ્રાપ્ત થયેલી આ કૃતિના સર્જક અસ્મિતાબેન ઢોળકીયા અમદાવાદના નિવાસી છે. લેખન ક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે તેમની આ કૃતિ માણીએ. આપ તેમનો આ નંબર પર +91 9879067982 અથવા આ સરનામે dholakiaasmita@gmail.com સંપર્ક કરી શકો છો.]\n[dc]સ્ને[/dc]હા લગ્ન પછી પ્રથમ વાર જ્યારે પિયર આવી ત્યારે દરેકને મમ્મી-પપ્પા…. બેઉ નાની બહેનો… દરેકને કંઈક નવી લાગણી થઈ હતી. મંજુલાબહેન અને રાધા-રશ્મી એટલે કે સ્નેહાની બહેનો પણ મોટી બહેનની આજુબાજુ ફરતી હતી. સાસરીયામાં તેને ગમે છે કે નહીં, ત્યાંના લોકો કેવા છે, સાસુ-સસરા-નણંદ, પતિ તેનું કેટલું માન રાખે છે… વગેરે પ્રશ્નોના મારા કરી તેને અકળાવતી પણ હતી. સ્નેહા પણ ખુશમિજાજમાં હતી. પંદર દિવસ રહી ને તે પ���છી ગઈ ત્યારે ઘર સૂનું લાગવાં માંડ્યું હતુ. સ્નેહા ગઈ એ કઈં મંજુબહેનની મુંઝવણનું કારણ ન હતું.\nથોડો સમય આમ જ હસતા રમતા પસાર થયો. સ્નેહાના ઘરે થી સારા સમાચાર આવ્યા. મજુંબહેન નાની બની ગયા હતા. સ્નેહાના ઘરે બેબીએ જનમ લીધો હતો. ફઈએ નામ પાડ્યું – ‘સ્નિગ્ધા’. એ સ્નિગ્ધાને લઈ ને સ્નેહા પાછી પિયર આવી હતી. થોડો સમય આરામથી રહી. એટલે આમ તો…. મંજુબહેને જ બોલાવી હતી. એ થોડા દિવસ પિયરમાં આરામ કરે એવું વિચારી ને. મંજુબહેન ની મુંઝવણ નું કારણ હવે આવતું હતું. સ્નેહા હવે પાછા જવાની ના કહેતી હતી.\n‘મમ્મી….. જો તને છેલ્લીવાર કહી દઉં છું, મારે પરાગ સાથે નથી રહેવું. પપ્પા ને સમજાવ. મારે ત્યાં નથી જ જવું.’\n’ અને મંજુબહેન મનોમન સ્નેહાની આ જીદને લીધે મુંઝાઇ ગયાં અને જીદનું કારણ શોધવા પ્રયત્ન કરવા લાગ્યાં.\nએ જ્યારે આવી ત્યારે તેનાં વર્તનમાં કશું વાંધાજનક નહોતું લાગ્યું. પરાગ તેને મુકવા પણ આવ્યા હતા. એમને જોઈને પણ કશુંક નવતર બન્યું હોય તેવું એમને નહોતું લાગ્યું. ને આ સ્નેહા આમ અચાનક આવી વાત કરે. જ્યાં સુધી વાતનો તાળો ન મળે ત્યાં સુધી સ્નેહાના પપ્પા ને પણ કંઈ કહેવાય એવું નહોતું. એ તો સીધા તડ ને ફડ કરી નાખે. દીકરી કહે તે સત્ય… ને તો સ્નેહા પોતાનું ધાર્યુ કરાવીને જ રહે. બાપ-દીકરી ભેળાં થાય તો નાનકડી સ્નિગ્ધા વિશે પણ વિચારવા બેસે તેવા ન હોતાં. એ જાણતાં મંજુબહેન આધાત અને અવઢવમાં ફસાઈ ગયાં. જો પોતે થોડા દિવસ આગળ વાત ધકેલવાનું વિચારે તો ય મરો તો થવાનો જ, સ્નેહા સીધી જ પિતા પાસે દોડી જશે. આ તો કદાચ સારું થવાનું હશે તે પહેલાં મા ને વાત કરી. આવા વિચારવમળમાંથી અચાનક એમને કશુંક સુઝી આવ્યું કે ચાલને પરાગ સાથે જ સીધી વાત કરું. કદાચ કંઈક ખટરાગ થયો હોય તો ખબર પડે. પણ સ્નેહા ત્યારે ઘરમાં ન હોવી જોઇએ. તો જ આરામ થી વાત થઇ શકે… વળી, એવો લાગ એમને મળી પણ ગયો. પરાગ સાથે ફોન પર વાત કરી. પણ કંઈ સીધું તો પુછાય નહીં તોય આડી અવળી વાતોમાંથી એમણે જે જાણવું હતું તે જાણી લીધું. પરંતુ…… પછી તો તે વધારે અપસેટ થઈ ગયાં. જમાઈના મનમાં તો કંઈ ખોટ ન લાગી. કાન્તાબહેન એટલે કે સ્નેહાના સાસુ સાથેની વાતમાંથી પણ કશી ખામી ન પકડાઈ. એક વાતની ખાત્રી થઇ ગઈ કે જે કંઈ છે તે સ્નેહાના મનમાં જ છે હવે…\nસ્નેહાના પપ્પાને પણ તે ઉતાવળમાં કશું કહેવા માંગતા ન હતા. એ તો ‘સ્નેહા એટલે સત્ય, લાડકી જેમ કહે… જે કહે તે ખરું’ માં જ જાણે માનતા. આ કંઈ આજ નું છે નાનપણ થી જ મંજુબહેન આ જોતા આવ્યાં છે. એમાં જ તો પહેલી વાર કાચું કપાઈ ગયું હતું ને નાનપણ થી જ મંજુબહેન આ જોતા આવ્યાં છે. એમાં જ તો પહેલી વાર કાચું કપાઈ ગયું હતું ને હવે ફરી પાછી સ્નેહા એ જ રમત શરૂ કરે તો પાછળની બે નાની બહેનો રાધા – રશ્મિનું શું \nદીકરી એ જીદ કરી : ‘ના, મારે ભાસ્કર સાથે નથી રહેવું….. આખો દિવસ કામ, કામ અને કામ. આમ કેમ જીવાય ’ ને એ સંબંધનો અંત સ્નેહાના પપ્પાએ જ તડફડ કરતો લાવી દીધો. ભાસ્કર અને તેનું કુંટુંબ અને સાથે મંજુબહેન પણ અવાચક જ થઈ ગયા હતા ને….\nહા, સ્નેહાના એક વાર લગ્ન થઈ ચુક્યા હતાં. ભાસ્કર દેખાવડો યુવાન હતો. ભણ્યો પણ સારું હતો પરંતુ નોકરી કાચી અને કુટુંબ મોટું. મોટું….. એટલે બે બહેનો અને માતા-પિતા—એ પોતે અને સ્નેહા. જો કે લગ્ન વખતે પણ એમણે તો બહુ ઉતાવળ ન કરવાની સલાહ આપી હતી પરંતુ માતાની વાત સ્નેહાની ગળે ન ઉતરી. એને તો ભાસ્કર ગમી ગયો હતો… ના…ના… કરતાં પણ મંજુબહેનને ‘હા’ કહેવી પડી અને સ્નેહા સાસરે જતી રહી. શરૂઆતમાં તો બધુ બહું સારૂ ચાલ્યું. શરૂઆત એટલે શરૂનો મહિનો કે બે મહિના. ત્યાર પછી શરૂઆત થઈ સ્નેહાના રોદણાની. લગભગ રોજ ફોન કરીને સ્નેહા સંસારના રોદણા રડે :\n‘ભાસ્કરનો પગાર ઓછો છે, મારે આખો દિવસ કામ કરવું પડે છે. આવી ને મને લઇ જાવ, મને અહીં ગમતું નથી.’ પપ્પા આ બધું સાંભળીને દીકરીને તેડવા ઉપડી પણ જાય પાછા. મંજુબહેન સમજાવે :\n‘બેટા, આખરે એ જ ઘર તારું છે. બીજા બધા પણ રહે જ છે ને.’\n‘હા, રહે છે ને મોજ પણ કરે છે.’ સ્નેહા નાક ચઢાવીને જવાબ દે.\n‘મા, તમે કશું સમજતાં કેમ નથી ભાસ્કર પગાર પણ પોતાની મા ને જ આપી દે છે…. મારે તો પાઈ પઈસો પણ માગવો પડે છે…,’ સ્નેહાની આવી શિકાયત સાંભળીને પપ્પા એ તોડ કાઢ્યો, ‘તો તારે મારી પાસેથી પૈસા લઈ જવા ને ભાસ્કર પગાર પણ પોતાની મા ને જ આપી દે છે…. મારે તો પાઈ પઈસો પણ માગવો પડે છે…,’ સ્નેહાની આવી શિકાયત સાંભળીને પપ્પા એ તોડ કાઢ્યો, ‘તો તારે મારી પાસેથી પૈસા લઈ જવા ને ’ પતિની વાત મંજુબહેન કાપી તો ન શક્યા પણ એમાં સહમત પણ ન થઇ શક્યા… બાપ-દીકરી કશું સમજતા નથી…. છોકરીને બહુ ચઢાવો મા. આડું તમને જ આવશે…\n…..ને એ આડું આવ્યું પણ…. જેમ તેમ કરીને છ-એક મહિના ગાડું રગડાવ્યું… પાછી એ જ રામાયણ. ભાસ્કરને પણ મળી જોયું. એ બિચારો શું બોલે આમ ને આમ એની પણ વાત તો ખરી જ હતી. કુટુંબ ને ક્યાં નાંખે \n સ્નેહા એ તો મને સાથ આપવો જોઈએ. મારાથી થાય તેટલું કરૂ છું. બાકી સ્નેહાના કહ્યા મુજબ ઘર પરીવારથી અલગ તો નહીં જ થાઉં….. આગળ જેવી સ્નેહાની મરજી.’ અને સ્નેહાની મરજી… લાગણી…. માગણી સામે કોઈનું ન ચાલ્યું ને પિતાએ હંમેશા માટે તેને પાછી બોલાવી લીધી. મંજુબહેનના લાખ પ્રયત્નો પછી પણ પિતા પુત્રીએ પોતાનું ધાર્યું કર્યું. સ્નેહા ભાસ્કરથી અલગ થઈ ને પિયર આવી ગઈ. પિતાના ઘરે પાછી આવેલી સ્નેહા ફરી પાછી હસતી રમતી થઈ ગઈ. ‘ચાલો, આમ તો આમ.’ મંજુબહેને પોતાના મનને સમજાવી લીધું. ફરી પાછું ઘર સ્નેહા, રાધા, રશ્મિનાં હાસ્યથી ગુંજ્વા લાગ્યું.\n‘દીકરી હસતી રહે તોય ઘણું.’ આમ મંજુબહેને મનને મનાવી લીધું. થોડા સમય પછી સ્નેહાએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો. કોલેજ જવા લાગી. એકાદ વરસ આનંદથી રાજી ખુશીથી પસાર થઈ ગયું. ઘરમાં મંજુબહેન સહિત તમામ લગભગ ભૂલી ગયાં કે સ્નેહા એકવાર પરણી ચુકી છે. આમે ક્યાં તે છ-એક મહિનાથી વધારે સાસરે રહી હતી \nસ્નેહા ભણવાનું પુરું કરે, પગભર થાય, ત્યાર પછી જ લગ્ન માટે સમજાવવું…. એવું વિચારતાં મંજુબહેન પાસે સ્નેહા પરાગને લઈ આવી. આમ તો પરાગનું કુંટુંબ એમના માટે અજાણ્યું ન હતું. પરાગ સ્નેહાથી એકાદ વર્ષ આગળ હતો. એની જ કોલેજ માં ભણતો હતો. દુરના સંબંધી તરીકે પરાગની માતા સાથે પણ ઓળખાણ હતી. તેના પિતા નિવૃત સરકારી અમલદાર હતા. બહુ પૈસાદાર કુંટુંબ તો નહોતું. તેમ છતાં સ્થિતિ બહુ ખરાબ પણ નહોતી. દીકરીની વાત રાખવા માટે મંજુબહેને હા પાડી. સાથે કહી દીધું કે જો પરાગને કે તેના કુટુંબને સ્નેહાનો ભૂતકાળ સ્વીકાર્ય હોય તો જ વાત આગળ વધારવી. તેઓ પરાગને સ્વીકારી લેશે. બેઉ પક્ષોની વાતચીત બાદ તેમના સંબંધને મંજુરી આપવામાં આવી અને નક્કી કર્યું કે ભણવાનું પૂરું થયે બન્નેને નોકરી મળે પછી જ લગ્ન લેવાય. પાછળથી કોઈ આર્થિક તકલીફ ઊભી ન થાય તેથી આવું વિચારવામાં આવ્યું. ડિગ્રી મેળવીને પહેલાં પરાગ અને પછી સ્નેહા પણ નોકરી કરવા લાગી. થોડા સમય પછી વાજતે-ગાજતે લગ્ન લેવાયાં. મંજુબહેને હાશકારો અનુભવ્યો…. ‘ચાલો, આખરે છોકરી ઠેકાણે પડી.’ થોડા સમય પછી નવા અતિથિના આવવાની ખબર પડી. નાની સ્નિગ્ધાના જન્મ પછી તો જાણે બેઉ કુટુંબોમાં રાજીખુશીનું વાતાવરણ છવાઈ ગયું. મંજુબહેને સ્નેહાને થોડા દિવસ આરામ કરવા બોલાવી. આમ તો ગામમાં પિયર અને ગામમાં જ સાસરું એટલે આંટાફેરા ચાલ્યા કરે પણ મા નો જીવ. એમને થયું થોડા દિવસો ભલે દિકરી અહીં રહે. પણ…. ત્યાં આ શું – અતિતમાંથી વર્તમાનમાં આવી જવાયું ને ‘આ…..શું – અતિતમા���થી વર્તમાનમાં આવી જવાયું ને ‘આ…..શું ’નો પ્રશ્ન સામે આવીને ઊભો રહી ગયો.\nસ્નેહા રોજ પૂછતી : ‘મા…, પપ્પાને વાત કરી.’\n‘બસ, એ જરા નવરા પડે એટલે કહું….’ના બહાનાં પોતે ક્યાં સુધી કરી શકશે તે જ તેમને નહોતું સમજાતું. અને વળી હવે તો નાની સ્નિગ્ધાનો પણ સવાલ હતો. તેના ભવિષ્યને થોડું રઝળાવી દેવાય. સ્નેહા નાની નથી. બધું સમજી શકે તેમ છે….. પણ તો આ કયું ચક્કર ચાલ્યું છે, તે ગતાગમ મંજુબહેનને નહોતી પડતી. કોઈ મનોચિકિત્સક પાસે એને લઈ જવાનો વિચાર પણ મનમાં ફરકી જતો. કારણ પૂછો તો ચૂપ અને બસ છુટા પડવાની વાત પકડી રાખતી સ્નેહા એમને સમજાતી નહોતી. પરાગ સાથે છુટાછેડા માંગવા જેવું કંઈ કારણ પણ નહોતું મળતું. પૈસા, ઘર, કુટુંબ બધું બરાબર. સ્નેહાને જોઇતું હતું તેવું જ. તો પછી ગાડી ખડી ક્યાં વગર વિચારે દીકરીનો પક્ષ ન લેવાનું વચન લઈને આખરે મંજુબહેને પતિને વાત કરી. કર્યા વગર છુટકો પણ નહતો વગર વિચારે દીકરીનો પક્ષ ન લેવાનું વચન લઈને આખરે મંજુબહેને પતિને વાત કરી. કર્યા વગર છુટકો પણ નહતો મનમાં ડર તે છતાં પણ હતો જ. પુત્રી ઘેલા પપ્પા જમાઈ પાસે ફારગતિ લખાવવા દોડી જશે તો મનમાં ડર તે છતાં પણ હતો જ. પુત્રી ઘેલા પપ્પા જમાઈ પાસે ફારગતિ લખાવવા દોડી જશે તો તેમ છતાંય વાત તો કરી જ. સ્નેહાના પપ્પાએ વાત સાંભળી પણ લીધી. ‘ચાલો, જોઈએ શું થાય છે…’ કહીને તેઓ પણ વિચારમાં પડી ગયા.\nબે-એક દિવસ પછી તેમણે જોયું તો બાપ-દીકરી હિંચકે બેસીને વાતો કરતાં હતાં. નાનકડી સ્નિગ્ધાને નાના ઝુલાવતાં હતાં. અને સ્નેહા પોતાની વાત તેમણે સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. પોતાની રીતે સાચી હોવાનાં કારણો આપતી હોય તેવું મંજુબહેન અનુમાન કરવા લાગ્યાં… જોઉં તો ખરી, બાપ ને કઈ પટ્ટી પઢાવે છે તેઓ એ લોકોની પાછળ ત્યાં પહોંચી ગયાં અને તેમના કાને સ્નેહાના શબ્દો સંભળાઇ ગયા.\n‘પપ્પા તમને ખબર નથી શું પરાગ લંગડો છે…. ના- ના… એટલે કે ખોડંગાય છે… મને એની સાથે ચાલતા શરમ આવે છે.’\n’ મંજુ બહેનથી લગભગ બૂમ જ પડાઈ ગઈ, ‘શી વાત કરે છે તને શું ખબર નહોતી તને શું ખબર નહોતી આપણે તેની ખોટ પહેલેથી જ જાણીએ છીએ ને તારામાંય ક્યાં ખોટ નથી…. આપણે તેની ખોટ પહેલેથી જ જાણીએ છીએ ને તારામાંય ક્યાં ખોટ નથી….’ અચાનક વચ્ચે ટપકી પડેલી મમ્મીને જોઈને સ્નેહા બઘવાઈ ગઈ.\n‘મમ્મી મને ખબર તો હતી પણ…”\n’ હજુ પણ મંજુબહેન ગુસ્સામાં જ હતાં.\n‘આ બધા મને પૂછ્યાં કરે છે.’ સ્નેહા બોલતી ગઈ. તમે આટલાં સરસ અન��� પરાગ જેવા ખોડવાળાને કેમ પસંદ કર્યો બોલ… મમ્મી હું શું કરું બોલ… મમ્મી હું શું કરું સ્નેહા રડતી રડતી અંદર ચાલી ગઈ. માતા–પિતા હેબતાઈ ગયાં. તો…. આ કારણ છે. એમણે તો સ્વપ્નામાંયે નહોતું વિચાર્યું કે આવું કંઈક કારણ હશે. હવે સ્નેહા રડતી રડતી અંદર ચાલી ગઈ. માતા–પિતા હેબતાઈ ગયાં. તો…. આ કારણ છે. એમણે તો સ્વપ્નામાંયે નહોતું વિચાર્યું કે આવું કંઈક કારણ હશે. હવે આ બાબતનો તો કંઈ વિકલ્પ જ નહોતો. વળી પરાગને પણ કહેવાય નહી. એનેય ખોટું લાગી જાય તો વાત વધુ બગડી પડે.\n‘તું શાંતી રાખજે…’ મંજુબહેનને પતિના શબ્દો પર શ્રધ્ધા રાખવી પડી, ‘હું હવે મારી રીતે…. ના, ના તું વિચારે છે તેમ નહીં, છતાં કંઈક તો કરીશ.’ પરાગ અને કાંતાબહેનની રજા લઈને સ્નેહાને થોડા વધુ દિવસ રહી જવા સમજાવી. પતિના કહ્યા અનુસાર જ….\nને સમય સરખો રહ્યો. સ્નેહાના પ્રશ્ને જાણે મૌન ધારણ કરી લીધું. પરાગ વારે- તહેવારે મળવા આવે જાય. કદીક સ્નેહાને-સ્નિગ્ધાને ફરવા લઈ જવાની વાત કરે ને મંજુબહેન મુંઝાવા લાગે…. આ સ્નેહાડી હંમણા કંઈક બોલી જશે તો પાછી ઉપાધી… સ્નેહાના પપ્પા પણ જાણે કઈ દોડધામમાં પડી ગયા. કશી જ ખબર નહોતી પડતી. બે એક મહીના પસાર થઈ ગયા ને પરાગ ખુશખબર લઈ ને આવી પહોંચ્યો. એને પ્રમોશન સાથે બીજા શહેરમાં ટ્રાન્સફર મળી ગઈ. પગાર પણ વધ્યો અને કંપનીનું ઘર પણ મળશે.\n‘ચાલો તો એક વધુ ખુશી મારા….ના…..અમારા તરફથી…. સ્કુટર’ પ્રમોશનની ખુશીમાં સ્નેહાના પપ્પાએ તેને નવું સ્કુટર લઈ આપ્યું. નવું શહેર…. નવા લોકો…. નવું જીવન…. છુટાછેડાની વાત ભુલીને સ્નેહા પણ રાજી ખુશીથી પરાગ સાથે જવા તૈયાર થઈ ગઈ. મંજુબહેન ફરી એકવાર આશ્ચર્ય અને આઘાતમાં પછડાઈ ગયાં. અલબત્ત આ વખતે ‘સુખદ’ શબ્દ સાથે હતો. સુખદ આશ્ચર્યમાં સરી ગયાં. સ્નેહાના ગયા પછી તેમણે પતિને પૂછી લીધું ‘આ સ્નેહા કેમ માની ગઈ…. આ વખતે ‘સુખદ’ શબ્દ સાથે હતો. સુખદ આશ્ચર્યમાં સરી ગયાં. સ્નેહાના ગયા પછી તેમણે પતિને પૂછી લીધું ‘આ સ્નેહા કેમ માની ગઈ….’ ને પતિ એ જે સમજાવ્યું તે સાંભળીને મંજુબહેન ‘હાશ’…. કરતાં ઓટલે બેસી ગયાં.\n‘તે આ કામ તમારૂં જ. લાડકી પણ તમારી જ છે ને ’ મનોમન મંજુબહેન પતિને શાબાશી દેવા લાગ્યાં.\nછેલ્લા બે મહિનાની દોડધામનો સાર કંઈક આમ નીકળ્યો.\n‘પરાગને ખોટું ન લાગે એમ ધીમે ધીમે બધું સમજાવ્યું…. લાગવગ લગાડી, થોડા પૈસા પણ વેર્યાં અને તેને બહુ પગે ન ચાલવું પડે તે માટે સ્કુટર પણ લઈ આપ્યું. પરાગે પણ સમજ્દારી બતાવીને એમની વાત માની ગયો. ઘર ભંગાય એના કરતાં નવાં શહેરમાં સ્થાઈ થવું તેણે વધુ યોગ્ય માન્યું. હવે સ્નેહાને નવાં શહેરમાં કોઈ જાત-જાતના સવાલો નહીં પૂછે…. પરાગને પણ પગે બહુ નહીં ચાલવું પડે….ને સ્કુટરને કારણે ખોડ દેખાવાનો સવાલ પણ તો ઊભો નહીં થાય….. પુત્રીએ ઉપજાવેલા કારણનું જ નિવારણ પપ્પાએ કરી નાખ્યું, પછી શું વારે ઘડીએ દીકરી બતાવે એ જ રસ્તાને સાચો માનું એવો બાપ થોડો છું વારે ઘડીએ દીકરી બતાવે એ જ રસ્તાને સાચો માનું એવો બાપ થોડો છું ’ કહેતાં અંદર જતા પતિને જોઈ રહેલાં મંજુબહેન પણ જાણે ‘કારણ-નિવારણ’નો અર્થ સમજી ગયાં હતાં.\n« Previous આંતરસ્ત્રાવો – ભૂષણ પંકજ ઠાકર\nઆ નગર હશે…. – વીરુ પુરોહિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nઆસ્થા – નવીન ત્રિપાઠી ‘અલ્પ’\n(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) જયસુખલાલની ગણના જિલ્લાના આદર્શ શિક્ષક તરીકે થતી હતી. કર્તવ્યનિષ્ઠા અને શિક્ષણ અભિરુચિને કારણે તેઓ બાલપ્રિય તથા લોકપ્રિય હતા. એક દિવસ શાળાકીય પ્રાર્થના સંમેલનમાં નિષ્ઠા વિશે પ્રવચન આપીને તેઓ વર્ગમાં જવા નીકળ્યાં. ત્યાં જ ‘સાહેબ આપની ટપાલ ’ કહીને પોસ્ટમેને તેમને બે કવર આપ્યાં. જયસુખલાલે નિઃસ્પૃહ ભાવે કવર તરફ નજર નાખી. એક પત્ર હતો ગાંધીનગરનો.. અને બીજો ... [વાંચો...]\nઅડધી મા (પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા વાર્તા) – નિમિષા દલાલ\n“જો રીમાબેટા, નસીબદાર હોય તેને માતૃત્વ પ્રાપ્ત થાય છે ને તું એને દૂર કરવાની વાત કરે છે ” “મમ્મી હજુ મારે બંગલો બનાવવાનો છે. કાર લેવાની છે. ત્યાં સુધી તો નોકરી કરવી જ પડશે અને બાળકનો જન્મ એટલે ચોવીસ કલાકની જવાબદારી. મારે નોકરી છોડવી જ પડે.” “સંતોષ માન બેટા. આ ફ્લેટ કંઈ નાનો તો છે નહીં. ને મેહુલકુમાર ક્યાં ઓછું કમાય છે ... [વાંચો...]\n“એ તો છે જ એવા ” – રામ મોરી\n(વાર્તાસ્પર્ધા ૨૦૧૪ અંતર્ગત પ્રાપ્ત થયેલી સુંદર વાર્તા, શ્રી રામ મોરીનો સંપર્ક તેમના ફોન નંબર ૭૬૦૦૧૦૨૯૫૨ અને ઈ-મેલ સરનામે rammori3@gmail.com પર કરી શકાય છે.) તો ફાઈનલી આજે રવિવાર છે, મારાં માટે તો ઘણાં ઘણાં દિવસે આવતો રવિવાર. આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે. નર્યા એરેંજ મેરેજ હતા. મારી અધુરી કૉલેજ છુટી ગયેલી. હજું તો ક્લાસમાં મેડમ ... [વાંચો...]\n15 પ્રતિભાવો : કારણ-નિવારણ – અસ્મિતા ઢોળકીયા\nમને વર્તા બહુ ગમિ.\nકદાચ મને પણ કોઇ સમજવાવાળૂ મળત\nવાર્તા સારી છે પણ નિરા���રણ યોગ્ય નથી. નાની અમથી ખોડ માટે પોતાની અણસમજુ દીકરીને સમજાવવાને બદલે જમઈને સ્કુટરની લાંચ આપી. બીજી બે દીકરીઓ માટે પણ આવું જ કરવુ પડશે\nહુ પણ આ વાત સાથે સંમત છુ. આજે આ માંગણી પુરી કરી કાલે કદાચ બીજી વાત લઇને છુટા-છેડા માંગશે તો શુ દિકરી ને પેહલે થી જ સમજાવવી વ્યાજબી નથી.\nબે લગ્નમાથી નીપજેલુઁ પરિણામ વાઁચી હૈયુઁ દુઃખી થયુઁ.\nનથી લાગતુઁ કે સ્ત્રેીઓએ વધુ સમજણાઁ થવુઁ જોઇએ \nવાર્તા વાઁચી આનન્દ થયો. લેખિકાને અભિનઁદન \nસુંદર આકાર લેતી વાર્તાની મઝા નાટ્યાત્મક વાહીયાત નીરાકરણે બગાડી\nકરશનભાઈ સાથે સહમત. નિરાકરણ વાહિયત તો છે જ પરંતુ વાસ્તવિક પણ નથી લાગતું. વાર્તાની બધી મજા મારી નાખી. આમ છતાં સારો પ્રયત્ન.\nજોડણીની ભૂલો ઘણી બધી કરી —\nદીકરી { દિકરી }.. દૂર { દુર }.. ફારગતી { ફારગતિ }..શાંતિ { શાંતી }…\nઉપાધિ { ઉપાધી }.. મહિના { મહીના }.. મંજૂરી { મંજુરી }. વગેરે.\nનીચેથી ત્રીજી લીટીમાં …. સવાલ પણ તો … માં ‘ તો ‘વધારાનો ટાઈપ કર્યો છે.\nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nઆ તે કેવુ નિરાકરણ અસ્વસ્થ માનસ વાળી દીકરી ફરી થી કઈક તુત ઉભુ નહી કરે એની શુ ખાત્રી\nસંતાનોને સાચી સમજ ાપવા ને બદ્લે કામચલાઉ તોડ કાઢ્વો તો શાહમ્રુગ જેવી નીતિ કહેવાય\nઆપણે નવી પેઢી ને સાચી અને સારી રીતે સમજી ને સાચું માર્ગ દર્શન આપવું તે વડીલ ની ફરજ છે. નવી પેઢી તેમના નિર્ણયો તેમની જાતે સ્વતંત્રાથી લઇ શકે તેટલી સક્ષમ બનાવવી તે પણ વડીલ ની ફરજ છે. નહિ કે આંધળા પ્રેમ માં દોરવાઈ જઈ તેનું જ અહિત કરવું અને હમેંશ માટે તેમને પાંગળા કરી દેવા. જો કે આજના જમાના માં પણ આવા અવિચારી વડીલો હોય છે. તે કમ નસીબી છે.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/10/12/purush-katha/", "date_download": "2019-03-24T22:22:03Z", "digest": "sha1:LRMOAFMWZNVZSCUHKAMKF3RFWYGVYDJB", "length": 46498, "nlines": 273, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ\nOctober 12th, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : રીકીન શાહ | 19 પ્રતિભાવો »\n[ આપણો સમાજની એક મહત્વની સમસ્યા એ છે કે તે સમતોલ નથી રહી શકતો. સ્ત્રી-પુરુષ બંનેની સંવેદનાઓ અને સમસ્યાઓ અંગે વિચાર-વિમર્શ થવો જોઈએ. એની જગ્યાએ ‘પુરુષને વળી સંવેદના ’ એમ કહીને વાતને હસી કાઢવામાં આવે છે. સાહિત્યની નૌકા તો લાગણીના વહેણમાં જ ગતિ કરે છે એટલે સ્ત્રીને કેન્દ્રમાં રાખીને લખવામાં આવતી વાર્તાઓ અને કથાઓના પુસ્તકોની અનેક આવૃત્તિઓ થતી રહે છે. આ સમયમાં પુરુષના મનોવ્યાપારને વ્યક્ત કરતી કૃતિ દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. એકવીસમી સદીમાં ઘરની બહાર નીકળીને સ્ત્રીઓમાં જો સાહસ દ્વારા પૌરુષપણું આવ્યું હોય તો ઑફિસેથી વહેલા ઘરે આવીને ચા મૂકતા પતિમાં પણ કંઈક અંશે સ્ત્રીનાં ઉત્તમગુણો જરૂર આવ્યા હોવાં જોઈએ. આ બાબતો અંગે સ્વસ્થ ચર્ચા થવી જોઈએ. ગુજરાતી સાહિત્યમાં અત્યંત દુર્લભ કહી શકાય એવા આ વિષય પર તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘પુરુષ : એક સૅન્ડવિચ’ માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.-તંત્રી.]\n[dc]એ[/dc]ક સુખી કુટુંબ, એક સુખી દંપતી. ઘરમાં એક દીકરી, આજના જમાનામાં પણ દીકરો હોવાની ઝંખના. માતાનું ફરીથી ગર્ભવતી થવું અ��ે બસ, પછી શું ભગવાનના આશીર્વાદથી પુત્રનો જન્મ થવો. બસ, અહીંથી બધું શરૂ થાય. પપ્પા ઑફિસમાં કાયમ વ્યસ્ત રહે. મમ્મીઓ દીકરીઓને ડાન્સિંગ કલાસમાં લઈ જાય. છોકરી એટલે એને એકલી મુકાય નહિ. અને ઘરકામમાં વ્યસ્ત રહેવાથી દીકરો અને દીકરી એમ બંનેના શોખ પૂરા કરાય નહિ. અને વાત આવી અટકે ક્યાં ભગવાનના આશીર્વાદથી પુત્રનો જન્મ થવો. બસ, અહીંથી બધું શરૂ થાય. પપ્પા ઑફિસમાં કાયમ વ્યસ્ત રહે. મમ્મીઓ દીકરીઓને ડાન્સિંગ કલાસમાં લઈ જાય. છોકરી એટલે એને એકલી મુકાય નહિ. અને ઘરકામમાં વ્યસ્ત રહેવાથી દીકરો અને દીકરી એમ બંનેના શોખ પૂરા કરાય નહિ. અને વાત આવી અટકે ક્યાં જ્યાં-જ્યાં દીકરીના શોખ પૂરા કરવા જવાય, દીકરાએ ત્યાં-ત્યાં મમ્મીઓ સાથે જવાનું. ક્રિકેટ કોચિંગ માટે મા-બાપ પાસે સમય જ ના હોય. અને જેમ-જેમ દીકરો મોટો થતો જાય એમ-એમ એને ગળે એક જ વાત ઉતારવાની : બહેન તો પરણીને સાસરે જતી રહેવાની એટલે એને જેટલું કરો એટલું ઓછું.\nઘરમાં રિનોવેશન થાય, કેટલોગ્સ મંગાવવામાં આવે, આખોયે પરિવાર સાથે બેસીને ડિઝાઈન્સ નક્કી કરે. કોના રૂમમાં કયો કલર, કેવા પડદા વગેરે વગેરે. દીકરીનો રૂમ ગુલાબી થશે. પરીઓના દેશમાં હોય એવો. દીકરીને એનાં સપનાં સાકાર થતાં દેખાય. એવામાં દીકરો હરખમાં બોલી ઊઠે, મારો રૂમ બ્લ્યૂ, મારો રૂમ બ્લ્યૂ. એટલે એને એક જ વાક્ય સાંભળવાનું, હમણાં આટલા બધા ખર્ચાનું બજેટ નથી. તારા રૂમનો આવતી વખતે વિચાર કરીશું. દીકરીના, બહેનના બોલાતા દરેક વાક્યને મા-બાપ એક જ પળમાં ઝીલી લે. ભાઈ માટે તો જાણે પોતાનાં અરમાનોની કબર પર બંધાતો પોતાની જ બહેનનાં સપનાંનો મહેલ દેખાય. સાઈકલથી માંડીને રૂમ, નાનામાં નાનાથી મોટામાં મોટા ખર્ચાઓમાં દીકરાનો ક્યાંય સમાવેશ જ નહિ. દીકરો ક્યાંયે લિસ્ટમાં જ નહિ. નાની ઉંમરે એક વાર, બે વાર, વારંવાર આમ રિજેક્ટ થવાથી એને ઈન્ફિરિયારિટી કૉમ્પ્લૅક્સ આવી જાય. જ્યારે બીજી બાજુ માતા-પિતા એવું કહી ઉતારી પાડે તું તો બહુ જ જિદ્દી થઈ ગયો છે. કંઈ જ સાંભળતો નથી. પુત્રીનાં બોલેલાં વાક્યો સોનાનાં વાક્યો અને દીકરો જિદ્દી \nઆ પુસ્તક લખતાં-લખતાં ઘણા મિત્રો સાથે ચર્ચા કરી. લગભગ 98% લોકોની દશા અને વાર્તા સરખી જ હતી. વળી પુરુષની જાત એટલે રડવાનો પણ કોઈ જ હક નહિ અને જો રડે તો બાયલો, છોકરી જેવો ગણાય. અને કંઈ જ નહિ તો છેવટે મગરનાં આંસુ. પુત્રીને પાર્ટીમાં જવાનું હોય ત્યારે મા-બાપ એને મૂકવા જાય, પાર્ટી પતી જાય ત્યાં સુધ�� તેઓ બહાર ગાડીમાં બેસી રહે. દીકરાઓએ સાથે-સાથે જવાનું અને પાછળની સીટમાં સૂઈ જવાનું કાં તો પછી એને ઘરે એકલા સૂઈ જવાનું. અને જો ક્યારેક દીકરાએ પાર્ટીમાં જવું હોય તો…. તું જા, પણ જોજે, બહુ મોડું ના કરતો, દારૂ ના પીતો, સિગારેટ ના પીતો. અરે દીકરો શું બહાર જાય એટલે દારૂ-સિગારેટ પીવા જ થોડો જાય દીકરો શું બહાર જાય એટલે દારૂ-સિગારેટ પીવા જ થોડો જાય દીકરી માટે મા-બાપ સવારે 4 વાગ્યા સુધી પણ ગાડીમાં બેસી રહે અને જો દીકરો સવારે 4 વાગ્યે આવે તો તેને નામ મળે રખડેલનું. મા-બાપના કહ્યામાં જ નથી એવું સાંભળવું પડે.\nદીકરીનાં લગ્ન થયાં એટલે જમાઈ પાસે એક જ અપેક્ષા રાખવામાં આવે, અમારી દીકરીનું ધ્યાન રાખજો, તે તેનું સર્વસ્વ છોડીને તમારું ઘર વસાવવા આવવાની છે. ક્યારેય એનો હાથ ના છોડતા. તમે તો અમારા દીકરા જ છો… અને બસ, પછી વાત ક્યાં સુધી પહોંચે ઘર મંડાય. શરૂ-શરૂમાં દરેક મૅરિડ લાઈફમાં કંકાસ થાય. સેટલ થતા પ્રૉબ્લેમ્સ નડે અને જો તે ઘડીએ જમાઈએ પત્નીની જગ્યાએ પોતાનાં માતા-પિતાનો સાથ આપ્યો, તો બસ પતી ગયું. જમાઈ ઢોર થઈ જાય. મા-બાપનો સાથ આપતાં માવડિયો કહેવાય. ત્યારે ભૂલી જાય કે તે જમાઈ છે અને તેને દીકરી પરણાવેલી છે. પારણાથી પાનેતર સુધીમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આજની તારીખમાં પણ દીકરીઓની મમ્મીઓ દીકરીના ઘરમાં માથું મારી તેનું ઘર તોડાવતી હોય છે અને આ તો થઈ જમાઈનું પાત્ર ભજવવાની વાત. બીજી બાજુ લગ્ન થયા પછી જો પુરુષ બૈરીનો સાથ આપે, તો તેનાં જ મા-બાપ તેને વહુઘેલાનું નામ દઈ દે. દીકરો પરણવાનો હોય તે પહેલાં જ ઘરમાં અમુક વાતો ફિક્સ થવા માંડે :\n(1) એ નવી ઘરમાં આવે એટલે ઘેલા નહિ થઈ જવાનું.\n(2) પોતાના સાસરે બહુ નહિ જવાનું, નહિતર કિંમત ઓછી થઈ જાય.\n(3) બૈરીને કંટ્રોલમાં રાખવાની.\n(4) ગમે તે હોય, એ તો બહારની જ કહેવાય. એને આપણા ઘરની બધી વાત ક્યારેય નહિ કરવાની.\n(5) પોતાની કમાઈ એના પર નહિ લૂંટાવી દેવાની.\n(6) ગમે તેવું હોય મા-બાપનો જ પક્ષ લેવાનો.\nપુત્ર તરીકે મા-બાપનો પક્ષ લેવાનો અને જમાઈ તરીકે પત્નીનો. વ્યક્તિ એક જ. પણ પાત્ર બબ્બે. એમ કેમ આપણે એમ કેમ ભૂલી જઈએ છીએ કે નવી વહુ જ્યારે ઘરમાં આવે, ત્યારે સાસરિયાંએ તેને કમ્ફર્ટેબલ ફીલ કરાવવી જોઈએ. એની સાથે આપણે એડજસ્ટ થવાનું હોય, આપણે તો આપણા ઘરમાં જ છીએ પણ વહુ માટે એ જગ્યા નવી છે. જો માતા-પિતા પોતે સજોડે સુખી રહેતાં હોય તો પુત્રથી કેમ વહુની જોડે સુખેથી ન રહેવાય આપણે ��મ કેમ ભૂલી જઈએ છીએ કે નવી વહુ જ્યારે ઘરમાં આવે, ત્યારે સાસરિયાંએ તેને કમ્ફર્ટેબલ ફીલ કરાવવી જોઈએ. એની સાથે આપણે એડજસ્ટ થવાનું હોય, આપણે તો આપણા ઘરમાં જ છીએ પણ વહુ માટે એ જગ્યા નવી છે. જો માતા-પિતા પોતે સજોડે સુખી રહેતાં હોય તો પુત્રથી કેમ વહુની જોડે સુખેથી ન રહેવાય પત્ની શું બહારની કહેવાય પત્ની શું બહારની કહેવાય જો આપણે પોતે જ જ્યાં સુધી એને નહિ અપનાવીએ ત્યાં સુધી એ કેમ કરી આપણા ઘરની થઈ શકશે જો આપણે પોતે જ જ્યાં સુધી એને નહિ અપનાવીએ ત્યાં સુધી એ કેમ કરી આપણા ઘરની થઈ શકશે ત્યાં બીજી બાજુ દીકરીને પણ લગ્ન પહેલાં અમુક સલાહ અપાતી હોય :\n(1) સાસુની સાડાબારી ન રાખજે.\n(2) કંઈ પણ થાય તો આપણું ઘર તો તારા માટે ખુલ્લું જ છે.\n(3) વરને હાથમાં જ રાખજે.\n(4) નણંદ તો નણંદ જ કહેવાય, એનું કંઈ કરવાનું નહિ.\nઅને આમ કદીયે ખતમ ના થતું લાંબુ લિસ્ટ. પણ અરે આ શું આપણું ઘર તારા માટે હંમેશાં ખુલ્લું જ છે જો તમે તમારું ઘર તમારી દીકરી માટે હંમેશાં ખુલ્લું જ રાખશો તો તે તેનું પોતાનું ઘર ક્યારે માંડશે જો તમે તમારું ઘર તમારી દીકરી માટે હંમેશાં ખુલ્લું જ રાખશો તો તે તેનું પોતાનું ઘર ક્યારે માંડશે આવી વાત કરતાં આપણે એમ કેમ સમજતાં નથી કે આ બધામાં મરો પુરુષનો જ થાય છે. એ પત્નીનું સાંભળે કે પછી મા-બાપનું આવી વાત કરતાં આપણે એમ કેમ સમજતાં નથી કે આ બધામાં મરો પુરુષનો જ થાય છે. એ પત્નીનું સાંભળે કે પછી મા-બાપનું એના કરતાં બધાં એક જ પરિવારમાં સંપીને કેમ ન રહી શકે એના કરતાં બધાં એક જ પરિવારમાં સંપીને કેમ ન રહી શકે આ બધામાં સૅન્ડવિચ કોણ થાય છે આ બધામાં સૅન્ડવિચ કોણ થાય છે પોતાનો જ દીકરો, પોતાનો જ પતિ, પોતાનો જ જમાઈ.\nપતિ ઑફિસે જાય એટલે પત્નીઓ પિયર જતી રહે. ખાસ કરીને અમદાવાદમાં આ બહુ જ રેગ્યુલર પ્રૅક્ટિસ છે. અને ભૂલથીયે એ જો ઘેર હોય તો બસ, સાસુ સાથે ઝઘડા અને એ પણ એ હદ સુધી કે કોઈક વાર પતિને ઑફિસેથી ઘેર પાછા આવવું પડે. જાણે કે મા અને વહુ વચ્ચે થતી પતિની ચટણી સૅન્ડવિચ. અને પછી ત્યાંથી એની તબદિલી થાય ચટણીથી આલુમટર સૅન્ડવિચમાં. ઘરના ઝઘડા સાચવવા જાય ઑફિસેથી ઘરે, બટેટાની જેમ બફાતો-બફાતો ઘેર ભાગતો અને બીજી બાજુ મળે ઑફિસવાળાઓને પંચાતનો મામલો. પુરુષ કમાવા જાય કે આ બધું કરે સૂડી વચ્ચે સોપારીની જેમ પિસાતો જ જાય, પિસાતો જ જાય અને જેવો ઘરમાં કંકાસ થાય એટલે પત્ની દોડે પિયર. શા માટે સૂડી વચ્ચે સોપારીની જેમ પિસાતો જ જાય, પિસાતો જ જાય અને જેવો ઘરમાં કંકાસ થાય એટલે પત્ની દોડે પિયર. શા માટે ચેન્જ માટે. અને પુરુષ ક્યાં જાય ચેન્જ માટે. અને પુરુષ ક્યાં જાય એ તો પોતાના જ ઘરમાં ગોંધાતો રહે, પિસાતો રહે, અને છતાંય એને સાંભળવાનું શું આવે એ તો પોતાના જ ઘરમાં ગોંધાતો રહે, પિસાતો રહે, અને છતાંય એને સાંભળવાનું શું આવે હું તો હતી નહિ, જલસા કર્યા હશે. અત્યારનો કાયદોયે સ્ત્રીને જ સાથ આપે છે. વાંક જેનો પણ હોય, ભરણ-પોષણ તો પુરુષે જ સ્ત્રીને આપવાનું રહે. પછી ભલેને પત્ની કોઈ પરપુરુષ સાથે પણ નાસી જાય. આજના યુગમાં તો ઘણાય એવા કિસ્સા છે, જ્યાં પત્ની કોઈ બીજા સાથે ભાગી જાય અને સંતાનોને પણ પતિ પાસે મૂકી જાય, તોયે પતિએ એને ભરણ-પોષણ આપવું પડે. આવો છે આપણા સમાજનો કાયદો હું તો હતી નહિ, જલસા કર્યા હશે. અત્યારનો કાયદોયે સ્ત્રીને જ સાથ આપે છે. વાંક જેનો પણ હોય, ભરણ-પોષણ તો પુરુષે જ સ્ત્રીને આપવાનું રહે. પછી ભલેને પત્ની કોઈ પરપુરુષ સાથે પણ નાસી જાય. આજના યુગમાં તો ઘણાય એવા કિસ્સા છે, જ્યાં પત્ની કોઈ બીજા સાથે ભાગી જાય અને સંતાનોને પણ પતિ પાસે મૂકી જાય, તોયે પતિએ એને ભરણ-પોષણ આપવું પડે. આવો છે આપણા સમાજનો કાયદો ઘણી એવી બૈરીઓ છે જે દેખાદેખી કરવા પોતાના પતિ પાસે ગદ્ધાવૈતરું કરાવે છે. આ બધાં કારણોને લીધે કેટલાક પુરુષોને 30 થી 40 વરસની ઉંમરે જ હાર્ટઍટેક આવતા હોય છે કે પછી તેઓ નાની ઉંમરમાં જ બ્લડપ્રેશર કે ડાયાબિટીસનો ભોગ બને છે.\nઅરે, ક્યારેક પોતાને પણ કોઈક વાર એની જગ્યાએ મૂકી જુઓ તો ખબર પડશે કે એની શી હાલત હોય છે. કેટલાક પુરુષો રૂમ બંધ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય છે અને પત્નીનાં પિયરિયાંની ટણી કેવી જો તમે મારી દીકરીને પોતે લેવા આવશો તો જ એ પાછી આવશે. અને એ જ્યારે એને પાછી લેવા જાય એટલે પતી ગયું. સાસરિયાં જમાઈને ધોઈ નાખે. તમારે ત્યાં મારી દીકરીએ દુઃખ જ જોયું છે, તમારી મા સાવ આવી છે, તેવી છે…. આમ આમ કરતાં માંડ-માંડ પત્ની ગાડીમાં બેસે. અને હજુ તો આ બધું પતિના ગળે પણ ન ઊતર્યું હોય અને ગાડીમાં બૈરી ધોઈ નાખે. રીતસરની દાદાગીરી કરે. હવે વળી પાછું કંઈક થશે તો હું કાયમ માટે પિયર ચાલી જઈશ, ક્યારેય પાછી નહિ આવું. તું રહેજે તારાં મા-બાપ જોડે. મને મારાં મા-બાપ આખી જિંદગી રાખવા તૈયાર છે, હજી તેઓ હયાત છે. મને કોઈની સાડાબારી નથી. અને એ તો હજુ ગળે અટક્યું હોય અને પહોંચે પોતાને ઘરે એટલે એના જ પરિવારવાળા તૂટી પડે. જઈ આવ્યો, બાયલા જો તમે મા���ી દીકરીને પોતે લેવા આવશો તો જ એ પાછી આવશે. અને એ જ્યારે એને પાછી લેવા જાય એટલે પતી ગયું. સાસરિયાં જમાઈને ધોઈ નાખે. તમારે ત્યાં મારી દીકરીએ દુઃખ જ જોયું છે, તમારી મા સાવ આવી છે, તેવી છે…. આમ આમ કરતાં માંડ-માંડ પત્ની ગાડીમાં બેસે. અને હજુ તો આ બધું પતિના ગળે પણ ન ઊતર્યું હોય અને ગાડીમાં બૈરી ધોઈ નાખે. રીતસરની દાદાગીરી કરે. હવે વળી પાછું કંઈક થશે તો હું કાયમ માટે પિયર ચાલી જઈશ, ક્યારેય પાછી નહિ આવું. તું રહેજે તારાં મા-બાપ જોડે. મને મારાં મા-બાપ આખી જિંદગી રાખવા તૈયાર છે, હજી તેઓ હયાત છે. મને કોઈની સાડાબારી નથી. અને એ તો હજુ ગળે અટક્યું હોય અને પહોંચે પોતાને ઘરે એટલે એના જ પરિવારવાળા તૂટી પડે. જઈ આવ્યો, બાયલા લઈ આવ્યો પેલી ને લઈ આવ્યો પેલી ને એ ત્યાં જ પડી રહી હોત તો ચાલત. એના આવવાથી ઘરનું સત્યનાશ વળી ગયું છે. એ નથી હોતી ત્યારે જ આ ઘરમાં શાંતિ જળવાય છે. અરે એ ત્યાં જ પડી રહી હોત તો ચાલત. એના આવવાથી ઘરનું સત્યનાશ વળી ગયું છે. એ નથી હોતી ત્યારે જ આ ઘરમાં શાંતિ જળવાય છે. અરે જો પુત્રવધૂ જ એના પિયર રહેશે તો તમારા દીકરાનું ઘર ક્યારે મંડાશે \nઆ બધી રામલીલા હજુ તો એના મગજમાં ચાલતી હોય અને યાદ આવે કે હું તો ઑફિસ છોડીને આવ્યો છું, એટલે ભાગે ઑફિસે….. અને ઑફિસમાં જેવો પગ મૂકે એટલે લોકોની પંચાત શરૂ : હેં ઘરે બધું બરાબર છે ને ઘરે બધું બરાબર છે ને શું કર્યું ભાભીએ એ માણસનો આખોયે દિવસ કેવો પસાર થયો હશે એની કોઈનેય ચિંતા ન હોય, કોઈનેય પડી ન હોય. ઑફિસમાં તે ટાણે કંઈક આમતેમ થઈ જાય એટલે બૉસ તૂટી પડે. ઘરના ટેન્શન ઘરમાં જ મૂકીને આવો. ઘરે પાછો જાય એટલે પત્નીનું મોઢું આમેય ફૂલેલું હોય. એને જવું હોય બહાર ફ્રેશ થવા. તૈયાર જ બેઠી હોય. એટલે એને લઈને જવાનું આંટો મારવા. પતિને આખો દિવસ પછી ઘરે આવવાનું, ઘરમાં ઘૂસ્યા વગર આંટો મારવા જવાનું અને હજી તો ફ્રેશ પણ ન થયો હોય અને બેસી જવાનું જમવા. કેમ કારણ કે નોકરનો સમય સાચવવાનો હોય. રસોડું સમેટાઈ જાય એ વાતની ખાસ કાળજી લેવાય. પત્નીને પતિની ચિંતા જરાયે ન હોય. બસ, નોકરનું રૂટિન ડિસ્ટર્બ ન થવું જોઈએ. નોકર કે રસોઈયાને ખોટું લાગી જશે તો નહિ ચાલે. અહીં વળી પાછો મરો કોનો કારણ કે નોકરનો સમય સાચવવાનો હોય. રસોડું સમેટાઈ જાય એ વાતની ખાસ કાળજી લેવાય. પત્નીને પતિની ચિંતા જરાયે ન હોય. બસ, નોકરનું રૂટિન ડિસ્ટર્બ ન થવું જોઈએ. નોકર કે રસોઈયાને ખોટું લાગી જશે તો નહિ ચાલે. અહીં વળી પાછો મરો કોનો પુરુષનો, ઘરના જ પુરુષનો. જેની કમાઈએ જ નોકર અને રસોઈયા રખાતા હોય.\nઆ દરેક પરિસ્થિતિ એક જ બાજુ આંગળી ચીંધે છે. પુરુષનો સૅન્ડવિચ બને જ છૂટકો. ચૂપચાપ બધું જ સહન કરવાનું. અને સમાજનો કહેવાતો સ્ટ્રોન્ગર સેક્સ એટલે રડવાની પરવાનગી પણ નહિ. બધી જ ભાવનાઓ અંદર જ રાખવાની અને એની અસર પડે કોના પર \nહકીકતના રૂપમાં ખ્વાબ બનતું ગયું,\nજાણે એ વદન કિતાબ બનતું ગયું \nએણે કહ્યું આ પાણી ખૂબ મીઠું લાગે છે,\nબસ, પછી મારાં આંસુઓનું તળાવ બનતું ગયું.\n[કુલ પાન : 96. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]\n« Previous ફ્લોરિડા ટાપુઓનો પ્રવાસ – ભાવેશ પટેલ\nવાચકોની કૃતિઓ – સંકલિત Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\n(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) એક જૂની વિદ્યાર્થીનીના ઘેર બેઠાં છીએ. બહાર અભ્યાસ કરે છે. રજાઓમાં આવી છે. તેનાં માતા-પિતા પણ સાથે જ બેઠાંછે. વાતો ચાલે છે. માતા દીકરીની ફરિયાદ કરે છે કે – “જુઓને, આ છોકરી આવતી જ નથી. જ્યારે પણ રજાઓ આવે છે, ત્યારે અમે તેને સતત ફોન કરીએ છીએ કે બેટા, આવી જા. બે ચાર દિવસ રહી જા. મજા આવશે. ... [વાંચો...]\nદલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’ – મિહિર પંડ્યા, અનુ. – નિલય ભાવસાર\nનિર્દેશક પા.રંજીથની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યારસુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો ... [વાંચો...]\nતારી પૂર્ણતા ગઈ અડી મને….. – જયદેવ માંકડ\n‘હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે, રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે....’ પંક્તિઓ ગમી જાય તેવી છે. સ્વીકારી શકાય તેવી છે. પરંતુ જો મનની નિર્દોષ દશા માટે ગવાતી હોય તો... બાકી આપણા સામાન્ય અનુભવમાં માણસ અને તેનું મન એટલે તોબા ભાઈસા’બ... બે હાથ અને ત્રીજું માથું. છળ-કપટ, રાગ-દ્વેષ, ઈર્ષા-મદ-મોહ-ક્રોધ... આ બધામાં રમમાણ એટલે સામાન્ય સ્તરે જીવતો માણસ. ... [વાંચો...]\n19 પ્રતિભાવો : આજના દરેક પુરુષની એક કથા-એની વ્યથા – રીકીન શાહ\nહર્ષ આર જોષી says:\nબહેન લગન પહેલા પિયરમાં હોય ત્યાં સુધી એને જેમ રહેવું હોય એમ રહેવા દેવાનું \n��ગન પહેલા બહેનની બધી જરૂરિયાતો પૂરી કરવાની પછી સાસરે એની ઇચ્છાઓ પૂરી થાય ન થાય\nલગન હોય ત્યારે બહેનના લગ્નમાં ધામ ધૂમથી ખર્ચો કરવાનો ૨૧ જોડી કપડા અને જોડેના લટકા તો ખરા જ \nછોકરાઓને વળી ખર્ચો કેવો બંડી-જાન્ગિયા અને પેન્ટ-શર્ટ થી વિશેષ બીજું શું બંડી-જાન્ગિયા અને પેન્ટ-શર્ટ થી વિશેષ બીજું શું ૪ જોડી તો બહુ થઇ ગયા \nપરણ્યા પછી છોકરી પિયરમાં આવ-જા કરે એટલે ખાલી હાથે પછી ન મોકલાય વ્યવહાર તો કરો એટલો ઓછો \nપરણેલી છોકરી પિયરમાં માં-બાપ પાસેથી અને ભાઈ ભાભી પાસેથી વર્ષમાં એક જોડી કપડાની આશા રાખે કે નઈ \nપિતાની મિલકતમાં ભાગ પડતા હોય ત્યારે હવે કાયદેસર તો દીકરીને પણ સમાન હક અને ભાગ મળે \nસરવાળો માંડીએ તો :\nલગન પહેલા બહેન પાછળ વધુ ખર્ચો …….(પછી તો સાસરે જશે \nલગન પ્રસંગ વખતે બહેનના લગનમાં વધુ ખર્ચો……….( છોકરીને વળાવતા પહેલા એની બધી ઇચ્છાઓ પૂરી કરવાની \nલગન પછી બહેનને ત્યાં વધુ વ્યવહારો……( છોકરી વાળા હોઈએ એટલે આપીએ એટલું ઓછું \nમિલકતમાં ભાગ પડે ત્યારે સરખે હિસ્સે ભાગીદાર ( એ તો કાયદેસરનો હક છે ભાઈ ( એ તો કાયદેસરનો હક છે ભાઈ \nપરણતા પહેલા, પરણતી વખતે અને પરણ્યા પછી છોકરાનું શું\nજો છોકરો સરખું કમાતો ન હોય તો……..’હરામી આળસુ છે…બાપની કમાઈ પર જીવવું છે….’\nજો સરખું કમાય અને સરખા વ્યવહારો કરે તો પણ …………’કંજૂસ છે….આટલું કમાય છે તોય બહેનને આપવામાં જીવ નથી ચાલતો….’\nબધી રીતે ફાયદો કોને\nબધી રીતે લાગણી અને પ્રેમમાં પહેલો હક બહેનને……….\nબધી સગવડો ભોગવવામાં પહેલો હક બહેનને……\nબધી રીતે પૈસાનો ફાયદો પણ બહેનને…..\nજો એક ભાઈ અને એને બે કે તેથી વધુ બહેન હોય તો……..(સંબંધોના છેડા ફાડ નહિ તો ગુલામી ભોગવ……..)\nજે ઘર મા સાસુ તેની વહુ ને દિકરી અને વહુ તેની સાસુ ને મા સમજી ને રહે ત્યાર સુધી કોઇ પ્રોબ્લેમ આવ્તો મે જોયો નથી આપ્ણા સમાજ મા પણ ઘણા ઘરો એવા જોવા મળશે જેમા આવી સમજ જોવા મળે\nતમને અને લેખકને અભિનંદન.ભૂમિકાબેનની વાતને મારો સંપૂર્ણપણે ટેકો જાહેર કરું છંઉ.દરેક સિક્કાની બે બાજુ તો હોવાની જ એટલે લેખના હાર્દને સમજીએ ને આશા રાખીએ કે આ લેખની પાછળ ખોટી ચર્ચાઓ ના થાય. આભાર.\nકોકે તો પુરુસ મતે લખ્યુ\nસમાજને સ્વસ્થ અને ઉન્નતિ ના પથ પર લઇ જવો હશે તો દરેકે દરેક વ્યક્તિ એ જાગૃત થવું પડશે –પુરુષ અને સ્ત્રી ,સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ\nછે –એક પલ્લા ને નમાવવા જઈશું તો સમતોલન ખોરવાશે.. બંને પલ્લાન��� સમાન રાખવાની જવાબદારી સૌની છે.અત્યારે પુરુષોને અન્યાય થતો લાગે છે તો તો પહેલાં સ્ત્રીઓને ભરપુર અન્યાય થયો હોવાનો ઈતિહાસ ગવાહ છે —-અને વર્તમાન માં પણ થયા કરે છે —એટલે આવી વાતો થી કાંઈ નહીં વળે\nસમાજે સ્ત્રી અને પુરુષ બંને નો વ્યક્તિ તરીકે સ્વીકાર કરવો પડશે અને તો એ દિવસ દૂર નહીં હોય જયારે બંને એકબીજાની સામસામે નહીં પણ સાથ સાથે\nહશે -એકમેકના પુરક હશે અને ત્યારે ગતિ ઉર્ધ્વગામી બની રહેશે\nઆ લેખ માં કરાયેલું વર્ણન ખુબ જુનું લાગે છે. સમાજ માં જડપી પરિવર્તન આવી રહ્યા છે. દીકરો અને દીકરી સરખા છે. તેમના માં કોઈ જ ભેદ ના હોવો જોઈએ. આવું વર્તન આજે ઘણા ઘણા પરિવારો માં થઇ રહ્યું છે. પરિવાર બંને તરફ દીકરા અને દીકરી પ્રત્યે સરખી જ કાળજી લે છે. મોટા થયા પછી દીકરીને કે દીકરાને એવું લાગવું ને જોઈએ કે મારા તરફ અથવા મને ઉછેરવા માં મારા માં બાપે કોઈ પક્ષપાત કર્યો છે. મને આવું વાતાવરણ ઘણા જ કુટુંબો માં જોવા મળે છે.\nઉપરાંત જે પરિવારો પરદેશ માં વસ્યા છે તેઓ માં તો આવા ભેદભાવ ની બિલકુલ ગુંજાઇશ જ નથી. કારણ કે ભારતીય ની આજુબાજુ રહેતા બધા જ પરિવાર માં ઉછેર માં ક્યાંય ભેદ જોવા મળશે નહિ. આપના સમાજ માં જુના જમાના થી ચાલી આવેલ કેટલાક કુરિવાજો એ આવી ભેદભાવ ની વૃતિ ઉભી કરી છે. આવું ના થવું જોઈએ.\nમારા માન્યમાં નથી આવતું કે માતા અને પિતા બન્ને બાળકને અલગ નજરે કેમ નિહાળે છે. દીકરીઓને ‘ફટવવામાં’ માતા કરતાં પિતા વધારે જવાબદાર છે. કૈકૈયીનું પાત્ર માતા દીકરીના લન પછી ભજવે છે.\nઘરમાં વહુ આવે તેને ઉદાર દિલે અપનાવવાનું કામ ‘સાસુ’નું છે. ‘સાસુ, કદી ‘મા’ ન બની શકે પણ સ્નેહતો આપી શકે. તે ઘરની લક્ષ્મી છે.વાજતે ગાજતે પરણાવીને લાવ્યા હતા.\nવિચારોમાં પ્રગતિ લાવો. સ્વર્ગ જરૂર પામશો. મર્યા પછી ક્યાં જવાના ખબર છે દીકરી સાસરે જાય કે વહુ આંગણે આવે એમાં ખાસ ફરક નથી. ‘નજર બદલો નજારો બદલાઈ જશે’. આજની યુવા પેઢીને વિકસવાનો માર્ગ મોકળૉ કરી આપો.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/01/06/hanuman-chalisa/", "date_download": "2019-03-24T22:24:15Z", "digest": "sha1:4LDA7HJUOIVTXZAMAITUJSYVAQDWVPFN", "length": 41898, "nlines": 244, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હનુમાન ચાલીસા ! – પ્રિયકાન્ત બક્ષી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nJanuary 6th, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : પ્રિયકાન્ત બક્ષી | 15 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ હળવો રમૂજી લેખ મોકલવા બદલ શ્રી પ્રિયકાન્તભાઈ બક્ષી (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pvbakshi@yahoo.com અથવા આ નંબર પર +૧ ૭૩૨-૬૧૩-૮૦૪૦ સંપર્ક કરી શકો છો.]\nઈન્દ્રની અલ્કાપુરીમાં દેવ-દેવીગણની વાત આવે ત્યારે આપણા મસ્તિકમાં જે અહોભાવ થાય છે, એવો આદરણીય ભાવ મોહ-માયામયી મુંબઈ નગરી માટે ભારતના નાના શહેરો કે કસ્બાના લોકોને થાય છે. મુંબઈ એટલે ધરતી પરનું સ્વર્ગ જ સમજોને\nહું એક રાષ્ટ્રિયકૃત બેન્કમાં અધિકારી હતો. હોદ્દાની રૂએ મારી બદલી મુંબઈથી બિહારના એક ગામમાં થઈ. ત્યાંના લોકો મને એ ભાવથી જોતાં કે હું જાણે ઈન્દ્રની અલ્કાપુરીથી ના આવ્યો હોઉં એમાં પણ રામ કૃપાલુ ચતુર્વેદીને મળો એટલે તમને એકદમ ઊચા આસને બેસાડે. અમારી શાખામાં એ લેજર-કીપર હતા. ગૌર-ઘઉં વર્ણો ગોળ ચહેરો. થોડા શીળીના ચાઠા. પિત્તલના વાસણને ટોચણા માર્યા હોય એમ ચાડી ખાય. માથામાં વાળ શ્યામ પણ વધારે લાંબા ના થઈ તેની પૂરતી કાળજી. તેલ એટલું નાંખે કે તમારી નજર એ તરફ જ જાય. શિખા પણ ખરી. વાળીને ગાંઠ મારીને બાંધે. બેન્કમાં પ્યૂન કે સિકયુરિટી સ્ટાફ સિવાયને ગણવેશ ન હતો. તેથી ચતુર્વેદીજી સફેદ ઝભ્ભો અને ધોતિયાનો પરિવેશ ધારણ કરતા. બોલે ત્યારે આંખો ઊંચી-નીચી થાય જાણે કંઈક શોધી રહ્યા હોય એવો ભાસ થાય. મધ્યમ બાંધો અને સરખી ઊંચાઈ. ગંભીરતાથી વાતો કરે. ‘હસવું’ અને ચતુર્વેદીજીને જોજન દૂરનુ અંતર. બીજાના દુઃખ અને કષ્ટથી પોતાને અધિક તકલીફ પડે છે એવી પ્રતિતી એમની વાતો પરથી તમને લાગે. ખરેખર એવું ના હોય એમ સ્ટાફના બીજા કર્મચારીઓનો પાકો અભિપ્રાય એમાં પણ રામ કૃપાલુ ચતુર્વેદીને મળો એટલે તમને એકદમ ઊચા આસને બેસાડે. અમારી શાખામાં એ લેજર-કીપર હતા. ગૌર-ઘઉં વર્ણો ગોળ ચહેરો. થોડા શીળીના ચાઠા. પિત્તલના વાસણને ટોચણા માર્યા હોય એમ ચાડી ખાય. માથામાં વાળ શ્યામ પણ વધારે લાંબા ના થઈ તેની પૂરતી કાળજી. તેલ એટલું નાંખે કે તમારી નજર એ તરફ જ જાય. શિખા પણ ખરી. વાળીને ગાંઠ મારીને બાંધે. બેન્કમાં પ્યૂન કે સિકયુરિટી સ્ટાફ સિવાયને ગણવેશ ન હતો. તેથી ચતુર્વેદીજી સફેદ ઝભ્ભો અને ધોતિયાનો પરિવેશ ધારણ કરતા. બોલે ત્યારે આંખો ઊંચી-નીચી થાય જાણે કંઈક શોધી રહ્યા હોય એવો ભાસ થાય. મધ્યમ બાંધો અને સરખી ઊંચાઈ. ગંભીરતાથી વાતો કરે. ‘હસવું’ અને ચતુર્વેદીજીને જોજન દૂરનુ અંતર. બીજાના દુઃખ અને કષ્ટથી પોતાને અધિક તકલીફ પડે છે એવી પ્રતિતી એમની વાતો પરથી તમને લાગે. ખરેખર એવું ના હોય એમ સ્ટાફના બીજા કર્મચારીઓનો પાકો અભિપ્રાય તેઓનું માનવું હતું કે તેઓ નખ-શીશ સ્વાર્થી છે. બોલવામાં ભલમનસાઈ પણ ગર્ભિત સ્વાર્થ સમય આવ્યે સમજાય. સૌ તેમને આર. કે. એ નામથી જ બોલાવે.\nમને ડિપોઝીટ ખાતુ સોંપાયું. આર. કે.ની ગેરહાજરીમાં સ્ટાફે જણાવ્યું કે એમનો ‘સહાનુભૂતિ’ નો સેવિંગ્સ એકાઉન્ટ પણ રાખજો એમાંથી વીથડ્રો કરશે. રખે ઓવર ડ્રાફ્ટ ના આપતા કેમકે સેવિંગ્સમાં એ ફેસિલિટિ ના હોય એ તમે જાણો છો એમાંથી વીથડ્રો કરશે. રખે ઓવર ડ્રાફ્ટ ના આપતા કેમકે સેવિંગ્સમાં એ ફેસિલિટિ ના હોય એ તમે જાણો છો મુંબઈની જેમ કામ-કાજનો બહુ બોજો ન લાગે. ગ્રાહકોની ભીડ પણ ઓછી હોય. એવાં ફુરસદના સમયે આર. કે. મારી પાસે આવ્યા. મને કહે, ‘સાહેબ, અહીં તમારું મન નહીં લાગતું હોય. ક્યાં મુંબઈ અને ક્યાં આ નાનુ અમસ્તુ ગામ કે જ્યાં મુંબઈ જેવી સુવિધા ક્યાંથી મળે મુંબઈની જેમ કામ-કાજનો બહુ બોજો ન લાગે. ગ્રાહકોની ભીડ પણ ઓછી હોય. એવાં ફુરસદના સમયે આર. ���ે. મારી પાસે આવ્યા. મને કહે, ‘સાહેબ, અહીં તમારું મન નહીં લાગતું હોય. ક્યાં મુંબઈ અને ક્યાં આ નાનુ અમસ્તુ ગામ કે જ્યાં મુંબઈ જેવી સુવિધા ક્યાંથી મળે તમને ફેમિલી ની યાદ પણ આવતી હશે. કોણ-કોણ છે તમારા ફેમિલીમાં તમને ફેમિલી ની યાદ પણ આવતી હશે. કોણ-કોણ છે તમારા ફેમિલીમાં\nમેં કહ્યું, ‘હું, મારી પત્ની, એક દીકરો છે, જે નવમામાં ભણે છે, મારા બા તથા મારાથી નાનો ભાઈ અને તેની પત્ની એમ અમે સાથે રહીએ છીએ.’\nઆર. કે., ‘સાહેબ, બહુ તકલીફનું કામ છે. દીકરાનું ભણવાનુ, વૃધ્ધ માતાજીનું ધ્યાન રાખવાનું વગેરે વગેરે. આ તો તમે આટલા હોશિયાર છો તો હિંમત કરીને આટલે દૂર આવ્યા. તમારી જગાએ બીજો હોય તો સાવ બેસી જાય. હવે અહીં એકલા રહેવાના છો કે ફેમિલીને બોલાવવાના છો\nમેં કહ્યું, ”મને હોટેલનું ખાવામાં બહુ તકલીફ પડે છે અને મારા પત્ની જોબ નથી કરતાં તેથી ૭ દિવસની ટ્રાન્ઝીટ લીવમાં મારી પત્નીને અહીં લઈ આવીશ. દીકરાનું ભણતર અહીં જુદું પડે તેથી તે ત્યાં રહેશે. તેમ જ મારો ભાઈ તેની સારી રીતે care લેશે.\nઆમ મારા વિષેની સામાન્ય જાણકારી એમને મેળવી લીધી. એમાં મને કંઈ અજુગતું ન લાગ્યું. મારી મુંબઈ જવાની તૈયારી રૂપે, મેં ટીકીટ બૂક કરાવી. રાતની ગાડી હતી. આર. કે. ને ખબર પડી ગઈ કે હું આ દિવસે જવાનો છું. તેઓ મારી પાસે આવ્યા અને મને કહે, ‘સાહેબ, હું જાણું છું કે તમને રોજ- રોજ હોટેલનું ખાવાનુ પસંદ નથી. આમેય હું રોજ મારે ત્યાં જમજો એમ કહું તો તમે એ સ્વિકારો પણ નહીં. આજ મારું માન રાખજો કે સાંજે મારે ત્યાં ભોજન લેશો. પછી ગાડીમાં જજો.’\nમારા માટે આવી પ્રસ્તાવના અને આમંત્રણ તદ્દન નવા પ્રકારના હતા. મને સહાનુભૂતિનો સેવિંગ્સ એકાઉન્ટ યાદ આવ્યો. મારી મજબૂરી કે લાચારી જે ગણો, મારાથી એમનું નિમંત્રણ પાછું ઠેલી ન શકાયું.\nઆર. કે. સાંજે ઓફીસમાંથી છુટીને તેમની સાથે તેમના ઘરે લઈ ગયા. રસ્તામાં મને જણાવ્યું કે તેમને પરિવારમાં તેમની પત્ની અને પ્રભુ કૃપાથી બે દીકરા છે. દીકરાઓ આમ તો ભણવામાં હોશિયાર છે પરંતુ અંગ્રેજી કાચુ છે. અહીં ગામમાં અંગ્રેજીના શિક્ષકો પણ પુરૂ નથી જાણતા તો વિધ્યાર્થીઓને શું શીખવે\n‘હેં સાહેબ, તમારે મુંબઈમાં લોકોનું અંગ્રેજી સારુ કહેવાય. ત્યાં તો બધા બહુ ભણે. તમારા ઘરવાલા શું ભણ્યા છે\nમેં નિર્દોષભાવે જણાવ્યું કે તેઓ ગ્રેજ્યુએટ છે. તેઓ ઘણા પ્રસન્ન થયા. એમ વાતો-વાતોમાં ઘર આવી ગયું.\n‘એ ચુન્નુ-મુન્નુ, સાહેબ આવ્યા છે. પાયલાગન કરો.’ આર.કે. ઉવાચ. છોકરાઓ મને પગે પડ્યા. પહેલીવાર એમને મળ્યો તેથી તેમને આશિર્વાદ સહ થોડી રકમ તેમના હાથમાં મૂકી. ઘરની જગા મોટી હતી. મુંબઈગરાના નશીબમાં આટલી મોટી જગામાં રહેવાનું સુખ ઘણા ઓછાને હોય છે. નાની જગાના ભાડા જ મારી ખાય ત્યાં આવી જગાની કલ્પના ક્યાંથી કરી શકે\nઆર.કે. અંદરના ઓરડામાં જઈને બરામદામાં આવ્યા, જ્યાં મને આસન ગ્રહણ કરવાનો આગ્રહ કરેલ. સાથે-સાથે એમ પણ જણાવ્યું કે ‘સાહેબ, આ અમારું ગરીબખાનુ છે. જો અગવડ પડે તો માફ કરજો. ક્યાં મુંબઈ અને ક્યાં દેહાતી ભૂમિ\n‘સાહેબ, અમે ચોખ્ખું ગાયનું દૂધ પીએ છીએ. તમારી કૃપાથી ઘરે એક ગાય છે. ચાલો, બતાવું.’ આર.કે. ઉવાચ.\nઘરના પછિત હિસ્સામાં દોરી ગયા. ત્યાં ગાય બાંધેલ હતી. મને થયું કે બેન્કમાંથી ગાય-ભેંસ પેટે લોન આપવામાં આવે છે તો લાવને એની શી કિંમત થાય એ પૂંછી જોવું.\nમેં કહ્યું, ‘આ એક ગાયની કિંમત શું હશે\nઆર.કે. ઉવાચ, ‘શું સાહેબ, ગાય તો માતા કહેવાય, એની કિંમત મૂકાતી હશે\n(ખેર, પાછલથી સહ કર્મચારીઓથી જાણવા મળ્યુ કે આર. કે. એ લઘુ યાદવને લોન પેટે અમુક રકમ ઊંચા વ્યાજે આપી હતી. એ લોન પુરી ન ચુકવાતા, તેઓ લઘુ યાદવની સારી એવી દુઝણી ગાય ખિલ્લેથી છોડાવી લાવ્યા હતા.)\nઆર.કે. ઉવાચ, ‘સાહેબ, તમારે પાછો ગાડીનો સમય થશે તો ભોજન ગ્રહણ કરી લો, એવી આપને નમ્ર વિનંતી છે.’\nમને લાગ્યું કે બરામદામાં ખુલ્લી હવા તથા ઉજાશ હોવાથી એ ઠીક રહેશે. થાળી પિરસાઈ, માત્ર એક જ. મેં કહ્યું, ‘આર.કે. તમે પણ સાથ આપો, એ બરાબર રહેશે.’\nઆર.કે. ઉવાચ, ‘તમે આરોગો. હું પછી જમીશ. તમને પિરસવામાં સુગમ પડશે.’ મતલબ કે રસોડામાંથી આર.કે. મારે માટે ભોજન સામગ્રી લાવે અને મને પિરસે. તેમના ધર્મ પત્નીનો પરિચય ન હતો કરાવ્યો. (ત્યારબાદ, મોડે-મોડૅ ખબર પડી કે પર-પુરુષ સામે જનાની ના આવે અને આવે તો ઘુમટો કાઢીને આવે\nભોજન વિધિ પૂર્ણ થઈ. આર.કે. ઉવાચ, ‘ સાહેબ, મારી ઘણી ઈચ્છા હતી કે તમને સ્ટેશને મૂકવા આવું પરન્તુ મારે સન્ધ્યા વગેરે પાઠ- પૂજા કરવાની હોવાથી ક્ષમા કરજો.’\nમેં કહ્યું, ‘ના, ના, એવું કઈ જરૂરી નથી કે તમારે આવવું જોઈએ.’\nઆર.કે. ઉવાચ, ‘સાહેબ, તમે મુંબઈના માણસો ઘણા સમજુ છો. અહીંના માણસો તો જીદ્દ પકડે કે આવવું જ પડશે. એક વિનંતી છે. કહેતા શરમ અનુભવું છું.’\nમેં કહ્યું, ‘સંકોચ વગર જણાવો.’\nઆર.કે. ઉવાચ, ‘અમારા જનાનીને ખટાઉ વોયલ બહુ પસંદ છે તો એમને બે સાડીઓ જોઈએ છે તો મુંબઈથી આવો ત્યારે લેતા આવશો મેં એને મના કરી કે સાહેબને એવ���ં કામ સોંપાય કે મેં એને મના કરી કે સાહેબને એવું કામ સોંપાય કે\nમેં કહ્યું, ‘લેતા આવીશું પણ ક્યા રંગની જોઈએ એ બાબતમાં હું ઘણો કાચો છું. સાડી વગેરેની ખરીદી મારા પત્ની કરે છે.’\nઆર.કે. ઉવાચ, ‘ઓહો, સાહેબ, એ તો અતિ ઉત્તમ. મેમસાબની પસંદગીમાં શું જોવાનું હોય એમને જે પસંદ પડે તે લેજો.’\nત્યારબાદ હું મુંબઈ ગયો. મારી પત્નીને બે ખટાઉ વોયલ સાડી અંગે વાત કરી. એમને મને પૂછ્યું કે એમની પત્નીનો વાન કેવો છે \nમેં કહ્યું, ‘મેં એમને જોયા જ નથી.’\nતેઓ હસતા-હસતા કહે, ‘તમે ત્યાં એમના ઘરે જમી આવ્યા છો તો એમનો વાન કેવો છે, તે ખબર નથી\nમે કહ્યું, ‘ આર. કે. મને રસોઈઘરમાંથી લાવીને પિરસતા હતા. હું એકલો જમવા બેઠો હતો.’ મારા પત્ની આ ખુલાસાથી એટલું ખડખડાટ હસ્યા કે હજી એ વાત યાદ આવતા હસી પડાય છે. પત્નીની સાથે હું પાછો આવ્યો. આર.કે. એ જણાવ્યું કે સાહેબ, તમે મેમસાબ સાથે ઘરે આવજો. તમારા પુનિત પગલાંથી અમારા ગરીબ ઘરને પાવન કરજો. મને વારંવાર ‘સહાનુભૂતિ’નો એકાઉન્ટ દેખાવા લાગ્યો. હદ તો ત્યારે થઈ કે જ્યારે એમના ઘરે સાડીઓ સાથે તેનું બીલ આપ્યું ત્યારે આર.કે. કહે, ‘સાહેબ, મને બહુ શરમિંદો કરો છો. તમે બીલ આપીને મારું અપમાન જેવું કરો છો. મને તમારા પર વિશ્વાસ નથી કે બીલ માંગુ ’ બીલ પાછું આપ્યું. કેટલાની સાડીઓ આવી તે જોવાની પરવાહ સુધ્ધા ના કરી. સાથો સાથ એ પણ જણાવી દઉં કે આજ સુધી મને બીલના પૈસા મળ્યા નથી \nઆર.કે. ઉવાચ, ‘મેમસાબ, અહીં તમારો સમય કેમ જશે\nઅમારા પત્ની ભોલે ભાવે બોલ્યાં, ‘તેઓ ઓફીસમાં હશે અને મારો સમય કેમ જશે\nઆર.કે. ઉવાચ, ‘મેમસાબ, તમે તો ગ્રેજ્યુએટ છો અને મુંબઈ જેવા શહેરમાં રહો છો તો તમારું અંગ્રેજી સારું હશે. અહીં અંગ્રેજીમાં બરાબર શીખવતા નથી. આ ચુન્નુ-મુન્નુને ફુરસદના થોડા સમયે અંગ્રેજી શીખવસો એટલે તમારો ટાઈમ પણ જશે અને આ લોકો કંઈક શીખસે.’ મારા કરતાં મારા પત્ની ખોટી શેહ-શરમમાં રહે એવા નથી. તેમને કહ્યું, ‘મને ભણાવવાનું ના ફાવે. મારા દીકરાને પણ હું ભણાવતી નથી તો બીજાની ક્યાં વાત કરું. એના કરતા એમ કરીએ કે અહીં ઊનનું ગુંથણ કામ સારું ગણાય છે તો દીદી ( આર.કે. ના પત્ની) મને એ શીખવે અને વાતો ય થતી જશે તથા નવું શીખવા મળશે.’ આર.કે.એ તથા એમના પત્નીએ હા ભણી કિન્તુ આજ પર્યન્ત એના પગરણ નથી મંડાયા, એ વાત જુદી છે\nએકવાર આર.કે. મને બેન્કમાં ફુરસદના સમયે કહે, ‘સાહેબ, તમને અને મેમસાબને અહીં ગમતું નહીં હોય. ક્યાં મુંબઈ અને ક્યાં આ ઉપા���ીથી ભરેલ ગામ. પાણી માટે ચાપાકલ પર જઈને લાઈન લગાડો, વિજળી વારંવાર ડૂલ, નહીં કોઈ બાગ બગીચા, નહીં કોઈ મનોરંજનની જગા. મુંબઈ બહુ યાદ આવતું હશે. માતાજી અને દીકરો તેમજ ભાઈ વગેરે વારંવાર યાદ આવતાં હશે. મારું માનો તો એક કામ કરો, હું ‘હનુમાન ચાલીસા’ નું પુસ્તક લાવ્યો છું. તમે રોજ એનો પાઠ કરજો. તમારો આ દોજખમાંથી છૂટકારો થશે.’ એમ કહી મને ‘હનુમાન ચાલીસા’ આપ્યું.\nબીજે દિવસે આર.કે.એ બેન્કમાં દાખલ થતાં જ મને સવાલ કર્યો. ‘સાહેબ, ‘હનુમાન ચાલીસા’ વાંચ્યું\nમેં કહ્યું, ‘ઓહ, આજે ઊઠવામાં મોડું થઈ જવાથી પાઠ નથી થયા.’\nઆમ લાગલગાટ ચાર-પાંચ દિવસ ‘હનુમાન ચાલીસા’ વિષે રીમાઈન્ડર આવતા ગયા.\nએનાથી છૂટકારો મેળવવા એક ઉપાય મળી આવ્યો.\nમેં કહ્યું, ‘આર.કે. તમારે ત્યાં હનુમાનનો દિવસ મંગલવારે મનાવવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે વેસ્ટ ટુ સાઉથમાં શનિવારે મનાવવામાં આવે છે. એનું કારણ તુલસી કૃત ‘રામાયણ’ માં આપવામાં આવ્યું છે, તે તમે જાણો છો’ આર.કે. પહેલી વાર મુંઝવાયા. હાથની આંગળીઓ માથાની ચોટલી તરફ ફેરફુદરડી લેવા લાગી. ગાંઠ ખોલતા જાય ને બંધ કરતા જાય. કંઈ મેળ જામતો નહીં. બહુ મગજ કસ્યુ પણ કોઈ કરતાં મેળ ન જામ્યો તે ન જ જામ્યો. આખરે હાર માનતા હોય તેમ મને કહે, ‘ક્યા પાના પર આ રહસ્ય આપેલ છે’ આર.કે. પહેલી વાર મુંઝવાયા. હાથની આંગળીઓ માથાની ચોટલી તરફ ફેરફુદરડી લેવા લાગી. ગાંઠ ખોલતા જાય ને બંધ કરતા જાય. કંઈ મેળ જામતો નહીં. બહુ મગજ કસ્યુ પણ કોઈ કરતાં મેળ ન જામ્યો તે ન જ જામ્યો. આખરે હાર માનતા હોય તેમ મને કહે, ‘ક્યા પાના પર આ રહસ્ય આપેલ છે\nમેં કહ્યું, ‘પાનાનો નંબર તો યાદ નથી. અમારા ઘરે મુંબઈમાં બનારસ પ્રેસનું ઘણા સમય પહેલાનું તુલસી કૃત ‘રામાયણ’ હતું. તેમાં જણાવેલ કે જ્યારે શ્રી રામ લંકા વિજય કરીને અયોધ્યા જવાં પુષ્પક વિમાનમાં બેસવાં જાય છે ત્યારે ત્યાંના લોકો એમને વિનંતી કરે છે, ‘હે રામ, અયોધ્યા ગયા પછી અમને તથા અમારા ગામ જનોને આપના દર્શન ક્યારે થશે આપ, જાનકી, લક્ષ્મણ તેમ જ ભક્ત વીર હનુમાન પગપાલા અમારા ગામોમાંથી પસાર થાવ તો આપના દુર્લભ દર્શનનો લાભ મળી શકે. શ્રી રામે લોકોની ભક્તિને માન આપીને દક્ષિણથી ઉત્તરમાં પશ્ચિમ બાજુએ સૌ ગામ લોકોને દર્શન આપતા- આપતા પૂર્વ ભણી પ્રયાણ કર્યું. ત્યાંથી પુષ્પકમાં બેસીને અયોધ્યા પધાર્યા. એમ થતાં અમારી બાજુએ શનિવાર આવી ગયો, જ્યારે તમારી બાજુએ મંગલવાર થયો. તમે એ પ્રત મેળવશો એટલે તમને શનિવાર અને મંગલવારનું રહસ્ય મળી જશે.’ ત્યારથી આર.કે. ના ‘હનુમાન ચાલીસા’ ના સવાલના જવાબમાં મારો સવાલ તેમને થતો, તુલસી કૃત ‘રામાયણ’ મળ્યું આપ, જાનકી, લક્ષ્મણ તેમ જ ભક્ત વીર હનુમાન પગપાલા અમારા ગામોમાંથી પસાર થાવ તો આપના દુર્લભ દર્શનનો લાભ મળી શકે. શ્રી રામે લોકોની ભક્તિને માન આપીને દક્ષિણથી ઉત્તરમાં પશ્ચિમ બાજુએ સૌ ગામ લોકોને દર્શન આપતા- આપતા પૂર્વ ભણી પ્રયાણ કર્યું. ત્યાંથી પુષ્પકમાં બેસીને અયોધ્યા પધાર્યા. એમ થતાં અમારી બાજુએ શનિવાર આવી ગયો, જ્યારે તમારી બાજુએ મંગલવાર થયો. તમે એ પ્રત મેળવશો એટલે તમને શનિવાર અને મંગલવારનું રહસ્ય મળી જશે.’ ત્યારથી આર.કે. ના ‘હનુમાન ચાલીસા’ ના સવાલના જવાબમાં મારો સવાલ તેમને થતો, તુલસી કૃત ‘રામાયણ’ મળ્યું ત્યારબાદ એમને આ અંગે મને પૂછવામાંથી મુક્તિ આપી.\nઅમારા એકાઉન્ટન્ટ આ વાર્તાલાપનું શ્રવણ કરતા હતા. એ તો એમને મને આર.કે.ની ગેરહાજરીમાં કહ્યું, ‘તમારી ‘રામાયણ’ની વાત આર.કે.ની સમજની બહાર છે. હવે અહીંથી લઈને દરેક દુકાનદાર પાસે તપાસ કરશે. છેલ્લે બનારસ પણ જઈ આવશે. બધે ફાં ફાં મારશે પણ શ્રીરામ ભકત આર.કે. ને આ રહસ્ય નહીં મળે ત્યાં સુધી જંપશે નહીં. આમેય રહસ્ય હોય તો મળેને એવી સમજદારી લાવવી ક્યાંથી એવી સમજદારી લાવવી ક્યાંથી’ આટલા સહવાસથી હું સમજી ચૂક્યો હતો કે આ સહાનુભૂતિ પાછલ મોટું વિથડ્રોવલ હોવું જોઈએ. ભૂલેચૂકે ઓવરડ્રાફ્ટ ના થઈ જાય એની તકેદારી રાખવી પડશે. હોળીના દિવસો નજીક આવતાં હતા. મને થયું કે રજાઓ ઘણી છે તો મુંબઈ જઈ આવીએ. મેં રજા મૂકી.\nઆર.કે.એ અમને બન્નેને એમના ઘરે આવવાં નિમંત્રણ આપ્યું. એક રવિવારે અમે તેમના ઘરે ગયાં. ચા-પાણી, નાસ્તા સાથે વાતચીત ચાલી. મુંબઈ એકવાર જોવા જેવું ખરું. કુટુંબ સાથે વેકેશનમાં જઈ આવીએ. અમે તો રહ્યા સાવ અનજાન અને આવી મોટી નગરીમાં આપણું એકલા જવાનું ગજું નહીં. ઈચ્છા તો ઘણી થાય છે. એ દિવસે મેં વાતને વધુ ચગાવી નહીં. એમના કહેવાનો સૂર હતો કે અમે તેમને મુંબઈમાં ફેરવીએ. આ એમનું ‘હનુમાન ચાલીસા’નું સહાનુભૂતિનુ મોટું વેવ હતું. દરમ્યાન હેડ ઓફીસથી મારો રીટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો એટલે રજા પર ના ઉતરતા હું અને મારી પત્ની મુંબઈ પરત ફર્યાં. મને સંતોષ છે કે મેં આર.કે. ને એમના ‘સહાનુભૂતિ’ના સેવિંગ્સ ખાતામાંથી ઓવર ડ્રાફ્ટ થવા ના દીધો કેમકે આર.કે. કુટુંબ સહિત મુંબઈ ફરવા આવ્યા કે નહીં એની મા���િતી મળી નથી. એમને શનિવાર થી મંગલવાર કેમ થયો એનું રહસ્ય મળ્યું કે નહીં તે પણ એક રહસ્ય છે \n« Previous ઘરનો આસ્વાદ – જાગૃતિબેન રાજ્યગુરૂ\nજુનાગઢનો મોચી – દેવાંગ બગડાઈ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nએક હાસ્ય લેખ – જસ્મીન ભીમણી\n(રીડ ગુજરાતીને પ્રસ્તુત હાસ્યલેખ પાઠવવા બદલ શ્રી જસ્મીન ભીમાણીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો jasminbhimani@gmail.com અથવા ૯૯૧૩૬૬૮૯૮૦ પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.) એક દિવસની વાત છે. મંગળાચરણ વીત્યું હતું, સવારનું સપનું ઈન્ટવેલ પૂરું કરી ક્લાઈમેક્સ તરફ ધીમેધીમે આગળ વધતું હતું, ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. ઉંદરડો ખેતરના ઊભા મોલમાં ખાંખાખોળાં કરે તેમ મેં મારા રંગતઢોલિયા પર ફોન ... [વાંચો...]\nકથાસ્ય કથા રમ્ય – નગીન દવે\n(‘નવચેતન’ સામયિકના જુલાઈ-૨૦૧૪ના અંકમાંથી સાભાર) અખા ભગતે ભલે કહ્યું, “કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” પરંતુ અમે તો પહેલેથી જ કથા રસિયા. અમારા ગામમાં કોઈ પણના ઘરે સત્યનારાયણની કથા હોય એટલે બીજા કોઈ શ્રોતા હોય કે ન હોય પરંતુ હું, અંબાલાલ, રતુ માસ્ટર, દોલતગર, અભેસંગ અને ગફાર આટલા તો ચોક્કસ હાજર હોઈએ જ. જશુ ભટ્ટ પાંચ અધ્યાય ... [વાંચો...]\nસિનિયર સિટીઝનની સરહદમાં પ્રવેશ – રતિલાલ બોરીસાગર\n(પ્રસ્તુત લેખ ‘મોજમાં રે’વું રે...’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) એકવાર મારા જન્મદિવસે એક સ્નેહી ઘેર આવ્યા. મને જન્મદિવસના અભિનંદન પાઠવી એમણે પૂછ્યું, ‘કેટલાં થયાં’ ‘પાંસઠ થયાં’ મેં કહ્યું. ‘એમ ત્યારે ’ ‘પાંસઠ થયાં’ મેં કહ્યું. ‘એમ ત્યારે હવે તમે આપણી નાતમાં હવે તમે આપણી નાતમાં ’ આધુનિક કવિતાની જેમ સ્નેહીની વાતમાં એકદમ ઍબ્સર્ડ તત્વ પ્રવેશ્યું એટલે હું જરા ગૂંચવાઈ ... [વાંચો...]\n15 પ્રતિભાવો : હનુમાન ચાલીસા \nસરસ. મજા આવી. આપણી આજુ બાજુમા આવા ઘણા આર.કે. હોય જ છે.\nહું ઘણા વખતથી તારો ફોન ન શોધતો હતો. હું પ્રિયકાન્તમામા છું.\nમાથેરાનની યાદે ફરીથી સંભંધનો સેતુ બાંધી દીધો તારી મોમ અને ડેડ ક્યાં છે\nનિરાલી મારા ખાલ મુજબ દુબઈ છે.\nખરો આભાર તો મ્રુગેશભાઈનો માનવો રહ્યો કે જેમના થકી આ સેતુ બાંધી સક્યા છે. હું અહીં\nરહું છું. તમે બહુ વર્ષો પહેલા આ ઘરે આવી ગયા હતાં. અમે ત્યાજ રહીએ છીએ.\nઉપરના ફોનથી સંપર��ક કરજે.\nસરસ article . મજા પડી ગઇ..\nગફુર વિષેની કરુણ વાર્તા બાદ હાસ્ય કટાક્ષ તરફ કલમ ચલાવી. આપ સૌને પસંદ પડી તેથી ઉત્સાહ વધે છે. વાર્તાનું હાર્દ જાલવવા હકિકત સાથે બાંધ છોડ કરી છે. આપ સૌનો આભાર.\nગફુર જેવિજ સરસ વાર્તા\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/floods-in-madhya-pradesh-assam/", "date_download": "2019-03-24T21:37:39Z", "digest": "sha1:Y2ZGBFJ4WT3RFBBIW2CL5CS7LTGSXPQ5", "length": 13163, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "પૂરથી મધ્યપ્રદેશમાં ૬૬, બિહારમાં ૪૦ લોકોનાં મોતઃ લાખો લોકો અસરગ્રસ્ત | Floods In Madhya Pradesh, Assam - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપૂરથી મધ્યપ્રદેશમાં ૬૬, બિહારમાં ૪૦ લોકોનાં મોતઃ લાખો લોકો અસરગ્રસ્ત\nપૂરથી મધ્યપ્રદેશમાં ૬૬, બિહારમાં ૪૦ લોકોનાં મોતઃ લાખો લોકો અસરગ્રસ્ત\nભોપાલ-પટણા: છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે,તેમજ વિવિધ રાજ્યમાં કેટલાંક લોકોનાં મોત થયાં છે.જેમાં મધ્યપ્રદેશમાં પૂરથી ૬૬ અને બિહારમાં ૪૦ લોકોનાં મોત થયાં છે. બિહારમાં ભારે વરસાદથી ૨૨ લાખ લોકોને અસર થઈ છે. બિહારમાં ભારે વરસાદથી કોસી-સમાંચલમાં પૂર આવતાં આ વિસ્તારમાં ૪૦ લોકોનાં મોત થયાં છે. જ્યારે બેંગ્લુરુમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અને લોકો વરસાદી પાણીમાં તણાઈ આવતી માછલીઓ પકડતા જોવા મળી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં નદી પાર કરતા બે યુવકો તણાઈ ગયા હતા.ભારે અને સતત વરસાદથી આ વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે.\nમધ્ય પ્રદેશના રાયસણ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદથી અનેક નદીઓમાં પૂર આવ્યાં છે. અને આ નદીઓ ભયજનક સપાટીઅે વહી રહી છે. જેમાં વીરપુર ગામ નજીકની નદીમાંથી પસાર થતા બે યુવક તણાઈ ગયા હતા. પરંતુ સ્થાનિક લોકોની મદદથી તેમનો બચાવ થયો હતો. બીજી તરફ રાજ્યના મહેસૂલ પ્રધાન ઉમાશંકર ગુપ્તાઅે વિધાનસભામાં જણાવ્યું હતું કે ભારે વરસાદથી રાજયમાં અત્યારસુધી ૬૬ લોકોનાં મોત થયાં છે.\nઅેમ.પી.ના સાત જિલ્લામાં વરસાદની આગાહી\nહવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યના ભોપાલ, સજાપુર, બૈતુલ,સાગર, છતરપુર, રાયસેન, હોશંગાબાદ અને ખંડવામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.\nબેંગ્લુરુમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયાં\nગડગાંવ અને દિલ્હીમાં ભારે વરસાદ બાદ બેંગ્લુરુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદ થતાં અનેક લોકોનાં ઘરમાં પાણી ભરાઈ ગયાં હતાં. તેમજ પૂરમાં રોડ પર તણાઈ આવેલી માછલીઓને પકડવા લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા.\nઅાલિયા મારી ગર્લફ્રેન્ડ નથીઃ સિદ્ધાર્થ\nઘરે જ બનાવો ચટપટી હેલ્ધી ગ્રિલ પનીર મેથી ટિક્કી\nસલમાનની વાતો અર્થહીન છે તેનાં પર ધ્યાન ન આપો : સલીમ\nત્રિરંગો અને 125 કરોડ લોકોનાં સપના જ મુડી : મોદી\nહિમાચલમાં ભૂસ્ખલનથી NH 21 પર થયો ટ્રાફિક જામ, કેટલાક યાત્રી ફસાયા\nVEDIO: ઇન્ટિમેન્ટ સીન અને બોલ્ડ ડાયલોગથી ભરપૂર ‘DEV DD’નું ટ્રેલર\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129847", "date_download": "2019-03-24T22:07:23Z", "digest": "sha1:HZZOHYZWAK6VNDULP44BI6IWY36PAGTN", "length": 20213, "nlines": 121, "source_domain": "www.akilanews.com", "title": "જો અયોધ્યામાં રામ મંદિર ફરી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે : મોહન ભાગવતજી", "raw_content": "\nજો અયોધ્યામાં રામ મંદિર ફરી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે : મોહન ભાગવતજી\nતે માત્ર મંદિર ન હતું પરંતુ આપણી ઓળખનું પ્રતિક હતું : ભારતમાં મુસ્લિમ સમુદાયે રામ મંદિર તોડ્યું નથી\nમુંબઈ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જો અયોધ્યામાં રામ મંદિર ફરી બનાવવામાં ન આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે. ભાગવતે પાલઘર જિલ્લાના દહાનૂમાં વિરાટ હિંદુ સંમેલનને સંબોધન કરતા આ ટિપ્પણી કરી હતી.\nઆરએસએસ પ્રમુખે એમ પણ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ સમદાયે રામ મંદિર તોડ્યું નથી. ભારતીય નાગરિકો આમ ન કરી શકે. ભારતીયોનું મનોબળ તોડવા માટે વિદેશી તાકાતોએ મંદિર તોડ્યું હતું. તેમણે કહ્યું, પરંતુ આજે આપણી આઝાદ છીએ. આપણે તેને ફરી બનાવવાનો અધિકાર છે જેને નષ્ટ કરવામાં આવ્યું હતું, કારણ કે તે માત્ર મંદિર ન હતું પરંતુ આપણી ઓળખનું પ્રતિક હતું.\nભાગવતે કહ્યું, જો અયોધ્યામાં રામ મંદિર ફરી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળીયા કપાઇ જશે. તેમાં કોઈ શંકા નથી મંદિર ત્યાં બનાવવામાં આવશે, જે પહેલા હતું. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે.\nઆરએસએસ પ્રમુખે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેને હાલમાં દેશના ઘણા ભાગમાં થયેલી જાતિગત હિંસા માટે જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું, જેની દુકાનો બંધ થઈ ગઈ છે તે લોકો હવે જાતિગત મુદ્દા પર લડવા માટે ભડકાવી રહ્યાં છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત મંદિર નિર્માણ લઈને ગમે ત્યારે નિવેદન આપતા રહે છે. આ પહેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મઉસહાનિયામાં એક સભાને સંબોધિત કરતા ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ માત્ર ઈચ્છા નહીં, પરંતુ અમારો સંકલ્પ છે. સભાને સંબોધિક કરતા તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કરાવનારા લોકોને કશું થશે નહીં.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સા�� અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nલાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST\nવાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nબેન્ક ગોટાળા મામલે આરબીઆઇના ગવર્નરની પૂછપરછ કરાશે :નોટિસ ઇસ્યુ કરી સમિતિ સમક્ષ હાજર થવા કહેણ access_time 1:25 am IST\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nજમીન વિકાસ બેંકના કૌભાંડમાં ઓબીસી અધિકારીઓ જ નિશાન : સિધ્ધાર્થ પરમાર access_time 4:26 pm IST\nટી.વાય.બી.કોમ અને બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે ગુરૂવારે ફ્રી સેમીનાર, એજ્યુકેશન ફેર access_time 4:16 pm IST\nકાલે જીતુ મહેતાના નિવાસસ્થાને પરશુરામજીનું મહાપૂજન access_time 11:40 am IST\nભાયાવદર સહકારી મંડળીના સભ્યના પરિવારને અકસ્માત સહાય અર્પણ access_time 11:36 am IST\nપડધરીના હડમતીયામાં અઢાર વર્ષની ભુરીનો ઝેર પી આપઘાત access_time 11:43 am IST\nરાજુલા નગરપાલિકાનાં મહિલા પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર : સત્તા ગુમાવી access_time 1:08 pm IST\nમહીસાગરના સંતરામપુર સબ જેલમાં આરોપી કેદીનું જેલની બેરેકમાં મોત access_time 11:54 pm IST\nહવે 68 લાખ ગુનેગારોની માહિતી આંગણીના ટેરવે :ગુજરાતમાં કોઈ ગુનેગાર છટકી નહીં શકે:પોકેટ કોપ - મોબાઈલ એપ લોન્ચ access_time 11:56 pm IST\n13મી જુલાઈએ જમાલપુરથી ભગવાન જગદીશની રથયાત્રા :અખાત્રીજે રથનું પૂજન કરી તૈયારી શરુ access_time 11:55 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nબિગ બોસ-12 માટે જોડીમાં સ્‍પર્ધક જોઇએ છેઃ કલર્સ દ્વારા ઓડીશન માટે કાર્યવાહી access_time 7:37 pm IST\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00495.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/104349", "date_download": "2019-03-24T21:45:04Z", "digest": "sha1:NUMRCGOCLECWTVC5RVQ7UFLSN7ZTW37K", "length": 4626, "nlines": 92, "source_domain": "evidyalay.net", "title": "પહેલો ચિત્રમેળો – ૨", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nપહેલો ચિત્રમેળો – ૨\nઆ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે, આણંદની નજીક આવેલ ચિખોદરા ગામની આનંદ કન્યા શાળામાં, ઈ-વિદ્યાલયના અનુરોધથી ચિત્રમેળો શરૂ કરવામાં આવ્યો છે; જેના અંતર્ગત દર શુક્ર કે શનિવારે બાળકો ચિત્રો દોરે છે. (અહીં વાંચો...)\nઆ અભિયાન આગળ ધપાવતાં આનંદ કન્યાશાળાની કન્યાઓએ દોરેલાં ચિત્રોનો બીજો વિડિયો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ મેળાનું સંચાલન કરતાં આનંદ કન્યાશાળાના શિક્ષક�� છાયાબહેન ઉપાધ્યાય અને મહેશ મેકવાનના અમે ખુબ આભારી છીએ.\nચિત્રકળા, છાયા ઉપાધ્યાય, બાળ સર્જન, મહેશ મેકવાન, સમાચાર, સુરેશ જાની\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/tamara-dvar-aa-upay/", "date_download": "2019-03-24T21:04:02Z", "digest": "sha1:COG44AEICIBNBOUKYBB66FSLNIDF4Z5Z", "length": 27252, "nlines": 241, "source_domain": "gujjurocks.in", "title": "18 વાત જાણો - તમારા દ્વારા આ ઉપાય કરવા થી પૈસા ની કમી નહિ આવે...અઢળક પૈસા કમાવવા હોય તો વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્��ના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપ��…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nHome ધાર્મિક 18 વાત જાણો – તમારા દ્વારા આ ઉપાય કરવા થી પૈસા ની...\n18 વાત જાણો – તમારા દ્વારા આ ઉપાય કરવા થી પૈસા ની કમી નહિ આવે…અઢળક પૈસા કમાવવા હોય તો વાંચો\nઆજ ની આ ભાગ દોડ ભરેલા જીવન માં કોઈ પણ ને પૂછો તો આજ ઉતર મળશે કે ધન ની કમી ને કારણે હાલત ખરાબ છે. સવાર થી મોડા રાત સુધી કમર તોડ મહેનત કર્યા પછી પણ પરિશ્રમ ના અનુરૂપ ધન નથી મળતું. સમજ માં નથી આવતું કે એવું શું કરું કે ઘર- પરિવાર ની ગરીબી હંમેશા માટે દુર થઇ જશે અને ધન ની કોઈ કમી ન રહે. પરતું આજ સુધી કોઈ પણ એવી રીત કે ઉપાય નથી મળ્યો જેનાથી દરેક માનવી ના દિલ ની ધનવાન બનવાની મનોકામના પૂરી થઇ શકે અને તે એ વિચારવા લાગે છે કે કોઈ ઉપાય નથી જેનાથી નિર્ધનતા ના આ અભિશાપ થી મુક્તિ મળી શકે તો મિત્રો તૈયાર થઇ જાવ આપના જીવન ના આ અભિશાપ ની મુક્તિ માટે. આજ અમે આપને જણાવશું કેટલાક એવા ઉપાય જેને અપનાવી ને આપ ધન ની કમી ની આ સમસ્યા થી હંમેશા માટે મુક્ત થઇ શકશો.\nઆ સમસ્યા થી મુક્તિ માટે આ ઉપાય કરવા અને આપના જીવન માં ધન ની અપાર વર્ષા થશે:\n1-આપના ઘર ના દ્રાર પર શનિવાર એ તેલ નો દીવો પ્રગટાવો જયારે એ બુઝી જાય તો તેનું તેલ પીપળ ના વ્રુક્ષ પર ચઢાવું અને\nતેલ ન રહે તો દીપક ને પીપળ માં અર્પિત કરવું.\n2-દરેક મંગળવાર એ કંડે પર લોબાન રાખી ને પ્રજ્વલિત કરી અને પુરા ઘર માં તેનો ધૂપ કરવો.\n3-પ્રતિદિન કોઈ જરૂરતમંદ ને કઈક દાન દેવું.\n4-જયારે પણ સેલેરી લાવો તેમાં થોડું ધન પૂજા સ્થળ પર રાખી દેવું.\n5-ઘર માં અવશ્ય તુલસી નો છોડ વાવવો. 6-પૂજા ના સ્થળ પર દીપક પ્રગટાવી અને તેમાં મોહાલી નો દોરો અવશ્ય રાખવો તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.\n7-“ગો વલ્લ્ભાય સ્વાહા” આ મંત્ર નો જપ કરવા થી આર્થિક સ્થિતિ માં સુધાર થઇ શકે છે.\n8-શનિવાર ના દિવસ રાત્રી ના સમયે એક નીંબુ લેવું અને તેમાં ચાર સાબુત લવિંગ સાબુત લઈને તે નીંબુ માં ગાળી દેવું. ધ્યાન રાખવું કે ત્રણ લવિંગ ના એક તરફ ત્રિભુજ ની રીતે ગાળવું અને એક લવિંગ બીજી તરફ એવું કરતા સમયે ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો ૨૧ વાર જપ કરવો અને આગળના દિવસ થી તેને હંમેશા આપની સાથે રાખવું અને જોવું કે કેવી રીતે તે તેની અસર દેખાડે છે. જેવો બીજો શનિવાર આવે આ નીંબુ ને હનુમાન જી ને અર્પિત કરી દેવું અને બીજું નીંબુ લઈને આ ક્રિયા દરમિયાન આવું સાત શનિવાર સુધી કરવું દરિદ્રતા નો નાશ થશે.\n8-પ્રતિદિન તાંબા ના લોટો થી ઘર ના મુખ્ય દ્વાર પર પ્રાત જલ્દી ઉઠીને જળ છીડકવું અને ધન ની સમસ્યા થી નિજાત આ અત્યંત કારગર ઉપાય છે. 9-દિવાળી એ લક્ષ્મી પૂજન પછી ઘર ના બધા ઓરડા માં શંખ અને ધંટી વગાડવી તેનાથી લક્ષ્મી માં પ્રસન્ન થાય છે અને ઘર માં ધન નો વાસ થાય છે.\n10-લક્ષ્મી પૂજન ના સમય હલ્દી ની ગાંઠ રાખવી અને પૂજા પૂર્ણ થયા બાદ તેનાથી આપની તિજોરી કે તે સ્થાન પર જ્યાં આપ ધન રાખો છો ત્યાં રાખવી અને જોવો કેવો થાય છે ચમત્કાર.\n11-શુક્રવાર ના રાત ના સમય ઘર ની છત પર ઉતર દિશા ના ખૂણા માં એક કપૂર પ્રગટાવું આપ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્ર નો જાપ કરવો. આ ઉપાય સાત શુક્રવાર સુધી કરવું અને જોવો કેવી રીતે થશે ધન વર્ષા.\n12-દિવસ ભર જપતા રહેવું ‘જય હનુમાન જય શ્રી રામ’ આ મંત્ર ના સવા લાખ જાપ પૂર્ણ થતા જ આર્થિક સ્થિતિ માં અભૂતપૂર્વ સુધાર.\n13-શુક્રવાર એ બજાર થી લોખંડ કે સ્ટીલ નું તાળું લાવવું ધ્યાન રાખવું કે તાળા ને ખોલવું નહિ. તેને ઘર લાવીને એક પેકેટ માં સુતા સમય એ આપના શયનકક્ષ માં રાખવું અને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી ને વગર બોલે આ તાળા ને કોઈ મંદિર માં રાખી આવવું. એવું કરતા સમય એ પાછળ વળી ને ન જોવું અને ઘર આવી જવું. એવું માનવા માં આવે છે કે જેવું કોઈ આને જોશે અને ખોલશે તો તે તાળા ને સાથ આપની કિસ્મત પણ ખુલી જશે.\n14-‘ઓમ શ્રી નમઃ શ્રી કુષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા’ આ મંત્ર નો જાપ આપની કિસ્મત બદલી દેશે.\n15-અશોક ના વ્રુક્ષ ના જડ ને ઘર લાવીને પૂજા ના સ્થાન પર, તિજોરી કે કબાટ માં રાખી, ધન ની કમી પૂરી થવા લાગશે.\n16-અશોક ના વ્રુક્ષ માં પ્રતિદિન પાણી પીવડાવું પીપળ પર ચઢાવું, શીધ્ર લાભ થશે.\n17-દરેક શનિવાર એ દૂધ માં કાળું તિલ નાખી પીપળ પર ચઢાવું, શીધ્ર લાભ થશે.\n18-અશોક ના બીજ ને તાંબા ના તાવીઝ માં ધારણ કરી ગળા માં પહેરવું તેનાથી નિર્ધનતા ની સમસ્યા નું નિવારણ થશે. તેનાથી અતિરિક્ત વધુ માં પણ અનેક ઉપાય અને યુક્તિઓ છે તો ધન પ્રાપ્તિ માટે કરી શકાય પણ આજ બસ આટલું જ. આપના વિચારો થી અવશ્ય અવગત કરાવું.\nદરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસ��ુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઆ પક્ષી તમને બનાવી શકે છે મિનિટોમાં પૈસાદાર, બે માત્ર કરવું પડશે આ કામ…..\nNext articleઆ 6 ચીજો રોજ તમારા હાથોમાં આવે છે, પણ તમે આનો સાચો ઉપયોગ જાણો છો \nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત ચમકી ઉઠશે રાતોરાત\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું નથી જાતું….\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nએલોવેરા અને મધ ના છે અગણિત ફાયદાઓ, ડાર્ક સ્પોટ-ખીલ ને કરો...\nજન્નત છે ભારત ના આ 5 સુંદર ગામ, બીજા નંબર વાળા...\nરોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ચેતી જજો, આ માહિતી અચૂક વાંચો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129848", "date_download": "2019-03-24T22:07:47Z", "digest": "sha1:7YQGXEXOWZG2T3AZE3OVZUBL72LWCJRN", "length": 15210, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "આંધ્ર પીપલ ફોરમે સોમવારે આંધ્ર બંધનું એલાન આપ્યું", "raw_content": "\nઆંધ્ર પીપલ ફોરમે સોમવારે આંધ્ર બંધનું એલાન આપ્યું\nઆંધ્રપ્રદેશ ને સ્પેશ્યલ કેટેગરીનું સ્ટેટ્સ આપવા માટેની માગણી સાથે આજે સોમવારે આંધ્ર પ્રદેશમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. આંધ્ર પીપલ ફોરમે આપેલા બંધના એલાનને કોંગ્રેસ પક્ષ તથા વાયએસઆર કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સમર્થન આપ્યું છે. જોકે શાસક તેલુગુદેશમ પક્ષે આ બંધનો વિરોધ કર્યો છે. તેલુગુદેશમ પક્ષના ચંદ્રબાબુ નાયડુએ આ બંધનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે બંધના એલાનથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ ��રથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST\nકબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST\nગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST\nર૦૧૭ માં ઓછા વરસાદના કારણે દેશના ૪૦૪ જીલ્‍લાઓમાં પાણીની તંગી સર્જાશેઃ જુદી જુદી કેટેગરીમાં જીલ્‍લાઓને મુકાયા access_time 7:07 pm IST\nવિકીલીકસના સહારે ભાજપનું કોંગ્રેસ અધ્યક્ષ ઉપર નિશાનઃ રાહુલ અને ચિદમ્બરમ ''હિન્દુ આતંકવાદ'' મુદે માફી માંગે access_time 3:52 pm IST\nઉંદરોના કારણે આગ્રાનું બિલ્ડિંગ ધરાશાયીઃ જુના વિસ્‍તારોમાં ઉંદરોનો ભારે ત્રાસ access_time 7:28 pm IST\nગોંડલ રોડ ચોકડી પાસે 'પે એન્ડ યુઝ' બ્લોક ટોયલેટ બનાવવુ જરૂરી : ગોવિંદભાઈ access_time 4:14 pm IST\nકાલે અખાત્રીજ : જૈનો વર્ષીતપના પારણા કરશે access_time 4:37 pm IST\nહવે રેશનીંગ દૂકાનો ઉપરથી જુવાર-બાજરો પણ મળશે access_time 4:28 pm IST\nઆદિત્યાણામાં ડબલ મર્ડરના ૫ આરોપીઓને ૧૫'દીના રિમાન્ડની માંગણી કોર્ટમા રજ access_time 1:11 pm IST\nકાલે જુનાગઢમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે મહિલાઓ દ્વારા તલવારબાજી access_time 11:26 am IST\nગીર ગઢડા તાલુકો બન્યા બાદ વિવિધ ગ્રાન્ટમાં બ્રેક access_time 11:28 am IST\nસાબરમતીની જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ આપઘાત કર્યો access_time 8:14 pm IST\nસુરત દુષ્‍કર્મ કેસઃ પોલીસ દ્વારા આરોપીઓને શોધી આપનારને ર૦ હજારનું ઇનામ આપવાની જાહેરાતઃ સોશ્‍યલ મીડીયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર સામે ગુન્‍હો access_time 7:32 pm IST\nકઠુઆ - ઉન્નાવ પ્રકરણઃ કાલે અમદાવાદમાં મૌન રેલી access_time 11:32 am IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી ��િન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\nપિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને access_time 10:07 am IST\nકોમેડિયન સુનિલ ગ્રોવરને મળી વધુ એક ફિલ્મ: વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ભજવશે મહત્વનો રોલ access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-IFTM-infog-VART-what-is-oscar-awards-65-lakhs-of-gift-bags-gujarati-news-5824424-NOR.html", "date_download": "2019-03-24T22:05:39Z", "digest": "sha1:2I36UNZWZZM45A23SBI7E53SIOATWQEU", "length": 9277, "nlines": 108, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "What is Oscar Awards 65 lakhs of gift bags|શું હોય છે ઑસ્કર અવૉર્ડ્સની 65 લાખ રૂપિયાની ગિફ્ટ બૅગમાં?", "raw_content": "\nશું હોય છે ઑસ્કર અવૉર્ડ્સની 65 લાખ રૂપિયાની ગિફ્ટ બૅગમાં\nઆખી દુનિયાના સિનેમાપ્રેમીઓને જેની આતુરતાપૂર્વક રાહ હોય છે તે ઑસ્કર અવૉર્ડ સંપન્ન થઈ ગયા\nઆખી દુનિયાના સિનેમાપ્રેમીઓને જેની આતુરતાપૂર્વક રાહ હોય છે તે ઑસ્કર અવૉર્ડ સંપન્ન થઈ ગયા. દર વર્ષની જેમ આ વખતે પણ લોસ એન્જલસના ‘ડોલ્બી થિયેટર’માં 90મો ઑસ્કર સમારોહ યોજાયો હતો.\nઑસ્કર વિજેતાઓના કરિયરમાં એક સોનેરી પુષ્પ ઉમેરાયું . પરંતુ રસપ્રદ વાત એ છે કે જે લોકો ઑસ્કરની વિવિધ કેટેગરીઓમાં નોમિનેટ થાય છે તેઓ પણ ખાલી હાથે નથી જતા, તે નોમિનેટેડ કસબીઓને લગભગ 65 લાખ રૂપિયાની ગિફ્ટ બેગ આપવામાં આવે છે.\nઆ ગિફ્ટ બેગ આપવાની પ્રથા છેલ્લાં 16 વર્ષથી ચાલે છે. આ 65 લાખ રૂપિયાની ગિફ્ટ બેગમાં ડિફરન્ટ ગેજેટ્સથી લઇને મોંઘી જ્વેલરી, ટૂર પેકેજનો સમાવેશ થાય છે. આ વખતની આ જાજરમાન ગિફ્ટ બેગમાં હતું શું\nબે વ્યક્તિઓ માટે તાન્ઝાનિયામાં 12 દિવસ માટે એડવેન્ચર ટ્રિપ - આ ટૂર પેકેજની કિંમત થાય છે 5 લાખ 20 હજાર રૂપિયા\nકોલો લેન્ડિંગ રિસોર્ટ, હવાઈમાં સાત દિવસ - જેની કિંમત છે 50 હજાર રૂપિયાની આસપાસ\nગેજેટમાં લેવિટિંગ iPhone સ્પીકર - 12 હજાર રૂપિયા\nબ્રિટિશ કંપનીની પ્રખ્યાત ફેબ્યુલસ મેકઅપ કિટ - પ્રાઇઝ 2 હજાર રૂપિયા\nઓર્ગેનિક કોકટેલ કંપની સાઉર્થન વિક્ડ લેમોનેડ તરફથી - વોડકા અને જીન બ્લેન્ડ - જે એક બોટલની કિંમત છે 1600 રૂપિયા\nપરસેવાના પ્રોબ્લેમ સામેની ટ્રીટમેન્ટનો પણ સમાવેશ થાય છે - આ ટ્રીટમેન્ટ ‘ડેન્ડી પૅચ’ નામની કંપની કરે છે - જેના પેકેજની પ્રાઇસ 1000 હજાર રૂપિયા છે એવેટોન લક્ઝરી વિલા રિસોર્ટ ઇન ગ્રીસ - આ રિસોર્ટમાં એક નાઇટ રોકાવાની કિંમત- 30 હજાર રૂપિયા છે.\nખાઈ શકાય તેવી ચોકલેટ જ્વેલરી - આ જ્વેલરીની પ્રાઇસ છે 2,600 રૂપિયા. આ ગિફ્ટમાં પેપર સ્પ્રેનો પણ સમાવેશ થાય છે - જે 1700 રૂપિયાની આસપાસ કિંમત ધરાવે છે. ‘ગમ રિજુવેશન ટ્રીટમેન્ટ’નો પણ સામેવશ થાય છે - આ ટ્રીટમેન્ટ પેઢામાં કરવામાં આવે છે . જેનાથી વધુ સારી સ્માઇલ કરી શકાય છે. આ ટ્રીટમેન્ટ 90 હજાર રૂપિયા સુધીમાં થાય છે\nઆ ગિફ્ટમાં DNA ટેસ્ટનો પણ સમાવેશ થાય છે - DNA ટેસ્ટ કરાવવા માટે 6 હજાર રૂપિયા ચૂકવવાના થાય છે. વધુ એક સુંદર ગિફ્ટ છે - 1 લાખ 30 હજારનો જાજરમાન ડાયમંડ નેકલેસ ડિફરન્ટ પણ જોરદાર - 18 મિનિટનું ‘ફોબિયા રિલિફ સેશન’ - જેના એક સેશનના 32 હજાર રૂપિયા થાય છે. યાને કે ઑસ્કર ન મળે તોય આમ કે આમ ગુટલિયોં કે ભી દામ જેવો ઘાટ થાય છે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00496.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://4masti.com/actress-madhu-s-wife/", "date_download": "2019-03-24T22:07:21Z", "digest": "sha1:HBMULYKA7AO7TMX6TBLQYGYBPXYMIWXP", "length": 12674, "nlines": 70, "source_domain": "4masti.com", "title": "બોલીવુડ ની હિરોઈન મધુ ની છોકરીઓ છે ઘણી સુંદર, પ્રિયંકા ના રીસેપ્શનમા જમાવી હતી મહેફિલ |", "raw_content": "\nInteresting બોલીવુડ ની હિરોઈન મધુ ની છોકરીઓ છે ઘણી સુંદર, પ્રિયંકા ના રીસેપ્શનમા...\nબોલીવુડ ની હિરોઈન મધુ ની છોકરીઓ છે ઘણી સુંદર, પ્રિયંકા ના રીસેપ્શનમા જમાવી હતી મહેફિલ\nમધુ બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેમણે થોડી ગણી ગાંઠી ફિલ્મોમાં કામ કર્યા પછી પોતે ફિલ્મોથી દુર થઇ ગઈ હતી. તેની જોડી અજય દેવગન સાથે ઘણી હીટ હતી. અજય સાથે આવેલી તેની ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ ઘણી હીટ થઇ હતી, અને આજે પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. તે ફિલ્મ કર્યા પછી મધુને ઘણી લોકપ્રિયતા પાપ્ત થઇ હતી. પરંતુ ત્યાર પછી તે વધુ ફિલ્મોમાં જોવા મળી ન હતી. ભલે આજે તે ફિલ્મોથી દુર છે પરંતુ એક સમયમાં તે બોલીવુડ ઉપર રાજ કરતી હતી. મધુએ પોતાના કેરિ��રની પીક ઉપર જ લગ્ન કરી લીધા હતા.\nકેરિયરની પીક ઉપર જ કરી લીધા લગ્ન :\nજેમ કે અમે જણાવ્યું કે મધુએ પોતાની કેરિયરની પીક ઉપર વર્ષ ૧૯૯૯ માં બિઝનેસમેન આનંદ શાહ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કરતા જ તેનો કેરિયર ગ્રાફ નીચે ઉતરવા લાગ્યો. લગ્ન પછી તેને ફિલ્મોની ઓફર મળવાનું લગભગ બંધ થઇ ગયું, અને તેણે પોતે પણ બોલીવુડ માંથી વિદાય લેવાનું કહી દીધું. એવું નથી કે લગ્ન પછી મધુ કોઈ ફિલ્મમાં જોવા નથી મળી.\nલગ્ન પછી પણ તેમણે થોડી ફિલ્મોમાં કામ કર્યુ હતું, પરંતુ તેની તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઇ. સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ધીમે ધીમે તે પોતે જ બોલીવુડથી દુર થઇ ગઈ. હાલમાં જ પ્રિયંકા ચોપડાના રીસેપ્શનમાં મધુ પોતાની બે દીકરીઓ સાથે પહોંચી હતી. જણાવી દઈએ કે તેમની બન્ને દીકરીઓ ઘણી મોટી થઇ ગઈ છે, અને દેખાવમાં ઘણી સુંદર છે. જેમણે પણ મધુની દીકરીઓને જોઈ તે બસ તેને જોતા જ રહી ગયા.\nઘણી જ સુંદર છે દીકરીઓ :\nમધુની બે દીકરીઓ છે જેનું નામ અમેયા શાહ અને કિયા શાહ છે. તેની મોટી દીકરી અમેયા ૧૮ વર્ષની છે અને નાની દીકરી કિયા ૧૬ વર્ષની છે. જેમ કે તમે જોઈ શકો છો કે મધુની બન્ને દીકરીઓ દેખાવમાં ઘણી સુંદર છે. તે સુંદરતામાં બોલીવુડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી. આમ તો આજકાલ સ્ટાર કિડ્સનો જમાનો છે અને લોકો એક સ્ટારના સંતાનોની સરખામણી બીજા સ્ટારના સંતાનો સાથે કરે છે. સુંદરતાની બાબતમાં મધુની બન્ને દીકરીઓ જાહનવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે કે પછી સુહાના ખાનથી ઓછી નથી.\nએ વાત અલગ છે કે તેમની દીકરીઓને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી, અને તે પોતાને હંમેશા લાઈમલાઈટથી દુર રાખે છે. પરંતુ પ્રિયંકાના રીસેપ્શન ઉપર મીડિયાનું ધ્યાન આ બે સુંદર છોકરીઓ ઉપર પડી જ ગયું, જે પોતાની માં સાથે પોઝ આપી રહી હતી. આ ફોટાને જોઈને તમે જ જણાવો કે મધુની બન્ને દીકરીઓ કોઈ પરીથી ઓછી છે શું.\nફોટામાં વચ્ચે હિરોઈન મધુ છે અને તેની જમણી તરફ મોટી દીકરી અમેયા છે અને ડાબી તરફ નાની દીકરી કિયા છે. મધુની મોટી દીકરી અમેયા બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે, અને આવનારા દિવસોમાં જલ્દી જ મોટા પડદા ઉપર જોવા મળી શકે છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nમર્યા પછી અધૂરા રહી ગયા હતા રાવણના આ 7 કામ, નહીતો...\nનવરાત્રીના ૧૦ માં દિવસે આખો ભારત દેશ દશેરાના રંગમાં રંગાઈ જાય છે. તે દિવસે રાવણનું પુતળું સળગાવી આપણે તમામ લોકો અન્યાય ઉપર ન્યાયની જીતની...\nઆ છે વિશ્વનું અજબ ગજબનું વૃક્ષ, પાંદડે પાંદળા ના રક્ષણ માટે...\nઆ 8 આદતો મહાલક્ષ્મીને કરે છે નિરાશ, આજે જ તેનો ત્યાગ...\nજાણો કયા વાસણમાં જમવાનું બનાવવુ ફાયદાકારક છે, અને કયા વાસણમાં છુપાયેલ...\nરાત્રે એક ઈલાયચી ખાઈને ગરમ પાણી પીવાથી ફાયદા જાણીને ચોંકી ઉઠશો...\n‘પપ્પા’ હવે તમારી સાથે ઘરે પાછી નઈ આવી શકું… અને પપ્પાની...\nવિધ્નહર્તા ગણેશ આ 4 રાશિઓના દુઃખોનો કરશે અંત, ચમકશે ભાગ્ય, મળશે...\nપરણિત ડોક્ટર સાથે થયો રાખીને પ્રેમ… લગ્ન પણ કર્યા પરંતુ પછી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00497.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/ranveer-singh-sara-ali-khan-starrer-simmba-completes-12-day-043906.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:35:29Z", "digest": "sha1:D3XKCVMCEDP7M3UFFIZPNH63CP7E5MNS", "length": 17856, "nlines": 171, "source_domain": "gujarati.oneindia.com", "title": "Box Office: 200 કરોડના ક્લબમાં સિમ્બાની ધમાકેદાર એન્ટ્રી, શાહરુખને પણ પાછળ છોડ્યા | Ranveer Singh- Sara Ali Khan starrer Simmba completes 12 days and film enters 200 crore club at the box office. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nBox Office: 200 કરોડના ક્લબમાં સિમ્બાની ધમાકેદાર એન્ટ્રી, શાહરુખને પણ પાછળ છોડ્યા\nરોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલ રણવીર સિંહ સ્ટારર સિમ્બાએ બૉક્સ ઑફિસ પર 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે માત્ર 12 દિવસમાં જ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 200 કરોડ કમાનાર આ રણવીર સિંહની બીજી ફિલ્મ છે. અગાઉ પદ્માવત 300 કરોડના ક્લબમાં સામેલ થઈ હતી. સિમ્બા સુપરહિટ થઈ ચૂકી છે.\n200 કરોડના ક્લબમાં એન્ટ્રી\nએટલું જ નહિં, બલકે ફિલ્મ અત્યાર સુધીમાં 100 ટકાથી વધુનો ફાયદો કમાઈ ચૂકી છે. 80 કરોડન બજેટની આ ફિલ્મે 150 ટકાથી વધુનો પ્રોફિટ કમાઈ લીધો છે. હજુ પણ ફિલ્મની કમાણી ચાલુ જ છે. ટ્રેન્ડ પંડિતોનું માનીએ તો ફિલ્મ લાઈફટાઈમ કલેક્શન 250 કરોડ સુધી જઈ શકે છે.\nવર્લ્ડવાઈડ પણ કરી સારી કમાણી\nખાસ વાત છે કે ઓવરસીઝમાં પણ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. વિદેશમાં ફિલ્મે અત્યાર સુધીમાં 80 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર ફિલ્મ 250 કરોડની બાજુમાં પહોંચી ગઈ છે. કોઈ શક નથી કે સિમ્બાની સાથે રોહિત શેટ્ટી જલદી જ અજય દેવગણની ગોલમાલ અગેન અને શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસને પણ પાર કરી લેશે. અહીં જાણો 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર અત્યાર સુધીની તમામ મૂવી વિશે...\nસાઉથની ફિલ્મ બાહુબલી-2 ધી કન્ક્લુઝન 2017માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 6 દિવસમાં જ ફિલ્મ 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 510.99 કરોડની કમાણી કરી હતી.\nઆમિર ખાનની ફિલ્મ દંગલ 2016માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 8 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 387.38 કરોડની કમાણી કરી હતી.\nસંજય દત્તની બાયોપિક સંજ 2018માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 7 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 342 કરોડની કમાણી કરી હતી.\nઆમિર ખાન સ્ટારર ફિલ્મ પીકે 2014માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 9 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 340.8 કરોડની કમાણી કરી હતી.\nસલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ ટાઈગર જિંદા હૈ 2017માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 7 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 339.16 કરોડની કમાણી કરી હતી.\nસલમાન ખાન સ્ટારર બીજી એક ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાના 9 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 320.34 કરોડની કમાણી કરી હતી.\nસંજય લિલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 2018માં રિલીઝ થઈ હતી. રિલીઝ થયાનાર 11 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 302.15 કરોડની કમાણી કરી હતી.\nસલમાન સ્ટારર બીજી એક ફિલ્મ સુલતાન 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝના 7 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 300.45 કરોડની કમાણી કરી લીધી હતી.\nઆમિર ખાન સ્ટારર ફિલ્મ ધૂમ 3 વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. રિલીઝના 9 દિવસમાં દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 284.27 કરોડની કમાણી કરી લીધી હતી.\nરિતિક રોશન સ્ટારર ફિલ્મ ક્રિસ 3 2013માં રિલીઝ થઈ હતી. ફિલ્મે રિલીઝના 10 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 244.92 રૂપિયાની કમાણી કરી હતી.\nસલમાન ખાનની ફિલ્મ કિક 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝના 11 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 231.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.\nશાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ 2013માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 15 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 227.13 કરોડની કમાણી કરી હતી.\nપ્રેમ રતન ધન પાયો\nસલમાન ખાન સ્ટારર ફિલ્મ પ્રેમ રતન ધન પાયો 2015માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 14 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 210.16 કરોડની કમાણી કરી હતી.\nઅજય દેવગણની ફિલ્મ ગોલમાલ અગેન 2017માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 24 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 205.69 રૂપિયાની કમાણી કરી હતી.\nશાહરુખા ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યર 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના 19 દિવસમાં ફિલ્મે 200 કરોડના ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ ફિલ્મે કુલ 203 કરોડની કમાણી કરી હતી.\nઆ પણ વાંચો-ધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nBox Office: અમિતાભ બચ્ચનની ફિલ્મ બદલા- 4 દિવસમાં બજેટ પાર\nટોટલ ધમાલની બૉક્સ ઑફિસ પર બંપર ઓપનિંગની પૂરી તૈયારીઓ\nBox Office: કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ 100 કરોડના ક્લબની નજીક\nસિમ્બા બોક્સ ઓફિસ: ચોથા દિવસે જ શાહરુખ ખાનની ઝીરોને રણવીર સિંહે કરી પાછળ\nબોક્સઓફિસ: 2.0 ધમાકેદાર રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે\nના સલમાન, ના આમીર- 2.0 સાથે અક્ષય કુમારે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ\nફિલ્મ 2.0ની ધમાકેદાર ઓપનિંગ, અક્ષયે સલમાન અને આમીરને પણ પાછળ છોડ્યા\nઠગ ઓફ હિન્દુસ્તાન એડવાન્સ બુકિંગ- 50 કરોડની શાનદાર ઓપનિંગ\nઠગ ઓફ હિન્દુસ્તાન અત્યારથી હાઉસફુલ, 1800 રૂપિયા સુધી વેચાઈ રહી ટિકિટ\nશાહિદ કપૂરની બત્તી ગુલ મીટર ચાલુ, જાણો બોક્સઓફિસ કલેક્શન\nત્રણ અઠવાડિયામાં 100 કરોડની ફિલ્મ બની, સુપરસ્ટારની લોટરી લાગી\nBox Office: 10 દિવસમાં જ બ્લોકબસ્ટર, શાનદાર કમાણી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/sunil-grover", "date_download": "2019-03-24T21:27:38Z", "digest": "sha1:AGR5YOFY6XNM4EMHUWBPEKWC7PQIXQMU", "length": 8130, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "Sunil grover News in Gujarati - Sunil grover Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nસુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક\nકપિલ શર્મા શૉ શરુ થતા પહેલા જ સુનિલ ગ્રોવરપોતાનો નવો શૉ કાનપુર વાલે ખુરાનાઝ લઈને આવી ગયા હતા. હાલમાં કપિલ શર્મા શૉની ટીઆરપી જોરદાર ઉછળી રહી છે. જયારે સુનિલ ગ્રોવરનો શૉ મીડિયામાં સતત ટ્રોલ થઇ રહ્યો છે. કપિલ શર્મા શૉ તેના ...\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nઆ વખતે ધ કપિલ શર્મા શોના કમબેકનું ફેન્સે દિલ ખોલીને સ્વાગત કર્યુ છે. નિર્માતા કરીકે સલમાન ખાનન...\nકપિલ શર્મા સાથે સુનિલ ગ્રોવરનું કમબેક, ફેન્સ માટે સરપ્રાઈઝ\nકપિલ શર્મા પાછા આવી રહ્યા છે પરંતુ તેઓ ફેન્સ માટે એક નહીં પરંતુ ત્રણ નવા સરપ્રાઈઝ લઈને આવી રહ્ય...\nકપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ટ્વિટર પર કહી આ વાત તો, મળ્યો આ જવાબ\nકોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે સોશિયન મીડિયા પર ઘણી વાર તકરાર જોવા મળી ચૂકી છે. પરં...\nજ્યારે સુનિલ ગ્રોવર માટે સલમાન ખાન બન્યો ફોટોગ્રાફર\nઆ દિવસોમાં સલમાન ખાન પોતાના આગામી શૉ 10 કા દમ અને ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાની આ વ્યસ...\nકપિલનું સ્ટારડમ પૂરું, દવાનો ઓવરડોઝ, ફેન્સ માટે ખરાબ સમાચાર\nખુબ જ દુઃખની વાત છે કે લોકોને હસાવનાર કલાકાર આજે પોતાના જ રૂમમાં બંધ છે. તે સતત દવાઓનો ઓવરડોઝ લઇ ...\nસારા સમાચાર: કપિલ શર્મા શૉમાં સુનિલ ગ્રોવરનું કમબેક\nફેન્સ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરને એક સાથે જોવા માટે આતુર છે. પરંતુ કપિલે, સુનિલ ગ્રોવર વગર જ ત...\nકપિલ શર્માનો નવો શૉ બંધ થઇ રહ્યો છે, ફેન્સ માટે શોકિંગ ખબર\nજ્યાં એક તરફ સુનિલ ગ્રોવર નવી ટીમ સાથે મળી પોતાનો નવો કોમેડી શૉ શરૂ કરી દીધો છે. ત્યાં બીજી બાજુ ...\nકપિલ સાઇડ પર, હવે કીકૂ લડી રહ્યાં છે ભારતી અને સુનીલ સાથે..\n'ધ કપિલ શર્મા શો'ના ખરાબ દિવસો પૂરા થવાનું નામ જ નથી લેતાં. શોમાંથી સુનીલ ગ્રોવરની એક્ઝિટ બાદ જા...\nકપિલ-સુનીલના ઝગડામાં સૌથી મોટો ફાયદો થયો કૃષ્ણા અભિષેકને...\nકપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો ઝગડો જૂની વાત થઇ ગઇ છે, પરંતુ આ ઝગડાના પડઘા હજુ શમ્યા નથી. એક તરફ કપ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00499.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/tamare-hair-dhova-mate-kevu-paani-vaparvu-joiae-thandu-ke-garam/", "date_download": "2019-03-24T21:30:03Z", "digest": "sha1:2FUOVZWAA7IY2CJN2YY53K5YFFVALYC5", "length": 12068, "nlines": 90, "source_domain": "blog.dealdil.com", "title": "તમારે વાળ ધોવા માટે કેવું પાણી વાપરવું જોઈએ ઠંડુ કે ગરમ ?", "raw_content": "\nHome Gujarati Articles તમારે વાળ ધોવા માટે કેવું પાણી વાપરવું જોઈએ ઠંડુ કે ગરમ \nતમારે વાળ ધોવા માટે કેવું પાણી વાપરવું જોઈએ ઠંડુ કે ગરમ \nતમારા લુકમાં દેખાવમાં ચહેરાની સાથે તમારા માથાના વાળ પણ એટલા જ મહત્વના છે. માથાના વાળ અને વાળની સ્ટાઈલ પણ એટલું જ મહત્વ ધરાવે છે. આમ જુઓ તો બહેનો, યુવતીઓ, સ્ત્રીઓ કે મહિલાઓ માટે તેમના વાળ તેમને ખુબસુરત દેખાવમાં સૌથી મહત્વપૂર્ણ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. જેથી બહેનોએ વાળની સંભાળ ખાસ રા��વી જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે વાળને તમારે ગરમ પાણીથી ધોવા જોઈએ કે ઠંડા પાણીથી \nશિયાળાની રૂતુએ ચોમાસાની રૂતુને બાય બાય ટાટા કરી પોતાના આગમનની છડી પોકારવાની શરૂઆત કરી દિધી છે. જે ઠંડીનો અહેસાસ તમને પણ થયો જ હશે, અને થતો પણ હશે. ત્યારે આ ઠંડીમાં તમે ન્હાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હશો, અને તમારા વાળને પણ આ ગરમ પાણીથી જ ધોતા હશો. પરંતુ શું તમને ખબર છે કે પછી તમે ક્યારેય વિચાર્યું છે કે ગરમ પાણીથી વાળને ધોવાથી તમારા વાળને શું નુકશાન થાય છે શું અસર કરે છે શું અસર કરે છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગરમ પાણીથી વાળ ધોવાથી તમારા વાળ ડેમેજ થઇ શકે છે.પાણી ગરમ હોય કે ઠંડુ દરેકને તેના અલગ અલગ પ્રકારના ગુણધર્મો અને ફાયદા અને નુકશાન હોય છે.\nગરમ પાણી :- ઠંડીની શરૂઆતના દિવસોમાં ગરમ પાણીથી વાળ ધોવાથી સ્કેલ્પના પોર્સ એટલે કે છિદ્રો સારી રીતે ખુલી જાય છે. પરંતુ જો વાળને ધોવા માટે લાંબા સમય સુધી ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો વાળ સુકા અને બરછટ થઇ જાય છે. જેથી વાળમાં ડેન્ડ્રફ એટલે કે ખોળો થવાની શક્યતા અને વાળ ખરવાની સમસ્યા થવા લાગે છે. જો તમે વાળને કલર, ડાઈ કરતા હો તો વધારે ગરમ પાણીથી વાળને ધોવાથી વાળમાં કરેલ કલર, ડાઈ તેના સમયની પહેલા નીકળી જવાની શક્યતા રહે છે.\nઠંડુ પાણી :- ઠંડા પાણીથી વાળને ધોવાથી તમારા વાળ મુલાયમ રહેશે. જો તમે વાળને કંડીશનર કરતા હો તો વધુ સારું એ રહેશે કે તમારે તમારા વાળને ઠંડા પાણીથી જ ધોવા જોઈએ. ઠંડા પાણીથી વાળને ધોવાથી કંડીશનરની અસર લાંબા સમય સુધી અને સારી રીતે રહે છે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ કે તમારે તમારા વાળ માટે તમને જે માફક આવી ગયું હોય તે એક જ બ્રાન્ડનું શેમ્પુ અને કંડીશનર વાપરવું જોઈએ. જેથી વાળ મુલાયમ રહે છે અને વાળની આવરદા પણ વધી જાય છે. જો તમે વધારે સમય તડકામાં રહેતા હો કે તમારે વધુ સમય તડકામાં રહેવાનું આવતું હોય તો તમારે તમારા વાળને હેર સીરમ જરૂર લગાવવું જોઈએ. જેથી તમારા વાળને તડકાની અસર ઘણી જ ઓછી થશે.\nહા, આ સીવાય તમારા વાળને લગતી અન્ય કોઈ સમસ્યા માટે તમારે તમારાહેરસ્ટાઈલીસનો સંપર્ક કરી તેની સલાહ લેવી.\nલેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“કોકોનટ લડુ” 15 મીનીટમાં બનાવા માટેની સરળ રીત…\nNext articleડીજીટલ ડીવાઈસની રોશની તમને કરી શકે છે અંધ\nબિહારમાં વરરાજો દારૂ પીને મંડપ પર કરી રહ્યો હતો આડા અવળી હરકતો, દુલ્હને ઉઠીને કર્યું કઈક આવું…\nલગ્ન પહેલા છોકરીએ રાખી આવી શરત જે સાંભળીને તેનો પરિવાર અને પતિ રહી ગયા હેરાન…\nકોઈ મુર્ખ સાથે ચર્ચા કરવી એ બુદ્ધિમાની નથી કેમ કે તેનાથી નુકસાન આપણું જ થાઈ છે. જાણો આ વાર્તા પરથી…\n“ફણગાવેલા કઠોળ” ખાવાથી થતાં ફાયદાઓ વિશે શું આપ જાણો છો\nબીજા ગ્રહ જેવા દ્રશ્ય રોજ બરોજ દેખાય છે આપણી પૃથ્વી પર,...\nક્યાંક દોલતની ચાટ તો ક્યાંક મલાઈ માખણના નામે પ્રખ્યાત છે આ...\nએક આઈસક્રીમના બદલામાં એક કહાની – અચૂક વાંચવા લાયક સ્ટોરી \nપિત્તની સમસ્યાથી પરેશાન થતા લોકોએ આ ખોરાક આહારમાં જરૂર ખાવા જોઈએ\nરામ મોરીની કલમે લખાયેલી પાછળ છૂટી ગયેલા પ્રેમસંબંધ અને એ પ્રેમના...\n“વેજ ખીમા મસાલા” એકલાં વેજીટેબલમાંથી બનતી આ સબ્જી ખૂબ સ્વાદિષ્ટ બને...\n“ભોગ” – જીવનમાં સાચા દિલથી કોઇ માટે પોતાનું બલિદાન આપ્યું હશે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆને કેવાય ઇન્ડિયન પોલીટીક્સ \nજ્ઞાન કરતા ચારીત્ર્ય વધુ મુલ્યવાન – સી. વી. રામન નો દુર્લભ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://onlinebookzone.com/product/ssc-model-paperset-2019/", "date_download": "2019-03-24T21:18:16Z", "digest": "sha1:KE2RU3N76CDAFTM3EL4F5CMCZO42UQKP", "length": 5297, "nlines": 127, "source_domain": "onlinebookzone.com", "title": "ધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો - Online Book Zone", "raw_content": "\nHomeSSC/HSC EXAM BOOKS ધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : ���ાર્દિક પ્રકાશન\t₹210.00 ₹190.00\nનવનીત જનરલ નોલેજ પુસ્તક લેટેસ્ટ ૨૦૧૯ ની આવૃતિ\t₹250.00 ₹235.00\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો\nપ્રકાશન : હાર્દિક પ્રકાશન\nલેખક : હાર્દિક પ્રકાશન\nબોર્ડના નૂતન અભિગમ મૂજબ આત્મવિશ્વાસ વધારતા ૧૦ વિષયોના ૬૧ પ્રેકટીસ પેપરો\nગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજીક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કમ્પ્યુટર\nમાર્ચ ૨૦૧૯ માં લેવાનારી બોર્ડ ની પરીક્ષા માં પૂછાવાની શક્યતા ધરાવતા પ્રશ્નો સાથે. સંપૂર્ણ અભ્યાસ ક્રમ મૂજબ ના પ્રશ્ન પેપરો.\nઓનલાઇન ઓર્ડર કર્યા બાદ આ બુક આપને ૩-૪ દિવસ માં અંજની કુરીયર મારફત મળી જશે.\nઓનલાઇન ખરીદી પર કુરીયર ચાર્જ ફ્રી રહેશે.\nસંપર્ક ::: ૯૮૨૪૩૪૮૯૮૦, ૭૦૧૬૮૫૪૬૪૮\nBe the first to review “ધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન : 61 પ્રેકટીસ પેપરો” Cancel reply\nધોરણ ૧૦ માટે મોડેલ પેપર સેટ : હાર્દિક પ્રકાશન\nબુકની કિમત રૂ. ૨૧૦ ડીસ્કાઉન્ટ રૂ. ૨૦ (૧૦ %) નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. ૧૯૦\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nપગલું બુક ૧૦ નકલ\nલીબર્ટી પ્રકાશન ની ગણિત અને રીઝનીંગ બુક\t₹195.00 ₹175.00\nલીબર્ટી પ્રકાશન ની ગુજરાતી વ્યાકરણ બુક\t₹145.00 ₹135.00\nલીબર્ટી પ્રકાશન ના 52 પેપર સેટ ની બુક\t₹325.00 ₹295.00\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-03-2018/126307", "date_download": "2019-03-24T22:06:36Z", "digest": "sha1:DGRIEBXONPQYX5OWIBRQ4FNMGJGUXW75", "length": 19355, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "હવે ક્રિકેટર સમીની પત્નિનું પત્રકારો સાથે ખરાબ વર્તન", "raw_content": "\nહવે ક્રિકેટર સમીની પત્નિનું પત્રકારો સાથે ખરાબ વર્તન\nટીવી ચેનલના કેમેરાને પણ તોડી નખાયું : મિડિયા સાથે ખરાબ વર્તનના લીધે હસીન પણ વિવાદમાં\nકોલકાતા,તા. ૧૩ : ક્રિકેટર મોહમ્મદ સામી અને તેમના પત્નિ હસીન વચ્ચે વિવાદ હજુ શાંત થઇ રહ્યો નથી. બીજી બાજુ સમીની પત્નિ હસીન મામલામાં મિડિયાની દરમિયાનગીરીથી હવે પરેશાન થઇ ચુકી છે. આજે પત્રકારો સાથે ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું હતું. એવો આક્ષેપ છે કે, પ્રશ્ન પુછવામાં આવ્યા બાદ હસીને પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ ઉપરાંત એક ખાનગી ચેનલના કેમેરાને પણ તોડી નાંખ્યો હતો. સમી ઉપર બીજી યુવતીઓની સાથે ગેરકાયદે સંબંધો રાખવાના આરોપ લગાવી ચુકેલી તેમની પત્નિ હસીન સતત મિડિયાના સવાલોનો સામનો કરી રહી છે. કોલકાત���માં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તે લાલઘૂમ થઇ ગઇ હતી. એક ચેનલના કેમેરાને તોડી પાડવામાં આવ્યો હતો. સોમવારના દિવસે પણ તે ભારે પરેશાન રહી હતી. વકીલ જાકીરે કહ્યું છે કે, મિડિયાના લોકોને સમજવાની જરૂર છે કે પ્રાઇવેટ સ્પેશની બાબત મહત્વપૂર્ણ છે. અમે પોતાના સ્તર પર તમામ બાબતોને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. મિડિયાને પણ લોકપ્રિયતાને લેવાના પ્રયાસ કરવાને બદલે સ્થિતિને હળવી કરવાના પ્રયાસ કરવા જોઇએ. બીજી બાજુ મોહમ્મદ સમીના સંબંધીઓએ ગઇકાલે તેમની પત્નિ હસીન જહાંના વકીલ જાકીર હુસૈનની સાથે વાતચીત કરી હતી. સમી અને તેની વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. કોર્ટની બહાર વિવાદને ઉકેલવાના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. હસીનના વકીલે વાતચીતની એવી વાત પણ કબૂલી છે કે, કોર્ટની બહાર વિવાદનો ઉકેલ લાવવામાં આવી શકે છે. જો કે, હસીને કહ્યું છે કે, તે સમી અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી રહેલા સમજૂતિના પ્રયાસોને લઇને ખુબ સાવધાન થયેલી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. એફઆઈઆર દાખલ કરતા પહેલા સમીને અનેક કોલ કરવામાં આવ્યા હતા પરંતુ સમીએ કોઇ જવાબ આપ્યા ન હતા. એક પત્નિ હોવાની સાથે સાથે તે એક માતા પણ છે. તેના બાળકનું ભવિષ્ય દાવ ઉપર છે. સમીને સુધારવા માટે તે જે કંઇ પણ કરી શકતી હતી તે પ્રયાસો કરી ચુકી છે. બદલામાં તેને માત્ર ધમકીઓ અને અપમાનનો સામનો કરવો પડ્યો છે. હવે બાંધછોડના મૂડમાં તે દેખાઈ રહી નથી. હસીને સમીની એવી બાબતને પણ ફગાવી દીધી છે કે, તે એકલામાં વાત કરીને વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છુક છે. હવે તે પોતાના સંબંધોને બચાવવાના વધારે પ્રયાસ કરી રહી નથી. કારણ કે, મામલો ખુબ આગળ વધી ગયો છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે ���મરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nકોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST\nનેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા:2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. access_time 6:24 pm IST\nઆજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST\nસુપરસ્ટાર રજનીકાંત હિમાચલ પ્રદેશની આધ્યાત્મિક યાત્રાઅે: આધ્યાત્મિક ગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા access_time 7:43 pm IST\nયુ.એસ.ના કન્સાસમાં ૯ માર્ચના રોજ નીકળેલી ''પીસ રેલી''ની આગેવાની સ્��.કુચીભોટલાના પત્નીએ લીધીઃ હેટ ક્રાઇમનો ભોગ બનવાથી મૃત્યુ પામેલા ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર સ્વ.કુચીભોટલાની ૩૪મી જન્મ જયંતિએ કરાયેલા આયોજનમાં સેંકડો લોકો જોડાયા access_time 10:38 pm IST\n નાણામંત્રી જેટલી ૧ાા કરોડ રૂપિયા ગરીબ બન્યા access_time 12:58 pm IST\nજુના યાર્ડ સામે 'હિટ એન્ડ રન': હૈદરી ચોકના પ્રૌઢ અહેમદભાઇ કઠેરીનું મોત access_time 4:23 pm IST\nવીજ ઇજનેરોની હડતાલ ગેરકાયદેસરઃ આવશ્યક સેવા જાહેર access_time 3:52 pm IST\nજયુબેલી, હનુમાન મઢી, જંકશન રોડ વિસ્તારમાં દબાણ હટાવ શાખા ત્રાટકીઃ ૧૧૬ કેબીન-રેંકડીઓ હટાવાયા access_time 4:19 pm IST\nજેતપુરમાં સ્વરોજગારી માટે બહેનોને પીંક રિક્ષા અર્પણ access_time 12:56 pm IST\nડીવાયએસપી પિયુષ પીરોજીયાની રિમાન્ડ દરમિયાન સ્ફોટક વિગતો ખુલ્લીઃ આરોપીઓ સામે ૧૬થી વધુ કલમો દાખલ કરવા નિર્ણય access_time 1:03 pm IST\nપડધરી-લોધીકા તાલુકામાં કુલ ર૭૧ કેસોમાં વિવિધ સહાયઃ તરઘડીમાં ખાસ કેમ્પ access_time 11:29 am IST\nવિદ્યાનગરની જીસેટ કોલેજનો વિદ્યાર્થી વિરાજ મિસ્ત્રી રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો :વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામા દ્વિતીય સ્થાને access_time 11:09 pm IST\n'ટાઈગર ઝીંદા હૈ'નો ૧૮મીએ સોની મેકસમાં પ્રિમીયર access_time 3:34 pm IST\nબનાસકાંઠાની વધુ બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે :હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં પંજો access_time 9:31 am IST\nઇન્ડોનેશિયામાં આગામી ચૂંટણી માટેની તૈયારી શરૂ access_time 8:10 pm IST\nએપ્રિલમાં ટુરિસ્ટ વિઝા આપવાની તૈયારી કરી રહ્યું છે સાઉદી અરબ access_time 7:50 pm IST\nમલેરિયાના પેરેસાઇટ હવે કદાચ ખતમ થશે access_time 3:33 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયાના મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુ માટે ૧૫ માર્ચના રોજ કરાયેલું આયોજન access_time 9:37 pm IST\n‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોના પ્રશ્નોને વાચા આપતું સંગઠનઃ અમેરિકમાં ‘‘know india'' પ્રોગ્રામના લોંચીગ માટે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે મીટીંગનું આયોજન કર્યુ access_time 9:41 pm IST\nયુ.એસ.માં ''સિલીકોન વેલી વિઝનરી એવોર્ડ ૨૦૧૮'' માટે શ્રી વિવેક વઢાવાની પસંદગીઃ ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે access_time 10:37 pm IST\nઆદિવાસી સમાજનું ગૌરવ : કોમનવેલ્થ ગેમ્સમાં ડાંગની સરીતા ગાયકવાડની પસંદગી access_time 3:40 pm IST\nકોમનવેલ્થ ગેમ માટે ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત access_time 5:17 pm IST\nક્રિકેટના સુપરપાવર બનવા શ્રીલંકા ૪૮ લાખના ખર્ચે કરશે નવા સોફટવેરનો ઉપયોગ access_time 3:40 pm IST\nખાન બ્રધર્સ થયા એકતા કપૂરથી નારાજ access_time 3:51 pm IST\nક્રાઇમ પત્રકાર બનશે કૃતિ સેનન access_time 3:50 pm IST\nઅજય દેવગન હવે બનાવશે આ પ્રકારની જિમ access_time 3:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/GAD-LCL-vivo-apex-true-bezel-less-phone-india-price-gujarati-news-5821175-PHO.html", "date_download": "2019-03-24T21:57:50Z", "digest": "sha1:N7GQQF2L6Z6E3GSSTVR4BWCLTJEFLNUN", "length": 6161, "nlines": 100, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Vivo concept smartphone Apex with pop up camera bezel less display|Vivo Apex: ડિસ્પ્લેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફુલ વ્યૂ સ્ક્રીનવાળો પહેલો ફોન", "raw_content": "\nVivo Apex: ડિસ્પ્લેની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફુલ વ્યૂ સ્ક્રીનવાળો પહેલો ફોન\nવીવોએ લોન્ચ કર્યો ફુલ વ્યૂ સ્ક્રીનવાળો કોન્સેપ્ટ સ્માર્ટફોન Apex\nગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વીવોએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ફુલ વ્યૂ ડિસ્પ્લેવાળો કોન્સેપ્ટ સ્માર્ટફોન એપેક્સ રજૂ કર્યો છે. વીવો વિશ્વની પહેલી કંપનીએ છે જેણે અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટવાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હાલમાં જ કંપનીએ ફુલ બોડી સ્ક્રીનવાળો Vivo Apex કોન્સેપ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.\n- આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની સ્ક્રીન છે.\n- સ્માર્ટફોનના ફ્રન્ટમાં સ્ક્રીન સિવાય બીજું કંઇ જોવા નહીં મળે.\n- કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, વીવો એપેક્સને હાલમાં લોન્ચ કરવાના પ્લાનમાં નથી. જ્યાં સુધી ફોનમાં સ્ક્રીન ટુ બોડી રેશિયો 98 ટકા કરતાં વધુ નહીં થાય ત્યાં સુધી ફોનને લોન્ચ નહીં કરવામાં આવે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 0.79, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-ME-HDLN-mosul-iraq-gujarati-news-5796791-PHO.html", "date_download": "2019-03-24T22:06:02Z", "digest": "sha1:WN35GE3BDV2GOUWJY42D2CCZJNRGA3X2", "length": 16884, "nlines": 135, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Mosul Iraq Isis Battle For Independence From Abu Bakr Al Baghdadi|ઇરાકનું મોસૂલ શહેરઃ ધરતીના સૌથી બદતર સ્થળથી સૌથી ખુશહાલ લોકોના રિપોર્ટ", "raw_content": "\nઇરાકનું મોસૂલ શહેરઃ ધરતીના સૌથી બદતર સ્થળથી સૌથી ખુશહાલ લોકોના રિપોર્ટ\nઆ શહેરમાં બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો હતો. 23 હજાર ઇરાકી સૈનિકોએ શહાદત વ્હોરીને મોસુલને ISથી આઝાદ કરાવ્યું\nમોસૂલની ગલીઓમાં મકાનો પર ગોળીઓના નિશાન ચોક્કસથી જોવા મળે છે, પરંતુ બાળકોને હવે આતંકવાદથી આઝાદી મળી ગઇ છે\nઇન્ટરનેશનલ ડેસ્કઃ દજલા નદીના કિનારે વસેલું ઇરાકનું બીજું સૌથી મોટું શહેર મોસુલ. આ શહેર પોતાના સુંદર આર્કિટેક્ચર માટે ઓળખાતું હતું. ત્રણ વર્ષ પહેલાં આતંકવાદી સંગઠન આઇએસના રાજમાં આ શહેર ખંડેરમાં ફેરવાઇ ગયું હતું. આ શહેરથી જ બગદાદીએ પોતાને ખલીફા જાહેર કર્યો હતો. 23 હજાર ઇરાકી સૈનિકોએ શહાદત વહોરીને ગયા વર્ષે 10 જુલાઇના રોજ મોસુલને ISની કેદમાંથી આઝાદ કરાવ્યું હતું. હવે અહીંના લોકો કહે છે કે, આ સંઘર્ષે અમે આઝાદીનો નવો અર્થ સમજાવ્યો છે. અમે પોતાને વિશ્વના સૌથી ખુશહાલ લોકો સમજીએ છીએ. આ બદલાવ પર ભાસ્કર.કોમ માટે મોસુલથી પ્રો. અહમદ વાદલ્લાહ અને યુનિસેફના મિડલ ઇસ્ટ રિજનલ હેડ ગીર્ટ કેપલરનો ખાસ રિપોર્ટ.\nબાળકોને ગોળીઓથી શિખવવામાં આવતી હતી ગણતરી\n- મોસૂલ યુનિવર્સિટીના પ્રોફેસર અહમદ વાદલ્લાહ કહે છે કે, આતંકવાદીઓએ સ્કૂલ અને કોલેજોને પણ આગ ચાંપી દીધી હતી.\n- આઇએસની સ્કૂલોમાં બાળકોને બૂલેટથી ગણતરી શિખવવામાં આવતી હતી. તેઓને આતંકવાદી બનાવામાં આવતા હતા.\n- જેથી મોટાંભાગના લોકોએ બાળકોને ઘરમાંથી બહાર કાઢતા નહતા. આ દરમિયાન હવાઇ હુમલા અને દારૂગોળાએ માત્ર બાળકો જ નહીં દરેકને ટ્રોમામાં પહોંચાડી દીધા.\nબાળકોની સ્માઇલ પરત લાવવા માટે કેમ્પેઇન\n- હવે આઝાદી બાદ જર્જરિત ઇમારતોમાં સ્કૂલ ખોલવામાં આવી છે. સ્કૂલોમાં બાળકોને ત્રાસમાંથી બહાર કાઢવા માટે 'રિડિસ્કવરીંગ હાઉ ટૂ સ્માઇલ' (બાળકોની સ્માઇલ કેવી રીતે પરત લાવવામાં આવે) કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામ ટીચર્સ માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ તે તેઓ પણ આ ટ્રોમામાંથી પસાર થઇ રહ્યા છે.\n- તેથી અમે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને ટ્રેનિંગ મેળવનાર શિક્ષકો પોતાના સાથીઓ સાથે અનુભવ શૅર કરતાં રહે છે.\nટીચર્સ માટે પ્રોબ્લેમ ટ્રી\n- વાદલ્લાહના જણાવ્યા અનુસાર, અમે શિક્ષકોને ટ્રોમામાંથી બહાર કાઢવા માટે બોર્ડર પર એક પ્રોબ્લેમ ટ્રી બનાવીએ છીએ, જેને મૂળ દુઃખોમાં છે.\n- આ મૂળ સંબંધીઓની હત્યા, માથું કપાવવું, બરબાદી અને ગરીબીને દર્શાવે છે.\n- આ વૃક્ષની ટોચની શાખાઓમાં આશાઓ છે, જે મળીને ખુશીઓ વિખેરે છે. આપણે સાથે રહેવા અને હિંસાને દૂર કરવાનું શીખવું જોઇએ, આનાથી પણ લોકોએ આગળ વધવું જોઇએ.\n- આશા છે કે, આવા પ્રોગ્રામથી અમને સફળતા મળશે.\nપુસ્તકો એકઠાં કરવામાં પડકાર\n- વાદલ્લાહ વધુમાં જણાવે છે કે, જ્યારે હું સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવવા માટે જઉં છું, તો જોઉં છું કે તેઓમાં કંઇક બનવાની ધગશ છે.\n- આઇએસએ સ્કૂલ અને લાઇબ્રેરી બાળી દીધી હતી, એવામાં લોકો પુસ્તકો ડોનેટ કરી રહ્યા છે.\n- મોસૂલ યુનિવર્સિટીએ 1 લાખથી વધારે પુસ્તકો એકઠાં કર્યા છે. મોટી સંખ્યામાં આવા યંગ લોકો સામે આવી રહ્યા છે. જેઓ તૂટેલી સ્કૂલ-કોલેજોના સમારકામ કરી રહ્યા છે, બાળકને ભણાવી રહ્યા છે.\nશું કહે છે લોકો\n- 28 વર્ષના યુવા ટીચર અને ફોટોગ્રાફર વાય અલ-બારુદી જણાવે છે કે, હવે અમે લોકો દરેક નવી ચીજની શરૂઆત ઉત્સવથી જ કરીએ છીએ.\n- કારણ કે છેલ્લાં ત્રણ વર્ષથી ખુશીઓ અમારાંથી દૂર હતી. હવે મોસુલે ગતિ પકડી લીધી છે. મોસૂલને ઇરાક સાથે જોડતાં 6 બ્રિજ તૂટી ગયા હતા. અમારાં એન્જીનિયરોએ તેમાંથી 5 બ્રિજ થોડાં મહિનામાં જ શરૂ કરી દીધા.\n- નવા કન્સ્ટ્રક્શનમાં સ્કૂલ-કોલેજ, માર્કેટ અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.\n- બારૂદી કહે છે કે, તૂટેલી ઇમારતોમાં જ માર્કેટ તૈયાર થવા લાગ્યા. સૌથી મોટો બદલાવ એ છે કે, હવે મોડી રાત સુધી માર્કેટમાં મહિલાઓ જોવા મળી રહી છે.\n- આઇએસ તેમના ઉપર જ સૌથી વધારે અત્યાચાર કરતું હતું. તેઓએ આખું શરીર ઢાંકીને રાખવું પડતું હતું. આંખ સિવાય શરીરનો બીજો હિસ્સો દેખાવા પર સજા આપવામાં આવતી હતી.\n- હવે તેઓને પોતાની મરજીના કપડાં પહેરવાની આઝાદી છે. ખુલ્લા માર્કેટમાં સ્કર્ટ સુદ્ધાંનું વેચાણ થઇ રહ્યું છે.\n- અહીં સેફ સ્પેસિસ ખોલવામાં આવી રહ્યા છે, જ્યાં મહિલાઓ એકસાથે આવીને વાત કરે છે. એક્ટિવિટીઝમાં ભાગ લે છે.\nઅહીં લોકોમાં જીવન સુધારવાની જીદ છે\n- યુનિસેફના મિડલ ઇસ્ટના રિજનલ ડાયરેક્ટર ગીર્ટ કેપલર કહે છે - ઇરાકમાં જીવનને પાટા પર લાવવા માટે યુનિસેફ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચલાવી રહ્યું છે.\n- જેનો હેતુ છે કે, દરેક વ્યક્તિ સુધી મદદ પહોંચે, દરેક બાળકને પરત સ્કૂલ મોકલવામાં આવે. યુનિસેફે અહીં 576 સ્કૂલ ફરીથી શરૂ કરાવી છે. 17 લાખ બાળકોને સ્કૂલોમાં પહોંચાડવામાં આવ્યા છે.\n- કેપલરના જણાવ્યા અનુસાર, નિનેવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારમાં આ સંઘર્ષથી 40 લાખ બાળકો પ્રભાવિત થયા છે.\n- તેઓ મેન્ટલી અને ફિઝિકલ બંને પ્રકારે ટ્રોમામાંથી પસાર થઇ રહ્યા છે. ઇરાકમાં માનવતાને ચોક્કસથી ધક્કો લાગ્યો છે, પરંતુ આજે અહીં દરેક વ્યક્તિના દિલમાં જીદ છે - જીવનને ફરીથી પાટા પર લાવવાની.\n- બાળકોની આંખોમાં સપના દેખાય છે, આ અદભૂત અનુભવ છે. સૌથી વધારે સારું તો ત્યારે લાગે છે જ્યારે કેટલાંક બાળકો એવું કહે છે કે, તેઓ મોટાં થઇને ટીચર બનવા માંગે છે.\nવધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો\nહાલમાં જ ખંડર ઇમારતમાં રેસ્ટોરાં ખોલવામાં આવી છે. ઇનસેટમાં આ જ રેસ્ટોરાંમાં ડિનર કરતી મહિલાઓ અને બાળકો\nકેટલીક ખંડર બની ગયેલી ઇમારતોમાં સમારકામ ભલે ના થયું હતું, પરંતુ તેમાં માર્કેટ ભરાવા લાગ્યા છે.\nમોસૂલની ગલીઓમાં મકાનો પર ગોળીઓના નિશાન ચોક્કસથી જોવા મળે છે, પરંતુ બાળકોને હવે આતંકવાદથી આઝાદી મળી ગઇ છે\nહાલમાં જ ખંડર ઇમારતમાં રેસ્ટોરાં ખોલવામાં આવી છે. ઇનસેટમાં આ જ રેસ્ટોરાંમાં ડિનર કરતી મહિલાઓ અને બાળકો\nકેટલીક ખંડર બની ગયેલી ઇમારતોમાં સમારકામ ભલે ના થયું હતું, પરંતુ તેમાં માર્કેટ ભરાવા લાગ્યા છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00500.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/bateka-visheni-raspprad-vato/", "date_download": "2019-03-24T21:14:32Z", "digest": "sha1:QJKEVXYLQCFG5VJ3QJRE6SVNSDTNXBA6", "length": 26979, "nlines": 237, "source_domain": "gujjurocks.in", "title": "શાકભાજીના રાજા બટેટા વિશે થોડી રોચક અને મજેદાર જાણકારી.....Read 18 Facts | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સ���વ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જાણવા જેવું/ટીપ્સ શાકભાજીના રાજા બટેટા વિશે થોડી રોચક અને મજેદાર જાણકારી…..Read 18 Facts\nશાકભાજીના રાજા બટેટા વિશે થોડી રોચક અને મજેદાર જાણકારી…..Read 18 Facts\nજો તમને બટેટા ખૂબ જ ભાવતા હોય તો એકવાર આ બટેટા વિશે તેની જાણકારી પણ મેળવી લો. તો બટેટા વિશે નો અમારો આ લેખ અવશ્ય વાંચો. શું તમને બટેટા વિશે થોડાક રોચક તથ્યો અને અનોખી માહિતી ખબર છે જો નહિ તો આજે અમે શાકભાજી ના રાજા બટેટા વિશે થોડીક રસપ્રદ અને જ્ઞાનવર્ધક જાણકારી આપીશું.\nબટેટા વિશે થોડી મજેદાર, જ્ઞાનવર્ધક અને રોચક જાણકારી 1. બટેટા એક પ્રકાર ની શાકભાજી છે પરંતુ તેમાં કાર્બો હાઈડ્રેટ ખૂબ હોય છે. જેના કારણે તેના ન્યુટ્રિશન ગુણ ચોખા, પાસ્તા અને બ્રેડ ને બરાબર હોય છે.\n2. બટેટા મુખ્ય રૂપે દક્ષિણ અમેરિકા નો છોડ છે. ખાસ કરી ને તેનો પેરુ અને બોલીવિયા જેવા દેશો માં તેનું ઉત્પાદન કરવા માં આવે છે. બટેટા નું આજ થી લગભગ દસ હજાર વર્ષ પહેલા આ દેશો માં તેનું ઉત્પાદન થતું હતું.\n3. એવું કહેવા માં આવે છે કે 14 મી સદી માં સ્પેન એ પેરુ પર હુમલો કર્યો અને તેમણે આ ખૂબ રોચક કંદ વિશે ખબર પડી અને તેઓ આ કંદ ને સ્પેન લઈ આવ્યા. ત્યાર પછી બટેટા ની ખેતી આખી દુનિયા માં ફેલાવા લાગી. તે યુરોપ ના દેશો માં થઈ આફ્રિકા પહોચ્યા અને પછી એશિયા માં તેનો પ્રવેશ થયો.\n4. 17 મી સદી માં પુર્તગાલી બટેટા ને ભારત માં લઈ ને આવ્યા. તેઓ એ ભારત માં તેની ખેતી શરૂ કરી. પુર્તગાલ માં બટેટા ને બટાટા કહેવામા આવે છે. અને કદાચ આ જ કારણે ભારત ના પશ્ચિમી રાજ્યો માં બટેટા ને બટાટા કહે છે.\n5. દુનિયા માં 125 થી પણ વધુ દેશો માં બટેટા ની ખેતી કરવા માં આવે છે. 6. બટેટા ના ઉત્પાદન માં ભારત નું સ્થાન બીજું છે. ભારતમાં દર વર્ષે 46.4 મિલિયન ટન બટેટા નું ઉત્પાદન કરવા માં આવે છે.\n7. આખી દુનિયા માં બટેટા ની લગભગ 5000 જાતો જોવા મળે છે. 8. બટેટા જ એવું કંદ છે જેને પહેલી વખત અંતરિક્ષ માં ઉગાવવા માં આવી હતી. 1995 માં કોલંબિયા માં સ્પેસ શટર માં નાસા ના વૈજ્ઞાનિકો એ બટેટા ઉગાડયા હતા.\n9. બટેટા તંબાકુ અને ટમેટા ના પરિવાર સાથે જોડાયેલ છોડ છે. શું તમને ખબર છે જો બટેટા ના ઉપર ના છોડ ને કાપી અને પછી તેના પર ટમેટા ના છોડ ને લગાવ�� માં આવે તો આ છોડ ના મૂળ થી બટેટા અને ઉપર ના છોડ થી ટમેટા ઉગાડી શકો છો. એટલે કે એક જ છોડ માથી બટેટા અને ટમેટા બંને પ્રાપ્ત કરી શકો છો.10. જો આખી દુનિયા ની વાત કરવા માં આવે તો આખી દુનિયા માં દરેક વ્યક્તિ આશરે 33 કિલો બટેટા નું સેવન કરે છે. પણ ઘણા એવા દેશો છે જે બટેટા ખૂબ જ ખાઈ છે અને ઘણા એવા દેશો છે જે ખૂબ ઓછા બટેટા ખાઈ છે.\n11. શું તમને ખબર છે કે ચોખા, ઘઉં અને મકકી પછી બટેટા દુનિયા ની ચૌથી મુખ્ય પેદાશ છે. પણ અત્યાર ના આકડા મુજબ બટેટા દુનિયા ની પાચમી પેદાશ છે. કેમ કે આ પેદાશો માં ચૌથું સ્થાન શેરડી નું છે. એટલે કે દુનિયા માં ચોખા, ઘઉં, મકકી અને શેરડી પછી સૌથી વધુ બટેટા ઉગાડવા માં આવે છે.\n12. ઈતિહાસ માં એવી વાત કહેવા માં આવી છે કે અંગ્રેજો એ પોતાના ના સમય માં બટેટા ની ખેતી ખૂબ જ પ્રસારિત કરી હતી. અંગ્રેજ બટેટા ને આયર્લેંડ લઈ ગયા અને એક સમય એવો આવ્યો કે આખું આયર્લેંડ બટેટા ની ખેતી પર નિર્ભર થઈ ગયું. ત્યાર બાદ 1845 થી 1852 ની વચ્ચે બટેટા માં પોટેટો બ્લાઈડ નામ ની બીમારી થઈ ગઈ. જેમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.\n13. બટેટા પર્યાવરણ ને અનુકુળ ઊગતી શાકભાજી છે. બટેટા ની ખેતી કરવા માટે બીજી શાકભાજી ની સરખામણી માં ખાદ અને કિટનાશકો ની જરૂર ઓછી પડે છે.\n14. બટેટા નો ઉપયોગ ઘણી પ્રકાર ની શરાબ જેવી કે વૉડકા, potcheen વગેરે બનાવવા માં પણ કરવા માં આવે છે.\n15. બટેટા એક એવી શાકભાજી છે જેને લોકો ઘણી રીતે ખાઈ શકે છે. ઘણા લોકો તેને બાફી ને ખાઈ છે, ઘણા શેકી ને ખાઈ છે, ઘણા લોકો તેને પીસી ને ખાઈ છે તો ઘણા તેને તળી ને ખાઈ છે.\n16. બટેટા ને આમ તો ગરમા ગરમ જ ખવાઇ છે પણ બટેટા ની ઘણી વાનગી ઠંડી પણ ખાઈ શકાય છે.\n17. કાચા બટેટા માં 79%પાણી, 17% કાર્બોહાઈડ્રેટ, 2% પ્રોટીન અને ફેટ હોતો જ નથી.\n18. પ્રતિ 100 ગ્રામ કાચા બટેટા માં 77 કેલેરી હોય છે અને આ વિટામિન બી 6 અને વિટામિન સી નું ઉત્તમ સ્રોત છે.\nલેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\n મારો રમેશ કુરબાન થયો તો હવે મારા ભરતને પણ ફોજમાં મોકલો જામનગરની આહિરાણીની વાત સાંભળીને ગુજરાતના મુખ્યમંત્રી પણ વંદન કરી પડ્યા\nNext articleબંગા��ી રસકદમ રેસિપી – મોટાભાગનાં ત્યોહારમાં બનતી આ બંગાળી મીઠાઈ તમે પણ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઅંબાણી કરતા પણ વધુ પૈસા અને સફળતા મેળવવી છે, તો અપનાવો...\nસાચો ખુની – પત્નીની દગો, પ્રેમીની હત્યા ને સત્યની જીત –...\nતહેવારમાં ઓનલાઈન કોઇ વસ્તુનો ઑર્ડર આપતા પહેલાં આ સમાચાર ચોક્કસ વાંચજો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80", "date_download": "2019-03-24T22:29:17Z", "digest": "sha1:77UMOBSAYLFTN5ZFNC5YK6ZUIJ46TSX2", "length": 3835, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કારીપારી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શક��ો.ચાલુ રાખોવધુ શોધો\nકારીપારી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nદ્વિઅર્થી બોલી; દ્વૈધીભાવ; કહેવું કંઈક ને કરવું કંઈક એવી વર્તણૂક.\nજ્યાં એક જવાબ જોઈએ ત્યાં બે જવાબ આપવા તે.\nજાણી જોઈને દોષ કાઢવો તે; કારાપારા.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/neeta-ambani-dances-on-sridevi-song-on-isha-ambani-engagement-party-see-viral-videos/", "date_download": "2019-03-24T21:40:00Z", "digest": "sha1:3XBSCR67T3BOGJJUI4PHXITLCSS5GUNQ", "length": 13959, "nlines": 154, "source_domain": "sambhaavnews.com", "title": "VIDEO: દિકરીની સગાઇ પાર્ટીમાં મન મૂકીને નાચ્યાં નીતા અંબાણી | neeta-ambani-dances-on-sridevi-song-on-isha-ambani-engagement-party-see-viral-videos - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nVIDEO: દિકરીની સગાઇ પાર્ટીમાં મન મૂકીને નાચ્યાં નીતા અંબાણી\nVIDEO: દિકરીની સગાઇ પાર્ટીમાં મન મૂકીને નાચ્યાં નીતા અંબાણી\nભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીની સગાઇ પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના દિકરા આનંદ પિરામલ સાથે કરવામાં આવી છે. 7મેના રોજ એન્ટેલિયામાં ઇશા અને આનંદના ગોળધાણા રાખવામાં આવ્યા હતા, જેમાં બોલિવુડ તેમજ બિઝનેસ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો હાજર થયા હતા. બોલિવુડમાંથી શાહરૂખ ખાન, ગૌરી ખાન, રણબીર કપૂર, અયાન મુખર્જી, આમિર ખાન સિવાય સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી સચિન તેંડુલક��� પણ પહોંચ્યો હતો. આ પાર્ટીમાં નીતા અંબાણીએ દિકરી ઇશા સાથે ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.\nપાર્ટીમાં નીતા અંબાણીએ શ્રીદેવીની ફિલ્મ’ ઇંગ્લિશ-વિંગ્લિશ’ના સોંગ પર ડાન્સ કર્યો હતો, જે વખતે નીતા અંબાણી ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે પતિ મુકેશ અંબાણી ડાન્સ ફ્લોરની નજીક ઉભા રહીને તેમને ચિયર કરી રહ્યા હતા. ‘બાર બાર દેખો’ના ગીત ‘નચ દે નચે દે સારે…’ પર મા-દીકરીએ ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ દીકરી ઈશાને સ્ટેજ પર ડાન્સના સ્ટેપ્સ શીખવતી જોવા મળી હતી. ઈશા ડાન્સ કરતી વખતે ઘણી જ શરમાતી હતી. તો નીતા અંબાણીના ચહેરા પર દીકરીની સગાઈની ખુશી જોવા મળી હતી\nકોણ છે આનંદ પિરામલઃ\nહાલમાં આનંદ પિરામલ એન્ટપ્રાઈઝિસમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. આનંદે બિઝનેસ સ્કૂલમાંથી પાસઆઉટ થયા બાદ બે સ્ટાર્ટ-અપ શરૂ કર્યા હતાં. પહેલું સ્ટાર્ટઅપ હેલ્થકેર પિરમાલ ઈસ્વાસ્થ્ય અને બીજું પિરામલ રિયાલ્ટી, અ રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ હતું. હવે, આ બંને ચાર બિલિયન ડોલરના પિરામલ એન્ટરપ્રાઈઝસનો ભાગ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનેસિલિવનિયામાંથી ઈકોનોમિક્સમાંથી બેચરલ ડિગ્રી લીધી છે. જ્યારે હાર્વર્ડમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. આનંદ પહેલાં પ્રેસિડન્ટ ઓફ ધ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ વિંગનો યંગેસ્ટ પ્રેસિડન્ટ રહી ચૂક્યો છે.\nકેન્દ્ર સરકારે વિમાન ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી\nચાંગોદર GIDCમાં પરપ્રાંતીય મજૂરોને કાઢી મૂકવાનો ખોટો મેસેજ વાઇરલ\nસીએનજી અને પીએનજીની કિંમત નીચી આવશે\nજ્વેલર્સ દ્વારા ગ્રાહકોના ઘરે જઈને પાછલા બારણે વેપાર\nઆજે ઓલ પાર્ટી ડેલીગેશન કાશ્મીરની મુલાકાતે\nદારૂની લતે વેપારીના પુત્રને વાહનચોર બનાવ્યો\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિ���ાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/start-of-operation-demolition-on-25-model-road-in-ahmedabad-city/", "date_download": "2019-03-24T21:37:05Z", "digest": "sha1:KSJA7ZOYRAYQ6AQSX27POUREKJTDEBT7", "length": 20545, "nlines": 181, "source_domain": "sambhaavnews.com", "title": "Ahmedabad શહેરના 25 ‘મોડલ રોડ’ પર ‘ઓપરેશન ડિમોલિશન’નો પ્રારંભ | Start of 'Operation Demolition' on 25 'Model Road' in Ahmedabad city - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nAhmedabad શહેરના 25 ‘મોડલ રોડ’ પર ‘ઓપરેશન ડિમોલિશન’નો પ્રારંભ\nAhmedabad શહેરના 25 ‘મોડલ રોડ’ પર ‘ઓપરેશન ડિમોલિશન’નો પ્રારંભ\nઅમદાવાદ: ગઈ કાલે સવારે શહેરના પ્રસિદ્ધ લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર પર અચાનક મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ત્રાટકીને તેનાં દબાણોનો રાત સુધીમાં સફાયો કરતાં આ કામગીરી નાગરિકોમાં ‘ટોક ઓફ ધી ટાઉન’માં બની હતી. રોડ પરનાં દબાણ હટાવીને તેને ખુલ્લો કરવાનું અભિયાન ઠેર ઠેર ચાલી રહ્યું હોઈ તંત્ર દ્વારા લો ગાર્ડનના ખાણી પીણી બજારને નિશાન બનાવાયું હતું. હવે સત્તાધીશોએ મોડલ રોડને નવું નિશાન બનાવ્યો છે.\nલાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા મોડલ રોડની ફૂટપાથ દબાણગ્રસ્ત થઈ હોઈ આજે સાંજ સુધીમાં આ તમામ મોડલ રોડનાં દબાણનો સફાયો કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. દરમિયાન હાટકેશ્વરમાં લાલ બહાદુર શાસ્ત્રી રિંગ રોડ પરના મોડલ રોડના દબાણ હટાવવાની કામગીરી તંત્રે પોલીસસ્ટાફની મદદ સાથે આજે સવારે હાથ ધરતા લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.\nપશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા લો ગાર્ડન વિસ્તારમાં એનસીસી સર્કલથી ઠાકોરભાઈ દેસાઈ હોલવાળા ચાર રસ્તા સુધીના ૨૫૦ મીટર લાંબા રોડ પરના શહેરની આગવી ઓળખ સમાન ખાણી પીણી બજારને કાયમી ધોરણે દૂર કરવાની કામગીરી ગઈ કાલે સવારે હાથ ધરાતાં ભારે ચકચાર મચી ગઈ હતી.\nદબાણો હટાવવાની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. જે દરમિયાન ૬૭ દબાણ ગાડી ભરીને માલ સામાન જપ્ત કરી મ્યુનિસિપલ ગોડાઉનમાં જમા કરાવાયો હતો. જોકે લો ગાર્ડનનાં ખાણી પીણી બજારને ફૂલવા ફાલવા પાછળ જે રીતે સ્થાનિક એસ્ટેટ વિભાગની હપ્તાખાઉ સિસ્ટમ તેમજ કેટલાક રાજકારણીઓની છૂપી ભાગીદારી જવાબદાર છે તે જ રીતે શહેરનાં અન્ય રોડ પરનાં દબાણોનું છે.\nછેક વર્ષ ૨૦૧૧ના સમયગાળામાં તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ અને તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રા દ્વાર ઔડાની જૂની લિમિટના મોડલ રોડના આધારે શહેરમાં મોડલ રોડ તૈયાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો હતો. જોકે મોડલ રોડ ‘દબાણ મુક્ત’ બનવો જોઈએ તેવી તેની પહેલી શરત હતી. તેમ છતાં એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ સ્ટાફના કારણે તમામે તમામ મોડલ રોડની ફૂટપાથ પર લારી-ગલ્લાનાં દબાણ થયાં છે.\nગઈ કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક ભાજપના સભ્યોએ સામૂહિક રીતે લો ગાર્ડનનાં ખાણી પીણી બજારનાં દબાણનો સફાયો કરવાની તંત્રની કામગીરીની પ્રશંસા કરવાની સાથે સાથે સામૂહિક રીતે મોડલ રોડ પરનાં દબાણની ફરિયાદ કરી હતી. જેને કમિશનર વિજય નહેરાએ ગંભીરતાથી લઈને સઘળા અધિકારીઓને શુક્રવારની સાંજ સુધીમાં તમામ દબાણ હટાવી દેવાની કડક સૂચના આપી હતી.\nઅત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં શહેરમાં ફેઝ-એક હેઠળ કુલ ૩૭.૧૦ કિ.મી. લંબાઈ કુલ સાત મોડલ રોડ બનાવાયા હતા. જેમાં નવા પશ્ચિમ ઝોનના પલ્લવ ચાર રસ્તાથી કર્ણાવતી મોટર્સ સુધીનો સાત કિ.મી.સુધીનો લાંબો રસ્તો તેમજ પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા ચાર રસ્તાથી પાસપોર્ટ ઓફિસ સુધીના ૩.૭૦ કિ.મી. લાંબા રસ્તાનો સમાવેશ થાય છે.\nજ્યારે વર્ષ ૨૦૧૨માં ફેઝ-બે હેઠળ કુલ ૩૩.૯૫ કિ.મી. લંબાઈના કુલ ૧૮ મોડલ રસ્તા તૈયાર કરાયા હતા. જેમાં પશ્ચિમ ઝોનના નહેરુનગરથી ગુજરાત કોલેજ સુધીનો ૨.૨૦ કિ.મી. લંબાઈનો રસ્તો, આશ્રમ રોડના બાટા હાઉસથી સરદાર પટેલ બ્રિજ સુધીનો ૩.૪૫ કિ.મી. લંબાઈનો રસ્તો અને નવા પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવેથી હેલ્મેટ ચાર રસ્તા સુધીના રસ્તાનો સમાવેશ થાય છે.\nમોડલ રોડને દબાણમુક્ત બનાવવાની સાથે સાથે સુવ્યવસ્થિત ફૂટપાથ, કેટઆઈ, સેન્ટ્રલ વર્જ, રોડ પાર્કિંગ, ઝિબ્રા ક્રોસિંગ પર પટ્ટા વગેરેથી સુશોભિત કરવા એક કિ.મી.એ આશરે રૂ. ૫૦ લાખ મ્યુનિસિપલ તિજોરીમાંથી ખર્ચાયા હતા.\nકયા મોડલ રોડ પરનાં દબાણો દૂર થશે\nઝોન રસ્તાનું નામ લંબાઈ\nદક્ષિણ BRTS CTM બ્રિજથી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ૫.૧\nમધ્ય ડફનાળાથી ગાંધીબ્રિજને જોડતો રસ્તો ૪.૫\nઉત્તર મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડથી ઈસનપુરબ્રિજ ૧૨.૮\nઉત્તર ઈન્દિરાબ્રિજ સર્કલ થઈ એરપોર્ટને જોડતો રસ્તો ૧.૬\nપશ્ચિમ ઉસ્માનપુરા ચાર રસ્તાથી પાસપોર્ટ ઓફિસ ૩.૭\nન. પશ્ચિમ પલ્લવ ચાર રસ્તાથી કર્ણાવતી મોટર્સ સુધીનો રસ્તો ૭.\nન. પશ્ચિમ SG હાઈવે-પકવાન રેસ્ટોરેન્ટથી કેશવબાગ પાર્ટી પ્લોટ ૨.૪\nઉત્તર નેશનલ હાઈવેથી પમ્પિંગ સ્ટેશનથી કેનાલ ૧.૦૫\nઉત્તર ઈન્ડિયા કોલોની ચાર રસ્તાથી કેનાલ સુધી ૧.૪૫\nઉત્તર રક્ષા રત્નાકર ચોકઠાથી રામેશ્વર ચાર રસ્તા ૦.૭\nદક્ષિણ પંડિત દીનદયાળ ખોખરાબ્રિજથી કાંકરિયા ગેટ ૧.૪૫\nદક્ષિણ કૃષ્ણબાગ ચાર રસ્તાથી કેનાલ સુધીનો રસ્તો ૧.૧૫\nદક્ષિણ દીવાન બલ્લુભાઈ સ્કૂલથી અપ્સરા સિનેમા ૧.૧\nદક્ષિણ કાંકરિયા ગેટથી બિગ બજાર સુધીનો રોડ ૧.૩\nપૂર્વ એસ.પી.ઓફિસથી જૂના ઓઢવ ઓક્ટ્રોય ૪.૬\nમધ્ય નહેરુબ્રિજથી એલિસબ્રિજને જોડતો રસ્તો ૧.૬\nમધ્ય આરટીઓ સર્કલથી સુભાષબ્રિજથી અંડરબ્રિજ ૧.૫૫\nમધ્ય દૂધેશ્વરબ્રિજથી પોલીસ કમિશનરની કચેરી ૦.૯\nપશ્ચિમ પલ્લવ ચાર રસ્તાથી ડો,. અમીન જંકશન સુધીનો રોડ ૨.\nપશ્ચિમ જનપથ હોટેલથી ગાંધીનગર હાઈવે સુધીનો રસ્તો ૩.૨૫\nપશ્ચિમ આશ્રમરોડ-બાટા હાઉસથી સરદાર પટેલ બ્રિજ ૩.૪૫\nપશ્ચિમ નહેરુનગરથી ગુજરાત કોલેજ સુધીનો રસ્તો ૨.૨\nપશ્ચિમ નવરંગપુરા રેલવે ક્રોસિંગથી એચ.એલ. કોમર્સ કોલેજ ૧.૩૫\nપશ્ચિમ પંચવટીથી અંડરપાસ થઈ મહાલક્ષ્મી ચાર રસ્તા ૨.\nન. પશ્ચિમ એસ.જી. હાઈવેથી હેલ્મેટ ચાર રસ્તા ૨.૮૫\nપૂરગ્રસ્ત તામિલનાડુને કેન્દ્રની રૂપિયા ૯૪૦ કરોડની સહાય\nHero Destini 125 સ્કૂટરનું લોન્ચિંગ, જાણો શું છે વિશેષતા….\nસંસ્કૃત અઘરી નહીં પણ સરળ ભાષા હોઈ તેનું ગૌરવ કરવું જોઈએ : રાજયપાલ\nજાણો:છોકરાઓને પત્ની કરતાં કેમ વધારે સારી લાગે છે ગર્લફ્રેન્ડ\nશશી થરુરે કન્હૈયાકુમારની તુલના ભગતસિંહ સાથે કરી\nઅલ્પેશ ઠાકોરે જનતા દરબારમાં કર્યા આકરા પ્રહારો\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00501.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/108387", "date_download": "2019-03-24T21:29:00Z", "digest": "sha1:GB6TCEG3GYVT5IBCXTOMWNVOQ367VAS5", "length": 4556, "nlines": 97, "source_domain": "evidyalay.net", "title": "નવી શરૂઆત- ધારાવાહિક સત્યકથા", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nનવી શરૂઆત- ધારાવાહિક સત્યકથા\nઆપણે શ્રીમતિ લતા હીરાણીને જાણીએ જ છીએ. પણ આજથી એમણે આલેખેલી એક સત્યકથા 'સ્વયંસિદ્ધા' ધારાવાહિક નવલિકા રૂપે શરૂ થાય છે. આ કથા બહુ જ જાણીતાં મહિલા IPS ઓફિસર શ્રીમતિ કિરણ બેદી ની જીવનકથા છે. આ કથા માત્ર કન્યાઓ કે મહિલાઓને જ પ્રેરણા આપશે તેમ નથી. સંઘર્ષમાંથી માર્ગ કાઢવા મથતા, આબાલ વૃદ્ધ સૌને માટે આ કથા પ્રેરણાનો સ્રોત બની રહેશે.\nએનો પહેલો હપ્તો આ રહ્યો.\n← અનાથાશ્રમથી આઈ.એ.એસ. અધિકારી\nOne thought on “નવી શરૂઆત- ધારાવાહિક સત્યકથા”\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://patanvav.com/news.html", "date_download": "2019-03-24T21:08:26Z", "digest": "sha1:DKFAR4XYU7ANVA423ODKGEA3A5UVVJYK", "length": 7239, "nlines": 26, "source_domain": "patanvav.com", "title": "News - OSAM HILL - Patanvav", "raw_content": "\nપાટણવાવ ખાતે ગ્લાઇડિંગ,પર્વતારોહણ શરૂ કરવા વિચારણા\nરાજકોટના પાટણવાવ ખાતે આવેલા પ્રાકૃતિક અને રમણીય સ્થળ ઓસમડુંગર ખાતે પેરાગ્લાઇડિઁગ તથા રોક કલાઇંમ્બિંગ શરૂ કરવા જિલ્લા વહીવટીતંત્રે વિચારણા શરૂ કરી તેનો ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે ઉપરાંત રાજકોટ શહેરમાં એક અને જિલ્લામાં બે એમ કુલ ત્રણ હેરિટેજ ટૂર પણ શરૂ કરાશે.\nપાંડવો સાથે જોડાયેલી સૌરાષ્ટ્રની આ જગ્યા વિશે જાણો છો\nસૌરાષ્ટ્રમાં આવેલા એક એવા સ્થળની વાત કરવી છે જેનું નામ પાંડવો સાથે જોડાયેલું છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત અને તેની આસપાસ પૌરાણિક સ્થળોની આ વાત છે.\nમાન્યતા પ્રમાણે ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે. પાંડવોએ વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યાં હતા. રસપ્રદ માન્યતા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી. બન્નેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજ પણ તળેટીમાં મોજુદ છે.\nઓસમ ડુંગર બનશે મિની આબુ, ઓસમ પર્વત પર વિશાળ સ્ટેજ, બગીચો, ક્રીંડાગણ અને લેન્ડ સ્કેપિંગ વિકસાવાશે\nજ્યારે ઓસમ ડુંગર પર રૃા.૬ કરોડના ખર્ચે મિની માઉન્ટ આબુ જેવો વિકાસ કરવાની પરિકલ્પના છે. લોકવાયકા મુજબ આ ડુંગર પર પાંડવોએ વાસ કર્યો હતો. હિડમ્બાનો હીંચકો, ભીમની થાળી તેના પૂરાવારૃપ છે. ઉપરાંત, પૌરાણિક શિવમંદિર, માત્રી માતાજી મંદિર પણ છે અને ગોંડલ સ્ટેટ વખતની પોલીસ ચોકી પણ મોજૂદ છે. અહીં શ્રી યંત્ર અને શિવલીંગના સમન્વય સાથેનો વિશાળ મંચ, બાલક્રિડાંગણ, તળાવ વિકાસ, ક્લાઇમ્બર પોઇન્ટનો વિકાસ વગેરે કાર્યો હાથ ધરાશે. રૃા.૨.૫૫ કરોડની આવેલી ગ્રાન્ટમાંથી સ્ટેજ અને એન્ટ્રી પ્લાઝાના કામ પૂર્ણતાના આરે છે.\nઓસમ ડુંગરનો રૂ. ૬ કરોડના ખર્ચે વિકાસ >>\nધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં આવેલા ઐતિહાસકિ ઓસમ ડુંગરનો રાજય સરકારે પ્રવાસના સ્થળ તરીકે તેનો સવાôગી વિકાસ કરવાનું નકકી કર્યું છે. રૂ. ૬ કરોડના ખર્ચે જુદા જુદા કામ હાથ ��રવામાં આવશે. રાજકોટમાં વહીવટીતંત્ર તરફથી ઇશ્વરિયાપાર્ક ઉભો કરવામાં આવ્યો તેવી જ રીતે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ રાજયસરકાર તરફથી તબક્કાવાર ગ્રાન્ટ મળતાં કામગીરી શરૂ કરી દેવાશે. હાલ દ્વિમાર્ગી રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.\nમહાભારત કાળનો ઐતિહાસિક વારસો સંઘરીને બેઠેલા ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગરનો રાજય સરકારે પ્રવાસન ધામમાં સમાવેશ કરીને તેનાં સર્વાંગી વિકાસ માટે કવાયત હાથ ધરી છે. ધોરાજીથી પાટણવાવ ગામ સુધીના રસ્તાના નવીનીકરણથી માંડીને ઓસમ ડુંગરનાં પૌરાણીક વારસાની જાળવણી સુધીની યોજના માટે વહિવટી તંત્રએ કવાયત હાથ ધરી છે. ચડવા-ઉતરવા નવા પગથીયા, ઉપર-નીચે બે ધર્મશાળા બનાવાશેઃ પૌરાણિક વારસાની જાળવણીની યોજના\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/methi-malai-paneer-kevi-rite-banavsho/", "date_download": "2019-03-24T21:22:45Z", "digest": "sha1:L3IWVBQ646TWT2DYJ5YFXZCDRCHJ7X7J", "length": 8349, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "પનીરની કોઈ પણ સબ્જી હોય ઘરમાં સૌની ફેવરીટ જ હોય છે , તો ચાલો આજે બનાવીએ \"મેથી મલાઈ પનીર\"", "raw_content": "\nHome રસોઈ રેસીપી પનીરની કોઈ પણ સબ્જી હોય ઘરમાં સૌની ફેવરીટ જ હોય છે ,...\nપનીરની કોઈ પણ સબ્જી હોય ઘરમાં સૌની ફેવરીટ જ હોય છે , તો ચાલો આજે બનાવીએ “મેથી મલાઈ પનીર”\nપંનીર 200 ગ્રામ ક્યૂબ્સ, લીલા મરચા 1, ડુંગળી 1, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ટામેટા 1, મેથી પત્તી 100 ગ્રામ, ધાણાજીરુ એક ચમચી, લાલ મરચાંનો પાવડર 1/2 ચમચી, હળદર પાવડર ચપટી, ગરમ મસાલો એક ચમચી,\nદૂધ 2 ચમચી, તાજી ક્રીમ એક કપ, કાળા મરી 1 ચમચી, ઘી 1 ચમચી\nએક પેનમાં ઘી ગરમ કરો અને તેમા પનીરના ક્યૂબ્સ નાખીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો. પનીરને નિતારી એક તરફ મુકી દો. હવે એ જ કઢાઈમાં થોડુ વધુ તેલ નાખીને તેમા સમારેલા મરચાં અને ડુંગળી નાખીને ફ્રાય કરો. ત્યારબાદ આદુ લસણનું પેસ્ટ નાખો અને 5 મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી નાખી દો. હવે તેમા બધા મસાલા જેમ કે લાલ મરચુ, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો નાખો અને 2 મિનિટ સુધી હલાવતા રહો. હવે આ ફ્રાય મસાલામાં દૂધ અને ક્રીમ નાખો અને થોડીવાર માટે થવા દો. હવે ગ્રેવીમાં કાળા મરીનો પાવડર અને તળેલા પનીરના ટુકડા નાખો તેમજ 2 મિનિટ સુધી થવા દો પછી ગેસ બંધ કરી દો. આ કરીને ભાત, રોટલી, નાન કે પછી પરાઠા સાથે ખાઈ શકો છો.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleડીડીએલજે માટે આનંદબક્ષીજીએ શું ભવિષ્ય ભાખ્યુ હતું\nNext articleકેરીની ગોટલીનો મુખવાસ – કેરીના વધેલ ગોટલામાંથી બનાવો આ સ્વાદિષ્ટ મુખવાસ, ને કરો ઉપયોગ આખું વર્ષ…\nહવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ\nહવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\n“વાવેલો સંબંધ” – ડૉ. શરદ ઠાકરની ખુબ લાગણીસભર વાર્તા…\nweekend special ” ગુજરાતી પિઝ્ઝા” બનાવી દેજો તમારા બાળકોને હેપ્પી હેપ્પી...\nમાનવામાં ન આવે એવી ક્રિકેટ જગતની સત્ય હકીકતો — No. 6...\nખાલી પ્રેમ પૂરતો નથી એક દિકરી ખરેખર માતા પિતાના સબંધને વધુને...\nહજુ પણ રણબીર કપૂરને પ્રેમ કરે છે દીપિકા પાદુકોણ, નેક પર...\nમગના પરોઠા આલુ પરોઠા કે સાદા પરોઠા તો સૌ કોઈએ ટેસ્ટ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nપંચરત્ન દાળ ખાવામાં સ્વાદિષ્ટ એવી આ દાળ આજે જ નોંધી લે...\nહવે ઘરે જ તૈયાર કરો “ચટપટી બોમ્બે ભેળ ચાટ” એ પણ...\nઊંમરના પ્રભાવને ઘટાડવાની સાથે માસિકની સમસ્યામાં પણ અક્સીર ઈલાજ છે રાજમા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/soji-oats-veg-uttapam-2/", "date_download": "2019-03-24T22:03:21Z", "digest": "sha1:3UURJATHBLAUX634B2M5HAF7UUK4LXQJ", "length": 11443, "nlines": 116, "source_domain": "blog.dealdil.com", "title": "સોજી ઑટ્સ વેજ ઉત્તપામ બનાવવાની સરળ રીત, આજે જ બનાવો", "raw_content": "\nHome Gujarati Articles સોજી ઑટ્સ વેજ ઉત્તપામ બનાવવાની સરળ રીત, આજે જ બનાવો\nસોજી ઑટ્સ વેજ ઉત્તપામ બનાવવાની સરળ રીત, આજે જ બનાવો\nરોજ સવારે બાળકોના ટિફિનમાં હેલ્થી શું આપીશું એ દરેક મમ્મીની મુંજવણ હોય છે.\nસોજીના ઉત્તપામ બધા બનાવતા હોય છે પણ એમાં ઑટ્સ, વેજીટેબલ અને દહીં ઉમેરી ને તેને બહુ જ પૌષ્ટિક બનાવી દેતાં ઉત્તપામન��� રેસિપી આજે હું લાવી છું.\nઓટ્સમાં ભરપૂર માત્રામાં ફાયબર, વિટામીન, મિનરલ , એન્ટિઓક્સિડન્ટ આવેલા હોય છે. જે આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે. દહીં પણ એટલું જ ફાયદાકારક છે.\nસાંજના જમવામાં પણ ફટાફટ બની જાય અને ઘર માં બધા ને ભાવે એવી આ રેસિપી છે.\nસોજી ઑટ્સ વેજ ઉત્તપામ માટેની સામગ્રી:–\n1 કપ ઓટ્સ ( બેઉના માપ સરખા પણ લઇ શકાય),\n1 કપ મિક્સ કલરના કેપ્સિકમ સમારેલા,\n1/2 કપ ડુંગળી સમારેલી,\n1/2 કપ ટામેટું સમારેલું,\n2 ચમચા કોથમીર જીણી સમારેલી,\n( તમે ગાજર, કોબી, કોર્ન, વટાણા પણ ઉમેરી શકો),\n1 લીલું મરચું ઝીણું સમારેલું ( બાળકો માટે હોય તો ના ઉમેરો),\n1 ચમચી લાલ મરચું,\nમિશ્રણ ( બેટર )બનાવા માટે છાશ કે સાદું પાણી.\nસૌ પ્રથમ સોજી અને ઓટ્સ એક બાઉલમાં લો.\nતેમાં દહીં અને છાશ નાખી ને તેને જાડું મિશ્રણ બનાવો. 10-15 મિનિટ રેસ્ટ આપો.\nપછી તેમાં સમારેલા કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી , કોથમીર નાખી ને બરાબર મિક્સ કરો. હવે ફરીવાર જરૂર મુજબ છાશ ક પાણી ઉમેરી ઉત્તપામ બને એવું ખીરું બનાવો. તેમાં મીઠું , મરચું ,હિંગ ઉમેરી બરાબર મીક્સ કરો.\n5 મિનિટ રેસ્ટ આપી ને ગરમ નોનસ્ટિક પેન માં ચમચા ની મદદ થી ખીરું પાથરીને\nને નાના નાના ઉત્તપામ બનાવો.\nબેઉ બાજુ એકદમ ઓછું તેલ મૂકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.\nઆ ઉત્તપામ ને સોસ અને કોથમીર ની ચટણી સાથે પીરસો.\nનોંધ:- ખીરું બહુ જાડું કે પાતળું ના બને એનું ખાસ ધ્યાન રાખવું.\nબધું વેજીટેબલ એકદમ ઝીણું સમારવું.\nબાળકો માટે ચીઝ વાળા પણ બનાવી શકો છો.\nરસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleપિયરનો પર્યાય એટલે – શું તમે પણ આવું માનો છો\nNext articleપાંઉ સેન્ડવીચ – ફટાફટ બની જતી આ સેન્ડવીચ એકવાર જરૂર ટ્રાય કરજો \nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશ�� કામ…\n“લહેસુની દાલ તડકા” હવે દાળ બનાવો તો આ વેરાયટી જરૂર ટ્રાય...\nસ્વાદિષ્ટ સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક, આજે જ નોંધી લો આ...\nસરળ રીતે ઘરે બનાવો ગુલાબજળ, અને મેળવો ગરમીથી થતા અનેક સ્કિન...\nગુજરાતી સાહિત્યને કલાપી જેવા દિગ્ગજ ગઝલકાર ભેટ આપ્યા એવા બાલાશંકર કંથારીયા...\nજાન લઇને જઈ રહયો હતો વરરાજો, રસ્તામાં જોય સહીદની અંતિમ યાત્રા,...\nમિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી \nશું તમે સાચો અર્થ જાણો છો હાઉસ વાઇફ અને વર્કિંગ...\nસેવપુરી દરેક ઘરોમાં નાના મોટા સૌની ફેવરીટ આ પૂરી તમે પણ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nકાઠિયાવાડી સ્વભાવ : ભોળા કે મુરખ\nપતિનાં અવસાન સમયે હતી પ્રૅગ્નન્ટ અને હવે બની ઑફિસર….પ્રાઉડ ફીલ કરાવે...\nરોજ રાત્રે કરો એલચીનું સેવન થશે આટલા બધા ફાયદા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/career-horoscope-2019-based-on-zodiac-signs-043967.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:18:35Z", "digest": "sha1:CM2M563QEPWTEAUM7BU3JC7GD7QHTNT3", "length": 14526, "nlines": 158, "source_domain": "gujarati.oneindia.com", "title": "2019માં આ રાશિના જાતકોના કરિયરને મળશે નવી દિશા, થશે પ્રમોશન | Career Horoscope 2019 based on zodiac signs - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n2019માં આ રાશિના જાતકોના કરિયરને મળશે નવી દિશા, થશે પ્રમોશન\nકરિયર આપણા જીવનમાં સૌથી અગત્યનું છે. દરેકને કરિયરમાં સફળત જોઈતી હોય છે, પરંતુ તેના માટે આકરી મહેનત જરૂરી છે. વર્ષ 2019ની શરૂઆત થતાં ��� તમારા મનમાં પણ કરિયરને લઈ સવાલ ઉભા થયા હશે. તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે નવા વર્ષમાં તમારા કરિયરમાં શું પરિવર્તન આવશે. શું તમારી મહેનત રંગ લાવશે અને તમારું પ્રમોશન થશે કે આ વર્ષે પણ તમારા પ્રમોશન સામે અડચણ છે.\nઆ પણ વાંચો: વર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે જાણો કયો મહિનો છે તમારા માટે શુભ\nઆ રાશિના જાતકો ખૂબ જ ઉત્સાહી હોય છે. વર્ષ 2019માં તમને આગળ વધવા માટે કેટલીક તક મળશે. જે તમારા કરિયરને આગળ લઈ જશે. તમારે આ તકને હાથમાંથી જવા ન દેવી જોઈએ. સાથે જ તમારા લક્ષ્ય પર ધ્યાન રાખો અને પ્રયત્નો ચાલુ રાખો.\nવર્ષના આરંભે કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ તમારા પ્રયત્નો અને મહેતન રંગ લાવશે. તમને સફળતા મળશે ખાસ કરીને એપ્રિલ મહિનામાં તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે.\nતમારા કરિયરને નવી દિશા આપવાના તમારા પ્રયત્નો સફળ થશે. એપ્રિલથી લઈને ઓગસ્ટ મહિનો તમારા કરિયર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.\nતમારા સકારાત્મક વિચારો આ વર્ષે તમને 100 ટકા સફળતા અપાવશે. જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જઈને ભણવા ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે.\nસિંહ રાશિના જાતકો માટે આ વર્ષ કરિયરમાં મિશ્ર પરિણામ આપનારું રહેશે. જ્યાં એક તરફ તમારી નેતૃત્તવ કરવાની ક્ષમતા તમને લીડીંગ પોઝિશનમાં રાખશે, તો બીજી તરફ થોડા સમય માટે તમે લક્ષ્યથી ભટકી શકો છો. પરંતુ એપ્રિલમાં ફરી તમે તમામ તાકાત સાથે તમારા કામમાં લાગી જશો અને તમારું પ્રમોશન થશે.\nઆ રાશિના જાતકો ખૂબ જ બુદ્ધિમાન અને મહેનતું હોય છે. આ વર્ષ તમારા કરિયર માટે ખૂબ જ શુભ રહેશે. તમને આ વર્ષે ઉચ્ચ પદ મળી શકે છે, તો સાથે જ આવકમાં પણ વધારો થવાની શક્યતા છે. મે અને સપ્ટેમ્બર મહિનામાં તમારું કરિયર શ્રેષ્ઠ રહેશે\nકરિયર મામલે 2019 તમારા માટે પ્રગતિકારક રહેશે. ખાસ કરીને વાત કરવામાં તમારી આવડત તમારો મજબૂત પક્ષ સાબિત થશે. એટલું જ નહીં તમને તમારી પ્રતિભા દર્શાવવાની જુદી જુદી તક મળશે. આ અવસરને હાથમાંથી જવા ન દો.\nકરિયર મામલે આ વર્ષ તમારા માટે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. ખૂબ જ પ્રયત્નો છતાંય તમને સફળથા નહીં મળે, પરંતુ સપ્ટેમ્બર બાદ સકારાત્મક પરિવર્તન શક્ય છે.\n2019 તમારા કરિયર માટે ભાગ્યશાળી રહેશે. તમારા મોટા ભાગના પ્રયત્નો સફળ સાબિત થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. તો બીજી તરફ વેપાર સાથે જોડાયેલા જાતકોએ કામ માટે વિદેશ યાત્રા કરવી પડી શકે છે.\nતમારા માટે પણ આ વર્ષ ખૂબ સારું રહેશે. તમારું ભાગ્ય પક્ષ મજબૂત રહેશે, ખાસ કરીને એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સમય તમારા કરિયર માટે અનુકૂળ રહેશે.\nનવા વર્ષે તમારી મહેનતનું ફળ તમને જરૂર મળશે. તમારે બસ તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ. વેપારીઓને વધુ નફો મળી શકે છે. તમારા માટે માર્ચનો સમય ખૂબ જ શુભ રહેશે, આ દરમિયાન કરેલા તમામ કાર્યો સફળ સાબિત થશે.\nવર્ષ 2019 તમારા કરિયર માટે ખાસ નથી. તમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. સાથે જ સફળતા માટે ખૂબ જ મહેનત પણ કરવી પડશે. જો કે કેટલીક સારી તક મળી શકે છે, તમારે બસ આ તક પર નજર રાખવી જરૂરી છે, સમજી વિચારીને નિર્ણય લેવો.\nઆ રાશિના લોકો હોય છે પ્રાણી પ્રેમી\nરાશિ પ્રમાણે જાણો કયો છે તમારો લકી નંબર\nઆ રાશિના લોકો સાથે ટક્કર નથી આસાન, તેમની હરિફાઈ છે જબરજસ્ત\nશું તમે સિંગલ છો, તો રાશિ પ્રમાણે જાણો તમારે કેવા મેલ પાર્ટનરને ડેટ કરવા જોઈએ\n2019માં આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, થશે ધનવર્ષા\nવર્ષ 2019માં તમારી રાશિ પ્રમાણે જાણો કયો મહિનો છે તમારા માટે શુભ\nમેષ રાશિના પુરુષે કઈ રાશિની સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ\nદેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય\nગુરુ ગ્રહ અસ્ત થવાથી આ રાશિની વધશે મુશ્કેલી\nઆ રાશિના લોકો હોય છે ખાઉધરા\nતમારી રાશિ પ્રમાણે જાણો શું છે તમારા જીવનનું ધ્યેય\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00502.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/pandvo-ma-draupdi-ne-laine-kem-nhto-thato-vivad/", "date_download": "2019-03-24T21:20:48Z", "digest": "sha1:2NPJTKEW3QHG6M7FXJMTPZH4W6AP5HSV", "length": 11437, "nlines": 94, "source_domain": "blog.dealdil.com", "title": "પાંડવોમાં દ્રૌપદીને લઈને કેમ નહતો થતો વિવાદ, જાણો દ્રૌપદીનું આ રહસ્ય...", "raw_content": "\nHome આધ્યાત્મિક / ધાર્મિક પાંડવોમાં દ્રૌપદીને લઈને કેમ નહતો થતો વિવાદ, જાણો દ્રૌપદીનું આ રહસ્ય…\nપાંડવોમાં દ્રૌપદીને લઈને કેમ નહતો થતો વિવાદ, જાણો દ્રૌપદીનું આ રહસ્ય…\nમહાભારત કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધના કારણે ઓળખાય છે. મહાભારતની કથા જેટલી રોચક છે એટલી જ ચોકાવનારી પણ છે. મહાભારતમાં એવા ઘણા પાત્ર હતા જેના કારણે મહાભારતની દરેક ઘટનાને યાદ કરવામાં આવે છે. બધા પાત્રોમાં દ્રૌપદી પણ એક મુખ્ય પાત્ર હતી. દ્રૌપદીના લગ્ન પાંચો પાંડવો સાથે થયા.\nમાન્યતા પ્રમાણે નારદજીએ પાંચો પાંડવો અને દ્રૌપદી વચ્ચે દરેક વચ્ચે રહેવાના અમુક નિયમ બનાવ્યા હતા જેનું પાલન બધા કરે છે. નિયમ અનુસાર જ્યારે એક ભાઈ દ્રૌપદી સાથે એકાંતમાં રહેતો તો એ સમયે બીજો કોઈ ભાઈ જઈ શકતો નહિ. આ નિયમ તોડવા પર ૧૨ વર્ષ સુધી જંગલમાં એકલા બ્રમ્હચારીનું જીવન વિતાવું પડતું હતું.\nઆના સિવાય દ્રૌપદીએ પણ પાંચો પતિઓ સાથે ખરેખર તાલમેલ રાખતી હતી જેના કારણે ક્યારેય પણ પાંડવોમાં દ્રૌપદીને લઈને વિવાદ ન થયો. પ્રશ્ન ઉભો થાય છે કે એની પાસે એવું કયું મંત્ર અથવા મેનેજમેન્ટ હતું જેનાથી તેણી પોતાના પતિઓ વચ્ચે તાલમેલ બનાવીને રાખતી હતી.\nએક વખત ભગવાન શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ દ્રૌપદીને આ મેનેજમેન્ટનું રહસ્ય પૂછી લીધું. દ્રૌપદીએ સત્યભામાના પ્રશ્નનો જવાબ આપતા જે જણાવ્યું એને કોઈ છોકરી સમજી લે તો એનું વૈવાહિક જીવન હંમેશા ખુશહાલ થશે.\nદ્રૌપદી કહે છે સૌથી જરૂરી છે તમારું ચરિત્ર સારું હોય. એના માટે તમારે એવી મહિલાઓથી બચવું જોઈએ જેનું ચરિત્ર સારું ન હોય. દુશ્ચરિત્ર સ્ત્રી સાથે સંપર્ક તમારુ ચરિત્ર પણ ખરાબ કરે છે અને આનાથી તમારું મ્યુચુઅલ તાલમેલ બગડી જાય છે. દ્રૌપદી કહે છે તે હંમેશા આ વાતોનું ધ્યાન રાખે છે.\nછોકરીઓને વધારે દરવાજે અથવા બારીઓમાંથી નજર નાખવી જોઈએ નહિ. આ પ્રકારનું વર્તન સ્ત્રીના ચરિત્ર માટે સારું નથી હોતું. જે સ્ત્રી આ વાતનું ધ્યાન રાખે છે એના લગ્ન જીવનમાં મ્યુચુઅલ ટ્રસ્ટ વધે છે.\nદ્રૌપદીએ જણાવ્યું કે પતિને વશમાં કરવા માટે તંત્ર મંત્ર, જાદુ અને જડી બુટીયોનો ઉપયોગ કરવો જોઈએ નહિ. એકબીજાનો પ્રેમ વધારીને પતિને જીતી શકાય છે.\nપોતાના સંબંધોની બધી જાણકારી રાખવી જોઈએ. સંબંધો વચ્ચે તમારે કેવો તાલમેલ રાખવો જોઈએ એ વાતની પણ સમજ જરૂરી છે.\nકોઈપણ એવી વાત પતિ અને એમના સંબંધીઓને ન કહેવી જોઈએ જેનાથી એમને તકલીફ પહોંચે. દ્રૌપદીએ કહ્યું કે તેણી હંમેશા આ વાતનું ધ્યાન રાખે છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમહિલાઓને નશાની આદત લાગવાનો જોખમ છે વધારે, જાણો શું કહે છે સ્ટડી\nNext articleપ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\n21 માર્ચેના દિવસે ઉજવવામાં આવશે હોળી,આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા પર ગ્રહોની સ્થિતિ રહશે આવી…\nઘરમાં દીવો કરતી વખતે બોલો આ મંત્ર, કોઈ દિવસ નહિ જાઈ ઘરની સુખ-સમૃધી…\nઆ શિવ મંદિરમાં ધીમે-ધીમે વધી રહી છે નંદીની પ્રતિમાં, જાણો શું છે રહસ્ય…\nમોહ 15 વર્ષના દીકરાના મૃત્યુના આઘાતમાં છે માતા અને તેને સમજાવતા...\nઆ ભાઈની પ્રામાણિકતા રૂપિયા 2.16 કરોડથી પણ વધુની છે \nએવું તો આ સામાન્ય યુવાનમાં શું છે કે એના જીવન પર...\nબિચારી – એક માતા વગરની દિકરીની કેવી મનોસ્થિતિ હોય છે જયારે...\nછોકરીઓનું કઈ નક્કી ના કેવાય\n11 દિવસ માટે દુલ્હન – અમેરિકાના ભારતીય પુરુષ સાથે લગ્ન પછીના...\nમા એમાં મારો શું વાંક – પિતાને તેના પુત્ર દ્વારા પૂછવામાં...\nફક્ત આટલું કરશો તો તમારી ત્વચા વર્ષો સુધી સ્વસ્થ તેમજ યુવાન...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશું તમે સાચો અર્થ જાણો છો હાઉસ વાઇફ અને વર્કિંગ...\nશું આપણે ભારતીયો જ નહિ સમજ્યા, સૂર્ય નમસ્કાર નું મહત્વ \nનોટ ગણતરી કરવામાં અને તેને સાચવવામાં ક્યારેય ન કરતાં આવી ભુલ,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/ear-ring-needle-warp-perfect-luke/", "date_download": "2019-03-24T21:41:33Z", "digest": "sha1:HNJ5DCFWI6HP533MUNEALEQ5LOV7U3YN", "length": 14627, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "સોય-દોરા એરિંગ આપી રહ્યાં છે પરફેક્ટ લુક | ear ring needle warp Perfect Luke - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ��ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nસોય-દોરા એરિંગ આપી રહ્યાં છે પરફેક્ટ લુક\nસોય-દોરા એરિંગ આપી રહ્યાં છે પરફેક્ટ લુક\nફેશનમાં ઘરેણાંની વાત કરીએ તો ઈમિટેશન જ્વેલરીનો ચળકાટ માર્કેટમાં વધી રહ્યો છે. લાઈટ વેટ સોય-દોરા એરિંગ મહિલાઓ વધારે પસંદ કરી રહી છે. ભલે લગ્નપ્રસંગે મહિલાઓ સોના અને હીરાનાં ઘરેણાં પહેરતી હોય, પણ રોજિંદા જીવનમાં ઈમિટેશન જ્વેલરી પહેરવાનું વધારે પસંદ કરે છે. ઈમિટેશન જ્વેલરીનું માર્કેટ દિનપ્રતિદિન વિસ્તરી રહ્યું છે. મહિલાઓને ઈમિટેશન ઘરેણાં માટે એટલો જબરદસ્ત ક્રેઝ છે કે એની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી, જ્યારે ઈમિટેશન જ્વેલરીમાં પણ હવે લાઈટવેટ અને પેપર જ્વેલરીનો ટ્રેન્ડ માર્કેટમાં વધી રહ્યો છે.\nઅત્યારના આધુનિક યુગમાં બદલાતાં ટ્રેન્ડને યુવાવર્ગ આસાનીથી અપનાવી લેતો હોય છે, ખાસ કરીને યુવતીઓ. જો તમારો દેખાવ બદલવો હોય તો કપડાંની સાથે પરફેક્ટ જ્વેલરી પહેરવી જરૂરી છે. ગોલ્ડ અને ડાયમન્ડની અવનવી ડિઝાઇનર જ્વેલરી અમુક ખાસ પ્રસંગે સારી લાગતી હોય છે. દરરોજ પહેરવા માટે સ્માર્ટ જ્વેલરી ખાસ કરીને વેટલેસ જ્વેલરી સારી લાગે છે, જે વધારે મોંઘી ન હોય, પરંતુ આપણો દેખાવ બદલે છે.\nઘરેણાંની ફેશન થોડા થોડા દિવસે બદલાતી રહે છે. ઘણી વાર યુવતીઓ હેવી વર્કના ડ્રેસ પર લાઈટ વેટ અને સિમ્પલ એરિંગ પહેરવાં વધારે પસંદ કરતી હોય છે. જેમ કે, વેલ્વેટના ડ્રેસ પર માત્ર લાઈટ વેટ પણ હેવી લુક આપે તેવાં એરિંગ પહેરી નવો લુક મેળવે છે. એરિંગની વાત થાય તો અત્યારે સોય-દોરા એરિંગ ખૂબ ફેશનમાં છે.\nસામાન્ય રીતે કોઈ પણ બુટ્ટીમાં પાછળથી પેચ લગાવવામાં આવતો હોય છે, પરંતુ સોય- દોરા એરિંગમાં આગળ પેચ લગાવવામાં આવતો હોય છે, જે મોતી કે ડાયમન્ડની એરિંગનો લુક આપે છે. આ એરિંગ કાનના પાછળના ભાગમાંથી પરોવવામાં આવે છે અને ત્યાર બાદ તેમાં આગળના ભાગેથી પેચ લગાવવામાં આવે છે. આ એરિંગ સિમ્પલ એરિંગની સાથે લટકણ એરિંગનો લુક આપે છે. આવા પ્રકારનાં એરિંગની કિંમત રૂપિયા ૮૦થી શરૂ થતી હોય છે અને તે અલગઅલગ પ્રકાર અને ડિઝાઇનમાં મળતાં હોય છે.\nવજનમાં લાઈટ અને ઓછી કિંમતમાં મળતી આ જ્વેલરીએ પણ માર્કેટમાં ધૂમ મચાવી છે. પેપર જ્વેલરીમાં અનેક વિવિધતા પણ જોવા મળે છે. ઘેર બેઠા જ્વેલરી બિઝનેસ કરતાં ક્રિષ્ના શેઠ કહે છે, ઈમિટેશન જ્વેલરીમાં યુવતીઓ સિમ્પલ લુક આપતાં એરિંગ પસંદ કરે છે. સોય-દોરા એરિંગ વિશે યુવતીઓને એટલી જાણ નથી પણ ધીરેધીરે તેની ફેશન અપનાવી રહી છે.\nજ્યારે ફર્મમાં સર્વિસ કરતી પૂજા શાહ કહે છે. સોય-દોરા એરિંગની ફેશન ખૂબ જૂની છે. જે પહેલાં સોનામાં જોવા મળતી હતી તે હવે ઈમિટેશન જ્વેલરીમાં પણ જોવા મળી રહી છે.\nલાપતા પાક. કર્નલને ભારતની પકડમાંથી છોડાવવા જાધવને ફાંસીની સજા સંભળાવી\nઋષિકેશમાં રજનીકાંતે એવું શું જોયું કે તે…\nઅમેઠીમાં આઈઆઈઆઈટીને બંધ કરતી કેન્દ્ર સરકાર\nગરીબ દર્દીઓને ૫૩૭ દવા મફત અપાય છે પણ અડધોઅડધ હોતી જ નથી\nઅારઅેસઅેસનો હવે નવો મંત્રઃ બેન્ડ, બાજા અૌર શાખા\nગજેન્દ્ર ચૌહાણની જગ્યાએ FTII ના નવા ચેરમેન બન્યા અનુપમ ખેર\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nઆંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’\nહેલ્થ સપ્લિમેન્ટ્સથી કિડનીને ખતરો\nજાપાનમાં વેલેન્ટાઇન ડેના એક મહિના બાદ મનાવાય…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/more-things-to-achieve-during-physical-relationship/", "date_download": "2019-03-24T21:42:36Z", "digest": "sha1:JQ7CJXC23KTPNCANOCAG3EYZLPTDFLKR", "length": 12829, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "…તો મજા ઉપરાંત આ કારણે પણ કરવું જોઇએ SEX | more-things-to-achieve-during-physical-relationship - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\n…તો મજા ઉપરાંત આ કારણે પણ કરવું જોઇએ SEX\n…તો મજા ઉપરાંત આ કારણે પણ કરવું જોઇએ SEX\nજો તમને લાગતું હોય કે, સેક્સ માત્ર આનંદ અને ઓર્ગેઝમ માટે હોય છે, તો તમે તમારા સંબંધોમાં ઘણું બધું મિસ કરી રહ્યા છો. સેક્સ તમારી અને તમારા પાર્ટનરની કેમિસ્ટ્રીને વધુ સારી બનાવવાની સ���થે સાથે તમને એકબીજાની નજીક લાવે છે. તેનાથી તમારા સંબંધોમાં મીઠાશ વધે છે.\nસેક્સ તમને તમારા અલગ અલગ રૂપો ડિસ્કવર કરવામાં મદદ કરે છે. જેમ કે, બની શકે કે તમે દિવસમાં ખૂબ આળસ મહેસૂસ કરી રહ્યા છો, પણ બેડ પર તમે ઘણા એનર્જેટિક છો. એવું પણ બની શકે કે, તમે તમારા જીવનમાં બીજા લોકો પર હાવી થાવ છો, પણ બેડ પર ઇચ્છો છો કે તમારો પાર્ટનર તમારા પર હાવી રહે.\nસેક્સની મદદથી તમારા પાર્ટનરની સાથે ઇમોશનલ રીતે વધારે નજીક આવો. સેક્સને માત્ર એક શારીરિક ક્રિયા તરીકે જોવાને બદલે તેમાં એકબીજાના હૃદયના તાર શોધવાની કોશિશ કરો.\nસેક્સની મદદથી તમે દિવસભરના થાક દૂર થઇને રિલેક્સ થાઓ છો. આ સમયે તમે તમામ તણાવ અને સમસ્યાઓ ભૂલી જાવો છો.\nસેક્સમાં તમે જેટલું ઇચ્છો તેટલું નવી નવી વસ્તુઓ ટ્રાય કરી શકો છો. ભલે તે લૉન્જરી હોય કે પછી પોઝિશન્સ. નવીનતા હંમેશાં તમારી સેક્સલાઇફને મજેદાર બનાવશે.\nઑર્ગેઝમ ચોક્કસ સારા સેક્સની નિશાની છે, પરંતુ તેને સેક્સનો અંતિમ ઉદ્દેશ ન ગણવો જોઇએ. ઘણા લોકો સેક્સની બાકીની બાબતોને એન્જૉય કરવાને બદલે માત્ર ઑર્ગેઝમની રાહ જુએ છે. આવામાં તે લોકો સેક્સનો સંપૂર્ણ આનંદ મેળવી શકતા નથી. ઘણી વાર થાક, કોઈ દવા કે અન્ય કારણોને લીધે ઓર્ગેઝમ થતો નથી. તેનો અર્થ એ નથી કે તમે તેને એન્જૉય કરી રહ્યા નથી. એક ફિઝિકલ એક્ટિવિટી ઉપરાંત ભાવનાત્મક રોમાંચ પણ હોય છે.\nબ્રિસબેન ટાઇટલ સાથે સાનિયા-હિંગીસની જોડીનો શુભારંભ\nબુટલેગરના પુત્ર પર ફાય‌િરંગ કરનાર મનીષ અને અજ્જુ તમંચા સાથે પકડાયા\nટ્રમ્પની સાયબર સુરક્ષા સલાહકાર સમિતિના સાત સભ્યનાં રાજીનામાં\nગુજરાત સહિત સંપુર્ણ ભારતમાં હર્ષોલ્લાસ સાથે ૬૯મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો\nવટવામાં છ ફ્લેટનાં તાળાં તૂટ્યાં, તસ્કરોનો મહિલા પર હુમલો\nફ્લાઇટ લેટ થતાં કાજોલ સાથે યુવરાજે સેલ્ફી લીધી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગ���ંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-IFTM-why-international-womens-day-celebrated-on-march-8th-gujarati-news-5826123-PHO.html", "date_download": "2019-03-24T21:55:16Z", "digest": "sha1:VZZAGBRPQR46M4USWVPKFYV6MFBKAWLA", "length": 10006, "nlines": 124, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Why International Womens Day celebrated on March 8th|8 માર્ચના દિવસે જ કેમ ઉજવાય છે Women's Day? વાંચો 6 પોઈન્ટમાં", "raw_content": "\n8 માર્ચના દિવસે જ કેમ ઉજવાય છે Women's Day\nઆ તારીખે જ શા માટે મહિલા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે મહિલા દિવસ\nઈન્ટરનેશનલ ડેસ્કઃ 8 માર્ચનો દિવસ મહિલાઓનો દિવસ હોય છે કારણ કે વિશ્વભરમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તમામ જાતિઓમાંથી ભેદભાવ નાબૂદ કરવાના ઉદ્દેશ સાથે આ દિવસને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પરંતુ 8 માર્ચ જ શા માટે આ તારીખે જ શા માટે મહિલા દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. જાણો અહીંયા...\nઆગળની સ્લાઈડ્સમાં 6 પોઈ���્ટમાં વાંચો મહિલા દિવસનો ઈતિહાસ...\n1908માં અમેરિકાની ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલા મજૂરોએ પુરુષ મજૂરોની સરખામણીમાં તેમની સાથે થતા ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. 1909માં આ સંઘર્ષને ધ્યાનમાં રાખીને પહેલીવાર 28 ફેબ્રુઆરીના રોજ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લીધો.\n1910માં સોશિયાલિસ્ટ ઈન્ટરનેશનલે ડેનમાર્કમાં મહિલાના અધિકારો માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ બોલાવી. આ કોન્ફરન્સમાં દર વર્ષે એક દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વર્ષ 1911માં પહેલીવાર 19 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.\n1914માં રશિયા સહિત ઘણા દેશોમાં 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી કારણ કે આ દિવસે રવિવાર હતો. ઘણી રેલીઓ પણ કાઢવામાં આવી.\n1917માં 8 માર્ચના રોજ રશિયાના પેત્રોગ્રેડમાં મીલ્સમાં કામ કરતી મહિલા કારીગરોને એક સમાન વેતન અને સારી સુવિધાની માંગણીને લઈને આખા શહેરમાં પ્રદર્શન કર્યું. મહિલાઓએ સેન્ટ પીટ્સબર્ગ શહેરમાં રોટલી અને શાંતિની માંગણી કરતા રેલીઓ કરી. આ સમય પહેલા વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું અને અર્થવ્યવસ્થા પણ ખરાબ હતી. તેવામાં મહિલાઓ એક સમાન અધિકાર અને શાંતિ ઈચ્છતી હતી.\n8 માર્ચ 1917ના રોજ મહિલાઓએ ઉઠાવેલા અવાજથી ફેમસ રશિયન ક્રાંતિની શરૂઆત થઈ. મહિલાઓનાં ઈરાદાઓ જોઈને 7 દિવસ બાદ રશિયામાં પહેલીવાર મહિલાઓને વોટ કરવાનો અધિકાર મળ્યો. ઘણા વર્ષો સુધી સોવિયત સંઘમાં આ દિવસે રજા રહેતી હતી અને મહિલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હતી.\nવર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ મહિલાઓને સમર્પિત કર્યું અને આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ બનાવ્યું. તેની સાથે જ વર્ષ 1977માં 8 માર્ચના દિવસને સત્તવાર રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા મળી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00503.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://4masti.com/9-nuskha/", "date_download": "2019-03-24T22:05:11Z", "digest": "sha1:MNNXG7Q6MGWXLSWECUTLE2KBBF44ULKN", "length": 8946, "nlines": 70, "source_domain": "4masti.com", "title": "ચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી લેવામાં આવે. |", "raw_content": "\nHealth ચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી...\nચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી લેવામાં આવે.\nઆપણી ભાગ દોડ વાળા જીવનમાં કેટલીય પળો એવી આવે છે .જયારે આપણ ને આર��મની જરૂર હોય છે, મગજ આપણ ને આરમ કરવાનું કહે છે, પરંતુ શરીરનો થાક ન તો આરામ કરવા દે છે ન કામ કરવા દે. આવા સમયે થોડા એવા નુસ્ખા તમને થાક અને શારીરિક સમસ્યાઓ થી છુટકારો અપાવી શકે છે.\nતો ક્યાં છે તે નુસ્ખા અને કેવી રીતે કરાય તેનો ઉપયોગ, તે જાણવા માટે થોડું ધ્યાનથી વાચો આ નુસ્ખાઓને\nનુસ્ખા નંબર ૧ – સવારે ઉઠીને તમને રાતની વાત યાદ નથી રહેતી, તો તે વાતને રાત્રે સુતા પહેલા દોહરાવો. તમને સવારે તે વાત જરૂર યાદ રહેશે.\nનુસ્ખા નંબર ૨ – એક સંશોધન મુજબ, આપણો ડાબો કાન વાતો અને શબ્દોને બરોબર સાંભળી શકે છે, જયારે જમણો કાન સંગીત બરોબર સાંભળી શકે છે.\nનુસ્ખા નંબર ૩ – ગરમ પાણી થી નાહ્યા પછી, થોડું ઠંડુ પાણી શરીર ઉપર નાખવાથી શરીર કેટલાય પ્રકાર ની બીમારીઓથી દુર રહે છે.\nનુસ્ખા નંબર ૪ – જો માઈગ્રેન નો રોગ દુર નથી થતો, તો આપના હાથોને બરફના ઠંડા પાણીમાં નાખો, દર્દ ઘણે અંશે મટી જશે.\nનુસ્ખા નંબર ૫ – સમય વગર જો ઊંઘ આવી રહી છે, તો આપણા શ્વાસ ને રોકી લો, જ્યાં સુધી તમે તેને રોકી શકો છો. પછી શ્વાસને છોડી દો. ઊંઘ ગાયબ થઇ જશે.\nનુસ્ખા નંબર ૬ – મચ્છર કરડવાની જગ્યા ઉપર ખંજવાળ આવે છે, તો તે જગ્યા ઉપર ડિયો લગાડી દો, ખંજવાળ તરત બંધ થઇ જશે.\nનુસ્ખા નંબર ૭ – ચક્કર આવવાનું બંધ નથી થતું, તો પથારી ઉપર સુઈને એક પગ જમીન ઉપર રાખો,તેનાથી મગજ પોતાને સ્થિર કરી દેશે અને ચક્કર આવવાના બંધ થઇ જશે.\nનુસ્ખા નંબર ૮ – જો હસવાનું બંધ નથી થતું, તો પોતાને જોરથી ચોટીયો ભરો, હસવાનું બંધ થઈ જશે.\nનુસ્ખા નંબર – ૯ – જો રાત્રે ઊંઘ નથી આવતી, તો તમારી આંખની પાંપણ એક મિનીટ સુધી ઝડપથી ખોલ બંધ કરો. થોડી વારમાં જ ઊંઘ આવી જશે.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ���સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઘઉં ની રાખ અને મધ સાથે નો આ પ્રયોગ કરશે કમરનો...\nઘઉં એક પ્રકારનો આહાર છે જે ભોજન માટે કામમાં લેવાય છે બધા ખાવાના પદાર્થોમાં ઘઉં નું મહત્વપૂર્ણ સ્થાન છે. બધા પ્રકારના અનાજની સાપેક્ષે ઘઉંમાં...\nનફો કમાવી આપતા આ 35 બિજનેશ, જેને તમે શરુ કરી શકો...\nવજન વધારવા સવારે ઉઠીને ખાઓ ફણગાવેલ કાળા ચણા, શરીર ને થશે...\nફક્ત ૧૦ મુર્રાહ ભેંશ થી બીઝનેસ શરુ કરી સિવિલ એન્જીનીયર આવી...\nઘરમાં રાખો માત્ર 2 વસ્તુ, આજુ બાજુ પણ નહી આવે ડેન્ગ્યું,...\n૩૯૯ રૂપિયામાં આ કંપની આપી રહી છે ૭૪ દિવસ માટે ૨૩૭...\nદુનિયાના ૨૩ દેશોએ શ્રી રાજીવ દીક્ષિતના ભોજન બાદ વિશ્રામ ના આ...\nમેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા તો વસંત પંચમીના દિવસે આ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00504.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/437435/", "date_download": "2019-03-24T21:02:52Z", "digest": "sha1:ZJFZ7LPHMX3WRSJUNCV5XZOQWKWHQDUS", "length": 4831, "nlines": 65, "source_domain": "allahabad.wedding.net", "title": "Muktanandam, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 700 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 850 માંથી\n3 ઇન્ડોર જગ્યાઓ 80, 150, 200 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 8\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટનું સંકુલ\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 50 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ નહિ\nખા�� લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 200 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 700/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 850/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 150 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 700/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 850/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 80 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 700/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 850/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00505.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/106158", "date_download": "2019-03-24T21:27:29Z", "digest": "sha1:2I4LCXAPI3LHJZFW7RW6YW2S6FBMKK5H", "length": 8017, "nlines": 102, "source_domain": "evidyalay.net", "title": "ચિત્રકળા, પાઠ – ૧", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nકોયડો – ચોરસ બનાવો\nએક મુલાકાત રીક્ષાવાળા સાથે\nચિત્રકળા, પાઠ – ૧\nઆજથી આપણે ઈ-વિદ્યાલયમાં ચિત્રકળાનો નવો વિભાગ શરૂ કરીએ છીએ. આ વિભાગમાં આપણે ચિત્રકળાના પાયાના જ્ઞાનથી શરૂઆત કરીશું. તમારામાંથી કેટલાક મિત્રો માટે એ પુનરાવર્તન હશે, જ્યારે કેટલાક માટે એ નવું હશે.\nચિત્રકળા દ્વારા તમારામાં રહેલી સુષુપ્ત શક્તિ અને સૌંદર્યભાવનાનો વિકાસ થશે એટલું જ નહીં, તમારી અવલોકન શક્તિ અને એકાગ્રતામાં પણ વધારો થશે. ચિત્રકળાને દરેક વિષય સાથે સહેલાઈથી સાંકળી શકાય છે. ચિત્રકળામાં તમારી કલ્પનાશક્તિનો પણ વિકાસ થાય છે. તમારી કામ કરવાની પદ્ધતિમાં ચોક્સાઈ અને ચિવટમાં પણ વધારો થાય છે. આના સિવાય બીજા અનેક ફાયદાઓ છે, પણ એ આપણે જેમ જેમ અભ્યાસમાં આગળ વધશું તેમ તેમ જણાવીશ.\nચિત્રકળાની શરુઆત રેખાચિત્રોથી જ કરવી જોઈએ. રેખાચિત્રો માટે માત્ર ત્રણ સાધનો જ જરૂરી છે, કાગળ, પેન્સિલ અને રબર.\nચિત્રકળા માટે ખાસ પ્રકારનો કાગળ ઉપયોગમાં લેવાય છે, જેને અંગ્રેજીમાં ડ્રૉઈંગ પેપર કહે છે. આજકાલ આ કાગળ મુકરર સાઈઝમાં ઉપલબ્ધ છે. આપણે નાના A4 માપના કાગળથી શરૂઆત કરી શકીએ. આ સાઈઝની ડ્રૉઈંગ બુક્સ તમે શાળામાં વાપરી હશે.\nપેન્સિલમાં સીસું અથવા ગ્રેફાઈટ વપરાય છે, અને એને લાકડાના આવરણમાં કેદ કરવામાં આવે છે. આ સીસું કે ગ્રેફાઈટ નરમ કે કઠણ, જેવું જોઈએ તેવું બનાવવ���માં આવે છે. કઠણ સીસાંને 1H, 2H, 3H વગેરે ગ્રેડ આપવામાં આવે છે. નરમ સીસાંને 1B, 2B, 3B વગેરે સંજ્ઞા આપવામાં આવે છે. સામાન્ય રીતે લખવા માટે HB ગ્રેડ વાપરવામાં આવે છે. ચિત્રકામની શરૂઆત માટે 1B પેન્સિલ વધારે સારી ગણાય છે.\nચિત્ર દોરતી વખતે કાંઈ ભૂલ થાય તો તેને ભૂંસી નાખીને ફરીથી મઠારી શકાય એટલા માટે રબરનો ઉપયોગ કરવામાં આવે છે. રબરના પણ અનેક પ્રકાર છે, પણ આપણે માત્ર જે રબર કાગળને કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર, અને કોઈપણ જાતના ડાઘ છોડ્યા વગર ભૂંસી શકે એવા રબરને પસંદ કરીશું.\nશરૂઆત કરવા માટે આપણે સામાન્ય રીતે નજરે પડતા આકાર દોરવા પ્રયત્ન કરીશું, જેવા કે ચોરસ, ગોળ, ત્રિકોણ વગેરે. આ આકારો, જેમ જેમ આપણો મહાવરો વધશે તેમ તેમ વધારે વાસ્તવિક રૂપ ધારણ કરતા જશે.\nચાલો તો ભેગી કરો સામગ્રી અને શરૂ કરો પ્રૅક્ટિસ. આવતા સોમવારે આપણે ફરી મળીશું.\nચિત્રકળા, પી. કે. દાવડા\n← દિવાળી – ૨૦૧૮\nઉખાણું – ૧૬ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/03/18/vyasan-fashion/", "date_download": "2019-03-24T22:21:21Z", "digest": "sha1:53WF5SSVNXQJQ3FKT4B7MQMUJOSSLPBM", "length": 33091, "nlines": 349, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: વ્યસનની ફૅશન – મનહર શુક્લ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nવ્યસનની ફૅશન – મનહર શુક્લ\nMarch 18th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : મનહર શુક્લ | 41 પ્રતિભાવો »\n[ રમૂજી લેખો દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપતા, થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘વ્યંગ રંગ…છોડો વ્યસન સંગ’માંથી સાભાર.]\nઅમે અગાઉ શરદી-ઉધરસ તથા અસ્થિભંગ અંગે લેખો લખેલા ત્યારે વાચકોએ કહેલું કે અનુભવમાંથી પસાર થયા સિવાય આવું લખવું શક્ય નથી. એટલે ત્યાર પછીના જે લેખોમાં હરસ-મસા તથા સિઝેરિયન ડિલિવરી વિશે હતું તેને જુદા મૂકી દીધા. અત્યારે વ્યસન વિશે લખવાનું આવ્યું ત્યારે હિંમત એટલા માટે કરી છે કે આપાણી સાથે અન્ય મહાનુભાવો પણ (પોતપોતાનાં) વ્યસન વિશે લખી રહ્યા છે. હવે વાચકો માત્ર અમને જ પૂછવા આવે એવી શક્યતા ઓછી કહેવાય. જોકે હવે આપણાં વ્યસન બાબત લોકો જાણે તો પણ ફેર પડે તેમ નથી.\nઅમારાં લગ્ન જે તારીખે થયેલાં, 31મી મે, એ વખતે નહીં પણ પછીનાં વરસોમાં એ તારીખ તમાકુ નિષેધ દિન જાહેર થયો. ત્યારથી અમે એની એનીવર્સરી ઊજવવાનું બંધ કર્યું છે. તમાકુ શબ્દ જ હલાકુ જેવો લડાયક જણાય છે. તત્વ પરથી તમાકુ શબ્દ આવ્યો છે. મોંમાં મૂકો તો તમતમાટી બોલાવી દે. નાનપણમાં દાદાની પાનપેટીમાંથી કાતરેલી સોપારીની કરચ ખાતી વખતે તમાકુની કટકી આવી ગયેલી. તે વખતે તો ઉંમર એટલી નાની કે તમાકુ નામની કોઈ ચીજ છે તેની ખબર જ નહીં. પરસેવો થયો. ચક્કર આવ્યા અને આજે 31મી મેને દિવસે પણ….\n વ્યસ્ત રાખે તે વ્યસન. જેનું વ્યસન હોય તે ના મળે તો ત્રસ્ત રાખે તે વ્યસન. જેની તલબ લાગે તે વ્યસન. જે બીજાને મન નકામું છે પણ આપણે મન કીમતી છે તે વ્યસન. યોગનાં કે બેસવાનાં આસનો જેવું અગત્યનું એટલે વ્યસન. ગુલામીનું આસન એટલે વ્યસન. આ વ્યસનની બબાલ માત્ર માણસને જ હોય છે. કોઈ પશુપક્ષી કે જીવજંતુને વ્યસન હોવાનું જાણ્યું નથી. એટલે પશુ થવા વ્યસન કરી શકાય છે. પશુઓ માણસ ના થઈ શકે પરંતુ માણસ તો પશુ બની શકે ને અર્થશાસ્ત્રના શરૂઆતનાં પ્રકરણોમાં એક વાક્ય આવે છે ‘ટેવને પોસ્યા કરવાથી તે વ્યસન બને છે.’ અમે કહીએ છીએ કે દેખાદેખીથી વ્યસનનો વ્યાપ વધે છે ત્યારે વ્યસનની ફૅશન આકાર લે છે.\nખાય તેનો ખૂણો પીએ તેનું ઘર,\nસૂંઘે તેનાં લુગડાં એ ત્રણે બરોબર.\nતમાકુ અંગેની વાત છે. તમાકુનો રસ ગળે ઉતાર્યા પછી એનાં ફોતરાં કાઢીને ક્યાં નાખવા વ્યસની હોય તે ઘરના ખૂણા ગોતે અને ત્યાં ફોતરાં થૂંકે એટલે જે તમાકુ ખાતા હોય એના ખૂણા – એટલે એના ઘરના ખૂણા ફોતરાંથી ભરી મૂકે. પીએ તેનું ઘર એટલે ધૂમ્રપાન કરતો હોય એના ઘરના ખૂણા. દરેક ખંડમાંથી ધુમાડાની વાસ આવે. સૌથી નાના ઓરડામાંથી તો ખાસ અને જે તપખીર સૂંઘતા હોય – સડાકા લેતા હોય એમનાં કપડાં જોવા. અંગૂઠા અને આંગળીઓ કપડાંથી સાફ થતી હોય છે. આમ, વ્યસન કરનારના મોં ઉપરાંત ઘરનો ખૂણો, વાતાવરણ અને કપડાં ત્રણેય વ્યસન ધરાવતા થઈ જાય છે. હિન્દી ફિલ્મોમાં કનૈયાલાલને પાન ખાવાની આદત હતી. ઓમપ્રકાશનેય ખરી. આ કલાકારોને ડાયલોગ બોલતાં સાચવવું પડતું. મોંનું પાન બહાર ધકેલાઈ જાય નહીં તેનું તેમને ટેન્શન રહે. સામા કલ��કારને પોતાના ચહેરા પર પાનનો રસ છંટાઈ જાય નહીં તેનું ટેન્શન રહે અને સાઉન્ડ કેમેરા એ બધા આર્ટિસ્ટોને તો ખરું જ. આવા કલાકારોને બીજા કલાકારો સાથેના કલોઝ આપતાં દશ્યો પછી ના મળે. નસીબ એમના.\nચાને હવે વ્યસન નથી ગણાતું. જરૂરિયાત ગણાઈ છે. બીડી બાબત એમ કહીએ છીએ કે બીડી અને જીવને બાળતાં બચાવો. ત્યારે બીડીનો ભોગી કહે છે બીડી એ સ્વર્ગની સીડી છે. અમે કહીએ કે ત્યાં સ્વર્ગમાં જઈને બધાંને હેરાન કરવા કરતાં અહીં જ આ વ્યસનનો ત્યાગ કરોને. બીડી સ્વર્ગની સીડી નથી નરકની નિસરણી છે. સીડી કે નિસરણીને ઊભી ગોઠવો તો તે ઉપર લઈ જાય અથવા નીચે પણ ઉતારે, પણ જો એને આડી ગોઠવો તો ઠાઠડી થાય. ઠાઠથી તમને આ જગતમાંથી વિદાય આપે.\nવ્યસન વધવાનું એક કારણ આપણી રેલવે અને બસ સર્વિસો પણ છે. તે લોકો એવી સૂચના લખે છે કે ચાલુ વાહને ધૂમ્રપાન કરવું નહીં. એટલે એમ કે આ વાહનમાંથી ઊતરો એટલે તમારે ધુમાડા કાઢવાના. અમારી સાથે ધુમાડાની સ્પર્ધા નહીં કરવાની. ગોરપદું કરાવતા એક મહારાજને અમે ધુમાડા કાઢતા જોઈ ગયેલા.\n અગરબત્તીનો ધુમાડો લેનારા આજે સિગારેટના ધુમાડે \n‘ધૂમ્રપાનં મહાદાનમ્ ગોટે ગોટે ગોદાનમ – વત્સ, ધૂમ્રપાન એ મહાદાન છે. એક એક ગોટે એક એક ગાયનું દાન કર્યાનું પુણ્ય મળે છે….’ અમારા દોસ્ત મુકેશને ત્યાં કથા હતી. ત્યાં આ મહારાજ પધારેલા. ચોખા લાવો, ઘી લાવો, અગરબત્તી આપો… આમ કરતાં કરતાં કહે ‘તુલસી લાવો’\nમુકેશ કહે : ‘મહારાજ \n‘વાંધો નહીં, માણેકચંદ લાવો, ચાલશે.’ મહારાજ વદ્યા. એક વાર રેલવેમાં એક યુવાન સિગારેટ પીતો હતો. એ જોઈ શિક્ષક જેવા લાગતા વડીલે કહ્યું : ‘સિગારેટને બે છેડા હોય છે. એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે મુરખ.’\nપેલો કહે : ‘પણ એની કોમેન્ટ દોઢ ડાહ્યા કરતા હોય છે….’\nઅમારા મિત્ર સાવલિયા સાથે બે-ત્રણ વાર એમના ગામડે જવાનું થયેલું. એક વાર તેનો મિત્ર હરજી મળેલો. તે વખતે ખેતરમાં કામ કરતાં તે ચલમ પીતો હતો. અમે તેને વ્યસનની અસરો વિશે સમજાવેલું અને તેણે ચલમ ખંખેરી નાખેલી. આપણને આનંદ થયો કે ગામડાના માણસોની સમજણ શહેરીજનો કરતાં સારી છે. બીજી વખત ફરીથી ત્યાં જવાનું બનેલું. આ વખતે હરજી ચોરા પર બેઠેલો અને હુક્કો ગડગડાવે. આપણને આઘાત લાગ્યો કે ચલમ છોડનારો હોકે આવી ગયો \n આ શું કરે છે \n‘સાહેબ, તમે જ કહેલું ને કે વ્યસન તો છેટું એટલું સારું ’ વરસો વીતી ગયાં. કદાચ આજે હરજીનું વ્યસન રીમોટ કંટ્રોલથી ચાલતું હશે. જેટલું દૂર એટલું સારું.\nતમાકુ ખાનારને ફાઈબ્રોસીસ થાય છે. એટલે મોં પૂરું ખૂલી શકતું નથી. હાસ્યના કાર્યક્રમમાં આવા શ્રોતાઓ મોટેથી હસી નથી શકતાં. માત્ર ખી….ખી…. કરીને સંતોષ માની શકે. બીજા શ્રોતાઓ કરતાં તેઓ માત્ર ચોથા ભાગનું જ હસી શકે. વધુ ટ્રેજેડી તો એ છે કે ભયંકર કંટાળાભર્યા કાર્યક્રમમાં બોર થતા હોવા છતાં એ લોકો બગાસાં ખાઈ શકતાં નથી. આની ખબર કાર્યક્રમ આપનારને આવતી ના હોવાથી તેઓ પણ ખેંચે રાખે છે. સાંભળ્યું છે કે ચરસનું વ્યસન એ હરસના રોગ કરતાંયે ખરાબ છે. જેમ માણસ ઉપગ્રહ છોડી શકે છે પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી, એ જ રીતે તે વતન છોડી શકે છે પણ વ્યસન છોડી શકતો નથી. વ્યસનની આ ફૅશન પર રેશન આવે તો સારું.\n« Previous તમે ચંપલ પહેર્યાં \nમોરારિબાપુના સાહચર્યમાંથી – જયદેવ માંકડ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબોલ, ઓગણીસ પંચા કેટલા થાય \nવે તો ફટાકડાની પેઠે પરીક્ષાનાં પેપરો પણ ફૂટવા માંડ્યાં છે. જોકે આ પેપરોના ફૂટવાનો અવાજ લોકોના કાન સુધી પહોંચતો ન્તહી. હા, ન્યૂઝપેપરો થકી તે લોકોની આંખ સુધી પહોંચે છે ખરો. તા. 4 એપ્રિલ, 07ના ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર હતા કે એક કોલેજની પ્રીલિમ પરીક્ષામાં જે પ્રશ્નો, જે ક્રમમાં પૂછવામાં આવ્યા હતા એ જ પ્રશ્નો એ જ ક્રમમાં ટી.વાય.બી.કોમની યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછવામાં ... [વાંચો...]\nનાપાસ થવાની મોસમ – વિનોદ ભટ્ટ\nગ્ગાડાકુ ફેઈમ (અને ‘ચિત્રલેખા’ના તંત્રી સદગત) હરકિસન મહેતાને ડૉક્ટર થવાનું મન હતું, ડૉક્ટર થઈ અંતરિયાળ ગામડાંઓમાં જઈ તેમને ગરીબ લોકોની સારવાર કરવી હતી. પણ ઈશ્વરને એ મંજૂર નહોતું. માણસને મારવાના તેના અબાધિત હક્ક પર એવો જ બીજો માણસ તરાપ મારે એ ઈશ્વરને કેમ ગમે આ કારણે જેમાં નાપાસ થવું અઘરું હતું એ ફર્સ્ટ ઈયર સાયન્સમાં તે નાપાસ થયા. ધારો ... [વાંચો...]\nપોક મૂકીને હસીએ – ડૉ. અમૃત કાંજિયા\nએક પત્ર-નરકમાંથી પ્રિય અર્ધાગના.... સંબોધન વાંચતા જ તું ચમકી જશે સંબોધન વાંચતા જ તું ચમકી જશે દુનિયા ભલે તને ‘ડોશી’ તરીખે ઓળખતી હોય, મારે મન તો તું સાઠ વર્ષ પહેલા હતી તે જ આજે પણ છો. શરીર વૃદ્ધ અને જર્જરિત થાય છે, મન થોડું ઘરડું થાય છે દુનિયા ભલે તને ‘ડોશી’ તરીખે ઓળખતી હોય, મારે મન તો તું સાઠ વર્ષ પહેલા હતી તે જ આજે પણ છો. શરીર વૃદ્ધ અને જર્જરિત થાય છે, મન થોડું ઘરડું થાય છે આ વાત માત્ર કવિઓ અને શાયરો જ સારી રીતે જાણે છે આ વાત માત્ર કવિઓ અને શાયરો જ સારી રીતે જાણે છે મારા પૃથ્વી પરથી ગયાન�� લગભગ ચારેક વર્ષ પૂરાં ... [વાંચો...]\n41 પ્રતિભાવો : વ્યસનની ફૅશન – મનહર શુક્લ\nતમને મજા આવિ તેથિ મને પણ મજા આવિ.\nસારુ કર્યાનો સન્તોષ થયો.\nસરસ ..મને ખુબ જ મજા આવિ..મને પન હવે તો રિડ ગુજરાતિ નુ વ્યસન લાગિ ગયુ છે..હાહાહા…..\nઆવા સારા વ્યસન તો બહુ જ સારા. આભાર…….\nખુબ સુંદર કટાક્ષ કરતો હાસ્ય લેખ.\nThanks Hiral. તમારા અભિપ્રાયથિ આનન્દ થયો.\nવ્યસન નો આ વડગાડ તો હવે સમાજ ને ભરડો લઈ ગયો છે.\nપણ આ વ્યસન મા થી હાસ્ય ઉપજાવી કાઢ્યુ, તેમા મજા આવી….\nઅને એમા પણ ……\n અગરબત્તીનો ધુમાડો લેનારા આજે સિગારેટના ધુમાડે \nઆ વાક્ય મા તો મજા જ પડી ગઈ….\nખુબ જ સરસ લેખ…..આનંદ આવી ગયો……\nઆભાર ધવલભાઈ.વાન્ચતા રે’જો રાજ….\nલેખકનેી વ્યસનનેી આ વ્યાખ્યા ખુબ ગમેી કે ‘ વ્યસ્ત રાખે તે વ્યસન. જેનું વ્યસન હોય તે ના મળે તો ત્રસ્ત રાખે તે વ્યસન’\nજયારે પેલિ વાર ગુજરાતિ મા આ રીતે લેખો જોયા ત્યારે એમ થયુ કે ગુજરાતી ભાશા સિવાય બીજિ કોઇ આવી ભશા નહિ હોય ..\nઅનોખો વ્યંગ–એટલે પશુ થવા વ્યસન કરી શકાય છે.\n‘ધૂમ્રપાનં મહાદાનમ્ ગોટે ગોટે ગોદાનમ\nહેટબૂટં સમાયુક્તં, સ જેન્ટલમેન ઉચ્ચતે.”\nજોરદાર ……આજથી રાજુસોપારી બન્ધ ….\nવ્યસન વિશ રમુજ ભરિ રજુઆત\nબહુ જ સરસ લેખ. મને પણ રીડ ગુજરાતી નુ વ્યસન થયુ.\nસમજવા જેવી વાત છે. ગુઢ અથૅ સમાયેલો છે.\nચાને હવે વ્યસન નથી ગણાતું. જરૂરિયાત ગણાઈ છે.\nખૂબ જ સરસ લેખ. લેખકે ઉદ્દેશ ના કર્યો કે તમાકુ ના ખેતરને વાડ નથી હોતી. કારણકે પશુ તે નથી ખાતા.\nવ્યંગાત્મક રમુજી વાતથી વ્યસન છોડાવવાની વાત ખૂબ ગમી\nવ્યશ ન વાળા હોઇ નિષ્થા વાન, ૧ બિડિ નો બન્ધા નિ હોઇ એ ૩-૪ ને કરિ દે ખરા……..\nમહેન્દ્ર મકવાના ની શુભેચ્છા\nતમરો લેખ વચ્યો બહુ મજા આવિ.\nતમર અન્ય લેખો નિ મહિતિ આપતા રેહસો.\n“વ્યસન વધવાનું એક કારણ આપણી રેલવે અને બસ સર્વિસો પણ છે. તે લોકો એવી સૂચના લખે છે કે ચાલુ વાહને ધૂમ્રપાન કરવું નહીં. એટલે એમ કે આ વાહનમાંથી ઊતરો એટલે તમારે ધુમાડા કાઢવાના.” 🙂\nફક્ત રમુજ માટે નથી જીવન મા પણ ઉત્તરવિ જોઈએ\nખુબ જ સરસ મજા પડી ગઈ\nખુબ જ સરસ, મજા પડી ગઈ\nસુક્લાજિ તમારો આ વ્યસન વિશેનો લેખ ખુબ ગ્મ્યો. thanks for write this.\nસરુ લગ્યુ … સરસ ચ્હે ,,,\nમને કોઇ સ્વમિ વિવ્વેકા નન્દ નિ આત્મ કથા આપ્સો આ site બહુ ગમિ\n વ્યસ્ત રાખે તે વ્યસન.\nજેનું વ્યસન હોય તે ના મળે તો ત્રસ્ત રાખે તે વ્યસન.\nજેની તલબ લાગે તે વ્યસન.\nજે બીજાને મન નકામું છે પણ આપણે મન કીમતી છે તે વ્યસન.\nગુલામીનું આસન એટલે વ્યસન.\nખાય ���ેનો ખૂણો પીએ તેનું ઘર,\nસૂંઘે તેનાં લુગડાં એ ત્રણે બરોબર.\nબીડી સ્વર્ગની સીડી નથી નરકની નિસરણી છે.\nએને આડી ગોઠવો તો ઠાઠડી થાય.\nઠાઠથી તમને આ જગતમાંથી વિદાય આપે.\n‘સિગારેટને બે છેડા હોય છે. એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે મુરખ.’\nજેમ માણસ ઉપગ્રહ છોડી શકે છે પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી,\nએ જ રીતે તે વતન છોડી શકે છે પણ વ્યસન છોડી શકતો નથી.\nબહુ સરસ ચાને વ્યસનમાથિ મુક્તિ આપિ દિધિ\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા } says:\nવ્યંગકવનમાં વ્યસન વિષે ઘણું બધું કહી દીધું. જો વ્યસનીઓ થોડુંક પણ જીવનમાં ઉતારે તો લેખ લખ્યો લેખે લાગે. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા }\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00506.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/uttar-thi-dakshin-maa-magfadi/", "date_download": "2019-03-24T22:18:13Z", "digest": "sha1:OIX5L7HAS2XM5VRZDD22YBJFDSSQG3LB", "length": 12059, "nlines": 83, "source_domain": "4masti.com", "title": "ઉત્તર થી દક્ષિણ દિશામાં પવન છે તો જણાવો ઝાડ પર થી પડેલ મગફળી કઈ દિશામાં જશે? |", "raw_content": "\nInteresting ઉત્તર થી દક્ષિણ દિશામાં પવન છે તો જણાવો ઝાડ પર થી પડેલ...\nઉત્તર થી દક્ષિણ દિશામાં પવન છે તો જણાવો ઝાડ પર થી પડેલ મગફળી કઈ દિશામાં જશે\nIAS ની પરીક્ષામાં સૌથી કઠિન પરીક્ષાઓ માંથી એક માનવામાં આવે છે. રાત-દિવસ ગોખીને પછી તમે આ પરીક્ષામાં મોઢે બોલીને સફળ ન��િ થઇ શકો. લેખિત પરીક્ષા પાસ કર્યા પછી કેન્ડીડેટ્સ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.\nત્યારે તમને જે વસ્તુની સૌથી વધારે જરૂર હોય છે તે છે આત્મવિશ્વાસ અને ‘આઉટ ઓફ દ બોક્સ’ વિચારવાની ક્ષમતાની. બધું મળીને આ એક પરીક્ષા છે શ્રેષ્ઠ માં થી સર્વશ્રેષ્ઠની પસંદગી કરવામાં આવે છે. IAS નું ઇન્ટરવ્યૂ ઘણા મામલામાં ખુબ ફાયદાકારક અને મહત્વપૂણ હોય છે.\nકારણ કે આ ઇન્ટરવ્યૂમાં ક્યારેય પણ કોઈ પણ સવાલ પૂછવામાં આવી શકે છે તમને હજુ વધુ જ્ઞાની બનાવી નાખે છે. આજે અમે તમને આઈએએસ ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવતા કેટલાક સવાલોના જવાબ અહીંયા આપીશું, તો ચાલો શરુ કરી નાખીએ ઇન્ટરવ્યૂ આના દ્વારા તમારા મગજની પણ ક્સરત થઇ જશે\nસવાલ : વર્ષના કયા મહિનામ એક વ્યક્તિ, સૌથી ઓછું ઊંઘે છે\nસવાલ. ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનનો ઉપયોગ કરવા વાળું પહેલું રાજ્ય કયુ હતું \nજવાબ – કેરળ સૌથી પહેલું રાજ્ય બનેલ હતું ઈલેક્ટ્રોનિક મશીનનું ઉપયોગ કરવા વાળું.\nસવાલ. ક્યા દેશનું પ્રાચીન નામ પર્શિયા છે \nજવાબ – ઈરાન નું નામ હતું.\nસવાલ : તમારા શરીર માં કયું અંગ સૌથી ગરમ હોય છે\nજવાબ : શરીરનો એ હિસ્સો ખુબ ગરમ હોય છે જ્યાં સૌથી વધારે બ્લડ સપ્લાઈ થાય છે.\nસવાલ : ઉત્તર દિશા થી દક્ષિણ દિશાની તરફ હવા ચાલી રહી છે તો જણાવો ઝાડ પર થી પડેલ મગફળી કઈ દિશામાં જશે આ સવાલ ને સાંભળી ને સાંભળીને ઘણા લોકો જલદી માં આનો ખોટો જવાબ આપી દે છે\nજવાબ : મગફળી કોઈ દિશામાં જશે નહિ કારણ કે મગફળી ઝાડ પર ઉગતી નથી.પણ તે જમીન માં થાય છે.\nસવાલ : જો મેં તમારી બહેનના સાથે ભાગી જાયું તો તમે શું કરશો\nજવાબ : સર, મારી બહેન માટે તમારા કરતા સારો પતિ કોઈ બીજો મળી શકશે નહિ.\nસવાલ. દુનિયામાં સૌથી વધુ આકાશની વીજળી ક્યા સ્થળે પડી હતી \nજવાબ – આફ્રિકાના કાગોમાં આ જગ્યા ઉપર વર્ષ આખું વાદળ છવાયેલા રહે છે અને વધુ વરસાદ તોફાનને કારણે અહિયાં સૌથી વધુ વીજળી પડે છે.\nસવાલ. દક્ષિણી અમેરિકાની સૌથી મોટી નદી કઈ છે\nજવાબ – અમેજન નદી વહે છે જે ખતરનાક અને સૌથી મોટી નદી વહે છે.\nઆ સવાલ પૂછવાની પાછળ ઇન્ટરવ્યૂ લેવા વાળા મકસદ એ જાણવું હોય છે કે તેમે કેવી રીતે વિચારો છો, તમે અચાનક આ પ્રકારની સ્થિત માં કઈ પ્રક્રિયા આપો છો. તમે કેવી રીતે આવી સ્થિતિમાં બહાર નીકળો છો. તે તમારા જવાબની સાથે તમારા ચહેરાની હાવ-ભાવ પણ દેખાય છે.\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય ��ને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.\nઈન્ટરવ્યું માં પુછાયેલ સવાલ\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઅમદાવાદી યો અને મહેસાણી પર જોક્સ પદ્મશ્રી – ભીખુદાન ગઢવી\nસહુ થી નીચે ભીખુદાન ગઢવી ની વિડીયો માં અમદાવાદી અને મહેસાણી પર જોક્સ ને નીચે મનું શેખચિલ્લી ની અમદાવાદી સુરતી ને કાઠીયાવાડી પર મસ્ત...\nવિજ્ઞાન સુ કહે છે 2050 ના ભવિષ્ય વિષે જાણો કેવી કેવી...\nલાંબી ઉંમર સુધી રહેવું છે યુવાન તો આ 7 વસ્તુઓની રાખો...\nમાત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ...\nસ્વાઈન ફલૂ થી બચવાના ઘરેલું ઉપચાર, જેને સ્વાઈન ફ્લ્યુ હોય એ...\n1 લિટરમાં 20 km ની માઈલેજ આપે છે દેશની સૌથી સસ્તી...\nસહેલાઈથી બનાવો દુધના માવા વગરની દિવાળી ની સ્પેશ્યલ મીઠાઈ “કોપરાપાક”\nસાઉદી અરબની છોકરીને થયો ભારતીય છોકરા સાથે પ્રેમ… સરહદો પણ તેના...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/2019/01/09/", "date_download": "2019-03-24T21:35:30Z", "digest": "sha1:FLVKICMXOWDJL6ENIKUUBRAW7SRH4CPU", "length": 9402, "nlines": 129, "source_domain": "gujarati.oneindia.com", "title": "Oneindia Gujarati Archive page of January 09, 2019 - gujarati.oneindia.com", "raw_content": "\nઆર્કાઇવ્સ ગુજરાતી આર્કાઇવ્સ 2019 01 09\nBox Office: 200 કરોડના ક્લબમાં સિમ્બાની ધમાકેદાર એન્ટ્રી, શાહરુખને પણ પાછળ છોડ્યા\nહોટ એન્ડ ગ્લેમરસ શિબાની દાંડેકર, જેના ફરહાન અખ્તર સાથે લગ્ન થશે\nહેપ્પી બર્થડેઃ સલમાનથી લઈ આમિર સુધી ફરહાન અખ્તર આગળ બધા Fail\nટાઇગર શ્રોફની બહેન બોલ્ડ થઇ, ખુબ જ હોટ ફોટો શેર કરી\nપેટ્રોલ-ડીઝલની કિતમાં આજે ફરી રાહત, જાણો શું છે આજની કિંમત\nપેટીએમથી આ રીતે કરો આધાર ડી-લિંક\nમિડલ ક્લાસને આ બજેટમાં ટેક્સમાંથી છૂટ મળી શકે છે\nચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા\n1 માર્ચથી નહીં યુઝ કરી શકો Paytm, ફોન પે, Mobikwik, સહિતના મોબાઈલ વોલેટ, જાણો કારણ\n25 હજાર રૂપિયાનું પેટ્રોલ જીતવાનો આજે છેલ્લો મોકો, જાણો કઈ રીતે\nગુજરાતના આ ગામમાં સ્મશાનમાં થઇ રહી છે રામકથા, ગામવાસીઓએ કહ્યું - આનાથી પવિત્ર જગ્યા બીજી કોઈ નહીં\nહવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ, કમિશ્નર સતીશ શર્માએ કરી ઘોષણા\nકોણ છે આ ત્રણ સાંસદ જેમણે આરક્ષણ બિલની વિરુદ્ધમાં કર્યું વોટિંગ\nઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનને લઈ રાહુલે આપ્યું મોટું નિવેદન\n‘પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે': ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત\nકોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ-તેજસ્વીના પોસ્ટર લાગ્યા\nભાજપે કમલનાથ સરકાર પડી ભાંગવા આપ્યો 100 કરોડનો પ્રસ્તાવઃ દિગ્વિજય સિંહ\nઆલોકનાથ મામલે સેશન્સ કોર્ટે કહ્યુ, ‘પોતાના ફાયદા માટે વિંતાએ સમયે ફરિયાદ ન કરી'\nનેશનલ હેરાલ્ડ કેસ: આઇટીએ રાહુલ-સોનિયાને 100 કરોડની નોટિસ મોકલી\nમહારાષ્ટ્રમાં આજે પીએમ મોદી અને ઠાકરે સામસામે હશે\nઆર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગ\nસોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુ\nલોકસભામાં નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું\nસાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર\nકેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ\n56 ઈંચની છાતીવાળા પીએમ એક મિનિટ માટે પણ લોકસભામાં ન આવ્યાઃ રાહુલ ગાંધી\nજો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ\nઅમિત શાહના નિવેદન પર ભડકી શિવસેના કહ્યુ ભાજપને દફનાવી દઈશુ\nCBI vs CBI: આલોક વર્માના મામલાની તપાસ કમિટિમાં જસ્ટિ સિકરી સામેલ\n31 જાન્યુઆરીથી ચાલુ થશે બજેટ સત્ર, 13 ફેબ્રુઆરી સુધી ચાલશે\n10 કલાકની દલિલો બાદ રાજ્યસભામાં પણ પાસ થયું સવર્ણ અનામત બિલ\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nકોમામાં મહિલાએ બાળકને જન્મ આપ્યો, સ્ટાફનો ડીએનએ ટેસ્ટ\nઅમેરિકામાં સૌથી વધુ હિંદુ શિક્ષિત, પૈસા કમાવવામાં પણ કોઈનાથી ઓછા નથી: રિપોર્ટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/people-liked-anupam-kher-aj-manmohan-singh-film-the-accident-043963.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:20:35Z", "digest": "sha1:3ZD4KULXTCSDGKF3HAXYWOKPZ6BQTQVC", "length": 12185, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "TAPM: અનુપમ ખેરની દમદાર એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો | people liked anupam kher aj manmohan singh in film the accidental price minister - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nTAPM: અનુપમ ખેરની દમદાર એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો\nસૌથી વધુ ચર્ચિત પોલિટિકલ ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં મનમોહન સિંહના પ્રધાનમંત્રી કાર્યાલયને દર્શાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કોંગ્રેસને ડર હતો કે ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હોય પણ ફિલ્મ રિલીઝ થયા બાદ લાગી રહ્યું છે કે દર્શકોને ફિલ્મ જ નહિ બલકે મનમોહન સિંહ પણ પસંદ આવવા લાગ્યા છે. તો અહીં જાણો શું કહે છે ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર.\nપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના રાજનૈતિક કરિયર પર બનેલ ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહન સિંહનો રોલ નિ���ાવ્યો છે. ફિલ્મમાં અક્ષય ખન્ના, અહાના કુમાર, સુજૈન બર્નર્ટ, અર્જુન માથુર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય ગુટ્ટેએ કર્યું છે.\nલોકોને ફિલ્મ પસંદ આવી\nફિલ્મને લઈ સોશિયલ મીડિયા પર જબરો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સને અનુપમ ખેરની એક્ટિંગ ખુબ પસંદ આવી રહી છે. એક યૂઝરે તો લખ્યું કે થોડા સમય માટે તો હું ભૂલી જ ગયો હતો કે અનુપમ ખેર છે મનમોહન સિંહ નહિ. અનુપમ ખેરે જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. જ્યારે અન્ય એક યૂઝરે લાખ્યું કે દરેક ભારતીયએ આ ફિલ્મ જોવી જોઈએ. અનુપમ ખેરે સુપર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં કેટલાય વિલન છે પરંતુ આ મૂવીના મનમોહન સિંહ હિરો બની જશે.\nઆ પણ વાંચો-11મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં, જાણો આજની કિંમત\nજણાવી દઈએ કે ફિલ્મ મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલ સંજય બારૂના પુસ્તક પર આધારિત છે. અક્ષય ખન્ના ફિલ્મમાં બારૂનો રોલ નિભાવી રહ્યા છે. દેશભરના કેટલાય નેતાઓએ અનુપમ ખેરની ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમનો આરોપ છે કે ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવામાં આવી રહી છે.\nબૉક્સ ઓફિસ પર શું થયા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણી\n‘ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશ\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર: અનુપમ ખેર સહીત 14 લોકો પર એફઆઈઆર નોંધાઈ\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ\nઅનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ\nઅનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર': અનુપમે બતાવ્યો રાહુલ-પ્રિયંકાનો ફર્સ્ટ લુક\nકોઇની બાલ્ટી બનવા કરતા PMની ચમચી બનવું સારૂ : અનુપમ ખેર\nFTIIના ચેરમેન તરીકે અનુપમ ખેરની નિમણૂક સામે વિરોધ\nઅનુપમ ખેર FTII ના નવા ચેરમેન નિયુક્ત\nMovie Review: પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી ઇંદુ સરકાર\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00507.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.qypaperbox.com/gu/ceramic-hill-pattern-box.html", "date_download": "2019-03-24T21:35:11Z", "digest": "sha1:7FHKCSPKYCTRFK6NABHQ2F6MH7A72D64", "length": 5998, "nlines": 196, "source_domain": "www.qypaperbox.com", "title": "", "raw_content": "સિરામિક ટેકરી પેટર્ન બોક્સમાં - ચાઇના Longyou ક્વિંગ યાન પેપર\nરિબન સાથે સિરામિક ટેકરી પેટર્ન બોક્સમાં\nસિરામિક ટેકરી પેટર્ન બોક્સમાં\nરિબન સાથે બ્લુ મે ફૂલ બોક્સ\nબ્લેક મે ફૂલ પેટર્ન બોક્સમાં\nસિરામિક ટેકરી પેટર્ન બોક્સમાં\nસ્થાન: ઝેજીઆંગ, ચાઇના (મેઇનલેન્ડ)\nમુખ્ય ઉત્પાદનો: ભેટ બોક્સ, ઘરેણાં બોક્સ, પૂંઠું, કાગળ બેગ ભેટ થેલી\nકુલ કર્મચારીઓ: 11 - 50 લોકો\nકુલ વાર્ષિક આવક: યુએસ $ 1 મિલિયન નીચે\nવર્ષ સ્થાપના કરવામાં આવી હતી: 2011\nટોચની 3 માર્કેટ્સ: ઉત્તર અમેરિકા 30.00%\n: મિડ પૂર્વ 20.00%\n: પશ્ચિમ યુરોપમાં 15.00%\nઅમને ઇમેઇલ મોકલો Download as PDF\nગત: રિબન સાથે બ્લુ મે ફૂલ બોક્સ\nઆગામી: રિબન સાથે સિરામિક ટેકરી પેટર્ન બોક્સમાં\nબુક પ્રકાર પેકેજિંગ બોક્સ\nકસ્ટમ PRINTED પૂંઠું બોકસ\nકસ્ટમ PRINTED શીપીંગ બોક્સીઝ\nફાસ્ટ ફૂડ પેકેજીંગ બોક્સ\nમેગ્નેટ બંધ સાથે ભેટ બોક્સ\nપેપર બોક્સ અગ્ર nting\nપેપર ફ્લેટ પેક બોક્સ\nછાપેલા પેકિંગ પૂંઠું બોકસ\nલેની રિબન સાથે રચના કાગળ બોક્સમાં\nબ્લેક મે ફૂલ પેટર્ન બોક્સમાં\nબ્લુ મે ફૂલ બોક્સ\nરિબન સાથે બ્લુ મે ફૂલ બોક્સ\nરિબન સાથે બ્લેક મે ફૂલ પેટર્ન બોક્સમાં\nનં 25, Dexian રોડ, Chengnan ડેવલપમેન્ટ એરિયા, Longyou, ઝેજીઆંગ, ચાઇના\nઅમારા ઉત્પાદનો અથવા pricelist વિશે પૂછપરછ માટે અમને તમારા ઇમેઇલ છોડી કૃપા કરીને અને અમે સંપર્કમાં 24 કલાકની અંદર રહેશે.\n© કોપીરાઇટ - 2010-2018: સર્વાધિકાર સુરક્ષિત.\nઈ - મેલ મોકલો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/extra-income-melvo/", "date_download": "2019-03-24T21:20:38Z", "digest": "sha1:PQCWM2NS53CWDESOM5YQX355ALQCNLAA", "length": 11164, "nlines": 105, "source_domain": "blog.dealdil.com", "title": "સુંદર ફોટો પાડીને કરો એક્સ્ટ્રા કમાણી, કેવી રીતે જાણો અને મિત્રોને પણ જણાવો...", "raw_content": "\nHome Gujarati Articles સુંદર ફોટો પાડીને કરો એક્સ્ટ્રા કમાણી, કેવી રીતે જાણો અને મિત્રોને પણ...\nસુંદર ફોટો પાડીને કરો એક્સ્ટ્રા કમાણી, કેવી રીતે જાણો અને મિત્રોને પણ જણાવો…\nઅત્યારે દરેક વ્યક્તિ જોબ કરતો જ હશે….પણ આ મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિને ક્યાંકને ક્યાંક એવું તો થતું જ હશે કે દર મહીને ૫ થી ૬ હજાર અલગથી મળે, તો કેવી મજા આવે\nતો આજે અમે લાવ્યા છીએ થોડો ઘણો ટાઈમ આપી રૂપિયા કમાવાની કેટલીક રીતો…\nતમારી આજુ બાજુ એવી ઘણી બધી વસ્તુઓ હશે જે તમારા અરિયા અથવા કેટલાક વિસ્તાર પુરતી સીમિત રહેતી ���શે જે ખરેખરમાં દુનિયા સુધી પહોચી શકતી નથી. તમારું કામ ફક્ત એવી વસ્તુઓ શોધવાનું છે. એકવાર તમને સારી વસ્તુ મળી જાય એ પછી એને ફ્લીપકાર્ટ, એમેઝોન વગેરે વેબસાઈટ ઉપર ઓનલાઈન વેચી શકાય છે.\nઆ કામ લાગે છે એના કરતા ખુબ જ સહેલું છે.\nજો તમને ખરેખર ફોટોગ્રાફીનો શોખ હોય અને સારા ફોટા પાડી શકતા હોવ, તો એવી ઘણી બધી વેબસાઈટ છે જેમાં કસ્ટમર તમારા મુકેલા ફોટાઓ રૂપિયા આપીને ખરીદી શકે છે ઉદાહરણ તરીકે Shutterstock અથવા Fotolia અથવા Photobucket.\nઅત્યારના ડિજિટલ સમયમાં સોશિયલ મીડિયા સૌથી પાવર ફૂલ છે. અને સોશિયલ મીડિયાનો પાયો છે કન્ટેન્ટ. એક સારું કન્ટેન્ટ ઘણા લોકો સુધી પહોચાડી તમે રૂપિયા ઉભા કરી શકો છો.જો તમે સારું કન્ટેન્ટ લખી શકતા હોવ, તો ઘણી બધી વેબસાઈટ છે જે શબ્દો પ્રમાણે લેખકોને રૂપિયા ચુકવે છે.\nજો તમારી જોડે વેબ ડીઝાઈન તેમજ ડેવલોપમેન્ટનું સારું નોલેજ હોય તો સોશિયલ મીડિયા તેમજ ઘણી બધી ફ્રી લાન્સિંગની વેબસાઈટ ઉપર વેબ ડીઝાઈનરની જરૂરિયાત ડગલે ને પગલે ઉભી થતી હોય છે. આવા કેટલાક ટેમ્પરરી પ્રોજેક્ટ ઉપર કામ કરી તમારો હાથ ખર્ચો નીકાળી શકાય છે.\nઅત્યારે UPWORK, FIVERR, FREELANCER.IN, PEOPLE PER HOUR, WORK N HIRE જેવી ઘણી બધી વેબસાઈટો છે જેમાં તમારે કામ, આવડત અને અનુભવ પ્રમાણે એક પ્રોફાઈલ બનાવાની રહેશે જે પ્રમાણે એ વેબસાઈટ ઉપરથી કામ મળી શકે છે. લોકો આમાંથી લગભગ ૬ થી ૭ હજાર /માસ આરામથી કમાઈ શકે છે.\n6. પાર્ટ ટાઈમ ટ્રેનર\nકોઈ પણ વિષયમાં તમારી નિપુણતા હોય ઉદાહરણ તરીકે ગણિત, અંગ્રેજી અથવા વિજ્ઞાન તો તમે સ્કુલના વિદ્યાર્થીઓને પર્સનલ કોચિંગ આપીને પણ દર મહીને ૩ થી ૪ હજાર ઉભા કરી શકો છો.\nલેખક : યશ મોદી\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleબાળકના જન્મ પછી તેણે કરેલો નિર્ણય યોગ્ય છે કે નહિ તમને પણ આવો જ સવાલ થશે…\nNext articleચટાકેદાર લસણીયા બટેટાના ભજીયા\nશું તમારા લગ્ન નથી થતા તો કરો કેળાના ઝાડ નીચે આટલું અને જુઓ ચમત્કાર\nશું તમે પણ તમારા બાળકોની વધારે પડતા મોબાઈલ ઉપયોગ કરવ��ની આદતના કારણે પરેશાન છો \nબેંક ઓફ જાપાન પાસે 355 લાખ કરોડ રૂપિયાની સંપતિ, ભારત સહીત 5 દેશોની કુલ GDP થી પણ વધારે\n‘મે આઈ હેલ્પ યુ\nચોકલેટ પિઝ્ઝા – ઓવન વગર બનતા આ ટેસ્ટી પીઝા બનાવો હવે...\nભારતનો સૌથી મોંઘો આખલો “યુવરાજ” કિંમત છે 9 કરોડ…જીત્યો છે...\nAC ખરીદતી અને વાપરતી વખતે આ ખાસ બાબતોનું ધ્યાન રાખો…\nબટાકાની છાલ અને દેશી ઘીની મદદથી કરો સફેદ વાળને કુદરતી...\nપેટ પકડીને હંસાવી દેશે નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ વખતે કહેલા દમદાર...\n૭૦થી પણ વધુ રોગનો એક જ ઈલાજ… વાંચો અને શેર કરો…\nમારી ગૌરી – અને આખરે એ દિકરી હિંમત હારી ગઈ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઅનમોલ પ્રેમપત્ર – તમારા પતિએ પણ તમને આ પ્રેમપત્ર લખ્યો હશે...\nવેજિટેબલ હક્કા નૂડલ્સ – બનાવો ચાઇનીઝ ડીશ ડિનરમાં, ને કરી દો...\nતમારી કુંડળી પરથી જાણો તમે પૂર્વજન્મમાં શું હતા…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/vege-omelette-vegetarian/", "date_download": "2019-03-24T21:23:10Z", "digest": "sha1:BMN2M2JB6SHO4DBS6AZX2WLF46PRQG65", "length": 14934, "nlines": 124, "source_domain": "blog.dealdil.com", "title": "વેજ ઑમલેટ (શાકાહારી) - આ ડિશ બાળકોને લંચ-બોક્સમાં પણ આપી શકાય છે તેમજ સાંજે નાસ્તામાં હોય કે રાતના ડિનરમાં પણ ખૂબ જ સરસ લાગે છે.", "raw_content": "\nHome Gujarati Articles વેજ ઑમલેટ (શાકાહારી) – આ ડિશ બાળકોને લંચ-બોક્સમાં પણ આપી શકાય...\nવેજ ઑમલેટ (શાકાહારી) – આ ડિશ બાળકોને લંચ-બોક્સમાં પણ આપી શકાય છે તેમજ સાંજે નાસ્તામાં હોય કે રાતના ડિનરમાં પણ ખૂબ જ સરસ લાગે છે.\nહેલો મિત્રો ઉનાળાનું વેકેશન ચાલતું હોય તો બાળકોને નાસ્તામાં રોજ નવું નવું જોઈતું હોય છે. રોજ સાંજે શું બનાવવું પોહા અને ભેળ ખાઈ ને તો કંટાળી જવાય છે.\nબાળકોનું પેટ પણ ભરાય જાય તેવો હેલ્થી અને ટેસ્ટી નાસ્તો. રોજ રોજ શું બનાવવો\nતો આજે હું લઈને આવી છું એક એવી જ ટેસ્ટી અને ઓછા સમયમાં બનતી ડિશ જે છે. વેજ ઑમલેટ… જે સંપૂર્ણ પણે શાકાહારી જ છે. આ ડિશ ખૂબ જ ટેસ્ટી બને છે. તેમજ અમાં તમે તમારા મનપસંદ વેજીટેબલ પણ ઉમેરી શકો છો.\nઆ ડિશ બાળકોને લંચ-બોક્સમાં પણ આપી શકાય છે તેમજ સાંજે નાસ્તામાં હોય કે રાતના ડિનરમાં પણ ખૂબ. જ સરસ લાગે છે.\n૧ વાડકો ચણાનો લોટ,\n૨-૩ નંગ લીલાં મરચાં,\n૧ નાનો ટુકડો આદું,\nસૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ જેમાં પેહલા આપણે લઈશું ચણાનો લોટ. ચણાના લોટને ઉપયોગ કરતા પેહલા ચારણીમાં ચાળી લેવો. ત્યાર બાદ લઈશું ડુંગળી, ટમેટા, મરચાં અને કોથમરી ને ધોઈ અને નાના ટુકડા કરી લેવા. ત્યારબાદ, મસાલામાં ફકત નમક ઉમેરીશું. જો તમે ચાહો તો મરચું પાઉડર પણ ઉમેરી શકો\nહવે એક બાઉલમાં ચણાનો લોટ કાઢી તેમાં જરૂર મુજબ નમક ઉમેરવું. અને જો મસાલા વેજ ઑમલેટ કરવું હોય તો મસાલામાં નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો જેવા મસાલા પણ ઉમેરી શકાય છે. જેથી ખૂબ જ ટેસ્ટી લાગશે તેમજ બાળકો માટે બનાવતા હોય તો માત્ર નમક જ ઉમેરવું.\nત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ફેંટવું. પાણી થોડું થોડું ઉમેરી ફેટવું જેથી તે ખૂબ. જ પાતળું ના થઈ જાય. અને તેમાં લોટની કણી પણ ના રહી જાય તેનું ધ્યાન રાખવું જેથી લોઢીમાં તે સરખું પથરાય જાય.\nત્યારબાદ તેમાં ઉમેરીશું ડુંગળી, મરચાં, ટમેટા, આદું, અને કોથમરી બધાને જીણું સમારી (નાના કટકા) કરી અને ચણાના લોટમાં ઉમરો.\nત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લો. જેથી બધા જ વેજીટેબલસ લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય.\nતો હવે આપણી પાસે ખૂબ જ સરસ ચણાના લોટનું વેજિટેબલસ વાળું મિશ્રણ તૈયાર છે. જો સમય હોય તો તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી પડ્યું રેહવાં દો, ત્યાર બાદ ઉપયોગ કરવો.\nહવે એક લોઢીમાં તેલ લગાવી તેને ગરમ થવા મૂકી દો. જો ઘરમાં હોય તો નોનસ્ટિકની લોઢીનો ઉપયોગ કરવો.\nત્યારબાદ, તૈયાર કરેલા મિશ્રણ માંથી તેનો એક ચમચાના માપનું ભરી લો.\nત્યારબાદ તેને લોઢી પર બરાબર રીતે પાથરી લો. તેને બને એટલું પાતળું પાથરવું જેથી તે સારી રીતે પાકી જય. મિશ્રણ પથરાય ગયા બાદ તેના પર ફરતી કિનારીઓ એ તેલ લગાવી દેવું. જેથી તે જલદીથી ઉછલી જાય.\nહવે આવી જ રીતે એક બાજુ શેકાય જાય એટલે બીજી બાજુ એ તેને ફેરવી અને શેકવા દેવું. તેને બરાબર ધીમી આંચ પર શેકવા દેવું. જેથી તે કાચું ના રહી જાય.\nહવે શેકાય ગયા બાદ તેને એક પ્લેટ માં કાઢી તેના પર ડુંગળી, ટમેટા, મરચાં, કોથમરી વગેરેથી સજાવી સર્વ કરો.\nઆ ઓમલેટ ટમેટો સોસ તેમજ કોથમરીની ચટની જોડે ખૂબ. જ સરસ લાગે છે.\nઓમલેટ સંપૂર્ણ પણે શાકાહારી છે. તેથી બધા. જલોકો તેને ખાઈ શકે છે. આ ડીશ તમે કોઈ એક વસ્તુ ઉમે��ી ને એક ફ્લેવરનું પણ વેજ ઓમલેટ બનાવી શકાય છે. તેમજ આમાં વધારે મસાલા જેવાકે મરચું પાઉડર, ગરમ મસાલો વગેરે ઉમેરી વેજ મસાલા ઓમલેટ પણ બનાવી શકાય છે.\nરસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleમાની મમતાના ટેકે – પોતાના સંતાનને કહેશે ખરી પણ કોઈને કહેવા નહી દે વાંચો એવી જ એક માતાની વાત …\nNext articleવેજ ચીલી પનીરી ઢોકળાં સ્ટીક – ઢોકળા તો ગુજરાતીઓની શાન છે તો ક્યારે બનાવો છો \nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nબાળકોનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આસનએ મહત્વની ભૂમિકા ભજવે છે તો...\nપ્રાચીન ભારતીય પરંપરાઓ પાછળનાં વૈજ્ઞાનિક કારણો…\nડસ્ટ બીનમાં ફેંકી દીધેલ દવાઓથી તમે પડી શકો છો બીમાર\nમુસાફરી કરતી વખતે નાણા ખર્ચ અંગે શાણા બનો\nઆજે એના અરીસા સામે એકપણ શણગારનો સામાન જોવા નહોતો મળતો, લાગણીસભર...\nએકદમ ટેસ્ટી અને મસાલેદાર રાજમા બનાવો, ધરના સૌ આંગળા ચાટતા ના...\nરેલવેમાં ટિકીટ બુક કરાવતા પહેલા આ સુવિધા વિશે ખાસ જાણી લેજો,...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nડાયટીગ કરનારા માટે હેલ્થી ઉપરાંત કાગળ જેવા પાતળા ને કાણાવાળા રવા...\nવોટ્સએપના ચાહકો માટે ખુશખબરી… જાણવા માટે વાંચો..\nઆ સંસ્થાઓના નામ તો સાંભળ્યા હશે પણ આ ડીટેલ તમે નહિ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00508.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/you-will-be-proud-to-remain-chirayuva/", "date_download": "2019-03-24T22:05:20Z", "digest": "sha1:77YLWAG3ROAWAWJUKFN4RUKBVG55X46K", "length": 13268, "nlines": 72, "source_domain": "4masti.com", "title": "સ્વસ્થ્ય સમાજ : ચિરયુવા રહેવા નો તમને થશે ગૌરવ, વૃદ્ધાવસ્થા રહશે તમારાથી દૂર |", "raw_content": "\nHealth સ્વસ્થ્ય સમાજ : ચિરયુવા રહેવા નો તમને થશે ગૌરવ, વૃદ્ધાવસ્થા રહશે તમારાથી...\nસ્વસ્થ્ય સમાજ : ચિરયુવા રહેવા નો તમને થશે ગૌરવ, વૃદ્ધાવસ્થા રહશે તમારાથી દૂર\nભાગદોડ ભરેલા જીવનમાં સમયના અભાવને કારણે મોટાભાગે લોકો પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાનું ધ્યાન નથી રાખી શકતા. તેમજ વધતી જરૂરિયાતો, મહત્વાકાંક્ષાઓને કારણે તણાવ, ચિંતા અને કામના ભારને કારણે સમય કરતા પહેલા જ લોકોને ઘડપણ આવવા લાગે છે. પછી એવો સમય આવે છે જયારે વ્યક્તિ પોતાની ઉંમર કરતા ઘણો વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. પણ આ સમસ્યાને રોકવા માટે આયુર્વેદમાં રસાયણ ચિકિત્સા ઘણી કારગર છે.\nલોકોના સ્વાસ્થ્યની રક્ષા અને રોગીના વિકારને દૂર કરવા આ પદ્ધતિનો ઉદ્દેશ છે. આયુર્વેદનો સિદ્ધાંત હંમેશા આ વાત પર જોર આપે છે કે બીમારી થઇ જ શકે નહિ. લોકો 40 વર્ષની ઉંમરમાં 50 – 55 વર્ષના ન દેખાય. એના માટે આયુર્વેદમાં ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર ઉપયોગ કરવાથી સ્વસ્થ રહેવાય છે અને સાથે જ ઘડપણ પણ મોડેથી આવે છે.\nજાણો કયું છે રસાયણ : આયુર્વેદ અનુસાર જે ઘડપણ અને રોગોને દૂર કરે એને રસાયણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં સાત ધાતુ (રસ, રક્ત, માસ, ચરબી, હાડકા, મજ્જા, વીર્ય) નો સાર ‘ઓજસ’ કહેવાય છે. ઉત્તમ ધાતુઓ પ્રાપ્ત કરવા માટે જે ઉપાય છે, એને રસાયણ કહેવાય છે.\nઆ રસાયણોનું કરો સેવન : ગાયના દૂધ સાથે અશ્વગંધા, અમૃતા અને બ્રાહ્મી રસાયણનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ગાયના દૂધથી બનેલા દેશી ઘી નું પણ સેવન કરવું જોઈએ. રાજકીય આયુર્વેદ મહાવિદ્યાલયના વૈદ્ય અજય કુમારના જણાવ્યા અનુસાર યોગ્યતા ધરાવતા વૈદ્યની સલાહ લીધા વગર જાતે ઈલાજ શરુ કરવો જોઈએ નહિ.\nકેમ થાય છે શીયાળામાં ત્વચા આટલી સુકી\nશિયાળો આવતા જ સૌની એક તકલીફ સામે આવી જાય છે અને તે છે સુકી ત્વચા. કોઈ કોઈને વધુ થઇ જાય છે તો કોઈને સામાન્ય રહે છે, પરંતુ ત્વચા સુકી બધાની થાય છે. તેના માટે લોકો તમામ વસ્તુનો ઉપયોગ કરવા લાગે છે. કોલ્ડ ક્રીમ, મોશ્ચ્યરાઈઝર કે પછી ગ્લીસરીન જેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવા લાગે છે. પરંતુ જો એ બધી વસ્તુ અસર નહિ કરે ત્યારે તમે શું કરશો જો તમે ઠંડીમાં સુકી ત્વચાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ઘેર બેઠા જ તમે તમારો ઈલાજ કરી શકો છો. કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી જો તમે ઠંડીમાં સુકી ત્વચાથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી અને ઘેર બેઠા જ તમે તમારો ઈલાજ કરી શકો છો. કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી તેની પાછળ હોય છે ઘણા કારણ જે દરેકને ખબર નથી હોતા અને તમને પણ જો ખબર ન હોય તો વાંચો આ લેખ.\n૧. શીયાળાની ઋતુમાં સુકાપણુંની સમસ્યા સામાન્ય થઇ જાય છે. જો તમે તેનું ધ્યાન નથી રાખી શકતા તો સુકાપણું વધુ થવા લાગે છે. તેના માટે તમારે તમારા શરીરને કોઈ લોશનથી મોશ્ચ્યરાઈઝ રાખવું જોઈએ.\n૨. સુકી ત્વચાથી પરેશાન લોકોએ દિવસમાં ઓછામાં ઓછું ૭ થી ૮ ગ્લાસ પાણી નિયમિત રીતે પીવું જોઈએ. તે ઉપરાંત રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં બે ચમચી બદામનું તેલ નાખીને તેનું સેવન કરો.\n૩. કુવારપાઠુંમાં રહેલા પોલીસચરાઈડ સ્કીન લાંબા સમય સુધી મોશ્ચ્યરાઈઝ રાખે છે. કુવારપાઠું જેલ આખા શરીરમાં લગાવવાથી ફાયદો થાય છે.\nવધુ જાણવા ક્લિક કરો >>>>> કેમ થાય છે શીયાળામાં ત્વચા સુકી જાણો તેના કારણો અને અટકાવવાના સચોટ ઉપાય\nજો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.\nદેશી ઘી નું સેવન\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી ��ીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nસગા ભાઈ દ્વારા દગો ખાધા પછી ફક્ત ૨૦ રૂપિયા થી શરુ...\nઆ વાત એક એવા માણસની છે જેમણે સખત મહેનત, ધગશ અને સંઘર્ષ સાથે સફળતાની સીડી ઉપર પહેલું ડગલું મુક્યું, અને સતત આકરી મહેનત કરીને...\nઈરફાન-સોનાલી પછી બોલીવુડના આ દિગ્ગજ કલાકારને થયું કેન્સર, દીકરાએ શેયર કરી…\nઆ છે મફત મળતી દવા ગોઠણ નો દુઃખાવો અને રીપ્લેસમેન્ટ નો...\nવર્ષ 2018 : મોટા બજેટની હોવા છતાં મહાફલોપ રહી આ ફિલ્મો,...\nચાણક્ય સૂત્ર : આ 3 લોકોનું ક્યારેય ભલું કરવું જોઈએ નહિ,...\nએક બીજાથી વીરુદ્ધ આ વસ્તુ ક્યારેય સાથે ન ખાવી, નહી તો...\nમોંઘા થતા ટામેટા માં ધ્યાન રાખજો, વધુ ટમેટાં ખાવાથી આ...\nફક્ત 15 વર્ષની ઉંમરમાં છોકરી બની ગઈ માં, પછી 18 વર્ષની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/us-pakistan-reletion-will-making-wrong/", "date_download": "2019-03-24T22:09:16Z", "digest": "sha1:G3TYNSV24QYY67ET3NUCCWJHHFXAKKZJ", "length": 13204, "nlines": 150, "source_domain": "sambhaavnews.com", "title": "પાકિસ્તાનને કોઈ ભ્રમમાં નહીં રહેવા અમેરિકાની ફરી ધમકી | US pakistan reletion will making wrong - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણ��\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nપાકિસ્તાનને કોઈ ભ્રમમાં નહીં રહેવા અમેરિકાની ફરી ધમકી\nપાકિસ્તાનને કોઈ ભ્રમમાં નહીં રહેવા અમેરિકાની ફરી ધમકી\nઅમેરિકા અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બંને દેશ વચ્ચેના સંબંધને લઈ વિવાદ ચાલે છે ત્યારે અમેરિકાએ પાકિસ્તાનને કોઈ ભ્રમમાં નહિ રહેવા ધમકી આપતાં પાિકસ્તાન હાલ ચૂપ થઈ ગયું છે ત્યારે બીજી તરફ પાકિસ્તાને પણ અમેરિકા સાથે લશ્કરી તેમજ ગુપ્ત સહકાર બંધ કરી દીધા છે.\nઅમેરિકાના સંરક્ષણ મંત્રાલયના હેડકવાર્ટર પેન્ટાગોનના પ્રવકતાએ પણ જણાવ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન સાથે સીધી જ વાત કરી છે અને તેણે શું કરવાનું છે તે અંગે કોઈ જ ગડમથલ ન હોવાથી પાકિસ્તાને હવે કોઈ ભ્રમમાં રહેવાની જરૂર નથી. પાકિસ્તાને તેની ધરતી પર તાલિબાની અને હકાની નેટવર્ક તેમજ અન્ય આંતકી સંગઠનોને આશરો આપવાનું બંધ કરવું જ પડશે. અમેરિકાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકાએ સૈન્ય મદદ કાયમ માટે બંધ કરી નથી પણ પાકિસ્તાન આંતકવાદીઓ સામે પગલાં લેશે તો તેને સહાય મળતી રહેશે.\nઅમેરિકાએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે આવી ચીમકી આપવા છતાં પાકિસ્તાન તરફથી આતંકીઓ સામે પગલાં લેવા અંગેના કોઈ સંકેત રજૂ કરાયા નથી. તેથી અમેરિકાના અધિકારીઓએ એવા સંકેત આપ્યા છે કે જો પાકિસ્તાન સપ્લાયના માર્ગ બંધ કરશે તો તેની અમેરિકાને કોઈ પરવા નથી, કારણ તેની પાસે બીજા વિકલ્પ છે.\nબીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના આક્ષેપ બાદ પાકિસ્તાને પણ અમેરિકા સાથે લશ્કરી અને ગુપ્ત સહકારને સ્થગિત કરી દીધા છે. ગઈ કાલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી. જ્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ ટ્રમ્પે ટિ્વટ કર્યું હતું કે પાકિસ્તાનને મોટી માત્રામાં સુરક્ષા સહાયતા આપવા છતાં અમેરિકાને બદલામાં છેતરપિંડી અને જૂઠ સિવાય કંઈ મળ્યું નથી.\n‘જગ્ગા જાસૂસ’ની અભિનેત્રી-સિંગર બિદિશાની ગળાફાંસો ખાઈ આત્મહત્યા\n'OROP' આંદોલન પરત ખેંચવા પૂર્વ જવાનોને પીએમઓની અપીલ\nજાણો રીઝર્વ બેન્કને 500 અને 2000ની નવી નોટ છાપવામાં કેટલો ખર્ચ થાય છે\nત્રણ રાજ્યમાં આંધી સાથે વરસાદની ચેતવણીઃ કર્ણાટકમાં પાંચનાં મોત\nBCCI તો બદલાઈ ગઈ, પરંતુ હજુ સુધી એ ‘કવર’ કેમ ખૂલ્યું નથી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં…\nચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત\nઈરાકના મોસૂલમાં નૌકા દુર્ઘટનામાં 61 મહિલાઓ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.casino.uk.com/gu/", "date_download": "2019-03-24T22:09:32Z", "digest": "sha1:W3M2YDPF25TTKGITHJNOYJMOYT42QUHC", "length": 13964, "nlines": 147, "source_domain": "www.casino.uk.com", "title": "Online Casino UK | Mobile Casino | £€$500 Deposit Bonus+5FREE PLAY", "raw_content": "\nન્યૂ ખેલાડીઓ only.Maximum રૂપાંતર £ 20.Selected સ્લોટ્સ Only.Sms માન્યતા Required.No થાપણ Required.100x હોડ ટી એન્ડ સી માતાનો લાગુ પડે છે\nન્યૂ ખેલાડીઓ only.Maximum રૂપાંતર £ 20.Selected સ્લોટ્સ Only.Sms માન્યતા Required.No થાપણ Required.100x હોડ ટી એન્ડ સી માતાનો લાગુ પડે છે\nસંપૂર્ણપણે લાઇસેંસ છે અને તેનું નિયમન\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવાઇની હુલા અતિ આનંદી કે ઉત્સાહિત નાઇટ્સ\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nહવે રમો નિઃશુલ્ક ઑનલાઇન માટે રમે માહિતી\nમોબાઇલ પર શ્રેષ્ઠ ઑનલાઇન યુકે કેસિનો રમવા\nCASINO UK.com લાઈવ કેસિનો ડિપોઝિટ બોનસ\nપ્રમાણિત યુકે મોબાઇલ કેસિનો ઓનલાઇન\nકસ્ટમર સપોર્ટ હંમેશા આપની સેવામાં\nજોડાઓ & 1 લી ડિપોઝિટ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00509.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%AA%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BF%E0%AA%AE-%E0%AA%AC%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B3", "date_download": "2019-03-24T22:03:18Z", "digest": "sha1:4PO7NN3IJXSVMJZKITPHNZTV5NXGNJTU", "length": 8374, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "પશ્ચિમ બંગાળ News in Gujarati - પશ્��િમ બંગાળ Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nPM Kisan: આ રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે લાખો ખેડૂતોને નથી મળી રહ્યા પૈસા\nદેશના કેટલાક રાજ્યોની નિષ્ક્રિયતાને કારણે પીએમ કિસાનનો ફાયદો દેશના લગભગ 68 લાખ ખેડૂતોને નથી મળ્યો. મોદી સરકારની આ યોજના આ વખતના વચગાળાના બજેટમાં લાગુ કરી હતી. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને દિલ્હી જેવા રાજ્યોએ આ યોજનાનો લાભ આપવા માટે હજી સુધી યોજનાનું ...\nઈમરાન ખાનથી વધુ દેશને મમતા બેનર્જીથી ખતરોઃ બંગાળ ભાજપ\nપાકિસ્તાન પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઈક પર રાજકારણ શરૂ થઈ ગયુ છે. રાજકીય દળોએ એ...\nBJP નેતાએ જાતે દીકરીના અપહરણનું ષડયંત્ર રચ્યું, આવી રીતે પોલ ખુલી\nપશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં સ્થાનીય ભાજપા નેતા સુપ્રભાત બટવ્યાલ ની પોતાની જ દીકરીના અપહ...\nભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા જ્યાં તેમણે જલપાઈગુડીમાં એ...\nમમતા બેનર્જીના ધરણામાં શામેલ અધિકારીના મેડલ પાછા લેશે કેન્દ્ર\nપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ધરણામાં શામેલ થયેલા અધિકારીઓ પર કેન્દ્રએ મોટી ક...\nનરેન્દ્ર મોદી સામે વાઘણની જેમ લડી મમતા બેનર્જીઃ શિવસેના\nપશ્ચિમ બંગાળ સરકાર અને સીબીઆઈ વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ પર શિવસેનાએ મમતા બેનર્જીની પ્રશંસા કરી છ...\nCBI વિરુદ્ધ બંગાળ પોલીસ મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી\nનવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના પોલીસ કમિશ્નરના ઘ પર જેવી રીતે સીબીઆઈ પૂછપરછ કરવા માટે ...\nમમતા સરકાર સામે CBIની અરજી પર SC: ‘પુરાવા લાવો અમે કાર્યવાહી કરીશુ'\nપશ્ચિમ બંગાળ સરકારના વલણ પર સીબીઆઈ આજે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સીબીઆઈની દલીલો સાંભળ્યા બાદ અ...\nધરણા પર બેઠેલી મમતા બેનર્જીને અખિલેશ અને કેજરીવાલનો સાથ મળ્યો\nકોલકાતામાં પશ્ચિમ બંગાળ પોલીસ અને સીબીઆઈ વચ્ચે આરપારની લડાઈથી રાજકીય ગરમાવો વધી ગયો છે. પશ્ચિ...\nCBI કામ કરે તો રાજકીય બદલો અને ના કરે તો પીંજરાનો પોપટઃ ભાજપ\nપશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને મમતા બેનર્જીની પોલિસ વચ્ચે મચેલા ઘમાસાણ બાદ હવે કેન્દ્રના ભાજપ અન...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00510.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/decoration/1244173/", "date_download": "2019-03-24T21:29:31Z", "digest": "sha1:MMXUWZHYMWMD2XESBEGHNQXA34M2NUWZ", "length": 2745, "nlines": 61, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડ���ંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 7\nસ્થળોનું સુશોભન સ્થળો, આઉટડોર (પોતાના બાંધકામો, કમાન અને શામિયાણા બંધાવા)\nવસ્તુઓનું સુશોભન તંબુ, પ્રવેશ અને કોરિડોર, કપલ અને મહેમાનોના ટેબલ, આઉટડોર સુશોભન (લૉન, બીચ)\nસાધનો સંગીતના સાધનો, લાઈટ\nઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફૂલો, કાપડ, છોડ, ફુગા, લાઈટ, ઝુમ્મર\nભાડા માટે તંબુ, ફર્નીચર, ડિશ, ડોલી\nબોલતી ભાષાઓ ઇંગલિશ, હિન્દી\nતમામ પોર્ટફોલિયો જુઓ (ફોટાઓ - 7)\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://eklavya-education.gujarat.gov.in/introduction?lang=Gujarati", "date_download": "2019-03-24T22:29:49Z", "digest": "sha1:OFUXN6YGMIPQDTN53VI7LM2RE5ZCDSUI", "length": 9473, "nlines": 133, "source_domain": "eklavya-education.gujarat.gov.in", "title": "પરિચય | અમારા વિશે | મુખ્ય પૃષ્ઠ | ગુજરાત રાજ્ય", "raw_content": "\nડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત\nગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન\nગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી\nઆદિવાસી સંશોધન અને તાલીમ સંસ્થા\nબાયોમેટ્રિક હાજરી અને કોમ્પ્યુટર આધારિત શિક્ષણ વ્યવસ્થા\nગુજરાત સંકલિત આદિજાતિ શિક્ષણ યોજના\nશિક્ષકો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન\nનિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની કરાર આધારીત ભરતી\nજાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર\nગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી: પરિચય\nગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટીની રચના સને ૧૯૫૦ના મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થયેલ છે. સોસાયટીનો રજીસ્ટ્રેશન નંબર એફ/૬૭૬/ગાંધીનગર તા. ૩ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થયેલ છે.\nસોસાયટીના ઉદ્દેશ અને હેતુ\nઆ સોસાયટીની રચના કરવાનો મુખ્ય ઉદેશ્ય આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય વિદ્યાલયના ધોરણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે.\nઆ સોસાયટીની રચના કરવાનો મુખ્ય ઉદેશ્ય આદિજાતિના બાળકોને કેન્દ્રીય વિધાલય અને જવાહર નવોદય વિદ્યાલયના ધો��ણે આદિજાતિના વિધાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિધાર્થીઓની સમકક્ષ થાય તેમજ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઇ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે.\nસામાજિક-આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવી તેના લાભો આદિજાતિ સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવા અને તેમનો સાક્ષરતા દર ઉંચો લાવવો.\nગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતી વિસ્તારોમાં આદિજાતીના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુએ કુલ ૮૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે. આ ૮૫ શાળાઓ પૈકી ૨૪ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, ૪૩ અલપ-સાક્ષર કન્યા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ ડે સ્કુલ, ૧ સૈનિક સ્કૂલ તથા ૫ આશ્રમ શાળાઓ ઇ.એમ.આર.એસ યોજના મુજબ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.\nબાયોમેટ્રિક હાજરી અને કોમ્પ્યુટર આધારિત શિક્ષણ વ્યવસ્થા\nગુજરાત સંકલિત આદિજાતિ શિક્ષણ યોજના\nશિક્ષકો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન\nનિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની કરાર આધારીત ભરતી\nજાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર\nગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી\nસેક્ટર 10 / એ, બિરસા મુંડા\nફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૪૩૭૪૯\nછેલ્લે થયેલ સુધારો : માર્ચ 14 2019\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/local-market-gold-price-hike-3/amp/", "date_download": "2019-03-24T21:42:18Z", "digest": "sha1:JF3SCMEVKS6XAQTRBBND5UFN63W2YBGX", "length": 6437, "nlines": 55, "source_domain": "sambhaavnews.com", "title": "સ્થાનિક બજારમાં સોનામાં સુધારાે જોવાયો - Sambhaav News", "raw_content": "\nસ્થાનિક બજારમાં સોનામાં સુધારાે જોવાયો\nઅમદાવાદ: આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. આજે શરૂઆતે રૂ. ૨૫૦ના ઉછાળે સોનું ૩૦,૦૦૦ની નજીક ૨૯,૯૫૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે ચાંદીમાં પણ ૪૩,૦૦૦ની નજીક ૪૨,૯૦૦ની સપાટીએ ભાવ ખૂલેલો જોવા મળ્યો હતો. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોનામાં ટેક્િનકલી ૧૨૩૦ ડોલરની સપાટી ક્રોસ કરી દીધી છે અને તેના પગલે વૈશ્વિક બજારમાં સોનું ૧૨૩૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયું છે.\nઅે જ પ્રમાણે ચાંદીમાં પણ ૦.૨૫ ટકાનો સુધારો નોંધ��ઇ ચાંદી ૧૮ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાભર્યા માહોલના પગલે સોના અને ચાંદીમાં ફરી એક વખત ખરીદીની ચાલ જોવાઇ છે. દરમિયાન રૂપિયામાં જોવા મળેલા સુધારાના પગલે ભાવને સપોર્ટ કર્યો છે અને તેની અસરથી સોના અને ચાંદીમાં ભાવવધારાે નોંધાયો છે\nNext આ છે સિંગલ રહેવાના 5 વાસ્તવિક ફાયદા »\nPrevious « આવકવેરા વિભાગ કરચોરી શોધી કાઢવા આઉટસોર્સિંગ એજન્સીની સેવા લેશે\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-heavy-menstrual-bleeding-symptoms-and-treatment-gujarati-news-5826875-PHO.html", "date_download": "2019-03-24T22:03:38Z", "digest": "sha1:WMLWZDQ6Z6ETUDCI7XXCGJJYCCKYYAS6", "length": 10462, "nlines": 123, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Causes and treatment for excess bleeding during menstrual period|પીરિયડ્સમાં પુષ્કળ રક્તસ્ત્રાવ થતું હોય તો, આ કારણો અને બચવાના ઉપાય જાણો", "raw_content": "\nપીરિયડ્સમાં પુષ્કળ રક્તસ્ત્રાવ થતું હોય તો, આ કારણો અને બચવાના ઉપાય જાણો\nઆ સમસ્યા કિશોરીઓને પીરિયડ્સની શરઆતમાં અને સ્ત્રીઓને મેનોપોઝ Menopauseની શરૂઆત વધુ થાય છે\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આાજકાલ પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સમસ્યા સામાન્ય કરતા વધુ જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા જે કિશોરીઓને પીરિયડ્સની શરઆત હોય તેમનામાં અને જે સ્ત્રીઓને મેનોપોઝ Menopuseની શરઆત હોય તેમનામાં વધારે જોવા મળે છે.\nપીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સાથે પેઢાનો દુખાવો, થકાવટ, માનસિક તણાવ, અનિંદ્રા, ભૂખ ઓછી લાગવી, વાળ ઉતરવા તથા હિમોગ્લોબીન ઓછું થઇ જવાની ફરિયાદ પણ જોવા મળે છે. આ સમસ્યાને કારણે નોકરી કરતી સ્ત્રીઓ ઓફિસમાં ધ્યાન દઈને કામ કરી શકતી નથી તથા ઘણીવાર ઓફિસમાં રાજાઓ પણ પાડવી પડે છે.\nશેલ્બી હોસ્પિટલના વાઇસ પ્રેસીડેન્ટ નિલેશ સોનીની સાથે ચર્ચા કરતા ડૉ. મિતાલી વસાવડા- ગાયનેકોલોજીસ્ટ(મિનિમલ ઇન્વેસિવ સર્જન) જણાવે છે કે આજકાલ અમારી પાસે આવતા 50% છોકરીઓ અને સ્ત્રીઓમાં આ સમસ્યા જોવા મળે છે. જેથી આજે અમે તમને આ સમસ્યા થવા પાછળના કારણો અને તેનાથી બચવાના ઉપાયો જણાવીશું.\nઆગળ વાંચો પીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવના કારણો અને ઉપાયો.\nપીરિયડમાં વધુ પડતા રક્તસ્ત્રાવના કારણો :-\n-પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પી.સી. ઓ.ડી)પેલ્વિક ઇન્ફેકશન\n-ઓફિસ કે ઘરના વાતાવરણંમા બદલાવ\n-વધુ પડતું વજન અથવા જરૂર કરતાં ઓછુ વજન\nઆ સમસ્યામાં કઈ તપાસ કરાવવી જોઇએ:-\nસૌ પ્રથમ ક્વાલિફાઇડ ગાયનેકોલોજીસ્ટ નો સંપર્ક કરી તેમની પાસે સમસ્યાની ચર્ચા કરવી જોઇએ.\nતપાસ કરાવવી, જેમાં સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ -cbc, Thyroid, HB, Liver Function Test વગેરે બ્લીડિંગ ક્લોટ ટેસ્ટ કરવામાં આવે છે\nપીરિયડ્સમાં વધુ પડતા રક્તસ્ત્રાવની સારવાર :-\nવધુ પડતા રક્તસ્ત્રાવની સારવાર તેના થવાના કારણો મુજબ નક્કી થાય છે. મોટાભાગે દવાઓ તથા\nજરૂરીયાત પ્રમાણેના ઈન્જેક્શનનો કોર્સ કરવાથી રક્તસ્ત્રાવ નિયમિત તથા સામાન્ય થઈ જાય છે.\nકેટલાક દર્દીઓને સર્જરી કરવાની જરૂર પણ પડે છે. અને અમુક કિસ્સાઓમાં જો દર્દીની ઉમર તથા અન્ય પરિબળો તથા સંજોગો અનૂકુળ હોય તો ડૉક્ટર ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપે છે. જો ડૉક્ટર આવી સલાહ આપે તો હમેશા એકથી વધારે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે\nલેપ્રોસ્કોપી સર્જરી દ્વારા ઓછો કાપ મુકીને સરળતાથી આ સર્જરી કરવી શકાય છે. તે સિવાય આધુનિક\nપધ્ધતિમાં Thermal Baloon Ablehion દ્વારા ગર્ભાશય કાઢયા વગર સારવાર થઇ શકે છે આ પ્રોસિઝર ખૂબ જ સરળ અન સુરક્ષિત છે. દર્દી ને એકજ દિવસમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. આ સમસ્યા સ્ત્રીઓ માટે જેટલી દુઃખદાયક અને તણાવભરેલી છે એટલી જ એની સારવાર સરળ અને સહેલાઈથી ઉપલબ્ધ છે માટે વિલંબ કર્યા વગર એની સારવાર કરાવવી જોઈએ\nવાઇસ પ્રેસિડેન્ટ -શેલ્બી હોસ્પિટલ\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-know-the-benefits-of-the-drinking-hot-hing-water-gujarati-news-5806002-PHO.html", "date_download": "2019-03-24T22:02:35Z", "digest": "sha1:LKTPSKASCVAPVAERCFADARXAAWOYFAIS", "length": 7592, "nlines": 106, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Benefits Of Drinking Hot Hing Water|ગરમ પાણીમાં ચપટી હિંગ મિક્સ કરી રોજ પીવાથી થશે આશ્ચર્યજનક ફાયદા", "raw_content": "\nગરમ પાણીમાં ચપટી હિંગ મિક્સ કરી રોજ પીવાથી થશે આશ્ચર્યજનક ફાયદા\nઆર્યિવેદ અનુસાર ગરમ પાણીમાં અડધી ચપટી હિંગ નાંખીને રોજ પીશો તો થાય છે આ 7 ફાયદા\nયુટિલિટી ડેસ્કઃ મોટાભાગે હિંગનો ઉપયોગ મસાલામાં કરવામાં આવે છે. તે ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેને મેડિકલ યૂઝ માટે પણ વાપરવામાં આવે છે. જૂના સમયમાં પીરિયડ્સમાં પેટનો દુઃખાવો ઓછો કરવા હિંગનું પાણી પીવામાં આવતું. હિંગ ખાંસી દૂર કરે છે. તે અસ્થમાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. એટલું જ નહીં તેનું પાણી પીવાથી પણ અનેક ફાયદા થાય છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ હિંગનું પાણી પીવાથી થતા ફાયદા વિશે...\nઆયુર્વેદ અનુસાર ગરમ પાણીમાં અડધી ચપટી હિંગ નાંખીને રોજ પીવાથી તમને આ 7 ફાયદા થઇ શકે છે.\n- જ્યારે હિંગને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે ત્યારે બાથરૂમ લાગે છે અને કિડની અને બ્લેડર ક્લીન થાય છે. આ યૂરિન ઇન્ફેક્શનને પણ રોકે છે.\n- હિંગ એન્ટી ઇફ્લેમેટરી પ્રોપર્ટીની સાથે આવે છે. આ ડાઇજેશન રિલેટેડ સમસ્યાને ફિક્સ કરવાની સાથે એસિડિટીને દૂર કરે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ફાયદા વિશે વિગતે...\n- તે બ્લડમાં શુગર લેવલને કંટ્રોલ કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.\n- ડેલી બેસિસ પર હિંગનું પાણી પીવાથી હાડકાં મજબૂત થાય છે.\n- હીંગ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી છે, તેનાથી અસ્થમા પર કંટ્રોલ રહે છે.\n- હીંગમાં બીટા કેરોટીન છે જે આંખને હેલ્ધી રાખવાની સાથે તેને હ���ઇડ્રેટ કરે છે.\n- હીંગમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. આ બોડીને એનિમિયાથી બચાવવાની સાથે દાંતને સ્ટ્રોન્ગ રાખે છે. હિંગ કેન્સરને પણ પ્રોટેક્ટ કરે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00511.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/faradi-dhokla/", "date_download": "2019-03-24T22:00:57Z", "digest": "sha1:FOX43K2TD2F6SWOL7WMUUNUIP3SL3VAT", "length": 20552, "nlines": 229, "source_domain": "gujjurocks.in", "title": "શ્રાવણ માસ માં બનાવો ફરાળી ઢોકળાં, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિ��� કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome રેસીપી શ્રાવણ માસ માં બનાવો ફરાળી ઢોકળાં, નોંધી લો સ���ટેપ બાય સ્ટેપ રેસિપી...\nશ્રાવણ માસ માં બનાવો ફરાળી ઢોકળાં, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો\nમિત્રો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો એમાં બનાંવો અવનવી ફરાળી વાનગી. આજે હું શેર કરવા જઇ રહી છુ ફરાળી ઢોકળાં ની રેસિપિ. જે ફટાફટ બની જશે.\nસાબુદાણા – ૨૫૦ ગ્રામ\nસામો( મોરૈયો ) – ૨૫૦ ગ્રામ\nઆદુ ની પેસ્ટ- જરૂર મુજબ\nલીલા મરચાં – જરૂર મુજબ\nફરાળી મીઠું – સ્વાદાનુસાર\nસૌ પ્રથમ સાબુદાણા ને ૨ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેમાં થી પાણી નિતારી તેમાં સામો ઉમેરો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલા મરચા ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો. અને જો તમે લાલ મરચુ પણ નાંખી શકો છો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ખીરું બનાંવો. અને ઢોકળા મૂકી દો. થોડી વજ વારમાં તૈયાર થઈ જશે ફરાળી ઢોકળા. તો આજે જ બનાંવી ખાવ અને ખવડાવો ફરાળી ઢોકળાં.\nલેખક – બંસરી શિરીષભાઇ પંડ્યા\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleરાધા અને કૃષ્ણના લગ્ન સાથે જોડાયેલ આ સત્ય હકીકત તમે જાણો છો…વાંચો સ્ટોરી\nNext articleસૌથી અલગ છે આ 1001 છિદ્રો વાળું સફેદ શિવલિંગ, દર્શન માત્રથી થાય છે દરેક મનોકામના પૂર્ણ…..\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની શકે છે આ વાનગી, નોંધી લો રેસિપી\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની સેવ અને કરો બધાનું મોઢું મીઠું..\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર મજા માણો આ ઠંડાઈની\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nવિરાટ-અનુષ્કા ઝીલ ના કિનારે મનાવી રહ્યા હતા એનિવર્સરી, અચાનક જ પાણીમાંથી...\nબુરાડી કાંડ : 11 પરિવારના સભ્યોનાં મૃત્યુ ના રહસ્ય પરથી પડદો...\n12 વર્ષ ની ઉમરમાં મારા પિતાનાં દોસ્ત કર્યો મારો રેપ, પેરેન્ટ્સ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/03/16/hair-style/", "date_download": "2019-03-24T22:26:55Z", "digest": "sha1:GWQ4TMQSUFQXVCLK25HPB55AX7LBW2WZ", "length": 21013, "nlines": 193, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હૅર સ્ટાઈલ – નિર્મિશ ઠાકર", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહૅર સ્ટાઈલ – નિર્મિશ ઠાકર\nMarch 16th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : નિર્મિશ ઠાકર | 12 પ્રતિભાવો »\n[‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંથી સાભાર.]\n‘નિમ્મેસભૈ, ટમારું મોનું બરાબર લાગે છ, પન…’\n‘આઈ સી, મારું મોઢું…..’\n‘એ જ ટો કેઉં છ, કે મોનું ટો ટમારું બરાબર, પન હૅરસ્ટાઈલમાં કાંઈ ગરબડ લાગે છ.’ ગનપટ હુરતીએ કહ્યું.\nક્યારેક મને આ ગનપટ હુરતીની વાત સાચી લાગે છે. બીજા કેટલાક લોકોએ પણ મને હૅરસ્ટાઈલ બદલવા ખાસ આગ્રહ કર્યા છે, મને ક્યારેય મારી હૅરસ્ટાઈલ અને મારો ચહેરો, બંને એક સાથે મારાં લાગ્યાં નથી. ક્યારેક હૅરસ્ટાઈલ પરાયી લાગે છે તો ક્યારેક ચહેરો તમે નહીં માનો, પણ આ દ્વિધા સાથે જ મેં જિંદગીનાં બેતાળીસ વર્ષ ખેંચી નાંખ્યાં છે.\n‘હવે ક્યારના શું અરીસામાં ફાંફા મારો છો બીજા કોઈ કામધંધા નથી બીજા કોઈ કામધંધા નથી ’ મારાં શ્રીમતી બરાડે છે.\n‘તો શું બળ્યું છે એમાં તમને પસંદ કર્યા, ત્યારે પણ અમને તો ખબર હતી કે આ ભમરડા જેવા ચહેરા પર એકેય હૅરસ્ટાઈલ જામવાની નથી તમને પસંદ કર્યા, ત્યારે ���ણ અમને તો ખબર હતી કે આ ભમરડા જેવા ચહેરા પર એકેય હૅરસ્ટાઈલ જામવાની નથી ’ શ્રીમતિ ઘટસ્ફોટ કરે છે.\nખેર, મને એવું લાગે છે કે મારા ચહેરાને માફક આવે, એવી કોઈ હૅરસ્ટાઈલ બની જ નથી. મેં તો મારી હૅરસ્ટાઈલને અનુરૂપ મારો ચહેરો બનાવવાની કોશિશ પણ કરી છે એક જણે મને કહેલું કે તમારી હૅરસ્ટાઈલ હસમુખા ચહેરાને શોભે એવી છે. ત્યારથી તો હું કોઈની કાણમાં જાઉં, તોયે હસતો ચહેરો રાખું છું. કેટલાક સામાયિકોના તંત્રીઓએ તો મને મોઢામોઢ કહ્યું છે કે હસતો ચહેરો રાખવાને બદલે કાંક એવું લખો કે જેને વાંચીને હસવું આવે, હાલ તો તમને જોઈને હસવું આવે છે એક જણે મને કહેલું કે તમારી હૅરસ્ટાઈલ હસમુખા ચહેરાને શોભે એવી છે. ત્યારથી તો હું કોઈની કાણમાં જાઉં, તોયે હસતો ચહેરો રાખું છું. કેટલાક સામાયિકોના તંત્રીઓએ તો મને મોઢામોઢ કહ્યું છે કે હસતો ચહેરો રાખવાને બદલે કાંક એવું લખો કે જેને વાંચીને હસવું આવે, હાલ તો તમને જોઈને હસવું આવે છે જો યોગ્ય અભ્યાસ કરાય તો માણસની હૅરસ્ટાઈલ પરથી એનો સ્વભાવ પણ જાણી શકાય, એવું મને લાગે છે. એ અંગેના મારા અધકચરા અભ્યાસને આધારે મેં કેટલાંક તારણો કાઢ્યાં છે.\nકેટલાક લોકો પોતાના નાળિયેર જેવા માથાને જાણે કે બરાબર વચ્ચેથી ફાડવાનું હોય, એમ બરાબર વચ્ચે પાંથી પાડે છે. આવા લોકો દરેક બાબતમાં બે પલ્લાં સમતોલ રાખે છે અને હમેશાં તટસ્થ રહેવાની કોશિશ કરે છે. એમને જો એક ગાલે લાફો મારો (લાફો મારવાનું મન થાય એવો જ એમનો દેખાવ હોય છે.) તો તેઓ સમતોલન સાધવા તરત બીજો ગાલ સામો ધરે છે. દર્પણની પણ સાડાબારી ન રાખતા કેટલાક એવા સ્વાવલંબી માણસો હોય છે, જે પાંથી પણ પાડતા નથી. કપાળથી બોચી ભણી કાંસકાને ગતિ કરાવી ઊભા વાળ ઓળે છે. તેઓ સ્વભાવે બોચીયા કહી શકાય, એ પ્રકારના હોય છે. આ માણસ પાસેથી ઉધારની આશા રાખી શકાતી નથી. અલબત્ત, આવા માણસ સાથે ભાગીદારીમાં ધંધો કરવામાં કોઈ જોખમ નથી.\nએક મહાનુભાવે કપાળ પર વાળનું એવું મોટું છાપરું બનાવેલું કે આખા ચહેરા પર એનો છાંયડો રહેતો હતો. મેં ધંધો પૂછ્યો તો કહે, ‘અનાથ છું, મારે માથે કોઈ છાપરું નથી ’ આ પરથી એમ ધારી શકાય કે આવા માણસોનો મોટાભાગનો સમય વાળનું છાપરું બનાવવામાં જ જતો હશે અને કમાવા માટે સમય નહીં રહેતો હોય ’ આ પરથી એમ ધારી શકાય કે આવા માણસોનો મોટાભાગનો સમય વાળનું છાપરું બનાવવામાં જ જતો હશે અને કમાવા માટે સમય નહીં રહેતો હોય કેટલાક માણસો એવા વાળ રાખે છે જાણે કે કૂ���ડામાં ઘાસ ઊગાડ્યું હોય કેટલાક માણસો એવા વાળ રાખે છે જાણે કે કૂંડામાં ઘાસ ઊગાડ્યું હોય એમને જોઈ શાહુડીઓ પણ શરમાઈ જતી હોય છે એમને જોઈ શાહુડીઓ પણ શરમાઈ જતી હોય છે આ પ્રકારની હેરસ્ટાઈલ ( આ પ્રકારની હેરસ્ટાઈલ () વાળા માણસો ખૂલ્લા દિલવાળા હોય છે, પણ એમની જિંદગીમાં કોઈ પ્લાનિંગ હોતું નથી. એમને ‘જડથા’ કહીએ તો કાંઈ ખોટું નથી. માથા પર વાંકી ચૂકી પાંથીવાળા મનુષ્યો ધાર્મિક પ્રકૃતિના હોય છે, હરિને ગમ્યું તે ખરું, એવું માનનારા. મેં એક સજ્જન એવા પણ જોયેલા, જેમણે વાળ વડે બંને કાન ઢાંકી રાખેલા.\nમેં પૂછ્યું : ‘આપ માથાના વાળ વડે કાનને કેમ ઢાંકી રાખો છો ’ ત્યારે એમણે કાતરિયાં ખાતાં કહેલું, ‘મેં માથાના વાળ વડે કાનને ઢાંક્યા નથી. કાનના વાળ વડે જ કાન ઢંકાઈ ગયા છે ’ ત્યારે એમણે કાતરિયાં ખાતાં કહેલું, ‘મેં માથાના વાળ વડે કાનને ઢાંક્યા નથી. કાનના વાળ વડે જ કાન ઢંકાઈ ગયા છે ’ ખેર, આવા માણસો ઓછું બોલનારા ને મીંઢા હોય છે. સ્ત્રીઓની હૅરસ્ટાઈલ માટે કશું લખતો નથી, કારણ કે એ અંગે મારો અભ્યાસ નથી.\nતમે મને કહેશો કે હેરસ્ટાઈલ તો બદલી પણ શકાય, એથી શું માણસોના સ્વભાવ પણ બદલાઈ જશે ના મિત્ર. એટલે તો મેં અગાઉ કહ્યું છે કે મારો અભ્યાસ અધકચરો છે. છતાં જો તમે મારાં તારણો પર પૂરો ભરોસો કરશો, તો તમારા આ સ્વભાવને ધ્યાનમાં લેતાં હું કહીશ કે તમારે માથે ટાલ હશે \nગનપટ હુરટીનું મુક્ટક :\nબૌ વઢી ચાયલી હવે આ મોંઘવારી, હોં \nજિંડગીની પન ફરી ચાયલી પઠારી, હોં \nવાર માઠાના ખરે એવો સમય છે, ટો\nડોસ્ટ મારું માન, માઠે ટાલ હારી, હોં \n« Previous ‘વિચારબિંદુ’ પુસ્તિકા હવે ઉપલબ્ધ છે \nકોડિયાનો ઉજાસ – અબ્બાસઅલી સૈયદ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nબેસી રહેવાની કળા – કલ્પના દેસાઈ\n(‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી) હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને મને મારું ભવિષ્ય જાણવામાં રસ પણ નથી, એટલે આવનારાં વર્ષો પર નજર નાંખવાને બદલે ઘણી વાર, હું મારાં વીતેલાં વર્ષો પર નજર બેઠાં બેઠાં નાખી લઉં છું. નજર હટાવવાનું મન ન થાય એવાં વર્ષોમાં, મને જન્મજાત મળેલી અને જરૂરિયાત મુજબ સમયે સમયે મેં કેળવેલી કેટલીક અદ્‍ભુત કળાઓને યાદ કરતાં મારું મન આનંદ અને ... [વાંચો...]\nરૂબરૂ કહેવાનું રાખ્યું નથી… – વિનોદ ભટ્ટ\n(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ‘તમે નિખિલભાઈના દીકરાના મેરેજ-રિસેપ્શનમાં આવવાનાં ને ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ ‘ત્યાં આ��ણું શું દાટ્યું છે ’ તેમણે મને સામે પૂછ્યું. તે થોડા નારાજ જણાયા. તેમની પાસેથી મેં જાણવા માગ્યું. ‘તમારા તો એ ખાસ સ્નેહી છે. તેમની જોડે તો તમે બબ્બેવાર વૈષ્ણવ દેવી પણ જઈ આવ્યા છો, તમારા માટે તે ઘણો ભાવ રાખે છે.’ મેં કહ્યું. ‘એ બધું ખરું, પણ-’ તે ... [વાંચો...]\nડ્યૂટિ પર હતો ત્યારે જ હું ગાળો બોલતો… – વિનોદ ભટ્ટ\n(‘એ દિવસો…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.) જમાનો બદલાઈ ગયો છે. આપણા ગરીબ અને લાચાર વડદાદાઓને એક રૂપિયાનું અઢી શેર શુદ્ધ ઘી ખાવું પડતું ને દસ રૂપિયે તોલો સોનું ખરીદવું પડતું. એમના કરતાં આજે આપણ કેટલા બધા સમૃદ્ધ છીએ… લગભગ ચારસો રૂપિયે કિલોનું ... [વાંચો...]\n12 પ્રતિભાવો : હૅર સ્ટાઈલ – નિર્મિશ ઠાકર\nવાહ સવાર સવાર માં ખુબ જ હસી ને આખો દિવસ સુધરી ગયો.\nગનપટ હૂરટી ટો કવિ બની ચાઇલો છ, મુક્ટક હો બોલટો છ.\nનિર્મિશ ભાઈ ખુબજ મજા આવી.. હું તમારા લેખો અમદાવાદના અખબાર દિવ્ય ભાસ્કરમાં અચૂક વાંચતો.. પણ જ્યારથી અમદાવાદ છૂટ્યું છે. ત્યારથી ઘણું ખરું છુટ્યું છે..\nનિમ્મેસભૈ…. ટમારો લેખ બોવ સરસ હોવા. આવા જ લેખ લખતા રેજો… બસ વાટ પુરી…..\nખુબ સુન્ડર….ઘન્ની મજા પડિ…..\nહસાવો છો તો બૌ મજા આવટી છે … પન ભૂલો બી બૌ કરટા છો ટે નથી ગમટુ છે\nશ્રીમતિ – શ્રીમતી … સામાયિક …આવુ તમારાથી ન લખાય … બસ વાટ પૂરી \nકાલિદાસ વ. પટેલ { વાગોસણા }\nનિર્મિશભાઈ, આ ઉત્ત્મ હાસ્યલેખ વાંચીને મારી આંખો ભરાઈ આવી. અરે રોવા થી નહી – હસતા હસતા. ઃ)\nઅતિ ઉમદા કોટિનો લેખ છે. અતિસુંદર ….\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/scalp-treatment-by-massage/", "date_download": "2019-03-24T21:27:56Z", "digest": "sha1:H7TYCKDOPACTSDIWENP6A5U6TJZXEPVC", "length": 19822, "nlines": 104, "source_domain": "blog.dealdil.com", "title": "તમને માથામાં સતત ખંજવાળ આવે છે તો આ માહિતી તમારા માટે જ છે...", "raw_content": "\nHome Gujarati Articles તમને માથામાં સતત ખંજવાળ આવે છે તો આ માહિતી તમારા માટે જ...\nતમને માથામાં સતત ખંજવાળ આવે છે તો આ માહિતી તમારા માટે જ છે…\nજો તમે માથાની ખંજવાળની સમસ્યાથી હેરાન છો તો વાસ્તવમાં ક્યારેક ક્યારેક તે ખૂબ શરમજનક થઇ શકે છે. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા માથામાં ખંજવાળ થઈ જાય છે જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથાની ખંજવાળના ઘણા કારણો હોઇ શકે છે.\nઆજ સુધી માથાની ખંજવાળના ઉપાય હેતુ ઘરગથ્થું ઉપાયોને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. માથામાં ખંજવાળ મોટાભાગે માથાને યોગ્ય રીતે ના ધોવાથી, ડૈંડફ (ખોડો) અને ફંગસના કારણે કે ક્યારેક ક્યારેક માથાની ત્વચામાં સંક્રમણના કારણે થાય છે.\nમાથાની ખંજવાળની સમસ્યા ઓછીથી લઈને ખૂબ વધારે સુધી હોઈ શકે છે અને આ જ કારણ છે કે તેના માટે પર્યાપ્ત દેખભાળ અને ઉપાયની જરૂરિયાત હોય છે. અંતમા: અહીં માથાની ખંજવાળના ઉપાય હેતુ કેટલાક ઘરગથ્થું ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો જોઈએ:\n૧. ટી ટ્રી ઓઈલ\nટી ટ્રી ઓઈલ તે એસેંશિયલ ઓઇલમાંથી છે જેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે અને આ બધા જ રીતની ફંગી અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ટી ટ્રી ઓઈલના ઉપયોગથી તમે ડૈંડફ (ખોડો) તથા માથાની ત્વચાથી સંબંધિ બીજી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. એક કટોરામાં ૧૦-૧૫ ટીંપા ટી ટ્રી ઓઈલ લો. હવે તેજ કટોરામાં શેમ્પુ લો અને બન્ને ને સારી રીત મિક્સ કરો. ધ્યાન રાખો કે તમે ટી ટ્રી ઓઈલને સીધું જ માથામાં લગાવીને પછી તેમાં શેમ્પુ ના મિક્સ કરો. માથું ધોવા માટે આ શેમ્પુનો ઉપયોગ કરો. દરેક દખત જ્યારે પણ તમે વાળ ધુવો ત્યારે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કરો. તમને કેટલાક અઠવાડિયામાં જ ફરક દેખાવા લાગશે.\nબેકિંગ સોડા એક પ્રભાવી પદાર્થ છે જેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરવામાં આવે છે. આપણામાંથી બધા ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે અનેઆ કારણ છે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને સારો હેર પેક બનાવી શકાય છે. એક કટોરામાં ૪-૫ ચમચી બેકિંગ સોડા લો અને તેમાં પાણી મેળવો. હવે સામગ્રીઓને સારી રીતે મેળવો અને ધ્યાન રહે કે પેસ્ટ ના તો વધુ ગાઢ થાય કે ના વધારે પાતળી. આ પેસ્ટને માથાની ત્વચા પર લગાવો અને થોડા સમય માટે રાખો. ૨૦-૨૫ મિનીટ પછી ધોઈ લો. એક દિવસના અંતર પછી આ પ્રક્રિયાને ફરીથીકરો અને માથાની ખંજવાળથી પૂરી રીતે છુટકારો મેળવો.\nલીંબુ ત્વચા અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. લીંબુમાં ઉપસ્થિત એન્ટીસેપ્ટિક ગુણોના કારણે તમે તેનો ઉપયોગ માથાની ખંજવાળ દૂર કરવા માટે કરી શકો છો. કેટલાક વિશેષજ્ઞ સલાહ આપે છે કે જો તમે એક કે બે મહિના સુધી લીંબુનો ઉપયોગ કરશો તો તમે સમસ્યાથી પૂરી રીતે છુટકારો મેળવી શકો છો. ૨-૩ લીંબુ લો અને તેને અડધા કાપો. હવે નીચોવીને રસ કાઢી લો અને તેને એક કટરોમાં ભેગો કરો. હવે કોટન બોલની મદદથી તેને માથાની ત્વચા પર લગાવો અને ધ્યાન રહે કે તમે વાળની જડોથી આંરભ કરો. માથાની ત્વચા પર લીંબુ લગાવવાથી ડૈંડફથી પણ રાહત મળે છે. તેને ૧૦ મિનીટ પછી ધોઈ લો. લીંબુ એક કંડીશનરની જેમ પણ કામ કરે છે.\nતમે કદાચ પહેલા પણ સાંભળ્યું હશે કે નારિયેળ તેલ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. નારિયેળ તેલ માથાની ત્વચા પર ખૂબ સારી રીતે કામ કરે છે અનેઆ કારણ છે કે માથાની ત્વચાની ખંજવાળ દૂર કરવાનો આ એક સારો વિકલ્પ છે. તમે દરેક વખતે તમારા શેમ્પુમાં ૨-૩ ટીંપા નારિયેળ તેલના મિક્સ કરો અને પછી તેનાથી વાળ ધુઓ. કે પછી તમે એક દિવસના અંતરે વાળમાં નારિયેળ તેલથી મસાજ કરી શકો છો. નારિયેળનું તેલ માથાની ત્વચામાં થનાર ફંગલ અને અન્ય પ્રકારના સંક્રમણો સામે લડવામાં મદદરૂપ થાય છે. એક વખથ જ્યારે તેલ સેટ થઈ જાય તેના પછી તમે બેબી શેમ્પુંથી વાળ ધોઇ શકો છો. આને પણ વાંચો: માથાની ત્વચાની ખંજવાળને રોકવા માટે મીઠા લીમડાંના પત્તાથી બનેલ માસ્કનો ઉપયોગ કરો.\n૫. એપ્પલ સાઈડર વિનેગર\nતમે ઘરે જ હેર સ્પ્રે બનાવી શકો છો જે માથાની ત્વચાની ખંજવાળથી પણ આરામ અપાવશે. એક ડબ્બો લો અને એપ્પલ સાઈડર વિનેગરથી તેને અડધો ભરી દો. હવે બાકીની અડધી બોટલમાં પાણી ભરો અને ડબ્બાને સારી રીતે મિક્સ કરો. આ હેર સ્પ્રેનો ઉપયોગ તમે દરરોજ સ્નાન કરતા પહેલા કરો અને નહાતી વખતે તેને ધ��ઈ લો. આ સ્પ્રેને તમારા બધા વાળ પર છાંટો અને ૨૦ મિનીટ પછી ધોઈ લો. એપ્પલ સાઈડર વિનેગર ડૈંડફના ઉપાયમાં પણ મદદરૂપ થાય છે અને વાળની જડોને મજબૂત બનાવે છે.\nતમારા હીલિંગ અને લુબ્રિકેટિંગ ગુણોના કારણે તલનું તેલ માથાની ખંજવાળના ઉપાયમાં ખૂબ ફાયદાકારક હોય છે. એક ડબ્બામાં ખૂબ ઓછી માત્રામાં તલનું તેલ લો અને તેને થોડીવાર ગરમ કરો. હવે આ તેલથી ૧૫-૨૦ મિનીટ સુધી માથાની ત્વચાની માલિશ કરો. પછી વાળને શેમ્પુથી ધોઈ લો. હંમેશા આ સલાહ આપવામાં આવે છે કે તમે રાત્રે તલનું તેલ લગાવો અને આખી રાત વાળમાં રહેવા દો. આવું કરાવથી તલનું તેલ માથાની ત્વચામાં સારી રીતે ઉતરી જાય છે અને માથાની ખંજવાળ પૂરી રીતે ઠીક કરી દે છે.\nજોજોબા ઓઈલમાં હાઈડ્રેટિંગ ગુણ હોય છે જે તમારા વાળને પુનર્જીવિત કરે છે અને સાથે સાથે માથાની ખંજવાનો પણ ઉપાય કરે છે. કેટલાક લોકો વાળને વધારવા મટો અને ડૈંડફથી છુટકારો મેળવવા માટે જોજોબા ઓઈલનો ઉપયોગ કરે છે. જોજોબા ઓઈલની થોડી માત્રા લો અને તેને થોડી વાર ગરમ કરો. આ તેલને માથાની ત્વચા પર લગાવો અને આખી રાત રહેવા દોફ સારૂ રહેશે કે તેલ લગાવ્યા પછી ૧૨ કલાક સુધી તમે વાળને ના ધુઓ. બીજા દિવસે વાળને ગરમ પાણી અને શેમ્પુથી ધોઈ નાંખો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આવું કરો.\nબ્રોકલીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે માથાની ત્વચા પર થનાર ફંગસને રોકવામાં મદદરૂપ હોય છે. તેના ઉપરાંત તે વાળની જડોને મજબૂત બનાવે છે જે વાળના વિકાસમાં મદદરૂપ હોય છે. તમે એક મુઠ્ઠી ભરીને બ્રોકલી લો અને તેને થોડા સમય માટે ઉકાળો. તમે બ્રોકલીને પીસીને તેની પેસ્ટ પણ બનાવી શકો છો. જો જરૂરી હોય તો તેમાં થોડા ટીંપા લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ મિક્સ કરો. હવે તેને માથાની ત્વચા પર લગાવો અને થોડી મિનીટ સુધી લગાવી રાખો. જો તમે માથાની ખંજવાળથી હેરાન છો તો તમે ઉપરોક્તમાંથી કોઈ પણ ઉપાય અપનાવી શકો છો. જો તમને લાગે છે કે સ્થિતિ ખરાબ થઈ રહી છે તો અમે સલાહ આપીશું કે તમે કોઈ વિશેષજ્ઞની સલાહ લો.\nસૌજન્ય : બોલ્ડ સ્કાય\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleનવજાત બાળકને તમે ક્યારથી પાણી આપી શકો વાંચો અને શેર કરો…\nNext article8 હજાર લોન લઇ ચાલુ કરેલ ધંધો, આજે 500 કરોડમાં પરિવર્તિત કરનાર મીના બિન્દ્રા ને ઓળખો છો \nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nપ્રેમમાં ભરોસો બહુ જરૂરી છે પણ જયારે તે આવી રીતે તૂટે…સમજવા...\nડાયાબીટીસના દર્દીઓએ તહેવારોમાં પોતાના આરોગ્યનું ધ્યાન આ રીતે રાખવું\nફક્ત ૧૪ ટીપ્સ અપનાવીને તમે તમારા સ્વાસ્થ્યને બનાવી શકો છો ફીટ...\nશ્વાસ લેવામાં તકલીફ થાક લાગવો કે ઉલટી થાય તો તેને નઝર...\nદસ માર્ક્સ ક્યાં કપાય છે \nમોટી ઉંમરમાં ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતા રહેલી છે...\n“યુવાનો પાસે તકોનો ખજાનો છે” મહર્ષિ દેસાઈ…\nવટાણા, તુવેર, વાલ, ચોળી કે લીલા ચણા જેવાં લીલાં બીજ ખાવાના...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઆજે શીખો “છોલે ચણા” – સાથે સાથે જાણો છોલે મસાલો બનવાની...\nઅત્યંત ગુણકારી જૈતૂનના તેલમાં લીંબુનો રસ કરો મિક્સ, ફાયદા જાણી રોજ...\n“મેથીના ઢેબરા” – ગુજરાતના લગભગ દરેક ઘરમાં બનતા જ હોય છે.. ખુબ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00512.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/sbi-land-purchase-scheme-lps-043720.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:34:51Z", "digest": "sha1:MOKXZVBM7FRXCUIEYGY3L5KSXSKFPCVA", "length": 13467, "nlines": 148, "source_domain": "gujarati.oneindia.com", "title": "ખેતીની જમીન ખરીદવા SBI પાસેથી લોન કેવી રીતે લેશો? | how you can apply for loan under lps scheme - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલ��� વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nખેતીની જમીન ખરીદવા SBI પાસેથી લોન કેવી રીતે લેશો\nજૈવિક ખેતીમાં લોકોનો વધતો રસ અને જમીન વગરના ખેડૂતોને મદદ કરવા માટે ભારતીય સ્ટેટ બેન્ક લોકોને ખેતીની જમીન ખરીદવા માટે લોન આપી રહી છે. જી હાં, જો તમે કેતી કરવા ઈચ્છો છો, પણ તમારી પાસે પૂરતી જમીન નથી તો SBIની લેન્ડ પરચેઝ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.\nઆ પણ વાંચો: 2020 સુધીમાં શરુ થઇ જશે 1 કરોડ ઘરો બનાવવાનું કામ\nજેમનો લોન ચૂકવવાનો રેકોર્ડ સારો છે, તેમને SBI જમીન લેવા માટે લોન આપી રહી છે. જો તમે પણ LPS અંતર્ગત જમીન ખરીદવા ઈચ્છો છો, તો તમને SBIની લોનની રકમ ચૂકવવા માટે 7થી 10 વર્ષનો સમય મળી શકે છે. ચાલો આ યોજના વિશે વિસ્તારથી જાણીએ.\nSBIની લેન્ડ પરચેઝ સ્કીમ\nSBI હકીકતમાં ખેતી લાયક જમીન ખરીદવા માટે જમીનની કિંમતની 85 ટકા સુધીની લોન આપી રહી છે. જેમાં લોન રિટર્ન કરવાન સમય મર્યાદા 1થી 2 વર્ષ બાદ શરૂ થશે.\nSBIની લેન્ડ પરચેઝ સ્કીમનું ઉદ્દેશ્ય\nSBIની લેન્ડ પરસેઝ સ્કીમનું ધ્યેય નાના અને સીમાંત ખેડૂતોને જમીન ખરીદવા મદદ કરવાનું છે. સાથે જ ખેતી કરનાર એવા લોકો જેમની પાસે ખેતી લાયક જમીન નથી તેઓ પણ આ યોજના અંતર્ગત જમીન ખરીદી શકે છે.\nSBIમાં LPS અંતર્ગત કોણ કરી શકે છે અરજી\nSBI પ્રમાણે લેન્ડ પરચેઝ સ્કીમ અંતર્ગત જમીન ખરીદવા માટે એવા નાના અને સીમાંત ખેડૂતો અરજી કરી શકે છે જેમની પાસે 5 એકર કરતા ઓછી સિંચાઈ વિનાની જમીન છે. જો કોઈ ખેડૂત પાસે 2.5 એકર કરતા ઓછી સિંચાઈવાળી જમીન છે તો તેઓ પણ LPS દ્વારા જમીન ખરીદવા અરજી કરી શકે છે.\n2 વર્ષનો લોન રિપેમેન્ટનો રેકોર્ડ\nઆ યોજના અંતર્ગત ખેતીલાયક જમીન ખરીદવા માટે લોન કરનાર વ્યક્તિનો ઓછામાં ઓછો 2 વર્ષનો લોન રિપેમેન્ટનો રેકોર્ડ હોવો જરૂરી છે. SBI આ લોન માટે બીજી બેન્ક પાસેથી લેવાયેલી લોન પર પણ વિચાર કરી શકે છે. SBIની LPS યોજનામાં ખેતર ખરીદવા માટે લોન આપવાની એક માત્ર શરત એ છે કે અરજી કરનાર પર બીજી કોઈ લોન બાકી ન હોવી જોઈએ.\nSBIની LPS યોજનામાં કેટલી મળી શકે છે લોન\nઆ યોજના અંતર્ગત ખેતીની જમીન કરીદવા માટે લોનની અરજી પર સ્ટેટ બેન્ક જે તે જમીનની કિંમતનું આકન કરશે. બાદમાં ��ૃષિલાયક જમીનની કુલ કિંમતની 85 ટકા લોન મળી શકે છે. જણાવી દઈએ કે LPS અંતર્ગત લોન લઈને ખરીદાઈ રહેલી કૃષિ ભૂમિના દસ્તાવેજ લોનની રકમ ચૂકવવા સુધી બેન્ક પાસે જ રહેશે. જ્યારે ખેડૂત લોનની તમામ રકમ ચૂકવી દેશે ત્યારે તે દસ્તાવેજ મેળવી શકે છે.\nઆ યોજના અંતર્ગત લોન લીધા બાદ તમને 1થી 2 વર્ષનો સમય મળે છે. જો જમીનને ખેતીલાયક બનાવવાની હોય તો બે વર્ષ અને જો જમીન પહેલેથી જ વિક્સેલી છે તો SBI તમને 1 વર્ષનો ફ્રી સમય આપે છે. આ સમય પૂરો થા બાદ તમારે છ માસિક હપ્તા દ્વારા LPS અંતર્ગત લીધેલી લોનન ચૂકવવાની રહેશે. લોન લેનાર વ્યક્તિ તમામ રકમ 9થી 10 વર્ષમાં રિપેમેન્ટ કરી શકે છે.\nSBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે\nSBI ની ખાસ સર્વિસ શરુ, હવે ATM ની મદદથી ઉપાડી શકો છો FD માં જમા ફંડ\nખાનગી બેંક બનતા જ IDBI કર્મચારીઓને નોકરી જવાનો ડર\nSBI કસ્ટમર્સ એલર્ટ, કોઈની સાથે બેંકિંગ સંબંધિત માહિતી શેર ન કરશો\nSBIમાં દરેક સર્વિસ પર લાગે છે ચાર્જ, જાણો કેટલો\nSBI એકાઉન્ટ ધારકો માટે ખાસ સમાચાર, આ ખાતામાં ડબલ વ્યાજ મળશે\nSBI પછી PNB એ સસ્તી કરી હોમ અને કાર લોન, ઘટ્યા વ્યાજ દરો\nદેશની સૌથી મોટી બેંક SBI માં 25% નોકરીઓ સમાપ્ત થશે, આ છે કારણ\nSBI માં 100 ની જગ્યાએ 75 લોકોને મળી રહી છે નોકરી\nપુલવામા હુમલામાં શહીદ જવાનોના પરિવારોને નવું ઘર મળશે, SBI એ કરી આ મોટી જાહેરાત\n42 કરોડ SBI ખાતાધારકો ધ્યાન આપો તમારી પાસે જરૂર રાખો આ બે ફોન નંબર\nALERT: ચિપ વાળું નવું ATM કાર્ડ સલામત નથી, SBI એકાઉન્ટ ધારકોને ઇમેઇલ મોકલી રહી છે\nSBI ની મોટી ઓફર, FREE માં કરાવો તમારી હોમ લોનને ટ્રાન્સફર, આ છે પ્રોસેસ\nsbi lps loan farmers land એસબીઆઈ એલપીએસ લોન ખેડૂતો જમીન\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/hot-pictures-sara-khan-gone-viral-041067.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:22:09Z", "digest": "sha1:BIXT6DEAVVSMSLBPEBJKWJSLFJNKM54A", "length": 12881, "nlines": 157, "source_domain": "gujarati.oneindia.com", "title": "સારા ખાને આ સુપરસ્ટાર સામે કાઢી નાખ્યા પોતાના બધા કપડાં, તસવીરો વાયરલ | hot pictures of sara khan gone viral - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસારા ખાને આ સુપરસ્ટાર સામે કાઢી નાખ્યા પોતાના બધા કપડાં, તસવીરો વાયરલ\nટીવીની સંસ્કારી સ્ટાર વહુ ફરી એક વાર ચર્ચામાં આવી છે. આ વખતે સારા ખાનની હૉટ તસવીરો વાયરલ થઈ જતાં ઈન્ટરનેટ પર સનસની મચી જવા પામી છે. આ વર્ષે એક પછી એક હૉટ તસવીરો સામે આવતા સારા ખાન સમાચારમાં છવાઈ રહી છે. પરંતુ આ વખતે તો સારા ખાન તમામ હદ વટાવી ચૂકી છે. સારા ખાનની સાથે ટીવી એક્ટર અંગદ હસીઝા પણ જોવા મળી રહ્યો છે.\nઆ અભિનેતા સામે કાઢી નાખ્યાં પોતાના કપડાં\nસારા ખાન પોતાના એક્ટર અંગદ સાથે એવા પ્રકારની તસવીરો શેર કરી રહી છે જેને જોઈ તેમ પણ દંગ રહી જશો. તાજેતરમાં જ તેની બહેન આયરા ખાને સારાની બાથ ટબમાં નહાતી હોય તેવો વીડિયો શેર કરી દીધો હતો.\nઅગાઉ પણ તસવીરો થઈ હતી વાયરલ\nલોકોએ ગાળો ભાંડતાં તેણે તુરંત વીડિયો હટાવી લીધો હતો. જેના પર સફાઈ આપા સારાએ કહ્યું હતું કે તેની બહેને દારૂના નશામાં આવી હરકત કરી હતી.\nવાત એટલેથી જ ખતમ નહોતી થઈ. વીડિયો ડિલિટ કર્યા બાદ આયરાએ પોતાની બાથટબની એક તસવીર પોસ્ટ કરી દીધી હતી. જો કે એ જૂની વાત થઈ. માત્ર સાર ખાન જ નહીં ટીવીની આ એક્ટ્રેસ પણ ન્યૂડ પિકને લઈને ચર્ચામાં આવી હતી. અહીં જુઓ તસવીરો...\n'ક્યોં કી સાસ ભી કભી બહૂ થી'માં સિમ્પલ ઈમેજ બનાવીને બહાર નીકળ્યાના તુરંત બાદ મંદિરા બેદીએ આ ફોટોશૂટ કરાવ્યો હતો.. જે આગની જેમ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો.\nનચ બાલિયે અને બિગ બૉસ જેવા શોથી ફેમ મેળવનાર કરિશ્મા તન્નાએ કેટલાય વર્ષો પહેલા એક મેગેઝીન માટે ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યો હતો.\nસોની ટીવીના પૉપ્યુલર શો યે મેરી લાઈફ હૈમાં પૂજાનો રોલ નિભાવનાર શમા સિકંદરે પણ ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું જે જોતજોતામાં વાયરલ થઈ ગયું હતું.\nબિગ બૉસ ફેમ બાની પણ ટૉપલેસ ફોટોશૂટ કરાવી ચૂકી છે.\nબાલિકા વધુ ફેમ એક્ટ્રેસ રૂપ દુર્ગાપાલે પણ તાજેતરમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી.\nજમાઈ રાજા ફેમ નિયા શર્માની આવી તસવીરો કેટલીય વખત વાયરલ થઈ ચૂકી છે.\nયે હૈ મોહબ્બતેંની સ્ટાર કરિશ્મા શર્માની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.જ���હ્નવી-સારા પડી ગઇ ફીકી, જ્યારે બિકીનીમાં આવ્યો આ ફોટોશૂટ\nટીવીની સેક્સી નાગિન, બોલ્ડ તસવીરોએ આગ લગાવી\n45 વર્ષની ઉંમરે હૉટ દેખાય છે મલાઈકા અરોરા, રેડ કા્પેટમાં બોલ્ડ લુકમાં જોવા મળી\n2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત\nદિશા પટાની હોટ બિકીની ફોટો, ફેન્સે કહ્યું- કાલે પેપર છે, વાંચવા દો\nકિન્નર વહુ રુબીના દિલૈકેએ લગ્ન બાદ શેર કરી બિકીનીમાં એવી તસવીરો કે જોતા જ રહી જશો\nહિના ખાનને છોડી, નવી કોમોલિકા દેખાય છે આટલી સેક્સી, નજર હટાવવી મુશ્કેલ\nકરિશ્મા શર્માનો આ સેક્સી અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે, હોટ ફોટો\n45 વર્ષની ઉંમરમાં પણ સેક્સી દેખાય છે મંદિરા બેદી, જુઓ તસવીરો\nયે હૈ મોહબ્બતેંની રોશનીએ બાથટબમાં લગાવી આગ, 7 હૉટ તસવીરો વાયરલ\nબ્લેક ડ્રેસમાં કરિશ્મા તન્નાની સેક્સી ફોટો, જોતજોતામાં વાયરલ\nનાગિન 3: સુરભી જ્યોતિએ બેલા બની સેક્સી ફોટો પોસ્ટ કરી\nશમા સિકંદરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, 2019ની સૌથી હૉટ તસવીરો વાયરલ\nકુંડલી ભાગ્યની પ્રીતા 'શ્રદ્ધા આર્યા'ની તસવીરોએ લગાવી દીધી આગ, જોતા જ કહેશો ઉફ્ફ\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Bollywood_news/Detail/13-02-2018/19285", "date_download": "2019-03-24T22:04:14Z", "digest": "sha1:MBSUZTONAZZD2TCSOTVCUYDMEH7C7OFL", "length": 15597, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ફિલ્મમાં પ્રવેશ સાથે ગભરાયેલી છે મૌની રોય", "raw_content": "\nફિલ્મમાં પ્રવેશ સાથે ગભરાયેલી છે મૌની રોય\nટીવી પરદે નાગીન અને એ પહેલા દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીજીનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બની ચુકેલે મૌની રોય હવે બોલીવૂડના પરદે પહોંચી ગઇ છે. તે અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં કામ કરીને તે ખુબ જ ઉત્સાહિત છે. મૌનીએ કહ્યું હતું કે મને દરેક પ્રકારના વિષયો ઉત્સાહિત કરે છે. નાગીન પણ અલગ જ શો હતો અને એ માટે જ કામ કરવાની હા કહી હતી. હવે ફિલ્મ મારા માટે ખાસ છે. કારણ કે બોલીવૂડ પ્રવેશની આ મારા માટે મોટી તક છે. હું થોડી ગભરાયેલી પણ છું, કારણ કે ફિલ્મમાં મેં કેવો અભિનય કર્યો છે તે હું જોઇ શકી નથી. ફિલ્મના ડબીંગનું કામ હજુ શરૂ થયું નથી. ફિલ્મમાં મારો બંગાળી મહિલાનો રોલ છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી ���ોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nરીલીઝ થયાના ચાર જ દિવસમાં 'પેડમેન'એ કરી છપ્પરફાળ કમાણી : સોમવારે, ચોથા દિવસે ફિલ્મનું બોક્ષઓફીસ પર ૪૨.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોન્ધાયુતું : હજુ પણ ફિલ્મ ખુબ તગળી કમાણી કરશે તેમ ફિલ્મ ક્રિટીક્સનું માનવું છે access_time 6:44 pm IST\nત્રિપુરામાં ચૂંટણી પ્રચાર બાદ દક્ષિણનો કિલ્લો કર્ણાટકમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ ઘૂમી વળશે :કોંગ્રેસ પાસેથી કર્ણાટક છીનવવા કરશે કવાયત :મોદી અને શાહના કરિશ્માથી પ્રચાર અભિયાન આ��ળ ધપાવી કર્ણાટક કરશે કબ્જે access_time 11:26 pm IST\nમહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટૉઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી. access_time 1:30 am IST\nહવે વોટ્સએપમાં સાયબર ક્રિમિનલ સક્રિય :ફ્રી સુઝની ઓફર યુઝર્સને ફસાવવા ટ્રેપ હોય શકે \nબાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક નથી access_time 11:10 pm IST\nપાટીદારો હવે અમેરિકામાં બંધાવશે ઉમિયા માતાના ભવ્ય મંદિરો access_time 1:00 pm IST\nમેરેથોનમાં રજીસ્ટ્રેશનનો કાલે છેલ્લો દિ': દોડવા પદાધિકારીઓની અપીલ access_time 4:10 pm IST\nમણિદ્વીપથી જગદંબાના ડે.કલેકટર પ્રજ્ઞેશ જાનીને ત્યાં પરોણાઃ શાનદાર નવલખો માંડવો access_time 11:45 am IST\nબહુમાળી ભવન નજીક અંગદાનની જાગૃતિ અંગે માહિતગાર કરાશે access_time 4:07 pm IST\nગુંદાળા પાસે બાઇકમાં પંચર પડતા શિક્ષક દંપતિને ઇજા access_time 11:23 am IST\nટંકારામાં ઋષિ બોધોત્સવ અંતર્ગત યજુર્વેદ પારાયણ યજ્ઞની પુર્ણાહુતિ access_time 3:39 pm IST\nજામનગરમા નવાનગર બેન્કમાંથી ઉચાપત કરનાર કેશીયર તેજશ સંધવી ચાર'દિના રિમાન્ડ ઉપર access_time 12:47 pm IST\nપ્રોફેસર ડો.ભાવિન સેદાણીને યંગ રિસર્ચરનો એવોર્ડ access_time 3:44 pm IST\n રાજ્યસભામાં મોકલાય તેવી શકયતાઃ લોકસભાની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખના નેજા હેઠળ લડાશે access_time 8:01 pm IST\nપોલીસને પાણી 'બતાવવા' નહિ,પાણી બચાવવા સરકારની સૂચના access_time 3:59 pm IST\nમહિલાએ સાત મહિના સુધી પાડોશીના ડોગીની છીને પુરાવારૂપે ફ્રીઝરમાં સંઘરી રાખી access_time 3:35 pm IST\nવેલેન્ટાઇન્સ ડેના દિવસે તમે પ્રિયજનને હીરાની વીંટી સાથેનું બે લાખ રૂપિયાનું બર્ગર ખવડાવી શકશો access_time 12:57 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘નારી હૈ તો કયા, હમ અપના ભવિષ્‍ય બનાયેંગે'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૯ માર્ચના રોજ ઉજવાશે ‘‘ઇન્‍ટરનેશનલ વીમેન્‍સ ડે'': બૃહદ ન્‍યુયોર્ક સિનીયર્સ તથા સિનીયર કોમ્‍યુનીટી સેન્‍ટર ઓફ VTNYના ઉપક્રમે કરાયેલું આયોજન access_time 9:12 pm IST\nપાકિસ્‍તાનના સિંધ પ્રાંતના સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા હિન્‍દુ મહિલા સુશ્રી ક્રિશ્‍ના કુમારીઃ પાકિસ્‍તાન પિપલ્‍સ પાર્ટીના ઉમેદવાર સુશ્રી ક્રિશ્‍ના ચૂંટાઇ આવશે તો સૌપ્રથમ હિન્‍દુ મહિલા સેનેટરનો વિક્રમ સર્જાશે access_time 9:50 pm IST\n૨૦૧૭ની સાલમાં ભારત તથા અમેરિકા વચ્‍ચેનો વ્‍યાપાર ૧૪૦ બિલીયન ડોલરને આંબી ��યોઃ ૨૦૧૬ની સાલના ૧૧૮ બિલીયન ડોલરના વ્‍યાપારમાં જોવા મળેલો જબ્‍બર ઉછાળોઃ USISPFના પ્રેસિડન્‍ટ શ્રી મુકેશ અઘીએ આપેલી માહિતી access_time 9:53 pm IST\nભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ સાઉથ આફ્રિકાને કચડ્યું :ટી-20માં સાત વિકેટે હરાવ્યું access_time 12:33 am IST\nડાંગની સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં મેળવ્યુ ગોલ્ડ મેડલ : ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યું ગોલ્ડ મેડલ access_time 3:36 pm IST\nટોમસ બર્ડિચે ડેવિસ કપથી લીધો સન્યાસ access_time 4:54 pm IST\nબાગી-૨માં એકશન, રોમાંચનો ડબલ ડોઝ access_time 9:48 am IST\nપ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર access_time 5:00 pm IST\nદબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન access_time 3:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94961", "date_download": "2019-03-24T22:04:02Z", "digest": "sha1:XMQ5KVYL2Y3GON4JVRHNHZ6MHEMGHZGN", "length": 15782, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ભગવતીપરા અંબિકા પાર્કની ૭ માસની બાળકીનું તાવથી મોત", "raw_content": "\nભગવતીપરા અંબિકા પાર્કની ૭ માસની બાળકીનું તાવથી મોત\nરાજકોટ તા. ૧૬: ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર પાસે અંબિકા પાર્ક-૨માં રહેતાં દિપકભાઇ ધરજીયા નામના કોળી યુવાનની ૭ મહિનાની દિકરીનું તાવથી મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.\n૭ વર્ષની માનસીને ચારેક દિવસથી તાવ આવતો હતો. ગઇકાલે તે બેભાન જેવી થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. વિજયગીરી ચંદ્રગીરીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકીના માતાનું નામ રેખાબેન છે. મૃત્યુ પામનાર માનસી બે બહેનથી નાની હતી.\nસંતોષીનગર પાસે કવાર્ટરના પ્રોૈઢનું બેભાન હાલતમાં મોત\nરેલનગર સંતોષીનગર પાસે આર.એમ.સી. કવાર્ટરમાં રહેતાં ઇન્દ્રજીતસિંહ ભગવાનશંકર રજપૂત (ઉ.૪૯) ઘરે બેભાન થઇ જતાં સિવ્લિ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કે���ેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST\nમધ્યપ્રદેશમાં જાનૈયાને લઇ જતો મીની ટ્રક સોનનદીમાં 100 ફૂટ ઊંડે ખાબકતા 20ના મોત ;30 ઘાયલ :સીધી જિલ્લામાં દુર્ઘટના:સોનનદીના પુલનું ડિવાઈડર તોડીને ટ્રક ખાબક્યો :જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા :રાહત-બચાવકાર્ય શરૂ :મીની ટ્રક જિલ્લાના બાહરી થાણા ક્ષેત્ર અમેલિયા નજીક પુલ પરથી 100 ફૂટ ઊંડે પડ્યો :ગેસ કટરથી કાપીને ફસાયેલ લોકોને બહાર કાઢયા access_time 1:42 am IST\nઆરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી ��રતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST\nપાક. મૂળના સાંસદે બ્રિટનની સંસદમાં ઉઠાવ્યો કઠુઆ રેપનો મુદ્દો access_time 3:56 pm IST\nનેપાળમાં ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ વિસ્ફોટઃ સરહદે એલર્ટ access_time 4:46 pm IST\nદેશમાં ૫૦૦ સ્થળે ઉપવાસઃ ડો. તોગડિયા અનશન ઉપર access_time 4:11 pm IST\nટી.વાય.બી.કોમ અને બી.બી.એ.ના વિદ્યાર્થીઓ માટે ગુરૂવારે ફ્રી સેમીનાર, એજ્યુકેશન ફેર access_time 4:16 pm IST\nમારવાડી કોલેજ દ્વારા માર્ગદર્શન કેમ્‍પ access_time 3:57 pm IST\nઘરેલું હિંસાના કેસમાં ખોરાકી મકાન ભાડાના માસીક રૂ ૭/ હજાર ચુકવવાનો હુકમ access_time 2:45 pm IST\nડો.બાબા સાહેબ આંબેડકર આંબેડકર આપણા સૈ માટે આદર્શ : દિલીપભાઇ ઠાકોર access_time 11:25 am IST\nધોરાજીઃ રેવન્યુ બાર એશો.પ્રમુખ પદે રાજેશભાઇ બાલધાની પસંદગી access_time 11:39 am IST\nભાયાવદર સહકારી મંડળીના સભ્યના પરિવારને અકસ્માત સહાય અર્પણ access_time 11:36 am IST\nફી મામલે સુરતમાં વાલીઓના આમરણાંત ઉપવાસ access_time 11:55 pm IST\nસુરત :બાળકીની હત્યા -રેપના વિરોધમાં કોંગ્રેસની મૌન રેલી :કલેક્ટરને આવેદન પાઠવ્યું access_time 9:28 am IST\nબેન્ક કૌભાંડના કારણે લોકો ડિપોઝીટ ઉપાડતા તેને રોકવા સરકારે જ કુત્રિમ અછત ઉભી કરી access_time 11:49 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો access_time 6:15 pm IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nઅમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:31 pm IST\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nઝિવાએ ક���ી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nઅબુ ધાબીનું 'રેસ-3'નું શૂટિંગ પૂર્ણ access_time 4:51 pm IST\nરિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ access_time 7:38 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00513.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/6-september-2018-shani-dev-thashe-margi-jano-full-rashifal/", "date_download": "2019-03-24T21:29:55Z", "digest": "sha1:KSGXTCOPCQQYUXIBNWGOPGPBLGTEPA3D", "length": 37180, "nlines": 245, "source_domain": "gujjurocks.in", "title": "શનિ થશે ફરી માર્ગી, જાણો કઈ રાશિઓને થશે અઢળક ફાયદો અને કઈ રાશીને થશે નૂકશાન | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n20મી સદીની શરૂઆતમાં કઈક આવું દેખાતું હતું ભારત, જુઓ તે જમાનાની…\n9,700 લીટર દૂધ આપે છે આ દુનિયાની સૌથી મોંઘી ગાય, કેટલી…\nક્યારેક બ્યુટી ક્વીન બનીને જીત્યું હતું બધાનું દિલ, આજે છે આર્મી…\nવોર્ડ બોય એ રેડ કાર્પેટ ફેલાવીને નવજાત દીકરીનું કર્યું સ્વાગત, લોકો…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\nસાસુજીનું જમણ – વાંચો કઈ રીતે કૌશિક સાસુની પસંદગીની વાનગી તેમને…\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને…\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\nઆખરે બ્લેક કલરના જ બધી ગાડીઓનાં ટાયર કેમ હોય છે\nWWE માં ચેમ્પિયન બનતા પહેલા આવા લાગતાં હતા “ધી ગ્રેટ મહાબલી…\nભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની કિંમત, શ્રેષ્ઠ હોસ્પિટલ, નોંધણી અને દાનની પદ્ધતિ….\nમહાભારત અનુસાર સ્ત્રી હોય કે પુરુષ, આ 5 કામોમાં મોડું કરવું…\nમહાભારત અનુસાર સ્ત્રી હોય કે પુરુષ, આ 5 કામોમાં મોડું કરવું…\nઆજે પણ રહસ્યમય છે કૈલાસ પર્વત, અદ્રશ્ય શક્તિઓ રોકે છે માર્ગ…રસપ્રદ…\nહોલિકાદહનની રાખના 12 ચમત્કારિક ફાયદાઓ…\nજે ઘરના સ્ત્રી અને પુરુષમાં હોય આ ખાસ વાત, ત્યાં મહાલક્ષ્મીજીનો…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nફક્ત નશો જ નહિ પણ ઔષધિનું કામ પણ કરે છે ભાંગ,…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફો��ાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\n10 દિવસમાં ઘટશે 5 કિલો વજન, રોજ ખાવ આ 5 નટ્સ…\nભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની કિંમત, શ્રેષ્ઠ હોસ્પિટલ, નોંધણી અને દાનની પદ્ધતિ….\nમખાના ખાવાથી ડાયાબિટીસ, કિડની, પાચન, મર્દાનગી, નબળાઈ, પ્રજનન ક્ષમતા સહિત 14…\nચા પીધા પછી 10 મિનિટ બાદ આપણાં શરીરની અંદર થાય છે…\nમૂળાનો રસ કરશે તમારા પેટની ચરબી ઓછી, વાંચો મૂળાના બીજા 5…\nક્યારેક બ્યુટી ક્વીન બનીને જીત્યું હતું બધાનું દિલ, આજે છે આર્મી…\nWWE માં ચેમ્પિયન બનતા પહેલા આવા લાગતાં હતા “ધી ગ્રેટ મહાબલી…\nઆ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં નવા લગ્ન થયેલ…\nજીઓએ લોન્ચ કર્યો નવો પ્લાન, બધી બીજી કંપનીને પડી ગયા ફાંફા……\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nસપનાના મહેલથી ઓછા નથી આ 5 સીતારાઓના ઘર, અંદરની તસ્વીરો જોઈને…\nઐશ્વર્યા એ લગ્નમાં પહેરેલી હતી 75 લાખ રૂપિયાની સાડી, લગ્નનો ખર્ચો…\nઅભિષેક-ઐશ્વર્યા સહીત આ 10 બૉલીવુડ સિતારા જેઓએ બનાવી રાખ્યા છે વિદેશોમાં…\n48 વર્ષના થયા કૉમેડી કિંગ રાજપાલ યાદવ, ગરીબીમાં વીત્યું બાળપણ, અભિનય…\nઆ ડેરીની ગાયો રહે છે AC માં અને સાંભળે છે ગીતો,…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\n21, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે તુલા રાશિના જાતકો…\nઆ રાશિના લોકો 33 કોટી દેવી-દેવતાઓની કૃપાથી વર્ષના અંત સુધીમાં કરોડપતિ…\nભાગ્યશાળી બની શકો છો તમે, આ હોળી પર બસ કરો આ…\nરાશિ અનુસાર હોળી ઉપર કયો કલર લગાવવાથી તમારી કિસ્મત ખુલી જશે,…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જ્યોતિષ શનિ થશે ફરી માર્ગી, જાણો કઈ રાશિઓને થશે અઢળક ફાયદો અને કઈ...\nશનિ થશે ફરી માર્ગી, જાણો કઈ રાશિઓને થશે અઢળક ફાયદો અને કઈ રાશીને થશે નૂકશાન\n2018માં શનિ દેવ ધનુ રાશીમાં વિચરણ કરશે. 18 એપ્રિલના રોજ શનિ વક્રી થયાં બાદ 6 સપ્ટેમ્બરનાં રોજ માર્ગી થશે. મહત્વની વાત તો એ છે કે, આ સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન પણ શનિ રાશિ પરીવર્તન કરશે નહી. અને આ દરમ્યાન મકર, વૃશ્ચિક અને અને ધનુ રાશિ પર સાડાસાતી પનોતીની અસર રહેશે. વૃશ્ચિક રાશી વાળાઓ માટે આ સમય મંગલમય બન્યો રહેશે. તો ધનુ અને મકર રાશિનાં જાતકો માટે આ સમય તણાવથી ભરપૂર ને ઝંઝટથી ભરેલો રહેશે. વૃષભ અને કન્યા રાશી પર રહેશે શનિની ઢ્પ્યા. વૃષભ રાશિનાં જાતકોને વધી શકે છે સ્ટ્રેસ. તો કન્યા રાશિનાં જાતકો પર કુબેર અમે લક્ષ્મીજીની વિશેષ કૃપા. જેના કારણે જો એવું બનશે કે માટીમાં હાથ નાખશે તો પણ માટીમાંથી સોનું નીકળશે.\nઆચાર્ય પંડિત રવિ શાસ્ત્રીના કહેવા મૂજબ, 6 સપ્ટેમ્બર, 2018 ને ગુરુવારનાં દિવસે સાંજે 5વાગયાને 2 મિનિટના સમયે શનિ ધનુ રાશિમાં જ માર્ગી થશે. શનિ વક્રીની અવધી કુલ 142 દિવસની રહેશે. જેનો પ્રભાવ રાશિઓ પર પણ પડશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી જ લઈએ કે કઈ ચંદ્ર રાશિ પર કેવો પ્રભાવ પડશે.\nમેષ રાશિવાળાં જાતકોની કેરિયરની રફતાર ધીમી ધીમી ચાલશે. જૂન મહિના સુધીમાં તમારી કેરિયરની પ્રગતિ ધીમે ધીમે થશે. અને ત્યારબાદ ઓક્ટોમ્બર મહિના સુધી નાની નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં તમને કઠિન પરિશ્રમ કરવો પડશે અથવા કરવાની ફરજ પડશે. તેમજ કાર્ય સ્થળ પર તનાવભર્યા વાતાવરણનો અને ઘણી ચુનોતીનો સામનો કરવો પડી શકે એવી પરિસ્થિતી ઊભી થઈ શકે છે. આ સમય દરમ્યાન થોડું ધીરજથી કામ લેવું જરૂરી છે. તેમજ કઠિન પરિસ્થિતીનો સામનો કરવાના પ્રયાસોમાં મંડ્યા રહો. શનિની ક્રૂર દૃષ્ટિના કારણે ભાઈ બહેન સાથેનાં સંબંધો બગડી શકે છે. એક વાત સારી છે કે તમે તમારા દુશ્મનોને હાવી તો નહી જ થવા દો. ઉપાયમાં કાળી ગાયને ઘી વાળી રોટલી ખવડાવવી.\nશનિની ક્રૂર દૃષ્ટિ તમારા પરિવારિક જીવન પર પડી શકે છે. આ દરમ્યાન તમારા પિતાને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થયને લગતી તકલીફ પણ ઊભી થઈ શકે છે અને સંબંધોમાં કડવાહટ પણ આવી શકે છે. પરિવારજનો, મિત્રો ને બાળકો સાથે સંબંધને ટકાવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે અને બધાને સાથે લઈને જ ચાલવું પડશે.થોડો નસીબનો સાથ નથી મળતો એવો સતત અહ���સાસ થશે. તમારું નસીબ તમારી સાથે રમત રમી રહ્યું છે એવું મનમાં અનુભવ્યાં કરશો. આ સમય દરમ્યાન તમને અણધાર્યું નુકશાન પણ થવાની સંભાવના છે . તેમજ થોડું સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે.નહીતર કોઈ રોગની જપેટમાં આવી લાંબી બીમારીનો ભોગ બની શકો છો. ઓક્ટોમ્બર મહિના સુધી તમારી કેરિયર ઉતમ રહેશે.પછી કાર્યક્ષેત્રમાં હોડી સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે. ઉપાય માટે તમારે કાળા કપડાં ને ચપ્પલનું ગરીબને દાન કરવું જરૂરી છે.\nતમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી મહેનત કરશો. ને કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન પણ મળી શકવાના યોગ બની રહ્યા છે. શનિનો અશુભ પ્રભાવ તમારા લગ્નજીવન પર અસર કરશે. આ સમય દરમ્યાન તમારા વૈવાહિક જીવનમાં થોડી તકલીફનો સામનો કરવો પડશે. કોર્ટ કચેરીના કેસમાં તમારો પલ્લું થોડો ભારી રહેશે. આ સમય સરમ્યાન તમરું નસીબ તમને સાથ આપશે. ઘરમાં માતાનું સ્વાસ્થ્ય કમજોર રહેશે. તો એમની હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓક્ટોમ્બર મહિના સુધીમાં કાનૂની કોઈપણ ફેસલો તમારી ફેવરમાં આવી શકે છે. સ્થાન પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. ઉપાયમાં તમારા હાથની મધ્ય આંગળીમાં કળા ધોડાની નાળ પહેરવી.\n4 . કર્ક :\nકાનૂની વિવાદ સામે આવી શકે છે. લાંબી યાત્રાનો પણ યોગ બની રહ્યો છે.ભાઈ બહેનની હેલ્થનું ધ્યાન રાખવું. આ સમય દરમ્યાન પરિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવારજનોની સાથે વાદ વિવાદ થઈ શકે એવી પણ સંભાવના છે. જીવનસાથી સાથે મોટા વિવાદમાં પડી શકો છો. આ સમય દરમ્યાન ધીરજથી લાંબુ વિચારીને કોઈપણ નિર્ણય લેવો. વિચાર્યા વગર ઉતાવળમાં કોઈ પગલું ભરવું નહી. તમારા સંબંધો પર વિવાદને હાવી ન થવા દેશો. એમએન મજબૂત રાખો. બાળકોનાં સ્વાસ્થયથી પણ પરેશાની આવી શકે છે. ઉપાયમાં પક્ષીઓને સાત પ્રકારનું અનાજ અને અલગ અલગ પ્રકારની દાળ ખવડાવવી.\nશનિના આ ગોચર પરિભ્રમણ દરમ્યાન તમારા જીવનમાં ને તમારી જોબમાં પરીવર્તન આવી શકે છે. શનિની આ સ્થિતિ તમારા વૈવાહિક જીવનમાં અસર કરશે. આ વર્ષે તમે અવિવાહિત છો ટો લવ મેરેજ થવાના યોગ બની રહ્યા છે. જો કે થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે. નાના મોટા વિવાદોના કારણે પરિવારિક સંબંધોમાં તનાવ આવી શકે છે. પ્રેમ પ્રસંગનાં મામલામાં આ વર્ષ ખૂબ સારું રહેશે. આ સમય દરમ્યાન તમે નોકરી છોડવાનું પણ વિચારી શકો છો. તમારા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. પીપળાના ઝાડ નીચે સરસિયના તેલનો દીવો કરવોં.\nશનિના આ ગોચર પરિભ્રમણ દરમ્યાન એવા કોઈ કામમાં સામેલ ન થાવ જેમાં શાંતિનો ભંગ થતો હોય. આ સમય દરમ્યાન માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. એમની હેલ્થ ખરાબ થઈ શકે છે. પરિવારમાં જમીન જાયદાદને લઈને મોટો વિવાદ થવાની સંભાવના છે. એ ઉપરાંત વધુ પડતાં કામના હિસાબે થોડું તબિયત પણ ધ્યાન આપવું જરૂરી બને છે. પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. કર્યા સ્થળ પર તમારા કરેલા પ્રયત્નો સફળ નહી થાય. પરંતુ નિરાશ થવાની કોઈ જરૂર નથી. તમારી બગડેલ કેરિયરને સુધારી શકશો પરંતુ જોઈએ એવું પરિણામ ટો નહી જ મળે. હનુમાનજીને દર શનિવારે સિંદુર ચડાવવું એ બેસ્ટ ઉપાય છે.\nઆ વર્ષે તમારા નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. તમે તમારા દૃઢ નિશ્ચયથી જ સફળતાને આંબશો. પરિવારમાં નાના ભાઈ બહેનોને થોડી મુશ્કેલીનો સામનો કરવોં પડશે. આ કારણે તમને થોડી માનસિક પરેશાની પણ રહેશે. . નાની મોટી યાત્રા કરવાના યોગ પણ બની રહ્યો છે. તેમજ આ યાત્રા તમારા માટે લાભદાયક પણ રહેશે. આ સમય દરમ્યાન તમારા પરિવારને મુશ્કેલીનો સામનો પણ કરવોં પડશે. જો કે રોકાણ કરેલી પ્રોપર્ટીમાં લાભ પણ થઈ શકે છે. રોજની લાઈફ સ્ટાઇલમાં ખર્ચ પણ વધી શકે છે. એટ્લે તમારા ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. 2018 ના વર્ષમાં શનિનાં માર્ગી થવાનાં કારણે તમારી આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે.\nશનિની આ ભવાની ઉપસ્થિતિને કારણે પરિવારિક જીવનમાં કલેશ થવાની શક્યતા છે. પરિવારિક લોકોમાં લડાઈ ઝઘડા થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. જો તમે સમય અને સંજોગ જોઈને પરિસ્થિતી પર કાબૂ ગુમાવ્યો તો સંબંધો તૂટવાની પણ શકયતાઓ વધશે. તેમજ કાર્યસ્થળ પર તમને અણધારી સફળતા મળશે. પ્રમોશન મળવાના પણ યોગ બની રહ્યાં છે. તમારી મહેનતાના જોરે તમે વધારેમાં વધારે વેતન મેળવશો. પરિવારજનો સાથે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહશે. તેમજ આવકમાં પણ વૃદ્ધિ થશે.\nજ્યોતિષ દૃષ્ટિ અનુસાર આ સમય તમારા માટે અનેક ચૂનોતિઓથી ભરેલો રહેશે. આ સમય દરમ્યાન તમારે માનસિક પરિસ્થિતી અને ઘણી તકલીફનો સામનો કરવોં પાડવાના યોગ બની રહ્યાં છે. જો કે પરિવારમાં ભાઈ બહેનોથી તમને ઘણી ખુશી મળશે. તમે એવી કામયાબી મળશે કે તમને તમારા પર ગર્વ થશે. વિવાદોથી પરેશાન થઈને તમે તમારા જીવનસાથી સાથેનાં સંબંધોમાં ખટરાગ ઊભો કરી શકો છો. જો તમને પહેલાથી જ કોઈ બીમારી છે તો તેનો સમયસર યોગ્ય ઈલાજ કરવોં જોઈએ. નહીતર મોટી બીમારી અસર કરી શકે છે. હેલ્થનું ધ્યાન રાખવ�� નિયમિત રૂપથી વ્યાયામની સાથે થોડું સેહતનું ધ્યાન રાખવું.\nસ્વાસ્થય સંબંધી સમસ્યાથી તમે પરેશાન થઈ થઈ શકો છો. આ સમય દરમ્યાન તમને ધનહાનિ પણ થઈ શકે છે. આ વર્ષે તમારા ખર્ચનું પ્રમાણ વધશે. અને સાથે સાથે વિદેશ જવાના પણ યોગ બની રહ્યાં છે. તેમજ કમાવા માટેના ઘણા રસ્તાઓ ખુલશે. આ સમય તમારા માટે ઘણો જ અનુકૂળ બની રહેશે. તેમજ સમાજમાં તમારું નામ અને શોહરત પણ બનાવી શકશો. કાનૂની વાદ વિવાદનો સામનો કરવોં પડવાના ગોય દેખાઈ રહ્યાં છે. થોડું સમજી વિચારીને જ કોઈ પણ નિર્ણય લેવો.\nશનિની આ સ્થિતી તમારા માટે અનુકૂળ બની રહેશે. બહતર જિંદગી જીવવા માટે તમે જોયેલા સ્વપ્નો આ જ વર્ષમાં પૂરા થવાના યોગ છે. તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. કાર્ય સ્થળ પર તમને આગળ આવવાનાં ઘણા બધા મોકા મળવાના ચાન્સ છે. એટ્લે કામકાજ પર પૂરતું ધ્યાન આપવું આવશ્યક છે. આ સમય દરમ્યાન તમારે તમારા કૌશલ અને સાહસને સહી દિશામાં ઉપયોગ કરો. પછી જોવો તમને તમારા કામોનું યોગ્ય પરિણામ મળશે જ, પરિવારમાં નાના ભાઈ બહેનનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તો તેમની હેલ્થનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. તેમજ હેલ્ધી રહેવા માટે યોગ અને પ્રાણાયામ કરવું જરૂરી છે.\nતમારી રાશિમાં શનિને આ ભાવમાં પરીવર્તન કરવું શુભ નથી. જેના કારણે તમારી આયુમાં પણ ઘટાડો થઈ શકે છે. અને ખર્ચના પ્રમાણમાં વધારો થવાની શકયાતા છે. એટલા માટે ધનનો ઉપયોગ સમજી વિચારીને કરવો. આ સમય દરમ્યાન તમે નવી નોકરી માટે પણ વિચારી શકો છો, તમે પ્રયત્નો કર્યે રાખો અને કઠિન પરિશ્રમનું મહત્વ સમજી કાર્ય પણ કર્યે જાવ. ભલે મોડેથી તો મોડેથી સફળતા ચોક્કસ મળશે. તમારા માતાની હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. કામમાં વધારે વ્યસ્તતાને કારણે જીવનસાથીને ઓછો સમય ફાળવી શકશો. જેના કારણે લગ્નજીવનમાં વિવાદ ઊભો થઈ શકે છે. એટલા માટે સારું એ જ રહેશે કે તમે તમારા જીવનસાથીને અથવા તમારી પ્રેમીકાને સમય આપો.\nદરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજય શ્રી કૃષ્ણ: જન્માષ્ટમી તીથી ,પૂજા ,શુભ મુહૂર્ત\nNext articleવરસાદ ની ઋતુમાં ઘરમાં જો ત્રાસ રહે કીડીઓ નો તો અપનાવો આ 6 ટિપ્સ, તરત જ થઇ જશે ગાયબ…..\n21, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે તુલા રાશિના જાતકો દિવસનો અંત થોડો થકવી દેનારો હશે\nઆ રાશિના લોકો 33 કોટી દેવી-દેવતાઓની કૃપાથી વર્ષના અંત સુધીમાં કરોડપતિ બનવા જઈ રહ્યા છે, જાણી લો તમારી રાશિ છે કે નહિ …\nભાગ્યશાળી બની શકો છો તમે, આ હોળી પર બસ કરો આ સરળ કામ\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nરંગોનો ત્યોહાર મુબારક – હોળીનાં રંગોથી આજે એક દીકરાએ અને એક દીકરીએ પોતાની માની ભીતરનો અંધકાર દૂર કરી માતાની દુનિયાને રંગીન બનાવી…..\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nકરો આ એક ઉપાય , ખુલી જશે કિસ્મત નું તાળું –...\nબિન્દાસ થઈને ખાવાના છોલે ભટુરે, પ્રોટીનથી ભરપૂર કાબુલી ચણા ખાવાના છે...\nએક મહિલાએ રોજ સવારે પીધુ ગરમ પાણી, પરિણામ જોઈને તમે પણ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/school-javani-umar-ma/", "date_download": "2019-03-24T21:03:06Z", "digest": "sha1:IXZXTYOPY6RIMQOTBOTMY7DACYQ2DH3N", "length": 22922, "nlines": 224, "source_domain": "gujjurocks.in", "title": "સ્કૂલ જાવાની ઉંમરમાં રસ્તા પર ફૂલ વહેંચી રહેલી આ બાળકી ને જોઈને દ્રવિત થયા CM કુમારસ્વામી, રસ્તા પર જ કરી નાખ્યો બાળકીના ભવિષ્યનો નિર્ણય... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટ��લપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્ર���ટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome ન્યુઝ સ્કૂલ જાવાની ઉંમરમાં રસ્તા પર ફૂલ વહેંચી રહેલી આ બાળકી ને જોઈને...\nસ્કૂલ જાવાની ઉંમરમાં રસ્તા પર ફૂલ વહેંચી રહેલી આ બાળકી ને જોઈને દ્રવિત થયા CM કુમારસ્વામી, રસ્તા પર જ કરી નાખ્યો બાળકીના ભવિષ્યનો નિર્ણય…\nકર્ણાટક ના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી નો અનદેખ્યો ચેહરો બધાની સામે આવ્યો છે. કૃષ્ણરાજ સાગર બાંધ થી માંડ્યા યાત્રા પર નીકળેલા મુખ્યમંત્રી રસ્તા માં એક ફૂલ બહેંચી રહેલી બાળકી ને જોઈને દ્રવિત થઈ ગયા હતા. બાળકી દરેક કાર વાળા પાસે જઈને બોલી રહી હતી કે ફૂલ લેશો સાહેબ. સીએમ સાહેબ બાળકી ને જોઈને પોતાની પાસે બોલાવી અને તેની પાસેથી શિક્ષા અને ઘર વિશે પૂછ્યું. બાળકી પોતાના માં-બાપ ના બીમાર થઇ જાવાને લીધે સ્કૂલ ન જઈને ઘર ખર્ચ માટે ફૂલ વહેંચી રહી હતી.\nબાળકી એ સીએમ પાસેથી પૈસા લેવાનો પણ ઇન્કાર કરી દીધો. મુખ્યમંત્રી એ આ બાળકીનું ભવિષ્ય ઉજ્જવલ કરવાનો રસ્તા પર જ નિર્ણય કરતા અધિકારીઓ ને તેની શિક્ષા અને આર્થિક સ્થિતિ ને લઈને દરેક નિર્દેશો આપ્યા. તેના પિતા ને પણ સીએમ હાઉસ લાવવામાં આવ્યા. અને પ્રેમથી આ બાળકી ના ગાલ પર હાથ ફેરવ્યો. જો કે મોટા નેતાઓએ રસ્તા પર બાળકોને ફૂલ કે અન્ય વસ્તુઓ વહેંચતા જ���યા છે પણ કોઈ નેતા એ રસ્તા પર જ કોઈ નું ભવિષ્ય આવી રીતે વિચાર્યું નહિ હોય.\nગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે કુમારસ્વામી: કુમારસ્વામી કોંગ્રેસ અને જેડીએમ ના ગઠબંધન ના મુખ્યમંત્રી છે, અને તે ઘણા સમય સુધી આ પદ પર રહ્યા હતા. પણ આવા ક્ષણ તેને યાદ અપાવશે કે તેમણે મુખ્યમંત્રીના પદ પર રહીને ઘણા એવા નેક અને ઉમદા કામો પણ કર્યા હતા. ત્યારે આ બાળકીનો ચેહરો તેની આંખો ની સામે હશે. કુમારસ્વામી એ કર્ણાટક ના મુખ્યમંત્રી બનવા ના અમુક દિવસ પછી જ ખેડૂતો ને કરેલો વાદો નિભાવ્યો હતો. તેમણે કર્ણાટક ના ખેડૂતો ને બે લાખ રૂપિયા સુધીનો કર્જ પણ માફ કરી દીધો હતો. કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા પછી તે મોટાભાગે ચર્ચામાં રહે છે, સૌથી પહેલા તે, તે સમયે ચર્ચામાં આવ્યા હતા જયારે તેમણે કર્ણાટક વિધાનસભા માં પોતાના સંબોધન માં કહ્યું હતું કે તે ઈચ્છે જે કે જનતા તેને બહુમત આપે અને મુખમંત્રી બનાવે પણ તેને ગંઠબંધન ની બેસાખી લઈને મુખ્યમંત્રી બનવું પડ્યું હતું.\nપળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleસારો પગાર હોવા છતાં નથી બચતા પૈસા તો ગણેશ ચતુર્થી પર કરો આ ઉપાય, ઝટ્ટ થી દૂર થઈ જાશે સમસ્યા… આર્ટિકલ વાંચો\nNext articleભારતીય ટીમના ક્રિકેટર્સ ની આ 8 પત્નીઓ, લાગે છે બોલીવુડની આ અભિનેત્રીઓ ની જેમ….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા આંખના આંસુ \nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સં���્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nવડોદરાની આ યુવતીએ ભૂખ્યા રહ્યા વગર જ ઉતાર્યું 55 કિલો વજન,...\nશરીર માટે કેમ જરૂરી છે કેલ્શિયમ ફક્ત હાડકા જ મજબુત નથી...\nરોજ અપનાવો આ દાદીમાનાં નુસખા, રાખશે અનેક બિમારીથી દૂર …દાદીમાંના શ્રેષ્ઠ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2013/06/21/ramuji-tuchkao/", "date_download": "2019-03-24T22:28:52Z", "digest": "sha1:FBOFJIBS4UBCWTTVFM6NOJMXOUAZRGSF", "length": 36066, "nlines": 442, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nરમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી\nJune 21st, 2013 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : તરંગ હાથી | 45 પ્રતિભાવો »\n[ રીડગુજરાતીને આ રમૂજી ટૂચકાઓ મોકલવા બદલ તરંગભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર taranghathi@gmail.com સંપર્ક કરી શકો છો.]\nઅમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.\nઅમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.\nરશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.\nભારતીય શાંતિથી બેઠો હતો.\nધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા \nએક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…\nછોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.\nએટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.\nઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’\nછોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’\n…. એ સાંભળીને છોકરો બોલ્યો : ���વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’\nસંતા તેનાં સાસરે ગયો.\nસાસુએ સાત દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી.\nઆઠમા દિવસે સાસુએ પૂછ્યું, ‘જમાઈ, આજે શું ખાશો \nસંતા : ‘ખેતર દેખાડી દો, જાતે જઈને ચરી આવું છું.’\nછગનનું ઓપરેશન કરવા માટે ડોક્ટર જયારે બેહોશીનું ઇન્જેક્શન લગાવવા ગયા ત્યારે\nએકાએક છગન બોલ્યો : ‘ડોક્ટર સાહેબ, એક મિનિટ જરા ઉભા રહો \nડોક્ટર ઊભા રહી ગયા. છગને પોકેટમાંથી તેનું પર્સ કાઢ્યું.\nઆ જોઈને ડોક્ટર સાહેબ બોલ્યા: ‘અરે ભાઈ ફી ની ક્યાં ઉતાવળ છે લઇ લઈશું એ તો….’\nછગન : ‘ફી ની તો મને પણ ઉતાવળ નથી ડોક્ટર સાહેબ…હું તો મારા રૂપિયા ગણી રહ્યો છું….\nછોકરો ઇતિહાસની ચોપડી વાંચી રહ્યો હતો, એટલામાં તે મૂંઝવાયો એટલે તેનાં પપ્પાને તેણે પૂછ્યું:\n‘પપ્પા તમે ક્યારેય ઇજિપ્ત ગયા છો \nપપ્પા : ‘ના, કેમ શું થયું \nછોકરો : ‘તો પછી તમે આ મમ્મીને ક્યાંથી લાવ્યાં \nછગન ફેસબુક વાપરતો પણ જયારે જયારે ‘લોલ (lol)’ લખેલું જુએ ત્યારે વિચારે કે આ લોલ એટલે શું હશે \nબહુ વિચારીને એને લાગ્યું કે લોલ એટલે ‘લોટસ ઓફ લવ’ થતું હશે…\nએકવાર એની ગર્લ ફ્રેન્ડને એણે આ રીતે મેસેજ કર્યો :\n‘પ્રિયે, મારા જીવનની એક માત્ર છોકરી તું જ છો… LOL’\nમાલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’\nમાલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી \nરામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’\nપપ્પા : ‘સંજુ, જરા તારો મોબાઈલ આપ તો…’\nસંજુ : ‘એક મિનિટ પપ્પા, સ્વિચ ઓન કરીને આપું છું.’\nએમ કહીને સંજુએ ધડાધડ આઈટમ ગર્લ્સના ફોટા ઉડાવી દીધા, બધી છોકરીઓના મેસેજ અને નંબર ડિલીટ કરી નાખ્યાં. આવેલા કોલ ડિલીટ કરી નાખ્યા અને મેમરી કાર્ડ સુદ્ધાં ફોર્મેટ કરી નાખ્યું….\n‘હા પપ્પા હવે લ્યો…’\nપપ્પા : ‘થેંક્યુ…. કંઈ નહીં…. આ તો મારી ઘડિયાળ બંધ પડી ગઈ છે એટલે માત્ર ટાઈમ જોવો હતો.’\nમરઘીએ બાજ સાથે લગ્ન કર્યાં\nમરઘો ગુસ્સે થઇ બોલ્યો : ‘અમે મરી ગયા’તા \nમરઘીએ કહ્યું : ‘હું તો તારી સાથે જ લગ્ન કરવા માગતી હતી, પણ મારા મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે છોકરો એરફોર્સમાં હોય….’\nડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :\n‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’\n‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિ��ારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.\nકલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.\nશિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.\nચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….\nએક ભાઈની પત્ની ખોવાઇ ગઈ. અખબારમાં ખોવયાની જાહેરાત વિચિત્ર રીતે છપાવી.\n‘મારી પત્ની પાંચ દિવસથી ગુમ થયેલ છે. જો કોઇ વ્યક્તિ તેની ભાળ મેળવવાની કોશિશ કરશે કે ભાળ મેળવી આપશે તે પોતાના જાનથી હાથ ધોઈ બેસસે.’\nસંતા : ‘મત આપવા માટે સરકારે ૧૮ વર્ષની ઉમર નક્કી કરી છે. પણ લગ્ન કરવા માટે ૨૧ વર્ષની ઉમર કેમ નક્કી કરી છે \nબંતા : ‘જો ભાઇ, સરકારને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે પણ પત્ની સંભાળવી બહુ અઘરી છે.’\nરીના : ‘હું એક એવા ખુશ મિજાજ વ્યક્તિ સાથે લગ્ન કરવા માગું છું કે જે સારું ગાતો હોય, સારો નૃત્યકાર હોય, મને રોજ નવી જની જગ્યાઓ દેખાડે, દર અઠવાડીયે ફિલ્મ બતાવે, દુનિયાભરની વાતો કરે, હું બોલવાનું કહું તો જ બોલે અને હું ચૂપ રહેવાનું કહું તો તે ચૂપ થઇ જાય.’\nરીટા : ‘મારા માનવા મૂજબ તને પતિ નહી પણ ટીવીની જરૂર છે.’\nસંતા એક પ્રવચન સાંભળીને ઘરે આવ્યો કે તરત તેની પત્નીને તેડી લીધી.\nપ્રિતો : ‘કેમ આજે ગુરૂજીએ રોમાન્સ પર પ્રવચન આપ્યું છે \nસંતા : ‘ના, ગુરૂજીએ કહ્યું છે પોતાનું દુ:ખ પોતે ઉપાડો…’\nબંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.\nબંતા : ‘મુછ રાખવી છે \nસંતા : ‘હા રાખવી છે.’\nબંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે \nછગન : ‘મેં એક જાણીતા ડિટરજન્ટથી મારો શર્ટ ધોયોને ચડી ગયો.’\nદુકાનદાર : ‘એમાં આટલી ચિંતા શું કામ કરો છો તો હવે તમે તેનાથી જ નાહી લો ને તો હવે તમે તેનાથી જ નાહી લો ને \nએક ડોક્ટરના ક્લિનિક બહાર બહુ ભીડ હતી.\nએક ભાઇ આગળ જતાં હતાં પણ લોકો તેને પકડી પાછળ ધકેલી દેતાં. આમ લગભગ પાંચેકવાર બન્યું.\nઆથી ગુસ્સામાં તે ભાઇ બોલ્યા : ‘આજે આખો દિવસ બધા લાઇનમાં જ ઉભા રહેજો આજે મારું ક્લિનિક જ નહી ખોલું…’\nએક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’\nથોડા દિવસ પછી બીજો પણ લીલો…\nતે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…\nથોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..\nડોક્ટર કહે : ‘હવે ખબર પડી… તમારી લૂંગીનો રંગ જાય છે.. તમારી લૂંગીનો રંગ જાય છે..\nસંતાસિંહ ખતરનાક વાઘણ ખરીદી લાવ્યો. લોકોએ તેને આ પ્રકારની ખરીદી વિશે પુછ્યું.\nસંત��� કહે : ‘મારી પત્નીનો બે મહિના પહેલા દેહવિલય થયો. તેના જવાથી મને ઘરમાં બહુ સુનું સુનું લાગતું હતું.’\nસંતાના તાજેતરમાં લગ્ન થયાં હતાં તો પણ તે મોડે સુધી ઓફિસમાં રોકાતો. આથી તેના અધિકારીએ તેના મોડે સુધી રોકાવાના કારણ વિશે પુછ્યું.\nસંતા : ‘મારી પત્ની પણ નોકરી કરે છે. અમારા બંને વચ્ચે એવું નક્કી થયું છે કે જે ઘરે વહેલું પહોંચે તે રાતનું જમવાનું બનાવે.’\nમાનવી લગ્ન શા માટે કરે છે \nમાનવી લગ્ન એટલે કરે છે કે મૃત્યુ બાદ જો સ્વર્ગમાં જાય તો આનંદનો અનુભવ કરે ને જો નર્કમાં જાય તો ત્યાં તેને ઘર જેવું વાતાવરણ મળે.\nસંતા બંતા અને તેનો મિત્ર મોટરસાઇકલ પર ત્રિપલ સવારીમાં જતાં હતાં તે જોઇ પોલીસે રોક્યા.\nતમને ખબર નથી ત્રિપલ સવારી નો દંડ ભરવો પડે છે \nઆ ખબર છે અમે તો મારા મિત્રને મુકવા જઇ રહ્યા છીએ.\nએક ભિખારીને એક દિવસ ભિખમાં એક પૈસો ન મળ્યો. તેને ભગવાનને અરજ કરી.\n‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’\nઆગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા ભિખારી તરત બોલ્યો :\n‘હે ભગવાન ખરા છો તમે આઠ આના પહેલેથી જ કાપી લીધા… આઠ આના પહેલેથી જ કાપી લીધા…\n« Previous બસ તારી જ જરૂરત…- દૈવિક પ્રજાપતિ\nકાવ્ય અને વિડિયો ગીત (આશિકી-2) – ડૉ. વિસ્મય રાવલ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nવિરહી પુરુષ વિશે કેટલુંક ચિંતન – રતિલાલ બોરીસાગર\nપણા સાહિત્યમાં વિરહિણી સ્ત્રીની વેદનાનાં ઘણાં વર્ણનો મળે છે. પતિ પરદેશ ગયો હોય અને સ્ત્રી એના વિયોગે ઝૂરતી હોય, પતિના પાછા આવવાની વાટ જોતી હોય એનાં વર્ણનો કરવામાં કવિઓએ પાછું વળીને જોયું નથી. (જૂના જમાનામાં કામધંધાર્થે વતન છોડીને બહાર જવાનું થતું તો એ પરદેશગમન ગણાતું. હજુ હમણાં સુધી મુંબઈથી વતનમાં જવાનું થાય ત્યારે મુંબઈગરાઓ ‘દેશમાં જવું છે’ એમ કહેતા) કવિ ... [વાંચો...]\nપત્ની : ‘કહું છું સાંભળો છો ’ પતિ : ‘હં.....’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો....’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે...’ પતિ : ‘હં.....’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો....’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે...’ ****** છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ’ ****** છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્���ા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું અને ખર્ચ કેટલો થશે અને ખર્ચ કેટલો થશે ’ ડૉક્ટર : ‘દસ હજાર.’ થોડા ... [વાંચો...]\nછત્રી – જ્યોતીન્દ્ર દવે\n(‘નવચેતન’ સામયિકના એપ્રિલ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ ” “શું ” એમણે પ્રતિપ્રશ્ન કર્યો. “તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા મોં પરથી લાગે છે.” “ખરી વાત છે.” “ઓહ સૉરી (દિલગીર છું.) શું બન્યું ... [વાંચો...]\n45 પ્રતિભાવો : રમૂજી ટૂચકાઓ – સં. તરંગ હાથી\nજોરદાર . . . ઃ)\nબંતાએ હજામતની દુકાન ખોલી અને સંતા દાઢી કરાવવા આવ્યો.\nબંતા : ‘મુછ રાખવી છે \nસંતા : ‘હા રાખવી છે.’\nબંતા : (મુછ કાપીને) ‘લે, ક્યાં રાખવી છે \nદર્દીની લૂંગીનો રંગ ભલે જતો રહ્યો. તમે સવારનો રંગ રખ્યો…\nવાહ્ ભાઇ, આ ભાઇ ગુજરાતી જ હશે.\nઅમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.\nઅમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.\nરશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.\nભારતીય શાંતિથી બેઠો હતો.\nધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા \nએક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…\nછોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.\nએટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.\nઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’\nછોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’\n…. એ સાંભળીને છોકરો બોલ્યો : ‘વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’\nપેટ પકડીને હસવુ આવે એવા જોક્સ છે.\nનુકરિ મજા આવિ ગઇ હો……….\nપારીવારીક ટુચકા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પારીવારીક ટુચકાઓ કેટલા સાદા અને અત્યંત હાસ્ય ઉપજાવે તેવા હોય છે. મારા બાળકોને અંગ્રેજી ટુચકામા મજા આવે છે. આજે તેઓને વંચાવ્યા અને તેઓ બહુ રાજી થયા. હવે ફરી આ સાઇટ પર નાવા રમુજી ટુચકાઓ આવે તેવી વ્યવસ્થા કરવાની જવાબદારી મૃગેશભાઇ આપની. તરંગભાઇના ટુચકાઓ અગાઉ વાંચ્યા છે. ઘણો સમય થયો તરંગભાઇ તમારા ટુચકા રીડ્ગુજરાતીમાં બંધ થયા હતા. હવે ફરી કમર કસી અમને હસાવવા રીડગુજરાતીના માધ્યમ દ્વારા આપ આવી ગયા તે જાણી ખૂબ આનંદ થયો.\nમૃગેશભાઇ, મને વિચાર આવે છે કે તમે કોઇ કોલમ શરુ કરો તો મજા આવે. જેમ અખબારમાં રવિવારે કે બુધવારે કોલમ દ્વારા વાંચન સાહિત્ય મળે છે તેમ રીડ ગુજરાતીમાં રવિવાર કે શનિવાર એમ એક કોલમ શરુ કરો અને તે માત્ર પારીવારીક ટુચકાની. અમે અને અમારા બાળકો તે વાંચે અને તેઓને મજા પણ પડે. કમ્પ્યુટરની રમતો રમ્યા કરતાં વાંચન કરે તે વધારે મહત્વનું છે. આજે વાંચન બહુ ઘટી ગયું છે. શક્ય હોય તો કરશો આતો મારું સૂચન છે. માનવું કે ન માનવું એ આપના પર છે.\nઆજે જમાનો કેવો છે લોકોને એક બીજા સાથે વાત કરવાનો સમય નથી. ત્યા હાસ્ય માટે ક્યારે હોય તરંગભાઇ, પ્લીઝ તમે હવે ગેપ ન કરતા નવા જોક્સ સાથે અવિરત રીડગુજરાતીના માધ્યમ દ્વારા વહ્યા હરો તેવી અમારે સહુની લાગણી છે.\nસારા જોકસ થિ મજા આવિ.\nતરંગ ભાઈ ખુબ સરસ કલેક્શન કર્યું છે કોઈ ને પણ ક્યારેય પણ સંભળાવી ને ખુશ કરી શકાય તેવા ટુચકા છે.\nહસવાની ખુબ જ મઝા આવી ગઇ\nમજા આવેી ગઈ. તરન્ગભાઈ આવા રમુજિ જોકસનેી પ્રસાદેી વાચકોને ભવિશ્યમા આપશો.આભાર્.\nખુબ સરસ જોકસ, ઘણેી મજા આવે તેવા જોકસ હોય છે.\nબોસ જલ્સા કરાવી દીધા……..\nનવીન જોશી, ધારી, જિ.અમરેલી says:\nસુંદર અને તદ્દન નવા મૌલિક ટૂચકા આનંદ આપી ગયા. અમે જામ ખંભાળિયામાં નાગરપાડામાં નાગરના મકાનમાં જ રહેતાં હતાં. [નિશિથભાઇ ઢેબર] તેના સાનિધ્યનાં કારણે તેના જેમ વિચારતા આકાશવાણી પરથી ” રવિવારનું રંજન ” કાર્યક્રમમાં લગભગ 6 વાર આવી ગયઓ અભિનંદન………. નવીન જોશી, ધારી.\nહસતા હસતા આસુ આવઇ ગયા\nખુબ સરસ જોકસ, ઘણેી મજા આવે તેવા જોકસ હોય છે.પારીવારીક ટુચકા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.\nખુબ સરસ… જલ્સો પડી ગ્યો વાંચીને\nહા હા ..પેટ દુખિ ગયુ\nખુબ સુન્દર મજા આવિ ગયિ.\nખુબ સુન્દર્ મજા આવિ\nમંનને હળવુઁ કરે તેવા સરસ ટુચકા.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ ��ેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94962", "date_download": "2019-03-24T22:02:01Z", "digest": "sha1:3RRHLVB3JFHFZJSQNQ7FF56PNTRCL7QA", "length": 15322, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "રૈયા ચોકડી પાસે કડીયા કામ વખતે દિવાલ પડતાં દાહોદના મજૂરનું મોત", "raw_content": "\nરૈયા ચોકડી પાસે કડીયા કામ વખતે દિવાલ પડતાં દાહોદના મજૂરનું મોત\nરાજકોટ તા. ૧૬: માધાપર ચોકડી પાસે પુલ નીચે રહેતો મુળ દાહોદનો નિતેષ રસિકભાઇ ડામોર (ઉ.૨૫) નામનો યુવાન રવિવારે સાંજે રૈયા ચોકડી નજીક નવા બનતા મકાનની સાઇટ પર કડીયા કામ કરતો હતો ત્યારે દિવાલ પરના મેડા પર ઉભો હોઇ દિવાલ ધસી પડતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.\nહોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં એએસઆઇ અંજુબેને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કેટલાક દિવસ પહેલા કડીયા કામ કરવા આવ્યો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે તેના પરિવારજનોને જાણ કરતાં રાજકોટ આવવા નીકળ્યા હતાં.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nકાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST\nમોર્ગન સ્ટેનલીની આગાહી :2019માં મોદીનો ભવ્ય વિજય થશે અથવા કોંગ્રેસ બાજી મારશે જે પણ પરિણામ આવે શેરબજાર ઝળહળતું રહેશે :સેન્સેક્સ 41500ને સ્પર્શશે access_time 10:50 pm IST\nકેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST\nકંપનીઓ વીજકાપ મુકશે તો ગ્રાહકને કલાક દીઠ 50નું વળતર ચૂકવવું પડશે:કેજરીવાલનો નિર્ણંય access_time 1:33 am IST\nમોદી સરકાર એટલે જાસૂસ સરકારઃ કોંગીની રમઝટ access_time 11:27 am IST\nપહેલા નીતીથી કામ થતુ હતુ પણ હવે અનીતીથી કામ થાય છેઃ મધ્‍યપ્રદેશના ભાજપના મંત્રી ગોપાલ ભાર્ગવનું અનામત મુદ્દે વિવાદાસ્‍પદ નિવેદન access_time 7:17 pm IST\nરાજકોટમાં ૪ શખ્સોએ એસટી બસના કાચ ફો��્યા access_time 11:35 am IST\nમારવાડી કોલેજ દ્વારા માર્ગદર્શન કેમ્‍પ access_time 3:57 pm IST\nસપ્ટેમ્બરમાં વ્રજ ચોર્યાસી કોષ લીલી પરિક્રમા : ષષ્ઠમ ગૃહ ગોપાલ મંદિર વારાણસી દ્વારા આયોજન access_time 2:45 pm IST\nસુરેન્દ્રનગરમાં અમિત ચાવડા-પરેશ ધાનાણીનું સ્વાગત access_time 1:06 pm IST\nઆ વર્ષનુ ચોમાસુ કેવું રહેશે કાલે અખાત્રીજના પવનના આધારે આગાહી access_time 10:04 am IST\nઉના પાસે જીવના જોખમે ફોરલેન હાઇવે ઓળંગતા માઢ પ્રાથમિક શાળાના બાળકો access_time 11:30 am IST\nરસ્તાની સફાઈ બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મહેમદાવાદમાં દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ access_time 4:35 pm IST\nશામળાજી નજીકના ખારી ગામે પરણીતાએ બે સંતાનો સાથે અગ્નિસ્નાન કર્યું :ત્રણેયના મોત:પતિ સહીત ત્રણ વિરુદ્ધ ગુન્હો access_time 11:58 pm IST\nમહીસાગરના સંતરામપુર સબ જેલમાં આરોપી કેદીનું જેલની બેરેકમાં મોત access_time 11:54 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nફેસબુકની મદદથી 39 વર્ષનો યુવક 22 બાળકોનો પિતા બન્યો access_time 6:15 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00514.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/aam-aadmi-bhima-yojana-must-needed-insurance-those-below-the-poverty-line-022254.html", "date_download": "2019-03-24T21:30:10Z", "digest": "sha1:LZBCSAPEOBZ6UG2DJYMRL74R2CNQ2YMC", "length": 11758, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "આમ આદમી વીમા યોજના : ગરીબી રેખા નીચે જીવનારાઓ માટે આવશ્યક | Aam Aadmi Bhima Yojana: A must needed insurance for those below the poverty line - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆમ આદમી વીમા યોજના : ગરીબી રેખા નીચે જીવનારાઓ માટે આવશ્યક\nનવી દિલ્હી, 11 ઓક્ટોબર : અનેકવાર એવું ધ્યાનમાં આવ્યું છે કે ગરીબી રેખાની નીચે જીવતા પરિવારોમાં જ્યારે પણ એકલ કમાઉ સભ્યનું અવસાન થાય છે અથવા આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે પરિવાસ આર્થિક સંકટમાં મુકાઇ જાય છે.\nસરકાર આ વર્ગના લોકોની મદદ માટે સમયાંતરે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. આમ છતાં તેમનામાં આ યોજના અંગે શિક્ષણ અને તેનો લાભ પહોંચાડવાની જરૂર છે.\nઆવી સ્થિતિમાં અત્યંત મહત્વની બાબત એ છે કે કમનસીબ લોકોને વીમાના લાભ અંગેની જાણકારી આપવામાં આવે. તાજેતરમાં રજૂ થયેલી પ્રધાનમંત્રી જન ધન યોજનાથી આવા લોકોને ચોક્કસ લાભ થશે. આ ઉપરાંત ગરીબોને મદદ કરનારી અન્ય એક મહત્વની યોજના 'આમ આદમી વીમા યોજના'અંગે અહીં વાત કરીએ...\nઆમ આદમી વીમા યોજના શું છે\nથોડા વર્ષો પહેલા ભારત સરકારે બે વીમા યોજનાઓ 'આમ આદમી વીમા યોજના' અને 'જનશ્રી વીમા યોજના'ને ભેગી કરી દીધી હતી. હવે આ યોજનાને 'આમ આદમી વીમા યોજના' (એએબીવાય - AABY) તરીકે ઓળખવામાં આવે છે.\nઆ યોજનાનો હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને વીમા કવચ પુરું પાડવાનો છે. આ યોજનાનો લાભ ગરીબી રેખાથી ઉપર જીવતા પણ અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી વ્યક્તિઓ (આઇડેન્ટિફાઇડ વોકેશનલ ગ્રુપ્સ/ગામડાના જમીન વિહોણા લોકો)ને પણ મળે છે.\nઆ યોજનાના માપદંડોમાં આવતા લોકોને વાર્ષિક માત્ર રૂપિયા 200ના પ્રિમિયમ પર રૂપિયા 30,000નો વીમો મળે છે. આ માટેની એક માત્ર શરત એ છે કે જેના નામે વીમો હોય તે વ્યક્તિ પરિવારની એક માત્ર કમાઉ વ્યક્તિ હોવી જોઇએ.\nમ���ત્વની બાબત એ છે કે ગામડાના ઘરવિહોણા લોકો માટે વીમાનું 50 ટકા પ્રિમિયમ સરકાર ચૂકવે છે. આ યોજના માટે ઉંમરના દસ્તાવેજ માટે નીચેના પ્રુફ હોય તો ચાલે છે.\nરેશન કાર્ડ, જન્મનોંધણી પત્ર, સ્કૂલ સર્ટિફિકિટ, મતદાર યાદી, સરકારી વિભાગ દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ.\nડિજિટલ સિગ્નેચર શું છે તે ક્યાંથી મળી શકે છે\nRBIએ વ્યાજદર ઘટાડ્યા, આ 5 ફિક્સ્ડ ડિપોઝિટ હજી પણ છે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ\nઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આ 10 શબ્દો જરૂર જાણો\nઆ 6 બેંકિંગ ટ્રાન્ઝેક્શન ભૂલ ભૂલેચેકે પણ ના કરશો\nવોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો\nઆ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ\nસુપર્બ રિટર્ન આપી શકે તેવા 8 સ્ટોક્સ\ne IPO કે ઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અંગે જાણવા જેવી 7 બાબતો\nએકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન\nએકથી વધુ સેવિંગ બેંક એકાઉન્ટ હોવાના 5 ફાયદા\nવર્ષ 2015 માટે 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સ્કીમ્સ\nસેવિંગ બેંક એકાઉન્ટ બંધ કરતા પહેલા 6 બાબતો ચેક કરો\nસેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા\npersonal finance insurance aam aadmi bhima yojana poverty line પર્સનલ ફાઇનાન્સ ઇન્શ્યોરન્સ આમ આદમી વીમા યોજના ગરીબી રેખા\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/gujarat", "date_download": "2019-03-24T21:43:58Z", "digest": "sha1:QDH7L4QRZZYD56EKUL5CGD3KRZIW3CHI", "length": 17138, "nlines": 176, "source_domain": "instanews24x7.com", "title": "Gujarat - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nહાર્દિક પટેલ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ચુક્યો છે અને આગામી 2019ની લોકસભાની ચૂંટણી જામનગરથી લડવાનો છે તેવી પોતે જાહેરાતો કરી રહ્યો છે. ત્યારે મંગળવારે જામનગરના ધ્રોલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા હાર્દિક પટેલનો વિરોધ કરયો હતો. રસ્તાઓ પર હાર્દિક ગદ્દાર.. કેમ તેના કારણો દર્શાવતા બેનરો લાગ્યા હતા.\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nપાસ નેતા અને હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ વિરૂદ્ધ હાર્દિકના ગઢ સમાન વરાછા-હીરાબાગ ખાતે નારા લાગ્યા છે.હાર્દિકને સમાજના ગદ્દાર કહીને તેના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે.\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સિવાયની બેઠકો પર સ્થાનિક આગેવાનોને ટિકિટ આપવા માટે રજૂઆતો આવી હતી. આ ઉપરાંત ગાંધીનગરની બેઠક પર નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહ ચૂંટણી લડે તેવી પણ રજૂઆત પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આવી હતી. આમ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં 26 બેઠકોની ઉમેદવારોની ચર્ચા બાદ આગામી દિવસોમાં પ્રદેશના નેતાઓ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉમેદવારોના નામો રજૂ કરશે. જેના આધારે માર્ચના છેલ્લા વીકમાં કેન્દ્ર���ય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગુજરાતના 26 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nશુક્રવારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ ખાતે મસ્જિદ પર થયેલાં આતંકવાદી હુમલાની ઘટનામાં 9 ભારતીય મિસિંગ જાહેર કરાયાં હતાં. જેમાંથી વડોદરાના રમીઝભાઈ વ્હોરા અને તેમના પિતા આરીફભાઈ વ્હોરાને આજે મૃત જાહેર કરવામાં આવ્યાં છે. 7 દિવસ પહેલાં જ રમીઝભાઈની પત્ની ખુશ્બુબહેને દિકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મથી ખુશખુશાલ પરિવારની ખુશીઓને આતંકવાદ ભરખી ગયો.\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nજૂહાપુરામાં રહેતા અને ગુજરાત ઈલેક્ટ્રિ્સીટી બોર્ડના નિવૃત અધિકારી મહેબુબ ખોખરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. મહેબૂબ ખોખર તેમની પત્ની અખ્તર બેગમ પુત્ર ઈમરાનને મળવા માટે ન્યૂઝીલેન્ડ ગયા હતા. જુમ્માની નમાજ માટે મસ્જિદ ગયા અને અંધાધુંધ ગોળીબાર થયો હતો. જેમાં મહેબૂબભાઈને ગોળી વાગી હતી. ઓથોરિટીએ ગંભીર હાલતમાં તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.\nONGCના કૂવામાં લાગેલી ભીષણ આગમાં એકનું મોત, બે દાઝ્યા\nબુધવારે મોડી સાંજે અમદાવાદના ગેરતપુર પાસે દેવડી ગામ સ્થિત ONGCના કૂવામાં ભીષણ આગ લાગી. અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ (AFES)ના અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું. ભયંકરના આગના લીધે મૃતકનું શરીર ભડથું થતાં ઓળખ થઈ શકી નથી. દાઝી ગયેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.\nગુજરાતથી ગાંધી વિચારની લડતની ઘોષણા; લોકોમાં નફરત ફેલાવાઈ રહી છેઃ રાહુલ ગાંધી\nકોંગ્રેસે ગુજરાતથી લોકસભા ચૂંટણીનો પ્રારંભ કર્યો છે. 2014માં ચૂંટણીમાં વાયદાઓ નરેન્દ્ર મોદીએ પૂરા ન કર્યા હોવાનો આરોપ લગાવીને એક બાદ એક હુમલા કર્યા હતા. જેમાં રાફેલ મુદ્દે પણ પ્રધાનમંત્રીને વાયુસેના 30 હજાર કરોડની ચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.ગુજરાતમાં પહેલીવાર ગાંધી પરિવારના 3 સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જનસંકલ્પ રેલી યોજી હતી.\nકોંગ્રેસે સરદાર સ્મારકમાં કાર્યકારિણી બેઠક યોજતા ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ\nકોંગ્રેસના મોવડીમંડળની હાજરીમાં આજે અમદાવાદ સ્થિત સરદાર સ્મારક ભવન ખાતે યોજાયેલી કાર્યકારિણી બેઠક સામે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે. રમેશ પટેલ નામના ગાંધીનગરમાં રહેતા એક વ્યક્તિ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરીને જણાવાયું છે કે, કેન્દ્ર સરકારની ગ્રાંટ પર ચાલતી બિનરાજકીય સંસ્થાને રાજકીય હેતુ માટે વપરાશમાં ન લઈ શકાય.\nઅશોક લેલેન્ડને ગુજરાત એસટીને 1290 બસ પુરી પાડવાનો ઓર્ડર મળ્યો\nકંપનીને તાજેતરમાં જ વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી 2580 બસ પુરી પાડવનો કોન્ટ્રાકટ મળ્યો છે\nઅલ્પેશ ઠાકોર ભાજપમાં કે કોંગ્રેસમાં સાથી ધારાસભ્યોને મળી આજે જાહેર કરશે\nદિલ્હીથી અલ્પેશ ઠાકોર સાંજે ગઈકાલે પરત ફરી નિવેદન આપ્યું હતું કે, હું આજે કોંગ્રેસમાં છું. તેમના નિવેદનથી વાત એવી આવી હતી કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડશે. ત્યારે આજે તે પોતાની રણનીતિ જાહેર કરશે અને ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં રહેશે તે જાહેર કરશે.\nરૂપાણી મંત્રીમંડળનું આજે વિસ્તરણ: જવાહર ચાવડા, હકુભા જાડેજા અને યોગેશ પટેલ મંત્રી બનશે\nભગાભાઈનું MLA પદ પાછું મેળવવા પ્રયાસ, ધાનાણીએ કહ્યું- ભાજપ સત્તા લાલચુ છે\nટ્રાફિકમાં અટવાતાં ધો-10ની વિદ્યાર્થીની પેપર આપી શકી નહી, વર્ષ બગડ્યું\nકોંગ્રેસના જવાહર ચાવડાનું ધારાસભ્યપદેથી રાજીનામું, ભાજપનો ખેસ કરશે ધારણ\nબિયર પીવાથી હેલ્થને થશે આ 14 ફાયદા, ચોક્કસથી નહીં જાણતાં હોવ\n૧૪ વર્ષનો વિદ્યાર્થી ૨૨ વર્ષીય શિક્ષિકા સાથે ભાગ્યો\nભારત-પાક. વચ્ચેની તંગ સ્થિતિમાં કચ્છની ખુલી જોખમી સરહદ પર ફેન્સિંગ લગાવવાનું કામ ચાલુ\nકેરળ લવ જિહાદ કેસ: પતિને મળ્યા પછી જ આઝાદી અનુભવી શકીશ- હાદિયા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94963", "date_download": "2019-03-24T22:08:11Z", "digest": "sha1:JFBZEE4G7FB5F43E5HMECL5KJ6QD5EYW", "length": 19898, "nlines": 124, "source_domain": "www.akilanews.com", "title": "RTO કચેરી સામે ટ્રાન્સપોર્ટરોનો મોરચોઃ RTO દ્વારા બધી માંગ સ્વીકારી લેવાતા આંદોલન પુરૂ...", "raw_content": "\nRTO કચેરી સામે ટ્રાન્સપોર્ટરોનો મોરચોઃ RTO દ્વારા બધી માંગ સ્વીકારી લેવાતા આંદોલન પુરૂ...\nઆજથી બીલ નહી હોય તો પણ આજીવન ટેક્ષ સ્વીકારી લેવાશેઃ બે કલાક કચેરી સૂમસામ બની ગઇઃ ગુલાબ આપી ગાંધીગીરીઃ રાજયમાં બધે સ્વીકારાય છે તો રાજકોટમાં કેમ નહિ\nઆરટીઓ કચેરીએ ટ્રાન્સપોર્ટરોએ મુખ્ય ગેઇટ આડે ઉભા રહી જઇ કામકાજ થંભાવી દિધુ તે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે, બીજી તસ્વીરમાં સૂમસામ કચેરી, ત્રીજી તસ્વીરમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ગુલાબ આપી ગાંધીગીરી : લોકોની લાઇનો અને ટ્રાન્સપોર્ટરો-આરટીઓ વચ્ચે મંત��રણા થઇ તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)\nરાજકોટ તા. ૧૬ :... રાજકોટ શહેર - જીલ્લાના પ૦૦ થી વધુ ટ્રાન્સપોર્ટરોએ આજે આરટીઓ કચેરીએ મોરચો માંડી દોડી ગયા હતાં, અને ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ શ્રી હસુભાઇ ભગદે અને અન્ય આગેવાનોની આગેવાની હેઠળ આજીવન ટેક્ષ મામલે આરટીઓ કચેરીના મુખ્ય દરવાજે આડે ગોઠવાઇ જઇ દેખાવો- ધરણા-સુત્રોચ્ચાર યોજી આરટીઓ કચેરીનું કામ અટકાવી દેતા - ઠપ્પ કરી દેતા દેકારો મચી ગયો હતો, નવા લાયસન્સ, લર્નીંગ લાયસન્સ તથા અન્ય કામગીરી માટે આવનાર સેંકડો લોકોને ધરમધક્કા થયા હતાં.\nઆ પછી આરટીઓ શ્રી મોજીયા અન્ય ઇન્સ્પેકટરો તથા ટ્રાન્સપોર્ટ એસો. ની અગ્રણીઓ વચ્ચે મંત્રણા થઇ હતી અને તેમાં આજીવન ટેક્ષ સ્વીકારવા સહિતની તમામ માંગણી સ્વીકારી લેવાતા આરટીઓ કચેરીનું કામકાજ ફરી શરૂ થયું હતું, જો કે, બે કલાક કામગીરી ખોરંભે પડી ગઇ હતી.\nઆ અંગે વિગતો આપતા હસુભાઇ ભગદેએ 'અકિલા' ને ઉમેર્યુ હતું કે રાજકોટના ર હજાર સહિત જીલ્લાના ૭ હજારથી વધુ ટ્રક માલીકો આરટીઓ કચેરીની આવી નીતિથી હેરાન-પરેશાન થઇ ગયા છે.\nરાજયની બીજી આરટીઓ કચેરી આજીવન ટેક્ષ સ્વીકારે છે, તો રાજકોટના આરટીઓને શું વાંધો છે, તે સમજાતું નથી, ટ્રક માલીકો પાસેથી ઓરીજીનલ બીલ મંગાય છે, હવે જૂના વાહનોના બીલ કયાંથી હોય, ઘણા કિસ્સામાં વાહન ઉતરોતર વેચાયું હોય, તો બીલ ન હોય, આથી શું આજીવન ટેક્ષ નહી સ્વીકારવાનો તે કયાંનો ન્યાય.\nતેમણે ઉમેર્યુ હતું કે જયારે વાહન રજીસ્ટ્રેશન થયું હોય ત્યારે બીલ તો આરટીઓને અપાયું જ હતું, એટલુ તો ઠીક ઓરીજીનલ બીલની ઝેરોક્ષ પણ નથી ચલાવતા આ લોકો.\nશ્રી હસુભાઇએ ઉમેર્યુ હતું કે, રાજકોટ આરટીઓ કચેરી વન ટાઇમ લાઇફ ટાઇમ ટેકસ સ્વીકારતુ ન હોય. જૂના વાહન માલીકોને હજારો રૂ. ની નુકશાની છે, એક વર્ષનો ટેક્ષ ૧૦ હજાર આસપાસ થાય, અને આજીવન ટેક્ષ ર૧ હજાર આસપાસ થાય, પરંતુ રાજકોટ આરટીઓ કચેરી સ્વીકારતી ન હોવાની વિગતો તેમણે આપી હતી, એટલુ જ નહી ર૦૧૯ પછી દેશભરમાં આજીવન ટેક્ષ ફરજીયાત બનવાનું છે, તો પછી આમ કેમ તે પ્રશ્ન ઉભો થયો છે.\nહસુભાઇએ ઉમેર્યુ હતું કે બધી માંગણીઓ સ્વીકારી લેવાઇ છે, આજથી બીલ વગર પણ જૂના વાહન માલીકો આજીવન ટેક્ષ ભરી શકશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વ���ી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST\nસુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST\nCNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લ��શે નિર્ણય access_time 1:29 am IST\nઆફ્રિકાના 'ઘાના'માં મસ્જિદ - ચર્ચોને આદેશઃ વ્હોટ્સએપ પર કરવામાં આવે અઝાનઃ લાઉડ સ્પીકર બંધ કરાવ્યા access_time 3:57 pm IST\nહવે યુપીમાં 'કઠુઆકાંડ': ૮ વર્ષની બાળકીનો રેપ કરી હત્યા\nપાકિસ્તાન ફરીવાર બેનકાબ :ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ અને હાફિઝ સઈદની તસ્વીર બહાર આવી access_time 12:24 am IST\nચંદ્રેશનગરના કોળી યુવાન કાનજીએ ટ્રેન હેઠળ કપાઇ જઇ 'જિંદગીની સફર'નો અંત આણ્યો access_time 1:00 pm IST\nઅંદરના ઉંડા અભ્યાસ દ્વારા જ ધર્મ શું કહેવા માંગે છે તે જાણી શકાયઃ નાની ઉંમરે નક્કી કરાયેલ ફિલ્ડ તમને વિશેષ પ્રોગ્રેસ આપે છેઃ મુમુક્ષુ સૌરવ શાહ 'અકિલા'ના આંગણે access_time 4:21 pm IST\nદાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ડો. આંબેડકરજીને વંદના access_time 3:56 pm IST\nઆ વર્ષનુ ચોમાસુ કેવું રહેશે કાલે અખાત્રીજના પવનના આધારે આગાહી access_time 10:04 am IST\nઉનાઃ વ્યાજખોરો સામે પગલા લેવા લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર. access_time 11:35 am IST\nકાલે જુનાગઢમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે મહિલાઓ દ્વારા તલવારબાજી access_time 11:26 am IST\nબનાસકાંઠાના મલસાણ ગામના પુર્વ દલીત મહિલા સરપંચના નામ સાથે ચેડાઃ પોલીસ તપાસનો ધમધમાટ access_time 7:44 pm IST\nસાંથણીની જમીન અને સુપ્રિમ કોર્ટ દ્વારા અેટ્રોસીટી અેકટ મુદ્દે સાણંદના નાની દેવતી ગામમાં ગુરૂવારે દલીતોનું મહાસંમેલન access_time 7:24 pm IST\nવાસદ ટોલનાકા નજીક ટ્રાન્સજેન્ડર પર સામુહિક બળાત્કાર ગુજારવાના બનાવથી પોલીસ ફરિયાદ access_time 4:31 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પ��ર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nસુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં access_time 4:47 pm IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\nપિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને access_time 10:07 am IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-best-foods-that-are-harmful-if-you-eat-too-much-gujarati-news-5817926-PHO.html", "date_download": "2019-03-24T22:03:06Z", "digest": "sha1:B5I4RYGPF5JJPDU3QALZMAEWVT3RF4F3", "length": 9606, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 best Foods that are Harmful if You Eat Too Much|બધાં ખાતાં હોય છે આ 10 હેલ્ધી ફૂડ્સ, પણ તેને ખાવાની યોગ્ય માત્રા એકવાર જાણો", "raw_content": "\nબધાં ખાતાં હોય છે આ 10 હેલ્ધી ફૂડ્સ, પણ તેને ખાવાની યોગ્ય માત્રા એકવાર જાણો\nઆ 10 હેલ્ધી ફૂડ્સ કેટલી માત્રામાં ખાઓ છો વધુ ખાશો તો થશે આવા નુકસાન\nહેલ્ધી કહેવાતાં આ 10 ફૂડ્સ સીમિત માત્રામાં ખાજો, નહીંતર થશે આ નુકસાન\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક લોકો એટલા હેલ્થ કોન્શિયસ હોય છે કે જો તેમને કોઈ હેલ્ધી ફૂડ્સ વિશે ખબર પડે તો માત્ર એ જ ખાવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્ધી ફૂડ્સ પણ જ્યારે અતિ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી ફાયદા નહીં પણ નુકસાન થાય છે. જેથી હમેશાં જે પણ ખાઓ સીમિત માત્રામાં જ ખાવું જોઈએ. તો જ તેના યોગ્ય ફાયદા મેળવી શકાય છે. આજે અમે તમને એવા 10 હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું જે આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં અને ફાયદાકારક છે પરંતુ જો તેને સીમિત માત્રાથી વધુ આરોગવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે.\nઆગળ વાંચો 10 બેસ્ટ હેલ્ધી ફૂડ વિશે જેને ખાવાની માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે.\nપાલકમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન એ હોય છે. તેમાં ઓક્સલેટ પણ હોય છે. જેથી તેને વધુ ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.\n1 દિવસમાં 1 બાઉલ\nગ્રીન ટી વજન ઉતારે છે પરંતુ વધુ પીવાથી શરીરમાં આયર્ન એબ્સોર્બ થતું નથી અને અનિદ્રાની સમસ્યા થાય છે.\n1 દિવસમાં 2-4 કપ\nટામેટામાં રહેલું લાઈકોપિન કેન્સરથી બચાવે છે. પરંતુ વધુ પ્રમાણમાં ટામેટા ખાવાથી બીમારીઓ સામે લડવાની ક્ષમતા ઘટે છે.\n1 દિવસમાં 1 કપ કાપેલાં ટામેટા\nટોફૂથી બ્��ડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે પરંતુ વધુ ખાવાથી આયર્નની ઉણપ સર્જાય છે જેના કારણે એનિમિયા થઈ શકે છે.\n1 દિવસમાં 2 સર્વિંગ (15-25 ગ્રામ)\nઓલિવ ઓઈલમાં ગુડ ફેટ હોય છે જે બ્રેન ફંક્શનિંગમાં મદદ કરે છે. પરંતુ વધુ ખાવાથી વજન વધવાની સંભાવના રહે છે.\n1 દિવસમાં 2 ચમચી\nસારાં સ્વાસ્થ્ય માટે પૂરતું પાણી પીવું જરૂરી છે પરંતુ વધુ પીવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે ઘટે છે જેથી બ્રેન યોગ્ય રીતે કામ કરી શકતું નથી.\n1 દિવસમાં 7-8 ગ્લાસ\nનોનવેજમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે, જેથી વધુ પ્રમાણમાં ખાવાથી કેન્સર થવાની સંભાવના રહે છે.\n1 દિવસમાં 45-50 ગ્રામ\nનારંગી એસિ઼ડિક હોય છે. જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો એસિડ રિફ્લક્સ થઈ શકે છે.\n1 દિવસમાં 2 સર્વિંગ\nકોફી લીવર, ડાયાબિટીસ અને બ્રેનની સમસ્યામાં લાભકારી છે. પરંતુ વધુ પીવાથી નર્વસ સિસ્ટમ અને મેમરી પર ખરાબ અસર પડે છે.\n1 દિવસમાં 2-4 કપ\nહેલ્ધી કહેવાતાં આ 10 ફૂડ્સ સીમિત માત્રામાં ખાજો, નહીંતર થશે આ નુકસાન\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00515.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/horror-in-pune-man-beheads-wife-walks-with-her-head-on-busy-street-027522.html", "date_download": "2019-03-24T21:20:57Z", "digest": "sha1:BQRRHLSMSLHUCG7MKJJLW4HQUFXQRFGR", "length": 10338, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "વીડિયો: જ્યારે પતિએ,પત્નીનું કપાયેલું માથું લઇ રસ્તા પર નીકળ્યો | Horror in pune man beheads wife walks with her head on busy street - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nવીડિયો: જ્યારે પતિએ,પત્નીનું કપાયેલું માથું લઇ રસ્તા પર નીકળ્યો\nમહારાષ્ટ્રના પુણેમાં એક એવી ધટના સામે આવી છે જેનાથી તમે અચંભિત થઇ જશો. 60 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિને તેની પત્નીના ચરિત્ર પર શક હતો. માટે તેણે તેની પત્નીની હત્યા કરી દીધી અને પછી તેનું કપાયેલું માથું લઇને તે ખુલ્લે આમ બજારમાં ફરવા લાગ્યો. જ્યારે લોકોએ આ બર્બર ધટનાની જાણકારી પોલિસને આપી ત્યારે પોલ���સ આ વયોવુદ્ધની અટક કરી.\nપ્રાપ્ત જાણકારી મુજબ 60 વર્ષિય આ વ્યક્તિનું નામ રામૂ ચૌહાણ છે. પુણેના ગંગા ઓશિયન સોસાયટીમાં તે ચોકીદારનું કામ કરે છે. રામૂને પોતાની પત્નીના ચરિત્ર પર શક હતો. આજ કારણે તેમની વચ્ચે શુક્રવાર સવારે ઝગડો થયો જેમાં રામૂ તેનો ગુસ્સા પર કાબુ ખોઇ બેઠા અને ઘરમાં પડેલી કુહાડીથી પત્નીનું માથુ ધડથી કાપી નાખ્યું.\nતે બાદ રામૂ કપાયેલું માથ અને બીજા હાથમાં કુહાડી પકડીને રસ્તા પર ચાલવા લાગ્યો. ત્યારે પોલિસે હાલ તો તેની વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. પોલિસને રામૂના ઘરથી મૃતકનું ધડ મળ્યું છે. જેને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.\nપત્નીના પ્રેમની પરીક્ષા લેવા કંઈક આવું કર્યું, હાડકાં તૂટ્યા તો ભાન થયું\nયુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ\nસ્વરા ભાસ્કરને રાહુલ ગાંધીનો અંદાઝ ગમ્યો, કંઈક આવું કહ્યું\nVideo: લંડનમાં ભારતીયો પર ખાલિસ્તાન સમર્થકોએ હુમલો કર્યો\nવીડિયો: યુવતીએ રસ્તાની વચ્ચે છેડતી કરનારની ધુલાઈ કરી\nજુઓ ખોફનાક વીડિયો: દબંગ કાર ચાલકે બે કિલોમીટર સુધી ઘસેડ્યો\nવીડિયો: ડ્રાય ફ્રૂટ્સ વેચી રહેલા કાશ્મિરી યુવકની ભગવાધારીઓએ પીટાઈ કરી\nવીડિયો: વિંગ કમાન્ડર અભિનંદનને લેવા નીકળેલા માતાપિતાનું આવું સ્વાગત થયું\nપીએમ મોદીની ફોટો ચુમતી મહિલાનો વીડિયો વાયરલ\nVIDEO: ભારતી સિંહ પર કૂતરાએ કર્યો હુમલો, પડી ગઈ તો દાંતોથી ઢસડી\nCRPF જવાનનો અંતિમ વીડિયો, જે તેણે પત્નીને મોકલ્યો હતો\nVideo: પ્રેક્ટિસ દરમિયાન એકબીજા સાથે અથડાયા સૂર્યકિરણ એરક્રાફ્ટ\nVIDEO: બીચ પર ફોટોશૂટ કરાવી રહેલી મૉડલ પર ભૂંડએ હુમલો કર્યો, હિપ્સ પર કરડ્યું\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94964", "date_download": "2019-03-24T22:05:31Z", "digest": "sha1:I525KQF2BVNSZOZQOXKFHRWQXQYGAEZH", "length": 16605, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "જેતપુરમાં રિક્ષાચાલક સાજીદ શેખ પૂર્વ પ્રેમિકાના પતિ, પુત્ર અને જમાઇએ હીચકારો હુમલો કર્યો", "raw_content": "\nજેતપુરમાં રિક્ષાચાલક સાજીદ શેખ પૂર્વ પ્રેમિકાના પતિ, પુત્ર અને જમાઇએ હીચકારો હુમલો કર્યો\nરાજકોટ ખસેડાયોઃ સાજીદ કહે છે-સાત વર્ષ હું વર��ષા કોળીની સાથે રહ્યોઃ ચારેક મહિનાથી અલગ પડી ગયાઃ ફાકી ખાવા નીકળ્યો ને ધોકા-પાઇપના ઘા થયા\nરાજકોટ તા. ૧૬: જેતપુરમાં સામા કાંઠે પ્રભા ડાઇંગ પાસે રહેતાં રિક્ષાચાલક સાજીદ હાજીભાઇ શેખ (ઉ.૨૪) નામના મુસ્લિમ યુવાનને તે સાંજે આઠેક વાગ્યે પોતાના ઘર નજીક ફાકી ખાવા જવા નીકળ્યો ત્યારે તેની પ્રેમિકા વર્ષા કોળીના પતિ વેલજી રૂખડભાઇ, પુત્ર અજય અને જમાઇ જગદીશે તું અહિ શું કામ આવ્યો તેમ કહી ધોકા-પાઇપથી બેફામ માર મારતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.\nહોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ જેતપુર પોલીસને જાણ કરી હતી. સાજીદના કહેવા મુજબ પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટો અને કુંવારો છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પોતાને સાતેક વર્ષથી કોળી પરિણીતા વર્ષા સાથે પ્રેમસંબંધ છે. આથી પોતે સાતેક વર્ષ સુધી તેની સાથે જ રહેતો હતો. આ વાતથી તેના પતિ સહિતના વાકેફ હતાં. ચારેક મહિના પહેલા બંને વચ્ચે મનદુઃખ સર્જાતા પોતે તેણીને છોડીને માતા સાથે રહેવા જતો રહ્યો હતો. ગઇકાલે પોતે ફાકી ખાવા નીકળ્યો ત્યારે તેણીના પતિ સહિતનાએ આ બાજુ કેમ આવ્યો કહી હુમલો કર્યો હતો. જેતપુર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૬)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST\nસુરતમાં બાળકીના રેપ & મર્ડર કેસમાં પોલીસને આંશિક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. આંધ્ર પ્રદેશના દંપતિએ આ 11 વર્ષની બાળકી પોતાની દીકરી હોવાનો દાવો કર્યો છે. જોકે પોલીસે ખાતરી માટે પિતાના અને બાળકીના DNA સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દીધા છે. access_time 10:17 pm IST\nBSFના દરિયાઈ પેટ્રોલીંગ દરમ્યાન કચ્છનાં લખપતવારી ક્રીક વિસ્તારમાંથી એક લાવારીસ પાકિસ્તાની બોટ પકડાઈ : બોટમાં માછીમારી કરવાનો સામાન મળ્યો access_time 12:33 am IST\nનેપાળમાં ભારતીય દૂતાવાસ પાસે બોમ્બ વિસ્ફોટઃ સરહદે એલર્ટ access_time 4:46 pm IST\nસ્મૃતિ ઇરાની સાથે દુર્વ્યવહાર મામલે ૪ લોકો વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ access_time 4:05 pm IST\nમક્કા મસ્જિદ બ્લાસ્ટઃ પુર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્‍બરમ અને રાહુલ ગાંધી સામે નરેન્‍દ્રભાઇ મોદી કેસ દાખલ કરેઃ સુબ્રમણ્‍યમ સ્‍વામીની માંગણી access_time 7:15 pm IST\nIOC દ્વારા અંધ અપંગ વૃદ્ધાશ્રમને ચેક અર્પણ access_time 3:57 pm IST\nરાજકોટના યુવાનોએ બનાવ્યું હિંદી સોંગ access_time 4:36 pm IST\nઅનેક વિકાસ કામોથી રાજકોટ ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનશે access_time 4:30 pm IST\nસુરેન્દ્રનગરમાં અમિત ચાવડા-પરેશ ધાનાણીનું સ્વાગત access_time 1:06 pm IST\nમોરબીમાં ૧૦૮ કુંડી રૂદ્ર મહાયજ્ઞ...એક કરોડ મહામૃત્યુંજય જાપનો ભાવિકોએ લીધો લ્હાવો access_time 11:37 am IST\nગીરના જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન મામલે વધુ છની ધરપકડ :કાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે access_time 9:55 pm IST\nકામરેજના કરજણમાં પ્રેમી સાથે સંબંધ રાખવાની ના કહેતા ત્રણ સંતાનની માટે મહિલાને માર માર્યો access_time 4:31 pm IST\nબનાસકાંઠાના મલસાણ ગામના પુર્વ દલીત મહિલા સરપંચના નામ સાથે ચેડાઃ પોલીસ તપાસનો ધમધમાટ access_time 7:44 pm IST\nસુરતના પાંડેસરાની દુષ્‍કર્મ હત્‍યા પ્રકરણમાં આરોપીઓને ઝડપી લેવા માટે 300 પોલીસ જવાનોની ટીમ તપાસમાં જોતરાઇઃ સીસીટીવી ફુટેજને આધારે શંકાસ્‍પદ હિલચાલ ઉપર નજર access_time 7:16 pm IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nસુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં access_time 4:47 pm IST\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન access_time 4:48 pm IST\n'ધડક'નું શૂટિંગ થયું પૂરું access_time 4:49 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00516.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/post-office-savings-scheme-minimum-deposit-for-opening-account/", "date_download": "2019-03-24T21:58:15Z", "digest": "sha1:WKIBMVVKVXQCFQM25BAFIKBH6BHM2LEQ", "length": 25873, "nlines": 226, "source_domain": "gujjurocks.in", "title": "પોસ્ટ ઓફીસ માં ચાલે છે 9 રીત ની બચત યોજનાઓ , જાણો ક્યાં મળે છે કેટલું વ્યાજ | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ન��� શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome જાણવા જેવું/ટીપ્સ પોસ્ટ ઓફીસ માં ચાલે છે 9 રીત ની બચત યોજનાઓ , જાણો...\nપોસ્ટ ઓફીસ માં ચાલે છે 9 રીત ની બચત યોજનાઓ , જાણો ક્યાં મળે છે કેટલું વ્યાજ\nપોસ્ટ ઓફીસ માં ચાલે છે 9 રીત ની બચત યોજનાઓ , જાણો ક્યાં મળે છે કેટલું વ્યાજ 15 વર્ષીય પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ખાતા ને લગભગ 100 રૂપિયા માં ખોલી શકાય છે. શું તમે જાણો છો કે ભારતીય ડાકઘર એટલે કે ઇન્ડિયન પોસ્ટ ઓફીસ માં ઘણી રીત ના સેવિંગ એકાઉન્ટ ખોલવા ની સુવિધા મળે છે. ઇન્ડિયા પોસ્ટ ના દેશભર માં 1.5 લાખ પોસ્ટ ઓફીસ ઘણી પ્રકાર ની બેન્કિંગ અને રેમિટેન્સ સેવાઓ પણ પ્રદાન કરે છે.\nપોસ્ટ ઓફીસ માં લગભગ 9 રીત ની બચત યોજનાઓ છે. આ સેવિંગ માં એકાઉન્ટ્સ રેકરિંગ ,ડિપોઝિટ અકાઉન્ટ ,ટાઈમ ડિપોઝિટ ,મંથલી એકાઉન્ટ ,પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ ,નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ,કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ. આ યોજનાઓ માં 4 થી 8.3 ટકા જેટલું વ્યાજ મળે છે. આ જાણકારી ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પ્રમુખ યોજનાઓ વિસે અમે તમને વિસ્તાર થી જણાવીએ છીએ. પોસ્ટ ઓફીસ ની ચુનિંદા પ્રમુખ બચત યોજના વિસે જાણકારી આપી રહ્યા છીએ.\nppf થી જોડેલ ખાસ વાતો પોસ્ટઓફિસ સેવિંગ સ્કીમ તમે માત્ર 20 રૂપિયા માં આ એકાઉન્ટ ખોલી શકો છો. આ એકાઉન્ટ કેશ થી જ ખુલે છે.તમે આ એકાઉન્ટ 500 રૂપિયા થી ખોલો તો ચેક ની સુવિધા મળે છે. આમાં કોઈ નોમીની રાખવું જરૂરી છે. ત્યાં જ આ ખાતું એક પોસ્ટઓફિસ માંથી બીજી પોસ્ટ ઓફીસ માં ટ્રાન્સફર થઈ શકે છે. એકાઉન્ટ ને એક્ટિવ રાખવા માટે ત્રણ વર્ષ માં એક ટ્રાન્સફર જરૂરી છે. એમાં એટીએમ ની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમાં 4 ટકા વ્યાજ મળે છે. પાંચ વર્ષીય ડાકઘર જમા ખાતા. એને તમે કેશ કે ચેક બંને દ્વારા ખોલાવી શકો છો. તેમાં તમે કોઈ ને પણ નોમીની બનાવી શકો છો.\nઆ ખાતા માં રાશિ પર 6.9 ટકા વ્યાજ મળે છે. તેમાં એક વર્ષ પછી 50 ટકા જેટલી રકમ કાઢવા ની સુવિધા ઉપલબ્ધ છે. પોસ્ટઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ આ ખાતા માં જમા રાશિ પર વર્ષીય વ્યાજ મળે છે. પણ એની ગણના ત્રણ માસ પર કરવા માં આવે છે એમાં જમા કરવા ની કોઈ લિમિટ નથી. આ ખાતા ને પણ તમે બીજી પોસ્ટઓફિસ માં ટ્રાન્સફર કરાવી શકો છો. ડાકઘર માસિક બચત આવક આ ખાતા ને કેશ કે ચેક થી ખોલાવી શકો છો.આ ખાતા માં જમા રાશિ પર 7.3 ટકા વ્યાજ મળે છે. વરિષ્ટ નાગરિક બચત ખાતું.\n60 વર્ષ કે ઉપર ના વ્યક્તિ તેમાં એકાઉન્ટ ખોલી શકે છે. 55 થી 60 વર્ષ ની વચ્ચે રીટાયર થવા વાળા કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા વાળા વ્યક્તિ એમની રિટાયરમેન્ટ ના 3 મહિના પહેલા આ ખાતું ખોલાવી શકે છે. 1000 રૂપિયા થી આ ખાતું ખુલે છે. ખાતા માં વધુ માં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેમાં તમને વર્ષીય 8.3 ટકા વ્યાજ મળે છે. આ એકાઉન્ટ નો મેચ્યુરિટી પિરિયડ 5 વર્ષ છે. તેમાં તમે પતિ પત્ની નું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ખાતા માં જમા રાશિ પર મળવા વાળી વર્ષીય વ્યાજ 10,000 ની ઉપર હોય છે એટલે ટીડીએસ પણ કપાય છે.\n15 વર્ષીય પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. આ ખાતુ 100 રૂપિયા થી ખુલે છે તેમાં ન્યૂનતમ 500 થી વધુ માં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટ પણ તેમાં ખોલાવી શકો છો. મેચ્યુરિટી પિરિયડ 15 વર્ષ નો છે. અને કુલ રાશિ પર 7.6 ટકા વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિયા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પોસ્ટ ઓફીસ માં ખુલતું આ એકાઉન્ટ પણ કમાલ નું છે. આ સ્કીમ માં એક વર્ષ દરમિયાન 1000 થી 1,50,000 રૂપિયા ભરી શકો છો. એમાં લંપ સંપ નિવેશ કરવા માં આવે છે. એક મહિના કે વિતીય વર્ષ પર જમા કરવા માં આવતી રકમ પર કોઈ સીમા નથી. એક વૈધનિક અભિભાવક કે મૂળ અભિભાવક છોકરી ના નામ પર એકાઉન્ટ ખોલાવી શકો છો.આ ખાતું છોકરી ના પેદા થવા ના 10 વર્ષ ની અંદર ખોલાવી શકાય છે. આ ખાતા માં 8.1 ટકા વ્યાજ મળે છે. છોકરી ને 21 વર્ષ પુરા થવા પર આ ખાતું બંધ થઈ જાય છે. \nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઆ તકનીકના ઉપયોગથી ફ્રીઝ વિના પણ ખરાબ નથી થતું દૂધ, સામાન્ય લોકોને મળશે ફાયદો\nNext articleઆ 5 ગામ ને કારણે થયું હતું મહાભારત નું યુદ્ધ ,હવે આવો છે એમનો હાલ\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે કપડા ઈસ્ત્રી… જરૂરી માહિતી વાંચો\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nભારત સાથે દુશ્મની પાકિસ્તાનને પડી રહી છે ભારે, ટામેટાના ભાવ પહોંચ્યા...\n20 વર્ષ થી ગેસ કનેક્શન તમારી ઘરે હશે પણ આ 5...\nઆટલા મોંઘા બુટ પહેરીને નીકળી કરીના કપૂર, કિંમત જાણીને આવી જાશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/sonakshi-sinha-loved-her-bengali-avatar-in-bullet-raja-012695.html", "date_download": "2019-03-24T21:41:54Z", "digest": "sha1:PKC62GNYW22PXHLDXWK6N4FLNJTZBYQ4", "length": 11842, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "Pics : બુલેટ રાજાના બંગાળી સોનાક્ષી સાથે પ્યાર હો જાયેગા | Sonakshi Sinha Loved Her Bengali Avatar In Bullet Raja - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nPics : બુલેટ રાજાના બંગાળી સોનાક્ષી સાથે પ્યાર હો જાયેગા\nમુંબઈ, 4 ઑક્ટોબર : ખૂબ જ ટુંક સમયમાં ચુનંદા ફિલ્મો દ્વારા લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા પુનઃ એક વાર બંગાળી બાળા તરીકે રૂપેરી પડદા ઉપર દેખાનાર છે. હા જી, આવનાર ફિલ્મ બુલેટ રાજામાં સોનાક્ષીનો રોલ એક બંગાળી યુવતીનો છે અને તે અંગે સોનાક્ષી સિન્હા બહુ ખુશ અને ઉત્સાહિત છે.\nસોનાક્ષીની છેલ્લી ફિલ્મ લુટેરા હતી અને તેમાંય તેઓ બંગાળી છોકરીના પાત્રમાં હતાં. બુલેટ રાજા અંગે સોનાક્ષીએ જણાવ્યું કે તેઓ બંગાળી કલ્ચરને પ્રેમ કરે છે. તેમને આ પાત્ર ભજવી ખુશી થઈ રહી છે. સોનાક્ષીએ જણાવ્યું કે આ રોલ એટલો લવિંગ છે કે કોઈને પણ તેની સાથે પ્રેમ થઈ જાય. લુટેરાની બંગાળી છોકરી 1950ની હતી, પણ બુલેટ ફિલ્મમાંની બંગાળી છોકરી આજની વાત કરે છે. બુલેટ રાજા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે તેમના હીરો સૈફ અલી ખાન છે. સોના-સૈફની આ પ્રથમ ફિલ્મ છે.\nઆવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :\nબુલેટ રાજા ફિલ્મના દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકો તેને બહુ પસંદ કરી રહ્યાં છે.\nબુલેટ રાજા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા ટિપિકલ બંગાળી છોકરીની જેમ પહોળી બૉર્ડર ધરાવતી સાડી અને વાળોમાં ગજરો લગાવેલા દેખાશે.\nકહે છે કે બુલેટ રાજામાં સોનાક્ષીએ બંગાળી લોકનૃત્ય ઝુમુર પર પરફૉર્મન્સ આપ્યું છે.\nબુલેટ રાજા ફિલ્મ ઉત્તર પ્રદેશના માફિયાઓની વાર્તા છે અને તે માટે સૈફ-સોનાક્ષીએ બહુ મેહનત કરી છે.\nબુલેટ રાજા ફિલ્મ આગામી 29મી નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પોસ્ટર પર સોનાક્ષી-સૈફ બંને છે અને લખેલું છે કે ઔરતોં કી રિસ્પેક્ટ કરતે હૈં.\nસોનાક્ષી સિન્હાની હોટ અને સેક્સી તસવીરોએ હંગામો મચાવ્યો\nઅભિનેત્રી સોનાક્ષી સિન્હા સહીત 5 લોકો પર કેસ નોંધાયો\nVideo & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ\nસેક્સી રેડ ડ્રેસમાં અભિનેત્રી, બોલ્ડનેસની હદો પાર\nસલમાનની દબંગ 3ને લઈ સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો, જલદી શૂટિંગ શરૂ થશે\nસોનાક્ષી સિન્હાને જોઈએ છે આવો પતિ, મૂરતિયો ધ્યાનમાં હોય તો કહેજો\nસલમાન ખાનની દબંગ 3 દમદાર, સોનાક્ષી સિન્હાના ફેન્સને ઝાટકો\nસલમાન અને કેટરીના ની કેમેસ્ટ્રી, લોકો જોતા જ રહી ગયા\nડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર\nMovieReview: ઇત્તેફાક છે જબરજસ્ત થ્રિલર, પરંતુ...\nપ્રિયંકાને શાબાશીની જગ્યાએ મળી સલાહ, સોનાક્ષીએ કર્યો સપોર્ટ\nદીપિકા બાદ આલિયા ભટ્ટની આવી તસવીર થઇ રહી છે વાયરલ\nઆઇફા 2017: ફેશન અને સ્ટાયલમાં કોણ છવાયું, કોણ પછડાયું\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/world", "date_download": "2019-03-24T21:23:38Z", "digest": "sha1:NYTAJSRS4NIKZ5GUCHUH3KHKW3JEUP74", "length": 11036, "nlines": 102, "source_domain": "instanews24x7.com", "title": "World - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nજૈશ-એ-મોહમ્મદ (JeM) ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીઓની યાદીમાં મુકવાના પ્રયાસમાં અવરોધો ઉભા કરતા ચીનને સમજાવવાના અંતિમ પ્રયત્નો શરૂ થઇ ગયા છે. જો ચીન નહીં તો ત્રણેય શક્તિશાળી દેશો આ વખતે નિર્ણાયક લડાઇના મૂડમાં છે. મસૂદ મામલે UNSCમાં ઓપન વોટિંગ પણ કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે, હજુ ત્રણેય દેશોના પ્રયાસ છે કે, ચીનને કોઇ પણ ભોગે વાતચીતથી મનાવવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનની માગણી પ્રમાણે મસૂદના પ્રસ્તાવના ભાષામાં અમુક બદલાવ પણ થઇ શકે છે.\nન્યૂઝીલેન્ડમાં 2 મસ્જિદોમાં અંધાધૂંધ ગોળીબારમાં 27ના મોત, સ્કૂલો બંધ રાખવા આદેશ; ચાર લોકોની ધરપકડ કરાઈ\nન્યૂઝીલેન્ડની ક્રાઈસ્ટચર્ચ સિટીની બે મસ્જિદોમાં આજે વહેલી સવારે અંધાધૂંધ ફાયરિંગ થયું છે. આ દુર્ઘટનામાં અંદાજે 27 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. આ ફાયરિંગ વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન આજ મસ્જિદની મુલાકાતે હતી, સદનસીબે ટીમ માંડ બચી છે.\nચીન શા માટે મસૂદનો સાથ આપે છે\nભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદનું ધ્યાન દોરી રહ્યું છે કે જૈશ પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ લગાવવો જોઈએ, પણ તેના સંસ્થાપક પર પ્રતિબંધ લગાવવામાં નથી આવી રહ્યો. મસૂદ પાકિસ્તાનના પંજાબમાં બહાવલપુરમાં કૌસર કોલોનીમાં રહે છે. જાન્યુઆરી 2016માં પંજાબના પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેસ પર જૈશ દ્વારા આતંકી હુમલો કરાયો જે પછી મસૂદ પર પ્રતિબંધ લગાવવાની ભારતની પ્રતિક્રિયા તેજ બની. જેમાં ભારતને અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના દેશોનું સમર્થન મળ્યું, પણ ચીને તેનો વિરોધ કર્યો હ���ો. હાલમાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા CRPF કાફલા પરના હુમલામાં મસૂદનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.\nચીનનો વીટો: UNSCમાં મસૂદ અઝહરને આંતરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રદ\nપાકિસ્તાનમાં સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દિશામાં ચીને ફરી આતંકનો સાથ આપ્યો છે. મસૂદને આંતરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીને થોડી જ મિનિટોમાં વીટોનો ઉપયોગ કરીને પ્રસ્તાવ રોક લગાવી દીધી. આપને જણાવી દઈએ કે 2017માં પણ ચીને આમ કર્યું હતું. 10 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો આ ચોથો પ્રસ્તાવ હતો.\nમહેશ શાહ પાસે કોના પૈસા છે તેની ખબર પડવા છતાં તેને બચાવાઈ રહ્યો છે\nનોટબંધીના ફાયદા નહીં, ગરીબોની તકલીફોની વાત કરો : રાષ્ટ્રપતિ\nરોહિત શર્મા પ્રથમ વખત ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરશે, આ 4 મોટા પડકાર\nPMના કાફલામાં એમ્બુલન્સ ફસાતા એક ઓફિસરે કર્યું શાબાશી વાળું કામ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/india-s-medals-at-asiad-2018-will-be-dedicated-to-vajpayee/", "date_download": "2019-03-24T21:39:17Z", "digest": "sha1:DNOKJJONLDVPUTH2GGKVIDSMNBMKMDIL", "length": 12580, "nlines": 149, "source_domain": "sambhaavnews.com", "title": "એશિયન ગેમ્સઃ અટલજીને ભારતીય ખેલાડીઓ મેડલ કરશે સમર્પિત | 'India's medals at Asiad 2018 will be dedicated to Vajpayee' - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nએશિયન ગેમ્સઃ અટલજીને ભારતીય ખેલાડીઓ મેડલ કરશે સમર્પિત\nએશિયન ગેમ્સઃ અટલજીને ભારતીય ખેલાડીઓ મેડલ કરશે સમર્પિત\nપાલેમબેંગઃ આજથી ઇન્ડોનેશિયામાં ૧૮મી એશિયન ગેમ્સની શરૂઆત થઈ રહી છે. એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતના ૫૭૨ ખેલાડીઓ પહોંચી ચૂક્યા છે. ભારતીય ખેલાડીઓએ રમતની શરૂઆતની પૂર્વ સંધ્યાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.\nઆની સાથે એવી જાહેરાત પણ કરી હતી કે એશિયન ગેમ્સમાં જે પણ ખેલાડી મેડલ જીતવામાં સફળ રહેશે તે પોતાનો મેડલ અટલ બિહારી વાજપેયીને અર્પણ કરશે. ભારતનાં ૫૭૨ ખેલાડીઓમાં ૩૧૨ પુરુષ અને ૨૬૦ મહિલા ખેલાડી સામેલ છે. ખેલાડીઓ ઉપરાંત ૨૩૨ કોચ પણ ઇન્ડોનેશિયા પહોંચ્યા છે.\nસ્પોર્ટ્સ વિલેજમાં ખેલાડીઓ ભોજનથી ખુશ, રૂમથી નિરાશ:\nએશિયન ગેમ્સ માટે ઇન્ડોનેશિયા પહોંચેલા ભારત અને અન્ય દેશના ખેલાડીઓને અહીંના સ્પોર્ટ્સ વિલેજમાં અલગ અલગ ભોજન મળવાની ખુશી છે, પરંતુ રહેવા માટે ફાળવવામાં આવેલા નાના રૂમ સાથે થોડી ફરિયાદ પણ છે. એક ભારતીય ખેલાડીએ કહ્યું, ”અહીંનાં રૂમ નાના છે. દરેક રૂમમાં ત્રણ બેડ અને એક બાથરૂમ છે. જો અહીં થોડી વધુ જગ્યા હોત તો સારું થાત.”\nજાપાનની મહિલા ટેનિસ ટીમના કોચ ફુરુશો દાઇજિરોએ કહ્યું, ”હા, રૂમ બહુ જ નાના છે, પરંતુ ઠીક છે. આ બધા માટે એક સમાન છે. એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક જેવી ગેમ્સના આયોજનની આ જ સુંદરતા હોય છે. અહીં પીરસવામાં આવતું ભોજન મને બહુ જ પસંદ પડ્યું છે. ઇન્ડોનેશિયા અને વૈશ્વિક વાનગીઓના ઘણા વિકલ્પ છે, જેનાથી ખેલાડીઓ ખુશ છે.”\nપાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 17 લોકોના મોત, 20થી વધુ ઘાયલ\nગેરકાયદે પોસ્ટર-બેનર લગાવતાં સાત એકમોને સીલ મારી દેવાયાં\nબિહારના ભાગલપુરમાં આરજેડી નેતાની હત્યાઃ આરોપીઓ ફરાર\nગુજરાતઃ રાજ્યના અકસ્માતની ઘટના વિશે જાણો વિગતે..\nPM મોદીએ લોકસભા ચૂંટણી 2019નું આપ્યું નવું સૂત્ર,”અજય ભારત, અટલ ભાજપ”\nદુનિયાના 5 મોટા હોન્ટેડ રેલ્વે સ્ટેશનમાં ભારતનાં આ સ્ટેશનનો પણ સમાવેશ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇ��� થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Nri_news/Detail/17-04-2018/14778", "date_download": "2019-03-24T22:00:50Z", "digest": "sha1:JW7JXK2I53LRAXI3IH6CMF264WJSIUGF", "length": 18163, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "UAE માં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના ર મિત્રોના નસીબ આડેનું પાંદડુ ખસ્‍યુ : ભાગીદારીમાં ખરીદેલી લોટરીમાં ૧૦ લાખ ડોલર (અંદાજે ૬ કરોદ પ૪ લાખ રૂપિયા)નું ઇનામ લાગતા ખુશખુશાલ", "raw_content": "\nએન. આર. આઈ. સમાચાર\nUAE માં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના ર મિત્રોના નસીબ આડેનું પાંદડુ ખસ્‍યુ : ભાગીદારીમાં ખરીદેલી લોટરીમાં ૧૦ લાખ ડોલર (અંદાજે ૬ કરોદ પ૪ લાખ રૂપિયા)નું ઇનામ લાગતા ખુશખુશાલ\nદુબઇ : UAE માં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના ર મિત્રોના નસીબ આડેનુ પાંદડુ ખસી જતા બંનેને સંયુકત ભાગીદારમાં ૧૦ લાખ ડોલર (અંદાજે ૬ કરોડ પ૪ લાખ રૂપિયા) ની લોટરી લાગી છે.\nબંને મિત્રોએ દુબઇના ડયુટી ફ્રી મિલેનિઅમ મિલિનેયર ડ્રોમાં ભાગીદારીમાં લોટરી ખરીદી હતી. જેનો દુબઇ ખાતેના ઇન્‍ટર નેશનલ એરપોર્ટ ખાતે મંગળવારે ડ્રો થતા તેમને ઇનામ લાગ્‍યું હતું. જેથી બંને મિત્રો ખુશખુશાલ થઇ ગયા હતા.\nબંને મિત્રો પૈકીનો એક થોમન્ના કેરળનો વતની છે જે સ્‍થાનિક ગેરેજમાં ફોરમેન તરીકે નોકરી કરે છે. જયારે બીજો મિત્ર સબેસ્‍ટિન અરેબિઅન ઓટોમોબાઇલનો કર્મચારી છે. ડ્રોની રકમતનો શું ઉપયોગ કરવો તે હજુ તેમણે નકકી કર્યુ નથી. પરંતુ દુબઇમાં નિવાસ રાખવો એ તેટલું નકકી કરી લીધું છે. તેવું સમાચાર સતુ્‌રો દ્વારા જાણવા મળે છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nલાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST\nઆરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nઉતરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સહિત ૭ મંત્રીઓ ક્ષોભજનક સ્‍થિતિમાં મુકાયાઃ શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકજીની જન્‍મ જયંતીની ૭ મહિના પહેલા જ શીખ સમુદાયની શુભેચ્‍છા પાઠવી દીધી access_time 7:12 pm IST\nનોઈડામાં મહિલાની છેડતી કરનાર પુજારીની ગામલોકોની સાથે કિન્નરોએ પણ કરી ધોલાઈ access_time 12:00 am IST\nફ્રાન્સના ટિમ્બુકટુમાં યુનોના બેઝ ઉપર હુમલોઃ ૧૫ ત્રાસવાદીના મોત access_time 11:25 am IST\nઅંદરના ઉંડા અભ્યાસ દ્વારા જ ધર્મ શું કહેવા માંગે છે તે જાણી શકાયઃ નાની ઉંમરે નક્કી કરાયેલ ફિલ્ડ તમને વિશેષ પ્રોગ્રેસ આપે છેઃ મુમુક્ષુ સૌરવ શાહ 'અકિલા'ના આંગણે access_time 4:21 pm IST\nરોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના આંગણે સમુહ વર્ષિતપના પારણા access_time 4:36 pm IST\n'અદ્વૈતમ કોટયોર' : રાજકોટમાં ડીઝાઇનર કસ્ટમાઇઝ વેરના અદ્યતન શો રૂમનો મંગલારંભ access_time 11:41 am IST\nઅનિયમિતતા અને ફરજમાં બેદરકારી દાખવતા જસદણનાં ચિફ ઓફિસર ફરજમુકત access_time 11:29 am IST\nજામનગરમાં પરપ્રાંતિય શ્રમિકને કોઇએ પતાવી દીધો access_time 1:10 pm IST\nગીર ગઢડા તાલુકો બન્યા બાદ વિવિધ ગ્રાન્ટમાં બ્રેક access_time 11:28 am IST\nવસો તાલુકાના કરોલી નગરીમાંથી ખેડા પોલીસે 1.11 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપ્યો access_time 4:35 pm IST\nસુરતના પાંડેસરાની દુષ્‍કર્મ હત્‍યા પ્રકરણમાં આરોપીઓને ઝડપી લેવા માટે 300 પોલીસ જવાનોની ટીમ તપાસમાં જોતરાઇઃ સીસીટીવી ફુટેજને આધારે શંકાસ્‍પદ હિલચાલ ઉપર નજર access_time 7:16 pm IST\nપ્રવીણ તોગડિયાના અનિશ્ચિતકાળના ઉપવાસ પહેલા સંઘના પદાધિકારીઓ મળવા પહોંચ્યા ;એક કલાક બેઠક ચાલી access_time 11:33 pm IST\nત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય access_time 2:21 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nયુ.એસ.માં મિચિગન ગવર્નર પદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદાર દ્વારા TV ઉપર એડ.નો ધોધઃ આગામી ૨ માસમાં ૧ મિલીયન ડોલરના ખર્ચે મિચીગનને શ્રેષ્‍ઠ રસ્‍તાઓ, શિક્ષણ, તથા હેલ્‍થ કેર અપાવવા કટિબધ્‍ધ હોવાની જાહેરાતો દર્શાવશે access_time 10:07 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nસુપર કપમાં એસસી ગોવાને હરાવીને ઇર્સ્ટ બંગાળ ફાઇનલમાં access_time 4:47 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\nહું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી access_time 10:08 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00517.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/106583", "date_download": "2019-03-24T21:26:43Z", "digest": "sha1:RIQRAYHNOY56CYFTM626PXMOIZFKMUK6", "length": 4639, "nlines": 103, "source_domain": "evidyalay.net", "title": "संस्क्रुत जगत", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nગુજરાતી ભાષા મરવા પડી છે.\nકોઈને ભાષા શુદ્ધિની પડી નથી.\nઅંગ્રેજી મડમે ગરવી ગુજરાતણનું ઘર ભાંગી નાંખ્યું છે.\n...આવા મોંકાણના ઘણા સમાચાર આપણે વાંચતાં આવ્યાં છીએ.\nપણ એવા વીરલા પણ છે જે, એ ગુજરાતણની વડદાદી જેવી સંસ્કૃતનું જતન કરી રહ્યા છે. આ વીરલાને આપણે પોંખવો પડે તેમ છે...\nતેમની કારકિર્દી પણ અફલાતૂન છે\nડોક્ટર અને ઉચ્ચ વહિવટકાર\nએમણે બહુ પ્રેમથી સર્જેલી અને માવજત કરેલી વેબ સાઈટ આ રહી...\nઆ ચિત્ર પર ક્લિક કરો.\nસંસ્કૃતમાં રસ ધરાવતા સૌને ત્યાં પીરસેલી સામગ્રી ગમશે.\n← જોક – ૧૧\nગુજરાત વિશે કસોટી →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/gujarat-news", "date_download": "2019-03-24T21:16:48Z", "digest": "sha1:33OULRKA5LZXP4OVVJTUQWUTHN3XBK53", "length": 8219, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "Gujarat news News in Gujarati - Gujarat news Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nગુજરાતના કુલ કરદાતાઓમાંથી 42,000 થી વધુ લોકોએ સરકારને ટેક્સ ચૂકવ્યો નથી. આ કરદાતાઓ પર ટેક્સની લગભગ 40,000 કરોડ રૂપિયાની રકમ બાકી છે. આ ટેક્સમાં સેલસ્ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, ગૂડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે. આ નાણા ...\nહાર્દિકની મિત્ર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામુ આપ્યું\nહાર્દિક પટેલની મિત્ર રહી ચુકેલી રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. રાજકોટમાં તેમન...\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી ગુજરાતના તે પરિવારોની ચિંતા વધી છે, જેમના પુત્રો, ભાઈઓ અથવા ...\nકચ્છમાં ���ડપ્પા યુગનું 5000 વર્ષ જૂનું કબ્રસ્તાન મળ્યું\nગુજરાતના કચ્છમાં હડપ્પા સભ્યતા સાથે જોડાયેલું એક વિશાલ કબ્રસ્તાન મળ્યું છે. પુરાતત્વવિદો અનુ...\nપાકિસ્તાન સિક્યોરિટીએ ગુજરાતની જળસીમામાં માછીમારોની બોટ લૂંટી\nગુજરાતમાં જખૌ જળસીમા પાસે પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ અચાનક ભારતીય બોર્ટ્સ પર હુમલો કરી દીધો. ...\nગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...\nગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ માટે સરકારે ત્રણ મોટા અને પ્રમુખ તહેવારોનું આયોજન કર્યું છે, પરંતુ ...\nગુજરાતથી ગોરખપુર સુધી દુનિયાની સૌથી લાંબી LPG પાઈપલાઈન\nદુનિયાની સૌથી લાંબી રસોઈ ગેસ (એલપીજી) પાઈપલાઈન ભારતમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરે...\nરાજકોટ: પાર્ટનરની 20 વાર છરો મારીને નિર્મમ હત્યા, જુઓ વીડિયો\nશહેરના રવિરત્ન પાર્કમાં એક વ્યક્તિએ પોતાના પાર્ટનરની ધોળે દિવસે બેરહેમીથી હત્યા કરી નાખી છે. ...\nગુજરાત: ગીરમાં સિંહોની અકાળ મૌત અટકી નથી રહી\nસિંહોની સુરક્ષાના સરકારી દાવાઓ વચ્ચે ગુજરાતના ગીરમાં ફરી સિંહોની લાશ મળી આવી છે. આ સિંહો કેવી ...\nગુજરાત: 800 એકડ સરકારી જમીન ઘોટાળાની ભેટ, 3 સસ્પેન્ડ\nગુજરાતમાં 800 એકડ સરકારી જમીન અગ્રિકલચર લેન્ડ સેલિંગ નિયમ હેઠળ ખોટો ઉપયોગ કરવાનો મામલો સામે આવ્...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 0.91, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94966", "date_download": "2019-03-24T22:01:28Z", "digest": "sha1:234OTRZ6KFLQ6NFMHRO2AP4KH26SFA24", "length": 18217, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "ભૂપતભાઇ બોદરના માતુશ્રી સ્વ.દુધીમાઁને શ્રદ્ધાંજલી પાઠવતા મુખ્યમંત્રી રૂપાણીઃ પરિવારજનોને સાંત્વના આપી", "raw_content": "\nભૂપતભાઇ બોદરના માતુશ્રી સ્વ.દુધીમાઁને શ્રદ્ધાંજલી પાઠવતા મુખ્યમંત્રી રૂપાણીઃ પરિવારજનોને સાંત્વના આપી\nરાજકોટ : રામજીભાઇ બોદર (શ્રી ખોડીયાર એન્ડ મેન્યુ) બોદર ત્થા ભુપતભાઇ બોદર (ટ્રસ્ટી, શ્રી સૌરાષ્ટ્ર લેઉંવા પટેલ સમાજ-રાજકોટ નાથદ્વારા અને ભાજપ અગ્રણી ત્થા પૂર્વ કોર્પોરેટર) જગદીશભાઇ બોદર (મહાદેવ જીનીંગ પ્રેસીંગ પ્રા.લી) અને શીવમ-જેમીન પેટ્રોલીયમવાળા જયાબેન જયંતીલાલભાઇ ઠુમ્મરના માતૃશ્રી દુધીબેન જશમતભાઇ બોદર (દુધીમાઁ) નું ગતા ૧/૪/૧૮ ને રવિારે દુઃખદ અવશાન થયું હતું આથી ગકાઇલે રાજકોટ પધારેલા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ત્થા શ્રીમતી અંજલીબેન રૂપાણ સહીત વિવિધ આગેવાનોએ ભૂપતભાઇ બોદરના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દુધીમાઁના આત્માને પ્રભુ આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તે વખતની તસ્વીરો આ તકે મુખ્યમંત્રીશ્રી સાથે અભયભાઇ ભારદ્વાજ, (વિશિષ્ઠ ધારાશાસ્ત્રી) ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન) મ્યુ. ફાઇનાન્સ બોર્ડ), કમલેશ મિરાણી (શહેર ભાજપ પ્રમુખ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સી.ટી.પટેલ, નિલેશ ખુંટ, વિજયભાઇ દુધાત્રા, લાલજીભાઇ કાપડીયા, ભાવેશ પોપટ, પ્રવીણ કિયાડા, સુરેશ વસોયા, પરેશ લીંબાસીયા, વલ્લભ પટેલ, અશ્વીન નથવાણી, નીતીનભાઇ, જયેશભાઇ વ્યાસ, બાદશાભાઇ, સંજયભાઇ, રમેશભાઇ ત્રાડા, કૌશલભાઇ માણેક, દિલીપભાઇ મારાજ વગેરે આગેવાનો ત્થા બોદર પરિવાર મુકેશ બોદર, હરી બોદર, જીતુબોદર, ચંદુ બોદર, મંજુલાબેન બોદર, નિર્મળાબેન બોદર, સંગીતાબેન બોદર, શોભનાબેન બોદર, નિરાલી દુધાત્રા, દિનેશ દુધાત્રા, મીતલબેન બોદર, જય બોદર, જેમીન બોદર, શીવમ્ બોદર, હીત બોદર, પરીશા બોદર, પ્રિયાન્સી બોદર, સુરેશ બોદર, બીપીન બોદર, જે.બી.ઠુંમર, નિરવ મુંમર, સારાંશ ઠુંમ્ર, હેતલબેન બોદર, કીરણબેન બોદર, વિશ્વ બોદર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે. છે. (૬.૭)(તસ્વીર : સંદીપ બગથરીયા)(૬.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્��ા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nઉત્તરાખંડના ઉત્તરકાશી, ચમોલી, પિથૌરગઢ, રૂદ્રપ્રયાગ,નૈનિતાલ, અલ્મોડા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાકમાં વરસશે વરસાદઃ અન્ય જગ્યાએ વાતાવરણ રહેશે સામાન્યઃ ગઇકાલે દેહરાદૂન અને નજીકના કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા'તા access_time 3:47 pm IST\nદેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST\nર૬મીએ બિહાર વિધાન પરીષદની ૧૧ સીટો માટે ચુંટણીઃ નિતીશ કુમાર ઉપમુખ્‍યમંત્રી સુશીલકુમાર મોદી સહિત ૪ ઉમેદવારો મેદાનમાં: જુદા જુદા પક્ષોના પણ ઉમેદવારો ચુંટણી જંગમાં access_time 7:22 pm IST\nરાઇએ લોન્ચ કર્યું નવું પોર્ટલ :ગ્રાહકો બધા ટેરિફ પ્લાનની કરી શકશે તુલના access_time 1:24 am IST\nચંદ્રાબાબુ નાયડુના ૨૦મીના ઉપવાસ પર ભાજપ અને વાયએસઆર કોંગ્રેસની પસ્તાળ access_time 10:13 am IST\nરાજકોટમાં ૪૧ ડિગ્રી : સાંજ સુધીમાં પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જશે access_time 3:58 pm IST\nઅક્ષય તૃતિયાએ સોનુ ખરીદવાનો સુવર્ણ અવસરઃ દિવાળી સુધીમાં ભાવમાં ભડકો થવાની સંભાવના access_time 4:32 pm IST\nનવયુગ ક્ષત્રિય સંગઠનના હોદેદારોની વરણી access_time 4:29 pm IST\nવાંકાનેરમાં પતાળીયા બ્રિજ બનાવવાની કામગીરીમા વિલંબથી વાહન ચાલકો હેરાન access_time 11:30 am IST\nધ્રોલમાં બહુવિધ લોકભોગ��ય કાર્યક્રમ યોજાયો access_time 11:27 am IST\nબ્રાહ્મણોનો ઉગ્ર વિરોધઃ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું access_time 10:05 am IST\nરસ્તાની સફાઈ બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થતા મહેમદાવાદમાં દંપતીને માર મારતા પોલીસ ફરિયાદ access_time 4:35 pm IST\nસુરત:હેવાનિયતનો ભોગ બનેલી બાળકીના પરિવાર કે આરોપીની જાણકારી આપનારને બિલ્ડર ઘેલાણી દ્વારા 5 લાખનું ઇનામ જાહેર access_time 11:32 pm IST\nઅમદાવાદના સેટેલાઈટમાં યુવતીઓની છેડતી થતા વેપારીઓનો ઉગ્ર આંદોલન access_time 4:29 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nયુ.એસ.માં ૫ એપ્રિલ ૨૦૧૮ થી લાપતા ઇન્‍ડિયન અમેરિકન પરિવારની મહિલા સૌમ્‍યાનો મૃતદેહ મળી આવ્‍યોઃ પોર્ટલેન્‍ડથી સાન જોસ મુકામે કારમાં પરત આવતી વખતે રસ્‍તામાં ભારે વરસાદ તથા નદીના પૂરમાં પરિવાર ગરક થઇ ગયાની શંકાને અનુમોદન access_time 10:05 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન access_time 4:48 pm IST\nડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની access_time 4:51 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00518.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/tag/%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B2%E0%AB%80%E0%AA%B8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%9C%E0%AA%A8%E0%AA%BE/", "date_download": "2019-03-24T22:11:50Z", "digest": "sha1:3EMJB5IOUDSPMSU4TUAWXX36BAWYQVDJ", "length": 2862, "nlines": 40, "source_domain": "4masti.com", "title": "કન્યાદાન પોલીસીની યોજના |", "raw_content": "\nTags કન્યાદાન પોલીસીની યોજના\nTag: કન્યાદાન પોલીસીની યોજના\nLIC કન્યાદાન પોલિસી : દીક���ીઓના લગ્ન માટે દરરોજ બચાવો 121 રૂપિયા,...\nભારતમાં દીકરીઓના જન્મ સમયે ઘર વાળાને ઘણી ચિંતા થઇ જાય છે, તેના માટે તે છોકરીઓ પેદા કરવાથી ગભરાય છે. તેનું સૌથી મોટું કારણ હોય...\nએક તીરથી બે નિશાન, વાળને વધારવા ની સાથે સાથે હવે વધશે...\nજો તમે વિચારી રહ્યા છો કે કોઈ એવી ટ્રીક છે જેનાથી રાતોરાત તમારા વાળ લાંબા થઇ જાય તો તેવું બનવું શક્ય નથી. હા એટલું...\nકુતરો કરડે ત્યારે આનાથી સારો ઉપચાર ક્યાય મળશે નહિ, જરૂરથી વાંચો...\nપહેલી વખત એમ્બુલેન્સ બનીને ભાગી ભારતીય રેલ… નિયમો તોડીને રેલવે અધિકારીઓએ...\nશીયાળાની ઋતુમાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો આ સ્થળો ઉપર...\n”ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત પર લગ્ન ની જાન નો\nતુલસી ના ફાયદા તો તમે જાણો છો જાણો પણ દૂધ સાથે...\n“વરરાજાનું કારસ્તાન” છોકરીએ કહ્યું – જો આની સાથે લગ્ન કરીશ, તો...\nશું તમારે કોણી, ગોઠણ, પગની એડીઓ, ઘૂંટી, આંગળીઓ ઉપરનાં ડાઘા કે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/tiger-shroff-on-bold-photos-his-sister-krishna-shroff-034673.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:28:06Z", "digest": "sha1:JNTDGR46TBD4AQM3IH753VAKBXHRL52F", "length": 12644, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "HOT:આ એક્ટરની બહેન સ્ટાર નથી, પરંતુ સ્ટારથી ઓછી પણ નથી! | Tiger Shroff on bold photos of his sister Krishna Shroff - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nHOT:આ એક્ટરની બહેન સ્ટાર નથી, પરંતુ સ્ટારથી ઓછી પણ નથી\nટાઇગર શ્રોફ પોતાની ફિટ બોડી અને શાનદાર ડાન્સ તથા એક્શન માટે ખૂબ જાણીતો છે. તેની આ સ્કિલે જ તેને સુપરસ્ટાર બનાવ્યો છે. ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ પણ કોઇ સ્ટારથી ઓછી નથી, તે ભલે હજુ મોટા પડદે દેખાઇ ના હોય, પરંતુ તેનો હોટ અવતાર અને બોલ્ડ તસવીરો અવાર-નવાર સમાચારોમાં જગ્યા બનાવી લે છે. તે સોશિયલ મીડિયા વર્લ્ડની સ્ટાર છે.\nક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તે પોતાના ફોટોઝ અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે, આને કારણે જ તે ચર્ચામાં રહે છે. તેના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે.\nક્રિષ્નાને હોલિડે પર જવું પસંદ છે, તેના વેકેશનની અનેક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. તેણે બિકિનીમાં પણ અનેક તસવીરો પોસ્ટ કરી છે, જે ઘણી વાયરલ પણ થઇ છે. જો કે, હજુ સુધી ક્રિષ્નાના બોલિવૂડમાં પદાર્પણના કોઇ સમાચાર સાંભળવા મળ્યા નથી.\nટાઇગર શ્રોફને પોતાની બહેનના આ હોટ અવતાર સામે કોઇ વાંધો નથી. તેણે આ અંગે કહ્યું હતું કે, બની શકે કે લોકો મારી વિચારસરણીની આલોચના કરે, પરંતુ મને એનાથી કોઇ ફરક નથી પડતો. દરેકનો પોતાનો અલગ પોઇન્ટ ઓફ વ્યૂ હોય છે.\nક્રિષ્ના સોશિયલ મીડિયા પર પોતાનો ટોપલેસ ફોટો પણ શેર કરી ચૂકી છે, જેને કારણે તે ખાસી ચર્ચામાં આવી હતા. આ અંગે પણ ટાઇગરે કહ્યું હતું કે, મને નથી લાગતું કે એમાં એણે કંઇ ખોટું કર્યું છે. લોકો પોતાની ઇચ્છાથી ફોટોશૂટ કરાવે છે અને પોતાની ઇચ્છાથી પોસ્ટ કરે છે. તો આ પણ એની(ક્રિષ્નાની) જ મરજી છે.\nટાગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ વચ્ચેનો બોન્ડ ઘણો સ્ટ્રોન્ગ છે. બંન્ને એકબીજાનું ખૂબ ધ્યાન રાખે છે. આ ભાઇ-બહેનો સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સાથે તસવીરો શેર કરે છે. જો કે, બંન્નેના સ્વભાવ વચ્ચે ખાસું અંતર છે, ટાઇગર ઘણો શરમાળ છે, જ્યારે ક્રિષ્ના ખાસી બોલ્ડ છે.\nક્રિષ્નાને એક્ટિંગ નહીં, પરંતુ ફિલ્મ ડાયરેક્ટ કરવામાં રસ છે. તેણે એક ડોક્યુમેન્ટ્રી ડાયરેક્ટ કરી હતી અને તેનું શૂટિંગ પણ જાતે જ કર્યું હતું. આ ડોક્યુમેન્ટ્રી ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી પર આધારિત હતી.\nસની લિયોનીએ બિકીની પહેરી તો લોકોએ કહ્યું- નવરાત્રીમાં તો સંસ્કારી બનો\nબિકીનીમાં સની લિયોનની હોટ તસવીરો, શેર કરતા જ વાયરલ\nટાઇગર શ્રોફની બહેનનો બોલ્ડ અંદાઝ, બિકીનીમાં દેખાઈ હોટ\nબિગ બોસ સુપરસ્ટારે શેર કરી હોટ તસવીરો, થયો હંગામો\nસંજય દત્તની પુત્રીનો આ બોલ્ડ અવતાર, જોતા જ રહી જશો\nવધુ એક સ્ટારકિડ છે ચર્ચામાં, તસવીરો છે Super Hot\nGQ Fashion Nightsમાં છવાઇ દીપિકા, Hot અંદાજ પર સૌ ફિદા\nટાઇગરની ગર્લફ્રેન્ડનો આ HOT અંદાજ જોતા જ રહી જશો\nઆ એક્સપિરિયન્સને કારણે સની લિયોને બદલી કાઢ્યું ઘર\nફરી HOT અંદાજમાં જોવા મળ્યા બિપાશા-કરણ, તસવીરો વાયરલ\n38ની ઉંમરે Hotness એટલી કે આલિયાને શ્રદ્ધા પણ ફેલ\nઇશા ગુપ્તાએ ફરી પોસ્ટ કરી આવી તસવીર, ટ્રોલ્સનો આપ્યો જવાબ\nઆ હોટ એક્ટ્રેસિસે Trollsને આપ્યા કંઇક આવા જવાબ\nkrishna shroff hot photos bold bikini tiger shroff ક્રિષ્ના શ્રોફ હોટ ફોટો બોલ્ડ બિકિની ટાઇગર શ્રોફ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/apple-will-make-iphone-in-india/", "date_download": "2019-03-24T22:06:55Z", "digest": "sha1:TDI6RNDZHHSZAXU5KLNJZX77NLREZ4YE", "length": 11801, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "હવે Apple કંપની ભારતમાં બનાવશે iPhone | Apple will make iPhone in India - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nહવે Apple કંપની ભારતમાં બનાવશે iPhone\nહવે Apple કંપની ભારતમાં બનાવશે iPhone\nબેંગાલુરુ: પાછલા કેટલાક દિવસોથી આ વાતની ચર્ચા થઈ રહી હતી કે આઈફોનની દુનિયામાં પ્રથમ ક્રમાંકની એપ્પલ કંપની ભારતમાં પોતાના સ્માર્ટફોન્સ બનાવવાનું શરૂ કરશે. હવે આ વાતની ચર્ચા પર સત્તાવાર મોહર લાગી ચૂકી છે. હવે જલદી જ આઇફોનના ચાહકો પાસે મેડ ઇન ઇન્ડિયા લખેલા આઈફોન હાજર હશે.\nએના પછી ભારત ત્રીજો દેશ હશે, જ્યાં એપ્પલ પોતાનું ઉત્પાદન બનાવશે. શુક્રવારના કર્નાટક સરકારના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ એક અહેવાલમાં જણાવ્યું કે બેંગાલુરુમાં એપ્પલના ઉત્પાદનમાં રાજ્યમાં આર્ટ ટેક્નોલોજી ઇકોસિસ્ટમ અને સપ્લાઈ ચેનના વિકાસને બળ મળશે. સાથે જ વૈશ્વિક સ્તર પર પણ ભારતને પ્રતિસ્પર્ધા કરવામાં મહત���ત્વની ભૂમિકા અદા કરશે.\nહજી જોકે એ સ્પષ્ટ નથી કે એપ્પલ પોતાનું ઓપરેશન બેંગાલુરુમાં ક્યારથી શરૂ કરશે જોકે સંભાવના દેખાઈ રહી છે કે આ વર્ષે જૂનમાં આ શરૂ થઈ શકે છે. ખડગે તરફથી બહાર પાડવામાં આવેલ પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે એપ્પલા અધ્યક્ષ પ્રિયા બાલસુબ્રમણિયમ, સરકારી મામલાઓના પ્રમુખ, અલી ખાનાફર સહિત નિર્દેશક ધીરજ ચુધે રાજ્ય સરકારના મંત્રી અને તમામ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.\nસુબ્રત રોયને મળ્યા 4 સપ્તાહનાં પેરોલ : માતાનાં અંતિમ સંસ્કારમાં આવશે\nકાંઇક આમ મોદી સ્ટાઇલમાં ટ્રંપ કરે છે ચૂંટણી કેમ્પેન, જુઓ આ વીડિયો\nમહિનાના અંત સુધીમાં ત્રણ કંપનીના IPO આવશે\nચીનનાં રોકેટની અસફળતા, ભારત માટે વધતી તકો : વિશેષજ્ઞ\nઅાગામી વર્ષે એમોલ્ડ ટેક્નોલોજી સાથે કર્વ્ડ અાઈફોન 7Sનું લોન્ચિંગ\nફક્ત રૂ. 999માં ખરીદી શકો છો વિદેશની ફ્લાઈટની ટિકિટ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રો��ગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nબાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે…\nઆવી રહી છે ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129850", "date_download": "2019-03-24T22:06:32Z", "digest": "sha1:R7KRAQ777BRHRWGJRLHTKF7HJO4M57EK", "length": 18689, "nlines": 120, "source_domain": "www.akilanews.com", "title": "રોડ રેઝ કેસ મુદ્દે સિધ્ધુના રાજીનામાનો કોઈ જ સવાલ નથી : મુખ્યમંત્રી અમરિન્દરસિંહે અટકળો પર લગાવ્યું પૂર્ણવિરામ", "raw_content": "\nરોડ રેઝ કેસ મુદ્દે સિધ્ધુના રાજીનામાનો કોઈ જ સવાલ નથી : મુખ્યમંત્રી અમરિન્દરસિંહે અટકળો પર લગાવ્યું પૂર્ણવિરામ\nવિપક્ષ દ્વારા સિધ્ધુના રાજીનામાની માંગ : ન્યાયાધીશ નિર્ણય કરવામાં સમાજ અને દેશ પ્રત્યે સિદ્ધુંનાં યોગદાનનું સંજ્ઞાન લેશે - મુખ્યમંત્રીને આશા\nચંડીગઢ : પંજાબમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુંનાં 30 વર્ષ જુનાં રોડ રેઝનાં એક કેસ મુદ્દે વિપક્ષ દ્વારા રાજીનામાની માંગ વચ્ચે મુખ્યમંત્રી અમરિંદર સિંહે અટકળો પર વિરામ લગાવતા કહ્યું હતું કે પર્યટન અને સંસ્કૃતી મંત્રી સિદ્ધુએ રાજીનામું આપવા માટેનો કોઇ સવાલ જ પેદા નથી થતો.\nઅત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત અઠવાડીયે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં તે નિર્ણયનું સમર્થન કર્યું હતું, જેમાં 1988નાં મુદ્દે સિદ્ધુને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિદ્ધું દ્વારા મુક્કો મારવામાં આવ્યા બાદ પટિયાલાનાં રહેવાસી ગુરનામ સિંહનું મોત થઇ ચુક્યું હતું.\nઅમરિંદરે કહ્યું કે, 30 વર્ષ જુનાં હાઇકોર્ટમાં રાજ્ય સરકારે માત્ર પોતાનું વલણ બેવડાવવાથી મંત્રીનું રાજીનામું આપવાનો સવાલ જ પેદા નથી થતો. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ રાજીનામા દ્વારા સતત માંગ કરી રહ્યું છે. સિદ્ધુંનાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. જો કે મુખ્યમંત્રીએ એકવાર ફરીથી આશા વ્યક્ત કરી હતી કે ન્યાયાધીશ મુદ્દે નિર્ણય કરવા��ાં સમાજ અને દેશ પ્રત્યે સિદ્ધુંનાં યોગદાનનું સંજ્ઞાન લેશે.\nકોર્ટમાં જાતે કરીને સમર્થન નહી કરવાનાં સમાચારો અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી અભિયોજનને નવા સાંક્ષીઓ નથી મળી જતા તેનાં માટે પોતાની દલીલોમાં નવી વસ્તુઓ જોડવી કાયદાકીય રીતે શક્ય નહી હોય.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nCNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવ��� ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST\nદેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST\nકાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nનવી દિલ્‍હીના શિક્ષકે મહિલાને બંધક બનાવીને અશ્‍લીલ ચેનચાળા કરતા ભારે રોષઃ પરીણીત હોવા છતા મહિલાઓને નિશાન બનાવતો access_time 7:27 pm IST\nહવે તમે કઇ ચેનલ કેટલી વાર સુધી જોઇ તેની માહીતી પણ સરકાર રાખશેઃ ટીવી સેટ ટોપ બોક્ષમાં ચીપ લગાવવા સરકારમાં સુચના અને પ્રસારણ મંત્રાલયનો પ્રસ્‍તાવ access_time 7:08 pm IST\nસુખસાગર સોસાયટીમાં બીજા માળેથી પડી જતાં રજપૂત મહિલા જયશ્રીબેનના પ્રાણ નીકળી ગયા access_time 4:23 pm IST\nનાનાભાઇની પત્નિને મારકુટ કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો access_time 4:29 pm IST\n૧પ૦ ફુટ રીંગ રોડ પર ગેરકાયદે કાર બજાર સહિત ૧૪ દબાણો દુરઃ ૯૭ કરોડની જમીન ખુલ્લી access_time 4:01 pm IST\nવેરાડમાંથી ઝડપાયા બાદ ચોખંડા ગામેથી વધુ એક જુગારધામ ઝડપાયું: ૧૩ પત્તાપ્રેમી ઝબ્બે access_time 1:10 pm IST\nપોરબંદરમાં સમસ્ત ખારવા સમાજની મીટીંગમાં શૈક્ષણિક વિકાસ સંગઠન અને વ્યસન મુકિતનો નિર્ધાર access_time 1:03 pm IST\nઆદિત્યાણામાં ડબલ મર્ડરના ૫ આરોપીઓને ૧૫'દીના રિમાન્ડની માંગણી કોર્ટમા રજ access_time 1:11 pm IST\nકોંગ્રેસ દ્વારા વિવિધ ઝોનના ઇન્ચાર્જ નિમાયા :સૌરાષ્ટ્રમાં 9,મધ્ય ગુજરાતમાં 6 ,દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં 3 ઇન્ચાર્જની નિમણુંક access_time 11:53 pm IST\nઅેમબીઅે, બીસીઅે, બીઅેડ, અેમઅેસસી થયેલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે access_time 7:18 pm IST\nશામળાજી નજીકના ખારી ગામે પરણીતાએ બે સંતાનો સાથે અગ્નિસ્નાન કર્યું :ત્રણેયના મોત:પતિ સહીત ત્રણ વિરુદ્ધ ગુન્હો access_time 11:58 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nનીદરલેન્ડ ફૂટબોલ લીગ ચેમ્પિયન બની પીએસવી ટીમ: અજાકસને 3-0થી આપી માત access_time 4:47 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\nરાઝીના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00519.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/mukesh-ambani-ghare-ganpati-2018/", "date_download": "2019-03-24T21:12:34Z", "digest": "sha1:LZWGQ4MMZ4SEYAUWFHYZVA33MVBI5DF5", "length": 21978, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણી ના એન્ટિલિયામાં પધાર્યા ગણપતિ, અંદરના ફોટોસ જુવો ક્લિક કરીને | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome ન્યુઝ ભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણી ના એન્ટિલિયામાં પધાર્યા ગણપતિ, અંદરના ફોટોસ જુવો...\nભારતના સૌથી ધનવાન મુકેશ અંબાણી ના એન્ટિલિયામાં પધાર્યા ગણપતિ, અંદરના ફોટોસ જુવો ક્લિક કરીને\nગણેશ ચતુર્થી નો માહોલ ચારે બાજૌ ફેલાયેલો છે એવામાં મહારાષ્ટ્ર માં તેનો નજારો કઈક અલગ જ હોય છે.સામાન્ય લોકો ની સાથે સાથે બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ આ અવસર ને ધામધૂમ થી ઉજવે છે. એવામાં મુંબઈ માં કાલ સાંજે મુકેશ અંબાણી એ પણ બાપા ને પોતાના ઘરે બિરાજમાન કર્યા હતા અને મોટી પાર્ટી રાખી હતીઅને એક વાર ફરી બોલીવુડ ની ઘણી એવી હસ્તીઓ તેના ઘરે આવી પહોંચી હતી. આ ઉજવણી પર બૉલીવુડ ના બાદશાહ પત્ની ગૌરી ખાન સાથે નજરમાં આવ્યા હતા. તેના પહેલા બંને સોનમ ના લગ્ન માં પણ એક સાથે નજરમાં આવ્યા હતા. હાલ શાહરુખ પોતાની આવનારી ફિલ્મ ઝીરો માં કામ કરી રહ્યા છે.\nબૉલીવુડ ના દબંગ ખાન પણ આ સમારોહ માં મુકેશ અંબાણી ના ઘરે આવી પહોંચ્યા હતા. તેની સાથે તેની ભાણી અલીજા પણ આવી હતી. આ સિવાય આમિર ખાન પણ નજરમાં આવ્યા હતા. સાથે તેની પત્ની પણ હતી. આમિર મહાભારત અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન જેવી ફિલ્મોમાં કામ કરી ��હ્યા છે.\nએક્ટ્રેસ યામી ગૌતમ પણ હાજર રહી હતી. યામી ગૌતમ વિક્કી ડોનર, કાબિલ જેવી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે. બાહુબલી ની એક્ટ્રેસ તમન્ના ભાટિયા પણ નજરમાં આવી હતી.\nહુમા કુરૈશી અને આથિયા ચક્રવર્તી એકસાથે. હેમા માલિની પણ આવી પહોંચી હતી.\nદંગલ ગર્લ ફાતિમા અને સાન્યા મલ્હોત્રા.\nઅહાન શેટ્ટી અને આથિયા શેટ્ટી.\nબધાની ફેવરિટ અદાકારા રેખા.\nસદીના મહાનાયક અમિતાબ બચ્ચન.\nકરન જોહર પણ પાર્ટીમાં નરજમાં આવ્યા હતા.\nકૈટરીના કૈફ લાલ ડ્રેસ માં આ સમારોહમાં આવો પહોંચી હતી.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nદરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજાણો તમારા પગની આંગળીઓ શું કહે છે..\nNext articleબોલિવુડની આ સૌથી ફેમસ અભિનેત્રી સાથે હતુ સાઉથના 3000 કરોડની સંપત્તિના માલિકનું અફેર, જાણો કોણ છે અને કેમ ન થઇ શક્યા લગ્ન\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ મુકેશ અંબાણીએ કરી દીધી આટલી મોટી મદદ\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું આ ખાસ સસ્તું પૈકેજ….જાણી લો વિગત\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nટેસ્ટી આલું પરાઠા અને યમ્મી ટોમેટો સૂપ, બનાવો લોકો આંગળી ચાટતા...\nકાર કે પ્લેન નહિ, આ બે મહિલાઓ ચલાવે છે ટ્રેઈન…વાહ ગર્વ...\nઘરે બેઠા Voter IDમાં આસાનીથી બદલાવી શકો છો પોતાનું નામ, સરનામું,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/05/02/jokes-junction2/", "date_download": "2019-03-24T22:29:16Z", "digest": "sha1:NKNJHLOFYJM4C7DTO6SELPNTDAT4N6FD", "length": 27226, "nlines": 402, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nજોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી\nMay 2nd, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : મન્નુ શેખચલ્લી | 46 પ્રતિભાવો »\n[ ‘જોક્સ જંકશન’ પુસ્તકના ભાગ-2માંથી કેટલાક જોક્સ આપણે ભાગ-1 રૂપે માણ્યા હતા. આજે આ જ પુસ્તકના ભાગ-1માંથી કેટલાક વધુ ટુચકાઓ ભાગ-2 રૂપે માણીએ. પ્રસ્તુત તમામ રમૂજી ટૂચકાઓ ‘જોક્સ જંકશન : ભાગ-1’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. આપ શ્રી મન્નુભાઈનો (અમદાવાદ) આ નંબર પર +91 9428503270 અથવા આ સરનામે lalitlad@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત આ ટૂચકાઓના અંતે આપવામાં આવી છે.]\nઅમેરિકન : ‘અમારા દેશમાં બે જાતના રોડ હોય છે : નેશનલ અને ઈન્ટરનેશનલ’\nબન્તાસિંગ : ‘અમારા દેશમાં પણ બે જાતના રોડ હોય છે : અન્ડર કન્સ્ટ્રક્શન અને ટેક ડાઈવરઝન \n‘વજન ઘટાડવા માટેની એક સચોટ કસરત છે. પહેલાં તમારું માથું ડાબી તરફ ફેરવો, પછી જમણી તરફ ફેરવો. આવું બે વાર કરો….’\n‘શું આટલું જ કરવાથી વજન ઘટી જાય \n‘હા, જ્યારે જ્યારે તમને ખાવાની ઑફર કરવામાં આવે ત્યારે આ કસરત કરવાની છે \nપતિના મરી ગયા પછી પત્નીએ બીજા દિવસે છાપામાં જાહેરખબર છપાવી :\n‘મારા પતિના અંતિમ સંસ્કારમાં સામેલ થવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.’ – લિ. રશ્મિ. (ઉંમર 32, ઉંચાઈ 5-2, રંગ-ગોરો, બાળકો નથી.)\nસન્તાના બૉસની કૅબિનમાં જે વોશ-રૂમ હતો એનો અરીસો ઘસાઈને મેલો થઈ ગયો હતો.\nબૉસે કહ્યું : ‘સન્તા, જાઓ એક ઐસા આઈના લેકર આઓ જિસ મેં મેરા ચહેરા દિખાઈ દે \nસન્તા ગયો. ચાર દિવસ પછી પાછો આવીને કહે ���ે :\n‘બૉસ, સારી દુકાનેં છાન મારી…. હર આઈને મેં મેરા હી ચહેરા દિખતા હૈ \nસ્કૂલમાં આગ લાગી ગઈ.\nઆગ રવિવારે લાગી હતી એટલે બધાં બાળકો બચી ગયાં. સોમવારે બધાં છોકરાં ખુશ હતાં કે હાશ, હવે નિશાળે નહીં જવું પડે….\nપણ એક છોકરો ઉદાસ હતો.\nબધાએ પૂછ્યું : ‘બેટા, કેમ ઉદાસ છે \nછોકરાએ કહ્યું : ‘સ્કૂલ ભલે સળગી ગઈ, પણ બધા સર તો જીવતા જ છે ને \nભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’\nનટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા \nકાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં :\n‘આપણે ફ્રિજ હાર્યે લઈ લીધું હોત તો સારું હતું….’\nકાકા પૂછે છે : ‘કાં \nકાકી કહે છે : ‘આપણા પાસપોર્ટ ને ટિકિટું ઈ ફ્રિજ પર જ રઈ ગ્યાં છે.’\nમોબાઈલ સ્વામીજી કહે છે : ‘બેટા, મોબાઈલ તો નિર્જીવ હૈ, સીમ ઉસકી આત્મા હૈ, એસએમએસ વો જ્ઞાન હૈ જો નિરંતર બઢતા હૈ ઈસલિયે હે પ્રાણી, બૅલેન્સ કી મોહમાયા કા ત્યાગ કર ઔર મેસેજ કર… નિરંતર મેસેજ કર…’\nસન્તા, બન્તા અને સુખવન્તા એક બાઈક પર ત્રણ સવારી બેસીને નીકળ્યા. પોલીસે પકડ્યા.\n‘તીન સવારી મના હૈ.’\nબન્તા કહે : ‘ઈસલીયે તો તીસરે કો ઉસકે ઘર છોડને જા રહે હૈં \nડૉક્ટર : ‘ખાંસી કેમ છે \nદરદી : ‘એ તો બંધ થઈ ગઈ. પણ શ્વાસ હજી રોકાઈ રોકાઈને ચાલે છે.’\nડૉક્ટર : ‘ચિંતા ના કરો, એ પણ બંધ થઈ જશે \nકૉલેજના કલાસરૂમો ટ્રેનના ડબ્બા જેવા જ હોય છે. પહેલી બે બેન્ચિસ ‘રિઝર્વ્ડ’ કોચ હોય છે. વચ્ચેની 3 થી 7 બેન્ચો ‘જનરલ’ કમ્પાર્ટમેન્ટ હોય છે અને છેલ્લી બે બેન્ચો વીઆઈપી માટેના ‘સ્લીપર’ કોચ હોય છે \nસન્તા ઍકઝામ આપવા ગયો. એણે ઍક્ઝામિનરને પૂછ્યું :\n‘સર, આન્સરશીટ કે પહલે પન્ને પર ક્યા લિખું \n‘લિખો, ઈસ ઉત્તરવહી કે સારે ઉત્તર કાલ્પનિક હૈ ઔર ઉનકા કિસી ભી પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ, પ્રશ્નપત્ર યા પ્રશ્ન સે કોઈ લેનાદેના નહીં હૈ \nએક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ આપઘાત કરવા જઈ રહ્યો છે. ટ્રેન દૂરથી આવી રહી છે. પોતે હજી પાટાથી ઘણો દૂર છે. એ ફટાફટ ગણતરી કરવા માંડે છે….\nવી (ટ્રેનની સ્પીડ) = 100 કિમિ.\nડી (ડિસ્ટન્સ) = 1 કિ.મી.\nડબ્લ્યુ (વજન) = 65 કેજી.\nઆઈ (ઈમ્પેક્ટ) = 1000 ટન.\nહવે મારે કેટલી ઝડપે દોડવું જોઈએ જેથી હું સમયસર ટ્રેનના એન્જિન આગળ પહોંચી શકું ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું ઓ માય ગોડ…. કેલ્ક્યુલેટર ક્યાં રહી ગયું … એ રૂમ તરફ પાછો દોડ્યો \nજી.ઈ.બી.(ઈકેક્ટ્રીસીટી બોર્ડમાં)માં વેકન્સી છે.\nનોકરી કરવી હોય તો અરજી કરો. મહેનતનું કામ ���થી. બસ, વીજળીના તાર પર બેસી, ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે \nજો આફ્રિકામાં કોઈ બાળક જન્મે તો એના દાંતનો રંગ કેવો હોય \nઅલ્યા ભલા માણસ, તરત જન્મેલા બાળકને દાંત હોય ખરા \nશિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું :\n‘એક ખેતર ખેડતાં બે જણાને ચાર દિવસ લાગે, તો એ જ ખેતર ખેડતાં આઠ જણાને કેટલા દિવસ લાગે \nએક છોકરાએ ઊભા થઈને કીધું : ‘પહેલાં એ તો કહો, એ ખેડેલું ખેતર ફરી ખેડનારા એ ડોબાઓ છે કોણ \nસાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’\nવહુએ કહ્યું : ‘ઓકે.’\nસાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી : ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો \nસન્તા અને બન્તા ચેસ રમતા હતા.\nસન્તા : ‘અબ બહોત હુઆ. હમ ખેલ બંધ કરતે હૈ.’\nબન્તા : ‘ઠીક હૈ. વૈસે ભી તુમ્હારા ઘોડા ઔર મેરા હાથી હી બચા હૈ.’\nસસલો અને કાચબો 12મા ધોરણની પરીક્ષામાં બેઠા.\nસસલાના 75 ટકા આવ્યા, કાચબાના માત્ર 50 ટકા.\nછતાં કાચબાને કૉલેજમાં ઍડમિશન મળી ગયું \n નાનો હતો ત્યારે રેસ જીતેલો ને \n[કુલ પાન : 196. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન. 58/2, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22146109. ઈ-મેઈલ : info@rannade.com ]\n« Previous જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ – એષા દાદાવાળા\nઆરોગ્યવર્ધક કહેવતો – જોરાવરસિંહ જાદવ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહાસ્ય હિલ્લોળ – સં. તરંગ હાથી\nફોરેનર : હેય, વોટ ઈઝ લંગરિયાદેશી : અંઅઅઅ... ઓ.કે. લિસન.. ફર્સ્ટ વી ટેક પીસ ઓફ નળિયા. યુ નો નળિયાદેશી : અંઅઅઅ... ઓ.કે. લિસન.. ફર્સ્ટ વી ટેક પીસ ઓફ નળિયા. યુ નો નળિયા ઈટ્સ યુઝ ઈન અવર દેશી લોકલ મકાન્સ. ઈફ ડોન્ટ હેવ નળિયા ધેન ગુડ ઢેખાળા ઓલ્સો ફાઈન. ધેન વી આર વિટિંગ દોરી ઓન ઈટ, માંજા યુ નો.. ધેન ઈટ્સ લડાવિંગ વિથ ઈચ-અધર્સ લંગરિયા વિથ અ દેશી ગલી વોર સ્લોગન.... આઈ જાવ પાઈ ... [વાંચો...]\nમારી નોકરી – તેજસ જોશી\n‘નેક્સ્ટ કેન્ડિડેટ,’ મહેતા એસોસિયેટ્સની એસીમાં ઠંડી કરેલી કેબિનમાંથી અવાજ આવ્યો. ‘શું નામ તમારું.....’ ‘આમ તો મારાં હજારો નામ છે, પરંતુ અહીં લખવા ખાતર કૃષ્ણલાલ વાસુદેવ યાદવ.’ ‘જુઓ એમ નહીં ચાલે.... પેન કાર્ડમાં શું નામ છે તમારું ’ ‘આમ તો મારાં હજારો નામ છે, પરંતુ અહીં લખવા ખાતર કૃષ્ણલાલ વાસુદેવ યાદવ.’ ‘જુઓ એમ નહીં ચાલે.... પેન કાર્ડમાં શું નામ છે તમારું ’ ‘પેન કાર્ડ....’ ‘એટલે ઈન્કમટેક્સમાં શું નામ છે તમારું ’ ‘જુઓ, હું કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં માનતો નથી, ઊલટું હું ટેક્સ ન ભરવા આખા ગામને સમજાવું છું.’ ‘તમે ... [વાંચો...]\nહાર્મોનિયમ કઈ રીતે વગાડશો \nમાસુ આવે ને મચ્છર વધી પડે, એમ નવરાત્રિ આવતાં જ હાર્મોનિયમ શીખનારાઓ વધી પડતા હોય છે ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ઘણા તો ઔરંગઝેબના વંશજ હોય એવી સ્પષ્ટ મુખાકૃતિ લઈ મારે ઘેર પધારે અને પૂછે : ‘સાંભળ્યું છે કે તમે પેટી શિખવાડો છો, વાત ખરી ’ ‘એ હું નહીં. સામે મગનભૈ મિસ્ત્રી રહે છે. ફર્નિચરનો ઑર્ડર ના હોય, ત્યારે એ પેટીઓ બનાવે છે. તમને રંધો ... [વાંચો...]\n46 પ્રતિભાવો : જોક્સ જંકશન (ભાગ-2) – મન્નુ શેખચલ્લી\nબધાજ ન્યુ જોક્સ , મજા પડી ગય .\nછેલ્લો જોક્સ સૌથી સરસ\nઆ જોક્સ ના ૧૫૦ રુપિયા બહુ કહેવાય.\nમજા આવિગઇ બાપુ અમદાવાદિ છો એતલે જ સરસ વાતો કરો છો………………..\nખુબ જ મઝા આવી ાઈ,,,,,હસી હસી ને પેટ દુખી ગયું\nબહુજ સરસ.મજા આવિ ગઇ હસિ હસિ ને.\nબહુજ સરસ.મજા આવિ ગઇ હસી હસી ને પેટ દુખી ગયું………………..\nબધા જોક્સ સરસ હતા… ખુબ જ મઝા આવી ાઈ…\nખુબ જ મઝા મઝા આવી\nહા હા મઝા આવી ગઈ.\nલલિતભાઈનુ સંકલન હોય એટલે પૂછવાનુ જ ના હોય્\nએક મારા તરફથી પણ,\nએક ગુજ્જૂ ભેંસ પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યાં ઠોલાએ પકડ્યો,” એ તારું હેલમેટ ક્યાં\nગુજ્જુભાઈ બોલ્યા,”રે ગાંડા, ધ્યાનથી જો. આ તો ૪-વ્હીલર છે.”\nખુબ સરસ જોકેસ ચે…મજા આવિ ગયિ……….\nઆનંદ પરમાનંદ ખરેખર મજા પડી ગઈ…… હહાહાહાહાહા\nખુબ સરસ જોકસ લાગ્યા.\nખુબજ સરસ લગ્યા જોકસ્\nભૂગોળના સરે પૂછ્યું : ‘આયાત અને નિકાસનું એક એક ઉદાહરણ આપો.’\nનટુ બોલ્યો : ‘સોનિયા અને સાનિયા \nબધા જોક્સ સારા લાગ્યા . .એટલે હુ પણ એક જોક્સ કહુ છુ મિત્રો\nશિક્ષકે વિદ્યાર્થી ને પૂછ્યું , વિશાળ દરિયા વચ્ચે લીબુ કઈ રીતે તોડશું \nવિદ્યાર્થી ; હાથ લામ્બો કરિને \nશિક્ષક ; હાથ લામ્બો તારો બાપ કરશે \nવિદ્યાર્થી ; વિશાળ દરિયા વચ્ચે લીબુ નુ ઝાઙ તારો દાદો ઉગાઙશે \nંમાયા ના જેશ્રેી ક્રિશ્ન\nઍ ભ ગ વા ન તા રિ પ્ થર નિ મુ ર્તિ ને હા થ જોદેે ચે અને પઇસા ફેક તે હે ના ક ર્ ગ દ તે હે કા ન પ ક દ તે હે જો તુ સા મે મિલ જાયે તો તે રા ક્યા હા લ હો જાયે\nંમા યા કે નેદા —–૯૦૫ ૮૮૩ ૭૮ ૬૭ મ ને જોક્સ ગ મે ચે હુ બિજા સા થે સેર ક્રુ ચુ સિનિ ય ર ક્લ્બ મા પ્\nખુબ મજા આવિ …….સરસ\nબધા જોક્સ મસ્ત હતા………………………..\nબધાજ જોક્સ નવા છે, મજા પડી ગઈ…\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ��મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2014/03/04/vaangi-free/", "date_download": "2019-03-24T22:24:20Z", "digest": "sha1:EULAYVYWZO4JE4QYSBOMQ6DSLW3ABBX2", "length": 28339, "nlines": 156, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બુફે : વાનગી સાથે વ્યાયામ ફ્રી…! – કિશોર અંધારિયા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબુફે : વાનગી સાથે વ્યાયામ ફ્રી…\nMarch 4th, 2014 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : કિશોર અંધારિયા | 6 પ્રતિભાવો »\n[ ‘વાચક કયાંય નથી ગ્રંથાલયમાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nએક વાર અમારે અમારા સ્નેહી અવંતીલાલને ત્યાં જમવા જવાનું થયું. કોઈ લગ્નપ્રસંગે જમાવાનું આમંત્રણ આપે ત્યારે મોંમાં પાણી આવે. લગ્નસમારંભ જેમના ઘરે હતો એ અવંતીલાલ અતિઉત્સાહી હતા. આવો કોઈ પણ સમારંભ હોય તેમાં કશાચ ન રહી જવી જોઈએ એ બાબતના તે ચુસ્ત હિમાયતી હતા. વળી તેણે પોતાની ઑફિસના લગભગ બધા સ્ટાફને જમવાનું આમંત્રણ પાઠવેલ. એ બહાને પોતાના સંબંધોનું કેટલું વિસ્તૃતિકરણ છે એ સૌને ખબર પડે ને ને જમવાનું આમંત્રણ મળે પછી કોણ જતું કરે ને જમવાનું આમંત્રણ મળે પછી કોણ જતું કરે કારણ ધારો કે જમવા ન જાય તો પણ ચાંલ્લો (કપાળે નહીં પણ એને) તો કરવો જ પડે \nતેમના એ જમણવાર પ્રસંગનું સંખ્યાબળ વધારવાના તેના અભિયાનના એક ભાગરૂપે અમે- હું અને મારો મિત્ર ભોજન સ્થળે પહોંચી ગયા. જ્ઞાતિની વાડીનો મેઈન ગેટ ખૂબ શણગારેલ હતો. અંદર પ્રવેશ્યા ત્યાં જ અવંતીલાલે લળી લળીને અમને આવકાર્યા. મેરેજ ભલે એની પુત્રીનાં હતાં પરંતુ આખા ફંકશનના હિરો તરીકે એની ધારણા પ્રમાણે એ પોતે ઊપસી આવતા હતા.\nબુફે લંચ લાગતું હતું. જમવાની લોબીમાં ખૂબ ભીડ જોઈ એટલે અવંતીલાલ સાથે વાત ટૂંકાવી. વાતોથી પેટ ભરવાની કોઈ શકયતા નહોતી એટલે અમે અમારા ધ્યેય તરફ આગળ વધ્યા, ડિશ (થાળી) વાડકાના ખખડાટ વચ્ચે એક ટોળું જમા થયું હતું ત્યાં પહોંચ્યા. ખબર પડી અહીંથી જ થાળી, વાડકા વગેરેનું વિતરણ થાય છે. એક કાર્યકર જેવા ભાઈ સહુને કતારમાં આવી જવાનું કહેતા હતા પરંતુ જયારે ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો હોય’ ત્યાં એ બિચારા શું કરી શકે આ પડાપડીમાં અમે પણ ઝંપલાવ્યું કારણ જમવા માટે સૌ પ્રથમ વાનગીની નહીં થાળી-વાડકાની જરૂર હોય છે. થોડી સામાન્ય કસરત પછી અમારા હાથમાં (ભલે ખાલી પરંતુ) થાળી હતી.\nખરેખર બુફે સ્ટાઈલના લંચ-ડિનરમાં આ એક સારી વાત છે. થોડી મુશ્કેલ, થોડો પરિશ્રમ અને જહેમત ઉઠાવીવ તો જ ભોજનની યોગ્ય કદર અને કિંમત સમજાય એવું જાતને સમજાવી અમે ધીમે ધીમે આગળ ધપ્યા. ધીમે ધીમે એટલે કે આસપાસ ઘણાં, બે-ચારના ગ્રૂપમાં કે એકલા ઊભા ઊભા ભોજનને ન્યાય આપી રહ્યા હતા. શકય છે કે અમે તેની સાથે અથડાઈએ તો ન્યાય ભંગ થાય. તેમના અન્નનો કોળિયો મુખને બદલે અન્યત્ર જાય. શકય છે એના તો ઠીક અમારાં કપડાં આહારને આકર્ષે. આ વરવી ઘટના ન બને તે માટે જાત (અને ડિશ-વાટકા) સંભાળતા અમે આહાર-વિતરણ સ્થાન પાસે પહોંચ્યા. અહીંયા ચાર સર્વિસ કાઉન્ટર હતાં જયાંથી થાળી વાનગી ભારિત કરવાની હતી. જો કે ચારેય કાઉન્ટર સામે હતા. પીરસનાર બંને યુવાનો અમારી સમક્ષ જોઈ મર્માળુ હસ્યા. અમે અમારાં કપડાં તરફ નજર કરી લીધી, કંઈ બગડયાં તો નથી ને એક યુવાને પોતાના કાઉન્ટર પરના વાસણ તરફ આંગળી ચીંધી કહ્યું, ‘અહીં તો કઢી-ભાત છે… તમારી થાળી ખાલી લાગે છે… બીજું કંઈ નહીં લ્યો ને સીધા ભાત જ લેશો સાહેબ એક યુવાને પોતાના કાઉન્ટર પરના વાસ��� તરફ આંગળી ચીંધી કહ્યું, ‘અહીં તો કઢી-ભાત છે… તમારી થાળી ખાલી લાગે છે… બીજું કંઈ નહીં લ્યો ને સીધા ભાત જ લેશો સાહેબ \nઅમે ઝડપથી લાઈન બહાર નીકળી ગયા કંઈ જોયા વગર અબૂધની જેમ લાઇનમાં ઊભા રહી જવાની ઘટનાને કારણે મનમાં ઊભી થયેલ શરમને પ્રયાસપૂર્વક દૂર હડસેલી બીજા કાઉન્ટર પાસે પહોંચ્યા. અલબત ત્યાં પડેલ રસથાળોને જોઈને કંઈ જોયા વગર અબૂધની જેમ લાઇનમાં ઊભા રહી જવાની ઘટનાને કારણે મનમાં ઊભી થયેલ શરમને પ્રયાસપૂર્વક દૂર હડસેલી બીજા કાઉન્ટર પાસે પહોંચ્યા. અલબત ત્યાં પડેલ રસથાળોને જોઈને અમારી ધીરજ અથવા કાઉન્ટર પરની વાનગી બંને પૈકી કોઈ એક ખૂટે તે પહેલાં અમારો ‘વારો’ આવી ગયો. પ્રસન્ન વદને અમે ડિશ આગળ કરી અને સર્વ કરનારાઓએ વારાફરતી સઘળી વાનગી એમાં ઠાલવી. તેઓએ સ્વાદેન્દ્રિયોને નાથી લીધી હશે જેથી તેમને મન તીખા-ગળ્યા સ્વાદનો કોઈ ભેદ ન હોય એવું લાગ્યું. કારણ ગુલાબજાંબુની ચાસણી અને શાકના તેલનું મિશ્રણ થઈ ગયું તથા બરફીએ સમોસાની ચટણીમાં સહેજ સ્નાન કર્યું \nડિશમાં બધી આઈટમ આવી ગઈ પછી પણ અમે બધાની જેમ ત્યાં ઊભા રહ્યાં એ જોઈ કોઈ બોલ્યું, ‘હવે કોની વાટ છે ભાઈ, આગળ ચાલો ’ ઊભા રહીને જમીએ એટલે શાંતિથી જમ્યા જેવું લાગે નહીં એ વાત તો જુદી જ છે પરંતુ થોડી ઘણી શાંતિથી જમાય એવી જગ્યા શોધવા અમે નજર કસી ’ ઊભા રહીને જમીએ એટલે શાંતિથી જમ્યા જેવું લાગે નહીં એ વાત તો જુદી જ છે પરંતુ થોડી ઘણી શાંતિથી જમાય એવી જગ્યા શોધવા અમે નજર કસી આ તે કેવી વિચિત્ર વાત આ તે કેવી વિચિત્ર વાત પેટમાં અન્ન માટે ખૂબ જગ્યા હતી પણ પેટની પ્રતિપૂર્તિ કરવા માટેની ક્રિયા કરવા માટે કયાંય જગ્યા જણાતી નહોતી. આસપાસ સૌ આરોગવામાં પ્રવૃત અને મશગૂલ હતા. ડિશ, ડિશમાંની વાનગી અને અમારાં કપડાં સાચવતા અમે આગળ ચાલ્યા. ટ્રાફિકમાં જેમ બોલવું પડે ‘સાઈડ પ્લીઝ પેટમાં અન્ન માટે ખૂબ જગ્યા હતી પણ પેટની પ્રતિપૂર્તિ કરવા માટેની ક્રિયા કરવા માટે કયાંય જગ્યા જણાતી નહોતી. આસપાસ સૌ આરોગવામાં પ્રવૃત અને મશગૂલ હતા. ડિશ, ડિશમાંની વાનગી અને અમારાં કપડાં સાચવતા અમે આગળ ચાલ્યા. ટ્રાફિકમાં જેમ બોલવું પડે ‘સાઈડ પ્લીઝ ’ એમ કહેતા એક ચાર-પાંચ ચોરસફૂટની ખાલી જગ્યામાં કબજો જમાવી ઊભા રહ્યા. પછી ગળ્યાં-તીખાં મિશ્ર સ્વાદ સભર ગુલાબજાંબુને મોંમાં મૂકી જમાવાનો પ્રારંભ કર્યો.\nઆ બુફે લંચ કે બુફે ડિનરની શોધ કોણે અને શા માટે કરી હશે તે સમજાતું ન���ી. લોકોને બેઠાં બેઠાં જમવામાં કઈ પ્રકારની અગવડતાઓ ઊભી થઈ હશે વર્ષોની પરંપરા બેસીને જમવાની છે પરંતુ એ જમાનાના લોકો કદાચ અજ્ઞાની હશે. બેસીને જમવાનો એકાદ શાસ્ત્રોકત ફાયદો જોયો હશે.પરંતુ તેઓએ ઊભા ઊભા જમવાની સજા, સોરી, મઝા કયારેય માણી નહીં જોઈ હોય વર્ષોની પરંપરા બેસીને જમવાની છે પરંતુ એ જમાનાના લોકો કદાચ અજ્ઞાની હશે. બેસીને જમવાનો એકાદ શાસ્ત્રોકત ફાયદો જોયો હશે.પરંતુ તેઓએ ઊભા ઊભા જમવાની સજા, સોરી, મઝા કયારેય માણી નહીં જોઈ હોય નહિતર બુફે સ્ટાઈલની શોધ આપણે ત્યાં જ થઈ હોત. પરંપરાગત જમણવારમાં યજમાને આપણને ‘આવો… જમવા બેસી જાવ નહિતર બુફે સ્ટાઈલની શોધ આપણે ત્યાં જ થઈ હોત. પરંપરાગત જમણવારમાં યજમાને આપણને ‘આવો… જમવા બેસી જાવ ’ જેવો વિવેક કરવો પડે તથા જમતા હોઈએ ત્યારે પસાર થઈ આગ્રહ કરી જમાડવાની તસ્દી લેવી પડે. બુફેનાં યજમાન આવી પ્રેમાળ કડાકૂટમાંથી ઊગરી જાય છે.\nઆપણે ગુજરાતીઓએ બુફે સ્ટાઈલને એટલી અપનાવી લીધી છે કે આપણી ભાષામાં તેનું નામ પણ આપ્યું છે – ‘સ્વરુચિ ભોજન’ કંકોત્રીમાં ‘સ્વરુચિ ભોજનનો સમય બપોરે સાડા બારે’ એવી નોંધ લખી ઘણા બુફેને હાઈલાઈટ્સ કરી ગૌરવ અનુભવે છે. ‘સ્વરુચિ’ નો ‘સ્વ’ એટલે વાસ્તવમાં આયોજકોનો ‘સ્વ’ છે. તેમને જેવી રુચિ થઈ હોય તેવી આઈટમો બુફે લંચ/ડિનરમાં ગોઠવે છે. કોઈ મહેમાનોને પૂછવા નથી આવતું કે તમારી રુચિ શું છે એક વાત તો છે જ, પુરુષોને બુફેમાં ઊભા ઊભા જમવાથી પેન્ટની ઈસ્ત્રી એકદમ અકબંધ રહે છે. ઊભા જ રહેવાનું હોવાથી કોઈએ બૂટ-ચંપલ કાઢવાની તસ્દી પણ નથી લેવી પડતી. જેથી કોઈ આપણા પગરખાં પહેરી જશે તો એક વાત તો છે જ, પુરુષોને બુફેમાં ઊભા ઊભા જમવાથી પેન્ટની ઈસ્ત્રી એકદમ અકબંધ રહે છે. ઊભા જ રહેવાનું હોવાથી કોઈએ બૂટ-ચંપલ કાઢવાની તસ્દી પણ નથી લેવી પડતી. જેથી કોઈ આપણા પગરખાં પહેરી જશે તો જેવી ચિંતા જમતી વખતે સતાવતી નથી. સ્ટેન્ડિંગ લંચડિનરથી થતા ફાયદા જો કોઈ જાણીતા ડાયેટીશિયન પોતાના નામે બહાર પાડે તો સંભવ છે કે લોકોના ઘરમાંથી ડાઇનિંગ ટેબલ અદ્રશ્ય થઈ જશે ને સૌ સવાર-સાંજ ઊભા ઊભા જ ભોજન કરવા માંડશે \nઊભા ઊભા આવા વિચાર કરતા અમે ભોજનનો રસાસ્વાદ માણી રહ્યા હતા. અમારી ડિશમાંથી કેટલીક વસ્તુઓ પેટ સુધી પહોંચી ગઈ હતી. ફરી થોડી ‘સ્વીટ’ લેવાનું મન થતું હતું પરંતુ એ માટે પુનરપિ અમારે પેલી લાઇનમાં ગોઠવાવું પડે એમ હતું. વળી ડાબા હાથે સતત થાળી ધારણ કરી હોવાથી અને ઘરે રોજ કંઈ એવી પ્રેક્ટિસ ન હોવાથી એ હાથે બંડ પોકારવાનું શરૂ કર્યું હતું. થાળીમાંની વાનગીનો ભાર હાથને લાગ્યો હતો. પરંતુ પેટને હજુ નહોતો લાગ્યો. ગાંધીજીએ ડાબા-જમણા બંને હાથે લખવાની પ્રેકટિસ અને આવડત કેળવી હતી. એક હાથ થાકી જાય તરત તે બીજા હાથે લખવા માંડતા. સ્વરુચિ ભોજનની પ્રથા વધુ ફૂલેફાલે તો ડિશ પકડવા અને જમવા માટે હાથ બદલવાની પ્રેક્ટિસ કરવી જ રહી, આ રીતે જમણા-ડાબા હાથ પાસેથી લેવાતા કામ બાબતનો અન્યાય પણ હાથોએ સહન નહીં કરવો પડે \nઅમને ઋષિઓ અને તપસ્વીઓ પણ યાદ આવ્યા જે એક પગે ઊભા રહીને દિવસો સુધી ભૂખ્યા રહી તપ કરતા. આપણે ભૂખ્યા તો રહેવાનું નથીને બુફેની સ્ટાઈલમાં હજુ બંને પગે જ ઊભા રહેવાનું હોય છે હવે, જીભ-દાંત અને પાચનતંત્રના અવયવો નહોતા થાકયા પરંતુ આ રીતે એક હાથમાં ડિશ પકડેલી રાખી બીજા હાથે તેમાંથી કોળીયા લેતા-લેતા તથા એ વાનગીભારીત ડિશ અને અમારા શરીરનું સંતુલન રાખતા-રાખતા અમે થાકયા હતા. શરીર અને પેટ વચ્ચેનું બેલેન્સ ન રહેતા પેટમાં દુઃખવાની સંભાવના પણ જણાતી હતી.\nબુફે પ્રથામાં જે રીતે તેના સર્વિસ કાઉન્ટર પાસે પીરસનાર આગળ ડિશ પકડી હાથ લાંબો કરવો પડે છે એ વખતે અમને બે દ્રશ્યો યાદ આવ્યાં. એક, જેલના કેદીઓ પોતાની એલ્યુમિનિયમની ડિશ લઈ ટેબલ પાસે ઊભા હોય છે ને તેમાં ધડ દઈને ખાદ્યપદાર્થ નાખવામાં આવે છે તે. બીજું દ્રશ્ય કોઈ ભિખારી ભોજનપાત્ર લઈ આપણી પાસે દયાભાવે હાથ લાંબો કરે છે ને આપણે તેને વધ્યુંઘટયું તેમાં આપીએ છીએ તે.\nઆ બંને દ્રશ્યો આંખો સમક્ષ ખડાં થવાથી અમે વધુ જમી ન શકયા. પહેલાં વાનગીઓ જોઈ મોંમા પાણી આવ્યું હતું. હવે આંખોમાં….\n[ કુલ પાન : ૧૯૮. કિંમત રૂ. ૧૨૫. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩. ઈ-મેઈલ. goorjar@yahoo.com ]\n« Previous મમ્મીનો માસ્ટરપીસ – પાયલ શાહ\nશરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nહું પાગલ જ છું. પણ…. – વિનોદ ભટ્ટ\nક માણસ કાર લઈને જતો હતો. અચાનક કારના આગળના પૈડામાં પંક્ચર પડ્યું. તેણે વ્હીલ બદલ્યું. તેની ગફલતને કારણે વ્હીલના છ બૉલ્ટ બાજુની ગટરમાં પડી ગયા. તે મૂંઝાઈ ગયો. હવે આજુબાજુ ક્યાંય ગેરેજ દેખાતું નહોતું. થોડે છેટે બાંકડા પર એક માણસ બેઠો હતો. એની પાસે તે ગયો. ત્યાં જ તેની નજર બાંકડાની પાછળ લટકતા મેન્ટલ હોસ્પિટલના પાટિયા પર પડી. એટલે ... [વાંચો...]\nડ્યૂટિ પર હતો ત્યારે જ હું ગાળો બોલતો… – વિનોદ ભટ્ટ\n(‘એ દિવસો…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.) જમાનો બદલાઈ ગયો છે. આપણા ગરીબ અને લાચાર વડદાદાઓને એક રૂપિયાનું અઢી શેર શુદ્ધ ઘી ખાવું પડતું ને દસ રૂપિયે તોલો સોનું ખરીદવું પડતું. એમના કરતાં આજે આપણ કેટલા બધા સમૃદ્ધ છીએ… લગભગ ચારસો રૂપિયે કિલોનું ... [વાંચો...]\nરૂબરૂ કહેવાનું રાખ્યું નથી… – વિનોદ ભટ્ટ\n(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ‘તમે નિખિલભાઈના દીકરાના મેરેજ-રિસેપ્શનમાં આવવાનાં ને ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ તેમણે મને સામે પૂછ્યું. તે થોડા નારાજ જણાયા. તેમની પાસેથી મેં જાણવા માગ્યું. ‘તમારા તો એ ખાસ સ્નેહી છે. તેમની જોડે તો તમે બબ્બેવાર વૈષ્ણવ દેવી પણ જઈ આવ્યા છો, તમારા માટે તે ઘણો ભાવ રાખે છે.’ મેં કહ્યું. ‘એ બધું ખરું, પણ-’ તે ... [વાંચો...]\n6 પ્રતિભાવો : બુફે : વાનગી સાથે વ્યાયામ ફ્રી…\nસાચી વાત. આવુ ઘણી વાર થયુ છે અમારી સાથ પણ કે લાંબી લાઈન મા ઊભા રહીને જમવાનુ લેવુ પડે અને લાઈન લાંબી હોય માટે તો જમનાર ને વિચાર આવે કે વધારે લઈ લઈએ અને પીરસનાર ને વિચાર આવે કે જમવાનુ ખુટી પડે માટે પહેલે થી જ બધાને ઓછું આપીએ.\nસારી રજૂઆત, પણ મજા ના આવી…\nબહુ સારિ ચ્હનાવત કરિ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ��રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/surat-police-commissioner-satish-sharma-given-weekly-off-cop-043914.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:21:51Z", "digest": "sha1:SOLGZSZX5UHZQQ3ER42SVD65KOZRJXVU", "length": 11198, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "હવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ, કમિશ્નર સતીશ શર્માએ કરી ઘોષણા | Surat police commissioner Satish Sharma Given Weekly off for Cops - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nહવે સુરતના પોલીસ કર્મચારીઓ લઈ શકશે વિકલી ઑફ, કમિશ્નર સતીશ શર્માએ કરી ઘોષણા\nસુરતઃ પોતાના સખ્ત વલણને કારણે ચર્ચામાં રહેનાર પોલીસ કમિશ્નર સતીશ શર્માએ સુરતના પોલીસકર્મીઓ માટે નરમ ફેસલો લઈને સૌને ચોંકાવી દીધઆ છે. તેમણે જાહેરાત કરી કે સુરતના પોલીસકર્મીઓ હવે વીકલી-ઑફ લઈ શકશે. સિપાહીઓ હવે અઠવાડિયામાં એક દિવસ પોતાના પરિજનો સાથે વિતાવી શકશે. સતીશ શર્માએ આ આદેશ પોલીસને પબ્લિક ફ્રેન્ડલી બનાવવાના ઈરાદે જાહેર કર્યો છે.\nએટલું જ નહિ, તેમના એક આદેશ મુજબ વિવિધ સ્થળે બેરીકેટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે તેમણે ફેસલો લીધો છે કે અઠવાડિયા દરમિયાન ડ્યૂટી નિભાવ્યા બાદ પોલીસકર્મીને પણ રજા મળવી જરૂરી છે. આના માટે સેવારત પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસકર્મીઓને અઠવાડિયામાં એક દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું કે દર રવિવારે સ્ટેશન અધિકારીને વીકલી-ઑફ રહેશે અને તે દિવસે પોલીસ સ્ટેશનનો ચાર્જ પોલીસ સ્ટેશનના દ્વિતીય પીઆઈ અથવા સીનિયર પીએસઆઈ સંભાળશે.\nપોલીસ ઈન્સ્પેક્ટર અને અન્ય પીઆઈને રોટેશન મુજબ વીકલી-ઑફ મળશે. વીકલી-ઑફ રોટેશન પોલીસ કમિશ્નરની ઑફિસથી જાહેર કરવામાં આવશે. વીકલી-ઑફના દિવસે હેડ ક્વાર���ટર કોઈપણ હાલતમાં છોડી નહિ શકાય. અન્ય કોઈપણ રજાના દિવસને વીકલી-ઑફ સાથે જોડાવામાં આવશે નહિ.\nઆ પણ વાંચો- સાઢા ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 838 આતંકીઓની મૌત: સરકાર\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nસુરતઃ શહિદોના પરિજનોને 11 લાખનું દાન આપવા યુગલે વેડિંગ રિસેપ્શન રદ કર્યું\nસૂરતના આ ક્લબમાં લોકો રડવા આવે છે, જાણો તેના લાભો\nસુરતના 4 મંદિરોમાં ચોરોએ ચક્કર કાપ્યા, દાનપેટી તોડી લૂટ્યો ખજાનો\nરાફેલ થીમ પર સુરત કપલે લગ્નનું કાર્ડ છપાવ્યું, પીએમ મોદીએ વખાણ કર્યા\nજાણો સુરતની કપડાં માર્કેટની 5000 દુકાનો કેમ બંધ છે\nગુજરાતમાં ઉડતા ડ્રોને વીડિયો બનાવ્યો, રેતી ચોર પકડાયા\nઆગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતનાં શહેરો\n600 કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર આપશે આ કંપની, 2 મહિલાઓને પીએમ આપશે ચાવી\nદેશની મોટી હીરા કંપનીએ 300 લોકોને નોકરીમાંથી કાઢ્યા, કર્મચારીઓ પોલીસ પાસે ગયા\nસુરતમાં બિહારના યુવકનું મોબ લિંચિંગ, લોખંડની પાઈપથી મારી મારીને હત્યા\nઆ વીકએન્ડમાં સુરત નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લો\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00520.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/gujarati-recipe-vegetable-manchurian-with-gravy-2/", "date_download": "2019-03-24T21:19:28Z", "digest": "sha1:AO2KOLEDNXHAYF26BJV7WGPLQ7J4ICAQ", "length": 11662, "nlines": 124, "source_domain": "blog.dealdil.com", "title": "બનાવો ટેસ્ટી ટેસ્ટી 'વેજીટેબલ મન્ચુરિયન વિથ ગ્રેવી' આજે જ ટ્રાય કરો આ ચાઇનીઝ વાનગી", "raw_content": "\nHome Gujarati Articles બનાવો ટેસ્ટી ટેસ્ટી ‘વેજીટેબલ મન્ચુરિયન વિથ ગ્રેવી’ આજે જ ટ્રાય કરો આ...\nબનાવો ટેસ્ટી ટેસ્ટી ‘વેજીટેબલ મન્ચુરિયન વિથ ગ્રેવી’ આજે જ ટ્રાય કરો આ ચાઇનીઝ વાનગી\n‘વેજીટેબલ મન્ચુરિયન વિથ ગ્રેવી’\nઅત્યારે બધા ચાઇનીઝ ફૂડ તરફ ખૂબ વળ્યા છે. પણ તેમા આવતો સોયા સોસ,આજીનો મોટો વગેરે સ્વાસ્થ્ય ને ખૂબ નુકસાન કરે છે તો ચાલો આજે આપણે એક ચાઇનીઝ આઇટમ બનાવીએ પણ એકદમ સ્વાસ્થ્યવર્ધક.\nઅડધો કપ ઘઉંનો લોટ,\n‍અડધો કપ મકાઈનો લોટ,\n૧-કપ લીલી ડુંગરી ઝીણી સમારેલી,\n૧-ચમચી લીલુ લસણ ઝીણુ સમારેલુ,\nઅડધી ચમચી આદૂની પેસ્ટ,\nઅડધી ચમચી ખાવાનો સોડા,\n૧-કપ લીલી ડુંગરી ઝીણી સમારેલી,\n૧ કપ ગાજર અને કેપ્સીકમ ઝીણા સમારેલા,\n૧-ચમચી લીલુ લસણ ઝીણુ સમારેલુ\nહાફ ટી સ્પૂન મરી પાઉડર,\n૧. એક બાઉલમાં બધા લોટ લો.\n૨. એમાં ૨ ચમચી તેલ,બધા ઝીણા સમારેલા શાક,આદૂ-મરચાંની પેસ્ટ અને મીઠું નાખવું.\n૩. ખાવાના સોડામા લીંબુ નાખવુ આમ કરવાથી સોડા એકટીવ થઇ જસે.\n૪. હવે બધુ સરખુ ભેગુ કરી લોટ બાંધવો જો જરૂર પડે તો જ થોડું પાણી નાખવું,\n૫. હવે તેમાંથી નાના ગોળા બનાવી તેલમા તળી લેવા અને તરત જ થોડો ટોમેટો કેચઅપ નાખીને તેમા રગદોળી લેવા આમ કરવાથી મન્ચુરિયન સોફ્ટ રહેશે.\n૧. એક લોયામાં એક ચમચો તેલ નાખીને તેમાં લીલી ડુંગરી તથા આદૂ-મરચાંની પેસ્ટ,ગાજર અને કેપ્સીકમ થોડી વાર સાંતળવુ.\n૨. પછી તેમાં ટોમેટો પ્યુરી,ટોમેટો કેચઅપ અને ૩ કપ પાણી નાખીને ૫/૭ મિનિટ ધીમા ગેસે ચડવા દેવુ.\n૩. પછી તેમા મન્ચુરિયન બોલ્સ મીઠું અને મરી પાઉડર નાખીને ૨/૫ મિનિટ ચડવા દો.\n૪. પછી ગરમ ગરમ જ પીરસો આ મનચુરિયન મા સોયા સોસ,ચિલી સોસ,વિનેગર કે આજીનોમોટો કાઇ જ નાખ્યું નથી તેમ છતા સ્વાદ માં ખૂબજ સરસ લાગે છે.\nરસોઈની રાણી : યોગીતા વાડોલીયા (રાજકોટ)\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious article“ટેસ્ટી તંદુરી પનીર ટીકા રોલ્સ” (ફ્રેન્કી) – પંજાબીની આ ફેમસ વાનગીનું આ નવું વર્ઝન તો એકવાર બનાવવું જ પડશે..\nNext articleતમારી ફેવરિટ સીરિયલ ‘તારક મહેત કા ઉલ્ટા ચશ્મા’ નો ફિલ્મસિટીમાં આવેલા સેટ વિશે જાણો રોચક વાતો…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nબાફ્યા વગરની સ્ટોરેજ પોટેટો ચિપ્સ\nહર્ષલ માંકડની ટચુકડી કીક સાંભળો 22/09/2017\nવાંચો કોટેશ્વર મંદિર ની એતૈહાસિક કથા.. રાવણ પાસે થી દેવતાઓ એ...\nઈશા અંબાણીના લગ્નમાં ૧૫૦ વર્ષો જૂની આ બંગડીની દુકાનમાંથી થઇ ખરીદી...\nજીના ઇસીકા નામ હૈ\nહર્ષલ માંકડની ટચુકડી કીક સાંભળો 21/09/2017\nપાકી કેરીને આ��ું વર્ષ સ્ટોર કરવાની સ્ટેપ બાય સ્ટેપ નોંધી લો...\nએક અભિનેતા-ગાયક-દિગ્દર્શકની કેન્સરને હંફાવવાની શાૈર્યકથા – Must Read…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nશોર્યતા – વાત એક સૈનિકની માતાની ખુમારી અને બહાદુરીની…\nમેક્ષિકન રાઈસ – એકવાર બનાવો આ ન્યુ સ્ટાઈલ ભાતની વેરાયટી…..કાયમી બનાવતા...\nફક્ત કરો આટલું અને દુર કરો ધન સંબર્ધિત દરેક પ્રશ્ન…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/kothamirni-tikhi-chatani/", "date_download": "2019-03-24T21:18:57Z", "digest": "sha1:AIIF3N2JTS7LCQB5MMKVYCT3RCSUIOKG", "length": 10936, "nlines": 105, "source_domain": "blog.dealdil.com", "title": "કોથમીરની તીખી ચટણી આજે જ બનાવજો દરેક ફરસાણ જોડે ટેસ્ટી લાગે છે.", "raw_content": "\nHome Gujarati Articles કોથમીરની તીખી ચટણી આજે જ બનાવજો દરેક ફરસાણ જોડે ટેસ્ટી લાગે છે.\nકોથમીરની તીખી ચટણી આજે જ બનાવજો દરેક ફરસાણ જોડે ટેસ્ટી લાગે છે.\nઆ ચટણી એક સર્વ સામાન્ય છે, જે લગભગ દરેકના ઘરે બનતી હોય છે. આ ચટણી તમે સેન્ડવીચ, કટલેટ, ભેળ, ફરસાણ, ચાટ કે દાળ ભાત સાથે પણ ખાય શકાય છે.\nમારા ઘરે તો દર ૭-૮ દિવસે આ ચટણી તો બને જ. હા, દરેકની બનવાની રીત અલગ હોય. આપ જ કહો કાળી પડેલી કે બેસ્વાદ ચટણી કોને ભાવે\nતીખાશ એ આ ચટણી નો મૂળ સ્વાદ છે. પણ, સાથે મીઠું અને ખટાશ પણ સરભર હોય તો એનો રંગ ઓર જામે. આ ચટણીને ફ્રીઝમાં ૮-૯ દિવસ સુધી એકદમ તાજી રાખી શકાય છે.જો તમે એને ફ્રીઝમાં નાના ડબ્બામાં ભરીને સાચવો અને જરૂર પ્રમાણે જ બહાર કાઢો તો આ ચટણી મહિનાઓ સુધી સાચવી શકાય છે.\nઆજે હું અહી આપને મારી રીત બતાવીશ. આશા છે કે તમને પસંદ પડશે . રીતની આખરમાં અમુક મુદ્દા અચૂક વાંચજો જે ચટણીને સ્વાદિષ્ટ અને લાંબો સમય તાજી બનાવી રાખવામાં મદદ કરશે.\n૨ પણી તાજી કોથમીર, ૮-૧૦ તીખા લીલા મરચા (વધારે ઓછા સ્વાદ અને મરચાની તીખાશ પ્રમાણે), મુઠીભર શીંગ દાણા, ૧/૨ ચમચી સંચળ, ૨.૫ ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, ૧/૪ ચમચી ખાંડ,\n૧) સૌ પ્રથમ કોથમીરને સાફ કરી ધોઈ લો.\n૨) થોડી કોરી પડે એટલે મોટી મોટી સુધારી લો.\n૩) મિક્ષેરમાં પેહલા શીંગ અને લીલા મરચાને અધકચરા વાટી લો.\n૪) હવે એમાં કોથમીર નાખો.\n૫) પછી એમાં મીઠું , સંચળ, ખાંડ અને લીંબુ ઉમેરો.\n૬) થોડું થોડું પાણી ઉમેરી એકદમ જીણી વાટી લો. પાણી એકસાથે અને વધારે ઉમેરવું નહિ.\n૭) કાચની બોટલ કે એર ટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખો.\nચટણી માટેની કોથમીર હમેશા તાજી અને લીલી પસંદ કરવી. કરમાય ગયેલી કે પીળી પડેલી કોથમીર કદી પણ બ્રાઈટ અને લીલો કલર લાંબા સમય માટે નહિ આપે.\nએકદમ ઠંડુ(બરફ કે ફ્રીઝ નું ) પાણી ચટણી વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે.\nપૂરતા પ્રમાણ માં મીઠું અને લીંબુ નું પ્રમાણ પણ ચટણી ને લીલીછમ રાખશે.\nચટણી ને વપરાશના સમયે જ ફ્રીઝ માંથી કાઢો અને ફરી તુરંત ફ્રીઝ માં મૂકી દો. તાપમાનમાં ફેરફાર પણ ચટણીને કાળી અને બેસ્વાદ બનાવી દે.\nલેખન અને સંકલન : Team Dealdil\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious articleનોન ફ્રાઇડ બ્રેડ પકોડા ખાવામાં સ્વાદિષ્ટ છે…આજે જ ટ્રાય કરો સાંજે\nNext articleબોલીવુડના કલાકારોનો પ્રેમ જુઓ તેમના પાલતું પ્રાણી સાથેના ફોટોમાં, વિરાટ અને અનુષ્કા પણ છે લીસ્ટમાં…\nહવે બનાવો સ્વીટ પોટેટો ચિપ્સ\nહવે ઘરે જ બનાવો ઈન્સ્ટન્ટ બ્રાઉન બ્રેડ દહીં વડા..\nહવે ઘરે જ બનાવો ચાઇનીઝ ભેળ, આ રેસિપી જોઇને…\n“ચીઝ સ્ટફ કોન” ખુબ ટેસ્ટી વાનગી છે આજે તમે પણ ટ્રાય...\nપંચર, પ્રેમ અને પગાર – Lovely Love Story\nફિક્સ ડિપોઝિટ – પિતાને ફિક્સ ડિપોઝિટ ગણો નહીં, તેમની ફિક્સ ડિપોઝિટ...\nભીખમાં મળેલા એક ફાટેલા ગાદલાથી રાતોરાત બદલાઈ એક ભિખારીની કિસ્મત\nઆજે એના અરીસા સામે એકપણ શણગારનો સામાન જોવા નહોતો મળતો, લાગણીસભર...\nસુર્યનારાયણને જળ શા માટે ચડાવવામાં આવે છે વાંચો તેના ફાયદા અને...\nહેલ્ધી અને અનોખું “કાળી દ્રાક્ષ અને દાડમનું જ્યુસ” બનાવો એ પણ...\n“કડલાંની જોડ” ખુબ સુંદર વાર્તા તમે પણ એ સમયમાં પહોંચી જશો..\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાન��� અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nલીચી – વજન ઉતારવા માંગતા મિત્રો ખાસ વાંચે… અને આજથી જ...\nટોસ્ટ સેન્ડવીચ (Jain special)\nફેસબુકથી ચમકી કુંવારાઓની કિસ્મત, ભારતના આ ૬ છોકરાઓની લાઈફ ફેસબૂકે બદલી…મળી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/us-on-wednesday-has-postponed-2-2-dialogue-with-india-due-un-039807.html", "date_download": "2019-03-24T21:23:22Z", "digest": "sha1:53CP3NBS7SOTRJ4KJQ3NEIIMU4Q67HOX", "length": 13266, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "અમેરિકાએ ભારત સાથેના 2+2 ડાયલોગને અનિવાર્ય કારણોથી ટાળ્યુ | US on Wednesday has postponed 2+2 dialogue with India due to unavoidable reasons. The dialogue was scheduled to be held next week in Washington. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઅમેરિકાએ ભારત સાથેના 2+2 ડાયલોગને અનિવાર્ય કારણોથી ટાળ્યુ\nઅમેરિકાએ બુધવારે ભારતને જાણકારી આપી છે કે તેણે 2+2 ડાયલોગને રદ કરી દીધુ છે. આગામી સપ્તાહે યોજાનારા આ ડાયલોગને અમેરિકાએ અનિવાર્ય કારણોથી સ્થગિત કર્યુ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમાર તરફથી બુધવારે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપવામાં આવી. આ ડાયલોગ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વોશિંગ્ટન જવાના હતા. અહીં બંને મંત્રીઓ પોતાના અમેરિકી સમકક્ષ માઈક પોપેયો અને જીમ મેટીસ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાના હતા.\nગયા વર્ષે ડાયલોગ પર પરવાનગી અંગે સંમતિ થઈ હતી\nરવીશ કુમારે વધુ એક ટ્વિટ કર્યુ અને તેમણે જણાવ્યુ કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોપેયોએ સુષ્મા સ્વરાજ સાથે વાત કરી છે અને બંને નેતા હવે આ ડાયલોગ માટે નવી તારીખો પર સંમત થયા છે. વહેલામાં વહેલી તકે આ નવી તારીખો વિશે જણાવવામાં આવશે. બંને દેશો વચ્ચે આ નવા પ્રકારના ડાયલોગ પર ત્યારે સંમતિ થઈ હતી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા વર્ષે અમેરિકા ગયા હતા. જૂન 2017 માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ પર પીએમ મોદીએ વ્હાઈટ હાઉસનો પ્રવાસ કર્યો હતો અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. આ દરમિયાન બંને દેશ વાતચીતના આ નવા ફોર્મેટ માટે રાજી થયા હતા.\nપહેલા પણ થયુ છે સ્થગિત\nગયા વર્ષે જૂન બાદ બંને દેશો વચ્ચે આ ડાયલોગ માટે ઘણી તારીખો પર વિચાર વિમર્શ થયુ અને અંતમાં છ જુલાઈની તારીખ પર સંમતિ થઈ. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં પણ આ ડાયલોગ રદ કરવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકાના વિદેશ મંત્રી પોપેયોના નામ પર અનિશ્ચિતતાના કારણે આ ડાયલોગ રદ કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં પોપેયોના નામ પર મોહર લાગી છે. આ ડાયલોગ બંને દેશો વચ્ચેના રણનીતિક સંબંધો માટે એક નવુ પગલુ માનવામાં આવી રહ્યુ હતુ. માનવામાં આવી રહ્યુ હતુ કે જ્યારે સુષ્મા અને નિર્મલા સીતારમણ વોશિંગ્ટન જશે તો તે રણનીતિક, સુરક્ષા અને રક્ષા સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરશે.\nપાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો ‘બહુ મુશ્કેલ' થઈ જશે\nજો બપોરે 3 વાગ્યા સુધી ચીન રહ્યુ ચૂપ તો આજે પ્રતિબંધ લાગી જશે મસૂદ અઝહર પર\nએક અમેરિકી જનરલે વિંગ કમાંડર અભિનંદનની મુક્તિ માટે કેવી રીતે કર્યુ પાક પર દબાણ\nકયા નિયમો હેઠળ વિંગ કમાંડર અભિનંદન પાકિસ્તાનથી પાછા આવી રહ્યા છે ભારત\nઅમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણ\nમાત્ર 90 સેકન્ડમાં અભિનંદને કેવી રીતે તોડી પાડ્યુ પાકિસ્તાનનું એફ-16\nપાકિસ્તાનને અમેરિકાએ પણ છોડ્યુ એકલુ કહ્યુ, ‘આતંકવાદીઓ પર કાર્યવાહી કરો'\nભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખતરનાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ\nપુલવામા હુમલોઃ પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂતે પાક વિદેશ સચિવને આપી ચેતવણી\nઅમેરિકામાં ગ્રીન કાર્ડ માટેનું બિલ સંસદમાં પસાર, ભારતીયોને થશે સૌથી વધુ ફાયદો\nવિઝા સ્કેમમાં ફસાયેલા ભારતીય છાત્રો પર અમેરિકાએ આપ્યુ નિવેદન, ગુના વિશે હતી માહિતી\nઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાની નવી નીતિઓને આપી મંજૂરી\nકેવી રીતે હેક થઈ શકે છે EVM, લંડનમાં અમેરિકન એક્સપર્ટ્સ આપશે ડેમો\nus india washington donald trump sushma swaraj nirmala sitharaman યુએસ ભારત વોશિંગ્ટન ડોનાલ્ડ ટ્રમ્પ સુષ્મા સ્વરાજ નિર્મલા સીતારમણ વિદેશ મંત્રાલય\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129852", "date_download": "2019-03-24T22:06:59Z", "digest": "sha1:V74G2SEOB5ZASEGQYJKJDVMDVM5SASGJ", "length": 17008, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "પાંચ સદસ્યોની ટીમ જમ્મુ કઠુઆ પહોંચી કરશે તપાસ : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિર્ણંય", "raw_content": "\nપાંચ સદસ્યોની ટીમ જમ્મુ કઠુઆ પહોંચી કરશે તપાસ : બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિર્ણંય\nસમિતિ બીસીઆઈને રિપોર્ટ સોંપશે : 19મીએ સુપ્રીમ કોર્ટમાં અહેવાલ રજૂ કરશે : જમ્મુ બાર એસો. ને હડતાલ પાછી ખેંચવા તાકીદ\nપાંચ સદસ્યોની ટીમ કઠુઆ, જમ્મુની મુલાકાત લઈને બાર એસોસિએશનના વ્યવહાર બાબતે લોકોની સાથે વાતચીત કરશે. તેમ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ કહ્યુ છે પાંચ સદસ્યોની એક સમિતિ દ્વારા કેસની તપાસ કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું .\nમિશ્રાએ કહ્યું છે કે આ સમિતિ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રિપોર્ટ આપશે અને તેને 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટને વધુ બે દિવસનો સમય આપવાની વિનંતી પણ કરવામાં આવી છે.\nબીસીઆઈ દ્વારા કઠુઆ અને જમ્મુ બાર એસોસિએશનને તાત્કાલિક પોતાની હડતાળ પાછી ખેંચવા માટે તાકીદ કરવામાં આવી છે. બીસીઆઈ દ્વારા આવતીકાલ સુધીમાં હડતાલ સમાપ્ત કરવાની તાકીદ કરતા કહેવામાં આવ્યું છે કે નિર્દેશ માનવામાં નહીં આવે તો વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એમ પણ કહ્યુ છે કે કઠુઆ મામલામાં જે વકીલો દોષિત હોવાનું જણાશે તેમના લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ ��થીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nજમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં પોલીસ સ્ટેશન ઉપર આતંકવાદી ઓનો હૂમલોઃ ફાયરીંગઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ત્રાસવાદી ઓ રફૂચક્કરઃ સંખ્યાબંધ રાઉન્ડ ગોળીબાર કર્યાઃ કોઇને ઇજા નથી લશ્કરની ઘેરાબંદીઃ જો કે સત્તાવાર રીતે પોલીસ ઇન્કાર કરી રહી છેઃ તેમણે કહ્યું કે છત ઉપરથી પથ્થરો પડવાના અવાજને ફાયરીંગ થયાનું સમજી લેવાયેલઃ ગઇકાલે જમ્મુના કઠુઆમાં પણ ર ભેદી આતંકીઓ નજરે પડતા સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવાયેલ છે access_time 11:21 am IST\nગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST\nજો બળાત્‍કારીઓ અને નાની બાળાઓને મારનાર��ે સજા આપવાની વાત હોય તો હું જલ્‍લાદની નોકરી કરવા તૈયાર છું: આવી ઘટનાઓથી મારૂ લોહી ગરમ થઇ જાય છેઃ મહિન્‍દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્‍દ્રાએ બળાપો કાઢયો access_time 9:24 am IST\nમોડીસાંજે ભારત સહિત વિશ્વના દેશોમાં ટ્વીટર અચાનક બંધ access_time 9:38 pm IST\nપાક. મૂળના સાંસદે બ્રિટનની સંસદમાં ઉઠાવ્યો કઠુઆ રેપનો મુદ્દો access_time 3:56 pm IST\nવામ્બે આવાસનો રાજૂ ઉર્ફ ડિમ્પલ બે બોટલ દારૂ સાથે પકડાયો access_time 1:00 pm IST\nભાડાના મકાનમાં જીવ મુંજાતો હતો...લેઉવા પટેલ મહેન્દ્રભાઇએ ઝેર પી મોત મેળવી લીધું access_time 4:24 pm IST\nસુખસાગર સોસાયટીમાં બીજા માળેથી પડી જતાં રજપૂત મહિલા જયશ્રીબેનના પ્રાણ નીકળી ગયા access_time 4:23 pm IST\nકાલે જુનાગઢમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિતે મહિલાઓ દ્વારા તલવારબાજી access_time 11:26 am IST\nકુચીયાદડમાં ગૂંજશે 'રામનામ'...પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસરાવશે 'પુણ્ય' access_time 10:06 am IST\nકલ્યાણકારી યોજનાઓ થકી વ્યકિતના જીવનમાં બદલાવ લાવવા પ્રયાસઃ જયેશભાઇ રાદડિયા access_time 10:05 am IST\nઆણંદ પેરોલ ફ્લો સ્ક્વોડે રાત્રીના સુમારે અમીયાદની સીમમાંથી 1.15 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો access_time 4:34 pm IST\nહવે વાહનમાં હાઈ સિકયુરિટી નંબર પ્લેટ કંપનીઓમાંથી લગાવીને આવશેઃ જાન્યુઆરીથી આવા જ વાહન વેચાશે access_time 4:07 pm IST\nવડોદરા: સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 10 વર્ષીય બાળકના મોતથી અરેરાટી access_time 4:29 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nયુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી access_time 9:29 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nશિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન access_time 2:17 pm IST\nબિગ બોસ-12 માટે જોડીમાં સ્‍પર્ધક જોઇએ છેઃ કલર્સ દ્વારા ઓડીશન માટે કાર્યવાહી access_time 7:37 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00521.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/439765/", "date_download": "2019-03-24T22:06:20Z", "digest": "sha1:QRNNQ4FNSLXFRDOP46IPTPTCYDV5RTA2", "length": 4831, "nlines": 58, "source_domain": "allahabad.wedding.net", "title": "Vashit Udyan, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 800 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 1,000 માંથી\n1 ઇન્ડોર જગ્યા 50 લોકો\n1 આઉટડોર જગ્યા 5000 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, હોટલમાં બેન્ક્વેટ હોલ, રીક્રિએશન કેન્દ્ર, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nભોજનનો પ્રકાર Chinese, Indian\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપાર્કિંગ 200 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે વધારાના ચાર્જ માટે, હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, ક્રેડીટ/ડેબિટ કાર્ડ, બેન્ક ટ્રાન્સફર\nખાસ લક્ષણો Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, હિટીંગ\nબેઠક ક્ષમતા 5000 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 800/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,000/વ્યક્તિમાંથી\nબેઠક ક્ષમતા 50 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 800/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 1,000/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/bihar-governor-ramnath-kovind-has-been-decided-as-president-candidate-of-nda-034114.html", "date_download": "2019-03-24T21:21:11Z", "digest": "sha1:JKLHMJLJ5V2CKTLSYYND52YIX6MKHMSA", "length": 10896, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામ નાથ કોવિંદનું નામ જાહેર | Bihar Governor Ramnath Kovind has been decided as president candidate of NDA - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામ નાથ કોવિંદનું નામ જાહેર\nછેલ્લા ઘણા દિવસોથી આગામી રાષ્ટ્રપતિના ઉમેદવારને લઇને રાજકારણ ક્ષેત્રે ચર્ચા-વિચારણાઓ થઇ રહી હતી. સોમવારે આખરે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન દ્વારા રાષ્ટ્રપતિના પજ માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હી ખાતેના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામ નાથ કોવિંદનું નામ જાહેર કર્યું હતું.\nવકીલ તરીકે કામગીરી બજાવી છે\nઉલ્લેખનીય છે કે, રામ નાથ કોવિંદ હાલ બિહાર રાજ્યના રાજ્યપાલ છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મેલ કોવિંદ સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં વકીલાત કરી ચૂક્યાં છે. આ સાથે જ તેઓ વર્ષ 1994માં રાજ્યસભા સાંસદ બન્યા હતા. કોવિંદ ભાજપ પક્ષનો દલિત ચહેરો છે. તેઓ 23 જૂનના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે.\nવડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ યોજાયેલ સંસદીય બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. અમિત શાહે પત્રકાર પરિષદમાં રામ નાથ કોવિંદના નામની ઘોષણા સાથે જ કહ્યું હતું કે, 'સહયોગી દળોને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. વિપક્ષ સાથે પણ આ અંગે વાત કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, તેઓ વાતચીત કરીને આગળનો નિર્ણય લેશે.'\nAAPના 20 ધારાસભ્યોની સભ્યતા રદ્દ, રાષ્ટ્રપતિએ મારી મહોર\n'અમે રાષ્ટ્રપતિને ટીપુ સુલતાનના વખાણ કરવા નથી કહ્યું'\nપોરબંદર:રાષ્ટ્રપતિએ ગ્રામીણ ગુજ.માટે ODF સ્ટેટસ જાહેર કર્યું\nગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદ પધારશે ગુજરાત\nPM મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ\nગુજરાત સાથે 45 વર્ષ જૂનો સંબંધ છે: રાષ્ટ્રપતિ કોવિંદ\nગાંધી આશ્રમની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, કર્યું વૃક્ષારોપણ\nડૉ.કલામની કલમે, 'કઇ રીતે બન્યો હું ભારતનો રાષ્ટ્રપતિ\nરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના વિદાય ભાષણના મુખ્ય અંશો\nPM મોદીના ડિનરમાં પ્રણવ મુખર્જી માટે નીતીશ કુમારે આપી હાજરી\nવિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે મીરા કુમાર\nરાષ્ટ્રપતિ ચૂંટણીઃ NDAના નિર્ણયથી અસંતુષ્ટ મમતા અને માયાવતી\npresident of india president election bjp amit shah nda government congress રાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિ ભાજપ અમિત શાહ એનડીએ સરકાર કોંગ્રેસ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-harmful-effects-of-drinking-water-in-plastic-bottles-gujarati-news-5816223-PHO.html", "date_download": "2019-03-24T22:06:15Z", "digest": "sha1:UQDFI3RYLB2EY4BZG6VRWBJS2K4TUYK7", "length": 9932, "nlines": 115, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Negative Effects of Using Plastic Drinking Bottles|કોલ્ડડ્રિંક કે પ્લાસ્ટિકની બોતલમાં પાણી પીવાથી થાય છે આવી જીવલેણ બીમારીઓ", "raw_content": "\nકોલ્ડડ્રિંક કે પ્લાસ્ટિકની બોતલમાં પાણી પીવાથી થાય છે આવી જીવલેણ બીમારીઓ\nપ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે.\nપ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાથી તેમાં રહેલા કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે.\nયૂટિલિટી ડેસ્કઃ યૂનિવર્સિટી ઓફ સિનસિનાટી, યૂએસની રિસર્ચમાં આ સાબિત થઈ ગયું છે કે પ્લાસ્ટિકની બોતલમાં રહેલું કેમિકલ (Bisphenol A) હેલ્થ માટે નુકસાનકારક હોય છે. તેથી પ્લાસ્ટિકની બોતલમાં પાણી ન પીવું જોઈએ.\nકેટલાય લોકો મિનરલ વોટર બોતલ અથવા કોલ્ડડ્રિંકની બોતલ ખાલી થઈ ગયા પછી કેટલા દિવસો સુધી તેમાં પાણી ભરીને પીવે છે. એવામાં આ કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે. જ્યારે આપણે આ બોતલમાં પાણી ભરીને કોઈ ગરમ જગ્યા પર રાખીએ છીએ તો પાણીમાં કેમિકલ્સ વધુ ઝડપથી ફેલાવા લાગે છે. તેમાં રહેલું પોલિથિલીન ટેપેફથાલેટ કેમિકલ બોડીમાં પહોંચીને કેન્સર જેવી જીવલેણ બીમારી આપી શકે છે. ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. અમિતા સિંહ જણાવી રહ્યા છે પ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાના નુકસાન વિશે.\nઆગળ જાણો, પ્લાસ્ટિકની પોતલમાં પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થાય છે...\nપ્લાસ્ટિકની બોતલમાં પાણી ભરીને પીવાથી બોડીની નર્વસ સિસ્ટમ ખરાબ થઈ શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લાંબા સમય સુધી પીવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થઈ શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી બોડીમાં ટોક્સિન્સ રિલીઝ કરી શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લિવર કેન્સરની બીમારીનું કારણ પણ બની શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી મહિલાઓમાં PCOSની પ્રોબ્લેમ વધારી શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી હોર્મોનલ ઈમબેલેન્સની પ્રોબ્લેમ થઈ શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં લાંબા સમય સુધી પાણી પીવાથી તેમાં રહેલા કેમિકલ બોડીમાં જઈને નુકસાન પહોંચાડે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં પાણી ભરીને પીવાથી બોડીની નર્વસ સિસ્ટમ ખરાબ થઈ શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લાંબા સમય સુધી પીવાથી ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થઈ શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી બોડીમાં ટોક્સિન્સ રિલીઝ કરી શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી લિવર કેન્સરની બીમારીનું કારણ પણ બની શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી મહિલાઓમાં PCOSની પ્રોબ્લેમ વધારી શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી હોર્મોનલ ઈમબેલેન્સની પ્રોબ્લેમ થઈ શકે છે.\nપ્લાસ્ટિકની બોતલમાં રાખેલું પાણી પીવાથી બ્રેસ્ટ કેન્સરની શક્યતા વધી શકે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00523.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://4masti.com/bollywood-star-at-their-last-time/", "date_download": "2019-03-24T22:12:22Z", "digest": "sha1:URIDKPZNU7KGJ5XBANMIQ2EFPFTKPILA", "length": 15224, "nlines": 88, "source_domain": "4masti.com", "title": "ઘણા અઘરા થઈ ગયા હતા અંતિમ દિવસોમાં આ મહાન કલાકારોને ઓળખવા, નંબર 3 ની સ્થિતિ હતી સૌથી ખરાબ |", "raw_content": "\nInteresting ઘણા અઘરા થઈ ગયા હતા અંતિમ દિવસોમાં આ મહાન કલાકારોને ઓળખવા, નંબર...\nઘણા અઘરા થઈ ગયા હતા અંતિમ દિવસોમાં આ મહાન કલાકારોને ઓળખવા, નંબર 3 ની સ્થિતિ હતી સૌથી ખરાબ\nએવું કહેવામાં આવે છે કે જયારે માણસનો અંતિમ સમય નજીક આવે છે, ત્યારે એનો પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. મૃત્યુની ભયાનક રમતથી આજ સુધી કોઈ નથી બચી શક્યું. જો આપણે બોલીવુડની દુનિયાની વાત કરીએ તો ઘણા બોલીવુડ કલાકારો એવા છે જેમને મૃત્યુ સંકેત આપ્યા વગર જ ગળી ગઈ. શ્રીદેવી, વિનોદ ખન્ના અને ઓમ પૂરી જેવા મોટા હીરો અને હિરોઈનના નામ આ યાદીમાં રહેલા છે.\nહમણાં છેલ્લા થોડા વર્ષોમાં બોલીવુડે ઘણા મોટા મોટા કલાકારોને ગુમાવી દીધા છે. પડદા ઉપર આટલા સુંદર દેખાતા બોલીવુડ કલાકારોનો જયારે અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેમની હાલત કેવી થઇ ગઈ હતી એ તમે નહિ જાણતા હોવ. અને ખાતરી છે કે આ ફોટા જોઇને તમે પણ ચકિત રહી જશો. આજે અમે તમને થોડાકે એવા જ બોલીવુડ કલાકારોના અંતિમ સમયના ફોટા દેખાડવાના છીએ જેને જોઇને તમારા પણ હોંશ ઉડી જશે.\nહંગલ સાહેબએ પોતાના જીવનકાળ દરમ્યાન રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા ઘણા મોટા કલાકારો સાથે કામ ર્ક્યુ છે. તેમણે શોલેથી લઈને બાવર્ચી જેવી ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે બોલીવુડના ઉત્તમ કલાકાર માંથી એક હતા. જયારે એમનો અંતિમ સમય આવ્યો, ત્યારે તેમની હાલત ઘણી જ ખરાબ થઇ ગઈ હતી. એમની સ્થિતિ એવી થઇ ગઈ હતી કે એમને ઓળખી શકવા પણ મુશ્કેલ થઇ ગયા હતા.\n2. પ્રાણ સાહબ :\nપ્રાણનું નામ હિંદી સિનેમા જગતના દિગ્ગજ કલાકારોમાં શામેલ હોય છે. એમના દમદાર ડાયલોગ આજે પણ લોકો યાદ કરે છે. 12 જુલાઈ 2013 ના રોજ 93 વર્ષની ઉંમરમાં તે દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા. અંતિમ દિવસોમાં એમને ઓળખવા ઘણા મુશ્કેલ થઈ ગયા હતા.\n3. પરવીન બાબી :\nજો આપણે પરવીન બાબીની વાત કરીએ તો તેમણે બોલીવુડની ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યુ છે, અને તે પોતાના જમાનામાં બોલીવુડની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી હતી. પરંતુ જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે તેની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે તેને ઓળખી શકવી મુશ્કેલ હતી.\n4. જીવન સાહબ :\nજીવન સાહબ નેગેટિવ પાત્રો માટે ઓળખાતા હતા. જયારે 10 જૂન 1987 માં 71 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું હતું ત્યારે તે કંઈક આવા દેખાતા હતા.\n5. અમરીશ પુરી :\nબોલીવુડમાં જયારે પણ ખતરનાક વિલનની વાત થાય, તો અમરીશ પુરીનું નામ સૌથી પહેલા આવે છે. પોતાના અભિનયના બળ પર એમ���ે બોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. અંતિમ સમયમાં એમની સ્થિતિ કંઈક આવી હતી.\n6. અમજદ ખાન :\nઅમજદ ખાન બોલીવુડના ઓલટાઈમ ફેવરેટ વિલન્સ માંથી એક છે. ફિલ્મ શોલે માં ગબ્બરના રોલ માટે આજે પણ લોકો એમને યાદ કરે છે. અમજદ ખાનને 27 જુલાઈ 1992 ના રોજ હાર્ટ અટેક આવ્યો હતો, જેમાં એમનું મૃત્યુ થયું હતું. તે માત્ર 51 વર્ષની ઉંમરમાં આ દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા હતા.\n7. સદાશિવ અમરાપુરકર :\nસદાશિવ અમરાપુરકર નેગેટિવ અને કોમેડી રોલ માટે ઓળખાતા હતા. વર્ષ 2014 માં એમનું જયારે નિધન થયું ત્યારે તે કંઈક આવા દેખાતા હતા. આજે પણ અમુક લોકોને ખબર નહિ હોય કે તે આ દુનિયામાં નથી રહ્યા.\n8. જોની વોકર :\nબોલીવુડમાં કોમેડીની વાત આવે, તો બોલીવુડના કોમેડી કિંગ જોની વોકરની વાત જરૂર થાય છે. જેમણે બોલીવુડમાં ઘણી કોમેડી ફિલ્મો કરી હતી. જોની વોકર પણ બોલીવુડના પ્રસિદ્ધ કલાકારો માંથી એક હતા. જોની બોલીવુડના એ કલાકારો માંથી એક છે, જેમણે પોતાના અભિનયથી લાખો લોકોને ભરપૂર હસાવ્યા છે. જયારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે એમની હાલત પણ ઘણી ખરાબ થઇ ગઈ હતી.\n9. સુનિલ દત્ત :\nજો આપણે સુનિલ દત્તની વાત કરીએ તો તેમના વિષે તો આખી દુનિયા જ જાણે છે. તેમણે બોલીવુડને ઘણી બધી ઉત્તમ ફિલ્મો આપી છે. સુનિલ દત્ત પોતાના જમાનામાં ઘણા પ્રસિદ્ધ અને હેન્ડસમ કલાકાર માંથી એક હતા. પોતાના જીવનના અંતિમ દિવસોમાં સુનિલ પણ ઘણા નબળા પડી ગયા હતા.\n10. નિરુપા રોય :\nનિરુપા રોયએ મોટાભાગે પોતાની ફિલ્મોમાં ‘માં’ ના પાત્ર જ ભજવ્યા છે. આજે પણ બોલીવુડમાં એમને પોતાના ઉત્તમ અભિનય માટે યાદ કરવામાં આવે છે. પોતાના જીવનના છેલ્લા દિવસોમાં નિરુપા રોય પણ ઘણા બદલાઈ ગયા હતા.\n11. રાજેશ ખન્ના :\nરાજેશ ખન્નાને બોલીવુડના સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. પરંતુ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તે સુપરસ્ટાર ઘણા એકલા થઇ ગયા હતા. એટલે સુધી કે રાજેશ ખન્ના પોતાના જીવનના અંતિમ દિવસોમાં ઘણા જ નબળા દેખાવા લાગ્યા હતા.\n12. વિનોદ ખન્ના :\nબોલીવુડ કલાકાર વિનોદ ખન્નાએ ગયા વર્ષે જ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. તેમનું મૃત્યુ અચાનક થયું અને કોઈને તેમના મૃત્યુનો વિશ્વાસ પણ ન થયો. પોતાના જીવનના અંતિમ દિવસોમાં વિનોદ ખન્નાની સ્થિતિ ઘણી જ ખરાબ થઇ ગઈ હતી.\nઆ બધા જ બોલીવુડ કલાકારોના ફોટા તમે અહિ જોઈ શકો છો.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂ�� થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nઆ છે ટીવીના સૌથી વધારે ભણેલા કલાકાર, નંબર 10 વાળી તો...\nઅભ્યાસનું આજના જીવનમાં ઘણું મહત્વ છે. શિક્ષણનું મહત્વ યુગોથી ચાલતું આવે છે. કહે છે કે જેટલું વધુ આપણે આપણા જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ,...\nદરરોજ 2 મિનિટ કરો “ૐ” નો જાપ, પરંતુ યાદ રાખો આ...\n શાંત થાઓ. આ મહાપુરુષનું ભાષણ સાંભળો.’ ભદ્રંભદ્ર બોલ્યા, “જિજ્ઞાસુ...\nબધી મુશ્કેલીઓથી છુટકારો આપાવશે શનિદેવના આ ટોટકા, મનોકામનાઓ થશે પૂર્ણ\nનારિયળનો કરો આ અનોખો ઉપાય, કાલસર્પ અને શનિદોષની સાથે-સાથે આર્થિક સંકટ...\nદરરોજ એક ચમચી મેથી નાં દાણા લો, ઘણી બધી બીમારી માં...\n20kmની એવરેજ આપે છે આ 7 સીટર કાર, કિંમત એટલી ઓછી...\nલીંબુ અને લસણનું મિશ્રણ છે જબરજસ્ત એન્ટી કેન્સર દવા, જાણો બનાવવાની...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/paheli-var-ma-khali-pathhar/", "date_download": "2019-03-24T21:04:57Z", "digest": "sha1:YKWA7WJAZUKFSKG7JRU5S23LC2I6ANKR", "length": 21888, "nlines": 228, "source_domain": "gujjurocks.in", "title": "પહેલીવારમાં ખાલી પથ્થર જ દેખાશે, બીજીવાર જોશો તો સમજાશે - જાણો અહી ક્લિક કરીને | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્��ોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome અજબ ગજબ પહેલીવારમાં ખાલી પથ્થર જ દેખાશે, બીજીવાર જોશો તો સમજાશે – જાણો અહી...\nપહેલીવારમાં ખાલી પથ્થર જ દેખાશે, બીજીવાર જોશો તો સમજાશે – જાણો અહી ક્લિક કરીને\nઆપળી ધરતી રંગીન અને હરિયાળી થી ભરપુર છે. ધરતી પર જાત જાતની અને ભાત ભાત ની અજાયબીઓ, જીવ અને પ્રાણીઓ વસવાટ કરે છે. જો કે આપળે બધા આપણા આસપાસ ના પ્રાણીઓ અને જીવ ને તો ઓળખીએ જ છીએ. જેમાં થી અમુક નુકાસાન કારક છે તો અમુક કોઈ પણ જાતની હાની પહોચાડતા નથી. પણ ધરતી પર એવા બીજા ઘણા જીવો વસવાટ કરે છે જેની આપણને બિલકુલ જાણ નથી તેમજ તેના વિશે ની પૂરતી માહિતી પણ બહાર આવી નથી. જોકે વૈજ્ઞાનિકો સતત ને સતત આવા જીવો પર નજર રાખે છે અને તેના વિશે ની માહિતી એકઠી કરે છે.\nરીસર્ચ નું એક કારણ એ પણ છે કે કદાચ આમાંથી અમુક જીવો મનુષ્ય માટે હાની કારક પણ સાબિત થય શકે છે. જો તે હાનીકારક હોય તો ભવિષ્ય ���ા તેની વિરુદ્ધ મા અમુક પગલા પણ લઇ શકાય. જેમાં ના અમુક જીવો મહાકાય તો અમુક તો એવા છે કે જને આપળે પહેલી નજર મા શોધી પણ ના શકીએ.\nવાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરના હાઈ ડેફિનેશનમાં ઘણીવાર આ જીવો કેદ થઈ જાય છે પરંતુ તેને સરળતાથી ઓળખી શકાતા નથી. અહીં આવા જ કેટલાક ફોટોઝ રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોઈ જીવ છૂપાયેલા છે જેને પ્રથમ નજરે ઓળખી બતાવવા મુશ્કેલ છે તો કરો ટ્રાય.\nઆ ફોટો સાઉથર્ન મોંગોલિયામાં આવેલા ગોબી રણમાં લેવામાં આવ્યો હતો\nકેટલાક ફોટોઝ રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોઈ જીવ છૂપાયેલા છે જેને પ્રથમ નજરે ઓળખી બતાવવા મુશ્કેલ\nફોટોમાં ગરોળી છૂપાયેલી છે જેને પ્રથમ નજરે ઓળખવું મુશ્કેલ છે\nઆ ફોટો સાઉથર્ન ઓસ્ટ્રેલિયાના દરિયામાં લેવામાં આવ્યો હતો.\nઆ ફોટોઝમાં પાણીમાં રહેતો નાના સાંપ છૂપાયેલો છે\nએરિઝોનાના જંગલમાં આ ફોટો લેવામાં આવ્યો હતો\nતમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleલંડન બાદ દુબઈ પહોંચી કિંજલ દવે, કીર્તિદાન-જીજ્ઞેશ કવિરાજ સાથે મચાવશે ધમાલ – જુવો બધા જ ફોટોસ\nNext articleશું તમે “ખેતલાઆપા” ની ચા ના રસિયા છો તો આ ખરાબ સમાચાર તમારા માટે જ છે , વાંચો અહેવાલ અહી ક્લિક કરીને\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા હતા ત્યારે ક્યાં ઘાસ ચરાવતા હતા\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે \nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે તેવી આવે, પણ જીત તો વ્યક્તિની જ થાય છે.\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી ��ાહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઆ 9 લક્ષણો બતાવે છે કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા...\nસાપ્તાહિક રાશિફળ: (25 ફેબ્રુઆરીથી 3 માર્ચ) – જાણો કઇ રાશિને થશે...\n‘શનિથી’ પ્રભાવિત આ 4 રાશિના લોકો હોય છે અત્યંત નસીબદાર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/congress-has-only-one-work-find-new-bad-words-for-modi-002663.html", "date_download": "2019-03-24T21:21:37Z", "digest": "sha1:BMZXCHNGLVJM6TJ62LABPR5HAW545J52", "length": 19699, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "\"કોંગ્રેસનું એક જ કામ છે : મોદી માટે નવી ગાળો શોધવી\" | Congress has only one work, find new bad words for Modi, \"કોંગ્રેસનું એક જ કામ છે : મોદી માટે નવી ગાળો શોધવી\" - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n\"કોંગ્રેસનું એક જ કામ છે : મોદી માટે નવી ગાળો શોધવી\"\nગાંધીનગર, 5 ડિસેમ્બર : આજે મધ્યગુજરાત અને કચ્છ - કાઠિયાવાડના વિદ્યુતવેગી ચૂંટણી પ્રવાસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિરોધી કોંગ્રેસને આ ચૂંટણીમાં આકરી સજા કરવા જનતાને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના વિકાસ સામેનો વિરોધનો બસ એક જ મુદ્દો છે કે આ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં વિકાસ કરતા રોકો\nનરેન્દ્ર મોદીએ આજે એક જ દિવસમાં મધ્ય ગુજરાત અને કચ્છ - કાઠિયાવાડનો વિદ્યુતવેગી ચૂંટણી પ્રવાસ કરી સાત જંગી સભાઓ સંબોધવા અભિયાન ઉપાડયું હતું. જેમાં ડાકોર, કાલોલ, સાયલા, ભચાઉ, વાંકાનેર, ભૂજ અને રાજકોટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ડાકોરના રણછોડરાયજીના દર્શન કરીને ડાકોર અને કાલોલમાં મધ્ય ગુજરાતના છ વિધાનસભા મતક્ષેત્રોની બે સંયુકત જનસભાઓને સંબોધતા જણાવ્યું કે ગુજરાતનું ભાવિ સોંપવાનો કોના ઉપર ભરોસો મૂકવો છે તે નક્કી કરીને ભાજપાના કમળ ઉપર બટન દબાવીને અગાઉના બધા જ વિક્રમો તોડીને ભાજપાનો વિજય વાવટો ફરકાવજો. તમે ભાજપાના કામને અને વિકાસને 12 વર્ષથી ઓળખ્યો છે. આખે આખું ગુજરાત મને બરાબર પારખે છે અને મને તમારા આશીર્વાદથી સેવા કરવાની તક આપી છે ત્યારે કમળના નિશાન ઉપર મત આપશો તો તે મત મારા ખાતા ઉપર જમા થવાનો છે.\nકોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે \"કોંગ્રેસનો એક જ કાર્યક્રમ છે, મોદીને માટે રોજ ઉઠીને ડિક્શનરીમાંથી નવી ગાળો શોધીને આપવી. રોજ ઉઠીને કાદવકિચડ ઉછાળવો એ સિવાય ગુજરાત વિશે તેમની પાસે કોઇ કાર્યક્રમ જ નથી.\"\nગુજરાતને બેહાલ કરવાના કોંગ્રેસના જૂઠ્ઠાણા બધા પકડાઇ જ જવાના છે અને જનતાના હાથે ભૂંડા હાલ થવાના જ છે એમ જણાવી મોદીએ સોનિયા ગાંધીએ ગઇ ચૂંટણીમાં છોટાઉદેપુરમાં જંગી આદિવાસી રેલીથી ચૂંટણી પ્રચાર શરૂ કરેલો પણ બૂરા હાલે કોંગ્રેસ હારેલી તેથી આ વખતે સોનિયા ગાંધીએ પ્રચારની દિશા બદલી અને રાજકોટમાં જંગી રેલી કરીપણ કોંગ્રેસ જનતાને ગમે એટલી છેતરવા માંગે, ગુજરાતની જનતા એને છોડવાની નથી.\nગુજરાતમાં કેન્દ્ર સરકારે ઘેર ઘેર, ગામોગામ ગેસની પાઇપલાઇનો નાંખવાનો કાર્યક્રમ રોકી લીધો છે. કોઇ હિસાબે મોદીને વિકાસના કામો કરતા રોકો એ જ કોંગ્રેસના પેંતરા રહયા છે. જો મોદી વિકાસ કરશે તો ગુજરાતની જનતાના આશીર્વાદ મળતા રહેશે અને કોંગ્રેસ કયારેય ગુજરાતમાં રાજ કરી નહી શકે. ગુજરાતને અન્યાય કરનારી ગુજરાત વિરોધી કેન્દ્ર સરકાર સામે ગુજરાત ઝૂકવાનું નથી.\nમોદીએ ખેડૂતોની અને ખેતીની આવક વધારવા માટે રાજ્ય સરકારે જે પ્રોત્સાહનો આપ્યા છે તેની ભૂમિકા આપી મધ્ય ગુજરાતની જંગી સભામાં જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે વિદેશી કંપનીઓને રિટેઇલ છૂટક વેપારમાં લાવવાનો એવો કારસો કર્યો છે કે લાખો લાખો છૂટક વેપારી, તેના ગૂમાસ્તા બેકાર થઇ જવાના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને ખાતરના ભાવોમાં મોંધવારીનો કમ્મરતોડ માર પડતો રહયો છે. યુરિયા ખાતર અને ઝ઼ભ્ખ્, ફ્ભ્ધ્ ખાતરોમાં પાંચ ગણો ભાવ વધારો છેલ્લા એક જ વર્ષમાં કર્યો છે.\nડી.પી.એ. ખાતર સાડા ચારસો રૂા. થેલીમાંથી સાડા સાતસો રૂપિયે મળે છે. એનપીકે ખાતર રૂપિયા ૧ર૦૦ આપતા પણ નથી મળતું યુરિયા ખાતરમાં પ૦ રૂપિયા થેલીએ વધારી દીધા અને એક કિલો ખાતરનું પણ ઉત્પા���ન કોંગ્રેસના દિલ્હીના રાજમાં વધાર્યું નથી. ખેતીને બરબાદ કરનારી કોંગ્રેસને કિસાનો કયારેય સાથ નહી આપે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે ડાકોરમાં ઉમરેઠ, ઠાસરા અને બાલાસિનોર તથા કાલોલમાં કાલોલ, હાલોલ અને ગોધરા બેઠકોના ભાજપાના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.\nગુજરાતમાં 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના પ્રચારાર્થે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલરાજ મિશ્રા 6 ડિસેમ્બરના રોજ પોલીસ કોલોની ચાર રસ્તા, પાંડેસરા ખાતે 3.30 કલાકે જાહેરસભાને સંબોધશે, 5.30 કલાકે સાંઈબાબાનગર, અશ્વિનપાર્ક, નવા ગામ, ડીંડોલી ખાતે અને રાત્રે 7.30 કલાકે ગોડાદરા ત્રણ રસ્તા, સંકટમોચન મંદિર નજીક જાહેરસભાને સંબોધન કરશે.\nઆ ઉપરાંત 6 ડિસેમ્બરના રોજ ભાજપાના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમાભારતી ધોળકા વિધાનસભામાં બપોરે 2.00 કલાકે મહિલા સંમેલનને સંબોધશે. બપોરે 4.00 કલાકે લાંભા ખાતે (દસક્રોઇ વિધાનસભા) જાહેરસભા, ગાંધીનગર સેક્ટર-22ના મેદાનમાં 6.00 કલાકે જાહેરસભા અને રાત્રે 8.30 કલાકે નરોડા વિધાનસભામાં પ્રજાપતિની વાડી, યુનિયન કો.ઓ. બેંક નરોડા ખાતે મહિલા સંમેલનને સંબોધશે.\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ઉમેદવારોના પ્રચારાર્થે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 6 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ સ્થાનો પર સાત જાહેરસભાને સંબોધન કરશે. મોદી સવારે 9.00 કલાકે કેશોદ, કોલેજ રોડ,મધુવન ન્ડસ્ટ્રીઝ, રાયકાનગર, જુનાગઢ ખાતે જાહેરસભાને સંબોધી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. જુનાગઢના કેશોદથી જાહેરસભા સંબોધી કમલસિંહ હાઈસ્કુલ, બાબરા, અમરેલી જીલ્લામાં સવારે 10.30 કલાકે જાહેરસભા સંબોધશે. બપોરે 12.00 કલાકે ભાવનગર જીલ્લાના બુધેલ ખાતે, બપોરે 3.00 કલાકે સુરતના કડોદરા ખાતે, 4.00 કલાકે ઠાકોરદ્વાર ફાર્મ, કામરેજ ચારરસ્તા જાહેરસભાને સંબોધશે.\nતેઓ વડોદરા મહાનગરમાં સાંજે 7.00 કલાકે મકરપુરા ગરબા ગ્રાઉન્ડ, હનુમાનજી મંદિર સામે, મકરપુર મેઇન રોડ, વડોદરા ખાતે અને રાત્રે 8.00 કલાકે હરીનગર પાંચ રસ્તા, હરીનગર, વડોદરા ખાતે જાહેરસભાને સંબોધી અમદાવાદ પરત આવશે.\nલુણાવાડામાં જ્ઞાતિવાદ મુદ્દે મોદીના કોંગ્રેસ પર ચાબખા\nસોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા\nચૂંટણીમાં મોળા પડેલા મોઢવાડિયા માટે પક્ષ પ્રમુખના લાડવા શા માટે\nપાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે\nગુજરાતમાં વિપક્ષના નેતાનું નામ ઉતરાયણ પછી જાહેર કરાશે\nગુજરાત : MP કે MLA કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારોનો ફેંસલો બે દિવસમાં\nનરેન્દ્ર મોદીની ટીમ જાહેર, ખાતાની વહેંચણી કરાઇ\nકંઇક આવું હોય છે હારી ગયેલા નેતાનું મતદારોને સંબોધન\nગુજરાત કોંગ્રેસ મૂર્છિત : સ્થાપના દિવસની ઉજવણી અંગે દ્વિધા\nવાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીનું બીજું શક્તિપ્રદર્શન બની રહેશે\nશપથવિધિ પૂર્ણ, હવે મંત્રીઓને ખાતાની ફાળવણી અંગે ચર્ચા શરૂ\nવિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી\nExcl : રાહુલના ગાંધીનું નહીં, મોદીના મહાત્માનું ગુજરાત \nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/karnataka-assembly-elections-2018-actor-prakash-raj-slams-pm-narendra-modi-038731.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:40:48Z", "digest": "sha1:2XI23B6NQBNMFULCS24DOB3A42M6BZ7C", "length": 12701, "nlines": 145, "source_domain": "gujarati.oneindia.com", "title": "તમે મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે લોકો હસતા હતાઃ પ્રકાશ રાજ | karnataka assembly elections 2018 actor prakash raj slams pm-narendra modi - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતમે મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે લોકો હસતા હતાઃ પ્રકાશ રાજ\nફરીથી એકવાર જાણીતા અભિનેતા અને કાર્યકર્તા પ્રકાશ રાજે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ છે. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મંચ પરથી બોલી રહ્યા હતા તે દરમિયાન લોકો તેમના પર હસી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં કર્ણાટકના પ્રવાસે છે, તેમણે 1 મે ના રોજ ત્રણ રેલીઓ કરી, આમાંની જ એક રેલીને જ્યારે તેઓ સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો બહુ જ અવા�� કરી રહ્યા હતા અને હસતા હતા. બસ આ જ વાતને લઈને આ અભિનેતાએ પીએમ પર નિશાન તાક્યુ.\nપ્રકાશ રાજે પીએમ મોદી પર સાધ્યુ નિશાન\nઆ અનુસંધાનમાં પ્રકાશ રાજે એક ટ્વીટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ડિયર મોદીજી, આજે જ્યારે આપ કર્ણાટકમાં સ્ટેજ પર ઉભા હતા ત્યારે તમે શું લોકોને તમારા પર હસતા જોયા હતા.\nપ્રકાશ રાજે કર્યો તીખો સવાલ\nતમે બે વિધાનસભા ક્ષેત્રોમાંથી ચૂંટણી લડવા મામલે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર કટાક્ષ કર્યો પરંતુ તમે પોતે પણ વારાણસી અને વડોદરાથી ચૂંટણી લડી હતી. સારુ એ તો કહો કે તમે વિકાસના નામ પર વોટ ક્યારે માંગશો માત્ર પૂછી રહ્યો છું.\nભાજપ તો કેન્સર બની ગયુ છે\nઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે પ્રકાશ રાજે આવી રીતે પીએમ મોદી પર નિશાન તાક્યુ હોય. આ પહેલા પર ઘણી વાર પ્રકાશ રાજે પીએમ મોદી, અમિત શાહ અને ભાજપ પર કટાક્ષ કર્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે હાલમાં જ કર્ણાટકવાસીઓને વિધાનસભા ચૂંટણીમાં ભાજપને વોટ ન આપવાની અપીલ કરી હતી. તેમણે પક્ષની તુલના કેન્સરની બિમારી સાથે કરી હતી.\n12 મે એ કર્ણાટકમાં ચૂંટણી\nતેમને જણાવી દઈએ કે 224 સભ્યોની વિધાનસભા બેઠકવાળા કર્ણાટક રાજ્યમાં 12 મે ના રોજ ચૂંટણી છે, પરિણામ 15 મે ને રોજ આવશે. પ્રચાર-પ્રસાર અને જનસંપર્કની જવાબદારી પ્રધાનમંત્રી પોતે સંભાળી રહ્યા છે એટલા માટે જ તેઓ હાલમાં કર્ણાટકના પ્રવાસે છે.\nકર્ણાટકમાં પોર્ટફોલિયો પર સંમતિ, જેડીએસને નાણા તો કોંગ્રેસને ગૃહ મંત્રાલય\nફ્લોર ટેસ્ટમાં પાસ સીએમ કુમારસ્વામી, મળ્યા 117 મત\nહું ભાજપ સાથે હાથ મિલાવત તો મારો પરિવાર મને છોડી દેતઃ કુમારસ્વામી\n6 વાર ધારાસભ્ય બનેલા રમેશ કુમાર ત્રીજી વાર ચૂંટાયા વિધાનસભા સ્પીકર\nફ્લોર ટેસ્ટ પહેલા રિસોર્ટમાં જ રહેશે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો\nફ્લોર ટેસ્ટ પહેલા કુમારસ્વામીના 5 વર્ષના કાર્યકાળ પર ઉઠ્યા સવાલ\nસીએમ કુમારસ્વામીઃ “અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો”\nકુમારસ્વામીના શપથગ્રહણમાં આ રીતે મળ્યા વિપક્ષના નેતા, જુઓ તસવીરો\nખોવાયેલી બહેનોની જેમ મળ્યા સોનિયા-માયાવતી\nકુમારસ્વામી આજે લેશે સીએમ પદના શપથ, સમારંભમાં મોદી વિરોધીઓનો જમાવડો\nકર્ણાટકમાં ઉપમુખ્યમંત્રી બનવાના સવાલ પર ડીકે શિવકુમારનું મોટુ નિવેદન\nકોંગ્રેસ MLAનો દાવો-ભાજપે મારી પત્નીને નથી કરી 15 કરોડની ઓફર, ટેપ નકલી\nકર્ણાટકમાં જનાદેશ કોંગ્રે��ની વિરુદ્ધમાં, તેમછતાં ઉજવણી કરી રહ્યા છેઃ અમિત શાહ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/index.php/business/item/56-%E0%AA%8F%E0%AA%B0%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AA%E0%AB%87%E0%AA%88%E0%AA%A1-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9%E0%AA%95%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%A7%E0%AB%81-5-%E0%AA%9C%E0%AB%80%E0%AA%AC%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%9F%E0%AA%BE-%E0%AA%86%E0%AA%AA%E0%AA%B6%E0%AB%87", "date_download": "2019-03-24T21:14:42Z", "digest": "sha1:G72FYUXNHC7CUPJOCF5GTJT7BQLJPKWU", "length": 7925, "nlines": 90, "source_domain": "instanews24x7.com", "title": "એરટેલ પોસ્ટપેઈડ ગ્રાહકને વધુ 5 જીબી ડેટા આપશે - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nYou are here:Businessએરટેલ પોસ્ટપેઈડ ગ્રાહકને વધુ 5 જીબી ડેટા આપશે\nએરટેલ પોસ્ટપેઈડ ગ્રાહકને વધુ 5 જીબી ડેટા આપશે\nભારતી એરટેલે પ્રત્યેક પોસ્ટ-પેઈડ બ્રોડબેન્ડ અથવા ડીટીએચ ગ્રાહકોને વધુ 5જીબી ડેટા ઓફર કરવાની સ્કીમ જાહેર કરીને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ તરફથી મળનારી સ્પધર્મિાં આગળ રહેવાની દિશામાં વધુ એક પગલુ ભર્યું છે. ભારતી એરટેલ (ઈન્ડિયા)ના સીઈઓ-હોમ્સ હેમંત કુમાર ગુરુસ્વામીએ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘અમારી લેન્ડલાઈન પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મેળવવા ઉપરાંત ગ્રાહકો હવે તેમના એરટેલ બ્રોડબેન્ડ દ્વારા વધારાનો ફ્રી ડેટા લાભ લઈ શકશે’ એરટેલની ‘માયહોમ રિવોડ્ર્સ’ સ્કીમ હેઠળ તમામ બ્રોડબેન્ડ હોમ્સ ગ્રાહકો તેમના ઘરમાં એરટેલ પોસ્ટપેઈડ અથવા ડિજિટલ ટીવી (ડીટીએચ) કનેકશન માટે વધારાનો 5 જીબી ડેટા મેળવી શકશે.\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nરાહુલ સાથેની કથિત મુલાકાતમાં હાર્દિકે કઇ શરતો મુકી\nબાઈક કરતા ટુ-વ્હિલર નો વધતો ક્રેઝ\nપતિએ ફોન પર આપ્યા તલાક, યોગી દરબારમાં ન્યાય માંગવા પહોંચી સબરીન\n દાઉદ ઢીલોઢફઃ વાપસીની તૈયારી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129855", "date_download": "2019-03-24T22:07:38Z", "digest": "sha1:V5RBIAFLWQFCYZFYEI2DDWI425P2ASIV", "length": 16052, "nlines": 119, "source_domain": "www.akilanews.com", "title": "ઉન્નાવ-કઠુઆના ગેંગરેપ વિરુદ્ધ દેશભરમાં ભારે રોષ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં હજારો યુવાઓ જોડાયા", "raw_content": "\nઉન્નાવ-કઠુઆના ગેંગરેપ વિરુદ્ધ દેશભરમાં ભારે રોષ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનમાં હજારો યુવાઓ જોડાયા\nસિવિલ સોસાયટી સહિત હજારો લોકોનું જંતર મંતર વિસ્તારમાં પ્રદર્શન:દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ\nનવી દિલ્હી :કઠુઆમાં બાળકી પર ગેંગરેપ અને હત્યા અને ઉન્નાવમાં યુવતી સાથે બળાત્કાર અને તેના પિતાની હત્યા મામલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે વડપ્રધાન મોદીએ સ્વયં આ ઘટનાઓે શર્મજનક કરનારી ગણાવી હતી.\nદિલ્હીમાં સિવિલ સોસાયટી સહિત તમામ લોકો આ ઘટનાઓના વિરોધમાં દિલ્હીના જંતર મંતર વિસ્તારમાં પ્રદર્શન કરવા માટે ઉતર્યા હતા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત નાના બાળકો પણ સામેલ થયા છે. આ લોકો ઉન્નાવ અને કઠુઆ ઘટનાના દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.\nઅત્રે ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં ભાજપના ધારાસભ્ય પર એક યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ છે. તેની સાથે પીડિતાના પિતાની હત્યાનો પણ આરોપ છે. આખા દેશમાં આ મુદ્દા પર ચર્ચા થયા બાદ સીબીઆઈએ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ કઠુઆમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ અને હત્યાના આરોપમાં 60 વર્ષના પ્રૌઢ સહિત પોલીસકર્મિઓના નામ સામે આવ્યા છે\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયે���ી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nપ્રમોશન -બઢતીમાં દલિત/એસટી ક્વોટમાં માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેમ એક કેન્દ્રીય પ્રધાને કહ્યું છે access_time 10:50 pm IST\nવાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST\nગોવામાં ૮ બાળાઓને બંધક બનાવીને પાઇપથી માર મારી મહિલા ચપ્‍પુથી ડામ દેતી હતી access_time 7:17 pm IST\nગુજરાત સહિત ૪ રાજ્યોના ATMમાં નાણાનો દુષ્કાળ access_time 11:26 am IST\nર૬મીએ બિહાર વિધાન પરીષદની ૧૧ સીટો માટે ચુંટણીઃ નિતીશ કુમાર ઉપમુખ્‍યમંત્રી સુશીલકુમાર મોદી સહિત ૪ ઉમેદવારો મેદાનમાં: જુદા જુદા પક્ષોના પણ ઉમેદવારો ચુંટણી જંગમાં access_time 7:22 pm IST\nશહેરના હયાત બ્રીજને ગ્રીન બ્રીજ બનાવાય તો પ્રદૂષણ નિયંત્રણ થાય : ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ access_time 4:15 pm IST\n'વિરાણીના શાસ્ત્રી સાહેબ': શાળાના શિક્ષક કે સંસ્કૃત શાસ્ત્રોના પ્રકાંડ પંડિત\nબાળકીઓ પર બળાત્કાર... કયાં છે ભાજપ મહિલા મોર્ચો: કોંગ્રેસના જાગૃતિબેન ડાંગરે કેન્ડલ માર્ચ યોજી access_time 4:18 pm IST\nજુનાગઢમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવાશે access_time 10:03 am IST\nકાલે ભાવનગરમાં પરશુરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રાઃ સંતો-મહંતો જોડાશે access_time 11:31 am IST\nજામનગરમાં ભાગવત કથામાં ભાવિકોએ લીધો ધર્મલાભ access_time 1:12 pm IST\nઅમદાવાદ પોલીસનું ઓપરેશન મુસ્કાન સફળઃ ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી ૫૦ હજારમાં વેચનાર ટોળકી ઝડપાઇ access_time 11:31 am IST\nદક્ષિણ ગુજરાતની 57 સ્કૂલોની ફીમાં મોટો ઘટાડો કરી દેવાયો :મોડીરાત્રે શિક્ષણાધિકારી દ્વારા પત્ર જાહેર access_time 12:52 am IST\n૧૫ દિવસમાં ઇમરજન્સીના ૧૦૦૦૦થી વધુ કોલ મળ્યા access_time 10:08 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય access_time 2:21 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nપાકિસ્‍તાનમાં શીખ નેતાની હત્‍યાના આરોપી હિન્‍દુ ધારાસભ્‍યનો શપથવિધિ અટકયોઃ ખૈબર એ પખ્‍તુન વિધાનસભામાં ચૂંટાઇ આવેલા હિન્‍દુ ધારાસભ્‍ય બલદેવકુમારની શપથવિધિ વખતે તેમની જ પાર્ટીના સભ્‍યોએ બહિષ્‍કાર કર્યો access_time 9:31 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક access_time 9:28 pm IST\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\nપિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને access_time 10:07 am IST\nસપ્ટેમ્બરમાં આવશે ભૈયાજી સુપરહિટઃ સનીનો ડબલ રોલ access_time 10:07 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00524.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/business", "date_download": "2019-03-24T22:11:35Z", "digest": "sha1:6EVIS7Q63OSRPLMFG252FQIA5EI2G7J5", "length": 9685, "nlines": 105, "source_domain": "instanews24x7.com", "title": "Business - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા�� સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nએશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો ભાઈ અનિલ અંબાણી સાથે સ્પેક્ટ્રમ વેચાણની ડીલ ફાઈનલ ન કરવાનો અને છેલ્લી ઘડીએ એરિક્સનને રકમ ચૂકવી નાના ભાઈને જેલ જતા બચાવી લેવાનો નિર્ણય તેમનો માસ્ટર સ્ટ્રોક છે, આ કારણે તેમના બિઝનેસને જબરદસ્ત ફાયદો થવાની શક્યતા છે. અનિલ અંબાણીને જેલમાં જતા રોકવા ઉપરાંત મુકેશ અંબાણીએ ભાઈની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનને દેવાળુ ફૂંકવાની દિશામાં ધક્કો માર્યો છે. હવે RCom દેવાળાની પ્રક્રિયા શરૂ કરશે ત્યારે મુકેશ અંબાણીને તેની કેટલીક એસેટ્સ ડિસ્કાઉન્ટ પર મળી શકશે.\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પબ્લિક સેકટરની આઈડીબીઆઈ બેન્કને પ્રાઈવેટ સેક્ટરની બેન્કની કેટેગરીમાં મૂકી દીધી છે. સરળ ભાષામાં સમજીએ તો આઈડીબીઆઈ હવે પ્રાઈવેટ બેન્કની જેમ કામ કરશે. ભારતીય જીવન વિમા નિગમે(એલઆઈસી) દેવામાં ડૂબેલી આઈડીબીઆઈ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો છે. એલઆઈસીએ આ હિસ્સો દેવામાં ડૂબેલી બેન્કને બચાવવા માટે લીધો છે.\nજેટ એરવેઝે એતિહાદ પાસે 750 કરોડ રૂપિયા માંગ્યા, ફન્ડિંગમાં મોડું થશે તો એરલાઈન બંધ થવાનું જોખમ\nજેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલે એરલાઈન પાર્ટનર એતિહાદ એરવેઝને પત્ર લખીને 750 કરોડ રૂપિયની કેશ તાત્કાલિક મંગાવી છે. ગોયલે હાલત ખૂબ જ સંકટપૂર્ણ હોવાનું જણાવતા કહ્યું કે જેટ એરવેઝને બચાવવા માટે અગામી સપ્તાહ સુધી રકમ જોઈએ. ઈન્ટરિમ ફન્ડિંગમાં મોડું થયું તો જેટનું ભવિષ્ય જોખમમાં છે. આ કારણે એરલાઈન બંધ પણ થઈ શકે છે.\nનીરવ મોદીના 100 કરોડ રૂપિયાના ગેરકાયદેસર બંગલાને 30 કિલો ડાયનામાઈટથી તોડવામાં આવ્યો\nનીરવ મોદીએ સમુદ્રતટીય માપદંડોનું ઉલ્લંઘન કરીને આ બંગલો બનાવ્યો હતો.બંગલો મજબૂત હોવાને લીધે તેને ડાયનામાઈટથી તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.\nવડોદરાઃ મહી નદીમાં સેલ્ફી લેવા જતાં આણંદના યુવાનનું મોત\n155 કરોડ રૂપિયામાંથી 65 રૂપિયા થઈ ગઈ આ CEOની સેલેરી\nઈન્ડિયન ટિમના કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસથી થોડો ગભરાયેલો હતો.\nકંપનીના ડિરેકટર્સની પાસપોર્ટની વિગતો એકત્ર કરવા નિર્ણય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://instanews24x7.com/politics/item/6417-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AB%87-%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AA%E0%AA%82%E0%AA%9A%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%9F%E0%AA%95%E0%AB%8B,-%E0%AA%85%E0%AA%AD%E0%AA%BF%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%A4%E0%AA%B8%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AB%E0%AB%87%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80-%E0%AA%B9%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%86%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6", "date_download": "2019-03-24T21:48:53Z", "digest": "sha1:OSVS2QBZR4LQK4KDL462CYLP7LW4RLZL", "length": 9626, "nlines": 89, "source_domain": "instanews24x7.com", "title": "ભાજપને ચૂંટણી પંચનો ઝટકો, અભિનંદનની તસવીર ફેસબુક પરથી હટાવવાના આદેશ - InstaNews 24x7 - Latest News, Breaking News India", "raw_content": "\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nઅડવાણી જ નહીં ભાજપમાં મોટું નામ મનાતા નેતાઓના પણ પત્તા કપાયા\nધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર 'હાર્દિક પાટીદાર સમાજનો ગદ્દાર કેમ..' કારણ સાથેના બેનર લાગ્યા\nસુરતમાં પાટીદારોના ગઢ વરાછામાં હાર્દિકને સમાજનો ગદ્દાર ગણાવી પૂતળાંનું દહન કર્યું\nગુજરાત ભાજપની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ, હવે હાઈકમાન્ડ ઉમેદવારો નક્કી કરશે\nફરી ચુંટાયેલા 153 સાંસદોની સંપત્તિમાં 142% વધારો, BJP સાંસદ શત્રુઘ્ન સિન્હા સૌથી આગળ\nવિંધ્યવાસિની મંદિરમાં પૂજા કરી રહ્યાં હતા પ્રિયંકા ગાંધી વાડ્રા, લાગ્યાં હર હર મોદીના નારા\nBJP શત્રુઘ્નથી કંટાળી, રવિ શંકર પ્રસાદને પટના સાહિબના ઉમેદવાર બનાવે તેવી શક્યતા\nમિસિંગ જાહેર કરાયેલા વડોદરાના પિતા-પુત્રના મોત\nન્યૂઝીલેન્ડ મસ્જિદ પર થયેલા આતંકી હુમલામાં GEB અધિકારી મહેબૂબ ખોખરનું મોત\nચીનને મનાવવા અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એકસાથે; ત્રણ મહાશક્તિ નિર્ણાયક લડતના મૂડમાં\nશૂટઆઉટ વખતે મસ્જિદમાં હતા બાંગ્લાદેશના ક્રિકેટર્સ, આવતીકાલની ટેસ્ટ મેચ કેન્સલ\nરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સરકારી IDBI બેન્કને પ્રાઈવેટ સેક્ટર બેન્કની કેટેગરીમાં મૂકી\nભારતીય સેનાએ મ્યાનમારની સાથે જોઇન્ટ ઓપરેશનમાં અનેક આતંકી ઠેકાણાંઓ નષ્ટ કર્યાઃ સૂત્ર\nભાજપને ચૂંટણી પંચનો ઝટકો, અભિનંદનની તસવીર ફેસબુક પરથી હટાવવાના આદેશ\nલોકસભા ચૂંટણીની તારીખની જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચે કડક હાથે કામ કરવાનું શરુ કર્યું છે. રેલી અને ભાષણો ઉપરાંત ઈલેકશન કમીશને આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી બેઠાં છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે તેને હટાવવાના આદેશ કર્યાં છે. ECએ તે માટે ફેસબુકને પણ સુચિત કર્યાં છે.\nચૂંટણી પંચ તરફથી પહેલાં જ રાજકીય પક્ષોને આદેશ આપ્યાં છે કે કોઈ પણ પક્ષ પોતાના બેનર, પોસ્ટર્સમાં સેના કે સેનાના જવાનની તસવીરનો ઉપયોગ ન કરે. હાલમાં જ એવાં અનેક પોસ્ટર્સ જોવા મળ્યાં હતા જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર હતી. ચૂંટણી પંચ દ્વારા ફેસબુક અને ટ્વિટરને પણ લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યવાહી કરવાનું કહ્યું છે. જેમાં ચૂંટણી સાથે સંબંધિત સામગ્રીઓ હોય.\n10 માર્ચે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારબાદથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.\nવિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ લગાવાયો છે કે સત્તાધારી પક્ષ ભાજપના નેતા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને બેનર-પોસ્ટર્સમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીરનો ઉપયોગ કરે છે. જે બાદ સત્તાવાર રીતે ફરિયાદ પણ કરવામાં આવી હતી.\nચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે આ વખતે સોશિયલ મીડિયા પર પણ કડક વલણ રાખવાની વાત કરી હતી. જે અંતર્ગત ફેસબુક, ટ્વિટરના અધિકારીઓની સાથે બેઠક પણ થઈ હતી. ECએ તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને આદેશ આપ્યાં છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી ચૂંટણી પંચને આપે.\nભાજપમાં જોડાયો ગૌતમ ગંભીર, આ ખાસ બેઠકની ટિકિટ મળી શકે છે\nમુકેશ અંબાણીનો માસ્ટર સ્ટ્રોક, જિયોને થશે અબજોનો ફાયદો\nકેસરીને મળ્યું જબરદસ્ત ઓપનિંગ, પહેલા જ દિવસે કમાઈ ગઈ આટલા કરોડ\nબુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદન અંગે તંત્રની ચૂપકીદી,,લોકોમાં રોષ\nવડોદરાથી શીરડી જઈ રહેલા પદયાત્રીઓનું વાંકલમાં સ્વાગત\n36 કલાકમાં ત્રીજીવાર ફાયરિંગ, અખનૂરમાં ફરી કર્યો પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ\nજૂનાગઢમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, માંગરોળના દરિયામાં કેન્દ્રબિંદુ; ગોંડલ-જેતપુરમાં ધ્રૂજી ધરા\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/indian-fast-bowlers-will-enjoy-bowling-in-eden/", "date_download": "2019-03-24T21:39:11Z", "digest": "sha1:4MSOCD2YB6CJRA5EOGECZXT5CHKWEM6X", "length": 11311, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "કોલકાતા ટેસ્ટે: ભારતીય ફાસ્ટ બોલરો ઇડનમાં બોલિંગનો આનંદ ઉઠાવશે | Indian fast bowlers will enjoy bowling in Eden - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પે��ોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nકોલકાતા ટેસ્ટે: ભારતીય ફાસ્ટ બોલરો ઇડનમાં બોલિંગનો આનંદ ઉઠાવશે\nકોલકાતા ટેસ્ટે: ભારતીય ફાસ્ટ બોલરો ઇડનમાં બોલિંગનો આનંદ ઉઠાવશે\nકોલકાતાઃ ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરે કહ્યું છે કે ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર અને મોહંમદ શમી પણ ઈડન ગાર્ડન્સની આ પીચ પર બોલિંગનો એટલો જ આનંદ ઉઠાવશે, જેટલો હાલ શ્રીલંકાના ફાસ્ટ બોલર ઉઠાવી રહ્યા છે.\nગઈ કાલે ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થયા બાદ તેમણે કહ્યું, ”સુરંગા લકમલ અને શ્રીલંકન ટીમના અન્ય બોલર્સને આ વિકેટ પર જેટલો સ્વિંગ અને મૂવમેન્ટ મળ્યા છે એ શાનદાર છે. અમને આશા છે કે સ્વિંગના સુલતાન ભુવનેશ્વરકુમાર અને મોહંમદ શામી પણ અહીં બોલિંગના પડકારની ભરપૂર મજા લેશે.\nમેચના ત્રીજા દિવસે જો હવામાન ચોખ્ખું રહેશે તો વર્તમાન પરિસ્થિતિને જોતાં આ ટેસ્ટ મેચ ઘણી દિલચસ્પ બની રહેશે.” તેમણે ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરતાં કહ્યું, ”તે એવો બેટ્સમેન છે, જે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે રમવું તે સારી રીતે જાણે છે.”\nહડતાળથી રાજ્યમાં જ્વેલર્સના કારોબારને ૩૬,૦૦૦ કરોડનું નુકસાન\nમનોહરનું BCCI અધ્યક્ષ બનવું લગભગ નક્કી\nભગવાન શ્રીકૃષ્ણની મહારાસ લીલા\nલાઈટ કનેકશનના નાણાના મામલે યુવાનની હત્યા\nજાગ્યા ત્યાંથી સવારઃ રસ્તા રિસરફેસિંગ માટે ત્રણ વર્ષે કન્સલ્ટન્ટ નિમાશે\nફેસબુક મેસેન્જર એક અબજ વખત ડાઉનલોડ થયું\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડે��ા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના…\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા…\nએર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00525.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/440081/", "date_download": "2019-03-24T22:01:01Z", "digest": "sha1:SN5Z3IVTEL5C66TUZBB3D5UFPROMOJ6R", "length": 3791, "nlines": 51, "source_domain": "allahabad.wedding.net", "title": "Vegiteria, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 800 માંથી\n1 ઇન્ડોર જગ્યા 55 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળ��ો પ્રકાર બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટનું સંકુલ\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા નહિ\nપાર્કિંગ 20 કાર માટેની ખાનગી પાર્કિંગ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે વધારાના ચાર્જ માટે, હા\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, પોતાના ડેકોરેટર લાવવા સ્વીકાર્ય છે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ નહિ\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 55 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 800/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/no-one-in-cong-afraidgoing-to-guj-for-campaign-ashwini-002776.html", "date_download": "2019-03-24T21:40:04Z", "digest": "sha1:K7SNFO2ZXP3O7VY5VTURNI653JLG3GFZ", "length": 11389, "nlines": 140, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાહુલ ગાંધી ગુજરાતમાં આવવાથી નથી ડરતા : અશ્વિની કુમાર | No one in Cong afraid of going to Guj for campaign: Ashwini - Gujarati Oneindia", "raw_content": "\nસ્મૃતિ ઈરાનીએ કહ્યું, \"ભાગ રાહુલ ભાગ\" સિંહાસન ખાલી કરો\n18 min ago ઉદય ચોપરાનું ટવિટ, ઠીક નથી, આત્મહત્યાની પણ વાત કરી, ફેન્સ પરેશાન\n40 min ago ખુશહાલ દેશોની યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ\n57 min ago સ્મૃતિ ઈરાનીએ કહ્યું, \"ભાગ રાહુલ ભાગ\" સિંહાસન ખાલી કરો\n1 hr ago આ રાશિના લોકો સહેલાઈથી ખોટું નથી બોલી શક્તા\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરાહુલ ગાંધી ગુજરાતમાં આવવાથી નથી ડરતા : અશ્વિની કુમાર\nનવી દિલ્હી, 7 ડિસેમ્બર: કેન્દ્રીય કાનૂન મંત્રી અશ્વિનીકુમારે શનિવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કોઈ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી ડરતા નથી અને રાહુલ ગાંધી યોગ્ય સમયે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જશે.\nલોકસભા ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા અશ્વિન��કુમારે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની કોઈપણ વ્યક્તિ નરેન્દ્ર મોદીથી ડરતી નથી અને ખાસ તો રાહુલ ગાંધી મોદીથી ડરતા નથી. તેમણે કહ્યું હતું કે રાહુલે પોતાની આદર્શ છબી ઘડી છે અને પક્ષને આદર્શ દીર્ઘદ્રષ્ટિ આપી છે. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી યોગ્ય સમય આવ્યે ગુજરાતમાં જશે અને ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેશે.\nગુજરાતની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં આવવાની રાહુલ ગાંધીની ઈચ્છા નથી તેવા નરેન્દ્ર મોદીના આક્ષેપોના જવાબમાં અશ્વિની કુમારે કહ્યું હતું કે ભાજપે રાજકીય દેવાળુ ફૂંક્યું છે તેથી તેઓ અમારા નેતા ગુજરાતમાં જશે કે નહીં એ બાબતને મુદ્દાનો વિષય બનાવે છે.\nતેમણે કહ્યું હતું કે અમે કોઈના ઉપર વ્યક્તિગત પ્રહાર કરતા નથી. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત વિકસતું રાજ્ય હોવાનું કહેવાય છે પરંતુ ઘણી બધી બાબતોમાં ગુજરાત પછાત છે અને એ અંગેની હકીકતો પ્રજા સમક્ષ લાવવાની જરૂર છે.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nashwini kumar narendra modi rahul gandhi congress bjp અશ્વિનીકુમાર રાહુલ ગાંધી કોંગ્રેસ ગુજરાત નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\nતમારા ફેસબૂકમાં થઈ રહી છે ઘૂસણખોરી, એફબી કર્મચારી વાંચી શકે તમારો પાસવર્ડ\n16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્���ન રહ્યું હતું સૌથી ખરાબ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129857", "date_download": "2019-03-24T22:08:19Z", "digest": "sha1:7DGCO6RLTPSQ7ICBXKT6X7EVD3U45CIN", "length": 18384, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "સેનાના કમાન્ડરોની મિટિંગ કાલથી : ચીન પર ચર્ચા થશે", "raw_content": "\nસેનાના કમાન્ડરોની મિટિંગ કાલથી : ચીન પર ચર્ચા થશે\nપાકિસ્તાન અને ચીનના પડકારોના મુદ્દા છવાશે : મિટિંગનું નેતૃત્વ સેના પ્રમુખ જનરલ બિપીન રાવત કરશે\nનવીદિલ્હી, તા. ૧૫ :સેનાના કમાન્ડરોની છ દિવસની કોન્ફરન્સ આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ કોન્ફરન્સમાં ચીન અને પાકિસ્તાન ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સંમેલનમાં ક્ષેત્રિય સુરક્ષા માળખાની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ સાથે જોડાયેલા મુદ્દા ઉપર પણ ચર્ચા થશે. દેશની સામે રહેલા મુખ્ય પડકારો ઉપર ચર્ચા કરવામાં આવશે. ભૂમિ સેનાના અધિકારીઓનું કહેવું છે કે, સંમેલનનું નેતૃત્વ સેનાના પ્રમુખ જનરલ બિપીન રાવત કરશે. તેઓ અગ્રિમ મોરચા પર નિર્માણ સાથે જોડાયેલા વિષય ઉપર પણ ચર્ચા વિચારણા કરશે. ચીન સાથે જોડાયેલી સરહદ ઉપર મૂળભૂત માળખાના વિકાસની ગતિના મુદ્દે પણ ચર્ચા કરશે. ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર સ્થિતિના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભૂમિ સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે કહ્યું છે કે, જે મુખ્ય મુદ્દા પર ચર્ચા થનાર છે તેમાં ભવિષ્યમાં સુરક્ષા ખતરાઓને ઘટાડવા અને સંભવિત દુશ્મનની સામે યુદ્ધક્ષમતા વધારવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થશે જેમાં ઉત્તરીય સરહદ પર ક્ષમતા વધારવા માટે મૂળભૂત માળખા, વ્યૂહાત્મક રેલવે લાઈનની સમીક્ષા, વિસ્ફોટકોની જરૂરીયાતનો સમાવેશ થાય છે. બેઠકમાં મુખ્યરીતે ભાર ચીન સાથે જોડાયેલી આશરે ૪૦૦૦ કિલોમીટર લાંબી સરહદ ઉપર ભૂમિ સેનાની સંપૂર્ણ સંચાલન તૈયારીઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડોકલામમાં ૭૩ દિવસ સુધી ભારત અને ચીનના સૈનિકો આમને સામને રહ્યા હતા. ભારતે ડોકલામ ગતિરોધ બાદ ચીન સાથે જોડાયેલી સરહદ ઉપર સૈનિકો તૈનાત કરી દીધા છે. પેટ્રોલિંગની પ્રવૃત્તિ પણ વધારી દીધી છે. કર્નલ આનંદે કહ્યું છે કે, બીઆરઓ દ્વારા અમલી કરવામાં આવી રહેલી યોજનાઓના મુદ્દા ઉપર પણ ચર્ચા થશે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nવડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST\n''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST\nદેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST\n૧૮ લાખ કરોડ નોટ બજારમાં access_time 7:47 pm IST\nજો તાજમહલને વક્ફ બોર્ડની મિલ્કત માનવામાં આવે છે તો ભવિષ્યમાં લાલકિલ્લા અને ફતેહપુર સિકરી પર દાવો કરશે access_time 1:20 am IST\nરાત્રે ૯ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... access_time 9:04 pm IST\nબાળકીઓ પર બળાત્કાર... કયાં છે ભાજપ મહિલા મોર્ચો: કોંગ્રેસના જાગૃતિબેન ડાંગરે કેન્ડલ માર્ચ યોજી access_time 4:18 pm IST\nમાલધારી સોસાયટીમાં અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધ access_time 11:42 am IST\nશિવમ ગ્રુપ દ્વારા વિનામૂલ્‍યે છાશ વિતરણ access_time 3:58 pm IST\nચુડાનાં કંથારીયામાં ઘરફોડ ચોરીમાં કાળુ દેવીપુજકનો બનેવી મુદામાલ લઇ ગયાની કબુલાત access_time 1:06 pm IST\nપોરબંદરમાં જૂની રંગભૂમિના ઇતિહાસની સાક્ષી પુરાવતા કલાત્મક બાંધણીવાળા નાટયગૃહો access_time 1:05 pm IST\nપાણીને ફિલ્ટર કે ગાળીનેનથી પીતા છતા ગામમાં કદી પાણીજન્ય રોગચાળો ફેલાયો નથી \nભરૂચ જિલ્લામાં યુથ કોંગ્રેસ અને આઈટી સેલ દ્વારા બેરોજગારીના મુદ્દે રેલી access_time 11:56 pm IST\nરાજસ્થાનના શિહોરી જિલ્લાના માવલ રેલવે સ્ટેશન પરથી ભેદી સંજોગોમાં યુવકની લાશ મળી આવી access_time 4:30 pm IST\nહવે 68 લાખ ગુનેગારોની માહિતી આંગણીના ટેરવે :ગુજરાતમાં કોઈ ગુનેગાર છટકી નહીં શકે:પોકેટ કોપ - મોબાઈલ એપ લોન્ચ access_time 11:56 pm IST\nસ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ access_time 2:21 pm IST\nચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી access_time 2:22 pm IST\nભારતે ચીન પાસેથી મદદ માંગી access_time 6:14 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nયુ.એસ.માં કન્‍સાસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટીસ્‍ટ અચુથા રેડ્ડીના હત્‍યારા વિરૂધ્‍ધ કોર્ટ કાર્યવાહી શરૂઃ ૧૩ સપ્‍ટેં.૨૦૧૭ના રોજ છરીના ઘા મારી હત્‍યા નિપજાવનાર ઇન્‍ડિયન અમેરિકન આરોપી ૨૧ વર્ષીય ઉમર દત્ત મૃતક રેડ્ડીનો પેશન્‍ટ હતો access_time 9:30 pm IST\n‘‘હિટ એન્‍ડ રન'': યુ.એસ.ના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયેલા અંશુલ શર્માને કારની હડફેટે લઇ મોત નિપજાવનાર ડ્રાઇવર દોષિત પુરવારઃ બાઇક લેન ઉપર ચાલ્‍યા જતા ઇન્‍ડિયન અમેરિકન દંપતિને કાર ડ્રાઇવરે હડફેટે લઇ લેતા પતિનું મોત થયુ હતું તથા પત્‍ની ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થઇ હતી access_time 9:28 pm IST\nદક્ષિણ આફ્રિકાના ક્રિકેટર કોલીન બ્લાન્ડનું 80 વર્ષે અવશાન access_time 4:46 pm IST\nએશિયન ગેમ્સમાં પણ ભારતીય બોક્સરોનો દબદબો રહશે: કોચ એસ.આર.સિંહ access_time 4:49 pm IST\nપહેલા વિજય માટે બેંગ્લોર સામે ટકરાશે ચેમ્પિયન મુંબઈ access_time 2:17 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-9-best-tips-to-get-pregnant-easily-for-woman-gujarati-news-5822251-PHO.html", "date_download": "2019-03-24T21:56:30Z", "digest": "sha1:EMHGTEZTWZZUJQY34OOKKAEDCMAM25EF", "length": 7100, "nlines": 106, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "9 best tips to get pregnant easily for woman|પ્રેગ્નેન્સી રાખવામાં સમસ્યા ન આવે તે માટે આ 9 બાબતો બધી મહિલાઓ જાણો", "raw_content": "\nપ્રેગ્નેન્સી રાખવામાં સમસ્યા ન આવે તે માટે આ 9 બાબતો બધી મહિલાઓ જાણો\nપ્રેગ્નેન્ટ થવા માટે આ 9 વાતોનું ધ્યાન રાખવું છે ખૂબ જ જરૂરી, તમે પણ જાણો\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ લેટ પ્રેગ્નેન્સી રાખવાને કારણે ઘણી મહિલાઓને કન્સીવ કરવામાં તકલીફ થાય છે. પ્રેગ્નેન્સ થવા માટે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. ઈન્ફર્ટિલિટી એક્સપર્ટ ગાયનોકોલોજિસ્ટ ડો. મોનિકા સિંહ કહે છે કે જો કોઈ મહિલા પ્રેગ્નેન્સ થવા માગતી હોય અને છતાં પણ તેને પ્રેગ્નેન્સી ન રહેતી હોય તો મેડિકલ કંડીશન્સ સિવાય ઘણાં અન્ય ફેક્ટર્સ તેની પાછળ જવાબદાર હોઈ શકે છે.\nકઈ રીતે ફર્ટિલિટી વધારી શકાય છે\nશરૂઆતથી જ ધ્યાન આપો\nજ્યારથી કોઈ છોકરીને પીરિયડ્સ શરૂ થાય ત્યારથી જ તેણે અથવા તેના માતા-પિતાએ ધ્યાન રાખવું કે કોઈ કોમ્પ્લિકેશન્સ ન થાય.\nમહિલાઓને શરૂઆતથી જ હેલ્ધી ડાયટ ખવડાવો\nમહિલાઓની ડાયટમાં આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનની સાથે હેલ્ધી મિનરલ્સ પણ હોવા જોઈએ. જેથી ભવિષ્યમાં કન્સીવ કરવા અને હેલ્ધી માં બનવાના ચાન્સિસ વધી શકે.\nપ્રેગ્નેન્સ થવા માટે શું કરવું\nએક સ્વસ્થ પુરૂષ અને સ્વસ્થ મહિલા હોવા છતાં પણ પ્રેગ્નેન્સી માટે એજ, વજન, ટાઈમિંગ જેવી વાતોનું ��ણ ધ્યાન રાખવું જરૂરી છે.\nઆગળ વાચો કોમ્પલિકેશન્સ વિના પ્રેગ્નેન્સી રાખવા માટે કઈ 9 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00526.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/47/lunawada-news?pagenumber=2", "date_download": "2019-03-24T21:55:39Z", "digest": "sha1:VSXOU6COIBJ6X64EY6E3Z6MOYHYIV7UK", "length": 6034, "nlines": 78, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'lunawada news'", "raw_content": "\nએન્ડ્રોઇડની કેટલીક અજાણી વાતો\nએન્ડ્રોઇડના ઉપયોગની દૃષ્ટિએ, નીચેની બાબતો તરફ તમારું ધ્યાન ન ગયું હોય એવું બની શકે\nકાશ્મિરના કેસરની ખેતી હવે મહિસાગર જિલ્લાના નાનકડા ગામમાં\nકાશ્મિરના કેસરની ખેતી હવે મહિસાગર જિલ્લાના નાનકડા ગામમાં સરકારની કોઈ પણ મદદ વગર ત્રણ વર્ષની મથામણ બાદ ખેડૂતને મળી સફળતા.\nગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ\nઅક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો\nગુણોત્સવ અને પરીક્ષા સાથે આવતા શિક્ષકોમાં ધુંધવાટ\nગુણોત્સવ અને પરીક્ષા સાથે આવતા શિક્ષકોમાં ધુંધવાટ . તૈયારીઓ શેની કરાવી પરીક્ષાની કે ગુણોત્સવની .\nચાર દિવસ માટે બેન્ક રહેશે બંધ, જાણી લો તારીખ..\nબેન્ક સાથે જોડાયેલા તમારા કામનું પ્લાનિંગ આ રજાને અનુકૂળ રીતે કરો. જો તમારે બેન્કમાં રોકડ જમા કરવાના હોય અથવા ડિમાન્ડ ડ્રાફટ બનાવાનો છે તો આ કામ બેન્કની રજાને ધ્યાનમાં રાખી બનાવાનો પ્લાન તૈયાર કરો. નાણાકીય વર્ષ 2017-18 પુરુ થવાને માત્ર હવે ચાર દિવસ રહ્યાં છે. 31 માર્ચ આ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ છે.\nટૂંકી લિંક કેવી રીતે ચકાસશો\nમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલાં ચાર વાર વિચાર કરવો, પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું\nડેટા લીક સ્કેન્ડલઃ ઝકરબર્ગે ભૂલનો સ્વીકાર કર્યો, એક્શન લેશે\nફેસબૂક યુઝર્સના ડેટા લીક સ્કેન્ડલને લઈને માર્ક ઝકરબર્ગે પોતાનું મૌન તોડ્યું છે અને ભૂલનો સ્વીકાર કર્યો છે. આ સાથે જ તેમણે યુઝર્સની પ્રાયવસીને બનાવી રાખવા માટે કેટલાક પગલા ઉઠાવવાની વાત પણ કરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/manchurian-fried-rice/", "date_download": "2019-03-24T21:59:36Z", "digest": "sha1:EIZAPTNZMAUVF7VAHPS3QIP2AKKIEMUB", "length": 9731, "nlines": 110, "source_domain": "blog.dealdil.com", "title": "\"મંચુરિયન ફ્રાઈડ રાઈસ\" - મંચુરિયન તો હવે લગભગ તમને આવડતું ��� હશે તો આજે બનાવો આ વાનગી...", "raw_content": "\nHome Gujarati Articles “મંચુરિયન ફ્રાઈડ રાઈસ” – મંચુરિયન તો હવે લગભગ તમને આવડતું જ હશે...\n“મંચુરિયન ફ્રાઈડ રાઈસ” – મંચુરિયન તો હવે લગભગ તમને આવડતું જ હશે તો આજે બનાવો આ વાનગી…\n૩ કપ રાંધેલા ભાત,\n૩/૪ કપ બીન્સ (ફણસી),\n૩/૪ કપ લાંબા પાતળા સમારેલ ગાજર,\n૧ કપ લાંબુ સમારેલ કોબી,\n૩/૪ કપ લાંબુ પાતળું સમારેલ કેપ્સીકમ,\n૧/૨ કપ ઝીણી સમારેલ લીલી ડુંગળીનો સફેદ ભાગ,\n૧/૨ કપ લીલી ડુંગળીનો લીલો ભાગ,\n૧ ચમચી સોયા સોસ,\n૧ ચમચી રેડ ચીલી સોસ,\n૧ કપ હોટ & સોર સૂપ (રેડીમેડ પેકેટ),\n– એક પેનમાં તેલ લઇ તેમાં લીલી ડુંગળીનો સફેદ ભાગ લઇ તેને ફાસ્ટ ગેસ પર સાંતળો.\n– પછી તેમાં બધા શાક ઉમેરી ૩-૪ મિનીટ શાક સોફ્ટ થાય ત્યાંસુધી સાંતળો.\nહવે તેમાં હોટ & સોર સૂપ, સોયા સોસ, ચીલી સોસ અને મંચુરિયન ઉમેરી બરાબર મિક્ષ કરવું.(મંચુરિયનની રેસીપી એપ્લીકેશનમાં આપેલ છે.)\n– પછી તેમાં ભાત, લીલી ડુંગળીનો લીલો ભાગ અને મીઠું ઉમેરી મિક્ષ કરી થોડીવાર સાંતળો.\n– પછી ગેસ પરથી નીચે ઉતારી કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરવું અથવા બાળકોને લંચ બોક્ષમાં પેક કરી દેવું.\n– તો તૈયાર છે મંચુરિયન ફ્રાઈડ રાઈસ.\nરસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)\nસાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleબે નાનકડી વાતો જે તમને વિચારવા પર મજબુર કરી દેશે…રાજેન્દ્ર જોશીની કલમે.\nNext articleમાં તે માં… માં એ આપેલા પ્રેંમના પારખા ન હોય…\nપોતાને IPS ઓફિસર જણાવીને મહિલાની સાથે કર્યું એવું કામ,અને પછી બોલ્યો પ્રેમ તો કરું છું પણ લગ્ન નહી કરી શકુ…\nસેક્સ વર્કર્સ નહિ આ લોકોને થાય છે સૌથી વધારે AIDS, જાણો…\nયુપીની આ છોકરીએ બનાવી બળાત્કારથી બચાવી શકે તેવી અન્ડરવેર, જાણો આ અન્ડરવેર કઈ રીતે કરશે કામ…\nપૌંઆની એક ડીશ – કોણ હતી એ જે પણ હતી આખરે...\nપંજાબી સ્ટાઈલમાં ઢોકળીનું શાક\nરણમાં ખીલ્યું ગુલાબ – ડૉ. શરદ ઠાકરની કલમે વાંચો એક અનોખી...\nટ્રાફિકની ઝુંબેશમાં લો ગાર્ડન તૂટ્યું અને વોટ્સ એપ પર ફોટા ફરતા...\nતો હવે જ્યારે તમે ઘરે દાળ તૈયાર કરો, તો ઉપરથી તડકો...\nપનીર આલુ પરોઠા – કાલે સવારે નાસ્તામાં બનાવો આ પરાઠા ,...\nટ્રેનનું એન્જીન હોય છે મહારાષ્ટ્રમાં અને ડબ્બા ઉભા હોય છે ગુજરાતમાં…...\nહર્ષલ માંકડની ટચુકડી કીક સાંભળો 02/09/2017\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“ટોમેટો સ્પ્રિંગ ઓનિયન પુલાવ” – હવે આજે શીખો આ નવીન વેરાયટીનો...\nપ્રેમમાં પાગલ નહીં પાકટ બનો… કેવી રીતે વાંચો આ મહિતી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/why-shahrukh-salman-even-fail-aamir-s-pk-promotion-strategies-023728.html", "date_download": "2019-03-24T21:14:35Z", "digest": "sha1:FQHK2YLUGXHBKHHK3XGDRAFPRIEFYV2Z", "length": 14064, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "Best Promotion Man : આમિર સામે સલમાન-શાહરુખ સહિત સૌ ફેલ! | Why Shahrukh and Salman even fail to Aamir's Pk promotion strategies - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nBest Promotion Man : આમિર સામે સલમાન-શાહરુખ સહિત સૌ ફેલ\nમુંબઈ, 11 ડિસેમ્બર : આમિર ખાન બૉલીવુડ જગતના બેસ્ટ પ્રમોશન મૅન છે અને તેમાં કોઈ શંકા પણ નથી. પોતાની દરેક ફિલ્મ માટે આમિરે કંઇક એવું વિશેષ કર્યુ છે કે જે લોકોમાં સમ્પૂર્ણ ઉત્સુકતા જગાડી દે છે.\nજ્યારથી આમિરને મિસ્ટર પરફેક્શનિસ્ટની ઉપાધિ મળી ગઈ છે, તેમણે તેનો ખૂબીપૂર્વક ઉપયોગ તો કર્યો જ છે, સાથે-સાથે ક્યાંય પણ એવું સાબિત નથી થવા દીધું કે તેમને અપાયેલી ઉપાધિ ખોટી છે. પોતાની દરેક ફિલ્મની પ્રમોશનલ સ્ટ્રૅટેજીમાં આમિર સમ્પૂર્ણપણે ભાગીદારી ભજવે છે અને તેથી જ તેમના આ હુનર આગળ સલમાન ખાન તેમજ શા��રુખ ખાન જેવા માંધાતાઓ પણ માત ખાઈ જાય છે.\nએવા ઘણા કારણો છે કે જે આમિરને બનાવી દે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ પ્રમોશન મૅન :\nસ્ટાર સાથે જોડાઓ, કંટ્રોવર્સી સાથે નહીં\nઆમિરે પીકે માટે બહુ જ ઇંટેલિજંટ દાવ રમ્યો. મોટાભાગે લોકો પોતાની ફિલ્મો સાથે જોડાયેલ સ્ટાર્સને કોઇકને કોઇક કંટ્રોવર્સીમાં ધકેલે છે અને ફિલમ ચર્ચામાં રહે છે, પરંતુ પીકે માટે આમિરે કંઇક જુદુ જ ટ્રાય કર્યું. તેમણે પોતાની સાથે જોડાયેલ કંટ્રોવર્સી ખતમ કરી અને તેવા સ્ટાર્સની નજીક આવ્યા કે જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી. હા ભાઈ, હવે શાહરુખનું નામ બોલાવડાવીને જ રહેશો કે શું\nનો ટીવી, ડાયરેક્ટ કનેક્શન\nટીવી આજકાલ મોટુ માધ્યમ છે ફિલ્મો પ્રમોટ કરવાનું. લગભગ તમામ મોટા સ્ટાર્સ આજકાલ તેના વડે વધુમાં વધુ ઑડિયંસ જોડવાનો પ્રયત્ન કરે છે, પણ આમિરે આનાથી વિપરીત કર્યું. વધુમાં વધુ લોકો વચ્ચે પહોંચી સીધા તેમની સાથે કનેક્ટ થવું આમિરનો પહેલો દાવ હતો.\nઆમિર દરેક ફિલ્મમાં કંઇકને કંઇક હટકે આઇડિયા સાથે આવે છે. થ્રી ઇડિયટ્સમાં ગાયબ થવું હોય કે ગઝનીનું હૅરકટ. પીકે માટે પણ આમિરે એક ટ્રાંઝિસ્ટર તથા ન્યુડ પો્ટરનો ઉપયોગ કર્યો કે જે પીકેની ઓળખ બની ગયું. આ ટ્રાંઝિસ્ટરની કિંમત હાલમાં ડોઢ કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે.\nShh... સીક્રેટ ના ખોલો\nપીકે માટે આમિરે એટલા સીક્રેટ મૂકી દીધાં છે કે તેમને ઉકેલવા પણ એક ઉખાણું બની રહ્યા છે. પહેલા તેમનું નામ, પછી જગત જનની. પછી તેમના વિચિત્ર કૉસ્ચ્યુમ. પછી તેમના વિચિત્ર મેક-અપ્સ. લોકો ધીમે-ધીમે આ સીક્રેટ્સમાં ગુંચવાતા ગયાં. સૌથી મોટુ સીક્રેટ તો અત્યાર સુધી સુશાંત સિંહ રાજપૂત બની રહ્યા છે કે જે આમિરની વાતોમાં રહે છે, પણ પ્રમોશનમાં નથી દેખાતાં.\nપીકે માટે આમિરે જૂના રહસ્યો ખોલી દર્શકોને જોડી રાખ્યા. ક્યારેક અનુષ્કાનું 3 ઈડિયટ્સ માટેનું ઑડિશન કામે લાગ્યું, તો ક્યારેક શૂટિંગના સીન્સ. ક્યારેક સૌના પાત્ર બનાવવાની મહેનત કરી, તો ક્યારેક ગીતોના બિહાઇંડ ધ સીન.\nઆમિરે પોતાના ટ્વિટર ઍકાઉંટ વડે પણ સતત ભોજપુરીમાં જ વાતો કરી. તેઓ ફિલ્મ વિશે કોઈ પણ અપડેટ આપવાનું ન ચૂક્યાં અને લોકો સાથે જોડાતા ગયાં.\nતો કહો ભાઈ, થયાના આપણા પૂનમિયા કૌશલ... અરે પીકે બાબૂ... પ્રમોશન એક્સપર્ટ\nBox Office: ટોપ 10 ફિલ્મોમાં સામેલ થઇ પ્રેમ રતન ધન પાયો\nBox Office: બ્રધર્સ, બાહુબલી, અને બજરંગી\npk આમિર કરતા સારી છે PIKU પાદુકોણ, જાણો કેવી રીતે\nતો ��ટલા માટે રણવીર સિંહની થઇ શાહરૂખ ખાનના 'FAN'માં એન્ટ્રી\n'ફરિશ્તા'ને 'PK'બનાવનાર હિરાની પર સ્ક્રીપ્ટ ચોરીનો આરોપ\nફિલ્મ 'બર્ફ'માં ફરી નિર્દેશન કરશે પીકે સ્ટાર આમિર ખાન\nVideo : શાહરુખનું પીકે Punch, કોણે કમાવ્યા 600 કરોડ\nFormula Revealed : 3 ઇડિયટ્સના આ 5 મંત્રો જપ્યાં અને પીકે બની હિટ\nTwitter Jokes On PK : ડાન્સિંગ કારમાં સન્ની લિયોનની જરૂર હતી....\nLove In Sydney : પૂરબહાર ખીલ્યો છે અનુષ્કા-વિરાટનો Romance\nચૌદમા દિવસે શાહરુખ-સલમાન ચિત્ત : ડોમેસ્ટિક કલેક્શનમાં નંબર 1 બની પીકે\nધૂમ 3 સિવાય તમામ રેકૉર્ડ્સ તોડતી પીકે : કલેક્શન 400 કરોડને પાર...\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/narendra-modi-last-3d-meet-watch-live-only-on-oneindia-002954.html", "date_download": "2019-03-24T21:15:31Z", "digest": "sha1:HDBJDS3P6TJ5ZBL7J42ZX5UUW3HBYONN", "length": 11899, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદીની છેલ્લી 3D સભા જુઓ વીડિઓમાં | Narendra Modi's last 3D meet watch video only on oneindia - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nનરેન્દ્ર મોદીની છેલ્લી 3D સભા જુઓ વીડિઓમાં\nગુજરાતમાં 17 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાના ઉમેદવારોના પ્રચારાર્થે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ 7 જાહેરસભાઓનું સંબોધન કર્યું અને બાદમાં સાંજે તેમણે પોતાની છેલ્લી 3ડી સભા સંબોધી હતી. નરેન્દ્ર મોદી 3ડી ટેકનોલોજી દ્વારા એક સાથે 53 સ્થળોએ સભાઓ ગજવી હતી. માત્રને માત્ર વનઇન્ડિયાએ આપને તેનું લાઇવ કવરેજ બતાવ્યું હતું. અત્રે મોદીએ સંબોધેલી પોતાની છેલ્લી 3ડી સભાનું રેકોર્ડીંગ વીડિયો અત્રે ઉપસ્થિત છે.\nઆ પહેલા નરેન્દ્ર મોદીએ 18 નવેમ્બરના રોજ 3-ડી ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં ચાર શહેરોની સભા સંબોધી હતી. જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ત્યારબાદ 29 નવેમ્બરના રોજ મોદીએ એક સાથે 26 સ્થળોને 3-ડી ટેકનોલોજી દ્વારા સંબોધી હતી. આ જ ટેકનોજીની મદદથી તેમણે 4 ડિસેમ્બરના રોજ એકસાથે 52 સ્થળોને સંબોધન કર્યું હતું. ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે સભાને સંબોધી હતી. અને છેલ્લે તેમણે 14 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે 3ડી ટેકનોલોજી દ્વારા સભા સંબોધી. છેલ્લી 3ડી સભા પૂરી થતાની સાથે જ આ ટેકનોજી દ્વારા મોદી દ્વારા કુલ 188 સભા સંબોધવાનો રેકોર્ડ બની ગયો છે.\nમોદી આ અંગે જણાવ્યું હતું કે 'આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ માત્રને માત્ર ગુજરાતમાં કરવામાં આવ્યો છે, અને ગુજરાત આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. અને જ્યારે જ્યારે 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ થશે ત્યારે ત્યારે આ 3ડી ટેકનોજીનો ઉલ્લેખ અવશ્ય થશે.'\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/court-declared-mamta-kulkarni-vicky-goswami-as-absconders-dr-033961.html", "date_download": "2019-03-24T21:47:42Z", "digest": "sha1:ZPVF4THTZEKZDS4NVQ7OEMRNCBQSVTZB", "length": 10417, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "બોલીવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કોર્ટે ફરાર જાહેર કરી | court declared Mamta Kulkarni and Vicky Goswami as absconders in drug case - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nબોલીવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીને કોર્ટે ફરાર જાહેર કરી\n90ના દસકાની હોટ અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના કથાકથિત પતિ વિક્કી ગોસ્વામીને મુંબઇની થાણે સેશન કોર્ટે ફરાર જાહેર કર્યો છે. ગત વર્ષ થાણે પોલીસે રાજ્યના સોલાપુર સ્થિત એવોન લાઇફસાયન્સમાં છાપો માર્ટો હતો અને ત્યાંથી 2 હજાર કરોડ રૂપિયાની કિંમતનું લગભગ 18.5 ટન અફેડ્રિન મેળવ્યું હતું. પોલીસનો દાવો હતો કે અફેડ્રિન એવોન લાઇફસાયન્સને કેન્યામાં રહેતા વિક્કી ગોસ્વામીની ગેંગએ મોકલ્યું હતું. આ મામલે 10થી વધુ આરોપીઓની ધરપકડ થઇ હતી.\nપોલીસના કહેવા મુજબ તેમની પાસે મમતા અને વિક્કી બન્ને વિરુદ્ધ પુરતા પુરાવા છે. અને તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ હાલ તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે જેથી ઇન્ટપોલના માધ્યમથી તેમને પકડી શકાય. ઉલ્લેખનીય છે કે મમતા કુલકર્ણીએ સ્પષ્ટતા આપી હતી કે વિક્કી તેના પતિ નથી અને તે પહેલા એકબીજા સાથે લિવ ઇનમાં રહેતા હતા પણ હવે તેમની વચ્ચે કોઇ સંબંધ નથી. સાથે જ તેમણે ડ્રગ સાથે પણ પોતે જોડાયેલી નથી તેવું જણાવ્યું હતું. જો કે પોલીસ મમતાને આ કેસમાં આરોપી માને છે.\nમુંબઈઃ 1000 કરોડ રૂપિયાનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું, 4ની ધરપકડ\nઅહીં સેનિટરી પેડ ઉકાળીને પી રહ્યા છે લોકો, કારણ જાણીને ચોંકી જશો\nજૂઠી છે તનુશ્રી, બિગ બૉસમાં આવવા માટે કરે છે નાટકઃ રાખી સાવંત\nસેરિડૉન સહિત અન્ય 2 દવા પર લાગેલો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવ્યો\nહવે નહિ મળે આ દવા, 327 મેડિસિન પર સરકારે લગાવ્યો પ્રતિબંધ\nવડોદરા: ડ્રગ્સનો વેપાર કરતા માતા, પુત્ર અને પુત્રવધુની ધરપકડ\nઅમદાવાદ શહેરમાં ધમધમી રહેલા હુક્કાબાર પર પોલીસની રેડ\nસિદ્ધુ કહ્યું ભાગ \"બાબા બાદલ\" તો બાદલે કહ્યું દળ બદલું\n280 કરોડના ડ્રગ્સ કૌભાંડના મુખ્ય આરોપી કિશોર સિંહ રાઠોડની ધરપકડ\nઉદયપુરમાં રેવપાર્ટીમાં રેડ, 16 લલનાઓ સહિત 80 નબીરાઓની ધરપકડ\nરેવ પાર્ટીમાં 44 નશાખોરો વલ્ગર ડાંસ કરતા ઝડપાયા\nસેક્સ મોહિની મમતાનો ખુલાસો: વિકી મારો પતિ નથી, લિવ ઇન પાર્ટનર છે\nmamta kulkarni drugs vicky goswami mumbai police bollywood મમતા કુલકર્ણી દુબઇ મુંબઇ બોલીવૂડ વિક્કી ગોસ્વામી ડ્રગ્સ\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00527.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/cabinet-clears-ordinance-for-re-allocation-of-coal-blocks-coal-sector-may-rise-022508.html", "date_download": "2019-03-24T21:15:24Z", "digest": "sha1:LLMEWKPTQQD4APLRX74GOPFQIE5CCO6U", "length": 10551, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "કોલસા બ્લોક્સની પુન: ફાળવણી અંગે કેબિનેટમાં વટહુકમ પસાર, કોલ સેક્ટરના શેર્સમાં તેજી | Cabinet clears ordinance for re allocation of coal blocks, Coal sector may rise - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nકોલસા બ્લોક્સની પુન: ફાળવણી અંગે કેબિનેટમાં વટહુકમ પસાર, કોલ સેક્ટરના શેર્સમાં તેજી\nનવી દિલ્હી, 20 ઓક્ટોબર : કોલસા બ્લોક ફાળવણી મુદ્દે કેન્દ્ર સરકાર વટહુકમ લાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ સોમવારે આ સંદર્ભમાં પત્રકારોને જણાવ્યું કે સરકારે કોલસા બ્લોક ફાળવણી રદ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પડતર મુદ્દાઓના સમાધાન માટે રાષ્ટ્રપતિ સમક્ષ વટહુકમ લાવવાની ભલામણ કરી છે.\nતેમણે જણાવ્યું કે ફાળવણી રદ કરવાથી પ્રભાવિત કોલસા ખાણોમાં ખોદકામ નહીં થવાથી વીજળી, લોખંડ, સિમેન્ટ વગેરે ક્ષેત્રો માટે સમસ્યા ઉભી થઇ શકે છે. કોલસા બ્લોકની ફાળવણી સરકારી ક્ષેત્રની કંપનીઓ એનટીપીસી અને રાજ્ય વીજળી બોર્ડોને કરવામાં આવશે.\nઆ સાથે જ તેમણે જણાવ્યું કે ખાનગી ક્ષેત્રમાં કોલસાનું વાસ્તવિક રૂપથી ઉપયોગ કરવાની લોખંડ, સિમેન્ટ અને વીજળી કંપનીઓને ફાળવવામાં આવનારી કોલસા ખાણોની ઇ-લિલામી કરવામાં આવશે.\nવધી રહી છે અનિલ અંબાણીની મુશ્કેલી, થઈ શકે છે જેલ\nરાફેલ મામલે SCમાં સુનાવણી, સરકારે કહ્યું- CAG રિપોર્ટમાં શરૂઆતના 3 પાનાં નહોતાં\nરામજન્મભૂમિ વિવાદમાં મધ્યસ્થી માટે વિશેષ વિમાનથી અયોધ્યા પહોંચશે ટીમ\nચોરી નથી થયાં રાફેલના દસ્તાવેજ, ફોટોકોપીનો ઉપયોગ થયોઃ એટર્ની જનરલ\nઅયોધ્યા વિવાદઃ મધ્યસ્થોમાં શ્રી શ્રી રવિશંકરના શામેલ થવા પર શું બોલ્યા ઓવેસી\n8 અઠવાડિયામાં રિપોર્ટ- મીડિયા કવરેજ પર રોક, જાણો હવે શું થશે અયોધ્યા કેસમાં\nમધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે અયોધ્યા વિવાદ\nઅયોધ્યા કેસઃ મધ્યસ્થી મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે\nરાફેલ: સરકારે કહ્યું, રક્ષા મંત્રાલયથી દસ્તાવેજો ચોરી થયા\nમધ્યસ્થી દ્વારા ઉકેલો અયોધ્યા વિવાદ, SCમાં સુનાવણીની 10 મોટી વાતો\nઅયોધ્યા કેસઃ શું મધ્યસ્થી દ્વારા વિવાદ ઉકેલી શકાય સુપ્રીમ કોર્ટમાં આજે આવશે ફેસલો\nPF ખાતાને લઇને સુપ્રીમ કોર્ટે લીધો નિર્ણય, તમારા પગાર પર અસર થશે\nઅયોધ્યા વિવાદઃ સુપ્રીમ કોર્ટે 5 માર્ચ સુધી ટાળી સુનાવણી\ncoal blocks allocation coal blocks supreme court cabinet arun jaitley finance minister કોલસા બ્લોક ફાળવણી કોલસા બ્લોક્સ સુપ્રીમ કોર્ટ કેબિનેટ અરૂણ જેટલી નાણા મંત્રી અરૂણ જેટલ\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-avoid-the-use-of-disprin-tablet-in-daily-life-gujarati-news-5806015-PHO.html", "date_download": "2019-03-24T22:03:18Z", "digest": "sha1:J64YVG55UDT7LRY5IQWW3VZEWWEPODUK", "length": 7856, "nlines": 107, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "here are the 7 Side Effects Of Disprin Tablet|આ 1 ગોળી લેવાથી થાય છે 7 Side Effects, આજથી જ ટાળો ઉપયોગ", "raw_content": "\nઆ 1 ગોળી લેવાથી થાય છે 7 Side Effects, આજથી જ ટાળો ઉપયોગ\nતમે પણ છો ડિસ્પ્રિન લેવાના આદિ\nયુટિલિટી ડેસ્કઃ ડિસ્પ્રિનની ગોળીને શરીરના કોઇ પણ ભાગમાં થતા નાના મોટા દર્દમાં ઉપયોગમાં લેવાય છે. જેમકે માથાનો દુઃખાવો, શરીર દુઃખવું, દાંતનું દર્દ કે પછી કમર દર્દ. તેનો ઉપયોગ તમે જાતે જ કરી લો છે. આ માટે ડોક્ટરની સલાહ પણ લેતા નથી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ડિસ્પ્રિન ટેબલેટ શું કામ કરે છે અને તેની સાઇડ ઇફેક્ટ શું છે.\nડિસ્પ્રિનની ગોળીને જ્યારે કોઇ પણ દર્દમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે તે શરીરમાં જઇને તેને એન્જાઇમ સાઇક્લો ક્સીજિનેનની સક્રિયતાને બ્લોક કરે છે. જે શરીરમાં દર્દ અને સોજા જન્માવનારી યોગિક પ્રોસ્ટાગ્લેડિન બનવાની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે ડિસ્પ્રિન આ પ્રક્રિયાને રોકે છે. દવા લીધા બાદ વ્યક્તિને આરામ મળે છે. તેને એસ્પિરિનના નામે પણ ઓળખવામાં આવે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ડિસ્પ્રિનથી કઇ કઇ મુશ્કેલીઓ થઇ શકે છે...\nડિસ્પ્રિનથી આવી અનેક મુશ્કેલીઓ થઇ શકે છે\n- ડિસ્પ્રિનના કારણે કોઇ વ્યક્તિને પેટમાં દર્દ, બળતરા, સોજા કે અસહજતાની સમસ્યા થઇ શકે છે.\n- ડિસ્પ્રિનના કારણે જઠરશોથની સમસ્યા થાય છે. કોઇને પહેલેથી આ સમસ્યા હોય તો તેને વધારે તકલીફ થઇ શકે છે.\n- ઉલટી પણ થઇ શકે છે અને વ્યક્તિને બીમારી જેવું અનુભવાય છે.\n- પેટ અને આંતરડામાં ચાંદા પડે છે અને તેના કારણે લોહી પણ નીકળી શકે છે.\n- એલર્જીની સમસ્યા પણ થાય છે. ચામડી પર ચકામા થાય છે અને હોઠ, ગળા અને જીભ પર સોજા આવી શકે છે.\n- જેને અસ્થમાની તકલીફ છે તેને અસ્થમાનો એટેક પણ આવી શકે છે.\n- કોઇને વાગ્યા બાદ લોહી ન રોકાવવાની સમસ્યા હોય તો તેમાં સમસ્યા વધે છે. કારણ કે આ ગોળી લોહી પાતળું કરે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00528.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://lunawada.com/producttag/47/lunawada-news?pagenumber=4", "date_download": "2019-03-24T22:00:37Z", "digest": "sha1:P6UOUEXOEMQRTN6ZDHFE55FU3SUKWZC5", "length": 3911, "nlines": 73, "source_domain": "lunawada.com", "title": "lunawada. Products tagged with 'lunawada news'", "raw_content": "\nલુણાવાડા સેવા સદનનો દરવાજો બંધ હોવાથી 3 કિમી ફરવું પડે છે.\nલુણાવાડા સેવા સદનનો દરવાજો બંધ હોવાથી 3 કિમી ફરવું પડે છે .બંધ દરવાજાના લીધે કુદીને જતા લોકો પડવાના બનાવો બને છે\nલુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ\nલુણાવાડાના નાગોરી તળાવ ઉંડુ કરવાની કામગીરીથી ભૂમાફીયાઓમાં ફફડાટ પાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાની કામગીરી હાથ ધરતા બિલ્ડરોમાં ખળભળાટ. પાલિકા દ્વારા ઉંડુ કરવાની ધરવામાં આવેલી કામગીરીને વ્યાપક આવકાર\nલુણાવાડામાં ઠેર ઠેર ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ હાટડીયો\nફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી વગર મહી ��િલ્લાવાસીનું આરોગ્ય જોખમમાં. ૧૪૦ –૧૬૦ રૂપિયે કેરી અને ૪૦-૬૦ રૂપિયે રસ વેચાય છે ગોધરાના ફૂડ એન્ડ ડ્રગ્સવિભાગને માત્ર ખિસ્સા ભરવામાં રસ.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ\nલુણાવાડામાં મોટાભાગના ATM ખાલી થતાં લોકોને મુશ્કેલી સર્જાઇ .રૂપિયા ન નિકળતા પ્રજાને માથે હાથ દેવાનો વારો આવ્યો\nલુણાવાડામાં રામજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું\nલુણાવાડા નગરમાં સુવિખ્યાત રામજી મંદિરે રામનવમી પર્વની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.\nહવે ઇતિહાસ ગોખવો નહીં પડે\nઇતિહાસ ગોખવા સામેની અકળામણ પણ ઓછી થશે, કારણ કે ઇતિહાસ ગોખવાનો નહીં, પણ અનુભવવાનો વિષય બનશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/07/31/meghdhanush-articles/", "date_download": "2019-03-24T22:25:39Z", "digest": "sha1:R3WQMKWFYHLXGCKMTAYC6LXAN6ZGUEAV", "length": 35448, "nlines": 184, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: મેઘધનુષ – સંકલિત", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nJuly 31st, 2012 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત | 9 પ્રતિભાવો »\nભાઈ મુનિકુમાર પંડ્યા એકંદરે બહુદ્રષ્ટા વાચક છે. એમના વિશાળ વાચનને પ્રતાપે વારંવાર કેટલાંક આઈટમ-રત્નો પાઠવે છે. ગત માસમાં એમની સાથેના સંવાદમાંથી પણ ઘણી વાતો મળી. કેટલીક મારા વિકાસમાં ઉપયોગી, કેટલાક આપ સૌની સાથે વહેંચવી ગમે એવી. આમાંથી એક-\nબોલો, ગુજરાતી ભાષામાં સો ઉપરાંત વર્ષોથી ખૂબ ખ્યાત એવી કઈ નવલકથા છે, જેમાં એક પણ સ્ત્રીપાત્ર નથી મૂંઝવતો સવાલ છે. ‘નટીશૂન્ય’ નાટકો ઘણાં જોયાં-વાંચ્યાં છે. પણ ‘નારીશૂન્ય’ કથા અને એ પણ પૂરા કદની નવલકથા મૂંઝવતો સવાલ છે. ‘નટીશૂન્ય’ નાટકો ઘણાં જોયાં-વાંચ્યાં છે. પણ ‘નારીશૂન્ય’ કથા અને એ પણ પૂરા કદની નવલકથા અમને તો એકેય યાદ ન આવી ત્યારે ભાઈએ જણાવ્યું : ‘ભદ્રંભદ્ર અમને તો એકેય યાદ ન આવી ત્યારે ભાઈએ જણાવ્યું : ‘ભદ્રંભદ્ર ’ અમે છક્કડ ખાઈ ગયા – ખાસ તો એટલા માટે કે ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ નીલકંઠ પ્રખર સમ��જસુધારક હતા. ‘ભદ્રંભદ્ર’ પણ સુધારાની જ તરફદારી કરતી નવલકથા છે. એમાં એક પણ નારીપાત્ર કેમ નહિ પ્રવેશ્યું હોય ’ અમે છક્કડ ખાઈ ગયા – ખાસ તો એટલા માટે કે ‘ભદ્રંભદ્ર’ના લેખક રમણભાઈ નીલકંઠ પ્રખર સમાજસુધારક હતા. ‘ભદ્રંભદ્ર’ પણ સુધારાની જ તરફદારી કરતી નવલકથા છે. એમાં એક પણ નારીપાત્ર કેમ નહિ પ્રવેશ્યું હોય \n[2] ક્ષમા વીરસ્ય ભૂષણમ – જસમીનભાઈ જે. દેસાઈ\nક્ષમા આપવી એ ખરેખર ભારે હિંમતવાળું કામ છે. માટે જ કહેવાયું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ… અને અત્રે જે ઘટનાની વાત કરવી છે તેના સંદર્ભમાં તો ક્ષમા આપનાર સાચે જ ઊંચા ગજાના માનવીઓ છે. ઘટના એવી છે કે ખીજીવીસી એલ (જીઈબી)માં ઍન્જિનિયર તરીકે કામ કરતા એક આશાસ્પદ યુવાન અને માતા પિતાના ત્રણ પુત્રીઓ ઉપરના એકના એક પુત્રનું જીઈબીના જ એક અન્ય કર્મચારીથી બેદરકારીના કારણે અકસ્માતે અકાળે મૃત્યુ થયું…\nઆ યુવા એન્જિનિયરની કામગીરી હતી ગામડામાં જેમાંથી 400 વૉટનો ડી.સી. કરંટ પસાર થતો હોય છે તેવા વીજ ટ્રાન્સફોર્મરના વાયરના તારનો જથ્થો ચેક કરવાનો. આ ઈજનેરે જ્યારે વાયરોમાંથી પ્રવાહ હજુ શરૂ કરાયો ન હોય ત્યારે તેની ક્ષમતા, તારની જાડાઈ વગેરેની ખરાઈ કરી સર્ટિફિકેટ આપવાની ફરજ બજાવતો હતો. એ દિવસે તે રાબેતા મુજબ વાયર તાર હાથમાં પકડી ચેકિંગનાં અન્ય સાધનો વડે તપાસ કરવા ગયો ત્યારે તેમાં તો 400 વૉટનો ડી.સી. કરંટ પસાર થયેલો હતો…. પરિણામે આ યુવાન ઈજનેર એક જબરજસ્ત ઝાટકા સાથે પછડાયો અને અર્ધી મિનિટમાં તો એનું પ્રાણપંખેરું ઊડી ગયું.\nઆ અકસ્માત સંદર્ભે પીજીવી સી એલ (જીઈબી)ના તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ તો બહાર આવ્યું કે એક હેલ્પર કક્ષાના કર્મચારીની અક્ષમ્ય ભૂલ-ફરજ બેદરકારીથી તે દિવસે ચેકીંગ માટેના તારમાં ટ્રાન્સફોર્મરમાંથી વીજ પ્રવાહ અપાઈ ગયો હતો અને કરુણ ઘટના ઘટી. આ એક ફરજ બેદરકારી હતી અને આ અપરાધ માનવ વધનો ફોજદારી ગુનો બનતો હતો. તેથી ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી થાય તેમ હતું અને તેમાં ફોજદારી ગુના માટે ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલની સજા પેલા હેલ્પરને થઈ શકે તેમ હતું. જો આમ થાય તો નાના કર્મચારીનું કુટુંબ બરબાદ થાય. પરંતુ જો આ ઘટનાનો ભોગ બનનાર યુવાન ઈજનેરનાં માતાપિતા તેને દરગુજર કરે, ફરિયાદ ન કરે તો હેલ્પર બચી જાય.\nઆથી હેલ્પર્સના સંગઠને આ ઈજનેરના માતાપિતાને મળી બધી વાત કરી. હેલ્પરે અને તેના સંગઠને ખૂબ પશ્ચાતાપ કર્યો અને બચાવી લેવા વિનંત�� કરી. આના પરિણામે પેલા મૃતક ઈજનેરનાં માતા પિતાના હૃદયમાં કરુણા-દયાભાવનું ઝરણું ફૂટ્યું અને તેમાં ક્ષમાનું એક અલભ્ય ફૂલ ખીલી ઊઠ્યું, એ વડીલોએ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ એ તત્વબોધને ધ્યાનમાં રાખી જે થવાનું હતું તે થઈ ગયું- નિમિત્ત નિમિત્તનું કામ કરે છે, પેલા હેલ્પરે જાણી જોઈને કે કોઈ અદાવતના લીધે આવું કર્યું ન હતું પણ તે તો આ ઘટનાનો કુદરતી ન્યાયે નિમિત્ત બન્યો હતો એમ વિચારી એને માફી બક્ષી દીધી…. એને ક્ષમા આપી અને તેની સામે ફરિયાદી ન બની જીઈબીને પણ એ કર્મચારી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરવા જણાવી દીધું. કુદરતી ન્યાય, નિમિત્ત માત્ર એ બધું જ જાણવા છતાં પોતાના એકના એક યુવાન પુત્રનું કોઈની બેદરકારીથી અવસાન થાય ત્યારે ક્ષમા આપી બધું જતું કરવું એ માત્ર ને માત્ર ઉદારતા વીરતાનું જ ઉદાહરણ છે. આજના કળિયુગમાં આવા માનવીઓને જોઈ તેમના પ્રત્યે માન જાગે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)\n[3] નેતા વિનાનાં હેલિકૉપ્ટર – ગુજરાત ડાયરી\nથોડા દિવસ પહેલાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરપંચોની એક શિબિર વાંસદા રોડ પર સુરખાઈ ગામે આવેલા ઢોડિયા સમાજ ભવનમાં ચાલી રહી હતી. એ દરમિયાન બપોરે અચાનક જ ઘરઘરાટી સાથે હૉલની પાછળના ખુલ્લા મેદાનમાં બે હેલિકૉપ્ટરે તાકીદનું ઉતરાણ કર્યું. કોઈ પણ પૂર્વમાહિતી વિના મુખ્ય મંત્રી મીટિંગમાં આવ્યા હશે એમ સમજી સરપંચો અને અધિકારીઓ હેલિકૉપ્ટરની દિશા તરફ દોડ્યા.\nઘરઘરાટી બંધ થઈને અંદરથી સૈન્યના છ જવાન ગણવેશમાં બહાર આવ્યા એટલે તાલુકા વિકાસ અધિકારી વિજય પટેલની ચિંતા વધી. એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો. આજુબાજુનાં ગામના લોકો કુતૂહલવશ ટોળે વળી ગયા. આખરે ખબર આવ્યા કે ખરાબ વરસાદી વાતાવરણના કારણે વડોદરાથી નાસિક જઈ રહેલાં ઍરફોર્સનાં બે હેલિકૉપ્ટરે તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું અને બિન બુલાયે મહેમાનની જેમ આકાશમાંથી આવેલા ઍરફૉર્સના જવાનોએ સરપંચો સાથે ગુજરાતી થાળીની લિજ્જત માણી. બીજા શબ્દોમાં કહીએ તો ચીખલીના લોકોએ પ્રથમ વખત નેતાઓ સિવાયનાં હેલિકૉપ્ટરને નજીકથી જોયાં. (‘ચિત્રલેખા’માંથી સાભાર.)\n[4] પારિજાત – રેખા ભટ્ટ\n‘એક સાંજે ટ્રેનના ચાલ્યા ગયા પછી રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા,\nબે માણસને એકબીજાથી દૂર જવા માટે કેટલું Distance જોઈએ ’ – વિપીન પરીખ\nગઈકાલે જ એક ફિલ્મ જોઈ… ‘Social Networking’. એમાં માર્ક ઝૂકેરબર્ગની વાત છે. કેવી રીતે આ સાઈટ શરૂ કરી અને તેમાં મળેલા રિસ્પોન્સ અને મુશ્કેલીઓ. હા. માર્ક ઝૂકેરબર્ગ એટલે Facebookનો સ્થાપક અને C.E.O. માર્ક ઝૂકેરબર્ગ કોલેજમાં ભણતાં ભણતાં સોશિયલ નેટવર્કિંગની સાઈટ બનાવે છે અને જોતજોતામાં તે ખૂબ લોકપ્રિય બની જાય છે. આપણામાંથી કોઈને પણ Facebook વિશે કંઈપણ કહેવાની જરૂર નથી. આપણે બધાં જ એનાથી પરિચિત છીએ. ના, પરિચિત નથી ‘બંધાણી’ છીએ. આપણને ‘adiction’ છે આવી બધી ‘સોશિયલ નેટવર્કિંગ’ની સાઈટનું. સમય જતાં આવી સાઈટના સર્ફીંગથી થતા માનસિક રોગ અને સામાજિક પ્રશ્નો ઊભા થશે તો આપણને સહેજપણ નવાઈ નહીં લાગે. આખ્ખો ને આખ્ખો જીવતો જાગતો માણસ એમાં ખોવાઈ જાય છે અને એક સાઈટ પરથી બીજી સાઈટ પર ઠેકડા માર્યા કરે છે અને અમેરિકા, કેનેડા, ન્યુઝિલેન્ડ કે મુંબઈ, જામનગર, જોધપુર ફરીને બધા મિત્રોને મળીને પાછો આવે છે ત્યારે બધા ફેમિલી મેમ્બર્સ થાકીને અને કંટાળીને ઊંઘી ગયા હોય છે.\nહમણાં થોડાંક વર્ષોથી ટી.વીમાં આખું ફેમિલી ખોવાઈ જતું હતું અને આંગણિયા પૂછીને આવેલા મહેમાનને મીઠો આવકારો આપવાનું ભૂલાઈ જતું હતું. હવે લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ, i-pod કે લેપટોપ છે અને સૌ કોઈ તેમાં ડૂબી ગયા છે. Facebook અને What’s up….. કંઈ કેટલુંયે એક બાજુ મમ્મી ગરમાગરમ રોટલી બનાવીને દીકરાની થાળીમાં મૂકે છે અને લાડથી પૂછે છે કે : ‘દાળ કેવી બની છે એક બાજુ મમ્મી ગરમાગરમ રોટલી બનાવીને દીકરાની થાળીમાં મૂકે છે અને લાડથી પૂછે છે કે : ‘દાળ કેવી બની છે ’ એ પહેલાં તો દીકરાના મોબાઈલમાં મેસેજ આવી જાય છે… What’s up ઉપર….. “Wow, What a menu ’ એ પહેલાં તો દીકરાના મોબાઈલમાં મેસેજ આવી જાય છે… What’s up ઉપર….. “Wow, What a menu ” લો…. કહેવું છે કંઈ ” લો…. કહેવું છે કંઈ આવી સાઈટના કારણે સૌ કોઈ બની ગયા છે – ‘Peeping Tom’ લેપટોપમાં બધાંની બારીઓ ટપોટપ ખોલીને ખાંખાખોળા કરીએ છીએ પણ આપણું પોતાનું બારણું ભીડી દીધું છે ચપોચપ આવી સાઈટના કારણે સૌ કોઈ બની ગયા છે – ‘Peeping Tom’ લેપટોપમાં બધાંની બારીઓ ટપોટપ ખોલીને ખાંખાખોળા કરીએ છીએ પણ આપણું પોતાનું બારણું ભીડી દીધું છે ચપોચપ બાજુમાં બેઠેલાને પણ જાણ ન થાય કે શું ચાલી રહ્યું છે એના મનમાં બાજુમાં બેઠેલાને પણ જાણ ન થાય કે શું ચાલી રહ્યું છે એના મનમાં ફેસબુકમાં 31 કે 142 કે 1048 Friends સાથે પળેપળની વાતો કરનારને પોતાની ખરેખરી મૂંઝવણ વખતે કે મુશ્કેલીના સમયે, માથું ઢાળવા માટે મિત્રનો ખભો મળતો નથી અથવા ‘આજે તો મૂડ બરાબર નથી, ચાલને બેસીને નિરાંતે ગપ્પાં મારીએ અને સાથે ચા પીએ ફેસબુકમાં 31 કે 142 કે 1048 Friends સાથે પળેપળની વાતો કરનારને પોતાની ખરેખરી મૂંઝવણ વખતે કે મુશ્કેલીના સમયે, માથું ઢાળવા માટે મિત્રનો ખભો મળતો નથી અથવા ‘આજે તો મૂડ બરાબર નથી, ચાલને બેસીને નિરાંતે ગપ્પાં મારીએ અને સાથે ચા પીએ એવું કહેનાર- સાંભળનાર મળવું મુશ્કેલ છે. અથવા એવું કોઈ સગું-સંબંધી શોધ્યું મળતું નથી જે પહેલાંની જેમ કહે કે- ‘તમે કોઈ વાતે ચિંતા કરશો નહીં. અમે બેઠા છીએ.’ જે સાંભળીને આપણને નિરાંત થાય.\nકરોળિયાના જાળાની જેમ ફેલાયેલા નેટવર્કે માણસને જોડવાના બદલે વિખૂટો પાડી દીધો છે અને એકલવાયો બનાવી દીધો છે. આપણાં બનાવેલાં યંત્રો આપણને ચલાવે છે અને આપણે સૌ આપણા ગુલામોના ગુલામો બની રહ્યા છીએ. હવે સારા-માઠા પ્રસંગે કોઈ આપણી રાહ જતું નથી. એક પ્લાસ્ટિક જેવા બનાવટી ‘સોફિસ્ટિકેશન’ પાછળના ભટકાવમાં સાચી હૂંફ કે આવકાર ખોવાયાં છે. તોયે હજુ થોડીઘણી નસીબદાર ગૃહિણીઓ છે જે પડોશણને વાસણ ઘસતાં ઘસતાં કહી શકે છે, ‘આજે તો અમારે ઝઘડો થઈ ગયો અને ‘એ’ જમ્યા વગર ગયા’ અને પડોશણ એને આશ્વાસન આપે છે અને બંને બેનપણીઓ હળવીફૂલ થઈને પાછી કામે વળગે છે. દુષ્યંતકુમારના શબ્દોમાં કહેવાયું છે તેમ-\n‘ઈસ શહરમેં વો કોઈ બારાત હો યા વારદાત\nઅબ કીસી ભી બાત પર ખૂલતી નહીં હૈ ખિડકિયાં \nમાટે, હજુ મોડું નથી થયું. બને તો થોડોક સમય મોબાઈલ સ્વીચ ઑફ કરીને બાજુમાં રહેતા પડોશીને ચા પીવા બોલાવો. અથવા ટી.વી./લેપટોપને પડતાં મૂકીને પરિચિતો-મિત્રો-સગાંવહાલાંને નાનું અમથું કારણ શોધીને મળવા બોલાવો અને કહો કે – ‘તમે સહેજપણ મૂંઝાતા નહીં, અમે છીએ.’ ત્યારે મને મારા પ્રિય કવિ દુષ્યંતકુમાર ફરીથી યાદ આવી જાય છે.\n‘મેલે મેં ભટકે હોતે તો કોઈ ઘર પહુંચ જાતે\nહમ ઘરમેં ભટકે હૈ, કૈસે ઠૌર-ઠિકાને આયેંગે’\n[5] ઝાકળબિંદુ – રેણુકા દવે\nમાનવી અખૂટ ઊર્જાનો સ્ત્રોત છે. તેનામાં અનેક પ્રકારની આવડત ભરી પડી છે જેની તેને ખુદને પણ જાણ નથી. ઘણું કરીને આપણી પ્રગતિની ગતિ હંમેશાં એક પ્રકારની સ્થિરતા ભણી રહે છે. આ સ્થિરતા જેટલી વહેલી આવી જાય તેટલી વ્યક્તિની આવડતની પ્રશંસા થતી હોય છે. અભ્યાસ….. નોકરી…. પ્રમોશન…. પગાર… આવકનાં સાધનો…. સામાજિક મોભો…. વગેરે વગેરે… આ બધું ઝડપથી મળી જાય તેના યેનકેન પ્રકારેણ પ્રયત્નો આપણે કરતાં હોઈએ છીએ અને બધું મેળવી લીધા પછી એ સેટઅપ સાથે ‘આરામથી આખી જિંદગી પસાર કરીશું’ એવો હાશકારો કરતાં હોઈએ છ��એ.\nઆમ જો કે આમાં કંઈ ખોટું નથી. પરંતુ ધીરે ધીરે એવું બનતું હોય છે કે એ નિશ્ચિત સંજોગોના સંદર્ભમાં જ આપણે આપણને જોતા થઈ જઈએ છીએ. તેની બહાર જોવાની ક્ષમતા ધીરે ધીરે ગુમાવી દઈએ છીએ. ક્યારેક એવું પણ બને છે; ઘણું કરીને એવું બનતું હોય છે એ નિશ્ચિત ચોકઠાને આધારે આપણે આપણી ‘સર્વશ્રેષ્ઠતા’ના પ્રેમમાં પડી જતા હોઈએ છીએ. આ સંજોગો બહુ જ ખતરનાક છે. તે ધીરે ધીરે કૂપમંડૂકતા- કૂવામાંના દેડકા જેવી વૃત્તિમાં ઊંડે ને ઊંડે ઉતારતા જાય છે. આપણામાં તે થોડા પ્રમાણમાં આત્મવિશ્વાસ વધારે છે પણ આપણી પાસેથી વિકસવાની ઘણી બધી તકો તે છીનવી લે છે અને આપણે જિંદગીના ખાસ સૌન્દર્યને માણવાનો તેમ જ આપણા પોતાના કોઈ પહેલુને વિકસતું જોવાનો રોમાંચ ગુમાવી બેસીએ છીએ. ક્યારેક આપણા નિશ્ચિત ચોકઠાની બહાર ઊભા રહીને આપણી જાતને જોવાની જરૂર હોય છે; આ દષ્ટિકોણથી…. આ સંદર્ભમાં. કોઈને કશું જ કહેવાની જરૂર નહીં પડે. આપણે જ આપણી જાતને કહેતાં થઈ જઈશું કે આહ… આપણે તો હજુ ઘણું કરવાનું બાકી છે…..\nઅને ખરું કહું દોસ્તો, પ્રત્યેક નવી પરિસ્થિતિ…. પ્રત્યેક નવા પડકારો આપણી હથેળીમાં આપણા જ વિકાસની સુંદર રંગોળી રચીને જાય છે, આપણને ખબર ન પડે તેમ…. એવી પરિસ્થિતિ જ આપણી આંખમાં આંજતી રહેશે મેઘધનુષી રંગ… અને સાથે સાથે આપી જશે જીવવાનો સાચો આનંદ…. એવી પરિસ્થિતિ જ આપણી આંખમાં આંજતી રહેશે મેઘધનુષી રંગ… અને સાથે સાથે આપી જશે જીવવાનો સાચો આનંદ…. તો કરતાં રહીએ નવા નવા સંજોગોનું આહવાન…. નવા નવા જંગને જીતવા માટે. (‘તથાગત’ સામાયિકમાંથી સાભાર.)\n« Previous બસસ્ટૅન્ડ – ભગીરથ બ્રહ્મભટ્ટ\nપ્રાર્થના : અમૃતવલ્લી – રમેશ સંઘવી Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nશરણાગતિ કે ‘સર્જરી’ – પ્રફુલ્લ બી. પંડયા\nચિ. પ્રિય શોભના, કુશળ હશે. ગઈ કાલે તેં જે કાગળોમાં સહી કરી તે ક્ષણથી તારા જીવનમાં એક નવો વળાંક Turning Point આવ્યો છે./ શરૂ થયો છે. છૂટાછેડા અનિવાર્ય જ બન્યા હોય તો તે સ્વીકારી લેવામાં જ ડહાપણ છે. તારાં મમ્મી-પપ્પાએ થોડા દિવસો પહેલાં એક સાંજે ઘેર આવીને તારાં લગ્નસંબંધ પૂરા થયાની વાત વિગતે કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ જ મારું Reaction એ જ ... [વાંચો...]\nબ્રિટિશ – અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા – રમેશ ચૌધરી\n(બ્રિટિશ અમેરિકન ડાયસ્પોરિક ગુજરાતી કવિતા સંદર્ભે ‘શબ્દ સૃષ્ટિ’ ૨૦૧૫ વિશેષાંકમાં આ લેખ પ્રકાશિત થયો છે. વધુ અભ્યાસીઓ સુધી આ વાત પહોચે તે માટે ‘શબ્દસૃષ્ટિ’ના સૌજન્યથી પુન:મુદ્રણ માટે ડૉ. ચૌધરીએ રીડગુજરાતીને આ લેખ પાઠવ્યો છે. તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.) ૧. ડાયસ્પોરા એક અત્યંત સંકુલ સંજ્ઞા હોઈ તેની સાથે સૂક્ષ્માતિ-સૂક્ષ્મ અર્થ સંદર્ભો આંતર-બાહ્ય રીતે સંકળાયેલા છે. મૂળ ‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે ... [વાંચો...]\nખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ\nમનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી ... [વાંચો...]\n9 પ્રતિભાવો : મેઘધનુષ – સંકલિત\nખુબ જ સરસ …. સૌથી વધુ ગમ્યુ તો પારિજાત. આજે જ વિચાર આવેલો કે જ્યારે મોબાઇલ નહોતો ત્યારે બસ કે ટ્રૈન મા મુસાફરી કરતા તો કોઇ નવો મિત્ર બનતો. પણ અત્યારે તો બાજુ વાળા ને ખબર પણ હોતી નથી કે બાજુ મા કોણ છે.\nક્ષમા બક્ષનારી ઘટના અને અત્યાધુનિક સાધનોના બંધાણીઓને ચેતવણીની વાત સરસ.\nઆશીર્વાદસમા આ સાધનો અભીશ્રાપ ન બની જાય તે માટે.\nદર માસ એક દિવસ મોબાઈલ ફોન,ટી.વી.,ઈ.મેઇલ,ફેસબુક,ટ્વીટર અને એસએમએસથી સંપૂર્ણ મુક્ત રહેવાનુ વ્રત લેવાનુ વિચારવા જેવુ છે.\nવર્ષો પહેલા ‘સેટરડે રીવ્યુ’ અઠવાડિકમાં એક કાર્ટૂન જોયું હતું તે યાદ આવ્યું. એક વ્યક્તિ સામેના મશીનમાં સિક્કો નાખે છે અને મશીનના બે હાથ તેને ભેટે છે.\nએક જ ઓરડામાં બે વ્યક્તિઓ એક બીજાને ફોન કરે તેવું જોવા મળે છે. ભૌગીલીક અંતર ઘટતું જાય છે તેમ વ્યક્તિગત અંતર કેમ વધતું જાય છે તે એક મુંઝવતો સવાલ છે.\nસરસ કહેવાથિ પતતુ નથિ, શરુ કરો આજથિ મિત્રોને મલવાનુ\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સર��ામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00529.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/rahul-gandhi-will-do-tribal-movement/", "date_download": "2019-03-24T21:37:44Z", "digest": "sha1:25ZBNJ3CHRTN4U5WBQFD35B74OC5OHFQ", "length": 13202, "nlines": 151, "source_domain": "sambhaavnews.com", "title": "રાહુલ ગાંધી આદિવાસી આંદોલન કરી નરેન્દ્ર મોદી સરકારને ઘેરશે | Rahul Gandhi will do Tribal movement - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nરાહુલ ગાંધી આદિવાસી આંદોલન કરી નરેન્દ્ર મોદી સરકારને ઘેરશે\nરાહુલ ગાંધી આદિવાસી આંદોલન કરી નરેન્દ્ર મોદી સરકારને ઘેરશે\nનવી દિલ્હી: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી દિવસોમાં કિસાનોને સાથે રાખી ભૂમિ અધિગ્રહણ બિલના મુદ્દે મોદી સરકાર સામે આદિવાસીઓનું શરૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ માટે રાહુલે એક રોડમેપ તૈયાર કર્યો છે. જેના દ્વારા આદિવાસી વિસ્તારવાળા સાત રાજ્યમાં ફોરેસ્ટ રાઈટ કાનૂન(એફઆરએ) બાબતે ભાજપના રાજ્ય અને કેન્દ્ર સરકાર થતી અવગણનાને મુખ્ય મુદો બનાવવાનું પણ આયોજન કર્યુ છે.\nઆ આં���ોલન ચલાવવા માટે રાહુલ ગાંધીએ દેશના આદિવાસીઓની વિશેષ વસતી ધરાવતાં રાજયો જેવાં કે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, ઝારખંડની પસંદગી કરી છે.પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે આ મામલે અહેવાલ માગ્યો છે સાથોસાથ આ રાજ્યોમાં કામ કરનારા એનજીઓ પાસેથી રાહુલ રિર્પોટ લઈ રહ્યા છે. ત્યાર બાદ આદિવાસીઓની જમીન પર કથિત રીતે થઈ કપાતનો મુદો પણ તૈયાર કરવામાં આવશે. તેમજ રાજ્યના પ્રમુખો પાસેથી આ બાબતનો અહેવાલ માગવામા આવી રહ્યો છે.\nઓગસ્ટના પ્રથમ સપ્તાહથી આંદોલન આરંભાશે\nકોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી ઓગસ્ટના પહેલા સપ્તાહથી આ આંદોલનની આંધ્રપર્દેશથી શરૂઆત કરશે. ત્યારબાદ દર મહિને બે રાજ્યમાં કન્વેશન કરવામાં આવશે. અને આદિવાસીઓને મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરવા પ્રોતેસાહિત કરવામાં આવશે. સાત રાજ્યમાં કન્વેશન કર્યાં બાદ આદિવાસીઓને મોદી સરકારને ઘેરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. તેમજ મોટી રેલી પણ યોજવામાં આવશે.\nમોદી અમીરોના, રાહુલ ગરીબોનાઃ કોંગ્રેસ\nકોંગ્રેસનો આક્ષેપ છે કે મોદી સરકાર અમીર લોકોનો જ ખ્યાલ રાખે છે જ્યારે હવે કોંગ્રેસ ગરીબ લોકોની ચિંતા કરશે. અને તે માટે આદિવાસીઓના મામલે તેમને સાથ આપી સરકાર સામે લડત ચલાવશે.\n… તો 2025 સુધી ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચશે\nભગવદ્દગીતામાં ભગવાને કર્યા છે આ ચાર પ્રકારના ભક્તોનો ઉલ્લેખ….\nઆસ્ટોડિયા BRTS કોરિડોરમાં ત્રણ દિવસથી એક ટ્રેક બંધ\nભાજપ સાથે ગઠબંધનનો આખરી નિર્ણય મહેબૂબા લેશે\nનગરપાલિકાના કર્મચારીઅો અાવતી કાલથી હડતાળ પર\nરાહુલ ગાંધી ૩ નવેમ્બરે સાંજે સુરતમાં જંગી જાહેર સભા કરશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચી��માં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00531.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/09-11-2018/98018", "date_download": "2019-03-24T22:04:46Z", "digest": "sha1:ND6QDIB2MUZUBZHVAZ5ACPHOQ5HM7TOX", "length": 17720, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમામાં નાચ, ગાન, સ્પિકરો વગાડવા સામે પ્રતિબંધ મુકાયો", "raw_content": "\nજૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમામાં નાચ, ગાન, સ્પિકરો વગાડવા સામે પ્રતિબંધ મુકાયો\nનક્કી કરેલા રૂટ સિવાયના જંગલમાં પ્રવેશ પર પાબંધી\nજૂનાગઢના ગરવા ગિરનાર જંગલમાં પ્રતિ વર્ષ યોજાતી લીલી પરિક્રમાનો 19 નવેમ્બરથી પ્રારંભ થનાર છે ત્યારે પરિક્રમા માટે તંત્ર દ્વારા વિવિધ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ અંગે નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે કે સેવાભાવી સંસ્થાઓ, અન્નક્ષેત્રો,પાણીના પરબો વગેરે જંગલમાં રાવટી નાંખી શકશે પરંતુ વ્યાવસાયિક જાહેરાત માટે છાવણી, સ્ટોલ કે રેંકડી નાંખવા પર પ્રતિબંધ રહેશે.\nઆ ઉપરાંત અધાર્મિક નાચ ગાનની પ્રવત્તિ પર મનાઇ છે. સ્પિકરો, ટેપ, રેડીયો વ��ેરે લઇ જઇ નહિ શકે.પ્લાસ્ટિની બેગ, પાન, માવા, બીડી, સિગારેટ, સાબુ, ડિટર્ઝન્ટના વેચાણ અને વપરાશ પર મનાઇ છે. જયારે ભવનાથથી રૂપાયતન, ઇંટવા, ચારચોક, ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક, ઝીણાબાવાની મઢીથી માળવેલા, રોકડીયા હનુમાન, માલીવાડાથી પાટવડ કોઠા, સુરજકુંડ સુધીનો રસ્તો, સરકડીયાથી નળપાણીની ઘોડી, બોરદેવી અને ભવનાથ સુધીનો રસ્તો પરિક્રમા માટે નિયત કરાયો છે. જંગલમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઇ છે. પશુઓને છંછેડવા નહિ,ઝાડ વગેરેનું કટીંગ કરવું નહિ, રસ્તામાં અગ્નિ પેટાવવો નહિ.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કર��ાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nમુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે 11 વાગ્યે ધોરાજી ના ફરેણીમાં શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્ર પીઠ (સ્વામિનારાયણ) આયોજિત સદગુરૂ જોગી સ્વામી સપાદ શતાબ્દી જન્મ જ્યંતી મહોત્સવ માં ઉપસ્થિત રહેશે:વિજય ભાઈ રૂપાણી આ અવસરે રસિકલાલ ધારી લાલ સી.બી.એસ ઈ સ્કુલનો લોકાર્પણ કરવાના છે. : મુખ્યમંત્રી બપોરે 3 વાગ્યે મોરબીના હળવદ તાલુકાના ચરાડવામાં ભાગવત સપ્તાહમાં પણ હાજરી આપશે : વિજય ભાઈ રૂપાણી સાંજે ગાંધીનગર પરત આવશે access_time 9:01 pm IST\nભાવનગરમાં નૂતનવર્ષે જ ખેલાયો લોહીયાળ ખેલ:ગોપાલ ધર્મેશભાઈ ડાભીની હત્યા :એમ,કે,જમોડ હાઇસ્કુલ પાનવાડી પાસે એક પાનની દુકાને ઉભેલા યુવાન પર ચાર શખ્સો ઘાતક હથિયારો વડે તૂટી પડયા:જૂની અદાવતમાં હુમલો થયાનું તારણ :ઇજાગ્રસ્ત યુવાનને અત્યંત નાજુક હાલતમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો :આરોપીમાં રીપલમોરભાઈ,ઇકબાલ અને બેલીમના નામ ખુલ્યા :હોસ્પિટલમાં લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા: access_time 12:54 am IST\nમહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST\nસુપ્રીમકોર્ટના આદેશનું ઉલ્લંઘન :દિલ્હીમાં 1500 કિલોથી વધુ ફટાકડાઓ જપ્ત : 87 લોકોની ધરપકડ access_time 12:00 am IST\nઅમેરીકામાં ટ્રમ્પ સરકાર અને મીડીયા વચ્‍ચે તણાવ વધતો જ જાય છે. પત્રકાર પરિષદમાંજ ટ્રમ્પના ગુસ્સાનો ભોગ બન્‍યા પત્રકાર : CNNના રિપોર્ટરનો પ્રેસ પાસ કર્યો રદ access_time 10:17 pm IST\n25મીએ રામમંદિર નિર્માણ માટે VHP દ્વારા અયોધ્યા, મુંબઈ અને બેંગલુરૂમાં મોટી રેલી access_time 3:37 pm IST\nરાજકોટ મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ઇકો કાર અને બાઈક વચ્ચે ટક્કર :ત્રણ લોકોના મોત access_time 11:28 pm IST\nવેલનાથપરા ફાયર બ્રિગેડ સામે બાઇક સ્‍લીપ થતાં ૩૫ વર્ષના ગગજીભાઇ ડાભીનું મોત access_time 12:32 pm IST\nપ્‍લેટિનમ હોટેલમાં બેભાન થઇ જતાં ચામુંડા સોસાયટીના રંજનબેન સદાદીયાનું મોત access_time 12:31 pm IST\nભાવનગરના ખેડૂતની સિદ્ધિ : ગોમુત્રના ઉપયોગથી કૃષિક્ષેત્રે કરી બમણી કમાણી access_time 6:19 pm IST\nઆજે જૂનાગઢની આઝાદીની 71મી વર્ષગાંઠ :સરદાર પટેલની કુનેહથી ભારતમાં જોડાયું હતું access_time 2:58 pm IST\nપોરબંદર: ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ નોધાઇ ફરિયાદ, વધી શકે છે મુશ્કેલીઓ access_time 5:26 pm IST\nગાંધીનગરના સચિવાલયમાં ઘૂસેલા દીપડાને છેક સાસણના જંગલમાં છોડી મુકાશે access_time 10:21 pm IST\nધરમપુરના નાનાપોંઢા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3એ ઘટનાસ્થળેજ દમ તોડ્યો access_time 2:51 pm IST\nસાંસદ પ્રભાતસિંહ ચૌહાણની 'આગાહી : 30મી એપ્રિલે થશે લોકસભા ચૂંટણી : મારી ટિકિટ પાક્કી access_time 11:17 pm IST\nઆઇએનએસએ પાકિસ્તાનની નીંદર ઉડાવી દીધી access_time 3:02 pm IST\nબાંગ્લાદેશમાં 23 ડિસેંબરના રોજ યોજાશે સંસદીય ચૂંટણી access_time 3:04 pm IST\nઆ દેશમાં સોનુ નાખીને લોકો બનાવે છે રસોઈ access_time 3:05 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nચીન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના નામે ધમકી આપી નાણાં પડાવવાનું કારસ્તાન : ચીનમાં વસતા ભારતીયોને સાવધ રહેવા દૂતાવાસ કચેરીનો અનુરોધ access_time 12:58 pm IST\nDACA રદ કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને યુ.એસ.ની અપીલ કોર્ટએ ફગાવી દીધો access_time 12:00 am IST\nઅમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા અનાહિમ શહેરના સૌપ્રથમ શીખ મેયર બનવાનો રેકોર્ડ શ્રી હૈરી સિંહ સિધ્ધુના નામે : .2002 થી 2012 ની સાલ દરમિયાન શહેરના કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ આ વર્ષે મેયર બન્યા access_time 12:02 pm IST\nપહેલા વનડેમાં ન્યઝીલેન્ડે પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું access_time 1:08 pm IST\nચેમ્પિયન્સ લીગ: મૅન્ચેસ્ટર યુનાઇટેડે જુવેન્ટ્સને 2-1થી કરી પરાસ્ત access_time 1:07 pm IST\nવુમન્સ વર્લ્ડકપ ટી-20 :વિન્ડિઝમાં ધમાકેધાર પ્રારંભ : 10 ટીમો વચ્ચે 23 મેચનો મુકાબલો : કાર્યક્રમ જાહેર access_time 5:49 pm IST\nશાહિદ-મીરાએ શેર કરી લિપલૉક તસવીર:યુઝર્સ ભડક્યા : કહ્યું- આ દિવાળી છે, વેલેન્ટાઈનડે નહીં \nરિલીઝ થયું રિતેશ દેશમુખની ફિલ્મ 'માઉલી'નું ટીઝર access_time 12:16 pm IST\nભંસાલીના ઘરે લગ્નનું આમંત્રણ આપવા પહોંચ્યા રણવીર-દીપિકા access_time 12:25 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Sports_news/Detail/13-03-2018/17890", "date_download": "2019-03-24T22:04:06Z", "digest": "sha1:RLF5VJCIUPWHCL4TSJBU4MTZVZ6XWV26", "length": 14440, "nlines": 118, "source_domain": "www.akilanews.com", "title": "આઇપીએલ સ્ટાર બોલર ક્રિકેટર મોહમ્મદ સિરાજના જન્મદિનની ઉજવણી", "raw_content": "\nઆઇપીએલ સ્ટાર બોલર ક્રિકેટર મોહમ્મદ સિરાજના જન્મદિનની ઉજવણી\nબાળપણ ગરીબીમાં વીત્યું-પિતાએ ચલાવી હતી રીક્ષા : ક્રિકેટમાંથી પ્રથમ કમાણી 500 રૂપિયા હતી.\nમુંબઈ :આઈપીએલનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે 25માં જન્મ દિવસની ઉજવ��ી કરી હતી. 13 માર્ચ 1994માં હૈદરાબાદમાં જન્મેલો સિરાજ સાધારણ પરિવારમાંથી આવે છે સિરાજના સ્ટાર બનતા પહેલા તેના પિતા રિક્ષા ચલાવતા હતા. સિરાજનું બાળપણ ગરીબીમાં વિત્યુ હતું.મોહમ્મદ સિરાજની ક્રિકેટમાંથી પ્રથમ કમાણી 500 રૂપિયા હતી. આ વાતનો ખુલાસો સિરાજે IPL 2017 માટે યોજાયેલી હરાજી દરમિયાન કર્યો હતો.\nસિરાજે કહ્યું હતું, 'મારી ક્રિકેટમાં પ્રથમ કમાણી 500 રૂપિયા હતી. હું એક ક્લબ મેચ રમી રહ્યો હતો અને મારા મામા ટીમના કેપ્ટન હતા. 25 ઓવરની આ મેચમાં મે 20 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. મારા પ્રદર્શનથી ખુશ થઇ મામાએ મને ઇનામ તરીકે 500 રૂપિયા આપ્યા હતા'\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પી���મ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nકોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST\n'મેરી સબસે ફેવરીટ માધુરી દીક્ષિત કે સાથ' : બોલીવુડ કલાકાર જેકી શ્રોફે માધુરી દીક્ષિત સાથે તો પોતાનો ફોટો ટ્વિટર ઉપર મુકી આવી નોંધ કરી છે access_time 3:39 pm IST\nમે-ર૦૧૯ સુધી આધારકાર્ડની જરૂરીયાતનો સુપ્રિમ કોર્ટ મુલત્વી રાખેઃ અત્યારે જીએસટી જેવી અંધાધુંધ પરિસ્થિતિ પ્રવર્તે છે સુબ્રમણ્યમ સ્વામીનો વધુ એક વિસ્ફોટ access_time 11:29 am IST\nપેસેન્જર વ્હિકલનું વેચાણ ફેબ્રુઆરીમાં ૮ ટકા વધી ગયું access_time 1:01 pm IST\nભારત અને ચીન વચ્‍ચે સંબંધો સુધારવા કવાયતઃ કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન અેપ્રિલમાં ચીનના પ્રવાસે જશે access_time 9:12 pm IST\nબોટાદમાં ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિએ લોકડાયરો access_time 1:59 pm IST\nવોર્ડ નં. પ-૯ના ૪૦ર વિસ્તારોમાંથી ગંદકી દૂર access_time 4:07 pm IST\nઆંબેડકરનગરની ઉષાબેન ચૌહાણને ફોન પર ગાળો દઇ ખૂનની ધમકી access_time 4:24 pm IST\nજુલેલાલ જયંતિએ ધ્વજારોહણ-રકતદાન કેમ્પ-શોભાયાત્રાનું સ્વાગત : નવાનાકા જુલેલાલ મંદિર કાર્યક્રમો access_time 4:12 pm IST\nબગસરા લેઉઆ પટેલ સમાજ દ્વારા સમુહલગ્ન access_time 10:05 am IST\nજામજોધપુર પાસે કાર પલ્ટી જતા ઇજા access_time 11:25 am IST\nજેતપુરમાં સ્વરોજગારી માટે બહેનોને પીંક રિક્ષા અર્પણ access_time 12:56 pm IST\nવારોડીના તલાટમાં ચપ્પુની અણીએ દાગીનાની લૂંટ ચલાવનાર ચાર લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ access_time 6:16 pm IST\nઅમદાવાદ અને સુરતમાં ૧૪૪ની કલમ લાગુ છતાં ભાજપના કાર્યકરો ખેસ અને બેનર સાથે સ્‍કૂલે પહોંચી ગયા access_time 5:36 pm IST\nકોંગીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત ૨૮ સભ્યો સસ્પેન્ડ કરાયા access_time 7:27 pm IST\nગાજા પટ્ટી પર બ્લાસ્ટમાં ફિલીસ્તીનના પ્રધાનમંત્રીનો બચાવ access_time 7:48 pm IST\nકાજુના પેકેટમાંથી નીકળ્યો દાંત access_time 3:32 pm IST\nપાંપણ જુકાવતાજ આ રોબોટ રુબિકની પહેલી ઉકેલી દે છે access_time 7:52 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nયુ.એસ.માં ''સિલીકોન વેલી વિઝનરી એવોર્ડ ૨૦૧૮'' માટે શ્રી વિવેક વઢાવાની પસંદગીઃ ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે access_time 10:37 pm IST\nયુ.એસ.ના ન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ફરી વાર ઉમેદવારી નોંધાવતા સુશ્રી પ્રમિલા મલ્લિકઃ ૨૦૧૬ની સાલમાં પરાજીત થયા હતાઃ આ વખતના અલગ સંજોગ��ને ધ્યાને લઇ બીજી વખત ઝુકાવ્યુ access_time 10:36 pm IST\n‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોના પ્રશ્નોને વાચા આપતું સંગઠનઃ અમેરિકમાં ‘‘know india'' પ્રોગ્રામના લોંચીગ માટે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે મીટીંગનું આયોજન કર્યુ access_time 9:41 pm IST\nપાન્ડે - કાર્તિક જીતાડ્યા : ભારતે બદલો લીધો access_time 4:38 pm IST\nકાંગારૂઓ હાર્યા : રબાડાએ ૪ વખત ૧૦થી વધુ વિકેટ લઈ વકાર યુનુસના રેકોર્ડની બરાબરી કરી access_time 3:41 pm IST\nભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચને લઇને તખ્તો ગોઠવાયો access_time 1:11 pm IST\nઆ બૉલીવુડ એક્ટરને ડેટ કરી રહી છે નેહા કક્ક્ડ access_time 3:44 pm IST\nહું અજયનું અને અજય મારું સન્માન કરે છેઃ ઇલિયાના access_time 10:09 am IST\nએન્ટરટેઇનર ઑફ ધી યરનો એવોર્ડથી દીપિકા પાદુકોણનું સન્માન access_time 3:49 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00532.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2015/12/21/positive-thinking/", "date_download": "2019-03-24T22:22:58Z", "digest": "sha1:NQISMM3JVBWRJZ2V7VGL6O6HABAIEH7Y", "length": 26355, "nlines": 170, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: આપણી લાઈફને આપણે પૉઝિટિવ થિન્કિંગની પાઠશાળા બનાવી દઈએ – રોહિત શાહ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nઆપણી લાઈફને આપણે પૉઝિટિવ થિન્કિંગની પાઠશાળા બનાવી દઈએ – રોહિત શાહ\nDecember 21st, 2015 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : રોહિત શાહ | 8 પ્રતિભાવો »\n(‘જિંદગી ના મિલેગી દોબારા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)\nએક કપલ ચાર ધામની યાત્રાએ નીકળ્યું. તેમની બસ કોઈ પર્વતના ઢોળાવનાં ચક્કર કાપતી નીચે ઊતરી રહી હતી. એવામાં કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ઝઘડો એટલી હદે વધી ગયો કે બન્ને જણ બાકીની યાત્રા રદ કરી દઈને છૂટાં પડવા તૈયાર થઈ ગયાં. પતિએ ડ્રાઇવરને રિક્વેસ્ટ કરીને બસ થોભવવા કહ્યું. બસ ઊભી રહેતાં જ પતિ-પત્ની બસમાંથી ઊતરી ગયાં. બન્ને જણ એકબીજા સામે મોઢું ફુલાવીને ઊલટી દિશામાં જોઈને ઊભાં રહ્યાં.\nએમને ત્યાં ઉતારી દઈને બસ જરાક આગળ વધી, ત્યાં જ એક બહુ મોટો ભયાનક અવાજ સંભળાય��. પેલા કપલે અવાજની દિશામાં જોયું તો બન્ને જણ ચોંકી ઊઠ્યાં જે બસમાંથી તેઓ બન્ને હજી ત્રીસ સેકન્ડ પહેલાં ઝઘડીને નીચે ઊતર્યાં હતાં એ બસને ઍક્સિડન્ટ થયો હતો. પર્વત ઉપરથી કોઈ મોટી શિલા ગબડતી-ગબડતી આવીને બસ સાથે ટકરાઈ હતી. બસમાં બેઠેલા ત્રણ-ચાર યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા, કેટલાક ઘાયલ થયા હતા. એ જોઈને પતિ બોલ્યો, ‘હાશ જે બસમાંથી તેઓ બન્ને હજી ત્રીસ સેકન્ડ પહેલાં ઝઘડીને નીચે ઊતર્યાં હતાં એ બસને ઍક્સિડન્ટ થયો હતો. પર્વત ઉપરથી કોઈ મોટી શિલા ગબડતી-ગબડતી આવીને બસ સાથે ટકરાઈ હતી. બસમાં બેઠેલા ત્રણ-ચાર યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા, કેટલાક ઘાયલ થયા હતા. એ જોઈને પતિ બોલ્યો, ‘હાશ સારું થયું આપણે ઝઘડીને બસમાંથી નીચે ન ઊતરી ગયાં હોત તો કદાચ આપણેય આ ઍક્સિડેન્ટમાં કાં તો મૃત્યુ, કાં તો ઈજા જરૂર પામ્યાં હોત. જે થાય એ સારા માટે \nપતિની વાત સાંભળીને પત્નીએ જવાબ આપ્યો, ‘તમે હંમેશાં સ્વાર્થનો સાંકડો વિચાર જ કરો છો. આપણે બે જણ બચી ગયાં એ ઘટનાને તમે “સારું થયું” કહો છો, પણ બીજા લોકો મૃત્યુ પામ્યા, ઈજા પામ્યા અને હવે બાકીના યાત્રાળુઓની યાત્રા ડિસ્ટર્બ થઈ એ તમને કેમ નથી દેખાતું સાચી વાત તો એ છે કે જો આપણે ઝઘડ્યાં જ ન હોત… જો આપણે બસ ઊભી રખાવી ન હોત… જો આપણે બસમાંથી ઊતરવાનો સમય બગાડ્યો ન હોત તો… આ બસ પસાર થઈ ગયા પછી પેલી શિલા પડી હોત અને તમામ યાત્રાળુઓ બચી ગયા હોત સાચી વાત તો એ છે કે જો આપણે ઝઘડ્યાં જ ન હોત… જો આપણે બસ ઊભી રખાવી ન હોત… જો આપણે બસમાંથી ઊતરવાનો સમય બગાડ્યો ન હોત તો… આ બસ પસાર થઈ ગયા પછી પેલી શિલા પડી હોત અને તમામ યાત્રાળુઓ બચી ગયા હોત \nએક જ ઘટનાને અનેક રીતે જોઈ શકાય છે, મૂલવી શકાય છે. આપણે ત્યાં રાત હોય એટલે આપણે એમ માની લઈએ કે જગતમાં સર્વત્ર અંધારું છે, તો આપણે ખોટા છીએ, કારણ કે બરાબર એ જ વખતે પૃથ્વીના બીજા – સામા છેડે તો મધ્યાહ્ન (મિડ-ડે) હોય છે કોઈ માણસ ગુસ્સે થતો હોય ત્યારે આપણને તેનો ગુસ્સો જ દેખાતો હોય અને તેની સચ્ચાઈ ન દેખાતી હોય તો સમજવું કે આપણી આંખે અંધાપો છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ સંપૂર્ણ સારી કે સંપૂર્ણ ખરાબ નથી હોતી. આપણે બસ આપણા મતલબ મુજબ એનો અર્થ કરી લેતા હોઈએ છીએ.\nએક માણસને વાતે-વાતે વાંધા પાડવાની અને બીજાની ભૂલો કાઢવાની હૅબિટ હતી. એક વખત રસ્તેથી ચાલીને જતાં એ થાકી ગયો અને વડલાના વૃક્ષ નીચે બેઠો. તેણે જોયું તો વડલાના ઘેઘૂર વૃક્ષની મોટી-મોટી ડાળીઓ હતી અને ડાળીઓ ઉપર નાના-નાના ટેટા (વડનાં ફળ) હતા. તેની નજર ફરતી-ફરતી સામે એક વેલ પર પડી. વેલ ખૂબ પાતળી હતી અને એના પર મોટું કોળું લાગેલું હતું. એ જોઈને પેલા વાંધાપાડુ માણસના દિમાગમાં કીડો સળવળ્યો. તે સોચવા માંડ્યો કે કુદરત સાવ મૂરખ જ છે. આટલા મોટા વડલા પર નાનકડા ટેટા લગાડ્યા છે અને આ નાજુક વેલ પર આવાં વિશાળકાય તોતિંગ કોળાં લગાડ્યાં છે ખરેખર તો આ કોળાં વડલા પર શોભે અને આ ટેટા વેલ પર શોભે \nએ માણસ હજી તો કુદરતની અવ્યવસ્થા અને કુદરતના અન્યાય વિશે વિચાર કરતો હતો ત્યાં જ વડલાના ઝાડ પરથી એક ટેટો તેના માથા પર પડ્યો. હવે એ માણસ એમ વિચારવા લાગ્યો કે કુદરતે જે વ્યવસ્થા ગોઠવી છે તે ઓકે છે. કુદરતે વિચાર્યું હશે કે વિશાળ વૃક્ષની છાયામાં કોઈ થાકેલો વટેમાર્ગુ આરામ કરવા બેસશે. તેના માથે આવું તોતિંગ કોળું પડે તો તે મરી જશે, એટલે તેણે વિશાળા વૃક્ષને ટેટા લગાડ્યા અને જે વેલની નીચે કોઈ આરામ કરવા બેસવાનું નહોતું એને મોટાં કોળાં લગાડ્યાં વાહ કુદરત તારી રચના અપરંપાર છે \nમાણસ પોતાના અનુભવને આધારે જ જગતને અને દુનિયાના તમામ વ્યવહારોને મૂલવવા મથામણ કરતો રહે છે, એટલે એ વારંવાર ખોટોય પડે છે. આપણને થયેલો અનુભવ ખોટો નથી એ કબૂલ, પણ આપણને થયેલો અનુભવ એટલી જ લાઇફ નથી. એમાં અનેક અનુભવોની સંભાવના છે. આપણે વિચારીએ છીએ એ ભલે સત્ય જ હોય, એ સિવાયનાં અનેક સત્યોની સંભાવના લાઇફમાં છે. આ વાત આપણે સ્મરણમાં રાખવી જોઈએ.\nઆપણે જેવું સોચીએ છીએ એવું જ આખું જગત પણ સોચે એ બિલકુલ પૉસિબલ નથી. જગતને આપણે જેવું જોયું છે એવું અને એટલું જ જગત છે એમ માનવું એ તો ખોટું છે. બહુત નાઇન્સાફી હૈ યે…\nજ્યારે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ, વિચાર, ઘટના કે પરિસ્થિતિ વિશે તર્ક કરવાની તક મળે કે અભિપ્રાય આપવાનો અવસર મળે ત્યારે એ યાદ રાખવું કે એના બે અર્થ તારવી શકાશે, એક પૉઝિટિવ હશે અને બીજો નેગેટિવ હશે. જો પૉઝિટિવ અર્થ મળી શકતો હોય તો નેગેટિવ અર્થને તરત છોડી દેવો. જો માત્ર નેગેટિવ અર્થ મળતો હોય તો નિર્ણય કરવામાં વિલંબ કરવો. પૉઝિટિવ અર્થ ન મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી. આમ કરવાથી લાઈફના ફિફટી પર્સન્ટ પ્રૉબ્લૅમ્સ ઇન્સ્ટન્ટલી સોલ્વ થઈ જશે ગેરસમજો ઘણી દૂર રહેશે. અનિષ્ટ પરિણામો આપણી પાસે આવી જ નહીં શકે ગેરસમજો ઘણી દૂર રહેશે. અનિષ્ટ પરિણામો આપણી પાસે આવી જ નહીં શકે પૉઝિટિવ થિન્કિંગ કરીશું તો મૃત્યુ પણ મહોત્સવ જેવું લાગશે ��ને નેગેટિવ થિન્કિંગ કરીશું તો જીવતર પણ નરક જેવું લાગશે પૉઝિટિવ થિન્કિંગ કરીશું તો મૃત્યુ પણ મહોત્સવ જેવું લાગશે અને નેગેટિવ થિન્કિંગ કરીશું તો જીવતર પણ નરક જેવું લાગશે બસ આજથી જ પૉઝિટિવ થિન્કિંગ માટેનું ટ્યૂશન ભણવા બેસી જઈએ \n[કુલ પાન ૧૬૮. કિંમત રૂ.૧૫૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]\n« Previous દર્શિની – બકુલ દવે\nશિક્ષકનો ધર્મ – દયાબહેન કાલાવડિયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nજીવનની ભૂમિતિ – સુશાંત ધામેચા\n‘જીવનની ભૂમિતિમાં જ કોઈ ગડબડ છે. જે ત્રિકોણ અને ચોરસ છે, તે લંબચોરસ થઈ શકતા નથી અને જે વર્તુળમાં ફસાયા છે તેમાં જ ગોળ ગોળ ફરે છે, પણ બહાર નીકળી શકતા નથી.’ આ ઉપરોક્ત વાક્ય ડો. વિનોદ એચ. શાહના કાવ્ય સંગ્રહ ‘મારી ભીતર’નું છે. આ પંક્તિએ માનવ જીવનની એક સત્ય હકીકત છે, પણ આજનો માનવીએ હકીકતને સ્વીકારવા તૈયાર નથી અને તેને ... [વાંચો...]\nબુલબુલ સાથે દોસ્તી – યજ્ઞેશ દવે\nપક્ષીઓને પીંજરે પૂર્યા વગર તેમનો સહવાસ, વિશ્વાસ ને સખ્ય બધાનાં નસીબમાં નથી હોતાં. કબૂતર ને ચકલી તેમાંથી બાકાત. તેમને પાળવાં, હેળવવાં ન ગમે તોય હક કરી ઘરમાં આવવાનાં જ. કબૂતર ઘરની અવરજવરની આમાન્યા રાખી ઘરની બહાર છજા પર માળો બાંધશે પણ ચકલી તો મનસ્વિની માનુની. તેને રોકી ન શકાય. કોઈ નિષેધાજ્ઞા તેમના માટે નહીં. બારીના સળિયાની જગ્યામાંથીય બેરોકટોક તેની આવનજાવન. ... [વાંચો...]\n‘દેશી’ એકલતા, ‘વિદેશી’ એકલતા – વીનેશ અંતાણી\nજેમનાં સંતાનો વિદેશમાં સેટલ થયાં હોય તેવાં મા-બાપની દ્વિધા સમજવા જેવી છે. એમને પાછલી ઉંમરે સંતાનો, પૌત્ર-પૌત્રી સાથે રહેવાની અદમ્ય ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. તે માટે વિદેશમાં જઈને રહે તો ત્યાં તદ્દન એકાકી જીવન જીવવાની સ્થિતિ સામે લડવું પડે છે. ચેન્નઈમાં રહેતાં એક બહેન અન્ના વારકીએ એમની એવી જ વાસ્તવિકતાની નક્કર વાતો કહેતો હૃદયસ્પર્શી લેખ લખ્યો હતો. એમનાં ત્રણ સંતાનો ... [વાંચો...]\n8 પ્રતિભાવો : આપણી લાઈફને આપણે પૉઝિટિવ થિન્કિંગની પાઠશાળા બનાવી દઈએ – રોહિત શાહ\nસરસ લેખ – અમલમાં મુકવા જેવો\nઅહીં એનો અંશ પ્રગટ કરી , ચપટીક અમલીકરણ કરી લીધું.\n“જ્યારે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ, વિચાર, ઘટના કે પરિસ્થિતિ વિશે તર્ક કરવાની તક મળે કે અભિપ્રાય આપવાનો અવસર મળે ત્યારે એ યાદ રાખવું કે એના બે અર્થ તારવી શકાશે, એક પૉઝિટિવ હશે અને બીજો નેગેટિવ હશે. જો પૉઝિટિવ અર્થ મળી શકતો હોય તો નેગેટિવ અર્થને તરત છોડી દેવો. જો માત્ર નેગેટિવ અર્થ મળતો હોય તો નિર્ણય કરવામાં વિલંબ કરવો. પૉઝિટિવ અર્થ ન મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી. આમ કરવાથી લાઈફના ફિફટી પર્સન્ટ પ્રૉબ્લૅમ્સ ઇન્સ્ટન્ટલી સોલ્વ થઈ જશે ગેરસમજો ઘણી દૂર રહેશે. અનિષ્ટ પરિણામો આપણી પાસે આવી જ નહીં શકે ગેરસમજો ઘણી દૂર રહેશે. અનિષ્ટ પરિણામો આપણી પાસે આવી જ નહીં શકે પૉઝિટિવ થિન્કિંગ કરીશું તો મૃત્યુ પણ મહોત્સવ જેવું લાગશે અને નેગેટિવ થિન્કિંગ કરીશું તો જીવતર પણ નરક જેવું લાગશે પૉઝિટિવ થિન્કિંગ કરીશું તો મૃત્યુ પણ મહોત્સવ જેવું લાગશે અને નેગેટિવ થિન્કિંગ કરીશું તો જીવતર પણ નરક જેવું લાગશે બસ આજથી જ પૉઝિટિવ થિન્કિંગ માટેનું ટ્યૂશન ભણવા બેસી જઈએ બસ આજથી જ પૉઝિટિવ થિન્કિંગ માટેનું ટ્યૂશન ભણવા બેસી જઈએ \nપોસિટીવ કે નેગેટીવ આ મન ની એક સ્થિતિ છે. જો તમે જાગૃતિ થી મન ને કેળવો તો તમે હંમેશા પોસિટીવ અવસ્થા માં રહી શકો. આ એક અભ્યાસ ની વાત છે. જેવો અભ્યાસ તેવું પરિણામ. સારું વિચારો તો સારું જ થાય. આંબા વાવીએ તો કેરી જ મળે. કુદરત માં અખૂટ શ્રદ્ધા રાખવી. ઈશ્વર જે કરે છે તે બરાબર જ હોય. તેવી શ્રદ્ધા રાખવી. આવી શર્દ્ધા આપણને હમ્નેશા પોસિટીવ બનાવશે.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:\nહકારાત્મક વિચારસરણી એ જ ખરું જીવન છે. કુદરતે ગોઠવેલી અને માનવ જાતને આપેલી સગવડો-પદાર્થો તેની જગાએ યથાયોગ્ય જ છે, તેની ભૂલો શોધવાનો વ્યાયામ કરવાને બદલે તે આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે તે શોધવાનો પ્રયત્ન કરીશું તો જરૂર સુખી થઈશું. દેખીતી રીતે નડતર રૂપ પથ્થરને પણ તરાસીએ તો તે ભગવાન બને , નહિતર છેવટે રોડ બનાવવાના કામમાં તો આવે જ.\nસારો લેખ આપ્યો. આભાર.\nકાલિદાસ વ. પટેલ {વાગોસણા}\nખરી વાત છે. આપણે જે ઘટના જોઈએ છીએ કે તેના વિષે વિચારીએ તેના કરતા જુદી સંભાવનાઓ હોવાની શક્યતા છે તેથી નેગેટીવ અભિપ્રાય ના અપાય તે જ સારું છે.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/18-varsh-ni-ek-nani-yuvatu-nu-achanak-fulai-gyu/", "date_download": "2019-03-24T21:30:32Z", "digest": "sha1:7QKM3ELWS56WXWEKYA3JDIN4HICA76ON", "length": 12925, "nlines": 93, "source_domain": "blog.dealdil.com", "title": "૧૮ વર્ષની યુવતીની ફ્લેટ ટમી અચાનક ફુલાઇ ગયું અને તે ડોક્ટરને બોલી આવું તો ન્યૂઝમાં જોયું હતું", "raw_content": "\nHome અજબ ગજબ ૧૮ વર્ષની યુવતીની ફ્લેટ ટમી અચાનક ફુલાઇ ગયું અને તે ડોક્ટરને બોલી...\n૧૮ વર્ષની યુવતીની ફ્લેટ ટમી અચાનક ફુલાઇ ગયું અને તે ડોક્ટરને બોલી આવું તો ન્યૂઝમાં જોયું હતું\nઇંગ્લેન્ડના એસેક્સમાં એક ૧૮ વર્ષની છોકરીનો અજીબોગરીબ પ્રેગ્નેન્સીનો કેસ સામે આવ્યો હતો. જેમાં અહીની નાગરિક સેફરોન હૈફરને એક દિવસ જિમથી કસરત કરી ઘરે પાછા ફર્યા બાદ પોતાના પેટ પર એક અજીબ લાઇન જોવા મળી આવી હતી. સેફરોને તુરત જ આ લાઈન પોતાના ડોક્ટરને જઈ બતાવી, ડોક્ટરે સોનોગ્રાફી કરી ત્યારે હેરાન રહી ગયાં. તેમને જાણવા મળ્યું કે આ યુવતી ૯ મહિનાથી ગર્ભથી હતી. યુવતીને પણ આ વાતનો પોતાના પર ભરોષો ન હતો. કેમ કે, બાકી બધી ગર્ભવતી યુવતીઓની જેમ પોતાનું પેટ જરાય બહાર ન હતું પણ તેનાથી અલગ તેનું પેટ એકદમ ફ્લેટ હતું.\nશું જણાવ્યું ડોકટરે આ થવાનું કારણ \nઆ મામલા બાદ સેફરોને જણાવ્યું કે તેને બિલકુલ પણ અંદાજો ન હતો કે તે પ્રેગ્નેન્ટ પણ થઇ શકે છે. તે દરરોજ પોતાના સરીરની કાળજી માટે પોતાનું રૂટીન ફોલો કરતી. જિમ પણ જતી હતી અને બધા જ કામ કરતી હતી.\nસેફરોને વધુ જણાવતા કહ્યું, ‘જ્યારે મારા પીરિયડ્સ મિસ થયાં, ત્યારે મને એમ હતું કે આવું પિલ્સના કારણે થયું હશે, પરંતુ હું આ બાબતે સાવ ખોટી હતી.’\nવધુ જણાવતા તેના ડોક્ટર્સે કહ્યું કે તેનું ગર્ભ પેટની પાછળની બાજુ વળી ગયું હતું. આ જ કારણે સેફરોનનું પેટ બાકી ગર્ભવતી મહિલાઓની જેમ ફુલાયેલું દેખાતું હતું નહીં. પરંતુ સારવાર દરમ્યાન જ્યારે ડોક્ટર્સ પોતાના હાથ વડે તેના ગર્ભને તેની યોગ્ય જગ્યાએ લઇ આવ્યાં, ત્યારે તેનું ફ્લેટ ટમી અચાનક સામાન્ય ગર્ભવતી મહિલાની જેમ એકદમ ફુલાઇ ગયું.\nસેફરોને પોતાના આ અલગ જ અનુભવને શેર કરતાં વધુમાં કહ્યું, ‘મેં અત્યાર સુધી ખબરોમાં જ આવું સાંભળ્યું હતું કે, કોઇને પોતાની પ્રેગ્નેન્સી વિષે જાણકારી ન હોય. પરંતુ હવે જ્યારે આ વસ્તુ મારી સાથે જ થઇ રહી છે, ત્યારે હું વિશ્વાસથી કહી શકું છું કે આવું પણ થઇ શકે છે.’\nસેફરોનને પ્રેગ્નેન્સીની જાણ થયાના ૬ અઠવાડિયા બાદ દીકરાને જન્મ આપ્યો. ચમત્કારિક રૂપથી બાળક સંપૂર્ણ પણે સ્વસ્થ હતું. વધુ જણાવતા સેફરોને કહ્યું, ભગવાનનો ધન્યવાદ છે કે, મારા દીકરાને કંઇ થયું નથી અને હું મારી પ્રેગ્નેન્સીથી અજાણ રહીને જિમ જતી રહી. મેં અનેક એવી એક્સરસાઇઝ પણ કરી હતી જે પ્રેગનેન્સી દરમ્યાન કરવી જોઇએ નહીં.\nસેફરોને વધુ જણાવતા કહ્યું કે, કેવી રીતે ડોક્ટરે બાળકને તેના સ્થાન પર ફેરવીને યોગ્ય જગ્યા પર લઇ આવ્યાં. સેફરોને કહ્યું, ‘જ્યારે ડોક્ટર બાળકને ફેરવી રહ્યા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે, હવે તારું પેટ ગર્ભવતી મહિલાની જેમ ફુલાઇ જશે. પણ હું આના માટે તૈયાર હતી, જ્યારે તેમણે બાળકને ફેરવ્યું તે સમયે મને અહેસાસ થવા લાગ્યો હતો કે મારી અંદર કંઇક છે. તે ખૂબ જ અલગ અને અનોખો અહેસાસ હતો. તે મારી અંદર અચાનક એક્ટિવ થઇ ગયો હતો. પહેલાં સુધી મને જરાય અહેસાસ થતો નહીં અને હવે એવું લાગ્યું કે જાણે તે ઊંઘમાંથી જાગી ગયું હોય.’\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleસાવધાન આ ફોટાઓ જોઇને મન વિચલિત થઇ શકે છે નબળા મન વાળાએ આ ફોટાઓ જોવા નહિ\nNext articleજામફળના જ્યૂસની મજા શિયાળામાં લેવાની ભૂલતા નહીં…જ્યુસ અથવા સ્મુધિ બની જશે ફક્ત ૫ જ મિનિટમાં…\nઅહિયાં ગણિતના પ્રોફેસર બની ગયા ‘લાવ ગુરુ’,મહિલા કોલેજમાં ભણાવવા લાગ્યા ‘પ્રેમના ફોર્મુલા’,જણો આ પ્રોફેસર અને તેના ફોર્મુલા�� વિશે…\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને તમે હસવું નહિ રોકી શકો…\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત સાંભળશો તો તમે પણ માથા પકડી જશો….\n9 દેશોમા ફેલાયેલું છે આ જંગલ, જીવ લઈ લે તેવા કીડાઓ...\nઘરમાં નાના મોટા દરેકને ભાવતી પાવભાજી બનાવો એકદમ હેલ્થી અને ટેસ્ટી...\nમલ્ટી-ટેલેન્ટેડ પતિ – દરેક કપલ ખાસ વાંચે આ વાર્તા અને ફક્ત...\nકો-એડ સ્કૂલમાં ભણતી છોકરીઓ ગર્લ્સ સ્કૂલની યુવતીઓથી બહુ જ અલગ હોય...\nજાણો લો બ્લડ પ્રેશરના લક્ષણો, આ રીતે ઘરે જ કરો ઉપચાર…\nદિકરીને ટેન્શન મુક્ત કરવા માટે માતાનો પત્ર – અમારા અધૂરા...\nસૂર્યનું આજે મિથુન રાશિમાં થયું છે પરિવહન, જાણો કઈ રાશિને...\nશું તમે આજની આ 10 હકીકતો વિશે જાણો છો \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nમંગળ ગ્રહ પર ચાલતી જડપી હવાઓને નાસાએં કરી કેદ, જાણો કેટલી...\n23 વર્ષના યુવાને 91 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન પછી હનીમૂન...\nએક બૂટ પોલીસ કરવા વાળો બની ગયો લખપતિ, મહિનાની કામણી સાંભળી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00533.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/hanuman-chalisa/", "date_download": "2019-03-24T22:10:25Z", "digest": "sha1:C7WSVPPUVL6BRHGXRPRKELD3OK3LSBBZ", "length": 17404, "nlines": 112, "source_domain": "4masti.com", "title": "હનુમાન ચાલીસા ની 5 ચમત્કારી ચોપાઈઓ, કરી શકે છે તમારી દરેક ઈચ્છા પૂરી |", "raw_content": "\nInteresting હનુમાન ચાલીસા ની 5 ચમત્કારી ચોપાઈઓ, કરી શકે છે તમારી દરેક ઈચ્છા...\nહનુમાન ચાલીસા ની 5 ચમત્કારી ચોપાઈઓ, કરી શકે છે તમારી દરેક ઈચ્છા પૂરી\nધાર્મિક ઉપદેશો, ગ્રંથોમાં તે શક્તિ છે જે આપણા દુઃખોનું નિવારણ કરે છે, તેમાં કોઈપણ જાતની શંકા નથી. જયારે પણ આપણે તકલીફમાં હોઈએ છીએ તો આપણી તકલીફનો હલ કરવા માટે શાસ્ત્રીય ઉપાયોનો ઉપયોગ જરૂર કરીએ છીએ. તેને તમે ચમત્કાર પણ કહી શકો છો. પણ શાસ્ત્રોમાં આપણી દરેક સમસ્યાનું સમાધાન છે.\nજો આપણે આ માહિતી મુજબ ઉપાય કરતા જઈએ, તો સફળ જરૂર થઈએ છોએ. માટે આજે અમે તમને હનુમાન ચાલીસા દ્વારા થોડા એવા ઉપાયો જણા��ીશું જે તમારા જીવનને સુખી અને સમૃદ્ધ રાખશે.\n(૩) ભગવાન હનુમાનને સમર્પિત\nભગવાન હનુમાનને સમર્પિત હનુમાન ચાલીસા વિષે કોણ નથી જાણતું, ગૌસ્વામી તુલસીદાસ દ્વારા રચેલી હનુમાન ચાલીસામાં તે ચમત્કારિક શક્તિ છે જે આપણા દુખો હરી લે છે. પણ શું તમે જાણો છો તે ચમત્કારો વિષે\n(4) એક પૌરાણિક કથા\nચાલો તેનો જવાબ આમે તમને એક પોરાણિક કથા દ્વારા આપીએ છીએ. જો તમે હનુમાનજીના બાળ અવતાર વિષે પરિચિત છો તો કદાચ તમે એ વાત સાંભળી હશે કે બાળપણમાં જયારે હનુમાનજીને ખુબ જ ભૂખ લાગી હતી તો તેમણે આકાશમાં ચમકતા સુરજને એક ફળ સમજી લીધું હતું.\nતેમની પાસે ત્યારે એવી શક્તિ હતી જેના દ્વારા તે ઉડીને સુરજને ગળવા માટે આગળ વધ્યા, પણ ત્યારે દેવરાજ ઇન્દ્રએ હનુમાનજી ઉપર શસ્ત્રો થી પ્રહાર કરી દીધો જેના કારણે તેઓ મૂર્છિત થઇ ગયા.\n(6) જયારે હનુમાનજી મૂર્છિત થવાની વાત વાયુદેવને જાણવા મળી તો તેઓ ખુબ જ નારાજ થયા. પરંતુ જયારે બધા દેવતાઓને ખબર પડી કે હનુમાનજી ભગવાન શિવજી ના રુદ્ર અવતાર છે, ત્યારે બધા દેવતાઓએ હનુમાનજીને ઘણી શક્તિઓ આપી.\n(7) દેવતાઓએ આપ્યો આશીર્વાદ\nકહેવામાં આવે છે કે તમામ દેવતા ઓએ જે મંત્રો અને હનુમાનજીની વિશેત્તાઓ જણાવતા તેમણે શક્તિ આપી હતી. તે મંત્રોના સારને ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાનું વર્ણન કર્યું છે. એટલા માટે હનુમાન ચાલીસા વાંચવાને ચમત્કાર માનવામાં આવે છે.\n(8) હનુમાન ચાલીસાની શક્તિ\nપણ હનુમાન ચાલીસામાં તો કોઈ મંત્ર છે જ નહિ. છતાં મંત્રો સિવાય પણ તે ચમત્કારી અસર આપવામાં સક્ષમ કેમ છે. આમ તો હનુમાન ચાલીસામાં મંત્ર ન હોવાથી હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ જણાવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે તેનો જપ કરવાથી વ્યક્તિ સુખ પ્રાપ્ત કરે છે.\n(9) હનુમાન ચાલીસાની પાંચ ચોપાઈઓ\nચાલો તમને જણાવીએ કે હનુમાન ચાલીસાની 5 ચોપાઈઓ વિષે, જેનું નિયમિત સાચા મનથી વાચન કરવામાં આવે તો પરમ ફલદાયક સિદ્ધ થાય છે.\n(10) આ દિવસે કરો જાપ\nહનુમાન ચાલીસાનો વાચવા માટે મગળવાર કે શનિવાર શુભ હોય છે. ધ્યાન રાખો હનુમાન ચાલીસાની આ ચોપાઈઓ વાંચતી વખતે ઉચ્ચારણમાં હોઈ ભૂલ ન થાય.\n(11) પહેલી ચોપાઈ- હનુમાન ચાલીસા\nભૂત-પિશાચ નિકટ નહિ આવે. મહાવીર જબ નામ સુણાવે.\nઆનો સતત જાપ તેમણે કરવો જોઈએ જેમને કોઈનો ડર સતાવતો હોય. આ ચોપાઈનો રોજ સવારે અને સાંજે 108 વાર જાપ કરવામાં આવે તો તમામ પ્રકારના ડરમાંથી મુક્તિ મળે છે.\n(13) બીજી ચોપાઈ-હનુમાન ચાલીસા\n���ાસે રોગ હરે સબ પીડા. જપત. નિરંતર હનુમત વીરા\nજો કોઈ વ્યક્તિ બીમારીઓમાં સપડાયેલ છે, તેનો ઈલાજ કરાવ્યા પછી પણ સુખ નથી મળી રહ્યું, તો તેમણે આ ચોપાઈનો જાપ જરૂર કરવો જોઈએ. આ ચોપાઈનો જાપ સતત સવાર સાંજ 108 વાર કરવો જોઈએ. તે સિવાય મંગળવારે હનુમાનજીની મૂર્તિ સામે બેસીને આખી હનુમાન ચાલીસાનું વાચન કરવું જોઈએ, તેનાથી વ્યક્તિ જલ્દી જ રોગમુક્ત થઇ જશે.\n(15) ત્રીજી ચોપાઈ – હનુમાન ચાલીસા\nસષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥\nઆ ચોપાઈઓ વ્યક્તિને સમસ્યાઓ સામે લડવાની શક્તિ આપે છે. જો કોઈને જીવનમાં શક્તિ મેળવવી હોય તો, જેઓ આ કઠીન સમયમાં પોતાને નબળા ન સમજે તો રોજ, બ્રહ્મ મહુર્તમાં અડધો કલાક આ પંક્તિઓનું વાચન કરો, લાભ મળી જશે.\n(17) ચોથી ચોપાઈ – હનુમાન ચાલીસા\nવિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥\n(18) જો કોઈ વ્યક્તિને વિદ્યા અને ધન જોઈએ તો આ પંક્તિને વાંચવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે. રોજ 108 વાર ધ્યાનથી વાંચવાથી વ્યક્તિને ધનને લગતા દુઃખ દુર થઇ જશે.\n(19) પાંચમી ચોપાઈ – હનુમાન ચાલીસા\nભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥\nજીવનમાં એવું ઘણી વાર બને છે કે તમામ પ્રયત્નો કરવા છતાં પણ કામમાં વિઘ્ન ઉભું થાય છે. જો તમારી સાથે પણ આવું બની રહ્યું છે તો ઉપર આપેલી ચોપાઈ ઓછામાં ઓછું 108 વાર વચન કરો, લાભ થશે.\n(21) હનુમાન ચાલીસાનું મહત્વ\nપણ હનુમાન ચાલીસાનું મહત્વ માત્ર પાંચ ચોપાઈઓ સુધી જ સીમિત નથી. આખી હનુમાન ચાલીસાનું પણ પોતાનું એક મહત્વ અને આ પાઠ ને વાંચવાનો લાભ છે. જેનાથી સામાન્ય લોકો અજાણ છે.\n(22) હનુમાન ચાલીસાનો પાઠ\nખુબ ઓછા લોકો જાણે છે કે હિંદુ ધર્મમાં હનુમાનની આરાધના માટે, ‘ હનુમાન ચાલીસા’ નું વાચન સર્વમાન્ય સાધન છે. તેનું વાચન આખી દુનિયામાં જેટલું પ્રચલિત છે, એટલું બીજું કોઈ નમન કે પૂજા વગેરેમાં નથી જોવા મળતું.\n(23) ફળદાયી – હનુમાન ચાલીસા\n‘શ્રી હનુમાન ચાલીસા’ ના રચનાકાર ગોસ્વામી તુલસીદાસજી માને છે. માટે ‘રામચરિતમાનસ’ ની જેમ આ હનુમાન ગુણગાથા ફળદાયી માનવામાં આવે છે.\nઆ વાત માત્ર કહેવા માટે જ નથી. અસંખ્ય ભક્તોનો અનુભવ છે કે હનુમાન ચાલીસા વાંચવાથી તકલીફો સામે લડવાની શક્તિ મળે છે.\nતો તમે પણ દિલથી, પવનપુત્ર હનુમાનજીને ભાવપૂર્વક વંદન કરશો, તો તમને ન માત્ર બજરંગબલીના આશીર્વાદ સાથે જ શ્રી રામના પણ આશીર્વાદ મળશે.\nજય શ્રી રામ જય હનુમાન\nરાહુ-કેતુનું આકસ્મિક મ��લન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ્રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nવોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે હવે સરકારી કચેરીમાં ધક્કા નઈ...\nમતદાતાઓ એ વોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવા ન પડે, એટલા માટે માટે ચૂંટણી આયોગ એક ટોલ ફ્રી નંબર બહાર...\nભારતમાં 7 કરોડ જેટલા દર્દી છે આ રોગ નાં 3 મહિનામાં...\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ...\nઆવી ગયું ઓછી કિંમત વાળું મીની ટ્રેક્ટર જે કરશે મોટા ટ્રેક્ટર...\nદરરોજ પીવો આદુનો રસ, આ ૩૦ બીમારીઓને તમારી નજીક પણ નહી...\n1 લિટરમાં 20 km ની માઈલેજ આપે છે દેશની સૌથી સસ્તી...\nલાઈમલાઈટથી દૂર રહે છે જુહીની સુંદર દીકરી જ્હાન્વી, છુપાવીને રાખી આ...\nઆ પાંચ બીમારીઓ માટે ઉત્તમ છે હિંગના આ ઘરગથ્થું ઉપચાર –...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/jo-tamaru-nam-pan-adhkmprs-ane-y/", "date_download": "2019-03-24T22:01:24Z", "digest": "sha1:6NWVPUZKPABWAOOQEQZU27BUEDUJDZOA", "length": 24867, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "જો તમારું નામ પણ A,D,H,K,M,P,R,S, અને Y અક્ષર થી શરુ થાય છે તો આ મોટી ખુશખબર છે ફક્ત આપના માટે જ... | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્ર��ાન…\nસગાઈ પર દીકરીનું પ્રફોર્મેન્સ જોઈને રોઈ પડ્યા માં-બાપ, વાઇરલ થઇ રહ્યો…\nએક કસુવાવડ પછી થયો હતો દીકરાનો જન્મ, દીકરાએ તેની માને કહ્યું…\nદરેક મિનિટ આટલી કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણીને લાગશે આંચકો\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના…\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ…\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nઆખરે શા માટે રેલવે સ્ટેશન ના બોર્ડ પર ‘સમુદ્ર તળથી ઊંચાઈ’…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nહનુમાનજીનાં 5 ચમત્કારિક મંદિર, જ્યાં દર્શન માત્રથી જ મનોકામના થાય છે…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્���િકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nમનોહર પર્રિકરનો ઈલાજ કરનારા AIIMS ના ડોકટરે કહ્યું,”અમને હસાવી-હસાવીને રોવડાવીને ગયા”…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nઆ 5 શાનદાર વસ્તુની માલિક છે સની લિયોની, જેમની કિંમત છે…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\nઅંબાણી થી 19 ગણી સંપત્તિ ધરાવે છે આ વ્યક્તિ, પ્લેનમાં પસાર…\nલગ્નના ત્રણ દિવસ બાદ જ કેટલી સુંદર થઇ ગઈ છે અંબાણી…\nઆ છે દુનિયાની સૌથી સુંદર 5 મહિલા પોલિટિશિયન…4 નંબરની છે સૌથી…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nમાં સરસ્વતી ની કૃપાથી આ 3 રાશિઓની ચમકશે કિસ્મત, જલદી જ…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nમુંબઈની લોકપ્રિય ને સ્વાદિષ્ટ ભેળ પૂરીની સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની…\nઘરે બેઠાં બેઠાં ભારતની ગલીએ ગલીમાં ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપડી ચાટની…\nHome જ્યોતિષ જો તમારું નામ પણ A,D,H,K,M,P,R,S, અને Y અક્ષર થી શરુ થાય છે...\nજો તમારું નામ પણ A,D,H,K,M,P,R,S, અને Y અક્ષર થી શરુ થાય છે તો આ મોટી ખુશખબર છે ફક્ત આપના માટે જ…\nજયારે પણ કોઈ ઘર માં બાળક નો જન્મ થાય છે તો સૌથી પહેલા તેનું નામકરણ થાય છે. માણસ નું નામ જન્મ થી તેના મૃત્યુ સુધી ચાલે છે. પરંતુ આપ એ વાત નહી જાણતા હોઈ કે આપના નામ નો આપના જીવન પર ખુબ પ્રભાવ પડે છે. માંસ ના જન્મ થી લઈને મૃત્યુ સુધી તેના જીવન માં જે પણ ધટના થાય છે તેનો પૂરો પ્રભાવ તેની રાશી, ગ્રહ, નક્ષત્ર ના કારણે તેના જીવન પર પડે છે. એ જ કારણ થી દરેક માણસ નું નામ તેના જન્મ ના કાળ ગણના અને ગ્રહો ની સ્થિતિ ના આધાર પર રાખવા માં આવે છે. આપ કદાચ એ નહિ જાણતા હોય કે દરેક માણસ ને પોતાનું જ એક અલગ મહત્વ હોય છે. સાથે જ શાસ્ત્રો માં પણ કહ્યું છે કે ગ્રહો ની સ્થિતિ અને તેના ���દલાવ નો આપના જીવન પર ખુબ ઊંડી અસર થાય છે. આજ અમે આપને આજ માંથી કેટલાક અક્ષર વિષે કહવા જઈ રહ્યા છીએ એટલે કે જે વ્યક્તિ નું નામ A,D,H,K,M,P,R,S અને Y આ ૯ અક્ષર થી શરુ થાય છે તેમના માટે ખબર ખુબ મહત્વપૂર્ણ છે. તો આવો જાણ્યે આ નામ વાળા ના જીવન માં કેવી રીતે બદલાવ જોવા મળે છે. A નામ વાળા: A નામ વાળા નું ભાગ્ય ચમકવા વાળું છે જેનાથી એમને ઘણી ખુશીઓ મળવા ની છે તેનો સમય હવે સારો આવવા નો છે. જેનાથી તેના બધા કામ પુરા થશે અને કોઈ મોટી ખુશખબર મળશે આવનારો સમય સારો પસાર થશે.\nD નામ વાળા: D નામ વાળા માટે સમય ખુબ જ ખાસ થવા નો છે. આ નામ વાળા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. આ નામ ના લોકો ને વ્યાપાર માં મોટો લાભ મળવા નો યોગ બની રહ્યો છે.\nK નામ વાળા: K નામ વાળા માટે સમય ખુબ જ શુભ રહેશે. આ દિવસો માં આ લોકો માટે વ્યાપાર કે બીઝનેસ માં ફાયદો થઇ શકે છે અને જે ભણવા વાળા વિધાર્થી વર્ગ ના બાળકો છે તેમના માટે કોમ્પિટિશન માં સફળતા મળવાનો સારો યોગ બને છે.\nH નામ વાળા: જે વ્યક્તિઓ નું H નામ અક્ષર થી શરુ થાય છે તે આ સમય દરમિયાન પોતાના કાર્ય ,ક્ષેત્ર માં સફળતા મેળવી શકે છે આપનો આવનારો સમય આનંદપ્રમોદ વાળો હશે. આપ જે કાર્ય ને કરવા પ્રતિ આપનું મન બનાવશો તે કાર્ય પૂરું થવા ની સંભાવના બની રહી છે આપનો હવે આવવા નો સમય અનુકુળ રહશે.\nM નામ વાળા: જે વ્યક્તિ નું M નામ અક્ષર થી શરુ થાય છે તેમના માટે આવનાર સમય ખુબ સારો રહશે આપના માટે નવા કાર્ય નું નિર્માણ થવાની સંભાવના બની રહી છે આપના જીવન માં ઘણી ખુશખબર આવશે.\nP નામ વાળા: જે વ્યક્તિઓ નું P નામ અક્ષર થી શરુ થાય છે એ વ્યક્તિઓ ને આ સમય દરમિયાન પોતાના પારિવારિક સમસ્યાઓ થી મુક્તિ મળવાની સંભાવના છે જો આપ કોઈ રોગ થી લાંબા સમય થી હેરાન છો તો આપને તેનાથી મુક્તિ મળશે આપનો હવે આવનાર સમય માં ખુશીઓ આવશે.\nR નામ વાળા: આ નામ વાળા લોકો ખુબ મગજ થી પોતાનું કાર્ય કરતા હોય છે આ લોકો કોઈ પણ પ્રકાર ની મદદ નથી લેતા અને આ સમય એમના માટે ખુબ જ ભાગ્યશાળી રહશે.\nS નામ વાળા: આ નામ ના લોકો પર માં લક્ષ્મી ની કૃપા થી અચાનક ધન ની પ્રાપ્તિ થઇ શકે છે. આ નામ ના લોકો વ્યાપાર થી જોડાયેલ કામ માટે બહાર જઈ શકે છે. આ યાત્રા તેમના માટે ખુબ લાભકારી રહશે.\nY નામ વાળા: જે વ્યક્તિ નું નામ Y અક્ષર થી શરુ થાય છે તેમણે આ સમય દરમિયાન કોઈ યોજના નું સારું ફળ પ્રાપ્ત થવાની સંભાવના છે આપને આપના કાર્ય ક્ષેત્ર થી જોડાયેલ કોઈ ખુશખબર મળી શકે છે.\nદરરોજ અનેક ઉપયોગી મા��િતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.\n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleઅહીં ખુલ્લેઆમ પડેલી છે અરબોની સંપત્તિ, છતાં કોઈ સ્પર્શ કરવાની પણ હિંમત નથી કરતા, જાણો કારણ…\nNext articleલીંબુ ની છાલ ના 10 ચમત્કારી ગુણ, જેને જાણીને કયારેય નહિ ફેકો તમે\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે બગડેલી તકદીર, મહાલક્ષ્મી રહેશે મહેરબાન…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ પૈસાની લેવડદેવડનું જોખમ લેવું નહિ\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ દરેક કામ આયોજન કરીને જ કરવા\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઆ તે કેવો પ્રેમ… વાંચો એવી પ્રેમ કથા કે જેમાં જિંદગીઓ બરબાદ થઇ ગઈ\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nઈશા ના રીશેપ્શન માં મહેમાનોનું સ્વાગત કરી રહી હતી ભાવિ વહુ...\nદીપિકા-રણવીર ના લગ્નના કાર્ડ માં થઇ આવડી મોટી ભૂલ, લોકો મન...\nએક સુંદર છોકરી – દરિયા કિનારે એક ગામ હતું તેમાં એક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/health-department-surat-before-that/", "date_download": "2019-03-24T21:42:41Z", "digest": "sha1:QMRUOQJQZUN7QBGT5L4FWB4GQWR77IIL", "length": 13108, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "તહેવાર પૂર્વે સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો, 1880 કિલો માવો જપ્ત કરાયો | Health Department, Surat, before that - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nતહેવાર પૂર્વે સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો, 1880 કિલો માવો જપ્ત કરાયો\nતહેવાર પૂર્વે સુરતમાં આરોગ્ય વિભાગનો સપાટો, 1880 કિલો માવો જપ્ત કરાયો\nસુરતમાં મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રક્ષાબંધનના તહેવારને પગલે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના આરોગ્ય વિભાગે શહેરમાંથી 70 જેટલા સેમ્પલ લીધા છે. સુરત આરોગ્ય વિભાગે 1880 કિલો માવો જપ્ત કર્યો છે.\nજોકે આરોગ્ય વિભાગ દ્વારા દર મહિને 60થી 70 જેટલા સેમ્પલ લેવામાં આવે છે. જોકે સુરત મનપામાં ફૂડ એનાલિસ્ટિકની પોસ્ટ છેલ્લા 3 વર્ષથી ખાલી છે. તેમાં હજુ સુધી કોઈ નિમણૂક કરાઈ નથી. હાલ સેમ્પલો ટેસ્ટ માટે ભુજ અને રાજકોટમાં મોકલવામાં આવે છે.\nજેનો રિપોર્ટ આવવામાં 14 દિવસ જેટલો સમય લાગી જાય છે, અને ત્યાં સુધીમાં તહેવાર પણ પસાર થઈ જાય છે. લોકો સુધી મિઠાઈ પણ પહોંચી જાય છે. આમ ત્યારે સવાલ એ છે કે આ સિસ્ટમ થોડી ઝડપી થાય તેવું ન થઈ શકે. શા માટે તંત્રને આ કાર્યવાહી ઝડપી કરવામાં કોઈ રસ નથી.\nલોકોના પેટ સુધી અખાદ્ય ચીજવસ્તુઓ પહોંચી જાય. તહેવાર પૂર્ણ થઈ જાય. ત્યાર બાદ રિપોર્ટ આવે તે કેટલું યોગ્ય છે. જે હેતુસર આ રિપોર્ટ લેવામાં આવે છે તે હેતુ સિદ્ધ થતો જ નથી. આમ આ દરોડાનો દેખાડો શા માટે કરવામાં આવે છે. આ જ સ્થિતિ રાજ્યના મોટાભાગના શહેરોમાં જોવા મળે છે.\nરાજ્યભરમાં તહેવારના બે કે ત્રણ દિવસ પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર દેખાડો કરવા માટે દરોડા પાડવામાં આવે છે, અને ત્યાર બાદ રિપોર્ટ કયારે આવે છે. અને કયારે કાર્યવાહી થાય છે તે કોઈને ખ્યાલ જ નથી આવતો.\nજ્યારે આ ત્યાં સુધીમાં આ અખાદ્ય મિઠાઈ અને ખાણીપીણીનો જથ્થો લોકોના પેટ સુધી પહોંચી ગયો હોય છે. આમ લોકોના સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ ચુકયા હોય છે. ત્યારેને ત્યારે માત્ર સવાલ એ છે કે આ પ્રક્રિયા ઝડપી કરવા અંગે તંત્ર કયારે રસ દાખવશે.\nરણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા\nશું અખિલેશ જ CM બનશે તેવું સ્ટેમ્પ પર લખી આપું : શિવપાલની ઉદ્ધતાઇ\n૧૨મા વર્ષે વિશ્વ ચેમ્પિયન, ૧૪મા વર્ષે ઓલિમ્પિક પર નજર\nજાણો દુનિયાના સૌથી વધારે હેન્ડસમ તરીકે કયા નંબર પર છે ઋત્વિક અને સલમાન…\nરાજદ્રોહના ગુનામાં કેતન પટેલને પાંચ દિવસના જામીન આપતી સેશન્સ કોર્ટ\nબિહાર ચૂંટણી જંગમાં NDAની બેઠક સમજૂતી\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://valsad.nic.in/gu/", "date_download": "2019-03-24T22:37:25Z", "digest": "sha1:NQYGRHGMVANP5CM6RBH4QCRBAMMMV3QY", "length": 6756, "nlines": 184, "source_domain": "valsad.nic.in", "title": "જીલ્લો વલસાડ, ગુજરાત સરકાર | કેરી અને તીથલ દરીયાકીનારા માટે જાણીતું", "raw_content": "\nમુખ્ય વિષયવસ્તુ પર જાઓ\nએસટીડી અને પિન કોડ્સ\nકલેક્ટર કચેરી ની શાખાઓ-વલસાડ\nજમીન દફતર અધિક્ષક કમ એકત્રિકરણ અધિકારી\nઆવાસ (હોટેલ / રિસોર્ટ / ધર્મશાલા)\nમહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની ઉજવણી\nશ્રી સાંઈ મંદિર, તીથલ\nક્ષેત્રફળ : ૯૬,૦૨૪ ચો કિમી\nજિલ્લા વલસાડ સેન્સસ – 2011 હેન્ડબુક\nકોઈ પોસ્ટ્સ મળી નથી\nકોઈ પોસ્ટ્સ મળી નથી\nક્રાઇમ સ્ટોપર (ગુનો રોકવો)\nચૂંટણી / મતદાર હેલ્પલાઇન\nલેન્ડલાઇન: ૧૯૫૦ ; મોબાઇલ : ૦૨૬૩૨ ૧૯૫૦\nવેબસાઇટની સામગ્રીની માલિકી જીલ્લા વહીવટી તંત્ર ની છે\nઇલેક્ટ્રોનીક્સ તથા સુચના પ્રૌદ્યોગીકી મંત્રાલય, ભારત સરકાર દ્વારા વિકસિત અને પ્રકાશિત\nછેલ્લે અપડેટ: Mar 16, 2019", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00534.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/social-media-par-khub-j/", "date_download": "2019-03-24T21:40:05Z", "digest": "sha1:NK5YNRQI6RKXFUHQCX7UC2DOPUQI6VGM", "length": 20487, "nlines": 228, "source_domain": "gujjurocks.in", "title": "સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો...હસી હસીને ઊંધા વળી જશો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્��જાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફેર નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથ�� લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome અજબ ગજબ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો…હસી...\nસોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે આ 7 તસ્વીરો…હસી હસીને ઊંધા વળી જશો\nઆજે અમે તમારા માટે જુગાડની એવી તસ્વીરો લઇને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસી ને બઠ્ઠા થઇ જાશો. એવામાં આવા જુગાડુ લોકો તો આપણા દેશમાં જ ભર્યા પડ્યા છે.\n1.સમ્માન અને જુગાડ નું પરફેક્ટ કોમ્બિનેશન છે આ ટોયલેટ: 2. હવે જો ચાર્જિંગ પોઇન્ટ નીચે કોઈ ટેબલ ના હોય તો પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી:\n3. વોશિંગ મશીનનો પાઇપ ના હોય કે પછી તે નળમાં ફિટ ન આવી રહ્યો હોય તો ચા ની કીટલી તમારી આ સમસ્યા ને દૂર કરી દેશે.\n4. સાઇકલ ની સીટ પર બેસવાની તકલીફ આવી રહી છે, તો આ જુગાડ અપનાવો. આખરે આ આરામ નો મામલો છે.\n5. પૈસા ની બચત કરાવનાઓ આનાથી સારો રસ્તો ના હોઈ શકે:\n6. કમાલ છે આ તો, આવું કરવા પર તો સિનેમા હોલ જેવી ફીલિંગ આવતી હશે નઈ:\n7. તમને શું લાગે છે, આ જુગાડ કરનારો કંજૂસ છે કે પછી સ્માર્ટ\nઆપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો \n“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleજાણવા જેવું: ભારત ના આ રેલ ટ્રૈક પર આજે પણ છે અંગ્રેજ સરકારની હુકુમત, ભારત સરકારે આજે પણ ચૂકવે છે મોટી રકમ……\nNext articleદારૂ પીધા પછી તરત જ આવો થઇ જાય છે લીવર નો હાલ, જોઈને આજે થી જ દારૂ પીવાનું બંધ કરી દેશો….બધી જ માહિતી વાંચો\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા હતા ત્યારે ક્યાં ઘાસ ચરાવતા હતા\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે \nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે તેવી આવે, પણ જીત તો વ્યક્તિની જ થાય છે.\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\nઉપલેટા તાલુકાના લાઠ ગામની મહિલા સરપંચે કર્યું એવું કામ, ગ્રામવાસીને દીકરીના જન્મ ઉપર મળશે બમણી ખુશી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં જો તમે ક્યારેય કમજોર પોતાની જાતને સમજો તો આ વાર્તા અચૂક વાંચો\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર બહેન જેણે કર્યા પોતાની બુદ્ધિથી ભાઇઓના અબોલા દૂર…\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલાવવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nફાસ્ટ ફ્રૂડ થી થતાં 6 નુકસાન…..જીવનભર ત્યાગી દેશો આર્ટિકલ વાંચ્યા પછી...\nતારક મહેતાની સોનું હવે લાગે છે કંઇક આવી, આ કારણ થી...\nજ્યારે પણ જુઓ કોઈની અંતિમયાત્રા અવશ્ય કરવું આ કામ, પૂર્ણ થશે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00535.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/astrology/year-prediction/yeary-horoscope-arise-2019-043678.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:48:07Z", "digest": "sha1:46SGYXBOEK4SPAQP4W4F5WWY74BIIS4T", "length": 13789, "nlines": 146, "source_domain": "gujarati.oneindia.com", "title": "Aries Yearly Horoscope 2019: મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2019 | Aries Yearly Horoscope 2019 - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભા��પે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nતમારી રાશિનો સ્વામી મંગળ 12 જુલાઈથી 22 ઓક્ટોબરના મધ્યમાં અસ્ત રહેશે. જેથી આ સમયે મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો. આવેગમાં આવી કોઈ કામ કરશો નહિં. ભાગ્ય સ્થાનનો સ્વામી ગુરુ 30 માર્ચથી 22 એપ્રિલ સુધી અને ત્યાર બાદ 5 નવેમ્બર સુધી તમારુ સમર્થન કરશે અને તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. 16 જુલાઈએ થનારુ ચંદ્ર ગ્રહણ અને 26મીએ થનારુ સૂર્ય ગ્રહણ તમારા માટે શુભ નથી. તમારા આરોગ્ય અને કેરિયર પર તેનો પ્રતિકૂળ પ્રભાવ રહેશે. પિતાના સલાહ માનજો.\nઆ વર્ષે તમને પૂરતું ફાઈનાન્સ મળી રહેશે, પણ બધા પૈસા ક્યાં ગયા તે સમજી શકશો નહિં. જીવનસાથી કે બિઝનસ પાર્ટનર દ્વારા તમને લાભ થઈ શકે છે. રિયલ એસ્ટેટ મામલે લાભ થશે. સંબંધિઓ અને મિત્રો સાથે લેવડ-દેવડ દરમિયાન ગેરસમજ થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ સારી રહેવાથી તમને લકઝુરીયસ લાઈફ જીવી શકશો. દિવસે ને દિવસે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ભાગ્ય મજબૂત રહેશે.\nજીવનસાથીનું આરોગ્ય તમારા વધુ ખર્ચા કરાવી શકે છે, જેથી આ વર્ષે હેલ્થ ઈન્સોયરન્સ કરાવવું લાભકારી રહેશે. આ વર્ષે તમને શ્વાસ કે ચામડીની સમસ્યા થઈ શકે છે. ધારેલી યોજનાઓના અમલ વિશે વિચારશો. પ્રવાસ અને વાહન ચાલવતી વખતે સાચવજો. વાગવાથી ખતરો રહેશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખજો. ડાયાબીટીસના રોગીઓ આ સમયે સાચવીને રહે. તબિયતનું ધ્યાન રાખજો. ખાનપાનની આદતોમાં સુધારો લાવજો. સારા આરોગ્ય માટે નિયમિત વ્યાયામ કરજો.\nવેપાર માટે કરેલા પ્રવાસમાં તમને સફળતા મળશે. ભાગીદારીમાં વેપાર કરનારા જાતકો સમાયોજન સાથે ચાલે. કામમાં લાભ થતો હોય તેવું જણાશે. નોકરીમાં પદોન્નતિની અનેક તકો મળી રહેશે, જેને હાથમાંથી જવા દેશો નહિં. કેરિયર અને વ્યકિતગત જીવનમાં સંતુલન જાળવી રાખજો. કામને કારણે તમે તનાવમાં રહેશો. નોકરીની શોધ કરનારા જાતકોને આ સમયે સફળતા મળશે.\nકૌટુંબિક સંઘર્ષ અને અશાંતિભર્યુ વાતાવરણ રહેશે. જેનાથી તમારા સંબંધોમાં કડવાશ વધશે. સમાધાનથી વાત પતે તેના બધ�� જ પ્રયત્નો તમારા તરફથી કરજો. તમારુ વર્તન બીજા માટે સારુ રાખજો. બાળકો સાથે સમય વિતાવી તમને આનંદ અનુભવાશે. વારસાતગત મિલકતને લઈ ચર્ચા થશે. આ વર્ષના મધ્ય બાદ કૌટુંબિક જીવનમાં શાંતિ રહેશે. સાર્વજનિક અને રાજકીય સંબંધો માટે આ વર્ષ સારુ નથી.\nઆ વર્ષે તમારા ઉતાવળા સ્વભાવને નિયંત્રણમાં રાખજો. બીજા માટે કડવા શબ્દોનો ઉપયોગ કરશો નહિં. તમે તમારી હોંશિયારીથી મોટામાં મોટી મુશ્કેલીમાંથી ઉગરી જશો. આ વર્ષે નવા નવા લોકો સાથે મુલાકાત થશે. તમે આઉટીંગ માટે બહાર જઈ શકો છો. આ વર્ષે તમારા નજીકના લોકોની કેયર કરજો જેથી તમારા સંબંધો મીઠા રહે.\nતમારો જીદ્દી સ્વભાવ તમારુ નુકશાન કરી શકે છે. સ્વભાવમાં વિનમ્રતા લાવો. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અદ્રભૂત સાબિત થશે. કેરિયરની યોજના બનાવવા માટે આ વર્ષ શુભ છે. તમારી સફળતામાં કોઈ અડચણ પેદા કરી શકશે નહિં. બ્રાઈટ સ્ટુડન્ટને આ સમયે આર્થિક લાભ થવાની શક્યતા છે. ગુરુ તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જાતકોને સફળતાનો યોગ છે.\nYear Prediction: મૂળાંક 3 વાળા લોકો માટે સારુ છે વર્ષ 2019\nYear Prediction: મૂળાંક 2 વાળા લોકો માટે લકી છે 2019નું વર્ષ\nYear Prediction: મૂળાંક 1 વાળા લોકો માટે લકી હશે 2019નું વર્ષ\nકેવી રહેશે 2017માં શનિની સાડાસાતી, જાણો રાશિઓ પર તેનો પ્રભાવ\nYearly Horoscope 2018: મેષ રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018 : વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018: મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018: કર્ક રાશિ વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018: સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018 : કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018: તુલા રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nYearly horoscope 2018: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2018\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00536.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://4masti.com/tme-frij-nu-pani-pita-hoy-to-vancho/", "date_download": "2019-03-24T22:11:01Z", "digest": "sha1:BMWCZBIIUB6GYFJQ2QUCJGUEOXJR3IX4", "length": 18445, "nlines": 81, "source_domain": "4masti.com", "title": "જો તમે પણ ફ્રીજનું પાણી પીવો છો તો જાણો શરીરમાં શું શું થઇ શકે છે. ખાસ વાંચો ફ્રીઝ નાં પાણી વિષે |", "raw_content": "\nHealth જો તમે પણ ફ્રીજનું પાણી પીવો છો તો જાણો શરીરમાં શું શું...\nજો તમે પણ ફ્રીજનું પાણી પીવો છો તો જાણો શરીરમાં શ��ં શું થઇ શકે છે. ખાસ વાંચો ફ્રીઝ નાં પાણી વિષે\nદોસ્તો ગમે તે થાય ફ્રીજનું ઠંડું પાણી, કે બરફ નાખેલું પાણી ન પીશો. મિત્રો પહેલા તે જાણી લો આયુર્વેદ મુજબ ઠંડા પાણીની પરિભાષા શું છે શરીરનું તાપમાન છે ૩૭ ડીગ્રી સેલ્સિયસ (૯૮.૬ fahrenhet) એટલે ૨૭ ડીગ્રી નીચેનું બધું પાણી ઠંડુ છે. ૧૦ ડીગ્રી થી નીચે સુધી નું શરીર સહન કરી શકે છે. આ વાત એવી છે મિત્રો જયારે પણ તમે જ્યારે ફ્રીજ નું ઠંડુ પાણી પીવો છો તો તે ગરમ પેટમાં ઠંડુ પાણી જાય છે. હવે પેટ તમારું ગરમ છે અને પાણી ઠંડું, તો અંદર જવાથી ઝગડો થાય છે પેટ પાણીને ગરમ કરે છે અને પાણી પેટને ઠંડું કરે છે.\nતમે એક મિનીટ માટે સમજી લો તમે ખુબ ઠંડુ પાણી પીધું છે અને પાણીએ પેટને ઠંડુ કરતા જ હ્રદય ઠંડુ થઇ જાય છે. કેમ કે પેટ અને હ્રદય નું એક બીજા સાથે જોડાણ છે. હ્રદય ઠંડું થતા જ મસ્તિક ઠંડું થઇ જશે. અને શરીર ઠંડુ થવાથી તમને ઘરની બહાર કાઢીને ફેંકી દેવામાં આવશે. જે બધા લોકો તમને ભેટીને પ્રેમ કરે છે તે તમને અડકવાનું પણ પસંદ નહી કરે કેમ કે શરીર ઠંડું થઇ ગયું છે. અને તેઓ એક જ વાત કહેશે જલ્દી લઈને જાવ કેમ રાખ્યા છે અંતિમ સંસ્કાર ક્યારે છે કેમ કે શરીર નું ઠંડુ થાય એટલે ફક્ત રામ નામ સત્ય થાય છે. તો મિત્રો આ ઠંડુ પાણી પીવાની ભૂલ ન કરશો.\nહવે આ બધી વાતનો બીજો ભાગ જાણીએ \nજયારે ખુબ જ ઠંડું પાણી તમે પીશો તો પેટ તે પાણીને ગરમ કરશે. કેમ કે તેને તમને જીવતા રાખવા છે. તો આ ભગવાનને વ્યવસ્થા બનાવી છે પરંતુ ગરમ કરવા માટે તેને શક્તિ જોઈએ. હવે શક્તિ ક્યાંથી આવશે\nશક્તિ આવશે લોહીમાંથી. તો આખા શરીરનું લોહી પેટમાં આવશે.\nહવે તમે થોડી વાર માટે કલ્પના કરો આખા મસ્તિકનું લોહી પેટમાં જતું રહ્યું.\nહ્રદયનું લોહી પેટમાં જતું રહ્યું. આંતરડાનું લોહી પેટમાં આવી ગયું.\nતો બધા જ અંગોમાં લોહીની ઉણપ આવશે મસ્તિકને ત્રણ મિનીટ જો બ્લડ સપ્લાય અટકી ગઈ તો બ્રેઈન ડેડ થઇ જશે.\nઆ રીતે હાર્ટ ને એક થી દોઢ મિનીટ બ્લડ સપ્લાય અટકી ગઈ તો હાર્ટ ડેડ થઇ જશે.\nએટલા માટે કહેવામાં આવે છે કે ઠંડું પાણી પીવું મોટા રિસ્ક બરોબર છે.\nહવે આ બધી વાત ત્રીજા ભાગમાં જાણીએ.\nઆપણા શરીરમાં બે આંતરડા હોય છે નાનું આંતરડું અને મોટું આંતરડું (large iintestine).\nમોટા આંતરડાનું કામ છે આપણા શરીરમાંથી મળ બહાર કાઢવાનું જે પણ આપણે ખાઈએ છીએ તે પચ્યા પછી જે વેસ્ટ વધે છે તે ટોઇલેટ ના સ્વરૂપમાં મોટા આંતરડા દ્વારા બહાર નીકળે છે.\nમોટું આંતરડું જોવામા�� એક ખુલ્લા પાઈપ જેવી હોય છે. હવે જેવા તમે એક દમ ઠંડુ પાણી પીવો છો તો મોટા આંતરડા તરત જ સંકોચાઈ ને બંધ થઇ જાય છે હવે જો વારવાર ઠંડુ પાણી પી ને તેને આખું બંધ કરી દીધું. તો સવારે તમારૂ સ્ટુલ પસાર નહી થાય સંડાસ નહી આવે તમે જોર લગાવી લગાવીને ગાંડા થઇ જશો પણ પેટ સાફ નહી થાય.\nએટલે કે તમને કબજિયાતનો રોગ થઇ જશે અને આયુર્વેદમાં કબજિયાતને બધા રોગો નું ઉદભવ સ્થાન કહે છે. બધી બીમારીઓનું મૂળ છે કબજિયાત. જો તમને કબજીયાતનો રોગ થઇ ગયો અન થોડા વધુ સમય માટે રહ્યો તો એક એક કરીને તમને બધી બીમારીઓ આવશે. યુરોક એસીડ, કોલેસ્ટ્રોલ, heart blockage, શુગર.\nએટલા માટે આ ફ્રીજનું પાણી તમારા શરીર માટે ખુબ જ ખતરનાક છે મિત્રો.\nઆ અમેરિકા અને યુરોપ વાળા ખુબ જ ઠંડુ પાણી પીવે છે ૫-૬ દિવસ ફ્રીજમાં રાખીને પછી તેમાં બરફના ટુકડા નાખી નાખીને પીવે છે અને પરિણામ શું આવે છે સવારે ૧-૧ કલાક ટોયલેંટમાં પસાર કરે છે પેટ સાફ જ થતું નથી. અને ક્યારેક તેને પૂછો કે ભાઈ તમે તમારા ટોઇલેટ સીટ તે બેસવાની cobet seat કેમ બનાવરાવી છે તે ભારતીય રીત વળી કેમ ન બનાવરાવી\nતો જવાબ મળશે કે ભાઈ ભારતીયવળી સીટ ઉપર તમે પાચ મિનીટથી વધુ બેસી નથી શકતા કેમ કે બેસવાની જે જગ્યા છે તમને પાંચ મીનીટમાં જ થકાવી દે છે અને અમારે કલાકો કલાકો બેસવાનું હોય છે કેમ કે પેટ સાફ થતું નથી. એટલા માટે ખુરશી જેવું બનાવીએ છીએ અને બેસી રહીએ છીએ, એ તો ઠીક તેમના ટોઇલેટ માં તમને library મળશે ચોપડીઓ, ન્યુઝ પેપર, મેગેઝીન બધું મળશે. કેમ કે કલાકો સુધી બેસવાનું હોય છે તો તેના સિવાય સમય પસાર કેમ થઇ શકે પરંતુ તેમની મજબુરી છે.\nહવે આપણા દેશના અમુક એજ્યુકેટેડ ઇડીયટે તેની નકલ કરીને ટોઇલેટ માં છાપું લઈને જવું, ચોપડી લઈને જવાનું શરુ કરી દીધું છે અને સાથે નાની એવી લાયબ્રેરી બનાવવાનું શરુ કરી દીધું છે. અને આવું કરવાથી પોતાને આધુનિક સમજવા લાગ્યા છે. મિત્રો સમજ્યા વિચાર્યા સિવાય જયારે નકલ કરવામાં આવે છે તો આવું જ બને છે. તેમની મજબુરીને આપણે ફેશન બનાવી રહ્યા છીએ.\nતો મિત્રો આ બધી સમસ્યાનું મૂળ કારણ છે તે ઠંડુ પાણી. તો તમે ક્યારેય પીશો નહી. તમારે જો પીવું હોય તો માટીના ઘડાનું પાણી પીવો. કેમ કે માટીના ઘડામાં રાખેલું પાણી તમે જયારે પણ ચેક કરશો તો તેનું તાપમાન ૩૬ ડીગ્રી ૩૫ ડીગ્રી ૩૩ ડીગ્રી ની આજુ બાજુ હોય છે. આજે જેવું અમે ઉપર જણાવ્યું તમારા શરીરનું તાપમાન છે ૩૭ ડીગ્રી તો છે અને પાણી નું તાપમાન અને ��પણા શરીરનું તાપમાન લગભગ બરોબર ગણાય છે. એટલા માટે સદીઓ પહેલા આપણા આયુર્વેદમાં કહેવામાં આવ્યું હતું ઘડાનું પાણી સારું. એટલા માટે આપણા દેશમાં સદીઓથી લોકો માટીના ઘડાનું પાણી પિતા આવ્યા છે.\nમિત્રો છોડો આ બધી વાતની મૂળ વાત છે માટીના ઘડો આ દેશમાં કરોડો ગરીબ કુભારો દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ જ્યારથી પ્રેશર કુકર, પ્લાસ્ટિકનો બોટલો, થર્મોકોલના ગ્લાસ વગેરે આવવાનું શરુ થયું છે દેશના કરોડો ગરીબ કુંભારો નો ધંધો છીનવાઈ ગયો છે. બિચારા ગરીબ કુંભાર માટીના દીવડા પણ વેચી નથી શકતા કેમ કે આ બધી દિવાળીના તહેવારો ઉપર ચીની લાઈટ ખરીદ કરીને પહેલા લક્ષ્મી ચીનને આપી દઈએ છીએ અને દિવાળીની રાત્રે પૂજા કરીએ છીએ કે લક્ષ્મી અમારા ઘરે આવે.\nમિત્રો તમે બધા ફરી વખત ઘડાનું પાણી પીવાનું શરુ કરશો તો ગરીબ કુંભારોના ઘડા વેચાશે. ફ્રીજનું ઠંડુ પાણી નહિ પીવો તો તમારું આરોગ્ય સારું રહેશે ગરીબ કુંભારોને રોજગાર મળશે. ઉદ્યોગપતીયો ની સરકારોના ભરોસે આ દેશની કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી થવાનું. પરંતુ આ દેશની જનતા પોતાની જાતે જ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આવો આપણે આજે સાથે મળીને ગરીબ કુંભારોને sale promoter બની જઈએ. અને આ પોસ્ટ વધુ ને વધુ ને શેયર કરને તેમની વસ્તુ વેચાવડાવવા નો પ્રયત્ન કરીએ.\nરાહુ-કેતુનું આકસ્મિક મિલન, આ રાશિઓને મળશે લાભ, વિચારેલા કાર્યો થશે પુરા.\n1 મિનિટમાં દૂર થઇ જશે તમારા માથાનો દુ:ખાવો, બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાયો.\nએક સમયે માથા ઉપર શોભાવ્યો હતો બ્યુટી ક્વિનનો તાજ, હવે બની ગયી લશ્કરી અધિકારી.\nદેવા માંથી તાત્કાલિક મુક્તિ અપાવે છે આ નરસિમ્હા મંત્ર. જાણો કેટલો શક્તિશાળી આ મંત્ર છે\nઆ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.\nગૌશાળાએ બનાવ્યો અનોખો કુંડો, છોડને ખાતર આપવાની જરૂરત નથી, જાણો કેવી રીતે કરે છે કામ\nસનલેસ સિટીના નામથી પ્રખ્યાત દુનિયાનો તે હિસ્સો, જ્યાં પુરા 40 દિવસની રાત હોય છે.\n‘P’ અક્ષરના લોકો હોય છે સિદ્ધાંતવાદી, જિદ્દી સ્વભાવના અને ચતુર, એમની ખાસિયત જાણીને દંગ રહી જશો.\nઈયર બડ્સથી કાન સાફ કરવા પડ્યા મોંધા, અચાનક બેભાન થઈને પડી ગયો વ્યક્તિ.\nનોકરી છોડી એક એકરથી અઢી લાખ રૂપિયા મેળવી રહ્યા છે ખેડૂત શિવ શંકર, જાણો કેવી રીતે મળી આ સફળતા.\nસુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.\nઆ ટેક્નિકથી પાછલા 23 વર્ષથી ફ���રીમાં પાણી અને વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે બેંગ્લોરનો આ વૈજ્ઞાનિક.\nગજબ કેવાય રોજના 10,000થી વધુ ડગલા ચાલવા વાળાને 21% વ્યાજ આપે...\nયુક્રેન પગપાળા ચાલનારા લોકોને 21% સુધી વ્યાજ આપે છે મોનો બેન્ક, એપ્લિકેશન દ્વારા કરે છે ટ્રેક રોજના ઓછામાં ઓછા 10,000 પગપાળા ચાલતા ગ્રાહકોને મળી રહ્યો...\nશાસ્ત્રોમાં લખ્યું છે કે જમતા સમયે આ કાર્યો ભૂલથી પણ ન...\n31 માર્ચ સુધી સરકાર આપે છે 1 લાખ કરોડ રૂપિયાની લોન,...\nપાંડવો દ્વારા બનાવેલ 5 મંદિરોનું રહસ્ય જાણો કુંતા માતા માટે કેવીરીતે...\nમસુદ અઝહરની તરફેણ લેવાથી ચીનની ઘેરાબંધી, દુનિયાના 3 મોટા દેશો આવ્યા...\nઆપણા પૂર્વજો ની શોધ ખાટલા નું વિજ્ઞાન, ખાટલા માં સુવા નાં...\nચીકુ ખાવાના જોરદાર ફાયદા, શું તમે જાણો છો\nવાયરલ મેસેજ : એક દીકરી નાં સવાલ નો પિતાનો શિખામણ રૂપી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://kachhua.com/items/class-3-general-batch-high-court-clerk-bin-sachivalay-clerk-talati-cum-mantri", "date_download": "2019-03-24T22:37:55Z", "digest": "sha1:5EX7HOAOG5PH6IGOYPUHHA6FIPQVIKXY", "length": 45717, "nlines": 844, "source_domain": "kachhua.com", "title": "Class 3 General batch: High Court clerk, Bin Sachivalay Clerk, Talati cum mantri < Kachhua", "raw_content": "\nLesson 1 : ગુજરાતના ઈતિહાસની સમજ\nLesson 2 : પ્રાગઐતિહાસિક યુગ\nLesson 3 : પૌરણિક કાળ\nLesson 4 : મૌર્ય કાળ\nLesson 5 : શક ક્ષત્રપ કાળ\nLesson 6 : ગુપ્તકાળ\nLesson 7 : મૈત્રક કાળ\nLesson 8 : અનુ મૈત્રક કાળ\nLesson 9 : ચાવડા વંશ\nLesson 10 : સોલંકી યુગ\nLesson 11 : વાઘેલા વંશ\nLesson 12 : મધ્યકાલીન ગુજરાત : દિલ્હી સલ્તનત\nLesson 13 : મધ્યકાલીન ગુજરાત : ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત\nLesson 14 : મધ્યકાલીન ગુજરાત : ગુજરાતમાં મુઘલ યુગ\nLesson 15 : મધ્યકાલીન ગુજરાત : મરાઠા યુગ\nLesson 16 : આધુનિક ગુજરાત\nLesson 17 : આધુનિક ગુજરાત : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના\nLesson 18 : આધુનિક ગુજરાત : ગાંધીજી\nLesson 19 : આધુનિક ગુજરાત : ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના\nLesson 20 : આધુનિક ગુજરાત : બોરસદ સત્યાગ્રહ\nLesson 21 : આધુનિક ગુજરાત : અસહકાર આંદોલન\nLesson 22 : આધુનિક ગુજરાત : બારડોલી સત્યાગ્રહ\nLesson 23 : આધુનિક ગુજરાત : સાયમન કમીશન નો વિરોધ\nLesson 24 : આધુનિક ગુજરાત : સવિનય કાનૂનભંગ ચળવળ\nLesson 25 : આધુનિક ગુજરાત : હિંદ છોડો આંદોલન\nLesson 1 : સામાન્ય માહિતી\nLesson 4 : પરિભ્રમણ\nLesson 5 : પરીક્રમણ\nLesson 6 : ગુજરાતનું ભૂપૃષ્ઠ\nLesson 7 : ગુજરાતનું જળ-પરિવહન\nLesson 8 : ગુજરાતમાં સિંચાઈ\nLesson 9 : ગુજરાતની જમીન સંપત્તિ\nLesson 10 : ગુજરાતની જંગલ સંપત્તિ\nLesson 11 : ગુજરાતની પ્રાણીસંપત્તિ\nLesson 12 : ગુજરાતની ખેતી\nLesson 13 : ગુજરાતની ખનીજ સંપત્તિ\nLesson 14 : ગુજરાતમાં વરસાદનું વિતરણ\nLesson 15 : ગુજરાતના ઉદ્યોગો\nLesson 16 : ગુજરાતની મત્સ્ય સંપતિ\nLesson 17 : ગુજરાત નું પરિવહન\nLesson 18 : ગુજરાત જિલ્લાઓ અને તાલુકાઓ\nTopic 3 : ગુજરાત નો સાંસ્કૃતિક વારસો 26 Lessons\nLesson 1 : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય\nLesson 2 : ભક્તિ યુગ ના મુખ્ય સાહિત્યકારો અને તેમની કૃતિઓ\nLesson 3 : અર્વાચીન ગુજરાતી સહિત્યકારો અને ક્રુતિઓ\nLesson 4 : સાહિત્યકારો અને તેમના ઉપનામો\nLesson 5 : ગુજરાતી સાહીત્યમાં અમર થઇ ગયેલા પાત્રો\nLesson 6 : સાહીત્યકારો સાથે જોડાયેલું સાહિત્ય સ્વરૂપ\nLesson 7 : ગુજરાતના ચિત્રકલાકારો\nLesson 9 : સંગીતકાર\nLesson 10 : નાટ્ય કલાકારો-ફિલ્મ અભિનેતા\nLesson 12 : રાજનિતિજ્ઞો\nLesson 13 : ઉદ્યોગપતિઓ\nLesson 14 : વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહારથીઓ\nLesson 15 : સરકારી સેવા\nLesson 16 : રમત ગમત ક્ષેત્ર\nLesson 18 : ગુજરાતના લોકમેળાઓ\nLesson 19 : લોકનૃત્યો\nLesson 20 : ગુજરાતના વિવિધ સ્થળોના પ્રાચીન નામો\nLesson 21 : વખણાતી વસ્તુઓ\nLesson 22 : કેટલાક ભૌગોલીક ઉપનામો\nLesson 23 : શૈક્ષણિક સંસ્થાઓ - યુનિવર્સીટીઓ\nLesson 24 : ગ્રંથાલયો - સંગ્રહાલયો\nLesson 25 : ગુજરાતના મહત્વના સ્થળો\nLesson 26 : ગુજરાતના તથ્ય\nTopic 4 : મહાગુજરાત આંદોલન 5 Lessons\nLesson 1 : પૂર્વભૂમિકા\nLesson 2 : આરજી હકુમત\nLesson 3 : સંયુક્ત સૌરાષ્ટ્રરાજ્યની સ્થાપના\nLesson 4 : કચ્છ અને વડોદરા\nLesson 5 : મહા ગુજરાત આંદોલન\nTopic 5 : આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ 8 Lessons\nLesson 1 : સંયુક્ત રાષ્ટ્રસંઘ : પ્રસ્તાવના\nLesson 2 : સંયુક્ત રાષ્ટ્રસંઘના અંગો\nLesson 3 : સંયુક્ત રાષ્ટ્રસંઘ : સામાન્ય સભા\nLesson 4 : સંયુક્ત રાષ્ટ્રસંઘ : સલામતી સમિતિ\nLesson 5 : આર્થિક અને સામાજિક સમિતિ\nLesson 6 : સંયુક્ત રાષ્ટ્રસંઘ : આંતરરાષ્ટ્રીય ન્યાયાલય\nLesson 7 : સંયુક્ત રાષ્ટ્રસંઘ : સચિવાલય\nLesson 8 : સંયુક્ત રાષ્ટ્રસંઘ : વાલીપણા સમિતિ\nTopic 6 : વિજ્ઞાન અને ટેકનોલોજી 3 Lessons\nLesson 1 : અવકાશ વિજ્ઞાન\nLesson 2 : ભારતનો પરમાણું કાર્યક્રમ\nLesson 3 : ટેકનોલોજી અંતર્ગત કેટલીક સંકલ્પનાઓ\nLesson 4 : માનવ શરીર - અંગ તંત્ર\nLesson 5 : ખોરાકના ઘટકો\nLesson 6 : સુક્ષ્મજીવો\nLesson 7 : વનસ્પતિ જગત\nLesson 1 : ભૌતિક રાશિ\nLesson 3 : ગુરુત્વાકર્ષણ બળ\nLesson 4 : તરલ પદાર્થોનું મિકેનિક્સ\nLesson 5 : સ્થિતિસ્થાપકતા\nLesson 6 : કાર્ય, ઊર્જા અને શક્તિ\nLesson 11 : ચુંબકત્વ\nLesson 1 : પદાર્થના ગુણધર્મો\nLesson 2 : પરમાણુનું બંધારણ\nLesson 3 : તત્વોનું આવર્તનીય વર્ગીકરણ\nLesson 4 : રાસાયણિક બંધન\nLesson 5 : રાસાયણિક પ્રક્રિયાઓ\nLesson 6 : એસીડ, બેઇઝ અને ક્ષાર\nLesson 9 : કાર્બનિક સંયોજન\nLesson 10 : અન્ય કેટલાક માનવ નિર્મિત પદાર્થો\nLesson 11 : રાસાયણિક વિજ્ઞાન સંબંધી કેટલીક જાણકારી\nLesson 1 : ગુજરાતના નારી રત્નો\nLesson 1 : કમ્પ્યુટર પરિચય\nLesson 2 : હાર્ડવેર\nLesson 3 : સ્ટોરેજ ડિવ���ઈસ / મેમરી\nLesson 8 : ઓપરેટિંગ સિસ્ટમ\nLesson 1 : હોકી અને ફૂટબોલ\nLesson 3 : ટેબલ ટેનિસ અને લો ટેનિસ\nLesson 4 : પોલો-ગોલ્ફ-કબ્બડી-ખો ખો\nLesson 5 : બેડમિન્ટન-વોલીબોલ-બાસ્કેટ બોલ\nLesson 6 : અન્ય રમતો\nLesson 7 : રમત સાથે સંકળાયેલા કેટલાક કપ અને ટ્રોફીઓ\nLesson 8 : વિવિધ રાષ્ટ્રોની રાષ્ટ્રીય રમત\nLesson 9 : ભારતના પ્રસિદ્ધ સ્ટેડીયમ\nLesson 10 : ઓલિમ્પિક રમતોત્સવ\nLesson 11 : કોમનવેલ્થ ગેમ્સ\nLesson 12 : એશિયન રમતોત્સવ\nLesson 1 : સામાન્ય માહિતી\nLesson 2 : ભારતનું ભૂપૃષ્ઠ ભાગ-1\nLesson 3 : ભારતનું ભૂપૃષ્ઠ ભાગ-2\nLesson 4 : જળપરીવાહ તંત્ર\nLesson 6 : ભારતની જમીન\nLesson 7 : કુદરતી વનસ્પતિ\nLesson 8 : વન્યજીવો\nLesson 10 : ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ\nLesson 11 : ભારતની ખનીજ સંપત્તિ ભાગ 1\nLesson 12 : ભારતની ખનીજ સંપત્તિ ભાગ 2\nLesson 13 : ભારતના ઉધોગો\nLesson 1 : સંખ્યાઓ ના પ્રકાર\nLesson 2 : ભાગાકારની ચાવીઓ\nLesson 3 : કા.ભા.ગુ.સ.બા. આધારિત દાખલા\nLesson 4 : આપેલી સંખ્યા વડે ભાગી શકાય એવી સંખ્યા ના દાખલા\nLesson 5 : શેષ શોધવાના દાખલા\nLesson 6 : બીજ ગણિત ના સુત્રો\nLesson 7 : શ્રેણી સુત્રો\nLesson 8 : એકમના અંક શોધવાના દાખલા\nTopic 2 : દશાંશ અપૂર્ણાંક 8 Lessons\nLesson 1 : દશાંશ અપૂર્ણાંક માંથી સદા અપૂર્ણાંક માં રૂપાંતર\nLesson 2 : દશાંશ અપૂર્ણાંક ના સરવાળા-બાદબાકી ના દાખલા\nLesson 3 : દશાંશ અપૂર્ણાંક ના ગુણાકાર અને ભાગાકાર ના દાખલા\nLesson 4 : અપૂર્ણાંક સંખ્યાઓની સરખામણી\nLesson 5 : દશાંશ ચિન્હ ના સ્થાન આધારિત દાખલા\nLesson 6 : દશાંશ પુનરાવર્તિત અપૂર્ણાંક આધારિત દાખલા\nLesson 7 : સાદુરૂપ ના દાખલા\nTopic 3 : વર્ગમૂળ અને ઘનમૂળ 9 Lessons\nLesson 1 : સંખ્યાનો વર્ગ શોધવાની શોર્ટકટ ભાગ-1\nLesson 2 : સંખ્યાનો વર્ગ શોધવાની શોર્ટકટ ભાગ-2\nLesson 3 : વર્ગમૂળ શોધવાની રીતો\nLesson 4 : અપૂર્ણાંક સંખ્યાના વર્ગ અને વર્ગમૂળ\nLesson 5 : વર્ગમૂળ ના દાખલા\nLesson 6 : ઘનમૂળ શોધવાની પ્રથમ પદ્ધતિ\nLesson 7 : ઘનમૂળ શોધવાની બિજી પદ્ધતિ\nLesson 8 : દશાંશ અપૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ\nLesson 1 : અવયવ અને અવયવી ની સમજુતી\nLesson 3 : લ.સા.અ. શોધવાની બીજી પદ્ધતિ\nLesson 4 : ઘંટડી અને દોડ ના દાખલા\nLesson 5 : ગુ.સા.અ ની સમજ\nLesson 6 : ગુ.સા.અ શોધવાની બીજી પદ્ધતિ\nLesson 7 : લ.સા.અ. અને ગુ.સા.અ. દાખલા પદ્ધતિ ૧\nLesson 8 : લ.સા.અ. અને ગુ.સા.અ. દાખલા પદ્ધતિ ૨\nLesson 9 : અપૂર્ણાંક સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ.\nLesson 10 : લ.સા.અ. અને ગુ.સા.અ. ના અન્ય દાખલા\nLesson 1 : બે જૂથની સરેરાશ શોધવી\nLesson 2 : બે જૂથની સરેરાશ પરથી કોમન સંખ્યા શોધવી\nLesson 3 : નવી સંખ્યા આવતા સરેરાશમાં થતા ફેરફાર\nLesson 4 : ક્રમિક સંખ્યાઓના સરેરાશ શોધવાની શોર્ટકટ\nLesson 1 : ટકાવારીની થીયરી\nLesson 2 : ટકાવારીના સરળ દાખલા\nLesson 3 : વધારા ઘટાડા ��ંબંધી દાખલા\nLesson 4 : એક જ સંખ્યા માં બે વખત વધારા કે ઘટાડા સંબંધી દાખલા ભાગ-૧,૨\nLesson 5 : મંથલી આવક ભાગ-૧,૨\nLesson 6 : ચૂંટણી અને ગુણ\nLesson 7 : બાજુની લંબાઈ કે ત્રિજ્યાના ફેરફાર ની ક્ષેત્રફળપર અસર ભાગ-૧,૨\nLesson 8 : મિશ્રણ આધારિત દાખલા ભાગ-૧,૨,૩\nLesson 9 : યોગગણ છેદગણ સુત્ર આધારિત દાખલા\nLesson 1 : ઘાત અને ઘાતાંક ના સૂત્રો\nLesson 2 : ઘાત અને ઘાતાંક ના સાદા દાખલા\nLesson 3 : ઘાત અને ઘાતાંક ના વિશિષ્ટ દાખલા\nTopic 8 : ઉંમર સંબંધિત દાખલા 2 Lessons\nLesson 1 : ઉંમર સંબંધિત દાખલા\nLesson 1 : નફો ખોટ ની થીયરી\nLesson 2 : પ્રકાર 1 નફા અને ખોટ ની ટકાવારી શોધવી\nLesson 3 : પદ્ધતિ 2 નફો ખોટ પરથી વેચાણ કિંમત શોધવી\nLesson 4 : પદ્ધતિ 3 નફો ખોટ ની ટકાવારી પરથી ખરીદ કિંમત શોધવી\nLesson 5 : પદ્ધતિ 4 એક વેચાણ કિંમત પરથી બીજી વેચાણ કિંમત શોધવી\nLesson 6 : પદ્ધતિ 5 આધારિત નાફોખોટ ના દાખલા\nLesson 7 : પદ્ધતિ 6 આધારિત નાફોખોટ ના દાખલા\nLesson 8 : પદ્ધતિ 7 આધારિત દાખલા\nLesson 9 : પદ્ધતિ 8 આધારિત દાખલા\nLesson 1 : ગુણોતર અને પ્રમાણ\nLesson 1 : ભાગીદારી પ્રસ્તાવના\nLesson 2 : ભાગીદારીના દાખલા\nLesson 1 : પદ્ધતિ-1 એકમનો દર અને ઉદાહરણ\nLesson 2 : પદ્ધતિ-1 એકમનો દર ના દાખલા\nLesson 3 : પદ્ધતિ-2 મહેનતાણું વહેચવાની રીત દાખલા\nLesson 4 : પદ્ધતિ-3 નળ અને ટાંકીના દાખલા\nLesson 1 : પ્રસ્તાવના અંતર અને સમય\nLesson 2 : અંતર અને સમય ના દાખલા\nTopic 14 : ટ્રેન આધારીત દાખલા 2 Lessons\nLesson 1 : ટ્રેન આધારીત દાખલા પ્રસ્તાવના\nLesson 2 : ટ્રેન આધારીત દાખલા\nTopic 15 : ક્ષેત્રફળ અને પરિમિતિ 7 Lessons\nLesson 1 : ક્ષેત્રફળ ના એકમની સમજ\nLesson 2 : ત્રિકોણ ના પ્રકાર અને સુત્રો ની સમજ\nLesson 3 : ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત દાખલા\nLesson 4 : ચતુષ્કોણ ના પ્રકાર અને સુત્રોની સમજ\nLesson 5 : ચતુષ્કોણ ક્ષેત્રફળ આધારિત દાખલા\nLesson 6 : વર્તુળ અને અર્ધવર્તુળ ના સુત્રો ની સમજ\nLesson 1 : પ્રસ્તાવના ધનફળ સમધન લંબધન\nLesson 2 : ધનફળ સમધન લંબધન દાખલા ભાગ-1\nLesson 3 : ધનફળ સમધન લંબધન દાખલા ભાગ-2\nLesson 4 : પ્રસ્તાવના અને દાખલા નળાકાર\nLesson 5 : પ્રસ્તાવના અને દાખલા ગોળો\nLesson 6 : પ્રસ્તાવના અને દાખલા શંકું\nLesson 1 : ઘડિયાળ ની થીયરી\nLesson 2 : બે કાંટા વચ્ચેના ખૂણા શોધવાના દાખલા\nLesson 3 : બે કાંટા વચ્ચે કાટખૂણો લાવવાના દાખલા\nLesson 4 : બે કાંટા 180 અંશે લાવવાના દાખલા\nLesson 5 : બે કાંટા ઉપરા ઉપર લાવવાના દાખલા\nLesson 1 : દિવસનું સાદું વ્યાજ શોધવાના દાખલા\nLesson 2 : મુદ્દલ શોધવાના દાખલા\nLesson 3 : વ્યાજનો દર શોધવાના દાખલા\nLesson 4 : વ્યાજના મિશ્રણ વાળા દાખલા\nTopic 19 : ચક્રવૃદ્ધી વ્યાજ 3 Lessons\nLesson 1 : પ્રસ્તાવના ચક્રવૃદ્ધિ વ્યાજ\nLesson 2 : ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા\nTopic 20 : સમાં��ર અને સમગુણોત્તર શ્રેણી 7 Lessons\nLesson 1 : પ્રસ્તાવના સમાંતર શ્રેણી\nLesson 2 : સમાંતર શ્રેણીના દાખલા\nLesson 3 : શ્રેણીના સરવાળાના સુત્રો\nLesson 4 : શ્રેણીના સરવાળાના દાખલા\nLesson 5 : સમાંતર મધ્યક\nLesson 6 : સમાંતર મધ્યકના દાખલા\nLesson 7 : ગુણોતર મધ્યક\nLesson 1 : પ્રસ્તાવના સાદુરૂપ\nLesson 2 : સાદુરૂપના દાખલાઓ વિભાગ-1\nLesson 3 : સાદુરૂપના દાખલાઓ વિભાગ-2\nLesson 1 : હોડી અને પ્રવાહની પ્રસ્તાવના\nLesson 2 : હોડી અને પ્રવાહના દાખલા\nLesson 1 : પ્રસ્તાવના ક્રમચય અને સંચય\nLesson 2 : ક્રમચય અને સંચયના દાખલા\nLesson 1 : પ્રસ્તાવના સંભાવના\nLesson 2 : સંભાવનાના દાખલાઓ ભાગ-1\nLesson 3 : સંભાવનાના દાખલાઓ ભાગ-2\nLesson 4 : કેલેન્ડર આધારિત દાખલો\nLesson 1 : બીજ ગણિતની પ્રસ્તાવના\nLesson 2 : બીજ ગણિતના દાખલા\nLesson 1 : ચોરસની સંખ્યા શોધવી\nLesson 2 : ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી\nLesson 3 : ત્રિકોણની ગણતરી\nTopic 2 : દિશાઓ આધારિત પ્રશ્નો 6 Lessons\nLesson 1 : દિશાઓ આધારિત પ્રશ્નો થીયરી\nLesson 2 : દિશાઓ આધારિત પ્રશ્નો પદ્ધતિ ૧\nLesson 3 : દિશાઓ આધારિત પ્રશ્નો પદ્ધતિ ૨\nLesson 4 : દિશાઓ આધારિત પ્રશ્નો પદ્ધતિ ૩\nLesson 5 : દિશા કસોટી ટેસ્ટ 1\nLesson 6 : દિશા કસોટી ટેસ્ટ 2\nLesson 1 : સરખામણી આધારિત દાખલા\nLesson 2 : ચોક્કસ સ્થાન આધારિત દાખલા ના નિયમો\nLesson 3 : ચોક્કસ સ્થાન આધારિત દાખલા\nTopic 4 : લોજીકલ વેનડાયાગ્રામ 1 Lessons\nLesson 1 : લોજીકલ વેનડાયાગ્રામ\nLesson 1 : આપેલ શબ્દના અક્ષરોના ક્રમ અનુસાર કોડિંગ\nLesson 2 : પ્રત્યેક અક્ષર માટે ફિક્સ કોડિંગ\nLesson 3 : શબ્દોના અક્ષરોની ફેરગોઠવણી\nLesson 4 : આલ્ફા-ન્યુમેરીક\nLesson 5 : વાક્યનું સાંકેતિક ભાષામાં રૂપાંતર\nTopic 6 : શબ્દોની તાર્કિક ગોઠવણી 1 Lessons\nLesson 1 : શબ્દોની તાર્કિક ગોઠવણી\nLesson 1 : એનાલોજી ના દાખલા\nTopic 8 : કેલેન્ડર (તારીખ અને વાર) 5 Lessons\nLesson 1 : કેલેન્ડર થીયરી\nLesson 2 : કેલેન્ડરના સરળ દાખલા\nLesson 3 : પદ્ધતિ 2 રેફરન્સ પરથી વાર શોધવો\nLesson 4 : કેલેન્ડર ટેસ્ટ 1\nLesson 5 : કેલેન્ડર ટેસ્ટ 2\nTopic 9 : ન્યુમેરીક સીરીઝ 5 Lessons\nLesson 1 : સીરીઝ ની પ્રસ્તાવના\nLesson 2 : સરવાળા-બાદબાકી આધારિત સીરીઝ\nLesson 3 : ગુણાકાર-ભાગાકાર આધારિત સીરીઝ\nLesson 4 : વિશિષ્ટ પ્રકારની સીરીઝ\nTopic 10 : આલ્ફાબેટીક અને આલ્ફાન્યુમેરીક સીરીઝ 3 Lessons\nLesson 1 : આલ્ફાબેટીક સીરીઝ\nLesson 2 : આલ્ફાન્યુમેરીક સીરીઝ\nTopic 11 : લોહી ના સંબંધો (બ્લડ રીલેશન) 8 Lessons\nLesson 1 : લોહી ના સંબંધોની સમજુતી\nLesson 2 : પદ્ધતિ 1 વાક્ય ટુંકાવવા ની પદ્ધતિ\nLesson 3 : પદ્ધતિ 2 આકૃતિ પરથી સોલ્યુશન લાવવાની પદ્ધતિ\nLesson 4 : લોહીના સંબંધો ટેસ્ટ 1\nLesson 5 : લોહીના સંબંધો ટેસ્ટ 2\nLesson 6 : લોહીના સંબંધો ટેસ્ટ 3\nLesson 7 : લોહીના સંબંધો ટેસ્ટ 4\nLesson 8 : લોહીના સંબં���ો ટેસ્ટ 5\nLesson 1 : વર્ગીકરણ\nLesson 2 : વર્ગીકરણ ટેસ્ટ - 1\nLesson 3 : વર્ગીકરણ ટેસ્ટ - 2\nLesson 4 : વર્ગીકરણ ટેસ્ટ - 3\nLesson 5 : વર્ગીકરણ ટેસ્ટ - 4\nTopic 13 : સમ સંબંધિત દાખલા ટેસ્ટ 5 Lessons\nLesson 1 : સમ સંબંધિત દાખલા ટેસ્ટ-1\nLesson 2 : સમ સંબંધિત દાખલા ટેસ્ટ-2\nLesson 3 : સમ સંબંધિત દાખલા ટેસ્ટ-3\nLesson 4 : સમ સંબંધિત દાખલા ટેસ્ટ-4\nLesson 5 : સમ સંબંધિત દાખલા ટેસ્ટ-5\nLesson 1 : ટેન્સ ના નામ કેવી રીતે યાદ રાખવા અને શા માટે\nLesson 1 : સ્વર અને વ્યંજન\nLesson 2 : વાગ અવયવો\nLesson 3 : સ્પર્શ વ્યંજન\nLesson 4 : સંઘર્ષી વ્યંજનો\nLesson 5 : ઘોષ અને અઘોષ વ્યંજનો\nLesson 1 : વિરામચિહ્ન\nLesson 2 : પૂર્ણવિરામ\nLesson 3 : અલ્પવિરામ\nLesson 4 : અર્ધવિરામ\nLesson 5 : ગુરુવિરામ અને પ્રશ્નાર્થચિહ્ન\nLesson 6 : ઉદ્દગારચિહ્ન\nLesson 7 : અવતરણચિહ્ન\nLesson 9 : ગુરુરેખા\nLesson 10 : લોપચિહ્ન\nLesson 11 : કાકપદ અને તિર્યક ચિહ્ન\nLesson 2 : નિપાતના પ્રકારો\nLesson 1 : અલંકારની પ્રસ્તાવના\nLesson 2 : અલંકારના પ્રકારો\nLesson 3 : શબ્દાલંકાર\nLesson 4 : અર્થાલંકાર\nTopic 5 : સંજ્ઞા અને તેના પ્રકારો 7 Lessons\nLesson 1 : સંજ્ઞા અને તેના પ્રકારોની પ્રસ્તાવના\nLesson 2 : વ્યક્તિવાચક સંજ્ઞા\nLesson 3 : જાતિવાચક સંજ્ઞા\nLesson 4 : સમૂહવાચક સંજ્ઞા\nLesson 5 : દ્રવ્યવાચક સંજ્ઞા\nLesson 6 : ભાવવાચક સંજ્ઞા\nLesson 2 : રચનાની દષ્ટિએ વૈવિધ્ય\nLesson 3 : અર્થની દષ્ટિએ વૈવિધ્ય\nLesson 4 : વિરોધ વાચક સંયોજકો\nLesson 5 : દષ્ટાંત અને અવતરણ વાચક સંયોજકો\nLesson 1 : સર્વનામની પ્રસ્તાવના\nLesson 2 : સર્વનામના પ્રકાર\nLesson 1 : વિશેષણની પ્રસ્તાવના\nLesson 2 : વિશેષણના પ્રકારો\nLesson 3 : વિશેષણ ટેસ્ટ\nLesson 1 : ક્રિયા વિશેષણની પ્રસ્તાવના\nLesson 2 : ક્રિયા વિશેષણ ના પ્રકારો\nLesson 1 : કૃદંતની પ્રસ્તાવના\nLesson 2 : કૃદંત ના પ્રકારો\nLesson 3 : કૃદંત ટેસ્ટ\nLesson 1 : વિભક્તિ વ્યવસ્થાની પ્રસ્તાવના\nLesson 2 : વાક્યોના અંગો\nLesson 3 : વિભક્તિના પ્રકારો\nTopic 12 : વાક્યોના પ્રકારો 4 Lessons\nLesson 1 : વાક્યોના પ્રકારોની પ્રસ્તાવના\nLesson 2 : વિરામચિહ્નો ને આધારિત વાક્યના પ્રકાર\nLesson 3 : રૂપ સંવાદને આધારિત વાક્યના પ્રકાર\nLesson 4 : વાક્ય રચના આધારે વાક્યના પ્રકાર\nLesson 1 : સમાસ ની પ્રસ્તાવના\nLesson 2 : સમાસ રચનાના પ્રકારો\nLesson 3 : સમાસ ના પ્રકારો\nLesson 4 : સમાસ ટેસ્ટ\nTopic 14 : સંધિ અને તેના પ્રકારો 3 Lessons\nLesson 1 : સંધિ અને તેના પ્રકારો\nLesson 2 : પ્રેક્ટિસ\nLesson 1 : છંદ ની પ્રસ્તાવના\nLesson 2 : છંદના મૂળ પ્રકારો\nLesson 3 : લઘુ ગુરુ અક્ષરની સમજ\nLesson 4 : લઘુ ગુરુ અક્ષરનાં નિયમો\nLesson 5 : માત્રા ની સમજ\nLesson 6 : યતિ અને યતિભંગ તેની સમજ\nLesson 7 : અક્ષરમેળ છંદ\nLesson 8 : છંદ ટેસ્ટ\nLesson 1 : સમાનાર્થી શબ્દો\nTopic 17 : વિરૂદ્ધારથી શબ્દો 1 Lessons\nLesson 1 : વિરૂદ્ધારથી શબ્દો\nLesson 1 : રૂ���િપ્રયોગો\nLesson 1 : શબ્દ સમૂહ\nTopic 20 : ગુજરાતી વ્યાકરણ IMP ટેસ્ટ 2 Lessons\nLesson 1 : નગરપાલિકાઓ\nLesson 1 : સહકારીઓ સમિતિઓ\nTopic 3 : વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ 1 Lessons\nLesson 1 : વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ\nLesson 1 : મુખ્યમંત્રી\nTopic 5 : રાજ્યનો એડવોકેટ જનરલ 1 Lessons\nLesson 1 : રાજ્યનો એડવોકેટ જનરલ\nTopic 6 : પક્ષપલ્ટા વિરોધી કાનૂન 1 Lessons\nLesson 1 : પક્ષપલ્ટા વિરોધી કાનૂન\nTopic 7 : કેન્દ્ર-રાજ્ય સંબંધ 1 Lessons\nLesson 1 : કેન્દ્ર-રાજ્ય સંબંધ\nTopic 8 : નાણાપંચ (વિત્તઆયોગ) 1 Lessons\nLesson 1 : નાણાપંચ (વિત્તઆયોગ)\nTopic 9 : સંઘ અને જાહેરસેવા આયોગ 1 Lessons\nLesson 1 : સંઘ અને જાહેરસેવા આયોગ\nTopic 10 : રાજ્ય જાહેર સેવા આયોગ 1 Lessons\nLesson 1 : રાજ્ય જાહેર સેવા આયોગ\nTopic 11 : ભાષા સંબંધી જોગવાઈઓ 1 Lessons\nLesson 1 : ભાષા સંબંધી જોગવાઈઓ\nTopic 12 : વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ 1 Lessons\nLesson 1 : વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ\nLesson 1 : 101 મો બંધારીય સુધારો\nTopic 14 : ભારતના બંધારણની પ્રસ્તાવના આમુખ) 1 Lessons\nLesson 1 : ભારતના બંધારણની પ્રસ્તાવના આમુખ)\nLesson 1 : બંધારણીય રીટ\nTopic 16 : કેન્દ્રીય મંત્રીપરિષદ 1 Lessons\nLesson 1 : કેન્દ્રીય મંત્રીપરિષદ રીડીંગ મટીરીયલ\nTopic 17 : રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ 1 Lessons\nLesson 1 : રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ રીડીંગ મટીરીયલ\nTopic 18 : લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 1 Lessons\nLesson 1 : લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ\nTopic 19 : સંસદમાં કોરમ અને ખાલી બેઠકો 2 Lessons\nLesson 1 : સંસદમાં કોરમ અને ખાલી બેઠકો\nLesson 2 : સંસદની પ્રક્રિયા સંબંધી મહત્વ પૂર્ણ શબ્દાવલી\nLesson 1 : સંસદીય સમિતિઓ\nTopic 21 : રાજ્યની મંત્રીપરિષદ 1 Lessons\nLesson 1 : રાજ્યની મંત્રીપરિષદ\nTopic 22 : વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ 1 Lessons\nLesson 1 : વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ\nTopic 23 : બંધારણની પૂર્વ ભૂમિકા 5 Lessons\nLesson 1 : ઇસ્ટ ઇન્ડિયા કંપની નો સમય\nLesson 2 : બ્રિટીશ તાજ નો સમય\nLesson 3 : આઝાદી પહેલાની બંધારણ ને અસર કરતી ઘટનાઓ\nLesson 4 : બંધારણની પૂર્વ ભૂમિકા રીડીંગ મટીરીયલ\nLesson 5 : વન લાઈનર અને ટેસ્ટ\nLesson 1 : બંધારણના પરિશિષ્ઠો / અનુસૂચિઓ\nLesson 2 : બંધારણ સભા\nLesson 3 : મુસદ્દા સમિતિ\nLesson 4 : બંધારણ ની સમજ રીડીંગ મટીરીયલ\nLesson 1 : બંધારણ ના સ્ત્રોત\nTopic 26 : રાષ્ટ્રીય પ્રતીકો 1 Lessons\nLesson 1 : રાષ્ટ્રીય પ્રતીકો\nTopic 27 : સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર 1 Lessons\nLesson 1 : સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર\nTopic 28 : રાજ્યોનું પુનર્ઘટન 1 Lessons\nLesson 1 : રાજ્યોનું પુનર્ઘટન\nLesson 1 : નાગરિકતા\nLesson 1 : મૂળભૂત અધિકારો\nLesson 2 : સમાનતાનો અધિકાર\nLesson 3 : સ્વતંત્રતા નો અધિકાર\nLesson 4 : શોષણ વિરોધી અધિકાર\nLesson 5 : ધાર્મિક સ્વાતંત��ર્યનો અધિકાર\nLesson 6 : સાંસ્કૃતિક અને શૈક્ષણીક અધિકાર\nLesson 7 : બંધારણીય ઇલાજનો અધિકાર\nLesson 1 : મૂળભૂત ફરજો રીડીંગ મટીરીયલ\nTopic 32 : રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો 1 Lessons\nLesson 1 : રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો\nLesson 1 : ચુંટણી પંચ\nTopic 34 : કેન્દ્રીય કારોબારી 4 Lessons\nLesson 1 : રાષ્ટ્રપતિ\nLesson 2 : ઉપરાષ્ટ્રપતિ\nLesson 3 : વડાપ્રધાન\nLesson 4 : સંસદ, લોકસભા અને રાજ્યસભા\nTopic 35 : રાજ્યની કારોબારી 2 Lessons\nLesson 1 : રાજ્યપાલ\nLesson 2 : રાજ્ય વિધાન મંડળ\nLesson 1 : ન્યાય તંત્ર\nLesson 2 : સુપ્રીમ કોર્ટ\nLesson 3 : હાઈ કોર્ટ\nLesson 4 : તાબાની અદાલત\nLesson 5 : એટર્ની જનરલ\nLesson 6 : ભારતના નિયંત્રક અને લેખાપરિક્ષક\nLesson 1 : પંચાયતી રાજ ઈતિહાસ\nLesson 2 : પંચાયતી રાજ સમિતિ\nLesson 3 : પંચાયતી રાજ રીડીંગ મટીરીયલ\nLesson 4 : સ્થાનિક સ્વરાજ્ય\nTopic 38 : કટોકટીની જોગવાઈઓ 1 Lessons\nLesson 1 : કટોકટીની જોગવાઈઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-six-benefit-of-drink-thandai-gujarati-news-5821239-PHO.html", "date_download": "2019-03-24T22:12:03Z", "digest": "sha1:KXDUC3YQDZ673JRPX4BIDNQCGCA2N5J7", "length": 9019, "nlines": 111, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "six benefit of drink thandai|હોળી પર પીવો છો આ ઠંડાઇ તો, જાણો લો તેના 6 ફાયદા", "raw_content": "\nહોળી પર પીવો છો આ ઠંડાઇ તો, જાણો લો તેના 6 ફાયદા\nહોળી-ધૂળેટીને હવે માંડ બે-ત્રણ દિવસની વાર છે અને આ રંગોના તહેવારને મનાવવાની તૈયારી પણ ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી ર\nહોળી પર પીવો છો આ ઠંડાઇ તો, જાણો લો તેના 5 ફાયદા.\nયુટિલિટી ડેસ્કઃ હોળી-ધૂળેટીને હવે માંડ બે-ત્રણ દિવસની વાર છે અને આ રંગોના તહેવારને મનાવવાની તૈયારી પણ ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશમાં અનેક સ્થળોએ રંગની સાથોસાથ ભાંગ અને ઠંડાઇની મજા પણ માણવામાં આવે છે. ગુજરાતમાં પણ અમુક સ્થળો પણ ઠંડાઇનું ચલણ છે. ગરમીની ઋતુમાં પણ ઠંડાઇનો એક શ્રેષ્ઠ પીણા તરીકે ઉપયોગ કરી શકાય છે. જોકે ઠંડાઇ એક પીણા ઉપરાંત આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. આજે અમે ઠંડાઇ પીવાથી થતાં કેટલાક ફાયદા અંગે જણાવી રહ્યાં છીએ.\nઠંડાઇ પીવાથી થાય છે આ ફાયદા\nઠંડાઇમાં ખસખસ(પોપી સીડ્સ)ની થોડીક માત્રા હોય છે, જે ગેસ્ટ્રો ઇંટેસ્ટાઇનલ જલનમાં રાહત પહોંચાડે છે. તેનાથી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. ઉપરાંત ઠંડાઇમાં પ્રોટિન, ફાઇબર, કેલ્શિયમ અને મિનરલ્સ પણ હોય છે.\nપાચનક્રિયા સારી થાય છે\nઠંડાઇમાં સૌંફ પણ નાંખવામાં આવે છે. ઠંડાઇમાં સૌંફની માત્રા હોવાથી શરીરને ઠંડક મળે છે. તેનાથ��� ગેસ્ટ્રિક સમસ્યા દૂર થાય છે. સૌંફમાં એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણ હોય છે. જેનાથી પાચનક્રિયા સુધરે છે.\nઠંડાઇમાં તરબૂચ અને કોળુના બીને ભેળવવામાં આવે છે. આ શરીરને નેચરલ એનર્જી આપે છે. આ ઉપરાંત ઠંડાઇમાં મિશ્રિત કરવામાં આવતા બદામ અને પિસ્તાથી પણ શરીરને શક્તિ મળે છે.\nએન્ટી ડિપ્રેશન તરીકે કરે છે કામ\nઠંડાઇમાં કાળી મિર્ચ અને લવિંગ જેવા અનેક મસાચાલ ઉમેરવામાં આવે છે. જેનાથી તૈયાર થયેલી ઠંડાઇ ઇમ્યૂન સિસ્ટમ માટે ઘણી જ ફાયદાકારક હોય છે. સાથે જ ઠંડાઇમાં કેસર મેળવવામાં આવે છે, જે એન્ટી-ડિપ્રેશન અને એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.\nમોઢાંના છાલા દૂર કરે\nઠંડાઇનું નિયમિત સેવન કરવામાં આવે તો મોઢાંના છાલા અને આંખોની જલનને દૂર કરવામાં મદદ કરે છે.\nશરીરમાં પાણીની ઉણપને દૂર કરે\nગરમીની ઋતુમાં ડિહાઇડ્રેશન, લુ લાગવી, ડાયેરિયા, ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યા થાય છે, જેના નિરાકરણ માટે ઠંડાઇનો ઉપયોગ કરી શકો છો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.ganeshaspeaks.com/guj/team-astrologers.action", "date_download": "2019-03-24T21:33:14Z", "digest": "sha1:2KSAE2LBTMUWSE63YL3KCMHEOXIF64OO", "length": 11265, "nlines": 134, "source_domain": "www.ganeshaspeaks.com", "title": "અમારા જ્યોતિષીઓની ટીમ", "raw_content": "\nસમગ્ર દુનિયામાં ખ્યાતિ ધરાવતા લબ્ધ પ્રતિષ્ઠ જ્યોતિષવિદ્ શ્રી બેજન દારૂવાલાએ તેમના જ્યોતિષીય જ્ઞાન ભંડારનો વારસો અમારા તજજ્ઞ જ્યોતિષીઓની ટીમને આપ્યો છે. આગવી જ્યોતિષીય શૈલી દ્વારા હંમેશા સચોટ ફળકથન થાય તે માટે તેમણે અમારી ટીમને જ્ઞાનનો આ વારસો સોંપ્યો છે. આ અમારા વિદ્વાન જ્યોતિષીઓની ટીમ છે જેઓ હંમેશા આપની સેવા માટે તત્પર રહે છે.\nપ્રણય મામલે જ્યોતિષીય ઉકેલ – 60% OFF\nઆપની સમસ્યાઓ ઉકેલવામાં અમે આપને મદદ કરી શકીએ છીએ…\nજો આપની જન્મકુંડળી અનુસાર રત્ન, યંત્ર અને અન્ય જ્યોતિષીય ઉપાયોનો અમલ કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી થાય છે. અમે ખૂબ સચોટ રીતે આપની જન્મકુંડળીનો અભ્યાસ કરી આપને વ્યક્તિગત રીતે ઉપાય સુચવીશું જેથી આપ પ્રણય સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકશો.\nઅનુભવ : ૧૫ વર્ષ\nકુશળતા : અંકશાસ્ત્ર, ટેરો, ફેંગ શુઈ\nઅનુભવ : ૨૨ વર્ષ\nઅનુભવ : ૧૫ વર્ષ\nજાણકારી : સ્ટોક માર્કેટ, કોમોડિટી, ઉપાયાત્મક પગલાં\nઅનુભવ : ૧૫ વર્ષ\nજાણકારી : જ્યોતિષ ફળકથન, આધ્યાત્મિક જ્યોતિષ\n– રાજેશ સુરાણી, સૂરત\nબે વર્ષ પહેલા વ્યવસાયમાં મને મોટી ખોટ ગઈ હતી. જો તે સ્થિતિ વધુ બે મહિના ચાલી હોત તો હું નાદાર થઈ જાત. સદનસીબે તે સમયે જ મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી અને તેમના કહેવાથી ઝિર્કન રત્ન ધારણ કર્યું. તે પછી મારી સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવ્યો અને હવે હું નફો કરતી કંપની ચલાવી રહ્યો છું. ખૂબ આભાર’\nપારદ શિવલિંગ સાથે મહામૃત્યુંજય યંત્ર\nસામાન્યપણે હું ઓનલાઈન ખરીદી નથી કરતી. મને ખબર છે કે મારા જેવા સંખ્યાબંધ લોકો હશે જ. પરંતુ ગણેશાસ્પિક્સ પરથી શિવલિંગની ખરીદી કરી તે અનુભવ મારા માટે ખરેખર ખૂબ સારો હતો. આ ખરીદીની સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યાં પણ મને મુશ્કેલી નથી પડી. હું ગણેશાસ્પિક્સની ટીમની ખરેખર પ્રશંસા કરુ છું કે તેમણે સહેજ પણ વિલંબ કર્યા વગર મને શિવલિંગની ડિલિવરી આપી હતી.’\nબેજન દારુવાલાના વરદ હસ્તે પૂજા કરેલી શ્રી ગણેશજીની મૂર્તિ\nમારો દીકરો નાનો હતો ત્યારે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. પરંતુ માધ્યમિક શાળામાં આવ્યો ત્યારે ખરાબ મિત્રોની સોબતના કારણે તે ભણવામાં જરાય ધ્યાન ન આપતો હોવાથી સતત તેનું પરિણામ નબળું આવવા લાગ્યું. તેને યાદશક્તિની પણ સમસ્યા થવા લાગી હતી. આ દરમિયાન જ મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી અને મારા ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અમે ઘરમાં બધા જ સભ્યો નિયમિત પૂજા કરવા લાગ્યા. ત્યારબાદ મારો દીકરો પણ ભણવામાં ખૂબ ધ્યાન આપવા લાગ્યો અને હવે તે ભણવા ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ સારો દેખાવ કરે છે’\nલગ્ન થવાના યોગ ક્યારે છે\n– સ્વાતી ભટ્ટ, રાધનપુર\nમારી ઊંમર ૩૦ વર્ષ થઈ ગઈ હતી અને છતાં પણ લગ્ન ન થયાં હોવાથી હું ઘણી ચિંતિત હતી. મારા માતાપિતા છેલ્લા ચાર વર્ષથી મારા માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા હતાં પરંતુ કોઈ સફળતા નહોતી મળતી. મને પણ પસંદગીનો છોકરા સાથે લગ્ન કરવાની સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી પરંતુ હું નોકરી કરતી હતી અને સમાજમાં કોઈને મળવાની કે સૌની સાથે રહેવાની તકો જ બહુ ઓછી આવતી હતી. એક દિવસ મારી સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું કહ્યું. રિપોર્ટમાં જણાવેલા કેટલાક ઉપાયો હું અનુસરવા લાગી અને થોડા દિવસમાં જ મારા માતા-પિતા સમક્ષ એક ખૂબ જ ભણેલા છોકરાનું માંગુ આવ્યું. બધુ જ એકદમ સરળતાથી પાર પડી ગયું અને અત્યારે હું સુખી દાંપત્યજીવન માણી રહી છું.’\nસ્ફટીકનું શિવલિંગ ચાંદીનાં થાળા સાથે\nસામાન્યપણે હું ઓનલાઈ�� ખરીદી નથી કરતી. મને ખબર છે કે મારા જેવા સંખ્યાબંધ લોકો હશે જ. પરંતુ ગણેશાસ્પિક્સ પરથી શિવલિંગની ખરીદી કરી તે અનુભવ મારા માટે ખરેખર ખૂબ સારો હતો. આ ખરીદીની સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યાં પણ મને મુશ્કેલી નથી પડી. હું ગણેશાસ્પિક્સની ટીમની ખરેખર પ્રશંસા કરુ છું કે તેમણે સહેજ પણ વિલંબ કર્યા વગર મને શિવલિંગની ડિલિવરી આપી હતી.’\nમુખ પૃષ્ઠ અમારા વિશે અમારો સંપર્ક કારકિર્દી FAQs પાર્ટનર્સ Privacy Policy સુરક્ષા અમારી ટીમ Terms of Service સાઈટમેપ સ્વાસ્થ્ય\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00537.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/soha-ali-khan-goes-wet-wild-maxim-india-photoshoot-019010.html", "date_download": "2019-03-24T21:19:25Z", "digest": "sha1:TTDD5CGGPRY2I76TJYGV6ADZV6GMY67X", "length": 11714, "nlines": 153, "source_domain": "gujarati.oneindia.com", "title": "પાણીમાં પલળી સોહામણી બની સોહા : મૅક્ઝિમ માટે કરાયું હૉટ ફોટોશૂટ | Soha Ali Khan Goes Wet And Wild For Maxim India Photoshoot - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nપાણીમાં પલળી સોહામણી બની સોહા : મૅક્ઝિમ માટે કરાયું હૉટ ફોટોશૂટ\nમુંબઈ, 12 જૂન : બૉલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન બૉલીવુડના પ્રથમ બિકિની ગર્લ શર્મિલા ટાગોરના દીકરી છે અને આ વાત તેઓ અનેક વખત સાબિત પણ કરી ચુક્યાં છે.\nબૉલીવુડમાં સોહા અલી ખાન માત્ર એક અભિનેત્રી તરીકે જ નહીં, પણ જાજરમાન અભિનેત્રી શર્મિલા ટાગોરના દીકરી, અભિનેતા સૈફ અલી ખાનના બહેન અને અભિનેત્રી કરીના કપૂરના નણંદ તરીકે પણ ઓળખાય છે. જોકે તેમના દ્વારા ફિલ્મોમાં કે બીજા કોઈ પણ કારણસર બિકિની કે બોલ્ડનેસ અપનાવાતા પરિવારમાં કોઈનેય વાંધો હોતો નથી. એટલે જ તો સોહાએ તાજેતરમાં જ મૅક્ઝિમ મૅગેઝીન માટે એક હૉટ બિકિની ફોટોશૂટ કરાવ્યું છે.\nસોહા અલી ખાન બૉલીવુડમાં કોઈ ખાસ સફળતા મેળવી શક્યા નથી. તેમની છેલ્લી ફિલ્મો વૉર છોડ ના યાર અને મિ જોએ બી કારવાલ્હો પણ અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી, તો તેમની આગામી પંજાબી ફિલ્મ શીખ વિરોધી રમખાણો પર આધારિત ��ે.\nચાલો હાલ તો આપને બતાવીએ પાણીમાં પલળી સોહામણા દેખાતા સોહા અને તેમનું હૉટ ફોટોશૂટ :\nમૅક્ઝિમ માટે હૉટ ફોટોશૂટ\nસોહા અલી ખાને તાજેતરમાં જ મૅક્ઝિમ ઇન્ડિયા મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું.\nસોહાએ આ ફોટોશૂટ લિંગરી અને બિકિનીમાં કરાવ્યું કે જેમાં તેઓ ખૂબ જ હૉટ જણાતા હતાં.\nઆ હૉટ ફોટોશૂટ જોઈ સ્પષ્ટ છે કે સોહા અલી ખાનને તેમના પરિવાર તરફથી કોઈ ચિંતા નથી.\nસોહા અલી ખાન ફિલ્મોમાં પણ બોલ્ડ બની ચુક્યાં છે. તાજેતરમાં જ મિ જોએ બી કારવાલ્હો ફિલ્મમાં સોહાએ બિકિની-લિંગરીમાં બોલ્ડ સીન્સ આપ્યા હતાં.\nસોહા અલી ખાને મૅક્ઝિમ માટેના ફોટોશૂટ દરમિયાન જાણે પાણીમાં આગ લગાડી દીધી હતી.\nસોહા અલી ખાન સફળતાથી બહુ દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ મિ. જોએ બી કારવાલ્હો હતી કે જે ફ્લૉપ રહી હતી.\nસોહા અલી ખાન ફિલ્મો કરતાં પોતાના બૉયફ્રેન્ડ કુણાલ ખેમુ સાથેના સંબંધોના કારણે વધુ ચર્ચામાં રહે છે.\nપપ્પા સુપરસ્ટાર પણ પુત્ર સુપર ફ્લોપ, 10 સ્ટાર કિડ્સ જે થઈ ગયા ગાયબ\nPics: તૈમુરે બહેન ઈનાયા સાથે સ્કૂલમાં આ રીતે મનાવી દિવાળી\nReview: ઘાયલ વન્સ અગેન.\nસૈફિનાએ માલદીવમાં પરિવાર સાથે વેકેશનની મઝા માણી\nPics : શીખ વિરોધી રમખાણ આધારિત ફિલ્મ માટે હૉટ સોહા બની પંજાબણ\nરોમાંસ સાથે કૉમેડી પણ કરવા માંગે છે સોહા\nPics : સોહાનો ‘શર્મિલા અવતાર’, પહેલી વાર પહેરી બિકિની\nમિ જોએ બી કારવાલ્હો : મમ્મીના પગલે સોહા પહેલી વાર બિકિનીમાં\nExclusive : ધડ-માથા વગરની છે વૉર છોડ ના યાર\nવૉર છોડ ના યાર બાકી, સિક્વલની પણ તૈયારીઓ\nસ્ક્રીન ઉપર ‘નો ફૅમિલી બિઝનેસ’ : સોહા અલી ખાન\nકોઈ આયટમ સૉંગ નથી વૉર છોડ ના યાર ફિલ્મમાં\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/october-26-read-today-s-top-news-pics-027685.html", "date_download": "2019-03-24T21:48:51Z", "digest": "sha1:4RQBPI2QPJDFF6WZCON2PQUKRTGWSALF", "length": 26003, "nlines": 186, "source_domain": "gujarati.oneindia.com", "title": "આપના નેતા આશુતોષના અંગ્રેજીએ કર્યો અનર્થ | October 26: Read today's top news in pics - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆપના નેતા આશુતોષના અંગ્રેજીએ કર્યો અનર્થ\n\"ટાઇમ ઇઝ મની\" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.\nવાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.\nભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.\nદેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...\nઆપના નેતા આશુતોષના અંગ્રેજીએ કર્યો અનર્થ\nઆમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને એક સમયે જાણીતા પત્રકાર આશુતોષ ગુપ્તાએ એવુ અંગ્રેજી લખ્યુ કે તેમણે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને જીવતે જીવ મારી નાખ્યા. જી હા, આશુતોષે હરિયાણાના સુનપેડ કાંડ પર એક ટ્વિટ કર્યું જેમા તેમની એક ભૂલે અર્થનો અનર્થ કરી નાખ્યો.\nદક્ષિણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની કારમી હાર\nટીમ ઇન્ડિયા ગઇકાલે વાનખેડે સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાથી જે રીતે હારી ગઇ છે, તેવી હારની કલ્પના પણ કદાચ કોઇએ નહીં કરી હોય. જી હા, ટીમ ઇન્ડિયાને ગઇકાલે દક્ષિણ આફ્રિકાએ 214 રનના વિશાળ અંતરથી હરાવી છે. જે રનના પોઇન્ટ ઓફ વ્યુથી ભારતની બીજી સૌથી મોટી હાર છે. અને કેપ્ટન ધોનીના કાર્યકાળની સૌથી મોટી હાર છે.\nપ્રધાનમંત્રીની રેલી માટે 500 વૃક્ષોનું નિકંદન\nબિહારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી કેટલાક દિવસોમાં તાબડતોડ ચૂંટણી રેલીઓને સંબોધન કરવાના છે. જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મધેપુરામાં પ્રધાનમંત્રીની રેલીને લઇને લગભગ 500 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે.\nપીએમ મોદીની 6 સૂત્રની ફોર્મ્યુલા, વિકાસ એજ દવા\nપ્રધાનમંત્રી નરેન્દ��ર મોદીએ બિહારમાં ત્રીજા ચરણના મતદાન પહેલા મઢૌરામાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતુ. જેમા તેમણે બિહારના વિકાસ માટે 6 સૂત્રીય ફોર્મ્યુલા આપી હતી.\nગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ-સોનુ નહીં રહે ડેડ મની\nરવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ \"મન કી બાત\"માં એક મહત્વનું એલાન કર્યું હતુ. તેમણે ગોલ્ડ મૉનેટાઇઝેશનની વાત કરી હતી. આ યોજના હેઠળ હવે બેંકમાં પડેલા સોના પર ગ્રાહકોને વ્યાજના રૂપમાં આર્થિક લાભ મળશે.\nના ચાલ્યો મોદીનો જાદુ, ટેસ્લા મોટર્સ વળી ચીન તરફ\nહાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિલીકોન વેલીના પ્રવાસે હતા. જ્યાં તેમણે ટેસ્લા મોટર્સની મુલાકાત લીધી હતી. પરંતુ માઠા સમાચાર એ છેકે જાણે કે પીએમ મોદીનો જાદુ ના ચાલ્યો હોય તેમ ટેસ્લા મોટર્સે ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની જગ્યાએ ચીનમાં ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે\nભાગવતે કહ્યું કેન્યામાં લોકો ગાયનું લોહી પીવે છે\nગૌ માંસને લઇને દેશમાં એક પછી એક વિવાદ ચાલુ જ છે. ત્યાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગૌ હત્યા પર બોલતા કહ્યું કે કેન્યામાં લોકો ગાયનું લોહી પીવે છે, પરંતુ તેઓ ગાયને મારતા નથી, અને ગૌ માંસ પણ નથી ખાતા. તેમણે કહ્યું કે કેન્યામાં પણ ગૌ હત્યા પર પ્રતિબંધ છે.\nકાંડ કરનાર ગોપાલ કાંડા બનાવશે ફિલ્મ, બીપાશા બસુ હશે હીરોઇન\nMDLR એયરલાઇન્સની એયર હોસ્ટેસ ગીતિકા શર્માની આત્મહત્યાના મામલે જેલમાંથી જામીન પર છુટેલા અને અનેક કાંડમાં જેમનુ નામ સંડોવાયેલુ છે, તેવા ગોપાલ કાંડાએ હવે ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની આગામી કોમેડી ફિલ્મ \"ભાઇ મસ્ટ બી ક્રેઝી\" માટે બિપાશા બસુને કાસ્ટ કરી લીધી છે.\nબજરંગદળના કાર્યકર્તાની હત્યા બાદ 2 ભાજપી નેતાને મળી ધમકી\nબજરંગ દળના કાર્યકર્તાની હત્યા બાદ ભાજપના બે નેતાઓને ફેસબુક પર ધમકી મળી છે. આ બંને નેતાઓએ આ સંદર્ભમાં ફરિયાદ પણ નોંધાવી છે.\nવેલકમ ગીતા: 10 વર્ષ બાદ સ્વદેશ આવશે ગીતા\nપાકિસ્તાનમાં પાછલા 10 વર્ષથી રહેતી ગીતા આખરે સ્વદેશ પરત આવી રહી છે. ગીતાને ભારત આવવા માટે બંને દેશની સરકારે મંજૂરીની મહોર લગાવી દીધા બાદ હવે તે ભારત પરત ફરી રહી છે. મહત્વપૂર્ણ છેકે મૂકબધિર ગીતા 10 વર્ષ પહેલા ભૂલથી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન જતી રહી હતી.\nદિવાળી પહેલા ભૂતપૂર્વ સૈનિકોને OROPની ભેટ આપશે સરકાર\nકેન્દ્ર સરકાર ભૂતપૂર્વ સૈનિકોને દિવાળી પર મોટી ભેટ આપશે. ઘણાં વર્ષોથી વિલંબમાં પડેલી વન રેંક વન પેન્શન યોજનાને લઇને સરકાર અને ભૂતપૂર્વ સૈનિકો વચ્ચે સહમતિ બની ગયા બાદ હવે દિવાળીથી તેને લાગુ કરી દેવામાં આવશે.\nબિહારમાં નાસ્તા પર આફત, બ્રેડ થઇ મોંઘી\nબિહારમાં દાળ અને ચોખા બાદ હવે નાસ્તાની બ્રેડ પર મોંઘવારીનો માર પડ્યો છે. બિહારની બ્રેડ ઉત્પાદન કંપનીઓએ પાવ રોટીની કિંમતમાં 10થી 12 ટકા ભાવવધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ભાવવધારોનો પહેલી નવેમ્બરથી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.\nમદ્રાસ હાઇકોર્ટે કેન્દ્રને કહ્યું, બાળકોના બળાત્કારીઓને નપુસંક બનાવવાની પરવાનગી આપો\nમદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમ્યાન કેન્દ્ર પાસે બાળકો સાથે ગેરવર્તન અને બાળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરનાર લોકોને નપુસંક કરવાની સજા માટે વિચાર કરવા માટે કહ્યું છે. અદાલતે ખુબ જ સખત શબ્દોમાં કહ્યું છેકે દેશના વિભિન્ન હિસ્સાઓમાં બાળકો વિરૂદ્ધ થઇ રહેલા જઘન્ય અપરાધો સામે અદાલતો મૂકદર્શક બનીને ના રહી શકે.\nસલમાન જેવા લોકો લોન્ચ કરીને અહેસાન વ્યક્ત કરે છે-ગોવિંદા\nગોવિદાને જ્યારે પૂછવામાં આવ્યુ કે જે રીતે સ્ટાર કીડ્સના બાળકોને સલમાને લોન્ચ કર્યા, શું તેઓ પણ પોતાના બાળકો માટે તેવી કોઇ ઇચ્છા ધરાવે છે. ત્યારે જવાબમાં ગોવિંદાએ કહ્યું નહીં. કારણ કે આવા લોકો થોડી મદદના બદલામાં જીવનભર અહેસાન જતાવે છેકે તેમણે તેમના માટે કંઇક કર્યું છે.\nપ્રભુદેવાની ફિલ્મમાં સલમાન, શાહરૂખ અને અજય દેવગન\nપ્રભુદેવા બોલીવુડના ચાર મોટા નિર્માતાની સાથે જોડાવાના છે. જો ખબરોનું માનીએ તો પ્રભુદેવા પોતાની આગામી ચાર ફિલ્મોમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગન અને શાહિદ કપૂરને કાસ્ટ કરવા ઇચ્છે છે. જો કે જે એક્ટર પાસેથી તેમને પહેલી ડેટ્સ મળશે તેઓ તેમની સાથે કામ શરૂ કરી દેશે.\nશાહરૂખે કરી બજરંગી ભાઇજાનની નકલ\nમનીષ શર્માના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ફેનના લોગોમાં તમે શાહરૂખ ખાનના ફેન્સના ચહેરા પણ જોઇ શકશો. આ વાતથી ફેન્સ ઘણાં ખુશ પણ થયા હશે. પરંતુ મહત્વની વાત એ છેકે કેટલાક મહિના પહેલા આવુ જ કઇંક આપણે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનના સેલ્ફી સોન્ગના પ્રમોશનમાં પણ જોયુ હતુ. જેમા ફેન્સના સેલ્ફીને ગીત સાથે જોડવામાં આવ્યું હતુ.\nબિગબોસના મહેમાન બન્યા રણદીપ હુડ્ડા\nહાલમાં બિગબોસ 9 ચાલી રહ્યું છે. અને અનેક કલાકારો પોતાની આગામી ફિલ્મને બિગબોસના પ્લેટફોર્મ પર પ્રમોટ કરી રહ્યાં છે. ત્યારે રણદીપ હુડ્ડાએ પણ પોતાની આગામી ફિલ્મ મે ઓર ચાર્લ્સને પ્રમોટ કરી હતી.\nડિસેમ્બર સુધીમાં DTC બસમાં WiFi અને CCTV કેમેરા હશે\nદિલ્હીમાં સુરક્ષાના કારણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ડિસેમ્બર મહિના સુધીમાં DTC બસમાં WiFi અને CCTV કેમેરા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે.\nઆઇસોલેશન બાદ સાત દિવસે સિંહણ વસુંધરાએ દેખા દીધા\nલખનઉના પ્રાણી સંગ્રહાલયમાં રવિવારે ચાર બચ્ચાઓ સાથે સિંહણ વસુંધરા પોતાની ગુફામાં સહેલ કરી રહી હતી. મહત્વપૂર્ણ છેકે તે આઇસોલેશનમાં હતી, અને સાત દિવસ બાદ સિંહણ પોતાના બચ્ચાઓ સાથે લોકોને જોવા મળી હતી.\nરેત કૃતિ દ્વારા ભ્રષ્ટાચાર રોકોનો સંદેશ\nભારતભરમાં પોતાની રેત કૃતિઓ માટે જાણીતા સુદર્શન પટનાયકે સંભલપુરના હીરાકુડમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના વિરોધમાં રેત કૃતિ બનાવીને ભ્રષ્ટાચાર રોકો સંદેશ આપ્યો હતો.\nકોલકાતામાં ભક્તોએ કર્યું દુર્ગા વિસર્જન\nરવિવારે કોલકાતાના ગંગા કિનારે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માં દુર્ગાની મૂર્તિનું વિસર્જન કર્યું હતુ.\nહરિદ્વારમાં ભક્તોએ હાથ ધર્યુ સફાઇ અભિયાન\nરવિવારે હરિદ્વારના ગંગા કિનારે ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.\nહૈદરાબાદમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ\nરવિવારે હૈદરાબાદમાં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે કલાકો સુધી ફાયરફાઇટર્સે મહેનત કરી હતી.\nકાશ્મીરમાં બરફ વર્ષાના કારણે રસ્તા બંધ\nદક્ષિણ કાશ્મીરના કેટલાક હિસ્સાઓમાં રવિવારે જોરદાર બરફવર્ષા થવાના કારણે રાજૌરી અને પૂંચને જોડતા કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.\nરસપ્રદ કંટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં ટેક્નોલોજી ઉપયોગીઃ ઉમંગ બેદી\nચીને દુનિયાનું ખતરનાક શિપ ઉતાર્યું, એશિયાઈ દરિયા પર રાજ કરશે\nફેક ન્યુઝ રોકવા માટે વહાર્ટસપનું મોટું એલાન, ભર્યા આ પગલાં\nઅમેરિકાએ રશિયા અને ભારત વચ્ચે S-400 એર ડિફેન્સ સિસ્ટમ પર ચિંતા વ્યક્ત કરી\nTDP નેતાએ મહિલા ધારાસભ્યને કહી પોર્ન સ્ટાર\nસુરત ઉધના વચ્ચે લૂટારૂઓએ કોગ્રેસના અગ્રણીને મોતને ઘાટ ઉતાર્યા\nમહિલા પત્રકારે પુછ્યો સવાલ, તો તમિલનાડુના રાજ્યપાલે તેના ગાલ પંપાળ્યા\nભારતીય પરિવાર અમેરિકામાં પ્રવાસે નીકળ્યો, પણ પરત આવી ખાલી લાશ\nભુદરપુરાની ઘટના પછી એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો લોકોએ કર્યો ઘેરાવ\nગેરકાયદેસર વીજ કનેકશનથી પાંચ વર્ષના માસુમનું મોત\nક��્છમાં વહેલી સવારે 4.7 અને 3.5ની તીવ્રતાના બે ભૂંકપે ધરા ધ્રુજાવી\nમુંબઇમાં આજે 50 હજાર જેટલા ખેડૂતો વિધાનસભાનો ધેરાવો કરશે\nત્રિપુરામાં ભાજપે ગઠબંધન સાથે મેળવ્યો બહુમત, બનાવશે સરકાર\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00538.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/dera-sacha-sauda-supporters-getting-united-rajasthan-042294.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:14:45Z", "digest": "sha1:E7B36XQN25FV6IOZPHE54TOFPMI64LOJ", "length": 12408, "nlines": 144, "source_domain": "gujarati.oneindia.com", "title": "રાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમે સમર્થકોને મોકલ્યો આવો મેસેજ | Dera Sacha Sauda supporters getting united in Rajasthan - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરાજસ્થાન ચૂંટણી પહેલા રામ રહીમે સમર્થકોને મોકલ્યો આવો મેસેજ\nનવી દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદાનો પ્રભાવ માત્ર હિયાણા જ નહિ બલકે રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં પણ છે ચૂંટણી દરમિયાન જેની અસર કેટલીય રાજકીય પાર્ટીઓ પર પડે છે. ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ સિંહનો પ્રભાવ રાજસ્થાનની 35 જેટલી વિધાનસભા સીટ પર છે. એવામાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ડેરા સચ્ચા સૌદા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ખુદ ડેરા સચ્ચા સૌદા તરફથી આગામી ચૂંટણીને લઈને સંદેશ રજૂ કરવામાં આવ્યો છે.\nડેરા સચ્ચા સૌદા તરફથી એમના સમર્થકોને એક સંદેશો મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું કે લોકો પોતાની તાકાતનો અહેસાસ કરાવે. આ સંદેશ એવા સમયે મોકલવામાં આવ્યો જ્યારે ખુદ રામ રહી રેપ કેસમાં જેલના સળિયા પાછળ છે. રામ રહીમ જેલમાં હોવાથી કોઈપણ નેતા રામ રહિમના જન્મસ્થળે નથી જઈ રહ્યા. જણાવી દઈએ કે રામ રહિમનું જન્મસ્થળ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં છે.\nડેરા પોતાના સમર્થકોને સતસંગના માધ્યમથી એ�� કરવાની કોશિશ કરી રહ્યા છે જ્યાં ડેરાના લોકોનો પ્રભાવ છે. ડેરાના લોકો અહીં તમામ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ રામ રહીમમાં ભરોસો બનાવી રાખે. રાજસ્થાનમાં ડેરાનું વર્ચવ્ય કેટલાય શહેરો શ્રી ગંગાનગર, હનુમાનગઢ, કોટા, સીકર, ચુરુ, અલવર, જયપુર, દૌસા, બીકાનેરમાં છે. અહીંની 35 વિધાનસભા સીટ પર ડેરાના સમર્થકોની બહુમતી છે.\nજેવી રીતે ડેરા સચ્ચા સૌદા વિરુદ્ધ કાર્યવાહી થઈ, રામ રહીને રેપના આરોપમાં જેલ મોકલવામાં આ્યો, તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી થઈ, જે બાદ ડેરાના સમર્થકો ભાજપની વિરુદ્ધ થઈ ગયા છે. પરંતુ આ લોકો અન્ય કોઈ રાજનૈતિક દળના સમર્થનમાં પણ નથી. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ડેરાના સમર્થકોનો રૂખ મહત્વનો ભાગ ભવશે.\nઆ પણ વાંચો-CBI કેસ પર બોલ્યા ચીફ જસ્ટિસ- 2 અઠવાડિયામાં CVC તપાસ પૂરી કરે\nઆ ગામમાં લોકો હોલિકા દહન કરવાનું ભૂલી ગયા, હવે ગભરાયા છે\nરાજસ્થાન: કોલેજમાં ઘૂસીને લોકોએ શિક્ષકોની પીટાઈ કરી\nરાજસ્થાનમાં આજે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા\nરાજસ્થાનના શ્રીગંગાનગરમાં સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું\nભાજપા નેતા પણ જાણે છે કે, 350 આતંકીઓ મારવાનો દાવો ખોટો છે: અશોક ગેહલોત\nમહિલા દિવસ 2019: જેસલમેરમાં સીમા સુરક્ષા માટે તૈનાત છે મહિલા સૈનિકો\nભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને વાયુસેનાએ તોડી પાડ્યું\nરાજસ્થાનના ચુરૂમાં પીએમ મોદીએ આજે બધાને આડે હાથ લીધા\nજ્યારે પાકિસ્તાનના 3 હજાર બોમ્બ પણ મંદિરનો કાંકરો ન હલાવી શક્યા\nઆપણી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ સામે નથીઃ પીએમ મોદી\nRajasthan: 3 મહિના પહેલા જન્મી પુત્રીનો ચહેરો પણ ન જોઈ શક્યા શહીદ રોહિતાશ લાંબા\nલોકસભા ચૂંટણીને લઈ રાજસ્થાનમાં સર્વે, સામે આવ્યા ચોંકાવનારા પરિણામ\nરાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ફરીથી શરૂ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-5-fat-burning-exercises-by-ranveer-singhs-trainer-gujarati-news-5815608-PHO.html", "date_download": "2019-03-24T22:06:33Z", "digest": "sha1:U4XZSUBL37BP5XJVWQ5P5ZLVTHSHXQ3Q", "length": 11074, "nlines": 120, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Ranveer Singhs trainer reveals 5 fat burning exercises|રણવીર સિંહના ટ્રેનરે જણાવી છે 5 બેસ્ટ ફેટ બર્નિંગ એક્સરસાઇઝ", "raw_content": "\nરણવીર સિંહના ટ્રેનરે જણાવી છે 5 બેસ્ટ ફેટ બર્નિંગ એક્સરસાઇઝ\nસેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર મુસ્તફા અહેમદે (કો-ફાઉન્ડર AKRO જિમ) એક્સરસાઇઝ જણાવી છે, જે શરીરમાં જમા ફેટને ઝડપથી કાપે છે.\nજેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે.\nયૂટિલિટી ડેસ્કઃ જેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે. કોર્પોરેટ કલ્ચરમાં જોબ કરનાર દરેક વ્યક્તિએ 8થી 10 કલાક સુધી સીટ પર બેસવાનું હોય છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર મુસ્તફા અહેમદ (કો-ફાઉન્ડર AKRO જિમ)એ એક્સરસાઇઝ વિશે જણાવ્યું છે, જે શરીરમાં જમા ફેટને ઝડપથી કાપે છે. રણવીર સિંહ સહિત અનેક સેલેબ્સના તે ટ્રેનર રહી ચૂક્યા છે. તેમણે એક ઈંગ્લિશ ન્યૂઝ વેબસાઇટની સાથે આ ટિપ્સ શેર કરી છે. આજે અમે તમને તેમના દ્વારા જણાવેલી આ ટિપ્સ બતાવા જઈ રહ્યા છીએ, જેને અજમાવીને તમે પણ ફેટને બાય-બાય કહી શકો છો.\nઆગળ જાણો, કઈ એક્સરસાઇઝથી ઝડપથી બર્ન થાય છે ફેટ...\nઆ એક્સરસાઇઝમાં આખી બોડીને સ્ટ્રેટ કરવાનું હોય છે અને થોડા સેકેન્ડ્સ સુધી આ પોઝિશનમાં જ રહેવાનું હોય છે.\nસૌથી પહેલા બેસિક પુશઅપની પોઝિશનમાં આવો. હવે બંને હાથની કોણીને વાળીને સામેની તરફ રાખો અને બોડીની ઉપરની તરફ ઉઠાવો. બેકને સ્ટ્રેટ રાખો અને સામેની તરફ જુઓ. ઓછામાં ઓછી 30 સેકેન્ડ સુધી આ પોઝિશનમાં રહો. આ દરમિયાન શ્વાસ રોકી રાખો. તેનો સમય ક્યારેય 1 મિનિટ કરતા વધુ ન રાખો.\nઆ ફેટ ઘટાડવાની સૌથી અસરકારક એક્સરસાઇઝ છે.\nમેટ પર ઘૂટણને વાળીને બેસી જાવ. હવે આગળની તરફ નમો અને બંને હાથને જમીન પર ટેકાવો. બંને હાથ-પગને સરખા અંતર પર રાખો. હવે જમણા હાથને ઉપર ઉઠાવો અને તેની સાથે જ ડાબા પગને ઉપર કરો. પછી આવું જ ડાબા હાથ અને જમણા પગથી કરો. આવું 10 વખત કરો.\nઅપર બોડીને ડેવલપ કરવા માટે પુશઅપ્સ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે.\nમેટ પર પેટના બળે સીધા સુઈ જાવ. બોડીને એકદમ સ્ટ્રેટ રાખો. બંને હાથને વાળીને હથેળી ખભાની સાઇડમાં રાખો. હવે હાથેથી બોડીને ઉપર ઉઠાવો. એડીઓ જમીન પર હોવી જોઈએ. બાકી આખી બોડીને ઉપર ઉઠાવો પછી નીચે આવો. બોડીને ફ્લોરથી ટચ ન કરો. આ એક્સરસાઇઝને 10 વખત રિપીટ કરો.\nલોઅર બોડી માટે ફ્રી સ્કવેટ્સ બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે.\nસીધા ઊભા થઈ જાવ અને સામેની તરફ જુઓ. બંને પગને ખભાની પહોળાઈના બરાબર ફેલાવી લો. હાથને આગળની તરફ એક્સટેન્ડ કરો. હવે નીચેની તરફ નમો જેમ ખુરશી પર બેઠાં ��ોવ. બેકને સ્ટ્રેટ રાખો. બોડીને ટાઇટ રાખો. ધીમે-ધીમે કમબેક કરો. તેને 10થી 15 વખત રિપીટ કરો.\nબેક અને આર્મ્સને સ્ટ્રેટ કરવા માટે પુલઅપ્સ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.\nપુલઅપ રોડને હથેળીઓની મદદથી બહારની તરફથી પકડો. બેકને સ્ટ્રેટ રાખો. હવે હાથના બળે બોડીને ઉપર લિફ્ટ કરો.\nજેટલું વધુ તમે બેસો છો, એટલી વધુ તમારી કમર ફેલાય છે.\nઆ એક્સરસાઇઝમાં આખી બોડીને સ્ટ્રેટ કરવાનું હોય છે અને થોડા સેકેન્ડ્સ સુધી આ પોઝિશનમાં જ રહેવાનું હોય છે.\nઆ ફેટ ઘટાડવાની સૌથી અસરકારક એક્સરસાઇઝ છે.\nઅપર બોડીને ડેવલપ કરવા માટે પુશઅપ્સ સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે.\nલોઅર બોડી માટે ફ્રી સ્કવેટ્સ બેસ્ટ એક્સરસાઇઝ માનવામાં આવે છે.\nબેક અને આર્મ્સને સ્ટ્રેટ કરવા માટે પુલઅપ્સ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00539.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/102552", "date_download": "2019-03-24T21:29:16Z", "digest": "sha1:XY6YQQEI6YAY76OWU7BMGKSA6NM42JVF", "length": 6478, "nlines": 98, "source_domain": "evidyalay.net", "title": "જેન સદાવર્તે", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nતા. ૨૨ ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે મુંબઈના દાદર પરામાં એક બહુમાળી મકાનમાં આગ લાગી જેમાં ચાર વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. પણ આ લખાણ આ સમાચાર માટે નથી પણ એક દસ વર્ષની બહાદુર બાલિકા માટે છે.\nઆ બહુમાળી મકાનના ૧૨મા માળે જેન સદાવર્તે રહે છે. તે દિવસે શાળામાં ઇદની રજા હોવાથી તે સુતી હતી ત્યારે તેના પિતાએ તેને જગાડી અને જણાવ્યું કે આગ લાગી છે. રસોડાની બારી ખોલતા ધુમાડાના ગોટેગોટા ઘરની અંદર આવી ગયા. તેના પાડોશીઓ પણ એકઠા થઇ ગયા હતાં.\nહજી અગ્નિશમન દળના લોકો આવ્યા ન હતા પરંતુ આ બાલિકાએ જરા પણ ગભરાયા વગર પોતાના માતા પિતા અને પાડોશીઓને સલાહ આપી કે રૂ અને કપડાના ચીરા કરી પાણીમાં પલાળો અને તેને નાક આગળ ધરી રાખો. ધૂમાડામાં કાર્બનનું જે વધુ પ્રમાણ હોય છે તે ભીના કપડામાં શોષાઈ જાય છે અને તેથી ગુંગળામણ નહિ થાય. વળી વીજળીનું કનેક્શન પણ બંધ કરવા કહ્યું. આ બધું કરવાથી લગભગ ૧૭ જણની જિંદગી બચી ગઈ.\nતમને થશે કે આ જ્ઞાન જેનને ક્યાંથી મળ્યું\nછઠ્ઠા ધોરણમાં ભણતી જેનના કહેવા પ્રમાણે તે જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તેણે એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેમાં તેને આગમાંથી બચવાનો આ ઉપાય જાણવા મ��્યો હતો. જે તેને યાદ હતો અને તેથી કામમાં આવ્યો.\nમિત્રો, જેને કહેલી ઉપરની વાત યાદ રાખશોને\nઆપણે એ પણ યાદ રાખવાનું કે કોઈ પણ સંકટ આવે ત્યારે જરા પણ ગભરાયા વગર મગજને શાંત રાખીને તેમાંથી બચવાના ઉપાય કરવા.\nઝળહળતા સિતારા, નિરંજન મહેતા\nજંગલમાં સાક્ષરતા અભિયાન →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://songspking.top/songspk.php?search=%E0%AA%97%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE", "date_download": "2019-03-24T21:24:56Z", "digest": "sha1:WLQLGPQRSCFOGIU6KJG6AWL6OXIMXXOC", "length": 3852, "nlines": 103, "source_domain": "songspking.top", "title": "ગરબા Free Mp3 SongsPk Download", "raw_content": "\nગરબા : રઘુરામજી સર્કલ mp3\nકિર્તીદાન ગઢવી નો ટહુકાર 5 mp3\n#1 ૩ તાલી ડીજે નોનસ્ટોપ ગરબા mp3\nમાઁ ભાગ-૧ | ટહુકો - ૫ નોન સ્ટોપ mp3\nગુજરાતી નોન સ્ટોપ ગરબા - Rakesh Barot mp3\nનવરાત્રી ગુજરાતી ગરબા l DJ GUJARATI mp3\nLIVE ફાલ્ગુની પાઠકના ગરબા MUMBAI mp3\nકિંજલ દવે નો રણકાર 3 ગુજરાતી mp3\nઆષો ની અજવાળી રાત | Kinjal Dave ગરબા | mp3\nગીતા રબારી ડીજે ટીટોડા ગરબા mp3\nતારા ડુંગરે થી ઉતર્યો વાઘરે mp3\nડીજે રિમિકસ ગુજરાતી નોન mp3\nચંડી ચામુંડા રમે રાસ - mp3\nપાવા તે ગઢ થી ઉતર્યા રે માઁ ( mp3\nકચુકો ગરબા સ્ટેપ | ગુજરાતી mp3\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/after-marriage-after-all-completely-changed-1/", "date_download": "2019-03-24T21:35:34Z", "digest": "sha1:C3VHPW7FPMZHQDPVUTGBNYW7EWKMR3K2", "length": 30469, "nlines": 146, "source_domain": "blog.dealdil.com", "title": "\"લગ્‍ન પછી તું સાવ બદલાઇ ગઇ છે\" - વાંચો એક નવીન વાર્તા...", "raw_content": "\nHome Gujarati Articles “લગ્‍ન પછી તું સાવ બદલાઇ ગઇ છે” – વાંચો એક નવીન વાર્તા…\n“લગ્‍ન પછી તું સાવ બદલાઇ ગઇ છે” – વાંચો એક નવીન વાર્તા…\nદસૈયુ નહાઇને સુધા સાસરેથી પહેલીજ વાર પિયર આવી. આ વિતેલા દસ દસ દિવસોમાં બહેનપાણીઓનો વિરહ તો જાણે દસ યુગ જેવડો થઇ ગયો હતો સુધાને માટે એટલે એ જેવી આવી કે તરત જ પોતાનું સ્‍કુટી લઇને સખીઓને મળવા નીકળી ગઇ. સાથે ભણેલી ખાસ ફ્રેન્‍ડસ; સોનલ, રૂપલ, તૃષા, દિવ્‍યા, અમિષા અને સુધા- આ છ જણાનું ગૃપ એટલે એ જેવી આવી કે તરત જ પોતાનું સ્‍કુટી લઇને સખીઓને મળવા નીકળી ગઇ. સાથે ભણેલી ખાસ ફ્રેન્‍ડસ; સોનલ, રૂપલ, તૃષા, દિવ્‍યા, અમિષા અને સુધા- આ છ જણાનું ગૃપ બધી જ ફ્રેન્‍ડ હજી કુંવારી હતી. અલબત, દરેકની સગાઇ થઇ ગઇ હતી. એટલે જેવી ખબર પડી કે સુધા આવીછે એટલે દિવ્‍યાના ઘરે બધી બહેનપણીઓએ મળવાનું નક્કી કર્યું. સુધાને ફોન કરી દીધો. ખાસ તો, મેરેજ પછી સુધા પહેલીવાર પિયર આવી હતી એટલે ખાસ પાર્ટીનું આયોજન દિવ્‍યાએ કરી નાખ્‍યું હતું. એટલે પાંચ વાગ્‍યે ગયેલી સુધા છેક રાત્રે અગિયાર વાગ્‍યે ઘરે આવી. ત્‍યારે સુનંદાબેન ‘ઉતરન‘ પુરી કરી ‘વીરા..‘ જોતા હજી જાગતા જ હતા. જેવી સુધા આવી કે સુનંદાબેને તરત જ કહ્યું, ‘આટલું બધું મોડું હોય બધી જ ફ્રેન્‍ડ હજી કુંવારી હતી. અલબત, દરેકની સગાઇ થઇ ગઇ હતી. એટલે જેવી ખબર પડી કે સુધા આવીછે એટલે દિવ્‍યાના ઘરે બધી બહેનપણીઓએ મળવાનું નક્કી કર્યું. સુધાને ફોન કરી દીધો. ખાસ તો, મેરેજ પછી સુધા પહેલીવાર પિયર આવી હતી એટલે ખાસ પાર્ટીનું આયોજન દિવ્‍યાએ કરી નાખ્‍યું હતું. એટલે પાંચ વાગ્‍યે ગયેલી સુધા છેક રાત્રે અગિયાર વાગ્‍યે ઘરે આવી. ત્‍યારે સુનંદાબેન ‘ઉતરન‘ પુરી કરી ‘વીરા..‘ જોતા હજી જાગતા જ હતા. જેવી સુધા આવી કે સુનંદાબેને તરત જ કહ્યું, ‘આટલું બધું મોડું હોય જો તો ખરી, ઘડિયાળમાં અગિયાર થયા. તારા પપ્‍પા અને ભાઇ તો ચિંતા કરતા હતા.‘\n‘પણ મેં ફોનમાં કહ્યું તો હતું કે અગિયાર જેવું તો થઇ જશે.‘ અને પોતાના રૂમમાં જતા જતા કહેતી ગઇ, ‘એવી ખોટી ચિંતા નહીં કરવાની.‘\n‘અરે પણ તું બેસ તો ખરી, સાસરેથી કાલની આવી છો, પણ એક મિનિટેય મારી પાસે બેઠી નથી. ઘડી બે ઘડી કંઇક વાતો કર.‘\n‘ના મમ્‍મી, મને બહુ ઊંઘ આવે છે.‘ અને તે રૂમમાં ચાલી ગઇ. સુનંદાબેન બોલી ઉઠ્યા. ‘દસ દિવસમાં તો આ છોકરી સાવ બદલાઇ ગઇ.‘\nબીજે દિવસે એ તૈયાર થઇ. આજે પિકચર જોવા જવાનો પ્રોગ્રામ ઘડી રાખ્‍યો હતો. એ સ્‍કુટી સ્‍ટાર્ટ કરતી હતી ત્‍યાં જ સુનંદાબેને તેને ઝડપી લીધી. ‘સુધા અહીં આવ તો.‘\n‘તું અહીં બેસ. હું બે શબ્‍દો કહેવા માંગુ છું.‘\n‘સુનંદાબેન તેની આંખોમાં તાકી રહ્યા પછી બોલ્‍યા, ‘તારી વાત તો કર. તારા સાસુ-સસરાનો સ્‍વભાવ કેવો છે\n‘એકદમ સરસ.‘ સુધાએ ઉત્‍સાહમાં આવીને કહ્યું: ‘મમ્‍મી, લગ્‍નની બીજી સવારે હું છ વાગ્‍યે ઊઠી તો સાસુએ જ મને કહ્યું કે બેટા, આપણા ઘરે સાડા સાત આઠ વાગ્‍યા સિવાય કોઇ ઊઠતું નથી. તું સાત સવા સાતે ઊઠીશ તો પણ ચાલશે. અને તેમણે જ મને મારા રૂમમાં ધકેલી દીધી. ત્‍યાં હું દસ દિવસ રહી પણ મને પાણીની ગાગરેય ભરવા દીધી નથી. પાણી આવે તો એ બિચારા તરત જ બોલે: ‘પાણી હું ભરૂં છું તું નિરાંતે સૂઇ રહે જા. તમારા નવા નવા લગ્‍ન થયા છે. કા��� તો પછી કરવાનું જ છે.‘\n‘અરે. તારી સાસુ તને પહેલા દિવસથી જ તુંકારો કરવા લાગી\n‘અરે મમ્‍મી એમાં ખોટુ શું છે તું નિતા ભાભીને તુંકારે નથી બોલાવતી તું નિતા ભાભીને તુંકારે નથી બોલાવતી\n‘અરે, એ તો આટલા વરસે વળી ‘તું‘ કહીને બોલાવું. બાકી મેં કોઇ દિવસ એને કશૂંય પણ કહ્યું છે\n‘રહેવા દે મમ્‍મી, મને બધી ખબર છે.‘ એ ઊભી થતા બોલી: ‘બસને, બીજું કશું છે\n‘અરે, તારી નણંદ કેવી મીંઢી લાગે છે કાં મને તો એ કાગડીનું મોઢું જોવું જ નહોતું ગમતુ. અને તારો દિયર મને તો એ કાગડીનું મોઢું જોવું જ નહોતું ગમતુ. અને તારો દિયર બહુ વાયડો હોં બાકી.‘\n‘જો મમ્‍મી, મયુરભાઇ વિશે તો જરાય આડુ અવળું બોલી છે ને તો આપણી મા દિકરીના સંબંધ પૂરા થયા સમજ જે. મયુરભાઇ જેવું તો અમારા આખા ઘરમાં કોઇ માણસ નથી. બહુ બોલકા ને રમુજી છે. આખો દિવસ ‘ભાભી‘ ‘ભાભી‘ કરતા એમની જીભ સુકાતી નથી.‘\n‘ઓલી તારી વાઘણ જેવી નણંદ લીનાડી તારી સાથે બોલે છે કે નહી\n‘અરે, લીનાબેન અને હું તો ખરીદી કરવા સાથે જ જઇએ. ઘરનું શાકભાજી, કરિયાણું, ચીજવસ્‍તુ બધુ સાથે જ સ્‍કુટી પર લેવા જઇએ. મારી સાસુ જ અમને મોકલે અને લીનાબેન તો આટલા જ દિવસમાં મારા બેસ્‍ટ ફ્રેન્‍ડ બની ગયા છે.‘\n‘હવે પધરાવી દોને, એને ક્યાંક સારું જોઇને.‘\n‘એ ચિંતા મારા સસરાને કરવાની છે મમ્‍મી, મારા ઘરની કશી જ ચિંતા તારે કરવી નહીં. બોલ બીજું કંઇ\n‘ના, ઉપડ તું તારે બહુ બહેનપણીઓને મળવાની તાલાવેલી છે ને બહુ બહેનપણીઓને મળવાની તાલાવેલી છે ને કાલ સાવારે તારા ઘરે કોઇ ઝઘડો બઘડો થાય તો તારી બહેનપણીઓ નહીં આવે સમજી.‘\n‘એ વખતે જોયું જશે, મમ્‍મી બીજું કંઇ તારે નથી કહેવું ને બીજું કંઇ તારે નથી કહેવું ને\n‘ના.. ના.. જા, જા તું તારે…‘ સુનંદાબેને આછાં ગુસ્‍સા સાથે કહ્યું.\n‘નિરાંતે આવજે. થાકે ત્‍યારે હોં‘ ‘હા‘ કહેતી સુધા ધુમ કરતી સ્‍કુટી લઇને નીકળી ગઇ. સુનંદાબેન મોટેથી બબડ્યા, ‘છોકરી સાવ બદલાઇ ગઇ. નક્કી એની સાસુએ આના ઉપર કંઇક કામણ-કુટણ કરાવી નાંખ્‍યું છે\nપિયર આવી એને આજે પાં છ દિવસ થયા હતા. નણંદને પરિક્ષા આવતી હતી. જ્યારે આવી ત્‍યારે સાસુએ કહ્યું હતું: ‘બેટા, લીનાને પરિક્ષા છે. હું તને દબાણ નથી કરતી, પણ અઠવાડિયું રોકાઇને જો તું અહીં આવી શકે તો મને એટલી શાંતિ રહેશે.‘\n‘વાંધો નહીં મમ્‍મી. તમે એમને તેડવા મોકલજોને\n‘તને ખોટું તો નથી લાગતું ને‘ એના સાસુએ લાગણીસભર થઇ પૂછ્યું.\n‘ના ના મમ્‍મી. પછી મારે જ્યારે જવું હોય ત્‍ય���રે હું પિયર જઇ આવીશ.‘\n‘હા, બેટા લીનાની પરીક્ષા પુરી થાય પછી પંદર વીસ દિવસ, મહિનો. તને ગમે એટલું બસ\nઆજે સાતેક દિવસ જેવું થયું હતું. ફોન આવ્‍યો હતો કે, આજે આશુતોષ તેડવા આવવાનો છે. સુધા વહેલી ઊઠીને તૈયાર થઇ. માથું ધોયું. વાળમાં મોગરાના ફૂલની વેણી નાંખી. એક લટમાં ગુલાબનું ફૂલ પરોવીને સજીધજીને તૈયાર થઇ. પણ ત્‍યાં જ આશુતોષને બદલે મયૂર આવી ચડ્યો. સુનંદાબેનને એક તો દિકરીને માત્ર છ-સાત દિવસ રોકાવા દેવા બદલની ખીજ હતી. ઉપરમાં જમાઇને ન આવવા દેવા બદલનો ગુસ્‍સો પણ ચડ્યો. એટલે મયૂર જેવો આવ્‍યો એ ભેગા જ એ વરસી પડ્યા. ‘તમે કેમ આવ્‍યા આશુકુમારને ન આવવું જોઇએ આશુકુમારને ન આવવું જોઇએ હજી તો સુધલીની પીઠનો રંગેય ઝાંખો નથી પડ્યો. લગ્‍ન પછી તો પહેલીવાર તેડવા પતિ જ આવે ને હજી તો સુધલીની પીઠનો રંગેય ઝાંખો નથી પડ્યો. લગ્‍ન પછી તો પહેલીવાર તેડવા પતિ જ આવે ને\n‘એવું નથી માસી. પણ મોટાભાઇને અચાનક કંપનીના કામે બેંગ્‍લોર જવું પડ્યું. એટલે મમ્‍મીએ મને મોકલ્‍યો.‘ મયૂર સહેજ ઢીલે અવાજે બોલ્‍યો.\n‘તો તમારા મમ્‍મીને કહેજો. હવે પછી તો સુધાને એક મહિનો પાક્કો અહીં રોકવાની છું.‘\n‘અને મારી દિકરીને એક-બે દિવસે ફોન તો કરવા દેતા હોય તો. આટલી ઉંમરમાં ક્યાંય બહાર નથી ગઇ. ગભરૂ પારેવા જેવી છે.‘\n‘હા માસી. પણ અમારે તો કોઇને ફોન કરે એમાં તકલીફ હોય જ નહીં. ભાભીને તમે પૂછયો.‘\n‘મમ્‍મી ઈઈ-‘ રસોડામાંથી સુધા બોલી, પણ અટકે તો સુનંદાબેન શાનાં એમના તો ધાણીફૂટ શબ્‍દો વહેતા જ રહ્યા. ‘હા, એણે મને બધી વાત કરી છે. આશુકુમારનું તો ઘરમાં કંઇ ચાલતું જ નથી. અમારે કહેવું કોને એમના તો ધાણીફૂટ શબ્‍દો વહેતા જ રહ્યા. ‘હા, એણે મને બધી વાત કરી છે. આશુકુમારનું તો ઘરમાં કંઇ ચાલતું જ નથી. અમારે કહેવું કોને\nમયૂર થોડો મુંઝાઇ ગયો. એ વળતો પ્રતિસાદ આપે એ પહેલા જ રસોડામાંથી વાવાઝોડા પેઠે સુધા ધસી આવી. ‘મમ્‍મી, શું ધારી છે તેં એ મારા દિયર છે કોઇ એલફેલ માણસ નથી.‘ અને પછી મયૂરને ઉદે્શીને કહ્યું, ‘સોરી, મયૂરભાઇ.‘\n‘ડોન્‍ટ માઇન્‍ડ ભાભી‘ મયૂર હસી પડ્યો.\nમયુર આવ્‍યો ત્‍યારે તો સુધાએ જ ઘરમાં કહેલું: કાલે જઇશું પણ બપોરે બધા જમતા હતા ત્‍યારે વળી સુધાએ જ કહ્યું: ‘હું જાઉં છું.‘ સુધાની જાહેરાત સાંભળી સુનંદાબેન જમતા જમતા થંભી ગયા. ‘અરે કાલે જવાનું નક્કી કર્યું છે ને પછી\n‘એક દિવસમાં શું ખાટુ મોળુ થઇ જવાનું છે આજે જાઉં કે કાલે શું ફેર પડે છે આજે જાઉં કે ��ાલે શું ફેર પડે છે વળી કાલે મયૂરભાઇને ઓફીસ સંભાળવાની હોય.‘ કહી એ પોતે તૈયાર પણ થઇ ગઇ.\nમયૂરને પણ આશ્ચર્ય થયું, પણ પછી મન મનાવી લીધું. ‘ભાભી હવે ભાઇને મળવા કદાચ અધીરા થઇ ગયા હશે.‘\nપંદર દિવસ વીતી ગયા. સુનંદાબેન હવે ન રહી શક્યા. એટલે એક દિવસ એમણે સામેથી જ ફોન કર્યો. સુધા ન મળી. સુધાના સાસુએ કહેવરાવ્‍યુ: ‘સુધા અને આશુતોષ તો હમણા આબુ અંબાજી ફરવા ગયા છે. કંઇ કામ હતું વળી\n‘કામ તો શું હોય, પણ હમણા અમારી સુધાને દસ-પંદર દિવસ મોકલો તો સારું.‘\n‘હા હા બેન. સુધા કાલે આવી જશે. પરમ દિવસે આશુ ગાડી લઇને મૂકી જશે.\nબીજે દિવસે સુધા-આશુ આબુથી આવ્‍યા. ત્‍યારે તેના સાસુએ વાત કરી. સુધા, ‘મમ્‍મીનો ફોન હતો. હમણાં જઇ આવ. અને હા, નિરાંતે આવજે. અહીંની કોઇ ચિંતા કરીશ નહીં.‘ કહીને તેઓ ગામમાં ગયા. એક કિંમતી મોંઘુ બાબાસૂટ લેતા આવ્‍યા. ‘આ તું જાય ત્‍યારે લેતી જજે. ભાઇના બાબા માટે.‘\nસુધા તાકી રહી. તેની આંખમાં ભીનાશ છવાઇ. થયું કે ‘મમ્‍મીએ કદાચ મોન્‍ટુ માટે આવું ઝભલું કોઇ દિવસ નહીં લીધું હોય.‘ એ બીજે દિવસે નીકળતી જ હતી. આશુ ગાડી લઇને તેને મૂકી જ જવાનો હતો ત્‍યાં જ સસરાની તબિયત બગડી. હાઇ બી.પી. થઇ ગયું. સુધાએ સ્‍વેચ્છાએ જ જવાનું માંડી વાળ્યું. તેના સસરાએ કહ્યું કે ‘તું જાને. તૈયાર થઇને નીકળ. હવે કાંઇ ચિંતા કરવા જેવું નથી. ‘\n‘ના, મમ્‍મી. હવે હું બે-ચાર દિવસ પછી જ જઇશ. અમથુંય મયૂરભાઇને મહેમાનો જોવા આવવાના જ છે ને\n‘હા, એ ખરું, તેના સાસુએ ગાલે ટપલી મારી: દેરાણી લાવવાની બહુ હોંશ છે\n‘હોય જ ને મમ્‍મી…‘ હસીને તે ઘરકામમાં પરોવાઇ ગઇ. જોકે, સુમેતરાયને સાંજે જ ડોકટરે રજા આપી દીધી. પણ બીજે દિવસે સવારમાં જ સુનંદાબેનનો ફોન આવ્‍યો. ફોન સુધાએ ઉપડ્યો અને તે વરસી પડ્યા: મેં તને કીધું હતું એ, ધીરે ધીરે સાચું પડતું જાય છે ને બી.પી.નું તો બહાનું છે. મૂળતો તારી પાસે ઢસરડો જ કરાવવો છે. તું અહીં આવે તો પછી કામ કોણ કરે બી.પી.નું તો બહાનું છે. મૂળતો તારી પાસે ઢસરડો જ કરાવવો છે. તું અહીં આવે તો પછી કામ કોણ કરે ઓલી નરધણ જેવી તારી નણંદ તો આખો દિવસ બેઠી રહે છે. એ તો મને ત્‍યાંથી ઇલા આવી એણે આજ સવારે કહ્યું ‘સુધા આખો દિવસ ઢસરડો કરતી હોય છે. આખો દિ‘ કામ, કામને કામ. બોલ, તું ક્યારે આવે છે ઓલી નરધણ જેવી તારી નણંદ તો આખો દિવસ બેઠી રહે છે. એ તો મને ત્‍યાંથી ઇલા આવી એણે આજ સવારે કહ્યું ‘સુધા આખો દિવસ ઢસરડો કરતી હોય છે. આખો દિ‘ કામ, કામને કામ. બોલ, તું ક્યાર��� આવે છે\n‘હું આવું છું મમ્‍મી. કાલે જ આવું છું.‘ કંટાળીને સુધાઅે ફોન મૂકી દીધો. બીજે દિવસે એ એકલી જ બસમાં આવી કે સુનંદાબેન પાછા વરસી પડ્યા. ‘કુમાર કેમ ન આવ્‍યા\n‘એ તો આજે પ્‍લેનમાં બિઝનેસ સેમિનારમાં જવાના છે. પણ તારો ફોન હતો એટલે આવવું પડ્યું. બસને\n‘હા, હવે તો હું તને એક મહિના પછી જ મોકલીશ.‘\nસુનંદાબેને સુધાના શરીર પર સરસરી નજર નાંખી. પછી કહ્યું ‘એક મહિનામાં તો ચણોઠી જેવી મારી દિકરીને સાવ સાંઠીકડા જેવી કરી નાંખી.‘ સુધાને હસવું આવ્‍યું. એ બોલી. ‘મમ્‍મી, લગ્‍ન પછી મારું વેઇટ ઉલટાનું અઢી કિલો વધી ગયું છે. અને તું એમ કહે છે કે સાવ સાંઠીકડા જેવી થઇ ગઇ છે. પણ આવું તું શું કામ કરે છે તને કોઇ અવળું સમજાવે છે તને કોઇ અવળું સમજાવે છે\n કારણ કે લગ્‍ન પછી તું સાવ બદલાઇ ગઇ છે. નક્કી તારી ઉપર કોઇએ કાંઇક જાદુ કર્યો લાગે છે. મારે આજે જ લીંબુ-મરચા તારી ઉપરથી ઉતારવા પડશે.\n‘મારી ઉપર કોણ એવું કરે\n બહાર છે એટલી જ અંદર છે.એને હું કાંઇ આજકાલની નથી ઓળખતી આતો તારા પપ્‍પા ન માન્‍યા, બાકી મારે તને એ ઘરે દેવી જ નહોતી. છાશ રોટલા વાળું ઘર સારું પણ આવા કૂતરા જેવા માણસો ન સારા આતો તારા પપ્‍પા ન માન્‍યા, બાકી મારે તને એ ઘરે દેવી જ નહોતી. છાશ રોટલા વાળું ઘર સારું પણ આવા કૂતરા જેવા માણસો ન સારા ઠીક છે, આ દોમ દોમ સાહ્યબી, પણ શું કામની ઠીક છે, આ દોમ દોમ સાહ્યબી, પણ શું કામની ધોઇ પીવાની તું ધ્‍યાન રાખજે. અત્‍યારે મારા વેણ તને કડવા લાગશે, પણ પછી હું યાદ આવીશ.‘\nસુધા કંઇ ન બોલી. દિવસો પસાર થતા રહ્યા- એક દિવસ ઓચિંતાનો આશુતોષનો ફોન આવ્‍યો કે મમ્‍મીને ઝેરી મેલેરિયા થઇ ગયો છે બની શકે તો નીકળજે. કોઇ ફોર્સ નથી. મમ્‍મીએ તો ચોખ્‍ખી ના જ પાડી છે. પણ.. તને જાણ કરું છું.‘\nસુધાએ થેલો તૈયાર કરવા માંડ્યો. તું ક્યાં જાય છે\n‘મારા ઘરે, મારા સાસુને તાવ આવે છે\n તું જઇશ એટલે મરી જશે‘ અને આજ દિ‘ સુધી તું ક્યાં હતી‘ અને આજ દિ‘ સુધી તું ક્યાં હતી‘ …પણ મારી ત્‍યાં કેટલી જરૂર છે એ તને ખ્‍યાલ નહીં આવે. એમનો ફોન ત્‍યારે જ આવ્‍યો હોય જ્યારે તેમને મારી જરૂર હોય. મમ્‍મી‘ …પણ મારી ત્‍યાં કેટલી જરૂર છે એ તને ખ્‍યાલ નહીં આવે. એમનો ફોન ત્‍યારે જ આવ્‍યો હોય જ્યારે તેમને મારી જરૂર હોય. મમ્‍મી હું માત્ર તારા આશુકુમાર સાથે પરણી એટલે મારો સંબંધ માત્ર તારા જમાઇ સુધી જ સીમિત નથી રહેતો. બીજા બધા પણ છે. જે હવે મારા જ છે અને એ લોકોના દુ:ખ, દર્દમાં ભાગ પડાવવો ��� મારી ફરજ છે. મને તું રોક મા.‘ ‘આવજે‘ કહીને ક્ષણેક ઊભી રહી પછી ચાલતી થઇ ગઇ.\nસુનંદાબેન ઢોલીયામાં બેસી પડતા અને સહુ સાંભળે એમ મોટેથી બોલી ઉઠ્યા: ‘નક્કી નક્કી તારી સાસુએ જ તારી ઉપર જાદુ ટોના કર્યા લાગે છે. બાકી તું આવી નહોતી. નક્કી નક્કી… છોકરી બદલાઇ ગઇ છો‘ પણ ત્‍યાં સુધા આંખો બંધ કરીને આટલા દિવસોનો પતિ વિરહ ખતમ થયો જાણીને મનોમન આનંદિત થતી આશુના સ્‍વપ્‍નમાં ખોવાઇ ગઇ હતી.\nલેખક : યોગેશ પંડ્યા\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com\nતમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ Facebook, Twitter અને YouTube પર.\nPrevious article“તીખા ઘૂઘરા” જામનગરી ઘૂઘરા પણ કેહવાય છે, ખુબ ટેસ્ટી અને ચટપટા હોય છે…\nNext articleશું તમે પણ ક્યાંક બહાર જમવા જાવ તો પેહલા સેલ્ફી લો છો તો આ માહિતી તમારા માટે છે…\nશું તમારા લગ્ન નથી થતા તો કરો કેળાના ઝાડ નીચે આટલું અને જુઓ ચમત્કાર\nઈશા અંબાણી અને આનંદ પીરામિલના લગ્નનો આલ્બમ\nસમજણભર્યો શબ્દ સોરી – સોરી શબ્દની અસર ખૂબ જાદુઈ છે એકવાર...\nછાતીમાં થતી બળતરાને 5 મિનિટમાં દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઈલાજ…\n​કર્મ ડાયરી લઈને ચાલતી આપણી પરછાઇ​…લાગણીસભર વાર્તા…\nગુજરાતી નહિ પણ આજે બનાવો એક અલગ જ ટેસ્ટની મહારાષ્ટ્રીયન કોથમ્બીર...\nસવારના નાસ્તામાં રોટલી, પરાઠા કે બ્રેડ પર પીનટ બટર સ્પ્રેડ કરી...\nહર્ષલ માંકડની ટચુકડી કીક સાંભળો 01/09/2017\nવચન કેમ ન પાળ્યું અકબર અને બિરબલની આ વાર્તા લગભગ...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઅખરોટ બરફી – પ્રોટીન, વિટામીન ને આર્યનથી ભરપૂર છે આ બરફી...\nકુબુલ – આ વાર્તા તમને ફરીથી એ ગોધરાકાંડના દિવસોની ���ાદ અપાવી...\nન્યાયનું કદ – ખરેખર માણસોની અપેક્ષાઓ વધારે પડતી હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%95%E0%AA%B7%E0%AA%BF%E0%AA%B6%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8B", "date_download": "2019-03-24T22:29:56Z", "digest": "sha1:FR7JLTNL7BFL3LYEXQIGXZQBFXDPF2OJ", "length": 3477, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બક્ષિશવેરો | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબક્ષિશવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબક્ષિશ પર લેવાતો વેરો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-03-2018/72720", "date_download": "2019-03-24T22:07:42Z", "digest": "sha1:OWUXRAB6UNAPIUP3UF6TTU5B7OKHLCTD", "length": 16634, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત", "raw_content": "\nકારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત\nજુદા જુદા અકસ્માતોમાં નવના મોત\nઅમદાવાદ,તા. ૧૩ : બાવળાના રામનગર પાટિયા પાસે કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત મુજબ ડ્રાઇવરે કાબુ ગુમાવતા કારે બંનેને અડફેટે લઇ લીધા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઇ જવાતા ઇજાના કારણે મોત થયું હતું. બીજી બાજુ ધોરણ ૧૦માં ૯૩ ટકા લાવનાર વિદ્યાર્થીએ હિંમતનગરમાં આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે. ધોરણ ૧૨ની પરીક્ષાના આગલા દિવસે જ આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. અકસ્માતના જુદા જુદા બનાવોમાં કુલ નવના મોત ૨૪ કલાકમાં થયા છે. વઢવાણ નજીક રામપરા ખોલડિયાદ રોડ પર બનેલા કાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે પંચમહાલ જિલ્લામાં ઝાલોદ નજીક ટ્રક અને બુલેરો ટકરાતા ચાર લોકોના મોત થયા છે જ્યારે બાવળામાં કારની અડફેટે આવતા બે વિદ્યાર્થીના મોત થયા છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nરાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યોઃ લોકસભાની ચૂંટણી સમયે પણ ઉપયોગ કરવા સંભવ : 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવાશે access_time 4:26 pm IST\nભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તે���ને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST\nકોલકતામાં ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની પત્રકારો સાથે ઉદ્ધતાઇ : વીડીયો કેમેરો તોડી નાખ્યો : શમી અંગે પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઇ ગઇ access_time 3:40 pm IST\nફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ યુ.એસ.માં એનાહાઇમ કેલિફોર્નિયાના મેયરપદના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધુ માટે ૧૫ માર્ચના રોજ કરાયેલું આયોજન access_time 9:37 pm IST\n‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોના પ્રશ્નોને વાચા આપતું સંગઠનઃ અમેરિકમાં ‘‘know india'' પ્રોગ્રામના લોંચીગ માટે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે મીટીંગનું આયોજન કર્યુ access_time 9:41 pm IST\nદક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ક્રિકેટર શમી ક્યાં રોકાયો હતો, કઇ કઇ જગ્‍યાઓની મુલાકાત લીધી હતી, કોઇ મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો સહિતના મુદ્દે કોલકાતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ access_time 9:12 pm IST\nરાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં કરોડોના બરદાનનો જથ્થો ભસ્મીભૂત :આઇસર-દુકાન અને ગુજકોટની ઓફિસ પણ આગની લપેટમાં :20 લાખ બારદાન હોવાના અહેવાલ : ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર access_time 10:46 pm IST\nદેશના ૯૫ ટકા વિસ્તારોમાં સંઘ વિસ્તર્યોઃ ૫૯૦૦૦ નિત્ય શાખા access_time 3:49 pm IST\nરૈયા રોડ, નહેરૂનગરમાંથી ગંદકી દુર નહી થાય તો બંછાનિધી સામે પોસ્ટર વોરઃ બશીર મેમણ access_time 3:52 pm IST\nસાવરકુંડલાના વિજપડીમાં ઓછી ઉંચાઈવાળા બોર્ડના વિદ્યાર્થીનું તેડીને સ્વાગત access_time 1:00 pm IST\nપોરબંદરઃ ચકચારી ખુનકેસના ત્રણ આરોપીઓને શંકાનો લાભ access_time 11:26 am IST\nજોડિયાના પછાત વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી પુરજોશમાં access_time 11:32 am IST\nરૂપાલાના ફોર્મમાં સરનામા પ્રશ્ને કોંગીનો વાંધોઃ ચકાસણીમાં ખેંચતાણ access_time 4:29 pm IST\nઅન્ય બોર્ડ - નિગમો પાછળ કરોડોનો ખર્ચ પણ વકફ બોર્ડને સરકારે એક પૈસો પણ ન આપ્યો access_time 3:47 pm IST\nએશિયન ગ્રેનિટી ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સૌથી મોટા ટાઈલ્સનો શો રૂમનો પ્રારંભ access_time 3:36 pm IST\nમલેરિયાના પેરેસાઇટ હવે કદાચ ખતમ થશે access_time 3:33 pm IST\nએપ્રિલમાં ટુરિસ્ટ વિઝા આપવાની તૈયારી કરી રહ્યું છે સાઉદી અરબ access_time 7:50 pm IST\nઇથોપિયામાં બસ પહાડ પરથી નીચે પટકાતા 38ના મોત access_time 8:08 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપર��શની વસ્‍તુઓ વેચવા મુકીઃ હિન્‍દુઓના ઉહાપોહથી તાત્‍કાલિક માફી માંગી આવી વસ્‍તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી access_time 9:40 pm IST\nયુ.કે.માં બિશપ ઓફ બ્રાડવેલ તરીકે ભારતીય મૂળના શ્રી જોહન પેરૂમ્‍બાલાથની નિમણુંકઃ ચર્ચ ઓફ ઇંગ્‍લાંડના ચેમ્‍સફોર્ડ વિસ્‍તારના ૬ઠ્ઠા બિશપ બન્‍યા access_time 9:39 pm IST\n‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોના પ્રશ્નોને વાચા આપતું સંગઠનઃ અમેરિકમાં ‘‘know india'' પ્રોગ્રામના લોંચીગ માટે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે મીટીંગનું આયોજન કર્યુ access_time 9:41 pm IST\nસ્પેનના સોલેરે જીત્યો પેરિસ-નીસ રોડ સાઇક્લિંગનો ખિતાબ access_time 5:18 pm IST\nડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારે બીસીસીઆઈ: ગાંગુલી access_time 5:20 pm IST\nક્રિકેટના સુપરપાવર બનવા શ્રીલંકા ૪૮ લાખના ખર્ચે કરશે નવા સોફટવેરનો ઉપયોગ access_time 3:40 pm IST\nપ્રભાસ બાદ કટપ્પાનું વેક્સ સ્ટેચ્યુ લંડનના તુસાદ મ્યુઝિયમમાં મુકાશે access_time 2:13 pm IST\nહું અજયનું અને અજય મારું સન્માન કરે છેઃ ઇલિયાના access_time 10:09 am IST\nઅજય દેવગન હવે બનાવશે આ પ્રકારની જિમ access_time 3:45 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00540.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/heavy-rain-in-saurashtra-and-south-gujarat/", "date_download": "2019-03-24T21:38:34Z", "digest": "sha1:RNYKTPXM3TKAB3CZFOVVT3IQKOQRE2JH", "length": 13712, "nlines": 152, "source_domain": "sambhaavnews.com", "title": "રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર….દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ | rain in gujarat - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nરાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર….દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ\nરાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર….દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ\nગુજરાતમાં મોડુ ભલે પણ ધીરે ધીરે ચોમાસુ આગળ વધતું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત માટે આગામી 48 કલાક ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.\nમહત્વનું છે કે અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદનું જોર વધી શકે છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 15 જેટલી ટીમને અત્યારથી જ એલર્ટ કરી દેવામાં આવી છે.\nહવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં વલસાડમાં વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લાના ઉમરગામ, પારડી, વાપીના દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.\nવલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.\nઅમરેલીમાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના રાજુલા નજીક જાટક ઘાતરવડી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઘાતરવડી ડેમમાં એક ફુટ જેટલા પાણીની આવક થઈ છે.\nતો બીજી તરફ નવસારીમાં સારા વરસાદના કારણે નદીઓ અને ડેમમાં નવા નીર આવ્યા છે. નવા નીર આવતા પૂર્ણા નદીમાં પાણીની આવક વધી છે. આ ઉપરાંત જૂજ અને કેલીયા ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.\nઆ તરફ તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વ્યારા તથા આસપારના વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે.. વાલોડ, વ્યારા, સોનગઢમાં પણ વરસાદ શરૂ થયો છે.. ભારે વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.\nનવસારીના વિજલપોર શહેરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રેલવેનું ગરનાળુ ઉભરાતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે.\nબાગ-બગીચા વિભાગમાં રોપાને પાણી પિવડાવવાનું લાખો રૂપિયાનું કૌભાંડ\nઅનંતનાગમાં PDP નેતાના ઘર પર આતંકવાદી હુમલો\nત્રણ વર્ષની ભત્રીજીને રમાડવાનાં બહાને લઇ જઇ ફૂવાએ દુષ્કર્મ આચરતાં ફિટકાર\nપાકિસ્તાન દ્વારા સૈન્યમાં ફાંટા પાડવા માટે જવાનની આત્મહત્યાનો સ્ટોર��� વહેતી કરાઇ\nક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો માત્ર એક ક્લિક પર\nવર્ષ 2017 મુસ્લિમ મહિલાઓ માટે રહ્યું ઐતિહાસિક\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Gujarat_news/Detail/13-03-2018/72721", "date_download": "2019-03-24T22:03:56Z", "digest": "sha1:CRAWXS6OUXDW5B2UWVXQOB6VOQBUZXCN", "length": 18393, "nlines": 115, "source_domain": "www.akilanews.com", "title": "વિદ્યાનગરની જીસેટ કોલેજનો વિદ્યાર્થી વિરાજ મિસ્ત્રી રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો :વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામા દ્વિતીય સ્થાને", "raw_content": "\nવિદ્યાનગરની જીસેટ કોલેજનો વિદ્યાર્થી વિરાજ મિસ્ત્રી રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો :વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામા દ્વિતીય સ્થાને\nવિદ્યાનગરની જીસેટ કોલેજનો વિધાર્થી વિરાજ મિસ્ત્રી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યો છે તાજેતરમાં રાંચી યુનિવર્સિટી, ઝારખંડ ખાતે એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઈયુ)ના સહયોગથી ૩૩મો ઈન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટીવલ યોજાયો હતો જેમાં જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનિકલ એન્જિનિયરીંગના છેલ્લાં વર્ષના વિદ્યાર્થી વિરાજ મિસ્ત્રીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિરાજે વેસ્ટર્ન ઈન્સ્ટુમેન્ટલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને જીસેટ કોલેજ તથા જીટીયુને ગૌરવ અપાવ્યું હતું.\nઆ પહેલા વિરાજે જીટીયુના વિદ્યાનગર ઝોન યુથ ફેસ્ટીવલ તથા ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટીવલ અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત એમ.એલ. સુખડીયા યુનિવર્સિટી, ઉદયપુર ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં પણ વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામાં અદ્ભુત ગિટાર વાદન કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિરાજની ઉપરોક્ત સિદ્ઘિ બદલ સંસ્થાના આચાર્ય ડો. હિમાંશુ સોનીએ અભિનંદન આપ્યા હતાં તથા આ સિદ્ઘિને ધ્યાનમાં લઈને ચારૂતર વિદ્યામંડળ દ્વારા વિરાજ મિસ્ત્રીને વિદ્યાનગર દિન નિમિત્તે ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nછત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST\nઆજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST\nભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધ��� માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST\nસુપરસ્ટાર રજનીકાંત હિમાચલ પ્રદેશની આધ્યાત્મિક યાત્રાઅે: આધ્યાત્મિક ગુરૂના આશિર્વાદ પ્રાપ્ત કર્યા access_time 7:43 pm IST\nબપોરે ૧-૦૬ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન... access_time 1:07 pm IST\nલોકસભામાં એકલા અટુલા બેઠેલા અડવાણી પાસે દોડી જઇ રાહુલે તેમનું સન્માન વધાર્યુઃ અમિત શાહને અવગણ્યા access_time 3:46 pm IST\nવિઠ્ઠલભાઇની તબીયત સુધારા પરઃ એકાદ દિ'માં રજા અપાશે access_time 4:38 pm IST\nરાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં કરોડોના બરદાનનો જથ્થો ભસ્મીભૂત :આઇસર-દુકાન અને ગુજકોટની ઓફિસ પણ આગની લપેટમાં :20 લાખ બારદાન હોવાના અહેવાલ : ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર access_time 10:46 pm IST\nરેલનગર અંડરબ્રિજના રસ્તા પર લાઇટના થાંભલાઓ તોડી નખાયા : લાખોનું નુકશાન access_time 4:35 pm IST\nખંભાળીયામાં ભારત ગેસના ગોડાઉન ઉપર દરોડોઃ અનઅધિકૃત ગેસના ૩૪ બાટલા મળતા તપાસ access_time 4:39 pm IST\nજામજોધપુરના ફુલઝર ડેમમાંથી પાણી છોડવાના મુદ્દે કાલે ખેડૂતની આત્મવિલોપની ચીમકી access_time 11:27 am IST\nભાવનગરમાં પરીક્ષાર્થીઓને શુભેચ્છા access_time 11:35 am IST\nપીસીબીની ટીમે વોચ ગોઠવીને નવ મહિનાથી નાસતા ફરતા બુટલેગર પ્રદીપને રંગે હાથે ઝડપ્યો access_time 6:28 pm IST\nવનવર્લ્ડ ટૂર્સ દ્વારા નાસા ખાતે શૈક્ષણિક ટૂરનુ઼ આયોજન access_time 3:34 pm IST\nગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સે-13માં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.43 લાખની મતાની ઉઠાંતરી કરી access_time 6:28 pm IST\nકાજુના પેકેટમાંથી નીકળ્યો દાંત access_time 3:32 pm IST\nસીરિયામાં હુમલા બાદ અમેરિકાએ તાત્કાલિક બેઠક બોલાવી access_time 8:03 pm IST\nગંભીર રીતે ઇજા પામેલા દર્દીને સંગ્રહિત લોહી ચડાવવું અસુરક્ષિત access_time 4:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઓનલાઇન રીટેલ વેપાર કરતી એમેઝોન કંપનીની ફરી એક વાર હરકતઃ ભગવાન ગણેશના ફોટાવાળી ઘર વપરાશની વસ્‍તુઓ વેચવા મુકીઃ હિન્‍દુઓના ઉહાપોહથી તાત્‍કાલિક માફી માંગી આવી વસ્‍તુઓ વેબસાઇટ ઉપરથી હટાવી લીધી access_time 9:40 pm IST\nઇન્ડિયન અમેરિકન મોલેકયુલર બાયોલોજીસ્ટ સુશ્રી માલા મુર્થીને ૨.૨ મિલીયન ડોલરની ગ્રાન્ટઃ માનવ મગજના કાર્યો ઉપરાંત પાર્કિન્સન, માનસિક ક્ષતિઓ, સ્વભાવગત ખામી, ઉદાસી સહિતની બાબતોનો અભ્યાસ કરશે access_time 10:35 pm IST\nયુ.એસ.ના કન્સાસમાં ૯ માર્ચના રોજ નીકળેલી ''પીસ રેલી''ની આગેવાની સ્વ.કુચીભોટલાના પત્નીએ લીધીઃ હેટ ક્રાઇમનો ભોગ બનવાથી મૃત્યુ પામેલા ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર સ્વ.કુચીભોટલાની ૩૪મી જન્મ જયંતિએ કરાયેલા આયોજનમાં સેંકડો લોકો જોડાયા access_time 10:38 pm IST\nજોકોવિચને આંચકો : ૧૦૯મી રેન્કના ખેલાડીઓ હરાવ્યો access_time 3:41 pm IST\nઆઇપીએલ સ્ટાર બોલર ક્રિકેટર મોહમ્મદ સિરાજના જન્મદિનની ઉજવણી access_time 11:05 pm IST\nડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારે બીસીસીઆઈ: ગાંગુલી access_time 5:20 pm IST\nહું અજયનું અને અજય મારું સન્માન કરે છેઃ ઇલિયાના access_time 10:09 am IST\nજન્મદિવસ વિશેષ: આ ખૂબસૂરત એક્ટ્રેસના પિતા આતંકવાદીઓ સાથે લડતા થઇ ગયા હતા શહીદ access_time 3:48 pm IST\nરોમિયો અકબર વોલ્ટરમાં સુશાંતસિંહ રાજપૂતના બદલે જોન access_time 10:11 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-why-never-touch-these-8-parts-of-body-gujarati-news-5821063-PHO.html", "date_download": "2019-03-24T22:01:49Z", "digest": "sha1:6R53XGF52FMTGHFNRK75SOBZT2OWRPGB", "length": 14931, "nlines": 128, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "why never touch these 8 parts of body|શરીરના આ 8 ભાગોને ક્યારેય ન અડાડો હાથ, થાય છે અનેક બીમારી", "raw_content": "\nશરીરના આ 8 ભાગોને ક્યારેય ન અડાડો હાથ, થાય છે અનેક બીમારી\nકોઇને કોઇ રીતે જર્મ્સ આપણા હાથમાં રહી જતાં હોય છે અને તે અનેકવિધ બીમારીઓને આમંત્રિત કરે છે\nયુટિલિટી ડેસ્કઃ આપણા શરીરને કોઇ અન્યનો હાથ સ્પર્શે તેના કરતા આપણો હાથ સ્પર્શ કરે તે આપણને સારું લાગે છે. પરંતુ શરીરના એવા કેટલાક ભાગ છે કે જેને સ્પર્શવામાં આવે તો વિવિધ પ્રકારની બીમારીઓ થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જર્મ્સને ટ્રાન્સમિશન કરવામાં આપણો હાથ મહત્વની ભૂમિકા અદા કરે છે. આપણે આપણા હાથને સારી રીતે સાફ કર્યા હોય તો પણ કોઇને કોઇ રીતે જર્મ્સ આપણા હાથમાં રહી જતાં હોય છે અને તે અનેકવિધ બીમારીઓને આમંત્રિત કરે છે. આજે અમે એવા જ કેટલાક બોડી પાર્ટ્સ અંગે જણાવી રહ્યાં છીએ કે જ્યાં વાંરવાર સ્પર્શ ન કરવો જોઇએ.\nપોતાના ચહેરાને ધોવાની આદત બધાને હોય છે, ન્હાયા પછી પણ લોકો પોતાના ચહેરાને લઇને સાવચેત હોય છે અને સતત તેને અડીને જુએ છે. ચહેરો ઓઇલી લાગે તો તેને વારંવાર હાથ વડે સાફ કરવું જોખમી છે. જેના કારણે ચહેરા પર ખીલ થવાની શક્યતા વધી જાય છે. વારંવાર હાથ લગાવવાથી હાથના કિટાણુ ચહેરા પર ચોંટી જાય છે અને ઇન્ફેક્શન થવાનું જોખમ પણ રહે છે. તેનાથી સ્કિન પ્રોબ્લેમ થઇ શકે છે.\nઅન્ય ભાગો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...\nકોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ\nકોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ. ક્���ારેક દુખાવો થયો હોય ત્યારે કે પછી ક્યારેક અમસ્તા જ આપણે આંખને મસળતા હોઇએ છીએ. આંખ ઘણી સેન્સેટિવ હોય છે અને સૌથી ઝડપી તેને એન્ફેક્શન લાગી જાય છે, પરંતુ આપણે જ્યારે આંખોને સ્પર્શ કરીએ છીએ ત્યારે આ વાતોનું ધ્યાન રાખતા હોતા નથી કે તેને સ્પર્શવાથી ઇન્ફેક્શન થઇ શકે છે. હાથ અને નખમાં રહેલા કિટાણુ આંખોમાં સરળતાથી જતા રહે છે, તેથી આંખોમાં ખંજવાળ આવે છે અને ધીરે-ધીરે તે ઇન્ફેક્શનનું સ્વરૂપ લઇ લે છે.\nજે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ\nવાગ્યું હોય તે ભાગ\nઆપણે બધા જાણીએ છીએ કે આપણા હાથમાં બેક્ટેરિયા હોય છે, તેવામાં જે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ, કારણ કે તેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેલી છે. તેથી જ્યારે શરીરના કોઇ ભાગમાં વાગે ત્યારે હાથ સારી રીતે ચોખ્ખા કરીને વાગેલા ભાગને બેન્ડેડ કે પાટો બાંધવો જોઇએ.\nઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે\nઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે. કેટલાક લોકો મોટાભાગે કાનમાં ખંજવાળ આવવાથી તેને હાથ અથવા અન્ય કોઇ વસ્તુથી સાફ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ ઘણું જોખમી છે તેનાથી કારની અંદરની ઇયર કેનાલને અસર થાય છે અને તે ડેમેજ થવાની શક્યતાઓ વધી જાય છે.\nમોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે\nમોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે, તેમ છતાં મોઢાંમાં હાથ નાંખવાથી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે. આપણે આપણા હાથ સારી રીતે ધોયા હોય તો પણ કેટલાક બેક્ટેરિયા એવા હોય છે જે આપણા હાથમાં ચોંટી રહે છે અને જ્યારે આપણે મોઢાંમાં આપણો હાથ નાંખીએ છીએ ત્યારે આ બેક્ટેરિયા આપણા મોઢાંમાં જતાં રહે છે.\nકેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે\nનખ કાપતી વખતે ઘણી આવર અંદરની સ્કિન ગંદી જોવા મળે છે, તેવામાં કેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે અથવા તો પછી નેઇલ કટરથી એ ભાગ સાફ કરે છે, પરંતુ આમ કરવું ખતરનાક છે. તેનાથી ફંગલ ઇન્ફેક્શન થવાનું જોમખ રહે છે.\nઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે\nઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે, પરંતુ ક્યારેય વિચારતા નથી કે જેનાથી તમે ગંદકી કાઢી રહ્યાં છો એ જ આંગળી વધારે ગંદકીને આમંત્રિત કરે છે. હાથના જર્મ્સ નાકમાં જવાથી નેજલ ઇ���્ફેક્શન થાય છે અને સતત આમ કરવાથી ફંગલ ઇન્ફેક્શન પણ થઇ શકે છે. નાકને સાફ કરવાનો શ્રેષ્ઠ ઉપાય સેનેટાઇ ટિસ્યૂ છે, તેનાથી સાફ કરવાથી કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનનું જોખમ રહેતું નથી.\nઆ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે\nઆ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે. જેથી બટ(નિતંબ)ને સ્પર્શ કરવાથી ત્યાં રહેલાં બેક્ટેરિયા હાથમાં ચોંટી જાય છે અને જ્યારે આપણે શરીરના અન્ય ભાગમાં આ બેક્ટેરિયાવાળા હાથે સ્પર્શ કરીએ છીએ ત્યારે આ બેક્ટેરિયા એ ભાગોમાં પણ ફેલાય જાય છે અને ઇન્ફેક્શન થાય છે.\nકોઇને કોઇ રીતે આપણે આંખોને મસળતા હોઇએ છીએ\nજે ભાગે વાગ્યું હોય અને એ ભાગ ખુલ્લો હોય તો તેને સ્પર્શ કરવો ન જોઇએ\nઘણા લોકોને આદત હોય છે કે તેઓ હાથથી કાન સાફ કરતા રહે છે\nમોઢાંમાં હાથ નાંખવાની આદત બહું ઓછા લોકોને હોય છે\nકેટલાક લોકો પોતાના હાથથી એ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરે છે\nઘણા લોકો કાન અને આંખની જેમ નાકમાં પણ આંગળી નાખતા હોય છે\nઆ શરીરનો સૌથી સેન્સેટિવ ભાગ છે, તેમજ ત્યાં વધુ પ્રમાણમાં બેક્ટેરિયા હોય છે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00541.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://bahauddinscience.edu.in/student.php", "date_download": "2019-03-24T22:13:55Z", "digest": "sha1:S4U5IVQNOOAWG2IW2VT6Z233TQ3RFP3Z", "length": 3283, "nlines": 85, "source_domain": "bahauddinscience.edu.in", "title": "Student Corner | Bahauddin science College - Junagadh", "raw_content": "\nબહાઉદીન વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કર્યા બાદ જે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલ હોય તેઓએ નીચેનું ફોર્મ ભરવું.\nનોંધ - જો કોઈ વિદ્યાર્થીએ એક કરતાં વધારે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલ હોય તો તેમણે દરેક પરીક્ષા માટે અલગ ફોર્મ ભરવું.\nવિધાર્થી નું નામ *\nપરીક્ષા પાસ કાર્ય નું વર્ષ *\nપરીક્ષા પાસ કાર્ય નું પ્રમાણપત્ર (PDF / JPG File) *\nવિદ્યાર્થીઓ સર્વે લિંક 2016 - 17\nવિદ્યાર્થીઓ સર્વે લિંક 2017 - 18\nબહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ માં હાલ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ એ નીચે આપેલ લિંકો પર ક્લીક કરી ખુલતા ફોર્મ માં પોતાની વિગતો અચૂક ભરવી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/india-claims-top-ten-slots-world-fastest-growing-cities-surat-leads-043210.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:18:59Z", "digest": "sha1:DCVURYNMO74VHBH63VV6PUHMOGAUOZWK", "length": 11175, "nlines": 139, "source_domain": "gujarati.oneindia.com", "title": "આગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતના�� શહેરો | India Claims top ten Slots of world fastest-growing cities, Surat Leads - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઆગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતનાં શહેરો\nનવી દિલ્હીઃ આગામી કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં સૌથી તેજીથી ઈકૉનોમિક ગ્રોથ કરનાર શહેરમાં ટૉપ-10 ભારતના છે. ઑક્સફોર્ડ ઈકોનોમિક્સના રિપોર્ટ મુજબ ગ્લોબલ સિટીઝ રિસર્ચમાં સુરત ગ્રોથમાં સૌથી ઉપર છે. 2019થી 2035 દરમિયાન આ શહેરનો સરેરાશ વાર્ષિક ગ્રોથ 9.17 ટકા રહેવાની ઉમ્મીદ છે. જે બાદ બીજા નંબર પર આગરા (8.58) અને ત્રીજા નંબર પર બેંગ્લોર (8.5) રહેશે તેવી અપેક્ષા છે.\nજો કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય શહેરોનો ઈકોમોનિક આઉટપુટ બજા દેશોની સરખામણીએ ઓછો રહેશે. આ ઉપરાંત તમામ એશિયાઈ શહેરોનો કુલ જીડીપી વર્ષ 2017 સુધી તમામ ઉત્તરી અમેરિકા અને યુરોપીય શહેરોના જીડીપીથી ઉપર નીકળી જશે. ન્યૂયોર્ક, ટોક્યો, લૉસ એન્જલ્સ અને લંડનના આ તમામ ટૉપ 4 પર બન્યાં રહેશે. પરંતુ ચીનનું શાંઘાઈ, બેઈજિંગ અને ફ્રાંસનું પેરિસ તથા અમેરિકાના શિકાગોને પાછળ છોડી દેશે. પરંતુ ચીનના ગ્વાંગઢૂ અને શેનઝેન પણ ટૉપ 10માં સામેલ થઈ જશે.\nટૉપ-10માં 5 દક્ષિણ ભારતનાં તો 2 ગુજરાતનાં શહેર\nરિસર્ચ રિપોર્ટ મુજબ 2019થી 2035 વચ્ચે દુનિયામાં સૌથી તેજીથી આગળ વધી રહેલ શહેરોમાં તમામ 10 શહેર ભારતીય છે. જેમાં પહેલા નંબરે સુરત, બીજા નંબરે આગરા, ત્રીજા નંબરે બેંગ્લોર, ચોથા નંબરે હૈદરાબાદ, પાંચમા નંબરે નાગપુર, છઠ્ઠા નંબરે ત્રિપુરા, સાતમા નંબરે રાજકોટ, આઠમા નંબરે તિરુચિરાપલ્લી, નવમા નંબરે ચેન્નઈ અને દસમા નંબરે વિજયવાડા છે.\nઆ પણ વાંચો- બુલંદશહર હિંસાનો વધુ એક વીડિયો વાયરલ, ગોળી લાગતા પહેલા પથ્થરમારો કરી રહ્યો હતો સુમિત\nહેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ કેવી રીતે કરવો\nનોકરી છોડ્યા બાદ કેવી રીતે નિકાળશો PFના પૈસા\n10 વર્ષ સુધી ક્લેમ ના કરેલી બેંક ફિક્સડ ડિપોઝિટ કેવી રીત�� ક્લેમ કરવી\nનવા પુસ્તકનો દાવો; બેટમેન માણે છે યુવા પુરુષો સાથે સેક્સ\nઉમર 141 વર્ષ, કાશ્મીરમાં છે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ\nથયો પૃથ્વીમાં જોરદાર ધમાકો ને થયું ચન્દ્રનું સર્જન\nક્યાંક તમારો એન્ડ્રોઇડ ફોન તો નથીને 'માસ્ટર કી'નો શિકાર\nસ્પોટ ફિક્સિંગઃ રાહુલ દ્રવિડની થઇ શકે છે પૂછપરછ\nસ્પોટ ફિક્સિંગમાં પોતાનું નામ આવતા શૌન ટૈટ શોક્ડ\nઅમેરિકન વેબસાઇટનો દાવો : મહાત્મા ગાંધી નગ્ન મહિલાઓ સાથે ઊંઘતા હતા\nયોગ ગુરૂની 'હોટ હરકત' અમેરિકન શિષ્યાને ડિનર બાદ કરી સેક્સની ઓફર\nમોટો ખુલાસોઃ હેલિકોપ્ટર ડીલનું સ્વિસ બેન્ક કનેક્શન\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00542.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/438045/", "date_download": "2019-03-24T21:24:15Z", "digest": "sha1:Y3OHAESWIL42GOEXHJTMRH7UEBSWD542", "length": 4366, "nlines": 59, "source_domain": "allahabad.wedding.net", "title": "Temptation Ultimate, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\n1 ઇન્ડોર જગ્યા 200 લોકો\n1 આઉટડોર જગ્યા 300 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nફોટાઓ અને વિડીયો 8\nસ્થળનો પ્રકાર બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટનું સંકુલ, ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, બાળકોની પાર્ટી, કોકટેલ ડિનર, કોર્પોરેટ પાર્ટી, કોન્ફરન્સ\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nભોજનનો પ્રકાર Indian, Chinese\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે હા\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા હા\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો ઇન્ડોર ડેકોરેશનની મંજુરી છે, આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, DJ, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર\nસ્ટાન્ડર્ડ ડબલ રૂમની કિંમત ₹ 2,500 માંથી\nખાસ લક્ષણો એર કન્ડીશનર, Wi-Fi / ઈન્ટરનેટ, સ્ટેજ, પ્રોજેક્ટર, TV સ્ક્રીન્સ, બાથરૂમ, હિટીંગ\nબેઠક ક્ષમતા 300 લ���કો\nબેઠક ક્ષમતા 200 લોકો\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/venues/438199/", "date_download": "2019-03-24T21:16:05Z", "digest": "sha1:WZV4IEHZI4LAV47X4KYZUQW6CGE6WZWV", "length": 3836, "nlines": 54, "source_domain": "allahabad.wedding.net", "title": "Mehandi Garden Marriage Home, અલ્હાબાદ", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nવેજ પ્લેટ ₹ 500 માંથી\nનોન વેજ પ્લેટ ₹ 650 માંથી\n1 આઉટડોર જગ્યા 1000 લોકો\nફોન અને સંપર્ક માહિતી બતાવો\nસ્થળનો પ્રકાર ઉનાળાનો વિસ્તાર, બગીચો\nમાટે સુયોગ્ય લગ્ન સમારંભ, લગ્ન રિસેપ્શન, Mehendi party, સંગીત, સગાઇ, Birthday party, પાર્ટી, પ્રોમ, કોર્પોરેટ પાર્ટી\nભોજન વ્યવસ્થા શાકાહારી, માંસાહારી\nપોતાનું ભોજન લાવવું સ્વીકાર્ય છે નહિ\nખોરાક વગરનું સ્થળ ભાડે રાખવાની શક્યતા નહિ\nપોતાના નશીલા પીણાં લાવવાની પરવાનગી છે નહિ\nડેકોરેશનના નિયમો આઉટડોર ડેકોરેશનની મંજુરી છે, માત્ર મંજુર કરેલા ડેકોરેટર્સનો જ ઉપયોગ થઇ શકશે\nવધારાની ચાર્જની સેવાઓ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, આતશબાજી, જીવંત સંગીત\nપોતાના વિક્રેતાઓને લાવવાની મંજૂરી ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, કેક, આતશબાજી, જીવંત સંગીત\nનવપરિણીત માટે રૂમ હા\nચુકવણીની પદ્ધતિઓ રોકડ, બેન્ક ટ્રાન્સફર\nખાસ લક્ષણો સ્ટેજ, બાથરૂમ\nબેઠક ક્ષમતા 1000 લોકો\nવ્યક્તિ દીઠ કિમંત, વેજ ₹ 500/વ્યક્તિમાંથી\nવ્યક્તિ દીઠ કિમંત, નોન-વેજ ₹ 650/વ્યક્તિમાંથી\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/india/gaja-after-tamil-nadu-cyclone-reached-kerala-heavy-rain-here-disturbed-normal-life-042781.html?h=related-right-articles", "date_download": "2019-03-24T21:14:31Z", "digest": "sha1:M2T3EMNR43RTU4QEPWA25LWKDD6VJ33X", "length": 10197, "nlines": 138, "source_domain": "gujarati.oneindia.com", "title": "ગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન | Kerala is all set to record good rains, with Severe Cyclone Gaja nearing the coast. - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nગાઝા તોફાન કેરળ પહોંચ્યું, ભારે વરસાદથી ઘણું નુકશાન\nતામિલનાડુમાં તબાહી મચાવ્યા પછી ચક્રવાતી તોફાન 'ગાઝા' હવે કેરળ પહોંચી ગયું છે. ત્યારપછી રાજ્યના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આપને જણાવી દઈએ કે આ તોફાને તામિલનાડુમાં ભયંકર તબાહી મચાવી છે તેને કારણે 36 લોકો મૃત્યુ પામી ચુક્યા છે અને રાજ્યને ઘણું આર્થિક નુકશાન પણ થયું છે. હાલમાં તામિલનાડુમાં તબાહી પછી રાહતકામ જોરશોરથી ચાલુ છે. કેન્દ્રની મોદી સરકારે રાજ્યને દરેક સંભવ મદદ આપવાની વાત કહી છે.\nજયારે કેરળમાં પણ તોફાન સામે લડવા માટે દરેક સંભવ કોશિશ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર આ તોફાન આવનારા 12 કલાકમાં વધારે તેઝ થઇ શકે છે.\nઆ તોફાન લક્ષદ્વીપ પાર કરી ચૂક્યું છે, જેને કારણે લક્ષદ્વીપ અને કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેરળના એર્નાકુલમમાં આ તોફાને લગભગ 200 જેટલા ઘરોને નુકશાન પહોચાડ્યું છે. અહીં મોટી સંખ્યાના ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. તોફાનને કારણે રાજ્યના માછીમારોને દરિયાની નજીક નહીં જવા માટે સલાહ આપવામાં આવી છે.\nઓરિસ્સામાં પાબુક ચક્રવાતનો ખતરો, 7 જિલ્લામાં અલર્ટ જાહેર\nઆંધ્ર પ્રદેશમાં તિતલી વાવાઝોડાંનો તાંડવ, 8 લોકોનાં મોત\nઆખરે આટલા વિનાશકારી વાવાઝોડાનું નામ 'તિતલી' કેમ પડ્યું\nઓડિશા પહોંચ્યું તિતલી તોફાન, 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ, વીડિયો\n‘મેકુનુ ચક્રવાત’: કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા, રેડ એલર્ટ\n5 રાજ્યો સહિત લક્ષદ્વીપમાં ચક્રવાતી તોફાન ‘સાગર’ નો ખતરો\nઓખીને કારણે ઠેર ઠેર વરસાદથી ઉભા પાકને નુકસાન,ખેડૂતો ચિંતામાં\nCMની જાહેરત: ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને મળશે વળતર\nદક્ષિણ ગુજ.માં પ્રવેશતા પહેલાં દરિયામાં વીલિન થયું ઓખી વાવાઝોડું\nઓખી ચક્રવાતના કારણે રાહુલ ગાંધીની આગળની સભાઓ થઇ રદ્દ\nઓખીને કારણે સુરતમાં એલર્ટ, શાળાઓમાં પણ રજા જાહેર\nસ્વેટર પર રેનકોટે પહેરી ગુજરાતીઓએ ભોગવ�� ઓખીની હેરાનગતિ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nકોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/ayushman-is-exited-to-work-with-pariniti/amp/", "date_download": "2019-03-24T21:36:56Z", "digest": "sha1:XK75QPDVMH5JDRYM3MMLVCFRXF6KJ4JT", "length": 6258, "nlines": 55, "source_domain": "sambhaavnews.com", "title": "પરિણીતી સાથે કામ કરવાને લઇને આયુષ્માન એક્સાઇટેડ - Sambhaav News", "raw_content": "\nપરિણીતી સાથે કામ કરવાને લઇને આયુષ્માન એક્સાઇટેડ\nમુંબઇ: અભિનેતા આયુષ્માન ખુરાના પ્રેમ પર આધારિત પોતાની આગામી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’ માં પરિણીતી ચોપરા સાથે કામ કરવાને લઇને ખુબ જ ઉત્સાહિત છે. યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ વિશે પરિણીતીએ જાહેરાત કરતાં તે એક વીડિયોમાં ગીત ગાતી દેખાઈ હતી.\nઆયુષ્માને જણાવ્યું હતું કે, ‘પરિણીતી સાથે કામ કરવાને લઇને હું ખુબ જ ઉત્સાહીત છું. મને લાગે છે કે હાલની સારી એવી અભિનેત્રીઓમાંની આ એક છે. તેનામાં ઘણી વિવિધતા પણ છે અને આ ફિલ્મ દ્વારા તમને એ પણ જાણવા મળશે કે તે ખુબ જ સારું ગાય પણ છે.’\nમનીષ શર્મા ‘મેરી પ્યારી બિંદુ’ ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે અને અક્ષય રોય આ ફિલ્મ દ્વારા પોતાની નિર્દેશક તરીકેની કારકીર્દિની શરૂઆત કરી રહ્યાં છે.\nNextસમભાવ રજુ કરે છે Exclusive સિયાચીનની રૂંવાડા ખડા કરી દેતી દાસ્તાન: 'સિયાચીન' ધ વેલી ઓફ ડેથ-1 »\nPrevious « ‘ડર’થી આવ્યો ટર્ન\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\nહિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nમૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\n(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\n(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nઅમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://sambhaavnews.com/mathura-krishna-manifest-kamal/", "date_download": "2019-03-24T21:41:41Z", "digest": "sha1:JIZJYT5XW6BSL3X2JLMKSSR3QISYFQU6", "length": 11543, "nlines": 147, "source_domain": "sambhaavnews.com", "title": "મથુરામાં ૨૫ કિલો ચાંદીના અષ્ટ કમળમાંથી શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય | Mathura Krishna manifest kamal - Sambhaav News", "raw_content": "\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nહવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય\nઆજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો\nમથુરામાં ૨૫ કિલો ચાંદીના અષ્ટ કમળમાંથી શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય\nમથુરામાં ૨૫ કિલો ચાંદીના અષ્ટ કમળમાંથી શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય\nમથુરા: ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મસ્થળ મથ���રામાં પ્રથમવાર ૨૫ કિલો ચાંદીનાં અષ્ટકમળમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રગટ કરાવવામાં આવ્યા હતા. અને આવાંં આયોજનનો આ વર્ષે ૩૦ લાખ ભાવિકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત દેશભરમાં અનેક જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.\nદરમિયાન મથુરા ગયેલા ભાવિકોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મને લઈને ઉજવણી કરવાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મથુરા,વૃંદાવન સહિત વ્રજ ડિવિઝનમાં ગત વર્ષે ૨૦ લાખ ભાવિકો હાજર રહયા હતા જ્યારે આ વખતે ૩૦ લાખ ભાવિકોએ ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનનો જન્મ થતાં જ ઠેર ઠેર ભજન અને કીર્તનનો દોર શરૂ થઈ ગયો હતો. જન્મનો સમય આવતાં જ ૨૫ કિલો ચાંદીનાં અષ્ટકમળની પાંખડીઓ આપોઆપ ખૂલી ગઈ હતી. અને ભગવાનનો જન્મ થતાં જ હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી સાથે કીર્તન,ભજન અને ધૂન શરૂ થઈ ગઈ હતી.\nમધ્યપ્રદેશની સેન્ટ્રલ જેલમાંથી ફરાર 8 આતંકીનો ઠાર\nતમારા ઘરે અાવીને મ્યુનિ. કર્મચારી મફત છોડ વાવી જશે\nઅહીં જગ્યા તો બનાવી જ લઈશઃ અદિતિ રાવ\nઆ વખતે લાંબો સમય પડશે ઠંડી, પ્રવાસી પક્ષીઓએ આપ્યા સંકેત\nચીનના ‘ડોગ મીટ ફેસ્ટિવલ’માં ૧૦ હજાર જાનવરની હત્યા કરાશેઃ લોકોનો વિરોધ\nહેરાલ્ડ મુદ્દે વલણ સ્પષ્ટ કરવા વેબસાઇટ પર કોંગ્રેસની રજૂઆત\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી સિદ્ધાંતો નેવે મૂકયાઃ મોદીનો બ્લોગ\nચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત\nધોનીના ધુરંધરો IPLનો ચોથો ખિતાબ જીતવાના અભિયાનની કરશે શરૂઆત\n2019ની સૌથી મોટી ઓપનર સાબિત થઈ ‘કેસરી’: પહેલા દિવસની કમાણી 21.50 કરોડ\nભારતે પાક.ના બે અધિકારીઓ સહિત 12 સૈનિકોને ઢાળી દીધા\nહોસ્પિટલમાં આવા ‘સેવાભાવી’ ભટકાઇ ન જાય તેનું ધ્યાન રાખજો\n વહેલના પેટમાંથી નીકળ���યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો\nશેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા\nપ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી\n2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે\nકાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે\nમહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો\n17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ…\nરોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને…\nપ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે…\nરાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે\nગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ…\nપબજી ગેમ હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\nરાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત…\nભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી…\nલોહિયાવાદીઓએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-02-2018/81830", "date_download": "2019-03-24T22:07:07Z", "digest": "sha1:UDAGEJO3EKGT2CHAEDAVXPHXBGLIUO2P", "length": 15786, "nlines": 116, "source_domain": "www.akilanews.com", "title": "અમરેલીમાં જાહેર આરોગ્ય સાથે ચેડાઃ ઠેબી ડેમમાં એકસ્પાયરી ડેટની દવાનો જથ્થો ઠાલવાયો", "raw_content": "\nઅમરેલીમાં જાહેર આરોગ્ય સાથે ચેડાઃ ઠેબી ડેમમાં એકસ્પાયરી ડેટની દવાનો જથ્થો ઠાલવાયો\nઅમરેલીઃ અત્રેના ઠેબી ડેમમાં કોઇ હોસ્પિટલના સંચાલકોએ એકસ્પાયરી ડેટની દવાનો જથ્થો ઠાલવી ગયુ હોઇ જાહેર આરોગ્ય જોખમમાં મુકાયુ છે. આ દવાનો જથ્થો પાણીમાં ભળી જવાથી લોકોના આરોગ્યને ગંભીર અસર પહોંચવાની ભીતિ સર્જાઇ છે. ડેમમાં ઠાલવેલો દવાનો જથ્થો નાના બાળકોને અપાતી દવા હોવાનું તેના (કન્ટેઇન) (તત્વ) ઉપરથી જણાઇ આવે છે અને આ દવા નાના બાળકોને અપાતી હોઇ કોઇ બાળકોની હોસ્પિટલના સંચાલકોએ ડેમમાં દવાનો જથ્થો ઠાલવી જાહેર આરોગ્ય સાથે ચેડા કરવા સમાન કૃત્ય કર્યાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ બાબતે તંત્રવાહકો તાકીદે તપાસ હાથ ધરી જરૂરી પગલા લ્યે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nઅંદામાન ટાપુઓ ઉપર ૫.૬નો મોટો ભૂકંપઃ કેન્દ્રબિન્દુ જમીનથી ૧૦ કિ.મી. નીચે છે access_time 11:38 am IST\nઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત : અનંતકાળ સુધી બાબરી મસ્જીદ મસ્જીદ તરીકે જ રહેશે અને મસ્જીદ છે : ઈસ્લામમાં શ્રદ્ધા માટે બાબરી મસ્જીદ અનિવાર્ય જરૂરીયાત છે : મુસ્લિમો કયારેય મસ્જિદને છોડશે નહિં કે મસ્જિદના બદલામાં જમીન લેશે નહિ કે મસ્જીદની જગ્યા ભેટમાં આપશે નહિં access_time 12:36 pm IST\n વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમ��ત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST\n૧ એપ્રિલ ૨૦૧૮થી બદલાઇ જશે ઇન્કમ ટેકસના આ ૮ નિયમ access_time 4:41 pm IST\nમણીશંકરની ગદ્દારીઃ કરાંચીમાં બોલ્યા...હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છું access_time 9:49 am IST\nજિઓને ટક્કર આપવા એરટેલે ૯૩ રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન મુકયો access_time 10:52 am IST\nભાંગની પ્રસાદીનું વિતરણ access_time 3:48 pm IST\nપાણીનું સંકટ ટાળવા બેઠક બોલાવો access_time 4:25 pm IST\nમોઢ વણીક સમાજના સમુહલગ્ન : ૯ યુગલોના પ્રભુતામાં પગલા access_time 4:09 pm IST\nજામનગરમા નવાનગર બેન્કમાંથી ઉચાપત કરનાર કેશીયર તેજશ સંધવી ચાર'દિના રિમાન્ડ ઉપર access_time 12:47 pm IST\nસૈનિક સ્કુલ બાલાચડીમાં શહિદ કેપ્ટન નિલેશ સોનીને પૂષ્પાંજલિ access_time 12:47 pm IST\nજેતપુર જેસીઆઇ દ્વારા રકતદાન કેમ્પ access_time 9:46 am IST\nપાણી બાદ હવે વીજ કાપ માટે તૈયાર રહેવું પડશે access_time 11:20 am IST\nપરણિત પ્રેમિકાના બાળકનું પ્રેમીએ કર્યું અપહરણ :ગણતરીની કલાકોમાં આરોપી સકંજામાં access_time 8:38 pm IST\nઅમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૧૬૧ કેસો access_time 8:24 pm IST\nગેસ, અપચાની દવાઓ બની અર્થવ્યવસ્થા માટે ટોનિક access_time 10:41 am IST\nઓસ્ટ્રેલિયામાં બે ટ્રેન સામ-સામે અથડાતા એક મહિલા મોતને ભેટી: 22 ઘાયલ access_time 6:46 pm IST\nમહિલાએ સાત મહિના સુધી પાડોશીના ડોગીની છીને પુરાવારૂપે ફ્રીઝરમાં સંઘરી રાખી access_time 3:35 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nતમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે રજીસ્‍ટ્રેશન કરાવી લઇ અચૂક મતદાન કરોઃ ઇન્‍ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામૂર્થીની શિકાગો શહેરના મતદારોને અપીલ access_time 9:53 pm IST\nશિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે access_time 9:51 pm IST\nબ્રિટનના લેસ્‍ટરમાંથી ભારતીય મૂળના રમણીકલાલ જોગીઆના હત્‍યારા તરીકે ૬ઠ્ઠી વ્‍યક્‍તિની ધરપકડઃ આ અગાઉ ધરપકડ કરાયેલા પાંચે આરોપીઓ સાથે ૨૮ ફેબ્રુ.ના રોજ કોર્ટમાં ર��ુ કરાશે access_time 9:49 pm IST\nપાંચમી વનડેમાં ભારતનો 73 રને સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય ;પહેલીવાર આફ્રિકાની ધરતીમાં ભારત શ્રેણી જીત્યું access_time 12:47 am IST\nટીમ ઇન્ડીયા આજે ઇતિહાસ રચી શકશે: સાંજે ૪:૩૦ થી મહામુકાબલો access_time 3:40 pm IST\nઅમદાવાદ કવાર્ટરબેક્સ ટીમ આખરે ફાઇનલમાં પ્રવેશી ગઈ access_time 10:20 pm IST\nપ્રિયંકાનો સન્ડે લુક access_time 3:33 pm IST\nઅજય દેવગનની ફિલ્મ 'રેડ'નું પહેલું ગીત 'સાનુ એક પલ ચેન ના આવે' મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ access_time 5:01 pm IST\nદબંગ ૩ પહેલાં વેલકમ ટુ ન્યુ યોર્કમાં સોનાક્ષી સાથે જોવા મળ્યો સલમાન access_time 3:33 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-know-the-reasons-behind-the-child-irritation-gujarati-news-5804799-PHO.html", "date_download": "2019-03-24T21:55:07Z", "digest": "sha1:3BKMHH227JEQROQT5EQNLA7PZZZCFNYD", "length": 9195, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "here are some reasons and disease related to child irritability|બાળકોના ચીડિયાપણાને ન કરશો ઇગ્નોર, હોઇ શકે છે આ બીમારીનો સંકેત", "raw_content": "\nબાળકોના ચીડિયાપણાને ન કરશો ઇગ્નોર, હોઇ શકે છે આ બીમારીનો સંકેત\nસામાન્ય બાળકો રોજ 1-3 કલાક રડે છે. જો બાળકમાં વધારે ચીડિયાપણું હોય અને તે લાંબા સમય સુધી રડે તો તેને કોઇ સમસ્યા હોઇ શકે\nયુટિલિટી ડેસ્કઃ ઘણી વાર એવું બને છે કે બાળક ચીડિયા કરે. આ સમયે તમે તેને ઇગ્નોર કરો છો. આ કોઇ માનસિક બીમારીનો પ્રારંભિક સંકેત પણ હોઇ શકે છે. બાળક રૂટિન કરતાં વધઆરે ચીડિયું થઇ જાય તો તમે તેને ડોક્ટર પાસે લઇ જાવ. સામાન્ય બાળકો રોજ 1-3 કલાક રડે છે. પણ જો બાળકમાં વધારે ચીડિયાપણું હોય અને તે લાંબા સમય સુધી રડે તો તેને કોઇ સમસ્યા હોઇ શકે છે. આજે અમે આપને આ નાની પણ કામની વાત વિશે જણાવી રહ્યા છીએ. જાણો બાળકમાં ચીડિયાપણું ક્યારે સામાન્ય અને ક્યારે સમસ્યાનો સંકેત હોઇ શકે છે.\nઆગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો ક્યારે બાળકને ડોક્ટર પાસે લઇ જવું અને તેની સમસ્યાને ઓળખવી...\nબાળકનું થોડી થોડી વારે ચીડિયા કરવું અને રડવું સામાન્ય રીતે કોઇ ગંભીર વાત નથી. બાળક રોજ કુલ 1-3 કલાક સુધી રડે છે. તેનું કારણ એ છે કે શિશુ જાતે કંઇ કરી શકતું નથી. તેને તમારા પર નિર્ભર રહેવું પડે છે. તેને ભીખ લાગે કે આરામ જોઇએ કે પછી તમારો પ્રેમ. તે રડીને જ તમારા સુધી પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરે છે.અનેક વાર એ મુશ્કેલ બને છે જ્યારે બાળક રૂટિન કરતાં વધારે રડે છે. આ માટે તેના લક્ષણને ઓળખવાના રહે છે. તેનું રડવું તમને અલગ વાતની ખાતરી કરાવે છે સાથે તેને કોઇ તકલીફ છે કે નહીં તે જાણી શકાય છે. આ સમયે સૌ પહેલાં તો બાળકને શાંત કરવાની કોશિશ કરો તે જરૂરી છે.\nહોઇ શકે છે માનસિક બીમારીનો પ્રારંભિક સંકેત\nહાલમાં એક શોધમાં જાણવા મળ્યું છે કે તમારું બાળક વધારે ચીડિયું થયું છે તો કોઇ માનસિક સમસ્યાનો સંકેત હોઇ શકે છે. શિશુ દ્વારા બાલ્યાવસ્થાના દુર્વ્યવહારને અલગ કરાવીને એક સંશોધન કરાયું. તેમાં જાણી શકાયું કે બાળકની બીમારીને પ્રાથમિક તબક્કામાં જાણી લેવામાં આવે તો ઇલાજમાં મદદ મળે છે. જ્યારે બાળક સતત ચીડિયા કરે છે ત્યારે તેનો અર્થ એ છે કે તેને કોઇ તકલીફ થઇ રહી છે. હાલમાં રોજ 10 ટકા બાળકો ચીડિયા કરતાં જોવા મળી રહ્યા છે. આ પ્રમાણ છોકરા અને છોકરીઓ બંને જાતિમાં જોવા મળે છે.\nતો જાણી લો તમારા બાળકના ચીડિયાપણાના સંકેતોને અને ન કરશો તેને ઇગ્નોર. જરૂર પડે તરત જ કરી લો ડોક્ટરનો સંપર્ક.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-what-can-we-do-where-child-suffer-from-epilepsy-gujarati-news-5827555-PHO.html", "date_download": "2019-03-24T22:03:47Z", "digest": "sha1:XIN546MAXAMXDZ2ATCHKM4STO62QYFE5", "length": 11106, "nlines": 113, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "what can we do where child suffer from Epilepsy|બાળકોને ખેંચ આવે ત્યારે શું કરવું, જાણો ખેંચ આવવાના કારણો", "raw_content": "\nબાળકોને ખેંચ આવે ત્યારે શું કરવું, જાણો ખેંચ આવવાના કારણો\nસૌપ્રથમ બાળકને પ્રાથમિક સારવાર આપવી જોઇએ અને તુરંત હોસ્પિટલ લઇ જવું જોઇએ\nબાળકોને ખેંચ આવવાના કારણ\nયુટિલિટી ડેસ્કઃ ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે નાના બાળકોને ખેંચની સમસ્યા છે, જોકે આપણે જ્યારે બાળકને ખેંચ આવે છે ત્યારે ગભરાય જઇએ છીએ, કારણ કે ત્યારે એક માતા-પિતા તરીકે આપણે શું કરવું તેની સમજ આપણને હોતી નથી. પરંતુ ગભરાયા વગર સૌપ્રથમ બાળકને પ્રાથમિક સારવાર આપવી જોઇએ અને તુરંત હોસ્પિટલ લઇ જવું જોઇએ. પૂજન ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. પરાગ ઠાકર બાળકોને ખેંચ આવવાના કારણ અને ખેંચ આવે ત્યારે પ્રાથમિક સારવાર તરીકે શું કરવું જોઇએ એ અંગે જણાવી રહ્યાં છે. તો ચાલો એ અંગે જાણીએ.\nબાળકોને ખેંચ આવવાના કારણ\nસામાન્ય રીતે ખેંચ બે પ્રકારની હોય છે. ફિબરાઇલ કન્વર્ઝલ અને એપિલેપ્સી. ફિબરાઇલ કન્વર્ઝલ એક સામાન્ય કન્ડિશન છે, જે છ મહિનાથી 6 વર્ષની ઉમરના બાળકોમાં અમુક બાળોકની પ્રકૃતિ એવી હોય કે જેમને તાવ વધારે આવતો હોય તે તેમને ખેંચ આવી શકે છે. તાવની સાથે આવતી ખેંચને ફિબરાઇલ કન્વર્ઝલ કહેવામાં આવે છે. મોટાભાગના કેસમાં આ બહ��� જોખમી હોતી નથી. આ ખેંચ અમુક મિનિટો બાદ બંધ થઇ જતી હોય છે. બાળકોમાં ખેંચ આવવાનું આ એક કોમન કારણ છે.\nખેંચનો બીજો પ્રકાર છે એપિલેપ્સી. અમુક બાળકોની મગજની ઇલેક્ટ્રિક એક્ટિવિટી હોય તેમાં ડિસ્ટર્બન્સ હોય તેમને તાવ ન આવતો હોય તો પણ ખેંચ આવી શકે છે. એપિલેપ્સીના કેસમાં એબનોર્મલ ઇલેક્ટ્રિક એક્ટિવિટી બ્રેઇન લેવલે આવે છે અને ખેંચની પ્રક્રિયા શરૂ થતી હોય છે. આવા કેસમાં ઇઇજી કરાવવી પડે છે. બન્ને ખેંચ આવવાના કોમન કારણ છે. આ ઉપરાંત મગજમાં ઇન્ફેક્શન, મેટાબોલિક ડિસઓર્ડર અને જીનેટિક સિન્ડ્રોમ્સ હોય તો પણ ખેંચ આવી શકે છે. બાળકોમાં ખેંચ 10 મિનિટ સુધી ચાલે તો મગજમાં નુક્સાન પહોંચી શકે છે.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો ખેંચ વખતે કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે\nબાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું\nબાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું\nબાળકને ખેંચ આવે ત્યારે ગભરાવવાને બદલે બાળકને મદદ કરો જેથી તેને થતું નુક્સાન અટકાવી શકાય. જ્યારે બાળકને ખેંચ ચાલું હોય ત્યારે બાળકને સૌપ્રથમ બાળકના કપડાં થોડા ઢીલા કરી દો. બાળકને એક પડખે સુવડાવી દો. જો બાળકને તાવ આવતો હોય તો પાણીના પોતા મુકી તાવ ઉતરે તેવું કરો અને શક્ય હોય તેટલું ઝડપથી બાળકને હોસ્પિટલે લઇ જવું જોઇએ. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ફિબરાઇલ કન્વર્ઝલ અને એપિલેપ્સી ખેંચના લક્ષણો જોવા મળે તો તેને ગંભીરતાથી લઇ તેની સારવાર કરાવવી જોઇએ.\nખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો\nખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો\nબાળકોને આવતી ખેંચના લક્ષણો પણ સામાન્ય લોકો કરતા અલગ હોય છે. બાળકને ખેંચ આવી રહી હોય ત્યારે બાળક પોતાનું શરીર એકદમ અકડ બનાવી દે છે, આંખો ઉપરની તરફ કરી લે છે, કોઇ એક દિશામાં સ્થિર જોયા કરે છે. કોઇ એક ભાગમાં ઝાટકા આવે છે. માથું ભયંકર રીતે દુખે છે. આ પ્રકારના લક્ષણો બાળકમાં જોવા મળે તો બની શકે કે બાળકને ખેંચ આવી હોય. આ લક્ષણો જાણીને ડોક્ટરની સલાહ લઇ શકો છો.\nઆગળની સ્લાઇડ્સમાં વાંચો ખેંચ આવી હોય ત્યારે શું કરવું\nબાળકોને ખેંચ આવવાના કારણ\nબાળકને ખેંચ આવી હોય ત્યારે શું કરવું\nખેંચ વખતે જોવા મળે છે આ લક્ષણો\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00543.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://4masti.com/bhala-mori-rama-bhala-tari/", "date_download": "2019-03-24T22:09:10Z", "digest": "sha1:FHO4IW7PBU65SJ7ZVOTO3Q6B6KLUJY6K", "length": 9941, "nlines": 69, "source_domain": "4masti.com", "title": "લગન માં ”ભલા મોરી રામાં ભલા” ની જમાવટ |", "raw_content": "\nVideo Masti લગન માં ”���લા મોરી રામાં ભલા” ની જમાવટ\nલગન માં ”ભલા મોરી રામાં ભલા” ની જમાવટ\nપોતાની રીતે વગર ખર્ચે લગન માં નવી નવી ક્રિયેટીવીટી કરી ને લગ્ન ને ખુબ યાદગાર બનાવી શકાય છે. બસ ખુબ પ્રેક્ટીસ ને ઓરીજનલ ગુજરાતી માતૃભાષા માં બનેલા સોંગ પર કરો તો એની રોનક જ અલગ થશે.\nહજારો કરોડો નાં ખર્ચ લગન માં થતા હોય એનું સાભળેલું જ છે પણ એમાંથી કોઈ એ કાઈ યાદ નથી રહેતું હા જેને ખર્ચ કર્યો હોય ને જેના માટે થયો હોય એ આખી જીંદગી ભૂલતા નથી. એમને પણ ખર્ચા નું જ ખબર રે છે સુ કર્યું તું પણ વધુ ખબર નઈ રેતી હોય.\nપણ હવે સોસીયલ મીડિયા માં નાના મોટા સસ્તા કે પુષ્કળ ખર્ચ વાળા લગન માંથી જે દિલ થી આયોજન થયેલા હોય એજ વાયરલ થાય છે બીજા ને પણ એવું એમના લગ્નો માં કરવા નાં વિચાર આવે છે. એને માટે કોઈ જાત નાં ખર્ચ કરવા ની જરૂર નથી બસ ૫ મિનીટ નાં સુંદર વિડીયો માટે સારે પ્રેક્ટીસ કરી ને આખી જીંદગી યુ ટ્યુબ પર મૂકી ને જોતા રહો.\nઘણા મેરેજ નાં સારા ડાંસ લોકો ખુબ એપ્રીસીયેટ કરે છે. પછી ભલે લાઈટીંગ બેકાર હોય કે સ્ટેજ પણ નાં હોય. સહુ થી વધુ વાયરલ થતા ડાંસ જે લોકો ને આવડતું નાં હોય છતા પણ દિલ થી મહેનત કરતા હોય એવા લોકો નાં ડાંસ વાયરલ થતા હોય છે કપિલ શર્મા નાં શો માં પણ એવા ઘણા લોકોએ ડાંસ કરી ને એનો શો પોપ્યુલર કરવા માં મોટું યોગદાન આપેલું છે. ઘણા લોકો મજાક ઉડાવતા હોય છે પણ એક હિન્દી ની કહેવત છે ”બદનામ હુયે તો ક્યા હુયા નામ તો હુયા” બાકી લોકો નું સુ છે સારા માં પણ ૧ હજાર એકસો ને એક ભૂલો ૧ મિનીટ માં કાઢી શકે.\nઆવા ડાંસ માટે કોઈ કેરીયોગ્રફર ની જરૂર નથી ગુજરાતી યો નાં લોહી માં જ છે બસ ખાલી જોઈ જોઈ ને થોડી પ્રેક્ટીસ કરી આરામ થી કરી શકો. જેમ સોના નાં દાગીના થી લઇ ને મેનુ માં કઈ વાનગી યો રાખવી સુધી નું આયોજન અને ખુબ મહેનત થાય છે એમાં એક મહેનત વધુ પણ આ એ જમવા નાં કે કપડા નાં મંડપ ડેકોરેશન કરતા વધુ યાદગાર બની જશે.\nઆ ગીત ને લોકો ઘણી જગ્યાએ વાપરે છે જેમાં ચુંટણી અને પાર્ટી માં ખાસ ફેમશ આ ગીત જે લગ્ન માં પણ મોજ કરાવે છે. આવા ઘણા ગીતો છે જેનો ઉપયોગ કરી ને લગ્ન ની શાન ને માહૌલ ખુશનુમા કરી શકો.\nછેલ્લે એક જ મેસેજ આપીશું એને માનવું નાં માનવું તમારી મરજી છે બસ લગ્ન માં ખર્ચા ઓછા માં ઓછા કરી ને એન્જોય વધુ માં વધુ કરજો. દિલ થી એન્જોય કરેલું જ આખી જીંદગી યાદ રેસે.\nતો જુયો આ લગ્ન માં કરી શકાય એવો ડાંસ ”ભલા મોરી રામા ભલા તારી રામા…\nભલા મોરી રામાં ભલા\nજાદવભા��ા ગઢડા વાળા ની ”પાર્વતી ની મોજડી” ક્લિક કરીને સાંભળો ભાગ ૧ થી ૪\nવિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલમાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ\nકોલગેટથી હોઠને માત્ર બે મીનીટમાં આવા બનાવો ગુલાબી, જરૂર અજમાવો આ જોરદાર નુસખા\n‘પાપા કહતે હૈ બડા નામ કરેગા’ પણ છોકરાએ કરી નાખ્યું ગંદુ કામ, વિડિઓ થયો વાયરલ\nવેકેશનમાં કાંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરે બેઠા બનાવી શકો છો તમારો ટેબલ ફેન.\nપુરુષ હોવાને નાતે અંડરવેયર વિષે તમને પણ આ વાતો ખબર હોવી જોઈએ જાણી લો ખાસ વાત\nઆ માણસના ચહેરા ઉપર જ નહિ પણ આખા શરીર માં છે આંખો જ આંખો, જુવો વિડીયો\nકિંગ કોબ્રાને બચાવવા માટે કુવામાં કૂદયો યુવક, પછી શું થયું જુઓ બહાદુર યુવકનો વિડિઓ\nવિડીયો: સાડી પહેરીને બસ ચલાવે છે આ મહિલાનો જયારે ઘૂંઘટ દુર થાય તો સૌના હોંશ ઉડી ગયા\nકલાકોનું કામ મીનીટોમાં કરે છે આ પ્લાસ્ટર સ્પ્રે મશીન, જોઈ લો વિડીયો કેટલું ઝડપી છે.\nતુવેરના દાણાને આખું વર્ષ ફ્રેશ રાખવા માટે કરો આ રીતે સ્ટોર જાણો રીત ને ઉઠાવો લાભ\nશિયાળા માં ગરમા ગરમ ખાવા ની મજા પડે એવો માવા વગર દાણાદાર ગાજરનો હલવો બનાવવાની રીત\nઆ અક્ષર વાળા લોકો ની જોડીઓ ખુદ બનાવે છે ભગવાન શિવ,...\nકહે છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. જયારે તમારો જન્મ થાય છે ત્યારથી જ એ નક્કી થઇ જાય છે કે તમારા જીવન...\nWhatsApp ઉપર Delete મેસેજ પણ વાંચી શકો છો તમે, આ છે...\nમાંસની અંદર ચરબી બનવી જેને ડોકટરી ભાષામાં Lipoma કહે છે તે...\nતમારો સ્માર્ટ ફોન થઈ જાય છે હેંગ તરત ડિલેટ કરી નાખો...\nઆ ભારત વર્ષનો મહાભારત સમયનો નકશો છે, જે ખુબ જ સ્પષ્ટ...\nરોજ કપડાં સુકવવા પહેલા મશીનમાં બરફના 3 ટુકડા નાખતી હતી મહિલા,...\nમંગળએ કર્યો મીન રાશીમાં પ્રવેશ, આ ૬ રાશીઓના જીવનમાં આવશે ખુશીઓ,...\nતે રાજપુત રાણી.. જેને અકબરના પણ પરસેવા છોડાવી દીધા હતા… આમણે...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/maniyaro-raas/", "date_download": "2019-03-24T22:08:46Z", "digest": "sha1:KA36SJBCCUDRUMB7HHCE4G2PWMKYK4Z7", "length": 10404, "nlines": 72, "source_domain": "4masti.com", "title": "આહા ઓરીજનલ જોવા જેવો ”મણિયારો રાસ” |", "raw_content": "\nVideo Masti આહા ઓરીજનલ જોવા જેવો ”મણિયારો રાસ”\nઆહા ઓરીજનલ જોવા જેવો ”મણિયારો રાસ”\nગુજરાતી કલ્ચરમાં ‘મણિયારો રાસ’ યુનિક માનવામાં આવે છે. ખૂબ હાર્ડ ગણાતા સ્ટેપ્સ અને તાલબદ્ધ રીતે દાંડિયાને ફેરવવાની એકદમ અનોખી અદા હોય છે.\nજે સમયે સાંસ્કૃતિક મનોરંજનના સાધનો નહીંવત હતા, તેવા સમયે નવરાત્રિના નવ દિવસ ઉત્સાહભેર ગરબા રમતાં યુવાનોને થી ગુજરાત થનગનતું રહેતું.\nઆજે ડીજીટલ યુગમાં પણ સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતા ગામઠી રીતના ગરબા જોવા ખુબ ભીડ જામે છે. ગામઠી પહેરવેશ અને માતાજીના ગરબાના તાલે યુવાનો ઓતપ્રોત થઇને રમતા જોવા મળે છે.\nમણિયારો રાસની ખાસ વિશેષતા છે ખેલૈયાના પગ જમીનને અડકતાં નથી અને જાણે હવામાં ઉછળતા કૂદતા હોય તેવા જોશથી મણિયારો રાસ રમાય છે.\nઆ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે.\nજે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા અન્ય કોઇ ધાર્મિક સામાજીક પ્રસંગે મણિયારો રાસ રમવામાં આવે છે.\nઆ રાસ ડાંડીયા રાસ તરીકે કે ડાંડીયા વગર પણ વિવિધતા પૂર્વક રમાય છે. જો કે તેના દરેક વૈવિધ્યમાં જુસ્સો અને શોર્યનું એકસમાન દર્શન થાય છે. મણિયારો રાસ મોટાભાગે મહેર સમાજનો પારંપારીક પહેરવેશ, ચોરણી,આંગળી (કેડિયું) પહેરી અને રમાય છે.\nઆમાં યુવાનો ખભે રાતા રંગના પટ્ટા જેવું બાંધે છે તેને ફીંટીયો (વરફીંટીયો) કહે છે, જે મહેર વરરાજા માટે ફરજીયાત હોય છે. રાસ રમતા યુવાનો એકજ સમયે ઠેક મારી અને હવામાં ઉડતા હોય તેમ જોવા મળે છે.\nગુજરાતના ગીતા, સંગીત અને તેના પ્રકારોમાં ખાસી વિવિધતા અને સર્જનાત્‍મકતા જોવા મળે છે.\nજુદા – જુદા ભક્તિ ગીતો વૈષ્‍ણવ સંપ્રદાયના ગુજરાતમાં ખાસ્‍સાં પ્રખ્‍યાત છે. ચારણ અને ગઢવી સમાજના ગીતો પણ ગુજરાતમાં પ્રખ્‍યાત છે. જે ગુજરાતની સંસ્‍કૃતિ અને પરંપરાની ઓળખાણ કરાવે છે.\nગુજરાતમાં લગ્‍ન ગીતો, જન્‍મગીતો, મરણગીતો, ઉત્‍સવના ગીતો વગેરે પ્રકારના ગીતો ગવાય છે.\nગુજરાત પાસે પોતાનું વાદ્ય છે અને તેના દ્વારા ગુજરાત પોતાની ઓળખાણ ઊભી કરે છે. તુરી, બુંગલ, પાવા અને જેવા બીજા હવાના વાદ્યો ગુજરાતમાં આવેલ છે.\nવળી રવન હાથો, એકતારો, જંતર જેવા તારના વાદ્યો તથા મંજીરા અને તબલા પણ ગુજરાતના વાદ્યો છે. ટોડી, બીલાવલ (વેરાવળ), સોરઠી (સોરઠ), ખંભાવતી (ખંભાત કૅમ્‍બે), આહીરી અને લાટી વગેરે જુદા જુદા રાગે ગુજરાતમાં લોકગીતો ગવાય છે. જે ભારતીય પરંપરામાં ગુજરાતની ઓળખાણ ઊભી કરે છે.\nજાદવભાભા ગઢડા વાળા ની ”પાર્વતી ની મોજડી” ક્લિક કરીને સાંભળો ભાગ ૧ થી ૪\nવિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલ���ાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ\nકોલગેટથી હોઠને માત્ર બે મીનીટમાં આવા બનાવો ગુલાબી, જરૂર અજમાવો આ જોરદાર નુસખા\n‘પાપા કહતે હૈ બડા નામ કરેગા’ પણ છોકરાએ કરી નાખ્યું ગંદુ કામ, વિડિઓ થયો વાયરલ\nવેકેશનમાં કાંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરે બેઠા બનાવી શકો છો તમારો ટેબલ ફેન.\nપુરુષ હોવાને નાતે અંડરવેયર વિષે તમને પણ આ વાતો ખબર હોવી જોઈએ જાણી લો ખાસ વાત\nઆ માણસના ચહેરા ઉપર જ નહિ પણ આખા શરીર માં છે આંખો જ આંખો, જુવો વિડીયો\nકિંગ કોબ્રાને બચાવવા માટે કુવામાં કૂદયો યુવક, પછી શું થયું જુઓ બહાદુર યુવકનો વિડિઓ\nવિડીયો: સાડી પહેરીને બસ ચલાવે છે આ મહિલાનો જયારે ઘૂંઘટ દુર થાય તો સૌના હોંશ ઉડી ગયા\nકલાકોનું કામ મીનીટોમાં કરે છે આ પ્લાસ્ટર સ્પ્રે મશીન, જોઈ લો વિડીયો કેટલું ઝડપી છે.\nતુવેરના દાણાને આખું વર્ષ ફ્રેશ રાખવા માટે કરો આ રીતે સ્ટોર જાણો રીત ને ઉઠાવો લાભ\nશિયાળા માં ગરમા ગરમ ખાવા ની મજા પડે એવો માવા વગર દાણાદાર ગાજરનો હલવો બનાવવાની રીત\nહવે ચપટીમાં મટી જશે પગના ચાળા (છાલા), અપનાઓ આ અસરકારક ટીપ્સ\nનવા બુટ પહેરવાથી ધણી વખત પગમાં ચાળા ની તકલીફ થઇ જાય છે. જેનો દુઃખાવો ઘણા લોકોને માટે અસહનીય હોય છે. તમને ખબર હોવી જોઈએ...\nપેશાબ રોકવું એ હેલ્થ માટે સૌથી ખતરનાક છે, જાણો તેને રોકી...\nજાણો હોલિકા દહનના દિવસે ક્યાં સુધી છે ભદ્રા, આ સમયમાં ના...\nબે ટીપા સરસીયાના તેલથી સ્વાઈન ફ્લુ થશે દુર, જાણો કેવી રીતે\nસુકા નાળીયેળ (કોપરા) ના 8 ફાયદા તમને ચોંકાવી નાખશે, તે હ્રદય,...\nકપિલની સાથે તેમનો નવો શો હોસ્ટ કરશે આ બોલ્ડ અભિનેત્રી, ફોટોઝ...\nગુજરાતની આ દીકરીના છે સૌથી લાંબા વાળ, ગિનીજ વર્ડ રેકોર્ડમાં નોંધાયું...\nમાથા ઉપર ચંદન નું તિલક લગાવવાથી વધે છે એકાગ્રતા, ખીલ, તણાવ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%A4%E0%AA%A1%E0%AB%80", "date_download": "2019-03-24T22:29:19Z", "digest": "sha1:4BQADBOOTYXIMDGZ6QW4EXCIGBVA75BD", "length": 3478, "nlines": 87, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "તતૂડી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nતતૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nનાનું તતૂડું (તતૂડી ફૂંકવી).\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00544.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/the-accidental-prime-minister-based-on-former-pm-manmohan-singh-first-look-out-033964.html", "date_download": "2019-03-24T21:44:13Z", "digest": "sha1:FX44PXNVH6LMZROJZTD6T7LTYAXF6JMG", "length": 11087, "nlines": 137, "source_domain": "gujarati.oneindia.com", "title": "FirstLook: મનમોહન સિંહના વેશમાં આ એક્ટરને ઓળખવા મુશ્કેલ | the accidental prime minister based on former pm manmohan singh first look out - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nFirstLook: મનમોહન સિંહના વેશમાં આ એક્ટરને ઓળખવા મુશ્કેલ\nબોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર જલ્દી જ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ભૂમિકા નિભાવતા જોવા મળશે. સંજય બારુના 'પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનો પ્રથમ લૂક જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અનુપમ ખેર મનમોહન સિંહના અંદાજમાં જોવા મળે છે. ફિલ્મના આ પહેલા પોસ્ટરમાં મનમોહન સિંહની સાથે-સાથે સોનિયા ગાંધી પણ જોવા મળે છે. જો કે, ફિલ્મમાં સોનિયા ગાંધીના ભૂમિકા કોણ ભજવી રહ્યું છે, એ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.\nઆ ફિલ્મ વર્ષ 2018ના અંત સુધીમાં રિલીઝ થશે, વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પણ યોજાનાર છે. આથી ફિલ્મને લઇને ઉત્સાહ વધી જાય છે. સુનીલ વહોરા આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યાં છે, તેમનું માનવું છે કે, આ ફિલ્મ બહુ મોટો પોલિટિકલ ડ્રામા સાબિત થશે. આ ફિલ્મનો સ્ક્રિન પ્લે લખ્યો છે હંસલ મહેતાએ અને ડાયરેક્ટર વિજય ગટ્ટે આ ફિલ્મ થકી ડેબ્યૂ કરવા જઇ રહ્યાં છે.\nલોકપ્રિય અખબાર ઇકોનૉમિક્સ ટાઇમ્સ સાથેની વાતચીતમાં અનુપમ ખેરે કહ્યું કે, સમકાલીન ઇતિહાસ સાથે જોડાયેલ ��ોઇ પણ વ્યક્તિની ભૂમિકા ભજવવી સહેલી વાત નથી, કારણ કે આવા કેસમાં તરત સરખામણી થાય છે. હું આ પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, સંજય બારુના પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર બાદ ઘણો વિવાદ સર્જાયો હતો.\nબૉક્સ ઓફિસ પર શું થયા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણી\n‘ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે\nTAPM: અનુપમ ખેરની દમદાર એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશ\nધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર: અનુપમ ખેર સહીત 14 લોકો પર એફઆઈઆર નોંધાઈ\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ\nઅનુપમ ખેર-અક્ષય ખન્ના સ્ટારર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ\nઅનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે\n‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર': અનુપમે બતાવ્યો રાહુલ-પ્રિયંકાનો ફર્સ્ટ લુક\nકોઇની બાલ્ટી બનવા કરતા PMની ચમચી બનવું સારૂ : અનુપમ ખેર\nFTIIના ચેરમેન તરીકે અનુપમ ખેરની નિમણૂક સામે વિરોધ\nઅનુપમ ખેર FTII ના નવા ચેરમેન નિયુક્ત\nMovie Review: પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી ઇંદુ સરકાર\nanupam kher the accidental prime minister first look poster અનુપમ ખેર ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફર્સ્ટ લુક પોસ્ટર\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nજાણો શું છે અમિત શાહને ગાંધીનગર સીટથી ચૂંટણી લડાવવાનો ભાજપનો ગેમપ્લાન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/topic/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80", "date_download": "2019-03-24T21:17:07Z", "digest": "sha1:7UEJ36GBVDLXTZZQ7AMHVRCWBUVK73X7", "length": 8519, "nlines": 117, "source_domain": "gujarati.oneindia.com", "title": "નરેન્દ્ર મોદી News in Gujarati - નરેન્દ્ર મોદી Latest news on gujarati.oneindia.com", "raw_content": "\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nપીએમ મોદીની બાયોપિક હાલમાં ઘણી ચર્ચામાં છે અને વિવેક ઑબેરોય આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયુ છે કે જે ઘણુ વધુ ધમાકેદાર લાગી રહ્યુ છે. હવે આ ફિલ્મના પોસ્ટરમાં ...\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા ��ર નિશાન\nપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા દિવસોથી પોતાના બ્લૉગ દ્વારા વિપક્ષ પર નિશાન સાધી રહ્યા છે. આ વખ...\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nલોકસભા ચૂંટણી માટે તારીખોના એલાન સાથે બધા રાજકીય દળોએ પોત પોતાના ઉમેદવારોના નામ ઘોષિત કરવા શર...\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nબોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન કેટલા બિઝીરહે છે એ તો બધા જાણે છે. હાલમાં જ પીએમ મોદીએ સલમાન ખાન અ...\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\nચૂંટણી સંગ્રામમાં તમામ નેતાઓના વિવાદિત નિવેદનોનો સિલસિલો શરૂ થઈ ગયો છે. કર્ણાટક કોંગ્રેસના ન...\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nલોકસભા ચૂંટણી 2019માં ફરીથી જીતવા માટે ભાજપ પૂરેપૂરી તાકાત લગાવી રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ...\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nલોકસભા ચૂંટણી 2019માં ફરીથી જીત નોંધાવવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યુ છે. એક વાર ફરીથી ભાજપનુ...\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nલોકસભા ચૂંટણી 2019નું એલાન થઈ ચૂક્યુ છે. 11 એપ્રિલના રોજ આ મહાસંગ્રામ માટે પહેલા તબક્કાનું મતદાન થ...\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nયુનાઈટેડ નેશન્સમાં જે રીતે ચીને એકવાર ફરીથી જૈશના આતંકી પ્રમુખ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિ...\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nકોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી 'ચોકીદાર ચોર હૈ' કહીને ભલે પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા હોય, પણ ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.92, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-effects-of-taking-food-and-drug-supplements-gujarati-news-5829597-PHO.html", "date_download": "2019-03-24T21:58:42Z", "digest": "sha1:HH4AME7JW2SFJ7IHJZTZDJCGN3DBJJE5", "length": 5925, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 Effects of taking Food and drug Supplements|વધુ ફૂડ સપ્લીમેન્ટ્સ ખાવાથી હાર્ટ અને લીવર થઈ શકે છે ખરાબ, જાણો 10 નુકસાન", "raw_content": "\nવધુ ફૂડ સપ્લીમેન્ટ્સ ખાવાથી હાર્ટ અને લીવર થઈ શકે છે ખરાબ, જાણો 10 નુકસાન\nવેટ લોસ અને બોડી બિલ્ડિંગ માટે ફૂડ સપ્લીમેન્ટ્સ ખાવાથી થાય છે આ 10 નુકસાન\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ઘણાં લોકો વેટ લોસ અને બોડી બિલ્ડિંગ માટે ફૂડ અને ડ્રગ સપ્લીમેન્ટ્સ લેતા હોય છે. એક્સપર્ટ મુજબ આવા સપ્લીમેન્ટ્સ થોડાં સમય માટે લઈ શકાય પણ તે ખોરાકનો વિકલ્પ નથી. લાંબા સમય સુધી આવા સપ્લીમેન્ટ્સ લેવાથી કિડની અને હેલ્થને ઘણાં નુકસાન થઈ શકે છે. જેથી ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ અમિતા સિંહના જણાવ્યા પ્રમાણે આજે તમને બતાવીશું વધુ પ્રમાણમાં ફૂડ અને ડ્રગ સપ્લીમેન્ટ્સ લેવાથી સ્વાસ્થ્યને થતાં નુકસાન.\nઆગળ વાંચો વધુ પ્રમાણમાં લાંબા સમય સુધી ફૂડ અને ડ્રગ સપ્લીમેન્ટ્સ લેવાથી હેલ્થને કયા નુકસાન થાય છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-BHY-IFTM-a-college-in-uk-to-expand-hinglish-course-offering-gujarati-news-5828192-PHO.html", "date_download": "2019-03-24T22:07:02Z", "digest": "sha1:EKCBWHE363HF3WPJ3REZZ4DZYHNBXV7M", "length": 8877, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "A college in UK to expand Hinglish course offering|હવે મજાકમાં નહીં સાચે જ શીખી શકશો 'હિંગ્લિશ', લંડનમાં આ કારણે શરુ થયો કોર્સ", "raw_content": "\nહવે મજાકમાં નહીં સાચે જ શીખી શકશો 'હિંગ્લિશ', લંડનમાં આ કારણે શરુ થયો કોર્સ\nલંડનની કૉલેજમાં 2017થી આ 'હિંગ્લિશ' કોર્સનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે\nલંડન: લંડનની પોર્ટ્સમાઉથ કૉલેજમાં 2017થી 'હિંગ્લિશ' ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. બે ભાષાઓને જોડીને નવી ભાષા શીખવાના આ કોર્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ લઇ રહ્યા છે. કોલેજના મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ કોર્સ હિન્દી ભાષાના પ્રભુત્વવાળી ભારતીય કંપનીઓમાં જોબ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સરળ માર્ગ બની રહેશે.\n'હિંગ્લિશ' કોર્સની એક બેચ ગયા અઠવાડિયે પૂરી થઇ છે અને બીજી બેચ માટે ઘણી બધી ઈન્ક્વાયરીઝ આવી રહી છે. માત્ર નાની ઉંમરના જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ આ કોર્સ શીખવા માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે, તેમ આ પ્રોગ્રામના હેડ જેમ્સ વોટરે જણાવ્યું હતું. શરૂઆતમાં આ કોર્સમાં 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 2018-19માં આ કોર્સને મોડર્ન બિઝનેસ લેંગ્વેજ એન્ડ કલ્ચર પ્રોગામ તરીકે હેમ્સફીયરની પોર્ટ્સમાઉથ કોલેજમાં શૈક્ષણિક કોર્સના ભાગરૂપે દાખલ કરવામાં આવશે.\nઆગળ વાંચો શા માટે શરૂ કરવામાં આવ્યો 'હિંગ્લિશ' કોર્સ..\nઆ કોર્સ શા માટે શરૂ કરવામાં આવ્યો\nહિંગ્લિશના પ્રોફેસર વિરાજ શાહે કહ્યું કે ભારતીયો દ્વારા જોવાતી ફિલ્મોમાં ટાઇટલ, ડાયલોગ, ગીતો બધું જ મોટા ભાગે હિન્દીમાં નહીં પરંતુ 'હિંગ્લિશ'માં હોય છે. વિદ્યાર્થીઓમાં ભાષાકીય જાગૃતિ ફેલાવવા નવેમ્બર, 2017માં આ યુનિક કોર્સ દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામનો હેતુ યુકેમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાષાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજાવીને ખાસ કરીને ભારતની ફિલ્મો, જાહેરખબરો અને હેડલાઈન્સનો સંદર્ભ લઈને વિદ્યાર્થીઓને ભારતીય ટ્રેન્ડની ઝાંખી મળે અને ભારતીય બિઝનેસ માઈન્ડ સમજાય તે છે.\nઆ ભાષા શીખવામાં સહેલી છે\nએનાલિસિસ મુજબ હિન્દી કરતા હિંગ્લિશ શીખવી સહેલી છે, કેમ કે વિદ્યાર્થીઓને હિંગ્લિશ ભાષા પરંપરાગત દેવનાગરી નહીં પરંતુ રોમન લેટર્સનો ઉપયોગ કરીને શીખવાડી શકાય છે અને 'પ્રિપોન', 'ટાઈમપાસ' જેવા ઘણા બધા શબ્દો હિન્દી ભાષામાં વણાઈ ગયા છે, જેના કારણે આ ભાષા શીખવી વિદ્યાર્થીઓ માટે સરળ છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00545.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/surya-namaskar-benefit-health/", "date_download": "2019-03-24T21:36:37Z", "digest": "sha1:YGXD3PTZ4KGOO2KIJ6OZTRCEIEFUUQWZ", "length": 20108, "nlines": 120, "source_domain": "blog.dealdil.com", "title": "સૂર્ય નમસ્કારના આટલા બધા ફાયદા વાંચીને હવે દરરોજ સવારમાં કરો સૂર્ય નમસ્કાર...", "raw_content": "\nHome Gujarati Articles સૂર્ય નમસ્કારના આટલા બધા ફાયદા વાંચીને હવે દરરોજ સવારમાં કરો સૂર્ય નમસ્કાર…\nસૂર્ય નમસ્કારના આટલા બધા ફાયદા વાંચીને હવે દરરોજ સવારમાં કરો સૂર્ય નમસ્કાર…\nમન, મગજ અને શરીર માટે સૂર્યનમસ્કારના ઓછા જાણીતા ફાયદાઓ\nમોટા ભાગની એ દરેક વ્યક્તિ જે યોગા કરતી હશે તેમને સૂર્યનમસ્કાર કરતા તો આવડતું જ હશે. પણ કદાચ તે બધાને એ નહીં ખબર હોય કે તે ખરેખર કેવી રીતે કામ કરે છે અને તે પાછળના ઉંડા જ્ઞાન વિષે પણ વધારે જાણ નહીં હોય. સુર્યનમસ્કાર જેને ઇંગ્લીશમાં સન સેલ્યુટેશન કહેવાય છે તે ખરેખર દાર્શનીક રીતે સૂર્યને નમન કરતું આસન છે. સૂર્ય નમસ્કાર એ યોગમાંનું સૌથી ઉત્તમ આસન છે જે તમારા દિવસની શરૂઆત ઉર્જામય કરે છે અને તે દ્વારા તમે પૃથ્વી પરના જીવનના કારણરૂપ એવા સૂર્યને પ્રણામ કરો છો. તમારા શરીર સીવાય, સૂર્ય નમસ્કાર તમારા મગજ તેમ જ તમારી આત્માને પણ પુનઃજીવંત તેમજ તાજા બનાવે છે. આ સંપૂર્ણ વ્યાયામ તમારા મગજ, શરીર અને આત્મા માટે પૂર્ણ છે, કેવી રીતે તે જાણવા માટે આગળ વાંચો…\nસૂર્ય નમસ્કાર એ તમારા મગજ, શરીર અને આત્મા માટેનો કંપ્લીટ વેલનેસ પ્રોગ્રામ છે.\nયોગીઓ આપણા શરીરને આ પાંચ કોશો/આવરણો દ્વારા વ્યાખ્યાયીત કરે છે.\nઆ આપણું ભૌતિક શરીર છે જેમાં સ્નાયુઓ, હાડકા, અસ્થિબંધનો વિગેરે સમાયેલા છે. આ એ કોષ એટલે કે આવરણ છે જેની આપણે વધા સૌથી વધારે ચિંતા કરતા હોઈએ છીએ. આપણે વજન ઘટાડવા માગીએ છીએ, આપણા શરીરની લવચીકતા વધારવા માગીએ છીએ, આપણા સ્નાયુઓને ટોન કરવા માગીએ છીએ, તાકત મેળવવા માગીએ છીએ વિગેરે વિગેરે. સુર્યનમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી તમે તમારા ભૌતિક શરીર એટલે કે અન્નમાયા કોષને ખુબ જ સારા આકારમા રાખી શકો છો.\nસુર્ય નમસ્કારનો અભ્યાસ તમારા હાર્દને વ્યસ્ત રાખે છે, તેમજ તમારા સાથળની નાડીઓને સ્ટ્રેચ કરે છે, અને તમારા ખભાને ઢીલા કરે છે. સુર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ તમારા રક્ત પરિભ્રમણને સારું રાખે છે, તમારા આંતરીક અંગોને મસાજ પુરુ પાડે છે, અને તમારા સાર્વત્રીક સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. જ્યારે તેને ઉતાવળમાં કરવામા આવે છે ત્યારે તે તમને એક ઉત્તમ કાર્ડીઓવાસ્ક્યુલર વર્કઆઉટ પુરુ પાડે છે અને તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. અને જ્યારે ધીમી ગતીએ કરવામા આવે છે ત્યારે પણ તે તમારા માટે ઘણું ફાયદાકારક છે.\nસુર્યનમસ્કારને સામાન્ય રીતે બીજા કોઈ યોગાસનોની શરૂઆતમાં કરવામાં આવે છે. તે એક સારી વાર્મ-અપ એક્સરસાઇઝ છે જેથી કરીને તમે તેનાથી પણ વધારે અઘરા આસનો સરળ રીતે કરી શકો.\nચાઈનીઝ ભાષામાં ચી જેને એનર્જી કહેવામાં આવે છે તેવી જ રીતે યોગીઓ લાઇફ ફોર્સ એનર્જીને પ્રાણ તરીકે વર્ણવે છે. પ્રાણ એ જીવનનો પાયો છે તેમજ તેના માટે અતિમહત્ત્વનું છે, તે ઉર્જા અને જીવનશક્તિ જે સમગ્ર ભ્રહ્માંડને ચલાવે છે. પ્રાણ દરેક વસ્તુના અસ્તિત્ત્વમાં રહેલો છે.\nપ્રાણ શરીરની આસપાસ નાડીઓ દ્વારા ફરે છે. પુરાણો પ્રમાણે માનવ શરીરમાં 72000 નાડીઓ હાજર છે.\nપ્રાણ (જીવન શક્તિ) આપણા શરીરમાં પાણી તેમજ ખોરાક વડે આવે છે, પણ તે આપણા શરીરમાં શ્વાસોચ્છ્વાસ દ્વારા પણ પ્રવેશે છે.\nસુર્યનમસ્કાર વખતે લેવામાં આવતા ઉંડા સ્વાસોચ્છ્વાસ આપણા શારીરિક તંત્રમાં પ્રાણ વધારે છે અને આપણને ઓર વધારે જીવંત હોવાની અનુભુતી કરાવે છે તેમજ પ્રાણંમાયા કોષાને બળવાન બનાવે છે.\nમન એટલે કે મગજ. અહીં આપણા વિચારો તેમજ લાગણીઓની પ્રક્રિયાઓ થાય છે. આપણામાંના મોટા ભાગના આ કોષમાં ફસાઈ જાય છે. આ કોષના નકારાત્મક પાસાઓમાં, ચિંતા, વ્યગ્રતા, એકલતાની લાગણી, પોતાના તેમજ અન્યો માટે પ્રેમનો અભાવ વિગેરે છે.\nસુર્ય નમસ્કારનો મુખ્ય ઉદ્દેશ એ છે સૂર્ય કે જે આપણી પૃથ્વીને જીવન આપતું એક બળ છે તેના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી. જ્યારે આપણને જે વસ્���ુ મળી છે તે પ્રત્યે આપણને આભારની લાગણી થાય છે, ત્યારે તેની આપણી લાગણીઓ પર ખુબ જ હકારાત્મક અસર થાય છે. જ્યારે આપણે તે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણે આપણી તરફ વધારે હકારાત્મકતા આકર્ષીએ છીએ અને આપણા પ્રત્યે આપણે આભારની લાગણી અનુભવીએ છીએ.\nસૂર્ય નમસ્કારમાં ધીમાં ઉંડા શ્વાસનો અભ્યાસ અને અન્ય યોગિક અભ્યાસ આપણને આપણા મગજ તેમજ શરીરમાંથી નકારાત્મક લાગણીઓના અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે.\nઆ કારણસર યોગા બાદ આપણને હંમેશા હળવાશની લાગણી થાય છે.\nઅહીં આપણી જાગરુકતા, આંતર સુઝ અને સજાગતા વિકસાવીએ છીએ. જાગૃકતા દ્વારા અનિયમિત લાગણીઓ હંમેશા વિનાશક હોય છે. વિજનનમાયા કોષની જાગરુકતા આપણને આપણા જીવનની બાબતોમાં જેટલી પણ પસંદગીઓ જોવામાં મદદ કરે છે.\nસૂર્ય નમસ્કારના નિયમિત અભ્યાસ દ્વારા તમે અંતઃપ્રેરણાના ઉંડા સ્તર સુધી પહોંચી શકશો, આંતર જ્ઞાન પ્રાપ્ત કરશો અને તમને ઉચ્ચ જ્ઞાનની સંવેદના થશે.\nજ્યારે સુર્ય નમસ્કારને યોગ્ય શ્વાસોચ્છ્વાસની પેટર્નને અનુસરી તેમજ તેની સાથે સૂર્યમંત્ર બોલીને કરવામાં આવે ત્યારે તમારા શરીર, મગજ અને આત્માની જાગૃતિમાં વધારો થાય છે.\nઆનંદમય કોષ (પરમાનંદ) આવરણ\nઆનંદમય કોષ એ શરીરમાંનો સૌથી અંદરનો કોષ છે, તે આત્મા-જીવાત્માને ઘેરે છે.\nઆનંદ એટલે કે પરમાનંદ. આ આવરણ પર આનંદની વ્યાખ્યા આપણા મગજ કરતાં ક્યાંય અલગ હોય છે. અહીં શાંતી, આનંદ અને પ્રેમ, કે જે તમારા મગજની ક્યાંય દૂર, કોઈ પણ પરિબળથી સ્વતંત્ર છે. અહીં માત્રને માત્ર પરમઆનંદ હોય છે બીજું કશું જ નથી હોતું.\nઆજ તો દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ હોય છે, પરમાનંદમાં રહેવાનું. સુર્ય નમસ્કાર તેમજ અન્ય યોગાસનના એકધારા અભ્યાસથી તમે આ બધા જ આવરણોને પાર કરીને તમે આ છેલ્લા આનંદમય કોષ સુધી પહોંચી શકો છો.\nતમારા દીવસને એક સુંદર, સ્ફૂર્તિલી તેમજ હકારાત્મક શરૂઆત આપવા માટે સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરો. તેમ કરવાથી તમારો માત્ર એક જ દિવસ નહીં સુધરે પણ તમારું જીવન સુધરી જશે. તમે કુદરતની સાથે તાલ મીલાવતા થઈ જશો.\nલેખન સંકલન : અશ્વિની ઠક્કર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom\nજો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમાર��� સાથે જોડાઓ Facebook, Twitter અને Youtube પર.\nGUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com\nPrevious articleકંકુનું તિલક કર્યા પછી શા માટે લગાવવામાં આવે છે ચોખા જાણી લો આ પ્રશ્નનો જવાબ…\nNext articleશરીરના સાંધામાં થતા દુખાવાને કરો એક ચપટીમાં છૂ…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે છોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\nહા, હું ગુજરાત છું….. – દરેક ગુજરાતીએ વાંચીને ગર્વ લેવા જેવો...\nસફળતાને પામવી અઘરી નથી – વારંવાર જો તમને નિષ્ફળતાનો સામનો...\nક્યારેય વિચાર્યું, શા માટે સાપને હોય છે બે જીભ \nઅચૂક વાંચો એક સમજુ પિતાનો તેમના દીકરાને પત્ર\nસવારે એકદમ હળવો ‘ઈડલી ઢોકળા’નો નાસ્તો બનાવો, રીત એકદમ સિમ્પલ ને...\n“પાલક રાયતું” – પાલકની સીઝન ચાલે છે તો રાહ કોની જુઓ...\nકેરીનો ફજેતો – કેરીના રસિયાઓ આંગળા ચાટી-ચાટી ખાશે એવો સુપર ટેસ્ટ...\nક્યાંક તમે પણ આ બે વસ્તુઓ સાથે સાથે ખાવાના ઉપયોગમાં નથી...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nલસણ પાક.. ખુબ ટેસ્ટી છે… તમે પણ આજે જ ટ્રાય કરો…\nતો હવે જ્યારે તમે ઘરે દાળ તૈયાર કરો, તો ઉપરથી તડકો...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00546.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/102405", "date_download": "2019-03-24T21:30:13Z", "digest": "sha1:YCXRSH5A25SCYURPFV6BSDTQRACF3NPL", "length": 4969, "nlines": 110, "source_domain": "evidyalay.net", "title": "સ્વ. અટલવિહારી બાજપેયીજીને હાર્દિક સ્મરણાંજલિ", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nસ્વ. અટલવિહારી બાજપેયીજીને હાર્દિક સ્મરણાંજલિ\nચિત્ર - સંદેશ મોકલવા માટે શ્રી. વિનોદ ભટ્ટના અમે આભારી છીએ.\n← કુદરતી ચમત્કાર રૂપ – કિશોર તન્મય બક્ષી\n3 thoughts on “સ્વ. અટલવિહારી બાજપેયીજીને હાર્દિક સ્મરણાંજલિ”\nPingback: કો’ક તો જાગે – યોગેશ વૈદ્ય | સૂરસાધના\nઅટલવિહારી વાજપાઈ તેમના કાવ્યમાં કહે છે કે, “ઘના અંધેરા હૈ, મગર દિયા જલાને કી કહા મના હૈ \nધ્યાન દોરવા બદલ ધન્યવાદ\n“ઘના અંધેરા હૈ, મગર દિયા જલાને કી કહા મના હૈ \n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2011/06/13/hasvu-marajiyat2/", "date_download": "2019-03-24T22:24:49Z", "digest": "sha1:O436M72VBSM725MJHNA3GWEINAV4JXAZ", "length": 30729, "nlines": 339, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: હસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nહસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા\nJune 13th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ડૉ. નલિની ગણાત્રા | 39 પ્રતિભાવો »\n[‘હસવું મરજિયાત છે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે નલિનીબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો: +91 9428351120. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]\nફરજિયાત છે, એમ લખું તો ટણીવાળા હસે નહીં અને આમે ય કોઈ કામ ફરજિયાત કરવાનું આવે તો ખટકે જ. જેમ કે પત્ની માટે સાડી લાવવી એ ફરજિયાત છે અને પ્રેમિકા માટે લાવવી મરજિયાત છે. કહો, કયું ગમે માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શન ને કરન્ટ ખાતામાં માણસે હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂક્યું છે અને ટેન્શન ને કરન્ટ ખાતામાં ઉપાડમાં જફા તો નહીં ઉપાડમાં જફા તો નહીં પાછું પોતાના ટેન્શનના ટાઈમટેબલમાંથી ફ્રી પિરિયડ મળે, તો કોકનું ઉછીનું ય લે એવા ઉદાર પાછું પોતાના ટેન્શનના ટાઈમટેબલમાંથી ફ્રી પિરિયડ મળે, તો કોકનું ઉછીનું ય લે એવા ઉદાર હાસ્યના ‘ઈન્દિરા વિકાસપત્રો’ લે હાસ્યના ‘ઈન્દિરા વિકાસપત્રો’ લે 20 વર્ષે 16 ગણ��ં હસે, મેન્ટલ હૉસ્પિટલમાં \nઅત્યારની સસ્તી મોંઘવારીમાં સસ્તામાં સસ્તું મોંઘું જો કાંઈ હોય તો એ હાસ્ય જ છે. અમુક વ્યક્તિઓ તો રીતસર મોબાઈલ શોકસભાના આજીવન સભ્ય જેવી લાગે આપણને પૂછવાની ઈચ્છા થઈ આવે કે, છેલ્લું ક્યારે હસ્યા’તા આપણને પૂછવાની ઈચ્છા થઈ આવે કે, છેલ્લું ક્યારે હસ્યા’તા અને બોર્નવિટા ક્વીઝ કરતાંય વધુ ઝડપથી જવાબ આપે – ભાદરવો, નાઈન્ટીન એઈટી ટુ અને બોર્નવિટા ક્વીઝ કરતાંય વધુ ઝડપથી જવાબ આપે – ભાદરવો, નાઈન્ટીન એઈટી ટુ પાછો આપણી પાસે એ અંગેનો અફસોસ પણ કરે, કે સા….લ્લું ત્યારે છોકરો ગલીપચી કરી ગયેલો અને હું કંટ્રોલ નહીં કરી શકેલો.\nઆમ હસવાનું તો ઘણાની તબિયતને અનુકૂળ જ ન આવે. હસાઈ જાય તો સૉરી કહી દે. કેટલાંક વળી એટલા બધા સ્ટ્રેઈટ ફોરવર્ડ હોય કે હસવાની ઝંઝટમાં જ ન પડે અને કેટલાંક સફારીશૂટને હસવાથી ચહેરા કે સ્ટેટસ પર કરચલી પડવાનો ય ભય હોય છે. આવી બ્રાન્ડોને તો લેખનું શીર્ષક રાહતફાળા જેવું જ લાગે ને આવા સૂરણના પિંડાઓને હસાવી દયો, તો તમારા એકાઉન્ટમાં છે ઈ બધ્ધા પૈસા તમારા બૉસ, જાવ આવા સૂરણના પિંડાઓને હસાવી દયો, તો તમારા એકાઉન્ટમાં છે ઈ બધ્ધા પૈસા તમારા બૉસ, જાવ આવા મરેલા જીવો માટે દયાળુઓએ ‘હસના મત’ સિરિયલ બનાવી, તો પોતાના જ વ્યક્તિત્વ પર આધારિત શીર્ષકની અદબ જાળવવા સિરિયલ જોતી વખતે શીર્ષકને જ વફાદાર રહ્યા. હા, સોગિયાઓ લખી ગયા હોય કે ‘હંસતે રહો’, ‘હસે એનું ઘર વસે’ એટલે જ્યાં ત્યાં, જ્યારે ત્યારે હસ હસ કરવું જરૂરી નથી. કોઈ વીસ વર્ષ જૂની જોક કહે અને વળી એનો અનુવાદ પણ કરે ત્યારે ન હસાય અને એસ.ટી.ડી. કોલ આપણે કર્યો હોય ત્યારે ફોનમાં ન હસાય. પણ…. ‘દેખવું ય નહીં ને દાઝવું ય નહિ’ની નીતિવાળા મોતિયો શું લેવા ઉતરાવતા હશે આવા મરેલા જીવો માટે દયાળુઓએ ‘હસના મત’ સિરિયલ બનાવી, તો પોતાના જ વ્યક્તિત્વ પર આધારિત શીર્ષકની અદબ જાળવવા સિરિયલ જોતી વખતે શીર્ષકને જ વફાદાર રહ્યા. હા, સોગિયાઓ લખી ગયા હોય કે ‘હંસતે રહો’, ‘હસે એનું ઘર વસે’ એટલે જ્યાં ત્યાં, જ્યારે ત્યારે હસ હસ કરવું જરૂરી નથી. કોઈ વીસ વર્ષ જૂની જોક કહે અને વળી એનો અનુવાદ પણ કરે ત્યારે ન હસાય અને એસ.ટી.ડી. કોલ આપણે કર્યો હોય ત્યારે ફોનમાં ન હસાય. પણ…. ‘દેખવું ય નહીં ને દાઝવું ય નહિ’ની નીતિવાળા મોતિયો શું લેવા ઉતરાવતા હશે ’ એવી એક લીટીની જોકમાં ન હસો તો બુદ્ધિનું બાકોરું છતું થઈ જાય અને ઈન્સ્ટન્ટ હસો તો મૅડમ, ત��ારા સ્ટેટસને ઈસ્ત્રીના ચાર ઘસરકા લાગી જાય ’ એવી એક લીટીની જોકમાં ન હસો તો બુદ્ધિનું બાકોરું છતું થઈ જાય અને ઈન્સ્ટન્ટ હસો તો મૅડમ, તમારા સ્ટેટસને ઈસ્ત્રીના ચાર ઘસરકા લાગી જાય આ હાંફતા યુગમાં ‘અનારોગ્ય’ એ સળગતી સમસ્યા છે અને એના મૂળ રૂપ ટેન્શન-ચિંતાને હોલવવા ‘હાસ્ય’ ઉત્તમ ફાયર બ્રિગેડ છે.\nહકીકતે આપણી આસપાસ બનતી સામાન્ય બાબતો કે વાતચીતમાં ય એટલી રમૂજ ભરેલી હોય છે કે ભારે થવા માટે સમય જ ન મળે. છતાંય પ્રસંગ તો ઠીક, પણ જોક કહીએ તોય મૂળચંદ બાવીસ મિનિટ વિચાર કરે કે હસું કે નહીં અને વિચારના અંતે ય રાખે તો મુલતવી જ. આવા સોગિયાઓ પાંત્રીસે પહોંચતાં પહેલાં તો કોઈ એક ડૉક્ટરની આજીવન પ્રેક્ટિસ એના પર જ ચાલે એવી છપ્પન એપિસોડ જેવી લાંબી બીમારીની સિરિયલનો પ્રોડ્યુસર થઈ જાય અને વિચારના અંતે ય રાખે તો મુલતવી જ. આવા સોગિયાઓ પાંત્રીસે પહોંચતાં પહેલાં તો કોઈ એક ડૉક્ટરની આજીવન પ્રેક્ટિસ એના પર જ ચાલે એવી છપ્પન એપિસોડ જેવી લાંબી બીમારીની સિરિયલનો પ્રોડ્યુસર થઈ જાય લેબોરેટરીમાં કોઈપણ ટેસ્ટ કરાવો, બધા જ વાયરસ અને બેક્ટેરીઆ એમાં મોજૂદ લેબોરેટરીમાં કોઈપણ ટેસ્ટ કરાવો, બધા જ વાયરસ અને બેક્ટેરીઆ એમાં મોજૂદ કારણ કે ચિંતાએ ‘ખોખું’ ખાલી કરી નાંખ્યું હોય. પછી સૂક્ષ્મ જીવો એમાં ટેનામેન્ટ બાંધે જ ને \nબહેનોને તો બધી સીઝનમાં ટેન્શનનું ‘સેલ’ જ હોય. શું ચાલે છે એટલું જ પૂછવાની ભૂલ કરવાની \n ચોમાસામાં નકરો ભેજ ભેજ ન કંઈ સુકાય, ન ઘરમાં ગમે, ન બહાર નીકળાય…. ન કંઈ સુકાય, ન ઘરમાં ગમે, ન બહાર નીકળાય…. આ ભેજ ઉનાળામાં થતો હોય તો શાંતિ બાપા આ ભેજ ઉનાળામાં થતો હોય તો શાંતિ બાપા ઉનાળામાં તડકો તો હોય ઉનાળામાં તડકો તો હોય ’ 45 મિનિટ સુધી ભેજ પર ભાષણ ભાંડે. વરસાદી ભેજ ઉપર તો સૂર્યનારાયણની કૃપા થાય. પણ આ બારમાસી ભેજનો કોઈ ઉપાય ખરો ’ 45 મિનિટ સુધી ભેજ પર ભાષણ ભાંડે. વરસાદી ભેજ ઉપર તો સૂર્યનારાયણની કૃપા થાય. પણ આ બારમાસી ભેજનો કોઈ ઉપાય ખરો શિયાળામાં ઠંડીની ઠોકે, ઉનાળામાં ઉકળાટનો ઉકાળો અને ચોમાસામાં ભેજની ભાંજગડ શિયાળામાં ઠંડીની ઠોકે, ઉનાળામાં ઉકળાટનો ઉકાળો અને ચોમાસામાં ભેજની ભાંજગડ એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ચોથી ‘હાસ્યઋતુ’ ઊભી કરો તો હસી હસીને હોઠે ‘વા’ થઈ ગયાની ફરિયાદ કરે \nઆજનો ‘બિગડે દિલ’ યુવાન પણ એક માત્ર પ્રેમપંથના પનારે પડીપડીને હાસ્યમૂઓ થતો જાય છે. અગાઉ વડીલો કહી ગયા હોય કે – ���ઈક હંસી ઔર આંસુ હ…જાર’ આ ખોટનો ધંધો છે. ‘તોય ડરના મર્દકો શોભા નહીં દેતા’ એવું કહીને ધુબાક કરતો ઝંપલાવે. પછી ઘાટ ઉપર ધોબી દ્વારા ધોવાતા કપડાંની જેમ પછડાટો ખાઈખાઈને ધોબીના જ પોટલાની જેમ ખૂણામાં ધકેલાઈને ગાશે…. ‘કહ દો કોઈ ના કરે યહાં પ્યા….ર ’ પ્રેમિકાની પાછળ પૈસાથી એવો પતી ગયો હોય કે દાઢીના ખોદકામ માટે ય પૈસા ન બચ્યા હોય, પાછો શૉ એવો કરે કે દેવદાસ કટ રાખી છે \nલોકો કારણ વગર કેવું સીધું સાદું અને ભારેખમ જીવ્યા કરે છે એનો દાખલો આપું. એક સ્નેહી બહેન છે. એને હું છ મહિને ફોન કરું કે છ વર્ષે, વાર્તાલાપ આવો જ હોય…\n‘પાછળ કૂતરાં પડ્યા છે \n‘સામે બોસ બેઠા છે \n‘ના, ભઈ ના, બોલ \nકશો ઉત્સાહ, ઉમંગ, ઉમળકો કે આશ્ચર્ય જ નહીં બસ બોલ વગર ચોમાસાએ આપણું તો બોલવાનું હવાઈ જાય કે ની \nઈશ્વરે મરચું આપ્યું છે તો મીઠાઈ પણ આપી છે. ‘આપ આયે બહાર આયી’ જેવા હસમુખલાલો ય અહીં જ ઊગ્યા છે, જેને તમે સાવ સાદા સવાલ પૂછો તોય રમૂજી જવાબ આપી વાતાવરણ ને વ્યક્તિને હળવા બનાવી દે. પ્રશ્નોત્તરી :\n-‘તમને ગુસ્સો આવે તો શું કરો \n-‘તમે લપસ્યા કેવી રીતે \n-‘તમને કોઈ લાખ રૂપિયા આપે તો શું કરો \n-‘તમે સન-સિલ્ક શેમ્પુથી માથું ધુઓ છો \n‘હા, આખ્ખું માથું એનાથી જ ધોઉં છું.’\n-‘શેરડીના રસવાળો ભૈયાજી પૂછે કે – ભાઈસાબ, રસ બરફવાલા બનાઉં કે બિના બરફકા \n‘બરફવાલા, લેકિન ભૈયાજી, ઠંડા બરફ ડાલના.’\n-‘આટલા બધા મોડા કેમ આવ્યા \n‘બેય ચંપલ પહેરવા રહ્યો એમાં મોડું થયું \n-‘ઑફિસમાં તમને ઊંઘ ન આવે તો શું કરો \nઆમ જવાબ તો રમૂજી આપે પણ સવાલ પણ ઉટપટાંગ પૂછી હસાવે. જેમ કે –\n-‘તમારી ચપ્પલ તળિયેથી જ કેમ બગડેલી હોય છે \n-‘તમને રાત્રે ય ઊંઘ આવે \n-‘તમારે બે જ પગ છે \n-‘કેમ શાંતિથી બેઠા છો કાંઈ તકલીફ છે \n-‘કહો, રિક્ષાને કેમ ત્રણ પૈડાં હોય છે \nઆવા હસમુખલાલો સર્વત્ર આવકાર્ય બની રહે એમાં શું નવાઈ \nમિત્રો, હાસ્ય તો હાથવગું, હોઠવગું, સસ્તું અને સ્વાસ્થ્યપ્રદ છે. છતાં ચહેરા પર ચપટીક ચમકાવવામાં રેશનીંગ ચાલે છે. અને એટલે…. એટલે જ પ્રાચીનકાળમાં જેનો ઈજારો માત્ર વૃદ્ધોનો જ હતો એવા સંધિવા, કટિવા, કંપવા જેવા ‘વા’ના રોગો હવે કાચી ઉંમરનાને પણ હાઈજેક કરી રહ્યા છે. આ બધા ‘વા’થી બચવા ‘હસવા’નું સેવન કરો.\n‘ના જાને કૌનસા પલ મૌતકી અમાનત હો\nહરેક પલકી ખુશીકો ગલે લગાકે જીઓ.’\nઆ પંક્તિનો બાટલો લોહીમાં ચઢાવ્યો હોય તો કેવું \nઅમિતાભ બચ્ચન જેવું ભર્યુંભાદર્યું ન હસી શકો, માની લીધું. પણ…. મોનાલીસાની જેમ 0.0001 મિલીમીટર જેટલા હોઠ તો આઘાપાછા કરો… ઓ…ઓ… તમે બધા જન્મે ન્યૂઝરીડર થોડા જ છો તમે બધા જન્મે ન્યૂઝરીડર થોડા જ છો તો પ્લીઝ…. બાર બાર મુસ્કરાઓ… આહાહા….. આહાહા… આહાહા… આ લીટીને લિપસ્ટિક બનાવો… આહાહા… આહાહા… આહાહા….\n[કુલ પાન : 118. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]\n« Previous ગીત – મધુમતી મહેતા\nવીણેલાં ફૂલ (ટૂંકીવાર્તાઓ) – હરિશ્ચંદ્ર Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nમાજી પ્રેમિકાને પ્રેમપત્ર – ડૉ. અમૃત કાંજિયા\n(‘પોક મૂકીને હસીએ’ પુસ્તકમાંથી સાભાર) સુશ્રી, નિતાબહેન પત્ર જોતાં જ હસ્તાક્ષરોએ હૈયામાં કંઈક હલચલ મચાવી હશે. આપ ચોંકી ઉઠ્યા હશો. સંબોધનનું નામ વાંચતા પણ કંઈક ગડમથલ અનુભવી હશે. એ તો આપને પતિ મહાશયથી મુશ્કેલી ઊભી ન થાય એટલે જ નામમાંથી ‘સુ’ ઉપસર્ગનો ઈરાદાપૂર્વક છેદ ઉડાડ્યો છે. આપણા પ્રેમપત્રોની શરૂઆતમાં ઉપર એક ઈષ્ટમંત્ર લખાયેલો રહેતો – ‘લવ ઈઝ ગૉડ’ અહીં તેની ગેરહાજરી ... [વાંચો...]\nરૂબરૂ કહેવાનું રાખ્યું નથી… – વિનોદ ભટ્ટ\n(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ‘તમે નિખિલભાઈના દીકરાના મેરેજ-રિસેપ્શનમાં આવવાનાં ને ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ’ તેમણે મને સામે પૂછ્યું. તે થોડા નારાજ જણાયા. તેમની પાસેથી મેં જાણવા માગ્યું. ‘તમારા તો એ ખાસ સ્નેહી છે. તેમની જોડે તો તમે બબ્બેવાર વૈષ્ણવ દેવી પણ જઈ આવ્યા છો, તમારા માટે તે ઘણો ભાવ રાખે છે.’ મેં કહ્યું. ‘એ બધું ખરું, પણ-’ તે ... [વાંચો...]\nએક અદ્દભુત ફેન્ટસી – રતિલાલ બોરીસાગર\nક પ્રધાન હતા. એમણે પ્રધાનપદ સ્વીકાર્યું એ વખતે એમના ખાતામાં બધાં જ ખાતાં’તાં. રાજ્યમાં એક મધ્યાહ્ન ભોજન યોજના ચાલતી હતી, પણ એમના ખાતામાં તો પ્રાતઃ ભોજન યોજના, પૂર્વમધ્યાહ્ન ભોજન યોજના, મધ્યાહ્ન ભોજન યોજના, ઉત્તર મધ્યાહ્ન ભોજન યોજના, સાયં ભોજન યોજના, રાત્રિ ભોજન યોજના, મધ્યરાત્રિ ભોજન યોજના – આમ ભોજનની વિવિધ યોજનાઓ જુદાં જુદાં નામે ચાલતી હતી. પ્રધાને સત્તા ગ્રહણ કરીને ... [વાંચો...]\n39 પ્રતિભાવો : હસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા\nબહુ જ સરસ વાત કરિ . સુન્દર લેખ.બિજા આવા જ લેખો આપતા રહો.\nહ્સે તેનુ ઘર વસે હસાવે તેનુ ઘર વસેલુ હોય તો જ હસાવિ સકે અભિનદન્\nસારુ થયું હસવાની ફરજ ન પાડી નહિં તો આ બંદા જરૂર ન હસત 🙂\nઆપની (લેખક્) લાફીગ ક્લબના ડીન માટે સ્વ ખુશીથી મારી ભલામણ\nસૌ પ્રથમ તો લેખક્ને ધન્યવદ . આ વાર્તા મને ખુબ જ પસન્દ આવિ.આભાર્……………\nવાચી ને લગે કે હસ્વુ ફરજિયાત છે.\nખુબ સુંદર અને હાસ્ય પ્રેરીત.\nબહુજ સરસ, હસી-હસી ને આંખ માં આંસુ આવી ગયા.\n ‘હસવું મરજિયાત છે’ આહાહા… આહાહા… આહાહા….\n‘ના જાને કૌનસા પલ મૌતકી અમાનત હો\nહરેક પલકી ખુશીકો ગલે લગાકે જીઓ.’\nબહુજ સરસ, હસી-હસી ને આંખ માં આંસુ આવી ગયા……….. આભાર માનું છું\nડૉ. નલિની ગણાત્રા નો…….\nજ્યોતિન્દ્રભાઇનિ યાદ આવિ ગઇ \nબહુ સરસ નલિની બહેન\nઆમ તો મને રીડીન્ગ ની આદત ન હ્તી પણ હવે પડી ગઇ છે. લેખો જ એવા છે એમા મારો શુ વાક\nખુપ સરસ લેખ છે….. આહાહા….. આહાહા… આહાહા…\n‘શેરડીના રસવાળો ભૈયાજી પૂછે કે\nભાઈસાબ, રસ બરફવાલા બનાઉં કે બિના બરફકા \n‘બરફવાલા, લેકિન ભૈયાજી, ઠંડા બરફ ડાલના.’……………\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00547.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/trenna-darvaja-uper-ubheli-chokari-sathe-thyu-kaik-avu/", "date_download": "2019-03-24T21:22:51Z", "digest": "sha1:IIWHQY6OGZ5N6DH5XJX3KCO3ZCF7CBGR", "length": 10217, "nlines": 91, "source_domain": "blog.dealdil.com", "title": "ટ્રેનના દરવાજા પર ઉભેલી છોકરી સાથે થયું કઈક એવું કે થઈ ગયા જોવા વાળા હેરાન...", "raw_content": "\nHome ન્યુઝ ટ્રેનના દરવાજા પર ઉભેલી છોકરી સાથે થયું કઈક એવું કે થઈ ગયા...\nટ્રેનના દરવાજા પર ઉભેલી છ��કરી સાથે થયું કઈક એવું કે થઈ ગયા જોવા વાળા હેરાન…\nઘણી વખત ચાલતી ટ્રેન માંથી કુદીને અત્મ્હતીયા કરવી કે કાનમાં હેન્સફરી પેરીને આવી ઘટનાના શિકાર બનતા લોકોના વીડિઓ આપણે ઘણી વાર જોઈ હશે.આવોજ એક હેરાન કરી મુકે તેવો વીડિઓ મુંબઈથી વાયરલ થયો છે.\nએક છોકરી ટ્રેનના દરવાજા પાસે જાણે મોતની રહ્જોતી હોય એવું લાગતું હતું ને ત્યરેજ એવી ઘટના બની ગઈ કે જોવા વાળા લોકોના મઢા માંથી રડો નીકળી ગઈ.મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરતી એક છોકરીએ ચાલતી ટ્રેને કુદવાની કોશીસ કરતા તેની બાજુમાં ઉભેલા લોકોએ તેને પકડી લીધી હતી.\nપરંતુ લોકો એંવું પણ કહેછે કે છોકરીએ કાનમાં હેન્સફરી પહેરી હતી એના લીધે તેને બાજુ માંથી પસાર થતી ટ્રેનની ખબર પડી ન હતી. એ હવાના ધાકાના લીધે નીચે પડી હતી.એને કહયું કે આ બધું બેલેન્સ બગડવા ના કારણે થયું હતું.એતો સારું કહવાયકે જયારે તે નીચે પાડવા જઈ રહી હતી ત્ત્યારે બાજુમાં ઉભેલા લોકોએ તેને પકડી લીધી હતી.\nઆ બધું ચાલતું હતું ત્યારે કોઈ આ ઘટનાનો વીડિઓ બનવી રહયુ હતું.અત્યારે આ વીડિઓ સોસીઅલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઈ રહયો છે.વીડિઓમાં જોઈ સકીએં છીએ કે છોકરી કાનમાં હેન્સફરી પહેરીને ઉભી હતી. તેને પહેરેલા હેન્સફરીના લીધે તે સામેથી આવતી ટ્રેનનો અવાજ સાંભળી સકી ન હતી.\nજયારે બીજી લોકલ ટ્રેન અચાનક સામેથી નીકળી ત્યારે છોકરીનું બેલેન્સ બગડયું હતું અને એનો પગ લસરી ગયો હતો.આના લીધે છોકરી ટ્રેનથી નીચે લટકી ગઈ હતી.આ દરમિયાન છોકરીની બાજુમાં ઉભેલા લોકો જડપથી છોકરીને પકડી ઉપર ખેચી લીધી હતી.અને છોકરીનો જીવ બચી જાય છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleમોડી રાતે રસ્તા પર જતી કરના ડ્રાઈવરે જોયું કઈક એવું કે થઈ ગયો હાફળોફાફડો…\nNext articleઆ મહારાજના ખાસ મહેલમાં કપડા વગર જ મળતી હતી એન્ટ્રી, આ જાણીને તમને નહિ આવે વિશ્વાસ…\nછોકરીનો સામુહિક બળાત્કાર કર્યા પછી કાકા અને ભાઈઓએ ગળું દબાવી મોતને ઘાટ ઉતરી કાપ્યું ગળું, આખી ઘટના જાણી તમારા રુવાડા ઉભા થઈ જશે…\nઅહિયાં 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વહેચવામાં આવે છે ���ોકરીઓ, પૂરી વાત રુવાળા ઉભા કરી દેશે…\nમાતા-પિતાના મૃત્યુ પછી, કાકા અને તાઉ કરવા લાગ્યા નાની છોકરીઓનું યૌન શોષણ, પૂરી ઘટના જાણીને થય જશે તમારા રુવાડા ઉભા…\n“આ છે મારી માં” એક સુંદર નાની પણ મજાની વાર્તા…\nખરતા વાળને અટકાવવા અને ગ્રોથ વધારવા આ રીતે કરો ડુંગળીનો પ્રયોગ,...\nજો તમે ખાવા-પીવાના શોખીન હો તો બાર્સેલોના શહેરમાં તમને મળશે ખાવા-પીવાનું...\nદક્ષિણ ભારતીય રેસીપી ફ્યૂજન આજકાલ ખૂબ પસંદ કરાય છે આજે અમે...\nપીટર નોમાંન – પોતાની બિલીફ માટે લડ્યો…મર્યો..જીત્યો…\nબેટી બચાવો – એક સ્ત્રીને એક સ્ત્રી જ સમજી શકે આ...\nધોરણ 6માં ફેઇલ થવાં છતાં પણ આ મહિલા આઈએએસ રેન્કર બની\nબિસ્કિટ જેવી કાઠ્યાવાડી ભાખરી બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈને.\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nઅદભૂત, અદ્વિતીય અને અત્યંત પ્રેરણાત્મક સત્ય કહાની\nહાર્વર્ડ યુનિવર્સીટીનો ટોપર અને ચા નો ધંધો, શું થશે આ છોકરાનું…\nઆનાથી વધુ પ્રેરણાત્મક ઘટના બીજી કઈ હોઈ શકે \n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/tellywood/kapil-sharma-sunil-grover-work-together-038329.html?h=related-right-articles", "date_download": "2019-03-24T22:03:53Z", "digest": "sha1:ZIAWPPJQZVPUH6645I24R5H6JLHZYZTV", "length": 12190, "nlines": 156, "source_domain": "gujarati.oneindia.com", "title": "સારા સમાચાર: કપિલ શર્મા શૉમાં સુનિલ ગ્રોવરનું કમબેક | Kapil sharma sunil grover work together - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nસારા સમાચાર: કપિલ શર્મા શૉમાં સુનિલ ગ્રોવરનું કમબેક\nફેન���સ કપિલ શર્મા અને સુનિલ ગ્રોવરને એક સાથે જોવા માટે આતુર છે. પરંતુ કપિલે, સુનિલ ગ્રોવર વગર જ તેનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા શરૂ કરી દીધો. જયારે સુનિલ ગ્રોવર પણ આઇપીએલ માટે સ્પેશ્યલ દન દના દન શૉ લઈને આવી રહ્યા છે. પરંતુ હવે કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ આવી ચુક્યો છે.\nહાલમાં જ સુનિલ ગ્રોવર ઘ્વારા જાણકારી આપવામાં આવી છે કે તેઓ કપિલ શર્મા સાથે કામ કરવા તૈયાર છે. સુનિલે જણાવ્યું કે હાલમાં વિધિનું વિધાન નથી બેસી રહ્યું.\nસુનિલ ગ્રોવરે આગળ જણાવ્યું કે ભગવાન ચાહશે તો અમે બંને જરૂર સાથે કામ કરીશુ. મળતી જાણકારી અનુસાર કપિલ અને ચેનલ મળીને ધ કપિલ શર્મા શૉનો જૂનો ફ્લેવર પાછો લાવવા જઈ રહ્યા છે. ખબર છે કે સુનિલ ગ્રોવરના આઇપીએલ શૉ પછી તેઓ ફરી કપિલ શર્મા સાથે કામ કરી શકે છે. જો એવું થયું તો ફેન્સ માટે ખુબ જ મોટું સરપ્રાઈઝ હશે.\nજાણો કપિલ શર્મા શૉ ટીમની કમાણી કેટલી છે...\nકપિલ શર્માના એક એપિસોડની કમાણી લગભગ 85 લાખ રૂપિયા હોય છે. જયારે તેમના લાઈવ શૉની કમાણી કરોડોમાં હોય છે.\nસુનિલ ગ્રોવર એક એપિસોડ માટે 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેમના શૉની કિંમત 30 થી 50 લાખ રૂપિયા વચ્ચે છે.\nસંકેત ભોંસલે એક એપિસોડ માટે લગભગ 9 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.\nકિકુ શારદા એક એપિસોડ માટે 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.\nઅલી અસગર દરેક કોમેડી શૉ ઘ્વારા 5 થી 10 લાખ જેટલી કમાણી કરે છે.\nકોમેડી શૉમાં ચંદન પ્રભાકરને એક એપિસોડ માટે 4 થી 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.\nસુમોના ચકવર્તી કોઈ પણ વિવાદ વિના કપિલ શર્મા શૉ સાથે જોડાયેલી છે. તેને દર એપિસોડ માટે 6-7 લાખ રૂપિયા મળે છે.\nનવજોત સિંહ સિદ્ધુ ને તેમની શાયરી અને હસવા માટે દર એપિસોડ 8-10 લાખ રૂપિયા આપવામાં આવે છે.\nકપિલ શર્મા શો: ચંદુ ચાયવાલાનો ખુલાસો, કહ્યું કે ઈરાદાપૂર્વક મને એપિસોડમાં લઇ રહ્યા નથી\nસિદ્ધુને શોમાંથી કાઢ્યા બાદ પહેલી વાર કપિલ શર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન\nકપિલ શર્મા શૉ પર સંકટ, સિદ્ધુને બહાર કરવાની માંગ\nમનમોહન સિંહને મળ્યા કપિલ શર્મા, જાણો શુ વાતચીત થઇ\nસુનિલ ગ્રોવરનો શૉ બંધ, કપિલના શૉ અંગે ખુલાસો, 90 ટકા ફેક\nધ કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરનું જબરદસ્ત કમબેક, આ સ્ટારે કર્યો ખુલાસો\nભુલથી સલમાન ખાને લિક કરી દીધી ફિલ્મ ભારતની કહાની\nકપિલ શર્માની લાખોની ફી, કૃષ્ણા અભિષેકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું પૈસા તો\nએક વર્ષથી ક્યાં ગાયબ હતો કપિલ શર્મા કી���ૂ શારદાએ કર્યો ખુલાસો\nVideo: કપિલ શર્મા શોનું ટીઆરપી બ્લાસ્ટ કમબેક, સલમાન અને રણવીર, સુપરહિટ\nસાત જન્મોના બંધનમાં બંધાયા કપિલ-ગિન્ની, લગ્નના ફોટા થયા વાયરલ\nહવે લાઈવ જોઈ શકશો કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન, જાણો કેવી રીતે\nગિન્નીના પિતાએ કપિલ શર્મા સાથે લગ્ન કરવા કર્યો ઈનકાર, જાણો કેમ, Shock\nગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94975", "date_download": "2019-03-24T22:03:28Z", "digest": "sha1:MXKEVUN2DEHSXYWMRHCO7H23OWHIE4SA", "length": 15871, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ગાંધીગ્રામમાં આઇપીએલનો સટ્ટો રમતાં બે શખ્સ પકડાયા", "raw_content": "\nગાંધીગ્રામમાં આઇપીએલનો સટ્ટો રમતાં બે શખ્સ પકડાયા\nરાજકોટ તા. ૧૬: આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર સટ્ટો રમતાં વધુ બે શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા હતાં.\nગાંધીગ્રામના પી.આઇ. એચ. આર. ભાટુની રાહબરીમાં પી.એસ.આઇ. આર. જે. જાડેજા, હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા, યુવરાજસિંહ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધીગ્રામ-૭માં અંબે પાન પાસે ઉભા રહી બે શખ્સો મોબાઇલ ફોન પર કિંગ્સ ઇલેવન પંજાબ તથા ચેન્નઇ સુપરકિંગના મેચ પર સટ્ટો રમતાં હોવાની માહિતી મળતાં દરોડો પાડી જયેશ દિનેશભાઇ આહ્યા (ઉ.૩૬) તથા કિરીટ યશવંતરાય દરજી (રહે. ગુ.હા. બોર્ડ દૂધ સાગર રોડ)ને પકડી લઇ રૂ. ૫૨૦ રોકડા, બે મોબાઇલ ફોન મળી ૧૦૨૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. (૧૪.૧૦)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\n''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST\nવાડી વિસ્તાર માંથી યુવાનની મળી લાશ: સિહોર તાલુકાના પિંગળી ગામની વાડી વિસ્તારમાંથી પચીસ વર્ષના યુવાન લાલજી વાઘેલાની મળી લાશ:લાશને પીએમ માટે સિહોર સીએચસી હોસ્પિટલ ખાતે ખસેડાઇ.. access_time 1:29 am IST\nકાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST\n૭૦૦ વર્ષ જૂના વડના વૃક્ષને બચાવવા એની ડાળીઓમાં ચડાવાયા છે બાટલા access_time 2:20 pm IST\nમુંબઇથી દિલ્હી ૧૨ કલાકમાં પહોચાશે access_time 4:47 pm IST\nવિશ્વ પ્રસિધ્ધ કાર્ડીઓલોજીસ્ટ પદ્મશ્રી ડો. તેજસ પટેલનો ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશઃ અભિનંદન વર્ષા access_time 12:16 pm IST\nIIM અમદાવાદની મુલ્યાંકન પ્રક્રિયામાં કાબેલીયત પુરવાર કરતો ધવલ પરમાર access_time 2:46 pm IST\nરાજકોટના રૈયારોડ પર બહારના રાજ્યની યુનિ,ની બોગસ ડિગ્રીઓ સાથે ક્લાસીસ સંચાલક પ્રકાશ ગોહેલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં:અનેક બોગસ ડિગ્રી મળી :મોટું કૌભાંડ ખુલવાની શકયતા access_time 8:48 pm IST\n'વિરાણીના શાસ્ત્રી સાહેબ': શાળાના શિક્ષક કે સંસ્કૃત શાસ્ત્રોના પ્રકાંડ પંડિત\nપારો ઉંચકાતા ધોમધખતો તાપ access_time 1:07 pm IST\nકાલે વેરાવળના આંબલીયાણા ગામે સાધુ સમાજ દ્વારા સમુહલગ્નોત્સવ access_time 11:36 am IST\nઉનાઃ વ્યાજખોરો સામે પગલા લેવા લોહાણા મહાજન દ્વારા આવેદનપત્ર. access_time 11:35 am IST\nરાજ્યમાં તમામ મહાનગરોમાં બાંધકામની મંજૂરી 48 કલાકમાં મળશે access_time 11:57 pm IST\nચીખલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનનો પુરવઠો નહીં મળતા કાર્ડ ધારકો પરેશાન access_time 4:30 pm IST\nહાઉસિંગ બોર્ડના પરિવારોને મકાન માલિકી હક્ક અપાશે access_time 9:13 pm IST\nઘરે બનાવો ચટપટી લીંબુની ચટણી access_time 2:22 pm IST\nનવ વર્ષના છોકરાને હર્નિયાની બે કિલો વજનની ગાંઠ થઇ access_time 2:19 pm IST\nબ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું access_time 6:11 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nયુ.એસ.માં એરિઝોના ૮મા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટિપિરનેનીનો પ્રચાર પૂર્ણ વેગમાં: હાર ભાળી ગયેલા પ્રતિસ્‍પર્ધી રિપબ્‍લીકન ઉમેદવાર દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જડબાતોડ જવાબ access_time 10:07 pm IST\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nઝિવાએ કરી પપ્પાને મળવાની જીદ access_time 2:16 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\n'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન access_time 4:48 pm IST\nરાઝ��ના પાત્રથી મને ઘણું શીખવા મળ્યું: આલિયા ભટ્ટ access_time 10:06 am IST\nપિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને access_time 10:07 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-CHN-IFTM-VART-hot-girl-dansing-with-thinguji-gujarati-news-5824854-NOR.html", "date_download": "2019-03-24T22:02:19Z", "digest": "sha1:HBUAEBVUCGRG4E5HGP4XRR5B7OZJCGND", "length": 6563, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "HOT Girl Dansing With Thinguji|HOT ગર્લના ઠિંગુજી સાથે ઠુમકા", "raw_content": "\nHOT ગર્લના ઠિંગુજી સાથે ઠુમકા\nએક વિદેશી HOT ગર્લ સાથે ઠિંગુજીના ડાન્સનો વીડિયો વાઈરલ થયો છે.ફેસબુકમાં પોસ્ટ થયા પછી થયો વીડિયો વાઈરલ થયો છે.\nએક વિદેશી HOT ગર્લ સાથે ઠિંગુજીના ડાન્સનો વીડિયો વાઈરલ થયો છે.ફેસબુકમાં પોસ્ટ થયા પછી થયો વીડિયો વાઈરલ થયો છે.વીડિયોમાં વિદેશી હોટ ગર્લ અને એક ઠિંગુજી પુરૂષ ડાન્સ કરતા જોવા મળે છે.આ ડાન્સનું આકર્ષણ છે હોટ ગર્લ તો છેજ પણ ઠિંગુજી પુરૂષ પણ ધ્યાન ખેંચે છે.સામાન્ય રીતે કોઈ ઠિંગુજી તેનાથી વધું લંબાઈ ધરાવતી સુંદર છોકરી સાથે આત્મવિશ્વાસથી ઉભો પણ રહી શકતો નથી.જોકે આ વીડિયોમાં તો હોટ ગર્લ સાથે ઠિંગુજી ઠુમકા લગાવે છે.\nઅમદાવાદઃએક વિદેશી HOT ગર્લ સાથે ઠિંગુજીના ડાન્સનો વીડિયો વાઈરલ થયો છે.ફેસબુકમાં પોસ્ટ થયા પછી થયો વીડિયો વાઈરલ થયો છે.વીડિયોમાં વિદેશી હોટ ગર્લ અને એક ઠિંગુજી પુરૂષ ડાન્સ કરતા જોવા મળે છે.આ ડાન્સનું આકર્ષણ છે હોટ ગર્લ તો છેજ પણ ઠિંગુજી પુરૂષ પણ ધ્યાન ખેંચે છે.સામાન્ય રીતે કોઈ ઠિંગુજી તેનાથી વધું લંબાઈ ધરાવતી સુંદર છોકરી સાથે આત્મવિશ્વાસથી ઉભો પણ રહી શકતો નથી.જોકે આ વીડિયોમાં તો હોટ ગર્લ સાથે ઠિંગુજી ઠુમકા લગાવે છે.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00548.warc.wet.gz", "language": "gu", "language_score": 0.82, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/modi-ask-why-is-bapus-1-wish-incomplete-002857.html", "date_download": "2019-03-24T21:26:38Z", "digest": "sha1:SUAGBX4VVEQISNFJQ6KMHJNSKVUOBJ3O", "length": 14572, "nlines": 143, "source_domain": "gujarati.oneindia.com", "title": "'રાહુલે ગાંધીજીની એ ઇચ્છા હજી સુધી કેમ પૂરી નથી કરી' | Modi ask why is Bapus 1 wish incomplete - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર��ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\n'રાહુલે ગાંધીજીની એ ઇચ્છા હજી સુધી કેમ પૂરી નથી કરી'\nસુરેન્દ્રનગર, 11 ડિસેમ્બરઃ ગુજરાતમાં આરોપ-પ્રત્યારોપનો દોર જોર-શોરમાં ચાલું છે, રાહુલ ગાંધી દ્વ્રારા જામનગર અને સાણંદમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તો નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને તેમના જ નિવેદનોમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસે મોબાઇલ ફોન આપ્યા પરંતુ આજના યુવાનને શેની જરૂર છે ફોન કે નોકરીની તેઓએ એમ કહ્યું કે તે ગાંધીજીના વિચારો પર ચાલે છે અને તેમને પોતાના ગુરુ માને છે તો પછી શા માટે ગાંધીજીની પહેલી ઇચ્છાને પૂરી કરવામાં ના આવી કે આઝાદી પછી કોંગ્રેસને ભંગ કરી નાંખો.\nસાચો મુદ્દો મોતીલાલ નહેરુનો છે\nસુરેન્દ્રનગર ખાતે જાહેરસભા સંબોધતા મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને ત્યાં તેમણે ગાંધીજી અને નહેરુ અંગે વાતો કરી. જેમણે તેમણે કહ્યું કે જવહારલાલ નહેરુ જેલમાં હતા ત્યારે ગાંધીજી જમીન પર સુતા હતા, ગાંધીજીની એ મહાનતા હતી અને નહેરુ પ્રત્યેનો આદર હતો કે તેથી તેઓ નહેરુના કારણે જમની પર સુતા હતા પરંતુ સાચો મુદ્દો એ છે કે મોતીલાલ નહેરુ એ સમયે પલંગમાં રઝાઇ ઓઢીને સુતા હતા જ્યારે તેમનો પુત્ર જેલમાં હતો.\nગાંધીની પહેલી ઇચ્છા કેમ પૂરી નથી કરવામાં આવી\nમોદીએ બીજો પ્રહાર કર્યો હતો કે રાહુલે કહ્યું કે તે ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યાં છે અને ગાંધીજી તેમના ગુરુ છે, ત્યારે જો તે ખરેખર ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યાં હોય તો પછી તેમણે કેમ ગાંધીજીની એક ઇચ્છાને પૂરી નથી કરી. ગાંધીજીની ઇચ્છા હતી કે દેશને આઝાદી મળ્યા પછી કોંગ્રેસનો ભંગ કરવામાં આવે.\nલોકસભામાં માત્ર 24 દિવસ જ હાજરી\nમોદીએ ત્રીજો પ્રહાર કર્યો હતો કે રાહુલે કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા 25 દિવસ પણ નથી મળતી ત્યારે તેમને જણાવવા માગીએ છીએ કે મે 2011થી મે 2012 સુધીમાં રાહુલ ગાંધી 84 દિવસમાંથી માત્ર 24 દિવસ જ લોકસભામાં બેસ્યા છે અને 2010થી 2011માં 72 દિવસમાંથી 19 દિવસ જ હાજર રહ્યાં છે, જો તમે તેનો આદર કરતા હોવ તો તમારે ત્યાં તમામ દિવસ હાજર રહેવું જોઇએ. રાહુલ ગાંધી વિધાનસભાને વધારે પ્રેમ કરે છે તો તેમને માહિતી હોવી જોઇએ કે ગુજરાતની વિધાનસભામાં તમામ મુદ્દાઓ પર દિવસના અંત સુધી ચર���ચા થાય છે પરંતુ કોંગ્રેસની વૃત્તિ હકારાત્મક નથી હોતી, અમે ઘણા દિવસ ચર્ચા કરીએ છીએ અને પછી બિલ પાસ કરીએ છીએ, પરંતુ કોંગ્રેસ વિધાનસભાનો આદર નથી કરતું.\nયુવાનો માટે પ્રાથમિકતા મોબાઇલની કે ફોનની\nમોદીએ ચોથો પ્રહાર કર્યો હતો કે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે રાજીવ ગાંધી અને સામ પિત્રોડાએ મોબાઇલ ફોન આપ્યા પરંતુ આજના યુવાનની પ્રાથમિકતા શું છે મોબાઇલ ફોન કે પછી રોજગારી દેશમાં સૌથી ઓછી બેરોજગારી હોય તો તે ગુજરાતમાં છે, ભારત સરકારના આંકાડાઓ સાક્ષી છે કે દેશમાં જેટલી રોજગારી ઉભી થઇ છે તેમાંથી 72 ટકા રોજગારી ગુજરાતમાં ઉભી થઇ છે.\nપીએમ મોદીની ફિલ્મમાં પોતાનું નામ જોઈને ભડક્યા જાવેદ અખ્તર, ટ્વીટ કરીને ઝાટકણી કાઢી\nડૉ. રામ મનોહર લોહિયાની જયંતિ પર પીએમ મોદીએ સાધ્યુ કોંગ્રેસ-સપા પર નિશાન\nપીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રવીણ તોગડિયા\nપીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ\nકર્ણાટક કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન, પીએમ મોદીને ગણાવ્યા ‘નામર્દ'\n‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ\nપીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન\nભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ\nપીએમ મોદીના વોટિંગવાળા ટ્વીટ પર જાણો આમિર ખાને શું આપ્યો જવાબ\nરાહુલ ગાંધીએ માર્યો ટોણો, ‘જિનપિંગથી ડરી ગયા છે પ્રધાનમંત્રી'\nરાહુલ બોલ્યા- 'ચોકીદાર ચોર હૈ', નારાજ ગાર્ડ પહોંચી ગયા પોલીસ સ્ટેશને\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nPSE Poll: બે સમાજમાં મોદીની તુલનામાં રાહુલ ગાંધી પીએમ પદની પહેલી પસંદ\nnarendra modi rahul gandhi mahatma gandhi gujarat assembly election 2012 two phase નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી મહાત્મા ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 પ્રચાર બે તબક્કા\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nઅડવાણીની ટિકિટ કપાવા પર કોંગ્રેસનો કટાક્ષઃ ધુરંધર સાંસદની જગ્યા એક તડીપાર લઈ રહ્યા છે\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-in-four-condition-do-not-drink-turmeric-milk-gujarati-news-5804177-PHO.html", "date_download": "2019-03-24T21:58:26Z", "digest": "sha1:IFMU7EM3F2DURUZRFSOANKNOU2ZWGGES", "length": 6717, "nlines": 104, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "turmeric milk side effects|4 સ્થિતિમાં હળદરવાળું દૂધ ન પીવું જોઈએ", "raw_content": "\n4 સ્થિતિમાં હળદરવાળું દૂધ ન પીવું જોઈએ\nકોણે કોણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ અને શા માટે.\nપિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ\nયુટિલિટી ડેસ્ક: હળદરવાળું દૂધ પીવાના ઘણા ફાયદા છે. અહીં એમે એ નથી કહી રહ્યા કે તમારે હળદરવાળું દૂધ પીવું જ ન જોઈએ. પણ એ જણાવીશું કે કોણે કોણે હળદરવાળું દૂધ ન પીવું જોઈએ અને શા માટે.\n1. પિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. કારણકે આ સ્થિતિમાં હળદરવાળું દૂધ તમારી સમસ્યાને વધારી શકે છે.\n2. જો તમને બ્લિડિંગ પ્રોબ્લેમ છે તો હળદરવાળું દૂધ ન પીવું. આ દૂધ બ્લડ ક્લોટિંગની પ્રક્રિયાને ઓછી કરી દે છે.\n3. ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું દૂધ ન પીવું. હળદરમાં રહેલો રાસાયણિક પદાર્થ કરક્યૂમિન બ્લડ શૂગરને પ્રભાવિત કરે છે.\n3. ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળું દૂધ ન પીવું. હળદરમાં રહેલો રાસાયણિક પદાર્થ કરક્યૂમિન બ્લડ શૂગરને પ્રભાવિત કરે છે.\n5. કોઈ ઓપરેશન દરમિયાન- પહેલાં પણ જણાવ્યું કે હળદરવાળું દૂધ લોહીને જામવામાં અવરોધ ઊભો કરે છે. જો તમારી સર્જરી થઈ છે કે થવાની છે તો આ દૂધથી દૂર રહેવું.\nપિત્તાશય સાથે જોડાયેલી સમસ્યા હોય તે લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-must-know-remedies-for-vertigo-and-dizziness-gujarati-news-5804467-PHO.html", "date_download": "2019-03-24T21:58:56Z", "digest": "sha1:LVC4PYPSPIE5POGOI3GVA73J55TIVFBR", "length": 5749, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 must know Remedies for Vertigo And Dizziness|ચક્કર આવવા, માથું ભમવું, ઊલટીની પ્રોબ્લેમમાં દવા ન ખાતાં, કરો આ 10 ઉપાય", "raw_content": "\nચક્કર આવવા, માથું ભમવું, ઊલટીની પ્રોબ્લેમમાં દવા ન ખાતાં, કરો આ 10 ઉપાય\nચક્કર આવવા અને ઊલટીની પ્રોબ્લેમ દૂર કરશે આ 10 ઉપાય\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચક્કર આવવા, માથું ભમવું, ઊલટી જેવું થવું તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. બ્રેનમાં ઓક્સિજન અને બ્લડની કમીને કારણે પણ ચક્કર આવે છે. ઉનાળામાં ગરમીને કારણે પણ આવું ઘણાં લોકોને થતું હોય છે. ઈન્ફેક્શન, માઈગ્રેન, આંખોની બીમારી, માથામાં ઈજા, એનિમિયા, લો કે હાઈ બીપી જેવી બીમારીઓમાં પણ ચક્કર આવવા પાછળનું કારણ હોઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યા માટે એકદમ સરળ ઉપાયો જણાવીશું. નોંધી લેજો.\nઆગળ વાંચો વારંવાર ચક્કર આવવા કે વોમિટની પ્રોબ્લેમ્સને ઈન્સ્ટન્ટ દૂર કરવાના અન્ય ઉપાય.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00549.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://evidyalay.net/archives/108673", "date_download": "2019-03-24T21:59:56Z", "digest": "sha1:Q2FQKBDKEVHYUYJNWLGO3WIBCN6A2KS5", "length": 4106, "nlines": 95, "source_domain": "evidyalay.net", "title": "નવા વર્ષમાં નવો અવતાર – સ્ક્રેચ ૩.૦", "raw_content": "\nઈ-વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે...\nદૂધી બાઈ આંબે ઝૂલે છે – ૧\nકોયડો – ત્રણ રકમ, ત્રણ આંકડા\nસવાલ તમારા, જવાબ અમારા – ૧૨\nબકો જમાદાર – ૧૩\nનવા વર્ષમાં નવો અવતાર – સ્ક્રેચ ૩.૦\nસ્ક્રેચ - ૩.૦ નો જન્મ થયો છે.\nખાસંખાસ એ જણાવવાનું કે, સ્ક્રેચ ૩.૦ ટેબ્લેટ અને આઈપેડ પર પણ વાપરી શકાય છે. વળી જૂના પ્રોજેક્ટો પણ નવેસરથી બનાવવા નહીં પડે.\nએનિમેટેડ શબ્દકોશનો જૂનો પ્રોજેક્ટ આ રહ્યો.\nનવા સ્ક્રેચ પર નવી બિલાડીનું સ્વાગત આ રહ્યું \n← ચિત્તો પુંછડી શી રીતે વાપરે છે\nકહેવતકથા – ૯ →\n- ભાવિ પેઢીનો તંદુરસ્ત વિકાસ\n- પ્રેરક જીવન ચરિત્રો\n- વિવિધ સામગ્રીઓનો ભોજનથાળ\n- હોબી/ ક્રાફ્ટ ટેબલ\n- વાલીઓ/ શિક્ષકોનો ચર્ચા મંચ\nઆ ખાસંખાસ અવનવું જોવાનું ચૂકતા નહીં\nNiranjan Mehta on એક મુલાકાત રીક્ષાવાળા સાથે\nJayshree on ભરૂચ જિલ્લો\nઆ સરનામે ઈમેલથી જણાવવા વિનંતી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://vaastav.org/2015/06/498a-%E0%AA%AC%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%88%E0%AA%B2%E0%AA%BE%E0%AA%9C-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%82%E0%AA%98%E0%AB%8B/", "date_download": "2019-03-24T22:06:01Z", "digest": "sha1:RYP22Y6VIAMNV23ZOFV67CNT47JDZ2VC", "length": 11221, "nlines": 81, "source_domain": "vaastav.org", "title": "Vaastav Foundation – 498a – બીમારી કરતા ઈલાજ મોંઘો", "raw_content": "\n498a – બીમારી કરતા ઈલાજ મોંઘો\nIPC ની કલમ 498a નો વધતો દુરુપયોગ થાય છે તેના માટે લોકોં માં જાગૃતતા લાવવી ખુબ જરૂરી છે. સંસદ માં આ સળગતો પ્રશ્ન છે ક જે પતિ અને તેના પરિવાર ના સભ્યો ની પ્રગતિ નો વિનાશ કરે છે. પરિવાર ના સભ્યો ને શારીરિક, આર્થિક અને માનસિક તાણ માં મૂકી દે છે.\nIPC ની કલમ 498a લગ્ન જીવન ને ટકાવી રાખવાને બદલે સમજદારી વગર એ આ કાયદા નો ઘોર દુરુપયોગ કરી પતિ અને તેના પરિવાર ને માનસિક તાણ આપીને અને તેને અને તેના પરિવાર ના સભ્યો ના માથે મોટ્ટું કલંક લગાડે છે\n30 વરસ પેહલા ઈ. સન. 1983 માં આ કાયદો બનાવ્યો હતો પણ ફક્ત પત્નિયો ની તરફેણ માં હોવા થી તેઓ આનો ઘેરલાભ લે છે. આ કાયદા નો દુરુપયોગ થાત્તો અટકાવા ઘણા રાજ્યો એ સુધારા અથવા બદલવા કર્યા છે. પણ કાયદા ના નિષ્ણાંતો એ આ સુધારા તરફ નઝર અંદાઝ કર્યું છે. આ કાયદા માં 90 % કે તેથી વધારે લોકો ને ચાર્જ શીટ (Chargesheet) મળે છે પણ ખરેખર 10 % થી પુણ ઓછા લોકોં સામે ગુનો સાબિત થાય છે અર્થાત ગુનેગાર હોય છે. આ 90 % લોકો એ સાસરાવાળા થવાની કિંમત ચૂકવી છે અર્થાત પુરુષ ક પતિ ના સગા સંબધી થવાની સજા તેમને માળી.\n30 વરસ પછી 30 લાખ કેસીસ (cases ) પછી એવું ધર્યે અને ઇચ્છીએ કે ” અચ્છે દિન ” કેહવા વાળી સરકાર કૈક હૈયા ધારણ આપી નિર્દોષ લોકો ને બચાવ શે.\nIPC ની કલમ 498a ની નબળાઈ એ છે કે એમાં જામીન પત્ર નથી. પત્ની પોતાના પતિ અને તેના પરિવાર વાલાઓને તકલીફ આપે છે અને દહેજ ના દુષણ ને હિસાબે ખોટું બોલી આ કાયદા નો લાભ લે છે. આપણા મહાન ભારત દેશ માં આ કાયદા ને લીધે ફક્ત 2 મહિના નું નાનું બાળક થી લઇ ને 90 વરસ ના વૃદ્ધ લોકોં (senior citizen) ને પકડી ને લઇ જવા માં આવે છે.\nઘણી committee અને commission એ આ કાયદા માં સુધારો કરવા કહ્યું છે પણ તેમાં કંઈ જ સુધારા લાવી સકતા નથી અને આ કાયદા ને હિસાબે ઘણા પરિવારો ને પોલીસ ની ધરપકડ અટકાવ ને અને જામીનો મેળવા માટે વકીલો કહે છે તેવી તેમની ફી ચૂકવવી પડે છે. justice malimath committee એ રીપોર્ટ આપ્યો છે ક આ કાયદા ને bailable બનાવો જોઈએ. તે ગુનેગાર ન કહી સકાય. તે compoundable ન હોવો જોઈએ. તે રસપ્રદ વાત છે ક ” અચ્છે દિન ” સરકાર આ કાયદા ને compondable બનાવા માંગે છે. એનો અર્થ એમ થયો ક પત્ની સમજુતી થી કાસે પાછો લઇ શકે છે. high court ના બદલે નીચલી court આ નો ચુકાદો આપી સકે તેવા કાયદા બનાવા જોઈએ જેથી cases નો જલ્દી અંત આવે અને court માં cases ના ભરાવા ન થાય. પતિ અને તેના પરિવાર ની શારીરિક, આર્થિક અને માનસિક તાણ ઓછી થાય.\nઆંધ્ર પ્રદેશ ની સરકારે આ કાયદા ને તા. 01 /08 /૨૦૦૩ થી compoundable બનાવ્યો છે. જેને લીધે ઈ સન 2001 થી 2010 સુધી આવા કાસેસ ઓ ના આકડા માં વધારો જોવા મળ્યો. ઈ સન 2001 માં આકડો હાત્તો 173180 અને આ આકડો 2010 માં 357347 થયો. ઈટલે ક 106 .34 % નો વધારો. આ સમય દરમિયાન આંધ્ર પ્રદેશ માં થી ઈ સન 2001 માં 11423 cases હતા જ વધી ને 28780 થયા ઈટલે ક 151 .95 % નો વધારો અર્થાત ક 50 % થી પણ વધુ નો વધારો રાષ્ટ્રીય લગભગ (Average ). આંધ્ર પ્રદેશ માં આવા cases બીજા રાજ્યો કરતા ઘણા વધારે છે.\nએ દરમિયાન ભારત ના બીજા રાજ્યો માં આવા cases પાછા લેવા માટે 2 .45 % થી 1 .85 % હતા. એની સરખામણી માં આંધ્ર પ્રદેશ માં ઈ સન 2001 માં આવા cases પાંચ લેવાને 6 .02 % હતા તે વધી ને 2008 માં આ આકડો 14 .43 % થયા અને ઈ સન 2010 માં 11 .24 % થયા. આનો અર્થ એમ થયો કે પત્ની ને જ્યારે ઈચ્છા થાય ત્યારે પોતાના બદ ઈરાદા થી cases પાંછા લઇ શકે છે. પતિ અને તેના પરિવાર ને પત્ની ઘમે ત્યારે ત્રાસ આપી સકે છે.\nઆ તોહ એવું થયું કે\nસોના કરતા ઘડામણ મોંઘી\nપુરુષો ના હુક્ક માટે ની સંસ્થા ઓ એ માંગણી કરી છે ��� આ કાયદા ને bailable બનાવો જોઈએ અને ના ક compoundable તાકે તે લોકો ને તરત પકડવા માં ન આવે અને તેમની હેરાનગતિ ન થાય. supreme court એ ધરપકડ કરતા પેહલા આ કાયદા માં સુધારો કરવાનું કહ્યું છે પણ હજી એ ધરપકડ થવાનો ભય પતિ અને તેના પરિવાર નાં માથે લટકતી તલવાર જેમ ઉભો જ છે. આ ખરો કાયદા નો સુધારો IPC કલમ 498a ને bailable બનાવા થી થાય છે. આજ વાત justice malimath ની committee એ તેના report માં લખ્યું છે કે સરકાર આ કાયદો bailable સાથે compoundable બનાવો જોઈએ જેથી પોલીસ માટે આ હકીકત સરળ થઇ જશે જેનાથી ધરપકડ કરતા પેહલા magistrate આગળ સારી રીતે વાત રજુ કરી શકે છે. ગુનેગાર ને તપાસ કર્યા બાદ દંડ કરી સકા સે. આ થી નિર્દોષ પતિ અને તેનો પરિવાર ભય મુક્ત રહી શકશે.\nશુક્રવાર એ સાંજે 5 વાગ્યા પંછી ધરપકડ નઈ થાય તેવી ચિંતા માં થી મુક્ત રેહશે. આને બદલે compoundable કાયદો આવે તો પત્ની કાયદા નો દુરઉપયોગ કરી case કરે તો court માં case ના ભરાવા થાય ને પત્ની જે પૈસા માને તે પતિ એ આપવા પડે છે.\nઅમે આશા રાખીએ છીએ કે IPC 498a bailable બનાવશે જેથી નિર્દોષ પતિ અને તેના પરિવાર ને શાંતિ મળે. આપણા વાળા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ને આ ઉત્તમ તક છે કે સ્વતંત્ર ભારત માં આ સુધારો લાવવો ખુબ જરૂરી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/sundarta-mate-had-paar-kari-didhi-hati-chhokario/", "date_download": "2019-03-24T21:21:13Z", "digest": "sha1:AVRD2UMOW23OLBMJ7PSUJZZNV5USABGY", "length": 13183, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "સુંદરતા માટે હદ પાર કરી દીધી હતી અહિયાંની છોકરીઓ, પોતાના પગોને તોડીને આપતી હતી આવો આકાર...", "raw_content": "\nHome અજબ ગજબ સુંદરતા માટે હદ પાર કરી દીધી હતી અહિયાંની છોકરીઓ, પોતાના પગોને તોડીને...\nસુંદરતા માટે હદ પાર કરી દીધી હતી અહિયાંની છોકરીઓ, પોતાના પગોને તોડીને આપતી હતી આવો આકાર…\nકહેવામાં આવે છે કે ફેશન અને સુંદર દેખાવની અમુક રીત અજીબ અને ખતરનાક હોય છે. ફેશન માટે લોકો કઈ પણ કરવા તૈયાર હોય છે. જો કે, આપણે હજી ૧૦મી સદીની ફેશનની રીતો પર નજર નાખીએ, તો આ હકીકત છે કે એ સમયની છોકરીઓ ફેશનના ખતરનાક ટ્રેન્ડને અપનાવ્યો હતો. આ ખબરને વિસ્તારપૂર્વક વાંચ્યા પછી તમને વિશ્વાસ થઇ જશે કે એ સમયમાં છોકરીઓ આ ફેશનને લઈને પોતાના જીવ સાથે રમી જતી હતી.\nફૂટ બેન્ડિંગ ચીનમાં એક ફેશનની પ્રથા હતી જે ૧૦૦૦ વર્ષ પહેલા ચાલતી હતી. ૧૦થી ૨૦મી સદી સુધી આને ઈતિહાસની સૌથી ખતરનાક ફેશન પ્રવૃત્તિઓમાંથી એક માનવામાં આવે છે. સદીઓથી નાના, ઉપસેલા પગ ચીની સંસ્કૃતિમાં સુંદરતાનું પ્રતિક હતા અને પગ બંધ��ની વિચિત્ર પરંપરાને માં થી દીકરી, પેઢી દર પેઢીમાં અપનાવામાં આવ્યું હતું. જેનાથી ઘણી ચિકિત્સા સમસ્યાઓ ઉભી થઇ અને અમુક મામલામાં મહિલાઓનું મૃત્યુ પણ થયું.\nમાનવામાં આવે છે કે ફૂટ બાઈંન્ડીંગની પ્રથા સમ્રાટ લી યૂના શાસનકાળમાં ૯૭૦ દરમ્યાન શરૂ થઇ. કહેવા અનુસાર સમ્રાટની પસંદીદા પત્ની, યાઓ નિયાંગએ પોતાના પગોને ચંદ્રમા આકારમાં બાંધ્યા અને સમ્રાટ સામે કમળ પર પોતાના પગના અંગુઠાના બળ પર નૃત્ય કર્યું. અન્ય પત્નીઓ પણ સમ્રાટને પ્રભાવિત કરવા માંગતી હતી અને પછી બધાએ યાઓ નિયાંગની કોપી કરવાનું શરૂ કરી દીધું.\nઆ જડપથી જ ફેશન ટ્રેન્ડ બની ગયું અને દક્ષિણ ચીનમાં ઉચ્ચા દરજ્જાની છોકરીઓ દ્વારા આપવામાં આવ્યું અને ધીરે ધીરે આખા દેશમાં ફેલાઈ ગયું. જો કે શરૂઆતમાં આને ઉચી સામાજિક સ્થિતિ અને પૈસાનું પ્રતિક માનવામાં આવતું હતું અને પછી આ બધી છોકરીઓ માટે એક પ્રકારે અનિવાર્ય બની ગયું.\nઆ દર્દનાક પ્રક્રિયા સામાન્ય રીતે ચાર વર્ષની ઉંમરમાં શરૂ કરી દેવામાં આવતી હતી અને ફેશનને મેળવવા માટેનો એક જ રસ્તો હતો, પગના હાડકાઓ તોડીને એને આકાર આપવો. અલગ અલગ ક્ષેત્રોમાં પગોને આકાર આપવાની વિધિ અલગ હતી. શહેરની છોકરીઓ માટે આ બધું સામાન્ય હતું કેમકે ખેતી સમુદાયોની મહિલાઓ આ ફેશનને ઓછી અપનાવતી હતી કેમકે એમને ખેતરોમાં કામ કરવાની જરૂરિયાત હતી.\nઆ દર્દનાક પ્રક્રિયાના કારણે ઘણી જટિલતાઓ હતી જેનાથી સંક્રમણ, ગેંગરીન અને ઘણા કિસ્સાઓમાં આજીવન વિકલાંગતા પણ થઇ જતી હતી, જે આખરે મૃત્યુનું કારણ પણ બનતી હતી. જો કે ચીનમાં ફૂટ બાઈંન્ડીંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ૧૯૧૧માં ઘણી છોકરીઓ અને મહિલાઓએ છતાંપણ પોતાના પગો પર બાઈંન્ડીંગ કરાવી હતી. ૧૯૫૦ના દશકમાં એન્ટી ફૂટ બાઈંન્ડીંગ ઇન્સ્પેકટર ઘણી વખત લોકોના ઘરોમાં મહિલાઓના પગો પર જબરજસ્તી બાઈંન્ડીંગ હટાવા માટે આવતા હતા.\nઘણી મહિલાઓને પછી પરંપરા અપનાવાનો પછતાવો પણ થયો. ચીનની એક વૃદ્ધ મહિલા ઝોઉ ગુઈજેન, જે ચીનમાં ફેશનને અપનાવનારી છેલ્લી મહિલા હતી એને કહ્યું હતું કે, “હું નૃત્ય નથી કરી શકતી, સરખી રીતે ચાલી પણ શકતી નથી. મને આનો ખુબજ પછતાવો છે. પરંતુ એ સમયે, જો પગ ન તોડત, તો કોઈપણ મારી સાથે લગ્ન ન કરત.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્ય��� છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleઅડધું બિલ ન આપવા પર પત્ની માટે પતિએ બોલાવી પોલીસ, બંનેએ રેસ્ટોરેન્ટમાં કર્યું કઈક આવું…\nNext articleઆ મંદિરમાં પુરુષોને જવાની છે મનાઈ, પ્રવેશ કરવા માટે કરવો પડે છે સોળે શણગાર\nઅહિયાં ગણિતના પ્રોફેસર બની ગયા ‘લાવ ગુરુ’,મહિલા કોલેજમાં ભણાવવા લાગ્યા ‘પ્રેમના ફોર્મુલા’,જણો આ પ્રોફેસર અને તેના ફોર્મુલાઓ વિશે…\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને તમે હસવું નહિ રોકી શકો…\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત સાંભળશો તો તમે પણ માથા પકડી જશો….\nભાવનાત્મક દ્રશ્યકથા ન્યાયાલય સંકુલની બહારથી: કરે કોઈ ને ભોગવે કોઈ…\n‘સર્વાઈકલ કેન્સર’ – રોગ અને ઉપચાર પર હેલ્થ ટોક\n“પંજાબી છોલે” નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને \nતમે આખા દિવસમાં કેટલી વખત ખડખડાટ હસો છો\n“રંગ છે તને હરિતકણ” સલામી ભરવાનું મન થાય વનસ્પતિઓને જેમનાંમાં ભારોભાર...\nમોડી રાતે રસ્તા પર જતી કરના ડ્રાઈવરે જોયું કઈક એવું કે...\n“ઇન્સ્ટન્ટ બદામી હલવો” બહારથી લાવેલો પણ ભાવે છે પણ ખબર નઈ...\nવજન ઉતારવાના બધાં પ્રયાસો નિષ્ફળ ગયા છે \nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nપ્રાઇવેટ પાર્ટ વગર જ જનમ્યો હતો વ્યક્તિ છતાં અત્યાર સુધીમાં ૧૦૦...\nઆ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી જે રૂપિયાની ગણતરી કરવા માટે...\nમંગળ ગ્રહ પર ચાલતી જડપી હવાઓને નાસાએં કરી કેદ, જાણો કેટલી...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00550.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/google-pay-is-offering-rewards-up-to-one-lakh-rupee", "date_download": "2019-03-24T21:34:29Z", "digest": "sha1:RTQ6YS7GXIOHISQKYSEP7DY4MALFZJZ4", "length": 8079, "nlines": 56, "source_domain": "lunawada.com", "title": "lunawada. Google આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ", "raw_content": "\nGoogle આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ\nGoogle આપી રહ્યું છે 1,00,000 રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે બસ આ કામ\nકંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.\nગૂગલ (Google)એ ગત વર્ષે પોતાના પેમેંટ એપ Google Tez લોંચ કરી હતી. 28 ઓગસ્ટના રોજ યોજાયેલી પોતાની વાર્ષિક ઇવેંટમાં પોતાના પેમેંટ એપ Tezનું નામ બદલીને Google Pay કરી દીધું છે. આ એપ યૂજરને પોતાના બેંક એકાઉન્ટ લિંક કરીને UPIનો ઉપયોગ કરતાં પેમેંટ્સ કરવાની સુવિધા આપે છે. ગૂગલ હવે Google Pay યૂજર્સ માટે આકર્ષક રિવાર્ડ સ્કીમ લઇને આવ્યું છે. કંપનીએ જાહેરત કરી છે કે ગ્રાહકો Google Payનો ઉપયોગ કરતાં ટ્રાંજેક્શન કરે છે તો 1,00,000 રૂપિયા સુધીનું ઇનામ જીતી શકે છે.\nGoogle Pay નો ઉપયોગ કરતાં ઓછામાં ઓછા કરવા પડશે 5 5 ટ્રાંજેકશન\nઆટલું ઇનામ જીતવા માટે યૂજરે 18 સપ્ટેમ્બર સુધી સવારે 9 વાગ્યા સુધી Google Pay નો ઉપયોગ કરતાં ઓછામાં ઓછા 5 ટ્રાંજેકશન કરવા પડશે. ઇનામ માટે યૂજરે Google Tez UPI ID નો ઉપયોગ કરતાં P2P ટ્રાંજેક્શન, બીજા બેંક એકાઉન્ટમાં પેમેંટ, કેશ મોડનો ઉપયોગ કરતાં મર્ચેંટને ચૂકવણી અને મર્ચેંટ્સના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ કરવું પડશે.\nGoogle Pay ઓફર અનુસાર કંપની કુલ 5 કરોડ રિવોર્ડ આપી રહી છે. રિવોર્ડ રકમ 5 રૂપિયાથી લઇને 1,00,000 રૂપિયા છે. કંપનીનું કહેવું છે કે કેટલાક લકી વિનર્સ જ ફૂલ એમાઉન્ટ જીતશે. રિવોર્ડ્સ ઉપરાંત Google Pay એપ ગ્રાહકોને ઇસ્ટેંટ લોન પણ ઓફર કરી રહ્યું છે. એપ પર ઇંસ્ટંટ લોન આપવા માટે કંપનીએ ઘણી બેંકો સાથે કોલોબ્રેશન કર્યું છે. આ ઓફર દ્વારા ગ્રાહક સરળતાથી લોન લઇ શકશે.\nGoogle તેજની ટીમ પોતાના પેમેન્ટ માટે Big Bazaar અને બીજી પોપ્યુલર બ્રાંડ સાથે કામ કરી રહી છે. Google દાવો કર્યો છે કે Tez એપ મંથલી એક્ટિવ યૂજર્સ 2 કરોડ છે અને અત્યાર સુધી 75 કરોડ ટ્રાંજેક્શન કરવામાં આવ્યા છે. ગૂગલે કહ્યું કે આ વર્ષે દિવાળી સુધી ભારતમાં 150,000થી વધુ રિટેલ લોકેશંસમાં Google Payનો ઉપયોગ કરી શકશે.\nલાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે, વોટ્સએપમાં પેમેન્ટની સર્વિસ નવા યૂઝર્સને મળવા લાગી છે. હવે વોટ્સએપ અપડેટ કરીને તેના સેટિંગ્સમાં જશો તો તેમાં 'પેમેન્ટ્સ'નો એક નવો વિભાગ જોવા મળશે.\nNokia X6 લોન્ચઃ રેડમી નોટ 5 પ્રોનું માર્કેટ તોડશે જાણો કિંમત અને ફીચર્સ\nભારતમાં સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ 10000થી 15000 રૂપિયાના સ્માર્ટફોનનું છે. હાલમાં આ બજેટ કેટેગરીમાં શાઓમીનો દબદબો છે. આ માર્કેટમાં પોતાનો ડંકો વગાડવા અને ભારતીય માર્કેટમાં ફરીથી ખાસ સ્થાન મેળવવા માટે નોકિયા એ હાલમાં Nokia X6 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. HMD ગ્લોબલ કંપની નોકિયા બ્રાન્ડની માલિક છે. નોકિયા એક્સ6 દ્વારા તેમણે આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીનવાળો પહેલો નોકિયા ફોન તેમણે લોન્ચ કર્યો છે.\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.\nયુટ્યૂબ પર તમે ચાહો તે વિષયની ઊંડી, છતાં સહેલાઈથી સમજાય એવી રીતે જાણકારી આપતી વિડિયો ચેનલ્સ મળી શકે છે, ફક્ત એને શોધવી મુશ્કલ હોય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/aa-fal-khavathi-dant-rahe-chhe-ekdam-svshth/", "date_download": "2019-03-24T22:01:27Z", "digest": "sha1:I4CQ4L7JPNTLUBCV5WVOLJJDBQHIFB47", "length": 9585, "nlines": 89, "source_domain": "blog.dealdil.com", "title": "આ જાદુઈ ફળ ખાવાથી દાંત રહે છે એકદમ સ્વસ્થ, તો તમે પણ એક વાર જરૂર ખાવ...", "raw_content": "\nHome સ્વાસ્થ્ય આ જાદુઈ ફળ ખાવાથી દાંત રહે છે એકદમ સ્વસ્થ, તો તમે પણ...\nઆ જાદુઈ ફળ ખાવાથી દાંત રહે છે એકદમ સ્વસ્થ, તો તમે પણ એક વાર જરૂર ખાવ…\nબાળપણથી જ દાંતોની સાર સંભાળ રાખવા માટે માંતા પિતા શીખડાવાનું શરૂ કરી દે છે. કેમ કે દાંતોની સમસ્યા બાળપણથી જ શરૂ થઇ જાય છે. અને આનું સૌથી મોટું કારણ છે સાચી ટુથપેસ્ટ પસંદ ના કરી શકીએ, સાચી રીતે બ્રશ ના કરી શકવું. પરંતુ જો તમે આ ફળનું સેવન કરો તો તમારી દાંતોની સમસ્યા ખત્મ થઇ શકે છે.\nડેન્ટીસ્ટનું માનવું છે કે જો ટુથપેસ્ટ અને માઉથ ફેશમાં બ્લુબેરીનો ઉપયોગ કરો તો દાંતોની સ્વસ્થતા બની રહેશે. આ અનુમાન પહેલાજ વૈજ્ઞાનીકોએ કહયું હતું કે મોં માં બેકટીરિયાની ચહલ પહલ ઓછી કરીને દાંત ખરાબ થવાના ખતરાને ઓછો કરી શકાય છે.\nબ્લુબેરી જેવા ફળો પોલીફીનોલ્સ નો સારો સ્ત્રોત હોય છે. પોલીફીનોલ્સ એન્ટીઓકસીડેંટ હોય છે જે શરીરને બેકટીરીયા સામે રક્ષન પ્રદાન કરે છે. યુનિવર્સીટી ઓફ ક્વીન્સલેંડના શોધકર્તાઓએ મોં ના બેકટીરીયા પર ક્રેનબરી, બ્લુબેરી અને સ્ટોબેરીના અસરનું પરિક્ષણ કર્યું. જર્નલ ઓરલ સાઈસેંજમાં પ્રકાશીત થયેલ ફેસલામાં પ્રાપ્ત થયું કે બ્લુબેરીના સેવનથી બેકટીરીયાની સંખ્યા ઘણી ઓછી જોવા મળી.\nશોધકર્તાઓનું માનવું છે કે બ્લુબેરીનું કેવીટીજ સાથે લડવામાં પ્રાકૃતિક હ��ીયારના રૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઓએચએફની રીપોર્ટ મુજબ, દિવસમાં એક મુઠ્ઠી બેરીજ ખાવાથી ઓરલ હેલ્થની સમસ્યાઓ ઘટાડી શકાય છે. બ્લુબેરીજને બ્રેકફાસ્ટમાં કોન્ફ્લેક્સ, યોગર્ટ કે ઘણા ઉપાયથી ઉપયોગ પણ કરી શકાય છે.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleહિરોઈન જેવી સ્કીન તમારે પણ જોઈએ છે તો રાતમાં લગાવો આ ક્રીમ, ઘરમાં જ મીનીટોમાં થઈ જશે તૈયાર…\nNext articleસિગરેટ અને દારૂ જેટલા જ ઘાતક છે આ ફાસ્ટફૂડ, જાણો શું કહે છે સ્ટડી\nમિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી \nપ્રેગનન્સીમાં ચુલ્લાના ઉપયોગથી નવજાતમાં આવી શકે છે વિકૃતિ, એમ્સની સ્ટડીમાં ખુલાસો…\n8 અઠવાડિયામાં આ માણસે બનાવી એવી બોડી, જોઇને દુનિયા રહી ગઈ આશ્ચર્યચકિત…\nઘઉંની ચોકલેટ કેક – હવે ચોકલેટ કપ કેક બનાવો ઘરે જ...\nઅમિતાભ બચ્ચન અને રાની મુખર્જીનું આ મુવી તમે ભૂલી તો નથી...\n – હાય ક્યારે વાગશે આ ઘંટડી અને ક્યારે મળશે...\n“બેસનનો શીરો” બનાવો આજે જ અને નાનાથી મોટા સુધી કરો બદ્ધાને...\nખુદા જબ દેતા હૈ તો…વાંચો અચાનક મળેલા વારસાની વાતની કહાની\n‘ઇન્ડિયન સ્ટાઇલ રવા પીઝા’: બનાવો આજે એક અલગ જ ટેસ્ટના પીઝા,...\nદુનિયાના આ રહસ્યમયી સ્થળો જોઇને તમને નહિ થાય વિશ્વાસ, કે આ...\nઆ રીતે વધેલી રોટલીમાંથી બનાવો મસ્ત ચટપટો ‘ચેવડો’…\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી તમામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\n“ઓટ્સ ડેટ મિલ્કશેક”, ડાયાબીટીશવાળા માટે ખાસ સ્પેસીઅલ છે હો\nમીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ, વાળ થશે સિલ્કી+લાંબા અને ખીલ...\nતમે જો તમારા દાંત સ્વસ્થ અને મજબુત રાખવા માંગતા હોવ તો,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://blog.dealdil.com/patina-mrutyu-na-3-varsh-pachi-apiyo-balkne-janm/", "date_download": "2019-03-24T21:30:09Z", "digest": "sha1:IC5ZEWEJZSELO3LY6SWBQVRCSGWW4US2", "length": 12276, "nlines": 92, "source_domain": "blog.dealdil.com", "title": "પતિના મૃત્યુના 3 વર્ષ પછી પત્નીએ અપીયો બાળકને જન્મ, જાણો શું છે આખી ઘટના પાછળનું રહસ્ય...", "raw_content": "\nHome અજબ ગજબ પતિના મૃત્યુના 3 વર્ષ પછી પત્નીએ અપીયો બાળકને જન્મ, જાણો શું છે...\nપતિના મૃત્યુના 3 વર્ષ પછી પત્નીએ અપીયો બાળકને જન્મ, જાણો શું છે આખી ઘટના પાછળનું રહસ્ય…\nએંક મહીલાએં તેના પતિના મૃત્યુના ૩ વર્ષ પછી બાળકને જન્મ અપીયો છે.સાંભળીને તમને નવાય લાગશે પણ આ એક સત્ય ઘટના છે.મહિલાના પતિનું મૃત્યુ ૩ વર્ષ પહેલા એક કાર એકસીડન્ટમાં થયું હતું.અને આ એકસીડન્ટના ૩ વર્ષ પછી સુપ્રિયાએં મુંબઈની જસલોક હોસ્પિટલમાં આ બાળકને જન્મ અપીયો હતો.\nમીડિયાના રીપોર્ટ મુજબ આ કિસ્શો મહારાષ્ટ્રના મુંબઈનો છે.માર્કેટિંગ કન્સલ્ટન્ટ ગૌરોવ અને સુપ્રિયા જેનના લગ્નને 5 વર્ષ પુરા થઈ ચૂકયા હતા.પરંતુ તેમણે બાળકોનું સુખ માળિયું ન હતું. પતિ-પત્ની બનેની ઈચ્છા હતી કે એમના પણ બાળકો હોય પરંતુ બનેની કોશિશો નાકામિયાબ રહી હતી.આ પછી બનેએ નક્કી કર્યું હતું કે તે IVF તકનીક ની મદદ લેશે.આ વચ્ચેજ ઓગસ્ટ 2015માં એંક કાર એકસીડન્ટમાં ગોરવનું મૃત્યુ થઇ ગયું હતું.\nપતિના મ્રત્યુના સમાચાર સંભાળીને સુપ્રિયાના જીવનમાં તુફાન અવિગ્યું હતું.પોતાના દુઃખને ઓછુ કરવા માટે સુપ્રિયાએં બ્લોગ લખવાનું ચાલુ કર્યું હતું.આ બ્લોગમાં પણ સુપ્રિયાએં પોતાના પતિની જૂની યાદો તાજી કરી હતી.ત્યાં સુધી કે સુપ્રિયાએ તેના પતિના મૃત્યના એંક દિવસ પહેલાની બધીજ વાતો લખી હતી.સુપ્રિયાએં લખિયું હતું કે “જે દિવસે તેમનું મૃત્યુ થયું તે દિવસે તેમણે પોતાના બીજા વેન્ચરનો લોગો ફાઈનલ કરીઓ હતો.તે ગામ જતા પહેલા ક્યારે પણ પોતાના માતા-પિતાના ઘરે જતા ન હતા પણ આ દિવસે ગયા હતા.”\nપોતાના માતા-પિતા સાથે થોડોક ટાઇમ બેસીને તે પોતાના ભત્રીજા અને પોતાના વાહલા કુતરાને પણ માળિયા હતા.એને બનેને ખુબ વહાલ કરિયોને જતા-જતા બનેને કહયું કે તે જલ્દીજ એંક ખુશ ખબર સંભળાવશે.\nપણ જયારે સુપ્રિયને પતિના મૃત્યુની ખબર મળી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.\nઆ પછી સુપ્રિયાએ નક્કી કર્યું કે તે પોતાના પતિના બાળકને જન્મ દેશે.આના માટે સુપ્રિયાએં IVFની મદદથી માં બનવા માટે એંક મોટા ડોક્ટરની મુલાકાત કરી.સુપ્રિયા માં તો બની ગય પણ આ માટે તેને ઘણો લા��બો સફર કરવો પડયો હતો.કેમ કે તેના પતિના મૃત્યુ પહેલા IVFની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ હતી અને ડોક્ટરોએં તેના પતિના સ્પ્રમને સુરક્ષિત કરી લીધું હતું.\nપરંતુ થોડાક સમય પછી સુપ્રિયાના પતિનું મૃત્યુ થઇ ગયું હતું.આ ઘટનાના લીધે સુપ્રિયને ઘણો આઘાત લાગીયો હતો.આ આઘાતમાંથી બહાર આવિયા પછી સુપ્રિયાએ IVFની મદદથી એંક બાળકને જન્મ અપીયો હતો.સુપ્રિયને આ ખુશ ખબર ત્યારે મળી જયરેતે બાલી માં હતી.કારણકે દરેક વર્ષે તેના પતિની પુણ્યતિથિ ઉપર સુપ્રિયા બહર જતી રહેતી હતી પરંતુ આ વખતે જયારેતે બહાર ગઈ ત્યારે તેને ફોન ઉપર આ ખુશ ખબર મળી હતી.\nલેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર\nઆ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”\nતમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.\nPrevious articleટ્રેનમાં મળી છોકરી સાથે થયો પ્રેમ, પ્ર્પોસ કરવા માટે કર્યું કઈક આવું કે જોવા વાળા થઇ ગયા હેરાન…\nNext articleગર્ભાશયમાંથી અવિગયો હતો બાળકનો હાથ બહારે તો પણ મહિલાને મોક્લી દીધી બીજા ડોક્ટર પાસે…\nઅહિયાં ગણિતના પ્રોફેસર બની ગયા ‘લાવ ગુરુ’,મહિલા કોલેજમાં ભણાવવા લાગ્યા ‘પ્રેમના ફોર્મુલા’,જણો આ પ્રોફેસર અને તેના ફોર્મુલાઓ વિશે…\nપતિના પગ દબાવતી વખતે પત્ની એ કર્યું કઈક એવું જે જોઇને તમે હસવું નહિ રોકી શકો…\n70 વર્ષની મહિલા થઇ પ્રેગ્નેટ, જોઇને ડોકટરો રહી ગયા દંગ, હકીકત સાંભળશો તો તમે પણ માથા પકડી જશો….\nઆજકાલના ખુબ શર્મનાક કિસ્સાને રૂબરૂ કરાવતી નાની નાની વાર્તાઓ, તમારા હૃદય...\n“દીકરીનું ઘર” – મુકેશ સોજીત્રાની કલમે લખાયેલ માતા અને પુત્રીની વાર્તા…\nરાજા અકબર ની બકરી…\nલસણ પાક.. ખુબ ટેસ્ટી છે… તમે પણ આજે જ ટ્રાય કરો…\nગાંઠિયાનું શાક – હવે બનાવો આ ટેસ્ટી શાક એ પણ તળેલા...\nકહેવાય છે કે, માણસ ભૂલો કરીને જ શીખે છે. તે ભૂલોને...\nઉનાળામાં વાળની કેર કરો આ સ્પેસીઅલ હેર સ્પાથી એ પણ ઘરે...\nઆપણી માતૃભાષા ગુજરાતીને વિશ્વભરમાં ફેલાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ.\nવિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને વિશ્વમાં દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી આ માધ્યમથી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચવાનો અમે અનેરો પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વમાં ઘટતી ત���ામ માહિતી એક જ જગ્યા પર આપને મળશે તો આપ આ Dealdil પરિવાર સાથે જોડાઓ અને તમારા મિત્રો તથા પરિવારને પણ જોડાવવા માટે આમંત્રણ આપો.\nક્ષાત ક્ષાત હનુમાનજી હાજર છે સોશિયલ મીડિયા પર, મુસ્લિમ દેશમાં પણ...\nઅલીબાબા દ્વારા ચીનમાં શરૂ થઇ છે લેટેસ્ટ હાઈટેક હોટેલ… જાણો તે...\nજીવ હથેળીમાં રાખી કામ કરે છે લોકો, જીવતું રહેવા માટે દરેક...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-UTL-UTLT-railway-to-give-advantage-to-woman-gujarati-news-5830184-PHO.html", "date_download": "2019-03-24T22:00:45Z", "digest": "sha1:YKK64OWT3UHJVFXBUJYCODKJUODARMPC", "length": 7777, "nlines": 105, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Railway to give advantage to woman|જાણો કઈ ટ્રેનમાં કેટલી સીટ માત્ર મહિલા પેસેન્જર્સ માટે હશે રિઝર્વ", "raw_content": "\nજાણો કઈ ટ્રેનમાં કેટલી સીટ માત્ર મહિલા પેસેન્જર્સ માટે હશે રિઝર્વ\nરેલવેએ ટ્રેનમાં મહિલા પેસેન્જર માટે લોઅર બર્થનો કોટા નક્કી કર્યો છે\nયુટિલિટી ડેસ્કઃ રેલવેએ ટ્રેનમાં મહિલા પેસેન્જર માટે લોઅર બર્થનો કોટા નક્કી કર્યો છે. અલગ-અલગ કેટેગરીના કોચમાં અલગ-અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે. નોર્થન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર (CPRO) નિતિન ચોધરીએ જણાવ્યું કે નવી સિસ્ટમે કામ કરવાનું શરૂ કર્યું છે. પીઆરએસ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જે નવા રિઝર્વેશન થઈ રહ્યાં છે તે નક્કી કોટાના હિસાબથી થઈ રહ્યાં છે.\nસિસ્ટમ ઓટોમેટિક કરી રહ્યું છે બુકિંગ\nઆ કોટાના ફાયદા માટે મહિલા પેસેન્જર્સને અલગથી કોઈ કામ કરવાની જરૂરિયાત નથી. તે જેવી પોતાની ડિટેલ રિઝર્વેશન ફોર્મમાં નાખશે, તેના હિસાબથી તેમને ઓટોમેટિક કોટાનો લાભ મળી જશે. ઓનલાઈનની સાથે જ વિન્ડો દ્વારા સીટ બુક કરાવવા પર પણ કોટાનો ફાયદો મળશે. જોકે જે મુસાફરો પહેલેથી રિઝર્વેશન કરવી ચુકયા છે, તેમને તેનો લાભ હવે નહિ મળી શકે. રેલવેએ પ્રથમ વાર મહિલા યાત્રીઓ માટે આટલું મોટું પગલું ભર્યું છે.\nકઈ ટ્રેનમાં કેટલી સિટ મહિલાઓ માટે હશે રિઝર્વ, જાણો આગળની સ્લાઈડ્સમાં...\nમેલ અને એક્સપ્રેસ ટ્રેનના તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે છ બર્થ રિઝર્વ રહશે.\nગરીબ રથના થર્ડ એસી કોચમાં 6 બર્થ મહિલાઓ માટે રિઝર્વ રહેશે.\n45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તમામ મેલ-એકસપ્રેસ ટ્રેનોમાં થર્ડ અને સેકન્ડ એસી કોચમાં 3-3 બર્થ રિઝર્વ રહેશે.\nરાજધાની અને દુરંતોની સાથે સંપૂર્ણ રીતે એસી ટ્રેનોના થર્ડ એસી કોચમાં 4 લોઅર બર્થ રિઝર્વ રહેશે.\nપ્રેગનન્ટ મહિલા પેસેન્જર્સને પ્રિફરેન્સ આપવામાં આવશે\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00551.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://lunawada.com/lunawada-news?pagenumber=3", "date_download": "2019-03-24T21:35:23Z", "digest": "sha1:OHXQSEZLHWWSZ7JI5AUZIUMTJZVNUXHC", "length": 6293, "nlines": 83, "source_domain": "lunawada.com", "title": "lunawada. Lunawada News", "raw_content": "\nમહીસાગર જિલ્લા ખાતે બીજા CNG પંપની માંગ\nમહીસાગર જિલ્લા ખાતે બીજા CNG પંપની માંગ. વરિણીયા ચોકડી પર એક માત્ર પંપ\nઆપત્તીઓમાં સલામતી રાખવા અંગે માર્ગદર્શન અપાયું\nગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને મહીસાગર જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શાળા સલામતિ સપ્તાહ-૨૦૧૮ની તા.૨૫ જુન થી ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. શાળા સલામતિ સપ્તાહ શુભારંભ કે.એમ.દોશી હાઇસ્કૂલથી લુણાવાડા પ્રાંત અધિકારી નિકુંજ પરીખે શુભારંભ કરાવ્યો હતો.\nકટોકટીના કાળા કાળમાં મોદી ગોપનાથ પંથકમાં સાધુ વેશે ફરતા હતા\n 1975ના વર્ષમાં એના વિષે અમે વિગતવાર અહીંયા જણાવી રહ્યા છીએ\nમહિસાગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવ્યો\nકોંગ્રેસને પક્ષના સભ્યોએ જ બેવફાઈ કરી કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાવ્યો.મહિ. જિ. પં. અને તા. પં.ની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.વિરપુર તા.ના પ્રમુખ અને બાલાસિનોર તા.ના ઉપપ્રમુખ વિજેતા થયા\nલુણાવાડા ખાતેની જિલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીએે લટકતા તાળાં\nમહીસાગર જિલ્લાની જમીન વિકાસ કચેરીના કર્મચારીઓ ગેરહાજર રહેતા વડી કચેરીએ જાણ કરાઇ : પ્રજા ધરમધક્કા ખાઇ પરેશાન લુણાવાડા ખાતેની કચેરીની આજુબાજુ આવેલ દુકાનદારોને વારંવાર કચેરી વિશે પૂછતાં ત્રાસી ગયાં\nપાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં ડૂબી જવા પામ્યા હતા\nઅરવલ્લી માલપુરના બાજુનાં ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ નાહવા માટે આવ્યા હતા. જેમાંના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણવાળા વિસ્તારમાં વચ્ચે જતા રહેતાં આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા.\nપંચમહાલ તથામહીસાગર માં બાળકોના ભાવિ માટે વાલીઓએ બજેટ વધારવું પડશે\nપાઠ્યપુસ્તકમાં 40 ટકા અને સ્ટેશનરીમાં 15-20 ટકાનો ભાવ વધારો ઝીંકાતા વાલીઓ અવઢવમાં .GSTની ઇફેક્ટથી નવા સત્રમાં સ્કૂલ સ્ટેશનરીના ભાવમાં વધારો\nમહીસાગર જિલ્લામાં વેસ્ટ રિસાઇકલિંગ પ્લાન્ટ માટે પર્યાવરણ પ્રેમીઓની માંગ\nમહેલોલિયામાં પ્લાસ્ટિક સહિતનો નુ��સાનકારક કચરો સળગાવામાં આવતો હોવાથી લોકોમાં અનુભવાતો કચવાટ\n10 લાખ બેંક કર્મચારીઓ આજથી હડતાળ પર, બેંકિંગ સેવાઓ રહેશે એકદમ ઠપ્પ\nવેતન સંશોધનની પોતાની માગણીઓ પર દબાણ વધારવા માટે સાર્વજનિક બેંકના લગભગ 10 લાખ કર્મચારીઓ આજે અને આવતી કાલે એમ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકકર્મી ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) તરફથી પ્રસ્તાવિત બે ટકાથી વધારે વેતન વધારો નહીં કરવાના મુદ્દે વિરોધ કરી રહ્યાં છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://allahabad.wedding.net/gu/photographers/", "date_download": "2019-03-24T22:15:09Z", "digest": "sha1:XQKEQWFVS53OE5RGYED4HND7YSQCCMTT", "length": 3738, "nlines": 79, "source_domain": "allahabad.wedding.net", "title": "Wedding.net - વેડિંગ સોશિયલ નેટવર્ક", "raw_content": "\nફોટોગ્રાફર્સ લગ્નના આયોજકો ડેકોરેટર્સ સ્ટાઇલીસ્ટસ બેન્ડ્સ કેટરિંગ\nલગ્નની ફોટોગ્રાફી ₹ 80,000-1,50,000\nલગ્નની ફોટોગ્રાફી ₹ 15,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 15,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 20,000-2,00,000\nલગ્નની ફોટોગ્રાફી ₹ 70,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 21,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 35,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 15,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 35,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 40,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 30,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 2,500 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 15,000-3,00,000\nલગ્નની ફોટોગ્રાફી ₹ 25,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 10,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 25,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 25,000 માંથી\nલગ્નની ફોટોગ્રાફી ₹ 25,000-70,000\nલગ્નની ફોટોગ્રાફી ₹ 15,000-20,000\nજલંધર માં ફોટોગ્રાફર્સ 38\nકોઈમ્બતુર માં ફોટોગ્રાફર્સ 126\nવારંગલ માં ફોટોગ્રાફર્સ 16\nકોટા માં ફોટોગ્રાફર્સ 23\nભિલવારા માં ફોટોગ્રાફર્સ 14\nકોચી માં ફોટોગ્રાફર્સ 119\nભાવનગર માં ફોટોગ્રાફર્સ 14\nહાવરા માં ફોટોગ્રાફર્સ 37\nWedding.net લગ્ન તૈયારી માટેનું પ્લેટફોર્મ છે\nચૂકવેલી સેવાઓ ગોપનીયતા નીતિ\nWedding.net પર પાછલા મહીને 1,72,594 લોકોએ મુલાકાત લીધી.\nMyWed માંથી અભિપ્રાય શેર કરાઈ રહ્યો છે\nસોશિયલ નેટવર્કમાં એક ખાતાનો ઉપયોગ કરી સાઈન ઇન કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Rajkot_news/Detail/17-04-2018/94979", "date_download": "2019-03-24T22:02:46Z", "digest": "sha1:OEEPFJLY4K6U4MQBHEARMAYXMQBEHSET", "length": 17467, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ઘરેલુ હિંસા અન્વયે પરણીતા દ્વારા સાસરીયાઓ વિરૂધ્ધ કોર્ટમાં અરજી", "raw_content": "\nઘરેલુ હિંસા અન્વયે પરણીતા દ્વારા સાસરીયાઓ વિરૂધ્ધ કોર્ટમાં અરજી\nરાજકોટ તા ૧૬ : અત્રેના અસ્મિ���ાબેન પાર્થભાઇ રામાનુજ ના સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વત્સડી ગામના પાર્થભાઇ રામાનુંજભાઇ સાથે લગ્ન થયા બાદ સાસરીયા મારફત તેણી ઉપર અત્યાચાર ગુજારીને શારીરીક, માનસીક ત્રાસ આપતા અરજદારે ઘરેલું હિંસા અન્વયેની કોર્ટમાં અરજી કરેલ છે.\nઉપરોકત અરજદાર નેે સામાવાળાઓએ શારીરિક અને માનસીક દુઃખ ત્રાસ આપી અત્યાચારો ગુજારી તેણીનો કોઇપણ જાતના કારણ વગર ત્યાગ કરતાં અને અરજદાર સાથે બેદરકારી દાખવતા અરજદાર શ્રી અસ્મીતાબેન પાર્થભાઇ રામાનુજે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ગામ વત્સડી રહેતા સામાવાળાઓ તેમના પતિ પાર્થભાઇ બટુકભાઇ રામાનુજ, સસરા બટુકભાઇ પિતાંબરદાસ રામાનુજ તથા સાસુ રેખાબેન બટુકભાઇ રામાનુજ સામે રાજકોટમાં ભરણ પોષણ મેળવવા, વળતરની રકમ મેળવવા રહેણાંક ની સગવડતા મેળવવા, તથા અન્ય દાદો મેળવવા રાજકોટના એડી.ચીફ.જયુ. મેજી. ની કોર્ટમાં ધી પ્રોટેકશન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ અરજી દાખલ કરેલ છે. (૩.૯)\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ મા��ે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસની મુલાકાત માટે પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતાં. રાહુલ ગાંધી અમેઠીના એક સ્કૂલના કાર્યક્રમમાં સંબોધન માટે પહોંચ્યા હતાં.રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ પૂછ્યું કે દેશમાં જે નિયમ બને છે તેને ગ્રામીણ વિસ્તારોમાં સાચી રીતે શા માટે લાગુ પાડવામાં આવતાં નથી. જેના જવાબમાં રાહુલે તરત જ કહ્યું કે,’એ તમે મોદીજીને પૂછો. સરકાર મોદીજી ચલાવે છે. અમારી સરકાર નથી. જ્યારે અમારી સરકાર હશે ત્યારે અમે જવાબ આપીશું.’ access_time 3:59 am IST\nCNG ગેસના ભાવમાં વધારોપ્રતિ કિલો .2.15નો થયો વધારો :ઘરેલુ PNGના ભાવમાં રૂ.1.10નો વધારો: 18 એપ્રિલમધરાતથી થશે નવો ભાવ લાગુ: GSPCએ જાહેર કર્યો નિર્ણય: અદાણી ગેસ આવતીકાલે લેશે નિર્ણય access_time 1:29 am IST\nકાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST\nલોકોએ વિચારવું રહ્યું ,ભાજપને ભાજપ કહે કે તેનું નામ 'બળાત્કાર જનતા પાર્ટી'' રાખી દેવું જોઈએ :કમલનાથ access_time 12:00 am IST\nયુએસ, ફ્રાન્સ, બ્રિટને યુનો સમક્ષ સિરિયાના કેમિકલ હથિયારોની તપાસની માગણી કરી access_time 11:30 am IST\nતામીલનાડુમાં મહિલા લેકચરરે વિદ્યાર્થીનીઓને વધુ નંબર અને સ્‍કોલરશીપ માટે અધિકારીઓ સાથે સંબંધ બાંધવાની સલાહ આપતા દેકારોઃ મહિલા લેકચરર સસ્‍પેન્‍ડ access_time 7:26 pm IST\nબે-ત્રણ દિ'માં કાર્પેટ વેરાના બિલ મળી જશે : પ્રિન્‍ટીંગ શરૂ access_time 4:02 pm IST\n૨૦મીએ ભારત બંધ, એક અફવા છેઃ મુસ્લિમ સમાજમાં ફેલાતા મેસેજને નકારતા ગોસલીયા access_time 2:45 pm IST\nસીએનજી પંપ પર નોકરીમાં ગેરહાજર કર્મચારીને મેમો આપવાના પ્રશ્ને ચેતન મકવાણા પર હીચકારો હુમલો access_time 1:01 pm IST\nધોરાજીઃ રેવન્યુ બાર એશો.પ્રમુખ પદે રાજેશભાઇ બાલધાની પસંદગી access_time 11:39 am IST\nચુડાનાં કંથારીયામાં ઘરફોડ ચોરીમાં કાળુ દેવીપુજકનો બનેવી મુદામાલ લઇ ગયાની કબુલાત access_time 1:06 pm IST\nગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની ધુમ આવક access_time 11:42 am IST\nચીખલી તાલુકામાં સસ્તા અનાજની દુકાનનો પુરવઠો નહીં મળતા કાર્ડ ધારકો પરેશાન access_time 4:30 pm IST\nમોડી રાત્રે અમદાવાદના આંબાવાડીમાં બે જૂથ વચ્ચે અથડામણ :યુવતીની છેડતી મામલે ધીંગાણું :બે બાઇકને આગ લગાડાઇ :પોલીસ પર પથ્થરમારો :ટીયરગેસના સેલ છોડાયા access_time 12:48 am IST\nભત્રીજાના ત્રાસથી કંટાળી કપડવંજની પરિણીતાએ અગ્નિ સ્નાન કરતા અરેરાટી access_time 4:30 pm IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\n૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે access_time 2:19 pm IST\nત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય access_time 2:21 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nઅમેરિકાના ન્‍યુયોર્કની કોંગ્રેશ્‍નલ સીટના ઉમેદવાર શ્રી સુરજ પટેલએ ૧ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી લીધું: પોતાની જ ડેમોક્રેટ પાર્ટીના વર્તમાન કોંગ્રેસ વુમન સામે ટકકર લેવા કટિબધ્‍ધઃ જુન ૨૦૧૮માં પ્રાઇમરી ચૂંટણી access_time 9:27 pm IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nઅમારા સમયમાં બોલિંગ કરવી સરળ હતી:મુરલીધર access_time 4:48 pm IST\nસચિન મારા આદર્શઃ વિલિયમ્સન access_time 2:17 pm IST\nમોન્ટેકાર્લો માસ્ટર્સના પ્રથમ રાઉન્ડમાં યોકોવિચની આસાન જીત access_time 4:47 pm IST\n'રાઝી'નું નવું પોસ્ટર રિલીઝ access_time 4:50 pm IST\nમેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા access_time 7:28 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00552.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/01/26/ketlik-laghukathao/", "date_download": "2019-03-24T22:24:33Z", "digest": "sha1:43T6L2BA3D4GYD3EK2K3E63IFLXP2EQI", "length": 22213, "nlines": 236, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nકેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા\nJanuary 26th, 2012 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : દુર્ગેશ બી. ઓઝા | 20 પ્રતિભાવો »\n[રીડગુજરાતીને આ લઘુકથાઓ મોકલવા માટે દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.]\n‘નહિ…….દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરાં રખડી પડશે….સાહેબ, મારી ભૂલ થઈ ગઈ….’\n‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિ…” આ રીતે બોલવાનું છે ’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેમનો ગુસ્સો અકારણ તો નહોતો જ. અસરરહિત ઉચ્ચારણ….. અને ભાવશૂન્ય ચહેરો…..\nશર્માસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી. જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતાં કહેલું કે ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોંશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઈ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો વટ પણ પડી જશે.’ પણ એને બદલે આ તો માથે પડ્યો’તો સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો.\n‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કરાવ્યું બધું ધૂળમાં જ મળી જાય ને લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કરાવ્યું બધું ધૂળમાં જ મળી જાય ને ’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા. શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી અને પોતાનો નિર્ણય જાહેર કર્યો :\n‘સોરી યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો. વચ્ચે બોલવાની કોશિશ ન કરો. પહેલાં મારી વાત પૂરી સાંભળી લો. એક વાક્ય પણ તમે બરાબર બોલી ���થી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે…. અને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા…એ પાછા લઈ લેજો….’\n‘નહિ……. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરાં રખડી પડશે…..સાહેબ, મારી ભૂલ થઈ ગઈ…. ’ પેલા કલાકારે દર્દભરી ચીસ નાખતા અપીલ કરી અને દિગ્દર્શક સાહેબ ટહુકી ઊઠ્યા, ‘ઓ.કે. કટ… વેલડન યંગમેન વેલડન.’\nનાનકડા પણ સમજણા પપ્પુને લઈને તેના મા-બાપ મેળાના એક-એક સ્ટોલ પર ફરી વળ્યાં. પપ્પુ વારંવાર ચાવીવાળા સ્કુટરની માંગણી કરી રહ્યો, પરંતુ દરવખતે નકાર સાથે એક જ જવાબ તેને મળતો રહ્યો.\n‘બેટા, લઈ દઈશ. ધીરજ રાખ. હમણાંનો તું બહુ જીદ્દી થઈ ગયો છે.’ મેળો પૂરો થવાની તૈયારીમાં હતો પણ હજુ પપ્પુની ઈચ્છા પૂરી નહોતી થઈ. અંતે મેળામાંથી ઘર તરફ પાછાં ફરતાં એક ગરીબ લારીવાળો નજરે પડતાં જ પપ્પુ કરગરી ઊઠ્યો :\n‘પપ્પા, આ સાદું સ્કુટર તો મને લઈ દયો.’\n‘બેટા, એ તો સાવ હલકું છે. એવું ન લેવાય….\n‘તો પછી પપ્પા, હવે આ નાનકડી સરસ મઝાની મોટરકાર તો મને અપાવો \n‘બેટા, પછી તને સરસ મઝાની, આનાથીય વધુ સારી મોટર લઈ દઈશ. અત્યારે લપ ન કર. તારી મમ્મી સાવ સાચું કહે છે. હમણાંનો તું બહુ જીદ્દી……..’\nઅને હવે પપ્પુથી ન રહેવાયું. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ને ત્રુટક અવાજે કહી રહ્યો :\n‘જી……જીદ હું કરું છું……..કે તમે ……’ ને પતિ-પત્ની એકબીજા સામે અવાકપણે જોઈ જ રહ્યાં.\nમેં મુકેલી વસ્તુ શોધતાં મને જ દસ મિનિટ લાગી એટલે મોડું થયું. એ વસ્તુ મળી અને હું મારી તૈયારીને હજી તો આખરી ઓપ આપું એ પહેલાં તો પત્નીની બૂમાબૂમ સાથે બંધ બારીબારણાં ધણધણી ઊઠ્યાં ને હું પરસેવે રેબઝેબ.\n‘જલદી બહાર આવો. ત્યાં ક્યારના અંદર શું કરો છો અરે, અમજદે ઝેર પી લીધું. જલદી ડો.સિંઘને બોલાવી આવો. ઝટ કરો હવે…’\nસમયસરની સારવારથી અમજદ બચી ગયો. એ ભાનમાં આવતા જ એને સગો ભાઈ સમજતી મારી પત્ની નિશા આનંદ અને ગુસ્સાનાં સંમિશ્રિત ભાવ સાથે બોલી ઊઠી :\n બે દીકરાના બાપ છો. સકીના જેવી વહાલી પત્ની. બધાનું શું થશે એનો વિચારેય ન આવ્યો નોકરી છૂટી ગઈ એમાં આમ હિંમત હારી જવાય ભઈલા નોકરી છૂટી ગઈ એમાં આમ હિંમત હારી જવાય ભઈલા આપણા બધાની સ્થિતિ સરખી જ છે. મારા આ ‘ભોળા’ પણ મોળા પડી ગયા છે, પણ એમણે તમારી જેવું અવિચારી પગલું ભર્યું આપણા બધાની સ્થિતિ સરખી જ છે. મારા આ ‘ભોળા’ પણ મોળા પડી ગયા છે, પણ એમણે તમારી જેવું અવિચારી પગલું ભર્યું ના….ને… તે ન જ ભરાય…… ને તમે શું આમ મૂંગામંતર ઊભા છો ના….���ે… તે ન જ ભરાય…… ને તમે શું આમ મૂંગામંતર ઊભા છો જરાક સમજાવો તમારા આ સમદુઃખિયા મિત્રને.’ પણ હું હમણાં જ સમજનાર એને શું ને કેવી રીતે સમજાવું જરાક સમજાવો તમારા આ સમદુઃખિયા મિત્રને.’ પણ હું હમણાં જ સમજનાર એને શું ને કેવી રીતે સમજાવું બંને મિત્રોની નજર એક થઈ ને પછી નીચી થઇ ગઈ.\nનિશા બીજા દિવસે કોઈને કહેતી હતી :\n‘આ તો સારું થયું કે મને ખબર પડી ગઈ. જો જરાક મોડું થયું હોત તો……\n‘હા, જો જરાક મોડું થયું હોત તો….તો……’ વિચારી મેં મારી ગઈકાલની તૈયારીને આખરી ઓપ આપી દીધો; પણ જરા જુદી રીતે. બંધ ઓરડામાં કાલની પડેલી એ શીશીને મેં ખાળમાં ઊંધી વાળી અને પછી મેં એને બારી બહાર ફંગોળી દીધી.\n« Previous સર પ્રભાશંકર પટ્ટણી વિશે – મહેશ અનંતરાય પટ્ટણી\nજીવન એક ઝંઝાવાત છે….. – મોહમ્મદ માંકડ Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nસૌભાગ્યવતી – રામનારાયણ વિ. પાઠક\nલ્લિકાબહેન આવ્યાં ત્યારથી મારે તેમની સાથે મૈત્રી શરૂ થયેલી. બધાંમાં કંઈક તેમના તરફ મારું મન ઘણું આકર્ષાતું. એવી નમણી અને સુંદર બાઈ મેં દીઠી નથી. ઉંમર કાંઈ નાની ન ગણાય, પાંત્રીસ ઉપર શું, ચાળીસની હશે. પણ મોં જરા પણ ઘરડાયેલું ન લાગે. છોકરાં નહિ થયેલાં એ ખરું, પણ કોઈકોઈ એવાં નથી હોતાં, જેમને ઘણાં વરસ જુવાની રહે – કશી ટાપટીપથી ... [વાંચો...]\nરિટાયર્ડ…. – નીલમ દોશી\nબસ હવે તો એક મહિનો... છેલ્લો મહિનો...પછી પત્નીની....અનુરાધાની બધી ફરિયાદ દૂર થઈ જશે. પછી તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિંદગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે મારા સમય પર અનુનો પૂરો અધિકાર છે. એની બિચારીની બધી ફરિયાદ સાચી ... [વાંચો...]\nસંચાર – વીનેશ અંતાણી\nચાવી ફરકવાનો ખટાક જેવો અવાજ આવ્યો અને માયા ચમકી ગઈ, જાણે અચાનક ભાન થયું કે એ ઘર સુધી પહોંચી આવી છે. વચ્ચેનું કશું જ યાદ આવતું નથી. થોડી વાર પહેલાં એ સુપરસ્ટોરમાં હતી. ટ્રોલીને ધકેલતી રેક્સની વચ્ચે ફરતી રહી હતી. શું ખરીદવાનું છે તે યાદ આવતું ન હોય તેમ દરેક રેકની સામે ઊભી રહેતી હતી. કોઈ વસ્તુ લેવાની ઇચ્છા થાય, ... [વાંચો...]\n20 પ્રતિભાવો : કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા\nબિપીન પટેલ વડોદરા says:\nમારે મન તમારી ત્રણેય લઘુકથાઓ – અભિનય, જીદ અને નવજીવન એ વાસ્તવિકતાને ઉજાગર કરતી હૃદયસ્પર્શી ગૌરવવંતી છે.\nખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ ……\nહિરે વિટી ને કહેવુ તે આનુ નામ\nઓ.કે. કટ… વેલડન દુર્ગેશ બી. ઓઝા વેલડન\nપહેલી વાર્તા વાન્ચીને રાજેશખન્ના-ગોવિન્દા અભિનિત સ્વર્ગ ચલચિત્ર યાદ આવી ગયુ\nખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ ……\nલઘુકથાઓ વાંચી પ્રતિભાવ પાઠવવા બદલ આપનો સૌનો ને આ કૃતિઓ આવી સમૃદ્ધ વેબસાઈટ પર મૂકવા માટે શ્રી મૃગેશભાઈનો ખૂબ ખૂબ આભાર.-દુર્ગેશ.\nતમે વાર્તા દુર્ગના શીખર પર બિરાજો છો.\nબહુ સરસ બહુ જ મજા સાથે સન્દેશો મલ્યો.\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/business/banks-may-send-sms-alert-customers-prevent-cheque-fraud-022968.html", "date_download": "2019-03-24T21:20:00Z", "digest": "sha1:K4IUNGG6FQCGUIBBRTZBQMPNTPTJ6YFP", "length": 10136, "nlines": 141, "source_domain": "gujarati.oneindia.com", "title": "ચેક ફ્રોડ અટકાવવા બેંકો ગ્રાહકોને મોકલશે SMS એલર્ટ્સ | Banks May Send SMS Alert To Customers To Prevent Cheque Fraud - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈ���\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nચેક ફ્રોડ અટકાવવા બેંકો ગ્રાહકોને મોકલશે SMS એલર્ટ્સ\nબેંકોમાં થતા ચેક ફ્રોડને અટકાવવા માટે હવે બેંકો જે ગ્રાહકો ચેક આપે છે, અથવા જે ગ્રાહકોના ખાતામાંથી નાણાનો ઉપાડ થવાની સાથે જ બેંક એકાઉન્ટ ધારકને એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. આ સેવા કેટલીક બેંકો દ્વારા મર્યાદિત રીતે આપવામાં આવે છે. હવેથી આ સેવા સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે.\nઆ નિર્દેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. આરબીઆઇએ બેંકોને લખેલા એક પત્રમાં આ અંગેની જાણ કરી હતી. આ પત્રમાં બેંકોએ ચેક ફ્રોડ અટકાવવા માટે કેવા પગલાં લેવા જોઇએ તેને સંબંધિત માહિતી લખી હતી. જેમાંથી કેટલાક મુખ્ય પગલાં આ મુજબ છે.'\n1. 100 ટકા CTS- 2010 કમ્પ્લેઇન્ટ ચેકનો ઉપયોગ કરવામા્ં આવે.\n2. લાભાર્થી કેવાયસી ધરાવતા હોવા જોઇએ જેથી બેંક તેમને ગ્રાહક તરીકે જાળવી શકે.\n3. જોખમના આધારે નવા ખુલેલા બેંક ખાતામાં ક્રેડિટ અને ડેબિટ પર નજર\n4. બેંકોએ શંકાસ્પદ કે મોટા રકમ વાળા ચેક પર ખાસ નજર રાખવી. આ માટે ગ્રાહકને ફોન દ્વારા જાણ કરવી. નોન હોમ ચેક્સ માટે બેઝ બ્રાન્ચને જાણ કરવી.\nઈન્કમ ટેક્સ બચાવીને બની શકો છો કરોડપતિ, સરકાર આપે છે ગેરંટી\nશું છે સેમ ડે લૉન 1 દિવસમાં કેવી રીતે મળશે\nઆ બેન્કોમાં ખોલી શકો છો ઝીરો બેલેન્સ અકાઉન્ટ\nદિવાળી પર મળતા બોનસનો આ રીતે કરો ઉપયોગ\nબેંક ખાતાઓ, મોબાઈલ નંબરોમાંથી કેવી રીતે હટાવશો પોતાનો ‘આધાર નંબર', અહીં જાણો\nતમારા કામની ખબરઃ રોકડ લેવડ-દેવડ પર બેંકો વસુલ કરશે ચાર્જ\nઆજે છે બેંક હડતાલ, પણ તેમ છતાં કંઇ બેંકો કાર્યરત રહેશે જાણો અહીં\nસર્વે : શું મોદી સરકારનો નોટરદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે\nઆ 6 બેંકો આપે છે ફિક્સ્ડ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ\nબેંકિંગ સુધારા હેઠળ PSU બેંકોને હોલ્ડિંગ કંપની રચવાનું કહેવામાં આવી શકે\nબેન્કો, ટેલિકોમ કંપનીઓની પેમેન્ટ બેન્કો માટે એકસાથે કામ કરવાની યોજના\nધ્યાન રાખજો : જાન્યુઆરી 2015માં બેંકો 11 દિવસ બંધ રહેવાની છે\nહોમ લોનની વધુ રકમ પાસ કરાવવાની 5 સ્માર્ટ ટિપ્સ\nbanks sms alert customers fraud બેંકો એસએમએસ એલર્ટ ગ્રાહકો છેતરપિંડી\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/news/gujarat/octobert-01-2014-news-highlights-gujarat-021956.html", "date_download": "2019-03-24T22:04:46Z", "digest": "sha1:DYT57S26Z5MS5QATT5LDB5DUZP3IHTUM", "length": 13427, "nlines": 149, "source_domain": "gujarati.oneindia.com", "title": "ઓક્ટોબર 1, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ | octobert 01, 2014 : News highlights of Gujarat - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n13 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nઓક્ટોબર 1, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ\nગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...\nઅમદાવાદ મહાનગરપાલિકાને મળ્યા પહેલા મહિલા કમિશનર\nઅમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર પદે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડી.થારાને નિમણૂક આપવાનો આદેશ કર્યો છે. નોંધનીય છેકે, ડી. થારા પહેલા મહિલા કમિશનર છે, જે અમદાવાદ મહાનગરપાલિકામાં આ પદભાર સંભાળશે.\nકચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માની ધરપકડ\nસસ્પેન્ડેડ આઇએએસ અને કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ભૂજની વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન આપવાના કેસમાં એસીબી દ્વારા સોમવારે રાત્રે 3 વાગ્યે શ્યામલ ચાર રસ્તા પાસે વૃંદાવન બંગ્લોઝ ખાતેથી ધરપકડ કરી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ તેમના માતાને મળવા માટે ગયા હતા.\nઅમદાવાદમાં હવામાન પલટાયું, અનેક સ્થળે વર્ષ્યો વરસાદ\nઅમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને ચાંદખેડા, સાબરમતી, ન્યૂ રાણીપ, ન્યૂ સીજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. અચનાક પડેલા વરસાદના કારણે નવરાત્રીમાં ગરબાના આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા.\nરેલવે મંત્રી સદાનંદ ગૌડાની કારને અકસ્માત\nમંગળવારે કેન્દ્રીય રેલવે મ���ત્રી સદાનંદ ગૌડા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમની કારના કાફલાને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માત અમદાવાદના ચીમનભાઇ પટેલ બ્રીજ પર થયો હતો. જોકે કોઇને ઇજા થઇ નથી.\nરાજકોટમાં પુત્રનું અકસ્માત મોત થયા બાદ કરાયું અંગદાન\nરાજકોટ શહેરમાં બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક પટેલ યુવાનનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારજનોએ પોતાના એકના એક પુત્રના અંગોનું દાન કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે.\nવડોદરામાં થયેલા તોફાનમાં 100થી વધુ લોકોની ધરપકડ\nવડોદરામાં થયેલા તોફાનમાં 100થી વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે શહેરમાં વડોદરામાં મોંઢું ઢાંકીને વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.\nભાજપની છઠ્ઠી યાદીમાં ગુજરાતના 14 ઉમેદવારોના નામ જાહેર, એક સાંસદનું પત્તું કપાયું\nસૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ\nપત્રકાર ચિરાગ પટેલની હત્યા કે આત્મહત્યા પાકિટમાંથી પોલીસને મળી આ ચિઠ્ઠી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\nહું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી\nજાણો, 16મી લોકસભામાં કિરિટભાઈ સોલંકીનું પરફોર્મન્સ કેવું રહ્યું હતું\nસુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ\nક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં ગુજરાતના પિતા-પુત્રના સમાચાર નહિ, પરિવારે સુષ્મા પાસે માંગી મદદ\nપાકિસ્તાની જેલમાં બંધ માછીમારની માતા બોલી - બંને દેશોના સંબંધો સારા થાય, મારો પુત્ર પાછો આવે\nપીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ\nઅલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય\nહાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ જોઈન કરશે, જામનગરથી ચૂંટણી પણ લડશે\nVideo: જ્યારે સ્ટેજ પર પીએમ મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને લાગ્યા પગે\ngujarat news news update news highlights photo news in gujarati ગુજરાત ન્યુઝ ન્યુઝ અપડેટ ન્યુઝ હાઇલાઇટ્સ ફોટો ન્યૂઝ ઇન ગુજરાતી\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nસલમાન ખાને બધાની વચ્ચે પ્રિયંકા ચોપડાની ડેટિંગ એપની ઉડાવી મજાક\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00553.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://gujjurocks.in/faradi-aloo-paratha/", "date_download": "2019-03-24T21:37:30Z", "digest": "sha1:XXZ7454QPCPOC4BURQETQFVDIVKVKL5V", "length": 21182, "nlines": 230, "source_domain": "gujjurocks.in", "title": "આલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે? અમે આજે લાવ્યા છે તમારી માટે ફરાળી આલુ પરોઠા...રેસિપી વાંચો | GujjuRocks.in", "raw_content": "\nAllOMGગુજરાતપ્રેમ – લવપ્રેરણાદાયકરમત જગતરસપ્રદલગ્ન-જીવનસૌથી પ્રખ્યાતસ્ત્રી\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nજાણો શા માટે ચાની દુકાન ચલાવનારને રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી કર્યા સન્માનિત, વડાપ્રધાન…\nAllઅદ્રશ્યઅલ્કેશ ચાવડા ‘અનુરાગ’કૌશલ બારડખ્યાતિ ઠકકરનિકુંજ પટેલનિરાલી હર્ષિતનીરવ પટેલપ્રદિપ પ્રજાપતિમયંક પટેલમુકેશ સોજીત્રામેઘા ગોકાણીરાજ નકુમશૈલેશ સગપરીયાશ્વેતા પટેલસૂચી સંકેત\n“દેવલો ત્રિકાળજ્ઞાનીનો દીકરો પાર્ટ-2″ ખાલી હાથથી સ્કોડા સુધીની સફર” – જીવનમાં…\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\n“ભાઈઓ ભેગા આવશે તોજ હું મામેરું પોંખીસ…” – એક એવી સમજદાર…\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું…\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nવાહ જોરદાર પણ, ફક્ત 20 જ સેકન્ડમાં આ મશીન કરી નાખશે…\nબુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે ગુપ્ત રાખે આ 3 વાતો,…\nહોળી દહન વખતે ફક્ત આ 1 વસ્તુ નાખી દો અગ્નિમાં, કિસ્મત…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઆ ગુરુદ્વારેમાં નથી બનતું લંગર(સીખ ધર્મ)નું ભોજન, છતાં પણ કોઈ ભૂખ્યું…\nઆ ખાસ તારીખનાં દિવસે જન્મેલ લોકો હોય છે ખાસ, જીવનમાં ખૂબ…\nહિન્દુ ધર્મના મેનેજમેંટ ગુરુ છે ભગવાન કૃષ્ણ, એમની 5 વાતો બદલી…\nમોજ કરાવી દેશે આ 10 તસવીરો, ભગવાન આ લોકોને મગજ આપતા…\nઆ 32 ફોટાઓ જોઈને તમને એન્જિનિયર પરથી વિશ્વાસ જ ઉઠી જશે…\nઆ 5 ઘરોનાં માલિકોએ સાબિત કરી બતાવ્યુ કે પરિસ્થિતી ભલે ગમે…\n3 હજાર વર્ષ જૂનું આ લવિંગનું ઝાડ, અનેક મુસાફરો આવે છે…\nવિશ્વનું સૌથી મોટું રસોડું આવેલ છે આપણા જગન્નાથ પુરીમાં, વાંચો બીજી…\n98% લોકો નથી જાણતા ચરબી ઝડપથી ઘટાડવા માટે લીંબુ પાણી બનાવવાની…\nપેટની ચરબી ઘટાડવા ઘણું બધું કર્યું ફે��� નથી પડતો\nશું તમે પણ નાસ્તામાં બ્રેડ રોજ ખાવ છો \nકૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું…\nલીલા મરચા ના 6 ચમત્કારી ફાયદા – 90% લોકોને ખબર નથી…….\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nખુશખબર: વૈષ્ણો દેવીની યાત્રા કરનાર શ્રદ્ધાળુઓને મફતમાં મળશે આ ખાસ સુવિધાઓ\nઅંડમાન ફરવા જવાની ઈચ્છા રહી ગઈ છે અધૂરી, રેલવે એ કાઢ્યું…\nમનોહર પરિકરને શ્રધ્ધાંજલી આપતા ભાવુક થયા સ્મૃતિ ઈરાની, રોકી ના શક્યા…\nસાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\nઆ અભિનેત્રીએ પોતાના ડ્રાઇવરને ઘર ખરીદવા માટે આપ્યા 50 લાખ રૂપિયા,…\nઆ વ્યક્તિએ પોતાના પુરા ગામને બનાવી લીધું બૉલીવુડ, બાળકોથી લઈને વૃદ્ધો…\nપ્લસ સાઈઝ હોવા છતાં નાના પદના આ 5 સેલિબ્રિટી એ બનાવી…\nવાંચો એક એવા ગુજરાતી દંપતીની વાત કે જેણે વિદેશી સુખ-સાહ્યબી ત્યજીને…\nઅક્ષય કુમારની સાથે કામ કરી ચુકેલો આ અભિનેતા થયો પાઈ-પાઈનો મોહતાજ,…\n500 કરોડનું કરજ ચૂકવવા પર જેલ જવાથી બચ્યા અનિલ અંબાણી, મોટાભાઈ…\nઆકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્નમાં પીરસવામાં આવી હતી આ મીઠાઈઓ, સામે…\nઆ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે…\n20, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોએ…\n51 વર્ષો પછી બની રહ્યો છે રાજયોગ, આ 5 રાશિઓની બનશે…\n19, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે વૃષભ રાશિના જાતકોએ…\n18, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\n17, માર્ચ- 2019: આજના રાશિફળ સાથે વાંચો આજે કન્યા રાશિના જાતકોએ…\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની…\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની…\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર…\nબોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી…\nબાળકોની ફેવરિટ મસાલા મેગીની રેસિપી નોંધી લો આજે જ બનાવો\nHome રેસીપી આલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે અમે આજે લાવ્યા છે તમારી...\nઆલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે અમે આજે લાવ્યા છે તમારી માટે ફરાળી આલુ પરોઠા…રેસિપી વાંચો\nમિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આલુ પરોઠા બધાંની વધુ પડતી ફેવરેટ આઇટમ છે. પણ જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે વધુ વાનગી ખાવાનું મન થાય. આજે હું તમને કહીશ ફરાળી આલુ પરોઠા ની રેસીપી. ચલો જાણી એ કેવી રીતે બનશે ફરાળી આલુ પરોઠા.\nબટાકા – ૨૫૦ ગ્રામ\nરાજગરા નો લોટ – ૨૫૦ ગ્રામ\nઆદુ મરચાં ની પેસ્ટ – જરૂર મુજબ\nમીઠું ( ફરાળી સિંધા મીઠું ) – સ્વાદાનુસાર\nલીલા મરચા – જરૂર મુજબ\nતેલ – જરૂર મુજબ\nસૌ પ્રથમ બટાકા ને બાફી લો. અને પછી છાલ ઉતારી તેને મેશ કરી લો. હવે એક કડાઇ માં તેલ ઉમેરો. તેમાં જીરુ ઉમેરો. હવે તેમાં ક્રશ કરેલા બટાકા ઉમેરો. ફરાળી મીઠું ઉમેરો અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ બાદ તેને થવા દો. થોડી વાર માં પૂરણ તૈયાર થઈ જશે. હવે તે ઠંડુ થાય ત્યાં સુધી એક વાસણ માં રાજગરા નો લોટ લો. તેને મીડીયમ બાંધી લો. હવે પાટલી પર એક પ્લાસ્ટિક રાખો. તેનાં પર રાજગરાનાં લોટ નુ નાનુ પરોઠૂ વણી એમાં બટાકા નું પૂરણ ભરો. અને પરાઠા વણી લો. ત્યારબાદ તેને શેકી લો. હવે એને દહીં સાથે સર્વ કરી શકો. તો તૈયાર છે ફરાળી આલૂ પરોઠા. જરૂર થી બનાંવો અને તમારા પરીવારજનો ને ખવડાવો.\nલેખક – બંસરી શિરીષભાઇ પંડ્યા\nમિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…\nદરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ\nલેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡\nPrevious articleએક અજાણી અમૂલ્ય ગિફ્ટ – જન્મદિવસના દિવસે મળે છે જીવનના અંતિમ સમય સુધી સાથ આપે એવો સાથી… વાંચો સ્ટોરી\nNext articleઅહીં બદલાઈ રહ્યો છે દરેક દિવસ ગણપતિ જી ની મૂર્તિનો આકાર, ચમત્કાર જોવા માટે ઉમટી પડી ભક્તો ની ભીડ…..\nએકદમ સરળ રીતથી બનાવો સેવૈયા ખીર, મહેમાનો આવે ત્યારે જલ્દીથી બની શકે છે આ વાનગી, નોંધી લો રેસિપી\nહોળી વિશેષ: ઘઉંની સેવ, આ હોળી પર બનાવો સરસ મજાની ઘઉંની સેવ અને કરો બધાનું મોઢું મીઠું..\nહોળી વિશેષ: શાહી ઠંડાઈની રેસિપી નોંધી લો અને આ હોળી પર મજા માણો આ ઠંડાઈની\nલાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ\n“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો...\nરહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” ભાગ -૧૪\nમનનો સત્યાગ્રહ, પ્રકરણ : 9 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….\nઆપણી માતૃભાષાને વિશ્વભરમાં ફેલ���વવાનો એક પ્રયાસ... વિશ્વનો દરેક માણસ ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત થાય અને દુનિયાના દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી સારા વિચારો તેમજ જરૂરી માહિતી પહોંચાડવાનો એક અનેરો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ગુજરાત તેમજ વિશ્વની તમામ માહિતી એક જ જગ્યા પર આપને જાણવા મળશે તો આપ GujjuRocks પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડાવવા માટે આમંત્રણ આપો... કારણકે જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ, ત્યાં ત્યાં વસે એક ગુજરાત...\nવટ્ટથી બોલજો \"હા અમે ગુજરાતી\", જય જય ગરવી ગુજરાત..\nબોલીવુડમાં ફ્લોપ ગયો આ એક્ટર પણ હકીકતમાં છે સુપરસ્ટારથી પણ હાઈ-ફાઈ...\nવિધવા મહિલા સાથે લગ્ન કરવા ના 5 ફાયદા જાણી ને ચોંકી...\n9 તસવીરો: જે શહીદ મેજરને ભાઈ અને મિત્રો ‘ટાઇગર’ કહેતા હતા,...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.readgujarati.com/2012/09/27/ognish-pancha/", "date_download": "2019-03-24T22:25:35Z", "digest": "sha1:3RHMWBOWMVXOTS6E7CVFOJL47L3ST3FB", "length": 29826, "nlines": 155, "source_domain": "www.readgujarati.com", "title": "ReadGujarati.com: બોલ, ઓગણીસ પંચા કેટલા થાય ? – વિનોદ ભટ્ટ", "raw_content": "\nપસંદ કરો પ્રથમ પાનું અનુક્રમણિકા – ટૂંકીવાર્તાઓ – નિબંધો – કાવ્યો અને પદ્ય – ગઝલો – અધ્યાત્મિક લેખો – હસો અને હસાવો – સાહિત્ય લેખો – બાળસાહિત્ય – અન્ય લેખો – પ્રકીર્ણ – ડાઉનલોડ – લેખ શોધો – મહિનાવાર લેખો – ગુજરાતીમાં લખો – ગુજરાતી કેલેન્ડર – આપનો લેખ મોકલાવો – આપનું યોગદાન સંપર્ક\nબોલ, ઓગણીસ પંચા કેટલા થાય \nSeptember 27th, 2012 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : વિનોદ ભટ્ટ | 7 પ્રતિભાવો »\n[‘જનકલ્યાણ’ સામાયિક સપ્ટેમ્બર-2012માંથી સાભાર.]\n[dc]હ[/dc]વે તો ફટાકડાની પેઠે પરીક્ષાનાં પેપરો પણ ફૂટવા માંડ્યાં છે. જોકે આ પેપરોના ફૂટવાનો અવાજ લોકોના કાન સુધી પહોંચતો ન્તહી. હા, ન્યૂઝપેપરો થકી તે લોકોની આંખ સુધી પહોંચે છે ખરો. તા. 4 એપ્રિલ, 07ના ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર હતા કે એક કોલેજની પ્રીલિમ પરીક્ષામાં જે પ્રશ્નો, જે ક્રમમાં પૂછવામાં આવ્યા હતા એ જ પ્રશ્નો એ જ ક્રમમાં ટી.વાય.બી.કોમની યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછવામાં આવ્યા. આને શુદ્ધ ગુજરાતીમાં બેઠું પેપર કાઢ્યું એમ કહેવાય કે આવું જૂનું કોઈ એક કોલેજનું પેપર તે આખેઆખું કંઈ પૂછાતું હશે એમ માની જે પરીક્ષાર્થીઓએ આ પેપર ઓપ્શનમાં કાઢી નાખેલું એ લોકોને સૂઈ જવા જેવી લાગણી થઈ હશે અને આ પેપર કાઢનારને છાપે ચડી જવાથી પોતાની ખુરસી, જે ખુરસીમાં બેસી આ પેપર સેટ કર્યું હશે એ ખુરસી અપસેટ થઈ ગયાની દહેશત ઊભી થઈ હશે.\nઆ તો થઈ કોલેજની વાત. પણ એમ તો એસ.એસ.સી. બોર્ડમાં એક આખેઆખું પેપર કોઈ એક પ્રકાશકના અપેક્ષિતમાંથી પૂછ્યું એ કારણે શિક્ષણજગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. શિક્ષકો શાળામાં બાળકોને માઈકલ જેકસન નામનો એક વિજ્ઞાની થઈ ગયો કે કોલમ્બસ એક નહિ, બબ્બે થઈ ગયા અથવા તો તાજમહેલ મધ્યપ્રદેશમાં આવેલો છે જેવી મૌલિક માહિતી આપીને વિદ્યાર્થીઓને જ્ઞાનસમૃદ્ધ કરતા હોય છે એ જાણવા છતાં શિક્ષણશાસ્ત્રીઓના પેટનું પાણી પણ હાલતું નથી ને એકાદ પેપર ફૂટી જાય એમાં આ શિક્ષણજગત બેબાકળું થઈ જાય છે – મારા ગીધુકાકાને આ ચિંતા છે.\nજોકે મારી ચિંતા ગીધુકાકાથી જરા અલગ છે. અમે ભણતા ત્યારે આવા પરગજુ પેપરસેટર્સ નહોતા કે નહોતાં નીકળતાં અપેક્ષિત. પ્રશ્નપત્રો અમારી શાળા ધ ન્યુ હાઈસ્કૂલના પ્રેસમાં જ છપાતાં જેની ખબર પણ અમને તો ગ્રેજ્યુએટ થઈ ગયા પછી જ પડેલી. એ દિવસોમાં એક કલાકમાં અંગ્રેજી, દોઢ કલાકમાં ફિઝિક્સ, બે કલાકમાં ગણિત અને સ્યોર સજેશન્સ પણ શોધ્યાં નહોતાં જડતાં કે નહોતાં હાથમાં આવતાં. આવા અપેક્ષિતો….અરેરે આ બધાં ક્યાં છુપાઈ ગયેલાં અમારા વિદ્યાર્થીકાળમાં આ બધાં ક્યાં છુપાઈ ગયેલાં અમારા વિદ્યાર્થીકાળમાં એમ કહેવાતું કે એવી કોઈ વાત નથી જે મહાભારતમાં ન હોય એટલે પછી આ અપેક્ષિતોનો તેમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ-બુલ્લેખ છે એમ કહેવાતું કે એવી કોઈ વાત નથી જે મહાભારતમાં ન હોય એટલે પછી આ અપેક્ષિતોનો તેમાં કોઈ ઠેકાણે ઉલ્લેખ-બુલ્લેખ છે એ તપાસવા અમે વ્યાસજીનું જ નહિ, રાજાજીનું આખું મહાભારત સહેજ પણ ગુપચાવ્યા વગર ઝીણવટથી ઊથલાવી ગયા. એમાંથી એટલી જાણકારી મળી કે પરીક્ષાઓ તો એ વખતે લેવાતી હતી, પણ અપેક્ષિતોનો રિવાજ તો એ દિવસોમાં પણ નહોતો.\nઆ લખનારને વહેમ છે કે આજના મુકાબલે તે સમયના વાલીઓ છોકરાના અભ્યાસ બાબતે ખાસ્સા ઉદાસીન કે પછી ઢીલાઢફ હશે. તમે જુઓ, આટલું બધું નબળું- એક ટકાથી પણ ઓછું (એકસો ને પાંચમાંથી સોગંદ ખાવા પૂરતો એક જ પાસ ) પરિણામ આપવા છતાં ધૃતરાષ્ટ્ર કે કુંતી દ્રોણાચાર્યને ધમકાવવા નહોતાં ગયાં કે માસ્તર (અથવા તો મહેતાજી), અમારાં ટાબરિયાંઓને આટલા સહેલા સવાલનો જવાબ પણ ન આવડ્યો તો બાર બાર મહિના સુધી તમે એમને ભણાવ્યું શું ) પરિણામ આપવા છતાં ધૃતરાષ્ટ્ર કે કુંતી દ્રોણાચાર્યને ધમકાવવા નહોતાં ગયાં કે માસ્તર (અથવા તો મહેતાજી), અમારાં ટાબરિયાંઓને આટલા સહેલા સવાલનો જવાબ પણ ન આવડ્યો તો બ��ર બાર મહિના સુધી તમે એમને ભણાવ્યું શું બસ, મફતનો જ પગાર ખાધો બસ, મફતનો જ પગાર ખાધો ભલો તમારો જીવ ચાલ્યો, હરામનો પગાર ખાવાનો ભલો તમારો જીવ ચાલ્યો, હરામનો પગાર ખાવાનો અથવા તો તમે જે ભણાવ્યું નથી એવા સવાલો પૂછીને અમારાં સંતાનોના મોરલ, જુસ્સો આ રીતે તોડી નાખવાનાં અથવા તો તમે જે ભણાવ્યું નથી એવા સવાલો પૂછીને અમારાં સંતાનોના મોરલ, જુસ્સો આ રીતે તોડી નાખવાનાં બીજી સ્કૂલોમાં તો છોકરાને ચાલીસથી પચાસ માર્કસ ગ્રેસના આપી પાસ કરવામાં આવે છે. અમારા લાડકાને તમારે ત્યાં અમે નાપાસ થવા મૂકેલો બીજી સ્કૂલોમાં તો છોકરાને ચાલીસથી પચાસ માર્કસ ગ્રેસના આપી પાસ કરવામાં આવે છે. અમારા લાડકાને તમારે ત્યાં અમે નાપાસ થવા મૂકેલો આ તો શું કે સમાજમાં તમારી છાપ એક પ્રામાણિક માસ્તરની છે, ડોનેશનની લાલચમાં તમે પડ્યા નહિ તે એકલવ્યને શાળામાં દાખલ ના કર્યો એને લીધે તમારી આબરૂનો આંક શેરબજારના ઈન્ડેક્સની જેમ ઊંચો આવેલો, પણ આવું સાવ નાખી દેવા જેવું પરિણામ આપીને તમે શું મેળવ્યું આ તો શું કે સમાજમાં તમારી છાપ એક પ્રામાણિક માસ્તરની છે, ડોનેશનની લાલચમાં તમે પડ્યા નહિ તે એકલવ્યને શાળામાં દાખલ ના કર્યો એને લીધે તમારી આબરૂનો આંક શેરબજારના ઈન્ડેક્સની જેમ ઊંચો આવેલો, પણ આવું સાવ નાખી દેવા જેવું પરિણામ આપીને તમે શું મેળવ્યું …… ના ચાલે, દ્રોણાચાર્ય નામનો માથાભારે માસ્તર ગમે એટલો કાબેલ હોય, ને નોન-કરપ્ટ હોય તોપણ આજના શિક્ષણમાં તો ન જ ચાલે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું ટ્રસ્ટીમંડળ આવા આચાર્યનો તો પડછાયો પણ ન લે- ઉઠમણું થઈ જાય. રાતોરાત ધંધા વગરના થઈ જવાય.\nઆજે તો સૌરાષ્ટ્રની જે ભૂમિમાં ભગવાનને ભૂલા પડવાનું કાયમી નોતરું- સ્ટેન્ડિંગ ઈન્વિટેશન અપાયું છે ત્યાંના પેલા શહેરના વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ પરિણામ અપાવનાર શાળા-આચાર્ય જેવા ગુરુઓ જ ખપે, પછી શિક્ષણનું ભલે જે થવાનું કે ન થવાનું હોય ઈ થાય. પણ…. પણ બાપા, ગાંધીનગરવાળા ઈર્ષાળુ બહુ. એ વખતેય એવું થયું પણ હતું. એ શહેરના જે દીકરાના ગણિત જેવા અડિયલ વિષયમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ આવેલા તેને જોવા, મળવા ખાસ આમંત્રણ આપીને ગાંધીનગર બોલાવવામાં આવ્યો. આમ તો મહત્વના કામ કે મૂંઝવણ વગર ખાસ કોઈ ગાંધીનગર જતું નથી, એવું કોઈ આકર્ષણ પણ નથી એ નગરમાં. કિન્તુ આ વિદ્યાર્થીને તો મૂંઝવવાના હેતુથી જ ત્યાં બોલાવાયેલો. પછી જુદી જુદી પંદર ઉત્તરવહીઓની ભેળસેળ કરી તેને એમાંથી પોતાની લખેલી ઉત્તરવહી શોધી કાઢવાનું જેમ્સ બોન્ડી કાર્ય સોંપવામાં આવ્યું, જે તે કરી શક્યો નહિ. તેની આ મૂંઝવણ પારખી, તેને વધારે મૂંઝવવા માટે પૂછવામાં આવ્યું કે બોલ, ઓગણીસ પંચા કેટલા થાય આવો વિચિત્ર સવાલ વિદ્યાર્થીને ના સમજાયો. જોકે આમ પણ ગાંધીનગરનું પોતાનું આગવું ગણિત હોય છે. આ છોકરાએ બારમા ધોરણના ગણિતના પેપરમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ લાવવાનો એક જ ગુનો કર્યો હતો. આ ગુનાને અને ઓગણીસ પંચા કેટલા થાય, એને શો સંબંધ આવો વિચિત્ર સવાલ વિદ્યાર્થીને ના સમજાયો. જોકે આમ પણ ગાંધીનગરનું પોતાનું આગવું ગણિત હોય છે. આ છોકરાએ બારમા ધોરણના ગણિતના પેપરમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ લાવવાનો એક જ ગુનો કર્યો હતો. આ ગુનાને અને ઓગણીસ પંચા કેટલા થાય, એને શો સંબંધ છોકરાને ચહેરા પર પરસેવો અને ગળામાં પાણીનો શોષ પડવા માંડ્યો. તેણે પીવાનું પાણી અને કેલ્ક્યુલેટરની માગણી કરી. તેને પાણી આપતાં કહેવાયું કે કેલ્ક્યુલેટર તો આખેઆખું ગણિત ગળી ગયું છે અને પરીક્ષા તેણે નહિ, તેં આપી છે. જો તને એમ મોઢે તાત્કાલિક જવાબ દેવામાં અકળામણ થતી હોય તો કાગળ પર ગણીને પાંચ મિનિટમાં જવાબ આપ. બારમા ધોરણના ગણિતમાં સોમાંથી નવ્વાણું માર્ક્સ લાવવા એ એક વાત છે ને આવા અઘરા સવાલના જવાબ ફટાફટ આપવા એ બીજી વાત થઈ પાછી.\nઅને આ જ તેજસ્વી છાત્રના અંગ્રેજીના પેપરમાં સોમાંથી પંચ્યાસી માર્ક્સ આવેલા. તેને પોતાનું નામ અંગ્રેજીમાં, ચારમાંથી ગમે તે એબીસીડીમાં લખવાનું કહ્યું. એ નિર્દોષ છોકરાએ નિખાલસતાથી જણાવી દીધું કે એબીસીડીમાં ડી પછી ઈ આવે એથી આગળ તેને જાણ નથી. જોકે પછી પ્રશ્નોત્તરીમાંથી છૂટવા તેણે કબૂલ કરેલું કે હિન્દી ફિલ્મોમાં હીરો વતી ડુપ્લિકેટ આગમાં કૂદી પડવા જેવા જીવસટોસટના ખેલ કરે છે એ રીતે બીજા એક છોકરાએ તેનાં પેપર થોડું મહેનતાણું લઈને લખી આપ્યાં હતાં. અને પરીક્ષામાં ચોરી કરતા 543 વિદ્યાર્થીઓ ઝડપાયા એવું અખબારમાં વાંચું છું ત્યારે એ ઝડપનાર પર મને બહુ ખીજ ચડે છે. ચોરી એટલે શું અહીં પરીક્ષામાં વળી ચોરી ક્યાં આવી અહીં પરીક્ષામાં વળી ચોરી ક્યાં આવી શું કોઈ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીનું ખિસ્સું કાપીને તેના માર્ક્સ તફડાવી લીધા છે શું કોઈ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીનું ખિસ્સું કાપીને તેના માર્ક્સ તફડાવી લીધા છે અહીં જેના પર ચોરીનો આરોપ મૂકવામાં આવે છે એ છોકરો માર્ક્સથી વધાર�� કોઈ મુદ્દામાલ બીજા પાસેથી મેળવતો નથી કે ચોરી કરાવનાર પોતાનો એક પણ માર્ક ગુમાવતો નથી. એટલે અત્રે ચોરી જેવા ગંભીર અને ક્રિમિનલ શબ્દ સામે જ મારો સૈદ્ધાંતિક વિરોધ છે, વાંધો છે. અને આમ જોઈએ તો ચોરી કરવી, સફળતાપૂર્વક ચોરી કરવી એ તો ચોસઠ કળાઓ પૈકીની એક કળા ગણવામાં આવે છે. રાજા-મહારાજાઓના સમયમાં રાજકુમારોને પણ આ તસ્કરકળાનું શિક્ષણ નાનપણમાં આપવામાં આવતું એવા ઉલ્લેખો પુરાણા ગ્રંથોમાં પડેલા છે. એટલે આ કળા પણ બુદ્ધિ માગી લે એવી છે. ડોબરમેન જેવા સુપરવાઈઝરની નજરે ના ચડાય એ રીતે બાજુમાં બેઠેલ વિદ્યાર્થીના પેપરમાં જોઈને લખવું કે ઘેરથી લાવેલ કાપલીઓમાંથી છાનુંછપનું જોઈ લખી નાખવું એ કંઈ ઓછા કૌશલ્યની વાત છે \nએક શાળાના સંચાલક મિત્ર મને માહિતી આપતા હતા કે ગયે વર્ષે એક વિદ્યાર્થી જુદા જુદા રંગની તેર બોલપેનો લઈને પરીક્ષા આપવા આવેલો, જેમાંની બે જ પેનો ચાલે. બાકીની અગિયાર પેનોમાં તે કાપલીઓ સંતાડીને લાવ્યો હતો. અમારા સુપરવાઈઝરે તેને પકડી પાડ્યો. મેં એ સંચાલક મિત્રને આશ્ચર્યથી પૂછ્યું, ‘પણ સુપરવાઈઝર એ વિદ્યાર્થીને કેવી રીતે પકડી શક્યો ’ એ સંચાલકે હસીને ઘટસ્ફોટ કર્યો : ‘એ સુપરવાઈઝર પણ એક દિવસ તો વિદ્યાર્થી હતો ને ’ એ સંચાલકે હસીને ઘટસ્ફોટ કર્યો : ‘એ સુપરવાઈઝર પણ એક દિવસ તો વિદ્યાર્થી હતો ને ’ કાપલીઓમાં જોઈને નકલ કરનાર પરીક્ષા આપનારાઓ પ્રત્યે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે. પરીક્ષાખંડમાં પાઠ્યપુસ્તકો લઈ જવા સામે મનાઈ ફરમાવવામાં આવે ત્યારે જ બાપડાં બાલુડાંને આમ કરવું પડે છે ને ’ કાપલીઓમાં જોઈને નકલ કરનાર પરીક્ષા આપનારાઓ પ્રત્યે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે. પરીક્ષાખંડમાં પાઠ્યપુસ્તકો લઈ જવા સામે મનાઈ ફરમાવવામાં આવે ત્યારે જ બાપડાં બાલુડાંને આમ કરવું પડે છે ને ગમતાં ને વધારે તો નહિ ગમતાં કિલોબંધ પુસ્તકો ને ગાઈડો છોકરાં બારે માસ મજૂરની માફક ખભે નાખીને શાળાએ જાય, સતત આવો શ્રમ કરવાથી ખભા વળી ગયા હોય, ગરદનના મણકા દબાવા માંડ્યા હોય એ જ પુસ્તકો ખરે ટાણે ખપમાં તો નહિ જ આવવાનાંને ગમતાં ને વધારે તો નહિ ગમતાં કિલોબંધ પુસ્તકો ને ગાઈડો છોકરાં બારે માસ મજૂરની માફક ખભે નાખીને શાળાએ જાય, સતત આવો શ્રમ કરવાથી ખભા વળી ગયા હોય, ગરદનના મણકા દબાવા માંડ્યા હોય એ જ પુસ્તકો ખરે ટાણે ખપમાં તો નહિ જ આવવાનાંને પરીક્ષા ટાણે પરીક્ષાખંડની બહાર પડેલાં પુસ્તકો સામે બાળકે લાચાર આંખે, ઓશિ���ાળા ચહેરે બસ જોયા જ કરવાનું પરીક્ષા ટાણે પરીક્ષાખંડની બહાર પડેલાં પુસ્તકો સામે બાળકે લાચાર આંખે, ઓશિયાળા ચહેરે બસ જોયા જ કરવાનું મજૂરી જેટલું વળતર પણ એમાંથી નહિ પામવાનું મજૂરી જેટલું વળતર પણ એમાંથી નહિ પામવાનું \nથોડાંક વર્ષો પહેલાં છાપામાં સમાચાર હતા કે પાઠ્યપુસ્તકોમાંથી નકલ કરતા બે વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી મૂકવા સામે આ બંને છોકરાઓએ હાઈકોર્ટમાં જઈ સ્ટે માગ્યો જે તેમને મળી પણ ગયો હતો. આવતીકાલનાં પાઠ્યપુસ્તકોમાંના પહેલા પાને છપાતા પ્રતિજ્ઞાપત્રમાં કદાચ એક લીટી એવી પણ ઉમેરવામાં આવશે કે ‘વાર્ષિક પરીક્ષામાં નકલ કરવી એ અમારો-વિદ્યાર્થીઓનો જન્મસિદ્ધ હક્ક છે…..’\n« Previous ખરી પ્રામાણિકતા – નવનીત પટેલ\nદ્વારકા : ઐતિહાસિક અને સાંસ્કૃતિક – સવજી છાયા Next »\nઆ પ્રકારનું અન્ય સાહિત્ય:\nરંગલાના રોગનો ભેદભરમ – ડૉ. જયંતી પટેલ ‘રંગલો’\nરંગલાને કંઈ પણ રોગ હોય તો તે પૈસા કમાવવાનો હતો. બાકી બીજી બધી રીતે એ તંદુરસ્ત હતો. પૈસા એને મળ્યા ન હતા, પણ પૈસા મેળવવાનાં ફાંફાંમાંથી પ્રતિષ્ઠાના જે કેટલાક જૂઠા ખ્યાલો આવે છે, તેવા ખ્યાલો તેના મનમાં ઘર કરી ગયા હતા. દરદી થઈને ખાટલામાં પડ્યા રહેવું એમાં પ્રતિષ્ઠા છે, એ વાતમાં એ રાચતો. નાની નાની ચીજમાં ઈન્જેકશન લેવાં, દવાઓનું પ્રદર્શન ... [વાંચો...]\nભાવિ વહુને કેટલીક શિખામણો – કલ્પના દેસાઈ\nપણા સમાજમાં કન્યાવિદાયના પ્રસંગને ખૂબ મહત્વનો ગણવામાં આવે છે. એ સમયે માંડવામાં વાતાવરણ પણ ઘણું જ ગંભીર બની જતું હોઈ ઘણા નરમ દિલના લોકો જમીને ચાલતાં થાય છે, કન્યાવિદાય સુધી રોકાતાં નથી. જ્યારે ઘણી સ્ત્રીઓ કન્યાવિદાય વખતે પોતાનો ભૂતકાળ યાદ કરીને રડવા માંડે છે. એમનાથી કોઈનું પણ દુઃખ જોવાતું નથી. ગંગા-જમનાની ધોધમાર વર્ષામાં મન મજબૂત કરીને કોરા રહેવાનું, કોઈ પણ ... [વાંચો...]\nપત્નીને સંબોધન – નિરંજન ત્રિવેદી\n(‘કોના બાપની હોળી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) આજે સિક્કાની બીજી બાજુની વાત કરવી છે. કેટલાક વખત અગાઉ, પતિને પત્ની કઈ રીતે સંબોધિત કરે તેની વાત કરી હતી. આજે બીજી બાજુ, મતલબ કે પતિ પત્નીને કઈ રીતે સંબોધિત કરે તેની કેટલીક વાત કરું છું. મારા એક ... [વાંચો...]\n7 પ્રતિભાવો : બોલ, ઓગણીસ પંચા કેટલા થાય \nસદાબહાર વિનોદ ભટ્ટ ને વાંચ���ાની મજા આવી ગઈ. આજની પરિક્ષા પધ્ધતિ ઉપર માર્મિક કટાક્ષ પણ જોઈ શકાય છે.\nખુજ સારિ વેબ્સઇટ છે. મને ખુબ ગમિ\nતમારા ગિઘુકાકા કેમ ચે .વીનોદ્ ભાઈ…\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nસત્યનો નિયમ – સંત પુનિત\nસાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી\nખાલીપો – ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ\nએક પગલું જીવન તરફ – સરલા સુતરિયા\nચિંતન: – ખૂબ ખૂબ આભાર\nRajanikkant: વાર્તા વાંચતા લાગ્યું કે આ લેખકનો સ્વાનુભવ...\nJignisha: મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને...\nA Patel: બહુ જ સુંદર અભિપ્રાય \nરીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)\nઆદ્યાક્ષરી સંક્ષેપો વિશે – સુમન શાહ\nતને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…\nમમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા\nરાજુ ઈઝ રેડી – સુષમા શેઠ\nમારી કબજીયાત – સનત ત્રિવેદી\nરીડગુજરાતી વિશે : પ્રેસ વિભાગ\nઆમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦)\nવાદળાં વરસાદનાં રે.. (ત્રણ બાળગીતો) – જિતેન્દ્ર પ્રજાપતિ\n‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ : પૂર્વગ્રહનો પથારો.. – જિજ્ઞેશ અધ્યારૂ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://dawriter.com/relationship/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-/5a37979193f0a4017c55c8d3", "date_download": "2019-03-24T22:01:11Z", "digest": "sha1:NXSFQF7OJDOW5WC7VCRMNQ7EKRHILBRN", "length": 5557, "nlines": 50, "source_domain": "dawriter.com", "title": "RELATIONSHIP- વિશું...!", "raw_content": "\nશિયાળાની સાંજનો સમય હતો.કડકડતી ઠંડીએ પોતાનું હિમ જેવું પોત પ્રકાશવા માંડ્યું હતું.લોકોની ભીડ ઓસરવા લાગી હતી.\nઆવા વખતે શહેરની વચ્ચે જ આવેલા બાગમાં એક યુવાન યુગલ એકમેકના આલિંગનમાં ઓળઘોળ બની બેઠું હતું.પ્રણયની પવિત્ર ચેષ્ટાઓની મજા માણ્યા બાદ યુવતીએ એ વાત છંછેડી,જે વાત એ પોતાના આશિકને કહેવા માટે જ અહી આવી હતી.ડૂબતા સૂરજ ભણી જોતા એ બોલી:'વિશું ,આવતા અઠવાડિએ મારા લગન છેઅત્યાર સુધીના આપણા પુણ્ય સંબંધને જીવંત રાખીને તું પણ લગન કરી લેજેઅત્યાર સુધીના આપણા પુણ્ય સંબંધને જીવંત રાખીને તું પણ લગન કરી લેજે\n'લગન'શબ્દ સાંભળીને વિશાલના હોશકોશ ઉડી જવા લાગ્યા.હાલ જ સુવર્ણસમાં સજાવેલ શમણાઓને આગ લાગતી જોઈ.એની ભીનાશભરી આંખોમાં શુષ્કતા ઊભરી.એનું રોમ-રોમ અશ્કના દરિયા વહાવવા લાગ્યું.આવેશભેર એ અન���તાને બાઝી પડ્યો.\nબેહોશી જેવી હાલતથી કળ વળતા એ બોલ્યો:તારા વિના હું નહી જીવી શકું,અનું\n'જીવવું પડશે વિશું,હું મરી ગઈ છું એમ સમજીને તારા દિલમાં મને જીવાડીને તારે જીવવું જ પડશેમારી પાસે આનાથી બીજો કોઈ રસ્તો નથી.'\nઆપણે તો સાથે જીવવાના અફર વાયદા કર્યા હતા એનું શું\n'વાયદા નિભાવશું તો મોતને ભેટશું\n'તારા વગર મારુ અસ્તિત્વ અશક્ય હશે,અનું' જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય એમ વિશાલ રડી પડ્યો.પળવાર રહી ગળગળા સાદે બોલ્યો,'અનું.મારાથી વિખુટા થવાનો તારો સમય આવી ગયો છે, તો તારા વિનાની મારી દુનિયાને હતી ન હતી કરવાનો મારો સમય પણ હવે પાકી ગયો છે' જાણે પોતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય એમ વિશાલ રડી પડ્યો.પળવાર રહી ગળગળા સાદે બોલ્યો,'અનું.મારાથી વિખુટા થવાનો તારો સમય આવી ગયો છે, તો તારા વિનાની મારી દુનિયાને હતી ન હતી કરવાનો મારો સમય પણ હવે પાકી ગયો છેજે દિવસે તારી ડોલી ઊઠશે એ જ દિવસની એ જ પળે એ જ સ્થળેથી મારી અર્થી ઊઠશેજે દિવસે તારી ડોલી ઊઠશે એ જ દિવસની એ જ પળે એ જ સ્થળેથી મારી અર્થી ઊઠશે\nઅનિતા આવી ગાંડીઘેલી વાતોથી ગભરાઈ ઊઠી.આંખેથી અશ્કના દરિયા ઊભરાવતી એ બોલી-'બકા વિશાલમાત્ર ત્રણ જ વર્ષના આપણા પ્રયણસંબંમાંથી વિખુટા પડવાથી તું બેહાલ બનીને તું આવી કાયરતા ભરેલી વાતો ભલે કરતો હોય કિન્તું તારી અર્થી સજાવતા પહેલાં એકવાર તારા એ માવતરનો વિચાર કરી લેજે, જેઓ તને જન્મ આપીને છેલ્લા ત્રેવીસ વર્ષથી પ્રેમાળ બનીને તારા પર નિ:સ્વાર્થ પ્રેમની ધારાઓ વહાવી રહ્યા છે.વિશું,એકવાર એ માવતરના પ્રેમનો અને માવતરનો વિચાર કરી લેજે.તને મારો પ્રેમ વામણો લાગશે.\nમાવતર સાંભરતા જ એ કાંપતા શરીરે ઘેર આવ્યો.અને કાયમને માટે જીવતર માવતરના ચરણે સમર્પિત કરી લીધું.ને લગન કરીને ઠરીઠામ થઈ ગયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/17-04-2018/129864", "date_download": "2019-03-24T22:08:15Z", "digest": "sha1:LSCQNGMGVY3DUY5ZQHCGGIYAL2R7E2CG", "length": 21204, "nlines": 146, "source_domain": "www.akilanews.com", "title": "કઠોળના ખેડૂતો દેશભરમાં લૂંટાય છે : ભાજપ સરકાર મૂક પ્રેક્ષક", "raw_content": "\nકઠોળના ખેડૂતો દેશભરમાં લૂંટાય છે : ભાજપ સરકાર મૂક પ્રેક્ષક\nમુંબઈ : દેશભરમાં હાલ કઠોળના ખેડૂતોની ઉઘાડી લૂંટ થઈ રહી છે. મોદી સરકારની અપીલને ધ્યાનમાં રાખીને દેશભરના ખેડૂતો છેલ્લા બે વર્ષથી કઠોળનું બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે પણ કઠોળના ખેડૂતોને ખુદ સરકારે નક્કી કરેલા ભાવ પ�� ખુલ્લા બજારમાં મળતા નથી. સરકાર દ્વારા નાફેડ મારફત કઠોળની જંગી ખરીદી કરવામાં આવે છે પણ આ ખરીદીમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હોય ખેડૂતોને આ ખરીદીનો કોઈ લાભ મળતો ન હોવાની વ્યાપક ફરીયાદ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનું ખુલ્યા બાદ કો-ઓપરેટીવ સોસાયટીના જનરલ મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આવા જ ભ્રષ્ટાચાર દરેક સેન્ટરમાં ચાલતો હોવાની ફરીયાદ થઈ રહી હોવાનું કોમોડીટી વર્લ્ડના હેવાલ જણાવે છે.\nઅહીં બતાવેલા કોઠામાં હાલ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા સાડા છ ટકાથી અઠ્ઠાવીસ ટકા નીચા ભાવ ખુલ્લા બજારમાં ચાલી રહ્યા છે. સરકારનો દાવો છે કે નાફેડ અને તેની સહયોગી સંસ્થાઓએ અત્યાર સુધીની સૌથી વધુ એટલે કે વિક્રમી કઠોળની ખરીદી કરી છે પણ આ ખરીદીનો લાભ ખેડૂતોને કેટલો મળ્યો તે વિશે બધા જ મૌન છે.\nસૌથી નવાઈની વાત એ છે કે ભાજપ સરકાર જયારે સત્તા પર આરૂઢ થઈ ત્યારથી ખેડૂતોને તેમની પડતર કિંમત પર ૫૦ ટકા નફો આપવાની મોટી મોટી વાતો થતી રહી છે અને હવે ખેડૂતોને દોઢી કિંમત આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને તેને વિશે મોટી વાતો કરાય છે પણ ખુદ સરકારે નક્કી કરેલા ભાવ પણ ખેડૂતોને ખુલ્લા બજારમાંથી સરકાર અપાવી શકતી નથી ત્યારે દોઢી કિંમત મળશે કે કેમ તે વિશે શંકા - કુશંકાઓ થઈ રહી છે.\nસરકારી ખરીદીમાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલી એ છે કે કોઈ પણ કૃષિ જણસ વેચ્યા બાદ ખેડૂતોના એકાઉન્ટમાં નાણા કયારે આવશે તેના વિશે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ગુજરાતમાં સરકારે મગફળીની ખરીદી કર્યાને ચાર પાંચ મહિનાઓ થયા છતાં હજુ સુધી અનેક ખેડૂતોને નાણા મળ્યા નથી. આ મુશ્કેલીને કારણે ખેડૂતો સરકારી એજન્સીને પોતાની જણસ વેચતા નથી. કેટલાક વચેટીઓ અને રાજકારણીઓ ખેડૂતોને રોકડા નાણા આપીને સસ્તામાં જણસ લૂંટીને સરકારી એજન્સીને ઉંચા ભાવે વેચીને મલાઈ તારવી રહ્યા છે. આ રીતે મલાઈ તારવવાનો નવો બિઝનેસ મોટેપાયે ફુલી રહ્યો છે જેને કારણે ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને સરકાર પર જોડા વરસી રહ્યા છે.\nકઠોળના બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી ��ાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nલાલગેટ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી છે. પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યા કરીને પત્નીના ટુકડા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં નાખી દેતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે રવિવારે હત્યા કરીને લાશ સગેવગે કરવા અલગ અલગ જગ્યાએ શરીરના ટુકડા નાખ્યા હતા. યુવતીનું માથું ઘરમાંથી મળી આવ્યું હતું. આ મામલે સામે આવ્યું છે કે પતિએ છરા વડે પત્નીના શરીરના ટુકડા કર્યા અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડાને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધા. ત્યારબાદ ઘરની સાફ-સફાઈ કરી હતી. પત્નીના હાથ અને પગના ટુકડાની થેલી ખાડીમાં નાંખવા જતો હતો ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેને રંગેહાથ ઝડપ્યો. access_time 4:01 am IST\nકેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST\nઅફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST\nયુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન access_time 10:06 pm IST\nનવી દિલ્‍હીના શિક્ષકે મહિલાને બંધક બનાવીને અશ્‍લીલ ચેનચાળા કરતા ભારે રોષઃ પરીણીત હોવા છતા મહિલાઓને નિશાન બનાવતો access_time 7:27 pm IST\nસુન્ની મુસ્લિમોને કાલે 'કાળો દિન' મનાવવા અપીલ access_time 4:04 pm IST\nપૂ.શ્રી પરમ સંબોધિજી મ.આદિ ઠાણા-૧૧ના સાનિધ્યે ૧૫ થી ૩૦ વર્ષની યુવતિઓ માટે access_time 4:37 pm IST\nકાલે અક્ષય તૃતીયાઃ ઝવેરી બજારમાં આભૂષણોનો ઝળહળાટ access_time 4:10 pm IST\nશુક્રવારથી રાજકોટમાં 'વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસ્પો એન્ડ સમીટ' access_time 4:28 pm IST\nબ્રાહ્મણોનો ઉગ્ર વિરોધઃ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું access_time 10:05 am IST\nભાવનગરમાં સામાન્‍ય બાબતમાં બે યુવકોએ સામસામી છરી ઝીંકી દીધીઃ બંન્ને સારવારમાં access_time 7:31 pm IST\nગોંડલમાં લાખો રૂપીયાની ચોરી access_time 4:22 pm IST\nઅેમબીઅે, બીસીઅે, બીઅેડ, અેમઅેસસી થયેલા યુવક-યુવતીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે access_time 7:18 pm IST\nભત્રીજાના ત્રાસથી કંટાળી કપડવંજની પરિણીતાએ અગ્નિ સ્નાન કરતા અરેરાટી access_time 4:30 pm IST\nનવસારીમાં પાણી પ્રશ્ને હલ્લાબોલ :વાંસદાના ધારાસભ્ય અને પંચાયતના સભ્યો કચેરીએ દોડી ગયા access_time 1:00 am IST\nવાયુસેનાએ સૌથી મોટું યુદ્ધાભ્યાસ 'ગગન શક્તિ'2018 કર્યું access_time 6:15 pm IST\nમાથા વગરની ઢીંગલીએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી access_time 6:11 pm IST\nસંયુક્ત રાષ્ટ્રની ECOSOC ચૂંટણીમાં ભારતે જીત હાસિલ કરી access_time 6:13 pm IST\nએન. આર. આઈ. સમાચાર\nઅમેરિકાના ‘‘જૈન સેન્‍ટર ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (JCSC)''નું ઐતિહાસિક તથા પ્રેરણાદાયી પગલું: જૈન સેન્‍ટર દ્વારા ઉજવાનારા તમામ પ્રોગ્રામોમાં દૂધની બનાવટ વગરની તથા શુધ્‍ધ શાકાહારી વાનગીઓ (Vegan)જ પીરસાશેઃ ગાય કે ભેંસ જેવા દૂધાળા પશુઓનું દૂધ પીવાનું કામ તેના બચ્‍ચાના મોઢેથી કોળિયો છીનવી લેવા સમાન હિંસાત્‍મક કૃત્‍ય હોવાનો દાવોઃ અમેરિકા ઉપરાંત કેનેડા, યુ.કે. તથા ભારત સહિતના દેશોમાં જૈન સાધુ,સાધ્‍વીઓ, ઉપરાંત વિવિધ જૈન ગૃપો દ્વારા ચલાવાઇ રહેલી vegan ઝુંબેશને પૂજય ગુરૂદેવશ્રી ચિત્રાભાનુજી તથા આચાર્યશ્રી સુશિલ મુનિજીના આશિર્વાદ access_time 10:11 pm IST\nબાંગલાદેશમાં ધર્મ પરિવર્તન કરી મુસ્‍લિમ બનેલી હિન્‍દુ મહિલાના મૃતદેહને દફનાવવો કે અગ્નિ સંસ્‍કાર કરવા: ૪ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસના અંતે મહિલાને મૃતક પતિની કબર પાસે દફનાવવાનો કોર્ટનો હુકમ access_time 9:26 pm IST\nઅમેરિકાના ઇન્‍ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્‍યોને હોસ્‍પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ access_time 9:31 pm IST\nરાજસ્થાન-કોલક્તા નાઇટની વચ્ચે મેચનો તખ્તો તૈયાર થયો access_time 2:18 pm IST\nબિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી\nગલી ક્રિકેટ રમ્યો સચિન access_time 4:47 pm IST\nદીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે access_time 4:49 pm IST\nસોનમ કપુર હવે આનંદ આહુજા સાથે મુંબઇમાં જ લગ્‍ન કરશેે: આગામી મહિને ભવ્‍ય આયોજન access_time 7:38 pm IST\nઇસાબેલ પછી કેટરીના કૈફની વધુ એક બહેન બોલીવુડમાં ડેબ્યુ કરવા ઉત્સાહિત access_time 4:50 pm IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00554.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://4masti.com/gujarati-timali-lilo-radio-ne-pili-cycle/", "date_download": "2019-03-24T22:11:54Z", "digest": "sha1:JDS62YTNY4KWK5HRII3FGP7VPN7TMD4X", "length": 13716, "nlines": 84, "source_domain": "4masti.com", "title": "જુયો સુપર ડુપર હીટ ટીમલી ડાંસ અને જાણો સુ છે આ ટીમલી |", "raw_content": "\nVideo Masti જુયો સુપર ડુપર હીટ ટીમલી ડાંસ અને જાણો સુ છે આ ટીમલી\nજુયો સુપર ડુપર હીટ ટીમલી ડાંસ અને જાણો સુ છે આ ટીમલી\nટીમલી એ આદિવાસીઓમાં બોલાતો શબ્દ છે. જેનો અર્થ ટોળી, ટૂકડી, સમૂહ એવો થાય છે. આ એક પ્રાદેશિક શબ્દ હોવાથી મોટાભાગના શબ્દકોશમાં આ શબ્દ હોતો નથી.\nઅમો કાકા બાપાનાં પોરિયા અમો ટીમલીમાં રમીએ\nજાનુડી નો લવ લેટર\nલીલો રેડિયો ને પીડી સાયકલ સોળી … સાયકલ ની ટાંકોરિયે ભેળા થઇ સુ રે લોલ\nગુજરાતમાં લગનસિઝન પૂરબહારમાં ખીલી છે આ દરમિયાન તમે પણ કોઈ લગ્નમાં મહાલવાનો લ્હાવો લીધો હોય તો ટીમલી સોંગ્સ પરના ગ્રૂપ ડાન્સથી અજાણ નહીં જ હોવ.\nદેશી ગીતો એટલે કે ટીમલીના ગીતોની લોકપ્રિયતા એટલી હદે છે કે તેણે અર્બન કે રૂરલના સીમાડા મીટાવી દીધા છે. શહેરમાં વસતા ધનિક, વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી કોઈના લગ્ન હોય કે સાવ અંતરિયાળ ગામમાં લગ્ન થતું હોય પણ ડીજે પર ટીમલીની ધમાલ હવે સર્વત્ર એકસરખી જોવા મળે છે.\nલગ્નમાં આગલા દિવસે મહેંદી અને ગરબા-ડાન્સની ટ્રેડિશન કોમન થઈ ગઈ છે. આ સેલિબ્રેશનમાં ગરબા તો થાય છે જ પણ લોકો અસલી મજા તો ટિમલીના ડાન્સ પર લૂંટે છે.\nડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ટિમલીના ગીત પર જે રીતે સ્ટેપ બાય સ્ટેપ ગ્રૂપ ડાન્સ પરફોર્મ થાય છે એ જોનાર અને રમનાર દરેકને મજા આવે તેવું હોય છે.\nઆ ટ્રેન્ડ છેલ્લાં 2-3 વર્ષથી શરૂ થયો છે. તમને યાદ હોય તો કાકા બાપાના પોરિયા, સનેડો લાલ લાલ સનેડો, ભાઈ ભાઈ વગેરે ગીતોથી લગ્ન હોય કે મહેફિલ પણ જ્યાં સુધી આ ગીતો પર ડાન્સ ના થાય ત્યાં સુધી કાર્યક્રમ પૂરો ના થાય એવી પ્રથા શરૂ થઈ છે, એટલું જ નહીં આ ગીતો હવે ગરબા ગ્રાઉન્ડ સુધી પણ પહોંચી ગયા છે.\nછેલ્લાં એક-બે વર્ષથી અર્બન ગુજરાતી ફિલ્મોનો વાયરો ફૂંકાયો છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે કોઈ ગીત હજી સુધી લોકહૈયે નથી ચઢ્યું. એની સરખામણીએ ગામડા નાં આ આલ્બમોનો અંદાજ ખૂબ નિરાળો છે.\nઅવનવાં ડ્રેસ સાથે અલગ જ પ્રકારનો ડાન્સ અને લોકબોલીના શબ્દો આવાં આલબમોનો ટ્રેડમાર્ક હોય છે. જોકે મુખ્ય બાબત આ ગીતોના શબ્દો છે. લોકજીવનમાં આવતા કાર્યો, સંબંધોને લોકબોલીમાં વણી લઈ શબ્દોની એવી જુગલબંદી રચાય છે કે ગ્રામ્ય પ્રજાને આ ગીત તેમનું પોતાનું લાગે છે, અંગત લાગે છે અને એટલા માટે જ તેઓ આ પ્રકારના ગીતો પસંદ કરે છે.\nવળી, દરેક સિઝન, માહોલ, પ્રસંગ અને સંબંધને અનુલક્ષીને ગીતો જોવા મળે છે. ગુજરાતમાં લગ્નનો માહોલ હોય ત્યારે લગ્નગીત કમ ફટાણા ટાઈપના ગીતો ખૂબ પોપ્યુલર થાય છે.\nગ્રામ્ય ક્ષેત્રમાં આજે પણ એટલા માટે જ લગ્ન તેમજ ટીમલી, ગફૂલી અને દેશી ગીતોના આલબમ ખૂબ વેચાય છે. આ બહુ મોટી વાત છે કારણકે મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે જ્યાં ગીતો મફતમાં મળી જતાં હોય ત્યારે આલબમ સામાન્ય રીતે હવે વેચાતા નથી એવી ફરિયાદ આપણે કાયમ સાંભળતા હોઈએ છે.\nઆમ છતાં આ બધાં જ કલાકારોના આલબમ નિયમિત બહાર પડે છે અને એટલા જ પ્રમાણમાં વેચાય પણ છે. કેટલાક લોકો આવાં ગીતોની ગુણવત્તા વિશે નાકનું ટીચકું ચઢાવતાં હોય છે અને કેટલેક અંશે સાચી પણ છે છતાં નગ્ન સત્ય એ પણ છે કે ગ્રામ્ય ચાહકો તેના કલાકારો અને સંગીતને અર્બન પબ્લિકથી વધુ વફાદાર હોય છે અને આ આલબમોના વેચાણના આંકડા તે વાતને અનુમોદન કરે છે. જોકે સંગીત એ સંગીત છે, ચાહે અર્બન હોય કે રૂરલ જે તમારા આત્માને મોજ કરાવે એ ખરું સંગીત.\nદેશી અ��ે ટીમલી પ્રકારના ગીતોની ડિમાન્ડના કારણે એક અલગ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી ઊભી થઈ છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં કેટલાંય નવા મ્યૂઝિક રેકોર્ડિંગ સ્ટુડિયો ખૂલ્યાં છે. અનેક કલાકારોનું ભાગ્ય ખૂલી ગયું છે. વિક્રમ ઠાકોર, કમલેશ બારોટ, કિંજલ દવે, રાકેશ બારોટ, કવિતા દાસ, અમી પ્રજાપતી, અમીત પટેલ, જિજ્ઞેશ કવિરાજ, રણજીત નાડિયા, મયૂર નાડિયા, પ્રવિણ લૂની, અજય વાઘેશ્ર્વરી વગેરે જેવા અનેક કલાકારો છે જે દરેકના નામ અહીં લખવાં શક્ય નથી પણ આ કલાકારોના આલબમ, કાર્યક્રમો લોકપ્રિય થયા છે.\nફેશ્બુક અને યુટ્યુબ પર ૪૦ લાખ થી વધુ લોકોએ આ વિડીયો જોઈ છે\nજુયો નીચે ગુજરાત નો ટીમલી ડાંસ વિડીયો લોડ થતા વાર લાગી શકે છે પણ અહી જ આ વિડીયો આવશે\nગુજરાત નો તિમલી ડાન્સ\nજાદવભાભા ગઢડા વાળા ની ”પાર્વતી ની મોજડી” ક્લિક કરીને સાંભળો ભાગ ૧ થી ૪\nવિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલમાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ\nકોલગેટથી હોઠને માત્ર બે મીનીટમાં આવા બનાવો ગુલાબી, જરૂર અજમાવો આ જોરદાર નુસખા\n‘પાપા કહતે હૈ બડા નામ કરેગા’ પણ છોકરાએ કરી નાખ્યું ગંદુ કામ, વિડિઓ થયો વાયરલ\nવેકેશનમાં કાંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરે બેઠા બનાવી શકો છો તમારો ટેબલ ફેન.\nપુરુષ હોવાને નાતે અંડરવેયર વિષે તમને પણ આ વાતો ખબર હોવી જોઈએ જાણી લો ખાસ વાત\nઆ માણસના ચહેરા ઉપર જ નહિ પણ આખા શરીર માં છે આંખો જ આંખો, જુવો વિડીયો\nકિંગ કોબ્રાને બચાવવા માટે કુવામાં કૂદયો યુવક, પછી શું થયું જુઓ બહાદુર યુવકનો વિડિઓ\nવિડીયો: સાડી પહેરીને બસ ચલાવે છે આ મહિલાનો જયારે ઘૂંઘટ દુર થાય તો સૌના હોંશ ઉડી ગયા\nકલાકોનું કામ મીનીટોમાં કરે છે આ પ્લાસ્ટર સ્પ્રે મશીન, જોઈ લો વિડીયો કેટલું ઝડપી છે.\nતુવેરના દાણાને આખું વર્ષ ફ્રેશ રાખવા માટે કરો આ રીતે સ્ટોર જાણો રીત ને ઉઠાવો લાભ\nશિયાળા માં ગરમા ગરમ ખાવા ની મજા પડે એવો માવા વગર દાણાદાર ગાજરનો હલવો બનાવવાની રીત\nમુંબા દેવીના નામ ઉપર બન્યું છે મુંબઈ શહેર, જાણો શું છે...\nઆ ભારત દેશ ધાર્મિક દેશ છે અને દરેક જગ્યાએ દેવી દેવતાના મંદિરો આવેલા છે, આવું જ એક મંદિર છે મુંબા દેવીનું. આમ તો મંદિરમાં...\nપત્નીના નામનું ખોલાવો PPF એકાઉન્ટ, 15 વર્ષમાં મળશે 40 લાખ.\nફક્ત 1 મહિનામાં ગોરા થવું છે તો અઠવાડિયા માં 3 વાર...\nજાણો જાપાન નાં લોકો વજન ઘટાડવા આ રીત અપનાવે છે જાણો...\nશ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ પૂછ્ય��ં – મારા અને સીતામાં સૌથી સુંદર...\nતમારા લીવરની દુશ્મન છે આ પાંચ વસ્તુઓ, ઓછો કરી દેજો આનો...\nફ્લાઇટમાં બાળકના કારણે લોકોને પરેશાની થાય નહિ એટલા માટે આ મમ્મીએ...\nઅસ્થમાં ને દુર કરે છે મૂળમાંથી આ 8 ઘરગથ્થું આયુર્વેદિક નુસખા...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00555.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://lunawada.com/lunawada-news?pagenumber=7", "date_download": "2019-03-24T21:34:04Z", "digest": "sha1:BRATW3RUBGY4IXHDGFCG3CJWVEKGT3UT", "length": 3200, "nlines": 76, "source_domain": "lunawada.com", "title": "lunawada. Lunawada News", "raw_content": "\nગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ\nઅક્ઝીટ પોલમાં ભાજપને બહુમત અને પંજો હારની નજીક દેખાયો\nમહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો પર મિશ્ર પરિણામો જોવા મળ્યા\nગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મહિસાગર જિ.ની 3 બેઠક પર મિશ્ર પરિણામ આવ્યું છે. જેમાં પાટીદાર, ઓબીસી આંદોલને મહત્વની ભૂમિકા ભજવી હોય તેવુ હાલના તબક્કે મનાઇ રહ્યું છે. પરિણામમાં 3 પૈકી સંતરામપુર ભાજપ, બાલાશિનોર કોંગ્રેસ, લુણાવાડા અપક્ષના ફાળે ગઈ છે.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડામાં મહિલા સંચાલિત બુથનો નવતર પ્રયોગ.\nલુણાવાડા વિધાનસભા વિશે રોચક જાણકારી.\nલુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ.\nલુણાવાડા નો રોમાંચક ચૂંટણીજંગ ચૂંટણી ને આડે માત્ર હવે 6 દિવસ રહી ગયા છે ત્યારે રાજકીય પક્ષો નો ચૂંટણી પ્રચાર ચરસસીમા પર છે.. આગામી વિધાનસભામાં #122 લુણાવાડાના ઉત્તરાધિકારી કોણ હશે \nલુણાવાડાની સભામાં વડાપ્રધાન મોદીના તેજાબી પ્રહારો .\nમહીસાગરજિલ્લાની ભેટને યાદ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ખુણે ખુણે ઉમટેલી જનમેદની જોઇને કહયુ હતુ કે, આજે લુણાવાડાએ રંગ રાખ્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.akilanews.com/Main_news/Detail/13-03-2018/126321", "date_download": "2019-03-24T22:06:24Z", "digest": "sha1:QF75UP3QZDYWBGQTOFMELFVEJ47Y4WGB", "length": 18972, "nlines": 117, "source_domain": "www.akilanews.com", "title": "ભારત વિશ્વમાં સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ છે", "raw_content": "\nભારત વિશ્વમાં સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ છે\nહાલમાં જ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો :ચીન દુનિયામાં પાંચમો સૌથી મોટા નિકાસકાર દેશ છે\nનવીદિલ્હી, તા. ૧૩ : ભારત વિશ્વમાં સૌથી મોટા હથિયાર ખરીદનાર દેશ તરીકે રહ્યું છે જ્યારે ચીન પાંચમાં સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે રહ્યું છે. ભારત હજુ સુધી દેશમાં ડિફેન્સ ઇન્ડસ્ટ્રી વિકસિત કરવામાં સફળ રહ્યું નથી. આના કારણે હથિયારો માટે ભારત બીજા દેશો ઉપર આધારિત રહે છે. ભારત હજુ સુધી વિશ્વના સૌથી મોટા હથિયાર અને સંરક્ષણ સાધનો ખરીદનાર દેશ તરીકે છે. ૨૦૧૩થી ૨૦૧૭ સુધી એકલા ભારતનો હિસ્સો વિશ્વના તમામ દેશો દ્વારા આયાત કરવામાં આવેલા કુલ હથિયારો પૈકી ૧૨ ટકા રહ્યો છે. દેશમાં સંરક્ષણ સાધનોના નિર્માણ નહીં કરવાના કારણે ભારતીય સેનાને લશ્કરી ઉપકરણો અને હથિયારો માટે અન્ય દેશો ઉપર આધારિત રહેવાની ફરજ પડે છે. ઇન્ટરનેશનલ આર્મ્સ ટ્રાન્સફર દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા ડેટામાં આ મુજબની વાત કરવામાં આવી છે. આ ડેટા મુજબ ભારત દ્વારા હથિયારોની ખરીદીમાં ૨૪ ટકાથી વધારેનો વધારો થયો છે. ૨૦૦૮થી ૨૦૧૩ની સરખામણીમાં ભારતમાં ૨૦૧૩માં ૨૦૧૭ સુધી ૨૪ ટકા વધારે હથિયારો ખરીદવામાં આવ્યા છે. ભારત બાદ આ યાદીમાં વિશ્વના ટોચના હથિયાર ખરીદનાર સાઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ઇરાક, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ૨૦૧૩થી ૨૦૧૭ વચ્ચે ભારતે હથિયારોની જે ખરીદી કરી છે તે પૈકી ૬૨ ટકા ખરીદી રશિયા પાસેથી કરવામાં આવી છે. અમેરિકા પાસેથી ૧૫ ટકા અને ઇઝરાયેલ પાસેથી ૧૧ ટકા હથિયારો ખરીદવામાં આવ્યા છે. ભારત ઇઝરાયેલ અને રશિયા પાસેથી સૌથી વધારે હથિયારો ખરીદે છે. ચીનની વિદેશ નીતિથી મુકાબલો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાનું વલણ ભારત પ્રત્યે બદલાયું છે. અમેરિકા ભારતને પહેલાની સરખામણીમાં વધારે હથિયારો રહ્યું છે. એશિયામાં ચીનના વધતા પ્રભાવને ઘટાડવા માટે અમેરિકા ભારતને એક મજબૂત સાથી તરીકે જુએ છે. ૨૦૦૮થી ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં ભારતે અમેરિકા પાસેથી વધારે પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. આ ગાળા દરમિયાન અમેરિકાએ ભારતના હથિયારોની ખરીદીમાં આશરે ૫૫૭ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા એક દશકમાં અમેરિકા અને ભારત વચ્ચે ૧૫ અબજ ડોલરની હથિયારોની સમજૂતિ થઇ છે. બીજી બાજુ ભારતને ચીન આ સમયે વિશ્વના સૌથી મોટા હથિયાર નિકાસ દેશોમાંથી એક છે.\nછેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય\nઅેપ્રીલ ૨૦૧૯ના દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમારા વાંચક વર્ગ માટે નીચે મુજબની પ્રસિદ્ધ કરેલ છે જેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશેઃ કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ અેકથી સાત અઠવાડીયા આગળ વધવા પામેલ છે જ્યારે રોજગાર આધારિત પહેલી કેટેગરી અેકપણ અઠવાડીયુ આગળ વધેલ નથીઃ ચોથી કેટેગરી તેમજ ધાર્મિક વ્‍યક્તિઓ માટે તેમજ રોજગાર ઉત્પન્ન કરનાર રીજીયોનલ સેન્ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે પરંતુ તેમણ઼ે હાલના ઇમીગ્રેશનના કાયદાઓનું પાલન કરવાનું રહેશે access_time 8:42 am IST\nશું તમે કમરના દુખાવાથી પરેશાન છો \nઓછી બેઠક આવશે તો મોદીની જગ્યાએ કોણ PM બનશે એ બાબતે ગડકરીએ શું કહ્યું \nરોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ access_time 9:52 am IST\nઆદું યુકત ચા પીવાના ગુણકારી ફાયદાઓ access_time 9:36 am IST\nરાજકોટમાં કોંગ્રેસ મોટુ લેઉવા પાટીદાર માથુ ઉતારશે મેદાનમાં \nઅનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયાચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ અને ભાભીનો આભાર access_time 9:52 pm IST\nઆફ્રિકાના માલીમાં આતંકીઓનો બેફામ ગોળીબાર : ૧૩૪ને ફૂંકી માર્યા : અરેરાટી ફેલાવતી ઘટના access_time 12:44 am IST\nપાકિસ્તાન ભયભીત : LoC પર ચીની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરાઈ access_time 12:20 am IST\nકંગનાએ વિવાદ સર્જ્યો :કહ્યું લક્ષ્મીબાઈના રોલ માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો અવોર્ડની વિશ્વસનીયતા અંગે સવાલ થશે access_time 12:16 am IST\nરશિયાએ સૌથી ખતરનાર 'કિલર રોબોટ'બનાવ્યો : યુદ્ધમાં સૈનિકોની સાથે ઉપયોગમાં લઇ શકાશે :જુઓ વીડિયો access_time 12:10 am IST\nશ્રમિકના મંદબુદ્ધિના કિશોરે ચાર માસના નિવસ્ત્ર બાળકનું ગુપ્તાંગમાં બચકું ભર્યું access_time 12:05 am IST\nજેલમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની હાલત કથળી : કિડનીએ કામ કરવાનું બંધ કર્યું access_time 12:00 am IST\nરાહુલ ગાંધીએ કહ્યું વડાપ્રધાન બનવાનો નિર્ણંય ચૂંટણી બાદ થશે access_time 11:55 pm IST\nસીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST\nકોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST\nટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST\nવડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિના ૨૦૨૦ સુધીમાં પોતાના વિમાન હશે access_time 10:15 am IST\nટીબીના લાખો દર્દીઓને મોટી ભેટ આપશે નરેન્દ્રભાઈ access_time 3:44 pm IST\nવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત ત્રણ પુસ્તકોનું મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી,કોહલીના હસ્તે લોકાર્પણ કરાયું access_time 12:00 am IST\nસોપારીના લાખોના માલ અંગે ઠગાઇ કરવા અંગે આરોપીઓના જામીન મંજુર access_time 3:49 pm IST\nઆંબેડકરનગરની ઉષાબેન ચૌહાણને ફોન પર ગાળો દઇ ખૂનની ધમકી access_time 4:24 pm IST\nસરદારસિંહજીને શ્રધ્ધાંજલી : ગુરૂવારે મોજીદડ ખાતે પ્રવેશદ્વારનું લોકાર્પણ-લોકડાયરો access_time 4:12 pm IST\nભાદર નદીમાં રેતી ચોરીના વિડીયોગ્રાફી સહિતના પુરાવા છતા કાર્યવાહી નહીઃ લલિત વસોયા access_time 11:39 am IST\nગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની ૩ ગામોની જમીન ગેરકાયદેસર રીતે ખાલસા થતા ૪પ ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસનો પ્રારંભ access_time 6:28 pm IST\nપોરબંદરમાં ફિશરીઝ હાર્બરના કામમાં રૂકાવટ access_time 11:27 am IST\nહજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં પ્રચંડ આગ ભભૂકી access_time 10:49 pm IST\nખેડુતોના પ્રશ્ને હોબાળોઃ વીરજી ઠુંમર ૧ દિ' માટે સસ્પેન્ડ access_time 4:28 pm IST\nઅમદાવાદમાં આધાર કાર્ડ લીન્કઅપ કરાવવા ગયેલ ૮૧ વર્ષના વૃદ્ધના એકાઉન્‍ટમાંથી રૂ.૩૮ હજારની ઉઠાંતરી access_time 6:19 pm IST\nયમનમાં સૈન્ય કિચન પર કાર બોંબ વિસ્ફોટમાં 4 સૈન્યકર્મીના મોત access_time 8:07 pm IST\nગાજા પટ્ટી પર બ્લાસ્ટમાં ફિલીસ્તીનના પ્રધાનમંત્રીનો બચાવ access_time 7:48 pm IST\n૧૯.૧૯ કરોડમાં વેચાયો ૧૯ર૩નો લાઇકા કેમેરા access_time 11:37 am IST\nએન. આર. આઈ. સમાચાર\nવિદેશોમાંથી ભારતમાં રોકાણો માટે જંગી રકમ મોકલતા ૫૦ NRIને EDની નોટીસઃ આવકના સ્ત્રોત અંગે ખુલાસો માંગ્યો access_time 10:34 pm IST\nઇન્‍ડિયન અમેરિકન બીઝનેસમેન નિકેશ પટેલને ૨૫ વર્ષની જેલસજાઃ લોન કૌભાંડ મામલે સજા ફરમાવતી વખતે શિકાગો ડીસ્‍ટ્રીકટ જજએ શેતાની દિમાગની ઉપમા આપી access_time 9:36 pm IST\nયુ.એસ.ના ન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ફરી વાર ઉમેદવારી નોંધાવતા સુશ્રી પ્રમિલા મલ્લિકઃ ૨૦૧૬ની સાલમાં પરાજીત થયા હતાઃ આ વખતના અલગ સંજોગોને ધ્યાને લઇ બીજી વખત ઝુકાવ્યુ access_time 10:36 pm IST\nડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારે બીસીસીઆઈ: ગાંગુલી access_time 5:20 pm IST\nવન-ડે તથા ટી-૨૦માં પણ થશે SG બોલનો ઉપયોગ access_time 3:40 pm IST\nસ્પેનના ��ોલેરે જીત્યો પેરિસ-નીસ રોડ સાઇક્લિંગનો ખિતાબ access_time 5:18 pm IST\nસિમર કરશે બોલીવૂડમાં એન્ટ્રીઃ પલટન આવશે ૭મી ડિસેમ્બરે access_time 10:10 am IST\nનેહા શર્માની બહેન આયેશાનું પણ બોલીવૂડમાં આગમન access_time 10:09 am IST\nદિશા વાકાણીએ 'તારક મહેતા' છોડવાની જાહેરાત કરી નથી access_time 11:24 am IST\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-benefit-of-ficus-religiosa-in-many-disease-gujarati-news-5805193-PHO.html", "date_download": "2019-03-24T22:01:14Z", "digest": "sha1:S6AICA3CS5RUOQB4F5BKG3RRE5XRZ3PC", "length": 5765, "nlines": 98, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "benefit of ficus religiosa in many disease|આ 1 પાનના છે અગણિત હેલ્થ ફાયદા, 12 બીમારીઓ માટે છે લાભકારી", "raw_content": "\nઆ 1 પાનના છે અગણિત હેલ્થ ફાયદા, 12 બીમારીઓ માટે છે લાભકારી\nપીપળાના અલગ-અલગ ભાગ જેમ કે પાનથી લઇને છાલ સુધીનો ઉપયોગ ઔષધી તરીકે કરી શકાય છે.\nયુટિલિટી ડેસ્કઃ પીપળાને શ્રાદ્ધા અને આયુર્વેદિકની દ્રષ્ટીએ મહત્વનું માનવામાં આવે છે. આયુર્વેદની વાત કરવામાં આવે તો આર્યુવેદની સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં પીપળના ઔષધીય ગુણો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. પીપળાના અલગ-અલગ ભાગ જેમ કે પાનથી લઇને છાલ સુધીનો ઉપયોગ ઔષધી તરીકે કરી શકાય છે, તેના ઉપયોગથી તાવ, અસ્થમા, સ્કિન ડિસિઝ, ઉધરસ જેવી અનેકવિધ બીમારીઓ માટે લાભ થાય છે. આજે અમે અહી પીપળા સાથે જોડાયેલા કેટલાક ઘરેલુ ઉપાય જણાવી રહ્યાં છીએ.\nઆગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને વાંચો અન્ય ફાયદા વિશે...\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.72, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-how-to-be-healthy-gujarati-news-5807824-PHO.html", "date_download": "2019-03-24T22:05:50Z", "digest": "sha1:EKIEFGRFGJ5CORUUGSQ4S2WEZ4MVKASF", "length": 5727, "nlines": 103, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "How to be healthy|શરીરને સ્વસ્થ રાખવાની સટિક વાતો", "raw_content": "\nશરીરને સ્વસ્થ રાખવાની સટિક વાતો\nવરિયાળી, જીરું અને કોથમરી આહારમાં લેવાથી પિત્તને બેલેન્સ રાખે છે.\nયુટિલિટી ડેસ્ક: શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું તેની કેટલીક સટીક વાત અહીં કહેવામાં આવી છે.વ્યક્તિ આ વાતને અનુસરે તો ખરેખર મોટાભાગના રોગો દૂર રહશે.\nવરિયાળી, જીરું અને કોથમરી આહારમાં લેવાથી પિત્તને બેલેન્સ રાખે છે.\nસમતોલ આહાર લેવાથી જાતભાતના શરીરના જાતભાતના ટેસ્ટથી બચાવી શકાશે.\nઘીના ચાર ટીપાં તમારા નસકોરાના અવાજને બંધ કરી દેશે.\nસતત ખા ખા કરનાર લોકો જ રોગોનો ભોગ બને છે, તેથી અક વાર ભોજન કર્યા પછી તરત ન ખાવું જોઈએ.\nશરીરને સ્વસ્થ રાખવામા માટે સુતા પહેલા ત્રિફળાનું સેવન કરવું જોઈએ.\nમેથી, આદુ અને દિવેલ તમારા શરીરને સ્વસ્થ બનાવે છે અને બીમારીને નજીક આવવા દેતા નથી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00556.warc.wet.gz", "language": "gu", "language_score": 0.77, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/NAT-IFTM-VART-spoof-video-viral-forget-priya-prakashs-viral-video-gujarati-news-5829328-NOR.html", "date_download": "2019-03-24T21:56:35Z", "digest": "sha1:UGY2JWTU2UONV6DRUIISZUPDYF7QXYZI", "length": 6214, "nlines": 99, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Spoof Video Viral Forget Priya prakash's Viral Video|પ્રિયા પ્રકાશના વાઈરલ વીડિયોને ભુલાવી દે તેવો Spoof વીડિયો વાઈરલ", "raw_content": "\nપ્રિયા પ્રકાશના વાઈરલ વીડિયોને ભુલાવી દે તેવો Spoof વીડિયો વાઈરલ\nપ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડિયો વાઈરલ થયો હતો.આ વીડિયો પછી અન્ય યુવતીઓના આ પ્રકારના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.\nપ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડિયો વાઈરલ થયો હતો.આ વીડિયો પછી અન્ય યુવતીઓના આ પ્રકારના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.આ સીલસીલો યથાવત છે ત્યારે એક વિદેશી યુવતીનો વીડિયો વાઈરલ થયો છે.આ વાઈરલ વીડિયોના અંતમાં યુવતી મારકણી અદાથી આંખ મારે છે.જોકે આંખ મારે તે પહેલા યુવતી શું કરે છે તે જાણવા જુઓ આ વાઈરલ Spoof વીડિયો.\nઅમદાવાદઃપ્રિયા પ્રકાશનો આંખ મારતો વીડિયો વાઈરલ થયો હતો.આ વીડિયો પછી અન્ય યુવતીઓના આ પ્રકારના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.આ સીલસીલો યથાવત છે ત્યારે એક વિદેશી યુવતીનો વીડિયો વાઈરલ થયો છે.આ વાઈરલ વીડિયોના અંતમાં યુવતી મારકણી અદાથી આંખ મારે છે.જોકે આંખ મારે તે પહેલા યુવતી શું કરે છે તે જાણવા જુઓ આ વાઈરલ Spoof વીડિયો.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00557.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://lunawada.com/whatsapp-rolls-out-new-group-chat-features", "date_download": "2019-03-24T21:35:54Z", "digest": "sha1:MVFUIB4SYZIEG3FUS6ZGH7WGPXWFWOAF", "length": 5033, "nlines": 43, "source_domain": "lunawada.com", "title": "lunawada. WhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર", "raw_content": "\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nWhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે.\nફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલા��� નવા ફીચર લોંચ કર્યા છે. કંપનીએ એક આધિકારિક પોસ્ટમાં કહ્યું 'વોટ્સએપ એક્સપીરિયંસની વાત કરીએ તો એક મહત્વપૂર્ણ ભાગ છે, વાત ભલે દુનિયાભરમાં ફેલાયેલા ફેમિલી મેંબર્સ સાથે જોડાયેલી હોય અથવા પછી બાળપણના મિત્રો સાથે વર્ષો બાદ કનેક્ટ થવાની હોય. હવે નવા પ્રકારના વોટ્સએપ ગ્રુપ્સ જેમ કે સપોર્ટની શોધ કરી રહેલા નવા પેરેંટ્સ, ગ્રુપ સ્ટડી માટે વિદ્યાર્થીઓ અને કુદરતી આફતમાં રાહત પહોંચાડનાર લોકો પણ ગ્રુપ તરીકે સાથે આવી રહ્યા છે. આજકાલ આપણે તે સુધારાને શેર કરી રહ્યા છીએ જેમને આપણે ગ્રુપ્સ માટે બનાવ્યા છે.\nલોકપ્રિય મેસેજિંગ એપે વોટ્સએપ ગ્રુપમાં 5 નવા ફિચર એડ કર્યા છે. તેમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન, એડમિન કંટ્રોલ, ગ્રુપ કેચ અપ, પાર્ટિસિપેંટ સર્ચ અને એડમિન પરમિશન સામેલ છે.\nવોટ્સએપ યૂજર્સ પાસે હવે હંમેશા માટે ગ્રુપ છોડવાનો વિકલ્પ હશે. એટલે કે હવે ગ્રુપ છોડવા છતાં વારંવાર સામેલ કરવાની પરમિશનમાંથી મુક્તિ મળી જશે. આ ઉપરાંત જે યૂજરે ગ્રુપ બનાવ્યું છે, તેને ગ્રુપમાંથી હટાવી શકાશે. નવા અપડેટ બાદ યૂજર્સ સરળતાથી તે મેસેજને શોધી શકશે, જે ગ્રુપ કનવર્સેશનમાં મેંશન કરવામાં આવ્યું છે.\nતાજેતરમાં જ વોટ્સએપ દ્વારા પોતાના બિઝનેસ એપમાં એક નવું ફીચર એડ કરવાના સમાચાર આવ્યા હતા. વોટ્સએપ દ્વારા 'ચેટ ફિલ્ટર્સ' ફીચર આપવાના સમાચાર છે જેથી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટને જલ્દી સર્ચ કરી શકાશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://swaminarayangurukul.org/news/Gurupurnimamahotsav-2018?page=10", "date_download": "2019-03-24T21:46:52Z", "digest": "sha1:PUKLFC224N2G4WKNHLLXP5LXIN4FMDJP", "length": 13448, "nlines": 216, "source_domain": "swaminarayangurukul.org", "title": "Guru Poornima Mahotsav - 2018 | Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust", "raw_content": "\n108 - ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન, 2015\nગુરુ પૂર્ણિમા – ભરતવર્ષ પર અને સમગ્ર માનવ સમાજ પર, શ્રેય અને પ્રેય – બંનેની પ્રાપ્તિ માટે જેમનો કરુણાપુર્ણ ઉપકાર રહ્યો છે એવા ભગવાન વ્યાસ મહર્ષિ પ્રત્યે અને પોતાના માનવ જીવન પર અગણિત ઉપકાર કરનાર ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ.\nશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુવંદના - ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.\nગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં, ગુરુવર્ય શા��્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સમગ્ર ગુરુકુલ પરિવાર વતી સંપ્રદાયના ગુરુ પદે વિરાજમાન પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજનું પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.\nઆ વર્ષે તા. ૨૭ જુલાઈ ૨૦૧૮, પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી તા. ૨૮ જુલાઈ ૨૦૧૮ ના દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.\nકાર્યક્રમની પ્રારંભમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામિ શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પ્રસાદીની ચાંખડી તથા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીની ચિત્ર પ્રતિમાને ચંદનની અર્ચા અને પુષ્પહાર પહેરાવી ભાવ પૂજન કર્યું હતું.\nત્યાર બાદ ગુરુકુલના ટ્રસ્ટીશ્રીઓ તથા અમદાવાદ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, સુરત, મુંબઈ, દિલ્હી, નાગપુર, તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલ ભક્તજનોએ ગુરૂપૂજનનો લાભ લીધો હતો.\nપ્રાસંગિક પ્રવચન કરતા ગુરુવર્ય પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે સંતો, વિદ્યાર્થો અને ભક્તજનોએ વિવિધ ઉપચારોએ કરીને ગુરુ વંદના - ગુરુ પૂજન કર્યુ તે તમામ પૂજન આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજીને અર્પણ કરી છીએ.\nગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ. આપણી ગુરુ પરંપરામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદદાસજી સ્વામી, ધર્મસ્વરુપદાસજી સ્વામી, ગોપીનાથપુરાણી સ્વામી, ધર્મજીવનદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામી વગેરે સંતોને ગુરુ પૂર્ણિમા દિને વંદન કરીએ છીએ.\nભારતીય સનાતન ધર્મનો મૂળ આધાર ગ્રન્થ વેદ છે. ગહન વેદોને સરળ ભાષામાં સમજાવી, લોકભોગ્ય બનાવી ઘરોઘર સુધી પહોંચાડનાર જો કોઇ હોય તો તે વેદવ્યાસ ભગવાન છે. જેણે ભાગવતાદિ ગ્રન્થોની રચના કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. એવા વેદ વ્યાસ ભગવાનના ઋણને ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આજનો દિવસ એ ઋણ સ્વીકારનો અને કૃતજ્ઞતા વ્ય��ત કરવાનો દિવસ છે.\nવિશ્વની પ્રજા જ્યારે અંધકારમાં જીવતી હતી તે સમયે ભારત વર્ષમાં ધર્મનો સૂરજ ઝળહળતો હતો એના જ્યોતિર્ધર હતા વેદ વ્યાસ ભગવાન.\nજીવનમાં પાંચ ગુરુને ક્યારેય ભૂલી શકાય નહીં. તેમા પ્રથમ માતા પિતા, બીજા શિક્ષકગણ, ત્રીજા આપણે જેની પાસેથી કાંઇ પણ શીખીએ તે, ચોથા આદ્યાત્મિક ગુરુ અને પાંચમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ આ પાંચેય ક્યારેય ભૂલાય નહીં. વિજ્ઞાન આપણને સાધન આપશે પણ તે સાધન ક્યાં અને કેવી રીતે વાપરવું તે ગુરુ શીખવાડશે.\nપ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.\nતા. ૨૭ જુલાઈ ૨૦૧૮ ના રોજ સવારે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને પંડિતોએ ભગવાન વેદ વ્યાસ તેમજ તેમણે રચેલા ચાર વેદ, અઢાર પુરાણ અને મહાભારત ગ્રંથનું પૂજન કરવામાં આવ્યું હતું.\nત્યારબાદ એસજીવીપી હોસ્ટેલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય અને મેમનગર ગુરુકુલ અમદાવાદ, મેમનગરના વિદ્યાર્થીઓએ ચોકલેટ, બિસ્કિટ, વેદના મંત્ર, વ્યાસજી રચિત ઉપનિષદો, પૂર્ણકુંભ, સમિધ, છોડ-રોપાઓ, ગુલાબ, ચંપા તેમજ અન્ય ફૂલોના હારથી ગુરુપૂજન કર્યુ હતું.\nગુરુકુલ દ્રોણેશ્વર અને ગુરુકુલ રાજકોટ, રીબડા ખાતે પણ વિદ્યાર્થીઓએ ગુરુ વંદના – ગુરુ પૂજન કર્યું હતું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/pooja-hegde-talks-about-her-passionate-liplock-with-hrithik-roshan-029774.html", "date_download": "2019-03-24T21:15:20Z", "digest": "sha1:FAC6ZFKYPGGC23KOTUDODCMJEFKE4ATG", "length": 12541, "nlines": 167, "source_domain": "gujarati.oneindia.com", "title": "મારી અને રિતિકની કિસ બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે: પૂજા હેગડે | Pooja hegde talks about her passionate liplock with hrithik roshan - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n11 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુમાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nમારી અને રિતિકની કિસ બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે: પૂજા હેગડે\nરિતિક રોશન અને પૂજા હેગડેની ફિલ્મ મોહેં જો દડો 12 ઓગસ્ટએ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ ફિલ્મ વિશે વધારે ચર્ચા નથી થઇ રહી. કારણકે આ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમ સાથે આવી રહી છે. એટલા માટે ફિલ્મને ફરીથી ફ્રન્ટમાં લાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે.\nપૂજા હેગડેએ મોહેં જો દડો ફિલ્મના લવ મેકિંગ સીન પર વાત કરી છે. પૂજા હેગડેનું માનવું છે કે તેનો અને રિતિકનો કિસિંગ સીન બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે. આ ફિલ્મમાં રિતિક અને પૂજાનો કુલ અઢી મિનિટનો ઇન્ટિમેટ સીન પણ છે.\nતો જુઓ કયા કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nપૂજા હેગડેનું માનવું છે કે તેનો અને રિતિકનો કિસિંગ સીન બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nબાગીમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરનું હોટ લિપલોક.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nઅર્જુન કપૂર અને આલિયા ભટ્ટનું હોટ અને ઇન્ટિમેટ લિપલોક સીન.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nબોમ્બે વેલ્વેટમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્માનું હોટ લિપલોક.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nધૂમ 2 ફિલ્મમાં ઐશ્વર્યા અને હૃતિક રોશન.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nકમ્બખ્ત ઇશ્ક ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nરાઝ 3 ફિલ્મમાં બિપાશા બાસુ અને ઇમરાન હાશમી.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nકરીના કપૂર અને સૈફ અલી ખાન.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nગુરુ ફિલ્મમાં માધવન અને વિદ્યા બાલન.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nબર્ફી ફિલ્મમાં રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nજિસ્મ 2 ફિલ્મમાં રણદીપ હુડા અને સન્ની લિયોન.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nજબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ અને કૅટરીના કૈફ.\nકયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ\nઆશિક બનાયા આપને ફિલ્મમાં તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમી.\nરિતિક રોશન માટે તમન્ના ભાટિયા NO KISSING RULE તોડશે\nહું જ્યાં ઉભી છું, રિતિક અને કરણ ક્યારેય ત્યાં નહીં પહોંચી શકે: કંગના રાનૌટ\nરીતિક રોશન \"સુપર 30\" ના શૂટિંગ દરમિયાન, સાથે રાખતો હતો ગમછો\nકૃતિ સેનન રિતિકની હિરોઈન બનવા માટે ભારે મહેનત કરી રહી છે\nMeToo: પત્નીને ટ્રોફીની જેમ રાખી છોકરીઓ સાથે રોમાન્સ કરે છે ઋતિકઃ કંગના\nસુપર 30નું નવું પોસ્ટર જોઈ આનંદ કુમાર રહી ગયા દંગ, જાણો કોણ છે આનંદ કુમાર\nઋત્વિક રોશન પર 21 લાખની ઠગાઈનો આરોપ, થયો કેસ\nરિતિક રોશને દિશા પટાની સાથે લિમિટ ક્રોસ કરી, દિશાએ ફિલ્મ છોડી\nરિતિક રોશનની ક્રિશ 4, આ સુપરસ્ટાર અભિનેત્રી ફાઇનલ\nઆને કહેવાય અસલી ધમાકો: સલમાન, રિતિક અને અક્ષય એક સાથે\nઆ સુપરસ્ટાર રસ્તા પર પાપડ વેચી રહ્યો છે, ફોટો વાયરલ\nડબ્બૂ રત્નાનીનું કેલેન્ડર 2018: બોલિવૂડ સિતારાઓના જોવા મળ્યા આ અવતાર\nઅરનબના શોમાં હૃતિક કંગનાને આપશે કડકડતો જવાબ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\n દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/INT-IFTM-learn-from-stephen-hawkins-10-perfect-mantra-of-success-gujarati-news-5830004-PHO.html", "date_download": "2019-03-24T21:55:01Z", "digest": "sha1:HWOCX4G2N7WXZKKPIVO4RBYRIV5MWUTQ", "length": 10250, "nlines": 114, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "Learn From Stephen Hawkins 10 Perfect Mantra Of Success|મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની 9 વાતો જે તમારા વિચારો બદલી નાખશે", "raw_content": "\nમહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સની 9 વાતો જે તમારા વિચારો બદલી નાખશે\nઆ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો\nસ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું\nઈન્ટરનેશનલ ડેસ્કઃ 1974માં બ્લેક હોલ્સ પર એક્સ્ટ્રાઓર્ડિનરી રિસર્ચ કરીને થિયરીમાં ટ્વિસ્ટ લાવનારા સ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સાયન્સની દુનિયાના સેલિબ્રિટી હતા. આ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો.\nપોતાની સફળતાનું રહસ્ય જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. બીમારી પહેલા તે તેમના અભ્યાસ પર વધારે ધ્યાન આપતા નહોતા પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તે લાંબો સમય સુધી જીવી નહી શકે તો તેમણે પોતાનું બધુ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. હોંકિગ્સે બ્લેક હોલ પર રિસર્ચ કર્યું છે.\nહવે પછી તમને કોઈ એમ કહે કે, તમારી ભૂલ છે તો તેને એમ કહો કે, ભૂલ કરવી સારી વાત હોઈ શકે કારણ કે, ભૂલ વગર ના તમે જીવતા રહી શકો કે ના હું.\nઆગળ વાંચોઃ સ્ટીફન હોકિંગ્સની વાતો જે તમારી વિચારસરણી બદલી નાખશે...\nમે��� નોટિસ કર્યું છે કે, એવા લોકો જે એવું માને છે કે, જે ભાગ્યમાં લખ્યું હશે એવું થશે એવા જ લોકો રોડ ક્રોસ કરતી વખતે રોડને ધ્યાનપૂર્વક જોવે છે.\nઆ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો\nહું કાયમ એક બાળક છું જે ક્યારેય મોટો ન થઈ શક્યો. હું હજુ પણ શા માટે કેવી રીતે એવા સવાલ કરું છું\nએવા લોકો જેમને તેમના IQ પર બહુ ઘમંડ હોય છે, તે હકીકતમાં હારી ગયેલા લોકો હોય છે.\nશારીરિક રૂપે વિકલાંક લોકો માટે મારી સલાહ એ છે કે, તમારે તમારા શરીરની ખોળ કંઈ પણ સારું કરતા નથી રોકી શકતી, અને તેનો અફસોસ પણ ન કરવો જોઈએ. પોતાના કામ કરવાની સ્પિરિટમાં અપંગ હોવું ખરાબ વાત છે.\nછેલ્લા 49 વર્ષોથી હું મરવાનું અનુમાન લગાવી રહ્યો છું. હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ ઉતાવળ નથી. એ પહેલા મારે બહુ બધા કામ કરવાના છે.\nપોતાના બાળકોને સ્ટીફને ટિપ્સ આપતા જણાવ્યું કે, પહેલી વાત તો એ છે કે, કાયમ આકાશમાં તારાને જુઓ તમાર પગને નહી. બીજી વાત કે ક્યારેય પણ કામ કરવાનું ન છોડો, કોઈ પણ કામ તમને જીવવાનો એક ઉદ્દેશ આપે છે. કામ વગરની જિંદગી ખાલી લાગવા લાગે છે. ત્રીજી વાત એ છે કે, જો તમે નસીબદાર રહ્યા અને જિંદગીમાં તમને તમારો પ્રેમ મળી ગયો તો તેને ક્યારેય તમારી જિંદગીમાંથી બહાર ન ફેંકો.\nમનુષ્યની સૌથી મોટી સફળતાઓ વાત કરવાથી હાંસલ થઈ છે અને સૌથી વધારે અસફળતા વાત ન કરવાના કારણે મળી છે. આપણે કાયમ વાત કરવાની જરૂર છે.\nજ્ઞાન એક એવી શક્તિ છે જે તમને પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા શીખવાડે છે.\nસ્ટીફનનું 76 વર્ષની વયે નિધન થયું\nઆ વૈજ્ઞાનિકના મગજને બાદ કરતા શરીરનો કોઈ પણ ભાગ કામ કરતો નહોતો\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00558.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://gujarati.oneindia.com/movies/bollywood/legendary-mahabharat-director-ravi-chopra-passed-away-68-celebs-at-his-house-023106.html", "date_download": "2019-03-24T21:36:25Z", "digest": "sha1:ZXD3A2SZHUM6ATLBRLRKQ24ZTHUMSXFX", "length": 11995, "nlines": 152, "source_domain": "gujarati.oneindia.com", "title": "રણબીર-કૅટ દુઃખમાં પણ સાથ-સાથ, રવિ ચોપરાના અંતિમ દર્શને પહોંચ્યું બૉલીવુડ | Legendary Mahabharat Director Ravi Chopra Passed Away At 68, Bollywood celebs visits his house - Gujarati Oneindia", "raw_content": "\n1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n11 hrs ago લોકસભા ચૂંટણી 2019: ભાજપે યુપી માટે 'મોદી પ્લાન' બનાવ્યો\n12 hrs ago 1500 કિ.મી. ચાલી પીએમ મોદીને મળવા આવેલા વ્યક્તિને કોંગ્રેસે ટિકિટ આપી\n12 hrs ago પુંછ સેક્ટર: પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનમાં એક જવાન શહીદ\n12 hrs ago કન્હૈયા કુ���ાર બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણી લડશે\nTechnology 10 એવી પરિસ્થતિ જેની અંદર તમારે સ્માર્ટફોન ન ઉપીયોગ ના કરવો જોઈએ\nLifestyle સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે\nરણબીર-કૅટ દુઃખમાં પણ સાથ-સાથ, રવિ ચોપરાના અંતિમ દર્શને પહોંચ્યું બૉલીવુડ\nમુંબઈ, 13 નવેમ્બર : બૉલીવુડના જાણીતા દિગ્દર્શક રવિ ચોપરાનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 68 વર્ષના હતાં. ટેલીવિઝન પર મહાભારત જેવી જાણીતી સીરિયલને સાકાર કરનાર રવિ ચોપરા લાંબા સમયથી બીમાર હતાં. ભારતીય દર્શકોને ટીવી સાથે જોડવાનો શ્રેય રવિ ચોપરાને આપવામાં આવે, તો ખોટુ નહીં ગણાય.\nતે દોરમાં મહાભારત જેવા મહાકાવ્યને પડદે કંડારવા માટે જેટલી કલ્પના કરવી જોઇતી હતી, તેટલા હુનરની પણ જરૂર હતી. રવિ ચોપરાએ મહાભારતનું નિર્માણ કરી ભારતીય ટીવીને એક નવી દિશા આપી હતી.\nરવિ ચોપરા જાણીતા નિર્માતા-દિગ્દર્શક બી આર ચોપરાના દીકરા અને યશ ચોપરાના ભત્રીજા હતાં. રવિ ચોપરાએ ધ બર્નિંગ ટ્રેન, બાગબાન અને બાબુલ જેવી ફિલ્મોનું પણ દિગ્દર્શન કર્યુ હતું. તાજેતરમાં જ તેમણે ભૂતનાથ સિરીઝને પણ પ્રોડ્યુસ કરી હતી.\nચાલો તસવીરોમાં જોઇએ રવિ ચોપરાના અંતિમ દર્શને પહોંચેલી બૉલીવુડ સેલિબ્રિટીઓ :\nજાણીતા દિગ્દર્શક રવિ ચોપરાનું ગઈકાલે નિધન થઈ ગયું. તેઓ 68 વર્ષના હતાં.\nમહાન અને મોટુ મહાકાવ્ય મહાભારતને ટેલીવિઝન પર સાકાર કરવાનો શ્રેય રવિ ચોપરાને જાય છે.\nરણબીર કપૂર અને કૅટરીના કૈફનું અફૅર ખૂબ જ ચર્ચામાં છે. રવિ ચોપરાનું નિધન થતાં તેમના અંતિમ દર્શનાર્થે રણબીર કપૂર પહોંચ્યા, તો કૅટરીના કૈફ પણ ગયા હતાં.\nરવિ ચોપરાના ઘરે પહોંચતાં ક્રિશિકા લુલા.\nચોપરા ખાનદાનના વહુ રાણી મુખર્જી પણ રવિ ચોપરાના ઘરે પહોંચ્યા હતાં.\nરાણી મુખર્જી પોતાના સાસુ પામેલા ચોપરા સાથે રવિ ચોપરાના ઘરે ગયા હતાં.\nશ્રદ્ધા કપૂરના લગ્નની અફવાઓ પર શક્તિ કપૂરે તોડ્યુ મૌન, કહી આ મોટી વાત\nપિતાની બિમારી પર પહેલી વાર રણબીર કપૂરે આપ્યુ આ નિવેદન, જાણો શું કહ્યુ..\nહેપ્પી હોલીઃ અમિતાભથી લઈ સલમાન સુધીના સ્ટાર્સ આ રીતે રમે છે હોળી, જુઓ Pics\nનિક માટે રસોઈ બનાવવાના સવાલ પર પ્રિયંકાએ કહ્યુ, ‘ખતરનાક પત્ની છુ હું'\nએકતા કપૂરનો પીછો કરનાર વ્યક્તિ પકડાયો, જીમ, મંદિર દરેક જગ્યાએ રોકતો રસ્તો\nઆલિયા ભટ્ટે બર્થડે પર પોતાના ડ્રાઈવર, હેલ્પરને આપ્યા 1 કરોડ, ખરીદશે ઘર\nબધા લોકો શાહરુખ, આમિર, અક્ષય કે રણવીર નથી હોતાઃ સલમ��ન ખાન\nશું આ કારણે હિના ખાને છોડ્યું કસૌટી જિંદગી કી-2, હાથ લાગી સુપરહિટ ફિલ્મ\nમલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ\nતૈમૂરની નૈનીને મોટી સેલેરીના સવાલ પર શું હતી કરીનાની પ્રતિક્રિયા\nઅક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત\nદિશા પટાનીની લેટેસ્ટ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે\nPics: આકાશ અંબાણી-શ્લોકા મહેતાના રિસેપ્શનમાં ઉમટ્યુ સમગ્ર બોલિવુડ\nચીનમાં ચાલતી ટુરિસ્ટ બસમાં લાગી આગ, 26 લોકોનો મોત\nPak: દેવું પૂરું કરવા માટે હવે સંપત્તિ વેચવાની તૈયારી\nબારડોલીના સાંસદ પ્રભૂભાઈ વસાવાએ પોતાના કાર્યકાળમાં એકપણ બિલ રજૂ ન કર્યું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.divyabhaskar.co.in/news/HNL-HEA-UTLT-infog-10-must-know-turmeric-masks-for-fair-and-tight-skin-gujarati-news-5827538-PHO.html", "date_download": "2019-03-24T21:57:18Z", "digest": "sha1:6DBBF6BKRZORORAZK2L7ZMVQBMDXN63L", "length": 6514, "nlines": 100, "source_domain": "www.divyabhaskar.co.in", "title": "10 must know Turmeric Masks for fair and tight Skin|હળદરનો આ 10 રીતે ઉપયોગ કરી સ્કિનને બનાવો એકદમ ગોરી અને ટાઈટ", "raw_content": "\nહળદરનો આ 10 રીતે ઉપયોગ કરી સ્કિનને બનાવો એકદમ ગોરી અને ટાઈટ\nસ્કિનને ગોરી બનાવવા નંબર 1 નુસખો છે આ, રૂપ-રૂપના અંબાર થવા એકવાર કરો ટ્રાય\nહેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સિઝનમાં આવતાં ફેરફાર, વાતાવરણ, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચાને સતત નુકસાન થતું રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખવામાં તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી અને કાળાશનો શિકાર બનવા લાગે છે. તેના માટે પ્રાકૃતિક વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. તેના માટે તમે હળદરનો પ્રયોગ કરી શકો છો.\nહળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી સ્કિન અને સૌંદર્ય માટે કરવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણ રહેલાં છે. સાથે જ તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કરચલીઓ થતાં રોકે છે. હળદર એક કમ્પલીટ વ્હાઈટનિંગ થેરાપી છે. તેના માટે બજારમાં મળતાં હળદર પાઉડરનો નહીં પણ આખી હળદરને ઘરમાં જ પાણી સાથે પીસીને તેની પેસ્ટનો ઉપયોગ કરવાથી વધુ સારું પરિણામ મળે છે. તો આજે જાણી લો હળદરના ઉપાય.\nઆગળ વાંચો સ્કિનની પ્રોબ્લેમ પ્રમાણે ચહેરા પર હળદર કઈ રીતે લગાવવી.\nપોપ્યુલર વીડિઓ વધુ જુઓ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203493.88/wet/CC-MAIN-20190324210143-20190324232143-00559.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%B8%E0%AA%B5", "date_download": "2019-03-25T00:10:59Z", "digest": "sha1:NSR33JFDQYRL2A5D3XLZHPUHTI3JYHFE", "length": 3773, "nlines": 95, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કસવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nખૂબ ખેંચવું; સખત બાંધવું.\nઓછું આપવાનો પ્રયત્ન કરવો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A6%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AF%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD/", "date_download": "2019-03-24T23:25:12Z", "digest": "sha1:GB52SYP2IFWDYEXDOBQL3XETQSMEVTRW", "length": 5847, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "જીવદયા યજ્ઞનો પ્રારંભ..!! - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવ���લી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo જીવદયા યજ્ઞનો પ્રારંભ..\nઉનાળાનું આગમન થઇ જતા વૃક્ષો પર રહેતા અબોલ પક્ષીઓ છત મળી રહે અને તેમને ગરમીથી બચાવી શકાય તેવા ઉમદા આશય સાથે અમદાવાદના મણિનગરમાં મહાદેવ યુવક મંડળના કાર્યકરો વીવીધ વૃક્ષો પર પક્ષીઓ માટે ખાસ તૈયાર કરાયેલા માટીના ઘર લટકાવી જીવદયાનો સુંદર સંદેશ પ્રસરાવી રહયા છે.\nNext articleબરસાનાની લઠામાર હોળી\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nરાષ્ટ્રિય પક્ષી માટે નવા ઘરનું નિર્માણ\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE%E0%AA%82%E0%AA%9C%E0%AA%B2/", "date_download": "2019-03-24T23:21:02Z", "digest": "sha1:2LEAX4N54LOZAJCX54V5Q5VD24UFYXU4", "length": 5928, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "હ્રદયસ્પર્શી શ્રદ્ધાંજલિ - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo હ્રદયસ્પર્શી શ્રદ્ધાંજલિ\nકાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અમદાવાદના મણિનગરમાં આવેલી માનસિક વિકલાંગ બાળકોની ઉત્કર્ષ સંસ્થામાં આયોજિત કાયક્રમમાં સેલિબ્રલ પાલ્સીગ્રસ્ત સહીત માનસિક વિકલાંગ બાળકોએ શહિદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી ત્યારે આંખો ભીંજવાઈ જાય તેવું દ્રશ્ય સર્જાયું હતું.\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nગરબા ફોર ગ્લોબલ પીસ \nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00000.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4807", "date_download": "2019-03-24T23:07:23Z", "digest": "sha1:TKXOR3CGI3HVH7UASKNR53D5GDSRAYXI", "length": 5200, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "સહાયકોને નિયમિત કરવા અંગે જરૂરી સૂચનાઓ તથા દરખાસ્તના નમૂનાના પત્રકો અંગે તા.10/1/2006 – Jayant Joshi", "raw_content": "\nસહાયકોને નિયમિત કરવા અંગે જરૂરી સૂચનાઓ તથા દરખાસ્તના નમૂનાના પત્રકો અંગે તા.10/1/2006\nમા. અને ઉમા. શાળામાં નિમણુંક પામેલા સહાયક ને જુદી જુદી શાળાઓમાં બજાવેલ તુટક સેવાઓ૫ વર્ષની ગણતરી જોડી આપવા અંગે તા.10/10/2005\nસહાયક સંવર્ગ પગાર વધારો (17/10/17) તા.1/2/2017 થી અમલી .. પરિપત્ર 19/2/2019\nબિન સરકારી મા./ ઉમા. શાળાઓમાં શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની ભરતી કરવા અંગે તા.૨૮/૧/૨૦૦૮\nરાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણુંકોનો ફીક્સ પગાર સુધારવા બાબત તા.૨૯/૪/૨૦૧૦\nરાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણુકો ફિક્સ પગારના અજમાયશી તરીકે કરવાની યોજના બાબત તા.૧૮/૧/૧૭\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/meghdhanushi-manunio-gujarati-translation-of-follow-every-rainbow/", "date_download": "2019-03-24T23:24:24Z", "digest": "sha1:7IUQZE6VG4ZK5EKQYRY4NPF73NCNGB7H", "length": 5470, "nlines": 27, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Meghdhanushi Manunio - Gujarati Translation of Follow Every Rainbow - Buy Gujarati Books Online", "raw_content": "\nરશ્મિ બંસલની ‘Follow Every rainbow’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ એટલે “મેઘધનુષી માનુનીઓ” કે જેમાં ૨૫ સફળ થયેલ સ્ત્રી શકતી કે જેઓએ નવો બિઝનેસ કરી ને સફળતા મેળવેલ છે એમની વાત થયેલ છે.\nવિવિધ મુશ્કેલીઓ હોવા છતાં, તેઓ એ શું ગોલ સેટ કર્યા અને સફળતા મેળવી એની આ 25 સફળ થયેલી સ્ત્રીઓ કથાઓ કહે છે એ અનુસરવા જેવી છે. આ પ્રેરણાદાયી કથાઓ લક્ષ્મી, સરસ્વતી, અને દુર્ગા નામ આપવામાં આવ્યું 3 વિભાગોમાં વિભાજીત કરવામાં આવી છે. વિભાગ લક્ષ્મીમાં 8 કથાઓ છે. જેની અગ્રતા તેમના પરિવારો છે એવી સ્ત્રીઓ વિશેની કથાઓ છે, અને તેઓ તેમના પરિવારો, અથવા તેમના બાળકોના શિક્ષણ અને ઉછેરની સાથે સમાધાન કર્યા વિના તેમની સફળતા પ્રાપ્ત કરી હતી.\nઆગળના વિભાગ, દુર્ગામાં પણ 8 કથાઓ છે. જે પોતાની કારકિર્દી માટે લડી એવી સ્ત્રીઓ વિશે છે. આ વિભાગમાં અને આ કથાઓ માં તમામ અવરોધો સામે લડવા માટે તેમના નિર્ણય, શક્તિ, અને ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સફળતા મેળવે છે. છેલ્લા વિભાગ, સરસ્વતીમાં 9 કથાઓ છે. સફળતાપૂર્વક પોતાને માટે એક વિશિષ્ટ સ્થાન બનાવનાર શિક્ષિત મહિલા સાહસિકોની કથાઓ છે.\nદરેક યુવા સ્ત્રી પુરુષોએ અચૂક વાંચવા જેવું પ્રેરણાદાયી પુસ્તક છે\nરશ્મી બંસલ ના બધા પુસ્તકો ગુજરાતી માં જોવા માટે અહીં ક્લિક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzNTk%3D-50816158", "date_download": "2019-03-25T00:13:36Z", "digest": "sha1:UHCDDYGPU57K3QJKJ7L2MXKM3PFPPGGG", "length": 4458, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "જૂનાગઢમાં મુક્તિદિન ઉજવાશે | Junagadh | Gujarat Mirror", "raw_content": "\n9 નવેમ્બર મુક્તિદિનની ઉજવણી મહાનગર પાલીકા જૂનાગઢ દ્વારા કરવામાં આવશે. જે ઉજવણીના ભાગ રૂપે બહાઉદીને હાલે જ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે વિજયસ્તંભનું પૂજનવિધિ કાર્યક્રમ તેમજ આતશબાજીનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ મહાનગર પાલીકા મુખ્ય બિલ્ડીંગને રોશનીથી શણગારવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા મહાનગરપાલીકા તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.\nમહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા પ્રતિ વર્ષની શુભેચ્છા છે સહના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેછેજેના ભાગરૂપે મહાનગરપાલીકા કચેરી ગ્રાઉન્ડ ખાતે તા.8 નવેમ્બરને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે મેયર આદ્યાશક્તિબેન મજમુદાર તથા મા��નીય કમિશ્નર પ્રકાશ સોલંકી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતીમાં રાખેલ છે.\nવાંધો તારા બાપને કાંઈ હતો જ નહીં \nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00002.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzMzI%3D-45732430", "date_download": "2019-03-25T00:18:18Z", "digest": "sha1:S4LNTBPPBPQ4HATQF553SZMO4R3BZN3W", "length": 6863, "nlines": 97, "source_domain": "www.gujaratmirror.in", "title": "નકામી વસ્તુમાંથી કામની કલાત્મક કલાકૃતિ બનાવો | Women | Gujarat Mirror", "raw_content": "\nનકામી વસ્તુમાંથી કામની કલાત્મક કલાકૃતિ બનાવો\nનકામી વસ્તુમાંથી કામની કલાત્મક કલાકૃતિ બનાવો\nબજારમાંથી પૈસા ખર્ચીને ખરીદી કરવાને બદલે ઘરની જુની વસ્તુમાંથી પડદા, કુશન કવર, તોરણ, શોપીસ, કાર્પેટ, ડોરમેટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવી શકાય છે હાલ દિવાળીના તહેવારોમાં દરેક પોતાના ઘરને સુંદર સજાવટ માટે અનેકવિધ વસ્તુઓની ખરીદી કરે છે પરંતુ બજારમાંથી પૈસા ખર્ચીને ખરીદી કરવાને બદલે સાફસફાઈ દરમિયાન જે નકામી ફેંકી દેવાની વસ્તુઓ હોય તેમાંથી સુંદર વસ્તુઓ બની શકે તો જો આપણે ફેંકી દેવાની નકામી વસ્તુઓમાંથી સજાવટની વસ્તુઓ બનાવીશુ તો એક તો આપણે પોતે બનાવ્યાનો આનંદ થશે અને બીજુ એવી અનેક વસ્તુ જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે તેનાથી બચી શકાશે.\nઆવી જ નકામી વસ્તુમાંથી અણમોલ વસ્તુઓ બનાવે છે ધ્રુવાબેન અંજારિયા.\nજેઓ વેસ્ટ કપડા, મીઠાઈના બોકસ, પેન્સિલના ટુકડા, આઈસ્ક્રમીના કપ, માચીસની ખાલી ડબી, બલ્બ, રંગીન કાચના ટુકડા, ઘઉં ચોખાની ગુણીના કંતાન, જુની સાડી વગેરેમાંથી અફલાતુન અને કોઈ માની ન શકે એટલી સુંદર વસ્તુઓ બનાવે છે. ધ્રુવાબેને કેટલીક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટીપ્સ આપી છે.\n- ઝાડ અને છોડની સુકી ડાળીઓને કલર કરીને તેને સુંદર રીતે ગોઠવીને તેમાં લાઈટીંગ મુકી સુંદર ગોઠવણ કરી શકાય તેમાં પોપટ ચકલી પણ મુકી શકાય.\n- નકામા બલ્બનો ઉપરનો મેટલનો ભાગ કાઢીને પ્લાન્ટ મુકી શકાય.\n- સુકા નાળિયેરના ટુકડામાં પણ પ્લાન્ટ મુકી શકાય.\n- અનાજના કંતાન પર નકામા કપડાના ટુકડા વડે પાઈપીન ફુલો વગેરે ડિઝાઈન કરી તેમાંથી પડદા, ડોરમેટ, ટેબલમેટ, કુશનકવર વગેરે બનાવી શકાય.\n- બે કુકરની રિંગને કપડા વડે કવર કરી તેને જોડીને પર્સ બનાવી શકાય. કુકરની રીંગમાંથી ઝુમ્મર પણ બનાવી શકાય.\n- બાળકોની નોટબુકના પુઠાને પલાળીને તેમાં ચોક, પાવડર, ગમ મિકસ કરી જુદા જુદા શેઈપના ફુલો તેમજ આકૃતિ બનાવવી.\n- નકામી ઈંજેકશનની સીરીંજમાંથી કલાત્મક પડદો પણ બનાવી શકાય છે.\nતો આ દિવાળીએ નકામી ચીજવસ્તુઓમાંથી કામની અને કલાત્મક વસ્તુઓ બનાવી ઘરને સજાવો.\n\"મારી હિરબાઈ હીરો બનશે... પિતાજીનું સ્વપ્ન હીરબાઈએ \"રિયલ હીરો બની સાર્થક કર્યું\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/Amreli/taluka/kukavav/taluka-vishe/jovalayak-shthado-index.htm", "date_download": "2019-03-24T23:11:39Z", "digest": "sha1:KWXUNLZTPRQZHH3HABAPLEGOINDXQKY2", "length": 3737, "nlines": 82, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "કુકાવાવ તાલુકો પંચાયત | તાલુકા વિષ | જોવા લાયક સ્થળો", "raw_content": "\nઅમરેલી જીલ્લો - ગુજરાત સરકાર\nતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા\nતાલુકાની વસ્‍તી વિષયક માહિતી\nશિક્ષકોની યાદી અને સરનામા\nતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા\nતાલુકાની વસ્‍તી વિષયક માહિતી\nમુખપૃષ્ઠતાલુકા વિષે જોવાલાયક સ્થળો\nરાંદલ માતા મંદિર - દડવા\nકૃષ્‍ણવલ્‍લભાચાયૅ સ્‍મૃતિ મંદિર - કુંકાવાવ\nછેલ્લા સુધારાની તારીખ : 11/2/2014\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/kheti-wadi/payat-suvidhao.htm", "date_download": "2019-03-24T23:08:31Z", "digest": "sha1:7OV2LXXHTXAR4WEUULEU5HMNDK4X57ZN", "length": 11792, "nlines": 217, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | ખેતીવાડી | પયત સુવિધા", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nઅમરેલી જિલ્લામાં કૃષિ પાકોને ખરીફ રૂતુમાં બચાવ પ‍િયત માટે અને ૨વિ / ઉનાળુ પાકોને પ‍િયત કુવા, નહે૨ તથા તળાવો દ્રારા ક૨વામાં આવે છે. જેમાં કુવાથી ૭૭,૫૪૨ હેકટ૨, નહે૨થી ૮૦૯૦ હેકટ૨ તથા તળાવથી ૬૦૦ હેકટ૨ મળી કુલ ૮૬૨૩૨ હેકટ૨માં પ‍િયત થાય છે. મુખ્યત્વે કપાસ, મગફળી, ધઉં, શાકભાજી, જીરૂ, લસણ, ડુંગળી, બાગાયતી, પાકો છે. ખેત૨માં કયારા ૫ઘ્ધતીથી અને નવીન ટેકનોલોજી અને માક્રો ઈરીગેશન સિસ્ટમ (સુક્ષ્મ પ‍િયત ૫ઘ્ધતી ) અંદાજે ૮૦૦૦ હેકટ૨ વિસ્તા૨માં ડ્રી૫ / સ્પ્રિંકલર દ્રારા પાણીનો કાર્યક્ષમ ઉપીયોગ ક૨વામાં આવે છે. (જેમાં મુખ્ય કપાસ, મગફળી, શાકભાજી, બાગાયતી પાકો છે.)\nસ૨કા૨શ્રી ગુજરાત ગ્રીન રીવોલ્યુએશન કં૫ની વડોદરા દ્રારા ખેડુતોને ૫૦% અથવા રૂ.૫૦,૦૦૦/- ની મર્યાદામાં ડ્રી૫/ સ્પ્રિંકલર સીસ્ટમમાં સહાય આ૫વામાં આવે છે. ખેડુતોને આ અંગે ગ્રામ સેવક / મદદનીશ ખેતી નિયામકશ્રી, (વિસ્ત૨ણ)ની કચેરી અમરેલી / ધારી /જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જી.પં. અમરેલી અને જી.એસ.એફ.સી. ડેપો નો સં૫ક ક૨વા વિનંતી છે\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00003.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B2-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0-%E0%AA%A6%E0%AA%A1%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2019-03-25T00:07:46Z", "digest": "sha1:CTYA4RYHF3YLCWMDENOPB7YG6EX3FCYZ", "length": 7559, "nlines": 150, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Randal Mata Temple Dadva | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nરાંદલ માતા મંદિર – દડવા\nઅમરેલી જિલ્‍લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી સંતાનપ્રાપ્‍તિ કરનાર મહિલાઓ મોટી સંખ્‍યામાં આવે છે.\nઆ મંદિરની મુલાકાતે આવનાર શ્રઘ્‍ઘાળુઓ માટે રહેવા – જમવાની ઉત્તમ સુવિઘા પ્રાપ્ત છે. દેશભરમાંથી આ સ્‍થાને યાત્રાળુઓ આવે છે.\nTagged અમરેલી, દડવા, બાબરા, વાંસાવડ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nપોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પ��� હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ વર્ષ અહીંના સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે. આ યાત્રાળુઓમાં રાજસ્થાનીની સંખ્યા વિશેષ હોય છે. ગુજરાતી, રાજસ્થાની તેમજ […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢ શહેરને ગિરિનગરનાં નામથી ઓળખાતા હતાં. જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ […]\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/ant-aarambh-by-harkishan-mehta/", "date_download": "2019-03-24T23:06:34Z", "digest": "sha1:67VBFTHN5VH3N7GX5UEQGKWMMPSEJCJL", "length": 3289, "nlines": 18, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Ant Aarambh by Harkishan Mehta - Buy Gujarati Books Online", "raw_content": "\nઅંત– આરંભ ( ભાગ ૧ અને ૨) : હરકિસન મેહતા\nમાણસ કઈ જ કરી શકવા માટે સમર્થ ન હોય ત્યારે એ અસંભવ લગતી કલ્પના દ્વારા તેનું નિરાકરણ કરવા લલચાય તેમ લેખક તરીકે આ કથા દ્વારા ભ્રષ્ટાચારીઓના ભરડામાંથી ભારતભૂમિને મુક્ત કરવાનો એક વિકલ્પ કથામાં રજુ કર્યા છે. દેશ ને ગુલામીમાંથી મુક્ત કરવા માટે લાખો લોકોએ આપેલા બલિદાનને ફરી સાચા અર્થમાં સાર્થક કરવા માટે ચમત્કાર સિવાય મને કોઈ માર્ગ દેખાય નહી એટલે યોગવીધ્યનો આધાર લઇ અત્યારે જે અસંભવ દેખાય છે તેને સંભવિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે. કથાના ચમત્કારો અનેક વાચકોને ખૂચ્યા છે એ જાણ્યા પછી પણ ક્યારેક આવું બનશે એવી મારી શ્રદ્ધા અટલ રહી છે. એ અંધશ્રધ ઠરે તો પણ મને મંજુર છે, કદાચ અંધશ્રધ આશાનું કિરણ છુપાયું પણ હોય, કોને ખબર \nઅચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.89, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/10/", "date_download": "2019-03-24T23:49:13Z", "digest": "sha1:YSI7MD6IMSU35WNAFW2WTGIE3JHAQT2Y", "length": 27157, "nlines": 267, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 10/01/2015 - 11/01/2015", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ��૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00004.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/former-speaker-narayan-patel-will-be-joining-the-congress/130338.html", "date_download": "2019-03-24T23:29:01Z", "digest": "sha1:OPMYN53FCFSKSTYETUTWYYFJMJVUHAWT", "length": 15062, "nlines": 129, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા\nઉંઝાના આશાબેન પટેલે ધારાસભ્યપદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાતા ભાજપનાં પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ નારાજ હોવાથી કોંગ્રેસમાં જોડાશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થતાં ઉત્તર ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. નોંધનીય છે કે, ઉંઝા એપીએમસીમાં પોતાના ટેકેદારોની સહકારી મંડળીઓનાં મત રદ થતાં એપીએમસીમાં સત્તા પરિવર્તનથી નારાજ નારાયણ કાકા પ્રદેશ ભાજપની નેતાગીરીથી નારાજ છે.\nઉંઝા બેઠક પરથી સતત પાંચ ટર્મ સુધી ચુંટાઈને ભાજપનો ગઢ બનાવનાર પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ ભાજપની નેતાગીરીથી નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં યોજાનાર ઉંઝા એપીએમસીની ચુંટણીની મતદાર યાદીમાં નારાયણ પટેલનાં ટેકેદારોની મંડળીઓનાં મતદારો રદ કરાવીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલની મંડળીઓનો સમાવેશ કરાયો હતો. તેથી કાકા ના હુલામણા નામથી ઓળખાતા નારાયણ પટેલે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી સમક્ષ રજૂઆત કરવા છતાં પરિણામ નહી મળતાં નારાજગી યથાવત હોવાનું મનાઈ રહ્યું છે.\nભાજપની નેતાગીરીએ નારાયણ કાકાને નહી સાંભળતાં છેવટે કોંગ્રેસની નેતાગીરી દ્વારા નારાયણ પટેલનો સંપર્ક કરીને લોકસભાની ટિકિટ આપવાની બા��ેંધરી આપી હોવાની બુધવારે બપોર બાદ ચર્ચા ઉઠી હતી. આ મામલે ઈલેક્ટ્રોનીક અને સોશ્યલ મીડીયામાં ચર્ચા પણ શરૂ થઈ હતી. જો કે આ ચર્ચાને અફવા ગણાવીને નારાયણ પટેલે કોંગ્રેસમાં જોડાવાનો કોઈ વિચાર કર્યો નહી હોવાનું કહ્યું હતું.\n> ૮૨ વર્ષની ઉંમરે શરીર અભડાવાનું નથી-નારાયણ પટેલ\n૮૨ વર્ષની ઉંમરે શરીર અભડાવાનું નથી. શંકરસિંહ વાઘેલા સાથે ૫૦ વર્ષનો સંબંધ છે. વર્ષમાં ૫ વખત મારા ઘરે જમવા આવે છે. પક્ષમાં વાંધો હોય તો જાતે બેસીને ખુલાસો કરી લઈએ છીએ. પરંતુ કોંગ્રેસમાં જોડાવાની વાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું મરૂ ત્યાં સુધી કોંગ્રેસમાં જઈશ નહી. મેં કોઈનો સંપર્ક કર્યો નથી.\n> કોંગ્રેસમાં જોડાય તો શું \nલોકસભા ટિકિટ આપવાની બાહેંધરી અપાયાની ચર્ચા, એપીએમસી સહિત સહકારી સંસ્થાઓમાં મજબૂત પકડ, ઉત્તર ગુજરાતમાં ખેડૂતોનું નારાયણ પટેલને સમર્થન, પાટીદાર અનામત આંદોલન સમિતિ સામે ઉપવાસ પર ઉતરનાર એકમાત્ર પાટીદાર નેતા, ઉમિયા માતાજી સંસ્થાનનાં પૂર્વ પ્રમુખની રૂએ દેશભરનાં પાટીદાર અગ્રણીઓ સાથે જોડાયેલા છે.\n> PMની નજીકના વ્યકિત\nનરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઉત્તર ગુજરાતની તત્કાલીન નેતાગીરીએ ભાજપમાં જૂથવાદ ઉભો કરીને રાજકીય દબાણ લાવવાની કોશિશ કરી હતી. તે સમયે નારાયણ કાકાએ પક્ષ અને નરેન્દ્ર મોદી સાથે રહીને વફાદારી નિભાવી હતી.\nઊંઝા : લોકસભા અને ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કેમ્પેઇન કમિટીના કન્વીનર તથા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ બપોરના સમયે ઊંઝા ઉમિયાધામ આવી પહોંચ્યા હતા. અને જ્યાં ઉમિયા માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. બાદમાં ઊંઝા કોંગ્રેસના સ્થાનિક પાટીદાર આગેવાનો અને સંભવિત ઉમેદવારો સાથે એકાદ કલાક બંધબારણે બેઠક યોજી હતી આ બેઠકને લઈ ઊંઝામાં રાજકીય માહોલ ગરમાયો છે.\nઊંઝા ઉમિયાધામ ખાતે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ પટેલ, માનદમંત્રી દિલીપભાઇ નેતાજી અને સ્વાગત સમિતિના ચેરમેન દશરથભાઈ પટેલ, એસ કે.પટેલ દ્વારા સિદ્ધાર્થ પટેલનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે માના દર્શન કરવા આવ્યો છું. માતાજીના આશીર્વાદ સતત મળતા રહ્યા છે. બહુ દિવસથી આવવાની ઈચ્છા હતી. આગામી 12 મી માર્ચ સોનિયાજી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ ગુજરાત ખાતે આવી રહ્યા છે. જેની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરવા આવ્યો છું.\nડો.આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામાં સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે ડો.આશાબેને પ્રજા સાથે દગો કર્યો છે. ઊંઝાની પ્રજા ખૂબ જ જાગૃત છે. શું બન્યું નો જવાબ જાણે છે. મતથી જવાબ આપશે. ઊંઝાની પેટા ચૂંટણીમાં ઊભા રહેવા મુદ્દે જણાવેલ કે હું ઊભો રહેવાનો છું. એવી કોઈ વાત સાંભળી નથી. ઊંઝા કોંગ્રેસના આગેવાનો સાથે બંધબારણે બેઠક યોજી હતી.\nપૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચા\nજે એકાદ કલાક ચાલી હતી.આ બેઠકમાં ઊંઝા શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ પટેલ, ભવલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, યુથ કોંગ્રેસના પ્રમુખ પવન પટેલ, પંકજ પટેલ, ગીરીશભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પટેલ, રમણજી ઠાકોર પૂર્વ પ્રદેશમંત્રી, જયપ્રકાશભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, રમેશભાઈ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.\nઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં સિદ્ધાર્થ પટેલનું નામ પણ બેઠક બાદ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈ ઊંઝામાં નવા રાજકીય સમીકરણો રચાયા તેવી શક્યતા છે. નોંધનીય છે કે ભૂતકાળમાં સિદ્ધાર્થ પટેલના પિતા ચીમનલાલ પટેલ ઊંઝાથી ધારાસભ્ય બની મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે ઊંઝા શહેર અને તાલુકાની પ્રજાના કરેલા કામોને લઇ પણ સિદ્ધાર્થભાઈ પંથકમાં આગવી ઓળખ ધરાવે છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nદેશમાં પ્રથમ વખત મોટાફોફળીયા ખાતે આંતરરાષ્ટ્..\nઇ-ગૃહ પ્રવેશના જાહેર કાર્યક્રમ ટાણે જોરદાર પ..\nહાલોલ નજીક પ્રેમી પંખીડાની ધમકી આપીને પ્રેમી..\nઓલપાડ :એસી ફિટ કરતાં યુવકને કરંટ લાગ્યો, મોત\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00005.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%81%E0%AA%B5%E0%AA%82%E0%AA%A4%E0%AB%80-%E0%AA%A1%E0%AB%87%E0%AA%AE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A3%E0%AA%95%E0%AA%BE-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0/", "date_download": "2019-03-24T23:40:48Z", "digest": "sha1:W22KUNSSWS225RUCQ2SI2IK467ZWCVXO", "length": 6730, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Madhuvanti Dam | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમધુવંતી ડેમ -માલણકા ગીર\nમધુવંતી નદી પર માલંકા ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે…\nTagged ગીર, નદી, માલણકા\nકળાને આશ્રય આપવા માટે જાણીતો વાંકાનેરનો રાજવી પરિવાર ઈજનેરી ���ને સ્થાપત્યમાં અંગત રસ ધરાવતો હતો, નામદાર અમરસિંહજીએ 1907ના વર્ષમાં ડિઝાઈન કરેલો રણજિત વિલાસ રાજમહેલ તેનો નમૂનો છે. રાજમહેલનાં બે અતિથિ ગૃહો, ધ રોયલ રેસિડન્સી અને ધ રોયલ ઓએસિસ હવે હેરિટેજ હૉટેલો છે. ધ રોયલ ઓએસિસ મચ્છુ સરોવરના કિનારે ઘટાદાર વૃક્ષોની શાંત વાડીઓની વચ્ચે આવેલું છે. […]\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nBAPS સ્વામીનારાયણ મંદિર, અક્ષરવાડી -જુનાગઢ રાજસ્થાન ના ગુલાબી પથ્થરો વડે ૩ વર્ષ માં આ મંદિર નું નિર્માણ થયું છે. લંબાઈ: ૧૬૩ ફૂટ પહોળાઈ: ૧૩૩ ફૂટ ઉંચાઈ: ૭૧ ફૂટ શિખર: ૫ ગુરુ શિખર: ૫ મુખ્ય અને નાના ઘુમ્મટો: ૨૧ અલંકારીત સ્તંભો: ૧૩૬ તોરણો : ૧૪૦ કોતરણી વાળી છતો: ૭૯ અલગ અલગ ૩૦ ડીઝાઈનો મંડોવર અને સ્તંભો: […]\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર\nદિલ નો દિલાવર -એભલ વાળો\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/kutumb-kalyan-shakha/sanskrutik-karykram.htm", "date_download": "2019-03-24T23:36:57Z", "digest": "sha1:PJEWFPIJLI2W6DUILV4D7BLWTI6DO4ER", "length": 11997, "nlines": 232, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | કુટુંબ કલ્યાણ | સાસ્કૃતીક કાર્યક્રમો", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nઆરોગ્ય વિષયકની જાણકારી છેવાડાના ગ્રમ્ય લોકોને મળીરહે અને આરોગ્ય વિષયક યોજનાથી વંચિત ન રહે તે માટે વર્ષ ર૦૦૭-૦૮ તથા ર૦૦૮-૦૯ માં આઈ.સી પ્રવળતિ હાથ ધરવા માં આવેલ છે.\n૧ નાટક ૫૬ ૦\n૨ વકૃત્‍વ સ્પર્ધા ૫ ૧\n૧૫ થી ૪૪ વર્ષનાં લાયક દં૫તિ કે જેઓ ૫રણીત છે તેવા તમામ દં૫તિને કુટુંબ કલ્યાણની કાયમી બિનકાયમી ૫ઘ્ધતિની સેવાઓ આ૫વામાં આવે છે. જેમાં\nએક થી વધુ બાળકવાળા દં૫તિને કાયમી ૫ઘ્ધતિ\n૦ બાળકવાળા દં૫તિને બિનકાયમી ૫ઘ્ધતિ નિરોધ\nકાયમી ૫ઘ્ધતિમાં સ્ત્રી નસબંધી - પુરુષ નસબંધી\nબિનકાયમી ૫ઘ્ધતિમાં કો૫ર-ટી, ઓરલપીલ્સ તેમજ નિરોધ આ૫વામાં આવે છે.\nસ્ત્રી નસબંધી ઓ૫રેશન કરાવનાર દં૫તિને રૂ. ૧૫૦/- તથા ડાયેટ ચાર્જ રૂ.ર૦/- ચુકવવામાં આવે છે. જયારે પુરુષ નસબંધી માટે ફકત રૂ.૧૫૦/- ચુકવવામાં આવે છે.\nબી.પી.એલ. લાભાર્થીને સ્ત્રી નસબંધી માટે રૂ. ૪પ૦/- તથા પુરુષ નસબંધીનાં રૂ.પ૦૦/- ચુકવવામાં આવે છે.\nકોપર-ટી ૧૦ વર્ષ સુધી રાખી શકાય છે. જેમાં કોઈ ખર્ચ થતો નથી. હોસ્પિટલ જવાની જરૂર નથી. તેમજ ઘેર બેઠા મુકી શકાય છે.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/old-cricket-score-card/3833.htm", "date_download": "2019-03-24T23:21:33Z", "digest": "sha1:JPSRQ4NN6VHQIRYUMHWHF7HM55OYZXKR", "length": 7166, "nlines": 296, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "Windies Vs Bangladesh Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nવીંડિઝ 3 રનથી જીત્‍યું\nટોસ: બાંગ્લાદેશ ને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો\nમેન ઓફ ધ મેચ: શિમ્રોન હેટમીયર\nકે. શબ્બીર રહેમાન બો. સકીબુલ હસન\nરન આઉટ મુશ્ફીકુર રહીમ\nકે. મુશ્ફીકુર રહીમ બો. રુબેલ હુસૈન\nસ્‍ટ. મુશ્ફીકુર રહીમ બો. સકીબુલ હસન\nકે. તમીમ ઈકબાલ બો. મશર્ફી મોર્તઝા\nકે. મુશ્ફીકુર રહીમ બો. રુબેલ હુસૈન\nએક્સ્ટ્રા: 9 (બાય- 0, વાઇડ્સ- 2, નો બોલ- 1, લેગ બાય- 6, દંડ - 0)\nસ્‍ટ. શાઈ હોપ બો. દેવેન્દ્ર બિશુ\nકે. કેમો પોલ બો. અશ્લે નર્સ\nકે. કેમો પોલ બો. જેસન હોલ્ડર\nરન આઉટ જેસન હોલ્ડર\nકે. શિમ્રોન હેટમીયર બો. કેમો પોલ\nએક્સ્ટ્રા: 12 (બાય- 1, વાઇડ્સ- 7, નો બોલ- 0, લેગ બાય- 4, દંડ - 0)\nઅમ્પાયર: રિચાર્ડ અને ગ્રેગોરી બ્રેથવેઇટ ત્રીજો અમ્પાયર: એસ રવિ મેચ રેફરી: ક્રિસ બોડ\nવીંડિઝ ટીમ: સીએચ ગેઈલ, દેવેન્દ્ર બિશુ, અશ્લે નર્સ, જેસન મહોમ્મદ, જેસન હોલ્ડર, શાઈ હોપ, ઈવલિન લુઈશ, જોસેફ, રોવમાં પોવેલ, શિમ્રોન હેટમીયર, કેમો પોલ\nબાંગ્લાદેશ ટીમ: મશર્ફી મોર્તઝા, મુશ્ફીકુર રહીમ, સકીબુલ હસન, તમીમ ઈકબાલ, મહમુદુલ્લાહ, રુબેલ હુસૈન, અનમુલ હક, શબ્બીર રહેમાન, મુસ્તાફિજુર રહેમાન, મોઝાદેક હુસૈન, મેહેંદી હસન\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.bbc.com/gujarati/india-42136012", "date_download": "2019-03-24T23:37:44Z", "digest": "sha1:MU7N3X2YBTAZUWR6M723556S4SZKEHCY", "length": 15190, "nlines": 165, "source_domain": "www.bbc.com", "title": "દૃષ્ટિકોણ : મોદીનો આક્રમક પ્રચાર અને મતોના વિભાજનની ચાલ - BBC News ગુજરાતી", "raw_content": "\nBBC News ગુજરાતી નેવિગેશન\nદૃષ્ટિકોણ : મોદીનો આક્રમક પ્રચાર અને મતોના વિભાજનની ચાલ\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Email\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Facebook\nઅહીં શેર કરો Twitter\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો Messenger\nઅહીં શેર કરો WhatsApp\nઅહીં શેર કરો Email\nઆ લિંક કૉપી કરો\nશેરિંગ વિશે વધુ વાંચો\nફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે પ્રચારનો મોરચો સંભાળ્યો\nભાજપે ગુજરાતના ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી લીધી છે. સોમવારે નરેન્દ્ર મોદીએ જાતે પ્રચારનો મોરચો સંભાળ્યો છે.\nમોદી ગુજરાતમાં રેલીઓ પર રેલી કરી રહ્યા છે.\nગુજરાતમાં તાજેતરમાં જે માહોલ સર્જાયો છે તેના પર મોદીની રેલીની કેવી અસર થશે, તે અંગે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રનો દૃષ્ટિકોણ.\nતમને આ પણ વાંચવું ગમશે\nકયા પક્ષે કઈ જ્ઞાતિને કેટલી ટિકિટ આપી\nમેવાણી : ભાજપ સિવાય બધા મને ટેકો આપશે\nપ્રિન્સ હૅરી અમેરિકન એક્ટ્રેસ સાથે લગ્ન કરશે\n'મોદીનું એક ભાષણ અને વિરોધીઓની ગેમ ઓવર'\nપ્રચાર માટે ફોજ લઈને ઉતર્યા મોદી\nફોટો લાઈન ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે મતદાન\nરાહુલ ગાંધીએ તાજેતરમાં જ ગુજરાતનો પ્રવાસ કર્યો હતો, હવે નરેન્દ્ર મોદી આક્રમક પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે.\nનવમી અને 14મી ડિસેમ્બરે મતદાન થવાનું છે, ત્યારે બન્ને પક્ષો તેમની સંપૂર્ણ તાકાત લગાવી દેશે.\nગુજરાત મોદીનો ગઢ છે અને જો 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપને નિષ્ફળતા મળશે તો આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં તેના માટે મુશ્કેલી ઊભી શકે છે.\nતમને આ પણ વાંચવું ગમશે\nસીબીઆઈ જજનાં મૃત્યુની તપાસ થાય: જસ્ટિસ શાહ\nરાહુલ સામે રડનારાં મહિલાની શું છે હકીકત\n2012ની ચૂંટણીમાં વધુ રૂપિયા કોણે ખર્ચ્યા હતા\nઆથી ગુજરાતને જીતવા માટે ભાજપ 'સામ, દામ, દંડ અને ભેદ' તમામ પ્રકારના વિકલ્પો અપનાવશે.\nજેના અંગે સોશિઅલ મીડિયામાં પ્રચાર થઈ રહ્યો છે. ડરનો માહોલ પણ બનેલો છે. સીડીકાંડ પણ બહાર આવવા લાગ્યા છે.\nફોટો લાઈન મુસ્લિમ કાર્યકર્તાઓને પ્રચારમાં જોતરી દેવાયા\nભાજપ હવે ચૂંટણી પ્રચારમાં મૌલવીઓને પણ ઉતારી રહ્યો છે. પ્રચાર માટે ઉત્તર પ્રદેશથી આ મૌલવીઓ આવી રહ્યા છે.\nવળી સુરતમાં પહેલાથી જ મુ���્લિમ કાર્યકર્તાઓને પ્રચારમાં ઉતારી દેવાયા છે.\nપહેલા મુસ્લિમ મતદારોને ભાજપ સ્પર્શતો પણ નહોતો, પરંતુ આ વખતે તેમના પર પણ ભાજપની નજર છે.\nજે દર્શાવે છે ગુજરાતની ચૂંટણીમાં કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયેલું છે.\nશાહે 'મન કી બાત' દરિયાપુરમાં કેમ સાંભળી\n'હાર્દિક કોંગ્રેસ પાસે ગયો, એટલે પાટીદારોએ છોડ્યો’\nમોદીની જ પદ્ધતિ કોંગ્રેસે પણ અપનાવી\nફોટો લાઈન લોકો તરફથી કોંગ્રેસને સારો પ્રતિભાવ\nકોંગ્રેસે મોદીની જ પુસ્તકમાંથી કેટલીક પદ્ધતિની જાણે ઉઠાંતરી કરી લીધી છે.\nકોંગ્રેસ આ વખતે આક્રમક છે અને લોકો સાથે સંવાદ પણ કરે છે. હવે તે મુદ્દાઓ મામલે સીધા સવાલ ઉઠાવે છે.\nબીજી તરફ, લોકો તરફથી પ્રતિભાવ પણ સારો મળી રહ્યો છે, જેને પગલે ભાજપ એકદમ જ આક્રમક પ્રચાર કરશે.\nનરેન્દ્ર મોદી પણ તેની તીખી ભાષામાં આક્રમક પ્રચાર કરશે. વળી, ભાજપ નાના-નાના મુદ્દાઓને મોટું સ્વરૂપ આપવાની કોશીશ કરી રહ્યો છે.\nનોર્થ કોરિયા કેવું છે\nમોદીનો ગુજરાત પ્રવાસ કેટલો અસરકારક\nએવામાં ઘણા સવાલો સર્જાયા છે. 2015માં પાટીદારોની નારાજગીનું પરિણામ ભાજપ જોઈ ચૂક્યો છે.\nઆથી મોદીને આ વાતનો અંદાજો આવી ગયો હતો, એટલે છેલ્લા છ મહિનામાં તેમણે ગુજરાતની મુલાકાત લેવાનું વધારી દીધું હતું.\nભલે તે અગાઉ વડાપ્રધાન તરીકે ગુજરાત આવતા પણ હવે તે પાર્ટીનો જ પ્રચાર કરવા માટે આવ્યા છે.\nકેમ કે, ભાજપને ખબર છે કે ગુજરાતમાં સ્થિતિ વધુ સારી નથી. જેટલા પણ યુવા નેતા છે, તે તમામ ભાજપના વિરોધમાં છે.\nતદુપરાંત સરકારમાં રહીને ભાજપે પણ કેટલાક એવા પગલા લીધા હતા, તેને લીધે સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે.\nમતોનું વિભાજન કરવાની ચાલ\nફોટો લાઈન ભાજપનું ધ્યાન વિપક્ષના મત વિભાજિત કરવા પર છે\nહવે ભાજપનું ધ્યાન વિપક્ષના મત વિભાજિત કરવા પર કેંદ્રિત છે.\nઆથી જેમનો ગુજરાતમાં કોઈ જનાધાર જ નથી તે નીતિશ કુમારે પણ 100 બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની ચર્ચા ચાલે છે.\nશંકર સિંહ વાઘેલા પણ 'ઑલ ઇન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટી'નાં ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા છે.\nઆ પરિબળ મત વિભાજનનું કામ કરશે. જેમાં ભાજપના મત પણ કપાશે, કેમ કે શિવસેનાએ તેના 50 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.\nગુજરાતમાં જેડીયુના બળવાખોર નેતા છોટુભાઈ વસાવાનો સારો એવો જનાધાર છે, જે આદિવાસી સમુદાયના દિગ્ગજ નેતા માનવામાં આવે છે.\nતેમને શરદ યાદવના જૂથના માનવામાં આવે છે.\nહું ચા વેચીશ પણ દેશ નહીં વેચું : મોદી\nગુજરાતમાં બગડ્યું ભાજપનું જ્ઞાતિ સમીકરણ\nફોટો લાઈન ભાજપની શામ દામ દંડ ભેદની નીતિ\nઆ તે જ નેતા છે, જેમણે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની હારને વિજયમાં પરિવર્તિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.\nજેને ધ્યાને લઈને જ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવાની સાથે હાથ મિલાવી લડવાનો નિર્ણય કર્યો છે.\nઆથી હવે ભાજપ કોઈ એવા ઉમેદવારની શોધમાં છે, જેથી મતદાતાઓમાં મૂંઝવણ પેદા કરે અને તેમના મત વહેંચાઈ જાય.\nજેનો અર્થ એ છે કે, ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હવે આ પ્રકારના પણ દાવપેચ અજમાવવાની જરૂર પડી રહી છે.\n( બીબીસી સંવાદદાતા માનસી દાસ સાથેની વાતચીત પર આધારિત )\nતમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો\nગુજરાત વિધાનસભા ચૂંટણી 2017\nઆના પર શેર કરો શેરિંગ વિશે\n'મોદીનું એક ભાષણ અને વિરોધીઓની ગેમ ઓવર'\nમેવાણી : ભાજપ સિવાય બધા મને ટેકો આપશે\nગુરુગ્રામ : 'હું મુસ્લિમ છું અને ભારત જ અમારો દેશ છે'\n'જે બાળવિવાહ અટકાવશે એવા ઉમેદવારને જ હું મત આપીશ'\nજ્યારે 21 શીખોએ દસ હજાર પઠાણોનો સામનો કર્યો હતો\nહિંદુ યુવતીઓના પાક.માં ધર્માંતરણ અંગે સુષમાએ રિપોર્ટ માગ્યો\nએ પરિવારની પીડા જેના પુત્રને ઉગ્રવાદીઓએ મારી નાખ્યો\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nBBC News ગુજરાતી નેવિગેશન\nBBC નો સંપર્ક કરો\nCopyright © 2019 BBC. બાહ્ય સાઇટ્સની સામગ્રી માટે BBC જવાબદાર નથી. બાહ્ય લિંકિંગ/લિંક્સ નીતિ પર અમારો અભિગમ.", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00007.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/baba-ramdev-s-patanjali-raises-bid-value-to-rs-4-350-crore-to-take-over-ruchi-soya/131924.html", "date_download": "2019-03-25T00:07:18Z", "digest": "sha1:2CANJHBRPOFTVDHW4KIDFBJH2MYMJXCC", "length": 6073, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પતંજલિએ રુચિ સોયા માટેની બિડ Rs 4350 કરોડ કરી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપતંજલિએ રુચિ સોયા માટેની બિડ Rs 4350 કરોડ કરી\nએજન્સી > નવી દિલ્હી\nબાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે રુચિ સોયાને ટેકઓવર કરવા માટેની બિડ વેલ્યૂ 200 કરોડ રૂપિયા વધારીને 4350 કરોડ રૂપિયા કરી દીધી છે. બેન્કો ટૂંક સમયમાં આ નવી ઓફર પર વિચારણા કરશે. કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC)ની આગામી સપ્તાહે બેઠક મળશે જેમાં આ અંગે ચર્ચા થશે.ગયા ઓગસ્ટમાં અદાણી વિલ્મર સૌથી વધુ રકમની બિડ કરનારી કં��ની તરીકે ઊભરી હતી.\nજોકે બાદમાં પતંજલિ સાથે ઘર્ષણને પગલે અદાણી વિલ્મરે બિડ પાછી ખેંચી લીધી હતી અને ઈન્સોલ્વન્સી પ્રક્રિયામાં વિલંબનું કારણ આપ્યું હતું. ઈન્દોર સ્થિત રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝને ડિસેમ્બર-2017માં ઈન્સોલ્વન્સી પ્રક્રિયા હેઠળ લેવામાં આવી હતી. તેનું 12,000 કરોડ રૂપિયાનું દેવું છે. તે ન્યૂટ્રીલા, મહાકોશ, સનરિચ, રુચિ સ્ટાર અને રુચિ ગોલ્ડ જેવી બ્રાન્ડ ધરાવે છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nરિલાયન્સના ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફમાં 37 ટકાન..\nસરકારે IOC, ONGC પાસે બીજું ડિવિડન્ડ માગ્યું\nલોકસભા ચૂંટણીમાં દારૂની માંગ વધતા ગોળની કિંમ..\nBSNLને પોણા બે લાખ કર્મચારીઓના ફેબ્રુઆરી મહિ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00008.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%9C", "date_download": "2019-03-25T00:13:22Z", "digest": "sha1:7QG3KVKTBYNEBH4IETLVA74KU3CSFOXC", "length": 3480, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "અજીજ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઅજીજ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00009.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=3842", "date_download": "2019-03-24T23:07:02Z", "digest": "sha1:QCLCPBE4VK2L6C3EUW2IKDH72JOCIQG6", "length": 4059, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "વર્ગ ૪ ના કર્મચારીઓ ને બોનસ ૨૦૧૭/૧૮ – Jayant Joshi", "raw_content": "\nવર્ગ ૪ ના કર્મચારીઓ ને બોનસ ૨૦૧૭/૧૮\nકેન્દ્ર સરકાર ની લઘુમતી શિષ્યવૃતિ અંગે\nલેબ કો.ઓર્ડીનેટરને ૧૬૪૦-૨૯૦૦ નું પગારધોરણ આપવા અંગે\nવ્યન્ધીકરણ ઇજાફા ની જોગવાઇ તા.૮/૪/૧૯૮૬\nચાર્જ એલાઉંંસ અંગે 3/102012\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બા���તો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/aarti/002", "date_download": "2019-03-24T23:52:28Z", "digest": "sha1:3EWSXKOAL4TBWSTBWVUQJDSZ5C6WD4QZ", "length": 8373, "nlines": 261, "source_domain": "swargarohan.org", "title": "જોને જરી વિચારી આજ | Aarti | Bhajans", "raw_content": "\nજોને જરી વિચારી આજ\nજોને જરી વિચારી આજ\nજોને જરી વિચારી આજ, મોંઘુ જીવન ચાલે છે \nદિવસે દિવસે થાયે ખાલી, તારી જીવન અમૃત પ્યાલી,\nતેનો સ્વાદ લઇને મ્હાલી, મોંધુ જીવન ચાલે છે ... જોને\nદુર્લભ દેવોને આ કાયા, એવા એના ગુણ ગવાયા,\nએથી કૈંયે પ્રભુને પાયા; મોંધુ જીવન ચાલે છે ... જોને\nઆ સંસાર તણી છે શાળા, મનની ફેરવ એમાં માળા,\nસર્વે દળદર મટશે તારાં, મોંધુ જીવન ચાલે છે ... જોને\nસત્ય દયા ને સેવા ભજને, કૂડા વિકાર મનના તજને,\nસાચો બન મન કરમે વચને, મોંધુ જીવન ચાલે છે ... જોને\nઆવી કંચન જેવી કાયા, એથી તોડી બંધન તાળાં,\nમેળવ શાશ્વત શાંતિ ધારા, મોંધુ જીવન ચાલે છે ... જોને\n'પાગલ' પ્રભુની પાછળ બનતાં, પ્રભુને શ્વાસે શ્વાસે જપતાં,\nકરજે દર્શન પ્રેમે તપતાં, મોંધુ જીવન ચાલે છે ... જોને\nઅનાત્મ પદાર્થોનું સેવન માનવને છેવટે અશાંત જ બનાવે છે. એ પદાર્થો પ્રાપ્ત થાય તો પણ અને ન પ્રાપ્ત થાય તો પણ. અનાત્મ પદાર્થોને પામ્યા પછી પણ તેને પામવાની ભૂખ કદી મટતી નથી. એથી વિષયોની મોહિનીમાંથી મુક્ત થવું એ જ શાંતિનો એકમાત્ર રાજમાર્ગ છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00010.warc.wet.gz", "language": "gu", "language_score": 0.65, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/043", "date_download": "2019-03-25T00:24:01Z", "digest": "sha1:YG5LCXTRGNBEDZBZWVJ7BWNDRH5FXWTS", "length": 9585, "nlines": 268, "source_domain": "swargarohan.org", "title": "તમારું શરણ છે જેણે | Sai Sangeet | Bhajans", "raw_content": "\nતમારું શરણ છે જેણે\nતમારું શરણ છે જેણે\nતમારું શરણ છે જેણે સમજતાંવેંત લીધેલું,\nનિરંતર પ્રેમભક્તિનું હૃદયથી દૂધ પીધેલું;\nલગાડી ચિત્ત ચાહે એકભાવે કૈંક દિનથી તે\nતમારાં બાળકોન�� શાંતિ આપો, સિદ્ધ યોગી હે \nતમોને નિયંતા જગના પિતા પ્રભુરૂપ માને છે,\nસ્વજન સ્નેહી સખા સ્વામી ગુરૂની જેમ જાણે છે;\nતમે કીધી કૃપા કૈંવાર પોતાનાં ગણીને તે\nતમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ, સાઈ હે \nસ્મરે તમને સ્તવે ને કૃપાની માગે સદા ભિક્ષા,\nમહાજનના સમાગમની જ લીધી જન્મથી દીક્ષા;\nઅખંડ મિલનતણા જ મનોરથે દિનરાત મહાલે તે\nતમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ યોગી હે \nનથી અંતરમહીં ઈચ્છા જરીયે ક્ષુદ્ર કૈં રાખી,\nતમારી કામના કેવલ, કથા એ સત્ય છે ભાખી;\nસમર્થ વળી દયાળુ ગણી તમારી તરફ તાકે તે\nતમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ, સાઈ હે \nતમારું શરણ લે તેને કદીયે દુઃખ આવે છે \nવિપત્તિ કલેશ તેમજ કાળ તેની પાસ ફાવે છે \nલભે સુખશાંતિ તેમજ કરે ઉન્નતિ સર્વ રીતે તે,\nતમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ યોગી હે \nપ્રલોભનથી કરીને પાર, ભયસ્થાનો હઠાવી દો,\nકરી અનુકૂલતા આનંદ ને ચેતન જગાવી દો;\nતમારા પ્રેમમાં 'પાગલ’હતાશ ન થાય જોજો તે,\nતમારાં બાળકોને શાંતિ આપો, સિદ્ધ, સાઈ હે \nસાધના કરતાં કરતાં એક અવસ્થા એવી આવે છે જ્યારે ભક્તે ઉપવાસ કરવા ન પડે પણ ઉપવાસ આપોઆપ થઈ જાય, એણે ભોજન છોડવું ન પડે પણ ભોજન આપોઆપ જ છૂટી જાય. ઉપવાસ બધાંને માટે આવશ્યક કે અનિવાર્ય નથી. ખરેખર અનિવાર્ય તો છે ચારિત્ર્યશીલ અને પવિત્ર જીવન, ઉત્તમ વિચારો અને સત્કર્મો. બાહ્ય ત્યાગ બધાને માટે અનિવાર્ય નથી પરંતુ અંદરનો ત્યાગ - વિકારો, વાસના, બુરા વિચારો અને કુકર્મોનો ત્યાગ અતિ આવશ્યક છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00011.warc.wet.gz", "language": "gu", "language_score": 0.81, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F/", "date_download": "2019-03-24T23:51:19Z", "digest": "sha1:RCPVX7H3ASVBUR6JE75WFSSKZD3P2ZPP", "length": 8766, "nlines": 152, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Rajkumar College Rajkot | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ શહેરો અને ગામડાઓ\nવર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું.\nઅહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા પોતાના વરદહસ્તે એક એક ખોબો ધૂળ નાખે એવો વિધિ હતી. દરેક રાજાએ ધૂળ નાખી પણ જ્યારે જશદણ કાઠી દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો ત્યારે તેમણે ખોદેલા પાયામાં એક ખોબો ભરીને ચાંદીના સિક્કા ના���્યા હતા.\nઆ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિધિ પૂરી થયા પછી કોઇકે પૂછ્યું કે ખાચરસાહેબ આપ આપની મોટાઇ દેખાડવા માગતા લાગો છો, બધા રાજાએ ધૂળ નાખી અને આપે ચાંદીના સિક્કા નાખ્યા. ત્યારે વિનમ્ર દરબાર આલા ખાચર બોલ્યા કે એવું નહીં, હું તો નાનકડા જશદણનો રાજવી છું, આ બધા તો મોટા રાજાઓ છે પણ મે સિક્કા એટલા માટે નાખ્યા છે.\nકારણ એક નાનકડાં દાતા તરીકે મારી સુવાસ છે અને દાનવીર થઇને હું ખોબામાં ધૂળ ભરું તો મારી દાતારી લાજે, અને બીજી અગત્યની વાત એ છે કે આ કોલેજમાંથી રાજાઓ તૈયાર થવાના છે પણ એમાંથી અમુક દાનવીર બને એટલે મેં પાયામાં ચાંદીના સિક્કા નાખ્યા છે….\nઆમ .આ રાજકુમાર કોલેજ અનેક રાજકુમારો ના શીક્ષણ નુ સ્થાન બની..\nઈતિહાસ ફરવા લાયક સ્થળો\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો(ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને […]\nવાઘેલા વંશનું ગૌત્ર ઉચ્ચારણ\nદાદા ખાચરનો દરબાર -ગઢપુર\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%A8%E0%AA%95%E0%AA%82%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80/", "date_download": "2019-03-24T23:26:37Z", "digest": "sha1:JQUMQSEOPK7F7SWF3V7T2MQYS57F2DZS", "length": 8474, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Sonkansari Jamnagar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો\nબરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને સૈંધવ કાલીન ગણાય છે. તે સમયમાં પથ્થરોને કંડારી જીવંત કરવાનું કાર્ય અત્યંત જટીલ રહયું હશે. જે ખરેખર કાબીલે દાદ છે… સમય વિતતા આ કલાત્મક મંદિરો ભંગ થવા લાગ્યા છે. અમુક તો માત્ર ��થ્થરોના ઢગ બની વેરાઇ રહયા છે… પુરાતત્વખાતું સમયાંતરે અહીં નવા પાટિયાં લગાવતું રહે છે. પરંતુ ખરેખર આ સ્થળને માવજત આપી તેનો વિકાસ કરવાની ખાસ જરૂર છે. બરડાના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવા બેનમુન સ્થાપત્યો… અહીં પર્યટનને ઉજળી તક હોવાનું દર્શાવે છે.\nTagged જામનગર, બરડો, સોનકંસારી\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nસાંકળોજા તળાવ – બરડો\nરાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે. કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\n“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.” સૌરાષ્ટ્ર ની ધરતી પર ગામ કદમગીરી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર મા આવેલ આ કારૂંભા ડુંગર નૂં તિર્થધામ પણ મહેશપંથી ઓ માટે […]\nHistory of Ahir Cast આહિર એક પ્રાચિન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહિર જાતિ પ્રાચીન કાળ પછી ભારત તથા નેપાલના વિભિન્ન ભાગો પરના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને Scythians (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહિરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.anilchavda.com/%E0%AA%AB%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B%E0%AA%97%E0%AB%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%B0%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9A%E0%AA%A8/comment-page-2", "date_download": "2019-03-24T23:18:37Z", "digest": "sha1:H5XBG634O6RYFAH36RUTGYG74VRVXQP2", "length": 8464, "nlines": 137, "source_domain": "www.anilchavda.com", "title": "પુસ્તક-વિમોચન – અનિલ ચાવડા", "raw_content": "\nગુજરાતી સાહિત્ય પરિષદ કાવ્યપાઠ\nશબ્દ સાથે મારો સંબંધ\nદિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર\nગુજરાત યુવા ��ૌરવ પુરસ્કાર – 2010\nતારીખ : 15-2-2013ના રોજ મારાં 3 પુસ્તકોનું વિમોચન એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ યોજાઈ ગયું.\nઆ પ્રસંગની થોડી છબીમય લાગણીઓ આપની સાથે વહેંચવા માગું છું.\n44 Thoughts on “પુસ્તક-વિમોચન”\nઅભિનંદન. બસ આમ આગેકુચ જારી રાખો અને ગુજરાતી ભાષાને માતબર કરો.\nઅભિનંદન. આવી પળોની સ્મૃતિ પણ સુખદ હોય છે. ફોટા જોયા. મઝા આવી.\nનવીન બેન્કર ( હ્યુસ્ટન)\nજયા સુધી સર્જકો છે ત્યાં સુધી હું નિશ્રિંત છું…..ગુજરાતી ભાષાની રક્ષા કાજ…..પ્રગતિ કરો…શુભકામના સહ….kiranaksar sakhi…..\nજયા સુધી ગુજરાતી ભાષાના રક્ષક લેખકો છે,ત્યાં સુધી ગુજરાતી ભાષાનું મુલ્ય અકબંધ રહેશે….આનંદ…..\nપ્રગતિ સાંધતાં રહો…….સાધના ફળે…..શુભકામના સહ…..Kiranaksar sakhi…\nહું એવું ઇસ્ચું છું કે આપ શ્રી ની લેખન કલાની સમૃદ્ધિ વિકસતી રહે આપ શ્રી લેખન કલાની સાયબીની ભોગવાવ્વામાં આગળને આગળ વધતા રહો તેવી શુભેસ્ચા\nખુબ ખુબ અભિનદન અનિલભાઈ જીવન માં આવીજ પળો માંનાતારહો તેમજ પુસ્તક ની જેમ આપ ઓડીઓ અને વિડીઓ આલ્બમ પણ બનાવો અને ખુબ પ્રગતી કરો તેમજ આપની ગુજરાતી ગઝલ , કવિતા , મુક્તક , હાયકુ , ગીત ને દેશ – વિદેશ ના કાનોથી લઈને હોઠ સુધીની સફર કરવો એવી સુભેછા. સીતા-રામ.\nખૂબ ખૂબ અભિનંદન કવિ \nકાર્યક્રમમાં હાજરી આપવાનું મારું અહોભાગ્ય હતું\nઆપણો અંગત આનંદ જ્યારે સૌને આનંદ કરાવી શકે, તો મને લાગે છે એ આપણા વ્યક્તિત્વની જીત છે. ફોટોગ્રાફ્સ જોઇને આપ આમ કરવામાં સફળ થયા હશો, તેવું લાગે છે. 🙂\nCategories Select Category uncategorized (4) અછાંદસ (9) આસ્વાદ-વિવેચન (1) ઈન્ટરવ્યૂ (1) ગઝલ (53) ગીત (23) પુસ્તકો (1) મનની મોસમ (4) મુક્તકો (2) લઘુકાવ્યો (1) લેખ (2) વાર્તા (3) સોનેટ (1)\nવળી ગઈ હોય એવું લાગે છે.\nતો પણ છે તો પણ છે તો પણ છે…\nસુનીલ શાહ on સોરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/author/gujarat/page/3/", "date_download": "2019-03-24T23:23:35Z", "digest": "sha1:GZCINSGSSZLZQAWQW7KHCLXLDP4MUVSP", "length": 5146, "nlines": 145, "source_domain": "www.gujaratniti.com", "title": "gujarat, Author at Gujarat Niti - Page 3 of 70", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લ��ખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nશહીદોને અંજલિ સાથે મહિલા દિનની ઉજવણી\nઅમદાવાદ મેટ્રો રેલમાં મહિલા દિનની ઉજવણી\nવાતાવરણમાં પલટો; ઠંડીનો ચમકારો\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00012.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32771", "date_download": "2019-03-24T23:10:53Z", "digest": "sha1:QNLMB3GI3S7ZVD4TWVD6ZAZDG5BRXUVG", "length": 7795, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા – Amreli Express", "raw_content": "\nભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા\nઅમરેલીમાં વિ.હિ.પ, ભાજપ, કોંગ્રેસ સહિતની સંસ્‍થાઓ દ્વારા\nઅમરેલી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે વિશ્‍વ હિન્‍દુ પરિષદ, ભાજપ, કોંગ્રેસ, જેસીંગપરા યુવક મંડળ, હનુમાનપરા યુવક મંડળ સહિતનાં જુદા-જુદા સંગઠનો અને સંસ્‍થાઓ ઘ્‍વારા ભારતીય સેનાએ વ્‍હેલી સવારે પાકિસ્‍તાનમાં ઘુસી જઈને આતંકવાદી અડાઓનેનેસ્‍તનાબુદ કર્યાની ઘટનાના આતશબાજી ઘ્‍વારા વધામણા કરવામાં આવ્‍યા હતા અને આતંકવાદી મસુદ અઝરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું.\nસૌપ્રથમ કોંગી પ્રમુખ અર્જુન સોસા, ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર સહિતનાં કોંગીજનોએ ભારતીય સેનાની કામગીરીની ભારે પ્રશંસા કરી હતી અને આતંકવાદી અડાઓ પર પાકિસ્‍તાનમાં ઘુસીને હુમલો કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બાદમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારની આગેવાનીમાં આતંકવાદી મસુદ અઝહરનાં પુતળાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્‍યું હતું અને શહેરીજનોને મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. બાદમાં વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં પ્રમુખ મનુભાઈ વેકરીયા, ઉપપ્રમુખ હસુભાઈ દુધાત, દિલીપસિંહ ઠાકોર, ભાનુભાઈ કીકાણી સહિતનાં આગેવાનો અને વિવિધ યુવક મંડળોએ પણ ભારતીય સેનાની કામગીરીની પ્રશંસા કરી હતી.\nસમાચાર Comments Off on ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા Print this News\n« ધારી નજીકનાં જંગલમાં ચંદન ચોર ગેંગ સક્રિય \n(Next News) મેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું »\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\nચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું\nઅમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું\nઅમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ\nવડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88", "date_download": "2019-03-25T00:09:59Z", "digest": "sha1:YTLKMZVD4GRIWXESAQMETXIW7OEVIBFH", "length": 3569, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "દાનાઈ | ગુજરાતી વ્યાખ���યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nદાનાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2019-03-25T00:12:45Z", "digest": "sha1:RTHPWB5MMKKZYH7MUCZEDA6RZNFNXHC2", "length": 3460, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વરૂડિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવરૂડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00013.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0NjQ%3D-96051322", "date_download": "2019-03-25T00:20:44Z", "digest": "sha1:L5K62BAXMZTUE4KZ4RZA3VKGYKFT3KLX", "length": 7147, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "સાંડેસરાની બોગસ કંપનીઓ: બેંક પણ દોષિત! | All | Gujarat Mirror", "raw_content": "\nસાંડેસરાની બોગસ કંપનીઓ: બેંક પણ દોષિત\nસાંડેસરાની બોગસ કંપનીઓ: બેંક પણ દોષિત\nરૂ.8100 કરોડની બેંક લોન કૌભાંડના સૂત્રધાર વડોદરાના નીતિન જયંતિલાલ સાંડેસરા અને ચેતન જયંતિલાલ સાંડેસરાની બોગસ કંપનીઓના સરનામા ઝુંડપટ્ટીના મકાન, ચાલીના ઘર, ખાલી મકાનો અને રાહત છાવણીના નીકળ્યા છે. આ ખુલાસો બેંક અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમ દ્વારા દરેક કંપનીઓ સરનામા અને ડિરેકટરોની માહિતી ���કત્ર કરી તેમાંથી થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા તાજેતરમાં દિલ્હીની કોર્ટમાં મુકવામાં આવેલી ચાર્જશીટમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરાયો છે. તો અહીં પ્રશ્ર્ન એ થાય છે કે, આલિયા માલિયાને લોન આપતા પહેલા બેંકો આસામીની પ્રોપર્ટીનો ખૂણેખૂણો ચકાસતી હોય છે. તો સાંડેસરા બંધુઓની કંપનીઓની પ્રોપર્ટીની ચકાસણી કેમ ના કરી અહીં બેંકોપણ કૌભાંડમાં સામેલ હોય તેવી શંકા જન્મે છે. ઇ.ડી.એ. આ કેસમાં બેંકો સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કે બંકોની બેદરકારી અને કથિત મિલિભગતનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે કે કેમ એ પણ પ્રશ્ર્ન છે જે. સાંડેસરાની ઘણી બોગસ કંપનીઓના જાહેર કરાયેલા સરનામા પણ અસ્તિત્વ ધરાવતા નથી તેમ બેંકની તપાસ ટીમના રીપોર્ટમાં જણાવાયું છે. પેપર ઉપર ઉભી કરેલી કંપનીઓમાં આરઓસીના દસ્તાવેજોની જરૂરીયાત મુજબ ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોગસ કંપનીઓના નામે પણ સાંડેસરા બંધુઓ દ્વારા લોન લેવાઇ હતી. આ ઉપરાંત જે નાણાં મળ્યા હતા તે વિદેશમાં પણ વગે કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ચેતન અને નીતિન સાંડેસરા નાઇજિરીયામાં છે અને નાઇજિરીયામાં તેઓ તેમનો ઓઇલનો બિઝનેશ કરી રહ્યા છે. બેંકોના ફોરેન્સિક ઓડિટ ઉપરાંત ઇડી દ્વારા સાંડેસરાબંધુઓ દ્વારા જે સંપત્તિ ઉભી કરાઇ છે તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. સાંડેસરા બંધુઓને કાગળ ઉપર ખોલેલી ઘણી કંપનીઓના ડિરેકટોમાં કંપનીના કર્મચારીઓના નામ મૂકવામાં આવ્યા હતા. ઇડી દ્વારા તાજેતરમાં આ ડિરેકટરો કે જે સ્ટર્લિંગજૂથની કંપનીઓના કર્મચારીઓ હતા તેમને સમન્સ આપવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ પણ હાલમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.\nગુજરાતની કેટલીક બેઠકો અંગે ભાજપમાં કોકડુ ગુંચવાયું, યાદીની જાહેરાતમાં વિલંબ\nહવે સુરતમાં પણ બનશે ખોડલધામ\nગોંડલમાં પાડોશી પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતા યુવાન પર જીવલેણ હુમલો\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/aarti/006", "date_download": "2019-03-24T23:48:45Z", "digest": "sha1:DPZ5VAD4APV4JBUTKYOIPDTH2J6MYQNI", "length": 7832, "nlines": 254, "source_domain": "swargarohan.org", "title": "આવો હવે તો દાન | Aarti | Bhajans", "raw_content": "\nઆવો હવે તો દાન\nઆવો હવે તો દાન\nઆવો હવે તો દાન આ દિલડાના દઉં \nતમારો હંમેશ માટે થઉં ... આવો હવે તો\nકોની તે હૂંફ લઉં, એક તમારા વિના કોની પાસે હું જઉં \nશીળી તે છાંયડી છોડીને શાને તીખા તડકાને લઉં \nઆવો તો પ્રેમથી પાય પખાળું, હોંશે હોંશે કૈં ગઉં,\nખીલે છે ફૂલડાં જેવાં આ તેમ હું આવો તો ખીલી જઉં ... આવો\nવેળા વીતે છે મોંઘી આ મારી, કેમ કરી શાંતિ લઉં \nઆજે તો પ્રેમ કરી આવો સવેળા કેટલી વાર તે કહું \nપૂજાની કોઇયે વિધિ ના જાણું, પ્રેમ છે મારે હૈયે બહુ,\n'પાગલ' થૈ ચરણોમાં ઓવારી દઉં બધું, રાખો તેવો થઇ રહું ... આવો\nવૈરાગ્ય શરીરની અવસ્થા નથી પરંતુ મનની ભૂમિકા છે. જંગલમાં રહી એકાંતિક સાધના કરનાર માનવ કરતાં વ્યવહારમાં રહેનાર માનવને વૈરાગ્યની વધારે આવશ્યકતા છે. અસંગ રહેવા વસ્તીથી દુર જવાની જરૂર નથી પરંતુ સંગને મનમાંથી કાઢવાની જરૂર છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00014.warc.wet.gz", "language": "gu", "language_score": 0.57, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A4-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/", "date_download": "2019-03-24T23:49:04Z", "digest": "sha1:XHAQWDUJMYWTHGMTHVFYDGSJ66JVUENZ", "length": 17328, "nlines": 194, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Aagam Vani by Devayat Pandit | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઆપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે.\nઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે. તેમાં આજે આપણે જોઈશું ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી.\nદેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.\nદેવાયત પંડિત જણાવે છે તેના એક ભજનમાં ભવિષ્યમાં દુનિયામાં શું-શું થઈ શકે છે, તેની સાથે તેમણે અમદાવાદ વિ���ે પણ ભવિષ્ય ભાખ્યું છે તે જાણીએ આગળ….\nદેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚\nઆપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર;\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nદેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે. આગળ જાણીએ તેને શું ભવિષ્ય કહ્યું છે…\nપહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚\nઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nપહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે. આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે…\nપોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚\nકેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nતે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.\nઆગળ અમદાવાદના કાકરિયા તળવા વીશે કહે છે….\nકાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚\nરૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nકહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.\nધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚\nલખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.\nસાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે….\nજતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚\nકાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nયોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.\nખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚\nઅસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nપુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા.\nઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚\nકળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…\nલખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…\nએવા દેવાયત પંડિત દાડા દાખવે…\nઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પીર કરી રહ્યા છે.\nTagged આગમવાણી, દેવાયત પંડિત\nરુમઝુમ રુમઝુમ નેપૂર વાજે, તાળી ને વળી તાલ રે; નાચંતા શામળિયો-શ્યામા, વાધ્યો રંગ રસાળ રે … રુમઝુમ રુમઝુમ ઝાલ ઝબૂકે રાખલડી રે, મોર-મુગટ શિર સોહે રે; થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા, મરકલડે મન મોહે રે … રુમઝુમ રુમઝુમ કોટિકલા તહાં પ્રગટ્યો શશિયર, જાણે દિનકર ઉદિયો રે; ભણે નરસૈંયો મહારસ ઝીલે, માનિની ને મહાબળિયો રે […]\nગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત\nઆભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ પોઢી લેજો પેટ ભરીને આજ – કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય […]\nકળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં ચાલશે તાણાવાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસ��ણ રે … કળજુગમાં ચેલકો બીજા ચેલા પર મોહશે ને પોતે ગુરુજી થઈને બેસે રે, ગુરુની દિક્ષા […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8A%E0%AA%A0", "date_download": "2019-03-25T00:15:12Z", "digest": "sha1:MYD3NF646OIU3L2LIA4KX3KNL2F47NZN", "length": 4063, "nlines": 101, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઊઠ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nઊઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઊંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઊઠુ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00015.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/index.php/node/588", "date_download": "2019-03-24T23:28:58Z", "digest": "sha1:U5FSDA2VZDUTGA5A773DMNZCDSWVEKPK", "length": 2276, "nlines": 51, "source_domain": "www.swaminarayanworld.net", "title": "જીવંત પ્રસારણ - ‍‍‍‍ શ્રી કષ્ટ્ભંજનદેવ મંદિર, સારંગપુર | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nજીવંત પ્રસારણ - ‍‍‍‍ શ્રી કષ્ટ્ભંજનદેવ મંદિર, સારંગપુર\nજીવંત પ્રસારણ - ‍‍‍‍ શ્રી કષ્ટ્ભંજનદેવ મંદિર, સારંગપુર\nજીવંત પ્રસારણ - મંદિર\nમહોત્સવ - જીવંત પ્રસારણ\nજીવંત પ્રસારણ - પ્રાંગણ\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/arogya/shvachta-jadavi.htm", "date_download": "2019-03-24T23:54:37Z", "digest": "sha1:3DIRGZADFXQKQBFLYZRXBIJHMLZYNJ53", "length": 11597, "nlines": 219, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | આરોગ્ય | સ્વછતા જાળવણી", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nજિલ્લા કક્ષાએથી બ્લોક કક્ષાથી પ્રા.આ.કેન્દ્ર કક્ષાથી પેટા કેન્દ્ર અને કેન્દ્ર વિસ્તારી ગામ સુધી સ્વચ્છતાનું ધોરણ જળવાઇ રહે તે માટે પુરી રીત ઘ્યાન આપવામાં આવે છે. જે પૈકી ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓ દવારા તેમની સર્વેલન્સ ફેરણી દરમ્યાન ગામોમાં કયાંય પણ ગંદકી, ઉકરડા, કચરાનાં ઢગલા, પાણીના ભરવા, ખાડા - ખાબોંચીયા, પાણીની પાઇપલાઇનો લીકેઝીસ અંગે ઘ્યાને આવેલ બાબતે જે તે સંબધક તરફ જાણ આપી સ્વચ્છતાનું ધોરણ જળવાઇ તથા રોગચાળની પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે તકેદારી રાખવામાં આવે છે. તેમજ ગ્રામ્ય કક્ષાએ તાલુકા પંચાયત / સ્વૈચ્છીક સંસ્થાઓના સંકલનથી સમયાનુસાર કાર્યક્રમ મુજબ યોજાતિ શીબિરોમાં શોષખાડા, ચોકડીઓ બનાવવી, પાણીયારા, નિર્ધુમ ચુલા, પાણીબંધ જાજરૂ બનાવવા વગેરે બાબતે લોકોને પ્રોસ્તાહિત કરી વ્યકિતગત સ્વચ્છતાનું ધોરણ ઉચું લાવવા આરોગ્ય શિક્ષણ પ્રવળતિઓ પ્રદર્શન સહ યોજવામાં આવે છે.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/048", "date_download": "2019-03-25T00:16:18Z", "digest": "sha1:7W4QUTEQF2U342BOKE3OZ4O33YQYQXR5", "length": 10526, "nlines": 287, "source_domain": "swargarohan.org", "title": "કૃપાનો વરસાદ | Sai Sangeet | Bhajans", "raw_content": "\nકૃપાનો વરસાદ મારા પર તમે વરસ્યા,\nપ્રેમપ્યાલા કૈંક પાયા પ્રાણને તરસ્યા;\nઅંધકાર ભરેલ પંથે જ્યોતને રેલી,\nમળી કૈંક વખત કરી આનંદની હેલી.\nઋણી છું, કેમ જ વિસારું પ્રેમ દૈવી એ;\nતમે આપ્યું વચન સાચું કરો સાઈ હે \nભક્તને કાજે તમે તો જિંદગી ધારી,\nશરણ લે તેને તરત દેતા વળી તારી;\nભાવના આશા મનોરથ સર્વના પૂરો,\nકલેશ ચિંતા કષ્ટ પર મૂકો તરત પૂળો.\nકેમ ગુણ ગાઉં વિસારું પ્રેમ દૈવી એ;\nતમે આપ્યું વચન સાચું કરો સાઈ હે \n'શોક ના ટળતો વળી મારગ નથી મળતો,\nધ્યેય ભૂલીને રહું સાગરમહીં ફરત���;’\nશોક ટાળી માર્ગ સાફ કરી પ્રકાશ ધરો,\nદિવ્ય જ્યોત ધરી તમારી અંધકાર હરો.\nમાર્ગદર્શન શે વિસારું પ્રેમ દૈવી એ;\nતમે આપ્યું વચન પાળો સિદ્ધ સાઈ હે \nતમારો વિશ્વાસ છે અંતરમહીં જેના,\nસફળ છે યત્નો સરળ રસ્તા બધા તેના;\nકહ્યું છે એવું કરી દો સાર્થ તો તેને,\nતમોને પ્રાર્થે રહે પીડા નહીં એને,\nબળ અનંત નહીં વિસારું પ્રેમ દૈવી એ,\nતમે આપ્યું વચન સાચું કરો સાઈ હે \nચિતા ચિંતાની કરો, હોળી દિવાળીમાં\nફેરવો છો વિરહ મિલને રણ વળી રસમાં;\nસ્વલ્પ પ્રેમથકી પ્રસન્ન થતા તમે જાણ્યા,\nકૃપાસાગર છે તમોને કહ્યા પરમાણ્યા.\nકૃપાને ક્યાંથી વિસારું પ્રેમ દૈવી એ,\nતમે આપ્યું વચન સાચું કરો સાઈ હે \nકલ્પવૃક્ષ થકી કદીયે કોણ થાય નિરાશ \nકામધેનુ મળ્યે મનોરથ પૂર્ણ થાય ન ખાસે \nતમારો મહિમા જગતમાં ખૂબ વખણાયે,\nપ્રેમમાં 'પાગલ’ બનીને લોક કૈં ગાયે.\nકેમ મહિમાને વિસારું પ્રેમ દૈવી એ,\nતમે આપ્યું વચન સાચું કરો સાઈ હે \nમાત તાત ગુરૂ તમે પરબ્રહ્મ છો સાચા,\nકરી રક્ષા સદા મારી સુણાવી વાચા ;\nવિખૂટાંને મિલાવો ને આશ પૂર્ણ કરો,\nસિદ્ધ સાઈ, હાથ જોડી સ્તવું, શાંતિ ધરો.\nપળેપળ પ્રકટો વહાવો પ્રેમ દૈવી એ,\nતમે આપ્યું વચન સાચું કરો સાઈ હે \nમાનવનું સદભાગ્ય હોય ત્યારે ગુરૂ સામે ચાલીને આવે અને માનવનું સદભાગ્ય હોય તો જ એવા સામેથી ચાલીને આવેલા ગુરૂને ઓળખી શકાય. તેમનો લાભ લઈ શકાય, તેમની પાસેથી આદેશ પ્રાપ્ત કરી શકાય અને તેમના બતાવેલા માર્ગ પર ચાલી શકાય, જીવનની કાયાપલટ કરી શકાય અને અંતે આત્માનું કલ્યાણ સાધી શકાય.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82-%E0%AA%9A%E0%AA%B9%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B9/", "date_download": "2019-03-24T23:21:42Z", "digest": "sha1:TD3S6DNUVQJ4VFGVVKIAW6WW33IGHYMA", "length": 6471, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "જહાં ચહા વહાં રાહ..!! - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo જહાં ચહા વહાં રાહ..\nજહાં ચહા વહાં રાહ..\nહાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં અમદાવાદના મણિનગરમાં આવેલી રૂબસ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં બંને હાથમાં માત્ર એક-એક આંગલી ધરાવતી હોવા છતાંય રાઇટરની મદદ લીધા વગર મિત્તલ પંડિત પરીક્ષા આપી રહી છે. તો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મૌલિક જાધવને ઝોળી કરી પરીક્ષા કેન્દ્રમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું તિલક કરી સ્વાગત કરાયું હતું. આ બંને પરીક્ષાર્થીઓ માટે સ્કૂલના ગ્રાઉન્ડ ફ્લોર પર એક રૂમ ફાળવવવામાં આવ્યો છે.\nNext articleઅમદાવાદ મેટ્રો રેલમાં મહિલા દિનની ઉજવણી\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nઅમદાવાદ શીત લહેરની ઝપેટમાં\nમ્યુનિંંસિપલ કોર્પોરેશન દ્વારા મોબાઈલ પાણીની પરબ \nસોમનાથ મહાદેવને ત્રિરંગી પાઘડીનો વિશેષ શૃંગાર\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00016.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?p=6587", "date_download": "2019-03-24T23:42:08Z", "digest": "sha1:J6IKMAQZJF2NVZ7WU3TIDJQSAFKW2SSV", "length": 6057, "nlines": 92, "source_domain": "avadhtimes.net", "title": "અમરેલી જિલ્લાની વર્તમાન માહિતી – Avadh Times Breaking News", "raw_content": "\nઅમરેલી જિલ્લાની વર્તમાન માહિતી\nઅમરેલી જિલ્લાના કુલ ગામ – 618 ગામ\nઅમરેલી જિલ્લાની સરફેસ સડક 1106 કિલોમીટર\nઅમરેલી જિલ્લાનો સ્‍ટેટ હાઇવે 3114 કિલોમીટર\nઅમરેલી જિલ્લામાં કાચી સડક 338 કિલોમીટર (43 ગામડા)\nઅમરેલી જિલ્લામાં તમામ 618 ગામોમાં એસ.ટી. સેવા\nઅમરેલી જિલ્લામાં 357 ગામમાં પોસ્‍ટઓફિસ\nઅમરેલી જિલ્લાની વસતી 15 લાખ 14 હજાર 190 (2011)\nઅમરેલી જિલ્લામાં 11 શહેરો, 620 ગામો\nઅમરેલી જિલ્લામાં 618 ગ્રામપંચાયતો\nઅમરેલી જિલ્લામાં 657139 મેનવર્કર\nઅમરેલી જિલ્લામા 739202 હેકટર જમીન કુલ\nઅમરેલી જિલ્લામા 557237 હેકટર ખેતી માટે\nઅમરેલી જિલ્લામા 42991 હેકટર ફોરેસ્‍ટ હેઠળ\nઅમરેલી જિલ્લામા 35956 રેવન્‍યુ (ફોરેસ્‍ટ)\nઅમરેલી જિલ્લામા 1127555 ગ્રામીણ વસ્‍તી\nઅમરેલી જિલ્લામા 386635 શહેરી વસ્‍તી\nઅમરેલી જિલ્લામા 1119 માઇન્‍સકવોરી\nઅમરેલી જિલ્લામા 4886 ગૃહઉદ્યોગો\nઅમરેલી જિલ્લામા 65843 ઉદ્યોગો\nઅમરેલી જિલ્લામા 78092 નાના સીમાંત કામદારો\nઅમરેલી જિલ્લામા 115007 હેકટર જમીનમાં પિયત\nઅમરેલી જિલ્લામા 109 કિલોમીટર કેનાલ\nઅમરેલી જિલ્લામા 54096 કુવા\nઅમરેલી જિલ્લામા 18620 અન્‍યસ્‍ત્રોત્ર પાણીના\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી જિલ્લાની વર્તમાન માહિતી Print this News\n« અમરેલીના નાગનાથ મંદિરમાં આજે પણ પથરાય છે નાગદાદાનો ઢોલીયો નાગનાથ મંદિરથી ઉગમણી દિશામાં રાજમહેલ પાછળ છે (Previous News)\nરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો : એસપી લાઠી દોડી ગયા\nલાઠી/અમરેલી,મોડીરાત્રે લાઠીમાં જાલીનોટના આરોપીેને પકડવા ગયેલ પોલીસ ટીમ ઉપર હુમલો કરાયો હોવાના સમાચારે પોલીસ બેડામાંવધુ વાંચો\nબાબરા શહેર તથા તાલુકામાં તસ્‍કરોનો તરખાટ\nઉત્તરપ્રદેશના નાયબ મુખ્‍યમંત્રીએ શ્રી ધાનાણીને કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્‍યું\nરામ મંદિર માટે ડો.તોગડીયાનું અનુકરણઃડો.ગજેરા\nધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ\nવિંછીયાના કોટડામાં કુવામાંથી લાશ મળી\nજસદણમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો\nઅલગ અલગ ગુન્‍હાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્‍સનાં જામીન ફગાવતી એડીશ્‍નલ કોર્ટ\nચલાલામાં જિલ્‍લા સ. ખ. વે. સંઘના પ્રમુખશ્રી પાનસુરીયાનું સન્‍માન કરાયું\nઅમરેલી જિલ્લા સંઘમાં 11 સદસ્યોની આખી પેનલ બિનહરીફ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=3849", "date_download": "2019-03-24T23:12:36Z", "digest": "sha1:RSBK3EYCEFDW3F7IB35FN5XZKDEJ3VCM", "length": 4386, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "લેબ કો.ઓર્ડીનેટરને ૧૬૪૦-૨૯૦૦ નું પગારધોરણ આપવા અંગે – Jayant Joshi", "raw_content": "\nલેબ કો.ઓર્ડીનેટરને ૧૬૪૦-૨૯૦૦ નું પગારધોરણ આપવા અંગે\nવર્ગ ૪ ના કર્મચારીઓ ને બોનસ ૨૦૧૭/૧૮\nજાહેર રજાઓ ૨૦૧૯ (સા. વ.વિભાગ)\nએન્ટ્રી લેવલ પે અંગે નો નાણા વિભાગ નો મૂળ પરિપત્ર તા.14/9/2011\nસાતમા પગારપંચ મુજબ પેંશન ના સુધારેલા નિયમો.. તા.૧૫/૧૦/૨૦૧૬\nબિનસરકારી ગ્રાન્ટેડ મા. અને ઉમા. શાળાઓમાં ફરજ બજ���વતા સીધી ભરતીના આચાર્યના પગાર ધોરણ બાબત તા.૨૧/૭/૨૦૧૬\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0MzU%3D-51829568", "date_download": "2019-03-25T00:14:58Z", "digest": "sha1:JJIJ34RPX4GNHMJY4FW2OCRORNPT6FCR", "length": 10178, "nlines": 99, "source_domain": "www.gujaratmirror.in", "title": "જૈન-જૈનેતરની આસ્થાનું પવિત્ર સ્થાન: મહુડી | Religion | Gujarat Mirror", "raw_content": "\nજૈન-જૈનેતરની આસ્થાનું પવિત્ર સ્થાન: મહુડી\nજૈન-જૈનેતરની આસ્થાનું પવિત્ર સ્થાન: મહુડી\nમહુડી એ પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના 24 તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ તીર્થ જૈનેતર દરેકની આસ્થાનું સ્થાન છે. આ તીર્થક્ષેત્ર 2000 વર્ષ જેટલું પ્રાચીન મનાય છે.\nબે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલ આ મંદિરની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે.\nપ્રણ્મયશ્રી મહાવીરં, સર્વજ્ઞા દોષર્વિજતમ્\nકૃમતં ખંડનં કુર્વે, જૈન શાસ્ત્રવિરોધિનામં\nતસ્ય સહાયસિધ્ધયર્થ, વચ્મિ શાસ્ત્રાનુસારત:\nઆ સુપ્રસિધ્ધ મંદિરનો ઈતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરને કારણે મહુડી ગામ ભયમાં આવી જતા અગ્રણી જૈનોએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્ર્વરસ્વામીની પ્રતિષ્ઠા સવંત 1974માં માગશર સુદ 6ના દિવસે આચાર્ય બુધ્ધિસાગર સૂરીશ્ર્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરીશ્ર્વરજી અને પૂ.સુબોધસાગર સૂરીશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં 27 જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ મહાન તીર્થનો વિકાસ થયો.\nઆચાર્ય બુધ્ધિસાગર સૂરીશ��ર્વરજીએ ફક્ત 12 દિવસના અલ્પ સમયમાં મહાપ્રભાવિક મૂર્તિનું ચારિત્રયવંત બે શિલ્પકારો પાસે નિર્માણ કરાવી પદ્મપ્રભુસ્વામી જિનાલયની બાજુમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના વિ.સં. 1978માં કરવામાં આવી, ત્યારબાદ વિ.સં. 1980માં પદ્મસ્વામી જિનાલયની જમણી બાજુમાં નવીન ભવ્ય દેવ મંદિરમાં યોગનિષ્ઠ બુદ્ધિસાગર સૂરીશ્ર્વરજી મ.સા.ના પાવન હસ્તે પ્રતિષ્ઠા કરાવી. અહીં આવતા યાત્રાળુઓની સગવડતા માટે ભોજનશાળાનું તથા યાત્રાળુઓ માટે અદ્યતન ધર્મશાળા પણ ઉપલબ્ધ છે.\nમહુડી ગાંધીનગરથી 48 કિલોમીટર તથા વિજાપુરથી 10 કિલોમીટરના અંતે આવેલું છે. પાકા રસ્તાઓથી જોડાયેલું હોવાથી રાજયનાં અન્ય શહેરોમાંથી એસ.ટી.ની સુવિધાઓ ઉપલબ્ધ છે.\nકાળીચૌદસના દિવસે ઘંટાકર્ણ મહાવીરનો યજ્ઞ યોજાય છે. શ્રધ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની લંબાઈની નાળાછડી અથવા લાલ રંગની કંદોરી જેની 108 ગાંઠો વાળે છે.\nજૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજકો, શ્રાવકો, ઘંટાકર્ણવીરના મંત્ર જપે છે અને તેમની આરાધના કરે છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધષ્ઠિાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. જેના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમજ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા.\nજૈનોના મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની ભક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે. અહીં સુખડીનો પ્રસાદ ભાવિકો માટે સંભારણું બની રહે છે. આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જવાતો નથી તે એક વિશેષતા છે.\nઆવતીકાલે હોલિકા પૂજન રાશિ મુજબ ઉપાસના કરવી\nબુધવારે હોળી અને ગુરુવારે રંગોનું પર્વ ધુળેટી\nપ્રભુના વિવિધ સ્વરૂપોને વિવિધ રીતે રિઝવવામાં આવે છે\nસમાજ કહેશે તો ભાજપ���ાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/bollywood-gossips/iulia-v%C3%A2ntur-movie-radha-kyon-gori-main-kyon-kaala-118091000011_1.html", "date_download": "2019-03-24T23:22:33Z", "digest": "sha1:CS6YLE2UVKLL6WEHSGMKTXZUFGGJUPBT", "length": 7515, "nlines": 94, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "યૂલિયા વંતૂરને લાંચ કરશે સલમાન ખાન, 'રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા' થશે પ્રથમ ફિલ્મ", "raw_content": "\nયૂલિયા વંતૂરને લાંચ કરશે સલમાન ખાન, 'રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા' થશે પ્રથમ ફિલ્મ\nસોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (13:01 IST)\nનિર્દેશક પ્રેમ સોનીએ સલમાન ખાનના ખેમે ગણાય છે અને સલમાનની ખાસ મિત્ર યૂલિયા વંતૂરની પ્રથમ બૉલીવુડ ફિલ્મ બનાવાના જવાબદારી તેને આપી દીધી છે.યૂલિયા અત્યાર સુધી કેટલીક બૉલીવુડ મૂવીમાં ગીત ગાયા છે હવે તે એક્ટિગમા મેદાનમાં પણ તેમના જોહર જોવાવશે. સલમાન ઘણા લોકોને લાંચ કર્યું છે તો પછી યૂલિયા કેવી રીતે પાછળ છૂટશે.\nયૂલિયાને સલમાન ઘણા દિવસોથી બૉલીવુડમાં લાંચ કરવાના વિચારી રહ્યા હતા. પણ યોગ્ય સ્કિપ્ટ નહી મળી રહી હતી તેથી. હવે મળી ગઈ છે તેથી કોઈ મોડું નહી કરાઈ રહી છે.\nયૂલિયાની પ્રથમ ફિલ્મનો નામ છે \"રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા\" ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. યૂલિયા ફિલ્મમાં એક વિદેશી છોકરીની ભૂમિકા ભજવશે. જે ભગવાન શ્રીકૃષ્ણની મોટી ભક્ત છે.\nએ ભારત આવીને ઘણા મંદિર જોવા ઈચ્છે છે. સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મમાં યૌન શોષણ નો મુદ્દો પણ ઉઠાવશે. ફિલ્મની સ્ટોરી યૂલિયાની આસપાઅસ ફરશે આ હશે હીરો..\nફિલ્મમાં પહેલા હીરો રણદીપ હુડ્ડાને લેવાયું હતું. સ્ક્રિપ્ટ ડિમાંડ છે કે હીરો નાના વાળ અને ક્લીને શેવ નજર આવે. રણદીપ આવું કરવાની ના પાડી દીધી અને ફિલ્મ મૂકી દીધી. તેની જગ્યા જિમી શેરગિલને લઈ લીધું છે.\nફિલ્મની શૂટિંગ ગોવાથી શરૂ થશે. ફિલ્મમાં પૈસા સલમાન લગાવી રહ્યા છે કે નહી આ સ્પ્ષ્ટ નહી થયું છે. સાચું શું છે એ બધા જાણે છે . આ ફિલ્મના બધા ફેસલા સલમાન જ લઈ રહ્યા છે.\nરાત્રે ખુલ્લામાં Toilet જતા પડીને ઘાયલ થયા અમિતાભ બચ્ચન, કોંગ્રેસ નેતાએ ટ��વીટ કર્યુ આ પોસ્ટર\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nઆ 5 વાત બને છે ટીચર વિદ્યાર્થીઓના વહાલા શિક્ષક\nડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અણમોલ વિચાર\nશ્રાવણના અંતિમ સોમવારે કરો આ એક કામ દરેક મનોકામના પૂરી થશે\nસલમાન ખાનની ભારત મૂક્યા પછી પ્રિયંકા ચોપડાએ સાઈન કરી હિંદી ફિલ્મ\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોક્સ - આને કહેવાય જોક્સ\nગુજરાતી જોક્સ- તોફાની જોક્સ\nગુજરાતી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય\nMouni મૌની રૉયનો બોલ્ડ અંદાજ\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nનોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00017.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32776", "date_download": "2019-03-24T23:10:18Z", "digest": "sha1:6TX7NRWLQUN6VFYUFPON4OPKONMCLN7C", "length": 6301, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "મેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું – Amreli Express", "raw_content": "\nમેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું\nકુવામાંથી બહાર આવતાં ગાળીયો નીકળી ગયો\nજેસર તાલુકાનાં કાત્રોડી ગામે રહેતાં રમેશભાઈ બાલાભાઈ પરમાર નામનાં 30 વર્ષિય યુવક ગત તા.ર4/ર ના સાંજનાં સમયે મેવાસાગામની સીમમાં કુવામાં દાર પાડવા ગયેલ હતા જયાં કુવામાંથી બહાર આવતી વખતે ડુગલામાંથી ગાળીયો નીકળી જતાં તે કુવામાં પડી જતાં તેમનું મૃત્‍યુ થયાનું વંડા પોલીસમાં મૃતકનાં પિતા બાલાભાઈએ જાહેર કર્યુ હતું.\nપોલીસ સમાચાર Comments Off on મેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું Print this News\n« ભારતીય સેનાની કામગીરીનાં વધામણા કરાયા (Previous News)\n(Next News) મોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી »\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nજાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ\nઅમરેલી જિ��્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા\nઅરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી\nઅમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=20180425", "date_download": "2019-03-24T23:16:06Z", "digest": "sha1:JUI4CR2HNR3ZABD3L2P5WNUXCV3HATAY", "length": 7687, "nlines": 63, "source_domain": "avadhtimes.net", "title": "April 25, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nAsaram સહિત ત્રણ રેપ કેસમાં દોષિત જાહેર ,આજીવન કેદની સજા થવાની સંભાવના\nસગીર યુવતી સાથે બળાત્કારના કેસમાં Asaram અને અન્ય ત્રણ સાગરીતોને જોધપુરની વિશેષ અદાલતે આરોપી જાહેર કર્યા છે. જો કે તેમની સજાનું એલાન હજુ કરવામાં આવ્યું નથી.જો કે તે પૂર્વે જોધપુરના સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામાં આવી છે. તેવા સમયે આશારામના ૬ સમર્થકોને પકડીને જોધપુરથી બહાર મોકલી દેવામાં આવ્યા હતા. જો કે આશારામના સમર્થકો જેલની બહાર અને અલગ અલગ આશ્રમમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે અને પૂજાપાઠ કરી રહ્યાં હતા.\nજોધપુરની અદાલતમાં નાબાલીગ યુવતી પર રેપ કેસના આરોપી Asaram ને આજે સજા સંભળાવવામાં આવવાની હતીજેના પગલે ગુજરાતમાં અમદાવાદ અન�� સુરત સહિત આશારામ આશ્રમ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસે ચુકાદા બાદ આશારામના સેવકો દ્વારા કે લોકો દ્વારા અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જો કે અમદાવાદના આશારામ આશ્રમમાં અત્યારથી જ મોટી સંખ્યામાં સાધકો એકત્ર થવા લાગ્યા હતા.\nઆ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ અનેક સ્થળોએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે જોધપુરને લશ્કરી છાવણીમાં તબદિલ કરી દેવામાં આવ્યું છે. સગીર યુવતી સાથે બળાત્કારના કેસમાં Asaram ને જોધપુરની વિશેષ અદાલત આજે ચુકાદો આપશે. જેને પગલે જોધપુર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જો કે આસારામ આ કેસમાંથી અદાલત નિર્દોષ જાહેર કરે તો પણ તેમને જેલમાં જ રહેવું પડશે. કારણ કે તેમની વિરુદ્ધ ગુજરાતમાં પણ બળાત્કારનો કેસ ચાલુ છે. જોધપુરના પોલીસ કમિશ્નર અશોક રાઠોડે જણાવ્યું હતું કે આ ચુકાદાને દિવસે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવાની સંભાવનાને પગલે સમગ્ર જીલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.\nરાઠોડે જણાવ્યું હતું કે અમને આનંદ છે કે ચુકાદો જેલ પરિસરની અંદર જ સંભળાવવાની અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખ્યો હતો. રાજસ્થાન પોલીસે આસારામના સમર્થકો જોધપુર પહોંચવાના અંદેશાના લીધે પાડોશી રાજ્યના પોલીસની પણ મદદ માંગી છે. તેમજ જરૂર પડશે તો અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવશે.\nઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરની સગીર બાળકી પર કથિત રીતે આસારામે જોધપુરની બહાર તેમના આશ્રમમાં યૌન ઉત્પીડન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે પીડિતા આશ્રમમાં રહેતી હતી અને તે ૧૬ વર્ષની હતી. આ કેસ દિલ્હીના કમલા નહેરુ પોલીસ સ્ટેશનના નોંધાયો હતો અને બાદમાં આ કેસ જોધપુર સીફટ કરવામાં આવ્યો હતો. તેમની પર પોક્સો અને એસ.સી/એસ.ટી એક્ટની કલમ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આસારામની જોધપુર પોલીસે ૩૧ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ધરપકડ કરી હતી. ત્યારથી તે જોધપુર સેન્ટ્રલ જેલમાં જ બંધ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on Asaram સહિત ત્રણ રેપ કેસમાં દોષિત જાહેર ,આજીવન કેદની સજા થવાની સંભાવના Print this News\nઅમરેલી જિલ્લા સંઘમાં 11 સદસ્યોની આખી પેનલ બિનહરીફ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://sureshnchaudhari.blogspot.com/", "date_download": "2019-03-24T23:52:23Z", "digest": "sha1:57X4MXADAMXHA25K6E4UBX5HYNWPCMB3", "length": 7871, "nlines": 130, "source_domain": "sureshnchaudhari.blogspot.com", "title": "Education in Gujarat", "raw_content": "\nધોરણ 1 થી 8 ની કવિતાઓ\nબાળ અભિનય ગીતો,બાળ સાહિત્ય ,\nગુજરાતી શ્રુતિ ( ઈન્ડીક ) ભાષા સેટ અપ\nસતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો\n\" મારો વર્ગ એજ મારું ઘર \"\nઆમના દ્વારા પોસ્ટ કરેલા suresh No comments:\nઆમના દ્વારા પોસ્ટ કરેલા suresh No comments:\nઇન્કમ ટેક્ષની કરો સરળ રીતે ગણતરી તમારો માર્ચનો પગાર નાખો ને વર્ષનો પગાર ગણતરી તથા કેટલુ એરીયસ ગણવુ તે તમામ બાબઓ સાથે\nઆમના દ્વારા પોસ્ટ કરેલા suresh No comments:\nઆમના દ્વારા પોસ્ટ કરેલા suresh No comments:\nમહેસાણા જિલ્લામાં આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓની ભરતી\nઆઈ.સી.ડી.એસ ઘટક મહેસાણા-૧ અને મહેસાણા-૨(જોટાણા)ના ગામોમાં આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોની ખાલી જગ્યા પડેલ અને ટુકા ગાળામાં ખાલી પડનાર જગ્યાઓ માટે જેતે ગામની સ્થાનિક પરણિત મહિલાઓ પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.\nકુલ જગ્યાઓ : ૩૧\n(૦૧) આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર ની જગ્યાઓ = ૧૧ જગ્યાઓ\n(૦૨) આંગણવાડી કેન્દ્રમાં તેડાગર ની જગ્યાઓ = ૨૦ જગ્યાઓ\nલાયકાત : કાર્યકર માટે ઓછામાં ઓછુ ૧૦ પાસ\nતેડાગર માટે ઓછામાં ઓછુ ૭ પાસ\nઅરજી મોકલવાનો સમય : જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ થી દિન -૨૦ માં ઓફિસિયલ જાહેરાત માં દર્શાવેલ સરનામાં પર અરજી રજિસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે\nપગારધોરણ,શરતો,વયમર્યાદા તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી.\nઆમના દ્વારા પોસ્ટ કરેલા suresh No comments:\nઆમના દ્વારા પોસ્ટ કરેલા suresh 1 comment:\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 0.69, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/patidar-anamat-andolan/gujarat-samachar-118091200004_1.html", "date_download": "2019-03-24T23:20:15Z", "digest": "sha1:RXZGTRRLDR7ZOB7IS4XISZMHIR3NV67Y", "length": 8739, "nlines": 89, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "આજે 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિકના પારણાં થવાની શક્યતાઓ", "raw_content": "\nઆજે 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિકના પારણાં થવાની શક્યતાઓ\nબુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (12:06 IST)\nપાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી છે. આ માટે ખોડલધામના નરેશ પટેલ અમદાવાદ આવવા રાજકોટથી રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા છે. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું છે, ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી છે. અમારી સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ આવેલા હાર્દિકને પારણાં કરી લેવા જોઈએ તેવી વડીલોએ વાત કરી હતી વડીલો કહ્યું હતું કે આખો સમાજ મુખ્ય સંસ્થાઓમાં ખોડલધામ અને ઉમિયાધામ અને તેની અંતર્ગત બીજા સંસ્થાઓ, સમાજના લોકો બધીની - વિનંતી લઈને હાર્દિકના પારણાં કરવા આવ્યા હતા સમાજના મોભી, ઉદ્યોગપતિ, સમાજના આગેવાનો એકત્ર થયા અને પાંચ છ અમારી વચ્ચે આવ્યા સમાજની માંગણી છે કે 6 સંસ્થાઓ અને પેટાસંસ્થાઓના પ્રતિનિધિ થઈ અમે આગ્રહ કરીએ છીએ કે પારણાં કરી લેવા જોઈએ હાર્દિકે કાલે સમય આપીને જાહેરાત કરવા કહ્યું હતું તમામે કન્વીનરો અને આંદોલનકારીઓ, યુવાનો અને સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટોનો ટેલિફોનિક સંપર્ક કરીને સમાજની વાત કરી ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતું કે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે.\nકાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)\nજન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nઅમિત શાહ અને પ્રદિપસિંહ જાડેજા મારી હત્યાનું કાવતરૂ ઘડી રહ્યા છે: હાર્દિક પટેલ\nઅનશનનો 18મો દિવસ - હાર્દિક પટેલ બોલ્યા, પેટ્રોલ પંપનુ નામ બદલીને પ્રધાનમંત્રી વસૂલી કેન્દ્ર મુકીએ તો કેવુ રહેશે\nહાર્દિકને પારણાં કરાવવા પાટીદારો અને સંસ્થાઓ સક્રિય થયાં\nહાર્દિક પટેલના સમર્થનમાં પગપાળા સદભાવના યાત્રાનું આયોજન\nહાર્દિક પટેલને શરદ યાદવે પાણી પીવડાવ્યું, ખબર પૂછવા રાષ્ટ્રીય નેતાઓ પણ આવશે\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/rahu-enter-in-mithun-rashi/130046.html", "date_download": "2019-03-24T23:30:20Z", "digest": "sha1:V2MRZ22HITWYOEPBQ27WG5ROOXLLELTR", "length": 11693, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "રાહુ ગુરુવારે મિથુન રાશિમાં પ્રવેશ કરશે ભારતનું સ્થાન વિશ્વમાં મજબૂત બને", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nરાહુ ગુરુવારે મિથુન રાશિમાં પ્રવેશ કરશે ભારતનું સ્થાન વિશ્વમાં મજબૂત બને\nનવગુજરાત સમય > અમદાવાદ\nગુરુવારે સવારે રાહુ કર્ક રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તેથી કેતુ પણ મકર રાશિ છોડીને ધન રાશિમાં પ્રવેશ કરશે, જે સાહજિક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુનું આ ભ્રમણ અને ગોચરની સ્થિતિ જોતાં ભારતની સરહદે યુદ્ધ જેવી સ્થિતિ રહે, પરંતુ કોઈ મોટા યુદ્ધની શક્યતા નથી. એટલું જ નહીં, ભારતનું સ્થાન વિશ્વમાં મજબૂત બનતું જોવા મળશે.\nજ્યોતિષશાસ્ત્રજ્ઞાતા, જૈન વિજ્ઞાની આચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું કે ગુરુવારે સવારે ૭.૨૯ મિનિટે રાહુ કર્ક રાશિ છોડી અને મિથુન રાશિમાં આવે છે. જેથી ધન રાશિના શનિની સાથે ગતિવિધિમાં આવે. રાહુ એપ્રિલના અંત ભાગમાં અને મે મહિનાની શરૂઆતમાં શનિ સાથે અંશાત્મક ગતિવિધિ સર્જે છે. એક-બીજાની સામે આવે છે. માટે આ સમયગાળો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નહીં, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થાય. ગુરુ નવમા સ્થાનમાં છે અને લગ્નસ્થાનમાં રહેલા ગુરુ પર દૃષ્ટિ છે અને બુધ માતૃભૂમિ સ્થાનનો માલિક છે. માટે ભારત દેશ પર કોઈપણ સંકટ જેવી સ્થિતિ સંભવે તેવું જણાતું નથી.\nતેમણે જણાવ્યું કે રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં આવે છે અને તે કારણે નકારાત્મક ફળ આપવાને બદલે હકારાત્મક ફળ આપનાર બને છે. સૂર્ય કુંભ રાશિમાં છે અને રોગ-શત્રુ સ્થાનનો માલિક છે એટલે શત્રુ તરફથી કોઈ મોટો ભય નથી. જે સ્થિતિ સર્જાશે, તેનાથી ભારતનું સ્થાન વિશ્વમાં મજબૂત બનશે. શુક્ર ૧૧મા સ્થાનમાં છે અને માટે તે પણ લાભકારક છે. ગુરુ નવમા સ્થાને છે, તેથી શૈક્ષણિક ક્ષેત્રે નવા-નવા સંશોધન�� થઈ શકે છે. મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવી શકે છે. મંગળની રાહુ પરની દૃષ્ટિ નહીં હોવાને કારણે યુદ્ધ થવાની કોઈ સંભાવના નથી. તેમણે જણાવ્યું કે મિથુન રાશિનાં રાહુની આરાધના અંતર્ગત હિંદુ પરંપરા મુજબ ‘ઓમ્ રાં રાહવે નમ:’ મંત્રનો જાપ અથવા જૈન પરંપરા મુજબ ૨૨મા તીર્થંકર નેમિનાથ પ્રભુનો જાપ કરવાથી રાહુની અશુભ અસરમાંથી રાહત મળી શકે છે.\nરાહુનાં ભ્રમણનું બારેય રાશિ અનુસાર ફળ-કથન\nજૈન વિજ્ઞાની આચાર્ય નંદિઘોષસૂરીશ્વરજી મ.સા.એ રાહુનાં ભ્રમણનું બારેય રાશિનાં વ્યક્તિઓને કેવું ફળ મળશે, તે અંગે જણાવતાં કહ્યું કે : મેષ (અ,લ,ઈ) : ત્રીજા સ્થાને આવતો રાહુ શુભ ફળદાયી, લાભ આપે, પત્ની તરફથી લાભ, ધર્મક્ષેત્રે નવા કાર્યો થાય. વૃષભ (બ,વ,ઉ) : બીજા સ્થાને રાહુ રોગ, શત્રુ પર વિજય પ્રાપ્ત થવાની શક્યતા છે. મિથુન (ક,છ,ઘ) : પ્રથમ સ્થાને રાહુ વિદ્યાકીય ક્ષેત્રે, સંતાન-પત્ની તરફથી લાભ, કાર્યપૂર્તિ થાય. કર્ક (ડ,હ) : બારમા સ્થાનનો રાહુ સામાન્ય ફળદાયી જોવા મળી શકે છે, ઈષ્ટદેવની ઉપાસના કરવી. સિંહ (મ,ટ) : અગિયારમા સ્થાનનો રાહુ સંતાન સંબંધી ચિંતા દૂર થાય, સંતાનપ્રાપ્તિ શક્ય, વિદ્યાકીય પ્રગતિ કન્યા (પ,ઠ,ણ) : દસમા સ્થાનનો રાહુ ખૂબ જ અલ્પ કાર્યમાં વધુ ફળની પ્રાપ્તિ શક્ય બને. તુલા (ર,ત) : નવમા સ્થાનનો રાહુ આરોગ્યની સુખાકારી જળવાય, વિદ્યા-સંતાન સંબંધી પ્રશ્નો હલ થાય. વૃશ્ચિક (ન,ય) : આઠમા સ્થાનનો રાહુ મધ્યમ ફળદાયી જોવા મળી શકે છે, ઈષ્ટદેવની ઉપાસના કરવી. ધન (ભ,ધ,ફ,ઢ) : સાતમા સ્થાનનો રાહુ ભાગીદારીમાં સફળતા અપાવે, કાર્યો પૂર્ણ થતાં જોવા મળે. મકર (ખ,જ) : છઠ્ઠા સ્થાનનો રાહુ કોર્ટ-કચેરીમાં સફળતા, રોગ-શત્રુ પર વિજય અપાવે. ઉત્તમ ફળદાયી. કુંભ (ગ,શ,ષ,સ) : પાંચમા સ્થાનનો રાહુ ધર્મકાર્યમાં સફળતા અને સર્વાંગી રીતે લાભદાયી બની રહે. મીન (દ,ચ,ઝ,થ) : ચોથા સ્થાનનો રાહુ માતા સંબંધી સુખ આપે, રોગ-શત્રુમાં રાહત મળતી જોવા મળે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nઆજે મહાદેવજીની કૃપાનો ઉત્તમ દિવસ સોમવતી મહા..\nવિશ્વ ઉમિયાધામમાં 51 ફૂટનું વિશ્વનું સૌથી મો..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00018.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/old-bell-guest-house/", "date_download": "2019-03-24T23:10:22Z", "digest": "sha1:7PFAXJ64N6LC7ETPZPMGSQBSPB2QXMTA", "length": 7713, "nlines": 165, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Old Bell Guest House Surendranagar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nઅગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ\nપરમાર, ચૌહાણ, સોલંકી તથા પરિહાર ગૌમુખ મંદિર: માઉન્ટ આબુ ક્ષેત્રમાં ઘણા સુંદર તથા પ્રખ્યાત પર્યટન સ્થળો છે જો આપ આબુ જાઓ તો ગૌમુખ મંદિર જરૂર થી જજો, જો આપને ગૌમુખ ના તથા તેની આજુબાજુના સુંદર સ્થળો ને જોવાનો અવસર મળે તો આપ સહેલગાહ તથા પીકનીકની સાથે સાથે મંદિરના સુંદર રમણીય દ્રશ્યો તથા મૂર્તિઓનો પણ આનંદ […]\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nનરસિંહ મેહતા તળાવ -જુનાગઢ\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવાડના ભવ્ય ઈતિહાસ અને બેનમુન […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0Njk%3D-33582097", "date_download": "2019-03-25T00:20:34Z", "digest": "sha1:TAWFFA4DL372I5XRWWM5JS6PMRNLA6IV", "length": 4922, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "‘બાબા’એ લોન્ચ કર્યા સંસ્કારી કપડાં! | National | Gujarat Mirror", "raw_content": "\n‘બાબા’એ લોન્ચ કર્યા સંસ્કારી કપડાં\n‘બાબા’એ લોન્ચ કર્યા સંસ્કારી કપડાં\nયોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિહે અપરેલ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકયો છે. ધનતેરના દિવસે પતંજલી પરિધાનના પહેલા શોરૂમનું ઉદ્ઘાટન કર્યુ છે.\nદિલ્હીના સુભાષ પ્લેસમાં આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં બાબા રામદેવ સાથે પહેલવાન સુશીલ કુમાર અને ફિલ્મ મેકર મધુર ભંડારકર પણ હાજર રહ્યા.\nસ્વામી રામદેવે જણાવ્યું કે, ડિસેમ્બર મહિના સુધીમાં દેશભરમાં આશરે 25 નવા સ્ટોર ખુલી જશે. પતંજલિ પરિધાનના સ્ટોરમાં ભારતીય વસ્ત્રોની સાથે પશ્ર્ચિમી પોશાક, એસેસરીઝ અને જવેલરી મળશે.\nદિલ્હીમાં ખુલેલા ���્ટોરમાં જિન્સ 1100 રુપિયામાં મળી રહ્યું છે. રામદેવે જણાવ્યું કે દિવાળીના તહેવારોની સિઝનમાં ખરીદી પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બાબા રામદેવના પ્રવકતાએ ટવીટ કરીને માહિતી આપી કે પતંજલિ પરિધાનમાં સ્ત્રી-પુરુષોના કપડાં, ડેનિમ, એથનિક કપડાં અને ફોર્મલ વેયર સહિતના કપડાની 3000 થી વધુ કપડાની વેરાયટી મળશે. આ કપડાં લિવફિટ, આસ્થા અને સંસ્કાર બ્રાંડ અંતર્ગત મળશે.\nભારતે પાક.ના રાષ્ટ્રીય દિનનો કર્યો બહિષ્કાર\nઓછો અભ્યાસ ધરાવતા લોકોની તુલનાએ વધુ ભણેલા વધુ બેકાર\nમેહુલ ચોકસી ભારત નહીં આવે: ‘કોર્ટને કહ્યું હું ખુબ જ માંદો છું’\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-health-tips/blood-pressure-118082500022_1.html", "date_download": "2019-03-25T00:14:22Z", "digest": "sha1:4OS4UC2XETPZTFHMNTNOQJJID74XAB4H", "length": 7498, "nlines": 95, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "વરસાદના મૌસમમાં આહારમાં કરો આ ફેરફાર, બ્લ્ડ પ્રેશર રહેશે નાર્મલ", "raw_content": "\nવરસાદના મૌસમમાં આહારમાં કરો આ ફેરફાર, બ્લ્ડ પ્રેશર રહેશે નાર્મલ\nવરસાદના મૌસમમા હમેશા મને કરે છે કે કઈક તળેલો ખાઈએ પણ આવું ભોજન કરવાથી શરીરમાં મીઠુંનો સ્તર વધી જાય છે. જેના કારણે બ્લ્ડ પ્રેશર વધવા લાગે છે. પરિણામ શરીરની ધમનિઓમાં સંકુચન થવાના કારણે શરીરમાં લોહીના સ્લોટસ બનવાનો ખતરો બન્યું રહે છે. તેથી જાણી નિયમિત આહારમાં કઈક જરૂરી ફેરફાર કરી વરસાદ અને શિયાળાના મૌસમમાં બ્લ્ડ પ્રેશરને કેવી રીતે સામાન્ય રાખી શકાય છે.\nબ્લડ પ્રેશર રહેશે કંટ્રોલ\nઉચ્ચ રક્તચાપના દર્દીઓને આ મૌસમમાં એવો આહરા લેવું જોઈએ જેમાં મીઠુંની માત્રા ઓછી હોય. જેથી શરીરમાં સોડિયમનો સ્તર સામાન્ય રહે છે.\nતાજા ફળ અને લીલી શાકભાજી નિયમિત રૂપથી રક્તચાપના દએદીઓ માટે લાભદાયક છે. કઠોળનો ઓછું વસાવાળું ભોજન આ મૌસમમાં ઉપયુક્ત હોય છે.\nશિયાળાના મૌસમમાં ચિકનાઈવાળા ભોજનનો સેવન કરી શકાય છે. ઉચ્ચ રક્તચાપના દર્દીઓ માટે આ હનિકારક ગણાય છે. તૈલીય ભોજનથી દૂરી તેમના માટે લાભદાયક ��ે.\nઉચ્ચ રક્તચાપના દર્દીઓને મિઠાઈ અને મટનથી દૂર રાખવી જોઈએ. પણ ઈ ઈચ્છે તો કોલેટ્રોલ ફ્રી દૂધ પી શકે છે.\nબદામ અને અખરોટને તેમના નિયમિત આહારમાં શામેલ કરવું. દરરોજ ઓછામાં ઓછું 5 થી 4 અખરોટ ખાવી તેમાં ઓમેગા 3 એસિડ રક્તચાપને સામાન્ય કરવામાં લાભદાયક છે.\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nપૌષ્ટિકતાથી ભરપૂર - રવાના ચીલા\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nગુજરાતી જોક્સ- તોફાની જોક્સ\nવરસાદના મૌસમમાં દહીં ખાવું જોઈએ કે નહી\nમાનસૂનમાં આરોગ્ય માટે ખારેકના ઉપાય\nહાઈ બ્લડ પ્રેશર માટે 6 અસરકારક ઉપાય, રુદ્રાક્ષના સ્પર્શ માત્રથી પણ બ્લડ પ્રેશર ઘણી હદે ઓછુ થઈ જાય છે\nવરસાદના મૌસમમાં બહારના ભોજન થઈ શકે છે ખતરનાક\nઆ 5 લોકોએ બદામ બિલકુલ ન ખાવી જોઈએ, જાણો કેમ \nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nસંકટમોચન હનુમાનજીને આ રીતે કરશો પ્રસન્ન, તો ક્યારેય નહી આવે આર્થિક સંકટ\nઆવી વસ્તુઓ દાનમાં આપશો તો થશે મોટુ નુકશાન\nચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nહોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00019.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32778", "date_download": "2019-03-24T23:40:24Z", "digest": "sha1:6YNYZTPQKF76WUJEGWJ4DVF324VRWCST", "length": 6213, "nlines": 70, "source_domain": "amreliexpress.com", "title": "મોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી – Amreli Express", "raw_content": "\nમોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી\nવહેલા ઉઠવા બાબતે તેણીને ઠપકો આપ્‍યો હતો\nઅમરેલી તાલુકાનાં મોટા માચીયાળા ગામે રહેતી જાનવીબેન પરબતભાઈ વાઘેલા નામની 18 વર્ષિય યુવતિને સવારે વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતાં તેણીએ મનમાં લાગી આવતાં ગત તા.ર4નાં રોજ કબાટમાં પડેલ કોઈ ઝેરી દવા પી લેતાં તેણીનું મોત નિપજયું હતું.\nપોલીસ સમાચાર Comments Off on મોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી ���વા પીધી Print this News\n« મેવાસા ગામની સીમમાં કુવામાં પડી જતાં યુવકનું મોત નિપજયું (Previous News)\n(Next News) ગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી »\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nજાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ\nઅમરેલી જિલ્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા\nઅરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી\nઅમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\nસા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33191", "date_download": "2019-03-25T00:02:36Z", "digest": "sha1:SDCT64PAD4PCNP6T7XCKO7F3PJ4JRHWG", "length": 6967, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "ધુળેટીના પર્વ નજીક આવતા બજારમાં પિચકારીઓની ધૂમ ખરીદી – Amreli Express", "raw_content": "\nધુળેટીના પર્વ નજીક આવતા બજારમાં પિચકારીઓની ધૂમ ખરીદી\nહોળી અને ધુળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે લોકો વિવિધ વસ્���તુઓની સાથે ધુળેટીમાં રમવા માટે પિચકારીની પણ ખરીદી કરી રહૃાા છે. ચાલુ વર્ષે બજારમાં પિચકારીની બજાર જામી છે અને અવનવી અને કાર્ટુન પિચકારીએ બાળકોમાં અનોખું આકર્ષણ ઉભુ કર્યુ છે. બાબરામાં મુખ્‍ય બજારમાં પિચકારીોની બજાર જામી છે. અહીં નાની મોટી પિચકારીની સાથે બાળકોને પ્રિય એવા મોટું પટલું, છોટાભીમ, ટોરાટોરા, નોજર ગન, ફુગ્‍ગા સહિતની પિચકારીઓ ખરીદી બાળકોમાં વધુ જોવા મળી રહી છે. બાબરાની બજારમાં રૂપિયા પાંચથી શરૂ કરી રપ0 રૂપિયા સુધીની પિચકારીનું ધૂમ વેચાણ જોવા મળી રહૃાું છે.જોકે ચાલુ વરસમાં વધુ કોઈ ભાવ વધારો નહિ હોવાથી ગ્રાહકોની ખરીદી સારી હોવાનું વેપારીઓ ર્ેારા જણાવી સંતોષ વ્‍યકત કર્યો હતો.\nસમાચાર Comments Off on ધુળેટીના પર્વ નજીક આવતા બજારમાં પિચકારીઓની ધૂમ ખરીદી Print this News\n« આગામી ર3 એપ્રિલે 16 લાખ મતદારોની અગ્નિપરીક્ષા (Previous News)\n(Next News) ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે »\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\nચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું\nઅમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું\nઅમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ\nવડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ���તાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/pila-rumalni-ganth-by-harkishan-mehta/", "date_download": "2019-03-24T23:10:12Z", "digest": "sha1:RKWXNIKC73M7DUGD2NTFSGCDY7IOQS45", "length": 2162, "nlines": 16, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Pila Rumalni Ganth By Harkishan Mehta - Buy Gujarati Books Online", "raw_content": "\nઆ ‘પીળા રૂમાલની ગાંઠ’ ની જે વરતા શરૂ થાય છે તેનો નાયક કર્નલ સલીમન નહી. પણ અમીરઅલી ઠગ છે. સેકડો હત્યા કરનાર આ ઠગ સરદારની જીવનકથા માં કાળજા થીજાવી દે એવી ભયાનક, આખો ભીજવી દે એવી કરુણ અને દિલ-દિમાગ ને જકડી રાખે એવી રોમાંચક નવલકથા છે. આ નવલકથા સત્યઘટનાને આધારે અને કલ્પનાના રંગે રંગાયેલી નવલકથા લખવાનો આ પ્રયાસ છે.\nઅચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00020.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/p/terms-and-conditions-of-below-are-terms.html?m=1", "date_download": "2019-03-24T23:20:37Z", "digest": "sha1:FCWQDYHHGXHMHKMO6EGDXM7JNPGEM7X5", "length": 7456, "nlines": 96, "source_domain": "www.kapilsatani.com", "title": "Terms and Conditions - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nજરુર છે ગાંધી વિચારની....કપિલ સતાણી\nબીજી ઓક્ટોબર: ગાંધી વિચારધારા અને આપણે - કપિલ સ...\nશિક્ષણનાં અભાવથી જન્મતાં પ્રશ્નો\nશિક્ષણ અંગેનો લેખ વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે શિક્ષણ સમાજમાં જડમૂળથી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે.આ લેખ જરુરથી વાંચો અને સારો લાગે તો બીજ...\nરામજીભાભાએ પોતા��ી પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. ...\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓનલાઇન વાંચો.\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' પુસ્તક હવે આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. આ પુસ્તકમાં સમાજ જીવનને લગતાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી છ...\nતુજને થવું પડશે પ્રકાશકિરણ, જગ અજવાળવા બનજે પ્રેમકિરણ. કો'કદી એકાદ કાર્ય સજાવજે, જીવનને અણમોલ કરી દીપાવજે. ખૂશનુમા ભર્...\nઆવવું છે પણ..... (લધુકથા)\nપછાત વિસ્તારમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતી લધુકથા. 'આવવું છે પણ ...'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00021.warc.wet.gz", "language": "gu", "language_score": 0.75, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/category/udartani-vaato/page/2/", "date_download": "2019-03-24T23:10:26Z", "digest": "sha1:3XMV2743TNARHQ6NS4RMW2PGL6B5YUMH", "length": 14378, "nlines": 139, "source_domain": "kathiyawadikhamir.com", "title": "ઉદારતાની વાતો | Kathiyawadi Khamir - Part 2", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nકાઠિયાવાડ એની મહેમાનગતી માટે જગવિખ્યાત છે તો ઉદારતા અને દિલાવરીની બાબતમાં પણ અહીંનો ઇતિહાસ ભવ્ય છે. રાજ્યની રક્ષા કાજે અને મેહમાનગતિ માટે સાગા દીકરાઓ નું બલિદાન આપતા અહીંની પ્રજા અચકાતી નથી, અહીં રાજાઓ પણ ઉદારતાના દેવ સમાન પાક્યા છે.\nજાત ન પૂછું જોગડા\n”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી ” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે ” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે ” ”અરે શું નિરાંત ” ”અરે શું નિરાંત આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા આ આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા ” ”શું વાત કરો છો ” ”શું વાત કરો છો કુદરતનો કોપ કહેવાય […]\nઈતિહાસ ઉદારતાની વાતો કલાકારો અને હસ્તીઓ\nભાવનગર મહારાજનું ત્યાગ સમર્પણ\nHistorical Indecent of Bhavnagar Maharaja Takhatsinhji Gohil. ૧૮૦૦ પાદરના ધણી ભાવનગર મહારાજા તખ્‍તસિંહજી ગોહિલે ગાંફ ગામની દરજી ની દીકરી ને આપેલ ૧૮ શેર સોનાનો પ્રસંગ, ઇશરદાન ગઢવી ના અવાજમાં…\nપચાસ વરસ પહેલાં ખુમાણ પંથકના ખડકાળા ગામમાં ‘કાળા ખાચર’ નામના એક કાઠી રહેતા હતા. એને લોકો ‘આપા કાળા’ કે ‘કાળા ખુમાણ’ નામથી પણ બોલાવતા. આપા કાળાને ઘેર આંઠ સાંતીની જમીન હતી, પણ એંશી સાંતીના ધણીને પાલવે એવી પરોણાચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસેટકે ડૂબી ગયા હતા. […]\nદિલ નો દિલાવર -એભલ વાળો\nદીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી નાખ્યું કે, કુતાણા ગામના વીછિયા ભાઈઓનાં મોં પરથી નૂર ઊડી ગયું જેતપુર દરબાર એભલવાળો અને કુતાણા ગામના કાઠી ભીખાભાઈ અને સુખાભાઈ બેઠા છે. એકબીજા વચ્ચે મીઠી બોલીના લબરકા લેવાય છે. તેમ […]\nવિધા અને અનુભવના ઘડતર પ્રિય દાજીરાજ પશ્ચિમ ની સંસ્કૃતિ નો અનુભવ મેળવી હીંદ ના કિનારે, મુંબઈ ઉતાર્યા તે વખતે મુસાફરી ની ખર્ચી પાસે ના હોવાથી મુંબઈ થી દેશ માં વઢવાણ આવવા ખરચીની જરૂરિયાત ઊભી થઈ એ જમાના માં તાર-ટપાલ ,ટેલિફોન -વાયરલેસ જેવા સાધનોની વિપુલતા ન હતી અમુક જ શહેરો ની શરાફી હુંડિયામણ માટે પેઢી ઑ […]\nઈતિહાસ ઉદારતાની વાતો શૌર્ય કથાઓ\nસુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે. જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકી રાજમહેલ કબજે કરવા જાય છે. રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે. પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો […]\nદિલાવરી ની વાર્તા લોલવણ ગામના ચોરા ઉપર મામલતદાર સાહેબનો મુકામ હતો. ગામના ખેડૂતો, વેપારીઓ તથા ઉભડો ભેગા થયા હતા. મામલતદાર સાહેબ ગાદીતકીએ બેઠા હતા. પાસે તલાટી તથા પટેલ પણ બેઠા હતા. આજુબાજુ ખેડૂતો બેઠા હતા. વેપારીઓ પણ હતા. બે કોસના પાકા કૂવા તથા કૂંડી બાંધેલી એક વાડીની સો વીઘાની જમીન બિનવારસે જતાં આજે હરાજ થવાની […]\nઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ\nભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ. હરણનો શિકાર ના ચાહનાર ચારણે દુહો કહ્યો, કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર […]\nદિલાવરી ની વાર્તા દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખ��ના હેડીહેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા,પીળા ને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા […]\nઅખંડ ભારતના શિલ્પીની સાદાઈ સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ સાદગીમાં પિતાની શુશ્રૂષા કરી રહ્યાં હોય તેવું વિરલ દ્રશ્ય ત્યાગીના અંતરપટ પર અંકાઈ ગયું. પણ એક બાબત ત્યાગીની આંખોમાં કણાની માફક ખૂંચી. મણિબહેનના સાડલામાં થીંગડું મારેલું હતું. રહેવાયું નહિ એટલે ત્યાગીએ કહ્યું: ”મણિબહેન\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/old-cricket-score-card/3579.htm", "date_download": "2019-03-24T23:23:16Z", "digest": "sha1:IIJJZCJJAC5EUDVHY7QPIGA5C2UNB3Z6", "length": 6784, "nlines": 287, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "NewZealand Vs Pakistan Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nદક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઈન્ડિયા\nન્યુઝીલેન્ડ 5 વિકેટથી જીત્‍યું.\nટોસ: પાકિસ્તાન ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: કોલિન ડી ગ્રાન્ડહોમ\nકે. ટૉમ લૅથમ બો. ટિમ સાઉથી\nકે. ટૉમ લૅથમ બો. ટિમ સાઉથી\nકે. હેનરી નિકોલસ બો. કેન વિલિયમસન\nરન આઉટ ટ્રેન્ટ બોલ્ટ\nકે. મિસલ સેંથર બો. કેન વિલિયમસન\nકે. એમજે ગુપટીલ બો. ટ્રેન્ટ બોલ્ટ\nકે. એમજે ગુપટીલ બો. ટિમ સાઉથી\nએક્સ્ટ્રા: 9 (બાય- 0, વાઇડ્સ- 7, નો બોલ- 0, લેગ બાય- 2, દંડ - 0)\nકે. હસન અલી બો. શાદબ ખાન\nકે. મોહંમદ હફિઝ બો. શાદબ ખાન\nકે. રૂમાન રઈશ બો. હરિસ સોહેલ.\nકે. બાબર આજમ બો. શાદબ ખાન\nએક્સ્ટ્રા: 9 (બાય- 4, વાઇડ્સ- 5, નો બોલ- 0, લેગ બાય- 0, દંડ - 0)\nઅમ્પાયર: રિચાર્ડ અને વેઇન રોજર નાઈટ્સ ત્રીજો અમ્પાયર: મેચ રેફરી: સર રિચિ રિચાર્ડસન\nન્યુઝીલેન્ડ ટીમ: આર.એલ.ટેલર, ટિમ સાઉથી, એમજે ગુપટીલ, ટ્રેન્ટ બોલ્ટ, કેન વિલિયમસન, ટૉમ લૅથમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, કોલિન મુનરો, મિસલ સેંથર, હેનરી નિકોલસ, લોકી ફેરગુસન\nપાકિસ્તાન ટીમ: મોહંમદ હફિઝ, શોએબ મલિક, સરફરાજ અહમદ, મોહમ્મદ આમીર, હરિસ સોહેલ., બાબર આજમ, રૂમાન રઈશ, હસન અલી, શાદબ ખાન, ફખર જામન, ફહીમ અશરફ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00022.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33194", "date_download": "2019-03-24T23:12:08Z", "digest": "sha1:MAFR2P4LEN2NKZWDVIPP3JU4SPUBYUBZ", "length": 7054, "nlines": 74, "source_domain": "amreliexpress.com", "title": "ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે – Amreli Express", "raw_content": "\nભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે\nઅખિલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ ગૃપ દ્વારા\nભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે\nએક હજાર દીકરીનાં પાલક પિતા બનવાના ભગીરથ કાર્ય બદલે સન્‍માન કરાશે\nબાબરાના ખોબા જેવડા ચમારડી ગામમાં જન્‍મીને સમાજસેવાના માઘ્‍યમથી સમગ્ર રાજય બાદ હવે ગુજરાતના સીમાડા વટાવીને ભામાશા ગોપાલ શેઠની સેવાની સુવાસ મઘ્‍યપ્રદેશ સુધી પહોંચી છે.\nમઘ્‍યપ્રદેશમાં ઈન્‍દોરમાં આવતીકાલે અખિલ ભારતીય જૈન શ્‍વેતામ્‍બર સોશ્‍યલ ગૃપ ફેડરેશન દ્વારા વિશિષ્‍ટ સન્‍માન સમારોહ યોજાઈ રહયો છે. જેમાં રાજકીય અને સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહેવાના છે.\nઆ કાર્યક્રમમાં ભામાશા ગોપાલ શેઠનું એક હજાર દીકરીના પાલક પિતા બનવા બદલ ભવ્‍યાતિભવ્‍ય સન્‍માન થઈ રહયું હોય સમગ્ર અમરેલી જિલ્‍લાનું ગૌરવ વધેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે Print this News\n« ધુળેટીના પર્વ નજીક આવતા બજારમાં પિચકારીઓની ધૂમ ખરીદી (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં ડાન્‍સ કોમ્‍પીટિશન યોજાઈ »\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nલોકસભા ચૂંટણીમાં વિજયનાં સંકલ્‍પ સાથેઅમરેલીમાં સોમવારે ભાજપ દ્વારા વિજય વિશ્‍વાસ સંમેલન\nઅંતે ભાજપે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી \nઅંતે ભાજપમાંથી નારણભાઈ કાછડીયાનું નામ આગળ\nઅમરેલી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નિલેશ સોલંકીનું ત્રીજી વખત સન્‍માન\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની ���ંગેહાથ ઝડપાઈ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%AF%E0%AA%B5%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE", "date_download": "2019-03-25T00:14:54Z", "digest": "sha1:P6224DD3FG7YHHYMNHX5BZZZVRDFOYSI", "length": 3555, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "વ્યવસાયાત્મિકા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nવ્યવસાયાત્મિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/old-cricket-score-card/3525.htm", "date_download": "2019-03-24T23:23:06Z", "digest": "sha1:VXCSVF4364SM7VJXHR7DQI7Y624KP7YW", "length": 6802, "nlines": 268, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "Australia Vs England Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nદક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ઈન્ડિયા\nઓસ્ટ્રેલીયા 215/2 (73.0 ઓવર)\nટોસ: ઈંગ્લેન્ડ ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nઈંગ્લેન્ડ પ્રથમ દાવ346/10 (112.3)\nઓસ્ટ્રેલીયા પ્રથમ દાવ215/2 (73.0)\nકે. ટિમ પેઈન બો. પેટ કમિન્સ\nકે. ટિમ પેઈન બો. પેટ કમિન્સ\nકે. મિશેલ માર્શ બો. મિશેલ સ્ટાર્ક\nકે. સ્ટીવન સ્મિથ બો. મિશેલ સ્ટાર્ક\nકે. ટિમ પેઈન બો. જોશ હેઝલવુડ\nકે. ટિમ પેઈન બો. પેટ કમિન્સ\nકે. કેમેરોન બેન્ક્રોફ્ટ બો. પેટ કમિન્સ\nકે. સ્ટીવન સ્મિથ બો. નાથન લિયોન\nરન આઉટ કેમેરોન બેન્ક્રોફ્ટ\nએક્સ્ટ્રા: 4 (બાય- 0, વાઇડ્સ- 2, નો બોલ- 0, લેગ બાય- 2, દંડ - 0)\nકે. જહોની બેરસ્ટોવ બો. જેએમ એન્ડરસન\nએક્સ્ટ્રા: 2 (બાય- 1, વાઇડ્સ- 0, નો બોલ- 1, લેગ બાય- 0, દંડ - 0)\nઅમ્પાયર: એચડીપીકે ધર્મસેના અને જોલ વિલ્સન ત્રીજો અમ્પાયર: એસ રવિ મેચ રેફરી: રંજન માડુગલે\nઓસ્ટ્રેલીયા ટીમ: શનુ માર્શ, ડીએ વોર્નર, ટિમ પેઈન, મિશેલ માર્શ, જોશ હેઝલવુડ, ઉસ્માન ખ્વાજા, મિશેલ સ્ટાર્ક, સ્ટીવન સ્મિથ, પેટ કમિન્સ, નાથન લિયોન, કેમેરોન બેન્ક્રોફ્ટ\nઈંગ્લેન્ડ ટીમ: જેએમ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, એએન કુક, જહોની બેરસ્ટોવ, જૉઇ રુટ, મોઈન અલી, જેમ્સ વિન્સ, મેસન ક્રેન, ટોમ કર્રાન, દાવીદ મલાન, માર્ક સ્ટોનમેન\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00023.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/home-remedies/blue-berry-118090900020_1.html", "date_download": "2019-03-24T23:20:31Z", "digest": "sha1:LIBXCKRSALZ4UXCGD2IY2NWNRYIW2IEZ", "length": 6646, "nlines": 93, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "યાદશક્તિ તેજ કરવા માટે આ ફળનું કરવું સેવન", "raw_content": "\nયાદશક્તિ તેજ કરવા માટે આ ફળનું કરવું સેવન\nશનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (13:00 IST)\nસામાન્ય રીતે આ જોવાયું છે કે હમેશા લોકોને ભૂલવાનું રોગ હોય છે. ઘણા લોકોનો આ માનવું છે કે જેમ જેમ ઉમ્ર વધતી જાય છે. તેમ તેમ ઘણી વસ્તુઓ ભૂલવા લાગે છે. પણ એવું કહેવું ખોટું નહી કે ઘણી વાર યુવાઓ પણ મૂકેલી વસ્તુઓ કે કોઈ કામ કરવાનું ભૂલી જ જાય છે. આજે અમે તમને એવા જ્યૂસ વિશે જણાવી રહ્યા છે જે પીવામાં સ્વાદિષ્ટ જ નહી પણ આરોગ્યકારી પણ છે. તેને પીવાથી તમને ભૂલવાના રોગથી પણ જલ્દી જ છુટકારો મળી જશે.\nઆવો જાણી એવા જ્યૂસ\nઘણા લોકો પોતાની યાદશક્તિને તેજ કરવા માટે બદામનો સેવન કરે છે પણ આ જ્યૂસનો સેવન કરવાથી પણ તમે આ રોગ થી જ્લ્દીથી છુટકારો મળી શકે છે.\nઆ ફળનું નામ છે બ્લૂબેરી. આ ફળનું 30 મિલીલીટર જૂસ દરરોજ નિયમિત પીવાથી યાદશક્તિ તેજ હોય છે.\nબ્લૂબેરી ફળ સ્વાદમાં ખાટો હોય છે અને એમાં ઘણા પોષક તત્વ પણ હોય છે. તેથી તેનું સેવન કરવાથી સ્વાસ્થય પણ ઠીક રહેશે.\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nBeauty Tips - Hair fall માત્ર એક ડુંગળીના રસના ફાયદા\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો ��� ઉપાય\nAstrology - રાશિ મુજબ નોકરી કરો અને લાભ મેળવો(see video)\nશંખ વગાડવાથી શરીરને મળે છે આ ચમત્કારિક લાભ\nનબળી યાદશક્તિને તેજ કરવાના આ 3 ટિપ્સ, જાણી લેશો તો નહી મળશે દગો\nHealth - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....\nહવે અજમાવો આ ટિપ્સ અને રાખો મગજને સ્વસ્થ\nફુદીનાની ચા પીવો, જાણો આ 5 લાભ\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nસંકટમોચન હનુમાનજીને આ રીતે કરશો પ્રસન્ન, તો ક્યારેય નહી આવે આર્થિક સંકટ\nઆવી વસ્તુઓ દાનમાં આપશો તો થશે મોટુ નુકશાન\nચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nહોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00024.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/33196", "date_download": "2019-03-24T23:55:59Z", "digest": "sha1:XGU32OZWOQYHM65MSC4NTBRYGI7TCQ3G", "length": 8380, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં ડાન્‍સ કોમ્‍પીટિશન યોજાઈ – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં ડાન્‍સ કોમ્‍પીટિશન યોજાઈ\nડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રા.શાળા તેમજ શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે ડાન્‍સ કમ્‍પિટિશન સ્‍પર્ધા યોજાઈ પ્રસ્‍તુત ડાન્‍સ કમ્‍પિટિશન સ્‍પર્ધામાં ધો.1 થી 9 સુધી આશરે રર વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ પોતાની અવનવી કલાક અને કૌશલ્‍યનું પ્રદર્શન કર્યુહતું. ડાન્‍સકમ્‍પિટિશનની શરૂઆતમાં શાળાના આચાર્યસુપરવાઈઝર તથા સંસ્‍થાના અન્‍ય સ્‍ટાફની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ સ્‍પર્ધા નિહાળવા બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. પ્રસ્‍તુત કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સહભ્‍યાસિક પ્રવૃતિઓમાં પણ પોતાની કલા અને કૌશલ્‍યના ભાગરૂપે આગળ વધી જ્ઞાનની આ સદીમાં ��ોતાનું વર્ચસ્‍વ જમાવે તથા હરિફાઈમાં પોતાનું સ્‍થાન ટકાવી દેશના વિકાસમાં પોતાનો ફાળો આપે એવો રહેલો છે. વિદ્યાર્થીઓ ખૂબ ઉમંગ તથા ઉત્‍સાહથી પોતાની કલાનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકે તથા સ્‍વામી નિત્‍યશુઘ્‍ધાનંદ તથા જાપાનનાં મહેમાન મિસીસ કેઈકોનાહસ્‍તે પ્રથમ, ર્ેિતિય, તૃતિય સ્‍થાન પ્રાપ્‍ત કરનાર પ્રતિભાને શિલ્‍ડ અર્પણ કરી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓની સુષુપ્‍ત શકિત બહાર લાવી સમાજ અને રાષ્‍ટ્રના ઉમદા નાગરિક બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. ખૂબ જ ઉત્‍સાહ, આનંદદાયક વાતાવરણમાં કાર્યક્રમ સંપન્‍ન થયો હતો.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સ્‍કૂલમાં ડાન્‍સ કોમ્‍પીટિશન યોજાઈ Print this News\n« ભામાશા ગોપાલ શેઠનું આજે ઈન્‍દોરમાં સમાજ સેવા બદલ ભવ્‍ય સન્‍માન કરાશે (Previous News)\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nલોકસભા ચૂંટણીમાં વિજયનાં સંકલ્‍પ સાથેઅમરેલીમાં સોમવારે ભાજપ દ્વારા વિજય વિશ્‍વાસ સંમેલન\nઅંતે ભાજપે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી \nઅંતે ભાજપમાંથી નારણભાઈ કાછડીયાનું નામ આગળ\nઅમરેલી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નિલેશ સોલંકીનું ત્રીજી વખત સન્‍માન\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1200", "date_download": "2019-03-24T23:48:12Z", "digest": "sha1:PVDC4YU3KH7VCCYBPULWMYWTB4KUIHLN", "length": 19563, "nlines": 58, "source_domain": "www.swaminarayanworld.net", "title": "૧૭ ગંગાજીનું વિવરણ અને સંકર્ષણદેવની સ્તુતિ. | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n૧૭ ગંગાજીનું વિવરણ અને સંકર્ષણદેવની સ્તુતિ.\nઅધ્યાય - : - ૧૭\nગંગાજીનું વિવરણ અને સંકર્ષણદેવની સ્તુતિ.\nશ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌ જ્યારે રાજા બલિની યજ્ઞશાળામાં સાક્ષાત્‌ યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ ત્રિલોકને માપવા માટે પોતાનો ચરણ ફેલાવ્યો, ત્યારે તેના ડાબા ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડનો ઉપરનો ભાગ ફાટી ગયો. તે છિદ્રમાં થઇને જે બ્રહ્માંડથી બહારના જળની ધારા અંદર આવી, તે ચરણને ધોવાથી તેમાં લાગેલ કેસરના ભળવાથી લાલ થઇ ગઇ. તે નિર્મળ ધારાનો સ્પર્શ થતાં જ સંસારનાં બધાં પાપ નષ્ટ થઇ જાય છે, પરંતુ તે હમેંશા નિર્મળ જ રહે છે. પહેલાં બીજા કોઇ નામથી તેને ન કહીને ‘ભગવત્પદી’ જ કહેતા હતા. તે ધારા હજારો યુગ વીતવાથી સ્વર્ગના મુખ્યભાગમાં રહેલ ધ્રુવલોકમાં ઊતરી, જેને ‘વિષ્ણુપદી’ પણ કહે છે. ૧\n તે ધ્રુવલોકમાં ઉત્તાનપાદના પુત્ર પરમ ભાગવત ધ્રુવજી રહે છે, તે નિત્યપ્રતિ વધતા જતા ભક્તિભાવથી ‘આ અમારા કુળદેવતાનું ચરણોદક છે’ એવું માનીને આજે પણ તે જળને ઘણા આદરથી મસ્તક પર ચડાવે છે. તે સમયે પ્રેમાવેશના કારણે તેનું હ્રદય અત્યંત ગદગદ થઇ જાય છે, ઉત્કંઠાવશ વિવશ થઇને મીંચેલા બન્ને નેત્રકમળોમાંથી નિર્મળ આંસુઓની ધારા વહેવા લાગે છે અને શરીરમાં રોમાંચ થઇ જાય છે. ૨ તેના પછી આત્મનિષ્ઠ સપ્તર્ષિગણ તેનો પ્રભાવ જાણવાને કારણે ‘આ જ તપસ્યાની આત્યંતિક સિદ્ધિ છે’ એવું માનિને તેને આજે પણ આ પ્રમાણે આદરપૂર્વક પોતાની જટાજૂટ પર એવી જ રીતે ધારણ કરે છે જેમ મુમુક્ષુજન પોતાને પ્રાપ્ત થયેલ મુક્તિને ધારણ કરે. આમ તો એ અત્યંત નિષ્કામી છે; સર્વાત્મા ભગવાન્‌ વાસુદેવની નિશ્ચલ ભક્તિને જ પોતાનું પરમ ધન માનીને તેઓએ બીજી બધી કામનાઓનો ત્યાગ કરી દીધો છે, ત્યાં સુધી કે આત્મજ્ઞાનને પણ તેની આગળ કોઇ ચીજ ન માનતા. ૩ ત્યાંથી ગંગાજી કરોડો વ��માનોથી ઘેરાઇને આકાશમાં થઇને ઊતરે છે અને ચન્દ્રમંડળને ભીંજવતા મેરુના શિખરપર બ્રહ્મપુરીમાં ઊતરે છે. ૪ ત્યાંથી સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા નામથી ચાર ધારાઓમાં વિભક્ત થઈ જાય છે તથા અલગ-અલગ ચારે દિશાઓમાં વહેતી વહેતી છેલ્લે નદ,નદીઓના અધીશ્વર સમુદ્રમાં ભળી જાય છે. ૫ તેમાં સીતા બ્રહ્મપુરીથી નીકળીને કેસરાચલના સર્વોચ્ચ શિખરમાં થઇને નીચેની તરફ વહેતી વહેતી ગંધમાદનના શિખર પર પડે છે અને ભદ્રાશ્વવર્ષને સિંચતી પૂર્વની તરફ ખારા સમુદ્રમાં ભળી જાય છે. ૬ આ પ્રમાણે ચક્ષુધારા માલ્યવાનના શિખર પર પહોંચીને ત્યાંથી અટક્યા વિના કેતુમાલવર્ષમાં વહેતી પશ્ચિમની તરફ ક્ષારસમુદ્રમાં જઇ મળી જાય છે. ૭ ભદ્રા મેરુપર્વતના શિખરથી ઉત્તરની તરફ પડે છે તથા એક પર્વતથી બીજા પર્વત પર જાય છે અને અંતમાં શૃઙ્ગવાનના શિખરથી નીકળીને ઉત્તરકુરુ દેશમાં થઇને ઉત્તરની તરફ વહેતી સમુદ્રમાં મળી જાય છે. ૮ અલકનંદા બ્રહ્મપુરીથી દક્ષિણની તરફ નીકળીને અનેક ગિરિશિખરોને ઉલઙ્ઘીને હેમકૂટ પર્વત પર પહોંચે છે, ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયના શિખરને ચીરતી ભારતવર્ષમાં પ્રવેશે છે અને પછી દક્ષિણની તરફ સમુદ્રમાં જઇ ભળી જાય છે. તેમાં સ્નાન કરવા માટે આવનાર પુરુષને પગલે પગલે અશ્વમેધ અને રાજસૂય વગેરે યજ્ઞોનું ફળ પણ દુર્લભ નથી. ૯ પ્રત્યેક વર્ષમાં મેરુ વગેરે પર્વતોથી નીકળતી બીજી પણ અનેક નદ-નદીયો છે. ૧૦\nઆ બધા ખંડોમાં ભારતવર્ષ જ કર્મભૂમિ છે. બીજા આઠ ખંડ તો સ્વર્ગવાસી પુરુષોનું સ્વર્ગલોકમાંથી બચેલ પુણ્યને ભોગવવા માટેનું સ્થાન છે. તેથી તેને પૃથ્વીલોકમાં સ્વર્ગપણ કહેવાય છે. ૧૧ ત્યાંના દેવતુલ્ય મનુષ્યોની ગણનાને અનુસારે દસ હજાર વર્ષની આયુષ્ય હોય છે. તેમાં દસ હજાર હાથીઓનું બળ હોય છે તથા તેના વજ્ર સમાન સુદૃઢ શરીરમાં જે શક્તિ, યૌવન અને ઉલ્લાસ હોય છે તેને કારણે તે ઘણા સમય સુધી મૈથુન વગેરે વિષયો ભોગવતા રહે છે. અંતમાં જ્યારે ભોગ સમાપ્ત થઇ જવાથી તેની આયુનું કેવળ એક વર્ષ રહી જાય છે, ત્યારે તેની સ્ત્રીયો ગર્ભ ધારણ કરે છે. આ પ્રમાણે ત્યાં હમેશાં ત્રેતાયુગની સમાન સમય રહે છે. ૧૨ ત્યાં એવાં આશ્રમ, ભવન અને પર્વતોની ઘાટીઓ છે તેના સુંદર ઉપવનમાં બધી ઋતુઓનાં ફૂલોના ગુચ્છ, ફળ અને નૂતન પલ્લવોની શોભાના ભારથી ઝૂકેલી ડાળીઓ અને લતાઓવાળાં વૃક્ષોથી સુશોભિત છે; ત્યાંના નિર્મળ જળથી ભરેલાં એવાં તળાવો પણ છે; જેમાં જુદાં જુદાં પ્રકારનાં નૂતન કમળ ખિલેલાં હોય છે અને તે કમળની સુગંધથી પ્રમુદિત થઇને રાજહંસ, જળમૃગ, કારણ્ડવ, સારસ અને ચકવા વગેરે પક્ષીઓ જુદા જુદા પ્રકારની બોલીઓ બોલે છે તથા વિભિન્ન જાતિના ભ્રમરો મધુર ગુંજાર કરતા રહે છે. આ તળાવોમાં ત્યાંના દેવશ્રેષ્ઠ પરમ સુંદરી દેવાઙ્ગનાઓની સાથે તેના કામ ઉન્માદ સૂચક હાસ્યવિલાસ અને લીલા કટાક્ષોથી મન અને નેત્રોનું આકૃષ્ટ થઇ જવાને કારણે જળક્રીડા વગેરે જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરતાં કરતાં સ્વચ્છંદ વિહાર કરે છે તથા તેના મુખ્ય અનુચરગણ અનેક પ્રકારની સામગ્રિઓથી તેનો આદર સત્કાર કરે છે.૧૩ આ નવ ખંડોમાં પરમપુરુષ નારાયણ ભગવાન ત્યાંના પુરુષો પર અનુગ્રહ કરવા માટે આ સમયે પણ પોતાની જુદા-જુદા પ્રકારની મૂર્તિઓ દ્વારા વિરાજમાન છે. ૧૪\nઇલાવર્તવર્ષમાં એક જ ભગવાન્‌ શંકર જ પુરુષ છે. શ્રીપાર્વતીજીના શાપને જાણનાર કોઇ બીજો પુરુષ ત્યાં પ્રવેશ કરતો નથી; કારણ કે ત્યાં જે જાય છે, તે સ્ત્રીરૂપ થઇ જાય છે. આ પ્રસંગનું આગળ (નવમા સ્કન્ધમાં) વર્ણન કરીશું ૧૫ ત્યાં પાર્વતી અને તેની અગણિત દાસીઓથી સેવાયેલ મહાદેવજી પરમ પુરુષ પરમાત્માની વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સઙ્કર્ષણ આ ચતુર્વ્યૂહ મૂર્તિઓમાંથી પોતાની કારણરૂપા સઙ્કર્ષણ નામની તમઃપ્રધાન ( ભગવાનની મૂર્તિ શુદ્ધ ચિન્મય જ છે પરન્તુ સંહાર વગેરે તામસી કાર્યોના હેતુભૂત હોવાને કારણે તામસી (તમઃપ્રધાન) મૂર્તિ કહે છે.) ચોથી મૂર્તિનું ધ્યાનસ્થિત મનોમય વિગ્રહના રૂપમાં ચિંતન કરે છે અને આ મંત્રનો ઉચ્ચારણ કરતા આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૬\nભગવાન શંકર કહે છે - ‘ૐ જેનાથી બધા ગુણોની અભિવ્યક્તિ થાય છે, તે અનંત અને અવ્યક્તમૂર્તિ ૐસ્વરૂપ પરમપુરુષ શ્રીભગવાનને નમસ્કાર છે.’ ‘ હે ભજનીય પ્રભો તમારા ચરણકમળ ભક્તોને આશ્રય આપનાર છે તથા તમે સ્વયં સંપૂર્ણ ઐશ્વર્યના પરમ આશ્રય છો. ભક્તની આગળ તમે તમારું ભૂતભાવન સ્વરૂપ પૂર્ણતયા પ્રકટ કરો છો તથા તેને સંસારના બંધનથી મુક્ત કરો છો, પરંતુ અભક્તોને તે બંધનમાં નાખતા રહો છો. તમે જ ઈશ્વર છો, હું તમારું ભજન કરું છું. ૧૭-૧૮ હે પ્રભુ તમારા ચરણકમળ ભક્તોને આશ્રય આપનાર છે તથા તમે સ્વયં સંપૂર્ણ ઐશ્વર્યના પરમ આશ્રય છો. ભક્તની આગળ તમે તમારું ભૂતભાવન સ્વરૂપ પૂર્ણતયા પ્રકટ કરો છો તથા તેને સંસારના બંધનથી મુક્ત કરો છો, પરંતુ અભક્તોને તે બંધનમાં નાખતા રહો છો. તમે જ ઈશ્વર છો, હું તમા���ું ભજન કરું છું. ૧૭-૧૮ હે પ્રભુ અમે ક્રોધના આવેગને જીતી શક્યા નથી. તથા અમારી દૃષ્ટિ તત્કાળ પાપથી લિપ્ત થઇ જાય છે. પરંતુ તમે તો સંસારનું નિયમન કરવા માટે નિરંતર સાક્ષીરૂપે તેના બધા કર્મ કલાપોને જોયા કરો છો. છતાં પણ અમારા પ્રત્યેની તમારી દૃષ્ટિ પર તે માયિક વિષયોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામમાત્રનો પણ પ્રભાવ નથી પડતો. આવી સ્થિતિમાં પોતાના મનને વશમાં કરવાની ઇચ્છા વાળો કયો પરુષ તમારો આદર ન કરે અમે ક્રોધના આવેગને જીતી શક્યા નથી. તથા અમારી દૃષ્ટિ તત્કાળ પાપથી લિપ્ત થઇ જાય છે. પરંતુ તમે તો સંસારનું નિયમન કરવા માટે નિરંતર સાક્ષીરૂપે તેના બધા કર્મ કલાપોને જોયા કરો છો. છતાં પણ અમારા પ્રત્યેની તમારી દૃષ્ટિ પર તે માયિક વિષયોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામમાત્રનો પણ પ્રભાવ નથી પડતો. આવી સ્થિતિમાં પોતાના મનને વશમાં કરવાની ઇચ્છા વાળો કયો પરુષ તમારો આદર ન કરે ૧૯ તમે જે પુરુષને મધુ વગેરે પીવાને કારણે અરુણનયન અને મત્ત જણાઓ છો, તે માયાને વશીભૂત થઇને જ એવાં મિથ્યા દર્શન કરે છે તથા તમારાં ચરણસ્પર્શથી જ ચિત્ત ચંચળ થઇ જવાને કારણે નાગપત્નીઓ લજ્જાવશ થઇને તમારી પૂજા કરવામાં અસમર્થ થઇ જાય છે. ૨૦ વેદમંત્રો તમને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બતાવે છે; પરંતુ તમે સ્વયં આ ત્રણે વિકારોથી રહિત છો; તેથી તમને ‘અનંત’ કહે છે. તમારા હજાર મસ્તકો પર આ ભૂમંડળ રાઇના દાણાની જેમ રાખેલ છે. ૨૧ જેનાથી ઉત્પન્ન થયેલ એવો જે હું તે અહંકારરૂપ પોતાના ત્રિગુણમય તેજથી દેવતા, ઇન્દ્રિય અને ભૂતોની રચના કરું છું તે વિજ્ઞાનના આશ્રય ભગવાન્‌ બ્રહ્માજી પણ તમારું જ મહત્તત્ત્વસંજ્ઞક પહેલું ગુણમય સ્વરૂપ છે. ૨૨\n મહત્તત્ત્વ, અહંકાર ઇન્દ્રિયાભિમાની દેવતા, ઇન્દ્રિયો અને પંચભૂત વગેરે અમે બધા દોરીમાં બંધાયેલ પંખીની જેમ તમારી ક્રિયાશક્તિને વશમાં રહીને તમારી જ કૃપાથી આ જગતની રચના કરીએ છીએ. ૨૩ સત્ત્વાદિ ગુણોની સૃષ્ટિથી મોહિત થયેલ આ જીવ તમારી જ રચેલ તથા કર્મ-બંધનમાં બંધાનાર માયાને તો કદાચ જાણી પણ લે, પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉપાય તેને સરળતાથી ખબર પડતો નથી. આ જગતની ઉત્પત્તિ અને પ્રલય પણ તમારાં જ રૂપ છે. એવા તમને હું વરંવાર નમસ્કાર કરું છું . ૨૪\nઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે શંકર સ્તુતિ વર્ણન નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણઃ (૧૭)\nBook traversal links for ૧૭ ગંગાજીનું વિવરણ અને સંકર્ષણદેવની સ્તુતિ.\n‹ ૧૬ ભુવનકોશનું વર્ણન\n૧૮ બીજા ખંડોનું વર્ણન ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/kids-zone", "date_download": "2019-03-25T00:09:35Z", "digest": "sha1:QO6GMRRFFZJ3JRP4CTDJM2PHH7D6GDFI", "length": 5447, "nlines": 98, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "બાળ જગત | બાળકની વાર્તાઓ | ગુજરાતી કવિતા લેખો | બાળ સાહિત્ય | Baal Jagat | Stories | Kids Poem", "raw_content": "\nબલિદાન દિવસ/શહીદ દિવસ - આઝાદીના જોશીલા વીરોને શત શત નમન\nમંગળવાર, 19 ફેબ્રુઆરી 2019\nNEETમાં વડોદરાનો વિદ્યાર્થી અવ્વલ, બોલ્યો એકમાત્ર મંત્ર – ‘આઈ કેન ડુ ઈટ’\nશુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019\nગાંંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.\nસોમવાર, 28 જાન્યુઆરી 2019\nHappy Republic Day 2019: જાણો ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય\nશુક્રવાર, 25 જાન્યુઆરી 2019\nCBSE Board Exam 2019 - પરીક્ષા સેંટર પર મુશ્કેલ પરિસ્થિતિમાં તમારી મદદ કરશે આ ટિપ્સ\nશુક્રવાર, 25 જાન્યુઆરી 2019\nNational pledge india- ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ\nબુધવાર, 23 જાન્યુઆરી 2019\nNational symbols of India- શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે\nસોમવાર, 14 જાન્યુઆરી 2019\nવિંટર સોલસ્ટાઈસ / 22 ડિસેમ્બર, વર્ષનો સૌથી નાનો દિવસ, સૂર્ય અને ધરતી વચ્ચે અધિકતમ અંતરને કારણે ચંદ્રની રોશની મોડા સુધી રહે છે\nશનિવાર, 22 ડિસેમ્બર 2018\nAkbar Birbal ગુજરાતી બાળ વાર્તા - બાજરીનું દોરડું\nશનિવાર, 1 ડિસેમ્બર 2018\n26/11- 10વર્ષ - છેલ્લાં ૧૫ વર્ષમાં વિશ્વમાં થયેલા ૫ સૌથી મોટા આતંકવાદી હુમલા\nસોમવાર, 26 નવેમ્બર 2018\nઅહીં ઝાડ પર લટકાયેલી છે લાખો ઢીંગલીઓ જે રાત્રે કરે છે વાત \nરવિવાર, 25 નવેમ્બર 2018\nGujarati Dialogue- અજબ ગજબ 10 ગુજરાતી ડાયલોગ\nબુધવાર, 21 નવેમ્બર 2018\nગુજરાત \"શેરી ક્રિકેટ\" ના 15 નિયમો\nશુક્રવાર, 16 નવેમ્બર 2018\nઆજના જ દિવસે ફાંસી પર લટકાયા હતા મહાત્મા ગાંધીના હત્યારા, આ છે ઈતિહાસ સાથેસંકળાયેલી મોટી ઘટના\nગુરુવાર, 15 નવેમ્બર 2018\nAkbar Birbal Story - અકબર-બીરબલની વાર્તા\nબુધવાર, 14 નવેમ્બર 2018\nબાળ દિવસ પર ભાષણ\nબુધવાર, 14 નવેમ્બર 2018\nEssay- બાળદિવસ પર નિબંધ\nમંગળવાર, 13 નવેમ્બર 2018\nગુજરાતી નિબંધ- પંડિત જવાહરલાલ નેહરૂ\nસોમવાર, 12 નવેમ્બર 2018\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00025.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1202", "date_download": "2019-03-24T23:07:56Z", "digest": "sha1:MYEKEBEPXKBOYFBAJHMEKE6RKKRS6ZQA", "length": 25803, "nlines": 55, "source_domain": "www.swaminarayanworld.net", "title": "૧૯ કિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n૧૯ કિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન\nઅધ્યાય - : - ૧૯\nકિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન\nશ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌ કિંપુરુષવર્ષમાં શ્રીલક્ષ્મણજીના મોટા ભાઇ આદિપુરુષ, સીતાહ્રદયાભિરામ ભગવાન શ્રીરામના ચરણોની સન્નિધિના રસિક પરમ ભાગવત શ્રીહનુમાનજી બીજા કિન્નરોની સાથે અવિચલ ભક્તિભાવથી તેની ઉપાસના કરે છે. ૧ ત્યાં બીજા ગંધર્વોની સાથે આર્ષ્ટિષેણ તેઓના સ્વામી ભગવાન રામની પરમ કલ્યાણમયી ગુણગાથા ગાયા કરે છે. શ્રીહનુમાનજી તેને સાંભળે છે અને સ્વયં પણ આ મંત્રનો જપ કરતા આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. ૨ ‘અમે ૐકાર સ્વરૂપ પવિત્રકીર્તિ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ છીએ. તમારામાં સત્પુરુષોનાં લક્ષણ, શીલ અને આચરણ વિદ્યમાન છે; તમે ઘણા જ સંયમચિત્ત, લોકારાધનતત્પર, સાધુતાની પરીક્ષા માટે કસોટીરૂપ છો અને અત્યંત બ્રાહ્મણભક્ત છો. એવા મહાપુરુષ મહારાજ રામને અમારા વારંવાર પ્રણામ છે.’ ૩ હે ભગવાન કિંપુરુષવર્ષમાં શ્રીલક્ષ્મણજીના મોટા ભાઇ આદિપુરુષ, સીતાહ્રદયાભિરામ ભગવાન શ્રીરામના ચરણોની સન્નિધિના રસિક પરમ ભાગવત શ્રીહનુમાનજી બીજા કિન્નરોની સાથે અવિચલ ભક્તિભાવથી તેની ઉપાસના કરે છે. ૧ ત્યાં બીજા ગંધર્વોની સાથે આર્ષ્ટિષેણ તેઓના સ્વામી ભગવાન રામની પરમ કલ્યાણમયી ગુણગાથા ગાયા કરે છે. શ્રીહનુમાનજી તેને સાંભળે છે અને સ્વયં પણ આ મંત્રનો જપ કરતા આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. ૨ ‘અમે ૐકાર સ્વરૂપ પવિત્રકીર્તિ ભગવાન શ્રીરામને નમસ્કાર કરીએ છીએ. તમારામાં સત્પુરુષોનાં લક્ષણ, શીલ અને આચરણ વિદ્યમાન છે; તમે ઘણા જ સંયમચિત્ત, લોકારાધનતત્પર, સાધુતાની પરીક્ષા માટે કસોટીરૂપ છો અને અત્યંત બ્રાહ્મણભક્ત છો. એવા મહાપુરુષ મહારાજ રામને અમારા વારંવાર પ્રણામ છે.’ ૩ હે ભગવાન તમે વિશુદ્ધ બોધસ્વરૂપ, અદ્વિતીય, પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોનું કાર્યરૂપ જાગ્રત વગેરે સંપૂર્ણ અવસ્થાઓના નિવાસ કરનાર, સર્વાંતરાત્મા, પરમ શાન્ત, શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય, નામરૂપથી રહિત અને અહંકારશૂન્ય છો; હું તમારે શરણે છું. ૪ હે પ્રભુ તમે વિશુદ્ધ બોધસ્વરૂપ, અદ્વિતીય, પોતાના સ્વરૂપના પ્રકાશથી ગુણોનું કાર્યરૂપ જાગ્રત વગેરે સંપ��ર્ણ અવસ્થાઓના નિવાસ કરનાર, સર્વાંતરાત્મા, પરમ શાન્ત, શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય, નામરૂપથી રહિત અને અહંકારશૂન્ય છો; હું તમારે શરણે છું. ૪ હે પ્રભુ તમારો મનુષ્ય અવતાર કેવળ રાક્ષસોના વધ માટે જ નથી પરંતુ તેનો મુખ્ય ઉદેશ્ય તો મનુષ્યોને બોધ આપવાનો છે. અન્યથા પોતાના સ્વરૂપમાં જ રમણ કરનાર સાક્ષાત્‌ જગતના આત્મા જગદીશ્વરને સીતાજીના વિયોગમાં આટલું દુ:ખ કેવી રીતે થઇ શકે તમારો મનુષ્ય અવતાર કેવળ રાક્ષસોના વધ માટે જ નથી પરંતુ તેનો મુખ્ય ઉદેશ્ય તો મનુષ્યોને બોધ આપવાનો છે. અન્યથા પોતાના સ્વરૂપમાં જ રમણ કરનાર સાક્ષાત્‌ જગતના આત્મા જગદીશ્વરને સીતાજીના વિયોગમાં આટલું દુ:ખ કેવી રીતે થઇ શકે ૫ તમે ધીરપુરુષોના આત્મા છો( અહીં શંકા થાય કે ભગવાન તો બધાના આત્મા છે, તો પછી અહીં આત્મવાન્‌ (ધીર) પુરુષોના જ આત્મા છે એવું કેમ બતાવ્યું ૫ તમે ધીરપુરુષોના આત્મા છો( અહીં શંકા થાય કે ભગવાન તો બધાના આત્મા છે, તો પછી અહીં આત્મવાન્‌ (ધીર) પુરુષોના જ આત્મા છે એવું કેમ બતાવ્યું તેનું કારણ એ છે કે બધાના આત્મા હોવા છતાં પણ તેને કેવળ આત્મજ્ઞાની પુરુષ જ પોતાના આત્મારૂપથી અનુભવ કરે છે. બીજા પુરુષ એવું નથી કરતા. શ્રુતિમાં જ્યાં જ્યાં આત્મસાક્ષાત્કારની વાત આવે છે, એ જ આત્મવેત્તા માટે ‘ધીર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ ‘કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત ઇતિ નઃ શુશ્રુમ ધીરાણામ્‌’ ઇત્યાદિ. તેથી અહીં પણ ભગવાનને આત્માવાન્‌ અથવા ધીર પુરુષના આત્મા બતાવ્યા છે. ) અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છો; ત્રિલોકની કોઇ પણ વસ્તુમાં તમને આસક્તિ નથી. તમે તો નથી સીતાજી માટે મોહ પામતા અને નથી લક્ષ્મણજીનો ત્યાગ પણ કરતા. ૬ (એક વાર ભગવાન શ્રીરામ એકાંતમાં એક દૂતની સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મણજી પહેરો કરી રહ્યા હતા અને ભગવાનની આજ્ઞા હતી કે જો આ સમયે કોઇ અંદર આવશે તે મારા હાથે માર્યો જશે. તેવામાં જ દૂર્વાસા મુનિ આવ્યા અને એમણે લક્ષ્મણજીને અંદર જઈ પ્રભુ શ્રીરામને સૂચના આપવા માટે અંદર જવા માટે વિવશ કર્યા. આવી પોતાની પ્રતિજ્ઞા અનુસારે ભગવાન ઘણા અસમંજ (દ્વિધા)માં પડી ગયા. ત્યારે વસિષ્ઠજીએ કહ્યું કે લક્ષ્મણજીનાં પ્રાણ ન લઇને તેનો ત્યાગ કરવો જોઇએ; કારણ કે પોતાના પ્રિયજનનો ત્યાગ કરવો મૃત્યુદંડની સમાન જ છે. તેથી ભગવાને તેનો ત્યાગ કર્યો.) તમારો આ વ્યાપાર કેવળ લોકશિક્ષા માટે જ છે. હે લક્ષ્મણાગ્રજ તેન��ં કારણ એ છે કે બધાના આત્મા હોવા છતાં પણ તેને કેવળ આત્મજ્ઞાની પુરુષ જ પોતાના આત્મારૂપથી અનુભવ કરે છે. બીજા પુરુષ એવું નથી કરતા. શ્રુતિમાં જ્યાં જ્યાં આત્મસાક્ષાત્કારની વાત આવે છે, એ જ આત્મવેત્તા માટે ‘ધીર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. જેમ ‘કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત ઇતિ નઃ શુશ્રુમ ધીરાણામ્‌’ ઇત્યાદિ. તેથી અહીં પણ ભગવાનને આત્માવાન્‌ અથવા ધીર પુરુષના આત્મા બતાવ્યા છે. ) અને પ્રિયતમ ભગવાન વાસુદેવ છો; ત્રિલોકની કોઇ પણ વસ્તુમાં તમને આસક્તિ નથી. તમે તો નથી સીતાજી માટે મોહ પામતા અને નથી લક્ષ્મણજીનો ત્યાગ પણ કરતા. ૬ (એક વાર ભગવાન શ્રીરામ એકાંતમાં એક દૂતની સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે લક્ષ્મણજી પહેરો કરી રહ્યા હતા અને ભગવાનની આજ્ઞા હતી કે જો આ સમયે કોઇ અંદર આવશે તે મારા હાથે માર્યો જશે. તેવામાં જ દૂર્વાસા મુનિ આવ્યા અને એમણે લક્ષ્મણજીને અંદર જઈ પ્રભુ શ્રીરામને સૂચના આપવા માટે અંદર જવા માટે વિવશ કર્યા. આવી પોતાની પ્રતિજ્ઞા અનુસારે ભગવાન ઘણા અસમંજ (દ્વિધા)માં પડી ગયા. ત્યારે વસિષ્ઠજીએ કહ્યું કે લક્ષ્મણજીનાં પ્રાણ ન લઇને તેનો ત્યાગ કરવો જોઇએ; કારણ કે પોતાના પ્રિયજનનો ત્યાગ કરવો મૃત્યુદંડની સમાન જ છે. તેથી ભગવાને તેનો ત્યાગ કર્યો.) તમારો આ વ્યાપાર કેવળ લોકશિક્ષા માટે જ છે. હે લક્ષ્મણાગ્રજ ઉત્તમ કુળમાં જન્મ, સુંદરતા, વાણીચાતુરી, બુદ્ધિ અને શ્રેષ્ઠયોનિ આમાંથી કોઇ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ થઇ ન શકે, આ વાત સમજાવવા માટે જ તમે આ બધા ગુણોથી રહિત અમારા જેવા વનવાસી વાનરો સાથે મિત્રતા કરી છે. ૭ દેવતા, અસુર, વાનર અથવા મનુષ્ય કોઇ પણ હોય, તેમણે બધીરીતે શ્રીરામરૂપ તમારું જ ભજન કરવું જોઇએ; કારણ કે તમે નરરૂપમાં સાક્ષાત્‌ શ્રીહરિ જ છો અને થોડું કર્યું હોય તેને ઘણું માનો છો. તમે એવા આશ્રિતવત્સલ છો કે જ્યારે સ્વયં દિવ્યધામમાં સિધાવ્યા હતા, ત્યારે સમસ્ત ઉત્તરકોસલવાસિઓને પણ પોતાની સાથે જ લઇ ગયા હતા.’ ૮ ભારત દેશમાં પણ ભગવાન દયાવશ નરનરાયણરૂપ ધારણ કરીને સંયમશીલ પુરુષો ઉપર અનુગ્રહ કરવા માટે અવ્યક્તરૂપથી કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. તેમની આ તપસ્યા એવી જ છે કે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શાન્તિ અને ઉપરતિની ઉત્તરોત્તર વૃદ્ધિ થઇને અંતમાં આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થઇ શકે છે. ૯ અહીં ભગવાન નારદજી સ્વયં શ્રીભગવાન દ્વારા કહેવાયેલ સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિ�� ભગવાનના મહિમાને પ્રગટ કરનાર પાંચરાત્રદર્શનના સાવર્ણિ મુનિને ઉપદેશ કરવા માટે ભારતવર્ષની વર્ણાશ્રમધર્માવલમ્બિની પ્રજાની સાથે અત્યંત ભક્તિભાવથી ભગવાન શ્રીનરનારાયણની ઉપાસના કરતા અને આ મંત્રનો જપ તથા સ્તોત્રનો પાઠ કરતા તેમની સ્તુતિ કરે છે. ૧૦ ૐકાર સ્વરૂપ ઋષિપ્રવર ભગવાન નરનારાયણને નમસ્કાર છે. તે પરમહંસોના પરમ ગુરુ અને આત્મારામોના અધીશ્વર છે, તમને વારંવાર નમસ્કાર છે. ૧૧ ‘જે વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં તેના કર્તા સ્વયં હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનમાં બંધાતા નથી, શરીરમાં રહેવા છતાં પણ તેના ધર્મ ભૂખ-તરસ વગેરેને વશીભૂત થતાં નથી તથા દ્રષ્ટા હોવાં છતાં પણ જેની દૃષ્ટિ દૃશ્યના ગુણ-દોષથી દૂષિત થતી નથી. તે અસંગ અને વિશુદ્ધ સાક્ષિસ્વરૂપ ભગવાન નરનારાયણને નમસ્કાર છે. ૧૨ હે યોગેશ્વર ઉત્તમ કુળમાં જન્મ, સુંદરતા, વાણીચાતુરી, બુદ્ધિ અને શ્રેષ્ઠયોનિ આમાંથી કોઇ પણ ગુણ તમારી પ્રસન્નતાનું કારણ થઇ ન શકે, આ વાત સમજાવવા માટે જ તમે આ બધા ગુણોથી રહિત અમારા જેવા વનવાસી વાનરો સાથે મિત્રતા કરી છે. ૭ દેવતા, અસુર, વાનર અથવા મનુષ્ય કોઇ પણ હોય, તેમણે બધીરીતે શ્રીરામરૂપ તમારું જ ભજન કરવું જોઇએ; કારણ કે તમે નરરૂપમાં સાક્ષાત્‌ શ્રીહરિ જ છો અને થોડું કર્યું હોય તેને ઘણું માનો છો. તમે એવા આશ્રિતવત્સલ છો કે જ્યારે સ્વયં દિવ્યધામમાં સિધાવ્યા હતા, ત્યારે સમસ્ત ઉત્તરકોસલવાસિઓને પણ પોતાની સાથે જ લઇ ગયા હતા.’ ૮ ભારત દેશમાં પણ ભગવાન દયાવશ નરનરાયણરૂપ ધારણ કરીને સંયમશીલ પુરુષો ઉપર અનુગ્રહ કરવા માટે અવ્યક્તરૂપથી કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. તેમની આ તપસ્યા એવી જ છે કે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શાન્તિ અને ઉપરતિની ઉત્તરોત્તર વૃદ્ધિ થઇને અંતમાં આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થઇ શકે છે. ૯ અહીં ભગવાન નારદજી સ્વયં શ્રીભગવાન દ્વારા કહેવાયેલ સાંખ્ય અને યોગશાસ્ત્ર સહિત ભગવાનના મહિમાને પ્રગટ કરનાર પાંચરાત્રદર્શનના સાવર્ણિ મુનિને ઉપદેશ કરવા માટે ભારતવર્ષની વર્ણાશ્રમધર્માવલમ્બિની પ્રજાની સાથે અત્યંત ભક્તિભાવથી ભગવાન શ્રીનરનારાયણની ઉપાસના કરતા અને આ મંત્રનો જપ તથા સ્તોત્રનો પાઠ કરતા તેમની સ્તુતિ કરે છે. ૧૦ ૐકાર સ્વરૂપ ઋષિપ્રવર ભગવાન નરનારાયણને નમસ્કાર છે. તે પરમહંસોના પરમ ગુરુ અને આત્મારામોના અધીશ્વર છે, તમને વારંવાર નમસ્કાર છે. ૧૧ ‘જે વિશ્વની ઉત્પત્તિ વગેરેમાં તેના કર્તા સ્વયં હોવા છતાં પણ કર્તૃત્વના અભિમાનમાં બંધાતા નથી, શરીરમાં રહેવા છતાં પણ તેના ધર્મ ભૂખ-તરસ વગેરેને વશીભૂત થતાં નથી તથા દ્રષ્ટા હોવાં છતાં પણ જેની દૃષ્ટિ દૃશ્યના ગુણ-દોષથી દૂષિત થતી નથી. તે અસંગ અને વિશુદ્ધ સાક્ષિસ્વરૂપ ભગવાન નરનારાયણને નમસ્કાર છે. ૧૨ હે યોગેશ્વર હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગસાધનાની સૌથી વધારે કુશળતા એ જ બતાવી છે કે મનુષ્ય અંતકાળમાં દેહાભિમાનને છોડીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણરહિત (દિવ્ય) સ્વરૂપમાં પોતાનું મન લગાવે. ૧૩ લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચી મૂઢ પુરુષ જેમ કે પુત્ર, સ્ત્રી અને ધનની ચિંતા કરીને મૃત્યુથી ડરે છે, તેવી જ રીતે જે વિદ્વાન પુરુષો છે તેને પણ આ નિંદનીય શરીરના છૂટવાનો ભય રહ્યા કરે, તો તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે કરેલ પ્રયત્ન કેવળ શ્રમ જ છે. ૧૪ તેથી હે અધોક્ષજ હિરણ્યગર્ભ ભગવાન બ્રહ્માજીએ યોગસાધનાની સૌથી વધારે કુશળતા એ જ બતાવી છે કે મનુષ્ય અંતકાળમાં દેહાભિમાનને છોડીને ભક્તિપૂર્વક તમારા પ્રાકૃત ગુણરહિત (દિવ્ય) સ્વરૂપમાં પોતાનું મન લગાવે. ૧૩ લૌકિક અને પારલૌકિક ભોગોના લાલચી મૂઢ પુરુષ જેમ કે પુત્ર, સ્ત્રી અને ધનની ચિંતા કરીને મૃત્યુથી ડરે છે, તેવી જ રીતે જે વિદ્વાન પુરુષો છે તેને પણ આ નિંદનીય શરીરના છૂટવાનો ભય રહ્યા કરે, તો તેમણે જ્ઞાન પ્રાપ્તિ માટે કરેલ પ્રયત્ન કેવળ શ્રમ જ છે. ૧૪ તેથી હે અધોક્ષજ તમે અમને તમારો સ્વાભાવિક પ્રેમરૂપ ભક્તિયોગ પ્રદાન કરો. હે પ્રભુ તમે અમને તમારો સ્વાભાવિક પ્રેમરૂપ ભક્તિયોગ પ્રદાન કરો. હે પ્રભુ જેનાથી આ નિંદનીય શરીરમાં તમારી માયાને કારણે બદ્ધમૂળ થયેલ દૂર્ભેદ્ય અહંતા-મમતાને અમે તુરંત કાપી નાખીએ.’ ૧૫ હે રાજન્‌ જેનાથી આ નિંદનીય શરીરમાં તમારી માયાને કારણે બદ્ધમૂળ થયેલ દૂર્ભેદ્ય અહંતા-મમતાને અમે તુરંત કાપી નાખીએ.’ ૧૫ હે રાજન્‌ આ ભારતવર્ષમાં પણ ઘણા પર્વતો અને નદીઓ છે, જેમ કે મલય, મઙ્ગલપ્રસ્થ, મૈનાક, ત્રિકૂટ, ઋષભ, કૂટક, કોલ્લક, સહ્ય, દેવગિરિ, ઋષ્યમાન્‌, શ્રીશૈલ, વેઙ્કટ, મહેન્દ્ર, વારિધાર, વિન્ધ્ય, શુક્તિમાન્‌, ઋક્ષગિરિ, પારિયાત્ર, દ્રોણ, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવતક, કકુભ, નીલ, ગોકામૂખ, ઇંદ્રકીલ, અને કામગિરિ વગેરે. એવી જ રીતે બીજા પણ સેંકડો હજારો પર્વતો છે, તેમના તટપ્રાન્તોમાંથી નીકળતા નદ (પાણીના વહેણ) અને નદીઓ પણ અગણિત છે. ૧૬ આ નદીયો પોતાના નામોથી જીવને પ્રવિત્ર ��રી દે છે અને ભારતીય પ્રજા તેના જળમાં સ્નાન વગેરે કરે છે. ૧૭ તેમાંથી મુખ્ય નદીઓ આ પ્રમાણે છે ચંદ્રવસા, તામ્રપર્ણી, અવટોદા, કૃતમાલા, વૈહાયસી, કાવેરી, વેણી, પયસ્વિની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિન્ધ્યા, સિન્ધુ, અન્ધ અને શોણ નામના નદ, મહાનદી, વેદસ્મૃતિ, ઋષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દૃષદ્વતી, ગોમતી, સરયૂ, રોધસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રૂ, ચન્દ્રભાગા, મરુદ્વૃધા, વિતસ્તા, અસિક્‌ની અને વિશ્વા ૧૮ આ વર્ષ (ખંડ)માં જન્મ લેનાર પુરુષોને જ પોતે કરેલ સાત્ત્વિક, રાજસ અને તામસ કર્મોને અનુસારે ક્રમશઃ જુદા જુદા પ્રકારની દિવ્ય, માનુષ અને નારકી યોનિઓ પ્રાપ્ત થાય છે; કારણ કે કર્માનુસાર બધા જીવોને બધા પ્રકારની યોનિઓ પ્રાપ્ત થઇ શકે છે. આ જ દેશમાં પોતપોતાના વર્ણ માટે નક્કી કરેલ ધર્મનું વિધિવત્‌ અનુષ્ઠાન (આચરણ) કરવાથી મોક્ષ સુદ્ધાંની પણ પ્રાપ્તિ થઇ શકે છે. ૧૯\n બધા ભૂતો(જીવો)ના આત્મા રાગ વગેરે દોષોથી રહિત, અનિર્વચનીય, નિરાધાર પરમાત્મા ભગવાન વાસુદેવમાં અનન્ય અને અહૈતુક ભક્તિભાવ જ આ મોક્ષપદ છે. આ ભક્તિભાવ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે અનેક પ્રકારની બાધાઓ ઉત્પન્ન કરનાર અવિદ્યારૂપ હ્રદયની ગ્રન્થિ કપાઇ (નષ્ટ) થઇ જવાથી ભગવાનના પ્રેમીભક્તનો સંગ મળે છે. ૨૦ દેવતા પણ આ ભારતદેશમાં ઉત્પન્ન થયેલ મનુષ્યનો આ પ્રકારે મહિમા ગાય છે. અહો જે જીવાત્માઓએ ભારતદેશમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલ છે, તેઓએ એવું તે કયું પુણ્ય કર્યું છે જે જીવાત્માઓએ ભારતદેશમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કરેલ છે, તેઓએ એવું તે કયું પુણ્ય કર્યું છે અથવા તેના ઉપર સ્વયં શ્રીહરિ જ પ્રસન્ન થઇ ગયા છે અથવા તેના ઉપર સ્વયં શ્રીહરિ જ પ્રસન્ન થઇ ગયા છે આવા પરમ સૌભાગ્ય માટે તો નિરંતર અમે (દેવતા) પણ તલસતા રહીએ છીએ. ૨૧ અમને ઘણા કઠોર યજ્ઞ, તપ, વ્રત અને દાન વગેરે કરીને જો આ તુચ્છ સ્વર્ગનો અધિકાર પ્રાપ્ત થયો છે, એનાથી શું લાભ છે આવા પરમ સૌભાગ્ય માટે તો નિરંતર અમે (દેવતા) પણ તલસતા રહીએ છીએ. ૨૧ અમને ઘણા કઠોર યજ્ઞ, તપ, વ્રત અને દાન વગેરે કરીને જો આ તુચ્છ સ્વર્ગનો અધિકાર પ્રાપ્ત થયો છે, એનાથી શું લાભ છે અહીં તો ઇન્દ્રિયોનો ભોગ વધારે પડતો હોવાને કારણે સ્મૃતિશક્તિ ક્ષીણ થઇ જાય છે, તેથી શ્રીનારાયણના ચરણકમળોની સ્મૃતિ ક્યારેય થતી જ નથી. ૨૨ આ ��્વર્ગ તો શું અહીંના નિવાસિઓની એક કલ્પની આયુષ હોય છે પરંતુ અહીંથી ફરી સંસારચક્રમાં ફરવું પડે છે, તે બ્રહ્મલોક વગેરેની અપેક્ષાએ પણ ભારતભૂમિમાં થોડી આયુષવાળા થઇને જન્મ લેવો ઉત્તમ છે; કારણ કે અહીં ધીર પુરુષ એક ક્ષણમાં જ પોતાના આ મર્ત્યશરીરથી કરવામાં આવેલ સંપૂર્ણ કર્મ શ્રીભગવાનને અર્પણ કરીને તેનું (ભગવાનનું) અભયપદ પ્રાપ્ત કરી શકે છે.૨૩ અહીં (સ્વર્ગમાં) ભગવાનની ક્થાની અમૃતમયી સરિતા વહેતી નથી, અહીં તે અમૃતમયી સરિતાનું ઉત્પત્તિ સ્થાન ભગવદ્ભક્ત સાધુજન નિવાસ કરતા નથી. અને અહીં નૃત્ય, ગીત વગેરેની સાથે મોટા સમારોહ દ્વારા ભગવાન યજ્ઞપુરુષની પૂજા-અર્ચના કરવામાં આવતી નથી, તે ભલેને બ્રહ્મલોક કેમ ન હોય, તેનું સેવન ન કરવું જોઇએ. ૨૪ જે જીવાત્માઓએ આ ભારતદેશમાં જ્ઞાન (વિવેકબુદ્ધિ), તેને અનુરૂપ કર્મ તથા તે કર્મને ઉપયોગી દ્રવ્ય વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે, તે જો આવાગમન (જન્મ-મરણ)ના ચક્રથી નીકળવાનો પ્રયત્ન કરતો નથી. તો પારાધીના ફંદામાંથી છૂટીને પણ ફળ વગેરેના લોભથી તે વૃક્ષપર વિહાર કરનાર વનવાસી પક્ષિઓની સમાન ફરી બંધનમાં પડી જાય છે. ૨૫ ‘અહો અહીં તો ઇન્દ્રિયોનો ભોગ વધારે પડતો હોવાને કારણે સ્મૃતિશક્તિ ક્ષીણ થઇ જાય છે, તેથી શ્રીનારાયણના ચરણકમળોની સ્મૃતિ ક્યારેય થતી જ નથી. ૨૨ આ સ્વર્ગ તો શું અહીંના નિવાસિઓની એક કલ્પની આયુષ હોય છે પરંતુ અહીંથી ફરી સંસારચક્રમાં ફરવું પડે છે, તે બ્રહ્મલોક વગેરેની અપેક્ષાએ પણ ભારતભૂમિમાં થોડી આયુષવાળા થઇને જન્મ લેવો ઉત્તમ છે; કારણ કે અહીં ધીર પુરુષ એક ક્ષણમાં જ પોતાના આ મર્ત્યશરીરથી કરવામાં આવેલ સંપૂર્ણ કર્મ શ્રીભગવાનને અર્પણ કરીને તેનું (ભગવાનનું) અભયપદ પ્રાપ્ત કરી શકે છે.૨૩ અહીં (સ્વર્ગમાં) ભગવાનની ક્થાની અમૃતમયી સરિતા વહેતી નથી, અહીં તે અમૃતમયી સરિતાનું ઉત્પત્તિ સ્થાન ભગવદ્ભક્ત સાધુજન નિવાસ કરતા નથી. અને અહીં નૃત્ય, ગીત વગેરેની સાથે મોટા સમારોહ દ્વારા ભગવાન યજ્ઞપુરુષની પૂજા-અર્ચના કરવામાં આવતી નથી, તે ભલેને બ્રહ્મલોક કેમ ન હોય, તેનું સેવન ન કરવું જોઇએ. ૨૪ જે જીવાત્માઓએ આ ભારતદેશમાં જ્ઞાન (વિવેકબુદ્ધિ), તેને અનુરૂપ કર્મ તથા તે કર્મને ઉપયોગી દ્રવ્ય વગેરે સામગ્રીથી સંપન્ન મનુષ્ય જન્મ મેળવ્યો છે, તે જો આવાગમન (જન્મ-મરણ)ના ચક્રથી નીકળવાનો પ્રયત્ન કરતો નથી. તો પારાધીના ફંદામાંથી છૂટીને પણ ફળ વગેરેના લોભથી તે વૃક્ષપર વિહાર કરનાર વનવાસી પક્ષિઓની સમાન ફરી બંધનમાં પડી જાય છે. ૨૫ ‘અહો આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે આ ભારતવાસીઓનું કેવું સૌભાગ્ય છે જ્યારે એ યજ્ઞમાં ભિન્ન-ભિન્ન દેવતાઓની તૃપ્તિના ઉદેશ્યથી અલગ ભાગ રાખીને વિધિ, મન્ત્ર અને દ્રવ્ય વગેરેના યોગથી શ્રદ્ધાપૂર્વક દેવતાઓને હવિ પ્રદાન કરે છે, ત્યારે આ પ્રમાણે ઇન્દ્ર વગેરે દેવોના આહવાન કરવાથી સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનાર સ્વયં પૂર્ણકામ શ્રીહરિ જ પ્રસન્ન થઇને તે હવિનું ગ્રહણ કરે છે. ૨૬ એ તો બરાબર છે કે ભગવાન સકામ પુરુષોના માંગવાથી તેને અભીષ્ટ પદાર્થ આપે છે, પરંતુ આ ભગવાનનું વાસ્તવિક દાન નથી; કારણ કે તે વસ્તુઓને મેળવી લેવાથી પણ મનુષ્યના મનમાં ફરી કામનાઓ થતી જ રહે છે. આનાથી ઊલટું જો શ્રીહરિનું નિષ્કામભાવથી યજન કરે છે, તેને તો સ્વયં શ્રીહરિ સાક્ષાત્‌ પોતાનાં ચરણકમળ જ આપી દે છે, જે બીજી બધી ઇચ્છાઓને સમાપ્ત કરનાર છે. ૨૭ તેથી અત્યાર સુધી સ્વર્ગસુખ ભોગવી લીધા પછી અમારાં પૂર્વકૃત યજ્ઞ, પ્રવચન અને શુભ કર્મોથી જે કંઇ પણ પુણ્ય બાકી રહ્યું હોય, તો તેના પ્રભાવથી અમને આ ભારતદેશમાં ભગવાનની સ્મૃતિથી યુક્ત મનુષ્ય જન્મ મળે; કારણ કે શ્રીહરિ પોતાનું ભજન કરનારનું બધી રીતે કલ્યાણ કરે છે.’ ૨૮\nશ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના ઘોડાને શોધતા આ પૃથ્વીને ચારે બાજુએ ખોદી હતી. તેનાથી જંબુદ્વીપમાંજ બીજા આઠ દ્વીપ બની ગયા છે. ૨૯ તે સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ, આવર્તન, રમણક, મંદરહરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા છે. ૩૦ હે ભરતશ્રેષ્ઠ રાજા સગરના પુત્રોએ પોતાના યજ્ઞના ઘોડાને શોધતા આ પૃથ્વીને ચારે બાજુએ ખોદી હતી. તેનાથી જંબુદ્વીપમાંજ બીજા આઠ દ્વીપ બની ગયા છે. ૨૯ તે સ્વર્ણપ્રસ્થ, ચંદ્રશુક્લ, આવર્તન, રમણક, મંદરહરિણ, પાંચજન્ય, સિંહલ અને લંકા છે. ૩૦ હે ભરતશ્રેષ્ઠ આ પ્રમાણે જેવું મેં ગુરુમુખેથી સાંભળ્યું હતું, તેવું જ તને આ જંબુદ્વીપના દેશોનો વિભાગ (વિસ્તાર) કહી સંભળાવ્યો. ૩૧\nઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે જંબુદ્વીપ વર્ણન નામનો ઓગણીસમો અધ્યાય સંપૂર્ણઃ (૧૯)\nBook traversal links for ૧૯ કિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન\n‹ ૧૮ બીજા ખંડોનું વર્ણન\n૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00027.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4812", "date_download": "2019-03-24T23:17:22Z", "digest": "sha1:OG3BLE2HQQWJU5JTD76N4JTCFPYT5EZM", "length": 4981, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "સહાયક સંવર્ગ પગાર વધારો (17/10/17) તા.1/2/2017 થી અમલી .. પરિપત્ર 19/2/2019 – Jayant Joshi", "raw_content": "\nસહાયક સંવર્ગ પગાર વધારો (17/10/17) તા.1/2/2017 થી અમલી .. પરિપત્ર 19/2/2019\nસહાયકોને નિયમિત કરવા અંગે જરૂરી સૂચનાઓ તથા દરખાસ્તના નમૂનાના પત્રકો અંગે તા.10/1/2006\nઓગષ્ટ ૨૦૧૭ ના પગાર તફાવત ચૂકવવા અંગે\nબિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની સીધી ભરતીથી થતી નિમણુંકોનો ફીક્સ પગાર પર ખાસ ભથ્થું આપવા તેમજ તેમની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત.. તા.૨૬/૯/૨૦૧૬\nસીધી ભરતીથી નિમણૂંકના કેસમાં ફીક્સ પગારની સેવાની શરતોમાં સ્પષ્ટતા કરવા બાબત તા.૧/૧/૨૦૧૬\nસહાયકોને નિયમિત કરવા અંગે જરૂરી સૂચનાઓ તથા દરખાસ્તના નમૂનાના પત્રકો અંગે તા.10/1/2006\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1203", "date_download": "2019-03-24T23:33:33Z", "digest": "sha1:EPKQW2AFGAS5OVQPZKD36OSQQA4JD5B5", "length": 29968, "nlines": 59, "source_domain": "www.swaminarayanworld.net", "title": "૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન\nઅધ્યાય - : - ૨૦\nબીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન\nશ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ ભૂમિ વિસ્તારનો માપ, લક્ષણ અને સ્થિતિને અનુસારે પ્લક્ષાદિ બીજા દ્વીપોના દેશ વિભાગનું વર્ણન કરવામાં આવે છે. ૧ જેવી રીતે મેરુ પર્વત જંબૂદ્વીપથી વીંટળાયેલો છે, તેવી રીતે જંબૂદ્વીપ પણ પોતાના જ જેટલા પરિમાણ અને વિસ્તારવાળા ખારા જળના સમુદ્રથી ચારે બાજુથી વીંટળાયેલો છે. વળી જે રીતે ખાઇ બહારના ઉપવનથી વીંટળાયેલી છે, તેવી રીતે ખારો સમુદ્ર પણ પોતાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષદ્વીપથી વીંટળાયેલો છે. જંબૂદ્વીપમાં જેટલું મોટું જાંબુડાનું ઝાડ છે તેટલા જ વિસ્તારવાળા અહીં સુવર્ણમય પ્લક્ષ (અંજીર) નું ઝાડ છે. તેથી આ દ્વીપનું નામ પ્લક્ષદ્વીપ પડ્યું છે. અહીં સાત જિહ્વાવાળા અગ્નિદેવ વિરાજે છે. આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ ઇધ્મજિહ્વ હતા. તેમણે આ દ્વીપને સાત ખંડોમાં વિભાજિત કર્યો અને તેને તે ખંડોના જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપી દીધા, અને પોતે અધ્યાત્મયોગનો આશ્રય લઇને વિરક્ત થઇ ગયા. ૨ આ દેશોનાં નામ શિવ, યવસ, સુભદ્ર, શાન્ત, ક્ષેમ, અમૃત અને અભય છે. આ દેશોમાં પણ સાત પર્વતો અને સાત નદીઓ જ પ્રસિદ્ધ છે. ૩ ત્યાં મણિકૂટ, વજ્રકૂટ, ઇન્દ્રસેન,જ્યોતિષ્માન, સુપર્ણ, હિરણ્યષ્ઠીવ અને મેઘમાલ આ સાત મર્યાદાપર્વતો છે તથા અરુણા, નૃમ્ણા, આઙ્ગિરસી, સાવિત્રી, સુપ્રભાતા, ઋતંભરા અને સત્યંભરા આ સાત મહાનદીઓ છે. ત્યાં હંસ, પતઙ્ગ, ઊર્ધ્વાયન અને સત્યાઙ્ગ નામના ચાર વર્ણો છે. ઉપર જણાવેલ નદીયોના જળમાં સ્નાન કરવાથી રજોગુણ-તમોગુણ ક્ષીણ થતા રહે છે. તેમની આયુષ્ય એક હજાર વર્ષની હોય છે. તેમના શરીરમાં દેવતાઓની જેમ થાક, પરસેવો વગેરે થતાં નથી અને સંતાનોત્પત્તિ પણ તેમના જેવી જ થાય છે. આ ત્રયીવિદ્યા દ્વારા ત્રણે વેદોમાં વર્ણન કરાયેલ સ્વર્ગના દ્વારભૂત આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે. ૪ તેઓ કહે છે કે ‘જેઓ સત્ય (અનુષ્ઠાનયોગ્ય ધર્મ) અને ઋૃત (પ્રતીત થનાર ધર્મ), વેદ અને શુભાશુભ ફળના અધિષ્ઠાતા છે તે પુરાણપુરુષ વિષ્ણુસ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઇએ છીએ.’ ૫ પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધા મનુષ્યોને જન્મથી જ આયુષ્ય, ઇન્દ્રિય, મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિક બળ, બુદ્ધિ અને પરાક્રમ સમાનરૂપથી સિદ્ધ થયેલાં હોય છે. ૬ પ્લક્ષદ્વીપ પોતાના જેટલા જ વિસ્તાર વાળા ઇક્ષુરસ (શેરડીના રસ)ના સમુદ્રથી ઘેરાયેલો છે. તેનાથી આગળ તેનાથી બમણા પરિમાણ(વિસ્તાર) વાળો શાલ્મલીદ્વીપ છે, જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે. ૭ આ શાલ્મલીદ્વીપમાં પ્લક્ષદ્વીપના પ્લક્ષ ઝાડના જેવડું જ શાલ્મલીનું ઝાડ છે. કહેવાય છે કે, આ જ ઝાડ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનાર પક્ષિરાજ ભગવાન ગરુડનું નિવાસસ્થાન છે તથા આ વૃક્ષ આ દ્વીપના નામ કરણમાં હેતુભૂત છે. ૮ આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ યજ્ઞબાહુ હતા. તેઓ તેવાજ તેમના સુરોચન, સૌમનસ્ય, રમણક, દેવવર્ષ, પારિભદ્ર, આપ્યાયન અને અવિજ્ઞાત નામાના સાત વિભાગ કર્યા અને તેઓને એ જ નામવાળા પોતાના પુત્રોને સોંપી દીધા. ૯ તેમાં પણ સાત વર્ષ, પર્વત અને સાત નદીઓ પ્રસિદ્ધ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે સ્વરસ, શતશૃઙ્ગ, વામદેવ, કુંદ, મુકુંદ, પુષ્પવર્ષ અને સહસ્રશ્રુતિ છે તથા નદીઓ આ પ્રમાણે છે, અનુમતિ, સિનીવાલી, સરસ્વતી, કુહૂ, રજની, નર્ન્ંઈા અને રાકા છે,૧૦ આ દેશોમાં રહેનાર શ્રુતધર, વીર્યધર, વસુંધર અને ઇષન્ધર નામના ચાર વર્ણ વેદમય આત્મસ્વરૂપ ભગવાન ચન્દ્રમાની વેદમંત્રોથી ઉપાસના કરે છે. ૧૧ તેઓ પ્રાર્થના કરતા કહે છે ‘ જે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષમાં પોતાના કિરણોથી વિભાજન કરીને દેવતાઓ, પિતૃઓ અને સમસ્ત પ્રાણિઓને અન્ન આપે છે, તે ચંદ્રદેવ અમારું મનોરંજન કરનારા રાજા થાઓ. ૧૨\nઆ પ્રમાણે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો કુશદ્વીપ છે. પહેલાં કહેલ દ્વીપની સમાન આ પણ પોતાના જ જેટલા વિસ્તારવાળા ઘૃત(ઘી)ના સમુદ્રથી વીંટળાયેલો છે. આ દ્વીપમાં ભગવાને રચેલું એક કુશનું ઝાડ છે, તેના નામથી આ દ્વીપનું નામ પ્રસિદ્ધ થયેલું છે, તે બીજા અગ્નિદેવ જેવું જ કુશ ઝાડ પોતાની કોમળ શિખાઓની કાન્તિથી બધી દિશાઓને પ્રકાશિત કરતું રહે છે.૧૩ હે રાજન્‌ આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ હિરણ્યરેત હતા. તેમણે આ દ્વીપના સાત વિભાગ કરીને તેમાંનો એક-એક વિભાગ પોતાના સાત પુત્રો વસુ, વર્સુંઈાન, દૃઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવિક્ત અને વામદેવને આપી દીધા અને પોતે તપ કરવા નિકળી ગયા.૧૪ તેમની સીમાઓ નક્કી કરનાર સાત પર્વતો છે અને સાત નદીઓ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે - ચક્ર,ચતુઃશૃઙ્ગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનીક, ઊર્ધ્વરોમા અને દ્રવિણ છે. નદીઓનાં નામ આ પ્રમાણે છે, રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતવિંદા, દેવગર્ભા, ઘૃતચ્યુતા અને મંત્રમાલા ૧૫ આ નદીઓના જળમાં સ્નાન કરીને કુશદ્વીપવાસીઓ કુશળ, કોવિદ, અભિયુક્ત અને કુલક વર્ણના પુરુષ અગ્નિસ્વરૂપ ભગવાન શ્રીહરિનું યજ્ઞ વગેરે કર્મ કૌશલના દ્વારા પૂજન કરે છે. અને આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૬ “હે અગ્નિદેવ આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ હિરણ્યરેત હતા. તેમણે આ દ્વીપના સાત વિભાગ કરીને તેમાંનો એક-એક વિભાગ પોતાના સાત પુત્રો વસુ, વર્સુંઈાન, દૃઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવિક્ત અને વામદેવને આપી દીધા અને પોતે તપ કરવા નિકળી ગયા.૧૪ તેમની સીમાઓ નક્કી કરનાર સાત પર્વતો છે અને સાત નદીઓ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે - ચક્ર,ચતુઃશૃઙ્ગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનીક, ઊર્ધ્વરોમા અને દ્રવિણ છે. નદીઓનાં નામ આ પ્રમાણે છે, રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતવિંદા, દેવગર્ભા, ઘૃતચ્યુતા અને મંત્રમાલા ૧૫ આ નદીઓના જળમાં સ્નાન કરીને કુશદ્વીપવાસીઓ કુશળ, કોવિદ, અભિયુક્ત અને કુલક વર્ણના પુરુષ અગ્નિસ્વરૂપ ભગવાન શ્રીહરિનું યજ્ઞ વગેરે કર્મ કૌશલના દ્વારા પૂજન કરે છે. અને આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૬ “હે અગ્નિદેવ તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવિ પહોંચાડનાર છો; તેથી ભગવાનના અઙ્ગભૂત દેવતાઓનું યજન કરીને તમે તે પરમપુરુષનું યજન કરો.” ૧૭\nપછી ઘીના સમુદ્રની આગળ તેનાથી બમણા પરિમાણવાળો ક્રૌંચદ્વીપ છે. જેવી રીતે કુશદ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે, તેવી રીતે આ પોતાના જેવડા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે. આહીં ક્રૌંચ નામનો એક બહું મોટો પર્વત છે, તેને કારણે આ દ્વીપનું નામ કૌંચદ્વીપ પડ્યું છે. ૧૮ પૂર્વે શ્રીસ્વામિકાર્તિકેયજીના શસ્ત્રપ્રહારથી આનો કટિભાગ અને લતા, નિકુંજ વગેરે ક્ષત વિક્ષત થઇ ગયો હતો, કિન્તુ ક્ષીરસમુદ્ર વડે સીંચવાથી વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ ફરી નિર્ભય થઇ ગયો. ૧૯ આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ ઘૃતપૃષ્ઠ હતા. તે બહું મોટા જ્ઞાની હતા. તેઓએ આ દ્વીપને સાત દેશોમાં વિભાજન કરીને તેના જ જેવા નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રોને નિયુક્ત કર્યા અને પોતે સમગ્ર જીવપ્રાણીના અંતરાત્મા, પરમ મંગલમય કીર્તિશાળી ભગવાન શ્રીહરિના પાવન ચરણકમળનું શરણું લીધું. ૨૦ મહારાજ ઘૃતપૃષ્ઠના આમ, મધુરુહ, મેઘપૃષ્ઠ, સુધામા, ભ્રાજિષ્ઠ, લોહિતાર્ણ અને વનસ્પતિ આ સાત પુત્રો હતા. તેમના દેશોમાં પણ સાત ખંડો, પર્વતો અને સાત નદીઓ કહેવામાં આવે છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે - શુક્લ, વર્ધમાન, ભોજન, ઉપબર્હિણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર છે તથા નદીઓનાં નામ આ પ્રમાણે છે - અભયા, અમૃતૌઘા, આર્યકા, તીર્થવતી, વૃત્તિરૂપવતી, પવિત્રવતી, અને શુક્લા. ૨૧ આ નદીઓનું પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનાર ત્યાંના પુરુષ, ઋષભ, દ્રવિણ અને દેવક નામના ���ાર વર્ણવાળા નિવાસી જળથી ભરાયેલ અંજલીઓ દ્વારા આપોદેવતા જળના દેવતાની ઉપાસના કરે છે. ૨૨ (અને પ્રાર્થના કરે છે) હે જળના દેવતા તમને પરમાત્મા પાસેથી સામર્થ્ય પ્રાપ્ત છે. તમે ભૂઃ ભુવઃ અને સ્વઃ આ ત્રણે લોકોને પવિત્ર કરો છો; તેથી તમે સ્વરૂપથી જ પાપોનો નાશ કરનાર છો. અમે અમારાં શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ, તમે અમારા અંગોને પવિત્ર કરો. ૨૩\nઆ પ્રમાણે ક્ષીરસમુદ્રની આગળ તેની ચારે બાજુ બત્રીસ લાખ જોજન વિસ્તારવાળો શાકદ્વીપ છે, જે પોતાના જ જેટલા વિસ્તારવાળા દહીંના સમુદ્રથી ઘેરાયેલ છે. એમાં શાક નામનું એક બહું મોટું વૃક્ષ છે, તે જ આ દ્વીપના નામનું કારણ છે. તેની અત્યંત મનોહર સુગંધથી સમગ્ર દ્વીપ સુગંધિત રહે છે.૨૪ મેધાતિથિ નામના તેના અધિપતિ પણ રાજા પ્રિયવ્રતનો જ પુત્ર હતો. તેમણે પણ પોતાના દ્વીપને સાત ખંડોમાં વિભાજિત કર્યો અને તેમાં તેવાજ નામ વાળા પોતાના પુત્રો પુરોજવ, મનોજવ, પવમાન, ધૂમ્રાનીક, ચિત્રરેફ, બહુરૂપ, અને વિશ્વધારને અધિપતિ બનાવ્યા. અને સ્વયં ભગવાન અનંતમાં દત્તચિત થઇ તપોવનમાં ચાલ્યા ગયા. ૨૫ આ ખંડોમાં પણ સાત મર્યાદા પર્વતો અને સાત નદીઓ જ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે, ઈશાન, ઉરુશૃઙ્ગ, બલભદ્ર, શતકેસર, સહસ્રસ્રોત, દેવપાલ અને મહાનસ છે તથા નદીઓનાં નામ આ પ્રમાણે છે - અનઘા, આયુર્દા, ઉભયસ્પૃષ્ટિ, અપરાજિતા, પઞ્ચપદી, સહસ્રશ્રુતિ અને નિજધૃતિ છે. ૨૬ તે ખંડના ઋતવ્રત, સત્યવ્રત, દાનવ્રત અને અનુવ્રત નામના પુરુષો પ્રાણાયામ દ્વારા પોતાના રજોગુણ, તમોગુણને ક્ષીણ કરીને મહાન સમાધિ દ્વારા વાયુરૂપ શ્રીહરિની આરાધના કરે છે. તથા આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. ૨૭ ‘જે પ્રાણ વગેરે વૃત્તિરૂપ પોતાની ધ્વજાઓ સહિત પ્રાણિઓની અંદર પ્રવેશ કરીને તેનું પાલન કરે છે તથા સંપૂર્ણ દેખાતું આ જગત જેને આધીન છે, તે સાક્ષાત્‌ અંતર્યામી વાયુ ભગવાન અમારી રક્ષા કરો. ૨૮\nઆ પ્રમાણે દહીંના સમુદ્રની આગળ તેની ચારે બાજું તેનાથી બમણા વિસ્તારવાળા પુષ્કરદ્વીપ છે. તે ચારે બાજુથી પોતાના જ જેટલા વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલ છે. ત્યાં અગ્નિની શિખાની સમાન દેઈીપ્યમાન સ્વર્ણમય લાખો પાંખડીઓવાળું એક ઘણું મોટું પુષ્કર કમળ છે, જે બ્રહ્માજીનું આસન માનવામાં આવે છે. ૨૯ તે દ્વીપના વચ્ચોવચ્ચ તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગની સીમાઓ નક્કી કરનાર માનસોત્તર નામનો એક પર્વત છે. તે દશ હજાર જોજન ઊંચો અને એટલો જ લાંબો છે. તેની ઉપર ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પુરીઓ છે. તેની ઉપર મેરુપર્વતની ચારે બાજું ફરનાર સૂર્યના રથનું સંવત્સરરૂપ પૈડું દેવતાઓનો દિવસ અને રાત અર્થાત્‌ ઉત્તરાયણ અને દક્ષિણાયનના ક્રમથી સદાય ફર્યા કરે છે.૩૦ તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર વીતિહોત્ર પણ પોતાના પુત્ર રમણક અને ધાતકિને બન્ને ખંડના અધિપતિ બનાવીને પોતે પોતાના મોટા ભાઇની જેમ ભગવાનની સેવામાં જ તત્પર રહેવા લાગ્યા હતા. ૩૧ ત્યાંના નિવાસી બ્રહ્મારૂપ ભગવાન શ્રીહરિની બ્રહ્મસાલોક્ય વગેરે પ્રાપ્તિ કરાવનાર કર્મોથી આરાધના કરતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ૩૨ ‘જે સાક્ષાત્‌ કર્મફળરૂપ છે અને એક પરમેશ્વરમાં જ જેમની પૂર્ણ સ્થિતિ છે તથા જેની સર્વે લોકો પૂજા કરે છે, બ્રહ્મજ્ઞાનના સાધનરૂપ તે અદ્વિતીય અને શાંતસ્વરૂપ બ્રહ્મમૂર્તિ ભગવાનને મારા નમસ્કાર છે.’ ૩૩\nશ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ તેની આગળ લોકાલોક નામનો પર્વત છે. તે પૃથ્વીની બધી બાજુ સૂર્ય દ્વારા પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશની વચ્ચે તેનું વિભાજન કરવા માટે ઊભો છે. ૩૪ મેરુથી લઇને માનસોત્તર પર્વત સુધી જેટલું અંતર છે, તેટલી જ ભૂમિ શુદ્ધોદક સમુદ્રની સામે પાર છે. તેની આગળ સુવર્ણમયી ભૂમિ છે, જે દર્પણની જેમ સ્વચ્છ છે. તેમાં પડેલી કોઇ પણ વસ્તુ પાછી મળતી નથી, તેથી દેવતાઓ સિવાય બીજા કોઇ પ્રાણિઓ રહેતાં નથી. ૩૫ લોકાલોક પર્વત સૂર્ય પ્રકાશિત અને અપ્રકાશિત ભૂભાગના વચ્ચમાં છે, એનાથી તેનું આ નામ પડ્યું છે.૩૬ આને પરમાત્માએ ત્રિલોકની બહાર તેની ચારે બાજુ સીમાના રૂપમાં સ્થાપિત કર્યો છે. એ એટલો ઊંચો અને લાંબો છે કે આની એક બાજુથી ત્રણે લોકોને પ્રકાશિત કરનારાં સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુધી સમસ્ત જ્યોતિર્મંડળના કિરણો બીજી બાજુ જઇ શકતાં નથી.૩૭\nવિદ્વાનોએ પ્રમાણ, લક્ષણ અને સ્થિતિને અનુસારે બધા લોકોનો એટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમગ્ર ભૂગોળ પચાસ કરોડ જોજન છે. આનો ચોથો ભાગ (અર્થાત્‌ સાડા બાર કરોડ જોજન વિસ્તારવાળો) આ લોકાલોકપર્વત છે. ૩૮ એમની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રીબ્રહ્માજીએ સર્વે જીવપ્રાણિમાત્રની રક્ષા માટે ઋષભ, પુષ્કરચૂડ, વામન અને અપારજિત નામના ચાર ગજરાજ નિયુક્ત કર્યા છે. ૩૯ આ દિગ્ગજોની અને પોતાના અંશસ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિની વૃદ્ધિ ત્યાંના સમસ્ત લોકોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાન્તર્યામી પરમ પુરુષ શ્રીહરિ પોતાના વિશ્વક્સેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર વિરાજે છે. તે પોતાના વિશુદ્ધ સત્ત્વ શ્રીવિગ્રહને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે આઠ મહાસિદ્ધિઓથી યુક્ત છે તેને ધારણ કરી રહ્યા છે. તેમના કરકમળોમાં શંખ-ચક્ર વગેરે આયુધ સુશોભિત છે. ૪૦ આ પ્રમાણે પોતાની યોગ માયાથી રચેલા જુદા જુદા ભુવનોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે લીલામય રૂપે કલ્પના અંતસુધી ત્યાં રહે છે. ૪૧ લોકાલોકના અંતર્વર્તી ભૂભાગનો જેટલો વિસ્તાર છે, તેટલો જ બીજી બાજુ અલોક પ્રદેશનો વિસ્તાર પણ છે, એવું સમજી લેવું જોઇએ. તેની આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઇ શકે.૪૨ હે રાજન્‌ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડનું કેન્દ્ર છે, તે જ સૂર્યની સ્થિતિ છે. સૂર્ય અને બ્રહ્માંડગોલકની વચ્ચે સર્વે બાજુથી પચીસ કરોડ જોજનનું અંતર છે. ૪૩ સૂર્ય આ મૃત અર્થાત્‌ મરેલ અણ્ડમાં વૈરાજરૂપે વિરાજમાન છે, તેનાથી તેનું નામ ‘માર્ત્તણ્ડ’ થયું છે. આ હિરણ્યમય બ્રહ્માંડથી પ્રગટ થયેલા છે, તેથી તેને ‘હિરણ્યગર્ભ’ પણ કહે છે.૪૪ સૂર્યદ્વારા જ દિશા, આકાશ, દ્યુલોક (અન્તરિક્ષલોક), ભૂર્લોક, સ્વર્ગ અને મોક્ષનો પ્રદેશ, નરક અને રસાતલ તથા અન્ય સમસ્ત ભાગોનો વિભાગ નક્કી થાય છે.૪૫ સૂર્ય જ દેવતા, તિર્યક્‌, મનુષ્ય, સરીસૃપ અને વેલી વૃક્ષ વગેરે સમસ્ત જીવપ્રાણિઓના આત્મા અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે. ૪૬\nઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભુવનકોશ વર્ણન નામનો વીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૦)\nBook traversal links for ૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન\n‹ ૧૯ કિંપુરુષખંડ અને ભારતવર્ષનું વર્ણન\n૨૧ સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન. ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00028.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1204", "date_download": "2019-03-24T23:08:30Z", "digest": "sha1:NXZQRAG25FD5AK6G3ZGWCP74QDUZJ2BW", "length": 13762, "nlines": 55, "source_domain": "www.swaminarayanworld.net", "title": "૨૧ સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન. | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n૨૧ સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન.\nઅધ્યાય - : - ૨૧\nસૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન.\nશ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌ વિસ્તાર અને લક્ષણ��� સહિત આ ભૂમંડળનો કુલ આટલો જ વિસ્તાર છે, તે તમને અમે કહી બતાવ્યો.૧ આને અનુસારે વિદ્વાન લોકો દ્યુલોકનો પણ વિસ્તાર બતાવે છે. જેવી રીતે ચણા, વટાણા વગેરેનાં બે ફાડીયાંમાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણથી પણ દ્યુલોકનું પણ પરિમાણ સમજી લેવું જોઇએ. આ બન્નેની વચ્ચે અંતરિક્ષલોક છે. એ આ બન્ને લોકોનું સંધિસ્થાન છે. ૨ તે અંતરિક્ષલોકના મધ્યભાગમાં રહેલ ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણે લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તે ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવત્‌ (મધ્યમ) નામવાળી ક્રમશઃ મંદ, શીઘ્ર અને સમાન ગતિદ્વારા ચાલીને સમયાનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા-નીચા અને સમાન સ્થાનોમાં જઇને દિવસ-રાતને મોટો-નાનો અને સમાન કરે છે. ૩ જ્યારે સૂર્ય ભગવાન મેષ અથવા તુલા રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે દિવસ અને રાત્રિ સરખાં થાય છે; જ્યારે વૃષભ વગેરે પાંચ (સૂર્ય) રાશિઓમાં ચાલે છે. ત્યારે પ્રતિમાસ રાત્રિઓ એક ઘડી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસો મોટા થતા જાય છે. ૪ જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં ચાલે છે, ત્યારે દિવસો અને રાત્રિઓમાં સૂર્યના વધ-ઘટમાં ઉપર જણાવેલ કાળની સ્થિતિ કરતાં તેનાથી ઊલટું પરિવર્તન થાય છે. અર્થાત્‌ દિનપ્રતિદિન એક એક ઘડી ઘટતી જાય છે અને રાત્રિઓ વધતી જાય છે. ૫ આ પ્રમાણે દક્ષિયાણનનો પ્રારંભ થાય ત્યાં સુધી દિવસ મોટો થતો રહે છે અને ઉત્તરાયણ લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. ૬ આ પ્રમાણે પંડિતજનો માનસોત્તર પર્વતપર સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજન બતાવે છે. તે પર્વતપર મેરુના પૂર્વની તરફ ઇન્દ્રની દેવધાની, નામની પુરી છે. દક્ષિણ દિશામાં યમરાજની સંયમની પુરી છે, પશ્ચિમમાં વરુણની નિમ્લોચની અને ઉત્તરમાં ચન્દ્રમાની વિભાવરી નામની પુરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે બાજુ સમયાનુસાર સૂર્યોદય, મધ્યાહ્ન, સાયંકાળ અને અર્ધરાત્રિ થાય છે; તેને જ કારણે સમગ્ર જીવપ્રાણિમાત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. ૭ હે રાજન્‌ વિસ્તાર અને લક્ષણો સહિત આ ભૂમંડળનો કુલ આટલો જ વિસ્તાર છે, તે તમને અમે કહી બતાવ્યો.૧ આને અનુસારે વિદ્વાન લોકો દ્યુલોકનો પણ વિસ્તાર બતાવે છે. જેવી રીતે ચણા, વટાણા વગેરેનાં બે ફાડીયાંમાંથી એકનું સ્વરૂપ જાણી લેવાથી બીજાનું પણ જાણી શકાય છે, તેવી જ રીતે ભૂલોકના પરિમાણથી પણ દ્યુલોકનું પણ પરિમાણ સમજી લેવું જોઇએ. આ બન્નેની વચ્ચે અંતરિક્ષલોક છે. એ આ બન્ને લોકોનું સંધિસ્થાન છે. ૨ તે અંતરિક્ષલોકના મધ્યભાગમાં રહેલ ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્ય પોતાના તાપ અને પ્રકાશથી ત્રણે લોકોને તપાવતા અને પ્રકાશિત કરતા રહે છે. તે ઉત્તરાયણ, દક્ષિણાયન અને વિષુવત્‌ (મધ્યમ) નામવાળી ક્રમશઃ મંદ, શીઘ્ર અને સમાન ગતિદ્વારા ચાલીને સમયાનુસાર મકર વગેરે રાશિઓમાં ઊંચા-નીચા અને સમાન સ્થાનોમાં જઇને દિવસ-રાતને મોટો-નાનો અને સમાન કરે છે. ૩ જ્યારે સૂર્ય ભગવાન મેષ અથવા તુલા રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે દિવસ અને રાત્રિ સરખાં થાય છે; જ્યારે વૃષભ વગેરે પાંચ (સૂર્ય) રાશિઓમાં ચાલે છે. ત્યારે પ્રતિમાસ રાત્રિઓ એક ઘડી નાની થતી જાય છે અને તે જ હિસાબે દિવસો મોટા થતા જાય છે. ૪ જ્યારે વૃશ્ચિક વગેરે પાંચ રાશિઓમાં ચાલે છે, ત્યારે દિવસો અને રાત્રિઓમાં સૂર્યના વધ-ઘટમાં ઉપર જણાવેલ કાળની સ્થિતિ કરતાં તેનાથી ઊલટું પરિવર્તન થાય છે. અર્થાત્‌ દિનપ્રતિદિન એક એક ઘડી ઘટતી જાય છે અને રાત્રિઓ વધતી જાય છે. ૫ આ પ્રમાણે દક્ષિયાણનનો પ્રારંભ થાય ત્યાં સુધી દિવસ મોટો થતો રહે છે અને ઉત્તરાયણ લાગે ત્યાં સુધી રાત્રિઓ મોટી થતી જાય છે. ૬ આ પ્રમાણે પંડિતજનો માનસોત્તર પર્વતપર સૂર્યની પરિક્રમાનો માર્ગ નવ કરોડ એકાવન લાખ જોજન બતાવે છે. તે પર્વતપર મેરુના પૂર્વની તરફ ઇન્દ્રની દેવધાની, નામની પુરી છે. દક્ષિણ દિશામાં યમરાજની સંયમની પુરી છે, પશ્ચિમમાં વરુણની નિમ્લોચની અને ઉત્તરમાં ચન્દ્રમાની વિભાવરી નામની પુરીઓ છે. આ પુરીઓમાં મેરુની ચારે બાજુ સમયાનુસાર સૂર્યોદય, મધ્યાહ્ન, સાયંકાળ અને અર્ધરાત્રિ થાય છે; તેને જ કારણે સમગ્ર જીવપ્રાણિમાત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. ૭ હે રાજન્‌ જે લોકો સુમેરુપર રહે છે તેને તો સૂર્યદેવ સદાય મધ્યાહ્નકાલીન રહીને જ તપાવતા રહે છે. તે પોતાની ગતિ પ્રમાણે અશ્વિની વગેરે નક્ષત્રોની તરફ ગતિ કરતાં જોકે મેરુને ડાબે રાખીને ગતિ કરે છે તો પણ સમગ્ર જ્યોતિમંડળને ઘુમાવતા, હંમેશાં જમણી તરફ વાતા પ્રબલ પવન દ્વારા ઘૂમાવી દેવાતું હોવાને કારણે સૂર્યદેવ ડાબી બાજુએ રાખીને ગતિ કરતાં જણાઇ આવે છે. ૮ જે પુરીમાં સૂર્યનારાયણનો ઉદય થાય છે, તેનાથી બીલકુલ બીજી બાજુની પુરીમાં સૂર્ય અસ્ત થતા જાણાશે અને જ્યાં તે લોકોને પરસેવાથી ભીંજાતાં તપાવ��� રહ્યા હશે. તેનાથી બીલકુલ સામેની પુરીમાં અર્ધી રાત્રી થવાને કારણે તેઓ લોકોને નિદ્રાધીન કર્યા હશે. જે લોકોને મધ્યાહ્નના સમયે સૂર્ય સ્પષ્ટ દેખાઇ રહ્યા હશે તે લોકો, સૂર્ય જ્યારે સૌમ્ય દિશામાં પહોંચશે ત્યારે તેમનું દર્શન કરી શકશે નહીં. ૯\nસૂર્યદેવ જ્યારે ઇર્ન્દ્રંઈેવની પુરીથી યમરાજની પુરી તરફ જાય છે, ત્યારે પર્ંંઈર ઘડીમાં તેઓ સવા બે કરોડ અને સાડાબાર લાખ જોજનની ગતિથી થોડી પચીસ હજાર જોજન વધુ ગતિથી ચાલે છે. ૧૦ પછી આ જ ક્રમે તેઓ વરુણ અને ચન્દ્રમાની પુરીઓને પાર કરીને ફરી ઇન્દ્રની પુરીમાં પહોંચે છે. આ પ્રમાણે ચન્દ્રમા વગેરે બીજા ગ્રહો પણ જ્યોતિશ્ચક્રમાં બીજા નક્ષત્રોની સાથે ઉદિત અને અસ્ત થતા રહે છે. ૧૧ આ પ્રમાણે ભગવાન સૂર્યના વેદમય રથ એક મુહૂર્ત્તમાં ચોત્રીસ લાખ આઠસો જોજનની ગતિના હિસાબે ચાલતો આ રથ ચારે પુરીઓમાં ફર્યા કરે છે. ૧૨ આ સૂર્યના રથનું સંવત્સર નામનું એક ચક્ર બતાવવામાં આવે છે. તેમાં મહિનાના રૂપમાં બાર આરા છે, ઋતુના રૂપમાં છ નેમીઓ છે, ત્રણ ચોમાસાના રૂપમાં ત્રણ નાભિઓ છે. આ રથની ધરીનો એક છેડો મેરુપર્વતની શિખરપર છે અને બીજો છેડો માનસોત્તર પર્વતપર છે. તેમાં લગાવેલ આ પૈડું ઘાણીના પૈડાંની જેમ ફરતું માનસોત્તરની ઉપર ચક્કર લગાવે છે.૧૩ આ ધરીમાં જેનો મુખ્ય ભાગ જોડાયેલો છે, એવી એક ધરી બીજી પણ છે. તે લંબાઇમાં તેના ચોથા ભાગ જેટલી છે અને ઉપરનો છેડો તૈલયંત્રની ધરીની જેમ ધ્રુવલોકથી જોડાયેલ છે. ૧૪\nઆ રથમાં બેસવાનું સ્થાન છત્રીસ લાખ જોજન લાંબુ અને નવ લાખ જોજન પહોળુ છે. તેનો તુરીય ભાગ પણ છત્રીસ લાખ જોજન જ લાંબો છે. તેમાં અરુણ નામનો સારથિએ ગાયત્રી વગેરે છંદોના જેવા જ નામ વાળા સાત ઘોડાઓ જોડી રાખ્યા છે, તે જ આ રથ પર બેસીને ભગવાન સૂર્યને લઇને ચાલે છે.૧૫ સૂર્યદેવની આગળ તેમની જ સામે મુખ રાખીને બેઠેલ અરુણ તેના સારથિનું કામ કરે છે. ૧૬ સૂર્યની આગળ અંગૂઠાના વેઢા જેવા અને એટલાજ આકારવાળા વાલખિલ્ય, વગેરે સાઠ હજાર ઋષિ સ્વસ્તિવાચન માટે નિયુક્ત કરાયેલ છે. તેઓ સૂર્યની સ્તુતિ કર્યા કરે છે. ૧૭ એના સિવાય ઋષિ, ગન્ધર્વ, અપ્સરા, નાગ, યક્ષ, રાક્ષસ અને દેવતા જે કુલમળીને ચૌદ છે, પરંતુ યુગલરૂપમાં જુદા- જુદા નામવાળા થઇને પોતાના જુદા-જુદા કર્મોથી પ્રત્યેક મહિનામાં અલગ-અલગ નામ ધારણ કરનાર આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની જોડલાં મળીને ઉપાસના કરે છે. ૧૮ આ પ્રમાણે સૂર્યનારાયણ ભૂમંડળના નવ કરો�� એકાવન લાખ જોજન ઘેરાવામાંથી પ્રત્યેક ક્ષણમાં બે હજાર બે જોજનનું અંતર પાર કરી લે છે. ૧૯\nઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે સૂર્ય રથ મંડલ વર્ણન નામનો એકવીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૧)\nBook traversal links for ૨૧ સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન.\n‹ ૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન\n૨૨ જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00029.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.swaminarayanworld.net/en/node/1205", "date_download": "2019-03-24T23:49:40Z", "digest": "sha1:LGCU4P67PXHQQ7ORNHRH2ZSJ56YJWZAN", "length": 12837, "nlines": 58, "source_domain": "www.swaminarayanworld.net", "title": "૨૨ જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન | SwaminarayanWorld.net", "raw_content": "\nશ્રીમદ્ ભાગવત દશમ સ્કંદ\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n📖 આરતી, સ્તોત્ર, થાળ, નિત્યનિયમ, ગોડી, ધૂન્ય, માનસી પૂજા 🎶\nશ્રીમદ્ ભાગવત પંચમ્ સ્કંદ\n૨૨ જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન\nઅધ્યાય - : - ૨૨\nજુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન\nરાજા પરીક્ષિતે કહ્યું - હે ભગવાન તમે જે કહ્યું કે જોકે ભગવાન સૂર્ય રાશિઓની તરફ જાતે સમયે મેરુ અને ધ્રુવને ડાબી બાજુ રાખીને ચાલતા જણાય છે, પરંતુ વસ્તુતઃ તેની ગતિ દક્ષિણાવર્ત હોતી નથી. આ વિષયને અમે કેવી રીતે સમજીએ તમે જે કહ્યું કે જોકે ભગવાન સૂર્ય રાશિઓની તરફ જાતે સમયે મેરુ અને ધ્રુવને ડાબી બાજુ રાખીને ચાલતા જણાય છે, પરંતુ વસ્તુતઃ તેની ગતિ દક્ષિણાવર્ત હોતી નથી. આ વિષયને અમે કેવી રીતે સમજીએ \nશ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ જેવી રીતે કુંભારના ફરતા ચાકડા પર ચડેલી, તેની સાથે ચક્કર ફરતી કીડીની પણ ગતિ ચાકડાથી જુદી દિશામાં દેખાય છે કરણ કે તે કીડી જુદા-જુદા સમયે તે ચક્રના જુદા-જુદા ભાગમાં જોવા મળે છે. તેવી રીતે નક્ષત્ર અને રાશિઓથી ઉપલક્ષિત કાળચક્રમાં પડીને ધ્રુવ અને મેરુને ડાબી બાજૂ રાખીને ઘૂમનાર સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી જુદી છે; કારણ કે તે કાળના ભેદથી જુદી-જુદી રાશિ અને નક્ષત્રોમાં દેખાઇ આવે છે. ૨ વેદ અને વિદ્વાન લોકો પણ જેની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે, તે સાક્ષાત્‌ આદિપુરુષ ભગવાન નારાયણ જ લોકોના કલ્યાણ અને કર્મોની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહને કાળના બાર મહિનામાં વિભાજિત કરીને વસંત વગેરે છ ઋતુઓમાં તેના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે. ૩ આ લોકમાં વર્ણ અને આશ્રમના ધર્મને અનુસરનાર પ���રુષ ત્રણે વેદ દ્વારા પ્રતિપાદિત નાના-મોટા કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓના રૂપમાં અને યોગના સાધનોથી અંતર્યામીરૂપમાં તેની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સુગમતાથી જ પરમ પદને પ્રાપ્ત કરે છે. ૪ ભગવાન સૂર્ય સર્વ પ્રાણીઓના આત્મા છે. તે પૃથ્વી અને દ્યુલોકના મધ્યમાં રહેલા આકાશમંડળની અંદર કાળચક્રમાં સ્થિર રહીને બાર મહિનાને ભોગવે છે, જે સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામથી પ્રસિદ્ધ છે. તેમાંથી પ્રત્યેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃષ્ણ એમ બે પક્ષનો પિતૃમાનથી એક રાત અને એક દિવસનો તથા સૌરમાનથી સવા બે નક્ષત્રોનો બતાવવામાં આવે છે. જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠો ભાગ ભોગવે છે, તેટલા સમયને એક ઋતુ કહેવામાં આવે છે.૫ આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે, તેનો અડધો ભાગ તે જેટલા સમયમાં પાર કરી લે છે, તેને એક વર્ષ કહેવાય છે. ૬ તથા જેટલા સમયમાં તે પોતાની મંદ, તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વીમંડળ સહિત સમગ્ર આકાશનું ચક્કર લગાવી લે છે. તેને અવાન્તર ભેદથી સંવત્સર, પરિવત્સર, ઇડાવત્સર, અનુવત્સર અથવા વત્સર કહે છે.૭\nઆ પ્રમાણે સૂર્યની કિરણોથી એક લાખ જોજન ઉપર ચન્દ્રમા છે. તેની ગતિ ઘણી તીવ્ર છે. તેથી તે બધા નક્ષત્રોથી આગળ રહે છે. તે સૂર્યના એક વર્ષના માર્ગને એક મહિનામાં, એક મહિનાના માર્ગને સવા બે દિવસમાં અને એક પક્ષના માર્ગને એક દિવસમાં જ ફરી લે છે. ૮ આ કૃષ્ણપક્ષમાં ક્ષીણ થતી કળાઓથી પિતૃગણના અને શુક્લપક્ષમાં વધતી જતી કળાઓથી દેવતાઓના દિવસ રાતનું વિભાજન કરે છે તથા ત્રીસ-ત્રીસ મુહૂર્તોમાં એક-એક નક્ષત્રને પાર કરે છે. અન્નમય અને અમૃતમય હોવાને કારણે આ જ બધા જીવોનો પ્રાણ અને જીવન છે. ૯ આ જે સોળ કળાઓથી યુક્ત મનોમય, અન્નમય, અમૃતમય પુરુષસ્વરૂપ ભગવાન ચન્દ્રમા છે એ જ દેવતા, પિતર, મનુષ્ય, ભૂત, પશુ, પક્ષી, સરીસૃપ અને વૃક્ષ વગેરે સમસ્ત પ્રાણિઓના પ્રાણોને પોષણ કરે છે; તેથી તેને ‘સર્વમય’ કહે છે. ૧૦\nચન્દ્રમાથી ત્રણ લાખ જોજન ઊપર અભિજિત સહિત અઠ્યાવિશ નક્ષત્ર છે. ભગવાને તેને કાળચક્રમાં નિયુક્ત કરી રાખ્યા છે, તેથી એ મેરુને ડાબી બાજુ રાખીને ફર્યા કરે છે. ૧૧ તેનાથી બે લાખ જોજન ઊપર શુક્ર જોઇ શકાય છે. તે સૂર્યની શીઘ્ર, મંદ અને સમાન ગતિઓને અનુસારે તેની સમાન ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે રહીને ચાલે છે. આ વરસાદ કરનાર ગ્રહ છે, તેથી લોકોને પ્રાયઃ હંમેશાં અનુકુળ રહે છ���. તેની ગતિથી એવું અનુમાન થાય છે કે આ વરસાદ રોકનાર ગ્રહને શાન્ત કરી દે છે. ૧૨\nશુક્રની ગતિને સાથે બુધની પણ વ્યાખ્યા થઇ ગઇ, શુક્રને અનુસારે જ બુદ્ધની ગતિ પણ સમજી લેવી જોઇએ. આ ચન્દ્રમાના પુત્ર શુક્રથી બે લાખ જોજન ઊપર છે. આ પ્રાયઃ મંગળકારી જ છે; કિન્તુ જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરી ચાલે છે ત્યારે અતિશય આંધી, વાદળ અને દુષ્કાળના ભયની સૂચના દે છે. ૧૩ એનાથી બે લાખ જોજન ઉપર મંગળ છે. તે જો વક્રગતિથી ચાલતો નથી, તો એક-એક રાશિને ત્રણ-ત્રણ પક્ષમાં ભોગવતો રહીને બારે રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે અને પ્રાયઃ અમંગળનો સૂચક છે. ૧૪ તેની ઉપર બે લાખ જોજન દૂર ભગવાન બૃહસ્પતિનો ગ્રહ છે. તે જો વક્ર ગતિથી ચાલતો નથી, તો એક-એક રાશિને એક-એક વર્ષમાં ભોગવે છે આ પ્રાયઃ બ્રાહ્મણકુળ માટે અનુકૂળ કહેવાય છે. ૧૫\nબૃહસ્પતિથી બે લાખ જોજન ઉપર શનૈશ્ચર જોવામાં આવે છે. તે ત્રીસ મહિના સુધી એક-એક રાશિમાં રહે છે. તેથી તેને સર્વ રાશિઓને પાર કરવા માટે ત્રીસ વર્ષો લાગી જાય છે. આ પ્રાયઃ બધા માટે અશાન્તિકારક છે. ૧૬ તેની ઉપર અગિયાર લાખ જોજન દૂર કશ્યપ વગેરે સપ્તર્ષિ દેખાય છે. તે બધા લોકો માટે મંગળ કામનાઓ કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમ પદ ધ્રુવલોકની પ્રદક્ષિણા કર્યા કરે છે.૧૭\nઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે જ્યોતિશચક્ર વર્ણન નામનો બાવીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૨)\nBook traversal links for ૨૨ જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ણન\n‹ ૨૧ સૂર્યનો રથ અને તેની ગતિનું વર્ણન.\n૨૩ શિશુમારચક્રનું વર્ણન ›\nAbout Us |અમારા વિશે\nSuggestion | પ્રતિભવો અને સુચનો\nભાઈ - બાઈ હરિભક્તો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarat-establishment-day/gujarat-establishmnet-day-spectial-118043000015_1.html", "date_download": "2019-03-24T23:22:08Z", "digest": "sha1:GPTNXSV65PSVGQXTNPRMWYQ2XQ7Z4JJV", "length": 12066, "nlines": 91, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "ગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ - શું છે મહાગુજરાત આંદોલનને વેગ આપનારો ખાંભી સત્યાગ્રહ", "raw_content": "\nગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ - શું છે મહાગુજરાત આંદોલનને વેગ આપનારો ખાંભી સત્યાગ્રહ\n૧લી મેના દિવસે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાશે. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલને મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભ�� ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ.\nકેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે ૧૯૫૬માં જ નાના પાયે આંદોલનની શરૃઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૃઆત કરી પછી આંદોલને મોટું સ્વરૃપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ખાંભી સત્યાગ્રહના સાક્ષી રહી ચૂકેલા ૮૦ વર્ષના સેનાની રમણભાઈ પંચાલ જણાવે છે કે 'અમે બધા કોલેજના વિદ્યાર્થીઓ ૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારા હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ તૈયાર હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીઓ છોડાઈએ. એ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.' ગોળીબારથી લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીભાઈની નેતાગીરીને તમાચો માર્યો. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીન નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનની ઓટલી ઉપર જ શહીદ સ્મારક મુકવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનો સ્મારકની કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યુ હતુ. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭મી ઓગસ્ટે રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલી ઓટલી તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી લેવામાં આવ્યું અને એ પછી સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું.\nખાંભી ગોઠવાઈ જવાથી લોકોનો જુસ્સો વધ્યો. એટલે સરકારે રાતોરાત એ સ્મારકને ત્યાંથી હટાવી દેવું પડયું. માટે આજે એ અસલ સ્મારક ત્યાં નથી. પાછળથી જોકે નવું સ્મારક બનાવાયું છે. અત્યાર સુધી ધીમે ધીમે ચાલતા આંદોલનને આ ઘટના પછી વેગ મળ્યો. અનેક લોકો સત્યાગ્રહમાં જોડાયા. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી. છેવટે સરકારે આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું અને અંતે બે વર્ષ પછી ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પણ થઈ.\nકાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)\nજન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nગુજરાતમાં રાજ્યના સ્થાપના દિનની ક્યાં અને કેવી રીતે કરાશે ઉજવણી જાણો આખો કાર્યક્રમ\nગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતી ફિલ્મોના ઈતિહાસ માંથી થોડુંક ડોકિયું\nGujarat day - ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉદ્દવિકાસ\nGujarat Day - વિકાસશીલ ગુજરાત\nગુજરાત દિન નિમિત્તે રૂ.૧૬૦૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/pakistan-to-be-part-of-india-after-2025-rss-leader-indresh-kumar/132726.html", "date_download": "2019-03-25T00:17:51Z", "digest": "sha1:DJIJJF5TZXMU3TJV4DEWMKYP3AAQQIVD", "length": 7173, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "2025 બાદ પાકિસ્તાન ભારતનો જ એક ભાગ બની જશે : ઇન્દ્રેશ કુમાર", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\n2025 બાદ પાકિસ્તાન ભારતનો જ એક ભાગ બની જશે : ઇન્દ્રેશ કુમાર\nરા��્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારે દાવો કર્યો છે કે, 2025 બાદ પાકિસ્તાન ભારતનો જ એક ભાગ બની જશે. આ વાત તેમણે મુંબઇમાં આયોજીત કાશ્મીર-વે અહેડ કાર્યક્રમમાં જણાવી હતી.\nતેમણે જણાવ્યું હતુ કે, તમે લેખિતમાં આ વાત લઇ લો. 5-7 વર્ષ બાદ તમે કયાંક કરાંચી, લાહોર, રાવલપિંડી, સિયાલકોટમાં મકાન ખરીદશો અને તમને ત્યાં બિઝનેસ કરવાની તક મળશે.\nઇન્દ્રેશ કુમારે જણાવ્યું હતું કે, 1947 પહેલા પાકિસ્તાન ન હતું. લોકો જણાવે છે કે 1945 પહેલા પાકિસ્તાન પણ ભારતનો ભાગ હતો. 2025 બાદ ફરીથી તે ભારતનો ભાગ હશે. તેમણે અખંડ ભારતની વાત કરતા જણાવ્યું હતું કે, ભારતની સહરદો પણ યુરોપીયન સંધની જેવી હશે. દિલ્હીએ આ વાતની સ્પષ્ટતા કરી દીધી છે અને બાંગ્લાદેશ સરકાર પણ તેના માટે તૈયાર છે.\nતેમણે જણાવ્યું હતું કે, હવે રાજકીય ઇચ્છાશક્તિમાં ફેરફાર આવ્યા છે, તેથી આપણે સ્વપ્ન જોઇ રહ્યા છે કે લાહોર જઇ બેસીશું અને કૈલાશ માનસરોવર માટે ચીનની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. ઢાકામાં આપણે જ સરકાર બનાવી છે. આવામાં ભારત યુરોપીયન યુનિયનની જેમ ભારત યુનિયન ઓફ અખંડ ભારતના માર્ગે જઇ શકે છે. તેમણે પુલવામા હુમલાની વાત કરતા જણાવ્યું હતું કે, આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદીના પગલાથી વિપક્ષ પણ પરેશાન છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nબિહાર બાદ ઝારખંડમાં પણ મહાગઠબંધન:JMM-JVM કોં..\nપાકિસ્તાન આતંકવાદ મુદ્દે ગંભીર હોય તો, દાઉદ ..\nકોર્ટના આદેશ પર સોશિયલ મીડિયા પર રાજકીય જાહે..\nપાકિસ્તાન સ્થિતિઓ બગાડશે તો સેના પીછેહટ નહી ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00030.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B2%E0%AB%87%E0%AA%9C%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7-%E0%AA%A1%E0%AB%87%E0%AA%A8%E0%AB%80-%E0%AA%89%E0%AA%9C%E0%AA%B5%E0%AA%A3/", "date_download": "2019-03-24T23:24:49Z", "digest": "sha1:NKOLRZ3UXJLXOQKXA2KYTSWJQWHHA7N2", "length": 6131, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "કોલેજમાં વિવિધ ડેની ઉજવણી - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતી���ાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo કોલેજમાં વિવિધ ડેની ઉજવણી\nકોલેજમાં વિવિધ ડેની ઉજવણી\nકોલેજમાં વિવિધ ડેની ઉજવણી ચાલી રહી છે આ ઉજવણીના ભાગ રૂપે સેંટ જેવિયર્સ કોલેજમાં પતંગના તોરણ બનાવવામાં આવ્યા હતાં જયારે સોમ લલિત કોલેજમાં વિવિધ સુધારક ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમા બેટી બચાવો,પાણી બચાવોની વિવિધ પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓ ફરતા નજરે પડયા હતાં.\nPrevious articleકોલેજની યુવતીઓ રંગબેરંગી સ્વેટરમાં\nNext articleપર્વ માટે જાખમી શ્રમ\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nઆઇઆઇએમ-અમદાવાદમાં ‘બાહુબલી’ફિલ્મ કેસ સ્ટડી તરીકે ભણાવાશે\nસોમનાથ મહાદેવને ત્રિરંગી પાઘડીનો વિશેષ શૃંગાર\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/the-dead-tiger-found-near-lunawada-were-killed/128779.html", "date_download": "2019-03-25T00:01:24Z", "digest": "sha1:KSJZVDRD6QLXKGEKNIXJEIUSNRVAHCNP", "length": 11400, "nlines": 122, "source_domain": "www.navgujaratsamay.com", "title": "લુણાવાડા નજીકથી મળી આવેલા મૃત વાઘના કરાયા અંતિમસંસ્કાર : શિકારનો નન્નો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nલુણાવાડા નજીકથી મળી આવેલા મૃત વાઘના કરાયા અંતિમસંસ્કાર : શિકારનો નન્નો\n- નવ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં મૃતક વાઘનું તબીબોની પેનલ દ્વારા કરાયુ પોસ્ટમોર્ટમ\n- વાઘના શરીર પર ઇજા કે મારેલાના કોઇ જ નિ��ાન નહી હોવાનો પ્રાથમિક તબક્કે મત : વિશેરાના રિપોર્ટની જોવાતી રાહ\nલાંબાગાળા બાદ ગુજરાતમાં લુણાવાડા નજીક કંતારના જંગલમાંથી મળી આવેલા મૃતદેહના પગલે અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. જેના પગલે એક્શનમાં આવેલ વનવિભાગે નવ નિષ્ણાતોની કમીટીની હાજરીમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. જેના પ્રાથમિક તબક્કે જ વાઘના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજા કે મારેલાના ચિન્હો જણાયા નહી હોવાથી શિકાર થયો હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો. જો કે, વાઘના વિશેરા લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આખરી રિપોર્ટ બહાર આવશે.\nવનવિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજે ચાડા ચાર વાગ્યાની આસપાસ કંતારના જંગલ વિસ્તારમાં મૃત હાલતમાં વાઘ જોવા મળ્યો હતો. આ મૃત વાઘની પરિસ્થિતિ જોતાં પ્રથમ દ્રષ્ટિઅ તેનો શિકાર થયેલો હોય તેવુ જણાતુ નથી. નેશનલ ટાઇગર કર્ન્ઝવેશન ઓથોરીટી (એનટીસીએ)ની ગાઇડ લાઇન મુજબ નવ નિષ્ણાતોની કમીટી બનાવવામાં આવી હતી. જેમાં વડોદરાના મુખ્ય વન સંરક્ષક, એનટીસીએના પ્રતિનિધિ, ગીર ફાઉન્ડેશનના પશુચિકિત્સક, એક એનજીઓના પ્રતિનિધિ, જીલ્લા પશુપાલન નિયામક અને તેમની સાથે ત્રણ પશુચિકિત્સક ઉપરાંત નાયબ વન સંરક્ષક મહિસાગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો.\nકમિટીના આ સભ્યોની ઉપસ્થિતીમાં તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. જેમાં તબીબો દ્વારા ત્રીસ જેટલા અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. મૃતક વાઘના ૧૮ નખ, બે જડબાના દાંત, ચામડી તથા તમામ અવયવો સુરક્ષિત હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. તેમના જણાવ્યા અનુસાર વાઘના કેટલાક અવયવો સડી ગયેલા હતા. આ મૃત વાઘ જ છેલ્લા તારીખ ૧૧મી ફેબ્રુઆરીના રોજ સંત માતરોના જંગલમાં જોવા મળ્યો હતો. તે વિસ્તારમાં વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા નાઇટ વિઝન કેમેરામાં તે ટ્રેપ થયો હતો. તે જ આ નર વાઘ છે.\nતેમણે કહ્યુ હતુ આ તમામ પ્રક્રિયાની વિડીયોગ્રાફી તથા ફોટો ગ્રાફી કરવામાં આવેલ છે. જેના એકત્રીત કરેલા નમુના ગાંધીનગર, આણંદ તથા હૈદ્રાબાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવનાર છે.\nસૂત્રોના જણાવ્યા અનુસાર વાઘ નું મોત લગભગ ચાર થી પાંચ દિવસ પહેલા થયું હોવાના કારણે તેનું આખુ શરીર કહોવાઇ ગયુ છે. જેના કારણે તેમાંથી ખુબ જ દુર્ગંધ મારતી હતી. આ સ્થિતીના કારણે ઘટના સ્થળે જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. મૃત વાઘની ઉંમર છ થી સાત વર્ષ ની હોવી જોઇએ. તેની ઊંચાઈ ૨૬૨ સેન્ટિમીટર જેટલી હતી. તેનું ૭૧.૪૦૦ કિલોગ્રામ જેટલુ થઇ ગયુ હતુ.\nવડોદરા વન વિભાગ ના સીસીએફ એ ખુલાસો કરતા જણાવ્યું હતું જે વાઘ નો મૃતદેહ મળી આવ્યો છે. આ જ વાઘ સંત ના જંગલ માં નાઈટ વિઝન કેમેરા માં કેદ થયો હતો. આ નર વાઘ પહેલા ના લોકેશન થી અંદાજિત પંદર કિલોમીટર ચાલી ને કતાર ના જંગલ માં આવી ગયો હોવા નું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સ્ટેટ હાઈ વે ક્રોસ કરી ને ક્યારે અને કેવી રીતે આ વાઘ કતાર ના જંગલ માં આવ્યો તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. વાઘ ના પીએમ બાદ ત્યાં જ તેના મૃતદેહ નો રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માં આવ્યા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ બેંગ્લુરુ એરપોર્ટ પર મોડા પડેલા સુરતીએ..\nસુરતઃ કોંગ્રેસની મહિલા કોર્પોરેટરનો પુત્ર 15..\nB.A., B.Com સેમ.1ના પરિણામ 5 દિમાં જાહેર કરો\nકચ્છમાં મુશળધાર માવઠું, મોરબી પંથકમાં વંટોળિ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00031.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4817", "date_download": "2019-03-24T23:06:55Z", "digest": "sha1:I6FVSZV4L2DV5K4EHVUQXW7M5T7ULLDZ", "length": 4853, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "ઓગષ્ટ ૨૦૧૭ ના પગાર તફાવત ચૂકવવા અંગે – Jayant Joshi", "raw_content": "\nઓગષ્ટ ૨૦૧૭ ના પગાર તફાવત ચૂકવવા અંગે\nસહાયક સંવર્ગ પગાર વધારો (17/10/17) તા.1/2/2017 થી અમલી .. પરિપત્ર 19/2/2019\nઆર્થિક રીતે નબળા અનામત વર્ગને ભરતી વયમર્યાદા મા ૫ વર્ષની છુટછાટ\nરાજ્ય સરકારના વર્ગ -૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂંકોનો ફીક્સ પગાર પર ખાસ ભથ્થું આપવા તેમજ તેમની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત..તા.૨૮/૩/૨૦૧૬\nબિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (ગ્રાન્ટ-ઈન-એઈડ) શાળાઓમાં ફરજ બજાવતા સીધી ભરતીન આચાર્યોના પગારધોરણને રક્ષણ આપવા બાબત\nસાતમા પગારપંચ મા પગાર બાન્ધણી ની માર્ગદર્શક સુચનાઓ PGR/102016/2/Pay Cell તા.૧૯/૮/૨૦૧૬\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના ન��યમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00033.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B5-%E0%AA%89%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AB%E0%AB%87-%E0%AA%96%E0%AB%81%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AB%80-%E0%AA%95%E0%AA%9A%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F/", "date_download": "2019-03-25T00:07:27Z", "digest": "sha1:H34QMOKGBUQA5EYBTH4MM5BGLILMOYVH", "length": 6416, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "વાવ ઉર્ફે ખુલ્લી કચરાપેટીઃ - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo વાવ ઉર્ફે ખુલ્લી કચરાપેટીઃ\nવાવ ઉર્ફે ખુલ્લી કચરાપેટીઃ\nહેરિટેજ સીટી બનેલા અમદાવાદમાં જાહેર સ્મારકોની સ્થિતિ કેટલી દયનિય થઇ શકે છે તેની પ્રતીતિઆ દ્રશ્ય કરાવી રહ્યું છે. શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર ગાર્ડન પાસે આવેલી બે સદી ઉપરાંત પ્રાચીન વાવનું સમારકામ મ્યુનિ. કોર્પ.ના હેરિટેજ વિભાગ દ્વારા આજથી આઠેક વર્ષ પૂર્��ે રૂ ૨૫ લાખના ખર્ચે કરાયું હતું. અને આ વાવના વિકાસ માટેની યોજના પણ ઘડાઈ હતી. અલબત્ત ,’જે તારે તેજ મારે’નું કઠણ સાર્થક કરતા મ્યુનિ. કોર્પ,નીજ ઘોર નિષ્કાળને લઇ આ વાવ આજે ખુલ્લી કચરાપેટી બની ગઈ છે.\nNext articleએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nતીવ્ર ઠંડીના એંધાણ આપતા વાદળો\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00034.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2015/11/", "date_download": "2019-03-24T23:43:52Z", "digest": "sha1:NHEUXWTPCCL7YS47FCCVWBQ5SFTTHR2N", "length": 28135, "nlines": 282, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 11/01/2015 - 12/01/2015", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00035.warc.wet.gz", "language": "gu", "language_score": 0.88, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/aai-leerbai-maa/", "date_download": "2019-03-24T23:16:27Z", "digest": "sha1:EUDHTAYQWSCF37A4WGDE5ZDQE4SUAPBY", "length": 23783, "nlines": 164, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Leer Bai Leady Saint from Saurashtra | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nલીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ)\nસૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.\nભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ બહારવટિયા નાથા મોઢવાડિયાને કારણે જેટલું પ્રખ્યાત છે એટલું જ જાણીતું છે મેર જ્ઞાતિના ત��જસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું નામ લખીબાઈ હતું. આમ તો તે સમયે પરબધામ-તા.ભેસાણની જગ્યાને ચેતાવનાર સંતશ્રી દેવીદાસે મોઢવાડાનાં મેર જ્ઞાતિના જીવણાને કંઠી બાંધી અને તેમાંથી સંત જીવણદાસ થયા. પોતાના ગુરૂની આજ્ઞા મળતા જીવણદાસે બરડા પંથકને ચેતાવ્યું. આયરાણી સોનબાઈ જીવણદાસની વાણી ઉપર વારી ગયા અને તેમની સાથે ઘરસંસાર માંડયો. જેથી ધર્મપારાયણ એવા સોનબાઈને પણ સંતશ્રી દેવીદાસે કંઠી બંધીને પોતાના શિષ્યા બનાવ્યા હતા. જેથી જીવણદાસ-સોનબાઈની જોડીએ બરડા પંથકમાં ભક્તિનો પ્રકાશ રેલાવ્યો હતો. આવા સંત-સમાગમથી અને તે દંપંતિના સંપર્કથી લીરબાઈના જીવનમાં પરિવર્તન આવ્યું. લીરબાઈનાં માતા-પિતા પોતાની પુત્રીને પવિત્ર અવતાર માનતા. લીરબાઈ યુવાન અવસ્થાએ પણ ભક્તિમાં રંગાઈને ગાતા કે, મારી આંખ્યુના તેજ ઉઘડિયા, મુંને દેખતી કીધી દેવીદાસ, સામૈયા કરૂં સંતના.\nલીરબાઈતો ઘરમાં માતાને મદદ કરતા અને ધીરે ધીરે તેઓની ઉંમર પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ હતી. જેથી કોઈ પણ માતા-પિતાની ઈચ્છા હોય કે ઉંમર થતા દિકરીના લગ્ન કોઈ સારો યુવક મળતા કરી નાખવા. તેવીજ રીતે લુણો અને લાખીબાઈએ પોતાની દિકરી લીરબાઈના લગ્ન મોઢવાડા ગામની બાજુમાં જ આવેલા કેશવ ગામનાં વજસી મેર સાથે કરી નાખ્યા. શરૂઆતનાં થોડા જ દિવસોમાં લીરબાઈને પોતાના પતિ અને સાસરિયા સાથે અણબનાવ બનવા લાગ્યા, કારણકે પોતાના પિયર કરતા સાસરિયું સાવ નોખી ભાતનું હતું. એટલે લીરબાઈને ત્યાં ઓછું ફાવતુ હતું. પતિ વજસીને તે અવાર નવાર સમજાવતા કે, મેર, રેવા દયો. મનખા અવતાર વારંવાર નથી મળતો. માટે સુકૃત કરી લ્યો. લીરબાઈની આવી વાત સાંભળીને સામે વજસી જવાબ આપતો કે, ભગતડી, તારા ભરમજ્ઞાન મેલીને ચુપચાપ બેસી જા. મારા ઘરમાં રહેવુ હશે તો હું કહું ઈમ કરવુ પડશે. આવી વડછડ લીરબાઈને વજસી સાથે થયા જ કરતી. એકવાર સંઘર્ષે ઉગ્ર સ્વરૂપ લીધુ. આથી કંટાળીને લીરબાઈ પણ ગળે આવી ગયા હતા. છેવટે લીરબાઈ પતિગૃહ છોડી મોઢવાડા આવી ગયા. વજસીએ પણ આવુ થયુ છતા કાંઈ ન બોલ્યા.\nલીરબાઈતો પોતાના પતિ અને સાસરિયા સાથે મનદુઃખ થતા પોતાના પિયરમાં આવીને રહેતા અને ઘરના તમામ કામ કરતા હતા. પોતાનામાં નાનપણથી ભક્તિનાં સંસ્કાર તો હતા જ, જેથી સમય મળે એટલે જીવણદાસ અને સોનબાઈની મઢીએ આવીને નાના મોટા કામ કરતા અને સંતબેલડીની સેવામાં સમય પસાર કરતા હતા. સમય થત��� થતા એક દિવસ લીરબાઈએ પોતાને દીક્ષા આપવા જીવણદાસને વિનંતી કરી. એ જ ટાણે જીવણદાસ અને સોનલબાઈએ લીરબાઈને કંઠી બાંધીને દીક્ષા આપી. આથી સંતજીવનમાં લીરબાઈનો વિધિવત પ્રવેશ થયો.\nમોઢવાડામાં લીરબાઈએ ભગતની દીક્ષા ગ્રહણ કરી છે એ સમાચાર કેશવ ગામમાં પોતાના પતિ વજસીને મળ્યા. થોડા દિવસોમાં જ વજસી ઘોડે ચડીને મોઢવાડા આવે છે. વજસીએ આવતાની સાથે જ લીરબાઈને પોતાના ગુરૂની મઢીના પાણી ભરતા જોયા. જેથી તે કાળજાળ થઈ ઊઠયો. જેથી વજસીએ નક્કી કર્યુ કે આજે તો મઢીના બાવા-બાવીને અને મેરાણીને મારી-મારીને લોથ કરી નાખવા. લીરબાઈ પાણી ભરી સોનબાઈને પગે લાગ્યા ત્યારે જ સોનબાઈએ લીરબાઈને પુછ્યુ કે, ” બેટા દીકરી, વજસી વારેઘડીયે તારા માવતરને કનેડે છે અને તને કેશવ જવાનુ મન નથી થાતુ ” આ સાંભળીને લીરબાઈએ કહ્યુ કે, ” માતાજી, મારા સંસારનો સાચો ધણી તો વજસી જ છે. બીજા કોઈને હું મેરાણી ઊઠીને ન ધારૂ. પણ ઈ ઠેકાણે આવ્યા પહેલા કેવી રીતે કેશવ જઈશ.” તે જ સમયે મઢીની પાછળ ઘોડા ઉપર બેઠેલા વજસીએ આ વાર્તાલાપ કાનોકાન સાંભળ્યો. જેથી તેનો અંતરનો મેલ ઓગળી ગયો અને તરત જ ઘોડેથી નીચે ઉતરી મઢીમાં દાખલ થયો. તે સમયે વજસીને દેખીને મઢીમાં બેઠેલા લોકોના મનમાં ફફડાટ ઉપડયો કે હમણાં જ આ લીરબાઈ પર તુટી પડશે \nપણ સૌના આશ્ચર્ય વચ્ચે જેમ લાકડી પડે તેમ વજસી જીવણદાસ અને સોનબાઈના પગમાં પડી ગયો. લીરબાઈને કહે, “મેરાણી મને માફ કરો. આજ સુધી મેં તને ઓળખી નહીં.” તે સમયે વજસીની બન્ને આંખમાંથી પશ્ચાતાપ વહી રહ્યો હતો. જીવણદાસ અને સોનબાઈએ વજસી-લીરબાઈને સુખી માંગલ્યના આશિર્વાદ આપ્યા. લીરબાઈ પોતાના ગુરૂ અને માતા-પિતાને પગે લાગીને પતિગૃહે વજસી સાથે કેશવ આવ્યા.\nવજસીએ પોતાના જીવનમાં કંકાસને ખતમ કરીને લીરબાઈ સાથે કેશવ આવ્યા. હવે તો વજસીએ પણ તુલસીની માળા પહેરી લીધી હતી અને લીરબાઈ સાથે ભેગા મળીને સદાવ્રત બાંધ્યું અને માથાભારે મેર વજસીમાંથી વજસીભગતનો જન્મ થયો. પ્રભુભજનમાં સમય પસાર કરતા કરતા લીરબાઈની કુખે ત્રણ સંતાનો થયા હતા. જેમાં પુંજો અને પાતો એમ બે દીકરા તથા પુતીબાઈ નામે દીકરી. લીરબાઈએ સત્સંગ સાથે સમાજસુધારણાનું કામ પણ ઉપાડ્યુ હતું. પાલખડા ગામના બ્રાહ્મણોને કેશવ ગામનો અપૈયો હતો. તેના માટે લીરબાઈએ પાલખડા ગામને ધુમાડાબંધ જમાડી અપૈયો ભગાવ્યો હતો. કેશવ ગામનાં લોકોને એક પંગતે બેસાડી નાત-જાતનાં ભેદને દુર કર્યા. બગવદર,સોઢાણા અને અડવાણા જેવા ફરતાય ગામોમાં લીરબાઈમી ખ્યાતી ખુબજ બંધાઈ ગઈ હતી. તેમનો રોટલો (સદાવ્રત) ઠેઠ દ્વારકા સુધી વખણાયો હતો. વજસીભગત અને લીરબાઈએ દ્વારકા,જુનાગઢ,પ્રભાત,માધવપુર,માંગરોળ અને પરબધામ-તા.ભેસાણ જેવા સ્થળોએ જાત્રા પણ જુવારી હતી. આમ સદાવ્રતની સાથે સાથે લીરબાઈએ પોતાની સીધી સાદી વાણીમાં સમાજદર્શન અને જીવનનો અનુભવ ભજનવાણીમાં બતાવ્યો છે.\nલીરબાઈ પોતાના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે ઘણાબધા આગળ હતા. તેમણે ઘર્મનું સારી રીતે પાલન થાય તે માટે પોતાના ભકતગણ માટે કેટલીક આચારસંહિતા ઘડી હતી. જેમાં નાતજાતનાં ભેદભાવ ભુલી જઈને માનવસેવા કરવી. નાના મોટા સૌને સરખું માન આપવું. ગૃહસ્થાશ્રમ છોડવો નહી, પણ દીપાવવો અને રોજ પ્રભુભજન સાથે ગરીબ, માંદા તથા પશુપંખીની સેવા કરવી. લીરબાઈના અનુયાયીઓ ગળામાં સફેદ ઝીણા મોતીની માળા પહેરે છે. જે ખાસ કરીને મેર ભાઈઓમાં આ પ્રણાલિ પ્રચલિત છે. લીરબાઈ ઉપર મુજબનાં તમામ નિયમોનું પાલન ખુદ પોતે કરતા હતા. આમ લીરબાઈએ પોતાનું જીવન સદાવ્રત, સમાજસુધારણા, પ્રભુભક્તિ અને ભજનો રચીને એક આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.\nસમય થતા લીરબાઈએ પોતાના ભકતગણને બોલાવીને રાણાવાવ તાલુકાનાં રાણાકંડોરણા ગામે જીવતા સમાધિ લીધી હતી. તે ગામમાં પ્રવેશતા જ તેમનું સમાધીમંદીર આવેલુ છે. અષાઢ સુદ બીજે તે સ્થાનકમાં મેળો ભરાય છે. તે દિવસે લીરબાઈનાં અનુયાયીઓ તેમની સમાધીનું પુજન કરે છે. લીરબાઈએ પોતે સ્થાપેલા સ્થાનકો કેશવ,મોઢવાડા,ગોસા,રાણાકંડોરણા,કોઠડી અને સીસલી ગામે છે. મોઢવાડા અને કેશવ ગામમાં લીરબાઈની પુરા કદની પ્રતિમા સ્થાપવામાં આવી છે. મોઢવાડાનાં આશ્રમમાં સોનબાઈની પ્રતિમા પણ આવેલી છે. રાણાકંડોરણાના સ્થાનકની જગ્યા રાણા ભોજરાજજીએ લીરબાઈને ભેટ આપી હતી તેવુ ઇતિહાસકારો નોંધે છે.\nલીરબાઈનાં પુંજો અને પાતો એમ દીકરા હતા જેમાં પુંજાનાં વંશજો કેશવ અને રાણાકંડોરણામાં અને પાતાનાં વંશજો કેશવ ગામમાં નિવાસ કરે છે. લીરબાઈ ઉપરાંત તેમના પતિ વજસીભગત અને પુત્ર પુંજાભગતે સમયાંતરે સમાધી લીધી હતી. વજસીભગત અને લીરબાઈનો પરિવાર કેશવ ગામનાં કેશવાળા મેર કહેવાય છે. લીરબાઈની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.\nTagged જ્ઞાતિ, મેર, રાણાકંડોરણા, લીરબાઈ, સૌરાષ્ટ્ર\nઈતિહાસ દુહા-છંદ ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ […]\nમંદિરો - યાત્રા ધામ\nવારાહી માતા મંદિર (હઠીલા)\nઅમરેલી જિલ્‍લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ જોડાયેલી છે, જેમાં મહુવા માં રહેતા એક વ્યક્તિ ના સ્વપ્ન માં માતાજી એ આવી અને પોતાની મૂર્તિ જમીન માંથી નીકળશે તેવો આદેશ આપેલો અને ત્યાં ખોદકામ કરવા થી એ મૂર્તિ મળેલી, […]\nમંદિરો - યાત્રા ધામ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MDk%3D-53288341", "date_download": "2019-03-25T00:16:12Z", "digest": "sha1:ZDJBZS3B5XSZCQ3HQW6YG54WMKQGHLIS", "length": 5777, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "બેન્કોમાં 4 દી’ રજા : 3000 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટકશે | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nબેન્કોમાં 4 દી’ રજા : 3000 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટકશે\nબેન્કોમાં 4 દી’ રજા : 3000 કરોડ રૂપિયાનું ક્લિયરિંગ અટકશે\nદિવાળીના તહેવારોનાં કારણે આજથી બેન્કોમાં ચાર દિવસ સુધી રજાઓનાં કારણે રાજકોટમાં એક અંદાજ પ્રમાણે રૂા.3000 કરોડનું ક્લીયરીંગ અટવાશે. બેન્કો બંધ હોવાના કારણે પૈસા ઉપાડવા માટે આ ચાર દિવસો દરીમયાન એટીએમ એકમાત્ર વિકલ્પ હોવાથી એટીએમ સેન્ટરોમાં આજથી ભીડ જોવા મળે તેવી શક્યતા છે.\nદિવાળીના પર્વોમાં પાંચ દિવસમાંથી ચાર દિવસ રજાના કારણે બેન્કો બંધ રહેવાની હોવાથી બેન્કોમાં ભારે ભીડ જોવા મળી હતી.એક અંદાજ પ્રમાણે ચાર રજાના કારણે શહેરમાં લગભગ 3000 કરોડ રુપિયાનુ ક્લિયરિંગ અટકશે.\nબેન્કોમાં આજે બુધવારે દિવાળીની રજા છે.એ પછી ગુરુવારે બેસતા વર્ષના કારણે બેન્કો બંધ રહેશે.શુક્રવારે એક દિવસ બેન્ક ચાલુ રહેશે અને એ પછી શનિવાર અને ર���િવારના કારણે ફરી બેન્કો બંધ રહેશે.આમ એક સપ્તાહમાં ચાર દિવસ માટે બેન્કોમાં કોઈ નાણાકીય વ્યવહાર નહી થાય.\nઆ સંજોગોમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ લોકોનો બેન્કોમાં ધસારો રહ્યો હતો.બીજી તરફ હવે ચાર દિવસ માટે લોકો માટે પૈસા ઉપાડવા માટે એટીએમનો જ વિકલ્પ રહેવાનો હોવાથી એટીએમ પર પણ પૈસા ઉપાડવા માટે રોજ કરતા વધારે ભીડ આજતી જ જોવા મળી હતી.જેમાં કેટલાક એટીએમ પર આજથી જ પૈસા નહી હોવાની બૂમો પણ ઉઠી હતી.\nકોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં કેમ કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.keyurparikh.com/angioplasty-experience-2/", "date_download": "2019-03-25T00:08:43Z", "digest": "sha1:4M2DHRLUPLYYOBKWNHIGDHNR5FIVINSE", "length": 4335, "nlines": 56, "source_domain": "www.keyurparikh.com", "title": "Angioplasty Experience | The Best Cardiologist in Ahmedabad Dr. Keyur Parikh", "raw_content": "\nપુસ્તકના પહેલા પ્રકરણ માં લખ્યુ છે કે મેં મારા પિતા, ભાઈ અને સસરાની એન્જીયોગ્રાફી કરી છે.મારા સસરા નેતો મે ૫ એન્જીયોગ્રાફી, ૧ બાયપાસ અને સ્ટેન્ડ પણ લગાવ્યુ છે. મારા સસરાની બાયપાસ પછી છાતીમાં દુખાવો થાવાના લીધે અમદાવાદની સારી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યુ ત્યારે સીટીએન્જીયો માં બ્લોક પકડાયો. પછી મારા પિતા અને ભાઈની હકીકત જોઈને મેં મારી પણ કરાવી પણ મારે ખોરાકની નિયિતતા, સંયમતા અને જરુર પડે ત્યારે ગોળીઓના ઉપયોગ થી કોલસ્ટ્રૉલ ઓછુ રાખવાથી સારી વાત એ છે કે મારી નળી ખૂબ સારી છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00036.warc.wet.gz", "language": "gu", "language_score": 0.54, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32900", "date_download": "2019-03-24T23:58:20Z", "digest": "sha1:7FBCEBPWUKF7SWUQZTS4NXFVMILU4WII", "length": 7133, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "રેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી – Amreli Express", "raw_content": "\nરેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી\nતાજેતરમાં ભાવનગર રેન્‍જ ડી.આઈ.જી. તરીકે ચાર્જ સંભાળી અમરેલી જિલ્‍લાના વાર્ષિક ઈન્‍સ્‍પેકશનમાં પધારેલ ડી.આઈ.જી.પી. અશોકકુમાર અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયસહિતના પોલીસ અધિકારીઓ સાથે અમરેલી શહેરમાં આવેલ દલિત મહોલ્‍લાની વિઝીટ લઈ હાજર રહેલ જેન્‍તીભાઈ મોહનભાઈ રાણવા, નગરપાલિકા પ્રમુખ તેમજ અરવિંદભાઈ મંગળુભાઈ સીતાપરા, માજી ચેરમેન સફાઈ કામદાર સંઘ, મધુભાઈ ભામજીભાઈ ચાવડા દલિત મોરચા ઉપપ્રમુખ, અશોકભાઈ અમરશીભાઈ પરમાર, વાલ્‍મીકિ સમાજ આગેવાન, એડવોકેટ કે.કે. વાળા, એડવોકેટ મગનભાઈ સોલંકી સહિત ઉપસ્‍થિત રહેલ કુલ 100 જેટલા ભાઈઓ-બહેનોને મળી તેમના પ્રશ્‍નો અને રજૂઆત સાંભળી હતી. તેમની સાથે આત્‍મીયતાથી ચર્ચા કરેલ તેમજ પોલીસ વિભાગને લગતા પ્રશ્‍નોનું સત્‍વરે યોગ્‍ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ હતી.\nસમાચાર Comments Off on રેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી Print this News\n« પિપાવાવ પોર્ટથી 30 નોટીકલ માઈલ દૂર દરિયામાં માચ્‍છીમારને હાર્ટએટેક આવ્‍યો (Previous News)\n(Next News) ગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો »\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\nચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું\nઅમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું\nઅમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ\nવડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપ�� સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A7%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%A7%E0%AA%B0%E0%AA%BE/", "date_download": "2019-03-24T23:16:51Z", "digest": "sha1:RACY22NARUEI43SULWLFKUC7OY7C5SJI", "length": 9499, "nlines": 166, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Dhanya Dhanya Saurashtra Dhara | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nદુહા-છંદ લોકગીત શૌર્ય ગીત\nધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા\nનેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,\nઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,\nહે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન તીરથ ધામ,\nધન મંદિર ધન માળીયા, હે ઓલું ધન ગોકુળીયું ગામ,\nશાર્દૂલ કેરા સાદથી જ રે અને, ઓલી ગહકે ગહકે મોરાંય ગીર,\nનીજ પહાડા પર સર પ્રાછટે, એમ મારો ધન નાદે વનવીર,\nમનહર મુખે માનુની અને, ગુણિયલ જાત ગંભીર,\nઈણ કુંખે નર નીપજે, ઓલા વંકડ મૂછા વીર,\n>સ્નેહ, હેત ને કરુણાના જ્યાં, કલ કલ ઝરણાં હાસ્ય કરે,\nપ્રીત પાલવડે રોજ પાળીયે, સિંદૂર વરણી સાંજ ઢળે,\nખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી,\nધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી,\nરે… તારી આભે કીર્તિ ધજા અડી.\nશિર પર પગલાં સતી સંતનાં,જતી કેડી જંગલ વીંધી,\nવળી આંગળી ઘર પર પાછી, મહા ધરમ મારગ ચીંધી,\nસત્ય ધરમ કાજે શૂરવીરની, ખેધીલી તેગો ખખડી,\nધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી,\nરે…તારી આભે કીર્તિ ધજા અડી.\nTagged કાઠીયાવાડી દુહા, દામોદર કુંડ, સોરઠ, સૌરાષ્ટ્ર\nઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે; સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા. સુધ હીણા સિરદાર, મતહીણા રાખે મિનખ; અસ આંદો અસવાર, રામ રૃખાલો રાજિયા. અર્થાત: મુરખ સરદાર જો બુધ્ધિ વિનાના […]\nગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શુરવીરો શૌર્ય ગીત\nરણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હા��� વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા, યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા. વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી; બિન્દુ બિન્દુએ રક્ત દીધાં ગણી, ચૂકવી પલપલે દેહની કણીકણી, મૃત્યુને ગણ્યું […]\nશૌર્ય ગીત ઊંચેરા ડૂંગરાને લીલુડી ધરતીમાં છે ક્ષત્રિય, તારો પડકાર થનગનતું યૌવનને લાલધુમ આંખો હણહણતા ધોડાને ઉરમાં ધબકાર ધરાને ધ્રુજાવનાર હે દેશના લાલ થનગનતું યૌવનને લાલધુમ આંખો હણહણતા ધોડાને ઉરમાં ધબકાર ધરાને ધ્રુજાવનાર હે દેશના લાલ લડવાનો આજ તારો અધિકાર લડવાનો આજ તારો અધિકાર બાહુમાં બળનો બુલંદ છે જુવાળ પગોમાં જુજવાનો પડછંદ પોકાર દેશની સીમા રક્ષવાને કાજ, હે દેશના કિરતાર બાહુમાં બળનો બુલંદ છે જુવાળ પગોમાં જુજવાનો પડછંદ પોકાર દેશની સીમા રક્ષવાને કાજ, હે દેશના કિરતાર તારો આવિષ્કાર વક્ષમાં છે ભાલ તારા હાથમાં તલવાર અંતરમાં આત્મવિશ્વાસનો છલકે ફુહાર […]\nગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર\nઅંબાજી માતા મંદિર -ગીરનાર\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/nokhi-mati-no-anokho-manas-pankajsinh-jadeja-by-shailesh-sagpariya/", "date_download": "2019-03-24T23:06:24Z", "digest": "sha1:6K66RQ2JHKPHBCHPH4TIUIKFM5C3FWPA", "length": 4489, "nlines": 19, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Nokhi Mati No Anokho Manas : Pankajsinh Jadeja -Buy Gujarati Books Online", "raw_content": "\nપંકજસિંહ કિશોરસિંહ જાડેજા એટલે ગુજરાત સરકારના નિષ્કલંક અજાતશત્રુ અધિકારી. મહેસૂલ વિભાગમાં મામલતદારથી શરૂ કરીને ડેપ્યુટી કલેકટર સુધીના જુદા જુદા હોદ્દાઓ પર એમણે 15 વર્ષ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. અમદાવાદ-ભાવનગર હાઇવે પર એક અકસ્માતમાં તા. 14/12/2015ના રોજ પંકજસિંહે એમનાં ધર્મપત્ની રાજેશ્વરીબા, દીકરી રીશિતાબા અને દીકરા હર્ષવર્ધનસિંહ સાથે આ જગતમાંથી સામૂહિક રીતે વિદાય લીધી.\nશ્રીમદ્ ભગવદ્ગીતાના 18 અધ્યાય કરોડો લોકો વાંચતા હોય છે, પરંતુ આ અઢારેય અધ્યાય જીવી ગયા હોય તેવા માણસો દુર્લભ છે. જ્ઞાન, કર્મ, ભક્તિ અને શૌર્યનો સંગમ એવા પંકજસિંહ જાડેજા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આપેલા ઉપદેશના સાક���ર સ્વરૂપસમાન હતા. પંકજસિંહનું જીવન અનેક લોકોને જીવન જીવવાની નવી રાહ બતાવે એવું પ્રેરક છે. એમના જીવન પર લખાયેલું આ પુસ્તકને સ્મૃતિગ્રંથ નથી જે ઘરના કબાટમાં ધૂળ ખાતું પડી રહે પણ લોકો એને વાંચે, વિચારે અને આચરે એવું સરળ અને રસપ્રદ છે. આ પુસ્તકમાં સુભાષિતોની જેમ ટૂંકમાં ઘણું કહેવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક વાંચતી વખતે વાંચકને કંટાળો ન આવે એની લેખકે તકેદારી રાખી છે. એક વખત વાંચક આ પુસ્તકને વાંચવાની શરૂઆત કરશો, પછી પુસ્તક નીચે મૂકવાનું મન નહીં થાય. પંકજસિંહ વિશે વધુ જાણવાની તરસ તમને આગળનાં પ્રકરણ વાંચવા માટે મજબૂર કરશે અને ધીમે ધીમે કરતાં ક્યારે પુસ્તક પૂરું થઇ જશે એની તમને ખબર પણ નહીં પડે.\nઅચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/sikhshan-shakha/computer-gyaan.htm", "date_download": "2019-03-24T23:29:07Z", "digest": "sha1:Z7EKMA5O7SQ5PYNJ2GFYJUKFWNX3DYUM", "length": 12343, "nlines": 254, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | શિક્ષણ શાખા | કોમ્પ્યુટર જ્ઞાન", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nજિલ્લાના તમામ બી. આર. સી., સી.આર. સી. લેવલે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરી પ્રાથમિક શાળાના શિક્ષકોને કોમ્પ્યુટર જ્ઞાન મળી રહે તે માટે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. જિલ્લાની ધણી બધી શાળાઓમાં દાતાઓ પાસેથી કોમ્પ્યુટરનું દાન મેળવી વિઘાર્થીઓને કોમ્પ્યુટર જ્ઞાન આપવાનો પ્રબંધ કરવામાં આવેલ છે. જિલ્લાની ૧૧પ શાળાઓમાં કોમ્પ્યુરની સુવિધા ઉપલબ્ધ છે.\n૬ તા.શા. બગસરા બગસરા\n૧૧ કુમાર શાળા નં-ર રાજુલા રાજુલા\n૨૦ પ્રા.શા. લાઇનપરા ધારી\n૨૨ પ્રા.શા. લાખાપાદર ધારી\n૨૫ મોંઘીબા કન્‍યા, વડિયા, કુંકાવાવ\n૩૦ દડવા રાંદલ કુંકાવાવ\n૩૩ ખજુરી પીપળીયા કુંકાવાવ\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00037.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://avadhtimes.net/?m=20180704", "date_download": "2019-03-24T23:08:04Z", "digest": "sha1:I6WQDMSAH4BY2YSTIDBCHJ6WOKDMQUAL", "length": 15945, "nlines": 79, "source_domain": "avadhtimes.net", "title": "July 4, 2018 – Avadh Times Breaking News", "raw_content": "\nબાબરામાં ત્રિપલ વાહન અકસ્‍માતે બે મોત\nબાબરા બસ સ્‍ટેન્‍ડ પાસે રાજકોટ હાઈ-વે રોડ પર આજે બપોરના ભાવનગર થી ભુજ જતી એસ.ટી. બસ વચ્‍ચે બાઈક આવી જતા વિરનગરના દેવશીભાઈ ભવાનભાઈ કાપડીયા અને અરવીંદભાઈ ભીમભાઈનું ઘટના સ્‍થળે મોત નીપજેલ.\nએસ.ટી. બસ વચ્‍ચે બાઈક આવી જવાના કારણે એસ.ટી. બસના ચાલકે કાબુ ગુમાવતા આગળ જતા ટ્રક સાથે એસ.ટી. બસ અથડાય હતી.\nજેમાં એસ.ટી. બસના ચાલકનેપગમાં ગંભીર ઈજા થઈ હતી. જયારે એસ.ટી. બસમાં મુસાફરી કરતા પેસેન્‍જરોમાં પરવીનબેન રમજાનભાઈ મઘરા ઉ.વ. ૨૧ રહે. રાજકોટ, રમજાનભાઈ રહીમભાઈ મઘરા ઉ.વ. ૪૮ રહે. રાજકોટ, જતીનભાઈ રાજસુરભાઈ ડેર ઉ.વ. ૨૧ રહે. ચાંવડ, પંકજભાઈ ગોરધનભાઈ બલર ઉ.વ. ૩૫, તળશીભાઈ મેઘજીભાઈ મથળીયા ઉ.વ. ૬૫, લાભુભાઈ ધનજીભાઈ ગોહીલ ઉ.વ. ૬૫ રહે. આંબલા, વિરેન્‍દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા ઉ.વ. ૩૬ રહે. ભાવનગર, બલવીર પરવેજસિંહ ઉ.વ. ૪૨ રહે. રાજકોટ, મહેન્‍દ્રસિંહ પ્રવીણસિંહ પરમાર ઉ.વ. ૨૬ રહે. કચ્‍છને ઈજાઓ થતા સારવાર માટે બાબરા દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવ અંગે બાબરા પોલીસ તપાસ ચલાવી રહી છે.\nસમાચાર Comments Off on બાબરામાં ત્રિપલ વાહન અકસ્‍માતે બે મોત Print this News\nઅમરેલી જીલ્‍લામાં મેઘમહેર : ઝાંપટાથી ત્રણ ઈંચ વરસાદ\nદિવસ દરમિયાન શરૂ રહ્યો હતો. મોટા બારમણમાં બારે મેઘ ખાંગા થતા ધોધમાર ૪.૫ ઈંચ વરસાદ પડી જતા રાયડીનદીમાં પુર આવ્‍યુ હતુ. રાજુલા અને જાફરાબાદ પંથકમાં ૨ થી ૩ ઈંચ જેવો વરસાદ પડયો છે. જયારે ચલાલા તેમજ મોરઝરમાં ૨ ઈંચ જેવો વરસાદ પડયો છે. બગસરા અને કુંકાવાવ પંથકમાં પણ દોઢ થી બે ઈંચ જેવો વરસાદ પડયો છે. બગસરામાં મોસમનો કુલ વરસાદ ૧૦૮ મી.મી. નોંધાયો છે. જયારે બગસારાના ખારી ખીજડીયા હડાળા જેવા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એક થી દોઢ ઈંચ વરસાદ પડતા ફુલઝર નદીમાં નવા નીર વહેતા અમરેલી,\nઅમરેલી શહેર અને જીલ્‍લામાં લાંબા સમય બાદ આજે વાતાવરણ એક રસ બનતા જીલ્‍લામાં હળવા ભારે વરસાદ થયા હતા. જયારે લીલીયા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો છે. હાથીગઢમાં આજે બપોરના ધીમી ધારે બે થી અઢી ઈંચ જેવો વરસાદ પડી જતા તળાવમાં નવુ પાણી આવેલ છે. આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. બાબરામાં અડધાથી પોણો ઈંચ જેવો વરસાદ પડયો છે અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયાના વાવડ મળી રહ્યા છે. વીજપડીમાં દોઢ થી બે ઈંચ જેવો ધીમી ધારે વરસાદ પડી જતા ખેડુતોમાં આનંદની લાગણી વ્‍યાપી છે. ખાંભામાં અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આજે દિવસ દરમિયાન અડધા થી પોણા ઈંચ જેવો વરસાદ પડયો છે. જયારે રાજુલાનામોટા આગરીયામાં પણ સારો વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે. ધારી શહેરમાં વરસાદનું હળવુ ઝાપટુ પડયું હતુ. સાવરકુંડલા તાલુકાના વંડા, ઘોબા, પીપળી, મેકડા, ફીફાદ, પીપરડીમાં આજે દિવસ દરમિયાન ધીમી ધારે એક ઈંચ વરસાદ પડયો છે. જયાર ગીર પંથકના દલખાણીયા, કોટડા, મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડયો છે. લાઠીના અકાળામાં દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા પડયા હતા. અમરેલી જીલ્‍લા ફર્લ્‍ડ કંટ્રોલના જણાવ્‍યા મુજબ અમરેલી શહેર અને જીલ્‍લામાં સવાર થી બપોર સુધીમાં અમરેલી ૧૨ મી.મી., બાબરા ૧૬ મી.મી., બગસરા ૫૯ મી.મી., ધારી ૭ મી.મી., જફરાબાદ ૭૬ મી.મી., ખાંભા ૧૦ મી.મી., લાઠી ૧૪ મી.મી., લીલીયા ૪૦ મી.મી., રાજુલા ૫૭ મી.મી., સાવરકુંડલા ૮ મી.મી., વડીયા ૩૪ મી.મી. વરસાદ નોંધાયો છે.\nસમાચાર Comments Off on અમરેલી જીલ્‍લામાં મેઘમહેર : ઝાંપટાથી ત્રણ ઈંચ વરસાદ Print this News\nઅમરેલીમાં પરજીયા સોની સમાજના નવદંપતિઓને પાટીદાર સમાજ વતીશ્રી હિરપરાએ આર્શિવાદ પાઠવ્‍યા : સામાજીક સમરસતા\nઅમરેલી,સજજન વ્‍યક્‍તિ ધારે તો કેવી સામાજીક સમરસતા ઉભી થઇ શકે છે તેનું દ્રષ્‍ટાંત પુરુ પાડી અમરેલીના જાણીતા કેળવણીકાર અને સંખ્‍યાબંધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શ્રી હિરપરાએ એક સામાજીક પહેલ કરી છે અમરેલીમાં પરજીયા સોની સમાજના આદર્શ સમુહલગ્‍નોત્‍સવ યોજાયા હતા અને કોઇ એક સમાજના કાર્યક્નમમાં સ્‍વભાવીક જ એક જ સમાજ હોવાનો છે પણ અહી અનોખી સામાજીક સમરસતા જોવા મળી હતી અમરેલીમાં પરજીયા સોની સમાજના નવદંપતિઓને પાટીદાર સમાજ વતી શ્રી બાબુભાઇ હિરપરાએ આર્શિવાદ પાઠવ્‍યા હતા સાથે સાથે સમાજમાં આદર્શ સમુહલગ્‍નોત્‍સવની શરૂઆત કરવાની પ્રેરણા આપનારા પરજીયા સોની સમાજના વર્લ્‍ડ ફેડરેશનના ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણનું સન્‍માન કરી અને સમુહલગ્‍નોત્‍સવમાં પટેલ કન્‍યા છાત્રાલયના મંત્રી તથા જિલ્લાબેન્‍કના ડાયરેકટર અને અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શ્રી હિરપરાએ સામાજીક સમરસતાનું ક્નાંતિકારી કદમ ઉઠાવ્‍યું હતુ જેની સૌએ નોંધ લીધી હતી.\nસમાચાર Comments Off on અમરેલીમાં પરજીયા સોની સમાજના નવદંપતિઓને પાટીદાર સમ���જ વતીશ્રી હિરપરાએ આર્શિવાદ પાઠવ્‍યા : સામાજીક સમરસતા Print this News\nરાત્રે અમરેલીના ઇશ્‍વરીયા પાસે લકઝરી બંધ ટ્રકમાં ઘુસી ગઇ : વિસાવદરના પટેલનું અરેરાટીભર્યુ મોત\nઅમરેલી જિલ્લાના માર્ગો ઉપર સવારથી સાંજ સુધી યમદુતોએ પેટ્રોલીંગ કરી હાહાકાર મચાવ્‍યો છે સવારથી અકસ્‍માતોની શરૂ થયેલી વણથંભી વણજાર મોડી રાત્રી સુધીત ચાલુ રહી હતી દિવસ દરમિયાન અકસ્‍માતના કુલ પાંચ બનાવામાં છ લોકોના મોત નિપજયા છે.\nબાબરામાં ત્રીપલ અકસ્‍માતમાં બેના મોત નિપજયા બાદ તેની અર્ધો કલાકમાં જ બાબરાથી વાસાવડ જતા માર્ગ ઉપર રાંદલના દડવા નજીક અકસ્‍માતમાં એકનો ભોગ લેવાયો હતો અને ત્‍યાર બાદ ધારીના સરસીયા નજીક અકસ્‍માતમાં એક યુવાનનો ભોગ લેવાયો હતો તથા ત્‍યાર બાદ આદસંગ ચોકડીએ અકસ્‍માત સર્જાયો હતો અને આ ચાર અકસ્‍માતમાં પાંચના ભોગ લેવાયા હતા પણ યમદુતોનો કોટો પુરો ન થયો હોય તેમ રાત્રે વિસાવદરથી અમદાવાદ જઇ રહેલી રીયલ ટ્રાવેલ્‍સની લકઝરી બસ નં.બર 6363 અમરેલીથી વરસડા જઇ રહી હતી ત્‍યારે માર્ગં પડેલ એક બંધ ટ્રકમાં લકઝરી ધડાકાભેર અથડાઇ હતી જેમા પાછળ સીટમાંથી આગળ ડ્રાયવર પાસે આવેલ વિસાવદરના અરવિંદભાઇ વલ્લભભાઇ ભુવા નામના આધેડનું સ્‍થળ ઉપરજ મોત નિપજયુ હતુ.\nઅરવિંદભાઇ કીડનીની દવા કરાવવા અમદાવાદ પોતાના પત્‍ની સાથે જતા હોવાનું જાણવામળેલ છે.\nઆ બસ એવી ધડાકાભેર અથડાઇ હતી કે રોડ ઉપર ઉભેલ ટ્રક ઉંધો વળી ગયો હતો અને બસમાં બેઠેલા અન્‍ય ચાર જયાબેન હસમુખભાઇ કાગડા તથા રાજેશભાઇ મનસુખભાઇ ટાટમીયા (કલીનર), નિલેશભાઇ ગોર(મહેતાજી) અને ગીતાબેન મુકેશભાઇ વાવરીયાને વધારે ઇજા થતા દવાખાને ખસેડાયા છે. આ બનાવની જાણ થતા એસપી શ્રી નિર્લિપ્‍યતરાયે અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શ્રી સેગલીયાને તાત્‍કાલીક સ્‍થળ ઉપર મોકલ્‍યા હતા અને તેમને ત્‍યા જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ સવારથી રાત સુધીમાં અકસ્‍માતના કુલ પાંચ બનાવોમાં કુલ છના ભોગ લેવાયા હતા.\nસમાચાર Comments Off on રાત્રે અમરેલીના ઇશ્‍વરીયા પાસે લકઝરી બંધ ટ્રકમાં ઘુસી ગઇ : વિસાવદરના પટેલનું અરેરાટીભર્યુ મોત Print this News\nઅમરેલી જિલ્લા સંઘમાં 11 સદસ્યોની આખી પેનલ બિનહરીફ\nઅમરેલીમાં વોર્ડ નંબર 1માં લોકોને અન્યાય થતા ચૂંટણીનો બહિઝકાર કરવા ચીમકી અપાઇ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/kadodraama-grahakona-khisa-manthi-rokad-rakam-servi-leti-tolaki-saame-guno-nondhayao/130708.html", "date_download": "2019-03-24T23:51:12Z", "digest": "sha1:IULC5R5LPL3XM5DP3CY6WA7XAB23MS6C", "length": 7787, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પલસાણા : કડોદરામાં SBI બેંકમાં ગ્રાહકોના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતી ટોળકી વિરુધ્ધ બે ગુના નોંધાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપલસાણા : કડોદરામાં SBI બેંકમાં ગ્રાહકોના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી લેતી ટોળકી વિરુધ્ધ બે ગુના નોંધાયા\nચોરી કરવા આવેલી ટોળકીના સભ્યોને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો\nસુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ SBI બેંકમાં રૂપિયા જમા કરાવવા જતાં યુવાનના ખિસ્સામાંથી 3000 રૂપિયા ચોરી થવાની ઘટના અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. જોકે અન્ય એક યુવાનના ખિસ્સામાંથી પણ ગત 5 ડિસેમ્બરના રોજ 20,000 રૂપિયા ચોરી થયા હોય તે અંગે પણ ફરિયાદ નોંધાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકમાં ચોરી કરતાં તસ્કરોને લોકોએ ઝડપી પાડી મેથી પાક આપી પોલીસને સુપ્રત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.\nઆ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે ક્રિષ્નાનગરમાં ગુલામભાઈની બિલ્ડીંગમાં રહેતા રામઅવતાર દૂધર શાહ (48) મૂળ બિહારના વતની છે. જેઓ 6 માર્ચના રોજ દિવસના 11:30 કલાકે પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ SBI બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા ત્યારે તેના ખિસ્સામાંથી અજાણ્યા વ્યક્તિઓએ 3,000 રૂપિયાની ચોરી કરી હતી. જોકે આ ઘટનામાં ટોળાંએ એક ઇસમને ઝડપી પાડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. આ ટોળકીએ અનેક ગુના આચર્યા હતા તેવી હકીકત જાણવા મળી છે. ગત 5 ડિસેમ્બર 2018ના રોજ તાતીથૈયા ગામ ખાતે રહેતા અને મૂળ બિહારના ભરતભાઇ રામદત્ત રાયના ખિસ્સામાંથી 20,000 રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. જે અંગેની ફરિયાદ પણ હાલમાં નોંધવામાં આવી છે. બંને ગુના અંગેની તપાસ કડોદરા પોલીસ કરી રહી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમહુવા : વાઘેશ્વરના યુવાને ઝેરી દવા ગટગટાવી લ..\nમહેસાણામાં રાધનપુર રોડથી દેદીયાસણના કાંસનું ..\nકામરેજ : વેલંજામાં યુવાને અનાજમાં નાંખવાની દ..\nથરાદ-ધાનેરા હાઇવે પર બસ ખોટકાતાં વિદ્યાર્થીઓ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ���ા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00038.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratibeat.com/tag/amazing-place-to-see/", "date_download": "2019-03-24T23:44:05Z", "digest": "sha1:7DVGX44XJQFNXVWJPOYRA5K6TK6OGMLK", "length": 2620, "nlines": 47, "source_domain": "gujaratibeat.com", "title": "amazing place to see Archives - Gujarati Beat", "raw_content": "\nજાણો ટ્રાવેલિંગ કરનાર માટે મેડિકલ કીટ કેમ જરૂરી છે\nનાની બિમારી તમારી રજાઓ બગાડી શકે છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરવાનું વિચારતો હોય તો તમારું…\nટ્રાવેલ ડાયરી: થારના રણમાં પ્રવાસી સફર\nભૌગોલિક રીતે પ્રતિષ્ઠાવંત ભારતના અદ્ભુત બાબતો પૈકીનું એક તથા મોટા થાર અને થોડા ખાલીપણાનો અહેસાસ…\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/tag/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%95%E0%AA%B8-%E0%AA%8F%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A6%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8/", "date_download": "2019-03-25T00:47:19Z", "digest": "sha1:4OSSOCIACXV4PKTSGRH23KJJRD23ZKSK", "length": 3216, "nlines": 83, "source_domain": "vrinstitute.co.in", "title": "સ્ટેફિલોકોકસ એપિદરમિડિસ | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nઝડપથી ફેલાઈ રહ્યા છે દવારોધક સુપર બગ\nયુનિવર્સિટી ઓફ મેલબર્નના સુપર બગ ઉપરના તાજા અભ્યાસે વિશ્વભરની હોસ્પિટલોને ચોંકાવી દીધી છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા સુપર બગને શોધી કાઢયો છે, જે હાલમાં\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.61, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/national-news/bharat-bandh-rahul-gandhi-kickstarts-protest-from-rajghat-118091000004_1.html", "date_download": "2019-03-24T23:24:53Z", "digest": "sha1:W7RZBPZV2PRVCSXYMB6LUGTU7YGAVBCJ", "length": 9427, "nlines": 96, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "Bharat Bandh LIVE: ભરૂચમાં ટાયર સળગાવ્યા, બિહારમાં રોકી ટ્રેનો, રાહુલનો દિલ્હીમ��ં પગપાળા માર્ચ", "raw_content": "\nBharat Bandh LIVE: ભરૂચમાં ટાયર સળગાવ્યા, બિહારમાં રોકી ટ્રેનો, રાહુલનો દિલ્હીમાં પગપાળા માર્ચ\nસોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (10:05 IST)\nદેશભરમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિમંત અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળોએ આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. કોગ્રેસ મુજબ બંધને સફળ બનાવવા માટે 20 રાજનીતિક દળોનુ તેમને સમર્થન પ્રાપ્ત છે. પાર્ટીએ અન્ય વિપક્ષી દળોને પણ બંધને સફળ બનાવવા માટે સમર્થન માટેની અપીલ કરી છે. કોગ્રેસ મુજબ આ બંધ સવારે 9 વાગ્યાથી દિવસના 3 વાગ્યા સુધી રહેશે. ભારત બંધને લઇ કૉંગ્રેસી નેતાઓએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરે અને કોઇપણ પ્રકારના હિંસક પ્રદર્શનમાં સામેલ થાય નહીં. આજે ભારત બંધને લઇ કયાં કેવી સ્થિતિ છે\nકોગ્રેસ નેતા અશોક ગહેલોતના કહેવા અનુસાર, કોંગ્રેસ વિરોધ પ્રદર્શનના મારફતે મોદી સરકાર પર દબાણ વધારવા માંગે છે. જેથી પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઓછો કરે. જે રીતે તેમણે અમારા દબાણને કારણે રાજસ્થાનમાં વેટમાં ઘટાડો કર્યો છે. કોગ્રેસ મહાચિવ ગેહલોતના કહેવા અનુસાર, આ મુદ્દા પર તમામ પાર્ટીઓ અમારી સાથે છે અને બીજેપી અમારો સાથ જોઇને ડરી ગઇ છે.\n-ભરૂચમાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યા અને બસોને રોકાઇ, નેશનલ હાઇવે પર કરાયો ચક્કાજામ\n-પેટ્રોલ-ડીઝલમાં મોંઘવારીની વિરૂદ્ધ પ્રદર્શન માટે 20 વિપક્ષી દળોએ નેતા રાજઘાટ પહોંચ્યા\n–પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વિરૂદ્ધ પ્રદર્શન માટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા\n–કર્ણાટકના મેંગલુરૂમાં કેટલાંક ઉપદ્રવીઓએ એક ખાનગી બસ પર પથ્થર ફેંકયા.\n- ઝાંસી રેલવે સ્ટેશન પર પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રદીપ દૈને કુશીનગર એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી. બિહારના પટણામાં સાંસદ પપ્પૂ યાદવે ભારત બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના સમર્થકો સાથે મળી ટ્રેન રોકી હતી.\n- કર્ણાટકના મેંગલુરુમાં કેટલાક અસામાજિક તત્વોએ એક પ્રાઇવેટ બસ પર પથ્થરો ફેંક્યા હતા.\nકાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)\nજન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nભરૂચના યુવાનની આફ્રિકાના મોઝેમ્બિકમાં લૂંટ બાદ હત્યા કરાઈ\nદક્ષિણ આફ્રિકામાં વેતનના મામલે થયેલા હિંસક પ્રદર્શનથી હજારો ગુજરાતીઓનો સંપર્ક તૂટ્યો\nભરૂચમાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા\nરાજકોટમાં પદ્માવત ફિલ્મનો વિરોધ, હાઇવે પર ટાયર સળગાવ્યા\nભરૂચના સાંસદ મનસુખ વસાવાને મારી નાંખવાની ધમકી\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/050", "date_download": "2019-03-25T00:26:30Z", "digest": "sha1:Y3FHG3GVNSFW2OD2FUWTXE3C3AI5VK74", "length": 8118, "nlines": 259, "source_domain": "swargarohan.org", "title": "કૃપાનો થાઓ જયજયકાર | Sai Sangeet | Bhajans", "raw_content": "\nકૃપાનો થાઓ જયજયકાર (૨)\nપ્રેમીજન પર પ્રેમ તમારો, વરસો ધારેધાર;\nજીવનમાં ડગલે ને પગલે ધરો વિજયની માળ ... કૃપાનો\nમુસીબતોને મારી ચિંતા ને પીડાથી પાર\nસદા કરી દો શરણાગતને સ્વર્ગ કરી સંસાર ... કૃપાનો\nવસંત પાનખરે પ્રગટાવો, રણને કરો રસાળ;\nદિવાળી કરી દો હોળીની, નિત્ય કરો ઉધ્ધાર ... કૃપાનો\nઅંધકારમાં અટવાતાંના પ્રકાશ હો તત્કાળ;\nએકલદોકલના સાથી હો તેમ બનો રખેવાળ ... કૃપાનો\nમુંઝાયે ના ભક્ત કદીયે, કરજો રોજ વિચાર;\n'પાગલ' ને અપનાવો, આવો, હવે કરો ના વાર ... કૃપાનો\nયોગી બને એટલે માનવ જંગલમાં ચાલ્યો જાય એવું નથી પરંતુ મન અને ઈન્દ્રિયોનો સંયમ કરતો થઈ જાય. જ્યાં રહે ત્યાં રહીને જાગૃતિપૂર્વકનું જીવન જીવે, પ્રલોભનોથી પ્રભાવિત થયા વગર તટસ્થ રીતે જીવન જીવે અને પોતાને માટે જીવતો હોય એને બદલે બીજાને માટે જીવવાનું વ્રત લે. યોગનો સાધક આવો આદર્શ માનવ થઈ જાય છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00039.warc.wet.gz", "language": "gu", "language_score": 0.58, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32903", "date_download": "2019-03-24T23:11:33Z", "digest": "sha1:EOKDL3BJJY5KWR3TIG7RPB37JLLPB3QA", "length": 8005, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "ગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો – Amreli Express", "raw_content": "\nગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો\nઅચાનક ટપકી પડેલ અરજદારોનાં હલ્‍લાબોલથી કાર્યક્રમમાં અફડા-તફડી\nમારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્‍લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્‍લાતલ્‍લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્‍યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે.\nઆજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજૂઆત કર્યા બાદ એક મહિના પહેલા ચાલું થઈ ગયેલ એસ.ટી. ડેપોના ઉદ્‌ઘાટનનો તાઈયો કરવા પધારેલ સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરવા માથે કાળી રીબીન બાંધી પહોંચેલ આંદોલનકારીઓ સાથે પાર્ટીના રાષ્‍ટ્રીય કોષાઘ્‍યક્ષ જગદીશભાઈ રંગપરા, ચંપાબેન મારવાડી, ઘનશ્‍યામભાઈ વાઘેલા સહિતના મારવાડી પરિવારોએ ગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકાર રર વર્ષથી ગરીબોને સનદ કેમ આપતી નથી આ પ્રશ્‍નથી ક્ષોભિત સાંસદ જવાબ આપવામાં નિષ્‍ફળ જતાં તમામ લોકો મંચ છોડી ભાગ્‍યા હતા. મારવાડીનગરને સનદ અપાવવાના આંદોલનની આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો મુદો બનીહતી.\nસમાચાર Comments Off on ગારિયાધાર ખાતે યોજાયેલ એસ.ટી. ડેપોનાં લોકાર્પણનાંસાંસદનાં કાર્યક્રમમાં ગરીબ પરિવારોનો હોબાળો Print this News\n« રેન્‍જ ડીઆઈજીએ દલિત મહોલ્‍લાની મુલાકાત લીધી (Previous News)\n(Next News) વાડીમાં રાખેલ કેબલ વાયરની તસ્‍કરો દ્વારા ચોરી »\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\nચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું\nઅમર��લીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું\nઅમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ\nવડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00040.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80-%E0%AA%97%E0%AB%8B%E0%AA%82%E0%AA%A1%E0%AA%B2/", "date_download": "2019-03-24T23:40:54Z", "digest": "sha1:KVFQOSJJIQXGEQ7Y4Z3YNN5TGAM6Y7TP", "length": 7762, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Ashapura Mataji Temple Gondal | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી લક્ષચંડી મહાયજ્ઞ થયો હતો.\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nશ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nસો વાર કાશી એક વાર પ્રાચી\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nભારતવર્ષના જૂનામાં જૂના ભૂસ્તરમાં ગિરનારની ગણના થાય છે. ૨૨ થી ૨૬ કરોડ વર્ષની એની ઉંમર છે. ભૂસ્તરની માફક જૂનામાં જૂની ભારતીય કથાવા��્તાઓના તંતુ પણ ગિરનાર સાથે જોડાયેલા છે. એક અનુમાન એવું છે કે છેલ્લા ૨૫ હજાર વર્ષ આપણા પૌરાણિક સાહિત્યના છે. આ સાહિત્યમાં જૂનામાં જૂની કથાઓ સૂર્યપરિવાર સાથે સંકળાયેલી છે. ગિરનારનું એક નામ ‘રૈવંતગિરી’ સૂર્યનો […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MDE%3D-29772387", "date_download": "2019-03-25T00:19:30Z", "digest": "sha1:H7ZT5FG4FESKQWC7FTBGCIXWPFT7MYYY", "length": 10708, "nlines": 92, "source_domain": "www.gujaratmirror.in", "title": "CBI વિવાદના મૂળમાં ચિટ ફંડ કૌભાંડ | National | Gujarat Mirror", "raw_content": "\nCBI વિવાદના મૂળમાં ચિટ ફંડ કૌભાંડ\nCBI વિવાદના મૂળમાં ચિટ ફંડ કૌભાંડ\nદેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈ વિવાદમાં હવે પશ્ચિમ બંગાળ કનેક્શન સામે આવ્યું છે. સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનએ 25,000 કરોડ રૂપિયાના ચિટ ફંડ કેસની તપાસમાં કથિત રીતે સહયોગ ન કરવા બદલ કોલકાતા પોલીસ કમિશ્નર પર દબાણ કર્યું હતું. આ મામલે ડાયરેક્ટર આલોક વર્માએ અસ્થાનાને સવાલ-જવાબ કર્યા હતાં. બંને અધિકારીઓ વચ્ચે ગજગ્રાહનું આ જ સૌથી મોટું કારણ હોવાનું કહેવાય છે.\nઅસ્થાનાની દેખરેખ હેઠળ થઈ રહેલી તપાસ અંતર્ગત ગત વર્ષે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારને ત્રણ સમંસ પાઠવ્યા હતાં. જોકે તેમનું કહેવું હતું કે, સીબીઆઈનું એક્શન રાજકારણથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે, ચિટ ફંડ કૌભાંડમાં તૃણમુલ કોંગ્રેસના અનેક હાઈપ્રોફાઈલ નેતાઓ પર આરોપો લાગ્યા હતાં અને સીબીઆઈ તેની તપાસ ચલાવી રહી હતી. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં કુમારે પહેલા સમંસનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તે મેલ કરવામાં આવેલા ક્વેસ્ચનેરનો જવાબ આપવા કે તેના પર કોઈ પણ બેઠકમાં શામેલ થવા તૈયાર છે. જોકે, સીબીઆઈ ઈચ્છતી હતી કે, તે તપાસ માટે પોતે હાજર રહે કારણ કે નોટિસ સીઆરપીસીના સેક્શન 160 અંતર્ગત મોકલવામાં આવી હતી.\nકોલકાતા પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, એક સપ્તાહની અંદર જ બીજું સમંસ પાઠવવામાં આવ્યું હતું. ત્યાર બાદ કુમારે ચાર વર્ષ જુની તપાસ પર રાજકીય પ્રભાવ પાડવાનો આરોપ લગાવતા ડાયરેક્ટરને પત્ર લખ્યો હતો. કુમારે સાવચેત કરતા કહ્યું હતું કે, જો સીબીઆઈ આવી જ નોટિસ ફટકારતી રહેશે તો ભાનુમતીના પટારા ખોલી દેવામાં આવશે.\nસાત મહિના બાદ એક વધારે નોટિસ કુમાર અને અન્ય ત્રણ આઈપીએસ ઓફિસરને મોકલવામાં આવી હતી. માનવામાં આવે છે કે, આ પ્રકરણે વર્માને ભારે અપસેટ કરી દીધા હતાં કારણ કે, આ બધુ જ અસ્થાનાના કોલકાતા ગયા બાદ જ શરૂ થયું હતું. ઓગષ્ટ મહિનામાં જ અસ્થાનાએ વર્મા સામે કેબિનેટ સેક્રેટરીને લેખિત ફરિયાદ પણ કરી હતી.\nકોલકાતા પોલીસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, જો એજંસી કાયદાકીય વિકલ્પ પર આગળ વધત તો કુમાર સીબીઆઈને કોર્ટમાં ઢસડી જવાની તૈયારી કરી ચુક્યા હતાં. મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા રચવામાં આવેલી એસઆઈટીના એક ટોચના અધિકારી તરીકે કુમારે ચિટ ફંડ કેસની તપાસનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ સમગ્ર કેસ પોતાના હાથમાં લીધા બાદ સીબીઆઈએ આશંકા વ્યક્ત કરી હતી કે એસઆઈટી તપાસ દરમિયાન મહત્વપૂર્ણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈની લોકલ યૂનિટનો એક રિપોર્ટ આલોક વર્માના ટેબલ પર લગભગ 5 મહિના સુધી ધૂળ જ ખાતો રહ્યો. કોલકાતાના ટોચના અધિકારીએ દાવો કર્યો હતો કે રાજકીય કારણોસર સીબીઆઈ કોલકાતા પોલીસ કમિશ્નરને ઘેરવા માંગતી હતી. આ અધિકારી નોટિસ ફટકારવાને ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગિય દ્વારા જાહેરમાં કરવામાં આવેલા દાવાઓને પણ સાર્થક કરતા હતા. ત્યાર બાદ સીબીઆઈ પશ્ચિમ બંગાળ પોલીએસના ડીજીનો પણ સંપર્ક કર્યો હતો. કોલકાતાથી સલાહ આપવામાં આવી કે આ મામલે ચર્ચા કરવા એક બેઠકનું આયોજન કરવામાં આવે, જ્યારે સીબીઆઈને આ વાત માન્ય નહોતી. સીબીઆઈ તપાસની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે, તપાસ અટકાવી દેવામાં આવી હતી કારણ કે લોકલ સીબીઆઈ ટીમ દ્વારા મોકલવામાં આવેલો સંવેદનશીલ રિપોર્ટ પર છેલ્લા પાંચ મહિનામાં કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહોતી. કહેવામાં આવે છે કે આ રિપોર્ટમાં અનેક પ્રત્યક્ષ સાક્ષીઓ અને શંકાસ્પદ દસ્તાવેજો હતા, જેનાથી ઝખઈના અનેક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચી શકતો હતો. હાલ શાદરા અને રોઝ વેલી કેસમાં સીબીઆઈ 81 અને ઈડી લગભગ 12 ચાર્જશીટ દાખલ કરી ચુકી છે. આ કેસમાં કુલ 179 લોકોમાંથી લગભગ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.\nભારતે પાક.ના રાષ્ટ્રીય દિનનો કર્યો બહિષ્કાર\nઓછો અભ્યાસ ધરાવતા લોકોન��� તુલનાએ વધુ ભણેલા વધુ બેકાર\nમેહુલ ચોકસી ભારત નહીં આવે: ‘કોર્ટને કહ્યું હું ખુબ જ માંદો છું’\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A1", "date_download": "2019-03-25T00:14:08Z", "digest": "sha1:4Y4VI4HV4E5FQZQCHIJCR5NKDMOTA7A4", "length": 3426, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "એકડ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nએકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nકોઈની સાથે ભળે નહિ એવું; એકલ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.pusituo.com/gu/controller-or-control-box-pst-n6.html", "date_download": "2019-03-24T23:33:49Z", "digest": "sha1:G37L5DNLRUES2XH2KKCKLTKUGQBEESOK", "length": 7268, "nlines": 228, "source_domain": "www.pusituo.com", "title": "નિયંત્રણ બોક્સમાં PST-N6 - ચાઇના ઝેજીઆંગ PuSiTuo", "raw_content": "\nઅમારી મિશન, વિઝન & વેલ્યુ\nઓટો એન્ડ મોટરસાયકલ ભાગો\nઓટો એન્ડ મોટરસાયકલ ભાગો\nએક વ્યક્તિ ટેબલ PST35TS-RS3\nમોટરસાઇકલ સામે આંચકો શોષક 1\nલિફ્ટિંગ કૉલમ PST36DR1-2 એસ\nલિફ્ટિંગ કૉલમ PST36DR4-3 એસ\nલિફ્ટિંગ કૉલમ PST36DR1-3 એસ\nલિફ્ટિંગ કૉલમ PST36DR3-3 એસ\nલિફ્ટિંગ કૉલમ PST36DR2-3 એસ\nઅમને ઇમેઇલ મોકલો PDF તરીકે ડાઉનલોડ કરો\nઆઉટપુટ વોલ્ટેજ (VDC): 31\nઇનપુટ વોલ્ટેજ (વાક): 110/230\nઊર્જા - બચત વીજ પુરવઠો\nબુદ્ધિશાળી ઓફિસ ડ્રાઇવ નિયંત્રણ સિસ્ટમ માટે અરજી કરી છે;\nસ્ટેન્ડબાય વપરાશ 0.1w, પર્યાવરણીય રક્ષણ અને પાવર બચત છે.\nટેકનોલોજી મર્યાદા મારફતે બ્રેક, વીજ પુરવઠો સિસ���ટમ અપગ્રેડ\nસતત ઝડપે સ્થિર કામગીરી ખાતરી કરો. આધાર બ્લૂટૂથ એપ્લિકેશન.\nસાદું & ઉત્પાદન સ્તર સુધારવા માટે નાજુક દેખાવ ડિઝાઇન\nગત: નિયંત્રણ બોક્સમાં PST-N1\nઆગામી: મોટરસાઇકલ સામે આંચકો શોષક 40\nઘર ઓટોમેશન નિયંત્રણ બોકસ\nઅમને તમારા સંદેશ મોકલો:\n* કેપ્ચા: કૃપા કરીને પસંદ કરો કી\nસંપૂર્ણ પ્રારંભિક ગાઇડ જાઓ ...\n© કોપીરાઇટ - 2010-2017: સર્વાધિકાર સુરક્ષિત. - દ્વારા પાવર Globalso.com\nઈ - મેલ મોકલો\n* કેપ્ચા: કૃપા કરીને પસંદ કરો પ્લેન\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00041.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0NTM%3D-99366551", "date_download": "2019-03-25T00:18:22Z", "digest": "sha1:XULZSB2P6OH3CJA6UQLXG57HQ3K2FANJ", "length": 5275, "nlines": 93, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામનગરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સ પકડાયા | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામનગરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સ પકડાયા\nજામનગરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સ પકડાયા\nક્ષ એલ.સી.બી.ની ટીમે રંગમતી નદીના પટમાંથી પકડી લીધા\nજામનગરમાં ચાર દિવસ પહેલા બે વેપારી દુકાન પાસેથી રૂપિયા બાર હજારની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી જે ગુન્નામાં એલ.સી.બી. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે.\nજામનગરમાં આદર્શ કોલોનીમાં રહેતા નેહલભાઇ રજનીકાંતભાઇ પેખડ નામનો મહાજન વેપારી યુવાન પોતાનાં મીત્ર સાથે ચારેક દિવસ પહેલા ગુલાબનગર વિસ્તારમાંથી મોટર કાર માર્ગે પસાર થતો હતો. ત્યારે ચાર શખ્સોએ તેને આંતર્યો હતો અને ભય બતાવી, રૂા. બાર હજારની રોકડ રકમની લુંટ ચલાવી હતી.\nઆ બનાવ અંગે એલ.સી.બી. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તેમને બાતમી મળી હતી કે લૂંટ કરનાર ચાર શખ્સો હાલ રંગમતી નદીના પટ પાસે ઉભા છે.\nઆથી એલ.સી.બી. પોલીસે દરોડો પાડયો હતો અને સાજીદ ઉર્ફે ઠેડો, હુશેનભાઇ હમીરાણી (રે. રવિપાર્ક ગુલાબનગર), તૌસીફ અશરફભાઇ બાબવાણી (રે. નવનાલા, ગુલાબનગર, સદામ ગુલામભાઇ જીવરાણી (રે. ગુલાબનગર) અને અશરફ રહીમભાઇ આમરોલીયા (રે. દુધ સાગર રોડ, રાજકોટ) ને ઝડપી લીધા હતા.\nપોલીસે તેમના કબ્જામાંથી એક મોટર સાયકલ અને એક ઇકો મોટરકાર કબ્જે કર્યા હતા.\nજામનગર જાઓ તો મફત ખાજો ‘મોદી પેંડા’\nજામનગરના નાયબ માહિતી નિયામક જે.ડી.વસૈયાની બદલી\nજામનગરમાં હાર્દિક પટેલ સામે લોકોએ લગાવ્યા મોદીના નારા\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00042.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32780", "date_download": "2019-03-24T23:48:51Z", "digest": "sha1:OWRXYJ5JIFJH4BJD2V4OO2SATTIC2FYD", "length": 10144, "nlines": 76, "source_domain": "amreliexpress.com", "title": "ગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી – Amreli Express", "raw_content": "\nગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી\nપરિવાર સાથે સૂતેલ નિર્દોષ બાળકને દીપડાએ મોંમાં દબોચી લીધો\nઅમરેલી જિલ્‍લાના ગીર કાંઠા વિસ્‍તારમાં છાશવારે વન્‍ય પ્રાણીઓ દ્વારા માનવ જીવ ઉપર હુમલા થતાં હોય છે. તેમાં ખાસ કરીને વન્‍ય પ્રાણી દીપડાઓ ગીર કાંઠાના ગામની સીમમાં વસતા ખેત મજૂરો અને તેમના પરિવારના લોકોનો શિકાર કરતા હોય છે. પરંતુ ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામ ગામમાં આવેલ મફતપરા વિસ્‍તારમાં રહેતા પરિવારના ર વર્ષના બાળકનેસમી-સાંજના સમયે દીપડો ઉઠાવી જઈ બાળકનો શિકાર કરી નાખવાની ઘટના બનતા ચલાલા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે. આ લખાય છે ત્‍યારે વન વિભાગ તથા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ બાળકને ફાડી ખાનાર દીપડાની શોધખોળ આદરી છે.\nઆ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે આવેલ મફતપરા વિસ્‍તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કિશોરભાઈ મનસુખભાઈ વાઘેલા તથા તેમનો પરિવાર ગઈકાલે રાત્રીના 9 વાગ્‍યા આસપાસ જમી અને પોતાના ઝુંપડામાં સૂતો હતો ત્‍યારે બીલ્‍લી પગે એક કદાવર દીપડાએ આવી ત્‍યાં સૂતેલા આશરે અઢી વર્ષના એભલ કિશોરભાઈ વાઘેલા નામના બાળકને મોં વડે પકડી લઈ દીપડો નાશવા લાગ્‍યો હતો.\nપરંતુ બાળકની રાડારાડથી તેમનો પરિવાર જાગી જતાં આખો પરિવાર પોતાના વ્‍હાલસોયા પુત્રને બચાવવા માટે આ બાળકના દાદા સહિતના લોકો દીપડાની પાછળ દોડી ગયા હતા પરંતુ દીપડાએ અંધારાનો લાભ લઈ નાશી છૂટયો હતો.\nઆ બનાવ અંગેની જાણ ગોપાલગ્રામના લોકોને થતાં લોકોએ વન વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા આ દીપડાની તથા બાળકની લોકોએ અંધારામાં શોધ ચલાવી હતી.\nત્‍યારે મોડી રાત્રીના સમયે આ માનવભક્ષી દીપડો ગોપાલગ્રામથી માણાવાવ ગામ તરફ જતા માર્ગ ઉપર આવેલ એક વાડીમાં જયાંજારનું વાવેતર કરેલ હોય ત્‍યાં હોવાનું જાણમાં આવતા લોકોએ દીપડાને ભગાડયો હતો.\nપરંતુ આ દીપડાએ અઢી વર્ષના બાળકનું અડધા ઉપરાંતનું માંસ ખાઈ જતાં આ બાળકનું મૃત્‍યુ નિપજયું હતું. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્‍યો છે.\nવન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાની શોધખોળ આદરી છે. અને દીપડાને પીંજરે પુરવાની મથામણ શરૂ કરી દીધાનું જાણવા મળેલ છે.\nસમાચાર Comments Off on ગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી Print this News\n« મોટા માચીયાળા ગામે સામાન્‍ય બાબતે યુવતીએ ઝેરી દવા પીધી (Previous News)\n(Next News) જીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત »\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\nચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું\nઅમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું\nઅમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ\nવડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/trikon-no-chotho-khuno-gujarati-book/", "date_download": "2019-03-24T23:45:56Z", "digest": "sha1:SC3N3SNWYWXI7GLZS463G527WHNAVVI5", "length": 3164, "nlines": 20, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Trikon No Chotho Khuno - Gujarati Book", "raw_content": "\nસાવ નિખાલસપણે ખડખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો\nમાત્ર તામારો જ નહી, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહી, એલોપથીપણ હવે માને છે અને સ્વીકારે છે. વળી પશ્ચિમની જેમ આપણે ત્યાં પણ Laughter Therapy દ્વારા મેડીકાલ ટ્રીટમેન્ટ આપવાની સરૂઆત થઇ ગઈ છે – ખ્નારો એ જ બતાવે છે કે સારા સ્વાસ્થ્ય માટે હાસ્ય પણ અકસીર ઉપાય છે.\nરોજબરોજના તણાવમાંથી મુક્ત થવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ પુસ્તકનો કોઈ પણ લેખ વાંચશો કે તરત તમે નાની મોટી ચિંતાઓ કે માનસિક તાણમાંથી મુક્ત થઇ, હાશ અને હળવાશ અનુભવતા થઇ જશો એ નક્કી\nઆ પુસ્તક એ માત્ર પુસ્તક જ નહી, તમારા સ્વાસ્થ્યને ક્ષણેક્ષણ સ્વસ્થ રાખનારો Best friend પણ સાબિત થશે\nઅચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MjQ%3D-60106176", "date_download": "2019-03-25T00:20:07Z", "digest": "sha1:OSEBC56XLECAFBGFTGWJSNMVZ2AATPAM", "length": 8915, "nlines": 101, "source_domain": "www.gujaratmirror.in", "title": "અંતરદિપ પ્રગટાવવાનો દિવસ નુતનવર્ષ | All | Gujarat Mirror", "raw_content": "\nઅંતરદિપ પ્રગટાવવાનો દિવસ નુતનવર્ષ\nઅંતરદિપ પ્રગટાવવાનો દિવસ નુતનવર્ષ\nવિક્રમસંવત 2075 સાધારણ નામના સવંત્સરનો પ્રારંભ ગુરૂવારે તા.8.11.18થી થશે નવા વર્ષના દિવશે ગોર્વધનપુજા અન્નકુટ તથા ચોપડામા મિતી-દિવાર નાંખવા માટે નવા વ્યાપારા પ્રારંભ માટે શુભ દિવસ છે.\nનવા વર્ષના દિવસે ગોવર્ધન પૂજાનું મહત્વ વધારે છે આ દિવશે શ્રીકૃષ્ણ ભગવાને ઇન્દ્રનો ગર્વ ઉતારવા ગોકુલવાસીઓ સાથે ગોવર્ધન પૂજાની શરૂઆત કરી અતી આ દિવશે ભગવાનને અન્નકુટ પણ ધરાવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે બલિપુજાનું પણ મહત્વ છે. વિષ્ણુભગવાન વામન સ્વરૂપ લઇ અને બલિરાજા પાસે જાય છે. અને ત્રણ ડગલાંમાં પૃથ્વીનું દાન લે છે\nબેસતા વર્ષના દિવસે સોપારીમાં બલીરજા પુજન કરવુ અને બ્રાહ્મણોને ગરીબોને દાન આપવું શુભ ગણાય છે.\nનવાવર્ષનો દિવસ જીવનના રાગ, દ્વેષ ���ુલી અને અંતરના દિપ પ્રગટાવી સાગ, વહાલા અને કુટુંબીજનોને મળવાનો દિવસ.\nનવા વર્ષના દિવસે સવારે ઉઠી નિત્યકર્મ કરી સૌપ્રથમ પોતાના માતા્રપિતા અને વડિલો અને ગુરુના આશીર્વાદ લેવા જોઇએ જેથી આખુ વર્ષ શુભ જાય છે.\nનવા વર્ષે દાન-પુણ્ય અને કથા શ્રવણ તથા આનંદ પુર્વક એકબીજાને મળી શુભેચ્છા વ્યક્ત કરવી\nવ્યાપારના ચોપડામાં મિતી દિવાર તથા શરૂઆત કરવાના શુભ સમયની યાદી\nસવારે શુભ 6.56થી8.20, ચલ 11.07થી12.30, લાભ 12.30થી1.43 અભિજિત મુહૂર્ત બોપોરે 12.08થી12.53\nબેસતાવર્ષના દિવસે બોપોરે 1.44 થી વીછુડાની શરૂઆત થતી હોવાથી બોપોરે 1.44 પહેલા શુભકાર્યો કરી લેવા લાભ પાંચમના શુભ સમયની યાદી કારતક સુદ પાંચમને સોમવાર તા.12.11.2018 દિવસના ચોઘડીયા\n06.03 થી 7.40 અભિજિત મુહૂર્ત બોપોરે 12.09 થી 12.53નું પેઢી ખોલવી વ્યાપાર કાર્ય મશીનરીનો પ્રારંભ કરવો શુભ છે. શુક્રવારે ભાઇ બહેનના સ્નેહનું પર્વ ભાઇબીજ કારતક સુદ બીજને શુક્રવાર તા.9.11.18નો દિવસ એટલે ભાઇબીજ પુરા ભારતવર્ષમાં નહિ પરંતુ આખી દુનીયામા ભાઇ-બહેનના સ્નેહ અને પ્રેમનું પર્વ એટલે ભાઇ-બીજ\nઆ દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી અને ત્યાર બાદ બોપોરે 12 વાગ્યે યમનાજળનું આચમન ઘરના બધાજ સભ્યોને કરવું કહેવાય છે શે બોપોરે 12 વાગ્યે યમુનાજી સાક્ષાત પધારે છે. આથી યમુનાજળનુ આચમન કરવું ઉત્તમ છે એવી એક માન્યતા છે.\nપૌરાણિક કથા પ્રમાણે યમુનાજી પોતાના ભાઇ યમને જમવા બોલાવે છે. પરંતુ યમરાજાને ફુરસદ ન હોવાથી તે ભાઇબીજના દિવશે જમવા આવે છે. ત્યારે યમુનાજી ભાત ભાતના પકવાન બનાવી પોતાના ભાઇને જમાડે છે અને ત્યારે યમરાજા કહે છે બહેન આશીર્વાદ માગ તારે શું જોઇએ છે. ત્યારે યમુનાજી કહે છે કે જે બહેનના ઘરે આજના વિશે જે ભાઇ જમવા જશે તેને યમ-યાતના ભોગવી ન પડે તથા તેને અકાળ મૃત્યુ ન આવે યમ રાજા આશીર્વાદ આપે છે આમ આજના દિવસે જે ભાઇ પોતાના બહેનના ઘરે જમવા જાય છે તેને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી\nઆ દિવસે પોતાના બહેનના હાથે બનાવેલી રસોઇ જમવાથી ભાઇને દીર્ઘઆયુષ્યની પ્રાપ્તી થાય છે. અને શત્રુભય રહેતો નથી.\nગુજરાતની કેટલીક બેઠકો અંગે ભાજપમાં કોકડુ ગુંચવાયું, યાદીની જાહેરાતમાં વિલંબ\nહવે સુરતમાં પણ બનશે ખોડલધામ\nગોંડલમાં પાડોશી પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતા યુવાન પર જીવલેણ હુમલો\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટ��ાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1NTE%3D-74714665", "date_download": "2019-03-25T00:20:47Z", "digest": "sha1:SI3LV5VZW6Y5MODX7BQ4N4HBS37YZH3O", "length": 5672, "nlines": 92, "source_domain": "www.gujaratmirror.in", "title": "સુરેન્દ્રનગરમાં તસ્કરોની દિવાળી, માત્ર 1 કલાકમાં 9 લાખની ઘરફોડી | Saurashtra | Gujarat Mirror", "raw_content": "\nસુરેન્દ્રનગરમાં તસ્કરોની દિવાળી, માત્ર 1 કલાકમાં 9 લાખની ઘરફોડી\nસુરેન્દ્રનગરમાં તસ્કરોની દિવાળી, માત્ર 1 કલાકમાં 9 લાખની ઘરફોડી\nસુરેન્દ્રનગરના નવા જંકશન રોડ જેવા સતત ધમધમતા વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો માત્ર એક જ કલાકમાં રૂા.6.66 લાખની રોકડ અને દાગીના મળી કુલ 9 લાખ રૂપિયાની માલમતા ઉસેડી ગયા હતા, અને પોલીસને રીતસર પડકાર ફેંકતા ગયા હતા.\nસુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં કરીયાણાની દુકાન ધરાવતા અને કાલા-કપાસનો પણ વ્યવસાય કરતા પ્રકાશભાઇ કનૈયાલાલ દક્ષિણી નવા જંકશન રોડ ઉપર રહે છે અને મહેતા માર્કેટમાં જલારામ ટ્રેડીંગ કંપની નામની દુકાન ચલાવે છે.\nતેઓ ધનતેરસના દિવસે તેમના મોટા ઘરે પઢીયાર શેરીમાં સાંજે 7 થી 8 દરમ્યાન પૂજા કરવા ગયા ત્યારે તસ્કરોએ તેમના નવા જંકશન રોડ ઉપર આવેલા ઘરના દરવાજા તોડી તીજોરીમાં રાખેલ રૂા.6:66 લાખ રોકડા, સોનાની 4 બંગડી, મંગલસુત્ર, બ્રેસલેટ સહિત કુલ 9 લાખની ચોરી કરી ગયા હતા.\nપ્રકાશભાઇ કપાસના ધંધા માટે એ.યુ. ફાયનાન્સ બેન્કમાંથી રૂા.9:66 હજાર લાવ્યા હતા. તેમાંથી 3 લાખ એક વેપારીને આપેલ હતા. બાકીના 6:66 તિજોરીમાં રાખેલ હતા. જે ઉપાડી ગયા હતા.\nસતત વાહન વહેવારથી ધમધમતા વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા. સફેદ સ્કૂટરમાં આવેલ 3 શકમંદો સીસીટીવીમાં કેદ છે. આ બનાવની જાણ થતા પીએસઆઈ એસ.એસ. વરૂ ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમે પહોંચી જઇ તપાસ આદરી હતી.\nધ્રાંગધ્રામાં વકીલ પુત્રની પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી\nથાનગઢની સરકારી શાળા 25 લાખના ખર્ચે અદ્યતન બનાવાઇ\nધ્રાંગધ્રાના હરિપર પાસે ગેરકાયદે ખનનમાં હિટાચી મશીન ઝડપાયું\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોક��ભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-03-25T00:12:32Z", "digest": "sha1:SWMUYLUUQWDDRZSMUBZUFUSMXRU4O2WX", "length": 3662, "nlines": 95, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "મઝાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nમઝાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમુઝાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nપદ્યમાં વપરાતો +મોઝાર; માં; મધ્યે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.baps.org/News/2012/yuva-pravruti-shashtipurti-mahotsav-padyatra-nadiad-3516.aspx", "date_download": "2019-03-25T00:18:15Z", "digest": "sha1:YZ6HQJPFAXD4PVSZBG4H2CM5AACANHNS", "length": 5614, "nlines": 72, "source_domain": "www.baps.org", "title": "યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ - પદયાત્રા, Nadiad, India", "raw_content": "\nHome > News > India > Nadiad > યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ - પદયાત્રા\nયુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ - પદયાત્રા, Nadiad, India\nયુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ નિમિત્તે ફેબ્રુઆરી-માર્ચ માસમાં તમામ યુવા ક્ષેત્રોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સૌ યુવકો/યુવતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓછામાં ઓછું ૧૦ કિ.મી. જેટલું અંતર દરેક પદયાત્રા માટે રાખવામાં આવ્યું હતું. પદયાત્રાનો પ્રારંભ મહારાજ-સ્વામીના પૂજનવિધિ અને આરતીથી થતો. વડીલ સંત તેમજ શહેર / ગામના અગ્રણી મહાનુભવ શ્રીફળ વધેરીને પદયાત્રાનો શુભારંભ કરાવતા. તે પહેલાં તમામ પદયાત્રીઓને ચાંદલો તેમજ નાડાછડી બાંધવામાં આવતી.\nષષ્ટિપૂર્તિ મહોત્સવનું બેનર લઈને બે યુવકો/યુવતિઓ સૌથી આગળ ચાલતા. તેની પાછળ ધજા પકડીને બે યુવકો/યુવતિઓ ચાલતા. ત્યારબાદ ઠાકોરજીનો રથ રહેતો, જેમાં 'સ્વામિનારાયણ' મંત્રગાનની સીડી ગૂંજતી. સૌ પદયાત્રીઓ તાળી પાડતાં પાડતાં, ધૂનગાન કરતાં કરતાં ચાલતાં.\nપદયાત્રામાં રસ્તામાં આવતાં ગામમાં પદયાત્રી યુવકો/યુવતિઓનું સ્વાગત થતું. ગામની મુખ્ય બજારમાં સૌ પદયાત્રી ધૂનગાન કરતાં કરતાં અને ષષ્ટિપૂર્તિ મહોત્સવનો જયઘોષ કરતાં નીકળતાં.\nપદયાત્રાના ગંતવ્ય સ્થળે પણ સૌ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત થતું. મોટેભાગે આપણા જ પ્રસાદીભૂત સ્થાને આ પદયાત્રા વિરમતી. સૌ યુવકો/યુવતિઓ ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરતાં અને જીવનમાં ભક્તિભાવ વિશેષ દૃઢ થાય, પ્રમુખસ્વામી મહારાજને રાજી કરી શકાય તેવી ગદ્‌ગદ્‌ભાવે પ્રાર્થના કરતા.\nઆમ, પદયાત્રાના આયોજન દ્વારા યુવકો/યુવતિઓને ખૂબ જ આનંદ આવ્યો, વિશેષ ભજન-ભક્તિ કરવાની પ્રેરણા મળી.\nઆ પદયાત્રામાં નડિયાદ, ડભાણ અને ઊત્તરસંડાન કુલ ૧૭૦ યુવકો જોડાયા હતા.\nPrevious | યુવા પ્રવૃત્તિ ષષ્ટિપૂર્તિ મહોત્સવ - પદયાત્રા | Next\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2017/09/", "date_download": "2019-03-24T23:15:53Z", "digest": "sha1:55TJH7CZFLKOPGOWUDJ3CDHXJ7CVPSZ2", "length": 5316, "nlines": 85, "source_domain": "www.kapilsatani.com", "title": "September 2017 - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nઓનરશીપથી કામ કરશો તો શ્રેષ્ઠ લીડર બની શકશો.\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nઓનરશીપથી કામ કરશો તો શ્રેષ્ઠ લીડર બની શકશો.\nશિક્ષણનાં અભાવથી જન્મતાં પ્રશ્નો\nશિક્ષણ અંગેનો લેખ વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે શિક્ષણ સમાજમાં જડમૂળથી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે.આ લેખ જરુરથી વાંચો અને સારો લાગે તો બીજ...\nરામજીભાભાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. ...\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓનલાઇન વાંચો.\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' પુસ્તક હવે આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. આ પુસ્તકમાં સમાજ જીવનને લગતાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી છ...\nતુજને થવું પડશે પ્રકાશકિરણ, જગ અજવાળવા બનજે પ્રેમકિરણ. કો'કદી એકાદ કાર્ય સજાવજે, જીવનને અણમોલ કરી દીપાવજે. ખૂશનુમા ભર્...\nઆવવું છે પણ..... (લધુકથા)\nપછાત વિસ્તારમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતી લધુકથા. 'આવવું છે પણ ...'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00043.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/gondal-bapu-maharaja-bhagvat-singhji-by-swami-sadchichidanand/", "date_download": "2019-03-24T23:54:16Z", "digest": "sha1:2VYLXZ6IWSATQKTD5TY5UOAUDUEDTDPX", "length": 4596, "nlines": 19, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Gondal Bapu Maharaja Bhagvat Singhji by Swami Sadchichidanand - Buy Gujarati Books Online", "raw_content": "\nઅચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\nમહારાજા વિકાસલક્ષી આયોજન કરતા હતા.વિકાસ હોઈ તો જ પ્રગતિ થાય,તો જ લોકો ને રોજીરોટી મળે અને પ્રજા સુખી થાય. આ માટે પ્રથમ તો આખું રાજ્ય શિક્ષિત બનવું જોઈએ.તેમાં સ્ત્રીશિક્ષણને સર્વોચ્ચય પ્રધાનતા આપતા રહયા એટલે ગોંડલ ની કન્યા નું મહત્વ વધી ગયું.ગોંડલ ની કન્યા ઓ ભણેલી જ હોઈ તેવી છાપ પુરા સૌરાષ્ટ્ર માં પડી ગઈ હતી .\nકહેવાય છે કે દેશ ને જયારે આઝાદી મળી અને ટપોટપ બધા રાજ્યો ભારત માં ભળવા માંડ્યા ત્યારે ગોંડલ ની તિઝોરી માં 3૨ કરોડ રૂપિયા પડ્યા હતા.આ રૂપિયા સહિત તેમને પૂરું રાજ્ય સરદારસાહેબ ને અર્પણ કરી દીધું હતું .કોઈ એ કહીંયુ કે આ ૩૨ કરોડ તો લઇ લો ત્યારે મહારાજા આ જવાબ આપેલો કે એ મારા નથી રાજ્યના છે. અને રાજ્ય જયારે ભારત ને અર્પણ થાય છે ત્યારે તેના રૂપિયા પણ ભારત ને અર્પણ થવા જોઈએ. આવી ઉદારતા અને અનાશક્તિ ભાગયે જ જોવા મળતી હોય છે.\nમહારાજા નું પૂરું જીવન પ્રેરણાના ઢગલા જેવું છે. જ્યાં હાથ નાખો ત્યાં કોઈ ને કોઈ પ્રેરણાનું ઊંચું તત્વ મળી જ આવે,મેં બહુ ટૂંકું અને થોડા અંશ માં આ ચરિત્ર લખ્યું છે.કારણ કે તેની વિશાળતા આગળ હું અત્યંત અલ્પ માણસ કહેવાઉ.તેમ છતાં મેં મારા આત્મસંતોષ માટે આ લખ્યું છે. કદાચ લોકો ને ગમે અને લોકો સ્વીકારે તો તેથી હું વધુમાં વધુ ધન્ય થઈશ.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2017/09/", "date_download": "2019-03-24T23:26:42Z", "digest": "sha1:S3544GBHBXWJXFIMGPDC2C5NPTSBHQL6", "length": 26660, "nlines": 277, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 09/01/2017 - 10/01/2017", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nમીત્રો, આ સાથે મેં પાડેલ ચાર ફોટા મુકેલ છે.\nમીત્રો, આ સાથે મેં પાડેલ ચાર ફોટા મુકેલ છે.\nપ્રથમ ફોટોમાં ઘડીયાલ છે અને એમાં સમય ચેક કરી સરખો કરી ફોટો પાડેલ છે. હવે બધાના મોબાઈલમાં લગભગ સરખો અને સાચો સમય બતાવવામાં આવે છે અને એટલા માટે ફોટો મુકેલ છે.\nબીજા ત્રણ ફોટા છે.\nમુંબઈમાં ફુટપાથ ઉપર ત્રણ ત્રણ વાંસને બાંધી દોરી બાંધી ઉભા કરેલ છે. એક બાલીકા એના ઉપર આરામથી આવન જાવન કરે છે. આ કાંઈ સહેલું નથી.\nસાધુ બાવાઓ મોક્ષની લાલચ આપે છે એ સહેલું છે અને આપણે તરત જ માની લઈએ છીએ. આ દોરી ઉપર પ્રયત્ન કરી નાની બાલીકા પાપી પેટ માટે મનોરંજન કરી જોનારા માંથી જેઆપશે એ આવક થશે એનાથી બે ચાર જણાંને રોટલો મળશે.\nફેસબુક, વોટ્સ એપ ઈંન્સ્ટાગ્રામ ઉપર કોપી કટીંગ પેસ્ટીંગ અને ફોરવર્ડ કરનાર માટે આ ચાર ફોટા છે. મીત્રો, સમય બદલાયો છે. હવે ચોક્કસ અને સાચો સમય આપણે જાણી શકીએ છીએ. આખા દેશના લોકો હવે એક જ સમય વાપરે છે.\nતંગ દોરી ઉપર બાલીકા ચાલી શકે છે એટલે ફોરવર્ડ કરનાર મીત્રોને વીનંતી આપ પોતાની જાતે ફોટા પાડી કે લખાંણ કરી મોકલો. બીજાની ચવાઈ ગયેલ બે પાંચ હજાર વરસ અગાઉની ફીલોસોફી, સુવીચાર, સલાહ ન આપો.\nઆપણી પાસે આ સગવડ છે અને થોડોક પ્રયત્ન કરી પોતાની જાતે પોસ્ટ લખી કે ફોટો પાડી મુકો....\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અ��્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમ���ં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nમીત્રો, આ સાથે મેં પાડેલ ચાર ફોટા મુકેલ છે.\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉ���ર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/two-khodal-finance-officials-held-by-cops-in-vadodara/130730.html", "date_download": "2019-03-24T23:32:58Z", "digest": "sha1:6YRUBCWUWXX7VASECUI6HFL5YAC6VJLW", "length": 7722, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "શસ્ત્ર બતાવીને નાણાં પડાવનાર ખોડલ ફાયનાન્સના સંચાલકો પકડાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nશસ્ત્ર બતાવીને નાણાં પડાવનાર ખોડલ ફાયનાન્સના સંચાલકો પકડાયા\n- સાવકારી ધારાના લાયસન્સ ઓથા હેઠળ મની લોન્ડરીંગ કરતાં હોવાની શંકા: પોલીસે વધુ તપાસનો કર્યો આરંભ\nવડોદરાના બહુચર્ચીત ખોડલ ફાયનાન્સના બે સંચાલકો રીવોલ્વર જેવુ હથિયાર બતાવીને મારી નાંખવાની ધમકી આપીને નાણાં પડાવી લેવામાં આવ્યા હોવાના કિસ્સામાં પોલીસે બંન્ને સંચાલકોની ધરપકડ કરી છે. આ બનાવમાં આ બંન્ને સંચાલકો દ્વારા સાવકારી ધારાના લાયસન્સના ઓથા હેઠળ મનીલોન્ડરીંગનું કામ કાજ કરતા હોવાની શંકા સેવાઇ રહી છે.\nપોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ખોડલ ફાટનાન્સ નામની ફાયનાન્સ કંપનીમાંથી કેટલાક લોકોએ નાણાં લીધા હતા. આ લોકો દ્વારા વ્યાજની રકમ વસૂલાત માટે માર મારવાની તેમજ તથા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. તેમાં પણ એક કિસ્સામાં તો રીવોલ્વર જેવુ હથિયાર બતાવીને તેના ખીસ્સામાંથી રૂા. વીસ હજાર જેટલી રકમ પડાવી લીધી હતી.\nઆ મામલો પોલીસ સમક્ષ મામલો આવતાં પોલીસે આખી ઘટનાની તપાસ શરૂ કરીને ખોડલ ફાયનાન્સના સંચાલક અને કારેલીબાગ વિસ્તારમાં વીઆઇપી રોડ પર આવેલી અશોક વાટીકામાં રહેતા સાગર પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટ તથા મયંક પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટની સામે ગુનો દાખલ કરીને બંન્નેની ધરપકડ કરી હતી.\nઅનેક બહુચર્ચીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહેસુલી અધિકારીઓની સાથે ઘરોબો ધરાવતાં સાગર અને મયંક બ્રહ્મભટ્ટ દ્��ારા સાવકારી ધારાના લાયસન્સના ઓથા હેઠળ મની લોન્ડરીંગનું કામ કાજ ચાલતુ હોવાની પણ શંકા ઉઠતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ કુંભમેળાની ફોટો ર્સ્પધામાં સુરતના ફોટો..\nસુરતઃ વેરો નહિં ભરનારા ભેરવાયા, નળ જોડાણો કા..\nસુરતઃ લેસના વેપારીનું લાખોમાં ઉઠમણું, 66.67લ..\nમહિલાની મદદ, સુરક્ષા માટે કોલ સેન્ટર શરૂ કરા..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00044.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32782", "date_download": "2019-03-24T23:13:22Z", "digest": "sha1:DCOFKMH7LHHGX6EY3QNRCLFNELSGY5XR", "length": 6151, "nlines": 69, "source_domain": "amreliexpress.com", "title": "જીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત – Amreli Express", "raw_content": "\nજીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત\nબાબરા ગામે આવેલ જીવનપરામાં રહેતી રૂકસાનાબેન મુનીરભાઈ રાઠોડ નામની ર3 વર્ષિય પરિણીતા ગઈકાલે બપોરે પોતાના ઘરે પંખાની પીન બોર્ડમાં લગાવવા જતાં તેણીને અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં તેણીનું મૃત્‍યું થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.\nપોલીસ સમાચાર Comments Off on જીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત Print this News\n« ગોપાલગ્રામનાં શ્રમજીવી પરિવારનાં અઢી વર્ષનાં બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતારતા અરેરાટી (Previous News)\n(Next News) ભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર »\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nજાફરાબાદનાં ધોળાદ્રી ગામે આધેડને માથામાં લાકડી ઝીંકી દઈ હત્‍યા કરી નાખતા ખળભળાટ\nઅમરેલી જિલ્‍લામાં અલગ અલગ 4 જુગારનાં દરોડા દરમિયાન 18 બાજીગરોને પોલીસે ઝડપી લીધા\nઅરેરાટી : રાજુલાનાં ખેરા ગામે યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી\nઅમરેલી જિલ્‍લામાં ધુળેટીના દિવસે 68 જેટલાં શખ્‍સો કેફી પીણું પીધેલા ઝડપાયા\nઅકાળા ગામે તીનપત્તીનો જુગાર રમતા 7 ઈસમો ઝડપાયા\nરાજુલા પંથકમાં ગુન્‍હાહિત પૂર્વ ઈતિહાસ ધરાવતી કોબ્રા ગેંગ સામે પોલીસ વિભાગે અટકાયતી પગલા લીધા\n��ા.કુંડલાનાં રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર કપીલ ભાટીયા પર મોડીરાત્રીએ હુમલો કરાતાં ખળભળાટ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratibeat.com/brindavan-gardens-mysore/", "date_download": "2019-03-24T23:05:41Z", "digest": "sha1:QSUNL5CDVZXPUIAO7ISZKZVJXCO72DRL", "length": 6799, "nlines": 59, "source_domain": "gujaratibeat.com", "title": "ટ્રાવેલ ડાયરી: સુંદર વૃંદાવન ગાર્ડન્સનો ખુબસુરત લહાવો", "raw_content": "\nટ્રાવેલ ડાયરી: સુંદર વૃંદાવન ગાર્ડન્સનો ખુબસુરત લહાવો\nટ્રાવેલ ડાયરી: સુંદર વૃંદાવન ગાર્ડન્સનો ખુબસુરત લહાવો\nઆજે અમારી ટ્રાવેલ ડાયરી તમને વૃંદાવન ગાર્ડન્સ સુધી લઇ જશે. મૈસુરનો ઉલ્લેખ હંમેશા તેના રાજા ટીપુ સુલ્તાનના ભવ્ય ઇતિહાસ કે પ્રખ્યાત અને મીઠી સ્વાદિષ્ટ મૈસુરપાક અંગેની વાત સાથે જ પ્રારંભ થાય છે. જો કે આ એક જ લોકપ્રિયતાને પાત્ર રજવાડું જ નથી અહિંની અન્ય કેટલીક પ્રખ્યાત હાઇલાઇટ છે અને એ છે વૃંદાવન ગાર્ડન્સ. આ બગીચાની સજાવટ તેની સપ્રમાણતા ડિઝાઇન અને મનોહર ટેરેસ બગીચા માટે વિશ્વભરમાં બધે જ જાણીતી છે.\nઆ સ્થાપત્ય ધરાવતી અજાયબી ક્રિષ્નારાજ સાગર ડેમ ઓફ સાઇટ પર બાંધવામાં આવે છે અને તે જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત શાલીમાર ગાર્ડન પર આધારિત છે.\nઅહીં તમે ખરેખર એક અદ્ભુત સ્થળ ડિઝાઇન સૌંદર્ય શાસ્ત્ર અને કુદરતના અનન્ય સ્વભાવ સાથે જોડાણના સાક્ષી બની શકો છો. અહિં પાણી કેસ્કેડીંગ, અસંખ્ય ટેરેસ, અને કેટલાય ફુવારા શોધી શકો છો.\nઆ બગીચાનું બાંધકામ લગભગ એક સો વર્ષ પહેલા થયું હોવાનું માનવામાં આવે છે લગભગ 1927 દરમિયાન. બાગાયત વિભાગે બગીચામાં ડિઝાઇનની કામગિરી કરવા માટે હાથ ધરવાની શરૂઆત કરી ત્યારથી આજસુધીમાં તેના પૂર્ણ બગીચામાં 60 એકર જેટલી જમિન આસપાસ આવરી લે છે અને એક ઘોડાના આકાર સમાન ત્રણ ટેરેસ બગીચા ફેલાયેલા છે.\nઆ વૃંદાવન ગાર્ડન્સનું સ્ટાર આકર્ષણ મ્યુઝિકલ ફુવારા છે. મુલાકાતીઓ ફુવારાના સાન્નિધ્યમાં થતાં ગીત અને નૃત્ય શોના સાક્ષી બની રહે છે. પાણીમાંથી સ્ટ્રીમ્સ સંગીત ભજવી અને તે અનુસાર નૃત્ય કે પ્રકાશના વિવિધ શેડ સાથે તે સાંજને રંગીન બનાવે છે. આ દરમિયાન લેસર પ્રકાશ શોનો પણ સમાવિષ્ટ થાય છે. અન્ય સ્થળોમાં એક બાળકોના પાર્ક, એક મત્સ્ય તળાવ અને એક કાવેરી દેવી ની ઉત્કૃષ્ટ પ્રતિમાનો સમાવેશ થાય છે.\nઆ બગીચો મૈસુર શહેરમાંથી 24 કિલોમીટર સ્થિત થયેલ હોવાથી ત્યાંની મુલાકાત લેવા માટે રસ્તાનો વપરાશ કરી શકાય છે.\nPrevious જાણો ટ્રાવેલિંગ કરનાર માટે મેડિકલ કીટ કેમ જરૂરી છે\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%9C%E0%AA%B0", "date_download": "2019-03-25T00:12:39Z", "digest": "sha1:F4HBYFHIB3TDW5VH3GWK2DBD7D4MDNK5", "length": 3648, "nlines": 92, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બજર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબજર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબંજર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nઊષર; ફળદ્રૂપ નહીં તેવું; બિનઉપજાઉ.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સ��બંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00045.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/abhay-by-suresh-sompura/", "date_download": "2019-03-25T00:02:12Z", "digest": "sha1:6VN5GRN4L4ZTLH2BGZCLAWY2B26ARTQP", "length": 3851, "nlines": 18, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Abhay by Suresh Sompura - Buy Gujarati Books Online", "raw_content": "\nહરેક મનુષ્ય આજે ભયથી પીડાય છે કોઈને ભૂતનો,કોઈને ભગવાનનો,કોઈને શેતાનનો,કોઈને પોતાના કર્મનો અને ધર્મનો ભય છે.સહુ મનુષ્ય અજ્ઞાનથી પીડાય છે અને ભ્રામક જ્ઞાન માનવીને પાશમાં બાંધી પશુ બનાવે છે.ભયભીત માનવી ધર્મના શરણે ભાગે છે અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે.બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી.ભયપ્રેરિત પ્રીત-શિસ્ત-સંયમ-નિયમ-ધર્મનો કશો અર્થ નથી.શુદ્ધ સ્નેહમયતા પ્રાપ્ત કરવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે.\nલેખકના કહેવા અનુસાર — પ્રત્યેક મનુષ્ય કોઈને કોઈ પ્રકારના ભયથી પીડાય છે. દરેકને ભગવાનનો, મૃત્યુનો, પોતાના કર્મનો કે ભૂતનો કલ્પિત ભય છે, જેનાં મૂળમાં અજ્ઞાન રહેલું છે. ભયભીત માનવી ધર્મને શરણે જાય છે, અને વધુ ભયભીત માનવી ધર્મથી દૂર ભાગે છે. બંને કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. ભયપ્રેરીત ધર્મ કે જીવનનો કશો અર્થ નથી. સુખી, સરળ જીવન ભોગવવા માટે અભયાવસ્થા પ્રાપ્ત કરવી જરૂરી છે. — લેખકની આ સત્યઅનુભવકથા અભય બનવા પ્રેરણા આપે છે.\nઅચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 0.9, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0Nzk%3D-17817574", "date_download": "2019-03-25T00:17:45Z", "digest": "sha1:2SSYBAWMQIZCDOT4FBZ4M36QDDIIMDCW", "length": 7142, "nlines": 103, "source_domain": "www.gujaratmirror.in", "title": "સૌરાષ્ટ્રમાં 63 હજાર કામદારોને 73.93 કરોડનું બોનસ ચૂકવાયું | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nસૌરાષ્ટ્રમાં 63 હજાર કામદારોને 73.93 કરોડનું બોનસ ચૂકવાયું\nસૌરાષ્ટ્રમાં 63 હજાર કામદારોને 73.93 કરોડનું બોનસ ચૂકવાયું\nસૌરાષ્ટ્રનાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને દિવાળીનાં તહેવારોમાં કોઈ મુશ્કેલી સર્જાઈ નહી અને હષોલ્લાસ તથા આનંદ ઉલ્લાસ સાથે તહેવારોની ઉજવણી તે માટે સમયસર બોનસ ચુકવાયુ છે. સૌરાષ્ટ્રમાં કુલ 8 જિલ્લામાં આવેલા 506 જેટલા ઔદ્યોગિક એકમોમાં 63082 શ્રમયોગીઓને 73.93 કરોડ રૂપિયાનું બોનસ ચુકવાયુ હતું.\nસૌરાષ્ટ્રમાં દિવાળીનાં તહેવારો દરમિયાન વર્ષો જૂની બોસ પ્રથામાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમ યોગીઓને કોઈ અન્યાય ન થાય અને સમયસર બોનસ મળી રહે તે માટે લેબર કમિશ્ર્નર કચેરી કામ કરી રહ�� છે. લેબર કમિશ્ર્નર કચેરી રાજકોટમાં રાજકોટ જિલ્લાનાં કુલ 91 એકમોએ પોતાના કર્મચારીઓને રૂા.27.8 કરોડનું બોનસ ચૂકવ્યુ હોવાનું નોંધાયુ છે.\nસૌથી વધારે મોરબી જિલ્લાનાં 273 એકમોએ 13 હજારથી વધારે કામદારોને બોનસ ચુકવ્યુ હતું. મોરબી જિલ્લામાં 13.5 કરોડ રૂપીયાનું બોનસ ચુકવાયુ હતું. હજુ કેટલાક એકમોમાં બોનસ નથી ચુકવાયુ પરંતુ આજે સાંજ સુધીમાં બોનસની કામગીરી પૂર્ણ કરાશે તેમ જણાવ્યુ હતું. ડેપ્યુટી લેબર કમિશ્ર્નર એ.ટી.પેઈન્ટરે કહ્યું કે, દિવાળી પર સમયસર બોનસ મળી રહે તે માટે મદદનીશ લેબર કમિશ્ર્નર અને શ્રમ અધિકારીઓએ ઔદ્યોગિક એકમોમાં સતત મોનિટરીંગ કર્યુ હતું. રાજ્યના 6.42 લાખ કામદારોને\n770 કરોડનું બોનસ ચૂકવાયું\nશ્રમ આયુકત કચેરી ગાંધીનગરનાં જણાવ્યા અનુસાર રાજયનાં 6.42 લાખ કામદારોને રૂા.770.38 કરોડ રૂપિયાનું બોનસ ચુકવાયુ છે. રાજયની વિકાસ યાત્રામાં સદભાગી થતા શ્રમયોગીઓને મદદરૂપ થવા નિયમિત રીતે બોનસ ચૂકવાય અને વર્ષ 2017-18 નું બોનસ સમયસર મળી રહે તે માટે આગોતરી કાર્યવાહી હાથ ધરી સઘન પ્રયાસો થયા હતાં.\nસૌરાષ્ટ્રમાં કયાં કેટલું ચૂકવાયું બોનસ\nક્રમ જિલ્લો એકમ બોનસ\n3 અમરેલી 7 5.74\n5 દ્વારકા 43 5.02\n6 સોમનાથ 8 6.03\n8 પોરબંદર 10 4.15\nકોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં કેમ કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2011/10/blog-post_29.html", "date_download": "2019-03-24T23:50:27Z", "digest": "sha1:DG6TRTAOWRCAMDUZGBRHNFTQ7BIMLCS2", "length": 19608, "nlines": 255, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: तंबाकू की खेती पर लगेगी लगाम", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્���ી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.\n== ગુગલ બ્લોગર ==\nરૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અ...\nધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 0.8, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87-%E0%AA%85%E0%AA%B5%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE/", "date_download": "2019-03-24T23:31:52Z", "digest": "sha1:PCJRWDRFVMXBTIKGIAK4XZAQC2M2Y6M6", "length": 6090, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "મકરસંક્રાંતિ માટે અવનવા પતંગો..!! - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo મકરસંક્રાંતિ માટે અવનવા પતંગો..\nમકરસંક્રાંતિ માટે અવનવા પતંગો..\nઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરુ થઇ ચુકયું છે ત્યારે અમદાવાદનું બજાર સજ્જ થઇ ગયું છે.અને પતંગ રસિયાઓ એ પતંગ-માંજાની ખરીદી શરુ કરી દીધી છે. તસવીરોમાં એક તરફ બજારમાં આકર્ષણ જમાવી રહેલા બોલિવૂડની હીરોઇન્સના કટઆઉટ સાથેના પતંગ ઉપરાંત સ્ટેચ્યુ ઓફયુનિટી અને ‘સોનુ….મુજપે ભરોસા નહિ કે” જેવા સંદેશ સાથેના અવનવા પતંગો વેપારીઓ દર્શાવી રહયા છે.\nPrevious articleપર્વ અને જીવદયા\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nઅમદાવાદનો વિકાસ ; બોપલની ઝાકઝમાળ\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00046.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0MTA%3D-75601845", "date_download": "2019-03-25T00:16:32Z", "digest": "sha1:N3RFKURGVPVIAZW3CZANDFFEVNWI4H5I", "length": 5262, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "ભાવનગરમાં શુક્રવારથી શિવકથા | Bhavnagar | Gujarat Mirror", "raw_content": "\nઅને હાસ્ય કલાકાર દરબાર યોજાશે\nરાજકોટ સરકારી આયુર્વેદિક-હોસ્પીટલના મેડીકલ ઓફીસર ડો.જયેશ એમ.પરમાર દ્વારા તા.9 થી 15 સુધી ભાવનગરમાં સિંધી સાર્વજનિક ધર્મશાળા, સંત પ્રભારામ હોલ, જુનૂ સિંધુનગર ‘કૈલાશ ધામ’ ખાતે શિવગાથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.\nકથાના વ્યાસાસને ડો.ગિરીશ શાસ્ત્રી બિરાજી સુંદરમય શૈલીમાં કથાનું રસપાન 3 થી 7 વાગ્યા સુધી કરાવશે. તા.9ના શુક્રવારે બપોરે 3 વાગ્યે પોથીયાત્રા, શિવમહાત્મ્ય, શિવ પ્રાગટ્ય, તા.10 ના શિવલિંગ, ભસ્મ, બિલ્વ પત્ર, રૂદ્રાક્ષ, કુર્મ, નંદી માહત્મ્ય, તા.11ના સતિ ચરિત્ર, મા પાર્વતી પ્રાગટ્ય, કુમારિક પૂજન, તા.12ના સાંજે પાંચ વાગ્યે શિવ વિવાહ યોજાશે. તા.13ના ગણપતિ પ્રાગટ્ય, કાર્તિકેય પ્રાગટ્ય, મોદક મનોરથ, તા.14ના દ્વાદશ જયોતિર્લિંગ, મહિમા તથા દર્શન, તા.15ના શિવગાથા જ્ઞાનયજ્ઞનું સમાપન તેમજ સવારે 9 થી 12 દરમિયાન રૂદ્રયજ્ઞ યોજાશે તદુપરાંત-રાત્રીના 8 થી 10 સાંસ્કૃતિક કાર્યક્રમ, હાસ્ય દરબાર સહીતના કાર્યક્રમો યોજાશે. તેમ પરિવારના રશ્મિકાંતભાઈ, દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, સંગીતાબેન, પ્રજ્ઞાબેન, સોનલબેન, જતીન, નિલમ સહીતનાએ જણાવ્યું છે\nઢોરના આતંકથી છાશવારે શહેરીજનો પીડાઈ છે છતાં મનપ���નું નિંભર તંત્ર મોન\nભાવનગર જિલ્લા રજપૂત સમાજના ભાજપ સામે લડતનાં મંડાણ\nભાવનગરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/panchayat-vishe/puraskar.htm", "date_download": "2019-03-24T23:08:20Z", "digest": "sha1:3UZBOP2TXSSJOR343ZPQ6TEUV3T3H4X7", "length": 10196, "nlines": 217, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "પુરસ્‍કારની માહિતી", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nસરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્‍કાર યોજના હેઠળ સને ર૦૦૪-૦પ ના વર્ષનો એવોર્ડ સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના ખેડુત શ્રી ખોડાભાઇ પોપટભાઇ રૈયાણીને હાથથી ચાલતુ વાવેતર કરવાનું સાધન (સીડડ્રીલ) વિકસાવવા બદલ તા.૧/પ/૦પ ના રોજ ભાવનગર મુકામે માન. મુખ્‍યમંત્રીશ્રીના વરદ હસ્‍તે રૂ.૧૭૦૦૦/- ની રોકડ તેમજ શાલ અને સન્‍માનપત્ર આપવામાં આવેલ છે.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AC", "date_download": "2019-03-25T00:12:59Z", "digest": "sha1:HS3DQOCYHPM3HKTG4SMHUGBCEOSHCYMS", "length": 3920, "nlines": 103, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "હિસાબ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમા���ા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહિસાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા\nલેણદેણ; આવકખર્ચ વગેરેની ગણતરી કે તેનું નામું.\nરીત; ઢંગ; મર્યાદા; નિયમ.\nહિસાબે ની ગુજરાતીમાં વ્યાખ્યા\nહિસાબથી જોતાં કે ગણતાં.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/kadodraama-chorinaa-dash-mobile-saathe-be-pakdaaya/128949.html", "date_download": "2019-03-24T23:27:30Z", "digest": "sha1:QSVNL7JAAO2S4FGVNPLQP7FXORHJVDMI", "length": 6974, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "પલસાણા : કડોદરામાં ચોરીના દશ મોબાઈલ સાથે બે પકડાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપલસાણા : કડોદરામાં ચોરીના દશ મોબાઈલ સાથે બે પકડાયા\nસુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા ખાતે નગરપાલિકા બિલ્ડીંગની બાજુમાં ઠાકોરજી કોમ્પ્લેક્ષ પાસેથી કડોદરા પોલીસે બાતમીના આધારે ભીડભાડ વાળા વિસ્તારમાંથી મોબાઇલની ચીલઝડપ કરી લેતા બે ઇસમોને ઝડપી પાડી ચોરીના 10 મોબાઈલ કબ્જે કર્યા હતા.\nઆ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા અલ્તાફભાઈ ગફુરભાઈ નાઓને બાતમી મળી હતી કે સુરત શહેર તેમજ કડોદરાના અલગ અલગ ભીડભાડ વાળા વિસ્તારમાં રાહદારીને ટાર્ગેટ કરી ધક્કો મારી ધ્યાન ચૂકવી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી લેતા બે ઇસમો કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ નગરપાલિકા બિલ્ડીંગની બાજુમાં ઠાકોરજી કોમ્પ્લેક્ષ પાસે આવવાના છે. જેથી અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે કડોદરા પોલીસે જલીલ સમદ શેખ (રહે, ઉનપાટિયા, સોએબી ભીંડીબજાર સુરત, મૂળ રહે. મોટામિયાં માંગરોળ), મેહબૂબ રઉફભાઈ શેખ (રહે, ઉનપાટિયા, અલીમાં બિલ્ડીંગ, સુરત, મૂળ રહે, મહારાષ્ટ્ર) નાઓને પકડી લઈ તેમની પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 10 જેટલા મોબાઈલ ફોન કિંમત રૂ. 60,000 કબ્જે કર્યા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nનડિયાદ સર્કલના 17 હજારથી વધુ ગ્રાહકોને લાભ\nખંભાતના સમગ્ર દરિયાઈ પટ્ટામાં પોલીસ દ્વારા સ..\nશામળાજીમાં અપહરણના ગુનાનો આરોપી હિંમતનગરમાંથ..\nચૂંટણી જાહેર થાય પહેલાં પાલીતાણાની સુરક્ષા મ..\nવલસાડ ભાજપમાં ભડકો મ��ટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00047.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32785", "date_download": "2019-03-24T23:42:27Z", "digest": "sha1:FZFJEO4H2P3IUFGUHS243UX6TX6TJ57Y", "length": 13163, "nlines": 71, "source_domain": "amreliexpress.com", "title": "ભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર – Amreli Express", "raw_content": "\nભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર\nજમીન મેળવીને ઉદ્યોગ ન કરનારાઓમાં ફફડાટ\nરાજુલા તાલુકા ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો જુદા જુદા પ્રમાણપત્રોથી ખરીદકરવામાં આવેલ હતી તે જમીનનો પ્રમાણપત્રોની શરતો મુજબ ઉપયોગ કરવામાં આવેલ ન હોવાની ફરિયાદ વિવાદી દશરથભાઈ વિરજીભાઈ પટેલ (કચ્‍છ) તથા ભગવાનભાઈ જેસાભાઈ રામ ર્ેારા તા.16/3/17 નાં રોજ અરજી આપેલ હતી જે મુજબ રજૂઆત કરેલ તેના અનુસંધાને મામલતદાર રાજુલાના પત્ર નં. જમન/વશી/ર97/18 તા. 1/3/18 થી સવાલવાળી જમીનોમાં ખરીદ કર્યા મુજબનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય શરતભંગની કાર્યવાહી કરવા અભિપ્રાય આપી દરખાસ્‍ત રજૂ કરેલ હતી. ત્‍યારબાદ શરતભંગ રજીસ્‍ટરે લઈને તા. 14/પ/18 ની સુનાવણી મુકરર કરેલ. જેમાં પ્રતિવાદીનાં વકીલ હાજર રહી મુદત માંગેલ. જે બાદમાં તા. ર8/પ/18ની અને ત્‍યારબાદ પણ વખતોવખત મુદ્યતો આપવામાં આવેલ અને છેલ્‍લે તા.30/8/ર018 મુદત અંગેની જાણ રજીસ્‍ટર એડી.થી કરવામાં આવેલ હતી. પરંતુ પ્રતિવાદી હાજર રહેલ નહી હોવાથી ગુણદોષનાં આધારે નિર્ણય ઠરાવ પર લેવામાં આવ્‍યો હતો. જેમાં ભચાદર ગામનાં ખાતા નં.430થી ચાલતા કુલ 6ર સર્વે નંબરવાળી તેમજ ઉચૈયા ગામનાં ખાતા નં.ર00થી ચાલતા કુલ 3ર સર્વે નંબરવાળી જમીન તથા ભેરાઈ ગામનાં ખાતા નં.પ13થી ચાલતા કુલ સર્વે નંબર-16 વાળી જમીનો પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન)નાં નામે ચાલતી હોય, કંપની ર્ેારા સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદો-1499ની કલમ-પ4/પપ તળે જુદા જુદા પ્રમાણપત્રો મેળવી સવાલવાળી જમીનો કંપનીએ ખરીદ કરવામાં આવેલ. જે પ્રમાણપત્રોની શરતનં.4નો કંપની ર્ેારા ભંગ કરવામાં આવેલ હોય શતભંગની કાર્યવાહી કરવા મામલતદારએ અભિપ્રાય આપેલ હોય ઉચૈયા ગામની 3ર સર્વે નંબરવાળી જમીનો તથા ભચાદર ગામની 6ર સર્વે નંબરોવાળી તેમજ ભેરાઈની 16 સર્વે નંબરો વાળી જમીનો આશરે 1400 અંદાજીત વિઘા જમીનમાં સૌરાષ્‍ટ્ર ઘરખેડ ગણો�� પતાવટ અને ખેતીની જમીન અંગેનો કાયદાની કલમ-પ4/પપ મુજબ પ્રમાણપત્ર મેળવી કંપનીનાં નામે/ખાતે થયેલ હતી અને કેટલીક જમીનો કલેકટર અમરેલીનાં જુદા જુદા હુકમોથી બિનખેતી કરેલ હતી.\nઆ કામનાં પ્રતિવાદી કંપની ર્ેારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેની વિગતે સવાલવાળી જમીનમાં ખૂબ મોટી રકમ ફાળવેલ છે. જો પ્રિમીયમ વસુલ કરવાપાત્ર અથવા દંડ વસુલ કરવાથી ખૂબ જ મોટુ આંકી ન શકાય તેવું નૂકશાન કંપનીને થશે જેથી પ્રમાણપત્રની મુદત એક વર્ષ માટે વધારી આપવા રજૂઆત કરેલ હતી. પરંતુ કાયદા મુજબ કાયદો-1949ના સુધારા અધિનિયમ-ર01પની જોગવાઈ મુજબ જોગવાઈ તળે ખરીદારને પાંચ વર્ષની મુદતની અંદર માલનું ઉત્‍પાદનઅથવા સેવા પુરી પાડવાનું શરૂ કરવું જોઈએ. તેમજ સુધારેલ કાયદાની પેટાકલમ મુજબ યોગ્‍ય તપાસ કર્યા પછી સુનાવણીની તક આપ્‍યા પછી એવા નિષ્‍કર્ષ પર પહોંચે કે ખરીદનાર પેટા કલમ-3ના ખંડ(ખ) મુજબ રાજય સરકાર નક્કી કરે તેટલા વળતરની ખરીદનારને ચુકવણી કર્યે તે જમીન તમામ બોજામાંથી મુકત થઈને સરકારમાં નિહિત થશે. જે અન્‍વયે પત્ર નં./જમીન/વશી/396ર/18 તા.પ/1ર/18 તથા પત્ર નં.જમન/વશી /3963/18 તા. પ/1ર/18 ના પત્રથી જંત્રીની કિંમત ભરપાઈ કરવા લેખિત સંમતિ દિન-પમાં રજૂ કરવા જણાવેલ. પરંતુ કોઈ પ્રત્‍યુતર કે સંમતિ જવાબ રજૂ કરવામાં આવેલ નથી પરંતુ પત્રનો અસ્‍વીકાર કરવામાં આવેલ છે. આમ ઉપરોકત મુદ્યાઓને ઘ્‍યાને લઈને નાયબ કલેકટર રાજુલા ર્ેારા ઔદ્યોગિક હેતુ માટે ખરીદેલ જમીન 8 વર્ષ ઉપરાંત સમયગાળા બાદ પણ જે હેતુ માટે લીધેલ છે, તે હેતુ ઉપયોગ શરૂ ન કર્યા અંગેનાં સચોટ આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય અને જે પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલ તે પ્રોજેકટ સ્‍થાપેલ નહીં હોવાથી હુકમની શરત નં.4 નો ભંગ કરેલ હોય જેથી શ્રી સરકાર દાખલ કરવા નાયબ કલેકટર કે. એસ.ડાભીએ હુકમ કરતા આ વિસ્‍તારમાં જમીનો લઈને ઉદ્યોગો શરૂ નહી કરતા લોકોમાં હડકંપ મચી ગયેલ છે.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on ભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર Print this News\n« જીવનપરામાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત (Previous News)\n(Next News) અમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ »\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nલોકસભા ચૂંટણીમાં વિજયનાં સંકલ્‍પ સાથેઅમરેલીમાં સોમવારે ભાજપ દ્વારા વિજય વિશ્‍વાસ સંમેલન\nઅંતે ભાજપે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી \nઅંત�� ભાજપમાંથી નારણભાઈ કાછડીયાનું નામ આગળ\nઅમરેલી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નિલેશ સોલંકીનું ત્રીજી વખત સન્‍માન\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/mukam-post-iswar-buy-gujarati-book-online/", "date_download": "2019-03-24T23:52:03Z", "digest": "sha1:COUQVYFC2SY6OZRJF34CLYAHQ65A5TQS", "length": 2588, "nlines": 19, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Mukam Post Iswar by Heta Bhushan -Buy Gujarati Book Online", "raw_content": "\nઈશ્વર એક પરમતત્વ….દરેક જીવની જીવનસફર બધાં મુકામોમાંથી પસાર થઇ ઈશ્વર સુધી પહોંચે છે.પરમાત્મા એ ભક્તિ અને શ્રદ્ધાનો વિષય છે. પ્રભુને બુદ્ધિથી, તર્કથી ઓળખવાનો પ્રયત્ન કરવો તે અત્યંત અઘરી બાબત છે; પણ શ્રદ્ધા અને સમર્પણ હોઈ તો ઈશ્વર ક્યાંય દુર નથી.\nપરમાત્મા પૃથ્વીના કણ કણમાં છે અને દરેક જન જનમાં છે તેવું આપણે જાણીએ છીએ પણ અનુભૂતિ થતી નથી.\nપરમાત્મા જેવા ગહન વિષય પર ખૂબ જ સરળ અને સહજ વાતો આ પુસ્તકના દરેક પાને ઈશ્વરનું સરનામું બની ચમકે છે. દરેક નાની વાતમાં ઈશ્વરના અંશની ચમત્કૃતિ છે જે વાચકના હૈયા ને સ્પર્શી જશે.\nઅચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/bollywood-gossips/shahid-kapor-son-s-name-zain-118091000019_1.html", "date_download": "2019-03-24T23:22:25Z", "digest": "sha1:3YFXKA2HYAZ5SHEIF5JFYTH4E5LNNKLO", "length": 6150, "nlines": 90, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "શા માટે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન રાખ્યું", "raw_content": "\nશા માટે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન રાખ્યું\nસોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (17:41 IST)\nબૉલીવુડ એક્ટર શાહિદ કપૂરના ઘર ગયા બુધવારે દીકરાનો જન્મ થયું છે. દીકરાના જન્મના થોડા કલકા પછી જ એકટરને નાનકડા મેહમાનનો નામ દુનિયાને જણાવ્યું. જણાવીએ કે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન(Zain) રાખ્યું છે. પણ શુ તમે જાણો છો કે શાહિદના દીકરાનો નામ જૈન થશે આ વાત મીશાના જન્મથી પહેલા જ નક્કે થઈ ગઈ હતી. આવુ અમે નથી પણ શાહિદ કપૂરની માં નીલિમાનો કહેવું છે.\nનીલિમાએ અત્યારે જ તેમના ઈંટરવ્યૂહમાં કીધું \"જ્યારે શાહિદનો પહેલો બાળક પેદા થયું હતું ત્યારે જ આ નક્કી થયું હતું કે છોકરી થઈ તો મીશા અને છોકરો થયું તો નામ જૈન રાખવું છે. મને લાગ્યું હતું કે આ વખતે શાહિદના ઘરે દીકરા થશે. મને સપના પણ આવ્યું હતું કે શાહિદના ઘરે દીકરો થયો છે. મે આ સપના વિશે બન્નેને જણાવ્યું પણ હતો.\nરાત્રે ખુલ્લામાં Toilet જતા પડીને ઘાયલ થયા અમિતાભ બચ્ચન, કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યુ આ પોસ્ટર\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nVogue BFFsમાં મેચિંગ ડ્રેસ પહેરીને પહોંચ્યા શાહિદ અને મીરા\nયૂલિયા વંતૂરને લાંચ કરશે સલમાન ખાન, 'રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા' થશે પ્રથમ ફિલ્મ\nકેટરીના કૈફની સાથે બાળક પેદા કરવા ઈચ્છે છે આ એક્ટર, સલમાનનો શું થશે રિએક્શન\nકરિશ્મા તન્ના(નાગિન 3)ની ગ્લેમરસ ફોટો\nભાઈ-બેનનો પુલમાં સાથે હોવું -કરીના -સેફ-સોહા થયા ટ્રોલ\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોક્સ - આને કહેવાય જોક્સ\nગુજરાતી જોક્સ- તોફાની જોક્સ\nગુજરાતી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય\nMouni મૌની રૉયનો બોલ્ડ અંદાજ\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nનોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/cricketers-profile/%E0%AA%85%E0%AA%9C%E0%AB%80%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%87%E0%AA%95%E0%AA%B0-107050600003_1.htm", "date_download": "2019-03-24T23:39:28Z", "digest": "sha1:QEHAUNNXPPO5ACD6I5OJEOHTZILQCH5Z", "length": 11283, "nlines": 93, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "અજીત વાડેકર", "raw_content": "\n1 એપ્રિલ 1941ના રોજ મુંબઈ ખાતે જન્મેલા અજીત લક્ષ્મણ વાડેકરે તેમના નેતૃત્વ હેઠળ 1971માં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ જેવી તે સમયની ધરખમ ટીમોને તેમની જ ધરતી પર પરાસ્ત કરવાનું કારનામું કરી બતાવ્યું હતું. એક જ સિઝનમાં બે પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ વિજયની સિદ્ધિ સાથે સતત ત્રણ સિરીઝ જીતાનાર અજીત વાડેકર અત્યાર સુધીના એકમાત્ર ભારતીય કેપ્ટન છે.\n1971ના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ રવાના થાય તેની આગલી સાંજ સુધી ટીમનું નેતૃત્વ કોણ સંભાળશે તે નક્કી થયું નહોતું. આખરે પસંદગી સમિતિના ચેરમેન વિજય મર્ચન્ટના કાસ્ટિંગ વોટથી કેપ્ટનશીપનો કાંટાળો તાજ અજીત વાડેકરને પહેરાવવામાં આવ્યો. તે વખતે કદાચ કોઈએ સપનેય નહીં વિચાર્ય હોય કે અનાયાસે કેપ્ટન બનેલો અજીત અપ્રતિમ એવી સિદ્ધી મેળવવા જઈ રહ્યો છે.\nપોતાની જાતને કેપ્ટન તરીકે સફળ પૂરવાર કરનાર આ ડાબોડી ફટકાબાજ શોર્ટલેગના ચુનંદા ફિલ્ડર પણ હતા. તેમની આઠ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન અજીત વાડેકરે 37 ટેસ્ટમાં 31.07ની સરેરાશે 2113 રન બનાવ્યા હતા. તેમાં 1967-68ના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ફટકારેલી એકમાત્ર સદી (143 રન)નો પણ સમાવેશ થતો હતો. ચાર વખત તેઓ 90 થી 99ના સ્કોર વચ્ચે આઉટ થયા હતા.\nકોલેજકાળ દરમિયાન 1957-58થી 1961-62ની સિઝનમાં બોમ્બે યુનિવર્સિટીનું ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટોમાં પ્રતિનિધિત્વ કરનાર વાડેકરે 1961-62માં બોમ્બે યુનિવર્સિટીનું નેતૃત્વ સંભાળ્યું. તે જ સિઝનમાં તેમણે એમ.સી.સી. વિરૂદ્ધ સંયુક્ત યુનિવર્સિટીનું કેપ્ટનપદ પણ સંભાળ્યું.\nઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટો દરમિયાન તેમણે 1958-59ની સિઝનમાં ત્રેવડી સદી ફટકારતા નવી દિલ્હી વિરૂદ્ધ 324 રન નોંધાવ્યા. આ પ્રદર્શન દ્વારા તેઓ મુંબઈની રણજી ટીમમાં સ્થાન પામ્યા. જે તેમણે છેક 1974-75 સુધી જાળવી રાખ્યું.\n17 વર્ષ લાંબી રણજી ટ્રોફી કારકિર્દીમાં તેમણે 73 મેચમાં 57.94ની સરેરાશથી 4288 રન નોંધાવ્યા. તેમના આ પ્રદર્શને મુંબઈને સતત 15 વર્ષ સુધી રણજી ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. રણજી ટ્રોફીમાં તેમણે 1966-67માં મૈસુર વિરૂદ્ધની ત્રેવડી સદી (323 રન) સહીત કુલ 12 સદી ફટકારી.\nતેમણે 30 મેચમાં મુંબઈનું નેતૃત્વ સંભાળ્યું. દુલીપ ટ્રોફીની તેમણે રમેલ�� 18 મેચમાંથી 6માં તેમણે વેસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરી. જ્યારે શેષ ભારતની ટીમ વિરૂદ્ધ છ વખત મુંબઈ ટીમનું કેપ્ટનપદ સંભાળ્યું.\nસ્થાનિક ટુર્નામેન્ટોમાં સતત સારા દેખાવ છતાય પસંદગીકારો તેમની અવગણના કરતા રહ્યા. આખરે 1966-67માં પ્રવાસી કેરેબીયન ટીમ વિરૂદ્ધ તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા. જેમાં તેઓ મુંબઈ ખાતેની પ્રથમ ટેસ્ટમાં સરીઆમ નિષ્ફળ નીવડ્યા. જો કે છેલ્લી ટેસ્ટમાં તેમણે હોલ, ગ્રીફીથ, સોબર્સ અને ગીબ્સ જેવા ધૂરંધરોની ઝીંક ઝીલીને 67 રન બનાવ્યા. જેના આધારે તેઓ પટોડીના નેતૃત્વ હેઠળ 1967માં ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમમાં સ્થાન પામ્યા.\nવ્યક્તિગત પ્રદર્શનના આધારે ઈંગ્લેન્ડ પ્રવાસ તેમના માટે સફળ પૂરવાર થયો. તેમણે ટેસ્ટમેચોમાં 91ના શ્રેષ્ઠ સ્કોર સાથે 835 રન બનાવ્યા. જ્યારે કાઉન્ટી મેચોમાં તેમણે કુલ 835 રન કર્યા. તેઓ આ પ્રદર્શનને લીધે ઈંગ્લેન્ડ પ્રવાસની શોધ તરીકે ઓળખાયા. જો કે ત્યારબાદના ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં તેમના ભાગે નીષ્ફળતા જ આવી.\nન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ફોર્મ પરત મેળવતા તેમણે 47.14ની સરેરાશે 330 રન કર્યા. તેમાં તેમની એકમાત્ર સદીનો પણ સમાવેશ થતો હતો.\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nવર્લ્ડકપ 2011ની ટીમનો એક સભ્ય સટોરિયાઓના સંપર્કમાં હતો - મુદગલ કમિટિનો રિપોર્ટમાં ધડાકો\nરાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/059", "date_download": "2019-03-25T00:33:43Z", "digest": "sha1:3WRVSAQOSMNBNQY53TJVVNXZHMD62DL7", "length": 8398, "nlines": 259, "source_domain": "swargarohan.org", "title": "તમારું શરણું જે લે છે | Sai Sangeet | Bhajans", "raw_content": "\nતમારું શરણું જે લે છે\nતમારું શરણું જે લે છે\nતમારું શરણું જે લે છે તેને ચિંતા ક્યાં રે' છે \nસંકટ ભલે હજારો આવે,\nતાપ ભલેને લાખ તપાવે;\nછોને કોટિ ક્લેશ સતાવે;\nડર ક્યાં કોઇનો રે' ... તમારું શરણું\nનાખો આંસુ ભક્તનાં ધોઇ;\nઘા રાખો કાયમ ના કોઇ;\nઝંખે પ્રેમે તમને કોઇ,\nતેને પીડા ક્યાં રે' છે \nમહિમા મોટો ખ્યાત તમારો,\nજે જન જન્મી થાય તમારો,\nતેને બંધન ક્યાં રે' છે\n'પાગલ' ગુણને ગાય તમારા,\nપ્રભુ, સર્વસ્વ તમે છો મારા;\nસાર્થક કરશો શબ્દો તમારા,\nશ્રદ્ધા એ જ સદા રે' છે ... તમારું શરણું\nમાનવ પોતાનો ઘડવૈયો બની શકે, પોતાના ભાગ્યનું નિર્માણ કરી શકે, પરંતુ તે માટે તેણે સૌપ્રથમ નક્શો તૈયાર કરવો પડે અને પછી તેને સાકાર સ્વરૂપ આપવા પ્રમાદને ત્યાગી પુરૂષાર્થ કરવો પડે. જે માનવ કેવળ નક્શાઓ જ બનાવ્યા કરે અને તેને સાકાર સ્વરૂપ આપવા ક્રિયાશીલ ન બને તેની યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. તેવી જ રીતે, માનવે આત્મવિકાસની યોજનાઓને સક્રિય સ્વરૂપ આપવા માટે નિશ્ચયાત્મક રીતે અને નિયમિત રીતે સાધનાપરાયણ થવું જોઈશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00048.warc.wet.gz", "language": "gu", "language_score": 0.66, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/hu-hijado-hu-lakshmi-in-gujarati/", "date_download": "2019-03-24T23:20:37Z", "digest": "sha1:ILVOONEENF2UVBRWLHAWBVXIT7IJ2PT3", "length": 7120, "nlines": 23, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Hu Hijado - Hu Lakshmi in Gujarati - Buy Gujarati Books Online", "raw_content": "\nમારો જન્મ 1979માં થાણે ખાતે મારો જન્મ થયો હતો. જન્મી ત્યારે પુરુષ હતી. બાળપણમાં મધુર સપનાઓમાં દરેક ખોવાયેલ હોય છે પણ મારું બાળપણ લગીરેય સારૂ રહ્યુ નથી. છોકરાઓ મને બાયલો, છક્કો, મામુ કહીને ચીડવતા હતાં. હા હું સાચ્ચે જ સ્ત્રી જેવો હતો. હું 7 વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત મારું યૌન શોષણ થયુ હતુ.\nઆજે પુરુષ પ્રધાન સમાજમાં કેવી રીતે વર્તવું તે શીખી લીધું છે મેં. પૌરુષીય મનોવૃત્તિ સામે અમારી કમ્યુનિટીએ લડત આપવી પડશે તેની અમને ખબર છે. મારા માટે સારી વાત તે હતી કે મેં વ્યંઢળ બનવાનું નક્કી કર્યુ તેમ છતાં મારો પરિવાર મારી પડખે ઉભો રહ્યો હતો.\nજો હું વ્યંઢળ થઈ ન હોત તો આજે શું હોત તેનો વિચાર જ કરી શકતી નથી. હા એટલુ ચોક્કસ છે કે મારે ડાન્સ શીખવો હતો તે શીખી. ક્લાસિસ શરૂ કર્યા. જે લોકો બાળપણમાં ચીડવતા, તુચ્છ રીતે જોતાં તેમનાં મોઢા મેં મારા કામથી બંધ કર્યા છે.\n‘હીજડા’ થવુ એ એક મોટી અને આકરી પ્રક્રિયા હોય છે. અસલમાં તે માનસિક હોય છે. એક પુરૂષ જેને પોતેસ્ત્રી છે તેવી ભાવના અત્‍યંત વળવત્તર બની પરાકાષ્‍ટાએ પહોંચે ત્‍યારે તે બધા ભયના બંધનો ફગાવી ‘હિજડો’ થવાનો નિર્ણય લે છે. લક્ષ્મી નારાયણ ઘરનો મોટો પુત્ર હિજડો બન્‍યો પહેલા કેવી કશ્‍મકશમાંથી પસાર થયો તેનુ વર્ણન શરૂઆતના પ્રકરણોમાં જોવા મળે છે.માતા-પિતાના પ્રથમ સંતાન તરીકે શરૂઆતનુ બાળપણ ખુબ લાડકોડમાં વિતેલુ પરંતુ નાનપણમાં અસ્‍થમાંથી લઇ અનેક નાની મોટી બિમારીઓને કારણે તે કયારેય બહુ ભળતો નહિ. તેને ‘નાચવુ’ ખુબ ગમતુ ગમે તેવી ખાંસી ચડે તો પણ તે ભાન ભુલી નાચતો. આ જ વાત તેને નાનપણથી બાયલો… નાચનારો….છક્કો એવુ સાંભળવુ પડતુ. પોતાના સ્‍ત્રૈણ અવાજ, હાવભાવ, ચાલઢાલને આ બાળક સમજી નહોતો શકતો. જેને કારણે તે અંતર્મુખ બની ગયેલો. સાત વર્ષની વયે જ અન્‍ય નાના છોકરાઓ દ્વારા તેનુ જાતીય શોષણ થવા લાગેલુ. એક અત્‍યંત પ્રેમાળ પડોશી સ્‍ત્રીએ લક્ષ્મીને શાળાના નિબંધો અંગ્રેજીમાં તૈયાર કરાવી તેનું અંગ્રેજી ખૂબ જ સુંદર બનાવેલુ. શરૂઆતમાં તેને હેરાન કરનાર છોકરાઓને તો પોતે હવે દમદાટી થી દુર કરી દેતો પણ પોતાની અંદર પુરૂષો માટે જ શા માટેઆકર્ષણ થાય છે અંગે ખૂબ મુંઝવણ થતી. ચોથા ધોરણની પરીક્ષા બાદ તેણે પોતાના જેવા લાગતા ‘ગે’ ગ્રુપને જોઇન્‍ટ કર્યુ. નાનપણના અન્‍ય સંભારણા બાદ નવા ઘરમાં રહેવા ગયા બાદ પ્રથમ વખત ‘રોહન’ નામના છોકરાના પ્રેમમાં પડી શરૂઆતના આનંદના દિવસો બાદ સમજાયું કે પોતાનો ઉપયોગ થઇ રહયો છે. થોડા અનુભવો બાદ બેબી જોની નામના ડાન્‍સ માસ્‍ટર પાસેથી તાલીમ લઇ પોતાના ડાન્‍સ કલાસીસ શરૂ કર્યા અનેક સ્‍પર્ધાઓ જીતી ઇનામો પણ મેળવેલા. સાતમા-આઠમા ધોરણથી સંબંધોને-માણસોને ઓળખતા શીખ્‍યો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/Amreli/taluka/liliya/liliya-index.htm", "date_download": "2019-03-24T23:09:39Z", "digest": "sha1:JBSNWT3UPIX5XDJIRFRG2HN64CAI5LOK", "length": 6599, "nlines": 93, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "લીલીયા તાલુકા પંચાયત", "raw_content": "\nઅમરેલી જીલ્લો - ગુજરાત સરકાર\nતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા\nતાલુકાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nશ્રી એ. એ. રાજપુરાતાલુકા વિકાસ અધિકારી શ્રી\nશ્રી ઈન્દુમતિબેન જે. પરમાર\nઅમદાવાદગાંધીનગરવડોદરાસુરતરાજકોટજામનગરઆણંદપોરબંદરભાવનગરકચ્છખેડાસુરેન્દ્રનગરભરૂચનવસારીપાટણમહેસાણાબનાસકાંઠાસા��રકાંઠાડાંગદાહોદજુનાગઢવલસાડઅમરેલીનર્મદાપંચમહાલતાપીઅરવલ્લીબોટાદ​છોટાઉદેપુરદેવ ભુમી દ્વારકાગીર સોમનાથ​મહિસાગર​મોરબી\nપંચાયત વિભાગઅમરેલી જીલ્લોલીલીયા તાલુકા પંચાયત\nલીલીયાની સ્‍થા૫નાનો કોઇ સત્તાવાર ઇતિહાસ ઉ૫લબ્‍ઘ નથી. ૫રંતુ આઝાદી ૫હેલા ભાવનગર સ્‍ટેટમાં લીલીયા મહાલ આવેલ હતો. ભાવનગર સ્‍ટેટ વખતમાં આ લીલીયા મહાલનીગણના થતી હતી. આઝાદી આવ્‍યા બાદ લીલીયાને તાલુકાનો દરજજો મળેલ ૫રંતુ મહેસુલી મહાલ તરીકે ઘણા સમય સુઘી મહાલનો દરજજો રહેલ ત્‍યાર બાદ મહેસુલી તાલુકાનો દરજજો આ૫વામાં આવેલ.\nલીલીયા તાલુકો અમરેલી જીલ્‍લા મથકેથી ૧૭ કિ.મી. ના અંતરે આવેલ છે. લીલીયા તાલુકો ૨૧.૩૩ અક્ષાંશ અને ૭૧.૨૨ રેખાંશ વચ્‍ચે આવેલ છે. આ તાલુકામાં મુખ્‍ય વ્‍યવસાય વરસાદ આઘારિત ખેતીનો છે. પુરક વ્‍યવસાય તરીકે હીરા ઉદ્યોગ ૫ણ સારા પ્રમાણમાં વિકસેલ છે. તાલુકા માથી ગાગડીયો તથા શેત્રુજી નદી ૫સાર થાય છે. આ તાલુકામાં સિંચાઇની કોઇ સુવિઘા ઉ૫લબ્‍ઘ નથી. ૫રંતુ કુવાઓ/બોર આઘારીત થોડી ધણી સિંચાઇ થઇ શકે છે.\nછેલ્લા સુધારાની તારીખ : 9/1/2018\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/safai-kamdar-threatns-to-go-on-strike/128800.html", "date_download": "2019-03-24T23:47:54Z", "digest": "sha1:TH5KJIKQWHEPQQGHA4LIV2GEPLPRL5VK", "length": 8859, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સફાઈ કામદારોની પાંચમી માર્ચથી હડતાલ પર ઉતરવા ચીમકી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસફાઈ કામદારોની પાંચમી માર્ચથી હડતાલ પર ઉતરવા ચીમકી\nપાટનગરમાં સ્વચ્છતા જાળવવાની કામગીરીને કેન્દ્ર સ્થાને રાખીને કામગીરી કરી રહેલા મ્યુનિસિપલ તંત્ર સામે મોટો પડકાર ઊભો થવાની આશંકા છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી સફાઈ કામદારોને કાયમી કરવાની માગણીનો સ્વીકાર ન થાય તો પાંચમી માર્ચથી હડતાલ પર ઉતરવાની ચીમકી સફાઈ કામદારોએ આપી છે.\nવાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા મ્યુનિ. કમિશનરને અપાયેલા આવેદન મુજબ, કોન્ટ્રાક્ટ પર કામ કરતાં સફાઈ કામદારોને કામયી કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જોઈએ. આ અંગે અલગ-અલગ સંગઠનોએ આવેદનપત્ર આપી રજૂઆતો કરી હોવા છતાં નક્કર પગલાં લેવાયા નથી. જેથી પાંચમી માર્ચછી સફાઈ કામદારો સફાઈ બંધ કરી હડતાળ પર ઉતરશે.\nસફાઈ કામદારોના અધિકાર બાબતે યુનિયન દ્વારા મક્કમ પ���લાં ન લેવાતા હોવાની લાગણી પણ બળવત્તર બની રહી છે. જેના પગલે ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના કન્વીનર પદેથી ચૌહાણ ગૌવિંદભાઈએ રાજીનામું આપ્યું છે. તેમણે યુનિયનના પ્રમુખને સોંપેલા રાજીનામામાં જણાવ્યું હતું કે, યુનિયન તરફથી વાલ્મિકી સમાજના ભાગલા પાડવાનું કામ થાય છે. સફાઈ કામદારોના ઉદ્ધારના બદલે શોષણનું કામ થતું હોવાથી તેઓ આખરે રાજીનામું આપી રહ્યા છે.\nભરતી પ્રક્રિયા સામે સેનેટરી સબ ઈન્સ્પેક્ટરમાં રોષ\nમ્યુનિ. કોર્પોરેશનમાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી આઉટસોર્સિંગમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આઠ કર્મચારીઓએ ભરતી પ્રક્રિયા સામે રોષ ઠાલવ્યો છે. તેમણે મ્યુનિ. કમિશનર સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં મ્યુનિ. દવારા ૧૬ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરની નિયમિત નિમણૂક માટે જાહેરાત અપાઈ હતી, જેની લાયકાતમાં ગ્રેજ્યુએશન નિયત કરાયું છે. જો કે સેનેટરી ઈન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્ષ ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કર્યા પછી કરી શકાય છે. ગ્રેજ્યુએટ ન હોવાથી આઉટસોર્સિંગના આઠ સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા નથી. પાછલા પાંચ વર્ષથી દર વર્ષે ૨૪૦ દિવસ કરતાં વધુ સમય સતત ફરજ બજાવી હોવાથી પોતાને કાયમી કરવા માટે તેમણે માગણી કરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nછ વર્ષ પહેલા સાંસદે રોડ માટે ફાળવેલા નાણાં આ..\nચોરોનો ફફડાટ: સેકટર-25માં વસાહતીઓનું નાઈટ પે..\nવિજિલન્સના દરોડા બાદ બે પીઆઈ સસ્પેન્ડ થતાં પ..\nપ્રવર્તમાન સ્થિતિમાં કોંગ્રેસની અમદાવાદમાં C..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00049.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32787", "date_download": "2019-03-24T23:11:54Z", "digest": "sha1:QE2DA4WZEWCY6TYJZSBPAYXSVS6UDWWF", "length": 8483, "nlines": 68, "source_domain": "amreliexpress.com", "title": "અમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ – Amreli Express", "raw_content": "\nઅમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ\nગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તા.ર8/ર, ને ગુરૂવારના રોજ ત્રિમંદિર પાસે, અડાલજ, તા.જી. ગાંધીનગર ખાતે કોંગ્રેસ અઘ્‍યક્ષ રાહુલ ગાંધીજી, શ્રીમતી સોનિયા ગાંધી, આદરણીય ડો. મનમોહનસિંહ, મહા સચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી સહીત પક્ષના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જન સંકલ્‍પ રેલીમાં જિલ્‍લાભરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ઉપસ્‍થિત રહેવા માટેની ચર્ચા વિચારણા માટે કારોબારી મીટીંગ મળેલ હતી. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાની અઘ્‍યક્ષતામાં મળેલ આ મીટીંગમાં લોકસભા પ્રભારી ઝવેરભાઈ ભાલીયા, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમ્‍મર, જે. વી. કાકડિયા, પ્રતાપભાઈ દુધાત, જીલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, ઉપપ્રમુખ હાર્દિક કાનાણી, પુર્વ જીલ્‍લા પ્રમુખ જેનીબેન ઠુંમ્‍મર, પ્રદેશ મંત્રી સુરેશભાઈ કોટડીયા, શરદભાઈ ધાનાણી, યુથ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા, સન્‍ની ડાબસરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનિશ ભંડેરી, મનુભાઈ ડાવરા, કિરીટભાઈ દવે, જસમતભાઈ ચોવટિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ ઠુંમ્‍મર, બાબરા નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, દલસુખભાઈ દુધાત, ઠાકરશીભાઈ મેતલિયા, મોહનભાઈ નાકરાણી, દાઉદભાઈ લલિયા, નારણભાઈ મકવાણા, જગદીશભાઈ વ્‍યાસ, સિઘ્‍ધાર્થ ઠાકર, ટીકુભાઈ વરૂ, કનુભાઈ અઘેરા, જી.પ.સદસ્‍ય પ્રદીપ કોટડીયા, શંભુભાઈ ધાનાણી, દિનેશભંડેરી, જગદીશ ડાભી, સંદીપભાઈ ધાનાણી, તા.કો. પ્રમુખઓ, તા.પ.સદસ્‍યો તથા વિપુલભાઈ પોકીયા, દેવરાજ બાબરીયા, સંદીપ પંડયા, હંસાબેન જોશી, માધવીબેન જોશી, રીટાબેન ટાંક, ઈમરાન શેખ, ભુપેન્‍દ્ર સેજુ વી. કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહયા હતા.\nબ્રેકીંગ ન્યુઝ Comments Off on અમરેલી જિલ્‍લા કોંગ્રેસપક્ષની કારોબારી બેઠકયોજાઈ Print this News\n« ભેરાઈ, ભચાદર અને ઉચૈયાની જમીન શ્રી સરકાર થઈ જતાં ચકચાર (Previous News)\n(Next News) જિલ્‍લા પંચાયતનું મકાન બનાવવામાં દે ધનાધન »\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nલોકસભા ચૂંટણીમાં વિજયનાં સંકલ્‍પ સાથેઅમરેલીમાં સોમવારે ભાજપ દ્વારા વિજય વિશ્‍વાસ સંમેલન\nઅંતે ભાજપે પાટીદાર ઉમેદવારની પસંદગી કરી \nઅંતે ભાજપમાંથી નારણભાઈ કાછડીયાનું નામ આગળ\nઅમરેલી ડેપોના ટ્રાફિક કંટ્રોલર નિલેશ સોલંકીનું ત્રીજી વખત સન્‍માન\nપ.પૂ. મહંતસ્‍વામી મહારાજની નિશ્રામાં વિરાટ સ્‍વયંસેવક સભા યોજાઈ\nબાબરાનાં બસ સ્‍ટેન્‍ડમાં થાનગઢનાં યુવકને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા 1.90 લાખની ઉઠાંતરી\nધો.10નું પેપર સારૂ નહી જતાં લાગી આવ્‍યું : ઝેરી દવા ગટગટાવી લીધી\nમહુવામાં બાળલગ્ન કરાવનાર 4 શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ\nલ્‍યો બોલો : ધારીનાં સ્‍મશાનગૃહમાં ચોરી કરનાર ચોરની રંગેહાથ ઝડપાઈ\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા ���ીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%97%E0%AA%A2%E0%AA%A1%E0%AA%BE-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3/", "date_download": "2019-03-24T23:10:10Z", "digest": "sha1:A5K7PO4RWGNGSQOUZLUUNPU4UZJ3CRZN", "length": 7853, "nlines": 150, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Gujarat's first Gold temple | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર\nસૌરાષ્ટ્ર માં ગઢડા ખાતે આવેલ ૭૦ કિલો સોનાના ઉપયોગ અને રૂ.૨૧ કરોડ ના દાનથી સંપૂર્ણ શિખરો તથા સુવર્ણ સિંહાસન અને મુખ્ય ગર્ભગૃહના સુવર્ણદ્વાર સાથે તૈયાર થયું છે ગુજરાત નું સૌ પ્રથમ સુવર્ણ મંદિર.\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nલીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nત્રૈલોક્ય સુંદર જગદમંદિર દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ ઈ.સ. પૂર્વે ૪૦૦ વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી) ઈ.સ. પૂર્વે ૧૦૦ હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો નાનો ભાગ)નો કદાચ આ સમયે જીર્ણોદ્ધાર થયો હોય એમ એની પશ્ચિમે પહેલે માળે બ્રાહ્મી લીપીમાં […]\nમ��દિરો - યાત્રા ધામ\nરાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્‍તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્‍થળ તરીકે જાણીતું છે. સમસ્‍ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્‍ઘાર કરવામાં આવેલ છે.\nધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/election-government/130310.html", "date_download": "2019-03-24T23:28:44Z", "digest": "sha1:JDA33IICYJCPSLOJC5JSOZK6AKGRJS5S", "length": 8244, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "આચારસંહિતા પહેલાં સરકાર મહત્તમ કાર્યક્રમ, જાહેરાતો કરવાની વેતરણમાં", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nઆચારસંહિતા પહેલાં સરકાર મહત્તમ કાર્યક્રમ, જાહેરાતો કરવાની વેતરણમાં\nનવગુજરાત સમય > ગાંધીનગર\nલોકસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર આચારસંહિતા લાગુ પડે તે પહેલા રાજ્યભરમાં ઉદ્દઘાટન, શિલારોપણ, ભૂમિપૂજન સહિતના શક્ય તેટલા વધુ કાર્યક્રમો યોજવાની વેતરણમાં પડી છે. લોકોપયોગી હોય અને ચૂંટણી સમયે પ્રચારમાં ઉપયોગ કરી શકાય તેવી છેલ્લી છેલ્લી જાહેરાત કરવા ઉચ્ચ સ્તરે મીટિંગના દોર શરૂ થયા છે. તેના ભાગરૂપે સરકારે બુધવારે સ્મોલ સ્કેલ ડિસ્ટ્રિબ્યૂટર સોલાર પ્રોજેક્ટ નીતિ ઉતાવળે જાહેર કરીને ખેડૂત અને સરકારી મંડળીઓ ચલાવતા વર્ગને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. મોડી સાંજે એસટી કર્મચારી-કંડક્ટરના પગારમાં વધારો કરવાની પણ જાહેરાત કરી દેવાઇ હતી.\nગુરુવારે પણ મહાત્મા મંદિર ખાતે ૩૧ માર્ચ પહેલા રાજયમાં કાર્યાન્વિત થનારા વાઇબ્રન્ટ સમિટને લગતા પ્રોજેક્ટ અંગેનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એકાદ-બે દિવસમાં મહત્તમ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવશે અને તે સાથે જ આચારસંહિતા લાગુ પડી જશે. જેના કારણે મતદારોને સીધા અસરકર્તા કે લાભકર્તા હોય તેવા કાર્યક્રમો કે નિર્ણયો લઇ શકાશ�� નહીં.\nઆ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાતને લગતા મહત્વના પ્રોજેક્ટમાં સુરતના ૧૨,૧૧૪ કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. ગુરુવારે ૩૧ માર્ચ સુધી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરનારા જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, ઉદ્દઘાટન થઇ શકે તેનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. તે પછી પાલિતાણામાં શેત્રુંજી ડેમમાં નર્મદાના પાણીના વધામણાના પુષ્પવર્ષાના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nહાઉસિંગ બોર્ડ, પાંજરાપોળની જમીનને લગતા વિધેય..\nબાઈકને સટ્ટા બુકિંગની ઓફિસ બનાવનારની ધરપકડ\nવિદ્યાસહાયકના મેરિટમાં પ્રાયોગિક પરીક્ષાના મ..\nસ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગર રાજ્યમાં ચોથા..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00050.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%89%E0%AA%9B%E0%AB%80%E0%AA%A8_%E0%AA%86%E0%AA%AA%E0%AA%B5", "date_download": "2019-03-25T00:11:14Z", "digest": "sha1:US3SSKXPGI2IVS7BFPFOIWHYNO7QLY56", "length": 3596, "nlines": 86, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ઉછીનું આપવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nહોમ ગુજરાતી ઉછીનું આપવું\nઉછીનું આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\n(વગર વ્યાજે) રકમ આપવી.\n(પાછી આપવાની શરતે ) જણશ કે ભાવ કે ચીજ આપવી.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-international-news/why-it-will-be-difficult-for-india-if-imran-khan-wins-pakistan-elections-118072600009_1.html", "date_download": "2019-03-24T23:56:29Z", "digest": "sha1:4KOKR5BPPLHC4RIP65CZB5V3YZN3CCBG", "length": 15121, "nlines": 103, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "જો ઈમરાન ખાન બનશે પાકિસ્તાનના PM, તો ભારત પર શુ થશે અસર ?", "raw_content": "\nજો ઈમરાન ખાન બનશે પાકિસ્તાનના PM, તો ભારત પર શુ થશે અસર \nલાહોરમાં જન્મેલા, ઓક્સફર્ડમાં અભ્યાસ, વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન, 3 લગ્ન અને ભારતીય ઉપમહાદ્વીપમાં પ્લેબોયની છબિવાળા ઈમરાન ખાન શુ પાકના આગામી પીએમ બનવા જઈ રહ્યા છે 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ મતદાન પછી વોટોની ગણતરી જેમ જેમ આગળ વધી રહી છે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફની સ્થિતિ મજબૂત થઈ રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી ઘડા વચ્ચે તાલિબાન ખાનના નામથી ચર્ચિત ઈમરાનનુ પીએમ બનવુ ભારતના હિસાબથી કેવુ રહેશે 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ મતદાન પછી વોટોની ગણતરી જેમ જેમ આગળ વધી રહી છે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈંસાફની સ્થિતિ મજબૂત થઈ રહી છે. પાકિસ્તાનના ઉદારવાદી ઘડા વચ્ચે તાલિબાન ખાનના નામથી ચર્ચિત ઈમરાનનુ પીએમ બનવુ ભારતના હિસાબથી કેવુ રહેશે શુ ભારતને નુકશાન થશે શુ ભારતને નુકશાન થશે શુ ભારત માટે ચિંતાની વાત છે \nઆ સવાલ હવે ઝડપથી ઉભા થઈ રહય છે. ઈમરાન ક હાન અને તાલિબાન ખાનનુ શુ કનેક્શન છે. તેની ચર્ચા પછી કરીશુ. આ વચ્ચે પાકિસ્તાની મીડિયાની એક પાર્ટીએ આરોપ લગાવ્ય છે કે ઈમરાનની મજબૂતી જોઈને ભારતમાં તેમના વિરુદ્ધ કૈપેન શરૂ કરવામાં આવ્યુ છે. હવે તેમા કોઈ શક નથી રહી ગયો કે ઈમરાન ખાને નવાજ શરીફના નેતૃત્વવાળી પીએમએલ નવાઝને પાછળ છોડ્યા છે. જો તમે ચૂંટણી રેલીઓમાં ઈમરાનના ભાષણ પર નજર કરશો તો આ વાતનો સંકેત દેખાશે કે ભારત પ્રત્યે તેમનુ શુ વલણ બની રહ્યુ છે.\nભારત અને મોદીના વ્હાલા છે નવાઝ આવુ બોલનારા ઈમરાન ખાન ભારત માટે હાનિકારક \nનવાઝ શરીફની પાર્ટીએ ઈમરાન પર આરોપ લગાવ્યો કે સેના અને આઈએસઆઈની સાથે મળીને\nતેઓ ખોટી રીતે ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છે. ચૂંટણી માટે વોટિંગના પહેલા ઈમરાને આ\nમુદ્દો બનાવ્યો અને કહ્યુ કે નવાજ શરીફ ભારત વિરુદ્ધ ખૂબ સોફ્ટ છે. ઈમરાને લોકોને એવુ કહીને\nઉપસાવ્યા કે ભારત અનેમોદીના નવાજ વ્હાલા છે અપ્ણ તેઓ આપણી સેનાને નફરત કરે છે. હવે\nતેમને એ વાતની ચિંતા છેકે જો ઈમરાન સત્તામાં આવશે તો પાકિસ્તાન માટે કામ કરશે.'\nઈમરન ખાન આ પહેલા પણ નવાઝ શરીફને આધુનિક મીર જાફર કહીને મોદીની ભાષા બોલનારા બતાવી ચુકાયા છે. ઈમરાને પોતાના સમગ્ર કૈપેનમાં ખૂબ ઉગ્ર તરીકે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતને કાશ્મીરમાં હિંસા માટે જવાબદાર બતાવી છે. એટલુ જ નહી ભારતની સર્જીકલ સ્ટ્રાઈક પછી ઈમરાને ખૂબ તીખા તેવર બતાવતા કહ્યુ હતુ કે હુ નવાઝ શરીફને બતાવીશ કે મોદીને કેવી રીતે જવાબ આપવાનો છે. હવે જે રીતે ઈમરાને ભારત વિરુદ્ધ પાકિસ્તાની જનતાને પોતાનુ સ્ટેંડ બતાવ્યુ છે. એ બીજી બાજુ ઈશારો કરી રહ્યુ છે કે પડોશી મુલ્કના પ્રત્યે તેમની નીતિ ભારત માટે હાનિકારક હોઈ શકે છ્\nસેનાના પસંદગીના ઈમરાનનુ તાલિબાન ખાન વાળુ સંસ્કરણ\nપાકિસ્તાનમાં પણ એક ઉદારવાદી ટીમ વસે છે. આ ઉદારવાદી ટીમ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ઈમરાન ખાન એક અલગ નામથી પણ ઓળખાય છે. આ નામ છે તાલિબાન ખાન. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કટ્ટરપંથી સમુહનુ સમર્થન કરવાને કારણે ઈમરાનને આ નવુ નામ મળ્યુ છે. ઈમરાનની આ પ્રકારની રાજનીતિ નવી વાત નથી. 2013માં અમેરિકી ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાંડર વલી-ઉર-રહેમાન માર્યો ગયો હતો. એ સમય ઈમરાને તેમને શાંતિ સમર્થકનો ખિતાબ આપ્યો હતો.\nઈમરાનનો આ તાલિબાન પ્રેમ છેલ્લા કેટલાક વર્ષોમાં એટલો સાર્વજનિક રહ્યો છે કે ગાર્જિયનની રિપોર્ટ મુજબ ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર ખૈબર પખુત્નખ્વામં તેમની ક્ષેત્રીય ગઠબંધન સરકારે 2017માં હક્કાની મદરસાને 30 લાખ ડોલરની મદદ કરી. હક્કાની મદરસા એક રીતે તાલિબાનનુ બૈક બોન કહેવાય છે. પૂર્વ તાલિબાન ચીફ મુલ્લા ઉમર સહિત અન્ય નેતાઓએ અહીથી શિક્ષા મેળવી હતી. ઈમરાનને પાકિસ્તાની સેનાના ફેવરિટ બતાવાય રહ્યા છે. પાકિસ્તાનની રાજનીતિમાં ખૂબ અંદર સુધી ઘુસી ચુકેલી આ દેશની સેના ક્યારેય પણ ભારત સાથે સારા સંબંધોની પક્ષમાં રહી નથી.\nએવામાં આ વાતની શંકા છે કે ઈમરાનના હાથમાં જો સતા આવી તો પાકિસ્તાનમાં કટ્ટરપંથીયોને પ્રોત્સાહન મળશે. આ કટ્ટરપંથી પાકિસ્તાનમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે. આવામાં તેમના મજબૂત હોવાની આશંકા માત્ર ભારત માટે ખતરનાક દેખાય છે. ઈમરાન ખાનાના ઉલટ નવાઝ શરીફ ભારત સાથે વાર્તાના પક્ષમાં રહ્યા છે. ભારતમાં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી નવાઝ શરીફ એ નેતાઓમાં સામેલ હતા જે શપથ ગ્રહણ સમારંભમાં આવ્યા.\nઆ જ રીતે 2015માં મોદી પોતાની અફગાનિસ્તાન યાત્રા દરમિયાન અચાનક પાકિસ્તાન પહોંચી ગયા. ત્યા તેમણે નવાઝ સાથે એક એવી મુલાકાત કરી જે પહેલાથી નક્કી નહોતી. ઈમરાન ખાને આ મુલાકાત પર ટિપ્પણી કરતા હિતોની ટક્કર બતાવી હતી. ��ોકે ત્યારે ઈમરાન ખાને એવુ પણ કહ્યુ હતુ કે તે બંને દેશ વચ્ચે સંબંધોમાં ગરમાહટનુ સ્વાગત કરે છે. આવામાં જો પાકિસ્તાનમાં ઈમરાનની તાજપોશી થઈ તો તમામ આશંકાઓ વચ્ચે આશા તો કરી શકાય છે કે તેમને 2015માં જે ગરમાહટ પસંદ હતી એ આજે અને આવતીકાલે પણ પસંદ પડશે.\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nવર્લ્ડકપ 2011ની ટીમનો એક સભ્ય સટોરિયાઓના સંપર્કમાં હતો - મુદગલ કમિટિનો રિપોર્ટમાં ધડાકો\nરાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nપાકિસ્તાન ચૂંટણીમાં ઈમરાન બનશે પ્રધાનમંત્રી તો ભારત માટે મુસીબત\nપાકિસ્તાન ચૂંટણી પરિણામ LIVE UPDATES: ઈમરાનની પાર્ટીને બઢત, શરીફ સરકારના અનેક મંત્રી હાર્યા\nPakistan Election 2018 - ભારત સાથેના સંબંધોની પર અસર કરશે પાકિસ્તાન ચૂંટણી, ઈમરાનનું જીતવુ સારુ નહી રહે\nમા ને ખવડાવી વિયાગ્રા, બાળકોનું મોત\nLIVE: પાકિસ્તાન ચૂંટણી 2018 - પાકિસ્તાન માટે આજનો દિવસ ખૂબ મહત્વનો- જાણો કોણ બનશે પ્રધાનમંત્રી\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00051.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0NzE%3D-68354457", "date_download": "2019-03-25T00:13:52Z", "digest": "sha1:ZUR5NJSTY3HFVLY3KR5IKTBAJQN6ADUM", "length": 4908, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "પાલિતાણાના કાળભૈરવ મંદિરમાં મુખ્યમંત્રી રૂપાણીની પૂજા અર્ચના | Bhavnagar | Gujarat Mirror", "raw_content": "\nપાલિતાણાના કાળભૈરવ મંદિરમાં મુખ્યમંત્રી રૂપાણીની પૂજા અર્ચના\nપાલિતાણાના કાળભૈરવ મંદિરમાં મુખ્યમંત્રી રૂપાણીની પૂજા અર્ચના\nભાવનગર જિલ્લાના પાલીતાણાના પ્રસિધ્ધ કાળભૈરવ મંદિર ખાતે ક���ળી ચૌદશની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, જિલ્લાભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતનાં રાજકીય આગેવાને ઉપસ્થિત\nઆજે કાળી ચૌદશની નિમિતે પાલીતાણાનાં પ્રસિધ્ધ કાળભૈરવ મંદિર ખાતે વિશેષ પૂજન-અર્ચન થાય છે. આ વર્ષે પણ રાજયનાં મુખ્યમંત્રી સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી મહાયજ્ઞમાં આહુતી આપી હતી.\nકાળ ભૈરવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાળભૈરવ પીઠનાં ગાદીપતિ રમેશભાઇ શુકલનાં જણાવ્યા મુજબ મહાઅભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ અને કાલભૈરવનું વિશેષ પૂજન સહિતના કાર્યક્રમ મુખ્યમંત્રી સહિતનાં મહાનુભાવો અને ભક્તજનોની વિશાળ હાજરીમાં ઉજવાયેલ.\nઢોરના આતંકથી છાશવારે શહેરીજનો પીડાઈ છે છતાં મનપાનું નિંભર તંત્ર મોન\nભાવનગર જિલ્લા રજપૂત સમાજના ભાજપ સામે લડતનાં મંડાણ\nભાવનગરમાં ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/Amreli/yojnao/gam-mitra-yojna-1.htm", "date_download": "2019-03-24T23:05:21Z", "digest": "sha1:YQ46TTS27XQM7KF3YG54JRDUENYYRVND", "length": 12996, "nlines": 227, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | યોજનાઓ | ગ્રામમિત્ર યોજના", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના\nજમીન સંપાદન અને માળખાગત સુવિધા\nસરદાર આવાસ યોજનાના વર્ષ - ૨૦૧૨-૧૩ નો પ્રગતિ પત્રક\nરાજ્યના ગામોમાં વસતાં નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની માહિતી મળી રહે તથા રાજ્યના સક્ષમ, સિક્ષિત અને ઉત્સાહિ યુવાનો રાજ્ય સરકાર પ્રેરિત ગ્રામ સમાજની વિકાસ યાત્રામાં રચનાત્મક રીતે જોડાઇ શકે તેવા આશયથી માસિક રૂ.૧૦૦૦/- ના ઉચ્ચક માનદ વેતનથી ગ્રામ મિત્રની પસંદગી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.\nમે.૨૦૦૭ સુધીમાં દરેક ગ્રામ પંચાયત ખાતે ૫(પાંચ) ગ્રામમિત્રની નિમણુંક થાય તે પ્રકારનું આયોજન હાથ ધરેલ છે. આ ગ્રામમિત્ર ૧.ગ્રામમિત્ર(કૃષિ), ૨. ગ્રામિત્ર(શિક્ષણ), ૩.ગ્રામમિત્ર(આરોગ્ય), ૪.ગ્રામમિત્ર(વિકાસ), ૫. ગ્રામમિત્ર(જનકલ્યાણ)ના નામથી ઓળખાશે. આ ગ્રામમિત્રોના જોબચાર્ટની માહિતી નીચે મુજબ છે.\nકૃષિ, બાગાયત, સહકાર, પશુપાલન અને મત્સયોધાતાની સહાય લક્ષી યોજનાની ખેડુતો/લાભાર્થીઓને જાણકારી આપવી.\nસહાય મેળવવા માટેના અરજી પત્રકો ભરવા જરૂરી માર્ગદર્શન આપવું.\nટપક સિંચાઇ યોજનાનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે જાણકારી અને સમજ આપવી, જનજાગૃતિ ઉભી કરવી.\nટપક સિંચાઇ, પિયત સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓની રચના કરાવી અને માર્ગદર્શન આપવું.\nકૃષિ બાગાયત ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને ખેતીની આધુનિક પધ્ધતિની જાણકારી આપવી.\nપશુ સારવાર/પશુ ઓલાદો સુધારવા માટેના વિવિધ કાર્યક્રમોની માહીતી ખેડુતોને આપવી તથા પશુ રસીકરણ કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર કરવો.\nસોઇલ હેલ્થ કાર્ડ/કિશાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવું.\nપશુપાલનની શિબીરો, મેળા, ઝૂંબેશ, ગ્રામ સભામાં હાજરી આપવી.\nકૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ગ્રામજનોને સામે કરવા.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00052.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/pashupalan-shakha/shibir-ni-mahiti.htm", "date_download": "2019-03-24T23:21:35Z", "digest": "sha1:OJQFG6CWV5U45DYGIWUABWQ6MHKVPTZJ", "length": 10553, "nlines": 224, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | પશુપાલન શાખા | શિબીરની માહીતી", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nપશુપાલનની જાણકારી અને પશુપાલકોની શિબીરોની માહિતી\n(૧) પશુ ઉત્થાદકતા વૃધ્ધિ શિબીર(કેમ્પ) સારવાર આપેલ જાનવરની સંખ્યા નાણાકીય ખર્ચ ૭૦ કેમ્પ ૩૫૭૭૫ જાનવરોને સારવાર આપી\n(ર) પશુસંવર્ધન શિક્ષણ શિબીરો લાભ લીધેલ પશુપાલકોની સંખ્યા\nનાણાકીય ખર્ચ ૭૦ શિબીરો ૩૨૨૩ તાલીમાર્થી\n(૩) ગ્રામ્ય પશુ સવર્ધન શિક્ષણ શિબીરો કેન્દ્ર પુરસ્કૃત યોજના ૭૫:૨૫\nતાલીમાર્થી નાણાકીય ખર્ચ જિલ્લા તાલુકા કક્ષાની ૪ર શિબીરો ર૧૫૩\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/old-cricket-score-card/3820.htm", "date_download": "2019-03-24T23:25:07Z", "digest": "sha1:TM5AT7N2DWV5XG5RXNI3NVRFRL3HPEPL", "length": 6166, "nlines": 252, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "India Vs England Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nઈંગ્લેન્ડ 5 વિકેટથી જીત્‍યું.\nટોસ: ઈંગ્લેન્ડ ને ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો\nમેન ઓફ ધ મેચ: એલેક્સ હેલ્સ\nકે. જોસ બટલર બો. જેક બોલ\nરન આઉટ જેસન રોય\nકે. જૉઇ રુટ બો. ડેવિડ વિલ્લી\nસ્‍ટ. જોસ બટલર બો. આદીલ રસીદ\nએક્સ્ટ્રા: 9 (બાય- 4, વાઇડ્સ- 2, નો બોલ- 1, લેગ બાય- 2, દંડ - 0)\nકે. વિરાટ કોહલી બો. ઉમેશ યાદવ\nકે. શીખર ધવન બો. હાર્દિક પંડ્યા\nકે. કુલદિપ યાદવ બો. ભુવનેશ્વર કુમાર\nએક્સ્ટ્રા: 5 (બાય- 0, વાઇડ્સ- 1, નો બોલ- 0, લેગ બાય- 4, દંડ - 0)\nઅમ્પાયર: રોબ બેલી અને ટીમ રોબિન્સન ત્રીજો અમ્પાયર: મેચ રેફરી:\nભારત ટીમ: મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, સુરેશ રૈના, વિરાટ કોહલી, શીખર ધવન, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, લોકેશ રાહુલ, કુલદિપ યાદવ, હાર્દિક પંડ્યા\nઈંગ્લેન્ડ ટીમ: એલઈ પ્લુન્કેટ, આદીલ રસીદ, ઇઓન મોર્ગન, એલેક્સ હેલ્સ, જોસ બટલર, જહોની બેરસ્ટોવ, જૉઇ રુટ, ક્રિસ જોર્ડન, જેસન રોય, ડેવિડ વિલ્લી, જેક બોલ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00053.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1NDE%3D-37952865", "date_download": "2019-03-25T00:21:42Z", "digest": "sha1:QDOXVLQVZV4L55UE6QWDGWXA5KON4MKK", "length": 5036, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "મોટા મનના માનવીઓએ વહેવારની જેમ સાચવી લીધો દીપાવલી તહેવાર | All | Gujarat Mirror", "raw_content": "\nમોટા મનના માનવીઓએ વહેવારની જેમ સાચવી લીધો દીપાવલી તહેવાર\nમોટા મનના માનવીઓએ વહેવારની જેમ સાચવી લીધો દીપાવલી તહેવાર\nવર્ષનાં સૌથી મોટા પર્વ દિવાળીની ઉજવણી ચરમસીમાએ છે. મનપા દ્વારા શહેરનાં કેન્દ્રબીંદુ સમાન રેસકોર્ષમાં ચકાચૌંધ રોશનીનો શણગાર કરાયો છે. બાલભવન તરફનાં રસ્તાઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે તો જી���્લા પંચાયત ચોકને પણ રોશન કરાયો છે. ગતરાત્રે રોશનીનો નજારો માણવા શહેરીજનો ઉમટી પડયા હતા. ગતરાત્રે રોશનીનો શણગાર માણવા શહેરીજનોની ભીડ જામી હતી. દરેક બજાર, ચોક, ઇમારતો નવોઢાની જેમ શોભી રહી છે. રંગબેરંગી ફટાકડાઓ સાથે લોકોનો આનંદ અને ઉલ્લાસ પણ આસમાને છે. મંદિરો, ઈમારતોની રોશનીનો શણગાર પર્વની ઉજવણીને ચાર ચાંદ લગાડી રહ્યા છે. કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર ઝળાહળ રોશનીથી ઝગમગી રહ્યું છે. ગઈકાલે રાત્રે આકાશમાં આતશબાજી અને મંદિરની રોશનીથી મનોહર દ્રશ્ય સર્જાયુ હતું. રાજપથ કાલાવડ રોડ અને સ્વામીનારાયણ મંદિરનો એરિયરલ વ્યૂ પ્રકાશમાં પર્વને રિફલેકટ કરે છે. (તમામ તસવીરો: રવિ ગોંડલિયા, પ્રવીણ સેદાણી)\nગુજરાતની કેટલીક બેઠકો અંગે ભાજપમાં કોકડુ ગુંચવાયું, યાદીની જાહેરાતમાં વિલંબ\nહવે સુરતમાં પણ બનશે ખોડલધામ\nગોંડલમાં પાડોશી પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતા યુવાન પર જીવલેણ હુમલો\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2018/09/blog-post_1.html", "date_download": "2019-03-24T23:15:22Z", "digest": "sha1:SVIALXI7ARDZHNUIKG5O6ANCYRAT2S5J", "length": 9671, "nlines": 106, "source_domain": "www.kapilsatani.com", "title": "વેદના (લધુકથા) - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nHome કપિલ સતાણી લધુકથા વેદના (લધુકથા)\nરામજીભાભાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. બંને દીકરાને પરણાવ્યા એટલે બંને દીકરાઓની વહુ તેમને સાથે રાખવા નહોતી માંગતી એટલે બંને દીકરાઓ જુદા જુદા રહેવા લાગ્યા. તેમના બંને દીકરા રામજીભાભાને રહેવા ગામમાં આવેલા જુનાં મકાનમાં મોકલી દે છે. રામજીભાભાની કરુણતા કેવી કે ત્યાં જુનાં મકાનમાં નથી લાઈટ કે નથી પંખો તેવી અંઘારપટ વાળી ઓરડીમાં રામજીભાભા રહે છે. પોતાના નાના દીકરાનો પુત્ર હિતેશ દરરોજ બપોરે અને સાંજે ટીફીન આપી જાય છે.\nરામજીભાભા સવારે ઉઠી ચા પીધા વિના જ બાજુમાં આવેલા ગામનાં ચોરે જાય છે અને ત્���ાં વડીલ મિત્રો સાથે બેસી જીવનની અંતિમ પળો પસાર કરે છે. બપોરે જ્યારે તેમનો પ્રપોત્ર હિતેષ ટીફીન આપવા આવે ત્યારે રોંઢો (ભોજન) કર્યા બાદ બપોરે ચાર વાગ્યા સુધી આરામ કરે છે અને પાછા ચાર વાગ્યાથી સાંજનું ટીફીન આવે ત્યાં સુધી પોતાનાં વડીલ મિત્રો સાથે જીવનનાં સુખ - દુ:ખની વાતો કરી જીવનની અંતિમ અવસ્થા વીતાવે છે. સાંજનું વાળું (ભોજન) કરી પોતાની વેદના હ્રદયમાં દબાવી પંખા વિના ભર ઉનાળે રાત વીતાવે છે.\nઆજે સવારે રામજીભાભા ગામનાં ચોરે આવ્યા નહીં એટલે ચોરા મિત્રોએ એકબીજાની સામે જોઈને કહ્યું 'આજે રામજી કેમ નથી આવ્યો' ત્યાં જ રામજીભાભાનાં પાડોશીએ ચોરે સમાચાર આપ્યા કે રામજીભાભા કાયમ માટે સૂઈ ગયા છે' ત્યાં જ રામજીભાભાનાં પાડોશીએ ચોરે સમાચાર આપ્યા કે રામજીભાભા કાયમ માટે સૂઈ ગયા છે આ વાત સાંભળતાં જ ચોરાનાં વડીલોએ નિ:સાસો નાખ્યો 'હાય અમારા રામજીને શું થયું આ વાત સાંભળતાં જ ચોરાનાં વડીલોએ નિ:સાસો નાખ્યો 'હાય અમારા રામજીને શું થયું ' પણ ટીફીન આપવા આવતો રામજીભાભાનો પ્રપોત્ર હિતેષ મનમાં બોલ્યો 'હાશ, રોજ ટીફીન આપવાની લપ મટી' પણ ટીફીન આપવા આવતો રામજીભાભાનો પ્રપોત્ર હિતેષ મનમાં બોલ્યો 'હાશ, રોજ ટીફીન આપવાની લપ મટી\nTags # કપિલ સતાણી લધુકથા\nLabels: કપિલ સતાણી લધુકથા\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nબાળકોનું બાળપણ છીનવાય રહ્યું છે \nજંગલમાં સાક્ષરતા અભિયાન (બાળવાર્...\nશિક્ષણનો અભાવ :પ્રશ્નોની હારમાળા, પડકારોની પરાકાષ્...\nશિક્ષક દિન - કૃષ્ણ અને રાધાકૃષ્ણન...\nઅમે નાનાં નાનાં બાળ છીએ - કપિલ સતાણી\nશિક્ષણનાં અભાવથી જન્મતાં પ્રશ્નો\nશિક્ષણ અંગેનો લેખ વાલીઓ માટે ખ���બ જ જરૂરી છે શિક્ષણ સમાજમાં જડમૂળથી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે.આ લેખ જરુરથી વાંચો અને સારો લાગે તો બીજ...\nરામજીભાભાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. ...\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓનલાઇન વાંચો.\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' પુસ્તક હવે આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. આ પુસ્તકમાં સમાજ જીવનને લગતાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી છ...\nતુજને થવું પડશે પ્રકાશકિરણ, જગ અજવાળવા બનજે પ્રેમકિરણ. કો'કદી એકાદ કાર્ય સજાવજે, જીવનને અણમોલ કરી દીપાવજે. ખૂશનુમા ભર્...\nઆવવું છે પણ..... (લધુકથા)\nપછાત વિસ્તારમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતી લધુકથા. 'આવવું છે પણ ...'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00056.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%9C%E0%AA%9F%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87%E0%AA%B5-%E0%AA%97%E0%AB%80%E0%AA%B0%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0/", "date_download": "2019-03-25T00:01:31Z", "digest": "sha1:XR5ZFBIYACUF3DKFXKHVDIYNHVFZDVYZ", "length": 7232, "nlines": 151, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Jatashankar Mahadev | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nજટાશંકર મહાદેવની જગ્યા -ગીરનાર પર્વત (જુનાગઢ) –\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ\nસાંકળોજા તળાવ – બરડો\nરાણપરથી ઉપરવાસમાં 6 કિમી. જેવા અંતરે, બરડાની ગિરિમાળમાં ધ્રામણી નેશ આવેલો છે , ત્યાંથી 3 કિમી. ચાલતાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર આ સૈંધવકાલીન સાંકળોજા તળાવ અને તેને કાંઠે શિવાલય આવેલું છે. કહેવાય છે કે એક કાળે આ પ્રાચીન તળાવને ચારેય બાજુએ ચાર દેવાલયો હતાં પરંતુ કાળક્રમે વર્તમાનમાં એક દેવાલય બચવા પામ્યું છે. શિવમંદિર તરીકે જાણીતા આ […]\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nસોમનાથ દરિયા કિનારે તૈયાર થઇ રહ્યો છે ૫૦ કરોડના ખર્ચે નવો આર્ટિફિશિઅલ બીચ સોમનાથ માં ઉમેરાશે નવું આકર્ષણ, શિવ ના દર્શન સાથે થશે સમુદ્ર દર્શન\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nખીરસરા પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો, ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોધ્ધાર કરવાની શરૂઆત કરી હતી, રાજકોટ થી ૧૪ કિમી દુર કાલાવાડ રોડ પર કળા પથ્થરોના ટેકરા ઉપર સાત એકરમાં પથરાયેલો આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઈ ગયો છે, પેલેસમાં ૨૪ રજવાડી ઓરડાઓ છે. આ મહેલ કાઠીયાવા��ના ભવ્ય ઈતિહાસ અને બેનમુન […]\nપાપ તારું પરકાશ જાડેજા\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/depalde/", "date_download": "2019-03-25T00:04:59Z", "digest": "sha1:PBO37FE5RFGOBRCHDRRYBY66NP2V3VDL", "length": 24621, "nlines": 201, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Depalde, Saurashtrani Rasdhar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે.\nચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીર સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં. રાજા દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ કરે છે : ‘હે દયાળુ મે’ વરસાવો મારાં, પશુ, પંખી અને માનવી ભૂખ્યાં-તરસ્યાં મરે છે.’\nપ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી. અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા. ધરતી તરબોળ થઈ. ડુંગરા ઉપર ઘાસ ઉગ્યાં. દેપાળદે ઘોડે ચડ્યા. રાજ્યમાં ફરવા નીકળ્યા. ‘જોઉં તો ખરો. મારી વસ્તી સુખી છે કે દુ:ખી જોઉં તો ખરો , ખેડૂત ખેતર ખેડે છે કે નહિ જોઉં તો ખરો , ખેડૂત ખેતર ખેડે છે કે નહિ દાણા વાવે છે કે નહિ દાણા વાવે છે કે નહિ તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ તમામનાં ઘરમાં પૂરા બળદ ને પૂરા દાણા છે કે નહિ \nઘોડે ચડીને રાજા ચાલ્યા જાય : ખેતરે ખેતરે જોતા જાય. મોરલા ટૌકે છે, પશુડાં ચરે છે, નદીઓ ખળખળ વહે છે, અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે. સહુને સાંતીડે બબ્બે બળદો : બળદો પણ કેવા \nપણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો. જોઈ જોઈને એનું દિલ દુભાયું. કળીએ કળીએ એનો જીવ કપાયો. એક માણસ હળ હાંકે છે. પણ હળને બે બળદ નથી જોતર્યા; એક બાજુ જોતરેલ છે એક બળદ, ને બેજી બાજુ જોતરેલ છે એક બાયડી.\nમાણસ હળ હાકતો જાય છે, બળદનેય લાકડી મારતો જાય છે. બાયડીનેય લાકડી મારતો જાય છે. બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે. બાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે. ઊભી રહે તો માર ખાય છે.\nરાજા દેપાળદે એની પાસે ગયા. જઈને કહ્યું : ‘‘અરે ભાઈ હળ તો ઊભું રાખ.’’\n‘‘ઊભું તો નહી જ રાખ���ં. મારે વાવણી મોડી થાય તો તો ઊગે શું, તારું કપાળ તો ઊગે શું, તારું કપાળ વાવણી ને ઘી-તાવણી મડું ઢાંકીનેય વાવણી કરવી પડે, ઠાકોર \nએટલું બોલીને ખેડૂતે હળ હાંક્યે રાખ્યું. એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી.\nરાજાજી હળની સાથે સાથે ચાલ્યા. ખેડૂતેને ફરી વીનવ્યો : ‘‘અરેરે ભાઈ આવો નિર્દય \n‘‘તારે તેની શી પંચાત બાયડી તો મારી છે ને બાયડી તો મારી છે ને ધરાર જોડીશ. ધરાર મારીશ.’’\n‘‘અરે ભાઈ શીદ જોડી છે. કારણ તો કહો \n‘‘મારો એક ઢાંઢો મરી ગયો છે. હું તો છું ગરીબ ચારણ. ઢાંઢો લેવા પૈસા ન મળે. વાવણી ટાણે કોઈ માગ્યો ન આપે, વાવું નહિ તો આખું વરસ ખાઉં શું બાયડી-છોકરાંને ખવરાવું શું એટલા માટે આને જોડી છે \n લે, હું તને બળદ લાવી આપું. પણ બાયડીને તું છોડી નાખ. મારાથી એ નથી જોવાતું.’’\n‘‘પે’લાં બળદ મગાવી આપ, પછી હું એને છોડીશ; તે પહેલાં નહિ છોડું. હળને ઊભું તો જ નહિ રાખું. આ તો વાવણી છે, ખબર છે \nરાજાએ નોકર દોડાવ્યો : ‘‘જા ભાઈ, સામાં ખેતરોમાં મોં-માગ્યાં મૂલ દેજે. બળદ લઈને ઘડીકમાં આવજે.’’\nતોય ખેડૂત તો હાંકી જ રહ્યો છે. બાઈ હળ ખેંચી શકતી નથી. એની આંખોમાંથી આંસુ ઝરે છે. રાજા બોલ્યો : ‘‘લે ભાઈ, હવે તો છોડ. આટલી વાર તો ઊભો રહે.’’\nખેડુત બોલ્યો : ‘‘આજ તો ઊભા કેમ રહેવાય વાવણીનો દિવસ; ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય વાવણીનો દિવસ; ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય \nરાજાજી દુભાઈ ગયા : ‘‘તું પુરુષ થઈ ને આટલો બધો નિર્દય તું તો માનવી કે રાક્ષસ તું તો માનવી કે રાક્ષસ \nખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમાંય પાછો ચારણ ખેડૂત તેમાંય પાછો ચારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે બોલે ત્યારે તો જાણે લુહારની કોઢનાં ફૂલડાં ઝરે એવું જ બોલ્યો : ‘‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જાને એવું જ બોલ્યો : ‘‘તું બહુ દયાળુ હો તો ચાલ, જૂતી જાને તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારુ આવ્યો છો તને જોડું ને બાયડીને છોડું. ઠાલો ખોટી દયા ખાવા શા સારુ આવ્યો છો \n’’ કહીને રાજા દેપાળદે ઘોડા પરથી ઊતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા; કહ્યું : ‘‘લે, છોડ એ બાઈને અને જોડી દે મને.’’\nબાઈ છૂટી. એને બદલે રાજાજી જુતાણા. માણસો જોઈ રહ્યાં.\nચારણ તો અણસમજુ હતો. રાજાને બળદ બનાવીને એ તો હળ હાંકવા લાગ્યો. મારતો મારતો હાંકયે જાય છે.\nખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું. એક ઊથલ પૂરો થયો. ત્યાં બળદ લ��ને નોકર આવી પહોંચ્યો. રાજા છૂટા થયા. ચારણને બળદ આપ્યો. ચારણીની આંખમાંથી તો દડ દડ હેતનાં આંસુડાં દડ્યાં. એતો રાજાનાં વારણાં લેવા લાગી. ‘‘ખમ્મા મારા વીરા ખમ્મા મારા બાપ કોઇ દિવાળી તારાં રાજપાટ તપજો \nદેપાળદે રાજા ભારે હૈયે ચાલ્યા ગયા. ચોમાસુ પૂરું થયું. દિવાળી ઢૂંકડી આવી. ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઊગ્યા છે. ઊંટ ઓરાઈ જાય તેટલા બધા ઊંચા દરેક છોડની ઊપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું દરેક છોડની ઊપર અક્કેક ડૂંડું : પણ કેવડું મોટું વેંત વેંત જેવડું ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બજરા \nજોઈ જોઈને ચારણ આનંદ પામ્યો.\nપણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડાની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે ખેતરને એક છેડેથી બીજા છેડાની હાર્યમાં એકેય છોડને ડૂંડાં નીંઘલેલાં જ ન મળે \nચારણને સાંભર્યું : ‘હા હા તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા તે દી હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢડાહ્યો રાજા આવ્યો હતો. એ મારી બાયડીને બદલે હળે જૂત્યો’તો. આ તો એણે હળ ખેંચેલું તે જ જગ્યા. કોણ જાણે કેવોય પાપિયો રાજા એનાં પગલાં પડ્યાં એટલી ભો‘માં મારે કાંઈ ન પાકયું. વાવેલા દાણાય ફોગટ ગયા એનાં પગલાં પડ્યાં એટલી ભો‘માં મારે કાંઈ ન પાકયું. વાવેલા દાણાય ફોગટ ગયા \nખિજાઈને ચારણ ઘેર ગયો, જઈને બાયડીને વાત કરી : ‘‘જા જઈને જોઈ આવ ખેતરમાં . એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોંયમાં મારું અનાજેય ન ઊગ્યું. બાઈ કહે : ‘‘અરે ચારણ બાઈ કહે : ‘‘અરે ચારણ હોય નહી. એ તો હતા રામરાજા. સાચે જ તું જોતાં ભૂલ્યો.’’\n‘‘ત્યારે તું જઈને જોઈ આવ. ફરી મળેતો હું એને ટીપી જ નાખું. એણે મારા દાણા ખોવરાવ્યા. કેવા મેલા પેટનો માનવી મળે તો એને મારી જ નાખું.’’\nદોડતી દોડતી ચારણી ખેતરે ગઈ. પેટમાં થડક થડક થાય છે, સૂરજ સામે હાથ જોડે છે. સ્તુતિ કરે છે : ‘‘હે સૂરજ તમે તપો છો, તમારાં સત તપે છે; તોય સતિયાનાં સત શીદ ખોટાં થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ મારા રાજાના સતની રક્ષા કરજો, બાપ \nજુએ ત્યાં તો સાચોસાચ એક ઊથલ જેટલા છોડવાનાં ડૂંડાં નીંઘલ્યાં જ નહોતાં, ને બીજા છોડવા તો ડૂંડે ભાંગી પડે છે \nપણ એ ગાંડા ચારણની ચારણી તો ચતુરસુજાણ હતી.\nચારણી હળવે એ હાર્યના એક છોડવા પાસે ગઈ. હળવે હળવે છોડવો નમાવ્યો; હળવેક ડૂંડુ��� હાથમાં લીધું. હળવે ડૂંડા પરથી લીલું પડ ખસેડ્યું.\n દાણા નહિ, પણ સાચાં મોતીડાં. \nડૂંડે ડૂંડે મોતીડાં : ચમકતાં રૂપાળાં: રાતાં, પીળાં અને આસમાની મોતીડાં. મોતી મોતી \nરાજાજીને પગલે પગલે મોતી નીપજયાં. ચારણીએ દોટ દીધી, ઘેર પહોંચી. ચારણનો હાથ ઝાલ્યો : ‘‘અરે મૂરખા, ચાલ તો મારી સાથે તને દેખાડું રાજા પાપી કે ધર્મી હતો તને દેખાડું રાજા પાપી કે ધર્મી હતો \nપરાણે એને લઈ ગઈ; જઈને દેખાડ્યું : મોતી જોઈને ચારણ પસ્તાયો : ‘‘અહોહો મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી મેં આવા પનોતા રાજાને – આવા દેવરાજાને – કેવી ગાળો દીધી \nબધાં મોતી ઉતાર્યા. ચારણે ફાંટ બાંધી, પરભાર્યો દરબારને ગામ ગયો. કચેરી ભરીને રાજા દેપાળદે બેઠા છે. ખેડૂતોનાં સુખદુ:ખની વાતો સાંભળે છે. મુખડું તો કાંઈ તેજ કરે છે \nરાજાજીનાં ચરણમાં ચારણે મોતીની ફાંટ મૂકી દીધી. લૂગડું ઉઘાડી નાખ્યું, આખા ઓરડામાં મોતીનાં અજવાળાં છવાયાં. રાજાજી પૂછે છે : ‘‘આ શું છે, ભાઈ \nચારણ લલકારી મીઠે કંઠે બોલ્યો :\nજાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;\n(તો) વવારત વડ વાર, દી બાધો દેપાળદે [ હે દેપાળદે રાજા [ હે દેપાળદે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ] રાજાજી તો કાંઈ સમજ્યા જ નહિ.\n તું આ શું બોલે છે \nચારણે બધી વાત કરી. રાજાજી હસી પડ્યા : ‘‘અરે ભાઈ મોતી કાંઈ મારે પુણ્યે નથી ઊગ્યાં. એ તો તારી સ્ત્રીને પુણ્યે ઊગ્યાં છે; એને તેં સંતાપી હતી એમાંથી એ છૂટી. એનો જીવ રાજી થયો; એણે તને આશિષ આપી, તેથી આ મોતી પાક્યાં.’’\nચારણ રડી પડ્યો : ‘‘હે દેવરાજા મારી ચારણીને હું હવે કદીયે નહિ સંતાપું.’’\nચારણ ચાલવા મંડ્યો. રાજાજીએ એને ઊભો રખ્યો : ‘‘ભાઈ આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા આ મોતી તારાં છે. તારા ખેતરમાં પાક્યાં છે. તું જ લઈ જા \n તારી સ્ત્રીનાં પુણ્યનાં મોત�� : એને પહેરાવજે. લે, હું સતીની પ્રસાદી લઈ લઉં છું.’’\nરજાજીએ એ ઢગલામાંથી એક મોતી લીધું, લઈને માથા પર ચડાવ્યું, પછી પરોવીને ડોકમાં પહેર્યું. ચારણ મોતી લઈને ચાલ્યો ગયો; ઘેર જઈને ચારણીના પગમાં પડ્યો. કહ્યું : ‘‘ચારણી, મેં તને ઘણી સતાવી છે. હવે નહિ સંતાપું, હો \nTagged ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસધાર\nક્ષત્રિય એ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિ માં દર્શાવ્યા મુજબ પારંપારીકવેદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ , શ્રી કૃષ્ણ , શ્રી બુદ્ધ અનેશ્રી મહાવીર આ બધાજ ક્ષત્રિય હતા. પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત […]\nઈતિહાસ તેહવારો ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nતરણેતર: ઝાલાવાડ -સૌરાષ્ટ્ર તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા ખુબ જ પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. તરણેતર ગામના […]\nશૌર્ય કથા બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ્ઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઈ […]\nઆનું નામ તે ધણી\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00057.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/sikhshan-shakha/pustako.htm", "date_download": "2019-03-24T23:51:57Z", "digest": "sha1:YYJHXNJVSTAZ5HWMBPXCGHK42756UJLC", "length": 10689, "nlines": 221, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | શિક્ષણ શાખા | પુસ્તકો / મેગેઝીન", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nમુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાપુસ્‍તકો / મેગેઝીન\nસોનલ ફાઉન્ડેશન, સાવર કુંડલા દવારા જિલ્લાની ૬પ૬ શાળાઓમાં બાળ પુસ્તકાલયો ઉભા કરવામાં આવેલ છે. સોનલ ફાઉન્ડેશન, સાવર કુંડલાના નિયામકશ્રી ડો. પ્રફુલભાઈ શાહ તથા ઈન્દિરાબેન શાહ દવારા શાળા દીઠ રૂ. પ,૦૦૦/- ના પુસ્તકો પુરા પાડી કુલ ૩ર.૮૦ લાખની સખાવતથી બાળ પુસ્તકાલયો ચલાવવામાં આવે છે. જેનો બાળકો દવારા પુરતો લાભ લેવામાં આવે છે.\nસાધના અંકનું લવાજમ ૭૮ર શાળાઓ માટે ભરેલ છે.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%A3%E0%AA%B5", "date_download": "2019-03-25T00:11:16Z", "digest": "sha1:J5O2QXXJBEMOXJ5Z5T7CL6EJCUZTX4Y5", "length": 3743, "nlines": 95, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બણવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબનવું; થવું; રચાવું; સધાવું.\nરૂપ લેવું; વેશ ધારણ કરવો.\nલાક્ષણિક ફજેતી થવી; ચાટ પડવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%AC%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B2%E0%AA%A0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%B3%E0%AB%80/", "date_download": "2019-03-24T23:20:33Z", "digest": "sha1:GGSDTAOQLDIDBDQY6EFTMT7RLPAT6TR5", "length": 5640, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "બરસાનાની લઠામાર હોળી - Gujarat Niti", "raw_content": "\n��ાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo બરસાનાની લઠામાર હોળી\nફાગણ મહીનો શરૂ થઇ ગયો છે અને ફાગણ આવે એટલે બરસાનાની લઠામાર હોળી યાદ આવે જ.હોળીના પર્વની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને રાધાની અષ્ટ સખિયો પણ નંદગાંવના હુરિયારો પર પોતાની પ્રેમપગીને લાઠીયો વરસાવતી જાવા મળશે.\nPrevious articleજીવદયા યજ્ઞનો પ્રારંભ..\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00058.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4822", "date_download": "2019-03-24T23:12:16Z", "digest": "sha1:JAMQBM4PVCUDS7YNAVHKLX6RVFHOW5SO", "length": 4818, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "આર્થિક રીતે નબળા અનામત વર્ગને ભરતી વયમર્યાદા મા ૫ વર્ષની છુટછાટ – Jayant Joshi", "raw_content": "\nઆર્થિક રીતે નબળા અનામત વર્ગને ભરતી વયમર્યાદા મા ૫ વર્ષની છુટછાટ\nઓગષ્ટ ૨૦૧૭ ના પગાર તફાવત ચૂકવવા અંગે\nઆચાર્ય ભરતી અંગે… તા.૨૭/૨/૧૯\nસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ઝડપથી, સમય મર્યાદામાં અને સરળતાથી જાતિ પ્રમાણપત્રો અને ઉન્ન્ત વર્ગમાં ન હોવા બાબતના પ્રમાણપત્રો આપવા બાબત તા.૨૭/૪/૨૦૧૦\nનો�� ક્રિમિલયેર સર્ટી. ની વેલીડીટી ૩ વર્ષ ની તા.૨૬/૪/૨૦૧૬\nબિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો(Unreserved Economically Weaker Sections) માટે ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ રાજ્ય સરકાર હેઠળની નિમણૂકો માટે ૧૦% જગાઓ અનામત રાખવા બાબત.\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2005/", "date_download": "2019-03-24T23:28:16Z", "digest": "sha1:LBHZYVRMO35UPY4ENTOES27XVJRCBWOR", "length": 23505, "nlines": 262, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 2005", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nએ જ અરસામાં આગડ પાછડ થોડાક એવા ઋષી મુનીઓ થઈ ગયા જેઓ લોકોને આત્મા, પરમાત્મા, અધ્યાત્મા અને કર્મવાદમાં લઈ ગયા. લોકો મુંજાઈ ગયા અને ફસાઈ ગયા. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષમાં આ કર્મ અને આત્માને કારણે આખો દેશ જાતી અને ધર્મમાં અટવાઈ ગયો.\nઆ કર્મ અને આત્મા��ાં કાંઈ તથ્ય ન હોવાથી જાતી, પેટા જાતી, ધર્મ અને પેટા ધર્મના લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ ટુકડા થઈ ગયા. મહીલા અને બાળકો ઉપર અત્યાચાર વધતા ગયા.\nઆ કર્મને કારણે દુનીયાના જેટલા લોકો ભુખ્યા પેટે સુએ છે એમાંથી અડધો અડધ ફકત ભારતમાં છે.\nઆપણે ગુરુકુળ કે આશ્રમ પદ્ધતી બદલ ભલે ગૌરવ લેતા હોઈએ પણ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં દોઢ રુપિયાની સરળ અને સસ્તી બોલપેન જેવી શોધમાં જરાપણ યોગદાન આપેલ નથી. કર્મવાદને કારણે શીતળા અને પોલીયાની નાબુદીમાં દુનીયામાં સૌથી છેલ્લે આપણે છીએ. કર્મવાદને કારણે વધુમાં વધુ ભૃષ્ટાચાર આપણે કરીએ છીએ.\nવીધવા, બાળકો અને દલીતો ઉપર અત્યાચાર કર્મવાદને કારણે થાય છે. બાળકી દુધ પીતી કરવી, સતી પ્રથા, દાસી કે દેવ દાસી પ્રથા, જોગણી પ્રથા વગેરે વગેરે પ્રથાને કર્મવાદને કારણે પ્રોત્સાહન મળ્યું.\nગુજરાતમાં ૧૦૦૦ વર્ષ પહેલાં મુળરાજ સોલંકી અને કુમારપાળના જમાનામાં આ આતંકવીરુદ્ધ થોડીક ચડવડ થયેલ. ત્રીસ વર્ષ સુધી પ્રાણી હત્યા ઉપર મનાઈ હતી. આ સંસ્કારને કારણે ગુજરાતમાં હીંસા અને કર્મવાદ વીરુદ્ધ આજે પણ સુરતમાં સત્ય શોધક સભા, માનવવાદ, મુંબઈ ગુજરાતમાં રેશનલીસ્ટ ચડવળ ચાલે છે.\nમારો પરીચય મારા શબ્દોમાં\nમારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે.\nહાલ મારો વષવાટ મુંબઈમાં છે.\nએપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું.\nમુંબઈમાં હું પેટીયું રળવા ૧૯૬૭માં આવેલ. મારા એક પીત્રાઈ ભાઈના કહેવાથી મેં કોલેજમાં માર્ક શીટ કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ વગર પ્રોવીઝનલ પ્રવેશ લીધેલ. સતત છ વર્ષ ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. ગુજરાતી સાહીત્ય પરીષદનો સભાસદ ઘણાં વર્ષથી છું. ઓલ ઈન્ડીયા રેડીયોનું લેક્ષીકોન અને સાર્થ ગુજરાતી જોડણી કોષ ૧૯૭૧થી વાપરું છું. ફંક અને વાગનલની ડીક્ષનરી એક બુક સેલરે મને ૧૯૭૧માં ભેટ આપેલ.\n૧૯૭૧-૭૨માં ફેક્ષ વીશે ખ્યાલ હતો. ૧૯૭૫-૭૬માં સાઈન્ટીફીક કેલ્ક્યુલે���ર હાથમાં આવ્યું. ૧૯૮૯થી કોમ્પ્યુટર વાપરું છું.\n૧૯૯૨માં ચેસ માસ્ટર ૨૦૦૦ સીડી લીધેલ. એના પછી ચેસ માસ્ટર ૮૦૦૦ અને ૯૦૦૦ સીડી લીધેલ.\nમારું ઈમેલ આઈડી ડીસેમ્બર ૨૦૦૦થી છે.\nમારી આગળ પાછળ, ઉપર નીચે, આજુ બાજુ હું જ છું. મેનેજમેન્ટ, જવાબદારી અને રાજ કરણમાં ભરપુર રસ લઈ વ્યવહારીક કામકાજથી નીવૃત છું. દીવસના ભાગમાં મુંબઈના મસ્જીદ બંદર અને દાણા બંદર વીસ્તારમાં શિક્ષણ, વૈદકીય, કાનુની કાર્યવાહી સાથે ટ્રસ્ટી તરીકે સંકડાયેલ છું.\nસ્પીડ સાથે અનલીમીટેડ ઈન્ટરનેટ એસેસ કરવાની મારી પાસે સગવડ છે. મારું ઈમેલ બોક્ષ જોયા પછી હીન્દી નવભારત ટાઈમ્સ ના સમાચારો ઉપર કોમેન્ટસ લખું છું. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી વીકીપીડીયાને જોઈ પછી નીંગની સાઈટ ઉપર આવું છું. ગુજરાતી, હીન્દી, અંગ્રેજી ટાઈપ સ્પીડથી કરી શકું છું.\nમુંબઈના ગુજરાતી રેશનલીસ્ટ ગ્રુપનો હું સભાસદ છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું.\nમારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે.\n== ચાલો થોડોક વધુ પરીચય ==\nહું એથેઈસ્ટ, રેશનલીસ્ટ અને હ્યુમનીસ્ટ છું. અનમેરીડ, સીન્ગલ એન્ડ અલોન. ઓન્લી મેમ્બર ઓફ વીકે રોયલ સોસાયટી.\nસોમનાથ મંદિરને હું દેશનું કલંક ઘણું છું. દેશની જાતી પ્રથાનું આ પ્રતીક છે. મહમદ્દ ગજનવીએ હજાર વર્ષ પહેલાં ૨૫મી ડીસેમ્બર ૧૦૨૪ના એનો નાશ કરેલ જેનું સરંદાર પટેલ, મહાત્મા ગાંધી અને કનૈયાલાલ મુનશી આ ત્રણ મહાનુભાવો દ્ભારા સ્વતંત્ર, ડેમોક્રેટીક અને રીપબ્લીક દેશમાં સર્જન થયેલ છે એટલે એને દેશનું કલંક ઘણું છું.\nગુજરાતી વીકીપીડીયા ઉપર શુક્રવાર ૧૮.૦૧.૨૦૦૮ રાતના પ્રથમ હેમચંદ્રાચાર્ય ને હાથ લગાડેલ છે. મધ્ય પ્રદેશ હીન્દી સાહીત્ય અકાદમીની હીન્દીમાં પીડીએફ ફાઈલ મારી પાસે છે.\nમહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રહી દોષથી બચવા જય હીન્દ ની સાથે જય ગુજરાત કહીં દઉં છું.\nLabels: 01 મારો પરીચય\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી ��હેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00059.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratibeat.com/tag/brindavan-gardens/", "date_download": "2019-03-24T23:06:07Z", "digest": "sha1:VWLYATPAGZNWKFAVO7VYN2JWRJYVCC62", "length": 2224, "nlines": 43, "source_domain": "gujaratibeat.com", "title": "brindavan gardens Archives - Gujarati Beat", "raw_content": "\nટ્રાવેલ ડાયરી: સુંદર વૃંદાવન ગાર્ડન્સનો ખુબસુરત લહાવો\nઆજે અમારી ટ્રાવેલ ડાયરી તમને વૃંદાવન ગાર્ડન્સ સુધી લઇ જશે. મૈસુરનો ઉલ્લેખ હંમેશા તેના રાજા…\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/kunti-rajnikumar-pandya/", "date_download": "2019-03-24T23:20:55Z", "digest": "sha1:U42NDVCQFOYM7TGMXSZYCFXBHBITVSJ5", "length": 2335, "nlines": 19, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Kunti - Rajnikumar Pandya - Buy Gujarati Books Online", "raw_content": "\nઆ ‘કુંતી’ નવલકથા એ જ કથાનું સર્જન છે. પ્રગટ થતાંની સાથે જ દેવ આનંદથી માંડીને અધિકારી બ્રધર્સ જેવા ફિલ્મ-ટી.વી. નિર્માતાઓમાં તેને મેળવવાની હોડ લાગી. આંગળીના પેઢે જ ગણી શકાય એટલી ગુજરાતી નવલકથાઓ હિંદી ટેલિવિઝનના વ્યાપક માધ્યમ દ્વારા કરોડો-કરોડો ભાવકો સુધી પહોચી છે, ત્યારે ‘કુંતી’ તેમાં ય અનન્ય નીકળી. તેના ઉપરથી બબ્બે વાર હિંદીમાં ટી.વી. સિરિયલ બની. વિદેશોમાં પણ તે અપાર લોકપ્રિયતા પામી. ગુજરાતીમાં અનેક આવૃતિઓ બાદ તે હિંદીમાં ઊતરી અને સમગ્ર ભારતનો વાચકવર્ગ એને માણી શકયો.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.83, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%AC%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0", "date_download": "2019-03-25T00:11:31Z", "digest": "sha1:DTVIUOLIKK3HLRZB3MA3CQR462UF33MM", "length": 3569, "nlines": 92, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "બકાર | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nબકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nબ અક્ષર કે ઉચ્ચાર.\nબેકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈ���્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00062.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/tag/%E0%AA%AA%E0%AB%87%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B2-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%9D%E0%AA%B2/", "date_download": "2019-03-25T00:46:33Z", "digest": "sha1:DJXXLG4APJJKBE2O5WGCPFW54VQVP22Q", "length": 3195, "nlines": 83, "source_domain": "vrinstitute.co.in", "title": "પેટ્રોલ-ડિઝલ | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nરાહતના સમાચાર આજે નહી વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ\nપેટ્રોલ-ડિઝલના ભાવો રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ચારેતરફ મોંઘવારી અને ભાવ વધારાના સમાચાર આવી રહ્યા હતા એવામાં આજે થોડા રાહતના સમાચાર છે. પેટ્રોલ-ડિઝલની કિંમત ઘટી નથી\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 0.67, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2018/07/", "date_download": "2019-03-24T23:40:47Z", "digest": "sha1:AWAPWZNZM4VG7ZR5MFITWEGSWTMG5PFS", "length": 36285, "nlines": 318, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 07/01/2018 - 08/01/2018", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nવીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ ગુરુ વંદન\nવીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ ગુરુ વંદન\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nગેલેલીયોનું સોગંદનામું... નીચે સોગંદનામું અને પીડીએફમાં પુસ્તકોની લીંન્ક આપેલ છે.\nગેલેલીયોનું સોગંદનામું... નીચે સોગંદનામું અને પીડીએફમાં પુસ્તકોની લીંન્ક આપેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nજનુની ટોળા બાબત બીબીસીએ બે જગ્યાએ સમાચાર અને અહેવાલ આપેલ છે જે નીચેની લીન્ક માં જોઈ શકાય છે..\nજનુની ટોળા બાબત બીબીસીએ બે જગ્યાએ સમાચાર અને અહેવાલ આપેલ છે જે નીચેની લીન્ક માં જોઈ શકાય છે..\nજનુની ટોળાને વાકચતુરાઈથી ઉશ્કેરવામાં આવે છે અને પછી કાયદાને હાથમાં લઈ ન કરવાનું બધું જ કામ ટોળું સહેલાઈથી કરે છે...\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nમધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક\n— આચાર્ય હેમચન્દ્ર —\nજરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.\nસ્વતંત્રતા આંદોલન વખતે સ્વામી શ્રદ્ધાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, વગેરે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરેલ.\nહિંદી માધ્યમથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા મધ્યપ્રદેશમાં હિન્દી ગ્રંથ અકાદમીની સ્થાપના કરવામાં આવેલ.\nચિંતન, સાહિત્ય અને સાધનાના ક્ષેત્રમાં મહાન-ગુરુ, સમાજ સુધારક અન�� ધર્માચાર્ય આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. સમગ્ર ગુર્જરભુમિને અહિંસામય બનાવી દીધી. સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કાવ્ય શાસ્ત્ર, વગેરે બધા જ મહત્વપુર્ણ અંગ ઉપર સાહિત્યની રચના થઈ.\nમહારાજા ભોજનું સંપૂર્ણ સાહિત્ય સંસ્કૃતમાં છે. એના પછી હેમચંદ્રાચાર્યનો સંસ્કૃત અને પ્રાકૃત ઉપર સમાન અધિકાર હતો.\nકનૈયાલાલ માણેકલાલ મુનશીનું માનવું છે કે હજાર વર્ષ પહેલાં કૃષ્ણ, હેમચંદ્ર, ગાંધીનું ગુજરાત વિદ્યાનું કેન્દ્ર હતું. મૂલરાજ સોલંકી, ભીમદેવ, કર્ણ, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાલ સુધી સમગ્ર ગુજરાત વિદ્યા અને કળાનું કેન્દ્ર હતું.\n….. ….. પાટણથી પટોળા મોંઘા લાવજો ….. ….. …..\n….. ….. દીવો રે દીવો, માંગલીક દીવો ….. ….. …..\nઆચાર્ય હેમચંદ્રે ગુજરાતને અજ્ઞાન અને અંધવિશ્ર્વાસથી મુકત કરી ગુજરાતને ધર્મ અને કીર્તિનું મહાન કેન્દ્ર બનાવ્યું.\nસંસ્કૃતના કવિઓનું જીવન ચરિત્ર લખવું એક સમસ્યા છે. એ હિસાબે આચાર્ય હેમચંદ્રનું જીવન ચરિત્ર સુરક્ષીત છે.\nનીચે પી.ડી.એફ. મોડમાં એક ફાઈલ આપેલ છે. કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી વાંચો મધ્યપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીનું એક અમુલ્ય અને અલભ્ય પુસ્તક\n— આચાર્ય હેમચન્દ્ર —\nજરુર વાંચો. સાહીત્યના એમ.ફીલ. અને પી.એચડી., ના વીદ્યાર્થીઓ માટે આ સંદર્ભ ગ્રંથ છે.\nસંસ્કૃત અલંકાર ગ્રંથોની પરંપરામાં સિદ્ધરાજ જયસિંહના જીવનકાળમાં આચાર્ય હેમચંદ્રે ‘કાવ્યાનુશાસન’ નામના સંગ્રહ ગ્રંથની રચના કરેલ. જેમાં ૨૦૮ સૂત્ર છે. ૫૦ કવિઓ અને ૮૧ ગ્રંથોનો એમાં ઉલ્લેખ છે.\nસંસ્કૃત કવિ અને કાવ્ય શાસ્ત્રના ઈતિહાસનું અધ્યન કરનારા માટે આ સંદર્ભ ગ્રંથ છે. કાવ્યનું પ્રયોજન, શબ્દ, વાક્ય, અર્થ, દોષ, ગુણ, અલંકાર, રસ વર્ણન, શાસ્ત્રીય વિવેચન, ભાવ, વગેરેનું વર્ણન છે. દરેક કાવ્યનો ધ્યેય ફકત આનંદ, યશ અને ઉપદેશ જ છે. એમાં અર્થલાભ, વ્યવહાર જ્ઞાન કે અનિષ્ટ નિવૃતિનો સમાવેશ નથી. અહીં હેમચંદ્ર મમ્મટના કાવ્યપ્રકાશથી અલગ પડે છે.\n‘કાવ્યાનુશાસન’ સર્વોત્કૃષ્ટ પાઠ્યપુસ્તક અને સંપૂર્ણ કાવ્યશાસ્ત્રનું સુવ્યવસ્થિત સુરચિત પ્રબંધ છે. હેમચંદ્રે વ્યાકરણ ગ્રંથની સાથે આ ઉત્કૃષ્ઠ અલંકાર ગ્રંથની ગુજરાતને હજાર વર્ષ પહેલાં ભેટ આપી\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ���છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nપત્ર ની કોપીને મોટી કરવા આ લીંન્ક દબાવો...\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્���રનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nવીધીપુર્વક સવીનય ગુરુપુર્ણીમાં ના બે ચાર દીવસ અગાઉ...\nગેલેલીયોનું સોગંદનામું... નીચે સોગંદનામું અને પીડી...\nજનુની ટોળા બાબત બીબીસીએ બે જગ્યાએ સમાચાર અને અહેવા...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/congress-talala-mla-bhagvan-barad-gets-jail-order-from-court/129153.html", "date_download": "2019-03-24T23:31:18Z", "digest": "sha1:6GXNXRY664V3QHDWOMTMHTRAY5GGVLSZ", "length": 6934, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ ‘ખનીજચોર’: કોર્ટે ફટકારી પોણા ત્રણ વર્ષની જેલની સજા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nતાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ ‘ખનીજચોર’: કોર્ટે ફટકારી પોણા ત્રણ વર્ષની જેલની સજા\n-સુત્રાપાડા ગૌચર જમીનના ખનીજ ચોરીના મામલાના કેસમાં સુત્રાપાડા કોર્ટે ફટકારી સજા\n- 1995માં 2.83 કરોડની ખનીજ ચોરી મામલે ધારાસભ્ય ભગવાન બારડ સામે ગુનો નોંધાયો હતો\nતાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી છે. સુત્રાપાડાની ગૌચર જમીનના મામલે 25 વર્ષ પૂર્વે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યને કોર્ટે સજા ફટકારતા ગીર સોમનાથ પંથકમાં ચકચાર પ્રસરી છે.\nહાલ તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે વર્ષ 1995માં સુત્રાપાડાની સરકારી ગોચર જમીન માંથી 2.83 કરોડની ખનીજ ચોરી કરી હતી ત્યારે આ આરોપ મામલે ધણા સમયથી સુત્રાપાડા કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. શુક્રવારે સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફાર્સ્ટ કોર્ટે ચુકાદો આપ્યો છે.\nજેમાં તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગૌચર જમીન માંથી ખનીજ ચોરી માટે કસુરવાર ઠેરવ્યા છે અને કોર્ટે આ ધારાસભ્યને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે. આ ઉપરાંત 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n5 સ્પામાં દરોડા, મસાજ કરાવી રહેલા શોખીનો ટુવ..\nજંગલેશ્વરની વૃદ્ધા 6 માસમાં બીજીવાર ગાંજા..\nરાજકોટ એરપોર્ટ સઘન સુરક્ષા: તમામ વસ્તુઓનું થ..\nકટ્ટર રાજકીય હરીફ નેતાઓની એક સાથે સાકર તુલા ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00063.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/Amreli/dhari-gam.htm", "date_download": "2019-03-24T23:05:53Z", "digest": "sha1:JX6NSMVWQCU3ZSBJO3GALTNFROXGENJO", "length": 11101, "nlines": 224, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | મારું ગામ | ઘારી ગામ", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની ���િગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\n૧. અમરતપુર ૨૧. દીવલા ૪૧. જીરા ૬૧. માધુપુર\n૨. આંબરડી ૨૨. દુધાળા ૪૨. જુના ચરખા ૬૨. માણાવાળ\n૩. ભાડેર ૨૩. ફાચરીયા ૪૩. કમી ૬૩. માલસીકા\n૪. ભરડ ૨૪. ફતેગઢ ૪૪. કહોર ૬૪. માટનમાળ\n૫. ભાયાવદર ૨૫. ગઢીયા ૪૫. કરમછી ૬૫. મીઠાપુર નક્કી\n૬. બોરડી ૨૬. ગઢીયા ચાવંડ ૪૬. કથીરવદર ૬૬. મીઠાપુર (ડુંગરી)\n૭. ચાંચઇ ૨૭. ગામલી મોટી ૪૭. કાથરોટા ૬૭. મોણવેલ\n૮. છતડીયા ૨૮. ગરમલી નાની ૪૮. કેરાળા ૬૮. મોરઝર\n૯. ડાભાળી ૨૯. ગરમલી ૪૯. ખંભાડીયા ૬૯. નાગધ્રા\n૧૦. દહીડા ૩૦. ગીગાસણ ૫૦. ખીચા ૭૦. નવા ચરખા\n૧૧. દાલખણીયા ૩૧. ગોપાલગ્રામ ૫૧. ખીશરી ૭૧. પાદરગઢ\n૧૨. ડાંગાવદર ૩૨. ગોવીંદપુર ૫૨. કોટડા ૭૨. પણીયા ડુંગરી\n૧૩. દેવલા ૩૩. હીરાવા ૫૩. કોઠા પીપરીયા ૭૩. પાણીયા (દેવસ્થાન)\n૧૪. વાંગંધ્રા ૩૪. હુડલી ૫૪. ક્રાંગસા ૭૪. પરબડી\n૧૫. ધારી ૩૫. ઇંગોરાળા ૫૫. કુબડા ૭૫. પાતળા\n૧૬. રાજસ્થાની ૩૬. સમાઢીયાળા નાના ૫૬. તરસીંગડા ૭૬. વીરપુર\n૧૭. રામપુર ૩૭. સરસીયા ૫૭. ત્રંબકપુર ૭૭. ઝર\n૧૮. રાવણી ૩૮. શેમરડી ૫૮. વાઘવડી\n૧૯. શાખપુર ૩૯. શીવડ ૫૯. વાવડી\n૨૦. ઢોલરવા ૪૦. જાલજીવડી ૬૦. લાખાપાદર\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00064.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/31-08-2018/", "date_download": "2019-03-24T23:21:29Z", "digest": "sha1:LZJUQ6KXPDP5RV2GM2L3Q46WALFULAJZ", "length": 4895, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "31-08-2018 - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nNext articleસ્કૂટરમાં ફસાઈ ગયેલા સર્પનો બચાવ\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00065.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1NjY%3D-24912208", "date_download": "2019-03-25T00:16:57Z", "digest": "sha1:W3DELXB65GY2OT23LWEWR755YDKMI47N", "length": 4346, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "રાજુલાના ધાતરવાડી કેનાલ ની નજીક મોટર સાઈકલ મોટરસાઈકલ ઝાડ સાથે અથડાતા બેના મોત | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nરાજુલાના ધાતરવાડી કેનાલ ની નજીક મોટર સાઈકલ મોટરસાઈકલ ઝાડ સાથે અથડાતા બેના મોત\nરાજુલાના ધાતરવાડી કેનાલ ની નજીક મોટર સાઈકલ મોટરસાઈકલ ઝાડ સાથે અથડાતા બેના મોત\nરાજુલા ના ધાતરવાડી કેનાલ ની બાજુમા મોટર સાઈકલ પર નો ચાલકે કાબૂ ગુમાવતા મોટરસાઈકલ ખાળીયા મા ઉતરી સામે ઊભેલા લીમડા નાવ્રુક્ષ ની સાથે ધડાકા ભેર અથડાતા મોટર સાઈકલ ચાલક માંડરડી ના આશાસ્પંદ યુવાન નરેશભાઈ મકવાણા નું માથું ફાટી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું છે તેમની પાછળ બેઠેલા યુવાન ઘૂઘાભાઈ નું પણ મોત નીપજ્યું છે દિવાળી ટાંકણે જ એક નાનકડા એવા માંડરડી ગામ માથી બબે અર્થીઓ એક સાથે ઉઠતા નાનકડા એવા માંડરડી ગામ મા માતમ સવાઇ ગયું છે\nમહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત\nમહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00067.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.shrimadkoba.org/gallery.php?id=57d0fd6c2a386", "date_download": "2019-03-24T23:46:02Z", "digest": "sha1:D2SEKEL7T4UNOKYPSLAGF2JICZZLTOLQ", "length": 4350, "nlines": 113, "source_domain": "www.shrimadkoba.org", "title": "Gallery", "raw_content": "\nભાગ લેનાર મુમુક્ષુઓ (2)\nભાગ લેનાર મુમુક્ષુઓ (3)\nભાગ લેનાર મુમુક્ષુઓ (4)\nભાગ લેનાર મુમુક્ષુઓ (5)\nભાગ લેનાર મુમુક્ષુઓ (2)\nભાગ લેનાર મુમુક્ષુઓ (3)\nભાગ લેનાર મુમુક્ષુઓ (4)\nભાગ લેનાર મુમુક્ષુઓ (5)\nભાગ લેનાર મુમુક્ષુઓ (2)\n. અશોકભાઈશાહ સ્વાધ્યાય વેળાએ\n. બા.બ્ર. સુરેશજી સ્વાધ્યાય વેળાએ\nભાગ લેનાર મુમુક્ષુઓ (3)\nભાગ લેનાર મુમુક્ષુઓ (4)\nભાગ લેનાર મુમુક્ષુઓ (5)\nભાગ લેનાર મુમુક્ષુઓ (2)\n. અશોકભાઈશાહ સ્વાધ્યાય વેળાએ\n. બા.બ્ર. સુરેશજી સ્વાધ્યાય વેળાએ\n.મીતેશભાઇ દિવાળીપુસ્તિકાની માહિતી આપ\n. કુમારપાળ ભાઈ સ્વાધ્યાય વેળાએ\nપૂજ્યબેનશ્રીને પુસ્તક ભેંટ કરતાં\nપૂજ્યશ્રીને પુસ્તક ભેંટ કરતાં\nપારણા કરાવતાં પૂજ્યશ્રી (2)\nપારણા કરાવતાં પૂજ્યશ્રી (3)\nપારણા કરાવતાં પૂજ્યશ્રી (4)\nભાગ લેનાર મુમુક્ષુઓ (3)\nભાગ લેનાર મુમુક્ષુઓ (4)\nભાગ લેનાર મુમુક્ષુઓ (5)\n. અશોકભાઈશાહ સ્વાધ્યાય વેળાએ\n. બા.બ્ર. સુરેશજી સ્વાધ્યાય વેળાએ\n.મીતેશભાઇ દિવાળીપુસ્તિકાની માહિતી આપ\n. કુમારપાળ ભાઈ સ્વાધ્યાય વેળાએ\nપૂજ્યબેનશ્રીને પુસ્તક ભેંટ કરતાં\nપૂજ્યશ્રીને પુસ્તક ભેંટ કરતાં\nપારણા કરાવતાં પૂજ્યશ્રી (2)\nપારણા કરાવતાં પૂજ્યશ્રી (3)\nપારણા કરાવતાં પૂજ્યશ્રી (4)\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00068.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%90%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%B8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0/", "date_download": "2019-03-25T00:07:01Z", "digest": "sha1:VC7FE3XMKPVYVN53NKOHWRNQCTNZJTCK", "length": 6901, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Letter of Junagadh nawab to Maharaja of Bhavnagar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\n૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ આપતો આ પત્ર …\nTagged જુનાગઢ, ભાવનગર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nજુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના \nરા’ ના રખોપા કરનાર\nઆહિર દેવાયત બોદર ની ખાંભી બીજું વાંચો આહિર જ્ઞાતિ નો ઈતિહાસ દેવાયત બોદર ઈતિહાસ દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ\n‘ખાનદાન કુળ છો… માટે બે જ વેણની વાત કરવી છે, આપા આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું… મા કનકાઇનો પ્રતાપ છે, લઇ જાવ… પણ એક વાત સાંભળો… રોળ્યકોળ્ય વેળાનો સૂરજ ઘોડે ચડીને આવેલા ઉતાવળા કોઇ મહેમાનની જેમ જાઉં જાઉં થઇ રહ્યો છે. એને એક પગ સંધ્યાના પેંગડે અને બીજો રાતના ‘શારજામાં’ ઉપર છે…ગીરની […]\nઆહલાદક અને મોહક ગીરનાર\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0MjU%3D-52900346", "date_download": "2019-03-25T00:20:55Z", "digest": "sha1:MZ56HDZK4FKG3YPGJZRISAJPZYDOSKWZ", "length": 7459, "nlines": 92, "source_domain": "www.gujaratmirror.in", "title": "કર્ણાટક પેટા ચૂંટણીમાં ભાજપને જબરો | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nકર્ણાટક પેટા ચૂંટણીમાં ભાજપને જબરો\nકર્ણાટક પેટા ચૂંટણીમાં ભાજપને જબરો\nકર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો ઘોષિત થઈ ચુક્યા છે. કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપને મોટો આંચકો આપતા પાંચમાંથી ચાર બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. બેલ્લારી લોકસભા અને જામખંડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને જીત મળી છે. જ્યારે માંડયા લોકસભા અને રામનગર વિધાનસભા બેઠકમાં જેડીએસને જીત પ્રાપ્ત થઈ છે. શનિવારે પાંચ બેઠકો પર 67 ટકા જેટલું વોટિંગ નોંધાયું હતું.\nકુલ 31 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના પાંચ, કોંગ્રેસના ત્રણ, જેડીએસના બે અને 21 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થતો હતો. કર્ણાટકની પાંચેય લોકસભા અને વિધાનસભા બેઠકો પર કુલ 54.5 લાખ વોટર છે. જેમાં 27.2 લાખ પુરુષો અને 27.3 લાખ મહિલા મતદાતાઓ છે. આમાથી કુલ 36.5 લાખ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ\nરામનગર બેઠક પર મુખ્યપ્રધાન કુમારસ્વામીના પત્ની અનીતા જેડીએસ તરફથી અને બી. એસ. યેદિયુરપ્પાના પુત્ર બીવાઈ રાઘવેન્દ્ર શિવમોગા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. ગત ચૂંટણીમાં ત્રણેય\nબેઠકોમાંથીબે ભાજપ અને એક બેઠક જેડીએસ પાસે હતી. શિમોગા લોકસભા બેઠક પર ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનોના પુત્રો વચ્ચે મુકાબલો છે. શિમોગા લોકસભા બેઠક પરથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ શિકારીપુરાથી વિધાનસભા ચૂંટણી લડવારાજીનામું આપ્યા બાદથી ખાલી હતી. આ બેઠક પર યેદિયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્રને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા. તો જેડીએસ દ્વારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એ.બંગારપ્પાના પુત્ર મધુ બંગારપ્પાને ઉતારવામાં આવ્યા હતા. બિહારમાં ભાજપના સાથીપક્ષ જેડીયુએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જે. એચ. પટેલના પુત્ર મહિમા પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. શિમોગા બેઠક ભાજપનો ગઢમાનવામાં આવે છે. પરંતુ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને જેડીએસનો સંયુક્તવોટ શેયર ભાજપ કરતા વધારે હતો. તેવામાં આ બેઠકને બચાવવી ભાજપ માટે એક મોટો પડકાર હતો. તો બેલ્લારી ભાજપનો બીજો ગઢ છે. બેલ્લારીથી ભાજપના નેતા શ્રીરામુલુના બહેનશાંતા ઉમેદવાર છે. આ બેઠક આદિવાસી જનજાતિ માટે અનામત છે.\nમહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત\nમહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00070.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-health-tips/jaundice-causes-symptoms-and-treatment-118071900004_1.html", "date_download": "2019-03-24T23:39:17Z", "digest": "sha1:OBEYB4D7KIYFVGZGKVTFDPIDYUYRQ6EC", "length": 9635, "nlines": 104, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "કમળા માટે રામબાણ છે આ 11 સહેલા ઘરેલુ ઉપચાર", "raw_content": "\nકમળા માટે રામબાણ છે આ 11 સહેલા ઘરેલુ ઉપચાર\nકમળા રોગના લક્ષણ અને ઘરગથ્થું ઉપાય\nકમળા માટે રામબાણ છે આ 11 સહેલા ઘરેલુ ઉપચાર\nALSO READ: વરસાદની પરેશાનીઓથી બચાવે આ 5 ઉપાય\nકમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી થાય છે. તેમાં રોગીને પીળો પેશાબ થાય છે. તેના નખ ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો હોય છે. રોગી ખૂબ કમજોરી અનુભવે છે. આ ઉપરાંત તેને કબજિયાત, ઉબકા આવવા, માથાનો દુખાવ��, ભૂખ ન લાગવી વગેરે પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે. તેથી આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાયો લઈને આવે છે. જેને અપનાવીને કમળાના રોગથી રોગીને જલ્દી રાહત મળી શકે છે.\n1. ડુંગળી - કમળાના ઉપચાર માટે ડુંગળી ખૂબ ઉપયોગી છે. સૌ પહેલા ડુંગળીને ઝીણી વાટીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં કાળા મરી, સંચળ અને લીંબુનો રસ મિક્સ કરીને તેનુ સવાર સાંજ સેવન કરો.\nALSO READ: માથાનો દુ:ખાવો દૂર કરવા પીવો ફક્ત આ જ્યુસ\n2. શેરડીનો રસ - કમળાના રોગીને રોજ શેરડીનો રસ પીવડાવવો જોઈએ તેનાથી કમળામાં જલ્દી રાહત મળે છે.\n3. ગાજર અને કોબીજનો રસ - ગાજર અને કોબીજના રસને બરાબર પ્રમાણમાં મિક્સ કરી અને થોડા સુધી રોજ તેનુ સેવન કરો. આવુ કરવાથી કમળાના રોગમાં જલ્દી આરામ મળે છે.\n4. ચણાની દાળ - રાત્રે ચણાની દાળને પાણીમાં પલાળી દો સવારે તેમાથી પાણી કાઢી લો અને તેમા ગોળ ભેળવીને ખાવ. આ નુસ્ખો ખૂબ અસરદાર છે.\n5. લીંબૂ પાણી - લીંબૂ પાણી પણ ખૂબ લાભકારી સાબિત થાય છે. રોજ એક કે બે ગ્લાસ લીંબૂ પાણીનું સેવન કરો.\n6. કમળો થાય ત્યારે જાંબુનો 10-15 ગ્રામ રસમાં 2 ચમચી મઘ મિક્સ કરી સેવન કરો.\n7. 5 ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે તેને મસળીને ગાળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.\n8. મૂળાના તાજા પાનને પાણેની સાથે વાટીને ઉકાળી લો. દૂધની જેમ ફેશ ઉપર આવી જશે. આને ગાળીને દિવસમાં 3 વાર પીવાથી કમળાનો રોગ મટે છે.\n9. લીંબૂનો રસ આંખોમાં લગાવવાથી કમળાના રોગમાં રાહત મળે છે.\n10. પીપળાના 3-4 નવા પાનને પાણીમાં સાફ કરી ખાંડની સાથે ઘૂંટી લો. તેને ઝીણા વાટીને 250 ગ્રામ પાણીમાં મિક્સ કરી ગાળી લો. આ શરબત રોગીને 2-2 વાર પીવડાવો. આનો પ્રયોગ 3-5 દિવસ સુધી કરો. કમળાના રોગમાં આ રામબાણ ઔષધિ છે.\n11. તમાલપત્ર નિયમિત રૂપે ચાવવાથી કમળાનો રોગની તીવ્રતા ઘટે છે.\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nપૌષ્ટિકતાથી ભરપૂર - રવાના ચીલા\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nદર્શ અમાવસ્યા - આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મળશે સમૃદ્ધિ\nસંચણ વાળું પાણી આ સમયે પીવાથી મળશે આવા 4 લાભ\nપેટમાં થતી ગેસથી તરત જ આરામ મેળવવા માટે અપનાવો આ અસરકારક ટિપ્સ\nHealth Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ\nWeight Loss - તલના તેલથી ૧૫ દિવસમાં જ ચારથી પાંચ કિલો વજન ઘટાડી શકો છો\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિ��ો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nસંકટમોચન હનુમાનજીને આ રીતે કરશો પ્રસન્ન, તો ક્યારેય નહી આવે આર્થિક સંકટ\nઆવી વસ્તુઓ દાનમાં આપશો તો થશે મોટુ નુકશાન\nચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nહોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-more-jokes/jokes-118071700012_1.html", "date_download": "2019-03-25T00:06:09Z", "digest": "sha1:PTAJOTB3ZDG7XSKK5F7CNAQEMYUX5YK5", "length": 4165, "nlines": 91, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "ગુજરાતી જોક્સ- ભારતીય પત્ની", "raw_content": "\nગુજરાતી જોક્સ- ભારતીય પત્ની\nભારતીય પત્નીઓની તબીયત આ વાત પર નિર્ભર કરે છે\nકે આવનાર મેહમાન પીયર ના છે\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nTaimur Alikh Khan Photo - જુઓ બાલકનીમાં આ શુ કરી રહ્યો છે કરીના કપૂરનો પુત્ર Taimur\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nગુજરાતી જોકસ- બીપી વધી રહ્યુ છે\nગુજરાતી જોક્સ - પાણીપુરીનું પાણી\nગુજરાતી જોક્સ - ગરમ નહી કરવું\nગુજરાતી જોક્સ- પૂછ્યું શું થયું પતિ ઘરે આવ્યું તો તેની એક આંખ સોજાયેલી હતી\nગુજરાતી જોક્સ- આઈ લવ યૂ બોલે છે\nગુજરાતી જોક્સ- સૈનિક અને સરકારી\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોક્સ - આને કહેવાય જોક્સ\nગુજરાતી જોક્સ- તોફાની જોક્સ\nગુજરાતી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય\nMouni મૌની રૉયનો બોલ્ડ અંદાજ\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nનોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/061", "date_download": "2019-03-24T23:17:57Z", "digest": "sha1:ZWCVYM3CZ6OCADX2YRZQRCNXOLR6QZPV", "length": 8193, "nlines": 253, "source_domain": "swargarohan.org", "title": "આશા મારી પૂર્ણ કરી દો | Sai Sangeet | Bhajans", "raw_content": "\nઆશા ��ારી પૂર્ણ કરી દો\nઆશા મારી પૂર્ણ કરી દો\nઆશા મારી પૂર્ણ કરી દો આજ.\nકેટકેટલા દિનથી ઝંખુ, પૂર્ણ કરી દો કાજ ... આશા મારી\nમૂંગું મૂંગું રોતાં કરતો નિત્ય કરૂણ અવાજ;\nકૃપા કરો તો વાગે મારે મંદિર ઝાંઝ પખાજ ... આશા મારી\nતપ્ત હૃદયને શાંત કરી દો તેમ સજાવો સાજ;\nપાર ઉતારો શીઘ્ર સલામત, ડગમગ થાય જહાજ ... આશા મારી\nપ્રકાશ કિરણે પ્રાણ ભરી દો, 'પાગલ’ના શિરતાજ \nશાંત કરી દો, ધન્ય કરી દો, હવે ગરીબનિવાજ \nસાધારણ ઇચ્છા છે મારી, નથી માગતો રાજ;\nશરણાગત છું, રહી તમારે હાથે મારી લાજ ... આશા મારી\nઅશુધ્ધ મન સહેલાઈથી સ્થિર થઈ શકતું નથી. મન જે વિષયોની વાસના અથવા લાલસાથી સંપન્ન હોય તે તરફ પ્રભુનું સ્મરણ કરતી વખતે પણ આકર્ષણ અનુભવ્યા કરે અને તેથી તે તરફ ગતિમાન બને. ત્યાંથી મનને પાછું લાવવું પડે છે. જેણે પોતાના જીવનની અંદર મનની શુધ્ધિને સાધવાને માટેના પ્રયત્નો કર્યા હોય તેવા સાધકો પોતાના મનને સહેલાઈથી સ્થિર કરી શકે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00071.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/24-04-2018/", "date_download": "2019-03-24T23:20:25Z", "digest": "sha1:UCMJOOQPFOPWNVQVMLXQ3NHF3IPIRFPZ", "length": 4818, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "24-04-2018 - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nશું આ પ્રાચીન દરવાજા વિકાસમાં હોમાશે \nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00073.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzNTc%3D-88025995", "date_download": "2019-03-25T00:13:42Z", "digest": "sha1:TSHACOJ7QXOVFVVOKBJYZPY2H7ISXJFA", "length": 5027, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "વેરાવળમાં યોજાયેલ રંગોળી સ્પર્ધાએ શહેરીજનોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nવેરાવળમાં યોજાયેલ રંગોળી સ્પર્ધાએ શહેરીજનોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ\nવેરાવળમાં યોજાયેલ રંગોળી સ્પર્ધાએ શહેરીજનોમાં અનેરૂ આકર્ષણ જગાવ્યુ\nવેરાવળ શહેરમાં દિપાવલીના તહેવારો દરમ્યાન લોહાણા મહાજન દ્વ્રારા જ્ઞાતીની બહેનો, દીકરીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને તૈયાર થયેલ રંગોળીઓ આજથી તા.8 સુઘી લોકોને નિહાળવા માટે રાખેલ હોય જેનો લાભ લેવા મહાજન દ્વારા અનુરોઘ કરેલ છે.\nવેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના તથા ઉપપ્રમુખ રાકેશભાઇ દેવાણી સહીતના દ્વ્રારા જ્ઞાતીની બહેનો, દીકરીઓ માટે દીપાવલી ઉત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષ પણ રંગોળી સ્પર્ધાનું આયોજન લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવેલ છે. આ વર્ષે 50 થી વઘુ બહેનો, દીકરીઓએ ભાગ લઇ સુંદર મજાની રંગોળીઓ બનાવવામાં આવેલ છે. આ રંગોળીઓ આજે તા.5 થી આગામી તા.8/11/2018 સુધી નિહાળવા માટે લોહાણા મહાજન દ્વ્રારા જ્ઞાતીજનોને અનુરોધ કરેલ છે અને આ રંગોળી બનાવનાર બહેન-દીકરીઓને જલારામ જયંતિના દિને સર્ટીફીકેટ, ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.\nવાંધો તારા બાપને કાંઈ હતો જ નહીં \nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00074.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?m=201810", "date_download": "2019-03-24T23:06:48Z", "digest": "sha1:Z4KQE5OJ7CC53QYUF2PQUQTHXKMINCN3", "length": 5609, "nlines": 110, "source_domain": "jayantjoshi.in", "title": "October 2018 – Jayant Joshi", "raw_content": "\nજી.પી.એફ આખરી ઉપાડ દરખાસ્ત અંગે ( ડી.ઇ.ઓ – અમદાવાદ)\n“HSC પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ વર્ષ-2011 થી વર્ષ-2017 સુધીમાં 1 થી 4 સેમેસ્ટર પૈકી કોઈ પણ સેમેસ્ટરમાં કોઈપણ વિષય કે વિષયોમાં ગેરહાજર/UFM રહેલ ઉમેદવારોના આવેદનપત્ર ભરવા બાબત”\nવિનિયમ ૯(૫) માં (મેદાન ની જગ્યા) માં સુધારો\nશૈક્ષણિક પ્રવાસની મજુરી માટે દરખાસ્ત કરવા બાબત (નવસારી)\nતબીબી સારવાર ખર્ચની મંજૂરી આપવા બાબતની દરખાસ્તમાં ખાનગી કંપની દ્વારા વીમા પેટે મંજુર થયેલ રકમ અંગે સ્પષ્ટતા કરવા બાબત.\nમાધ્યમિક શિક્ષકો ને ૩૦૦ રજા રોકડ રૂપાંતર નો તા. ૨/૧૧/૨૦૧૩ નો પરિપત્ર સ્થગિત\nપ્રાથમિક શાળાઓમાં ગણિત/વિજ્ઞાન લેબ અંગે…\nરહેમરાહ રોકડ સહાયની દરખાસ્ત તૈયાર કરવા માટેનો નમુનો\nઅવસાન પામનાર કર્મચારીના આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય યોજનાના અમલીકરણ-ચેકલીસ્ટ-પ્રમાણપત્રો\nપરીક્ષા વિનિયમ ૨૪( ક-૩) (ફોર્મ ભરવા ૮૦ ટકા હાજરી જરૂરી ) સુધારો\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/behaviour-of-teenage/129073.html", "date_download": "2019-03-24T23:33:47Z", "digest": "sha1:OCOAIFMFEWSYW35VO3VWWYKIYKBWIUPC", "length": 12886, "nlines": 121, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ટીનએજર્સનું બિહેવીયર", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nનવગુજરાત સમય > ઉત્સવી ભીમાણી(સાયકોલોજી)\n‘ચીલ... ડૅડ... ઈટ્‌સ અગેઈન અ પાર્ટી ટૂ નાઇટ. સો આઈ હેવ ટૂ ગો.’ સંજુ એના ડૅડનો ગુસ્સાને ઠંડો કરવાનો પ્રયાસ કરી રહી હતી. ‘મે કહ્યું ને તને, આપણી લિમિટ કઇ છે તે તુ નહીં સમજે તો લાઇફમાં બહુ દુઃખી થઇ જઇશ. આપણા ફેમિલીની પ્રેસ્ટીજ પણ ઇમ્પોર્ટન્ટ છે. તારા આ બધા ફેસબુકીયા ફ્રેન્ડઝ તને કઇ કામ લાગવાના નથી.’ ‘પ્લીઝ ડૅડ એ બધાનું નામ નહીં લેતા. ધે ઑૅલ આર માય વેલ વીશર્સ. યુ હેવ નો રાઇટ ટુ સે અબાઉટ માય ફ્રેન્ડસ.’\nસંજુના ડૅડી મિ. મહેતા તો બે આંખો અને બે કાન ખુલ્લા રાખીને મગજ બંધ કરી દે એવા આર્ગ્યુમેન્ટ સાંભળીને કાયમની જેમ ધગઘગી રહ્યા હતા. સંજુની મમ્મીનો ક્યાંય કોઇ ‘વોઈસ’ જ નહોતો. એ તો મુક પ્રેક્ષક બનીને આ કાયમી કંકાસ સાંભળી રહ્યા હતા. પણ નેક્સ્ટ ડે મિ. મહેતા મોર્નિગ એપોઈન્ટમેન્ટ લઇને સાયકોલોજીસ્ટના ક્લિનિકમાં હાજર હતા.‘આ આજકાલના ટીનએજર્સ સાથે કેવી રીતે ડીલીંગ કરવું ડોકટર ’ મિસ્ટર એન્ડ મિસીસ મહેતાએ મુખ્ય પ્રશ્ન પૂછ્યો. આખી વાત સાંભળ્યા પછી સાયકોલોજીસ્ટને એવું લાગ્યું કે ટીનએજર સંજુને કદાચ કોઇ ‘ઈમોશનલ ક્રાઈસીસ’ હોય અથવા પોતાની વાત કોઈને કહી શકતી ન હોય, શક્ય છે કે એક જ સંતાન હોવાને કારણે એની પોતાની દુનિયાને સમજનાર હમ ઉમ્ર દોસ્તની જરૂર હોય. અને આજકાલના ટ્રેન્ડની માફક ‘ઈટ, ડ્રીંક એન્ડ બી હેપ્પી’ ની ફિલોસોફી કોઇ પર્સનલ રિલેશનના કે સામાજિક સંબંધોના સ્ટ્રેસના રીએકશનમાં પણ ઊભી થતી ગઈ હોય.\nટીનએજ અનેક બાબતોનું મિશ્રણ લઇને આવે છે. તરૂણોને તાત્કાલિક દુનિયા જીતી લેવી હોય છે. અમે જ વર્તમાનની ટ્રેન્ડી તસવીર છીએ એવા વિચારો બહુજ સાહજિક છે. ‘વી આર ધ વર્લ્ડ’ જેવો તરૂણોનો ફ્રેશ આત્મવિશ્વાસ ‘કંઇ પણ કરી શકાય’ એવી માનસિકતાને જન્મ આપે છે. સત્તાનો અથવા સમાજમાન્ય રૂઢિચુસ્ત ધારાધોરણોનો વિરોધ કરવાનું ગમે છે. એમાં મિત્રો સુર પૂરાવે છે. ટી.વી. માં ચોક્કસ ચેનલ્સ ટીનએજરને ધ્યાનમાં રાખીને જ આવે છે. અને ઇન્ટરનેટ પર ફેસબુક અને ટ્‌વીટર એ ઇનથીંગ ગણાય છે. પોતે ફ્રેન્ડઝના ગ્રુપમાં કેટલી ધમાલ કરી છે તે વહેંચવાનું તરૂણોને ગમે છે. ‘રાકીંગ’ હોવું ‘કૂલ’ ગણાય છે.\nબીજી બાજુ, શરીરમાં તથા હોર્મોનલ ફેરફારોને કારણે લાગણીના ચડાવ-ઉતાર બહુ સહજ બને છે. ખાસ કરીને તરુણાવસ્થાની છોકરીઓમાં ‘પ્રિ-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ’ તેમજ ચિડિયાપણું દેખાતુ હોય છે. ફાસ્ટફૂડના જમાનામાં જંક ફૂડના કારણે મેટાબોલીઝમ બગડે છે. ક્યારેક વધતા વજનને ઝીરો સાઇઝ કરવાની ઘેલછા આત્મઘાતક પણ નિવડી શકે છે.\nઆજકાલ ઇન્ફર્મેશનના ધોધ ચારેબાજુથી હુમલો કરે છે. એવામાં બહુ ઝડપથી કંટાળી જવાની માનસિકતા જાવા મળે છે. જેમ માહિતીથી કંટાળો આવે છે તેમ માણસોથી પણ ‘બોર’ થઇ જવાય છે. થોડી થોડી વારે ધરાઈ જવાય છે. ચેઇન્જની અવિરત જરૂરીયાત મહેસૂસ થાય છે. યુવાનોને સતત ‘સ્ટીમ્યુલેશન’ ન મળે તો જીવનમાં આનંદનો શૂન્યાવકાશ પેદા થઈ જાય છે.\nપ્રો. મહેતાને પોતાની થોટ પ્રોસેસમાં અને સંજુને પોતાની બિહેવીયર પ્રોસેસમાં થોડા ફેરફારની જરૂર છે. માતા-પિતાને પોતાનું બાળક જમાનાના રંગે રંગાઇને બગડી ગયેલું લાગે છે. જ્યારે તરૂણોને મા-બાપના વિચારો વાસી, સડેલા અને તદ્દન બિનજરૂરી લાગે છે. અહીંયા ‘જનરેશન ગૅપ’ કરતાં ‘ઈમોશનલ ગૅપ’ મહત્વનું અંતર પેદા કરે છે. સતત ઉપદેશોથી કોઈપણ કંટાળે. ક્યારેક ફ્રેશ દ્રષ્ટિકોણથી લાઇફને નિહાળવાથી વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટી શકે.\nબંને પક્ષે પારદર્શક વાતચીત થવી જાઇએ. ટીનએજર્સની પોતાની દુનિયાને એના ચશ્માથી જાવાની કોશિષ થવી જાઇએ. ક્યાંક બાંધછોડ કરવાની જરૂર પડે તો જરૂરી ચીવટ સાથે એ પણ કરવાની તૈયારી રાખવાથી પરસ્પરનો સ્વીકાર સરળ બને છે. અને ખાસ કરીને લાગણીઓનો સ્વીકાર થાય તો આ ‘તરૂણાવસ્થાની તડાફડી’ને યોગ્ય રીતે હેન્ડલ કરી શકાય. પારદર્શક કોમ્યુનિકેશન દ્વારા પોતાના વાતચીતના ટોનને સુધારીને વડીલોએ સ્વસ્થ વિશ્વાસ મૂકતા શીખવું જરૂરી હોય છે. સામે પક્ષે ટીનએજર્સ પણ લાગણીના ભૂખ્યા હોઇ શકે. પોતાની સાથે હંમેશા પોતાનું કોઇ વ્યક્તિ છે તે ઇમોશનલ સપોર્ટ ટીનએજર્સનો આત્મવિશ્વાસ વધારે છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમાસિક આવે ત્યારે દુ:ખાવો થવો તે સારા સંકેતો ..\nસ્ત્રીઓના જીવન પર હોર્મોનની શું અસર થાય છે\nયુવતીના સ્તનમાંથી પાંચ કિલોની કેન્સરની ગાંઠ ..\nમાતાનું દૂધ : લિક્વિડ ગોલ્ડ\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/one-more-arrest-in-the-399-crore-gst-fake-billing-scandal/131781.html", "date_download": "2019-03-25T00:00:46Z", "digest": "sha1:6VHERYJUCJCGBY3E26HSVAVDBH2YK6RN", "length": 8058, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "399 કરોડના GST બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ એકની ધરપકડ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\n399 કરોડના GST બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ એકની ધરપકડ\nનવગુજરાત સમય > રાજકોટ\nરાજકોટ સ્ટેટ જીએસટી વિભાગે ગત મહિને ભાવનગરમાંથી 3૯૯ કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ત��યારે કૌભાંડના મુખ્ય સુત્રધારે રાજકોટ, સુરત અને ગાંધીધામમાં શ્રમિક પાસેથી રોકડ આપવાના પ્રલોભન આપીને ત્રણ બોગસ પેઢી ઉભી કરી બીલ 3૯૯ કરોડના બોગસ બિલ જનરેટ કરીને 60 કરોડનું રિફંડ મેળવી લીધુ હતું. જયારે સ્ટેટ જીએસટી વિભાગે પેઢીએ રજીસ્ટ્રેશનમાં દર્શાવેલા એડ્રેસ પર સ્થળ તપાસ કરતા આ પેઢી બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સ્ટેટ જીએસટી વિભાગે શેખ મુનાફ પાપંણની ધરપકડ કરી હતી ત્યારે મંગળવારે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપી મહમદરાજા નાસીરહુસેન કેશવાણીની ધરપકડ કરવામાં આવી છે.\nરાજકોટ સ્ટેટ જીએસટી વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરમાં મજુરી કામ કરતા શ્રમિકો પાસેથી આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી રોકડ રકમ આપીને દસ્તાવેજોની નકલો મેળવી શેખ મુનાફ અબ્દુલ રશીદ ઉર્ફે મુના પાંપણ તેમજ મહમદ નાશીર હુસેન કેશવાણી ઉર્ફે મહમદ ચિકન સાથે મળીને આધાર પુરાવા એકઠા કરીને આ બંને વ્યક્તિઓએ ગાંધીધામ ખાતે એન.બી એન્ટરપ્રાઈઝ, સુરત ખાતે અનમોલ સેલ્સ કોર્પોરેશન અને રાજકોટ ખાતે જે.એમ. ઈમ્પેક્ષના નામથી જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવ્યા હતા અને ત્યારબાદ આ ત્રણેય પેઢીમાં ખરીદ – વેચાણના ખોટા વ્યવહારો કર્યા હતા. આમ કરીને 3૯૯ કરોડના બોગસ બીલ જનરેટ કરી કૌભાંડ આચરીને બોગસ બિલીંગ કરીને ૬૦ કરોડનું રિફંડ મેળવી લીધું હતું. રાજકોટ અને ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગે ભાવનગરથી શેખ મુનાફ અબ્દુલ રસીદ ઉર્ફે મુના પાંપણની ગત મહિને ધરપકડ કરી હતી ત્યારે મંગળવારે વધુ એક આરોપી મહમદ નાસીરની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nખાલી પ્લેટનું ભાડું Rs 25, ખુરશીનું Rs 9....\nઈલેક્શન ટુ ઈલેક્શન : 2019 લોકસભામાં સૌરાષ્ટ્..\nસુરતઃ આરોગ્ય તંત્રની સુસ્તી વચ્ચે સ્વાઈન ફ્લ..\nસુરતઃ પીવાના શોખીન સુરતીઓ હવે દમણમાં વધારે ન..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00078.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=3869", "date_download": "2019-03-24T23:07:06Z", "digest": "sha1:GQVGEARZ3MM7NCLZ5QCUTKVOJD67YMIH", "length": 3956, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "જાહેર રજાઓ ૨૦૧૯ (સા. વ.વિભાગ) – Jayant Joshi", "raw_content": "\nજાહેર રજાઓ ૨૦૧૯ (સા. વ.વિભાગ)\nલેબ કો.ઓર્ડીનેટરને ૧૬૪૦-૨૯૦૦ નું પગારધોરણ આપવા અંગે\nસી.પી.એફ અંશત: ઉપાડ દરખાસ્ત અંગે માર્ગદર્શન\nરાજ્ય આચાર્ય સંઘ અધિવેશન મંજૂરીપત્ર\nબિન અનામત વર્ગની જાતિઓ નકકી કરવા બાબત\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MDA%3D-18179805", "date_download": "2019-03-25T00:17:18Z", "digest": "sha1:ZBXEHHXBEO2CT5VC7WLLS64IRKYSRAKJ", "length": 5248, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "9મીએ જૂનાગઢવાસીઓ મનાવશે આઝાદી | Junagadh | Gujarat Mirror", "raw_content": "\n9મીએ જૂનાગઢવાસીઓ મનાવશે આઝાદી\n9મીએ જૂનાગઢવાસીઓ મનાવશે આઝાદી\nજૂનાગઢ: જૂનાગઢવાસીઓના દિવાળી પર્વની શ્રુંખલામાં એક વર્ષે જોગનુંજોગ એક દિવસનો વધારો થયો છે. અને એ દિવસ એટલે જૂનાગઢનો આઝાદીનો દિવસ 9 સપ્ટેમ્બર...આ દિવસ જૂનાગઢની દીવાળી સમાન માને છે અને મનપા સહિતના તંત્ર તથા સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આતશબાજી, વિજય સ્તંભ પૂજન સહિતા કાર્યક્રમો રખાય છે ત્યારે આ વર્ષે પણ મનપા દ્વારા લાખોના ખર્ચે આતશબાજી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.\nપુરો ભારત દેશ 1947ના રોજ આઝાદ થયો હતો અને પુરૂ ભારત વર્ષ 15મી ઓગષ્ટે આઝાદીનો જશન મનાવી રહ્યું હતું ત્યારે જૂનાગઢ માત્ર એક જ એવું નગર હતું જે ગુલામીમાં હતું અને સત્તાવાર રીતે આઝાદ થયું ન હતું. જે આરઝી હુકુમત સહિતની ટીમ અને આઝાદીના લડવૈયા તથા નેતાઓના અથાય પુરૂષાર્થ ભોગે 9મી નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું. આમ જૂનાગઢ માટે 9મી નવેમ્બર આઝાદ દીવસ અને બીજા અર્થમાં જૂનાગઢની રીયલ દીવાળીનો દીવસ ગણવામાં આવે છે.\nજૂનાગઢ મનપા દ્વારા દર વર્ષનછ જેમ આ વર્ષે પણ તા.9 નવેમ્બરના સવારે 9 વાગે બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંજના પુજનનો કાર્યક્રમ રાખ્યો છે. તથા રાત્રીના 9 કલાકે બ્હાઉદ્દીન કોલેજ ખાતે લાખોના ખર્ચે આતશબાજીનું આયોજન ���રવામાં આવ્યું છે.\nવાંધો તારા બાપને કાંઈ હતો જ નહીં \nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/ahmedabad/gandhinagar-today-there-will-be-10000-deep-darshan-in-akshardham-temple-gandhinagar-810820.html", "date_download": "2019-03-24T23:29:54Z", "digest": "sha1:UWOST24ISEJLYHPFIPJ7C5QG5CUZ2AHH", "length": 9581, "nlines": 170, "source_domain": "gujarati.news18.com", "title": "Today, there will be 10000 Deep Darshan in akshardham temple gandhinagar– News18 Gujarati", "raw_content": "\nઆજે ગાંધીનગર અક્ષરધામ ખાતે 10000 દીપ-માળાના થશે અનોખા દર્શન\nકોંગ્રેસનું વર્તન પાકિસ્તાની પાર્ટી જેવું, BJP હારે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે: CM રૂપાણી\nકોંગ્રેસ ધ્રાંગધ્રા-હળવદ બેઠક પરથી PAASનાં ગીતા પટેલેને ચૂંટણી લડાવી શકે છે\nઅમદાવાદ: 'જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા ફોટા વાયરલ કરીશ'\nગુજરાત એક્સપ્રેસ ટ્રેનનાં ચાલકની લાપરવાહી, 1500 મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યાં\nહોમ » ન્યૂઝ » અમદાવાદ\nઆજે ગાંધીનગર અક્ષરધામ ખાતે 10000 દીપ-માળાના થશે અનોખા દર્શન\nદર સોમવારે અક્ષરધામ સંકુલ બંધ રહેતુ હોય છે, પરંતુ આ વર્ષે સોમવારે લાભ પાંચમ આવે છે તેથી સોમવારે પણ મંદિર, સંકુલ હરિભક્તો માટે ખુલ્લુ રહેશે.\nગાંધીનગર - અક્ષરધામ મંદિર (ફાઈલ ફોટો)\nઆજે દિવાળી રાજ્ય સહિત દેશભરના મંદિરો ઝળહળ રોશની, દીપથી શળગારવામાં આવ્યા છે. પરંતુ ગાંધીનગરમાં આવેલા પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર અક્ષરધામને આજે નિહાળવાનો અનેરા આનંદની અનુભૂતી થશે. કારણ કે, આજે દિવાળીના દિવસથી અક્ષરધામ મંદિરમાં દીપ-માળાના દર્શન શરૂ થશે. આજે મંદિરમાં 10000 દીપના દર્શન થશે.\nગાંધીનગરનું અક્ષરધામ મંદિર વિશ્વ પ્રખ્યાત મંદિર છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આ મંદિરનું નિર્માણ ગુજરાત માટે અનોખી ભેટ સમાન છે. અક્ષરધામ મંદિર ખાતે દરવર્ષે દિવાળીના દિવસે દીપમાળાના દર્શન થાય છે. મોટી સંખ્યામાં હરિભક્તો આજે દર્શન માટે ઉમટી પડશે.\n7 નવેમ્બર દિવાળીથી દીપ માળાના દર્શનની શરૂઆત થશે. આજે મંદિરમાં 10000 દીવાના એક સાથે દર્શન થશે. દર્શનનો સમય સાંજે 6.00થી 7.45નો રાખવામાં આવ્યો છે.\nતમને જણાવી દઈએ કે, દર સોમવારે અક્ષરધામ સંકુલ બંધ રહેતુ હોય છે, પરંતુ આ વર્ષે સોમવારે લાભ પાંચમ આવે છે તેથી સોમવારે પણ મંદિર, સંકુલ હરિભક્તો માટે ખુલ્લુ રહેશે.\nઉલ્લેખનીય છે કે, અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં વોટર શો, સહજાનંદ વન બાગ, આર્ષ રિસર્ચ સેન્ટર આવેલા છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની પણ વ્યવસ્થા છે.\n25 માર્ચ, 2019 : કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો રાશિ ભવિષ્ય\nપોતાના બાળકો માટે માં બનાવશે એડલ્ટ VIDEO, ખુબ ખાસ છે ઉદ્દેશ્ય\nIPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી\n25 માર્ચ, 2019 : કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો રાશિ ભવિષ્ય\nપોતાના બાળકો માટે માં બનાવશે એડલ્ટ VIDEO, ખુબ ખાસ છે ઉદ્દેશ્ય\nપાંચવાર કર્યો છે પક્ષ પલટો, કોણ છે જામનગરના રાઘવજી પટેલ \nઆ વખતે નહીં ખાવા મળે કેરી, 75 ટકા પાક નિષ્ફળ\nIPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/surat-2-shops-sealed-with-1166-kg-plastic-bags-below-50-micrones/129257.html", "date_download": "2019-03-24T23:33:53Z", "digest": "sha1:HN53ZZKJQJVJKE2F54B3HRTCCHSWBIN5", "length": 7418, "nlines": 120, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુરતઃ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 1166 કિલો જેટલો મોટો જથ્થો જપ્ત કરાયો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુરતઃ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 1166 કિલો જેટલો મોટો જથ્થો જપ્ત કરાયો\n- - વરાછા ઝોને માત્ર બે સ્થળે જ સપાટો બોલાવીને એક ટનથી પણ વધારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો\n- - પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા બંને ડિલર્સની દુકાનો સીલ કરી દીધી\n50 માઈક્રોઈનથી પાતળી પ્લાસ્ટિકની બેગ્સ ઉપર પ્રતિબંધ છે, છતાં તેનો ઉપયોગ સરેઆમ થઈ રહ્યો છે. પાલિકાનું આરોગ્ય વિભાગે ક્યારેક સરપ્રાઈઝ ચેકિંગ કરે છે. જોકે, ત્યાં સુધી આવી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સ બેફામ પણે વેચાય પણ જાય છે અને લોકો ઉપયોગ પણ કરી લે છે. આવી સ્થિતિ વચ્ચે શુક્રવારે પાલિકાના વરાછા ઝોનના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો. માત્ર બે જ દુકાનોમાંથી 1166 કિલો જેટલો માતબર જથ્થો કબજે લીધો હતો.\nહજુ આવા દ્રશ્��ો જોવા મળી જ રહ્યાં છે\nલંબેહનુમાન વોર્ડ ઓફિસન હદમાં આવતા ઇશ્વરકૃપા રોડ ઉપર સમર્પણ એપાર્ટમેન્ટમાં આવેલી કિરણ પ્લાસ્ટિક નામની હોલસેલની દુકાનમાં તપાસ કરતાં આ દુકાનમાંથી 650 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. વરાછાઝોનની હદમાં જ બરોડા પ્રિસ્ટેજ પાસે અનુરાધા સોસાયટીના નાકે રાજહંસ શોપિંગ સેન્ટરમાં ક્રિષ્ણા પ્લાસ્ટિક નામની દુકાનમાંથી પણ 516 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો હતો. આ પ્લાસ્ટિક મળી કુલ 1166 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને બંને દુકાનના માલિક સવજી કણજરીયાની આ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ સુરત પાસના બે સભ્ય ભિલાડમાં દારૂની બોટ..\nસુરત ખાતે ફૂટબોલના મીની વર્ઝન ફુટસલની ચેમ્પિ..\nસુરતઃ વરાછા છાયા સોસાયટીમાં આગ, લપેટો એપાર્ટ..\nસુરતઃ સિંગણપોરની જમીનના વિવાદમાં જાનથી મારી ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00079.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://amreliexpress.com/archives/32796", "date_download": "2019-03-24T23:56:34Z", "digest": "sha1:EIMHLXQWYDWDOCOOHHO455KSWRSFDTFU", "length": 7963, "nlines": 73, "source_domain": "amreliexpress.com", "title": "બાબરા-અમરેલી-સાવરકુંડલા-રાજુલા માર્ગને ફોરલેન કરો – Amreli Express", "raw_content": "\nબાબરા-અમરેલી-સાવરકુંડલા-રાજુલા માર્ગને ફોરલેન કરો\nબ્રોડગેજ રેલ્‍વેનો અભાવ હોવાથી ફોરલેન માર્ગ બને તો ધંધા-રોજગારને પણ ફાયદો થઈ શકે તેમ છે\nદરિયાકાંઠે આવેલ રાજુલા પંથકમાં મહાકાય ઉદ્યોગોનું સ્‍થાપન થવાથી ટ્રાન્‍સપોર્ટેશનનું પ્રમાણ વધી રહૃાું છે\nબાબરા-અમરેલી- સાવરકુંડલા-રાજુલા માર્ગને ફોર લેન બનાવવાની માંગ જિલ્‍લાની જનતા જનાર્દનમાંથી ઉભી થવા પામી છે.\nઅમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આવેલ રાજુલા પંથકમાં પિપાવાવ પોર્ટ, અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ જેવા ઉદ્યોગોનોધમધમાટ છે. આગામી દિવસોમાં વધુ ઉદ્યોગો કાર્યરત થવાનાં છે અને પિપાવાવ પોર્ટ કે અલ્‍ટ્રાટેક તરફથી રાજકોટ કે કચ્‍છ જવા માટે સાવરકુંડલા-અમરેલી-બાબરા માર્ગનો વધારે ઉપયોગ થાય છે. અને માર્ગ પર મહાકાય વાહનોની સતત અવરજવર હોવાથી બાબરા- અમરેલી- સાવરકુંડલા-રાજુલા સુધીનાં માર્ગને ફોર લેન બનાવવામાં આવે તો બાબરાથી રાજકોટ-કચ્‍છ સુધીનાં ફોર લેન માર્ગને જોડી શકાય તેમ છ��.\nઅમરેલી જિલ્‍લામાં બ્રોડગેજ રેલ્‍વે કે હવાઈ સેવાનો અભાવ હોવાથી અમરેલી જિલ્‍લાનાં વિકાસ માટે હવે નેશનલ હાઈ-વે કે ફોર લેન માર્ગની અત્‍યંત આવશ્‍યકતાં હોય જિલ્‍લાનાં તમામ રાજકીય આગેવાનોએ પક્ષપક્ષીથી દુર રહીને બાબરા- અમરેલી-રાજુલા માર્ગને ફોર લેન બનાવવા માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ જિલ્‍લાની જનતામાંથી ઉભી થવા પામી છે.\nસમાચાર Comments Off on બાબરા-અમરેલી-સાવરકુંડલા-રાજુલા માર્ગને ફોરલેન કરો Print this News\n(Next News) ખાંભાનાં નેસડી-ર ગામે ખુલ્‍લેઆમ ખનીજ ચોરી \nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\nચલાલાનાં પ્રવેશદ્વાર નજીકથી ધૂળની ઢગલાઓ દૂર કરીને પાલિકામાં શાસકોએ ઉમદા કાર્ય કર્યું\nઅમરેલીમાં સંવેદનગ્રૃપ દ્વારા પ4મું નેત્રદાન લેવાયું\nઅમરેલીની દીકરીઓએ સૈનિકો માટે ફંડ એકત્ર કરી પ્રેરણાદાયી કાર્ય કર્યુ\nવડીયામાં ગેબનશા પીરની દરગાહ ખાતે ઉર્ષ નિમિત્તે બટુક ભોજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો\nમગફળી પાકવીમાનો ફોગટ જશ લેવા નીકળેલ આગેવાનોને ખેડૂતો ઓળખી લો : સાંસદ કાછડીયા\nલાયબ્રેરી માર્ગ પર દર રવિવારે સવારે અરાજકતાનો માહોલ\nધોળાદ્રી ગામે થયેલ ખૂનના ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ\nઅમરેલી જિલ્‍લામાં નશો કરેલી હાલતમાં ફરતાં પોણો સો શખ્‍સ સામે કાર્યવાહી\nપીઠડીયા ગામની સીમમાં વાડીમાંથી ટપક સિંચાઈના પાઈપની ચોરી\nઅમરેલી શહેરમાં માર્ગો બનાવવાનું બંધ કરાયું\nઅમરેલી બેઠક માટે ભાજપે પુનઃ નારણભાઈ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા\nતરવડામાં તાલુકા કોંગ્રેસ પરિવાર ર્ેારા ખાટલા બેઠક યોજાઈ\nઅમરેલીનાં નિવૃત્ત પોલીસકર્મી હનુભાઈ વાળાનું રાજયપાલ અને નાયબ મુખ્‍યમંત્રીના વરદ હસ્‍તે સન્‍માન\nઅમરેલી વિદ્યાસભા સ્‍કૂલમાં વીર ભગતસિંહની પૂણ્‍યતિથિની ઉજવણી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?m=201812", "date_download": "2019-03-24T23:13:13Z", "digest": "sha1:FTJ2M4JPBVAKYNCAN6CVRNAIXL2SJOBJ", "length": 5046, "nlines": 111, "source_domain": "jayantjoshi.in", "title": "December 2018 – Jayant Joshi", "raw_content": "\nગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનયમ, વિનિયમ અને ગુજરાત પબ્લિક સાર્વજનિક ટ્રસ્ટ અધિનયમની જોગવાઈઓ બાબતે\nરાજ્ય આચાર્ય સંઘ અધિવેશન મંજૂરીપત્ર\nમધ્યસ્થ મૂલ્યાંકન સ્થળ સમ્મતિપત્રક માર્ચ ૨૦૧૯\nપ્રવાસ માં જવાની મંજૂરી મેળવવા બાબત (પંચમહાલ)\nશાળાના પ્રવાસ દરમ્યાન પોલીસ રક્ષણ આપવા અંગે\nઅવસાન પામેલ નિવૃત સરકારી કર્મચારીના મુક-બધિર સંતાનને આજીવન કુટુંબ પેેેેન્શન આપવા બાબત\nઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના વિષય માળખા બાબત\nધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિષયોના દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ\nલેબ કો ઓર્ડિનેટર ની જગ્યા ને મદદનીશ શિક્ષક ની જગ્યા માં ફેરવવા બાબત\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MjA%3D-92734238", "date_download": "2019-03-25T00:19:18Z", "digest": "sha1:LQAIG22RZM27EMVS2YHVCB62ADMSPZ44", "length": 5790, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "‘સંગઠન’નું સૂરસૂરીયું : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું અધ્ધરતાલ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\n‘સંગઠન’નું સૂરસૂરીયું : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું અધ્ધરતાલ\n‘સંગઠન’નું સૂરસૂરીયું : ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું અધ્ધરતાલ\nલોકસભા ચૂંટણી હવે નજીક ને નજીક આવી રહી છે. છતાં ગુજરાતમાં ખુદ પ્રદેશ કોંગ્રેસનું માળખું જ હજુ અધ્ધરતાલ છે.\nગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદરના ડખાંને કારણે પ્રદેશ કોંગ્રેસના નવા માળખાની રચનામાં ફરી અવરોધ સર્જાયો છે. સારા નહીં પણ મારાને સમાવવાની રાજકીય જીદને લીધે પ્રદેશ કોંગ્રેસનું માળખુ જાહેર થવાના સમયે જ અટકી પડયુ છે.\nસત્તાવિહોણી કોંગ્રેસના હોદ્દા લેવા ય જાણે હોડ જામી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી જઇને યાદી આપી આવ્યા છે.જોકે,યાદીમાં સમાવેશ નેતાઓનો બાયોડેટા ય હાઇકમાન્ડે માંગ્યો છે કેમ કે,આ વખતે ખુદ રાહુલ ગાંધીએ એવી સૂચના આપી છેકે,પાયાના કાર્યકરોને સંગઠનમાં સમાવો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓના મામકાઓ જ સંગઠનમાં ગોઠવાઇ માત્ર હોદ્દાઓ ભોગવે છે એવી ઘણી ફરિયાદો હાઇકમાન્ડને મળી છે.\nપ્રથમ નવરાત્રીના શુભ મુહુર્તમાં નવુ માળખુ જાહેર કરવા નક્કી કરાયુ હતું પણ મેળ પડયો નહીં. આ ઉપરાંત દિવાળીના બે દિવસ પહેલાં સંગઠન જાહેર કરી દેવા આયોજન ઘડાયુ હતું જેના કારણે કાર્યકરો,નેતાઓ હોદ્દો મેળવવા કાગડોળે રાહ જોઇ રહ્યા હતાં પણ કઇ થઇ શક્યુ નહી.હવે દિવાળી બાદ માળખુ જાહેર થાય તેમ છે. આમ,આંતરિક ખેંચતાણને કારણે નવુ માળખુ જાહેર થવામાં ફરી એકવાર વિલંબ થયો છે.\n‘આકરા’ ઉનાળાની શરૂઆત, રાજકોટ ધગ્યું\nઆજે શહીદ દિન: દેશના વીર સપુતોને શ્રધ્ધાંજલિ\n6 વર્ષમાં 3.2 કરોડ ખેત મજુરો બન્યા બેકાર\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00080.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzNjA%3D-95193430", "date_download": "2019-03-25T00:17:21Z", "digest": "sha1:Z2QZUAGRSC6VWBESAFKUI3F6MZNYSJCY", "length": 3689, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમ | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nજૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમ\nજૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમ\nજૂનાગઢના સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર દિપાવલીના નવા વર્ષના અનેક મંગળ પુજાક્રમોના દિવસે મહાલક્ષ્મી- શારદા (ચોપડા પુજન) કુબેર પુજન સાંજે 7.30 થી 9.30 સુધી વધુમાં બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પુજન સવારે 8.30 થી 10.00 સુધી મંગળા આરતી સવારે 5.00 શણગાર આરતી 6.15 અન્નકુટ આરતી 12.00 અન્નકોટ દર્શન 12 થી 5 સંધ્યા આરતી 6.30 શયન આરતી 7.30 રાખવામાં આવેલ છે તેવુ મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું.\nવાંધો તારા બાપને કાંઈ હતો જ નહીં \nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A6%E0%AA%96%E0%AA%A3%E0%AA%BE", "date_download": "2019-03-25T00:13:12Z", "digest": "sha1:55XJF3ICS6YXY5RP7XD5UI7T2J4EQLWU", "length": 3694, "nlines": 90, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "દખણા | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nદખણા ની ગુજરાતીમાં વ્યાખ્યા\nધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન; દખણા.\nદુખણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00082.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/independence-day/know-about-indian-flag-118081300012_1.html", "date_download": "2019-03-24T23:48:49Z", "digest": "sha1:2OMSGYZ3CRCWN3FKHTNT75RFDFHDUQ4E", "length": 8338, "nlines": 102, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "તિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.", "raw_content": "\nતિરંગા વિશે આ 10 વાત જે દરેક ભારતીયને ખબર હોવી જોઈએ.\nમંગળવાર, 15 જાન્યુઆરી 2019 (14:44 IST)\nભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે. તિરંગાને લઈને અમે ભારતીયના પ્રેમ જાગેર છે પણ રાષ્ટ્રધ્વજથી સંકળાયેલી એવી વાત જે દરેક દેશભક્તને જાણવું જરૂરી છે.\n1. ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947એ ચૂંટ્યૂ હતો. જે હિંદુસ્તાનના આધિકારિક ધ્વજ બની ગયો.\n2. આ ધ્વજને ડિજાઈન ક��નાર એક ખેડૂત અને સ્વતંત્રતા સેનાની પિંગલી વેંકેયા હતા.\n3. કાનૂનન ભારતના ધ્વજને ખાદીથી બનાવવાનો આદેશ છે.\n4. રાષ્ટ્રીય ધ્વજના નિર્માણના કાર્ય ખાદી વિકાસ અને ગ્રામોદ્યોગ આયોગને સોંપયું છે.\n5. અમે અમારા રાષ્ટ્રીય ધ્વજને \"તિરંગા\" નામથી સંબોધિત કરે છે, કેસરિયો, સફેદ અને લીલો.\n6. આ ત્રણે રંગોના અર્થ પણ જુદા-જુદા છે.\n- કેસરિયો રંગ સાહસ અને બલિદાન અને ધર્મનો પ્રતીક છે.\n- સફેદ કે શ્વેત રંગ સચ્ચાઈ, શાંતિ અને પવિત્રતાનો પ્રતીક છે.\n- લીલો રંગ સંપન્નતાનો પ્રતીક છે.\n7. ભારતમાં બેંગલૂરૂથી 420 કિમી સ્થિત \"હુબલી\" એક માત્ર લાઈસેંસ પ્રાપ્ત સંસ્થાન છે જે ઝંડા બનાવવું અને સપ્લાઈ કરવાનો કામ કરે છે.\n8. ભારતના ધ્વજ કોડ મુજબ ભારતીય ઝંડાને અનુપાત ત્રણમાં હોય છે. જેમાં ઝંડાની લંબાઈ, પહોળાઈ બે ગણી હોય છે. સાથે જ ઝંડાના ત્રણ રંગ - કેસરિયો, સફેદ અને લીલોને પણ લંબાઈ પહોળાઈ મુજબ સમાન અનુપાતમાં હોવું જોઈએ.\n9. અશોક ચક્રને માપના ઝંડાકોડમાં નિર્ધારિત નહી કરાયું. પણ અશોક ચક્રમાં 24 લીટીનો હોવું જરૂરી છે. અશોક ચક્રનો રંગ હમેશા બ્લૂ રંગનો હોય છે.\n10. આખા ભારતવર્ષમાં 21x14 ફીટના ઝંડા માત્ર ત્રણ સ્થળમાં જ ફહેરાવે છે. એ ત્રણ સ્થાન કર્નાટકના નારગુંડ કિલા, મહારાષ્ટ્રના પનહાલા કિલ્લા અને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત કિલ્લા છે. ઝંડામાં ઉપયોગ થતા અશોક ચક્ર સમ્રાટ અશોક સિંહ સ્તંભથી લીધેલું છે.\nદર્શ અમાવસ્યા - આ દિવસે ચંદ્રમાની પૂજા કરવાથી મળશે સમૃદ્ધિ\nઆજનુ પંચાગ - ગુજરાતી પંચાગ\nવસંત પંચમી - ઘરમાં કેવી રીતે કરીએ સરળ સરસ્વતી પૂજન વિધિ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nભારતીય ધ્વજ સંહિતા : રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો\nNational pledge india- ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ\nNational symbols of India- શું તમે જાણો છો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે\nરાષ્ટ્રીય ધ્વજના 3 રંગ શું સંદેશ આપે છે, રાષ્ટીય ધ્વજના રંગ શાનું પ્રતિક છે \nMouni મૌની રૉયનો બોલ્ડ અંદાજ\nનોરા ફતેહીનો ગ્લેમરસ અવતાર\nપ્રિયંકા ચોપડાની ડ્રેસ પર ફિદા થયા નિક જોનસ, દેશી ગર્લ બોલી- બહુજ ખરાબ પત્ની છું હું\nKesari Movie Review - પરાક્રમ અને માનવીય પ્રેમની ગાથા\nજુઓ બોલીવુડ સિતારાએ આ રીતે મનાવી હોળી Bollywood celebrities holi\nગુજરાતી જોક્સ - નોન વેજ જોક્સ\nગુજરાતી જોકસ - હવે તો હુ દિવસ રાત કરીશ\nગુજરાતી જોક્સ - આને કહેવાય જોક્સ\nગુજરાતી જોક્સ- તોફાની જોક્સ\nગુજર��તી જોક્સ- ના રે ગાંડી આવું નહી હોય\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00083.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/category/e-paper/?filter_by=popular", "date_download": "2019-03-24T23:22:53Z", "digest": "sha1:56UZS244SRIIQ5YAF5W7KP7M23URJXA4", "length": 5366, "nlines": 182, "source_domain": "www.gujaratniti.com", "title": "E PAPER Archives - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nબાળપણ શોભે કુદરતના ખોળે…..\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00084.warc.wet.gz", "language": "gu", "language_score": 0.86, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%AE%E0%AB%81%E0%AA%B3-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE/", "date_download": "2019-03-24T23:24:23Z", "digest": "sha1:OGFAEUQK7EQKC3HIW7YLTNC5IDUJQ7QM", "length": 7485, "nlines": 151, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Muldwarka Temple | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nવિસાવાડા (મુળ દ્વારકા) -જીલ્લો પોરબંદર\nભગવાન શ્રી ક્રૃષ્‍ણે મથુરાથી દ્વારકા જતી વખતે પોરબંદરમાં આ સ્‍થળે વીસવાડા ગામે વિરામ લીધો હતો. એની સ્‍મૃતિરૂપ મૂળ દ્વારકાના આ મંદિરમાં ભગવાન શ્રી ક્રૃષ્‍ણની પાદુકા દ્રષ્‍ટિગોચર થાય છે.\nપોરબંદરથી ૨૩ કિ.મી. દૂર આવેલ મૂળ દ્વારકા લગભગ સાડા સાતસો વર્ષ પહેલા વીંઝાત ભકત આ મંદિરો બંધાવ્‍યા હતાં. સવંત ૧૨૬૨ માં આ મંદિર બંધાવાયું હોવાનો લેખ વીસાવાડાના આ મંદિરમાં જોવા મળે છે. વીસાવાડા અર્થાત મૂળ દ્વારકામાં દર વર્ષે જન્‍માષ્‍ટમીના દિવસે મોટો મેળો ભરાય છે.\nTagged પોરબંદર, મુળ દ્વારકા, વિસાવાડા\nમંદિરો - યાત્રા ધામ\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\n“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય શ્રી મામૈદેવે પોતાના પીતાશ્રી માતૈદેવ જે અજેપાળ ના અવતાર હતા. અજેપાળ નુ સ્મરણ કરી જુનાગઢ ઉપર બાર વષૅ ના દુષ્કાળ ને ટાળવા અને મેઘધારા કરવા […]\nમંદિરો - યાત્રા ધામ\nરાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્‍તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્‍થળ તરીકે જાણીતું છે. સમસ્‍ત ખારવા કોમનાં કુળદેવી તરીકે બલાડ માતાનાં મંદિરનો થોડા વષોઁ ૫હેલાં જીણોઁઘ્‍ઘાર કરવામાં આવેલ છે.\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-essay/deshprema-gujarati-essay-nibandh-118080800007_1.html", "date_download": "2019-03-24T23:56:37Z", "digest": "sha1:URKTROPHZJYC62J3R55F6SEF2UGZVN5L", "length": 10901, "nlines": 93, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "દેશપ્રેમ નિબંધ", "raw_content": "\n26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આવતા જ લોકો મોટા મોટા સાઉંડ સ્પીકર લગાવીને દેશ ભક્તિના ગીતો વગાડવા લાગે છે. કારની ઉપર કે બાઈક પર મોટો ઝંડો લગાવી લે છે. માથા પર તિરંગાની જેમ ટોપી કે સાફો પહેરે છે કહેવા મુજબ આ છે કે શું તમે આ બધાને દેશપ્રેમ કહેશો.\nદેશમાં તમને ઠેર ઠેર રાષ્ટ્રગીતો, દેશભક્તિના ગીતો સાંભળવા મળશે.. ધ્વજ કાર પર, બાળકોના હાથમાં અને ઠેર ઠેર લટકાવેલા જોવા મળશે. શુ બે દિવસ દેશભક્તિના ગીતો ગાવાથી કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને જ આપણી ફરજ પૂર્ણ થઈ જાય છે આપણો દેશપ્રેમ માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ સુધી જ સીમીત છે આપણો દેશપ્રેમ માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ સુધી જ સીમીત છે દેશે કેવી રીતે આઝાદ��� મેળવી એ વાત તો હવે સૌ કોઈ જાણે છે.. પણ આ આઝાદીની ગરિમા કાયમ રાખવી એ ફરજ કોણી છે દેશે કેવી રીતે આઝાદી મેળવી એ વાત તો હવે સૌ કોઈ જાણે છે.. પણ આ આઝાદીની ગરિમા કાયમ રાખવી એ ફરજ કોણી છે પોલીસની નહી આ બે તો માત્ર પહેરેદારો છે. ભારતની સ્વતંત્રતા અને તેની સંસ્કૃતિને સાચવવી એ દરેક ભારતીયની ફરજ છે. તેનુ કર્તવ્ય છે. તેનો ધર્મ છે.\nદેશમાં વધતો આતંકવાદીઓનો ત્રાસ એટલો નથી દુ:ખી કરતો જેટલી દેશમાં હાલ બની રહેલ ઘટનાઓ, દેશમાં ઘટતી મહિલાઓની સુરક્ષા, નાની બાળકીઓથી માંડીને મહિલાઓ સાથે વધતી જતી બળાત્કારની ઘટનાઓ.. આ બધુ જોઈને માથુ શરમથી નમી જાય છે. શુ આ એ જ ભારત છે જે રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે... શુ આ એ જ ભારત છે જ્યા શહીદોએ ભારતમાતાને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરવા પોતાનું લોહી રેડ્યુ હતુ તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેંશી કેવી રીતે હોઈ શકે.. તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેંશી કેવી રીતે હોઈ શકે.. કેમ આજે એ જ ભારતીય પુરૂષ વાસનામાં અંધ થઈને સ્ત્રીને બેઈજ્જત કરી રહ્યો છે. શુ આઝાદી પછી આપણે આ જ મેળવ્યુ છે.. આપણે દુનિયામાં એક નોંધપાત્ર સ્થાન મેળવ્યુ પણ આપણે નૈતિકતાની દ્રષ્ટિએ આટલા નીચે કેમ આવી ગયા \nઘણા નેતાઓએ અને ઘણા ભારતીય ધર્મગુરૂઓએ આ માટે જાણે અજાણે સ્ત્રીઓને દોષ આપ્યો, સ્ત્રીઓના પહેરવેશને દોષ આપ્યો, પણ આ બધી પુરૂષસમાજની પોકળતા છે. જો તમે ફિલ્મોને કે પશ્વિમી સંસ્કૃતિને અનુસરીને પુરૂષ હોવા છતા વાળ વધારી શકો છો, કાનમાં બુટ્ટી પહેરી શકો છો, બરમુડા પહેરી શકો છો. આવડતા ન હોય છતા સ્ટટ કરવાના પ્રયત્નો કરો છો, તો પછી સ્ત્રીઓને પણ પશ્ચિમી સંસ્કૃતિ કે ફિલ્મોને અનુસરવાનો અધિકાર કેમ નથી. દરેકને પોતાની રીતે સ્વતંત્ર રીતે પહેરવા ઓઢવાનો અધિકાર છે અને દરેક સ્ત્રી પોતાની હદ જાણે છે. નજર તો પુરૂષસમાજની સ્ત્રીઓ પ્રત્યે બદલાય રહી છે તેથી જ તો આજે ફૂલ જેવી માસુમ બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી.\nબદલવો પડશે સમાજ પણ કોણ બદલશે કોઈએ કોઈ અવતારના આગમનની રાહ જોવાની જરૂર નથી. આ સમાજ આપણો છે અને આપણે જેવુ કરીશુ તેવો જ સમાજ બનશે. દેશને બાહ્ય દુશ્મનોથી જ નહી આંતરિક દૂષણોથી બચાવવો પણ ખૂબ જ જરૂરી છે. 26 જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે દેશભકતિનો જો તમારામાં થોડો ઘણો પણ જોશ આવતો હોય તો તમારે પણ દેશ માટે કંઈક કરવુ પડશે. તમારે બંદૂક લઈને સીમા પર ઉભા નથી રહેવાનુ કે નથી તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો.. બસ તમે ��ો માત્ર એક શપથ લો કે તમે ક્યારેય કોઈ સ્ત્રીને બેઆબરૂ નહી કરો.. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરશો.. લઈ શકો છો આવી શપથ.. \nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nપૌષ્ટિકતાથી ભરપૂર - રવાના ચીલા\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\n15 ઓગસ્ટના દિવસે નાગ પંચમી - જાણો સાંપ સાથે સંકળાયેલા Amazing Facts\nગુજરાતી નિબંધ- 15મી ઓગસ્ટ અથવા સ્વતંત્રતા દિવસ\nએક સુશિક્ષિત બેકારની આપવીતી / એક ગ્રેજ્યુએટની આત્મકથા\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nસંકટમોચન હનુમાનજીને આ રીતે કરશો પ્રસન્ન, તો ક્યારેય નહી આવે આર્થિક સંકટ\nઆવી વસ્તુઓ દાનમાં આપશો તો થશે મોટુ નુકશાન\nચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nહોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/sweet-recipes", "date_download": "2019-03-25T00:18:49Z", "digest": "sha1:UHIDCN6QNLXWIEXWIRQQGTSK2NMLKH5P", "length": 3640, "nlines": 85, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "મીઠાઇ | મિઠાઇ | ગુલાબજાંબુ | રસોઈ | વ્યંજન | પકવાન | Indian Food | Khana Khajana | Cooking Tips", "raw_content": "\nહોળી સ્પેશ્યલ - ઠંડાઈ\nરવિવાર, 17 માર્ચ 2019\nઘરે જ ગુલાબ જાંબુ સ્વાદિષ્ટ બનાવવની ટિપ્સ\nશુક્રવાર, 15 માર્ચ 2019\nવસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત\nશનિવાર, 9 ફેબ્રુઆરી 2019\nક્રિસમસ સ્પેશ્યક્લ : સ્વીટ સ્કોન્સ\nનવી સ્વીટ ડિશ - નારિયેળની કચોરી\nવગર ગૈસ અને ચાશની 5 મિનિટમાં બનાવો કાજૂ કતલી\nગુરુવાર, 25 ઑક્ટોબર 2018\nગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી\nબુધવાર, 17 ઑક્ટોબર 2018\nગણેશજી માટે બનાવો રવાના લાડુ\nગુજરાતી રેસીપી - ફાડા લાપસી\nશુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018\nઆ રીતે બનાવો સ્ટીમ મોદક (ઉકળીચે મોદક)\nબુધવાર, 19 સપ્ટેમ્બર 2018\nGanesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક\nશનિવાર, 15 સપ્ટેમ્બર 2018\nબૂંદીના લાડુ (કળીના લાડુ)\nબુધવાર, 12 સપ્ટેમ્બર 2018\nમો���ક - ગણેશજીને પ્રિય મોદક ઘરે જ બનાવો\nબુધવાર, 12 સપ્ટેમ્બર 2018\nજન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી\nમંગળવાર, 28 ઑગસ્ટ 2018\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00085.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NTg3NDY%3D-35146956", "date_download": "2019-03-25T00:20:11Z", "digest": "sha1:OAYBO74MJ47RGCXLTVPZSAIA4DQA72KM", "length": 6517, "nlines": 91, "source_domain": "www.gujaratmirror.in", "title": "જામનગરમાં નામચીન બિલ્ડર જયેશ પટેલના ભાઈ પર હુમલો | Jamnagar | Gujarat Mirror", "raw_content": "\nજામનગરમાં નામચીન બિલ્ડર જયેશ પટેલના ભાઈ પર હુમલો\nજામનગરમાં નામચીન બિલ્ડર જયેશ પટેલના ભાઈ પર હુમલો\nજામનગરના વિવાદાસ્પદ બિલ્ડર અને એડવોકેટ કિરીટ જોશીની હત્યાના કેસમાં ફરાર જયેશ પટેલના ભાઈ પર આજે સરાજાહેર હુમલો કરાતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.\nજામનગરના એડવોકેટ કીરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને વિદેશ ભાગી છુટેલા કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલના ભાઇ ઉપર આજે સવારે અજ્ઞાત શખ્સો દ્વારા હુમલો કરાયો છે. હિરજી મિસ્ત્રી રોડ પર પાંચ શખ્સો હથિયારો સાથે તુટી પડયા હતા અને લોહીલુહાણ કરી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ બનાવના પગલે પોલીસ તંત્ર દ્વારા દોડધામ શરૂ કરાઇ છે.\nજામનગરના એડવોકેટ કીરીટ જોષીની હત્યા પાછળ જેનુ નામ સંડોવાયેલુ છે તે કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલ કે જે હાલ ફરાર છે પરંતુ તેનો ભાઇ ધર્મેશ રાણપરીયા જામનગરમાં વસવાટ કરે છે જે આજે સવારે દસેક વાગ્યાના અરસામાં પોતાનું એકટીવા સ્કુટર લઇને હિરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો જે દરમ્યાન અચાનક પાંચેક જેટલા અજ્ઞાત શખ્સો હથિયારો સાથે તુટી પડયા હતા અને તેના પર આડેધડ હુમલો કરી દઇ લોહીલુહાણ કરી દીધો હતો આ બનાવના પગલે હિરજી મિસ્ત્રી રોડ પર દોડધામ મચી ગઇ હતી.\nહુમલાખોરો ભાગી છુટયા હતા જયારે ઇજાગ્રસત ધર્મેશ રાણપરીયાને શરીરના અનેક ભાગોમાં ફ્રેકચર થઇ ગયા હોવાથી ઉપરાંત રકતસ્ત્રાવ થતો હોવાથી અને બીપી અને ડાયાબીટીસની તકલીફ હોવાના કારણે તેની તબીયત લથડતા એમ્બ્યુલન્સ બોલાવી જામનગરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો છે અને તાકીદની સારવાર શરૂ કરી દેવાઇ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ ખાનગી હોસ્પિટલે દોડી ગયો છે અને હુમલાના બનાવની જીણવટ ભરી તપાસ શરૂ કરાઇ છે આ બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે.\nજામનગર જાઓ તો મફત ખાજો ‘મોદી પેંડા’\nજામનગરના નાયબ માહિતી નિયામક જે.ડી.વસૈયાની બદલી\nજામનગરમાં હાર્દિક પટેલ સામે લોકોએ લગાવ્યા મોદીના નારા\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%B0%E0%AA%B5", "date_download": "2019-03-25T00:11:40Z", "digest": "sha1:P2F55SBU6QVAJMGSNTGXE3EIWZMIHLSY", "length": 3609, "nlines": 91, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "જરવું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nજરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nજીર્ણ થવું; ઘસાઈ જવું.\nપાંખું કે છૂટું થવું.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/patidar-anamat-andolan/hardik-patel-118091200016_1.html", "date_download": "2019-03-24T23:29:57Z", "digest": "sha1:FXXOFQBPFC6ZO3OU2BQC6DR5WNZOAPJF", "length": 9185, "nlines": 91, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "ઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ પણ સરકાર સામે નહી: હાર્દિક પટેલ", "raw_content": "\nઝૂકીશ તો તમારી સામે ઝૂકીશ પણ સરકાર સામે નહી: હાર્દિક પટેલ\nબુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (16:23 IST)\nપાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે 19 દિવસે પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ આગેવાનોની હાજરીમાં પાણી પીને પારણ કર્યા હતા. પાટીદારોને અનામત આપો, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથેરિયાની જેલમુક્તિના માટે ઉપવાસ બેઠ્યો છું. છેલ્લા બે માસથી મંજૂરી માગવા છતાં મંજૂરી ન મળી આખરે ઘરે જ ઉપવાસ પર બેસવું પડ્યું. સમાજની મુખ્ય 6 સંસ્થાઓ તથા વડીલોએ અપીલ કરી હતી. સમાજમાં નાના મોટાની ખાણ ઉભી થઇ હતી તે દૂર થઇ છે. આપણે આપણી લડાઇ માટે સંપૂર્ણૅ ન્યોછાવર થઇ ગયા હતા. સમાજના વડીલો પાસે આશાઓ બંધાયેલી છે. ગામડાની મહિલાઓ પાસે 1-2 વીઘા જમીન બચી છે. તેમની માટે અમારી આ લડાઇ છે.\nસમાજના વડીલો પાસે અમે ક્યારેય રાખી નથી કે તમે આમ કરો, અમે ક્યારેય એમ નથી કહેતા કે અમે તેમના વિરોધી છીએ. અમને માન અને સન્માન આપ્યું છે. અધિકાર વિના આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. બોલશો તો દેશદ્રોહી કહેશે અને નહી બોલો લોકો કહેશે કે આ મૂંગો છે. હું ઘોડો નથી કે થાકી જઇશ. સમાજના વડીલો મને પાણી પીવડાવ્યું છે. સમાજના વડીલો આગેવાનો પ્રત્યે ક્યારેય નારાજગી નથી. જો સરકાર નહી માને એમ સમજીશું કે હવે સરકારને આ સમાજની જરૂર નથી. કણબીનો છોરૂ છું એટલે કડવી વાતો લાગશે. સમાજનું ઉત્થાન અને નિર્માણ થશે તો ગુજરાતનું નવનિર્માણ થશે.\nઆપણે કોઇની સામે લાચાર થયા છીએ તે નક્કી છે. આપણે ક્યાં સુધી લાચારી સહન કરીશું. હું જેલમાં પણ ગયો છું બદનામી પણ સહન કરી છે પણ ઝૂકીશ નહી. હું માતાના ચરણોમાં ઝૂકીશ, વડીલોના ચરણોમાં ઝૂકીશ, પણ અમુક લોકો સમક્ષ ઝૂકીશ નહી. હું જેલમાં હતો ત્યારે સમાજના આગેવાનો કહેતા કે કાલે જામીન મળી જશે પરંતુ નવ મહિલા જેલમાં રહ્યો. આ પારણા માત્ર તમારા માન-સન્માન માટેના જ છે.\nકાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)\nજન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nહાર્દિક પટેલે ખોડલધામ પ્રમુખ નરેશ અને ઉમિયાધામ પ્રમુખ પ્રલ્હાદ પટેલના હસ્તે કર્યા પારણાં\nજાણો અમદાવાદમાં વેપારીના આપઘાત પાછળની રુંવાટા ખડા કરનારી દાસ્તાન\nઆજે 19 દિવસના ઉપવાસ બાદ હાર્દિકના પારણાં થવાની શક્યતાઓ\nરૂપિયાએ વધારી બજારની ચિંતા, સેંસેક્સ 509 અંક ગબડ્યો અને નિફ્ટી 11290ની નીચે બંધ\nઅમિત શાહ અને પ્રદિપસિંહ જાડેજા મારી હત્યાનું કાવતરૂ ઘડી રહ્યા છે: હાર્દિક પટેલ\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચા��� મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00086.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%A8%E0%AB%80%E0%AA%A1%E0%AA%B0-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B9%E0%AB%8B/", "date_download": "2019-03-24T23:17:09Z", "digest": "sha1:FUNZZNH4JQSHKNMRBZTFE4PNPFOIJ4KE", "length": 8831, "nlines": 152, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Nidar Charan no Duho | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ ઉદારતાની વાતો દુહા-છંદ\nભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે દુર એક ચારણ ભેંસો ચારતો હતો, મહરાજે પુછ્યુ કે હરણ કયા મારગે(વાટે) ગયુ.\nહરણનો શિકાર ના ચાહનાર ચારણે દુહો કહ્યો, કે જે સાંભળતા વજેસિંહે હરણનો શિકાર છોડી દિધો અને પોતાના રાજ્યમાં હરણના શિકાર પર પ્રતીબંધ મુક્યો. રાજાનુ મન પરિવર્તન કરનાર દુહો આ પ્રમાણે હતો,\n“પાપી નરકે સિધાવ્યા,ધરમી સરગે ગયા,\nવાટું બે જાણુ છું વજા\nTagged કાઠીયાવાડી દુહા, ચારણ, જ્ઞાતિ, ભાવનગર, રાજા વજેસંગ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા ઈન્દ્રે આ તીર્થમાં ઘણા યજ્ઞો કર્યા. એમાં બધા દેવ-દેવીઓ ઉપસ્થિત રહેલાં. એ દરેકને પોત પોતાના સ્થાનમાં તીર્થ સ્થાન કરવાની ઈચ્છા થઈ, આથી બ્રહ્માજીએ પોતાના કમંડલમાંથી ગંગાજીને પ્રગટ કરી પધરાવ્યાં, બીજાં તીર્થોને પણ […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nએક હાથે બળદિયો ,બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી,કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સી���માં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,એટલે ખોડાઇ ગામની સીમ મા રાત રેવાનુ […]\nઈતિહાસ બહારવટીયાઓ સંતો અને સતીઓ\nદાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં, વિ.સં. ૧૮૯૬ માં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા જેમાંથી ચારની વંશ પરંપરા હાલ ચાલુ છે. પૂર્વજીવનમાં તેઓ (જમિયતશાની ટોળીના) બહારવટિયા હતા. બાર વર્ષ સુધી […]\nઅક્કલ તો અમારા બાપ ની…\nભીમો ગરાણીયો -શૌર્ય કથા\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/ved-set-by-bhandev/", "date_download": "2019-03-24T23:35:19Z", "digest": "sha1:VXZSCP3T6UT2VDHCB7HN6VJP5U6ZG33M", "length": 3148, "nlines": 17, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Ved set by Bhandev - Buy Gujarati Books Online", "raw_content": "\nવેદ આપણા ધર્મનો પ્રધાન અને પ્રથમ ગ્રંથરાજ છે. આમ છતાં વેદ અને આપણી વચ્ચે એક બહુ મોટી ખાઈ ઊભી થઇ છે. કુલ હિન્દુઓના સોમા ભાગના હિન્દુઓને પણ ચાર વેદના નામની જાણ હશે કે કેમ તે એક પ્રશ્ન છે. સંસ્કૃતજ્ઞ પંડિતો પણ વેદનો અભ્યાસ ભાગ્યે જ કરે છે. ગીતા, ઉપનીષદો, બ્રહ્નસુત્ર, યોગસુત્ર, ભક્તિસુત્રો આદિ હિન્દુધર્મના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરનાર જિજ્ઞાસુઓ અને વિદ્વાનો પણ ચાર વેદની સહીતાઓના અભ્યાસથી દુર જ ભાગે છે, વેદ આપણાથી જાણે દુરદુર ચાલ્યા ગયા કે આપણે વેદથી દુરદુર ચાલ્યા ગયા છીએ. આ શોચનીય સ્થિતિ છે. આ પુસ્તક માં વેદ શું છે તેનું ધ્યાન કરાવે છે.\nઅચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.74, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/old-cricket-score-card/3646.htm", "date_download": "2019-03-24T23:39:03Z", "digest": "sha1:F6RKN4AQRAMVUV6BBNMGJRY5RK63MQEP", "length": 7646, "nlines": 323, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "India-U19 Vs Pakistan-U19 Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nભારત - અંડર19 વિરૂદ્ધ પાકિસ્તાન-અંડર19\nભારત - અંડર19 203 રનથી જીત્‍યું\nટોસ: ભારત - અંડર19 ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: શબમેન ગિલ\nરન આઉટ મુહમ્મદ મુસા\nકે. રોહૈલ નાઝિ�� બો. મુહમ્મદ મુસા\nકે. સાદ ખાન બો. અરશદ ઇકબાલ\nકે. રોહૈલ નાઝિર બો. અરશદ ઇકબાલ\nકે. રોહૈલ નાઝિર બો. અરશદ ઇકબાલ\nકે. રોહૈલ નાઝિર બો. મુહમ્મદ મુસા\nકે. ઈમરાન શાહ બો. મુહમ્મદ મુસા\nએક્સ્ટ્રા: 9 (બાય- 0, વાઇડ્સ- 6, નો બોલ- 3, લેગ બાય- 0, દંડ - 0)\nકે. પૃથ્વી શો બો. ઈશાન પોરેલ\nકે. શિવમ મવિ બો. ઈશાન પોરેલ\nકે. શબમેન ગિલ બો. રિયાન પેરાગ\nકે. શિવમ મવિ બો. ઈશાન પોરેલ\nસ્‍ટ. હરવીક દેસાઈ બો. અનુકુળ સુધાકર રોય\nકે. શબમેન ગિલ બો. રિયાન પેરાગ\nકૉટ એન્ડ બૉલ્ડ શિવ સિંહ\nકે. ઈશાન પોરેલ બો. અભિષેક શર્મા\nએક્સ્ટ્રા: 5 (બાય- 0, વાઇડ્સ- 3, નો બોલ- 0, લેગ બાય- 2, દંડ - 0)\nઅમ્પાયર: પોલ વિલ્સન અને ગ્રેગોરી બ્રેથવેઇટ ત્રીજો અમ્પાયર: મેચ રેફરી: જેફ ક્રોવ\nભારત - અંડર19 ટીમ: પૃથ્વી શો, મંજૉત કાલરા, શબમેન ગિલ, હરવીક દેસાઈ, રિયાન પેરાગ, અભિષેક શર્મા, ਕਮਲੇਸ਼ ਨਾਗੋਰਿਕਾ, અનુકુળ સુધાકર રોય, શિવમ મવિ, શિવ સિંહ, ઈશાન પોરેલ\nપાકિસ્તાન-અંડર19 ટીમ: મુહમ્મદ ઝૈદ આલમ, રોહૈલ નાઝિર, અમિદ આલમ, હસન ખાન, મોહમ્મદ તહા, સાદ ખાન, મુહમ્મદ મુસા, શાહીન આફ્રિદી, અરશદ ઇકબાલ, ઈમરાન શાહ, અલી ઝરીયાબ\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://thakkarrita1812.wordpress.com/", "date_download": "2019-03-25T00:11:30Z", "digest": "sha1:TT47EEKDUYHDDHG7G7MHJIWPWGY5D2FL", "length": 54899, "nlines": 184, "source_domain": "thakkarrita1812.wordpress.com", "title": "thakkarrita1812 – રીટાનું ચલક-ચલાણું…", "raw_content": "\nએક જાહેરાત આવતી હતી “કર લો દુનિયા મુઠ્ઠીમેં” .\nસાચ્ચે જ્… એક ચાર ઈંચના મોબાઈલમાં આખી દુનિયા ખિસ્સામાં સમાઈ ગઈ.\nવીસ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૮ માં ગુગલમહારાજનો જન્મ થયો ત્યારે એને સપનેય ખ્યાલ નહીં હોય કે જુવાનીમાં પગ મુકતાં પહેલાં જ ઈશ્વર તરીકે પ્રસ્થાપિત થઈ જશે.\nઆજના આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સવાળા હાઈલી ઇલેક્ટ્રોનીક જમાનામાં ગુગલ ભગવાનથી બિલકુલ કમ નથી એમ ચોક્કસથી કહી શકાય ..\nઈનફેક્ટ ભગવાનને પુછેલા સવાલનો જવાબ મળતા કદાચ વાર લાગે કે ના પણ મળે પણ ગુગલ દેવ અચૂક અને ત્વરિત રીપ્લાય આપે ..આપે અને આપે જ …\nત્યારબાદ ૨૦૦૪ માં માત્ર ઓગણીસ વર્ષના એક છોકરાએ એના મિત્રો સાથે ટચમાં રહેવા એક એપ બનાવ્યુ, અને એ ફેસબુકની આખી દુનિયા ગુલામ બની ગઈ.\nક્યારેક તો સમજવુ મુશ્કેલ થઈ જાય છે કે આપણે ફેસબુક ચલાવીએ છીએ કે ફેસબુક આપણને ચલાવે છે. કેટલીય જાતની આપણી માહિતિ/વિચારો આપણે ફેસબુકમાં શેર કરતાં હોઈએ છીએ.\nઆ ફેસબુક આવતાં આપણે ૫૦ શબ્દોથી લ��ને ૧૫૦૦ શબ્દો સુધી લખાણ વધુ વાંચતા થયા અને ૫૦ થી ૧૫૦૦ પેઈજની બુક્સ વાંચતા ઓછા થઈ ગયા.\nલગભગ બે મહિના પહેલા એક મિત્રે એક બુક બહુ સ્ટ્રોંગ્લી રીકમેન્ડ કરી હતી.\nમાંડ માંડ એ બુક વાંચવાની શરુ કરી, ઈન્ગ્લીશ સાથે ટચ છુટતો જાય છે માટે પુરી કરતાં વાર પણ બહુ લાગી. જોકે શરુ કર્યા પછી પુરી ના થાય ત્યા સુધી ચેન ના પડે એવી એ બુક છે.\nસ્ટીફનના કહેવા મુજબ બધા જ જુઠ બોલે છે, સત્યવાદી કે માત્ર સાચુ જ બોલવું એ એક તુત છે. દુનિયાની તમામ વ્યક્તિ જુઠ બોલે જ છે,છેતરે છે. છુપાવે છે, ડૉળ કરે છે.\nબધા જ આવી ગયા એમાં….હા એ બધા સાથે ના હોય કે દરેકના પોતાના સંબધો પ્રમાણે એની માત્રામાં વધઘટ હોઈ શકે. લેટ્સ બી ઓનેસ્ટ..આપણે બધા જ જીવતા જાગતા માણસો છીએ , કયારેક ખુશ હોઈએ છીએ તો ક્યારેક ઉદાસ, દુખી, હર્ટ થયેલા, માનસિક તુટેલા, ક્યારેક એકલા પડી ગયા હોય તો ક્યારેક કન્ફ્યુઝ હોઈએ જ છીએ. દર મીનીટે દર પળે આપણો મૂડ બદલાય છે.\nપણ કોઈ પુછે કે કેમ છો તો આપણે એક સ્ટાન્ડર્ડ જવાબ આપીએ છીએ કે આયમ ફાઈન..કે પછી મઝામાં . આ એક મોટુ જુઠ છે પણ સત્ય હોય એમ એકસેપ્ટ થઈ ગયું છે કારણકે આપણે જાણીએ છીએ કે આપણી તકલીફોનો ચિતાર લેવા આ સવાલ નથી પુછાયો. વળી આપણે આપણું દર્દ આપણી તકલીફ કે આપણી ભુલોનું પ્રદર્શન થાય એમ પણ નથી જ ઈચ્છતા.\nબધાને પોતાની ઑળખ સરસ,સાલસ,મહેનતું,ઈમાનદાર વ્યક્તિની જ જોઈએ છે.કોણ પોતાની જાતને લુચ્ચી,દગાખોર,સ્વાર્થી, કોઈનો દુરુપયોગ કરનારી તરીખે ઓળખાવાનું પસંદ કરે કોઈ જ નહીં ને કોઈ જ નહીં ને અહી આપણે રોજબરોજ જુઠૂ બોલી લેતા હોઈશું.\nબુકના ૫૩-૫૪ નંબરના પેઈજ પર સ્ટીફન લખે છે કે તમે જુઠૂ બોલશો જ એની ખાતરી છે પણ ઈન્ટરનેટ(ગુગલ-ફેસબુક-ટવીટર-ઈન્સ્ટા એન્ડ ઑલ્ નહી બોલે.\n(ઈન્ટરનેટ હૅશટૅગ# પોપ્યુલર છે એ યાદ કરો. )\nઆવનાર યુગમાં ઈન્ટરનેટ ઑલમાઈટી સમાન કે એનાથી પણ આગળ ગણાશે.\nતમે ગમે તે કરશો એના પર ગુગલ સર્ચ બાર ની નજર છે જ…એને ૩૩ કરોડ દેવતાની જરુર નથી..બસ તમે કંઈ પણ ટાઈપ કરો છે એની સાથે એ એલર્ટ હોય જ છે.\nતમે મેપ્સ ઓન રાખો અને પછી જુઓ ગુગલ મહારાજનો કમાલ.\nતમે જ્યાં જ્યાં જાવ એ બધી જ જગ્યાઓ ,એની આસપાસની ફેમસ પ્લેસ, એવરી થીંગ ની માહિતિ ગુગલ સ્ટોર કરી લે છે, અને આ સ્માર્ટ ફોન તમને તમારી ટુરનો હિસાબ એક ટચ માં જ આપી દે છે.\nતમે તમારા ઈન્સ્ટ્રુમેન્ટમાંથી કોઈ પણ સર્ચ કે ડીટેઈલ ડીલીટ કરી શકો પણ ગુગલમાંથી નહીં. આજે જગતભરમાં દર સેકન્ડે મિલિયન લોકો કશું�� ને કશુંક શોધવા ગુગલ પર ક્લિક કરે છે અને એનાથી ગુગલને દર સેકન્ડે મિલિયન રુપિયાની આવક…જી આવી જ ઈન્કમ ફેસબુકને પણ થાય છે, બાકી ઝુકરબર્ગ કંઈ પાગલ નથી કે બિલિયન્સ ડોલર વોટ્સ એપ ખરીદવા પાછળ ખર્ચે.\nભલે કડવું લાગે પણ એ સત્ય છે કે ગુગલ આજે આપણી જિંદગી સાથે એ હદે વણાઈ ગયું છે કે દરેક નાની મોટી વાતે આપણે ગુગલની સેવાઓનો લાભ ઓલમોસ્ટ લેતા જ રહીએ છીએ અને ભલે ખબર હોય કે કદાચ જવાબ નહિ મળે કે ખોટો મળશે તો પણ એકવાર તો હું ને તમે બધા જ ગુગલ પર સર્ચ કરી જ લઈએ છીએ …આઈ મીન ગુગલ ને પૂછી લઈએ છીએ ..\nઅચાનક બહાર જમવાનો પ્રોગ્રામ બની ગયો, અને આસપાસમાં નવી રેસ્ટોરન્ટ વિષે જાણવું છે. નો પ્રોબ્લેમ.. નાખો ગુગલમાં, ગુગલ મહારાજ રેસ્ટોરન્ટના મેન્યુ અને રીવ્યુ સાથે હાજર થઈ જશે.અરે કોઈ ફિલ્મ જોવી છે કે પછી પરીવારમાં જન્મેલા નાના બાળકનું નવું નામ પાડવું છે તો કરો ગુગલ..\nઅરે કોઈ પરીક્ષાલક્ષી સવાલ હોય કે ટેક્સેશનની મુંઝવણ હોય્…કે કોઈ નાની મોટી બિમારી, આપણે પહેલાં જ ગુગલ કરવા ટેવાઈ ગયા છીએ, યે ગુગલ ના હુઆ કોઈ ભગવાન હો ગયા. યેસ.. ઓલમાઈટીથી ખુબ નજીકનું સ્થાન લઈ લીધુ ગુગલ મહારાજે.( આપણા જેવા અતિ ધાર્મિક દેશમાં ક્યાક ગુગલનું મંદિર પણ હશે, જવુ હોય એણે ગુગલ કરી લેવું)\nઆજકાલ સીનારિયો એવો છે કે સોમાંથી પંચાણુ પેશન્ટ ડોકટર પાસે જાય એ પહેલા ગુગલ કરીને પોતાને શું થયું છે એનું અનુમાન કરી લીધુ હોય, ડોકટર નિદાન કરે એ પહેલા પેશન્ટની ધાણીની જેમ ફુટતી જુબાનના પગલે ડોકટર કહી દે કે ગુગલ કરીને આવ્યા છો એની પાસે જ પ્રિશ્ક્રિપ્શન લખાવી લીધુ હોત તો.. એની પાસે જ પ્રિશ્ક્રિપ્શન લખાવી લીધુ હોત તો.. મારી ક્યાં જરુર જ છે\nઆવી જ દશા ચાર્ટડ એકાઉન્ટન્ટસની છે…આવનાર દરેક ક્લાયન્ટ ગુગલ પાસેથી ‘ટેક્સ ગુરુ’ બનીને જ આવે ..\nઆપણે એને ‘ગુગલ ફલુ’ થી ઓળખીએ છીએ જ..\nઅજાણી જગ્યાએ પહોંચવું છે અને કોઈને પુછવું નથી તો છે ને ગુગલમેપ્સ…\nઆપણા દેશમાં મેપ્સ એટલાં એક્યુરેટ નથી જેટલા અમેરિકા અને યુરોપમાં મેં જોયા.ત્યાં કોઈ કોઈને રસ્તો પુછે જ નહીં, અડ્રેસ મેપ્સમાં નાખો એટલે તમારા ડેસ્ટીનેશન પર પહોચાડવાની બધી જવાબદારી ગુગલમેપ્સની.. ક્યાં કેટલો ટ્રાફીક નડશે, તમારી કારની સ્પીડ પરથી અંદાજીત સમય પણ કેટલો પરફેક્ટ આપે.અરે ટૉલ રોડ હોય તો ટૉલફ્રી રોડ પર જવું છે કે પૅ કરશો એ પણ ઓપ્શન ગુગલ પુછી લે.\nઅને ગુગલ પણ દૂધ માંગો તો ખીર પીરસે એની જેમ એકસાથે અનેકો જવાબ તમારી સમક્ષ હાજર કરી દે છે , પૂરી ઈમાનદારી અને કશું જ છુપાવ્યા વગર . ગુગલ પર સર્ચ કરતા કરતા સ્થતિ એવી બની ગઈ છે કે આપને ગુગલને ચલાવીએ છીએ કે ગુગલ આપણને એ નક્કી નથી થતું …\nબુકનો સેકન્ડ પાર્ટ બુકનું હાર્દ છે.( મારી દ્રશ્ટીએ હો.)\nઆ પાર્ટમાં ઈન્ટરનેટના આ બીગ ડેટા આપણી ડે ટુ ડે લાઈફમાં ક્યાં ક્યાં અસરકારક છે એ બતાવે છે. દા.ત લોકોને શેમાં રસ છે ડેટા ફ્રોમ પોર્ન સાઈટ્સ અને બીજુ ઘણુ બધું. વૉલમાર્ટ જેવા મોટા ચેઈન ઓફ સ્ટોર બીગ ડેટા વાપરી વેપાર કરી લેતા હોય છે.\nફેસબુક પર ફૅક આઈ ડી સંદર્ભે કેટલીય પોસ્ટ અવાર નવાર જોવા મળે છે.\nમાબાપ ને ખબર નહીં હોય કે એમનું બાળક ગે કે લેસ્બિયન છે ..પતિ કે પત્નીને ખબર નહી હોય કે એમનું સ્પાઊઝ ગે કે લેસ્બિયન છે (interested in both) પણ ઝુકરબર્ગને તો ખબર જ હશે કે હુ ઈઝ ધીઝ્\nએટલે તો ગુગલની પેટાકંપની આલ્ફાબેટના સીઈઓ એરિક કહે છે કે ‘ અમે જાણીએ છીએ કે તમે કોણ છો શું કરો છો અમારી પાસે તમારા દરેક સવાલના જવાબ છે “ એરિક તો એનાથી પણ આગળ વધીને કહે છે કે આવનારા વર્ષોમાં ગુગલ તમને એ પણ કહી દેશે કે આજે રજા છે તો તમારે શું કરવું જોઈએ થવા કઈ નોકરી માટે એપ્લાય કરવું તમારા માટે વધુ સારું છે – વગેરે વગેરે ..\nફાઈનલ પાર્ટ નાનો છે પણ મસ્ત છે.\nબીગ ડેટાની સાઈડ ઈફેક્ટસ બતાવી છે.\nઆપણે ટાઈપ કરીએ એ બધા શબ્દો બીગ ડેટા બની જાય છે ગુગલ માટે.\nટ્ર્મ્પ અને ઓબામા પર પણ રીમાર્ક મમળાવવા જેવી લખી છે એમાં…\nઈન્ટરનેટ જાણે છે આપણી વોકલ એબિલિટી, બોડી લેંગ્વેજ વગર આપણા માટે કરેલા જજમેન્ટ ખોટા પડી શકે. અને એટલે જ ઍપલની પેલ ‘ હાય સીરી’ કે પછી સેમસંગની ‘હાય ગેલેક્સી’ નો જન્મ થયો છે.\nઆજકાલ ‘ અલેક્સા’ પણ ધુમ મચાવી રહી છે.\nતમારા અવાજ પરથી તમારી ઇમોશન્સ નક્કી થાય છે..\nએટલે જ તો ક્રાઈમ બ્રાન્ચ માં વોઇસ કેટલો અહેમ છે એ વાત મૂવીઝ અને સિરિયલો દ્વારા બચ્ચે બચ્ચો જાણે છે.\nઆ વાત સાથે આપડે સહમત છીએ હો..\nવર્ચ્યુઅલ ફ્રેન્ડ્સને રીઅલમાં મળીએ પછી કાં તો એક સરસ દોસ્તીની શરુઆત થાય છે કાં તો દોસ્તીનો અંત આવે છે. ક્યારેક કોઈક્ને મળીએ પછી એને અવાર નવાર મળવાનું મન થાય એવું એસેન્સ છોડી જાય તો ક્યારેક કેટલાક જાતે જ કબુલે કે મને એક વાર મળ્યા પછી લોકો ફરી મળવા નથી માગતાં…\nકદાચ ૧૯૮૦-૮૧ કે ૮૨ સુધી આપણને ઓડીયો-વીડીયો જાહેરાતો થિયેટરોમાં મોટા પરદે જોવા મળતી. સમયના પરિવર્તન સાથે ૮૨-૮૩ પછી ઘેરે ઘેર ટીવી આવી ગયા. પહેલા આપણે ���્રણ કલાક થિયેટરમાં આપતા ત્યારે જ ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે જોતા..પણ હવે ચા-કોફી પીતાં-પીતાં એક જ જાહેરાત ચાર્-પાંચ વાર જોવા મળે છે.\nઆ એડફિલ્મ પાસે ફિલ્મની જેમ સવા બે કલાકનો સમય નથી હોતો. આપણે જાણીએ જ છીએ કે દસ કે પંદર સેકન્ડમાં એક એડફિલ્મ પુરી થઈ જાય છે.\nમાઈક્રોફીકશન સ્ટોરીઝની જેમ જાહેરાતને પણ લીમીટેડ શબ્દો અને લીમીટેડ સમયમાં પોતાની વાર્તા રજૂ કરી દેવાની હોય છે. એ એડફિલ્મનું હાર્ટ હોય છે એમની પ્રોડક્ટ.\nઆ એડફિલ્મ્ ક્યારેક સમાજના પ્રતિબિંબ જેવી હોય છે, તો ક્યારેક સમાજ સામેનો અરીસો પણપાવરફુલ એડવર્ટાઈઝ માટે જેણે એ વાપરવાનું છે એની લાગણીઓને સ્પર્શતી પાવરફુલ સ્ટોરી જોઈએ કે જે સામાન્યમાં સામાન્ય માણસને પણ આસાનીથી યાદ રહી જાય.ક્યારેક આ એડફિલ્મો સાંપ્રતસમાજની માનસિકતાના પાયા હચમચાવી એવી પણ હોય તો ક્યારેક બદલાવવામાં ચાવીરૂપ ભૂમિકા પણ ભજવે. સમાજ વ્યવસ્થાના મૂળમાં જ પરિવર્તન રહેલું હોય છે, સમાજ સમયે સમયે બદલાતો રહે છે કારણ કે પેઢી દર પેઢી સમાજ વ્યવસ્થા વિશે કેટલીક નવી ક્રાંતિકારી બાબતો આવવાની જ.\nસર્ફ એકસેલની હોળી સ્પેશયલ જાહેરાત જોઈ કેટલાય સમાજના ઠેકેદારોનું નાકનું ટીચકુ ચઢી ગયું છે.\nપણ એ જાહેરાતનું એપીસેનટર “માનવીય સંબધ” છે. હોળીનો તહેવાર ભલભલા બુઢા-બુઢીઓને બાળપણનો અહેસાસ કરાવી દે છે. આ જાહેરાત દ્વારા એડમેકર તમારી અંદરના બાળક્ને સ્પર્શી ગયો છે, જે તે ઉંમરે અસલી જિંદગીની આ કોકટેલનો સ્વાદ માણવાનું ચુકી ગયાનો અફસોસ તો નથી ને એને હિન્દુ-મુસ્લિમ ની ધાર્મિકતાની સરહદ સાથે જોડવામાં\nએક સાધારણ માણસનો બીજા સાધારણ માણસ વચ્ચેના અસાધરણ ઈન્વિઝીબલ અને અનએવોઈડેબલ ગ્રેવીટી ફોર્સને લોકો ઇવન પરમાત્મા પણ “પ્રેમ” ના નામથી ઓલખે છે. બે માણસને જોડતી સંવેદના જ્યાં હોય ત્યાં ધર્મ કોઈ જાતિ કે વિચારધારા ગુલામ નથી રહેતો.સામાન્ય રીતે, ધર્મપ્રમ એ પરાપૂર્વથી ચાલતી આવતી આપ્ણી સમાજવ્યવસ્થા છે. પણ પરિવર્તનને કોઈ અટકાવી શકે નહી, આવી એડફિલ્મ ધર્મપ્રેમની વહેતી ધારાને ઉલટાવી નાંખે અને એને પ્રેમધર્મમાં પલટાવી પણ નાખે…કલ ક્યા હો કિસે પતા\nશનિ રવિની રજાઓમાં એક મિત્ર તેમના પત્ની સાથે મળવા આવ્યા.\nઆવનાર કપલ મહેમાન હતા, અને મહેમાનગતિ કરાવવી યજમાનની ફરજનો પ્રસંગ છે. ચ્હા-પાણી-નાસ્તાનો અવસર છે. સાથે બેસીને વિતાવવાની અમૂલ્ય પળોની ઉજવણીનો મોકો છે.\nઆવકાર સાથે ત��િયત હાલચાલ પૂછતાં જ જિંદગી વિષેની વાતો શરૂ થઈ ગઈ. મહેમાને શરુઆત જ ફરિયાદથી કરી અને કહી દીધું કે સાલી આજકાલ ક્યાંય મજા જ નથી આવતી. દુનિયા ખૂબ સ્વાર્થી બની ગઈ છે.\nસગા સંબંધી હોય કે મિત્રો, બધા જ પોતાનો સ્વાર્થ સાધવા માટે જ સંબંધ રાખે છે.\nમહેમાને વાતનો મુદ્દો તદ્દન સાહજીકતાથી છેડ્યો હતો. કદાચ એમની ઈચ્છા મનની વાત કરીને હળવા થવાની હતી. અથવા અમારા અનુભવો ની ડાયરીમાંથી કોઈ અસરકારક ટીપ મળે એવી ઈચ્છા નકારી ન શકાય.\nએમનો પ્રશ્ન સાવ સાદો હતો, આમ જોઈએ તો વાસ્તવિકતાથી નજીકનો અને સરળ હતો. પણ પહેલી ઓવરના પહેલાં જ બૉલમાં સિક્સર મારી બૉલને પેવેલિયન ની બહાર ફેંકી દેવાની એમની ઉતાવળે અમને નર્વસ કરી દીધા.\nજો એમની દ્રષ્ટિમાં દુનિયા સ્વાર્થી લોકોથી ભરેલી હોય તો અમારી ગણતરી શેમાં થઈ છે એ વિચારીને એમને ચ્હા નાસ્તો આપવો કે લિમ્કા પીવડાવી વિદાય કરવા એ પ્રશ્ન ઉભો થયો.\nજોકે એમની ઉલઝન સાવ ખોટી હતી એમ તો ન જ કહેવાય. પણ સમસ્યા હોય તો ઉકેલ પણ હશે ક્યાંક…\nસિચ્યુએશન રોટેટ કરતાં આપણે શીખવું જ પડે.\nમોબાઈલ ફોન હેન્ગ થાય તો એને સ્વીચ ઓફ કરીને ઓન કરીએ તો પાછો ચાલુ થઈ જ જાય છે ને..તો આ તો આપણી જિંદગી છે.\nઆ ફેસબુકીયા પેઢી એક સરસ શબ્દ વાપરે છે, ઈગનોર મારો…\nયસ… ઈર્ષાળુ, છીછરા કે અધૂરા લોકો ને ઈગનોર મારો .આવા અસલામત લોકો સ્વયં પોતાનાથી પણ અસલામતી અનુભવે છે, એવા લોકોને ઓળખી, આપણાં રેડીયસ માંથી સેઈફ ડીસ્ટન્સ પર દૂર કરો અને લાઈફને આપી દો એક મસ્ત રીસ્ટાર્ટ…😁😁\nજગત આખું સ્વાર્થી લાગે ત્યારે આપણે આપણા અસ્તિત્વને એક નવો આયામ આપવો પડે. આપણે મસ્ત છીએ, આપણને જે અનકન્ડીશનલ પ્રેમ કરે છે એને એવો જ પ્રેમ કરો અને જે આપણને પ્રેમ નથી કરી શકતા એને કરો નમસ્કાર…🙏🙏🤣\nગઈકાલથી આ ફલક પર ૧૦૦ માંથી ૯૦ પોસ્ટ ભારતીય સેનાને મુબારકબાદીની જોઈ.ીવું લાગે છે જાણે આખો દેશ ઉતસવ મનાવી રહ્યો છે.જ્યાં જુઓ ત્યાં દેશપ્રેમી પોસ્ટ અને પોસ્ટમાં દેશપ્રેમ. દેશપ્રેમી પ્રજાની બધી જ વાતો આજે સેનામય બની છે.\nવોટસ એપ અને ફેસબુક પર દેશભક્તિને લઈને જાત-જાતના મેસેજો ફોરવર્ડ થઈ રહ્યા છે.દેશપ્રેમના ઉન્માદમાં લોકો શું ફોરવર્ડ કરે છે એના પર ભાગ્યે જ નજર કરતાં હશે. દરેકને એમ થાય છે કે હું આ વાત એકલો/એકલી જ જાણું છું અને ઝડપથી બધાને જણાવી દઉં.\nઆજે જીમથી પાછા ઘરે આવતાં અચાનક ગાડીના બોનેટ પર કોઈ આવી ગયું, હાથમાં મોબાઈલ-મુકાભૈનું આપેલું સસ્તાભા���નું ઈન્ટરનેટની મહેબાનીના લીધે વોટસએપ પર મગ્ન હતો એ હીરો.\nજુના ગુજરાતી પીકચરના હીરો જેવો દેખાવ,ઢાંકણી પર તગારાનું વજન આવી ગયું હોય એવો ગોળમટોળ. જીમમાં એક્સરસાઈઝ માટેના બૉલ જેવું મોટું પેટ. અચાનક ગાડી સામે આવી જતાં બેઉ હાથ બોનેટ પર મુકી દઈ બેલેન્સ જાળવતી વખતે રબરનો બોલ ટપ્પી ખાઈ જે રીતે વાઈબ્રેટ થાય એવું એનું પેટ પણ વાઈબ્રેટ થતું હતું. હજુ આ બધ સ્પંદનો શમે એ પહેલાં એ ગોળમટોળ બૉલ ઘુંટણની ઢાંકણી પર તગારૂ ગોઠવાય એમ ગોઠવાઈ ગયો.\nગાડીનો દરવાજો હળવેથી ખોલી હું બહાર આવી, અને એને કહ્યું ..ભાઈ આમ મારા જેવા લાયસન્સ વગરના અણગઢ ગુનેગાર ડ્રાઈવર સામે તમે ઘૂંટણિયે પડી જાવ એ યોગ્ય ના કહેવાય. ઉભા થાવ અને મારા પર વળતી સર્જીકલ સ્ટ્રાઈક કરો.\nબિચારા ઘુંટણ પર પડેલા મારનું દર્દ સહી શક્તા નહોતા, હાથમાં પકડેલો મોબાઈલ મારા એક હાથમાં પકડાવ્યો અને મારા બીજા હાથનો ટેકો લઈ પરાણે ઉભા થતાં બોલ્યાં..\nઆંટી….તમારો વોટસએપ નંબર આપો,આ જુઓ, મારી પાસે ભારતે પાકલા પર કરેલી એર સર્જીકલ સ્ટ્રાઈકનો ઓરીજીનલ વીડીયો છે એ તમને મોકલું.\nઅને જય હિન્દ જય હિન્દકી સૈના બોલતા બોલતા ફરી ફસડાઈ પડ્યાં.\n21st February – વિશ્વ માતૃભાષા દિવસ\nઆપણી મા જેટલી આદરણીય છે, એટલી જ બીજાની મા પણ આદરણીય હોય છે. અલબત્ત, સ્વયંની માને ‘સુપર મૉમ’ દેખાડવામાં આપણે સૌ ક્યારેક બીજી માતાઓને તુચ્છ તો નથી દેખાડતા ને માતૃભાષા – ગુજરાતીનું ગૌરવ હોવું જ જોઈએ, પણ, ગુજરાતી ભાષાનાં ગુણગાન ગાવામાં બીજી ભાષાઓ, ખાસ તો અંગ્રેજીને નીચી સાબિત કરીને તો હરગિઝ નહીં.\nમાતૃભાષાને અવશ્ય આલિંગન આપો, વ્હાલથી ભેંટીને એને ચૂમી ભરો, પણ બીજી ભાષાનો આદર કરતાં પણ શીખો. કેમકે, દરેક ભાષા, દરેક સંસ્કૃતિની આગવી ઓળખ છે, અદકેરું મહત્વ છે, પોતાની અસ્મિતા છે.\nવિશ્વ માતૃભાષા દિવસે આજે સૌ કોઈ ગુજરાતી ભાષાનો જયઘોષ કરશે અને કરવો જ જોઈએ એમાં બેમત નથી. કિંતુ, સોશિયલ મિડીયા પર અંગ્રેજી ભાષાને ભાંડતા, ઊતારી પાડતા સુફિયાણા મેસેજીસ કે ભદ્દા જૉક્સ ફરતા હોય છે એ વાંચીને થાય કે લખનારને અંગ્રેજી નથી આવડતું એટલે પીડનવૃતિથી પ્રેરાઈને અંગ્રેજી અને અંગ્રેજી કલ્ચરને ગાળો ભાંડે છે, અથવા તો સમજ્યા-વિચાર્યા વગર જ કંઈ પણ ભચડે રાખે છે. પાછી તાજ્જુબની વાત એ છે કે ‘અંગ્રેજી અને એના કલ્ચરની આડઅસર’ ના મેસેજીસ અને જૉક્સને 4G ની ગતિએ, ધૃતરાષ્ટ્ર નજરે ફૉરવર્ડ કરતા લોકોનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં જ ભણતા હોય છે.\nઅંગ્રેજી આજે વૈશ્વિક ભાષા છે, મને-કમને, ગમે કે ન ગમે એ સ્વીકારવું જ રહ્યુ બાળક ગમે તે માધ્યમમાં ભણે, પણ માતૃભાષાની સાથે કમ્યુનિકેશન પૂરતું અંગ્રેજી આવડવું આવશ્યક થઈ ગયું છે. બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો ઘેર અચૂક એની સાથે માતૃભાષામાં વાત કરો. કિંતુ, જો બાળક ગુજરાતી માધ્યમમાં ભણતું હોય તો અંગ્રેજીનું મહત્વ સ્વીકારીને, સમજીને એને અંગ્રેજી ભાષા તરફ પણ વાળો. અંગ્રેજી બાળવાર્તા, પુસ્તકો વાંચવા આપો, સારી સ્પીચ મૉબાઈલમાં સંભળાવો.\nમારું શાળાકીય ભણતર ગુજરાતી માધ્યમમાં થયુ છે. એટલે જ ધાણીફૂટ અંગ્રેજી બહુ ફાવતું નથી. ઈનફેક્ટ, મારું અંગ્રેજી ગુજરાત એક્સપ્રેસ જેવું છે, દરેક સ્ટેશને રોકાઈ રોકાઈને ચાલે. જ્યારે હકીકત એ છે કે, જમાનો હવે બૂલેટ ટ્રેન તરફ આગળ વધી રહ્યો છે. સ્વાનુભવ પરથી લખુ છું કે ગુજરાતની બહાર નીકળીએ કે અંગ્રેજીની અહેમિયત આપોઆપ સમજાઈ જાય.\nબાકી રહી વાત, ભાષા વૈભવની, તો, પરિવર્તનનાં પવનમાં દરેક ભાષામાં વખતોવખત ફેરફાર આવે જ છે. નરસિંહ મહેતાના સમયની ભાષા હવે નથી બોલાતી કે લખાતી. જૂનું જશે અને નવું આવશે જ… નિયતિનો ક્રમ છે આ તો… ભાષાને સમયનાં ઝરણામાં વહેવા દો. અમુક જૂના શબ્દો, જૂની સ્ટાઈલ, જૂની લખાણ શૈલી, જૂની લઢણનાં સ્થાને નવાનું આગમન થશે જ… માટે જ ‘ચીલ’ મારો યારો…\nસરકાર વિરુધ્ધ કોઈ એક અક્ષર ભૂલેચૂકે ઊચ્ચારે તો મોદી ભક્તો એને એન્ટી મોદી સમજી બેસે છે, એમ જોજો હોં, મારા ઊપર્યુક્ત લખાણને લીધે મને પણ ‘એન્ટી ગુજરાતી’ કે ‘માતૃભાષા વિરોધી’ સમજી ન બેસતા. મારે માટે તો ગુજરાતી ભાષા મારો આત્મા છે અને અંગ્રેજી ભાષા મારું અંગ છે. જેમ આત્મા વગર શરીર નિશ્ચેતન છે, એમ શરીર વગર આત્મા પણ જ્યાં ત્યાં ભટકે છે.\nવિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે, થોડા વર્ષો પહેલા લખેલી પંક્તિઓ આજે અહીં રજૂ કરુ છું.\n‘મ‘ માતૃભાષાનો ‘મ‘ કેમ કરીને વિસરાય\n‘અ‘ અંગ્રેજીનાં ‘અ‘ ની અક્કડતા પોષાય\nકિંતુ, હ્રદયનો વાર્તાલાપ તો માતૃભાષામાં જ થાય.\nઅંગ્રેજી છે ‘ફની‘ ભાષા,\nગુજરાતી છે ‘હની‘ ભાષા.\nમારું અસ્તિત્વ છે ગુજરાતી ભાષા થકી.\nગુજરાતી ભોજન ભાવે છે,\nગુજરાતી ભજન ગમે છે.\nઆતિથ્ય ને આદર મારી સંસ્કૃતિ,\nસહિષ્ણુતા ને ઉદારતા એ જ મારા સંસ્કાર.\nજીહા, હું છું ‘ગ્રેટ‘ ગરવી ગુજરાતણ\nહું છું ગુણવંતી ‘ગ્લૉબલ’ ગુજરેજીયણ.\n( ગુજરાતી + અંગ્રેજી = ગુજરેજી )\nઅતિશય પ્રિયમિત્ર ફેસબુકને #જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…\nહા અતિશય પ્રિય કારણકે…\nપહેલો પ્રેમ ભુલાય નહીં તેવુ બહુ જગ્યાએ સાંભળેલુ,વાંચેલુ પણ જોયેલુ નહીં…જેથી હું તો એવું માનતી કે આવો પ્રેમ પરીકથામા જ હોય વાસ્તવિક દુનિયામાં નહીં…પણ આ મારો ભ્રમ ફેસબુકે ભાંગી નાખ્યો.\nકમ્યુટર અને ઈન્ટરનેટ યુગના પ્રારંભથી જ આપણે જાતજાતની વાતો જ્યાંને ત્યાં સાંભળીએ કે વાંચીએ છીએ જેવીકે કોઈ ગંજેરી એના રોજના ક્વોટા વગર વલખાં મારે એવી હાલત ઈન્ટરનેટના બંધાણીઓની છે,તો કોઈ મનોચિકિત્સક ડોક્ટરે તો ઈન્ટર્નેટને ગાંજા-ચરસના વ્યસન જેટલું જોખમી કહેલું છે. ખેર…આજે આપણા બીલવ્ડ ફ્રેન્ડ ફેસબુકને કોણે કેટલું વગોવ્યું છે એની લાંબી ચર્ચા નથી કરવી,પણ મને શું આપ્યું છે એ ફોકસ કરીશ.\nહજુ થોડા વર્ષો પહેલાં પતિ-બાળકો આવે ત્યારે ગરમ રોટલી ઉતારીશ એમ વિચારી એક્તા કપૂરના સાસુ-વહુના કકળાટ-કાવાદાવા-કાવતરા-પ્રપંચ જોવા ટીવી સામે કલાકો બેસી રહેતી. સાસબહુની તુલસી કે બાલિકાવધૂ આનંદી ને પડતી તકલીફો ની અસર એવી થતી કે જાણે હું પણ તુલસી કે આનંદી જેટલીજ દુઃખી રહેતી.\nએમાં એક દિવસ દિકરીએ કહ્યું…આ ટીવી બંધ કર,ચલ તને ફેસબુક શીખવાડું.\nતારા સ્કુલ-કોલેજના મિત્રો શોધી કાઢ અને એમની સાથે ફરી વાતોએ વળગ, આ દુખીયા ડાચા જોવાનું બંધ કર.\nફેસબુક એકાઉન્ટ કરી આપ્યું ત્યારે મને જાણે સ્વીસબેંકમાં ખાતું ખોલાવી આપ્યું હોય એવો અહેસાસ થયેલો.\nશરુઆતમાં થોડા સગાં-વ્હાલાં સિવાય કોઈ મિત્રમંડળમાં નહોતાં..\nપણ ખાસમિત્ર ઝુકર રોજ આવીને ‘પીપલ યુ મે નો’ માં તમને બધાને વારાફરતી લઈ આવતો , તો ક્યારેક મ્યુચ્યુઅલ ફ્રેન્ડસના બહાને તમારો મૈત્રી માટે લંબાયેલો હાથ બતાવી દોસ્તી કરાવી જતો.\nરોજબરોજ બનતી નાનીનાની વાતોને ક્યારેક હું વાર્તારુપે લખતી તો ક્યારેક વાહિયાત મજાકરુપે…પણ દરવખતે ફેસબુક એક ઉત્તમકૃતિ હોય એવો અહેસાસ કરાવી દુનિયાના ખૂણે-ખૂણે બેઠેલા મિત્રો પાસે લઈને પહોંચી જાય, અને એમનો પ્રતિભાવ તરત મને પહોંચાડી મને દોસ્તીની દુનિયાના સાતમા આસમાને બેસાડી દેતો.\nએકતરફ લોકોએ આ સ્માર્ટ ફેસબુકને વગોવાવાનુ શરું કર્યુ કે એ તમારો ટાઈમ ખાઈ જાય છે, ફેસબુકની લતના કારણે લોકો પોતના પરિવારજનો-દોસ્તો સાથેનો સંપર્ક ગુમાવી રહ્યા છે, પોતિકાપણાની ભાવનાનો અભાવ આવી રહ્યો છે, માણસ ખોટી બનાવટી જિંદગી જીવી રહ્યો છે બ્લા…બ્લા…બ્લા…\nઅને બીજી તરફ ફેસબુકે અતિઉત્તમ ���િત્રની જવાબદારીઓ નિભાવવા માંડી.\nવિદ્યનગર-આણંદ જેવા નાના ટાઉનમાં બેઠેલી રીટાને હજ્જારો કિલોમીટર દુર રહેતાં – ક્યારેય ના જોયેલા એવા મિત્રો ઓળખવા માંડ્યા. પરદેશ બેઠેલી દિકરી મંમીના ફેસબુકે આપેલા મિત્રોને ઓફિસિસલ ગાર્ડીયન્સ તરીકે ઓળખાવા લાગી.\nફેસબુકે દોસ્ત બનીને દોસ્તીની ખાણ જ આપી દીધી. ઝુકરે આપેલા મિત્રોના નામ લખીશ તો નક્કી સો-બસ્સો મિત્રોને ખોટું લાગશે કે અમારું નામ ક્યાં છે\nફેસબુકે મને અભિવ્યક્તિની આઝાદી આપી,શબ્દોને આકાર આપતાં શીખવ્યું,નવો દ્રશ્ટીકોણ નવો અભિગમ નવું વિચારવાની દિશા આપી.\nખુબ બધું આપ્યુ સાથે સાથે થોડી મીઠી ઈર્ષા પણ આપી.\nધ્રુતિકા સંજીવ-ગૌરાન્ગ અમીન-હેમલ વૈશણવ જેવા મિત્રો વર્ષો સુધી ફેસબુક પર લખ્તાં રહી ચિત્રલેખા-અભિયાન કે દિવ્યભાસ્કરના લોકપ્રિય લેખક બની ગયા છતાંય ફેસબુકને સતત વળગી રહ્યા છે એ ફેસબુકની સફળતાની નિશાની છે.\nકેટલાંક લોકો મારા પ્રિય ફેસબુકને છોડીને જતાં પણ રહે છે…\nએ લોકો ફેસબુકના કહેવાતા ગેરફાયદાઓને ગળે વળગાડી લેતા હશે.\nઆપણે આપણી જાતને બાંધી લેવાથી સમયને વહેતો નહીં રોકી શકીએ, સંબધોના આ નવા પરિમાણને સ્વીકારી પરિવર્તનને માણી લેવાની આ સાદી અને સરળ સમજ મને મારા ખાસમખાસ મિત્ર ફેસબુકે જ આપી.\nશોશ્યલ મીડીયાના આગમન સાથે દોસ્તીના આઠેય દરવાજા ખુલી ગયા, પણ દોસ્તો દૂર જતા રહ્યા.\nઆખો દિવસ… ચોવીસે કલાક આંગળીના ટેરવે મિત્રો સાથે ચિટચેટ શક્ય બની ગયું, જ્યાં અને જ્યારે મન થાય ત્યારે ગમે તેની સાથે ઓનલાઈન કનેક્ટ થઈ શકો છો.\nફેઈસ-ટુ-ફેઈસ રીલેશનશીપ નો અંત આવી ગયો.\nચહેરો જોઈને, આંખ માં આંખ મિલાવીને દોસ્તી કરવાના દિવસો શોધવા નીકળવું પડે એવો સમય આવ્યો.\nચાલીસી વટાવ્યા પછી નવા મિત્રો શોધવા ખૂબ અઘરું છે. જ્યાં મિત્રો મળવાની સૌથી વધુ શક્યતા છે એ સ્કૂલ-કોલેજ તો ક્યારની યે પતી ગઈ હોય . કામકાજ કરતા હોય તો, ત્યાં પણ અમુક વર્ષો પછી એના એ જ માણસો..એનો એ જ સ્ટાફ..મોનોટોનસ લાગે.\nસરસ દોસ્તી માટે દોસ્તના વાસ્તવિક જીવનમાં ડોકિયું કરવું પડે. ચાલીસી એ જ ચાન્સ ઝૂંટવી લે છે. ઘર, પરિવાર બાળકો અને અગણિત જવાબદારીઓ જ જીવનનો પર્યાય બની જાય છે. નવા નવા મિત્રો બનાવવાની ઉંમરનો અચાનક અંત આવી જાય છે.\nહા, તમે મંદિર કે કોઈ શોશ્યલ ક્લબ સાથે જોડાયેલા હોય તો નવી દોસ્તીનો ચાન્સ થોડોઘણો રહેશે.\nએમાં પણ આજે તો એ પરિસ્થિતિ છે કે તમે મંદિરે જાઓ કે કોઈ ક્લબમાં ક�� પછી બસસ્ટેન્ડમાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ માં, પોતાની આગવી આભાસી દુનિયામાં જ વ્યસ્ત છે. બાજુમાં ઉભેલા વ્યક્તિ સાથે પરિચય કરવાની એને ફુરસદ નથી. એક જમાનામાં આ બધી જગ્યાઓ શોશ્યલ ક્લબ તરીકે ઓળખાતી.\nઅંગ્રેજીમાં મિત્રને companion પણ કહેવાય, એનો સીધો અર્થ કંપની આપનાર મિત્ર થઈ શકે.\nકંપેનિયન શબ્દ મૂળ લેટીન ભાષાનો છે.\nમારી ચરોતરી બોલીમાં કહું તો સાથે બેસીને રોટલા ખાય એને દોસ્ત કહેવાય. એટલે કે, સાથે બેસીને અડધી અડધી ચાય પીવે એ દોસ્તી છે. ચાલીસીએ પહોંચતા પહેલાં જ મન થાય એ મિત્રને મળવા ઘેર બોલાવવા કે એના ઘેર પહોંચી જવું એ સખીઓ/બહેનોએ તો લગભગ ગુમાવી દીધેલ ખુશી છે, ભાઈઓ/મિત્રો તેમની ફીલીગ્સ શેર કરજો પ્લીઝ.\nનવા જમનાનું આ શોશ્યલ મીડીયા/ વર્ચ્યુઅલ કોન્ટેક્ટ ઈઝ નોટ પર્સનલ કોન્ટેક્ટ. પોસ્ટ પર લાઈક કમેન્ટ કરી કે શેર કે રીટ્વીટ કરી દો, બર્થડે કે એચિવમેન્ટ પર મફતિયા ફૂલોનો મોટામાં મોટું બુકે ચોંટાડી દો એને દોસ્તી ના કહેવાય.\nછતાંય મને ફેસબુક ગમે છે કારણકે,\nઝુકરબર્ગે ફેસબુક આપતા શાહરૂખ ખાનનો પેલો ડાયલોગ ‘લડકા લડકી કભી દોસ્ત નહીં બન શકતે’ એને ધરમૂળથી ઉખાડીને ફેંકી દીધો. અહીં છોકરો છોકરી,સ્ત્રી પુરુષ સારા મિત્ર બની શક્યા છે,આ ઝુકરનુ આ વર્ચ્યુઅલ ચીટચેટ દોસ્તીનું પ્રથમ પગથિયું બની શકે છે.\nએક રીસ્પોન્સિબલ એડલ્ટ માટે તો એમાંય સમસ્યાઓ છે જ. ટીનએઈજમાં જ્યારે પરિવાર ની જવાબદારી ના હોય તેવી ઉંમરે ગમે ત્યારે ગમે ત્યાં મિત્રોને મળવા પહોંચી જવાય છે. એના ખભે હાથ મૂકીને કેટલાય કીલોમીટર ચાલી નીકળાય છે. એકવાર જોઈ લીધેલા મૂવી ફરી ફરીને જોઈ લેવાય છે પણ જ્યારે તમે એક પરિવારના જવાબદાર વ્યક્તિ બની જાવ ત્યારે આ દોસ્તીના બધા અહેસાસ કોરે મૂકી દેવા પડે છે. અનનોન ફ્રેન્ડસ ને મળવાની વાત પર કેટલાય પ્રકારના પ્રશ્નો ઉભા થાય, આવી ઉંમરે પતિ કે પત્ની તો આંખો ઝીણી કરીને જોવે પણ ઉગીને ઉભા થતા બાળકો પણ સવાલ કરે, અને એનો સામનો કરવો બધા માટે શક્ય નથી.\nએક ઉંમર વીત્યા પછી દોસ્તી કરવી અઘરી છે. આ ફલક ફલક પર તો ખાસ..\nઅને કદાચ જો થઈ જાય તો એને નિભાવવી એનાથીય અઘરી છે.\nએકલતાના સમયે આભાસી ફલક પર જે સખી-સખાઓએ કંપની આપી હોય એને ઘરના નાના મોટા પ્રસંગે પણ આમંત્રિતના લિસ્ટમાં એમને બાકાત રાખવામાં આવે.\nલગભગ બધા જ મિત્રો આવા અપ્સ એન્ડ ડાઉન માંથી પસાર થતા જ હશે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00087.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4830", "date_download": "2019-03-25T00:18:34Z", "digest": "sha1:SJ7ZJIVNOAB2FZ6WCY4MFOLHFSZ35Y77", "length": 4517, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "આચાર્ય ભરતી અંગે… તા.૨૭/૨/૧૯ – Jayant Joshi", "raw_content": "\nઆચાર્ય ભરતી અંગે… તા.૨૭/૨/૧૯\nઆર્થિક રીતે નબળા અનામત વર્ગને ભરતી વયમર્યાદા મા ૫ વર્ષની છુટછાટ\nબિનસરકારી માધ્ય. શાળાના ફાજલ આચાર્ય ને આચાર્ય તરીકે જ સમાવવા બાબત\nઆચાર્ય ભરતીમા વિનિયમ 20(1)અનુસન્ધાને બોર્ડે કરેલી સ્પષ્ટતાઓ\nબિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી સ્થગિત કરવા બાબત તા.૧૨/૩/૨૦૧૮\nબિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બાબત 12/3/2008\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/hari-mandir-porbandar/", "date_download": "2019-03-24T23:52:10Z", "digest": "sha1:5X3L4MBVMDWPCJ6RHLJI24T5ISQZIEX2", "length": 7038, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Shri Hari Mandir Porbandar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nશ્રી હરી મંદિર પોરબંદર\nપોરબંદર માં આવેલું સ્વામીનારાયણ સંપ્રદાયનું શ્રી હરી મંદિર\nમંદિરો - યાત્રા ધામ\nગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર\nભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરીનું મંદિર પશ્ચિમમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલમાં આવેલું છે.આ મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૪૬માં થયેલી છે. મંદિરમાં માતાજીની પૂરા કદની શ્વેત આરસની મુર્તિ આસીન મુદ્રામાં શોભે છે.મંદિરના પટાંગણમાં શ્રી ભુવનેશ્વર મહાદેવનું પાતાલસ્થ મંદિર આવેલું […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nસોમનાથન�� પ્રથમ સ્થાપના વિશે (મને ) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે. ૭૨૫: સિંધના આરબ સૂબાએ તોડ્યાની અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં લાલ રેતપથ્થરો વડે બંધાવ્યાની નોંધ છે. ૧૦૨૪ : મહમદ ગઝનીએ તોડ્યું. ૧૦૨૬-૧૦૪૨ : માળવાના ભોજ અને પાટણના ભીમદેવે સમરાવ્યું. ૧૧૪૩-૧૧૭૨ : […]\nમંદિરો - યાત્રા ધામ\nરોકડીયા હનુમાન મંદિર,૧૯૫૮ પોરબંદર\nસૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ\nપરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/near-galteshwar-hadmatiya-bus-station-posdoda-with-people-arrest/132524.html", "date_download": "2019-03-25T00:23:10Z", "digest": "sha1:DHX5PQYZQRS5XFLQXKXCH4Q4I3I55YKA", "length": 9563, "nlines": 118, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગળતેશ્વરના હડમતીયા બસ સ્ટેન્ડ પાસેથી પોશડોડાની હેરાફેરી કરતા બે ઝડપાયા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nગળતેશ્વરના હડમતીયા બસ સ્ટેન્ડ પાસેથી પોશડોડાની હેરાફેરી કરતા બે ઝડપાયા\nનવગુજરાત સમય > નડિયાદ\n- પોલીસની ગાડીમાંથી 102.830 કિલો કેફી પદાર્થ કિંમત rs 2.57 લાખનો જથ્થો કબજે કરીને કાર્યવાહી\n- ડેકીમાંથી 6 કોથળામાં મુકેલો પ્રતિબંધિત માદક પદાર્થ પોશડોડાનો જથ્થો મળ્યો\n- ગળતેશ્વર તાલુકાના હડમતીયા બસ સ્ટેન્ડ પાસેથી એસ.ઓ.જી.તથા ડીવીઝન સ્કોર્ડ પોલીસે એક લકઝુરીયસ કારમાં પોશડોડાની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે ગાડીમાંથી ૧૦૨.૮૩૦ કિલોગ્રામ પોસડોડાનો જથ્થો કિં.રૂા. રૂા. ૨,૫૭,૦૭૫નો કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે સેવાલીયા પોલીસે બે ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.\nનડિયાદ ડિવિઝન સ્કોર્ડના પોલીસ જવાનો સેવાલીયા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે બાલાસિનોર તરફથી એક લકઝુરીયસ કારમાં બે ઇસમો પોશડોડાનો જથ્થો લઇ હડમતીયા થઇ ઠાસરા તરફ જનાર છે. જે બાતમીના આધારે નાયબ પો��ીસ અધિક્ષક જી.એસ.શ્યાન તથા એસઓજી પી.આઇ. સાથે ચર્ચા કરી ડિવિઝન સ્કોર્ડ તથા એસઓજીના જવાનો વોચમાં ઉભા હતા. દરમ્યાન બાલાસિનોર તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટડિઝાયર ગાડી નં.જી.જે.૦૬ ડી.બી.૧૧૨૧ની હડમતીયા પાટીયા નજીક આવતા પોલીસે તેને ઉભી રાખી હતી. પોલીસે ગાડીમાં બેઠેલા બન્ને ઇસમોની પુછપરછ કરતાં તેઓએ પોતાનું નામ મહેન્દ્ર ઉર્ફે રાજુ મહિજીભાઇ કચરાભાઇ સોલંકી (રહે.અરડી બસસ્ટેન્ડ, તા.પેટલાદ, જી.આણંદ) તથા મુકેશ ઉર્ફે ભોપાજી ગૌત્તમભાઇ બુધાભાઇ મીણા (રહે.અરડી બસસ્ટેન્ડ પાસે, તા.પેટલાદ, જી.આણંદ, મુળ રહે. કુમારીગામ, ઝાપાવાળુ ફળીયુ, તા.દરીયાવંત, જી.પ્રતાપગઢ, રાજસ્થાન) નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીમાં તપાસ કરતાં પાછળની સીટમાં તથા ડેકીમાંથી ૬ કોઠળામાં મુકેલ પ્રતિબંધીત વનસ્પતિ જન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૧૦૨.૮૩૦ કિ.ગ્રામ કિંમત રૂા. ૨,૫૭,૦૭૫નો મળી આવ્યો હતો. આ સંદર્ભે પોલીસે મહેન્દ્રની અંગ જડતી કરતાં રૂા. ૯૪,૦૦૦ રોકડા તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦નો મળી આવ્યો હતો. આ અંગે એસઓજી તથા નડિયાદ ડિવિઝન સ્કોર્ડે પોસડોડાનો જથ્થો ૧૦૨.૮૩૦કિ.ગ્રા. રૂા. ૨,૫૭,૦૭૫, સ્વીફ્ટગાડી કિ.રૂા. ૩ લાખ, તથા અંગજડતીની રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂા. ૬,૫૬,૦૭૫નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ બનાવ સંદર્ભે સેવાલીયા પોલીસે મહેન્દ્ર સોલંકી તથા મુકેશ મીણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ડાકોર સીપીઆઇ ચલાવી રહ્યા છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકેશોદ નગરપાલિકાના સતાધીશો ગેરરીતિઓ આચરતા હોવ..\nવડિયાના સુરગપરા રેસિડેન્ટ વિસ્તારમાં આવેલી ઓ..\nઆણંદ બેઠક માટે ભાજપ પ્રદેશના ત્રણ નિરીક્ષકોએ..\nમહીસાગર ભાઠાની તમાકુનો ભાવ પ્રતિ મણ rs 2516 ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00088.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/tag/%E0%AA%97%E0%AB%82%E0%AA%97%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8B%E0%AA%B0/", "date_download": "2019-03-25T00:39:50Z", "digest": "sha1:OP4XL6LB64D2ECNSQV7VKHFQVO26CVXC", "length": 3097, "nlines": 83, "source_domain": "vrinstitute.co.in", "title": "ગૂગલ પ્લે સ્ટોર | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતા પહેલા ચેતજો\nટેકનોલોજી જેટલી ઝડરથી અપડેટ થઈ રહી છે, તેની સાથે ખતરો પણ એટલો જ વધી જાય છે. શુ તમે જાણો છો કે સ્માર્ટ���ોનના ગૂગલ પ્લે સ્ટોરથી\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00089.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/tag/%E0%AA%AC%E0%AA%97%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE/", "date_download": "2019-03-24T23:57:17Z", "digest": "sha1:5GSINZQMZX7B3LSG4SL3ULBDELDTZHWI", "length": 10085, "nlines": 124, "source_domain": "kathiyawadikhamir.com", "title": "બગદાણા | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમંદિરો - યાત્રા ધામ\nબગદાણામાં લાડુ બનાવવાનું મશીન સૌરાષ્ટ્ર એટલે સંતો અને શૂરાઓની ભૂમિ, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં અન્નક્ષેત્રો ચાલે છે, મોટા ભાગના આ અન્નક્ષેત્રો કોઈ ને કોઈ સંત ની ભૂમિ છે કે જ્યાં એમને તપ કાર્ય છે, આજે પણ આ અન્નક્ષેત્રો અવિરત ચાલે છે, આમાંનું એક એટલે બગદાણા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાનું બગદાણા, […]\nનરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે. સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય, મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે. ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી […]\nલેખક જન્મ : 20 ઓગસ્ટ 1937 જન્મ સ્થળ : બજરંગદાસ બાપુ ના બગદાણા માતા:કાન્તાબા પિતા: પ્રભાશંકરદાદા શિક્ષણ: એમ એન માધ્યમિક શાળા, મહુવા 50 ના દાયકા માં ગુજરાતી ટુંકી વાર્તા લખવાનું ચાલુ કર્યું અનેક વાર્તાઓ વિવિધ સામયિક માં પ્રકાશિત થઇ છે 60 ના દાયકા માં કૌટુંબિક જવાબદારી ના ભાર માં લખવાનું બંધ કર્યું 2012 માં ફરી […]\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nસંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી […]\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nપૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામા��� વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી સાધુ. ૧૯૦૬માં (ચોકકસ તારીખ ખબર નથી) ઝાંઝરી્યા હનુમાન મંદિરમાં ગામ અધેવાડા ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ ગામમાં બધાની માન્યતા એવી હતીકે ભકિતરામ એ […]\nબંડીવાળા બજરંગદાસ બાપાની જય જયકાર બાપા સીતારામ જય શ્રી રામ\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nબજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન\nશિવકુવર બાને બે ભાઈ હતા , એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા , નાના ભાઈના લગ્ન બાકી હતા , નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા , પરંતુ તે સમયે શિવકુંવર બાને ગર્ભવાસ હોવાથી નાના ભાઈના લગ્નમાં જઇ સકે તેમ ન હતા , નાના ભાઈને જાણ થઇ બહેન મારા […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MzQ%3D-51370299", "date_download": "2019-03-25T00:15:24Z", "digest": "sha1:IMG2IF2CPK7LQGMBJ2D42D4A3O5JLNOB", "length": 4854, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "સંસદના શિયાળુ સત્રમાં રામ મંદિરનો ખરડો સંભવ | Breaking News | Gujarat Mirror", "raw_content": "\nસંસદના શિયાળુ સત્રમાં રામ મંદિરનો ખરડો સંભવ\nસંસદના શિયાળુ સત્રમાં રામ મંદિરનો ખરડો સંભવ\nનવીદિલ્હી તા,7 શક્યત: ચોથી ડિસેમ્બરથી શરૂ થનાર સંસદના શિયાળુ સત્રમાં અયોધ્યામાં રામમંદિર બાંધવાને મુદ્દે સરકાર પહેલ કરે અને ખરડાનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા ચર્ચાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રામ મંદિર બાંધવા માટે વધારેલા દબાણને લીધે કેન્દ્ર સરકાર ચિંતિત થઇ છે અને અંદરોઅંદર આ મામલે ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં બહુમતી હોવાને લીધે ત્યાં ખરડો પસાર કરવામાં કોઇ સમસ્યા નહીં નડે, પણ રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે ખરડો ત્યાં અટકવાની શક્યતા છે. આ સમસ્યાના ઉકેલ માટે બંને સભાની બેઠક બોલાવવી પડશે. અટલબિહારી વાજપેયી સરકારે પોટા માટેનો ઠરાવ પસાર કરાવવા માટે સંસદના બંને ગૃહનું સંયુક્ત સત્ર યોજ્યું હતું. એજ રીતે મોદી સરકાર રામમંદિરનો ખરડો પસાર કરાવવા માટે સંયુક્ત ���ત્ર બોલાવે એવી શક્યતા છે.\nમહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત\nમહારાષ્ટ્રમાં ખાનગી બસ ખીણમાં ખાબકી, સુરતના 4 લોકો સહિત કુલ 6નાં મોત\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1NDU%3D-38336877", "date_download": "2019-03-25T00:17:33Z", "digest": "sha1:UOYL6IAO5G2KLVCID2QMJFYPWBHRURTL", "length": 6067, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "11000 ફૂટની ઉંચાઈએ જવાનો સાથે મોદીએ ઉજવી દિવાળી | Headlines News | Gujarat Mirror", "raw_content": "\n11000 ફૂટની ઉંચાઈએ જવાનો સાથે મોદીએ ઉજવી દિવાળી\n11000 ફૂટની ઉંચાઈએ જવાનો સાથે મોદીએ ઉજવી દિવાળી\nદિવાળીના પ્રસંગ પર ઉત્તરાખંડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સીમા પર આવેલ હર્ષિલ બોર્ડર પર જઈને આઈટીબીપીના જવાનોને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જવાનોને ગિફ્ટસ પણ વહેંચી હતી. આ વેળાએ સેનાના પ્રમુખ બિપીન રાવત પણ હાજર રહ્યા હતા. હર્ષિલ બોર્ડર પર જવાનોની સાથે દિવાળી ઉજવ્યા બાદ પીએમ મોદી ભગવાન કેદારનાથના મંદિર જશે. ત્યાં તેઓ પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સેનાના જવાનોની સાથે બુધવારે દિવાળી ઉજવશે અને પોતાના અનુભવોની તસવીરો રજૂ કરશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી દિવાળીની શુભેચ્છાઓના જવાબમાં મોદીએ કહ્યું કે, દર વર્ષે હું અમારા સરહદીય વિસ્તારમાં જઉં છું અને જવાનોને હેરાન કરું છું. આ વર્ષે પણ હું બહાદુર જવાનો પાસે જઈશ.\nતેમની સાથે સમય વિતાવવો ખાસ બની જાય છે. તેમણે કહ્યું કે, બુધવારની સાંજે તેઓ તસવીરો શેર કરશે. ઈઝરાયેલના વડાપ્રધાને હિન્દીમાં પાઠવી શુભેચ્છા\nઈઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરી કે, ઈઝરાયેલના લોકો તરફથી, હું મારા પ્રેમાળ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. રોશનીના આ ચમકદાર તહેવારથી તમને ખુશી અને સમૃ��્ધ મળે. અમને બહુ જ આનંદ થશે કે, તમે આ ટ્વિટનો જવાબ એ શહેરના નામથી આપો, જ્યાંથી તમે તહેવાર ઉજવી રહ્યાં છો.\nકોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં કેમ કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/vikas-shakha/samprkni-mahiti.htm", "date_download": "2019-03-24T23:44:39Z", "digest": "sha1:MK3SUOTPYE7UCY6IG63GLB4PHASY7ONZ", "length": 10536, "nlines": 224, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ |વિકાસ શાખા | સં૫ર્ક માહિતી", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nમુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખા સં૫ર્ક માહિતી\nશાખાનું નામ:- વિકાસ શાખા, જિ.પં.અમરેલી\nશાખાનું સરનામુ:- વિકાસ શાખા, જિ.પં.અમરેલી\nમુખ્ચ સં૫કૅ અઘિકારી:- શ્રી કે. કે પટેલ ના.જિ.વિ.અધિ. (વિકાસ)\nઇન્‍ટર કોમ નંબર ૭૫૬૭૦ ૧૭૨૨૬\n૧ શ્રી કે. કે પટેલ ના.જિ.વિ.અધિ. ૨૨૩૫૪૬ ૯૮૭૯૩૪૮૬૧૧\n૨ શ્રી એસ.આર.દવે ના.ચી. ૨૨૩૫૪૬ ૯૭૨૩૯૭૪૧૪૯\n૩ શ્રી એચ.સી.મહેતા સિ.કા ૨૨૩૫૪૬ ૯૪૨૮૯૭૦૮૫૯\n૪ શ્રી કરિશ્મા આર.શેખ જૂ.કા ૨૨૩૫૪૬ ૯૪૦૮૬૨૪૮૫૭\n૬ શ્રી રાજેશભાઇ બી.માંડલીયા ડ્રાઇવર ૨૨૩૫૪૬ ૯૭૨૫૩૧૭૨૧૮\n૫ શ્રી મનસુખભાઇ બી.મકવાણા પટાવાળા ૨૨૩૫૪૬ ૯૬૦૧૪૩૩૭૮૧\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00090.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/gujarati-suvichar-21/", "date_download": "2019-03-24T23:48:48Z", "digest": "sha1:RA4ORLGPEF3SFHMTLV7HOODSVC2FRLGD", "length": 5345, "nlines": 150, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Gujarati Suvichar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nજ્યાં સુધી માનવ પોતાનું કર્તવ્ય નહીં બજાવે\nત્યાં સુધી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે.\nવિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય, ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી. -ગાંધીજી\nસરકારે મધમાખી જે રીતે ફૂલ પરથી મધ ભેગું કરે છે તે રીતે કર વસૂલાત કરવી જોઈએ. -ચાણક્ય\nતમારી હાજરીથી જે લોકો ડરતા ફફડતા હશે એ લોકો તમારી ગેરહાજરીમાં તમને અચૂક ધિક્કારતા હશે.\nઆહલાદક અને મોહક ગીરનાર\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0NzM%3D-86895140", "date_download": "2019-03-25T00:17:25Z", "digest": "sha1:AZHFLAWBBCQLRLYREYDRNSJDWTNLPFO7", "length": 4881, "nlines": 89, "source_domain": "www.gujaratmirror.in", "title": "અઝરુદ્દીને બેલ વગાડ્યો અને ગૌતમ થયો ગંભીર | Sports | Gujarat Mirror", "raw_content": "\nઅઝરુદ્દીને બેલ વગાડ્યો અને ગૌતમ થયો ગંભીર\nઅઝરુદ્દીને બેલ વગાડ્યો અને ગૌતમ થયો ગંભીર\nભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર બધા વિષયો પર સોશિયલ મીડિયા મારફતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો રહે છે પરંતુ આ વખતે તેના એક ટ્વિટમાં બીસીસીઆઇ અને પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન પર તેણે નિશાનો સાધ્યો છે. રવિવારે કોલકાતામાં ઈડન ગાર્ડનમાં મોહમ્મદ અઝરુદ્દીનને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મેચ શરૂ થવા પહેલાં મોહમ્મદ અઝરુદ્દીને પરંપરા અનુસાર પવેલિયનમાં લાગેલો બેલ વગાડ્યો પણ આ વાત ગંભીરને પસંદ ન આવી.\nગૌતમ ગંભીરે મોહમ્મદ અઝરુદ્દીનનો બેલ વગાડતો ફોટો ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું છે કે, આજે ભલે ભારત મેચ જીતી ગયું પરંતુ હું માફી સાથે કહ્યું છું કે બીસીસીઆઇ, સીએઓ અને ક્રિકેટ બંગાળ હારી ગયું છે. એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટને સહન કરવાની નીતિ રવિવારની રજા પર ચાલી ગઈ છે. મને જાણ છે કે તેમને એચસીએ ચૂંટણી લડવાની પરવાનગી મળી હતી, પરંતુ તે આશ્ચર્યજનક છે. બેલ વાગી રહ્યો છે, આશા છે કે સત્તા આ સાંભળી રહી છે.\nIPLન��� વધુ ‘રોચક’ બનાવતી એન્કર્સ\nચેન્નઈ સુપર કિંગનો સૂપરડૂપર નિર્ણય\nહવેથી ટેસ્ટમાં પણ નામ-નંબરવાળી જર્સી\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2018/08/", "date_download": "2019-03-24T23:19:50Z", "digest": "sha1:HRG3EODVNNKHUCUQPG6FDCFUUUM3N2RS", "length": 8162, "nlines": 147, "source_domain": "www.kapilsatani.com", "title": "August 2018 - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nગઢડા તાલુકાના વાવડી ગામે યોજાઈ વાંચન શિબિર\nશૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nLabels: શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nશૈક્ષણિક સન્માન સમારોહ - બોટાદ\nશૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nLabels: શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nવિચારક્રાંતિ પુસ્તક પરીચય નોંધ\nLabels: કપિલ સતાણી પુસ્તકો\nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nઆવવું છે પણ..... (લધુકથા)\nLabels: કપિલ સતાણી લધુકથા\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓનલાઇન વાંચો.\nLabels: કપિલ સતાણી પુસ્તકો\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nગઢડા તાલુકાના વાવડી ગામે યોજાઈ વાંચન શિબિર\nશૈક્ષણિક સન્માન સમારોહ - બોટાદ\nવિચારક્રાંતિ પુસ્તક પરીચય નોંધ\nઆવવું છે પણ..... (લધુકથા)\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓ...\nશિક્ષણના�� અભાવથી જન્મતાં પ્રશ્નો\nશિક્ષણ અંગેનો લેખ વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે શિક્ષણ સમાજમાં જડમૂળથી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે.આ લેખ જરુરથી વાંચો અને સારો લાગે તો બીજ...\nરામજીભાભાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. ...\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓનલાઇન વાંચો.\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' પુસ્તક હવે આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. આ પુસ્તકમાં સમાજ જીવનને લગતાં તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી છ...\nતુજને થવું પડશે પ્રકાશકિરણ, જગ અજવાળવા બનજે પ્રેમકિરણ. કો'કદી એકાદ કાર્ય સજાવજે, જીવનને અણમોલ કરી દીપાવજે. ખૂશનુમા ભર્...\nઆવવું છે પણ..... (લધુકથા)\nપછાત વિસ્તારમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતી લધુકથા. 'આવવું છે પણ ...'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/fighting-between-bjp-s-vadodara-district-president-and-taluka-panchayat-member-in-govt-programme/130009.html", "date_download": "2019-03-24T23:30:46Z", "digest": "sha1:BK5B2X65X54GAJTHYV3HNZGILKURG27H", "length": 9178, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ભાજપાના જીલ્લા પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય જાહેરમાં બાખળ્યા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nભાજપાના જીલ્લા પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય જાહેરમાં બાખળ્યા\n- લોકસભાની ચૂંટણી પૂર્વે જીલ્લા ભાજપામાં જૂથબંધી થઇ છતી : ધારાસભ્યએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો\nવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના થઇ રહેલા લોકાર્પણ ટાણે ગુજરાતમાં ઠેર ઠેર યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે વડોદરા જિલ્લાના યોજાયેલા એક કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય જાહેરમાં બાખળ્યા હોવાનો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો હતો. મામલો એટલો ગંભીર બની ગયો હતો કે એક તબક્કે તો સ્થાનીક સિનિયર ધારાસભ્યએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.\nગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી દ્વારા શ્રમયોગી માનધન યોજનાનુ અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. તે જ સમયે રાજ્યમાં ઠેર ઠેર આ સંલગ્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વડોદરાના આઇઓસીએલ ટાઉનશીપ ખાતે પણ વડોદરાની ક્ષેત્રીય કર્મચારી ભવિષ્ય નિધિ કચેર��� દ્વારા શ્રમયોગી માનધન યોજના અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રમયોગીઓને પેન્શન યોજનાના કાર્ડ વિતરણ કરવામાં આવનાર હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.\nઆ કાર્યક્રમ ટાણે જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચૂડાસમા અને તાલુકા પંચાયતના સદસ્ય તેજસ પટેલ વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. એક તબક્કે તો અભદ્ર ભાષાનો છૂટથી મારો થઇ રહ્યો હતો. જેના પગલે નજીકમાં હાજર રહેલા સયાજીગંજ મત વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાએ મધ્યસ્થી થઇને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.\nલોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, તેવા સંજોગોમાં જ જિલ્લા ભાજપમાં ચાલી રહેલા રાજકીય ગેંગવોરના દ્રશ્યો આજે ખૂલ્લા પડ્યા હતા. આ વાતને સમર્થન આપતાં તેજસ પટેલે જણાવ્યુ હતુ કે, સંગઠન તરફથી જે પ્રકારે જિલ્લામાં હોદ્દાઓ આપવામાં આવ્યા છે તે પૈકીના મોટાભાગના હોદ્દેદારો કોઇ નક્કર કામ કરી શકતા નથી, ત્યાર બાદ કાર્યક્રમો અંગે જિલ્લા પ્રમુખ અમારી પાસે કેવી રીતે અપેક્ષા રાખે તે અંગેની પૃચ્છા કરતી વેળાએ પણ તેઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો પણ કેવી રીતે કોઇ કાર્યકર સાંખી લે\nઆ સેક્શન ના વધુ સમાચાર\nસુરતઃ ગોલ્ડ સ્કીમમાં કરોડોની ઠગાઈ કરી સરથાણા..\nસુરતઃ નવસારી બજારમાં ધોળે દિવસે વેપારીની ગોળ..\nકરજણ નજીક મુસ્લીમ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયેલ..\nવડોદરામાં યોજાશે દેવ ગંધર્વ પ્રેમપિયા સંગીત ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00093.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/tag/%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2-%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AC/", "date_download": "2019-03-24T23:26:33Z", "digest": "sha1:6XNXES3EDPZBP4LPMV5CSZADE2XVLGMR", "length": 5497, "nlines": 104, "source_domain": "kathiyawadikhamir.com", "title": "જુનાગઢ નવાબ | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nકેસર કેરીનો ઇતિહાસ ફળોના રાજા કેરીની રસપ્રદ વાતો વાગોળતા ઈતિહાસવિદ પરિમલ રૂપાણી જણાવે છે કે, પ્રાચીન કાળમાં જૂનાગઢમાં 100 જાતની દેશી કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તેમાં એક આંબો નામની કેરીની જાત હતી. ત્યાર બાદ સમય જતા માંગરોળ તાલુકાના શેખ હુશેન મીયા રાજાના સમયમાં સાલેભાઈ નામના એક અમીરે હુશેન મીયાને એક નવી જાતની પાતળી રેશા […]\nઈતિહાસ શુર��ીરો શૌર્ય કથાઓ\nજુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર આજથી 135 વર્ષ પહેલા 1883ની 28મી જાન્યુઆરી એ દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના \nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00094.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4837", "date_download": "2019-03-24T23:06:13Z", "digest": "sha1:DS7726IDO6HPYMX3TIHY5PBDYWMT76RA", "length": 4414, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "બિનસરકારી માધ્ય. શાળાના ફાજલ આચાર્ય ને આચાર્ય તરીકે જ સમાવવા બાબત – Jayant Joshi", "raw_content": "\nબિનસરકારી માધ્ય. શાળાના ફાજલ આચાર્ય ને આચાર્ય તરીકે જ સમાવવા બાબત\nઆચાર્ય ભરતી અંગે… તા.૨૭/૨/૧૯\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો-૨૦૦૫માં ઉમેરો કરવા બાબત\nબિન સરકારી મા. તથા ઉમા. શાળાના ફાજલ શિક્ષકો/કર્મચારીઓને રક્ષણ આપવા બાબત તા.૧૬/૮/૨૦૦૨\nફાજલ ના રક્ષણ અંગે તા.૨૧/૧૨/૧૯૯૪\nફાજલ શિક્ષકો ને રક્ષણ અંગે તા ૧૦/૬/૧૯૯૨\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/arogya/aids.htm", "date_download": "2019-03-24T23:15:30Z", "digest": "sha1:MK2NKVHAXJ5Z2QH65VDH3XAPSLKF2RXH", "length": 11402, "nlines": 228, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમર��લી જિલ્લા પંચાયત | શાખાઓ | આરોગ્ય | એઇડ્સ", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nએઈડસ એ રોગ નથી એ એક ૫રિસ્થિતિ છે કે જેમાં શરીરની સ્વરક્ષણની શકિત ઘટી જતાં શરીરને ઘણાં પ્રકારનાં રોગ થવાનું જોખમ વધી જાય છે.\nશરીરનાં વજનમાં દેખીતા કારણ વગર ૧૦% કે તેથી વધુ પ્રમાણમાં ઘટાડો થવો\nઅજાણ્યા કારણોસર એક માસથી વધુ સમય સુધી તાવ રહેવો.\nએકજ વફાદાર સાથે જાતીય સંબંધ રાખવો, નિરોધનો ઉ૫યોગ કરવો\nજોખમી જુથો તથા અજાણી વ્યકિતઓ સાથે સંભોગ કદી નહીં.\nલોહી ચઢાવવું ખૂબ જ જરૂરી હોય તો લોહીનું ૫રીક્ષણ કરાવી, એચ.આઈ.વી. ચે૫ રહીત છે તેની ખાત્રી કરાવી લેવી.\nધંધાદારી રકતદાતાઓ તથા જોખમી જુથવાળી વ્યકિતઓનું લોહી લેવાનું ટાળો.\nજંતુ મુકત કર્યા વગરની સીરીંજ-નીડલનો ઉ૫યોગ કરવો નહીં\nશકય હોય ત્યાં સુધી ઈન્જેકશનો લેવાનું ટાળો, ઈન્જેકશનને બદલે ગોળીઓ-પ્રવાહી દવા લેવાય તે સલાહભર્યુ છે.\nએઈડસના દર્દીઓને સિવિલ હોસ્પીટલ અમરેલી ખાતે તપાસી અને રીફર કરવામાં આવે છે.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/surat-ramrajya-can-be-formed-only-on-ground-of-morality-ind-spirituality-rupala/129430.html", "date_download": "2019-03-24T23:28:06Z", "digest": "sha1:ZY4WH3M7TBKVZIOS6HOAXXZUGQQHNXUT", "length": 8890, "nlines": 122, "source_domain": "www.navgujaratsamay.com", "title": "સુરતઃ નૈતિકતા અને આધ્યાત્મિકતાના પાયા પર જ રામરાજ્ય સ્થપાઈ શકેઃ પુરૂષોત્તમ રૂપાલા", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nસુરતઃ નૈતિકતા અને આધ્યાત્મિકતાના પાયા પર જ રામરાજ્ય સ્થપાઈ શકેઃ પુરૂષોત્તમ રૂપાલા\n- - સુરતમાં કોઈ સારા વિચારનું બીજ વાવો ત્યારે ઘેઘૂર વડલો બનીને વિકસે છેઃ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી\nનૈતિકતા અને આધ્યાત્મિકતાના પાયા પર જ રામરાજ્યની પરિકલ્પના સાકાર થાય છે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ શબ્દો સાથે જણાવ્યું હતું ક���, યોગ ભારતની વૈશ્વિક ભેટ છે. ભારત દેશે યોગ સહિત અનેક ક્ષેત્રોમાં વિશ્વને દિશા ચીંધવાનું કાર્ય કર્યું છે. યોગ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઓળખ આજે વિશ્વભરમાં થઇ રહી છે, ત્યારે ભારત ફરી એકવાર વિશ્વગુરૂ બનવા તરફ અગ્રેસર બની રહ્યું છે. રૂપાલાએ એક સમયે રાજ્યસત્તા સાથે ધર્મસત્તાઓ જોડાવાથી ભારતનો સુવર્ણકાળ આવ્યો હતો એનો ઉલ્લેખ કર્યો હતો.\nઆવનારી પેઢી માટે માનવુ મુશ્કેલ હશે કે સત્ય અને અહિંસાના માર્ગે આઝાદી મળી હતી\nકેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આવનારી પેઢીઓ ભાગ્યે જ માની શકશે કે મહાત્મા ગાંધી જેવા સાધારણ વ્યક્તિએ સત્ય-અહિંસાના દમ પર દેશને આઝાદી અપાવી હતી. સુરતમાં કોઈ સારા વિચારનું બીજ વાવો ત્યારે ઘેઘૂર વડલો બનીને વિકસે છે એમ જણાવી સુરતવાસીઓની સરાહના કરી હતી. જૈન સંત આચાર્ય ડો.લોકેશ મુનિ માત્ર અહિંસા જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનો પણ પ્રચાર-પ્રસાર વિશ્વભરમાં કરી રહ્યા હોવાનું જણાવી તેમના સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા.\nપહેલો પરિસંવાદ સુરતમાં યોજાયો હતો\nપરિસંવાદમાં કોણ કોણ હાજર રહ્યું\nઆ પરિસંવાદમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી ઉપરાંત સુરતના અગ્રણીઓ મહેશ સવાણી, સવજી ધોળકિયા, લવજી બાદશાહ, મનહર કાકડિયા, વસંત ગજેરા, ભરત શાહ, ગણેશ મુંજાણી, દિનેશ પાંડેની હાજરી રહી હતી. તમામને સ્મૃતિ ચિન્હ અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. રાજ્યપાલ અને મહાનુભાવો દ્વારા અહિંસા વિશ્વભારતી દ્વારા પ્રકાશિત ‘આહ્વાન’ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. પરિસંવાદમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડીયા, કલેકટર ડો.ધવલ પટેલ, મેયર ડો.જગદીશ પટેલ, આચાર્ય યોગભૂષણજી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nવડોદરાના સંવેદનશીલ મચ્છીપીઠ-નવાબવાડાના માથાભ..\nએટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં ‘વુમેન્સ ડે’ સે..\nસુરતઃ મહાવીર, બુદ્ધ અને ગાંધીજીએ દુનિયાને અહ..\nસુરતઃ વીસા ઓસવાળ જૈન સમાજના પાલિતાણા પંચતીર્..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00095.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0MDk%3D-68032378", "date_download": "2019-03-25T00:19:09Z", "digest": "sha1:OIXDSLAYS6CZEZOEIE3X6HN5EG2VTSF4", "length": 3579, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "સોમનાથમાં દીપોત્સવ : ઉજાસન�� પર્વનો ઉમંગ | All | Gujarat Mirror", "raw_content": "\nસોમનાથમાં દીપોત્સવ : ઉજાસના પર્વનો ઉમંગ\nસોમનાથમાં દીપોત્સવ : ઉજાસના પર્વનો ઉમંગ\nપ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે ધનતેરસના પાવન પર્વે નૃત્યમંડપ ખાતે ભક્તો દ્વારા દીપો પ્રજવલિત કરવામાં આવેલ અને ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી પર્વે વિશેષ દીપો પ્રજવલિત કરેલ હતા. ધનતેરસ પર્વે બ્હોળી સંખ્યામાં શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલ હતા. (તસવીર: રાજેશ ઠકરાર)\nગુજરાતની કેટલીક બેઠકો અંગે ભાજપમાં કોકડુ ગુંચવાયું, યાદીની જાહેરાતમાં વિલંબ\nહવે સુરતમાં પણ બનશે ખોડલધામ\nગોંડલમાં પાડોશી પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડતા યુવાન પર જીવલેણ હુમલો\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MDc%3D-92791358", "date_download": "2019-03-25T00:21:34Z", "digest": "sha1:FKTNUQETDVPFLRB7EA43HUFWN3DOP4XO", "length": 6555, "nlines": 87, "source_domain": "www.gujaratmirror.in", "title": "‘અયોધ્યામાં’ હવે ટૂંકમાં રામ મંદિર...સાંસદ | Headlines News | Gujarat Mirror", "raw_content": "\n‘અયોધ્યામાં’ હવે ટૂંકમાં રામ મંદિર...સાંસદ\n‘અયોધ્યામાં’ હવે ટૂંકમાં રામ મંદિર...સાંસદ\nઅયોધ્યા: લોકસભા ચૂંટણી પહેલા જ રામ મંદિર નિર્માણ મુદ્દો ઉઠાવ્યા બાદ દેશના રાજકારણમાં ફરી ગરમાવો પેદા થયો છે. રામ મંદિરના નિર્માણના સમાચાર વચ્ચે પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દિવાળી ઉજવવા માટે અયોધ્યા પહોંચ્યા છે. આ વચ્ચે ફૈઝાબાદમાં સાંસદ લલ્લૂ સિંહે દાવો કર્યો છે કે અયોધ્યાની વિવાદિત જગ્યા પર રામ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં કરવાવામાં આવશે. સરયૂ ઘાટ પર દિવાળી કાર્યક્રમ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા લલ્લૂ સિંહએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હરિસોમવારે સિદ્ધ સંત અને ભારત માતા મંદિરના પરમાધ્યક્ષ સ્વામી સત્યમિત્રાનંદ ગિરિએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે તેઓ 6 સપ્ટેમ્બરથી હરકી પૌડી પર અનશન શરૂ કરશે. દેશના બધા સંતોથી આ અભિયાનમાં જોડાવવા મા���ે અપીલ કરતા સ્વામી સત્યમિત્રાનંદે કહ્યું કે જો આવતા વર્ષ 1 જાન્યૂઆરી સુધી મંદિરનું નિર્માણની દિશામાં કોઇ પહેલ થશે નહીં તો તેઓ તેમનો દેહ ત્યાંગ કરશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સરકારની ચિંતા કર્યા વગર રામ મંદિરના નિર્માણનો રસ્તો સફા કરવા માટે આગ્રહ કર્યો અને કહ્યું કે તેઓ તેમની સરકારની સંભાળ કરવાની જોઇએ નહીં કેમકે રામ છે તો રાજ છે અને સરકાર છે. ભારત માતા મંદિરના પરમાધ્યક્ષે કહ્યું કે, આ એતિહાસિક કામ (રામ મંદિર નિર્માણ) નરેન્દ્ર મોદીએ તેમના રહેતા કરવું જોઇએ. સરકારને કોઇપણ નફા નુકશાન વિશે વિચારવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંત હવે રાહ જોશે નહીં અને સરકારે આ મામલે હવે ખૂબ મોડું ન કરવું જોઈએ.\nકોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં કેમ કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/culchral-program/129275.html", "date_download": "2019-03-24T23:31:46Z", "digest": "sha1:VIJWMEV225CF274ZAEP63WLWXUI65KDB", "length": 6279, "nlines": 115, "source_domain": "www.navgujaratsamay.com", "title": "ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આજથી શિશિરોત્સવ", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આજથી શિશિરોત્સવ\nગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા શિશિરોત્સવ અન્વયે તા.2 અને 3 માર્ચના રોજ સાંજે 7 કલાકે ઈન્ફોસિટી ક્લબ એન્ડ રીસોર્ટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.2 માર્ચના રોજ ફુરસદ કે રાત દિન શીર્ષક હેઠળ આર.ડી.બર્મન અને ગુલઝારના ગીતો રજુ કરાશે. સુપ્રસિદ્ધ ગાયિકા પ્રિયંકા બસુ તેમજ હિમાંશુ ત્રિવેદી અને વિશ્વાસ બાતુંગે રસપ્રદ ગીતો રજૂ કરશે. જ્યારે કાર્યક્રમમાં સંદીપ ક્રિષ્ચ્યન સંગીત રજૂ કરશે. તેમજ મુંબઈના 30 જેટલા કલાકારો પમ પરફોર્મ કરશે. આ ઉપરાંત બીજા દિવસે કવિયોં કી હાસ્ય સ્ટ્રાઈક કાર્યક્રમ યોજાશે. જેમાં સુરેન્દ્ર શર્મા, શબીના અદીબ, આસકરણ અટલ અને જાની બૈરાગી સહિતના કવિઓ પોતાની રસપ્રદ કવિતા, શાયરી અને કૃત્તિઓ રજૂ કરીને શ્રોતાઓને હાસ્ય રસથી તરબોળ કરશે. તેમ સંસ્થાના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાંએ જણાવ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nકલોલ પાલિકાના બજેટ બેઠકમાં વિવાદ: બંન્ને પક્..\nવોરંટ બજાવવા માટે લાંચ માગનારા બેલીફને બે વર..\nગાંધીનગર જિલ્લા પંચાયતમાં આજે બજેટ બેઠક: કન..\nશિયાળાના અંતિમ દિવસોમાં પણ ગાંધીનગર સૌથી ઠંડ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/i-suppose-thief-returned-documents-chidambaram-on-ag-s-fresh-rafale-remarks/130839.html", "date_download": "2019-03-25T00:05:06Z", "digest": "sha1:FTS4PPBWZW5BUFQ3F6ZFELAZ7OJ7JCHA", "length": 8403, "nlines": 119, "source_domain": "www.navgujaratsamay.com", "title": "‘રાફેલની ચોયારેલી ફાઈલ ચોર પરત આપી ગયો લાગે છે’", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\n‘રાફેલની ચોયારેલી ફાઈલ ચોર પરત આપી ગયો લાગે છે’\n-કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે એટોર્ની જનરલના નિવેદન બાદ કટાક્ષ કર્યો\nરાફેલના ગુપ્ત દસ્તાવેજોને લઈને એટોર્ની જનરલ (એજી) કે કે વેણુગોપાલે કરેલા જાહેર નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તેમના પર કટાક્ષ કર્યો હતો. કે વેણુગોપાલ સુપ્રીમ કોર્ટમાં કરેલી દલીલ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘રાફેલના દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરાયા નથી અને તેમનો કહેવાનો તાત્પર્ય એ હતો કે અરજકર્તાએ તેમની અરજીમાં દસ્તાવેજોની ઝેરોક્સ નકલનો ઉપયોગ કર્યો છે.’ જો કે આ નિવેદનને લઈને ચિદમ્બરમે કટાક્ષ કર્યો હતો કે, ‘ચોરાયેલા દસ્તાવેજો હવે ઝેરોક્સ નકલ થઈ ગયા, લાગે છે કે રાફેલની ચોરાયેલી ફાઈલ ચોર પરત આપી ગયો હશે.’\n‘બુધવારે દસ્તાવેજો ચોરાયા હતા, શુક્રવારે તે ઝેરોક્સ નકલ બની ગયા. મને લાગે છે કે ચોર વચ્ચે ગુપ્ત દસ્તાવેજો પરત આપી ગયો હશે,’ ચિદમ્બરમે આ મામલે સંખ્યાબંધ ટ્વીટ કરીને એટોર્ની જનરલને આડેહાથ લીધા હતા.\nઉલ્લેખનીય છે કે ધ હિન્દુ અખબારના ઘટસ્ફોટ બાદ રાફેલ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલે જણાવ્યું હતું કે, ડીલ સંબંધિત દસ્તાવેજોની ચોરી થઈ હોવાથી રાજકીય વિવાદ ઉઠ્યો છે. જો કે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોએ રાફેલ દસ્તાવેજો ચોરી થવા બાબતે સરકાર પર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત મામલાની ગુનાઈત તપાસ કરાવવા માંગ કરી હતી.\nજો કે બાદમાં ડેમેજ કંટ્રોલના ભાગરૂપે વેણુગોપાલે શુક્રવારે એવું નિવેદન કર્યું કે રાફેલ સોદાના દસ્તાવેજો ગુમ થયા નથી પરંતુ અરજીમાં તેની ઝેરોક્ષનો ઉપયોગ કરાયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાફેલ સોદાને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે જેમાં રાહુલ ગાંધી પીએમ મોદી પર કાર્યવાહીનો આક્ષેપ કરી રહ્યા છે જ્યારે ભાજપ પણ સરકાર પર ખોટા પ્રહારો કરવા બદલ રાહુલ ગાંધીની ટિકા કરી રહ્યું છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\n‘નવા પાકિસ્તાને’ હવે આતંકીઓ વિરુદ્ધ ‘નવા પગલ..\nરક્ષા મંત્રાલયે સૈનિકનું અપહરણ થયું હોવાની ખ..\n73 કરોડનું ઘર, નવ લાખનું જેકેટ: લક્ઝુરિયસ લા..\nઝારખંડ: ટ્રક અને ઈનોવા વચ્ચે ભીષણ અકસ્માત, એ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00096.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MjE%3D-55321667", "date_download": "2019-03-25T00:17:41Z", "digest": "sha1:KVMIS3ZX746RRHPMWADAG3MZJUNXNFAL", "length": 5217, "nlines": 88, "source_domain": "www.gujaratmirror.in", "title": "માળીયા હાટીનાથી તાલાલા જતી એસ.ટી.બસના રૂટ કેન્સલ કરાતા લોકોમાં રોષ | Junagadh | Gujarat Mirror", "raw_content": "\nમાળીયા હાટીનાથી તાલાલા જતી એસ.ટી.બસના રૂટ કેન્સલ કરાતા લોકોમાં રોષ\nમાળીયા હાટીનાથી તાલાલા જતી એસ.ટી.બસના રૂટ કેન્સલ કરાતા લોકોમાં રોષ\nમાળીયાહાટીનાથી તાલાળા તરફ ગીર વિસ્તારમાં જતી એસટીબસનાં રૂટો વારંવાર કેન્સલ કરવામાં આવતા એસ.ટી.તંત્રની ધોર બેદરકારી સામે ગીર વિસ્તારા મુસાફરોમાં રોષ ફાટી નિકળ્યો છે. આ અંગે 10 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઘણા લાંબા સમયથી એસટી તંત્ર દ્વારા ગીર વિસ્તાર મુસાફરો સાથે ઓરમાયુ વર્તન દાખવી છાસવારે ગીર વિસ્તારના સારી એવી કમાણી કરી આપતા બસ રૂટ કેન્સલ કરવામાં આવે છે. જેના કારણે એસટી નિગમને નુકશાન વેઠવું પડે છે. એસટીતંત્રની અણઆવડ���ના કારણે મુસાફરો 6/45 કલાકે ઉપડતી માળીયા અમરપુર તાલાળા, બપોરના એક કલાકે ઉપડતી માળીયા અમરાપુર તાલાળા, બપોરના એક કલાકે ઉપડતી કેશોદ તાલાળા, સાંજના 5/15 કલાકે ઉપડતી કેશેાદ આંબળાશ રૂટની બસો છાસવારે કેન્સલ કરવામાં આવતી હોવાથી ગીર વિસ્તારમાં આવતા-જતા મુસાફરો તેમજ તાલુકા મથકે અભ્યાસ માટે અપડાઉન કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો હેરાન પરેશાન થાય છે. આ અંગે એસટી તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.\nવાંધો તારા બાપને કાંઈ હતો જ નહીં \nમાણાવદરમાં જવાહર ચાવડા માટે જ્ઞાતિ ફેક્ટરનું જોખમ\nજૂનાગઢમાં હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી ઝબ્બે\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://ysvoix.ru/video/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80-%7C%7C-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AB%87%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A1%E0%AB%87%E0%AA%B2-%E0%AA%AA%E0%AB%87%E0%AA%AA%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97-2-%7C%7C-mukhy-sevika-%7C%7C-mukhy-sevika-model-peper", "date_download": "2019-03-24T23:21:10Z", "digest": "sha1:Y6KODFZ3Q6DUUXHPA5WQSB52BWKIFKXR", "length": 12752, "nlines": 112, "source_domain": "ysvoix.ru", "title": "મુખ્ય સેવિકા ભરતી || મુખ્ય સેવિકા મોડેલ પેપેર ભાગ 2 || mukhy sevika || mukhy sevika model peper - Скачать видео с YouTube в формате MP4, 3GP, FLV, WebM | ysvoix.ru", "raw_content": "મુખ્ય સેવિકા ભરતી || મુખ્ય સેવિકા મોડેલ પેપેર ભાગ 2 || mukhy sevika || mukhy sevika model peper\nમુખ્ય સેવિકા ભરતી || મુખ્ય સેવિકા મોડેલ પેપેર ભાગ-2 || mukhy sevika || mukhy sevika model peper\nv=IlnMMp_BIoY&t=3s મુખ્ય સેવિકાને લગતી કામગીરી અને ફરજપાલનની માહિતી આપતા પ્રશ્નો https://www.youtube.com/watchv=KHuQk... મુખ્ય સેવિકા ભરતી-2018 નોટિફિકેશન https://www.youtube.com/watch\nમારા અન્ય વિડીયોની જોવા માટે અહી ક્લિક કરો. મુખ્ય સેવિકા માટે મહત્વના પ્રશ...\nMukhya Sevika Test 1 By G JOB | મુખ્ય સેવિકા મોડેલ પેપર | પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્રો\nમુખ્ય સેવિકા ભરતી || મુખ્ય સેવિકા મોડેલ પેપેર ભાગ-૧ || mukhy sevika || mukhy sevika model peper\nમારા અન્ય વિડીયોની જોવા માટે અહી ક્લિક કરો મુખ્ય સેવિકા માટે મહત્વના પ્રશ...\nGujarati author , તલાટી , મામલતદાર , ગુજરાતી gk , ગુજરાતી સાહિત્યકારોના ઉપનામ , zx con\nમુખ્ય સેવિકા mukhy sevika\nઅમારી સાથે ���મો KBC ગેમ...તમારા જવાબો કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો .....\nમુખ્ય સેવિકા mukhy sevika\nતમારા જવાબો કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો .....\nમુખ્ય સેવિકા માટેનુ અગત્યનુ સાહિત્ય\nમુખ્ય સેવિકા ની ભરતી માટેની મહત્વની યોજના ભાગ -1\nઆશા છે કે આ વિડીયો તમને લાભ દાઈ થાય.\nMukhya Sevika bharti 2018 || મુખ્ય સેવિકાને લગતી કામગીરી અને ફરજપાલનની માહિતી આપતા પ્રશ્નો || GPSSB\nMukhya Sevika bharti 2018 || મુખ્ય સેવિકાને લગતી કામગીરી અને ફરજપાલનની માહિતી આપતા પ્રશ્નો...\nhiteshbhalala #policeconstable #TALATI ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવીક...\nમુખ્ય સેવિકાની કામગીરી શું\nમુખ્ય સેવિકાની કામગીરી શું શેક્ષણિક લાયકત || Syllabus || પગાર ધોરણ|| Cut Off.\nમુખ્ય સેવિકા ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો || મુખ્ય સેવિકા ભરતી 2018\nમુખ્ય સેવિકા ની પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો || મુખ્ય સેવિકા ભરતી 2018 #Mukhy sevika.mukhy...\nમાતા યશોદા એવોર્ડ | મુખ્ય સેવિકા માટે ખૂબ જ ઉપયોગી યોજના | Women & Child Yojana\nGPSSB Mukhy sevika Exam || અન્નપ્રાશન દિવસ || અન્નપ્રાશન || મુખ્ય સેવિકા પરીક્ષા માટે મહત્વનો ટૉપિક\nમારા અન્ય વિડીયોની જોવા માટે અહી ક્લિક કરો બાળ રસીકરણ- https://youtu.be/9IxgWowgIPs મુખ્ય...\nમુખ્ય સેવિકા Graduation ભરતી ...\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00097.warc.wet.gz", "language": "gu", "language_score": 0.85, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/sati-ranak-devi/", "date_download": "2019-03-24T23:46:29Z", "digest": "sha1:RMTBRW6WQZNSHWJRYDI4LEMNZAIEVV7T", "length": 11989, "nlines": 175, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Sati Ranakdevi | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ સંતો અને સતીઓ\nરા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે છે. ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે. રા’ખેંગાર તેના ભત્રીજા ના દગા ને લીધે જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો ગુમાવી દે છે. જયસિંહ રાણક દેવી ને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે જે રાણક દેવી ઠુકરાવે છે અને રા’ખેંગાર ની પાછળ સતી થવા નું નક્કી કરે છે.\nજયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે,\nગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો \nમરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો \nજેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર’. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને ��ેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે.\nરાણકદેવી એક મહાન સતી હતા. તેઓ એક સમયના જૂનાગઢ નગરના રાજા રા’ખેંગારનાં રાણી હતા. રાણકદેવીનાં વેણથી ખોટું લાગવાને કારણે ગરવા ગઢ ગિરનારના કાંગરા ખરવા લાગ્યા હતા\nસિદ્ધરાજ જૂનાગઢથી પાટણ રાણકદેવીને બળજબરીથી લઇ જઇ શક્યો નહીં. વઢવાણમાં ભોગાવાને પાદર તેણે અગનજ્વાળાની વચ્ચે બલિદાન આપ્યું. સિદ્ધરાજને તેણે કહ્યું,’મને પામવાની લાલસા છે ને તો આવ, આ સળગતી ચિતામાં મારી સાથે આવીને ભસ્મીભૂત થઇજા. કદાચ, આવતા ભવે તું મને મેળવી શકે.’ સ્ત્રીનાં ‘સતિ’ થવાની સાથે પુરુષના ‘સતા’ થવાનું આવું આહ્વાન કરનારી આ એકલી રાણકદેવી\nઅગ્નિચિતા પર તે ચઢી ત્યારે તેણે ભોગાવો નદીને ઉદ્દેશીને કહ્યું હતું : “ જેમ મારો દેશ ત્યજીને પતિ વિના હું વિફળ થઇ છું તેમ તું પણ મેઘ (વરસાદ) વિના દૂર્બળ છે; તેં મારા પર્વતરૂપી પ્રિયસ્થાનનો ત્યાગ કર્યો, મેં પણ કર્યો છે: આપણે બન્ને એક સરખા છીએં\nTagged ઉપરકોટ, ગિરનાર, જુનાગઢ, રા’ખેંગાર, રા’નવઘણ, રાણકદેવી, સિદ્ધરાજ જયસિંહ\nઈતિહાસ સંતો અને સતીઓ\nસંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી\nએક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો ગોતતા ગોતતા કાઠિયાવાડમાં ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબાર મા આવ્યા, ત્યારે શ્રીજી મહારાજ લિંબતરુ નિચે ઢોલીયો ઢળાવિ ને બેઠા હતા ને ગ્વાલીયરના ગૈવ્યાએ કહ્યુ અમો તમારા સંતો […]\nગુજરાતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો જેમ કે કાઠિયાવાડ ખાતે ઓખામંડળ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, મચ્છુકાંઠો, બાબરીયાવાડ, વાળાક અને વાગડ, આભીર દેશ (કચ્છ) ખાતે વાગડ, ગરડો, પાવર, માકવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાંઠી અને પ્રાંથડ, ઉત્તર ગુજરાત ખાતેના ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, ઢાંઢર, છપ્પન, પાટણવાડો અને દંઢાવ્ય, અમદાવાદ જિલ્લા ખાતે ભાલ, કનેર અને નળકાંઠા, […]\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ\nજેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા\nગડુ ઞામ ના જેઠવા દરબાર ના શુરાપુરા જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા સાંજ પડી અને વાડીયે થી જીજી(બાપુ)ઘરે આવીયા. જીજી એ હાથ મો ધોય ને સીધા જમવા બેઠા. હુ પણ હારે બેઠો. જમતા જમતા જીજી એ બોયલા. ”સાભળ છો” બા એ જવાબ દધો .”હ. બોલો” કાલે હરીપર જાવુ છે’ ડાડા ને શીન્દુર કરવા. તો […]\nકન્યા છે કાંઈ માણેકડું\nવ���બસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%AE%E0%AA%97%E0%AA%9C%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4-%E0%AA%89%E0%AA%82%E0%AA%AE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%95%E0%AB%8B%E0%AA%88-%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A7-%E0%AA%A8/", "date_download": "2019-03-24T23:26:06Z", "digest": "sha1:SSASEY5NE7ATRIJW6FA2KJJX6GY66SI5", "length": 6107, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "મગજની રમત; ઉંમરનો કોઈ બાધ નથી !! - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo મગજની રમત; ઉંમરનો કોઈ બાધ નથી \nમગજની રમત; ઉંમરનો કોઈ બાધ નથી \nઅમદાવાદમાં રવિવારે એક અનોખી ચેસ ટુરનામેન્ટ યોજાઈ ગઈ. ભાજપના પીઢ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સ્વ અશોક ભટ્ટની ૮૦મી જન્મજયંતિ નિમિતે આયોજિત ઓપન અમદાવાદ ચેસ ટુર્નામેન્ટમાં બાળકોથી લઇ જીવનના આઠ દાયકા વટાવી ચૂકેલા સિનિયર સિટિઝનો સાથે કુલ ૭૦૦ જેટલા સ્પર્ધકોએ આ અક્કલની રમતમાં હોંશભેર ભાગ લીધો હતો.\nNext articleસોમનાથ મહાદેવને ત્રિરંગી પાઘડીનો વિશેષ શૃંગાર\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nછેવાડાના માનવીની દેશભક્તિ ઝળકી રહી છે \nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/problem-of-cleanliness-in-nilkamal-society/129368.html", "date_download": "2019-03-24T23:29:28Z", "digest": "sha1:45K4XKLZBQ3Q4JNGRG4HF76PIHBCX5IV", "length": 7210, "nlines": 116, "source_domain": "www.navgujaratsamay.com", "title": "જામનગર નીલકમલ સોસાયટીમાં ગંદકીની સમસ્યા: રહીશોનો મ્યુનિ. કચેરીમાં હંગામો", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nજામનગર નીલકમલ સોસાયટીમાં ગંદકીની સમસ્યા: રહીશોનો મ્યુનિ. કચેરીમાં હંગામો\nનવગુજરાત સમય > જામનગર\nજામનગરમાં નીલકમલ સોસાયટી પાછળ આવેલ ગણપતનગર અને તેની આસપાસના સ્લમ વિસ્તારમાં લાંબા સમયથી પ્રાથમિક સગવડોનો અભાવને લઇને રોગચાળાનું પ્રમાણ વધી જતા મહિલાઓ આજે મહાનગરપાલિકામાં પહોંચી હતી.અને કમિશ્નરને ગંભીર પરિસ્થિતિમાં ન્યાય આપવાની માંગણી કરી છે.\nજામનગરમાં છેલ્લા ઘણાં સમયથી સ્લમ વિસ્તારોમાં માળખાગત સમસ્યાઓને લઇને સમયાંતરે જે-તે વિસ્તારના નાગરિકો મનપા કચેરી સુધી પહોંચતા આવ્યા છે. ત્યારે વોર્ડ નં.૬ નીલકમલ સોસાયટી પાછળ આવેલ ગણપતનગર તેમજ રેલ્વેના ખુલ્લા ક્રોસિંગ આસપાસના રહેવાસીઓ આજે જામ્યુકોમાં દોડી આવ્યા હતા.આરજૂઆત કરતાઓમાં મહિલાઓની સંખ્યા વધુ હતી. અહિંના વિસ્તારોમાંમહાનગરપાલિકા તરફથી લાંબા સમયથી સફાઇની કોઇ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેઓ આક્ષેપ લગાવી મહિલાઓએ વધી રહેલી ગંદકીના કારણે રોગચાળાનું પ્રમાણ ટોપ પર પહોંચ્યું છે. રજૂઆતમાં જણાવાયા અનુસાર સફાઇના અભાવે ગંદકથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત ભૂગર્ભ ગટરનું કામ ન કરવામાં આવતા પ્રદૂષિત પાણીનો નિકાલ ન થતો હોવાનો પણ રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.નળ કનેકશન તેમજ પાણી અને સ્ટ્રીટલાઇટની સુવિધા આપવામાં આવી નથી.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nમોડાસા નગરપાલિકાનું rs17.52 કરોડની પુરાંતવાળ..\nમોરબીની એસબીઆઈ બેંકમાં લાગે છે દરરોજ લાંબી લ..\nહિંમતનગર પાલિકાની સભામાં વિપક્ષ કોંગ્રેસનો જ..\nજોડાયના પીઠડ ગામે બાઇકની ઠોકરે ચડી જતાં સાય..\nવલસાડ ભાજપમાં ભડક��� મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00098.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.anilchavda.com/archives/category/%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2", "date_download": "2019-03-25T00:11:43Z", "digest": "sha1:PN2ZFRRLWE3CJWCHYIDLYMN47VY2VD4U", "length": 11041, "nlines": 131, "source_domain": "www.anilchavda.com", "title": "ગઝલ – અનિલ ચાવડા", "raw_content": "\nગુજરાતી સાહિત્ય પરિષદ કાવ્યપાઠ\nશબ્દ સાથે મારો સંબંધ\nદિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર\nગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર – 2010\nવળી ગઈ હોય એવું લાગે છે.\nસાવ અણધારી નહીં પણ જોઈ વિચારી વળી ગઈ હોય એવું લાગે છે.\nરોજ ઘર લગ આવનારી કેડી પરબારી વળી ગઈ હોય એવું લાગે છે.\nએ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત\nબાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.\nક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,\nસ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.\nસંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,\nસ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.\nલોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું\nફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.\nપ્હોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ,\nગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ.\nબેઠી છે ભગવાં કપડાં પ્હેરીને ધોળી દાઢી,\nસમજે છે એ સ્વયંને ત્રિકાળની લગોલગ.\nપ્હેલાં તો પ્રેમ એનો આશ્ચર્ય જેવો લાગ્યો,\nઆશ્ચર્ય છેક પ્હોંચ્યું જઈ ફાળની લગોલગ.\nએના સકંજાઓનું કરતો ‘તો હું નિરીક્ષણ,\nસમજ્યો એ પંખી આવ્યું છે જાળની લગોલગ.\nજે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,\nએ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ.\nબીજું પણ કંઈ ઘણું બધું છે\nઆંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;\n‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.\nઆમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે\nડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.\nકેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે\nફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.\nકોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,\nદરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખ�� ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.\nઅહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,\nતું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.\nએક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,\nપણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં\nઆવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,\n“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”\nએ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,\nત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.\nમજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,\nઆ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.\nલાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;\nલીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.\nતારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,\nપણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.\nએવી ખબર થોડી જ હોય\nએ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય\nને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય\nહા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,\nએ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય\nજેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,\nઅડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય\nમન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,\nઆ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય\nભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,\nમાથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય\nઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,\n તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય\nCategories Select Category uncategorized (4) અછાંદસ (9) આસ્વાદ-વિવેચન (1) ઈન્ટરવ્યૂ (1) ગઝલ (53) ગીત (23) પુસ્તકો (1) મનની મોસમ (4) મુક્તકો (2) લઘુકાવ્યો (1) લેખ (2) વાર્તા (3) સોનેટ (1)\nવળી ગઈ હોય એવું લાગે છે.\nતો પણ છે તો પણ છે તો પણ છે…\nસુનીલ શાહ on સોરી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/prasad/044-sp-1642571730", "date_download": "2019-03-24T23:45:21Z", "digest": "sha1:KFDSORLS6BD35ITJB2DQH3HD556TVVMU", "length": 7960, "nlines": 258, "source_domain": "swargarohan.org", "title": "અવતાર લો મથુરામાં | Prasad | Bhajans", "raw_content": "\nઅખિલેશ, અવતાર લો મથુરામાં.\nકારાવાસે રડે વસુદેવ દેવકી\nઉગ્રસેન બંધાયા કંસ તણા દ્વેષથી,\nઢાળો કૃપાતણી ધારા ... અખિલેશ\nમનની મથુરામાં પ્રકટી લો પ્રેમથી\nરાસ રમો બુદ્ધિની રાધા શું સ્નેહથી,\nકુંજ ને નિકુંજમાં રમો રઢિયાળા ... અખિલેશ\nવૃંદાવન જીવનનું ધન્ય કરો પ્રેમે,\nઆતમની દ્વારકા ને ���ંગી દો રે'મે,\nસ્થાપી દો ધર્મને ન્યારા ... અખિલેશ\nઝાંખી હો પાવન તો બાકી કૈં ના રહે,\nમરી જાય મૃત્યુ ને જીવન સઘળે વહે,\nતૂટે સૌ તોતિંગ તાળાં ... અખિલેશ\nધર્મને નામે ભારતવર્ષમાં કેટલીય ભ્રાંત માન્યતાઓ પાછળથી પેસી ગઈ જેમ કે સ્ત્રીઓથી ૐ કાર ન જપાય, સ્ત્રીઓથી વેદ-ઉપનિષદ ન ભણાય વિગેરે. અરે પરમાત્માનું નામ લો એ તો સત્કર્મ છે અને પુરૂષ હોય કે સ્ત્રી - સત્કર્મ તો બધાથી થાય. હા, કુકર્મ કોઈનાથીય ના કરાય. કુકર્મ કરવાનો કોઈનેય અધિકાર નથી.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00099.warc.wet.gz", "language": "gu", "language_score": 0.59, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/arjan-bhagat/", "date_download": "2019-03-24T23:32:42Z", "digest": "sha1:FGZJACUS23W4JTDXR6PQONZYWLO46K7V", "length": 8181, "nlines": 156, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Arjan Bhagat Saint of Saurashtra | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઅરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ.\nતેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ)ના શિષ્ય હતા.\nવતન:જામકંડોરણા પાસેનું ભાદરા ગામ.\nદીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી.\nરવિ ભાણ સંપ્રદાય(રામકબીરીયા પરંપરા)ની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક.\nકોટડા સાંગાણીના પ્રેમ સાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.\n(રેખાચિત્ર પ્રખ્યાત ભક્ત સુરદાસનું લીધેલ છે)\nTagged અરજણ ભગત, જામકંડોરણા, ભાદરા\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nએક હાથે બળદિયો ,બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી,કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સીમમાં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,એટલે ખોડાઇ ગામની સીમ મા રાત રેવાનુ […]\nઈતિહાસ બહારવટીયાઓ સંતો અને સતીઓ\nદાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં, વિ.સં. ૧૮૯૬ માં થયેલો. તેમનાં લગ્ન ખજુરા ખાટલી ગામે થયેલાં.તેમને પાંચ પુત્રો હતા જેમાંથી ચારની વંશ પરંપરા હાલ ચાલુ છે. પૂર્વજીવનમાં તેઓ (જમિયતશાની ટોળીના) બહારવટિયા હતા. બાર વર્ષ સુધી […]\nઈતિહાસ સંતો અને સતીઓ\nથયા હતા એવા ચમત્કાર અને કહેવાયું, “જલા સો અલ્લા” આજે પણ ગરીબ, ભૂખ્યા, દુખ્યા, રોગી, ભોગી બધા માટે ત્યાં થાય છે કૃપા દ્રષ્ટિ કારતક સુદ સાત એટલે જલારામ જયંત���. ગિરનારની હવા જુનાગઢથી જ્યાં સુધી પહોંચે છે તેવા વિરપૂરમાં જન્મી અને ત્યાં જ વીરબાઈમા સાથે સદાવ્રતની શરૂઆત કરેલી. પરીક્ષા કરવા કહેવાય છે કે ભગવાન આવે છે […]\nકાનજી તારી મા કહેશે\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-health-tips/joint-pain-118080600014_1.html", "date_download": "2019-03-25T00:12:56Z", "digest": "sha1:POIH3JOYK5WEJQ2GC6CTO36AJJ3UWJXM", "length": 6996, "nlines": 91, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "સાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે", "raw_content": "\nસાંધાના દુખાવો મૂળથી દૂર કરશે આ એક રૂપિયાની વસ્તુ, તમારા કિચનમાં જ છે\nગુરુવાર, 1 નવેમ્બર 2018 (08:06 IST)\nઆજકાલની વ્યસ્ત જીવન અને ખોટું ખાનપાનની ટેવના કારણે વધારેપણું મહિલાઓ ધીમે ધીમે કેલશિયમની ઉણપ થવા લાગી છે. જે મહિલાઓ તેમના બાળકોને લાંબા સમય સુધી બ્રેસ્ટફીડિંગ કરાવે છે તેમાં પણ કેલશિયમની ઉણપ જોવા મળે છે. બૉડીમાં કેલશિયમની ઉણપના કારણે હાડકાઓમાં દુખાવો થવા લાગે છે. આમ તો આજના આ સમયમાં દરેક કોઈને શરીરના કોઈના કોઈ ભાગમાં દુખાવાની શિકાયત સામાન્ય છે.\nદિવસભર ઑફિસમાં કલાકો સુધી બેસીને કામ કરવું, ખોટું ખાનપાન, ઉંઘ પૂરી ન થવાના કારણે કમરના દુખાવો અને પગમાં દુખાવા જેવી પરેશાનીઓ સામાન્ય છે. ઘણી વાર આ દુખાવો આટલું વધારે થઈ જાય છે કે સહેવું મુશ્કેલ થઈ જાય છે. દુખાવાથી રાહત માટે હમેશા તમે પેન કિલરનો સહારો લો છો. પણ એ પણ થોડા\nસમય માટે જ દુખાવાથી રાહત આપે છે. પણ જો થોડા તમારી ડાઈટનો ધ્યાન રાખો તો તમે ઘણી પરેશાનીઓને પોતે દૂર રાખી શકે છે. આજે અમે તમને એક એવી વસ્તુના વિશે જણાવી રહ્યા છે જે તમારા કમર, સાંધાના અને ઘૂટણના દુખાવાને દૂર કરી નાખશે.\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nપૌષ્ટિકતાથી ભરપૂર - રવાના ચીલા\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nગુજરાતી જોક્સ- તોફાની જોક્સ\nહળદર અને આદુંની ગુણકારી ચાના 6 આરોગ્ય ફાયદા\nગુજરાતી જોક્સ - કેવું છે માથાનો દુખાવો..\nHome remedies for cough and cold: શરદી-ખાંસી માટે દાદીમાંના 10 નુસ્ખા\nમાથાનો દુખાવો થતા ચા નહી પણ પીવો આ જ્યુસ 5 મિનિટમાં આરામ મળશે.\nકમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશો આ સરળ ઉપાય\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nસંકટમોચન હનુમાનજીને આ રીતે કરશો પ્રસન્ન, તો ક્યારેય નહી આવે આર્થિક સંકટ\nઆવી વસ્તુઓ દાનમાં આપશો તો થશે મોટુ નુકશાન\nચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nમહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.\nહોળીના રંગને સરળતાથી દૂર કરવા માટે આ ઉબટન લગાવો\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00100.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/07-05-2018/", "date_download": "2019-03-24T23:22:59Z", "digest": "sha1:HEQOVDFPXK5DKSHEMKHUM34DRA4FDMDV", "length": 5100, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "07-05-2018 - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nNext articleસમર ફેસ્ટિવલમાં પ્રાચીન ગરબો છવાયો\nઆપાતકાલીન સેવા ૧૧૨નો પ્રારંભ\nઆસ્થા અને સદભાવનો સમન્વય \nબાપ રે બાપ, શું ગરમી છે….\nહવે અમદાવાદીઓ કરી શકશે મેટ્રો કોચ દર્શન\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00101.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/Amreli/taluka/khambha/khambha-index.htm", "date_download": "2019-03-24T23:56:43Z", "digest": "sha1:DE7Y2GEJL3XGX3CF625ID5DDE2FWTGAE", "length": 4938, "nlines": 82, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "ખાંભા તાલુકા પંચાયત", "raw_content": "\nઅમરેલી જીલ્લો - ગુજરાત સરકાર\nતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા\nતાલુકાની વસ્‍તી વિષયક માહિતી\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nતાલુકા વિકાસ અધિકારી શ્રી\nશ્રી સોમલાભાઇ જીવાભાઇ વાળા\nપંચાયત વિભાગઅમરેલી જીલ્લોખાંભા તાલુકા પંચાયત\nઅમરેલીના દક્ષિણ ભાગે લગભગ ૬૦ કિ.મિ. દુર ગીર વિસ્તારના નાકે ખાંભા તાલુકો આવેલ છે. આ ગામ ખાંભા નામના ભરવાડે વસાવેલ હોવાની લોક વાયકા છે. ગીરના નેસડા તીરકે ધાતરવડી નદીના કાંઠે આ ગામ આવેલ છે. આ ગામ જુના વડોદરા રાજયના શ્રી સયાજીરાવ મહારાજ સાથે ધનિષ્ઠ સંધંબ ધરાવતા શ્રી ભિમા બાયા કિકર આ ગામના મૂળ માલીક હતા. જેના બિરદાવલી રૂપે કવિઓએ લખેલ છે કે,\nછેલ્લા સુધારાની તારીખ : 9/1/2018\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00103.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/tag/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0/", "date_download": "2019-03-24T23:23:29Z", "digest": "sha1:3TIWXRLFL2XETYQD4GFRAGSEFV42FWWE", "length": 12902, "nlines": 138, "source_domain": "kathiyawadikhamir.com", "title": "જામનગર | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nવીર યોદ્ધા – નાથા મોઢવાડિયા\nમહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman” from Maher Cast Found in Saurashtra Gujarat. Natha was SuperHuman because there was no any […]\nરબારી, રાયકા, ગોપાલક કે દેસાઈના નામે ઓળખાતી આ જાતિ: મેર, આહીરની જેમ મુળ રાજપુત જાતિમાંથી ઉતરી આવી છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. રબારી ને રાયકા, દેસાઈ, દેવાસી, ધનગર, પાલ, હીરાવંશી, કુરુકુરબા, કુરમા, કુરબરુ, ગડરિયા, ગાડરી, ગડેરી, ગદ્દી, બધેલ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ જાતિ ભલી ભોળી અને શ્રધ્ધાળુ હોવાથી દેવો નો વાસ […]\nમંદિરો - યાત્રા ધામ\nદ્વારિકાધીશ મંદિર (dwarika temple) દ્વારકા (જામનગર જિલ્‍લો) એ પ્રાચીન સૌરાષ્‍ટ્રની પાટનગર હતું. જે ભગવાન શ્રીકૃષ્‍ણએ વસાવ્‍યું હતું. શ્રી કૃષ્‍ણએ કંસનો વધ કર્યા બાદ ગોકુલ છોડીને અહીં વસ્‍યા હતા. જે કુસસ્‍થલી કહેવાઇ. કુસસ્‍થલી તેમની માતૃભૂમિ હતી. રાયવતા પોતાનું રાજ્ય હારતા સુરક્ષા માટે તેઓ મથુરા આવ્‍યા હતાં. રાયવતા જેમણે કુસસ્‍થલી વિકસાવી હતી. જે કૃષ્‍ણના વંશજ હતા. એટલા […]\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nગુજરાત રાજયના જામનગર જિલ્‍લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા નગરી ભગવાન શ્રી કૃષ્‍ણએ ૩૫૦૦ થી ૪૦૦૦ વર્ષ પહેલા વસાવેલી મહાકાવ્‍ય મહાભારતમાં કરવામાં આવેલ ઉલ્‍લેખ મુજબ દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયેલ હતી. હરિવંશમાં આવેલ ઉલ્‍લેખ પરથી એમ પ્રતિપાદિત થાય છે કે […]\nફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ\nદીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nAncient temple of Harsidhhi also known as Harshad atop Koyala hill near Miyani, Gujarat ગિરિશિખરે વસતી માતા એટલે હરસિદ્ધ માતા. જામનગર જિલ્લાની સરહદે દરિયા કિનારે આવેલું હરસિદ્ધ માતાનું પ્રાચીન મંદિર પોરબંદરથી 22 કિ.મી. અને દ્વારકાથી લગભગ 40 કિ.મી દૂર આવેલું છે.મૂળ મંદિર તો કોયલાના ડુંગર ઉપર આવેલું છે.પરંતુ લોક વાયકા એવી છે કે મૂળ મંદિરમાં […]\nઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ શૌર્ય ગીત\nયદુકુળ ભૂષણ – જાડેજા વંશ શિરોમણી – મહાન શુરવીર યોદ્ધા હાલાજી તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚ પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ.. ચારણી બોલીનું આખું યુદ્ધગીત માણો: http://www.kathiyawadikhamir.com/halaji-tara-hath-vakhanu/ મીઠોઇના પાદર માં સવંત પંદરસો છનવે, શ્રાવણ માસ સુધાર નગર રચ્યા રાવળ નૃપતિ, સુદ […]\nઈતિહાસ મંદિરો - યાત્રા ધામ\nહડમતીયા, જામનગર જંગલ ના વગડામાં આવેલી ઘોડાસરા પીર (ઘોડાખરા પીર) ની જગ્યાનું અહિં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આજ થી અંદાઝે ૪૦૦ થી ૫૦૦ વર્ષે પૂર્વે હડમતીયા (મતવા) ગામ ભાંગવા માટે બારવટીયાં આવેલ. જે સમયે સિંધુ કુટુંબના સાત હિંદુ ભાઈઓ ગામ લોકોની રક્ષા કરવા માટે ગયેલા અને શહિદ થયેલા તેમાંથી સૌથી મોટા […]\nઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ\nનાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં ,વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો, એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઇને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો, વાળું […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/prime-minister-modi-will-contest-lok-sabha-elections-from-varanasi/130790.html", "date_download": "2019-03-24T23:30:39Z", "digest": "sha1:Y6XMVMFVH5UFIOBJCZ55GDNKA3WMOMUL", "length": 7471, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "વડાપ્રધાન મોદી વારાણસીથી જ લોકસભાની ચૂંટણી લડશે", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nવડાપ્રધાન મોદી વારાણસીથી જ લોકસભાની ચૂંટણી લડશે\nએજન્સી > નવી દિલ્હી\nભાજપની સંસદીય બોર્ડની દિલ્હીમાં મળેલી કારોબારીમાં શુક્રવારે રાત્રે કેટલાક નિર્ણયો લેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા મતવિસ્તારમાંથી જ ફરીવાર ઉમેદવારી કરશે તેવી જાહેરાત કરાઈ છે. બેઠકમાં કેટલાક રાજ્યોના ગઠબંધન અંગે પણ નિર્ણય લેવાયા છે. ભાજપે હવે સિક્કિમમાં લોકસભા અને વિધાનસભામાં સત્તારૂઢ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (એસડીએફ)ને છોડી દેવાનું અને રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ પીએસ ગોલેની આગેવાની હેઠળના સિક્કિમ ક્રાંતિકારી મોરચા સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે.\nઉત્તર-પૂર્વ ભારતનો હવાલો સંભાળતાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ અને ગોલે વચ્ચે નવી દિલ્હીમાં યોજાયેલી એક બેઠકમાં આ ગઠબંધન રચાયું હતું. સિક્કિમમાં ભાજપના ઇન્ચાર્જ નીતિન નાબિનને એક અહેવાલમાં એમ કહેતાં ટાંકવામાં આવ્યું છે કે બન્ને પક્ષો ટૂંકમાં જ બેઠક-વહેંચણીની વિગતો જાહેર કરશે. બન્ને પક્ષોએ સિક્કિમમાં આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન કરવાનું નક્કી કર્યું છે.\nહાલમાં એસડીએફના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ વિધાનસભાની ૩૨ બેઠકો ધરાવતા સિક્કિમના ૧૯૯૪થી સુકાની છે. જોકે હવે એસકેએમ અને ભાજપ વચ્ચેનું ગઠબંધન બન્ને વિન-વિન સિચ્યુએશન જેવું છે. અગાઉની વિધાનસભાની ચૂંટણીમાં એસકેએમ ૧૦ સીટો જીતી લાવી હતી. પરંતુ તેના સાત ધારાસભ્ય પક્ષપલટો કરીને એસડીએફમાં જોડાઇ ગયા હતા.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nજમ્મુ એટેક: ધોરણ 9ના વિદ્યાર્થીએ લંચબોક્સમાં..\nકેન્દ્રની પલટી: રફાલ ફાઈલ ચોરાઈ નથી, તેની ઝે..\nનાગરિકતા સુધારણા બીલ: 40થી વધુ પાકિસ્તાનીને ..\nવિંગ કમાંડર અભિનંદનને ‘પરમવીર ચક્ર’ આપોઃ પલા..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00105.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=3722", "date_download": "2019-03-24T23:06:23Z", "digest": "sha1:IYIHZVNPXV2XKFABI2PIZEO63PUEB6JV", "length": 4765, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "માધ્યમિક શિક્ષકો ને ૩૦૦ રજા રોકડ રૂપાંતર નો તા. ૨/૧૧/૨૦૧૩ નો પરિપત્ર સ્થગિત – Jayant Joshi", "raw_content": "\nમાધ્યમિક શિક્ષકો ને ૩૦૦ રજા રોકડ રૂપાંતર નો તા. ૨/૧૧/૨૦૧૩ નો પરિપત્ર સ્થગિત\nપ્રાથમિક શાળાઓમાં ગણિત/વિજ્ઞાન લેબ અંગે…\nતબીબી સારવાર ખર્ચની મંજૂરી આપવા બાબતની દરખાસ્તમાં ખાનગી કંપની દ્વારા વીમા પેટે મંજુર થયેલ રકમ અંગે સ્પષ્ટતા કરવા બાબત.\nરજા નું રોકડ રૂપાંતર તા.૦૨/૧૧/૨૦૧૩\nમા. અને ઉમા. શાળાઓમાં શૈક્ષણિક કર્મચારીઓની નિવૃત્તિ સમયે રજાનું રોકડમાં રૂપાંતર બાબત ૨/૧૧/૧૩\nમા. અને ઉમા. શાળાઓમાં શૈક્ષણિક કર્મચારીઓની નિવૃત્તિ સમયે રજાનું રોકડમાં રૂપાંતર બાબત ૨૬/૩/૧૩\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://splivenews.com/?m=20170425", "date_download": "2019-03-24T23:16:00Z", "digest": "sha1:MXIROTWILHV3VOUB6LCY56VWZYIBAMBE", "length": 14474, "nlines": 80, "source_domain": "splivenews.com", "title": "April 25, 2017 – splivenews", "raw_content": "\nવડોદરાઃ હવસખોર બાપ પાંચ-પાંચ વર્ષ સુધી દીકરી પર ગુજારતો રહ્યો બળાત્કાર\nવડોદરાઃ પાંચ-પાંચ વર્ષથી સગી દીકરી પર હવસખોર પિતા બળાત્કાર ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વડોદરામાં પિતા પર ફિટકાર વરસી રહ્યો છે. દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે યુવતી ચાર મહિના ગર્ભવતી હોવાનું જણાવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીએ પોતાના પેટમાં પિતાનું પાપ હોવાનું જણાવતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા.આ અંગેની વિગત એવી છે કે, છૂટક ડ્રાઇવિંગ કરતાં અને મકરપુરામાં પરિવાર સાથે રહેતા આધેડને બે દીકરી અને એક દીકરો છે. વર્ષ 2012માં પત્નીને થાઈરોડની બીમારી થતાં તેને પાંચ દિવસ સયાજી હોસ્પિટલમાં દાખલRead More\nગુજરાત, સમાચાર Comments Off on વડોદરાઃ હવસખોર બાપ પાંચ-પાંચ વર્ષ સુધી દીકરી પર ગુજારતો રહ્યો બળાત્કાર Print this News\nરાષ્ટ્રપતિ પદની રેસમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ પદના શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા\nઅમદાવાદ: રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યન સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદ માટેના શ્રેષ્ઠ ઉમેદવારો પૈકીનાં એક છે. વધુમાં સ્વામીએ લખ્યું છે કે આનંદીબેન ગુજરાતી છે તો શું થયું હું પણ ગુજરાતનો જમાઈ છું. ચાલુ વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેટલાક નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં સુબ્રમણ્યન સ્વામીએ હવે આનંદીબેનનું નામને લઈને પણ ચર્ચા જગાવી છે. 75 વર્ષ વટાવી ચૂકેલાં આનંદીબેને સ્વેચ્છાએ ગુજરાતના સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદRead More\nગુજરાત, સમાચાર Comments Off on રાષ્ટ્રપતિ પદની રેસમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ પદના શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા Print this News\nશિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગી શાળાઓ માટે ફી અંગેના નિયમો જાહેર કર્યા\nગાંધીનગરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફિ નિયમન સમિતિની રચના અંગેના નિયમ જાહેર કર્યા હતા. આ સાથે સ્વનિર્ભર શાળાઓએ પોતાની શાળાની ફી નિર્ધારણ કરવા માટે ફી નિયમન સમિતિ સમક્ષ નિયમાનુસાર કાર્યવાહી કરીને આગામી શૈક્ષણિક સત્ર માટે પોતાની ફી નિર્ધારિત કરવાની રહેશે. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની ફી નક્કી કરવા માટે નક્કી કરાયેલા નિયમ અંતર્ગત શાળાએ પોતાની દરખાસ્ત ફોર્મ-2માં તૈયાર કરીને સત્વરે ફી નિયમન સમિતિ સમક્ષ રજૂ કરવાની રહેશે. આ વર્ષે દરખાસ્ત સાથે છેલ્લા બે વર્ષના ઓડીટ એકાઉન્ટ્સ તથા ચાલુ વર્ષના એકાન્ટ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જે શાળાઓએ ફી નિર્ધારણ અંગેની આવી દરખાસ્તRead More\nગુજરાત, સમાચાર Comments Off on શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગી શાળાઓ માટે ફી અંગેના નિયમો જાહેર કર્યા Print this News\nતાપી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 2 બાળક સહિત 3ના મોત, 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત\nતાપીમાં પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. ત્રણના મોતના પગલે વાલીઓ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના ઉચ્છલના મીરકોટ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેથી શાળામાં ભાગદોડ મચી ગઈ હતી. શાળામાં રસોઈ બનાવતી એક મહિલા અને બે બાળકીઓના મોત નિપજ્યા છે. જેની જાણ થતાં બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તનેRead More\nસ્થાનિક સમાચારો, સમાચાર Comments Off on તાપી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 2 બાળક સહિત 3ના મોત, 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત Print this News\nભારતીય બોલરઝહિર સાગરિકા ઘાટગેની સાથે સગાઇ કરી\nભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલરઝહિર ની દિલ ફિલ્મ ચક દે ઇન્ડિયાની સેન્ટર ફોરવર્ડ પ્રીતિ સબરવાલ એટલે સાગરિકા ઘાટગેની સાથે સગાઇ કરી લીધી છે. ઝહિર અને સાગરિકાએ સોમવારે સોશિયલ મીડિયા પર આ બાબતની જાહેરાત કરી દીધી છે કે, તેમને સગાઈ કરી લીધી છે. ઝહિર ખાને સાગરિકા ઘાટગે સાથે ફોટો ટ્વીટર પર કરતા જણાવ્યું હતું કે, “ક્યારેય પણ પોતાની પત્નીની પસંદ પર હસવું જોઈએ નહી, કેમકે તમે પણ તેમાંથી એક છો. આજીવન માટે જીવનસાથી.” સાગરિકા ઘાટગેએ પણ બંનેની ફોટો ટ્વીટર પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, પાર્ટનર્સ ફોર લાઈફ.આ બંને ડિસેમ્બરમાં યુવરાજ સિંહનાRead More\nસમાચાર Comments Off on ભારતીય બોલરઝહિર સાગરિકા ઘાટગેની સાથે સગાઇ કરી Print this News\nબોરસદ પોલીસે ૭.૨૦ લાખ રૂપિયા વિદેશી દારૂ ૩૦ પેટી (૭૨૦૦ નંગ) ઝડપી પાડી\nપ્રાપ્ત વિગતો અનુસાર દમણ અને છોટાઉદેપુરથી વાયા વડોદરા, વાસદ થઈને સ્ટેટ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ હોય ગઈકાલે સાંજના સુમારે બોરસદ પોલીસે આણંદ ચોકડી પાસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું હતુ. જેમાં પૂરપાટ ઝડપે એક ટેમ્પો આગળ નંબર પ્લેટ જીજે-૨૭, ૫૨૩૨ અને પાછળ જીજે-૦૨, ઝેડ-૫૨૩૨નો લખેલી આવી ચઢતાં પોલીસે શંકાને આધારે ટેમ્પાને ઉભો રાખીને તેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂના ક્વાર્ટરીયાની ૩૦ પેટી (૭૨૦૦ નંગ) કે જેની કિંમત ૭.૨૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. ચેકીંગ દરમ્યાન ૭.૨૦ લાખનો વિદેશી દારૂ ભરેલા એકRead More\nસમાચાર Comments Off on બોરસદ પોલીસે ૭.૨૦ લાખ રૂપિયા વિદેશી દારૂ ૩૦ પેટી (૭૨૦૦ નંગ) ઝડપી પાડી Print this News\n2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી\nપત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો\nમોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત પહેલા નંબર પર\nનરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે\nભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો\nજુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ\nજામનગરમાં મીણબતીનું કારખાનામાં ભીષણ આગ, મુદ્દામાલ બળીને ખાક\nકોહલી વર્તમાન ટીમ થી ખુશ અંતિમ મેચમાં પણ નવા અખતરા કરવાનું ચાલુ રાખશે\nગુજરાતીને ભાવતી અને ફેવરિટ આઇટમ ભાખરવડી બનાવો બિલકુલ સરળ રીતથી\nગારીયાધાર તાલુકા માં ઈદ ઉલ અઝહા ની શાનદાર ઉજવણી…\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00107.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/sakhao/pashupalan-shakha/ghaschara-vikas.htm", "date_download": "2019-03-24T23:42:36Z", "digest": "sha1:7YKU4OP5WEHPE337NPKL2G72YHEHENE6", "length": 10416, "nlines": 221, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | શાખાઓ | પશુપાલન શાખા | ધાસચારા વિકાસ", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nધાસચારાની સુધારેલ જાતોના મીનીકીટ વિતરણ કરી સારી જાતનો ધાસચારો ઉપલબ્ધ કરાવી પશુ ઉત્પાદન વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે\n૧. અનુસુચિત જાતીના લોકોને ધાસ કાપવા માટેના ચાફકટર પુરા પાડવા.\n૨. અનુસુચિત જાતીના લોકોના દુધાળા પશુઓ માટે હેલ્થ પેકેજ પુરા પાડવા.\n૩. પ હેકટર વિસ્તાર ગૌચર સુધારણા માટે સહાયની યોજના.\n૪. પશુપાલકોને સુધારેલા ધાસચારા બીયારણ કીટ પુરા પાડવાની યોજના.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF", "date_download": "2019-03-25T00:11:11Z", "digest": "sha1:64WKNFVXITHGPE7D5EUG44OGM27FGJ3S", "length": 3976, "nlines": 99, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "કાતરિયું | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nકાતરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા\nછેક છાપરાની નીચેનો નીચો મેડો.\nલાકડાનું એક બેધારું અસ્ત્ર.\nદીવાલ કોચવાનું ચોરનું એક ઓજાર.\nબે ચૂડીની વચમાં પહેરાતું પાતળી ચીપનું કંકણ.\nકટાક્ષ; કરડી આંખે જોવું તે.\nસ્લેટનો ભાગેલો મોટો ટુકડો.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/friendship-day", "date_download": "2019-03-24T23:30:01Z", "digest": "sha1:TR6U6IFOYSZ4XI26WSTL3IPXJDIS2PR3", "length": 4336, "nlines": 88, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "ફ્રેંડશીપ ડે | મિત્રતા દિવસ | Friendship Day | Friendship Day Messages In Gujarati | Friendship Day SMS", "raw_content": "\nFriendship Day 2018: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન\nતમારી રાશિથી જાણો તમે કેવા મિત્ર છો\nશુક્રવાર, 3 ઑગસ્ટ 2018\nતારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ\nશુક્રવાર, 3 ઑગસ્ટ 2018\nHappy Friendship Day: આ 5 ફિલ્મી ડાયલોગથી તમારી મિત્રતા થઈ જશે વધારે પાકી\nશુક્રવાર, 3 ઑગસ્ટ 2018\nતમારી દોસ્તીમાં ન આવવા દો આ 5 વાતો કારણકે....\nગુરુવાર, 2 ઑગસ્ટ 2018\nFriendship Day 2018: આ રવિવારે ઉજવશે દોસ્તીનો સૌથી મોટું સેલિબ્રેશન, 83 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત\nબુધવાર, 1 ઑગસ્ટ 2018\nFriendship Day 2018- જ્યારે પ્રેમમાં ફેરવાય મિત્રતા તો થશે વધારે ખાસ, જાણી લો આ ફાયદા\nબુધવાર, 1 ઑગસ્ટ 2018\nનિબંધ - મિત્રતા, દોસ્તી Friend\nરવિવાર, 29 જુલાઈ 2018\nસલામત રહે દોસ્તાના હમારા....\nમનુષ્યનો સાચો મિત્ર પુસ્તક\nરવિવાર, 6 ઑગસ્ટ 2017\n#Friendship મિત્રતા દિવસ ની શુભકામના મિત્રો \nશુક્રવાર, 4 ઑગસ્ટ 2017\nખૂબસૂરત જીવન માટે જરૂરી છે , આ 10 મિત્ર\nશુક્રવાર, 4 ઑગસ્ટ 2017\nશુક્રવાર, 4 ઑગસ્ટ 2017\nરવિવાર, 30 જુલાઈ 2017\nસાચી મિત્રતા - કૃષ્ણ-સુદામાની\nદોસ્તીના SMS : મિત્રો માટે એસએમએસ\nમંગળવાર, 2 ઑગસ્ટ 2016\nયુવતિ સાથે દોસ્તીના પાંચ મુદ્દા યાદ રાખો - એવી વસ્તુઓ જે ગર્લફ્રેંડને માંગ્યા વગર જોઈતી હોય છે\nશુક્રવાર, 10 જૂન 2016\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00108.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjEzOTQ%3D-62990648", "date_download": "2019-03-25T00:17:09Z", "digest": "sha1:3VP4TTOWRQTWZYXCRC7MMYWU73ZRVPQU", "length": 6847, "nlines": 90, "source_domain": "www.gujaratmirror.in", "title": "વાંકાનેરના કોટડાનાયાણી ગામે પતિના હાથે પત્નીની હત્યા | Saurashtra | Gujarat Mirror", "raw_content": "\nવાંકાનેરના કોટડાનાયાણી ગામે પતિના હાથે પત્નીની હત્યા\nવાંકાનેરના કોટડાનાયાણી ગામે પતિના હાથે પત્નીની હત્યા\nવાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ઘર કંકાસને કારણે પત્નીના હાથ પગ ભાંગી નાખી ગળે ટૂંપો આપી પતિએ મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે જો કે હત્યા કરવા છતાં બીમારીથી કુદરતી મોત થયાનું રટણ કરનાર પતિ હાલમાં નાસી છૂટ્યો છે અને પીએમ રિપોર્ટ બાદ બનાવ હત્યાનો હોવાનું ખુલતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. દિવાળીના તહેવાર પર આ બનાવથી ગામમાં શોક છવાઇ ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામે રહેતા ભીખાભાઈ બચુભાઈ લઢેરે પોતાની પત્ની જાનુબેન ઉર્ફે ભારતીબેન (ઉં.વ.50) ની ગત. 3ના રોજ હથીયારથી માર મારી હાથ-પગ ભાંગી નાખી ગળેટૂંપો આપી મારી નાખી હત્યા કરી નાખી હતી. તેણે લાશને ઘરમાં જ રાખી મુકી હતી અને અંતિમવિધિ માટે તૈયારી કરવા માંડી હતી. એવામાં ગ્રામજનોને શંકા ઉપજતાં આરોપીએ પોલીસને જાણ કરી હતી કે તેની પત્ની પડી જવાથી મૃત્યુ પામી છે.\nઘરકંકાસ કંકાસના કારણે પત્નીની ઠંડા કલેજ હત્યા કરી હોવા છતાં આરોપી ભીખાભાઈ બચુભાઈ લઢેરે પોતાના કુટુંબીજનોને જાનુબેનનું કુદરતી મોત થયાનું જણાવ્યું હતું અને પોલીસને પણ ચકરાવે ચડાવવા પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને શંકા જતાં મૃતદેહ પોસ્ટમોર્ટ�� માટે ખસેડાયો હતો. તા.4 ના રોજ મૃતદેહને રાજકોટ ખસેડાયો હતો પરંતુ તે દિવસે પોસ્ટમોર્ટમ થઇ શકયું ન હતું. તા.પ મી એ પોસ્ટમોર્ટમમાં ગળાટુંપો આપીને હત્યા કરાયાનું સ્પષ્ટ બનતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.\nકોટડાનાયણી ગામના પંચાયત સભ્યની જાગૃતતાથી સમગ્ર હત્યાનો મામલો બહાર આવ્યો છે અને ગઈકાલે આને આજે પોલીસે જાનુબેનનું રાજકોટ પીએમ કરાવતા બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ બનતા આજે પોલીસ કાફલો કોટડા નાયાણી ખાતે દોડી ગયો હતો અને હત્યારા પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.\nધ્રાંગધ્રામાં વકીલ પુત્રની પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી\nથાનગઢની સરકારી શાળા 25 લાખના ખર્ચે અદ્યતન બનાવાઇ\nધ્રાંગધ્રાના હરિપર પાસે ગેરકાયદે ખનનમાં હિટાચી મશીન ઝડપાયું\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00109.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/share-index/%E0%AA%B6%E0%AB%87%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%B8%E0%AB%87%E0%AA%82%E0%AA%B8%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B8-18-%E0%AA%B9%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%AB%E0%AB%8D%E0%AA%9F%E0%AB%80-5500%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%AA%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF%E0%AA%AE-112021600018_1.htm", "date_download": "2019-03-24T23:21:28Z", "digest": "sha1:BR5N4XZEX4MUUL6ESNOKN2JPWA77RW7D", "length": 7902, "nlines": 87, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "શેર બજાર : સેંસેક્સ 18 હજાર અને નિફ્ટી 5500ની સપાટી પર કાયમ", "raw_content": "\nશેર બજાર : સેંસેક્સ 18 હજાર અને નિફ્ટી 5500ની સપાટી પર કાયમ\nગુરુવાર, 16 ફેબ્રુઆરી 2012 (17:30 IST)\nઆજે કામકાજના આખરી કલાકોમાં બજારમાં રિકવરી પરત આવી હતી. સમગ્ર સેશન દરમિયાન સતત વધઘટ અનુભવ્યાં બાદ સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 18,000 પોઇન્ટ અને 5500 પોઇન્ટની સપાટી ઉપર ટકી રહેવામાં સફળ રહ્યાં હતા.\nપાછલા સતત ત્રણ સેશન દરમિયાન તેજી નોંધાવ્યા બાદ ઓવરબોટ પોઝિશનમાં આવી ગયેલા બજારમાં આજે જરૂરી કરેક્શન થયેલું જણાતું હતું. કામકાજના મોટાભાગના સમયગાળા દરમિયાન બન્ને બેન્ચમાર્ક લાલ રંગે રંગાયેલા રહ્યાં હતા.\nઆંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવર્તતી કમજોરીને કારણે સ્થાનિક બજારોમાંય ન���ળો પ્રારંભ થયો હતો. મેટલ, ઓઇલ એન્ડ ગેસ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી વધતાં બજાર લથડ્યું. સેન્સેક્સે 18000 પોઇન્ટની સપાટી ગુમાવી નહોતી, જ્યારે નિફ્ટી એક તબક્કે 5500ની નીચે ચાલ્યો ગયો હતો. બપોરે યુરોપના બજારોમાં પણ નબળો પ્રારંભ થતા બજારના મુડમાં સુધારો થયો નહીં અને બન્ને બજારો દિવસની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. આખરી બે કલાક દરમિયાન શેરોમાં નીચા મથાળે લેવાલીનો પ્રારંભ થયો અને બન્ને ઇન્ડેક્સ રિકવર થયા.\nફૂગાવાનો દર અત્યારે 6.55 ટકાની લગભગ બે વર્ષની નીચી સપાટીએ પ્રવર્તી રહ્યો છે તેવા સમયે રિઝર્વ બેંક પોતાના મહત્વના વ્યાજદરોમાં ઘટાડો કરે એવી સંભાવના વધતી જાય છે. આથી જ આજે રિયલ્ટી શેરોમાં જોરદાર કરન્ટ હતો. વડાપ્રધાન મનમહોલન સિંહની દરમિયાનગીરીથી વીજ ઉત્પાદન કંપનીઓને કોલસાના પૂરવઠાની ખાતરી મળતાં પાવર શેરોએ પણ તેજીની વાટ પકડી છે. એટીએફના ભાવોમાં કાપ મૂકાતા અને જેટ ફ્યુઅલની સીધી આયાત કરવા માટે એરલાઇનોને મંજૂરી મળતા એવિએશન શેરોમાં પણ દોઢ ટકા સુધીની આગેકૂચ છે.\nકાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)\nજન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00110.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://amrelidp.gujarat.gov.in/amreli/yojnao/gramsabha.htm", "date_download": "2019-03-24T23:09:23Z", "digest": "sha1:XKZUSB5YSFEGTUQS2HEWXGAGVM3ULSYA", "length": 12530, "nlines": 234, "source_domain": "amrelidp.gujarat.gov.in", "title": "અમરેલી જિલ્લા પંચાયત | યોજનાઓ | ગ્રામસભા", "raw_content": "\nજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા\nજીલ્લાની વસ્‍તી વિષયક માહિતી\nપુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ\nરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP)\nશાળાઓ / કોલેજોની વિગત\nશિક્ષકોની યાદી અને સરનામા\nઅમરેલીમાં ફરજ બજાવતા કર્મચારીની ટેબલવાર કામગીરી દર્શાવતુ પત્રક સને ૨૦૧૭-૧૮\nસંકલિત બાળવિકાસ શાખાની યોજનાઓ\nસ્‍ત્રી / પુરુષ ઓ૫રેશન\nમાતા અને બાળ સારવાર પ્રોગ્રામ\nસ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના\nજમીન સંપાદન અને માળખાગત સુવિધા\nસરદાર આવાસ યોજનાના વર્ષ - ૨૦૧૨-૧૩ નો પ્રગતિ પત્રક\nમાન.મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્‍મદિને ૧૧/૧૦/૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામ સભાઓની અસરકારક કામગીરી શરૂ થયેલ છે. ગ્રામ સભાઓ લોકસશક્તિકરણ અને લોકભાગીદારીથી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહેલ છે.\nતંદુરસ્ત લોકશાહીની તાલીમ પુરૂ પાડતું માધ્યમ.\nગરીબો અને મહિલાઓને રજુઆત કરવાની તક.\nઅધિકારી/કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક\nસરકાર/પંચાયતની કામગીરીનું લોકો દ્વારા સીધું સામાજીક અન્વેષણ.\nગ્રામસભાના ચર્ચા માટેના મુદ્દાઓ\nપંચાયત વિભાગ દ્વારા હાથ ધરાયેલ વિકાસના કામોની સમીક્ષા અને ચર્ચા.\nવિવિધ કાર્યક્રમો/યોજનાઓ વિષે જાણકારી અને કામગીરીની સમીક્ષા.\nગામના વિકાસના પ્રશ્નો અને વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ.\nક્ષેત્રિય કર્મચારીઓની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા અને સમીક્ષા.\nજુદીજુદી યોજનાઓ નીચે લાભાર્થીઓની પસંદગી.\nભૂખમરા અને કુપોષણ અંગેના નામ.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ૮ યોજનાઓની સમીક્ષા.\nમફત કાનૂની સહાય અંગેની જોગવાઇઓ બાબતે લોકોને જાણકારી.\nકરવેરા વસુલાત અને આકારણીની કામગીરીની સમીક્ષા.\nગામના નમુના નં.૬ ની નવી પાડેલી નોંધોનું વાંચન.\nગૌચર, ગામતળ અને રસ્તાના દબામો બાબતે ચર્ચા.\nલોકમાન્ય જયપ્રકાશ નારાયણજીના જન્મદિવસ ૧૧-૧૦-૨૦૦૧ થી ગુજરાતમાં ગ્રામસભાઓનું અસરકારક આયોજન શરૂ થયેલ છે.\nછેલ્લા સુધારાની તારીખ :22/3/2019\nપસંદગીની યાદીમાં જોડો | ડિસક્લેમર | મદદ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/gujarati-business-news/rupeeat71-rupee-breaches-71-mark-for-first-time-set-for-biggest-monthly-fall-in-3-years-118083100015_1.html", "date_download": "2019-03-24T23:42:54Z", "digest": "sha1:FCFITPEXSZM6UG25D2BO4GMYJYOGB6GD", "length": 7480, "nlines": 91, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "રૂપિયામાં અત્યાર સુધીનો સૌ��ી મોટો ઘટાડો, ડોલર સામે રૂપિયો પહોંચ્યો 71ના પાર", "raw_content": "\nરૂપિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, ડોલર સામે રૂપિયો પહોંચ્યો 71ના પાર\nકાચા તેલની વધતી કિમંત વચ્ચે ડોલરની માંગ વધવાથી રૂપિયો આજે શરૂઆતી વેપારમાં 26 પૈસાના ઘટાડા સાથે 71 રૂપિયાના ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો. આંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં ડોલર સામે રૂપિયો ગઈકાલે સ્થાનીક મુદ્રા 70.95 રૂપિયા પર ખુલ્યો અને પછી 71 રૂપિયાના સ્તર પર ચાલ્યો ગયો. રૂપિયો ગુરૂવારે 70.74 પર બંધ થયો હતો.\nમુદ્રા વેપારીઓ મુજબ મહિનાના અંતમાં તેલ આયાતક તરફથી અમેરિકી કરેંસીની મજબૂત માંગ, ચીન અમેરિકા વચ્ચે વેપાર તનાવ સાથે વ્યાજ દર વધવાની આશામાં વિશ્વની અન્ય મુખ્ય મુદ્રાની તુલનામાં ડોલરના મજબૂત થવાથી ઘરેલુ મુદ્રા પર અસર પડી.\nકાચા તેલની કિમંતમાં વૃદ્ધિને કારણે ફુગાવો વધવાની આશંકા અને ઘરેલુ શેયર બજાર વિદેશી સંસ્થાગત નિવેશકોના જમાપુંજીમાંથી નિકાસીથી પણ રૂપિયા પર અસર પડી છે. એશિયાઈ વેપારની શરૂઆતમાં માનક બ્રૈટ ક્રૂડનો ભાવ 78 ડોલર બૈરલ પર પહોંચી ગયો.\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nવર્લ્ડકપ 2011ની ટીમનો એક સભ્ય સટોરિયાઓના સંપર્કમાં હતો - મુદગલ કમિટિનો રિપોર્ટમાં ધડાકો\nરાજકીય સ્વાર્થ માટે પંચકુલા સળગાવ્યુ - હાઈકોર્ટની ખટ્ટર સરકારને ફટકાર\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nએશ્વર્યાએ કરાવ્યું હૉટ ફોટો શૂટ\nસરસ્વતીના ઘામમાં તમામ મર્યાદાઓ તૂટી. ચાલુ શાળામાં ફાયરિંગ કરીને શિક્ષકના અપહરણનો પ્રયાસ\nIndia vs England 4th test: વિરાટ કોહલીની કેચમાં ડબલ સેંચુરી, સચિન-દ્રવિડ સાથે જોડાયા વિશેષ ક્લબમાં\nઆતંકીઓએનો બદલો - J&K પોલીસ કર્મચારીઓના સંબંધીઓને બનાવ્યા નિશાન, 8 લોકોનુ કર્યુ અપહરણ\nઉપવાસનાં છઠ્ઠા દિવસે હાર્દિકે જળ ત્યાગ કર્યો, ચાર કિલો વજન ઘટ્યું\nડોક્ટરની પત્ની દીકરીના બેડમિન્ટન કોચના પ્રેમમાં પડી, તસ્વીરોથી ભાંડો ફૂડ્યો\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરા���્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00111.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2014/01/", "date_download": "2019-03-25T00:08:45Z", "digest": "sha1:4MVQWKIWWFXJJQAYSJLDYWC4ZIS52BFJ", "length": 43512, "nlines": 320, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: 01/01/2014 - 02/01/2014", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\nચાલો નાટક બનાવીએ : મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક મીથીલામાં થયેલ રામાયણ.\nચાલો નાટક બનાવીએ : મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક મીથીલામાં થયેલ રામાયણ.\nઆજે ક્યાંક કોઈના જન્મદીવસે ૮૦-૧૦૦ જણાં સવારના ભેગા થયા. બધાને ગીત, સંગીત, નાચ ગાન કરી નાટક કરવાનું હતું. કોઈકે તબલા વગાડ્યા. કોઈકે રાસ ગાયા. કોઈક નાચ્યા કુદયા. બધાને ૧૦ રુપીયાની બે નોટ આપવામાં આવેલ અને સાથે લાડુ આપવામાં આવેલ. નાટક પુરું થયું.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nયુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરીના બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.\nયુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શીક્ષણ. ઈરીના બોકોવા મહાસંચાલક અને સંચાલક પોલીન રોજ.\nગરીબ બાળકો માટે શીક્ષણ એ હજી શક્ય નથી. દેશમાં જે બાળકોને શીક્ષણ મળે છે એમાંથી પાંચ ધોરણા સુધીના મહારાષ્ટ્રના ૪૪ ટકા અને તામીલનાડુના ૫૩ ટકા બાળકોને બે આંકડાના સરવાળા બાદબાકીનું સાદુ ગણીત આવડતું નથી. દેશની બધી મહીલાઓને લખતાં વાંચતા હજી ૫૦-૭૦ વરસ લાગશે એટલે કે ૨૦૮૦ સુધી રાહ જોવી પડશે.\n(રીપોર્ટ ડાઉન લોડ કરવા માટેની લીન્ક છે.)\n(રીપોર્ટની તારીખ આજ બુધવાર ૨૯-૦૧-૨૦૧૪ છે.)\nઆ લીન્કને કલીક કરી બીબીસી અંગ્રેજી અને બીબીસી હીન્દીમાં વધુ વીગતો જાણો.....\n(ટાઈમ્સ ઓફ ઈન્ડીઆના આજના સમાચાર...)\nભારત, ચીન, પાકીસ્તાન, બાંગલા દેશ, નાઈજેરીઆ, ઈથોપીઆ\nઆ બધામાં આપણો દેશ પ્રથમ....પણ શેમાં\n(ટાઈમ્સ ઓફ ઈન્ડીઆના આજના સમાચાર...)\n(ગામની પ્રાથમીક શાળાના બાળકો સાથે અને બીજા ફોટામાં પરીવારના યુવાનો સાથે....)\n(મારી શાળા. ગેટ ખુલ્લો છે અને શાળાના બે ખંડ દેખાય છે. શાળા સ્થાપના ઈ.સ. ૧૯૫૫.\nધોરણ છ સુધી સમજો કે ૧૯૬૨ સુધી અહીં અભ્યાસ કરેલ છે.)\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને આ ચીઠ્ઠી ફરતી રહે એ એનો ઉદ્દેશ છે. હજી ફરતી રહે ઈ આપણે બધા ઈચ્છીએ છીએ. ( રચયિતા – શ્રી સાંઈરામ દવે )\nચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને આ ચીઠ્ઠી ફરતી રહે એ એનો ઉદ્દેશ છે. હજી ફરતી રહે ઈ આપણે બધા ઈચ્છીએ છીએ. ( રચયિતા – શ્રી સાંઈરામ દવે )\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nમહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને મળ્યો હક્ક. શાળા છોડવાના પ્રમાણપત્રમાં હરિજન શબ્દ લખ્યો હશે તો પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળશે: ૧૯૫૦ પહેલાંના પુરાવા રજૂ કરવાની શરત રદ.\nમહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને મળ્યો હક્ક. શાળા છોડવાના પ્રમાણપત્રમાં હરિજન શબ્દ લખ્યો હશે તો પણ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળશે: ૧૯૫૦ પહેલાંના પુરાવા રજૂ કરવાની શરત રદ.\nમુંબઈ સમાચાર : સોમવાર તારીખ ૧૩-૦૧-૨૦૧૩ના સમાચાર.\nમુંબઈ: મહારાષ્ટ્રમાં જેમની વસ્તી ૧૮ લાખ જેટલી મોટી છે તેવા ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને દોઢ દાયકા બાદ તેમનો અધિકાર ફરીથી મળ્યો છે. મહારાષ્ટ્રમાં ૧૯૫૦ પહેલાંથી રહેવાની જે શરત હતી તેને પણ માફ કરીને ૧૯૬૦ પહેલાંના વાસ્તવ્યના પુરાવાને આધારે પણ આવા લોકો હવે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મેળવી શકશે. જેનાથી તેમને શિક્ષણ અને સરકારી નોકરીના બધા જ લાભો મળતા થશે.\nહરિજન રુખી (ભંગી) વિકાસ પરિષદના સે��્રેટરી જગદીશ સોલંકીએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં હરિજન, ભંગી, રુખી, રુખી-વાલ્મિકી, વણકર, રોહિદાસ, ગલબા અને માહ્યાવંશી જેવા ગુજરાતીભાષી અનુસૂચિત જાતિના લોકો વર્ષોથી રહે છે, પરંતુ તેમને અનુસૂચિત જાતિના હોવા છતાં આ જાતિના લોકોને મળનારા લાભો મળતા નહોતા.\nવાસ્તવમાં કેન્દ્ર સરકારે બંધારણના અનુચ્છેદ ૩૪૧ના આધારે તેમના અધિકારનો ઉપયોગ કરીને ૧૦મી ઑગસ્ટ ૧૯૫૦ના રોજ ત્યારના મુંબઈ પ્રાંતમાં વસવાટ કરનારાની અનુસૂચિત જાતિની યાદી જાહેર કરી હતી. ૧ મે, ૧૯૬૦માં મુંબઈનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક એમ ત્રણ રાજ્યમાં વહેંચાઈ ગયું. મહારાષ્ટ્રની ફેરરચના બાદ જે ભાગ મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત રાજ્યોમાં ગયો છે તેમાં વસવાટ કરનારા અનુસૂચિત જાતિના લોકોને પણ જાતિ પ્રમાણપત્રો અને અનુસૂચિત જાતિના લાભ મળી શકશે. મુંબઈ હાઈકોર્ટે આ મુદ્દે આપેલા ચુકાદાને આધારે હવે મહારાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે અરજીકર્તાના પિતા/દાદા/ફઈબા/કાકાના ભાઈઓના રુખી/ભંગી વગેરે જાતિ બાબતના પ્રમાણપત્રો સક્ષમ અધિકારી પાસે રજૂ કરવામાં આવશે અને ૧૯૬૦ પહેલાંથી એટલે કે મહારાષ્ટ્ર રાજ્યનું નિર્માણ થયું તે પહેલાંથી તેમના વડવાઓ રાજ્યના વતની હોવાનું સિદ્ધ થતું હશે તો તેમના દસ્તાવેજોને આધારે તેમને જાતિ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ લોકોને માટે ૧૯૫૦ની પહેલાંના વસવાટનો પુરાવો આવશ્યક રહેશે નહીં. આવી જ રીતે સ્કૂલ છોડવાના પ્રમાણપત્રમાં જાતિ હરિજન તરીકે લખવામાં આવી હોય તેઓ પણ પોતાની જાતિના પ્રમાણપત્રો માટે જ્ઞાતિ મંડળ દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર રજૂ કરશે તો તેમની જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે, એમ રાજ્યના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન શિવાજીરાવ મોઘેએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે મોડે મોડે પણ જાગીને જે પગલું લીધું છે તેનાથી મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને પ્રગતિના માર્ગે આગળ વધવાની તક મળશે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્��ા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....\nકુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....\nઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગે સત્તા ઉથલાવવાના પડકાર માટે ૧૨૦ શીકારી કુતરાઓને ૩-૪ દીવસ ભુખ્યા રાખી કાકા અને ફુઆને કુતરાના પાંજરામાં છોડ્યા અને એક કલાકમાં શીકારી કુતરા બધા છ જણાંને ખાઈ ગયા.\nભારતની રાજદુત દેવયાની ખ્રોબગેડેને અમેરીકાએ કપડાં ઉતારી કરેલ તપાસના સમાચાર ઘણાં દીવસથી રોજ આવે છે.\nઆમ આદમી પાર્ટી એટલે કે આપ પાર્ટીના અરવીંદ કેજરીવાલ દીલ્લીમાં ૬-૮ દીવસ અગાઉ નવા મુખ્ય મંત્રી બન્યા છે અને હવે ૨૦૧૪ની લોકસભાની ચુંટણી વખતે ઘણાં ઉમેદવાર ઉભા રાખશે.\nકાશ્મીર બાબત પાકીસ્તાન સાથે ભારતે સમજુતી માટે શું વાત કરેલ છે\nલોકસભાની ચુંટણી પહેલાં ત્રીજા મોર્ચાનો ��ેતા કોણ\nધુમ્મસના કારણે ઉત્તરભારતમાં લાંબા અંતરની ઘણી ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર.\nમહારાષ્ટ્રમાં મુંબઈ થાણા નજીક માલસેજ ઘાટ ઉપર બસ ઉથલી ૩૦૦/૪૦૦ ફુટ નીચે ઉંડી ખાઈમાં પછડાઈ અને ૨૦-૩૦ પ્રવાસી મુસાફરોનું મૃત્યુ.\nઆ સમાચાર બાબત કંઈક લખવા વીચારતો હતો. સવારના વહેલા ઉઠી કામ પતાવી આજે લોકલ ટ્રેન વ્યવહાર મેઘા બ્લોકના કારણે બંધ જેવો છે અને ક્યાંયે જવું નહીં વીચારી સમાચાર અને બ્લોગ જોતો હતો અને ગુજરાત રાજ્યના પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાની મસ્તી કી પાઠશાળા, નવાનદીસર પ્રાથમીક શાળાના બ્લોગ ઉપરથી ચાર ફોટા કોપી કરી પ્રોજેક્ટ રીપોર્ટ હેવાલ બનાવ્યો.\nચાર ફોટાઓ જ્યાંથી કોપી કરેલ છે એ બ્લોગનું સરનામું નીચે પ્રમાણે છે.\nઉપરના પ્રથમ ચીત્રમાં બાળકો ગોળાકાર બેઠા છે. બધા પાસે લખવા માટે પેડ, પાના, પેન છે. વર્તુળની વચ્ચે ગલુડીયું બેઠું છે. બે ઝાડ વચ્ચે દોરી ઉપર રંગીન કપડાં સુકે છે. ઝાડ પાસે એક ગાય અને વાછરડું દેખાય છે. સામે ઘણાં ઝાડ છે.\nઉપરના બીજા ચીત્રમાં ગલુડીયું બરોબર દેખાય છે. સામે ઈંટોનું મકાન, સાઈકલ, છાંણા દેખાય છે. બાળકો વીચાર કરે છે.\nઉપરના ત્રીજા ચીત્રમાં સામેની ત્રણે વીધ્યાર્થીનીઓ ગલુડીયું ફોટા માટે બેસી ગયેલું જોઈ રાજી થાય છે.\nઉપરના આ ચોથા ચીત્રમાં કુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપોર્ટ લખવામાં મશગુલ દેખાય છે....\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nચાલો નાટક બનાવીએ : મહાવીરચરીત એટલે ભવભુતીનું નાટક...\nયુનેસ્કો પ્રકાશન -૨૦૧૩-૨૦૧૪નો રીપોર્ટ. બધા માટે શી...\nચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને ...\nમહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી અનુસૂચિત જાતિના લોકોને ...\nકુતરા વીશે રીપોર્ટ તૈયાર થાય છે. છ વીધ્યાર્થીઓ રીપ...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00113.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.keyurparikh.com/first-heart-transplant-surgery-gujarat-complete-story-frozen-heart/", "date_download": "2019-03-24T23:25:01Z", "digest": "sha1:U5DCNLEGV5XHL6YBQ3242KSPBSRU7OCK", "length": 7196, "nlines": 55, "source_domain": "www.keyurparikh.com", "title": "First Heart Transplant Surgery in Gujarat – Complete story of a frozen heart | The Best Cardiologist in Ahmedabad Dr. Keyur Parikh", "raw_content": "\nCIMS હોસ્પિટલે જીત્યો જીવનદાતા નો ખિતાબ. ૧૯ ડિસેમ્બર ૨૦૧૬નાં દિલ થી દિલ ની જંગ જીતી. ૪૦ ડૉક્ટરોએ મળીને જીવન બચાવ​વાની જંગ નો સામનો કર્યો અને ગુ��રાત નાં ઇતિહાસમાં પહેલી વખત હૃદય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અમદાવાદનાં CIMS હોસ્પિટલ માં થઇ. ૧૮ ડિસેમ્બરના રાત ના ૧૧ વાગ્યે કાર્ડિયાક ટીમ ભેગી થઇ અને ૧૧:૩૦ એ ભાવનગર જ​વા માટે ટીમ મિશન જીંદગી પર નીકળી. સ​વારે ૨:૩૦ વાગ્યે ટીમ ભાવનગર ની સર તખ્તસિંહ મેડિકલ કૉલેજમાં પહોચી અને ૩ વાગ્યે શરુ થઇ દર્દીનાં દિલ ની તપાસ. ૮:૧૬ એ દિલને નિકાળ્યુ. ૮:૨૪ એ ભાવનગર એરપોર્ટ પર જ​વા ર​વાના થયા. ૪૦ મિનિટ માં હૃદયને સુરક્ષિત સ​વારે ૯:૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચાડાયું. એરપોર્ટ પર ગ્રીન કોરીડોર બનાવી ને ૧૪ મિનિટ માં સોલા CIMS હોસ્પિટલમાં પહોચાડાયુ. સફર હજુ પુરુ નહોતુ થયુ શરુ થ​વાનુ હતુ હૃદય થી હૃદયને જોડ​વાનું પડાવ​. બધી તૈયારીઓ પછી ૧૦:૦૫ મિનિટએ હૃદય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શરુ કરી. ડૉક્ટરોની લગન અને કડી મહેનત પછી બપોરે ૧:૩૦ વાગ્યે કાર્ય​વિધિ પુર્ણ કરી. આખરે ભાવનગર નાં ૪૦ વર્ષનાં અર્જુનભાઇ આમ્બલિયા એ CIMS હોસ્પિટલને જીવનદાન આપ્યુ. ૨૦ ડિસેમ્બરએ સ​વારે છાપાં અને ટેલિવિઝન એ અલગ અલગ શીર્ષકો થી જીત્યું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00115.warc.wet.gz", "language": "gu", "language_score": 0.62, "bucket": "all"} +{"url": "http://vrinstitute.co.in/2018/08/30/%E0%AA%8F%E0%AA%9A-%E0%AB%A7%E0%AA%AC%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%AE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B/", "date_download": "2019-03-25T00:39:33Z", "digest": "sha1:3AJGLS6C5IZCFWHKLYI644OZGAZSMN5C", "length": 21172, "nlines": 841, "source_domain": "vrinstitute.co.in", "title": "એચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાને વધુ પાંચ મહિનાની મુદત માટે સ્થગિત રાખવા નિર્ણય | VR Institute Of Journalism & Mass communication", "raw_content": "\nએચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સ્થગિત રાખવાની મુદતમાં વધારો\nએચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સ્થગિત રાખવાની મુદતમાં વધારો\nએચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સ્થગિત રાખવાની મુદતમાં વધારો\nઅમેરિકાએ હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવેલી એચ-૧બી વિઝા પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાને વધુ પાંચ મહિનાની મુદત માટે સ્થગિત રાખવા નિર્ણય લીધો છે. બેકલોગ અરજીઓનો નિકાલ થઈ શકે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાનો ખાસ લાભ લેતા હોય છે.\nએચ-૧બી વિઝાઅરજી પ્રોસેસિંગમાં સરેરાશ છ મહિનાનો સમય લાગતો હોય છે, પરંતુ પ્રીમિયમ પ્રોસેસિંગ માટે ૧,૨૨૫ ડોલર(રૂપિયા ૮૬,૧૮૧)ની ફી ભરવામાં આવે તો અરજી મળ્યાથી માત્ર ૧૫ કેલેન્ડર દિવસમાં અરજી પ્રોસેસિંગ સંભવ બને છે, તેની મદદથી કેટલીક કંપનીને યાદીમાં આગળ નીકળી જવામાં ���દદ મળે છે.\nઅમેરિકી સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સેવાઓએ પ્રીમિયમ પ્રોસેસિંગસેવાઓ વધુ સ્થગિત રાખવા ગઈકાલે નિર્ણય લીધા પછી હવે તે નિર્ણય આગામી વર્ષની ૧૯ ફેબ્રુઆરી સુધી અમલી રહે તેવી સંભાવના છે.\nમાર્ચ મહિનામાં અમેરિકીઔઇમિગ્રેશન વિભાગે માર્ચ મહિનામાં જાહેરાત કરી હતી કે પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાઓ વર્ષ ૨૦૧૯નાં નાણાકીય વર્ષ માટેની તમામ અરજી પ્રોસેસ નહીં થઈ જાય ત્યાં સુધી હંગામી ધોરણે સ્થગિત રાખશે, તેમાં અમેરિકી માસ્ટર્સ કે હાયર ડિગ્રી ધરાવતી વ્યક્તિઓ દ્વારા થતી અરજીઓનો સમાવેશ થાય છે અર્થાત્ પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાને હંગામી ધોરણે ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮થી સ્થગિત રાખવામાં આવી હતી, હવે મુદત વધારીને ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધી કરવામાં આવી છે.\nઇમિગ્રેશન વિભાગનું કહેવું છે કે આ નિર્ણય લેવાતાં એચ-૧બી વિઝા માટેની લાંબા ગાળાથી પડતર અરજીઓના નિકાલમાં તેને મદદ મળશે. પ્રીમિયમ પ્રોસેસિંગની માગણી સાથે અરજી મોટી સંખ્યામાં આવતી હોવાથી પડતર અરજીઓ પ્રોસેસ કરવા તેની પાસે સમય બચતો નથી.\nઅમદાવાદની 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, ફોટા પાડીને કરી બ્લેકમેઈલ\tઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહીં કર્યુ હોય તો થશે આ નુકસાન\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nગાય માતા દેશની સંસ્કૃત્તિનો અભિન્ન ભાગ : નરેન્દ્ર મોદી\nચીન, રશિયાનો સ્પેસમાં દબદબો વધતા અમેરિકાને હંફાવશે\nસવર્ણોને અનામત બાદ મોદી સરકાર મધ્યમ વર્ગ માટે હોમલોનને લઈને કરશે મોટી જાહેરાત\nકાંકરિયા કાર્નિવલ માં ખોવાયેલ બાળકો ને પરિવાર સાથે મિલાવતી ગુજરાત પોલીસ\nવિદ્યા રિયલ લાઇફમાં પણ રેડિયો જોકી\nશહીદો તુમ્હારી શહીદી બેકાર નહીં ગઈ હજારો કે લહું મેં આગ લગા દી\nદીપિકા ને વર્ષની સૌથી ગ્લેમરસ સ્ટારનો એવોર્ડ\nતોડબાજનું શૂટિંગ આખરે પૂર્ણ\nસોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે\nSannyTreal on અમદાવાદના રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે હેરિટેજ ગાર્ડન બનશે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.84, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9D%E0%AA%97%E0%AA%AE%E0%AA%97%E0%AA%BE%E0%AA%9F-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%81/", "date_download": "2019-03-24T23:23:05Z", "digest": "sha1:ZITBAH5PSR5PPRR3NSKF3FXLMSKWMHRV", "length": 5582, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "દિવાળીનો ઝગમગાટ શરુ... - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo દિવાળીનો ઝગમગાટ શરુ…\nપ્રકાશનું પર્વ દિવાળી આવી રહ્યું છે ત્યારે અમદાવાદના બજારો સજ્જ થવા લાગ્યા છે. તસવીરમાં એક દુકાનમાં લેમ્પ્સ, તોરણો સહિતની લાઈટિંગ સાથેની ગૃહશોભાની ચીજવસ્તુઓ ગ્રાહકોને આકર્ષી રહી છે.\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%9D%E0%AA%BE%E0%AA%B3-%E0%AA%97%E0%AA%B0/", "date_download": "2019-03-24T23:23:11Z", "digest": "sha1:LIVTSG32JAOZD4FCKFPHKKPGOYSZGF7R", "length": 7985, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "સાવધાન અમદાવાદ ... કાળઝાળ ગરમી અને પ્રદુષિત વાતાવરણ - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો ���ભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo સાવધાન અમદાવાદ … કાળઝાળ ગરમી અને પ્રદુષિત વાતાવરણ\nસાવધાન અમદાવાદ … કાળઝાળ ગરમી અને પ્રદુષિત વાતાવરણ\nઅમદાવાદની સ્થિતિખરેખર ગંભીર થઇ રહી છે. એક તરફ ચામડી દઝાડે તેવી ગરમી વર્તાઈ રહી છે, તો શહેરની હવામાં પ્રદુષણ પણ વધી રહ્યુ છે. આ દુઃખદ સ્થિતિ અંગે પર્યાવરણ તજ્જ્‌ઞયો અમદાવાદના વ્યાપી રહેલા કોંક્રીટના જંગલમાં વધી રહેલો વાહનોંનો ટ્રાફિક અને ઘટી રહેલું ગ્રીન કવર અર્થાત હરિયાળીનું સ્તરને જવાબદાર ગણી રહયા છે. માત્ર ૪.૫% જેટલું ગ્રીન કવર ધરાવતા અમદાવાદમાં વૃક્ષોની ઓછી સંખ્યાને લઇ ગરમીમાં વધારો જણાય છે. કાળઝાળ ગરમી સાથે શહેરની હવા પણ ગંભીર સ્તરે પ્રદુષિત થઇ રહી છે ત્યારે શહેરમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ અનિવાર્ય બન્યું છે. તસવીરોમાં (ડાબે) એક લાચાર પ્રૌઢ અસહ્ય ગરમીમાં તેની સાઇકલ પર નિર્જન માર્ગ પર આગળ વધી રહ્યો છે. તો કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુકાયેલા સાઇનબોર્ડમાં અમદાવાદનું ‘એર ક્વોલિટી ઈન્ડેક્ષ ૨૬૧ અને એર ક્વોલિટી પુવર’ અર્થાત હવા પ્રદુષિત હોવાનું દર્શાવાયું છે. શહેરીકરણની આંધળી દોડમાં પર્યાવરણને કેટલી ગંભીર ક્ષતિ પહોંચી રહી છે તેની પ્રતીતિ અમદાવાદમાં થઇ રહી હોય તેવું નથી લાગતું\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nપ્રથમવાર કાંકરીયામાં ઈ-ટોયલેટ ઃ સિક્કો નાંખો અને ટોયલેટનો ઉપયોગ કરો\nદેવ દિવાળી એ પાણીપુરીનો મેળો \nગરમીથી ત્રાહિમામ, જંગલના રાજાની ગર્જનારૂપી પ્રાર્થના ..\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00116.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B2%E0%AA%82%E0%AA%A7%E0%AA%B0-%E0%AA%AC%E0%AB%80%E0%AA%9A-%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5/", "date_download": "2019-03-24T23:09:00Z", "digest": "sha1:FMFHY3BWW3XKVNTJRQ25XUM7ZQCTDQR2", "length": 6965, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Jalandhar Beach Diu | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nTagged જાલંધર બીચ, દીવ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢ શહેરને ગિરિનગરનાં નામથી ઓળખાતા હતાં. જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ […]\nફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nસતી રાણકદેવી ના થાપા\nગીરનાર પર્વત પર માતા અંબાજી ના દર્શન કરવા જઈએ ત્યારે રસ્તા માં આવતા સતી રાણકદેવી ના થાપા -ગીરનાર પર્વત જુનાગઢ\nઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ\nપોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા પ્રતિ વર્ષ અહીંના સુદામા મંદિરે આવે છે અને સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે. આ યાત્રાળુઓમાં રાજસ્થાનીની સંખ્યા વિશેષ હોય છે. ગુજરાતી, રાજસ્થાની તેમજ […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://specialfinds.com/gu/other-unusual-properties/", "date_download": "2019-03-24T23:35:08Z", "digest": "sha1:R5YNKTKP2I2Q2GSMWPSL6TZ5TPPOVUXS", "length": 10753, "nlines": 198, "source_domain": "specialfinds.com", "title": "વેચાણ માટે અન્ય અસામાન્ય ગુણધર્મો ખાસ શોધો", "raw_content": "\nબ્રેન્ડા થોમ્પસન - પ્��ોપર્ટી માર્કેટિંગ એક્સપર્ટ અને રિયલ એસ્ટેટ બ્રોકર\nવિશિષ્ટ શોધ સંપત્તિ શું છે\nઅનન્ય હોમ માર્કેટિંગ સેવાઓ\nએજન્ટ્સ અને મકાનમાલિકો તમારા અનન્ય ઘરની સૂચિ બનાવો\nવેચાણ માટે અનન્ય ગુણધર્મો\nલોગ કેબિન અને ગામઠી હોમ્સ\nઐતિહાસિક હોમ્સ અને કોટેજિસ\nઅનન્ય આધુનિક / સારગ્રાહી હોમ્સ\nચર્ચ ગૃહો ફોર સેલ, લાઇવ ઇન ગૃહ હોમ\nવેચાણ માટે અન્ય અસામાન્ય ગુણધર્મો\nબ્રેન્ડા થોમ્પસન - પ્રોપર્ટી માર્કેટિંગ એક્સપર્ટ અને રિયલ એસ્ટેટ બ્રોકર\nવિશિષ્ટ શોધ સંપત્તિ શું છે\nઅનન્ય હોમ માર્કેટિંગ સેવાઓ\nએજન્ટ્સ અને મકાનમાલિકો તમારા અનન્ય ઘરની સૂચિ બનાવો\nવેચાણ માટે અનન્ય ગુણધર્મો\nલોગ કેબિન અને ગામઠી હોમ્સ\nઐતિહાસિક હોમ્સ અને કોટેજિસ\nઅનન્ય આધુનિક / સારગ્રાહી હોમ્સ\nચર્ચ ગૃહો ફોર સેલ, લાઇવ ઇન ગૃહ હોમ\nવેચાણ માટે અન્ય અસામાન્ય ગુણધર્મો\nવેચાણ માટે અન્ય અસામાન્ય ગુણધર્મો\nબધા ઘરો એક ચોક્કસ કેટેગરીમાં ફિટ નથી. અન્ય અનન્ય ગુણધર્મો અસામાન્ય છે અને તમે કોઈ પણ જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ એક સ્થાનો ધરાવો છો.\nવેચાણ માટે કેસલ, અલામો ઓફ કેસલ\n176 માઉન્ટેન કેન્યન લેન\nકન્વર્ટેડ ચર્ચ ઓન ઑશન વ્યૂઝ - ઑસ્ટ્રેલિયા\nમિલ્સ નદી, એનસી 28759\nગ્રીન બિલ્ટ હોમ નજીક ચેપલ હિલ, એનસી - 3.3 એકર્સ\nમેજન્સ ખાડી પર યુએસવીવી લક્ઝરી સેંટ થોમસ હોમ\nસેન્ટ થોમસ, યુએસવીઆઇ, એસટી 00802\nચર્ચ હોમ ફોર સેલ, ઐતિહાસિક 1895\n45 ઇ મેઇન સેન્ટ.\nઅનન્ય વૈભવી પૂલ હોમ, ઑટો અને વુડ શોપ - ટામ્પા વિસ્તાર\nવિકી વાચે, ફ્લોરિડા 34613\n5.3 એકર્સ અને તળાવ પર રાઉન્ડ હાઉસ\n45202 સ્ટેટ રોડ 64 ઇ\nટૂક સમયમાં આવી રહ્યું છે\nઅવિશ્વસનીય રીતે રચાયેલ, મોટા પાયે રચાયેલ, તમારા સમાપ્ત થવાની રાહ જોવી\nવેચાણ માટે હાઉસબોટ - મૂર્ખાઈ\nઅર્થ-શેલ્ટર્ડ હોમ - બ્રિંગ હોર્સિસ\nટીન કેન - વિરલ ઇકો ફ્રેન્ડલી સ્ટીલ હોમ\n169 વેનોય હોલો રોડ\nન્યૂ ટાઝવેલ, ટી.એન.ન. 37825\nવિરલ, ઇકો ફ્રેન્ડલી ગ્રીન હોમ\n1576 જો કેવર આરડી\nપરફેક્ટ હન્ટિંગ કેમ્પ - 70 એકર $ 105,000\nહોટ સ્પ્રિંગ્સ, NC 28743\nઆશેવિલે નજીક કલાકારો રીટ્રીટ\n1200 + -ચોરસ ફૂટ\nડોગ વલો હોલોમાં અનન્ય માઉન્ટેન હોમ\nકિંમત પૂછવા ઉપર વેચાઈ135,000\nગ્લોમ્પિંગ - કેમ્પ માટે નવી વૈભવી માર્ગ\nઅમને તમારી અનન્ય સંપત્તિનું બજાર બનાવો\nતમારી મિલકતની છબીને રૂપાંતરિત કરો - ચાલો ખાસ \"શોધો ...\" સહાય અમે તમારું ઘર જાણીશું - તેના ચોક્કસ ગુણોનું પ્રતિબિંબ પાડનારા ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરીને તે વિશે લખો. પછી અમે \"સંપત્તિ સ્ટોરી\" અને માર્કેટિંગ ઝુંબેશને વિકસિત કરવા માટે રચવામાં આવી છે જે તમે નોંધ્યું છે અને તમારા જેવા જ એક સંપૂર્ણ ઘર ખરીદવા ખરીદનારને શોધી કાઢો છો.\nતમારા ખાસ \"શોધે છે ...\" ® પ્રવાસ પર પ્રારંભ કરવા માટે અમને કૉલ આપો:\nઘરની કિંમત કેવી રીતે કરવી | એક અનન્ય ઘર પ્રાઇસીંગ\nમાર્કેટિંગ વિશિષ્ટ ગુણધર્મો નિષ્ણાત ટિપ્સ\nતમારા ખાસ \"શોધો ...\" માટે શોધને સરળ બનાવો\nકૉપિરાઇટ સર્વસાધારણ © 2016\nશોધવા માટે ટાઇપ કરવાનું શરૂ કરો અને Enter દબાવો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B6%E0%AA%B0%E0%AB%82%E0%AA%86%E0%AA%A4/", "date_download": "2019-03-24T23:22:41Z", "digest": "sha1:5STGZNVXEC5HUVPS345MKKDQCLP7QLFZ", "length": 5475, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "શિયાળાની શરૂઆત - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo શિયાળાની શરૂઆત\nશિયાળાની શરૂઆત ધીમી ધીમે થઇ રહી છે શિયાળાની શરૂઆત થતાં જ બજારોમાં ગરમ કપડાના માર્કેટ ભરાવવાનું શરૂ થઇ ગયું છે.\nNext articleહિમવર્ષા ; બદ્રીનાથ મંદિર બંધ કરાયું\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nછાત્રો દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00117.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE1MDg%3D-63616341", "date_download": "2019-03-25T00:21:25Z", "digest": "sha1:B24VRCUYSZ5C5CD7LZ4YDLBGUI4RABTO", "length": 8675, "nlines": 98, "source_domain": "www.gujaratmirror.in", "title": "ગુજરાતમાં બે લાખ ગાંસડી કપાસની ઘટ | Headlines News | Gujarat Mirror", "raw_content": "\nગુજરાતમાં બે લાખ ગાંસડી કપાસની ઘટ\nગુજરાતમાં બે લાખ ગાંસડી કપાસની ઘટ\nઉત્પાદનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતના ખેડૂતોને\nકોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ 2018-’19ના કૃષિ વર્ષમાં દેશમાં ઓકટોબર મહિના માટે 343.25 લાખ ગાંસડી જેટલું કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ રજુ કર્યો છે. અગાઉ, 348 લાખ ગાંસડીના અપેક્ષિત અંદાજથી આ ઉત્પાદન 4 લાખ ગાંસડી ઓછી છે. આ ગણતરી 1 ગાંસડી 170 કિલો કપાસ લેખે કરવામાં આવેલી છે.\nઅહીં એ યાદ અપાવીએ કે, ગત 6ઠ્ઠી ઓકટોબરે ઔરાંગાબાદ ખાતે મળેલી દ્વિતિય કોન્ફરન્સમાં 348લાખ ગાંસડીનો જે અંદાજ વ્યકત કર્યો હતો તે હવે રિવાઈઝ કરી 343.25 લાખ જેટલી ગાંસડીની નવી ધારણા રજુ કરી છે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો આગલા અંદાજ કરતા લગભગ બે લાખ ગાંસડી જેટલું ઉત્પાદન ઓછું થવાની શકયતા દર્શાવી છે.\nકપાસની ખેતી કરતા અન્ય રાજ્યોનો અંદાજ પણ કોટન એસો.એ રજુ કર્યો છે અને તેમાં પણ આગલી ધારણા કરતા ઓછા ઉત્પાદનની વાત કરાઈ છે ; જે અનુસાર મહારાષ્ટ્રમાં એક લાખ ગાંસડી, કર્ણાકટમાં એક લાખ ગાંસડી જેટલુ ઓછું ઉત્પાદન થશે. કપાસનું ઉત્પાદન ઓછું થવા માટે વિપરીત હવામાનને કારણભૂત ગણવામાં આવેલ છે.\nદરમિયાન ઓકટોબર - 2018માં 27 લાખ ગાંસડી કપાસના વપરાશ અને 2.50 લાખ ગાંસડી જેટલા કપાસની નિકાસ થવાનો અંદાજ રજુ કર્યો હતો. ઓકટોબરના અંતમાં 20.63 લાખ ગાંસડીનો સ્ટોક રહેવાની ધારણા હતી. જેમાં 16.53 લાખ ગાંસડી ટેક્સટાઈલ મિલો પાસે અને બાકીની 4.10 લાખ ગાંસડી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, એમ.એન.સી., ટ્રેડર્સ અને જીનર્સ વગેરે પાસે રહેવાનો અંદાજ હતો.\n2018-’19માં 30મી સપ્ટેમ્બરે એટલે કે સીઝનના અંતે વાર્ષિક બેલેન્સ સીટ અનુસાર કોટન એસો.એ કુલ 390.25 લાખ ગાંસડી સપ્લાયનો અંદાજ રાખ્યો હતો. જેમાં 23 લાખ ગાંસડીના ઓપનિંગ સ્ટોકનો અંદાજ પણ સામેલ છે. નવી સીઝનની શરુઆતમાં આપાત 24 લાખની, જે ધારણા કરતા 9 લાખ ગાંસડી વધુ રહી છે, અને આગલી 2017-’18ની સીઝનની તુલનાએ આયાત 1.5 લાખ ગાંસડી હતી. કયા રાજ્યમાં કેટલી ઘટ\nગુજરાત 2 લાખ ગાંસડી\nમહારાષ્ટ્ર 1 લાખ ગાંસડી\nકર્ણાટક 1 લાખ ગાંસડી\nઓરિસ્સા 75 હજાર ગાંસડી સિઝનના અંતે 15 લાખ ગાંસડી સરપ્લસ\nદેશમાં 2018-’19ની સીઝનના અંતે કપાસનો કુલ 15.25 લાખ ગાંસડી જેટલો જથ્થો ક્લોઝિંગ સ્ટોક સરપ્લસ રહેશે. આ સીઝનની શરુઆતમાં 23 લાખ ગાંસડીનો ખુલતો સ્ટોક હતો. જયારે સીઝનનું કુલ ઉત્પાદન 343.25 લાખ ગાંસડી અને આયાત 24 લાખ ગાંસડીની થતા કુલ સ્ટોક 390.35 લાખ ગાંસડીનો થયો હતો. જે ગત સાલ 416 લાખ ગાંસડીનો હતો. 343.25 લાખ ગાંસડીના પૂરવઠા સામેની માંગ જોઇએ તો મિલમાં વપરાશ 280 લાખ ગાંસડી, એસ.એસ.આઈ. યુનિટમાં વપરાશ 29 લાખ ગાંસડી અને મિલ સિવાયના અન્યમાં 15 લાખ ગાંસડી મળી કુલ 324 લાખ ગાંસડી થાય છે. આમ ઉપલબ્ધ સરપ્લસ 66.25 લાખ ગાંસડી જેમાંથી નિકાસ 51 લાખ ગાંસડી અને બંધ (ક્લોઝિંગ) સ્ટોક 15.25 લાખ ગાંસડી છે.\nકોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, જુઓ વીડીયોમાં કેમ કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કર્યો\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00118.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.vkvora.in/2011/10/blog-post_31.html", "date_download": "2019-03-24T23:45:31Z", "digest": "sha1:3B76UESTFYFP5MZIFER5UAU4UIZBWPZX", "length": 14543, "nlines": 250, "source_domain": "www.vkvora.in", "title": "Rationalism : વીવેકપંથ : Group of Rationalist: == ગુગલ બ્લોગર ==", "raw_content": "\n==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.\nwelcome હાર્દીક સ્વાગત Welcome\nઆ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.\nઆ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.\nઆપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.\n021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...\n051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી\n061 શીક્ષણને લગતી વેબસાઈટ\n062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન\n== ગુગલ બ્લોગર ==\n== ગુગલ બ્લોગર ==\nગુગલ્ બ્લોગરમાં ઘણાં ફેરફાર થયા છે અને હજી ફેરફાર કરવાનું ચાલુ છે.\nગુજરાતી, હીન્દી, મરાઠી, અંગ્રેજી સમાચારો વાંચવા દેશ અને દુનીયાના સમાચારોમાં લીન્ક આપેલ છે.\nહું જેમની નીયમીત મુલાકાત લઉ છું એ માટે નીચે લીન્ક આપેલ છે.\n.. vkvora Male Age 71 Unmarried, Single, Alone, Atheist, Rationalist, Humanist. http://vkvora.in .. == .. મારો પરીચય મારા શબ્દોમાં == મારું નામ વલ્લભજી કેશવજી વોરા છે. મીત્રો મને વીકે કે વીકેવોરા કહે છે. મારી ઉમર, 71 વર્ષ છે. કચ્છમાં મારા ગામ નારાણપુરમાં પ્રાથમીક શાળામાં ધોરણ છ સુધી અભ્યાસ કરેલ છે. એના પછી બાજુના ડુમરા ગામમાં પ્રાથમીક શાળા અને સરકારી હાઈસ્કુલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરેલ છે. સતત છ વર્ષ મુંબઈમાં ભણ્યા પછી મને લાગ્યું કે હવે જીંદગીભર વીધ્યાર્થી રહેવું. હાલ મારો વષવાટ મુંબઈમાં છે એપ્રીલ ૨૦૦૬માં પ્રાચીન મહાનગર ધોળાવીરાની મુલાકાત પછી ઈન્ટરનેટ ઉપર સર્ચ કરતાં વિકિપીડિયાની ખબર પડી અને એનો નિયમિત અભ્યાસ કરું છું. જોકે બ્રહ્માંડના અભ્યાસમાં હજી હું બીજા ધોરણનો ટાબરીયો છું. બાળપોથીનો જ અભ્યાસ કરું છું. ઉંજાં જોડણી સમર્થક છું એટલે ર્હસ્વ ઉ અને દીર્ઘ ઈ વધુ વપરાશ કરું છું. મારા મોબાઈલ નંબર ૯૮૨૦૦ ૮૬૮૧૩ છે અને ઈમેલ આઈ.ડી. email ID : vkvora2001@yahoo.co.in છે. http://vkvora.in .. ..\nકોમેન્ટ લખવા બદલ આભાર\nઅહીં આવવા બદલ આભાર\nBlog Archive : અનુક્રમણીકા\nદુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.\n== ગુગલ બ્લોગર ==\nરૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અ...\nધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો...\nદેશ વીદેશના સમાચાર અને તંત્રીલેખ વાંચવા માટે\nઅઘોર વીધીના બહુજ માઠા સમાચાર. બીબીસી હીન્દી ઉપર અને ગુજરાતી સમાચાર પત્રોમાં. બીબીસી હીન્દીની લીન્ક નીચે આપેલ છે. જેમાં જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ઈંદીરા ગાંડી, અટલ બીહારી વાજપેઈ અને ઘણાંના ફોટાઓ અને લફડાની વીગતો આપેલ છે.\nભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો.\nવહાણના સઢમાંથી હવા નીકળી ગઈ છે. જહાજ ભંગાર થવાની તૈયારીમાં હતું. ડુબવાની તૈયારીમાં હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માટે દીલ્લીના શાહઆલમ જે નક્કી કરશે એને પુરી તાકાતથી બાળ ઠાકરેનો પુતર ઉદ્ધવ ઠાકરે સાથ આપશે.....\nરાજા ભૃતુહરી અને રાણી પીંગલા : આ નાટક છે.\nO Ho.... આ ગજેટ શેનું છે\nઆપનો અમુલ્ય મત આપી હાજરી પુરાવો\nભારતનો સાચો ખરેખર સાચો સમય જાણવા આ કલીક કરો..\nશ્રી કલ્યાણજી ઠાકરસી એન્ડ સન્સ જૈન વિદ્યાનિકેતન\nકચ્છીજો મજુસ | કચ્છીભાષામેં કચ્છીમાડુજો કચ્છીપ્રેમીલાય\nજરા અમથી વાત (2)\nચેતવણી નહીં પણ પડકાર.........\nબાપલીયા, આંહેથી કોપી કરવાની છુટ છે. આજુબાજુ, ઉપર નીચે ઘણાં હાથવગા ગજેટ આપેલ છે અને એવા કોઈ ગજેટ જોઈતા હોય કે મદદ જોઈતી હોય તો આ પરબનો જરુર લાભ લઈ અમારા આગલા ભવના કર્મ ખપાવજો....મેં તો મારા નામનો આજીવન અને જીંદગી કે બાદ ભી ડોમેઈન રજીસ્ટર કરાવેલ છે એનો જ ફક્ત ખર્ચ કરેલ છે અને આજની તારીખમાં ભારતમાં ડોમેઈન રજીસ્ટરનો ખરચ તો સહેલો, સરળ, સુલભ, સસ્તો છે. સમજો કે વરહની ૨૦૦ રુપરડી અને દસ વરસના ૪૮૦૦ કે ૫૦૦૦ રુપીયા.....www.vkvora.in\nદેશ વિદેશથી મિત્રો મળવા આવ્યા....\nબેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00119.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/gujarati-suvichar-37/", "date_download": "2019-03-25T00:07:14Z", "digest": "sha1:BCAUSLC5O3WWBGAOEQCH3B5QHSNWKOLX", "length": 5732, "nlines": 149, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Gujarati Suvichar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nજેમ ઊકળતા પાણીમાં પ્રતિબિંબ દેખાતું નથી,\nતેમ ગુસ્સામાં માણસ પોતાનું હિત જોઈ શકતો નથી.\nસુખ એ બે દુ:ખી અવસ્થા વચ્ચેનો ઇંટરવલ છે.\nમાનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.\nઆહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ રહેનારો સુખી થાય છે. મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં તેની જાત દૃશ્યમાન થાય છે. પોતાનાથી મોટા લોકો પ્રતિ વિનયશીલ અને ઉદાર રહો. પોતાના સમવયસ્કોનાં ઘનિષ્ટ મિત્ર બનો અને તેમનો આદરભાવ રાખો. પોતાનાથી નાના પ્રતિ દયાભાવ અને ઘનિષ્ટતા રાખો. આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો […]\nભાલબારું અને નળકાંઠો પંથક\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.97, "bucket": "all"} +{"url": "https://gujarati.news18.com/news/national-international/bjp-wants-muslim-mukt-bharat-asaduddin-owaisi-810969.html", "date_download": "2019-03-24T23:14:30Z", "digest": "sha1:NSBZ55C6TW5JKCP24GDIODPZK42ZPVK3", "length": 8557, "nlines": 168, "source_domain": "gujarati.news18.com", "title": "bjp wants muslim mukt bharat: asaduddin owaisi– News18 Gujarati", "raw_content": "\nમુસ્લીમ મુક્ત ભારત બનાવવા ઈચ્છે છે BJP: અસદ���દ્દીન ઓવૈસી\nસુબ્રમણયમ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, 'હુ બ્રાહ્મણ છું, હું ચોકીદાર ન બની શકું'\nવિપક્ષના ગઠબંધનની એક જ ઓળખાણ, સેનાનું કરો અપમાનઃ અમિત શાહ\nહિંદુ બાળકીઓના અપહરણ મુદ્દે સુષ્માએ રિપોર્ટ માંગ્યો, પાકિસ્તાને કહ્યું આંતરિક મામલો\nઇન્ડિયન નેવીનું મોઝામ્બિકમાં રેસ્ક્યૂ ઑપરેશન, 192 લોકોને પૂરમાં બચાવ્યા\nહોમ » ન્યૂઝ » દેશવિદેશ\nમુસ્લીમ મુક્ત ભારત બનાવવા ઈચ્છે છે BJP: અસદુદ્દીન ઓવૈસી\nઆ પહેલા પણ ઓવૈસી બીજેપી વિરુદ્ધ આવા તીખા પ્રહાર કરી ચુક્યા છે.\nપાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા જ એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ધ્રુવીકરણ કરવાની કોશિસ કરી છે. બીજેપી પ્રેસિડન્ટ અમિત શાહ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, બીજેપી મુસ્લિમ મુક્ત ભારત બનાવવાનું ઈચ્છી રહી છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે અલ્પસંખ્યકોને ડરાવવાની કોશિસ કરવામાં આવી રહી છે. તેલંગણામાં એક રેલીને સંબોધિત કરતા ઓવેસીએ આ નિવેદન આપ્યું છે.\nઅહીં બુધવારે ઓવૈસીએ કહ્યું કે, અમિત શાહ આવીને તેલંગણામાં બોલે કે હૈદરાબાદને મજલિસથી મુક્ત કરીશ. કેવું મુક્ત કરશો તમે ક્યાંથી મુક્ત કરશો તમે મજલિસ મુક્ત નહી પરંતુ ભારતમાંથી મુસલમાનોને મુક્ત કરવા માંગો છો. ભારતમાં મુસલમાનોનો સર્વનાથ કરવા માંગો છો.\nઓવૈસીએ આરોપ લગાવ્યો કે બીજેપી કોંગ્રેસ મુક્ત નહી પરંતુ મુસ્લીમ મુક્ત ભારત બનાવવા માંગે છે. આ પહેલા પણ ઓવૈસી બીજેપી વિરુદ્ધ આવા તીખા પ્રહાર કરી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ તેલંગણામાં પહેલી વખત ચૂંટણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં TRSની સરકાર છે.\n25 માર્ચ, 2019 : કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો રાશિ ભવિષ્ય\nપોતાના બાળકો માટે માં બનાવશે એડલ્ટ VIDEO, ખુબ ખાસ છે ઉદ્દેશ્ય\nIPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી\n25 માર્ચ, 2019 : કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો રાશિ ભવિષ્ય\nપોતાના બાળકો માટે માં બનાવશે એડલ્ટ VIDEO, ખુબ ખાસ છે ઉદ્દેશ્ય\nપાંચવાર કર્યો છે પક્ષ પલટો, કોણ છે જામનગરના રાઘવજી પટેલ \nઆ વખતે નહીં ખાવા મળે કેરી, 75 ટકા પાક નિષ્ફળ\nIPL 2019: રસેલના 19 બોલમાં 49* રન, એકલા હાથે બાજી પલટાવી\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00120.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4843", "date_download": "2019-03-24T23:15:57Z", "digest": "sha1:EPTDS2GTXBRAUSUQACUSMO25SLUWRRW7", "length": 4813, "nlines": 90, "source_domain": "jayantjoshi.in", "title": "ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો-૨૦૦૫માં ઉમેરો કરવા બાબત – Jayant Joshi", "raw_content": "\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો-૨૦૦૫માં ઉમેરો કરવા બાબત\nબિનસરકારી માધ્ય. શાળાના ફાજલ આચાર્ય ને આચાર્ય તરીકે જ સમાવવા બાબત\nસાતમા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત મોકલાવવા બાબત (ભરુચ )\nપરીક્ષા વિનિયમ ૨૪( ક-૩) (ફોર્મ ભરવા ૮૦ ટકા હાજરી જરૂરી ) સુધારો\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો – 2005 (સુધારેલા) માં 47 (4) ની નવી જોગવાઇ કરવા બાબત.. ૧૭/૨/૨૦૧૧\nગુ.મા.શિ.પરીક્ષા વિનિયમ 29(3) અને 31(6) માં સુધારો .. તા.17/10/2017\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%97%E0%AB%8B%E0%AA%9F%E0%AB%80", "date_download": "2019-03-25T00:14:28Z", "digest": "sha1:PFUY4ZMDXWMUE2GR5EYJKISVFDJRRMMO", "length": 3466, "nlines": 85, "source_domain": "gu.oxforddictionaries.com", "title": "ચિગોટી | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries", "raw_content": "\nઅમારી વેબસાઇટ પર તમને બહેતર અનુભવ મળે તે માટે અમે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ. આ વેબસાઇટ એ કૂકીઝનો ઉપયોગ કરે છે જે લક્ષિત જાહેરાત પૂરી પાડે છે અને જે તમારા આ વેબસાઇટના ઉપયોગની નોંધ રાખે છે. 'ચાલુ રાખો' પર ક્લિક કરીને અથવા અમારી વેબસાઇટનો ઉપયોગ ચાલુ રાખીને તમે અમારા કૂકીઝના ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારા કૂકી સેટિંગ બદલી શકશો.ચાલુ રાખોવધુ શોધો\nચિગોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા\nમોઢે માથે ઓઢીને સૂવું તે.\nતેનો અર્થ શું છે તે શોધો\nOXFORD વૈશ્વીક ભાષાઓ વિશે\nતમારા મફત એકાઉન્ટ માટે સાઇન અપ કરો\nઆમાં સૌથી લોકપ્રિય વિશ્વ\nતમારા એકાઉન્ટ સંબંધિત મદદ\nકકૂ ીઝ સ ંબ ંધિત નીધત\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00122.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.keyurparikh.com/introduction-dr-keyur-parikh/", "date_download": "2019-03-24T23:27:27Z", "digest": "sha1:HHEB4F2R666YGA5QCRNOPXGI7IGWSVMC", "length": 7254, "nlines": 56, "source_domain": "www.keyurparikh.com", "title": "Introduction to Dr Keyur Parikh | The Best Cardiologist in Ahmedabad Dr. Keyur Parikh", "raw_content": "\nસારુ સ્વાસ્થ્ય મેળવવા માટે સ્વચ્છ હૃદય જરૂરી છે. હૃદયની સ્વચ્છતા જાળવવા માટે જગપ્રસિદ્ધ ડો. કેયુર પરીખએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે “હૃદયની વાત દિલ થી” . ડો. કેયુર પરીખ વિશે ટૂંક માં કહેવુ હોય તો એમ કહી શકાય વિશ્વમાં ફરેલો આ માનસ દિલ થી તો હિન્દુસ્તાની જ છે. ડો. કેયુર પરીખનો જન્મ આફ્રિકામાં થયો અને અમેરિકામાં શિક્ષણ મેળવ્યુ. અમેરિકામાં પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ તરીકે ની તેમની કારકિર્દી હતી પરંતુ તેઓ અમેરિકાની ઉજ્જ્વળ કારકિર્દી છોડી દેશ માં રહેવાની ભાવના સાથે ભારત પાછા ફયૉ. અહીં તેઓ અમદાવાદની કેટલીક હોસ્પિટલો સાથે જોડયેલા છે. અમદાવાદ આજે ભારતનુ તબીબી કેન્દ્ર બનવા જઈ રહ્યુ છે ત્યારે આ શહેરને હદયની સારવારના કેન્દ્ર તરીકે વિકસાવવામાં ડો. કેયુર પરીખનુ મહત્વનુ યોગદાન રહેલુ છે. ડો. કેયુર પરીખએ વર્ષ ૧૯૮૫ થી આજ સુધી મા તેઓ હજારો દર્દીઓની સફળતાપૂર્વક એન્જીયોપ્લાસ્ટી કરી નવું જીવન આપ્યુ છે. વર્ષ ૨૦૦૪માં ડો. કેયુર પરીખ ને વિકાસશીલ દેશમાં કાર્ડિયોલોજીની શ્રેષ્ઠ તબીબી સેવા અને શિક્ષણ આપવા બદલ આંતરરાષ્ટ્રીય સેવા એવોર્ડ એનાયત કર્યો છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00123.warc.wet.gz", "language": "gu", "language_score": 0.64, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/yoga-article", "date_download": "2019-03-24T23:24:32Z", "digest": "sha1:RUNXOK5TTHRRJPXOW77XHYDEAMT3AR4J", "length": 4647, "nlines": 79, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "લેખ | યોગાસન | પ્રાણાયામ | સૂર્ય નમસ્કાર | મેડિટેશન | Yogasan | Pranayam |", "raw_content": "\nPower Yogaના ફાયદા વિશે જાણો.. વજન ઉતારવામાંં સટીક ઉપાય(See Video)\nયોગા ફોર બ્યુટી ઓફ બોડી\nWorld Yoga Day - યોગ કરવાથી દૂર થશે આ 10 મોટા રોગ\nબુધવાર, 21 જૂન 2017\nImportance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ ..\nકસરત કે Yog કરતા પહેલા તેના વિશેની ગેરસમજ જાણી લો\nયોગ સેક્સ પાવર વધારવામાં અસરકારક\nઐતિહાસિક એફએઆરસી - કોલમ્બિયા સરકાર સાથે શાંતિ હસ્તાક્ષર કરાર માટે શ્રી શ્રીને આમંત્રણ મળ્યુ\nશનિવાર, 24 સપ્ટેમ્બર 2016\nમેલબર્ન ક્રિકેટના મેદાનમાં આર્ટ ઓફ લિવિંગ વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ 2018નુ આયોજન થશે\nગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016\n21 જૂન વિશ્વ સંગીત દિવસ, સંગીતથી પણ યોગ થાય છે.\nમંગળવાર, 21 જૂન 2016\nયોગ - આંખોની રોશની વધારવા માટે ઉપયોગી છે યોગ\nહેલ્થ કેર - યોગ દ્વારા મસ્ત રહેવાની ટિપ્સ\nગુરુવાર, 11 ફે���્રુઆરી 2016\nયોગાસનના પાઠ શિખતી મલ્લિકા શેરાવત\nમુંબઈના બાબા રામદેવના યોગ શિબિરમાં અભિનેત્રી મલ્લિકા અચાનક જ પહોંચી જતાં ઉપસ્થિત લોકોમાં ભારે આશ્ચર...\nસુરતમાં વર્લ્ડ યોગ કોમ્પિટિશનનો પ્રારંભ\nશુક્રવાર, 22 ફેબ્રુઆરી 2008\nયોગ સ્પર્ધામાં ભાગ લેવા માટે દેશની 15 સહિત વિદેશી ટીમોનું સુરત શહેરમાં આગમન થયું છે. સમાજને પ્રાણાય...\nસત્યમ, શિવમ અને સુંદરમ' - જે સત્ય છે તે બ્રહ્મ છે - બ્રહ્મ એટલે પરમાત્મા. જે શિવ છે તે પરમ શુભ અને પ...\nતમે જાણો છો આસન શુ છે \n'આસનાનિ સમસ્તાનિયાવંતોં જીવજંતવ:. ચતુરશીત લાક્ષણિશિવેનાભિહિતાની ચ' - મતલબ સંસારના સમસ્ત જીવ જંતુઓ જે...\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/06-02-2019-bopal-line/", "date_download": "2019-03-24T23:56:09Z", "digest": "sha1:R2X6GPP62V5HY5V7JZ2ERHENVY3N2PGW", "length": 4989, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "06-02-2019-Bopal line - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nPrevious articleઅમદાવાદ ઉર્ફે ભુવા નગર \nસ્કેટિંગ સાથે દેશભક્તિ રેલી \nભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્���થમ ટેસ્ટ મેચ\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://www.kapilsatani.com/2018/09/", "date_download": "2019-03-25T00:02:53Z", "digest": "sha1:OPYGGEX3TMYAKEWISFL5IDZ4NG6QQV73", "length": 8743, "nlines": 162, "source_domain": "www.kapilsatani.com", "title": "September 2018 - KAPIL SATANI", "raw_content": "\nશૈક્ષણિક બ્લોગ - જીવંતશિક્ષણ\nબાળકોનું બાળપણ છીનવાય રહ્યું છે \nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nજંગલમાં સાક્ષરતા અભિયાન (બાળવાર્તા)-કપિલ સતાણી\nLabels: કપિલ સતાણી બાળવાર્તા\nLabels: કપિલ સતાણી કાવ્ય\nLabels: કપિલ સતાણી કાવ્ય\nશિક્ષણનો અભાવ :પ્રશ્નોની હારમાળા, પડકારોની પરાકાષ્ઠા.\nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nશિક્ષક દિન - કૃષ્ણ અને રાધાકૃષ્ણન...\nLabels: કપિલ સતાણી નિબંધલેખો\nઅમે નાનાં નાનાં બાળ છીએ - કપિલ સતાણી\nLabels: કપિલ સતાણી કાવ્ય\nLabels: કપિલ સતાણી લધુકથા\nનામ:-કપિલભાઈ બટુકભાઈ સતાણી શોખ:-વાંચન, લેખન, પ્રવાસ ◆હાલની પ્રવૃતિઓ:- (1)ફાઉન્ડર -www.kapilsatani.com બ્લોગ (2)સદસ્ય -ગુજરાતી લેખક મંડળ, અમદાવાદ (3)સંપાદક - શિક્ષણસેતુ ઈ - સામયિક (4) શિક્ષક - શ્રી આનંદનગર પ્રાથમિક શાળા ◆પ્રકાશિત પુસ્તકો:- (1) વિચારક્રાંતિ (નિબંધ સંગ્રહ) (2) મારી બાળવાર્તાઓ (બાળવાર્તા) ◆આપને આ બ્લોગ ગમ્યો હોય તો આપ જરુરથી આપનો પ્રતિભાવ આપશો.\n★★આપ આ બ્લોગ પરનાં લેખો કે અન્ય સાહિત્ય આપના ઈ- મેલ પર મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ \"FOLLOW BY EMAIL \" બોક્સમાં આપનું ઈ-મેલ સરનામું લખીને જોડાઓ અને નિયમિત સાહિત્ય મેળવતાં રહો★★\nકપિલ સતાણી કાવ્ય કપિલ સતાણી નિબંધલેખો કપિલ સતાણી પુસ્તકો કપિલ સતાણી બાળવાર્તા કપિલ સતાણી લધુકથા પ્રેરક પ્રસંગો લીડરશીપ શૈક્ષણિક - સાહિત્યિક કાર્યક્રમો\nબાળકોનું બાળપણ છીનવાય રહ્યું છે \nજંગલમાં સાક્ષરતા અભિયાન (બાળવાર્...\nશિક્ષણનો અભાવ :પ્રશ્નોની હારમાળા, પડકારોની પરાકાષ્...\nશિક્ષક દિન - કૃષ્ણ અને રાધાકૃષ્ણન...\nઅમે નાનાં નાનાં બાળ છીએ - કપિલ સતાણી\nશિક્ષણનાં અભાવથી જન્મતાં પ્રશ્નો\nશિક્ષણ અંગેનો લેખ વાલીઓ માટે ખૂબ જ જરૂરી છે શિક્ષણ સમાજમાં જડમૂળથી પરિવર્તન લાવવા માટે સક્ષમ છે.આ લેખ જરુરથી વાંચો અને સારો લાગે તો બીજ...\nરામજીભાભાએ પોતાની પત્નીની ગેરહાજરીમાં (પત્ની મૃત્યુ પામી હતી) બંને દીકરાને ભણાવી - ગણાવી ધંધે ચડાવી પરણાવી દીધા હતા. ...\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' નિબંધસંગ્રહ પુસ્તક ઓનલાઇન વાંચો.\nકપિલ સતાણી કૃત 'વિચારક્રાંતિ' પુસ્તક હવે આપ ઓનલાઇન પણ વાંચી શકો છો. આ પુસ્તકમાં સમાજ જીવનને લગતાં તમામ પાસ��ઓની ચર્ચા કરવામાં આવી છ...\nતુજને થવું પડશે પ્રકાશકિરણ, જગ અજવાળવા બનજે પ્રેમકિરણ. કો'કદી એકાદ કાર્ય સજાવજે, જીવનને અણમોલ કરી દીપાવજે. ખૂશનુમા ભર્...\nઆવવું છે પણ..... (લધુકથા)\nપછાત વિસ્તારમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતી લધુકથા. 'આવવું છે પણ ...'\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00124.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/article/cricket-news/will-ms-dhoni-go-on-to-play-till-2019-wc-118072700013_1.html", "date_download": "2019-03-24T23:25:23Z", "digest": "sha1:6KF44ZMKQQDZ2B5I2ZP5BRJT4SVOBBAE", "length": 5622, "nlines": 89, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "શુ Dhoni એ સંન્યાસ લેવો જોઈએ ? Video જુઓ અને તમારા વિચાર જણાવો", "raw_content": "\nશુ Dhoni એ સંન્યાસ લેવો જોઈએ Video જુઓ અને તમારા વિચાર જણાવો\nધોનીને અનેકવાર સંન્યાસની સલાહ આપવામાં આવે છે, પણ પોતાના પરફોર્મેંસના બળ પર તે આલોચકોનું મોઢુ બંધ કરી દે છે\nકાર પ્રેમી વિજય માલ્યાની પાસે છે 250થી વધુ લકઝરી કાર (જુઓ વીડિયો)\nજન્મદિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમ માતાના આશીર્વાદ લીધા, હીરાબાએ કાશ્મીર માટે 5 હજાર રૂપિયા આપ્યા\nમુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો સુજલામ સુફલામ જળ અભિયાન નો શુભારંભ\nસાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ\nરાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય\nએમએસ ધોની બન્યા બિહાર-ઝારખંડના સૌથી વધુ ટેક્સ પેયર, આ વર્ષે ભર્યો આટલો ટેક્સ\nમિત્રના લગ્નમાં સાક્ષી ધોનીનો ડાંસ વીડિયો થયો વાયરલ... તમે પણ જોશો તો જોતા જ રહેશો\nB'day Spcl: રેલવેની નોકરી છોડીને ધોનીએ મારી હતી ટીમ ઈંડિયામાં એંટ્રી, અને બન્યા 'કેપ્ટન કૂલ'\nકેટલા ભણેલા છે આ કરોડપતિ ઈંડિયન ક્રિકેટર્સ, જાણીને હેરાન થઈ જશો\nદીકરી જીવાએ ધોનીને 7 વર્ષ જૂના ટ્વીટની યાદ કરાવી\nઆજે છે શુભ સંયોગ કે રહેશે ચિંતા જાણો રાશિફળ 24/03/2019\nદિવો પ્રગટાવતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો થશે ધન હાનિ\nઆજનુ રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને ખુશીના સમાચાર મળશે (23/03/2019)\nજાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે\nદુનિયાના સૌથી સસ્તાં અને મોંઘા શહેરોમાં ભારતનું સ્થાન ક્યાં\nઆઈપીએલ - પ્રથમ મુકાબલામા ચેન્નઈનો 7 વિકેટથી વિજય, બેંગલુરુને સતત 7મી મેચમાં હરાવ્યુ\nBJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર, પરેશ રાવલ ચૂંટણી નહીં લડે\nઆઈપીએલ 2019 - 5 ખેલાડી જે આ વર્ષે જીતી શકે છે ઓરેજ કેપ\nઆજથી થઈ રહી છે IPL 2019ની શરૂઆત, CSK vs RCB ની વચ્ચે પહેલી ટક્કર\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપ��્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00126.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/?p=4848", "date_download": "2019-03-24T23:06:52Z", "digest": "sha1:AU42JTMK5NZEYQSVXKDZDMWQHLS5R7CA", "length": 4038, "nlines": 84, "source_domain": "jayantjoshi.in", "title": "સાતમા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત મોકલાવવા બાબત (ભરુચ ) – Jayant Joshi", "raw_content": "\nસાતમા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત મોકલાવવા બાબત (ભરુચ )\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો-૨૦૦૫માં ઉમેરો કરવા બાબત\nવિધ્યાસહાયકો ની ફિક્સ પગાર ના સમયગાળા ની નોકરી બઢતી/ઉ.પ.ધો /નિવૃતી લાભો માટે સળંગ ગણવા અંગે\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://splivenews.com/", "date_download": "2019-03-24T23:15:55Z", "digest": "sha1:MR5VGSJA7BLMABWVSVB3XXN42YHQRSHC", "length": 29079, "nlines": 233, "source_domain": "splivenews.com", "title": "splivenews – News Papers site", "raw_content": "\n2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી\nપત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો\nનરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે\nભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો\nજુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ\nજામનગરમાં મીણબતીનું કારખાનામાં ભીષણ આગ, મુદ્દામાલ બળીને ખાક\nકોહલી વર્તમાન ટીમ થી ખુશ અંતિમ મેચમાં પણ નવા અખતરા કરવાનું ચાલુ રાખશે\nગુજરાતીને ભાવતી અને ફેવરિટ આઇટમ ભાખરવડી બનાવો બિલકુલ સરળ રીતથી\nગારીયાધાર તાલુકા માં ઈદ ઉલ અઝહા ની શાનદાર ઉજવણી…\nરામ રહીમ ડેરામાં અંગોના વેપારનું કામ પણ કરતો હતો.\nગારિયાધાર માંડવી રેપ વિથ મર્ડર અને આત્મહત્યા કેશ પરિણામ વિહીન રહેતા પ્રજામાં રોષ ની લાગણી\nઆવેદનપ���્ર આપે તે પહેલા પોલીસે પાસ આગેવાનો ની કરી અટક\n2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી\nપત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો\nમોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત પહેલા નંબર પર\nનરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે\nભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો\n2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી\n8 નવેમ્બરે સરકારે 500 અને 1000ની નોટ પાછી ખેંચતી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી લાગુ કરવાના ઉદ્દેશમાં એક લક્ષ્‍ય નકલી નોટોના દુષણને દુર કરવાનું ગણાવ્યું હતું.પીએમ મોદી દ્વારા નોટબંધીની જાહેરાતRead More\nપત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો\nકટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ એક મજબૂત અવાજ બનનારી પત્રકાર ગૌરી લંકેશની મંગળવારે તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે પછી લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી છે.Read More\nમોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫મા રેન્કથી પહેલા નંબર પર\nમોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત પહેલા નંબર પર\nરિલાયન્સ જિઓને લોન્ચ થયે એક વર્ષ થઈ ગયું છે અને બાર મહિનામાં ભારતમાં મોબાઈલ ડેટા યુસેઝની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. પહેલા ભારતમાં લોકો એમબી માપી માપીને ડેટા ખર્ચ કરતાRead More\nનરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે\nમૈં તેરા હીરો, ‘અઝહર’ તથા ‘હાઉસફૂલ-૩’ જેવી ફિલ્મોમાં ગ્લેમરસ રોલથી ચર્ચામાં અાવેલી નરિગસ ફખરીનું કહેવું છે કે તે નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે. તેણે મજાિકયા અંદાજમાં કહ્યુંRead More\nવિદેશી દારૂ બંધ જૈન ઉપાસકનામકાનમાં અને શૌચાલયમાં સંતાડયો\nભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો\nભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના નિવાસ સ્થાને ઝઘડિયા પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા હતા. બુટલેગર નિકેશ મોદીના ઘરની બાજુમાં આવેલા એક મકાનના શૌચાલયમાં તેમજ તેના ઘરની સામે જૈન ઉપાસકના બંધRead More\n21 લાખ વેપારીને લાભ\nજુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ\nનવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની ભલામણ સ્વીકારતાં કેન્દ્ર સરકારે જુલાઇની ડેડલાઇનમાં જીએસટી રીટર્ન ન ભરવા પરની પેનલ્ટી કાઢી નાખી છે. જીએસટી રીટર્ન ભરવાની છેલ્લી ત��રીખ 25 ઓગસ્ટ પછી દરરોજનો 200 રુપિયા દંડનીRead More\n2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી\nપત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો\nમોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત પહેલા નંબર પર\nનરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે\nભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો\nગારિયાધાર ધંધાકીય જૂની અદાવત માં યુવાન ની હત્યા\nગારિયાધાર તાલુકાના વેળાવદર માં રવિવારે મેડિકલ,ચશ્મા કેમ્પ નું આયોજન\nભાવનગર નવાગામ પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી જીવન ટુકાવ્યું\nલોકપ્રિય શિક્ષક શ્રી પરેશભાઈ ધારિયા નો ગુજરાત બોંડ ના વિદ્યાર્થી ઓં માટે ખાસ સંદેશ\nપુત્રીને માર મારી કાઢી મૂકનાર જમાઇને રસ્તા વચ્ચે સુવાડીને સસરાએ ધોકાવાળી કરી\nબ્રેકિંગ ન્યુઝ મોરબીમાં ફાયરિંગની ઘટના યુવાન નું મોત\nબોલિવૂડ અભિનેત્રી સની લિયોન બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે\nપાલીતાણા સોનગઢ રોડ પર ST બસ માં આગ ભભૂકી ઉઠી\n* વનરાજ સામે તારાજ જગતનો તાત * ગરીયાધાર તાલુકા ના નાનીવાવડી અને ફચરીયા મુકામે જીવથી કીમતી માલઢોર નું સિહે કરીયું મારણ\nસાવરકુંડલામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ પથ્થર બોટલ ફેકવાના ને આગ ચાંપવાના બનાવ પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ\nમૂલ્યોની માવજત કરતી સંસ્થા વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલના ઉપક્રમે ગારિયાધારમા અદભુત નાટક યુગપુરુષનું મંચન…\nગારિયાધાર તાલુકા માં ઠેર,ઠેર હનુમાન જ્યંતી આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી\n*Brenking news*ભાવનગર ના પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદી ની દીકરી એ કર્યો આપઘાત\nગુજરાત વિધાનસભા 2017 ચૂંટણી જાહેર\nગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી માં ભાજપ પેરિત પેનલ નો સફાયો તમામ સીટ પર કોંગ્રેસ પેરિત પેનલ નો ભવ્ય વિજય\nપાલિતાણા ડ્રાયવરે મજૂર મહીલા પર બસ ચડાવી દીધી ઘટના સ્થળે મોત\nવડોદરા યુવતીને પ્રેમીએ લગ્ન કરવાનો ઇનકાર કરતા કર્યો આપઘાત શું લખ્યું સૂસાઇડ નોટ માં\nગારિયાધાર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત ત્રણ ગંભીર હાલતમાં\nભાવનગરન માં ગુજરાત પોલો કપનું ભવ્ય આયોજન ઉદઘાટન માં સન્ની લિઓનીનું પર્ફોમન્સ\nલોક પ્રિય અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની ઉંમરે નિધન\nસાવરકુંડલા પોલીસ કમાન્ડો નાં ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા સંપન\nરૂ.1000 કરોડની કમાણી કરનારી બાહુબલી ભારતની પહેલી ફિલ્મ\nગારિયાધાર રૂપાઠાકોર ની ��ાડી માં શ્રી રામચરિત્ર માનસ કથા નો શુભ પ્રારંભઃ\nમાંડવી ધીરુભાઈ ના પ્રથીવ દેહ ને રાજકીય નેતા સાધુ સંતો ની હાજરી માં અંતિમ સંસ્કાર કરાયા\nકારણ જોહરે ‘Baahubali 2’ પ્રીમિયર વિનોદ ખન્નાનાં સન્માનમાં કેન્સલ કર્યું\nગારીયાધાર જૈન સમાજ દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણક ની ઉલ્લાસ પૂર્વક ઉજવણી\nભાજપમાં કોંગ્રેસના બે દીગજ નેતાઓ જોડાય તેવી સંભાવના\nગારિયાધાર ના બેલા ગામ ની મહિલા એ જેરી દવા ખાય જીવ ટૂંકાવ્યો.\nગારિયાધાર માંડવી રેપ વિથ મર્ડર અને આત્મહત્યા કેશ પરિણામ વિહીન રહેતા પ્રજામાં રોષ ની લાગણી\nગારિયાધાર માંડવી કેશ બન્યો સંગીન પાંચમા દિવસે પણ મૃતક ની અંતિમ વિધિ બાકી..\nસુરત પિતરાઈ પ્રેમી અને ડ્રાઇવર સાથે મળીને પતિની હત્યા કરાવનાર વેલ્સી ને મળ્યા જમીન\nભરૂચ કેબલ બ્રીજ પર બે ટેન્કર વચ્ચે અકસ્માત\nપ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણી સામે ફરીથી અદાલતે વોરન્ટ કાઢયું\nચોંસઠ હજારની બનાવટી ચલણી નોટો સાથે બે ઇસમોને ઝડપી લેતી અમરેલી એલ.સી.બી.\nનોટબંધી બાદ ચલણમાં આવેલ રૂ.૨૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની નવી ચલણી નોટો અંગે હજુ સામાન્‍યRead More\nઅમરેલી જીલ્લા ના બની બેઠેલા નમાલા નેતા ઓથી પાપડ પણ ભાંગ્યો નથી\nસાવરકુંડલામા બી.એસ.એન.એલ. ગ્રાહકોને ઉલ્લુ બનાવીંગ\nસાવરકુંડલા નજીક કપાસ ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી ફાયર બ્રીગેડ ધટના સથળે\n5 વર્ષ ના બાળક ને કાર હડફેટે લેતા ઘટના સ્‍થળે મોત\nવ્યક્તિનો સ્વભાવ આંખો જણાવે છે\nજે વ્યક્તિઓની આંખ મોટી, પણ ચહેરાને બગાડતી ન હોય તો તે સારી જાણવી. આવી વ્યક્તિઓનીRead More\nશરીરના કોઈ પણ અંગ પર તલ હોય તો જાણો તેનો અર્થ\nઉત્તરપ્રદેશમાં SP-કોંગ્રેસની યુતિથી સપા કરતા કોંગ્રેસને વધુ ફાયદો થશે\nગારીયાધાર તાલુકા માં ઈદ ઉલ અઝહા ની શાનદાર ઉજવણી…\n(સૈયદ સતારભાઈ) ગારીયાધાર ખાતે ઈદ ઉલ અજહા ની ઉજવણી ખુબજ શાનો શોકત ની સાથે કરવામાંRead More\nસૌરાષ્ટ્ર પ્રતિબિંબ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે.\nરાજ્યમાં આગામી 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી\nતળાજા નજીક લકઝરી બસ-છકડા વચ્ચે અકસ્માત છકડાની ગુલાટ\nતળાજા જમીન પ્રકરણની ફરિયાદના અનુસંધાને મહિલા આરોપીએ આગોતરા મેળવવા કરી અરજી\nહવે PM મોદી છ કડક આર્થિક નિર્ણય લેશે\nનવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રચંડ વિજયથી પ્રભાવિત મોદી સરકાર હવે આર્થિક સુધારાની દિશામાં ઝડપથીRead More\n૧૫ માર્ચ બાદ પેટ્રોલ ડિઝલની કિંમતોમાં ઘટાડાની શ��યતા\nએમી જેક્સન જુવે છે બોલિવૂડની એક મોટી સફળ ફિલ્મની રાહ\nબોલિવૂડ અભિનેત્રી એમી જેક્સન થોડા સમયમાં રજનીકાંત અને અક્ષયકુમાર અભિનીત ત્રિભાષી ફિલ્મ ‘૨.૦’માં જોવા મળશે.Read More\nરૂ.1000 કરોડની કમાણી કરનારી બાહુબલી ભારતની પહેલી ફિલ્મ\nબોલિવૂડ અભિનેત્રી સની લિયોન બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે\nબાહુબલી ૨ ભવ્ય પ્રીમિયર આંતરરાષ્ટ્રીય પ્રીમિયરને ટક્કર આપતા ભવ્ય આયોજન\nઅજાણ્યા શખ્સોએ કર્યો પેટ્રોલ બોમ્બની હુમલો ફિલ્મ ‘પદ્માવતી’ના સેટ સળગીને થયો ખાખ\nગારિયાધાર ધંધાકીય જૂની અદાવત માં યુવાન ની હત્યા\nઆજરોજ ગારિયાધાર શહેરમાં મોડિ રાત્રે મુરઘી વેચવા બાબત બોલાચાલી થતા મામલો ઉગ્ર થય જતા ગારિયાધારRead More\nગારિયાધાર ભા.ડી.કો બેંક ની શાખા માં કેશ ખાલી-ખેડુતો પરેશાન\nગારિયાધાર રૂપાઠાકોર ની વાડી માં શ્રી રામચરિત્ર માનસ કથા નો શુભ પ્રારંભઃ\nગારિયાધાર માર્કેટિંગ યાર્ડ ની ચુંટણી માં ભાજપ પેરિત પેનલ નો સફાયો તમામ સીટ પર કોંગ્રેસ પેરિત પેનલ નો ભવ્ય વિજય\nમૂલ્યોની માવજત કરતી સંસ્થા વી.ડી.વાઘાણી વિદ્યાસંકુલના ઉપક્રમે ગારિયાધારમા અદભુત નાટક યુગપુરુષનું મંચન…\nકેતન પટેલ બન્યા તાજના સાક્ષી હાર્દિક પટેલની મુશ્કેલી વધી,\nપાટીદાર નેતા હાર્દિક પટેલની રાજદ્રોહના કેસમાં મુશ્કેલીઓ વધી છે. શનિવારે પાટીદાર આંદોલનના આરોપી કેતન પટેલનુંRead More\nઓમ માથુરનું નામ સંરક્ષણ પ્રધાન તરીકે મોખરે કાલે નવા પ્રધાનોના શપથગ્રહણ\nરાજકોટ પુત્રી ઉપર શેતાન પિતા દ્વારા દૂષ્કર્મ\nસુરત ઘલા ચોકડી નજીક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી\nઅમરાપર ગામમાં કોળી યુવતિએ શરીરે કેરોસીન રેડી અગ્નિસ્નાન કરી આત્મહત્યાનો પ્રયાસ\nપાકિસ્તાનમાં ગુંજ્યો ભાજપની જીતનો ડંકો\nભારતનાં ઉત્તર પ્રદેશમાં ભાજપની અકલ્પનીય જીતની નોંધ પાકિસ્તાનનાં મીડિયા દ્વારા લેવામાં આવી હતી. ભાજપની શાનદારRead More\nતમારા વાળ ની સુરક્ષા તમારા હાથમાં\nકેટલીક છોકરીઓ તૂટતા અને ખરતાં વાળઓ માટે ઘણી બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે પરંતુ તેમRead More\nપરસેવાથી થતું Fungal Infections રોકવા માટે ઘરગથ્થું ઉપાય\nધોરણ ૧૨ ના અંગ્રેજી પાઠ્યપુસ્તક ના સમીક્ષક શ્રી કમલેશભાઈ ઉપાધ્યાય ની બોર્ડ નાં વિદ્યાર્થીઓ માટે શુભકામના\nલોકપ્રિય શિક્ષક શ્રી પરેશભાઈ ધારિયા નો ગુજરાત બોંડ ના વિદ્યાર્થી ઓં માટે ખાસ સંદેશ\nરાજસ્થાનથી દારૂ લઈને આવનાર યુવક ઝડપાયો\nરાજસ્થાનથી દારૂની બોટલો અમદાવાદ લઇ આવનાર યુવકની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવકRead More\nગઢડા આેઇલની દુકાનમાંથી અડધા લાખ રોકડાની ચોરી કરનાર એક ઝડપાયો\nઇંગ્લીશ દારૂ સહિત કુલ રૂ.૨૫,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ\nભાવનગર નવાગામ પ્રેમી યુગલે સજોડે આપઘાત કરી જીવન ટુકાવ્યું\nતાપી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 2 બાળક સહિત 3ના મોત, 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત\nરામ રહીમ ડેરામાં અંગોના વેપારનું કામ પણ કરતો હતો.\nડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમના જેલમાં ગયા પછી અનેક ખુલાસાઓ બહાર આવી રહ્યાRead More\nસોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો કરનાર બીએસએફના જવાન તેજ બહાદુરને સસ્પેન્ડ\nવડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પણ 1 મેં થી લાલબત્તી વળી ગાડી ઉપયોગ નહીં કરી શકે\nસંજય દત્ત ફરી મુશ્કેલીમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર\nદસ ના સિક્કાઓ ઇન્કાર કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ દાખલ થઇ શકશે\nજામનગરમાં મીણબતીનું કારખાનામાં ભીષણ આગ, મુદ્દામાલ બળીને ખાક\nજામનગર: આજે મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શરુ શેક્સન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉદ્યોગમાંRead More\nકોહલી વર્તમાન ટીમ થી ખુશ અંતિમ મેચમાં પણ નવા અખતરા કરવાનું ચાલુ રાખશે\nગુજરાતીને ભાવતી અને ફેવરિટ આઇટમ ભાખરવડી બનાવો બિલકુલ સરળ રીતથી\nજામનગરમાં કારમાંથી દારૂની 102 બોટલ કબ્જે લેતી પોલીસ\nઆજથી IPL-10 ની શરૂઆત, ઓપનીંગ સેરેમનીમાં જોવા મળશે બોલીવુડ સ્ટાર\nઆજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની દસમી સીઝન શરૂ થઈ રહી છે. આઈપીએલના ઉદ્દઘાટન સમારોહRead More\nસચિન-દ્રવિડનો તૂટયો રેકોર્ડ પુજારા અને વિજયની જોડીએ 37 ટેસ્ટ મેચોમાં કર્યા 2500 રન\nમેક્સવેલના બેટના ઉમેશ યાદવે કરી નાંખ્યા બે કટકા\nInd vs Aus ઓસ્ટ્રેલિયા 299/4, સ્મિથની શતક મેક્સવેલની અર્ધશતક\nશશાંક મનોહરનું ‘અંગત કારણોસર’ અચાનક રાજીનામું\nપુત્રીને માર મારી કાઢી મૂકનાર જમાઇને રસ્તા વચ્ચે સુવાડીને સસરાએ ધોકાવાળી કરી\nસુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ગર્ભવતી પુત્રીને માર મારી કાઢી મૂકનાર અમદાવાદી જમાઇને ગાંધીનગરમાં રસ્તાRead More\nપતિએ ઢોર માર મારતા દીકરીના બાપ જોરદાર રોષે જોવો વોટ્સઅપ વાયરલ વિડિઓ\nપત્નીને તેના પિયરમાં જ આવીને પતિએ ઢોર માર મારતા દીકરીના બાપ જોરદાર રોષે ભરાતા જમાઇનેRead More\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00127.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/sridevi-bungalow-teaser-2/132564.html", "date_download": "2019-03-24T23:28:15Z", "digest": "sha1:JFSQS36C64QEIM6T6PD4QG6MUXI2Z6F7", "length": 3726, "nlines": 107, "source_domain": "www.navgujaratsamay.com", "title": "navgujarat - Google Search", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nપ્રિયા પ્રકાશની ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’નું બીજું ટીઝર લોન્ચ\nસલમાન પ્રોડક્શનની ફિલ્મ ‘નોટબુક’ ફિલ્મ નું વધુ એક ''સફર'' સોન્ગ રિલીઝ\nઆલિયા-વરુણની ફિલ્મ ''કલંક''નું વધુ એક સોન્ગ ''ફર્સ્ટ ક્લાસ'' રિલીઝ\nPM Narendra Modi મૂવીનું ટ્રેલર રિલીઝ\nવિદ્યુત જામવાલની ફિલ્મ ‘જંગલી’નું બીજી સોન્ગ રિલીઝ\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00130.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/28-03-2018/", "date_download": "2019-03-24T23:36:08Z", "digest": "sha1:MSYMMHKTYCFRJ6XNW3LC5HIM3J7653OU", "length": 4930, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "28-03-2018 - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nરેફ્રિજરેટર યુગમાં ધમધમતો માટલા ઉદ્યોગ \nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00132.warc.wet.gz", "language": "gu", "language_score": 0.94, "bucket": "all"} +{"url": "http://jayantjoshi.in/", "date_download": "2019-03-24T23:36:53Z", "digest": "sha1:K6LYY2DXN5T6YU7WM5Z5QTLITJQ3F4IF", "length": 5267, "nlines": 109, "source_domain": "jayantjoshi.in", "title": "Jayant Joshi", "raw_content": "\nપ્રાથમિક વિભાગ દ્વિતીય સત્રાંત પરીક્ષા સમયપત્રક\nબિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી આપતા પહેલા ધ્યાને લેવાની બાબતો\nતબીબી સારવાર ખર્ચ મંજૂર કરવા અંગે ની દરખાસ્ત રજૂ કરવા અંગે ની માર્ગદર્શક સૂચનાઓ\nશાળા તથા કોલેજો માં શૈક્ષણિક પ્રવાસ ની મંજૂરી અંગે શિક્ષણ વિભાગ નો પરિપત્ર\nલોકસભા સામાન્ય ચુંટણીમાં આદર્શ આચારસંહિતા નો અમલ કરવા બાબત\nવિધ્યાસહાયકો ની ફિક્સ પગાર ના સમયગાળા ની નોકરી બઢતી/ઉ.પ.ધો /નિવૃતી લાભો માટે સળંગ ગણવા અંગે\nસાતમા પગારપંચ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ ની દરખાસ્ત મોકલાવવા બાબત (ભરુચ )\nગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વિનિયમો-૨૦૦૫માં ઉમેરો કરવા બાબત\nબિનસરકારી માધ્ય. શાળાના ફાજલ આચાર્ય ને આચાર્ય તરીકે જ સમાવવા બાબત\nઆચાર્ય ભરતી અંગે… તા.૨૭/૨/૧૯\nCategories Select Category અનુદાન અન્ય અન્ય પરીપત્રો અન્ય બાબતો અભ્યાસક્રમ અમરેલી ઉ.પ.ધોરણ એલ.ટી.સી કમિશ્નર જી.પી.એફ તબીબી સારવાર નવસારી નાણાં વિભાગ-૧ પગાર ભથ્થાઓ પગાર/પગારપંચ પરિરૂપ પરીક્ષા પરીક્ષા ફોર્મ્સ પરીક્ષા વિનિયમ પેન્શન પ્રવાસી શિક્ષક પ્રાથમિક વિભાગ ફાજલ ફોર્મ્સ ભરતી ભરુચ્ રજા રોકડ રજાના નિયમો રહેમરાહ શિક્ષણ વિનિયમ શિક્ષણવિભાગ શિક્ષણાધિકારી સમાજ્કલ્યાણ સહાયક સંવર્ગ સી.પી.એફ સીસીસી\nમાધ્યમિક /ઉ.મા શાળાઓ માટે કાર્યભાર દર્શાવતુ નિયત પત્રક 2,479 views\nરજાના નિયમો ની સમજુતી 2,184 views\nરજા અંગે ના પરીપત્રો 1,706 views\nઆવકવેરા ગણતરી પત્રક 1,679 views\nસળંગ એકમ માં શિક્ષક રેશિયો અંગે . તા.૧૭/૧૨/૨૦૧૫ 1,490 views\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/chamar-na-bole/", "date_download": "2019-03-24T23:38:02Z", "digest": "sha1:T57XQDCHS74EFRBW7ECBNOEXCBKCTXN3", "length": 25032, "nlines": 198, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Chamarna Bole, Saurashtrani Rasdhar | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nવાંકાનેરના દરબારગઢમાં આજ રંગરાગની છોળો ઊડે છે. ગઢના માણસો તો શું, પણ કૂતરાં-મીંદડાંયે ગુલતાનમાં ડોલે છે. ઓરડામાં વડારણોનાં ગીતો ગાજે છે, અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાંના સૂર છેડીને વરરાજાને મીઠી નીંદરમાંથી જગાડે છે. દરબારના કુંવર પરણે છે. વાંકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઊગ્યો છે.\nઆખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક જ માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે. આખી રાત એણે પથારીમાં આળોટી આળોટીને વિતાવી છે : મટકુંયે નથી માર્યું. જાગીને મનમાં મન��ાં ગાયા કર્યું કે –\nવીરા ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,\nવીરા, ક્યાં લગણ જોઉં તમારી વાટ રે,\nમામેરા વેળા વહી જાશે રે….\nડેલીએ જરાક કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશાભરી ઊઠી ઊઠીને એણે ડેલીમાં નજર કર્યા કરી છે. પણ અત્યાર સુધી એ જેની વાત જોતી હતી તે મહેમાનના ક્યાંયે વાવડ નથી. એ શોકાતુર માનવી બીજું કોઈ નહિ, પણ વરરાજાની ખુદ જનેતા છે. જેનું પેટ પરણતું હોય એને અંતરે વળી હરખ કેવા એને તો કંઈક કંઈક રિસામણાંનાં મનામણાં કરવાનાં હોય, સંભારી સંભારીને સહુ સગાંવહલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય. એ બધું તો હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતા : ‘કાં એને તો કંઈક કંઈક રિસામણાંનાં મનામણાં કરવાનાં હોય, સંભારી સંભારીને સહુ સગાંવહલાંને લગ્નમાં સોંડાડવાનાં હોય. એ બધું તો હોય, પણ વાંકાનેરના રાજકુંવરની માતાને હૈયે તો બીજી વધુ અણીદાર બરછી ખટકતી હતી. રાજાજી આવી આવીને એને મે’ણાં મારતા હતા : ‘કાં કહેતાં’તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે કહેતાં’તાં ને કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે કાં ગાંફ (ગામનું નામ)થી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા કે શું તમારાં પિયરિયાંએ તો તમારા બધાય કોડ પૂર્યા કે શું \nઊજળું મોં રાખીને રાણી મરકતે હોઠે ઉત્તર દેતાં હતાં કે : ‘હા હા જોજો તો ખરા, દરબાર હવે ઘડી-બેઘડીમાં મારા પિયરનાં ઘોડાંની હણહણાટી સંભળાવું છું, આવ્યા વિના એ રહે જ નહિ.’\nપહેરામણીનું ચોઘડિયું બેસવા આવ્યું. ગોખમાં ડોકાઈ ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઊડે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી. એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો : ‘બા, જે શ્રીકરશન પણ એમ તો કંઈ કંઈ વાર તણાઈ તણાઈને એ રજપૂતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી. એવામાં ઓચિંતો મારગ ઉપરથી અવાજ આવ્યો : ‘બા, જે શ્રીકરશન ’ … સાંભળીને રાણીએ નીચે નજર કરી. ગાંફના ચમારને ભાળ્યો – કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય, એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો; કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યાં : ‘ઓહોહો ’ … સાંભળીને ર��ણીએ નીચે નજર કરી. ગાંફના ચમારને ભાળ્યો – કેમ જાણે પોતાનો માનો જણ્યો ભાઈ આવીને ઊભો હોય, એવો ઉલ્લાસ પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઊપજવા લાગ્યો; કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું. એ બોલ્યાં : ‘ઓહોહો જે શ્રીકરશન ભાઈ તું આંહીં ક્યાંથી, બાપુ \n‘બા, હું તો ચામડાં વેચવા આવ્યો છું. મનમાં થયું કે લાવને, બાનું મોઢું તો જોતો જાઉં. પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય, ભામણબામણ ઊભા હોય એટલે શી રીતે જવાય પછી સૂઝ્યું કે પછવાડેને ગોખેથી ટૌકો કરતો જાઉં પછી સૂઝ્યું કે પછવાડેને ગોખેથી ટૌકો કરતો જાઉં \n ગાંફના કાંઈ વાવડ છે \n વીવાએ કોઈ નથી આવ્યું \nરાણી જવાબ વાળી ન શક્યાં. હૈયું ભરાઈ આવ્યું. ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યાં. ચમાર કહે : ‘અરે, બા બાપ ખમ્મા તમને, કાં કોચવાવ \n અટાણે કુંવરને પે’રામણીનો વખત છે. પણ ગાંફનું કોઈ નથી આવ્યું. એક કોરીય મામેરાની નથી મોકલી. અને મારે માને મે’ણાંના મે’વરસે છે. મારા પિયરિયાં તે શું બધા મરી ખૂટ્યાં \n’ ચમારે અજાયબ બનીને પૂછ્યું.\n તારા વિના કોઈ નહિ.’\nચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું. મારા વિના કોઈ નહિ – હાં મારા વિના કોઈ નહિ હું ય ગાંફનો છું ને હું ય ગાંફનો છું ને ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું ગાંફની આબરૂના કાંકરા થાય એ ટાણે હું મારો ધરમ ન સંભાળું આ બે’નડીનાં આંસુડાં મારાથી શૅ દીઠાં જાય આ બે’નડીનાં આંસુડાં મારાથી શૅ દીઠાં જાય એ બોલી ઊઠ્યો : ‘બા એ બોલી ઊઠ્યો : ‘બા તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ તું રો તો તને મારાં છોકરાંના સોગંદ. હમણાં જોજે, ગાંફની આબરૂને હું જાતી રોકું છું કે નહિ \n બા, બાપુને હું ઓળખું છું. આજ એની કોણ જાણે કેમ ભૂલ થઈ હોય પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો, મા પણ હું એને ઓળખું છું. હવે તું હરમત રાખજે હો, મા શું કરવું તે મને સૂઝી ગયું છે.’ એમ કહીને ચમાર ચાલ્યો. દરબારગઢની દોઢીએ જઈને દરબારને ખબર મોકલ્યા : ‘ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો, ઝટ મોઢે થાવું છે.’\nદરબાર બહાર આવ્યાં. તેમણે ચમારને દેખ્યો; મશ્કરીનાં વેણ કાઢ્યાં :\n મામેરું લઈને આવ્યા છો કે \n આવ્યો છું તો મામેરું લઈને જ.’\n કેમ, તમને મોકલવા પડ્યા ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલ છે \n ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી છે. આજ મારા બાપુ પંડે આવતા હતા, પણ ત્યાં એક મરણું થઈ ગયું. કોઈથી નીકળાય તેવું ન રહ્યું, એટલે મને દોડાવ્યો છે.’\n‘ત્યારે તો મામેરાનાં ગાડાંની હેડ્ય વાંસે હાલી આવતી હશે, કાં \n ગાંફના ભાણેજનાં મોસાળાં કાંઈ ગાડાંની હેડ્યુંમાં સામે \n‘એ અમારું ખસતા ગામ કુંવરને પે’રામણીમાં દીધું.’\nદરબારે મોમાં આંગળી નાંખી. એને થયું કે આ માણસની ડાગળી ખસી ગઈ હશે. એણે પૂછ્યું :\n‘કાંઈ કાગળ દીધો છે \n કાગળ વળી શું દેવો’તો ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે ગાંફના ધણીને એમ ખબર નહિ હોય કે જીવતાજાગતા માનવીથીયે કાગળની કટકીની આંઈ વધુ ગણતરી હશે \nચમારના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાળી. આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંફના એક ઢોર ચીરનારો ઢેઢ આવીને ખસતા ગામની પહેરામણી સંભળાવી ગયો. રાણીને માથે મે’ણાંના ઘા પડતા હતા તે થંભી ગયા. અને બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો. એને બીક હતી કે જો કદાચ વાંકાનેરથી અસવાર છૂટીને ગાંફ જઈ ખબર કાઢશે તો ગાંફનું ને મારું નાક કપાશે. એટલે મૂઠીઓ વાળીને એ તો દોડવા માંડ્યો. ગાંફ પહોંચીને ગઢમાં ગયો, જઈને દરબારને મોઢામોઢ વેણ ચોડ્યાં :\n‘ફટ્ય છે તમને દરબાર લાજતા નથી ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડાં પાડે છે. એને ધરતીમાં સમાવા વેળા આવી પહોંચી છે અને તમે આંહીં બેઠા રિયા છો બાપુ ગાંફને ગાળ બેસે એનીય ખેવના ન રહી \n‘પણ છે શું, મૂરખા ’ દરબાર આ મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા.\n ભાણેજ પરણે છે ને મામા મોસાળાં લઈને અબઘડી આવશે એવી વાટ જોવાય છે.’\n એ તો સાંભર્યું જ નહિ : ગજબ થયો હવે કેમ કરવું \n‘હવે શું કરવાનું હતું ઈ તો પતી ગયું. હવે તો મારે જીવવું કે જીભ કરડીને મરવું, એ જ વાત બાકી રઈ છે.’\n તારું તે શું ફટકી ગ્યું છે \n ફટકી ગ્યું’તું એટલે જ તમારા થકી મામેરામાં ખસતા ગામ દઈને આવ્યો છું.’\n તું આપણું ખસતા દઈ આવ્યો \n હવે તમારે જે કરવું હોય તે કહી નાખો ને એટલે મને મારો મારગ સૂઝે.’\nદરબારનું હૈયું ભરાઈ આવ્યું : ‘વાહ વાહ, મારી વસ્તી પરદેશમાંય એને મારી આબરૂ વહાલી થઈ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ …’ ‘ભાઈ ખસતા ગામ તેં તારા બોલ ઉપર દીધું એ મારે અને મા���ી સો પેઢીને કબૂલ મંજૂર છે. આજે તારે મરવાનું હોય તારા વિના તો મારે મરવું પડત તારા વિના તો મારે મરવું પડત ’ ચમારને દરબારે પાઘડી બંધાવી, અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં : ‘વાત શી છે ’ ચમારને દરબારે પાઘડી બંધાવી, અને ડેલીએ ભાણેજનાં લગ્ન ઊજવવાં શરૂ થયાં. ચમારવાડે પણ મરદો ને ઓરતો પોરસમાં આવી જઈ વાતો કરવા લાગ્યાં : ‘વાત શી છે આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે આપણા ભાણુભા પરણે એનાં મોસાળાં આપણે ન કરીએ તો કોણ કરે ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય ધણી ભૂલ્યો, પણ આપણાથી ભુલાય \nવાંકાનેરના અસવારે આવીને ખબર કાઢ્યા. ગાંફના ધણીએ જવાબ મોકલ્યો : ‘એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહિયું કરી આપી છે.’ વરની માતા હવે દાઝ કાઢી કાઢીને વાંકાનેરના દરબારગઢમાં લગ્નગીત ગજવી રહ્યાં છે કે –\nતરવાર સરખી ઊજળી રે ઢોલા \nતરવાર ભેટમાં વિરાજે એ વાલીડા વીરાને,\nએવી રે હોય તો પ્રણજો રે ઢોલા નીકર સારેરી પરણાવું રે વાલીડા વીરને\nઆજે એ ખસતા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજની પડખે જ છે. આજુબાજુ ગાંફની જ સીમ છે, અને વાંકાનેર તો ત્યાંથી પચાસ ગાઉ દૂર હશે. છતાં અત્યારે એ ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય એક તસુ જમીન પણ વાંકાનેરની નથી.\n[આ કથા ભાલમાં પ્રચલિત છે. કહેવાય છે કે એને બન્યા આજ (1925માં) 300 વર્ષ થયાં હશે. નામઠામ જડતાં નથી. ચોક્કસ વર્ષ તથા નામઠામ મેળવવા માટે વાંકાનેર દીવાનસાહેબને વિનંતી કરતાં તેમણે જણાવ્યું છે કે જૂનાં દફતરો તથા અન્ય સ્થળે તપાસ કરતાં આ દંતકથામાં કાંઈ સત્યાંશ હોવાનું લાગતું નથી. તેમ છતાં પ્રચલિત કથા તરીકે અહીં આપી છે. લાગે છે કે, ખસતા ગામની ભૌગોલિક સ્થિતિ જોતાં વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કંઈક સુંદર ઈતિહાસ જરૂર સંકળાયો હોવો જોઈએ.]\nસૌરાષ્ટ્રની રસધારમાંથી ચૂંટેલી કથાઓમાંથી તૈયાર થયેલા પુસ્તક ‘રસધારની વાર્તાઓ’ માંથી સાભાર.\nTagged ઝવેરચંદ મેઘાણી, ભાલ, વાંકાનેર, સૌરાષ્ટ્રની રસધાર\nસોરઠ તારા વળતા પાણી\nસોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે ‘આપો ભોવન’, બાપદાદાના વારસા માં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ. બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે. દીકરાને તો કે’દુનો રૂપિયા કમાવા શે’ર મોકલી દીધો હોય છે. અને એની બે દીકરીઓ માંની એક ૧૯ ની રેખા ને, ૧૬ ની રાધા બન્ને ખેતી કામમાં માહિર, બન્ને એકલી ગાડાજોડી ને […]\nદિલાવરી ની વાર્તા ઉનાળો આવ્યો છે. ધોમ તડકો ધખે છે. આભમાંથી જાણે અગ્નિ વરસે છે. ઊની ઊની લૂ વાય છે. પારેવાં ફફડે છે. ચૈત્ર મહિનો ગયો. વૈશાખ ગયો. જેઠ આવ્યો. નદી-સરોવરનાં પાણી સુકાણાં, ઝાડવાંનાં પાન સુકાણાં, માણસોનાં શરીર સુકાણાં, પશુ-પંખી પોકાર કરવા લાગ્યાં. રાજા દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત છે; રાતે ઉજાગરા કરે છે, પ્રભુને અરજ […]\nસત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે. કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે માણસો : કેમ કુંવરસાબ માણસો : કેમ કુંવરસાબ કુંવર : મને ભુખ […]\nઅખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "https://p-gujarati.webdunia.com/old-cricket-score-card/3721.htm", "date_download": "2019-03-24T23:23:29Z", "digest": "sha1:2W3NPPYZXYZF35IKPFQY6FICSK5PWDA6", "length": 7349, "nlines": 297, "source_domain": "p-gujarati.webdunia.com", "title": "Rajasthan Royals Vs Kings XI Punjab Live Cricket Score | Live Cricket Score", "raw_content": "\nરાજસ્થાન 15 રનથી જીત્‍યું\nટોસ: રાજસ્થાન ટૉસ જીત્યાં અને પહેલાં બેટિંગ લીધી\nમેન ઓફ ધ મેચ: જોસ બટલર\nકે. અક્સદીપ નાથ બો. એન્ડ્રુ ટાય\nકે. લોકેશ રાહુલ બો. મુજીબ ઉર રહેમાન\nકે. મનોજ તિવારી બો. માર્કસ સ્ટોઇનિસ\nકે. મનોજ તિવારી બો. મુજીબ ઉર રહેમાન\nકે. રવિચંદ્રન અશ્વિન બો. એન્ડ્રુ ટાય\nરન આઉટ એન્ડ્રુ ટાય\nકે. મનોજ તિવારી બો. એન્ડ્રુ ટાય\nકે. કરુણ નાયર બો. એન્ડ્રુ ટાય\nએક્સ્ટ્રા: 3 (બાય- 1, વાઇડ્સ- 1, નો બોલ- 1, લેગ બાય- 0, દંડ - 0)\nસ્‍ટ. જયદેવ ઉનડકટ બો. ક્રિષ્નપ્પા ગોવથમ\nકે. જયદેવ ઉનડકટ બો. જોફ્રા આર્ચર\nકે. ક્રિષ્નપ્પા ગોવથમ બો. સિંઘ સોઢી નામનાં\nકે. અજીંક્યા રહાને બો. બેન સ્ટોક્સ\nરન આઉટ જોસ બટલર\nકે. ક્રિષ્નપ્પા ગોવથમ બો. જયદેવ ઉનડકટ\nએક્સ્ટ્રા: 7 (બાય- 4, વાઇડ્સ- 1, નો બોલ- 1, લેગ બાય- 1, દંડ - 0)\nઅમ્પાયર: નીતિન મેનન અને મેરિસ ઇર્સમુસ ત્રીજો અમ્પાયર: યશવંત મેચ રેફરી: જગવલ શ્રીનાથ\nરાજસ્થાન ટીમ: અજીંક્યા રહાને, અનુરીતસિંહ, જયદેવ ઉનડકટ, સ્ટુઅર્ટ બિન્ની, બેન સ્ટોક્સ, જોસ બટલર, સંજુ સેમસન, સિંઘ સોઢી નામનાં, મહિપાલ લોમરોર, ક્રિષ્નપ્પા ગોવથમ, જોફ્રા આર્ચર\nપંજાબ ટીમ: સીએચ ગેઈલ, મનોજ તિવારી, રવિચંદ્રન અશ્વિન, મોહિત શર્મા, અક્ષર પટેલ, કરુણ નાયર, લોકેશ રાહુલ, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રુ ટાય, અક્સદીપ નાથ, મુજીબ ઉર રહેમાન\nમુખ પૃષ્ઠ | અમારા વિશે | જાહેરાત આપો | અસ્વીકરણ | અમારો સંપર્ક કરો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/28-04-2018/", "date_download": "2019-03-24T23:20:41Z", "digest": "sha1:YZ4TWYU3O6H26M6RACUTCSX5RXEKT2FR", "length": 5050, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "28-04-2018 - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એકજ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nPrevious articleગરમીથી ત્રસ્ત ,છાયામાં પડાવ..\nપ્રથમવાર કાંકરીયામાં ઈ-ટોયલેટ ઃ સિક્કો નાંખો અને ટોયલેટનો ઉપયોગ કરો\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00133.warc.wet.gz", "language": "gu", "language_score": 0.95, "bucket": "all"} +{"url": "https://www.keyurparikh.com/customized-3d-printing-technology-used-successfully-for-the-first-time-in-india-by-dr-keyur-parikh-at-cims-hospital-to-treat-arotic-value-stenosis-with-tavi-technology/", "date_download": "2019-03-24T23:25:32Z", "digest": "sha1:F4RK6IVG6DQSQGP57K3YC6E2ZJZXSD6Q", "length": 7055, "nlines": 59, "source_domain": "www.keyurparikh.com", "title": "Customized 3D printing Technology used Successfully for the first time in india by Dr. Keyur Parikh at CIMS Hospital to treat Arotic Value Stenosis with TAVI Technology | The Best Cardiologist in Ahmedabad Dr. Keyur Parikh", "raw_content": "\nઅમદાવાદ– સિમ્સ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ વાર દર્દી ઉપર થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રકચરલ હાર્ટ ડીસીઝની સારવાર કરીને કાર્ડિયોલોજી ક્ષેત્રે એક સિમાચિન્હરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ સારવારમાં ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઈમ્પ્લીમેન્ટેશન (તાવી)ના ઉપયોગ દ્વારા કેથેટરને એક નાનકડા છીદ્ર દ્વારા લેગ આર્ટરીમાં થઈને મોટી રક્તનલિકામાં દાખલ કરાયું હતું અને રોગિષ્ટ એઓર્ટીક વાલ્વના બદલે એક મોટો કૃત્રિમ વાલ્વ દાખલ કરવામાં આવ્યો હતો.\nએઓર્ટીક વાલ્વ સર્જરી પછી મોટી ઉંમરના દર્દીને સાજા થતાં થોડાંક સપ્તાહ લાગે છે. તાવી પ્રક્રિયામા સિમ્સ ખાતેના દર્દીઓ 24 કલાકમાં જ ચાલતા થઈ ગયા હતા.\nસિમ્સ હોસ્પિટલમાં તેનો તાવી પ્રોગ્રામ બે વર્ષ પહેલાં ડો. ધીરેન શાહ અને ડો. મિલન ચગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સફીમોરલ (પગમાંથી) તાવીનો ઉપયોગ કરીને બે મહિના પહેલાં ડો. મિલન ચગ અને ડો. કેયૂર પરીખ દ્વારા એક-એક શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. હવે ભારતમાં સૌ પ્રથમવાર થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ પ્રોસિજર કરાતાં પહેલાં દર્દીની વ્યવસ્થિત શરીર રચનામાં સર્જરી અથવા તો પ્રક્રિયા દરમ્યાન સુનિશ્ચિત ચોકસાઈ હાસલ કરવામાં આવે છે. કાર્ડિયોલોજી ટીમ દ્વારા અગાઉ થ્રીડી ટેકનોલોજીના ઉપયોગનો અનુભવ મળ્યો હોવાના કારણે તાવીના બંને કેસ 30 મિનિટ થી એક કલાકની અંદર પૂરા કરવામાં આવ્યા હતા.\nસિમ્સ હોસ્પિટલ અમદાવાદના કાર્ડિયોલોજીસ્ટ અને ચેરમેન ડો. કેયૂર પરીખ કે જેમણે સિમ્સની ‘હાર્ટ ટીમ’ ના નિષ્ણાંતો સાથે મળીને આ બંને કેસ હાથ ધર્યા હતા.\nથ્રીડીને કારણે દર્દીઓમાં અને ખાસ કરીને સંકુલ પ્રકારના સ્ટ્રક્ચરલ હૃદય રોગો કે જેમાં ઘસારાના કારણે અથવા તો જન્મજાત ક્ષતિ હોય તેવા કેસમાં ઈન્ડિવિડ્યુઆલાઈઝેશન (સારવારમાં જરૂર મુજબ વ્યક્તિગત ફેરફાર ની) કરવાની તક રહે છે. ચોકસાઈ આધારિત આ ટેકનોલોજીમાં ઝડપેલી ડીજીટલ ઈમેજીનું પકડી શકાય અને અનુભવી શકાય તેવું કશુંક સર્જવામાં સહાય મળે છે. ટેકનોલોજીમાં પ્રગતિ થતાં પ્રિન્ટર્સમાં સુધારા થયા છે અને હવે તે વિવિધ માધ્યમોની પ્રિન્ટ માટે સજ્જ બન્યા છે. પછી તે પ્લાસ્ટીક, ��િરામિક અથવા તો ધાતુ હોય. હૃદય રોગની બિમારીઓને સારવાર કરવાની પધ્ધતિની સાથે સાથે થ્રીડી પ્રિન્ટીંગ વધુ વ્યૂહાત્મક આયોજનમાં સહાયરૂપ થઈને દરમ્યાનગીરીમાં મદદ કરે છે તથા થ્રીડી પ્રિન્ટેડ અંગો, મૂળ અંગોની કામગીરી દોહરાવે તેવું બને છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00134.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/baal-arogyashastra-i-k-vijaliwala/", "date_download": "2019-03-24T23:37:15Z", "digest": "sha1:36KFXW6EH63I4JVQORWMZJFVKJYWDCMF", "length": 5346, "nlines": 40, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Baal Arogyashastra - I.K.Vijaliwala - Buy Gujarati Books Online", "raw_content": "\nબાળ આરોગ્યશાસ્ત્ર – ડો.આઈ.કે.વિજળીવાળા વિષે પ્રસ્તાવના\nગર્ભધારણ ની પળથી બાળક મોટું થાય ત્યાં સુધીના એના નાના-મોટા બધા જ રોગોની અહીં ચર્ચા થઇ છે. સાવ સામાન્યથી લઈને ગંભીર પ્રકારના પ્રશ્નો ની સાવ સરળ ભાષામાં ચર્ચા થઇ છે. બાળઆરોગ્યક્ષેત્રે આપણે ત્યાં વહેમો અને ધતિંગો નો પાર નથી. ડો વીજળીવાળા એ મા-બાપ દ્વારા પુછતા પ્રશ્નોના જવાબરૂપે, હળવી રગે આ વહેમો-ધતિંગોની વાત વણી લઈને માં-બાપ ને શક્ય તેટલા રેશનલ બનાવવાની પ્રમાણિક કોશિશ કરી છે. તબીબીક્ષેત્રની ભારેખમ પરિભાષાઓને અહીં સામાન્ય માણસ સમજી શકે એ રીતે રજુ કરવામાં આવી છે. આ પુસ્તક સરળ ભાષામાં, સાચી દિશાનું જ્ઞાન આપી શકે એવું સમૃદ્ધ અને વિશ્વસનીય છે. આવા પુસ્તકોનો બહોળો પ્રચાર અને પ્રસાર થવો જરૂરી છે.\nઆ પુસ્તકના વિવિધ પ્રકરણો\nપ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ\nનવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક\nબાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો\nબાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ\nબાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી – થોડીક સારવાર\nદાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો\nશ્વસનતંત્ર તેમજ તેના કેટલાક રોગો\nબાળકોમાં જોવા મળતી હૃદયની કેટલીક તકલીફો\nકીડની તેમજ પેશાબની નળીઓના રોગો\nબાળકોમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓના રોગો\nબાળકોના ચેતાતંત્ર તેમજ તેને લગતા રોગો\nઆંખની કાળજી, આંખના રોગો અને તેના નિવારણ\nબાળકોના રોજીંદા જીવનમાં મૂંઝવતા પ્રશ્નો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 0.96, "bucket": "all"} +{"url": "https://www.navgujaratsamay.com/kholvad-gaame-yuvaane-ek-sagiraani-chedti-kari-tenaa-pitaane-maar-maaryo/129210.html", "date_download": "2019-03-25T00:14:53Z", "digest": "sha1:DDGPGJYB56BTBT3ZISJ4WNABEE47LL6O", "length": 7680, "nlines": 117, "source_domain": "www.navgujaratsamay.com", "title": "કામરેજ : ���ું મારી સામે કેમ જોતી નથી તારો મોબાઈલ નંબર આપ તેમ કહી સગીરાની છેડતી કરી", "raw_content": "\nફાઈનાન્સ - ઇકોનોમિક્સ - માર્કેટ\nકળા - સાહિત્ય - રંગમંચ\nએડમિનિસ્ટ્રેશન - મેનેજમેન્ટ - પ્રેરણાત્મક\nકામરેજ : તું મારી સામે કેમ જોતી નથી તારો મોબાઈલ નંબર આપ તેમ કહી સગીરાની છેડતી કરી\nખોલવડ ગામે લઘુમતી યુવાને એક સગીરાની છેડતી કરી તેના પિતાને માર માર્યો\nસુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે રહેતી એક 17 વર્ષીય સગીરા મોટરસાયકલ લઈને તેની બહેન સાથે બેંકમાં જઈ રહી હતી ત્યારે ગામના એક મુસ્લિમ યુવાને આ બે બહેનોની મોટરસાયકલ આંતરીને મોબાઈલ નંબર માંગી તેની છેડતી કરી સ્થળ ઉપર પહોંચી ગયેલા સગીરાના પિતાને અપશબ્દો બોલી ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.\nઆ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાનાં ખોલવડ ગામે નવા ફળિયામાં રહેતા યુવાનની 17 વર્ષીય દીકરી તેની નાની બહેન સાથે મોટરસાયકલ ઉપર ખોલવ ગામે દેનાબેંકમાં કામઅર્થે ગયા હતા ત્યારે ખોલવડ ગામનો મુસ્લિમ યુવાન રિઝવાન ઉર્ફે રિજ્જુબીડી નાઓએ આ બંને સગીરાની મોટરસાયકલ આગળ પોતાનું પલ્સર મોટરસાયકલ લાવીને આગળ ઊભું રાખી દીધું હતું. અને જણાવ્યુ હતું કે તું મારી સામે કેમ જોતી નથી. મને તારો મોબાઈલ નંબર આપ તેવું જણાવી ગમે તેવું વર્તન શરૂ કરી દીધું હતું. જેથી આ સગીરાએ પિતાને મોબાઈલ ફોન કરીને ઘટના અંગે જણાવતા સગીરાના પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા ત્યારે રિઝવાને સગીરાના પિતા સાથે બબાલ શરૂ કરી દીધી હતી. તેને અપશબ્દો બોલી ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સગીરાના પિતાએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.\nઆ સેક્શન ના વધુ સમાચાર\nપાલિકાઓમાં સફાઇ કામદારો હડતાળ પર ઉતરશે\nનકલી નોટો છાપનારા બે આરોપી પકડાયા\nવઢવાણ યાર્ડ જમીનકૌભાંડ :હાઇકોર્ટનું તેડું\nદહેગામમાં વાવાઝોડાની આડમાં વૃક્ષો કાપવાના કૌ..\nવલસાડ ભાજપમાં ભડકો મોટાભાઇને ફરી રિપીટ કરતા નાનાભાઇ વં..\nસુરતઃ નાસિક જવાહર રોડ પર સુરતની બસને અકસ્માત 6ના મોત 4..\nઓલપાડ: કુંભારી ગામ ખાતે ઉભેલી ટ્રક પાછળ બાઇક ભટકાતા ચા..\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00135.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://gujaratibeat.com/2017/08/", "date_download": "2019-03-24T23:54:46Z", "digest": "sha1:ZVHM62TPWVUCNWPLJNRFIVCCFJ2KTOIT", "length": 5888, "nlines": 82, "source_domain": "gujaratibeat.com", "title": "August 2017 - Gujarati Beat", "raw_content": "\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\nમોટા ભાગના માતા પિતા બાળકો પર ગુસ્સે થતા હોય છે કારણ કે, તેમના બાળકો સ્કુલ…\nતમે તમારા બાળકની ઉપેક્ષા તો નથી કરી રહ્યા\nએક માતા-પિતા તરીકે તમારા બાળકની ઉપેક્ષા તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેને લાંબાગાળાના…\nલાઇફસ્ટાઇલ ટિપ્સ: શુ તમે તમારા બાળકને બગાડી રહ્યા છો\nપિતા તેમના બાળકોને માટે બધું શ્રેષ્ઠ આપવા માંગે છે અને આ માટે તેઓ ઘણા પ્રયત્નો…\nથોડા સમયની ઝબકી તમને ઘણો ફાયદો અપાવી શકે છે\nએક સનાતન સત્ય છે કે મોટાભાગના લોકોને ઝોકું (નિંદ્રા) આવતી હોય છે. પરંતુ એ માનવું…\nલાઈફસ્ટાઈલ ટિપ્સ: શું પૈસા તમારા પ્રેમનો વિનાશ કરી શકે\nઅહીં અમે તમને કેટલીક લાઈફસ્ટાઈલ ટિપ્સ આપવા જઈ રહ્યા છે. જ્યારે રિલેશનશીપની શરૂઆત હોય છે…\nડેટીંગ ટિપ્સ: એક મોટી ઉમરની સ્ત્રી સાથે ડેટીંગના ફાયદા\nઅહીં અમે તમને કેટલીક ડેટીંગ ટિપ્સ આપવા જઈ રહ્યા છે. સમાન્ય રીતે વાત આવે ડેટીંગની…\nલગ્ન ટિપ્સ: એરેંજ મેરેજ વખતે પાર્ટનર સાથે કઈ રીતે શરૂઆત કરવી\nઅહીં અમે તમે લગ્ન ટિપ્સ આપવા જઈ રહ્યા છે. આમ તો લગ્નએ માત્ર બે દિલોને…\nટ્રાવેલ ડાયરી: સુંદર વૃંદાવન ગાર્ડન્સનો ખુબસુરત લહાવો\nઆજે અમારી ટ્રાવેલ ડાયરી તમને વૃંદાવન ગાર્ડન્સ સુધી લઇ જશે. મૈસુરનો ઉલ્લેખ હંમેશા તેના રાજા…\nલાઈફસ્ટાઈલ ટિપ્સ: જ્યારે તમે ગુસ્સે કરો છો ત્યારે ટાળવા જેવી બાબતો\nઅહીં અમે તમને ઉપયોગી એવી લાઈફસ્ટાઈલ ટિપ્સ જણાવી રહ્યા છે. ક્રોધ એ માનવ લાગણીઓમાં થતી…\nજાણો ટ્રાવેલિંગ કરનાર માટે મેડિકલ કીટ કેમ જરૂરી છે\nનાની બિમારી તમારી રજાઓ બગાડી શકે છે. જ્યારે તમે ટ્રાવેલિંગ કરવાનું વિચારતો હોય તો તમારું…\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\nમુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યો\nસોડા પીવાની આડઅસર, પીવા પહેલા જરૂર વાંચો\nહાડકાં મજબૂત કરવામાં માટે જરૂરી ફૂડ આઈટમ\nકેન્સર સામે લડવાના ઘરગથ્થુ ઉપાયો\nજાણો સ્કૂલ જવાથી ઇન્કાર કરનાર બાળકને કઈ રીતે સમજાવવું\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/%E0%AA%A7%E0%AB%82%E0%AA%AA-%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AB%87-%E0%AA%A7%E0%AB%81%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80/", "date_download": "2019-03-24T23:05:01Z", "digest": "sha1:ZOOVX7FD2WYGGTAPTN2PBBH6KBAMFAEQ", "length": 10295, "nlines": 192, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Dhupne Dhuvade Vehla Aavjo | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nધૂપ ને રે ધુંવાડે -આરતી\nહે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો\nહે આવજો, આવજો અજમલ ના કુંવર રે\nધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nએવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nહે આવજો આવજો અજમલના કુંવર રે\nધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nએવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nમાતાની નણંદી કાગળ મોકલે\nહે એવા માતાની નણંદી કાગળ મોકલે\nહે સાધુડા, બેની જોઈ તમારી વાટ રે\nધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nએવા ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nહે આરતી રે ટાણે વેહલેરાં આવજો\nએવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો\nપિતા અજમલજી કાગળ મોકલે\nએવાં પિતા અજમલજી કાગળ મોકલે\nઅરે રે વિરમદેવજી જુએ તમારી વાટ રે\nરણુજા ના રાજા …\nધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nએવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nઆરતી રે ટાણે વેહલેરાં આવજો\nએવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો\nભાટી હરજી તે કાગળ મોકલે\nહે એવાં ભાટી હરજી તે કાગળ મોકલે\nહે ઢાલીબાઈ જુએ જાજેરી વાટ રે\nધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nએવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…\nહે આરતી રે ટાણે હે વેહલા આવજો\nએવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો\nખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા\nમારા હીંદવા પીરને જાજી ખમ્મા\nરણુજાના રાયને જાજી ખમ્મા\nમારા હીંદવા પીરને જાજી ખમ્મા\nખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…(૨)\nહીંદવા પીરને જાજી ખમ્મા …\nમારા રણુજાના રાય ને જાજી ખમ્મા …\nખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…(૨)\nએ પીર ને જાજી ખમ્મા\nએ જી મારા પીરને જાજી ખમ્મા\nએ મારા હીંદવા પીર ને જાજી ખમ્મા…\nજાગો રે જશોદાના કુંવર\nજાગો રે, જશોદાના કુંવર વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા. પાસું મરડો તો વહાલા વહાણલાં વાયા, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા. પાસું મરડો તો વહાલા ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી. પંખીડાં બોલે રે, વહાલા ચીર લેઉં તાણી, સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી. પંખીડાં બોલે રે, વહાલા રજની રહી થોડી, સેજલડીથી ઊઠો, વહાલા રજની રહી થોડી, સેજલડીથી ઊઠો, વહાલા આળસડી મોડી. સાદ પાડું તો વ્હાલા આળસડી મોડી. સાદ પાડું તો વ્હાલા લોકડિયાં જાગે, અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે. જેને જેવો […]\nએકા���્ર ચિત્ત કરી સાંભળો\nએકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે, એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે … એકાગ્ર મનવાણીથી પરની વૃત્તિ જેણે, મોહજીત એવું એનું નામ રે, ભજન કરે આઠે પ્હોર હરિનું, લે છે નિરંતર નામ રે … એકાગ્ર વેદ કરે છે જેનાં વખાણ ને જે ખોજ્યો ન આવે હાથ રે, બેહદની […]\nરમીએ તો રંગમાં રમીએ પાનબાઈ\nરમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ લોકની મરજાદ રે, હરિના દેશમાં ત્રિગુણ નવ મળે, ન હોય ત્યાં વાદવિવાદ રે … રમીએ કર્તાપણું કોરે મૂકીને રમતાં આવશે પરપંચનો અંત રે, નવધા ભક્તિમાં નિર્મળ રહેવું એમ કહે છે વેદ ને સંત રે … રમીએ સાંગોપાંગ એકરંગ થઈને રમો લાગે નવ બીજો રંગ રે, સાચાની સંગે કાયમ […]\nગુજરાતી કેલેન્ડર ૨૦૧૪, મહા વિક્રમ સવંત ૨૦૭૦\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 1.0, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/kapaliko-na-jagat-ma-by-suresh-sompura/", "date_download": "2019-03-24T23:51:17Z", "digest": "sha1:EIH3UI4RFX6X7DCOVTORDE7URYZKD3YI", "length": 2582, "nlines": 18, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Kapaliko Na Jagat Ma by Suresh Sompura - Buy Gujarati Books Online", "raw_content": "\nમંત્ર-તંત્ર અને અગોચર જગતની અદભુત દાસ્તાન હા,હું શિવની પૂજા કરું છું – ફક્ત સંયમ માટે જયારે હું ઓમ બોલું છું ત્યારે ફક્ત મારી માં-આ જગતનું શુભ સ્ત્રી તત્વ જ મારી સામે આવે છે. જ્યારે હું ગણેશની પ્રતિમાને જોઉં છું ત્યારે મારી આત્મશ્રદ્ધા જાગૃત થાય છે. બુદ્ધ અને મહાવીરની મૂર્તિઓ જોતા જ મારા મનમાં સંયમ-અહિંસા-નિઃસ્વાર્થ પ્રેમની ભાવના દ્રઢ બને છે –\nકારણકે હું ધર્મ-અર્થ-કામ અને મોક્ષનો અર્થ આજે બરાબર સમજ્યો છું.\nઅચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.73, "bucket": "all"} +{"url": "https://www.gujaratniti.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%95%E0%AA%B2%E0%AB%8B%E0%AA%9D%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%86%E0%AA%97%E0%AA%AE%E0%AA%A8/", "date_download": "2019-03-24T23:57:03Z", "digest": "sha1:V7ZU5Y2PDOFCP2PJC7QNDV2NNXGMBGRX", "length": 6273, "nlines": 133, "source_domain": "www.gujaratniti.com", "title": "સાન્ટાકલોઝનું આગમન - Gujarat Niti", "raw_content": "\nકાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર, સોમનાથના શિખર પરનું ત્રિશુલ અને શિવલિંગ એ���જ સીધી લીટીમાં આવ્યા\nધનતેરસે અમદાવાદના નાગરિકોએ ૧૫૦ કિલો સોનાની ખરીદી કરતા પ્રથમ નંબરે\nરૂપાલમાં નિકળી વરદાયિની માતાની પલ્લીઃ ૪ લાખ કિલો ઘીનો અભિષેક\nગાંધીનગર કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં માતાજીનું દૃશ્ય ખડું કરાયું\nસુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં ૩૫ હજાર દીવડાં સાથે આરતી\nએટીએમની અંદર ઉંદરોએ ૧૨ લાખની નોટો કતરી નાખી\nકાનપુર પોલિસનો નવતર અભિગમ\nકૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વાસનાથ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી\nદેશભરમાં ગરમીનો પ્રકોપ, અત્યાર સુધી ૫૦૦થી વધુ લોકોના મોત\nભારત મહિલાઓ માટે અસુરક્ષિત દેશઃ અમેરિકા\nમક્કા-મદિના વચ્ચે સાઉદીની પ્રથમ હાઈસ્પીડ ઈન્ટરસિટી ટ્રેન દોડશે\nઅમારી પાસે તમારાથી વધુ શક્તિશાળી ન્યૂક્લિયર બટન છેઃડોનાલ્ડ ટ્રમ્પ\nસરકાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ સીરીજ પર નીતી સ્પષ્ટ કરેઃ બીસીસીઆઇ\nવિજય માલ્યા કૌંભાડ પર બનશે ફિલ્મ, ગોવિંદા કરશે લીડ રોલ\nવિદ્યા બાલન રૂપેરી પડદા પર ઈન્દિરા ગાંધી બનશે\nઐશ્વર્યા લતા મંગેશકરને આપશે સ્વરાંજલિ, કરશે ગાયીકાનો રોલ\nડિમ્પલ કાપડિયા અને અક્ષયકુમાર એક સાથે જાવા મળશે\nશ્રીદેવીએ બનાવેલી અભિનેત્રી સોનમ કપૂરની પેન્ટીગ દુબઈમાં થશે નીલામ\nHome Photo સાન્ટાકલોઝનું આગમન\nઆગામી દિવસોમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવનાર છે.ક્રિસમસ એટલે સાન્ટાકલોઝનું મહત્વ રહેલું છે ત્યારે શહેરના વિવિધ પુલો કેટલાક ચર્ચ સંકુલ સહીત અન્ય સ્થળોએ સાન્ટા કલોઝના વેશભૂષા ક્રિસ્મસની ઉજવણીની વિવિધતમ ચીજવસ્તુઓ વેચાણમાં મુકાઈ ગઈ છે. તસવીરમાં એક ક્રિસ્મસ સેલના આયોજનમાં ગ્રાહકોને આકર્ષિત કરવા બેટરીથી ચાલતા સ્વયં સંચાલિત રોબોટિક સાન્તાક્લોઝને સાન્તાનું માસ્ક પહેરેલા એક સેલ્સમેન દ્વારા પ્રદર્શિત કરાઈ રહયા છે.\nPrevious articleજગન્નાથને ઠંડીથી રક્ષણ\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\nહોળી હે…રંગોના પર્વનો રોમાંચ \nઉપર આભ નીચે ધરતી….\nદિલ્હીની પરેડમાં દાંડી યાત્રાની ઝાંખી\nગરમાળાના ફૂલોથી શોભતું પાટનગર\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00136.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/gujarat-no-nath-by-kanaiyalal-munshi/", "date_download": "2019-03-24T23:06:31Z", "digest": "sha1:KRFVR2GH6AAPKLZLSUD2252FS2K4SA4Q", "length": 3853, "nlines": 19, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Gujarat No Nath by Kanaiyalal Munshi - Buy Gujarati Books Online", "raw_content": "\nપ્રચંડ દેશદાઝની કથા : ગુજરાતનો નાથ – ક.મા. મુનશી\nસ્વ. ક.મા. મુનશીની ‘પાટણની પ્રભુતા’ (1916) ગુજરાતની અસ્મિતા, ગૌરવ, વતનપરસ્તીની કથા છે તો તેના અનુસંધાનમાં આવતી “ગુજરાતનો નાથ” (1917)માં રાષ્ટ્રની એકતા-અખંડિતતા માટે ‘એકેકેન્દ્રી શાસનપદ્ધતિ’ અને તે માટે દેશભક્તિ જન્માવી પ્રેરી શકે તેવો સબળ નેતા જોઈએ તેની વાત કેન્દ્રમાં છે. આજના ભારતની સ્થિતિ જોતાં લગભગ સો વરસ પછી આ નવલકથા ઘણી પ્રસ્તુત અને ઉપયોગી લાગે છે.\nભાવકોની જિજ્ઞાસાવૃત્તિને સતત સંકોરતા રહીને અત્યંત ગતિશીલ શૈલીમાં કથાપ્રવાહને આગળ લઈ જવાની કલામાં મુનશીની કાબેલિયત બેમિસાલ છે. સોલંકી સમયની સુવર્ણભરી વૈભવી યાદોને એમણે મુંજાલ-મીનળ, ત્રિભુનપાળ – કાશ્મીરાદેવી (જે ‘પાટણની પ્રભુતા’માં પ્રસન્ન છે)ના પ્રસંગોથી આગળ ધપાવી છે તો જયદેવ-રાણક, ખેંગાર-સોમસુંદરી અને સૌથી વધુ તો કાક-મંજરી જેવાં પ્રણયી યુગલોના પ્રેમપ્રસંગોથી અત્યંત રસિક બનાવી છે. વાચકને છેક સુધી વિચારતો રાખે છે કે ‘ગુજરાતનો નાથ’ કોણ જયદેવ\nઅચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.93, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/085", "date_download": "2019-03-25T00:33:36Z", "digest": "sha1:UYFRVGXVRXYW63ELKDGEPIGOIJRTVAWI", "length": 8609, "nlines": 264, "source_domain": "swargarohan.org", "title": "ગમે તેટલા કર્યા હો અપરાધ | Sai Sangeet | Bhajans", "raw_content": "\nગમે તેટલા કર્યા હો અપરાધ\nગમે તેટલા કર્યા હો અપરાધ\nગમે તેટલા કર્યા હો અપરાધ મેં,\nઉદાર તમારું દિલ ક્ષમાવાળું છે;\nપ્રેમથી જ પુલકિત તમારો તો પ્રાણ,\nઆશા મને છે કે કરશો સદા કલ્યાણ.\nચંચળ છે ચિત્ત ઘણું, વિહરે રમે,\nચરણ છોડી તમારાં અન્યત્ર ભમે;\nકૃપાળુ તમે છો તેને કરી દેશો ઠીક,\nએવી શ્રદ્ધાથકી મારી નાસે બધી બીક.\nગમે તેટલી કમી છો મારામાં રહી,\nગુણ તેમ ભાવતણો છાંટો ના કહી;\nતમારો થયો છું તેથી કરી દેશો પાર,\nમારી માની લેશો તમે તમારી જ હાર.\nઅંતરમાં અનુરાગ યુગોથી ભર્યો,\nપ્રાણ મારો તમારા જ રૂપમાં ઠર્યો;\nસુંદર ધરીને મળો મુજને સ્વરૂપ,\nતે ઘડીએ બની જઉં ભૂપનોયે ભૂપ.\nગમે તેટલી બુરાઈ મારામાં ભરી,\n'પાગલ’ થૈ અંજલિ મેં તમને ધરી;\nપતિતપાવન ધર્યું તમે જે દિ’ નામ,\nતે દિવસે મળી ગયું મુજને તો ઠામ.\nમાણસનો છેલ્લો સમય આવે ત્યારે એના જીવનભરની સાધનાની કસોટી થાય છે. એ વખતે જો એનું મન ચંચળ બની વિષયોમાં દોડાદોડ કરતું હોય તો સમજવું કે એની સાધના અધૂરી હતી. પરંતુ અંત સમયે જો એ સ્વસ્થ રહી શકે, શાંત અને પ્રસન્ન રહી શકે તો સમજવું કે એના જીવનની સાધના પૂરી થઈ. આંખ મીંચાય ત્યારે માણસ આટલા શબ્દો જ કહી કે અનુભવી શકે - I have done my duty - તો એનું જીવન સફળ સમજવું.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00137.warc.wet.gz", "language": "gu", "language_score": 0.71, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/jalaram-bapano-parcho/", "date_download": "2019-03-24T23:10:53Z", "digest": "sha1:WFXJHL2DELBRLLAQFAQ72R6PJUJALFOF", "length": 8026, "nlines": 150, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Jalaram Bapa na Parcha -Sairam Dave | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nકલાકારો અને હસ્તીઓ સંતો અને સતીઓ\nજલારામ બાપાએ વીરપુરમાં આપેલ પરચાનો પ્રસંગ -સાઈરામ દવે\nTagged જલારામ, વીરપુર, સાઈરામ દવે\nઈતિહાસ સંતો અને સતીઓ\nસૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ\nદાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ) રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ […]\nઈતિહાસ કલાકારો અને હસ્તીઓ\nસર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત\nહાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્‍ધ વાર્તા વાંચતા મહત્‍વનો સાર ઉપલબ્‍ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્‍વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર પટ્ટણીના (૧૮૬૨-૧૯૩૮) ઘેઘૂર વ્‍યક્તિત્‍વનું પણ કંઇક આવું જ છે. માત્ર એક સંવેદનશીલ વહીવટકર્તા તરીકે તેમની સ્‍મૃતિને વાગોળીએ, વંદન કરીએ તો તે સર્વથા ઉચિત હોવા છતાં તેમના વટવૃક્ષ સમા વ્‍યક્તિત્‍વનો માત્ર એક […]\nમંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ\nવિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)\nવિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા,પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું.પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને દરરોજ ગામમાં આવેલાં ડુંગરા પર આવેલાં એક ચમત્કારીક સંત ચંદનનાથ ને દરરોજ પોતાનાં ધરેથી કાવેરી ગાયનું દુધ પીવડાવવા લઈ જતાં એક દિવસ ચંદનનાથ પાતામણની મનોવ્યથા જાણી ગયા ને કહ્યું પાતામણ કાલે […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "http://www.buygujaratibooks.com/baal-uchherni-barakhadi-rais-maniar/", "date_download": "2019-03-24T23:06:21Z", "digest": "sha1:2KLYYVX3WL373JJOC264VCWFO5URPFB3", "length": 3754, "nlines": 23, "source_domain": "www.buygujaratibooks.com", "title": "Baal Uchherni Barakhadi - Rais Maniar - Buy Gujarati Books Online", "raw_content": "\nપ્રત્યેક બાળક જન્મે છે એની સાથે એના માં બાપ જન્મે છે. બાળક પોતાની આસપાસની દુનિયા કેવી છે, પોતે શું છે, પોતાની આવડતો શું છે એ સમજતું જાય છે અને માબાપ પ્રત્યેક પળે જીવન વિશેની એની સમજ ઘડવામાં અને એ રીતે એના વ્યક્તિત્વનું ઘડતર કરવામાં સહભાગી થાય છે.\nસારા માબાપ બનવા માટે કોઈ ડીગ્રી લેવાની નથી હોતી, પણ બાળ માણસની અને બાળવિકાસની ઉચિત સમજણ કેળવવાની હોય છે. કદાચ ગઈ પેઢીના માબાપ કરતા આજના માબાપ વધુ જાગ્રત અને વધુ હોશિયાર છે, છતાં બાળઉછેરની સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જાય છે. ડર કે ચિંતા અથવા લોભ કે લાલચથી કરાતો બાળઉછેર એનું મુખ્ય કારણ છે. પ્રત્યેક માબાપ સમતોલ ચિત્ રાખી બાળઉછેર કરે તો સમાજ નંદનવન બની જાય અને પ્રત્યેક બાળક મહોરી ઉઠે.\nઆજના માબાપને બાળઉછેર વિશેના અનેક સવાલો, અનેક સમસ્યાઓ પજવે છે અને આજના સ્પર્ધાત્મક વ્યાવસાયિક જગતમાં કહેવાતા ઉકેલો સાથે માબાપને માથે જાહેરાતોનો મારો ઠાલવવામાં આવે છે.\nઆવા સમયે કોઈ અધિકૃત વ્યક્તિ સહૃદયતાથી વિવિધ મુંઝવણો અંગે માબાપને માર્ગદર્શન આપે એવા વિશિષ્ટ પુસ્તકની જરૂરિયાતમાંથી આ પુસ્તક રચાયું છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.98, "bucket": "all"} +{"url": "http://www.gujaratmirror.in/news/detail/nId/NjE0MDc%3D-36421427", "date_download": "2019-03-25T00:15:35Z", "digest": "sha1:JXSYXJGKZLHRJHQKGEOR7BFODIV3RXPL", "length": 5502, "nlines": 92, "source_domain": "www.gujaratmirror.in", "title": "ફાયરબ્રિગેડ 24/3 એલર્ટ | Rajkot | Gujarat Mirror", "raw_content": "\nરજા રદ, સ્ટેશન ન છોડવાના આદેશ\nઆવતીકાલે દિવાળીનું મહાપર્વ હોવાથી શહેરમાં ઠેકઠેકાણે લોકો અને ખાસ કરીને બાળકો ફટાકડા ફોડીને ઉત્સવની ઉજવણી કરશે. દર વર્ષે ફટાકડાના કારણે આગજનીના બનાવો બનતા હોય છે ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા સતર્કતાથી કામગીરી હાથ ધરી લોકોની અને જાનમાલની રક્ષા કરવામાં આવતી હોય છે. ઉપરોકત બાબતને લઇને આવતીકાલે દિવાળીના દિવસે મનપાના ફાયર વિભાગ દ્વારા 24/3 એલર્ટ આપી ગમે તેવી પરીસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈયાર થયા છે.\nફાયર વિભાગના ચીફ બી.જે.ઠેબાએ જણાવેલ કે શહેરના અતિ ગીચ વિસ્તારો તેમજ ફટાકડાનું વેચાણ થતું હોય તે પ્રકારના તમામ વિસ્તારોનો સર્વે હાથ ધરી શહેરની મુખ્ય પાંચ જગ્યાએ કામચલાઉ ફાયર સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. આગજનીના બનાવ વખતે ટ્રાફીકનું અડચણ ન થાય તે રીતે બનાવના સ્થળે ઝડપથી પહોચી શકાય એટલા માટે અલગ-અલગ પાંચ સ્થળોએ ફાયર બંબો, ફાયરમેન અને અન્ય સાધન સામગ્રી સાથે સ્ટાફને ખડેપગે રહેવાની સુચનાઓ આપવામાં આવી છે તેમજ તહેવારો દરમ્યાન મુકવામાં આવેલ તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ દરેક કર્મચારીઓને ફાયર સ્ટેશન અને અન્ય સ્થળે કામગીરી સોપવામાં આવી હોય તેવા તમામ સ્થળો ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. આગજનીના બનાવ સમયે તુરંત ફાયર વિભાગને ફોન કરવાની શહેરીજનોને સુચના આપવામાં\n‘આકરા’ ઉનાળાની શરૂઆત, રાજકોટ ધગ્યું\nઆજે શહીદ દિન: દેશના વીર સપુતોને શ્રધ્ધાંજલિ\n6 વર્ષમાં 3.2 કરોડ ખેત મજુરો બન્યા બેકાર\nસમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા\nરાજકોટમાં મોહન કુંડારિયા રિપિટ થતા ભાજપ કાર્યાલય ઉત્સાહ\nરાજકોટમાં રાજકારણ: નરેશ પટેલનાં પુત્રને લોકસભા બેઠક માટે આવકારતા પોસ્ટરો લાગ્યાં\nઅમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત\nઅમદાવાદના નારોલમાં લાકડાના પીઠામાં ભીષણ આગ, ફાયરની ૩૦ વધુ ગાડીઓ ઘટના સ્થળે\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"} +{"url": "https://swargarohan.org/sai-sangeet/086", "date_download": "2019-03-25T00:11:00Z", "digest": "sha1:HJVFHTTVWHDHFSEWOAMLCQ4QTDPCW5XN", "length": 8182, "nlines": 262, "source_domain": "swargarohan.org", "title": "આ ત્રિભુવનમાં | Sai Sangeet | Bhajans", "raw_content": "\nઆ ત્રિભુવનમાં છે કોણે તમારા જેવું,\nસુંદર ને સમર્થ એવું \nકોના પ્રાણમહીં પ્રેમ ભર્યો,\nકોણે સેવાનો ભેખ ધર્યો,\nછે કોણ ભક્તને કાજે જીવે તેવું,\nસુંદર ને સમર્થ એવું \nના અન્ય મળે એકેય તમારા જેવું,\nસુંદર ને સમર્થ એવું.....આ ત્રિભુવનમાં\nએથી રક્ષો નિશદિન અમને;\nનિઃસ્વાર્થ નથી કોઈ કરનારું તેવું,\nસુંદર ને સમર્થ એવું.....આ ત્રિભુવનમાં\n'પાગલ’ તો ચાહે કેમ નહીં,\nપૂજે ઉર ધારી કેમ નહીં \nસેવો મુજને ને હુંય નિરંતર સેવું,\nસુંદર ને સમર્થ એવું.....આ ત્રિભુવનમાં\nગૃહસ્થાશ્રમમાં રહીને ભક્તિ થાય, ધ્યાન-ધારણા થાય, સત્સંગ થાય, શાસ્ત્રોનું અધ્યયન થાય, સેવા કરાય અને હાથ લાંબો કરીને દાન પણ દેવાય. જો ગૃહસ્થાશ્રમને સારામાં સારી રીતે પાળવામાં આવે તો સંન્યાસ પણ એની આગળ ફીકો પડે. સંન્યાસનું મંગલમય મંદિર ત્યાં પેદા થઈ જાય છે અને એના દર્શન કરવા ભગવાને પણ આવવું પડે છે.\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00138.warc.wet.gz", "language": "gu", "language_score": 0.6, "bucket": "all"} +{"url": "http://kathiyawadikhamir.com/jivan-anjali-thajo/", "date_download": "2019-03-24T23:43:24Z", "digest": "sha1:QPCHXRMKU6VMSKBOB5EVUMZ2XKMHPVXX", "length": 8083, "nlines": 163, "source_domain": "kathiyawadikhamir.com", "title": "Jivan Anjali Thajo | Kathiyawadi Khamir", "raw_content": "\nમંદિરો – યાત્રા ધામ\nમારું જીવન અંજલિ થાજો \nભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;\nદીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો \nમારું જીવન અંજલિ થાજો \nસતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,\nઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો \nમારું જીવન અંજલિ થાજો \nવણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;\nહૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો \nમારું જીવન અંજલિ થાજો \nવમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;\nશ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો \nમારું જીવન અંજલિ થાજો \nજ્યાં લગી લાગ્યાનો ભય\nજ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં, ત્યાં લગી ભગતિ ન થાય રે, શરીર પડે વાકો ધડ લડે, સોઈ મરજીવા કહેવાય રે … જ્યાં લગી પોતાનું શરીર માને નહીં મનનું, શરીરના ધણી મટી જાય રે, સદગુરુ ચરણમાં શીશ નમાવે ત્યારે પૂરણ નિજારી કહેવાય રે … જ્યાં લગી નવધા ભક્તિમાં નીર્મળ રહેવું ને મેલી દેવી મનની તાણાતાણ […]\nકળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે … કળજુગમાં ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં ચાલશે તાણાવાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસાણ રે … કળજુગમાં ચેલકો બીજા ચેલા પર મોહશે ને પોતે ગુરુજી થઈને બેસે રે, ગુરુની દિક્ષા […]\nએવા રે અમો એવા રે એવા\nએવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતું રે, હવે થયું છે હરિરસ-માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે. કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે, સઘળા પદારથ જે થકી પામ્યો […]\nવેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...\nકલાકારો અને હસ્તીઓ (37)\nફરવા લાયક સ્થળો (94)\nમંદિરો – યાત્રા ધામ (108)\nશહેરો અને ગામડાઓ (69)\nસંતો અને સતીઓ (42)\nમાહિતીનું દાન આપો માં ભોમ ને કાજ\nશું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો\nતો નીચેની લીન્ક પર ક્લિક કરો\nસાંકળોજા તળાવ – બરડો\n", "cc_segment": "crawl-data/CC-MAIN-2019-13/segments/1552912203529.38/wet/CC-MAIN-20190324230359-20190325012359-00139.warc.wet.gz", "language": "gu", "language_score": 0.99, "bucket": "all"}